SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકરણ/આવશ્યકનિક્ષેપ , | ૧૯ ] શ્રુતના ગુણોમાં અહીનાક્ષર ગુણ કહેવાનું કારણ એ છે કે અક્ષરોની ન્યૂનાધિકતા કે ઉચ્ચારણની અનુચિતતાથી અર્થમાં તફાવત થઈ જાય છે. અર્થમાં ભેદ થવાથી ક્રિયા ભેદ થાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ ન થતાં અનંત સંસારની પ્રાપ્તિ થાય. ઘોષસમ વિશેષણ શિક્ષાકાલ આશ્રયી છે અને પરિપૂર્ણ ઘોષપરાવર્તન કાલની અપેક્ષાએ છે. આગમતઃ દ્રવ્યઆવશ્યક સંબંધી નયદષ્ટિઓ :| १३ णेगमस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दव्वावस्सयाई, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वावस्सयाई, एवं जावइया अणुवउत्ता तावइयाइं ताई णेगमस्स आगमओ दव्वावस्सयाइं । एवमेव ववहारस्स वि । संगहस्स एगो वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वावस्सयं वा दव्वावस्सयाणि वा से एगे दव्वावस्सए । उज्जुसुयस्स ए गो अणुवउत्तो आगमओ एगं दव्वावस्सयं, पुहुत्तं णेच्छइ । तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू । कम्हा ? जइ जाणए अणुवउत्ते ण भवइ । से तं आगमओ दव्वावस्सयं । શબ્દાર્થ -જામક્સ - નૈગમ નયના મતે, પળો = એક, અનુવકો = અનુપયુક્ત આત્મા, કામો = આગમથી, પણ વળાવલ = એક દ્રવ્યઆવશ્યક છે, પર્વ = આ રીતે, નાવડ્યા = જેટલા, અનુવક = અનુપયુક્ત આત્મા, તાવથા = તેટલા, તારું = તે, વનેવ = આ પ્રમાણે–નૈગમનયની જેમ, વવરસ્ત વિ = વ્યવહારનયની મંતવ્યતા જાણવી. દસ્ત = સંગ્રહનયના મતે, એ = એક, અ = અનેક, અyવડો = અનુપયુક્ત અણુવત્તા = અનુપયુક્ત આત્માઓ, ૩જુલુસ = ઋજુસૂત્રનયના મતે, પુદુ = પૃથક્વ, બહુત્વ, ભેદને, ઋક્ = ઈચ્છતો નથી. તિષે ત્રણે, સMયાળ = શબ્દનયો, નાગણ = જ્ઞાયક, મવલ્થ = અવસ્તુ માને છે, હું શામાટે ? ગ= જો, ન જવ૬ = ન હોય. ભાવાર્થ :- નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી–જ્ઞાનાપેક્ષયા એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા, જ્ઞાનાપેક્ષયા બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે. સામાન્યને ગ્રહણ કરનાર સંગ્રહ નય એક અનુપયુક્ત આત્મા એક અને અનેક અનુપયુક્ત
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy