SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રકરણ ૨૧/ચારગતિની અવગાહના ૩૨૯ ] જે $ $ $ બં છે : વાણવ્યંતર અંગુલનો અસં. ભાગ ૭ હાથ જ્યોતિષ્ઠ અંગુલનો અસં. ભાગ ૭ હાથ સૌધર્મ. ઈશાન અંગુલનો અસં. ભાગ ૭ હાથ સનતકુમાર અંગુલનો અસં. ભાગ ૬ હાથ માહેન્દ્ર બ્રહ્મલોકલાતંક અંગુલનો અસં. ભાગ ૫ હાથ મહાશુક્ર અંગુલનો અસં. ભાગ ૪ હાથ સહસ્રાર આનત-પ્રાણત અંગુલનો અસં. ભાગ ૩ હાથ આરણ-અર્ચ્યુત અંગુલનો અસં. ભાગ ૩ હાથ રૈવેયક અંગુલનો અસં. ભાગ ૨ હાથ અનુત્તરવાસી અંગુલનો અ.સં. ભાગ ૧ હાથ ચારે ગતિના જીવોની શરીર અવગાહના ઉત્સધાંગુલથી માપવામાં આવે છે. ઉત્સધાંગુલના ભેદ અને અલ્પ બહુત :|२६ से समासओ तिविहे पण्णत्ते, तं जहा- सूईअंगुले पयरंगुले घणंगुले । अंगुलायता एगपदेसिया सेढी सूईअंगुले, सूई सूईए गुणिया पयरंगुले, पयरं सूईए गुणियं धणंगुले । एएसि णं सूचिअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा ? . सवत्थोवे सूईअंगुले, पयरंगुले असंखेज्जगुणे, धणंगुले असंखेज्जगुणे । से तं उस्सेहंगुले । ભાવાર્થ :- ઉત્સધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) સૂટ્યગુલ, (૨) પ્રતરાંગુલ (૩) ઘનાગુંલ. એક અંગુલ લાંબી એક–એક આકાશપ્રદેશની શ્રેણિને સૂટ્યગુલ કહે છે, સૂટ્યગુલને સૂટ્યગુલથી ગુણતાં પ્રતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પ્રતરાંગુલને સૂટ્યગુલ દ્વારા ગુણતાં ઘનાંગુલ નિષ્પન્ન થાય છે. પ્રશ્ન- સૂટ્યગુલ, પ્રતરાંગુલ અને ઘનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક ઉત્તર- સર્વથી થોડા સૂટ્યગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ઘનાંગુલ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy