________________
૭૪ ]
[ શારદા શિરમણિ જીવી ગયા. સંસારમાં રહેવા છતાં કેટલી નિર્લેપતાથી રહ્યા ને આત્માને આનંદ મેળવ્યા, તે રીતે આપ પણ આનંદ શ્રાવક જેવા બને અને આત્માને આનંદ પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના. (જૈન ધર્મના પ્રાણ લોકશાહે પૃથ્વીના પટ પર જન્મીને જૈન ધર્મની કેવી કાંતિ કરી, શિથિલાચારને દૂર કરી બધાને ભગવાનના સાચા સિદ્ધાંતને ખ્યાલ આપી જૈન ધર્મની ખૂબ ઉન્નતિ કરી છે. આ વિષયમાં પૂ. મહાસતીજીએ લેકશાહના જીવન પર સુંદર પ્રકાશ પાડયે હતે.)
આજે ચાતુર્માસ પૂર્ણાહુતિને અને અમારી ક્ષમાપનાને પવિત્ર દિવસ છે. પાંચ પાંચ મહિનાના ચાતુર્માસ દરમ્યાન આપને સમજાવવાની બુદ્ધિથી વ્યાખ્યાનમાં કયારેક વવુ ન 15 v, ----. દેપ ધરાગ સર શ્રી સંઘના ભાઈબંનેના મન દુભાણું આનંદ પ્રાપ્ત કરી આનંદ શ્રાવક જેવા બને એ શુભેચ્છા સહિત વિરમું છું.
આ પ્રસંગે શ્રી સંઘના કાર્યકર્તાઓ શ્રી રમણીકભાઈ કટારી તથા હરીભાઈ વોરાએ પૂ. મહાસતીજીએ સાડા પાંચ મહિના વીરવાણુને જે અખલિત પ્રવાહ વહાળે છે અને તેમની ઓજસ્વી, તેજસ્વી જોશીલી વાણીના પ્રભાવથી કેસરવાડી (કાંદાવાડી) સંધને તપ, આકાર અને ટૂનિયાના સુમથી સૌરભવંત બનાવ્યું છે, જે સૌરભ કેસરની જેમ
આ પ્રસંગે શ્રી સંઘના કાર્યકર્તાઓ શ્રી રમણીકભાઈ કોઠારી તથા હરીભાઈ વીરા પૂ. મહાસતીજીએ સાડા પાંચ મહિના વીરવાણુને જે અખલિત પ્રવાહ વહાળે છે અને તેમની ઓજસ્વી, તેજસ્વી જેશીલી વાણના પ્રભાવથી કેસરવાડી (કાંદાવાડી) સંધને તપ, ત્યાગ અને વ્રત નિયમોના સુમનેથી સૌરભવતે બનાવે છે, જે સૌરભ કેસરની જેમ ચૌદિશામાં પ્રસરી છે. આવું અલૌકિક, યશસ્વી, યાદગાર ચાતુર્માસ, પ્રાપ્ત કરીને શ્રી - ૪ -અલી -ગે છે. આ બધે યશ મહા વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીના સંધને મળે તેવી આગ્રહભરી વિનંતી કરી હતી
તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિના દરરેજ એકધારા ફરમાવ્યા છે પણ પાન વધી જવાથી પાછળથી કંઈક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગે કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા શિરેમણિ પુસ્તકમાં કઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દોષ છે. તે આ માટે
તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિનામાંની છાલ દેખાય છે પણ પાના વધી જવાથી પાછળથી કંઈક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખ્યો છે. શારદ શિરોમણિ પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે. તે આ માટે વાંચકોને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જશે, છતાં કોઈ ભૂલ દેખાય તે વાંચકને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે
છે શારદા શિરો મણિ-સમાપ્ત છે