SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર एस णं से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥३॥ कयरे से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, ए स णं से णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥४॥ ૨૨૦ कयरे से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ॥५॥ ભાવાર્થ :- પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔદયિકઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક' નામનો પ્રથમ ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો ગ્રહણ કરવાથી પ્રથમ ભંગ બને. u પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયિક-પારિણામિક' નામનો બીજો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી બીજો ભંગ બને. રા પ્રશ્ન- શું ગ્રહણ કરવાથી 'ઔયિક-ઔપમિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ત્રીજો ભંગ બને ? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયોપશમિક ભાવમાં ઈદ્રિયો, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ત્રીજો ભંગ બને. usu પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔદયિક–ક્ષાયિક ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો ચોથો ભંગ બને? ઉત્તર– ઔયિક ભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક ભાવમાં ઈંદ્રિય, પારિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી ચોથો ભંગ બને. ૫૪u પ્રશ્ન– શું ગ્રહણ કરવાથી 'ઔપશમિક—ક્ષાયિક–ક્ષાયોપશમિક-પારિણામિક' નામનો પાંચમો ભંગ બને ? ઉત્તર– ઔપમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy