________________
૨૪૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનુસય એટલે ગર્વ કે પશ્ચાતાપ, તે ન હોય તે અનનુસય, તવરને તપશ્ચરણમાં, જુનવિષાણે = શત્રુઓના વિનાશમાં, પરવવમ = પરાક્રમ, વિઠ્ઠો = આવા ચિન્હ, લક્ષણવાળો,
સૌ ગામ = તે છે, મહાવો = મહાવીર, નો = જે, રક્ત પદ = રાજ્યનો પરિત્યાગ કરી, પથ્થો = દીક્ષિત, પ્રવ્રજિત થયા, વામ = કામ, વજોદ = ક્રોધરૂપી, મનુષg = મહાશત્રુપક્ષનો, પાયા = નિર્ધાત, વિનાશ, લુગડું = કર્યો. ભાવાર્થ :- પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાતાપ ન હોય, તપશ્ચરણમાં ધૈર્ય અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે.
- વીરરસનું ઉદાહરણ સૂત્રકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ મહાશત્રુઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે.
વિવેચન :
વીરરસ નિરૂપક બે ગાથામાંથી પ્રથમમાં સૂત્રકારે અનનુયસ, ધૃતિ અને પરાક્રમને વીરરસના લક્ષણ કહી, બીજી ગાથામાં તે લક્ષણોથી યુક્ત વ્યક્તિનું ઉદાહરણ આપ્યું છે. શત્રુ બે પ્રકારના છે. બાહ્ય અને આત્યંતર. મોક્ષ પ્રતિપાદક આ શાસ્ત્રમાં કામ-ક્રોધ વગેરે આંતરિક શત્રુઓને જીતે તેને વીર કહ્યા છે.
શૃંગારરસ :
सिंगारो णाम रसो, रतिसंजोगाभिलाससंजणणो । મંડળ-વિલાસ-વિશ્વો, હાસ-તીતા-રમાલિકો દદ્દા सिंगारो रसो जहामहुरं विलासललियं, हिययुम्मादणकरं जुवाणाणं ।
सामा सदुद्दाम, दाएइ मेहलादामं ॥६७॥ શબ્દાર્થ : --તિ = રતિ, નોન = સંયોગ(રતિના કારણભૂત સાધનોના સંયોગની), બનાસ = અભિલાષાનો, સંગાપો = જનક તથા, મંડપ = મંડન, અલંકારથી શરીર સુશોભિત કરવું, વિલાસ = વિલાસ, કામોત્તેજક નેત્રાદિની ચેષ્ટાઓ, વિશ્લોય = વિબ્લોક-વિકારોત્તેજક શારીરિક પ્રવૃત્તિઓ, રસ = હાસ્ય, નાના = રમણીય ચેષ્ટા, રમણ = રમણ—ક્રીડા, ઉલો = ચિહ્ન.
સીમા = શ્યામા–સોળ વરસની તરુણ કન્યા, સહુને ઘૂઘરીઓથી મુખરિત (ઘૂઘરીઓ વાગતી હોવાથી), જુવાળ = યુવકના, દિયુગ્ગારંગ હૃદયને ઉન્મત્ત કરનાર, મેદત્તાવામ= પોતાના કટિસૂત્રને, મદુર-મધુર,વિતાન=ચેષ્ટાવિશેષથી, સુત્તતિ = સુલલિત સુંદર લાગે તેમ, રાપ દેખાડે છે.