________________
प्र२ ११/७ नाभ - छलाव
૨૧૯
ક્ષયોપશમ ભાવ કેવલી ભગવાનમાં નથી.
છઠ્ઠો ભંગ 'ઔદિયક—ક્ષાયોપશમિક-પારિણામિક' સામાન્યરૂપે સર્વ સંસારી જીવમાં ઘટિત થાય છે. ગતિ–શરીર વગેરે કર્મના ઉદયજન્ય ભાવો સંસારી જીવને હોય છે. કર્મના ક્ષયોપશમથી ઈંદ્રિયાદિ ભાવ પ્રાપ્ત થાય છે અને જીવત્વ પારિણામિક ભાવ રૂપે છે.
ભંગો
શેષ આઠ ભંગ શૂન્ય છે. પારિણામિક ભાવ સર્વ જીવોમાં હોય છે. તેથી પારિણામિક વિનાના शून्य । બને છે. સર્વ સંસારી જીવોને ક્ષાયોપશમિક ભાવ હોય જ છે માટે ક્ષાયોપશમિક ભાવ ન હોય તેવા ભંગ શૂન્ય બને છે. ઔદિયક ભાવ પણ સર્વ સંસારી જીવોને હોય જ, માટે ઔયિક ભાવ ન હોય તેવા ભંગ શૂન્ય બને છે.
यतुः संयोगी पांय सान्निपातिभाव :
१२ तत्थ णं जे ते पंच चउक्कसंयोगा ते णं इमे - अत्थि णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उदइए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे, अत्थि णामे उवसमिए खइए खओवसमिए पारिणामियणिप्फण्णे ।
ભાવાર્થ :- ચાર ભાવને ભેગા કરવાથી—ચારના સંયોગથી ચતુઃસંયોગી સાન્નિપાતિક ભાવના પાંચ भंग थाय छे. ते खा प्रमाणे छे - ( १ ) जौहयिङ - खोपशमिड- क्षायिङ - क्षायोपशमिङ निष्पन्न भाव. (२) जौहडि - सौपशभिड - क्षायिङ - पारिशाभिङ निष्पन्न भाव. ( 3 ) जौहयिङ - खोपशमिडક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ. (૪) ઔદયિક–ક્ષાયિક–ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન भाव. (4) खोपशमिङ - क्षायिङ - क्षायोपशमिङ - पारिशाभिङ निष्पन्न भाव.
१३ कयरे से णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए उवसमिए खइए खओवसमणिप्फण्णे ॥१॥
कयरे से णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए खइए पारिणामियणिप्फण्णे ॥२॥
कयरे से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियणिप्फण्णे ? उदए त्ति मणूसे उवसंता कसाया खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे,