________________
રરર |
શ્રી અયોગવાર સૂત્ર
નામનો ભંગ બને?
ઉત્તર-દયિક ભાવાં મનુષ્યગતિ, ઔપથમિક ભાવમાં ઉપશાંત કષાય, ક્ષાયિક ભાવમાં ક્ષાયક સમ્યકત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈદ્રિય અને પરિણામિક ભાવમાં જીવત્વ ગ્રહણ કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. આ સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ છે. છ ભાવનું વર્ણન પૂર્ણ થતાં છ નામનું નિરૂપણ પૂર્ણ થાય છે. વિવેચન :
પાંચે ભાવોને ભેગા કરવાથી પંચસંયોગી સાન્નિપાતિક ભાવ બને છે. ભાવો પાંચ જ છે. તે પાંચેનો સંયોગ થાય તેથી તેનો એક જ ભંગ બને છે. આ ભંગ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમ શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે ઘટિત થાય છે. ઔદયિક ભાવે મનુષ્યગતિ છે, ક્ષાયોપથમિક ભાવે ઈદ્રિયો છે. જીવત્વ તે પારિણામિક ભાવ છે. ક્ષાયિક સમકિત હોવાથી ક્ષાયિક ભાવ અને ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મોહનીયનો ઉપશમ કરે તેથી ઔપશમિક ભાવ છે. આ રીતે પાંચે ભાવ તેમાં ઘટિત થઈ જાય છે. આ રીતે સાન્નિપાતિક ભાવના છવ્વીસ બંગોનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે.
સાનિપાતિક ભાવના રદ્દ ભંગ ક્રમ | ભંગનું નામ ભંગનું અર્થઘટન
શૂન્ય/ઘટિત ભંગ
શૂન્ય. શૂન્ય. શૂન્ય.
શૂન્ય.
શૂન્ય.
- j k j k $ $ 9
મનુષ્યગતિ – ઉપશાંત કષાય મનુષ્યગતિ - ક્ષાયિક સમ્યત્વ મનુષ્યગતિ – ઈદ્રિય મનુષ્યગતિ – જીવત્વ ઉપશાંત કષાય - ક્ષાયિક સમ્યકત્વ ઉપશાંત કષાય – ઈદ્રિયો ઉપશાંત કષાય- જીવત્વ ક્ષા. સમકિત – ઈદ્રિયો ક્ષા. સમકિત – જીવત્વ ઈદ્રિયો – જીવત્વ
દ્વિક સંયોગી ૧૦ ભંગ ઔદ, ઔપ. ઔદ. ક્ષાયિક. ઔદ. ક્ષાયોપ. ઔદ. પારિ. ઔપ. ક્ષા. ઔપ. ક્ષાયોપ. ઔપ. પારિ. ક્ષા. ક્ષાયોપ. ક્ષા. પારિ. ક્ષાયોપ. પારિ. ત્રિસંયોગી ૧૦ ભંગ ઔદ. ઔપ. ક્ષા. ઔદ. ઓપ. ક્ષાયોપ. ઔદ. ઔપ. પારિ. ઔદ. ક્ષા. ક્ષાયોપ. ઔદ. ક્ષા. પારિ. ઔદ, ક્ષાયોપ, પારિ.
શૂન્ય.
શૂન્ય. શૂન્ય. સિદ્ધમાં ઘટિત થાય. શૂન્ય.
૧૧,
શૂન્ય. શૂન્ય.
૧૩.
શૂન્ય.
મનુષ્યગતિ, ઉપશાંત કષાય–ક્ષા. સમકિત મનુષ્ય., ઉ. કષાય, ઈદ્રિય મનુષ્ય., ઉ. કષાય, જીવત્વ મનુષ્ય., ક્ષા. સમકિત, ઈદ્રિયો મનુષ્યગતિ, ક્ષા. સમકિત, જીવ7. મનુષ્યગતિ, ઈદ્રિયાદિ, જીવત
શૂન્ય. કેવળી ભગવાનમાં ઘટિત થાય છે. સામાન્ય રૂપે સર્વ સંસારી જીવમાં ઘટિત થાય છે.