________________
શારદા શિરામણ ]
[ ૨૬૩
અનુપમા દેવી મેટા મ`ત્રીની પત્ની છે, એટલે સાડી કેવી કિ`મતી પહેરી હશે ! પેાતાના હાથે મુનિનુ પાત્ર ખરડાતા એ કિંમતી સાડીથી જાતે લૂછી નાંખવા તૈયાર થાય છે. નાકર પાસે લૂછવા રૂમાલ નથી માંગતા. કેમ ? એ માને છે કે મેં મુનિનું પાત્ર બહારથી બગાડવું એ મેં ગુના કર્યાં તે ગુનાની સજા તરત ભોગવી લઉં' તેા આત્મા ભારે ન થાય. ગુરૂ ભગવંતની ભક્તિના મને લાભ મળ્યું. તેની પાસે આ ડુચાની શી કિંમત ! ગુરૂ ભક્તિમાં કેટલેા ઉલ્લાસ હશે ત્યારે આ શબ્દો ખેલાય ! ગુરૂદેવ કહે છે એન ! આપ સારી સાડી ન બગાડો. આ સાડીથી શા માટે લૂછે છે ? ગુરૂ ભગવંત ! આપ એ ચિંતા ન કરો. જયાં અરિહંત પ્રભુ જેવા દેવાધિદેવ મળ્યા, આપ જેવા તારક ગુરૂદેવ મળ્યા અને જયાં રાજા વીરધવલ જેવા ઉદાર અન્નદાતા મળ્યા હાય ત્યાં શી વાતની કમીના હાય! આ સાડી મારી નથી. આ દાન મારું' નથી આ રસેાડું પણ અમારું નથી. આ બધી કૃપા રાજા વીરધવલની છે. આ સાડી તે કાંઈ વિસાતમાં નથી. આજ મારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે સંયમનુ પાત્ર સાડીથી લૂછવાનુ` ભાગ્ય મળ્યુ. આવી શુભ વિચારણા કયાંથી આવી ? શ્રાવિકાપણુ` રોમરોમમાં વસી ગયેલું હતું કે હું' પડેલા નંબરે પ્રભુની શ્રાવિકા ' પછી ખીજા નખરે કાઈની પત્ની છું, ભાભી છુ', પુત્રી છું. અનુપમાદેવીએ સાડીની કિંમત ન કરતાં ગુરૂભક્તિની કિંમત વધુ આંકી.
ફાઇની આ બંને
અનુપમા દેવીની વાત સાંભળતા વીરધવલ રાજાના મનમાં થયું કે ચઢવણીથી ચઢયા ને આવા પવિત્ર આત્માએની ઘાત કરવા તૈયાર થયા ! પેાતાની સંપત્તિથી આટલુ દાન કરે છે, છતાં દેવી કહે છે આમાં અમારું કાંઇ નથી. તેમાં મારી કૃપા માને છે. ક્રોધથી ધમધમતા રાજા શાંત થઈ ગયા. આ દૃષ્ટાંતથી ત્રણ વાત સમજવા મળે છે. પેાતાની સંપત્તિ ઉદાર દિલે વાપરે છે, છતાં જશ રાજાને આપે છે, કિ`મતી સાડી કરતાં ગુરૂભક્તિની કિંમત વધુ આંકી. પોતાના કાર્ય માં કૃપા વડીલેાની માની. રાજા તરત ઉભા થઇ ગયા અને અનુપમા દેવીના ચરણમાં નમી પડી એલ્યાઃ માતા! ધન્ય છે તને ! તે આજે મને ઘાર પાપમાંથી ખચાવ્યેા છે. આ બે ભાઈ એ આજે જીવતા રહ્યા ન હેત ! હું કોઈની ચઢવણીથી ચઢી ગયા ને અહીં એ ભાઈ એને મારવા આવ્યા હતા. રૂડા પ્રતાપ તારા ! અનુપમા દેવીના મીઠા મધુર વચનેાથી જ્યાં કૈાહીની નીકે વહે એવું હતું ત્યાં પ્રેમનું વાતાવરણ સર્જાઈ ગયુ. વીરધવલ રાજા જૈનધમી બની ગયા. અનુપમા દેવીની મધુર ભાષાથી મેાટા અનથ થતા અટકી ગયા. જો દેવીએ એમ કહ્યું હેત કે મારો ધણી કમાય છે તેા અનથ થઈ જાત પણ તેણે કહ્યું કે આ બધી કૃપા રાજાની છે તે અનથ ન થયા. ભાષાની મીઠાશ કેટલુ કામ કરી જાય છે! ઘણી વાર દિલમાં કાંઇ ન હાય પુગુ ભાષા કડવી હાય તેા અર્થના અનર્થ થાય છે. જો સમજણુપૂર્વ કની ભાષા હોય તેા અનને અના રૂપમાં લઇ જાય. ખીજા સાથે સંબધ બાંધવામાં કે બંધાયેલા સ`ખંધ તેાડવામાં વાણી ખૂબ મહત્વનું કાર્ય કરે છે. વાણીના સદુપયેાગમાં અગણિત લાભા રહેલા છે અને એના દુરૂપયોગમાં ભયંકર નુકશાનેા રહેલા છે.
હું