SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] શ્રી અનુયોગદ્વાર સૂત્ર २९ से किं तं लोवेण? लोवेणं- ते अत्र तेऽत्र, पटो अत्र पटोऽत्र, घटो अत्र घटोऽत्र, रथो अत्र रथोऽत्र [ते अत्थ तेऽत्थ, पडो अत्थ पडोऽत्थ, घटो अत्थ घटोऽत्थ, रहो अत्थ रहोऽत्थ] से तं लोवेणं । ભાવાર્થ - પ્રશ્ન-લોપ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- લોપનિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- તે+અત્ર તેત્ર, પટ+અત્ર = પટોત્ર, ઘટ+અત્ર = ઘટોડત્ર, રથ+અત્ર = રથોડત્ર વગેરે લોપ નિષ્પન્ન નામ છે. ३० से किं तं पगइए ? पगइए- अग्नी एतौ, पटू इमौ, शाले एते, माले इमे । से तं पगईए। ભાવાર્થ - પ્રશ્ન– પ્રકૃતિ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રકૃતિ નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે– અગ્નિ એત, પર્ ઈમ, શાલે એતે, માલા ઈમે વગેરે આ પ્રકૃતિ નિષ્પન્ન નામ જાણવા. ३१ से किं तं विकारेणं ? विकारेणं- दण्डस्य अग्रं दण्डाग्रं, सा आगता साऽऽगता, दधि इदं दधीदम् णदी ईहते णदीहते, मधु उदकं मधूदकम्, बहु ऊहते વદૂતે કિલ્લ+મ = વંડા, સી+ગાથા = સાડાયા, દિર્ગ = વહીf, દ = પદ, મહુ+ ૩ = મહૂવાં, વધૂદ = વપૂ] I તે તં વિ- તે તં વડા . ભાવાર્થ :- પ્રશ્ન- વિકાર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- વિકાર નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે- દંડસ્સ+અગ્રમ્ = દંડાગ્રમ્ = સા+આગતા = સાssગતા, દધિ+ઈદ = દધીદ, નદી+ઈહતે = નદીહતે, મધુ+ઉદકં = મધૂદક, બહુ+ઊહતે = બહૂહને વગેરે વિકાર નિષ્પન્ન નામ છે. વિવેચન : આ પાંચ સૂત્રો દ્વારા વ્યાકરણશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નિષ્પન્ન થતાં ચાર નામનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ચારનામના લક્ષણ આ પ્રમાણે છે. (૧) આગમનિષ્પન્ન નામ - આગમ એટલે આવવું–પ્રાપ્ત થવું. કોઈ અક્ષર ઉમેરવાથી જે શબ્દ બને તે આગમ નિષ્પન્ન નામ કહેવાય છે. પદ્માનિમાં 'અ' નો આગમ થવાથી, પાલિ માં અનુસ્વારનો આગમ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy