Book Title: Sharda Shiromani
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/023372/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'સારા શિક્ષામIિ વાજીની ૨ને ઝળક્યા – ગુરૂ9ના ફેસરવાડી સી આત્મિના બોક્ષ વાડી શ્રી સંઘના યા . T : આનંદ પુણ્ય પ્રકાર સ અનૈરી પ્રગટ્યા, છ જિનવllpણી, વિષયકષીથની કાઢે છે. ની કાઢે છે કણી, ચા કરી પાથ’પ્રકાશ પ્રાધ્યા . અનંત ભાવ ભરેલી છેજિક , જમાં લીધી છે વારસી, રની થઈ છે કૅષ્ટિ ષ્ટિ અંeમાં ભણી, જાગે માત્રામાં લઈ 'પ્રવચનકાર પ્રH૨ વ્યાખ્યાતા 'બા..પૂ.શ્રી શારદાબાઇ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ જાવ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ શ્રી ઉપાસકદશાંગસૂર આનંદ શ્રાવક ને અધિકાર તથા પુણ્યસાર ચરિત્ર શારદ સમાણા (સંવત ૨૦૪૧ ના કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને) F. : પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાનના દિવ્ય જયોતિર્ધર, શાસન શિરોમણિ, આચાર્ય સ્વ. બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા, શાસનરત્ના, પ્રખર વ્યાખ્યાતા, બા, બ્ર. વિદુષી, ૫. શ્રી શારદાબાઈ મહાસતીજી - સંપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી ના સુશિષ્યાએ, બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી ની પાછળ બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી ઃ પ્રકાશક : શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ વેકરીવાળા, શ્રી મણિલાલ શામજીભાઈ વિરાણી, શ્રી ગીરજાશંકર ખીમચંદ શેઠ, શ્રી હિંમતલાલ તથા રસીકલાલ ન્યાલચંદ દોશી, શ્રી નગીનદાસ જયસુખલાલ દોશી સીંગાપુરવાળા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ-કાંદાવાડી મેઘજી થેલણ જૈન ધર્મસ્થાનક ૧૭૦, કાંદાવાડી, 2 ફેન : ૩૫૮૮૧૭ મુંબઈ-૪૦૦ ૦૦૪. વિજયલીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ વેચાણ કિંમત રૂા. ૧૫-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક : સંવત ૨૦૪૧ - ઈ. સ. ૧૯૮૫ ઉદ્દઘાટન તા. ૬-૪-૮૬ ને રવિવાર શારદા શિરેમણિ પ્રત : ૧૨૦૦૦ (બાર હજાર ) પ્રવચનકાર : પ્રખર વ્યાખ્યાતા બા.. વિદુષી પૂ શ્રી શારદાબાઈ મહાસતીજી સંપાદક : બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજી S પ્રકાશક : શ્રી મનહરલાલ ચુનીલાલ શાહ વેકરીવાળા, શ્રી મણિલાલ શામજીભાઈ વિરાણી, શ્રી ગીરજાશંકર ખીમચંદ શેઠ, શ્રી હિંમતલાલ તથા રસીકલાલ ન્યાલચંદ દોશી ---- - શ્રી નગીનદાસ જયસુખલાલ દેશી સી'ગાપુરવાળી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જન શ્રાવક સંઘ-કાંદાવાડી મેકજી થોભણ જૈન ધર્મસ્થાનક ૧૭૦, કાંદાવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૪ ફોન નં. : ૩૫૮૮૧૭ મુદ્રક ઃ નીતિન જે. બદાણી નીતિન ટેડર્સ ૪૦૧, ખજૂરવાલા ચેમ્બર્સ, ૩૧૩/૩૧૫, નરશીનાથ ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૯. ફોન : ઓફિસ ૩૩૨૭૫૪ ઘર : ૫૧૩૧૫ર Page #4 -------------------------------------------------------------------------- ________________ “શારદા શિરામણિ' પુસ્તકના સહયોગી પ્રકાશનાનુરાગી ઉદાર દિલદાતાઓ.” મુખ્ય સહાયક દાતાઓ પ્રમુખશ્રી મનહરલાલ ચુનીલાલ શાહ વેકરીવાળા શેઠશ્રી મણિલાલ શામજી વિરાણી શેઠશ્રી ગીરજાશકર ખીમચ શેઠ શેઠશ્રી હિ'મતલાલ ન્યાલચ'દ દેશી, રસીકલાલ ન્યાલચંદ દેાશી વાંકાનેરવાળા શેઠશ્રી નગીનદાસ જયસુખલાલ દેશી સિ’ગાપુરવાળા ઉપસહાયક દાતાઓ શેઠશ્રી છગનલાલ શામજી વિરાણી શેઠશ્રી ધીરજલાલ મૈારારજી અજમેરા ચેરીટી ટ્રસ્ટ અ. સૌ. વેલમાઈ હીરજી સેાજપાલ કચ્છ કાયાવાલા સમરતબેન તારાચંદ મહેતા રીલીજીયસ ટ્રસ્ટ માનદ્ન સહાયક દાતાઓ શ્રીમતી સમરતબેન ચત્રભૂજ શેઠ વેકરીવાળા શેઠશ્રી ભાનુભાઈ કેશવલાલ ભણુશાળી પાલનપુરવાળા શેઠશ્રી પ્રીતમલાલ માહનલાલ દફ્તરી મેારખીવાળા શ્રીમતી સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી પાલનપુરવાળા શ્રી ધાનેરા સ્થાનકવાસી જૈન સંધ શ્રી સ્વ. જયસુખલાલ રામજીભાઈ શેઠું વેકરીવાળા, સ્વ. ચુનીલાલ મૂળજી માટાણી શ્રી પ્રાણલા ગનલાલ ગાડા શ્રી કાન્તીલાલ કેશવલાલ શેઠ શ્રી દલપતભાઈ હરીલાલ ઝવેરી પાલનપુરવાળા શ્રી છેટાલાલ શામજી વેરા વાળો » ચાંપશી ની છે... પરિધાર કારશી હીરજી શાહે જયતીલાલ એન્ડ પ્રવસ મૂળીવાળા ખેરાજ હીરજી નિસર , "" "" અંબાલાલ બાપુલાલ કાપડીયા પરિવાર ખભાતવાળા ,, સ્વ. કાન્તાબેન ચીમનલાલ કાપડીયા હ. ચીમનલાલ સ્વ. મેાતીબેન ઠાકેારલાલ શાહૂ હૈ. ઠાકોરલાલ શ્રી જેઠાલાલ નેમચંદ્ઘ શાહે 33 કરસનભાઈ લઘુભાઈ નિસર ,એપ ચાભણ ચોટ ખેલ ટ્રસ્ટ "" ,, પ્રવીણચંદ્ર ખીમચંદ મહેતા કેશવજી ગાંગજી ગાલા હૈ. દામજીભાઈછભચાઉ "" ..... મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ સિંગાપુર મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ધાનેરા મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઇ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ખંભાતવાળા ખંભાત ખંભાત દાદર. મુ`બઈ મુ"બઈ મુખઈ મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી મનસુખલાલ ડી. તુરખીયા ગીરધરલાલ અમુલખ ટુવાવાળા "" અ. સૌ. જસુબેન ગીરધરલાલ મછાં ઝવેરી ધાનેરાવાળા હાલ સમરતબેન નાગરદાસભાઈ લાખાણી શ્રી રમણીકલાલ રેવચંદ શાહ ધાનેરાવાળા .. જેઠાભાઈ પેઠાભાઈ ગડા લાકડીયાવાળા કચ્છ અ. સૌ. ધનલક્ષ્મીબેન ચ'પકલાલ શાહ સવિતાબેન જયકીશનદાસ હ. કુસુમબેન નેમચંદ શાહે શ્રી સતીષભાઈ નેમચંદ શાહે નવસારીવાળા શ્રી આનંદજી પ્રેમજી એન્ડ કંપની "" વાડીલાલ માહનલાલ શાહે હૈં. ચ'દ્રકાંતભાઈ ધીરજલાલ વ્રજલાલ મહેતા "" સ્વ. પાનાચંદ સુખલાલ શાહ તથા ચીનુભાઈ જેઠાલાલ શાહે શ્રી વમાન સ્થાનકવાસી જૈન છે. બેંક સધ શ્રી વિનયચંદ્ર માહનલાલ દેસાઈ સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદ છૅ. રંજનબેન ચંદુલાલ સહાયક દાતાઓ અ. સૌ. લીલાબેન રતીલાલ શાહ ધાનેરાવાળા શ્રી શીવુભાઈ વસનજી લાઠીયા સ્વ. ગુલામમેન મેાહનલાલ ધાનેરાવાળા હું. નટવરભાઈ પાનમાઈ ભવાનજી મેઘજી શેઠ શ્રી રમેશચ`દ્ર પી. દફ્તરી ચેરીટેબલ ટ્રસ્ટ સ્વ. નાગરદાસ માણેકચંદ્મ પરિવાર લખતરવાળા સુરજબેન માણેકચંદ શાહ હૈ. કિશારભાઈ અમૃતલાલ સૌભાગ્યચંદ્ગુ છે. ગુણવ`તભાઈ ઝવેરી પ્રતાપભાઈ ભૂરાલાલ ગાંધી લીલાવ’તીબેન રાયચંદ્ન નાગરદાસ ગાંધી સ્વ. અમુબેન ભીખાલાલ ગાંધી હ. વાડીભાઈ ધાનેરાવાળા અમીચં૬ એધડદાસ સંઘવી અ. સૌ. ચૈાત્સનાબેન ધીરજલાલ શાહે સ્વ. મણીબેન તલકચંદ શાહે ચ'દ્રકાંતભાઈ ઘનશ્યામભાઈ પરીખ . ધીરૂભાઈ હરકીશનદાસ શામળજી પારેખ વિનેાદચંદ્ર રતીલાલ પારેખ નવીનચંદ્ર બચુભાઈ કોઠારી ચુનીલાલ વીરપાળ કામદ ri મુંબઈ મુંબઈ મુંબઈ ધાનેરા મુંબઈ મુંબઈ મુંબઈ હાલ મુંબઈ મુંબઈ અંધેરી મુંબઇ મુંબઈ ખંભાતવાળા વાલકેશ્વર ચી'ચપેાકલી મુખઈ માટુંગા મુંબઈ મુંબઈ ધાનેરા મુંબઈ મુ`બઈ. લખતર શાંતાક્રુઝ મુંબઈ મુંબઈ મુંબઈ ધા મુંબઈ મલાડ મુંબઈ મલાડ મુંબઈ ૐ ૐ ૐ ૐ છે. ૯ – મુંબઈ ' Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કાંદાવાડી (સુ`બઈ) નમ્ર–નિવેદન ખંભાત સંપ્રદાયના ખમીરવ'તા, જૈન શાસનના શણગાર ગચ્છાધિપતિ સ્વ. ખા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચ`દ્રજી મહારાજ સાહેબના શિષ્યારત્ના સંપ્રદાયની શાન બઢાવનાર પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી જેમની વાણી ખરેખર સચાટ અને હૃદયસ્પશી છે. જેમનેા સંયમ પ્રભાવ મહાન તેજસ્વી અને એજસ્વી છે. પૂ. શારદાબાઈ મહાસતીજીનુ' શ્રી કાંદાવાડી ધર્મસ્થાનકમાં સં. ૨૦૪૧ ની સાલનું આ ત્રીજુ ચાતુર્માસ છે. પ્રથમ ચાતુર્માંસ સં. ૨૦૧૮ માં કરેલું', ખીજું ચાતુર્માંસ સ. ૨૦૨૯ માં થયેલું. ત્યાર પછી પૂ. મહાસતીજી મુંબઇના ક્ષેત્રાને લાભ આપીને દેશમાં પધાર્યા છતાં તેમની વાણીના દિગ્ન્ય નેિ અમારા અંતરમાં ગુંજ્યા કરતા હતા અને મનમાં એક જ ભાવના હતી કે હવે તે વિન ફ્રીને અમેને પ્રત્યક્ષ સાંભળવા કયારે મળશે ? ખરેખર ! માનવીના મનની શુદ્ધ ભાવના કયારે પણ સાકાર બન્યા વિના રહેતી નથી. તે રીતે આપણા સંઘના ઉપપ્રમુખ તેમજ જૈન સમાજના અગ્રગણ્ય દાનવીર શેઠ શ્રી મણિલાલ શામજી વિરાણી તથા ઉદા દેલવા ધર્માનુરાગી શ્રી ગીરજાશ કર ખીમચંદ શેઠના અનન્ય ભક્તિભાવ અને પ્રખળ પ્રયાસેાથી તેમજ બૃહદ મુંબઇના સર્વે સંધેાની આંતરિક ભાવના અને મુંબઈ નગરીના મહાન ભાગ્યેાચે પૂ. મહાસતીજીએ અમારી ભાવનાને હૃદયંગમ કરી અને મુખઈ પધાર્યાં, જેથી બૃહદ મુ`બઈમાં અનહદ હ અને ઉલ્લાસ જાગેલ છે, તેમજ આગામી ચાતુર્માંસ માટે જોરદાર વિનંતિએ ચાલી રહી છે. ૧ શ્રી કાંદાવાડી સંઘમાં ચાતુર્માસ દરમ્યાન પૂ. મહાસતીજીએ વ્યાખ્યાનમાં “ આનંદ શ્રાવક ’ના અધિકાર, અને પુણ્યસાર * ચિરત્ર ખૂબ જ અસરકારક રસપ્રદ અને સચેટ માં ફરમાવ્યું. જે સાંભળતા ઘણા જીવા વ્રતધારી બન્યા. કઈક જીવે પચ્ચક્ખાણુમાં આવ્યા, પણ જીવનમાં કંઈક ને કંઈક પામ્યા તે ખરા. અમને તે હજુ પણ આશા છે કે આ પુસ્તકના વાંચનથી કઈક જીવા સાચા શ્રાવક બની જશે અને તેમનુ જીવન ધન્ય બનાવશે. પૂ. મહાસતીજીના પ્રવચનેાના ૧૩ પુસ્તકનું પ્રકાશન અત્યાર સુધીમાં થયેલ છે. જેની દશદશ હજાર કોપીએ છપાયેલી છે. આ પુસ્તક માત્ર ભારતમાં જ નહિ પણ પરદેશમાં જૈનજૈનેતર સમાજમાં ખૂબ લેકપ્રિય, પ્રશંશનીય અને માદક બન્યા છે. આ પુસ્તકાના વાંચનથી પરદેશમાં લેાકેા પર્યુષણ પર્વ ઉજવે છે તપત્યાગ અને ધમ આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ પુસ્તકાના વાંચનથી કાંઈક જીવેાના જીવનની દિશા અને દશા પણ બદલાઈ ગઈ છે. સારાયે ભારતમાં તેમજ દેશવિદેશમાં પૂ. મહા,ના પ્રવચનના પુરતકાની ખૂબ માંગ હોવા છતાં પુસ્તકની એક પણ પ્રત મળવી મુશ્કેલ છે તેથી ચાલુ વર્ષે શ્રી કાંદાવાડી સઘે ખાર હજાર પુસ્તકા છપાવવાનું નક્કી કરેલ છે. પુરતક તૈયાર થતાં પહેલા અગાઉથી ગ્રાહકે પણ નોંધાઈ ગયા છે. આ પૂ. મહાસતીજીની અમૃતમય અને અમૂલ્ય વાણીના સચાટ પુરાવા છે પૂ. મહાસતીજીનું અનેાખુ વકતૃત્વ એ ખરેખર એમની પૂર્વની મહાન પુણ્યવાનીની ફલશ્રુતિ છે, તેમજ પૂ. શ્રી રત્નચંદ્રજી ગુરૂદેવની અતઃકરણની આશીષ છે. આજે સારાયે ભારતભરમાં જૈનજૈનેતર સમા ૐ વખત મહુમાન છે, જ્યાં જ્યાં ܀ Page #7 -------------------------------------------------------------------------- ________________ એમના પુનિત પગલા થાય છે ત્યાં માનવમેદની એમના દર્શનાર્થે અને એમની અમૂલ્ય વાણી સાંભળવા ઉમટે છે. એમની ચમત્કારી વાણીના પ્રભાવથી કંઈકના જીવન પાવન બને છે. વ્રત-પચ્ચકખાણ અને તપત્યાગથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પૂ. મહાસતીજીના આ ચાલુ ચાતુર્માસમાં તપ, ત્યાગ અને ઘતપશ્ચકખાણના વિક્રમ સર્જાયા. સેળ ભેળ મા ખમણ અને કુલ મટી તપસ્યા ૨૦૦ ઉપરાંત થઈ છે. પૂ. મહાસતીજીએ પાંચે પાંચ મહિના દેહની દરકાર કર્યા વિના અવિરતપણે વીતવાણુને ધોધ વરસાવ્યો. તેમને જેટલું ઉપકાર માનીએ તેટલે ઓછા છે. આ સમયે આજ પૂ. મહાસતીજીના કાંદાવાડીમાં પ્રથમ ચાતુર્માસમાં થયેલ વિકમ યાદ આવે છે કે ૫૧ ભાગ્યવાન દંપતિઓએ એક સાથે સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ. પૂ. મહાસતીજીના આ વર્ષના પ્રવચનના પુસ્તકનું નામ “શારદા શિરેમણિ” રાખેલ છે એટલે અત્યાર સુધીના બહાર પડેલા બધા પુસ્તકમાં આ પુસ્તક મુગટ રન બની રહે. મેંઘવારીના હિસાબે ૧૦૦૦ પાનાના પુસ્તકની પડતર કિંમત અંદાજે ૫૦ રૂા. થાય છે. પરંતુ પૂ. મહા.ના પ્રવચનપ્રેમી તથા સમાજના ઉદારદિલ દાતાઓની સહાયતાથી ધર્મના પ્રચારાર્થે સૌ કોઈ લાભ લઈ શકે એ ઉદ્દેશથી વેચાણ કિંમત ફક્ત રૂા. ૧૫-૦૦ રાખેલ છે વિશેષતા એ છે કે આ પુસ્તક પ્રકાશનની વાત જનતા સમક્ષ મૂકી કે તરત જ બધાએ તે વાતને સહર્ષ વધાવી લીધી, અને ઉદાર દિલે દાતાઓએ મેટી એવી માતબર રકમ લખાવી. માત્ર પાંચ મિનિટમાં અણધારી અણકલપી રકમ ભેગી થઈ ખરેખર, આવા સહૃદયી દિલાવર દિલના દાતાઓથી જૈન સમાજ ઝળકી રહ્યો છે. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ સારી એવી રકમ આપી છે. સર્વ દાતાઓની યાદી આ પુસ્તકમાં આપી છે. આ સર્વે દાતાઓનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. આ વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકોના અગાઉથી ગ્રાહકો થનાર સૌનો તેમજ આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌને અંતઃકરણપૂર્વક આભાર. આ પુસ્તક પ્રકાશનનું કાર્ય ખૂબ ખંતથી કાળજીપૂર્વક કરી આપવા માટે શ્રી નીતિનભાઈ અદાણું તથા પ્રેસ મેનેજર પ્રફુલ્લભાઈ અને પ્રેસના સૌ કાર્યકરોને આભાર. હૃદયના ઉમળકાથી વ્યાખ્યાન સંગ્રહ કરવામાં બા.બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. સાધનાબાઈ મહાસતીજીએ ખૂબ જહેમત ઉઠાવી છે તે બદલ તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂ. મહાસતીજીએ દરરોજ વ્યાખ્યાન વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થવાથી કેટલાક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગો કર્યો છે. પ્રેસની કઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જેવા વિનંતી. છતાં કઈ ભૂલ રહી જવા પામી હોય તે સુધારીને વાંચવા વાંચકે ને નમ્ર વિનંતી છે. ક્ષતિ ક્ષશ્ય કરશે. અંતમાં મુંબઈ છેડતા પહેલા પૂ. મહાસતીજી એક ચાતુર્માસ શ્રી કેસરવાડી સંઘમાં કરે એવી અમારા શ્રી સકલ સંધની તેમજ મુરબ્બી શ્રી મણિભાઈ તથા ગીજુભાઈની આંતરિક ભાવના પૂર્ણ કરશે એ જ અભ્યર્થના. લિ. માનદ્મંત્રીઓ શ્રી રમણીકલાલ કસ્તુરચંદ કોઠારી-શ્રી કાન્તીલાલ ચત્રભૂજ શેઠ વેકરીવાળા દ હરિલાલ મેહનલાલ વોરા Page #8 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના પૂ. મહારાજ સાહેબ તથા પૂ. મહાસતીજીઓની યાદી (૧) મહાન વૈરાગી પૂ. આચાર્ય શ્રી કાન્તિઋષિજી મહારાજ સાહેબ (૨) સ્વ. બા બ્ર. ૫. સૂર્યમુનિ મહારાજ સાહેબ (૮) બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિ મહારાજ સાહેબ (૩) બા.બ્ર.પૂ. અરવિંદમુનિ મહારાજ સાહેબ મ (૯) સેવાભાવી પૂ. દર્શનમુનિ મહારાજ સાહેબ જ (૪) બા.બ્ર.પૂ. નવીનમુનિ મહારાજ સાહેબ (૫) બા.બ્ર.પૂ. કમલેશમુનિ મહારાજ સાહેબ (૧૦) બા.બ્ર પૂ. મૃગેન્દ્રમુનિ મહારાજ સાહેબ ? (૬) બા બ્ર પૂ. પ્રકાશમુનિ મહારાજ સાહેબ (૧૧) બા.બ્ર.પૂ. મનેહરમુનિ મહારાજ સાહેબ (૭) બા.બ્ર.પૂ ચેતનમુનિ મહારાજ સાહેબ (૧૨) બા.બ્ર.પૂ. તે દ્રમુનિ મહારાજ સાહેબ (૧) મહાન વિધી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી (૨) પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી (૧૯) બા.બ્ર.પૂ. ભાવનાબાઈ મહાસતીજી (૩) પૂ ઈન્દુબાઈ મહાસતીજી (૨૦) બા.બ્ર.પૂ. પ્રફુલાબાઈ મહાસતીજી (૪) બા બ્ર.પૂ. વસુમતીબાઈ મહાસતીજી (૨૧) બા.બ્ર.પૂ. સુજાતાબાઈ મહાસતીજી (૫) બા.બ્ર.પૂ. કાન્તાબાઈ મહાસતીજી (૨૨) બા.બ્ર.પૂ. પૂવીશાબાઈ મહાસતીજી (૬) પૂ. સદ્દગુણાબાઈ મહાસતીજી (૨૩) બા.બ્ર.પૂ. મનીષાબાઈ મહાસતીજી (૭) બા.બ્ર.પૂ. ઈન્દીરાબાઈ મહાસતીજી (૨૪) બા.બ્ર.પૂ. ઉવી શાબાઈ મહાસતીજી (૮) પૂ. શાન્તાબાઈ મહાસતીજી (૨૫) બા.બ્ર.પૂ. સુરેખાબાઈ મહાસતીજી (૯) પૂ. કમળાબાઈ મહાસતીજી (૨૬) બા.બ્ર.પૂ. શ્વેતાબાઈ મહાસતીજી. (૧૦) સ્વ. પૂ, તારાબાઈ મહાસતીજી (૨૭) બા.બ્ર.પૂ. નમ્રતાબાઈ મહાસતીજી (૧૧) બા.બ્ર.પૂ. ચંદનબાઈ મહાસતીજી (૨૮) નદી. બા.બ્ર.પૂ. વિરતિબાઈ મહાસતીજી (૧૨) બા.બ્ર.પૂ. રંજનબાઈ મહાસતીજી (૨) ન.દી. બા.બ્ર.પૂ. રક્ષિતાબાઈ મહાસતીજી (૧૩) બા.બ્ર.પૂ. નિર્મળાબાઈ મહાસતીજી (૩૦) ન.દી. બા.બ્ર.પૂ હેતલબાઈ મહાસતીજી (૧૪) બા.બ્ર.પૂ. શોભનાબાઈ મહાસતીજી (૩૧) ન.દી. બા.બ્ર.પૂ. રોશનીબાઈ મહાસતીજી (૧૫) પૂ. મંદાકિનીબાઈ મહાસતીજી (૩૨) ન.દી. બા.બ્ર ૫. ચાંદનીબાઈ મહાસતીજી (૧૬) બા.બ્ર.પૂ. સંગીતાબાઈ મહાસતીજી (૩૩) ન.દી. બા બ્ર.પૂ. અર્પિતાબાઈ મહાસતીજી (૧૭) બા.બ્ર.પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી (૩૪) નદી. બા.બ્ર.પૂ. પૂર્ણિતાબાઈ મહાસતીજી (૧૮) બા.બ્ર.પુ. સાધનાબાઈ મહાસતીજી (૩૫) ન.દી. બા. બ્ર. પૂ. સુજ્ઞાબાઈ મહાસતીજી 33 Page #9 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય, પૂ. ગુરૂદેવ બા. બ્ર. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી પ્રસંગે ગવાયેલ ગીત સુંદર સ્વપ્નાના ભાવ, સુંદર સ્વને તારક રત્નગુરૂજી જનમીયા, લાવ્યા છે જ્ઞાનને માલ, સુંદર સ્વને તારક રત્નગુરૂજી જનમીયા હે...કારતક સુદ અગિયારસે, ઉગ્યું સુવર્ણ પ્રભાત, હે ભવ્ય જીવોના તારણહાર, જન્મ ધર્યો સાક્ષાત . સૌને છે આનંદ અપાર, લાવ્યા છે સંયમને માલસુંદર સ્વપ્ન.(૧) હે જેતાભાઈના કુળમાં, ખીલ્યું ફુલ મહાન, હેમાતા જેના જયાબેને, કરાવ્યું અમૃતપાન, બન્યા ગુણ ગુણભંડાર, ક્ષત્રિય કુળ ઉજજવળ થાયસુંદર સ્વને....(૨) હે...બાલપણુમાં રવાભાઈને વૈરાગ્ય ભાવના જાગી, હે ચૌદ વર્ષે સંયમ લઈને આત્મસાધના સાધી, રત્નચંદ્રજી શુભ નામ, વિનય વિવેકની ખાણું સુંદર સ્વપ્ન (૩) હે...ગુરૂજી આપના છગનલાલજી, મહાપ્રતાપી સંત, હે જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને તેડયા કર્મનાતંત, આચાર્ય પદવી સહાય, બન્યા શાસન શિરતાજ.સુંદર સ્વપ્ન........ (૪) હે.આગમ રતનાકર બનીને સંયમ સૌરભ ફેલાવે હે.દેશદેશમાં ખ્યાતિ વધારી, વાણીથી સૌને જગાડે, આપ્યા છે જ્ઞાનના દાન, બજે જગતમાં મહાન સુંદર સ્વને (૫) હે...સાણંદ શહેરમાં આપ પધાર્યા ચાતુર્માસ કરવાને, હે...બાલકુમારી શારદાબેનને સંયમ મૂલ્ય સમજાવે આવ્યા છે વિરતિના ભાવ, આપ્યા સંયમના સાજ સુંદર સ્વપ્ન....(૨) હે ગુરૂજી આપનું નામ દીપાવ્યું, સંયમ લઈ અણમૂલ, હે ભારતભરમાં જૈનશાસનમાં, શારદાબાઈ સ્વામીના મૂલ, સંભાળ્યું સંઘનું સુકાન, બઢાવી શાસનની શાન. સુંદર સ્વને....(૭) હે. ૨૦૪૨ સાલે, મુંબઈ શહેર મઝાર હે જન્મ શતાબ્દી ઉજવે આજે, સારો જૈન સમાજ, તપ ત્યાગની ભરતી અપાર, વત્યે છે જયજયકાર સુંદર સ્વને (૮) હે...કેસરવાડી સંઘમાં આજે, ઉત્સવ થાય મહાન, હે જન્મ શતાબ્દી ઉજવતા, આનંદ અનેરે થાય, સુવર્ણ અક્ષરે લખાય, શિષ્યા મંડળ ગુણ ગાય સુંદર સ્વપ્ન...(૯) Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ વૈરાગી બાલકુમારી શારદાબેન (ઉ. વર્ષ-૧૬ ) જન્મ : ૧૯૮૧ માગશર વદ નોમ તા. ૧-૧-૧૯૨૪ મંગળવાર સાણંદ દીક્ષા : ૧૯૯૬ વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૧૯૪૦, સોમવાર સાણંદ જેમણે માત્ર સોળ વર્ષની કુમળી વયમાં સંયમ લઈને રત્નત્રયની રોશની ઝળકાવી, વીરવાણીને નાદ દેશદેશમાં ગજાવી, શાસનની શાન બઢાવી છે એવા છે પુસ્તક પ્રવચનકર્તા, પ્રવચન પ્રભાવિકા, શાસનદીપિકા મહાન વિદુષી બા. બ્ર. પૂજય શ્રી શારદાબાઈ મહાસતીજીના ચરણ કમળમાં આપણા સૌના કોટી કોટી વંદન હે. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠશ્રી ચુનીલાલ નરભેરામ વેકરીવાલા “પારબ્ધથી પામી શકયા ધન સંપતિ પરિવારને ” પુરૂષાર્થથી સાધી શકયા હરિ ધમના શુભફ્રાયને ?” જેમણે જીવનમાં આત્મવિશ્વાસના દઢ બળથી આગળ વધી સાહસિક પ્રવૃતિઓમાં પ્રબળ પુરૂષાથ' કરી જીવનનું એક અનોખુ અને અદ્દભૂત સર્જન કરેલ છે એમના જીવન વૃતાંત ને પરિચય ખરેખર પ્રેરણા દાયક છે એમના ધર્મપત્નિ સ્વ શ્રી પ્રભા કુંવરબહેન સભાગે એક કુશળ ગૃહિણી મળેલા જેમના સાથ અને સહકારથી ધાર્મિક પ્રવૃતિઓના શુભ કાર્યોમાં સદા એ સંપતિ અને શકિતને ખુબજ સદવય કરેલ છે. ઘણા ધર્મસ્થાનકમાં એમનું શુભ નામ જોડાયેલું છે. શૈક્ષણિક તેમજ સામાજીક ક્ષેત્રે પણ જેમણે સુંદર ફાળો આપી પરમાર્થના પાવન કાર્યો કરેલા છે. કુટુંબ પ્રત્યેની જેમની અનન્ય લાગણી થી સૌને આગળ લાવી દિલની વિશાળતા વર્ષાવી છે. પુત્ર પરિવારમાં ઉદ્યોગ ધંધાની વિકાસ યોજનાઓ ઉપરાંત ધાર્મિક સંસ્કારોનું સુંદર સિંચન કરી સમાગ બતાવેલ છે ઉપકારી માવિત્રનું સાચું કર્તવ્ય બજાવી આત્મ ઉન્નતિને સાચે વારસો આપેલ છે. એમના સુપુત્ર શ્રી મનહરભાઇની ધમભાવના અને સમાજ ઉપયોગી સત્કાર્યોમાં ઉદાર સખાવતા એ જેને સચેટ અને પ્રત્યક્ષ પુરાવે છે. એમના સતકાર્યોની સુવાસ આજે સમાજ માં ચારે દિશે ફેલાયેલી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી પ્રભાકુંવર ચુનીલાલ નરભેરામ વેકરીવાલા સ્વર્ગ વાસ તા. ૩-૯-૧૯૮૫ “સુખમાં જે છલકે નહિ દુ:ખમાં અને ન દીન” “ સુખદુઃખ સમજે. જીવનમાં ર્િ કર્મોને આધિન ” આપની ચિર વિદાયથી આપના પરિવારે તેમજ સમસ્ત કુટુંબે એક વાત્સલ્યભરી શીતલ છત્રછાયા ગુમાવી છે. સમસ્ત કુટુંબની ઉન્નતિમાં માપનું ઉદાર દિલ આપને ઉચ આદશ' અને આંતરીક લાગણીને અગ્ર હિસ્સા સદા રહયા છે. આપના જીવનમાં આપે અનેક પરિવત'ના નિહાળ્યા છે. અનુભવ્યા છે. પરંતુ સમયને ઓળખવાની આપની કાઠાસુઝથી આપે વિકટ પ્રશ્નોને હલ કરી સદા સમભાવજ રાખ્યા છે. આ આપના જીવનની વિરલ વિશેષતા છે. આપનામાં રહેલી ધમ' પ્રત્યેની અડગ અને સપૂણ' શ્રધ્ધાનું જ આ ફળ છે. સ'તસતીજીએની મહાન સેવાના લાભ તેમજ દયાદાનમાં પણ આપે અનેક દુ:ખીયાએના આંસુ ગુપ્તરીતે લુછયા છે. આંગણે આવેલા ક્રાઇ નિરાશ થને ન જાય એ અનુકંપાના અવિશ્ત પ્રવાહ આપે નિત્ય વહેવળાવ્યેા છે. આપને આ ધને અમુલ્ય વારસા આપે આપના પિરવારને તેમજ સમસ્ત કુટુંબને આપીને ધમ'ના સુસ'સ્મરીનું સુદર સિંચન કરેલ છે. આપના આ મહાન ઉપકાર અમે જીવનભર કદી નહિ ભુલીએ એજ. આપના પૃષ્ણ' પરિવાર તથા કુટુંબીજન Page #14 -------------------------------------------------------------------------- ________________ દાનેશ્વરી શેઠ શ્રી શામજી વેલજી વીરાણી વહેતા જળ નીમળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અને ગળથુથીમાં પાયા, સંપત્તી અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુન્યની પ્રસાદી છે. એટલે મળેલી લમી સમાજ કક્ષાણુના, જનતા જનાર્દનના, સ્વ ધમ વાતસલ્યતાના કાર્યોમાં વાપરી. પુન્યાનું બધી પુન્ય ઉપાર્જન કરવા માટે આપે અમારૂં જે ચારિત્ર ઘડતર કયુ" તે માટે અમે સમસ્ત વીરાણી પરિવાર આપના જન્મજન્મના ઋણી છીએ. મણિલાલ શામજી વીરાણી અને પરિવાર Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઇ શામજીભાઈ વીરાણી જેમણે પિતાના સંતાનોમાં, લક્ષમી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સરકારનું નાનપણથી સિંચન કયુ . તેમના સુપુત્રોએ આંબા જેમ ફળ આવે અને નમે તેવી રીતે લખલૂટ લમી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિનો સદ્ઉગ સ્વધર્મીએ અનેક જનકલ્યાણના કાર્યો માટે કર્યો. Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજના ઉદારદિલ દાનવીર શેઠશ્રી મણીલાલ શામજીભાઇ વીરાણી “જનમ મળે-જૈન કુળમાં-એ-પૂર્વની–પુનવાની છે ” “હાવ જાગે ભકિતના એ ધર્મની કમાણી છે.” અમિરાત જેના હૃદયમાં સત્કાર્યના જે રાગી છે.” કૃપા મલે સતી “શરદની” હરિ એ જ ખરા સદ્ભાગી છે ” ભારત ભરના જૈન સમાજમાં ઉદારદિલ દાનવીરનું પ્રશંશનિય બિરૂદ ધરાવનાર વીરાણી કુટુંબના પ્રતિડીત ધમનું રાગી સુશ્રાવક શ્રી મણીલાલભાઈ વીરાણીના આદર્શ જીવનની ખાસ વિશેષતાઓ એ છે કે પૂર્વના મહાન પુન્યોદયે અઢળક ધન સંપતિ અને આધુનીક સુખ સુવિધાઓ હોવા છતાં જેના જીવનમાં સાદાઈ, સરલતા, નિરાભિમાન, અને નમ્રતાના મહાન સગુણો સદાય વસેલા છે. માતાપિતાના ધર્મના સુસંસ્કારને અણમોલ વારસો જેના અણુ એ અણુમાં વણા એલે છે. આંગણે આવેલે કે દીન દુઃખીયો ખાલી હાથે ન જાય એ વીરાણી કુટુંબની વારસાગત પ્રણાલી પ્ર છે. સંતાનમાં પણ ધર્મના સુસ માટેનું સુંદર સિંચન કરેલ છે, જેથી પરદેશમાં વસવાટ છતા, ત્રતનિયમોનું બરાબર પાલન કરે છે ખ”. સ. ના મહાનવિદુષી ખા. બ્ર. ૫ શ્રી શારદાબાઈ મ. સ. ના સમાગમ પછી તે સારા પરિવારમાં ધમને રંગ એતપ્રેત થયેલ છે. નાદુરસ્ત તબીયત છતાં મુરબ્બી શ્રી મણીભાઈ શરદવાણી ને અનેરો આનંદ ઉત્સાહ પૂર્વક લે છે, તેમજ બીજા પશુ લાભ લઈ શકે એ માટે પ્રવચનના પુસ્તકોનું પ્રકાશન કરાવી તદન નજીવી કિંમતે આપવા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્યમૂર્તિ' – ધમ પરાયણુ સ્વ. માતૃશ્રી નવલબહેન મણિલાલ વીરાણી 66 માતા તણા ઉપકાર જગમાં અજોડ સદા ગણાય છે. ” “ સંસ્કાર તણું સિંચન સદા વાત્સલ્ય ભાવે થાય છે, ” “ સા શિક્ષકાનું કામ એકજ માવડી કરી જાય છે, ” 66 જીવન તણું ઘડતર હએ જનેતાથી થાય છે, ” વાત્સલ્યમૂર્તિ જીવનશિલ્પી પૂજય માતુશ્રી આપે અમારા જીલનના ચણતર અને પડતમાં ધમ'રૂપી શિતલજલનું સિંચન કરી અમારી જીવન ઇમારતના મુળ પાયેા અતિ મજબુત કરેલ છે જેથી આજના વૈભવ વિલાસી યુગની અનેક ઝ ંઝાવાતામાં પણ અમે ડગ અને અટલ રહી શકીએ છીચે, આપના આ મહાન ઉપકારનું ઋણ અમે કદી પણ ચુકવી શકીએ તેમ નથી છતાં આપે આપેલ આશિષ મળથી આપની આજ્ઞાઓનું પાલન કરી આપને સદા યાદ કરી અંત:કરશુના અહેાભાવથી વંદન કરીએ છીએ અને આપની આ શુભાશિષ સદાકાળ ટકી રહે એવી પ્રભુને પ્રાયન કરીએ છીએ. એજ, અમૈા છીએ આપના સદાના ઋણી સંતાને અનીલ મણીલાલ વીરાણી અરૂણ મણીલાલ વીરાણી અતુલ મણીલાલ વીરાણી અ. સૌ. આરતી અનિલ વીરાણી અ.સૌ. સુધા અરૂણ વીરાણી અ. સૌ. અવિન અતુલ વીરાણી બેન વાસ તી – કિશારકુમાર મહેતા Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી જેષના દાન:વડે; જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકનિધ-પ્રવૃતિઓને નવજીવન મળ્યું છે તેા રાજકોટની અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઇસ્કૂલ. વિરાણી કન્યા નિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવી અનેક સસ્થાઓમાં મેટું દાન આપ્યુ છે. પેાતે ઘણાં દયાળુ, ધાર્મિ ક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા. Page #19 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી વ્રજકું વર્જીન છગનલાલ વિરાણી આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકમ્પાના મંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પિરવારનુ જીવન ખુશ્નેાથી મહેતુ કર્યુ” અને અમને સુખી જીવન જીવવાના મત્ર આપ્યા કે : સત્ કમ' વગર સ’પતિ વધતી નથી સયમ વગર સપતિ ટકતી નથી દાન વગર સ’પતિ શૈાભતી નથી લી. જ્ય'તીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ ભુપતભાઇ છગનલાલ ચપકલાલ છગનલાલ તથા પરિવાર Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગીરાશકર ખીમચ'દ શે દોઢ સૌકાથી અને છ–છ પેઢીથી ચાલ્યા આવતા સાધનસંપન સુખી કુટુંબમાં ઉછરેલા ને વારસાગત ધર્મ'ના દુસંસ્કારા પામેલા એવા સરલ સ્વભાવી નિખાલસ હૃદયી ભદ્રિકભાવી ઉદારદિલ દાનવીર શેઠશ્રી ગિરજાશ'કરભાઇ એમની પૂત્ર'ની પુન્યાનીના સદ્ઉપયોગ કરી ભવિષ્યનુ નાશ્રુ ખાંધી રહયા છે. પુન્નાનુંખ'ધી પુન્યથી સપતિના સદવય કરી પુન્ય કમાઇ રહયા છે, સદ્ભાગ્યે અને પુષ'ના પુન્યેયે ખ'. સ. ના મહાવિદુષી ખા. બ્ર. પૂ. શ્રી શારદામાઇ મહાસતીજીના સમાગમ થયા પછી ખરેખર એમનુ જીવન ધ`મથ ખની ગયુ' છે. એમની અનન્ય ભક્તિ ભાવથીજ મહાસતીજીએ મુંબઈ પધારવા મહેર કરેલ છે અને તેથીજ દેહની દરકાર છેાડી ધત્રા ને શાલીભદ્રની જોડી મહાસતીજીની અમુલ્ય વાણીનેા નિયમિત લાભ લે છે. (શ્રી ગીજુભાઇ અને શ્રી મણીભાઈ વીરાણી) Page #21 -------------------------------------------------------------------------- ________________ "સરલ સ્વભાવને શોતમૂર્તિવાસયર્વિભૂતિ. પરમ પૂજયે માતુશ્રી દયાહેમ ગીરજાશકર શેઠના સુપુત્રો અને સહુપરિવારના અતંરગ નો અભાવ “જનની તણો ઉપકાર જગમાં મહાન સદા ગણાય છે. ? માતૃ હૃદયને પ્રેમ હરિ આ વિશ્વમાં વખણાય છે ? આપને માયાળુ અને પ્રેમાળ સ્વભાવ કુટુંબ પ્રત્યેને વાત્સલ્યભાવ તેમજ દેવ, ગુરૂ, અને ધમ પ્રત્યેની આપની અડગ શ્રદ્ધાથી જીવનમાં સાદાઈ સાથે વ્રત પચ્ચખાણ અને તપ ત્યાગના મહાન ગુણોને ગ્રહણ કરી આપે આપનું જીવન ધન્ય બનાવ્યું છે તેમજ કંઈક દુઃખીયાઓના આંસુ લુછી કરૂણાનો ધોધ વર્ષાવ્યું છે. અમને પણ આવા શુભ કામની પ્રેરણા આપી માનવતાને સાચે મા ' બતાળે છે. તેમજ સંત સમાગમ ‘શારદાગુરણી’ સંગ કરાવી અમારા જીવનમાં ધમના સુસંસ્કારોનું સુંદર સિચન કરી મહાન ઉપકાર કરેલ છે, આપના આ પરમ ઉપકારના અમે સદાના ઋણી છીએ. લી, આશિર્વાદાભિલાષી સ્નેહાધિન આપના પુત્ર પરિવાર શ્રી મનહરલાલ શ્રી ચંદુલાલ શ્રી હસમુખરાય તથા સહપરિવારના વંદન Page #22 -------------------------------------------------------------------------- ________________ શાન્તીલાલ મેનલાલ શાહે પાંજરા પાળ, કેાટન ચાલ, 2.ન. રૂમ ન. ૪૮, અમદાવાદ-૧. શ્રી પાટલાલ ખીમચંદ રોડ ખુબ સુખી કુટુંબમાં જન્મ્યા અને ઉછરેલા હતા, છતાં પેાતાનુ જીવન અત્યંત સાદાઇથી વીતાવતા હતા, અને ચાલી આવતી પ્રાણટ્ટીકા એ જેવીકે ભાત્સલ્યતા ઉદારતા ધમ પ્રત્યેની ઉચ્ચ ભાવના તેમજ માનવ અને જીવદયાના કાર્ય કરવાની તત્પરતા તેમના જીવનમાં વણાએલા હતા. તે ખુબ લાગણીવાળા અને પ્રેમાળ હતા. Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી જેસુખલાલ રેવાશંકર દોશી (સીગાપુરવાલા) આપનાં જીવનમાં સાદાય, સૌમ્યતા, સભ્યતા અને સદાચાર મહામંત્રો હતાં આપ માનવતાના ગુણોરૂપી ખુલ્મોથી કર્તવ્યપરાયણ, ધમપરાય ણ, અને સેવાભાવી જીવન જીવી ગયા. અાપે અમારા જીવનમાં પણ ધમ'નું બીજ વાવી સંસ્કારપી જળનું સિંચન કરી અમને સાચે માર્ગે ચડાવ્યા કુલ તે ખરી ગયુ પણ ફેરમ રહી ગઈ તેમ અમને આપનો પ્રેમ અને સદગુણ સદાય સાંભરે છે. .જે અમે જે કંઇ છીએ તે આપની ધમશ્રદ્ધા સેવાવૃત્તિ અને સંસ્કારોના સિંચનનું ફળ છે. અમે આપ બન્નેના ભવોભવના ઋણી છીએ આપ બન્નેને અમારા કેટી કેટી વંદન નગીનદાસ જેસુખલાલ દોશી Page #24 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી નવલબેન જેસુખલાલ દોશી (સી ગાપુરવાલા) પરમ પૂજય માતુશ્રી નવલ પ્લેન ઘણાજ ધામિક તથા માયાળુ સ્વભાવના છે દેવ, ગુરુ, ધમ પ્રત્યેની અખૂટ શ્રદધા, કુટુંબ પ્રત્યેની ભાવના અનુપમ છે. તેઓ આજે સકળ પરિવારને જીવનના હરેક કાર્યમાં પ્રેરણા અને માગદશન આપી રહયા છે અને પરિવારને મળેલી સંપત્તિનો ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સદ્ઉપયોગ કરી આત્મસંતોષ મેળવે છે કુટુંબના સુખ, શાંતિ, અને સંપ એમને જ આભારી છે વીર પ્રભુ પાસે માગીએ છીએ કે તમારી મીઠી શીળી છયામાં અમે સહ હંમેશ સંપથી અને આનંદથી જીવીએ અને તમારી ખૂબ ખૂબ સેવા કરી ધન્ય બનીએ. આપને માપના સકળ પરિવારના કેટી કેટી વંદન. લી. નગીનદાસ જેસુખલાલ દોશી Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી નગીનદાસ જેસુખલાલ દોશી શ્રી નગીનદાસ જેસુખલાલ દોશી ધમપ્રેમી લાગણીશીલ આત્મા છે. તેઓશ્રીએ નાની વયમાં વ્યવસાય શરૂ કર્યો અને આપ બળે કુનેહ અને દીઘદૃષ્ટિથી શૂન્યમાંથી સર્જન કર્યુધંધાકીય તથા સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે તેમણે મહત્વનો ફાળો આપ્યો. અખૂટ લમી મળવા છતાં નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સ્વધર્મીઓના માટે અને અનેક જનકલ્યાણનાં કાર્યો માટે તેમણે સંપતિને સદુપયોગ કર્યો છે અને કરતા આવે છે. તેમના દાનથી સમાજની, માનવતાની અનેકવિવિધ પ્રવૃતિઓને નવજીવન મળ્યું છે તેમનું સમસ્ત જીવન દાન, દયા, નિખાલસતા, સંતે પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણોની સુવાસથી મધમધી રહ્યું છે. માતાપિતાના આદેશ અને સંસ્કારોને અપનાવીને તેમણે પિતાના જીવનને ઉજજવળ બનાવ્યું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ન્યાલચંદભાઈ રાજપાળ દોશી વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવ કેઇપણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબોલ અને મુંગા જી માતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફરજંદે જરાપણ સંકોચ વગર પિતાની જરૂરિયાત આ પની પાસે રજુ કરતા અને આપ “જમણો હાથ આપે પણ લબો હાથ જાણે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસ્તા હસ્તા મોકલતા અને શાંત્વન આપના કે ફરીથી જયારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સંકોચે આવશો, આવી આપની વિશાળ-હીલ ભાવનાઓને યાદ કરીને કહે છે. “લાખો મરો પણ લાખને પાલણહાર ન મરશે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂ. માતુશ્રી જેઠીબેન ન્યાલચંદ દોશી અમારામાં આપે બાળપણમાં સંસ્કાર અને ચારિત્રનું હાડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની – સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વાણી અને પૂણ્યના યોગે જયારે સંપત્તિ મળી ત્યારે તેનો સદઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ : વહેતા જળ નિમળ ભલા, સાધુ વિચરતા ભલા ધન દોલત દેતા ભલા અમે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ. લિ. આપના જનમેજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિમળા રસીકલાલ, ગુલાબ Page #28 -------------------------------------------------------------------------- ________________ ચુનીલાલ મુળજી માટાણીના સ્મર્ણાર્થે જન્મ તા. ૧૦-૬-૧૯૦૫ સ્વર્ગવાસ તા. ૬-૪-૧૯૮૫ આપનાં ધામિ'ક ભાવના, સરળતા, નિર્મળતા અને કાઇપણ દુ:ખી પ્રત્યેની કરૂણા તથા હમદર્દીના સસ્તારો અમારામાં વિકસિત અને તેવી ભાવના સાથે મેાટાણી પિરવાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સ`પ્રદાયના જૈન શાસનના સિતારા ખા. બ્ર. પૂ. શ્રી શારદામાઇ મહાસતીજીના સ’સારી માતુશ્રી સ્વ. સકરીબેન વાડીલાલ શાહ સાણંદ હૈયુ સુકામળ અને સ્નેહભીનુ છે દિલ યાભીનું અને દિલાવર છે એવા પરમ ઉપકારી પૂ. બા. સ'સ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે। શિક્ષકાનુ’ કામ કરે છે. આપે અમેને ખાલ્યાવસ્થામાં ધમ ભાવના, સચ્ચાઇ, શુભનિષ્ઠા, દયા, દાન, અને સરળતાના જે સ'સ્કારોનું સિ’થન કયુ" છે. તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ ય િચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. સાધુ સંતાની સેવા એ તો આપના જીવનના પ્રાશ હતો. આપના હૈયામાં યા અને દાનનો દ્વીપક સદાય ઝળહળતા હતા. આપે અમારા માટે ઘણું જ કર્યુ છે. માપના શુભ આશીર્વાદ નિરંતર અમારા પર વરસી રહયા છે તેવા અનહદ ઉપારી વહાલા અમારા પૂ. માતુશ્રીના ચરણેામાં લાખ લાખ વંદન. વિશેષમાં આપે આપનુ' પુત્રીરત્ન જૈન શાસનને અપ'ણુ કરી મહાન ઉપકાર કર્યા છે. કે જેએ આજે શાસન રત્ના મની જૈન શાસનના ડંકા દેશે દેશમાં વગાડી રહયા છે. એવા છે ખંભાત સ. ના પ્રખર વ્યાખ્યાતા, આધ્યાત્મવેત્તા મહાન વિદુષી મા. પ્ર. પુ. શ્રી શારદાખાઇ મહાસતીજી. આપના ભવેાભવના ઋણી આપના પુત્રા તથા પિરવાર, 24. સો. ગ’ગાબેન પસાત્તમદાસ શાહુ અ. સૌ. શાન્તાબેન કાંતીલાલ સ ંઘવી અ. સૌ. હસુમતીબેન વિનયચંદ્ર સઘવી નટવરલાલ વાડીલાલ શાહ અ. સૌ. નાર્ગીબેન નટવાલ પ્રાણલાલ વાડીલાલ શાહુ અ. સૌ. ઇન્દિરાબેન પ્રાણલાલ Page #30 -------------------------------------------------------------------------- ________________ હે વાત્સલ્ય મૂર્તિ - મા-જમદાત્રિ ને વંદન સદા માતુશ્રી સમરતબહેન ચત્રભુજ નરભેરામ વેકરીવાલા સાદાઈ ને વળી – સરળતા -સમતાની –સુવાસ ” ભગવાન પણ ભાંખી ગયા હરિ ધમ કરે ત્યાં વાસ ” જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામુલા ગુણોથી જે એ સંસારના ઘણા કમબંધનના કારણોથી અલિપ્ત રહી અનર્થદંડથી ઉગરી શકે છે. ખરેખર આજના આ યુગમાં અને સંપૂર્ણ સુવિધાઓમાં અલિપ્ત રહેવું એજ એમના જીવનની મહાન વિશેષતા અને નમ્રતા છે. સંતસતીજીઓના સદાના સમાગમથી જેમનામાં શાંતી અને સમતાના સદ્ગુણોનું સિંચન થયેલું છે તેમજ ધર્મ પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની અડગ ભાવના જાગેલી છે. જેના ફલસ્વરૂપે આંજ્ઞાકિત પુત્ર પરિવાર પણ ધમના સુસંસ્કારોથી સુખી અને સમૃધિવાન છે. આ એમની અંતઃકરણની શુભાશિષ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિ. સતીષ એન. શાહ અ, સૌ. સારીકા એસ. શાહ ચિ. સિધ્ધાથ એસ. શાહ નાનપણથી જ ધમના રાણી અને સંતોની સેવા કરનાર બાળકને માતા - પિતાના આશીષ. Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનભાઈ વધ માન દેસાઈ સ્વ. લીલાવતીબેન મેહનલાલ દેસાઈ વવાણીયા (મેરબી) નિવાસી મહાન વિભૂતિ શરદૂગુરૂણી અદ્ ભૂત છે જેમની વાણી, દેશવિદેશમાં સુવાસ પ્રસરાવી ઘણી ‘વિનય’ છે ભવે ભવના ઋણી. મા બાપને ભૂલશો નહિ ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહિ ખૂબ લડાવ્યા લાડ તમને, કેડ સૌ પૂરા કર્યા, એ કેડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિં. પુપે બીછાવ્યા પ્રેમથી, જેણે તમારી રાહ પર એ રાહબરના રાહ પર, કટક કદી બનશે નહિ, ધન ખરચતાં મળશે બધું, (પણ) માતા પિતા મળશે નહિ. એના પુનિત ચરણે તણી, (કડી) ચાહના ભૂલશો નહિ. લી. આપનો પરિવાર વિન-નિલા- મયુરી-વિપુલ- રાજલ અ, સૌ. મિલન ચીચપોકલી મુંબઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્માનુંરાગી અદશ દુખત સાજપાલ કુછ કપાયાવાલા અ. સી. વેલબાઇ હીરજી સંસાર રથના ચક બે સદ્ભાગ્યથી સરખા મળે ?” સંતાન સુખને સંપતિ હરિ સવ શુભ આશા ફળે” કચ્છ કપાયા નિવાસી શ્રી હીરજી સેજપાલ તથા કરેણા મૂતિ અને જીવન સાથી એમના ધમપનિ એ, સૌ વેલબાઈ ખરેખર આજે જેમને પુન્યાનુબંધી પુન્યને શુભ ઉદય પ્રવર્તે છે. બની શકે તેટલે સત્કાર્યોમાં સરપતિને મહાન સદવય કરીને ભવિષ્યનું સાચું ભાથુ બાંધી રહયા છે. સવ" રીતે અનુ કુળ સંજોગોમાં પણ જીવનમાં સદી સાદાઈ અને નિરાભિમાની પ્રકૃતિ એ એમના જીવનની ખાસ વિશેષતા છે. સાધુ સંતોની અનન્ય ભકિત અને ધર્મ પ્રત્યેના સંપૂણ અનુરારાથી એમના સંતાનમાં પણ ધમ'ના રૂડા સુસંસ્કારો ઉતર્યા છે. દેઢ શ્રદધાના પરમ પરિબળ થી એમના હરેક શુભ અને સત્કાર્યોમાં સદા સફળતા જ સાંપડે છે. આ ધમને પ્રત્યક્ષ પ્રભાવ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી જયસુખલાલ રામજી શેઠ જન્મ ૧૯૨૭ મરણ ૧૪ ૧૨-૮૧ જેમણે મુંબઈમાં ૧૬ વર્ષની નાની ઉમરે કુટુંબ ખાતર અભ્યાસ છોડી નેકરીની શરૂઆત કુટુંબ માટે થઈને કરીને કુટુંબજને ગામ અને ગુજરાતી ભાઈઓ માટે ઉત્કષ' કરવાને એક પ્રયાગજ આદશ". જયારે મારકેટમાં આપણા ભાઈઓને ૭૦ થી ૧૦૦ પણ મળતા નહોતા ત્યારે ગુજરાતી ભાઇઓને ત્યાંથી સમજાવીને પિતે નોકરી કરતા કરતા મીલમાં નોકરી રખાવતા જયાં અભણને રૂા. ૪૦૦ જેવી રકમ મળતી હતી. જે ઘણી જ તે ટાઈમમાં સારી ગણાઈ અને તેમ કરતા કરતા પિતાના કુટુંબીઓ ગામના તથા ગુજરાતી છોકરાઓને પોતાને ત્યાં રાખી સારી જગ્યાએ ગેડવતા ગયા. આમ કરતા તેમણે ૧૧૦/૧૧૫ જણાને કામે લગાડેલ હતા નોકરી કરતા આટલા ઉદ્ધાર કરો તે ઘણાજ સારો પ્રયત્ન ગણાય તેમજ સાધના મીલના નાનામાં નાનાથી મેટા માણસો સુધી અભી પ્રાય ચાહના મેળવેલ. પોતાના વ્યવસાઈમાં જોડાવા માટે મીલની નોકરી છોડવાની તૈયારી કરી ત્યારે તેમને મીલ છોડવા તૈયાર નહોતી ત્યાંની સહકારી સોસાયટીઓમાં છેવટ સુધી ચેરમેન હતા છેલે વાલકેશ્વર સંઘના પિતાની અનીચ્છા હોવા છતા શ્રી નગીનભાઈના આગ્રહથી મંત્રી તરીકે જોડાણા હતા ત્યાં પણ અતીશય ચાહના મેળવેલ હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વ, છોટાલાલ શામજી વેરા – સ્વ. શામજી પતમ વેરા તથા સ્વ, નમદાબેન છોટાલાલ વેરા શ્રીમ | નર્મદાબેન છોટાલાલભાઇ વેકરાએ તપ માંજ મેક્ષ રહેલા છે તેવું અંત જ્ઞાન થયું. તેમણે અડમના વરસીતપની આરાધના કરી. તેમને નૈતિક હિમ્મત આપી તેમના પતિ શ્રીમાન શેઠશ્રી છોટાલાલભાઇ શામજીભાઈ વે રા એ દૃઢ મનોબળ, પૂરા આત્મવિશ્વાસ અને અચલ શ્રદધા. આ ત્રણે વસ્તુજ તેમને બે રાક હતે. આખો દિવસ ભગવાનનું નામ લેવું, સામાયિક કરવી, રાજ પ્રતિક્રમણ કરવું, ધમ ધ્યાન કરવું તેજ તેમની રોજનીશી. પણ પેલી કહેવત છે ને કે ભગવાન સારા મા શુ મને પિતાની પાસે જ બોલાવી લે છે તેમ અમનો વરસીતપ કરતાં કરતાંજ સંવત ૨૦૧૮ ફાગણ વદ આઠમ ને રવિવારે અ. સ. નમંદ બેન સ્વર્ગવાસ પામ્યા. છેલ્લે સુધી તેમની ધીરજ અખૂટ હતી. હિંમત અતુટ હતી પરંતુ ભગવાનને બીજુજ કંઇ મંજૂર હતું. આ સૌ. નર્મદાબેન પિતાની સુવાસ ફેલાવી ભગવાનને ધામ ગયા. તેમના પતિ શ્રી છોટાલાલ શામજી ભાઈ વોરાને પણ ભગવાનમાં અતુટ શ્રદ્ધા હતી. અને તેમને આ વારસો તેમના પિતાશ્રી શામજીભાઈ પરષોતમભાઈ વોરા તરફથી મળ્યા હતા. અને આ બાપદાદાને વારસો તેઓ પણ તેમના સંતાનોને સોંપીને ૧૬-૧-૧૯૭૪ ને દિવસે સ્વર્ગવાસ પામ્યા. લી, આપને પરિવાર Page #36 -------------------------------------------------------------------------- ________________ માતુશ્રી લક્ષ્મીબેન વીરચંદ શાહ છે જેમાં ( રી છે. જ કરી છે ? આપ અમારા મહાન ઉપકારી પરમ પૂજય માતુશ્રી ! આપ ખૂબજ સાત્ત્વિકને સરળ સ્વભાવી, એકદમ નિખાલસ હૃદય, નિર્મળ ગંગાના નીર જેવું પવિત્ર જીવન, અમારા કુટુંબમાં શીતળ વડલાની છાંય સમાન, અમારા બધામાં ખૂબજ આયવના સુસંસકાર રેડી, અમારા જીવન ખૂબ ઉન્નત બનાવ્યા. અને ખં'. સ” ના વિદુષી પૂ. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજીના સાનિધ્યમાં આવ્યા પછી ધમ'ના રોગ અનોખે ચઢી ગયો તેથી આપ અમારામાં પણ ધમ'ના અનુપમ સંસ્કાર દઢવત કરી રહ્યા છે તેથી આપના અમે ખૂબ આભારી છીએ આપ દીર્ધાયુ જીવી અમને પ્રેરણા આપતા રહે ! આપણા સુપુત્રો Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી સ્વ. વિમળાબેન હિમતલાલ દોશી કમયેવ માધિકારરતે.. ” ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ હોય કે જૈન દર્શનને 6 કમંગ ” હાય, આપે એ ઉપદેશને અક્ષરશ: આપના જીવનમાં ઉતારી જતન વાંકાનેરથી મેહમયી : મુંબઈ નગરીમાં આવી અથ'– ઉપજ'નમાં કાર્યરત થયા. આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા આદિ ધાર્મિક સંસ્કારોનું જે દેહ સીંચન આપનામાં થયેલ, અને આપનો લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનેના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજ કલ્યાણના કાર્યો સાવ જનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આટસ અને કોમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી–તે ખરેખર પ્રશસનીય છે. પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાના કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભયુ” દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી તથા અ, સૌ. ગુલાબબેન રસિકલાલ દોશી હિંમતભાઈ અને રસિકભાઈ એટલે જાણે રામ લક્ષ્મણની જોડી. પુરુષાર્થ પુરુષને પણ લક્ષ્મી સ્ત્રીની. બન્નેના પગલે લક્ષ્મી અઢળક આવી પણ તેનો સદ્ઉપયોગ કરવામાં હંમેશ બન્નેએ પ્રેસાહન તથા પ્રેરણા આપી એટલું જ નહિ પણ સહયોગ આવ્યા. રસિકભાઈએ પણ સંતની વાણીને ગળથુથીમાં ગૂથી રાખી અને કમાણી માં ભગવાનને ભાગ રાખીને સંપત્તિને સદુઉપગ વતનના વિકાસ માં, માનવતાના અને ધમ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદર્શ પૂરા પાડયે કે : મળી જે સંપત્તિ તમને વાપરો સત્ કાર્ય માં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂછ્યું તમારું ખુટી જશે Page #39 -------------------------------------------------------------------------- ________________ ગ'. સ્વસમસ્તબેન વૃજલાલ મહેતા લીલીયા મોટા નીવાસી સ્વ. વૃજલાલ ડાહ્યાલાલ મહેતાના ધમપત્ની, ગ'. સ્વ. સમરતબેન વૃજલાલ મહેતા તે લીલીયા મોટાનીવાસી નગરશેઠ પાનાચંદ જાદવજી શેઠના પૌત્રી ઉ. વ. ૭૮ તા. ૪-૪-૭૮ ના રોજ મુંબઈ મુકામે રથગવાસી થયેલ છે. સ્વર્ગસ્થ સ્વભાવે ધમનીષ્ઠ, માયાળુ સ્વભાવના, ભદ્રીક, કુટુંબ વાત્સલ્ય તેમજ આતિથ્યની ભાવના ધરાવતા હતા. તેઓ નીયમીત સામાયિક પ્રતીક્રમણ કરતા હતા. તેમજ તેમના જીવન દશ્મીયાન વર્ષીતપ વગેરે નાની મોટી તપસ્યા કરેલ હતી. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઇન્દુમતીબેન પાનાલાલ શાહ ખ ભાતવાળા . હાલ દાદર અ, સૌ, ધમીઠાબેન ચીનુભાઈ શા હુ. ખંભાત પરમ પૂજય મા ! પુણ્યાનુ બંધી પુણ્ય ઉપાર્જન કરવા માટે તમેએ અમારામાં ધર્મના સંસ્કાર, સદાચાર, થારિત્રનું ઘડતર કરી અને નિષ્કામ, નિ સ્વાથ ભાવે યથાશકિત ધમકાય", સત્કાર્યો કરવાની જે પ્રેરણા આપી છે તેથી અમે સેવાના ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઇ કરી શકીએ છીએ તે માટે અમે સૌ આપના જન્મ જન્મ ઋણી છીએ. પરમ પૂજય બા ! આપે અમારામાં દાન, દયા, ધમ', અનુકંપાના સુસંસ્કાર રેડી એ મારું તથા સમગ્ર પરિવારનું જીવન સદાચાર રૂપી ખુથી મહેકતું બનાવી રહયા છે. આ પની સાદાઈ સરળતાના ગુણો તથા ધમભાવના જોઈ અમને નવી પ્રેરણા મળે છે આપનું સ્વારથ્ય સારું રહે અને આપ મને માગદશન આપતા રહો એજ અંતરની શુભ ભાવના. લી. આપનો આજ્ઞાંકિત પરિવાર બકુલભાઇ – અ, સૌ. નલિની હિમાંશુ - અ, સૌ. નૂતન મૃદુલાબેન, અનસુયાબેન, જયેતિકાબેન લી. આપને આજ્ઞાંકિત પરિવાર દિલીપકુમાર - અ. સૌ. કનકલત્તા રવિન્દ્રકુમાર - અ સૌ. શોભના હેમેન્દ્રકુમાર, રાજેન્દ્રકુમાર Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માતુશ્રી અંજવાળીબેન પ્રાણલાલ ગાડા સુસંસ્કારી, સદાચારી, ચારિત્રશીલ, માતુશ્રી આપે અને નાનપણમાંથી જ ધમ ભાવના, સત્ય, દયા, દાન, સરળતા, શુભનિષ્ઠા વિ. જે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યુ છે. તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ અદા કરી જીવનમાં સંતોષ અનુભવિએ છીએ. લી. આપને ભવોભવને ઋણી પરિવાર અરવીદભાઈ, લલીતભાઇ, મધુભાઈ Page #42 -------------------------------------------------------------------------- ________________ શાન્તીલાલ મોહનલાલ શાહ પાંજરા પોળ, કોટન ચાલ, રૂમ નં. ૪૮, ટે.નં. | મ મ દાવા ૬-૧ શુભેચ્છક : શ્રી ભાનુભાઇ ભણસાળી તરફથી શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ કાંદાવાડીને સપ્રેમ - સહાય છે એ ટા Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણીક્લાલ રેવચંદ શાહ ધાનેરાવાળા અ, સૌ. મંજુલાબેન રમણીકલાલ આપે અમારામાં દાન, દયા, ધમ" અને અનુકંપાના સંસ્કાર રેડી અમારું જીવન સદાચાર રૂપી ખુધ્ધથી મહેંકતું બનાવી રહયા છો તે માટે અમે આપના ઋણી છીએ. આપ સાદાઈ, સરળતા તેમજ ધમમય જીવનથી સદાય આત્માને જાગૃત રાખે છે આપનામાં રહેલ દેવ-ગુરૂધમ પ્રત્યેની અખૂટ શ્રદધાએ અમારા જીવનમાં સુસંસ્કારોનું સિંચન કર્યુ છે તે ઋણમાંથી મુકત થવા યતકિચિત કુલ નહિને કુલની પાંખડી રૂપે આ જ્ઞાન પ્રચારમાં આપીને અમારું જીવન સદભાગી બને છે. લિ. આપને પરિવાર, નવીન રમણીકલાલ શાહ અ. સૌ. જયેત્સના નવીનભાઈ શાહ અરવિંદ રમણીક્લાલ શાહુ અ, સૌ, રંજન અરવિંદભાઈ શાહ પરાગ, વિકી, રાહુલ, વેતા, પીન્કી Page #44 -------------------------------------------------------------------------- ________________ (પના વિ૨૪ માંગષ્ટ \\ . પાક કચ્છ વાગ્યા સ્વર્ગસ્થ : સંવત ૨૦૩૮ મહાસુદ ૮ તા. ૧-૨-૮૨ ભૂલશો નહિ કદી મા-બાપને રે, એના અનંત છે ઉપકાર, અડસદ્ધ તીરથ ઘરના આંગણે રે, સેવા કરો સદા અમાપ (પતૃ પ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહેણ છે. જગતમાં બધુ મળશે પણ મા-બાપની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે પિતાશ્રી ! આપે અમારા જીવનમાં પરોપકારતા, કરૂણી અનુકંપા, માનવતા આદિ મહાન સદ્ગુણોના સંસ્કાર રેડીને આપે સારા કુટુંબને ગુણોની પરિમલથી મહેકતું કર્યુ છે. સાધુ-સંતોની સેવા એ તો આપના જીવનને પ્રભુ હતાં આપની સહનશકિત તથા ક્ષમા અજોડ હતી. આપ અમને આપના અખૂટ સંસ્કારને અમૂલ્ય વારસે આપતા ગયા. આજે ધાર્મિક ક્ષેત્રમાં જે કંઈ પ્રગતિ કરી રહયા છીએ તે આપને આભારી છે. તે માટે અમે આપના ભવોભવના ઋણી છીએ. તિ. આપને પુત્ર દામજીભાઈ તથા પાત્ર નિકુંજકુમાર દામજીભાઈ તથા આપને સમગ્ર પરિવાર જનતા ટિમ્બર એન્ડ હાર્ડવેઅર માટ', ગીરગામ, મુંબઈ ન'.-૪. Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી જૈન સમાજના સક્રિય કાર્યકર શ્રી કરશનભાઈ લધુભાઈ નીસર S. E. M. બારવ્રત ધારી શ્રાવક જેમનું નામ દાદર ધર્મસ્થાનામાં જોડાયું છે. જેઓ અનેક ધાર્મિક સામાજીક શૈક્ષણિક, ઐધિક સંસ્થાઓમાં સક્રિયપણે સેવા આપી રહ્યા છે, દાદર સંઘના પ્રાણસમા અને મહાસ ઘના આગેવાન કાયકર, પ્રગતિકારક વિચારો ધરાવનાર એક જાગૃત અને જૈન સમાજમાં ઉગતા સિતારા પ્રગટ કરતા અનેકગણું છુપુ દાન આપનાર દાતા, ૩૦ જેટલી સંસ્થાઓમાં જોડાયેલ, સ્ત્રી શિક્ષણના હિમાયતી આત્મ નિરિક્ષણ સાથે, નિખાલસપણું અને ખેલવિલીની સાથે વિનદીપણું, માનવતાવાદી એવા લોકસેવકનાં સગુણા માટે ગૌરવ લઈએ છીએ. હાલ તેઓ દાદર સંઘના પ્રમુખ છે, મહાસંધ મુંબઈના મંત્રી, ટ્રસ્ટી તેમજ કેનાફન્સના મંત્રી, ટ્રસ્ટી છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ચીમનલાલ છેટાલાલ કાપડીયા ખંભાત પરમ ઉપકારી પૂ. પિતાશ્રી! આપે કુટુંબના સુકાની ખની અમારા જીવન ખાગના માળી ખની અમારામાં સ`સ્કાર, સદાચાર, તપ, ત્યાગના સુમના ખીલવીને અમારા જીવન ખાગને સદગુણરૂપી સૌરભથી મધમધતા બનાવ્યેા છે. આપે નિષ્કામ અને નિસ્વાથ' ભાવે અમને ધમ'કાય', સત્કાર્યો કરવાની પ્રેરણા ધામિ'ક ક્ષેત્રે આગળ વધારી. અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. એ ગુણાને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીએ એ જ અંતરની અભ્યર્થના. સ્વ. અ. સૌ. કાન્તાબેન ચીમનલાલ કાપડીયા જન્મ : તા. ૨૨-૫-૩૧ જે ૬ ૭ રણ : તા. ૨૧-૪-૮૫ વૈશાખ સુદ ૧ જાનાર તેા જાતા રહયા, સદ્ગુણ એના સાંભળે હે માતુશ્રી! આપના જીવનમાં ધર્મ'ના સા સાથે સ્વભાવની સરળતા અને નિખાલસતાના સુંદર સુમેળ હતા. આપે અમારા જીવનમાં પદ્મપકારતા, કરૂણા, અનુકંપા, ઉદારતા, માનવતા આદિ મહાન સદ્ગુણાના સ'સ્કાર રેડીને સારા કુટુંબને ગુણાની પિરમલથી હેતુ કયુ' છે. આપના હૈયામાં યા અને દાનને દીપક સદાય ઝળહળતા હતા આપે અમારા માટે ઘણું જ કર્યુ” છે, પણ ઋણ ચૂક્યવાની તક્ર આપ્યા વિના આપે ચીર વિદાય લીધી. જેમના નિરંતર શુભ આશીર્વાદ અમારા ઉપર વરસી રહયા છે તેવા અનહદ ઉપકારી વહાલા અમારા પૂ. માતુશ્રીના ચરણામાં લાખ લાખ વંદન. લિ. આપના પરિવાર રજની, કનક, શોભના, નૂતન બેલા. Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મોરારજી વિઠ્ઠલદાસ અજમેરા અમારામાં સૉંસ્કાર, સદાચાર અને ચારિત્રનું સિંચન કરનાર પિતાશ્રી મા આપના ઋણી છીએ. અમારા કુટુંબના સુકાની બની અમારા કુટુંબમાં સત્ય, નિતિ અને સદાચારનું સીચન કરી અમાને નિષ્કામ અને નિસ્થાય' ભાવે યથાશકિત ધમ કાય' સત્કાય' કરવાની જે પ્રેરણા આપી તેથી અમે સેવાના ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કઇ કરી રહ્યા છીએ તે આપને જ આભારી છે. લી. આપના સમસ્ત પરિવાર Page #48 -------------------------------------------------------------------------- ________________ પૂ. પિતાશ્રી રાજપાળ પરસોત્તમ શાહ પૂ. માતુશ્રી ડાહીબને રાજપાળ શાહ ગામ મળી અમારામાં સદાચાર અને ચારિત્રનું સિંચન કરનારા એવા અમારા માતાપિતાના અમે સદા ઋણી છીએ. સમાજ સેવાના ક્ષેત્રે અમે જે કાંઈ કરી શક્યા છીએ તેની પાછળ તેઓની પ્રેરણા રહેલ છે. જયંતિલાલ રાજપાળ શાહ અનુપચંદ રાજપાછી રા' હ પુનમચંદ રાજપાળ શાહ Page #49 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ મલી સદ્ભાગ્યથી ક૨ણી કરે સત્કાય'ની ” ૮ એ સંપતિ હોય છે - પુન્યાનુ બંધી પુન્યની ?” શ્રી પ્રીતમલાલ મોહનલાલ દફતરી અ. સૌ, કુસુમબેન પ્રીતમલાલ દફતરી ભાઇશ્રી પ્રીતમલાલ મેહનલાલ દફતરી કે જેઓએ આપ બળે આગળ વધીને શૂન્યમાંથી સજન કરેલ છે. આ જ થી ૨૦ વર્ષ પહેલાં જયારે ટેક્ષટાઈલ એકસસરીઝ સપૂણુ પણે પરદેશથી આયાત થતી હતી ત્યારે તેઓશ્રીએ સાહસ કરી Heald & Reeds ભારતમાં બનાવીને ઝડપી પ્રગતિ કરી છે. દેશનું મહામૂલુ હુંડીયામણુ બચાવીને તેમને દેશની તેમજ કુટુંબની સેવા કરી છે. તેમના માતુશ્રીએ ભણતર ત્થા ગણતર આપીને તેમને સારા સંસ્કાર આપ્યા છે. અને એટલેજ આજે લો તીક સમૃદ્ધિ પામી લક્ષમીને સદ્ઉપયોગ કરી રહ્યા છે. ૧૯૭૫ માં પૂ શ્રી શાદાબાઈ મ. સ. ના વાલકેશ્વર ઉપાશ્રયમાં ભેટો થતાં વ્રત પચ્ચખાણ લઈ જીવનનું જાગર કરી રહ્યા છે. મહાસતી અને ઉપકાર ભવભવ ભૂલાય તેમ નથી. જૈનનાજ દેવ-ગુરૂ અને ધુમ મળે તેવી તેમની શાસન દેવને હરહંમેશ પ્રાર્થના છે. શ્રીમતી કુસુમબેન દફતરી ખુબજ માયાળુ અને લાગણીશીલ છે. શ્રી પ્રીતમભાઈના દરેક કાય" માં સંપૂણ સાથ અને સહકાર આપી રહ્યા છે. સદ્ભાવનાથી કુટુંબમાં બધાને પ્રેમ સંપાદન કરી શકયા છે. લી. આપનો પરિવાર Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હરીલાલ જશકરણ ઝવેરી સરલતા સૌજન્યતા અને સેવાની મૂતિ' સમાં પૂ. સ્વ. પિતાશ્રી આપે અમારા જીવનમાં જૈન ધમમાં સુસંસ્કાર રેડી જે દેવ ગુરૂ ધમની શ્રદ્ધા જગાડી છે, અને અમને આ સન્માગે વાળ્યા છે તે માટે આપનો અમારા ઉપર અસીમ ઉપકાર છે. આપના પરમ ઉપકારમાંથી યતકિચિત ઋણમુકત થવા આપના ચરણે કટિશ નમન કરીએ છીએ. અમે છીએ આપને મહેકતો પરિવાર શ્રી દલપતભાઈ હરિલાલ ઝવેરી અ, સૌ. સુભદ્રાબેન દલપતભાઇ ઝવેરી Page #51 -------------------------------------------------------------------------- ________________ લાકડીયા નિવાસી પિતાશ્રી જેઠાભાઇ પેથાભાઈ ગડા સ્થા અ. સૌ. માતુશ્રી લાખઇબેન જેઠાભાઈ ગડા પરમ ઉપકારી પૂ. માતુશ્રી તથા પૂ. પિતાશ્રી આપ કુટુંબના સુકાની બની અમારા જીવનમાં સંસ્કાર સદાચાર તપ ત્યાગ દીન દયા તથા ધર્મભાવના આદિ સદ્દગુણોનું સિંચન કરો છો. આપનું જીવન સરળતા, ક્ષમા, નમ્રતા, સંતો પ્રત્યેની અપૂર્વ લાગણી, ધર્મ પ્રત્યેની દઢ શ્રદધા નિખાલસતા આદિ સગુણોથી શુશોભિત છે. એજ લી. ભવભવના ઋણી આપના આજ્ઞાંકિત પુત્રો મોતીલાલ જેઠાલાલ ગડા મગનભાઈ જેઠાભાઈ ગડા Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વ, રસીકલાલ હરીલાલ ઝવેરી (પાલનપુવાળા). જન્મ તારીખ : -૪-૧૯૨૧ સ્વર્ગસ્થ : ૨૭-૯-૧૯૭૮ સંવત ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ બુધવાર મનોરમ્ય લીલાછમ ઉદ્યાનમાં ખીલેલા ગુલાબના ફુલ સારાએ ઉદ્યાનને સુગ થી મામધાયમાન બનાવી દે છે તેમ આપે ઝવેરી કુટુંબ રૂપી ઉદ્યાનમાં જન્મીને આખા કુટુંબમાં દાન, દયા, ક્ષમા, સરળતા, નમ્રતા, માતૃભકિત, સત્ય નીતિ, સદાચાર, વિનય, વિવેક, સંપ અને સમર્પણુતા, આદિ અનેક ગુણ ૩૫ પુષ્પની પરિમલ પ્રસરાવી છે તેમજ માયાળુ સ્વભાવ, કુટુંબ અને ધમ પ્રત્યેની લાગણી આ બધા સંસ્કારોથી કુટુંબને અમૂલ્ય વારસે મળે છે. ભલે આજે અમારા ઝવેરી કુટુંબમાં આપ દેહ રૂપે. અમારી સમક્ષ નથી પણ આપના ગુણોની સુવાસ તે અમારા જીવનમાં મહેંકી રહી છે. આપે ઝવેરી કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારામાં સ સ્કાર, સદાચાર તપ-ત્યાગ અને દાનદયાના સુચને ખીલવીને અમારા જીવન બાગને સદ્ગુણરૂપી સૌરભથી મઘમઘતો બનાવ્યું છે. આપે નિષ્કામ અને નિઃરવાથ' ભાવે અમને ધર્મકાર્ય સત્કાર્યો કરવાની પ્રેરણા આપી ધાર્મિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે તેમજ વહેપારના ક્ષેત્રે ખૂબ આગળ વધારી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આપે આપેલા આ સંસ્કારના અમૂલ્ય વારસા બદલ અમે આપના ઋણી છીએ એ ગુણોને અમારા જીવનમાં તાણાવાણાની જેમ વણીને યતકિ ચિંત ઋણમાંથી મુકત થઈએ એ જ અંતરની આરઝુ. એજ લિ. આપના ભવોભવના ઋણી શ્રીમતી સુભદ્રા રસીકલાલ ઝવેરી નરેન્દ્ર, ચંદ્રા, સતેન્દ્ર, લા. મુકેશ. મીના, રાજેન વિભા, માયા. બેલા. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી કારસી હીરજી શાહના ધર્મપત્નિ સ્વ. દેશીબેન કેારસીભાઇ હીરજીભાઇ શાહ પુરૂષાથ' પુરૂષના અને લક્ષ્મી સ્ત્રીની એ કહેવત પ્રમાણે દેશરીબાઇના પગલાંથી, કેરસીભાઇને લક્ષ્મી અને સંપત્તિ મળી જેના સદ્ઉપયોગ સમાજ અને સહમિ'ના કલ્યાણ માટે કરવાની જેમણે પ્રેરણા આપી. Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વ, મોતીબેન ઠાકોરલાલ શાહ શો. ઠાકોરલાલ ગાડીભાઈ જન્મસ્થળ : ખંભાત સં. ૧૯૭ર જન્મસ્થળ : ખંભાત સ. ૧૯૭૩ : દેહવિલય સં ૨૦૩૯ ના ફાગણ સુદ ૧૫ દિક્ષા દિન બા. બ્ર. ઉવિશાખાઈ મહાસતીજી સં' ૨૦૩૭ ના વૈશાખ સુદ ૫ તા. ૮-પ-૮૧ શ્રી , સ્થા. જૈન ખંભાત સંપ્રદાયના આચાય ગચ્છાધીપતી મહાન વૈરાગી પુજય કાંતીષીજી મહારાજ સાહેબ થા ક્ષિતીજે સુર્યોદયના સહામણા તેજની જેમ ઝળહળતા મધુર વ્યાખ્યાતા બા. બ્ર. પુજયશ્રી શારદાબાઈ મહાસતીજીના શશિધ્યા, તપશ્ચના તેજ થી ઝળહળતા ખા. બ્ર ઉર્વિશાખાઈ મહાસતીજીના સંસારી પિતાશ્રી શા. ઠાકોરલાલ ગાડાભાઈ કાપયા થા સંસારી માતુશ્રી સ્વ. મેતીબેનની સ્મૃતીમાં આપને સરલ, ઉદાર અને સેવાભાવી સ્વભાવ નીતિમય અને પ્રમાણિક જીવન સમાજ પ્રત્યેની સેવાઓ, ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદધા, ગરીબા પ્રત્યેની હમદર્દી, સાધુ સં તેને સમાગમ અને સેવા આ બધાય આપના સદ્ગુણોને અમે અનુસરીયે એજ ઈશ્વર પ્રત્યે પ્રાર્થના આપનું અમારા ઉપરનું ઋણુ હમે કદીયે વિસરી શકીયે તેમ નથી. આપનુ માગદશન અમેને મળતુ રહે એજ અભ્યર્થના. લિ આપના સુપુત્રોના સંભાળણા રજનીકાંત નરેશ પુત્રવધુઓ : ધમિઠા પરેશા પુત્રીઓ : પદમા, શારદા, કોકીલા પૌત્ર : હેતુલ તેજસ પૌત્રી : નિમિશા મિતા Page #55 -------------------------------------------------------------------------- ________________ વેલમ્બાઈ શગ તથા શ્રી વેલજીભાઇ શગ આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકમ્પાના સ'સ્કાર રેડી અમારૂ અને સમગ્ર પરિષારનુ' જીવન ખુશ્બાથી મહેકતુ કયુ' અને અમને સુખી જીવન જીવવાના મત્ર આપ્યા કે :-- સત્ કમ' વગર સ`પતિ વધતી નથી સયમ વગર સપતિ ટકતી નથી વગર સ'પતિ શૈાલતી નથી દાન લી. આપના પરિવાર Page #56 -------------------------------------------------------------------------- ________________ ગીરધરલાલ અમુલખ શાહ (ટુવાવાળા) (જન્મ સંવત ૧૯૬૪ પોષ સુદ ૧૫ તા. ૮-૧-૧૯૦૮) હું ટુવાથી વિદાય થતી વખતે મારી ઉંમર ૧૩ હતી તે વખતે કુવામાં ચોમાસુ પુ. મહારાજ શ્રી પોપટલાલજીનું હતું. તેમણે મને માંગલીક કહી અને ધમ" ઉપર શ્રદધા ખાસ રાખશે, તે શ્રધ્ધા ઉપર સંપુણ" વિશ્વાસ રાખીને જાત મહેનતથી આગળ વધીને હાલ ૩૦ વરસથી શેર બજારનું #ાડ’ ચલાવી રહેલ છું. કહેવત મુજબ વહેતા જળ નિર્મળા ભાલા અને ધન દોલત દેતા ભલા આ ઉકાંત સાથ'ક કરનાર જન્મગત ઉદાર શીલતાથી પંચળ લમી અપરિગ્રહ ભાવનાથી મેળવી સદ્ઉપયોગ કરી સદાસવ'દા તત્પર સરળ સ્વભાવી શાહ સોદાગર અને માદરે વતન ટુવા, સુરેન્દ્રનગર, અને મુંબઈ અને અન્ય સંસ્થાઓને હંમેશા મદદરૂપ થવા તત્પર છું. લી. ગીરધર બાપા. Page #57 -------------------------------------------------------------------------- ________________ એ. સી. જસવંતીબેન ગીરધરલાલ વેલાણી ધાનેરાવાળા (હાલ મુંબઈ) મમતાની મીઠી વીરડી સમાં પૂ મા અમારા જીવનમાં અપાર ઉપકાર છે. સુખ દુખના તડકાછાયા વેઠી આપે અને જીવન જીવવાની કળા આપી, અમારા અંતરઘટમાં સુસંસ્કારની વસત વહાવી અમારા જીવનબાગને હર્યો ભર્યો સુવાસીત બનાવી વિકસાગ્યા છે, સાથે તમે પણ સાધુ સંતના સમાગમથી આત્મ ઉત્કર્ષના લક્ષે ધમમાગે આગેકદમ બઢાવી દયા, દાન, સેવાને માગે સંપત્તિને સદ્ઉપગ કરી જીવનની વસંતને ખીલવી રહ્યા છે. મા તારા અથાગ ઉપકારનો બદલો અમોવાળી શકવા અસમર્થ છીએ. તારા ઋણમાંથી યતકિચિત મુકત થવા અમે વલાણી પરિવાર તવચરણે ક્રોટિનમન કરીબે છીએ. અમે છીએ આપનો વલાણી પરિવાર Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેડાલાલ નેમચંદ શાહુ (ખંભાત) અ. સૌ. લીલાવ‘તીબેન જેઠાલાલ શાહુ અત્યંત હેતમણી કરૂણા લાવી માતાતુલ્ય મેઘાવી પૂજય શારદાબાઈ મહાસતીજીના મુખારવિંદે પ્રભુપ્રવચન પ્રસાદવારિધારે વાચન-પૃચ્છા – પુનરાવન, ધમ'કથાના ચૌર’ગી વૈજ્ઞાનિક અભિગમથી વરસેલુ વીતરાગ વ્યાખ્યાન અમૃત ગ્રંથઘ્ધ કરવામાં ધર્મારાણી વિશાળ જનસમુદાયમાં આ સુગમ સુરૂચિકર સુગ્ર ંથસ્ત શ્રી ઉપાસક દશાંગજી સૂત્ર સિધ્ધાંતના આનદ શ્રાવકના અધિક્રાર સુજ્ઞ વાંચકને બેધપ્રદ અને રસપ્રદ થાએ એ અભ્યથ ના. ટી. દીપક જેાલાલ શાહુ અ. સૌ, ઇલા દીપકકુમાર શાહુ અ, સૌ, ચંદ્રિકા વિનાદચંદ શાહુ Page #59 -------------------------------------------------------------------------- ________________ મહાન ઉપકારી માવિત્ર દાતાય નમ: પિતાશ્રી ચંપકલાલ ચિમનલાલ શાહ | માતુશ્રી ધનલક્ષમીબહેન ચંપકલાલ શાહ “ધન દોલતના વારસા આપે સૌ માવિત્ર" સદભાગી જે સાંપડે હરિ સંસ્કારો પવિત્ર આપે અમારા જીવનમાં ધમ’ના સુસંસ્કારોનું જે સિંચન કરેલું છે એ આપને મહાન ઉપકાર અને જીવનભર કદી પણ નહિ ભુલીએ સૌરાષ્ટ્રમાં મુળી જેવા નાના ગામમાંથી પુરુષાર્થ કરાને મુંબઈ જેવી મહાન નગરીમાં આપે વસવાટ યે અમેને પણ સારી કેલવણી આપી પ્રેરણાના પિયુષ પાઈને અમારા જીવનને સાચો વિકાસ કર્યો છે અને યોગ્ય પાત્ર શોધીને પરિણિત કર્યો છે. આપની છત્રછાયા અને વાત્સલ્ય ભાવ દીર્ધકાળ ટકી રહે એજ પ્રભુને પ્રાર્થના. આપના સંતાને નરેન્દ્રકુમાર ચંપકલાલ શાહ અ, સૌ. જ્યશ્રી નરેન્દ્રકુમાર શાહ વિરેન્દ્રકુમાર ચંપક્લાલ શાહ અ. સૌ. શ્રેયાં વિરેન્દ્રકુમાર શાહ. * આશીષ આપે આપ સરીખે ઉદારતાને શ્રેત વહે” “દાન પુન્યની ભલી ભાવના અમ અંતરમાં સદા રહે ” Page #60 -------------------------------------------------------------------------- ________________ શુભેરછક : શ્રી ધાનેરા સ્થાનકવાસી જૈન સંઘ ધા ને રા જીલ્લો : બનાસકાંઠા ઉ. ગુજરાત સ્થા. જૈન સંઘના પ્રમુખ શ્રી ગીરધરલાલ મંછાચંદ શાહ Page #61 -------------------------------------------------------------------------- ________________ વાડીલાલ મેહનલાલ શાહુ (હારીજવાળા) સ્વ, માતુશ્રી કાન્તાબેન વાડીલાલ શાહુ * સમર્પણ જેમણે અમે સૌને સમસ્ત પરિવારને નાનપણથીજ સ્નેહ વાત્સલ્ય પૂર્ણાંક, ધમ' સંસ્કારના અમૃત પાન કરાવ્યા. જેમણે અમને સૌને આરાધના પ્રત્યે વાળી સવ દોષોથી મુકત થઇ સિધ્ધ થવાની કળા શિખવી. જેમણે અન્નપુને, પાણપુત્તે, લયલપુન્ને, સયલપુને, વન્યપુને, મનપુન્ને, વચનપુન્ને, કાયપુત્તે અને નમસ્કાર પુન્નેના પાઠા, શ્રધ્ધા અને વિનયપૂર્વક માચરણમાં મુકવાની કળા શિખવી એવા મારા પૂ. પિતાશ્રી તથા પૂ. માતુશ્રીને સહષ' સમપણુ કરી કૃતા'તા અનુભવું છું. સમક શ્રી ચંદ્રકાંન્ત વી. શાહુ અ. સૌ. શીલાબેન સી, શાહુ ચિતલકુમાર સી. શાહુ બેબી કૃતિ સી. શાહ શ્રીપાળકુમાર સી. શાહુ Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વ, જેકીશન મગનલાલ શાહ (નવસારીવાળા) સવીતાબેન જેકીશન શાહ અમને ધમને માર્ગ બતાવનાર અમારા તપસ્વી માતા પિતાને કોટી કોટી વંદન ફ પુત્ર : જશવ તલાલ, શાંતીભાઇ, પ્રતાપભાઈ તથા ભરતભાઈ પુત્રી : ગં. સ્વ. રસવંતબેન અ, સૌ. લીલાબેન અ, સૌ. કુસુમબેન અ. સૌ ગુનદાબેન Page #63 -------------------------------------------------------------------------- ________________ અ. સૌ. સમર્તબેન નાગરદાસ લાખાણી (ચલાલાવાળા) તેઓ આદશ' ગૃહિણી છે તેનામાં કુટમ વાત્સલ્યતા અને ત્યાગની ભાવના છે. સેવા સંસ્કાર અને સખાવતના સુમેળ છે. તેએ માયાળુ અને પ્રેમાળ સ્વભાવનાં સદાય હસમુખા ચહેરાવાળા છે. ધર્મ પ્રત્યે અડગ શ્રધ્ધા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ચાંપશી પુનશી છેડા હરખુબેન ચાંપશી છેડા (લાકડીયાવાળા) કરછ વાગડ આપે કટુંબના સુકાની બની અમારા જીવનનાગના માળી બનીને અમારા જીવનબાગમાં સંસ્કાર સદાચાર અને સંયમના સુત્રને ખીલવીને અમારા જીવનબાગને સગુણ રૂપી સુવાસથી મઘમઘતે બનાવ્યા છે. આજે અમે સેવાના ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ યતું કિચિત સેવા કરી રહ્યા છીએ તે પણ આપની પ્રેરણા તથા સંસ્કાનુજ બળ છે. પૂ. સંત સતીજીએના દશ”ન કરી તેમના વ્યાખ્યાન વાણીને લાભ લઈ રહ્યા છે, અને મળેલી લક્ષ્મીને સમાગે સવ્યય આપ કરી રહ્યા છો, અમને પણ તેજ માર્ગે દોરી રહ્યા છો, અને આજે અમારી થોડી ઘણી પશુ પ્રગતિ દરેક ક્ષેત્રે થઈ છે તે આપના સંસ્કાર ને જ આભારી છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છક :– શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ વાલકેશ્વર તરફથી ! સપ્રેમ સહાય Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ચંદુલાલ લક્ષ્મીચંદ શાહુ આપના જીવનમાં સહાનુભુતિ અત્યંતા સમતા અને અનુકપાના સુસ ́સ્કારેની સુવાસ અમારા હૈયામાં પ્રસરી છે. આપના ધમ જાપ જીવનથી અમાસમાં ધમ' પ્રત્યેની ધગશ અને અનેરી શ્રધા પ્રગટી છે. આજે અમે। જે ક'ઇ છીએ તે આપને જ આભારી છે. આપની પ્રેરણાએ અમે મુતિ મંત ખનાવીએ એજ અંતરની મહેચ્છા. પરમકૃપાળુ પરમાત્મા આપને પરમ શાંન્તી માપે એવી પ્રા'ના. લી. રજનએન ચદુલાલ શાહુ અને પરીવાર Page #67 -------------------------------------------------------------------------- ________________ પુજનીય માતાપિતાને અમ વદન હો ! શ્રી ખેમચંદ માઈ ઉજમચંદભાઇ મહેતા દેહવિલય ૨૭-૪-૬૪ ઉમ્ર વર્ષ ૭૪ શ્રીમતી સુંદબેન ખેમચંદભાઈ મહેતા દેહવિલય પ-૬-૮૨ ઉમ્ર વર્ષ ૯૦ આપે અમને ધમનો અમુલ્ય વારસે આયે તથા નીતિમય જીવન જીવવા સંસ્કાર સિંચન કયુ". આપ સરળ, સાદું, સ્વચ્છ, નિરાભિમાની જીવન જીવી ગયાં. સ્વબળે કુટુંબની રોનક વધારી. આપને વાત્સલ્ય ભાવ, સમાન ભાવ, સમતા ભાવ, લાગણીશીલ, સહનશીલ, શાંત અને સૌમ્ય સ્વભાવ નિરંતર યાદ કરીએ છીએ. આપની નિર્દોષ, પ્રેમાળ અને કાર્યરત પ્રકૃતિ કદિ નહિ વિસરાય. આપનાં પ્રવીણ - સંયુકતા કમળાબેન - સુશીલાબેન Page #68 -------------------------------------------------------------------------- ________________ પિતૃ દેવો ભવ સ્વ. શ્રી બાપુલાલ મોહનલાલ કાપડીયા (ખંભાતવાળા) અમારામાં સંસ્કાર, સદાચાર અને ચારિત્રનું સિંચન કરનારા, અને આજે અમે જે કંઇ છીએ તે આપના જ સીચેલ ધર્મશ્રદ્ધા, સંતસતીઓની સેવા અને ઉદાર દિલ, મુંગા પ્રાણીઓ પ્રત્યે દયા, કરૂણા જેવા ગુણોને આભારી છીએ. સાહિત્યમાં ધાર્મિક અને સર્વાચન પ્રત્યે આપને અનુરાગ અમને હજી પ્રેરણા આપે છે, અને આપતા રહે એજ શાસનદેવને પ્રાર્થના. આપના સમસ્ત પરિવાર વતી અંબાલાલ બાપુલાલ કાપડીયા Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખેરાજભાઈ હીરજી નીશર જે એનું જીવન પરોપકારમય હોવાની સાથે ધંધાની ઊંડી સૂઝ, ધામિકે માટે પિતાના અંતરમાં ખૂબજ કરુણાના ભાવે છે. અખૂટ લક્ષ્મી હોવા છતાં જેઓ હંમેશા નિસ્પૃહી રહ્યા છે. ધાર્મિક ભાવના ખૂબજ પ્રસંશનીય છે. ઉદારતા, વિશાળતા. આદિ ગુણોથી અલંકૃતજીવન જીવી રહ્યા છે. આજે તેઓ અમારા સમસ્ત પરિવારમાં પણ ધર્મના અનુપમ સંસ્કારોનું સીંચન કરે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કેશવલાલ તલકચંદ શાહુ આપે અમને ધમનો અમુલ્ય વારસે આપે તથા નીતિમય જીવન જીવવા સંસ્કાર સિંચન કયુ". આપ સરળ, સાદું, સ્વરછ, નિરાભિમાની જીવન જીવી ગયાં. સ્વબળે કુટુંબની રોનક વધારી. આપને વાત્સલ્ય ભાવ, સમાન ભાવ, સમતા ભાવ, લાગણીશીલ, સહનશીલ, શાંત અને સૌમ્ય સ્વભાવ નિરંતર યાદ કરીએ છીએ. આપની નિર્દોષ, પ્રેમાળ અને કાર્યરત પ્રકૃતિ કદિ નહિ વિસરાય. લી. આપનો પરિવાર Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમ: લ ગયું અને ફેરમ રહી ગઈ સ્વ, કુસુમબેન મનસુખલાલ તુરખીયા જન્મ : સંવત ૧૯૮૮ શ્રાવણ સુદ ૧૫ સ્વગ વાસ : ૨૦૪૦ ફાગણ વદ-૧૨ તા. ૨૯-૩-૮૪ જેમણે મારા જીવનમાં દયા, દાન, તપ અને ત્યાગના ધમનું બીજ વાવી, મારા જીવનરૂપી ફુલવાડીને, ધમ સંસ્કાર રૂપી જળનું સિંચન કરી માનવતાના ગુણોરૂપી ખુથી મહેકતે કર્યો તે પુણ્યાતમા સ્વ. કુસુમબેનના આત્માને અંતરના ભાવભીના વંદન. જેમ પારસમણીને સ્પર્શ થતાં કથીર પણ કંચન બની જાય છે, તેમ જૈન શાસનના શણગાર પરમ પૂજય બાળ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વકતા શ્રી શારદાબાઈ મહાસતીના સચોટ ઉપદેશથી જેમનો આત્મા જાગૃત થવાથી માસખમણ, આયંબીલ તપ, વરસીતપ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી આગાર ધમ અપનાવ્યું. ઉપદાન હતું અને તેમાં ઉત્તમ નિમિત્ત મળતાં જેમ સાપ કાંચળી ઉતારે તેમ અસાર સંસારની માયા ઉતારી ધામીકક્ષેત્રે પ્રવૃતી વધારી દીધી. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધાથી જેમનું મૃત્યુ પણ ધન્ય બની ગયુ કેમકે કેઈપણ બીમારી વગર એક જ મીનીટમાં દેહરૂપી જીણું વસ્ત્રને ફગાવી દીધું. મનસુખલાલ ડુંગરશી તુરખીયા પરિવાર, અને સ્નેહિએ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી ‘પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા' પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન 66 આ સૃષ્ટિના સૌંદર્ય ભાગમાં અનેક પુષ્પ ખીલે છે ને કરમાય છે પણ તે પુષ્પની કિ ંમત છે, તેની વિશેષતા છે કે જે પુષ્પ દૂર સુદૂર સુધી પેાતાની સૌરભ પ્રસરાવી અનેક માનવીઓના મનને તાજગીથી ભરી દે છે અને હૃદયને પ્રફુલ્લિત બનાવે છે, તે પ્રમાણે આ વિશ્વમાં અનેક જીવા જન્મે છે પણ તે જીવનની કિ`મત છે કે જેમનુ' સેાહામણું વ્યક્તિત્વ સદાયે અનેક જીવાને જીવનના નવા રાહ ચીધે છે, સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, ચારિત્ર જેવા ઉચ્ચતમ સ'કાશના ખજાના જગત સમક્ષ ધરી તેને અમૂલ્ય વારસો મુમુક્ષુ જીવને આપવા એ પ્રચંડ પુરૂષાર્થ ખેડે છે, પ્રમાદની ઘેરી નિદ્રામાંથી જાગૃત કરી કન્યના પથે દોરી જવા માગ દશ ન આપે છે અને જગતના જીવાને દિવ્ય જીવન જીવવાની કળાના અપૂર્વ એધપાઠ આપે છે. જે પેાતાના જીવનની ઉજ્જવળતા સાથે બીજાના જીવનને પણ ઉજ્જવળ બનાવે છે. આવા એક શાસનરત્ના જેમનુ નામ આજે દેશિવદેશમાં ગાજી રહ્યું છે, જેમણે જૈનશાસનમાં એક મહાન સાઘ્વીરત્ન તરીકે રહીને પણુ જૈનશાસનને ડંકા દેશવિદેશમાં વગાડયા છે એવા છે ખ’ભાત સંપ્રદાયના ગૌરવવંતી ગુજરાતની ભૂમિમાં જન્મેલા ખમીરવંતા ખંભાત સૉંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, અપ્રતિમ ઉદારતાની મૂર્તિ સમા, તપ, ત્યાગ અને સંયમ માગના અઠંગ ઉપાસક, આવતા અને મા વતાથી મુમુક્ષુઓના મન હરનાર ખા. શ્ર વિદુષી પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજી. 46 સુમનેાહર ભૂમિ સાણંદની, હેલી ચઢે જ્યાં સદા આનંદની, મસ્તી માણવા નિજાન'દની, જન્મ્યા વિરલ વિભૂતિ શરદ ગુરૂણી. ’ પૂ. શારદાબાઈ મહુાસતીજીના જન્મ અમદાવાદ પાસે આવેલા સાણુંઃ શહેરમાં સ'. ૧૯૮૧ ના માગસર વદ નામ તા. ૧-૧-૧૯૨૪ ના રાજ થયા છે. ધન્ય છે તે ભૂમિને ! કાને ખબર હતી કે સાણંદ શહેરમાં ખીલેલુ. પુષ્પ તેના સદ્ગુણાની સૌરભ જગતના ખૂણે ખૂણે ફેલાવી આત્માના અપૂર્વ આનંદ પ્રાપ્ત કરશે ! શાસનપ્રેમી, ધર્માનુરાગી પિતા વાડીભાઈ અને સદ્ગુણેાથી શાભતા રત્નકુક્ષી માતા શકરીએનને પણ ધન્ય છે કે જેમણે જૈનશાસનને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, મહાન પ્રભાવશાળી એવા શારદાબેનના જીવનમાં એવા સુંદર સ’સ્કારોના બીજની વાવણી કરી કે જે સ'સ્કાર આજે મોટા વિશાળ વટવૃક્ષ રૂપે ફાલ્યા ફૂલ્યા અને તેની મ્હેક આજે ચૌદિશામાં પ્રસરી રહી છે. ખરેખર, જ્યારે શારદાબહેનના જન્મ થયા ત્યારે શું ખબર હતી કે આ નાનકડી ખળા ભવિષ્યમાં જૈનશાસનમાં ધર્મની ધુરાને વહન કરી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે ! આ ગૌરવવ'તી આદ્યશ માતા શકરીબેને પાંચ પુત્રીઓ અને બે પુત્રાને જન્મ આપ્યા. તેમાં અત્યારે ચાર પુત્રીએ અને બે પુત્ર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માદ છે. આપણે તે અત્યારે મુખ્ય વાત જૈનશાસનની શાન બઢાવનાર, પ્રવજર્યાંની પશ્મિલ પ્રસરાવનાર, રત્નત્રયીની રેશની રેલાવનાર, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહે સતીજીના તેજસ્વી જીવનનુ' આલેખન કરવું છે. જેમનું જીવન સાકર જેવું મીઠું અને ગુણપુષ્પની સુવાસથી મઘમઘતુ` હતુ` એવા માતાપિતાએ પેાતાની લાડીલી દીકરી શારદાબહેનને બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા સ્કૂમાં ભણવા માટે મૂકયા. સાથે સાથે ધાર્મિક જ્ઞાન માટે જૈનશાળામાં મેકલતા, એક ખાં સંસ્કારી માતાપિતાના સુસ`સ્કારોનુ સિંચન અને બીજી બાજુ પૂર્વના સંસ્કારોના કિરા પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. એ પ્રકાશે તેમના અંતર આભમાં એવા અ વાળા પાથર્યાં કે ખલ્યવયમાં સ્કૂલમાં ભણુવા છતાં, સખીએ સાથે રમવા છતાં, ગરા ગાવા છતાં તેમનું ચિત્ત કયાંય ચાંટતું ન હતું. દિલ કયાંય ઠરતુ ન હતું. તે સમયે કોઈને કલ્પના પણ કયાંથી હોય કે આ સ'સારથી વિરક્ત ખાલિકાના હૃદય ઉદ્ભમાં આધ્યાત્મિક જ્ઞાનના અખૂટ ખજાને ભર્યાં છે. તે પેાતાના ભાવિ જીવનની સેરી ક્ષણુ ક્ષણુ આત્મસાધનાની મસ્તીમાં, પ્રવચન પ્રભાવનામાં અને જૈનશાસનની અજેડ સેવા કરવામાં સદુપયાગ કરવાના છે અને પેાતાની ઉત્કૃષ્ટ પ્રજ્ઞાની તેજસ્વીતાથી જૈન જૈનેતર સમાજને દાન, દયા, શીલ, તપ અહિં`સા, સત્ય, નીતિ, સદાચાર અને સદ્ શેષના પાઠ પઢાવી શ્રેષ્ઠત્તમ જીવન જીવી પ્રેરણાના પાન કરાવવાના છે. બાલ્યવયમાં પણ વૈરાગ્યસભર વિચારધારા : શારદાબેન જૈનશાળામાં અહ્વાસ કરવા જતાં ત્યાં મહાન વીર પુરૂષાની તથા ચંદનબાળા, રાજેમતી, મૃગાવતી, દમતી આદિ મહાન સતીએની કથા સાંભળતાં તેમનું મન કોઈ અગમ્ય પ્રદેશમાં ખાવાઈ જતુ' અને મનમાં થતુ કે શુ' આપણે પણ આ સતીએ જેવું જીવન ન જીવી શી મે ! આ વિચારને સખીએ સમક્ષ રજૂ કરતા કહેતા કે હું સખીએ ! આ સંસાર દુઃખના દાવાનળ છે અને સયમ સુખને સાગર છે. ચાલે, આપણે દીક્ષા લઇએ. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે આવી શિશુવયમાં જેના વિચારે આટલા ઉત્તમ હોય તેનું ભાવિ જીવન કેવું ઉજજવળ બનશે ! શારદાબેનની વિચારધારા વૈરાગ્યરસથી ભરપૂર તા હતી. તેમાં તેમના વૈરાગ્યની જ્યેાતને વધુ વધુ તેજસ્વી બનાવનાર એક પ્રસંગ અન્ય!, તેમના મેટા એન વિમળાબેન પ્રસૂતિ બાદ અચાનક નાની ઉમરમાં સ્વર્ગવાસ થયાની અઘટિત ઘટના બની ગઈ. આ ઘટનાએ ખાલકુમારી શારદાબેન ઉપર જીવનની ક્ષણિકતા અને સંસારની અસારતાએ ઘેરી અસર કરી. તેમના અંતરમાં અણુઅણુાટી પેદા થઈ કેશુ જીવન આવું ક્ષણિક છે? આવા ક્ષણિક જીવનમાં નશ્વરનો નેહ છેડી અવિનાશીની આર ધના કરવા માટે પ્રવયા પંથે પ્રયાણ કરવુ એ જ શ્રેયકર છે, એ જ હિતાવહ છે. આ પ્રસંગે શારદાબેનના જીવનમાં સયમી જીવનના આનંદ લૂટવાની મસ્તી પેદા કરી, તેમના વૈરાગ્ય વધુ દૃઢ બન્યા. શારદાબેનના વૈરાગ્યસભર વિચાર, વાણી અને વન પરથી માતાપિતાને લાગ્યું Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કે અમારી વહાલસેાયી લાડીલી દીકરી સ'સારને ભડભડતા દાવાનળ માની આત્મિક આનંદની અનુભૂતિ કરવા મહાવીર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી પાંસ મહાવ્રત શી દ્વિવ્ય અલકારાથી સજ્જ બનવાના સેાનેરી સેાલા સેવી રહી છે. વૈરાગ્ય ઝુલણે ઝુલા સયમના સુમધુર સ્વપ્ના સેવતા શારદાબેન જ્ઞાનઘ્યાનમાં ખૂબ આગળ વધવા લાગ્યું. રત્ન જેવા રત્નગુરૂદેવના સમાગમ : જે આત્મા આધ્યાત્મ ભાવમાં રમા હાય છે અને ઉચ્ચ ભાવનાએ સેવતા હાય છે તેની ભાવનાને સાકાર બનાવવા મા કોઈ ને કોઈ સહાયક મળી જાય છે. તે અનુસાર શારદાબહેનના દૃઢ વૈરાગ્યના લાઉંચુ બકા આકર્ષાઈ ને ખંભાત સ'પ્રદાયના ગચ્છાધિપતિ, કોહીનૂર રત્ન સમા તેજસ્વી, અધ્યાા યેાગી, મહાયશસ્વી ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબનું સાણુંદની વેિ ભૂમિમાં પુનિત પદાર્પણ થયુ. પૂ. ગુરૂદેવે કુમારી શારદાબેનને બોલાવીને કહ્યું-બહેન ! તારી સંયમની ભાવના ખૂબ શ્રેષ્ડ અને બેસ્ટ છે પણ તને ખબર છે કે આત્મ કલ્યાણની કેડી કપરી છે. આટલી છેટી ઉંમરમાં માતાપિતાની શીતળ છાયા અને સંસારના રંગરાગ છેડી કષ્ટોના કટકાથી ભરપૂર એવા સયમ માર્ગને સ્વીકારવા એ સામાન્ય કામ નથ. આ સયમ માર્ગના સ'ટાને તમે સહુ સામને કરી શકશે ? તમારા માતાપિ તમને રજા આપશે ? ત્યારે શારદાબેને કહ્યું-ગુરૂદેવ ! મારી સ ́પૂર્ણ તૈયારી છે. વિષમય વિષમ સંસારમાં જ્યાં છકાય જીવેાની હિંસાનુ તાંડવ નૃત્ય કરી રહ્યું હોય, જ રાગ-દ્વેષની હેાળી સતત જલ્યા કરતી હોય, જયાં પુણ્યને વેચીને પાપની કમાણી થતી હોય એવા સંસારમાં રહેવા જેવુ શુ છે ? માટે આ સંસારનો ત્યાગ કરી આત્મપ્રકાશ પામવા માટે સંયમ લેવાની મારી ઉત્કૃષ્ટ ભાવના છે. જુઓ ! શારદાબેનની ૬'મર નાની હાલા છતાં તેમના જવાબમાં કેટલે વૈરાગ્ય નીતરી રહ્યો છે ! ગુરૂદેવે ભાખેલુ શારદાબેનનુ ઉજજવળ ભાવિ હજુ ખાધ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે ! તેનું અંતર સંયો જીવનની મોજ માણવા ઝંખી રહ્યું છે જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણા તે યુગા જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઇ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈત શાસનને અજવાળશે, સ`પ્રદાયની શાન વધારશે અને ખ`ભાત સપ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે અને શાસનને રેશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને થાકડા કંઠસ્થ કર્યાં. તેમણે માત્ર ૧૫ વર્ષોંની ઉંમરમાં ટ્રેઈનનો મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દૃઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનના વૈરાગ્ય કેટલી ઉચ્ચ કોટીને હશે ! વૈરાગ્યની કપરી કસોટીમાં પણ શારદાબેનની દૃઢતા : શારદાબેનના માત! - પિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચંદભાઈ, ખીમચંદભા, ચીમનભાઈ, તેમના મામા નરિસંહભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેત Page #75 -------------------------------------------------------------------------- ________________ શારદાને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા અને ઘણી આકરી કસોટી કરી છતાં શારદાબેન પિતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા તેથી માતાપિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળને ત્યાગ કરીશું પણ જેની રગેરગમાં વૈરાગ્યને સ્ત્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસારરૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ દઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શક્યું નહિ તો મારી આ જિંદગીને શે ભરોસે? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબેનને વિજય થય ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની સંમતિ આપી. ભાગ્યવાન શારદાબેન ભાગવતી દીક્ષાના પંથે સંવત ૧૯૬ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩–૫-૧૯૪૭ ને સોમવારે સાણંદમાં તેમના માતાપિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબેનને દીક્ષા મહોત્સવ ઉજવાય. સાણંદ ગામમાં બાલકુમારી તરીકે સૌ પ્રથમ દીક્ષા શારદાબેનની થઈ તેથી આખું ગામ હર્ષના હિલોળે ચડ્યું હતું. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ, ગુરૂણ, પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા.સાથે સાણંદના બીજા બહેન જીવીબેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. જીવીબેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબેનનું નામ પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વિરાગી વિજેતા બન્યા. તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબેન, ભાઈ શ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ. સૌ. નારંગીબેન અ.સૌ. ઇન્દીરાબેન, બહેને અસૌ ગંગાબેન, અ. સૌ. શાન્તાબેન, અ.સૌ. હસુમતીબેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી છે. સાણંદમાં તેમને કાપડને સારો વેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવાર તા. ૪-૧-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવો અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રે, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપે. આદર્શ માતાનું સમાધિમય સુત્યુ : પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૫માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબેનની તબિયત હાટની દ્રબલ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબેનના પુત્ર, પુત્રવધુઓએ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે શકરીબેને કહ્યું કે મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના છેલ્લા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું-તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યું, હવે આ નશ્વર દેહને ભરોસો નથી માટે મને ધર્મારાધના કરાવે. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવચન સાંભળ્યું. ઘણું પચ્ચકખાણ લીધા અને પિતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા, પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. શકરીબેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસો બાદ અષાડ સુદ ૧૧ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારે કરાવે. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે આથી તેમને પરિવાર વિચારમાં પડી ગયા ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજી મહારાજને બોલાવ્યા. તેમણે તરત સંથારે કરાવ્યું. બધા વ્રત પચ્ચક્ખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈનશાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું છે તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રોત હોય એ તે સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. ગુરૂ ચરણ અને શરણુમાં સમર્પણતા : આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે 5 શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનમાં કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે ગુરૂદેવની આજ્ઞા રૂપી સર્ચ લાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજારો ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકે છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ ખૂબ પ્રબળ બન્યા અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રોનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતી પામ્યા, ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પિતાના જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારા જૈનશાસનનું કહીનૂર રન બનીને પ્રકાશી રહ્યું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જાદુઇ વીરવાણીની વીણા વગાડવાની અનેાખી શક્તિ પૂ. મહાસતીજી જયારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઊંડાણમાંથી આવે છે. ધર્મના તત્ત્વના શબ્દાર્થ, ભાવા, ગૂઢાને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રેાતાવૃંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માના અંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિબેાધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢંઢોળીને સંયમ માર્ગે દોર્યાં છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનેાના પુસ્તકોએ તે લેકમાં એવું જાદુ' કહ્યુ` છે કે જે પુસ્તકોનું વાંચન કરી જૈન જૈનેત્તર ઘણા ભાઈએનોએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. કંઇક જીવાએ વ્યસનને ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક મન્યા, પાપીમાંથી પુનિત અન્યા ને ભાગીમાંથી ત્યાગી બન્યા. આવા તા કંઇક દાખલા છે, પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે ! વધુ શુ લખુ ! આ પુસ્તકો મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈ એ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આત ધ્યાન છેડીને ધર્મ ધ્યાનમાં જોડાવા લાગ્યા અને કમની ફિલેાસેાફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીનો નાદ તેમના દિલ સુધી પહેાંચતા એક વખતની જેલ ધર્માં સ્થાનક જેવી અની ગઈ, અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મ`ગલ શરૂઆત કરી. ઘણાં ભાઈએ મીસામાંથી મુક્ત થયા પછી પૂ. મર્હાસતીજી પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે મહાસતીજી ! આપના વ્યાખ્યાના જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતાં દિલમાં શાંતિનું શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણાં વ્રત નિયમ અંગીકાર કર્યાં. હૂઁકમાં પૂ. મહાસતીજીના બહાર પાડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનવાના કેટલેા જીવનપલ્ટો કર્યાં છે તે વાંચકો આ ઉપરથી વિચારી શકશો. ગુણ ગુલામથી મ્હેકતા જીવન માગઃ પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી, સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણા રહેલા છે. જે ગુણાનુ વર્ણન કરવા આપણી શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણા ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લતા, અપૂર્વ ક્ષમા, બીજા પ્રત્યે અપૂર્વ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુણ્ણા તેા જીવનમાં આતપ્રાત વણાઈ ગયા છે. તે ગુણેાના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગ'ધથી આકર્ષાય છે તેમ જગતના જીવે તેમની વાણી તથા ગુણેાથી આકર્ષાઈ ને ધર્માંના માર્ગે વળે છે, તેમજ પૂ. મહાસતીજીના અ'તરમાં સતત એક મીઠુ સ'ગીત ગુંજતુ હોય છે કે સજવા શાસનરસી કેમ અને ’પ્રભુ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સ`તાના વીરના માને પામ્યા વિના ન રહેવા જોઇએ. પૂ. મહાસતીજીની તખિયત ગમે તેવી નાદુરસ્ત હેાય છતાં તે પ્રવચનની પ્રભાવના કરવાનું તેા કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૪૬ વર્ષીના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીના વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. તેમના ઉપદેશથી અત્યાર સુધીમાં લગભગ એક હજાર આત્માઓએ આજીવન બ્રહ્મચ` વ્રત અ`ગીકાર કરેલ છે. પૂ. મહાસતીજીના પ્રતિખાધથી ૩૪ બેના વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર Page #78 -------------------------------------------------------------------------- ________________ કરી તેમના સુશિષ્યાઓ થયેલ છે અને જૈનશાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈનશાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. ગુરૂદેવ શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈનશાસનમાં વિરલ છે એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી ૫. કાંતિષિજી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિઋષિજી આદિ ઠાણું ૧૧ બિરાજમાન છે તેમાં પહેલા ચાર સંતાને દિક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદ્દભૂત વાણું છે. પૂ. મહાસતીજી આ અગાઉ બે વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા છે. પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી એટલે કાંદાવાડી આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી તેથી કાંદાવાડી મુંબઈ સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને આ ત્રીજી વાર મુંબઈ આવવાનું બન્યું અને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચક! આપ આ ઉપરથી સમજી શકશે કે ૫ શારદાબાઈ મહાસતીજીએ, મુંબઈ નગરીની જનતાના દિલનો પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે ! સં. ૨૦૪૧ માં કાંદાવાડી શ્રી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મપશી, ઓજસ્વી ને પ્રભાવશાળી પ્રવચનોથી જનતાના દિલમાં એવું અનોખું આકર્ષણ પેદા થયું કે ચાતુર્માસમાં વ્યાખ્યાન હોલ હંમેશા ચિક્કાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની દિવ્ય તેજસ્વી વાણીના પ્રભાવે પૂ. મહાસતીજી કાંદાવાડી ચાતુર્માસ પધાર્યા ત્યારથી તપને એક ધારો પ્રવાહ વહી રહ્યો છે. કાંદાવાડી શ્રી સંઘમાં સોળ સેળ મા ખમણ, બે સિદ્ધિતપ (ઉપવાસના) થયા. છ ઉપવાસથી લઈને ૩૧ ઉપવાસ સુધીની સંખ્યાને આંક સ્ટ૦ (બ) ઉપર પહોંચ્યો હતો. શ્રી સંઘમાં દાન-શીલ-તપ-ભાવની ભરતી આવી હતી. આ ચાતુર્માસ શ્રી સંઘના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું સુંદર ભવ્ય ચાતુર્માસ થયું છે. આ બધા પ્રભાવ અને યશ ૫. મહાસતીજીના ફાળે જાય છે. વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તક ઘણું બહાર પડયા છે. દશ દશ હજાર કેપીઓમાં બહાર પડવા છતાં તેમના એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાંચકને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૪૧ ના કાંદાવાડી ચાતુર્માસના વ્યાખ્યાને “શારદા શિરમણિ” નામથી ૧૨૦૦૦ (બારહજાર) નકલો પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમે થાય છે એ આપણું સમાજ માટે સભાગ્યને વિષય છે. આ બધો પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા–બ્ર-વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હે. Page #79 -------------------------------------------------------------------------- ________________ cocopean co શારદા શિરોમણિ BBC WHEE 1 Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૪૧ના શ્રી કાંદાવાડી (મુંબઈ) સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે ચાતુર્માસમાં આપેલા પ્રવચન અધિકાર: આનંદ શ્રાવક તથા પુણસાર ચરિત્ર અષાડ સુદ પૂનમ ને મંગળવાર તા. ૨-૭-૮૫ વ્યાખ્યાન નં. ૧ વિષય : ભાવની ભવ્યતા સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત અનંત ગુણોના સાગર, જ્ઞાનદિવાકર, સમતાના સુધાકર એવા કરૂણાસાગર ભગવાને ભવ્ય જીવોના શ્રેય માટે, હિત માટે, શ્રેયકારી, પાવનકારી, મંગલકારી શ્રતજ્ઞાનની ગંગા વહાવી. આ દ્વાદશાંગી વાણીમાં ૧૪ પૂનો સમાવેશ થઈ જાય છે. દ્વાદશાંગી અમાપ અને અગાધ જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. આત્માના પરમ ઐશ્વર્યને તથા તેજને પ્રગટાવવા માટે શાસ્ત્રો પરમ અવલંબનભૂત છે. શાસ્ત્ર એ મહાપુરુષોના, કેવળી ભગવંતના વિચારોને અક્ષયકષ છે. સંસાર રૂપી રોગોને નાશ કરવાવાળી તે એક ઔષધિ છે. સત્યના સૌંદર્યથી ભરેલી તે એક સ્ટીમર છે. યુવાનીમાં માર્ગદર્શક છે અને વૃદ્ધાવસ્થામાં આનંદદાયક છે. જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર આજે મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓ મળી રહેશે પણ આધ્યાત્મિક દુનિયામાં અજબ ફેરફાર કરી હૃદયપટો કરાવનાર જે કઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની અલૌકિક શક્તિ. આજનો અષાડ સુદ પૂનમને મંગલકારી દિવસ છે. ચાતુર્માસને મંગલ પ્રારંભ આજથી થાય છે. ચાતુર્માસ એટલે આત્મઘરમાં પ્રવેશ કરવાના દિવસો. ચાતુર્માસ એટલે જીવન પરિવર્તન માટેની તક તેમજ દરેક દષ્ટિએ આનંદ, પ્રકુટિલતા અને ઉત્સાહનું અમી સિંચન કરતી ધન્ય ઘડીઓ. ધર્મના બીજ રોપવાની સીઝન એટલે ચોમાસું. જૈનશાસનમાં ચાતુર્માસનું ખૂબ મહત્વ છે. તારક તીર્થકર ભગવંતેએ જૈન મુનિએ માટે વિહારની આચારસંહિતા ગોઠવી છે. મુનિને નવકલ્પી વિહાર કરવાનું કહ્યું છે. શા માટે? એક રથાને સ્થિર રહેવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય. રાગ-મોહગ્રસ્ત થઈ જવાય. ક્યારેક રાગના પાપે ખતરા પણ સર્જાઈ જાય માટે આઠ મહિનામાં વિચરણ કરવાનું કહ્યું છે. ચાતુર્માસ કલ્પમાં ચાર મહિના એક સ્થળે રહેવાનું. આ દિવસોમાં જીવની -ઉત્પત્તિ ખૂબ થાય છે. જૈન સંત-સતીજીએ આજે જ્યાં ચાતુર્માસ હશે ત્યાં સ્થિર થઈ જશે. ખાસ અહિંસાપાલન માટે ચાતુર્માસ કલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહસ્થ માટે પણ ચાતુર્માસને સમય ખૂબ લાભદાયક છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ | [ શારદા શિરેમણિ ચાતુર્માસમાં મુશળધાર વરસાદ વરસે છે ત્યારે ખેડૂતે ખૂબ આનંદભેર આળસપ્રમાદને દૂર ફેંકી દે છે. નવી ચેતના, ઉત્સાહ સાથે ખેતરમાં પહોંચી જાય છે. સતત પરિશ્રમ કરવામાં પરોવાઈ જાય છે. ખેડૂતને આ ચાર મહિના બહુ કિંમતી હોય છે. જે આ ચાર મહિના સખત મહેનત કરે તે આઠ મહિના એના સુખેથી પસાર થઈ શકે. વરસાદ વરસવા છતાં પ્રમાદને દૂર ન કરે, ખેતરમાં વાવણી ન કરે ને કઈ પાક ઉત્પન ન થાય તે વાંક કોનો? ખેડૂતને ને! ચાર મહિના બેકાર જાય તો આખું વર્ષ એના માટે બેકાર. ચાર મહિના નકામા કાઢે તે આખું વર્ષ નકામું. ખેતરને લીલુંછમ રાખવા માટે ખેડૂત ખબરદાર થઈને રહે છે. આ રીતે જીવન પણ એક ખેતર છે. ધર્મના બીજ વાવવાને સમય એટલે ચાતુર્માસ. સાધુ-સાધ્વીજીએના ચાતુર્માસ મંગલ પ્રવેશ થતાં શ્રાવક-શ્રાવિકાઓના હૈયા થનગની ઊઠે છે. હૃદયરૂપી ક્ષેત્રમાં મંગલ ધર્મની સ્થાપના કરવા સંતે જિનવાણીને વરસાદ વરસાવે છે. એ જિનવાણી રૂપી વરસાદ ફળદાયી ક્યારે નીવડે ? શ્રાવકો એને બરાબર ઝીલે છે. તેને સંપૂર્ણ લાભ ઉઠાવવા આળસ, પ્રમાદ, વિકથાઓનાં વાદળાઓને વિખેરી નાંખવા પડશે. જે ધર્મના બીજ રોપવા હય, જીવન રૂપી ખેતરને લીલું છમ, હરિયાળું અને સુશોભનીય બનાવવું હોય તે ખૂબ સજાગ રહીને જાગૃત બનીને એ વાણીને લાભ લેવો પડશે. ચોમાસાના ચાર મહિના જે જિનવાણીના શ્રવણ વિનાના, વ્રતનિયમ વિનાના જાય તો સમજવું કે આખું વર્ષ નકામું. આ ચાર મહિનાની કિંમત ન અંકાય તે આખું વર્ષ અફળ નીવડવાનું. માસામાં સંત-સતીજીએ શાશ્વત ભાવસંપત્તિઓથી ધર્મોપદેશના હાટ માંડશે. આ શાશ્વત ભાવસંપત્તિમાં મુખ્ય દાન, શીયળ, તપ, ભાવનું આત્મ-ઉપદેશી જિનવાણી દ્વારા વેચાણ કરશે. દેહના દદીને જેમ ડોકટર તપાસીને દર્દનું નિદાન કરી દેવા આપે છે ત્યારે તે દીને જે શાતા વેદનીયને ઉદય થયે હેય તે તેનું દર્દ શમી જાય છે તેમ આત્માના દદીને ગુરુને ઉપદેશ સાંભળવાથી તેના ભાવ દર્દ શમી જાય છે અને શાશ્વતા સુખને પામે છે. આવી ભાવસંપત્તિને ગ્રહણ કરવા બાલ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ આદિ શ્રાવક-શ્રાવિકાઓ સહુ ઉત્સાહી બની પોતાની શક્તિ અનુસાર તન-મન-ધનથી દાન, શીયળ, તપ, સદાચારના ભાવ પ્રગટાવી લખલૂટ શાશ્વત ભાવસંપત્તિ ગ્રહણ કરી આત્મિક લાભ મેળવે છે. આવી મહાન શાશ્વતી સાચી ભાવસંપત્તિ લેશમાત્ર લય ન થાય, તેમાં ચારડાકુને ભય નહીં, અજપે નહિ, કલેશ-ઝઘડા અંશ માત્ર નહીં', તંદુરસ્તી બગાડે નહિ, સરકારી ટેક્ષ લાગે નહિ, અને પરલોકમાં સાથે આવનારી આવી શાશ્વત ભાવસંપત્તિનો અખૂટ ખજાને મેળવી આત્મિક લાભ મેળવવા માટે આ ચાતુર્માસના મંગલકારી દિવસ છે. ધર્મ આરાધનાથી સંવર અને નિર્જરા કરીને ભાવસંપત્તિ મેળવી આ ભવમાં એકાવતારી બનવાને સુઅવસર મળે છે. આ સુઅવસર પુદ્ગલાનંદમાં વેડફી નહીં નાંખતા આત્માનંદી બની ધર્મારાધના કરવા માટે ગુરૂ ભગવંતે ઉપદેશને ધધ વહાવે છે. આ અમૂલ્ય તક ચૂક્યા તે પછી પસ્તા થશે. Page #82 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ]. આ મંગલકારી દિવસો ધર્મારાધના કરવા માટેની અમૂલ્ય તક છે. જિનેશ્વર ભગવાનના જૈનશાસનને આપણે પામ્યા છીએ. આ શાસનને પામીને આત્માના પ્રદેશેપ્રદેશે આરાધનાને આરાધક ભાવ લાવવાનો છે. આરાધક ભાવ શું કરે છે? જીવને દુર્ગતિમાં જતા અટકાવે અને સદ્ગતિની પરંપરા ઉભી કરે. જ્યારે વિરાધક ભાવ આત્માની ખરાબીઓ ઊભી કરે છે, પરિણામે જીવને દુર્ગતિનાં બારણું ખખડાવવાનો પ્રસંગ આવે છે. જીવનમાં આરાધક ભાવ જેટલો વધુ ને વધુ આવશે તેટલે કર્મને ભાર ઓછો થશે અને નિર્જરા વધુ થશે. વિરાધક ભાવમાં કર્મને ભાર વધતો જાય છે. એક ન્યાયથી સમજીએ. પાણીથી ભરેલું એક મોટું તપેલું છે. એ તપેલામાં કોઈ એ એક નેપકીન નાંખે. ૧૫ થી ૨૦ મિનિટ નેપકીન પાણીમાં રહ્યા પછી તેને બહાર કાઢયો. એ નેપકીન કોરે હતા, પાણીથી ભીંજાયે ન હતો ત્યારે હલકે હતું, પણ ૧૫-૨૦ મિનિટ પાણીમાં રહ્યા પછી બહાર કાઢો તો એ વજનમાં થોડો ભારે થઈ ગયે. તે નેપકીન તપેલામાં નાંખીને તરત બહાર કાઢી લીધે હેત તે તે આટલો બધો ભારે ન થાત. તેના છેડેથી પાણી ટપકી રહ્યું હતું. નેપકીનના તાંતણે તાંતણે પાણી ભરાઈ ગયું હતું એટલે એ ભારે થઈ ગયા હતા. જે ડી વાર રહ્યો હોત તો પાણી નેપકીનના તાંતણા સુધી ન પહોંચી શક્ત અને ભારે ન થઈ જાત. આ તે સામાન્ય વાત છે. આ વાતથી જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે પાણીના તપેલા સમાન જિનશાસન મળ્યું છે. આપણો આ આત્મા નેપકીન સમાન છે. આ જિનશાસન રૂપ તપેલામાં આપણે આ આત્મા જેટલો સમય વધુ રહેશે અને એનાથી ભાવિતા થશે તેટલા આત્મપ્રદેશ રૂપી તાંતણામાં તપ, ત્યાગ, સંયમ અને નિર્જરાના ભાવે વધુ થશે, પણ અનાદિકાળથી જીવ પાપની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ ખૂચેલે રહ્યો છે, તેથી આપણા જીવનની બધી પળો એ પાપમય પ્રવૃત્તિઓથી ખરડાઈ રહી છે, એટલે જીવ કર્મના ભારથી ભારે બની ગયેલ છે. અનાદિકાળથી જીવને આ અભ્યાસ છે. તેના માટે મહેનત કરવી પડતી નથી. એ પાપ-પ્રવૃત્તિઓથી આત્માની ભારે ખરાબી થઈ છે. તેના કારણે દુર્ગતિઓનાં જાલીમ દુઃખો વેઠયાં છે. અશુભ કર્મોના ઢગેઢગ આત્મા પર ખડકાયા છે. આ બધું વિરાધનાથી વિરાધક થયેલા જીવનના કારણે બન્યું છે. એ વિરાધનાઓથી વીંટળાયેલા જીવનનું પરિવર્તન કરવા માટે આ આરાધનાના દિવસો આવ્યા છે. નેપકીનના તાંતણે તાંતણે પાણી પહોંચી ગયું તેમ આત્માના પ્રદેશ પ્રદેશે જો આરાધના ભાવને પહોંચાડી દઈએ તે દુર્ગતિ અટકે અને સદ્ગતિની પ્રાપ્તિ થાય. અનાદિકાળથી આ ઊંધા રાહે ચાલેલા જીવને રાહ બદલે મુશ્કેલ છે છતાં શક્ય તે જરૂર છે. કંઈક આત્માઓ આ વિનાશક રસ્તેથી પાછા વળ્યા અને જીવનને આરાધનાના અદ્ભુત રાહે લઈ ગયા તે અદ્ભુત સાધના સાધી ગયા. આરાધના કરવા માટે ભગવાને દાન, શીયળ, તપ, ભાવ આદિ અનેક માર્ગો બતાવ્યા છે. એ માર્ગની તાકાત કાઈકમ ન સમજતા. હવે આ ભવમાં વિરાધનાથી, પાપમય પ્રવૃત્તિઓથી આત્માને મુક્ત કરવા Page #83 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ અડીખમ પુરૂષાર્થ કરવાનો છે. જે શુભ ધર્મમય પ્રવૃત્તિઓમાં આત્માને જોડીશું તે આત્મા આરાધના ભાવથી તરબળ બની જશે. એના આત્મ પ્રદેશ પ્રદેશે નિર્જરાનું , પાણી ભરાઈ જશે, માટે પાણીના તપેલા સમાન જયવંતુ જિનશાસન મળ્યું છે, એમાં નેપકીન સમાન આત્માને બળી દઈએ તો સાચી આરાધના કરી કહેવાય. જીવને આ બધું રૂચે કયારે? ગમે કયારે? પાપની ભીતિ જાગે ત્યારે. પાપને ડર લાગે ત્યારે. જેને પાપની ભીતિ લાગે એને આત્માની પ્રીતિ જાગે. જેને ભવની ભીતિ નથી ને આત્માની પ્રીતિ નથી તેના અંતરમાં હજુ આરાધનાનો રણકાર થયો નથી. આ બધું સમજવા માટે જ્ઞાનીઓએ એક શબ્દ આવે કે “ભાવ તૂટયા”. આ શબ્દને ઊંડાણથી સમજે છે. આ શબ્દના ગહન ભાવ સહેલાઈથી સમજાય માટે એક ન્યાયથી સમજીએ, જેથી બધાના મગજમાં એ વાત ઠસી જાય. એક માણસ મધ્યમ સુખી હતા, પણ વેપારીની લાઈનમાં આવે તે હતો. તે ભલે સંપત્તિમાન નહોતે પણ તેની બુદ્ધિ એવી તીવ્ર હતી કે ભલભલાને પાણી પીવડાવે. વેપારમાં પણ ખૂબ કાબેલ. એક વાર એ ભાઈ બજારમાંથી જઈ રહ્યા છે. તેની આગળ બે વેપારીઓ ધંધાની વાત કરતા ચાલતા હતા. બે સંતો ભેગા થાય તે આત્માની વાત કરે. તમે સાથે ચાલતા હે ત્યારે વેપારધંધાની વાતો કરો. બે બહેન સાથે ચાલતી હોય ત્યારે આ સાડી ક્યાંથી લાવ્યા ? દાગીનો ક્યાં ઘડાવ્યો? એ વાતો કરે. જેને જેને રસ હોય તે વાતો કરે. બંને વેપારી રસ્તામાં વાતો કરે છે કે હમણાં કપાસના ભાવ ખૂબ વધશે એવું લાગે છે. આ બંનેની પાછળ પેલો વેપારી હતા. તેણે આ વેપારીઓ જે વાત કરતા હતા તે સાંભળી. તેના મનમાં થયું કે આ બંને વેપારીઓ ખૂબ હોંશિયાર છે. તેઓ જે વાત કરે છે તે બરાબર હશે એમ સમજીને તેણે સાંભળવા કાન વધુ લંબાવ્યા. આ બંને તો વાત કરતા જાય છે ને પેલે વેપારી સાંભળે છે. તે વેપારી વાત સાંભળીને ઘેર જાય છે. ઘેર જઈને પોતાની પાસે જે મૂડી હતી તેમાંથી પોણા ભાગ જેટલી મૂડી લઈને નીકળ્યો ને ગયે બજારમાં કપાસ ખરીદવા. ગામમાંથી જેટલું મળે તેટલે કપાસ ખરીદવા માંડયો ને ગોડાઉન ભરી દીધાં. બધા લેકેને થયું કે આ ભાઈને તો કપાસનો ધંધે નથી ને એકાએક આટલે બધે કપાસ ખરીદે છે માટે કંઈક લાગે છે. પિતાની પિણા ભાગ ઉપરની મૂડી ખચી નાખી. બીજા લોકોના મનમાં થયું આટલો બધો કપાસ શા માટે લેતે હશે ! ઘણી વાર વગર કારણે બીજા માણસો ચિંતા કરે છે. કપાસ લેનારે લીધે, રોકનારે પૈસા કિયા, બીજાને ચિંતા કરવાની શી જરૂર ! કુદરતે તેને પુદય જાગ્યો. તેનું ભાગ્ય તેની તરફેણમાં આવ્યું. અઠવાડિયામાં એણે સાંભળેલી વાત સાચી પડી. અઠવાડિયામાં બજાર ભારે ઊંચકાય. કપાસના ભાવે વધવા લાગ્યા. તે વેપારી ખૂબ ખુશી થયે. તે હરખાવા લાગ્યો કે પેલા વેપારીઓની Page #84 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ પ વાત સાચી પડી. તેણે રૂ. ૧૦૦ ના ભાવે માલના સાદા કરેલા છે તેમાં ભાવ એકધારા વધવા લાગ્યા. ૧૦૦ રૂા. ના ૧૫૦ થયા, ૨૦૦ થયા. છેલ્લે ૧૦૦૦ રૂા થયા. તે વેપારીના મિત્રો, સગાંવહાલાં કહેવા લાગ્યા. ભાઈ! હવે તુ માલનું વેચાણ કરી દે. તે જે ભાવે લીધેા છે તેના કરતાં દશગણા ભાવ વધ્યા છે. હવે માલ કાઢી નાંખ. ના ... ના ... હજુ તા ભાવા વધુ ઊંચકાશે. વાણિયા લેાલમાં લપટાયેા. જેમ લાભ મળતા જાય તેમ લેાભ વધતા જાય છે. તમારા દાખલેા લેા. તમે વેપાર કરે છે. તેમાં જે ભાવ વધતા જાય તેા શું કરો ? ( શ્રોતા—ખીજો નવા માલ ભરી દઈ એ. ) આજે ચામાસી પાખીને દિવસ છે. અમે કહીએ શ્રાવકજી ! આજે ઉપવાસ કરો તે કહેશેા કે મારાથી ન થાય, પણ જો ધંધામાં લાભ થતા હોય તો ભૂખ ભૂલી જાવ ને! આ કપાસના ભાવ વધતા હાવાથી તે વેપારી તાનમાં આવી ગયા, અને હજુ પણ વધશે તે આશામાં માલ કાઢતા નથી. એક વખતના મધ્યમ કક્ષાના ગણાતા વેપારી શ્રીમંત ગણાવા લાગ્યા. કરોડ.પતિમાં એની ગણના થવા લાગી. બધા કરોડપતિ શેઠ કહીને ખેલાવવા લાગ્યા. ચાર જણામાં તેમના ભાવ પૂછાવા લાગ્યા. લાકે તેમને માન-સન્માન દેવા લાગ્યા. બધે આવકાર મળવા લાગ્યા. કપાસના વધી ગયેલા ભાવે આ વેપારીનું ભાગ્ય પલ્ટી નાંખ્યું. હવે એની ગણતરી વાણિયામાં નહિ પણ કરોડપતિ શેડમાં થવા લાગી. મસ્કાના છે મહિમા મેટા, લગાડતા રહેવાનું, પૈસા હાય તેા મગનાને પણ મગનલાલ કહેવાનુ ફિલમ ઉતારી જાણે તા ખીજાના કામ કઢાવે, બાકી જે સતવાદી થાય તેની કાડીની કિંમત થાય. અરે વાહ વાહ. "" કવિએ પણ ખેલે છે અરે વાહ વાહ દુનિયાદારી, તારી કેવી છે અલિહારી. ધન વધે તે ગાંડા માણસને પણ ગાંડાલાલભાઈ કહેવાના. કદાચ બુદ્ધિના આછા હોય તે પણ કહેશેા કે ગાંડાભાઈ ! આગળ આવેા. નાણાં વિનાને નાથીયા, નાણે નાથાલાલ નાણાં ન હેાય તે નાથીયા કહે અને નાણાં વધે એટલે કહે નાથાલાલભાઈ ! આજે દુનિયામાં બધે ધનની પૂજા થાય છે, ગુણની પૂજા થતી નથી. આ શેઠના તેા બહુ માન વધ્યા. લેાકેા કરોડપતિ કહીને ખેલાવવા લાગ્યા. શેઠ તેા ખૂબ હરખાય છે. મેં મારી મૂડીના માલ લીધા તે સારુ થયુ.. હજુ શેઠને સંતાષ થતા નથી. લાભ વધતા જાય છે. ૨૦ ગણુા ભાવ વધ્યા છતાં હજુ ભાવ વધશે એ ગણતરીથી શેઠે કપાસ રાખી મૂકયા ને વેચ્યા નહિ. કોઈ પણ વસ્તુ માપમાં સારી. અતિ સારું નહિ. તમને તમારું શર્ટ કે ખમીસ માપસર અને ખરાખર ફીટી'ગ હોય તેવુ ગમે છે. જો નાનુ હાય તેા સારું ન લાગે અને માટું હાય તો ગાંડા જેવું લાગે. દરજીને પણ કહેા કે હું સારો દેખાઉં તેવું કપડાનું ફીટી ́ગ કરો. પહેરવાના બૂટ જો નાના હાય તા 'ખ પાડે અને મેટા હાય તા ચાલતા પાડી નાંખે. આ રીતે પરિગ્રહનું પણ માપ રાખેા. અતિ પરિગ્રહ તમને 66 Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ ] [ શારદા શિશમણિ પાડચા વગર નિહ રહે. પરિગ્રહ મેળવતાં પાપ, ભાગવતાં પાપ અને છેડતા ન આવડે તા પણ પાપ. અતિ લેાભ વિનાશને નાતરે છે. રૂના ભાવ વધ્યા તેા શેઠના પણ ભાવ વધવા લાગ્યા. એમના મૂલ્ય થયા, છતાં હજુ ભાવ વધશે એ આશામાં શેઠે કપાસ રાખી મૂકયો. એક દિવસ શેઠ ગેાથું ખાઈ ગયા. એમનુ નસીબ વાંકું પડયું. પાપને જોરદાર ઉદ્ભય થયા. એ દિવસે પેપરમાં આવ્યું કે કપાસના ભાવ ઘટયા. બે હજારના સીધા ૧૨૦૦ થયા. એક હજાર, ૯૦૦, ૭૦૦ અને ૫૦૦ થયા. આટલા બધા ભાવ ઘટવા છતાં શેઠે કપાસ વેચવા ન કાઢયો. તેમને આશા હતી કે આજે બેસી ગયેલા ભાવો ફરી વાર ઢૂંક સમયમાં ઊંચકાશે, પણ શેઠની એ આશા ઠગારી નીવડી કપાસના ભાવ વધવાની તે વાત બાજુમાં રહી પણ ભાવ તે એથીય વધુ તૂટવા લાગ્યા. ૫૦૦, ૪૦૦, ૨૫૦, ૧૫૦ થતાં છેક ૫૦ રૂ. સુધી આવી ગયા. આપણે શરૂઆતમાં કહ્યું હતું કે “ ભાવ તૂટયા ” એ શબ્દને સમજવા છે. અહી શુ થયું ? કપાસના ભાવ તૂટયા એટલે હવે શેઠના ભાવ પણ તૂટ્યા. કપાસના ભાવ વધ્યા ત્યારે બધા એમને આવે! શેઠ સાહેબ ! એમ કહીને ખેલાવતા હતા, અરે ! તેમની ગણના કરોડપતિમાં થતી તે શેઠ આજે દેવાદાર બન્યા. કરજદાર બન્યા. એક વખતના કરોડપતિ ગણાતા શેઠની ગણના હવે ગરીમમાં થવા લાગી ને લેાક તેને મૂખ અને એવમુક્ કહેવા લાગ્યા. કપાસના ભાવ તૂટયા તેા શેઠના મૂલ્ય ઘટયા. હવે કેઈ તેમના સામું જોવા પણ તૈયાર નથી. કપાસ તા એને એ જ હતા. જેટલેા હતા તેટલેા જ હતા. વખાર એની એ હતી. શેઠ પણ એના એ જ હતા, છતાં પહેલાં શેઠ કરોડપતિ ગણાતા હતા અને હવે શેઠની ગણના ગરીમમાં થવા લાગી. માન સન્માનને બદલે એમના તિરસ્કાર થવા લાગ્યા એનુ` શુ` કારણ ? કપાસના ભાવ તૂટયા. કપાસના સ્ટોક એટલા ને એટલા હાવા છતાં ભાવ તૂટવાને કારણે કરોડપતિ રોડપતિ બની ગયા. આ તા તમારા વેપારની વાત થઈ. વેપાર સાથે આપણે નિસ્બત નથી. આ વાત આપણા આત્મા સાથે ઘટાવવી છે. શાસ્ત્રમાં વાત આવે છે કે ઇરિયાવહિયાની મ`ગલ ક્રિયા દ્વારા આત્માનુ કામ કાઢી ગયા, એ કોણ ? ખબર છે? અતિમુક્ત મુનિ. રૂના ભાવ વધ્યા તેા શેઠના માન સન્માન વધ્યા. રૂના ભાવ તૂટયા તા ભિખારી જેવા થઈ ગયા. આ ન્યાયથી જ્ઞાની સમજાવે છે. અતિમુક્ત નાના બાલુડા હતા. ગેડીદડે બાળક સાથે રમતા હતા. એ સમયે ગૌતમસ્વામી ગૌચરી માટે નીકળેલા. ગૌતમસ્વામીએ દીક્ષા લીધી ત્યારે પચ્ચખાણ કર્યાં હતા કે મારે જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠું કરવા. આજે છઠ્ઠના પારણાનેા દિવસ હતા. પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કરી ત્રીજા પ્રહર ગૌચરી માટે નીકળ્યા. ગૌતમસ્વામી ગૌચરી કરતાં એક ઘરમાંથી નીકળે છે ને બીજા ઘરમાં જાય છે. ગેડીદડે રમતા આ નાનેા બાલુડા તેના સાથીઓને પૂછે છે આ કાણુ છે ? છેકરાઓ કહે આ જૈનના સાધુ છે. ભગવાન ગૌતમસ્વામી છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ભગવાન મહાવીર સ્વામીના પટ્ટશિષ્ય છે. તેઓ આ શું કરે છે? એક ઘરમાંથી નીકળે છે ને બીજા ઘરમાં જાય છે! “મહુકાર સમા બુદ્ધા” સાધુ શું કરે? એક ઘરની ગૌચરી ન લે. તે ઘરઘરમાં ગૌચરી જાય છે. ના બાલુડો ગૌતમ સ્વામીને ગૌચરી કરતાં જઈને તેમની પાસે ગયો. જઈને પૂછે છે હે ભદન્ત! આપ કે છે અને શા માટે ફરી રહ્યા છે? અતિમુક્તનો આ જાતને પ્રશ્ન સાંભળી ગૌતમ સ્વામીએ કહ્યું- હે દેવાનુપ્રિય! હું શ્રમણ નિગ્રંથ છું. અમે લોકો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવા ગુપ્ત બ્રહ્મચારી છીએ. અમે ગૌચરીને માટે ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળોમાં જઈએ છીએ. આ સાંભળીને બાલુડો કહે ભગવાન! તે આપ મારા ઘેર પધારેને! હું પણ આપને ભિક્ષા આપીશ. એમ કહીને ગૌતમ સ્વામીની આંગળી પકડી લીધી. અતિમુક્તની માતા શ્રીદેવી જઈ રહી છે કે મારો પુત્ર ગૌતમ સ્વામીની આંગળી પકડીને આવી રહ્યો છે. એ જોઈને તે ખૂબ હરખાઈ ગઈ. હું બડી ભાગ્યવાન છું, પુણ્યવાન છું કે મારા દીકરાને દેવ, ગુરૂ, ધર્મ ગમે છે. ગૌતમસ્વામી શ્રીદેવીના મહેલમાં આવ્યા, ત્યારે તેણે ખૂબ હૃષ્ટતુષ્ટ થઈને ગૌતમ સ્વામીને ત્રણ વાર વિધિ સહિત વંદન કર્યા, પછી ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી આહારપાણી વહેરાવ્યા. ગૌતમ સ્વામી ગૌચરી વહેરી પાછા વળ્યા, ત્યારે રાણું મહેલના દરવાજા સુધી ગયાં અને અતિમુક્ત કુમાર ગૌતમ સ્વામીની સાથે ચાલ્યા. ચાલતાં ચાલતાં પૂછે છે હે ભગવાન! આપ ક્યાં રહે છે? ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક તીર્થકર ભગવાન મહાવીર પ્રભુ આ નગરની બહાર ઉદ્યાનમાં બિરાજે છે. તેઓ તપ, સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. હું ત્યાં તેમની પાસે રહું છું. ભગવંત! હું પણ આપની સાથે ભગવાનનાં દર્શન કરવા માટે આવું છું. અતિમુક્ત ગૌતમ સ્વામીની સાથે ભગવાનને વંદન કરવા જાય છે. અહીં ગ્રંથકાર એ વાત બતાવે છે કે આ અતિમુક્ત કુમારે ગૌતમસ્વામીને કહ્યું, પ્રભુ ! આપની ઝોળી મને પક્ટવા માટે આપ ને ! કુમાર ! તને આ ઝેળી ન અપાય. કેમ પ્રભુ ? જે દીક્ષા લે, અમારા જેવા અને તેમને અપાય. સાધુ પિતાને ભાર પોતે જાતે લે, તને ન અપાય. તમે કઈ દિવસ ભાર માંગે છે ખરો? તને કે આવું કહેનાર મળ્યું છે ખરું? કઈ દિવસ માં જ નહિ હોય. કદાચ માં હશે ને કેઈએ આવું કહ્યું પણ હશે છતાં હજુ ઊભા થતા નથી. જાગતા નથી. આ અતિમુક્ત કુમાર ગૌતમ સ્વામીની સાથે જ્યાં ભગવાન મહાવીર પ્રભુ હતા ત્યાં ગયો. ભગવાન જોતાં જ તેનું મનડું ઠરી ગયું. અહો કે મારા ભગવાન ! તમને એક વાર નિહાળ્યા પછી હવે મારી આંખડી, મારું દિલ બીજે ક્યાંય કરશે નહિ. જ્યાં સુધી તમને નહાતા જોયા ત્યાં સુધી હું ભટક્યો, રખડ્યો, બસ હવે આપ જ મારા ઉદ્ધારક છે. હજુ માત્ર ભગવાનને જોયા, દર્શન કર્યા છતાં આત્મામાં કે રંગ આવ્યે! કેવા ભક્તિભાવ આવ્યા! કે વેગ ઊપડ્યો ! Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ શારદા શિરેમણિ તમે મારા જીવનના સર્વસ્વ છે આ વાત ભૂલાઈના જાયે....(૨) - ભક્ત પ્રભુની પ્રાર્થના કરતાં કહે છે પ્રભુ! તમે મારા સર્વસ્વ છે. મારા જીવનના આધાર છે. આ રીતે અહીંયાં અતિમુક્તકુમાર પણ પ્રભુને કહે છે, હે પ્રભુ! તને જોયા પછી મારી આંખડી બીજે ક્યાંય કરતી નથી. જેણે આજે ભગવાનના પ્રથમ વાર દર્શન કર્યા છે, પહેલા કેઈ વાર જોયા નથી. ગેડીદડે રમત ને ખેલતે આવ્યું છે, છતાં એની ભવ્ય ભાવના તો જુઓ. પ્રભુએ આ કુમારને ઉદ્દેશીને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળીને એનું હૈયું હરખાઈ ગયું. આત્મામાં અપૂર્વ આનંદ આવ્યું અને દિલમાં દીક્ષાની ભાવના જાગી. ગેડીદડે રમતો આવેલે કુમાર કહે, પ્રભુ! મારે દીક્ષા લેવી છે. તમે કેટલા વખતથી ભગવાન મહાવીરની નિશાળમાં આવો છે. છતાં ભાવ થાય છે ! - અતિમુક્ત કુમાર ભગવાનને વંદન કરીને, આત્મામાં વૈરાગ્યરસનાં ઝરણું વહાવીને ઘેર આવ્યું. ઘેર આવીને માતાપિતાને કહે છે તે મારા માતાપિતા ! મને દીક્ષાની આજ્ઞા આપો. માતાપિતા કહે, બેટા ! તું હજુ બાળક છે. હજુ તે તને જાણ્યાં નથી. તું દીક્ષામાં શું સમજે ? હે માતાપિતા ! “ વેવ નાખifમ તે વેર ન કાળrfમ, વેવ જ્ઞાનામિ સં જે જ્ઞાના િ.હું જે જાણું છું તે નથી જાણતો, જે નથી જાણતો તે જાણું છું. પુત્ર ! આ તું શું કહે છે? હે માતાપિતા ! હું એટલું જાણું છું કે જેણે જન્મ લીધો તે અવશ્ય મરવાને છે, પણ તે નથી જાણતા કે તે ક્યા કાળમાં, કયા સ્થાનકમાં, કયા પ્રકારે અને કેટલા સમય પછી મરશે. તેવી રીતે એ નથી જાણત કે કયા કર્મો દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે મેં કહ્યું કે જે નથી જાણતો તે જાણું છું, જે જાણું છું તે નથી જાણતો, તેથી મારી ઇચ્છા છે કે આપ બંનેની આજ્ઞા લઈને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરું. માતાપિતાએ પુત્રને અનેક યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યું પણ તે સંયમના ભાવથી જરા પણ ડગ્યો નહિ, છેવટે માતાપિતાએ દીક્ષાની આજ્ઞા આપી, અને ભગવાન મહાવીરસવામી પાસે દીક્ષા અંગીકાર કરી. એક દિવસ તે અતિમુક્ત બાલશ્રમણ મુશળધાર વરસાદ પડી ગયા પછી એટલે બંધ થયા બાદ સ્થવિર મુનિઓ સાથે બહાર ઠંડીલ જવા માટે ગયા. જતાં જતાં રસ્તામાં તેમણે એક સ્થાને વરસાદના પાણીના પ્રવાહને વહેતા જે. વહેતા પાણીની ધારાને જોઈને તેમણે પાણી રોકવા માટે માટી વડે પાળ બાંધી. “વંપિત્તા નવિષા એ વિચાર છે ” પાણીના પ્રવાહ આડી પાળ બાંધીને પાણી રેકર્યું. એ પાણીમાં પિતાના પાત્રને તરતું મૂકયું. ખેલ ખેલત, રમતે દીક્ષા લેવા આવ્યો છે. એટલે પાણી જોઈને રમવાનું મન થઈ ગયું, તેથી પણ રેકીને પાત્રને તરતું મૂકીને બેલવા લાગ્યા. નાવ તીરે મેરી નાવ તીરે, એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધકે મન શંકા ઉપની, ક્રિયા લાગે ત્યાંય હો...અયવતા મુનિવર નાવ, Page #88 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણી ] [૯ આ મારી નાવ તીરે, નાવ તીરે એ રીતે ખેલતાં નાવિક નાવડીને જલપ્રવાહમાં તરાવે છે એવી રીતે આ ખાલમુનિ તે પાત્રને પાણીમાં તરાવવા લાગ્યા. આ પ્રમાણે રમતા મુનિને સ્થવિર મુનિએ જોઈ ગયા, પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જઈ ને અતિમુક્ત મુનિની ઠેકડી ઉડાવતા હેાય તેમ પ્રભુને પ્રશ્ન કર્યાં–હે પ્રભુ ! આપના અતિમુક્ત નામના ખાલ મુનિ જે શિષ્ય છે. તે અત્યારે ખાળકો જેવી રમત રમે છે. ઠંડીલ ગયા હતા તેા તેણે આ રીતે પાણીના પ્રવાહમાં પાત્ર તરવા મૂકયું. તે। અમે આપની પાસે એ જાણવાની ઈચ્છા રાખીએ છીએ કે આ ખાલમુનિ કેટલા ભવ કરીને મેક્ષે જશે ? ત્યારે ભગવાને કહ્યું, હું મારા શ્રમણેા ! તમે તે ખાલમુનિની ઘૃણા કરશે। નહિ, નિંદા કરશે। નહિ, તેના અનાદર અપમાન કરશે નહિ, તેને ક્રોધિત કરશેા નહિ, આ તે ચરમશરીરી જીવ છે. આ જ ભવમાં મેક્ષે જવાના છે. તમે એની અવહેલના, નિંદા કરીને કર્માં આંધ્યા હવે આપણી મૂળ વાત પર આવું. “ ભાવ તૂટા ’', કપાસના ભાવ વધ્યા તેા શેઠને કરોડપતિ કહેવા લાગ્યા. માન-સન્માન મળવા લાગ્યા અને કપાસના ભાવ તૂટયા તેા શેઠના ભાવ ઘટચા, પછી કોઈ એમને લાવતુ' : નથી. અહી` એ જ વાત લાવવી છે. અતિમુક્ત મુનિ ભગવાન પાસે આવ્યા ને વંદન કયા, ત્યારે ભગવાને કહ્યુ... હે અણુગાર ! તમે પાણીમાં નાવ તરાવી તેથી તમને પાપ લાગ્યું છે. અપકાયના જીવેાની જબરજસ્ત ખૂબ હિંસા થઈ તેનું પ્રાયશ્ચિત કરશે. તે માટે ઇરિયાવહિયાના કાઉસગ્ગ કરો. અહે ભગવાન ! મને આટલું બધુ' પાપ લાગ્યું. ઇરિયાવહિયા પડિક્કમતા પેાતાના પાપાની નિંદા કરી પાપના એવા અતરથી પશ્ચાતાપ કર્યાં, કે તેમના પાપ ધેાવાઈ ગયા. તેમના આત્મામાં પરિણામેાની ધારા વિશુદ્ધ બનતી ગઈ. એ પિરણામેા ધીમે ધીમે એવા વિશુદ્ધ નિર્મળ બનતા રહ્યા કે એ ભવમાં મેાક્ષમાના પથિક બની ગયા. એ અતિમુક્ત મુનિ શ્રમણમાંથી મોટા કરોડપતિ એટલે તે જ ભવમાં સિદ્ધ દશાને પામી ગયા. આ અતિમુક્ત મુનિના તેા ભાવ વધ્યા તે આખી જિંદગી વધતા રહ્યા. પેલા વેપારીને તે પહેલાં કપાસના ભાવ વધતાં એમના ભાવ વધ્યા અને ભાવ તૂટતા એમના ભાવ તૂટયા, પણ અહીં તે આ મુનિના ભાવ વધ્યા તે વધ્યા. કારે પણ એ ભાવ તૂટવાના નથી. અતિમુક્ત મુનિએ ઇરિયાવહિયા ક્રિયા કરીને પાપાના કચરા સાફ કર્યાં ને એવી વિશુદ્ધિ કરી કે જીવનમાં પામી ગયા. તે જ ઇરિયાવહિયા ક્રિયા આપણે કેટલી વાર કરીએ છીએ ! છતાં હજુ આપણા ઠેકાણા નથી, કારણ કે આપણા ભાવ તૂટ્યા છે. આ પાઠ આપણે ઘણીવાર ખેલી ગયા પણ એમાં ભાવ વધ્યા નથી. એ શબ્દોના ભાવ આપણામાં આવ્યા નથી. માત્ર ખેલવા પૂરતા બોલી જઈ એ છીએ. ભાવની કંમત છે. ભાવ ઊંચકાયા તેા કરોડપતિ અન્યા ને ભાવ તૂટયા તા રોડપતિ જેવી દશા થઈ તેમ આત્માના ભાવ ઊંચકાય તે આત્મા પામી જાય. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૦] [ શારદા શિરામણિ ભાવનાથી બંધન બધે, ભાવનાથી તૂટે, ભાવને વગરની ક્રિયા જિંદગીને લૂંટ... ભાવનાથી કર્મના બંધ બંધાય છે અને ભાવનાથી તૂટે છે. કુરગડુ મુનિએ એકાસણું કર્યું” ને કર્મના બંધ તેડયા. એકાસણામાં ભાવના કેટલી ઊંચી છે! ધન્ય છે ધન્ય છે આવા સંતને! કે માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરે છે. હું કે અભાગીય કે આવા મોટા દિવસે પણ હું ખાધા વિના રહી શકતો નથી. કુરગડુ મુનિ માત્ર રાંધેલા ચોખા લાવ્યા. લાવીને ગુરૂને બતાવ્યા. ગુરૂને સ્વભાવ છેડે કોધી હતે. તે બોલ્યા કે કે ખાઉધરે છે કે આજે પણ તને ખાવા જોઈએ છે ! એમ કહીને ગુરૂ એ ભાતના પાત્રમાં ઘૂંક્યા. મુનિ શું વિચારે છે ! હું લખે ભાત લાવ્યો હતો તો ગુરૂએ તેમાં ઘી પીરયું. કેવી તેમની કરૂણા છે! જરાય કષાય ન આવી. ઉપરથી ગુરૂને ઉપકાર માનવા લાગ્યા. તેમના આત્માના ભાવ વધ્યા તે એવા વધ્યા કે કેવળજ્ઞાન પામી ગયા. છ ખંડના માલિક ચક્રવતી ભરત મહારાજા કે જે અન્યત્વ ભાવના ભાવતા અરીસાભૂવનમાં કેવળજ્ઞાન પામ્યા. એ ભાવના આપણુ પાસે હોવા છતાં આપણી દરિદ્રતા ટળતી નથી, કારણ કે આપણું દિલના ભાવ તૂટયા છે. ક્રિયાઓ એની એ હોવા છતાં આપણે દરિદ્રી છીએ. કપાસ એને એ હેવા છતાં ભાવે તૂટવ્યા તે શેઠ ભિખારી બની ગયા. આ જ દશા આપણે છે. છતાં જે ઊંડાણથી વિચાર કરીશું તે સમજાશે કે આ શેઠના રૂના બજારમાં ભાવ તૂટ્યા તો શેઠની એ તાકાત નહોતી કે ભાવોને ઊંચકાવી શકે. જ્યારે આધ્યાત્મિક દુનિયામાં આત્માના તૂટેલા ભાવને ઊંચકાવા હોય તે કઈ અટકાવનાર નથી. આ ભાવને વધારવા કે ઘટાડવા એ આપણા હાથની વાત છે. કરોડપતિ બનવું કે રડપતિ બનવું એને નિર્ણય આત્માએ પોતાને કરવાનો છે. અનંતકાળે દુર્લભ એ માનવ જન્મ પામીને દિલની દરિદ્રતા રાખવી છે કે પછી દિલને શુભ ભાવની મૂડીથી શ્રીમંત બનાવી લેવું છે? આવી સુંદર અનુપમ ક્રિયાઓ વારંવાર નથી મળવાની. તેલ મસાલાથી સ્વાદિષ્ટ શાક બનાવ્યું હોય પણ જે એમાં મીઠું ન હોય તો સ્વાદ ન લાગે. તેમાં જે થોડું મીઠું નાંખશે તો શાકનો સ્વાદ આ બદલાઈ જશે. આ જ રીતે બધી ક્રિયાઓ તો આપણે કરીએ છીએ. જે તેમાં શુભ ભાવનું મીઠું ભેળવી દઈએ તો આત્મા શ્રીમંત બની જાય. આજથી મંગલ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસોમાં ધર્મ આરાધના કરવાની ને તેમાં ભાવ વધારવાનું છે. ચાતુર્માસમાં જીવનમાં કંઈક આરાધના કરો જેથી જીવનની ઉન્નતિ થાય. રોજ એક સામાયિક કરવી, ચાર મહિના ચૌવિહાર કરે. કંદમૂળને ત્યાગ કરે. જે બને તે કરજે. આરાધના કરવાનું ચૂકશો નહિ. કાળ ક્યારે આવશે તે ખબર નથી. ધંધામાં ભાવ ઘટે તે ગમતું નથી પણ ભાવ વધે તે ગમે છે. તો પછી આત્માના ભાવ ઘટે તે કેમ ગમે? ધોધમાર વરસાદ વરસે તો બધા કીચડ-કાદવ સાફ થઈ જાય છે તેમ જિનવાણી રૂપી વરસાદમાં એ શક્તિ છે કે જીવના ભવભવના કચરા સાફ થઈ જાય, માટે Page #90 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૧૧ જિનવાણી સુણી સૌ આરાધના કરવા તૈયાર થજે. આજે બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને ૧૨મો ઉપવાસ છે. આ જોઈ આપ બધા પણ તપના ભાવ કરજો. વધુ અવસરે. અષાડ વદ એકમ ને બુધવાર વ્યાખ્યાન -૨ તા. ૩-૭-૮૫ અનંતના આરાધક, સત્યના સાધક, પરમ પંથના પ્રકાશક એવા વીતરાગ ભગવંતે ભવ્ય જેના કલ્યાણ માટે આગમના જ્ઞાનની ગંગા વહાવી. જે આત્માઓએ આ ગંગા નદીમાં નાન કર્યું તેમનો આત્મા નિમળ, વિશુદ્ધ બની ગયો. જ્ઞાનરૂપ ભગવંત તણી છે વાણીની અમીધારા, જ્યાં વરસી ત્યાં વિકાસ પામ્યા અમૃતના ઝરણાં, ભાંખ્યું ભગવંતે જગામાં તે ન ભાખે કઈ પરમ જ્ઞાન અને અટલ સત્યના એમાં અજવાળા, જિનેશ્વર ભગવંતની વાણીની અમીધારા જ્યાં વરસી છે, જે જીવોએ એને ઝીલી છે તેમના જીવનમાં પ્રકાશ થયેલ છે. તેમના જીવનમાંથી વિષયેના વિષ નીકળી ગયા છે અને ત્યાગ વૈરાગ્યના અમૃત ઝરણું વહેવા લાગ્યા છે. ભગવાનની વાણીમાં સત્યના અને જ્ઞાનના અટલ અજવાળા છે. એવા કરૂણાસાગર ભગવંતે મોક્ષને માર્ગ બતાવ્યો. આત્મા અનાદિકાળથી ચતુર્ગતિરૂપી ભવવનમાં રખડી રહ્યો છે. હવે જે થાક લાગે છે, તો જ્ઞાનીએ વિસામો બતાવ્યો છે. વિસામાની જરૂર કેને હોય? જેને થાક લાગે તે વિસામે છે. જીવને સંસારમાં કામ કરતાં થાક લાગે છે, પણ હજુ આ પરિભ્રમણને થાક નથી લાગે. થાક લાગશે ત્યારે વિસામો ધશે. તમને રેગ ખટકે તો ડોકટર કે વૈદને શોધે. કોઈ મૂંઝવણમાં આવી જાવ તો સારી અને સાચા સલાહકાર છે. આ રીતે આપણો આત્મા અનંતકાળથી ભવની ભૂલવણીમાં ભૂલો પડયો છે. તેને તીર્થકર ભગવાન મિયા મળી ગયા છે. આપણે નમોળુણેમાં ભગવાનની સ્તુતિ કરતાં બોલીએ છીએ કે “ભગવાન કેવા છે?” “મમ્મદયાણ” ૮૪ લાખ જીવાનીમાં ભૂલા પડેલા જેને માર્ગ બતાવનાર છે. હવે શ્રદ્ધાથી તેમના બતાવેલા માર્ગે ચાલ્યા જા. ચાર કદમ ચાલો ને કહે હજુ માર્ગ દેખાતું નથી તો એમ નહિ દેખાય. કૂવામાંથી પાણી મેળવવું છે તે માટે કઈ ચાર કેશ એક જગ્યાએ મારે, ચાર કેશ બીજી જગ્યાએ મારે તો એમ પાણી ન મળે. એક જ જગાએ કેશથી ખોદ જાય તે પાણી મળે, તેમ આપણે માર્ગ ઘણો દૂર છે. ચાર કદમ ચાલે ક્યાંથી દેખાશે ? એ માટે તે આગળ આગળ ગતિ કરવી પડશે. ત્યાં વિશ્વાસ રાખવો પડશે કે ભગવાન ! તમારો માર્ગ સત્ય છે. તેના પર મને શ્રદ્ધા છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ શારદા શિરેમ હે પરમાત્મા! તમે જે દીધી છે તે આજ્ઞા હંમેશા અમે પાળવાના. જ્યારે જિનવચનમાં અનુક્ત બનશું, તેમાં પુરા શ્રદ્ધાવાન બનશું, ત્યારે આત્મામાંથી આ ઉદ્દગાર નીકળશે હે પ્રભુ! તમારી જે આજ્ઞા છે તે અમારા જીવ સાટે પણ પાળશું. કદાચ સંકટ આવે, દુઃખ આવે કે કસોટી આવે તો પણ તારા માર્ગથી, તારી આજ્ઞાથી ચલિત નહિ થઈએ. સેંકડો, લાખે માણસેને રમઝમ કરતી ટ્રેઈન જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દે છે, તે ગાડી જે બે પાટા પર ચાલે છે તે પાટા કેટલા નાના હોય છે. ગમે તેટલા ડબ્બા હોય છતાં ગાડી બે પાટા પર ધમધોકાર ચાલી જાય છે. એ ગાડી કદાચ વિચાર કરે કે આ પાટાની શી જરૂર છે? એમ માનીને ગાડી પાટો ચૂકે તો ગાડી ગબડી જાય, તેમ તમે શું ચૂકી રહ્યા છે ? આ જૈન ધર્મ - અને વીતરાગ શાસન આજે જ આપણને મળ્યું છે? ના. ના.....હે વીતરાગ ભગવાનના સમોસરણમાં જઈ આવ્યા છીએ. તેમની વાણી પણ સાંભળી છે. તે થયું શું? જીવે માન્યું કે મને આ આજ્ઞાનું બંધન શું ? ગાડી જરા પાટો છડે તે ગબડી જાય. કદાચ પાટો ન છોડે ને સીધી ચાલે પણ રસ્તામાં પાટા પર જરા કાંકરે કે લાકડાનો નાનો ટુકડો આવી જાય તો પણ ગાડી ગબડયા વિના નહિ રહે. આ રીતે આપણે આત્મા એક પ્રવાસી છે. તેને જિનશાસન મળ્યું. જિનેશ્વર ભગવાનને માર્ગ મળ્યો. હવે જો જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલશું તો મક્ષ દૂર નથી, અને આજ્ઞાને છેડી દઈશું તો આપણું ગાડી પણ આ ભવસાગરમાં ગબડી પડશે. ત્રણે લેકમાં ઉર્વલેક, અલેક અને ત્રિછલકમાં વિના કેટે, વિના કચેરીએ અને વિના વકીલ કે બેરીસ્ટરે એકધાર્યું અને ધમકાર કેઈનું રાજ્ય ચાલતું હોય તો તે એકમાત્ર કર્મ સત્તાનું છે. ધર્મસત્તા અને રાજ્યસત્તાને પાણી પાનારા મહારથીઓ કર્મ સત્તાની ગર્જના આગળ બકરી જેવા બની જઈ તેની આજ્ઞાને ચૂપચાપ વધાવી લે છે. બકરી જેવા બનીને વધાવવી તેનાં કરતાં સિંહ જેવાં શૂરવીર થઈને જિનેશ્વરની આજ્ઞાને હસતા મુખે વધાવવી એ ડહાપણ છે. સુગંધ વગરનું પુષ્પ, છાયા વગરનું વૃક્ષ, ચંદ્ર વિનાની રાત અને ધર્મ વિનાને મનુષ્ય જેમ શેભાને પામતો નથી, તેમ જિનાજ્ઞા વગરનો ધર્મ પણ શેભાને પામતો નથી. રૂપક–એક વિશાળ રાજમહેલ સંપૂર્ણ રીતે ખૂબ સુંદર તૈયાર થઈ ગયો. પૂનમની રાત્રે ચંદ્રના શીતલ પ્રકાશમાં નીરવ શાંતિમાં રાજમહેલના સ્તંભે નીચે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા. અમે જ આ મહેલના આધારસ્તંભ છીએ, તેથી મહેલના કારીગરોએ અમારા પર સુંદર કતરણી કરી છે. અમે સીધા અને સરળ છીએ તેથી આ મહેલ ટકી રહ્યો છે. અમારા વિના બધું ચણતર નકામું છે. ત્યાં શિખરના કુંભ સમાન આકૃતિને એક આરસ પથ્થર બોલ્ય, અમારું નામ શિખરને કળશ છે. અમારા વિના ગમે તેવી આકર્ષક Page #92 -------------------------------------------------------------------------- ________________ [૧] શારદા શિરમણ ] કતરણીવાળો મહેલ હોય તો પણ અધુરો ગણાય. માથા વિનાનું ઘડ અને શિખર વિનાને મહેલ નકામો છે. માટે થાંભલાભાઈ! બડાઈ ન હાંકો. બટું અભિમાન ન કરશે. પછી ચારે બાજુની દિવાલે મીઠા અને ઝીણા સ્વરે બેલી કે તમે બધા કે બકવાટ કરો છો ! અમારા વિના તમારી હાજરી અસંભવિત છે. તમારા બધાનું રક્ષણ અમે કરીએ છીએ. અમે ન હોઈએ તો ફેક ધરીને બોલતાં શિખરના પથ્થરનું સ્થાન ક્યાં હોત ! તમે બધા સમજ્યા વગર નકામી બડાઈ હાંકી રહ્યાં છો. તમારામાં દેખાવ હશે, ઉપરનો આડંબર હશે, પણ આખા રાજમહેલને આધાર તે પાયામાં રહેલ પથ્થર પર છે. આખા મહેલમાં એમણે પ્રાણ પૂર્યા છે. આ વાત માત્ર પથ્થરાઓની નથી. આ રૂપક દ્વારા જ્ઞાની પુરૂષો આપણને એ સમજાવે છે કે મહેલની આખી ઈમારત ઉભી રાખવા માટે જેટલી જરૂર પાયાના પથ્થરની છે એના કરતાં પણ વધુ આ સંસાર સમુદ્રને પાર પામવા માટે વીતરાગ પરમાત્માની આજ્ઞાની જરૂર છે. જિનેશ્વર દેવની આજ્ઞાની આરાધના કરવી એ મોક્ષમાર્ગની સાધના છે પણ વિરાધના કરે છે? સંસારના દુઃખરૂપ ફળને પામે છે. જિનેશ્વર દેવેની આજ્ઞા મોક્ષના ફળને આપનારી છે. તેમની આજ્ઞાને ભંગ કરે એ દોષનું કારણ છે. रत्नो आणभंगे ईक्कुच्चिअ निग्गहो हवई लोओ । सव्व नाणाभंगे अणंतसो निग्गहं लहइ । કદાચ રાજાની આજ્ઞાને ભંગ કરવામાં આવે તે આલેકમાં એક વાર દુઃખ પા છે, પણ સર્વજ્ઞ વીતરાગ દેવની આજ્ઞાનો ભંગ કરવાથી જીવ આ સંસારમાં અનંતીવાર પરિભ્રમણ કરે છે. જિનેશ્વર દેવની આજ્ઞા એ જ એક મોક્ષની સુવર્ણ ચાવી છે. જે એમની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને માટે મોક્ષ દૂર નથી, માટે જ્ઞાનીઓ કહે છે કે, તારા સ્વઘરમાં આવ. તૃણું અને મેહને છેડ. સ્વઘરમાં જતાં જીવને અનંતકાળથી. રોક્યો છે કેણે? ભગવાન બેલ્યા છે. जहाय अण्डप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहाय । મેવ મોહાય, હું તાં, મોટું ૨ તાચળ વચન || ઉત્ત. અ. ૩૨. ગા. ૧ જેવી રીતે પક્ષી ઈડામાંથી ઉત્પન્ન થાય છે અને જે રીતે ઈંડું પક્ષીમાંથી ઉત્પન્ન થાય છે, આ રીતે તૃષ્ણા મોહમાંથી ઉત્પન્ન થાય છે, અને તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે. કેઈ તમને પૂછે કે ઈંડું પહેલું કે પંખી પહેલું ? તમે એ નહિ કહી શકો કે ઈડું પહેલું છે કે પંખી પહેલું છે, કારણ કે ઈંડાંમાંથી પંખી બન્યું છે અને પંખીમાંથી ઈડું થાય છે, માટે તેનું પહેલું એ આપણે નહિ કહી શકીએ. એ પ્રમાણે મેહમાંથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે અને તૃષ્ણામાંથી મોહ ઉત્પન્ન થાય છે. કેઈ કહે છે સંસાર ક્યારને ? તે કહેશે કે અનાદિકાળને. કમેને કારણે રખડતો જીવ ક્યારને ? Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] | [ શારદા શિરોમણિ અનાદિને. કર્મો કથારના? અનાદિકાળના. એને અંત છે કે નહિ? અનાદિના કર્મોને અંત થઈ શકે છે. જ્યારે જીવ મેક્ષમાં જાય ત્યારે એના કર્મોનો સંપૂર્ણ અંત થઈ જાય છે. કર્મોને અંત કરવા માટે તૃષ્ણના બંધનને તોડો. માછલી જાળમાં ફસાઈ ગઈ છે. એને જાળમાંથી બહાર નીકળવું છે તો એ પિતાના દાંતથી ધીમે ધીમે મહેનત કરી જાળને કતરી નાંખે છે ને બહાર નીકળી જાય છે. આ સંસાર પણ એક માયાવી જાળ છે. એ મેહનું પિંજર છે. આત્મા તેમાં પૂરાઈ ગયો છે. હવે એ જાળમાંથી બહાર નીકળવાની અંદરથી જિજ્ઞાસા જાગી હશે તે બહાર નીકળી શકશે, અને જિજ્ઞાસા નહિ જાગી હોય તે અમે પિંજરમાંથી ઉડાડીશું તે પણ તમે પાછા અંદર જઈને બેસવાના. અહીં તમે બે ઘડી માટે ઘર સંસાર બધું છોડીને આવો છે. સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળો છતાં મનમાં તે ઘર ઊભું ને ઊભું છે. સંસારની આસક્તિ છેડે તો કામ થઈ જાય. જ્યાં સુધી આસક્તિ છૂટતી નથી ત્યાં સુધી મોહનું બંધન તૂટવાનું નથી. એ બંધન તૂટશે નહિ ત્યાં સુધી કર્મબંધન અટકવાનું નથી. આસક્તિ ગઈ એટલે સમજવું કે કર્મબંધન ગયા. હે આત્મા! તું વિચાર કર કે હું કોઈનો નથી, ને કોઈ મારું નથી. કર્મોના કારણે હું આ સંસારના પિંજરમાં પૂરાયો છું. લાખે કે કરોડની સંપત્તિ હોય છતાં મરતી વખતે શું સાથે લઈ જવાના? અરે ! એક રાતી પાઈ પણ સાથે લઈ જવાની નથી, છતાં મમતા છૂટતી નથી. જ્યારે જીવ માને કે મારું કાંઈ નથી, હું તો એકલે આવ્યો છું અને એક જવાનો છું ત્યારે એને આસક્તિ છૂટી જાય છે. સુવ્રત નામના શેઠ પિતાના મકાનમાં બનાવેલી પૌષધશાળામાં એક વાર પૌષધ લઈને બેઠા હતા. પૌષધમાં પિતાની આત્મસમાધિમાં, દયાનમાં મસ્ત હતા. ભગવાને સાધકને પણ કહ્યું છે કે મારે સાધક પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે ગૌચરી અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરે. જે આ રીતે સાધુપણામાં રહીએ તે પછી પ્રમાદ આવે ખરો? સતત નવકારમંત્રનું સ્મરણ કરવું એ સ્વાધ્યાય છે. એના પર ચિંતન કરવું એ ધ્યાન છે. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાનના ગુણોનું ચિંતન કરો એ પણ ધ્યાન છે. જયારે એ લગની લાગશે ત્યારે નવકારમંત્રના ચિંતનમાં દિવસો અને મહિનાઓ ક્યાં પસાર થઈ જશે એ પણ ખ્યાલ નહિ આવે. આ ઠ શ્રમણોપાસક હતાં. જિનાજ્ઞાનું જેના હૃદયમાં સ્થાન હતું. ૩૨ સિદ્ધાંતમાં શ્રમણોપાસકોનું એક આખું સિદ્ધાંત રચાયું છે. તે કેટલામું અંગ છે? દ્વાદશાંગી પેટીનું તે સાતમું અંગ છે. તેનું નામ છે ઉપાસકદશાંગ. જેમાં શ્રાવકને અધિકાર આપે છે. તમે બધા કથા તો કરો છે પણ કઈ કથા? સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા, રાજકથા. આ કથાઓ જીવને સંસાર વધારે છે, જયારે ધર્મકથા જીવને સંસાર ઘટાડે છે. જ્ઞાતાજી સૂત્રમાં જેને સમજાવવા માટે કાચબાને ન્યાય આપે છે. બે કાચબા સમુદ્ર કિનારે રમવા નીકળ્યા. તેમાં સામે એક શિયાળ જોયું. Page #94 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૧૫ કાચબાના મનમાં થયું કે આપણને પકડવા માટે આવતું લાગે છે, તેથી પિતાના અંગો સંકેચીને બેસી ગયા. શિયાળ ત્યાંથી જતું રહ્યું. અડધો કલાક થયો છતાં શિયાળ ન દેખાયું. ત્યારે એક કાચબાના મનમાં થયું કે હવે શિયાળ જતું રહ્યું છે. શિયાળ તો ખૂબ લુચ્ચું પ્રાણી છે. તે તો અંદર એક જગ્યાએ લપાઈને બેઠું હતું. જેવા એક કાચબાએ પિતાના અંગોપાંગ બહાર કાઢવ્યા કે લાગ જોઈને શિયાળે તેને ઝડપી લીધે. બીજો કાચબો તે અંગે પાંગને ગોપવીને બેસી રહ્યો. મારે બહાર જવું નથી એમ વિચારી બેસી રહ્યો, તો શિયાળના પંજામાંથી બચી ગયો. આ ન્યાય આપીને ભગવાને જેને સમજાવ્યું છે કે જે આત્મા બીજા કાચબાની જેમ પિતાની ઇનિદ્રાનું ગોપન કરે છે તે શિયાળ રૂપી કર્મની દુર્ગતિના પંજામાંથી બચી જાય છે, અને જેના ઈદ્રિયોના ઘોડા છૂટા છે, જે ઈનિદ્રાને ગોપવતા નથી તે કર્મના ચક્કરમાં ફસાઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં ભગવાને એ જ વાત બતાવી છે કે જેની એકેક ઈન્દ્રિયો છૂટી હતી તે પણ મરણને શરણ થયા છે તો જેના પાંચે ઈન્દ્રિયોના ઘડા છૂટા હોય તેની શી દશા થાય? માટે ગુરૂભગવંતો પણ પિકારી-પોકારીને કહે છે કે તમે તમારી ઇન્દ્રિયો પર બ્રેક રાખજે. ઈન્દ્રિયદમન અને કષાયમન કરવાને માગ જ બતાવનાર કોઈ હોય તો તે ગુરૂદેવ છે. ન્યાય આપીને સમજાવું. વાઈપર વિના ન ચાલે ? વર્ષાકાળના દિવસોમાં ઘરની ગાડીમાં બેસીને તમે બહાર જઈ રહ્યા છે. તેવામાં અચાનક વાદળમાં ગડગડાટ શરૂ થયા. વિજળી ઝબકવા લાગી અને વરસાદ શરૂ થ. વરસાદ પડે એટલે મેટરની આગળને કાચ ભીંજાઈ જાય. એ કાચ આગળ તમે વાઈપર રાખે છે એ વાઈપર શું કરે? કાચને સાફ કરે. જે વાઈપર ન હોય તો વરસાદમાં ગાડી ચલાવી શકો નહિ. વાઈપર વિના મટર ચલાવવામાં હોનારત થવાનો સંભવ રહે. તમે ગાડીમાં જઈ રહ્યા છે. દીકરો ગાડી ચલાવે છે. તમે અડધે પહોંચ્યા અને ધોધમાર વરસાદ આવ્યો. તમારા દીકરાએ મોટરની ઝડપ ઘટાડી દીધી. ધીમે ધીમે તેણે બ્રેક મારી મોટરને અટકાવી દીધી. તમે દીકરાને કહ્યું, “કેમ બેટા ! ગાડીને રેકી દીધી? અત્યારે વરસાદ આવે છે તેનું જોર વધ્યા પહેલાં ઘેર પહોંચી જઈએ. દીકરો કહે, બાપુજી ! મેટરના કાચ ઉપર પડતાં પાણીને પળે પળે સાફ કરતું વાઈપર આપણું મેટરમાં નથી. વાઈપર વિના વરસતા વરસાદમાં ગાડી ચલાવાય કેવી રીતે? આંખનું તેજ ગમે તેટલું સારું હોય છતાં કાચ પર વરસાદ પડે અને કાચમાં જે ધૂંધળાશ આવી જાય તે વાઈપર વિના દૂર થાય નહિ. એ દૂર કર્યા વિના જે ગાડી ચલાવીએ તે અકસ્માતને ભય રહે. ગાડી ઉભી રહી છે. વરસાદ ધીમે થવાને બદલે વધતું જાય છે. ઝાડ, થાંભલા બધું તૂટવા લાગ્યું. આ રીતે રસ્તામાં ઉભું રહેવું એ જોખમ હતું. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] ( શારદા શિરમણ તે સમયે રસ્તા પરથી બીજી જે ગાડીઓ નીકળે તેને ઉભી રાખવા હાથ કરે ને કહે, ભાઈ! મને મદદ આપ ને ! પણ કેઈ તેની વાત સાંભળે નહિ. તે તે સીધા ચાલ્યા જાય. બહુ રત્ના વસુંધરા, કેઈ એક રત્ન જે દયાળુ, હળુકમી માણસ ત્યાંથી નીકળે. તેણે પોતાની ગાડી ઉભી રાખી. પિલા ભાઈના સદ્ભાગ્યે આ ભાઈ મળે. ભાઈએ જોયું કે શું છે ! વાત બધી જાણી. ચારે બાજુ પાણી છે. તેના ઘરનાં માણસો પણ બધા ઉભા રહ્યાં છે. તેનું નામ સાચો માનવ છે કે જે સામાના દુઃખમાં ભાગ પડાવે પિતાનું સુખ જતું કરે પણ બીજાનું ભલું કરે. કેઈ છે એવા હોય છે કે કેઈ એ તેનું અપમાન કર્યું હોય છતાં તે ભૂલી જઈને સામા પર ઉપકાર કરે. જેને કઈ દિવસ જોયા નથી કે ઓળખતાં નથી છતાં એવી ભાવના જેનામાં છે કે પિતાનું જે થવું હોય તે થાય પણ બીજાનું કેમ સારું થાય તે સાચે માનવ છે. આ ભાઈએ ઉતરીને જોયું તે ગાડીમાં વાઈપર નથી. બીજાને સહાય કરવાની ભાવનાથી આવા ધોધમાર વરસાદમાં તેણે પિતાની પાસે સ્ટોકમાં રહેલું વાઈપર મહેનત કરીને બેસાડી આપ્યું. વાઈપર કામ કરતું થઈ ગયું, પછી ગાડી સ્ટાર્ટ કરી. રસ્તો કાપતાં તેઓ ઘેર પહોંચી ગયા. વરસાદ, વીજળી, વાટોળીયા વગેરે બધું તોફાન હેવાં છતાં આ વાઈપરે એ તમામની તાકાત તેડી નાંખી, અને અલ્પ સમયમાં ગાડી સહીસલામત રીતે ઘેર પહોંચી ગઈ. રસ્તામાં વિદને આવ્યા, મૂંઝવણ ને મુશ્કેલીઓ આવી, છતાં જો વાઈપર મળી ગયું તે સહીસલામત રીતે ઘેર પહોંચી ગયા. જીવનગાડીના વાઈપર કેણી: - જે વાત ગાડીની બાબતમાં છે, તે જ વાત આધ્યાત્મિક જીવનની છે. આ સંસારમાં જીવન એ એક ગાડી છે. આ ગાડીને મેક્ષમાર્ગના રસ્તે લઈ જવી છે. આ જીવનની પ્રત્યેક પળ જોખમોથી ભરેલી છે. કઈ પળે હોનારત સર્જી દે એ કહી શકાય નહિ. આ માર્ગમાં પણ વાસનાઓના વાવાઝોડા થઈ રહ્યા છે. ભયના ગડગડાટ થાય છે. આશ્રવરૂપી પાણીને વરસાદ વરસી રહ્યો છે. કષાયે રૂપી ધુંધળાશ આત્મા પર લાગી રહી છે. આ કારણથી જીવન રૂપી ગાડીને સાચો માર્ગ સૂઝતું નથી. આવા કપરા સંજોગોમાં જીવન રૂપી ગાડીમાં ઉપકારી ગુરૂભગવંતે રૂપી વાઈપર જ ન હોય તે ગાડી ખાડામાં પડી હોનારત થયા વિના ન રહે. વિચાર કરે, આ જીવન રૂપી ગાડીને કાચ તે સામાન્ય બાબતોમાં પણ ધૂંધળે બની જાય છે. કેઈમાન, સન્માન આપે તે આનંદ થાય છે, કઈ ગાળ દે તે ક્રોધ આવે, મોટરનો કાચ તે વરસાદની સીઝનમાં ધૂંધળો બને. બાકી બારે માસ એ ધૂંધળે રહેતો નથી. જ્યારે જીવનરૂપી ગાડીને કાચ તો અનુકૂળતા કે પ્રતિકૂળતાના સામાન્ય નિમિત્તોમાં પણ કષાયરૂપી વરસાદથી ધંધળો બને છે, અને આ કારણથી હજુ જીવન ગાડી આગળ વધી શકતી નથી. આવા ધંધળા કાચથી આગળ શી રીતે વધાય? મેટરમાં પિડાં, બ્રેક, તથા તેના મશીને અને બધા સાધને બરાબર વ્યવસ્થિત હોવા છતાં વરસતા વરસાદે વાઈપર વિના મુસાફરી કરી શકાતી Page #96 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] નથી. તે રીતે પાંચે ઈન્દ્રિયો અનુકૂળ સામગ્રીએ બધું મળ્યું છે છતાં ગુરૂદેવ રૂપી વાઈપર વિના આપણી જીવન ગાડી મોક્ષમાર્ગમાં આગળ વધી શકે નહિ. આ જીવનરૂપી ગાડીમાં ગુરૂદેવ રૂપી વાઈપર તે સાથે જ રાખજે. જીવનમાં બધું જાય તે ભલે જાય, પણ આ વાઈપર ન જવા દેશે. ગુરૂદેવના વચનામૃત જીવનમાં વણી લેશે તે જીવન ગાડી સંસારના પાટા પરથી ગબડી પડશે નહિ, અને મોક્ષમાર્ગમાં સારી રીતે આગળ વધી શકશે. ગાડીના માલિકને જેટલી વાઈપરની કિંમત સમજાઈ છે, તેટલી હજુ જીવન ગાડીના વાઈપરની કિંમત સમજાઈ નથી. ગુરૂવિના કે નહિ મુકિતદાતા, ગુરૂ વિના કે નહિ માર્ગાતા, ગુરૂવિના કે નહિ જાડય હર્તા, ગુરૂં વિના કે નહિ સૌખ્યકર્તા. મોક્ષને માર્ગ બતાવનાર આ કાળમાં ગુરૂ ભગવંતે છે. અજ્ઞાનના અંધકાર ગુરૂ વિના કેણ દૂર કરે? જેનું વાઈપર સલામત તેની જીવનગાડી સલામત. સિધ્ધાંતમાં દષ્ટિ કરે. જ્યાં જ્યાં વાત ચાલે છે ત્યાં ડગલે ને પગલે બેલ્યા છે. આપણું ગુરૂભગવંત આપણને આ રીતે કહી ગયા છે. સુધર્માસ્વામી જ બુસ્વામીને કહે છે ત્યારે એ પણ એમ જ બોલે છે કે આપણું ગુરૂભગવંત મહાવીર પ્રભુ પાસેથી જેવું સાંભળ્યું છે તેવું કહું છું દરેક વાતમાં ગુરૂને આગળ કર્યા છે. વાઈપર મોટરગાડીની અપેક્ષાએ તે કેટલું નાનું છે! છતાં એની તાકાત કેટલી છે એ મિટર ચલાવનાર સહુને ખબર છે. અરે ! એ વાઈપરના રક્ષણમાં તે મોટરનું રક્ષણ છે. એની ઉપેક્ષામાં મોટરને નાશ છે. આ જ રીતે આધ્યાત્મિક જીવનમાં વાઈપર સમાન ગુરૂભગવંતની જેણે ઉપેક્ષા કરી તેમણે આ ક્ષેત્રમાં માર ખાધો છે, એટલે કે સંસાર વધારી દીધો છે. એક વખતના મહાવૈરાગી જમાલિકુમાર, ગોશાલક જેમણે ગુરૂભગવંત એવા મહાવીર પ્રભુની ઉપેક્ષા કરી તો સંસાર પરિભ્રમણ કેટલું વધાર્યું ! જેણે એ ગુરૂભગવાન રૂપી વાઈપરની કિંમત કરી, તેમના ચરણે જીવન અર્પણ કર્યું તે ન્યાલ થઈ ગયા. સંસાર સાગરથી તરી ગયા. ગજસુકુમાલ, અયવંતામુનિ. બીજી વાત એ છે કે મોટરને વાઈપરની જરૂર ખાસ વરસાદ વરસતા હોય ત્યારે પડે છે, એટલે કે બારે માસ જોઈએ જ એવું નથી કારણ કે વરસાદ બારે માસ આવતો નથી. ચાતુર્માસમાં બે ત્રણ મહિના આવે છે. બાકીના મહિનામાં તો બહાર જાવ તે વાઈપર ન હોય તો પણ ચાલે. જ્યારે આપણું જીવનમાં તે એક પળ પણ વાઈપર વિના ચાલે તેમ નથી, કારણ કે અહીં તે સમયે સમયે આશ્રવને વરસાદ ચાલુ જ છે. જીવનની એક પળ પણ આ વરસાદ વિનાની નથી તે પછી વાઈપર વિના ચાલે કેવી રીતે? આ વાઈપર સાથે હશે તો કષાયોથી દૂધળા બનેલા જીવનને સ્વચ્છ બનાવી દેશે. ઈદ્રભૂતિના જીવનગાડીને કાચ મિથ્યાજ્ઞાનથી, અભિમાનથી ધૂંધળો બની ગયેલ હતા. વાઈપર જેવા વિભુ મળી ગયા. ઇન્દ્રભૂતિએ એમને કેટલા બહુમાન સાથે સ્વીકાર્યા. તો એ પ્રભુએ એમની બધી ધંધળાશ દૂર કરી અને મોક્ષના સુખનું કેટલું ઊંચું ઈનામ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શારદા શિરમણિ આપ્યું ! આપણે પણ એ સ્થાનને પામવું છે, તો એ ગુરૂદેવ રૂપી વાઈપરને જીવનરૂપી ગાડીમાં ગોઠવી દઈએ તો એક દિવસ જરૂર એ પદને પામી જઈશું. સાતમું અંગ છે ઉપાસકદશાંગ. જેમણે આત્માની ઉપાસના કરી એવા ૧૦ શ્રાવકે અધિકાર તેમાં આવે છે. તમે શાની ઉપાસના કરી રહ્યા છે? ધનની, વૈભવની, સંસારના સુખની. જેમણે ધનની ઉપાસના કરી તેમના નામ શાસ્ત્રના પાને આવ્યા નથી, પણ જેણે ધર્મની, આત્માની ઉપાસના કરી તેમના નામ સિધાંતમાં સુવર્ણાક્ષરે લખાયા. આવા એક શ્રાવકની વાત છે. સુવ્રત નામના શેઠ. જેઓની પાસે ૯૯ લાખ રૂપિયાની મિલક્ત હતી. શેઠ તેમના બંગલામાં બનાવેલી પૌષધશાળામાં પૌષધ કરીને બેઠા છે. તેઓ ધ્યાનમાં મસ્ત છે તે સમયે રાતના તેમના ઘરમાં ચેર ચેરી કરવા આવ્યા. શેઠને ખબર પડી કે ચારો આવ્યા છે, છતાં દિલમાં હાય ન લાગી. કબાટો તેડવા માંડ્યાં છતાં શેઠ ધ્યાન દેતા નથી. શેઠ પિતાની નજર સામે બધું જુએ છે છતાં કાંઈ બોલતાં નથી. માની લે કે તમે ઘરમાં પૌષધ કર્યો હેય ને આવું બને તે શાંત બેસી રહે ખરા? મનમાં ઉકળાટ થાય કે નહિ? પૌષધ છે એટલે બીજુ ન કરે પણ ત્યાં તમે શું કહે ? પૌષધ છે એટલે ઉઠાય નહિ પણ બૂમ તે પડાયને! આ શેઠની દઢતા કેટલી છે! ઘર તોડીને અંદર આવ્યા. કબાટો તોડવા છતાં તે બાજુ દષ્ટિ પણ કરતાં નથી. એટલે ચરોને તે ફાવતું મળી ગયું. શેઠ શું વિચારે છે! મેં પૌષધ લીધું છે. મારે બધા પાપના પચ્ચખાણ છે. હું એ બધી પાપ ક્રિયાઓથી ૨૪ કલાક માટે નિવૃત્ત થયો છું, તેથી મારે એ તરફ દષ્ટિ કરવાની શી જરૂર ! સંપત્તિ મારી છે ક્યાં? હું એકલે આવ્યો છું, ને એકલે જવાનું . જ્યારે અહીંથી જઈશ ત્યારે આ બધી સંપત્તિ, માલમિલ્કત મારી સાથે આવવાના નથી, પછી એની મમતા શી! પૌષધમાં તો મારે ને એને કાંઈ લાગતું વળગતું નથી. એ બધી મિલક્ત ભેગી કરીને પિોટલા બાંધ્યા છતાં શેઠને જરાપણું ઉત્પાત નથી. અરે, તેમનું રૂંવાડું પણ ફરકતું નથી. આ ચોર મારી બધી મિક્ત ચોરી જાય છે એટલા ભાવ પણ આવતા નથી. મેં પૌષધ લીધે ત્યારે બધા પચ્ચખાણું લીધા છે, પછી મારી મિલ્કત છે જ ક્યાં! શેઠને ચિંતા નથી, ફિકર નથી. એ તો આત્મસ્વરૂપમાં મસ્ત છે. પૌષધના ભાવને બરાબર સમજેલા છે, નહિ તો આવા પ્રસંગે જીવને કેટલે ઉત્પાત વધી જાય! હજુ આ શેઠ આગળ શું વિચારણા કરશે અને પૌષધને ચમત્કાર કે સર્જાશે તેના ભાવ અવસરે. અપાડ વદ બીજ ને ગુરૂવાર વ્યાખ્યાન નં. ૩ તા. ૪-૭-૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાસાગર, ગુણોના રત્નાકર, દર્શનના દિવાકર ભગવતે જગતના જીના આત્મશ્રેય માટે દ્વાદશાંગી રૂપ વાણીની પ્રરૂપણા કરી. તેમાં પહેલું અંગ આચારાંગ સૂત્ર. તેનું સ્થાન મડુત્વપૂર્ણ છે. જેટલા તીર્થકરો Page #98 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ) [ ૧૯ થયા તે બધાએ સૌથી પ્રથમ આચારાંગનો ઉપદેશ આપ્યો છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં જે તીર્થકર વિદ્યમાન છે તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો ઉપદેશ આપે છે. આચારાંગના સૂત્રને સર્વપ્રથમ સ્થાન આપવાનું કારણ દર્શાવતા કહે છે કે મોક્ષના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા માટે આચારની જરૂર છે. આ સૂત્રમાં એટલા ગહન ભાવ ભર્યા છે કે જાણે ગાગરમાં સાગર ભરી દીધું ન હોય! આચારંગ અધ્યાત્મની અમૂલ્ય નિધિ છે. જાગૃતિનું જીવનસૂત્ર છે. આત્યંત ગુણરત્નને રનાકર છે. આત્માના મૌલિક ગુણોને વિકસિત અને પલ્લવિત કરવાની એમાં વિપુલ સામગ્રી છે. આ સૂત્રમાં સાધુના આચાર શું છે? તેમને કરવા જેવું શું છે આવા ભરપૂર ભાવોથી ભરેલું સંતને સતત જાગૃત કરતુ એવું આ પહેલું આચારાંગ સૂત્ર છે. આ સૂત્ર માતા સમાન, છે. શરીરના જમણા પગની સમાન છે. બીજુ અંગ છે સૂયગડાયંગ સૂત્ર. જેમાં સાધુને શિક્ષા આપી છે. આ અંગ ડાબા અંગ સમાન છે. તેને પિતાની ઉપમા આપી છે. આ સૂત્રમાં સાધકને શિક્ષા આપતાં ન્યાય આપીને સમજાવ્યું છે. तमेव अवियाणंता विसमंसि अकोविया । મંછાં વેરાઝિયા વેર, રસમચાર મે | સૂ. અ. ૧. ઉ. ૩ ગાથા ૨. વૈશાલિક માછલી પાણીમાં પૂર આવે ત્યારે તણાઈને કિનારે આવે છે. પાણીના જોશ ઘટી જવાથી તે સમુદ્રના પાણીમાં પાછી જઈ શકતી નથી. તેના મરાય કાદવમાં , ભરાઈ જાય છે અને ખેંચાય છે, પછી તે ત્યાં તરફડિયા મારે છે. ચીસ પાડે છે. તે સમયે માંસના અથી ઢંક અને કંખ નામના પક્ષીઓ તે માછલીના શરીર પર ચાંચ મારે છે. તેની ચાંચ તલવારની ધાર જેવી હોય છે. તે તીણું ચાંથી માછલીને વીધી નાંખે છે. ત્યાં માછલી મૃત્યુને શરણ થાય છે. આ રીતે જે સાધક આધાકમી આહારને ભોગવે છે તેની દશા વૈશાલિક માછલી જેવી થાય છે. માછલીને ડંક અને કંખ નામના પક્ષીઓ વીંધી નાખે છે તેમ આધાકમી દેષિત આહારથી બાંધેલા કર્મો જીવને વીધી નાંખશે. આ રીતે સૂયગડાચંગ સૂત્રમાં સાધકને આત્મલક્ષી સુંદર શિખામણો આપી છે. ત્રીજુ અંગ છે ઠાકુંગસૂત્ર. તે જમણું પીંડી સમાન છે. તેમાં ૧થી૧૦ બેલેનું વર્ણન આવે છે. શું સમવાયંગ સૂત્ર પણ ભાવથી ભરપુર છે તે ડાબી પીંડી સમાન છે. પંચમ અંગ છે મૈયા ભગવતી. તેને વિવાહુ પન્નત્તિ પણ કહેવાય છે. તે જમણી જાંઘ સમાન છે. તેમાં ૩૬૦૦૦ પ્રીને ગૌતમ સ્વામીએ પૂછેલા છે. એ સૂત્ર વાંચતા મનમાં થાય કે ભગવાને ગૌતમ સ્વામીને હે ગોમા ! હે મારા અંતેવાસી ! આ શબ્દોથી સંબોધ્યા છે. તે કેટલા ભાગ્યવાન કે પ્રભુના મુખેથી વારંવાર તેમનું નામ બોલાય. તેમનામાં વિનય વિવેક કેટલે હશે ! ગુરૂભક્તિમાં કેવા તરબળ હશે! ગુણોથી ગુરૂના હૃદયમાં કેવું સ્થાન જમાવ્યું હશે ! મારા ભગવંતની આજ્ઞા એ જ મારું જીવન અને પ્રાણ છે. આવા ગુણના પ્રભાવે અંતેવાસી શબ્દ વાપર્યો હશે. અપણુતા વગર તર્પણતા ન મળે. આપણે ગુરૂને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૦ | શારદા શિરેમણિ અર્પણ તે થઈએ છીએ, પણ અર્પણતામાં ભેદ રાખીએ છીએ. પારસમણી લેઢાને સેનું બનાવે પણ જે પારસમણને કાગળ વીંટેલે હોય તે લાખંડને સોનું ન બનાવે, તેમ આપણે પણ ગુરૂ પાસે જઈએ છીએ. ભક્તિથી મસ્તક નમાવીએ છીએ, છતાં ભક્તિમાં ભેદ હશે ત્યાં સુધી કલ્યાણું દૂર છે. છઠું અંગ જ્ઞાતાજસૂત્ર. તે ડાબી જાંધ સમાન છે. સાતમું અંગ છે ઉપાસકદશાંગ સૂત્ર. તે જમણા પડખા સમાન છે. (૮) અંતગડસૂત્ર ડાબા પડખા સમાન (૯) અનુત્તરપપાતિક સૂત્ર જમણું ભૂજા સમાન (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર ડાબી ભૂજા સમાન (૧૧) વિપાક સૂત્ર ગરદન સમાન (૧૨) દષ્ટિવાદ સૂત્ર મસ્તક સમાન છે. આ રીતે ૧૨ અંગને શરીરના અંગો સાથે સરખાવ્યા છે. આપણે સાતમું અંગ ઉપાસકદશાંગ સૂત્રનો અધિકાર લે છે. આ સૂત્રમાં ધમકથાનુયેગનું વર્ણન કરેલ છે. સમસ્ત સૂત્રોને ચાર અનુયાગમાં વિભક્ત કરેલા છે. અર્થાત એમ કહીએ કે ચાર શૈલીઓમાં ભગવાને મોક્ષમાર્ગને ઉપદેશ આપ્યો છે. (૧) ચરણ કરણાનુગ જેના વડે સંસારરૂપી સમુદ્રને સામે કિનારે અર્થાત ચૌદમું ગુણથાન પ્રાપ્ત થાય તેને ચરણ (મૂળગુણ) કહે છે. વ્રત આદિને પણ ચરણ કહે છે. તે ૭૦ પ્રકાર છે. ૫ વ્રત, ૧૦ શ્રમણધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્યવાડ, ૩ રત્નત્રય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ૧૨ તપ, ૪ કોધ, માન, માયા લેભને નિગ્રડુ આ ૭૦ ચરણના ભેદ. ચરણની જે પુષ્ટિ કરે તે કરણ કહેવાય. અર્થાત્ ઉત્તરગુણ કહેવાય છે. પિંડવિશુદ્ધિ આદિ કરણ કહેવાય છે. તેના પણ ૭૦ પ્રકાર. ૪ પિંડવિશુદ્ધિ, પ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પડિયા, પ ઇનિદ્રયનિગ્રહ, ૨૫ પડિલેહણ, ૩ ગુપ્તિ ૪ અભિગ્રહ આ ૭૦ કરણનભેદ. જેમાં ચરણ-કરણનું પ્રતિપાદન કરવામાં આવે છે તે ચરણ-કરણાનુયોગ છે. આ અનુયોગમાં આઠ સૂત્ર છે. આચારંગસૂત્ર, પ્રશ્નવ્યાકરણ, દશવૈકાલિક, બૃહકલ્પ આદિ ચાર છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર. (૨) ધર્મકથાનુગ : ધર્મનું કથન એવા ધર્મકથાના અનુયેગને ધર્મકથાનુગ કહે છે. જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અનુત્તરવવાઈ, વિપાસૂત્ર, ઔપપાતિક, રાયપ્રક્ષીય, નિરયાવલિકા આદિ પાંચ સૂત્ર, ઉત્તરાધ્યયન આ ધર્મકથાનુગ છે. (૩) ગણિતાનુયોગ : ગણિતના વિષયમાં ભગવાને જે અર્થાગમનું પ્રતિપાદન કર્યું તેને ગણિતાનુગ કહે છે. જંબુદ્વીપપન્નતિ, ચંદ્રપન્નતિ, સૂર્ય પન્નતિ આ ગણિતાનુગ છે. (૪) દ્રવ્યાનુયોગ : જેમાં જીવ આદિ છ દ્રવ્યનું, નવ પદાર્થોનું, તેને જ્ઞાનાદિ ગુણોનું વિવેચન અથગમને અનુસાર છે તે દ્રવ્યાનુયોગમાં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ સમવાયાંગ ભગવતી સૂત્ર, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નંદીસૂત્ર, અનુગ દ્વાર, આદિ સૂત્રો છે. આ ચાર અનુગમાં ભગવાને કયા ભાવો બતાવ્યા છે તે સમજીએ. દ્રવ્યાનુયોગમાં આત્માનું એટલે ચેતનનું તથા અચેતન દ્રવ્યનું કવરૂપ બતાવ્યું છે. એના મેગે સમ્યકત્વ એવું નિર્મળ બને કે પરિણામે આત્મામાં સારા ભાવ પ્રગટ્યા વિના ન રહે. ગણિતાનુગ એવો છે Page #100 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] કે ઉર્વિલેક, અધોલેક, ત્રિછલેક એ ત્રણેય લેક જાણે આંખ સામે ખડા થઈ જાય. નરક ક્યાં છે? દ્વિપો કેટલા? સાગરે, નદીઓ, પર્વતે કેટલા? તેમની લંબાઈ, પહોળાઈ કેટલી? આ બધું જ્ઞાન થાય. જે આત્મા ગણિતાનુયોગને જ્ઞાતા હેય એની આંખ સામે આખા લેકનો નકશે ખડે થઈ જાય. ચરણકરણનુયોગ જે શીખે, જાણે એ અવિરતીમાં ફસાયેલ ન રહે. અવિરતી ઉપર તેને નફરત આવે, અને આત્માને કેવા આચાર વિચાર રાખવા શ્રેયકારી છે એ વાત આ યુગથી સમજાઈ જાય. ચોથે ધર્મકથાનુયોગ એટલે જગતના છના ચરિત્રોના વર્ણનને ખજાને. એમાં શું ન આવે? પાપીનું ચરિત્ર આવે અને પુણ્યશાળીના પણું ચરિત્રો આવે. સંસારને ખેડતા નું ચરિત્ર આવે અને સંસારને ત્યાગ કરી મોક્ષમાર્ગની સાધનામાં જોડાઈ ગયેલા જીનું ચરિત્ર પણ આવે. આ બધું વાંચવામાં, સાંભળવામાં આવે ત્યારે જેને હય, ઉપાદેયને વિવેક હોય તે આત્મામાં અપૂર્વ આનંદ પ્રગટયા વિના ન રહે, કારણ કે એ વાંચવા, સાંભળવાથી સંવેગના રસરૂપી અમૃત પ્રગટે કે જે અમૃતથી મેહનું મહાવિષ મટે અને સંવેગના રસરૂપી અમૃતમાં આત્મા તરબળ બને. ધર્મકથાનુયોગ એ સુંદર, મીઠે અને સરળ છે કે જેને એ વાંચતા, સાંભળતા આવડે તેને સંસાર ભયંકર દેખાયા વિના ન રહે. જે આ શરીર ઉપર ચામડી ન હોય તે આ શરીર કેવું બિહામણું લાગે. તેમ આ સંસાર ઉપર પણ પુણ્યને ઓછાડ ન હોય તે આ સંસાર એથીય વધુ બિહામણો લાગે એવે છે. પુણ્યનો ઓછાડ ખસી ગયા પછી સંસાર કે છે એની કલ્પના કરશે તે લાગશે કે સંસારમાં વસ્તુતઃ કાંઈ સારું નથી. આ સંસારમાં આચરવા લાયક જે કાંઈ હોય તો તે ધર્મ છે. સંસાર તે એ છે, પત્ની દુમિન બને અને પતિ પણ દુશ્મન બને, પુત્રો પણ દુશમન બને, નેહીઓ, સ્વજને, સંબંધીઓ એ બધા ક્યારે ફરી જાય, વિપરીત કરનારા બને એ કહેવાય નહિ. પુણ્યનો ગ હેય ત્યાં સુધી બધુ અનુકૂળ અને પાપને યોગ પ્રગટે એટલે સંસારમાં બધા ફરી જાય. દેવ, ગુરૂ, ધર્મ અને સ્વધમી એવા છે કે એના સહવાસમાં, એની છાયામાં જે કેઈ રહે તેને એ ધક્કો તે ન મારે પણ એના કારણે એવી સ્થિતિ ઉભી થાય કે પ્રતિકૂળ વર્તનારા એને અનુકૂળ બની જાય. આ આખે ચિતાર ધર્મકથાનુગમાં જોવા મળે છે. ધર્મકથાના શ્રવણથી દેવ, ગુરૂ, ધર્મ સિવાય કોઈનો રાગ કરવા જેવો નથી એમ લાગે. મોક્ષ પ્રાપ્તિ માટે ધર્મ શરૂ કર્યો. એટલે એ ભવમાં કેવળજ્ઞાન અને મોક્ષ મળે એવું તો અલ્પજીને માટે બને, કારણ કે કેવળજ્ઞાન પામવા માટે ઘણે પુરુષાર્થ કરે પડે. તે એક ભવમાં પૂરો થઈ શકે નહિ, પણ એટલું તો જરૂર બને કે મોક્ષને માટે ધર્મ કરવાનું શરૂ કર્યો ત્યારથી માંડીને જે ભવમાં કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મોટા ભાગે એવું બને કે દેવભવ મળે અને મનુષ્યભવ મળે. એમ ચાલ્યા કરે. એમાં દેવભવમાં પણ જે ધર્મના ભાવ જળવાઈ જાય અને મનુષ્યભવ મળે ત્યારે ત્યાં એ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ શારદા શિરેમણિ ધર્મનું આચરણ મોક્ષના લક્ષ્યથી કરે તે અલ્પભવમાં મેક્ષ મળી જાય. કઈ વાર એવું પણું બની જાય છે તેવા પ્રકારના કર્મના ઉદયથી ધર્મના ભાવ ખસી જાય, પણ એ પાછા આવ્યા વિના ન રહે. ધર્મકથામાં જ્યાં સારાપણું છે ત્યાં સારાપણું ટાંકીને તે બતાવ્યું છે અને જ્યાં ખરાબી છે તે એવી રીતના બતાવી છે કે સંસાર ભૂંડો લાગ્યા વિના રહે નહિ. સંસાર પ્રત્યે ઉદ્વેગ આવી જાય. સાધુઓના વિરાગને પણ પુષ્ટ બનાવી દે. એવી વાત ધર્મકથામાં છે. ધર્મકથા સારી રીતે વાંચવામાં આવે તો વાંચનારમાં વિરાગ ન હોય તો પિદા થાય, અને હોય તો તે એ દઢ બને કે ગમે તેવા સંગમાં એ ડગે નહિ. ધર્મકથામાં આવેલા મહાન પુરૂષોના ચરિત્રો તે આરાધના તથા સદ્દગુણોની પ્રેરણાની ખાણ છે. એ વાંચવા, સાંભળવાથી કોઈ ને કોઈ પ્રેરણા મળે છે. કદાચ જીવનમાં આરાધના ન કરી શકે તે પણ અંતરમાં ખટકે તે ખરું કે મને મહાન પુરૂષો જે માનવભવ મળ્યો છતાં હું આરાધના નથી કરી શકતો ? હું સદ્દગુણને કેળવી શકતા નથી! હું તે પાપમાં શેર છું. ધર્મકથાની એ એક વિશેષતા છે કે તે સરળ ભાષામાં વાતવાતમાં મનને પ્રમોદમાં લાવી આત્માને માટે કંઈક અવનવી પ્રેરણા પીરસી જાય છે. જેનાથી જીવનમાં વર્તનનું પરિવર્તન પણ થઈ શકે છે. ધર્મકથા એટલે દૂધમાંથી પ્રક્રિયા કરીને પીરસાતું, પૃષ્ટિ આપતું નવનીત. ધર્મકથા એટલે શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક ભવના થાકને ઉતારનાર તથા તન, મન અને જીવનને હળવું ફુલ બનાવીને ઉચ્ચ આદર્શ દ્વારા ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપતું પ્રેરક બળ. આ રીતે ધર્મકથા એટલે જીવનમાં ધર્મને યોગ કરાવનાર કથા. ધર્મકથા માત્ર બાળક માટે નથી, પણ જે મંદબુદ્ધિવાળા છે. જેમને ક્ષે પશમ તીવ્ર નથી તેવા છે પણ ધર્મથી વિમુખ ન રહી જાય અને આગમનું અમૃતપાન તેમને મળી રહે તે માટે ધર્મકથા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બારણાને સાખ સાથે ફીટ કરવા માટે મિજાગરા, ખીલીની જરૂર છે તેમ બાલજીને સિદ્ધાંતના ભાવને સમજાવવા માટે ધર્મકથારૂપ મિજાગરાની જરૂર છે આપણે જે અધિકાર લે છે તેનું નામ છે ઉપાસકદશાંગ. જે આત્માએ સર્વ વિરતિરૂપ ચારિત્રધર્મની સાધના કરવામાં સમર્થ નથી અને સંસારરૂપી વિકટ વનમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખથી તરફડી રહ્યા છે એવા ભવ્ય જીના ઉપકાર માટે શ્રાવકધર્મ સમજાવવાના ઉદ્દેશથી અનેક શ્રાવકેના ચરિત્રોનું ચિત્રણ કરતાં ઉપાસકદશાંગ નામના સાતમા અંગને પ્રારંભ કરીએ છીએ. તેમાં જે તેમાં સમg i ચંપા નામ ના રસ્થા, વજો પુજમ રે વાગો / કેઈપણ વાત ચાલુ કરતા પહેલાં આગળની પૂર્વભૂમિકા પહેલા બતાવે છે તે કાળ અને તે સમયે ચંપા નામની નગરી હતી. તે કાળ અને તે સમય એટલા માટે કહ્યું કે ઔપપાતિક સૂત્રમાં ચંપા નામની નગરીની વાત આવે છે કે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. કેણિ કે પિતાના પિતા શ્રેણિક રાજાને રાજ્યના લેભે જેલમાં પૂર્યા અને તે રાજગૃહીના રાજા બન્યા. જેલમાં શ્રેણિક રાજાનું મૃત્યુ થયું, તેથી નગરીની જનતા તેને ફિટકાર આપવા Page #102 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] [ ૨૩ લાગી અને શ્રેણિક રાજા મૃત્યુ પામ્યા ત્યારે કેણિકને પિતાની ભૂલ સમજાઈ હતી. તેથી પિતાના શેકથી અને લેકોના ફિટકારથી તેમણે રાજગૃહી નગરીને ત્યાગ કર્યો અને ચંપાનગરીમાં જઈને તેણે પિતાની રાજધાની બનાવી તે ચંપાનગરીની વાત છે. તે ચંપાનગરીમાં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચે કલ્યાણક થયા હતા. જંબુદ્વિપના દક્ષિણ ભારતમાં અંગ નામના દેશમાં આ ચંપા નામની નગરી હતી. તે ખૂબ સુંદર અને સમૃદ્ધ હતી. તે ચંપાનગરીમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. પૂર્ગભદ્ર દક્ષિણ ક્ષનિકાયને સ્વામી છે. તે આ ચિત્યને સ્વામી હતા, તેથી તે મૈત્યનું નામ પૂર્ણભદ્ર પડયું હતું. તે કાળ અને તે સમયે આર્ય સુધરવામી પરિવાર સહિત પધાર્યા. જંબુસ્વામીએ તેમની પર્ય પાસના કરી, પછી વિનયપૂર્વક વંદન કરીને પૂછ્યું, હે ભગવંત! મુક્તિ પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા અંગ જ્ઞાતા ધર્મકથાનો એ અર્થ બતાવ્યો છે પરંતુ હે ભગવાન! તેમણે સાતમા અંગ ઉપાસકદશાંગ સૂત્રમાં શું અર્થ પ્રરૂ છે એટલે કે શું ભાવ પ્રરૂધ્યા છે? કહેવાની મજા ક્યારે આવે ? કહેવાને રંગ ક્યારે જામે? સામે સાંભળનાર સાંભળવામાં એકતાર બની જાય. જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયું, કે શ્રમણ મહાવીર મહાવીરસવામીએ ઉપાસકદશાંગમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? ત્યારે સુધર્માસ્વામી કહે છે કે હે આયુષ્યમાન પ્રિય જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરસવામીએ ઉપાસકદશાંગમાં ૧૦ અધ્યયનની પ્રરૂપણ કરી છે. જેમ ચાતક પક્ષી પાણી માટે તલસે ને મેઘની રાહ જુએ છે કે ક્યારે વરસાદ વરસે અને હું તેનું પાણી પી લઉં તેમ જંબુસવામી પણ સાંભળવા માટે તલસી રહ્યા છે, અધીરા બન્યા છે. સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કેવા સુંદર સંબોધનથી સંબોધ્યા છે! હે આયુષ્યમાન જંબુ! આ સંબંધન સાંભળીએ છીએ ત્યારે હૃદયમાં પ્રસન્નતા થાય છે. આયુષ્ય બધાને પ્રિય છે તેથી લેકમાં ચિરંજીવી, દીર્ધાયુષી સંબોધનથી કહેવામાં આવે છે. આ સંબોધન એટલું મધુર અને પ્રિય છે કે એને સાંભળવા માત્રથી હૃદયકમળની એકેક કળી ખીલી ઉઠે છે. આ સાંભળતાં શિષ્યના મનમાં ઉલલાસ અને પ્રસન્નતાની લહેર ઉઠવા લાગે છે. આ સંબોધનથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે ગુરૂના હૃદયમાં શિખ્ય પ્રત્યે કેટલે વાત્સલ્યભાવ છે ! કેટલે સદ્ભાવ છે ! આપણે ગઈકાલે સુવ્રત શેઠની વાત કરી હતી. શેઠ પૌષધમાં મસ્ત છે. તેમને પિૌષધ તમારા જેવું ન હતું. આ સમયે ચરે આવ્યા. ખાતર પાડયું. ચોરી કરે છે. પિટલા બાંધે છે છતાં શેઠ એક શબ્દ ઉચ્ચારતાં નથી. અરે ! મારી બધી મિલકત ચિરાઈ જશે એ મનમાં ભાવ પણ આવતા નથી. જેના મનમાં થયું કે શેઠ કાંઈ બેલતા નથી માટે તેમનું ધ્યાન નથી. ચરોએ અવાજ કર્યા વિના સાવધાનીથી કામ કર્યું. ઘરના બધાં ઉપર સૂતા છે. તમે પૌષધ કર્યો હોય ને કદાચ આવો પ્રસંગ બને તો ? અરે, ઉપાશ્રયની સામે તમારું ઘર છે. ઉપાશ્રયમાં પૌષધ કર્યો છે. રાત્રે ખબર પડી કે રે આવ્યા છે. મને તો લાગે છે કે ભલું હોય તો રાત્રે ગુચ્છો લઈને ઘેર Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ શારદા શિરેમણિ પહોંચી જાવ. આ શેઠે તે નજરોનજર સગી આંખે મિલકતના પોટલા બાંધતા જોયા છતાં રૂવાડું ય ફરકતું નથી. પૌષધને ચમત્કાર : ચારે પિોટલા બાંધીને જાય છે. જ્યાં ઘરના પગથિયાં ઉતરવા જાય છે ત્યાં બધાના પગ ચાટી જાય છે. હવે હાલી ચાલી શકતાં નથી. માથે હાથથી પિટલા પકડેલા હતા તે હાથ તેમને તેમ રહી ગયા. આ તો ભાર માથે ને માથે રહ્યો. હાથ છૂટા હેત તે માથેથી પિટલાને ભાર તે ઉતરત! નથી ચાલી શકતા, નથી માથેથી પિટલા ઉતરતા. બધાં ચેરે ખૂબ મૂંઝવણમાં પડયા. હવે કરવું શું ? શેઠ અત્યાર સુધી કોઈ બોલ્યા નહિ, પણ નકકી મંત્રજન્ન કરવાવાળા હશે. નજરે લૂંટાવા દીધું, પોટલું બાંધવા દીધું અને ચાલવા ગયા ત્યાં ચીટકાવી દીધાં, સજજડ કરી દીધા. તેમની મુંઝવણને તે પાર ન રહ્યો. શેઠના બંગલાના દરવાજે કેટવાળ ચોકી કરે છે. સવાર પડવાને ટાઈમ થયે. કેટવાલે બંગલાના પગથિયામાં ચેરને જોયાં. તેણે બૂમ પાડી, ચરે આવ્યા છે દોડે....ડે.....દિવસ ઊગે. શેઠે પૌષધ પાળે. આવીને જુએ છે તે રે હાલી ચાલી શક્તા નથી. પોટલા માથે પડયા છે. શેઠ પૂછે છે, “ભાઈઓ આ શું !" એ શું બોલે ? આંખમાંથી દડદડ આંસુ પડે છે. શેઠ સાહેબ ! આપે અમને ચોરી કરતાં જોયા છતાં ક્યા નહિ ! અમે આપનો ભયંકર ગુનો કર્યો છે. અમારા ગુનાનું પ્રત્યક્ષ ફળ અત્યારે જ મળી ગયું છે. અમે આપની મિલકતના બધા પોટલાં પાછા આપી દઈએ છીએ. આપ અમને છેડાછેડા શેઠજી! બચાવે બચાવે. અમે તમારા શરણે છીએ. હવે શું વહાલું લાગે ? પોટલા કે છૂટવું ? બેલે તે ખરા? (તા-છૂટવું વહાલું લાગે.) આ ચોરોને જિંદગીની શિક્ષા મળી પણ તમે રાત-દિવસ ૧૮ પાપના પોટલા બાંધી અનર્થદંડે દંડાઈ રહ્યા છે. આ પાપને સરાવીને બહાર નીકળી જાવ. સંસારથી છૂટકે લીધા વિના કર્મથી છૂટકારો થવાનું નથી. તમને હજુ ચાર જેવી શિક્ષા મળી નથી. તેમની જેમ ચીટકી ગયા નથી. જે ચીટકી ગયા હેત તો તે કહેત કે મહાસતીજી! હવે અમને જલ્દી છોડાવે. ચરો શેઠને કરગરે છે શેઠજી! તમે અમને છોડાવે. અમે હવે આ જિંદગીમાં ક્યારે પણ ચેરી નહિ કરીએ. બરાબર કબૂલ છે? બેલો છે તેવું પાળશો ને? હા. આપ અમને ધ શીખવાડે. શેઠ તો કરૂણાવંત હતા. એમણે મંત્રજંત્ર કયાં ન હતા. તેમણે એટલું કહ્યું કે, ચાલે ચાલવા મંડે. તરત બધા ચાલવા લાગ્યા. ભાઈએ ! મંત્રજંત્ર કાંઈ જાણતો નથી. આ તો મારા પૌષધવ્રતને પ્રભાવ છે. શેઠ પૌષધમાં અડગ રહ્યા છે કે પ્રભાવ પડ્યો ! તેમની ચેરાયેલી મિલકત પાછી આવી ગઈ. તમારી સામાયિક કેવી ? બારણામાં તપેલી મૂકી રાખો, દૂધવાળો આવે એટલે કહો એ તપેલીમાં નાંખ. આવી ઘણી સામાયિકે કરી. વ્રત-નિયમો કર્યા છતાં કલ્યાણ થતું Page #104 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] નથી. પુણીયા શ્રાવકની એક સામાયિક લેવા શ્રેણિક રાજા ગયા. જો તેની એક સામાયિકનું ફળ મળે તે નરકે જતાં અટકી જાય. ક્યાં સમરસના વાદથી ભરપુર એની સામાયિક અને ક્યાં આપણી સામાયિક ! આપણા જેવા ભાવ વધવા જોઈએ તેવા હજુ વધ્યા નથી. આત્માને વેગ ઉપડ્યો નથી તેથી આત્મા પામી શકાતો નથી. શેઠના કહેવાથી ચોર છૂટી ગયા, પણ કેટવાળે ચોર-ચેરની બૂમ પાડી એટલે પિોલીસ ત્યાં આવી પહોંચી. એને જોયા એટલે પકડીને લઈ ગયા. આ શેઠ ખૂબ સજજન હતા. તેઓ પણ સાથે ગયા. ન્યાયાધીશે પૂછ્યું-શેઠજી! આ ચરે છે ને ? આ ચે છે એ વાત સાચી. એ ચેરી કરવા આવ્યા હતા એ પણ સાચું છે, પણ તેમણે મારે ત્યાંથી કોઈ વસ્તુ લીધી નથી, અને હવે જિંદગીમાં ક્યારે પણ ચોરી ન કરવી તેવી પ્રતિજ્ઞા લીધી છે. હવે શું કહું! ગુને એમને નથી પણ મારે છે. તેમને ચોરી કરવાની વૃત્તિ થઈ શા માટે ? હું મેટો કોઠાધિપતિ શેઠ કહેવાઉં છતાં મેં તેમની ખબર ન લીધી, ત્યારે તેમને આવી પાપવૃત્તિ થઈને ! શેઠના વચન સાંભળી ન્યાયાધીશ તે સજજડ થઈ ગયા. શેઠ કહે તેમને છેડી મૂકે. તરત ચોરોને છોડી મૂક્યા. શેઠે તેમને ધંધે શીખવાડ્યો. તેમનું જીવન સુધરી ગયું. જેણે જીવન જીવી જાણ્યું છે ને મૃત્યુને અમર બનાવ્યું છે એવા અમારા લાડીલા મહાન વૈરાગી ૫. તારાબાઈ મહાસતીજીની પુણ્યતિથિને દિવસ છે. પૂ. તારાબાઈ મહાસતીજી એક મહાન પવિત્ર સતી હતા. તેમને જન્મ અમદાવાદમાં થયો હતો. માતાનું નામ સમરતબેન અને પિતાનું નામ ઉગરચંદભાઈ હતું. ચૌદ વર્ષે તેમના લગ્ન થયા હતા. તેમનું સંસારી જીવન સુખેથી છલકતું હતું. વૈભવની છેળો ઉડતી હતી. આવી સુખશસ્યામાં રહેતાં તારાબેનને ૨૬ મા વર્ષે એ જોરદાર ફટકો વાગે કે તેમના સુખના ભંડાર લૂંટાઈ ગયા. પતિ વર્ગવાસ થયા, ત્યારે ચારે દીકરાઓ નાના હતા. તેમનું કલ્પાંત, રૂદન ભલભલાને પીગળાવી દે એવું હતું. તેમને ખૂબ ઝૂરાપો કરતાં જોઈને એમના પાડોશી બહેને કહ્યું, તારાબહેન ! આપણા ઉપાશ્રયે પૂ. શારદાબાઈ મહાસતીજીનું ચાતુર્માસ છે. તમે ત્યાં ચાલે. તમારા મનને શાંતિ મળશે. આ રીતે ક્યાં સુધી ઝૂર્યા કરશે? પાડેશીના કહેવાથી તેઓ ઉપાશ્રયે આવ્યા. હું પણ ગૌચરી જાઉં ત્યારે હૃદયને શાંત કરવા આશ્વાસન આપું. તેઓ જ ઉપાશ્રયે આવવા લાગ્યા. બપોરે મહાબળ-મલયાસુંદરીને રાસ સાંભળતાં મનમાં થયું કે રાજાની એક દીકરીને કેટલા દુઃખો પડયા ? તો મારી વાત ક્યાં? કર્મના સ્વરૂપને સમજતાં આત્મામાં ઠર્યા. ચાર મહિનાના પરિચયમાં તેમનો આત્મા વૈરાગ્ય રંગમાં રંગાઈ ગયે. ચારે દીકરા નાના, એ જવાબદારીના કારણે ૧૨ વર્ષો સુધી સંસારમાં રોકાવું પડયું, પણ દઢ વૈરાગ્યથી રક્ત. Page #105 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ તારાબહેને માંગેલી દીક્ષાની આજ્ઞા દીકરાઓમાં સુસંસ્કારોનું સિંચન કરતાં સંસારમાં રહીને પિતાની ફરજ અદા કરવા લાગ્યા. સૌથી મોટા પુત્રના લગ્ન કર્યા. પુત્રવધૂના જીવનનું ઘડતર કર્યું, પછી કહ્યું, “મેં મારી ફરજ બરાબર બજાવી છે. હવે આપ આ બધી જવાબદારી સંભાળ અને મને સંયમના માર્ગે જવાની આજ્ઞા આપો.” તારાને દીક્ષાની આજ્ઞા માંગી, ત્યારે દીકરાઓ કહે છે, બા ! તે અમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા. હવે તારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે તું અમને છોડીને જવાની વાત કરે છે. અમે દીક્ષાની આજ્ઞા નહિ આપીએ.” તારાબેનના મનમાં થયું કે આ દીકરાઓ મને દીક્ષાની આજ્ઞા નહિ આપે, તેથી જેઠ મહિનામાં સખત ગરમીમાં ચૌવિહારા ઉપવાસ પર ઉતર્યા. કેટલે દઢ વૈરાગ્ય ! સંયમની કેવી તીવ્ર તમના ! છેવટે બધાં સગાંસંબંધીઓએ પુત્રોને સમજાવ્યા ને દીક્ષાની આજ્ઞા અપાવી. તેમના મનમાં તો કોઈ અલૌકિક આનંદ થયે, પણ દીકરાઓના દિલમાં ખૂબ આઘાત લાગ્યું. અષાડ સુદ બીજની દીક્ષા નકકી થઈ. તેઓ કહે, “મારે સાદાઈથી દીક્ષા લેવી છે.” દિક્ષા વખતે તેમના બાળકને જે કલ્પાંત કે ભલભલાના હૃદય કંપી જાય. મંડપમાં દીક્ષાની આજ્ઞા આપનાં બે બાળકે બેભાન થઈ ગયા. તે સમયનું દશ્ય તો બધાના હૃદય ધ્રુજાવી દે એવું હતું, છતાં આ દઢ વૈરાગીને મુખ પર અપૂર્વ આનંદ હતે. સંત સતીજીઓ, જનતા બધા બોલી ઉઠવા-ધન્ય છે તારાબેન તમને ! મહાભિનિષ્ક્રમણ બાદ તેમની મંગલ ભાવના : દીક્ષા લીધા પછી તેઓ એક જ વાત કહેતા મહાસતીજી! મારે કઈ વિદ્વાન, પંડિત કે વ્યાખ્યાતા નથી બનવું. મારે તે પંડિત ભરણે મરવું છે ને જલદી ભવને અંત લાવવો છે. દીક્ષા બાદ નવદીક્ષિત નાના મહાસતીજીએને તથા વૈરાગી બેનેને ભણાવવા વગેરે બધી જવાબદારી તેઓ સંભાળતા. દીક્ષામાં આઠમે નંબર આવ્યા પણ ગુણમાં મેટા અને ગંભીર હતા. તેમના ગુણની ગૌરવગાથા ગાઈ શકાય તેમ નથી. દીક્ષા પછી દેશમાં ત્રણ ચાતુર્માસ કરીને મુંબઈ આવવાનું થયું. મુંબઈમાં અનુક્રમે કાંદાવાડી, માટુંગા, દાદર ચાતુર્માસ કરીને સંવત ૨૦૨૧ નું ચાતુર્માસ વિલેપાલ કર્યું. તે ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું. ભયંકર રોગમાં અપૂર્વ સમાધિ : કેસર નામ પડતાં માણસ ગભરાય પણ તારાબાઈ મહાસતીજીને તો જરા પણ નહોતા ગભરાટ કે નહતો હાયકારે. એ તો સમતાભાવે સહન કરતા. તે કહેતાં મહાસતીજી ! આ દર્દ આવ્યું એમાં આપણે ગભરાવાની શી જરૂર છે ! આ કેન્સર તો કમેને કેન એટલે નાશ કરવા માટે આવ્યું છે. કર્મો ખપાવવાની ઉત્તમ ઘડી આવી છે. એમાં અફસોસ કે દુઃખ શા માટે ? આત્માની કેવી અપૂર્વ જાગૃતિ ! તે શૂરવીર ને ધીર થઈને કર્મો ખપાવતા હતા. ટ્રીટમેન્ટ આપવાથી દર્દ શાંત થયું. સં. ૨૦૨૨ માં ઘાટકોપર ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં કારતક Page #106 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ર૭ સુદ પૂનમના દિવસે બપોરના આચના કરતાં માથામાં જોરદાર ઝાટકે આવ્યું. ચોમાસા બાદ માટુંગા પધાર્યા. માથાના દુખાવા માટે માટુંગા સંઘે મોટા મોટા ડોકટરને બોલાવ્યા. મહાસતીજીની અજબગજબની સમતા જોઈને ડેકટરના શીર ઝુકી ગયાં. ધન્ય છે સ નીજી આપને ! માટુંગામાં મંદાકિનીબાઈની દીક્ષા થઈ. દીક્ષા પત્યા બાદ તેમણે કહ્યું કે હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલેચના કરો. અંતિમ સમયના ઉદ્ગારે : ત્રણ દિવસ બાકી હતા ત્યારે મને ખુલ્લા શબ્દોમાં કહી દીધું. મહાસતીજી હું અઢી દિવસ છું. મારે રાગ ન રાખશે. મારી મમતા ન રાખશો. મારે તો બે હાથમાં લાડવા છે. અહીં તમે છો અને હવે જ્યાં આપણું ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ બિરાજે છે ત્યાં હું જાઉં છું. “મહા વદ એકમના દિવસે તેમણે ૧૦ને ૧૦ મિનિટે ધૂન શરૂ કરી “દેહ મરે છે હું નથી મરતી, અજર અમર પદ મા!' મેં કહ્યું, તારાબાઈ ! આ શું બોલે છે? મહાસતીજી જે સત્ય છે તે બોલું છું. મારો દેહ મરે છે. હું તો અજર અમર છું. પછી પૂછે છે નવા સીવેલા કપડાં તૌયાર છે ને ! મેં કહ્યું ના. તો કહે, તરત સીવડાવી લે. હું હવે ખંભાત આવવાની નથી, પણ ચંદ્રિકાની દીક્ષા સારી રીતે કરો. છેકરાઓને ભલામણ કરી કે આપ સંપીને રહેજે. મને જેમ ગણે છે તેમ મહાસતીજીને માનજો. મેં તેમને આલેચના કરાવી ત્યારે તેમને સંતોષ થયો. તા. ૨૫ મહા વદ બીજના શનિવારે ગૌચરી પત્યા બાદ કહે છે મહાસતીજી! કાંઈ વધ્યું તો નથી ને? ડું વધ્યું છે તો આપ બધા વાપરી લે. બીજા કાળનું પાણી લાવતા નહિ, પછી કહે છે જે કપડા સીવડાવ્યાં છે તે પહેરવા માટે મને આપોને ! તેમ કહીને મરણ પછી જે કપડાં પહેરવાના હોય તે પહેરી લીધા. મને કહે તમે કોઈ દિવસ કોઈનું મરણ જોયું નથી, પણ મરણ પહેલા નખ કાળા થઈ જાય. આપ મારી ચિંતા કરશે નહિ. મારી પાછળ રડશો નહિ. હું તે સુખમાં જાઉં છું. આપને મેળે માથું મૂકીને દેહ છોડવાની છું. આટલું બધું કહેવા છતાં મહદશાએ મને ન સમજવા દીધું કે તારાબાઈ હવે જશે. હું તો વ્યાખ્યાનમાં જવા તૈયાર થઈ. દાદરે પહોંચી ત્યાં અવાજ આવ્યું કે જા મા. મને થયું કે ભ્રમણા છે. મને અહીં કેણું કહે? પગથિયું ઉતરવા ગઈ ત્યાં ફરી અવાજ આવ્ય-જા મા, તેથી પાછી આવી. પાટે બેડી. ત્યાં મારા મેળામાં માથું મૂકી દીધું ને બેલ્યા-ગુરૂદેવ ! આ દેહ તો નશ્વર છે. તમે મારે રાગ ન રાખશે. ખૂબ હિંમત રાખજો એમ કહીને મસ્તકે હાથ મૂકીને ત્રણ વાર બેલ્યા હે આદેશ્વર દાદા ! ભવભવ મને તમારું શરણું હેજે. ત્યાં મને થયું કે હવે તારાબાઈ ચાલ્યા. મેં તરત સંથારાનાં પચ્ચખાણ આપ્યા તેમણે તે ત્રણ દિવસ અગાઉ મારી પાસે સંથારાના પચ્ચખાણ માંગેલા, પણ મેં આપ્યા નહિ. સંથારાના પચ્ચખાણ કરાવ્યા ત્યારે તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ દેખાયે. તે તે તેમની ધૂનમાં મસ્ત હતા. હું તે વ્યાખ્યાનમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ શારદા શિરોમણિ ન ગઈ એટલે બધાને થયું કે તારાખાઈ મહાસતીજીની તખિયત ઠીક નહિ હોય એટલે વ્યાખ્યાન પૂરું થતાં બધા ઉપર આવ્યાં. સકળ સંઘની હાજરીમાં દશને દસ મિનિટ દેહ મરે છે. હું નથી મરતી અજર અમર પદ મારું. એ ધૂન ખેલતાં સાડા આઠ વર્ષની દીક્ષા પાળી હસતા મુખે આ નશ્વર દેહને ત્યાગ કર્યાં. પાતે સાધી ગયા. ચમકતા તેજસ્વી તાશે ખરી પડયા. ધન્ય છે તેમના આત્માને ! તેમના જીવનમાંથી કઈક ગુણા અપનાવીએ, તેમની પુણ્યતિથિએ અઠ્ઠમ કરાવ્યા છે. ૭૦ થયા. તેમની પુણ્યતિથિએ જે અને તે પચ્ચખ્ખાણુ લેજો તેા જ શ્રદ્ધાંજલિ આપી કહેવાય. અષાડ વદત્રીજ ને શુક્રવાર તા. ૫-૭-૮૫ વ્યાખ્યાન ન. ૪ વિષય : બહારમાંથી અંદર આવા સ્યાદ્વાદના સર્જક, ભવાભવના ભેદક, રાગદ્વેષના વિનાશક, એવા જિનેશ્વર ભગવ'તે ભવ્ય જીવાને ભવબંધનમાંથી મુક્ત કરવા માટે દ્વાદશાંગીની પ્રરૂપણા કરી ઢાદશાંગીમાં આપણું સાતમાં અંગ ઉપાસકદશાંગ સૂત્રના અધિકાર શરૂ કર્યાં છે. જ બુસ્વામી જિજ્ઞાસુ બનીને સુધર્માસ્વામીને વિનયપૂર્ણાંક પ્રશ્ન પૂછી રહ્યા છે હે ભગવાન ! શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ સાતમાં અંગમાં શે। અર્થ પ્રરૂપ્યા છે? જાણવાની જિજ્ઞાસા તમન્ના કેટલી છે! જિજ્ઞાસા જાગે, ગુરૂ ભગવંતા પ્રત્યે વિનય ભાવ પ્રગટે તે કાંઈક પામી શકે. આ જીવનમાં જો કાંઈક પામવું છે તે બહારમાંથી અંદર આવા, જે ઘરમાં હોય તે બહાર ન હોય. આખા દિવસ કામકાજ કરો પણ રાત પડે એટલે ઘેર આવા છે. તમે શાંતિ મેળવવા માથેરાન, મહાબળેશ્વર જાવ ત્યાં ૮ દિવસ ૧૦ દિવસ રહેા પણ અંતે ધર વગર ઠેકાણુ ન પડે. કોઈ ને ત્યાં મહેમાન થઈને ગયા. રાજ સારું સારું જમવાનું મળે. માન સન્માન મળે છતાં ઘેર આવેા ત્યારે કહેશેા કે હાશ ! શાંતિ વળી. આ તા દ્રવ્ય ધર છે. તમારે અદ્ભૂત અપૂર્વ શાંતિ મેળવવી હાય ! આત્માના ઘરમાં આવે. ચાર દિવાલનું બનાવેલુ` ઘર એ સાચું ઘર નથી. મેક્ષ એ આપણુ` સાચું ઘર છે. તમારે એક બ્લેક લેવા હોય તેા ઓનરશીપ આપે. પાઘડી ભર કે ભાડે લેા, પણ પૈસા તે ભરવા પડે છે. તેના મૂલ્ય ચૂકવવા પડે છે, તેા પછી શાશ્વત મેાક્ષનુ ઘર લેવા માટે ભગવાનના કાયદા અનુસાર 'મત ચૂકવવી પડે, પૈસા ભરપાઈ કરવા પડે. ભગવાને કહ્યુ તેમ કરવુ' પડશે. તે માટે શું કરવાનુ છે? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સ’જ્વલનની એ બધી ચોકડીએ એટલે ૧૬ કષાયા છેાડવી પડશે. સ’વલનના ક્રોધ તો કેટલા અલ્પ ! પાણીમાં દોરેલી લીટી જેવા. આટલી કષાય પણ જીવને યથાખ્યાત ચારિત્ર અને કેવલજ્ઞાન પામવા ન દે. તેા પછી બીજી ચેાકડીઆને એટલે અપ્રત્યાખ્યાન આદિને રાખવાની વાત જ કયાં ? માનું ઘર લેવુ' છે, તે કષાયાના ત્યાગ કરો અને સમ્યક્ જ્ઞાન, દર્શીન ચારિત્રને માર્ગ અપનાવે. એ શાશ્વત ઘર મેળવવા માટે ચારિત્ર તેા લેવુ Page #108 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ! જ પડશે. બેઠા બેઠા નહિ મળે. હવે આવતા ભામાં ગાય, બળદ ડુકકર થઈ કસાઈ વાડે જવું પડે એવા દુઃખ ભોગવવા ન હોય તે જ્ઞાની જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલે. આ ઉત્તમ માનવજન્મ બહારમાંથી અંદરમાં આવવા માટે છે. આજ દિન સુધી જીવ બાહથ પદાર્થોમાં ગૂંથાયેલે રહ્યો છે, હવે એ છેડીને આત્માની મસ્તીમાં ગૂંથાયેલા રહેવાનું છે. કોઈ કહે છે કે આ બધું અમે જીવનના છેલલા ભાગમાં કરીશું. તે તને ખબર છે કે કાળ આવીને કથારે કોળી કરી જશે? ભવિષ્યના ભરોસે નહિ રહેતા જાગ્યા ત્યારથી આત્માનું કરો. કારણ કે “ઘોગ મુદતા વારી” કાળ ભયંકર છે અને શરીર દુર્બળ છે. ક્યારે રેગ આવે, ક્યારે અકસ્માત થાય, કયારે મૃત્યુ આવે, એ ભરોસો નથી. તેમજ એ આપત્તિમાંથી ક્ષેમકુશળ પાર ઉતારશે એવું નિશ્ચિત નથી. તો પછી શરીરની અંદર રહેનાર આત્માનું હિત સાધવાને વાયદો રખાય ખરો? કાળ એ પહેલાં ઉપાડી લે, અપંગ, અશક્ત, પરાધીન કરી નાંખે તો પછી આ ભવમાં આત્મહિત કરવાનું રહી જાય. જે આ ભવમાં આત્મહિત સાધ્યા વિના અહીંથી વિદાય લઈશું. તે દુર્ગતિની જેલે તૈયાર છે, માટે આ ભવમાં આવ્યા ત્યારથી આત્મહિત સાધવાનું લક્ષ્ય રાખવાનું. એ માટે યાદ રાખવું કે જે બહારનાનું ઘણું કર્યું. હવે અંદરવાળા મારા આત્માનું સાધી લઉં. ગ્રંથકારની વાત પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીએ પિતાના અંતિમ સમયે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા હતા, ત્યારે ગૌતમ સ્વામીએ તેમને ઉપદેશ આપતાં કહ્યું હતું કે, “હે દેવશર્મા ! અત્યાર સુધી બહારની મોહમાયાનું તે ઘણું કર્યું પણ તારા અંદરવાળા આત્માનું ભલું ક્યારે કરીશ?” તમે ધંધો કરે, નોકરી કરે, બહેનો ઘરકામ કરે, ભજન કરો, રંગરાગાદિની રમતા રમે, પુત્ર પરિવાર માટે કરે, આ બધું બહારનું કર્યું. તિયએ પણ પોતાના સંતાને માટે રહેવાનું સ્થાન બાંધે છે. ખાવાનું લાવીને ખવડાવે છે. બહારનું તે મનુષ્ય અને તિયએ બધા કરે છે, પણ અંદરવાળા આત્માની સાધના માનવ કરી શકે છે. બહારનું જે કરે છે તેમાં એક બાજુ પુણય જોગવાઈને પૂરું થઈ રહ્યું છે. તે બીજી બાજુ રાગ, મેહ, આસક્તિ આદિથી પાપ એકઠું થઈ રહ્યું છે. આત્માનો વિચાર, આત્માની રક્ષા કરવાને બદલે સંસારની પ્રવૃત્તિઓમાં એટલે માત્ર બહારનું કરવામાં મસ્ત રહીએ અને આત્મહિતના કે ધર્મના વિચાર ન કરીએ તે આત્માનું હિત કયાંથી સાધી શકાય? સંસારમાં સ્વજનની, પરિવારની અને શરીરની સરભરા વખતે તે આત્માને વિચાર નથી આવતે, પણ જ્યારે આત્મહિતની કે ધર્મની પ્રવૃત્તિઓ કરીએ ત્યારે પણું બાહ્યના વિચાર નથી છૂટતાં. મન પણ બાહ્ય પ્રવૃત્તિમાં રમતું હોય છે. જીવ ત્યારે પણ અંદરમાં ઠરતો નથી. એટલે આત્માની પ્રવૃત્તિ કરવા છતાં આત્મહિત સાધી શકતા નથી. એ વાત તે સ્પષ્ટ છે કે જે બહારમાં હિય એ ઘરમાં ન હોય. કેઈ તમારા ઘરમાં જઈને બૂમ પાડે, હરીભાઈ! ત્યારે ઘેરથી કહ્યું કે, “હરીભાઈ ઘેર નથી એ તો ઉપાશ્રય ગયા છે.' Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] [ શારદા શિરેમણિ તે જરૂર સમજાશે કે એ ઉપાશ્રયે ગયા છે, બહાર ગયા છે, માટે ઘરમાં નથી. અનંતકાળથી ભટક્તા જીવે માટે આ એક મોટું આશ્ચર્ય છે કે સંસારના કે બાહ્ય પ્રવૃત્તિના કામ વખતે મન આત્મહિતમાં જતું નથી, પણ ધર્મ કરતી વખતે મન બહાર ભટકે છે. આપણા આત્માનું હિત કરવાનું કેણ ભૂલાવે છે? પ્રમાદ ભૂલાવે છે. પ્રમાદ એટલે શું? પોતાના આત્માને ભૂલી બાહ્યમાં આનંદ માનો, એમાં મસ્ત રહેવું, એ પ્રમાદ છે. આત્મા પ્રમાદમાં લીન રહેતો હોય ત્યારે એનું ધ્યાન બાહ્ય પદાર્થોમાં હોય છે. પછી એ વેપારમાં મસ્ત હોય કે મોજશોખનો શોખીન હોય અથવા મિત્રો સાથે હરવાફરવામાં રહેતો હોય કે વાડીયા માણસો સાથે ગપ્પા મારતા હોય એ બધે જ્ઞાનીની દ્રષ્ટિમાં પ્રમાદ ગણાય છે. પ્રમાદમાં તત્પર જીવ આર્તધ્યાનમાં વર્તતે હોય છે. પ્રમાદ અશુભ ધ્યાનને સુલભ કરી આપે છે. પ્રમાદ સેવનની પાછળ ઈષ્ટ અનિષ્ટના સંગ વિયોગ ઉભા છે. પ્રમાદથી પતન : નંદમણિયારની વાત તો ઘણીવાર સાંભળી. તેમને પૌષધમાં રાતના તરસ લાગી. એનું દુઃખ થયું, અને પાણીના રાગમાં પડ્યો. તે વાવડી બનાવવાનું મન થયું. એ આર્તધ્યાનમાં ચડ્યા. વાવડી બનાવી. વાવડીના વિચારમાં રમતા હોવાથી ત્યાંથી મરીને એ જ વાવમાં દેડકારૂપે ઉત્પન્ન થયા. આર્તધ્યાનથી તિર્યંચ ગતિમાં ગયા. આજે કંઈક માણસે એવા હેય છે કે જેને સંપત્તિ અઢળક છે. પેઢી બે પેઢી સુધી ખૂટે એવી નથી. સાથે સામાયિક, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરે છે છતાં વેપાર ધંધાનો રસ બહુ હોય છે. આ વેપારની લીનતારૂપ પ્રમાદ એમને અશુભ ધ્યાન કરાવે છે. આ તે વેપારની લીનતા પર વાત કરી પણ આ દુનિયામાં કોઈને વાતચીતમાં રસ હોય, રાચરચીલું વસાવવાને શેખ હોય, સંસારના પદાર્થોનો શોખ હૈય, આ રીતે પદાર્થોની લીનતા, આ બધા પ્રમાદ છે. પ્રમાદ લીનતાના કારણે તે ચૌદપૂર્વમાં ઉણુ મુનિઓ પણ સાધનાથી ચૂક્યા અને નિગોદમાં ફેકાઈ ગયા. નિગોદ એટલે તિર્યંચગતિ. તિર્યંચગતિ આત ધ્યાન વિના ન મળે, માટે જ્ઞાની કહે છે કે દુર્ગતિ અટકાવવી હોય, સદ્ગતિ મેળવવી હિય તો પ્રમાદને ખંખેરી નાખો. પ્રમાદને હઠાવવા માટે બાહ્ય સંસારના મોહમાયાના વિચારે છેડીને આત્માના હિતાહિતને વિચાર કરો. એટલે કે બહારથી અંદર આવે. જે આત્માઓ બહારમાંથી અંદર આવ્યા તેમની વાતો શાસ્ત્રમાં આવે છે. આપણા આ તીર્થકર ઋષભદેવ ભગવાનનું શાસન ૫૦ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું. કેટલે બધો કાળ ! ભગવાન મહાવીરચવામીનું શાસન એકવીસ હજાર વર્ષો સુધી ચાલવાનું. મારે કહેવું છે શું? ઋષભદેવ ભગવાનનું શાસન આટલે બધો લાંબો સમય ચાહું એને પ્રભાવ જુઓ. ભગવાન ઋષભદેવે જે રાજગાદી છોડી અને એમની રાજગાદીએ જેટલા રાજા આવ્યા તે મેક્ષમાં ગયા. જે મોક્ષે ન ગયા તે અનુત્તરવિમાનમાં ગયા. મા ક્યારે મળે? તેઓ બાહાને છેડીને અંદરમાં આવ્યા ત્યારે તે રાજાએ રાજગાદી ઉપર બેસે, રાજસુખ ભોગવે ને છેવટે સુખ, વભવ, રાજ્ય આદિ બહારનાને Page #110 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] છોડી દે. બહારનું સુખ ડાંગરના પેતરા જેવું લાગે અને આત્માનું સુખ ડાંગર જેવું લાગે ત્યારે તે ભૌતિક સુખેને છેડી શકે. સાધના કરતાં ચેડા કર્મો બાકી રહી ગયા તે અનુત્તરવિમાનમાં ગયા. ભગવાન ઋષભદેવનું કુટુંબ કેટલું ઉજજવળ! ભાગ્યશાળી ! એમનો પરિવાર પણ પુણ્યશાળી કે તેમના કુટુંબના ૧૦૮ જ તો મોક્ષે ગયા. તમારા પરિવારને તે ઉપાશ્રયે આવવું પણ ગમતું નથી. સામાયિક કરવી ગમતી નથી. એટલું તો ઠીક પણ હું જૈન છું. મારા જૈન ધર્મની સંસ્કૃતિ આ છે. એટલું પણ માનવા તૈયાર છે ! પહેલાં તો બધા માનતા હતા કે જૈનકુળમાં જન્મ્યા એટલે બટેટા આદિ કંદમૂળ ન ખવાય, અને આજે તો ? જૈનકુળ કોને કહેવું તે સમજાતું નથી. સબ સરખા થઈ ગયા છે. બહેનના કાનમાંથી હીરાની બુટ્ટી ખવાઈ જાય તો આઘાત લાગે. તમે ૫૦ હજાર રૂપિયા લઈને જતાં હે, રસ્તામાં ગુંડા મળે ને તે લઈ લે તો અગર ખીસું કપાઈ જાય ને પૈસા જાય તો આઘાત લાગે પણ તમારા સંતાન ઉપાશ્રયે નથી આવતા તેને આઘાત લાગે છે? (શ્રોતા-નથી માનતા) દિકર ન કરે, બેઠો બેઠે ખાતો હોય, ચોરી કરતો હોય, તે તેને તમે ધમકી કે નહિ? ત્યાં કહેશો કે માનતા નથી? એટલી તમારા પુણ્યમાં ખામી. ભગવાન કષભદેવનું કુટુંબ કેટલું ભાગ્યવાન ! પુણ્યવાન ! આ જૈન શાસન, જૈન ધર્મ, આર્ય સંસ્કૃતિ, માનવભવ બડા ભાગે મળ્યા છે. તમે પાંચ રૂપિયાની ટિકિટ લીધી. લેટરીમાં તમારો નંબર લાગ્યો ને ૨૫ લાખ રૂ. મળ્યા તે છાતી કેવી ગજગજ ઉછળે ! એ ૨૫ લાખ ભોગવશે કે નહિ તે ખબર નથી. અહીં પણ જૈનશાસન અને ધર્મ મળવો એ લેટરી લાગવા સમાન છે, એમાં છાતી ગજગજ ઉછળવી જોઈએ. આ મળેલા અવસરને ઓળખીને સાવધાન બને. પાપભીરૂ અને ભવભીર બનશે તો ભવકટી થશે. જે આ લેટરીની કિંમત નહિ સમજે તે આત્મા ક્યાંય રઝળતે થઈ જશે, તે ખબર નહિ પડે. એક ન્યાય આપીને સમજાવું. એક સાવ નાનકડા ગામડામાં એક ગામડીયે રહેતા હતા. નાનું ગામ એટલે વેપાર પણ નાનો જ હોય ને ! મોટું ગામ હોય તે વેપાર મેટો હેય. મુંબઈ જેવા મોટા શહેરમાં ચાર માળામાં વસ્તુઓ લઈને ફરે તો પણ ભૂખ્યો ન રહે. નાના ગામડામાં શું ધંધો ચાલે? જેમ તેમ કરીને પિતાની આજીવિકા ચલાવે છે. આ વણિકનું નામ તે જીવરાજભાઈ, પણ પાસે ધન નથી. એટલે બધા તેને જ કહીને બોલાવે. આ જીવાભાઈ નાની હાટડી ચલાવે. એમાં બબ્બે પૈસા ભેગા કરતાં કરતાં બાર વર્ષે પાંચ હજાર રૂ. ભેગા થયા. ગરીબને મન તે પાંચ હજાર રૂ. પાંચ લાખ જેટલા છે. તેને ખૂબ આનંદ થયો. તેને વિચાર થયો કે હવે હું આ ગામડું છોડી દઉં. ગામડામાં હું આગળ નહિ વધી શકું. આટલા વર્ષે ગામડામાં રહ્યો ત્યારે માંડ પાંચ હજાર કમાયે. હવે મોટા ગામમાં જાઉં. આ વિચાર કરીને જીવાભાઈએ પાંચ હજારમાંથી ડું સોનું, ચાંદી લીધા. તે સમયે સેનાના ભાવ ૨૫૦૦ રૂ. ન હતા. સેનું, ચાંદી અને રોકડ રૂપિયાની એક પિોટલી બાંધી અને પિતાના ગામની બાજુમાં સ્ટેશનેથી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૩૨] [ શારદા શિરેમણિ મોટા શહેરમાં જવા નીકળ્યો. રસ્તામાં એને ખૂબ કકડીને ભૂખ લાગી પણ નાના સ્ટેશનમાં ખાવાપીવાનું કાંઈ મળે નહિ. આગળ જતાં મોટું જંકશન આવ્યું. જંકશનથી. બધી દિશાની ગાડી મળે. જીવાભાઈને ખબર પડી કે આ જંકશનમાં એક કલાક ગાડી રોકાવાની છે. જીવરાજભાઈ નીચે ઉતર્યા. | નાટકના આનંદમાં ગુમાવેલ જિદગીને આનંદ છવાભાઈને ખૂબ ભૂખ લાગી છે. સામે ફેંટની, મેવા મીઠાઈની ઘણી દુકાને જોઈ. પાસે મિલક્ત પણ છે, તેથી લેવા જવા માટે પગ ઉપાડ્યો. રસ્તામાં એક નાટક ચાલતું હતું. તેના પર દષ્ટિ ગઈ. મનમાં વિચાર કર્યો. ગાડી ઉપડવાની કલાકની વાર છે. તે આ નાટક જોતો જાઉં. પા કલાક નાટક જોવામાં જતો રહ્યો, ખાધું નહિ. આગળ વધ્યો તે બીજું સરસ દશ્ય જોયું. મનમાં થયું કે હજુ ગાડી ઉપડવાની પોણા કલાકની વાર છે, માટે જે જાઉં. તમે પણ કહે છે ને ૭૫ વર્ષની જિંદગી ગઈ પણ ૨૫ તો બાકી છે ને! ૫૦ ગયા તે ૫૦ બાકી છે ને! શું સો વર્ષ જીવવાનું નક્કી છે? પહેલાં કરતાં બીજો બેલ વધુ સારો આવ્યો. જીવાભાઈને ખૂબ મઝા આવી. ગાડી અને દુકાન ક્યાં ચાલ્યા જવાના છે ! આવું જોવા ક્યાં મળવાનું છે? બીજે ખેલ જોઈને આગળ ગયો તે તેનાથી અધિક ચઢિયાતું ત્રીજુ દશ્ય જોયું. એ જોવામાં જીવાભાઈ લલચાયા. છેવટે દુકાન પાસે જતા ચોથે ખેલ જો. જીવાભાઈ વિચાર કરે છે હજુ પ કલાકની વાર છે. દુકાન સામે છે. ગાડી સામે છે. દુકાનેથી ખાવાનું લઈને ગાડીમાં બેસીને ખાઈ લઈશું. આવું સુંદર જોવાનું જતું કેમ કરાય? જીવ્યા કરતાં જોયું ભલું. કલાક પૂરો થશે. આ ખેલ એવો સુંદર આવ્યો કે હર્ષમાં આવીને બધા તાળીઓ પાડવા લાગ્યા. આ જીવાભાઈ પણ પિટલી ભય મૂકી તાળીઓ પાડવા લાગ્યા. એમાં જીવાભાઈને ટાઈમને ખ્યાલ ન રહ્યો ને ગાડી ઉપડવાની સીટી વાગી. જીવાભાઈ તે ચમક્યા. હજુ મારે ખાવાનું લેવાનું બાકી છે. મેં તે હજુ ખાધું પણ નથી. એમ અફસોસ કરતાં નીચે મૂકેલી પોટલી લેવા ગયા તો પોટલી ગૂમ. હજારો માણસોની ભીડ જામી હોય ત્યાં પોટલી રહે ખરી ? જીવાભાઈ પટલી શોધવા લાગ્યા. શોધ કરવા જતાં ગાડી ઉપડી ગઈ. જીવાભાઈની ૧૨ વર્ષની મહેનત એક મિનિટમાં ધૂળ થઈ ગઈ. તેને કેવો આઘાત લાગ્યો હશે ! તેમના પૈસા ગયા. હવે ખાવાનું લાવવું ક્યાંથી? પૈસા વગર કોણ આપે? પૈસા વિના બીજી ગાડીમાં બેસવાનું પણ ન મળે. જીવાભાઈ પોક મૂકીને રડવા લાગ્યા. આ તે એક કલ્પિત વાત છે. આ વાતને આત્મા સાથે ઘટાવવી છે. જીવાભાઈ તે આપણો આત્મા, નિગદ તે ગામડું. આપણે આત્મા ગામડા સમાન નિગોદમાં અનંત કાળ રહ્યો. જીવો માટે અનંતા શબ્દ ચાર જગાએ વપરાય (૧) અભાવી છે અનંતા (૨) પડિવાઈ સમ્યક દષ્ટિ અનંતા (૩) સિદ્ધના જ અનંતા અને (૪) નિગોદમાં છે અનંતા. નારકી, દે અસંખ્યાતા, મનુષ્યમાં ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ સંખ્યાતા અને સમુચ્છિક મનુષ્યની અપેક્ષાએ અસંખ્યાતા Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૩] વનસ્પતિ વજીને ર૩ દંડક કરતાં સિદ્ધના છે અનંતા છે. આપણો આત્મા, અનંતા કાળ નિગેદમાં રહી આવ્યા. તે જીવને જ્ઞાન નથી. એકેન્દ્રિય જીવને મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને અચક્ષુદન એમ ત્રણે ઉપયોગ હોય છે. જ્ઞાન વિના ઉદ્ધાર નથી. જ્ઞાન અને ક્રિયા બંને હશે તે મેક્ષમાં જવાશે. તમારા વૈભવ, સંપત્તિ બધું અહીં રહી જશે, પણ જ્ઞાન તો પરભવમાં સાથે આવશે. ચારિત્ર આ ભાવ પૂરતું છે. આયુષ્ય પૂરું થાય એટલે બીજા જન્મમાં ચાત્રિ મળે ખરું અને ન પણ મળે. જ્ઞાન તો જીવની સાથે જાય છે. જ્ઞાન વિના જીવનમાં અંધારું છે. અજ્ઞાન જેવું કઈ દુઃખ નથી, ને જ્ઞાન જેવું સુખ નથી. હું તમને પૂછું કે તમે દુઃખ કોને માને છે! કઈ કહેશો પિસાનું, કોઈ કહેશે પુત્રનું, કઈ કહેશે કે પત્ની સારી નથી, પુત્ર છે તે આજ્ઞામાં રહેતા નથી. કોઈ દિવસ તમે કહ્યું કે અમને જ્ઞાન નથી. અજ્ઞાન મોટામાં મોટું દુઃખ છે. નિગોદમાં રહેલે આત્મા એકેન્દ્રિયપણામાં શું વહેપાર કરી શકે? ત્યાં એની પાસે મનબળ કે વચનબળ નથી. માત્ર એક કાયબળ છે. તે પણ અતિ સૂક્ષ્મ. તેનાથી શું બની શકે ? ત્યાં કંઈ વેપાર કે વકરે ન થાય પછી મૂડી ક્યાંથી ભેગી થાય ? નિગોદમાં અકામ નિર્જરા કરીને કંઈક પુણ્યરૂપી મૂડી ભેગી કરી તેનાથી બાદરપણું પામ્યું. ત્યાં અકામ નિર્જ કરતાં ત્રસપણામાં બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરેન્દ્રિયપણું પ્રાપ્ત કરીને આગળ વધ્યું. અસંજ્ઞી પંચેન્દ્રિય થયે. હવે કંઈક મૂડી થઈ એટલે વેપાર વધાર્યો. એકેન્દ્રિયમે ફિરતે કિરતે, કુછ શુભ કર્મ ઉદય આયા, તબ દે ઇન્દ્રિય, તેઈન્દ્રિય મેં, કાલ અનંત કષ્ટ પાયા. ફિર ચૌઇન્દ્રિય મેં દુ:ખ પાયા, પંચેન્દ્રિય ગતિ ફિર પાઈ વહાં નરક તિર્યંચ યોનિમેં, કષ્ટ સહા અતિ હે ભાઈ! વિગલેન્દ્રિયમાં ને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં વચનબળ મળવાથી શક્તિ વધી. વેપાર વધે તેથી મૂડી પણ વધી એટલે સંજ્ઞી તિથી પંચેન્દ્રિયમાં આવ્યો. ત્યાં મનબળ વધ્યું, તેથી વિચાર કરવાની શક્તિ મળી. ત્યાં પરાધીનપણે કષ્ટ સહન કરતાં કામ નિર્જરા કરી પિતાની પુણ્યરૂપી મૂડી ઘર્થી ભેગી કરીને સંજ્ઞી મનુષ્ય ગતિ રૂપી જંકશનમાં આવ્યો. સંસી મનુષ્યમાં આવ્યો એટલે પ૦૦૦ રૂ. ની મૂડી ભેગી થઈ ગઈ. આ મૂડી એકઠી કરીને મનુષ્ય ગતિ રૂપી શહેરના જંકશનમાં આવ્યો. તમારે પરદેશમાં ગમે ત્યાં જવું હોય પણ મુંબઈ આવવું પડે. મુંબઈથી બધા દેશના લેને મળે, તેમ મનુષ્ય ભવરૂપી જંકશનમાંથી પાંચે ગતિમાં જવાની ટિકિટ મળે છે. આ જંકશનમાં આવ્યું ત્યારે અનંતી લક્ષ્મીરૂપી મોક્ષલક્ષ્મી મેળવવાની કકડીને ભૂખ લાગી હતી, તેથી સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બજારમાં જવા તૈયાર થયે. ત્યાં સામે પહેલું નાટક જોયું, મનમાં થયું કે આ નાટક જોઈને પછી જઈશ. આ ભવમાં જન્મ થયે. બાલપણુમાં માતાપિતાના લાડકોડ, પ્રેમ અને વહાલ મળ્યા. એમાં પણ જિંદગી તો ચાલી ગઈ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૩૪] [ શારદા શિરેમણિ માતાપિતાના લાડકોડમાં ઉછળતા જીવાભાઈએ બાલપણને નાટકનું દ્રશ્ય જોઈને યુવાનીમાં પ્રવેશ કર્યો. યુવાનીના પગલે પગ મૂકતા લગ્નનું મન થયું. સારી કન્યા સાથે લગ્ન કર્યા. આ ખેલ આગળ પહેલે ખેલ ઝાંખ લાગે. પત્નીના પ્રેમમાં પડ્યો અને મનમાં બોલે કે હજુ મારી અડધી જિંદગી બાકી છે. પુણ્યરૂપી મૂડી મારી પાસે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી દુકાને ચાલી જવાની નથી. આ ખેલની મઝા તે ઓર છે એ કેમ જતી કરાય? આ રીતે મજશેખમાં, પત્નીના નાટકના ખેલની મઝા પૂરી થઈ. આગળ ગયે ત્યાં એકએકથી ચઢે એવે ત્રીજો ખેલ જે. પત્ની અને બાળકની મમતામાં, બાળકને રમાડવા, ખેલાવવામાં એવી મઝા આવી કે આ ખેલ આગળ પહેલાના બે ખેલ સાવ ઝાંખા દેખાયા. ત્રીજા ખેલમાં ૭૫ વર્ષ વીતી ગયા. આટલી ઉંમર થઈ છતાં મનમાં માને છે કે મારું આયુષ્ય ક્યાં પૂરું થયું છે? ચારિત્રની દુકાને ચાલી જવાની નથી. આ જીવડે મેહમાં એ મુંઝાઈ ગયો છે કે એને ખબર નથી કે ગાડી ક્યારે ઊપડી જશે. જ્ઞાની ભગવંતો કહે છે કે સર્વ ગતિઓમાં શ્રેષ્ઠ માનવગતિ પામ્યા છે. નરક નિગોદમાં ઘણું રખડડ્યા. હવે પુણ્યની મૂડી લઈને માનવભવમાં આવ્યા છે. અહીં માતા-પિતા, પત્ની, પૈસા અને પરિવારના મેડમાં પડી ગયા ને વિચારવા લાગ્યા કે આ સંસારના બધા ખેલ જોઈ લેવા દે. હજુ આયુષ્ય ઘણું બાકી છે, પણ આ પામર આત્માને ખબર નથી પડતી કે મારી પુણ્યરૂપી મૂડી હવે ખલાસ થઈ જવાની તૈયારીમાં છે. ચોથા ખેલમાં દીકરાના દીકરા મોટા થયાં. તેમને પરણાવ્યા. તેમને ત્યાં દીકરા થયા. દીકરાઓ દાદા-દાદા કહીને ખોળામાં રમવા લાગ્યા. આ ખેલમાં તો જીવ હરખઘેલો બની ગયો. હરખમાં ને હરખમાં ન રહી પિટલીની ખબર કે ન રહી સમયની ખબર. મૃત્યરૂપી ગાડીની સીટી વાગી ગઈ અને જીવાભાઈ રૂપી આત્મા ગભરાઈ ગયે. આવશે એ કાળ કયારે કંઈએ કહેવાય ના, દીપક બૂઝાશે કયારે સમજી શકાય ના. જીવનરૂપી દીપક ક્યારે બુઝાઈ જશે એની ખબર નથી. સીટી વાગી ગઈ જીવાભાઈ મૂંઝાયા. અ ૨૨૨.... આ શું થઈ ગયું ? આ મનુષ્યભવ પામીને મેં દાન, શીયળ, તપ, ભાવનામાંથી કાંઈ ન કર્યું. મેક્ષની અનંતી લક્ષ્મી મેળવવા આવેલે આત્મા મનુષ્ય ગતિના જંકશનમાં આવીને પાસે જે મૂડી હતી તે પણ ગુમાવી દીધી. આ સંસારના ચાર ખેલ જોવામાં એવા એવાઈ ગયા કે મૂળગી મૂડી ખેાઈ નાંખી અને ઉપરથી માથે કરજ વધારી આ એવાઈ લાખ જીવાયનીના ચકરાવામાં ચક્કર લગાવવા આત્મા ચાલ્યા ગયા. સંતે તમને કહે છે કે આ ભવમાં કંઈક કરી લે. જીવાભાઈ આ ખેલ જોઈ લઉં, આ ખેલ જોઈ લઉં, એમાં રહી ગયા, તેમ તમે કહે છે કે આ કરી લઉં, આ કરી લઉં. હવે નિવૃત્ત થવાને ટાઈમ આવ્યું છે. અમે તો એવા કંઈક જેવા, સાંભળ્યા કે નિવૃત્તિ લીધા પહેલાં સદાયની નિવૃત્તિ લઈને ચાલ્યા ગયા, માટે કાલની રાહ જોતાં આત્મસાધના કરવામાં જાગૃત બને. આત્માને જગાડવા માટે તે Page #114 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [૩૫ શ્રાવકેનો અધિકાર લીધે છે. તમને શ્રમણોપાસક કહ્યા છે. જે મણની નજીક રહેનારા એવા શ્રાવકે ભગવાનની આજ્ઞામાં રહીને ગૃહસ્થ જીવન જીવવાની કળા શીખી ગયા. તે સંસારમાં રહ્યા પણ રમ્યા નહિ. એટલે સિદ્ધાંતમાં તેવા શ્રાવકેની વાત ચાલી. જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે મારા ભગવાન! તે સુધર્માસ્વામી કેવા હતા? જિન નહીં પણ જિન સરીખા એવા શ્રી સુધર્મારવામીને જાણીએ.” તે કેવળજ્ઞાન પામ્યા ન હતા, પણ જિનેશ્વર સમાન હતા. “દેવતાને વલ્લભ લાગે એવા જ બુસ્વામીને જાણીએ.” અને જેના માતાપિતા કે જેમણે દીકરાની સાથે દીક્ષા લીધી છે એવા આદર્શ જીવન જીવનારા, ગુરૂભક્તિમાં તરબળ, શાસ્ત્રના રહસ્યને જાણવામાં ચાતક પક્ષીની જેમ અધીરા બનેલા અને દેવને પણ જે પ્રિય હતા એવા જંબુસ્વામી સુધર્માસ્વામીને પૂછી રહ્યા છે કે કાશ્યપ ગોત્રના ધણી ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીએ સાતમા અંગમાં કયા ભાવો વર્ણવ્યા છે ? દીકરો દીકરી પરદેશ રહેતા હોય, એમની ટપાલ આવે અગર તો દેશમાં આવવાના સમાચાર આવે તો કેટલે આનંદ થાય? તેટલે આનંદ શાસન પિતા પ્રભુ મહાવીરનું નામ સાંભળતા આવે છે? સુધર્માસ્વામીએ કહ્યું- હે મારા વહાલા જંબુ ! સાતમા અંગ ઉપાસકદશાંગમાં ભગવાને ૧૦ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, ત્યારે જંબુસ્વામી કહે છે–તેમાં કેણુ ભાગ્યશાળી આત્માઓના નામ આવ્યા છે ? પ્રભુના શ્રીમુખે જેના નામ આવે તે કેટલા ભાગ્યશાળી ! પાર્લામેન્ટની ચૂંટણી થતી હોય ત્યારે તમે બોલે ને કે કેણુ ભાગ્યશાળી ખુરશી પર આવ્યા ? એ સત્તા પર આવેલા છે તે પાપ કરવાના છે. તેમને વોટ આપે તો પણ તમે પાપના ભાગીદાર બને છે, કારણ કે તેમાં તમારી અનુમોદના છે. જ્યાં ભૂલ્યા છે? કેઈએ મોટી ફેકટરી કરી. તેનું ઉદ્ઘાટન છે. તેમાં તમને આમંત્રણ મળ્યું. ત્યાં તમે ફૂલ્યાફાલ્યા ચાલે છે. કંઈક સમજે. આ આમંત્રણ એટલે નરકગતિમાં જવાનું આમંત્રણ. ફેકટરી ચાલે તેમાં જે પાપ થાય તેમાં . અનુમોદનાનું પાપ તમને આવ્યું. સંસારમાં રહે છે. તમારા પરિવારનું કરવું પડે તો પણ આત્મા રડતો હોય, તે પછી બીજાની તે વાત જ ક્યાં ! હજુ પાપને ભય નથી લાગ્યો. અમારી તો એ જ ભાવના કે આ જી ભવથી, પાપથી ભય કેમ પામે? અહીં આવે છે. રોજ એકેક શબ્દ લઈ જાવ તો પણ કંઈક પામી જશો. જંબુસ્વામી પૂછે છે કે કેણુ ભાગ્યવાન આત્માઓ છે કે જેમના નામ ભગવાનના મુખે બોલાયા. “જનની જણ જે ભક્તજન કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર ” ગુણ કેના ગવાય? જેમણે પરિગ્રહની મમતા છોડી, માયા મમતાના બંધન તેડ્યા અને સંસારમાં રહ્યા તે પણ નાવડીની જેમ રહ્યા. તેમના નામ તીર્થકર ભગવાનના મુખે બોલાયા. તે દશ અધ્યયનેના નામ આ પ્રમાણે છે: (૧) આનંદ (૨) કામદેવ (૩) ગાથાપતિ ચુલની પિતા (૪) સુરાદેવ (૫) શુદ્રશતક (૬) ગાથાપતિ કુંડકૌલિક (૭) શકુડાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિની Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [ શારદા શિરોમણિ પિતા ( ૧૦ ) શાલેાયિકા પિતા. આ દસમાંથી આપણે એકની વાત લેવાની છે. પહેલા અધ્યયન' નામ છે આન શ્રાવક. જેમને દ્રવ્ય . આનદ અને ભાવ આનંદ અને હતા. દ્રવ્યથી આનંદ તેમણે સ'સારના સુખા મેળવ્યા અને ભાવમન આત્માથી મેળવ્યેા. એ જીવા કેવું જીવન જીવી ગયા એ વાત લેવાની છે. તેમના જીવન સાથે આપણા જીવનને ઘટાવવું છે. તેમની સાથે આપણા આત્માની વાત કરવાની છે. તે શ્રાવકામાં જૈન ધર્માંની અને વીતરાગ માની ખુમારી કેટલી ફૂલપાવર હતી તેવી આપણામાં લાવવાની છે. જ્યારે રામચ`દ્રજી, લક્ષમણ અને હનુમાનજી રાવણને હરાવીને સીતાજીને લઈને પાછા વળે છે ત્યારે રસ્તામાં હનુમાનજી રામને કહે છે ભગવાન! મારી માતા અજની અહી ગૂંપડીમાં બેઠી છે. આપ કૃપા કરીને આ ઝૂંપડીએ પધારો ને અજના એવી માતાને દર્શન દેતા જાવ. હનુમાનને માતા પ્રત્યે પ્રેમ છે, એટલે આવિનંતી કરી. રામના મનમાં થયું કે હનુમાને સીતાજીને લાવવા માટે મને કેટલે બધે સાથ સહકાર આપ્યા છે! મારે તેની વિનતી સ્વીકારવી જોઈએ, ને તેની માતાને દર્શીન આપવા જોઈએ. રામે હા પાડી એટલે હનુમાન ઉતરીને માતાને ખબર આપવા ગયા. માતા ! ભગવાન રામ આપણી તૂ'પડીએ પધારે છે. અંજના ધ્યાનમાં છે. હનુમાને ફરી વાર કહ્યુ,હું મારી મૈયા! ભગવાન રામચંદ્રજી આપણી ગ્રૂ'પડીએ પધારે છે. આજ આપણી ઝૂ‘પડી પાવન થશે. પ્રભુ તને દન દેવા માટે આવે છે. માતા ! તું ઊંચું તે . છતાં માતાએ સામુ' ન જોયું. હનુમાન માતાને લળીલળીને પગે લાગે છે હે માતા ! તું મારી વાત તા સાંભળ. મારા સામુ`તા જે. આપણી ઝૂંપડીએ ખુદ રામચ`દ્રજી પેાતે આવે છે. હનુમાનજી આટલું બધુ મેલ્યા ત્યારે અંજનાએ ધ્યાન પાળ્યું, છતાં પણ દીકરાના સામુ' ન જોયું. નીચુ' જોઈને બેસી રહી. ન પુત્રને આવકાર આપ્યા કે ન તેા તેની વાતના સ્વીકાર કર્યાં. આથી હનુમાનના દ્વિલમાં ખૂબ આઘાત લાગ્યું. મને આવકારની જરૂર નથી, પણ મારા ભગવાન રામ અહી પધારે છે છતાં મારી માતા આવું કેમ કરે છે? તે કોઈ ઊંડા વિચારમા હશે એમ માનીને ત્યાંથી ઊઠીને રામ પાસે આવ્યા ને કહ્યુ પધારો ભગવાન મારી ઝૂ'પડીએ ! રામચ`દ્રજી આવ્યા એટલે અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. રામચ`દ્રજી ઝૂંપડીમાં આવ્યા છતાં અજનાજીએ આદર ન દીધા. સત્કાર ન કર્યાં. આ શ્વેતા હનુમાનના દિલમાં ખૂબ દુઃખ થયું. તે રડી પડડ્યા. મારી માતા તેા ગુણીયલ છે. ભગવાનનું નામ સાંભળીને ગાંડી બની જાય. તે માજે આમ કેમ કરે છે ? હનુમાન કહે છે હું મારી માતા! આજે આપણે ઘેર રામચ`દ્રજી, લક્ષ્મણજી અને સીતાજી આવ્યા છે. છતાં તુ` કેમ કાંઈ ખેલતી નથી ? છેવટે રામ કહે છે અજનાજી! શુ છે ? તારા પુત્ર હનુમાનના આગ્રહને વશ થઈને તને દન દેવા આવ્યેા છું. તું ઊંચું તે જો, ત્યારે અંજનાએ ઊંચું જોયું. તેની આંખમાંથી દડદડ આંસુની ધારા વહી. રામચંદ્રજી કહે કેમ ? શું છે? આટલું બધું રડો છે શા માટે ? તારી આંખમાં આંસુ કેમ છે ? ભગવાન ! Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૭ શારદા શિરોમણિ ] મારા દિલમાં ભયંકર આઘાત છે. મારું દિલ તૂટી જાય છે. શેને આઘાત છે? હું આજે તારી ઝૂંપડીએ આવ્યો છું. તારા દિલની વરાળ કાઢી નાંખ ને હૈયાને શાંત બનાવ. અંજના કહે છે હું મારા પુત્રનું મુખ જોવા માંગતી નથી. રામને આ શબ્દ ઝાટકા જેવા લાગ્યા. જેણે સીતાને લાવવા માટે આકાશપાતાળ એક કર્યા છે. જેના સહારે રાવણ પર વિજય મેળવ્યો છે. એવા હનુમાન માટે અંજનાના મુખે આ શબ્દો! રામને ખૂબ લાગી આવ્યું. માતા ! તું તેના માટે આ શબ્દો બોલે છે? હનુમાન માટે. ભગવાન ! એક રાવણ સાથે યુદ્ધ કરવું, રાવણના પંજામાંથી એક સીતાને છોડાવીને તેને અહીં લાવવી એટલી તાકાત, બળ, શક્તિ શું હનુમાનમાં નહતી કે ભગવાન તમારે ત્યાં સુધી પહોંચવું પડ્યું ! યુદ્ધ કરવું પડયું ! સાથે લફમણુને જવું પડ્યું ! મારા હૈયામાં આ બળતરા છે. આ દુઃખ છે. મેં ક્યાં આવા પુત્રને જન્મ આપ્યો ! આ દીકરાને મેં ઐસા દૂધ પીલાયા કે તે એક જ સીતાને લઈ આવવામાં બસ હતે. ઐસા દૂધ પીલાયા, આ શબ્દ બોલી ત્યાં દૂધની ધારા છૂટી ને સામા પડેલા પથ્થર પર છંટાતા પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા. રામે પ્રત્યક્ષ જોયું કે પથ્થરના ટુકડા થઈ ગયા. મેંને એસા દૂધ પીલાયા છતાં મારા દીકરે નમાલ નીકળ્યો કે તે એકલે રાવણની સામે ઝઝૂમ્યો નહિ ! રામ સમજી ગયા કે અંજનાને દુઃખ કેવું છે ! એકલે હનુમાન રાવણ સામે જીત મેળવીને કેમ ન આવ્યો ! મારા ભગવાનને ત્યાં સુધી જવું પડ્યું! એ જ એને મનમાં દુઃખ છે. ૧૨ વર્ષ અખંડ બ્રહ્મચર્ય પાળ્યા પછી આ પુત્રને જન્મ આપ્યો છે. એ પુત્ર એ હોય કે રાવણને એકલા હાથે હરાવી ન શકે અને રામચંદ્રજીને જવું પડે ! રામ તો આ સાંભળીને છઠ્ઠ થઈ ગયા. પિતાના સંતાન માટે કેટલું ગૌરવ છે, અને મારે જવું પડયું તેને તેના દિલમાં આઘાત છે, પછી રામ બોલ્યા કે માતા ! હનુમાન એકલે સીતાને લઈ આવત પણ હનુમાનના ભાવ એ કે મારા રામની ઓળખાણ કરાવું, પછી અંજનાજીએ રામ, લક્ષ્મણ, સીતાની આગતાસ્વાગતા કરી. તમે કહે કે મારે ત્રણ દીકરા છે, ચાર દીકરા છે. પણ એમાંથી એક તો હનુમાન બતાવે. ક્યાં છે શક્તિ ! ક્યાં છે અંજના જેવું ઝનૂન! અરે, જૈનશાસન માટે શીર દેવા પડે તે દઈ દે એ એક સુપુત્ર પાકે તો સમજજે કે હું ભાગ્યવાન છું. આજે બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને ૧૫ મો ઉપવાસ છે. વધુ ભાવ અવસરે. અષાઢ વદ ચેાથ ને શનિવાર : વ્યાખ્યાન નં. પ : તા. ૬-૭-૮૫ ક્ષમાના સાગર, જ્ઞાન દિવાકર, કરૂણાના ભંડાર, એવા વીર ભગવંતે આપણા કલ્યાણ માટે આગમરૂપી વાણી પ્રકાશી. આચારંગ, સૂયગડાયંગ આદિ દ્વાદશાંગ રૂપી આગમ એ લોકોત્તર આમ છે. જોકેત્તર આગમના પ્રણેતા સર્વજ્ઞ, સર્વદશી તીર્થકર અર્થરૂપી આગમનું પ્રવચન કરે છે, અને ચૌદ પૂર્વ ધારી ગણધર ભગવંતે તે વાણીને સૂત્રરૂપમાં ગૂથણી કરે છે એટલે અર્થરૂપ આગમના પ્રણેતા શ્રી તીર્થકર ભગવાન અને સૂત્રરૂપ આગમના પ્રણેતા ગણધરદેવ છે. આગમ એટલે આત્માનું દર્શન. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] [ શારદા શિરેમણિ આગમમાં જ્ઞાની ભગવાન ફરમાવે છે કે આપણો આત્મા આ સંસારમાં માનવદેહને મૂલ્યવાન પોષાક ધારણ કરીને આવ્યા છે, તે આ પૃથ્વીના પટ પર વિચરી રહ્યો છે. આવા દેહ એક બે વાર નહિ પણ અનેક વાર લઈ ચૂક્યો છે, પરંતુ હજુ નાવિકને કિનારે દેખાતો નથી. મધદરિયે તે ઝોલા ખાય છે. કેઈ વમળમાં સપડાય તે મંઝીલ દૂર રહી જાય છે. કેઈ ડૂબે છે, કેઈ વમળમાં ઘસડાય છે પણું હજુ ઉગરવાને આરે દેખાતો નથી. શા માટે આમ બને છે? જ્ઞાની ભગવંત સમજાવે છે કે આ કિંમતી માનવજીવનમાં આવીને આત્માએ સ્વની સલામતીને વિચાર કર્યો નથી. બસ પળે પળે પર વસ્તુના વિચાર બહુ આવે છે. સ્વ એટલે રત્નત્રયી. રત્નત્રયી એટલે સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન, અને સમ્યક ચારિત્ર. રત્નત્રયી એ આત્માના ગુણ છે. એની સલામતીમાં આત્માની સલામતી છે. બાકીનું બધું પારકું અને પીડાકારી છે. કંચન, કામિની અને કાયાની સલામતીના વિચાર જીવ અનંતીવાર અનંતકાળથી કરતો આવ્યો છે. એની સલામતી જાળવતાં આત્માની સલામતી ખવાઈ જાય છે. પરની સલામતીમાં પાપ છે. સ્વની સલામતીમાં સાધના છે. આત્માની સિદ્ધિ છે. આ માનવજીવનમાં આવીને રત્નત્રયીની સલામતીને વિચાર કરવાનું છે. રત્નત્રયી શાશ્વત સુખને આપે છે. તમારી માનેલી રત્નત્રયી નાશવંત સુખ આપે છે. આત્માને સુખ શાંતિ રત્નત્રયીથી મળે છે. આ માનવજીવનમાં મહત્ત્વનું કેઈ કાર્ય કરવા જેવું હોય તે તે એક છે કે રત્નત્રયીને પ્રાપ્ત કરવી. સમ્યફ દષ્ટિ આત્માને જ્યાં સુધી રત્નત્રયીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે. નિર્ધન મનુષ્ય ધનની ઈચ્છા કરે, મયુર જેમ મેધને ચાહે છે તેમ સમ્યફ દષ્ટિ આત્મા માત્ર રત્નત્રયીને ચાહે. તે સિવાય તેની બીજી કઈ ચાહના ન હોય. ચાહના હોય પછી ચાન્સ લાગતા વાર નથી લાગતી, માટે સૌથી પ્રથમ રત્નત્રયીની ચાહના જગડો. જ્યાં રત્નત્રયીનું દર્શન થાય ત્યાં ઝૂકી જાવ. રત્નત્રયી જેમણે પ્રાપ્ત કરી છે તેમને જોઈને ખુશ થાવ. તેમની ખૂબ પ્રશંસા કરો. સેવાભક્તિ કરો રત્નત્રયીને પામવા માટે રત્નત્રયીના આરાધકેનું અંતરથી બહુમાન કરો. આ રત્નત્રયીની સલામતીમાં આત્માની સલામતી છે. રત્નત્રયી સલામત તે સબ સલામત. એમ સમકતી આત્મા માને. અત્યાર સુધી આ માએ પર એવા શરીરને શું અનુકૂળ છે? શું પ્રતિકૂળ છે? તેને વિચાર કર્યો છે. હવે મહાન ભાગ્યોદયે વીતરાગનું શાસન પામ્યા છે તે આત્માને શું અનુકૂળ અને શું પ્રતિકૂળ છે. તેને વિચાર કરવાનું છે. આત્માને અનુકૂળ રત્નત્રયી છે, અને પ્રતિકૂળ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમ છે આ મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમે આત્માને ચાર ગતિમાં રખડાવ્યો છે અને આત્માની સલામતી ગુમાવી દીધી છે. જ્યારે રત્નત્રયીએ આત્માની સલામતી વધારી છે અને સંસારને અંત કરાવ્યો છે. આપણો આત્મા કાંઈ જે તે નથી. તે અસંખ્યાત પ્રદેશવાળે છે. ચૌદ રાજલેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા આત્માના પ્રદેશ છે. આત્મામાં સંકેચ, વિસ્તારને Page #118 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [ ૩૯ એક વિશિષ્ટ ગુણ છે. રબરને જેમ ખેંચીએ તેમ લાંબુ થાય છે. લાંબુ થાય એટલી જગ્યા વધારે રોકશે પણ એના પ્રદેશ વધી જશે નહિ, પણું છે એટલા જ રહેશે. રબરને તમે છેડી મૂકશે એટલે પાછું હતું એવું ને એવું જ. આ જ પ્રમાણે આત્મા પણ સંકેચવિસ્તાર ધારે એટલે કરી શકે છે. કેટલે સંકેચ અને વિકાસ કરે તેને આધાર જીવને મળેલા શરીર ઉપર છે. જે કીડી જેટલું નાનું શરીર મળે તે આત્મા સંકેચાઈને તેટલા નાના કીડીના શરીરમાં રહે અને કીડી કરતાં મોટું મંકોડાનું, વાંદાનુ, બકરીનું કે ઘડાનું કે હાથી જેટલું શરીર મળે તે આત્મા એટલા શરીરમાં રહેશે. જે સમયે જીવને જેટલું શરીર મળ્યું તે સમયે જીવ તેટલા વિસ્તારમાં વિકાસીને રહે છે. એક નાનામાં નાનું શરીર જે સૂકમ જીવાણુઓને મળે છે. તે જીવ તેટલા નાના શરીરમાં રહે છે. વિજ્ઞાને સૂક્ષ્મદર્શક યંત્રમાં જઈને માપીને કહ્યું છે કે એક સ્ટેમ્પ અથવા પિસ્ટેજની ટિકિટ ઉપર ૨૫ કરોડ સૂક્ષ્મજીવે રહી શકે છે, અને એક નાની કેસુલમાં ૧ કરોડ જીવાણુઓ પણ રહી શકે છે વિચાર કરે કે એક કેસુલ અને એક ટિકિટ ઉપર ૨૫ કરોડ અને એક કરોડ જીવાણુઓ રહી શકે છે તે તે કેટલા સૂક્ષમ હશે ! કેટલા નાનામાં નાના હશે ! તેમનું શરીર કેટલું હશે ! અને તે દરેક શરીરમાં એકમાં એક જીવ એમ કેટલા છે! આ પ્રશ્નના જવાબ આપતાં કહે છે કે જૈન દર્શનનું સૂમમાં સૂક્ષ્મ વિજ્ઞાન જીવેનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જે બે પ્રકારના છે: સૂક્ષ્મ છે અને બાદર છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના સર્વ સૂક્ષ્મ જી ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા છે. એક પણ ખૂણે ખાલી નથી. તેમાં પણ વનસ્પતિ વિજ્ઞાનની અજાયબી તે જૈનદર્શનમાં સર્વજ્ઞ ભગવંતેએ અદ્ભૂત બતાવી છે. વનસ્પતિના ત્રણ ભેદ. સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ સૂક્ષ્મ સાધારણને નિગદ કહેવામાં આવે છે. અનંતા જીવે વચ્ચે શરીર એક મળે તે સાધારણ જીવ કહેવાય છે. એટલે કે એક શરીરમાં અનંતા જ હોય તે સાધારણું. તેને અનંતકાય છે પણ કહે છે. અનંતા નિગોદના જીવને એક જ શરીરમાં સાથે રહેવાનું અને એકસાથે જન્મવાનું અને એકસાથે મરવાનું. એકસાથે શ્વાસોશ્વાસ લેવાના. એક શ્વાસોશ્વાસ લે તેટલા સમયમાં આ જી ૧ વાર જન્મમરણ કરે છે. તે જેને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સૂક્ષમ છ સ્થૂલ આકાર ધારણ કરે છે, ત્યારે તે દેખાય તેટલા થાય છે. દા.ત., બટેટા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ આ બધાની જાતિ એ નિગદની છે, પણ શરીરને આકાર સ્થલ થયો છે. કેટલાય સૂકમ ગેળાએ એકત્ર થયા હશે ત્યારે સ્થૂલ આકાર પામ્યા. તેમાં પણ અનંતા જીવે છે. તે જેની હિંસા કરવી એ ભયંકર પાપ છે. હિંસા કરવામાં આત્માની સલામતી નથી, પણ બરબાદી છે. હિંસા કરવી એ આત્માને અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે. જેની દયા પાળવી, એમની રક્ષા કરવી એ આત્માને અનુકૂળ છે. તપ, ત્યાગ, અહિંસા અનુકૂળ છે. અને ખાનપાન, હિંસા, સેગ પ્રતિકુળ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ રત્નત્રયીની સલામતી છે કષાયોથી બચવામાં. કષાયથી બચવા માટે નોકપાથી દૂર રહેવું જોઈએ. કષાયને ઉત્તેજિત કરનાર નેકષાયો છે. એ નોકષાયોની શક્તિ કમ નથી. વાતે વાતે હસવું, રડવું, આનંદ માન, દુગચ્છા કરવી એ બધા કષાયના ભેદ છે. આપણે ક્રોધ, માન, માયા, લેબને ખરાબ માનીએ છીએ પણ હાસ્યાદિ કષાચને એટલી ખરાબ નથી માનતા. તેને ખરાબ માનીએ તો તેનાથી બચવા પ્રયત્ન કરીએ. મહરાજા આ હાસ્યાદિ દ્વારા જીવને પિતાને વશ કરે છે, માટે મેહુવી બચવા માટે પહેલા નેકષાયથી બચવાની જરૂર છે. મનગમતું મળે તેમાં આનંદ થાય તે રતિ અને અનિષ્ટમાં ઉદ્વેગ તે અરતિ. આ રતિ અરતિની પજવણી જીવને ઘણું છે. ખરી રીતે ઈષ્ટ અનિષ્ટ જેવું છે નહિ છતાં મહને વશ થયેલે જીવ પિતાને અનુકૂળ વતુમાં ઈષ્ટની અને પ્રતિકૂળ વરતુમાં અનિષ્ટની કલ્પના કર્યા કરે છે. આ બ્રમણા જીવને અનાદિકાળથી ભવમાં ભમાવે છે. હવે આ ભવમાં તેને ભગાડવાની છે. તે માટે પદાર્થનું યથાર્થ જ્ઞાન અને આત્મજ્ઞાનની જરૂર છે. રત્નત્રયી એ જીવનને સારો પ્રકાશ છે, આમાની સલામતી માટે, ભવસાગરથી તરવા માટે અને રત્નત્રયીના પ્રકાશની પ્રાપ્તિ માટે સદ્દગુરૂનું શરણ જરૂરી છે. એ આતમ તારે તરવું છે તે સદ્દગુરૂ શરણ સ્વીકારી લે, વીતરાગી પદને વરવું છે તે વીરને મારું વિચારી લે. મહાપુરૂષે કહે છે તે આતમ! તારે સંસાર સાગરથી તરવું છે તે ગુરૂદેવનું શરણ સ્વીકારી લે. ગુરૂભગવંતોના શરણે જવાથી અને વીરના બતાવેલા માર્ગે ચાલવાથી આત્માની સલામતી જળવાઈ રહેશે. દેહની સલામતી માટે આત્મા કેટલે ટાઈમ વ્યય કરે છે. કેટલી શક્તિ ગુમાવે છે. તેને સાથે રાખવા, તેની આળપંપાળમાં તન, મન, ધન આપી દે છે પણ યાદ રાખજો કે આ દેહને શોભાવનાર દેહી એ આત્મા છે. હીરાના મૂલ્ય વધારે છે તેને પારખનાર ઝવેરીના મૂલ્ય વધારે? જે ઝવેરી હરો નહિ તો હીરાનું મૂલ્ય સમજાવશે કેણ હીરાને હીરા તરીકે ઓળખાવશે કેણ? માટે મૂલ્ય ઝવેરીના વધારે તેમ આત્મા ઝવેરી છે. દેહનું મૂલ્યાંકન કરાવનાર હંસલે દેહ રૂપી દેવળમાથી ઊડી જાય પછી તમે આ દેહ કેઈને મફતમાં દેવા તૈયાર થાવ તો પણ કઈ લેશે નહિ. માટે આ ભવમાં તે આત્માની સલામતી માટે વીરનો માર્ગ સ્વીકારી લે. વીરનો માર્ગ તને વીતરાગી બનાવશે. આ માર્ગ ફરીફરીને નહિ મળે. જ્ઞાની તે કહે છે કે હું મારા સાધક ! વીરને માર્ગ સ્વીકાર્યા પછી તું ખૂબ સાવધાન રહેજે. જે એ માર્ગમાં સાવધાની નહિ રહે તે આત્માની સલામતી પણ ગુમાવી દઈશ. સાધક એ માર્ગને બરાબર વફાદાર ન રહે. જાગૃત ન રહે અને પ્રમાદમાં પડી જાય તે વેશ સાધુને રહે પણ આચાર સાધુને ન રહે. તે આત્મા પિતાનું ગુમાવી બેસે છે. આ વાત સમજાવવા માટે એક ન્યાય આયેા છે. સવારમાં એક આત્મચિંતક માનવ ચાલ્યો જતો હતો. ડગલે ડગલે તેનું આત્મનુ - ચિંતન તે ચાલું હતું. તત્ત્વચિંતક પગલે પગલે આત્માનું ચિંતન કર્યા કરે. વૈજ્ઞાનિકોને Page #120 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] (૪૧ પગલે પગલે વિજ્ઞાન દેખાય. આ તત્વચિંતક માણસ રસ્તામાં ચાલ્યા જાય છે. રસ્તામાં તેણે એક ભૂંડણ જોઈ છે. સાત બચ્ચા તેને ઘેરી વળ્યા હતા. આ તત્ત્વચિંતક વિચાર કરે છે. આ ભૂંડણીએ એવું શું કર્મ કર્યું હશે કે તેનો અહીં જન્મ થયો ! આ તત્વચિંતક એટલેથી અટકી ન ગયે. એ એની જીવનચર્યા જેવા ઊભો રહ્યો. આ ભુંડણી વિષ્ટાના ઢગલા પાસે ગઈ. તેમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. નજરે જેવી પણ ન ગમે એવી વિષ્ટા હતી. એમાં આ ભૂંડણી કૂદી પડી. તેમાં આળોટવા લાગી. તેમાં મશગૂલ બની ગઈ, અને વિષ્ટા આરોગવા લાગી. બચ્ચાઓ પણ વિષ્ટા આરોગવા લાગ્યા. આરોગતા જાય, ચારે બાજુ ઉડાડતા જાય અને પોતાનું શરીર તેનાથી ખરડતા જાય. આ દશ્ય જોઈને તત્વચિંતકના મનમાં ખૂબ દુઃખ થયું. શું આ ભૂંડણીને અવતાર છે ! શું તેની આ દશા ! આપણને જે પદાર્થો સામું જોવું પણ ન ગમે તેવા ગંધાતા પદાર્થોમાં કાદવમાં પડ્યા રહે. તેમાં રચ્યાપચ્યા રહે. તે ગંધાતા પદાર્થો ખાય ને તેમાં આનંદ માને. તત્ત્વચિંતકને ખૂબ કરૂણ આવી. તે ત્યાંથી ચાલ્યો ગયે. ચાલતાં ચાલતાં પણ આ વિચારણા કરે છે. ચાલતા ચાલતા તે તત્વચિંતક એક ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક મહાત્મા બિરાજે છે. નીચે પર્ષદા બેડી છે. મહાત્મા જોરશોરથી આત્માના રણકારથી ઉપદેશ આપી રહ્યા છે. હે દેવાનુપ્રિયે ! હજુ સુધી આત્માએ ચેતન એવા આત્માને ઓળખ્યા નથી. પરવસ્તુની પીછાણમાં પાવર બન્યો છે પણ આત્માની પિછાણ કરી નથી. જ્યાં સુધી આત્માને નહિ પીછાણો, વિષયથી વિરકત નહિ બને, મમતાના બંધનથી મુક્તિ નહિ મળે ત્યાં સુધી આ સંસારના ચકકરમાંથી મુક્ત થઈ શકશે નહિ. તત્ત્વચિંતક આ બધું સાંભળે છે. તેમના મનમાં થયું કે અહીં મારા પ્રશ્નનું સમાધાન થશે. જે વિચારક છે તે સાંભળીને કે જોઈને બેસી ન રહે. તેને સંતોષ ક્યારે થાય ? મનનું સમાધાન થાય ત્યારે. વ્યાખ્યાન પૂરું થયુ. સૌ પિતાપિતાના ઘેર ગયા. તત્ત્વચિંતકને પેલી ભૂંડણીનું દૃશ્ય આંખ સામેથી ખસતું ન હતું, તેથી તે ત્રણ જ્ઞાનના ધારક મહર્ષિને પૂછે છે કે ગુરુદેવ! આપને શાતા હોય . તો મારે એક પ્રશ્ન પૂછે છે. બોલવામાં કેટલે વિનય વિવેક ! બોલ ભાઈ ! તારે શું પૂછવું છે? ગુરૂભગવંત ! અહીં આવતા રસ્તામાં મેં ભૂંડણીને જોઈ. તે ભૂંડણી અને તેને પરિવાર વિષ્ટામાં એ બન્યો હતો કે તે ખાવામાં મશગૂલ હતા. બાતા જાય ને ઉડાડતા જાય.- તે એ જીવીએ એવા શું કર્મો ર્યા હશે કે તેમને આવા અવતારમાં આવવું પડ્યું ? - અવધિજ્ઞાની ગુરૂ ભગવંત પ્રશ્નનો ઉત્તર આપે છે. શાસ્ત્રની કઈ વાત ગોપવીને કહેવાય નહિ, તેમજ વિપરીત પણ ન કહેવાય. જેમના મતિ–શ્રુતજ્ઞાન ખૂબ નિર્મળ હતા. અવધિજ્ઞાનના ધણી હતા તેવા ગુરૂદેવ બોલ્યા ! દેવાનુપ્રિય! કર્મો કઈને છેડતા નથી. અહીં તમારી પાસે પૈસા હશે તો બધે તમારી શરમ પડશે. પૈસાના બળે વકીલ, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૨] [ શારદા શિરમણિ બેરિટ બધાને તમારા હાથમાં લઈ શકશો પણ કર્મને કેઈ હાથમાં લઈ શકતા નથી. કર્મરાજને કાયદે અટલ છે. એ તે રાજાને રંક બનાવે અને નગરશેઠને નોકર બનાવે. કર્મ તો પૂરેપૂરે બદલે વાળે. કદી કરમને શરમ આવે ના, ધર્મ વિના ભવ દુઃખ જાયે ના. કર્મ કેઈની શરમ નહિ ધરે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું તે તે કર્મને બદલે મહાવીર પ્રભુના ભવમાં મળી ગયો. ગેવાળીયાઓએ આવીને કાનમાં ખીલા નાંખ્યા. તીર્થકર થનાર આત્માને પણ કર્મો ભોગવવા પડ્યા છે તે મારી ને તમારી તે વાત જ ક્યાં ! જ્યારે કર્મો ઉદયમાં આવે ત્યારે તીર્થકરના જીવનને સામે રાખજે, અને આત્માને કહેજે કે કર્મો ભેગવવામાં તો તીર્થકર થનાર પણ બાકાત નથી તે તું ક્યાં ! અવધિજ્ઞાની સંત કહે છે કે તે ભંડણી કેણ હતી? કયા કમેં તેને આ અવતાર મળ્યો છે તે તું સાંભળ. સાંભળતા તને આશ્ચર્ય લાગશે. આ ભૂંડણીને આત્મા પૂર્વભવમાં આ નગરીના રાજાને પુત્ર હતો. કેઈ સંત પાસેથી ઉપદેશ સાંભળતાં તેને વૈરાગ્ય આવ્યું. અઢળક સંપત્તિ, છલકતા વૈભવ છોડીને ઉત્કૃષ્ટ વૈરાગ્યે દીક્ષા લીધી. દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાનમાં, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, તપ આદિમાં મસ્ત રહીને વિશુદ્ધ સંયમ પાળતા હતા. તેમની વ્યાખ્યાન શેલી એવી સુંદર હતી કે તે સાંભળવા હજારે લોકો ઉમટે. બહાર બધા બોલે કે વાહ.... વાહ..... શું આ મહાત્માનું વ્યાખ્યાન છે! તેમના વ્યાખ્યાનના અને સંયમના પ્રભાવે શિષ્ય પરિવાર ઘણે વધ્યો. છેવટે આચાર્યપદે તેમને આરૂઢ ક્ય. આ મુનિનું વિશુદ્ધ ચારિત્ર સાથે તપશ્ચર્યા ખૂબ, આત્મકશ પ્રભાવક દેશના અને વિશાળ પરિવાર, સ્વાધ્યાય પણ અથાગ. આ બધાના કારણે ચારે બાજુ તેમના યોગાન ગવાવા લાગ્યા. તેમની કીર્તિ ખૂબ વધી. દિવસો જતાં ભક્તજનોનો સમૂહ પગ વધવા લાગે. હવે આ મુનિને માન આવી ગયું. મારું કેટલું માન છે! કેટલું વર્ચસ્વ છે! જગત મારા કેટલા ગુણ ગાય છે ! સંયમના ભાવ ઓછા થવા લાગ્યા. આ પહેલે દોષ આવ્યા. ભક્તજને રાગના કારણે મનગમતા આહાર બનાવતા ને આ કીતિધર મુનિના શિષ્યો લઈ આવતા. આરંભ સમારંભ કરીને બનાવેલા આધાકમી આહાર આવવા લાગ્યા. આ રીતે આવતી ગૌચરીની અનુકૂળતા તેમણે સ્વીકારી લીધી. સ્વાદની આસક્તિએ દોષિત નિર્દોષની ભેદરેખા ભૂંસી નાંખી. આધાકમી આહાર વાપરવામાં સૂગ ઊડી ગઈ. જે આહાર તે એડકાર. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ માં અધ્યયનમાં બેલ્યા છે. रसा पगाम ण निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराण । दितं च कामा समभिवंति, दुभं जहा साउ फलं व पक्खी ॥ १० । દ્વધ, ઘી આદિ રસનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. કારણ કે પ્રાયઃ કરીને તે રસો મનુષ્યમાં કામાગ્નિને દીપ્ત કરે છે. જેવી રીતે સારા સ્વાદિષ્ટ ફળવાળું વૃક્ષ હોય Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ [૪૩ તે પક્ષીઓ દોડાદોડીને ત્યાં આવે છે તેવી રીતે કામવાસનાઓ દિપ્ત મનુષ્યોની તરફ દોડી જાય છે. આ મુનિ સારા સારા આહારપાણી વાપરવા લાગ્યા. શરીરમાં ગયેલા આધાકમી ને ખૂબ જ રસવાળા આહારે સંયમી જીવનને દોષિત બનાવ્યું. ક્રિયાઓમાં હવે શિથિલતા આવી ગઈ વિચારમાં પરિવર્તન આવ્યું. પ્રમાદ વળે. સ્વાધ્યાય ધ્યાન ચૂકવા લાગ્યા. સ્વાધ્યાયને બદલે વિકથા અને નિંદા કરવા લાગ્યા. પરિષહ આવે એવા નિમિત્તો દૂર કર્યા. સાધુ આહાર કરે તે જીભના સ્વાદ માટે નહિ પણ જે છ કારણો બતાવ્યા છે. वेयण वेयावच्चे इरियट्टाए य संजामद्वाए !। ત૨ વારાણ, ૪૬ પુળ ધપતા / ઉ. અ. ર૬ ગા. ૩૩ સુધા વેદનીય શમાવવાને માટે, સેવા કરવાને માટે, ઈસમિતિના પાલન માટે, સંયમ પાળવાને માટે, જીવનનિર્વાહ માટે, ધર્મ જાઝિકા કરવાને માટે આ છે કારણે સાધુ આહાર કરે. આ મુનિ આજ્ઞા ભૂલી ગયા. હવે જાણે ખાવા માટે જ જિંદગી ન હેય એવી રીતે ખાવાનું ચાલું રાખ્યું. અષ્ટ પ્રવચન માતા અને પાંચ મહાવ્રતનું પાલન ચૂક્યા અને પ્રમાદમાં આગળ વધ્યા. પહેલા જિનાજ્ઞા એ જ મારું સર્વસ્વ માનતા હતા. તેના બદલે જિનાજ્ઞાને નેવે મૂકી દીધી અને સ્વછંદ રીતે વર્તવા લાગ્યા. એક ભૂલે અનેક ભૂલેને આમંત્રણ આપ્યું. સારું સારું સ્વાદિષ્ટ ખાવાની વૃત્તિએ સંયમી જીવનને તે મલિન કર્યું. છેવટે પરિણામ એ આવ્યું કે અનંતાનુબંધી કષાય આવી. માન કષાય તો એવી આવી કે હું જે કરું તે જ સત્ય છે, તે જ સાચું છે. આ કષાયમાં સમક્તિ ગયું ને મિથ્યાત્વ આવ્યું. કેટલું બધું ગુમાવ્યું. વેશ સંયમી હોવા છતાં ભેગી બનાવી દીધા. સંયમી જીવનથી ભ્રષ્ટ કર્યા. ત્યાગ, વૈરાગ્યની સ્વાધ્યાયની, જીવદયાની આચાર પાલનની વાતો કરનાર મુનિને તે દુશમનની દષ્ટિથી જોવા લાગ્યા. नत्थि चरित्त सम्मनविहुणं, दसणे उ भइयव्वं ।। સત્તતારૂં, ગુવં પુષ્ય ર સમજે છે. ઉત્ત. અ. ૨૮. ગા. ૨૯ સમ્યકત્વ વિના ચારિત્ર હેતું નથી. એટલે ચારિત્ર હોય ત્યાં સમક્તિ અવશ્ય હાય. પણ સમ્યકત્વ હોય ત્યાં ચારિત્રની ભજના. સમ્યકત્વ ચારિત્ર સાથે પણ હેઈ શકે છે. અથવા પહેલાં સમ્યકત્વ હેય અને પછી ચારિત્ર હોય છે. સમક્તિ હોય ત્યાં ચારિત્રની ભજના એટલે હેય પણ ખરું અને ન પણ હોય. બધા સમકતી જીવ દીક્ષા લે એવું હોતું નથી. એટલે સમકિત હૈય ત્યાં ચારિત્રની ભજના પણ જ્યાં સમ્યારિત્ર હોય ત્યાં સમ્યકત્વ તે હેય. સમક્તિ ગયું તેના મહાવ્રત ગયા. મહાવ્રત લે એટલે સાધુ છે, સાતમે ગુણસ્થાને હોય અને મિથ્યાત્વી તે પહેલા ગુણસ્થાને છે એટલે બધું ય ગયું. આ મુનિ રસના, કીતિના, કામના કીડા બન્યા તે મરીને તિર્યંચ ગતિમાં ગયા. તમે ભૂંડણ માટે જે પ્રશ્ન કરે છે તે ભૂંડણીનો જીવ આ સાધુ હતા. તે સાધુ મરીને અત્યારે ભૂંડણીના ખોળિયામાં આવ્યા છે. જેમ કુંડરિક મુનિએ કેટલા બધા વર્ષો સુધી ચારિત્ર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૪૪] [ શારદા શિરમણિ પાળ્યું પણ રસનાની તીવ્ર આસક્તિના કારણે સાધુપણું છોડયું અને મરીને નરકમાં ચાલ્યા ગયા. ત્યાંના દુઃખો કેવી રીતે સહન થશે! સંયમી જીવન લીધા પછી જવાબદારી વધે છે. નાને બાબો પહેલા બીજા ધોરણમાં હોય ત્યારે ભણે ન ભણે તે નભી શકે. અત્યારે તેની જવાબદારી ઓછી છે, પણ એ બાળક આઠમા, નવમા ધેરણમાં જાય પછી તેની જવાબદારી વધે છે, તેમ તમારા કરતાં દીક્ષા લીધા પછી જવાબદારી વધે છે. આ સ્થાને આવીને બેસી રહેવાનું નથી, પણ આગળ વધવાનું છે. અમારું લક્ષ તેરમાં ગુણસ્થાને પહોંચવાનું છે. તે સાધક બેસી રહે ખરો? ના તે સતત સાવધાન રહે. હવે આપણી મૂળ વાત કરીએ. શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગમાં ૧૦ અધ્યયને કહ્યા છે તે તેમના પ્રથમ અધ્યયનને કેવો અર્થ પ્રરૂખે છે? સુધર્મારવામી તેનો ઉત્તર આપતાં કહે છે, તેમાં જીરુંનું તેvi સમgi aiળયાને નામે નયેરે હોથા | તે કાળ અને તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું. તે કાળ અને તે સમયે એ શબ્દ અહીં કેમ વાપર્યો છે ! આનંદશ્રાવક ભગવાન મહાવીરની હયાતીમાં થયા છે. જંબુસ્વામી જ્યારે આ વાત પૂછે છે ત્યારે ભગવાન મહાવીર સ્વામી મેક્ષે ગયા હતા. તેમની પાટાનુપાત્રે સુધર્માસ્વામી આવ્યા છે, તેથી સુધર્માસ્વામીએ કહ્યું તે કાળ અને તે સમયે એટલે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયની વાત છે. તમને કહીએ કે રાજગૃહી નગરી આવી હતી કે જેમાં ભગવાનના ૧૪-૧૪ ચાતુર્માસ થયા છે. અત્યારે તમે કહેશે કે રાજગૃહીમાં કાંકરા ઊડે છે. ભલે, અત્યારે આવી છે પણ ભગવાન વિચરતા હતા તે સમયે આવી હતી એમ કહેવાય ને! માટે ભૂતકાળ વાપર્યો છે આ નગરી હતી. કાળ બે પ્રકારના ઉત્સર્પિણકાળ અને અવસર્પિણીકાળ. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે એટલે ઉતરતો કાળ. આ કાળમાં પહેલા આરા કરતાં બીજા આરામાં, બીજા કરતા ત્રીજા આરામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અવગાહન, આયુષ્ય બધું ઓછું થતું જાય. પહેલે આર ૪ કોડાકોડી સાગરોપમન, બીજે આરે ૩ ક્રોડાકોડી સાગરોપમને, ત્રીજો આરે ૨ ક્રોડાકોડી સાગરોપમન. આ ત્રણ આરામાં તીર્થકર નથી. બધા જુગલીયા હોય છે. એ જુગલીયા મરીને દેવગતિમાં જાય, કારણ કે તેઓ ખૂબ સરળ અને ભદ્રિક હોય છે. તિર્યંચ જુગલીયા પણ મરીને દેવ થાય. તે નરક તિર્યંચમા જાય નહિ. તેમની ગતિ માત્ર દેવની છે. ત્રીજો આરે ઉતરતાં ભગવાન ઋષભદેવ થયા. ઋષભદેવથી ધર્મની શરૂઆત થઈ. ચોથા આરામાં ૨૩ તીર્થકર થયા. બીજા અજીતનાથ ભગવાન તીર્થકર થયા. ત્યારે જગતમાં પુણ્યનો સિતાર એટલે બધે ચમકતા હતા કે તે સમયે પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૩૨-૩ર વિજયમાં તીર્થકર દેવ બિરાજમાન હતા એટલે ૩૨ ૪૫ = ૧૬૦ તીર્થકર મહાવિદેહ ક્ષેત્રમાં થયા. પ ભરત, અને ઈવત ક્ષેત્રમાં, ૧૦ કુલ ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકર અજીતનાથના વારામાં હતા. તે વખતે નવ કોડ કેવળી ભગવાન અને નવ હજાર કોડ સાધુ-સાધ્વી બિરાજમાન હતા. એ કાળ બધી રીતે ઉત્કૃષ્ટ હતો. ચોથા આરામાં બીજાથી લઈને ચોવીસમાં કુલ ૨૩ તીર્થકરો થયા. તમે Page #124 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ બધા કહે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથે આરે હોય છે, પણ ત્યાં તે એકે કાળ નથી. ઉત્સર્પિણી, નો અવસર્પિણી. છતાં જે બોલીએ છીએ કે ત્યાં સદાય ચોથો આરે છે. તે એ દૃષ્ટિથી કે અડી ચોથા આરામાં તીર્થકરો થાય છે, અને એમનું શાસન પ્રવર્તે છે, તેમ ત્યાં તે સદાય તીર્થકર ભગવાનનો વેગ છે, માટે તેને ચોથા આરાની ઉપમા અપાય છે. બાકી તે ક્ષેત્રમાંથી પણ જે નરક તિર્યંચમાં જનારા હોય છે. ભરત-ઈવિત ક્ષેત્રના ચોથા આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષે જાય, પણ પાંચમા આરાના જન્મેલા પાંચમા આરામાં મેક્ષ જાય નહિ, પણ કડવી લીબડીમાં મીઠી એક ડાળ છે. જૈનશાસન અને જૈન ધર્મ મળે છે. અહીં સાધના કરીએ તો એકાવતારી થવાની બારી ખુલ્લી છે. હજુ હાથમાં બાજી છે. તે કાળ અને તે સમયમાં ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે વાણિજ્ય નામનું નગર હતું. તમને કઈ પૂછે ફલાણા મહાસતીજીનું ચાતુર્માસ ક્યાં છે? ત્યાં માત્ર મુંબઈમાં છે એમ કહેવાથી ખબર ન પડે, પણ સાથે કહેવું પડે કે મુંબઈમાં કાંદાવાડી આદિ ક્ષેત્રમાં છે, તેમ આ નગર જંબુદ્વિપના ભરત ક્ષેત્રમાં છે. ભરતક્ષેત્રમાં પણ દક્ષિણ ભરતમાં આવેલું છે, તેને નગર શા માટે કહે છે? જે નગરમાં અઢાર પ્રકારના કર અથવા ટેકસ પ્રજા પાસેથી લેવાતા ન હોય તેને નગર કહેવાય છે. જે નગરમાં ચોર-ડાકુને ભય ન હય, ચોર કે ડાકુ હોય છતાં પ્રમાણિક હેય. વાણિજ્ય નગરને અર્થ એ છે કે જેમાં વેપારીઓને સમૂહ રહે તેને વાણિજ્ય કહે છે. તે નગર કેવું હતું? ધન-ધાન્ય, ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર હતું. તે દેવલેક જેવું શભાયમાન હતું. ત્યાંના શ્રાવકે જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જ્ઞાતા હતા. દાન દેવાને માટે સદા પિતાના બારણાં ખુલા રાખતા હતા. ચેરી, લંપટતા, ચાડીયાપણું આદિ દુર્ગુણેને તેમનામાં અભાવ હા. શૂરવીરતા, ઉદારતા, સહિષ્ણુતા આદિ ગુણોથી યુક્ત હતા. નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા રહિત હતા. દેવે તેમને ડગાવવા આવે તો પણ નિર્ગથે પ્રવચનથી ચલાયમાન થાય તેવા ન હતા. એમની હાડહાડની મિજજામાં જિનેશ્વર ભગવાન પ્રત્યે અને ધર્મ પ્રત્યે પ્રેમ હતો. પિતાના પુત્ર પરિવારને પણ ધર્મનું સિંચન કરતા હતા. તેમને કહેતા હતા કે દેવાનુપ્રિયો ! એ નિગ્રંથ પ્રવચન જ પરમાર્થ છે. બાકી બધા અનર્થ છે. ધન-માલમિત આદિ બધું ક્ષણભંગુર છે. એ શ્રાવકે અભયદાન, સુપાત્રદાનમાં ખૂબ તતપર રહેતા હતા. શીલવત, ગુણવ્રત અને શિક્ષાવ્રતથી યુક્ત હતા. આઠમ, ચૌદસ. પાણીના પૌષધ કરતા હતા. એવું એ વાણિજ્યનગર બધી રીતે ખૂબ સુશોભિત હતું. તે નગર ખૂબ ભાગ્યવાન અને પુણ્યવાન હતું, કારણ કે જ્યાં ભગવાન મહાવીર સ્વામીનું આગમન થતું હતું. એમની ચરણરજથી એ નગર ધન્ય બન્યું હતું. ભગવાન મહાવીર સ્વામી આ પૃથ્વી પટ પર વિચરતા હતા ત્યારે વાણિજ્યનગર ધનધાન્યથી, ધર્મથી શેભી રહ્યું હતું. એ નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશાના ભાગમાં ઇશાન ખૂણામાં ઘુતિ પલાશક નામનું ઉદ્યાન હતું. તે નગરમાં કૈણ રાજા રાજ્ય કરે છે તે વાત અવસરે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] [ શારદા શિરેમણિ હવે તપના દિવસો આવશે ઘડીએ આવી કેવી સરસ તપ કરવા જગાડે છે અરે ! જાગે તમે...ઘડીએ માનવજીવનની ઘડી પળ સરસ આવી છે. દેવ, નારકી, તિય“ આપણી જેમ તપ કરી શક્તા નથી. આ જીવન સાધના માટે મળ્યું છે જો આ ભવમાં ચૂક્યા તો ડૂખ્યા, માટે સૂતેલા ચેતનદેવને જગાડે. વધુ ભાવ અવસરે. અષાઢ વદ ૫ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૬ : તા ૭-૭-૮૫ અનંત જ્ઞાની ભગવંત આત્મકલ્યાણનો માર્ગ બતાવતા કહે છે કે હે આત્મા! જે તારે આ સંસારથી તરવું છે તે સંસારમાં જળકમળવત રહેતા શીખ. તેમાં મસ્ત બનવાનું નથી. આપણો આત્મા એક પ્રવાસી છે, પણ નિવાસી નથી. આ જીવનમાં ગમે તેટલી સંપત્તિ, સમૃદ્ધિ હશે તેય છેવટે તેને ત્યાગ કરીને જવાનું એ નિશ્ચિત છે. પરલોકમાં જતી વખતે શુભાશુભ કર્મોનું ભાતુ લઈને જવાનું છે. શરીરની સગાઈ ખોટી છે. આત્માનું સગપણ સાચું છે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે જિંદગીને અમર બનાવી દે. પ્રમાદ ત્યજી દો, અને પુરૂષાર્થ પ્રારંભે, કારણ કે પ્રમાદી આત્માને બધે ભય ભયને ભય છે. આચારંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે કે “સરવો vમત્તરસ મ” પ્રમાદીને બધા પ્રકારને ડર રહે છે. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાને માટે આત્મદર્શન કરવું જરૂરી છે. પ્રમાદી પ્રાણ આત્મદર્શન કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકતા નથી. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે પિતાની સાધનામાં સતત સાવધાન રહેવું જોઈએ. યુદ્ધના મેદાનમાં ગયેલે લડવૈયે પ્રમાદ કરે, સાવધાની ન રાખે તે એ ન ચાલે, કારણ કે ચારે બાજુથી દુશ્મનનો ભય છે. એ ક્યારે શાસ્ત્રના ઘા કરે એની ખબર નથી. યુદ્ધમાં ઊભેલા લડવૈયાને મરણનો ભય ઝઝૂમી રહ્યો છે. એમાં એ થોડે પણ પ્રમાદનો ભેગ બની જાય તે મૃત્યુ આવીને એને ભરખી જાય. આ રીતે જિનેશ્વર ભગવાનને જે અનુયાયી છે તે એક લડવૈયે છે. યુદ્ધભૂમિમાં સંગ્રામ થાય તે મહિના, બે મહિના, વર્ષ સુધી ચાલે જ્યારે અહીં તો કર્મશત્રુઓ સામે મરણની અંતિમ ઘડી સુધી લડવાનું છે. પેલું બાહ્ય યુદ્ધ છે આ આત્યંતર યુદ્ધ છે. પ્રમાદ જે બાહ્ય યુદ્ધમાં મરણને તરે છે તે આત્યંતર યુદ્ધમાં પ્રમાદ કરવાથી શી દશા થાય? બાહ્ય યુદ્ધ કરતાં આત્યંતર યુદ્ધમાં સાવધાનીની વધુ જરૂર છે, માટે આગમકાર બોલે છે કે તે સાધક! તું પળને પણ પ્રમાદ કરીશ નહિ, કારણ કે જે પ્રમાદી છે એને બધેથી ભય છે, કામણ નથિ મર્થ જ્યારે અપ્રમાડીને કેઈ ભય નથી. ખૂબ વિચારવા જેવી અને વર્તનમાં મૂકવા જેવી વાત છે. ઊંઘમાં પડેલે લડવૈયે હજુ શત્રુઓના ઘામાંથી બચી શકે પણ આધ્યાત્મિક આબાદી મેળવવા માટે જેણે કર્મના જંગમાં ઝંપલાવ્યું છે એ સાધક જે પળને પણ પ્રમાદ કરે તે કેટલાય આંતર શત્રુઓ તેને ઘેરી લે છે. જ્ઞાની પ્રસાદની વ્યાખ્યા કરતાં કહે છે કે મોહરાજાને ગીરવે મુકાયેલી બુદ્ધિને પૂછીને જે કોઈ ક્રિયા કરે તે પ્રમાદ અને મોક્ષના લક્ષે જે કોઈ ક્રિયા થાય એ અપ્રમાદ્ધ ગણાય. પૃથ્વીચંદ્ર લગ્નની ચેરીમાં બેઠા છે. લગ્નની ચેરી એ પાપનું સ્થાન છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [ ૪૭ છતાં સામે મેક્ષનું લક્ષ હતું. તે કેવળજ્ઞાન પામી ગયા. તે રીતે ગુણસાગર રાજગાદીએ કેવળજ્ઞાન પામ્યા. અરીસાભુવન એ આશ્રવનું સ્થાન છે, છતાં ત્યાં ભરત ચક્રવર્તી કેવલ્ય લક્ષ્મીને પામ્યા. ટૂંકમાં મોહને આધીન બનેલી બુદ્ધિ જે કંઈ કરાવે એ પ્રમાદ અને માણાધીન બુદ્ધિથી જે કાંઈ થાય એ અપ્રમાદ, મોક્ષને માર્ગ આપણે જાણીએ છીએ. એની વિગતવાર માહિતી આપણુ પાસે છે છતાં એ માર્ગ દ્વારા મોક્ષને પામી શક્તા નથી. સંસાર દૂર થતો નથી. અને મોક્ષ નજીક આવતો નથી. એનું મૂળ કારણ આપણે પ્રમાદ છે, માટે શાસ્ત્રકાર પ્રમાદને મૃત્યુ સાથે સરખાવે છે. ખરેખર મૃત્યુ કેઈ હોય તે એ પ્રમાદ છે. પ્રમાદ ઝેર છે અને અપ્રમાદ અમૃત છે. આપણું જૈન શાસનમાં અપ્રમાદનું ઘણું મૂલ્ય અંકાયું છે. આપણું ટન બંધ વિચારેને કશું જેટલા પણ આચારમાં આવતા રોકનારી કઈ તોતીંગ દીવાલ હોય તો એ પ્રમાદની છે. એક બાજુ સંસારને સંગ્રામ છે. બીજી બાજુ સાધનાને સંગ્રામ છે આ બે સંગ્રામમાં સાધનાને સંગ્રામ ખૂબ કઠિન છે, મુશ્કેલ છે, કારણ કે પળે પળે પુરૂષાથી બનનાર અહીં વિજય પ્રાપ્ત કરી શકે છે. સાધકને સંગ્રામ પર૫ વર્ષને નથી પણ જીવનભરનો છે. કર્મની સામે સતત યુદ્ધ ખેલતા રહે અને ધર્મ કરતો રહે તો વિજય પ્રાપ્ત કરી શકે છે. આ સંગ્રામની સામે સંસારને સંગ્રામ તે કઈ હિસાબમાં નથી, કારણ કે એ સંગ્રામ તો થેડા પુરૂષાર્થમાં, થોડી જાગૃતિમાં અને થોડા સમયમાં જીતી શકાય છે. સૂર સંગ્રામ હૈ પલક દે ચાર કા, હેત ઘમસાણ પણ એક લાગે, સાધ સંગ્રામ હૈ હૈની દિન સુઝના, દેહ પર્જનના ખેલ ભાઈ ! જૈન એટલે રાગદ્વેષને જીતવા નીકળેલા શૂરવીર, રાગદ્વેષને જીતવા જતાં વચ્ચે ક્રોધ, માન, માયા, લેભ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ અનેક શત્રુઓ એને પકડવા માટે તાકીને બેઠા છે. જે શત્રઓને જીતીને મુક્તિ મંઝીલ પ્રાપ્ત કરવી છે તે એ માર્ગે સતત સાવધાનીથી આગળ વધતા રહેવું જોઈએ. તે સમયે જે આંખમાં જરાક ઝેકું આવ્યું એટલે પ્રમાદ આવે તો એ વિજયયાત્રા પરાજ્યમાં ફેરવાઈ જશે તે સમયે આત્માની જરાસી અસાવધાની થેડે પ્રમાદ સારા કાર્યો પર પાણી ફેરવી દે છે, માટે હે સાધક ! તું જાગતે રહેજે. જે સદા જાગૃત છે તેને કેઈના તરફથી ભય નથી. પ્રમાદી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કર્મોને એકત્રિત કરે છે. દ્રવ્યથી તે બધા આત્મપ્રદેશથી કર્મોના પુદ્ગલનું ગ્રહણ કરે છે. ક્ષેત્રથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊંચી અને નીચી દિશામાં રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે. કાળથી પ્રતિસમય તે કર્મના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને ભાવથી હિંસાદિ દ્વારા કમેને એકત્રિત કરે છે. પ્રમાદીને આ લોક અને પરલોક બંનેમાં ભય છે. એનાથી વિપરીત અપ્રમાદીને કોઈ પ્રકારના કર્મોને ભય નથી. તે અલેક અને પરલોક બંનેમાં ભયથી મુક્ત હોય છે. જ્યારે અંતરની આંખ ખુલ્લી રાખવાની કળા આવડશે ત્યારે આત્મા “બરો મā'' જેને ક્યાંયથી ભય ન હોય એવું બની શકશે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪૮] [ શારદા શિરોમણિ અંતરની આંખ ખુલ્લી રાખવાની કળા જેને આવડી એમના નામ સિદ્ધાંતના પાને અંક્તિ થયા. આપણે ઉપાસકદશાંગ સૂત્રને અધિકાર લીધે છે. ઉપાસકદશાંગ એટલે અણુવ્રત આદિ પ્રતિપાદન કરવાને માટે રચેલા શાસ્ત્રને ઉપાસકદશાંગ કહે છે, અને જે વિનય આદિના કમથી ભણાય છે અથવા જેનાથી જીવાદિ પદાર્થોનું જ્ઞાન થાય છે અથવા તીર્થકર ગણધર મહારાજ આદિ દ્વારા પ્રરૂપિત અર્થની જેનાથી પ્રાપ્તિ થાય છે અથવા જે ભવ્ય જીવે મુક્તિની કામનાથી ભણે છે તેને અધ્યયન કહેવાય છે. ઉપાસક દશાંગના ૧૦ અધ્યયનમાં પુણ્યાત્માઓનું ભગવાને વર્ણન કર્યું છે. ભગવાને બે પ્રકારનો ધર્મ બતાત્રે આગાર ધર્મ અને અણગાર ધર્મ. અણગાર કોને કહેવાય ? સંકોવિM મુલાસ, અનારસ મિસ્કુળા જે આત્માઓ સંયેગથી વિશેષ પ્રકારે મુકાયા છે તેને અણગાર કહેવાય છે. મૂકવા મૂકવામાં ફેર છે. કંઈક છે એવા છે કે સ્વેચ્છાએ મૂકે છે, ત્યાગે છે. જ્યારે કંઈક ને મૂકવું પડે માટે મૂકે છે એવા છે પણ છે. વેચ્છાએ વિગય ત્યાગ કરી આયંબીલ કરે તે ઘણો લાભ જ્યારે કંઈક છે રોગના કારણે એને ત્યાગ કરે. એ ત્યાગમાં આત્માને લાભ ન થાય. ભગવાન કહે છે સાચો ત્યાગી કેણ છે? जे य कंते पिए भोए लध्धे विपिदि कुव्वई । સાથે વચ મોણ છે દુ વારૂત્તિ ગુરૂ | દશ. અ. ૨ ગા. ૩ જેને ઇષ્ટ પ્રિય કામભોગો હજુરાહજુર છે. મંગાવા નથી પડતા પાણુ બધું તેની પાસે છે છતાં જે તેને છોડી દે તે સાચો ત્યાગી છે. એવા મુનિએ બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે. ખેતર, વાડી, બંગલા, ધન, ધાન્ય, દાસદાસી નોકરચાકર પુત્રપત્ની આદિ સચેત અને અચેત બાહ્ય પરિગ્રહ છે. ક્રોધ, માન, માયા, લેભ, મિથ્યાત્વ, નવ નેકષાય આદિ ૧૪ પ્રકારને આત્યંતર પરિગ્રહ છે. એને છાએ ત્યાગ કરે તે અણગાર અને જે વેચ્છાએ સંપૂર્ણ છેડવા સમર્થ નથી છેડે આગાર-છૂટ રાખે છે તેને આગાર કહેવાય છે. આગાર ધર્મ પાળનારા શ્રમણોપાસક કહેવાય છે. ધાથા આરોમાં આનંદ શ્રાવક વાણિજ્ય નગરીમાં થયા તે નગરી એવી પુણ્યવંતી હતી કે તે નગરીના માણસે નીતિવાન, પ્રમાણિક, સત્યવાદી અને નિર્લોભી હતા. લાલચુ ન હતા. કુર સ્વભાવના કે ઝઘડાખોર ન હતા. એ વાણિજ્ય નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતા હતા. એ રાજાના નામ એવા ગુણ હતા. જેણે પિતાના પરાક્રમથી શત્રુઓને જીત્યા છે. ભગવાન બોલ્યા છે કે : ___जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिए । gi વિશેષજ્ઞ મgs, પણ રે પામો શો | ઉત્ત. અ. ૮ ગાથા ૩૪ જે પુરૂષ દુર્જય એવા સંગ્રામમાં પિતાની એક ભૂજાબળથી દશ લાખ સુભટોને જીતતો હોય પણ પાંચ ઈન્દ્રિય અને મનને જીત નથી અને એક મહાત્મા પિતાના આત્માને અને મનને જીતે છે. આ બંનેમાં તે મહાત્માનો વિજય શ્રેષ્ઠ છે, પણ રાજાનો Page #128 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] નહિ. રસ્તામાંથી જતા હે, વચ્ચે કંઈની દુકાને આવી. મનભાવતી મીઠાઈ એ જોઈને જે જીભ લબકારા મારે તે સમજવું કે રસેન્દ્રિય જીતી નથી. કાન રેડિયાના સૂર સાંભળવામાં મસ્ત બનતા હોય, તેમજ નિંદા, વિકથા સાંભળવામાં આનંદ આવતો હોય તે શ્રોતેન્દ્રિય જીતી નથી. આ રીતે પુણ્યદયે મળેલી પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જે જીવ આસક્ત બને તે તેના આત્માનું અધઃપતન થાય છે. આ જગતમાં કંઈક જ એવા છે કે મનુષ્ય તરીકે જન્મયા હોવા છતાં પાંચ ઈન્દ્રિયોની પૂર્ણતા પામી શકતા નથી. તમને ક્યારે એ પ્રશ્ન થયો છે કે જેને ઇન્દ્રિયેની અપૂર્ણતા અને ઇન્દ્રિયામાં ખામી કેમ? જેમ કે બહેરા, આંધળા, મૂગા, લૂલા, લંગડા કયા કર્મના ઉદયથી થતા હશે? પન્નવણા સૂત્રમાં જ્ઞાનીએ કહ્યું છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે: (૧) નાણ પડિણીયા-જ્ઞાનીનું ખરાબ બેલે. (૨) નાણુ નિન્જવણયાએ-જ્ઞાનીના ઉપકાર એળવે. (૩) નાણુ આસાયણુએ-જ્ઞાનીની અશાતના કરે. (૪) નાણુ અંતરાણું-જ્ઞાનમાં અંતરાય પાડે. (૫) નાગ પઉસેણું-જ્ઞાન અને જ્ઞાની ઉપર દ્વેષ કરે. (૬) નાણ વિસંવાયણ ગણું--જ્ઞાની સાથે બેટા તર્કવિતર્ક કરી ઝઘડા ઊભા કરે. અજ્ઞાન દશામાં બાંધેલા જ્ઞાનાવરણીય કર્મો જીવ ૧૦ પ્રકારે ભેગવે છે. (૧) સયાવરણ-કાનમાં બહેરાશ હોય અગર કાન ન હોય. (૨) સેય વિનાણાવરણે–સાંભળવા છતાં સમજવાની શક્તિ ન હોય (૩) નેત્તાવરણે આંખ ન હોય અથવા આંખની તકલીફ હોય. (૪) નેત્તવિનાનું વરણે–આંખથી જોઈ શકે પણ પદાર્થને નિર્ણય કરી શકે નહિ. (૫) ઘાણાવરણે-નાક ન હોય. અથવા સુંઘવાની શક્તિમાં ખામી હોય. (૬) ઘાણ વિનાણાવરણે–સૂંઘવાની શક્તિ હોય છતાં પદાર્થની જાણકારી ન થઈ શકે. (૭) રસાવરણે-જીભ ન હોય અથવા જીભમાં ખામી હોય. સરખું બેલી ન શકે અથવા સ્વાદ માણું ન શકે. (૮) રવિનાણુવરણે-રસ કે છે તે બરાબર સમજી શકે નહિ. (૯) ફાસાવરણે-પર્શેન્દ્રિય એટલે ચામડી વગેરેમાં ખામી. (૧૦) ફાસવિન્નાણાવરણે સ્પર્શ કેવો છે તે નિર્ણય થઈ શકે નહિ. ભણેલું યાદ ન રહે અથવા તે જ્ઞાન ચઢે નહિ. સારી વાતો ગમે તેટલી વાર સાંભળે છતાં ભૂલી જવાય. એ જ્ઞાનાવરણીય.-કર્મના ઉદયે. દર્શનાવરણીય કર્મ નવ પ્રકારે ભેળવે તેમાં ચક્ષુદર્શનાવરણય તે ચક્ષુ હોય અથવા આંખમાં ખામી હોય, અને અચક્ષુદર્શનાવરણીય તે આંખ સિવાયની ચાર ઈન્દ્રિય અને મનની શક્તિની ખામી હોય. આ રીતે ઈન્દ્રિય મળવી અને મળે તેમાં પણ તે અપૂર્ણ હોય અથવા મળે નહિ તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી.. મહાન પુણ્યોદયે મનુષ્યભવ મળવા છતાં આ પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા મળવી બહુ દુર્લભ છે. ભગવાન ઉત્ત. સૂત્રમાં બોલ્યા છે. लध्धुणऽवि आरियत्तणं, अहीण पंचेन्दियया हु दुल्लहा । વિઢિરિયા ટુ હીણ, સમર્થ નો મ મ માર | અ. ૧૦. ગા. ૧૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] [ શારદા શિરમણિ મનુષ્ય ભવ અને આર્યદેશમાં જન્મ થવા છતાં પણ પાંચ ઈન્દ્રિયો પરિપૂર્ણ મળવી તે નિશ્ચયથી દુર્લભ છે કારણ કે મનુષ્યમાં પણ ઘણુંને ઇન્દ્રિયની વિકલતા જેવામાં આવે છે, માટે હે ગૌતમ ! સમય માત્રને પ્રમાદ ન કર. પ્રમાદથી જીવને કેટલું નુકસાન થાય છે અને અપ્રમાદથી જીવને કેટલે લાભ થાય છે. તે વિષય પર એક દષ્ટાંત યાદ આવે છે. એથેન્સ નામના દેશમાં ૧૦૦ માણસેએ સરકારના કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી તેથી તેમને ગુનેગાર ગણીને પકડી લીધા. બધાના હાથપગમાં લેખંડની બેડીઓ નાંખી દીધી, પછી તેમના માણસને બોલાવીને કહે છે. આ ૧૦૦ માણસને દૂર ગાઢ જંગલમાં મૂકી આવે. જંગલનાં વાઘ, સિંહ તેમને ફાડી ખાશે. રાજાના માણસો ૧૦૦ માણસને લઈને જાય છે. જ્યાં ગાઢ જંગલ હતું, હિંસક પશુઓ હતા ત્યાં મૂકી આવ્યા. જંગલ ખૂબ ભયંકર હતું. અંધારી ઘમઘોર રાત હતી. હૃદયને ધ્રુજાવી દે તેવી વાઘ, સિંહની ગર્જનાઓ થતી હતી. આકાશમાં વિજળીના ઝબકારા થતા હતા. મેધ ગર્જના સાથે મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આવી સ્થિતિમાં આ માણસને ત્યાં મૂકી દીધા અને તેઓ ચાલ્યા ગયા. તેમના દિલ કેટલા નિર્દય બની ગયા હશે કે આ સ્થિતિમાં મૂકીને જતાં જરા પણ દયા ન આવી! આવી ભયંકર સ્થિતિમાં પણ આ ૧૦૦ આત્માઓમાંથી કેટલાક તો ખૂબ મસ્ત હતાં. દુઃખમાં મસ્તી : આ સમયે એક માણસ ત્યાંથી નીકળે. પાછલી રાત્રે ચંદ્રના આછા પ્રકાશમાં આ ૧૦૦ માણસોને હસતા વાત કરતાં જોયા. તેમના હાથપગમાં બેડીઓ હતી. ત્યાંથી ખસી શકે એવી સ્થિતિ ન હતી. છતાં આ સ્થિતિમાં હસતા જોઈને તે માણસને ખૂબ આશ્ચર્ય થયું ! આ સ્થિતિમાં દુઃખ થવાને બદલે આ બધા આટલી બધી મસ્તીમાં કેમ હશે ! તેમને પૂછે છે ભાઈઓ ! બધાના હાથપગમાં બેડીઓ છે છતાં તમને કાંઈ દુઃખ નથી થતું? વાઘ–વરૂની ચિચિયારીઓ સંભળાય છે છતાં આપ બધા આનંદથી બેઠા છે. સુખી હોય એવા દેખાવ છો તે આ શું ! ભાઈ ! અમને જરાય દુઃખ નથી. અમે બધા સ્વસ્થ છીએ અમને બધાને આનંદ છે, તેથી તો મસ્તી અનુભવી રહ્યા છીએ. ભાઈએ ! કેવી રીતે ? સાંભળ અમારી મસ્તીનું, આનંદનું કારણ દિવસ ઉગશે એટલે આપને પ્રત્યક્ષ બતાવી દઈશ. બંધન તેડવાની કળા : અમે બધા નજીક ગામના પ્રતિષ્ઠિત લુહાર છીએ. અમારી બનાવેલી એકેક ચીજ ખૂબ પ્રશંસનીય છે. દેશપરદેશમાં અમારા નામ ગવાય છે. અમે બેડીઓ બનાવીએ છીએ. આ ગામમાં જેટલી બેડીઓ છે તે બધી અમારી બનાવેલી છે. સૌથી આનંદની વાત તે એ છે કે અમને ગુનેગાર ગણીને હાથપગમાં જે બેડીઓ નાંખી છે તે અમારી પિતાની બનાવેલી છે. અમે જે બેડીઓ બનાવી છે તે જ અમને પહેરાવી છે. બસ, આ જ અમારી મસ્તીનું કારણ છે. પેલે ભાઈ કહે! ભલે Page #130 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ 1 ૫૧ તમારી બનાવેલી બેડીઓ પહેરી હોય છતાં બેડી એ બેડી. બંધન એ બંધન. એમાં આનંદ કેવી રીતે આવે? ભાઈ ! આ રાત પૂરી થઈ જશે અને દિવસ ઉગશે, અજવાળું થશે કે તરત અમે બેડીઓ તોડી નાંખીશું, કારણ કે અમારી બનાવટની બેડી કેવી રીતે તોડવી તેની કળા અમને આવડે છે, જે બીજાની બનાવટની બેડી અમારા હાથ-પગે નાંખી હોત તે તોડવી મુશ્કેલ થાત, કારણ કે એને તેડવાની કળા અમે જાણતા નથી, પણ તેવું તે છે નહિ, તેથી અમે ભારે મસ્તી અનુભવીએ છીએ. પેલે માણસ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયે. પ્રમાદથી ભક્ષણ: સવાર પડી અજવાળું થયું. પેલા ૧૦૦ માણસોમાંથી ૧૦ માણસેએ પ્રમાદ ખંખેરીને પિતાની બેડીઓ કળાથી ખોલી નાંખી. એટલે ૧૦ માણસ તે છૂટા થઈ ગયા. હવે જે ૯૦ માણસો રહ્યા તે પ્રમાદી હતા. બેડી ખોલવાની મહેનત ક્યાં કરવી? તે બધા પિતાની આજુબાજુ રહેલા માણસેને કહેવા લાગ્યા કે તમે બેડીઓ તેડી આપોને ! છૂટા થયેલા માણસેએ તેમની બેડીઓ તોડવા ઘણું પ્રયત્ન કર્યા છતાં તૂટતી નહોતી, કારણ કે એ બેડીઓ તેમની પિતાની બનાવેલી હતી. એટલે તેને તેડવાની કળા બીજાને કયાંથી આવડે? દશ જણાએ મહેનત કરી છતાં છૂટી નહિ, એટલે એ તો ત્યાંથી ચાલ્યા ગયા. એ ૯૦ જણ હમણું લેક આવશે ને અમારી બેડીઓ ખોલી દેશે એ બ્રમણામાં રહ્યા. ભૂખ્યા-તરસ્યા જંગલી પશુઓ આવીને તેમનું ભક્ષણ કરી ગયા. પ્રમાદને વશ થઈને બેડી બેલી નહિ તો દશા કેવી થઈ? આ જ દશા સંસારની કેદમાં ફસાયેલા જીવની છે. કર્મોની બેડીમાં છ જકડાયા છે. આ બેડી તેડવાની કળા માનવભવ સિવાય કે ભવમાં નથી. માનવજીવનને જ્ઞાનીઓએ શ્રેષ્ઠ શા માટે કહ્યું? સારું સારું ખાવાપીવાનું બનાવી શકે છે માટે? કપડાના, દાગીનાના ઠઠારા કરી શકે છે માટે? એરંડા આદિ બજારમાં જઈ શકે છે માટે ? ના. માનવભવ કિંમતી એટલા માટે કે બીજાને સુખ આપવાની ભાવના આપણા દિલમાં સદા જીવતી જાગતી રાખી શકાય છે. માટે. પશુના દિલથી, નારકના હૃદયથી એ મુશ્કેલ. અરે, દેવના હદયથી પણું મુશ્કેલ. એ બધાની પાસે માનવ જેવું સુખદાન કરવાનું દિલ નથી. માનવને આ અનેરી બક્ષીસ મળી છે. આપણે સુખી થવું છે તો બીજાને સુખ આપવું પડશે. સુખ જોઈતું હોય તે સુખની પ્રભાવના કરવી જોઈએ. સુખના દાન માટે યોગ્ય હદય અહીં મળ્યું છે. નરકમાં એવા દિલ કેમ નહિ? ત્યાં પરમાધામીના માર ખાધા પછી પણ બીજાને મારવાની વાત હોય છે. ત્યાં બીજાનું સુખ વિચારવાની વાત કયાં ! તિર્યંચને એવા દિલ કેમ નહિ? એને ખાવાનું જીવહિંસા પર અથવા જીવવાનું મેલી લેણ્યા પર. દા. ત., માછલાને એક જ વેશ્યા નાના શિકારને કેમ ઝડપું? -ધરતી પર ચાલતા કૂતરાઓ, કાગડાઓ, બિલાડી વગેરે શિકાર શોધતા ફરતા હોય છે. દેવેને દાનનું દિલ કેમ નહિ? એને કોઈને માર ખ ન પડે. ગુલામી નથી. નેકરી નથી. ભેજન બનાવવાની ખટપટ નથી છતાં એને દાનના દિલ કેમ નહિ? ભોગ Page #131 -------------------------------------------------------------------------- ________________ પર ] [ શારદા શિરેમણિ વિલાસની અંજામણુ, ગળાબૂડ મગ્નતા, સામગ્રી, સમૃદ્ધિ એટલી બધી છે કે એ એમાં જ એટલે મસ્ત છે કે એમાંથી ઊંચા ન આવે દેવકના નાટક ચેટકગીત, વાત્રોના સૂર, સરોવરમાં દેવાંગનાઓ સાથે ક્રીડા વગેરેમાં મસ્ત રહે છે. એકાંત સુખમાં ડૂબેલાઓને શા માટે વિચારવાનું હોય કે મને સુખ કેમ મળ્યું ? બીજાઓને દુઃખ કેમ મળ્યું ? વિશ્વમાં અપાર દુઃખી જેની કરૂણાભરી દશા છે. દેવેને એ કાંઈ દેખાતું નથી. એ જોવાની ફુરસદ નથી. દેવતાઈ રંગરાગમા એને સુખને એ ભારે નશો ચઢળ્યો છે તેથી ત્યાં દાન દેવા માટેનું અને બીજાને સુખી કરવા માટેનું દિલ બનાવવાની વાત ક્યાં ! કદાચ દેવે સંતને સુપાત્રદાન દેવા માટે આવે તે સંતે લે નહિ. તેને દેવેને આહાર કલ્પત નથી. વાસ્વામી મહારાજ જ્યારે બાળમુનિ હતા ત્યારની વાત છે. એક વખત તેઓ ગુરૂદેવ અને અન્ય મુનિવરો સાથે વિહાર કરી રહ્યા હતા. ભયંકર જંગલ વચ્ચે થઈને તેઓ જઈ રહ્યા છે. એ વખતે મુનિને પૂર્વભવને મિત્ર દેવ ત્યાં આવે છે. દેવતાઈ શક્તિથી તે એક છાવણી વિકવે છે. કેઈ સાર્થવાડુ જઈ રહ્યો હોય અને માર્ગમાં વિશ્રામ અને ભેજન માટે ન્યો હોય તે દેખાવ કર્યો છે. મુનિવરોને સમૂહ આગળ આવ્યો અને તેણે તંબુઓના સમૂહને જોયો. તરત જ પેલે દેવ સોદાગરના વેષમાં આવ્યા ભગવાન! આજ તે મને અપૂર્વ લાભ મળી ગયો. આપના જેવા સદ્દગુરૂઓના દર્શન થયા. વંદન કરીને વિનંતી કરે છે. ગૌચરને લાભ દેવા કૃપા કરે. તમે પણ રેજ સંતસતીજીને ગૌચરી પાણીને લાભ દેવા વિનંતી કરતા હશે. કેમ બરાબર ને ! રેજ દર્શન કરવા આવે તે પણ ઘણું છે. મહામુનિઓના પ્રભાવે જંગલ પણ મંગલ લાગે. એક વૃક્ષ નીચે મુનિમંડળી બેઠી. આવશ્યક ક્રિયાઓ પતાવી બાળમુનિ વાસ્વામીને ગૌચરી માટે જવાનું કહેવામાં આવ્યું. બાળમુનિ ગૌચરી માટે ગયા. છાવણીમાં ગયા પછી મુનિરાજ ખાદ્યપદાર્થો તરફ અને વહોરાવનાર તરફ એક ઝીણી નજર નાખે છે. નિર્દોષ ભિક્ષા મેળવવા માટે આ બધું આવશ્યક છે. બાળમુનિરાજ વયથી નાના હતા. જ્ઞાનથી નહીં. વહોરાવનારાઓની આંખો સ્થિર જોઈ એ સમજી ગયા કે, કહો ન કહો આ દેવ છે ! અને દેવને પિંડ સાધુને કહ્યું નહિ. દેવો તો આવું ભેજન કરતા જ નથી. બાળમુનિ વહોર્યા વગર ધીર ગંભીર પગલે પ્રસન્નતાપૂર્વક પાછા ફરી રહ્યા છે. ભયંકર જંગલમાં માંડ માંડ ગૌચરીનું ઠેકાણું પડયું હતું ત્યાં વળી આ શું થયું ? એ કઈ ભાવ એમના મનમાં ખૂણે-ખાંચરે પણ નહોતા. મુનિરાજની આવી અનુપમ દઢતા, આરાધક ભાવની સ્થિરતા જોઈ દેવ પ્રસન્ન પ્રસન્ન બની ગયો. ગુરૂદેવે પાછા આવેલા શિષ્યને પૂછ્યું શું થયું ? બધી વાત કરી. દેવ ત્યાં પ્રગટ થયે. મુનિના ચરણમાં નમી પડ્યો, અને કહે છે ધન્ય છે તમને! તમે નાનપણમાં સાધુપ લીધું. જ્યારે અમે મહાન સુખસંપત્તિના હવામી હોવા છતાં આપને દાન પણ દઈ શકતા નથી. દેવેને સુખને નશો ચઢયો હોવાથી બીજાને સુખનું દાન કરવા માટેનું હદય ક્યાંથી હોય? Page #132 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૩ તે શુ તિય``ચ દાન કરી શકશે? ના. માખી દાન કરે? માખી મધ બનાવીને તૈયાર કરે તે દાન કરવા માટે નથી કરતી. એ તા માણસા આવીને પડાવી લે છે. ઘરમાંથી અઢળક કીડીએ ઊભરાય છે. ત્યાં કેટલુ'ય ભેગુ' કયુ` હોય પણ દાન માટે નહિ. તમે ઘર આગળ આંખે ઉગાડયો. પછી આંખાએ કેરીનું દાન કર્યું. ખરું ? ના. ભૂખ લાગી છે તેા આંખે કહેશે ખરો કે લેા શેઠ કેરી ખાવ. ના. એ ન કહે. દાન દેવા માટે શ્રેષ્ઠ માનવભવ મળ્યા છે. સુખના દાન કરવાનું દિલ જેવુ' મનુષ્યપણામાં બનાવી શકાય છે એવું બીજા ભવમાં નહિ, માટે મનુષ્યભવ કિંમતી છે. સુખના દાન દીધા પછી સુખની વણઝાર આત્મામાં ઉતરી આવે છે. પુણ્ય જોરદાર મને એટલે સુખની પાઠોની પાઠા ઉતરે. સદાય મનમાં એ ભાવ રાખેા કે મારે મારુ' નથી જોવુ. મારે બીજાને સુખ આપવું છે. જગતમાં કેટલા જીવા બિચારા દુઃખી છે. દુઃખની કેટલી પાકા મૂકે છે! મારા દુઃખ માટે હું ઘણા રડથો. હવે પરના દુઃખ માટે રડીશ. આ માનવભવમાં કાન મળ્યા છે તેા ખીજાના દુઃખ સાંભળવાના છે. તેમના દુઃખના આ નાદ સાંભળી એના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. જો આપણી સુખસગવડને ગૌણ કરી દઈ એ ને બીજાના મુખ્ય કરીએ તે આપણા સુખના ભાગે ખીજાને સુખી કરી શકીએ. જગતમાં જે મહાપુરૂષા થયા છે તેમણે પેાતે દુ:ખ વેડીને ત્રીજાને સુખના દાન કર્યાં છે. સુઃશન શેઠ પર રાણીએ ખાટુ આળ ચઢાવ્યું. રાજાએ તેમને પૂછ્યું ત્યારે તે મૌન રહ્યા. સુદર્શન જાણે છે કે જો હું સત્ય હકીકત કહીશ તેા રાણી પર ભયંકર આફત આવે તેમ છે, તેથી મૌન રહ્યા ને પેાતાના પર શૂળીની સજા વહોરી લીધી આ કયારે બની શકે? જીવનમાં એ સમજાયુ' હોય કે બીજાને દુઃખના દાન નિહ કરવાનુ અને સુખના દાન કરવાનું દિલ આ જન્મ જેવુ' ખીજા જન્મામાં નહિ મળે. સુખના દાનનુ દિલ અનાવવા માટે શ્રેષ્ઠ ભવ માનવભવ છે. સુખ આપવાથી સુખ મળે. દુઃખ આપવાથી દુ:ખ મળે છે. આપણે વાત ચાલતી હતી કે દશ જણાએ પુરૂષાર્થ થી બેડી તેાડી અને ૯૦ જણાએ પુરૂષાર્થ ન કર્યાં. તે બીજાના ભરોસે રહ્યા તેા અંતે જંગલી જાનવરોના ૫ જામાં કાળિયા મની ગયા. તેમણે સ્વદોષ ન જોયા. ખીજાના દોષો જોયા. આપણા ભગવાન મહાવીર પ્રભુને ગાળેા દેનાર, અપમાન કે તિરસ્કાર કરનાર કોઈ નહોતુ. મળ્યું? અરે મળ્યા હતા. કાનમાં ખીલા ઠોકનાર અને બે પગના ચૂલા બનાવીને ખીર રાંધનાર પણ મળ્યા હતા, છતાં ભગવાને તેમના સામી કરડી ષ્ટિ પણ ન કરી, અને સામાને દુઃખ ન આપ્યું. એક કડવા શબ્દ પણ નથી કહ્યો. તેએ એમ જ માનતા કે મારા બાંધેલાં કર્યાં ઉદયમાં આવ્યા છે. હું કાંઈ દુઃખી નથી. જ્યારે અજ્ઞાની જીવાને કોઈ પ્રતિકૂળતા આવે, દુઃખ આવે ત્યારે તે માને છે કે આ સંસારમાં હું દુઃખી છું. આમ તેા હું ગુસ્સા નથી કરતા, પર`તુ તેણે મને ગાળ દીધી તેથી મને ગુસ્સા આવી ગયા. ગાળેા તા આપણા ભગવાન મહાવીર સ્વામીને ઘણાંએ દીધી હતી, છતાં દુઃખી નહોતા, ગાળા દેનાર પ્રત્યે જરા પણુ ગુસ્સા નહોતા કર્યાં. કોઈ કહે પૈસા નથી તેથી હું દુઃખી છું. તેા પુણીયા શ્રાવક પાસે Page #133 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ પૈસા નહોતા છતાં એ દુઃખી નહોતા. કેઈ કહે મારું શરીર સારું નથી. શરીરમાં કઈ રેગ થયો તે કહેશે કે હું દુઃખી છું. તે સનતકુમાર ચક્રવર્તીના શરીરમાં બે ચાર નહિ પણ એકસાથે ભયંકર મોટા સોળ રોગો ઉત્પન્ન થયા છતાં તે દુઃખી નહોતા, પાનું એ દુઃખની મસ્તીમાં પેલા ૧૦૦ માણસની જેમ આનંદમાં રહ્યા, કારણ કે તે કેદીઓને ખબર હતી કે આ બેડીઓ અમારી બનાવેલી છે. તે અમારાથી છૂટશે બીજાની છૂટવાની નથી, તેમ આ સાધકેએ પણ એ જ માન્યું કે અમે અમારી જાતે જ કર્મની બેડીમાં બંધાયા છીએ. તે અમારાથી છૂટશે. કર્મો અમે કર્યા તે અમારે ભેગવવાના એમાં બીજાને શે દોષ? ૧૦ જણાએ પુરૂષાર્થ કર્યો ને બેડી તોડી તે બંધનમાંથી મુક્ત થઈ ગયા. તેમ આ આત્માઓએ જમ્બર પુરૂષાર્થ કરીને બેડીઓ તોડી તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ ગયા. કોઈ વ્યક્તિ પિતાને ગાળ દે, શરીરે રેગ આવ્યો કે પૈસા નથી તેથી પિતાને દુઃખી માને છે કારણુંકે તેમણે દુઃખમાં કારણે બીજાને માન્યા છે. ૯૦ માણસેએ બીજાને દોષ જે, પ્રમાદમાં પડયા રહ્યા, પુરૂષાર્થ ન કર્યો ને માન્યું કે બીજા મારી બેડીઓ તડશે તે કે તેમની બેડી તેડી શકયું નહિ. એ તો જેણે બનાવી હોય તે તોડી શકે. પરિણામે બેડીઓ તૂટી નહિ ને જંગલી હિંસક પશુના મુખમાં સપડાઈ ગયા. જ્યારે આ ભ્રમણ તૂટશે કે દુઃખમાં કારણ બીજા છે, ત્યારે દુઃખથી મુક્ત થઈશું. જેને ક્યારેય ગાળ સાંભળવી પડી નથી, જેને ક્યારેય પૈસાને અભાવ થયે નથી, શરીરમાં રોગ આવ્યું નથી, તેવા લેકે કયાં સુખી છે ? જેમ આત્મા દુઃખમાં બીજાને કારણ માને છે તેમ સુખમાં પણ બીજાને કારણે માને છે, મને સુખ બીજા પાસેથી મળશે. આ બ્રમણાથી સુખની સામગ્રી મેળવવા ચારે બાજુ દોડી રહ્યો છે. તે માટે પુરૂષાર્થ કરી રહ્યો છે. કેઈના આધારે રહેવાથી દુઃખ ટાળવાનું નથી ને સુખ મળવાનું નથી. મારું શરીર સારું રહે, દુબળું ન પડે તે માટે તપ કરતાં અટકી ગયા. મિષ્ટાન્ન આદિનો ત્યાગ પણ ન કર્યો. પરિષહો સહવામાં કાયર બની ગયા. ત્યાં સુખનું કારણ શરીર માન્યું પણું શરીરના સુખ મેળવવા જતાં આત્મા કેટલી નુકસાનીમાં ઉતરી ગયો તે ક્યાં ખબર છે? બેડીઓ તેડવાને બદલે વધુ ને વધુ મજબૂત બનતી ગઈ, માટે યાદ રાખે, ભગવાનના સિદ્ધાંતને હૃદયમાં અંકિત કરો. પેલી બેડીઓ બનાવનાર લુહારે પિતે હતા તેમ આત્મા પર પડેલી કર્મની બેડીઓના સર્જનહાર પણ આપણે છીએ. પિતાની બનાવેલી બેડીએ પિતે તોડી શક્યા અને તેમાંથી મુક્તિ મેળવી શક્યા તેમ કર્મની બેડીઓને આપણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના પુરૂષાર્થથી તોડી શકીશું, અને તેમાંથી મુક્તિ મેળવી શકીશું. એ આપણા હાથની વાત છે. જ્ઞાનના આ ક્રાંતિકારી સંદેશને આપણે બરાબર સમજી લઈએ તે પેલા ૧૦ લુહારે જેમ સવાર પડતાં બેડીઓ તેડીને મુક્ત બની ગયા તેમ આપણે પણે ધારીએ તે મુક્ત બની જઈએ. પિતાની બેડીઓ તેડવાનું બીજાને કહેનારા લુહારે જેમ મરણને શરણ થયા તેમ આપણે પણ આ બેટી બ્રમણાથી અનંતકાળ સુધી જન્મમરણની ચકક્કીમાં પિસાયા કરશું. Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] કર્મની બેડીઓને તેડવાના મંગલ દિવસે આવી રહ્યા છે. ચાતુર્માસ ક૫માં સાધુસાધ્વી એક સ્થાને રહે છે. બાકી આઠ મહિના વિહાર કરે છે. એક સ્થાને રહેવાથી ગૃહને રાગ થાય તેથી કર્મબંધન થાય, માટે સાધુ વિચરતા ભલા. આ દિવસોમાં સંત તમને બેડીઓમાંથી મુક્ત થવાની સુંદર કળા શીખવાડે છે. જે મુક્ત થવાની લગની લાગી હશે તો જીવનમાં એ કળા મેળવી લેશે. જીવનમાં જેણે એ કળા મેળવી છે તેવા આનંદ શ્રાવકને અધિકાર આપણે શરૂ કર્યો છે. વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા હતા. તે ખૂબ પ્રમાણિક ને પ્રજાવત્સલ હતા. તેમના રાજ્યમાં કેઈ દુઃખી હોય તેની સંભાળ લેવા પોતે જાય. તેમના રાજ્યમાં રાત્રે બધા બારણા ખુલ્લા મૂકીને સૂઈ જાય છતાં કઈ જાતનો ભય ન હતો. ચેરીની બીક નહોતી. લૂંટફાટને ભય નહોતે. રાજ્યના દરેક માણસ પિતાનું જીવન આનંદથી નભાવી શકે. કેઈ દુઃખી ન હતું. રાજાએ પ્રજાની આબાદી માટે તે નગરમાં અનેક રીતે જાતજાતના ઉદ્યોગ ખોલ્યા છે. જેથી વિધવા બને, એવા અનેક છે પગભર ઊભા રહી શકે. પ્રજા પર કઈ જાતના કરવેરા કે ટેકસવેરા નથી. પ્રજાને પિતાના પુત્ર સમાન ગણીને પાળે છે. એટલા પ્રજાના દિલમાં રાજા વસી ગયા છે. આ રીતે ન્યાયી, પ્રમાણિક રાજ્યથી રાજાની કીર્તિ દેશપરદેશમાં ફેલાઈ છે. ઠેર ઠેર તેમના ગુણ ગવાય છે. આવા જિતશત્રુ રાજા વાણિજ્ય ગામમાં વસે છે. તે ગામમાં આનંદ નામે ગાથાપતિ રહેતા હતા તે આનંદ કેવા હતા તેના ભાવ અવસરે. અષાડ વદ ૬ ને સોમવાર : વ્યાખ્યાન નં. ૭ : તા. ૮-૭-૮૫ અનંત જ્ઞાની તીર્થકર ભગવંતના મુખમાંથી કરેલી વાણી તેનું નામ જિનવાણી. વાણી રે વાણી, વીતરાગ કેરી વાણી, છલ છલ વહેતી જાણે સરવાણું.” આ જિનવાણી ભાવનિદ્રામાં સૂતેલા જીને સાવધાન કરે છે, અને તે મુક્ત થવાનો ઉપાય પણ બતાવે છે. જેવી રીતે કુશલ હોશિયાર વૈદ રંગને ઓળખીને તેનું સ્વરૂપ બતાવે છે, તેનાથી થતાં અનિષ્ટ પરિણામોને બતાવે છે અને સાથે સાથે તે રોગથી મુક્ત થવાને ઉપાય બતાવે છે, અને રગને ઉપદ્રવ ફરીને ન થાય તે માટે પથ્ય પણ બતાવે છે. જે તે વૈદ માત્ર રેગ અને તેના અનિષ્ટ પરિણામોને બતાવે અને તે રેગથી મુક્ત થવાના અને સ્વસ્થ રહેવાના ઉપાય ન બતાવે છે તે વૈદ હિતકારી થઈ શકતો નથી, તેમ જિનેશ્વર ભગવતે જગતના જીવોના પરમ હિતસ્વી છે, તેથી તેમણે ભાવનિદ્રા રૂપી રેગને, તેના અનિષ્ટ પરિણામને બતાવીને આ રોગથી મુક્ત થવાને માટે ત્યાગ માગ રૂપી ઔષધિ બતાવે છે, અને વ્રતનિયમાદિના પાલન રૂપ પથ્ય બતાવ્યું છે. જેથી આમાં લાંબા કાળ સુધી સ્વસ્થ રહી શકે. એવા જિનેશ્વર ભગવંતે આગમમાં ભાવ નિદ્રામાંથી મુક્ત થવાને માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. આજે ઘણા માણસો ધર્મકિયા કરે છે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ઉપવાસ, Page #135 -------------------------------------------------------------------------- ________________ પ૬ ] [ શારદા શિરેમણિ આદિ કરે છે પણ જે કઈ એને પૂછે કે ધર્મ એટલે શું? તે એ જવાબ નહિ આપી શકે. ધર્મ કેને કહેવાય? ધર્મ શેમાં છે? ધર્મ એ કઈ બહારની ચીજ નથી. ધર્મ આત્મામાં છે. ગાંધીની કે કરિયાણાની દુકાને તે વેચાતે મળતું નથી. ધર્મ એટલે શું? તે જ્ઞાની સમજાવે છે કે “વધુ સદાવો ધો” વસ્તુને સ્વભાવ એનું નામ ધર્મ, જેમ સાકરમાં ગળપણ, મીઠામાં ખારાશ, મરચામાં તીખાશ એ એને ધર્મ છે. પિતાને સ્વભાવ પિતાનામાં રહે છે. બહારથી લાવા પડતા નથી. સાકરમાં મીઠાશ, મરચામાં તીખાશ એ એના પિતાના ઘરની છે. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાનો છે આત્માનો જે સ્વભાવ એનું નામ ધર્મ. આજે આપણે આપણા સ્વભાવમાં નથી. ઘડીમાં કોધ, ઘડીમાં માન, ઘડીમાં માયા તે ઘડીમાં લેભ સતાવે છે. આત્મા પિતાને સ્વભાવ ભૂલી ગયા છે, તેથી આ સંસારમાં રખડી રહ્યો છે. આત્મા જે પિતાના સ્વભાવમાં આવી જાય તો તેનું ખરું તેજ પ્રગટ થાય. અત્યારે આત્માની રમણતા પિતાના સ્વભાવમાં નથી, તેથી ક્યારેક રાગ થાય છે અને ક્યારેક દ્વેષ થાય છે. મનગમતા પદાર્થો મળે તે રાગ થાય અને અણગમતા પદાર્થો મળતા ઠેષ ઉપન થાય છે. જયાં સુધી આત્માને પર એટલે કર્મને સંગ છે. ત્યાં સુધી સંસાર છે કર્મ એ પરભાવ. પરભાવમાં આત્મા અનાદિ અનંતકાળથી રખડી રહ્યો છે. દુઃખી દુઃખી થઈ રહ્યો છે. નરક નિમેદની તીવ્ર યાતનાઓ અને ભયંકર વેદનાઓ ભેગવી રહ્યો છે. અનંત પુદગલ પરાવર્તનમાં પરિભ્રમણ કર્યા. જન્મમરણ કર્યા તેનું મુખ્ય કારણ આત્માની વિભાવદશામાં રમતા. આત્માના સ્વભાવને ઓળખે. બહુ મુશ્કેલ છે, કારણ કે અત્યારે આપણો આત્મા અનેક સ્વભાવથી ઘેરાયેલું છે, પણ જિનવાણી દ્વારા આત્મસ્વભાવની વાતે સાંભળતા સાંભળતા અને વિચાર કરતાં એ સ્વભાવને ઓળખી શકીશું. આત્માની કે તત્ત્વજ્ઞાનની વાત સમજવા માટે અભ્યાસની જરૂર છે. એ માટે ઉપરછલ્લું જ્ઞાન કામ ન આવે. જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે સમુદ્રના ઊંડા જળમાં ઉતરવું પડે છે. મરજીવા બનીને ડૂબકી મારે તે જ મોતી મેળવી શકે. શંખલા, છીપલા તો ઉપરથી મળી રહે છે. તે માટે ઊંડા જળમાં ઉતરવું પડતું નથી, તેમ આત્માને વિષય ખૂબ ગહન અને કઠિન છે. એના ઊંડાણમાં ઉતરશું તે વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન થશે. કર્મ એ આપણા કટ્ટર શત્રુઓ છે. અનાદિકાળથી આપણું ઘરમાં અડ્ડો જમાવીને બેઠા છે. ભાડૂત પાસેથી મકાનને કબજો મેળવવો હોય તો કેટલી મુશ્કેલી પડે છે. એની પાસે ખાલી કરાવતાં નાકે દમ આવી જાય છે. આ બધા ભાત બે વર્ષ, પાંચ વર્ષ કે પચીસ વર્ષના હશે છતાં ખાલી કરાવતા મુશ્કેલી પડે છે, પણ આ કર્મો તે અનંતકાળથી ઘર કરીને બેસી ગયા છે. એ સહેલાઈથી નીકળે તેવા નથી. જે આત્મામાં ધર્મ વચ્ચે, ધર્મના સ્વરૂપને પાયે તે પછી એ કર્મો રૂપી ભાડૂતને ભાગ્યા વગર છૂટકો નહીં થાય. આત્મામાં ધર્મ વસે એટલે એના કર્મો બસે ખસે ને ખસે. કર્મ ખસે એટલે આત્મા શુદ્ધ Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] પ૭ બની જાય. છેવટે કર્મ રહિત બનતા આત્મા પરમાત્મા બની જાય. ભૂતકાળમાં આ સંસાર ચક્રમાં વર્ષોના વર્ષો, યુગોના યુગો, પલ્યોપમાં અને સાગરોપમને કાળ ચાલ્યો ગયો છતાં હજુ હાથમાં કાંઈ આવ્યું નથી. મેળવતા ગયા અને મૂકતા ગયા. મેળવવું અને મૂકવું આ ધંધે અનાદિકાળથી જીવ કરી રહ્યો છે. હજુ એને અંત આવ્યો નથી, માટે જ્ઞાની કહે છે કે આ સંસારમાં કાંઈ સાર નથી. આત્માને સાચું જ્ઞાન થાય અને ધર્મની અસર થાય તે આત્મા કંઈક સમજે અને આગળ વધે. એમ પ્રગતિ સાધતા સાધતા અને વિકાસ કરતા કરતા ચરમસીમાએ પહોંચી શકાય અને ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામી પરમાત્મ પદને પામી શકાય. પરમાત્મદશાને પ્રાપ્ત કરવી છે તે સર્વપ્રથમ આપણું જીવનરૂપી ખેતરને ખેડીને એમાં સમક્તિરૂપી બીજની વાવણી કરવાની છે. સંસારને લિમિટમાં લાવનાર કંઈ જડીબુટ્ટી હોય તો સમક્તિ છે. તમે જેની પાછળ દોડી રહ્યા છે, રાતદિવસ મહેનત કરો છે, અન્યાય, અનીતિથી લક્ષમી મેળવી પુણ્યદયે કરોડપતિ કે અબજપતિ થઈ જાવ ત્યાં કેઈ સર્ટીફિકેટ આપી શકે છે કે તમે કરોડપતિ થયા માટે તમને જિંદગીમાં કેન્સર નહિ થાય. એકસીડન્ટથી મૃત્યુ નહિ થાય એવી ખાત્રી છે ખરી? ના..ના.એવું કંઈ નથી. જ્યારે સમક્તિ રૂપ રત્ન મળી ગયું પછી તે મહોર વાગી ગઈ કે જે જીવ સમક્તિ હમે નહિ તો તે જ ભવે, ત્રીજે ભવે, પાંચ ભવે કે ૧૫ ભવે મોક્ષે જાય, અને વમી જાય તો મેડામાં મેડે અર્ધ પુદગલ પરાવર્તન કાળે તો અવશ્ય મોક્ષમાં જવાને. સમક્તિ પામે એને સર્ટીફિકેટ મળી ગયું કે સમક્તિ પામ્યા પછી આયુષ્યને બંધ પાડે તે ૭ બેલમાં ના પડે. નરક, તિર્યચ. ભવનપતિ, વાણવ્યત્તર જતિષી. સ્ત્રીવેદ, નપુંસકવેદ. સમતી જીવ નરક, તિર્યંચમાં તે ન જાય. દેવમાં જાય તો પણ ભવનપતિ, વાણુવ્યંતર, તિષીમાં ન જાય પણ વૈમાનિક દેવમાં જાય. સમક્તિની કેટલી બલિહારી છે! છે તમારા રૂપિયામાં આ તાકાત ! આટલા પૈસા મળી ગયા એટલે નરક, તિર્યંચગતિમાં નહિ જવાનું? તમારું ઝવેરાત તે નાશવંત છે. ક્ષણિક છે. જ્યારે આ સમક્તિ રૂપી ઝવેરાત તે શાશ્વત છે. તમારા ઝવેરાત કરતાં એની કિંમત મહામૂલ્યવાન છે. જીવને જેટલે રસ નાશવંત પદાર્થો મેળવવાને છે એટલે રસ સમક્તિ રૂપી ઝવેરાત મેળવવાનો નથી. સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્ન મેળવવાની તમન્ના જાગી છે? એ મેળવવાનો રસ છે? કઈ પણ કામ અઘરું હોય પણ તે કાર્યમાં જે રસ હોય તે એ સહેલું ને સરળ બની જાય છે અને રસ ન હોય તે સહેલું કામ પણ અઘરું લાગે છે, માટે આ ભવમાં આવીને સમક્તિરૂપી ઝવેરાત પ્રાપ્ત કરી લે જેથી સંસાર લિમિટમાં આવી જાય, જેમને સંસાર લિમિટમાં આવી ગયો છે તે આત્માનો અધિકાર ચાલે છે. વાણિજ્ય નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તે શત્રુઓને જીતનાર હતા. યથા નામ તથા ગુણાઃ જેવું નામ તેવા તેમનામાં ગુણો હતા. આજે નામ તો ઘણું સરસ પાડવામાં આવે છે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ શારદા શિરોમણિ પણ નામ તેવા ગુણા બહુ અલ્પ જીવામાં હોય છે. નામ મઝાનું શાન્તાબેન હોય, પણ જો જીવનમાં શાંતિ ન હોય, ક્રોધની આગ ભભૂકતી હોય તેા તે નામ શા કામનું ? અહી જિતશત્રુ રાજામાં નામ તેવા ગુણા છે. જેમણે દ્રવ્યથી બહારના શત્રુઓ પર વિજય મેળવ્યેા છે, અને ભાવથી પાંચ ઇન્દ્રિયા અને મન પર વિજય મેળવવા માટે પ્રયત્નશીલ છે. રાજા પ્રજાપાલક હતા. પ્રજા મારી અને હું પ્રજાના છું' એમ માનતા હતા. પ્રજા સુખી અને સતાષી હતી. તે નગરીમાં કળા કૌશલ્યતાના પાર નહોતા. રાજા અને પ્રજા વચ્ચે સુમેળ સારા હતા. પ્રજાને રાજા તરફથી કોઈ જાતના ભય કે ત્રાસ નહોતા. પ્રજા નિર્ભય રીતે આનંદથી જીવન વીતાવે છે. આ રાજા ગરીબના બેલી છે ગરીબ અને શ્રીમ'ત બંનેને સરખા ન્યાય આપે છે, તેથી પ્રજાના હૃદય સિંહાસન પર રાજાએ સારુ સ્થાન મેળવ્યું હતુ. આ રાજા જૈનધર્મી હતા. સંતાના પ્રેમી હતા, તેમનામાં સ્વ પરના વિવેક હતા. ત સત્યવાદી અને ન્યાયપ્રિય હતા. વાણિજ્ય નગરમાં જિતશત્રુ રાજાના રાજ્યમાં આનંદ નામે ગાથાપતિ નિવાસ કરતા હતા. આ આનંદને ગાથાપિત શા માટે કહ્યા ? એક દીપક પ્રગટાવવા હોય તો કેડિયું જોઈએ. તેલ, વાટ બધુ' હોય તા દીપક પ્રગટે. આનદ ગાથાપતિમાં ધનખળ હતુ`. બુદ્ધિઅળ હતું ને સાથે આત્મિક બળ પણ હતું. શરીર પણ નિરોગી હતું. ધન, ધાન્ય સમૃદ્ધિથી યુક્ત હોવાના કારણે લેકે જેની પ્રશંસા કરે છે તેને ગાથાપતિ કહે છે. અથવા ધન, ધાન્ય તથા પશુ સંપત્તિથી આ ઘર સર્વ પ્રકારની સમૃદ્ધિથી ભરપુર છે. ’ એવી રીતે પ્રશંસા થવાના કારણે જે પ્રતિષ્ઠાયુક્ત હોય તે ગાથા અને તેના જે પતિ તેને ગાથાપતિ કહેવાય છે આનંદ પાસે ક્ષેત્ર, ઘર, સેાનુ', પશુ, દાસ, નોકરો આદિ હતું, તેથી તેમને ગાથાપતિ કહ્યા છે. આનંદ શ્રાવકના ગુણ કેમ ગવાયા? જૈનદર્શનમાં કોઈ વ્યક્તિની પૂજા નથી પણ ગુણની પૂજા થાય છે. જે અધી`, અનીતિવાન અને કષાયથી યુક્ત હોય છે તેના ગુણ નથી ગવાતા. જૈનદર્શીન તા કહે છે કે આત્મા સારું કાર્ય કરે કે ખાટું કાર્ય કરે પણ તે શુભાશુભ કર્મીનું વ્યાજ ચઢતુ જાય છે. તે પ્રારભમાં ભલે સાવ અલ્પ હોય પણ તેને અલ્પમાંથી અર્થાત્ અણુમાંથી વિરાટ થતાં વાર લાગતી નથી. જીવ સંસારમાં રચ્યા, પચ્યા રહે. વિપયભેગમાં ડૂબેલા રહે અને ૧૮ પાપનુ સેવન કરે ત્યારે તેને ખ્યાલ નથી હોતા કે આ કર્મીના ફળ કેવા ભોગવવા પડશે. ૧૮ પાપમાં પહેલા સત્તર પાપસ્થાના પ્રવૃત્તિરૂપ છે અને ૧૮મુ પાપ મિચ્છા સણુસલ તે વિપરીત માન્યતારૂપ છે એટલે ૧૭ પાપને યથાર્થ રીતે નહિ સમજવા દેવાવાળું ૧૮મું પાપ છે. અઢાર પાપ ભય'કર છે. આ જીવને હેરાનપરેશાન કરે છે ને દુઃખી કરે છે. પિરણામે કર્માંના બધ ખાંધે છે. ક્રમ બાંધે ત્યારે વડના બીજ જેટલુ હોય છે. સમય જતાં તે મેાટા વિશાળ વડલા જેટલું થઈ જાય છે. એક ન્યાયથી સમજાવુ. Page #138 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ૫૯ એક નગરમાં રતનચંદ અને માણેકચંદ નામે બે મિત્રો હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી. સાથે ભણે, સાથે રમે અને સાથે ફરે ભણી રહ્યા બાદ બંનેએ વિચાર કર્યો કે આપણે મા બાપને ભારરૂપ ન થવું પડે માટે કંઈક બંધ કરીએ. ધંધે મૂડી હોય તો થાય. એટલી બધી મૂડી તો હતી નહિ. રતનચંદે એક નાની હાટડી માંડીને ધંધો શરૂ કર્યો, અને માણેકચંદે કેઈને ત્યાં નામું લખવાની કરી લીધી. હવે બંને પિતાના કામમાં પડી ગયા એટલે બહુ મળતા નહિ. મળે તે માત્ર ખુશી ખબરના સમાચાર પૂછીને છૂટા પડી જાય. બંને પિતાના કામમાં પુરૂષાર્થ ઘણો કરે છે, પણ ભાગ્ય નબળું છે એટલે પરાણે પટ પૂરતું મળે. છેવટે બંને મિત્રોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આપણે આ ગામ છોડી બીજે ગામ જઈએ. એમ વિચાર કરી બંને મિત્રો એક મોટા શહેરમાં ગયા. આપણે આત્મા પણ મનુષ્ય ભવરૂપી મેટા શહેરમાં કમાણી કરવા માટે આવ્યો છે. એકેન્દ્રિય, વિગલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવને કમાણી થતી ન હતી. હવે કમાણી થાય એવા સંજ્ઞી પંચેન્દ્રિય શહેરમાં આવ્યું છે. બંને મિત્રો શહેરમાં નોકરી માટે ફરે છે. ફરતાં ફરતાં રતનચંદને તેના પુણ્યદયે એક સારા શેઠ મળી ગયા. તે કહે છે ભાઈ ! નોકરીમાં તારું શું પૂરું થાય? હું તને શેડો માલ આપું. તું એક નાની હાટડી લઈને બંધ કર. કાલ સવારે તારા ચઢતા દિન થઈ જાશે. શેઠે નાની હાટડી પણ આપી. બેસવા બાકડે આયે. માણેકચંદને કઈ માલ ધીરનાર ન મળ્યું. એ નોકરી કરવા લાગ્યું. નેકરીમાં માંડ તેનું પૂરું થાય એટલે પગાર મળે છે. દેશમાં તે મોકલી ન શકે. પુણ્ય પાપના ખેલ છે. બંને મિત્રો સાથે આવ્યા છે. છતાં એકને હાથ ઝાલનાર મળી ગયા, ને બીજાને કેઈ ન મળ્યું. રતનચંદનું તો ભાગ્ય ખીલ્યું. તેને આવક વધવા લાગી. બે ત્રણ વર્ષો વીત્યા ત્યારે રતનચંદભાઈ છેડા સુખી થયા. હવે તેમના માન વધ્યા. હવે તેમની કિંમત રત્નની જેમ અંકાવા લાગી. એક દિવસ માણેકચંદ રતનચંદની દુકાને આવ્યો. બંનેએ એકબીજાને ખબર પૂછી, પછી માણેકચંદ કહે છે કેમ મિત્ર! ધંધો બરાબર ચાલે છે ને! રતનચંદે હસતું મોઢું રાખીને કહ્યું, ભાઈ માણેકચંદ! ભગવાનની કૃપાથી ધર્મના પ્રતાપે ધંધામાં સારી કમાણી થવા લાગી છે નફાનું પલ્લું કેટલું નમતું છે તે જોવા માટે દર મહિને નફા-નુકસાનને હિસાબ ગણું છું. તે દર વખતે મૂડી વધતી જાય છે. આથી વધુ શું જોઈએ? હું સંતોષથી જીવન વીતાવું છું, પણ તારી શી સ્થિતિ છે ! ભાઈ! વેપાર એ વેપાર. વે+ પાર એટલે જેને પાર નહિ અને નેકરી એટલે કરી. તેમાં સરવાળે કાંઈ સાર નહિ. મને આજીવિકા પૂરતી રોટલી મળે છે. બચત છે નહિ. દેશમાં શું મેકવું? તું તે એક જગાએ સ્થિર થઈ બેસી ગયો પણ મેં તો ચાર જગાએ નોકરી બદલી, પણ ક્યાંય ફાવ્યું નહિ. હવે તો બીજા દેશ જવાનો નિર્ણય કર્યો છે ! ફરે તે ચરે ! હવે મારે પરદેશ ખેડે છે પણ મિત્ર તને એક વાત પૂછું ? મેં તારી દુકાને થાપણુ મૂકી હોત તો તારા ભેગી મારી પણ ડબલ થવા લાગત. મિત્ર ! હું Page #139 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ શારદા શિમણિ કોઈના પૈસા વ્યાજે લેતું નથી પણ તારે મૂકવા હોય તો તારી સ્થિતિ ઊંચી લાવવા માટે લઈશ. મિત્ર ! મારી પાસે છે જ નહિ. શું મૂકું ? અત્યારે મારી પાસે મૂડીમાં માત્ર એક આને છે. તે તું થાપણ તરીકે રાખે તે તને આપું ? એક આનાની કોઈ મૂડી કહેવાય ! આ તે પ્રેમના કારણે લઈ લીધે માણેકચંદ કહે મને શું વ્યાજ આપીશ? ભાઈ ! તું મારે જાનજીગર મિત્ર છે. દર છ છ મહિને બમણું કરીશ. - માણેકચંદ તેના મિત્ર રતનચંદને ત્યાં એક આનાની થાપણ મૂકીને પરદેશ ગયે. ત્યાં મોટા વેપારીની પેઢીમાં સારા પગારથી મુનિમની નેકરી મળી ગઈ. અહીં રતનચંદના ભાગ્યોદયે વેપાર ખૂબ વળે, જોતજોતામાં તે લાખોપતિ બની ગયો. હજુ વધુ કમાવા માટે તેણે ગામમાં બીજી ચાર પાંચ દુકાને ખેલી. માણેકચંદ નોકરી કરે છે. છ મહિના થાય એટલે વિચાર કર્યો કે એક આનાના બે આના થયા હશે આ રીતે દર છ છ મહિને તે હિસાબ ગણતે જાય હવે વ્યાજ વધવા લાગ્યું, પણ વિચાર કરે છે કે હમણાં મારે જવું નથી. જવું તે લેવા જવાનું મન થાય ને! માટે સુખદુઃખ વેઠીને પણ અહીં રહેવું છે. એ દર છ મહિને એને હિસાબ ગણુતે જાય છેઅહીં આપણા આત્માએ પણ સમજવાનું છે એ રૂપિયા ગણતો હતો, આપણે શું ગણવું છે? શુભાશુભ કર્મો તે આત્મા પર પડેલા છે. દિલાવર દિલથી, મનના મોકળા ભાવથી કઈ જાતની આકાંક્ષા કે ઇરછા વગર તપ, જપ, દાન, ધર્મકરણ કરવાની છે. ભગવાન બોલ્યા છે કે મારે સાધક नो इहलोगनुयाए तव महिद्विज्जा । नो परलोगद्वयाए महिद्विज्जा, नो कित्तिवन्न सद सिलोगट्टयाए तव महिद्विज्जा, नन्नत्य निज्जरद्वयाए तब महिट्ठिज्जा । આલેકના સુખને માટે તપ ન કરે. પરલોકમાં મને સુખ મળે એ માટે તપ ન કરે. કીતિ, વર્ણ, શબ્દ અને લાઘા (પ્રશંસા) ને માટે પણ તપ ન કરે. એકાંત કર્મોની નિર્જરા માટે તપ કરે. આલેકમાં મને સુખ સંપત્તિ મળે, જગતમાં મારી વાહવાહ થાય. બધા મારા ગુણલા ગાય, મારી કીર્તિ વધે, પલકમાં મને દેવકના સુખો મળે. આ આકાંક્ષાથી તપ ન કરે. તે એકાંત કર્મ નિર્જરા માટે કરે. આ આત્મા બે ચાર ભવને મેલે નથી, પણ અનંત ને મેલે છે. તમે પંદર દિવસે કપડાં છે તે રેજના મેલા કપડાં કરતાં વધુ મેલા હોય ને! તે જોતા વધુ મહેનત પડે ને ! તેમ અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તેના ઉપર અનંતી કર્મવર્ગ ચેટી છે. આ અનંતી કર્મવર્ગણાઓ ઉખેડવા માટે એક ઉપવાસ, એક આયંબીલ કરે ઉખડી જાય ખરી? ના. તે માટે શું કરવું પડશે? મહાપુરૂષોએ આ કર્મવર્ગણાઓને ઉખેડવા માટે મા ખમણના પારણે માસખમણ કર્યા. ચકવર્તીએએ છ ખંડની સાહ્યબી છેડીને દીક્ષા લીધી. તમે અબજોપતિ હો છતાં ચકવતના વૈભની આગળ તણખલા જેટલાય નથી. સનતકુમાર ચક્રવર્તીએ દીક્ષા લીધી. મોટા સેળ રોગ થયા છે, છતાં મનમાં દુઃખ નથી. આનંદ છે કારણ કે દેહ પરનું મમત્વ ઉઠી ગયું છે. મારા બાંધેલાં. Page #140 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬૧ કર્મો ઉદયમાં આવ્યા છે. કર્મો ખપાવવાનો આ સુવર્ણ અવસર છે. સમભાવે ભેળવીને કર્મો ખપાવ્યા. ધન્ય છે એ આત્માઓને! પહેલા શ્રાવકે મહિનાના છ છ પૌષધ કરતા હતા. આજે પૌષધ કરનારા તે બહુ ઓછા હશે. તમે એટલું તો કરે, ચૌવિહાર કરે, રાત્રી ભજનો ત્યાગ કરે. ૧૦ તિથિ લીલેરી ન ખાવી. એટલું તો કરે, અરે, આજે તે જૈનેના ઘરમાં આઠમ પાખીના દિવસે શાક ખાતા થઈ ગયા. રસેન્દ્રિયના સ્વાદ તે જુઓ. યાદ રાખજો કે “જેમાં જેને રસ તેમાં તેને વાસ. જેમાં જેની પ્રીતિ તેમાં તેની ઉત્તપતિ, જેમાં જેનું મન તેમાં તેનું તન. માણેકચંદને કમાવા ગયા પંદર વર્ષે થયા. હવે તેને થયું કે હું રતનચંદ પાસે જાઉં. રતનચંદ તો ખૂબ મેટો ધનાઢય શેડ બની ગયો હતો. માણેકચંદ તો બિચારો ગરીબ હતા. એના કપડાં ચેડા મેલાઘેલા હતા. એટલે બરાબર ઓળખી ન શક્યો. છતાં માનવતા હતી. એટલે પૂછયું. ભાઈ! તમે કેશુ? માણેકચંદ! તમે મારા મિત્ર ! તમારે જરૂર હોય તે કહો. આપની અમીદ્રષ્ટિ છે કૃપાદષ્ટિ છે. તે બસ છે. મારે બીજું કાંઈ નથી જોઈતું. મિત્ર હું પરદેશ ગયો ત્યારે તમારી પેઢીમાં મારે એક આ વ્યાજે થાપણ મૂકતો ગયા હતા. એક આને ચોપડામાં કયાં લખ્યો હશે? ન લખ્યો હોય તો ભલે, મને કાંઈ વાંધો નથી. એક આનાના છ છ મહિને ડબલ કરતાં જે વ્યાજ થાય તે ગણુને આપો. જેથી હિસાબ ચોક થઈ જાય. દરેક બાબતમાં ચેખવટ હોય તે ક્યારેય વાંધો આવતે નથી. રતનચંદ કહે માણેકચંદ! ભગવાનની કૃપાથી મારે કમાણી સારી છે. મારે હરામને એક પૈસો ન જોઈએ. તમે એક આને મૂકીને ગયા હતા તેને હિસાબ ક્યાં કરીએ? તમારા એક આનાની રકમ વધી વધીને કેટલી થઈ હશે ! બહુ બહુ તો પાંચ સાત હજાર થશે. હિસાબની ક્યાં માથાકૂટ કરવી? કદાચ ૨૫-૫૦ રૂ. વધારે આવી જશે તો તું ક્યાં પારકે છે? હું તમને હિસાબ કર્યા વગર રૂપિયા દશ હજાર આપું છું. કેમ બરાબર છે ને? માણેકચંદ હિસાબકિતાબમાં બહુ પાકે હતે. તેની ગણત્રી મુજબ એક આનાની મૂડીની રકમ બહુ મોટી થતી હતી. એટલે તે નમ્રતાથી બેલ્યો મિત્ર રતનચંદ! મારા માટે આટલી ઉદારતા રાખી તે માટે તને ધન્યવાદ છે ! પણ મિત્ર ! મારે એક પાઈ પણ વધારે નથી જોઈતી. બક્ષીસ તરીકે પણ નથી જોઈતી. એક આનાની થાપણુમાંથી પંદર વર્ષના હિસાબે જેટલી રકમ થતી હોય તેટલી જોઈ એ છે. વધુ નથી જોઈતી. જીવ કર્મ બાંધે છે, ત્યારે ભાન નથી રાખતા કે એ કર્મના વ્યાજ કેટલા ચઢે છે! પણ ભોગવવાનો સમય આવે ત્યારે બાપલીયા બોલી જાય છે. માણેકચંદની વાત સાંભળીને તરત રતનચંદે પિતાના વિશ્વાસુ બે ત્રણ મુનિને બોલાવ્યા. બધી સમજણ પાડી અને કહ્યું કે માણેકચંદને હિસાબ તૈયાર કરે. આંકડે તૈયાર થઈ જાય પછી કુલ આંકડો કેટલે થાય છે તે મને કહો. દશ હજારને આંક આવ્યો ત્યાં સુધી તો વાંધો ન આવ્યા, પછી આખે હિસાબ થયે ત્યારે મુનિમજીના મનમાં થયું કે આટલી બધી મોટી રકમ બેલવી કેવી રીતે? શેઠ પ્રમાણિક છે. હવે કરવું શું? મુનિમજીને વિચાર કરતાં જોઈ ને શેઠ કહે છે જે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૬૨] [ શારદા શિમણિ હોય તે બેલ. શેઠ સાંભળે, થાપણ એક આ મુદત ૧૫ વર્ષ. શરત એ છે કે દર છે મહિને બમણી કરવાના. સાંભળો એ હિસાબકિતાબ આ પ્રમાણે છે: એક આનાનો જાદુ : આ આનાના પહેલા છ મહિનામાં બમણાં થતા ૨ આના થયા. બીજા છ મહિનામાં બમણું થતા ૪ આના, ત્રીજા છ મહિનામાં બમણાં થતાં ૮ આના. ચોથા છ મહિનામાં બમણું થતા ૧ રૂપિયા, પાંચમા છ મહિનામાં બમણ થતા ૨ રૂ. છઠ્ઠા છ મહિનામાં બમણું થતાં ૪ રૂપિયા, સાતમા છ મહિનામાં બમણ થતાં ૮ રૂ. આઠમા છ મહિનામાં બમણું થતા ૧૬ રૂ. નવમા છ મહિનામાં બમણ થતાં ૩૨ ૩. દશમા છ મહિનામાં બમણું થતા ૬૪ રૂ. અગિયારમા છ મહિનામાં બમણાં થતા ૧૨૮ રૂ. બારમા છ મહિનામાં બમણાં થતાં ૨૫૬ રૂ. તેરમા છ મહિનામાં બમણાં થતાં ૫૧૨ રૂ. ચૌદમા છ મહિનામાં બમણ થતા ૧૦૨૪ રૂ. પંદરમા છ મહિનામાં બમણું થતાં ૨૦૪૮ રૂ. સોળમા છ મહિનામાં બમણું થતાં ૪૦૯ રૂ. સત્તરમા છ મહિનામાં બમણું થતાં ૮૧૯૨ રૂ. અઢારમા છ મહિનામાં બમણું થતાં ૧૬૩૮૪ રૂ. ઓગણીશમાં છ મહિનામાં બમણું થતાં ૩ર૭૬૮ રૂ. વીસમા છ મહિનામાં બમણું થતાં ૬૫૫૩૬ રૂ. એકવીશમાં છ મહિનામાં બમણું થતાં ૧૩૧૦૭૨ રૂ, બાવીસમા છ મહિનામા બમણાં થતાં ૨૬૨૧૪૪ રૂ. ત્રેવીસમાં છ મહિનામાં બમણું થતાં પ૨૪૨૮૮ રૂ., વીસમાં છ મહિનામાં બમણું થતાં ૧૦૪૮૫૭૬ રૂ. પચીસમા છ મહિનામાં બમણું થતાં ર૦૯૭૫૧૨ રૂ. છવીસમાં છ મહિનામાં બમણું થતાં ૪૧૯૪૩૦૪ રૂ. સત્તાવીશમાં છ મહિનામાં બમણું થતાં ૮૩૩૮૬૦૮ રૂ. અઠ્ઠાવીસમા છ મહિનામાં બમણું થતાં ૧૬૭૭૭૨૧૬ રૂ. ઓગણત્રીસમાં છ મહિનામાં બમણું થતાં ૩૩૫૫૪૪૩૨ રૂ. ત્રીસમા છ મહિનામાં બમણું થતાં ૬,૭૧૦૮૮૬૪ રૂ. - આમ રતનચંદ શેઠને તેમના મિત્ર માણેકચંદની એક આનાની થાપણુમાંથી પંદર વર્ષના હિસાબે ઉભી થયેલી એકંદર રકમ છ કરેડ, એકોતેર લાખ, આઠ હજાર આઠ ચોસઠ રૂપિયા થયા. મુનિએ બરાબર બારીકાઈથી હિસાબ ગણીને આંકડો મૂક્યો હતો. તમે પણ ઘેર જઈને ગણજે. કરોડને આંક સાંભળી રતનચંદ શેઠ ચમક્યા. તેમની આંખે અંધારા આવવા લાગ્યા, જરા ઠીક થતાં મનમાં બોલવા લાગ્યા આ તે હિસાબ કે જાદુ! શરૂઆતમાં મેં તેમનો એક આનો વ્યાજે લીધે, ત્યારે મને કાંઈ ખ્યાલ ન રહ્યું કે એક આના જેવી નાની રકમને દર છ મહિને બમણું થતાં આટલી મોટી રકમ થઈ જશે! તે જીભાનથી બોલ્યા હતા એટલે ગમે તે રીતે આપ્યા. આ દષ્ટાંતથી આપણે તે અહીં એ સમજવું છે કે મૂડી માત્ર એક આને હતા. પણ વ્યાજ વધતાં કરડે ગણી કિંમત વધી, તેમ કર્મ કરીએ ત્યારે વડના બીજ જેટલું હોય છે, પણ તેનું વ્યાજ ધડધડ કરતું વધતું જાય છે. અમે કહીએ દેવાનુપ્રિયે ! શરીરમાં હજુ રેગ નથી આવ્ય, ઈન્દ્રિયે હાની થઈ નથી ત્યાં સુધી કાંઈક કરી લે. ઓછામાં ઓછી એક સામાયિક તે કરે, પાપથી પીછેહઠ કરે, ભવભીરૂ બને, ત્યારે કહે કે મહાસતીજી! અમારી ઘણી જિંદગી બાકી છે. તમારે અમારી ચિંતા કરવી Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] ( ૬૩ નહિ, પણ ખબર નથી કે કર્મના વ્યાજ કેટલા ચઢે છે! નાનું પણ સત્કાર્ય વડના બીજની જેમ સમય પાકતાં અગણિત ફળને આપનારું બને છે. શાલિભદ્રના આત્માએ દાન કેટલું કયું? એનું ફળ કેટલા ગણા મળ્યું ને! અઢળક રિદ્ધિસિદ્ધિને સ્વામી બન્યો. જેની રિદ્ધિ જેવા ખુઢ શ્રેણિક રાજા તેના ઘેર આવ્યા. જેમ શુકલ પક્ષમાં દરિયાની ભરતી એક વાર આવ્યા પછી ભલે જતી રહે તે પણ ચંદ્રકળાની વૃદ્ધિ સાથે બીજે દિવસે પોતાની મેળે પહેલા કરતાં વધારે દૂર સુધી ફેલાય છે, તેમ ચિત્તમાં એક વાર શુભ ભાવની ભરતી આવ્યા પછી કદાચ તે ચાલી જાય તો પણ બીજી વાર પિતાની મેળે પહેલા કરતાં દઢ થઈને બહાર આવે છે. આ રીતે શરૂઆતમાં શુભ ભાવ ભલે અલ્પ હોય પણ રોજને જ તેની વૃદ્ધિ થતાં એક દિવસ તે આપણી કલ્પનામાં પણ ન આવે તેમ અણુમાંથી વિરાટ બની જાય છે. શુભ ભાવની જેમ અશુભ ભાવનું પણ સમજવું. જે અશુભ ભાવ પ્રત્યેનો આદર કેળવશો તો એ વડના બીજ જેટલા કર્મને વિરાટ વડલો થતાં વાર નહિ લાગે. માત્ર એક આના જેવી મામૂલી મૂડીને છ છ મહિને બમણી કરતાં પંદર વર્ષમાં તે ૬.૭૧૦૮૮૬૪ સુધી પહોંચે છે તેમ કર્મના વ્યાજ પણ એટલા વધે છે માટે કર્મ બાંધતા ખૂબ વિચાર કરજે. મોક્ષાથી એ જ કારણથી ચિત્તની શુદ્ધિ થાય તેવી શુભ ક્રિયાઓ કરવી. અહિંસા, સત્ય, દયા, દાન, પરોપકાર, બ્રહ્મચર્ય, તપ, જપ, ક્ષમા, સંતોષ આદિ ભાવે આપણા શુભ ભાવની વૃદ્ધિમાં ભરતી લાવે છે. હિંસા, અસત્ય, ચેરી, ઈદ્રિના વિષયા, કષાય આદિ ભાવે અશુભ ભાવમાં ભરતી લાવે છે. પ્રારંભમાં નાનું દેખાતું કાર્ય પરિણામે કેટલું વિશાળ બની જાય છે, માટે મને કર્મબંધન કેમ ઓછા થાય તે માટે સજાગ બને. સંસારમાં રહેવું પડે તો અનાસક્ત ભાવથી રહો. આત્મામાં એ જ ઝંખના હોય કે આ પાપના પિંજરમાંથી હું ક્યારે છૂટું? - આનંદ ગાથા૫તિ શરૂઆતમાં શ્રાવક નથી. તેને ત્યાં વૈભવ વિલાસની કમીના ન હતી. ધનધાન્ય આદિથી સમૃદ્ધ હેવાના કારણે તેને ગાથાપતિ કહ્યા છે. તે આનંદ ગાથાપતિ “જિમુ” કેઈથી પરાજય પામે એવા ન હતા. સત્યવાદી, પ્રમાણિક હતા. હજુ સમક્તિ પામ્યા નથી છતાં તેમને આત્મા કેટલે ઉજજવળ છે! આજે તે બાળકોને જીવનના ઘડતરથી ખોટા સંસ્કાર અપાય છે. પરિણામે બાળકે હિંસા, અસત્ય શીખે છે. એક વાર કેઈ શેઠને ત્યાં મહેમાન આવ્યા. મહેમાન સેફા પર બેઠા છે. ત્યાં સ્કૂલેથી વિદ્યાર્થી ખભે પાકીટ લટકાવીને આવ્યો, તેનું ચાલવું, બોલવાની છટા જોઈને મહેમાન સમજી ગયા કે આ છોકરો ખૂબ ચાલાક અને હોંશિયાર લાગે છે. મહેમાને તેને પૂછ્યું છોકરા ! તારી ઉંમર કેટલી છે? છોકરો કહે બાપુજી! તમે મારી કઈ ઉંમર પૂછે છે? મહેમાન વિચારમાં પડી ગયા. ઉંમર તો એક જ હોય છતાં આ છોકરો એમ કેમ કહે કે તમે મારી કઈ ઉંમર પૂછો છે! છોકરે કહે મારી ઉંમર ત્રણ પ્રકારની છે. તમે કયા પ્રકારની ઉંમર વિષે પૂછો છો? સાંભળો, મારા પિતાએ જ્યારે મને સ્કૂલમાં ભણવા બેસાડયો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ! [ શારદા શિરેમણિ ત્યારે હું પાંચ વર્ષને હતો છતાં પિતાએ મને છ વર્ષને કહ્યો અને સ્કૂલમાં દાખલ કર્યો. ત્યારની આ એક ઉંમર. જ્યારે ટ્રેઈનમાં મુસાફરી કરતો હતો ત્યારે હું ચૌદ વર્ષને હતો છતાં મને ૧૧ વર્ષને બનાવી દીધું. શાથી? અડધી ટિકિટમાં જવાય માટે. અડધી ટિકિટના પૈસા ઓછા આપવા પડે. તે મારી બીજી ઉંમર અને અત્યારે હું જેટલા વર્ષને છું તે મારી સાચી ઉંમર. તમે ત્રણ ઉંમરમાંથી કઈ ઉંમર પૂછે છે? આ સાંભળી મહેમાન તો છઠ્ઠ થઈ ગયા. છોકરાને એક વર્ષ સ્કૂલમાં મેડો બેસાડયો હોત તો કોઈ વાંધો આવત? ના. પાયામાં જ ખોટું બોલવાના સંસ્કાર પડે. ગાડીમાં પૈસાના લેભે અસત્ય બોલ્યાને ! વળી કહો કે સમય આવે અસત્ય બેલાય. તમે કેટલા પાપના ભાગીદાર થાય છે. અહીં તમારો બચાવ થશે પણ કર્મરાજા આગળ તમારો બચાવ નહિ થાય. ત્યાં તે તે કર્મ વ્યાજ સહિત ભેગવવું પડશે, માટે કર્મ બાંધતા ખૂબ વિચાર કરે. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૭ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮ : તા. ૯-૭-૮૫ શાસનના શણગાર, અવનીના અણુગાર, દર્શનના દિવાકર એવા જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ જિનવાણી. આ જિનવાણી જનમાંથી જિન બનાવે છે, આત્મામાંથી પરમાત્મા અને જીવમાંથી શિવ બનાવે છે. ભગવાન ફરમાવે છે કે આ સંસારમાં નાના મોટા દરેક કઈને કઈ સંજ્ઞાથી વ્યાપ્ત છે. ચારે ગતિના જીવને ચાર સંજ્ઞા હોય છે પણ ચાર સંજ્ઞામાંથી એકની પ્રધાનતા હોય છે તે બીજી ગૌણ હોય છે. નારકીના જીને ભય સંજ્ઞા વધારે. નારકીના જેને દશ પ્રકારની અનંતી વેદના ઠાણુગ સૂત્રમાં બતાવી છે. __सीयं उसिणं, खुहं, पिवासं, कंडु, परज्झ भयं सोगं, जरं व्याहिं । અનંતી ઠંડી, અનંતી ગરમી, અનંતી સુધા, અનંતી તૃષા, અનંતી ખરજ, અનંતુ પરવશપણું, અનંત ભય, અનતિ શેક, અનંતો જવર, વ્યાધિ. આ દશ પ્રકારની વેદનામાં અનંત ભય પણ બતાવ્યો છે. ત્રણ ગતિ કરતાં નારકીના જેને ભયસંજ્ઞા વધારે હોય છે તિર્યામાં આહાર સંજ્ઞા વધારે. મનુષ્યમાં મૈથુન સંજ્ઞા વધારે અને દેવામાં પરિગ્રહસંજ્ઞા વધારે છે. આ સંજ્ઞાઓ પાછળ પાપાચરણ કેવા થાય છે? અરે, જીવનભર જોખમ હોય તો પણ પાપમય આચરણ નહિ છેડે અને મરણને શરણ થાય છે. શરીર પર મચ્છર બેઠો તેને ઉડાડ ઉડાડ કરીએ તે પણ તે શરીર પર આવીને કરડયા કરશે. એમાં હાથની ઝાપટ વાગી જાય તો શું થાય? તેનું જીવન ખતમ થઈ જાય. ઘરમાં માંકડ ખૂબ થયા છે. રાત્રે સૂતા સૂતા પડખા ફરતાં એ દબાણમાં આવી જાય તે કંઈક વાર મરી જાય છે. તેને પોતાના જીવન પર જોખમ હોવા છતાં અજ્ઞાનતાના કારણે એને ભાન નથી અને આહાર સંજ્ઞાની વડવાઈ એવી ઊગી છે કે એના કારણે એ માણસનું લેહી પીવામાં મસ્ત બને છે. એ મસ્તીમાં મારું શું થશે. એને એને ખ્યાલ Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ]. નથી. આપણને વિચાર થાય કે આ નાના જીવનમાં આટલે રસ, આટલા ભાવ અને આ લત આ બધું ક્યાંથી આવ્યું ? આ નાના છે કે પંચેન્દ્રિય પશુપક્ષીના આ પૂર્વે ડેઈ ભવમાં મનુષ્ય થયેલા, ત્યાં આહાર સંજ્ઞામાં ખૂબ પૃદ્ધ બન્યા હશે એટલે રસાળ બુદ્ધિક્ષેત્રમાં આહારાદિ સંજ્ઞાઓના અને કષાયોના વાવેતર કરેલા. એની વડવાઈ આ ભવમાં ઉગી ગઈ અને હવે ભરચક પાક ઊતરી રહ્યા છે. મોટા કલ્પવૃક્ષ ઉગાડનારી રસાળ અને ફળદ્રુપ જમીન કરતાં પણ બુદ્ધિ રૂપી જમીન અનેક ગણું રસાળ છે. તે એમાં કલ્પવૃક્ષના બીજ જેવા ઉત્તમ વિચારો અને ઉત્તમ ભાવનાઓનું વાવેતર કરવું જોઈએ, - ભૂમિ તે ખૂબ રસાળ અને ફળદ્રુપ હેય પણ એમાં ઝેરી બીજનું વાવેતર થાય તો એમાંથી વિષવૃક્ષો કાલે ફૂલે. આ રીતે આ માનવજન્મની ભૂમિ તો ખૂબ રસાળ અને ફળદ્રુપ છે એમાં ઝેરી બીજ વાવવા છે કે કલ્પવૃક્ષના બીજ વાવવા છે? જે આવી સુંદર ભૂમિમાં અધમ પાપી વિચારો અને અધમ ભાવનાઓનું વાવેતર થાય તે એના પર વિષમય અધમ વિચારો અને વૃત્તિઓની વડવાઈઓ થવાની ને! પાંચ ઈન્દ્રિયોને ગમતા, અણગમતા વિષયે પ્રત્યેના રાગ-દ્વેષ ભર્યા વિચાર એ અધમ વિચાર છે, અને આત્માના હિતાહિતના વિચાર કરવા એ ઉત્તમ વિચાર છે. આ માનવ જન્મમાં બુદ્ધિક્ષેત્ર રસાળ મળ્યું છે. એમાં આત્માની પ્રગતિ થાય, પાપના બંધ ઓછા થાય. એવા ઉત્તમ વિચારે રૂપી બીજનું વાવેતર કરવાનું છે. વિષયેના વિચારને આત્મહિતની દષ્ટિના બનાવવાના છે. તમને બધાને કેરીને રસ ખૂબ ભાવે. રસપૂરીનું સુંદર ભેજન મળ્યું ત્યાં તમને આનંદ થશે ને મનમાં થશે કે મને આજે સુંદર ભાવતું ભજન મળ્યું છે. આ ભાવ આવ્યા એટલે રસપુરીના ભજન પ્રત્યે રાગ થયે, તેથી જીવે કર્મ બાંધ્યા. આ વિચારની સાથે આત્માના હિતના વિચાર લાવે કે આ તે રસેન્દ્રિયના રસની ઉજાણી પણ આત્માને તે ખોટનો ધંધે, કારણ કે એક બાજુ સુંદર ભાવતું ભેજના જમવાનું જે પુણ્ય હતું તે ખલાસ થઈ ગયું, અને બીજી બાજુ ભેજન પ્રત્યેના રાગના ઝેરી સરકાર વધ્યા એટલે પાપની અને કર્મની આવક વધી. જે જમતાં આવડે તે કંઈક કર્મો ખપાવીને ઉઠે અને જમતા ન આવડે તો નવા કર્મો બાંધે. સંસારમાં ધન, માલ, રાચરચીલું તથા વહેપાર રોજગાર, ધંધાના વિચારો એ અધમ વિચારો છે. અધમ વિચારો અધમગતિ અપાવે છે. દિવસ, રાત આ અધમ વિચારનું સામ્રાજ્ય ચાલુ હોય છે. મને મળ્યું છે, બુદ્ધિ મળી છે તે એને શું ઉપયોગ કરવાનો ? કચરાપટ્ટી જેવા વિચાર કરવાના ? એના સંસ્કાર ભવાંતરમાં કેવા પડે! માટે જ્ઞાની કહે છે કે આ માનવજીવન એ તો તારા માટે સોનેરી સમય છે. આ ભવમાં સત્કાર્યો, ઉત્તમ વિચારો કરશો તો ભવના ભાગાકાર થશે અને અધમ વિચારો કરશે તે ભવના ગુણાકાર કપાળે લખાશે. આ ભવ ચૂક્યા, એળે ગુમાવ્યો તો પછી આથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬૬] [ શારદા શિરેમણિ બીજે કયો સારે ભવ આરાધના કરવા મળશે? આ ભવમાં ઉત્તમ, ક્ષમા, કૌત્રી આદિ ભાવો નહિ કેળવો તો પછી એ ક્યારે કેળવશે? વીતરાગ પદને પ્રાપ્ત કરવાની લગની લાગી છે? જે વીતરાગ બનવું છે તે અંતરમાંથી ક્રોધાદિને કાવ્યા વિના અને ક્ષમા, દયા, સમતા આદિ ગુણેથી જીવન શણગાર્યા વિના કેવી રીતે તે બની શકશે? ભાલ પ્રદેશની રસાળ ભૂમિ જેવું માનવક્ષેત્ર, બુદ્ધિક્ષેત્ર મળ્યું છે. આ ભૂમિમાં ઘઉં', કપાસ, ડાંગર જેવા અનાસક્તિ, નિર્લોભતા, સહિષ્ણુતા, ક્ષમા આદિનું વાવેતર નહિ કરે તે શું ઉખર ભૂમિ જેવા પશુ તથા કીડા મંકડાના ક્ષેત્રમાં કરશે? ક્ષમાદિ ગુણના વાવેતર માટે આ ભવનું બુદ્ધિક્ષેત્ર રસાળ છે. આ બુદ્ધિક્ષેત્રમાં કચરા, ભૂસા ભરવા હોય તો ભરી શકાય છે, અને સાથે માલ ભર હોય તો તેમાં કોઈ અટકાવતું નથી, માટે બુદ્ધિ ક્ષેત્ર સુંદર મળ્યું છે તો એમાં કોધાદિ કષાયના દુર્ગધમય બીજ નહીં રોપતા, સમતા, ક્ષમાના સ્વચ્છ બીજ રોપો. જેથી ભવિષ્યમાં આ બુદ્ધિક્ષેત્રમાં એ સમતાની, ક્ષમાની મોટી વડવાઈ એ તૈયાર થશે. નહિતર કોધાદિની વડવાઈએ ઉગી નીકળશે પછી એ સહન કરવું ખૂબ કષ્ટમય બની જશે. આપણા ચાલુ અધિકારમાં જંબુસ્વામી ખૂબ જિજ્ઞાસુ, ચાતક પક્ષીની જેમ અધીરા બનીને વિનયપૂર્વક સુધર્માસ્વામીને પૂછી રહ્યા છે. આપ મને સાતમાં અંગના ભાવ સંભળાવે. જ્ઞાન પચે કોને? જેનામાં વિનય હોય તેને, વિનય એ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે. एवं धम्मस्स विणओ, मूलं परमो से मुक्खो। નેઇ વિર સુઇ શિ, નીરં રામજી | દશ. અ. ૯ ઉ. ૨.ગા. ૨ વૃક્ષના મૂળમાંથી ઔધ થડ ઉત્પન્ન થાય છે પછી એમાંથી શાખા, પ્રશાખાઓ, એટલે નાની નાની ડાળીઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી પાંદડા નીકળે છે, ત્યાર પછી ફળ ફૂલ, અને રસ ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. તેનું અંતિમ સંસ્કૃષ્ટ ફળ મોક્ષ છે. વિનય રૂપી મૂળ દ્વારા વિનીત શિષ્ય આલેકમાં કીતિ અને દ્વાદશાંગ રૂપ શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરે છે જેથી તે પ્રશંસાને પાત્ર બને છે. છેવટે તે મોક્ષને પ્રાપ્ત કરી લે છે. લૌકિક વિદ્યા પ્રાપ્ત કરવી હોય તે પણ રાજકુમાર આદિ ગુરૂની વિનયભક્તિ કરે છે તે પછી જે મુનિ આગમના ગૂઢ તના જિજ્ઞાસુ છે તથા મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે તેમનું તે કહેવું જ શું ! તેમણે તો ગુરૂદેવની વિનયભક્તિ વિશેષ રૂપથી કરવી જોઈએ. સંસારમાં પણ જે સ્ત્રીપુરૂષ વિનીત હોય છે. તેઓ સમૃદ્ધિને, પ્રેમને, કીતિને પ્રાપ્ત કરે છે. દુશમનો પણ તેના ચરણોમાં મૂકી જાય છે. વિનયવંત શિષ્ય જ્યાં જાય ત્યાં આદર સત્કારને પાત્ર બને છે. દરેકનો પ્રેમ સંપાદન કરી શકે છે. જેના જીવનમાં વિનય હોય છે તે આલેકમાં મહાન સુખી બને છે, અને પરલોકમાં મહાન રિદ્ધિવાળા દેવ બને છે. જંબુસ્વામી સુધર્માસ્વામીને વિનયપૂર્વક પૂછી રહ્યા છે, અને સુધર્માસ્વામી તેમને ઉપાસક દશાંગના પહેલા અધ્યયનના ભાવ સમજાવી રહ્યા છે. એ ભાવ સાંભળતાં જબુ Page #146 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬૭ સ્વામીના રોમરોમમાં આનંદની ઊર્મિઓ ઉછળી રહી છે. તે વાણિજ્ય નગરમાં આનંદ નામે ગાથાપતિ હતા. તેમને ત્યાં પશુધન હતું. ખેતીવાડી અને વહેપાર આદિ કર્યો કરતા હતા એટલે ગાથાપતિ કહેવામાં આવ્યું છે. આનંદ ગાથાપતિ ભાગ્યવાન અને પુણ્યવાન છે. તે જમ્યા ત્યારથી સંપત્તિના ટેકરે બેઠેલા છે. જે જીવેને પાપનો ઉદય હોય તે જમે ત્યારે રહેવા માટે ઘર પણ સારું હોતું નથી. નોકરી કરીને જીવન ચલાવતા હોય છે. પુણ્યને ઉદય થતાં નોકરીમાંથી ભાગીદારી થઈ. તેમાં સારું કમાયા. ઝુંપડીમાંથી બંગલા વસાવી દીધા. તેમને ત્યાં પુત્રને જન્મ થાય ત્યારે એ સુખની શસ્યામાં રમતો હોય છે, કારણ કે એ જીવ પૂર્વે પુણ્ય કરીને આવ્યો છે, એટલે એને દુઃખ જોવાનું નથી. બાપદાદાની અઢળક સંપત્તિ છે. વિપુલ વૈભવો છે ત્યાં આનંદનો જન્મ થયો. જન્મ થતાંની સાથે કઈ કમીના નહોતી. સિદ્ધાંતમાં ઘણી જગ્યાએ શ્રાવકેની, ચક્રવર્તીની કે રાજા મહારાજાની રિદ્ધિ-સિદ્ધિ અને તેમના વૈભવના વર્ણન આવે છે. તેમને ત્યાં આટલી સંપત્તિ હતી. આ વાત શાસામાં શા માટે આપી હશે? તે શાસ્ત્રકાર સમજાવે છે કે આ સંપત્તિ વિનશ્વર, ક્ષણભંગુર અને દુઃખદાયક છે. જે મહાપુરૂષે થઈ ગયા તેમને લાગ્યું કે આ સુખમાં ખૂચી જવું–મસ્ત બનવું એ તો દુઃખને આમંત્રણ આપવા જેવું છે. તેમાં કશું જેટલા સુખની પાછળ ટન જેટલા દુઃખ ઊભા છે. જે આ સુખમાં આત્માનું સાચું સુખ આપવાની તાકાત હોત તો તીર્થકર, ચકવતી જેવા પણ આ વૈભવનો ત્યાગ ન કરત. આ સુખનો રાગ આત્માના બાગમાં આગ લગાડે છે. જ્યારે ત્યાગને રાગ આત્મબાગને લીલાછમ બનાવે છે. સંપત્તિનો રાગ કર્મબંધક છે જ્યારે ત્યાગ માર્ગને રાગ કર્મબંધને તેડાવનાર છે, ધન વૈભવ રૂપ પરિગ્રહ પિતાપુત્રના પ્રેમ તોડાવે છે. સ્વજનોના સનેહને ભૂલાવે છે અને દુર્ગતિમાં રખડાવે છે માટે એવી અનર્થકારી સંપત્તિનો મોહ છોડીને આત્માથી સાધકે વિરતીની વાટે નીકળી ગયા. રિદ્ધિનું વર્ણન કર્યું છે તેમાં આપણે એ સમજવાનું કે આવા વૈભવોમાં, રિદ્ધિ સિદ્ધિમાં જે સુખ હેત તો તેઓ તેનો ત્યાગ કરીને પ્રભુના પાવનકારી સંયમ માર્ગે પ્રયાણ ન કરત, માટે તેમાં સુખ નથી–નથી ને નથી. સુખ છે સંયમના સરોવરમાં. આનંદ ગાથાપતિ સંપત્તિવાન અને ઋદ્ધિવાન છે. તેમને ક્ષેત્ર, ખેતર, બગીચા, મહેલ, સોનું, ચાંદી, દાસ-દાસી, પશુધન, મિત્રજનો, ઉચ્ચગોત્ર જ્ઞાતિજને અને સુંદર નિરોગી શરીર આ દશ પ્રકારના સુખોની પ્રાપ્તિ થઈ છે. પુણ્યાનુબંધી પુણ્યવાળી સંપત્તિ મળી છે. આ પુણ્યવાળી સંપત્તિ મળી હોય તો તે સંપત્તિ તેને સંસારના કીચડમાં ફસાવી ન દે. તેમાં ખૂંચવી ન રાખે. મોહની વિટંબણામાં મૂંઝાવા ન દે. અભિમાનના શિખરે ચઢાવી ન દે પણ આંબા પર જેમ કેરી આવે તેમ આંબો નમતો જાય, ગરમી પડે ત્યારે ખટાશને છોડીને મીઠાશ પકડે તેમ પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ આંબાની માફક નમતા જાય. તેના જીવનમાં નમ્રતા આવે, સરળતા આવે, ધર્મ કરવાની ભાવના વધતી જાય. જ્યાં પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી છે એવા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૬૮] [ શારદા શિરેમણિ ભયંકર વ્યસની બની જાય. ધર્મ, વિનય, નમ્રતા આદિ ગુણોને તે નિકાલ થઈ જાય. સંસારના સુખોમાં ખૂચ્યા રહે. પરિણામે અર્ધગતિમાં ચાલ્યા જાય. ભગવાને મિક્ષના ચાર દરવાજા બતાવ્યા. દાન, શીયળ, તપ અને ભાવ. તેમાં તપ આવ્યો અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમાં પણ તપ તે આવ્યું. તપની તો ખૂબ જરૂર છે. તીર્થકર થનાર આત્માએ પણ છદ્મસ્થ અવસ્થામાં તપ કર્યા છે ને કર્મો ખપાવ્યા છે. અતિ મેલા કપડાને સ્વચ્છ કરવા માટે એને ભઠ્ઠા પર વાસણમાં બાફવા પડે છે. કપડાંને બાફે ત્યારે એને મેલ છૂટો પડે છે, તેમ તપ એ બાફણું છે. તેમાં આત્માને તપાવવાથી આત્મા પર મેલ છૂટો પડી જાય છે. તપમાં અજબગજબની શક્તિ છે ગાડી ચલાવનાર ને બ્રેક ના રાખે તો એ ગાડી તેને ક્યાંય ખાડામાં પટકાવી દે છે તેમ પાંચ ઈન્દ્રિયના વિષયમાં ઈન્દિના ઘોડા દોડી રહ્યા છે. એમને દોડતા અટકાવવા માટે તારૂપી બ્રેકની જરૂર છે. જે તારૂપી પ્રેક રાખી હશે તે દુર્ગતિના ખાડામાં પડતા બચી જઈશું. અરે તમારા સંસારને સ્વર્ગ જેવો બનાવવા માટે પગુ તપની જરૂર છે. એક ન્યાય આપીને સમજાવું. એક વૈભવશાળી સમૃદ્ધ શેઠ હતા. તેમને એક દીકરો હતો. માતા તેને નાનપણમાં મૂકીને ગુજરી થઈ. શેઠ વિચાર કરે છે મને હેજે બ્રહ્મચર્ય પાળવાને અવસર આવ્યો છે. હવે મારે ફરીવાર લગ્ન કરવા નથી. શેઠે લગ્ન ન કર્યા. દીકરો તે સમયે આઠ વર્ષને હતે. ધીમે ધીમે મેટો થતો ગયો. તેને ભણાવી ગણાવી તૈયાર કર્યો. સુખી ઘર છે. છોકરા ભણેલે છે. એટલે શ્રીમંત ઘરની કન્યાના કહેણ આવવા લાગ્યા. શેઠ વિચાર કરે છે મારે છેક હોંશિયાર, બુદ્ધિશાળી છે. અમે પૈસે ટકે સુખી છીએ. અમારે કરિયાવરની જરૂર નથી. મને કરિયાવરનો મોહ નથી. ભલે સામાન્ય ઘરની દીકરી હોય પણ તે સંસ્કારી હોય. ધમીષ્ઠ હોય, મારું ઘર સારી રીતે સંભાળે તેવી હોય એવી કન્યારત્ન જોઈએ છે. સાસુ છે નહિ. છોકરી સારી આવે તે મારા છોકરાના સંસ્કાર પણ સારા રહે. તે માટે સારી છોકરીની શેધ કરે છે. શેધ કરતાં કરતાં ઘણી શોધને અંતે એક ઘર મળ્યું. તે શેઠની દીકરી ખૂબ ડાહી, ગુણીયલ, સમજણવાળી દરરોજ ચૌવિહાર કરે, સામાયિક પ્રતિક્રમણ કરે. ધર્મના રંગે રંગાયેલી અને સંસ્કારી હતી. આવી સુંદર કન્યા મળી અને તે વળી સારા સુખી ઘરની મળી. બંને શેઠ વૈભવશાળી હતા. ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. | દેવી સમાન વહુ : કન્યા પરણીને સાસરે આવી. સંસારનો વ્યવહાર બરાબર ચાલે છે. શેઠને થયું કે હવે મારી ચિંતા ઓછી થઈ. વહ ખૂબ ડહી અને ગુણીયલ છે. મને ખૂબ સંતોષ છે. ઘરની જવાબદારી ઓછી થઈ. આજે કંઈક ઘરમાં પિતાના દીકરાઓ જવાબદારી સંભાળે તેવા થઈ ગયા હોય. તેઓ કહે બાપુજી! આપ હવે ભાર ન રાખશે. અત્યાર સુધી અમારા માટે ઘણું કર્યું. હવે અમે સંભાળી લઈશું. આપ આનંદથી ધર્મ ધ્યાન કરે. દીકરાઓ કહે તે પણ છૂટતું નથી. મારો હોદ્દો ન જેવો જોઈએ. આ જીવ સંસારમાં પરને માટે બધા કર્મો કરે છે. બળખામાં માખીની માફક ખુંચેલે રહે છે. તે બહાર નીકળી શકતા નથી. તમે ઉપાશ્રયમાં બેઠા હો અને અચાનક મેટા Page #148 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] દીકરાએ નાના દીકરાનું સગપણ કર્યું ત્યારે એવું ન માનશે કે ઘરમાં મને કોઈ પૂછતા નથી. મારી તે કઈ કિંમત નથી. મને પૂછયા વિના કર્યું? ત્યાં માનજે કે સારું થયું કે હું ઉપાશ્રયમાં હતો. વ્રતમાં હતો તે અનુમોદનાના પાપથી બચી ગયો. કે મારેલો ભયંકર ફટકે ? સારી કન્યા ઘરમાં આવી એટલે શેઠને થયું કે મારા માથેથી ઘરની જવાબદારી ઓછી થઈ બધા આનંદથી રહે છે. આ છોકરી પિતાના સસરાને પણ સારી રીતે સાચવે છે શેઠ પણ તેને દીકરીની જેમ રાખે છે. પણ કહેવત છે ને “ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે.” આવતી કાલ કેવી ઉગશે એ આપણને ક્યાં ખબર છે? રાજગાદીના મનેર સેવતા રામચંદ્રજીને શું ખબર હતી કે કાલ સવારે અને રાજ્યને બદલે વનમાં જવાનું મળશે? આપ બધા પણ આ વાક્ય તે ઘણી વાર બોલે છે ને માને છે તે હવે ધર્મમાં વાયદા રખાય ખરા? કાળ કેઈની રાહ જોતો નથી, માટે વાયદા પાપકામમાં કરે. ધર્મમાં ન કરે. જે સમયે ધર્મ આરાધના કરવાના, તપ કરવાના ઉત્કૃષ્ટ ભાવ આવે ત્યારે કરી લેજે. ઉત્કૃષ્ટ ભાવે કરવાથી કર્મોના ભુક્કા થઈ જશે. અહીં શેઠ, દીકરો, વહુ બધા શાંતિથી રહેતા હતા. તેમાં અચાનક દીકરાને પેટને ભયંકર દુઃખાવો ઉપડયો. અને ઘડી બે ઘડીમાં કહૈયાકુંવર જેવો યુવાન દીકરો બધાને છેડીને ફાની દુનિયામાંથી ચાલ્યો ગયો. અહાહાહા... કેવું દુઃખ આવું! છોકરાને તેની મા તો નાનો હતો ત્યારે મૂકીને ચાલી ગઈ હતી. આ શેઠે માતાની જેમ વાત્સલ્ય, સનેહ આપીને નેકરની સહાયથી ઉછે. તેમણે મનમાં આશાના મિનારા કેટલા બાંધ્યા હશે? બધા મનોરથો ધૂળમાં મળી ગયા. હજુ દીક કુવારે મરી ગયા હતા તે આઘાત એ છે લાગત પણ આ તો પાછળ રૂપ રૂપના અંબાર જેવી પુત્રવધૂને ઘરમાં સાચવવાની. સાસુજી છે નહિ એટલે કેટલું કઠીન કહેવાય. તે સમયે આજના જે જમાન ન હતું. કે ફરીને લગ્ન કરી લે. એને તે જિંદગીભર બ્રહ્મચર્ય પાળવાનું. શેઠને ખૂબ આઘાત છે. ધાર આંસુએ રડે છે ઝૂરે છે, પછી મનમાં વિચાર કર્યો હે જીવ! તારા કરેલા કર્મો તારે ભોગવવાના છે. તે કેઈને ત્યાંથી પૈસા પડાવ્યા હશે, તેનું લૂટ્યું હશે, કેઈની થાપણ ઓળવી હશે તે થાપણુમાં આ કન્યા મૂકીને ગયો. પત્નીને તો આઘાતનું પૂછવું જ શું ! સંસારમાં પત્નીને મન પતિ એ પિતાનું સર્વસ્વ છે. શેઠે વિચાર કર્યો કે આ યુવાન પુત્રવધુ છે. એને હવે મારે સાચવવાની છે. એને ઓછું આવે નહિ, અને સાસરા કે પિયર પક્ષમાં કલંક લાગે નહિ એ રીતે રાખવાની છે. સસરા ખૂબ ગંભીર અને વિશાળ દિલના હતા. અમારી બેનને સીતા જેવી વહુ જોઈએ છે તે તેમને કૌશલ્યા જેવું બનવું પડશે. કૌશલ્યા જેવા સામુ જોઈએ છે તો વહુને પણ સીતા જેવું બનવું પડશે. બિચારી છોકરીનું ભાગ્ય ફુટ્યું કે તેના ભાગ્યમાં પતિનું મુખ નહિ હોય. તેના દિલમાં તો જમ્બર આઘાત છે. આધાતને શાંત કરવા તે થોડા દિવસો માટે પિયર ગઈ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭૦] | શારદા શિરેમણિ છ મહિના પિયરમાં રહી. સંસ્કારી છોકરી છે વિચાર કર્યો કે ગમે તે સ્થિતિ હોય પણ દીકરી તે સાસરે શોભે. “પિયરની પાલખી કરતા સાસરાની સૂળી સારી”. એમ સમજીને તે સાસરે આવી. તે કહે છે બાપુજી! હું અહીં રહીશ. ભલે બેટા! શેઠે ઘરમાં યુવાન ઘાટી હતી તે કાઢી નાંખ્યો. વૃદ્ધ ઈયે છે. શેઠ ખૂબ વિવેકવાન અને ધર્મપરાયણ હતા. તેઓ પિતાની વિધવા પુત્રવધૂની સ્થિતિને સારી રીતે જાણતા હતા. શેઠે વિચાર કર્યો. આ વહુને જે હુ સારી રીતે નહિ રાખું. જેમ તેમ વચને સંભળાવીને એને દુઃખી કરીશ તો એ દુઃખના કારણે કદાચ આપઘાત કરી બેસે. એટલા માટે હું તેને એવી રીતે રાખું કે તેનું મન ઘરમાં રહે, અને તેનું ચિત્ત પણ ધર્મમાં રહે. આ પ્રમાણે વિચાર કરીને શેઠ એક દિવસ પુત્રવધૂને કહે છે બેટા ! લે, આ બધી ચાવીએ. ઘરની, ભંડારની બધી ચાવીઓ એમાં છે. હવે તમે આ ઘરના માલિક છે. ઘરમાં જેટલી વસ્તુઓ છે તે બધા પર તમારો અધિકાર છે. તમારી જે ઈચ્છા થાય એ પ્રમાણે ઉપયોગ કરજે. તમારે ખાવા, પીવા માટે, પહેરવા ઓઢવા માટે જે કોઈ વસ્તુ જોઈએ તે તમે મંગાવી લેજે, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે તમારા જીવનનું એવું આચરણ કયારે પણ ન થાય કે જેથી તમારા પિતૃકુળમાં કે શ્વસુરકુળમાં કલંક લાગે, અને સમાજમાં નીચું જવું પડે. સસરાની વાતને વહુએ સહર્ષ સ્વીકારી લીધી. હવે આખા ઘરની સત્તાધીશ તે બની ગઈ. આખા ઘરને ભાર તેના માથે આવી પડવાથી તેનામાં ગંભીરતા પણ આવી ગઈ. તેના ઉદાર અને સારા સ્વભાવના કારણે પાડોશીઓમાં અને ઘરમાં બધાને પ્રિય થઈ ગઈ. નોકરોની સંભાળ પણ માતાની જેમ રાખતી હતી. સસરાજી તે બેટી બેટી કહીને બોલાવતા. પુત્રવધૂના વિચારમાં આવેલું વિષ : ખાવા પીવાની ખૂબ સગવડતાઓ અને બધી આઝાદી તેને મળી ગઈ, એટલે તે ઉત્સાહથી ઘરના કાર્યો કરતી. ધીમે ધીમે તે પિતાનું દુઃખ ભૂલી ગઈ. રેજ સારા સારા ખાનપાન જમવા લાગી. સ્વાદિષ્ટ અને માદક ભેજને જમે છે, તેથી ઇન્દ્રિયોના ઘેડા છૂટા થઈ ગયા. સારા સારા ભજનની સાથે જીવનમાં જે સંયમ અને તપ ન હોય તે તેનું જીવન પતનની ખાઈમાં પટકાઈ જાય છે. ભલે આ વિધવા હતી. પણ યુવાની તે પુરજોશમાં ખીલેલી હતી. સારા સારા સ્વાદિષ્ટ ભોજન ખાચ. સાથે કોઈ તપ તો હતો નહિ. એટલે તેની ઇન્દ્રિયના વિષયવાસનાના ઘોડા દેડવા લાગ્યા. ભગવાને સંતને કહ્યું છે કે હું મારા સાધક! તું રોજ રેજ સ્વાદિષ્ટ ભોજન જમીશ નહિ. નવવાડે શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તું નીરસ, લુખ, સુકે આહાર કરે છે. આ પુત્રવધૂના મનમાં તે અશુભ વિચારોએ અડ્ડો જમાવ્યો. તેના વિચારોમાં વિકૃતિ આવી. તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે હું કેઈએ ઉપાય કરું કે જેથી મારી કામવાસના શાંત થાય પણ મારા સસરાજીએ મને કહ્યું છે કે તમે સાસરા પક્ષમાં અને પિયર પક્ષમાં કલંક લાગે તેવું કાર્ય કરશે નહિ. તો મારા Page #150 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૭૧ પિતા તુલ્ય સસરાજીનું વચન તે સાચવવું પડે. હવે મારું મન કંટ્રોલમાં રહેતું નથી. સંસારના સુખો જોઈએ છે. તો મારી વાત બહાર કઈ જાણે નહિ અને એક પક્ષમાં કલંક લાગે નહિ એ કેઈ ઉપાય શોધી કાઢું. સસરા પાસે કરેલી માંગણી : જ્યારે મનુષ્ય મેટા રસ્તા ઉપર ચાલવાને તૈયાર થાય છે તે તેની બુદ્ધિ પણ કઈને કઈ ખોટો રસ્તો શોધી લે છે. આ પુત્રવધૂએ પિતાના વિચારોને વર્તનમાં લાવવા માટે એક કિમિ શોધી લીધે. બીજે દિવસે તેણે સસરાજીને કહ્યું બાપુજી! આપણે રયો ખૂબ વૃદ્ધ થઈ ગયેલ છે. આંખે બરાબર દેખતા નથી. આજે દૂધ-ભાત ખાતા તેમાંથી એક ઈયળ નીકળી. રસેઈ બનાવવામાં પણ તેને મુશ્કેલી પડે છે. કેઈ કામમાં જતના જળવાતી નથી, માટે આપ કઈ નવયુવાન રઈ લઈ આવે. તે તે રસાઈ સારી બનાવે. કેઈ પણ કામમાં અજતના ન થાય. હું આજથી તે વૃદ્ધ રઈયાને રજા આપવા ઈચછા રાખું છું. હવે તે ઘરડે રઈ કઈ કામને નથી. પુત્રવધૂના આટલા શબ્દોમાં શેઠ સમજી ગયા. શેઠની બુદ્ધિ જીવનના ચઢાણ-ઉતરાણના પ્રસંગમાં ખૂબ ગંભીર અને વિચિક્ષણ બની ગઈ હતી. તે પુત્રવધૂના આટલા શબ્દો સાંભળતા બધી વાત સમજી ગયા. હવે દૂધ ફાટવાની તૈયારી છે. દૂધમાં દહીં પડયું છે. હજુ ફાટયું નથી, માટે આ વાત વિચારવા જેવી છે. ત્યારે તે શેઠે કહ્યું ભલે બેટા ! હું ના યુવાન રઈયે લઈ આવીશ. શેઠે પુત્રવધૂને બીજા કેઈ શબ્દ ન કહ્યા. પુત્રવધૂને સુધારવા કરેલો કિમિયો શેઠે પુત્રવધૂને ધમકાવવાના બદલે, મારવાના બદલે આત્મનિરિક્ષણ કર્યું. આમાં મોટી ભૂલ મારી જ છે. મેં એને બધી સુખ સુવિધાઓ આપી પણ તેની સાથે ઈન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવા માટે તપની તાલીમ તો ન આપીને! ત્યારે આ પરિણામ આવ્યું ને ! મારી ભૂલનું મારે, પ્રાયશ્ચિત લેવું જોઈએ કે જેથી એને તપની તાલીમ મળે અને એનું મન દુર્વિચારોથી અટકે. દુષ્ટ ઘડા જેવા મનને કાબુમાં રાખવા માટે ધર્મરૂપી શિક્ષાની લગામ જરૂરી છે. સસરા સમજે છે કે મારે એને એવી રીતે રાખવી છે કે બીજે જાય નહિ. મારી આબરૂના કાંકરા થાય નહિ. તેવી રીતે પ્રેમથી જીવાડવાની છે. આ માટે રસવંતા ભજનો, વિગયનો ત્યાગ થાય તો બ્રહ્મચર્ય સારી રીતે પાળી શકાય. શેઠે પિતાની વણિક બુદ્ધિને ઉપયોગ કર્યો. તેમણે કહ્યું બેટા ! કાલે અગીયારસ છે મારે તે ઉપવાસ કરે છે તે તમે જમનારા એકલા છે તે વૃદ્ધ રાઈ રઈ બનાવી દેશે, પછી હું યુવાન રસંઈ લાવી દઈશ. વહુએ પિતાની પ્રતિષ્ઠા જમાવવા માટે કહ્યું, બાપુજી ! તમને જમાડ્યા વિના હું નહિ જમું. આપ જે આટલી ઉંમરે ઉપવાસ કરશે તે હું પણ ઉપવાસ કરીશ. સસરાએ આનંદપૂર્વક કહ્યું-દીકરી! તારી જેવી ઈચ્છા. સંસ્કારી પુત્રવધૂને આ ધર્મ છે. સસરાને તો આ જોઈતું હતું. આ પુત્રવધૂએ કયારેય એકાસણાં જેટલું તપ નથી કર્યું તેના બદલે આજે ઉપવાસ કર્યો એટલે ઉપવાસ વસમે તે લાગે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] [ શારદા શિરોમણિ ને ! ઉલ્ટીઓ થાય છે, છતાં શેઠ તેની દયા ખાતા નથી, કારણ કે તેનું જીવન સુધારવું છે એટલે તે શરીર સામું નથી જોતા પણ તેના જીવન સામે જુએ છે. તેના આત્માનું મગડી ન જાય અને સાસરા–પિયર પક્ષને કલ`તિ ન કરે. બીજો દિવસ થયા. સવારે પુત્રવધૂ પૂછે છે બાપુજી ! આજે પારણુ કરશે ને ? શેઠ કહે બેટી ! આજે તીર્થંકર ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણિકનેા દિન છે માટે આજે બીજો ઉપવાસ કરીશ. વહુ મનમાં વિચારે છે કે મારા સસરાજી મને દીકરી કરતાં સવાઈ સાચવે છે. બેટી બેટી કહીને બેલાવે છે ઘરની સારી મિલ્કતની ચાવીએ મને સાંપી દીધી છે. પિતા તુલ્ય મારા સસરા આટલી 'મરે એ બીજો ઉપવાસ કરે તે। મારાથી ખવાય ? ન ખવાય. એટલે તરત કહ્યું પિતાજી ! આપ બીજો ઉપવાસ કરશે। તે હું પણુ આજે ખીજો ઉપવાસ કરીશ. તેને તેા ઉપવાસ વસમેા લાગે છે. છતાં કરવા તૈયાર થઈ. સસરા માને છે કે ઠીક થયુ` છે. ત્રીજા દિવસે પૂછે છે આપુજી ! આજે પારણુ કરશે ને ? ના બેટા. આજે તેા ભગવાનનું નિર્વાણ કલ્યાણક છે, એટલે ત્રીજો ઉપવાસ કરીશ. તમારે કઈ દિવસ આવા કલ્યાણકા આવે છે કે નહિ ? શેઠે ત્રણ ઉપવાસ કર્યા ત્યારે પુત્રવધૂએ પણ ઉત્સાહથી કહ્યું માપુજી ! તમારી તે 'મર થઈ છે. આ ઉંમરે તમે અઠ્ઠમ કરો તા તેા નાની ખાળ છું. શરીર સશક્ત છે. હુ' પણ ત્રીજે ઉપવાસ કરીશ. શેઠ જુએ છે વહે તા ત્રણ દિવસમાં નીતરી ગઈ છે. સાથે એ પણ જુએ છે કે તેના મન પર તપના પ્રભાવ કેટલેા પડયા છે! ત્રણ દિવસ પૂરા થયા. ચેાથા દિવસે બાપુજી ! આજે તે પારણુ કરશે ને ? ના બેટા. આજે તા માટી ચૌદશ છે, માટે હું પારણુ નહિ કરું. ચાથા ઉપવાસ કરીશ. વહુને વસમુ તા લાગે છે. ત્યારે તે પેાતાના આત્માને કહે છે કે ધિક્કાર છે તને ! તારા ઘરડા સસરાએલી શક્તા નથી. બાલતા ફાંકા પડે છે છતાં એ કરે છે તેા તારાથી કેમ ન થાય ? આજે તા ચૌદસ છે કર...ર....થશે. તેણે પણ ચોથા ઉપવાસ કર્યાં. શેઠે પુત્રવધૂની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું ! બેટા! તમારા જેવી ધર્માત્મા સ્ત્રીઓના પ્રતાપથી આ ધરતી ટકી રહી છે. વહુના મનમાં છે કે બાપુજી કાલે તા પારણુ કરશે ને? પાંચમા દિવસ આવ્યા. બાપુજી આજે તે પારણું ને? ના બેટા ! આજે તા માટી પૂનમ છે. આપણાથી ખવાય નહિ. જૈનેાથી મેાટી પૂનમે તા ન ખવાય. ત્રીજા દિવસથી પુત્રવધૂનુ શરીર શિથિલ થવા લાગ્યું છે તેણે જીવનમાં કયારે પણ આટલેા તપ કર્યાં નથી, છતાં સાહસથી કર્યાં. તે કહે છે પિતાજી ! તપશ્ચર્યા કરવાથી મારા મનમાં શાંતિ રહે છે. હું પણુ પારણુ' નહિ કરું. પાંચમે ઉપવાસ કરીશ, તેને તા ખૂબ વસમુ લાગ્યું છે. ખાટલામાં સૂતી છે. તપે સર્જે લેા ચમત્કાર : પાંચમા ઉપવાસે તેા પુત્રવધૂના મનની ગુફામાં ક્રામવાસનાના જે મલિન વિચારાનુ ઝેર હતુ. તે બધુ' નીકળી ગયુ. તેના મનમાં શુદ્ધ ભાવાની સરવાણી વહેવા લાગી. આંખમાંથી દડદડ આંસુની ધારા થઈ. ભગવાન ! ધિક્કાર છે મારા આત્માને ! હું કેટલી દુષ્ટા છું. પાપણી છું. આ અભાગણીને સુધારવા માટે Page #152 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] | ૭૩ મારા સસરાએ ઉપવાસ કર્યા છે. મારા સસરાએ મને બધી સ્વતંત્રતા, સત્તા સોંપી દીધી પણ મેં મારા તન, મન પર અંકુશ ન રાખ્યો. એટલે કુળને કલંક્તિ કરે એવા વિચાર મારા મનમાં આવ્યા. ધિક્કાર છે મને! મને તપના અંકુશની તાલીમ આપવાને માટે સસરાજીને પાંચ ઉપવાસ કરવાનું કષ્ટ ઉઠાવવું પડ્યું ને ! હવે સવાર થતાં મારું પાપ તેમની પાસે પ્રગટ કરી દઈશ, અને મારા અપરાધની માફી માગી લઈશ. હવે કાલે તો તેમને ઉપવાસ નહિ કરવા દઉં. સારા ખોટા વિચારોનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી. વહુનું બેલવું, ચાલવું જોઈને શેઠ સમજી ગયા કે તેની દૃષ્ટિમાં ફરક છે. છઠ્ઠા દિવસે સવારે કહે છે વહુ બેટા! આજે હું પારણું કરીશ. પારણું કર્યા બાદ યુવાન રસોઈયાને બોલાવી લાવીશ. બાપુજી! હવે યુવાન રસોઈયો નથી જોઈતો. સસરાજીના પગમાં પડીને ચોધાર આંસુએ રડી. ધિક્કાર છે મને હજારો વાર. આપે મને કરોડોની સંપત્તિની મિલ્કતની ચાવીના ગૂડા દઈ દીધા. તમે તમારા જીવનને વિચાર નથી કર્યો કે મારું શું થશે? છતાં આ દુષ્ટા, અભાગણીએ આવા કુળને કલંક્તિ કરે તેવા વિચારો કર્યા! આપ મારા દુષ્ટ ભાવને સમજી ગયા અને સાચા ગારૂડી બનીને મારા ઝેર ઉતાર્યા છે. મારા માટે જ આપને પાંચ પાંચ ઉપવાસ કરવા પડયા. સસરાને ધર્મપિતા માનીને પિતાનું પાપ તેમની પાસે પ્રકાશી દીધું. દિલને પશ્ચાતાપ હશે તો પાપોને બાળી દેશે, અગ્નિ પરીક્ષા દઈ અંતર શુદ્ધ બનાવી દેશે. ભૂલ સમજતા વાર ન લાગી, રસ્તે આવી જાય છે...પાપ બધાથી થાય છે. ભૂલને પાત્ર તો સૌ કેઈ છે. માનવ ભૂલ કરે, પાપ કરે પણ પાપાનો જે પશ્ચાતાપ થાય, સાચો કરાર કરીએ તો પાપ ધોવાયા વિના રહે નહિ. પુત્રવધૂએ પિતાના પાપનો કરાર કરી લીધો, ત્યારે સસરાજી કહે બેટા ! એમાં સૌથી પહેલી ભૂલ તો મારી છે. એ તમને સત્તા, સંપત્તિ બધું સોંપી દીધું ત્યારે આપને તપ કરવાનું કહ્યું હોત તે આપ જરૂર કરત. તમે ના ન પાડત. તમે તો અજ્ઞાન હતા મારી ભૂલ માટે મને ક્ષમા કરો. બાપુજી ! મારે ક્ષમા આપવાની ન હોય. આ સસરાએ સ્વદોષ જોયા પણ પરાયા દોષ ન જોયા. જ્યાં સુધી પરના દોષ જેશું ત્યાં સુધી માર્ગાનુસારી પણ બની શકીશું નહિ. વહુએ જિંદગી સુધી ઉપવાસ, આયંબીલ આદિ તપ ચાલુ રાખ્યો. શેઠે સ્વદેષ જોયા તે વહ સુધરી ગઈ, કહેવાનો આશય એ છે કે તપ માનવીના ઝેરી વિચારોને દૂર કરે છે. જીવનને ઉજજવળ બનાવે છે. વિકારોને જીતવા માટે રસવંતા ભેજનનો ત્યાગ કરો. વિકાર પર વિજય મેળવવાને આ ભવ છે અને દિવસો પણ આવી રહ્યા છે. ધૂપસળી સળગીને બીજાને સુગંધ આપે છે. તપ રૂપી ધૂપસળી સારા વાતાવરણને સુગંધિત કરે છે. વધુ ભાવ અવસરે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૭૪ | ( શારદા શિરેમણિ અષાડ વદ ૮ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૧૦-૭-૮૫ કરૂણાસાગર એવા અનંત જ્ઞાનીઓની વાણી અદ્દભૂત હોય છે. એકેક શબ્દમાં ઘણું ગહન ભાવ ભરેલા છે. જ્ઞાની કહે છે હે જી ! તમે સારી વસ્તુઓને છોડીને અસારને ગ્રહણ કરી રહ્યા છે. સાર વસ્તુઓ કઈ અને અસાર વસ્તુઓ કઈ? તે આપને ખબર છે? આત્મા સિવાયની બધી વસ્તુઓ અસાર છે. ધન, દૌલત, બાગ, બગીચા, બંગલા, મોટર, ગાડી, બધુંય અસાર છે. તેને અસાર શા માટે કહ્યું? તે આત્માને ઉપયોગી નથી. સંસારમાં રખડાવનાર છે. દુર્તિમાં માર ખવડાવનાર છે. દુઃખ પેદા કરનાર છે. તમને આ બધું અસાર લાગે છે કે સારભૂત લાગે છે? જ્ઞાનીની દૃષ્ટિએ જે અસાર છે. તેને તમે સારભૂત માને છે. એમાંથી મને સુખ મળશે એ અભિલાષાથી એ મેળવવા પાછળ દડાદોડી કરે છે, છતાં સુખ મળતું નથી. આ રીતે સુખ મેળવવા પાછળ જીવે અનંત પુગલ પરાવર્તન કાળ વીતાવ્યો, છતાં સુખ મળ્યું નહિ. કદાચ તમારું માનેલું સુખ મળી ગયું હોય, એ રીતે સંપૂર્ણ સુખી છે છતાં પૂછે કે શાંતિ છે? તો કહેશે ના. મને સુખ નથી. જે અસાર વસ્તુઓ છે તેમાં કયારે પણ સુખ મળવાનું નથી. અરે, આ શરીર પણ અસાર છે. યુવાનીનું વિકસેલું ગુલાબી બદન અસાર ન લાગતું હોય તો તેનો અનુભવ કરે. વિચાર કરો. અસાર વસ્તુઓ સાચવવા, મેળવવા કેટલા કાળથી મથી રહ્યા છો? છતાં એમાં સુખ શાંતિ મળ્યા ખરા ? ના. તે તે વસ્તુઓ પછી સાર કેવી રીતે કહેવાય? અસાર વસ્તુઓ નાશવંત છે. એમાં પલટાવાપણું છે, ક્ષણભંગુર છે. જે પિતે ક્ષણિક છે તે શાશ્વત સુખ કયાંથી આપી શકે ? અસાર વસ્તુમાંથી મળતું સુખ અ૯પ છે અને તેની પાછળ ઘણુ કાળનું દુઃખ ઊભું છે. “વળમિત સુવા દુ શાસ્ત્રકુરિવા” ક્ષણ માત્રના સુખની પાછળ ઘણા કાળનું દુઃખ રહેલું છે. તમે વેપારીના દીકરા છો લઈને વધારે આપો ખરા? ના. કેઈ માણસ તમને ૧૦ રૂપિયા આપી ગયો અને કહે મને ૧૦૦ રૂપિયા આપો. તે ૧૦ના બદલે ૧૦૦ આપ ખરા? ના. કેઈ આ ધંધો કરે ખરા? ના...ના ત્યાં તે તમે ખૂબ સમજણવાળા છે. અરે, પાંચ છ ચોપડી ભણતા બાળક પણ સમજે કે ૧૦ના બદલામાં ૧૦૦ રૂ. ન અપાય. તમારું સુખ આવું છે. ૧૦ રૂપિયા જેવા અ૫ સુખની પાછળ સો ગણું દુઃખ મળવાનું છે, છતાં જીવ આશામાં ને તૃષ્ણામાં તણાઈને કર્મ બંધન કરે છે. અનર્થોડે દંડાય છે. અલ્પ સુખ માટે અનંતા દુઃખને આમંત્રે છે. અસાર વસ્તુમાંથી મળતું સુખ અ૫ ને ક્ષણિક છે. સાર વરતુ શાશ્વત સુખ આપે છે. અસાર વસ્તુ નાશવંત સુખ આપે છે. સારભૂત વસ્તુઓ કઈ ? सारं दसण, नाणं सारं तव नियम संजम सीलं । सारं जिणवर धम्मं, सारं संलेहणा पंडिय मरणं ।। સાર વસ્તુ એક આત્મા છે, તેમજ સમ્યગ દર્શન, સમ્યગુ જ્ઞાન, સમ્યગું ચારિત્ર, તપ, નિયમ, શીલ, જિનેશ્વર પ્રરૂપિત ધર્મ અને સમાધિ પંડિત મરણ સારરૂપ છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫ શારદા શિશમણિ ] આપણે આત્મા સારભૂત છે. જ્ઞાન, દર્શન આદિ તેના ગુણો છે. ચૈતન્ય એવો આત્મા કેટલી શક્તિ ધરાવે છે. અત્યારે તેને ઓળખી લે. ચંદ્રના અજવાળા છે ત્યારે મેતી પરવી લો, પછી અંધારું થઈ જશે. મોતી પરોવેલું હશે તો એવાશે નહિ. નહિતર ખેવાઈ જશે. આ જીવનમાં સારભૂત એવા આત્માને, અને અસાર એવા સંસારને ઓળખી લે. સત્ય, અસત્યને પીછાણી લો. અનાદિકાળથી આત્મા અસત્યને સત્ય, પરાયાને પિતાના, અશાશ્વતને શાશ્વત અને દુઃખના સાધનને સુખના સાધન માનીને બેડો છે. આ પેટી માન્યતાને જૈન પરિભાષામાં મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ અંધારાને દૂર કરી આંખ ખેલીને જુઓ તે દેખાશે કે કંઈક ને કાન નથી, કંઈક જીવને જીભ નથી તે કંઈક જીવોને મન નથી. અત્યારે તમને બધું મળ્યું છે તો પ્રકાશમાં કાર્ય કરી લે. આજે માનવીને જોઈએ છે શાંતિ પણ અશાંતિના કારણે સેવી રહ્યો છે. જગતના કાર્યો એટલા બધા છે કે તે પૂરા થતા નથી. જીવના અધ્યવસાયે, અભિલાષાઓ, આશાઓ, ઇચ્છાઓ અનેક છે. તે પણ જુદી જુદી જાતજાતની છે. તે પૂરી કેવી રીતે થાય? ઈચ્છાઓ છે ત્યાં જ છે અને વાસના છે ત્યાં બંધન છે. - એક છોક ૧૫ વર્ષના થયા ત્યારે વહેપારમાં જોડાયા. કલ્પના કરીએ કે તેની ઉંમર ૧૦૦ વર્ષની છે. વેપારમાં જોડાયા ત્યારથી ધંધાની જમાવટ સારી થતી હોય, તેના બધા પાસા સવળા પડતા હોય, વેપાર ધમધોકાર ચાલતો હોય. બધી રીતે ધંધામાં અનુકૂળતા આવી હોય. આ સ્થિતિમાં તેના ૯ વર્ષ અને ૩૫૯ દિવસ પૂરા થયા. હવે ૧૦૦ વર્ષમાં માત્ર એક દિવસ બાકી છે, ત્યારે તેને પૂછીએ કે ભાઈ! તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ? તારી આશાઓ અધુરી રહી નથી ને? ત્યારે તે શું કહેશે ? મારે હજુ આટલું કરવાનું બાકી છે. અમારી પાસે કંઈક ભાઈએ આવીને કહે કે મહાસતીજી હું પુણ્યદયે સુખી છું. હવે મારે કાંઈ બાકી નથી. મેં બધું વ્યવસ્થિત કરી લીધું છે, પણ આ બધું તે કહેવા પૂરતું છે કે ખરેખર છે? શું હવે તેને કઈ ચીજની ઈચ્છા કે અભિલાષા નથી? આ બધું તે મન મનાવવા પૂરતું છે. અંતરમાં તપાસો તો ખબર પડે કે હજુ કેલ્લી ઈચ્છાઓ પડી છે ! પહેલાના શ્રાવકે સુખસંપન્ન, ધનસંપન્ન હતા, પણ તેમને સંસારમાં રહેતા આવડતું હતું. સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહેતા હતા. હોડી દરિયામાં તરે છે પણ હોડીમાં દરિયાને આવવા દેતી નથી. હોડીમાં જે સેય જેટલું કાણું પડયું હોય અને પૂરવામાં નહિ આવે તે તે ભવિષ્યમાં ડૂબાડી દેશે, તેમ આપણું જીવનમાં સેયના કાણા જેટલા દે રૂપી છિદ્રોનું સેવન કર્યું તો આપણી હોડી પણ સંસાર સાગરમાં ડૂબી જવાની. ભગવાન કહે છે કે આત્મામાં આશ્રવનું પાણી જોરદાર આવી રહ્યું છે. તેને સંવરરૂપી બંધ બાંધી રોકી દે તે દેથી આત્મા બચી જશો. ઉપાસકદશાંગમાં આનંદ શ્રાવકની વાત ચાલે છે. તે કેવા હતા? “ જાવ અમુિ.” અરે એટલે વિશાળ સમૃદ્ધિથી યુક્ત હતા, અને તેજસ્વી, વિસ્તૃત વિપુલ Page #155 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરોમણિ (મોટા) ભવન, શયન, આસન, યાન (ગાડી) વાહન (ઘડા) વગેરેથી યુક્ત હતા, ઘણા ધન (ગણિમ-રૂપિયા-પૈસા) વાળા, ઘણા રૂપાવાળે, ઘણા સનાવાળો તથા નીતિયુક્ત વેપારથી ધન કમાનારે હતે. આ આનંદ ગાથાપતિ જમ્યા ત્યારથી જૈન નહોતા. પણ ભગવાન મહાવીર સ્વામી મળ્યા પછી શ્રાવક બન્યા છે. જેમ શ્રેણિક રાજા પહેલા જૈન ધમી ન હતા પણ બૌદ્ધ ધમી હતા. જૈન ધર્મની ઠેકડી ઉડાવતા હતા એવા અનાડી હતા, પણ સતી ચેલણાના સંગથી ભગવાન મહાવીર જેવા ગુરૂ મળી ગયા. ભગવાનનો ભેટો થયા પછી સાચું સમજાણું. સમજ્યા તો એવું સમજ્યા કે પ્રાણુ સાટે ધર્મ પાળતા. કસોટી આવી હશે ત્યારે પ્રાણને હોડમાં મૂક્યા પણ ધર્મને હોડમાં ન મૂક્યો. તમે બધા બૌદ્ધ ધમી તો નથી ને ? કેટલા વર્ષોથી જૈન ધર્મ પાળે છે, છતાં શ્રદ્ધા થઈ છે? જૈન ધર્મની શ્રદ્ધા છે પણ ડોલતી ધજા જેવી છે. શ્રેણિક રાજા ભગવાનના સમાગમથી સમક્તિ પામી ગયા. સમક્તિની લહેજત, એનો આનંદ કોઈ એર છે. સમક્તિ શું ચીજ છે? હું તો માનું છું કે છ ખંડના ભક્તા ચક્રવતી ચક્રવતીપણામાં જે સુખ આનંદ નથી મેળવતા તેનાથી અધિક આનંદ સમક્તિને હેય છે. એક તરફ સમક્તિનો લાભ થતો હોય અને બીજી તરફ રાજ્ય મળતું હોય, તો રાજયના લાભ કરતાં સમ્યક્ત્વને લાભ શ્રેષ્ઠ છે, કારણ કે રાજ્ય તે અલ્પ પરિમિત કાળ માટે છે, અને સમક્તિનો લાભ થતાં તે જીવ અક્ષય મા સુખને પામે છે. જે રીતે નગરની શોભા દરવાજાથી છે, અને વૃક્ષની સ્થિરતા મૂળથી છે તેમ જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યની શોભા સમ્યગ દર્શનથી છે. સમક્તિની વાતો સાંભળીએ ત્યારે મનમાં થાય કે સમક્તિની શક્તિ, તાકાત કેટલી? તેનું જેમ-બળ કેટલું? સમકિત આત્મા જે આનંદ અનુભવતો હોય છે તે આનંદ સંપત્તિવાન નથી અનુભવતે, કારણ કે તેની તૃષ્ણની આગ બુઝાતી નથી. સમક્તીને સંસાર સ્વર્ગ જે બને છે. તેના ભવનો છેડે નીકળે છે. દુખમાંથી સુખ શેધવાની કળા એનામાં આવી જાય છે. સુખમાંથી સુખ તે બધા શોધે છે. તમારા માટે વિચાર કરીએ તો લાગે છે કે તમે સુખમાં પણ સુખ ભોગવી શક્તા નથી. તમારા ઘેર ગાડી હોય, બંગલા હોય, ઘાટી, રઈયા, નૌકરર્ચાકર હોય છતાં મનમાં બળાપો હોય. સુખ હોવા છતાં વધુ મેળવવાની આશામાં સુખ ભોગવી શકતા નથી, પછી દુઃખમાં સુખ માનવાની વાત જ ક્યાં ! મિથ્યાત્વ જાય એટલે સમક્તિ આવે. અંધારું જાય એટલે પ્રકાશ આવવાનો છે, તેમ મિથ્યાવરૂપ અંધકાર ગયે એટલે સમ્યક્ત્વની પ્રકાશ આવવાનો છે. ભગવાને કર્મબંધનના પાંચ કારણે બતાવ્યા. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, અશુભયેગ. મિથ્યાત્વ ગયું પણ હજુ અવિરતી ઉભી છે. કંઈક જ બોલે છે અમને સમક્તિની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે અમારે વ્રત પચ્ચખાણની જરૂર નથી. તો ભગવાને “અવિરતિ” શબ્દ શા માટે આપ્યો? જે માત્ર સમક્તિથીની મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોત તો અનુત્તર વિમાનના દે જે એકાંત સમકિત છે તે તમારા કરતાં મોક્ષની નજીક Page #156 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૭ છે તે મોક્ષ જઈ શકત, પણ એવું થતું નથી. તે દેવને પણ મનુષ્યભવમાં આવીને વિરતિપણાને અંગીકાર કરવું પડે છે. તેમણે મિથ્યાત્વની જડને ઉખેડી નાંખી છે પણ હજી અવિરતિ ઊભી છે અવિરતિ પણ કાંઈ જેવી તેવી નથી. અવિરતિ જીવને સંસારમાં રખડાવે છે. જ્યાં સુધી વિરતિમાં નહિ આવે ત્યાં સુધી આશ્રવને પ્રવાહ તે ચાલુ રહેવાનો છે. કેઈ માણસ રોજ ૧૦ રૂપિયાનું કરજ કરતો જાય તો દિવસો અને મહિનાઓ જતાં દેવું કેટલું બધું વધી જશે ? તેમ અવિરતિનું દેવું જેવું તેવું નથી. સૌ પ્રથમ મિથ્યાત્વની જડને દૂર કરી સમક્તિ પામવાની જરૂર છે. સમ્યકત્વનો અર્થ છે નિર્મળ દષ્ટિ, સાચી શ્રદ્ધા અને સાચું લક્ષ્ય. સમ્યકત્વ એ મુક્તિ મહેલનું પ્રથમ સોપાન છે. तम्हा कम्मा बी जेउमणो दसणम्भि पजइज्जा । दसणावओ हि सफलाणि हुंति तवनाण चरणाई ।। કર્મ રૂપી સેનાને જીતવાની ઇચ્છા રાખતા આત્માએ સમ્યફ દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સમક્તિ વિના અનંત કર્મોની નિર્જરા થઈ શકતી નથી. સમક્તિ સહિત કરેલા તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે, માટે સમ્યકત્વને માટે પ્રયત્ન કરવો જોઈએ. સમક્તિ પામ્યા પછી આત્મામાં બળ, તાકાત, પરાક્રમ કેવું આવે છે! પૂર્વના કર્મોદયથી કેણિક રાજાએ પોતાના પિતા શ્રેણિક રાજાને જેલમાં પૂર્યા. તમે થોડા અસ્વસ્થ થયા. તમારો દીકરો કે કોઈ સંભાળ લેતું નથી તો તમને શું થશે? ( શ્રેતાઅરે, ખેદ થઈ જાય.) દુઃખ થાય. ખેદ કે દુઃખ શા માટે થયું? આત્માએ સ્વ તરફ દષ્ટિ કરી નથી. કર્મની ફિલસફી સમજ્યા નથી. જે કર્મનું સ્વરૂપ સમજ્યા હશો તો કર્મનું ખાતું જુદું પાડશે, પછી દુઃખ કે ખેદ થશે નહિ, શ્રેણિક રાજાને કેદમાં પૂર્યા એટલે હદ આવી ગઈ. આજે કંઈક સંતાન એવા જોવા મળે છે કે બાપની મિલકત પચાવીને બેઠા હોય પણ ઘરડા માબાપને ખાવા આપતા ન હોય અને છેવટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. દીકરાને પોતાની પત્ની, બાળકનું પૂરું થાય છે, અને માબાપનું પૂરું થતું નથી. આ થવામાં દીકરાને દોષ નહિ પણ કર્મને દોષ. દીકરાને માબાપ પર આવું વર્તન કરવાની બુદ્ધિ સૂઝે નહિ અને સૂઝી તે કર્મને દોષ. કેણિકે તા. પિતાને જેલમાં પૂર્યા. તમારા સંતાને જેલમાં તો ન પૂરાવે પણ કદાચ એ પ્રસંગ બની જાય તે બાપને ગુનેગાર ઠરાવી જેલમાં પૂરાવે છતાં શ્રેણિકની જેમ ઉઘાડા બરડે મીઠાના પાણી છાંટીને ચાબખાના માર તો નહિ પડે ને ! દુઃખમાં પણ સુખ માનનાર રાજા શ્રેણિક - શ્રેણિક રાજાને જેલમાં પુરાવી ખુલ્લા બરડે મીઠાના પાણી છાંટી રેજ ૫૦૦ ચાબૂકના માર મરાવે. તેમાં પણ લંગડી પગે એટલે એક પગ અદ્ધર અને એક પગ નીચે ઊભા રહેવાનું. જે પગ ભેંય પછી જાય તે ફરી એકડે એકથી ચાબખાના માર ખાવાના. છતાં કષાયનું નામનિશાન નહિ. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] [ શારદા શિરેમણિ કઈ પર રાગ-દ્વેષ કે વિષમ ભાવ નહીં. કેવી અજબની સમતા, ત્યાં કેવી ખતવણી કરી. હે આત્મા! ધન્ય ઘડીને ધન્ય દિન છે. સત્તામાં પડેલા કમેં મારે આજે સામેથી ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવ્યા ન હોત તો મારા કર્મો કેવી રીતે ક્ષય થાત ? કર્મો ખપે નહિ તો ભવના ફેરા જાય નહિ. જન્મમરણ અટકે નહિ. કણિકનો તો મારા પર કેટલે ઉપકાર છે ! માર ખાતા ય મસ્તાન : આજે આપણી શી દશા છે? ઉદયમાં લાવવાને પ્રયત્ન તે કરતા નથી. ઉદયમાં આવતા પહેલા એને અટકાવવાના પ્રયત્નો કરીએ છીએ. માને કે શરદી થઈ તો તરત દવાખાને પહોંચી જશે. રખે ને મને તાવ ન આવે. તે માટે ઉપચાર કર્યા, પણ દર્દ આવે ત્યારે વિચાર કરો કે હે જીવ! તારા કેઈ પણ જન્મના કર્મો ઉદયમાં આવ્યા છે તે આનંદથી ભોગવી લે. તે તારા કરજમાંથી મુક્ત થઈશ. ઉપવાસ કર્યો ને ખૂબ વસમો લાગે છતાં જે સમભાવ રહે તે એ કર્મો ઉદીરણા દ્વારા ખપી ગયા. પણ સમભાવ રહે તે. શ્રેણિક રાજાને પૂર્વ જન્મનું કર્મ ઉદયમાં આવ્યું. તેથી પુત્ર આ રીતે કષ્ટ આપે છે છતાં સમભાવ! અપૂર્વ આનંદ! આત્માની મસ્તીમાં રહેતા હતા. ભગવંતે સમજાવેલું કર્મના ગણિતનું ચિંતન મગધરાજને આશ્વાસન આપતું હતું. રેજ હંટરના માર મારતા એ મારનારના હાથ દુઃખવા આવ્યા. હાથે કળતર થવા લાગ્યું. તે બેઠા બેઠા પિતાના હાથ દબાવે છે. હવે આ વાત બરાબર સાંભળજે. માત્ર કાનને રંજન નહિ કરતાં હૈયાને રંજન કરે. માર મારનાર સંત્રીની એ દશા જોઈને માર ખાતા મગધના નાથ ખડખડાટ હસવા લાગ્યા. કારાવાસની પથ્થરની દિવાલમાં એ અટ્ટહાસના પડઘા પડ્યા. મગધરાજ માર ખાતા હતા તેય મસ્તાન હતા. તેમની નજર મારનાર પર પડી. તેમણે કહ્યું-અરે ભાઈ! મને મારતા તારા હાથ દુઃખવા આવ્યા ને ! મહારાજા ! તમને મારતા મારા હાથ દુખે છે, કળતર થાય છે અને તમને મારું છું ત્યારે તમારા શરીરમાંથી લોહીની ધાર થાય છે, છતાં તમારા મુખ પર આનંદ કેમ છે? આટલી મસ્તી કેમ છે? ભાઈ! તારી તાકાત કેટલી અને મારી તાકાત કેટલી ? સાંભળ. તું તેનો સેવક છે? અને હું કોને સેવક છું ? ગમે તેમ તેમ તું નાનકડા મગધના નાથ અજાતશત્રુ કેણિકનો સેવક છે. અને હું! ત્રણ લોકના નાથ તીર્થકર પરમાત્મા દેવાધિદેવ મહાવીર પ્રભુને સેવક છું. મારા ભગવાને મને સમજાવ્યું છે કે એકને એક બે જેવી વાત છે કે જેવું વાવશે તેવું લણવાનું છે. કેઈ પણ ભવમાં બાંધેલા કર્મો વ્યાજ સહિત ભોગવવા પડે છે તેમાં છટકબારી નથી. મારા મહાવીર કેવા બળવાન હતા! છદ્મસ્થ અવસ્થામાં ભરવાડે તેમના કાનમાં ખીલા માર્યા. સંગમે છે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો આપ્યા. તે સમયે ભગવાનની તે એટલી તાકાત હતી કે તેઓ ધારત તે મારનારના ચૂરેચૂરા કરી શક્ત. જેમણે એક અંગુઠે મેરૂ પર્વત ડેલાવ્યો તે તેમનું બળ કેટલું અજોડ હશે! તેમની શક્તિ તે અથાગ હતી. તે મારનારને શક્તિનો પર બતાવી શકત પણ તેમણે પિતાની શક્તિને ઉપયોગ કર્મ અપાવવામાં કયે પણ કોઈને દુઃખ દેવામાં ન કર્યો. સમતાભાવથી કર્મો ખપાવ્યા. Page #158 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૭૯ અંધારી રાતે ખીલા ઠેકાણ, બે પગ વચ્ચે ખીર રંધાણી, એવા સમતાના ભંડાર પ્રભુ મારે તારા જેવું બનવું છે..... આવા સમતાના સાગર ભગવાને કોઈના દોષ ન જોયા પણ પિતાના કર્મોના દેવ જોયા. તમે કોના સંતાન છો? (તા–ભગવાન મહાવીરના) મારા મહાવીરના સંતાન આવા માયકાંગલા કે રતડીયા હોય ? ના...ના વીરના પુત્ર વીર હોય. શિવાજી જ્યારે રાજસિંહાસને બેસતા ત્યારે માતા જીજાબાઈ પડદા પાછળ બેસતી. એક વાર શિવાજી સિંહાસને બેઠા છે, ત્યારે એક સૈનિક રૂપવંતી કન્યા લઈને ત્યાં આવ્યો. તેના મનમાં આનંદ છે, ઉમંગ છે કે આ સુંદર કન્યા રાજાને હરાવીને લઈ આવ્યો છું. તો શિવાજી તે લેશે અને મને કાંઈક બક્ષિસ આપશે. સેનિક રાજાના ચરણમાં ધરે છે. જીજાભાઈ વિચાર કરે છે કે મારા શિવાજી શું કરશે ? તેણે બધી વાત સાંભળી છે. કન્યાને અર્પણ કરે છે ત્યારે શિવાજી શું બોલે છે હે માતા ! તું સ્વરૂપવાન અને રૂપવાન છે. તારા પેટે હું જ હેત તો તારા જે થાત! આ શબ્દ સાંભળી માતાની છાતી ગજગજ ઉછળવા લાગી. ખરેખર! વીર માતાને પુત્ર વીર છે. કાયર નથી. સેવકને તો મટી આશા હતી પણ શિવાજીએ તે હે માતા! કહીને બોલાવી. શ્રેણિક રાજા મારનારને કહે છે હું ત્રિલેકીનાથ મહાવીરનો સેવક છું. મને માર પડે, લેહીની ધાર વહે, લેહીના ખાબડા ભરાય છતાં મને દુઃખ નથી પણ આનંદ છે. કારણ કે મેં ભગવાન મહાવીરનું શરણું લીધું છે. જેના શરણા લઈએ એના જેવા થઈએ. તમે તેના શરણું લીધા છે? પત્નીના, પુત્રના, પૈસાના, પરિવારના ને ! (હસાહસ) અહીં અમારી પાસે ચાર શરણું સાંભળો તે તેમાં પણ સંસારના જે કાર્ય કરવા જતા હોય એની સફળતાની આશા હોય. કેટલી તમારી ભૂખ છે? શ્રેણિક રાજા કહે છે મેં ભગવાનનું શરણું લીધું છે પછી મને દુઃખ ક્યાંથી હોય? શરણું ગ્રહણ કર્યું મેં પ્રભુનું, હવે મને આધિ અને વ્યાધિ કે ઉપાધિ કઈ ચિંતા ના રહી (૨) ચિંતા કને હોય? જેને ભગવાનનું શરણું નથી લીધું તેને લીધું છે તો એમાં તમય બન્યો નથી તેને. તમે પણ ભગવાનને શરણ લે છે ખરા પણ તમારા ભાવમાં સંસાર ભર્યો છે. હવે સંસારને રાગ છેડો. સંસાર તે કીચડ છે. સંસારના સુખે, વૈભવે, સંપત્તિ બધું કીચડ લાગશે ત્યારે તેમાંથી બહાર નીકળીને શાંતિ મેળવી શકશે. શ્રેણિકે કહ્યું છે ભાઈ! તું કોણિકને સેવક છે. એને પગારદાર માણસ છે એટલે મને મારતા તારા હાથે દુઃખે પણ હું ભગવાન મહાવીરનો સેવક છું. મેં એમનું શરણું લીધું છે. એટલે મને મારવા છતાં જીવનમાં મસ્તી છે. “તું માર મારતાં થાકે પણ હું માર ખાતા ય ન થાઉં.' છે આટલી શ્રદ્ધા તમારા જીવનમાં! આ વાત Page #159 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] [ શારદા શિશમણિ હૃદયમાં કાતરી રાખજો. આપણે બધા એ જ ભગવાન મહાવીરના સેવક છીએ. આપણી પણ શ્રદ્ધા એવી હોવી જોઈએ. આનંદ શ્રાવકને પ્રથમ આનંદ ગાથાપતિ કહ્યો. તેનું કારણ એ છે કે તે ખૂબ ધનાઢચ હતા. સ્થાવર અને જંગમ મિલ્કતથી શૈાભિત હતા. તેમને ત્યાં રસાડુ એટલુ મેાટુ' ચાલતુ` હતુ` કે બધા જમી લે પછી પણ કેટલાય માણસા જમે એટલું બધું વધતું હતુ. એટલી ઉદારતાથી રસાઈ કરવામાં આવતી હતી. નાકરચાકર જમે પછી ગરીબ માણસાનું પોષણ થતુ, પછી વધે તે ઢોરોના મુખે જતું. આજના જમાનાની તે વાત જ શી કરવી? થેાડી રસેાઈ વધે એટલે ફ્રીજમાં. તમારી ઉદારતાના મારે શા વખાણ કરવા. કયાં એ જમાનાના ઉદાર દિલી માણસા! કયાં આજની તમારી સંકોચવૃત્તિ! તેમના ઘરમાં ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, અળદ, પાડા આદિ પશુધન પણ ઘણું' હતું. આનંદ ગાથાપતિને ત્રણ વિશેષણેાથી સંબેધ્યા છે. તે આય હતા. એટલે મહાન સમૃદ્ધિ વૈભવાથી યુક્ત હતા. તે દીસ એટલે દીપક જેવા હતા. આ પૃથ્વી વસુંધરા પૃથ્વી છે. “અહુ રત્ન વસુધરા. ” આ વસુંધરા પૃથ્વીમાં રત્ના જેવા ઘણા જીવા પડેલા છે. કુટુંબમાં એક દીકરા હોય તે સારો પાકે તેા જીવન ઉજ્જવળ કરે ને કુટુંબને પણ ઉજ્જવળ કરે. તેની પાસે સંપત્તિ ઘણી હોય છતાં જીવનમાં એકદમ સાદાઈ હોય. કુટુંબનુ પાલનપોષણ કરતા હોય, છતાં નિરભિમાની હેાય. આવા દીકરાને આપણે કુળદીપક કહીએ છીએ તેમ આનંદ ગાથાપતિ ગભીરતા, ઉદારતા આદિ ગુણાથી સ્વ-પર જીવનમાં પ્રકાશ પાથરનારાં હતા. તેમજ અમ્રુતે સ'પત્તિથી કે માણસેાથી કોઈનાથી પરાભવ પામે એવા નહેાતા. આનંદ ગાથાપતિ તિલક સમાન હતા. જ્યાં જુએ ત્યાં આનંદનુ દાન તા હાય જ. તે યશેાકીતિ માટે નહેાતા કરતા, પણ એ સમજતા હતા કે પૂર્વના પુણ્યાર્ચ મળ્યુ છે તેા હું બીજાને કંઈક આપીને જીવનનુ ભાથું બાંધુ. આવા દિલાવર દિલના હતા પણ સંકુચિત ભાવનાવાળા નહેાતા. વાણિય નગરમાં જિતશત્રુ રાજાના રાજ્યમાં આ એક શાભાયમાન વ્યક્તિ હતા. આનંદ ગાથાપતિની વાત સાથે એક ચરિત્ર શરૂ કરવુ` છે. જેથી ખાલજીયાને આનંદ આવે. પુણ્યસાર ચરિત્ર : ઇંદ્રપુર સમ રળિયામણુ ગોપાલપુર અતિસાર મહેલ મદિર ને માળિયા, ગઢ ગઢ પાળ પાગાર.... જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં પાંચાલ દેશમાં ગેાપાલપુર નામનું નગર હતુ`. આ નગર ઇંદ્રપુર જેવું રળિયામણું ને સેહામણુ હતુ. તે નગરમાં ચારાશી ચૌટા અને બાવન ખાર હતા. ઉદ્યાના, બગીચા લેાકાને આનંદ કરવા માટે ક્રીડાંગણેા, કૂવા, સિરતા અને મુસાફરોને રહેવા માટે પ'થીશાલા આદિથી નગરની શેાભા ખૂબ ખ્યાતિ પામેલી હતી. તે નગરના રાજા ખૂબ ન્યાયપ્રિય હતા. રાજા ન્યાયી હોય તેા પ્રજા પશુ ન્યાયવાન હાય. પહેલાના રાજાઓના ન્યાય એટલે ન્યાય, ન્યાય કરવામાં જરા પણ ઢીલા નહિ, પછી પાતાના માટે હાય કે બીજાને માટે પણ બધાને સરખા ન્યાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] એક દેશમાં રાજા ખૂબ ન્યાયવાન અને નીતિવાન હતા. એકવાર તે શિકાર કરવા ગયા. સામે ગરીબ છોકરે બેઠો હતો. રાજા શિકાર કરવા ગયા હરણીનો અને થઈ ગયે ગરીબ નિર્દોષ છોકરાને. ગોળી વાગતા તમરી ખાઈને ભેંય પડયો ને મરી ગયે. ગરીબ માતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો. આ તે એક દીકરો હતો, કદાચ માતાને પાંચ સાત દીકરા હોય તો પણ માને બધા વહાલા હોય છે. દીકરાની મા કાળા પાણીએ રડે છે. તે રસ્તામાંથી પ્રધાન જતો હતો. તેણે આ બાઈને રડતી જોઈ. પૂછે છે બહેન ! તને શું થયું છે? ભાઈ! તને શી વાત કરું? આપણા ગામના રાજાએ મારા એકના એક દીકરાને ગળીઓથી વીંધી નાખે છે. આ વર્ષમાં અમદાવાદમાં ગોળીથી કેટલા વીધાઈ ગયા છે ! કંઈક માબાપના લાડકવાયા ચાલ્યા ગયા છે. છતાં પ્રજાનો પોકાર સાંભળનાર કેઈ છે? પ્રધાને આ બેનની વાત સાંભળી આશ્વાસન આપ્યું ને કહ્યું કે રાજાએ શિકાર કરતા તારા દીકરાને મારી નાંખ્યો છે. આ ન્યાય કચેરીમાં થશે. તું કાલે કચેરીમાં આવજે. હું તને ન્યાય અપાવીશ. બેનના દિલમાં દીકરાના આઘાતનું ભયંકર દુઃખ છે પણ પ્રધાનના શબ્દોથી તેનું દુઃખ હળવું થયું. બીજે દિવસે રાજસભા ભરાઈ છે. પ્રજા ઠઠ જામી છે ત્યાં પ્રધાને જાહેર કર્યું કે આજે રાજાએ જે ગુનો કર્યો છે તેને ન્યાય આપવાનો છે. બધાના મનમાં થયું કે રાજાને શો ગુનો ! રાજા રાજસભામાં આવ્યા. રાજાને ખબર પડી કે મારા માટે ફરિયાદ આવી છે. રાજા સમજી ગયા. પ્રધાન કહે-મહારાજા! આપે આ બાઈના છોકરાને ગોળીથી વીંધી નાખ્યો છે? હા, પ્રધાનજી, હરણને વીંધતા તેને તીર વાગ્યું છે. તે મરી ગયા છે. આ બાઈ તેને ન્યાય લેવા આવી છે. જે ન્યાય પ્રજાને માટે તે ન્યાય મારા માટે. પ્રજાને જે શિક્ષા તે મને શિક્ષા. આ શબ્દો સાંભળતા આખી સભાની આંખમાં આંસુ પડવા લાગ્યા. રાજા કહે ખરેખર હું ગુનેગાર છું. પ્રધાન ! તું કહે તે શિક્ષા લેવા તૈયાર છું. ફાંસીની કહે તો ફાંસી. આખી જિંદગીની જેલ કહે તે જેલ અને દેશનિકાલ કહે તો તે. તું કહે તે શિક્ષા સ્વીકારવા તૈયાર છું. ન્યાયમાં બે મત ન હેય. આખી સભા સ્થિર થઈ ગઈ. પ્રધાન તે બેનને કહે છે રાજા શિક્ષા માંગે છે. આ ત્રણમાંથી તું જે કહે તે સ્વીકારવા રાજા તૈયાર છે. આ ન્યાય સાંભળી બેન સજજડ થઈ ગઈ. ખરેખર ન્યાય આનું નામ. રાજા બેનના ચરણમાં પડીને કહે છે કે તું કહે તે શિક્ષા ભોગવીશ. આ બાઈ રાજાના માથે હાથ મૂકીને કહે છે મેં મારો એક દીકરો ગુમાવ્યા છે પણ આજે મને બીજે દીકર મળી ગયો છે. દીકરાના બદલે જે દીકરો મળે તે હવે મારે ગુમાવ નથી. રાજા કહે મને મારા ગુનાની શિક્ષા ભેગવવા દે. રાજા! તમે શિક્ષા ભેગવવા તૈયાર થયા ત્યાં તમારી શિક્ષા થઈ ગઈ. હવે કઈ શિક્ષા આપવી નથી. મને ન્યાય મળી ગયે. આપ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ શારદા શિશમણિ દીયુષી બનીને આ રીતે ન્યાયથી રાજ્ય ચલાવા. રાજા કહે હુ શિકાર કરવા ગયા ત્યારે તારા દીકરા મરાયા ને? હવે આજથી પ્રતિજ્ઞા કરું છું કે જીવનમાં કયારે પણ શિકાર નહિ કરું. સર્વ જીવાને અભયદાન આપું છું. ગોપાળપુર નગરમાં આવા ન્યાયી રાજા રાજ્ય કરતા હતા, ત્યારે ગામની જાહેાજહાલી ધીકતી હતી. દેશવિદેશના વહાણા તેના બદરાએ લાંગરતા. આ નગરીના બજારો ખૂબ સમૃદ્ધ હતા, એટલે અનેક વિદેશીએ અહી' આવીને વસ્તુઓ ખરીદતા, લાવેલી વસ્તુ વેચતા અને સારી કમાણી કરતાં. આ નગરમાં રહેનારાએ તેા પેાતાની જાતને ધન્ય માનતા પણ વિદેશીઓ પણ આ નગરમાં સહેલ કરવામાં પેાતાને ધન્ય માનતા. આવી ગેાપાળપુરી નગરી હતી. હવે મુખ્ય પાત્ર કોણ છે તે વાત અવસરે, અષાડ વદ ૯ને ગુરૂવાર : વ્યાખ્યાન ન, ૧૦ : તા. ૧૧-૭-’૮૫ વિશ્વવ દનીય, ત્રેલેાકય પ્રકાશક, રાગદ્વેષના વિનાશક એવા ભગવતના મુખ કમલમાંથી ઝરેલી વાણી તેનુ નામ સિદ્ધાંત. અનાદિ અનંત કાળથી આ આત્મા સંસારમાં અવિરત ગતિથી પરિભ્રમણ કરી રહ્યો છે. પ્રત્યેક ગતિના પ્રત્યેક ભવમાં જીવે સુખ મેળવવાના અને દુઃખને દૂર કરવાના પ્રયત્નો કર્યા છે, કારણ કે સ જીવાને સદ્દે પાળા વિષાચા મુસાચા, તુલ પરિા। આયુષ્ય પ્રિય છે. સર્વ જીવા સુખ શાતાના ઇચ્છુક છે. દુઃખ બધાને પ્રતિકૂળ છે. આખુ જગત સુખ માટે પ્રયત્ન કરે છે, છતાં જીવનમાં સુખ કે શાંતિ મળતા નથી અને દુઃખના અ ́ત આવતા નથી. સુખ મેળવવાના તનતાડ પ્રયત્નો કરવા છતાં પરિણામ દુઃખમાં આવીને ઊભું રહે છે. તેનુ કારણ ભગવંતે અહુ સુંદર ખતાયુ છે, જે જીવા માત્ર પેાતાના સુખની ચિ'તા કરે છે. તે જીવે સદા દુઃખને પામે છે, અને જે જીવા બીજાના સુખની ચિંતા કરે છે. તે જીવા સદા સુખ મેળવે છે. આ વાત ઉપર આપણા જીવનનો વિચાર કરીએ. જીવ યાં ગયા ત્યાં આપણા સુખને, આપણી અનુકૂળતાને આપણે મુખ્ય બનાવી છે. ગાડીમાં બેઠા ત્યાં તમારી પેાતાની જગાનુ રીઝર્વેશન કરી તેને મુખ્ય બનાવી. કોઈને ત્યાં જમવા ગયા તે ભેાજનની ચિ’તા પહેલી કરી. વ્યાખ્યાન સાંભળવા આવ્યા તેાય તમને જગ્યા મળી જાય એટલે બસ, પછી ખીજાનુ' જે થવુ' હાય તે થાય. તુચ્છ વિચારાએ સ્વાર્થ કેન્દ્રિત જીવન જીવવા પ્રેર્યા. આ જીવનપદ્ધતિ એ આપણા સમસ્ત દુઃખાનુ` મૂળ ! અને સમસ્ત પાપાનુ' ઉગમસ્થાન ! આવી જીવનપદ્ધતિ આપણા જીવનમાં પાપેાને શી રીતે ખેંચી લાવે? જીવનને દુઃખમય શી રીતે બનાવે છે. તે સાંભળેા. માની લે કે તમે રસ્તેથી ચાલ્યા જાવ છે. રસ્તામાં તમને કકડીને ભૂખ લાગી છે. લારીમાંથી ત્રણ ચાર કેળા લીધા. તેની છાલ ઉતારીને કેળા ખાધા અને છાલ રસ્તા પર ફે'કી દીધી. સાથે એ વિચાર કર્યાં કે હું આ છાલ રસ્તામાં નાખું છું તે તેના પર કોઈ યુવાનનો પગ આવી જાય અને લપસી જવાથી લાંચ પડે ત્યાં અચાનક મેટર આવી જાય અને એકિસડન્ટ થઈ જાય. છેવટે તેના પ્રાણ Page #162 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૩ ચાલ્યા જાય છે તેના કુટુંબનું શું થશે? તે સાવ નિરાધાર બની જશે. મામૂલી ભૂલે પરિણામ ભયંકર. આવી બાબતમાં તમે બીજાની ચિંતા કરતા નથી. માત્ર પિતાની ચિંતા કરી છે. આવી માત્ર સ્વાર્થભરી વિચારણા જીવને સુખથી વધુ ને વધુ દૂર રાખે છે. જે છે બીજાની ચિંતા કરે છે એટલે બીજાનું અહિત ન થાય પણ બીજા છ પણ કેમ સુખ પામે તે પોતે પણ સુખ મેળવી શકે છે. આનંદ ગાથાપતિનું જીવન એવું હતું. તે પિતાની સાથે પરની ચિંતા કરતા હતા. હું સુખી છું તો બીજા ને પણ સુખ કેમ મળે તે તેમની ભાવના હતી. તે અપરિભૂએ” કેઈનાથી પરાભવ પામે તેવા ન હતા, તેમજ તે મેઢીભૂત હતા. આનંદ ગાથાપતિને મેઢીભૂત શા માટે કહ્યા? તમારા આખા મકાનને ભાર, આધાર પીઢીયા છે તે પીઢીયા આખા ઘરનો ભાર ઝીલે છે તેના આધારે ઘર ટકે છે તેમ આનંદ શ્રાવક મેઢીભૂત હતા. તેઓ કુટુંબના પરિવારના આધારભૂત હતા. બધાના સલાહકાર હતા. તેઓ સંપત્તિથી, બુદ્ધિથી, બળથી, કુટુંબથી કોઈનાથી પરાભવ પામે તેવા ન હતા. ભલે તેઓ શરૂઆતમાં હજુ સમતિ પામ્યા નથી, પણું તેમનું મિથ્યાત્વ મંદ પડી ગયું હતું, તેથી તેમનું જીવન ઉજજવળ અને નિર્મળ હતું. સમક્તિ પામતા પહેલા તેના ગુણ આવવા લાગે. આત્મા અનંતકાળ અચરમાવર્તકાળમાં રહ્યો છે. અચરમાવર્તકાળ કોને કહેવાય? ક્યા જીવોને હેય? અચરમાવર્તકાળ એટલે અનાદિ અનંત પુદ્ગલ પરાવર્તનકાળ. એક પુદ્ગલપરાવર્તનમાં અનંતા કાળચક વહી જાય. આવા અનંતા પગલપરાવર્તનકાળ એટલે અચરમાવર્તકાળ. પહેલા ગુણઠાણે રહેલા અને નિગોદના જેને આ કાળ હોય. આ કાળમાં જીવ પર કમમેલનું જોર એટલું બધું હોય છે કે એને સમ્યક્ ધર્મરૂપી પચ્ચની ઈચ્છા થતી નથી, અને પાપરૂપી કુપ ઉપર અરૂચી થતી નથી. બાહ્ય ભાવથી ભૌતિક લાલચેથી પ્રેરાઈને કઈ કઈ વાર ધર્મક્રિયાઓ કરે ખરો પણ તે મોક્ષના હેતુથી નહિ, કર્મક્ષય કરવા માટે નહિ, પણ ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે. મોક્ષનો શુદ્ધ આશય મૂળમાં ન હોવાથી એ ક્રિયાઓ મેહના ઉદયથી થતી હોવાથી એ ક્રિયાઓ મોક્ષ સાધક બનતી નથી. આપણે ચરમાવર્તકાળ વિષે સમજવું છે. ચરમાવર્ત કાળ એટલે ધર્મયૌવનકાળ. જીવ ચરમાવર્ત કાળમાં આવ્યો એટલે ધર્મને વેપારી બની ગયો. ચરમાવર્તકાળ એટલે આત્મ ઉત્થાનનો અપૂર્વ અવસર. જીવ આ કાળમાં આવ્યો એટલે એનો સંસારમાં ૧ ક્રોડાકોડી સાગરોપમ કાળ બાકી રહ્યો. એક કોડાકોડ સાગરોપમથી વધુ કાળ બાકી હોય ત્યાં સુધી યથા પ્રવૃત્તિકરણ ન કરે ચરમાવર્તમાં આવેલા જીવને સંસારવર્ધક ક્રિયાઓ પ્રત્યે, આરંભ સમારંભ પ્રત્યે, વિષયોગો પ્રત્યે થોડો અણગમો હોય છે. ધર્મ પ્રત્યેના રાગના કારણે ભેગો નિરસ લાગે છે. પાપક્રિયાઓ તરફ સહજ અણગમો હેય છે. આ કાળમાં આવ્યા પછી જીવને સંતાનો સમાગમ વગેરે નિમિત્તોના બળ ઉત્તરોત્તર આત્મવિકાસ થતો રહે છે. ભવ અને ભેગો તરફ વધુ ને વધુ ઉદાસીન ભાવ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૮૪] [ શારદા શિરેમણિ વધતો જાય છે. દેવ-ગુરૂ-ધર્મ તરફ રાગ વધતો જાય છે. જન્મ, જરા, મરણ, રોગાદિ દુઃખથી નિરંતર સળગતા આ સંસાર દાવાનળમાંથી બહાર નીકળવાનું મન થાય છે. આ ચરમાવર્તામાં જીવને ધર્મરૂપી દવા લાગુ પડે છે અને પાપ રૂપી કુણ્ય ત્યાગ કરવાનું મન થાય છે. આત્મા જડ તરફથી ચેતન બાજુ વળતે જાય છે જડ કરતાં ચેતનને વધુ મહત્ત્વ આપતે થાય છે. જીવાત્માએ સંસારમાં ૮૪ લાખ જીવાયનીઓમાં અનંતીવાર જન્મમરણ કરીને અનંતા પુદ્ગલ પરાવર્તન પસાર કર્યા છે. જ્યારે જીવને મેક્ષમાં જવા માટે ફક્ત છેલ્લે એક પુદ્ગલ પરાવર્તનને કાળ બાકી રહે તેને ચરમાવર્ત કહેવાય છે. જો કે એક પુદ્ગલ પરાવર્તનને કાળ એ કાંઈ નાનસૂને કાળ નથી. મે જંગી કાળ છે, પણ જીવાત્માએ અનંતા અનંતા પુદ્ગલ પરાવર્તને કર્યા. તેની અપેક્ષાએ એક પુદ્ગલ પરાવર્તનને કાળ એક સમય એટલે કહેવાય. ભવ્ય આત્માને આ ચરમાવતકાળ પ્રાપ્ત થાય. એક પુગલ પરાવર્તનમાં જે જીવ અવશ્ય મોક્ષે જવાનો હોય તેને આ ચરમાવર્તકાળની પ્રાપ્તિ થાય. આ કાળ સ્થિતિ પાક્યા સિવાય તે બીજા બધા સેંકડે કારણે કે પુરૂષાર્થ કામ લાગતા નથી, જીવ અને દારિક વર્ગણાઓના સંબંધથી આ પુગલ પરાવર્તન બને છે. જીવને ગ્રહ કરવા આઠ વર્ગણાઓ આ ચૌદ રાજલકમાં પડી છે તે આઠ વર્ગણા કઈ? ખબર છે ? સાંભળો. દારિક વર્ગણા, વૈકિય વગણ, આહારક વર્ગણા, તેજસ વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણ, ભાષા વર્ગણા, મનો વર્ગણા કાર્મણ વર્ગણ યાદ રાખજે. આપણે સંસાર કાપે છે. આપ બધા બરાબર સમજજો. આપ બધા વ્યાખ્યાનમાં શા માટે આવે છે ? અત્યારે આ સંઘમાં જૈનોની સંખ્યા કેટલી હશે? પણ જેને આત્માની ભૂખ લાગી છે, સંસાર કટ કરવાની ભાવના જાગી છે અને અનાદિ અનંત કાળનું રખડવાપણું છોડવું છે તે અહીં આવે છે. બીજા આવતા નથી. ધંધા, વેપાર, રોજગાર છોડી, વહેલા ઉઠીને પ્રમાદ છોડીને અહીં આવે છે તે કંઈક લઈને જાવ. કંઈક પામીને જાવ. ચરમાવર્ત માં આવેલ જીવ એક પુદ્ગલ પરાવર્તનકાળ રહે, તેથી વધુ કાળ ન રહે, પછી તો મેક્ષે જાય. પુદ્ગલ પરાવર્તન બે પ્રકારના છે. સુક્ષ્મ પુદગલ પરાવર્તન અને બાદર પુદગલ પરાવર્તન. બંને પરાવર્તન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ભાવથી આ ચાર પ્રકારે બતાવ્યા. - (૧) દ્રવ્યથી : જગતમાં જેટલા દ્રવ્યો છે તે બધા દ્રવ્ય પુદ્ગલ દારિકપણે તથા વૈકિયપણે યાવત કાર્મણપણે અનુક્રમે પૂરા કરે તેને દ્રવ્યથી સુક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. (૨) ક્ષેત્રથીજે અનુક્રમે આકાશ પ્રદેશે મરી મરીને પૂરા કરે, ચૌદ રાજલકમાં અનાનુપૂર્વીએ મરે તે લેખામાં ન ગણીઓ અને પ્રથમ પ્રદેશને અડતો મરે તે લેખે ગણીએ એમ ત્રણ ચાર યાવત દશ આદિ લઈને આખો લેક પૂરો કરે તેને ક્ષેત્રથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. (૩) કાળથી : અનુક્રમે કાળચક્રને પહેલા સમયે મરે, તે લેખે ગણીએ અને કાળચક્રને બીજે, ત્રીજે, ચોથે, પાંચમે, છે, સાતમે, આઠમે તથા અનેરે કાળચકે મારે તે લેખે ન ગણીએ, એ રીતે અનુક્રમે કાળ Page #164 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ચકને બીજે સમયે એમ કાળચક્રને ત્રીજે સમયે એમ આખા કાળચક્રને સ્પશે, સમય સમય લગતો લગતો મરે તેને કાળથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. (૪) ભાવથી : જે લગતે લગતે પરિણામે મરે, તે એકથી બે યાવત દશ એમ અસંખ્યાતા પરિણામે મરે તે લેખે ગણુએ અને અનાનુપૂવીએ મરે તે લેખે ન ગણીએ, એમ અસંખ્યાતા પરિણામે કરી આખો લેક પૂરો સ્પશે તેને ભાવથી સુક્ષ્મ પુદગલ પરાવર્તન કહીએ. હવે બાદર પુગલ પરાવર્તન (૧) દ્રવ્યથી: જે સાત પ્રકારે પુદ્ગલ લઈ લઈને મૂકતા પૂરા કરે તેને દ્રવ્યથી બાદર પુદ્ગલ પરાવર્તન કહીએ. (૨) ક્ષેત્રથી : જે આકાશના પ્રથમ પ્રદેશે મરે તે લેખે ગણીએ, ત્યાર પછી ત્રીજે, પાંચમે, સાતમે, નવમે, અગિયારમે, તેરમે ઉપજે તથા ચવે એમ આખો લેક સમસ્ત પૂરે, આકાશ પ્રદેશે ભરે આગળ પાછળ કરીને પૂરા કરે તેને ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન કહીએ. (૩) કાળથી : જે કાળચક્રને પહેલા સમયે મરે તે લેખે ગણીએ તેથી બીજે કાળચક્ર તેને બીજે સમય તથા પાંચમે સમય પછી છઠ્ઠો યાવત અગિયારમે એમ અનુક્રમે કરી કાળચકના જેટલો સમય હોય તેટલા સમય મરણ કરી ફરસે તથા અનેરે કાળચક્રે મરે તેને કાળથી બાદરપુગલ પરાવર્તન કહીએ. (૪) ભાવથી: જે જીવના અસંખ્યાતા પરિણામ છે તે પરિણામે કરી મરે. આઘાપાછા થઈને અસંખ્યાતા પૂરા કરે તે કેમ? કયારે પ્રથમ પરિણામે, ત્રીજે, પાંચમે, સાતમે એમ સઘળા પરિણામ પૂરા કરે તેને ભાવથી બાદર પુદૂગલ પરાવર્તન કહેવાય. આપણે જે આઠ વર્ગ બતાવી તેમાંથી આહારક વર્ગણાને છેડી દેવાની. કારણ કે આહારક શરીર તો આખા ભવચકમાં જીવ વધુમાં વધુ ચાર વાર કરે. તે કયારે કરે? ચૌદ પૂર્વધારી સાધુને કેઈ શંકા થાય તો તેનું સમાધાન કરવા એક હાથ અથવા મૂઢા હાથનું પૂતળું બનાવીને મહાવિદેહમાં સીમંધરસ્વામી પાસે જાય. ત્યાં જઈને ભગવાન પાસે શંકાનું સમાધાન કરે ને પછી પાછો આવે. આ રીતે આહારક શરીર આખા સંસાર કાળમાં વધુમાં વધુ ચાર વાર કરે એટલે આહારક વર્ગણા પણ વધુમાં વધુ ચાર વાર ગ્રહણ થાય છે, તેથી આહારક વર્ગણના સમસ્ત પુદ્ગલે જીવથી ગ્રહણ થતાં નથી. માટે એને વજી દીધી છે. આહારક વર્ગણાને છેડીને બાકીની સાતે વર્ગણાઓના ચૌદરાજવતી સમસ્ત પુદ્ગલેને જીવ જ્યારે ગ્રહણ કરે ને મૂકે ત્યારે રયૂલથી (બાદર ) એક પુદ્ગલ પરાવર્તન કાળ થ. એક પુદ્ગલ પરાવર્તન કાળમાં તે અનંતા કાળચકો વીતી જાય. એક કાળચક એટલે ૨૦ ક્રોડાકોડી સાગરોપમ. દશ ક્રોડાકોડી પાયમનો એક સાગરોપમ. એક પલ્યોપમના અસંખ્યાતા વર્ષો. અસંખ્યાતા વર્ષે એટલે મનુષ્યની ૧૦૦-૧૦૦ વર્ષની જિંદગીઓ તે કરડે, અબજથી પણ વધુ થાય. દેવાનુપ્રિયે! સમજે. એક પુદ્ગલ Page #165 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિશમણિ પરાવર્તનના કાળ પણ કેટલે ખધા જાગી છે! આપણા આત્મા ભૂતકાળમાં આવા ૧૦૧૫ નહિ, સે–ખસે નહિ, પાંચ-પચીસ હજાર નહિ, પચાસ લાખ નહિ..... સંખ્યાતા, અસંખ્યાતા નહિ પણ અનંતા પુદ્ગલ પરાવના આ સંસારમાં ભટકી- ભટકીને, અનંતા શારીરિક, માનસિક દુઃખા, ત્રાસા ભાગવી ભાગવીને આવ્યા છે. અનંતીવાર નરક નિગેાદમાં, પશુપક્ષીમાં, ત્રસ, સ્થાવરમાં ભયંકર જન્મમરણના, ભૂખ, તરસના, ટાઢતડકાના છેદન-ભેદનના દુઃખા વેઠયા છે. હવે આ ચરમાવત કાળમાં આવ્યા પછી જો આત્મા ધર્મ પુરૂષાર્થ માટે કટિબદ્ધ અને, વિષયેા પ્રત્યે વિરાગ કેળવે, ક્રોધાદિ કષાયના નિગ્રહ કરે, ધન-સંપત્તિ, પરિવારને મેાહ છેડે અને મહાન પુણ્યાયે મળેલા ગુણાના સાગર, વીતરાગદેવ, પંચમહાવ્રતધારી ગુરૂદેવા અને સુજ્ઞ પ્રરૂપિત ધર્મની આરાધના ક૨ે તા આ ભવ સમુદ્રથી પાર ઉતરી જાય. આપણા આત્મા ચરમાવ કાળમાં આવ્યા છે કે નહિ ? તે કેવી રીતે ખબર પડે ? તેના નિશાન શુ'? જીવ ચરમાવ માં આવ્યા છે તે સમજવા માટે ત્રણ નિશાનીએ બતાવી છે. તાવ માપવા માટે થર્મોસીટર જોઈ એ તેમ અહીં આપણે ચરમાવત કાળમાં આવ્યા છે કે નહિ તે માપવા માટે ત્રણ નિશાની ખતાવી છે. ૮૬ (૧) દુ:ખી જીવા પ્રત્યે અનુકૅ'પા (ર) ગુણવાન પ્રત્યે અદ્વેષ (૩) સત્ર ઔચિત્યનું પાલન એટલે ઉચિત વ્યવહુાર. જે આત્મા ચરમાવ માં આવ્યા હોય તેને દુઃખી જીવાને જોઈને કરૂણા આવે. દયાથી તેમનું દિલ દ્રવી જાય. તેએ એવા સદ્ભાગી અને પુણ્યવાન હોય કે તેમના આંગણે આવેલે ભિખારી પણ પાછો ન જાય. તેમના હૃદયમાં કરૂણાના ઝરણા સદાને માટે વહેતા રહે. એ બંધ ન થાય. દા. ત. ગામમાં જાહેર થયુ છે કે આ ભાઈના ઘેર જે જાય તે પાછા આવતા નથી. વાત ફેલાતાં તેના ઘેર ગરીમાના ટાળેટાળા ઉભરાવા લાગ્યા. ગરીબ ભિખારીનેા પાર નહિ. એટલા અધા આવવા લાગ્યા. તે બધાને ખૂમ ભાવથી દેવા લાગ્યા. ઉચ્ચ ભાવનાથી આપી રહ્યા છે. કરૂણા એટલે સુધી કે શ્વેતા દેતા વસ્તુ ખૂટી ગઈ. દાન દેતા પાછું વાળીને જોયું નહિ. અરે પૈસા–ધરબાર દઈ દીધુ અને તદ્ન ખૂટી ગયુ` છતાં જરા પણું અકળાય નહિ. ખેદ્ય કે ક'ટાળા નહિ. લેાકેાનેા ધસારા વધતા જાય તેા તેમના તિરસ્કાર કે અપમાન નિહ. કોઈ ખરાબ કટુ શબ્દ ખેલવાની વાત નહિ. તેમને બધાને હાથ જોડીને કહે – ભાઈઓ ! માફ કરો. આજે મારી પાસે તમને આપવાની વસ્તુઓ નથી. મને મળશે ત્યારે આપીશ. આટલી તેા નમ્રતા બતાવે. વિનય, વિવેક, કરૂણા, દયા બતાવે પણ તેમને હડધૂત ન કરે. આટલું દાન દે છતાં નામ માત્ર અભિમાન નહિ. દેતાં દેતાં ખૂટી ગયું તે ખેદ નિહ. કરૂણા તેા કેટલી કરૂણા ! ચરમાવતમાં આવેલા જીવેાને દુઃખી જીવા પ્રત્યે હમદર્દી, દિલાસા હાય. બીજાના દુઃખ પ્રત્યે ઉપેક્ષા ન કરે. બીજાના દુ:ખે દુઃખી રહે અને અને તેા દુઃખ દૂર કરવાની ઇચ્છા રાખે. દિલ્હી શહેરમાં હુમાયુ રાજા રાજ્ય કરતા હતા. એક વાર હુમાયુએ દુશ્મન રાજા Page #166 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ | ઉપર આક્રમણ કર્યું. સામા રાજાને પરાજય કર્યો, અને હુમાયુને વિજય થયો. હુમાયુએ સામા રાજાના ૯૦૦૦ રૌનિકેને પકડી લીધા. એક તે તે રાજા હારી ગયા, તેના ઘરબાર લૂંટાઈ ગયા. બધું ફનાફના થઈ ગયું, અને ઉપરથી ૯૦૦૦ રૌનિકને કેદ કર્યા. તે બધા કેદીઓને દૂર દૂર પરદેશમાં લઈ જઈ વેચવાના અથવા તે તેમને એવા જંગલમાં મૂકી દેવા કે જ્યાં વાઘ, વરૂ, સિંહ સિવાય કોઈ હોય નહિ. દાડમ તેડીને ખાય તેમ આ કેદીઓ જીવતા જંગલી જાનવરોના મુખમાં ચવાઈ જાય. શેરડી ચીડામાં પીલાય તેમ વાઘ-સિંહની દાઢમાં પીસાઈ જાય. કેટલી ક્રર પ્રકૃતિ! ધન અને સત્તાના લેભે માનવી કેટલા પાપ કરે છે! તેને એ વિચાર નથી આવતું કે આ પાપના કટુ ફળ મારે કેવા ભેગવવા પડશે! હુમાયુએ પિતાના અતિ વિશ્વાસુ માણસને આ કેદીઓને લઈ જવા માટે સોંપ્યા, અને તેમને રીબાવી રીબાવીને વેચવા માટે આજ્ઞા કરી. પલે માણસ તો રાજાની આજ્ઞા પ્રમાણે કેદીઓને લઈને જાય છે. પગે ચાલીને જવાનું હતું. ચાલતાં ચાલતાં કેદીઓને તરસ લાગી. પાણી માંગે છે તે પાણીના બદલે પ્રહાર પડે છે. ભૂખ લાગે તે ખાવાનું ન આપે, પણ ચાબુકના માર મારે. ચાલતાં થાકી જાય. ભૂખ્યા, તરસ્યા કેવી રીતે ચલાય? ચાલી ન શકે તો પીઠ પર કેરડા વડે માર મારે. ઉપાડી ન શકાય તેટલે ભાર તેમના પર નાંખે. માર સિવાય વાત નહિ. બિચારાના મનમાં થાય કે આ કરતાં તલવારના એક ઘાએ મારી નાંખ્યા હતા તે સારું. આ તે જીવતાં છતાં મરેલા જેવી દશા છે. બધાની આંખમાંથી ધારા આંસુ પડે છે, પણ ત્યાં કેણ તેમની દયા કરે? બધા રડતી આંખે લથડિયા ખાતા ખાતા ચાલતા હતા. મનુષ્યનું જીવન મળવા છતાં દશા પશુ જેવા થઈ છે. એક દિવસ એક ગામમાં પડાવ નાંખે. તે ગામમાં ભેરૂશા નામનો જૈન મંત્રી હતું. આ કેદીઓને ત્રાસ ગામના લોકોએ જોયો. બધાના મનમાં અરેકાર થઈ ગયો. કેટલે જુલ્મ! કેટલે ત્રાસ ! આ વાત ફેલાતાં ફેલાતાં એ ગામનો ભેરૂશા નામને જૈન મંત્રી (પ્રમુખ) હતો તેને આ સમાચાર મળ્યા. સંઘના પ્રમુખ કેને કહેવાય? જેના રોમરોમમાં દયા હોય, કરૂણ હોય, અનુકંપા હોય, પિતાનું સર્વસ્વ લૂંટાઈ જાય તો લૂંટાઈ જવા દે પણ ધર્મમાં આંચ ન આવવા દે. તે પિતાની સામે અત્યાચાર, અનાચાર થતાં જોઈ ન શકે. આ ભેરૂશા મંત્રી ખૂબ દયાળુ અને કરૂણાવંત છે, તેમને આ વાતની ખબર પડી એટલે કેદીઓ જે છાવણીમાં હતા ત્યાં આવ્યા. હુમાયુના માણસને મળ્યો. તેમની સાથેની વાતચીત ઉપરથી ખબર પડી ગઈ. આ બિચારા કેદીઓ પરદેશમાં કમોતે મરશે? ના...ના.... મારા પ્રાણના ભોગે પણ આ બધાને બચાવવા જોઈએ. કિમિયાગર મેરૂશા : તરત એ હુમાયુના માણસને મળ્યો, અને કહ્યું તું ત્રણ દિવસ ધીરજ રાખજે. હું આવું પછી તારે અહીંથી રવાના થવું. તે પહેલા નહિ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૮૮ | [ શારદા શિરેમણિ જવાનું. તમારા બધાને ત્રણ દિવસને ખાધાપીધાને બધો ખર્ચો હું આપીશ. હુમાયુના નેકરે કહે–ભલે. ભેરૂશા આટલી કબૂલાત કરાવી મારતે ઘોડે દિલ્હી પહોંચ્યા. તે સમયે લેન કે ટ્રેઈન ન હતા. દિલ્હી જઈને હુમાયુને સલામ ભરી. નમસ્તે કરી તેમના ચરણમાં કિંમતી ઝવેરાતને થાળ ધર્યો, રાજાને વશ કરવા નજરાણું ભેટ ધર્યું. હુમાયુએ આ કિંમતી રત્ન જોયા. ભેરૂશાની નમ્રતા, તેમને વિનય, વિવેક, બેલવાની મીઠાશ બધું જોઈને રાજા પ્રસન્ન થયા, અને ભેરૂશાને કહ્યું માંગ, માંગ, માંગે તે આપું. માંગવાને મોકો બરાબર મળ્યો છે. આવા સમયે તમને કઈ કહે કે માંગ માંગ માંગે તે આપું. તે તમે શું માંગે? રાજન ! આપ મને માંગવાનું કહે છે તે હું એટલું જ માંગુ છું કે આપ મને આ કેરા કાગળ પર સહી કરી આપો. આપ મારા પર વિશ્વાસ રાખજો કે તેને ઉપયોગ એ નહિ થાય કે તમારું નામ બદનામ થાય. તે દુરૂપયોગ નહિ થાય. હું વિશ્વાસઘાત નહિ કરું. આ સહીને ઉપગ આપનું ગૌરવ વધારવામાં થશે. ભેરૂશાએ હુમાયુની પાસે જઈને કેરા કાગળમાં સહી કરાવી લીધી. શેઠની પ્રમાણિક્તા, વિનય, નમ્રતા, જેઈને હુમાયુએ સહી કરી આપી, પછી પૂછતા નથી કે આ સહી તું શા માટે કરાવે છે? શેની કરાવે છે? ભેરૂશા પર કેટલે વિશ્વાસ હશે! તમારા સંસારમાં આજે બાપને દીકરા પર અને દીકરાને બાપ પર વિશ્વાસ નથી. જેને તમે તમારી અર્ધાગના કહે તે પત્ની પણ આ રીતે સહી કરી આપે ખરી? ના. કરે તે તરત પૂછશે કે આ સહી શા માટે કરાવે છે ? તેને પણ તમારા પર વિશ્વાસ નથી. આ તમારે સળગતે સંસાર ! બંધનથી મુક્તિ : હુમાયુને ભેરૂશા પર કેટલે વિશ્વાસ હશે કે સહી કરી આપી. એટલું પૂછ્યું પણ નહિ તમે સહી શા માટે કરવો છે? ભેરૂશા એ કાગળ લઈને તરત રવાના થયા. મારતે ઘેડે પોતાના ગામમાં પહોંચી ગયા. સહી કરેલા કાગળ ઉપર લખી નાંખ્યું કે “૯૦૦૦ કેદીઓને તાત્કાલિક છોડી દો.” હુમાયુની સહીના બરાબર ઉપરના ભાગમાં લખ્યું. ભેરૂશાએ જઈને એ કાગળ હુમાયુના માણસને બતાવ્યો, તે માણસે કહ્યું જે રાજાની સહી હોય તે માટે રાખવાની શી જરૂર ? ૯૦૦૦ કેદીઓને મુક્ત કરી દીધા. જે કેદીઓને ખાવાપીવા મળતું ન હતું, માર અને પ્રહારો મળતા હતા, પશુની જેમ બે ઉપડાવતા હતા. આ બધા ત્રાસમાંથી તે કેદીઓને દુઃખમુક્ત કર્યા ત્યારે તેઓએ આશીર્વાદની કેવી વર્ષો વહાવી હશે ! આશીર્વાદ મળે ન મળે. બધા કેદીઓને છેડયા ત્યારે ભેરૂશા કહે છે મારા ભાઈઓ! તમને અત્યારે છૂટકારો મળ્યો તે પ્રતાપ મહારાજા હુમાયુને છે. આ કાગળમાં તેમની સહી છે. તેમને આપ બધા પર દયા આવી. કરૂણા આવી એટલે આપ બધાને છોડી દીધા છે. બધા કેદીઓ બંધનથી મુક્ત થયા એટલે નાચવા ને ફૂદવા લાગ્યા, અને બેલ્યા-મહારાજા ! દીર્ધાયુષી બને. તેમના પર આશીર્વચનને વરસાદ વરસાવવા લાગ્યા. બધા કેદીઓ ખુશ થતાં પિતાના ઘેર ચાલ્યા ગયા. Page #168 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૯ પિતાના જાનને કુરબાન કરવા તૈયાર થયેલો ભેરૂશા : કેદીઓને મુક્ત કર્યા બાદ ભેરૂશા સહીવાળો કાગળ અને તલવાર લઈને ઘોડા પર બેસી દિલ્હી પહોંચ્યું. જઈને હુમાયુને કહે છે નામવર ! આપ આ તલવાર મારા પર ચલાવો. તલવારના ઝાટકે મારું માથું ઉડાવી દે. કેમ ભાઈ ! પણ છે શું ? શા માટે તલવાર ડોક પર ચલાવવાની કહો છો ? મેં આપને ગુને કર્યો છે. હું આપનો ગુનેગાર છું. માટે આપ મારા પર તલવાર ચલાવે. કેરા કાગળ પર મેં આપની સહી કરાવી. ૯૦૦૦ કેદી - એને ત્રાસ હું જોઈ શકતો નહોતો. તેમનું દુઃખ મારાથી જેવાતું નહોતું. તમારી સહીને ઉપયોગ મેં એ ૯૦૦૦ કેદીઓને મુક્ત કરવામાં કર્યો છે. મારા એકના જાનની કુરબાની પાછળ ૯૦૦૦ રૌનિકોના જીવન જે બચી જતાં હોય તો તેનાથી વધારે મારા જીવનને સદુપયોગ શું હોઈ શકે ! આનું નામ ધર્મ પામ્યા કહેવાય. આનું નામ કરૂણા ! પણ રાજન ! મને એક વાત કહેવા દે. તે કેદીઓને મુક્ત કર્યા ત્યારે મેં આપનું નામ જાહેર કર્યું હતું કે આપ બધાને જે જીવતદાન મળતું હોય તો તે બધે પ્રતાપ હુમાયુનો છે. હુમાયુ રાજા તમને બધાને કાયમ માટે મુક્ત કરે છે. એમ કહી સહીવાળો પત્ર વાંચવા આપ્યો. તે સમયે તે કેદીઓ એવા હરખઘેલા બની ગયા. તમારું નામ લઈને આનંદથી નાચ્યા. તમારા ગુણગ્રામ ગાયા, અને આશીર્વાદ વરસાવ્યા. તે સમયે તેમને જે આનંદ હતો તેનું વર્ણન મારાથી થાય તેમ નથી. એમ કહેતા તેમની આંખમાંથી આંસુ આવી ગયા. આ સાંભળતા હુમાયુ તો સ્તબ્ધ બની ગયા. મંત્રીની કેટલી કરૂણા અને ભવ્ય ભાવના ! પોતે કેદીઓને છોડાવ્યા છે અને તેનો યશ મને આપે છે. હું તે કાંઈ જાણતા નથી. મારા નામે બીજાઓને અભયદાન આપ્યું છે. ભેરૂશા ! તમને મારા કોટી કરી ધન્યવાદ છે. પોતાના હાથે પોતાના દેહને મૃત્યુના મુખમાં નાખી બીજાના જીવન બચાવવા નીકળેલા વણિકની ખુમારી જોતાં રાજા તેના પર આફરીન પોકારી ગયે. ધન્ય છે આ ભારતની ભૂમિને ! ધન્ય છે તારી માતાને કે આવા સુપુત્રને જન્મ આપ્યો ! હુમાયુ સિંહાસન પરથી ઉતરી ગયું અને ભેરૂશાને હર્ષાશ્રુ સાથે ભેટી પડયો. આનું નામ કરૂણા. દુઃખી જીવો પ્રત્યે અનુકંપા. ચરમાવતમાં આવેલા છની અનુકંપા આવી હોય. દુ:ખ આવે તો અકળાય નહિ. ગુસ્સો ન કરે. પિતાના દેહને ભેગે પણ બીજા જીની કરૂણા કરે. બીજે બોલ અવસરે વિચારીશું. ચરિત્ર : પાંચાલ દેશમાં ગોપાલપુર નગરમાં રાજા ખૂબ ન્યાયી હતા. એ નગરમાં પુરંદર નામના ધનાઢય શેઠ હતા. વિદેશીઓને જોતાં આકર્ષણ થાય એવી પુરંદર શેઠની હવેલી હતી. પાંચાલ દેશમાં તેમની હવેલી ખૂબ પ્રખ્યાત હતી. તેની કારીગરી, કેતરણી, તેના ઝરૂખાઓ, તેની રચના, બાંધકામ, હવેલીની બહાર ઝૂલતા હાથી-ઘોડા એ બધું જેનારને આકર્ષણ કરે એવું હતું. હવેલી કરતાં હવેલીના માલિકનું આકર્ષણ પણ જેવું તેવું ન હતું. પુરંદર શેઠને મળવામાં, તેમની સાથે વહેપાર કરવામાં લેકે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૦ ] [ શારદા શિમણિ પિતાનું અહોભાગ્ય માનતા. આ શેઠ પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા છે એટલે આટલા છલક્તા વૈભવમાં પણ તેમની ધર્મભાવના ખૂબ હતી. તેઓ જૈનધમી હતા. જૈન ધર્મનું જ્ઞાન પણ સારું પ્રાપ્ત કરેલું છે. શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા છે. આવા પુરંદર શેઠનું ચારિત્ર ખૂબ ઉત્કૃષ્ટ હતું. લક્ષ્મીની છેળો ઉડતી હતી. છતાં તેમનું જીવન નિર્મળ શુદ્ધ હતું. તેમની પત્ની પુણ્યશ્રી પણ તેવી જ હતી. તે શીલવંતી, ગુણવંતી, સાદી, સરળ, નિરભિમાની અને ધર્મની અનુરાગી હતી. રથના બે પૈડા સરખા હતા. પતિ-પત્ની બંને ધર્મ કરતા હોય એવા જીવને જોઈ એ તે આનંદ થાય. બંને સાથે સવાર-સાંજ પ્રતિક્રમણ કરે, ચૌવિહાર કરે. સુપાત્ર દાન દે. નિર્દોષ ગૌચરી વહરાવે. આ રીતે બંનેનું સંસારી- જીવન ખૂબ આદર્શ હતું. આ પુણ્યવંત શેઠ આ નગરીના શણગાર છે. નગરીની શોભા છે. પુરંદર શેઠના મહેલના દ્વાર સદા અભંગ રહેતા. તેમના આંગણે જે આવે તેને કઈ જાતના ભેદભાવ વગર ખુલ્લા દિલે આપતાં. એક વાર શેઠના મુખ પર થોડી ઉદાસીનતા આવી. શેઠ ગમગીન બન્યા. જમવા બેઠા તે પૂરું જમ્યા નહિ. તેમને ખાવું ભાવ્યું નહિ. જે ગુણીયલ સ્ત્રી હોય છે તે પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. પુણ્યશ્રી પતિનું મુખ જોઈને સમજી ગઈ કે આજ મારા પતિ ઉદાસ લાગે છે. બરાબર જગ્યા પણ નથી. આથી પુણ્યશ્રીને પણ ખાવું ભાગ્યું નહિ, છતાં બપોરે ન પૂછયું. સાંજે જમવા આવ્યા તોપણ એ જ સ્થિતિ હતી. પછી શેઠ શેઠાણી બંનેએ પ્રતિક્રમણ કર્યું ત્યાર બાદ વિવેકી ગુણીયલ સ્ત્રી શેઠને વિનયથી પૂછે છે સ્વામીનાથ ! આપણે ત્યાં સુખની કાંઈ કમીના નથી. છતાં આપ આજે ઉદાસ, ગમગીન કેમ દેખાવે છે? શું આપને માથે કોઈ ચિંતા આવી છે? જે હોય તે સત્ય કહે. મને કઈ ચિંતા નથી. એ તે તમને એવું લાગે છે. ના...આપના મુખ ઉપર દેખાઈ આવે છે કે આપ ગમગીન છે. મુખના ભાવ છાના નથી રહેતા. શેઠાણીએ ખૂબ આગ્રહ રાખે ત્યારે શેઠ કહે શેઠાણી! દે ગંદક સૂરની પેરે સુખ ભોગવતા સંસાર, અશુભ કર્મના ઉદયથી સંતતિ નહિ તસ એક. ' મને એક વાતને અફસોસ છે કે આપણે ત્યાં સંપત્તિ, વૈભવને તો પાર નથી. દેવે જેવા સુખ ભોગવીએ છીએ, પણ હજુ આપણે ત્યાં સંતાન નથી. આ વૈભવે ભેગવનાર કોઈ નથી તેની મને ચિંતા નથી, પણ મારા ઘરના દ્વાર સદા અભંગ રહે છે જે સંતાન ન હોય તે મારા ઘરના દ્વાર બંધ થઈ જશે. સાધુ-સાધ્વી મારા આંગણે આવે નહિ. સાત પેઢીથી આ લક્ષમી અને ધર્મ ચાલ્યા આવ્યા છે તે કાયમ ચાલુ રહે અને સંતનું આગમન રહે. આથી શેઠાણું સમજી ગયા. થોડી વાર તે મૌન રહ્યા. શેઠ કહે તું ચિંતા ન કરીશ. હું ચિંતા નથી કરતી. હું એ વિચારું છું કે આપણા મહેલમાં પારણું કેવી રીતે બંધાશે. શેઠ કહે એને કોઈ ઉપાય તમને જડે છે ખરો ? સ્વામીનાથ ! હું એ જ વિચારી રહી છું. હું તમને સલાહ આપું, પણ તમે મને Page #170 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૯૧ વચન આપો કે હું સ્વીકારીશ. હું વાત જાણ્યા વિના કેવી રીતે વચન આપું ? છતાં આપ કહો તે ખરા. મારાથી બનશે તો હું કરીશ. પુણ્યશ્રી અચકાતા અચકાતા ધીમેથી બેલી, આપ ફરી વાર લગ્ન કરી લે. બંનેને સ્વપ્નામાં શોક્ય આવે તે ગમતી નથી. આ સામેથી કહે છે નાથ! આપ બીજી વાર લગ્ન કરે. દેવી ! આપ આ શું બોલે છે? એક પુત્ર માટે હું બીજી વાર લગ્ન કરું? હવે તમે ફરીથી આ શબ્દ કયારે પણ ઉચ્ચારતા નહિ. મારે તારા આ શબ્દો સાંભળવા નથી. મારું ને તારું રથનું પૈડું બરાબર ચાલે છે. તેમાં મારે વિદન નથી નાંખવું. હવે તું લગ્ન કરવાની વાત ન કરીશ, પણ તમને વાંધો શું છે? શું પુરૂષો ફરી વાર લગ્ન નથી કરતા? કરતા હશે પણ મારે નથી કરવા. શેઠાણીએ ઘણું સમજાવ્યા પણ શેડ ન માન્યા. શેઠ-શેઠાણીની પ્રીતિ દૂધ-સાકર જેવી હતી. શેઠ કહે તારા જેવી ધર્માનુરાગી, સભાગીની પત્ની મારે છોડવી નથી. પુત્ર મળે કે ન મળે. બીજે કઈ ઉપાય હોય તો આપ બતાવે. હવે શેઠાણી બીજો ઉપાય શું બતાવશે તે અવસરે. અષાડ વદ ૧૦ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૧ : તા. ૧૨-૭-૮૫ અનંત ઉપકારી ભગવંતે ભવ્ય જીવને ટકેર કરતાં કહ્યું કે આ આત્મા અનંતકાળથી સંસારમાં અવિરતપણે રખડી રહ્યો છે અનેક ભયવાળી ભવાટવીમાં ભમી રહ્યો છે. હવે ભમવાનો અંત લાવવો હોય તો સ્વઘર તરફ આવ. પરભાવથી પાછો વળ. એક લેકમાં કહ્યું છે કે, जे परभावे रत्ता मत्ता विसएसु पावबहुलेसु । आसपास निबद्ध ।, भमंति चउगइमहारन्ने । જે પરભાવોમાં રક્ત છે, ઘણા પાપવાળા વિષયમાં મસ્ત છે તેમજ આશા રૂપ જાળમાં બંધાયેલા છે તેઓ ચારગતિ રૂ૫ મેટા અરણ્યમાં ભમે છે. પરભાવની વૃત્તિ એ વિભાવ છે અને તે આત્મશક્તિને નાશ કરવામાં મુદ્રગર સમાન છે, તેથી નિગ્રંથ મુનિઓ પારકી આશા રૂપ જાળને છેદીને સ્વરૂપનું ચિંતન, સ્વરૂપમાં રમણતા અને સ્વરૂપના અનુભવમાં લીન થાય છે, માટે જ્ઞાની કહે છે હવે તું પરભાવ છેડીને સ્વભાવમાં આવ. અનાદિકાળથી જીવની દોટ પર તરફ છે. હવે રસ્તે બદલવાની જરૂર છે. ધનને છેડીને ધર્મના રહે આવવાનું છે. સંસારને છોડીને સંયમની કેડીએ ચાલવાનું છે. પર પુદ્ગલો પ્રત્યેને રાગ છેડીને આત્માને ને ધર્મને રાગ કરવાનું છે. આ રીતે જે આપણે રસ્તો બદલી લેશું તે ભવાટવીમાં ભમવાને અંત આવ્યા વિના નહિ રહે. ભવાટવીમાં ભમવાને થાક લાગે હેય અને હવે સાધનાના માર્ગે જવાની અભિલાષા જાગી હોય તો આપણે જીવન કેવું બનાવવું પડશે? સાધનાને માર્ગ આત્મા કયારે પ્રાપ્ત કરી શકશે ? જ્ઞાની ભગવંત ફરમાવે છે કે, Page #171 -------------------------------------------------------------------------- ________________ ૯૨ | [ શારદા શિશમણિ " सोही उज्जूय भूयस्स धम्मो सुद्धस्स चिट्ठइ" । જેને આત્મા સરળ અને રોહિત હોય છે તેના અંતરમાં ધર્મ ટકી શકે છે, માટે જીવનને સરળ બના, કેમળ બનાવે, પણ કઠોર ન બનાવશે. જિંદગીમાં કયારેય દાંત જેવા કઠોર ન બનતા, જીભ જેવા કેમળ બનશે. જે સરળતાને, કમળતાને ટકાવી રાખીશું તે જિંદગી જીતી જશું, અને કઠોરતાની પરિણતિવાળી જીવનપદ્ધતિ અપનાવીશું તે અણમોલા આ માનવજીવનને હારી જશું. જે જીવન જીતી જવું હોય તો કઠોરતાને છોડીને કમળતા અપનાવવાની જરૂર છે. એક વાત યાદ રાખજે. તમને લાગતું હોય કે કઠોરતાથી જીત થાય છે. તે ભૂલ છે. આખરે વિજય તે કમળતાને થવાને છે. પાણી કેટલું કમળ છે! છતાં કઠોર ગણાતાં પથ્થરને તોડી નાંખવાની તેનામાં પ્રચંડ શક્તિ રહેલી છે. ક્રોધ, માન, માયા, લેભ એ પથ્થર જેવા છે. ક્ષમા, સરળતા, નમ્રતા, અનાસક્તિ આદિ પાણી જેવા છે. એક વાર આ વાત મનમાં જે બરાબર ઠસી જાય તો આપણે સામાન્ય બાબતોમાં થતાં ક્રોધ, માન, માયા, લેભ ઓછા થયા વિના ન રહે. દષ્ટિવિષ ચંડકૌશિક સર્ષને ક્રોધ કે ભયંકર ! માનવેને અને તિર્યને તેણે જીવતા રાખ્યા ન હતા. એટલું જ નહિ પણ એકેન્દ્રિયમાં ગણાતી વનસ્પતિને પણ તેણે પિતાની દષ્ટિના ઝેરથી બાળીને ખતમ કરી નાખી હતી. એ જ્યાં રહેતું હતું ત્યાં કોઈની જવાની હિંમત ન હતી. ક્રોધના આવા અતિ ભયંકર આવેશને પણ વીર પ્રભુએ ક્ષમાના શીતળ જળથી નામશેષ કરી નાંખ્યો. ત્રણ કે પાંચ થી વધતા ક્રોધના સંસ્કારોને માત્ર ગણત્રીની પળોમાં પ્રભુએ ક્ષમા દ્વારા સળગાવી દીધા. હું તમને પૂછું કે તાકાત કેની વધુ? ક્રોધની કે ક્ષમાની? તમે કહેશે કે ક્ષમાની. જે જીવનમાં બરાબર સમજાયું કે ક્ષમાની તાકાત વધારે છે તે પછી જીવનમાં પગલે પગલે કોધ થાય ? છતાં વારંવાર ક્રોધ કેમ આવે છે? તો એના જવાબમાં પ્રભુ સમજાવે છે કે પથ્થરને તોડવા માટે પાણીની ધારને સતત પથ્થર પર પડવું પડે છે. પાણી સતત પડ્યા કરે તે પથ્થરને તોડી શકે છે તેમ આત્મા પર અનંત કાળના જામેલા ક્રોધના સંસ્કારોને તોડવા માટે ક્ષમાનું શીતળ જળ સતત નાંખવું પડશે તો જ ક્રોધ રૂપી પથ્થરને તોડી શકાશે. કઠોર વસ્તુ પિતાનામાં કઠોરને સમાવી શકતી નથી. જ્યારે કેમળ વસ્તુ કઠોરને પોતાનામાં આસાનીથી સમાવી લે છે. જેમ કે એક પથ્થર બીજા પથ્થરને પોતાનામાં સમાવી શકતું નથી. જ્યારે એ જ પથ્થરને પાણીમાં મૂકશે તો તે જલ્દી તેમાં સમાઈ જાય છે. ચંડકૌશિકના ક્રોધને પ્રભુ મહાવીરે પોતાનામાં સમાવી લીધું. પાપી પાલકની કઠોર મનોવૃત્તિને બંધક મુનિના ૫૦૦ શિષ્યએ પોતાના અંતરમાં સમાવી લીધી, પણ એ પાપી પાલક આ ૫૦૦ મુનિએની કેમળતાને પિતાના અંતરમાં સમાવી શક્યો નહિ. પથ્થર અને પાણીના આ યુદ્ધનો તથા તેના પરિણામનો ઇતિહાસ આપણી નજર સામે છે. પથ્થરે હાર્યા અને પાણી જીત્યું, માટે આપણું જીવન પથ્થર જેવું કઠેર નથી બનાવવું પણ પાણી જેવું Page #172 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] કમળ બનાવવું છે. કેમળ જીવન કર્મ સામે કેશરીયા કરી શકે છે. કેમળ બનીશું તો જીવનના કર્મ જંગમાં જીત મેળવી શકીશું. જેમનું જીવન પથ્થર જેવું કઠેર નથી પણ પાણી જેવું કમળ છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. જેને દ્રવ્યથી આનંદ છે અને ભાવથી આત્માને આનંદ મેળવવાને છે. એવા આનંદ ગાથા પતિ મહાવૈભવશાળી અને ખૂબ સમૃદ્ધ હતા. વાણિજ્ય નગરમાં એક સુખી વ્યક્તિ તરીકે તેમની ગણના થતી હતી. આનંદ ગાથાપતિને ત્યાં સંપત્તિ કેટલી હતી તે બતાવતા શાસ્ત્રકાર કહે છે. “તHoi Niાવરૂ ચત્તાર हिरण्णकोडीओ निहाण पउत्ताओ, चत्तारि हिरण कोडीओ बुट्टि पउत्ताओ, चत्तारि हिरण्णकोडीओ पवित्थर पउत्ताओ”। આ આનંદ ગાથાપતિને ત્યાં ચારકોડ સોનિયા ખજાનામાં હતાં એટલે જમીનમાં દાટેલા હતા. તે સમયે અત્યારની જેમ બેંકે નહતી કે બેંકના ખાનામાં મૂકી આવે. એટલે ઘરમાં રાખતા. તે આત્માઓ પુણ્યવાન હતા. તેમને ડાકુનો, ચેરનો કે લૂંટારાને ભય ન હતો. કેઈની પણ લેવાની કે લૂંટવાની વૃત્તિ ન હતી. બે નંબર અને કાળાબજાર તે સમજતા જ નહોતા. આનંદ શ્રાવકને ત્યાં ચાર ક્રોડ સોનૈયા જમીનમાં દાટેલા હતા. ચાર કોડ સોનૈયા તેમણે વેપારમાં રોકાયા હતા અને ચાર કોડ સોનીયા ઘર સામગ્રીમાં રોક્યા હતા. આનંદ ગાથા પતિની સંપત્તિ આજના જેવી ન હતી. આજે તો ૨૫ લાખ કે ૫૦ લાખને વહેપાર કરતા હોય પણ મૂડીમાં તો ત્રીજા ભાગની પણ ન હોય. પારકે નાણે પતંગો ઊડે છે. બે નંબર અને કાળા બજારના ધંધા ચાલી રહ્યા છે. રૂપક : એક વાર સાબરમતી નદી રડતી હતી. લેખકે પૂછયું તું શા માટે રડે છે? ત્યારે સાબરમતીએ કહ્યું કાળા બજારીયા બધા મારા પાણીમાં હાથ ધઈ ગયા તેથી મારું પાણી કાળું થઈ ગયું છે. મારું પાણી તે નિર્મળ અને પવિત્ર છે પણ કાળું થઈ ગયું તેથી હું રહું છું. આજે જ્યાં જુઓ ત્યાં બધે બ્લેક-બ્લેક ને બ્લેક. આ બ્લેક કરીને આત્મા પણ લેક બની ગયા છે. આનંદ ગાથા પતિની સંપત્તિ બ્લેક ન હતી, પણ ન્યાય નીતિવાળી હતી. પ્રમાણિકતા વાળી હતી. નીતિવાળા એક રૂપિયાનું દાન અનીતિના હજાર રૂપિયા કરતાં ચઢી જાય છે. અન્યાયના હજાર રૂપિયા ન્યાયના એક રૂપિયાની તોલે ન આવે. આનદ ગાથાપતિ ૧૨ ક્રોડ સેનિયાના સ્વામી હોવા છતાં પિતાના જીવનમાં જરા પણ અભિમાન ન હતું, પણ નમ્રતા હતી. આંબે મોર આવે ત્યારે નીચે નમે તેમ આનંદ ગાથાપતિ નમ્રતાવાળા હતા. તે ખૂબ સરળ અને ભદ્રિક હતા. જે આત્માઓ જીવનમાં કંઈક પામીને જવાના છે. તેમના લક્ષણે પહેલેથી દેખાય છે. આ હળુકમી જીવ હતા. તમે કહે છે ને કે “પુત્રના લક્ષણ પારણુમાં” તેમ જે આત્મા ભાવિમાં આત્માની ઉજજવળતા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] [ શારદા શિરેમણિ પ્રાપ્ત કરવાના છે તેમના લક્ષણે પહેલેથી જણાઈ આવે છે આનદ ગાથાપતિ ૧૨ કોડ સયાની મિલ્કતના ધણું હોવા છતાં ગુણવાન છે, એટલે ત્યાં જાય ત્યાં તેમના સત્કારસન્માન થાય છે. તે ખૂબ પ્રમાણિક હતા. ગુણના રાગી અને અવગુણના શ્રેષી હતા. ગુણીજનેને જોઈને તેમના અંતરમાં આનંદની ઉમિઓ ઉછળતી હતી. | ગઈ કાલે કહ્યું હતું કે ચરમાવતમાં આવેલે જીવ ગુણને રાગી બને. તેનામાં દુખી જીવ પ્રત્યે અત્યંત કરૂણા હોય. ચરમાવર્તમાં આવેલા જીવની ત્રણ નિશાની બતાવી. તેમાં પહેલા બેલ દુઃખી છે પ્રત્યે કરૂણા. તે જીની કરૂણા બહારના દેખાવની ન હોય. જગતને બતાવવા માટે ન હોય, પણ અંતરથી હોય. પોતાની પાસે જ્યાં સુધી હોય ત્યાં સુધી આપતા અચકાય નહિ. મહાભારતમાં વાત આવે છે. એક વાર કૃષ્ણએ કર્ણના દાનની ખૂબ પ્રશંસા કરી. દુનિયામાં સારો દાનેશ્વરી તે કર્યું છે. આ સાંભળી અર્જુનજી કહે—કૃષ્ણજી! દાન તે મોટાભાઈ કરે છે. છતાં તમે દાનેશ્વરી તરીકે કર્ણની પ્રશંસા કરે છે ! આ દુનિયામાં શું કર્યું જે બીજે દાનેશ્વરી નથી! કૃણજી ખૂબ ધીર ગંભીર હતા. તે એક શબ્દ પણ બેલ્યા નહિ. ગંભીર માણસો કેઈ પણ વાતને વિચાર કર્યા વગર તરત ન બોલે. સમય આવે સેગકી મારે. એક વાર સમય જોઈને કૃષ્ણજી અર્જુનને લઈને વેશપલ્ટો કરીને કર્ણના મહેલે જાય છે. આ સમયે કર્ણ સૂતો હતો. બંને બ્રાહ્મણના વેશમાં કર્ણ પાસે ગયા. તેઓ પહોંચ્યાં ત્યારે સોનામહોરોનો ભંડાર ખાલી થઈ ગયે હતા. બ્રાહ્મણના વેશમાં ગયેલા કૃષ્ણજીએ કહ્યું–મારા બાપુજી મરણ પામ્યા છે. તેમણે મને અંતિમ સમયે કહ્યું છે કે આપણે કુળના રિવાજ પ્રમાણે મારે અગ્નિસંસ્કાર સુખડના લાકડાથી કરજો. અમારી સ્થિતિ સારી નથી, સુખડના લાકડા લાવવા અમારી પાસે પિસા નથી. છતાં માણસોને તપાસ કરવા મૂકયા કે ક્યાંય ડું લાકડું મળે છે ! પણ ક્યાંય મળ્યું નહિ. મેં પિતાને વચન આપ્યું છે. આપને અગ્નિસંસ્કાર સુખડના લાકડાથી કરીશ. હવે મારે શું કરવું? મેં આપના દાનની ખ્યાતિ ખૂબ સાંભળી છે. જયાં જુઓ ત્યાં આપના દાનની યશોગાન ગવાય છે માટે હું આપની પાસે આવ્યો છું, મને કંઈક આપે. હવે શી રીતે આપવું ? છેવટે મહેલના થાંભલાઓ સુખડના લાકડાના બનાવેલા હતા. તે તરફ દષ્ટિ ગઈ કણે માણસને લાવ્યા અને ઓર્ડર આપે કે આપ કુહાડી હાથમાં પકડે. અને સુખડને મહેલ તોડી નાખે, અને આ યાચકને જોઈએ એટલા સુખડના લાકડા આપી દો. કર્ણની આ વાત સાંભળી કૃષ્ણએ અર્જુનને કહ્યું –સાંભળો અર્જુન! એક માણસની ઈચ્છા પૂરી કરવા તેને પાછો નહિ કાઢવા સુખડને મહેલ તેડાવે છે. અર્જુન તે આ સાંભળી શરમિંદો બની ગયો. તેનું મસ્તક કર્ણના ચરણમાં મૂકી પડયું. આ બાજુ કર્ણના માણસેએ હાથમાં કુહાડી લીધી, અને બીજી બાજુ સુખડના લાકડાને ઢગલે થઈ ગયે. અર્જુનના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ખરેખર તું સાચે કેહીનૂર સમાન દાનવીર છે. દાનેશ્વરી તરીકે Page #174 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૫ આપના જે ગુણ ગવાય છે તે યથાતથ્ય છે. ચરમાવર્તામાં આવેલા છવની પહેલી નિશાની છે આ છે દુઃખી છે પ્રત્યે અત્યંત દયા-કરૂણા. હવે બીજે બોલ છે. ગુણવાન પ્રત્યે અદ્વેષ : ગુણવાન આત્માઓ પ્રત્યે દ્વેષ ન કરે. મત્સર ભાવ ન રાખે, પણ તેના વારંવાર ગુણ ગાય. ગુણાનુરાગી આભા ગુણવાન પ્રત્યે દ્વેષભાવ કદી ન રાખે. ગુણવાન પ્રત્યે દ્વેષ એટલે ગુણનો ષ. અને ગુણને ઠેષ એટલે પિતાના આમાનો અને મોક્ષનો શ્રેષ. જે જીને ગુણીજનેને જોઈને આનંદ ન થાય અને તેમના ઉપર દ્વેષ થાય તેવા આત્માઓ ગુણીજનોમાં છિદ્ર-દેષ ન હોય તો પણ શોધી લાવે, અને ઉપરથી કહે, તમે વારંવાર શું એમના ગુણ ગાયા કરો છો. તે કેવા છે એ બધી અમને ખબર પડે છે. અમે જાણીએ છીએ. આનું નામ ગુણી પ્રત્યે દ્વેષ. જ્ઞાની કહે છે કદાચ કોઈ ભૂલ કરે તે તે છત્મસ્થ છે. તમે તેની ભૂલ સામું ન જોશે, કારણ કે તેનામાં પણ કંઈક કંઈક ગુણે પડેલા છે. અરે, છાણની રાખ છે તેમાં પણ ગુણ છે પહેલાના જમાનામાં અનાજ સડી જાય નહિ તે માટે તેમાં રાખ ભેળવતા હતા. જેથી અનાજ બગડી ન જાય કે સડી ન જાય. પહેલા તાપસો, સંન્યાસીએઉનાળામાં તડકામાં આતાપના લે. તાપમાં રહે એટલે પરસેવે ખૂબ થાય. માથામાં પરસેવો થાય તે એમાં જ પડી જાય. એટલે માથામાં ને શરીરે બધે રાખ લગાડતા જેથી જુ ન થાય. ઘી તેલવાળા ચીકણું વાસણ હોય તેને રાખથી સાફ કરે તે ચકખા થઈ જાય, એક રાખમાં પણ ગુણ છે. તે દુર્ગુણી કહેવાતા આત્મામાં પણ કઈને કઈ ગુણ તો હોય જ. ગુણવાન આત્માઓ તે કહેવાય કે તે સામાના દોષ કે અવગુણ ન દેખે પણ ગુણને દેખે. - શ્રેણિક રાજા પિતાના રીન્ય, લશ્કર સહિત ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જતા હતા. તેઓ અધવચ પહોંચ્યા ત્યાં કેટલે દૂરથી ખૂબ દુર્ગધ આવવા લાગી. રસૈનિકે કહે મહારાજા ! અહીં તે માથું ફાટી જાય તેવી અસહ્ય દુર્ગધ આવે છે, માટે આપ પાછા વળો. રાજા કહે છે કે મારું કર્તવ્ય છે કે વાસ ક્યાંથી આવે છે અને શા કારણે આવે છે એ મારે તપાસ કરવી જોઈએ. તેમણે રૌનિકેને કહ્યું કે આપ તપાસ કરે કે આટલી બધી દુર્ગધ કયાંથી આવે છે? શ્રેણિક રાજાએ બે ત્રણ રસૈનિકને તપાસ કરવા મોકલ્યા. સૌનિકે ચારે બાજુ તપાસ કરીને પાછા આવ્યા. શ્રેણિક રાજાને કહે-મહારાજા ! આપણી કલ્પનામાં ન આવે એવી ચીજ છે. એક નાની બાળકી આજની કે કાલની જન્મેલી ત્યાં પડેલી છે. દેખાવમાં રૂપરૂપનો અંબાર છે. તેનું રૂપ અલૌકિક છે. તેને જોતાં છઠું થઈ જવાય એવી રૂપવાન છોકરી છે, પણ એની પાસે એક મિનિટ પણ ઊભા ન રહી શકીએ એવી અસહ્ય દુર્ગધ આવે છે. શ્રેણિક રાજા કહે ત્યાં કઈ છે ? ના, મહારાજા. ત્યાં તે ઊભું રહેવાતું નથી. આપ ત્યાં જાવ. એ નાની માસુમ બાળકીનું ધ્યાન રાખજે. તેને કોઈ કૂતરા, કાગડા કોચી ન ખાય તે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] [ શારદ શિરોમણિ રીતે તેનું રક્ષગુ કરજે. હું ભગવાનના દર્શન કરીને આવું છું. રાજાની આજ્ઞા થાય એટલે ઇચ્છાએ કે અનિચ્છાએ પણ માનવી તો પડે જ. આ તો નોકરી કહેવાય. રાજાની આજ્ઞાથી નોકરો તે બાળકીનું ધ્યાન રહે તે રીતે ઊભા રહ્યા. રાજાની આજ્ઞા પાળ્યા વગર છૂટકે નથી આ રીતે જે ભગવાનની આજ્ઞા પાળીએ તે આપણે બેડ પાર થઈ જાય. પરાધીન પણે જીવ કેટલી વાર દબાયા, કચરો, કપાયો. ત્યાં બધું સહન કર્યું દુઃખો વેઠયા. હવે જવ વાધીન પણે સ્વલક્ષે જે સહન કરે તો અનંતા કર્મોની નિર્જરા થાય. પ્રશ્ન પૂછતા શ્રેણિક રાજા : શ્રેણિક રાજા તો પિતાના રીન્ય પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા. ભગવાને બધા શ્રોતાજનોને ઉપદેશ આપ્યો. દેશના પૂરી થયા બાદ શ્રેણિક રાજા કહે ભગવાન ! આપને શાતા છે? મારે કાંઈક પૂછવું છે. દેવાનુપ્રિય ! પૂછો. ભગવાન તો જાણતા હતા કે શ્રેણિક રાજા મને શું પૂછવાના છે? શ્રેણિક રાજા કહે, અહો ! મારા ગુરૂ ભગવંત ! હું આજે આપના દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે રસ્તામાં એક સ્થાને અસહ્ય દુર્ગધ આવવા લાગી. કૌનિકે દ્વારા તપાસ કરાવી કે આટલી બધી દુર્ગધ કયાંથી આવી રહી છે? તે ખબર પડી કે એક બે દિવસની જન્મેલી બાળા કે જેનું રૂપ તો અથાગ છે એવી રૂપરૂપના અવતાર સમી એક બાળા ત્યાં પડેલી હતી. તેના શરીરમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. કોઈ એક મિનિટ પણ ત્યાં ઊભા રહી શકે નહિ. તો આ છોકરીએ એવું કહ્યું કર્મ બાંધ્યું હશે કે જન્મ થતાંની સાથે જ માતાપિતા તેને આ રીતે છોડી દે છે તેમજ તેના શરીરમાંથી આટલી બધી દુર્ગધ કેમ આવે છે ? વિચારધારામાં વળે વળાંક : ભગવાન કહે છે શ્રેણિક ! તું સાંભળ. કર્મ શુભ હોય કે અશુભ હોય પણ જીવને અવશ્ય ભોગવવા પડે છે. આ છોકરી પૂર્વજન્મમાં એક ધનાઢય શેઠની કરી હતી. તેનું રૂપ ખૂબ હતું. દિવસે દિવસે સમય જતાં તે મોટી થઈ. માતાપિતાએ તેને ભણાવી ગણાવીને તૈયાર કરી. તેનું રૂપ તે ખૂબ ખીલ્યું હતું. છોકરી મોટી થઈ એટલે માતાપિતાએ સારા સુખી ધર્મિષ્ઠ ઘરના છોકરા સાથે સગપણ કર્યું અને લગ્નનો દિવસ નકકી થયો. જે દિવસે તે છોકરીના લગ્ન છે તે દિવસે સારા વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ને તે ઘરની બહાર જવાની તૈયારી કરતી હતી. પરણવાની થેડી વાર હતી. ત્યાં તેના ભાગ્યોદયે માસખમણના અભિગ્રહધારી તપસ્વી સંત ગૌચરી કરતાં કરતાં તેના આંગણે જઈ ચઢયા. સંતને જોતાં તે છોકરી ગાંડીઘેલી થઈ ગઈ. મનમાં અત્યંત આનંદ થયો. અહે હું કેટલી ભાગ્યશાળી ! મારા લગ્નના દિવસે આજે આ મહાન તપસ્વી સંતના દર્શન થયા. આજે મને સુપાત્ર દાન દેવાનો કે મોટો અનુપમ લાભ મળ્યો ! સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. દાન દેતા ખૂબ હર્ષ છે. રોમેરોમમાં આનંદ છે. ઉત્કૃષ્ટ ભાવે ગૌચરી વહરાવી. સંત તે ગૌચરી લઈને ચાલ્યા ગયા. સુપાત્ર દાન આપીને તેણે પુણ્ય બાંધ્યું. Page #176 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૭ સંતને ગયા થોડી વાર થઈ પછી છોકરીના વિચારો પટાયા. જે સંત ગૌચરી આવ્યા હતા તેમના કપડાં ખૂબ મેલા હતા. તેમના શરીર પર પણ મેલ જામેલ હતા. તે મેલને પરિસહ જીતતા હતા. આ છોકરીની વિચારધારા બદલાઈ. અરે! આજે મારા લગ્નને દિવસ હ. આજના શુભ દિવસે આવા મેલાઘેલા ગંધાતા ગેબરા સંત કયાં આવ્યા ? તેઓ કેટલા મેલા હતા? તેમના શરીરમાંથી તે વાસ આવતી હતી. શરીર પર મેલના થર જામ્યા હતા. આજે મને આવા સંતના કયાં દર્શન થયા ! પહેલાં ખૂબ ઉત્કૃષ્ટ ભાવે દાન વહોરાવ્યું, પણ પાછળથી ખૂબ નિંદા-હેલણ કરી, અને તે પાપની આચના કરી નહિ. આ કર્મ તેને આજે ઉદયમાં આવ્યું છે. દાન દીધું તેના પુણ્યબળે સારા સુખી ઘરમાં જન્મ થયો પણ સંતની નિંદા ખૂબ કરી તેના કારણે જન્મ થતાંની સાથે તેના શરીરમાંથી એટલી દુર્ગધ આવવા લાગી કે તેની માતા તો બેભાન થઈ ગઈ. કેઈ તેની વાસને સહન કરી શક્યું નહિ. છેવટે તે કરીને આ નાળા પાસે મૂકી ગયા. ભગવાન કહે છે શ્રેણિક! હવે તેનું આ કર્મ પૂરું થવા આવ્યું છે. હે ભગવાન! હું અહીંથી પાછા જઈશ ત્યારે તે કરી હશે કે તેને કોઈ લઈ ગયું હશે? તું જઈશ ત્યારે તે છોકરીને કેઈ લઈ ગયું હશે. તેનું કર્મ પૂરું થયું છે, એટલે તેની દુર્ગધ બંધ થઈ ગઈ છે. તેણે જે ભાવપૂર્વક સુપાત્રદાન દીધું છે તેના પ્રભાવે હવે સૌભાગી થશે. અને મોટી થશે ત્યારે તમારી રાણી બનશે. હે ! તેની ખાત્રી આ કે તમે એક વાર, સોગઠાબાજી રમતા હશે ત્યારે શરત કરશે કે જે હારે તેના ખભા પર બેસી જવું. તેમાં તમે હારશે ને રાણી જીતશે, અને તે તમારા ખભા ઉપર બેસી જશે. આ છોકરીને એક ગોવાલણ લઈ ગઈ છે. તેને સંતાન નથી, તેથી ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી થશે. સમય જતાં એક વખત કૌમુદી ઉત્સવમાં રાજાએ આ કન્યા જોઈ જોતાની સાથે રાજા એના પર મુગ્ધ થયા. હવે તેનું રૂપ અને સૌંદર્ય ખૂબ ખીલ્યું છે. શ્રેણિક રાજાએ ચતુરાઈથી એ કન્યાની સાડીના છેડે પિતાના નામથી અંકિત વીંટી બાંધી દીધી, પછી રાજા કહેમારી વિટી કયાં ગઈ? આટલામાં પડી ગઈ લાગે છે. તેમણે અભયકુમારને કહ્યું- તમે બધા મારી વીંટીની શોધ કરો. શેધ કરતાં તે દુર્ગધાની સાડીના છેડે બાંધેલી વીંટી પકડી. અભયકુમારે તેને પૂછયું–આ વીંટી તું ક્યાંથી લાવી? મને ખબર નથી. તેની નિખાલસતા ઉપરથી લાગ્યું કે આ નિર્દોષ છે. અભયકુમારના મનમાં થયું કે નક્કી પિતાજીએ આ કપટ કર્યું લાગે છે. અભયકુમારે રાજાને કહ્યું કે આ વીંટીને ચોર પકડાયેલ છે. મને તે લાગે છે કે આ દુગર્ભધાએ તે વીંટી ચેરી નથી પણ તમે કંઈક ચેર્યું લાગે છે. રાજા કહે છે સાચી વાત છે, પછી તેના માતાપિતાની રજા લઈને શ્રેણિક રાજાએ તેની સાથે લગ્ન કર્યા. છેવટે તે દુર્ગધા પણ ભગવાનની વાણી સાંભળીને દીક્ષા લે છે. અને પૂર્વકૃત કર્મની આલોચના કરે છે. તેણે પૂર્વજન્મમાં ગુણવાન સાધુ પ્રત્યે દ્વેષ કર્યો તે તેને તે કર્મો ભોગવવા પડયા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૮] [ શારદા શિરેમણિ આપણે વાત ચાલતી હતી કે ચરમાવર્તમાં આવેલા છે કેવા હેય? તેની બીજી નિશાની એ કે ગુણવાન પ્રત્યે અદ્વેષ એટલે કે દ્વેષ ન હોય પણ તેને રાગી હોય. ગુણના રાગથી ગુણરૂપી લહમીનું આકર્ષણ થાય છે, માટે ગુણ અને ગુણીના રાગી બનવું. આજે અમારા પરમ ઉપકારી ડૂબતી નૈયાના સુકાની સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે. છગનભાઈ જ્ઞાતિએ ક્ષત્રિય હતા. તેમના પિતા અવલસંગ અને માતા રેવાબાઈ હતા. છગનભાઈ નાનપણથી ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી હતા. છગનભાઈને લાગેલ રંગ : એક જૈન વણિક મિત્રની દોસ્તી થતાં ઉપાશ્રય આવવા લાગ્યા. જૈન સાધુના સમાગમથી તેમનો આત્મા વૈરાગ્યથી ઝળકી ઉઠયો. તેમને જ્ઞાનમાં ખૂબ રસ હતો, તેથી તેમણે જૈનશાળાઓ, શ્રાવિકાશાળાઓ શરૂ કરી. અનેક જીવોને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપતાં તેમને વૈરાગ્ય દઢ થયે, ને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. પિતાના મનમાં લાગ્યું કે કાકા કાકી મને દીક્ષા આપશે નહિ. એટલે ત્યાંથી તે અને તેમના મિત્ર નાસી ગયા. ઘરના બધાએ ખૂબ શોધ કરી. છેવટે અમદાવાદમાં તેમનો પત્તો મળતાં તેમને ઘેર લઈ ગયા. ઘણું સમજાવ્યા. છગનભાઈનો મિત્ર ઢીલો પડી ગયો, પણ આ તો ક્ષત્રિયનું તેજ હતું. તે ઝાંખુ ન થયું. તેમણે તો કાકાને કહી દીધું કે હવે હું ઘડીવાર પણ રોકાવાનો નથી. મને જલ્દી દીક્ષાની આજ્ઞા આપો. છેવટે તેમના દઢ વૈરાગ્યની જીત થઈ ને દીક્ષાની આજ્ઞા મળી ગઈ. સંયમના સાજ તથા જ્ઞાનના દાન : સંવત ૧૯૪૪ના પિોષ સુદ દશમના દિવસે ખંભાત સંપ્રદાયના આચાર્ય પૂ. હર્ષચંદ્રજી મહારાજ સાહેબ પાસે સુરત શહેરમાં ખૂબ ધામધૂમથી તેમની દીક્ષા થઈ. દીક્ષા લઈને ગુરૂઆજ્ઞામાં મસ્ત રહીને શાસ્ત્રનું ખૂબ જ્ઞાન મેળવ્યું, અને સારા વિખ્યાત વકતા બન્યા. તે જ્યારે વ્યાખ્યા આપે ત્યારે જાણે સિંહની ગર્જના ન થતી હોય તેવી જોરદાર વ્યાખ્યાન શૈલી હતી. તેમનું ક્ષત્રિય બળ શૂરાતન અજોડ હતું. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં હજારો લેક તેમની હૃદયસ્પર્શી વાણી સાંભળવા આવતા. પાંચ વર્ષે ગુરૂદેવ કાળધર્મ પામતા તેમને આચાર્ય પદવી આપી. તેમણે શાસનને ખૂબ રોશન કર્યું છે અનેક જીવને વૈરાગ્ય પમાડે છે. તેમને શાસ્ત્રોનો ખૂબ શેખ હોવાથી કંઈક સૂત્રોના અર્થ વિવરણ સહિત બહાર પડાવ્યા. આવા શાસનના વીરલા અને હીરલા જેવા ગુરૂદેવે જૈન શાસન ઉપર ઘણા ઉપકાર કર્યા છે. તેઓ સંવત ૧૭૫માં મુંબઈ પધાર્યા. તે સમયે આ કાંદાવાડી ધર્મ સ્થાનક ન હતું. એટલે કચ્છીની વાડીમાં ચાતુર્માસ કર્યું. તે સમયે પૂ. મહારાજ સાહેબે ટકેર કરી કે તમારા મોજશોખ પાછળ સેંકડો રૂપિયા ખર્ચે છે. તે પછી ધર્મ આરાધના માટે સ્થાનક ન હોય એ કેટલું ખેદજનક કહેવાય! પક્ષીઓને ચણ ચણવા પરબડીઓ હોય છે. જયારે તમારે ધર્મ કરવા માટે શું ? સાધુ-સાધ્વીને સ્થાન ભાડે રાખી ચોમાસા ન કરાવાય. આ ટકોરે દાનવીર શેઠ શ્રી મેઘજીભાઈ ભગુભાઈ આદિ ચકર બની ગયા. ઉપાશ્રય Page #178 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ] માટે ફાળો કર્યો, અને આ કાંદાવાડી ધર્મસ્થાનક ઉભું થયું. એ પ્રતાપ પૂ. ગુરૂદેવને છે. ૧૯૮૯ માં અજમેરમાં સાધુસંમેલનમાં જઈને તેમણે નામ દીપાવ્યું હતું. સાધુ સમાજમાં તેમનું નામ મોખરે હતું. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી, મ. પૂ. છોટાલાલજી મ. પૂ. કુલચંદજી, મ. આદિ શિવે તથા પૂ. જડાવબાઈ મહા. પૂ. પાર્વતીબાઈ, મહા. પૂ. પરસનબાઈ મહા. આદિ શિખ્યા વર્ગ હતો. તેમનું જીવન ખૂબ પ્રભાવશાળી હતું. તેમનું વર્ણન હું શબ્દોથી કરી શકું તેમ નથી. હાલ આચાર્ય ગચ્છાધિપતિ પૂ. મહાન વૈરાગી કાન્તિઋષિજી મ. આદિ ઠાણાઓ પૂ. છગનલાલજી મ. ના શિષ્ય પરિવાર છે. આવા પ્રતિભાશાળી ગુરૂદેવને પોતાની અંતિમ ઘડી સૂઝી આવી. સં ૧૯પના વૈશાખ વદ દશમના દિવસે સવારથી કહી દીધું કે હું ઉપર જાઉં છું. વ્યાખ્યાન ૧૦ વાગે પૂરું કરી દેશે. ગૌચરી પાણી રાખશે નહિ. ઘણા સંકેત કર્યા. છેલ્લે આત્મસાધનામાં જોડાઈ સંથારો કરી દસ વાગે જૈનશાસનને ઝળહળતો દીવડો બૂઝાઈ ગયે. તેમને માટે કહું તેટલું ઓછું છે. છગનલાલજી મ. અને રત્નચંદ્રજી મ. જાણે મહાવીર ગૌતમની જોડલી. એવા ગુરૂ શિષ્યના પ્રેમ હતા. આજે તેમની પુણ્યતીથિએ અડ્ડમ કરાવ્યા છે. આજે તેમની પુણ્યતીથિના દિવસે તેમને યાદ કરી તેમના ગુણોનું સ્મરણ કરી સારા વ્રત પચ્ચખાણ કરીએ તે જ સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય. આજે પૂ. કાતિઋષિજી મ. સા. તેમના નામને રોશન કરી રહ્યા છે. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૧૧ શનિવાર : વ્યાખ્યાન ન. ૧૨ : તા. ૧૩-૭-૮૫ કરૂણાના કિમિયાગર, આગમના રત્નાકર, દર્શનના દિવાકર એવા વીતરાગ ભગવંતોએ દ્વાદશાંગ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આગમ એ મહાન રત્નોને ખજાનો છે. મિથ્યાત્વ, અજ્ઞાનના અંધકારને દૂર કરતો તેજસ્વી સૂર્ય છે. જેમાંથી સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના સોનેરી કિરણો મળ્યા કરે છે અને એ કિરણો દ્વારા આત્મ પિતાને પ્રકાશિત કરી શકે છે, અને સંસાર સાગરથી તરી શકે છે. સંસાર રૂપી સાગરને પાર થવું ખૂબ મુશ્કેલ છે. આજે જગતમાં જે મોટામાં મોટા સાગર કહેવાય છતાં વૈજ્ઞાનિકોએ તેનું માપ કાઢયું છે. સાગરની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, ઊંડાઈ કેટલી ? પણ ભવસાગરનું માપ નીકળી શકે તેમ નથી. તેનું માપ કાઢવું ખૂબ મુશ્કેલ છે. સાગર સારે પણ ભવસાગર નહિ સારે. ભવસાગરને તરવા માટે આત્મા સંસાર સુખ માટે જે દોટ મૂકી રહ્યો છે ત્યાંથી પાછું વળવું પડશે. સંસાર સુખના રસીક આત્માને રાતદિવસ એક જ રટણા છે, એક જ બળતરા છે ને એ જ અજંપો છે કે કયારે ને કયાંથી હું મળવું ? જેણે એ સુખ મેળવ્યું છે તેને પૂછી જોજે તો ખરા કે મેળવ્યા પછી તમને સુખ મળ્યું ? શાંતિ મળી? તે તે કહેશે કે ના. કેમ કે જેમ લાભ વધતા ગયો તેમ તેભ વધતો ગયે. તૃષ્ણની આગ વધતી ગઈ. ઠાણાંગ સૂત્રમાં ભગવાને ચાર ખાડા બતાવ્યા છે. સમુદ્રનો, મશાનને, પેટને અને તૃષ્ણાને. ચાર ખાડામાંથી બે ખાડા તે તમારી પાસે છે. તમે લઈને બેસી ગયા છે તે બે ખાડા જીવને શું Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] [ શારદા શિરોમણિ આધ આપે છે? હું આત્મા ! તુ ગમે તેટલી મહેનત કર, પુરૂષાર્થ કર, પણ તારા એ ખાડા પૂરાવાના નથી. જ્યારે નદીમાં ભયંકર ઘેાડાપુર આવે છે ત્યારે ભયકર હેાનારત સર્જે છે. એ પૂર તેા ત્રણ દિવસ રહે છે, પણ એ ત્રણ દિવસમાં સજેલી હેાનારત વર્ષોં સુધી ભૂલાતી નથી. માનવી ઘરબાર વિનાના થઈ જાય છે, અને દુ:ખી દુ:ખી થઈ જાય છે. નદીની આ ભૂલ માનવી વર્ષાં સુધી ભૂલી શકતા નથી. આ ન્યાયથી આપણે એ સમજવું છે કે આત્મામાં તૃષ્ણાની, આસક્તિની હેાનારત આવે છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે પાણી નદીની સપાટી છેાડીને આગળ વધે તેા હેનારત થાય છે. તેની એ ભૂલ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ જાય છે. આ જ રીતે જ્યારે આત્મામાં કષાયાની હેનારત આવે છે, કષાયેામાં પણ અન'તાનુબંધી કષાયની હેાનારત થાય છે ત્યારે જીવાત્માની વર્ષાની સાધના સાફ થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ હોય ત્યાં સુધી જીવ સમક્તિ પામી શકતા નથી. હજુ` આપશુ. તે કયાંય સ્થાન કે ઠેકાણું દેખાતું નથી. કોઈ માનવી એક ગામથી બીજે ગામ ધધા કે નોકરી માટે જાય તેા તેને રહેવા કાઈ સ્થાન તા જોઈએ ને ? ભાડાનુ ધર લેવાની તેનામાં શક્તિ નથી અને ઘર વગર છૂટકો નથી તેા તેવે માનવી શું કરે ? સેનેટરીઓમાં ફર્યાં કરે. સેનેટરીઆમાં બે ત્રણ મહિનાના જેટલા કાયદા હેાય એટલે સમય રહે પછી તેને બદલવી પડે; પછી બીજી સેનેટરીમાં જાય. કોઈ એ એને પૂછયુ'-ભાઈ ! તારું ઠેકાણુ પડયુ ? તેા કહેશે ના. સેનેટરીના કાયદા પ્રમાણે રહુ. છું, પછી ખાલી કરવી પડે. હવે હુ' તમને પૂછું છું કે તમારી સેનેટરી કેટલા સમયની ? પેલી સેનેટરી તેા બે ત્રણ મહિના સુધી છેડવી નહિ પડે એવું નક્કી છે પણ આ કાયારૂપી સેનેટરી ત્રણ મહિના સુધી તે નહિ છેડવી પડે એવુ નક્કી છે ખરું? એવી પૂરી ખાત્રી છે? અરે, એક ઘડીની પણ ખાત્રી નથી. છતાં આ સેનેટરી માટે, એને સારી ભભકાદાર બનાવવા જીવ ૧૮ પાપનુ' સેવન કરે છે. અધમ કરે છે ને નવા કર્માનુ અધન કરે છે, માટે સતા કહે છે કે આ તક મળી છે. તેા આળખી લે, ત્યારે અજ્ઞાની, સ`સાર સુખ પિપાસુ જીવડા ખાલે છે હજુ વાર છે ઘડપણમાં કરશું, પણ જ્ઞાની કહે છે કે ધડપણ આવશે કે નહિ તેની કાળ રાહ નહિ જુએ, માટે સમયને ઓળખીને સાધના કરી લે. જ્ઞાની ગુરૂ ભગવંતા પડકાર કરીને જીવાને જગાડે છે છતાં હજુ જાગૃત બનતા નથી કારણ કે આત્માને હજુ રસ જાગ્યા નથી. કોઈ પણ કાર્ય કઠીન હાય કે સરળ હાય પણ કાર્ય કરવામાં રસ હાવા જોઈ એ. જો કાયમાં રસ હોય તેા કઠીન કા પશુ સંડેલું બની જાય છે. દિવાળી આવે ત્યારે એના ઘર સ્વચ્છ કરવા માટે કેટલે પુરૂષાર્થ શ્રમ કરે છે છતાં તેને થાક લાગતા નથી, કારણ કે તેમાં તેમને રસ છે. તમારે કમાવાની સિઝન તેા ધંધા કરતાં કેટલી વાર ઉડ–પ્રેસ કરો છે છતાં થાક લાગે Page #180 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ 1 [ ૧૦૧ છે? ના. કેમ કે રસ છે પણ ઉપાશ્રયે આવ્યા. સાધુ-સાધ્વીઓને વંદણ કરવી હોય તે થાક લાગે કેમ ખરું ને! કંઈક આત્માઓ કહે છે કે માળા ગણતાં અમારું મન સ્થિર રહેતું નથી. જે મન સ્થિર રહી શકતું ન હોય તે રૂપિયા ગણવા બેસો તે મન આદુંપાછું થાય ખરૂં? ના ત્યાં રસ છે. રૂપિયાની નોટો ગણતાં ઝોકું ન આવે તે માળા ગણતાં ઝોકું આવે કારણ કે અનાદિકાળથી જીવને ધનને, પૈસાને રસ છે તેટલે નવકાર મંત્ર ગણતાં રસ નથી જાગ્યો, પણ યાદ રાખજો કે ધનથી બધું ખરીદી શકશે પણ ધનમાં એ તાકાત નથી કે નરકના બંધ પડયા હોય તે તોડી શકે. અબજોની મિલકત હોય પણ રોગ મટાડવાની પણ તેનામાં તાકાત નથી. કેન્સરની ભયંકર વ્યાધિ હેય તેવા માનવીને રત્નની પથારી પર સૂવાડવામાં આવે તે એ રત્ન શું એને શાંતિ આપી શકશે ખરા? ના નમો અરિહંતાણું બેલતા તો જીવને તીર્થકર ભગવંતો અને કેવળી ભગવંતનું સ્વરૂપ આંખ સામે દેખાય. નમો સિદધાણું કહેતા અનંતા સિદ્ધ ભગવંતેના ગુણો દેખાય. મનમાં એ ભાવના થાય કે અહો પ્રભુ ! હું તારા પદને કયારે પામીશ? નવકારમંત્રની માળા ગણતાં જે તેમાં રસ હશે તો આવા ભાવ જાગશે. આત્મા સ્વભાવને ભૂલી વિભાવમાં ગયો છે એટલે ધન એવા જડ પુદ્ગમાં રસ છે ને માળા ગણતાં રસ નથી આવતો. જ્યારે ભગવાનના વચનામૃતમાં રસ જાગશે ત્યારે ધનમાં ધૂળના દર્શન થશે. સંયમ કયારે લઈ શકાય ? ધન ધૂળ સમાન લાગે ત્યારે. જ્યારે ધનમાં ધૂળ જેવા ભાવ આવશે ત્યારે મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જશે, પછી તમારી પાસે ચાંદીની માળા હોય, સોનાની હોય કે લાકડાની હોય પણ તે માળા ગણતાં અરિહંત, સિદ્ધ, સાધુ-સાધવી બધા સામા દેખાશે. નમાજનો અવાજ ? ભૂલેશ્વર જેવા ભરચક એરિયામાં બે ફકીરે જતાં હતાં. એક ફકીર બીજા ફકીરને કહે જહદી પગ ઉપાડ. નમાજને ટાઈમ થઈ ગયેલ છે. પેલે ફકીર પૂછે છે ભાઈ! તારી પાસે ઘડિયાળ તો છે નહિ, તો તને કેવી રીતે ખબર પડી? ભાઈ! હમણાં ફકીરને નમાજને બૂમરાટ સંભળાય. ફકીર કહે અહીં આટલા બધા અવાજમાં તે નમાજનો અવાજ કેવી રીતે સાંભળે ? કેમ ન સંભળાય. એમ કહીને તેણે પોતાના ખિસ્સામાં ૧૫-૨૦ રૂપિયા રોકડા હતા તે તેણે જેથી જમીન પર નાંખ્યા. પૈસાને ખનન.ન. અવાજ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા. બધા ભેગા થઈ ગયા. આ સમયે આ ફકીરે પેલા ફકીરને કહ્યું–દેખ, અહીં તો શાકભાજીના, રેડીયાના, વેપારીના, ફેરીયાઓના કેટલા અવાજ છે ! આટલા બધા અવાજમાં પણ આ બધાના કાને રૂપિયાને ખનનન અવાજ આવ્યો ને બધા ભેગા થઈ ગયા. આટલા મોટા ભરચક એરિયામાં ને આટલા અવાજમાં પણ બધાને રૂપિયાને અવાજ સંભળાય કારણ કે એમને એમાં રસ છે તે પછી મને નમાજને અવાજ કેમ ન સંભળાય ? તમને બધાને શેમાં રસ છે? તમારે કામકાજ હોય, સગાવહાલા, બાળકે વીંટળાઈને બેઠા હોય છતાં નવ વાગે એટલે જિનવાણીને અવાજ તમને પહોંચી જ જોઈએ, તમે ઘરમાં છે કે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] [ શારદા શિરામણ દુકાનમાં હૈ। પણ જિનવાણીનું રટણ આત્મામાં સતત ચાલુ રહેશે તેા આત્મા જનમાંથી જિન બની શકશે. જનમાંથી જિન બનવાના જિજ્ઞાસુ છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. તેમને ત્યાં ૧૨ ક્રોડ સેાનૈયાની સ ́પત્તિ હતી. તેમની રિદ્ધિનુ વર્ણન શાસ્ત્રમાં એટલા માટે ચાલે છે કે તે કોઈ સામાન્ય ન હતા. આટલી સ'પત્તિના સ્વામી હોવા છતાં કુલાકુલા રહેતા ન હતા. આજે તેા માનવીની પાસે થાડા પૈસા વધે એટલે ધરતીથી અદ્ધર ચાલે, ધને ભૂલી જાય, પણ આનંદ ગાથાપતિ તે નિરાભિમાની, સરળ અને નમ્ર હતા. ભલે સમક્તિ પામ્યા નહાતા હજુ મિથ્યાત્વી છે પણ સાવ મંદ પડી ગયુ છે. સમક્તિ પામવાની અણીએ પહેાંચી ગયા છે. અચરમાવત માંથી ચરમાવ કાળમાં આવી ગયા છે. કૃષ્ણપક્ષી મટીને શુકલપક્ષી બન્યા છે. જેને આટલી તૈયારી છે તેને આગળ વધતા વાર ન લાગે. જેમ બે ભાઈ એક સાથે મકાન બાંધે છે. ત્રણ માળનું મકાન ખાંધવું છે. એક ભાઈએ મકાન બાંધવામાં સિમેન્ટ, રેતી, ઈંટા, ચુના આદિ જે જોઈએ તે બધા સામાન લાવીને હાજર કર્યાં છે, અને બીજો ભાઈ મકાન ચણાતું જાય ને લાવતા જાય. તેા હવે તમે કહે કે કોનું મકાન જલ્દી તૈયાર થશે ? જેણે બધી સામગ્રીએ ભેગી કરીને રાખી છે તેનુ મકાન જલ્દી બંધાવાનું અને જે એકેક વસ્તુ લાવતા જાય તેનુ મકાન જલ્દી તૈયાર નહિ થાય, તેમ આનંદ ગાથાપતિને સમક્તિ પામવા માટે અગાઉથી બધી તૈયારીઓ થઈ રહી છે. તે આનંદ ગાથાપતિનું વર્ણન કરતાં આગળ કહે છે. चत्तारि वया दसगोसा हस्सिएणं वरणं होत्था | તે આનંદ ગાથાપતિને ત્યાં દશર્દેશ હજાર ગાયાના ચાર ગોકુળા હતા. દશ હજાર ગાયાનું એક ગાકુળ, એવા ચાર ગાકુળ એટલે ૪૦ હજાર ગાવના પશુઓની સખ્યા હતી. તમને શુ ખાવું ગમે ? દૂધ, દહીં, છાસ, ચાકખુ' ઘી ખાવું ગમે પણ છાણવાસીદા પડે તે ન ગમે. આજે ગાયા પાળવી નથી ગમતી. એટલે ગાયા કતલખાનામાં કપાઈ રહી છે. પહેલાંના શ્રાવકા ગેાકુળ રાખતા. આનંદ ગાથાપતિને ત્યાં ૪૦ હજાર ગાયા હતી. તે બધી ગાયાનુ દૂધ, ઘી તેમને ખાવા હતા ? ના. ના. તેા શા માટે રાખતા હતા ? ગાયાનુ` રક્ષણ થાય. ગાયાના દૂધમાંથી દહીં, છાસ થાય તે તે ગરીબને આપી શકાય. ત્યારે વેચવાની વાત ન હતી. આજે તેા બધા વહેપાર, વહેપાર ને વહેપાર. દૂધના, ઘીના વેપાર થાય તે તેા ઠીક પણ છાશનાય વહેપાર થઈ ગયેા, પહેલાં તે વિહાર કરીને ગામડામાં જઈ એ તે નિર્દોષ છાશ મળી જાય. આજે જ્યાં જુએ ત્યાં ધનની લેાભવૃત્તિ વધી ગઈ. આનંદ ગાથાપતિને ત્યાં ૪૦ હજાર ગાયાનું રક્ષણ કરનારા રખેવાળા, ગાવાળા કેટલાં હશે ? ગાયાના રક્ષણમાં કેટલા માણસા હશે. આ બધાની આજીવિકા ચાલે, ગરીબોનું પાષણ થાય. આ હેતુથી આટલી ગેાસંપત્તિ રાખતા હતા, ગામમાં કોઈ ને ભીખ માંગવાના વખત ન આવે. ચાલીસ હજાર ગાયાની સંભાળ રાખવામાં કામ કરનારા માણસા તા જોઈ એ. એટલા માણસા કામમાં જોડાય તેા તેમના આજીવિકાના Page #182 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણું ] [ ૧૦૩ સાધનમાં વાંધે ન આવે. આટલી સ્થાવર અને જંગમ મિલ્કત આનંદ પાસે હતી. તે ખૂબ પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી હતા. પાતે ગુણવાન હતા અને ખીજાના ગુણના પણ રાગી હતા. ચરમાવ માં આવેલા જીવમાં ત્રણ ગુણા હાય છે. (૧) દુ:ખી પ્રત્યે અનુકંપા. (૨) ગુણીજના પ્રત્યે અદ્વેષ, એટલે પાતે ગુણી હેાય અને બીજા ગુણીજના પ્રત્યે દ્વેષ ન હાય, પણ તેના વિષે કઈ સાંભળે તે તેની વધુને વધુ પ્રશસા કરે, માટે ગુણુ અને ગુણના રાગી બનવું. આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યેા હેાય છે. તેમાં (૧) સ્વયં ગુણી અને ગુણરાગી. પેાતે ગુણુના પુંજ છે એટલે જેનામાં વિનયવિવેક–સરળતા ક્ષમા–સૌમ્યતા-સહિષ્ણુતા, પાપ ભીરૂતા આદિ ગુણેાના ખજાના ભર્યાં છે. અવગુણ તે દેખાતા નથી. એવા ગુણી આત્મા પોતે શુષુવાન હોવા છતાં બીજાના ગુણુ દેખે. ગુણીને જોઈ ને ગાંડાધેલા અની જાય. એવા ગુણાનુરાગી આત્મા બીજાના રાઈ જેટલા ગુણને મેરૂ જેટલા બનાવે અને પેાતાના રાઈ જેટલા દોષને મેરૂ જેટલા કહે. ગુણી આત્મા સ્વદેષ દર્શોન કરે અને પરશુણુ પ્રકાશનમાં આનંદ માને. ખીજા પ્રકારના મનુષ્યા સ્વયં ગુણી અને ગુણુના દ્વેષી. પેાતે ગુણવાન છે પણ બીજાના કોઈ ગુણ ગાય કે પ્રશંસા કરે તે તે તેના પર દ્વેષ કરે. તેના વખાણુ કેમ કર્યા ? મારા કેમ ન કર્યાં ? ખીજાની પ્રશંસા તે સાંભળી શકતા નથી. ખીજાના ગુણ જોઈ શકતા નથી, કારણ કે તેનામાં અહ'કારના દોષ છે એટલે તેને એમ થાય કે મારા જેવું કોઈ નથી. દોષ દેખું સદા હું અવરમાં, મારા દાષા ન આવે નજરમાં, ગુણ બીજાના કદી ના નિહાળું, માનું ગુણુ છે બધા મારા ઉરમાં, આ ખરાબી મને ખરડચા કરે, એક અવગુણ મને કૅનડચા કરે.... બીજા પ્રકારના મનુષ્યા આવા હેાય છે. પેાતાને ગુણી માને અને બીજાના ઢાષા જોયા કરે. ત્રીજા પ્રકારના મનુષ્યેા સ્વયં અવગુણી અને ગુણુદ્વેષી. પેાતે અવગુણુને ભંડાર છે. અને ગુણીજના પ્રત્યે દ્વેષ રાખનારા છે. આ ત્રણ પ્રકારના મનુષ્યેામાં તમારો નંબર શામાં લગાડશે!? તમે કય્સ નંબરમાં છે ? હું તમારો નંબર પહેલા પ્રકારમાં રાખું પશુ તમારો આત્મા તે સાક્ષી પૂરે છે ને કે મારા નંબર શેમાં છે? હુ' તમને કહું કે તમે પહેલા નંબરમાં છે. અથવા તમે મને પહેલા નબર આપી દે। તેમાં કેાઈનુ કલ્યાણ થવાનુ નથી. પહેલા નખરના માણસા ગુણી અને ગુણના પ્રેમી હેાય છે. સામી વ્યક્તિમાં કદાચ લાખા અવગુણા હાય તેા તેના તરફ તેની દૃષ્ટિ જતી નથી, પણ તેના એકાદ ગુણુ તેની સામે તરવરતા હોય છે. જો આપણી ષ્ટિ આવી હોય તેા સમજવું કે મારા નખર છે. ( શ્રેાતા : મેાટા ભાગે પેાતાનુ સારું અને ખીજાનુ' સારું સ્વય‘ગુણી અને ગુણુરાગી જીવે તે આ જગતમાં વિરલ છે. આ નંબરમાં આવ્યા વિના આપણા નંબર મેાક્ષમાં લાગવાને પહેલા પ્રકારના મનુષ્યેામાં નહિ જોનારા હોય છે. ) આપ એટલું યાદ રાખજો Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] [ શારદા શિરામણ નથી. ગુણીજનાને જોઈ ને આપણું હૃદય આન‘દથી નાચી ઉઠવું જોઇએ. જીભ દ્વારા ગુણવાન આત્માના ગુણ ગાતા, કાનથી ગુણેા સાંભળતા હષ થવા જોઈ એ. ગુણવાન આત્મા જ્યાં જાય ત્યાં ગુણીના ગુણ ગાયા વગર રહે નહિ. આ જીભની સફળતા ગુણીના ગુણ ગાવામાં છે. સ`સારપ્રેમી જીવડા પેાતાના ધધાના, વહેપારના, માલમિલ્કતના, પત્નીના, પરિવારના ગુણ ગાયા કરે તેમ ગુણના પ્રેમી આત્મા ગુણીના ગુણ ગાયા કરે. ગુણી હેાવા છતાં તેના ગુણ્ણાને ઢાંકીને એકાદ અવગુણ-દોષ હોય તેને ખુલ્લા કરવા એ તે અધમકૃત્ય છે, માટે ગુણીના ગુણ ગાવા એ વ્યસન જીવનમાં લાવવાનુ છે. જે ગુણીના ગુણ ગાય છે, ગુણી પ્રત્યે બહુમાન રાખે છે, ગુણીના વિનય કરે છે એ આત્મા અનંત જીમય મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. ચરમાવતમાં આવેલા જીવામાં ત્રણ ગુણ્ણા હેાય છે. તેમાંથી દુઃખી પ્રત્યે અનુકપા અને ગુણી પ્રત્યે અદ્વેષ આ એ ખાલની વાત થઈ. હવે ત્રીજો ગુણ છે ઔચિત્યનુ' પાલન એટલે ઉચિત વ્યવહાર, ચરમાવતમાં આવેલા ભવ્યાત્મામાં આ ઔચિત્યનું પાલન સહેજ હાય છે. તમારા આંગણે સ્વધમી ભાઈ આવે તેને આદરમાન આપવું, તેના સત્કાર કરવે. ઉચિત વ્યવહાર કરવા એ માનવી તરીકેની ફરજ છે. તમારા આંગણે વેવાઈ આવે, જમાઈ આવે, મિત્રો આવે, સ્વજના આવે ત્યારે ઉચિત વ્યવહાર કરવાનું શીખવાડવું પડતું નથી. એમની સાથે તે અધા વ્યવહાર કરવાના પશુ સ્વધમી સાથે ઉચિત વ્યવહાર કરવા જરૂરી છે. જેમનું લક્ષ્ય આત્મા તરફ છે. તે તેા સ્વધીને જોતાં નાચી ઉઠશે. સ્વજના કરતાં સ્વધર્મી પ્રિય લાગશે. ઘરમાં, દુકાન ઉપર, બજારમાં, ખસ ટ્રેઈનમાં પણ ઉચિત વ્યવહાર જોઈ એ. આ ઔચિત્યના ગુણ જીવનના દરેક ક્ષેત્રોમાં હાવા જોઈ એ, ચરમાવત'માં આવેલા જીવામાં આ ત્રણ ગુણા હેાય છે. તેા પછી તમે ચાયા, પાંચમા ગુણુસ્થાનકે છે અને અમે છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકે છીએ તે! આપણામાં તે કેટલા ગુણ્ણા હોવા જોઈએ? અમે રાજ ભગવાનની વાણી સભળાવીએ અને તમે કલાક સુધી સાંભળેા છતાં આપણા જીવનમાં વિષયેા પ્રત્યે વિરાગ ન આવે, કષાયાની મ'દતા ન થાય, ગુણુને રાગ ન થાય તે પછી કાંઈ વિચાર કરવા જેવા ખરા કે નહિ? હું આટલુ કરું છું છતાં મારા જીવનમાં પરિવતન કેમ નહિ? વ્યાખ્યાન સાંભળવાના, સામાયિક કરવાને મારો હેતુ શે ? આપણને રાગ થયા. બીજે દિવસે ડેાકટર પાસે ગયા. ડોકટરે રોગનું નિદાન કરીને દવા આપી. દવા લીધા અઠવાડિયું થયું છતાં ફેરફાર ન થયેા તેા તમે તેનું કારણ શોધશેા ને ? દવા ખાવા છતાં મારો રોગ કેમ મટયેા નહિ ? હુ. દવા તેા ખરાબર લઉં છું ને ? ના. મે' દવા ટાઈમસર પીધી નથી. દિવસમાં ત્રણ વાર પીવાની દવા હું ત્રણ દિવસે પીવું છું. પછી મારા રોગ કયાંથી જાય ? પછી દવા ખરાખર ત્રણ ટાઈમ પીધી છતાં દર્દ ન મયુ' તા ત્યાં કારણ શેાધશે. દવા લઉ છુ પણ પરેજી પાળતા નથી. પરેજી પાળવા છતાં જો રાગ નહિ મટે તેા ડોકટર પાસે Page #184 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] | [ ૧૦૫ ફરિયાદ કરવા જશે ને? ડૉકટર સાહેબ! દવા બરાબર લઉં છું, પરેજી પાળું છું છતાં રેગ કેમ જતો નથી? જૈનદર્શન પ્રમાણે અશાતા વેદનીય શાંત થાય ને શાતાદનીય ઉદય થાય તે ગ મટે. તમારે રેગ ન મટે તો કારણ શોધે ને? અહીં તમે રોજ ઉપાશ્રયે આવે છે. વીરવાણી સાંભળે છે. સંતેને સમાગમ કરે છે છતાં વિકારે ગયા નહિ, રાગ-દ્રવ મંદ પડયા નહિ, સંસારને, પત્ની, પરિવારને મેહ છૂટે નહિ. ગુણી પ્રત્યે રાગ ન થયે પણ ગુણ પ્રત્યે દ્વેષ થયે તે ભવગ કયાંથી જાય ? કઈ માણસને કેસર થયું. તમને ખબર પડી કે આ ભાઈને કેન્સર થયું છે. તે તમને થશે કે અરરર.... કેન્સર થયું ? કેસરનું નામ પડતાં ત્રાસ થાય છે. ધ્રુજારી છૂટે છે પણ આ ભવરગ લાગુ પડે છે તેના પર ધ્રુજારી છૂટે છે ? તેને ત્રાસ થાય છે? ભગવાન મહાવીરને માર્ગ મળે, ભગવાનની પેઢીના મેમ્બર બન્યા. જિનવાણી રૂપી અમૃતનું આસ્વાદન મળ્યું છતાં હજુ ભવભ્રમણનું કેન્સર કેમ મટતું નથી? ગુણીજને પ્રત્યે મને દ્વેષ કેમ આવે છે? ધર્મની દુકાને ખેલીને નુકશાની તે નથી કરી ને ? ચરમાવમાં આવ્યા પછી જીવમાં આ ત્રણ ગુણે આવે. આ ત્રણ ગુણે આવતા વિષય પ્રત્યે વિરાગ, ભવનિર્વેદ અને કષાયોની ઉપશાંતતા થાય. આ બધા ગુણે આવશે કયારે? ચરમાવમાં આવ્યા પછી આગળ પ્રગતિ કરવા આગેકૂચ કરે. એક એક પગથિયે આગળ વધે. આગળ વધતાં જીવ પિતે ગુણી અને ગુણાનુરાગી બનશે. તેનામાં અવગુણ નહિ રહે. વિષય પ્રત્યે વિરાગ આવશે, વિષયો અને કષાય તો બે ભયંકર શત્રએ છે જીવને નરક નિગોદમાં લઈ જનાર છે. આત્માને સંસારમાં રખડાવનાર છે. આ વિષયે અને કષાયોને દૂર કરશું નહિ ત્યાં સુધી ગુણું બની શકીશું નહિ. આત્માને વિશુદ્ધ, નિર્મળ બનાવવા માટે વીરના માર્ગે આવ્યા વગર છૂટકો નથી. તે માટે આત્માને સારે બનાવવું પડશે. આજે માનવી પોતે સારો કેમ દેખાય તે માટે પ્રયત્ન કરે છે પણ સારા બનવા માટે પ્રયત્ન કરતો નથી. એક ગામડીયે માણસ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ગલીના નાકે રહેલા ટુડિયોની દુકાન પર તેની દૃષ્ટિ પડી. એ દુકાન પર બર્ડ મારેલું હતું કે તમે જેવા દેખાવા માંગે છે તે ફેટો પડાવ હોય તે તેની કિંમત બે રૂપિયા છે. વર્તમાનમાં તમે જેવા દેખાઈ રહ્યા છે તે ફેટો પડાવવો હોય તે કિંમત ૧ રૂપિયે અને તમે જેવા છો તે ફોટો પડાવવો હોય તો કિંમત આઠ આના. દુનિયામાં આજે મોટા ભાગના જીવે એવા છે કે હું કેમ સામે દેખાઉં. તમે ફેટો પડાવવા જાવ ત્યારે ફોટોગ્રાફર જેમ કહે તેમ સરખા થઈને બેસે. ફોટો સારે પાડે છે તે મુખ હસતું રાખજે. મુખ હસતું રાખ્યું પણ જે દાંત દેખાતા હોય તે કહેશે કે મુખ સરખું રાખો ને ! તમારા દાંત દેખાય છે મુખ હસતું રાખવાનું ને દાંત દેખાય નહિ એ રીતે બેસો તે ફેટો સારે આવે. ત્યાં સરખા થઈને બેસે પણ અહીં બે ઘડીની સામાયિકમાં પણ કાયાની સ્થિરતા રહી શકતી નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] [ શારદા શિરમણિ કેવો ફેટે પડાવ છે?: પેલે ગામડી માણસ સ્ટડીમાં ગયો. ફેટાગ્રાફરે પૂછ્યું-ભાઈ! તમારે કે ફેટો પડાવ છે ? ગામડિયે કહે મારે આઠ આનાને પડાવે છે. ભાઈ! આઠ આનાને ફેટો પડાવનાર તું પહેલવહેલે આવ્યો છે બાકી બધા તો પોતે હોય એના કરતાં વધુ સારા દેખાવાના હેતુથી બે રૂપિયાને ફેટો પડાવવા આવે છે. આપણા આત્માની પણ આ દશા છે. સારા બનવા માટે જીવ પ્રયત્ન કરતો નથી, પણ કેમ સારો દેખાઉં તેના માટે તે ઉપાય શોધે છે અને જીવનમાં સારો દેખાવ કરવા માટે થાય તેટલા અન્યાય, અનીતિ, અધર્મનું સેવન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે, પણ ભગવંત કહે છે સારા દેખાવા કરતાં સારા બનવું એટલે સદ્દગુણી બનવું તેમાં આત્માનું શ્રેય છે. માત્ર અપ ટુ ડેટ કપડા પહેરવાથી કેસરની ભયાનકતા, ગુમડાની પીડા કે ખસ આદિ ઓછા થતા નથી. બહાર દેખાવ ગમે તેટલે સારે કરે. છતાં રોગ મટતો નથી. એ તો એના અશાતાદનીય શાંત થયા હોય તે મટે છે. જ્ઞાની કહે છે કે સારા દેખાવા માટે આત્માએ માયા-કપટ ઘણા કર્યા પણ આત્માને સારો અને સુંદર બનાવે છે તો નિર્મળ–સરળ બનવું પડશે. ખેડૂતને જે અનાજને પાક મેળવે છે તો કાળી ભૂમિમાં બીજ વાવશે તે અઢળક પાક મળવાને છે, તેમ સમક્તિના બીજ વાવવા છે તો આત્મા રૂપી ધરતી સરળ-ભદ્રિક અને પવિત્ર બનાવવી પડશે. આનંદ ગાથા પતિને ત્યાં ૪૦ હજાર ગાયો હતી. તેના કારણે બીજા સેંકડે જીવેનુ ભરણપોષણ ત્યાં થાય છે. આનંદની બુદ્ધિ કેવી તીવ્ર છે અને તે કેવા પ્રભાવશાળી છે તેના ભાવ અવસરે. ચરિત્રઃ પુરંદર શેઠ વૈભવશાળી અને ખૂબ સુખી છે, પણ પુત્રની બેટ તેમને સાલે છે. તેમનામાં અને તમારામાં ક્યાં ફરક છે? તમારે ત્યાં પુત્ર ન હોય તો એમ થાય કે મારા ધનને વારસો કેણુ ભગવશે? જ્યારે શેઠ સંસારના સુખો માટે કે લક્ષ્મી માટે સંતાનની ઈચ્છા નથી કરતા. તેમના મનમાં એ ભાવના છે કે મારા ધર્મને વારસો પુત્ર વિના કોણ સાચવશે ? મારા અભંગ દ્વાર સદા ખુલ્લા રહે. સંતને સુપાત્રદાન બંધ ન થાય અને ધર્મની પરંપરા ચાલુ રહે તે માટે પુત્રની ઈચ્છા કરે છે. પતિની ચિંતા દૂર કરવા પુણ્યશ્રીએ કહ્યું નાથ! આપ ફરી વાર લગ્ન કરે. શેઠે કહ્યું કે તું આ વાત કયારે પણ કરતી નહિ. બે પત્નીને પતિ કયારે પણ સુખી હોતા નથી. તે સિવાય બીજે કઈ ઉપાય હોય તો તું બતાવ. પુત્રની પ્રાપ્તિ માટે શેઠના પ્રયત્ન : પુણ્યશ્રી કહે છે નાથ! કઈ દેવ-દેવી દીકરા આપી શકતા નથી. ગજસુકુમાલ વખતે કૃષ્ણજીએ પિતાની માતાની ઈચ્છા પૂરી કરવા અઠ્ઠમ કરીને દેવની આરાધના કરી, પછી દેવ પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે હવે મારી માતા દેવકીજીના ભાગ્યમાં સંતાન છે ? તે રીતે આપ અઠ્ઠમ કરીને દેવની આરાધના કરો અને પછી પૂછી જુઓ કે અમારા નસીબમાં સંતાન છે? જે હશે તે હા પાડશે. નહિ હોય તો કાંઈ દેવ દીકરા દેતા નથી. શેઠ કહે દેવી ! તારી વાત સાચી Page #186 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૭ છે હું હવે તે પ્રમાણે કરીશ. બીજે દિવસે શેઠ નાહી ધેઈને પદ્માસન લગાવીને અઠ્ઠમના પચ્ચખાણ લઈને બેસી ગયા. એક રાત ગઈ, બીજી રાત ગઈ ત્રીજી રાતે રાત્રીના પાછલા પ્રહરમાં એકદમ પ્રકાશ પ્રકાશ થયે. અઠ્ઠમના પ્રભાવે દેવનું આસન ડોલ્યું. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું કે મારો ભક્ત મને યાદ કરે છે. તો જઈને જોઉં કે તેણે મને શા માટે યાદ કર્યો છે? એટલે દેવ આવ્યા. આવીને પુરંદરને કહે છે ખોલ આંખો ખોલ. હું તારા પર પ્રસન્ન થયે છું. તું માંગ-માંગ, માંગે તે આપું. પુરંદર શેઠે આંખો ખોલીને તેમના દર્શન કર્યા. ભાવભીના શબ્દોથી સત્કાર્યા, પછી કહ્યું –અત્યારે અમારી પાસે બધું છે માત્ર એક કુળદીપક જોઈએ છે તે પણ ધનના વારસા માટે નહિ પણ મારો ધર્મ નો વારસો સાચવે એ કુળદીપક જોઈએ છે. શેઠ! તમારા ભાગ્યમાં છે પણ હજુ તમારા કર્મોમાં અંતરાય નડે છે, માટે થોડી મુશ્કેલીઓ પણ છે. તે મુશ્કેલીઓને દૂર કરવા માટે આપ જે કહેશો તે બધું કરીશ. સંસારના સુખ માટે જીવ કેટલું કષ્ટ વેઠવા તૈયાર થાય છે, અને આત્મા માટે કેટલી પીછે હઠ કરે છે. દેવ કહે છે શેઠ! તમે શુભ ભાવથી દાનને પ્રવાહ વહાવે અને બધાની દુઆ લે. સુપાત્ર દાન, અનુકંપા દાન દો. સુપાત્ર દાન શ્રેષ્ઠ છે. ધર્મ ધ્યાન કરે. વ્રતનિયમ કરો. આઠમ પાણીના પૌષધ કરે. આ બધું કરવાથી તમારું કર્મ દૂર થશે ને તમારા ઘેર પારણું બંધાશે. તમારી ઈચ્છા જરૂરે પૂરી થશે. ભલે. હું જરૂરથી આટલું કરીશ. એમ કહીને દેવ અદશ્ય થઈ ગયા. શેઠને તે આ વાત સાંભળતા ખૂબ આનંદ ને હર્ષ થયા. અઠ્ઠમ પૂરો થતાં શેઠ પૌષધ પાળીને ઘેર ગયા. પુણ્યશ્રી તે રાહ જોઈને બેઠી છે. આજ અઠ્ઠમ પૂરે છે. હમણાં મારા પતિદેવ આવશે. તેમના પારણાની તૈયારીઓ કરી છે. ત્યાં શેઠને આવતા જોયા. તે ગાંડીઘેલી બની ગઈ તેનું અંતર આનંદથી ઉછળવા લાગ્યું. શેઠના સામાં જઈને તેમનું સ્વાગત કર્યું. પુણ્યશ્રી કંઈ પૂછતી નથી. તે સમજે છે કે અઠ્ઠમ પૌષધ હતો એટલે પાણીને શેષ પડયો હોય. શાંતિથી શેઠને પારાગું કરાવ્યું. પાર પતી ગયા બાદ શેઠની પાસે જઈને બેઠી અને પૂછયું-આપે અઠ્ઠમ તપ કર્યો તેનું પ્રમાણપત્ર મળ્યું કે નહિ? અઠ્ઠમ તપ સફળ થયે કે નહિ ? દેવી! અઠ્ઠમ તો સફળ થયે છે પણ તેમાં થોડું અંતરાય કર્મ છે. તે કર્મને દૂર કરવા માટે તેમણે કહ્યું છે કે આપ સુપાત્રદાન આદિ કરે. ગરીબના આંસુ લૂછજો. તેમની દુઆ મેળવો. લક્ષ્મી પરમાર્થમાં વાપરજે, અને આઠમ–પાણીના પૌષધ, ઉપવાસ, સામાયિક આદિ ધર્મધ્યાન કરજે. જેથી તમારું અંતરાય કર્મ ખપી જશે. મેં તેમને આ બધું કરવાનું વચન આપ્યું છે. પુણ્યશ્રી કહે-ભલે આપ જે કહેશે તે બધું કરવા હું તૈયાર છું. સંતાનની પ્રાપ્તિ માટે કેટલું કરવા તૈયાર થયા! શેઠ-શેઠાણી તે દિવસથી ધર્મ આરાધનામાં વધુ જોડાવા લાગ્યા. દાનપુણ્ય શરૂ કર્યું. સંતની, ગુરૂ ભગવંતોની ખૂબ ભક્તિ કરવા લાગ્યા. આપણે ત્યાં પણ તપ ત્યાગના મંગલ દિવસે આવી રહ્યા છે. આપ આપની શક્તિને ગાવશો નહિ. તપ વિના કર્મ ક્ષય થવાના નથી. આ શેઠ-શેઠાણી ધર્મ ક્રિયાઓ તથા દાન આદિ કરી રહ્યા છે હવે ત્યાં શું બનશે તે વાત અવસરે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] ( શારદા શિરમણિ અષાઢ વદ ૧૨ ને રવીવાર : વ્યાખ્યા નં. ૧૩ : તા. ૧૪-૭-'૮૫ કરૂણામૂર્તિ, શાંત રસના સ્વામી. જ્ઞાનના મહારથી એવા જિનેશ્વર ભગવાન આત્મશ્રેયને માર્ગ સમજાવતાં કહે છે કે આ સંસારમાં દરેક જીવને સુખની ઝંખના છે દુ:ખ તે સ્વપ્નામાં પણ ગમતું નથી, પણ એ સુખ મેળવવા માટે અધમ પાપો આચરે છે ને દુઃખ ઉભું કરે છે સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે. अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुव्वसए सहस्से । વિતિ તથા વદુર, નાં હંમે તહસમારે છે અ. ૫. ઉ. ૧ ગા. ૨૬ મનુષ્યભવમાં થોડા સુખના કારણે આસક્ત છે પિતે પિતાના આત્માને છેતરી પૂર્વજન્મમાં સેંકડો હજારો વાર અધમભ પ્રાપ્ત કરી ઘણા ર કમે કરીને એ ફ્રરકમ છ દુઃખમય નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પોતે તીવ્ર કે મંદ કર્મો કર્યા હોય તે પ્રમાણે લાંબા કાળ સુધી દુઃખ ભોગવે છે. ગાઢ કર્મો કરવાવાળા અતિ દુઃખરૂપ નરકમાં ઉત્પન્ન થાય છે. પહેલી નરક કરતાં બીજી નરકમાં દુઃખ વધારે હોય છે. એ રીતે અનુક્રમે વધતા વધતા સાતમી નરકમાં દુખે વધારે હોય છે. આ દુખ ભોગવતાં જે મિથ્યાત્વી છો હોય છે. તે કલ્પાંત કરે છે. રડે છે, પણ કેઈ તેને દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. જ્યારે સમતી આત્મા નરકમાં દુઃખે ભેગવવા છતાં એ દુઃખને રડતા નથી, પણ પિતાના પૂર્વકૃત અશુભ કર્મોને યાદ કરી એને પશ્ચાતાપ કરતા રહે છે. સમક્તી આત્મા પાપને રડે છે જ્યારે મિથ્યાત્વી આત્મા દુઃખને રડે છે. આજ સુધી આપણે આત્મા પણ દુઃખ આવે ત્યારે રહે છે, પણ જીવનમાં અગણિત પાપ કર્યા તે માટે આંખમાંથી આંસુ આવ્યા છે ખરા? અરે! મારાથી આવા પાપ થઈ ગયા. એવું દુઃખ જીવનમાં થાય તો સમજવું કે હવે મારી દિશા પ્રગતિ તરફની છે. એક ભાઈને છાતીમાં જોરદાર ભયંકર દુઃખ થયો. તેને મટાડવા માટે તેણે પહેલા ઘરગથ્થુ ઉપચાર કર્યા છતાં દુઃખા મટયો નહિ. છેવટે ઘરના બધાના કહેવાથી તે ડૉકટર પાસે ગયો. ડૉકટરે ટેબલ પર સૂવાડી કાર્ડયોગ્રામ લીધે. એક કલાક પછી ડોકટરે કહ્યું કે અત્યારે કાડયોગ્રામ નર્મલ છે. તમારા મગજ પર ચિંતાનું ધરેશન ખૂબ વધ્યું હશે એટલે આ દુઃખાવો થયો છે. હવે જો ચિંતા ઓછી નહિ કરે તે હાર્ટએટેક આવવાને ભય છે. ડોકટરની વાત સાંભળીને તે ભાઈ ઘેર ગયા. ઘેર ગયા ત્યાં સમાચાર મળ્યા કે પરદેશમાં જે પેઢી ચાલતી હતી તે ડૂલ થઈ છે. તેમાં ૧૨ લાખ રૂપિયાની ખોટ ગઈ છે. અહીંની પેઢીમાં પણ નુકશાની થઈ છે. વળી જેની પાસે તમે ત્રણ-ચાર લાખ માંગતા હતા તેમણે દેવાળું કાઢયું અને કેર્ટમાં નાદારી નેંધાવી છે. આવા આઘાતજનક, ચિંતાજનક સમાચાર સાંભળતા તે ભાઈને છાતીમાં દુઃખાવે એકદમ વધી ગયો. ઘરના માણસોએ ડોકટરને બોલાવ્યા. ડોકટરે બરાબર તપાસ કરીને કહ્યું કે હાર્ટએટેકને હુમલો આવે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૧૦૯ એટેક આવ્યો છે ખરે પાપને? : આ તો એક સામાન્ય વાત છે. તે ભાઈના માથે ચિંતાનો બોજો વધી ગયો તે ભાઈને એટેક આવી ગયો. આ વાત આપણા જીવન પર વિચારવી છે. આપણા જીવનની પ્રત્યેક પળે કેટલા પાપથી ખરડાઈ રહી છે? પેલા ભાઈના દુઃખ કરતા આપણા પાપ તે અનંતગણુ છે. આત્મા પર અમાપ પાપને બે ખડકાઈ ગયો છે, છતાં હજુ સુધી જીવને ક્યારેય તેને એટેક આવ્યું છે ખરો? આપણો આત્મા જીવનમાં કેટલા કેટલા અને કેવા કેવા પાપ કરી રહ્યો છે? આ પાપ શા માટે કરે છે? મનની આશાઓ પૂરી કરવા માટે. આપણું પુણ્ય મર્યાદિત છે અને આશાઓ અમર્યાદિંત છે. પછી આ આશાઓ પૂરી થાય કયાંથી? એ આશાએ, ઈચ્છાઓ પૂરી ન થાય તે જીવનમાં ક્રોધ આવી જાય. કયારેક વ્યક્ત ક્રોધ ન આવે તો અવ્યક્ત ક્રોધ પણ આવી જાય છે. કંઈક વાર ક્રોધ તે એટલી હદ વટાવી જાય કે એ ક્રોધ પાસે ચંડકૌશિક સર્પ પણ હારી જાય. ક્રોધને લાવનાર માને છે. બાહુબલીજીને માન આવ્યું કે હું મારા નાના દીક્ષિત ભાઈઓને વંદન કેમ કરું? એ માને તેમને કેવળ જ્ઞાન આવતા અટકાવ્યું. અષભદેવ ભગવાને બ્રાહ્મી સુંદરીને મોકલી. એમના શબ્દોએ અભિમાન થયું ક્ષણમાં સાફ ને પામ્યા કેવળજ્ઞાન” આપણે માનની તે વાત જ શી કરવી ? આ પાંચમા આરામાં આપણને એક માત્ર છેવટુ સંઘયણ છે પણ અભિમાનને થાંભલે તે જાણે વાષભનારાય સંધયણનો બન્યો હોય એવું લાગે છે. કોણ જાણે કયારે એ તૂટીને જમીનદોસ્ત થશે! ત્રીજો નંબર છે માયા. મનમાં દુષ્ટમાં દુષ્ટ અશુભ વિચાર કરીએ અને બહાર આપણી જાતને સજજન તરીકે ઓળખાવીએ છીએ. લેભની તો વાત શું કરવી! એક લાકડાના ટુકડા માટે અંધારી ઘનઘોર રાત્રીમાં મૂશળધાર વરસાદમાં જાનના જોખમે પાણીના પૂરમાં પડતો લેભી મમ્મણ શેઠ. શું એની તૃષ્ણ! કેટલો લાભ! આપણા જીવનમાં પણ લોભ કયાં ઓછો છે ! કંઈક વાર માનવીના અસંતોષી જીવન તરફ દષ્ટિ કરીએ તો લાગે છે કે આ સંસારમાં અત્યારે મમ્મણની મિત્રાચારી કરે એવા આત્મા છે ખરા. આખી દુનિયાની સંપત્તિ તેને મળી જાય તે પણ તેને તૃપ્તિ થશે કે કેમ એ શંકા છે. કામરાગ તો જીવ પર સ્વાર થઈને બેઠો છે. માનવીનું મન સતત વાસના ગ્રસ્ત રહ્યા કરે છે. વાસના તથા કષાયોના કારણે અઢળક પાપના પૂંજ ઉભા કરે છે. આટલા અલક્ષ પાપોથી આપણું જીવન ખરડાઈ ગયું છે, છતાં એના કારણે હજુ કયારેય કેઈને એટેક આવ્યો છે ખરો? એ પાપના પ્રશ્ચાતાપ રૂપે આંખમાંથી આંસુના બે ટીપા પણ પડયા નથી. એ પાપ પ્રત્યે સુગ પણ આવી નથી. આવું સુંદર માનવજીવન અને અનંતકાળે દુર્લભ એવા વિતરાગ શાસનને પામીને આત્માએ દિલની એવી કમળતા કેળવવાની છે કે પાપનો નાનો સરખો વિચાર પણ જીવનમાં ધ્રુજારી પેદા કરે. આંખમાંથી આંસુ પાડે. જે આત્મા પાપોની પાછળ રડે છે તેને દુઃખોની પાછળ રડવાના દિવસો આવતા નથી. નરક ગતિના દુઃખો ભેગવવાનો સમય આવતું નથી. જે જીવનમાં પાપોના કારણે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] [ શારદા શિરોમણિ જોરદાર ભયંકર એટેક આવે તે પાપાના નાશ થયા વિના રહે નહિ. “ પાપેાના નાશ એટલે દુર્ગંતિના નાશ, દુર્ગતિને નારા એટલે દુઃખના નાશ” આ જીવનની સફળતા પાપાના નાશમાં અને સદ્ગુણ્ણાના સ્વીકારમાં રહેલી છે. જિંદગી જીવતા તુ વિચારજે, એને સદ્ગુણથી શણગારજે. માનવ જીવનના મૂલ્ય ન થાય....કે જિંદગી.... જ્ઞાનીએ આ જીવનની કિમત માલમિલ્કતના મૂલ્યાંકનથી નથી કરી, પણ સદ્ગુણના શણગારથી કરી છે. સત્ય, સદાચાર, માનવતા, ન્યાયનીતિથી જીવનના મૂલ્યાંકન થાય છે. આનંદ શ્રાવક આદિ દશ શ્રાવકના નામ આગમના પાને સુવર્ણાક્ષરે લખાયા તે તેમની સ'પત્તિ, સત્તા, વૈભવ કે વિલાસથી નથી લખાયા. આપે સાંભળ્યું ને કે આનંદ ગાથાપતિની પાસે કેટલી રિદ્ધિ હતી ! ૧૨ ક્રોડ સેાનામહારા હતી. ૪૦ હજાર ગાયા હતી. આ ઉપરાંત મંગલા, હાટ, હવેલીએ, દુકાના આ બધી સ'પત્તિ હતી. તેની પાસે આટલી અધી સ`પત્તિ હતી માટે તેમનું નામ સિદ્ધાંતના પાને નથી આવ્યું. ગમે તેવા વૈભવશાળી કે સૉંપત્તિવાન હોય પણ જેના જીવનમાં સદ્ગુણ્ણાની સુવાસ નથી, માનવતાની મ્હેંક નથી તેમની જ્ઞાનીની દૃષ્ટિમાં કોઈ ગણત્રી નથી. ગુણવાનના નામ સિદ્ધાંતમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી જેને મળી છે તેવા આત્માએ આટલી બધી સંપત્તિ, વૈભવા મળવા છતાં તેમાં લેપાતા નથી. જેમ કમળ પાણીમાં જન્મે છે છતાં તે તેમાં લેખાતું નથી તેમ આ જીવા સપત્તિમાં આસક્ત ન બને. તેના પ્રત્યે તેને મૂર્છા કે મમતા ન હેાય. આનંદ ગાથાપતિને સંપત્તિ તા હતી પણ સાથે બુદ્ધિ તીવ્ર મળી છે. બેરીસ્ટર, વકીલની જરૂર ન પડે. એવી એમની બુદ્ધિ કામ કરે છે. રાજામહારાજાએ પણ તેની સલાહ લેવા આવે. આનંદ ગાથાપતિની બુદ્ધિ કેટલી હતી, તેમનું વંસ્વ કેટલું હતું એ બતાવતા શાસ્ત્રકાર ખેલે છે: તે ન' બાળરે નાહાયરૂ વધુળ' રાસર નાય સ્થવાહાળ' વદૂતુ જ્ઞેયુ ચ વાળેલુ ચ મતેષુ ચ આયુચ્છનિને ડિપુનિને. એ આનદ ગાથાપતિને રાજા, ઈશ્વર યાવત સાથે વાહા તરફથી ઘણાં કાર્યાંમાં, કારણેામાં (ઉપાયામાં), મંત્ર ( સલાહમાં ) એક વાર પૂછવામાં આવતું, વારંવાર પૂછવામાં આવતુ હતુ.. રાઈસર એટલૈ રાજા, માંડલિક નરેશને રાજા કહેવાય છે. અને ઐશ્વય ( એટલે ધન, વૈભવ, સ`પત્તિ ) વાળાને ઈશ્વર કહે છે. રાજા સ`તુષ્ટ થઈને ખુશ થઈ ને જેને પટ્ટખંધ આપે છે તે રાજાઓના જેવા પટ્ટ ખંધથી વિભૂષિત લેાકાને તલવર કહેવાય છે. જેની વસ્તી છિન્નભિન્ન હૈાય અથવા અઢી ગાઉના અંતર પછી બીજુ` કેાઈ ગામ ન હોય તેને મ`ડખ કહેવાય છે. મડખના અધિકારીને માંડવિક કહે છે જે કુટુંબનું પાલનપાષણ કરે છે અથવા જેના દ્વારા ઘણાં કુટુ નું પાલન થાય છે તેને કૌટુંખિક કહે છે. ઈભ ’ના અ છે હાથી. હાથીના જેટલું દ્રવ્ય જેની પાસે હેાય તેને ઇલ્ય કહેવાય છે. ઇભ્યના ત્રણ પ્રકાર છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. હાથીની ખરાખર મણી, મેાતી, પરવાળા, સોનુ, ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી છે તેને જઘન્ય ઇત્ય કહે છે. હાથીની ખરાખર હીરા અને ( Page #190 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૧૧૧ માણેકના ઢગલાના જે સ્વામી હાય છે તેને મધ્યમ ઇભ્ય કહેવાય છે. હાથીની ખરાખર કેવળ હીરાના ઢગલાના જે સ્વામી હોય તેને ઉત્કૃષ્ટ ઇન્ય કહેવાય છે. ગણિમ, ધરમ, મેય અને પરિચ્છેદ્યરૂપ ખરીદવા ચેાગ્ય વેચવા ચેાગ્ય વસ્તુઓ લઈને કમાવા માટે દેશાંતર જનારાઓને જે સાથે લઈ જાય તેમને સા વાસ્તુ કહે છે. સાવાહ વાહના દ્વારા અથવા પગપાળા કમાવા જવાના હૈાય ત્યારે આખા ગામમાં ઢઢરો પીટાવે. ગરીબોના ભલા માટે તેમને પુજી આપી વહેપાર કરાવે, અને ગામમાંથી જેને આવવુ` હાય તેને સાથે લઈ જાય. કેટલી વિશાળતા ! કયાં તે સમયની ઉદાર ભાવના અને કયાં આજની સંકુચિત ભાવના ! ભાઈ ભાઈ ને પણ ધા બતાવવા તૈયાર નથી. એક માતાની બે દીકરીએ હાય. એક દીકરીને શ્રીમંત ઘરમાં પરણાવી છે અને બીજી સામાન્ય ઘરમાં પરણી છે. કુદરતને કરવું. શ્રીમંત દીકરીનું ભાગ્ય વધુ ખીલતુ ગયું ને ખૂબ સુખી બની અને બીજી દીકરીનું ભાગ્ય મંદ એટલે તે ગરીબ થઈ ગઈ. તા શ્રીમંત દીકરી પિયર આવે તે બધાને મન શી વાત ! તેનુ' ઘરમાં માન-સમાન કરે, અને ગરીબ દીકરી આવે તા કોઈ સામું ન જુવે. આવે તે ભલે ને જાય તેા ભલે. સગી માતા હોય છતાં દીકરી પ્રત્યે લાગણી ન હોય એવુ કઇક જગાએ જોવા મળે છે અને કંઇક જગાએ સાવકી માતા હોય તેા જન્મદાતા માતા કરતાં પણ ચઢી જાય તેવી હોય છે. જન્મદાત્રી માતા પણ શ્રીમંતની-પૈસાની પૂજારી બની જાય છે. કર્માંના ખેલ વિચિત્ર છે. હીરની ગાંઠ ઉકેલી શકાય પણ કર્માંના કેયડાને ઉકેલવા મહુ મુશ્કેલ છે. જે ક ખાંધ્યા હોય તે ભાગવે જ છૂટકો. ક એ રીતે ભોગવાય. પ્રદેશ ઉન્નય અને વિપાક ઉદય. પ્રદેશ ઉદયે તેા સમયે સમયે કમ ભાગવાયા કરે છે. આપણુને તેના ખ્યાલ નથી આવતા. જો પ્રદેશ ઉદયે કમ ભાગવાતા ન હોત તા કર્માંના કેટલેા મેટા ઢગ આત્મા ઉપર થઇ ગયા હોત ! જે કમ અજાણપણે, અજ્ઞાનપણે ખંધાયું હોય તે તે સૂકી રેતીમાં નાંખેલા કપડા જેવું છે. તે કપડાને રેતી ચાંટે ખરી પણ એને ખ ખેરા એટલે ખરી જાય તેમ અજાણપણે અ'ધાયેલા કર્મ પ્રદેશ ઉચે ભાગવાઇ ાય છે. જે કર્મ આંધવામાં મન, વચન, કાયાના ત્રણે યાગ ભળ્યા હોય તે કર્માં વિષાક ઉદયે ભાગવવુ પડે છે. તે રડી રડીને ભાગવતા પણ પૂરું થતું નથી. ક માંધીને ભાગવતા રડવાના દિવસે આવે તે કરતાં ક` ખાંધતી વખતે ખૂબ સજાગ રહેવાની જરૂર છે, માટે પુણ્યના ચેાગે અનુકૂળ સંજોગા છે ત્યાં સુધી આત્માને ઓળખી લેા. વીજળીના ઝમકારો થયા છે તેમાં સેાય પરોવી દો. માનવભવ અને વીર શાસનરૂપી ઝબકારો થયા છે તેમાં આત્માને પિછાણી લે. ધર્માંદાસ નામના પુણ્યવાન શેઠ હતા. તેમનું નામ તેવા ગુણુ. એ ખરેખર ધર્માંના દાસ હતા. એમને એ સમજાઈ ગયું હતુ કે બે આંખા બંધ થયા પછી આ જિંદ્યગી એક સ્વપ્ન બની જશે. તેમની રગેરગમાં ધર્મ વણાયેલા હતા. શેઠાણી પણ ખૂબ ધર્માનુરાગી હતા. તેમને એક દીકરી હતી. તે પછી ઘણા વર્ષે શેઠાણીની કુક્ષીમાં કઈ સારો જીવ આવીને ઉત્પન્ન થયેા. શેઠાણીની ધર્મભાવના વધુ વધતી ગઈ. સમય જતાં Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] [ શારદા શિરેમણિ તેમને ત્યાં પુત્રને જન્મ થયો. શેઠ વિજાપુરના વતની હતા. તે ધંધા માટે મુંબઈ આવેલા. મુંબઈ આવ્યા બાદ તેમના ભાગ્યને સિતારો એ ચમકયો કે પાણીના પૂરની જેમ લક્ષ્મી આવવા લાગી. પછી તો શેઠે ચપાટી કિનારે મોટો આલિશાન બંગલે બાંધ્યો. બંગલાનું નામ આપ્યું “ધર્મપ્રેમ.” સંપત્તિ આવે ત્યાં શું ખામી રહે? ઘેર ગાડી આવી. સ્કૂટર વસાવ્યુ. વૈભવ ખૂબ છે. સંપત્તિ અઢળક છે પણ માત્ર એકલા પૈસા મળી ગયા તેથી શું તમે સુખી બની ગયા ! એકલે પૈસે સુખ આપી શકતા નથી. પિસાવાળાને પૂછો તો ખરા કે તમે સુખી છો? તે કહેશે ના. શેઠ, શેઠાણી અને દીકરો ત્રણેનું કુટુંબ આનંદથી રહે છે. દીકરીને તે પરણાવીને સાસરે મોકલી છે. સુખમાં કર્મરાજાએ આપેલું દુઃખઃ ત્રણે જણા સુખના હિંડોળે ઝુલી રહ્યા છે. આનંદની મસ્તી માણી રહ્યા છે, પણ જ્ઞાનીના સંદેશા પ્રમાણે કર્મરાજા સુખમાંથી કયારે દુઃખના દરિયામાં ડૂબતા કરી નાંખે છે તે ખબર નથી. પુત્ર ૧૬ વર્ષને થયે ત્યાં માતા ૨૪ કલાકની બિમારીમાં આ ફાની દુનિયાને છોડીને ચાલી ગઈ. શેઠને તો ખૂબ આઘાત લાગ્યો. અરરર...કુદરત ! તે આ શું કર્યું? અમારું સુખ તને ન ગમ્યું ! અમને દુઃખના સાગરમાં નાંખી દીધા! માનવી ગમે તેવો હોંશિયાર હેય, બળવાન હોય કે બુદ્ધિશાળી હોય પણ કાળને પંજે પડે ત્યારે એક વાર તે માનવીના હાડ ભાંગી નાંખે. હવે મેટા બંગલામાં માત્ર બાપ દીકરે બે રહ્યા. ઘરમાં નોકરચાકરો હોય પણ ઘરના શણગાર સમાન સ્ત્રી ન હોય તે ઘર સૂનકાર લાગે. દીકરો પણ ખૂબ રડે છે અરરર....માતા ! તું મને મૂકીને કયાં ચાલી ગઈ! હવે મારું ને મારા પિતાનું શું થશે ? શેઠ હયું કઠણ કરીને દીકરાને સમજાવે છે બેટા ! તું રડ નહિ. મેં ગત જન્મમાં પંખીના માળા તેડયા હશે તો આ ભવમાં આપણો માળે વીંખાઈ ગયા. ઘરની ન્યાત બૂઝાઈ જતાં ઘર શમશાન જેવું લાગે છે. શેઠ દીકરાને વહાલથી, પ્રેમથી, બોલાવે, ચલાવે, જમાડે, ભણવે. સમય જતાં છેક બી. કેમ, પાસ થઈ ગયે ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી. શેઠ કહે દીકરા ! હવે તું ઉંમરલાયક થયો છું. ઘરની પરિસ્થિતિ જોતાં હવે તારી સગાઈ કરી જલ્દી લગ્ન કરવાનો વિચાર છે. ઘરમાં વહુ આવે તે ઘર ઘેડું હર્યું ભર્યું લાગે. છોકરો કાંઈ બોલ્યો નહિ. શેઠે ઘણું સમજાવ્યો ત્યારે કહ્યું-પિતાજી ! આપ જેમ કહેશો તેમ કરીશ. શેઠ કહે બેટા ! એક વાત યાદ રાખજે કે દુનિયા જે જોઈ રહી છે તે તું ન જઈશ. આપણે કુળની આબરૂ-ઈજજત વધારે, કુટુંબને ઉજજવળ કરે તેવી સંરકારોથી શોભતી કન્યા જેજે. આપણા ઘરમાં કઈ વડીલ નથી. એટલે ઘરની બધી જવાબદારી એને સંભાળવાની રહેશે. માટે ગંભીર, ગુણીયલ. વ્યવહાર કુશળ છોકરી તું જેજે. આજે સમાજ શું જુવે છે? વડીલે રૂપ અને રૂપિયા જુવે છે અને છોકરો હાઈટ અને હાઈટ જુવે છે. આ શેઠ રૂપ અને રૂપિયા જુવે તેવા ન હતા. તેમને હાઈટ અને હાઈટ પણ નથી જોઈતા. તેમને જોઈએ છે ગુણીયલ ગંભીર ધર્મના સંસ્કારવાળી Page #192 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશ્નમણિ ] [ ૧૧૩ કન્યા, પિતાજી! આપ જેમ કહેશે તેમ કરીશ. છેકરો ખૂબ ગુણિયલ છે. સ`સ્કારથી કેળવણી પામેલા છે. આધુનિક જમાનાના વાયરે તેનામાં ન હતા. સુપાત્ર દીકરા હાય તે માતાપિતાની આજ્ઞા કયારે પણ ન ઉથાપે. સ ંસ્કારી કન્યાની શોધમાં : આજ નગર મુ`બઈમાં વસતા વિજાપુરના વતની બીજા શેઠના આ શેઠને ત્યાં ફાન આવ્યેા. શેઠ! મે સાંભળ્યુ છે કે આપના પુત્રનુ સગપણ કરવા માટે આપ સ'સ્કારી કન્યાની શોધમાં છે તે! મારે આપને થોડી વાત કરવી છે. આપ હમણાં ઉતાવળથી સગાઈ કરી લેતા નહિ. હું... મારી દીકરીને લઈને સાંજે તમારી પાસે આવું છું. ત્યારે બધી વાત કરીશ. આ શેઠ સાંજે ધરમદાસ શેડને ત્યાં આવ્યા. ધર્માંદાસે તેમનું સ્વાગત સત્કાર કર્યુ. પછી અને શેઠ શાંતિથી બેઠા છે ત્યારે આ શેઠે વાત શરૂ કરી. શેઠ કહે, મે' સાંભળ્યુ છે કે આપ આપના દીકરા માટે સંસ્કારી કન્યાની શોધમાં છે. માટે હું આ મારા ભાઈની દીકરી છે તેને લઈને આવ્યે છુ. આ દીકરી ૧૦ વર્ષની હતી ત્યારે મારા ભાઈભાભી એકસીડન્ટમાં ગુજરી ગયા છે. પછી આ કરીને મે મેાટી કરી છે. તેને સ્કૂલમાં મેટ્રિક સુધી ભણાવી છે. ધર્મના સારા સંસ્કાર આપ્યા છે. ધાર્મિક જ્ઞાન સારુ' મેળળ્યું છે. જીવનમાં ધર્મનું સ્થાન કેવું હેવુ જોઈ એ એ માટે સુ'દર વિચારો ધરાવે છે. તે માટે મને તેના પ્રત્યે અત્યંત માન છે. હું તેના માટે અતિ પ્રશ'સા કરુ` તે સારું ન લાગે. બાકી આ દીકરી સંસ્કારી અને સદ્ગુણી છે. આપ વિચાર કરી જોજો. તમારું અને તમારા દીકરાનુ` મન સે ટકા માને તે આગળ વધજો. ખ'ને શેઠ વાતા કરતા હતા ત્યારે દીકરાની નજર તેના પર ગઈ. છેકરીની આંખ જોતાં તેણે ધણુ જોઈ લીધું. શેઠે ઇશારાથી પૂછ્યું, દીકરા ! આ કન્યા તને ગમે તે! આપણે સગાઈ કરીએ. પિતાજી ! આપને પાસ તે મને પાસ છે. ત્યાં બંનેનુ સગપણુ નક્કી કર્યું. થાડા દિવસમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. ઘરના શણગાર સમાન નીલા : નીલા પરણીને સાસરે આવી. ઘરમાં સાસુ છે નહિ. નીલા ખૂબ ડાહી છે તે સમજી ગઇ કે મારા સાસુજી છે નિહ એટલે ઘરની અધી જવાબદારી મારે સભાળવાની છે. એ રીતે રહેવુ એ મારા ધર્મ છે. નીલાના વિનય, વિવેક, સ`સારના કામેામાં વ્યવહારીકપણું બધુ' જોઈને શેઠને ખૂબ સ'તાષ થયા. આ વહુ મારા કુળની ઇજ્જત સાચવશે ને આખરૂ વધારશે. દીકરાના લગ્ન પછી પહેલી દિવાળી આવી. ધમ પ્રેમ' અગલા રોશનીથી ઝળહળી ઉઠયેા હતા. બધાના ઉમ’ગના પાર નથી. દીકરી-જમાઈ ને તથા સ્વજનેાને બધાને ઉમ'ગથી ખેલાવ્યા છે. જાતજાતના પકવાન અને ફરસાણે મધુ બનાવ્યું છે. નીલા ખૂબ હ ભેર બધાને સત્કારી રહી છે. ઘરમાં આનન્દ્વની છે।ળે ઉડતી હતી. દિવાળીના દિવસ હાવાથી શેઠના દીકરો દુકાને શારદા પૂજન કરવા ગયા છે. નવા ચેપડાનું મુહૂત કરવાનુ હતુ. એટલે તે ઓફીસે ગયા ૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] [ શારદા શિરેમણિ હતો. ચેપડાનું મુહૂર્ત થઈ ગયા બાદ તે સ્કૂટર પર બેસીને ઘેર આવતો હતો. દિવાળીના દિવસે છે. મનમાં કેવી મોટી આશાઓના મિનારા બાંધ્યા હશે. પાપને ઉદય થાય ત્યારે ન ધાયું, ન કયું બની જાય છે. - દુખની વરસેલી ઝડી છોક સ્કૂટર પર બેસીને આવતો હતો. વચ્ચે રસ્તામાં ચાર રસ્તા આવતા હતા ત્યાંથી તે છેક વળાંક લેવા ગયો ત્યાં જોરથી કેરીયર સાથે સ્કૂટર અથડાયું. છોકરે કયાંય ફેંકાઈ ગયા. ત્યાં એની ધોરી નસ તૂટી ગઈ અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળતાં પિતાને ખૂબ આઘાત લાગે, જ્યાં ઘડી પહેલા આનંદની છોળો ઉડતી હતી ત્યાં અત્યારે કકળ મચી ગઈ. નૃત્ય ગાન હતા થા જિસ ઘર, હાય હાય હે રહી વહાં, નહિ રેટીયાં ભી મિલતી, લગતા થા ષટરસ ભોગ જહાં. જે ઘરમાં આનંદના ગીતે ગવાતા હતા તે ઘરમાં આજે ભારે રૂદનના શબ્દો સંભળાવા લાગ્યા. જેને માથે દુખ આવી પડે તેને ખબર પડે કે દુઃખ કેવું છે! શેઠને એકનો એક લાડકવા ગુણિયલ દીકરે ચાલ્યો જાય એના કરતાં વધુ દુઃખ કયું છે? બધાને ખબર પડતાં સૌ ભેગા થયા. આખા ગામમાં હાહાકાર મચી ગયે. બંગલાની ઝળહળતી રોશની એકાએક અંધારામાં પલટાઈ ગઈ. હર્ષ અને આનંદ-દુઃખ અને વિષીદના ઘેરા વાતાવરણમાં પટાઈ ગયા. પતિના અવસાનથી નીલા તો બેભાન થઈને પડી છે. ભાનમાં આવે ત્યારે હૈયાફાટ રૂદન કરે છે. માથા પટકાવે છે. કલાક પહેલા જ્યાં ફટાકડા ફૂટતા હતા ત્યાં છાતી અને કપાળ કૂટવાની અતિ કરૂણ કારમી ચીસો સંભળાવા લાગી. નીલા તો રડતી રડતી બોલે છે કુદરત આ તે શું કર્યું? હજુ પરણ્યાને ત્રણ ચાર મહિના થયા ત્યાં તે મારું સૌભાગ્ય કંકણ તોડી નાખ્યું ! મારું સૌભાગ્ય તિલક સાવ ભૂંસી નાખ્યું ! તને મારી જરા પણ દયા ન આવી? જ્ઞાની કહે છે કયા સમયે ક્યા દુઃખ આવી પડશે તેની ખબર નથી. સુખના, આનંદના, શાંતિના દિવસો છે ત્યાં સુધી થાય તેટલું ધર્મધ્યાન કરી લે. મનના મિનારા બધા મનમાં રહી જશે. નીલા બેભાન થઈને પડી છે. ધરમદાસ શેઠ સાવ સુનમુન થઈ ગયા છે. બે કલાક બાદ રડતી આંખે બાપે દીકરાની અંતિમ ક્રિયા કરી. પુત્રના મૃત્યુદેહની ભડભડતી આગમાં ધરમદાસે પિતાના જીવનના બધા સ્વપ્ના બાળીને ખાખ થતાં જોયાં. દુઃખમાં દિલાસે દેનાર કેશુ: શેઠને આશ્વાસન આપવા અનેક લકે તેમને ઘેર આવતાં ત્યારે કર્મની ફિલેફીને સમજેલા શેઠ વિચારતા હતા કે આ બધા કર્મના ખેલ છે. કર્મ જીવને નચાવે છે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થની સગાઈ પ્રમાણે માનવી ભવાઈ કરે છે. આ કાયા પણ મારી નથી તે પછી છેક તે મારે હોય કયાંથી? આ બધું સમજવા છતાં જીવનમાં ઉતારી શક્યા નથી. મારા મનમાં એક જ દુઃખ છે અને તે મારી યુવાન પુત્રવધૂનું છે. ખેર, જે સમયે જે બનવાનું હોય તે કઈ Page #194 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૧૫ કાળે મિથ્યા થતું નથી. લેખ પર મેખ કઈ મારી શકતું નથી. શેઠ પુત્રવધૂને પણ હિંમત આપે છે. વહુબેટા! હવે તું રડીશ નહિ. આપણુ પાપનો ઉદય છે માટે આવું બન્યું. નાનપણમાં તારા માબાપ ચાલ્યા ગયા, સાસુ પણ ચાલ્યા ગયા. છેવટે તારું જીવન જેને ચરણે ઝૂકાવ્યું તે પતિ પણ ચાલ્યો ગયો. હું સમજું છું કે તારા માટે આ આઘાત . તે નથી પણ આપણું ભાગ્ય પરવારી ગયું. માટે હિંમત રાખ, કેઈને આજે તે કેઈને કાલે જવાનું છે. નીલા પણ ધર્મને પામેલી છે, પિતાના કર્મને દોષ દેતી મનમાં ધીરજ ધરવા લાગી. સંસારમાં માનવીના માથે કર્મસત્તાએ એવું એકેય દુઃખ નાંખ્યું નથી કે સમય જતાં એ વિસારે ન પડે. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ નીલાનું દુઃખ અને આઘાત શમતા ગયા. ધર્મના રંગે રંગાયેલી નીલાએ તેના જીવનને ધર્મમાં જેડી દીધું. શેઠના મનમાં એ વિચાર આવે છે કે શેઠાણી ગુજરી ગયા પછી હું દુઃખીયાર તે હતો. તેમાં આ પુત્રવધૂનું વિધવાપણાનું દુઃખ જેવાનું આવ્યું. કેવા મારા જમ્બર પાપને ઉદય? કર્મ વિના કાંઈ બનતું નથી. નીલા તે હવે સામાયિક, પ્રતિકમણ, ચૌવિહાર આદિ ધર્મક્રિયાઓ કરવા લાગી. તે સસરાને કહે છે. “બાપુજી! હવે આપણે રસોઈએ જોઈતો નથી. ઘરમાં હું અને તમે બે જણા છીએ. હું જાતે રસોઈ કરીશ. આ નેકો પણ જોઈતા નથી. એક કામ કરવા માટે બાઈ રાખે” કારણ કે તે સમજે છે કે મારું રૂ૫ અથાગ છે. યુવાની ખીલેલી છે. ભરયુવાનીમાં ચારિત્ર સાચવવા માટે ઘરમાં યુવાન રસોઈયે કે નેકર કયુારેક બાધારૂપ બની જાય, માટે તેણે રસોઈયા, નેકરોને રજા આપવાનું કહ્યું –સાથે કહ્યું કે આપણે તેમને અચાનક રજા આપીએ તો તેમને દુખ થાય. તેઓ કયાં જાય? માટે આપ દરેકને એક બે વર્ષના પગાર આપીને છૂટા કરે જેથી તેમને દુઃખ ન થાય. હવે નીલાનું કેશુ? : સસરા વહને દીકરીની જેમ રાખે છે. નીલા પણ લાજમર્યાદામાં રહીને સસરાની સેવાભક્તિ કરે છે. સમય મળે તેમાં સારું વાંચન, ચિંતન કરે છે. આ રીતે દુઃખમાં પણ સુખ માનીને જીવન વીતાવે છે; પણ શેઠને મનમાં એક કડે કેરી ખાય છે હવે હું ઘરડો થયો છું. મારા માટે પણ ક્યારે ગોઝારે દિવસ આવી જશે એ ખબર નથી. મારા મરણ પછી નીલાનું કેણુ? આટલા મોટા આલિશાન બંગલામાં આ સુખ અને વૈભવમાં તે એકલી કેવી રીતે રહી શકશે? શેઠના મનમાં આ મુંઝવણ છે છતાં કઈ દિવસ કહેતા નથી. નીલાને પરણીને આવ્યા વર્ષો થયા છતાં નીલાએ નથી મુખ જોયું સસરાનું કે સસરાએ નથી મુખ જોયું નીલાનું. નીલા તેની મર્યાદામાં રહીને સેવાભક્તિ કરે છે. એક દિવસ સસરાથી ન રહેવાયું. તેમણે નીલાને બોલાવીને કહ્યું, વહુ બેટા ! મારે તમને એક વાત પૂછવી છે. મેં તમને મારા અંતરની વાત કરવા બોલાવ્યા છે. નીલા સફેદ સાડીમાં લાજ કાઢીને સસરાની પાસે આવી. ત્યારે સસરાએ નીલાનું મુખ જોયું. ચાંદલા વગરનું કપાળ અને વેદનાયુક્ત મુખ જોતાં Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] [ શારદા શિરેમણિ ધરમદાસ શેઠનું દિલ લેવાઈ ગયું. શેઠ બેભાન થઈ ગયા. પાણીને છંટકાવ કરતાં ભાનમાં આવ્યા ત્યારે બોલ્યા. આવી ફૂલ જેવી કે મળ વહુને આવા દુઃખ ! નાનપણમાં માતાપિતા ચાલ્યા ગયા. પરણીને સાસરે આવી, સુખની ઘડી આવી ત્યારે તેને પતિ ચાલ્યો ગયે. શું કર્મરાજા તારા ખેલ છે ! નીલા કહે બાપુજી! રડશો નહિ, કર્મો કેઈને છેડતા નથી. આપને જે વાત પૂછવી હેય તે પૂછે. - તમારું ભાવિ શું ઘડયું છે?: શેઠ હૈયું કઠણ કરીને બોલ્યા, બેટા ! મને એક મુંઝવણ છે દુઃખ છે. જે મુંઝવણ હોય તે ખુલ્લા દિલે કહે. હવે મને ઘડપણ આવ્યું છે. મૃત્યુ કયારે ભરખી જશે તેની મને ખબર નથી. મારા મરણ પછી તમારું શું થશે ? આટલા મોટા બંગલામાં, તમે એકલા કેવી રીતે રહી શકશો? તમે તમારી જિંદગીનો વિચાર કર્યો છે? તે જાણવાની મને અધીરાઈ આવી છે. બાપુજી! તમને તો હમણાં આ પ્રશ્ન થયો હશે પણ મેં તો તમારે દીકરે ગુજરી ગયે ત્યારથી નિર્ણય કરી લીધો છે. આ સાંભળતા સસરાના મનમાં અનેક તર્ક-વિત થવા લાગ્યા. હજારે વિચાર આવવા લાગ્યા. આવી રૂપરૂપનો અંબાર, નવયૌવના ના મનમાં વિચારના તરંગો તો હોય જ ને! બેટા ! તમારું ભાવિ તમે શું ઘડયું છે? તે સંકેચ ન હોય તો મને કહો. પુત્રવધૂનો વિચાર સાંભળવા શેઠ ઉત્સુક બન્યા. એ જવાબમાં આગની ગરમી હશે કે બાગની ઠંડક હશે ? એ કલ્પી શકાય તેમ ન હતું. મારું ભાવિ ભાગવતી દીક્ષા: નીલાએ મક્કમ મને કહ્યું, બાપુજી! આપ દીર્ધાયુષ બને ને મને આપની સેવાનો લાભ મળે, મારા ભાગ્યમાં જ્યાં સુધી આપની સેવાનો લાભ મળશે ત્યાં સુધી લઈશ. જ્યારે આપની સેવાનો લાભ મળવાનું મારું સદ્ભાગ્ય નંદવાઈ જશે ત્યારે હું ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ. આ શબ્દો સાંભળતા શેઠની છાતી ગજગજ ઉછળવા લાગી. બેટા ! તું ખરેખર કુળદીપક છે ! આટલી બધી ખાનદાની તારામાં છે! તું સાચી વીરાંગના છે. મને તો આ સંકલ્પ પણ નહોતે કે તે તારા જીવન માટે આવું નિર્માણ ઘડયું છે. ધન્ય છે બેટા ધન્ય છે તને! મારા માટે તેં તારું જીવન સેવામાં અર્પણ કર્યું. અને મારા મૃત્યુ બાદ તું સાચી વિરાંગના બનીને જૈન ધર્મની ભાગવતી દીક્ષા લઈને મારી સાત પેઢીને ઉજજવળ કરીશ. મારી સાત પેઢીનું નામ ઉજજવળ થવાનું હશે એટલે તમારા લગ્ન મારા દીકરા સાથે થયા. દીકર તે મરી ગયે પણ પેઢીનું નામ રાખવા તમારા જેવા સ્ત્રીરત્નને મૂકતો ગયો. બાપુજી! આપના ઘરમાં આવ્યા પછી મેં જે સંસ્કાર મેળવ્યા છે તેને આ બધા પ્રતાપ છે ! હવે આપ મારી ચિંતા ન કરતાં જીવનના છેલ્લા વર્ષોમાં ધર્મ સાધના કરે. આપણે જીવન કેવું જીવવું છે? બરબાદ બનાવવું છે કે આબાદ બનાવવું છે? એ આપણા હાથની વાત છે. ભગવાનના સંતે શિલ્પી છે. તેમના ચરણે જીવન અર્પણ કરશું તો જીવનનું સાચું ઘડતર થશે. એક સારા પ્રસંગે રવિવારના દિવસે બહેન ભાઈના Page #196 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૧૧૭ ઘેર જમવા ગઈ. ભાઈ ને બહેન બહુ વહાલી હતી. ભાઈ ને ત્યા સ'પત્તિ અઢળક હતી. બેન જમીને ઘેર જવા તૈયાર થાય છે ત્યારે ભાઈ બેનને એક નાનકડી પેટી ભેટ આપે છે. બેન ઊભી રહી છે. લેતી નથી, ભાઈ ! તારે મને ભેટ આપવી છે? ભાઈના મનમાં થયું કે બેન સુખી ખૂબ છે. તેને મારી આ ભેટ ઓછી પડી લાગે છે. હું તે તેની આગળ સાવ અલ્પ છું. તેણે પેટીમાં ત્રણ તાલાના સેાનાના દાગીના મૂકીને પેટી ભેટ આપી છે. બેન કહે ભાઈ! મારે કંઈ જરૂર નથી. બૅન ! હુ' તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી ભેટ આપુ છું. ભાઈ ! જો તારે આપવું છે તે હું માગું તે આપ. બહેન જમવા એડી ત્યારે તેની આંખમાં આંસુ હતા. તે જમતા રડી હતી અને જમીને ઉઠી ત્યારે જે આપુ પશુ રડી. ભાઈના મનમાં થયું કે તેને માતા યાદ આવી હશે! અગર હું શ્રુ' તે ઓછુ' પડયું લાગે છે. ભાઈ કહે બેન ! તારે જે માંગવું હોય તે માંગ, પણ મારા ઘેર આવી છે તે નિરાશ થઈને રડતી આંખે તને નહિ જવા દઉં. ભાઈ ! હું જમવા એડી ત્યારે ખટેટાનું શાક હતું. હું તને કહું છું કે બટેટા તેા અનંત કાયના જીવા છે. તેા તુ' અન તકાયના જીવાને અભયદાન આપ. આ બેનના જીવનમાં ધર્મ કેટલે। વસ્યા હશે ! સેાના કરતાં અન ંતકાયના જીવાનુ` અભયદાન વહાલું લાગ્યું. ધના ર`ગ બહારથી ઉપરથી નહિ પણ હાડહાડની સી'જામાં હોવા જોઈ એ, જેને ભાઈ ને કહ્યું-તું અન તકાયના જીવાને અભયદાન આપ. એ જ માંગુ છું. “ સહુ જીવેા અને જીવવા દે.'’જીવ 'િસાથી ખચવું હોય તો હોટલના ખાણા-પીણા બંધ કરજો. બેનના કહેવાથી ભાઈ એ અનંતકાયના જીવાને અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરી. કેટલા પુણ્યના ભાથા ખાંધ્યા. ઘરના અગ્રેસરો જો આવી પ્રતિજ્ઞા લે તો સ્વાભાવિક રીતે ઘરના મધાને પશુ લેવાનુ' મન થાય. આનંદ ગાથાપતિના જીવનમાં ઘણાં ગુણા હતા. તે બુદ્ધિનો ઉપયાગ જયાં ઝઘડા હોય ત્યાં સપ કરાવવામાં, અશાંત વાતાવરણને શાંત અનાવવામાં કોઈ પણ જાતના પક્ષપાત વગર ન્યાય કરવામાં અને બીજાના દુઃખ દૂર કરવામાં કરતા હતા. ચારે પણ ધનની લાલચે, યશ કીર્તિની લાલચે બુદ્ધિનો અવળા ઉપયાગ કરતા નહોતા. આથી વાણિજ્ય ગામમાં તેમનુ ખૂબ માન હતુ`. લેકે તેમની પ્રશ'સા કરતા હતા. આવા બુદ્ધિશાળી આન'ઢ ગાથાપિત આનદથી રહે છે. આજે તપસ્વી ખા. પ્ર. ચ'નખાઈ મહાસતીજીને ૨૫ મે ઉપવાસ છે, આપ બધા હવે તપ કરવા જાગૃત બનજો. નીલાએ પેાતાના પતિના અવસાન ખાદ તરત નિ ય કર્યાં હતો કે સસરાની સેવા કરવી અને પછી દીક્ષા લેવી તેમ આપ બધા તપ કરવાનો નિણ ય કરજો. તપનો ભેરીનાદ વાગી રહ્યો છે. જોજો તમારો ર્ગ જાયના. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૧૩ ને સામવાર : વ્યાખ્યાન ન, ૧૪ : તા. ૧૫-૭-૨૫ અનંત જ્ઞાની ભગવાને જગતના જીવાના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે, ઉત્થાન માટે દ્વાદશાંગ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આપણે સાતમુ અંગ ઉપાસકદશાંગમાં આનંદ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] ( શારદા શિરેમણિ ગાથાપતિની વાત ચાલે છે. આનંદ ગાથા પતિની બુદ્ધિ કેવી હતી? તે બતાવતા શાસ્ત્રકાર કહે છે રાજ્યમાં કોઈ ગૂંચ પડે, કોઈ મુશ્કેલી આવે તે રાજાઓ પણ આનંદને બેલાવતા. આનંદ જે ચુકાદો આપે, ન્યાય આપે તે રાજા માન્ય કરતા. રાજાએ તેની વાત માન્ય કયારે કરે ? આનંદ ગાથાપતિ તટસ્થ, શુદ્ધ ભાવથી, પ્રમાણિક રીતે ન્યાય કરતા હોય ત્યારે ને ! રાજા મહારાજાના પણ વિશ્વાસપાત્ર બન્યા હતા. આનંદ ગાથાપતિને રાજા, ઈશ્વર, તલવર, માંડલિક, આદિ તરફથી ઘણાં કાર્યોમાં, કાર્યોને સિદ્ધ કરવા માટેના ઉપાયોમાં, બોલાવતા હતા. બધાને માટે સાચા સલાહકાર હતા. દેશ અથવા રાજ્યનું હિત વિચારવા માટે રાજા મહારાજા તેની સલાહ લેતા હતા. કુટુંબમાં કેઈ પણ કેયડો ગુંચવાય ત્યારે કેટ કે કચેરીને આશ્રય લેવો પડતો નહિ. પણ આનંદ તેની બુદ્ધિથી, ન્યાયથી કેયડા ઉકેલતા. આવી બુદ્ધિ મળવી એ પણ પૂર્વના પુણ્ય હોય તો મળે છે. આનંદ જ્યાં જાય ત્યાં આનંદ વર્તાવે છે. આનંદ ગાથાપતિને આદેય અને જશેકીર્તિ નામ પ્રકૃતિને જબ્બર ઉદય છે. એટલે તેમની વાતને બધા આદર કરે. બધા મંજૂરી કરે અને સહર્ષ સ્વીકારી લે. - આનંદ ગાથાપતિમાં નિરાભિમાનતા છે. રંક હોય કે રાજા હોય પણ સર્વ જીવે પ્રત્યે તેને મિત્રીભાવ છે. આવા આનંદ ગાથાપતિ વૈભવશાળી, સંપત્તિશાળી કુટુંબના, દેશના અને જનતાના પ્રેમને જીતનાર પુણ્યવંત આત્મા હતા. તેમને ત્યાં અઢળક સંપત્તિને પરિગ્રહ હતા. જ્ઞાનીએ છ પ્રકાર પરિગ્રહ બતાવ્યો છે. “અcq જા, હું વા, વાં, શુદ્ધ થા, નિત્તતં વા, વિરજંત વા !” અલ્પ એટલે કેડી (જેની કિંમત મામૂલી હોય) ની હોય, બહું એટલે ચાહે ધન, ધાન્ય, હિરણ્ય આદિ હોય, ચાહે તે અણુ હોય અથવા સ્થૂલ હોય, આણુના બે પ્રકાર હોય છે. મૂલ્યથી અને પ્રમાણથી. મૂલ્યથી અણુ તૃણ, લાકડા આદિ અને પ્રમાણથી અણુ વ્રજમણિ આદિ. સ્કૂલ પણ બે પ્રકારના મૂલ્યથી અને પ્રમાણથી. મૂલ્યથી અને પ્રમાણુથી બંને રીતે હાથી-ઘોડા આદિ. હવે સચેત તે પુત્ર, સ્ત્રી, દાસ, દાસી આભૂષણ, અને મકાન આદિ અચેત. આ છ પ્રકારને પરિગ્રહ ભગવાને બતાવ્યું છે. જ્યાં પરિગ્રહ પ્રત્યેની મૂછ છે ત્યાં કર્મબંધન છે. જ્ઞાનીઓ તે કહે છે કે છ ખંડના અધિપતિ ચક્રવર્તી કે જેની પાસે લખલૂટ સંપત્તિ છે પણ તેના પ્રત્યે મૂછ ન રાખે છે તે પરિગ્રહવાન નથી, અને ભિખારી ભીખ માંગતો હોય પણ બંગલા આદિને જોઈને થાય કે હું ક્યારે વસાવીશ? આ બધું સુખ મને કયારે મળશે? ભલે અત્યારે તેની પાસે નથી પણ મેળવવાની તૃષ્ણા છે તેના પ્રત્યે મૂછ છે એટલે તે ભિખારી હોવા છતાં પરિગ્રહવાન છે. પરિગ્રહ પ્રત્યેની મૂછ જીવની ગતિ બગાડે છે. પાપાનુબંધી પુણ્યવાળે પૈસે આવ્યા હોય તે અન્યાય અનીતિ કરાવે, કષાય, રાગદ્વેષ કરાવે, ધર્મથી વિમુખ કરાવે અને અધઃપતનની ખાઈમાં પટકાવી દે. ઘણી વાર લમીને નશો અહંકારે ચઢાવી મોટો અનર્થ સઈ દે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૧૧૯ અભિમાનના કારણે પિતાનું જરા પણ અપમાન કરે તો ક્રોધના આવેશમાં આવી જાય છે અને ભયંકર સ્વરૂપ સઈ દે છે. - કાઠિયાવાડના એક ગામમાં મેધાશા નામના શેઠ હતા. તેમને રૂપાબા નામના પત્ની હતા. શેઠ ખૂબ વૈભવશાળી, સંપત્તિવાન હતા. આ શેઠ રૂપાબા પર એટલા આસક્ત હતા કે શેઠાણી કહે તેટલું શેઠને કરવું પડતું. એક દિવસ મહિલાની બેને બહાર જતી હતી. રૂપાબા પૂછે છે તમે બધા કયાં જાવ છો? બેને કહે-અમે કુંભારના ઘેર માટલા ખરીદવા જઈએ છીએ. અત્યારની જેમ પહેલા ગાડા ભરીને માટલા વેચવા આવતા નહોતા. શેઠાણ શ્રીમંત ઘરના હોવાથી તેમને આવા કાર્યમાં જવાનું ન બને તેથી તે દિવસે તેમને મન થયું કે બધા જાય છે તો હું પણ જાઉં. રૂપાબા બધી બેનેની સાથે ગયા. જેને માટલા, ઘડા જે ખરીદવા હશે તે પસંદ કર્યા અને કુંભારને પિસા ચૂકવીને લઈ લીધા. રૂપાબા પણ માટલા જેવા લાગ્યા. ચાર પાંચ માટલા પસંદ કર્યા પણ પાસે પૈસા હતા નહિ. એટલે કુંભારને કહે છે તારા ચાર માટલા લઉં છું પણ અત્યારે મારી પાસે પૈસા નથી. તું શેઠની દુકાને જઈને લઈ આવજે. શેઠનું નામ આપ્યું એટલે કુંભાર શેઠાણીને ઓળખી ગયો. અહો! આ શેઠાણી આજે ભૂલા પડ્યા છે! કુંભાર કહે માટલા લેવા હોય તે પૈસા આપીને જાવ. શેઠ કંજૂસ હોવાથી તેમની પાસે પૈસા લેવા હું નહિ જાઉં. તે તો પૈસાને બદલે એવી બટાયેલી બાજરી કે જુવાર આપે છે તે મારા ગધેડા પણ ન ખાય. એવા કંજૂસીયા છે. આઠ-દશ બેનની સામે સાત આઠ આનાને કારણે, પિતાના ધણી માટે આવા અપમાનજનક શબ્દો સાંભળવા પડયા તેથી તેમની પારાશીશી ચઢી ગઈ. ક્રોધની આગ ભભૂકી ઊઠી. શેઠાણીને પિતાના ધણની ભૂલ ન સૂઝી કે આવી બાજરી આપતા હોય તો તેની ભૂલ છે. સર્વ પાપને બાપ લોભ છે. સર્વ ગુણને નાશ કરનાર લેભ છે. શેઠાણીને સવળું કહ્યું ત્યારે અવળું લાગ્યું. આનું નામ મિથ્યાષ્ટિ. સમકિત દષ્ટિ અને મિથ્યાષ્ટિ જીવેની કેવી દશા હોય છે તે બતાવતા જ્ઞાની પુરૂષ સમજાવે છે કે નવ ઐયવકના દેવે સ્વયં ઈન્દ્ર છે. ત્યાં કપાલ, ત્રાયન્નિશ. સામાનિક આદી કઈ જાતના ભેદ નથી, બાર દેવલેક સુધી આ બધા ભેદ છે નવ ગ્રેવયકમાં બધા દેવે એકાંત સમકતી નથી. ત્યાં મિથ્યાત્વી પણ હોય છે. અભવી જીવે સંયમની સાધના કરીને નવગ્રેવયક સુધી તો જાય છે. જે મિયાદષ્ટિ લઈને નવ ગ્રેવયકમાં ગયા છે તેના કરતાં જે જીવો સમકિત લઈને નરકમાં ગયા છે તે છે વધુ સુખી છે જે એને સમકિત પામ્યા પહેલા નરકના આયુષ્યને બંધ પડ્યો હોય તે જ સમકિત પામ્યા પછી નરકમાં જાય. સમકિતની એટલી મહેરબાની છે કે સમકિત પામ્યા તેની મહોર વાગી ગઈ કે તે જીવ નરક, તિર્યચ, આદિ સાત બેલમાં આયુષ્યનો બંધ પાડે નહિ. તમને કઈ પૂછે કે શ્રેણિક રાજા સમકતી છતાં નરકે કેમ ગયા? સમક્તિ પામ્યા પહેલા આયુષ્યને બંધ પડી ગયે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] [ શારદા શિરમણિ હોય તો બંધ ન બદલાય. બંધ પ્રમાણે ગતિમાં જવું પડે. સમક્તિની લહેજત કેવી છે સાંભળજો: નરકમાં ગયેલ છવ સમક્તી છે અને દૈવયકમાં ગયેલે જીવ મિચ્છાવી છે. ગ્રેવયકમાં મારે, કાપો, છેદો, ભેદો, કાંઈ નથી. ત્યાં તો સુખ છે. જ્યારે નરકમાં ત્રણ નરક સુધી પરમાધામી દુઃખ દે છે, પછી બીજી નરકમાં પરસ્પર એકબીજા દુઃખ આપે છે. નરકમાં તે એકલે કાદવ, અંધકાર છે. અહીંયા થોડો કાદવ હોય તે ચાલવાનું મન ન થાય. ગભરાઈ જવાય. જ્યારે નરકમાં કેવી રીતે જીવ રહેતા હશે ! આવા ભયંકર દુઓ ભેગવતો હોય છતાં વયકમાં રહેલા મિથ્યાત્વી જીવે દુઃખી છે જ્યારે નરકમાં રહેલા સમક્તી છે સુખી છે કારણ કે મિથ્યાત્વી જીવેને વધુ મેળવવાની તૃષ્ણ છે. સમક્તી નેઈયા વહેંચણી કરી શકે કે કઈ મને દુઃખ આપતું નથી, મારતું નથી. કાપતું નથી. સમક્તિ છે એટલે અવધિજ્ઞાનથી જોઈ શકે કે મેં પૂર્વજન્મમાં આવા પાપકર્મો કર્યા છે તે કર્મો વ્યાજ સહિત ઉદયમાં આવ્યા છે. સારું થયું કે કર્મ અપાવાની ઉત્તમ ઘડી આવી છે. અહી ઉદયમાં આવેલા કર્મો ખપાવી દઈશ તો મારા માથેથી કર્મનું કરજ ઓછું થશે, જેટલા વધુ ભગવાઈ જશે તેટલા મારા કર્મો વધુ ખપી જશે અને હું જલ્દીથી મારા કર્મોને અંત કરીશ. પિતે કરેલા ભોગવે પિતે દેશ બીજાના શું જુવે દાટયા હતા તે દેખાયા, શેક કરીને શું રે ! સમક્તી જીવ આ રીતે વહેંચણી કરે. નરકમાં રહેલા સમક્તી છે જે શાંતિને અનુભવ કરી શકે તે વિયકમાં રહેલા મિથ્યાત્વી દેવે કરી શકતા નથી કારણ કે તેની પાસે બાહ્ય સંપત્તિ છે પણું આત્માની સંપત્તિ સમક્તિ નથી. આત્મિક સંપત્તિ જે સુખ આપી શકે તે બાહ્ય સંપત્તિ આપી શકે નહિ. તે તે દુર્ગતિમાં લઈ જાય. શેઠાણીને કીમિયે : શેઠાણ પાસે આત્મિક સંપત્તિ ન હતી. એટલે કુંભારના શબ્દો સાંભળીને પારાશીશી ચઢી ગઈ. મારા ધણીનું આવું હડહડતું અપમાન ! ક્રોધના આવેશમાં આવી ગયા. કોધને જીતે તે સાચે માનવ. કોધ ગયો તો સમજવું કે બેડો પાર. તે તો કોધમાં ને કોધમાં ઘેર આવ્યા અને કઈ શોધે તો જડે નહિ એવી વખારમાં જઈને સૂઈ ગયા. તેના મનમાં ફાંકે છે કે હું કહીશ તે પ્રમાણે શેઠ બધું કરશે. ૧૨ વાગે શેઠ ઘેર આવ્યા. શેઠાણી કયાંય દેખાયા નહિ. તેમણે આખા ઘરમાં રૂપાબાની તપાસ કરાવી. છતાં દેખાતા નથી. નકરને પૂછે છે, તારા રૂપાબા કયાં ગયા છે તે દેખાતા નથી? શોધતા કલાક થઈ ત્યારે વખારમાં તેમને પત્તો પડ્યો. શેઠ પૂછે છે શેઠાણી ! શું થયું છે? તાવ આવ્યો છે? કઈ તકલીફ થઈ છે? પણ બોલે તે બીજા. શેઠે ઘણા કાલાવાલા કર્યા. શેઠનું પાણી બરાબર ઉતર્યું. છેવટે શેઠાણી ગુસ્સાથી બોલ્યા-મને શા માટે બોલાવે છે? તમારા પૈસાને શું કરવાના છે? તમારા પૈસા પડયા ખાડામાં. ગામમાં તમારી કિંમત કેડીની પણ નથી. કોઈ તમને બે આનાની ચીજ પણ ઉધાર ન આપે. Page #200 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [૧૨૧ ત્રણ કેડી કુંભાર કહેવાય. તે પણ મને કહી જાય કે રેકડા પૈસા આપીને માટલા લઈ જાવ. હું શેઠની પાસે પૈસા લેવા નહિ જાઉં, તે મને પૈસાના બદલામાં એવી સંડેલી બાજરી આપે કે મારા ગધેડા પણ નથી ખાતા. આવા શબ્દો કહીને પાડોશી બેનોની સામે મારી ઈજજત માટીમાં મેળવી દીધી. વેર વાળવાની જાગેલી વૃત્તિ : શેઠ કહે, પણ એમાં શું થઈ ગયું ? હલકા માણસે બોલે એ ગણવાનું નહિ અને મન પર ધરવાનું નહિ. એવા માણસોની વાત સાંભળવી જ નહિ. જે સાંભળીએ તો મગજમાં રાખવી નહિ. આ સાંભળીને રૂપાબાનો ક્રોધ તો વિશેષ વળે. તે ક્રોધના આવેશમાં બેલ્યાબસ હવે રહેવા દો આપનું લેકચર આપ જ એવા છે! આપને કેઈ મારી જાય તો આપ કંઈ બેલે પણ નહિ. પણ....મારું આવું ઘોર અપમાન કરે તે હું સહન નહિ કરી શકું. તમને તો માત્ર પૈસો ભેગા કરતા આવડે છે પછી ભલે પ્રતિષ્ઠા આબરૂ ચાલી જાય. મારું આવું અપમાન કર્યું ! મારી ઈજજત ગઈ તેનું આપના મનમાં કંઈ દુઃખ નથી? ક્રોધ કેટલે અનર્થ કરાવે છે. શેઠે ખૂબ સમજાવ્યા છતાં શાંત ન થયા. બસ, મારે તો એનો બદલે લે છે. શું બદલી લે છે? તે કુંભાર મારા ઘેર જાર-બાજરી માંગવા આવે અને હું તેના માથામાં સાત જુત્તા મારું તો મને ઠંડક વળે. તો જ મારા વેરનો બદલો વળે. શેઠાણી ! આવું કામ ન કરો. શેઠાણનો ક્રોધ તો એટલો વધી ગયો કે તે કુંભારને પિતાનો શત્ર માનીને તેને પરાજિત કરીને અપમાનિત કરવા ઈચ્છે છે પણ તેમને એ ખબર નથી કે મારા આ દુર્વ્યવહારથી બીજાને જે નુકશાન થશે તેના કરતા વધુ નુકશાન મને થવાનું છે. તેણે તો કહી દીધું કે જ્યાં સુધી તેનો બદલો લેવાન કેઈ ઉપાય નહિ વિચારે ત્યાં સુધી હું ખાઈશ નહિ ને તમને ખાવા દઈશ નહિ. શેઠ વિચારે છે કે શેઠાણીએ તો ભારે કરી. ખાતી નથી અને મને ખાવા દેતી નથી. વળી શેઠાણું કહે – તમે જમે તો ખરા, હું જોઉં છું કે તમે કેવા ખાવ છે? તેણે શેઠને ન ખાવા દીધું. શેઠને કઈ રસ્તો જડતો નથી. રાત્રે ઉંઘ પણ ઉડી ગઈ. રાતમાં એક વિચાર આવ્યો કે મારી બાજુમાં રહેતા જે યતિ છે તે મંત્રતંત્ર જાણે છે. તો એ કઈ ઉપાય બતાવશે. શેઠે તો રાતે ને રાતે ઉપડયા. જઈને એના બારણા અડાવ્યા. થતિએ બારણું ખોલ્યું. શેઠે પિતાના આગમનનું પ્રોજન બતાવ્યું. કુંભારના મેણા પર એને પિણું મારવું છે. તો એ માટે રસ્તો બતાવે. યતિ કહે એ નહિ બને. કુંભાર તમારા આંગણે નહિ આવે. પણ એ ચાલે તેમ નથી. યતિ કહે એકને નમાવવા જતાં સેંકડોના મત થઈ જાય એવું ઘોર પાપ ન કરો. હું તમને રસ્તો બતાવું તો હું પણ પાપને ભાગીદાર થાઉં. મારી વિદ્યાને દુરૂપયેગ થશે. શેઠ કહે યતિજી! ગમે તે થાય પણ મારું આટલું કામ તો જરૂર કરવું પડશે નહિ તો અમે બંને મરી જઈશું. યતિ કહે તે માટે તો દુષ્કાળ પાડવો પડે. દુષ્કાળમાં હજારે મનુષ્યો અને પશુઓની દુર્દશા થાય. આ કલ્પના ભયંકર છે. કેટલી શૈદ્રલીલા! શેઠ કહે – આપ દુષ્કાળની ચિંતા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] [ શારદા શિામણિ કરવું પડશે. ન કરશેા. મારી પાસે પૈસાના તૂટો નથી. હુ' અનાજ અને ઘાસના સગ્રહ કરી લઈશ. મારી પાસે જે આવશે તેમને આપીશ, પણ મારુ કામ તે ગમે તેમ તેય આ યતિ ને ! શેઠે થાડી લાલચ આપી એટલે તે કામ કરવા તૈયાર થયા. આ પ્રયાગ માટે તેમણે એક કાલિયાર મૃગ મ`ગાન્યા. તેના શીગડામાં મેઘબ’ધનના મ`ત્ર મૂકીને એક તાવીજ પહેરાવી પછી કહ્યુ...–આ મૃગને રખડતો ન મૂકતા. તેને સુરક્ષિત વાડામાં બાંધજો. તે રખડતો જો બીજે જશે તો ત્યાં પણ દુષ્કાળ પડશે અને એટલુ ધ્યાન રાખજો કે તમારું કામ થઈ જાય એટલે આ તાવીજ તરત છોડી નાંખજો. જેથી સુકાળ થઈ જશે. મોહમાં ઘેલા અનેલે આત્મા કેવા પાપ કરવા તૈયાર થયા ! એક પાઈ નહિ ખર્ચીના પૈસા ખરચવા તૈયાર થયા. શું આ શેઠ દયાળુ હતા ? ના. આ તો અભિમાન પાપવા તૈયાર થયા છે. શેઠ ઘેર આવ્યા. શેઠાણી પૂછે છે કામ થઈ ગયુ` ? હા. શેઠની વાત સાંભળતા પ્રસન્ન થયા. પાપના કાર્યોંમાં પ્રસન્નતા એ જોરદાર કર્મ બંધનનું કારણ છે. તે યંત્રના કારણે વરસાદ ન થયા. અષાઢ ગયા, શ્રાવણ ગયા તો ય વરસાદનું એક ટીપુ ન પડયુ. દુષ્કાળ જાહેર થયા. એક માનને પોષવા કેટલા પાપ કરવા તૈયાર થયા. શેઠે પેાતાની પાસે જેટલું ધન હતું તે ધનથી ઘાસની ગંજીએ અને અનાજના સ'ગ્રહ કરવા માંડયા. આમ તે શેઠ પાકા કંજુસ હતા પરંતુ આજે શેઠાણીના મેહમાં પાગલ બનીને ફ્રી રહ્યા છે. માનવા, પશુએ ભૂખતરસથી મરવા લાગ્યા. શેઠે મફત અનાજ આપવાનું શરૂ કર્યું.. ગામના બધા લેાકેા લેવા આવ્યા પણ જેની રાહ જોતા હતા તે કુભાર ન આવ્યે . શેઠે મૃગના શીંગમાંથી તાવીજ છેડી નહિ. બીજે વર્ષે પણ દુષ્કાળ જાહેર થયેા. કુંભારની દશા બહુ ખરાખ થઈ. એક વર્ષીમાં તો કુંભારના ઘરમાર, વાસણેા અને ગધેડા બધું વેચાઈ ગયું. છતાં કુભાર શેઠની પાસે અન્ન માંગવા ન આવ્યા. તેને પિરવાર ભૂખે મરવા લાગ્યા. તે દિવસે જુદા અને આજના દિવસે જુદા ઃ ગામના માણસા કુંભારને કહેવા લાગ્યા કે ભાઈ! શેઠ અનાજ આપે છે તો તુ' લેવા જા. તેમાંથી જાડા પાતળા રોટલે બનાવીને ખાજે. તને કંઈક શાંતિ થશે. કુ'ભાર મનમાં સમજે છે કે હું જઈશ તો મને એમ કહેશે કે શેઠના ઘરની જારતારો ગધેડા નથી ખાતા તો તું શા માટે લેવા આવ્યે ? આ તેને ભય હતો છતાં અતિ દુઃખના કારણે તે ગયા. ભૂખ્યા ન જુવે એઠો ભાત” એ રીતે ભૂખના કારણે પીડાતા હોવાથી તે ગયા. નીચું મુખ રાખીને કહે છે રૂપાખા ! મને કંઈક આપે. હું ગરીબ માણુસ છું. પણ રૂપામાને આપવું હતુ. કાં ? એમને તા તેને જુત્તા મારવા હતા. રૂપાખા રાષથી એલ્યા, અમારી જાર તારા ગધેડા ન ખાય તે તું શા માટે લેવા આન્યા છે! બદમાશ ! અહીથી ચાલ્યા જા. કુંભાર કહે ખા! તે દિવસેા જુદા હતા અને અત્યારે દિવસે જુદા છે. ભયંકર દુષ્કાળ પડયો ને ભૂખ્યા પીડાતા હતો તેથી બધાના કહેવાથી આવ્યે છું. હું આપની માફી માંગું છું. મને ક્ષમા આપે. માફી માંગવા માથું નીચું નમાવ્યું તેવા માથામાં સાત વાર જુત્તા માર્યાં. Page #202 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ ૧૨૩ ] ક્રોધભૂતિ શેઠાણીનું હૃદય હવે ઠંડુ થયું. કુંભાર કહે બા ! મેં આપને શત્રુભાવથી તે શબ્દ કહ્યા નહોતા. વ્યવહારની વાત કરી હતી, પણ આ તેની સત્ય વાત કે સાંભળે? શેઠાણીએ માર માર્યો. અનાજનો એક દાણો પણ ન આપે. તે નિરાશ થઈને ચાલ્યો ગયા. પથ્થર જેવા કઠોર હૃદય પર કુંભારના દીન વચનોની જરા પણું અસર ન થઈ. શેઠાણીનું કામ પતી ગયું એટલે શેઠને કહે છે. મારા મનોરથ પૂર્ણ થઈ ગયા. હવે આપને જે કરવું હોય તે કરે. શેઠ કાલિયાર મૃગને બાંધેલી તાવીજ છેડવા ગયા. મૃગ તો ભાગીને કાઠિયાવાડમાં જતું રહ્યું હતું. ત્યાં પણ ભયંકર દુકાળ પડ્યો હતો શેઠને તો હવે કઈ ઉપાય ન રહ્યો. કર્મો કઈને છેડતા નથી. થોડા સમયમાં તે કર્મો ઉદયમાં આવ્યા. ઘરમાં ચોર આવ્યા. બધું ચરી ગયા, આગ લાગી, પાણી આવ્યું. બધી રીતે શેઠ સાફ થઈ ગયા. દુષ્કાળ પડાવ્યું. તેમાં સેંકડો માન અને પ્રાણીઓ મરી ગયા. તે બધા પાપને બદલે અહીં મળી ગયે. જે યતિએ મંત્ર જંત્ર કર્યા હતા, તેમના શરીરમાં, શેઠ અને શેઠાણીના શરીરમાં ભયંકર કેદ્રને રેગ થયો. અંતે બધા રીબાઈ રીબાઈને મર્યા અને દુર્ગતિમાં ચાલ્યા ગયા. આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે શેઠાણીના માનને પોષવા ક્રોધ, માયા, લેભ બધું આવ્યું. કપાયે જીવને સંસારમાં રઝળાવે છે. આનંદ ગાથાપતિની પાસે આટલી સંપત્તિ હોવા છતાં નિરભિમાની હતા. હવે આગળ શું વાત ચાલશે તેના ભાવ અવસરે. અષાઢ વદ ૧૪ ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૧૫ : તા. ૧૬-૭-૮૫ અનંતજ્ઞાની, અનંત દર્શની જ્ઞાની ભગવંતે જગતના છ ઉપર મહાન કરૂણા કરી દ્વાદશાંગી રૂ૫ વાણીનું નિરૂપણ કર્યું. આચારંગ સૂત્રમાં બતાવ્યું છે. ગોલુકgબાને ફેર મા ગાય છે ને ! અ. ૬. ઉ. ૧. જ્ઞાની પુરૂષ આ જગતના માનમાં સાચા નરરતન છે, કારણ કે માનવ હોવા છતાં તેમણે પ્રબળ પુરૂષાર્થથી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે. તેઓ યથાર્થ તને પિતાના કેવળજ્ઞાન દ્વારા જાણીને જીવોના કલ્યાણને માટે ઉપદેશ આપે છે. તેમણે સંસારી જીવને અણમેલ, અડ, અનુપમ જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન આધ્યાત્મિક કલ્યાણ કરાવનાર છે. તેથી અનુપમ અને અજોડ છે. આ આગમ જ્ઞાનના સહારે કેટલાક આત્માઓએ આત્માની અદ્દભુત નિર્મળતા પ્રાપ્ત કરી, વર્તમાનકાળે કરે છે અને ભવિષ્યમાં અનંતા જીવો કરશે. એ નિર્મળતાને કયારે પ્રાપ્ત કરી? સંસારના વિચારોથી, કષાયોની કાતીલતાથી, વિષયની વિષમતાથી અને રાગ-દ્વેષની રમખાણથી મનને ફેરવી લીધું અને આધ્યાત્મ ક્ષેત્રમાં જેડી દીધું. આપણું મનને આ ભાવમાં સમજાવી શકાશે, કારણ કે આ ભવમાં સમજવાની સામગ્રી મળી છે, પછીના ભવમાં મળશે કે નહિ તેની શી ખબર ! માટે મનને સમજાવી દો. આજ સુધી જીવે મનની ચાલે ચાલી ઇન્દ્રિયેના અમનચમન કર્યા. તેના પરિણામે પૂર્વેના પૂર્યોદયે મેળવેલી પુણ્યની મૂડી લૂંટાઈ ગઈ. પૂર્વનું એ ભરચક પુણ્ય તળિયાઝાટક કરી બેઠે. હવે પરભવમાં શું મળશે ? ભીખ જ માંગવાની ને ! અરે, આ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] [ શારદા શિરેમણિ મનરાજાએ તો આ જીવને લેભ, મોહ, તૃષ્ણ અને મમતાની ઓળી પકડાવીને ભીખ માંગતો ભટકાવ્યો છે. વીરનું આવું વિરાટ શાસન પામીને શું આ કરવાનું હોય? ચકવતીને દીકરે ભીખ માંગે રે ? ના...ના...ચકવતી સમાન વીતરાગ શાસન પામીને ભીખ માંગવાની હોય? ના. અનંતકાળથી જીવ ભીખ માંગી રહ્યો છે. હવે તેની ઝોળી ભરાઈ ગઈ ખરી ? ના, માટે હવે એ દિશા તરફથી મનને વળાંક લેવાને છે. એક ન્યાયથી સમજીએ. એક વાર દરિયાઈ મુસાફરીએ એક વહાણ નીકળ્યું. દરિયાઈ સફર શરૂ કરતા પહેલા ખલાસીઓએ પોત પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા પછી વડાણ હાંકવાનું શરૂ કર્યું. બધા મુસાફરે આનંદ કિલ્લેલ કરી રહ્યા છે. વહાણ ઝડપથી દરિયાઈ માજાઓને કાપતું આગળ વધી રહ્યું છે. દિવસ પૂરો થતાં સંધ્યાકાળ થયો. સંધ્યાના અવનવા રંગમાં પાણી સુંદર દેખાતું હતું. એ કુદરતી દૃશ્ય સૌના મનમાં આનંદના તરંગો પેદા કરતું હતું. સંધ્યા અસ્ત થતાં રાત્રી શરૂ થઈ. ચારે બાજુ અંધકાર છવાઈ ગયે. રાત્રીના શાંત વાતાવરણમાં માત્ર પાણીના મોજાઓના અવાજ સિવાય કેઈ અવાજ સંભળાતે નથી ચારે બાજુ નીરવ શાંતિ હતી. બધા મુસાફરે નિદ્રાધીન થઈ ગયા. ત્યાં અચાનક બૂમ પડવા લાગી. બધા જાગી ગયા. શું થયું? ભયંકર વાવાઝોડાને પવન ફૂંકાવા લાગ્યો. ખૂબ ભયંકર પવન છે. બધા ભયભીત થઈ ગયા ને સહુ પિતાના ઈષ્ટદેવનું એકચિત્ત સ્મરણ કરવા લાગ્યા. આવા સમયે મન કયાંય જાય ખરું? ના. પવનથી વહાણ હાલમડોલમ થવા લાગ્યું. બધાને લાગ્યું કે હવે આપણે જાન જોખમમાં છે છતાં ખલાસીઓ પ્રતિકૂળ પવનની સામે વારંવાર સઢ ફેરવીને વહાણને બચાવવાના પ્રયત્ન કરતા હતા. ખરેખર એમના પ્રચંડ પુરૂષાથે વહાણને બચાવી લીધું. બધા યાત્રિકે હવે નિર્ભય બન્યા, અને જોખમી વાતાવરણમાંથી વહાણ સર્વથા બચી ગયું. બધાને ખૂબ આનંદ થયો. ખરેખર સઢ ફેરવવાની કળા આવડતી હતી તે પ્રતિકૂળ જોખમી વાતાવરણમાંથી પણ વહાણને સલામત રીતે કિનારે લાવી શકયા. એ વાત ખલાસીઓએ સિદ્ધ કરી આપી. - મનના સ૮ને ફેરવવાની કળા : આ ન્યાય આપણું જીવન માટે ખૂબ ઉપયોગી છે. આ સંસાર સાગરથી પાર થવા અને મોક્ષના કિનારે પહોંચવા માટે આપણે સંસાર સાગરમાં આપણે નાવ તરતી મૂકી છે. એ નાવને તેડવા માટે અનેક પ્રતિકૂળતાએ જીવનમાં આવે છે. કયારેક અચાનક રોગ હુમલો કરી જાય, કયારેક કક્ષાના પ્રસંગે ઉભા થતા હોય, કયારેક અણગમતું કરવાનો પ્રસંગ આવે, કઈ વાર ન ધાર્યા હોય એવા અશુભ અધ્યવસાયની હારમાળા ખડી થઈ જાય. આવા ન ધાર્યા પ્રસંગો ઉભા થાય ત્યારે મનને સ્વસ્થ રાખવું ખૂબ કઠીન છે. આવા કસોટીના સમયમાં સાધકના જીવનની પરીક્ષા થાય છે. આ સમયે મનના સઢને ફેરવવાની કળા હસ્તગત કરી લઈએ તે ભયંકર પ્રતિકૂળતાઓ પણું આપણું સાધકના જીવનમાં કયાંય કાણું પાડી શકે તેમ નથી. આ કળાઓને હસ્તગત કરી હોય એવા મહાપુરૂષોના ગૌરવવંતા Page #204 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૧૨૫ પરાકોને ભવ્ય ઇતિહાસ આપણી સામે છે. એ મહાપુરૂષને માત્ર પગમાં કાંટા જ નહોતા વાગ્યા પણું મસ્તકે સગડી મૂકાણી, ઘાણીમાં પીલાણા. તડબૂચની જેમ જીવતા ચામડી ઉતરી, કાયા ભયંકર સેળસેળ રોગોથી ઘેરાઈ ગઈ. આવા ભયંકર ઝંઝાવાથી પ્રતિકૂળતાના પવન વચ્ચે પણ આ પવિત્ર પુરૂષોની સાધનાની નાવ અખંડ રહી હતી કારણ કે મનના સઢને ફેરવવાની કળા તેઓએ હસ્તગત કરી લીધી હતી. આપણે પણ એ પવિત્ર પુરૂષોના વારસદાર છીએ. તો શું એ કળાને હસ્તગત કરવી આપણા માટે કઠીન છે ! જરાસી પ્રતિકૂળતા આવે અને ચિત્તમાં સંકલેશો પેદા થવા લાગે ત્યારે જેમના જીવનમાં ચારે બાજુ પ્રતિકૂળતા આવવા છતાં જેમણે સમાધિ અખંડ જાળવી રાખેલી છે તેવા મહાન સાધક આત્માઓને યાદ કરે, અને મનને સમજાવે કે આ મહાત્માઓ જે સમાધિ જાળવી શક્યા છે તે તારે પણ સમાધિ રાખે છૂટકે છે. જો આવું થશે તે “હાય” ની જગાએ “હાશ” ને અનુભવ થશે. આ રીતે જે મનના સઢને ફેરવશું તે તે જીવન નાવ ડૂબી જશે નહિ પણ અવશ્ય તરશે. કુ ખેદનારને સીડી નીચે લઈ જાય અને મકાન બાંધનારને ઉપર લઈ જાય. બસ, આ રીતે મનને ઉપયોગ નીચે જવામાં નહિ પણ ઉપર લઈ જવામાં કરીએ તો આ મનુષ્યભવ મળ્યાની સાચી સાર્થકતા છે. જેને માનવજીવનની સાર્થકતા સમજાઈ છે એવા આનંદ ગાથા પતિ ન્યાયી, સૌના વિશ્વાસપાત્ર, સાચા સલાહકાર અને ધીરગંભીર હતા. એટલું જ નહિ પણ કુટુંબમાં મૈત્રી પૂજાનું મારે સારુંai રજવું મેઢીમા મેઢીભૂત હતા. ખેતરના ખળામાં ઘઉં જવ વગેરે નાંખ્યા હોય તેમાંથી અનાજના દાણા છૂટા કરવાને માટે એક ખાડો ખોદી તેમાં એક લાકડાને થોભે રેપે છે. તેની ચારે બાજુએ એકસાથે ખળામાંથી દાણા છૂટા પાડવા માટે બળદ ફર્યા કરે છે એ ખાંભાને “મેઢી' કહે છે. બળદ વગેરે એ વખતે એ ખાંભાને આધારે ફર્યા કરે છે. જે એ ખાંભે ન હોય તે બળદ ગમે ત્યાં ચાલ્યા જાય. આનંદ ગાથાપતિ પિતાના કુટુંબના મેઢી–મધ્યસ્થ સ્થંભ જેવા હતા. અર્થાત કુટુંબના આધારભૂત હતા. અને વ્યવસ્થાપક તે જ હતા. લેકેના પણ આશ્રયરૂપ હતા. આ તે આનંદની વાત થઈ. આપણે પણ મેઢીભૂત બનવું છે. પુલ અને સોય જેવા બનવું છે પણ કાતર જેવા નથી બનવું. પુલ નદીના બે કિનારાને જોડે છે, સોય છે ટુકડાને સાંધે છે. એક વાર કાતર અને સેય વચ્ચે સંવાદ થયો. કાતર સોયને કહે છે તું બહુ નાની છે ને હું તે મોટી છું. (દરજીની કાતર તો ખૂબ મોટી હોય છે, છતાં તારું સ્થાન દરજીના માથે ટોપીમાં છે. દરજી સીવતો હોય ને કોઈ કામ માટે ઉઠે તે સાય ટોપીમાં ભરાવી દે. તારું સ્થાન ઉંચું છે. માથે ટોપીમાં ભરાવે છે. અને મને તો પગ નીચે મૂકે છે. તું આટલી નાની ક્યાં તારું માન ને મારું માન કેમ નહીં ! સેય કહે સાંભળ! તું જ્યાં જાય ત્યાં બે ભાગ કરે છે એટલે દરજી તને પગ નીચે દબાવીને રાખે છે કે રખે ને તે ન વેતરવાનું વેતરી નાંખશે. જ્યારે હું તે વેતરેલાને સરખું કરું છું સમજીને ! . Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ શારદા શિરમણિ ] આનંદ ગાથાપતિ મેઢીભૂત હતા. કુટુંબને અને ગામની જનતાને આધારભૂત હતા. જયાં બે ફાંટા પડયા હોય ત્યાં એ સોયનું કામ કરીને સુલેહ કરાવતા. સંઘમાં, સમાજમાં, કે કુટુંબમાં જે બે ભાગ પાડવાનું કામ કરે તે સંસાર વધારે છે. અને સાંધવાનું કામ કરે છે તે પુણ્યના ભાથા બાંધે છે. આનંદ પૂર્વ જન્મમાં સુકૃત કરીને પુણ્ય લઈને આવ્યા છે અને આ ભવમાં પણ જબ્બર પુણ્યના ગંજ એકઠા કરે છે. દરેકને સુખ, સંપ શાતા ગમે છે પણું કાર્ય અશાતા મળે તેવા કરીએ છીએ. અશાતા વેદનીય કર્મ કેટલા પ્રકારે બાંધે છે? પરદુઃખણિયાએ-બીજાને દુઃખ આપવું, પરસેણિયાએ બીજાને શોક કરાવે, પરગુરણિયાએ–બીજાને ગુરણા કરાવવી. પરીણિયાએ–પરને આંસુ પડાવવા, પરપટ્ટણિયાએ બીજાને પીટાવવું મારવું, પર પરિતાવણિયાએ-બીજાને પરિતાપના આપવી. બહુણું, પાણાણું, ભૂયાણું, જીવાણું, સત્તાણું દુઃખણિયાએ–બહુ પ્રાણ-ભૂત, જીવ, સને દુઃખ આપવું–સોણિયાએ–શેક કરે, ગુરણિયાએ-ઝરવું, ટીપણિયાએ ટપક ટપક આંસુ પાડવા, પીટ્ટણિયાએ–પીટવું પરિતાવણિયાએ—પરિતાપના કરવી. આ બાર પ્રકારે જીવ અશાતા વેદનીય કર્મ બાંધે છે. બધાને ગમે શું? અશાતા કે શાતા? શાતા વેદનીય ગમે છે પણ કર્તવ્યો કેવા છે.? માનવી છે પુણ્યના ફળ અને રાત દિવસ દેટ છે પાપ તરફ. હિસાબ મૂકવાની જરૂર છે. મારું મન અન્ય જીવોના ભલાના, હિતના વિચાર કરે છે કે અહિતના વિચાર કરે છે? મારા વચનથી અને કાયાથી મેં શું કર્યું છે? વચનથી કટુ વચન બોલીને કેઈના પ્રાણ તો દુભાવ્યા નથી ને ! કાયાથી જેને શાતા ઉપજાવી છે કે અશાતા ઉપજાવી છે! જૈન દશને માત્ર કાયાથી જીવને મારવામાં હિંસા છે એટલું જ નહિ પણ તેના ૧૦ પ્રાણોમાંથી કેઈ પણ પ્રાણુની હિંસા કરીએ તે પણ હિંસા માની છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીને ૧૦ પ્રાણ હોય છે તેમાંથી કોઈ પણ પ્રાણોની હિંસા કરી તો તે હિંસામાં ગણાય. માટે જ્ઞાની કહે છે કે ભાષા ઉપગ રાખીને બેલવી. दिटुंडं मिथं असंदिद्ध, पडिपुण्णं वियं जियं ।। મયંવરમગુશ્વિનુંમા નિરિ ગઈ | દશ. અ. ૮. ગા. ૪૯ આત્મજ્ઞાની સાધક સાક્ષાત્ દેખાતી, પરિમિત, સંદેહરહિત, પૂર્વાપર સંબંધ સહિત, સ્પષ્ટ અર્થવાળી, ચાલુ વિષયને પ્રતિપાદન કરવાવાળી, માધ્યસ્થ ભાવથી બોલાતી, કેઈને ઉદ્વેગ ન થાય તેવી ભાષા બોલે. વળી ભગવાને કહ્યું, હે સાધક ! સત્ય ભાષા હોય છતાં અપ્રિય અને સામાને દુઃખ ઉત્પન્ન કરતી હોય તે તેવી સત્ય ભાષા પણું ન બોલીશ. ત્યાં મૌન રહેશે. તેમજ સેળ પ્રકારની સાવધકારી ભાષા પણ બોલીશ નહિ. જે ભાષા બેલવાથી પાપનું આવગમન થતું હોય તે ભાષા બોલવી નહિ. અનેક પુણ્યના ફળસ્વરૂપ જીભ મળી છે. ભગવાને સાધકને માટે ભાષા પર ખૂબ પ્રતિબંધ મૂક્યો છે. બીજુ મહાવ્રત-સત્ય બોલવું, ક્રોધથી, ભયથી, લેભથી, હાંસીથી અસત્ય બોલવું નહિ. આ સાધનાની દોરીમાં પહેલી ગાંઠ છે. પાંચ સમિતિમાં બીજી ભાષા સમિતિ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ ૧૨૭ ] આ બીજી ગાંઠ છે. અને ત્રણ ગુપ્તિમાં એક વચનગુપ્તિ એ ત્રીજી ગાંઠ છે. આપણે કઈ પણ વસ્તુને દોરાથી બાંધીએ ત્યારે પહેલી ગાંઠ પર વિશ્વાસ ન રહે કે કદાચ ખુલી જાય તો તેથી બીજી ગાંઠ મારીએ છીએ. ત્યારે મનમાં ચક્કસ થઈ જાય છે હવે દોરાની ગાંઠ ખુલી શકશે નહિ. આ રીતે ભગવાને સાધુની સાધનાને મજબૂત બનાવવા માટે બે ગાંઠો પર વિશ્વાસ ન રાખતા ત્રણ ત્રણ ગાંઠો મારી છે. સંતેને માટે અસત્ય તે શું, સત્ય પણ અપ્રિય, કઠોર, કડવી અને અહિતકારી હોય તેવી ભાષા તે ન બોલવી જોઈએ પણ નિશ્ચયકારક ભાષા પણું ન બોલવી જોઈએ. એવી ભાષા કયારેક ભયંકર અનર્થ સઈ દે છે. કઈ ગામમાં એક સંતનું ચાતુર્માસ હતું. તે સંત ખૂબ વકતૃત્વ શક્તિ ધરાવતા હતા. તેમના પ્રવચનમાં જૈને તો આવતા પણ એક જૈનેતર બાઈ રોજ આવતી. એક દિવસ સંતની દષ્ટિ તેમના પર પડી. તેમના મનમાં થયું કે આ બાઈ જૈન નથી લાગતી તેના વિધિ વિધાનમાં ફરક દેખાય છે તે જ આવે છે. એક ચિરો વ્યાખ્યાન સાંભળે છે, પણ તેનું મુખ ઉદાસ દેખાય છે, જરાય આનંદ દેખાતો નથી. એક દિવસ વ્યાખ્યાન બાદ બધા શ્રોતાઓ ગયા પછી સંતે તેને સહજ ભાવે પૂછયું-તું જ ઉદાસ કેમ લાગે છે? આ સાંભળતા તેની આંખમાં આંસુ આવી ગયા. બેનેનું હદય કેમળ હોય છે. તેનામાં દુઃખ સહન કરવાની શક્તિ અને હિંમત ઓછી હોય છે, એટલે જલદી આસુ આવી જાય. સંત કહેબેન ! રડશે નહિ. આર્તધ્યાન કરવાથી પણું કર્મબંધન થાય તે આર્તધ્યાન ન કરીશ. તને દુઃખ શું છે? દુઃખ હોય તો સમજવું કે મારા કેઈપણું ભવમાં બાંધેલા કર્મો ઉદયમાં આવ્યા છે. બેન કહે ગુરુદેવ! મારા પતિ પરદેશ ગયા છે મહિનામાં આવવાનું કહીને ગયા છે. તેમને ગયા બે–ચાર વર્ષે નહિ પણ ૧૨ વર્ષ પૂરા થવા આવ્યા છતાં હજુ સુધી આવ્યા નથી કે તેમના કેઈ સમાચાર પાનું નથી. તેથી મારું મન ઉદાસ છે. સંત કંઈક જાણતા હશે તેથી બેલી ગયા કે તારે પતિ આવતી કાલે દશ વાગે આવશે. તેને સંતના વચન પર શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ, તે ઘેર જઈને પતિના સ્વાગતની તૈયારીઓ કરવા લાગી. ઘરને સાફસૂફ કરી ચાંદની જેવું ઝગમગતું બનાવી દીધું. પતિ આવવાના હતા તે દિવસે પિતે સારા વસ્ત્રાભૂષણોથી સજજ થઈને પતિના સ્વાગતમાં જવા તૈયાર થઈ. પતિને ઘર છોડયા ૧૨ વર્ષ થયા છે. બાર વર્ષમાં મારી પત્ની ચારિત્રમાં બરાબર રહી છે કે નહિ તેની તપાસ કરું. એમ વિચારી તેમણે ગામ બહાર ઉતારે કર્યો. સામાન બહાર મૂકીને છૂપી રીતે તપાસવા ગામમાં આવ્યો. બેન ઘર બહાર પતિની રાહ જોતી ઊભી છે. સંતના કહેવા પ્રમાણે ૧૦ વાગે પતિને શેરીમાં આવતા જોયા એટલે તે સામે ગઈ. તેમને સત્કાર કર્યો. પતિના મનમાં એમ હતું કે આટલા સમયથી હું તેને મૂકીને ગયે હતો તો તેની દશા કેવી હશે ! દુઃખના કારણે તેનું મુખ કરમાયેલું અને અત્યંત ઉદાસ હશે. તેના બદલે સારા વચ્ચે દાગીનાથી શણગારેલી જોઈને તેના મનમાં શંકા થઈ. હું આવવાને છું તે તે તેને ખબર નથી. છતાં શણગાર સજીને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] [ શારદા શિરેમણિ હર્ષભેર કેમ આવી હશે ! નકી તે દુરાચારિણી છે. ઘરમાં દાખલ થતાં તેણે ગુસ્સાથી પૂછયું—આ બધા શણગાર અને સજાવટ કેના માટે છે? દુર્ભાગી ! તે તો સાસરા અને પિયર પક્ષને કલંક લગાડયું છે. નિશ્ચયકારી ભાષાએ સજેલે અનર્થ : પતિ ઘરમાં ગયો. ઘર પણ સુંદર શણગાર્યું છે. આ જોઈને પતિ પૂછે છે આ બધું શું છે? આ બધું આપના માટે છે. મને કાલે ખબર પડી કે આજે આપ આવવાના છે. તારી વાત બધી પેટી છે. શું અહીં તને કોઈ એ ભવિષ્યવાણી કહી ? તું તારા પાપને ઢાંકવા માટે બનાવટી વાતો કરી રહી છે. નાથ ! હું ખોટું બોલતી નથી. હું દરરોજ સંતના પ્રવચનમાં જાઉં છું. તેમણે મને ઉદાસ જોઈને સહજ ભાવે પૂછ્યું–મેં કહ્યું ૧૨ વર્ષથી મારા પતિ પરદેશ ગયા છે. તેમના કેઈ સમાચાર પણ નથી. સંત બલી ગયા કે તારા પતિ કાલે ૧૦ વાગે આવશે. હું તે સાધુ ને માનતો નથી. આ રીતે પતિ-પત્ની વાતો કરી રહ્યા હતા. એટલામાં સાધુ ગૌચરી માટે ત્યાંથી નીકળ્યા. સંત બોલતા બોલી ગયા પણ પાછળથી તેમને પિતાની ભૂલ સમજાણું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. હું નિશ્ચયકારી ભાષા બોલી ગયો. સંતને ગૌચરીએ આવતા જોઈને તે બાઈએ ભક્તિ ભાવથી ગૌચરી વહોરાવી. શેઠે સંતને પૂછયુંઆપે મારી પત્નીને કહ્યું હતું કે તારે પતિ કાલે ૧૦ વાગે આવશે. શું આપ ભવિષ્યમાં થનારી વાતને બતાવી શકે છે? હું આપની વાત કેવી રીતે માનું ! આપ મને એ કહે કે મારી ઘેડી ગર્ભવતી છે તેને શું આવશે? વછેરી કે વછેરે ? સંત બેલી ગયા કે વછેરે. સંતની વાત સાચી છે કે બેટી તે જાણવા તેણે ઘોડીના પેટમાં તલવાર મારી અને પેટ ચીરી નાખ્યું. તરત વછેરે બહાર પડયો, સાધુની વાત તો સાચી હતી. પણું સાચી વાત કહેવાથી કેવું ભયંકર પરિણામ આવ્યું ! સંતે પિતાના શબ્દોનું જ્યારે આ ભયંકર પરિણામ જાણ્યું ત્યારે તેમને ખૂબ પશ્ચાતાપ થયો. મારા શબ્દથી ઘડીની અને તેના બચ્ચાની હત્યા થઈ ગઈ ! દિલમાં ભયંકર આઘાત લાગ્યો. પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવા ચારે આહારનો ત્યાગ કરી સંથાર કરી લીધો. બાઈને ખબર પડી કે બે જીની હત્યા જોઈને સંતે સંથારે કર્યો. હું કેવી અભાગણી ! મૂળ મારા નિમિતે સંથારો કરવો પડે ને ! તે પિતાના મકાનના ત્રીજા માળે જઈને દરવાજા બંધ કરી ગળામાં દોરડું પહેરીને ફાંસો ખાઈમરી ગઈ. તેના પતિએ જોયું કે ઘડી અને તેનું બચ્ચું મરી ગયું. સંતે સંથારે કરી લીધો. ઘરમાં મારી પત્ની કેમ દેખાતી નથી ? તપાસ કરતાં ત્રીજે માળે ગયા તે પત્નીનું મડદું લટકતું હતું. અરરરકેટલે અનર્થ થઈ ગયો ! મારી પત્ની ચાલી ગઈ તે હવે મારા જીવનનું શું ? હવે મારે જીવીને શું કરવું છે? એમ વિચારી પત્નીના ગળામાં જે દેરડું હતું તે પોતે પહેરી લીધું. તે પણ ત્યાં મરી ગયો. “તારા પતિ કાલે આવશે.” સંતના આ નિશ્ચયાત્મક શબ્દોથી પાંચ પાંચ જીની ઘાત થઈ ગઈ. માટે ભગવાને કહ્યું છે કે હું મારા Page #208 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [૧૨૯ તેા ન મેલવી. દરેક વ્યક્તિએ ભાષાને ઘણી સાવધાનીથી પ્રયાગ કરવા જોઇએ. ચાહે સાધુ હૈ। ચા શ્રાવક હા. વિવેક રાખ્યા વિના ખેલવાથી અપ્રિય પ્રસ`ગ ઉપસ્થિત થઇ જાય છે. આનંદ ગાથાપતિ બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને કુટુંબમાં મેઢીભૂત હતા. પેાતાના કુટુંબના ચક્ષુરૂપ હતા. અર્થાત્ જેમ આંખ મા ને પ્રકાશિત કરે છે તેમ આનંદ ગાથાપતિ પેાતાના કુટુંબીઓના પણ બધા અર્થાંના પ્રકાશક હતા. સાચા માર્ગ બતાવનાર હતા અને બધે આનદ વર્તાવનારા હતા. હવે થોડી વાર ચરિત્ર લઈ એ. ચરિત્ર : પુર દર શેઠ અને પુણ્યશ્રી શેડાણી અને પુણ્યવાન ધર્મિષ્ઠ આત્માએ છે. તેમને ત્યાં આટલી લખલૂટ સંપત્તિ હોવા છતાં તેને વારસદાર કઈ ન હતું. અંતે દેવ આરાધનાથી દેવે કહ્યુ કે અંતરાય કર્યું છે. તેને તેડવા દાનશાળા ચાલુ કરો. ગરીબ, અપ'ગ, અનાથના આંસુ લૂછજો અને કોઈની દુઆ લેજો તા તમારું' કર્મ હટી જશે અને તમારા ઘેર પારણું ખ’ધાશે. ‘દુઆ' જીવનમાં શું કામ કરે છે ? એક રાજાને ભયંકર અસાધ્ય રોગ થયા. રાજા હોય એટલે દવા ઉપચારમાં શું ખામી હોય ! ઘા વૈદ્યો, હકીમા અને મોટા મોટા ડોકટરોની દવા કરી પણ રાજાને રાગ મટતા નથી. ગમે તેટલા ઉપચાર કરીએ પશુ જ્યાં સુધી અશાતા વેદનીયના ઉદય હોય ત્યાં સુધી રોગ મટે નહિ. રાજા રાગથી ખૂબ કટાળી ગયા. છેવટે એક સંત મહાત્મા પાસે ગયા. સંત જૈન ન હતા. રાજા સંતના ચરણમાં પડીને કહે છે કે મહાત્મા! મને આ રાગ કઈ હિસાબે મટતા નથી. આપ મને એવા ઉપાય બતાવે કે જેથી મારા રોગ શાંત થાય. સ`ત કહે-રાજન્ ! આજ દિન સુધી તમે કેઈની દુઆ લીધી નથી. તા કોઈની દુઆ લેા તા તમારા રોગ મટે. અત્યાર સુધી રાજાએ દાન પુણ્ય કર્યાં નથી કોઈના આંસુ લૂછ્યા નથી પણ હવે પેાતાના રોગ મટાડવા છે અને કોઈની દુઆ લેવી છે એટલે ઉદાર દિલે, ખુલ્લા હાથે દાન દેવા માંડયુ. હજારા લાખા લેાકેા દાન લેવા માટે આવે છે. ઔષધ, અનાજ, પૈસા જે જરૂર હોય તે ખૂબ દિલાવર દિલથી આપે છે. દાન દેવામાં જો સ'કુચિત ભાવના હોય તેા તેના લાભ તેવા મળે છે જે દાન લેવા આવે તે બધા સંતાષ પામીને જાય છે. આ રીતે રાજાએ ૧૨ મહિના સુધી દાનના પ્રવાહ ચાલુ રાખ્યો. તેમાં એક ગરીબ પશુ પુણ્યશાળી માણસ આવી ગયા. રાજાએ તેને જે જરૂર હતું તે આપ્યું. તે માણસના મુખમાંથી શબ્દો સરી પડયા કે ભગવાન તમારું ભલુ કરે. તમારી આશા પૂરી કરે. આ માણસની દુઆ મળી ગઈ. ત્યારથી રાજાના રોગ શાંત થતા ગયા. ધીમે ધીમે રાજા નિરોગી બની ગયા. જ્ઞાની કહે છે કે જો સુખ જોઈ એ છે તેા બીજાને સુખ આપતા શીખેા. આ રાજાની જેમ શેડ પણુ ઉદાર દિલે છૂટા હાથે દાન દેવા લાગ્યા. દેશવિદેશમાં પુરંદર શેઠનું નામ દાનેશ્વરી તરીકે ગણાવા લાગ્યું. અનેક આત્માઓની શેઠે દુઆ લીધી અને શેડનુ` મ`ગલ ઇચ્છયું. દાનના પ્રભાવે શેઠનુ અંતરાય કર્મ તૂટી ગયું! ૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] [ શારદા શિરેમણિ છે. એક દિન સૂતી સેજમાં રે પુણ્યશ્રી સતી સુખદાય, સ્વપ્ન દેખી ચંદ્રમા રે જાગૃત થઈ તદાય રે એક દિન પુણ્યશ્રી રાત્રે પિતાની સુખશય્યામાં સૂતી હતી. રાત્રે કંઈક ઉંઘતા ને કંઈક જાગૃત અવસ્થામાં તેમણે સ્વપ્નમાં ચંદ્રમા જે. સારું સ્વપ્ન જોઈને પુણ્યશ્રી તરત જાગૃત થઈ ગઈ. મનમાં ચિંતવવા લાગી કે મને આજે આ ચંદ્રનું સ્વપ્ન આવ્યું છે તેથી નકકી મારી કુંખે પુત્ર આવશે. સારું સ્વપ્ન જોયા પછી પુણ્યશ્રી સૂતી નહિ પણ ધર્મ જાઝિકા કરી. સવાર થતાં તેના પતિ પુરંદર શેઠ પાસે ગઈ. જઈને વંદન કરીને વિનયપૂર્વક કહે છે. સ્વામી ! આપ મારી એક વાત સાંભળો. આજે રાત્રે અર્ધજાગૃત અવસ્થામાં મેં ચંદ્ર જે છે તે આ સ્વપ્નનું ફળ શું હશે? તે આપ કૃપા કરીને મને કહો. સ્વપ્નની વાત સાંભળતા શેઠને ખૂબ આનંદ થયો. શેઠ કહે છે દેવી ! આ સ્વપ્ન તમારું ખૂબ સુંદર અને ઉત્તમ છે. આપે સ્વપ્નમાં ચંદ્ર જે છે તેથી આપની કુંખે ચંદ્ર જેવા તેજસ્વી પુત્રરત્નને જન્મ થશે. શેઠના મુખે સ્વપ્નની વાત સાંભળી પુણ્યશ્રી પિતાના સ્થાનમાં આવી ધર્મ આરાધનામાં જોડાઈ ગઈ. પુણ્યશ્રીની ફળેલી આશા સારા દિવસે પહેલા સુધમાં દેવકથી એક જીવ ચવીને પુશ્રીની કુક્ષીમાં આવ્યો. ત્રણ માસ થયા ત્યારે શેઠાણને સારા સારા દોહદ ઉત્પન થવા લાગ્યા. પુણ્યશાળી જીવ માતાની કુંખે આવે ત્યારે એના વિચાર, વર્તન બધું સારું થાય છે. તેમ અહીં પુણ્યશ્રીની કુંખે પુણ્યવાન જીવ આવતા સારા દેહદ ઉત્પન્ન થયા. શેઠ આ શેઠાણના બધા દેહદ પૂરા કરે છે. માતૃત્વના બધા ચિન્હો પુણ્યશ્રીના શરીર ઉપર દેખાવા લાગ્યા. પુરંદર શેઠ અને શેઠાણી બંનેને ખૂબ આનંદ છે. સમય જતાં સવાનવ માસે બરાબર મધ્યરાત્રે પુણ્યશ્રીએ એક બાળકને જન્મ આપે. દાસીએ શેઠ પાસે જઈને પુત્ર જન્મની વધામણી આપી. આ સમાચાર સાંભળતા શેઠને તો આનંદનો પાર ન રહ્યો. પુત્ર જન્મની વધામણું દેવા આવનાર દાસીને શેઠે ખૂબ સારું ઇનામ આપી તેનો સત્કાર કર્યો. પુત્રનું રૂપ તે એટલું બધું છે કે જાણે દેવકુમાર જોઈ લે ! તેની નાની નાની આંખમાં તેજસ્વીતા દેખાતી હતી. તેનું લલાટ પણ પુણ્ય પ્રભાવે ચમકતું હતું. જાણે ગુલાબનું ફૂલ આ ધરતી ઉપર માનવના રૂપે આવ્યું ન હોય ! પુત્ર જન્મથી શેઠના મહેલમાં આનંદમંગલ વર્તાઈ રહ્યો છે. આખા ગામમાં આનંદ છે. શેઠે પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો. એ દિવસથી દાનની ગંગા ઉમટી પડી. શેઠે ખૂબ દાન દેવાનું શરૂ કર્યું. બધાએ પુત્રને મંગલ આશીર્વાદ આપ્યા. પુણ્યશ્રી દીકરાને જુએ ને હરખાય. દીકરે જરા રડે તો એનું કાળજું કપાઈ જાય. પુરંદર શેઠે પણ આવા સુંદર તેજસ્વી દેવરૂપ જેવા બાળકને જોઈને ખૂબ આનંદ અનુભવે છે. હવે આ પુત્રનું નામ શું પાડશે તેના ભાવ અવસરે. અષાઢ વદ અમાસ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૧૬ : તા. ૧૭-૭– ૮૫ અનંતજ્ઞાની ભગવાન સમજાવે છે કે અનંતકાળથી આત્મા આ વિરાટ સંસારમાં રખડી રહ્યો છે છતાં હજુ તેના ભવના ફેરાને અંત કેમ આવતું નથી? આત્માની Page #210 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] [ ૧૩૧ ઉન્નતિ કેમ થતી નથી ? તેનેા વિચાર થાય છે ખરો? જીવને જેટલેા જડ પદાથાં પ્રત્યે રાગ છે તેટલા ચેતન પ્રત્યે નથી. નવ તત્ત્વમાં મુખ્ય એ તત્ત્વ, એક જીવતત્ત્વ અને બીજો અજીવ તત્ત્વ. અન’ત કાળથી આત્મા જડની પાછળ પાગલ બન્યા છે. તે દેહને પૂજારી બન્યા છે. દેહાષ્ટિ કેળવી છે પણ અનંત શક્તિના સ્વામી એવા આત્મા તરફ દૃષ્ટિ કરી નથી. આખા દિવસ દેહની ચિંતવણા કરી છે પણ હુ કોણ છુ ? કયાંથી આવ્યે છું? કયાં જવાનો છું? આવી આત્માની ચિંતવણા કરનાર અહુ ઓછા છે. આ જીવે દેહદિષ્ટ તેા અન ત અને'ત કાળથી રાખી છે. તેથી આ વિરાટ સ`સારમાં ભટકતા રહ્યા છીએ. હવે આ જિનશાસનને પામીને એ ષ્ટિ છેડીને આત્મદૃષ્ટિ કેળવવાની છે. એકની એક ક્રિયા હોવા છતાં જો સમ્યક્ દૃષ્ટિ હોય તેા આત્માના વિચાર કરે અને મિથ્યા દિષ્ટ હોય તેા જડનેા વિચાર કરે. દા. ત. તમે જમવા બેઠા. જમવામાં તમને મનગમતી વસ્તુએ! ખાવા મળી ગઈ. જો એવો વિચાર કરે કે આજે મને કેવું સરસ જમવાનું મળ્યું! જમવામાં ખૂબ મઝા આવી. બહુ આનંદ થયા એની પ્રશંસા કરી એ જડ ષ્ટિ થઈ. આત્મષ્ટિ વાળા જીવ જ્યારે જમવા બેસે ત્યારે એ વિચાર કરે કે આજે પાખી જેવા પવિત્ર દિને હું ઉપવાસ, આય'બીલ ન કરી શકયો. અરે! મારે ખાવું પડયુ. તે આમાંથી બે કોળીયા એછા જમીશ તે ઉણાદરી તપના લાભ મળશે. વળી આ જમણુના ગુણુ શા ગાવા? એના પર મેાહ શા માટે રાખવા? આ માલ અંતે તે મળ થઈ જવાના છે. આવા ભાવ આવે તે સમજવુ કે આત્મષ્ટિ છે. તમારા વહેપારની વાત કરું. તમે વહેપાર કરો છે. ત્યાં એમ વિચાર થાય કે ગમે તેમ કરીને કમાઈ લઉ, વધારે મેળવી લઉ. વધુ મેળવવા માટે અન્યાય, અનૈતિ તથા અઢાર પાપનુ સેવન કરવુ પડે તે કરે અને પૈસા વધુ મળે તેા હરખાય. બસ, હવે એના પર લડૅર કરી શકાશે. આનુ નામ જડષ્ટિ પણ જો એમ વિચાર આવે કે હું સંસારમાં વસ્યા છું. સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે પણ મારે અન્યાય, અનીતિથી ધન મેળવવુ નથી. મારા પેટ પૂરતુ તેા મળે છે. કદાચ પુછ્યાયે વધુ મેળવીશ તેા ધર્માંના ક્ષેત્રે હું વાપરીશ. જો આવા વિચાર આવે તે આત્મષ્ટિ. જડની જાહેાજલાલીની ષ્ટિથી અને દેહની સુખાકારતાની ષ્ટિથી તેા જીવન ઘણું જીવ્યા. તેથી સ'સારની રખડપટ્ટી ચાલુ છે. હવે આત્મદૃષ્ટિએ જીવન જીવવાના સાનેરી અવસર આવ્યેા છે. જો આત્માની ઉન્નતિ કરવી છે તેા જ્યાં ને ત્યાં જડદૃષ્ટિ કરી છે તે રોકીને આત્મદૃષ્ટિ કેળવવાની જરૂર છે. જો જડદૃષ્ટિ છેડીને આત્મદૃષ્ટિ ઉભી કરીએ તે એમાં કાંઈ ખાવાનું નથી કે દુ:ખી થવાનું નથી. અનંત અનંત કાળથી ચાલી આવતી મિલન જડષ્ટિને મૂકીને પવિત્ર આત્મદૃષ્ટિ ઉભી કરવાથી મનને ખૂબ શાંતિ રહે છે. આ રીતે સ`સારના કામેામાં પણ જડષ્ટિને બદલે આત્મદૃષ્ટિ કેળવી શકાય છે. રાત્રે જાગી ગયા ત્યારે મનમાં એમ થાય કે હજુ રાત ઘણી ખાકી છે. ઊધી જવા દે ને ! તેા એ જડદૃષ્ટિ, પણુ જો એમ વિચાર આવે કે ઊંઘમાંથી જાગ્યા છે તેા હવે સ્વાધ્યાય-ધ્યાન Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] [ શારદા શિરેમણિ આદિ કરવા દે. આ જીવન ધર્મ સાધના માટે મળ્યું છે. તે સમજવું કે આત્મદષ્ટિ આવી છે. વેપાર કરતાં જે ધંધામાં ખોટ આવે ત્યારે દુઃખ થાય, હાયય થાય. આર્તધ્યાન થાય છે તે જડદષ્ટિ છે પણ મનમાં એમ થાય કે ચક્રવતીને છ ખંડના રાજ્ય, ૧૪ રત્ન અને નવનિધાન હતા તે ગયા તો તેમની અપેક્ષાએ મારું તે કાંઈ જ ગયું નથી. આ તો કર્મના ખેલ છે. અશુભ કર્મોના કચરા ભગવાઈને ખલાસ થયા. આ રીતે આત્મદષ્ટિ રાખવાથી આત્મામાં શાંતિ સમાધિ ટકી શકે છે. સ્ટવ પરથી ચા ઉતારી ત્યારે એ ભાવ થાય કે તપેલી ઢાંકે નહિ તે ચા ઠરી જશે તે જડદષ્ટિ પણ આત્મદષ્ટિ હેય તો એમ કહે કે તપેલી પર ઢાંકે. એ ખુલ્લી રહેશે તે એમાં ઉડતા જીવજંતુ પડશે ને મરી જશે. નાની નાની બાબતમાં ગુસ્સો કે કલેશ કરે એ જડ દષ્ટિ છે. આપણું જીવન તરફ દષ્ટિ કરીશું તે દેખાશે કે ઠેર ઠેર જડદષ્ટિના વ્યવહાર ચાલે છે પણ એમાં નુકશાન કેટલું છે એનું જીવને ભાન નથી. ચિંતા નથી. બાકી નુકશાન તે પાર વિનાના છે. જડદષ્ટિના કાર્યોમાં અઢળક પાપ બંધાય છે. જ્ઞાની કહે છે કે આત્મા સિવાયના બધા પદાર્થો જડ છે, નાશવંત છે છતાં તેના પ્રત્યે મમત્વ શા માટે રાખે છે? જે પદાર્થો પિતે નાશવંત છે એમાં આત્મદષ્ટિ કેળવે તો સંસારના બંધનમાંથી છૂટી શકશો. એક ન્યાય આપું ! એક પાંજરું, સિંહને પૂરાવાનું મોટું છે, અને ઉંદરને પૂરાવાનું પાંજરું નાનું છે. ઉંદર પાંજરામાં પૂરાય અને સિંહ પણ પાંજરામાં પૂરાય પણ બંનેમાં તફાવત છે. માને કે ઉંદર પાંજરાની બહાર છે અને સિંહ પણ પાંજરાની બહાર છે. પાંજરામાં રોટલીનો ટુકડો જશે તે ઉંદર પાંજરામાં પેસી જાય છે. બીજા પાંજરામાં સિંહને શિકાર પૂરેલો છે. સિંહ પિતાની આંખ સામે શિકાર દેખે છે છતાં પાંજરામાં જવા તૈયાર નહિ થાય. કદાચ કોઈ કપટથી સિંહને પાંજરામાં પૂરી દે તે પણ તેમાં રહેવાનું પસંદ નથી કરતો. પ્રતિપળ એ પાંજરામાંથી મુક્ત થવાને વિચાર અને પ્રવૃત્તિ કરે છે. જ્યારે ઉંદર પાંજરામાં પૂરાયા પછી જ્યાં સુધી એને ખાવાપીવાનું મળે છે ત્યાં સુધી તે તેમાંથી નીકળવાનો પ્રયત્ન નથી કરતો. હવે આ ન્યાય આપણે સમજવે છે. આ સંસાર પણ એક પાંજરું છે. તેમાં કલ્પના કરે કે કોઈ જીવ સિંહ સમાન છે. તો કઈ ઉંદર સમાન છે. ઉંદર જેટલીની લાલચથી પાંજરામાં પૂરાઈ જાય છે તેમ આ સંસારના પાંજરામાં મનગમતા ભેજને, વસ્ત્રો, સંસારના વિષય સુખ, રસેન્દ્રિય આદિ પાંચે ઇન્દ્રિયને ગમતા વિષયો, કામગો, બધું તેમાં મોજુદ છે છતાં જે સિંહ જેવા આત્માઓ છે તે તો પિંજરામાં શિકાર રૂપી સુખો દેખવા છતાં તેમાં જતા નથી. કદાચ કર્મસંગે પૂરાયા હોય તો પણ સિંહની જેમ તેને તોડીને બહાર નીકળવાને પ્રયત્ન કરે છે. ચક્રવર્તીએ, બળદે, રાજા-મહારાજાએ બધાએ શું કર્યું ? સંસાર રૂપ પિંજરામાં આવ્યા. મનગમતા સુખ મળ્યા છતાં એને તેડીકેડીને પ્રયત્ન કરીને બહાર નીકળી ગયા. Page #212 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૩૩ શારદા શિરેમણિ ] આ રે વૈભવના ભંડાર પાછળ દુઃખને સાગર છલકે સેનાના પિંજરમાં કેદ પૂરી તને દુનિયા જોને કેવી મલકે જા છેડી આ જંજાળ..કે તારો પંથ નિરાળે છેતું સેચ જ્ઞાની પુરૂષ સમજાવે છે કે સંસાર એ સેનાનું પાંજરું છે પાંચ ઈન્દ્રિયેના વિષયો અને સુખ રોટલી જેવા છે. ઉંદર સમાન આત્માઓ એની લાલચમાં ફસાઈને એમાં પૂરાઈ જાય છે. જ્યાં સુધી તે સુખે મળે ત્યાં સુધી ઉંદરની જેમ તેમને નીકળવાનું મન થતું નથી. સિંહ સમાન શૌર્યવાન આત્માઓએ એ પિંજરાને તેડીને બહાર નીકળવાને પ્રયત્ન કર્યો. જે બહાર નીકળી ગયા તે પિતાનું કાર્ય સિદ્ધ કરી ગયા. તમે સંસારના પાંજરામાં પૂરાયેલા ઉંદર છે કે સિંહ ? સંસારના પાંજરામાંથી છટકવાની વૃત્તિ અને પ્રવૃત્તિ હોય તો સિંહ! અને પાંજરામાં વિષય રહે ત્યાં સુધી નીકળવાને વિચાર કે વર્તન ન થાય તો ઉંદર જેવા. આપણો આત્મા તીર્થંકર ભગવાનના સમવસરણમાં જઈ આવ્યો હશે છતાં હજુ ભવમાં ભમવાનું બંધ કેમ થતું નથી ? રોટલીના જેવા વિષયો વહાલા કર્યા પણ ત્યાગને માર્ગે વહાલ ન કર્યો. બંધુઓ! જીવે વૈભવે વહાલા કર્યા પણ વિરતિ વહાલી ન કરી, ધન વહાલું કર્યું પણ ધર્મ વહાલ ન કર્યો, સ્વજને ગમ્યા પણ સર્વજ્ઞ ન ગમ્યા, પરિવાર ગમ્યો પણ પરમેશ્વર ન ગમ્યા. બધી જડ સંપત્તિ વહાલી લાગી પણ એને તોડવાને પુરૂષાર્થ નથી ઉપાડવો, ધન, વૈભવ, સંપત્તિ બધું શાશ્વત નથી. શાશ્વત શું છે તેની શોધ કરે. માની લે કે તમે જંગલમાં ભૂલા પડ્યા. રખડીને થાકી ગયા. સાચે માર્ગ દેખાતો નથી. ધગધગતો ઉનાળો છે. ધરતી ખૂબ તપી ગઈ છે. તાપના કારણે ગળું ખૂબ સૂકાઈ ગયું છે, પાણીને શોષ પડયા છે. રસ્તે ચાલતા ચક્કર આવે છે. આવા સમયે દરથી એક વિશાળ ઊંચે મેટ વડ જે. વડલે જોતાં તમને હાશ થશે. ચાલતાં ચાલતાં વડલાની પાસે પહોંચ્યા. ત્યાં નજીકમાં પાણીની પરબ ઈ. તરસથી આકુળ વ્યાકુળ થયા છે. પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. આ સમયે તમે વડલા નીચે ઉભા રહ્યા. વડલાની શીતળ છાયા મળી.- પાણીની પરબમાંથી પાણી લાવીને પીધુ. ભૂખ કકડીને લાગી છે. થોડા દૂર ગયા તે સદાવ્રત દેખાયું. ત્યાં તમને ભેજન મળી ગયું. પછી વડલાની શીતળ છાંયડી મળી. ખાવાપીવાનું મળી ગયું. પછી વડલાની છાયામાં સૂતા. મઝાના શીતળ ઠંડા પવનમાં ઉંધ આવી ગઈ. છતાં મનમાં તો એ વિચાર આવશે કે આ ભયંકર વગડે છે. મારું ગામ હજુ દૂર છે. રાત પડે એ પહેલા તો મારે મારા ગામે પહોંચી જવું જોઈએ. ખાવાપીવાનું મળી ગયું છતાં નિરાંતથી બેસો ખરા? રાત પડે એ પહેલાં તમારા ગામે પહોંચવાનું ભૂલે ખરા? ના. તે સમયે કઈ વટેમાર્ગ મળી ગયે. તેણે પૂછયું–તમે કયાં રહે છે? ફલાણા ગામમાં. મારા ગામમાં જવાને રસ્તો તમારા ગામ થઈને જાય છે. તમારે આવવું હોય તો ચાલે મારી સાથે. હજ તડકો ઘણે છે. ધરતી કરી નથી છતાં વડલાની છાયા છેડીને સૂતેલા ઉભા થઈને ચાલો કે નહિ? પાણીની પરબ અને સદાવ્રત છેડીને જતાં દુઃખ થાય ખરું? ના. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] [ શારદા શિરેમણિ આપણે ભવના જંગલમાં ભૂલા પડ્યા છીએ. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ થઈ ગયા છીએ. એ તાપના કારણે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છીએ. અનંત અનંત કાળથી રખડીને થાકી ગયા છીએ. આ મનુષ્ય ભવરૂપી વિસામાને વડલે મળ્યો છે. ખાવાનું, પીવાનું અને સૂવાનું બધું મળી ગયું છે પણ યાદ રાખજો કે મૃત્યુની રાત આવી રહી છે. કેઈને આજ તે કઈને કાલ. પાંચ, પચીસ કે પચાસ વર્ષે પણ જવાનું એ તે જવાનું. મૃત્યુની રાત આવતા પહેલા આપણે આપણું સ્થાને પહોંચી જવાનું છે. તમે મુંબઈમાં અમુક ભુવન કે બંગલામાં રહેતા હો એ ઘર તમારું નથી. આપણું ઘર ક્યાં છે? સિદ્ધ ક્ષેત્રમાં. જ્યાં અનંતા સિદ્ધ બિરાજે છે ત્યાં. તે ઘર પહોંચવાનું યાદ છે ને? તે મૃત્યુની રાત આવતા પહેલા ચાલવાને પુરૂષાર્થ કરો. તડકે લાગે, તરસ લાગે છતાં રાત પડતા પહેલાં કર્મના કરજે ચૂકવી દે. મુસાફર રસ્તો કાપે છે. આપણે કર્મોને કાપીને શાશ્વતા ઘરે પહોંચવું છે. અનંતકાળથી જીવ આ ભવનની ભૂલવણમાં ભૂલો પડ્યો છે. મૃત્યુની રાત નથી આવી ત્યાં સુધી કર્મોને કાપવાની તક છે. મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. માટે આત્મસાધના કરી લે. સામા ગામે જનાર કેઈ વિશ્વાસુ માણસ આવીને કહે – ચાલે, હું સમયસર તમને તમારા ગામે પહોંચાડી દઈશ. તો તમે તૈયાર થઈ જાઓ ને? પવિત્ર સંતે સિદ્ધ ક્ષેત્રના ભેમિયા મુસાફરે છે. એમની સાથે વિશ્રામસ્થાન છેડીને જતાં દુઃખ ન થાય ને? બોલો કેમ મૌન બધા ! જો શાશ્વતા ઘર સિદ્ધક્ષેત્રમાં પોંચવું છે તો જડદષ્ટિ છેડીને આત્મદ્રષ્ટિ કેળવવી પડશે. જડદષ્ટિના કાર્યોમાં અઢળક પાપ થાય છે. એ પાપનું પિષણ થતાં એના કુસંસ્કારો દઢ થતાં પરલેકમાં પાપબુદ્ધિ કરાવી પાપ કરાવે છે. અતિ દુર્લભ જૈન ધર્મ મળ દુર્લભ બને છે. સત્ત્વને નાશ થાય છે અને પાપાનુબંધ મજબૂત બને છે. માટે જડદષ્ટિ પડતી મૂકી આ આત્મદષ્ટિ કેળવાતી હોય તે સમજવું કે મારે આત્મા ઉન્નતિના પંથે છે. જડના પૂજારી દેહની પૂજા કરે છે. અને ચેતનના પૂજારી આત્માની આરાધના કરે છે. આજે પાખીને દિવસ છે. ઘણાં ભાઈ બેનેએ પૌષધ કર્યો છે. જેમણે પૌષધ કર્યો તેમણે તો અનંતા કર્મોની નિર્જરા કરી છે. ઉપવાસ કરે પણ સંસારની માયાજાળમાં પડયા છે એટલે તમારા પિતાના માટે પાપ બંધ થયું પણ બીજા માટે તો કરવું પડે ને ! ભગવાને શ્રાવકને માટે ચાર વિસામા બતાવ્યા છે. પહેલે વિસામો – માથા પર વજનદાર પિોટલે લીધે છે. થાકી જતાં ઘડી વાર પાટલો નીચે મૂકે. હજ જ્યાં પહોંચવાનું છે તે ઘર આવ્યું નથી. એટલે ફરીવાર પિોટલ તે ઉપાડવાનું છે તેમ ઉપવાસ કર્યો તે પિતાની જાત માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે કરવું પડે છે તેથી પહેલે વિસામે જાણ. (૨) કોઈ જગ્યાએ એટલે કે ચિતરે ભાર મૂકીને લઘુનીતિ કે વડીનીતિ માટે જાય એટલે થોડી વાર બેજે ઉતર્યો તેમ શ્રાવક બેઘડી, ચારઘડીની સામાયિક અથવા દિશાવગાસિક કરે એટલે એટલો સમય સર્વથા પાપ Page #214 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] | ૧૩૫ બંધ કર્યું. તે બીજો વિસામેા. (૩) ગામ દૂર હાય, રસ્તામાં ધર્મશાળા કે યક્ષનુ દેવળ આવે ત્યાં રાત રહે એટલે આખી રાત માટે તેના ભાર ઉતર્યાં તેમ શ્રાવક આઠમ પાખીના પૌષધ કરે એટલે ૨૪ કલાક માટે પાપ રોકવું તે ત્રીજો વિસામેા. (૪) પેાતાને ત્યાં કે ધણીને ત્યાં ભાર પહાંચાડી દે એટલે ભારથી સર્વથા મુક્ત થયા તેમ શ્રાવક આલેાયણા કરીને સંથારો કરે ત્યારે તે સર્વ પાપથી નિવર્ત્યાઁ એ ચેાથેા વિસામે, આપણે તે! વાત એ હતી કે જેની દૈષ્ટિ છૂટી હોય અને આત્મદૃષ્ટિ આવી હાય તે પાખી જેવા દિવસે પૌષધ કરી શકે તેમજ તપશ્ચર્યા કરી શકે. આત્મદૃષ્ટિની જેમ જો આત્મામાં વૈરાગ્ય જાગતા રહે તે સમજવુ` કે આત્માની ઉન્નતિ થઈ છે, પછી આત્માને સંસારના સુખામાં નિરાંત ન હોય પણ ચિન્તા હોય કે કચાં સુધી આ જન્મમરણના ચક્રાવામાં ફરવાનુ` ! જો એની અવિષે ન હોય તે મારું શું થાય ? આ ચિંતાના પડઘા એના જીવનમાં એવા પડે કે એનું જીવન નજરકેદી રાજા જેવુ... હાય, યુદ્ધમાં વિજય પામેલા રાજા પરાજય પામેલા રાજાને પેાતાની નજરકેદમાં રાખે. ત્યાં રાજાને પાંચ ઇન્દ્રિયાના ઊંચા સુખ મળે. રાજશાહી લેાજન મળે. મશરૂના ગાદલા, મહેલમાં નિવાસ, ગીત, નૃત્ય, ખધુ' મળે છતાં એ રાજાની નજરકેદમાં હાવાથી એ સુખમાં પણ એનુ દિલ ઉદ્વિગ્ન રહે છે. એ રીતે જે આત્મા સંસારના સુખેાથી ગભરાયા હાય એ સંસારમાં રહે છતાં એનુ દિલ ઉદ્વેગભર્યું ' હાય છે. બહારથી ધર્મ ઘણા કરે પણ દિલમાં જો વૈરાગ્યના ફાંફાં હાય તા આત્માની ઉન્નતિ થઈ શકે નહિ. જો વૈરાગ્ય ઝળહળતા હાય તે। આત્માન્નતિની ગાડી વેગમ'ધ આગળ વધે. વૈરાગ્યને પ્રભાવ કેવા છે ? કદાચ ભવાની સંખ્યા વધારે હેાય પણ વૈરાગ્યથી સંસારકાળ તેા કપાઈ જાય અને કોઈ વાર સંસારમાં કદાચ ભવેાની સંખ્યા ઓછી હાય પશુ સંસારકાળ જગી હેાય એવુ' અને એક વાત યાદ આવે છે. એ સંતા વિહાર કરતાં કરતાં સર્વજ્ઞ કેવળીભગવંત જ્યાં બિરાજતા હતા ત્યાં પહોંચ્યા. જઈ ને કેવળી ભગવાનને પ્રશ્ન કર્યાં. ભગવાન ! અમારા ભવ કેટલા છે ? તમને પણ એ જિજ્ઞાસા છે ને કે અમારા ભવના અંત કયારે થાય ? આ બંને મુનિએએ પૂછ્યું-અમારા કેટલા ભવ ખાકી છે? પહેલા સંતને કેવળી ભગવંતે કહ્યું. તમારા સાત ભવ બાકી છે. પછી મેાક્ષ થવાના છે. આ સાંભળી સંતને ખૂબ આનંદ થયા. હવે મારા સાત ભવ ખાકી રહ્યા છે. સસ કેવળી ભગવંતના વચન તા ત્રણ કાળમાં ખાટા ન પડે. મારું તે। કામ થઈ ગયું. બીજા સંતે પૂછ્યું ભગવાન ! મારા કેટલા ભવ ખાકી છે? તારા ઘણા ભવા ખાકી છે ધણા ભવા પછી તારા મેાક્ષ થશે. ભલે, તારા ભવેા ઝાઝા છે પણ કર્યાં ઘેાડા છે. શેમાં રાજીપેા થવાના ? ભવ ઘણા ને કર્માં આછા છે તેમાં. કેવળી ભગવ`ત તા વિહાર કરી ગયા. જેના અસંખ્યાત ભવા છે તેણે મનમાં વિચાર કર્યાં ભલે મારા ભવે વધારે છે. સ`જ્ઞ ભગવ'તના વચન છે એટલે ભવામાં ઘટાડો ન કરી શકું પણ કર્મીમાં ઘટાડો કરવા એ તા મારા હાથની વાત છે. સંસારથી ગભરાતા રહી આરાધના કરી સંસારના કાળ ટૂંકાવી નાખું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જોરદાર વૈરાગ્ય અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] [ શારદા શિરેમણિ સંયમની આરાધના, ચાર શરણને સ્વીકાર, દુષ્કૃત્યોની ગહ અને સુકૃતના આચરણથી ઉત્તમ સાધના થાય છે અને એનાથી ભવસ્થિતિ કપાય છે તેથી એ જોરદાર સંયમની સાધનામાં મૂકી ગયા. આરાધનામાં એકાકાર બની ગયા. પરિણામે ભવસ્થિતિ ઘટાડી દીધી. કર્મોમાં ઘટાડો કરી દીધે. જે સંતને સાત ભવ કહ્યા હતા તેમના મનમાં થયું કે મારા તે સાત જ ભવ બાકી છે. હું હવે ગમે તેમ કરીશ તો પણ મારા ભવ વધવાના નથી. તો આ ચારિત્રના કષ્ટ શા માટે વેઠવા ? આ બધી સાધના કરવાની શી જરૂર છે ? સાત ભવે મારે મોક્ષ થવાનો છે. તો હવે મોજમઝા કરવા દે. સંસારમાં લીલાલહેર કરી લેવા દે. એમ વિચારી સંયમથી અને વૈરાગ્યથી ભ્રષ્ટ થયા. સંસારના સુખમાં, ખાનપાનમાં, મેજમઝામાં અને વિષય વિલાસમાં મસ્ત બની ગયા. છેવટે મરીને સાતમી નરકે ચાલ્યા ગયા. ત્યાં જ. ૨૨ સાગર ઉ. ૩૩ સાગરની સ્થિતિ છે. કેટલે જંગી કાળ ! અસંખ્યાતા ભવાળાને જે પુરૂષાર્થ ઉપડે તે સાત ભવ કરીને મોક્ષ જનારની પહેલા આ જીવ મોક્ષમાં પહોંચી જાય. સાત ભવવાળા મુનિ સાતમી નરકે ગયા. જ્યાં દુઃખ દુઃખ ને દુઃખ છે. ક્ષણ માત્રનું સુખ નથી. સુખ કેટલો સમય ભોગવ્યું. તેની સામે દુઃખ કેટલે સમય જોગવવાનું આવ્યું. જે મુનિને ભગવતે સાત ભવ કહ્યા તે સંયમથી પડિવાઈ થઈને સંસારના સુખોમાં આસક્ત બન્યા. પરિણામે મરીને સાતમી નરકે ગયા. બીજા મુનિને અસંખ્યાતા ભવ કહ્યા. તેમણે એ વિચાર કર્યો કે મારા ભવ ભલે વધારે છે પણ મારા કર્મો તો નહિ વધવા દઉં. તેમણે તે કર્મો ખપાવવા માંડયા. એક વાર કેઈક અશુભ અધ્યવસાય આવ્યા. એમાં નિગોદમાં ચાલ્યા ગયા. ત્યાં એક અંતઃમુર્હતમાં ઉ. ૬૫૫૩૬ ભવ કરે. તેને ઘણા ભવ કરવાના હતા. તે ઘણા ભવ થઈ ગયા. ત્યાંથી આગળ વધતાં મનુષ્યમાં આવ્યા. ત્યાં સુસંસ્કારોને જાંગડ માલ પડેલો હતો તેથી નાની ઉંમરમાં વૈરાગ્ય પામી દીક્ષા લઈને પાપની આલોચના કરી સર્વ કર્મો ખપાવી મેલમાં ગયા. પિલા મુનિને આત્મા હજુ નરકમાં પિતે નેઈયા રૂપે ભવ કરી રહ્યા છે. તે પણ એના આયુષ્યને હજુ અસંખ્યાત ભાગ પસાર થયો છે ત્યાં બીજા મુનિ તો મોક્ષે ગયા. કહેવાનો આશય એ છે કે જીવ જડ પુદ્ગલ તરફ દોટ મૂકે છે ત્યારે એ વિચાર નથી કરતો કે હું પાપ કરીને નરકમાં ચાલ્યા જઈશ ત્યાં મારું શું થશે ? આત્મદષ્ટિ ઘટી અને જડદષ્ટિ, દેહદષ્ટિ આવી તો મુનિ નરકે ગયા અને આત્મદષ્ટિ કેળવી તેવા આત્માઓ પિતાનું કામ કાઢી ગયા. માટે આ માનવભવમાં આવ્યા પછી આત્માએ એ જ લક્ષ રાખવાનું છે કે મારા કર્મો જલ્દી કેમ કપાય ! કર્મો કપાશે તેનો સંસારનો અંત આવવાનો છે. આનંદ ગાથાપતિ મહાબુદ્ધિશાળી છે. બુદ્ધિને ઉપગ સવળ કરે તો સુમતિ. ઝઘડા, વિગ્રહ કરાવે છે તે કુમતિ. આનંદની બુદ્ધિ સુમતિ છે. “તi i૪ Page #216 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ]. ૧૩૭ Tiદાવત્ત શિવાનં નામં માયા ત્યા! તે આનદ ગાથાપતિ શિવાનંદા નામની પત્ની હતી. શિવાનંદા પણ ખૂબ ગુણીયલ અને પતિને અનુકૂળ થઈને રહેનારી હતી. તે શાંત સ્વભાવવાળી અને આનંદી હતી. “યથા નામ તથા ગુણા” હતી. પતિના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતી હતી. રથના બે પૈડા બરાબર હોય તો સંસાર સ્વર્ગ જેવો બની જાય. આનંદ ગાથા પતિનું જીવન ખીલેલા ફૂલ જેવું છે. શિવાનંદા પત્ની પણ ડાહી અને અનુકૂળ છે. તે શિવાનંદના જીવનમાં કેવા ગુણો છે તેના ભાવ અવસરે. ચરિત્ર: પુત્રનું નામ પાડવામાં મીઠે વિવાદઃ પુરંદર શેઠને ત્યાં પુત્રને જન્મ થયો. પુત્રને જોતાં મન ઠરી જાય એ રૂપ રૂપનો અંબાર છે. આ પુત્રનું નામ શું પાડવું તે માટે શેઠ શેઠાણી વિચાર કરે છે. શેઠ કહે, આ પુત્રના લક્ષણો ઘણા ઉત્તમ છે. આપે સ્વપ્નમાં ચંદ્રમા જે છે. એટલે પુત્ર ચંદ્ર જે તેજસ્વી અને અનેક ગુણોથી શોભિત બનવાનું છે માટે તેનું નામ નરોત્તમ પાડીએ. શેઠાણું કહે-નરોત્તમ નામ નથી પાડવું. એ તો બહુ જુનું નામ છે. આ પુત્ર ખૂબ રૂપાળે છે માટે તેનું નામ રૂપસુંદર પાડીએ. શેઠ કહે ના, એવું નામ નથી પાડવું. તે આપણને બંનેને ગમે તેવું નામ પાડીએ. ઘણાં દાનપુણ્ય કર્યા પછી આ બાળક આવ્યો છે માટે તેનું નામ “પુણ્યસાર રાખીએ. બંનેને આ નામ ગમી ગયું. વાહ! આ નામ ઘણું સુંદર છે. બધાએ એ પુણ્યસાર નામ વધાવી લીધું. આ પુત્ર માતાના ગર્ભમાં આવ્યા પછી શેઠ-શેઠાણી ધર્મિષ્ટ તો હતા પણ ધર્મની ભાવના વધુ વધતી ગઈ. દાનના ભંડારે પણ ખુલ્લા મૂકી દીધા. જે આવે તેને ન્યાલ કરી દીધા. આટલું અઢળક દાન દેવા છતાં હું આટલું બધું કરું છું એ વિચાર પણ નથી આવતા. પુસાર બીજના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વધતા જાય છે. તેને ઉછેરવા માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. પાંચ ધાવમાતાઓ જુદા જુદા દેશની હોય એટલે છોકરો પાંચ વર્ષનો થાય ત્યારે એને પાંચ ભાષાનું જ્ઞાન થઈ જાય. પુણ્યશ્રીએ બાળકને જન્મ આપ્યો તે દિવસે શેઠે વાડીમાં ગુલાબને છેડ વાવ્યો. વાડીમાં ગુલાબ ખીલી રહ્યું છે. શેઠની હવેલીમાં પુણ્યસાર ખીલી રહ્યો છે. ગુલાબને માળી સંભાળે. તેને પાણી પાય, તેની કળીઓને કમળતાથી પંપાળે. તે રીતે પુયસાર તેની માતા પાસે અને ધાવમાતા પાસે ઉછરે છે. તેને રમાડે, દૂધપાન કરાવે અને હાલરડા ગાઈને સુવરાવે. સાત ખોટને દીકરો. એના ઉછેરમાં શું ખામી હોય ! વળી તે જમ્બર પુણ્ય લઈને આવ્યો છે એટલે તે ધનના સાગર ઘુઘવે છે ત્યાં એનો જન્મ થયો છે. સોનાના પારણે ઝુલે અને ચાંદીના રમકડે રમે છે. મખમલ અને કિનખાબના ઝબલા પહેરાવે છે ધીમે ધીમે મોટો થાય છે. માતાપિતાની પાસે આવી તેમને પગે લાગે. શેઠાણ તેને ઉપાશ્રયે લઈ જાય તે વ્યાખ્યાન સાંભળવા કાન લાંબા કરતે. પુણ્યશ્રી પિતાના લાલને નવકારમંત્ર કહે. પ્રભુના મીઠામધુરા સ્તવન ગાય એ સાંભળે ને પુણ્યસાર ખીલખીલાટ હસે. માતાપિતા ખૂબ હરખાય છે. પુયસારના જન્મ પછી શેઠ શેઠાણીની ધર્મની ભાવના વધી. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] [ શારદા શિરેમણિ માતાપિતા તેને ૨૪ ભગવાનના નામ, ૧૬ સતીના નામ બોલાવે. રાત્રે સતીઓની વાર્તા કરે. આજના જમાનામાં તો ઘરઘરમાં રેડીયા, ટીવી, વિડિયો થઈ ગયા. કુમળા ફુલ જેવા બાળકને જેવું સિંચન કરીએ એવું થાય. દીકરાને માથે વહાલથી હાથ ફેરવે ને કહે બેટા, તું અમારો ધર્મને વારસો બરાબર સાચવે એ માટે અમે તારી ઈચ્છા કરી છે. બાકી જન્મે છે ત્યાં કર્મબંધન છે. દીકરા તું ડાહ્યો થજે. સદાચારી બનજે. આ રીતે માતાપિતા ખૂબ સુંદર સંસ્કારોથી પુણ્યસારનું જીવન ઘડતર ઘડી રહ્યા છે. પુણ્યસાર મોટો થતો જાય છે. પુણ્યસાર પાંચ વર્ષને થયો. હવે માતાપિતા તેના માટે શું વિચાર કરશે તેના ભાવ અવસરે. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીને આજે ૨૮ મે ઉપવાસ છે. કેવી અદ્ભુત સાધના સહિત તપ કરી રહ્યા છે. આપ સહુ તપની સાધનામાં જોડાવ એ જ અભ્યર્થના. શ્રાવણ સુદ એકમ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૧૭ : તા. ૧૮-૭-૮૫ અનંત જ્ઞાની ભગવાને આગમના ગહન ભાવે આપણી સામે રજુ કર્યા છે. તેમાં આપણે આનંદ ગાથાપતિની વાત ચાલે છે. તેમના આદર્શો આપણું જીવનમાં અપનાવવાના છે. તેમના પવિત્ર જીવનને ન્યાય લઈ આપણા પર લાગેલા દુર્ગુણને, કર્મના કચરાને દૂર કરવાના છે. ઘર કે દુકાનમાં કચરો ભરાયો હોય તો આપણે તેને ફેંકી દઈએ. તેવા કચરાવાળા ઘરમાં કે દુકાનમાં રહેવું ગમતું નથી. મેલા કપડાં નથી ગમતા. મલીન વાસણ નથી ગમતા, તે આપણા આત્મા રૂપી ધરમાં અનાદિ અનંતકાળથી કર્મના કચરાના ઢગલા થઈ ગયા છે. તેને કાઢવા માટે ચિંતા છે? તેને સાફ કરવા કેઈ સાધને કામે લગાડ્યા છે? કે પછી રોજ રોજ નવા નવા કચરા અંદર નાંખતા જાવ છે? કચરાવાળા ઘરમાં કે દુકાનમાં રહેવાની મઝા ન આવે તે કચરાવાળા આત્મઘરમાં રહેવાની મઝા ક્યાંથી આવે ? આ કર્મના ઢગલાને દૂર કેવી રીતે કરવા ? આ કર્મનાં ઢગલાને સાફ કરવા માટે ઢગલા જેટલી સાધનાની જરૂર નથી. જેમ રસ્તા પર કચરાને મોટો ઢગલે પડ્યો હોય, એમાંથી દુર્ગંધ આવતી હોય, આ ઢગલે એટલે મોટો છે કે ૧૦–૧૫ ખટારા આવે તો પણ ઓછા પડે. કેટલાય માણસને એ ઢગલાને ઉપાડવા માટે કામે લગાડવા પડે. ત્યાં અચાનક એક માણસે બીડી સળગાવીને દિવાસળી એ ઢગલા પર નાંખી. દિવાસળી પડતાં કચરાને એ ઢગલે ભડભડ કરતો સળગી ઉઠયો. જે ઢગલાને ઉપડાવવામાં ચાર દિવસ જાત એ ઢગલે એક દીવાસળીની ચિનગારીથી થોડા સમયમાં સાફ થઈ ગયો. સરોવરના શાંત પાણીમાં કેઈ એક નાનીશી કાંકરી નાંખે તો તે કાંકરી પાણીમાં કેટલા તરંગો પેદા કરે છે તેમ આપણા આત્મા પર થયેલા કર્મના તોતીંગ કચરાના ઢગલાને સાફ કરવા માટે કંઈ મોટા દાવાનળની જરૂર નથી. તે માટે માત્ર એક ચિનગારી બસ છે. તે ચિનગારી કઈ? સમ્યકત્વની. જીવનમાં એક સમ્યક્ત્વની ચિનગારી પ્રગટે તો કર્મના કચરા સાફ થવા લાગે. સમક્તિ આવું એટલે વહેલે મોડો તેને બેડો પાર થવાને. મેડામાં મોડે તે Page #218 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૩૯ અધપુદ્ગલ પરાવર્તન કાળે તો અવશ્ય મોક્ષમાં જવાને. પ્રભુ પાસે હવે આપણી એક જ માંગણી છે કે હે પ્રભુજી! હવે મારે કાંઈ જોઈતું નથી. મારા આત્માએ અજ્ઞાન દશામાં ઘણું ભીખ માંગી. તે સમયે મને સમજણ ન હતી. જ્ઞાન કે ભાન ન હતું. પૂર્વ જેમાં મારો આત્મા દેવેની સંપત્તિ ભેગવીને આવ્યો છે. માનવભવમાં કુબેર જેવા ભંડારે, વૈભવો પણ ભોગવ્યા છે. સંસારના સુખ ભેગવવામાં તે કાંઈ ખામી રાખી નથી. હવે મને કોઈ તૃષ્ણ રહી નથી. અજ્ઞાન દશાથી આજ સુધી મેં તારી પાસે ભૌતિક સુખની ભીખ માંગી છે. હવે મારે એ કંઈ જોઈતું નથી. તારી પાસે માત્ર એક ભીખ માંગુ છું. “સિધ્ધ સિદ્ધા મમ દિસતુ” હે પ્રભુજી અમને એવું દાન આપજો, માંગવાનું રહે નહિ એવું જ્ઞાન આપજો; માંગીએ તે એટલે કે મેક્ષને જ માગીએ...તમે જ્યારે આત્માને કર્મને ઢગલે ખૂંચશે અને તેને દૂર કરવાની લગની લાગશે ત્યારે આત્મા પિકારી ઉઠશે. હે પ્રભુ ! મને સમ્યકત્વની એક ચિનગારી આપ. પ્રેમાળ પિતા પિતાના પુત્રની નાની કે મેટી માંગણીઓને ઠુકરાવી શક્તા નથી. તે આપ તે જગતના પિતા છે. મારી એટલી માંગણીને સ્વીકાર કરે અને મને એવી ચિનગારી આપે કે મારા કર્મના ઢગલાને બાળીને ભસ્મીભૂત કરી દઉં અને આપ જે પદને પામ્યા છે તે પદને હું પામુ. હવે મારે મેક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. મેક્ષ મેળવવા માટે સંસારનો ત્યાગ કરવો પડશે તે છોડવા તૈયાર છે? બરાબર છે? કબૂલાત છે? છોડયા વગર સિદ્ધિ મળવાની નથી. અત્યારે તમે ઘર છેડયું તે સ્થાનકમાં આવ્યા. દુકાને જવું હોય તે ઘર છોડે તો જઈ શકે. ઘર અને દુકાન આશ્રવની ભૂમિ છે. ઉપાશ્રય સંવરની ભૂમિ છે. એકને છેડો તે બીજું મળે. સંસાર છેડે તે મેક્ષ મળે. ભેગ છોડે તે ત્યાગ આવે પણ ભેગના ઘરમાં રહેવું અને ત્યાગી બનવું એ વાત ન બને. ભેગન ભિખારી બની જીવ અનંત કાળથી ભટકો છે જીવ જે ગતિમાં ગયા ત્યાં ચારે સંજ્ઞા હતી. ભગવે કે ન ભેગવી શકે, એ જુદી વાત છે. વિષય, કષાયે જીવને સંસારમાં ઝળાવનાર છે. એને છેડેશો તે મોક્ષના સુખને પામશો. આનંદ ગાથાપતિને શિવાનંદા નામની પત્ની હતી. “બદ્દી કવિ સુવા લક્ષણ અને સ્વરૂપથી પરિપૂર્ણ પાંચ ઈનિદ્રા સહિત શરીરવાળી હતી. એટલે કે એક પણ ઇન્દ્રિય તેની હીન ન હતી. તેનું મુખ ચંદ્ર જેવું તેજસ્વી હતું. તેને જોતાં જેનારના મનમાં આનંદ થતો હતો. સુવા જેનું રૂપ અને લાવણ્ય શ્રેષ્ઠ હોય તેને સુરૂપ કહેવાય. જેમ કહ્યું છે ને “સદો ઘoળો શો હવે આ લકઝરૂ સોમા ” અનાથી મુનિને જોતાં શ્રેણિક રાજનું મસ્તક ઝુકી ગયું. આજે માનવી પોતે સારે કેમ દેખાય, રૂપાળો કેમ દેખાઉં તે માટે કેટલા પ્રયત્ન કરે છે? જ્યારે રૂપને મદ આવે, સંપત્તિને કે વૈભવને મદ આવે અને વિષયસુખમાં મસ્ત બને ત્યારે આ મુનિને યાદ કરજો. જીવને કહેજે કે હે જીવડા ! આ શું કરે છે? અનાથી મુનિનું રૂપ, વર્ણ હોવા છતાં કેટલું Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] [ શારદા શિરેમણિ નિરાભિમાનીપણું ! ભરયૌવનમાં બધું છોડીને સંયમી બન્યા. શ્રેણિક રાજાએ જે રૂપને વખાયું તો તેમનું રૂપ કેટલું હશે? હે આર્ય ! શું તમારી સૌમ્ય પ્રકૃતિ છે! ધન્ય છે આપને! આપને સત્તા, સંપત્તિ, બળ, રૂપ, વૈભવ બધું મળ્યું છતાં બધું છોડીને નીકળી ગયા. તો હું શા માટે અભિમાન કરું છું? જ્ઞાની કહે છે હું કંઈક છું એ વાત ભૂલી જા. સદાય નમ્ર બનજે. બીજા શું કરે છે તે તારે જવાની જરૂર નથી. તું તારા આત્માને જે. કાગડા જેવી દષ્ટિ ન રાખીશ. આખું શરીર સારું હોય છતાં કાગડાની નજર સારા પર ન જાય પણ જ્યાં ચાંદુ હોય ત્યાં દષ્ટિ જાય, તેમ કોઈના હજારે ગુણ હોય અને એક અવગુણ હોય તો તેના તરફ દષ્ટિ ન કરીશ, પણ તેના ગુણ સામે દષ્ટિ કરજે. આ સંસારને જ્ઞાનીઓએ જેલની ઉપમા આપી છે. એક જેલ એવી છે કે જ્યાં દુઃખ ત્રાસ ઘણાં હોય. બીજા નંબરની જેલમાં મજુરી કરાવે પણ ત્યાં મારકુટ ન હોય. ત્રીજા નંબરની જેલ એ સાદી જેલ છે તેમાં અતિ સુખસગવડ નહિ ને દુઃખ પણ નહિ. ચોથા નંબરની જેલમાં દુઃખ તો છે જ નહિ પણ સુખેથી રહી શકે છે. કહેવા પૂરતી જેલ છે. ત્યાં રેડીયો સાંભળવા મળે, આરામથી રહેવા મળે. ખાવાપીવાનું સારું મળે. તમે આ ચારમાંથી કઈ જેલમાં રહેવાનું પસંદ કરે? (શ્રોતા: અરે એકમાં નહીં) નરક એ પહેલા નંબરની જેલ છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ છે. તિર્યંચ ગતિ એ બીજા નંબરની જેલ છે. ત્યાં પરાધીનતાનું દુઃખ છે. મનુષ્ય ગતિ એ ત્રીજા નંબરની જેલ છે. અહી નરક જેવું દુઃખ નથી ને દેવગતિ જેવું સુખ નથી. સુખ દુઃખ બંને છે. અને દેવલેક ચોથા નંબરની જેલ છે. જ્યાં સુખ છે. જીવને જે સુખ જોઈતું હોય તો જ્ઞાની કહે છે કે તું ગુણ જેજે. પણું કેઈના અવગુણું ન જોઈશ. અનાથી મુનિ કેવા હતા. તેમનું રૂપ, વર્ણ સૌમ્યપ્રકૃતિ અને ભરયુવાનીમાં સંસારને ત્યાગ આ બધા ગુણ જેનારને આશ્ચર્ય પમાડે તેવા હતા. ધન્ય છે આવા ત્યાગી મુનિને. આનંદની પત્ની શિવાનંદા ખૂબ રૂપવાન હતી. રૂપની સાથે વર્ણ પણ સારો હતા. તેથી સુશોભિત હતી. રૂપ, વર્ણ, સૌદર્ય બધું સારું હોય પણ પ્રકૃતિ સારી ન હોય તો સંસાર સળગી ઉઠે. શિવાનંદામાં બધા ગુણેનો સુમેળ છે. પતિને અનુકૂળ થઈને રહે છે. તેમની ભાવના શું છે. તેમના વિચારે શું છે તે બધું મુખની રેખા પરથી જાણી લે છે. શિવાનંદામાં વિનય, સૌમ્યતા, શિષ્ટતા, સુંદરતા આદિ ગુણો હતા. સંસારના કે ધર્મના દરેક કાર્યોમાં સાથ અને સહકાર આપનારી હતી. સાચી પત્ની તો એ છે કે પિતાને પતિ કદાચ આડે રસ્તે ચાલતો હોય તો એને સમજાવીને સુધારીને ઠેકાણે લાવે. આજે તો તમે બધા કન્યામાં શું જોઈ રહ્યા છે. રૂપ અને રૂપિયા, હાઈટ અને હાઈટ. કઈ ગુણને જોતા નથી. જો પત્ની ગુણવાળી હશે તો તમારું ઉત્થાન કરાવશે. ધર્મથી વિમુખ હશે તો ધર્મ પમાડવા પ્રયત્ન કરશે. પાપના કાર્યોથી અટકાવશે દુર્ગતિ અટકાવી સુગતિમાં મોકલશે. પિતાને પતિ યુગબાહુ મરણ પથારીએ પડયો છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૧૪૧ ભાઈ તલવાર મારીને ચાલ્યે ગયા છે. તેની પીડા છે ને મનમાં ભાઈ પ્રત્યે વેર છે. આવા સમયે સતી મયણુહાએ સાચી પત્ની બનીને પર્તિને સાચુ' સમજાવ્યુ. ભાઈ પ્રત્યેથી વૈરભાવ દૂર કરાયૈા. ક્રોધની આગ શાંત કરી અને સમતાના સરોવરમાં સ્નાન કરતા કર્યાં. જો આ પત્ની ન મળી હોત તેા યુગમાડુ દુર્ગતિમાં ચાહ્યા જાત પણ સાચી પત્નીના પ્રભાવે નરક અટકી ગઈ અને દેવલાકમાં ચાલ્યા ગયા. આવી પત્ની પતિને પાપ કરતાં રોકે છે. બધેથી છૂટી શકાય છે પણ કના બંધનમાંથી છૂટી શકાતું નથી. એક નાના કુટુંબમાં શેઠ શેઠાણી, દીકરા અને પુત્રવધૂ આ ચાર આનંદથી રહેતા હતા. તે અતિ સુખી નહિ ને ગરીબ નહિ એવી મધ્યમ સ્થિતિવાળા હતાં. શેઠ શેઠાણી સવારમાં એટલે એસીને દાતણ કરતા હતા. તે સમયે પેાલીસની એક જીપ આવી. પેાતાના આંગણામાં આવીને ઉભી રહી એટલે શેઠ શેઠાણી ગભરાયાં. એકદમ સ્તબ્ધ થઈ ગયા. એક સેકંડ તા મનમાં થયું કે અમારો આટલે માટા મહાલ્લા છે તેા ખીજા કોઈના ઘેર આવી હશે. મનમાં ફફડાટ થાય છે. શેઠ શેઠાણી હજુ વિચાર કરતા હતા ત્યાં તે જીપમાંથી એ પેાલીસ ઉતરી. અને તેમના ઘરમાં દાખલ થઈ. શેઠ શેઠાણી ખૂબ ગભરાયાં ને મૂંઝાઈ ગયા. આ સમયે દાતણ પુરુ' કરવા રહે કે ઉભા થઈ જાવ ? ( શ્રોતામાંથી અવાજ-હોશકોશ ઉડી જાય ) માબાપ ઉભા થઈ ગયા. જે પેાલીસ ઘરમાં આવી છે એના હાથમાં એક કાગળ હતા. શેઠના દીકરાની ધરપકડનું વારટ હતુ`. વાર'ટ લઈને શેઠના દીકરાની ધરપકડ કરવા માટે આવ્યા હતા. એક પેાલીસે શેઠના દીકરાને પકડયો અને બીજા પોલીસે તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. માતાપિતા પૂછે છે–એકાએક કેમ મારા દીકરાને પકડયો ? અને બેડી પહેરાવી. મારા દીકરાએ શુંઝુનેા કર્યાં છે ? પણ તેમની વાત કાણુ સાંભળે ? પોલીસે તે કાંઈ માલ્યા નહિ અને એને પકડીને જીપમાં બેસાડીને રવાના થઈ ગયા. મા-બાપ બહુ રડવા લાગ્યા. માથા પછાડે છે. દીકરાની વહુ પણ ચેાધાર આંસુએ રડે છે. તેમને સમજાતુ' નથી કે મારા દીકરાએ શુ' ગુના કર્યાં? કે તેને પકડીને લઈ ગયા. માબાપ, પુત્રવધૂ બધા રડતા રહ્યા. પેાલીસે આ છેકરાને લઈ જઈ ને કે માં ઉભે રાખ્યા. એક બાજુ સરકાર તરફના વકીલ હતા અને બીજી બાજુ છેાકરા તરફ ના વકીલ રાકચા. ગફલતમાં ગુના અને કબૂલાતમાં કબૂલ નહિ: છેક કોર્ટમાં ઉભા છે. વકીલાએ તરત છેાકરાને પૂછ્યું – એલ ભાઈ ! તે દાણચારીના ગુના કર્યાં છે? છેકરા કહે મેં ક્રાણુચારી કરી નથી. એણે તેા ગુનાના ઈન્કાર કરી દીધા. મે' ગુના કર્યાં નથી તે પછી સજા શેની ? પણ એમ માની જાય તા સરકાર શાની! છેવટે ગુનાની કબૂલાત કરાવવા માટે સરકાર પક્ષના વકીલે જજ પાસે રીમાન્ડ માંગી, ન્યાયાધીશે ૮ દિવસ રીમાન્ડ પર મૂકવાની મંજુરી આપી. તેને જેલમાં લઈ ગયા. જે કોઇ દિવસ રીમાન્ડમાં ગયા નથી. તેને શુ બ્બર પડે કે રીમાન્ડ પર ગયેલા જીવાની દશા કેવી કરૂણ અને ભયંકર હાય છે. એ તેા જેને રીમાન્ડ પર લીધા હાય છે એને જ એની ભય'કરતાના ખ્યાલ આવે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] [ શારદા શિશમણિ જ્ઞાની કડે છે કોઈ છે. આ છેકરો તે ખૂબ પ્રમાણિક, સત્યવાદી, અને ડાહ્યો હતા. દિવસ કુસ`ગ કરશેા નહિ. આ છેકરો સારો હતા પણ એક દિવસ તે ખરાબ મિત્રોના સ'ગે ચઢી ગયા. તેમની સાથે મજુરીના પણ કામ કરવા લાગ્યા તે મિત્રોએ ચઢાવ્યેા તુ' થાડુ' સાઝુસ કર તેા પૈસાવાળા બની જઈશ. માલની હેરફેર કરવામાં દેશ-વીસ હજાર રૂપિયા મળી જશે એ ગગુતરીએ તે દાણચોરી કરવા તૈયાર થયા. તેમાં તે પકડાઈ ગયા. હું મારા ગુનાની કબૂલાત કરીશ ને સત્ય કહીશ તે મને ભયંકર સજા થશે. એ ભાવનાથી તેણે પેાતાના ગુનાની કબૂલાત ન કરી અને મે ગુના કર્યાં જ નથી એમ મક્કમ રહ્યો. રીમાન્ડની રીબામણી : પહેલા દિવસે એને રીમાન્ડ પર રાખ્યા. પોલીસે એડીવાળા બૂટ કે જેમાં ખીલીએ ભરાયેલી હતી. તે એડીએ મારવા લાગ્યા. પગની લાતા અને હાથના મુક્કા મારવા લાગ્યા. છતાં છોકરો કહે છે મે' ગુને કર્યા નથી. સત્ય ખેલતા નથી. તે એક જ વાત કરે છે કે મે ગુના કર્યાં નથી. જે છેકરાને માબાપે કોઈ દિવસ એક છણુકો પણ કર્યાં નથી. એક ટાપલી જેટલે માર ખાધેા નથી તેને આજ લાતેા, મુક્કા, લાકડીએ અને એડીના માર પડવા લાગ્યા. કેવી રીતે સહન થાય ? લાકડીઓ અને એડીના મારથી તે લેહીલુહાણ થઈ ગયા. આખા દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યો. બીજે દિવસે પણ ખૂબ માર માર્યાં છતાં કહે છે કે મેં ગુના કર્યાં નથી. હવે માર સહન થતા નથી. ભૂખ તરસ ખૂખ લાગી છે પાણી માંગે ત્યારે બધાના પેશાબ પીવડાવે અને ખાવાનું માંગે ત્યારે ચણાના લેટના ડબલ મીઠાવાળા ભજીયા ખવરાવે. ચણાના લેાટના ભજીયા ખાય પછી તરસ વધુ લાગે. એ તરસ છીપાવવા પાણી તેા મળતું નથી. ત્રીજે દિવસે પણ ખૂબ માર માર્યાં શરીરમાંથી તે લેાહીની ધારા થવા લાગી. બેભાન થઈ ગયા. પાણી છાંટીને ભાનમાં લાવે ને પછી માર મારે. માર ખાઈ ખાઈ ને તે એના ગાલ સુઝી ગયા. આંખના ડોળા ઢગમગવા લાગ્યા. હેાઠ લચી પડયા. ઉભા થવાની શક્તિ ન રહી. હાથ પગ પણ સુઝી ગયા છતાં પાતે ગુના કર્યાં છે એ કબૂલ ન કયુ`.. ગુનાના કેર અને કબૂલાતની મહેર : ચાર દિવસ આ રીતે ગયા માતાપિતા રડે છે. પુત્રને કેવી રીતે છેડાવવા! કેટમાં, જેલમાં જેની લાગવગ લાગતી હોય એવા ભાઈ ને ત્યાં ગયા. ભાઈ! મારા છેકરાને છેડાવે ને! લાગવગથી પિતા પેાતાના પુત્ર પાસે પહોંચ્યા. ચાર દિવસમાં જાણે મેત નજીક આવ્યુ હોય એવી સ્થિતિ થઈ છે. પુત્રની આવી ભયંકર દશા જોઈ પિતાની આંખમાં આંસુ આવી ગયા. દીકરા ! તારી આ દશા! પિતાને બે મિનિટ માટે પુત્રને મળવાની રજા મળી છે. પિતા મળવા આવ્યા ત્યારે તેમની પાસે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો. કેઈ પણ હિસાબે મને આ દુઃખમાંથી મુક્ત કરો. હવે મારાથી આ દુઃખ સહન થતું નથી. પિતાએ કહ્યું. બેટા ! એક વાત સમજ. “ આ દુનિયામાં ગુનાને કબૂલ કરવાની શિક્ષા કરતાં ગુનાની કબૂલાત નહિ કરવાની શિક્ષા વધારે હોય છે.” માટે તને મારી એક જ સલાહ છે કે Page #222 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૪૩ તું ગુનાની કબૂલાત કરી છે. પિતા તો પછી ચાલ્યા ગયા. પોલીસ માર મારવા આવ્યો ત્યારે છેકરાએ કહ્યું કે મેં દશ હજાર રૂપિયાની દાણચોરી કરી છે. છોકરાએ આ ભયંકર દુઃખમાંથી છૂટવા માટે ગુનાની કબૂલાત કરી લીધી. છોકરાએ ગુનાની કબૂલાત કરી કે તરત તેને રીમાન્ડ પરથી છૂટો કર્યો અને ત્રણ મહિનાની સાદી જેલની સજા આપી, ત્યાં મજુરી, મારકુટ કાંઈ નહિ. હું તમને પૂછું કે જ્યાં લોહી નીતરે એટલા માર પડતા હતા, પાણી માગે ત્યારે પિશાબ આપતા હતા. એ જેલ આગળ તેને આ સાદી જેલ દુઃખરૂપ લાગે ખરી ! ના લાગે. સાદી જેલમાં રહીને ત્રણ મહિને બહાર આવ્યું એને હવે સમજાઈ ગયું કે જિંદગીમાં ગુને કરે સારે નથી. કયારેય ગુનો કરે નહિ. કદાચ થઈ જાય તે કબૂલ કર સાથે પણ એને છૂપાવ તે નહિ જ, કારણ કે ગુને કબૂલ કરતા જે દુઃખ પડ્યું છે તેના કરતાં ગુનાની કબૂલાત ન કરતાં જે દુઃખ ભોગવવું પડયું એ ખૂબ ભયંકર છે. રીમાન્ડના દુ ખ આગળ ૩ મહિનાની જેલનું દુઃખ તે અંશ માત્ર નથી. ગુનાની કબૂલાતની સજા હજુ સહન થઈ શકે છે પણ કબૂલાત ન કરવાની સજા સહન કરવી મુશ્કેલ છે. ભૂલની કબૂલાત નહીં ત્યાં રીમાન્ડ : હવે આ ન્યાય આપણું જીવન સાથે ઘટાડે છે. આપણે આત્મા આ સંસારમાં ભમી રહ્યો છેશા માટે? કઈને કઈ પાપક્રિયા ચાલુ છે પાપ કરીએ એટલે કર્મ બંધાવાનું છે. કર્મમાં કઈ કર્મ સામાન્ય હોય, કેઈ કર્મ ભયંકર હોય કે જેને સમાજ સાંભળે તે તેની નિંદા કરે, અવર્ણ વાદ બોલે. કર્મ કર્યું એટલે ગુનો તો કર્યો. પછી કર્મ સત્તાનું વેરંટ છૂટયું. કર્મના ગુનામાંથી તે તીર્થકર ભગવંતે પણ નથી છૂટી શક્યા, કર્મના ફળ તો તેમને પણ વ્યાજ સહિત ભેગવવા પડયા છે. કર્મ બાંધ્યા એટલે વેરંટ છૂટયું અને કર્મસત્તાએ પકડયા. કર્મ સત્તાના બંધનમાં આવી ગયા. હવે ગુરૂ ભગવંતે રૂપી ન્યાયાધીશ સામે તમારી ભૂલ ખુલ્લી કરી દો. જે ભૂલો ખુલ્લી નહિ કરે, ભૂલો કબૂલ નહિ કરે તે રીમાન્ડ પર લેશે. નરક ગતિ એ રીમાન્ડ છે. અહીં તે માર મારે, મારતાં થાક લાગે તો થોડી વાર વિસામે લે પણ નરક ગતિમાં તો મારકુટ મશીનની માફક એકધારી ચાલ્યા કરે. પાપ કર્યા છે, એ ભૂલેને ગુરૂ સમક્ષ પ્રગટ કરીને પાપની આલોચના કરી દઈએ કે હવે ફરીને હું આ પાપ નહિ કરું. આ પાપને કરાર કરી લઈએ તે નરક ગતિ રૂપ રીમાન્ડ પર જવાને પ્રસંગ ન આવે. ભૂલને કબૂલ કરી લો તો નરકમાં નહિ જવું પડે. ભૂલનું પ્રાયશ્ચિત કરી લો અને ફરીને એવા પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ લો. - અર્જુનમાળી રોજ સાત નું ખૂન કરે એટલે મોટો ભયંકર ગુનો કર્યો તે કહેવાય પણ સુદર્શન શેઠના સમાગમથી ભગવાન મહાવીર સ્વામી જેવા ન્યાયાધીશ મળી ગયા. પેલા ગુનેગાર છેકરાએ પિતાને ગુનો કબૂલ ન કર્યો તે રીમાન્ડ પર લઈ ગયા. ચાર ચાર દિવસ ભયંકર માર પડયો. લેહીની ધારો થવા લાગી. બેભાન થઈ ગયે, પણ ગુનાની કબૂલાત કરી તે મારકુટ બંધ થઈ ગઈ અને માત્ર ૩ મહિનાની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ! [ શારદા શિરેમણિ સાદી જેલ ભેગવીને એમાંથી છૂટકારો થયો. આપણે આત્મા જ પાપ કરે છે ને કર્મ બાંધે છે. એ ગુનાને ગુરૂ ભગવંત પાસે રજુ કરી આચના રૂપે પ્રતિક્રમણ કરે. આવશ્યક સૂત્ર માત્ર સાધુઓ માટે નથી. અવશ્ય કરવા ગ્ય એનું નામ આવશ્યક. ચારે તીર્થ માટે છે. શરીર પર મેલ લાગ્યો હોય તો સ્નાન કરીને વિશુદ્ધ બને છે તેમ આત્મા પર લાગેલા કર્મના મેલને જોવા માટે પ્રતિક્રમણ એ સ્નાન સમાન છે. જે ગુરૂ ભગવંત પાસે પાપની કબૂલાત કરીને આલોચના કરી લઈએ તો નરક ગતિમાં જવું ન પડે. દુ:ખે ભેગવવા ન પડે. જેણે પિતાની ભૂલનું પ્રકાશન ન કર્યું, અને આલેચના ન કરી તેવા છે નરક ગતિ રૂપી રીમાન્ડ પર અનંતા દુ:ખે ભગવે છે. “પાપની સજા કરતાં ય એક અપેક્ષાએ પાપને સવીકાર ન કરવો, પિતાની ભૂલ કબૂલ ન કરવી એની સજા બહુ ભયંકર છે.” મહાનિશીથ સૂત્રમાં એવા મહાન આત્માઓના દષ્ટાંતે છે કે જેઓ પિતાના પાપની કબૂલાત કરવા માટે આસન ઉપરથી ઉભા થતા થતા કેવળજ્ઞાન પામી ગયા છે. છદ્મસ્થ અવસ્થાઓમાં ભયંકર પાપો કર્યા પણ પાપની કબૂલાત કરનાર આત્માઓ વંદન કરવાને ગ્ય છે. અર્જુન માળીના પાપ તે એને નરકની રીમાન્ડ પર લઈ જાય એટલા બધા હતા. ભગવાને કહ્યું કે જીવ ચાર કારણોથી નરકના આયુષ્યને બંધ કરે છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, કુણીમાંસાહારેણં, પંચેન્દ્રિય વધ. અર્જુન માળીએ કેટલા પંચેન્દ્રિય જીવોની હત્યા કરી? પણ નરકની ગતિનો બંધ પાયા ન હતા. ભગવાન જેવા ન્યાયાધીશ મળી ગયા. પિતાના પાપનું ખુલ્લા દિલે પ્રકાશન કરી દીધું. અને કહ્યું હે પ્રભુ ! મારા પોકળ બધા પ્રભુ જાણે તમે એક વાર તો બેલી દે ભર્યા દરબારમાં મારા છાના ભરમ, એક વાર તે ખેલી દો મારા અગણિત પાપ છે. પ્રભુ આપ તે મારા બધા પાપને જાણો છો. હવે મારા પાપો મને ડંખે છે. નરક ગતિના રીમાન્ડના દુઃખે હવે હું વેડી શકું તેમ નથી. આપની પાસે પાપના કરાર કરું છું. પાપનું પ્રાયશ્ચિત કરું છું. તે માટે આપને જે શિક્ષા કરવી હોય તે કરે. હું સંયમ લેવા પણ તૈયાર છું. અર્જુન માળીએ ત્યાં ને ત્યાં ભગવાનની પાસે દીક્ષા લઈ લીધી. કર્મો ભોગવવા માટે ગામના ચારે દરવાજે ઉભા રહીને ધ્યાન કરવા લાગ્યા. કેઈ કહે આણે મારા છોકરાને માર્યો છે ને આજે સાધુ થઈને ઉભે છે. એમ કહી કોઈ પથ્થર મારે, કેઈ લાકડી ભારેકેઈ ભાલા મારે, કઈ એને ખૂંદી નાંખે, પાર વગરના દુઃખ પડ્યા છતાં એક હુંકાર કર્યો નહિ. પરિણામે છ મહિનામાં પોતાનું કામ કાઢી ગયા. - ચંડકૌશિક સર્પ જે પૂર્વના ભવમાં સાધુપણામાં ભૂલ્યા. કોઈ કષાયને વશ થયા પરિણામે ચંડકૌશિક થશે. જેણે માનવને માય, પશુઓને માયાં, આકાશમાં ઉડતા પક્ષીઓને માર્યા અને વનના ઝાડના પાન પણ દષ્ટિ નાંખતા બાળી નાખ્યા. તેના Page #224 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૧૪પ ભાગ્યેાદયે ભગવાન તેને મળી ગયા. ભગવાનના માત્ર બે શબ્દોથી તેનું હૈયું પીગળી ગયું. ભગવાનને કહે છે પ્રભુ! હવે મારે નરકની રીમાન્ડ પર દુઃખ ભોગવવા નથી જવું. હું તમારા શરણે છું. મને જે શિક્ષા કરવી હોય તે કરે. તેણે પિતાને ગુને કબૂલ કરી લીધે. કર્મના ગજગજ સાફ થઈ ગયા. જેણે સેંકડો જેને માર્યા છે, નરકે જવું પડે તેવા કર્મો હતાં છતાં. ભગવાનની પાસે ભૂલ કબૂલ કરી લીધી એટલે અંતરથી પશ્ચાતાપ કરી લીધે તે બાંધેલા કર્મો ૧૫ દિવસમાં ખતમ થઈ ગયા. નરકને બદલે આઠમા દેવલોક પહોંચી ગયો. આ રીતે પાપની કબૂલાત કરનાર આત્માઓ જગતમાં વંદનીય બન્યા છે. આજે સૌ કેઈ તેમને યાદ કરે છે. પાપની કબૂલાત કરવાને બદલે પિતાને બચાવ કરવા ગયા તેઓ સંસારમાં કેવા ફેકાણું એવા પણ કંઈક દાખલાઓ છે. જમાલીએ ભગવાનના વચન ઉથાપ્યા તો કિવિણીમાં ફેંકાઈ ગયા. આપણે બધા છદ્મસ્થ છીએ. એટલે ભૂલે થવાની, છતાં જે જાગૃતિ હશે તો વધુ પાપ થતાં અટકશે. એની સજામાંથી મુક્ત થવું હોય તે એક ઉપાય છે. એને બચાવ ન કરે પણ એની કબૂલાત કરી લે. કેઈની ભૂલ ન જોતાં આપણી ભૂલો જોતાં શીખે. તમે તમારું સંભાળે. પરનું સંભાળવામાં ન પડે. માત્ર એક આત્માનું લક્ષ રાખે. જન્મ મરણની પરંપરાને અટકાવવી હોય તો આત્માને નદીના પાણી જે નિર્મળ રાખે. હવે જીવનમાં પાપ કરે નડિ. કદાચ પાપ થઈ જાય તો પણ એને છૂપાવશે તો નહિ જ. મુખ પર કેઈ ડાધ પડ્યો હોય તો તરત સાફ કરી નાખે છે. સફેદ કપડાં પર શાહીનું એક ટીપું પડી જાય તો તરત ધોઈ નાંખે છે. આંખમાં તણખલું પડ્યું હોય તે એ તરત દૂર કરી દે છે. આ બધા કામમાં વિલંબ કે ઢીલ કરતા નથી. એ જ રીતે પાપ થયું કે તરત કબૂલાત કરી લે. રીમાન્ડ પર જવા કરતાં ભૂલ કબૂલ કરીને એનું પ્રાયશ્ચિત લઈ લેવું સારું છે. ભૂલ થઈ તેનો એકરાર કર્યા પછી ફરીવાર ન થાય તે સાચું પાપનું પ્રાયશ્ચિત કર્યું કહેવાય. આપણા જીવનને દુઃખમુકત. પાપમુક્ત અને કર્મમુક્ત બનાવવું છે તો આ સીધે ને સરળ ઉપાય છે કે ભૂલ થાય કે તરત કબૂલ કરતા શીખે. - આનંદ ગાથાપતિની પત્ની રૂપવાન છે, સૌદર્યવાન છે અને સાથે ગુણવાન પણ છે. રૂપની સાથે ગુણ હોય તો તે રૂપ વધુ ખીલી ઉઠે છે. ભગવાને ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના ફૂલ બતાવ્યા છે. (૧) રૂ૫સંપન્ન છે અને ગુણસંપન્ન છે. તે ગુલાબનું ફૂલ. (૨) રૂપસંપન્ન છે, પણ ગુણ સંપન્ન નથી તે આવળનું ફૂલ (૩) ગુ ગુસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી તે બોરસલીનું ફૂલ. (૪) રૂપસંપન્ન નથી ને ગુણસંપન્ન પણ નથી તે આકડા ધંતુરાનું ફૂલ. આ રીતે ચાર પ્રકારના આત્માઓ છે. રૂપસંપ છે અને ગુણસંપન્ન છે જેમ કે ભરત ચક્રવતી (૨) રૂપસંપન્ન છે, પણ ગુણસંપન્ન નથી જેમ કે બ્રહ્મદત્ત ચકવર્તી (૩) ગુણસંપન્ન છે પણ રૂપસંપન્ન નથી તે હરિકેશી મુનિ (૪) રૂપસંપન્ન નથી અને ૧૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] [ શારદા શિરેમણિ ગુણસંપન્ન નથી તે કાળસૂરિ કસાઈ. આ આનંદ ગાથાપતિ અને શિવાનંદા બંનેમાં રૂપ અને ગુણ બને છે. વધુ અવસરે ચરિત્ર : પુસાર બધા પુણ્યના નિશાન લઈને આવ્યા છે. તેની કાલી કાલી ભાષા બધાને ખૂબ ગમે છે. આમ કરતાં સાત વર્ષનો થતાં તે સંસ્કારના શણગારથી શોભી ઉઠયો. પિતાની સાથે દુકાને જાય. રસ્તે જતા આવતા લોકોને જુવે. ત્યાંથી કઈ સાધુ સંત નીકળે તો ઉભા થઈને વિનયથી વંદન કરે. પુથુસાર એટલું બધું પુણ્ય લઈને આવ્યો છે કે નગરજને તેને દેખે ને ખમ્મા ખમ્મા કરે માથે હાથ ફેરવે ને મીઠા આશીર્વાદ આપે. દીકરાના લક્ષણો જોતાં બધાના મુખમાંથી સહેજે ઉદ્દગાર સરી પડે કે “દીકરો હો તો આ હો ઘરે કઈ મહેમાન આવે તો તેમને વંદન કરે. કેઈ કાંઈ પૂછે તો તેને જવાબ વિનયથી આપે. નગરની બધી બેને પુણ્યશ્રીને કહે, બહેન ! તારું પુણ્ય ઘણું છે. તારે દીકરો તે બડો ભાગ્યવાન દેખાય છે. એ તમારું નામ દીપાવશે. આખા ગામમાં પુણ્યસારની પ્રશંસા થઈ રહી છે. પુણ્યસાર સાત વર્ષનો થયો એટલે માબાપે વિચાર કર્યો કે હવે એને આપણે ભણવા મૂકીએ. તે સમયે આજની જેમ ફૂલે ન હતી. વિદ્યાપીઠો હતી. જ્ઞાન વેચાતું ન હતું. દીકરો ભણવા ગ્ય ઉંમર થાય એટલે માતાપિતા પોતાના પુત્રને ગુરૂકુળમાં મૂકી આવે. ત્યાં તો ૧૨ વર્ષ રહેવાનું. ૧૨ વર્ષે ભણીને ઘેર આવે. સારા દિવસે પુત્રને ભણવા મૂકે છે. શેઠ શેઠાણીને આનંદનો પાર નથી. એના આનંદમાં નગરમાં મોટો વરઘોડો કાઢો. નાના બાળકોને પતાસા વહેચ્યા. મીઠાઈ વહેંચી. ગરીબોને દાન આપ્યું. ભૂખ્યાને ભેજન આપ્યું. પછી હાથીની અંબાડીએ બેસાડીને વાજતે ગાજતે મૂકવા જાય છે. દૂરથી વિદ્યાપીઠ દેખાઈ એટલે તે અંબાડી પરથી નીચે ઉતરી ગયા અને ચાલતો મા-બાપની સાથે વિદ્યાપીઠમાં દાખલ થયા. જઈને ગુરૂના ચરણમાં પ્રણામ કર્યા અને લાવેલી ભેટો ગુરૂ ચરણમાં ધરી. માતાપિતા પુણ્યસારને ગુરૂના ચરણે અર્પણ કરે છે પછી કહે છે ગુરૂદેવ ! અમારો બાળક તમને ઍપીએ છીએ. આપ તેને જ્ઞાન આપજો. આપ જીવન ઘડતરના સાચા શીલ્પી છે. આપ તેના પર જ્ઞાનના ટાંકણું મારી મૂતિ સમાન બનાવજે. તેનું જીવન ઘડતર બરાબર ઘડજો. તેને સાચે માનવ બનાવજે. આ રીતે મા-બાપે ગુરૂને ખૂબ ભલામણ કરી પછી દીકરાને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું-બેટા ! તું ગુરૂની આજ્ઞામાં રહેજે, કયારે પણ તેમના સામું બેલીશ નહિ. તેમની સેવા ભક્તિ કરજે. વિનય–વૈયાવચ્ચ કરે છે. ખૂબ ખૂબ ભણજે. ભણી ગણીને વિદ્વાન થજે. શેઠશેઠાણીએ ગુરૂને સારી ભેટ આપી. તેમજ વિદ્યાપીઠમાં બધા બાળકને સારી સારી વસ્તુઓ વહેંચી. બધા બાળકને ખૂબ આનંદ થયે. બાળકે તો બિચારા નિર્દોષ હેય છે. તેમના મનમાં થાય છે કે આવા શ્રીમંતોના છોકરા રોજ ભણવા આવજે. પુણ્યસારને આશીવાદ આપી માતા-પિતા રડતી આંખે પાછા જતાં કહે છે ગુરૂદેવ ! જે કાંઈ જોઈતું Page #226 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૪૭ હેય તે અમને આજ્ઞા કરજો. અમે જરૂરથી તેનું પાલન કરીશું. આપ અમારા આ લાલને સંભાળજે. પુણ્યસાર કહે – બા, બાપુજી! આપ મારી ચિંતા ન કરશો. હું સારી રીતે ગુરૂકુળમાં રહીશ ને ભણીશ. માબાપ ઘેર ગયા. પુસાર ત્યાં રહે છે. હવે શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૨ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૮ : તા. ૧૯-૭-૮૫ શાસનના શણગાર, અવનીના અણુગાર, દર્શનના દિવાકર જિનેશ્વર ભગવંતે ભવ્ય જેના ઉદ્ધાર માટે આગમ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. નંદી સૂત્રમાં બતાવ્યું છે. इच्चेइयं दुवालसगं गणिपिडगं न कयाई नासी न कयाई नत्थि न कयाई न भविस्सइ भुविं ૨ મારું ય મ ય યુવે નિરણ નાના, અવઘિ નિ ! આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક કયારે ન હતું એવું નથી. નહિ હોય એમ પણું નથી. અત્યારે પણ છે એટલે કે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. શાસ્ત્રમાં શિષ્ય પ્રશ્ન કર્યો છે નામ રોગ તં વFડ્યું, વેળrછું હોવું જો છેલ્લા ” હું એવું શું કાર્ય કરું, શે પુરૂષાર્થ કરું, કેવું જીવન જીવું કે જેથી મારે આત્મા દુર્ગતિમાં ન જાય? આ પ્રશ્ન કયારે ઉઠે ? અંતરમાં આવા ભાવ કયારે જાગે? જેને આંખ સામે દુર્ગતિના દુઃખો દેખાતા હોય તેને એમ થાય કે હવે મારે દુર્ગતિમાં જવું નથી. ભવની પરંપરા રાખવી નથી. ચાર રે ગતિના ફેરા હવે નથી ફરવા માટે, કરે છે કાયમનો વસવાટ પંચમલોકમાં આત્માને ખટકારો થાય કે હવે મારે ચાર ગતિના ફેરા ફરવા નથી. કયારે આ ચતુર્ગતિના બંધન તેડીને પંચમ ગતિમાં વાસ કરું? આંખમાં તણખલું પડયું હોય તે તે ખટકે છે. પગમાં કાંટો વાગ્યો હોય તે તે ખટકે છે. દાંતમાં કે દાઢમાં કાંઈ ફસાઈ ગયું હોય તે ખટકે છે, અને આખો દિવસ જીભ ત્યાં ને ત્યાં જાય છે. આ બધે અટકારો થયો છે પણ એ ખટકારો થયો છે કે હે પ્રભુ ! મારી દુર્ગતિ ન થાય તે માટે હું શું કરું ? આ પ્રશ્ન આત્મામાં કયારે ઉઠે? ચૌગતિના ફેરા દુઃખમય દેખાય ત્યારે આ પ્રશ્ન થાય. ગતિ ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. એક અપેક્ષાએ બે ગતિ સારી છે. દેવગતિ અને મનુષ્યગતિ. નરકગતિ અને તિર્યંચગતિ ખરાબ છે. જ્ઞાનદષ્ટિથી જોશું તે ચારે ગતિ દુઃખમય છે. ઠાણુગ સૂત્રમાં ચાર પ્રકારની દુર્ગતિએ કહેલી છે. ચત્તાહિ દુરાગો ઈત્તાગો તૈક ને ય દુરા, તિત્વિ કળા ટુળ મજુસ સુધારૂ. સેવ ટુમા |રયિક દુર્ગતિ, તિર્યંચ નિ દુર્ગતિ, મનુષ્ય દુર્ગતિ અને દેવ દુર્ગતિ. તમને થાય કે નરકગતિ અને તિર્યંચગતિ તે દુઃખરૂપ છે પણ દેવગતિ અને મનુષ્ય ગતિને દુર્ગતિ શા માટે કહી હશે? માની કે તમે એક વેપારી છે. વધુ કમાવા માટે એક દેશ છોડી બીજા દેશમાં ગયા. ત્યાં તમારે ભાગ્યસિતારે ખૂબ ચમક્યો અને ઘણું કમાયા પછી ત્યાંથી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮] [ શારદા શિરમણિ સરકારે તમને તે દેશ છોડવા માટેનું ફરમાન કર્યું. થોડા વર્ષો પહેલાં રંગુન અને બર્મામાંથી સરકારે બધાને કાઢી મૂક્યા. પાકિસ્તાનના લોકો નાસી ભાગીને અહીં આવ્યા. જ્યારે રંગુનમાંથી બધાને કાળ્યા ત્યારે સરકારે કઈ ચીજ સાથે લેવા દીધી નહિ. પ્રજાને બધું મૂકીને આવવું પડયું. તમે કમાવા માટે બીજા દેશમાં ગયા. ત્યાં તમારી પણ આ દશા થઈ પણ એટલું સારું કે માલ મિલ્કત તમને સાથે લાવવા દીધી. તમને કાઢી મૂક્યા છતાં સંતોષ શું માનો? બર્મામાંથી ભાગેલાને કોઈ સાથે લેવા દીધું ન હતું. ત્યારે અમને હાથે પગે તો નથી કાઢયા ને? સંપત્તિ તે સાથે લેવા દીધી છે ને? તેમજ પત્ની, પુત્ર, પરિવાર બધા ક્ષેમકુશળ તે આવ્યા ને? અહીં આવ્યા પછી હજુ વેપાર ધંધો કરવાનું કંઈ ઠેકાણું પડયું નથી. આ દેશની ભાષા આવડતી નથી. ઘઉં થઈ શકે એવું નથી. હવે શું કરવાનું? કમાઈને જે મૂડી લાવ્યા છે તેમાંથી બેઠા બેઠા ખાવાનું અને એમાં આનંદ માનવાને, પણ મૂડી ખલાસ થાય એટલે ? બીજે જવું પડે. આ ન્યાયથી આપણે સમજીએ આ મનુષ્ય ભવમાં કમાવા માટે આવ્યા. અહીં આવીને ધર્મારાધના, સત્ય, સદાચારની સારી કમાણી કરી, અનંતાનુબંધી ચોકડી અને દશન મોહનીયની ત્રણ-આ સાત પ્રકૃત્તિઓનો ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કરી સમકિતરત્નની પ્રાપ્તિ કરી. હજુ કર્મો ઘણાં બાકી છે. સંસારમાં ભમવાનો કાળ બાકી છે, તેથી આ ભવમાંથી સીધા મોક્ષમાં ન ગયા. મદ્રાસ, કલકત્તા આદિ દૂર દેશમાં જવું છે. ટ્રેઈનમાં બે ત્રણ દિવસનો રસ્તો છે. જયાં મોટા સ્ટેશન આવે ત્યાં ગાડી ભાય. ત્યાં તમે ખાવું પીવું, બીજી જે જરૂર હોય તે વસ્તુ લઈ લે પણ તમારું લક્ષ તો તમારે જે સ્થળે જવું છે તે હોય. તેમ આપણી ટ્રેઈન ઉપડી છે. આપણું લક્ષ મિક્ષમાં જવાનું છે. ત્યાં પહોંચતા પહેલા વચ્ચે દેવલેકનું સ્ટેશન આવ્યું. દેશમાં જતાં ગાડી બદલવાની થાય તો એક ગાડી બદલીને બીજી ગાડીમાં બેસો. ગાડી બદલી એટલે ત્યાં રહી જાવ નહિ તેમ મોક્ષ જતાં વચ્ચે દેવલેક આવ્યું. દેવલોકમાં ભૌતિક સંપત્તિ ઘણું મળે પણ સમકિતી જીવ તેમાં લલચાય નહિ. ત્યાંના વૈભે એને આકર્ષી શકે નહિ. કારણ કે તે સમજે છે કે આ તે મક્ષ જતા વચ્ચે વિસામે છે. મારું લક્ષ તો મોક્ષનું છે. તમને દેશમાંથી કાઢી મૂક્યા પછી બીજા દેશમાં જાવ ત્યારે મેળવેલી મૂડીથી જલસા ઉંડા, નવી કમાણી કાંઈ કરે નહિ તે છેવટે એ મૂડી એક દિવસ ખલાસ થઈ જવાની તેમ પુણ્યની મૂડી ભેગી કરીને દેવકમાં ગયા. ત્યાં સંપત્તિ, વૈભવ અને ભેગવિષયના સુખમાં પડી ગયા તે મૂડી બધી ખલાસ. પછી? ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને પહેલું બીજુ દેવલેક એ પ૧ જાતિના દેવતા ત્યાંથી ચવીને પાંચ દંડકમાં જાય. પાંચ દંડક કયા? તમને ખબર છે ? બોલે, તો ખરા, ૫૧ જાતિના દેવે પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ આ પાંચ દંડકમાં જાય. જીવ દેવલોકમાં જાય એટલે પતી ગયું. દેવકને દુર્ગતિ કહેવાનું એક કારણ તો એ છે કે ફિલ્હીષી, પરમાધામમાં જન્મ થાય તે અપેક્ષાએ દેવગતિને દુર્ગતિ Page #228 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૪૯ કહી છે. બીજી રીતે સમજીએ. દેવલેકમાં આત્મકમાણીની નવી મૂડી ભેગી થતી નથી. તેમજ ત્યાંના સુખમાં જીવ આસક્ત બને તે પહેલા બીજા દેવલોકના દેવે પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ફેકાઈ જાય છે. તે સ્થાવર છે. જેના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જીવ ઘણું પાપ કરે ત્યારે સ્થાવરમાં જાય. એકેન્દ્રિયના જીવને ગમે તેટલું દુઃખ પડે, તેને કઈ કાપે, છેદે, બાળે, મારે, છતાં તે અને ત્યાંથી ખસવાને અધિકાર નથી. તમારે બધાને હવે સ્થાવરમાં જવું નથી ને? માટે જીવનમાં પ્રમાદ ન આવે તેની ખૂબ સાવધાની રાખે. પ્રમાદ એટલે પરમાં આનંદ માન. પરમાં જગતના તમામ પદાર્થો આવી ગયા. અરે, આ શરીર પણ પર છે. શરીર પર રાગ રાખે તે પ્રમાદ. માસખમનું પર આવી રહ્યું છે. અમે કહીએ કે ભાઈ! તપશ્ચર્યા કરવાના સુંદર દિવસો આવ્યા છે. તે કહે કે મારું શરીર સારું રહેતું નથી. આ કેને રાગ થયા ? શરીરને. શરીર એ પર છે. કેઈ કહે માસખમણ તે ઝૂકાવી દઉં પણ પછી દોઢ મહિનો ધંધો ન કરી શકું. આ કોનો રાગ થયો? પર. ધંધાને. જ્ઞાની કહે છે હવે તું સમજ. પહેલા, બીજા દેવલેકના દેવ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં જાય છે, શા માટે ! ત્યાં હીરા, રત્ન, માણેક આદિમાં આસક્ત બને એટલે દેવ જેવા દેવ પૃથ્વીમાં, પાણીમાં અને વનસ્પતિમાં ચાલ્યા જાય છે. તિર્યંચમાં જાય તો પણ એવી છાપ મારી નથી કે હાથી ઘોડા જ થાય થાય. દેવલોક એટલે શું ? કમાવા ગયેલા દેશમાંથી કાઢી મૂકે. બીજા દેશમાં આવીને મૂડીમાંથી જલસા ઉડાવે પણ કમાણે નવી કરી નથી તે પછી શું ? શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યો કે અહે! ગુરૂ ભગવંત! હું એવું કયું કાર્ય કર્યું કે જેથી મારે દુર્ગતિમાં ન જવું પડે. તે માટે મને માર્ગ બતાવે. ગુરૂદેવ કહે છે હે શિષ્ય ! તારે દુર્ગતિમાં ન જવું હોય તો તું પરમાંથી સ્વમાં આવ. પરભાવ અને પરદષ્ટિ છેડ. આ શરીર પણ પર છે. worોડ નથિ વોટ્ટા. મારે આત્મા શાશ્વત છે. બાકી બીજું મારું કોઈ નથી. આ સૂત્ર ઘણીવાર બોલવા પૂરતું હોય છે. વાણમાં શૂરા પણ વર્તનમાં નથી. મારો આત્મા દેહથી જુદો છે. શરીરને અને આત્માને કાંઈ લાગતું વળગતું નથી. કાઉસગ્ન કર્યો હોય તે સમયે કીડી કે મંકોડે ચેટ તો ઉંચાનીચા થઈ જાવ. જ્યારે અંતર્યામિ આત્માનું લક્ષ આવી જાય ત્યારે પરમાં પ્રીતિ નહિ રહે. પૈસા, પત્ની, પરિવાર કઈ પ્રત્યે મારાપણું નહિ રહે. બંધુઓ ! વિચારે કે આ બધું અહીં જ રહેવાનું છે. એક રૂપક કહું. એક ભાઈનો આત્મા સંસારના પદાર્થો પ્રત્યે નિલેપ હતો. તેને ચેતનદેવ જાગતો હતો. પૈસા, પરિવાર, પુત્ર, પત્ની મારા છે કે નહિ તેની ખાત્રી કરવાનું મન થયું. તેણે તિજોરીમાંથી પૈસાને ઢગલે કર્યો. પછી તેને પૂછયું કે લક્ષ્મીદેવી! તમને મેળવવા મેં કેટલા કાવાદાવા, કૂડકપટ, અન્યાય, અનીતિ કર્યા ! તારા માટે ભૂખ, તરસ, ઠંડી, ગરમી બધું વેઠયું! દાન કરતાં પણ સંકેચવૃત્તિ રાખી. લોકેની શરમે બે પૈસા વાપરવા પડ્યા હશે તે વાપર્યા. તે હે પૈસા ! હું અહિંથી જ્યારે જાઉં ત્યારે તું મને સાથ-સહકાર - Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ | [ શારદા શિરમણિ આપીશ ને? આ સાંભળીને પૈસો હસી પડ્યો. તને ભાન નથી કે તું મને પૂછે છે? તારા બાપદાદાઓ મૂકીને ગયા ને તારે મૂકીને જવાનું છે. હું કોઈની શરમ ધરું એ નથી. કેઈની લાંચમાં ફસાઉં તેમ નથી. હું તારી સાથે આવવાને નથી. તે મને પૂછયું તે હું ખુલ્લા શબ્દોમાં કહી દઉં કે, તને બાળવા લાકડા લાવવા પડશે તે માટે તેને મદદ કરીશ. તે લાકડાથી બધા તને બાળી મૂકશે. આ સાંભળીને શેઠ - ગભરાયા. અહ તને આટલી સાચવી, તને સાચવવા ચાવી સાથે લઈને ફર્યો, રોજ તને ગણગણ કરી, ઉપરથી તું એમ કહે છે કે તને બાળવા માટે જે લાકડા જોઈશે તે લાવવામાં હું મદદ કરીશ. ખેર, હવે લક્ષ્મીને મેહ રાખવા જેવું નથી. આ ભાઈને વિચાર થયો કે લક્ષ્મીએ તે મને સાફ ના પાડી દીધી કે હું તારી સાથે આવવાની નથી. તે હવે હું મારી પત્ની પાસે જાઉં. તે તો મારી અર્ધાગના કહેવાય. પત્નીને કહે છે તારા માટે તો મેં આ સંસારમાં બધા નાટક કર્યા. હીરા, માણેક, મેતી, મીના, સેના, ચાંદીના દાગીનાથી તને શણગારી. તારી પાછળ ગાંડે બને. હવે હુ અહીંથી જઈશ ત્યારે મારી સાથે આવીશ ને? પત્ની કાંઈ બોલી નહિ. તે મૌન રહી. પતિ કહે–તારા મનમાં જે હોય તે કહે. પત્ની કહે–આ સંસારમાં અનેકવાર આવા સગપણ કર્યા, ને મૂક્યા. તમે બધાને મરતા તે જુઓ છે ને? તમે મને પૂછે છે તે હું કહું છું કે તમે અહીંથી જશે ત્યારે હું શેરીના નાકા સુધી વળાવવા આવીશ. શમશાન સુધી નહિ આવું. અરે, ચેતર સુધી પણ આવવાની નથી. ભાઈને થયું કે પત્ની પણું સાથે આવવાની ના પાડે છે. લક્ષમીએ ના પાડી, પત્નીએ ના પાડી. તે હવે મારા દીકરાને પૂછી જોઉં, દીકરો તે મારો છે ને ! દીકરાને પૂછયું. હે દીકરા ! તારા માટે સાચુંખોટું કરી, અધર્મ, અન્યાય, અનીતિ કરી માલમિલ્કત ભેગી કરી. એ મેળવતાં કેટલાં પાપ બાંધ્યાં? તારા માટે મેં પ૦ લાખ રૂપિયા ભેગા કર્યા. બીજી સ્થાવર જંગમ મિલકત થઈને એક ક્રોડ રૂપિયાની થાય. એ બધું ભેગું કરવામાં મેં મારી કાયા નિચાવી નાંખી. લક્ષ્મી, પત્ની તે કઈ મારું સગું થયું નહિ; મને સાથ સહકાર આપવાની ના પાડી. તે તું તે મારે સાથીદાર થઈશ ને? પરલેકમાં પ્રયાણ કરતી વખતે મને સહાયક બનીશ ને ! દીકરે કહે પિતાજી! આપ જાણે છે કે કેઈ કેઈની સાથે ગાયું નથી ને જવાનું નથી. આપ મરી જશે ત્યારે કદાચ હું ગામમાં હાજર નહિ હોઉં તો તાર, કોલ કરીને મને બહારગામથી તેડાવશો. મારું મોટામાં મોટું કામ આપને અગ્નિદાહ આપવાનું. ભાઈને સમજાઈ ગયું કે હું બધાને મારા મારા માનું છું પણ આ દુનિયામાં મારું કેઈ નથી. ભગવંત બેલ્યા છે. माया पिया न्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । નાઈ તે મમ તાળ, સુતરા નg ઉ. અ. ૬. ગા. ૩ સ્વકૃત કર્મોથી દુઃખી થતા જીવની રક્ષા કરવાને માટે માતાપિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની અને પુત્ર કેઈ સમર્થ નથી. અર્થાત્ કઈ પણ તેને દુઃખથી છોડાવી શકતું નથી. કે શરણભૂત બનતું નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૧૫૧ કેને કેને પાર કરી રે બેલો, કેને કાજે ખુવાર થવું રે બોલે, સ્નેહી સંબંધી, કંચનકાયા. પદવી પ્રતિષ્ઠા મિલકત માયા...કેને મહાપુરૂષ કહે છે હે ચેતન ! સમજ. જે ઘડીપળ જાય છે તે પાછી નહિ આવે. જીવનની અંતિમ ઘડી હોય ત્યારે ડોકટરોને બોલાવે. ૫૦૦ વિઝિટના દઈ દો અને કહો કે મારા પુત્રને બચાવી દે, ત્યારે ડોકટર પણ કહી દેશે કે હવે મારું પણ ચાલે તેમ નથી. મરવાના ભય કરતાં એ ભય રાખે કે મારે મરવું છે એવું કે ફરીને જન્મવું ન પડે. મૃત્યુના ભય કરતાં એ ભય રાખો કે હવે મારે દુર્ગતિ તો જોઈતી નથી. સદ્ગતિ થાય તે જોઈ એ છે. આ માયાને કીચડ, પૈસાને રાગ અને મેહ જીવને બહાર નીકળવા દેતા નથી. લોભી અને દંભીની ખેતી ભાવનાઃ એક શેઠ દુકાનેથી ઘેર જમવા આવ્યા. એ સમયે દુકાને તાર આવ્યો. નોકર તાર લઈને શેઠના ઘેર આવ્યા. શેઠના હાથમાં તારા આપે. નોકર તો આશાભેર ઉભે રહ્યો. જે સારા સમાચાર હશે તો વધુ નહિ પણ પાંચ રૂપિયા તો આપશે. શેઠે તાર ફેડીને વાં. વાંચ્યા પછી શેઠાણીને કહે છે કે ઉનું પાણી મૂકજે. નેકર તે બિચારે ગભરાઈ ગયો. તેને થયું કે કેઈકના મૃત્યુના સમાચાર આવ્યા લાગે છે. શેઠ મને પાંચ રૂપિયા તે નહિ આપે પણ લાગ આવશે તે મને ધમધમાવશે. બક્ષિસને બદલે બે ચાર ગાળો મળશે. જવા દે જલ્દી નોકર તે બારા ગણી ગયો. નેકર તે સમજીને ઘર બહાર નીકળી ગયું પછી શેઠે કહ્યું કે શેઠાણી ! એ ઉના પાણીમાં દૂધ, સાકર, એલચી બધું નાંખજે. આ સાંભળી શેઠાણું ચમક્યા. શેઠ આમ કેમ કહે છે? પૂછે છે, શેને તાર છે? આપણે દીકરે અમેરીકામાં ભણે છે તે પરીક્ષામાં ફર્સ્ટ કલાસ પાસ થયો છે. આશાભેર આવેલા નોકરને બે પાંચ રૂપિયા આપવા પડે તે માટે કહ્યું-ઉનું પાણી મૂકો. ભલા, તમે આવા દંભી તે નથી ને ! કે સરસ તાર આવ્યું છે ! આ સમાચાર વાંચતા રોમરોમમાં શેઠને આનંદ થયો હતો, પણ પાંચ રૂપિયા આપવા પડે તે માટે આનંદ, હર્ષને દબાવી દીધે. લેભી માણસ ન કરે એટલું ઓછું. આવા આત્માઓનું સ્થાન સગતિમાં ન હોય. આટલે દંભ કરનારાને એ ખબર નથી કે આવું કરવા જતાં કદાચ ચાનો કપ બચી જરો પણ મહાકિંમતી આત્મા વેચાઈ જતો હોય છે. જે શેઠાણી સારા હોત તો ગાડું ચીલે ચડત, પણ અહીં તો બંને સરખા છે. આવા આત્માઓની ગતિ ક્યાંથી સુધરે? પુણ્યદય હોય ત્યારે સદ્દગુણી પત્ની મળે. ભલે રૂપમાં ન હોય પણ ધમક અને સદ્ગુણી હોય, તેને અમે સુરૂપ કહીએ છીએ. સદ્દગુણી, સ્વમાં સ્થિર થયેલા અને આત્મ-મસ્તીમાં ઝુલતા હોય તેવા આત્માએ દુર્ગતિમાં ન જાય. મનુષ્ય ગતિ મળી પણ ઑછોમાં અને કસાઈને ઘેર જન્મ થયો તો આવા જન્મથી મનુષ્યગતિને દુર્ગતિ કહી છે અને કર્મભૂમિમાં આર્યદેશ, આર્યકુળમાં જન્મ થાય કે જ્યાંથી સાધના કરીને સિદ્ધિ મેળવી શકાય એવી મનુષ્યગતિને સુગતિ કહી છે. દેવમાં પણ ઈદ્ર આદિની પદવી પામે છે. તે અપેક્ષાએ સુગતિ કહી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [ શારદા શિરેમણિ છે. મનુષ્ય અને દેવગતિને કાણુગ સૂત્રમાં એક અપેક્ષાએ દુર્ગતિ અને એક અપેક્ષાએ સુગતિ કહી છે. આપણને મનુષ્યભવની સુગતિ મળી છે તે સારાં કાર્યો કરીએ, સાધના કરીએ તો ભવિષ્યમાં પણ આપણો આત્મા દુર્ગતિમાં ન જાય. આનંદગાથાપતિને શિવાનંદા પત્ની છે. તે ખૂબ રૂપવાન અને ગુણવાન છે. રથના બે પૈડા સરખા છે. પુણ્યનો ઉદય હોય તો બંનેના વિચારો સરખા આવે. મોટે ભાગે બેનો પતિને ધર્મ પમાડે. શ્રેણિક રાજાને ધર્મ પમાડનાર ચેલણ સતી છે. ધર્મ પમાડો એટલું જ નહિ પણ તે પ્રભુ પરમ ભક્ત બને. એથી આગળ વધીને આવતી ચોવીસીમાં પહેલો નંબર લેશે. આનું નામ સાચી પત્ની. શિવાનંદા સાચી અર્ધાગના હતી. અર્ધાગના એટલે પતિનું અડધું અંગ કેઈમાણસને લકવા થાય ત્યારે એક બાજુનું અડધું અંગ છેટું પડી જાય, પછી બીજું અંગ કામ કરે? ના. તેમ પતિ કે પત્ની બેમાંથી એક અંગ બરાબર ન હોય, એકને ધમને રંગ હોય ને એકને ન હોય તો સંસાર બરાબર ચાલી શકે નહિ. આ શિવાનંદા પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી છે, તેમની ઈચ્છાને અનુકૂળ વર્તન કરનારી હતી તેથી તે આનંદ ગાથા પતિને ખૂબ પ્રિય હતી. આવી સગુણ સ્ત્રી પતિના છિદ્ર કે દુર્ગણ ન જવે, પણ ગુણને જોવે. પિતાના પતિની દુર્ગતિ ન થાય, તે આવું વીરનું વિરાટ શાસન પામ્યા પછી દુર્ગતિમાં તે ન જ જવા જોઈએ, એ તેની ભાવના હોય. અપુરત્તા શિવાનંદા અનુરક્તા હતી. જે સ્ત્રી બધાને પ્રેમ સંપાદન કરતી હોય અને પડછાયાની માફક પતિની અનુગામિની હોય છે તેને અણુરત્તા કહેવાય છે. આવી સ્ત્રી પોતાના પતિને ધર્મ વિહણ દેખે તે એનું દિલ બળી જાય. કઈ પણ હિસાબે તે પતિને ધર્મના રાહે લાવવા પ્રયત્ન કરે. એક શેઠ–શેઠાણી હતા. શેઠાણીને ધર્મ ગમે અને શેઠને ધર્મ ન ગમે. શેઠ ધર્મને, ગુરૂને ન માને. શેઠાણીના મનમાં થાય કે હું તેમના પ્રતાપે સુખી છું. અમારી બેને સારા દાગીના પહેરે, કપડાં પહેરે, મોજશોખ કરે, સ્ત્રીના આ બધા ઠાઠઠમારા લાવનારા તો પતિ છે. શેઠાણ વિચાર કરે છે. હું તેમના વડે આજે ઉજળી થઈને ફરું છું. મનગમતાં સુખ ભેગવું છું. આ બધે પ્રતાપ પતિને છે. મારા ઠાઠમાઠ પૂરા કરવામાં તેમણે તેમની જાતને નીચોવી નાંખી છે. આ મારા પતિ જે ધર્મ નહિ પામે તો તેઓ મરીને દુર્ગતિમાં ચાલ્યા જશે. મારા પતિ મને સુખી બનાવવા કેટલું કરે છે! તે હવે મારી ફરજ છે કે મારા પતિનું સુખ મારે ઈચ્છવું જોઈએ. તેમને સુખી કરવા જોઈએ. હું તેમની અર્ધાગના છું. મારા પતિ જો ધર્મ ન પામે તે આ બધા મારા શણુગાર અંગારા જેવા છે. આ માટે પત્નીનું દિલ રાત દિવસ બળે છે. એક દિવસ શેઠાણીને ઉદાસ જોઈ ને શેઠ પૂછે છે, તમે હમણું ઉદાસ કેમ રહો છે? આપના તરફથી મને સંપૂર્ણ સુખ છે પણ મને એક વાતનું દુઃખ છે. આપ ધર્મને માનતા નથી. ધર્મસ્થાનકમાં આવતા નથી. આપનું પરલેકમાં શું થશે? શેઠાણીને લગ્ન થયા ૧૫ વર્ષ થયા. શેઠાણી માટે જઈ રહ્યા છે પણ હજુ સમય આવતો નથી. એક Page #232 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૧૫૩ દિવસ શેઠાણી કહે – શેઠ! મારી એક વાત સાંભળશો? શેઠ કહે – હું સમજી ગયો કે તું મને ઉપાશ્રયે લઈ જવાની વાત કરવાની છે. તારો રેજને કકળાટ છે. તારે મને ઉપાશ્રયે લઈ જવે છે. હું ઉપાશ્રયે આવું પણ મારી એક વાત સાંભળીશ? શેઠાણ કહે-આપ મને કલબમાં લઈ જવાના છો. એ જ કહેવું છે ને? ભલે હું આવીશ પણ પહેલા તમારે મારે ત્યાં, પછી તમારે ત્યાં આવીશ. શેઠ કહે હું આવીશ તો ખરો પણ છેલ્લો બેસીશ, બધા કહેશે શેઠ ! આગળ આવે. તેમને મારી પાસે ખીસું ખંખેરવું હોય એટલે આગળ લાવે પણ તું મને ના કહીશ. ભલે. આપને જ્યાં ગમે ત્યાં બેસો. બીજે દિવસે શેઠાણી શેઠને ઉપાશ્રયે લઈ ગયા. ઉપાશ્રય ભરચક ભર્યો છે. બધાની નજર શેઠ પર ગઈ. સંતના મનમાં થયું કે કેઈ નવો માણસ આવ્યો છે. શેઠ છેલ્લે બેઠા. સંતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ ઉપર સુંદર સમજાવ્યું. કામશત્ર માનવીને ૨૪ કલાક પડતો નથી. તે કેઠામાં પેઠે. તેની ઈચ્છા પૂરી થાય એટલે પતી જાય પણ અર્થ શત્રુ તો એ છે કે તે જીવને એક સેકંડ પણ છોડતો નથી. અર્થ શત્રુ ખૂબ ખરાબ છે. તે અનેક અનર્થ કરાવે છે. પૈસા વધે એટલે જીવનમાં વ્યસનો વધે. સંતે તે આ વિષય પર ખૂબ ઝપાટો લગાડે. આ બધું શેઠને તો બધું હદયમાં ઉતરવા લાગ્યું, ને મનમાં થયું કે મેં મોટી ભૂલ કરી છે. હું આટલા દિવસ નથી આવ્યો તેમાં મેં ઘણું ગુમાવ્યું છે. ખરેખર! દુનિયામાં મારું કેઈ નથી. શેઠના માટે એક વ્યાખ્યાન બસ થઈ ગયું અને તમે કેટલા વ્યાખ્યાન સાંભળ્યા ? વ્યાખ્યાન પૂરું થયું. શેઠાણીએ જોયું કે શેઠના મુખની રેખા બદલાઈ ગઈ લાગે છે. તે કહે-રસ્તામાં હોસ્પિતાલ આવે છે તો આપણું સગા માંદા છે તેમની ખબર લેતા જઈએ. આ હોસ્પિતાલ કેન્સરની હતી. કેઈને દાંતના કેન્સર, કેઈને ગળાના, કેઈને જીભના કેન્સર થયા છે. એ દર્દમાં પીડાતા બધાને જોયા. શેઠાણી કહે છે આ ભાઈ દારૂ પીતો હતો એટલે એને ગળાનું કેન્સર થયું, જે પરસ્ત્રીગમન કરે, જુગાર રમે, તેમને આવા દુઃખો ભેગવવા પડે છે. એકેક પાપના ફળ કેવા ભયંકર ભોગવવા પડે છે? આ જોઈ ને શેઠની આંખમાં તે આંસુની ધાર વહેવા લાગી. જે કઈ દિવસ ઉપાશ્રય આવતા ન હતા તે એક દિવસ આવ્યા, સંતનું વ્યાખ્યાન સાંભળ્યું, કર્મનાં ફળ ભગવતા દદીઓ જોયા. ઘેર પહોંચતાં સુધીમાં તો શેઠ એકદમ પીગળી ગયા. શેઠનું પરિવર્તન થઈ ગયું. શેઠે નિર્ણય કર્યો કે હવે મારે કર્માદાનના વેપાર કરવા નહિ. શેઠ શેઠાણના પગમાં પડીને કહે છે ખરેખર તું મારો ગુરૂ છે. આનું નામ અર્ધાગના. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહે. તેમને ધર્મ પમાડવો હોય તો પ્રેમથી પમાડાય પણું સત્તાથી નહિ. શિવાનંદા ખૂબ ગંભીર ગુણીયલ હતી. પતિની પાછળ અનુસરનારી હતી. તેનું જીવન ખૂબ આદર્શ હતું. વધુ અવસરે. ચરિત્ર : ગુરૂફળમાં મેળવેલું જ્ઞાન : પુણ્યસાર ગુરૂકૂળમાં ભણે છે. ગુરૂની ખૂબ સેવા કરે છે. ગુરૂએ પહેલો પાઠ ભણાવ્યો સ્વાશ્રયને. ગુરૂ કહે હે શિષ્યો! સ્વાવલંબી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] [ શારદા શિરેમણિ જીવન જી. પિતાનું કામ કરતાં પિતાને આનંદ આવ જઈએ. શિષ્યો ગુરૂ આજ્ઞાનું પાલન કરતા. બધું કામ જાતે કરતા. રોજ સવારે ઉઠીને ગુરૂને પગે લાગતા. ગુરૂએ બીજો પાઠ શીખવાડે જીવદયાને. આપણાથી કોઈ પણ જીવની હિંસા ન થાય. હિંસા કરવાથી પાપ લાગે. પુણ્યસાર ખૂબ વિનય વિવેકપૂર્વક જ્ઞાન ભણે છે. વિનયવિવેકપૂર્વક જ્ઞાન લીધું હોય તો તે ટકે છે. પુણ્યસારની બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ છે. ગુરૂ એક વાર પાઠ આપે તે તેને તરત યાદ રહી જાય. થોડા સમયમાં તે તે ખૂબ કુશળ અને હોંશિયાર બની ગયો. ગુરૂએ ત્રીજે પાઠ શીખવાડ્યો સાદાઈનો! હે શિષ્યો ! આ દેહને બહુ શણગારશે નહિ. આ દેહ તે અંતે બળીને ખાખ થઈ જવાને છે. માટે દેહને સાદાઈથી શણગારો. તમારા જીવનને સાદું બનાવજે. ચૂંથો પાઠ કરાવ્યો ચારિત્રને. જીવનમાં બધું જાય તો જવા દેજે પણ ચારિત્રને જવા દેશો નહિ. ચારિત્ર વિનાનું જીવન સઢ વિનાના વહાણ જેવું છે. વિષય-વિકારોને પવન ફૂંકાય અને ચારિત્ર રૂપી સઢ સલામત ન હોય તે જીવન નાવ ભાંગીને ભૂક્કો થઈ જાય. પુણ્યસાર ગુરૂને સંપૂર્ણ અર્પણ થઈ ગયું. તેમની ભક્તિ કરે, તેમનું કામકાજ કરે. ગુરૂનું મન તેણે ખૂબ જીતી લીધું. ગુરૂને કાંઈક કામ માટે બહાર જવું હોય તે આ પુણ્યસારને બધું કામ સંપીને જાય. તે બધા વિદ્યાર્થીઓને ભણાવે. પુણ્યસાર વ્યાકરણ, ન્યાય, તર્કશાસ્ત્ર બધામાં પારંગત થયો. તેનામાં વિનય વિવેક ખૂબ હતા તેનાથી જે મોટા વિદ્યાર્થી ઓ હોય તેમનું પણ સન્માન કરે. તેમના પણ કામ કરે. સાહિત્ય અને સંગીતની કળા પણ હસ્તગત કરી લીધી. ગુરૂ અભ્યાસની કસોટી કરે તેમાં પણ પહેલે નંબર આવે. બધા તેની ખૂબ પ્રશંસા કરે છે તે પણ તે જરાય અભિમાન ન કરે. સદા નમ્ર રહે. તે નગરી માહે રત્નસાર શેઠ, રત્નમંજરી તસ નાર, તેહની કુખેથી ઉપરની પુત્રી, રત્નસુંદરી સુખકાર...રે.... આ ગોપાલપુર નગરમાં રત્નસાર નામે શેઠ હતા. રત્નમંજરી શેઠાણી હતાં. તેમને રત્નસુંદરી નામની કન્યા હતી. તેનું રૂપ અથાગ હતું. કોયલ જે કંઠ હતે. ગર્ભ શ્રીમંત શેઠની દીકરી છે. તેને સંગીત કળાને ખૂબ શોખ. તે રોજ ગુરૂકુળમાં સંગીત શીખવા આવે. તેને રૂપનું, ધનનું અને પિતાની કંઠકળાનું ખૂબ અભિમાન હતું. વાતવાતમાં વિદ્યાર્થીઓને ઉતારી પાડે. બોલવામાં જરાય વિવેક ન રાખે. પુણ્યસારની વારેઘડીએ ઠેકડી કરે અને એને જ્ઞાનની મશ્કરી કરે. પુયસાર તે ખૂબ સીધે, સરળ અને નમ્ર છે. આ બંને સંગીત શીખે. ગુરૂ પુણ્યસારને માન આપે તે તેનાથી સહન ન થાય. હું આવી સરસ અને હોંશિયાર છતાં ગુરૂ તે છોકરાને માન આપે ને મને કંઈ નહિ, તેનામાં માને ઘણું તેથી માને કે મારું વર્ચસ્વ તે હોવું જોઈએ. તે ખટપટ કર્યા કરે. પુયસાર તો કઈમાં માથું ન મારે. છતાં આ રત્નસુંદરી તેને નીચે પાડવા માટે કેવા પ્રયત્ન કરશે ને શું બનશે તે અવસરે. Page #234 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણુ ] [ ૧૫૫ શુરાએ હવે ! કર્મ સામે કેશરીયા કરવા તૈયાર થાવ. જુએ ચંદનબાઈ મહાસતીજીની સાધના કેવી અદ્ભુત છે. તેમને આજે ૩૦મે ઉપવાસ આવી ગયા. તપના રણશીંગા ફૂંકાઈ રહ્યા છે, માટે તૈયાર થાજો એ જ ભાવના. વધુ ભાવ અવસરે. શ્રાવણ સુદ ૩ ને શનિવાર : વ્યાખ્યાન ન. ૧૯ : તા. ૨૦-૭-'૮૫ અન ત અનંત ગુણેાના ધારક, અનત જ્ઞાન દર્શનના સાધક તીર્થંકર ભગવંતા એ જીવેાના કલ્યાણ માટે અનંતકાળથી ચાલી આવતી જન્મ મરણની આપદામાંથી કેમ છૂટે અને મેાક્ષને કેમ પામે તે માટે ભગવાને રાહદારી માર્ગ બતાવ્યા છે તે માર્ગો કયા ? नाणं च दंसणं चेव, चरितं च तवो तहा एस मग्गुत्ति पण्णतो, जिणेहिं वरदंसिहिं | ઉ. અ. ૨૮ ગાયા. ૨ સંસારના સમસ્ત પટ્ટાને જોવાવાળા સર્વજ્ઞ, સદશી જિનેશ્વર દેવાએ સમ્યક્ જ્ઞાન- દશ ન–ચારિત્ર તપને મેાક્ષમાગ કહ્યો છે. મેાક્ષ એટલે આત્મધરમાં વાસ. અત્યારે આપણે શરીરમાં રહ્યા છીએ પણ ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષે એમાંથી એક દિવસ ડીસમિસ થવાનુ છે. આપણને આ શરીર મળ્યું તે કથી મળ્યુ છે. કમ છે ત્યાં શરીર છે. ક રાજાએ ભૂલેાની શિક્ષામાં આ શરીર આપ્યું છે. હવે આ શરીરના બંધન ફગાવી દઈ એ અને આત્મધરમાં રહીએ તે મેક્ષમાં વાસ મળે છે. ઘરમાં રહેવુ હોય તેા અંધારીયું ઘર ગમતુ નથી. એ તેા તમે હવા ઉજાશવાળુ ઘર શેાધા છે. તે આત્મઘરમાં રહેવા માટે પહેલાં એમાં અજવાળુ કરવુ જોઇએ. જ્ઞાનથી આત્મધરને અજ્ઞાન-અધકાર દૂર થાય અને પ્રકાશ થાય. એ પછી કર્માંના કચરા સાફ કરવા તપરૂપી સાવરણાની જરૂર છે. સાથે નવા કમરૂપી કચરા ન આવે માટે સંવર–ચારિત્રની જરૂર છે. આ વગુને સુમેળ મળે તે આત્મઘર રહેવા લાયક બની શકે. આપણે સૌ પહેલા જ્ઞાનથી અજવાળુ' કરવું છે માટે વિશ્વદશન અને આત્મદર્શન કરવાનુ છે. દર્શીન એટલે આળખ, પિરચય. એને સ્વધરમાં લાવવા માટે આત્માની ઓળખ કરવાની છે. તારા આતમઘરમાં શેાધ કરે તે, સફળ તારા અવતાર બને, અજ્ઞાન અધેરા દૂર હટે તા, જ્ઞાન પ્રકાશ બહાર ખીલે.... તમારા આત્માને પૂછે કે તમે શેમાં શેાધ કરે છે ? આટલી જિન્દગી ગઈ, વર્ષા વીત્યા પણુ આત્માની શેાધ કરી છે ખરી ? જડના પૂજારીએ જડની શેાધ કરે ને ? જડની શેાધ કરવાથી આત્મદન નહિ થાય. આ વિશ્વનાં જીવેા અનંતાનંત છે, અને પુદ્ગલે પણ અનંતાનંત છે. જીવા મિથ્યાત્વ અને અસત્ પુરૂષાથી કર્મો ઉપાજે છે અને કર્માંથી જુદી જુદી ગતિએમાં શરીર ધારણ કરી એ કર્માં જીવને ભેગવવા પડે છે. આપણા આત્માની પણ આ જ દશા છે. જો સમ્યક્ જ્ઞાન-દન ચારિત્ર અને તપ મળે તેા કર્મ રૂપી ખલામાંથી મુક્ત થવાય અને મેક્ષ મળે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] [ શારદા શિષણિ આન ગાથાપિત અને તેમની પત્ની શિવાનંદા બંનેનું જીવન ખૂબ આદ હતુ. તે પતિમાં અનુરક્ત હતી. પતિની આજ્ઞામાં રહેનારી હતી. કયારે પણ પતિના વચનનુ ઉલ્લે’ધન કરતી ન હતી. પેાતાના પતિ સિવાય જગતના દરેક પુરૂષને આપ અને ભાઈ સમાન ગણતી. તેનુ જીવન ખૂબ પવિત્ર છે. તેમને પાંચ ઈન્દ્રિયાના મનગમતાં સુખ બધા હાજર હતાં. આજના માનવીનું સુખ એક સાંધે ત્રણ તૂટે, ત્રણ સાંધે તેર તૂટે એવું છે. આનંદને ત્યાં આવું સુખ ન હતું, પણ તેમને જે જાતનુ' સુખ જોઈ એ તેવું હતું. શાલીભદ્રને ત્યાં રાજ ૯૯ દેવતાઈ પેટીએ ઉતરતી હતી. આ વાત તે તમે કહેશે કે અમે બહુ સાંભળી છે. અડ્ડી' તે। મારે આપની પાસે એ વાત કરવી છે કે શાલીભદ્ર ને ત્યાં ← પેટીએ ઉતરતી અને પુડ્ડીયા શ્રાવકને ઘેર ઉતરતી ન હતી. પુણીયા શ્રાવક અને તેની પત્ની બે જણા હતા. પુણી કાંતીને જીવન નિભાવતા હતા. સંતેાષથી જીવન ચલાવતા હતા. ગામમાં કોઈ સંત બિરાજતા હેાય તે પેાતાના આંગણે આવે, તેમને સુપાત્ર દાન દેવાય, તેના અથવા વધમી ના લાભ મળે તે માટે અને અવારનવાર એકાંતર ઉપવાસ કરતા. રસેાઈ એની કરતાં પણ સુપાત્રદાન તથા સાધમિકના લાભ માટે એકાંતર ઉપવાસ કરીને ભક્તિ કરતા અને આન થી જીવન પસાર કરતા, ધર્મ આરાધના કરતા હતા. સપત્તિ જોઈ એ છે કે સામાયિક : હું તમને પૂછું છું કે શાલીભદ્રને ત્યાં ૯ પેટીઓ રોજ ઉતરતી હતી તે જોઈ એ છે કે પુણીયા શ્રાવકની સામાયિક જોઈ એ છે! (શ્રેાતા-ચાપડામાં તેા શાલીભદ્રની રિદ્ધિ માગીએ છીએ.) ચાપડામાં ગમે તે માંગે કે લખ્ખા પણ હું તમને પૂછું છું કે તમારે શું જોઈએ છે? તમે બધા શાલીભદ્રની રિદ્ધિ માંગવાના. આખું જગત તેની પાછળ પાગલ છે. કદાચ દેવની આરાધનાથી ૯ પેઢી બક્ષીસ મળી જાય પણ સાથે એ નક્કી કરવુ પડશે કે તેએ આજે પહેરેલા કપડા, દાગીના ખીજે દિવસે ઉતારી નાંખી, દાનમાં દઈ દેતા. કપડાં ઘસાઈ ગયા હોય, તેના રૂપરંગ પણ ગમતા ન હોય, છતાં ગરીબને દેવાનુ` મન ન થાય. ખેલે તમને કેવા દાનેશ્વરી કહેવા ? ખરું ને ? શાલીભદ્રને ત્યાં સુખ-વૈભવ, સ`પત્તિની કોઈ કમીના ન હતી છતાં એ બધાના અને સમસ્ત સાંસારના એમણે ત્યાગ કર્યાં. શાલીભદ્ર હતેા બડભાગી, રાત ને દિવસ રંગમાં રાજી, પૂના પુણ્યે જાહેાજલાલી મળી હતી વણમાંગી, કિન્તુ એક દિન બધુ તજીને એણે દીક્ષા લીધી....તેય તારી શાલીભદ્રની રિદ્ધિ માંગતા પહેલાં એ સમજી લેજો કે શાલીભદ્રને ત્યાં રાજ ← પેટીઓ ઉતરતી હતી. એવા છલકતા વૈભવા હતા. છતાં એક દિવસ બધું છેડીને એમણે દીક્ષા લીધી. તમે ચેપડામાં લખા છે કે શાલીભદ્રની સિદ્ધે મળજો. રિદ્ધિ માંગેા છે તેની સાથે તેનેા ત્યાગ માંગેા છે ખરા ? ત્યાગ માંગશો તે સુખ મળશે. જગતના જીવાની દશા કેવી છે ! ફળ જોઈ એ છે પણ તેના મૂળની ઉપેક્ષા કરવી છે. સાધ્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૫૭ જોઈએ છે અને સાધના પ્રત્યે આંખ મીચામણા કરવા છે. માલ જોઈએ છે પણ તેના મૂલ્ય ચૂકવવાની તૈયારી નથી. આરોગ્ય જોઈએ છે પણ પયપાલન પ્રત્યે બેદરકાર રહેવું છે. પાસ થવું છે પણ પરીક્ષા મંજુર નથી. શુદ્ધ બનવું છે પણ સહન કરવું નથી. યાદ રાખજો, સુખ જોઈએ છે તે સુખ ધર્મથી મળે છે. આ વાક્યને હૃદયમાં કતરી રાખજે અને જીવનમાં પળે પળે તમારી દષ્ટિ સામે રાખજે તો પાપથી નિવૃત કરાવશે ધર્મમાં એ પ્રવૃત કરાવશે અને છેવટે શાશ્વત સુખના સ્વામી બનાવશે. પુણીયા શ્રાવકની એક સામાયિક મોક્ષના દ્વારે લઈ જાય એવી હતી. છે તમને આવી શ્રદ્ધા ! વીર વચન તો ત્રણ કાળમાં શાશ્વત છે, છતાં તેમાં શંકા સંદેહ રાખે છે. સંદેહ કયાં અને શ્રધ્ધા કયાં! : સંદેડ અને શ્રદ્ધા આ બે શબ્દો છે. આ વ્યાત્મિક જગતમાં પ્રવેશ કરનાર સાધક શ્રદ્ધાને બદલે તેમાં સંદેહ રાખે છે ત્યારે એની ઉંચામાં ઉંચી ધર્મ સાધના પણ કેડીની કિંમતની થઈ જાય છે. તમને સંદેડ કયાં છે અને શ્રદ્ધા કયાં છે ? તમે જમવા બેઠા. તમારા ભાણામાં ભેજન પીરસાયું, ત્યાં તમને શ્રદ્ધા છે કે આ ભોજનમાં વિષ તો નથી જ એટલે પ્રેમથી જમી લીધું. ત્યાં સંદેહ થયા ? ના. બહાર જવું છે એટલે ટેકસીમાં બેઠા. ત્યાં સંદેહ થાય કે ડ્રાઈવર દારૂ પીને તો નહિ બેઠો હોય ને? એકસીડન્ટ તો નહિ કરે ને? ત્યાં વિશ્વાસથી બેસે છે. મુંબઈથી અમદાવાદ જવું છે. રાતની ટ્રેઈનમાં જવું છે ત્યાં સંદેહ થાય છે કે એજુનને ડ્રાઈવર ઝોકું તો નહિ ખાય ને? ગાડી ઉથલી તો નહિ પડે ને? ત્યાં શ્રદ્ધા છે કે એનજીનને ડ્રાઈવર જાગતા રહેવાનું છે. કોઈ એ તમને કેસરીયા દૂધને ગ્લાસ આપે. ત્યાં સંદેડ થાય કે આમાં વિષ તો નહિ હોય ને ? અથવા તે એમાં ગળીની લાળ તો નહિ પડી હોય ને? ત્યાં શ્રદ્ધાથી પી જાવ છે. નવા મકાનમાં રહેવા ગયા ત્યાં સંદેહ થાય છે કે આ મકાનની ભીત તૂટી પડશે તે નહિ ને ! ત્યાં શ્રદ્ધા છે કે મકાનની ભીંત તૂટવાની નથી. આ બધા કાર્યોમાં તે તમે સંદેહ વગરના છે. જગતના છે તરફ દૃષ્ટિ કરીએ તે લાગે છે કે ૧૦૦માંથી ૯ જેટલા માણસે તેમના વ્યવહારમાં શ્રદ્ધાથી આગળ વધતા હોય છે. ત્યાં સંદેહ નથી કરતા. આ રીતે તમે ધંધા કરે, વેપાર કરે, દીકરીઓના સગપણ કરે ત્યાં સંદેહ નથી કરતા, પણ શ્રદ્ધાથી બધું કરે છે. ત્યાં પાકે આત્મવિશ્વાસ છે. આવા બીજા અનેક વ્યવહારમાં બધે તમને શ્રદ્ધા. શ્રદ્ધા, ને શ્રદ્ધા દેખાશે. ત્યાં કયાંય સંદેહ કરવા તૈયાર નથી. સંદેહ કયાં કરે છે ? ધર્મના ક્ષેત્રમાં. ધર્મના ક્ષેત્રમાં દાખલ થતાની સાથે નાની નાની બાબતોમાં પણ સંદેહ કરવા માંડી છે. તપથી કાયાને સૂકવી નાંખ્યું પણ એમાં મને નિર્જરા થશે કે નહિ ? કાંઈ લાભ થશે કે નહિ? મહાસતીજી બરાડા-બૂમ પાડી પાડીને બોલે છે પણ તેણે તીર્થકરને જોયા છે? આ વાણી તીર્થકરની હશે કે નહિ? ધર્મ તો કહું છું પણ પરલેક હશે કે નહિ? ધર્મના ક્ષેત્રમાં સંદેહ, સંદેહ ને સંદેહ ! આ સંદેહ રાખીને ધર્મ સાધના કરીએ તો આત્માના આનંદની અનુભૂતિ કયાંથી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] [ શારદા શિરેમણિ થઈ શકે? જયાં સંદેહ કરવાનું છે ત્યાં સંદેહ વગરના છો અને ત્યાં સંદેહ નથી કરવાને ત્યાં સંદેહ કરે છે. આત્માના વિકાસના જે પગથીયા છે ત્યાં સંદેહ છે. સંસારના કાર્યોમાં સંદેહ રાખવાનું છે ત્યાં સંદેહ નથી રાખતા. ત્યાં શ્રદ્ધા રાખો છે. કેટલી અવળી દોટ છે ! અમદાવાદ જવું છે ને દિલ્હીની ગાડીમાં બેસો તે અમદાવાદ કયાંથી આવે ? સંસારમાં ડગલે ને પગલે આશ્રવ છે. પાપની ક્રિયા છે. કર્મબંધનના કારણ છે, ત્યાં સંદેહ નથી થતા, ત્યાં શ્રદ્ધા રાખો છો. જ્યાં અનંત કર્મોની ભેખડો તૂટી જાય અને અનંતી નિર્જરા થાય છે ત્યાં સંદેહ રાખે છે. પછી ભવના ભુકકા કયાંથી થાય ? હવે જે ભવની ભીતિ લાગી હોય તે આ મંગલકારી દિવસો આવી રહ્યા છે. સાધનામાં, આરાધનામાં મૂકી જાવ. આ જીવની દશા કેવી છે? ધર્મ સાધના કરે, તપત્યાગ કરે પણ એમાં શ્રદ્ધાથી એકમેક નથી થતાં. આ માટે જ્ઞાનીએ કહ્યું છે કે “મળે નહિ પણ ભળે ” ભળશો તે ભવના ભુકકા. જયાં સંદેહનું સ્થાન છે ત્યાં શ્રદ્ધા રાખો છે અને જ્યાં શ્રદ્ધાનું સ્થાન છે ત્યાં સંદેહ રાખો છે. તે પછી ધર્મ સાધનામાં ભળશો કેવી રીતે ? એ તે મળવા જેવું થાય છે. એક ન્યાયથી સમજીએ. તમારી સામે કાચના બે ગ્લાસ મૂક્યા. એક ગ્લાસમાં દૂધ છે અને એક ગ્લાસમાં પાણી છે. દૂધના એલાસમાં કેઈએ આવીને સાકરનો ગાંગડો નાંખ્યું અને પાણીના ગ્લાસમાં સાકરના ટુકડા જેવો સફેદ પથ્થરને ટુકડો નાંખે. આ બે ગ્લાસ તમારી સામે પડયા છે. અડધા કલાક પછી બંને ગ્લાસમાં તપાસ કરી. બંને કલાસમાં નાંખેલા ટુકડાને બહાર કાઢવા ગયા તે દૂધમાં સાકરનો ગાંગડો નાખ્યો છે તે બહાર ન નીકળે. દૂધમાં કયાંય દેખાતો નથી. પાણીના ગ્લાસમાં હાથ નાંખે તો પથ્થરને ટુકડો જડ્યો. બંને ગ્લાસમાં પ્રવાહી હતું. સાકરનો ગાંગડો દૂધમાં નાખ્યો તે ઓગળી ગયે. કદાચ તે પાણીમાં નાંખે છે તે પણ ઓગળી જાત. સાકરને ગાંગડો દૂધમાં ભળી ગયે, દૂધના કણકણમાં સાકર ભળી ગઈ. તે દૂધ પીવે તે કેટલું મીઠું મધુર લાગે! પથ્થરને ટુકડો પાણીમાં પડ્યો. પાણીને મળ્યા, પલ પણ તેમાં ભળે નહિ. એટલે એને એવો રહ્યો. સાકર દૂધને મળવા નહિ પણ ભળવા ગઈ. તે એવી ભળી ગઈ કે તેને કોઈ દૂધથી અલગ કરવા માંગે તે પણ થઈ શકે નહિ. મળવામાં અંતર ઉભું રહે જ્યારે ભળી જવામાં એકમેક થઈ જવાય. ત્યાં અંતર ઉભું ન રહે, મળવું છે કે ભળવું છે?: આ ન્યાયથી સાધક આત્માને સમજવાનું છે. તમે સામાયિક પ્રતિક્રમણ કરે, પૌષધ કરે, માળા ગણે. આ બધી સાધના કરો કે તેમાં મળે નહિ પણ ભળે. વ્યાખ્યાન સાંભળવા આવ્યા તે બે ઘડી માટે પણ સંસાર છૂટે છે? ઘરબાર વેપાર બધું ભૂલે છે? જે ભૂલાતું ન હોય તે સમજવું કે તમે અમને મળવા આવ્યા છે પણ ભળવા આવ્યા નથી. ધર્મક્રિયાઓમાં ભળવાનું છે જે તેમાં ભળશો નહિ ને મળશો તે અંતર ઉભું રહેશે. સાધનાના જીવનની મસ્તીને જોઈએ તે અનુભવ નહિ થાય, જ્યારે મળ્યા પછી જે ભળી જશો તો સાધનાની સાથે એકમેક Page #238 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૧પ૯ થઈ જશો. તેમાં કલ્પના બહારનો આનંદ અનુભવી શકશો. તમે વ્યાખ્યાન સાંભળો, સાંભળીને ગ્રહણ કરે તો સંસાર કટ થઈ જાય. આ અમારી કઈ શક્તિ નથી. જિનવાણીને વિલપાવર છે. આ વાણીનું પાન કરીને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં અવધારણ કરો તે એકાવતારી બની શકાય એવી આ વાણીમાં શક્તિ છે, પણ તમે અહીં મળવા આવે છે, ભળવા આવતા નથી. પછી કલ્યાણ ક્યાંથી થાય? આજે ઘણાં માણસો ફરીયાદ કરે છે કે અમે વર્ષોથી ધર્મ સાધનાઓ કરીએ છીએ, કેટલી સામાયિક કરી, વતનિયમો કર્યા, છતાં અમને એને જોઈએ એ આનંદ નથી આવતું, તો એનું આ કારણ છે કે તમે ધર્મક્રિયાઓને માત્ર મળ્યા છે પણ તેમાં ભળ્યા નથી. માત્ર કાયાથી ધર્મક્રિયાઓ કરી છે પણ મન એમાં ભળ્યું નથી. મન, વચન, કાયાથી થતી ક્રિયાઓ ભળવા જેવી છે. સાકર જયારે દૂધમાં ભળે છે ત્યારે એ દૂધના અણુ અણુમાં પહોંચી જાય છે એટલે દૂધનું ટીપું ટીપું મીઠાશયુક્ત બની જાય છે. આ રીતે મન જ્યારે સાધનામાં ભળે છે ત્યારે સાધનાની મસ્તી કેઈ ઓર હોય છે. ભળ્યા વિના ભવના ભુક્કા ન થાય:- હવે નિર્ણય કરે. અત્યાર સુધી ભલે મળ્યા પણ હવે સાધનામાં ભળી જાવ. જે આત્માઓ મળવા નથી જતા પણું ભળવા જાય છે તેમનું જીવન ઉજજવળ બની જાય છે. જે જે ભળવા ગયા એ પાપીમાંથી પુનિત બની ગયા. શયતાનમાંથી સંત બની ગયા. પાપી આત્માઓ ભળવા ગયા તે તેમના જીવનની રોનક બદલાઈ ગઈ. અર્જુન માળી, પરદેશી રાજા બધા ગુરૂ ભગવંતની સાથે ભળવા ગયા તે ભવના ભૂકા કરી દીધા. આપણે એવા પાપી તે નથી ને? તો પછી આપણું જીવન કેમ ન બદલી શકીએ. જિનવાણીમાં, વીતરાગના વચનામૃતમાં, અને ધર્મસાધનામાં ભળી જઈશું તો ભવકટી થતાં વાર નહિ લાગે. સંસારમાં રહ્યા છે, બધું કરવું પડે છે તે કરો પણ તેમાં ભળશો નહિ. અત્યાર સુધી જેમાં ભળવાનું હતું ત્યાં મળ્યા છીએ અને જ્યાં મળવાનું હતું ત્યાં ભળી ગયા છીએ. સંસારમાં વહેપાર ધંધામાં મળવાનું છે ત્યાં ભળવાનું નથી. પત્ની, પરિવાર બધા ભેગા થઈને બેસો છે ત્યાં કેવા ઓતપ્રેત થઈ જાય છે! મેહનીય કર્મના નાટકે બધાને ભેળવી દીધા છે. દીકરીના લગ્ન છે. જાન આવી છે ત્યાં કેવા ભળી ગયા છે! આ બધી પાપ ક્રિયાઓ છે તેમાં ભળવા જેવું નથી, તે પણ ભળી જાવ છે. ભળવું જોઈએ કયાં ને ભળ્યા છે કયાં? : પરમ દિવસે મા ખમણનું ઘર આવશે. કેટલાંય ભાઈ બેને પૌષધ કરશે. પૌષધમાં કેવી મઝા આવી તેના ગાણાં બીજે દિવસે કઈ ગાવ ખરા! મેં પૌષધ કર્યો, તેમાં મેં જે આત્મચિંતન કર્યું, તેમાં જે આત્માની મસ્તી અનુભવી તે મને હજુ ભૂલાતી નથી. કેઈ દિવસ આવું બોલે છે? ના, સગા સંબંધીમાં કઈ પ્રસંગે તમે જમવા ગયા. ત્યાં સુંદર ભેજન જમ્યા. પછી આવીને શું કહેશો? હું આજે જમવા ગયો ત્યાં એવું સુંદર ભેજન જ છું કે તેને સ્વાદ હજુ મારી દાઢમાંથી જ નથી. જમવાની વાત બાજુમાં રહી, કેઈ ને ત્યાં Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] [ શારદા શિરોમણિ ગયા. તેમણે તમને ટેસ્ટસ્તાર ચા પીવડાવી, તે આવીને કહેશો કે શું ટેસ્ટદાર ચાહતી ! મારા શરીરમાં સ્ફૂર્તિ આવી ગઇ. આ બધામાં કેટલા ભળી ગયા! ચાના,ભાજનના ગાણાં ગાયાં પણ કોઈ દિવસ જિનવાણીના ગુણ ગાયા? મેં સામાયિક કરી તેમાં સમભાવમાં રહ્યો, શાંતિ મળી. તેમાં મારો આત્મા કેટલે સ્વસ્થ રહ્યો તેવુ' કયારેય એલ્યા છે ? કયાંથી ગુણ ગાવ ! તેમાં ભળ્યા નથી. આત્માની શાંતિ, આનદ અને અદ્ભૂત શક્તિના દર્શન કરવા હેાય તે એમાં મળેા નિહ પણ ભળેા. યાદ રાખો કે સાધનાના જીવનમાં ભળી જવામાં મઝા છે અને પાપક્રિયાઓમાં ભળી જવાથી સજા છે. જીવની દશા પણ આવી છે. ધમઁક્રિયામાં મન ભળતું નથી, પાપક્રિયાઓમાં મન ભળ્યા વિના રહેતું નથી. આપણે ધર્મક્રિયાને માત્ર મળીએ છીએ, જ્યારે સ`સારની દરેક વસ્તુમાં જે પાપમય ક્રિયાએ છે તેમાં ભળી જઇ એ છીએ. તેમાં ભળવાથી કેટલા કર્માંના ગંજ એકઠા કરે છે. તેનુ' તેને ભાન નથી. મહાન પુણ્યદયે જિનશાસન, જિનવાણી જૈન ધર્મી, ગુરૂદેવના સંગ આદિ બધી સામગ્રીઓ આપણને મળી છે, છતાં તેમાં ભળી શકતા નથી અને સ`સારની કંઈક પાપમય સામગ્રીઓના અભાવ હોવા છતાં ત્યાં મન સતત પાપ વિચારોમાં રમતું રહે છે. તેનાથી સાવધાન બનવાની જરૂર છે. પાપક્રિયામાં એકાકાર થઇ જઇએ, તેમાં ભળી જઇએ તેનાથી આત્માને જે નુકશાન થાય તે નુકશાન જેવું તેવુ' નથી. પાપક્રિયામાં એકાકારતા પાપના સ`સ્કારને દૃઢ બનાવી દેશે અને દૃઢ અનેલા એ પાપમય સંસ્કારો બીજા ભવમાં કદાચ પુછ્યાયે ધર્મ સામગ્રી મળી જાય તે એમાં મનને ભળવા નહિ દે. અત્યાર સુધી ભૂલ્યા તે ભૂલ્યા પણ હવે આપણા જીવનની દિશા બદલવી છે. કદાચ તમારે સ'સારની ક્રિયાએ કરવી પડે તે તેમાં મળે! પણ ભળે નહિ અને ધર્મક્રિયા નાનામાં નાની હોય તે! પણ એમાં ભળેા તેા આત્મ કલ્યાણ જલ્દી થશે. સાથે આપણેા સ્વભાવ પણ સાકર જેવા બનાવવાની જરૂર છે. જેમના સંગમાં આવીએ, જેમની સાથે રહીએ તેા સાકરની જેમ ભળીને રહેવું તે આપણી મધુરાશ તેના જીવન સુધી પહોંચી જશે. અત્યાર સુધી જિંદગીમાં ભૂતકાળમાં ઘણી ભૂલા કરી છે પણ હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને નવા ચેપડે લખે. હવે શું કરવું છે ? એક વેત દારડા જેટલી જિ'ઢગી બાકી છે તે ધર્મસાધનામાં એવા ભળી જાવ કે ભજના ભુક્કા થઇ જાય. જે આત્મા 'ધ સાધનામાં ભળી જાય તે પાતે ‘હાશ' પામે અને બીજાને હાશ ’ આપે. 6 ખળખળતા અપેારે ધૂમ તાપમાં ગુરૂ શિષ્યજઈ રહ્યા હતા. પવનનું નામનિશાન નહિ અને પગ ખુલ્લા હતા. ઉનાળાના દિવસ એટલે ગરમીનું તે પૂછવું જ શું? ગરમીના કારણે તરસ ખૂખ લાગી છે. સાથે ભૂખ અને થાક પણ ખૂબ લાગ્યા છે. ચાલતાં ચાલતાં રસ્તાથી થાડે દૂર રહેલા એક માટે વડલા જોયા. આ ગુરૂશિષ્ય અને વડલા નીચે બેઠા. પવને પણ જાણે મહેરબાની કરી હેાય તેમ મંદ મંદ પવન આવવા લાગ્યા. શીતળ પવન આવતાં અને ઝાડ નીચે સૂઈ ગયા. થોડીવાર પછી ઊડ્યા, જાગ્યા પછી ગુરૂ શિષ્યને Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૬૧ પૂછે છે બેટા ! અહીં આવ્યા પછી તને શું અનુભવ થયે? ગુરૂદેવ ! શી વાત કરું? જે અહીં આવીને બેઠો એ મને હાશને અનુભવ થયો. મને કકડીને ભૂખ લાગી હતી, તે પણ વિસરી ગયો. તરસથી આકુળવ્યાકુળ થયા હતા તે તરસ પણ ભૂલી ગયો. અને થાક પણ ભૂલી ગયો. વડલાની શીતળ છાયા અને મંદમંદ પવનથી મને ખૂબ શાંતિ વળી. મને હાશને અનુભવ થયો. ગુરૂદેવ કહે-શિષ્ય ! હાય તો નથી થયું ને? ના. હાશ અને હાયમાં ફરક ખરો? હા ગુરૂદેવ ! ઘણો ફરક છે. વડલે એકેન્દ્રિય-સ્થાવર છે. તે એકેન્દ્રિય હોવા છતાં એની નીચે આવનારને “હાયને બદલે “હાશ આપે છે. તેની નીચે બેસનારને શાંતિ આપે છે. હાશ એ શબ્દ સુખને છે અને હાય શબ્દ દુઃખનો છે. શું આપશે? હાશ કે હાય?: ગુરૂ કહે શિષ્ય ! તું વડલા જે થઈશ કે તાડ જેવો? તાઠ કેઈ ને છાંયડો આપો નથી. વડલે બધાને વિસામે આપે છે. તું જીવનમાં સદાય આ મોટા વડલા જેવો થજે. તારી છાયામાં આવનાર દરેક આત્માને સદા તું “હાશ અનુભવ કરાવજે. તનબળ, મનોબળ, વચનબળ મળ્યું છે તો તું વડલા જે બનજે, પણ તાડ જે ન બનીશ. કેઈને પણ હાયનો અનુભવ ન થાય તે સતત ખ્યાલ રાખજે. શિષ્ય તો આ વાત સાંભળી રહ્યો. વાત તો સામાન્ય છે, છતાં તેમાં આખા જીવનનું રહસ્ય આવી ગયું. આપણે આ વાત સદાય નજર સામે રાખવાની છે. વડલા કરતાં પણ આપણી જવાબદારી ઘણી મોટી છે. વડલે બહુ તો શરીરને ઠંડક આપશે જ્યારે આપણે તો સંસારના રાગ-દ્વેષની આગમાં સેકાઈ રહેલા આત્માઓની વિષય કષાયની આગને ઠારવાની છે. એ સામાન્ય કામ નથી. બળબળતા બપારે વડલે પોતાની છાયામાં આવનારને ભલે હાશ અનુભવ કરાવે પણ એ અનુભવ કરાવતા પહેલા વડલાને પિતાને કેટલી ગરમી વેઠવી પડે છે ! વડલે ઉપરથી તાપ સહન કરે અને તેની નીચે બેસનારને ઠંડક આપે. સામા જેની કક્ષાની આગને ઠારવા માટે પહેલાં કેટલું બધું સહન કરવું પડે છે ! આપણુ પાસે આવનારને “હાશીનો અનુભવ કરાવવા માટે જીવનમાંથી બને તેટલા વિષય કષાયને ઓછા કરવા પડશે અને વડલા જેવું બનવું પડશે. તાપ સહન કરવા પડશે. ગમે તેવી આંધી અને તેફાનમાં પણ અડગ ઉભા રહેવું પડશે. અરે, કદાચ શરીરના ટુકડે ટુકડા થઈ જાય એ પ્રસંગ આવે તે પણ ઉપકાર કરતા રહેવું પડશે. આવું જીવન હશે તો આપણી પાસે આવનારને “હાશીનો અનુભવ થશે. તાડનું ઝાડ ખૂબ મોટું હોય છે પણ ગરમીના દિવસોમાં એની નીચે જઈને ઉભા રહે તે શીતળતા આપે ખરું? ના. ઉપરથી કદાચ એનું ફળ પડે તો માથું તેડી નાંખે. આપણું જીવન તાડ જેવું તો નથી ને ? દોષ ભરપુર જીવન તાડના ઝાડ જેવું હોય છે. એ કેઈને હાશ અનુભવ તે ન કરાવે પણ “હાયને અનુભવ કરાવ્યા વિના ન રહે. જ્યારે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ]. | [ શારદા શિરમણિ ગુણયુક્ત જીવન વડલાના ઝાડ જેવું છે. એની છાયામાં આવનાર બધાને એ હાશને અનુભવ જરૂર કરાવે અને હાયને અનુભવ સ્વને પણ ન થવા દે. આપણું જીવન કેવું છે? વડલાના ઝાડ જેવું કે તાડના ઝાડ જેવું? હાશ કરાવે તેવું કે હાય કરાવે તેવું! આજે વર્તમાનમાં બધાનું જીવન જોતાં એમ લાગે કે અનેક આત્માઓને ત્રાસરૂપ બની રહ્યું છે. માનવી પોતાના સુખની સલામતી માટે બીજા કેટલાય આત્માઓને દુઃખ પહેચાડી રહ્યા છે. પિતાના જીવનને ટકાવવા ખાતર બીજા આત્માઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પિતાની શ્રીમંતાઈ સાચવવા બીજા ગરીબ બનતા હોય તો તેની જરાય ચિંતા નથી કે દુઃખ નથી. આપણા મુખ પરના હાસ્યને ટકાવવા બીજાની આંખમાં આંસુ આવે તે તેની પરવા નથી. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે બીજાના જીવનની હેળી થાય તો ભલે પણ પિતાના જીવનની દિવાળી ઉજવવી છે. આવું જીવન જીવવાથી જીવન કેટલું ખતરનાક બનશે તેને જીવને ખ્યાલ નથી. પિતાના સ્વાર્થ માટે જગતના અગણિત છે સાથે કેટલી દુશ્મનાવટ કરે છે. આ રીતે જીવન જીવવાથી આ લેકમાં સુખશાંતિ તે નહિ મળે પણ પરલેકમાં પણ સગતિની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. આવી દેષ ભરેલી જિંદગી બીજા છ પર કેવી ખરાબ અસર ઉભી કરે છે. એ જેવા કેઈ તૈયાર નથી. આ વાત ઘણી નાની છે, પણ તેમાંથી આપણને ઘણો બોધ મળે છે. આપણે કેવું જીવન જીવવું, તાડ જેવું કે વડલા જેવું ? હાશ આપવી છે કે હાય આપવી છે? હાશ આપવી કે હાય આપવી તે વિચારશે. - સોમવારે મા ખમણનું ધર તો રૂમઝુમ કરતું આવી રહ્યું છે. એ આપણી સામે ચેલેજ ફેકીને કહે છે તમે શૂરવીર બનીને કર્મ સામે કેશરીયા કરવા તપના હથિયાર લઈને ચૂકી જાવ. અનંત ભવેના કર્મોને બાળવા માટે તપ રૂપી ભઠ્ઠો સળગાવજે. આજે આપણા ઉગ્ર તપસ્વી બા.બ્ર. ચંદનબાઈ મહાસતી અને તેમની સાધના છેલે દિવસ આવી ગયો. તપમાં કેવી સાધના, શાંતિ અને સમાધિ છે ! ગુરૂકૃપાએ અને શાસનદેવની કૃપાએ નિવિન પણે તેમને તપ પરિપૂર્ણ થયું છે. જેમણે આખો દિવસ સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન સહિત સાધના કરી છે તેમને આપણે કેટી કેટી અભિનંદન આપશું. આપણે તેમના જેવી સાધના કરીએ ને કર્મોના ગંજને બાળીએ તો સાધનામાં સાચા ભળ્યા કહેવાઈએ. આજે મારા ગુરૂબેન વિદુષી પૂ. જલુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ છે. તેઓ ખૂબ જ આદર્શ ઉચ્ચ ચારિત્ર પાળી છેલ્લે સંથારે કરી સંવત ૨૦૧૫ના કઠોર મુકામે સમાધિમય કાળધર્મ પામ્યા છે. તેમના બે શિષ્યાઓ છે. પૂ. ઈન્દુબાઈ મહાસતીજી તથા પૂ. શાન્તાબાઈ મહાસતીજી. બંને સતીઓ ખૂબ વિનયવાન છે. (પૂ. જશુબાઈ મહાસતીજીની જીવનવાહી વૈરાગ્યમય હતી તેની ખૂબ સુંદર રીતે રજુઆત કરી હતી.) Page #242 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણું ] શ્રાવણ સુદ ૪ ને ત્રિવાર : બા.બ્ર. ઉગ્ર તપસ્વી પૂ. [ ૧૬૩ : તા. ૨૧-૭-૮૫ વ્યાખ્યાન ન-૨૦ ચંદનબાઈ મહાસતીજીના ૩૧ ઉપવાસના પારણાના પ્રસંગ સુજ્ઞ મધુ, સુશીલ માતા ને બહેના ! અન'ત જ્ઞાની ભગવડતા ભવ્ય જીવાને શ્રેયના માર્ગ બતાવતા કહે છે કે હું આત્મા ! અનંતકાળથી આત્મા પાપકર્માના પૂજ એકઠા કરીને ચતુ તિમાં રખડી રહ્યો છે. એ પાપકર્માના કારણે આત્મા ઉપર હજુ વસંતઋતુ સમાન વીરવાણીનું પ્રતિષિ`ખ ઝળકયુ નથી. હવે આ ભવમાં સુંદર શાસન અને પાપને પ્રલય કરે એવી જિનવાણી મળી છે. જો આત્મા એ વાણીને હૃદયંગમ કરે, આત્મઅવલેાકન કરે તા વસંતઋતુમાં ખીલેલા વૃક્ષ સમાન એને આત્મા પુરબહારમાં ખીલી ઉઠે. ભગવાન સૂયગડાંયંગ સૂત્રમાં ખેાલ્યા છે. पुरिसोरम पावकम्मुणा, पलियंतं मणुयाण जीवियं । સના રૂદ ગામમુકિયા, મોઢું બત્તિ નામસંવુહા | અ. ૨. ઉ. ૧. ગા. ૧૦ હે આત્મા ! તું પાપકમાંથી લિપ્ત છે. તેનાથી નિવૃત્ત થઈ જા. મનુષ્યનું જીવન નાશવંત છે. આ સંસારમાં જે મનુષ્યેા આસક્ત છે, તથા કામભોગેામાં મૂતિ છે તે હિં સાદિ પાપાથી નિવૃત્ત થતા નથી. તેવા આત્મા, મેાહના પામાં ફસાઈ જાય છે. ભગવાને આ ગાથામાં આત્મસાધનાની સુંદર ચાવી મતાવી છે. હું આત્મા ! જો તારે આત્માની વસંત ખીલવવી છે તે તુ પાપકર્માંથી નિવૃત્ત થા. જ્યારે જીવનમાં પાપ ખટકશે ત્યારે આત્માની સામે સંસારી સુખના ગમે તેટલા આકષ ણા આવશે છતાં આત્મા પર એની અસર નહિ થાય. જ્યારે પાનખર ઋતુ આવે છે ત્યારે લીલાછમ દેખાતાં વૃક્ષા સાવ સુકાઈ જાય છે. તે વૃક્ષ પર ડાળી, પાંદડાં, કાંઈ દેખાતું નથી. તાપથી આકુળવ્યાકુળ થયેલ માનવી તેવા ઝાડ નીચે આવીને બેસે તે તેને વૃક્ષની નથી. પાનખર ઋતુની વૃક્ષ પર આટલી બધી અસર થાય છે. ત્યારે એ જ ક્ષેા લીલાંછમ હરિયાળા અની જાય છે. તેની એકેક ડાળી, પાંદડાથી ભરચક અની જાય છે. તેની ડાળીએ કાયલ આદિ પ્`ખીએ બેસીને પાતાના મીઠા સૂરોથી માગને ગુજતા કરી દે છે. તે સમયનુ વાતાવરણ ખૂબ તાજગીભર્યું અને આનંદદાયક લાગે છે. તે વૃક્ષ નીચે સેંકડો માણસા આવીને પેાતાના થાક ઉતારે છે. પાનખર ઋતુની કાઈ અસર વસંતઋતુમાં વૃક્ષા ઉપર રહેતી નથી. આપણને વિચાર થાય કે પાનખર ઋતુની અસર એ પડે કે ઝાડ પર એક પશુ પાંદડું રહેવા ન દે. જ્યારે વસંતઋતુની કેટલી પ્રચંડ તાકાત, શક્તિ કે એ ડાળી પાંદડાં વિનાના સૂકાયેલા વૃક્ષને ડાળી, પાંદડા, ફળ, ફૂલથી, પૂરબહારમાં ખીલવી દે. પાનખરની કોઈ અસર ત્યારે દેખાતી નથી. વૃક્ષની શુષ્કતાને તોડી નાંખનારી વસંતઋતુ એક વર્ષીમાં એક વાર તા આવે જ છે. તા આપણા જીવનમાં કયારેય એવી વસંત નહિ આવી હાય કે પાપ સમાન પાનખરથી શુષ્ક બનેલા જીવનને શીતળ છાયા પશુ મળતી જ્યારે વસંત ઋતુ આવે છે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] [ શારદા શિરોમણિ ગુણથી ખીલવી દે. અરે ! અનંતકાળમાં ભમતા આત્માના ગુણેને ખીલવવાની તાકાત ધરાવતી અનંત વસંતઋતુઓ આપણા જીવનમાં આવીને ગઈ હશે પણ એ વસંતઋતુએની કઈ અસર આપણુ આત્મા પર થઈ નથી. આપણો આત્મા ભગવાનના સમોસરણમાં પણ ગયે હશે. વસંતઋતુ કરતાં પણ અધિક ભગવાનની દિવ્યદેશના સાંભળી હશે, છતાં આત્મા પર તેની અસર થઈ નથી. એટલે આત્મા હજુ રખડી રહ્યો છે. કેવા કેવા શુષ્ક આત્માઓ આ વસંતના આગમને ખીલી ઉઠ્યા છે. રહણીયા ચોરે અનિચ્છાએ પ્રભુના વચન સાંભળ્યા અને તે ખીલી ઉઠડ્યો. દષ્ટિવિષ ચંડકૌશિક પિતાની દષ્ટિના ઝેરથી જેને મારી નાખનારે, અરે ! ખુદ ભગવાન મહાવીરને પણ મારવા તૈયાર થયેલે એ સર્ષ વીરપ્રભુના માત્ર “બૂછે ...બૂઝ!” એ બે શબ્દોએ આત્માની રોનક બદલાવી દીધી. એક જ વખત પ્રભુ વિરની અમીધારાએ કાકંદીના ધન્નાને કે ખીલવી દીધે ! અનાથી મુનિએ માત્ર સંયમી જીવન લેવાને સંકલ્પ કર્યો અને એ સંકઃપે તેમને દ્રવ્યથી નિરોગી અને ભાવથી પણ નિરોગી બનાવી દીધા. પાપી પરદેશી રાજા કેશવામીના સંગથી પવિત્ર બની ગયા. અર્જુન માળી ભગવાનને પામીને પાપીમાંથી પરમાત્મા બન્ય. આવા શુષ્ક આત્માઓ આ વસંતને પામીને ખીલી ઉઠયા. આપણે તો એવા પાપી નથી, છતાં હજુ એવા ને એવા રહી ગયા. અહીં એ વિચાર થાય છે કે આપણામાં શી ખામી છે કે એ આત્માને ખીલવા દેતી નથી. વસંતઋતુને તો કેઈના પ્રત્યે પક્ષપાત નથી. એ તો નાના છોડવામાં ય તાજગી ભરે છે અને મોટા મોટા વૃક્ષને પણ લીલાછમ બનાવે છે. છતાં કેઈક વૃક્ષ એવું હોય છે કે જેની બખોલમાં ધીમા તાપે આગ બન્યા કરતી હોય છે. એ વૃક્ષ વસંતઋતુમાં પણ ઠુંઠા જેવું રહે છે. એના નસીબમાં ખીલવાનું નથી તેમ જે આત્મવૃક્ષના કેટરમાં ધીમી ધીમી ઈર્ષ્યા અને ક્રોધની આગ ભભૂકતી રહે છે, તેનું જીવન વસંત જેવા નિમિત્ત મળવા છતાં ખીલ્યા વિના કરમાઈ જાય છે. પછી ભલે ને હજારો વસંત આવીને જતી રહે. એ કષાય તથા નોકષાયની આગ જે ઉપશમરસના પાણીથી ઠરી જાય તે શુભ સંયોગોની વસંત એના પર પ્રભાવ પાડ્યા વિના રહેતી નથી. વસંતઋતુને જેવા છતાં જે આત્માઓ શુષ્ક, નિરસ અને ક્રોધાદિ જવાળામુખીથી બળતા રહેતા હોય તેમના પર વસંતઋતુ પિતાનો પ્રભાવ પાડી શકતી નથી. આપણા શાસનપતિ તીર્થકર પ્રભુ મહાવીર સ્વામી વિચરતા હતા, છતાં દુર્ભાગી આત્માઓ કાલસૂરી કસાઈ, કપીલાદાસી, મમણ શેઠ એવા ને એવા શુષ્ક રહ્યા. અરે આપણે આત્મા પણ કેટલીય વાર તીર્થકર ભગવાનનું સાનિધ્ય પામ્યા હશે પણ એ સાનિધ્યને સફળ બનાવી શકયો નથી. જ્યારે બીજી બાજુ ઘર હત્યા કરનારા ભગવાનના સાનિધ્યને પામી અલ્પ સમયમાં જગતના વંદનીય, પૂજનીય બની ગયા. કંઈક ભારેકમી આત્માઓ ભગવાન જેવા વસંતનના સાનિધ્યને પામીને પણ બિચારા સૂકાભઠ વૃક્ષ જેવા રહી ગયા. ચંડકૌશિક કરતા વધારે દયાપાત્ર તે જમાલી હતા. ધનવાન મમ્મણ શેઠ કરતા વધારે નસીબદાર Page #244 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] | ૧૬૫ તા ગરીબ પુણીયા શ્રાવક હતા. વસ'તના આગમન સમાન બધા સચાગેા મળ્યા છે. હવે આત્માના ગુણેાને ખીલવવા છે કે પછી એવા ને એવા સૂકાભઠ જેવા રહેવુ છે ? આ મનુષ્યનું જીવન નાશવંત અને ક્ષણિક છે...છતાં આત્માના શુષ્ણેાની ખીલવણી આ જીવનમાં થાય છે, પણુ જે આ જીવનની સાનેરી ઘડીને એળખતા નથી, પાપાથી નિવૃત્ત થતા નથી, અને કામભેાગામાં આસક્ત રહીને જીવન વીતાવે છે તેના આત્મા પાનખરમાં શુષ્ક અનેલા વૃક્ષેા જેવા રહી જાય છે. આત્મા પર આ વસંતઋતુની કોઈ અસર થતી નથી. પિરણામે તે આત્મા માહના પજામાં ફસાઈ જાય છે અને ભવવનમાં ભટકે છે. જે આત્માએ વસ'તના આગમને ખીલી ઉઠયા છે તેમના નામ શાસ્ત્રના પાને સુવર્ણાક્ષરે અંકિત થયા છે. એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે તેમની પત્ની શિવાનંદા ખૂબ સદ્ગુણી અને સૌમ્ય પ્રકૃતિની હતી. આજે તમારા ધર્મ પત્ની તમને લાવતા દેખે છે પણ આ શીવાનંદા લાવતા દેખતી ન હતી, પણ પામતા દેખતી હતી. તમારી પત્ની તમે શુ કમાઈને લાવ્યા? મે'મંગાવ્યુ હતું તે લાવ્યા કે નહિ? તે જુએ છે. જ્યારે સાચી ધમ પત્ની તેા એ કહેશે કે તમે કઈ લાવ્યા નથી એમાં રાજી છું, પશુ આપ બહારગામ ગયા ત્યારે ઉપાશ્રયે ગયા હતા? ગુરૂ ભગવંતની વાણી સાંભળી હતી! એમ પૂછશે. જો આ રીતે પૂછતી હાય તેા સમજો કે સાચી ધ`પત્ની છે. બાકી અનતા સ'સારમાં આ સંબંધો બાંધ્યા અને છેડચા તેની કેાઈ કિંમત નથી. હવે આત્મા તરફ વળે. તે માટે શું કરવું જોઈ એ. નાના બાળક તેની માતાને પૂછે છે હે માતા ! ત્રણ દિવસ પહેલાં મેં તને દૂધ મેળવતા જોઈ હતી. નાના બાળકા માતાપિતાને જે કરતાં દેખે તે કરવાનું મન થાય. માતા રાટલી વણતી હેાય તેા રોટલી વણવા બેસે. તમે સામયિક કરવા બેસેા તે તમારી સાથે સામાયિક કરવા બેસે. મુહપત્તિ ખાંધતા દેખે તે મુહપત્તિ ખાંધવા માંગે અને બીડી પીતા દેખે તેા બીડી પીતા શીખે. પછી તમે કહેા દીકરા! બીડી ન પીશ, તેા તે માને ખરા! બાળક તેા તમે જેવુ' કરતા હેા તેવું અનુકરણ કરતા શીખે. નાના હોય ત્યારે ઉપાશ્રયે લાવા તા તમારું જોઈને વાદન કરતા શીખશે પણ સાધુને બદલે સિનેમા દેખાડી છે. પ્રભુની વાતા કરવાને બદલે પીકચરની વાતા કરી છે. ટી. વી. અને વિડિયા બતાવ્યા છે । પછી તેને સાધુ કયાંથી ગમવાના છે? તેમાં જો છોકરાઓને પીકચરના ગીતે સરસ ગાતા આવડે તેા તેની માતા મલકાય કે મારા દીકરાને કેવું સરસ ગાતા આવડે છે! આમાં તેની જિ'દગી ખરખાદ થઈ રહી છે. નવકારમંત્ર ખેલવાનુ` કહીએ તેા ન આવડે, છતાં માખાપને અક્સાસ નથી. જે માતાપિતા પેાતાના સંતાનેાને ધર્મના સંસ્કાર આપતા નથી, ધર્મનું જ્ઞાન આપતા નથી, તે માતા શત્રુ અને પિતા બૈરી છે. ગળા પર છરી ફેરવનાર દુશ્મન જેટલું અહિત કરતા નથી તેના કરતાં અધિક સંતાનોને 'સ્કાર ન આપનાર માતાપિતા તેનુ અહિત કરે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ) [ શારદા શિરામણિ નાના ખાળક કહે છે માતા! મેં તને દૂધ મેળવતા જોઈ, તેમાં તે છાસ નાંખી. દહીં એવું સરસ જામી ગયુ` કે મને ખાવાની ખૂબ મઝા પડી. તને દહીં મેળવતા જોયા પછી બીજા દિવસે મેં દૂધ મેળવ્યુ. તે હી જામ્યું નહિ. મેં તારી માફક વાસણમાં દૂધ લીધુ.. પછી તેમાં મેળવણુ નાંખવા છાસ લઈ આળ્યે, તે છાસ દૂધમાં નાંખી. અને તે મેળવવા પ્રયત્ન કર્યાં છતાં તારું' મેળવેલું દૂધ દહી. બન્યું અને મારુ' મેળવેલુ દૂધ કેમ નહી' ન થયુ? છેકરાની માતા કહે બેટા! તે મેળવણુ નાંખ્યા પછી દૂધનુ શુ કર્યું હતું? એ તપેલીને સારી રીતે હલાવ હલાવ કરી, તપેલીને હલાવવાથી દૂધ મળે ખરુ? દૂધ ન મળે. તપેલીને એક જગાએ સ્થિર રાખે તા નહી મળે. મેળવણુ શાનુ નાંખશે ? : આ તો દૂધ મેળવવાની વાત કરી. હવે આપણા દૂધની વાત કરીએ. આપણે પણ દૂધ મેળવવું છે. આપણુ જીવન એ દૂધ છે. તેને આપણે મેળવવુ છે. સમજો. જીવન રૂપી દૂધમાં આરાધના રૂપી મેળવણુ નાંખવું છે. આપણા જીવનની કાર્યવાહી સારી હશે, ધ આરાધનાએથી જીવન ભરચક હશે તેમાં એવું મેળવણુ નાંખશો તેા સાધના રૂપી દહીં જામી જશે. તમે બધા આરાધના તો કરો છે. કોઈ એક વમાં સે, કઈ ખસે તે કોઈ રાજની પાંચ સામાયિકા કરતા હશો. પ્રતિક્રમણ, પૌષધ, ચૌવિહાર કરતા હશો. જેવુ' જોઈ એ તેવુ... મેળવણુતા છે. આરાધનાનુ` મેળવણુતા ખરાબર છે, છતાં દૂધ કેમ નથી જામતુ ? મેળવણુ તેા ખરાખર નાંખ્યું છે પણ સાથે મનની સ્થિરતા હૈાવી જોઈ એ, તે। દહીં ખરાખર જામે, દૂધમાં મેળવણુ નાંખીને તપેલીને એક ખુણામાં મૂકી દો, ત્યાંથી ઉપાડ ઉપાડ ન કરો તા દહી' જામે છે તેમ જીવનરૂપી દૂધમાં સાધનાનું દહી' જમાવવા માટે મનની સ્થિરતા જોઈ એ. પાંચ ઈન્દ્રિયા અને મનને જીતી લેવા જોઈએ. તેના પર બ્રેક લગાવવી જોઈ એ. જેથી હલનચલન ન થાય. તમે એ ઘડીની સામાયિક લઈને બેઠા. છ કેટિએ પાપના પચ્ચખાણ કર્યાં છે છતાં મન સ્થિર રહી શકે છે ખરું ? મનના ઘેાડાએ તે કયાંય દોડતા હોય છે. દહી' મેળવવા તપેલીને સ્થિર રાખવી પડે છે તેમ આત્મામાં સ્થિરતા લાવવાની છે. એક વાત યાદ રાખજો. જીવન રૂપી દૂધ મળ્યું છે પણ મેળવણુ વારંવાર નિહ મળે. મન કાને હોય ? સંજ્ઞી 'ચેન્દ્રિયને, એકેન્દ્રિયમાંથી અકામ નિર્જરા કરતાં કરતાં આગળ વધતાં વધતાં સન્ની પ'ચેન્દ્રિયમાં આવ્યા. અહી મન મળ્યું. જ્યાં જ્યાં મન મળ્યું ત્યાં ત્યાં આરાધના મળી એવું નથી. જેટલી ગતિમાં ઉત્પન્ન થયા એ બધી ગતિમાં આરાધના, તપ, ધર્મ મળ્યા હતા? ના. આ મનુષ્યગતિ એવી છે કે મન મળ્યુ છે, સાથે ભાગ્યેય આરાધના પણ મળી છે. ભાગ્યવાન ! વિચાર કરે. હવે આત્મામાં ઝેક લગાવે. સંસારમાં કોઈ ને પાંચ લાખની લોટરી લાગે તેા તમે તેને ભાગ્યવાન સમજો છે, પુણ્યવાન કહેા છે. એથી અધિક આ આરાધના તમને મળી એ લેટરી કરતાં પણ વધારે છે. સન્ની પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયા ત્યાં મન મળ્યું પણ બધાને Page #246 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૧૬૭ ધ મળ્યા નથી. અરે, આ મનુષ્ય ભવમાં આવવા છતાં કસાઈના ઘરમાં, જ્યાં ઘાર ß...સાના તાંડવ સર્જાતા હોય, જ્યાં પુણ્ય, પાપનું', ધર્મ –ક' ભાન નથી ત્યાં જન્મ થયા તે। આરાધનાનું મેળવણુ કયાંથી મળે ? બધા ભવમાં આ મેળવણુ નથી મળતું. આ ભવમાં મળ્યું છે તે અહીં આવીને સામાયિક કરવાની કે કોટ-ખમીસ પહેરીને એસવાનું ? આ જિ ઢગી તેા પળ પળ કરતી ચાલી જાય છે માટે સમજીને જીવનની સાધના કરી લે. ધર્મ આરાધના, જીવનની સાધના, માનવજીવનમાં ન કર વિરાધના, હૈ। આત્મા હૈ। (ર) શ્રધ્ધાથી કરણી સકામ, મેળવજે મુક્તિનું ધામ.... મહાપુરૂષા કહે છે કે પૂર્વજન્મમાં ઘણા પુણ્ય કર્યાં, જબ્બર સાધના કરી ત્યારે આ આરાધના રૂપી મેળવણુ મળ્યુ છે. પશુ સંસારના ભેગા. પાંચ ઈન્દ્રિયાના મનગમતા વિંષા પાછળ આ મેળવણુને એળખી શક્તા નથી. સમો. આરાધનાનુ` મેળવણુ જન્માજન્મમાં નહિ મળે. આત્મા દેવગતિમાં ગયા ત્યાં વૈભવ, સ'પત્તિ, સુખ બધું મળ્યું. પણું આરાધનાનુ` મેળવણુ ન મેળવી શકો. જીવ નરક ગતિમાં ગયા તે ત્યાં તેા ભયકર વેદના છે. પરમાધામીના હાથે કપાયા, છેદાયા, ભેદાયા, અન`તી ભૂખ, તરસ વેડી છતાં એ આરાધનાનું મેળવણુ ન ગણાયું. પરાધીનપણે બધું વેઠયું છે. ત્યાં મન મળ્યું. પણ આરાધનાનુ' મેળવણુ ન મળ્યુ. અનુત્તર વિમાનના દેવાને ૩૧ હજાર કે ૩૩ હજાર વર્ષ આહારની ઈચ્છા થાય છતાં એ આરાધનાનુ મેળવણુ ન ગણાય. તિય``ચ ગતિમાં જીવાપરાધીનપણે દુઃખા વેઠે છે તેમાં કંઇક જીવાને અલ્પાંશે આરાધનાનુ મેળવણુ મળ્યું છે. અઢીદ્વીપ બહાર અસ`ખ્યાતા. તિય``ચ શ્રાવક શ્રાવિકાઓ છે પણ અઢીદ્વીપમાં એટલા નથી. તમે મનુષ્યભવમાં આવ્યા. સૂર્યવંશી— —નવ વાગ્યા સુધી ઉડા નહિ તે પચ્ચખાણ પણ ન કરે તેા લાભ ન મળે. પૂ. તપસ્વી ચંદનબાઈ મહાસતીજીએ ૩૧ ઉપવાસની ઉગ્ર તપસ્યા સ્વેચ્છાએ કરી તા કેટલેા લાભ મળે છે. સ્વઈચ્છાએ અઠ્ઠમ કરે। તા ૨૫ ઉપવાસના લાભ. અઠ્ઠાઈ કરા તો ૭૮૧૨૫ ઉપવાસના લાભ. ૧૦ ઉપવાસ કરેા તા ૧૯ લાખ, ૧૩ હજાર, ૧૨૫ ઉપવાસને લાભ. ૧૧ ઉપવાસ કરો તા ૯૭ લાખ, ૬પ હજાર, ૬૨૫, ઉપવાસના લાભ. આ રીતે ૧૬ ઉપવાસ કરીએ તેા ૩૦ અબજ, ૫૧ ક્રોડ, ૭૫ લાખ, ,૭૮ હજાર ૧૨૫ ઉપવાસને લાભ. જેમ એક ઉપવાસ વધે તેમ પાંચ ગણા કરવાના. ખતાવા તમારા વેપારમાં આટલા નફા છે? કદાચ-નફે મળતા હાય પણ ત્યાં પાપના પેટલા આંધવાના. ધનને સાચવ્યા કરે, ગણ્યા કરો, પછી દશા શી થશે ? એક લાભી માણસ પાસે સેાનું ઘણું. તેણે સાનાની ઈંટો બનાવી ઘરના ચેાકમાં ઘાટી. તેના પ્રત્યે આસક્તિ, મમતા અને મેાહુ છે એટલે રોજ રાત્રે ૧૨ વાગે જમીન ખાદે. સેાનાની ઈંટા જુવે અને દાટી દે. દરરોજ આમ કરે. એક દિવસ ઈંટોના ખનખન અવાજ થવાથી પાડોશી જાગી ગયા. છાનામાના જઈને જોઈ લીધું. આખી વાત જાણી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] | શારદા શિરામણ ગયા. પેલા લેાભી માણસ દાટીને સૂઈ ગયા કે તરત તેણે ત્યાં જઈને ખાડા ખોદીને સેનાની ઈંટો લઈ લીધી અને તે જગાએ માટીની ઇંટો મૂકી દીધી. બીજે દિવસે જોયુ તે સેાનાના બદલે માટીની ઈટ જોઈ. પાક મૂકીને રડવા લાગ્યેા. પાડોશી કહે-રડીને શુ કરવાનું ? તમારે વાપરવુ` હતુ` નહિ. રોજ જોતાં ને રાજ મૂક્યાં હતા. તે ગયું તે પણ શું? તમારી મમતા પણ એછી નથી. રાજનેટના ખ`ડલ ગોા. અમારી એના પાસે ગમે તેટલા સેટ હેાય તેા પહેરશે તે એક જ ને ! બાકીના મૂકી રાખવાના ને જોવાના. આસક્તિ જીવને કમ અ`ધાવે છે. સુભૂમ ચક્રવતીની તૃષ્ણા પૂરી ન થઈ. તેને મનમાં થયું કે બધા ચક્રવતી એએ છ ખ'ડ સાધ્યા. હુ· સાતમા ખંડ સાધુ' તે વિશેષ કર્યું કહેવાય. તેને છ ખંડ આછા પડયા કે સાતમા ખંડ મેળવવા ગયા. મેળવવા જતાં જ સમુદ્રમાં વચ્ચે મેતને ઘાટ ઉતરી ગયા અને સાતમી નરકમાં રવાના થઈ ગયા. ન છ ખાંડની રિદ્ધિ ભાગવી શકયા કે ન તે સાતમા ખંડ મેળવી શકયા. મમતા અને મૂર્છા તેમને નરકમાં લઈ ગઈ. પર પદાર્થાની મમતા ઘટાડો અને આત્મા તરફ વળેા. આત્માની પિછાણુ કરો. આત્માને ઓળખવાની તક મળી છે. ન જેએ આત્માને આળખવાના છે એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે. જેમણે સ’સાર છેડયા એવા ત્યાગી સ`તાના તા સિદ્ધાંતમાં ગુણ ગવાયા છે પણ અહી તા આનંદ શ્રાવકના પણ ગુણ ગાયા છે. તેમને કુટુંબ, પત્ની, પુત્ર, પરિવાર માલ-મિલ્કત બધું હતું, છતાં સિદ્ધાંતમાં તેમના નંબર કેમ લાગ્યા ? તેમને આરાધનાનું મેળવણુ મળ્યું હતુ. એને ઉપયેગ તેમણે કેવા કર્યાં? પાંચ ઇન્દ્રિયા અને મન ઉપર કેટલી બ્રેક મારી તેા આરાધનાના મેળવણુથી સાધના રૂપી દહી' મેળવી લીધું. તે વાત પછી આવશે. પૂ. ચંદનબાઈ મ. એ ૩૧ ઉપવાસ કર્યાં. તેમણે આહાર સંજ્ઞા ઉપર બ્રેક મારી, તે। આટલી મહાન સાધના કરી શકયા. કોઈ પણ કાર્ય માં બ્રેક માર્યા સિવાય સિદ્ધિ ન થાય. એક ન્યાયથી સમજાવુ. તમારા ચાલુ જમાનાની વાત કરીએ. તમે ગાડી લઈ ને રસ્તા પરથી જઈ રહ્યા છે. ગાડી પુર ઝડપે જઈ રહી છે. ઘરવાળા બધા તેમાં બેઠા છે. ગાડી ચલાવનાર ડ્રાઈવર ખૂબ કાબેલ અને હાંશિયાર છે. ગમે તેટલા માણસેાની ભીડ હેાય છતાં તેમાંથી સાચવીને મોટર લઈ જતા કે જેથી અકસ્માત એકસીડન્ટ થવાના ભય ન રહે. ગાડી ઝડપથી જઈ રહી છે. આજે તમારું જીવન પણ ઝડપી થઈ ગયુ` છે. બધે ઝડપી, ઝડપી ને ઝડપી. જો તમારી પાસે ખનખનીયા હોય તે અમદાવાદ જવુ હોય તેા પણ પ્લેનમાં જાવ ગાડીમાં ન જાવ, કારણ કે જલ્દી જવુ' છે. ટાઈમ ખચાવવા છે. તમે ટાઈમ તા આળખા છે. પણ કયાં ? સ’સારમાં. સ'સારના ભાગેામાં અને સ'સારના કાર્યોંમાં, મેટરના ડ્રાઈવર ખૂબ કુશળતાથી ગાડી ચલાવી રહ્યો છે. ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે. ડ્રાઇવર ખાજુમાં બેઠેલા મિત્ર સાથે વાતચીત કરી રહ્યો છે. ભલે વાત કરતા હોય પણ ગાડી ચલાવવામાં ખૂબ ચતુર છે એટલે વાંધા ન આવે. Page #248 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [1૬૯ બ્રેક અને એકસીલેટર શું કામ કરે છે ? : ગાડી સ્પીડમાં જઈ રહી છે. ત્યાં અચાનક દૂરથી ૧૦ થી ૧૫ છેકરાઓનુ ટાળુ જોયુ. તે છેકરાએ ઝડપથી દોડીને રસ્તા એળગતા હતા. ગાડીનું ઝડપી જતુ' છે ને છેકરાઓનુ` ઝડપી આવવુ' છે. તે ટોળું એકદમ નજીક આવી ગયુ. જો મેટર અટકાવવામાં ન આવે તે તે પદકરાએના કચ્ચરઘાણ વળી જાય તેમ હતુ. છેકરાઓનુ ટાળુ નજીક આવી રહ્યું હતુ. એ જોઈને ડ્રાઇવર મેટર અટકાવવા છેક દુખાવવા ગયા. બ્રેક પર પગ મૂકયેા, પણુ કાણુ જાણે શુ` આશ્ચર્ય થયું કે મેટર અટકી તેા નહિ પણ ડબલ સ્પીડમાં દોડવા લાગી. રિણામ જે આવવાનું હતું તે આવ્યું. પંદર છોકરાએના ટોળા પર મેટર ફરીવળી. ચાર પાંચ છેકરાએ તે ત્યાં ને ત્યાં મરી ગયા અને બીજા છેકરાએ ઘાયલ થયા. તે બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં. ડ્રાઇવરને પણુ ઘેાડું વાગ્યું. ડ્રાઈવર વિચારમાં પડી ગયા. હું' પગથી બ્રેક મારવા ગયેા આમ કેમ થયુ' ! એકસીડન્ટ થતાં આજુબાજુના લેાકા અને છાકરાઓના સગા બધા ભેગા થઈ ગયા. બધાએ ભેગા થઈ ને તેને ખૂબ માર માર્યાં. તેની બેહાલ દશા કરી. તેને કહેવા લાગ્યા, હરામખાર ! મેટર ચલાવતા નહાતી આવડતી તા ઘરે બેસી રહેવું હતું ને ! આ રીતે ગાળા દેવા લાગ્યા ! ગાડીમાં બેઠેલા શેઠ પણ વિચાર કરવા લાગ્યા કે મારા ડ્રાઈવર તેા ગાડી ચલાવવામાં ખૂબ કુશળ છે. તે કયારેય ભૂલ કરે નહિ ને આ શું અની ગયું ! ડ્રાઈવરના દિલમાં પશુ ખૂબ આઘાત છે કે મારાથી આ પાપ કેમ થઈ ગયું ? બધાએ ડ્રાઈવરને પકડી લીધે અને પોલીસને સાંપી દીધા. કો માં તેના પર કેસ ચાલ્યેા. તેને પૂછ્યું' કે તે' ગાડી કેવી રીતની ચલાવી કે એકસીડન્ટ થઈ ગયા. તેમાં પાંચ છેકરા મરી ગયા છે. અમુક ધાયલ થયા છે. તે સાચું છે ? ડ્રાઈવર કહે હા હા, કહેતાં તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. તે નિ ય ન હતા, તેનામાં દયા અને કરૂણા ભરેલા હતા. તે' ગાડી કેવી રીતે ચલાવી કે છેકરા ખલાસ થઈ ગયા ને બીજા ઘાયલ થયા. સાહેબ ! આપની વાત બરાબર છે પણ મારી મોટી ભૂલ થઇ ગઈ છે. તે છેકરાઓને દેાડતા આવતા જોયા એટલે તેમને બચાવવા માટે હુ પ્રેક પર પગ મૂકવા ગયા પણુ એ પગ બ્રેક પર મૂકવાને બદલે ભૂલમાં બ્રેકની બાજુમાં રહેલા એકસીલેટર પર પગ મૂકાઈ ગયે। હાવા જોઈ એ, પછી ગાડી કટ્રોલમાં આવે કયાંથી ? હું પગ મૂકવા ગયા બ્રેક પર અને ભૂલમાં ઉતાવળથી મૂકાઈ ગયા એકસીલેટર પર. મારી આ ભયંકર ભૂલના કારણે મેટર રોકવાને બદલે મેટર ડમલ સ્પીડમાં દોડવા લાગી. પરિણામે આ છેકરાઓના એકસીડન્ટ થતાં તેમાં કચરાઈ ગયા. બસ આ એક નાની પણ ભય કર ભલે આ ન ધારેલું પરિણામ આવ્યું. મેં ગૂના કર્યાં છે એ સાચું છે. આપને જે શિક્ષા કરવી હોય તે કરો. ડ્રાઈવરે રડતી આંખે પેાતાની ભૂલ કબૂલી. આ વાત સાંભળનારા બધા છક થઈ ગયા. એક નાની ભૂલનું કેવુ... ભયંકર પરિણામ આવ્યું ? અત્યારના જમાનામાં આવા કેટલાય કિસ્સાઓ બની રહ્યા છે. આપણે તે આ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] [ શારદા શિરમણિ વાત જીવન સાથે ઘટાવવી છે. તમારા જીવનની ગાડી પણ ઝડપી જઈ રહી છે, તમારી ઇચ્છાઓ, આશા, તૃષ્ણાઓ કેટલી ઝડપથી આગળ વધી રહી છે. એક ઈરછા પૂરી ન થાય ત્યાં બીજી ઈચ્છા, અસંતોષની આગ લાગી રહી છે. તે મેળવવા માટે પાપનું સેવન થઈ રહ્યું છે. સદાચાર, માનવતા, ધર્મ બધું ભૂલી જાય છે. વિચાર કરે. જૈન તરીકે તમને આ બધું શોભી રહ્યું છે? તમારી ઈચ્છાઓ એકસીલેટરની જેમ આગળ વધી રહી છે. હું પૈસાવાળો શ્રીમંત કેમ બનું? જેમ લાભ મળતો ગયો તેમ લેભ વધતો ગયો. પહેલાં તમારું મુખ નાનું હતું હવે પહોળું થઈ ગયું છે. યાદ રાખે-ગમે તેટલું ભેગું કરશે પણ સાથે કેટલું લઈ જવાના ? જવાના જવાના સૌએ જવાના, ભવની સફરમાં સાથે શું લઈ જવાના ગાડી ને વાડી, બંગલા મઝાના, મૂકીને જવાના માલ ખજાના... મહાપુરૂષો ટકેર કરે છે કે કેઈ આજ તો કઈ કાલ, મોડું કે વહેલું બધાને જવાનું એ જવાનું છે. તો જશે ત્યારે ભવની સફરમાં સાથે શું લઈ જશો? તમારા મેળવેલા પૈસા, સંપત્તિ, વૈભવે, ખજાના કેઈ સાથે આવવાના નથી પ તેના પ્રત્યે રાગ રાખી મમતા કરી જે કર્મો બાંધ્યાં તે સાથે આવવાનાં. ત્યાં કઈ ભેદભાવ નથી કે કઈ ભાગીદારી નથી. પુત્ર માટે કે પત્ની માટે કર્મો કર્યા હોય પણ જોગવવા તો તમારે પડશે. એકસીલેટર કયાં લગાડવાની જરૂર છે? : તમે શું કરી રહ્યા છો? માસખમણનું ધર દિવ્ય સંદેશ લઈને આવ્યું છે. પ્રમાદને દૂર કરી જાગ્રત બને. માસખમણની ઉગ્ર સાધના કરવા તૈયાર થાજે. દાન, શીયલ, તપ ને ભાવ. તેમાં તપ શબ્દ આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમાં પણ તપ શબ્દ આવે છે. અને સાધુને ૧૦ પ્રકારનો યતિધર્મ છે તેમાં પણ તપ આવે છે. આત્મકલ્યાણના માર્ગમાં એક એવો માર્ગ નથી કે જેમાં તપ શબ્દ ન આવતા હોય, માટે તપની અવશ્ય જરૂર છે. આહાર સંજ્ઞા પર બ્રેક મારે. તમને તપ કરવાનું કહીએ તો કહેશે કે મેં ગયા વર્ષે કરી લીધું. મેં આટલી આરાધના કરી. જ્યાં તપ કરવાની કે ધર્મ કરવાની વાત આવે ત્યાં બ્રેક મારે છે અને જ્યાં બ્રેક મારવાની છે ત્યાં એકસીલેટર લગાવે છે. તપ કરવામાં, સાધના, આરાધના કરવામાં બ્રેક ન મારે પણ એકસલેટર લગાડો અને સંસારની પાપની ક્રિયાઓમાં બ્રેક મારો. આરાધના કરવા માટે સાધનાના જીવનમાં પ્રત્યેક સાધકે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. મનનો ઉપયોગ બે રીતે થઈ શકે છે બ્રેક તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. અને એકસલેટર તરીકે પણ તેને અપનાવી શકાય છે. જે યોગ્ય સમયે તેને ઉપયોગ થાય તો જીવને તેના નિશ્ચિત સ્થાને પહોંચાડી દે અને જે તેને ઉપયોગ કરવામાં જરા ભૂલ થઈ તો આ ડ્રાઈવરની જેમ ભયંકર હોનારત સર્જી દે છે, માટે જ્યારે જ્યારે સંસારની કઈ ઈચ્છાઓ મનમાં ઉઠે ત્યારે એના ઉપર બ્રેક મારો પણું જીવની દશા અવળી છે. ત્યાં બ્રેક મારવાને બદલે એકસલેટર Page #250 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૧૭૧ દબાવીએ છીએ અને આરાધના કરવાની વાત આવે ત્યારે એકસલેટર દબાવવાના બદલે આપણે બ્રેક દબાવીએ છીએ. ડ્રાઈવરે તો એક વાર ભૂલ કરી તેનું પરિણામ કેવું ભયં-- કર આવ્યું ? આપણે તો જીવનમાં કેટલી વાર ભૂલે કરીએ છીએ. ડ્રાઈવરે બ્રેક મારવાના બદલે એકસીલેટર પર પગ મૂકી દીધે તે એકસીડન્ટ થઈ ગયે આપણે શું કરીએ છીએ? તૃષ્ણાઓ, ચાર સંજ્ઞાઓ, કષા પર બ્રેક મારવાના બદલે એકસલેટર લગાડીએ છીએ તેમાં આત્માને કેટલું નુકસાન થાય છે ! તેમાં આત્માના ગુણને નાશ થાય છે અને કર્મની કોર્ટમાં દાખલ થવું પડે છે, પરિણામે નરકની અનતી વેદના અને તિર્યમાં દુઃખ ભેગવવા જવું પડે છે. અઢળક સંપત્તિ હેય, ધેમ સાહ્યબી હોય, સંપત્તિની છોળો ઉછળતી હોય છતાં મનમાં અશાંતિ, ઉકળાટ રહ્યા કરે છે. સંપત્તિના ઢગલામાં પણ શાંતિનો અનુભવ થતો નથી. તેનું કારણ એક જ છે કે ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસલેટર દબાવીએ છીએ તેથી તે ઘટવાને બદલે વધતી જાય છે. વધતી જતી એ ઇચ્છાઓને પૂરી કરવા માટે અનેક પ્રયત્ન કરે છે તેથી આગ શાંત થવાને બદલે વધતી જાય છે. આ મનુષ્યભવ આપણને આરાધના કરવા માટે મળ્યો છે. આ સંસાર તે વિષચક છે. તેમાંથી બચવા માટે રોજ રોજ આરાધના વધારતા જવાનું છે. તેમાં એકસલેટર લગાડવાનું છે. એટલે આરાધના કરવામાં એકદમ ઝડપ વધે. એ ઝડપ જેટલી વધારતા જઈશું એટલા આ સંસારના વિષચક્રથી જલદી મુક્ત થઈ જશું. વાસના ઉપર બ્રેક મારતા રહેશે તે વિષચક્રમાં ફસાશો નહીં. સુભૂમ ચક્રવતી ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસોલેટર દબાવી બેઠે તે કેવી દશા થઈ ? નરકની ઘોર વેદનાઓ અને ત્રાસ ભેગવવા ચાલ્યા ગયે. આરાધના કરવા માટે આ મહામૂલ્યવાન જીવન મળ્યું છે. તેમાં જે આરાધનાનું મેળવણ નાંખશો તો સાધનારૂપી દહીં બરાબર જામી જશે. આરાધનાના મૂલ્યવંતા જીવન પર એકસીલેટર દબાવવાના બદલે બ્રેક લગાવી દેવાથી અને ઈચ્છાઓ પર બ્રેક મારવાને બદલે એકસલેટર દબાવવાથી આત્માને ભયંકર નુકસાન થાય છે. મેટર ચલાવવામાં ડ્રાઈવર ભૂલ કરે તો એકાદ બે છાને ખતમ કરી દેશે પણ સાધનાના જીવનમાં જે ભૂલ થઈ તો આત્માનો અનંત સંસાર વધી જશે, માટે જ્ઞાની કહે છે કે સમજે. ઈચ્છાઓ પર બ્રેક લગાવતા જાઓ અને આરાધનાઓ પર એકસીલેટર દબાવતા જાએ. આહાર સંજ્ઞા પર બ્રેક મારો અને તપ કરવામાં એકસીલેટર લગાડે. સનતકુમાર ચક્રવતીને ભયંકર સળ રોગ થયા. તપના પ્રભાવે એમને એવી લબ્ધિ પેદા થઈ હતી કે તેમનું થુંક જે શરીરે ચોપડે તે રોગ મટી જાય. मल स्वर्णगतं वन्हि, हंस क्षार गत जलम् । यथा पृथक्क रोत्ये व, जन्तोः कर्म मळ तपः । જેમ સુવર્ણમાં રહેલ મેલને અગ્નિ દૂર કરે છે અથવા દૂધમાં રહેલ પાણને હંસ જુદું પાડે છે તેમ તપ ના કર્મરૂપી મેલને જુદો પાડે છે. ભવના સંચિત કરેલાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] [શારદા શિરમણિ કર્મો તપથી નાશ થાય છે. તપ એ કલ્પવૃક્ષ સમાન છે. મેક્ષસુખ એ તેનું ફળ છે. અય દર્શનમાં પણ સાધકે વિદ્યાસિદ્ધિ માટે જંગલમાં જઈને તપ કરતા હોય છે. રાવણે વિદ્યાસિદ્ધ કરવા માટે કેટલા વર્ષો સુધી તપસાધના કરી ત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, પણું તે તા સંસારના સુખો આપનારી અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની લૌકિક સાધના હતી. આમલક્ષે કરેલી સાધના કર્મોને બાળે છે. તારૂપી દાવાનળથી કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય અને આત્મા નિર્મળ-પવિત્ર બને છે. ભયંકર રોગો પણ તપથી નાબૂદ થાય છે. આ જીભને રસના ચટકા બહુ ગમે છે, માટે સેન્દ્રિય પર બ્રેક મારવાની છે. કહેવત છે કે જેણે જીભ જીતી તેણે જગત જીત્યું! જે જીભને જીતે તે તપ કરી શકે. ભેગને ત્યાગ કરી બ્રહ્મચર્યમાં આવે. વાસના પર બ્રેક મારે. આ ધર્મની આરાધનાનું મેળવણુ જન્મોજન્મમાં વારંવાર નહીં મળે. આ ભવમાં મળ્યું છે તો એનાથી સાધનારૂપી દહીં બરાબર જમાવી લે. પૂ. ચંદનબાઈએ મેળવણુ બરાબર મેળવ્યું તે ૩૧ ઉપવાસની સાધના રૂપી દહીં થયું. બીજા ચારેક બેનને તપશ્ચર્યા ચાલુ છે. નિયમા તીર્થકર બનનાર અને મોક્ષમાં જનાર આત્માએ પણ કર્મો ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી છે. તપમાં અપૂર્વ શક્તિ છે. આ તપસ્યા આત્માને હિતકારી (૨) આનંદકારી, મંગલકારી, મુક્તિના સુખને દેનારી.. મહાકઠીન કાર્યો પણ તપ કરવાથી સિદ્ધ થાય છે. તપ એ આત્માને હિતકારી છે. અનંત ના કર્મોને એક ઝાટકે ખંખેરનાર તપ છે. તપ કરવાથી આત્મા નિર્મળ બને છે, ઇન્દ્રિયનું દમન થાય છે. તપ કરે, કરો અને અનુમોદન આપે. આત્મસાધનાના કાર્યોમાં અનુમોદના આપવાથી ખૂબ લાભ થાય છે. સંસારના કાર્યોની અનુમોદના જીવને પાપના પુંજ એકઠા કરાવે છે. કૃષ્ણ વાસુદેવે કયાં સંયમ લીધો છે ! સંયમની દલાલી કરી છે. તેમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. તે ભગવાનના સમોસરણમાં જતાં ત્યારે નાના સંતાને જોઈને રડી પડતા. અહીં ભગવાન ! મને આ અવસર ક્યારે આવશે કે હું સંસાર છોડીને દીક્ષા લઉં ! તમે ક્યારેય આવી ચિંતવણું કરી છે ખરી ? કયાંથી થાય? રાત દિવસ વિચાર સંસારના, ધંધાના હોય પછી એ જ વિચારો આવે ને ! સ્વપ્ના પણ એના જ આવે. કાલે માસખમણના ઘરને પવિત્ર દિવસ છે. તપ કરવા માટે જગાડવાની સીટી વગાડે છે. હવે જાગૃત બને. જીવને મૂળ સ્વભાવ અણહારક છે. એ પદને પામવા માટે તપની અવશ્ય જરૂર છે. તપ કરવાની તાલીમ લીધી હશે તે અંતિમ સમયે સંથારે કરી શકાય. જીવનરૂપી દૂધમાં આરાધનાનું મેળવણ નાંખશું અને તેમાં સ્થિરતા કેળવશું તો સાધનાનું દહીં બરાબર જામી જશે. તે માટે તૃષ્ણાઓ, ઈચ્છાઓ વાસનાઓ પર બ્રેક મારવી પડશે અને તૃપ્તિ, સંતોષ, નિર્વિકાર ભાવ પર એકસલેટર દબાવશું તો જીવનની ગાડી સાધનાના ક્ષેત્રમાં પૂરઝડપે આગળ વધી શકશે. આજે પૂ. ચંદનબાઈ મહા Page #252 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૧૭૩ સતીજીને ૩૧ ઉપવાસ પૂર્ણ થાય છે. તે આપ બધા ૩૧ દિવસના સારા સારા પ્રત્યાખ્યાન લેજે. ચંદનબાઈ મહાસતીજી ફરી ફરીને તેઓ આવી સાધના કરતા રહે, તપ ત્યાગથી તેમનું જીવન દેદીપ્યમાન બનાવે એ જ આપણા સહુના અંતરના આશીષ છે અને અભિનંદન છે. શ્રાવણ સુદ ૫ ને સોમવાર : વ્યાખ્યાન નં-૨૧ : તા. ૨૨-૭-૮૫ આપણા શાસનપિતા પ્રભુ મહાવીરસ્વામીએ ઘાતી કર્મોને અપાવવા માટે અજોડ પુરૂષાર્થ ખેડ, અઘોર તપ સાધના કરી, કેટલા પરિસહે અને કષ્ટો વેઠયા ! सूरो संगाम सीसे वा, संबुडा तत्थ से महावीरे। પરિસેવાને સારુ, જે મર્થ રહ્યા . આ. અ. ૯ ઉ. ૩, ગા. ૧૩ જેવી રીતે કવચથી સુસજિજત વર સુભટ યુદ્ધના મોખરે રહેવા છતાં શસ્ત્રોથી છિન્નભિન્ન થતા નથી. એવી રીતે દીર્ય અને ક્ષમા રૂપી કવચથી સુરક્ષિત ભગવાન અનેક પરિસહ, ઉપસર્ગની સામે ઝઝૂમતા જરા પણ વિચલિત ન થયા. તે તે આત્મામાંથી પરમાત્મા બની ગયા. તમારી સામે એક વાત રજુ કરું. પરમાત્મા અને પારસમણું આ બને એક રાશીના શબ્દો છે. એ બેમાં તમને કોણ વહાલું? સાચું બોલજે. જે હોઠેથી બોલશો તો પરમાત્મા કહેવાના, પણ હૈયાથી કહો તો પારસમણિ. મને રાજી કરવા પરમાત્મા કહેશો પણ તમારે રાજી થવું હોય તે પારસમણિ કહેશો. બંનેમાં શું વહાલું તે સમજાવું. પારસમણિ માટે તો મારે સમજાવવું પડે તેમ નથી. તમે પારસમણિને જે નથી પણ સાંભળ્યું છે કે તેની શક્તિ આટલી છે? લાખો મણ લોખંડ હોય તો પણ તેને સોનું બનાવવાની તાકાત તેનામાં છે. વિચારે, તમારી પાસે લોખંડની તલવાર છે. જે તલવાર બીજાના મસ્તક ઉડાડી દે છે. તે તલવારને પારસમણિનો સ્પર્શ કરાવવામાં આવે તો તલવાર સોનાની બની જાય. આ તે તલવાર હતી પણ ધાર્મુિ કે ગમે તે લોખંડનું શસ્ત્ર હોય તે તે સેનું થઈ જાય. હું તમને પૂછું કે લેખંડની તલવાર પારસના સંગથી સેનાની બની પણ પારસમણિની એ તાકાત છે કે સોનાની તલવાર કેઈનું ગળું નહિ કાપે, કે કોઈની હિંસા નહિ કરે, કોઈ જીવને મારશે નહિ કે મસ્તક ઉડાવશે નહિ! એ તો કોઈને મારે તે તેના ધડ અને મસ્તક જુદા કરી નાખે, પછી તે લેખંડની હેય કે સોનાની હય! જયારે પરમાત્મા પાસે જેની હિંસા કરનારા, ખૂન કરનારા પાપી જે ગયા તો તે છે પુનિત બની ગયા. હિંસક મટી અહિંસક બન્યા. ખૂનીમાંથી મુનિ બન્યા. શયતાનમાંથી સંત બન્યા, રાગીમાંથી વીતરાગી બની ગયા. પાપી ઉપર પરમાત્માની અમીદ્રષ્ટિ પડી, તેમના વચનામૃતો હૃદયમાં આરપાર ઉતરી ગયા તે પાપી પવિત્ર બની ગયા. અરે, તેમના જેવા બની ગયા. તમારા પારસમણિમાં છે આ તાકાત ! બોલે, હવે કોણ વધારે સારું ? પરમાત્મા. જે આપણું ભભવમાં હિત કરાવે, પણ રાત દિવસ તમારી રટણા, ભૂખ, ઝંખના શની છે? પારસમણિની. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] [ શારદા શિરમણિ પથ્થર જેવા પૈસા અને પારસ જેવા પ્રભુબેમાં કેણ તમને વહાલું, બેલે પૈસા કે પ્રભુ? તમને એમ થાય કે સંતે પાટે બેસી ગયા એટલે તેમને પૈસાની કયાં જરૂર છે! અમારે તે પૈસા વગર ચાલે કયાંથી? તમને પૈસા ખૂબ વહાલા છે પણ એ પૈસાનું પોટલું બાંધીને ફરો તો એવું ખરું કે રોગ નહિ આવે અથવા જોગ હશે તો મટી જશે ? હા, રેગ માટે દવાની સહાય લેવી પડે તો તેમાં પૈસા સહાયતા કરેશે પણ પૈસા ન તો રોગ મટાડી શકે કે ન તે દુર્ગતિ અટકાવી શકે. સમજી લે. અંતરમાં દેવ-ગુરૂધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા જાગે તે પરમાત્માના સંગથી પાપી પુનિત બની જાય. પરમાત્માને સ્પર્શ થવાથી આત્મા પરમાંથી સ્વમાં આવ્યું, તેમાં સંદેહ નહિ પણ શ્રદ્ધા થઈ છેવટે પ્રભુના વચનામૃતોને જીવનમાં અપનાવી આરાધનાનું મેળવણ નાંખ્યું તો બેડો પાર થઈ ગયો. પ્રભુના વીર વચને જીવનમાં આરાધનાના મેળવણુથી જેને બેડો પાર થવાને છે એવા આનંદ ગાથાપતિનો અધિકાર ચાલી રહ્યો છે. આનંદ ગાથાપતિને શિવાનંદા નામની ડાહી, ગુણયલ, સદ્દગુણ પત્ની છે. તે પતિમાં અનુરક્ત છે. તેને પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ ભેગો મળ્યા છે, છતાં તેમાં આસક્ત નથી બનતી. તે સમજતી હતી કે આ જીવન પાણીના પરપોટા જેવું છે. આ દીપક કયારે બૂઝાઈ જશે એની ખબર નથી. માટે જીવનમાં સત્કાર્યો કરી લેવા જોઈએ. આ સંપત્તિ, ધન તે આજે છે ને કાલે નથી. ધન એ પીવાની દવા નથી પણ ચોપડવાની દવા છે. જ્યારે ધર્મ એ પીવાની દવા છે, પણ ચેપડવાની દવા નથી. તમે શું કરી રહ્યા છે? આનાથી વિપરીત માની રહ્યા છે, યાદ રાખો. તમારે કેના જેવું થવું છે? સૂપડા જેવા બનશો કે ચાળણી જેવા? : તમારી પાસે બે વસ્તુ મૂકું છું. એક સૂપડું અને બીજી ચાળણી. તમે તેના જેવા બનશે ? સૂપડા જેવા કે ચાળણી જેવા? (શ્રોતા-સૂપડા જેવા) તમે સૂપડામાં શું જોઈ ગયા? (શ્રોતા-તે નકામો કચરો કાઢી નાંખે અને રાખવા જેવું રાખે.) આ દુનિયામાં જે બે પ્રકારના છે. કેટલાક સૂપડા જેવા અને કેટલાક ચાળણી જેવા. આ બંનેના સ્વભાવમાં આકાશ પાતાળનું અંતર છે. તમે સૂપડામાં કોઈપણ વસ્તુ નાખો તે સૂપડું એક બે ઝાટકે ફેકી દેવા જેવા માલને ફેકી દે છે અને રાખવા જેવા માલને પિતાની પાસે રાખે છે. જ્યારે ચાળણી રાખવા જેવા માલને ફેંકી દે છે અને કચરાને પિતાની પાસે અંદર રાખે છે. આ તો સૂપડું અને ચાળણીની વાત કરી. સૂપડું અને ચાળણી બંને જડ છે સૂપડાને એવું જ્ઞાન નથી કે હું સારું સારું ગ્રહણ કર્યું અને ફેંકી દેવા જેવું ફેંકી દઉં. એ તો એનું કર્તવ્ય કરે છે. ચાળણીને પણ એ જ્ઞાન નથી કે હું સારું સારું કાઢી નાખું છું અને કચરે મારામાં રાખું છું. આપણું જીવન સૂપડા જેવું છે કે ચાળણી જેવું ? જીવે સૂપડા જેવા છે તેની પાસે ગમે તેટલા માણસો આવે, સારા આવે અને ખરાબ આવે, ધમષ્ઠ આવે, દાનવીર આવે, ગુણવાન આવે તે શૂરવીર આવે, પણ તેની Page #254 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [ ૧૭૫ એ વિશેષતા છે કે તેમનામાં જે ગુણો હોય તે ગુણેને જુવે પણ અવગુણને ન જુવે. તે સમજે છે કે છત્મસ્થ જીવ ભૂલને પાત્ર છે. એટલે કોઈ અવગુણ તે હોય પણ મારે તેના દોષ તરફ દષ્ટિ કરવાની શી જરૂર ! ભલે એકાદ અવગુણ હોય પણ સાથે ગુણે કેટલા છે! કદાચ કેનામાં હજારે અવગુણો હોય તે અવગુણ તરફ ન જોતાં તેનામાં રહેલા એકાદ ગુણને જુએ. દુર્ગુણ તરફ એની દષ્ટિ ન જાય. દરેક વ્યક્તિમાં કઈને કઈ ગુણ તો હોય જ. સૂપડા જેવા જીવો પોતાના સંપર્કમાં આવતા જેમાં કે પિતાના ઉપયોગમાં આવતી વસ્તુઓમાં જે દોષ હોય તેને બહાર કાઢી નાંખે છે અને જે સારા તો હોય છે તેને પોતાની પાસે રાખે છે. જે જે ચાળણી જેવા છે તે સામી વ્યકિતમાં હજાર ગુણ હોય અને એક અવગુણ હોય તે અવગુણને જુવે અને ગુણ તરફ ઉપેક્ષા કરે. કેઈ ભાઈએ ચાલીસ પચાસ હજારનું દાન કર્યું તો જે છે ચાળણી જેવા છે એ શું કહેશે ? તેના આ પૈસા બે નંબરના છે. બે નંબરના પૈસા વધી જાય તે પછી મૂકે ક્યાં? દાન ન કરે તે શું કરે? ભલા, તું તો દાન દઈ શકતો નથી. અને દાન દે તેના માટે આવું શા માટે બેલે છે? તે મોજશેખમાં લાખ રૂપિયા વાપરી શકે છે પણ ધન પ્રત્યેની મૂછ છૂટી તો દાન કર્યું ને ! ચાળણી જેવા છે આવું બેલે. ગુણના ગુગ ન દેખે પણ અવગુણ તરફ જુવે. તે સામી વ્યક્તિમાં અને વસ્તુઓમાં રહેલા સારા સારા તને બહાર ફેંકી દે અને ફેકી દેવા જેવા તને પિતાના મનમાં સંઘરી રાખે. આવા જ પિતાનું કલ્યાણ કરી શકતા નથી. સૂપડા જેવા જે ગુણવાન આત્માઓ છે તે દાતાર વ્યક્તિઓ માટે શું બેલે? તેમને મળ્યું છે તો ઉદાર ભાવે ઉમળકાભેર વાપરી રહ્યા છે. ધન્ય છે તેમને ! પરિગ્રહની મમતા છેડી તે દાન કર્યું ને ! મને પણ એ અવસર કયારે આવે કે હું દાન દઈને જીવનનું ભાથું બાંધું ! સૂપડા જે આત્મા કયારે પણ તેના અવગુણ નહિ બોલે, છતાં તેને આત્મા પ્રભુ પાસે પિકાર કરે કે હે પ્રભુ! જ્યારે જ્યારે મળું ગુણીજનને, વળગે અવગુણ આ મારા હૃદયને, જેવા દે ના ગુણો એ ગુણીના, ઢાંકે પરદે એ મારા નયનને, આ પનોતી મને પજવ્યા કરે...હે એક અવગુણ. સૂપડા જેવો આત્મા બધે ગુણ જોશે. અવગુણમાં પણ તે ગુણ જોશે. જે આપણી દષ્ટિ બીજાના દો તરફ જતી હોય, બીજાની ખામીઓ આપણને દેખાયા કરતી હોય તો સમજી લેવું કે આપણે ચાળણી જેવા છીએ. આવું જીવન આ લેક તો બગાડશે, પણ પરલેકને પણ બગાડયા વિના નહિ રહે. જે આપણી દષ્ટિ બીજાના ગુણો તરફ જતી હોય, તેની ખામીઓને બદલે ખૂબીઓ દેખાતી હોય તો સમજવું કે આપણે સૂપડા જેવા છીએ. આ ગુણદષ્ટિ હોય તે સમજવું કે માર્થાનુસારી બનવાની લાયકાત મારામાં ખીલી છે. જ્યારે માર્થાનુસારીના ગુણ જીવનમાં આવે છે ત્યારે તેના જીવનના વર્તનનું પરિવર્તન થઈ જાય છે. તેનું આખું જીવન પલટાઈ જાય છે. માર્ગાનુસારીના ૩૫ ગુણ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] ( શારદા શિરેમણિ છે તેમાં એક ગુણ છે બિપાષણ. પોષ એટલે પિોષણ કરવાનું. પિતાની પત્ની, પુત્ર, પુત્રી, પરિવારનું પોષણ કરો એમાં કોઈ વિશેષતા નથી. કારણ કે એ બધા પ્રત્યે રાગભાવ છે પણ તમારા સગામાં જેના કઈ રખેવાળ નથી એવા જીને પિોષણ આપો. એ સાચું કર્તવ્ય છે. સગાંસંબંધી, સ્વજને, ભાઈ, બેન, કાકા, મામી, આદિ કુટુંબનું ન્યાયના માર્ગે રહીને પિષણ કરે તે સમજવું કે માર્થાનુસારી ગુણ મારામાં આવ્યું છે. જેનામાં પિષ્ય પિષણ ગુણ હશે તે માત્ર પેટ ભરું નહિ હોય તે જમતા એ વિચાર કરશે કે મારી બાજુમાં વસતો કઈ ભૂખ્યો તો નહિ હોય ને ! હું જમ્યો એટલે બધા જમ્યા એવું નથી. તેનું દિલ કેમળ હોય. તેના હૃદયમાં અનુકંપા હોય, તેમના ચિત્તની સમાધિ જળવાઈ રહે તે માટે આપઘાતના માર્ગે જવાને ક્યારેય વિચાર ન જાગે તે માટે તેમનું પિષણ કરવું એ માર્ગાનુસારીને પિષ્ય ગુણ છે. એક બનેલી કહાણી છે. રમેશ અને અશેક બે જીગરજાન મિત્ર. રમેશ અમદાવાદમાં રહેતો હતો. અશોક રાજકોટમાં રહેતા હતા. અશોક કઈ કઈ વાર રમેશને મળવા જાય. જ્યારે અશોક આવે ત્યારે એની આગતા સ્વાગતા કરવામાં રમેશ અડધો અડધ થઈ જાય. રમેશ નાસ્તિક હતો, તે ધર્મને માન ન હતો. તે તો એમ જ કહેતે થાણા ને #TFા આ યુવાની શા માટે ? હાથમાં આવેલા કામગ ભેગવી લેવા દે. કેણ જાણે પરલેક છે કે નથી ? માટે જે સુખ, સંપત્તિ મળ્યાં છે તે ભેળવવામાં આ જીવનની કિંમત છે તે એમ માનતે. અશોક ધર્મિષ્ઠ હતું. તે માનવજીવનની કિંમત સમજતો હતો. તે સવાર સાંજ પ્રતિકમણ કરતો, ચૌવિહાર કરતો, સંતોની વાણી સાંભળતો. રમેશ ધર્મને માનતો ન હતો તે તેના મનમાં ખૂબ ખટકતું હતું. મારો જીગરજાન મિત્ર તે શું કરીને દુર્ગતિમાં જાય ? ન જ જોઈએ. અશક પત્રમાં પણ રમેશને શિખામણ આપતા. રમેશ પત્ર વાંચીને ફાડી નાંખતો. તે તેના પત્રનો જવાબ ન આપે. છેવટે પત્ર લખતે બંધ થઈ ગયો. અશેકના મનમાં થયું કે પાંચ પાંચ વર્ષ થયા છતાં રમેશ મળવા પણ નથી આવ્યો. કે તને પત્ર પણ નથી આવ્યું. લાવ, હવે હું જાતે જ તેને મળવા જાઉં. તે મને બેલાવતા નથી. તેનો પત્ર નથી તો એ જે સ્ટેઈજ પર હતો તેનાથી ઊતરે એવા સ્ટેજ પર ગયો હશે ! જઈને જોઉં તો ખરો ! તેથી તેને તાર કર્યો. હું રાજકોટથી આ ગાડીમાં નીકળીને આવું છું. રમેશે તાર વાંચ્યો. પત્નીને કહે છે! પાંચ વર્ષે મારો મિત્ર અશોક આવે છે એટલે હું સ્ટેશને લેવા જઈશ. રમેશ સ્ટેશને ગયે. અશોક ગાડીમાંથી નીચે ઊતર્યો. રમેશે તેને આવકાર્યો. કેમ દે ! આવી ગયો! મઝામાં છે ને ! રમેશને સ્ટેશને આવેલે જઈને આશ્ચર્ય પામી ગ. બંને મિત્રો લાંબા સમયે ભેગા થયા એટલે બંનેને ખૂબ આનંદ થયે. અશોક રમેને જોતાં થંભી ગયો. કયાં પાંચ વર્ષ પહેલાં જોયેલે રમેશ અને કયાં અત્યારનો રમેશ ! રમેશે તેની બેગ લઈ લીધી. અશોક મનમાં વિચાર કરે છે કે જે હંમેશા સૂટ, પેન્ટ, ટાઈ પહેરતા, સતત હાંસી મશ્કરી કરવાવાળ! તેના બદલે આજે જુદું દેખાય Page #256 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૦૭ છે. શું આ રમેશનો અવાજ છે! તેના મનમાં શંકા થઈ. આ રમેશ હશે કે નહિ? અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. જે દરરોજ મોઢામાં પાનના બીડા ચાવતો ફેશનેબલ કપડાં પહેરતા તેના બદલે આજે સાવ સાદે ડ્રેસ પહેર્યો છે. ખમીશ અને લેંઘે તે પણ ઈસ્ત્રી વગરના છે, પગમાં બૂટ મજા નથી પહેર્યા, ચંપલ પહેર્યા છે, તે પણ સાવ હલકી કિંમતના છે, કપડા પણું સાદા અને હલકા છે. શું તેની સ્થિતિ સાવ ઘસાઈ ગઈ હો! શું એકાએક ધંધામાં ખોટ આવી હશે તેથી આવી સાદગી અપનાવવી પડી હશે ! ગમે તે હોય પણ કંઈક છે. અશેકની વધતી જતી શંકા : બંને મિત્રો ગાડીમાં બેસીને ઘેર આવ્યા. જોયું તે આલિશાન બંગલો છે. જાતજાતનું નવું ફર્નિચર છે. ઘરની રોનક તે ખૂબ દેખાય છે. મનમાં અશોકે જે વિચાર કર્યા હતા તે આ બંગલે જતાં જતા રહ્યા. જે તેની સ્થિતિ ઘસાઈ ગઈ હોય તો આ બંગલા ન હોય. અહીં તે કઈ કમીના નથી. જે તે દેવાદાર હોય તે આવા ઠાઠમાઠન હેય. લક્ષ્મી તે છે, છતાં કેમ એ આવા સાદા વેશમાં ફરતો હશે? રમેશે અશોકને ચાપાણ કરાવ્યા. તેની સારી રીતે આગતા-સ્વાગતા કરી. બપોરે જમવાને ટાઈમ થયો. અશોક માટે ચાંદીની થાળી, વાટકે, લોટો અને લાસ મૂકો અને પિતાના માટે પિત્તળની થાળી મૂકી. અશોક આ જોતાં સજ્જડ થઈ ગયો. રમેશની સ્થિતિ તે જેવી હતી તેવી સારી છે. તો જ ચાંદીની થાળી, વાટકા, હોય પણ તેણે પિતાના માટે પિત્તળની થાળી કેમ મૂકી? અશોકના ભાણામાં પાંચ પાંચ પકવાન, ફરસાણું બધું પીરસાયું, જ્યારે રમેશના ભાણામાં રોટલી અને શાક, તે પણ મશાલા વગરના. અશોક આ બધું જોતાં ઓગળી ગયો. પૈસાને તૂટો નથી પણ આમાં કાંઈ કારણુ લાગે છે. સાંજે જમીને ઉઠયા પછી બંને મિત્રો ફરવા ગયા. અશોકની પૂછવાની હિંમત ચાલતી નથી કે આ બધું આમ કેમ? ફરીને ઘેર આવ્યા. રાત પડવા આવી. રમેશ કહે મિત્ર ! હવે સામાયિક પ્રતિક્રમણ કરજે. તારે સૂવાનો આ રૂમ છે. તેમાં પલંગ ઢાળેલું પડે છે. પ્રતિક્રમણના સાધને પણું અહીં પડયા છે. હું બહાર જઈને આવું છું. કયારે આવીશ? આવીશ, અશેકની શંકા વધતી ગઈ. મને મૂકીને રવાના કેમ થઈ ગયો? તમારો મિત્ર તે દેવનો અવતાર છે : અશોકના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. દશ વાગ્યા છતાં ન આવ્યું. રમેશ હજુ કેમ ન આવ્યો ? તે બહાર જતો થઈ ગયો હશે. અશોક તે સૂઈ ગયો. સવારે સામાયિક પ્રતિક્રમણ કરીને નવકારશીને ટાઈમ થયો ત્યાં મેશ આવ્યું. રમેશ આવતાં પહેલા અશોકથી હવે રહી શકાયું નહિ એટલે રમેશની પત્નીને પૂછે છે ભાભી! રમેશ રાત્રે કયાં જાય છે? તે શું ક્યાંય કામ કરવા જાય છે? ના. તે તે રાત્રે કયાં રહે છે ? તે આજે જ ગયે કે રોજ જાય છે? રમેશની પત્ની કહે, તેઓ રાત્રે ઘેર રહેતા નથી, તે ભાભી, તમે તેને કંઈ કહેતા ૧૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] [ શારદા શિરામણિ કેમ નથી ? પત્ની સમજી ગઈ કે મારા પતિ માટે મિત્રને શકા-કુશંકા થઈ છે એટલે કહે છે-તમારા મિત્ર તા દેવના અવતાર છે. તેમના માટે કેાઈ જાતની શકા ન કરતા. અશોક આ સાંભળતા સ્તબ્ધ થઈ ગયા. ભાભી ! રમેશને દેવના અવતાર કેવી રીતે કહે છે? રમેશની પત્નીએ કહ્યુ', તમને તે માટે અનેક તર્ક વિતર્ક થાય છે પણ તમારા મિત્ર હવે નાસ્તિક નથી રહ્યા, તે ધર્મ પામી ગયા છે. તેમણે સત્સ`ગ કર્યાં. ગુરૂદેવે માર્ગાનુસારીના ગુણેા સમજાવ્યા. તેમાં પાગ્ય પોષક ગુણ વિશે સુંદર સમજાવ્યું. તેમણે બધું ગ્રહણ કર્યુ. ગ્રહણ કર્યાં પછી તે ગુણને અપનાવવાના અવસર આવી ગયા. પેાષ્ય ગુણને આચરવાની તક : ૧૨ મહિના પહેલા મારા દિયર હાર્ટ એટેકમાં અચાનક ગુજરી ગયા. લગ્ન બાદ અઢી વર્ષમાં તે ગુજરી ગયા. તેમણે મને કહ્યુંઆપણા ભાઈ તા ગયા પણ તેની ૨૧ વર્ષોંની નવયુવાન પત્નીને મૂકતા ગયા છે. કના વિપાક વિચિત્ર છે. આવા કરૂણ પ્રસંગ પછી પણ જો મારા અને તારા જીવનમાં મેજશાખા ચાલુ રહે તેા તારી આ નાની દેરાણીના જીવન પર કેવી અસર થાય ? કદાચ આપઘાતના રસ્તા પસંદ કરવાનુ` પણ તેને મન થાય ! આવું કાંઈ ન અને અને તેનુ ચારિત્ર સચવાઇ રહે, તે માટે જો તારી ઈચ્છા હોય તે આપણે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લઈ એ, સાથેાસાથ નાટક સિનેમા, મેવા-મીઠાઇ-ફરસાણ બધુ` છેડી દઇએ. શ્વેત કપડાં પહેરવાના. મારા ખાતર નહિ પણ તારી સગી એન સમાન દેરાણીના ચારિત્ર ખાતર પણ તું મારી વાતના સ્વીકાર કરીશ એવા મને વિશ્વાસ છે. આપણા ત્યાગથી તેને પ્રેરણા મળશે. પોષ્ય ગુણને જીવનમાં આચરવાની આ તક આવી છે. તે દિવસથી અમે આ બધા ત્યાગ કર્યાં છે. મારી દેરાણીને સહકાર રૂપ બનવા અમે પેષ્ઠ ગુણ અપનાન્યેા છે. આ સાંભળતા અશોકની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે તમને ! હું ધી ના ખિા લઈને કરું છું, સામાયિક પ્રતિક્રમણ કરું છું, વ્યાખ્યાન સાંભળુ છું, છતાં મારા જીવનમાં કાંઈ ગુણ નથી આવ્યા. ઉપલક ધર્મ કરું છું. વ્યાખ્યાન હું' સાંભળુ છું અને રમેશે પણ સાંભળ્યું. સ્વાતિનક્ષત્રનું પાણી કારેલા પર પડે તે કડવાશ વધે, મરચાં પર પડે તેા તીખાશ વધે અને માછલીના પેટમાં પડે તેા સાચુ' માતી અને, તેમ વીરવાણીનું પાન અમારા બંનેના દિલમાં પડયુ` છે. પણ રમેશે માછલીની જેમ ગ્રહણ કયું, તે રમેશ સાચા રમેશ બની ગયા. તેના અંતરમાં ગુણાના માતી અની ગયા. રમેશની પત્ની અશોકને કહે છે પછી તમારા મિત્રે મને કહ્યું-આપણે અને યુવાન છીએ. હુ` ૩૮ વર્ષના છું. તુ ૩૬ વર્ષની છે. સાથે રહેતા કોઈ વાર મનમાં વિકાર જાગે, કારણ કે કહ્યું છે કે “જેમ કુટ બચ્ચાને બિલાડીનો સદા ભય; તેમ છે. બ્રહ્મચારીને સ્રીના સ'સર્ગ'નો ભય,” કુટ ખચ્ચાને ખિલાડીના સદા ભય રહે છે તેમ બ્રહ્મચારી આત્માને સ્ત્રીના સંસગ નો ભય રહે છે, તેથી ભગવાને સાધકને કહ્યું-હું મારા સાધક! તુ` એકાંતમાં સ્ત્રીની સાથે બેસીશ નહિ તેથી એ દરરોજ Page #258 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ] [ ૧૭૯ રાતના ઓફીસે સૂવા જાય છે અને હું અને મારી દેરાણી સાથે સૂઈ જઈએ છીએ. આ સાંભળતાં અશોકની આંખમાંથી દડદડ આંસુ પડયા. પિતાના મિત્ર અને મિત્ર પત્નીના આ અભૂત પરિવર્તનથી તેનું દિલ હચમચી ગયું. તે તરત રમેશ અને તેની પત્નીના પગમાં પડે. ભાભી ! આપ મને એવા આશીર્વાદ આપો કે મારા જીવનમાં કર્તવ્યપાલનને આ પ્રસંગ આવે ત્યારે મારામાં આપના જેવું સત્ય પ્રગટે. તે દિવસથી અશોકનું જીવન પણ સુધરી ગયું. કેવી અદ્ભૂત બોધદાયક વાત છે! બીજાની સમાધિ ખાતર પિતાના જીવનની તમામ વાસનાઓનું બલિદાન આપવા સુધીની તૈયારી રાખનારા વિરલાએ આ જગતમાં હજુ છે. સ્થિતિસંપન્ન માણસો જે આ પિષ્ય–પષણના ગુણને જીવનમાં અપનાવે તો અત્યારે ચારે બાજુ દેખાતી અનેક પ્રકારની વિષમતાઓ સ્વાભાવિક રીતે દૂર થઈ જાય. ઓ ગુણને આત્મસાત કરવા માટે સરળ ઉપાય એ છે કે અત્યાર સુધી આપણી જીવનપદ્ધતિ સ્વકેન્દ્રિત હતી. મને બીજા કેટલા ઉપયોગી થઈ શકે છે એ વિચાર હતા. તેના બદલે હું બીજાને કેટલે ઉપયોગી થઈ શકું છું ! આ વિચારને જીવનમાં અપનાવી લઈ એ તે પરમાર્થના કાર્યો વધુ ને વધુ થતાં રહે. પિષ્ય પિષણ ગુણના પાલનમાં એક વાત ખાસ યાદ રાખજે કે જેના ભરણપોષણની જવાબદારી તમારા માથે છે ત્યારે હું આ લેકે પર અહેસાન કરી રહ્યો છું, તેવા ભાવ ન આવે તે લક્ષ રાખજો. પિષ્ય પિષણ ગુણને આત્મસાત કરવાની જનાવરના ભવમાં આવી કઈ તક નથી. જનાવર પાસે આવે કેઈ વિવેક નથી. એટલે તેની પાસે કઈ લાંબી અપેક્ષા રખાય નહિ. કીડી તેના મુખમાં સાકરનો કણિયો લઈને જતી હોય, રસ્તામાં તેને બીજી કીડીઓ મળે તો પિ ભૂખી રહીને એમને પિતાનો સાકરનો કર્યો આપી દેતી નથી. જ્યારે માનવ પાસે તો વિવેક દષ્ટિ છે. પિતે જાતે ભૂખ્યા રહીને પણ બીજાને જમાડે. તેમાં તેને આનંદ હોય. જાતે પ્રતિકૂળતા વેઠીને પણ બીજાને અનુકૂળતા કરી આપે, સમાધિ દાન દ્વારા મને સમાધિ મળશે એમ તે જાણે છે. એટલા માટે તેના જીવનમાં રહેલી અનેક આત્માઓને સમાધિ આપવાની તાકાત આ પિષ્પષણ ગુણના પાલનમાં ખીલી ઉઠે છે. એક વાર જે પરમાર્થ કરવાની ટેવ પડી જાય, બીજાને સહાયક થવાની વૃત્તિ જે જીવનમાં પ્રગટી જાય તે પછી તેના જીવનમાં અસમાધિ થવાની શક્યતા ખાસ રહેતી નથી. જે મળેલી સંપત્તિને પોતાના માટે સલામત રાખવાની ભાવના હોય અને બીજાને સહાયક થવાની ભાવના ન હોય તો સમાધિ ટકવી મુશ્કેલ છે. અતિ સંગ્રહ કરવાના કુસંસ્કાર શારીરિક અશાતા થઈ હોય તે ત્યાં પણ અસમાધિ ઉભી કરી દે છે. એક વખત એક વેપારીને તાવ આવ્યો. તાવ ઉતરતો નથી. એટલે તેની પત્ની ડોકટરને બોલાવી લાવી. ડેકટરે આવીને તાવ મા. ડોકટરના મુખ ઉપરથી તે ભાઈની પત્નીએ અનુમાન કર્યું કે તાવ વધારે હોય એવું લાગે છે. એટલે પત્ની પૂછે છે કેટલે તાવ છે? ડોકટરે કહ્યું, ૧૦૪ ડીગ્રી તાવ છે. આ સાંભળતા પેલે વેપારી શું કહે છે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] [ શારદા શિરેમણિ ૧૦૫ થાય એટલે વેચી નાંખજે. જેવી રટણા હોય તેવું યાદ આવે છે. રાત્રે સૂતા હોય તે સ્વપ્ના પણ વેપારના આવે. એક વેપારીએ રાતમાં સ્વપ્નામાં સૂતા સૂતા કામળી ફાડી નાંખી. સ્વપ્નામાં એ જોયું કે વેપારી માલ લેવા આવ્યા છે. તેને કાપડ ફાડી આપું છું. એ રટણામાં પિતાની કામળી ફાડી નાંખી. સવારે ઉઠયા ત્યારે ખબર પડી. અરરર...આ શું કર્યું? તમારા ધંધાના સંસ્કાર તો જુઓ! પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રગટ થયા વિના રહેતા નથી. જીવનમાં પરમાર્થના કાર્યો શરૂ કર્યા પછી તે તેની પરંપરા એવી ચાલશે કે મૃત્યુની અનંતી વેદનામાં સૂતા હશે તે પણ બીજાને પરમાર્થના કાર્યો કરવાની ભલામણ કરશે. આ પિષ્ય પિષણને ગુણ આવે તે સમજવું કે હું માર્ગાનુસારીના પગથીયે ચઢવ્યો છું. આ ગુણ બીજને પ્રિય બનાવશે અને આત્માની સમાધિ અપાવશે. આનંદ ગાથાપતિ અને શિવાનંદાનું જીવન ભગવાનને ભેટો થતાં સ્ફટિક જેવું નિર્મળ બની જશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર: “રત્નસુંદરીને રૂપને ગર્વ : પુસાર ગુરૂકૂળમાં ભણે છે. ત્યાં નગરશેઠની દીકરી રત્નસુંદરી પણ ભણવા આવે છે. તેને રૂપનું, ધનનું, જ્ઞાનનું ખૂબ અભિમાન હતું. પુસાર ખૂબ નમ્ર છે. પુણ્યસારને નીચો પાડવા માટે આ રત્નસુંદરી તેની પાસે આવીને ગમે તેમ બોલવા લાગી છતાં પુણ્યસાર કાંઈ ન બોલ્યા એક દિવસ રત્નસુંદરી પુયસારની સાથે વાદે ચઢી તેણે પહેલે પ્રશ્ન એ કર્યો કે હે પુણ્યસાર ! રૂપ અને સૌંદર્યમાં તફાવત શો? એ બંનેમાં મહત્વ નું વધારે? તેને રૂપનું અભિમાન છે. એટલે પ્રશ્ન કેવો ? પુણ્યસારને થયું કે આની સાથે વાત કરવા જેવી નથી, પણ એ મને પૂછે છે એટલે જવાબ તો આપ પડે ને? પુણ્યસારે કહ્યું-રૂપ કરતાં સૌંદર્યનું મહત્વ વધારે છે. તો તમે રૂપ કોને કહો છો અને સૌંદર્ય કેને કહો છે ? જે મનમાં વિકાર પેદા કરાવે, દેહના રોમાંચને ભડકાવે અને આત્માને અધઃપતનના રસ્તે લઈ જાય તે રૂપે છે, અને જે આત્માનો વિકાસ કરાવે તે સૌંદર્ય. તમે મને શેમાં ગણે છે? રૂપમાં કે સૌદર્યમાં? આગળ વાત થઈ ગઈ કે રૂ૫ વિકાર પિદા કરાવે અને અધઃપતનના રસ્તે લઈ જાય એટલે પૂછે છે. પુણ્યસાર કહેતું રૂપમાં છે. તે મારું રૂપ જોઈને તમે ઉંચા નીચા થઈ જતા હશે? ના..... જરાય નડુિં, હું કાંઈ પાગલ નથી કે તારા રૂપમાં ગાંડો બનું. તારા જેવા તે કંઈક રૂપને મેં પગ નીચે ચગદી નાખ્યા છે. પુયસારના આ શબ્દોથી રત્નસુંદરીને પોતાનું હડહડતું અપમાન થતું લાગ્યું. તે કહે છે તમે મને શું કહેવા માંગો છો? પુણ્યસારે કહ્યું–તમારું અભિમાન કાઢી નાંખે. અભિમાન કેઈન ટક્યા નથી ને ટકવાના નથી. તે દિવસે તો રત્નસુંદરી કાંઈ બોલ્યા વગર ચાલી ગઈ પણ મનમાં ગાંઠ વાળી કે હવે પુયસારને હરાવું ત્યારે મારું નામ રેનસુંદરી. અઠવાડિયું ભણવા ન આવી, પછી આવી. રત્નસુંદરી પુણ્યસારને કહે છે કે જગતમાં પહેલા પુરૂષ ઉત્પન્ન થયે કે સ્ત્રી ઉત્પન્ન થઈ ? આત્માની ઉત્પત્તિ ક્યારથી થઈ ? આવા ૧૦ પ્રશ્નો કર્યા. પુયસાર કોઈ બે નહિ તે સમજતા હતા કે આની સાથે વાદવિવાદ કરવામાં કાંઈ સાર નથી. Page #260 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૮૧ જ્ઞાનીએ કહ્યું છે ૨૨ જણા સાથે વાદ ન કર. (૧) ધનવંત સાથે (૨) બળવંત (૩) ઘણું પરિવાર (૪) તપસ્વી (૫) હલકા માસ (૬) અહંકારી (૭) ગુરૂ (૮) સ્થિવર (૯) ચોર (૧૦) જુગારી (૧૧) ક્રોધી (૧૨) જુઠાબેલા (૧૩) કુસંગી (૧૪) રાજા (૧૫) શીત લેશ્યાવાળા (૧૬) તેજુ લેશ્યાવાળા (૧૭) મોઢે મીઠાબોલા (૧૮) દાનેશ્રી (૧૯) જ્ઞાની (૨૦) ગણકા (૨૧) બાળક (૨૨) રોગી સાથે. પુણ્યસારે કાંઈ જવાબ ન આવે એટલે કહે છે તમને આટલું અભિમાન છે તો કેમ બોલતા નથી? તમારી પંડીતાઈ આટલી જ ને ? જવાબ દેવાની તાકાત હોય તો મારા પ્રશ્નોના ઉત્તર આપો ને ! ત્યારે પુયસારે કહ્યું–તમારી સાથે વાદવિવાદ કરવામાં શો સાર ? વાદ ડાહ્યા માણસ સાથે થાય, સરખે સરખા સાથે થાય. ગમે તેમ તોય સ્ત્રીની બુદ્ધિ તો પાનીએ ! આખર તો તમે એક પુરૂષની દાસી બનવાના ને ! દહીંનું વલેણું કરીએ તો માખણ નીકળે પણ પાણીના વલેણામાંથી શું મળે? કાંઈ નહિ, માટે મારે તમારી સાથે વાદ કરે નથી. રત્નસુંદરી તો બગડી. શું તું મને દાસી બનાવવા માગે છે? તે તું એ વાતમાં ખાંડ ખાજે. અરે, સ્ત્રી ગમે તેવી હોંશિયાર હોય તે પણ એના લગ્ન થાય એટલે એ પતિની દાસી ગણાશે. તો યાદ રાખજે કે હું બીજાને પરણીશ પણ તને તે નહિ પરણું. રત્નસુંદરીએ ગમે તેમ બેલવા માંડયું. એટલે પુણ્યસારને પિત્તો ગયે.. જે તુજ એવું અભિમાન છે, તે તુજને કરું મુજ રાણી, લાલા જે હું નિશ્ચયે નર ખરો, તે ઉતારું તુજ પાણી. તને એટલું બધું અભિમાન છે તે હવે હું તને પરણીશ. તું મારી રાહ જોઈને બેસી રહેજે. તને પરણશે મારા પગની જુત્તી. જુત્તી શું પરણે! હું તો તને જ પરણીશ અને તને મારી દાસી બનાવીશ, અને પાણી ઉતારીને બતાવી દઈશ. રત્નસુંદરી કહેપ્રીત પરાણે થતી નથી, તે પછી પરણવાની વાત ક્યાં? આ સુંદરી ગુસ્સામાં તુંકારા કરવા લાગી. પુણ્યસારે કહ્યું-તું જોઈ લેજે કે તું મને પરણે છે કે નહિ? હું તને બતાવી દઈશ કે હું કંઈક છું. બંને વટમાં આવી ગયા. આ બંને વચ્ચે તે મેટો ઝગડે થઈ ગયો. એક ડાહ્યો છેક આવીને કહેવા લાગ્યો. પુણ્યસાર ! આવી બેટી માથાકૂટ શા માટે કરો છો ? આપ છૂટા પડી જાવ. ગુરૂદેવ જાણશે તે શું કહેશે ? પુણ્યસાર ત્યાંથી છૂટો પડી ગયો. તેના મનમાં એ ખટકારો થયે કે બસ, હવે હું તેને પરણીને બતાવી દઉં ! હવે ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૬ ને મંગળવાર વ્યાખ્યાન નં-૨૨ તા. ૨૩-૭-૮૫ રાગદ્વેષના વિજેતા, મોક્ષમાર્ગના પ્રણેતા, જૈનશાસનના નેતા એવા ભગવાન ફરમાવે છે. સમાવિમાન લંકાર, નારાણ ગાણ ! ના નાવિદ ૬, પુરો વિલંમા પા | ઉત્ત. અ. ૩. ગા. ૨ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] [ શારદા શિશમણિ અનાદ્ધિ અનંતકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ કરાવનાર કાણુ છે? આ સંસારમાં જીવ અનેક પ્રકારના કર્માં કરીને વિવિધ ગાત્રવાળી જાતિએમાં જાય છે અને એક એક કરીને સારા સંસારમાં કયારેક અહી તા કયારેક બીજે ઉત્પન્ન થઈને આખા લેકમાં જન્મ મરણ કરે છે. અનંતકાળના કુસંસ્કારોના કારણે અસંખ્ય કાળના કર્મોના ઠેરના ઠેર આત્મપ્રદેશેા પર ખડકાયા છે, તેના કારણે જીવ ચતુગતિ સંસારમાં રખડી રહ્યો છે. જે ગતિમાં એ ગયા છે તે ગતિમાં મોટાભાગે તેણે પાપકર્માં કર્યાં છે. કુસંસ્કારો અને કર્મીની વૃદ્ધિ થાય તેવા કાર્યાં તેણે કર્યાં છે કારણ કે તે ભવામાં તેની પાસે આત્મકલ્યાણ કરાવે એવી બીજી સારી કોઈ મૂડી નહોતી. તેની નજર સામે માત્ર વ`માનકાળ હતા. સંજ્ઞી પ'ચેન્દ્રિયમાં ગયે। ત્યાં પાંચ ઇન્દ્રિયા અને મનની અનુકૂળતા હતી. એ અનુકૂળતા મેળવવા માટે જે કાંઈ કરવુ' પડે તે અધુ' એણે કર્યું છે. કઈક વાર તેા સાવ નિર્દય અને ક્રૂર બની ગયા છે! અરે, વિશ્વાસઘાતી પણુ અન્યા છે. તેા ભય'કર ક્રોધી પણ અન્યા છે. કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ પણ બન્યા છે. આ સ્થિતિમાં અનંત ગુણુના સ્વામી એવા આત્મા પાસે એક નાનામાં નાના ગુણની અપેક્ષા રાખવી કેટલી કડીન કહેવાય ? આ વર્તમાનકાળમાં અતિ દુ`ભ એવી ધર્માંસામગ્રી આપને મળી ગઈ છે. જો અનેા ચેાગ્ય સદુપયોગ કરવામાં આવે તે સત્તામાં રહેલા અનેક ગુણા પ્રગટ થયા વિના ન રહે. એક પણ ગુણ આપણે નવા નથી મેળવવા જવાના. આત્મામાંથી પ્રગટ કરવાના છે, આત્માના ગુણ્ણાની આડે આવી ગયેલા દોષોને આપણે રવાના કરવાના છે. જેમ જમીનના અંદરના ભાગમાં વહેતા પાણીના ઝરણાં ઉપર પથ્થર આવી જાય તેા એ ઝરણાંનું પાણી બહાર નીકળી શકતું નથી, પણ જેવે! એ પથ્થરને દૂર કરીએ કે તરત પાણી બહાર આવે છે, તેમ આત્માના અનંત જ્ઞાનાદિ અનંત ગુણ્ણાની આડે આ દેષો આવી જવાથી એ ગુણેા પ્રગટ રૂપે દેખાતા નથી, પણુ જેવા એ દોષો દૂર થવા લાગશે કે તરત અપ્રગટ રૂપે રહેલા ગુણા પ્રગટ થવા માંડશે. એટલે એક અપેક્ષાએ એમ કહી શકાય કે આધ્યાત્મિક જગતમાં મેળવવા કરતાં છેાડવા તરફ વધુ લક્ષ રાખવાનુ છે, કારણ કે મેળવવા જેવા ગુણા તે! સત્તામાં પડેલા છે. તેને પ્રગટ ન થવા દેનાર દોષોને ાડવાના છે. જેવા દોષો જશે એવા ગુણા પ્રગટ થવાના છે. સંસારમાં જેમ કોઈની પાસેથી વસ્તુ છેડાવવી હોય તે જેમણે વસ્તુ પકડી છે તેની ભય'કરતા તેમને સમજાવવી પડે. એ રીતે જો છેાડી ન શકે તે તેએએ પકડેલી વસ્તુ કરતાં વધુ ક`મતની વસ્તુ તેમની સામે મૂકવી પડે. નાના ખાળકના હાથમાંથી ખરાબ પદાર્થો છોડાવવા હાય તે કાં તેા એને એ પદાર્થાની ભય'કરતા સમજાવેા. કદાચ નાના બાળક એ ન સમજી શકે તેા તેની સામે રમકડાં લાવીને મૂકી દો. રમકડાં આવતાં તેના હાથમાંથી તે ખરાબ પદાર્થોં છૂટી જશે. આધ્યાત્મિક જગતમાં પણ આ જ વાત લાગુ પડે છે. જો જીવાને દોષોથી છેડાવવા હાય તા કાં તા એને દોષોના સેવનથી Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૧૮૩ આત્માને થતા નુકશાનો બતાવે, એના કટવિપાકે સમજાવે. જો એ ન થાય તો ગુણના પાલનથી થતા અનેક લાભો બતાવે. તે જરૂરથી દોષમુક્ત બની શકાશે અને જીવનમાં ગુણેની ભરતી આવશે. આનંદ ગાથા પતિની પત્ની શિવાનંદા ખૂબ ગુણવાન છે. તેમને ત્યાં સંપત્તિ, વૈભવે છે પણ સાથે એકતા છે. સંપત્તિ હેય પણ એકતા ન હોય તે તેના જીવનમાં શાંતિ નથી, કારણ કે તેને ઉકળાટ રહ્યા કરતો હેય. તેનું ખાધેલું પણ લેહી ન થાય. ઉકળાટના કારણે કર્મબંધન થયા કરે. ભલે રોટલી ને દાળ ખાતા હે પણ જે જીવનમાં એક્તા છે, સંપ છે, શાંતિ છે, વિચારોમાં સુમેળ છે, તે ઘર પુણ્યવાન છે. આનંદને ત્યાં લાડી, વાડી, બંગલા, વૈભવે બધું છે પણ સાથે એક્તા દૂધ સાકર જેવી છે. બડા ભાગ્યોદય હોય તેને ઘેર સંપત્તિ હેય ને સાથે સંપ હય, અશ્વર્ય હાય ને સાથે એકતા હોય, વૈભવ હોય પણ સાથે વાત્સલ્ય ભાવ હોય, બાકી તમારી દષ્ટિએ ગણાતા ભૌતિક ભેગના સાધને હય, સંપત્તિની છળ ઉડતી હોય, જેને તમે સુખના સાધને માન્યા હોય તે બધું સુખ હોય પણ સંપ ન હોય તો એ સંસાર સોહામણો બની શકતું નથી. કંઈક જગ્યાએ જોવામાં આવે છે કે આટલી સંપત્તિ હોવા છતાં તેમના જીવનમાં શાંતિ હતી નથી. દુનિયામાં સૌથી વધુ સમૃદ્ધ દેશ અમેરિકા કહેવાય છે, છતાં ત્યાં આપધાતના કેટલા કિસાઓ બને છે. જે સંપત્તિમાં સુખ હોય તે આપઘાત કરવાના પ્રસંગો ઉભા ન થાય ત્યાં સંપત્તિ છે પણ આત્માની શાંતિ નથી. તમે ઉપાશ્રયમાં આવે છે પણ મનમાં જે ઉકળાટ હોય, કેઈક ચિંતાન કી કેરી ખાતો હોય તો મારી સામે બેસો, મને લાગે કે એક ધ્યાનથી સાંભળે છે, છતાં પિલી ચિંતા શાંતિથી વ્યાખ્યાન સાંભળવા ન દે. સંપત્તિથી બહારથી સુખી દેખાતા હોય છતાં અંદરથી તેનું મન અશાંત રહ્યા કરે છે. પૈસે જ્યાં રેલમછેલ વપરાય છે એવા અમેરિકાને ઉદ્યોગપતિ એક મોટો કરોડપતિ હતા. લાખ ડોલરની લેવડદેવડ તેની પેઢી પર થતી હતી. બંગલા, લાડી, વાડી, ગાડી. મહેલ મહેલાતો બધું હતું. તમારી દષ્ટિએ ગણાતાં સુખના બધા સાધને તેને મળ્યા હતાં છતાં તે દુઃખી હતો. દુઃખને કીડો તેને રાતદિવસ પજવતું હતું. હેરાન કરતો હતો. તેનું મન ભાંગી ગયું હતું. હતાશા-નિરાશાભર્યા જીવનથી તે કંટાળી ગયો હતો. તેના આંગણામાં બે ચાર કાર ઉભી રહેતી હતી. એ સુખી સમૃદ્ધ દેશમાં આવતો હોવા છતાં, આલિશાન બંગલામાં રહેવા છતાં તેનું મન અશાંત હતું. ઘરની ઘણી વસ્તુઓ ફ્રીજમાં પડી હોવા છતાં હૈયામાં ઉકળાટ હતો. સુંદરી, સંપત્તિ, સત્તા હોવા છતાં તે દુઃખી હતે બધાની વચ્ચે રહેવા છતાં હૈયામાં તે અશાંતિ હતી તેથી એના મનમાં થયું કે હું આપઘાત કરીને મરી જાઉં. અતિ મૂંઝાયેલ માનવી શું પગલું ભરે ? આપઘાત. આપઘાત કરીને જીવનને અંત લાવવાથી સુખ નહિ મળે. અકાળે મૃત્યુ થાય એટલે તેના અધ્યવસાયો સારા ન હોય. કષાયભાવ વર્તતે હેય તેથી દુર્ગતિ થાય. જે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] [ શારદા શિરામણ કર્માં ઉદયમાં આવ્યા છે તે ભાગવી લેવાના. એમ સમજીને દુઃખમાં શાંતિ રાખવી. માત માટે મરામત : આ શ્રીમંત માણસે વિચાર કર્યાં કે આપઘાત કરીને મરી જાઉ.. મરવાની વાતા કરીએ પણ મરવુ' સહેલુ નથી. કોઈ ને મરવુ. ગમતુ` નથી. તેણે વિચાર કર્યાં કે મરતાં પહેલાં એક માનસ ચિકિત્સક પાસે જઈ આવું. અમેરિકામાં સત તે મળે કયાંથી ? એટલે એણે ચિકિત્સક પાસે જવાનો નિણુ ય કર્યાં. તે ડૉકટર પાસે આ જાતના ઘણાં નદી એ આવતા હતા. આ માણસ તા ગયા તે ડાકટર પાસે, જઈ ને રડી પડયો. ડોકટરના મનમાં થયું કે આ માણસ તે બહુ સુખી દેખાય છે, છતાં શા માટે રડતા હશે ! ડોકટર કહે ભાઈ ! તને શું દુઃખ છે ? તુ શા માટે રડે છે? “ હું જીવનથી કંટાળી ગયેા .. જીવન જીવવાના ઉત્સાહ ઓસરી ગયા છે. મને જીવનમાં આનદ કે કોઈ રસ નથી. મેાત સિવાય બીજો કોઈ રસ્તા નથી. આપધાત કરીને મરી જવુ છે.” તેમની પાસે કેટલી સ ́પત્તિ છે! એ પૈસા ભેગા કરવા કેટલા પાપ કર્યાં હશે ! પાપ વગર પૈસા મેળવાતા નથી. અંતે એ પૈસાને મૂકી જવાનુ છે, એ પૈસેા મેળવતા પાપ કર્યાં તે સાથે આવવાના. શુ છે પૈસામાં, પાછળ દોડા મા, પૈસા જેવુ' દુઃખદેનારુ કોઇ નથી દુનિયામાં... પૈસા જો આવે, વિચારે બદલાવે, અહમ્ને ઉભરાવે, સગામાં ઝગડાવે, જે પૈસાની આવક થાતાં પાતક અધાતા, એ પૈસાની પછવાડે કોઈ લટુ થાશેા મા....શુ છે પૈસામાં, જ્ઞાની કહે છે પૈસાની પાછળ દોડશે નહિ. એની પાછળ દોડવાથી પાપ પાછળ આવે છે. પૈસાને સગ્રહ કરવાની ભાવના જીવને વધુ ક`ખ'ધન કરાવે છે. આ માણુસ પાસે શુ' નહાતુ ? મધુ' હતું. નહાતી કેવળ મનની શાંતિ. તે ચિકિત્સક પાસે ગયા. ચિકિત્સકે કહ્યું, શા માટે તારે મરવુ` છે. ? “જિંદગીમાં મને કોઇ આનંદ નથી.” આ ચિકિત્સક ડૉકટર કહે, તારે મરી જવુ' પડે નહિ અને તને શાંતિ મળે તેવા એક ઉપાય ખતાવુ પણ હું કહું તેમ કરવુ પડશે. આ શ્રીમ'તના સ્થાને તમે । તે પણ કબૂલ કરી લે ને ? પણ ગુરૂ ભગવંત કહે, ભાઈ ! જો હવે તારે ચતુર્ગાંતિના ફેરા ફરવા ન હોય તે। જિનેશ્વર ભગવાનની જે આજ્ઞા છે તે તમારે પાળવી પડશે. અહીં કબૂલ કરો ખરા ? ના. અહીં તેા વિચાર કરો. સ'સારની વાતેામાં બધુ... જલ્દી કબૂલ કરી લે અને અહીં ? જિનાજ્ઞાને સહર્ષ સ્વીકારી લેા. એનું પાલન કરતાં કદાચ શરૂઆતમાં કષ્ટ લાગશે પણ પછી તા આનંદ મળવાના છે. આત્મ હત્યામાંથી બચવાનો ઉપાય ઃ ડોકટરે પેલા ભાઈ ને કહ્યું, હું કહુ તેમ કરવું પડશે. મારી એક વાત સાંભળો. સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દરિયાકાંઠે જવાનુ. જે કાંઠે કોઇ ફરવા આવતુ નથી. ત્યાં તમારે એકલા જવાનું. ત્યાં સાથે નથી લઈ જવાના પુસ્તક, રેડીયેા, મિત્રો, પ્યારી પત્ની કે મોજશેાખના સાધના. કાંઈ લઈ જવાનું નહિ. ત્યાં ફક્ત એકલા જવાનું. સવારના સાતથી સાંજના Page #264 -------------------------------------------------------------------------- ________________ શારદા શામણ ] [ ૧૮૫ સાત વાગ્યા સુધી ૧૨ કલાક બેસવાનું. ડ્રાઈવર તમને મૂકવા આવે તેને પછી વિદાય કરી દેવાના. આ માટે કાંઇ દવા નહી? ડોકટર કહે જુએ. આ ચાર પડીકી આપુ છું, દર ત્રણ કલાકે એક પડીકી લેવાની. આજે તે પડીકી ખેાલવાની નહિ. તેના પર નંબર પાડેલા છે તે પ્રમાણે લેવાની. તે સિવાયની બીજી ખેાલીને જોવાની પણ નહિ. મા માસ ખૂબ કંટાળ્યા છે. એટલે બધુ' કબૂલ કર્યું. તમે આ શ્રીમંત જેટલા કંટાળ્યા હો તેા સીધા ચાલેા. શેઠના મનમાં વિચાર થાય છે કે એકલા બેસવાનું. સાથે નાકર--ચાકર કોઇ રાખવાનું નહિ. ખાવા-પીવાનું નહિ. ત્યાં હું એકલા શું... કરીશ ? બીજે દિવસે કરોડપતિ શેઠ તે ગાડી લઇને ગયા દરિયાકિનારે, ત્યાં તે નીરવ શાંતિ હતી. કોઈ પણુ ત્યાં ફરવા આવતા નહોતા. શેઠે ડ્રાઇવરને કહ્યું હતું, અત્યારે જા અને સાંજે સાત વાગ્યા સુધીમાં આવી જજે. ડ્રાઈવર તેા ગયા. શેઠ એકલા રહ્યા. કોઇ વસ્તી ત્યાં દેખાતી નથી. શેઠ એકલા બેઠા. પત્ની, પુત્ર, રેડીયેા, વૈભવા બધુ ચાદ આવે છે. ત્યાં સાવ સૂનકાર એકલવાયુ' લાગે છે. હું એકલા છું. ૧૨ કલાક કેવી રીતે જશે ! દરિયાકાંઠેથી ગામ તેા ૭ કિ. મી. દૂર છે. શેઠ ગભરાયા ત્યાં પેલી પડીકીએ યાદ આવી. એક નંબરની પડીકી ખેલી. તેમાં દવા ન હતી પણ મોટા અક્ષરે લખ્યું હતું કે “સાંભળ” શેઠ વિચાર કરતા થઈ ગયા. વૈદ્યરાજે પડીકી આપી છે પણ દવા તે કઈ આપી નથી. હું અહીં શું સાંભળું? નથી અહી. બાળક કે નાકર ચાકરનેા અવાજ. નથી રેડિયાના સૂર. હું અહી શું સાંભળુ ? ડૉકટરે મારી મશ્કરી તેા નહિ કરી હાય ને? ના. ના....થોડા સમય થયેા. શેઠ શાંત થયા. ત્યાં દરિયામાં એકદમ ભરતી આવી ને પાણીના મેાજા ઉછળવા લાગ્યા. નજર સમક્ષ ઘુઘવતા દરિયા, ઉછળતા મોજા', પક્ષીઓના મીઠા મધુરા સંગીત, આવું બધુ... તેને આલિશાન મહેલમાં સાંભળવાના સમય કયાં હતા, કે સંગીતમાંથી પણ શાંતિને શેષી શકે. કુદરતી સંગીતથી તાલબદ્ધ ગીતા સાંભળતા થોડી શાંતિ થઈ. આ દિરયા મને કહે છે તું સાંભળ, મારા કિનારે સેકડા માણસા આવે છે. જે ખારવા આવે છે તે મીઠુ દેખે છે. માછીમારો માછલાને દેખે છે અને કોઈ ભાગ્યવાના આવે તેા મરજીવા ખનીને મૃત્યુના ડર, ભય છેડીને દરિયાના પેટાળમાં જાય છે તો મહામૂલ્યવાન મેાતી મેળવીને આવે છે. મારામાં મીઠુ છે, મેાતી છે, અને માછલા છે. હું બધાને મારામાં સમાવું છું. તારું જીવન પણ સમુદ્ર જેવું છે. તારી પાસે સ'સારના વૈભવા, સ'પત્તિ, પુત્ર-પત્ની બધું જ છે, છતાં તને શાંતિ મળી ખરી ? તું સાંભળ, તારે શાંતિ જોઈતી હોય તેા મારા પાણી જેવો નિર્મળ ખન. સદાને માટે લક્ષ્મીથી વહ્યા કર. આત્મરમણુતા કર. અનુકૂળ સંચાગામાં આકર્ષાતા નહિ ને પ્રતિકૂળતામાં મુંઝાતા નહિ. સારા યા ખરાબ બધા પ્રસંગેામાં સમભાવ રાખી મારા જેવા ગ`ભીર ખન. દરિયામાં ડોલે, દરિયામાં ડાલે, દરિયામાં ડોલે મારી નૈયા, બચાવે સ્વામી. દરિયાના પાણી છે ઘેરા ને ઊંડા, જોજો ડૂબે ના મારી નૈયા, બચાવા સ્વામી(ર) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ | [ શારદા શિરામણિ ભક્ત પ્રભુને કહે છે હે પ્રભુ ! આ સંસારના દરિયામાં મારી ગૈયા ડાલી રહી છે. તા મારી નૈયાને બચાવેા. આ શેઠ એ વિચારે છે કે મને ‘સાંભળ’ કહ્યું છે તે આ દરિયો મને કહે છે તારે આત્માની શોધ કરવી હોય તે સંસારને ભૂલી જા. સ’સારને ભૂલીશ નહિ ત્યાં સુધી આત્માની સ'પત્તિ તને મળવાની નથી. આંતર વૈભવ તારા આત્મામાં પડયા છે. બહારના પદાર્થાંમાંથી તને નહિ મળે. એક સામાન્ય માનવીના કાંડે ઘડિયાળ બાંધેલું હતુ. તેનું ડાયલ ખૂબ સુંદર અને આકર્ષીક હતું. તમારા જેવા કોઈ એ પૂછ્યું ભાઈ ! આ ઘડિયાળ કેટલામાં લાવ્યા ? તેની કિંમત કેટલી છે ? પેલા ભાઈ કહે–મને બહુ સસ્તામાં મળી ગઈ છે પણ લાવ્યા કેટલી કિંમતમાં ? ભાઈ ! ખારસા રૂપિયાનું ધડિયાળ મને માત્ર ખસેા રૂપિયામાં મળી ગયું ! તે ભાઈ ખૂબ હરખાય છે કે કેવું સરસ ઘડિયાળ ૧૨૦૦ રૂા. નુ` મને ખસેામાં મળી ગયું. બીજે દિવસે તેને વિચાર થયા કે આ ઘડિયાળ હુ. ઘડિયાળીને બતાવી જોઉ તા ખરા, આટલું સસ્તુ મળ્યું છે તેા સારૂ તેા છે ને? તે ભાઈ ઘડિયાળીને ત્યાં બતાવવા ગયા. “આ ઘડિયાળ તમે કેટલામાં લીધું” છે? તમે કેટલી કિંમત કહેા છે ? માત્ર ૨૫ રૂપિયા, તમે ૨૫ રૂપિયા કેમ કહ્યા ? આ ઘડિયાળ ૧૨૦૦ની કિ ંમતનુ હતુ. તેને મેં ખસે રૂપિયામાં ખરીદ્યું છે. તારી ઘડિયાળનું ડાયલ સરસ છે, પણ અંદરનુ જે મશીન છે તે અનાવટી છે, ખાટું છે. એ ચાર દિવસ ચાલે તેા તારા ભાગ્ય. ડાયલ ગમે તેવું સારું હાય પણ મશીન સારું ન હોય તા તે ઘડિયાળની કાંઈ કિંમત નથી. તમારા જીવનમાં પણ આવું જ છે ને ? બહારનું જીવન ડાયલ છે. આત્મા મશીન છે. તમે મહારથી સારા દેખાતા હો પણ અંદરનુ મશીન બગડી ગયું હશે તે તે જીવનની કોઈ કિંમત નથી. આત્મા રૂપી મશીનને શુદ્ધ બનાવો. ઘડિયાળીએ પેલા ભાઈને કહ્યું-તારી ઘડિયાળના ૨૫ રૂા. પણ નહી ઉપજે. એ ત્રણ દિવસ ચાલે તે પણ સારું. આ ભાઈને હવે પસ્તાવાનો પાર ન રહ્યો. જે ગાણુસા ડાયલ ઉપર મેાહી પડે છે અને મશીન સામે જોતા નથી, એમના હાથમાં ડાયલ રહે છે, પન્નુ મશીન બદલાઈ ગયેલુ હોય છે. સારી વસ્તુ વસાવવી હશે તે ડાયલની સાથે મશીનને જોતાં શીખવું પડશે. ડાયલ કદાચ ભભકાખંધ નહિં હાય પણ મશીન સારું હેશે તે ઘડિયાળ ખરાબર ચાલશે, માટે ડાયલને લેતાં પહેલાં તેના મશીનને જોવું જરૂરી છે. આ માનવ જીવનને સુંદર બનાવવું હોય તે ભૌતિક વસ્તુઓની જેમ પારખ અને કાળજી કરો છે તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ પારખ કરો. શરીર એ ડાયલ છે અને આત્મા એ મશીન છે. ઘણીવાર કંઈક જીવા ઉપરથી ધર્મિષ્ઠ, સારા દેખાતા હોય પણ એનું મશીન બગડી ગયુ હોય છે. મશીન સારું હોય અને ડાયલ સારૂ ન હાય તેા બહુ વાંધો ન આવે, તેમ મહારથી દેખાવ સારા ન હોય, રિકેશીમુનિનુ બહારનુ` ડાયલ સારું ન હતું, તે નાના હતા ત્યારે છેકરાએ તેમને ભેગા રમવા દે નહિ તેવું રૂપ હતું પણ અંદરનુ મશીન સારું હતું તે તે જ ભવમાં મેક્ષે પહોંચી ગયા. Page #266 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] | ૧૨૭ આજે બધા બહારના ડાયલને, બહારના ભભકાને જોવે છે પણ એ યાદ રાખજો કે આ ભવમાં ભૌતિક પદાર્થાંના ઠઠારા ભેગા કરવા નથી આવ્યા, પણ આત્માના વિકાસ સાધવા અને અન`તની યાત્રા પૂર્ણ કરવા આવ્યા છીએ. જો આત્મવિકાસના વિચાર નહી કરો અને માત્ર શરીર રૂપી ડાયલને સાચવશે। તા જે મેળવવાનુ છે તે રહી જશે અને અહી'થી વીલા મઢે ચાલ્યા જઈ છું. સારા ઘડિયાળની કિમત એના ડાયલ ઉપરથી નહિ પણ મશીન ઉપરથી, એના યંત્રેાની રચના ઉપરથી, એની ઝીણવટ ઉપરથી થાય છે. એને બરાબર તપાસ્યા પછી એની પરીક્ષા કરીને બજારમાં મૂકવામાં આવે છે તેવી રીતે આત્માને જ્ઞાન દ્વારા, ક્રિયા, તપસ્યા અને સાધના દ્વારા તૈયાર કરીને આ વિશ્વમાં વિચરવાનું છે. લાલબહાદુર શાસ્ત્રી, ગાંધીજી એ બધાનું ડાયલ સામાન્ય દેખાતું હતુ પણ એમના મશીન મજબૂત હતાં તે ભારતમાં નામ કાઢી ગયા. ' પેલા કરોડપતિ શેઠ પડીકીમાં લખેલા ‘ સાંભળ ' શબ્દે સજાગ બન્યા. તેને શાંતિ કેમ ન હતી ? ડાયલ સારું` હતુ` પશુ મશીન સારું' ન હતું. આ ‘સાંભળ’ શબ્દથી આત્મામાં અવલાકન કર્યું એટલે ઘેાડી શાંતિ મળી. ત્રણ કલાક થયા એટલે બીજી પડીકી ખાલી તેમાં લખ્યું હતું કે “ આડે પડખે થા” શેઠ ચમકયા, શું સૂઈ જવાનું લખ્યું છે ? હું ઘેર તેા ગાળી ખાઉં ત્યારે સૂઈ જઉં છું. તે થાડી વાર વિમાસણમાં પડી ગયા, પછી વિચાર્યુ કે “ આડા પડખે થા ” ના અર્થ સૂઈ જવું નથી પણ એના અથ એવેા છે કે દરિયામાં ભરતી આવે છે ને આટ આવે છે, છતાં રિયા અનેમાં સમાન ભાવ રાખે છે તેમ તું સમભાવમાં રમ. તારી ષ્ટિ બદલ. આ લક્ષ્મી મળવી પુણ્યને આધીન છે. પુણ્ય છે ત્યાં સુધી લક્ષ્મીની ભરતી આવ્યા કરશે અને પાપનો ઉદય થશે એટલે એમાં એટ આવી જશે. તેમાં તું હરખાઈશ નહિ કે મૂંઝાઈશ નહિ. બંનેમાં સમાનભાવ રાખજે. આ ખીજી પડીકીના શબ્દો વાંચતા તેનુ મન વધુ સ્વસ્થ બન્યું. ત્રીજી પડીકી ખાલી, તેમાં લખ્યું હતું કે “ જીવનના હેતુને શેાધ ’ આ શેઠ વિચારવા લાગ્યા કે મારા જીવનના હેતુ શુ છે ? જન્મ્યા, મોટા થયા, ઢસરડા કરી મજૂરી કરી ચત્રની જેમ જીવ્યા અને છેવટે લાંખા થઈ સૂઈ જવાનુ. મારે જોઈતી હતી સલામતી, સુખ, સગવડતા અને સત્તા. શુ` માત્ર ભૌતિકતા મારા હેતુ છે! આજ સુધી રવા માં જીવન જીવ્યેા. કેટલા કાળા ખજાર, દગા, પ્રપંચ, અન્યાય, અનીતિ કરી લમીના ભંડાર ભર્યાં, એમાં તારી સાથે શુ આવવાનુ` ? લક્ષ્મી મેળવતા પાપ કર્યાં તે તારી સાથે આવશે. બાકી બધું અહી' છેડીને જવાનું. હવે સમજ! તારા જીવનનેા હેતુ શું છે ? ઘેર જઈ ને તારા હેતુ સંભાળ, મેં આજ સુધી ગરીબના આંસુ પડાવી ધન લૂંટ્યુ હવે મારે આવું જીવન નથી જીવવુ'. હવે મારા હેતુ એવા હોવા જોઈ એ કે જેમાં ખેટ કે આટ ન આવે. જીવન જીવવાની જડીબુટ્ટી હાથમાં આવી. હવે મારે માત્ર સ્વ માટે નથી જીવવું પણુ સ`હેતુક મારું જીવન અને તે જ મારો નિશ્ચય છે. આ લક્ષ્મી મારી નથી પણ સની છે. હવે પરમામાં તેના ઉપયાગ કરીશ. જેના કોઈ આધાર નહિ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ શારદા શિમણિ હેય તને આધાર બનીશ. મારા જીવનને આ હેતુ છે. નવ કલાક પસાર થયા. શેઠ તે શાંત પ્રશાંત બની ગયા. જીવન જીવવાનું બળ મળી ગયું ! “અહમ મમ 'નું વિસર્જન થાય તે વિરાટ હેતુ આંખ સામે પ્રત્યક્ષ થયે. તેની સમગ્રતાને તૃપ્ત કરે તે સર્વોદય થયું. તેનું અશાંત મન કાંઈક નવા જ આહ્લાદક તથા પ્રસન્નતામાં નિમગ્ન બન્યું. નવ કલાકમાં તે તેને જીવનનું નવું દર્શન મળ્યું હતું, જે મંગલમય હતું, તથા વ્યક્તિત્વને અખંડિત કરનાર હતું.. છેલ્લી ચોથી પડીકી ખેલી. તેમાં લખ્યું હતું કે “તારી ચિંતાને રેતીમાં લખી નાંખ.” તું જે રેતીના ઢગલા પર બેઠે છે તે રેતીમાં તારી ચિંતાને લખી નાંખ. રેતીમાં લખેલું ડા સમય રહે. શેઠ તે રેતીમાં થોડુ લખીને બેઠા. અડધી કલાક થઈ ત્યાં દરિયામાં ભરતી આવી અને રેતીમાં લખેલી ચિંતાની લીટી ભૂસાઈ ગઈ. જેમ રેતીમાં લખેલી ચિંતા ભૂસાઈ ગઈ, તેમ તું બધી ચિંતાઓને ભૂંસી નાખ. ભરતી આવી અને લખેલી ચિંતાને લઈ ગઈ તેમ તું બધી ચિંતાઓને છેડી દે. હવે તું કેઈના પ્રત્યે મમતા કે આસક્તિ ન રાખીશ. જેથી મૂકીને જવાનું થાય તે પણ તું શાંતિ મેળવી શકીશ. શેઠ ત્યાંથી ઊઠવા ગયા પણ ઊઠી શક્યા નહિ. અંતરમાંથી ઉભરાતા આનંદ તેમને ઊભા થવા દીધા નહિ. વિષાદના વંટોળને ભૂલી ગયા. હવે તેને ભૂત-ભવિષ્યની વ્યથા સ્પર્શી શકે તેમ ન હતી. અદ્વિતીય અપૂર્વ આનંદનો અનુભવ જીવનના આટલા વર્ષો પછી માત્ર ચાર પડીકીની સહાયે એકાંત ચિંતનના સહારે લૂંટી લીધે. સ્વ સ્વરૂપમાં સ્થિર થયા. તમે આટલા વર્ષોથી ઉપાશ્રયમાં આવે છે, છતાં તમારા જીવનમાં શાંતિ કેમ દેખાતી નથી? ઉપાશ્રય એટલે શાંતિનું સ્થાન. અહીં નીરવ શાંતિ મળે છતાં મળતી નથી. તેનું એક જ કારણ છે. જેમ પેલા શેઠ દરિયે ગયા ત્યારે કઈ વસ્તુઓ સાથે લઈ ગયા ન હતા. બધું મૂકીને ગયા હતા તેમ તમે અહીં બધું મૂકીને આવે તે અપૂર્વ શાંતિ મળે. પણ ઘરની ચિંતાને કચરે સાથે લઈને આવે છે એટલે શાંતિ મળતી નથી. ડાયલ બરાબર છે પણ મશીન બગડી ગયું છે. અર્થાત મશીન સારું નથી. મશીન બરાબર હશે તે જીવનમાં કષ્ટ પડે, દુઃખ આવે કે આપત્તિ આવે તે પણ દુઃખ દુઃખરૂપે નહિ લાગે. મસ્તરામની આત્મ મસ્તી : સૌરાષ્ટ્રમાં અન્યદર્શનમાં એક સંત થઈ ગયા. તેમનું નામ હતું મસ્તરામસંત. તેમના આખા શરીરે ગુમડા થઈ ગયા હતા. એ ગુમડામાં રસી થઈ ગઈ પછી તેમાં જીવાત થઈ ગઈ. કેટલી અતુલ વેદના થાય! તેના પર એક ઝીણું કપડું ઢાંકેલું રાખે. જેથી બીજા કેઈને ખબર ન પડે. આ સંત દવા નહેતા કરતા. તે સમજતા હતા કે હું દવા કરું તે બધી જીવાત મરી જાય માટે મારે દવા કરવી નથી. મારા કર્મો અત્યારે ઉદયમાં આવ્યા છે તે મને ભોગવી લેવા દો. મારે શા માટે હસતા મુખે ન ભેગવવા ! આ ગૂમડાથી અસહ્ય પીડા થાય છે પણ એ ચિંતા કરવાને બદલે તેમને પીડા હતી પેલા અસંખ્ય કીડાઓની ! એ બિચારા ભૂખે મરી જશે ! Page #268 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] || ૧૮૯ એવી ચિંતાથી તેઓ ગૂમડામાં બધે ચણાનો લેટ ભરતા. આપણે જૈનદર્શનમાં ગજસુકમાલને યાદ કરીએ છીએ. માથે સળગતા અંગારા મૂક્યા. કેવી અસંતી વેદના ! તેની સામે સમતા પણ અનંતી. વેદનાને જે વહાલી કરે તે સાચા વીર બની શકે. અહીં આ સંતને વેદના અસહ્ય છે છતાં મુખ પર આનંદ...આનંદ. મુખ પર પણ એવી રેખા ન આવવા દે કે કેઈને થાય કે આ સંતને વેદના અનંતી છે! બસ આત્માની મસ્તી ! તેમનું શરીર રૂપી ડાયલ ભલે બગડી ગયું હતું પણ મશીન સારું હતું. પિતાના કેઈ ભક્તને પણ આ વાત કરી ન હતી. એક વાર તે સંત ફરતાં ફરતાં ભાવનગર પહોંચ્યા. ભાવનગરના રાજા તખ્તસિંહજી એમના પરમ ભક્ત હતા. એક વાર તેઓ આ સંત પાસે બેઠા હતા ત્યારે પવન આવવાથી ઢાંકેલું કપડું ઉડી ગયું. તખ્તસિંહજી જેઈ ગયા. અહો! મારા ગુરૂદેવને આટલા ગુમડા થયા છે ! તેમાં વળી જીવાત પડી ગઈ છે ! કેટલી પીડા થતી હશે! તે કહે. ગુરૂદેવ ! આપ કાંઈક દવા કરે. ના. હું તે દવા નહિ કરું. મારા કર્મોની નિર્જરા કરાવવામાં સહાયભૂત થવા આવ્યા છે. તખ્તસિંહજી તો ગયા. આવી અસહ્ય વેદનામાં પણ સંત બે-ત્રણ કલાક ધ્યાન કરતા હતા. તે સમયે રાજા ડેકટરને લઈને આવ્યા, સંત ધ્યાનમાં હતા તે સમયે બેભાન થવાનું એક ઈંજેકશન માર્યું. થોડીવારમાં સંત બેભાન થઈ ગયા. તે સમયે ડોકટરે બધા ગૂમડા પર ડ્રેસીંગ કર્યું એટલે બધી જીવાત મરી ગઈ. સંત ભાનમાં આવ્યા. જોયું કે બધા ગુમડાનું આ રીતે કર્યું છે ને બધી જીવાત મરી ગઈ છે. એક જીવની રક્ષા ખાતર આટલા ની કલેઆમ ! તેમને એટલે બધે આઘાત લાગ્યો કે તે ત્યાં ને ત્યાં ઢળી પડયા ને તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું. આનું નામ જીવદયા, બીજા જીવો પ્રત્યે કરૂણા ! આજે તમારી સામે દવાઓ બહાર પડી છે. અમુક ખાવાપીવાના પદાર્થો, કપડાં, આઈસ્ક્રીમ વગેરેમાં હિંસક પદાર્થોને ઉપયોગ થયો હોય છે. આપ જાણે છતાં જે છોડી ન શકે તે તમને જૈન કેવી રીતે કહેવા? પહેરવાના ચંપલે, બૂટ, પર્સ, કેટલી હિંસાથી બને છે ? કંદમૂળ ખાવાથી અનંત જીવોની હિંસા ! આ બધું જાણે છે છતાં જે વાપરે તે મારે તમને કેવા કહેવા ? આજનું જીવન-ડાયેલ સરસ છે પણું અંદરનું મશીન બગડી ગયું છે. આવા જીવનની કઈ કિમત નથી. આનંદ ગાથાપતિ અને શિવાનંદા બંનેના ડાયલ સરસ હતા અને અંદરના મશીન પણ સરસ હતા. તે તેમના નામ શાસ્ત્રના પાને લખાયા હજુ ભગવાનને જોયા નથી. તેમના દર્શન કર્યા નથી. છતાં જીવન કેવું સુંદર છે! દીપક બળતો હોય તેમાં તેલ પૂરતા રહીએ તે વધુ ને વધુ પ્રકાશ આપતે રહે તેમ આનંદની ઉજજવળતા છે. હવે તેમાં વધુ પ્રકાશ આપનાર કર્યું નિમિત્ત મળી જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -પુયસાર અને રત્નસુંદરી બંને વચ્ચે ઝગડો થઈ ગયો. તેમાં વાત Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] [ શારદા શિરોમણિ ખૂબ વટ ઉપર આવી ગઈ. પુણ્યસારના મનમાં આ કાંટો ખટકે છે. બસ, હવે હું તેને કરી બતાવું. આ તેના મનમાં વટ છે. વાત જયારે વટ ઉપર જાય છે ત્યારે જીવનમાં કેવી સ્થિતિ સર્જાઈ જાય છે. આ વટ જે ધર્મમાં કરે તો આત્માનું કામ થઈ જાય. અમે અમદાવાદમાં હતા ત્યારની બનેલી વાત છે. બે વરઘડિયા લગ્ન કરીને મહારાજના દર્શન કરવા આવ્યા. બાજુમાં અમારે ઉપાશ્રય હતું. ત્યાં આવ્યા. સંતના દર્શન કર્યા પછી સંત કહે છે. હવે તમે બંને શું કરશો ? ત્યારે બે વર્ષે જે નાનું હતું તે વરઘડિયું કહે છે, જે આ દીક્ષા લે તો અમે જાવજીવ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરીએ હજુ છેડાછેડી છેડી નથી. મીંઢળ છેડયા નથી. કોડભર્યા આવ્યા છે. જે મોટા હતા તે પતિ–તેની પત્નીને પૂછે છે બેલ, શું કરવું છે ? જો આપણે દીક્ષા લઈએ તે આ બંને જાવજીવ બ્રહ્મચર્યની બાધા લે. બેલ, તારી ઈચ્છા છે ? પત્નીએ તરત હા પાડી. તેઓ ગુરૂભગવંતને કહે છે અમને ૨૧ દિવસમાં જે મુહુર્ત આવે તે કાઢી આપે. ગુરે પણ આ જોઈને છક થઈ ગયા. કેવા હળુકમી આત્માઓ હશે! એક ક્ષણે સંસારથી બંધાયા અને બીજી ક્ષણે તેનો ત્યાગ કરવા તૈયાર થયા! ૨૧ દિવસે ગુરૂએ તેમને દીક્ષા આપી. તેમણે દીક્ષા લીધી કે તરત પેલા નવદંપતીએ આજીવન બ્રહ્મચર્ય સ્વીકારી લીધું. “કમેં શુરા અને ધર્મે શૂરા.” આ તે વટમાં ચઢયા તે કામ કરી ગયા. આ રીતે તમે પણ દાન, શિયળ અને તપન વટ રાખશો તે આત્માને લાભ થશે. અહીં પુણ્યસાર અને રત્નસુંદરી બંને વટમાં આવી ગયા. તે સમયે તો બંને ત્યાંથી છૂટા પડી ગયા. દિવસે જતાં વાર લાગતી નથી. દિવસે પછી મહિનાઓ અને મહિનાઓ પછી વર્ષો ચાલ્યા કરે છે. અહીં પુણ્યસારનો અભ્યાસ પૂરો થયે. પુણ્યસાર વિદ્યામાં ખૂબ હોંશિયાર છે એટલે ગુરૂને તેના પ્રત્યે સદ્ભાવ છે. તે જાય છે ત્યારે ગુરૂ એને ઘેર મૂકવા ગયા. શેઠે તેમને ગુરૂ દક્ષિણામાં ઘણું આપ્યું. પુણ્યસારને ત્યાં કેઈ કમીના ન હતી. તે પિતાની સાથે પેઢીએ જવા લાગ્યા. પિતાને ધંધો ધમધોકાર ચાલો હતો. પુણ્યસારની બુદ્ધિ તો ખૂબ છે. વેપારમાં કુશળ થઈ ગયે પણ તેના મનમાં એક લગન હતી કે કેમ કરીને રત્નસુંદરીને પરણું? હું જે બે છું તે કેવી રીતે સિદ્ધ કરું? જે બોલેલા વચન પાળતા નથી તે કાંકરા સમાન છે. તેને રત્નસુંદરીનું અભિમાન ઉતારવું હતું. તે માટે મનમાં ઉપાય શોધવા લાગ્યા. આ વિચાર ને ચિંતામાં તેની ઊંધ અને ભૂખ ઉડી ગયા. પેટ ભરીને ખાય પણ નહિ. આ ચિંતાથી તેનું શરીર સૂકાવા લાગ્યું. મુખ પરનું તેજ ઓછું થવા લાગ્યું. એકનો એક દીકરે, માબાપ આ કેવી રીતે જોઈ શકે? વૈદો હકીમને બેલાવ્યા. દવાઓ કરાવી પણ રોગ હોય તે મટે ને? તેને રેગ તનને ન હતો, પણ મનને હતો. પુણ્યસારે શેબેલે ઉપાય – એક દિવસ પેઢી પરથી વહેલે આવીને શૂન્ય ઘરમાં જઈને સૂઈ ગયે. બપોરે પુરંદર શેઠ જમવા આવ્યા ત્યારે પુસારને ન જે. નેકરને પૂછે છે, પુણ્યસાર કયાં ગયો ? એ પેઢી પર તો છે નહિ. તે કયાં ગમે ત્યારે Page #270 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] [ ૧૯૧ એક વૃદ્ધ દાસીએ કહ્યું, નાના શેઠ તેા કયારનાય આવી ગયા છે. તેા જલ્દી કહે કે, તે કયાં છે? મેં ખડકીમાં જતાં જેયા છે. શેઠે અંદર જઈને જોયું તે પુત્ર તેા મેઢેમાથે આઢીને અંધારા રૂમમાં સૂઇ ગયા છે. શેઠ કહે, વત્સ! તું આમ કેમ સૂતે છે? જે કારણ હાય તે મને કહે પુત્રના મનમાં થયું કે જો હું જલ્દી વાત કરી દઈશ તે મારુ કામ સફળ થશે નિહ. એટલે તે કાંઈ આવ્યે નહિ. ઘેાડી વાર થઈ ત્યાં શેઠાણી આવ્યા. અને પૂછે છે દીકરા, તારુ શરીર કેવું સૂકાઇ ગયુ છે ! અમને રોજ તારી ચિંતા થાય છે. તને શું થયું છે? જે હેાય તે તું અમને કહે, તું અમારા કુળદીપક છે. તારા માટે તે અમે દેવની આરાધના કરી હતી. સ'સારના સુખા માટે નિહ, ધનને વારસા સાચવે તે માટે નહિ પણ અમારો ધર્મના વારસો ચાલુ રહે તે માટે દેવ પાસે તારી માંગણી કરી હતી. તે રીતે તારો જન્મ થયા છે, માટે તુ શરમ રાખ્યા વગર જે હાય તે કહે. “ પ્રીત ત્યાં પડદા નહિ, પડદા ત્યાં નહિ પ્રીત, પડદે રાખી પ્રીત કરે, એ વેરીની રીત. ’’ તુ અમારી સાથે પડદો રાખીને વાત ન કરીશ. માબાપે મૂર્ખ કહ્યુ' ત્યારે પુણ્યસાર કહે છે કે આપ મારુ વચન માના તેા હુ' અત્યારે જમીશ, નહિ તે મારે જમવું નથી. માબાપ કહે ભલે, તારી જે ઇચ્છા હશે તે પ્રમાણે કરીશું. હવે પુણ્યસાર તેના માબાપને શુ' કહેશે તે અવસરે, શ્રાવણ સુદ ૮ ને બુધવાર : વ્યાખ્યાન ન. ૨૩ : તા. ૨૪-૭-’૮૫ અન'તજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આત્માને અધકારમાંથી પ્રકાશમાં, અસત્યમાંથી સત્યમાં, મૉંગલમાગે લઈ જવા માટે પાથેયની જરૂર છે. તે પાથેય (ભાતુ) કયું ? ધ. ધર્માંના પાથેય વિનાના માનવ સંસાર વનમાં ભૂલે પડી પ્રગાઢ અંધકારમાં ફેંકાઈ જાય છે. જ્યારે સ્થળ પર એટલે ગાડી કે ટ્રેઈનમાં, જળમાં એટલે સ્ટીમરમાં કે વહાણુમાં અને આકાશમાં એટલે પ્લેનમાં મુસાફરી કરે છે ત્યારે સાથે ભાતું લેવું પડે છે. જો ભાતુ સાથે હોય તે તે રસ્તામાં ભૂખ અને તરસથી દુઃખી થતા નથી, પણ સુખી થાય છે, તેમ एवं घम्मंऽपि काऊणं, जो गच्छइ परं भवं । જીન્તો સૌ મુદ્દી ફોર્, અમે વેચને । ઉત્ત; અ. ૧૯. ગા.૨૧ જીવનની મુસાફરી માટે, પરલેાકમાં જતી વખતે, ધ'નું ભાતુ લેવું અવશ્ય જરૂરી છે. જે ધર્માંનું ભાતુ લઈ ને જાય છે તે પરલેાકમાં વેદનાથી રહિત થઈને સુખી થાય છે. ધર્મનું ભાતુ માનવીને તેના ઈષ્ટ સ્થાને પહોંચાડે છે. તમારી મુસાફરીમાં તમે વાટખચી લે, કઈ સથવારા સાથે રાખો, અજાણ્યા હો તેા કઈ જાણીતા માણસને સાથે લે, તેમ આ જીવનરૂપી મુસાફરીમાં જ્ઞાન એ માદક છે. સાચા માર્ગ બતાવ છે. લજ્જા જેના સથવારો છે, તપ રૂપી વાટખચી છે. ચારિત્ર જેનું બેસવાનું સાધન છે, સમ્યક્ ગુણ્ણા જેના રક્ષક છે. ઉપશમ રૂપ પાણીના છંટકાવથી જેના માગ સ્વછ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ શારદા શિરેમણિ છે. આવી સર્વોત્તમ પ્રકારની સામગ્રી જેણે જીવનયાત્રામાં સાથે લીધી છે, તે વગર મુશ્કેલીએ પિતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. ધર્મનું પાથેય એટલે ક્રોધાદિ કષાયો પર વિજય અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતનું નિર્મળ પાલન. આ સંસાર રૂપી અટવીમાં મુસાફરે ધર્મરૂપી ભાતું લીધું હોય તો આગામી ભવમાં સુખશાંતિ મેળવી શકે છે. વૃદ્ધ માનવીના હાથમાં લાકડી આવી જાય, તે નિર્બળ શરીરમાં પણ હિંમત આવે છે તેમ નિર્બળ મનને સબળ બનાવનાર, આત્મશક્તિને ખીલવનાર ધર્મ છે. ધર્મ અંતિમ સમયે માનવીને હિંમત આપે છે. દિલ કે દોલતની આસક્તિ દૂર કરાવનાર કેઈ હોય તો ધર્મ છે. આ ધર્મ જે જીવનમાં વણું જાણ્યો નહિ હોય અને ધન, વૈભવ, વિલાસ તેમજ માન, સન્માન જાણ્યા હશે તે અસંતોષ અને અનીતિઓ વધતી જશે. યાદ રાખજે તન અને ધન સમૃદ્ધ અને સબળ હશે પણ જીવનમાં ધર્મનું પાથેય નહિ હોય તે મન નિર્બળ બની જશે. મહાન પુણ્યોદયે માનવજીવન મળ્યું. તેમાં પણું પાપકર્મો ક્ષીણ થયા હોય ત્યારે ધર્મને યોગ્ય સામગ્રી મળે છે. માનવ જીવનનું સફળ સાધન ધર્મ છે. પવિત્ર, અનુપમ, શ્રેષ્ઠ ધર્મને આત્મસાત કરી માનવજીવન મંગલમય બનાવી શકાય છે. જીવનમાં બધું મળવું સહેલું છે પણ ધર્મનું પાથેય મળવું અતિ મુશ્કેલ છે. ધર્મરૂપ મંગલમય તત્વને પામીને એટલું જોવાનું કે મારું જીવન કેટલું મંગલમય બન્યું? એકવાર જીવનમાંથી મંગલ તત્વરૂપી ધર્મ ગુમાવી દેશે તો ફરીથી મળવું મુશ્કેલ છે. કઈ પણ વસ્તુ મળી જાય તેની મહત્તા બહું નથી પણ મેળવેલી વસ્તુ ચાલી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. આપણને ધર્મતત્વ તો મળી ગયું પણ સંસારના ચૌટે લૂંટાઈ તે નથી જતું ને? જે છે ભેગમાં જીવન વિતાવી જાણે છે તે ધર્મને પામી શક્તા નથી. આચારંગસૂત્રમાં ભગવાન બોલ્યા છે સચદં મૂકે ધર્મ ના માગરૂ” મોહથી મૂઢ બનેલે પ્રાણી ધર્મના સ્વરૂપને સમજવામાં અસમર્થ હોય છે. જ્યારે તેની મૂઢતા દૂર થાય છે ત્યારે ધર્મના સ્વરૂપને જાણી શકે છે. જે ધર્મના સ્વરૂપને જાણે એ ધર્મને પામી શકે. પાણીને સ્વભાવ ઠંડક આપવાને, તૃષા છીપાવવાને, અને મલીન વસ્તુઓને સ્વચ્છ કરવાનો છે તેમ ધર્મનો સ્વભાવ આત્માને આનંદ આપવાનો છે. ધર્મ જીવને સત્ય, કલ્યાણ અને આત્માના સૌદર્ય તરફ લઈ જાય છે. દરિયામાં મોટા મોટા ખડકે હેય છે. દરિયામાં મુસાફરી કરતા વહાણેને અને સ્ટીમરોને એ વસ્તુને ખ્યાલ ન હોય તે એ ખડક સાથે અથડાઈ પડે છે માટે દરિયામાં દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી એ વહાણેને ભયસ્થાનનું સૂચન કરે છે, અને ગ્ય માર્ગ બતાવે છે, તેમ સંસાર રૂપી મહાભવસાગરમાં ધર્મરૂપી દીવાદાંડી સાચું માર્ગદર્શન આપે છે. ધર્મ વગરના માનવીની સ્થિતિ દીવાદાંડીનું માર્ગદર્શન ન હોય તો સ્ટીમર ખડક સાથે અથડાઈ જાય છે તેવી થાય છે. ધર્મની દીવાદાંડી વગર માનવી ભવસાગરના ખડ સાથે અથડાઈ જાય છે અને વિનાશને આમંત્રણ આપે છે. ધર્મના માર્ગદર્શન સિવાય માનવીને કાયમી સુખના માર્ગની ઝાંખી થઈ શકતી નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૧૭ સુકાન વગરના વહાણની જે દશા થાય છે તેવી દશા ધર્મ વગરના માનવીની થાય છે. સુકાન વગરનું વહાણું ગમે તેમ ઝોલા ખાય છે, પણ ધાર્યા સ્થળે પહોંચી શકતું નથી તેમ ધર્મ ન કરનારે માનવી પૌગલિક સુખમાં મસ્ત રહેવાથી શાશ્વત સુખ તરફ જઈ શકતો નથી. ધર્મ એ ધ્રુવના તારા સમાન છે. જેમ ધ્રુવને તારે દિશાનું સૂચન કરે છે તેમ ધર્મ આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ માટે દિશા બતાવે છે અને તે તરફ લઈ જાય છે. વિદ્યાર્થીને ડોકટર થવું હોય, એ અમીયર થવું હોય કે વકીલ થવું હોય પણ એ થતાં પહેલા બધાને એસ. એસ. સી. ની પરીક્ષા આપવી પડે છે તેવી રીતે ધર્મમય જીવન ગાળવાની ઈચછા હોય તેને પહેલી માનવતાની પરીક્ષા આપવી પડે છે. આવું સુંદર માનવ જીવન પૌગલિક આનંદ-કરવા માટે કે ખાવાપીવા માટે નથી મળ્યું પણ ધર્મમય જીવન ગાળવા માટે મળ્યું છે. ધર્મ જ સાચો રક્ષક અને શરણભૂત છે. બાકી કુટુંબ કબીલા કેઈ રક્ષણ કરશે નહિ. મેટીક થયા, બી. એ. થયા, એમ. એ. થયાં શા કામના? જીવનમાં જે ધર્મ નહિ તે, વિદ્યા નહિ પણ કાંકરા. ભૌતિક ભણતરમાં ગમે તેટલા આગળ વધે પણ જે જીવનમાં ધર્મ નથી તે એ વિદ્યા કાંકરા સમાન છે. માનવ જીવનમાં ધર્મ એવી અમૂલ્ય ચીજ છે કે જેનું કઈ મૂલ્ય આંકી શકતું નથી. માત્ર ધર્મ જીવનું કલ્યાણ કરવા સમર્થ છે, પણ આજને માનવ કયાં તે માનવા તૈયાર છે! આજને માનવ ખરેખર ધર્મ જાણતા નથી, અને પિતાના જીવનમાં ધર્મને મર્મ, તેનું મહત્વ સમજતો નથી, આજને માનવી મહેશ જાની જાળમાં એ ફસાઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળવાને અસમર્થ છે. મહારાજાએ માનવીના મનની ચારે બાજુ ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વગેરે એવા આવરણે વીંટાળ્યા છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે તેથી તે ખરે ધર્મ, પામી શકતો નથી. ધર્મને મર્મ સમજવા જેવો છે. ધર્મને મર્મ સમજ્યા પછી સ્વાધીન જીવન જીવવાની ભૂમિકા તૈયાર થાય. ધર્મ એ સાધનાની સંજીવની છે. ધર્મના રંગે રંગાયેલ આંત્માઓ સાધનામાં સ્થિર થાય છે. તેમાંથી પછી પીછેહઠ કરતા નથી, પછી દેવ ડગાવવા આવે તે પણ ડગે નહિ. જેમ જેમ ધર્મ આરાધના કરતા જઈ એ તેમ તેમ કર્મનું દેવું ચૂકવાતું જાય. દેવું ચૂકવવા માટેની અમૂલ્ય ઘડી, અવસર હોય તો આ મનુષ્ય જન્મ છે. બીજે કઈ જન્મ નથી. આ જન્મ વારંવાર નહિ મળે. આપણું અધિકારમાં આનંદ ગાથાપતિ સંસારના સુખ અને આનંદ ભગવતા રહ્યા, છે. તેમના ભાદયે શું બન્યું ? “સરસ વાતામણ વદિ ઉતર પુથિને રિલી માપ રથ વોટ્ટા ના નિવેરે ઘા ” તે વાણિજ્ય ગ્રામ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં એટલે ઈશાન ખૂણામાં કેલ્લાક નામે સંન્નિવેશ હતે. આ કલાક સંનિવેશ વાણિજ્ય નગરની જેમ સુખી હતું. ત્યાં બધા પુણ્યવાન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] [ શારદા શિરેમણિ જે વસતા હતા. આ નગરીની પ્રજા ખૂબ સુખી હતી. ભીખ માંગનારાં ભિખારી, ગરીબ કે કોઈ ચોરી કરનાર ન હતા. ડાકુઓ કે લૂંટારાઓને ભય ન હતો. નગરીના બધા જીવો સુખી હેય પછી ચાર, ડાકુ કે ભિખારી હેય જ ક્યાંથી ? પ્રજા નિર્ભયતાથી આનંદપૂર્વક રહેતી હતી. બધાના વિચારે શુદ્ધ અને વિશાળ હતા. બધા સંપથી રહેતા હતા. પ્રજા સુખી હતી. સાથે ધાર્મિક હતી. હિંસાનું નામનિશાન નહીં. ક્યાં એ સમયની નગરી અને ક્યાં આધુનિક યુગની નગરીઓ ! આજે કેટલા કતલખાના વધી ગયા છે! હિંસાના ભયંકર તાંડવ આ ભારતની ભૂમિ પર સર્જાઈ રહ્યા છે. જે ધર્મપ્રધાન દેશ કહેવાતું હતું તે આજે કર્મપ્રધાન બની ગયું છે એમ કહીએ તે કહી શકાય. છતાં એટલે ભાગ્યેાદય છે કે ભગવાનના સંત અહિંસાને ઝંડો લઈને દેશવિદેશમાં વિચરી રદા છે. અને જેને સાચા માર્ગે વાળી રહ્યા છે. તમારી ભવ્યતા જાગે તે સંતે હાલીચાલીને તમારા ગામમાં આવે અને તમને ટકોર કરીને જગાડે તો ટકોરે ચકોર બની જજો. તેમની ટકરને સહર્ષ વધાવી લેજો અને ધર્મારાધનામાં જીવન ઝૂકાવી દેજે. ધર્મ વિના ક્યાંય શાંતિ મળવાની નથી. જ્યાં સુધી કર્મો સત્તામાં પડેલા છે તે વિપાક ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી જીવનની સાધના કરી લે. ક પ્રદેશઉદયે ભગવાય તે તે આપણને ખબર પડતી નથી પણ જયારે વિપાક-ઉદયમાં આવે છે ત્યારે જે પૂર્વના વૈર હશે તો તમારી પત્ની પણ તમારી નહિ રહે. સમરાદિત્ય ચરિત્ર વાંચીએ ત્યારે થાય કે શું કર્મરાજા તમારી ભયંકરતા ! પતિ, પત્ની, મા, દીકરો એવા તદન નજીકના સંબંધમાં વૈર લીધા! મહાશતકજી ભગવાનના ધર્મ ધુરંધર શ્રાવક હતા છતાં તેમની પત્ની રેવતી કેવી નીકળી ! જે અર્ધાગના કહેવાય. પતિના સુખે સુખી અને દાખે દુઃખી રહે તેના બદલે મહાશતકજી પૌષધમાં ધ્યાનમાં મસ્ત હતા તે તક જોઈને ત્યાં ગઈ. તે સમજતી હતી કે એ ધ્યાનમાં ગમે તેવી કસોટી થશે તે પણ ચલિત નહી થાય. પિતાના પતિ મહાશતકને જીવતા સળગાવી દીધા. શું પત્ની આવું કાર્ય કરી શકે ? સૂરિકંતાએ પિતાના પતિ પરદેશી રાજાને ઝેર આપ્યું અને છેવટે ગળે ટૂંપો દઈને મારી નાખ્યા. પત્નીનું હૃદય આવું હોય ! પરદેશી રાજાએ સમતા રાખી. એ મરીને દેવલોકમાં ગયા અને સૂરિમંતા મરીને નરકમાં અનંતની વેદનાના સ્થાનમાં ચાલી ગઈ. અને તે સંસાર વધાર્યો. પૂર્વભવમાં એકબીજા સાથે મહાન વૈર બાંધેલા હોય ત્યારે આવું બને. જે દુઃખ દે છે તેને દુઃખ પડવાનું છે. કારેલાં કર્મો તે ભગવ્યા વિના છૂટકારો નથી. પાપ કરતાં માપ રાખ્યું હેત જે, આજ મારી આ હાલત ના હેત તે પાપ. કમરાજા કેઈને મૂકતા નથી, (૨) સત્ય એ મેં યાદ રાખ્યું હેત જે... આજ મારી, છે જો અંબા 5 3 બાળા કરીને અને તે કો બને જ છે Page #274 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૧૫ કરવાના બંધ કરે. પાપને કચરે જીવનમાં રાખવા જેવો નથી. તે વાત સમજાવવા માટે મહાપુરૂષોએ એક ન્યાય આપ્યો છે. એક ગર્ભશ્રીમંત શેઠ હતા. તેમના પત્ની પણ ખૂબ ગુણયલ હતા. તેમને એક દીકરો હતો. તે રૂપરૂપનો અંબાર હતો. આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજે. આપણે પાપ સાથે આ વાત ઘટાવવી છે. આ શેઠ શેઠાણીને એકને એક દીકરે એટલે ખૂબ વહાલે. એક કલાક સુધી તેનું મુખ જોવા ન મળે તો ઊંચાનીચા થઈ જાય. તેને ભણાવ્યો, ગણાવ્યો, ૨૨ વર્ષનો થયો એટલે પરણાવવાનો વિચાર કર્યો. સારી કન્યા સાથે લગ્ન કર્યા. બધા આનંદથી રહે છે. પરણ્યા પછી છ મહિને છેક માંદો પડે. હસતે, ખીલ, કમાતો, હરત, ફરતો અને સાજે સારે, તેને અચાનક છાતીને દુઃખાવો ઉપડશે. તેને કેમ સારું થાય તે માટે માબાપે ઈલાજો અને ઉપચારો ઘણાં કર્યા પણ એ બધા ઉપાયો નિષ્ફળ નીવડયા. તે ટૂંકું આયુષ્ય બાંધીને આવ્યો હશે એટલે કલાકમાં તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. જ્યાં આયુષ્ય પૂરું થાય ત્યાં ગમે તેટલા ઉપચાર કરે તે પણ તે બધા નકામાં છે. માતાપિતા, પત્ની બધાં કાળો કલ્પાંત કરવા લાગ્યા, માથા પછાડવા લાગ્યા. ઘરમાં રોકકળ મચી ગઈ. મૃત્યુ તો એનું એકનું થયું હતું પણ જાણે આખું ઘર સાફ ન થઈ ગયું હોય એવું ભયંકર શોકમય વાતાવરણ સર્જાઈ ગયું હતું. માતાપિતા અને પત્નીને તે એટલે બધે વહાલે હતું કે તે મરી ગયા છે એ વાત સાચી લાગતી ન હતી. મોહરાજાએ પાથરેલી માયાજાળ - આજુબાજુમાં બધાને ખબર પડી કે શેઠનો દીકરે અચાનક મરી ગયો એટલે બધા શેઠના ઘેર આવવા લાગ્યા. શેઠે બધાની સાથે એટલો પ્રેમ સંપાદન કરે છે કે આ સમાચાર મળતાં હજારે માણસો ચેકમાં ભરાઈ ગયા. બધા નનામી બાંધવાની તૈયારી કરવા લાગ્યા. શેઠ કહે, તમે બધા આ શું કરે છે ? મેહનીય કર્મ જીતવું સહેલું નથી. તે દારૂના નશા કરતાં પણ વધુ ભયંકર છે. બધા માણસો શેઠ પાસે બોલી ન શક્યા; પણ બધા સમજે છે કે છોકરો મરી ગયો છે, એટલે એને નનામીમાં બાંધીને સ્મશાને લઈ જવાને, પછી અગ્નિ સંસ્કાર કરવાનો. આ તો એક ને એક બે જેવી વાત છે. અભણ માણસ પણ આ સમજી શકે છે. શેઠ કંઈ બેલ્યા નહિ એટલે બધા ઘરમાં જવા તૈયાર થયા. શેઠ કહે, કોઈ મારા ઘરમાં ન આવશો. મેં મારા દીકરાને પલંગમાં મખમલની ગાદીમાં સૂવાડે છે, તેના પર સફેદ ચાદર ઓઢાડી છે. મારો એકને એક દીકરે છે. મારે તેને બાળી મૂક નથી. તમે બધા આવ્યા છે તો ભલે, તે બદલ આપને ઉપકાર. હવે આપ બધા ખુશીથી ઘેર જાવ. હું મારા દીકરાને પલંગમાં સુવાડી રાખીશ. અમને એના પર એટલે બધે પ્રેમ છે કે અમે એને છેડી શકીએ તેમ નથી. આ શેઠ પોતે કંઈકને બાળી આવ્યા છે, છતાં આજે ભાન ભૂલ્યા. તે કહેદીકરાને બાળવા માટે નહીં આપું. શેઠ ! આવી ઘેલછા કરવી તમને ન શોભે. હજી દીકરાની વહ બિચારી સાવ નાની છે. એ હજી આવી પહેલા કરે R RA કે જલી જ ! જ છે એ પણ મિત્ર હોય છે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] [ શારદા શિરેમણિ રખાય જ નહિ. ઘણાએ શેઠને સમજાવ્યા છતાં શેઠ માન્યા નહિ. એ તે એમ જ કહે છે કે દીકરાને લઈ જવાનું નથી. નીકળો તમે બધા મારા ઘરમાંથી. જે આપ નહિ જાવ તે મુકકા મારીને બહાર કાઢીશ. ભલે તે લતે ચાલતું નથી, ખાતે પી નથી, પણ તેને પલંગમાં સુવાડી રાખીશ, તે હું તેનું મુખ તે જઈશને! મેહદશા કેટલી ભયંકર છે! બધાએ સમજાવ્યા છતાં શેઠ તેના ઘરના કેઈ માન્યા નહિ એટલે બધા થાકીને પાછા ગયા. શેઠે દીકરાના શબને પલંગ ઉપર સૂવાડ્યું છે. આ ઔદારિક શરીરને સ્વભાવ કે? સડન, પડન, વિધ્વંસન. જ્યાં સુધી અંદર આત્મા છે ત્યાં સુધી સારું. પછી તે આ શરીર દુધનું ઘર છે. તેમાંથી દુર્ગધ આવશે અને તેમાં કીડા ઉત્પન્ન થશે, પછી એક સેકંડ પણ ઘરમાં નહિ રાખી શકે. એક બે દિવસ થયા એટલે તેમાંથી દુર્ગંધ આવવા લાગી. ચાર પાંચ દિવસ થયા ત્યારે તે ગંધ ગંધના ગોટા ઉડવા લાગ્યા. અને કીડા ખદબદવા લાગ્યા પણ શેઠને કે ઘરના કેઈને ગંધ આવતી નથી. રાગી માણસને દુર્ગધ હોવા છતાં ગંધ નથી આવતી. આ કંઈ વાસુદેવનું શબનહોતું કે છ મહિના રહે છતાં ગંધાય નહિ. એની દુર્ગધ ધીમે ધીમે બહાર જવા લાગી. પાડોશીઓ અને શેરીના માણસો અકળાયા. શેઠની પાસે બધા આવીને કહેવા લાગ્યા, શેઠ ! બહુ ગંધ આવે છે. ગંધ આવે તે તમારા ઘરે રહે, અહીં શા માટે આવે છે? આજે દુનિયામાં બધા નાનાને દબાવે, મોટાને કેઈ ન કહે. કહેવત છે કે મોટા જે કરે તે છાજે અને નાનાને ગડદા પાટુ' મેટા ભૂલ કરે તો વાંધો નહિ અને નાના ભૂલ કરે તે તેનું આવી બને. આમ કરતાં સાત આઠ દિવસ થયા. મડદું તે ખૂબ ફૂલી ગયું. કીડા નીચે પડવા લાગ્યા. શેરીના બધા માણસો અકળાઈ ગયા. બધા ભેગા થઈને લાકડી લઈને શેઠની પાસે ગયા. શેઠ ! હવે અમારે શું કરવું ? આપે મડદુ સંઘયું છે. એની દુર્ગંધ એટલી બધી આવે છે કે અમે બધા માંદા પડીએ છીએ. અમને રોગ થાય છે. રેગ તમારા ઘરમાં થાય છે, મારા ઘરમાં તે નથી થતો ને ! શબમાં તે ઢગલાબંધ કીડા ઉત્પન્ન થઈ ગયા છે. તે શબને અગ્નિદાહ દે એટલે બધા કીડા મરી જાય. કેટલી હિંસા થાય? તમે પાપના કેટલા ભાગીદાર થાવ ! સંસારમાં કેઈનું મૃત્યુ થાય ત્યારે કેઈ દૂર રહેતું હોય તે તેની રાહ જોવાય. તે આવે તે મોટું જુવે, પણ ભલા, જીવ ગયે પછી સગપણ કયાં રહ્યું? આ રાગ ન રાખશો. એટલે સમય મડદું વધુ પડયું રહે એટલા જ વધુ ઉત્પન્ન થાય. જેટલા છે વધુ ઉત્પન્ન થાય એટલા અગ્નિસંસ્કાર કરતી વખતે વધુ છ મરવાના. કેટલી હિંસા થઈ જાય? | દિકરાના શબને ઘરમાં રાખ્યા ૧૦ દિવસ થઈ ગયા. શેઠે પલંગમાંથી કિડા નીચે પડતા જોયા. શેઠે ચાદર ખસેડી નાંખી તે તેમાં ઢગલાબંધ કીડા જોયા અને દુર્ગંધ તો એટલી બધી આવી કે શેઠને કંઈક થઈ ગયું. શેઠ કહે, હાય! હવે તે આ મડદાને Page #276 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૧૭ કાઢયે જ છૂટકે. સડી ગયેલા શબને હવે અગ્નિદાહ દેવા જાઉ. શેઠે આ નિર્ણય તે કર્યો પણ તેને અમલ કરે એ ઘણું કઠીન હતું કારણ કે એની પાસે ઉભા રહેવું મુશ્કેલ છે તે પછી એને ઉપાડવું તો કેવી રીતે ? તેમણે બધા માણસોને કહ્યું કે આપ બધા આવે તો આ શબને અગ્નિસંસ્કાર કરવા જઈ એ. બધા કહે, અમે નહીં આવીએ. હવે શું કરવું? શેઠે એબ્યુલન્સ બોલાવી. ડ્રાયવરને બધી વાતની ખબર પડી એટલે તેણે પણ પહેલા તે ના પાડી. હું નહીં લઈ જાઉં. જે શરીર આપણને વહાલું છે, રાતદિવસ તેની આળપંપાળ કરીએ છીએ પણ ચેતનદેવ ગયા પછી તેને ઉપાડવા કઈ તૈયાર નથી. છેવટે શેઠે ડ્રાઈવરને અમુક રકમ આપી, પછી મડદાને શમશાને લઈ ગયા. તેને પેટ્રોલ છાંટીને બાળી મૂકયું. આ યુવાન પુત્રનું મૃત્યુ થયું ત્યારે જે લઈ જવા દીધું હોત તો આ દશા આવત! આ તો મડદાની વાત કરી. શેઠે ૧૦ દિવસે પણ મડદાને આપ્યું તો ખરું ને! અહીં જ્ઞાની શું સમજાવે છે કે “જીવતા માણસને શ્મશાને મૂકવા જવાય નહિ અને મરેલા માણસને ઘરમાં રખાય નહિ.” ગમે તે વહાલસોયો એકને એક દીકરે હોય તો પણ મૃત્યુ બાદ તેને ઘરમાં રખાય નહિ, અને છેક કાફર હોય, ઘરમાંથી લૂંટી જતો હય, સાતે વ્યસનમાં પૂર હોય છતાં એવા દીકરાને મશાને મૂકવા જવાય નહિ. આ ન્યાય સાથે આત્માની વાત કરવી છે. મડદા સમાન પાપો છે. જીવનમાં કરેલી ભૂલે છે. અનંતકાળથી જીવ પાપ કરતો આવ્યો છે. તે જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં પાપ કરવામાં બાકી રાખ્યું નથી. કૂતરાના ભાવમાં ગયે તે બિલાડીને મારવાના પાપ કર્યા. બિલાડીના ભાવમાં પારેવા અને ઉંદર આદિ મારવાના પાપ કર્યા. અરે, ચકલીના ભાવમાં પણ એની હિંસા કરી. એક ભવ તે એ બતાવો કે જ્યાં પાપ ન કર્યા હોય. જીવ બધા ભવમાં પાપ કરતા આવ્યો છે. એકેન્દ્રિયમાંથી દુઃખે વેઠતો વેઠતો અકામનિર્જરા કરતા પુણ્યનો એક ભેગો થયો ત્યારે આજે આ મનુષ્યભવમાં આવ્યો છે. હવે આ ભવમાં કંઈક સમજે, ડાહ્યા થાવ. ઘરમાં, વેપારધંધામાં, પરિવારનું પાલન પોષણ કરવામાં, સંસાર ચલાવવામાં તે ડાહ્યા છે, આ ડહાપણ તે આ ભવ પૂરતું છે. હવે આત્મકલ્યાણના કાર્યો કરવામાં ડહાપણ લાવે. અનંતા ભવથી જીવ પાપ કરતા આવ્યો છે. “મરેલા માણસને ઘરમાં રખાય નહિ, તેમ પાને આપણું આત્મઘરમાં રખાય નહિ.” જે છોકરાના મડદાને ઘરમાં વધુ દિવસ રાખ્યું તે દુર્ગધ છૂટી ગઈ અને કલકલ કીડા થઈ ગયા તેમ આપણા આત્માએ પણ પાપને ભૂલેને, દોષોને આત્મઘરમાં પાળી – પિષીને સંઘરવા જેવા નથી. મડદાની હાજરી જેમ ઘરમાં શેકમય વાતાવરણ પેદા કરે છે તેમ પાપોની હાજરી આપણા જીવનમાં કલેશમય વાતાવરણ પેદા કરે છે, પછી પ્રસન્નતાભર્યું વાતાવરણ ઊભું થવું મુશ્કેલ બની જાય છે. મડદાને વધુ દિવસ રાખતાં ગંધાઈ ઉઠયું, એમાં કીડા ખદબદવા લાગ્યા એટલે શેઠે પણ તેને ઘરમાં ન રાખ્યું, તેમ જે પાપને આત્મામાંથી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] [ શારદા શિરોમણિ તેમ આત્માની પણ કાઢીશું નહિ ને સંઘરી રાખીશુ. તે મડદુ' ગધાઈ ઉઠયુ' દુર્ગાંતિ થશે. પછી આત્માનુ' ઠેકાણુ' નહિ પડે. મડદાની દુગંધ કરતાં પણ પાપાની દુધ તેા અનંત ગણી વધારે છે. શેઠને રાગના કારણે દુધ હાવા છતાં પણ ગધ આવતી ન હતી. ચમારવાડે કામ કરતા ચમાર જેમ ચામડાની દુર્ગંધથી ટેવાઇ ગયા હાય છે તેમ જીવા પાપની દુગ ધથી ટેવાઈ ગયા છે, એટલે પાપાની વાસ આવતી નથી. જો પાપાની દુર્ગંધ આવે તે તેને એ રાખે નહિ. શેઠને દુધ આવી તા મડદાને ઘરમાં રાખ્યું. નહિ તેમ પાપાની દુર્ગધ આવે તે તે પાપને વાસરાવી દે અને ફરીને એ પાપા જીવનમાં ન થાય તેવા નિણ ય કરે. જેના જન્મ છે તેનુ મૃત્યુ તે છે એમાં વિશેષતા નથી પણ મૃત્યુ બાદ તેના શરીરને ઘરમાં મૂકી રાખવુ એ તેા મેાટી મૂર્ખાઈ છે. ઘરમાં કચરો પડયો હોય તેા કાઢી નાંખા છે, એ’ઠવાડ પણ તરત કાઢો છેા, તેા પછી મડદાના નિકાલ તા તરત જ કરો ને! આપણે બધા છદ્મસ્થ છીએ, એટલે જીવનમાં ભૂલા, પાપા થઈ જાય એમાં આશ્ચય નથી પણ એ પાપ થયા પછી આત્મઘરમાં રાખી મૂકીએ એ મૂર્ખાઈ નહિ તેા ખીજું શું ? માટે પાપને સંઘરશે। નહિ, કચરાની જેમ તરત એને બહાર કાઢી નાંખેા. મડદુ ઘરમાં રાખ્યું ને ગધાઈ ઊઠયુ' તેા લેાકેા લાકડીઓ લઈને મારવા આવ્યા તેમ તમારે પરમાધામીના માર ખાવા જવુ' ન હેાય તેા પાપથી પાછા વળેા. જે પાપ થઈ ગયા હાય તેની આલેાચના કરો અને જતી જિ ઢગીના છેડા સુધારી લેા. જિંદગી ભૌતિક સુખ માટે ગુમાવી દીધી પણ તેમાં આત્માનુ છુ કર્યું? કોઈ વાર તો આત્માને પૂછે કે આમાં મેં મારું' શું કર્યુ? ચાપડામાં જમાઉધારના ખાતા પાડા છે તેમ એક આત્માનું ખાતું પાડે. કોઈ વાર તેા આત્માને પૂછે કે તે, પત્ની માટે, પુત્ર પરિવાર માટે ઘણું કર્યું, પણ તારા માટે કેટલું કર્યુ ? તે ખીજાને કેટલા લૂંટયા ? કેટલા વિશ્વાસધાત કર્યાં ? બીજાને કેટલા છેતર્યાં ? તે આત્માના જમા ખાતામાં કંઈ દેખાશે નિહ. બધું ઉધાર દેખાશે, જિંદગી ના કરી દેખાશે. જ્યારે આ વાંચશે ત્યારે આંસુ પડશે. કરેલાં પાપાના પસ્તાવા થશે. ટૂંકમાં એટલુ' યાદ રાખો કે જીવતા માણસને શ્મશાને લઈ જવાતા નથી અને મરેલા માણસને ઘરમાં કોઈ રાખતું નથી, તેમ ગુણાને કયારેય બહાર કાઢશેા નહિ અને પાપેાને સ’ઘરી રાખશે નહિ, જો પાપાને સંઘરી રાખશે! તે મડદામાં અસંખ્ય કીડાઓ પેદા થઈ ગયા તેમ આ પાપામાં બીજા પાપેા વધતા જરો, પછી એને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ ખની જશે માટે ભૂલના લેગ અનેા નહિ અને કદાચ ભૂલ થઈ ગઈ તે તેને સંઘરી રાખવાની ભૂલ તા કયારે પણ કરતા નહિ. તેા જીવનમાં શાંતિ મેળવી શકશો અને જીવનને ઉજ્જવળ બનાવી શકશો. તે માટે ભગવાને કહ્યુ` છે કે એકાંત વાસઃ- એના અથ એવા નથી કે બધાને ઘરની બહાર કાઢી મૂક અને તું એકલા રહે. આ પદના અથ એવા છે કે તુ' બધામાં રહેવા છતાં એક છે અને હુ એકલા Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૯૮ શારદા શિરમણિ ] છું. છતાં બધામાં છું. ભગવાને અમને પણ કહ્યું છે કે હું મારા સાધક! તું ગામમાં હોય કે નગરમાં હેય, રણમાં હોય કે વનમાં હેય, ગમે ત્યાં હોય પરંતુ બધેય મહાવ્રતનું પાલન એક સરખું કરવાનું. એકાંતવાસને અર્થ એ છે કે તું મનન, ચિંતન કર કે “ મે સારો સવા” શાશ્વત એવો આત્મા હું છું, બાકી બધું અનિત્ય છે. આ શરીર પણ મારું નથી. જે શરીર તદ્દન નજીકનું સગું છે. અહીં આવે ત્યારે ધન, માલ, મિત, પત્ની, બાળકે બધું મૂકીને આવે છે પણ શરીરને તે સાથે લઈને આવે છે. એ શરીરનો પણ રાગ રાખવાને નથી. જ્યારે શરીરને રાગ છૂટે પછી બીજે રાગ પણ રહે નહિ. છેલ્લે તો આ શરીરને પણ સરાવી દેવાનું છે. શાશ્વત એક મારો આત્મા છે. હું કઈ ભૂલ કરું, મારાથી કઈ પાપનું સેવન થઈ જાય ત્યારે સમજજે કે હું એકલો નથી, મને ઘણું જુએ છે. એક વખત ગુરૂકૂળમાં ત્યાંના ગુરૂને સવપ્ન આવ્યું કે અત્યારે તમારી પાસે જે ઊંચા વિદ્યાર્થી છે તેમાંથી એક દેવગતિમાં, એક મેક્ષમાં અને એક નરકગતિમાં જશે. ગુરૂને ચિંતા થઈ કે મારી પાસે ભણનારો શું નરકમાં જશે ? અત્યારે ત્રણ ઉંચા વિદ્યાર્થીઓમાં એક રાજાને પુત્ર છે, એક પ્રધાનને પુત્ર છે અને એક નગરશેઠને દીકરે છે. આ ત્રણમાં નરકમાં કેણ જશે? તેની ગુરૂને ચિંતા થઈ, એટલે તેમને પરીક્ષા કરવાનું મન થયું. ગુરૂએ ઘઉંના લોટને પિંડ બનાવીને તેને ત્રણ કુકડા બનાવ્યા. આ ત્રણ વિદ્યાર્થીઓને આપ્યા અને કહ્યું કે દીકરાઓ! તમને આ કુકડા આપું છું, તે લઈને જંગલમાં જજે અને કઈ પણું દેખે નહિ તેવી જગામાં જઈને કુકડાનું માથું કાપી નાખજે. ગુરૂની આજ્ઞા તહત કરીને ત્રણે ગયા. ખૂબ દૂર ગયા. નગરશેઠને દીકરે એક જગાએ બેઠો. અહીં કેઈ નથી. મને અહીં કેઈ જેશે નહિ પણ તરત મનમાં વિચાર આવ્યો કે મેં જૈન ગુરૂ ભગવંતે પાસેથી સાંભળ્યું છે કે આપણે કોઈ પણ પાપ કરીએ તે જઘન્ય બે કોડ કેવળી ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી તથા અનંતા સિદ્ધ ભગવતે જુએ છે. પાતાળમાં પેસીને કર કે ભેંયમાં પેસીને કર પણ આ બધા તે સમયે સમયે જાણી રહ્યા છે, અને જોઈ રહ્યા છે. તે હું કયાં જઈને કુકડાનું માથું કાપું? મારે નથી કાપવું. તમે ધંધો કરતા હો, કાળા, ધોળા, માયા, કપટ, અનીતિ કરતા હો ત્યારે યાદ આવે છે કે હું આ પાપ કરું છું તે કેવળીભગવંતે અને સિદ્ધ ભગવંતો જોઈ રહ્યા છે ! પ્રધાનપુત્ર થોડો આગળ ગયો. ત્યાં તેણે જોયું કે અહીં મનુષ્ય કઈ દેખાતા નથી. તેઓ મને જતા નથી પણ ઝાડે બેઠેલા પંખીઓ તે જુએ છે. હવે મારાથી કપાય નહિ. રાજાને દીકરે છેડે વધારે દૂર ગયે. જોયું તે કઈ દેખાતું નથી, તરત કુકડાનું માથું કાપી નાંખ્યું. ત્રણે પાછા આવ્યા. ગુરૂ રાજપુત્રને પહેલા પૂછે છે ભાઈ તે શું કર્યું? ગુરૂભગવંત! મને કઈ જોતું નહોતું ત્યાં જઈને મેં કુકડાનું માથું કાપ્યું છે. મેં આપની આજ્ઞાનું પાલન બરાબર કર્યું છે. રાજપુત્ર વાત કરતાં હરખાય છે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦] [ શારદા શિરેમણિ પણ ગુરૂના તે હેશકશ ઉડી ગયા. તેમને થયું કે આ મરીને નરકમાં જશે. ગુરૂ કાંઈ બેલ્યા નહિ. તેમનું મુખ પડી ગયેલું જોઈને રાજપુત્ર કહે છે ગુરૂદેવ ! કેમ મુખ પડી ગયું? મેં આપની આજ્ઞા પ્રમાણે જ્યાં મને કોઈ જોતું નહોતું ત્યાં જઈને મેં કુકડાનું માથું કાપ્યું છે. શિષ્ય ! તને વિચાર ન આવ્યો કે ભલે અહીં બીજું કઈ જોતું નથી પણ ભગવાન તો મને દેખે છે ને ! ગુરૂ ગંભીર હતા તે બેલ્યા નહિ કે તું નરકમાં જઈશ. પછી પ્રધાનપુત્રને બોલાવ્યો. તેણે કહ્યું, મને કઈ માનવ તો જોતા હેતા પણ ઝાડે બેઠેલા પંખીઓ મને જોતા હતા. એટલે કુકડાનું માથું કાપ્યા વગર પાછો આવ્યો છું. ગુરૂ સમજી ગયા કે આ દેવલેકમાં જશે. ત્રીજે નગરશેઠને દીકરે આ -તેણે કહ્યું કે આપે મને કહ્યું હતું કે કઈ દેખે નહિ ત્યાં કુકડાનું માથું ઉડાવજે, પણ મારા ગુરૂદેવ ! બીજા કેઈ જુવે કે નહિ પણ જ, બે કોડ કેવળી ઉ૦ નવ કોડ કેવળી અને અનંતા સિદ્ધ ભગવંતે તો મને જોઈ રહ્યા છે. એટલે કુકડાનું માથું કાપ્યા વગર પાછો આવ્યો છું. ગુરૂ સમજી ગયા કે નગરશેઠને દીકરે મેક્ષમાં જશે પ્રધાન પુત્ર દેવલેકમાં અને રાજપુત્ર નરકમાં જશે. વેપાર ધંધા કરતા, પાપની ક્રિયા કરતા આટલું યાદ રાખજો કે કેવળી ભગવંતે તે મને જોઈ રહ્યા છે તો તમારો આત્મા પાપથી પાછો પડશે. જે શાંતિ જોઈતી હોય તો એકાંતમાં વાસ કરે ને પાપભીરૂ બનો. વધુ અવસરે. ચરિત્ર -પુણ્યસારને તેના માતાપિતાએ ખૂબ પૂછ્યું ત્યારે શરમાતા શરમાતો બે, બાપુજી! હું મોટો થયો છું. આપ મારા માટે સારી કન્યાની શોધ કરી છે, તે મારા માટે બીજી કઈ કન્યા શો નહિ. મારે તો આ નગરમાં રત્નસાર શેઠની દીકરી રત્નસુંદરી છે તેની સાથે લગ્ન કરવા છે. મારા માટે કન્યા જુઓ તો એ કન્યા જજે. જો તમે મારી ઈચ્છા પૂરી કરવા માંગતા હો તો આટલી ઈચ્છા પૂરી કરો. શેઠ કહે દીકરા, એમાં તે શી મોટી વાત! આ માટે તું સૂકાતે જાય છે? પિતા કયાં જાણે છે કે તે ગુરૂકુળમાં ભણતો હતો ત્યારે ચડસા ચડસી થઈ છે, અને તેઓ વટ પર ગયા છે. શેઠ કહે ભલે, તે શેઠ પણ આપણા જેવા શ્રીમંત, આબરૂદાર, ખાનદાન શેઠ છે. સંપત્તિમાં તે અડધો ઇંચ જેટલા નાના કહેવાય છતાં માથું મૂકીશ પણ દુઃખને વિષય એ છે કે દીકરીવાળા સામેથી કહેણ લઈને આવે. છોકરાવાળા કહેવા ન જાય, છેકરાવાળા સામેથી કન્યાનું માંગુ લેવા જાય એ થેડી નાનપ લાગે. છતાં છોકરો હઠે ચડે છે એટલે શેઠને હા પાડવી પડી. દીકરો કહે છે, જ્યાં સુધી આપ મને નક્કી ન કરી આપો ત્યાં સુધી મારે ખાવું પીવું નથી, દીકરા ! તું શું બોલે છે? છોકરીવાળા આપણે ઘેર માંગુ લઈને આવે તેના બદલે તારું માંગુ લઈને જઈશ તો તારી કિંમત ઘટશે અને લગ્ન પછી ભવિષ્યમાં જે મન ઉંચું નીચું થશે તે તરત મેણું મારશે કે તમારે ગરજ હતી તો મને સામેથી લેવા આવ્યા હતા. શેઠ ગમે તેવું કહે છતાં પુણ્યસાર પિતાના પેટની ગુપ્ત વાત કઈને કરતો નથી. Page #280 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ર૦૧ શેઠ કહે–દીકરા! ભલે, તારી ઈચ્છા પૂરી કરીશ. દીકરો કહે-જે થવું હોય તે થાય. આપ મને નક્કી કરી આપે. હા. તારું નક્કી કરી આપીશ. એમ નહિ, પણ આપ કયારે જશે? બે ચાર દિવસમાં. મને શેઠ વિશેની વાતો તે સાંભળવા દે. શેઠ કેવા છે, ધમષ્ઠ છે? ખાનદાન છે ? બધે અભિપ્રાય મેળવી લઉં. કારણ કે આ તે કુંભારના ઘરનું હાંડલું નથી કે તે બદલાવી શકાય. દીકરાએ ચાર દિવસની મુદત માંગી. શેઠ ગંભીર છે. તે સમજે છે કે ઉતાવળા પગલા ન ભરાય. જે કાર્ય કરીએ તે ખૂબ વિચારીને કરવું જોઈએ. રત્નસાર શેઠ પ્રતિષ્ઠિત–આબરૂદાર છે. તેમને ત્યાં સામા પગલે દીકરા માટે જવું પડે છે તેમાં નાનપ લાગે છે, પણ છોકરો હઠે ચઢયો છે. માનતો નથી, છેવટે પુરંદર શેડ તેમના સગાવહાલાને લઈને રત્નસાર શેઠને ત્યાં ગયા. દૂરથી પુરંદર શેઠને આવતા જોઈ રત્નસાર શેઠ સામા ગયા. પધારે... પધારે. ભલે પધાર્યા શેઠજી! પાવન કર્યું અમ ગેહ; જે આજ્ઞા હોય તુમ તણી, ફરમા ધરી નેહ, આજે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, ધન્ય દિન, આપના પુનિત પગલાં મારે ઘેર થયા. આજે ગરીબની ઝૂંપડી પાવન કરી. મારા કેટલા સદ્દભાગ્ય, આજે મારે ત્યાં સેનેરી દિવસ ઉગ્યો છે. સુખી સમૃદ્ધ શેઠ હોવા છતાં કેટલો વિવેક, વિનય અને ડહાપણ છે! આ રીતે ભાવભર્યા હૈયાના ઉમળકાથી શેઠનું સ્વાગત કર્યું. જાણે પાંચ લાખની લેટરી લાગી હોય તે શેઠને હરખ થયો. ચાપાણ કરાવ્યા પછી રસાર પૂછે છે, આપ મારે ઘેર કૃપા કરી પધાર્યા છો તે આપ કેઈ કામે આવ્યા હશો. એમ ન પૂછયું કે તમે કેમ આવ્યા છે? બેલવામાં કેટલે ઉપયોગ અને વિવેક છે! પુરંદર શેઠ મનમાં વિચાર કરે છે. હું આવ્યો છું તો કામે, પણ હવે મારે વાત કરવી કેવી રીતે ? શેઠ કેવી રીતે વાત કરશે તે અવસરે. શ્રાવણ સુદ ૯ ને ગુરુવાર : વ્યાખ્યાન નં. ૨૪ : તા. ૨૫-૭-૮૫ અનતજ્ઞાની મહાપુરૂષોએ કહ્યું છે કે આત્મા ઉદર્વગતિમાં જાય કે અધોગતિમાં જાય એ પિતાના કર્મોથી જાય છે. વૈમાનિક દે ઉર્ધ્વગતિમાં ગણાય. નારકી અને પરમાધામી છે તે અગતિ. આપણે વસીએ છીએ એ ત્રિલોક. ત્રિછાલેકમાં મનુષ, તિર્યંચ, વાણુ યંતર, જોતિષી અને જમકા દેવે એ બધા છે. હવે ઉદર્વગામી બનવું છે કે અધગામી બનવું છે? એને આધાર આપણા કર્મો પર છે. મનુષ્યનું શરીર એ માત્ર હાડ, ચામ અને લેહીનું બેખું નથી પણ એની પાસે કઈ દિવ્ય વસ્તુ છે. આંતર વૈભવ ભરપુર રહે છે. એ વૈભવ તરફ માણસની દષ્ટિ જાય, એ વૈભવને પિછાણે તે એ પોતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત બનાવી શકે છે. આજે મોટા ભાગના માનવીઓ પછી એ ઉદ્યોગ પતિઓ હોય, મેટા વહેપારીઓ હોય કે મિલમાલિક હેય એ બધા પોતે જે કાર્ય કરે છે તેને વૈતરું સમજે છે, વેઠ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] (શારદા શિરેમણિ માને છે. એ એમ સમજે છે કે આ જીવન મળ્યું છે તો પૂરું કરવાનું છે. જે કાંઈ પ્રવૃત્તિ ન કરીએ તો જીવન કેવી રીતે જાય? એમ સમજી પિતાના જીવનકાર્યને સામાન્ય અને તુરછ બનાવી બેઠા છે. આત્માના આંતર વૈભવની ઓળખાણ બરાબર થાય તો પછી સંસારની દરેક કિયા ખાવાની હોય કે સૂવાની હોય, પરિભ્રમણની હોય કે પ્રવાસની હોય તો એમ લાગશે કે આ બધી ક્રિયાઓ મારા દેહને ટકાવવા માટે છે. દેહના રક્ષણ માટે છે. પણ દેહ દ્વારા જે હું સાધના કરું તે આત્માના પ્રકાશને પામી શકું છું. આ દેહની અંદર બેઠેલે આત્મા પ્રકાશ પુંજ છે. તે આત્મામાંથી પરમાત્મા બની શકવાને છે. ઈતિહાસમાં વાત આવે છે. દીનબંધુ એન્યુઝ ખૂબ સેવાભાવી અને દેશભક્ત હતા. તે ઈગ્લેન્ડમાં શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય એમને દારૂ અને જુગારના ભયંકર પરિણામો સમજાવતા અને એમને સુધારવા માટે પ્રયત્ન કરતા હતા. એક ગલીમાં એક જુગારી દારૂડિયો હતો. એને સમજાવવા માટે દીનબંધુ રેજ ટકેર કરે તે આ દારૂડિયાને ગમતું નહિ. એક દિવસ તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું--હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તમારે ઉપદેશ બંધ કરે. મારે તમારે ઉપદેશ સાંભળ નથી. મને તમારા ભગવાનમાં જરાય વિશ્વાસ નથી, તે પછી જ ને રોજ આ એક જ વાત શા માટે કરે છે? દીનબંધુએ એટલી શ્રદ્ધાથી ને શાંતિથી કહ્યું–તારી વાત સાચી છે. તેને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. તે ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવ્યો પણ ભગવાને હજુ તારામાંથી વિશ્વાસ ગુમાવ્યો નથી. પેલે માણસ આ સાંભળી વિચારમાં પડી ગયે. આ શું કહે છે? આપે શું કહ્યું? ફરીવાર બેલેને ! મેં તને કહ્યું કે તને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે. હું આ જુગારી, દારૂડિયે છતાં મારામાં હજુ વિશ્વાસ છે ! હા. પ્રભુ જાણે છે કે હજારો વર્ષો જુને ગાઢ અંધકાર હોય પણ ત્યાં પ્રકાશને સંભવ છે. ગુફામાં ભલે હજારો વર્ષો જુને અંધકાર હોય પણું પ્રકાશ કદી હારતો નથી, પ્રકાશ થતાં એમાં અજવાળું ફેલાઈ જાય છે. માનવીના હૃદયમાં ગમે તેટલું અંધારું હોય, જીવનમાં ગમે તેટલા વ્યસને કે ખરાબીઓ ભરેલા હોવા છતાં કેઈ નિમિત્ત મળતાં એક દિવસ સાચા રસ્તે આવી જાય છે. અર્જુન માળી કે પાપી હતું. તેના જીવનમાં કે ગાઢ અંધકાર હતો પણ ભગવાનને સંગ થતાં તેના જીવનને અંધકાર દૂર થયેને પ્રકાશ પથરાઈ ગયે. માનવી બહારથી ગમે તે ખરાબ દેખાતો હોય પણ તેના આત્મામાં આંતરવૈભવ તે છૂપાયેલે પડ્યો છે, તે નિમિત્ત મળતાં પ્રગટ થઈ જાય છે. દુનિયામાં કઈ એ માણસ નહિ મળે કે જેના જીવનમાં આંતરવૈભવના અનુભવની ઈચ્છા ન જાગી હેય ! આ ઈચ્છાને જેમ જેમ ખાતર મળતું જાય, સિંચન મળતું જાય તેમ તેમ એ વધારે પ્રજ્વલિત બને છે. જીવનનું ધ્યેય જડી જાય તે આત્મામાં છુપાયેલે આંતરવૈભવ પ્રગટ કરવાની Page #282 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] ( ૨૦૩ આકાંક્ષા વધુ ને વધુ વધતી જાય. આજે માનવી એ આંતરવૈભવને ભૂલી ગયા છે અને દુનિયાની તુચ્છ વસ્તુઓ સાથે જોડાઈ ગયા છે. એ જોડાણના કારણે તે આત્માના વૈભવને પ્રાપ્ત કરી શકતા નથી. પ્લગનું જોડાણુ વિદ્યુતપ્રવાહથી જુદુ' પડી જાય તેા બલ્બ હોવા છતાં ત્યાં પ્રકાશ થતા નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુતપ્રવાહ સાથે જોડાય છે ત્યારે એ નાનકડો ખખ પ્રકાશથી ઝગમગી ઉઠે છે. અલ્મ નાનકડો છે, એમાં માત્ર સામાન્ય તાંમાના તાર હાય છે પણ જ્યારે એનુ' જોડાણુ વીજળી સાથે થાય છે ત્યારે તરત એનામાં તેજને સ'ચાર થાય છે. જે તાર સામે તમેજોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માંડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જશે. ખલ્મ અહી' છે પણ એનુ' જોડાણ મેાટા પાવર હાઉસ સાથે થયુ' અને પાવરહાઉસનું તેજ આ અમ આવી ગયું. આપણું જીવન બલ્બ જેવુ' છે. એનું જોડાણુ પ્રકાશમય આત્મા સાથે થાય તે પ્રકાશથી સભર બની જાય. માણુસ જ્યારે આત્મા સાથેનું જોડાણ ગુમાવી દે છે અને દુનિયાની તુચ્છ વસ્તુઓ સાથે જોડાણ કરે છે ત્યારે તે એક સામાન્ય માણસની કક્ષામાં ગણાય છે, પછી તેા આહાર, નિદ્રા, ભાગ અને પરિગ્રહના ઢગલે વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં એનુ જીવન પૂરું કરે છે. આપણી આ જીવનયાત્રા ૨૫-૫૦ કે ૧૦૦ વર્ષોંની નથી પણુ અનંતકાળથી શરૂ થયેલી છે. આ મનુષ્યભવ તા એક વિસામે છે. અહીથી આપણે પ્રયાણુ પણ અનંત તરફ કરવાનું છે. આપષ્ણુ જીવન ૭૦ વર્ષનું હોય કે સેા વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનુ' સ્થાન છે. આપણી યાત્રાના અંત નથી. આ શરીર તો પ`ચભૂતમાંથી ઉત્પન્ન થયુ છે ને એમાં મળી જવાનુ છે, પણ આત્માને તો સતત આગળ વધવાનુ છે. આત્મા એ યાત્રિક છે. જ્યાં સુધી આપણા આત્માની જ્યેાતિ નિળ અને ઉજ્જવળ ન અને ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેવાની. તે માટે સાધનાની જરૂર છે. જેમનુ જીવન ગુણેાથી પ્રકાશિત છે એવા આનંદ શ્રાવકના વાણિજય ગામની મહાર કલ્લાક નામના સંનિવેશ છે. કલ્લાક સ`નિવેશની વિશેષતા એટલા માટે બતાવી છે કે આપણા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામીને પહેલી ગેાચરી અતુલ બ્રાહ્મણુના ઘેરથી આ નગરીમાંથી મળી હતી તેમ જ ભગવાન મહાવીરસ્વામીના પંચમ ગણધર સુધર્માં સ્વામીની આ જન્મભૂમિ હતી. આ નગરના લેાકેા સુખી, સરળ અને ભદ્રિક હતા. આ નગર કેવું હતું ? “ રિદ્ધિસ્થિમિય ગાય પાસારીણ રિકળિક્ને અમિરને ડિને ઋદ્ધ એટલે યાં ધન, જન, ભવન આદિ ખૂબ વૃદ્ધિ પામેલા હોય તે ઋધ–રિદ્ધિવાન કહેવાય છે. સ્તિામત એટલે કપટી, ચાર, દુરાચારી, આદિના ભર્યાથી જે સથા રહિત હોય તેને સ્તિમિત કહે છે એટલે આ નગરમાં કોઈ જાતના ભય નહાતા. વળી આ સ`નિવેસ કેવા હતા ? પ્રાસાદીય-જે નગરમાં જતાં મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય, અશાંત મન શાંત બની જાય તેને પ્રાસાદીય કહે છે. દુનીય-જેનુ દન આનદકારક છે, જેને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] | શારદા શિરેમણિ જોતાં આનંદ મળે અને જે જેવા યોગ્ય હોય તેને દર્શનીય કહે છે. જે મનને ગમે તે હોય તે અભિરૂપ અને એકદમ અનુપમ સુંદર હોય તેને પ્રતિરૂપ કહે છે. આ શબ્દો દ્વારા શાસ્ત્રકાર એ બતાવે છે કે આ કેલ્લાક સંનિવેશ એ સમયમાં ધનમાં, માણમાં, સદાચારમાં અને સુંદરતામાં ખૂબ આગળ વધેલો હતે. વાણિજ્ય નગરીના એવા ભાગ્યેય છે કે તેમની આજુબાજુના નગરોની વસ્તી પણ સારી હતી. આનંદ ગાથાપતિ જેવા સુખી, સમૃદ્ધ, ઈજજતવાન અને આબરૂદાર હતા તેવા તેમના મિત્રો, જ્ઞાતિજને, સ્નેહીઓ, સંબંધીઓ કલ્લાક સંનિવેશમાં વસેલા છે. આનંદ ગાથા૫તિના સગાસંબંધી, મિત્રો બધા કેટલાક સંનિવેશમાં રહેતા હતા. કેલ્લાક પુણ્યવાન નગર છે. જે નગરની ચઢતી થવાની હોય તે નગરમાં લોકોને રાગદ્વેષ ઓછા હોય, કેઈની ચઢતી જોઈને ઈર્ષા ન કરે. એક કૂવાના કાંઠે ખેડૂત બળદ સાથે હળ જેડીને ખેતર ખેડી રહ્યો હતો. કૂવામાંથી પાણી કાઢીને બળદને પાણી પીવડાવતો હતો. તે સમયે એક ભાઈ દેડતા આવ્યું અને બૂમો પાડવા લાગ્યા. ખેડૂત! ખેડૂત સમજી ગયો કે આ ભાઈ કાંઈ પૂછવા માગત હોય એવું લાગે છે. તેણે બળદને ઉભા રાખ્યા. ખેડૂત આવનાર ભાઈના મુખના હાવભાવ અને રેખા જોઈને સમજી ગયે કે આ માણસ કેવો છે? આવનાર માણસ પૂછે છે ભાઈ ! આ ગામની વસ્તી કેવી છે? ચકર માણસ સામા માણસની રહેણી કહેણી, બોલવું, ચાલવું, જેઈને પારખી જાય કે આ માણસ કેવો છે? ખેડૂતે પેલા ભાઈને પૂછયું-ભાઈ! તમારું નામ શું? તમે કયાંથી આવ્યા છે? આવનાર માણસે કહ્યુંહું મારા ગામથી કંટાળીને આવ્યો છું. મારા ગામમાં એક પણ માણસ સારે કે સદ્ગુણી નથી. જ્યાં સારા માણસો વસ્યા હોય ત્યાં મારે રહેવું છે. હું તમારી સલાહ લઉં છું, કે તમે વસ્યા છે તે ગામ કેવું છે ! હું સારા ગામની શોધમાં છું. ખેડૂત સમજી ગયો કે પાંચ પચીસ માણસને ખરાબ કહે તે ઠીક પણ આ કહે છે કે ગામમાં એક માણસ પણ સારો નથી માટે એ જ સારે નથી. કેઈ કહે-મારા સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ બધા ખરાબ છે. જે આખા ઘરનાને ખરાબ કહે એ પિતે જ ખરાબ હોય. ખેડૂતે વિચાર કર્યો કે મારું ગામ તો સરસ છે પણ તેમાં જે એક અંગારો આવી જશે તો ગામના બધાને ખરાબ કરશે. ખેડૂતે કહ્યું ભાઈ! આ ગામ ખરાબ છે, એમ કહ્યું એટલે પિલે ચાલ્યા ગયે. | સ્વદોષદર્શનને પ્રભાવઃ-આ ખેડૂતની સાથે તેને યુવાન દીકરે ઉભો હતો. તેને ક્રોધ આવ્યો. મારા પિતા આપણા ગામનું વાંકું કેમ બોલે છે? તે કહે છે ગામના માણસે સારા નથી તો શું બધા ખરાબ છે? તેને ખૂબ ગુસ્સો આવ્યો. કુહાડી લઈને મારા બાપને મારું, પણ થોડીવાર તે ખમી ગયે. ત્યાં થોડી વારે બીજે માણસ ત્યાંથી નીકળ્યો. તેણે પૂછયું ભાઈ! આ નગરમાં કેવા માણસો વસે છે? ભાઈ! તમારે શું Page #284 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૫ શારદા શિરેમણિ] કામ છે? ભાઈ! મારે સ્વભાવ, મારી પ્રકૃતિ સારી નથી. તમારું ગામ સારું હોય ને હું વસવાટ કરું તો બીજાને પણ ખરાબ કરું. ખેડૂત કહે ભાઈ ! આપ સુખેથી મારા ગામમાં વસે. આ૫ આવે. અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે કહે છે કે હુ સારો નથી, માટે આપ સારા છો. તમારા મુખ પર સરળતા, સૌમ્યતા, ગંભીરતા દેખાઈ આવે છે. કદાચ કીધ આવી ગયો હશે પણ તેને આપને પશ્ચાતાપ છે. આપ કહો છો કે મારામાં અવગુણનો પાર નથી માટે આપ ગુણવાન છો. આપ અમારા ગામમાં વસ. આપના સંગમાં રહેવાથી લેકે પિતાના દોષ જેવાની કળા શીખશે. આ બધી વાત યુવાન પુત્ર સાંભળી. તેણે કહ્યું પિતાજી! આપે એકને વિદાય કર્યો અને એકને વસવાનું કહો છો. આમ કેમ? દીકરા ! પહેલે માણસ આવ્યા તે ઝગડાખોર હતો. હું સત્ય વાત કહું તો એ આ ગામમાં રહે. તેના રહેવાથી ઝગડા વધે, માટે મેં અસત્ય બોલીને તેને વિદાય કર્યો. આ માણસ ખૂબ સરળ અને ભદ્રિક છે. તે બીજાના દોષને જોતો નથી અને પિતાની નાની ભૂલને મોટા રૂપમાં લાવીને તેને એકરાર કરે છે. કેવી રીતે? ન્યાયથી સમજીએ. આપણું આંખ છે એ શું કામ કરે છે? જવાનું, પણ સાંભળવાનું કે સુંઘવાનું કામ કરતી નથી. રસ્તામાં કચરાના ઢગલા પડ્યા હોય તે એ ઢગલાને આંખ જશે ખરી પણ એ કચરાને ગ્રહણ કરશે નહિ. તેને પિતાનામાં પ્રવેશવા નહિ દે. ગ્રહણ કરશે નહિ, એટલું જ નહિ પણ મનમાં તેના વિચારોને પણ રાખશે નહિ. આ વિશેષતાને કારણે આંખ પિતાના અસ્તિત્વને સુરક્ષિત રાખી શકે છે. આંખે જોવાનું કામ કર્યું પણ તે કહે, મારે મનમાં રાખવાની શી જરૂર? કચરાના ઢગલા સમાન આઠ કર્મના માટા ઢગલા પડ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, એ બધા કચરાના ઢગલા છે. કચરાના ઢગલા તે ત્યાં ને ત્યાં પડ્યા રહેશે. તમે જોયાં એટલે તમારી સાથે નહિ આવે, ત્યારે આ કચરાના ઢગલા તો આત્માની સાથે ભેગા જાય છે. આ કચરાને કચરા તરીકે નિહાળે જરૂર, પણ તેને આત્મામાં પ્રવેશવા દેશો નહિ. આપણો આત્મા તે સ્વતંત્ર છે. એ સ્વભાવમાં હોય ત્યારે કેઈમાં જોડાતા નથી. સંસારમાં અનેક જીની સાથે વસતા અનેક પ્રકારના પ્રસંગો બનતા હોય છે. એમાંથી કેટલાય પ્રસંગોમાં આપણી ઇરછા ન હોય છતાં ભાગ લેવો પડે છે. આવા સંગમાં એ પ્રસંગોથી રાગદ્વેષને કચરો આત્મામાં ન પેિસી જાય એની તકેદારી રાખવાની છે. આત્મા પિતાનાસ્વઘરમાં રહે ત્યારે આ કચરે એમાં પેસી શકતું નથી. આંખ દ્વારા જેવું, કાન દ્વારા સાંભળવું, નાકથી સુંઘવું, જીભથી ખાવું, એમાં પાપ નથી પણ એ ઈન્દ્રિયના વિષયેમાં વિકાર આવ્યો તો સમજવું કે પાપ આવ્યું. જમવા બેઠા, દાળભાત, રોટલી, શાક, પાપડ અધું ખાધું પણ જે તેના સ્વાદમાં આસક્ત બન્યા તે કર્મબંધન થયું પણ ખાતાં એ વિચાર કર્યો કે હે આત્મા! તારે સવભાવ અણુહારક છે. એ પદને હું કયારે મેળવીશ? કયાં સુધી મારે ખાવું પડશે ? આવા ભાવ આવે તો કર્મ બંધ એાછા થાય. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬] [ શારદા શિરેમણિ આંખ કચરાને દેખે છે છતાં પિતાનામાં દાખલ થવા દેતી નથી તેમ ક્રોધાદિ કષાયેના, તથા રાગ દ્વેષના કચરાના ઢગલા પડ્યા છે તેને આત્મઘરમાં પ્રવેશવા દેશે નહિ. જે એમાં આત્માનું જોડાણ નહિ કરીએ તે કર્મબંધન નહિ થાય. નહિ તે ડગલે ને પગલે મને એણે આમ કર્યું અને આમ કહ્યું એમને મારી ભૂલ દેખાય છે, પિતાની ભૂલ દેખાતી નથી. આ રીતે કષાયને વશ થઈને કર્મ બાંધ્યા કરશે. દેવો તું તારા નિયમિત જોજે, જાગૃત રહી તારા મનડાને જે, જોજે બને ના તારી જિંદગી નકામી, ગમતી નથી આ ઉજળી ગુલામી કર્મના, કષાયેના ઢગલા તારી સામે આવે ત્યારે તું જાગૃત રહેજે. તારામાં તેને આવવા દઈશ નહિ. જે આ કળામાં આપણે સફળ થઈ જઈએ તે વિના કારણે લાગતા અઢળક પાપોથી જરૂર બચી જઈએ. હવે બીજી વાત કરું. આંખ કચરાને પ્રવેશવા દેતી નથી પણ આંખમાં આંજવા જેવું અંજન, સુરમે હોય તે આંજે છે. કારણ કે એમાં એની રક્ષા રહેલી છે. ક્ષમા, દયા, નિર્લોભતા, સમતા આદિ ગુણ સુરક્ષા જેવા છે. એ ગુણેને આત્મામાં ગ્રહણ કરશે. આંખ લેવા જેવું લે છે અને છેડવા જેવું છેડી દે છે. તેમ ખરાબ પ્રસંગે આવે તે મન પર તેની અસર ન થવા દેવી, અને સારા પ્રસંગો જેવાની તક મળતી હોય તે એની મન પર અસર થવા દેવી તેથી આત્મા પવિત્ર રહેશે. પેલો કચરે જે પડ રહે અને તેમાંય વરસાદ પડે તે એમાંથી દુર્ગધ આવશે, તેમ જે કર્મ કચરો આત્મા પર ભેગો થશે તો દુર્ગધ મારશે અને એ કર્મો જીવને દુર્ગતિમાં ધકેલી દેશે. ભવભીરૂ બનવા માટે કષાયને જીતવાની જરૂર છે. અઘોર સાધના કરતા હોય પણું જે કષાય જીતી ન શકયા હોય તે સાધનામાં સફળતા મળતી નથી. માટે કષાને જીતવાની જરૂર છે. મોહનીય કર્મના બે ભેદ. દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય. દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મેહનીય, સમકિત મોહનીય અને મિશ્ર મેહનીચ અને ચારિત્ર મેહનીયની અનંતાનુબંધીની ચેકડી, આ દર્શન સપ્તક ચોથે ગુણસ્થાનકે જીતાય એટલે સમકિત પામ્યો, પણું ચારિત્ર તે દેશથી પાંચમે ગુણ સ્થાનકે અને સર્વથી છટ્ટ ગુણસ્થાનકે પામે. સમક્તિ છે ત્યાં ચારિત્ર હોય ખરું અને ન પણ હોય. ચારિત્ર હોય ત્યાં સમકિત અવશ્ય હેય. આ વેશધારી ચારિત્ર્યની વાત નથી પણ ભગવાને જે ચારિત્રની વાત કરી છે તે ચારિત્રની વાત છે. એવું ચારિત્ર હેય ત્યાં સમકિત હોય. “ મોળું તિ નં સતિ પાતા” આચારંગસૂત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે જ્યાં મુનિધર્મ (સંયમ) છે ત્યાં સમક્તિ છે. અપ્રમત્ત સંયતિ બન્યા પછી જીવ આઠમું ગુણસ્થાનક સ્પશે, ત્યાં જીવ બે શ્રેણી માંડે છે. ઉપશમ અને લપક. ઉપશમ શ્રેણીવાળો જીવ ચઢતાં ચઢતાં નવમે, દશમે થઈ અગીયારમે આવે, ત્યાં જે કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય અને સ્થિતિ પૂર્ણ થાય તે ત્યાંથી પડીવાઈ થાય અને લાની વસ્તિ ન થાય તે પહેલા ગુણઠાણ સુધી પહોંચી જાય પક શ્રેરણીવાળે જીવ શક્ષા મા કામથી જાવા ની શી શનિ જા જા કે શુભાઈ જોશ Page #286 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૦૭ મોહનીય કર્મને સર્વથા નાશ કરીને આવ્યા હોવાથી વિતરાગ હેય છે, છતાં તે છદ્મસ્થા હોય છે. કારણ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ કર્મોને નાશ કરવાને બાકી હોય છે. બારમા ગુણસ્થાનને સ્પર્શતા નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને થિગુદ્ધિનિદ્રા આ ત્રણે પ્રકૃતિ ખપે. પછી તેની સ્થિતિના બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા આ બે દર્શનાવરણયની પ્રકૃતિ નાશ થાય છે. મેહનીય ક્ષય તો થયો છે. હવે પજ્ઞાનાવરણયની દર્શનાવરણયની ૪ બાકી રહી છે અને પાંચ અંતરાયની આ ૧૪ પ્રકૃતિઓનો ક્ષય બારમા ગુણસ્થાનના છેલા સમયે અને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે થતાં સર્વજ્ઞ સર્વદશી બની જાય છે. આ પદને પ્રાપ્ત કરવા માટે કોઈ અણુમૂલી તક હેય તે આ માનવ જીવન છે. આ મળેલા અવસરને ચૂકશો નહિ. અવસર તરી જવાને ફરીને નહિ મળે. અવતાર માનવીને ફરીને નહિ મળે. મહાપુરૂષે ટકોર કરે છે તે આત્માઓ! ભવસાગરને તરી જવાનો અવસર તને, ફરી ફરીને નહિ મળે. સમજુ આત્મા તો એક ટકે રે ચકર બની જાય છે. પાપી આત્માઓ પણ એક ટકરે ચકર બની ગયા છે. શેઠને એક દીકરો હતે. ખૂબ લાડકોડમાં ઉછેરીને મોટો કર્યો. શેઠ શેઠાણીએ દીકરાને ભણાવી ગણાવી હોંશિયાર કર્યો, પણ તે છોકરે કુસંગે ચઢી ગયો. સંગ કરે તે સારાનો કરજો, ખોટાને કરશે નહિ. ખરાબ માણસની સેાબત જીવને પતનના રસ્તે લઈ જાય છે. આ છોકરે કુસંગથી દારૂ પીતો થઈ ગયા, જુગાર રમતો થઈ ગયા, અરે! સાતે વ્યસનમાં પૂરો થઈ ગયે, દારૂ પીવે, જુગાર રમ, હોટલના ખાણીપીણુ ખાવા માટે પૈસાની તે જરૂર પડે. એટલે ઘરમાંથી પિસા ઉપાડી જાય, ન મળે તે ચોરીને ધંધે કરે, આખો દિવસ બહાર ફરે, પૈસાની જરૂર પડે ત્યારે ઘેર આવે, માતાપિતા ઘણી શિખામણ આપ, દીકરા ! આપણું કુળ કયું ? જાતિ કઈ? તને આ ધંધો શોભે? તું કંઈક તે સમજ પણ દીકરો માનતો નથી. સમય જતાં શેઠે માંદા પડ્યા. તેમને અંતિમ સમય હતું ત્યારે છોકરાને કહેવડાવ્યું કે દીકરા ! એક વાર તે ઘેર આવ. તારા પિતાને અંતિમ સમય છે. તેઓ તને બહુ ઝંખે છે. બધાએ બહુ કહ્યું એટલે ઘેર તે આ . અંતિમ સમયે પણ પિતાને એ ભાવના હતી કે મારા દીકરાનું જીવન સુધરે તો સારું. શેઠ કહે દીકરા! મારી એક વાત સાંભળીશ? છોકરે કહે, હું કાંઈ સાંભળવાનો નથી. શેઠાણી કહે, દીકરા ! તારા બાપને છેલે ધાસ છે, અત્યારે તો તેમને સંતોષ આપ. મારે કઈ વાત સાંભળવી નથી. ન સાંભળે તો કાંઈ નહિ, હું તને એક વાત કરું. મારે તને કેઈ નિયમ આપવો નથી કે ઉપદેશ દેવે નથી. માત્ર મારી એક વાત સાંભળ હું મરી જવું પછી બીજે દ્વિવસે તમારી કંપનીમાં જુગાર રમતા હોય તે બધાને જમ જવલા જાણી લો તે બને આથિ છે બિલાથી લાભ અને ભાઈ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] [ શારદા શિરેમણિ મોટી પાર્ટી આપજે. જમાડજે. છોકરાને વિચાર થયો કે આ મારા બાપુજી બોલે છે. તેઓ આમ કેમ કહેતા હશે ? તેઓ તે જુગારના કટ્ટર વિરોધી છે. દીકરા ! તને સત્ય વાત કહું છું. દીકરાને વાત કરી ને પછી બીજી ભલામણ પત્નીને કરી. પુત્રને સુધારવા પિતાને કમિ : શેઠ તે ફાની દુનિયા છોડીને ચાલ્યા. બધા અગ્નિસંસ્કારની ક્રિયા પતાવી ઘેર આવ્યા. બીજે દિવસે ગામમાં જેટલા જુગારીઓ હતા તે બધાને શેઠને ઘેર આવવા આમંત્રણ આપ્યું ! બધાના મનમાં થાય કે આપણા શેઠે આવું શા માટે કર્યું હશે ? જે જુગારના સખત વિરોધી હતા. છતાં બધાને આમંત્રણ આપ્યું. ઘેર બધાને માટે તૈયારીઓ થઈ. શેઠાણીએ શું કર્યું ? બધા જુગારીઓને જ્યાં જમવા બેસાડવાના હતા તે રૂમમાં શો કબાટમાં બધા દાગીના ગોઠવી દીધા. બધા જુગારીઓ જમવા બેઠા. જમતાં જમતાં તેમની નજર છે કબાટમાં પડી, બધા શો કબાટમાં જેતા જાય અને રડતાં જાય. પોતાની જાતને ધિક્કારતા જાય. અહાહા.આ પાપીના પાપને પિષવા દાગીના ગીરવે મૂક્યા હતા ! બે ચાર નહિ પણ બધાય જુગારીયાની આંખમાં આંસુ હતા, ત્યારે આ છોકરાએ પૂછયું-આપ આવ્યા છો એમાંથી કઈ મારા બાપુજીના સગાવહાલા તે નથી છતાં બધા રડે છે શા માટે? ભાઈ ! અમે આ શો કબાટને જોઈને રહીએ છીએ. આ પાપીઓએ પાપને પિષવા અમારા દાગીના ગીરવે મૂક્યા છે. કેઈએ ૧૦ વર્ષથી, કેઈએ ૧૫ તે કઈ એ ૨૫ વર્ષથી મૂક્યા છે. છતાં હજુ અમે છેડાવી શકતાં નથી. અમારી બેન-દીકરીઓ બધા રતા રહી ગયા. જે તું પેલા દાગીના પર નામ વાંચ. મારું નામ લખેલું છે. એમ કહીને બધા બતાવવા લાગ્યા. બધાને પિતાને પૂર્વ ભૂતકાળ યાદ આવ્યું. ક્યાં અમારા તે સમયના સુખ! કયાં અત્યારના દુખ ! આજ્ઞાની અવગણના છતાં પિતાનું વાત્સલ્ય : મારા પિતાએ મને સુધારવા માટે ઘણી શિખામણ આપી છતાં મેં તેમની શિખામણ માની નહિ. તેમની આજ્ઞાની સદા અવગણના કરી. છેવટે અંતિમ સમયે મને સુધારવા માટે પાસે બોલાવ્યા, ત્યારે પણ મેં તેમની વાત સાંભળી નહિ અને પિતાને અંતિમ સમયે પણ હું સંતોષ આપી શક્યો નહિ. મને સુધારવા માટે આ ગુપ્ત કિમિયો ગઠબે લાગે છે. શું મારા પ્રત્યે પિતાનો પ્રેમ ! શું પિતાનું વાત્સલ્ય ! તેઓ મને સમજાવી ગયા કે જે મારું હતું તે બધું તે તે ફના કરી નાખ્યું. હવે ફક્ત રહેવા માટે આ એક ઘર રહ્યું છે તે સાચવજે. તેને વ્યસનની લતમાં ગીરવે મૂકી આવીશ નહિ, તો તું સુખી થઈશ. બકરાની આંખ ઊઘડી ગઈ. તે ઠેકાણે આવી ગયો. આ બધા રડે છે એવા દિવસે મારે નથી લાવવા. મને સુધારવા માટેની આ મૂંગી શિખામણ છે. છોકો સુધરી ગયે. એક ટકેરે ચકર બની ગયે. આપણે આત્મા અનંતકાળથી રખડતો આવ્યો છે. તેને ગુરૂ ભગવંતે ઘણું સમજાવે છે છતાં આત્મા સમજતા નથી. ત્યારે તેની સામે નરકના દુઃખેનું વર્ણન કર્યું. નિંર્યચ Page #288 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] ૨૦૯ છની પરાધીનતાનું વર્ણન કર્યું. બધા દુઃખે રજૂ કર્યા. તે આત્મા! હવે તારે એવા દુઃખે ભેગવવા જવું ન હોય તો સમયને ઓળખી લે, અને સાધના કરી લે. આ કલાક સંનિવેશ એટલું રળિયામણું શહેર હતું કે જેને જોતાં બધાના મનમાં અપૂર્વ શાંતિ થતી. ત્યાં આનંદ ગાથાપતિ જેવા સુખી, સમૃદ્ધ મિત્રો, જ્ઞાતિજને વસે છે. હવે તેમને ભાગ્યસિતારે ચમકવાને છે તેથી ત્યાં કેણ પધારશે તે ભાવ અવસરે. ચરિત્ર :- રત્નસાર શેઠે કહ્યું, શેઠજી! આપ કઈ કામે આવ્યા હશે. વગર કામે તે આપના પુનિત પગલા હોય નહિ, તે આપ વિના સંકોચે જે કામે આવ્યા તે ફરમાવેઆપના મુખ પરથી એવું લાગે છે કે આપ મનમાં સંકેચ રાખે છે. આપ જરા પણ સંકોચ ન રાખશો. જે હોય તે આપ ખુશીથી કહે. આ સેવકને એ કામને લાભ આપવા કૃપા કરે. રત્નસાર શેઠે ખૂબ કહ્યું એટલે શેઠ ઉલ્લાસમાં આવી ગયા. મનમાં થયું કે સત્ય વાત પ્રગટ કર્યા વિના કામ નહિ થાય. છાશ લેવી અને દોણું સંતાડવી એ કેવી રીતે બને? છેવટે શેઠ કહે છે કે હું શુભ કામે આવ્યું છું, મને શ્રદ્ધા છે કે આપ જરૂરથી મને એ માટે હા પાડશે. હું ને તમે કેટલા વર્ષોથી મિત્રો તે છીએ. એ મિત્રાચારીને સંબંધ કાયમ જાળવી રાખવા માટે એક વાત કરવા આવ્યો છું. તમને મારા વેવાઈ બનાવવા છે - આપ જાણે છે કે મારે એકનો એક દીકરે છે. તે ભણીગણીને ૭૨ કળામાં હોંશિયાર થયો છે. તે હવે યુવાન થયો છે. તેના માટે ઘણી કન્યાઓ આવે છે. ઘણું કાલાવાલા કરે છે પણ મને એમ થયું કે તમે મારા જૂના મિત્ર છે તે તમારી દીકરી સાથે મારા દીકરાનું સગપણ કરીએ તે સોનામાં સુગંધ ભળે. તમારી દીકરી ડાહી, ગુણયલ અને હોંશિયાર છે. જે તેનું સગપણ મારા દીકરા સાથે થાય તે તેમની સંસારની ગાડી બરાબર ચાલે. આજ સુધી આપ મારા મિત્ર હતા, હવે મારે તમને મારા વેવાઈ બનાવવા છે. બેલે, શુભ કામમાં આપ મને સાથ આપશો ને? રત્નસાર તે આ સાંભળી હેબતાઈ ગયા. આ શેઠ શું બોલે છે ? તેમના પગમાં પડી એમને કાલાવાલા કરીએ તે પણ મારી દીકરી તેમના ઘેર ન હોય. જેમનું દેશમાં નામ હોય, રાજા પણ જેને માન આપે તેવા શેઠ હાલી ચાલીને મારા ઘેર આવીને મારી દીકરીનું માંગુ કરે ! મારી દીકરી કેટલી ભાગ્યશાળી ને પુણ્યશાળી કહેવાય! મારે ત્યાં પિસો તે ઘણે છે. મને ધનની ભૂખ નથી પણ આ શેઠને ત્યાં દીકરી દેવામાં એ આનંદ છે કે શેઠ-શેઠાણી ખૂબ ધર્મિષ્ઠ છે. ૩૬૦ દિવસ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર તે હોય જ. મહિનામાં છ છ પૌષધ કરે. તેમની લક્ષ્મી સંસારના કાર્યમાં બહુ જુજ વપરાય છે. ઝાઝી લક્ષમી દાનમાં વપરાય છે. દાનની સરિતા તે તેમના આંગણે વહ્યા કરે છે. આવા ધર્મધુરંધર, સદાચારી, દાનવીર પુણ્યવાન શેઠને ઘેર મારી દીકરી હોય? ૧૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] [ શારદા શિરેમણિ રત્નસાર શેઠને તે ખૂબ આનંદ થયો. મારી દીકરી નગરશેઠની પુત્રવધૂ બનશે! પુરંદર શેઠ કહે, એક વાર તમારી દીકરી લેવાની મારી ઈચ્છા છે. રત્નસાર શેઠના હૈયામાં આનંદ અને હર્ષના ભાવો એટલા ઉછળતા હતા કે બોલવા માટે તેમની પાસે કોઈ શબ્દો નહોતા. પુરંદર શેઠ કહે, કેમ શેઠ! કાંઈ બેલ્યા નહિ? મારી વાત તમને ન ગમી ? અરે શેઠ ! એ શું બોલ્યા ? કયાં તમે ને કયાં હું ! તમારી એ માંગણી કેવી રીતે ના પાડી શકું! આ તો મારે આવવું જોઈએ તેના બદલે તમે આવ્યા છે. મારું આવું સૌભાગ્ય કયાંથી! તો તમે હા પાડી છે એમ માનું ને! હા, આજથી મારી દીકરી તમારી. આ બધી વાત રત્નસુંદરી અંદર રૂમમાં ઊભી ઊભી સાંભળતી હતી. તેને પુણ્યસાર જે પતિ મળે તો તેમાં ભાગ્યવાન માનત, પણ આંટી પડી ગઈ છે. બધું ઉકેલવું સહેલ છે પણ આંટી ઉકેલવી મુશ્કેલ છે. તેણે જોયું કે મારા પિતા તે ખૂબ આનંદમાં આવી ગયા છે, એટલે હજુ તેને બોલાવી નથી તે પહેલાં તે તે બહાર આવી તેના મનમાં તે ઝાળ ઊઠી છે, આવીને તે જુરસામાં બોલવા લાગી : મુજ સગપણ જે થાએ એહથી, તે ચડે મુજને આળ, 'ર કદી હું નહિ પરણું પુણ્યસારને, એ મુજ મનડાની હામ. રત્નસાર કહે બેટા ! તું આ શું બોલે છે? અત્યાર સુધી મેં તને કદી ઊંચા સાદે બેલતી સાંભળી નથી અને આજે આ શેઠ બેઠા છે છતાં તું આ રીતે બોલે છે તેમાં મારું ગૌરવ હણાય છે. દીકરી ! કંઈક વિચાર કર. તારા બડા ભાગ્ય હોય ત્યારે આવું ઘર ને વર મળે. બાપુજી! હું સમજી-વિચારીને બોલું છું. શેઠને માટે મને ખૂબ માન છે. તેમને હું મારા પિતા સમાન માનું છું, પણ હું તેમના દીકરા સાથે લગ્ન કરવા જરાય તૌયાર નથી. દીકરી ! તને બોલતાં જરાય શરમ નથી આવતી ? આમાં આ શેઠનું અને તેના દીકરાનું હડહડતું અપમાન થાય છે. દીકરીને બાપ ઝંખવાણો પડી ગયે. તે રડી પડ્યા. શેઠ! મારી દીકરી નાલાયક નીકળી. આપ સામે બેઠા છે છતાં આવું બોલે છે? સર્પને દૂધ પાય તે ઝેર થાય તેમ આ દીકરીને કેટલા લાડકોડમાં ઉછેરી, સંસ્કાર આપ્યા, કેળવણી આપી, તેય આવી નીકળી ! શેઠ વિચારમાં પડયા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. શ્રાવણ સુદ ૧૦ ને શુક્રવાર : વ્યાખ્યાન નં-૨૫ : તા. ૨૬-૭-૮૫ સમતાના સાધક, મમતાના મારક, અનંતગુણના ધારક એવા ભગવાને ભવ્ય અને ઉપદેશ આપતા સમજાવ્યું કે આ માનવ જીવન અણુમેલ ધનને ખજાનો છે. તમારા માનેલા ધનની વાત નથી આ તે આધ્યાત્મિક ધનની વાત છે. તમારે ખજાને હીરા, માણેક, નીલમ, મેતી, સોનું, પના આદિથી ભરપુર હોય છે, તેમ આ જીવન રૂપી ખજાનામાં સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, સરળતા, નિર્લોભતા આદિ અમૂલ્ય Page #290 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૨૧૧ આ ખજાનાની સ'પત્તિ ભરેલી છે. આવા સુંદર મજાના ખજાના હાથમાં આવ્યા પછી સંભાળ ન રાખીએ અને જેમ તેમ વેડફી દઈએ તે આ જીવનધન હારી જઈ શુ.... આધ્યાત્મિક ધનના ખજાનાને સાચવવા માટે જ્ઞાનીઓએ ઉપાય બતાવ્યા છે. शान्ति तुल्यं तपेो नास्ति, न संतोषान्तरं सुखम् । न तृष्णायाः परो व्याधिः न च धर्मो दया परः ॥ સંસ્કૃત સુભાષિતકારે પણુ કહ્યુ` છે કે આ જગતમાં ઉત્તમ તપ હોય તે શાંતિ’ છે. કોઈપણ તપ શાંતિની તુલનામાં આવી શકતા નથી. શાન્તિ સમભાવમાંથી ઉત્પન્ન થાય છે. શાંતિ હાય ત્યાં સ્વાર્થીનું નામનિશાન રહેતું નથી. અશાંતિને ઉભી કરનાર સ્વા છે. સ્વાભાવના જાય અને નિઃસ્વાર્થ ભાવના આવે એટલે આપેાઆપ જીવનમાં શાંતિ આવી જાય છે, અને તે જીવનને ધન્ય બનાવી દે છે. અઘાર તપ સાધના કરનાર તપસ્વી પણ જો અશાન્તિની આગમાં બળતા હાય તા એના ભવાનીપર પરા વધતી જાય છે માટે કહ્યુ` છે કે શાંતિ સમાન કાઈ તપ નથી. આત્માને પરમ શાંતિ તે સક ના ક્ષય થયા પછી મળે છે. આ સ્થિતિ મેાક્ષમાં હેાય છે. આ શાંતિ મેળવવા માટે અપ્રમત્તદશા કેળવવી પડે છે. બીજા પટ્ટમાં કહ્યુ` છે કે સંતાષ સમાન સુખ નથી. તમે બધા શુ' ઈચ્છે છે ? ચાહે ગરીબ હોય, મધ્યમ હોય કે શ્રીમ'ત હોય, બધા સુખને ઈચ્છે છે. તે સુખ માટે આત્મા જગતના ભૌતિક સાધનામાં ફાંફાં મારે છે પણ જ્ઞાની કહે છે કે ભૌતિક સાધનામાં સુખની શોધ કરનાર માનવી માર્ગ ભૂલેલા મુસાફરની જેમ સુખને બદલે દુઃખ મેળવે છે. જો તમને સુખની આકાંક્ષા હાય, સુખ મેળવવાની તમન્ના જાગી હાય તા જગતના પદાર્થો પરથી તમારી ષ્ટિને દૂર કરી દો. મળે તેટલામાં સંતાષ માનવાની મનેવૃત્તિ કેળવી લે. આ જગતમાં સ`તેાષથી આગળ વધીને ખીજું કોઈ સુખ નથી. પુણીયા શ્રાવક પાસે કૈટલી સંપત્તિ હતી ? છતાં તે સુખી હતા. અને મમ્મણ શેઠ પાસે ઘણુ ધન હોવા છતાં તે દુ:ખી હતા, કારણ કે તેના જીવનમાં સંતેષ ન હતા. જ્યારે પુણીયા શ્રાવક ખૂબ સંતેષી હતા. કદાચ પુણ્યાયે ખંગલેા, ટી. વી. ફ્રીજ, વીડીયેા, બધું મળી જાય અને આધુનિક જમાનાની નવીનવી સામગ્રીએથી તમારા રૂમ ભરાઈ જાય, છતાં તેનાથી તમે સુખી બની શકશે નહિ. જેમ જેમ પદાર્થોં મળતા જશે તેમ તેમ તમારી ભૌતિક ભૂખ ભડકે બળતી જશે, માટે સંતેષને તમારા જીવનના મુદ્રાલેખ બનાવી લેા અને વધુ ને વધુ મેળવવાની આંધળી દોટ એછી કરો; પછી તમને લાગશે કે હું મહાન સુખી છું. ત્રીજા પદમાં કહ્યુ` છે કે તૃષ્ણા જેવી વ્યાધિ નથી. જગતમાં મોટામાં મેાટા રાગેા કયા ? તમે કહેશે। કે કેન્સર, ટી.બી., ભગ`દર, આ સિવાય બીજા અસાધ્ય રોગોના નામ તમે આપશેા, પણ એ અસાધ્ય રોગા જો અશાતા વેદનીય શાંત થશે તેા કદાચ મટી જશે પણ એક એવા ભયકર અસાધ્ય રોગ છે કે જેના કોઈ ઉપાય નથી. એનું નામ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] [ શારદા શિરેમણિ છે તૃષ્ણા. આત્માના દ્વારે તૃણાના તેરણે લટક્તા હેય ત્યાં માનવીના મનને શાંતિ ક્યાંથી મળે? મમ્મણ પાસે કેટલી સંપત્તિ હતી! કોડ તૈયાની પુછ હેવા છતાં મૂશળધાર વરસાદમાં નદીના પૂરમાં લાકડા વીણત હતો. અરે! સંપત્તિના સાગરમાં રાચનારાઓની પણ તૃષ્ણાએ આવી અવદશા કરી છે. તૃષ્ણા તે આકાશ જેવી અનંત છે. આવા અસાધ્ય તૃષ્ણાના રોગને કોઈ ઉપાય નથી. જ્ઞાનીએ તેને ઉપાય બતાવ્યો છે. તૃષ્ણને છોડીને તૃપ્તિના ઘરમાં આવે તો અસાધ્ય રોગ સાધ્ય બની જશે. જગતમાં સૌથી ઉત્તમ ધર્મ કયો છે? “દયા ધર્મકા મૂલ હૈ” ધર્મનું મૂળ દયા છે. સર્વ જીવે ઉપર કરૂણાભાવ રાખ. જે મારે આત્મા છે તે જગતના દરેકને આત્મા છે. જે પોતાના આત્મા સમાન સર્વ જીવેને ગણે છે અને જેની હિંસા કરતું નથી તે આત્મા સમાધિનો સાચે અધિકારી બની શકે છે. અહિંસા વિનાને ધર્મ એ ધર્મ નથી. અશાંતિથી બચવાને માટે જ્ઞાની પુરૂષોએ અહિંસા ધર્મને નિર્દેશ કર્યો છે. અહિંસા એક સંજીવની છે. દુખેથી બેભાન થયેલા જેને નવજીવન આપે છે. અહિંસા એ રામબાણ ઔષધિ છે. જેનું પાન કરવાથી અશાંતિ રૂપી રોગ નાશ પામે છે. અહિંસા સુખનો રાજમાર્ગ છે અને હિંસા એ દુઃખને માર્ગ છે. અહિંસા અમૃત છે અને હિંસા વિષ છે. જીવ ઉપર દયા, કરૂણા, પ્રેમ, બીજા ને પિતાના પ્રાણના ભોગે પણ બચાવી લેવાની ભાવના આ ઉત્તમ ધર્મ છે. જીવનને ઉજજવળ બનાવવામાં આટલું યાદ રાખજે. દિલની દિવાલ પર કતરી રાખજે કે “શાંતિ સમાન કોઈ તપ નથી, સંતોષ જેવું કંઈ સુખ નથી, તૃષ્ણા જે કોઈ રોગ નથી અને દયા જેવો કઈ ધર્મ નથી. આ ચાર વાક્યોનું મનન, ચિંતન કરીશું તે શાંતિ, સંતોષ અને દયાને અપનાવી શકશું અને તૃષ્ણાને દૂર કરી શકશું. તે આપણું જીવન ધનને સારી રીતે સાચવી શકશું. જેમના જીવનમાં દયા છે, સંતોષ છે, શાંતિ છે, એવા આનદ ગાથાપતિના ગામની બાજુમાં કેટલાક સંનિવેશ છે. તે નગરમાં વસનારા બધામાં એકતા હતી. દરેકને પોતાને ધર્મ પ્રિય હતા. સૌ તિપિતાને ધંધો કરતા હતા. એટલે તે નગરની જનતા ધર્મપ્રેમી હતી. તેમજ તે સમયમાં આટલા હિંસાના તાંડવ ન હતા. સર્વજી પ્રત્યે દયા ભાવ હત, કરૂણા હતી. ત્યાંની પ્રજા અહિંસાની પ્રેમી હતી. કઈ જીવની હિંસા થતી ન હતી. જુના જમાનાના માણસો કીડીયારા ઉભરાય તે ચેખાને લોટ લઈને પૂરતા હતા. દયા ધર્મ દિલમાં વસેલું હતું. દરેક ધર્મોમાં બતાવ્યું છે “દયા એ ધર્મનું મૂળ છે. આજે તે દયાને દેશવટો આપી દીધો છે. હદયમાંથી દયા વિદાય થઈ ગઈ છે. રેજના હજારો ની કતલ થઈ રહી છે. જ્યાં પહેલાનું દયામય જીવન અને કયાં આજનું હિંસામય જીવન! પિતાના પ્રાણના ભોગે પણ બીજાના પ્રાણને બચાવતા હતા. - અડગ ધ્યાની સંત : એક માછીમાર માછલા પકડવાને બંધ કરતે. તે સમયે આજના જેટલું મત્સ્ય ઉદ્યોગ ન હતું. આજે તે મત્સ્ય ઉદ્યોગને વિકસાવવા સરકાર Page #292 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૨૧૩ નાણાં ધીરે છે અને તેને ઉત્તેજન આપે છે. આ પાપ ક્યાં લઈ જશે? આ માછીમારે નદીમાંથી માછલા પકડવા પાણીમાં જાળ નાંખી. આ સમયે તે પાણીમાં અન્ય ધર્મના સંત ધ્યાન લગાવીને બેઠા હતા. આ સંત નદી કિનારે આશ્રમમાં રહેતા. રોજ સવારમાં નદીમાં સ્નાન કરવા જાય અને કઈ કઈવાર પાણીમાં ધ્યાન કરીને બેસી જાય. માછીમારે પાણીમાં જાળ નાખી. તેમાં નાની મોટી માછલીઓ આવી. સાથે સંત પણ તેમાં આવી ગયા. સંત તે ધ્યાનમાં એવા મસ્ત હતા કે માછીમારે જાળ નાંખી તો પણ તેમને ખબર ન પડી. માછીમાર જાળ ખેંચે છે, તેમાં પેલા સંત પણ ખેંચાઈ રહ્યા છે. માછીમારને જાળ ખૂબ વજનદાર લાગી. તેના મનમાં એમ કે આજે આ જાળમાં માછલાં વધુ પકડાયા હશે. સારું થયું. તે હરખાઈ ગયો. માછીમારે જાળ બહાર કાઢી. તેમાંથી માછલા બહાર કાઢી લીધા, ત્યારે જોયું તે સંત પણ જાળમાં ફસાઈ ગયા હતા. સંતને પણ જાળમાંથી મુક્ત કર્યા. માછલાં પાણી વગર તરફડી રહ્યા હતા. કિનારે આવ્યા ત્યારે સંત ધ્યાનમાંથી મુક્ત થયા. તેમનું ધ્યાન કેવું હશે ? જાળમાં ફસાયા, ખેંચાયા, છતાં ખબર પડી નહિ. સંતે આંખ ખોલીને જોયું તો સામે માછીમાર ઉભે હતો અને તેની બાજુમાં પાણી વગર માછલીઓ તરફડીયા મારી રહી હતી. માછીમાર તે સંતને જોઈને ધ્રુજવા લાગ્યું. એ જમાનામાં પાપી આત્માઓ સંતને જોઈને ધ્રુજતા હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮મા અધ્યયનમાં ગર્દભાલી મુનિ અને સંયતિ રાજાની વાત આવે છે. સંયતિ રાજા શિકાર કરવા ગયા હતા, રાજાથી ભયભીત બનેલું મૃગલું દોડીને મુનિ પાસે આવ્યું પણ રાજાએ દૂરથી તે મૃગ પર બાણું ચલાવ્યું અને મૃગ મરી ગયે. તે મૃગ ગર્દભાળીના ચરણમાં આવીને પડે છે. પિતાને શિકાર કયાં પડ્યો તે જોવા માટે રાજા ઉદ્યાનમાં આવ્યા. તે મુનિની પાસે પડેલો જોયેગર્દભાળી મુનિ તે ધ્યાનમાં હતાં. એમને કંઈ ખબર હતી નહિ પણ તેમની પાસે મૃગને પડેલે જઈને રાજા ધ્રુજવા લાગ્યા. તેમના મનમાં થયું કે આ મૃગ આ મુનિને હશે ! રાજાને ખબર નથી કે જૈનના સંતે કઈ પશુ-પક્ષીને રાખે નહિ. એટલે રાજા ધ્રુજવા લાગ્યા. હવે મારું આવી બન્યું. હવે હું મરી જઈશ. આ સંત એક આંખ ફે કે તો પણ કેટલાય માણસે બળી જાય એવી આ સંતમાં શક્તિ લાગે છે. પહેલા સંયમનો પ્રભાવ એટલે પડતું હતું કે લેકેને તેમને ડર લાગતો હતો. આજે તો જમાને જ જુદો આવ્યો છે. સંયતિ રાજા મુનિના ચરણમાં પડીને માફી માંગે છે. મુનિએ તે સમયે ધ્યાન પાળ્યું. રાજા કહે છે મારી ભૂલ થઈ ગઈ છે. મને ખબર નહિ કે આ મૃગ આપને હશે! શિકાર કરવા જતાં તે મારાથી મરી ગયું છે. રાજા તે મુનિને લળી લળીને પગે લાગે છે ને માફી માંગે છે, પ્રજે છે. મુનિ બધું સાંભળે છે. ભગવાને કહ્યું છે કે હે મારો સાધક! તું ભાષા બોલે તો નિર્દોષ અને નિરવદ્ય ભાષા બોલજે પણ સાવદ્ય-પાપકારી ભાષા ન બેલીશ. કેઈને દુઃખ થાય, આઘાત લાગે તેવી ભાષા ન બોલીશ. ભાષાનો ઉપયોગ ન રાખે તે ભાષા કેવી બેલાઈ જાય છે ! Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] [ શારદા શિશમણિ એક યુવાન દીકરો મરી ગયેા. ઘરડા માબાપને ખૂબ આધાત લાગ્યા. તે છેકરાને ખાળવા લઈ જાય છે. ત્યારે બાજુમાં પાડેાશી હતા, તેના નાના દીકરા પણ સ્મશાને ગયા. ચામાસાના દિવસેા એટલે લાકડા ભીના હતા, અને જે છોકરો મરી ગયા તેને સેાજા ખૂબ આવી ગયા હતા. એટલે તેના શરીરમાંથી પાણી છૂટતું હતું. એટલે ખળતાં વાર લાગે ને! ત્યારે આ નાના છેકરો શું ખેલ્યા ? મરી ગયા પણુ જલ્દી ખળતા ય નથી. આ શબ્દો તેની બાજુમાં બેઠેલા છેકરાના ખાપે સાંભળ્યા. આ શબ્દો તેને ખાણુ જેવા લાગે ને ! બાપને ખૂબ લાગી આવ્યું. તેની આંખમાં આંસુ આવી ગયા. મનમાં થયું કે તને અહી' કોણે નાતર્યાં હતા તે તુ આવ્યા ? છોકરાના માપ તો કાંઈ ખેલ્યું નહિ. એક તા યુવાન દીકરા ચાલ્યા ગયા તેના આધાતુ છે અને ઉપરથી આવા શબ્દો ખેલે એટલે કેવા આઘાત લાગે ! થાડા દિવસ થયા એટલે મેાટોભાઈ આન્યા. તેને ખખર પડી કે પાડાશીના યુવાન દીકરો મરી ગયા છે, એટલે તેમની પાસે ગયે. તેમને શાંતિ આપી, પછી વાતવાતમાં છેોકરાના બાપે કહ્યુ કે ભેજવાળા લાકડા હતા એટલે ખળતાં વાર લાગી ત્યારે તારા નાના ભાઈ કેવા કઠણ ખેલ ખેલ્યા. મરી તેા ગયા પણ જલ્દી ખળતા ય નથી. આ સાંભળી માટા ભાઈ કહે, હવે તમારા બીજો દીકરા મરી જશે ત્યારે તેને નિહ મેાકલું પણ હું આવીશ. કેવી ભાષા ખેલ્યા! આધાત વધે કે ઘટે ? આ ભાઈ ને તેા ભયંકર આઘાત લાગ્યા. ભાષા ખેલે તેા ખૂબ વિચારીને ખેલા. તલવારના ઘા વાગે તેા રૂઝાય, છાતીમાં ગાળી વાગે તેની પીડા થાય પણુ ગાળી કાઢી નાંખા એટલે પીડા ઓછી થઈ જાય, પણ કટુવચનના ધા ભયકર છે દશવૈકાલિકમાં ભગવતે ફરમાવ્યુ` છે. मुहत दुक्खा उ हवंति कंटया, अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुत्ताणि दुरुद्धराणि, वेराणुबंधीणि महन्भयाणि || અ. ૯. ઉ.૩.ગા. છ લાખડના કાંટા વાગે અથવા ખાણ વાગે તે એ થોડા સમય સુધી દુઃખ આપે છે અને તે જે અગમાં વાગ્યા હોય તે અ'ગમાંથી હાંશિયાર વૈદ્ય કે ડૅાકટર દ્વારા સહેલાઈથી નીકળી જાય છે પણ કટુ વચનરૂપી માણેાને કાઢવા બહુ મુશ્કેલ છે. અર્થાત્ તે હૃદયમાં વાગ્યા પછી નીકળવા અશકય છે, કારણ કે કઠોર વચનેનાં પ્રહાર હૃદયને વીધીને આરપાર થઈ જાય છે. તે આલેક અને પરલેાકમાં વૈરભાવની પરપરા વધારે છે. તથા તે નરકાદિ ગતિએમાં લઈ જવાવાળા હેાવાથી તે મહા ભયને ઉત્પન્ન કરવાવાળા છે માટે જીભ પર બ્રેક રાખવાની જરૂર છે. સંયતિ રાજા ગઈ ભાળી મુનિના ચરણમાં પડીને માફી માંગે છે. ત્યારે મુનિ કેવા ઉપયેગથી ખાલે છે! જો મુનિ કહે કે, મૃગ માટે નથી તેા રાજાના ભય જતા રહે અને જો એમ કહે કે, મૃગ મારો છે તે અસત્ય ભાષા ખેલાય. મુનિએ શુ કહ્યુ “હે રાજન! “ અમત્રો પસ્થિના તુમં અમયા મચિ । ” મારા તરફથી તને અભય છે. તમે પણ બીજા જીવાને અભય આપો. દરેક જીવાને જીવવું ગમે છે, માટે તમે જીવા અને ખીજાને જીવવા Page #294 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ( ૨૧પ દે. તમે શિકારના શોખીન બનીને આ મૃગલાને વીંધી નાખ્યું, તેને કેવું થયું હશે! સંયતિ રાજાએ તે મુનિના ઉપદેશથી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ કર્યું. આ પાપથી મુક્તિ માટેની યુક્તિ ઃ માછલાને પકડવા નાંખેલી જાળમાં સંત આવી ગયા. સંતને જોઈને માછીમાર મુજવા લાગ્યો. સંત કહે છે ભાઈ! દરેક જીવને જીવવું ગમે છે. આ માછલીઓ પાણી વિના તરફડીને મરી જશે, માટે પહેલાં એને પાણીમાં મૂકી દે. જે આ માછલા જીવતા રહેશે તે જ હું પણ જીવી શકીશ, નહિ તે માછલાની સાથે મારા પ્રાણ ચાલ્યા જશે. તું માછલાને મારીશ તો મારાથી ઘડી પણ જીવી શકાશે નહિ. માછીમાર કહે-મારી આજીવિકામાં વાંધો આવશે. મારે આ પાપી પેટ માટે બધું જ કરવું પડે છે. એ બધું થઈ પડશે. તું એ માટે ચિંતા ન કરીશ. આપ મને એ માટે શું કરશે? ભાઈ! માછલા પાણીમાં નાંખી દે, પછી તું મને ગામના રાજા પાસે લઈ જા. આ જૈનના સંત ન હતા. માછીમાર સંતને રાજા પાસે લઈ ગ, રાજા ન્યાયસંપન્ન હતા. માછીમાર કહે છે બાપુ! મેં માછલા પકડવા માટે જાળ નાંખી તેમાં આ સંત પણ આવી ગયા. એ મેં મેટો ગુનો કર્યો છે. આવું કરીને મેં મહાત્માની અશાતના કરી છે. મારે ગુને માફ કરે, પછી સંતે કહ્યું રાજન ! આ માછીમાર પિતાની આજીવિકા માટે જાળ નાંખીને માછલા પકડે છે. હું ત્યાં પાણીમાં ધ્યાનમાં બેઠો હતો એ તેને ખબર નહિ એટલે તેણે જાળ નાંખી, તેથી માછલાની સાથે હું પણ જાળમાં ફસાઈ ગયો. જે માછલા જાળમાં આવ્યા હતા તેને બચાવવા માટે મારા કહેવાથી તેણે પાણીમાં નાંખી દીધા છે. તેણે માછલાની સાથે મને પણ જીવતદાન આપ્યું છે. હવે એને આ પાપ કરવા ન પડે અને એની આજીવિકા બરાબર ચાલે તે માટે મારી તથા માછલાની જે કિંમત થાય તે એને આપો. - આ સાંભળી રાજા વિચારમાં પડી ગયા કે આ સંતનું શું મૂલ્ય આંકવું? રાજાએ એક હજાર રૂપિયા આપ્યા. માછીમાર તો ખુશ થયે, કારણ કે તેના ધંધામાં તો તેને આટલું બધું મળતું ન હોય. સંત કહે, મારી કિંમત એક હજાર રૂપિયા જ ? રાજા કહે, ના, તમારી કિંમત તે અમૂલ્ય છે. તેને એક લાખ રૂપિયા આપું તો આ મહાત્મા ખુશી થશે. સંતનું મુખ જોતાં લાગ્યું કે તેમને સંતોષ થયો નથી એટલે રાજા કહે, પાંચ લાખ. માછીમાર તો વિચારમાં પડી ગયો કે આ સંતે તે મારા ઉપર કેટલી કૃપા કરી! સંતે કહ્યું-પાંચ લાખ પણ બરાબર નથી. પહેલાના રાજા સંતને ક્યારેય નાખુશ ન કરે. તે સમજતા કે તેમના સંતેષમાં અમારું જીવન છે. મહારાજા કહે અડધું રાજ્ય આપી દઉં ! તે પણ સંતના મુખ પર આનંદની રેખા ન ફરકી. છેવટે આખું રાજ્ય તેને આપીને હું હાથે પગે નીકળી જાઉં! આટલું કહ્યું છતાં સંત ખુશી ન થયા. તે હવે હું શું આપું? આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. આ શું? પણ સંત ખુશી થતા નથી. બધા વિચારમાં પડી ગયા કે આ સંતને પિતાની કિંમત કેવી રીતે કરવી છે તે સમજાતું નથી. બધા મુંઝવણમાં મૂકાઈ ગયા. ત્યાં એક ચતુર બુદ્ધિશાળી મહંત આવી પહોંચ્યા. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ] [ શારદા શિરેમણિ રાજાએ તેમને આદર સત્કાર કર્યો, પછી કહ્યું–મારા માથે એક ધર્મસંકટ આવ્યું છે, આપ મને માર્ગ બતાવે. શિકારને બંધ કરાવેલ છે. રાજાએ તેમને બધી વાત કરીને કહ્યું કે સંત નારાજ થાય નહિ, તેમને મારા તરફથી સંતોષ થાય અને મારું કામ થાય તે રસ્તો બતાવે. મારા પ્રાણના ભોગે પણ સંતને પ્રસન્ન કરવા હું તૈયાર છું. રાજન ! આ તે સામાન્ય વાત છે. હમણાં તેની ગૂંચ ઉકેલી આપું, જેથી સંતને અસંતોષ નહિ થાય. તમારી ગૌશાળામાંથી એક કામધેનું જેવી ગાય આ માછીમારને આપી દે. તે ગાયનું તેમને ખૂબ દૂધ મળે. તે બધા દૂધ ખાય અને બીજું દૂધ વેચીને તેમાંથી આજીવિકા ચલાવે. આ વાત કહી ત્યારે સંતના મુખ પર સંતોષ અને પ્રસન્નતા દેખાયા. રાજા કહે, એક શું (!) હું ૧૦૦ ગાય આપું. સંત ખૂબ ખુશી થયા, પછી સંતે કહ્યું-રાજન ! તમે એને આખું રાજ્ય આપવા તૈયાર થયા પણ એને રાજ્ય ચલાવવાનું શું જ્ઞાન ! રાજ્ય માટેની તેનામાં લાયકાત નથી કે રાજ્ય કરવાની તેનામાં આવડત નથી. આપે તેને પાંચ લાખ આપવાના કહ્યા તે એટલા પૈસા આપવાથી પણ કોઈ સારું કામ ન થાત. એ પૈસાને ગમે તેમ ઉડાવી દેત અથવા એ પૈસામાંથી બીજી નવી જાળ લાવીને વધુ માછલાને પકડત. આપણે તે એને એવું આપવું કે જેથી એ પાપને બંધ બંધ કરે અને તેની આજીવિકા સારી રીતે ચાલે. આપે તેને સો ગાયો આપી. હવે તે તેના કામકાજમાં રહેશે. હવે તે માછલી પકડવા નહિ જાય. સંતે માછીમારને નિયમ આપ્યો કે હવે તારે જિંદગીમાં માછલી પકડવાના નહિ. તેના કુળમાંથી હવે માછલા પકડવાનો ધંધા બંધ થઈ ગયે. માંસાહાર બંધ થઈ ગયો. કેટલા કર્મ બંધમાંથી એ અટકશે ! તમે રાજ્ય આપ્યું હોત કે પૈસા આપ્યા હોત તો આ ધંધે બંધ ન થાત, માટે દાન કરીએ ત્યારે ખૂબ ઉપગ રાખવાને. તમારા પૈસાથી એ જીવે વધુ પકડત તે તમે પણ પાપના ભાગીદાર થાત. હવે મને સાચું સમજાણું રે સંતોની વાણીથી, કમ ભમાવે મને ભવભવમાં.. ગુરૂદેવ ! આપના ઉપદેશથી આજે મને સાચું સમજાયું છે. સંતે માછીમારને કહ્યું–તારા પુણ્યને સિતારો હવે ચમકી રહ્યો છે. તારા મહાન ભાગ્યોદયે તને ગાયની સેવા કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ગાયની સેવા કરજે. તેને બરાબર સાચવજે. આ ગાયો તને તથા તારા કુટુંબને દૂધ આપશે. તેનાથી તારી આજીવિકા ચલાવજે. રાજાએ માછીમારને ૧૦૦ ગાય આપીને વિદાય કર્યો. રાજાના જીવનનો પણું પલ્ટો થયે. તેને સંતના ઉપદેશથી સમજાયું કે પૈસા અને રાજ્ય આપ્યા કરતા સારું અને સાત્વિક કામ આપી નીતિ અને પ્રમાણિક્તાથી તે જીવન ચલાવે એ જ છે. સત્સંગ શું નથી કરતા? પારસમણી લેઢાની તલવારને સેનાની બનાવે પણ એને સ્વભાવ (કાપવાન) બદલી શકતો નથી. જ્યારે સત્સંગ તે માનવીને સ્વભાવ, અરે આખું જીવન બદલી નાખે છે. સત્સંગથી પાપી પુનિત બની ગયા Page #296 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [૨૧૭ છે. સત્સંગથી અર્જુન માળી, ચંડકૌશિક, અંગુલીમાલના જીવન પટાઈ ગયા. અરે ! તેમની ગતિ પણ બદલાઈ ગઈ. જે તેમને ભગવાન મળ્યા ન હતા તે દુર્ગતિમાં જાત. તેના બદલે સત્સંગે સદ્ગતિ અપાવી. આપણે તેમના જેવા પાપી નથી, છતાં આપણે ઉદ્ધાર કેમ થતો નથી ? પાપ રૂપી મડદાને સંઘરી રાખ્યા છે અને ધર્મારાધના, તપ, ત્યાગ રૂપી ગુણોને પ્રદર્શનમાં મૂક્યા છે. હૃદય કેવું? બાળક જેવું ! : જ્ઞાની કહે છે તમારા હૃદયને જ્યાં ત્યાં રમતું ન મૂકશો. આ હૃદય નાના બાળક જેવું છે. બેને ભૂલેશ્વર જેવા ભરચક એરીયામાંથી રવાના થતી હોય ત્યારે તેની સાથે ત્રણ-ચાર વર્ષને છોક હેય તે એને રેઢ ન મૂકે પણ આંગળીએ વળગાડી રાખે, કારણ કે આવા ભરચક રસ્તામાં જે એક મિનિટ માટે પણ છૂટો પડી જાય તે ખવાઈ જાય. પછી એને શોધવા જવું પડે. આપણું આ હૃદય નાના બાળક જેવું છે. બાળક નાનું હોય ત્યારે એ નિર્દોષ, નાજુક અને સુકમળ હોય છે તેમ હદય પણ કમળ, નિર્દોષ અને નાજુક છે. આ હદય જ્યાં ત્યાં ખોવાઈ જાય છે. કંદોઈની દુકાન પાસેથી નીકળ્યા. ત્યાં ઉના ઉના બટાટાવડા થતાં જોયા. ત્યાં હદય રમવા મંડી પડે છે અને મનને કહે છે લઈ લે આ બટાટાવડા. આગળ જતાં નટડી જોઈ તે ત્યાં હૃદય રમવા મંડી પડે છે. તે પિતાની માલિકી ભૂલી જાય છે. અને ન છાજે તેવું કાર્ય કરવા તૈયાર થાય છે. આ હૃદયને જ્યાં ત્યાં રમતું મૂકવા જેવું નથી પણ તેને આંગળીએ વળગાડવા જેવું છે એટલે પચ્ચખાણ કરવાના છે. તમે એકાસણુના પચ્ચખાણ કર્યા, રાત્રી ભજનના પચ્ચખાણ કર્યા હશે તે આંગળીએ વળગાડેલું છેક ખોવાય નહિ તેમ ગમે તેવા પ્રસંગ આવશે તો પણ હૃદય ત્યાં રમવા નહિ જાય. આ જગતમાં અનેક પ્રકારના પ્રસંગમાંથી એને પસાર થવાનું હોય છે. અનેક માણસોના પરિચયમાં આવવાનું બને છે. જે એની બરાબર કાળજી રાખવામાં ન આવે તે એ ગમે ત્યાં ખોવાઈ જાય તેવું છે. તમે કાળાધોળા કરી, અનેક પાપ કરી મૂડી ભેગી કરી. તમારે ખાવા કેટલું જોઈએ? સવાશેર બાજરી. તમારે દાગીના પહેરવા નથી. બેને પાંચ પાંચ હજારના શેલા પહેરે એટલા ભારે કપડાં તમારે પહેરવા નથી. ચાર પાંચ લાખના દાગીના બેને પહેરશે. ઝાઝું ભેગવે છે એ ને કર્મ કરો છો તમે. હવે ત્યાં હદય રમતું ન રાખો. એને આંગળીએ વળગાડે. એટલે મર્યાદામાં આવે. પરિગ્રહની મર્યાદા કરે. જરૂરિયાત કરતાં અધિક મેળવવું એ પાપ છે. એટલે પરિગ્રહ વધે એટલે ચેરડાને ભય વધારે, માટે અહીં હૃદયને રમતું ન રાખો. જેટલું એને આંગળીએ વળગાડશું એટલે પરિગ્રહની મર્યાદા કરશું એટલે આત્મા ભવભવમાં ખોવાઈ નહિ જાય. જે આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તે લાગશે કે આપણું હૃદય ખોવાઈ ગયું છે. દુઃખીઓના દુઃખ જોઈ ને આંખમાં આંસુ આવતા ન હોય, અઢળક સંપત્તિ હોવા છતાં દાન દેવાનું કે ગરીબને સહાય કરવાનું મન ન થતું હોય, પશુઓને કતલખાનામાં જતાં જોઈને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] [ શારદા શિરાણિ કરૂણા આવતી ન હોય તો સમજવું કે હૃદય ખોવાઈ ગયુ છે. બાળક જેવા હૃદયને સંભાળજો. વધુ અવસરે, - ચરિત્રઃ— પિતા સામે પડકાર કરતી રત્નસુ દરી : રત્નસાર શેઠે રત્નસુંદરીનું પુણ્યસાર સાથે સગપણ કરવાના નિ ય કર્યાં. આ વાત સાંભળતા રત્નસુંદરી અહાર આવીને ગુસ્સામાં ખેલી-હું કોઈ પણ હિસાબે શેઠના દીકરા સાથે લગ્ન કરવાની નથી. શા માટે ? એમના દીકરામાં શું ખામી છે? મારે એ કાંઈ કહેવું નથી. તેની સાથે લગ્ન કરવામાં તને શી હરકત છે ? હરકત છે કે નહિ તે હું નહિ કહું. આ સાંભળતાં રત્નસાર શેઠને ગુસ્સા આવી ગયા. તેમણે કહ્યુ - તારુ ધાયું. જરાય નહિ થાય. કેવુ. ખાનદાન ધર્મિષ્ઠ કુટુંબ ! આ શેઠની નામના કેટલી અને તેમને દીકરો પણ ભણેલા અને સંસ્કારી છે. તારા લગ્ન હું ત્યાં કરીશ. તને શેઠના દીકરા સાથે પરણાવવાના મેં દૃઢ નિર્ણય કર્યાં છે. રત્નસુંદરી કહે-તમે મને નહિ પરણાવી શકે તમે મારા મડદાને પરણાવજો. આટલુ ખેલીને તે તેા ચાલી ગઈ. રત્નસુંદરીના આ શબ્દો સાંભળતા શેઠ તો અવાચક થઈ ગયા. જાણે વીજળી તૂટી પડી. પુરંદર શેઠ પણ ઝાંખા પડી ગયા. આવી નફ્ફટ છેકરી સાથે મારા પુરંદર પરણવા ઈચ્છે છે ? ના....ના....હવે તો એ નહિ બને. મામલે સાવ બગડી ગયા છે. મારા હેકરો કાં 'વાર રહેવાના છે કે આવી અભિમાની અને ઉદ્ધત છેાકરી સાથે લગ્ન કરું ! એમ વિચારી પુર દર શેઠ ત્યાંથી ઊભા થયા અને ઘેર જવા તૈયાર થયા. રત્નસાર શેઠપુર દર શેઠના ખભા પર માથુ નાંખીને ચેાધાર આંસુએ રડયા. શેઠ ! મારી દીકરીએ મારુ અને આપનુ' 'નેનું હડહડતું અપમાન કર્યુ છે. શુ' મારી દીકરી આવી નીકળી ! પુરદર શેઠ કહે- ખનેના પૂર્વના કોઈ એવા વૈરભાવ હરી તેથી આમ થયુ છે. આપ ચિ'તા કરશો નહિ. મારા અને તમારા વચ્ચે પડવાની નથી. આપણા મિત્રપણાના સખ'ધ તો છે ઘેર ગયા. જે મિત્રતાના સબધ છે તેમાં તા તેવા જ રહેશે. એમ કહીને તે વટ માટેની ઇંતેજારી : પુણ્યસાર તો ઘેર રાહ જોઈને બેઠા છે. તેને પરણવાના કોડ નથી પણ આ બધું વટના કારણે કરવા તૈયાર થયા છે. આવા વટ ધર્મીમાં નથી આવતો. પુરંદર શેઠ ઘેર આવ્યા. તેમના મુખ પર આનંદ કે હર્ષોં નથી તેમનુ મુખ જોઈને સમજાઈ જાય કે હવે પિતાને પૂછવાની જરૂર નથી. છતાં વટનેા કીડા સતાવે છે. તે પિતાની પાસે આવીને પૂછે છે બાપુજી ! શું કરી આવ્યા ? બેટા ! તું રત્નસુંદરીને પડતી મૂક. એનાથી સવાઈ, ડાહી, ગુણીયલ કન્યા સાથે તને પરણાવીશ. એ તો કેવી અભિમાની અને ઉદ્ધત છે! તેણે મારું' હડહડતું અપમાન કર્યું છે. આ વાત સાંભળીને શેઠાણી કહે છે–સારુ થયુ.. આપ એવી ઉદ્ધત છોકરીનુ કઈ પાર્ક' ન કરી આવ્યા. આવી ઉદ્ધૃત છે!કરી આપણા ઘરમાં આવે તો મારા દિવસે સુખમાં કેવી રીતે જાય ? જે થયું તે સારું થયું. પુણ્યસાર જાણતો તો હતો જ કે એ ઉદ્ધૃત છે, અભિમાની Page #298 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૨૧૯ છે, પિતાના માટે બરાબર નથી પણ આ તો વટને સવાલ હતો. વટની વાત કેઈને કહેતો નથી. તેણે તો બેલેલું કરી બતાવવું હતું કે જો તું મારી દાસી બની કે નહિ ?” પણ હવે કરવું શું? રત્નસુંદરીને પરણવું એ નકકી છે, પણ કેવી રીતે બને? પિતાએ તો ચેખી ના પાડી દીધી. તે તો ભારે મુંઝવણમાં પડી ગયે. હવે એ કયે રસ્તો શોધું, કેવી કળા કરું કે જેથી રત્નસુંદરી મારા હાથમાં આવે ! સમય જતાં એક વર્ષ વીતી ગયું પણ રસ્તો જડતો નથી. - પુણ્યસાર મન ચિતવે, હવે કર શો ઉપાય ! જે નવિ પરણું એ સુંદરી, તે મુજ વચન જાય. હે. પુણ્યસાર વિચારે છે કે જે હું રત્નસુંદરીને ન પરણું તો મારું વચન જાય, માટે એને પરણવી એ સાચી. આ પુરંદર શેઠને વહેપાર ખૂબ મોટો છે. દેશપરદેશમાં એમના વહાણે જાય છે. એક દિવસ સમાચાર આવ્યા કે તેમના વહાણ નજીકના બંદર પાસે અટકી ગયા છે. તે માટે શેઠને જવાનું છે. પુણ્યસાર તો આ તકની રાહ જોતો હતો. શેઠ પુણ્યસારને કહે છે–દીકરા ! તું વેપારમાં બરાબર ચિત્ત રાખજે. બધું તને સેંપીને જાઉં છું. રત્નસુંદરીને મનમાંથી કાઢી નાંખજે. તું બીજું કઈ પગલું ભરતો નહિ. આટલી ભલામણ કરીને શેઠ તો ગયા. પુણ્યસાર વિચાર કરે છે હવે મારે શું કરવું ? જે હું આપઘાત કરું તો મારો વટ રહે નહિ, એને વટ રહે. મારે એને વટ ઉતાર સાચે. પછી યાદ આવ્યું કે હું નાનો હતો ત્યારે માતાપિતા કહેતા હતા કે તેને મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તે બધા નિષ્ફળ ગયા. છેવટે અઠ્ઠમ કરી અખંડ જાપ કર્યા હતા અને દેવ પાસે વચન માંગ્યું. દેવે કહ્યું–તમારા નસીબમાં દીકરે છે પણ તે પહેલાં જે વિનો છે તે દૂર કરવા પડશે. એ રીતે મારો જન્મ થયો હતો. તો હું પણ અઠ્ઠમ કરીને એ દેવની આરાધના કરું. પિતાજીનું કામ તેમણે કરી દીધું તો મારું કામ એ નહિ કરે ? જરૂર કરી દેશે. માટે હું પણ અઠ્ઠમ કરું. આ અઠ્ઠમ તેના માટે કરે છે? રત્નસુંદરી મેળવવા માટે કેટલી ગુલામી ! દેવની પ્રસન્નતા માટે પ્રયત્ન : પુયસાર એની માતાને કહે છે બા ! મારે અઠ્ઠમ કરે છે. માતા કહે શા માટે તારે અઠ્ઠમ કરે છે? હું સંત પાસે ગયે હવે, તેમણે મને અઠ્ઠમને લાભ સમજાવ્યું એટલે મને અઠ્ઠમ કરવાનું મન થયું છે. દીકરા ! દુકાન અને પેઢી કેણ સંભાળશે. બા ! મેં એ સંભાળવાની બીજાને ભલામણ કરી દીધી છે. એની ચિંતા ન કરીશ. હું તે પૌષધશાળામાં જઈને ચૌવિહારે અઠ્ઠમ કરીને બેસી જાઉં છું. જેણે કઈ દિવસ એક એકાસણું સરખું કર્યું નથી પણ આજે સ્વાર્થ માટે ચૌવિહારે અઠ્ઠમ કર્યો, અને અખંડ જાપ શરૂ કર્યા. એક રાત ગઈ, બે રાત ગઈ, ત્રીજી રાત્રે પરેઢિયે ઝબકારે થયે. દેવ પ્રસન્ન થયો ને કહયું, બોલ બેટા! શું કામ છે ? આપે મારા પિતાના વિદને દૂર કર્યા હતા તે હું પણ આપની પાસે એ માગું છું કે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] [ શારદા શિરોમણિ આપ મારું એક કામ કરે. દેવ કહે બેટા! તું તે સોનાની ગાદીએ બેઠો છે. તેને પાણી માંગતાં દૂધ હાજર થાય છે. તને શું દુઃખ છે? આપ મને વચન આપો. મારી આશા પૂરી કરે. બોલ તારે શું જોઈએ છે? મારે રત્નસુંદરી સાથે પરણવું છે. મારા પિતાજી તે ના પાડે છે. હવે કઈ બીજો ઉપાય નથી. આપ એ કામ કરી શકે તેમ છે. જે તેની સાથે મારા લગ્ન નહિ થાય તો હું મારે દેહ છેડી દઈશ. દેવેને અવધિજ્ઞાન હોય છે. દેવે ઉપગ મૂકીને જોયું કે રત્નસુંદરી પુણ્યસારને પરણશે. એટલે પુણ્યસારને કહ્યું કે તારી આશા પૂરી થશે. રત્નસુંદરી તને પરણશે પણ તે માટે સમય લાગશે. તારે ધીરજ રાખવી પડશે. તે માટે વર્ષો જશે. તારી લત છેડી દેજે. એ માટે તારા મા-બાપને મુશ્કેલીમાં મૂર્તિ નહિ. એ ચિંતા તું મારા પર છોડી દે. રત્નસુંદરી તને પરણશે. બીજા કેઈને નહિ. તું ધીરજ રાખજે. હું તારું એ કામ કરી દઈશ. જા, હવે સુખેથી ઘેર જા, અને અઠ્ઠમનું પારણું કર. આટલું કહીને દેવ અદશ્ય થઈ ગયા. પુણ્યસારને શ્રદ્ધા છે કે દેવના વચન કદી ખોટા ન પડે એટલે તેને સંતોષ થયો. તે ઘેર ગયે. આજ સુધી પુણ્યસાર થોડો આડે ચાલતો હતો તે સીધે ચાલવા લાગ્યો. પહેલા બરાબર ખાતોપીતો ન હતો. તે હવે બરાબર ખાવાપીવા લાગ્યા. માતા એમ માને છે કે અઠ્ઠમ કર્યો તે ધર્મ પ્રતાપે બધું સારું થયું. પુણ્યસાર તેની માતાને કંઈ વાત કરતો નથી. તે આનંદથી રહે છે. ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ સુદ ૧૧ ને શનિવાર વ્યાખ્યાન નં-૨૬ તા.-૨૭-૭-૮૫ અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે હે આત્મા! સંસારના વારંવાર જન્મ-મરણની વિટંબણાઓથી જીવ કંટાળે ત્યારે સાચે મેક્ષાથી બની શકે છે પણ મોક્ષ મળે ક્યારે? “સન ક્રર્મો મોકા : ” આઠે કર્મોથી રહિત થવાય ત્યારે. જે કમેને દૂર કરે તે મિક્ષને પ્રાપ્ત કરે. આચારંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે. જ્ઞાળકના વાઢાં તે जाणिज्जा दूरालइयं, जं जाणिज्जा दूरालइयं तं जाणिज्जा उच्चालइयं । २ भनि २ કરવાવાળા છે તે મોક્ષને પ્રાપ્ત કરવાવાળા છે અને જે મોક્ષને પ્રાપ્ત કરવાવાળા છે તે કર્મોને દૂર કરવાવાળા છે. જે પુરૂષાર્થ દ્વારા કર્મોને દૂર કરે છે તે મોક્ષને અધિકારી છે અને જે મેક્ષને અધિકારી છે તે કર્મોને દૂર કરે છે. કર્મોને સર્વથા દૂર ક્યારે કરાય? તો કર્મ રહિત બનવા માટે પહેલા રાગાદિથી સર્વથારહિત અથવા વીતરાગી બનવું પડે– વીતરાગ દશા આવે એટલે ઘાતી કર્મો ખપે ને કેવળજ્ઞાન આવે; પછી બાકીના ચાર અઘાતી કર્મો–આયુષ્ય આદિ ભગવાઈ જાય એટલે સર્વથા કર્મરહિત બનાય, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાય એટલે મોક્ષ મેળવવા માટે પહેલા વીતરાગ બનવું પડે. વીતરાગ થવાય તે મોક્ષ મળે પણ હવે એ સમજીએ કે વીતરાગ કેવી રીતે બનાય ? વીતરાગ દશા કેવી રીતે પ્રાપ્ત થાય? વીતરાગ એટલે વીતી ગયો છે રાગ Page #300 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૨૨૧ જેના. વીતરાગ બનવા માટે રાગને દખાવતા જઇએ, મારતા જઇએ તેા છેવટે એ ઘસારે પડતાં સર્વથા નાશ થઈ જાય. અનાદિકાળથી જીવને-જડ વિષયેાને–જડ પુદ્ગલાના રાગ છે. જ્યારે તે પેાતાને મનગમતા જડ પુદ્ગલાને જુએ છે ત્યારે એના પ્રત્યે રાગ કરીને જુએ છે. જેમ કે કોઈના આધુનિક ઢબના નવી ફેશનના મગલે જોયા, સારી મેાટર જોઈ, સારુ ફરનીચર જોયું તો એને દિલમાં આનંદ થાય છે, કારણ કે એ વસ્તુએ પ્રત્યે એનું આકષ ણુ થયુ છે. તે રીતે રાગી જીવા કોઈ પણ વસ્તુને જોશે તો એમાં એ રાગ મિશ્રિત દષ્ટિથી જુએ છે. ત્યારે વીતરાગી આત્મા કોઈ પણ વસ્તુને જુએ તો તેમાં તેમના રાગભાવ હોતો નથી. તેમનું વસ્તુ દન રાગના આશય વિનાનું હોય છે. અથવા ઉદાસીન ભાવથી જુવે છે, તે ગમે તેવી સારી વસ્તુ જુએ કે ખરાબ વસ્તુ જુએ તો એમને રાગ આકષી શકે નહિ અને દ્વેષ પણ થાય નહિ. એટલે તેમનું દશ ન રાગાદિથી રહિત વિશુદ્ધ દશ ન છે. વિશુદ્ધ ઉપયેાગ છે. જીવની પાસે બે વસ્તુ છે ચેાગ અને ઉપયેગ, જડની પાસે એ નથી. યેાગ-ઉપયેગ એ જીવની વિશેષતા છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ ચેગ છે. અ`તરમાં સારા ખાટા ભાવ થાય એ ઉપયોગ છે. ચેગ અને ઉપયાગ વચ્ચે આ તફાવત છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગભાવ થાય એ મિલન-અશુભ ભાવ છે. અશુભ ઉપયાગ છે. એ વસ્તુ પર રાગભર્યા વિચારો કર્યાં કરીએ એ માનસિક અશુભ યાગ છે. રાગભરી ભાષા ખેલીએ એ વાચિક અને રાગભરી પ્રવૃત્તિ કરીએ એ અશુભ કાયયેાગ છે. સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ આવે એ શુભ ચેાગ છે. તેમાં “સર્વ જીવે સુખી થાએ” આ ભાવના છે. આ મનની શુભ પ્રવૃત્તિ છે. શુભ ચિંતન છે. શુભ મનાયેગ છે. સવ જીવા પ્રત્યે દિલમાં મૈત્રીભાવસ્નેહભાવ રહે એ શુભ ભાવ છે. શુભ ઉપયાગ છે. મનમાં અનેક પ્રકારના શુભ, અશુભ વિચારો આવે એ શુભ-અશુભ ચેગ કહેવાય. યારે શુભ, અશુભ, સારા-ખાટા અધ્યવસાયેા થાય એ ઉપયાગ છે. જેમ કે ક્ષમા, સરળતા, નમ્રતા, નિલેભિતા, વૈરાગ્ય આદિ શુભ ઉપયેગ અને ક્રોધાદિ કષાય, રાગદ્વેષ એ અશુભ ઉપયેગ છે. ચેાગમાં માત્ર મનની વિચારણા ન હોય પણ વચનથી ખેલવું, કાયાથી પ્રવૃત્તિ કરવી આ બધુ હોય, જ્યારે ઉપયેગમાં અંતરના ભાવ, અધ્યવસાય હાય છે. આપણા જીવન તરફ દષ્ટિ કરીશું તો લાગશે કે આ જીવન યાગ અને ઉપયોગથી ચાલે છે. જેનામાં યોગ શુભ હાય અને ઉપયેાગ શુભ હોય એનું જીવન ધમી કહેવાય છે અને અશુભ ચેગ અને અશુભ ઉપયાગ હાય એ અધમી પાપી જીવન કહેવાય છે. સામાન્ય રીતે આ નિયમ છે, પણ કોઈવાર એવું બને કે કાયિક પ્રવૃત્તિ અશુભ દેખાતી હોય પણ ઉપયાગ શુભ હોય, મનમાં અધ્યવસાય શુભ હોય, એવા આત્માને પાપી ન કહેવાય. એને ધમી કહેવાય. દા. ત. પૃથ્વીચંદ્ર રાજસ`હાસને બેઠા હતા એ અશુભ કાયયેાગ કહેવાય. ગુણુચ'દ્ર લગ્નની ચેરીમાં આઠ આઠ કન્યાએ સાથે હસ્તમેળાપ કરી રહ્યા હતા, એ અશુભ કાયયેાગ કહેવાય પણ તેમને ઉપયેગ, મનના અધ્યવસાય ખૂબ વૈરાગ્યભર્યાં અને જ્ઞાનમય હતા; Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ | [ શારદા શિરમણિ તો એ ધર્માત્મા બન્યા, છેવટે મનના શુભ અધ્યવસાયે વધારતા ગયા તો ક્ષપક શ્રેણીએ ચડ્યા. ત્યાં વીતરાગ બની કેવળ જ્ઞાન પામ્યા. આવું બહુ અલપ માં બને કે કાયમ અશુભ હેય અને મનની વિચારણા શુભ હેય. બાકી તો અશુભ યુગમાં અશુભ પરિણામ (ઉપગ) અને શુભ ગમાં શુભ ઉપગ આવે. જે ઉપગ શુભ-પવિત્ર બનાવે હેય તે શુભ યોગ પ્રવર્તાવે. એટલા માટે જ્ઞાની ભગવંતે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ માટે શુભકરણી બતાવી છે. આરાધનાના ભરચક શુભગ બતાવ્યા. મહાપુણ્યશાળી આત્મા શુભ અધ્યવસાયને પવિત્ર, અધિક શુભ કરતો કરતો ગુણસ્થાનની પાયરીએ ચઢે છે તેમાં સમક્તિ, દેશવિરતિ અને સર્વવિરતિના શુભ ભાવો પ્રગટે છે. એમાં પરાકાષ્ઠાએ વીતરાગભાવ આવે છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળીને વિહાર, ગૌચરી, ઉપદેશ વગેરે શુભ યોગો ચાલુ છે. એની પરાકાષ્ટાએ શૈલેષીકરણને શુભ યોગ કરે છે. જેમાં સમસ્ત યોગોનો નિધિ થાય છે, પછી તરત મોક્ષગતિને પામે છે. આ ચરમ અને પરમ ગતિને પામવા માટે જિનવચન, શાસ્ત્રશ્રવણ એ ઉત્તમ સાધન છે. જેમના જીવનમાં શુભ ભાવે ભરપૂર પડેલા છે એવા પવિત્ર, ધર્મ છે કલાક સંનિવેશમાં રહેતા હતા. ભૌતિક રિદ્ધિથી લોકો શોભતા હતા. હવે આત્માની રિદ્ધિ પ્રાપ્ત કરાવનાર તે નગરમાં કેણ પધાર્યા તે વાત બતાવે છે. तेणं कालेणं तेण समएण' समणे भगव' महावीरे जाव समोसरिए | परिसा નિજાવા / તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ (સભા) નીકળી. અહીં કાળ અને સમય એ બે શબ્દ મૂકવાને હેતુ એ છે કે કાળથી ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળમાં કે કાળ અને સમય કહેતાં ૬ આરામાંથી કયા આરાની વાત છે? માટે કાળ અને સમય શબ્દ મૂક્યા છે. અહીંયા અવસર્પિણી કાળમાં ચોથા આરાના સમયની વાત છે. - જે નગરીના જબ્બર પુણ્ય હેય તે નગરીમાં તીર્થકર ભગવંતોના પુનિત પગલા થાય. તમે પ્રતિક્રમણમાં બોલે છે ને ધન્ય છે તે ગામ, નગર, પુર, પાટણને કે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે. જે નગરના બડા ભાગ્ય હોય ત્યાં સંત પધારે. સંતના પુનિત પગલા થાય એટલે બધાને આનંદ થાય, બધાને ઉત્સાહ હેય. સંત ગામમાં પધારે ત્યારે તેમના દર્શનને, તેમના મુખેથી વહેતી વાણી સાંભળવાન, સુપાત્ર દાન દેવાને, ચર્ચાવિચારણા કરવાને, કેઈ શંકા હોય તો તેનું સમાધાન કરવાનો આદિ અનેક લાભ થાય છે. સંતે તે કલ્પવૃક્ષ સમાન છે. અરે, કલ્પવૃક્ષ કરતાં ચઢિયાતા છે. કલ્પવૃક્ષ તમારા માનેલા ભૌતિક સુખ આપશે પણ મોક્ષના સુખે નહિ આપે. કોઈને મનમાં વિચાર થયો કે કલાવૃક્ષ બધું આપે છે એની ખાત્રી શી? હું પરીક્ષા કરું. તેણે કલ્પવૃક્ષના ઝાડ નીચે બેસીને ચિંતવણા કરી કે સિંહ આવે, તરત સિંહ થઈ ગયે અને તેને ભઠ્ઠી ખાધે. તેનું મૃત્યુ થઈ ગયું. જ્યારે ભગવાનના સંતો રૂપી કલ્પવૃક્ષની નીચે Page #302 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ર૨૩ જઈને બેસશે તો ક્યારેય મરવાને સમય નહિ આવે. આ કલ્પવૃક્ષ તો તમને મોક્ષનું સુખ બતાવશે. ભગવાન પધાર્યાની ખબર પડી એટલે ગામમાંથી પરિષદ ભગવાનના દર્શન માટે ગઈ. નંદી સૂત્રમાં ભગવાને પરિષદના ત્રણ પ્રકાર બતાવ્યા છે. “જ્ઞાનિયા, અજ્ઞાળિયા, સુવિચઢા” શ્રોતાઓના સમૂહને પરિષદ કહેવાય છે. તે ત્રણ પ્રકારની છે. જાણિયા-જ્ઞાયિકા, અજાણિયા-અજ્ઞાયિકા અને દુર્વિદગ્ધા–અર્ધદગ્ધ. - (૧) જાણિયા પરિષદ: જે ખૂબ ોંશિયાર, બુદ્ધિશાળી હેય, બેટા તર્ક-વિતર્ક કરનારી ન હોય, થોડામાં ઘણું સમજી જાય. ગુણદોષને વિચાર કરવામાં હંસ જેવી ઉત્તમ હોય. હંસ પાણીને છેડીને દૂધ પીવે છે તેમ આ પરિષદ ગુણોને ગ્રહણ કરે અને દોને છોડી દે. એક શબ્દ સાંભળે પણ તેને અર્થ, ભાવ બધું સમજી જાય. આવી જાણકાર પરિષદ હોય છે. પરિષદ જાણકાર હોય અને વક્તા જાણકાર હોય તે જ્ઞાનનું ખૂબ મંથન થાય. મજા આવે. તેમાં કલાકોના કલાકે પસાર થઈ જાય તે પણ ખબર ન પડે. આ પરિષદ નિષ્કપટી હોય છે. (૨) અજાણિયા પરિષદ : આ પરિષદ જ્ઞાનથી અજાણ હોય છે. તેને શાસ્ત્રસિદ્ધાંતનું જ્ઞાન નથી હોતું. આ પરિષદ ભલે જ્ઞાનથી અજાણ છે, પણ તે સરળ અને ભદ્રિક હોય છે. જે મૃગલા સમાન પ્રકૃતિથી કેમળ હોય છે. મૃગના બચ્ચાને જેવી રીતે કમળ કે કર જેવા બનાવવા ઈછીએ તેવા બનાવી શકીએ છીએ તેવી રીતે આ પરિષદને જે માર્ગ પર લઈ જવી હોય તે માર્ગે લઈ જઈ શકાય છે. આ પરિષદ કુમાર્ગમાં જોડાયેલી નથી અને સન્માર્ગથી અજાણ છે. આ પરિષદને સહેલાઈથી સમજાવી શકાય છે. તે સરળ અને ભદ્રિક હોવાથી જ્ઞાની જે સમજાવે તે સમજી જાય છે. તે કોઈ વાતને પકડી રાખતી નથી, કદાચ કઈ વાતની પકડ પકડી હોય પણ તેને સાચું સમજાવનાર મળે એટલે તે પકડ છેડી દે છે. જે સરળ અને ભકિક છે. તેઓ પિતાની પરંપરા ચાલી આવતી હોય તેનાથી જે લેકેમાં વાદવિવાદ થતાં હોય તો એ પરંપરાને છોડી દે છે. - ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસવામીને સંવાદ ચાલે છે. કેશીસ્વામી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા છે, અને ગૌતમસ્વામી મહાવીર પ્રભુના શિષ્ય છે. કેશીસ્વામી ચાર મહાવ્રતની વાત કરે છે, અને ગૌતમ સ્વામી પાંચ મહાવ્રતની વાત કરે છે. આથી જનતામાં ભ્રમ પેદા થયો કે શું સાચું માનવું? તેથી ગૌતમસ્વામી કેશીસ્વામીની પાસે ગયા. બંને મહર્ષિઓએ ભેગા થઈને ઘણું પ્રશ્ન-ઉત્તર કર્યા. છેવટે કેશીસવામીને થયું કે અત્યારે કાળ બદલાય છે, તેથી હું હવે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થઈ જાઉં. અત્યારે પાંચ મહાવ્રતની વાત સ્વીકારવા જેવી છે. એટલે તેઓ ભગવાનના શાસનમાં દાખલ થઈ ગયા. પોતે ચાર મહાવ્રતને ઉપદેશ આપતા હતા. તેમની રીતે તે સાચા હતા, છતાં ગૌતમસ્વામી પાસેથી વિશેષ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] || શારદા શિરેમણિ સમજ્યા તે પિતાની પકડ છેડી દીધી. જે અભિમાની હોય છે તે પકડેલું મૂકતા નથી. પણ સરળ અને ભદ્રિક હોય તે પકડને છોડી દે છે. પકડ કયાં રાખે? ગમે તેવા પ્રસંગે આવે, કષ્ટો આવે, તે પણ મારા દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મ એને તે નહિ છોડું. મારું સર્વસ્વ જાય તે ભલે જાય, કાયા કુરબાન કરવી પડે તે ભલે, પણ મારી શ્રદ્ધાથી તે નહિ બદલાઉં. શ્રદ્ધા મજબૂત અને આચરણું પણ મજબૂત કરે તો બેડે પાર. આ અવસર ફરી ફરીને નહિ મળે. કેશીસ્વામી પિતે ત્રણ જ્ઞાનના ધણુ હતા. પંડિત હતા, છતાં પિતાનું અભિમાન છેડીને ભગવાન મહાવીરના શાસનમાં ભળી ગયા. અજાણિયા પરિષદને સમજાવનાર મળે તે સમજી જાય. તેને સ્વીકાર કરી લે. જે જાણિયા છે તે તરવાના. અજાણિયા પણ પિતાની પકડ છેડી દઈને સાચું સ્વીકારે તો તે પણ તરી જશે, પણ દુવિયડૂઢાનું કલ્યાણ થવું મુશ્કેલ છે. (૩) દરિવયઢા ! ( દુવિધા) :- આ પરિષદ અભિમાની હોય છે. તે પૂરી જાણકાર નથી ને અજાણકાર પણ નથી. કહેવત છે કે અધૂરો ઘડો છલકાય, તેમ આ સભાને થોડું જ્ઞાન હોય પણ ઘમંડ એટલે હોય કે બીજા તેને હિતકારી ઉપદેશ આપે તે પણ તેને ગ્રહણ ન કરે. તેને કઈ ગમે તેટલું સમજાવે પણ પિતાનું પકડેલું છેડે નહિ. તે ખોટા તર્કવિતર્ક કર્યા કરે. એક છોકરાએ તેના પિતાને પૂછ્યું, બાપુજી ! કોઈ કહે છે પૃથ્વી ગોળ છે, કેઈ કહે ચપટી છે, કઈ કહે લંબચોરસ છે. તો મારે શું સમજવું? છોકરાના પિતા કહે, પૃથ્વી ગેળ નથી, લંબચેરસ નથી, ચપટી નથી, પણું કપટી છે તેમ આ દુર્વિદગ્ધ પરિષદ સરળ નથી પણ કપટી છે. આ સભાને સિદ્ધાંતને સમજવા નથી, આત્માને જાણ નથી ને બેટા તર્ક વિતર્ક કરવા છે. આવા આત્માઓને ઉદ્ધાર કેવી રીતે થાય? કાં તે પૂરું જ્ઞાન ભલું અથવા તે અજ્ઞાન ભલું, અહે...અડધેપડધે જ્ઞાની અને નૈયા ડૂબાડે મારી નૈયા માગે સહારે જાણિયા, અજાણિયા સારા તે તરી જશે પણ દુનિવયહૂદ્રાને તરવાની બારી નથી, કારણ કે તેનામાં સરળતા નથી. જેના જીવનમાં સરળતા છે તે સિદ્ધિને વરી શકે છે. ઠાણાંગ સૂત્રમાં ભગવાને ચાર પ્રકારના ફળ બતાવ્યા (૧) અંદરથી પડ્યું અને બહારથી પિચું તે લીલી દ્રાક્ષ (૨) અંદરથી પડ્યું અને બહારથી કઠણું. તે નાળીયેર (૩) અંદરથી કઠણ અને બહારથી પાચું તે ચોર, તે બહારથી પિચું હોય છે પણ અંદરને ઠળીયે કઠણ હેય. (૪) અંદરથી કઠણ અને બહારથી કઠણ તે સોપારી. આ ચાર પ્રકારના ફળ સાથે ભગવાને આત્માઓને સરખાવ્યા છે. (૧) એક ઉપરથી સરળ અને અંદરથી સરળ, તે ઉપરથી મીઠું બોલે છે અને મનમાં પણ હિતની ભાવના છે તે સાધુ મુનિરાજે (૨) ઉપરથી કઠોર પણ મનમાં પરિણામ ઘણાં નરમ તે માતાપિતા (૩) ઉપરથી સરળ પણ અંદરથી કઠણ તે કપટી માણસ, દુમન (૪) ઉપરથી કડવા બેલે અને પેટમાં પણ ખોટો તે પાપી જીવ. આ ચારમાં તમારે નં બર કયાં છે? (તા-પહેલાં નંબરમાં. દ્રાક્ષ જેવા તમારા આત્માને પૂછી જે જે કે મારે નંબર શેમાં છે? તમે દ્રાક્ષ જેવા Page #304 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] ( ૨૨૫ છે, નાળીયેર જેવા છે કે બોર જેવા છે તે હું કહી શકું નહિ, હું તેનું સર્ટીફિકેટ આપી શકું નહિ, એ તે જ્ઞાની કહી શકે. એક વાર બનાવટી ગુરૂએ પરદેશમાં એવી જાહેરાત કરી કે પાપી હેય, ખૂની હોય, ચોર ડાકુ હેય, ગુંડે હોય, ગમે તે પાપી હોય તે અહીં મારી પાસે આવીને ચિઠ્ઠી લખાવી જાય. તે ચિઠ્ઠી લખવાની રૂા. પાંચ હજાર ફી ભરવાની, પછી તેને નરક-તિર્યંચગતિમાં નહીં જવું પડે. તેનું બધું પાપ માફ. પછી તો મનુષ્ય અને દેવગતિ એ બે સારી ગતિ રહી. તમને આવી ખબર પડે તે તમે બધા પણ ઉપડી જાવ. પછી ગમે તેટલા પાપ કરીએ તો ફીકર નહિ. આ જાહેરાત સાંભળીને લોકોના ટોળે-ટોળાં ઉમટયા. પાંચ હજાર રૂા. તો કાલે મળી જશે પણ નરક, તિર્યંચમાં તો નહિ જવું પડે ને? બધા ચિઠ્ઠી લખાવી આવ્યા. બધાએ પાંચ પાંચ હજાર ભરીને ચિઠ્ઠી લખાવી લીધી. એક વાર ત્યાં ચાર માણસે આવ્યા. તેમણે જોયું કે અહો ! અહીં તો કેટલી મોટી લાઈને થઈ છે. તેઓ લાઈનમાં ઊભા રહ્યા છે. તેમને નંબર આવ્યું ત્યારે ગયા. તેમણે જોયું તે કરોડો રૂપિયાનો ઢગલે થયો છે. પૈસાથી કેથળા ભરાય છે. તે ચાર જણાએ પણ પાંચ પાંચ હજાર આપ્યા અને ચિઠ્ઠી લખાવી દીધી પણ તેમના મનમાં થયું કે આ તે પૈસા ભેગા કરવાને ધંધે છે. પાપ કરે અને નરક-તિય“ચમાં ન જાય, આ કેવી બેટી વાત ! હવે તેમને એક વાર બતાવી દઈએ. આ ચાર માણસો ગુંડાઓ હતા. એક વાર બનાવટી ગુરૂ રસ્તા પરથી જતા હતા ત્યારે આ ચાર ગુંડાએ બંદુકો અને તોપો લઈને તેમની સામે ગયા અને કહ્યું, તમે અહીં ઊભા રહે. તમને બંદૂકથી ૬ આજે મારી નાંખવાના છે. ભાઈ ! હું કોણ છું તે તમને ખબર છે ? હા. તમે ધર્મગુરૂ છે. તમને ઓળખીએ છીએ. તમારી પાસે જે પૈસા મિલ્કત હોય તે આપી દે. તમે મને મારશે તે નરકે જશે. અમે ચિઠ્ઠી લખાવી લીધી છે, જે દેખે, આ આપના હસ્તાક્ષરની ચિઠ્ઠી. હવે અમે તમને મારીએ તે પણ અમે નરકે નથી જવાના. અમને પાકું સર્ટીફિકેટ મળી ગયું છે. ભાઈએ ! તમારે જીવવું હોય તે મને છોડી દો. નહિ તે તમારા માટે નરક તૈયાર છે. અમારે નરકમાં કે બળદ, ગધેડા આદિ તિયચ ગતિમાં જવાનું નથી, પછી ભય શેને? આ ચાર જણ માથાના મળ્યા. છેવટે કહ્યું કે તમે ચિઠ્ઠી લખી આપી છે પણ જેણે પાપ કર્યા છે, અને તે પાપના ફળ ભોગવવા દુર્ગતિમાં જવું પડશે. ત્યાં તમારી લાગવગ નહિ ચાલે. છેવટે બનાવટ ખુલ્લી પડી ગઈ. - ભગવાન મહાવીરને શિષ્ય અને ખુદ પિતાને સંસારી જમાઈ અને ભાણેજ એવા જમાલી અણગારે ભગવાનનું એક વચન ઉથાપ્યું તે કિલિવષીમાં ચાલ્યા ગયા. ત્યાં જતાં ભગવાન એને બચાવી શકયા? ના. કર્મને કાયદે અટલ છે. ત્યાં કોઈની લાગવગ નહિ ચાલે. યાદ રાખજે. કરેલાં કર્મો તે જીવને ભોગવવા પડશે. માટે ભવભીરૂ બને. ભવભીરૂ બનશે તો પાપભીરૂ બનવાના છે. તમારે દ્રાક્ષ જેવા બનવું છે, તે અંદરથી ૧૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] [શારદા શિરમણિ સરળ અને બહારથી પણ સરળ બને, પછી કઈ સર્ટીફિકેટ આપે કે ન આપે તે પણ કલ્યાણ થવાનું છે. બહારથી કઠણ અને અંદરથી સરળ. કર્મ સામે કેશરીયા કરવા જાવ ત્યારે કઠણ બનજે. ત્યાં ઢીલા ન બનશો પણ અંદરથી તે સરળ રહેજે. આવા છે પણ તરી શકે. બહારથી ધમીને દેખાવ કરતા હોય પણ હૃદય સરળ ન હોય, માયાકપટ ભર્યા હોય તો તે જલદી તરી શકતા નથી. સેપારી જેવા તે કયારેય ન બનશો. શ્રમણ ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળતાં લોકોના ટોળેટોળાં ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. તે નગરના જિતશત્રુ રાજાને પણ વધામણ દેવા ગયા કે ભગવાન મહાવીર સ્વામી આપણું ઉદ્યાનમાં પધાર્યા છે. આ વધામણ મળતાં રાજાને ખૂબ આનંદ થયો. વધામણી દેનારનું દારિદ્ર ટળી જાય તેટલી રકમની ભેટ આપી. તમને કેઈ સંત પધાર્યાની વધામણી આપે તેને શું આપો? બોલે બોલે, કાંઈ નહિ. જિતશત્રુ રાજા કહે છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મારા કે મારી નગરીમાં તીર્થંકર પ્રભુના પુનિત પગલા થયા ! અત્યારે આપણા એટલા કમભાગ્ય છે કે આપણી પાસે તીર્થકર પ્રભુ નથી. આ પાંચમા આરામાં તો દશ બેલ વિચ્છેદ ગયા છે. પરમ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સુમિસં૫રાય ચારિત્ર, યથાખ્યાતચારિત્ર, પુલાક લબ્ધિ, આહારક શરીર, લાયક સમક્તિ, જિનકલ્પી સાધુ છતાં એટલા ભાગ્યશાળી છીએ કે જિનશાસન અને વીરની વાણી મળી છે. જે સમજીને જીવનમાં ઉતારીએ તે એકાવતારી બની શકીએ. માટે મળેલી તકને ચૂકશે નહિ. - આ પાંચમા આરા પછી છઠ્ઠો આરો આવશે એ આરામાં તે માત્ર દુઃખ દુઃખ ને દુઃખ. જ્યાં ધર્મનું નામનિશાન નથી. એ આરાના દુઃખ સાંભળતા આપણા હૈયા કંપી ઊઠે, એવું ભયંકર દુઃખ છે. છઠ્ઠા આરા પછી પહેલે આરે આવશે, તે પણ છઠ્ઠા આરા જે, બી આર પાંચમા આરા જે આવશે. ત્યાં માંગશો તે પણ ધર્મ નહિ મળે, ધર્મ ઘણો દૂર પડી જશે. ઉત્સર્પિણી કાળને ત્રીજે આરે આવશે ત્યારે તીર્થકર ભગવંતે થશે. તેઓ તીર્થની સ્થાપના કરશે અને ધર્મશાસન ચાલુ થશે. ત્યાં સુધી આ ક્ષેત્રમાં ધર્મ મળશે નડિ. માટે જે છઠ્ઠા આરાના દુખ ભોગવવા જવું ન હોય તો એવી સાધના કરી લે કે જેથી આ દુઃખમય આરામાં જન્મ લે ન પડે. અહીંથી દેવલેકમાં જાવ તે પછી દુઃખમય કાળમાં આવવું ન પડે માટે તપ, જપ, વ્રત, નિયમ કરે. કષાયને છોડો અને સાધના કરી લે. જિતશત્રુ રાજાને ખબર પડી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. હવે તે કેવી રીતે વંદન કરવા જશે તે અવસરે. ચરિત્ર: દેવે પુણ્યસારને વચન આપ્યું છે કે રત્નસુંદરી તને જ પરણશે. એટલે તેને ઉકળાટ શાંત થઈ ગયે. હવે ખેલવું, કૂદવું ગમે છે પણ વેપાર ગમતું નથી. પેઢીએ જવું ગમતું નથી. એક દિવસ જાય તે બે દિવસ ન જાય. છેવટે શેઠ કહે–દીકરા ! તું પેઢી પર બરાબર કેમ નથી આવતું? તું આટલે ભણેલે, હોંશિયાર, વેપારમાં પણ કુશળ, તારે તારા બાપદાદાને ધંધે તે સંભાળવું જોઈએ ને! તું દુકાન ઉપર ન આવે Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૨૨૭ અને બહાર રખડતો ફરે છે એ તને શોભે છે ખરું? પુણ્યસારને તે વચન મળી ગયું છે એટલે અંતરમાં આનંદ છે. તે માને છે કે મારા પિતાને ત્યાં અઢળક સંપત્તિ છે. હવે મારે કમાવાની કે પેઢી પર જવાની શી જરૂર? તેને ખરાબ મિત્રોને સંગ થઈ ગયો. એ મિત્રો બધા જુગારીયા હતા. એટલે આ ભાઈ પણ તેમના સંગથી જુગાર રમવાનું શીખે. જુગારમાં નાની–મેટી હાર થતી. પૈસા આવતા ને જતા. મિત્રો તેને કહે-જા પિસા લઈ આવ. આ ભાઈ ઘેરથી પૈસા લઈ જાય. જુગારની લતે ચઢેલો પુણ્યસાર : હવે તો દુકાને બિલકુલ જતો નથી. શેઠ જમવા આવે ત્યારે થોડો ધમકાવે. દમદાટી આપે ત્યારે શેઠાણું ઉપરાણું લેતા. તમે મારા દીકરાને જ ધમકાવ ધમકાવ કરે છે. હજુ એની કઈ ઉંમર વીતી ગઈ છે? હજુ તે રમવા, ખેલવા, કૂદવા જેવું છે. અત્યારથી શું દુકાન દુકાન કરો છે? મોટો થશે ત્યારે એની મેળે સમજીને વેપાર કરશે. આ રીતે માતા ઉપરાણું લે, પછી દીકર સુધરે ખરે? સેનાની કટાર કેડે રાખવાની હોય, મારવાની ન હોય. સંતાનોને ગમે તેવું સારું ખવડા ભલે, પણ તેના સંસ્કાર ખરાબ ન થવા જોઈએ. આ ભાઈ તો મિત્રોની સાથે વધુ જુગાર રમતા શીખે. તેને તો હવે ચસ્કો લાગ્યો. હાર્યો જુગારી બમણું રમે. તેના મિત્રો તેને ચાવી ચઢાવે પણ તે માટે પૈસા લાવવા કયાંથી? ધીમે ધીમે એ બંગલામાંથી નાની-મોટી વસ્તુઓ ચારવા લાગ્યો. બિચારા પિતા, દીકરાના આ લક્ષણ ક્યાંથી જાણે? પણ તે પેઢી પર જતો નથી એટલે શેઠના મનમાં દુઃખ છે. મારે એકનો એક દીકરે, પેઢી પર ન આવે અને ભટકતો ફરે. તેને કાંઈ કહેવા જાય તો મા તેને લાડ લડાવે એટલે તેને તો ફાવતું મળી જાય. હવે તો પાકે જુગારી થઈ ગયો. આ તો જુગાર. જુગારના કારણે ધર્મરાજા જેવા ભાન ભૂલ્યા અને ભૂલ્યા તો એટલે સુધી ભૂલ્યા કે દ્રૌપદીને હોડમાં મૂકી દીધી. આખું મહાભારત ખેલાયું એના પાપે જ ને ! પુણ્યસાર જુગારમાં દાવ હારતો જતો હતો. પણ જીતવાની આશાથી તે ડબલ રમવા લાગ્યા. પરિણામે દેવું વધતા એક લાખ રૂ. નું કરજ થઈ ગયું. આ તો જુગારની હાર, તસ્ય ચૂકવવા પડે. જુગારીયાઓ કહે–આજે લાખ રૂપિયા ચૂકવ. જે નહિ ચૂકવે તો અમારા પગના જુત્તા ને તારો બરડે પણ એક લાખ રૂપિયા લાવવા ક્યાંથી ? તે ગભરાઈ ગયે. દુકાને જાય તો હાથ લાગે તેમ નથી. પિતાજીને તો કહેવું કેવી રીતે? આજ સુધી ઘરમાં ખૂણે ખાંચે પડયું હતું તે બધું લઈ લીધું, છતાં આ ભોળા શેઠાણીને ખબર પડી નથી. ઘરમાં ચારે બાજુ શોધે છે પણ કોઈ મળતું નથી. એકાદ ડબ્બામાં સેનાની ઝીણી ઝીણી વસ્તુઓ હશે તે લઈ ગયા અને ઘેડા પૈસા ચૂકવ્યા. બીજા પૈસા લાવવા ક્યાંથી? મૂંઝાય છે ખૂબ. હવે ત્યાં બનાવ શું બન્યું? એક દિવસ હાર તૂટયો, રાણી ગળાને જેહ, નૃપે શેઠને બોલાવીયે, ચર મૂકીને રેહ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ શારદા શિરોમણિ આ ગામના મહારાણીના ડાકના કિંમતી હાર તૂટી ગયા. રાજાએ વિચાર કર્યાં કે આ હાર કોની પાસે સરખો કરાવીએ ? આ હાર કિમતી સાચા મોતીના છે. પ્રધાન કહે–મહારાજ ! આપણા ગામમાં પુરંદર શેઠ ખૂબ નીતિવાન, સત્યવાદી અને પ્રમાણિક છે તેને આપે. તેઓ તેને સારી રીતે વ્યવસ્થિત કરી આપશે. તેમાંથી એક પણ મેાતી અદ્દલાશે નહિ. શેઠ પર રાજાને કેટલે વિશ્વાસ છે! ગામમાં આટલા બધા વેપારીએ હતા, છતાં કોઈને ન આપતા આ શેઠને આપવાના નિણ ય કર્યાં. તેમણે નાકરને ખાલાવીને કહ્યુ –જા પુરંદર શેઠને ખેલાવી આવ. નાકરે શેઠને ઘેર આવીને કહ્યું-શેઠજી ! આપને મહારાજા લાવે છે. શેઠના મનમાં થયું કે મારો શુ' વાંક ગુના આયેા હશે ? શેઠને તો ફફડાટ થવા લાગ્યા. મે તો કોઈ ગુના કર્યાં નથી પણ આ મારા દીકરા રખડતો થઈ ગયા છે તેણે તો કોઈ ગુના કર્યાં નહિ હોય ને ! શેઠ તો ભયભીત ખની ગયા. તેમના હોશકોશ ઊડી ગયા. આ તે રાજાના તેડા છે એટલે જવુ' તો પડે. શેઠે ઘેર જઈ ને નાહી-ધોઈ ને ૨૭ વાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. ધર્મ પર શ્રદ્ધા ખૂબ છે. એટલે માને છે કે હુ' નવકાર મત્રનુ` મરણુ કરીને જઈશ તો જરૂર મારું દુઃખ દૂર થશે. તેમણે પ્રભુને પ્રાર્થના કરી. અહો પ્રભુ ! મેં આ જન્મમાં કોઈ ને વિશ્વાસઘાત કર્યાં નથી. દગા, પ્રપંચ, અનીતિ કરી નથી. એવાં કોઈ પાપ કર્યા નથી. છતાં રાજાના ગુનેગાર બન્યા છું. તો આપ મારી લાજ રાખશો. મારી ઈજ્જત સાચવજો. જે વગર ગુને મને શિક્ષા થશે તો મારો ધર્મ નિદારો; માટે ધર્મોની લાજ રાખજો. એમ અંતરથી પ્રાર્થના કરી. હવે શેઠે રાજદરબારમાં જશે તેમના મનમાં તો ખૂબ ફફડાટ છે. હવે શું બનશે તે ભાવ અવસરે, શ્રાવણ સુદ ૧૨ ને રવિવાર વ્યાખ્યાન નં. ૨૭ તા. ૨૮-૭-૮૫ અન ́ત જ્ઞાની, સ`જ્ઞ, સર્વૈદશી જિનેશ્વર ભગવાને જીવાને અનત દુઃખ-પર’પરાથી મુક્ત થવા માટે નિવૃત્તિ માના ઉપદેશ આપ્યા. તે માટે ની સૂત્રમાં બતાવ્યુ` છે કે નિવુરૂ પર્ સાનળય....ગિનિંર્ વસ્ વીર સાસચં । નિવૃત્તિ પથ એ મેાક્ષમાગ છે. જે નિવૃત્ત થાય છે તે મુક્ત થાય છે. નિવૃત્તિના અર્થ છૂટકારો, અલગ થવું, પ્રવૃત્તિ રોકવી, પ્રમાદ તથા કષાયને ત્યાગ કરવે. આત્મા પર મડ઼ા મેાહનુ' ગહન આવરણ આવી ગયું છે તેથી એ પાતાને ભૂલી ગયા છે. જેમ ભૂગર્ભમાં ચારે ખાજુ માટી અને પથ્થરાના મોટા ઢગમાં રત્ન દખાઈ ગયુ` હોય તેમ ગાઢતમ મેાહનીય કર્માંના થરમાં આત્મા દબાઈ ગયા છે. મિથ્યાત્વ માહનીયના નશાએ તેને એટલેા બધેા દબાવ્યા કે તે જડ જેવા રહ્યો છે. તે વિસ્તાર પામ્યા, સકાચાયા અને અણુ જેવા બનીને એક સૂમ શરીરમાં અનત જીવાની સાથે રહ્યો. કયાં લેાકવ્યાપી પ્રદેશોના સ્વામી વિરાટ આત્મા અને કયાં સૂક્ષ્મ શરીરમાં અનંત આત્માઓની સાથે ભી'સાઈ ભીંસાઈ ને રહેલા ક્ષુદ્રતમ જીવ ! ઊંટ અને હાથીના મોટા શરીરમાં રહેવાવાળા જીવ કથારેક દષ્ટિમાં પણ ન Page #308 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૨૨૯ આવી શકે એવી શુદ્ર દશાને પ્રાપ્ત કરે છે. પરમાત્મા સમાન આત્મા પામરતામાં કેમ પડ્યો છે? તેની આવી અધમ દશા શા માટે થઈ છે ? આ પ્રશ્નના જવાબ આપતા જિનેશ્વર ભગવાન કહે છે કે-આત્માએ નિવૃત્તિમાર્ગનું દર્શન કર્યું નથી. તે પ્રવૃત્તિમાં પડ્યો રહે છે. તે પણ અશુભ પ્રવૃત્તિ કરી છે. ચેર, ડાકુ અને ખૂનીને પોતાના જ અપરાધે પિતાને કેન્દ્રી બનાવે છે, તેમ પિતાની અશુભ પ્રવૃત્તિ આત્માની દુર્દશા કરે છે. પ્રવૃત્તિ માર્ગ બંધનકર્તા છે અને નિવૃત્તિ માર્ગ બંધનથી મુક્તિનો માર્ગ છે. રેશમના કીડા પોતાની કાઢેલી લાળથી બંધાય છે અને અંતે મરી જાય છે. તેમ પિતાની સારી કે ખરાબ પ્રવૃત્તિથી જીવ શુભાશુભ કર્મોના બંધનમાં બંધાય છે અને જન્મ મરણની પરંપરા કરી ભવ વધારતો જાય છે. ભવપરંપરાને ઘટાડવા અને આત્માની સુખ સંપત્તિને પ્રગટ કરવા માટે નિવૃત્તિમાગને અપનાવવો જરૂરી છે. જેવી રીતે કુશળ વૈદ રોગીને નિગી બનાવવા માટે રેગના કારણને રોકે છે, રોગની ઉત્પત્તિના માર્ગને બંધ કરે છે. તે પછી થએલા રોગને મટાડવાનો પ્રયત્ન કરે છે, તેવી રીતે જિનેશ્વર ભગવંત આત્માના જન્મમરણાદિ દુઃખેની પરંપરાને વધારનારી પ્રવૃત્તિને રોકવાને ઉપદેશ આપે છે. તેમને ઉપદેશ નિવૃત્તિમય છે. જે આત્માઓ આ માર્ગને ગ્રહણ કરે છે તે પ્રવૃત્તિથી થએલા બંધનેને તોડીને મુક્ત થઈ જાય છે. સર્વથા મુક્ત થઈને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ માર્ગને સાંભળી, સમજી પછી શ્રદ્ધા કરવાથી જીવને દષ્ટિ વિકાર ચાલ્યો જાય છે. દષ્ટિ વિકાર જતાં અનંત સંસારની નિવૃત્તિ થઈ જાય છે. મિથ્યાત્વ જતાં અનંતાનુબંધી કષાય જાય છે. આ મિથ્યાત્વનું ઝેર, દષ્ટિ વિકાર એવું ભયંકર પાપ છે કે જે આત્માને અનાદિકાળથી ભવભ્રમણના ચકકરમાં ટકાવે છે. આવી વ્યક્તિ સન્માર્ગને કુમાર્ગ માને છે અને કુમાર્ગને સન્માર્ગ માને છે. મિથ્યાત્વ મોહનો મિત્ર અનંતાનુબંધી કષાય છે. આ બંનેની ગાંઠ બંધાએલી હોય છે. જ્યારે આ ગાંઠનું બંધન ઉગ્ર રૂપમાં હોય છે ત્યારે આત્મા ક્ષુદ્રતમ અવસ્થાને પ્રાપ્ત કરી લેકમાં ભટક્યા કરે છે. અનંત ભવભ્રમણનું મૂળ આ છે, તેને ઉદય સમાપ્ત થઈ જાય છે ત્યારે આત્માના ભાવ ઓછા થઈ જાય છે અને જે ભવ રહે છે તે પ્રાયઃ મનુષ્ય અને દેવના રહે છે. | મિથ્યાત્વની નિવૃત્તિ થાય એટલે આત્માનું પરિભ્રમણ પરિમિત થઈ જાય છે. અપ્રત્યાખ્યાન કષાયને ઉદય બંધ થતાં દેશવિરતિ પ્રાપ્ત થાય છે. પ્રત્યાખ્યાન કષાયની નિવૃત્તિ થાય છે ત્યારે આત્મા સર્વવિરતિ બને છે. તેની પ્રવૃત્તિને ઘણે ભાગ અટકી જાય છે. તેથી નિવૃત્તિ ખૂબ વધી જાય છે. જ્યારે આત્મામાં કંઈક વિશેષતા આવે છે અને પ્રમાદથી નિવૃત્ત થાય છે ત્યારે તે અપ્રમત્ત થઈ જાય છે. તેની પ્રવૃત્તિ વિશેષ અટકે છે. આ ઉર્ધ્વગામી બનેલે આત્મા સંજવલન કષાય અને વેગથી નિવૃત્ત બની વીતરાગ બની જાય છે ત્યારે માત્ર શુભ ગ રહે છે. અરિહંત પ્રભુના, કેવળીના જીવનમાં Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] [ શારદા શિમણિ પણ શુભગ પ્રવૃત્તિપણે રહે છે જ્યારે મોક્ષે જવાને અંતિમ સમય રહે ત્યારે તે યોગપ્રવૃત્તિ પણ અટકી જાય છે અને નિવૃત્તિ પરિપૂર્ણ થઈ જાય છે. ચેથા ગુણસ્થાનકથી શરૂ કરેલી નિવૃત્તિ ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચીને પૂર્ણ થઈ જાય છે. જ્યારે નિવૃત્તિ પૂર્ણ થઈ ત્યારે આત્મા મુકત થઈ સિદ્ધ પરમાત્મા બની જાય છે. ટૂંકમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીયને ત્યાગ કરી જીવ અનંત સંસારવર્ધક પરિણતિથી નિવૃત્ત થઈ જાય છે એટલે જીવ સમક્તિ પામે પછી એને અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધુ કાળ ભમવાનું રહેતું નથી. દેશવિરતિ થાય એટલે અવિરતિ જાય, સર્વવિરતિ થાય એટલે આરંભ પરિગ્રહથી નિવૃત્ત થાય. પ્રમાદથી નિવૃત્ત થાય એટલે અપ્રમત્તદશા આવે. કષાયથી નિવૃત્ત થાય ત્યારે વીતરાગ સર્વજ્ઞ બને અને યેગથી નિવૃત્ત થાય એટલે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. જેમ જેમ નિવૃત્તિ વધે તેમ તેમ ઉત્થાન થાય છે. ગુણસ્થાનની શ્રેણી વધતી રહે છે. ગુણસ્થાનમાં વૃદ્ધિ નિવૃત્તિથી થાય છે. અહીં કદાચ કોઈ શંકા કરે કે તે પછી ચારિત્રમાં પ્રવૃત્ત થવાને ઉપદેશ શા માટે આપો? સાધક સાધનાના પ્રારંભથી પૂર્ણ રૂપથી નિવૃત્ત થઈ શકતો નથી. જેવી રીતે સર્વવિરતિ બનવાની શક્તિ ન હોય તો દેશવિરતિ બને છે, તે રીતે પૂર્ણ વીતરાગ બનવાની યેગ્યતા અહીં ન હોવાથી સરાગસંયતિ બને છે. રાગસહિત ચારિત્રથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ શક્તી નથી. કષાયની સંપૂર્ણ નિવૃત્તિ થતી નથી. કંઈક પ્રવૃત્તિ શેષ રહે છે. આ શેષ રહેલી પ્રવૃત્તિ અશુભ ન બને તે માટે જાગરણ ઇ gવત્તળ ચારિત્રમાં પ્રવૃત્ત થવાનું કહ્યું. કષાયથી સર્વથા નિવૃત્તિ લઈને જેઓ સર્વજ્ઞ બની ગયા છે એવા ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કેલ્લાક સંનિવેશમાં પધાર્યા. તે સમાચાર સાંભળતા જેમને જીવન ધન્ય બનાવવાની ભાવના છે એવા લેકે તરત જ જરાપણ પ્રમાદ કર્યા વગર ભગવાનના દર્શને ગયા. જેમ તમે દૂધપાક પૂરી જમવા બેઠા હો, હજુ પહેલું બટકું હાથમાં લીધું છે તે સમયે સમાચાર આવ્યા કે તમારે પાંચ લાખ રૂપિયાની લેટરી લાગી તે નંબર લઈને જાવ. તે સમયે મનમાં વિચાર આવે કે આટલું જમીને જાઉં. બેઠો છું તે જમી લેવા દેને! (શ્રોતા–એક મિનિટ ઊભા ન રહે.) દૂધપાક પૂરી જેવું ભાવતું ભેજન પણ મૂકી દો, કારણ કે ત્યાં પૈસા પ્રત્યે પ્રેમ છે તેમ કલાક સંનિવેશની જનતા સમજે છે કે ભગવાન પધાર્યા છે. તેમના દર્શન કરવાને, તેમની વાણી સાંભળવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. પ્રમાદ કરીને બેસી રહેવાય? એટલે બધા તરત ગયા. જિતશત્ર રાજાને પણ વનપાલકે વધામણ આપી. પહેલાના રાજાઓ ધર્મિષ્ઠ હતા. જ્યારે ભગવાન પધારવાના હોય ત્યારે રાજા વનપાલકને કહી દેતા કે ભગવાનને ઉતરવાની આજ્ઞા આપજે. પાટ, પાટલા, બાજોઠ જે જોઈએ તે આપજો. જિતશત્રુ રાજા પણ સમાચાર સાંભળીને ભગવાનના દર્શને જવા તૈયાર થયા. તે Page #310 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ૨૩૧ ભગવાનના દર્શન કરવા કેવી રીતે ગયા? શાસ્ત્રકાર બતાવે છે કે “જોળિ પાયા ના તણાં વિચરત્ત નિછ . કેણિક રાજા જેવા ઠાઠમાઠથી, જેવા ઉલ્લાસથી, અંતરના આનંદથી ભગવાન મહાવીર સ્વામીને વાંદવા ગયા હતા, તેવા ઠાઠમાઠથી જિતશત્રુ રાજા ભગવાનને વાંદવા નિકળ્યા. જેમ કેણિક કુટુંબ પરિવાર, સગા સ્નેહીઓ લઈને ગયા હતા, તેમ જિતશત્ર રાજા ભગવાનને વંદન કરવા જાય છે. તેમણે આખા ગામમાં ભગવાન પધાર્યાની જાણ કરી. સપરિવાર ઠાઠમાઠથી ભગવાનના દર્શને ગયા. ભગવાનનું સમોસરણું દેખાયું ત્યારે તેઓ હાથી પરથી નીચે ઉતરી ગયા. સામે ભગવાન બિરાજતા હોય તે હાથી પર કેમ બેસી રહેવાય? આ તો તીર્થકર ભગવાન હતા પણ કઈ સંત હોય તો પણ તેમની પાસે જઈએ ત્યારે આટલા વાના સાચવવા જોઈએ. ભગવાનની પાસે જવું છે તો માન છોડીને નમ્ર બનીને જવાય. જીવનમાં નમ્રતા, સરળતા હોય તો કલ્યાણું થવું સહેલું છે. બેને રોટલી માટે લોટ બાંધે ત્યારે પહેલા કઠણ બાંધે છે પણ પછી તેને કેળવીને ઢીલે બનાવે, નરમ બનાવે તે જેટલી સારી થાય. કુવામાંથી પાણી કાઢવું હેય તે ઘડે નાંખે ત્યારે છતે હોય પણ પાણી કાઢવું છે તો પછી ઘડાને અને પાણી કાઢનાર બંનેને વાંકું વળવું પડે છે. જ્યારે અહીં તે તીર્થકર ભગવાનની વાણી સાંભળવી છે, તેને અંતરમાં અવધારવી છે. અનંત સંસારને ભૂલ છે. કષાયને જીતવી છે અને કર્મની જંજીરમાંથી મુક્ત થવું છે તે કેટલા નમ્ર બનવું પડશે ! સોનું નરમ બને છે તે તેના જાતજાતના ઘાટ ઘડાય છે. માટે ભગવાન કહે છે, તમે નમ્ર બને. “લઘુતા સે પ્રભુતા મિલે પ્રભુતા પ્રભુ દૂર”. જેટલી લઘુતા, સરળતા, નમ્રતા હશે એટલે આપણે માટે મોક્ષ નજીક છે અને જેટલી અકડાઈ, વકતા હશે તેટલું મોક્ષ આપણાથી દૂર છે. બાહુબલીજીની સાધના કેટલી જબ્બર હતી છતાં પણ એક અહંકારને કાંટો ન ગયો તે કેવળજ્ઞાન નજીક હોવા છતાં દૂર થઈ ગયું. જે અહંકાર ગયે એવું કેવળજ્ઞાન પામી ગયા. આ વાત આપણે જીવનમાં ઉતારવાની છે. આપણા જીવનમાં જ્યાં જ્યાં ખામીઓ છે તેને દૂર કરવાની છે. વર્ષાઋતુને સમય આવે ત્યારે ધાબાવાળું મકાન હોય છતાં તપાસ કરે છે કે કયાંય પાછું તો પડતું નથી ને? જે પડતું હોય તે કારીગરને બોલાવી સાંધ પૂરાવી દે છે. ચુઆ થતા હોય તે ત્યાં રીપેરીંગ કરાવી દો છો તેમ આપણા જીવનમાં પણ તપાસ કરો કે દેષના કે અવગુણના ચુઆ દેખાતા નથી ને ! જ્યારે ચુઆ ચુઆ તરીકે ઓળખાશે તે એને દૂર કરવા ગુરૂ ચરણોમાં પહોંચી જશે. મકાનની છત કેવી છે? : તમારા મકાનની છત મજબૂત છે કે ઢીલી છે? કાચી છે કે પાકી છે? તેને એક ન્યાયથી સમજીએ. એક સારું મોટું વિશાળ મકાન હતું. તેમાં સારા સુખી માણસો વસેલા હતા. મકાન વિશાળ હતું તેવા માણસોના દિલ પણ વિશાળ હતા. એક વાર તેમનો મિત્ર બહારગામથી આવ્યો, તે સ્ટેશને ઊતર્યો ત્યાંથી તેમનું મકાન ઘણું દૂર હતું. રસ્તામાં વચ્ચે આ મિત્રનું ઘર આવતું હતું. રાતના નવ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ શારદા શિરેમણિ વાગી ગયા હતા. કેઈ વાહન મળતું ન હતું, એટલે મનમાં થયું કે આજની રાત મારા મિત્રના ઘેર રહી જાઉં, એમ વિચારી આ મિત્ર તેના મિત્રના ઘેર ગયા. મિત્રે તેને સારે આવકાર આપે. વસ્તુના મૂલ્ય નથી પણ નમ્રતા, સરળતા, મીઠાશભર્યા બે શબ્દો આવકાર માટે બસ છે. મિત્રે તેને મીઠો આવકાર આપે. ૧૦ વાગ્યા હતા એટલે જમવાનું નહોતું. માત્ર સૂવાનું કામ હતું. મિત્રે કહ્યું ભાઈ ! આગલા રૂમમાં પલંગ છે, ત્યાં આપ સૂઈ જજે. થોડી વાર બંને મિત્રોએ વાત કરી. પછી આવનાર મિત્ર સૂઈ ગયે. કારણકે અઢી દિવસની ટ્રેઈનની મુસાફરી હતી એટલે થાક ખૂબ લાગ્યા હતા તેથી સુતે એ તરત ઊંઘી ગયો. એક બે કલાક થયા ત્યાં તેમના શરીર પર પાણીના છાંટા પડવા લાગ્યા. તે એકદમ જાગી ગયો. તેને વિચાર થયો કે આ બેસીંગવાળું નવું મકાન ફર્સ્ટ કલાસ ધાબાવાળું છે, છતાં છાંટા કેમ પડે છે? તેમણે બહાર જોયું તે ધોધમાર વરસાદ વરસતો નહોતે પણ ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. આટલે ધીમે વરસાદ પડે છે છતાં પણ અંદર કેમ આવ્યું? એ વિચાર કરવા લાગ્યું. ડી વાર થઈ ત્યાં તેને મિત્ર જાગી ગયે ને આ મિત્રની પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ ! આ મકાન તે ધાબાવાળું છે છતાં પાણી કેમ પડે છે? મિત્ર કહે, બીજા રૂમમાં પલંગ તૈયાર છે ત્યાં આપ સૂઈ જાવ. આ ભાઈ જેવા સૂતા તેવા તરત ઉંઘી ગયા. સવારે જાગ્યા ત્યારે તેમણે જોયું તો બેધમાર વરસાદ વરસતે હો. વાદળને ગડગડાટ અવાજ આવતો હતો, છતાં એક ટીપું પાણી પડતું ન હતું. તે મિત્ર વિચાર કરવા લાગે કે ધોધમાર વરસાદ આવે છે છતાં આ રૂમમાં એક ટીપું પણ પાણી નથી પડતું અને ઝરમર વરસાદમાં બાજુના રૂમમાં પાણી પડતું હતું. આમ કેમ બન્યું ? તેણે મિત્રને પૂછયું–ત્યારે તે ભાઈએ જવાબ આપ્યો કે આપ જે આગલા રૂમમાં સૂતા હતા તેની છત એકદમ કાચી છે એટલે ઝરમર વરસાદમાં પણ એમાંથી પાણી પડે છે. જ્યારે આ રૂમની છત એકદમ પાકી અને મજબૂત છે એટલે મૂશળધાર વરસાદ આવે છતાં આ છતમાંથી એક પણ ટીપું અંદર આવતું નથી. - આપણું છત કેવી છે? :- આ વાત આપણે સમજવાની છે. પાકી છતે ૧૫-૨૦ ઈચ પાણી પડયું છતાં અંદર આવવા દીધું નહિ અને કાચી છતે પાણી અંદર આવવા દીધું. આ મકાનની છતની વાત કરી. આ વાત આત્મા માટે વિચારવી છે. હું તમને પૂછું છું કે તમારી છત કેવી છે? કાચી છે કે પાકી ? સમજીને જવાબ આપજે. (શ્રોતા-કાચી પાકી) આપ બધાની વણિક બુદ્ધિ છે એટલે કાચી ન કહે. પાકી ન કહો. પણ દ્વિભાષી બેલ્યા. મકાનની છત કાચી હોય તે દિવસે કે રાત્રે ગમે ત્યારે પાણી પડે અને મુશ્કેલીમાં મૂકાઈ જવાય. સામાન બધે ઉપાડ પડે. તેમ જે આપણા આત્માની છત કાચી હશે તો કેટલી મુશ્કેલીઓ આવશે? મામૂલી નિમિત્તથી પણ જીવનમાં પાપ, કષાયે પ્રવેશી જશે. કેઈએ આપણું અપમાન કર્યું તે ક્રોધ આવી જાય. નારાજ થઈ જાય. કઈ માણસે આવીને ઉંઘ બગાડી તે ઉકળાટ આવી જાય. કેઈ સન્માન કરે તે Page #312 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] ૨૩૩ ખુશ થઈ જઈએ. સામાન્ય પ્રસંગમાં પણ જે કોધ આવી જાય, ઉકળાટ થઈ જાય તે આમ ઘરમાં પાપના પણ પ્રવેશી જશે. જે આત્માની છત મજબૂત હશે તે ગમે તેવા ભયંકર નિમિત્તો આવશે તે પણ જીવનમાં પાપના ટીપાં રૂપ પાણુને આવવા નહિ દે. જે આપણે આ બધામાંથી બચવું છે તે તે માટે એક ઉપાય છે કે આત્માની છતને મજબૂત બનાવી દેવી. જેમણે આત્માની છત મજબૂત કરી છે એવા થુલીભદ્ર દીક્ષા લઈને ગુરૂની આજ્ઞાથી રૂપકોશાને ત્યાં ચાતુર્માસ કરવા ગયા. રૂપકોશાએ દૂરથી મુનિને જોયા. એ ગાંડીતુર-પાગલ બની ગઈ. મુનિને જોતાં નાચવા લાગી. આ તે મારે ધણી આવ્ય! એમ માનીને સારે આવકાર આપ્યું. પછી તેમની સામે નાચગાન હાવભાવ કરવા લાગી. ત્યારે મુનિએ શું કહ્યું. ખબરદાર! જે મારી પાસે આવી તો ! જે થુલીભદ્ર તારી સાથે ૧૨ વર્ષ રહ્યો હતો એ સ્યુલીભદ્ર હું નથી રહ્યો. મારી પાસે હાવભાવ કરીશ નહિ. જે તારે જીવવું હોય તે મારાથી દૂર હટી જા. નહિતર તું મરી જઈશ. આનું નામ કહેવાય કે છત મજબૂત. આ રીતે શ્રાવકેના ચારિત્રની છત પણ મજબૂત જોઈએ. તમારા ચારિત્રની, શ્રદ્ધાની છત મજબૂત હશે તે ગમે ત્યાં જશે, ગમે તેવા પ્રસંગે આવશે પણ તમારી શ્રદ્ધા ચલિત નહિ થાય પણ તમારી છતના ઠેકાણા નથી. માટે અમારે તમને વારંવાર કહેવું પડે છે. પાટા પરથી ગાડી કયારે ગબડી પડશે તે ખબર નથી. થુલીભદ્ર મુનિની છત મજબૂત હતી. સિંહ ગુફાવાસી મુનિ ચાતુર્માસ કરીને આવ્યા. નાગના રાફડા પર એક મુનિ ચોમાસું કરીને આવ્યા. એક મુનિ કુવા કાંઠે ચાતુર્માસ કરીને આવ્યા. આ ત્રણે મુનિને તો ચાર મહિના સુધી આહાર પાણી મળ્યા ન હતા. ચૌવિહારા ઉપવાસ થયા હતા. થુલીભદ્ર મુનિ રૂપકેશાને ત્યાં ચાતુર્માસ રહ્યા. તે સંયમમાં ખૂબ પાવરફુલ હતા, તેથી રૂપકેશા વેશ્યાને સાચી શ્રાવિકા બનાવી દીધી.એટલે તેમને આહાર–પાણીમાં બહુ વધે ન આવે. આપણે બોલીએ છીએ.. મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્યુલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ ! મહાવીર પ્રભુ મંગલ છે. ગૌતમ સ્વામી મંગલ છે, ધૂલિભદ્ર મંગલ છે અને જૈનધર્મ પણ મંગલ છે. સ્થૂલિભદ્રને આજે સૌ કઈ યાદ કરે છે કેટલીય ચેવશી સુધી તેમનું નામ અમર રહેવાનું છે. કારણ કે વેશ્યાને ત્યાં રહેવા છતાં જેણે ચારિત્રની ત અખંડ ઝળહળતી રાખી હતી. સ્થલિભદ્ર ને નદિષેણ, ગણિકાના સંગ કીધા, રંગવિલાસમાં રંગાઈને, ઝેર વિષય પીધા, કિન્તુ પશ્ચાતાપ કરીને રસ્તે આવી જાય છે....પાપ બધાથી થાય છે? (૨) છદ્મસ્થ જીવ ભૂલને પાત્ર છે. બધા પાપ તો કરે છે. સંસાર એ પાપનું પિંજર છે. કઈ કઈ વિરલ આત્મા જ પાપને પશ્ચાત્તાપ કરનારા હોય છે. આ પશ્ચાત્તાપ એ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] [ શારદા શિશમણિ કે જે ભૂલ કરી એ ભૂલ ફરીવાર કયારેય જીવનમાં ન થાય તેવા કરાર કરે છે. સ્થૂલિભદ્ર ૧૨ વર્ષ રૂપાશાને ત્યાં રહ્યા. એ ભૂલ તેા કરી. ખુદ તેમના પિતા મરી ગયા ત્યારે ખેલાવ્યા તેા પણ આવ્યા નહિ, એ ભૂલના કરાર કર્યાં પછી દીક્ષા લઈ ને ગુરૂદેવે ત્યાં ચાતુર્માસ મેાકલ્યા તે ત્યાં ચારિત્રમાં-બ્રહ્મચર્ય માં એવા અડગ રહ્યા, એની સામે એવી ટક્કર ઝીલી કે તેમના પ્રભાવે કશા સાચી શ્રાવિકા બની ગઈ. તેમની છત ખૂબ મજબૂત ને પાકી બની ગઈ હતી. કદાચ તમે ઉપાશ્રયમાં ઓછા આવી શકે પણ તમારી છત મજબૂત રાખજો. તમારી છત મજબૂત હશે તેા કોઈ તમને ધમથી ડગાવી શકશે નહિ. ધમ શ્રદ્ધાથી ડગાવવા માટે કોઈ પ્રલેાભના આપે, લાલચે આપે કે ભય બતાવે ત્યાં જો તમારી છત પાકી હશે તેા તમે કહી દેશેા કે મારુ ધન રહે તે ભલે ને જાય તા ય ભલે પણ મારા દેવ તા અરિહંત ભગવાન છે. ગુરૂ તા મારા નિગ્રન્થ ગુરૂ છે અને કેવલી પ્રરૂપિત ધમ એ મારા ધર્મ છે. સ્થૂલિભદ્રે મનની છત કેટલી પાકી કરી હશે કે ગણિકાના સગમાં રહેવા છતાં તેના રંગમાં તે ન રંગાયા પણુ રૂપકોશાને ધર્મના ર'ગે ૨'ગી દીધી અને સાચી શ્રાવિકા બનાવી. તમે શું કરશેા? તમારા મિત્રને જૈન બનાવા અને તમારા દીકરા દીકરીઓને એવા સ`સ્કાર આપે કે ઉપાશ્રયે આવતા થાય અને જૈન ધર્મમાં શ્રદ્ધાવાન અને તે હું સમજીશ કે તમારી છત મજબૂત છે. સ્થૂલિભદ્ર રૂપાશાને ત્યાં ચાતુર્માસ કરીને આવ્યા, સિ'હગુફાવાસી મુનિ સિંહની ગુફામાં ચાતુર્માસ રહ્યા. કેટલુ' કહેણુ ! આ મુનિ ચામાસુ` કરીને આવ્યા ત્યારે ગુરૂએ કહ્યું : દુષ્કર. નાગના રાડે કરીને આવ્યા તેને કહ્યું, દુષ્કર અને કૂવાના કાંઠે કરીને આવ્યા તેને કહ્યું દુષ્કર. પણ જે રૂપાશા વેશ્યાને ત્યાં ચાતુર્માંસ કરીને આવ્યા, એવા સ્થૂલિભદ્રને ત્રણ વાર કહ્યું દુષ્કર....દુર....દુષ્કર. આ સાંભળીને સિ'હગુફાવાસી મુનિને સ્થૂલિભદ્ર પ્રત્યે ઈર્ષ્યા આવી. તેથી તે રૂપમેશાના બંગલે જવા તૈયાર થયા. રૂપાશાએ તેમને આવતા જોયા. રૂપકોશા તેા હવે સાચી શ્રાવિકા ખની ગઈ છે. તેને થયુ` કે લાવ, તેમની પરીક્ષા તેા કરું. મુનિની પરીક્ષા કરવા નાચગાન, હાવભાવ કરવા લાગી. સહેજ નિમિત્તમાં આ મુનિ ગુલાંટ ખાઈ ગયા. કારણ કે તેમની છત મજબુત ન હતી, પણ તકલાદી હતી. તકલાદી તેા કેવી કે એક જ વખતના વેશ્યાના હાવભાવ ભર્યાં દશને પણ તે ગાથાં ખાઈ ગયા. જો ચારિત્રની છત મજબૂત હાય તે ઉપરથી દેવાંગના નીચે ઉતરે તેા પણ ડગે નહિ. મનની છત મજબૂત બનાવી દે. અત્યારે મનની છત કાચી છે પણ મજબૂત બનાવ્યા વિના છૂટકો નથી. ચારિત્રમાં, તપમાં ભાગના ત્યાગમાં, સહનશીલતા આદિમાં છત મજબૂત જોઈશે. અત્યારે જે ભાઈ એના તપ સાધનામાં જોડાઈ ગયા છે તેમની મનની છત જો મજબૂત હશે તેા ધ્યેયને સિદ્ધ કરી શકશે. એક વાત યાદ રાખજો કે વરસાદને વરસતા અટકાવવાની આપણી તાકાત નથી વરસવું એ તે એના સ્વભાવ છે કયારેક એ ધીમે વરસે તેા કયારેક એસીતમ વરસે. Page #314 -------------------------------------------------------------------------- ________________ at [ ૨૩૫ એને વરસતા અટકાવી શકાય નહિ, પશુ જો એને રૂમમાં આવતા અટકાવવા હોય તે માત્ર એક ઉપાય છે. ‘“ છતને પાકી મજબૂત કરી દે।” આપણી સામે પશુ સારા ખાટા નિમિત્તો આવે તેને અટકાવી શકાય નહિ. એમાંથી બચવાના ઉપાય એ છે કે તમારી મનની છતને મજબૂત બનાવી દો. મનની છતને મજબૂત કરનાર કોઈ હોય તે। જિનવાણી છે. એની શક્તિ કેવી અલૌકિક છે તે સાંભળે. 1 એક માતાને બે દીકરા હતા. માતા તે આ બંને દીકરાઓને નાનપણમાં મૂકીને ચાલી ગઇ હતી.. બંને ભાઇઓમાં સ`પ, પ્રેમ ખૂબ હતા. મોટાભાઇના લગ્ન થઈ ગયા હતા. તેમને એ ખાળકો હતા. તે પતિ, પત્ની અને એ બાળકો ચાર માણસનું કુટુ’બ હતુ. નાનાભાઈ માટે થયા એટલે તેના પશુ લગ્ન થઈ ગયા. કુલ છ માશુસનું કુટુંબ આન'દથી રહેતુ હતું. જે ઘરમાં તેઓ રહેતા હતા એ ઘર નાનું હતું એટલે રહેવામાં, સૂવા બેસવામાં ઘણી અગવડ હતી. એક દિવસ નાના ભાઈ માટાભાઈ ને કહે છે ભાઇ ! ઘરમાં તકલીફ, અગવડ ખૂબ પડે છે. શું કરીશું? ત્યારે માટાભાઈ એ. નાનાભાઈ ને કહ્યું કે બાજુનું જે મકાન છે તે મારું' છે. તું ત્યાં રહેવા જા અને મહિને મને ૧૫૦ રૂપિયા ભાડુ આપજે. નાના ભાઈ કહે, માટાભાઈ ! આપણા પિતાજીના જ્યારે અંતિમ સમય હતેા ત્યારે હું અને તમે બંને સાથે ઊભા હતા. ત્યારે તેા મારા લગ્ન પણુ થયા ન હેાતા. તે સમયે પિતાજીએ આપને કહ્યું હતુ` કે ીકરા, હું જાઉં છું. તું માટે ભાઈ પિતા જેવા છે. એટલે એને દીકરાની જેમ રાખજે. અને સ'પીને રહેજો. ભવિષ્યમાં કદાચ જુદા થવાના પ્રસંગ આવે તે આપણી ખાજુનું ઘર તું નાનાને આપી દેજે. પિતાજીએ આપને આ વાત કરી હતી, ને આપે આ વાતને સહર્ષ સ્વીકાર કર્યાં હતા. તે પછી આજે આપ આમ કેમ કહે છે ? જે મારી માલિકીનું મકાન છે તેનુ આપ ભાડુ લેવા માગેા છે ? આ સાંભળીને મેટાભાઈ ના પાવર ગયા. તેમણે કહ્યુ', હું કાંઈ જાણતા નથી. ધર શું ને વાત શુ' ? તારે રહેવા જવું હોય તે જા, પણ મને ૧૫૦ રૂા. ભાડું આપી જજે. બે ભાઈના દૂધ સાકર જેવા પ્રેમ હતા પણ ખટપટ વધી ગઈ. મને ભાઈ આ બહાર ખેલે અને દેરાણી-જેઠાણી ઘરમાં ઝઘડે. નાનાભાઈ ને માત્ર ૫૦૦ રૂા. પગાર છે, અને માટાભાઈ ના પુણ્યના ઉદય છે. એટલે ધા ધમધેાકાર ચાલે છે. નાના ભાઈ કહે, ખાપુજી મને કહીને ગયા છે માટે મને એ ઘર આપેા. મેાટાભાઈ કહે, પિતાજી ! તને શુ` રાખ એ ઘેર સાંપીને ગયા છે ? એ ઘર તેા નહિ આપું પણ અત્યારે મારી પાસે સ્થાવર અને જંગમ મિલ્કત છે તે બધા પર મારે અધિકાર છે. તેમાંથી તને કાંઈ પણ નહી આપુ.. રહેવુ' હાય તેા રહે, નહિતર ઘરના દરવાજા ખુલ્લા છે. નાના ભાઈ કહે કે હું કાટે` ચઢીને પણ ઘર લેવાના. નાનાભાઈ ને તેના મિત્રોએ પણ કહ્યુ' કે તું તારા મોટાભાઈ સામે કૈસ કર. અમે તારા પડખે ઊભા છીએ. લડવા માટે પૈસા લઈ જજે. બીજી બાજુ ઝઘડાનું સમાધાન કરાવવા ઘણા સજ્જના અને ડાહ્યા માણસા વચ્ચે પડયા હતા પણ ઝઘડા શાંત થતા ન હતા. નાના ભાઈ હઠ છેડતા નહાતા. મિત્રોની સાચી કે ખોટી સલાહથી તેણે કાર્ટીમાં કેસ કર્યાં. ૧૦૦-૧૦૦ રૂપિયાના હપ્તા પડતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] | શારદા શિરામણ ગયા. એમ કરતાં દસ હજાર રૂા.નુ. દેવું થઈ ગયુ` છતાં કેસના ચૂકાદા ન આવ્યેા. વકીલ કહ્યા કરે કે કેસ તમારી ફેવરમાં છે, પણ ચૂકાદો ન લાવે. દસ હજારનુ દેવુ. થયુ છતાં નાનાભાઈ ને સૂઝતુ' નથી. મામલે વધુ ત'ગ બનતા ગયા. ડાહ્યા માણસે। કહે ભાઇ ! તારા માથે આટલુ કરજ થઈ ગયુ` છતાં તારે કાયડો તે ઉકલતા નથી. આથી નાના ભાઈ ખૂબ મૂ‘ઝાયા. ત્યાં અચાનક ખબર પડી કે ગામમાં જૈન સાધુ પધાર્યાં છે તેા લાવ હુ' આજે તેમના વ્યાખ્યાનમાં જાઉ. વ્યાખ્યાનમાં ગુરૂદેવે શરૂઆત કરી કે ભૂલી જાવ. તમે સારા કે ખોટા પણ ભૂતકાળને ભૂલી જાવ. વડીલાને વિનય ચૂકશો નિ. વડીલેા જે કહે તે આપણુા હિત માટે કહે છે. નમ્ર મને. વસ્તુની સાચી માલિકી વસ્તુને પકડી રાખવામાં નથી પણ છેડી દેવામાં છે. ગુરૂદેવે તે સહજભાવે ઉપદેશ આપ્યા, પણ નાનાને ખરાખર ખધખેસતે। આવી ગયા. તેના હૃદયમાં તડ પડી ગઈ. તેના મનની છત કાચી હતી તેને પાકી કરવામાં આ જિનવાણીના સહારા મળી ગયા. ત્યાં ને ત્યાં તેના આત્માએ પલ્ટી ખાધા. અહાહા ! કેવુ' સરસ 'સમજાવ્યુ`. તે વિચાર કરવા લાગ્યા કે ગુરૂદેવે કહ્યુ`નમ્ર બના, વડીલેાના વિનય ચૂકતા નહિ. મારા માટાભાઈ તો વડીલ છે. તે મારા પિતાતુલ્ય છે. તેમના વિનય હુ' ચૂકી ગયા. તેમની આજ્ઞાને તોડી છે. મે કાં તેમની આમન્યા જાળવી છે ? ભૂલ તો આપણે બધા કરીએ છીએ પણ તેના એકરાર કરતા નથી. જીવનમાં સરળતા, ભદ્રિકતા, કોમળતા હશે તે તરી જવાના. ગુરૂદેવનુ વ્યાખ્યાન નાના ભાઈ ને ખરાખર લાગુ પડતુ' આવી ગયુ'. તેણે પેાતાની ભૂલે જોવા માંડી. વ્યાખ્યાન પૂરું થયુ. પણ ગુરૂદેવે કહેલા શબ્દોનું મથન તો ચાલુ રહ્યું. હું કેવા અભાગીયા ! કોઈ નહિ ને મારા ભાઈની સામે પડથો !! અત્યારે હું જ્યાં નોકરી કરુ છુ. એ જગાએ નોકરી પણ મને માટાભાઈ એ અપાવી છે. કાલે કદાચ શેઠને જઈને આ બધી વાતો કરે ને શેઠ મને કાઢી મૂકે તો પછી હું કથાં જઈને ઊભે! રહું ? આ રીતે પાતાની ભૂલા જોતો જોતો ઘેર આન્યા. ઘેર આવીને જમીપરવારીને તેની પત્નીને પાસે બેસાડીને કહે છે, મારી ઘણી ભૂલેા થઈ છે. મે' ઘણી અજ્ઞાનતા કરી છે. પત્ની પૂછે છે પણ છે શુ? તેણે વાત કરી. આજે ગુરૂભગવ'તની વાણીના પાવર મને મળ્યા છે. તેમની વાણી સાંભળીને મને મારી ભૂલાનુ દન થયું છે. ખરેખર હુ' પાપી છું. જે ભાઈએ મને મેટા કર્યાં. મેાટાભાઈ મારા ખાપ સમાન ગણાય, તેમની સામે કાટમાં કેસ કર્યાં. પાસે પૈસા નથી છતાં દશ હજારનુ દેવુ... કર્યું ને લડયા પણ જીત્યા નથી. હવે મારી આંખ ખુલી ગઈ છે. ગુરૂભગવંત પાસે જવાથી સાચી ષ્ટિ મને મળી ગઈ છે. મારા પિતાજી ગુજરી ગયા ત્યારે હું કુંવારા હતા. મારા ભાઇએ મારા લગ્નમાં રૂપિયા ૩૫ હજારના ખર્યાં કર્યાં છે, છતાં આજ દિન સુધી કોઈ દિવસ મારી પાસે એક પૈસે માંગ્યા નથી. તે સમયે એ ના પાડીને ઊભા રહ્યા હોત તેા ! હુ કેવા દુર્ભાગી ! મે' તેમની સામે કેસ માંડયો. કોર્ટમાં સામાસામી ઉભા Page #316 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૨૩૭ રહીએ છતાં તેમણે મને આ ઘરની બહાર કાઢયેા નથી. તેમણે મને ઘરની બહાર કાઢો. હેત તે આપણે કયાં જઇને ઊભા રહેત ? પાસે મૂડી તેા છે નહિ. મને નાકરી મળી છે તે પણ ભાઇની શરમે. જો માટાભાઇ શેઠને વાત કરે તેા શેઠે મને નાકરીમાંથી છૂટ કરી દે. હુ' નેાકરી વગરના થઈ જાઉં. ઘરમાં રાખીને મને તેમના જેવુ ખાવા પણ આપે છે. આ ભાઇના મારા પર કેટલા ઉપકારો છે! છતાં હું દુષ્ટ, પાપી, તેમના ઉપકારોને ભૂલી ગયા છું. તેમના ઉપકાર જીવનમાં કયારે પણ ભૂલાય તેમ નથી. હવે કોટ માંથી તેમની સામે કેસ માંડયા છે તે કાઢી નાંખવા છે, અરે ધર માટે ઝઘડા છે એ ઘર માટાભાઇને સેાંપી દેવું છે. હવે સામા પગલે જઇને તેમની માફી માંગી લેવી છે. નાનાભાઈની છત કાચી હતી તે જિનવાણીના પાવરથી મજબૂત બની ગઈ છે. પત્ની કહે, નાથ ! કાલ સવારની હવે રાહ જોવી નથી. કોને ખબર કાલ કેવી ઉગશે ? આપણે અત્યારે જ જઈ એ. આજે તેએ વહેલા સૂઈ ગયા છે, આપ અત્યારે ને અત્યારે તેમને ઉઠાડા. સાપને જોયા પછી કાઈ તેને ઘરમાં ન રાખે તે પાપ પણ આત્મઘરમાં કેમ રખાય ? અત્યારે જ જઈને તેમના પગમાં પડીને માફી માંગી લઈએ. મને માણસ ત્યાંથી ઉઠયા. જઈને મોટાભાઇની રૂમનુ ખારણું ખખડાવ્યું, ઉંઘમાં ખલેલ પડવાથી આવેશ આવી ગયા. બારણુ ખાલ્યું તેા નાનાભાઈ અને તેની પત્નીને જોયા. તેમને જોતાં ખૂબ ક્રોધ આવી ગયા. રાત્રે શાંતિથી સૂવા દેતા નથી. નાલાયક! મારુ લાહી પીવા આ ઘરમાં રહ્યો છે. સામે ગાડીના પાટા દેખાય છે, ત્યાં જઈને સૂતા આવડે છે કે નહિ? સૂઈ જા ત્યાં જઇને એટલે મારે તારા નામનેા ખળાપા બંધ થાય. ગુરૂદેવ પાસે ગયા પહેલાં આ શબ્દો સાંભળ્યા હોત તા માટે અનર્થ સર્જાઈ જાત પણ હવે જિનવાણીના પાવર મળ્યેા છે એટલે એની છત મજબૂત બની ગઈ છે. તેણે માત્ર એક જ વ્યાખ્યાન સાંભળ્યું' અને આપે કેટલા વ્યાખ્યાના સાંભળ્યા ! છતાં હજુ છત પાકી થઈ છે ખરી ? મોટાભાઈ એ આવા શબ્દ કહ્યા છતાં મન પર અસર ન થઈ. તેને અપમાન એ અપમાન ન લાગ્યું. ઉપરથી મનમાં એ વિચાર કરવા લાગ્યા કે મારા ભાઈ ા કેટલા ભલા છે. હું તેમને કોઈ વાર તુંકારા કરું છું, મરુ કે મારું એવા ક્રોધ આવી જાય છે, છતાં ભાઈ બધુ પચાવીને મને ભેગા રાખે છે. જિનવાણીએ શું કર્યું ? તેના મનમાં વેરના કાંટા હતા ત્યાં પ્રેમના પ્રવાહ વહાવ્યેા. આ બંને દોડીને મોટાભાઇના પગમાં પડી ગયા. મેાટાભાઇ ! મને માફ કરો. હું અધમ છું. પાપી છું. ભાઇ હાવા છતાં કોર્ટમાં કેસ ચલાવ્યા, તમને ખૂબ દુ:ખી કર્યાં. કાલથી એ કેસ હુ' પાછે ખેચી લઉ છુ. હવે આ ઘર-માલમિલ્કત મારે કાંઇ નથી જોઈતું. એ ઘર પરના મારા અધિકાર પણ ઉઠાવી લઉં છું, હવે આ બધુ તમારુ છે. આપ આપના બાળકોને જે રીતે સાચવેા છે તે રીતે મને સાચવી લેજો. મારે તે માત્ર તમારા પ્રેમ જોઈએ છે. એટલુ ખેલતાં તે Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] [ શારદા શિરેમણિ નાનો ભાઈ રડી પડ્યો, આંખ કરતાં આંસુ મોટા. આ આંસુ આંસુ નથી પણ કષાયની કાલીમાને અને પાપને છેવા | નાનાભાઈની પત્ની પણ જેઠાણીના ચરણમાં પડી ગઈ. ભાભી ! આપ તો મારી માતાના સ્થાને છે. મેં આપને દુઃખી કરવામાં બાકી નથી રાખ્યું, હવે મને ક્ષમા આપે. અને ગમે તેમ કરીને હવે આ ઘરમાંથી ઝઘડાને વિદાય કરી દે. આપણે બંને હવે બેને છીએ. મને આપને પ્રેમ જોઈએ છે. આપ બંને અમને માફી આપે. અમારી ભૂલને ભૂલી જજો. આ પશ્ચાતાપ અંતરને હતે. મોટાભાઈ અને ભાભી તે જોઈ જ રહ્યા. તેઓ આભા બની ગયા. તેમની કલ્પનામાં ન આવે એવું દશ્ય ખડું થયું હતું. મોટાભાઈ એ નાનાભાઈને અને જેઠાણીએ દેરાણીને બાથમાં લઈ લીધા. તે બંને રડવા લાગ્યા. ભાઈ! ભૂલ તારી નથી પણ મારી છે. પિતાજીના વચનને મેં ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. પિતાજીએ એ ઘર તને આપવાનું કહ્યું હતું, પણ સંપત્તિના નશામાં મેં તારી પાસે એ ઘરનું ભાડું માંગ્યું. મારે તને પિતાને પ્રેમ આપ જોઈએ એના બદલે તિરસ્કાર કર્યો. ભાઈ ! હું તને શું માફ કરું ! તું મને માફ કર. હવે આજથી એ ઘર તારું છે અને તેને સપી દઉં છું. તેમજ તે મારા પર કેસ કર્યો અને તેમાં જેટલું દેવું થયું હોય એ બધું હું ચૂકવી દઈશ. બીજે કયાંય પૈસા લેવા જઈશ નહિ. જેઠાણું કહે, દીકરી! હવે રડીશ નહિ. તારા કરતાં મેં ભૂલે વધારે કરી છે. ખેર. જે થયું તે થયું. હવે બધું ભૂલી જઈને ઘરમાં સંપમય વાતાવરણ કરવું છે. હવે હું તને જુદી નહિ પડવા દઉં. સાંભળ્યું ને જિનવાણીને પ્રભાવ છે અને કેટલો પડયો! જે ઝઘડો વડીલે, મિત્રો કે સંપત્તિથી ન મટે તે જિનવાણીના શ્રવણથી પતી ગયો. તે નિવેડે એ આ કે દુશ્મનાવટને ખતમ કરી નાંખે અને મૈત્રીને છલછલ ભરી દે. જિનવાણના શ્રવણથી બંને ભાઈઓની છત મજબૂત થઈ ગઈ. જે જીવનને પાપમુક્ત બનાવવું છે તો ગમે તેવા પ્રયત્નો દ્વારા પણ છતને મજબૂત બનાવી દો. એને મજબૂત બનાવ્યા વિના છૂટકે નથી. આ રીતે કોઈ કસોટી કે કષ્ટ આવે પણ સહનશીલતાની છત મજબૂત હશે તો એ દુઃખદ પ્રસંગોમાં પણ અડીખમ ઉભા રહેશે, અને છત કાચી હશે તે મામૂલી દુઃખમાં પણ તે હેરાન પરેશાન થઈ જવાના. મજબૂત છતવાળા કયારેય પણું હાર્યા નથી–અને કાચી છતવાળા કયારે ય જીત્યા નથી. જિનવાણીને પ્રભાવ અલૌકિક છે. જ્યાં વૈરની આગ સળગી રહી હતી ત્યાં વાત્સલ્યનાં વહેણ વહાવ્યાં. મૈત્રી ભાવનાના સૂર રેલાવ્યા. સ્નેહની સરિતા વહાવી. આપણે પણ જિનવાણી સાંભળી, વાંચી, મનન કરી જીવનમાં ઉતારીએ ને આત્માને પવિત્ર બનાવીએ. વિશેષ અવસરે. ચરિત્ર : રાજાને આખા ગામમાં પુરંદર શેઠ પર વિશ્વાસ હોવાથી ખેતીને હાર વ્યવસ્થિત કરવા માટે નેકરને શેઠને લેવા માટે મોકલ્યા. શેઠ તે બિચારા ગભરાય છે. પ્રભુને પ્રાર્થના કરીને રાજાના નેકરની સાથે ધ્રુજતા પગે આવી, શેઠે રાજા પાસે ભેટ ધર્યું. રાજાનું હસતું મુખ જોઈને શેઠ સમજી ગયા કે મારે ગુને નથી લાગતું. રાજાએ કહ્યું, Page #318 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૨૩૯ શેઠજી ! આવે આવે. રાજાના આ શબ્દો સાંભળતા શેઠને ફફડાટ મટી ગયા. શેડ કહે, આપ આજ્ઞા કમાવેા. રાજા કહે, શેઠજી! અમારા પટરાણીના ગળાના કિંમતી હાર તૂટી ગયા છે, તે આપ તેને બરાબર કરી આપશો? આપના ઉપર મને વિશ્વાસ માટે આ કામ આપને સાંપુ છુ. આ કારણે મેં આપને અહી' મેલાવ્યા છે. મહારાજા ! આપે કૃપા કરીને સેવકને કામ સોંપ્યુ તેથી મને આનંદ છે. શેઠ રાજાને નમન કરીને હાર લઈ ઘેર આવ્યા. ભૂલને ભોગ બનેલા શેઠ : શેઠને અચાનક કોઈ કામ માટે બહાર જવાનુ થયું'. શેઠાણીને કહે છે આ હાર મહારાણીના છે. એને સાચવીને મૂકો. હું બહાર જાઉં છું. શેઠાણીએ બહાર પેટી પડી હતી તેમાં મૂકયા. પુણ્યસારે હાર મૂકતાં જોયા. એટલે લાગ જોઇને હાર લઈ લીધા. એ હાર વેચીને તેણે મિત્રોને એક લાખ રૂા. ચૂકતે કરી દીધા. એટલે તેને શાંતિ થઈ. બીજે દિવસે શેઠ ખૂબ કામમાં પડી ગયા એટલે હારની વાત ભૂલી ગયા. સાત આઠ દિવસ ગયા છતાં હાર સાંધવાનું યાદ ન આવ્યુ. ત્યાં રાણી રાજાને પૂછે છે મહારાજા ! મારા હાર થઈ ગયા? ના. હજી નગરશેઠના ઘેરથી આન્યા નથી. રાજાએ તરત નાકરને હાર લેવા મેાકલ્યા. શેઠ સાહેબ ! અમારા મહારાણીના હાર આપે! ને ! હારે મચ વેલા ઉત્પાત ઃ આ સમયે પુણ્યસાર ત્યાં બેઠેલે. તેનુ યુ થડકવા લાગ્યું'. હવે શુ' થશે? પિતાજી શું કરશે ? એ હાર કયાંથી લાવી આપશે ? રાજાને શે જવાબ આપશે ? અને મને પૂછશે તે ? આ બધા વિચારોથી તેનું પાપી મન ધ્રુજવા લાગ્યુ. શેઠના મનમાં એમ કે એ ચાર કારીગરોને બેસાડી દઇશ એટલે થાડીવારમાં હાર તૈયાર થઈ જશે. શેઠ કહે, શેઠાણી ! પેલા મૂકવા આપેલા હાર આપો. હું તેા સમા કરાવવા ભૂલી ગયા. રાજાએ હાર લેવા માણસને મેાકલ્યા છે. શેઠાણી પેટીમાં હાર લેવા ગયા તેા હાર ગુમ. હાર ન મળે. શેઠ કહે, જલ્દી હાર આપેાને. શેઠાણીએ હાર ન જોયે એટલે એમને તેા પરસેવા વળી ગયા, ધ્રુજતા સ્વરે ખાલ્યા. હાર દેખાતા નથી. તુ શુ કહે છે! હાર નથી! શેઠ શેઠાણીએ ઘરમાં બધી જગાએ જોઈ લીધું, પણ હાર જડતા નથી. શેઠ પણ પરસેવાથી રેખઝેબ થઈ ગયા. રાજાને જવાબ શુ આપીશ ? હારની કિ`મત સવા લાખની છે તેના બદલામાં હું પાંચ લાખ આપી દઉં પણ મારી ઈજ્જત શી ? આબરૂ શી ? જો હાર જડે નહિ ને રાણીને આપુ' નહિ તે ઝેર પીવા સિવાય બીજો રસ્ત શુ છે ? હાર કાણે લીધે। હશે ? શા માટે લીધેા હશે ? કોણ મારા દુશ્મન છે ? શેઠે નાકરને પૂછ્યું, તે હાર જોયા છે ? ના. મેં નથી જોયા. શેઠ વિચાર કરે છે કે આટલા વર્ષથી આ નાકર, માણસેા, બધા કામ કરે છે. કયારેય હજુ સુધી એક પૈસાની ચારી થઈ નથી. મને દીકરા પર શંકા જાય છે. શેઠે તેને પૂછ્યું, તેણે કહ્યું : હાર કેવા ને વાત કેવી ! તે નાકજીલ થયેા. હવે શેઠ શુ કરશે તેના ભાવ અવસરે, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ | [ શારદા શિરેમણિ શ્રાવણ સુદ ૧૩ ને સોમવાર વ્યાખ્યાન નં. ૨૮ તા. ૨૯-૭-૮૫ અનંત જ્ઞાની ભગવંતે ભવ્ય જેના આત્મ-ઉથાનને માટે આગમ રૂપી વાણી પ્રકાશી. અનંતા અનંતા કાળથી આ મહાન પુણ્યદયે મળેલું મન પૈસા, પરિવાર અને ઈદ્રિના વિષયેનાં સુખમાં લીન બનવા ટેવાયેલું છે. એ મનને હવે એમાં લીન ન બનવા દેવું, એવું આચરણ કરવું ઘણું મુશ્કેલ છે, છતાં જ્ઞાની પુરૂએ એ માટે પણ સીધે, સાદી અને સરળ ઉપાય બતાવ્યો છે. - જ્ઞાની કહે છે કે હે આત્મા! તું હિત મત્ય જે બન. સૌથી પ્રથમ એ રસ્તે છે કે તું માયાજાળમાંથી બહાર નીકળી જા. કદાચ એ માયાજાળ છોડી ન શકે તે તું રહિત મલ્યની જેમ રહે. રહિત મત્ય ખૂબ ચાલાક હોય છે. બીજા બધા મસ્ય કરતાં એની એક ખૂબી છે. દરિયામાં બીજા મલ્ય તે ઘણું હોય છે. માનવી માછલીને પકડવા માટે અણીદાર તીણ લેખંડના કાંટામાં માંસપેશી ભરાવીને પાણીમાં દેરીથી બાંધેલે એ કાંટો તરતો મૂકે છે. પિતાના શોખ અને સ્વાદ ખાતર સામા જીવેની કેવી કરૂણું હાલત થશે એ વિચાર કરવાને એને અવકાશ નથી. રસેન્દ્રિયના સ્વાદમાં આસક્ત બનેલી માછલી એ માંસપેશીને તરતી જુએ છે પણ એની અંદર છૂપાયેલા લેખંડના કાંટાને એ જોતી નથી તેથી એ માંસપેશી ખાવાની લાલચે જેવી એ જલદી ખાવામાં મેં દબાવે છે તે એ પેશીમાં રહેલે તીક્ષણ લેખંડને કાંટો એના તાળવામાં પસી જઈ તાળવાને વીંધી નાખે છે. માછલી કાંટામાં પરોવાઈ જાય છે. માંસપેશી તે મળી પણ તાળવાને આરપાર વીંધી તેમાં ફીટફીટ થઈ ગયેલે કાંટો કોઈ પણ રીતે માછલીથી કાઢી શકાતું નથી. એ કાંટો કાઢવા એની પાસે હાથ કે આંગળી નથી કે એને પકડીને બહાર ખેંચી કાઢે. માછલી સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણું છે છતાં એ મનુષ્યની અપેક્ષાએ કેટલી પુણ્યહીન છે. બધી માછલીઓ કરતાં હિત મલ્યની એક વિશેષતા છે. એ મત્સ્ય માંસપિશીની ગંધથી આકર્ષાઈને એની પાસે આવે ખરે પણ તે કાંટા સાથેને ટુકડો ન લેતાં આજુબાજુથી માંસને કેચીને ખાય છે. આ રીતે ચારે બાજુથી કેચી લઈ કાંટાને મેંથી આડે પકડી એ ભાર આપે છે કે મત્સ્ય પકડવા આવેલાને તેના ભારથી એમ લાગે કે આ માછલે કાંટામાં ફસાઈ ગયો છે. એમ માની તે જ્યાં દોરી બેંચે કે તરત આ માછલું એને છેડીને રવાના થઈ જાય છે. પકડવા આવનાર બિચારે ભેંઠો પડી જાય છે કે હાય ! માંસ ગયું ને માછલું પણ ગયું. રોહિત મત્યની આ ખૂબી છે કે પંજામાં ન ફસાય. - બસ, આ રીતે પાંચ ઈન્દ્રિયના વિષય એ માંસપેશી જેવા છે. એ વિષય પ્રત્યેની આસકિત એ લોખંડના તીફણ કાંટા જેવી છે. જે જીવ આસક્તિ રૂપી કાંટા સાથે વિષયો ઉપભોગ કરે તો એના બાર વાગી જાય. માછલીનું તાળવું એકવાર કાંટાથી વીંધાઈ જાય તો એકવાર મૃત્યુ થાય પણ આસક્તિ સહિત વિશ્વમાં જીવ મસ્ત બને Page #320 -------------------------------------------------------------------------- ________________ શરત ચ »વે અન . . . :: શારદા શિમણિ ] [ ૨૪૧ તે નરક ગતિમાં ભયંકર વેદના, ત્યાં અસંખ્ય વાર મૃત્યુ જેવી દશા થાય ! જે એવા દુખે ભેગવવા જવું ન હોય તે રોહિત મત્સ્યની જેમ આસક્તિના કાંટાથી દૂર રહીને એનાથી વધાઓ નહીં, એટલે કે વિષમાં આસક્ત ન બને પણું અનાસક્ત બને, તો નરકાદિ ગતિના દુઃખ વેઠવા ન પડે. માટે તે આત્મા ! ભવનમાં વસવા છતાં સામાન્ય મર્યા જે ન બનતાં રોહિત મત્સ્ય જે બનજે. જ્ઞાની ભગવંત કહે છે કે પરિગ્રહમાં આસક્ત બનેલે જીવ પૈસા વધારવા માટે કેટલાય પાપ કરે છે. માનવીની જીવનચર્યામાં આજે આડંબર કેટલા વધી ગયા છે ! જેટલા આડંબર વધ્યા એ વસાવવા માટે પૈસા વધુ મેળવવા પડે અને પાપ વધુ કરવા પડે. એકલેકમાં કહ્યું છે કે न परावर्तते राशेषतां जानु नोऽशति । परिग्रहग्रहः कोऽयं विडम्बित: जगत्रयः ॥ જે રાશિથી પાછા ફરતે નથી અને વક્રતાને ત્યાગ કરતા નથી, જેણે ત્રણે જગતને વિટંબણા કરી છે એ આ પરિગ્રહ રૂપી કયો ગ્રહ છે? સર્વ પ્રહ કરતાં પરિગ્રહ રૂપી ગ્રહ બળવાન છે. ચારે બાજુથી ગ્રહણ કરવાની બુદ્ધિ તે પરિગ્રહ કહેવાય છે. પરિગ્રહ રૂપી ગ્રહ ત્ર૭ જગતના લેકની વિટંબનાનું કારણ છે. પરિગ્રહને દત અનુરાગ ત્રણે જગતના પ્રાણીઓને પરમ કલેશનું કારણ બને છે. આ સંસારમાં જે કંચન, કામિની, કાયા, કુટુંબ આ ચાર કક્કાની સાથે રાત ને દિવસ રમત રમ્યા કરે છે. જ્ઞાનીની દષ્ટિએ તે એ સાવ બિચારો છે. સાવ મૂર્ખ છે. અરે! નાદાન બાળક જેવું છે. આ ચાર કક્કાની રમતે સર્વ જીવોને સંસાર સળગાવી દીધું છે. એણે આત્માના અનંત સુખને લૂંટી લીધું છે. ચાર કક્કા ઉપરના રાગ અને હે જીવના અનંત ગુણેને દબાવી દીધા છે. આ ચારેય કક્કા ભારે ખતરનાક છે. તમારામાં જે બળ, બુદ્ધિ, સુંદર તન, ધન હોય, શારીરિક શક્તિ હોય તે મારી તમને સલાહ છે કે આ ચાર કક્કાના રાગ-દ્વેષને ખતમ કરી દેવા માટે જ એ બધી સામગ્રીને કામે લગાડજે. મોટા મેટા રૂસ્તમને આ કક્કાએ રમાડીને રણમાં રગદોળી નાંખ્યા છે. આ કકકાની રમતથી સાવધાન રહેવા જેવું છે. એમાં પણું કંચન ફક્કાને (પરિગ્રહ) મેળવવા જીવ કેવી કરતા કરે છે, કેવા પાપ કરે છે તે તમને સમજાવું. એક વાર પેપરમાં વાંચ્યું કે હેકટર વિશેષ અભ્યાસ માટે પરદેશ જવાના છે. માટે ચાર દિવસમાં જેને આવવું હોય તે આવી જાય. પરદેશ જઈને આવ્યા પછી પણ જાહેરાત આવી કે ફેકટર પરદેશ જઈને વધુ ભણીને આવી ગયા છે. આજે તમને બધાને વધારે શું ગમે છે? રહેવું છે હિન્દુસ્તાનમાં અને વસ્તુઓ ગમે છે પરદેશની. અરે દીકરી માટે મુરતીયે પણ ફેરેન રીટર્ન મળી જાય તે કુલાકુલા થઈને ફરે. મને તે લાગે છે કે તમારું પુદ્ગલ પણ ફેરેનનું થઈ જતું હોય તે તૈયાર (હસાહસ). Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] [ શારદા શિરાણિ ડોકટર પરદેશ જઈ ને આવ્યા છે એટલે દઢી એ ત્યાં વધુ જાય. કેમ ? એ પરદેશ ભણીને આવ્યા છે પણ આ ડૉકટરોની લાભવૃત્તિ કેટલી હોય છે! દવાઓ બનાવનાર ફાર્માસીએ એમની નબળી બનાવટમાં ડોકટરોને વધુમાં વધુ કમિશન આપી હી આને દવા આપવા માટે અંગત પરિપત્રો કાઢે છે. દીની લાશ રોકવામાં પણ ડૉકટરો પૈસા લેતા થઈ ગયા છે. કેટલી અધમવૃત્તિ ! ડોકટરોના ધા રિફાઈમાં થઈ ગયા છે. પેલા ફોરેન રીટન ડોકટરને ત્યાં એક ઢઢી ગયા. ડોકટર પાસે જાય એટલે યુરીન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, ટુલ ટેસ્ટ, બધુ ટેસ્ટ કરાવવાનુ` કહે, ટેસ્ટ, ટેસ્ટ ને ટેસ્ટ, ડૉકટરોને સલામ ભરવાની અને ગાંઠના નાણાં દેવાના. અધુ' ટેસ્ટ કરીને ડોકટરે કહ્યું-આ ભાઈનુ પેટ ચીરવુ પડશે. આજે ડાકટરોની ઝાઝી કમાણી એપરેશનમાં થઈ ગઈ છે. અડધું પેટ ચીર્યાં પછી બહાર આવીને કહ્યું કે પેટનુ તા આપરેશન કર્યુ છે પણ તેની બાજુમાં બીજી ગાંઠ છે. તેનુ પણ આપરેશન કરવુ પડશે. આપે આપરેશનનેા જે રૂલ નક્કી કર્યાં છે તેના કરતાં ૪૦૦૦ રૂા વધુ થશે. છ-ખાર મહિને કરાવવુ' તેા પડશે ત્યારે આઠ–દ્દશ હજાર રૂપિયા થશે ને અત્યારે કરાવવુ' હોય તા ૪૦૦૦ રૂા. વધુ દઈ દો, મને તેા કંઈ નથી પણ નહી' કરાવા તા પાછળથી તમારે પસ્તાવું પડશે. છેવટે કરવાની હા પાડી ત્યારે ડોકટરે ગાંઠ કાઢી. હજુ દી ટેખલ પર સૂતા છે. ટાંકા લેવાના બાકી છે, ત્યારે ડોકટર ખડ્ડાર આવીને કહે, હવે બીજા પાંચ હજાર અત્યારે લાવીને મૂકા પછી ટાંકા લઈશ. દી જીવે કે મરે પશુ ગમે તે રીતે પૈસા ચૂકવી દેવા પડે. આ ડૉકટરા જ્યારે ભણતા હતા ત્યારે કહેતા હતા કે અમે સેવા કરીશુ. આજે તેા સેવા ગઈ અને રૂપિયા આવી ગયા. સેવા કરવાની ભાવના અને ધગશ હેાય તા વધુમાં વધુ ૮-૧૦ વર્ષ ટકે. પછી તા માત્ર કમાવાની ભાવના સિવાય કાંઈ નહિ. એક ડોકટરને સાથે લઈને ખીજા ડોકટરને બતાવવા જવુ' હેાય તે પણ આવનાર ડોંકટરને ચાર્જ આપવા પડે. એ બધા ડૉકટર કરતાં આ ડૅાકટરના દવાખાનામાં આવે ને ! બીલકુલ ફી નહિ. લાચારી ખતાવવાની નહિ અને જન્મ મરણના રોગને મટાડે એવા સ ́તા વીતરાગના ડોકટર છે. આજના ડોકટરા પૈસા મેળવવા માટે માનવતાને ગુમાવી બેઠા છે. કંઈક ડોકટરો એવા સારા જોવા મળે છે કે ઘી ની સ્થિતિ જો સારી ન હેાય તે તપાસવાના કે આપરેશનના એક પણ પૈસેા લીધા વિના દીને દવાખાનામાં પેાતાના ખર્ચે પંદર દિવસ રાખી તેમની ગાડીમાં ઘેર પહેાંચાડી દે પશુ એવા ડૉકટરો કેટલા ? બહુ ઓછા. બાકી બીજા ડોકટરોની ની આ પર એવી છાપ પડી ગઈ હોય છે કે ડોંકટરા દેહ ચીરે અને પૈસે ટકેય ચીરે, પૈસાની પાછળ પાગલ બનેલા ડૉકટરા ગૌરવ ન મેળવી શકે. જે ડોકટરો દવાથી અને દુઆથી દી ને જીતે એ દેવની જેમ પૂજાય છે. એની કીર્તિ પણ ખૂબ વધે છે. દર્દીના દુઃખની વાતા ડોકટરો સમજી શકે તેા દુઃખ વિશ્વમાં ટકે નહિ. તેમાં ડૉકટરોની પ્રેકટીશ ખૂબ જામી ગઈ હોય તો પછી Page #322 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૪૩ પૂછવું જ શું ! તેવા હેકટરો દવાખાનામાં આવતા માણસને દર્દી તરીકે નહિ જોતાં ગ્રાહક દેખે છે. એટલે તેને લૂંટાય તેટલે લૂંટે છે, પણું એને ખ્યાલ નથી કે બધાને લૂંટતા મારો આત્મા લૂંટાઈ રહ્યો છે. મારી માનવતા લૂંટાઈ રહી છે. આવી ક્રૂરતા માત્ર ડૉકટરમાં હોય છે એવું નથી. વકીલાતના કે અન્ય ધંધાના ક્ષેત્રમાં પણ આવી ક્રૂરતા પ્રવેશી ગઈ છે. આ તે ડૉકટરની વાત કરી. હવે વેપારીની વાત કરું. વેપારીઓ ડૉકટરથી ઊતરે એવા નથી. એક જાણીતી ધમધોકાર પેઢી કેટલાય વર્ષોથી ચાલતી હતી. આ શેઠની દુકાને બહારગામથી તેમના મિત્ર મળવા માટે આવેલા. આ શેઠની એક ખૂબી હતી. તે કઈ સમજી શકે નહિ. શેઠની દુકાને કેટલાક ઘરાક આવે ત્યારે શેઠ રામરામ બેલે. ડી વાર પછી બીજા ઘરાક આવે ત્યારે શેઠ હરે હરે બોલે. શેઠના મિત્રના મનમાં થયું કે શેઠ કેમ આવું બોલે છે? કેટલાક ઘરાક આવે ત્યારે રામ...રામ અને કેટલાક ઘસકે આવે ત્યારે હરે....હરેબેલે છે. હું કેટલાય વેપારીની દુકાને જાઉં છું ત્યાં ઘરાકે પશુ ઘણું આવતા હોય છે છતાં આવું કઈ દિવસ મેં સાંભળ્યું નથી પણ અત્યારે આ વાત પૂછવામાં મઝા નથી. રાત તો આપણી છે ને ! શેઠના આ શબ્દોને મર્મ મિત્ર સમજી શક્યો નહિ. સાંજે શેઠ, મિત્ર બધા ઘેર ગયા. ખાધું પીધું પછી શેઠ અને મિત્ર બેઠા છે. મિત્ર કહે શેઠ ! આપને હું એક વાત પૂછું? પૂછો ને ખુશીથી. કેટલાક ઘરાક આવે ત્યારે આપ રામ રામ બોલો છો અને કેટલાક ઘરાકો આવે ત્યારે આપ હરે હરે બોલે છે. આપ કેમ આવું બોલે છે ? એ શબ્દો બોલવાનું રહસ્ય શું ? રામરામકે હરે હરે..બોલવામાં જે કલ્યાણનું કારણ હોય તો હું પણ એવું કરું? શેઠ કહે-મિત્ર ! જાણવાની જરૂર નથી. વાતનું કારણ દર્શાવવામાં વાંધો ન હોય તે કહે. વધે તે કાંઈ નથી પણ હું શું કહું? મિત્ર ! મારી વર્ષોની જૂની પેઢી છે. ખૂબ ધીકતો ધંધો ચાલે છે. પૈસાની ટંકશાળ પડતી તે તમે જોઈને. હા. અમારી દુકાનને સ્ટાફ આ બે શબ્દોથી તૈયાર થયો છે. દુકાનમાં આવનારા ઘરાકે બે પ્રકારની હોય છે. કેટલાક ઘરાક એવા આવે કે માલ બધે જુવે ખરા પણ ખરીદી ખાસ ન કરે. જે ઘરાક કસ વિનાના હોય તેને હું સમજી જાઉં છું. ત્યારે રામ...રામ.... બોલું છું. આ શબ્દોથી સ્ટાફના માણસો સમજી જાય કે ઘરાક કસ વિનાના આવ્યા છે. રામ રામ કરવા જેવા આ ઘરાક છે. માલ ખરીદી કરે એવા નથી માટે ઘરાકને વધુ માલ બતાવવામાં મજા નથી, એટલે તેઓ જૂનો માલ લઈ આવે. ને માલ દુકાનમાં પડ હેય તો પણ તે ન બતાવે. કેટલાક ઘરાક એવા આવે કે તે માલ જોયા પછી અવશ્ય ખરીદી તે કરે. આવા કસવાળા ઘરાક આવે ત્યારે હું હરે હરે...બેલું છું. આ શબ્દો બેલું એટલે મારા માણસ સમજી જાય કે કસવાળા ઘરાક આવ્યા છે. હરે હરેનો અર્થ લુંટવા જેવું થાય છે. જેટલું લૂંટાય તેટલું લૂંટ. આ ઘરાકો એવા છે કે જેટલા પૈસા ઝડપવા હોય તેટલા ઝડપી લેવાય Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪] [ શારદા શિરેમણિ એવા છે... એટલે માણસો બધો સારો માલ લઈ આવે. કદાચ ઘરાક માંગે તે માલ મારી દુકાનમાં ન હોય તો બીજી દુકાનમાંથી પણ લાવીને આપે અને ઘરાકને સાચવી લે. મારી આ રીતથી મને એ લાભ થાય છે કે કસ વિનાના ઘરાક પાછળ બેટો સમય બગડતો નથી અને કસવાળા ઘરાક આવે ત્યારે થોડો સમય ખરચાય પણ તેનું વળતર પૂરેપૂરું મળી રહે છે. પેલે મિત્ર તો શેઠની આ વાત સાંભળીને સજજડ થઈ ગયો. આ તે બહાર ધમી દેખાવાની વાત છે. રામ રામ અને હરે હરે બેલે છે પણ અંદરથી લૂંટવા ગૂંટવાની વાત છે. સ્વાર્થની કળા આ જગતના જીને સમજાવવી પડતી નથી. એ તો જેમ જેમ ઉંમર થતી જાય તેમ સમજાતી જાય છે, પણ યાદ રાખજો કે આ કળામાં ગમે તેટલા હોંશિયાર થાશે તે એ હોંશિયારીથી આ જન્મમાં અશાંતિ, કલેશે ઊભા થાય છે અને બીજા જન્મમાં દુઃખમય દુર્ગતિઓ મળે છે. જ્યાં સુધી આસક્તિ ઓછી થઈ નથી, મમતાના માં ઊતર્યા નથી ત્યાં સુધી આત્માના સ્વરૂપને સમજી શકવાના નથી. હરે હરે..કે રામરામ કરીને ગમે તેટલા પૈસા ભેગા કરે, ખાનારા ખાશે, ભગવનારા ભગવશે પણ તે મેળવતાં જે પાપ કર્યા છે તે પાપના ભાગીદાર કેઈ નહિ થાય. “g #ત્તા જિત્તા ” કર્મ કરનાર આત્મા છે અને ભગવનાર પણ આત્મા છે. આજે બધે છેતરપિંડી થઈ રહી છે પણ ધર્મમાં પણ હવે છેતરપિંડી આવી છે. આવું બધું કરીને કયાં જશે? જીવના ઉતારા કયાં થશે? મને યશ મળે, મારી વાહ વાહ થાય તે માટે કેટલા દંભ કરે છે? કેટલી માયા કપટ કરે છે? એક શેઠ મરવા પડયા. પિતાને કેમ સારું થાય તે માટે પુત્રોએ ઘણા ઉપાયો કર્યા પણ સારું થતું નથી. શેઠને લાગ્યું કે હવે હું જીવવાનું નથી. મારે અંતિમ સમય છે. શેઠે ચાર માણસોને બોલાવ્યા ને કહ્યું કે હું લખાવું તેટલું લખે. મારી પિઢીમાં જે નોકરી અને માણસો છે તેમાંથી જેને દશ દશ વર્ષની નોકરી પૂરી થઈ હેય તે બધાને મારા મૃત્યુ બાદ પાંચ પાંચ હજાર રૂપિયા આપજે. મારા તરફથી તેમને બક્ષિસમાં આપવામાં આવે છે. માગુસે તે વિચારમાં પડી ગયા કે આ શું! આ શેઠ તે પાકા કંજુસ છે. મખીચૂસ છે. જિંદગીમાં કઈ દિવસ પૈસાનું દાન કર્યું નથી. પિતે પિટ ભરીને ખાધું નથી ને કઈને ખાવા દીધું નથી. જેણે આખી જિંદગીમાં બીજાને તે શું પિતાના દીકરાને પણ ૧૦૦ રૂ. કેઈ દિવસ આપ્યા નથી તે માણસ વલમાં લખાવે છે કે જે નોકરોને ૧૦ વર્ષની નોકરી પૂરી થઈ હોય તેને પાંચ પાંચ હજાર આપો. બધાને આ વાત માનવામાં આવતી નથી. તેમને થયું કે શેઠ ગાંડા થઈ ગયા લાગે છે. શેઠની પાસે લાખની મૂડી હતી પણ કઈ દિવસ ઘી ચોપડેલી રોટલી પણ ખાધી નથી. એ શેઠ બોલે છે! મીડું તે વધી જતું નથી ને! શેઠ, ૫૦૦ કે ૫૦૦૦? અરે ૫૦૦૦ શેઠ, અમને શંકા થાય છે. જે કરે બધા જાણશે તે માથે ચઢી જશે. શેઠ કહે હું કહું છું તો ય લખતાં નથી. એક ભાઈએ શેઠના કાનમાં કહ્યું-શેઠ ! પાછળથી પસ્તાવું ન પડે. શેષાવાને સમય ન આવે. અત્યાર સુધી આપને અનુભવ આ વાત માનવાની Page #324 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૨૪૫ ના પાડે છે. શેઠ કહે-તમારે અનુભવ સાચે છે. તો પછી આટલી મોટી રકમ કેમ બક્ષિસમાં આપે છે? ભાઈએ ! હું મૂર્ખ નથી. સમજીને લખાવું છું. તમે બધા મૂરખ છે. મારી વાતને સમજી શક્તા નથી. આપ વીલ વાંચે. મેં શું લખાયું છે? દશ દશ વર્ષની નોકરી જેને પૂરી થઈ હોય તેને આપવાના લખ્યા છે. મારા સ્ટાફના નોકરીમાં કેઈને હજુ દશ વર્ષ થયા જ નથી. છેલલા ૪૦ વર્ષથી મારી દુકાન ચાલે છે, પણું અત્યાર સુધીમાં એકેય નકર એ નથી આવ્યું કે જે ત્રણ વર્ષથી વધુ ટકી શકય હોય ! તે પછી આવું લખાવવાની શી જરૂર? આમાં મારે માત્ર જશ ખાટવાને છે. બધા કહે કે શેઠ કેવા દાનવીર કે નેકરોને પાંચ પાંચ હજાર રૂપિયા આપી ગયા ! હું કઈને ત્રણ વર્ષથી વધુ ટકવા દેતો નથી. તમે શા માટે ચિંતા કરે છે? આવા દંભી માણસનું કયાં કલ્યાણ થાય ! જેનું અંતરંગ જીવન સાવ સડી ગયેલું છે, છતાં એ સડાને છુપાવવા દંભ પ્રપંચ કરે છે, તેવા જ સંસારમાં રખડે છે. હું ઢોંગ કરું છું ધમીને, પણ ધર્મ વચ્ચે ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શૈયામાં... જે જીવે દંભી છે, પાપી છે, છતાં ધમીને ઢોંગ કરે છે એવા છે તરવાના નથી. જે જીવે ભલે બહારથી ધમાં દેખાતા ન હોય પણ જેને આત્મા સરળ છે, જેના ભાવે શુભ છે તે આત્મા જલ્દી તરી જાય છે. યાદ રાખજે, બીજુ બધું બગડે તો બગડવા દેજે પણ દિલના શુભ ભાવેને કયારેય બગડવા ન દેશે. બગડેલી વસ્તુઓ કદાચ નવી મળી શકશે પણ બગડેલા શુભ ભાવે જલ્દી નવા નહીં આવે. બગડેલી વસ્તુઓના નુકશાન ભરપાઈ કરી શકાશે પણ શુભ ભાવના બગાડથી જે નુકશાન થશે તે ભરપાઈ કરતાં આંખમાં પાણી આવશે. પાપ ભરપૂર, દુઃખભરપૂર દુર્ગતિઓની હારમાળા ઊભી કરવાનું કામ આ દુષ્ટ ભાવનું છે. જન્મજન્મ સુધી મન શુભ ભાવમાં રમતું ન રહે એવી ભયંકર સજા આપવાનું કામ આ બગડેલા ભાવનું છે. મહાન ભાગ્યોદયે વીરનું વિરાટ શાસન મળ્યું છે, જૈન ધર્મ મળે છે તે આ અણમોલા અવસરમાં ભાવને બગડવા નહિ ના શુભ ભાવની વૃદ્ધિ કરશે. જેમના અંતરમાં શુભ ભાવને વેગ ઉછળી રહ્યા છે એવા જિતશત્રુ રાજા ભગવાનના દર્શને ગયા. ભગવાનનું સસરણ દેખાયું એટલે હાથી પરથી નીચે ઉતરી ગયા. ભગવાન મહાવીર સ્વામી પાસે જતાં પહેલાં પાંચ અભિગમ કરીને ગયા. (૧) તેમની પાસે સચેત વસ્તુઓ જેવી કે પાન, ઈલાયચી, માળા, લવીંગ, સોપારી આદિ સચેત ચીજો બહાર મૂકીને ગયા. અહીં સંતના દર્શન કરવા આવે ત્યારે પણ કઈ સચેત ચીજને લઈને ન અવાય, કારણ કે તમારા ખિસામાં સચેત વસ્તુ પડી હોય, અમને તો ખબર ન હોય એટલે તમારી સાથે વાત કરીએ તો બંને જણા દોષના ભાગીદાર થઈએ. તમારા ઘેર ગૌચરી આવીએ ત્યારે તમારા હાથમાં દાતણ પાણી હેય ને પધારે બેલે તે ઘર અસૂઝતું થઈ જાય, તો પછી અહીં લઈને Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] [ શારદા શિરામણ આવે તે તમે અસૂઝતા છે. તમારી સાથે વાત કેવી રીતે થાય ? માટે અહી' આવે ત્યારે કોઇ પણ સચેત વસ્તુને સાથે લઇને અવાય નહિ. અત્યારે સેલના ઘડિયાળના ઉપયેત્ર બહુ વધ્યા છે. ઉપાશ્રયમાં પણ આજે એ ઘડિયાળા ખાંધીને આવે છે. એ તેા સેલ છે એટલે ઇલેકટ્રીક છે તે પણ સચેત કહેવાય માટે આપ ખાસ ધ્યાન રાખજો કે સેલના ઘડિયાળ પહેરીને ન આવતા. જિતશત્રુ રાજાએ સચેત વસ્તુના ત્યાગ કર્યાં. (ર) માઢે ઉત્તરાસ'ગ કડુ, ખાંધ્યું'. આ વજ્ર સાંધા વગરનુ હાવુ જોઇએ. ભગવાનની સામે કે સ`ત સતીજી સામે ઉઘાડા મુખે ન મેલાય. એક વાર ઉઘાડા મુખે ખાલવાથી વાઉકાયના અસ`ખ્ય જીવેાની હિંસા થાય છે, માટે ઉત્તરાસંગ કપડું' ખાંધ્યુ’. (૩) જેવા દૂરથી ભગવાન દેખાયા કે તરત એ હાથ જોડીને અજલી કરી વિનયપૂર્વક ઊભા રહ્યા. તે સમજે છે કે ભગવાન તેા મારાથી અનંત ગા ગુણેામાં મોટા છે ને હું નાના છું. ભગવાનને વંદન કરવા જવુ છે તે નમ્રતા, સરળતા જોઇશે. તમે બધા વદન કરો છે પણ વંદન એટલે શું ? તે હજૂ આપ સમજ્યા નથી. વદન કરવાથી કેટલા લાભ થાય છે? તે વાત અવસરે. : ચરિત્ર રાણીના હાર જડચો નહિ એટલે નાકરાને પૂછ્યું, બધાએ કહ્યું, અમે હાર જોયા નથી. છેવટે પુણ્યસારને ખેલાવ્યેા. તેને પૂછ્યું', તે હાર લીધેા છે ? પહેલા તેા નામક્કમ ગયા, પછી શેઠ ગુસ્સે થયા. સાચું ખેલ, તે હાર લીધા છે ? શેઠે ખૂબ માર માર્યાં એટલે તે સાચુ' એલી ગયા. હા પિતાજી ! મેં હાર લીધા છે. શા માટે તે હાર લીધા છે ? હું જુગારીયા સાથે જુગાર રમતા હતા. તેમાં હારતા મારા માથે એક લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. તેઓ પૈસા લેવા માટે મારી પાછળ પડથા છે. પૈસા કાંથી લાવવા ? હું ખૂબ મૂ`ઝાયેા. છેવટે મેં આ હારની ચોરી કરી છે. તે સત્ય વાત એલી ગયા. હવે તે હાર કયાં ગયા ? પિતાજી! લાખ રૂપિયાનું કરજ ચૂકવવા માટે એ હાર મે જુગારીયાઓને આપી દીધા છે. તેઓ લઈ ને ચાલ્યા ગયા. જા. તું તેમની પાસેથી હાર લઈ આવ પિતાજી ! હું હાર શેાધવા કયાં જાઉં ? તને ખબર છે ને કે આ હાર મારા નથી, પણ રાજરાણીના છે. હુ' આવા ખીજા દશ હાર ઘડાવી શકુ એમ છું, પણ આ રાજરાણી માને નહિ, તે એમ જ કહે મને મારા હાર આપે કારણ કે આ તા સ્ત્રી હડ છે. સ્ત્રી હઠ, બાલ હઠ અને જોગી હઠ. આ ત્રણ હઠો પેાતાનું ધાર્યું કરે ત્યારે જ પે. તમે નાના ખાળકોને લઈને ભૂલેશ્વર જેવા રસ્તેથી જતા હેા, ત્યાં બધું નવું નવું જુએ ને છેકરા માંગે. તમે ગમે તેટલુ' સમજાવે પણ એને જે જોઈ તુ હાય તે લીધે જ છૂટકા કરે. આ તા રાજાના હાર છે. હવે લાવવા કયાંથી ? એટલે શેઠને ગુસ્સા આવી ગયા. દીકરા ! દીકરા ! મે તને દેવ પાસે વચન માંગીને લીધેા છે. તે ધમની પર’પરા સાચવવા માટે, તેના બદલે તું જુગારી બન્યા, ચારી કરતાં શીખ્યા, દારૂ પીતા શીખ્યા. હવે શું ખાકી રહ્યું ! વેશ્યાગમન બાકી છે તે પણ હવે જો કંટ્રાલ નહી... રાખીએ તે તે પણ શીખી Page #326 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૨૪૭ જશે. મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તેમને ખૂબ ગુસ્સો આવી ગયે. નાલાયક ! પાપી! તું અમારા ઘેર જ ન હોત તો સારું હતું. દીકરા આવા નાલાયક થાય તેના કરતાં બહેતર વાંઝીયા રહેવું સારું. પુણ્યસાર ઊભે ઊભે રડે છે. મનમાં વિચારે છે કે આમાં દેવ પિતાજીને નથી, પણ મારે છે. તે ભલે અત્યારે ભૂલ્યો છે પણ માતાપિતાના સંસ્કાર છે. તેનામાં કુસંગરૂપી મેળવણ પડયું છે એટલે બગડ્યો છે. હવે તેને પશ્ચાતાપ થાય છે. અહે! મારા પિતાનું નામ આખા ગામમાં બોલાય છે. જેમની દેશદેશમાં નામના છે. આવા ધર્મિષ્ઠ પિતાના નામને મેં બદનામ કર્યું છે. મારી ભૂલની માફી માંગી લઉં. અત્યારે માફી માંગવાને સમય નથી. આ બધું બન્યું ત્યારે તેની માતા બહાર ગઈ હતી. શેઠને તે ખૂબ ગુસ્સો આવ્યો છે. હવે રાજાને જવાબ શું આપીશ? હુ સાચી વાત કહીશ તે રાજા મારી વાત માનશે કે નહિ માને ? રાજા મને શું કરશે ? મારી આબરૂ, ઈજજત શું રહેશે ? છેવટે બેચી પકડીને કહે છે હે, દુષ્ટ ! તું બહાર જા. જ્યારે હાર લઈને આવે ત્યારે મારા ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં આવવાને તારે અધિકાર નથી. ગળીના ઘા સારા પણ વચનના ઘા બહુ ખરાબ. અભાગીયા મરી ફીટ, પણ આ ઘરમાં પગ મૂકીશ નહિ. નિર્લજજ ! આટલી હદે તું નીચે ઊતરી ગયો ? આ માટે તને ભણાવ્યું હતું? તારા જેવા અસંસ્કારી, ચાર અને જુગારીનું મુખ જોવા માંગતો નથી. એમ કહીને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. પુણયસારના મનમાં થાય છે કે હું કહી દઉં કે પિતાજી! ફરીવાર આવી ભૂલ નહિ કરું. વિચાર કરે છે પણ બોલી શકતો નથી. માફી માંગી લઉં. માનવીના હજારે ગુના હોય પણ જે તેનામાં નમ્રતાને ગુણ હશે તે તેના ગુના માફ થયા વિના નહિં રહે. શેઠે તે પુત્રને ધકકો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તેની માતા આ સમયે હાજર હેત તે આ સ્થિતિ ન આવત. પુણ્યસારને થયું કે હવે હું શું કરીશ ? કયાં જાઉ કોને કહું, જનકે કાઢયો બહાર કર્મ ઉદયમાં આવ્યા, કેને કહું આ વાર, " હે ભગવાન ! હવે હું કયાં જાઉ ? હું કુમિત્રોની સંગે ચઢયે. હવે આ મિત્રો મને રાખવાના છે! અત્યારે જાઉં તો કે મારા સામું પણ ન જુએ. જ્યાં સુધી ખિસ ભરપૂર ત્યાં સુધી મિત્રો, ખિસ્સા ખાલી થયા પછી મિત્રો કે કોઈ મારું નથી. પૈસા હોય ત્યાં સુધી સગપણ પછી કઈ કેઈનું સગું નથી. પુણ્યસાર વિચાર કરે છે કે ક્યાં જાઉં? આ ગામમાં તો કેઈ સ્થાન નથી. કેઈને ઘેર રહેવા જાઉં ને ખબર પડી જાય કે આ તે પુરંદર શેઠનો દીકરો છે. શેઠે તેને કાઢી મૂક્યો છે. તે મારા પિતાની ને મારી પિણ સોળ આની બોલાય એવું મારે કરવું નથી. આ ગામમાં મારે રહેવું નથી. કયાં જઈશ? શું કરીશ? એ કાંઈ તે વિચારી ન શક્યો. માત્ર મારે અહીંથી જતા રહેવું એમ નક્કી કરીને તે ચાલી નીકળ્યા. જેને પાણી માંગે દૂધ મળતું હતું, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ શારદા શિરેમણિ ખમ્મા ખમ્મા થતી હતી, તે આજે ભૂખ્યા, તર પહેરેલાં કપડે ચાલ્યા જાય છે. પહેલા તે તે જ્યારે બહાર જાય ત્યારે કોઈને કોઈ સાથે હેય. આજે તે એકલેઅટલે ચાલ્યો જાય છે. ગામ પૂરું થયું ને વગડો શરૂ થયું. થોડું ચાલે ત્યાં રાત પડી ગઈ. સાત માળના મહેલમાં સુખ શયામાં પિઢનારને આજે વગડામાં વિસામે આવી ગયે. ભયંકર વગડે છે. અંધારી ઘનઘેરા રાત છે. અંધારી રાત્રે ગામમાં પણ બીક લાગે ત્યારે આ તે વગડો! વાઘ, વરૂ, સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. મનમાં ભય લાગે છે. હવે શું કરીશ? મારા મા-બાપે કહ્યું. મને સમજાવ્યા છતાં ન માને, બધા વ્યસનેમાં ચઢી ગયે. ચેરી કરતાં શીખે ત્યારે મને કાઢી મૂકયો ને! મને ભલે તેમણે કાઢી મૂકે પણ હવે તે મારા માટે રડતા હશે પણ હવે જવાય કેવી રીતે ? જે પુયસારને અંધારી રાત્રે ભયંકર વગડામાં ભય લાગવા માંડ્યો. તેને યાદ આવ્યું કે હું ન હતું ત્યારે મારા માતાપિતા કહેતા હતા કે નવકારમંત્ર જેવું કંઈ શરણું નથી. નવકારમંત્રના પ્રભાવે વિને પણ દૂર થઈ જાય છે. બધા વિચારો અને ચિંતા છોડીને મનમાં નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યો. આવા દુઃખના સમયમાં નવકાર ગણતાં મને બીજે જાય ખરું? તેણે સામે મોટું ઝાડ જોયું. વિચાર થયો કે ત્યાં ચઢી જાઉં તે વાધ–વરૂથી મારું રક્ષણ થાય પણ ત્યાં કદાચ કું આવી જાય તે હું પડી જોઉં, શું કરું? તે ખૂબ રડવા લાગ્યો. પણ અહીં તેને કેણ કહે કે બેટા! રડીશ નહિ ત્યાં ઝાડમાં બખોલ જોઈ. હું એમાં પેસી જાઉં તે વાઘ સિંહ મને કંઈ કરી શકે નહિ ને ઝેકું આવે તે પડી પણ જાઉં નહિ. પુણ્યસાર કેટલા સુખમાં હતું ને કેવા દુઃખમાં આવી પડે! હવે ખૂબ પસ્તાવો થાય છે કે હું જુગાર ન ર હેત, ચોરી ન કરી હતી તે મારી આ દશા ન થાત! એમ પશ્ચાતાપ કરતે બખોલમાં બેઠે. આ બાજુ શેઠ ઉદાસ થઈને બેઠા છે. હજુ તેમને ગુસ્સો જ નથી. હું રાજાને શે જવાબ આપીશ ? ત્યાં શેઠાણી બહારથી આવશે. શેઠને બધી વાત પૂછશે, ત્યાં શું બનશે તે ભાવ અવસરે. - શ્રાવણ સુદ ૧૪ ને મંગળવાર વ્યાખ્યાન નં. ૨૯ તા. ૩૦-૭-૮૫ "વિશ્વવંદનીય, શૈકય પ્રકાશક, રાગદ્વેષના વિનાશક, એવા ભગવતે દ્વાદશાંગી રૂપી વાણીનું નિરૂપણ કર્યું. આપણા ચાલુ અધિકારમાં જિતશત્રુ રાજા ભગવાનના દર્શને ગયા ત્યાં પાંચ અભિગમ સાચવ્યા. ભગવાનના દર્શને જતાં નમ્ર બનીને ગયા. તે સમજે છે કે આ દુનિયામાં મારા પ્રભુથી મોટું કેઈ નથી. ભગવાનના દર્શન કરવા જવાની ભાવના કયારે થાય? સંસારને રાગ છૂટે ત્યારે. એકને છોડીએ તે બીજું મેળવીએ. જિતશત્રુ રાજાએ પાંચ અભિગમ સાચવ્યા. બે હાથ જોડીને અંજલી કરીને શ્રમણ ભગવાન જે બાજુ બિરાજતા હતા તે બાજુમાં ગયા. ત્યાં જઈને ત્રણવાર અતિ દૂર નહિ અને અતિ નજીક નહિ એ રીતે ઊભા રહીને ખૂબ ઉત્સાહપૂર્વક ભક્તિભાવપૂર્વક વંદન કર્યા. વંદન Page #328 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૨૪૯ કરતાં એવા ઉત્કૃષ્ટભાવ છે અહે પ્રભુ! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, કે આજે મને આપના દર્શન થયા. આજે મારું જીવન ધન્ય બની ગયું છે. પાવન બની ગયું છે. વંદન કરવાથી જીવને કેટલે મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ વીર ભગવાનને પ્રશ્ન કર્યો છે મારા પ્રભુ! વળ મને નીચે ક્રિ' કાયરૂ? ગુરૂ ભગવંતને વંદન કરવાથી જીવને શું લાભ થાય? પ્રભુએ કહ્યું- નીચાળોચું જ खवेइ उच्चागोयं कम्म णिबंधइ, सोहगं च णं अपडिहयं आणाफलं णिवत्तेइ, રાઉમાશં ર ગાય | ઉત્કૃષ્ટભાવે વંદન કરવાથી નીચગેત્ર કર્મને ક્ષય કરે છે અને ઉચ્ચગોત્ર કર્મને બાંધે છે. અખંડ સૌભાગ્ય અને સફળ આજ્ઞાના ફળને પ્રાપ્ત કરે છે અને દાણિયભાવને પ્રાપ્ત કરે છે અર્થાત તે લેકેને પ્રીતિપાત્ર બને છે. વંદન કરવાથી જીવને પાંચ બેલની પ્રાપ્તિ થાય છે. (૧) નીચ નેત્ર કર્મને ખપાવે છે. (૨) ઉચ્ચ ગેત્રને બાંધે છે. અહીં ભગવંતે કેવી સરસ વાત સમજાવી છે. તમે કઈ વેપારી પાસે દશ હજાર રૂ. માંગે છે. ત્રણ વર્ષ થયા છતાં તમે એની પાસેથી ઉઘરાણી કરી નથી. હવે તે વ્યક્તિ તમારા દશહજાર રૂા. વ્યાજ સહિત સામા પગલે આવીને તમને આપી ગઈ. હું તમને પૂછું છું કે ઉઘરાણું કર્યા વગર સામેથી તમને તે ભાઈ દશહજાર રૂ. વ્યાજ સહિત ગણીને આપી ગયા તે તેના બદલામાં તમે ખુશી થઈને તેને ૧૦૦ રૂ. કે ૫૦ રૂ. પાછા આપે ખરા? (શ્રોતાઃ ના, ના. વગર માંગે વ્યાજ સહિત પાછા આપી ગયા છતાં ખુશાલીમાં કાંઈ ન આપીએ, અહીં ગુરૂ ભગવંતને ઉત્કૃષ્ટભાવે વંદન કરવાથી કેટલે લાભ થયો? સમજજો. પહેલે લાભ તે એ થાય કે નીચગોત્ર કર્મને ખપાવે. એટલે જે દેવું હતું તે ચુક્ત થઈ ગયું. રૂપિયા ભરી દે એટલે કરજમાંથી મુક્ત થયા તેમ અહીં નીચગવ્ય કર્મ બાંધ્યું હતું તેને ખપાવી દીધું ને ઉચ્ચગેત્ર કર્મ બાંધ્યું. મનુષ્ય ભવ અને આર્યક્ષેત્ર મળવા છતાં તેમાં ઉચ્ચગેત્રની પ્રાપ્તિ થવી એ ધર્મરાધનાની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મ સાધના ઉચ્ચ સંસ્કારી કરી શકે અને ઉચ્ચગેત્રમાં તે સંભવી શકે છે. ઉચ્ચગોત્રની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. આચારંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે તે જાણ કરવાનો, સરું નીકળg ' આ જીવ પુણ્યના ઉદયથી કંઈક વાર ઉચ્ચગેત્રમાં ઉત્પન્ન થયા અને પાપના ઉદયથી અનેકવાર નીચગેત્રમાં ઉત્પન્ન થયા. જેમ ફજેત ફાળકામાં બેઠેલ વ્યક્તિ ઊંચેથી નીચે અને નીચેથી ઊંચે આવે છે તેમ ઝુલાની માફક જીવ કર્માનુસાર ઉચ્ચ નીચગેત્રમાં વારંવાર ઉત્પન્ન થાય છે. નીચગોત્રને ઉદય અનંતકાળ સુધી તિર્યંચગતિમાં નિગદઆશ્રી હોય છે. તિર્યંચગતિમાં ઉચ્ચગેત્રને ઉદય હોતું નથી. ઉચ્ચત્રકર્મના ઉદયથી જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે અને જગતમાં સન્માન વગેરે પામે છે. ઉચ્ચગેત્ર એ પુણ્યપ્રકૃતિ છે અને નીચગોત્ર એ પાપપ્રકૃતિ છે. નીચગેત્રના ઉદયે જીવ નીચકુળમાં જન્મે છે, અને અનાદર પામે છે. જૈનદર્શને કર્મથી જેમ ઉચ્ચ નીચ ના ભેદ સ્વીકાર્યા છે તેમ કુળ અને જાતિની અપેક્ષાએ પણ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] [ શારદા શિરમણિ ઉચ્ચ-નીચપણું સ્વીકાર્યું છે. કર્મને આધાર પ્રાયઃ જાતિ પર છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે “જાત એવી ભાત.” સુકૃત્યે પ્રાયઃ ઉચ્ચકુળમાં સંભવે છે. એટલે સુકૃત્ય કે સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન ઉચગોત્ર કહેવાય છે. ઉચગોત્ર એટલે ફેશનેબલ પહેરવેશ, એટીકેટવાળું કુટુંબ એમ નહિ પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સંસ્કાર હોય, જ્યાં કર્મવાદનું જાણપણું- હેય તે ગોત્રને ઉચ્ચગેત્ર કહેવામાં આવે છે. ઉચ્ચગોત્રમાં ધર્મની સાધન સામગ્રીઓ, સંસ્કારે જન્મથી પ્રાપ્ત થાય છે. જેમાં રાજાને ઘેર જમેલે પુત્ર રાજ્યને અને શ્રીમંતને ઘેર જમેલે પુત્ર પૈસાને મેળવવા ગયે નથી. રાજ્યને તથા ધનને વારસો વિના મહેનતે તેમને જન્મ થતાં મળી ગયો છે તે રીતે શુદ્ધ સંસ્કારને વારસો જન્મથી ઉચગેત્રમાં મળે છે. અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય છે. રાત્રિભેજન તથા કંદમૂળ આદિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શો દોષ છે તેનું જ્ઞાન નાના બાળકને નહિ હોવા છતાં તેનાથી દૂર રહે છે. ઘેર આવેલ અતિથિને (સંતને) દાન દેવાથી શો લાભ થાય છે તે સમજતા નથી છતાં ઘર આંગણે સંતના પગલાં જોઈને તેમને વંદન કરે. તે ઉત્તમ કુળના સંસ્કારે છે. અજ્ઞાન દશામાં પણું ઉત્તમ આચારમાં ટકાવનાર કે વધારનાર ઉત્તમ કુળ છે. તેથી શાસ્ત્રકારે ઉત્તમ કુળ અને ઉચગેત્રને પુણ્યપ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચ કુળના સંસ્કારે ધર્મમાં સહાયક થાય છે. ઉચ્ચગોત્ર મળવા છતાં કઈવાર અધમીના સંગથી સારા સંસ્કારને લેપ થાય તે પણ ઉત્તમકુળની છાયાને પ્રભાવ પડયા વિના રહેતો નથી. કુળના સંસ્કારે છાના રહેતા નથી. નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર ઠેર ઉપર નાચતા નાચતા એક દશ્ય જોતાં પામી ગયા. ઉચ્ચગોત્રવાળાના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ચાર-લૂંટારાના ઘેર રહેતા પોપટ મારમારો-લૂંટ એમ બેલે છે. જ્યારે સજજનના ઘેર રહેતા પિપટ” રામ...રામ.સીતારામ વગેરે સારું બોલતા શીખે છે. ' સોનામાં સુવર્ણ પણું સ્વાભાવિક છે તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કાર સ્વભાવથી મળે છે. ત્યાં તે ધર્મના સંસ્કારો જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટે અનુકૂળતાએ ત્યાં સંકળાયેલી છે. ધર્મ બહારથી લાવ પડતો નથી. ગરીબ, ભિખારી જેવા તુચ્છને ત્યાં જ મેલે લાખપતિ થાય ખરો પણ તે બહારથી લાવે ત્યારે થાય. તેવી રીતે અન્યકુળમાં જનમેલા ને ધર્મના સંસ્કારે મહેનત કરીને બીજાના સંસર્ગથી મેળવવા પડે. ઊચકુળમાં બધા સારી પરિણતિવાળા હોય એવું નથી. ખરાબ પરિણુર્તિવાળા પણ હોઈ શકે. એવા છે ઓછા હોય. હીરાની ખાણમાં બધા હીરા હોતા નથી, પથ્થર પણ હોય છે છતાં તે ખાણુ તે હીરાની કહેવાય છે. તેવી રીતે ઉચ્ચગેત્રમાં સમજી લેવું. ઉચ્ચકુળના સંસ્કારવાળાને ઉપદેશ આત્મામાં ઉતરતા વાર લાગતી નથી. નીચત્રવાળાને ઉપદેશની અસર ન થાય એવું તે ન કહેવાય પણ અસર થતાં વાર તે જરૂર લાગે. હરિબળ મચ્છી પ્રત્યાખ્યાનમાં પહેલે મતસ્ય છેડી મૂકવાનો નિયમ કરે છે પણ જીવદયાનું સ્વરૂપ સમજવા છતાં સર્વથા અસ્થાને નહિ પકડવાને નિયમ તે ગ્રહણ કરી શકો Page #330 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૫૧ નથી એટલે નીચકુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાયું કરી શકાતું નથી. શ્રી સુધર્માસ્વામી, જ'બુસ્વામી અને કેશીસ્વામીને દુનિયાદારીના કોઈ પણ વ્યવહારનું કામ ન હતું છતાં તેમને ‘ જ્ઞાતિસંપન્ન અને હ્રસંન્ન ’કહેવામાં આવે છે. તેઓ ગણધર છે. ચૌઢપૂર્વી છે એ વાત સાચી છે, છતાં તેમને જાતિસ‘પન્ન કહેવામાં આવે છે. એ ઉચ્ચગોત્રનું મહત્ત્વ સૂચવે છે. નીચગેાત્રવાળા આત્માઓને પાપના સંતાપને ખ્યાલ હેાતા નથી. હિ'સા કરવી, અસત્ય ખેલવુ, ચારી કરવી એ તે એમને મન રમત થઈ ગઈ હોય છે. કોઈક વાર એવું બને કે ઉચ્ચગેાત્રમાં જન્મ પામવા છતાં તેને નીચગેાત્ર ગમતું હોય એટલે નીચગેાત્ર જેવુ' જીવન જીવવું સારું લાગતુ હોય તે તે જીવાની દશા કેવી થાય છે? અમૃતના ભરેલા ઘડાને છોડીને વિષથી ભરેલા ધડામાં માં નાંખવાનું અકાય કરી રહ્યા છે. ઉચ્ચગેાત્ર મળ્યા છતાં જો અભિમાન કરે તે ભવાંતરમાં હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. જાતિમદ આદિ આઠ મઢ દ્વારા અભિમાન કરી બીજાને હલકા પાડનાર આત્મા જે જે દ્વારા અભિમાન કર્યું હોય તે તે દ્વારા તેમાં હલકી સ્થિતિવાળા થાય છે. જાતિના મદ કરનાર નીચ જાતિમાં જાય માટે ઉચ્ચગેાત્રનું અભિમાન કરવું નહિ અને નીચગેાત્રમાં દીનતા લાવવી નહિ. ઉચ્ચગેાત્રનુ અભિમાન કરવાથી ભવિષ્યમાં તે નીચગેત્રમાં ઉત્પન્ન થાય છે.એટલે “તમ્હા મંત્તિનો ત્તેિ ના જ્વે ॥ પડિત પુરૂષ ઉચ્ચગેાત્ર પામવાથી હર્ષોં ન કરે અને નીચગેાત્ર પામવાથી ખેક ન કરે પણ બંનેમાં સમાન ભાવથી રહે પણ એટલું તા જરૂર કહી શકાય ઉચ્ચગેાત્ર ધમ સાધનામાં સહાયક જરૂર બને છે. તીથકર પ્રભુને કે ગુરૂદેવને ઉત્કૃષ્ટ ભાવે વંદન કરવાથી આવા ઉચ્ચગેાત્રની પ્રાપ્તિ થાય છે અને નીચગેાત્ર ક ને ખપાવે છે. જિતશત્રુ રાજા પ્રભુને ઉત્કૃષ્ટ ભાવે વદન કરે છે. વંદન કરતાં કરતાં પણ મનમાં શુભ વિચારાનું આંદોલન ચાલે છે. અહો હું મારા ત્રિલેાકીનાથ પ્રભુ ! તારા દર્શનમાં પણ એટલી શક્તિ છે કે જીવનના દેદાર બદલાઈ જાય. શું તમારુ સૌમ્યમુખ છે ! આપની આંખમાંથી તેા અમી વરસી રહી છે. ભક્તામર સ્તોત્રમાં પ્રભુની ભક્તિ કરતાં ખેલ્યા રૌ: શાંતરાગ રુચિભિઃ પરમાણુભિત્વ', નિર્માપિતગ્નિભુવનૈકલલામભૂ ત ! તાવન્ત એવ ખલુ તે ડેપ્યણુવઃ પૃથિવ્યાં, યો સમાન પર નહિ રૂપમસ્તિ || ૧૨ || ત્રણે ભુવનમાં આભૂષણ રૂપ હે પ્રભુ ! શાંતરસની પ્રભાવાળા જે ઉજ્જવળ પરમાણુઓ વડે આપતું શરીર બનેલું છે તેવા પરમાણુએ પૃથ્વીને વિષે ખરેખર તેટલા જ હતા, તેથી આપના જેવા તેજસ્વી બીજા કાઈ નથી. તીર્થંકર ભગવાનું ઔદારિક શરીર અતિશય કાન્તિવાળુ અને તેમની મુખમુદ્રા સપૂર્ણ રાગ-દ્વેષ રહિત બનેલ હોવાથી અત્યંત પ્રશાંત હોય છે. આવુ... અદ્ભુત કાંતિ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] ( શારદા શિમણિ વાળું અને પ્રસન્ન મુખમુદ્રાવાળું શરીર ત્રણે લોકમાં બીજા કેઈનું નથી. તેનું કારણ પૂર્વભવમાં તેમના જીવે કરેલી વીસ સ્થાનકની આરાધના અને “સવી જીવ કરું શાસનરસી’ એવી રૂડી ભાવના છે. શાંતરસવાળા પરમાણુ કહેવાનો આશય એ છે કે કેવળજ્ઞાન પ્રગટયા પછી તીર્થકર ભગવંતેને મુખ્યત્વે શાતાદનીયને ઉદય વર્તે છે. તીર્થકર ભગવાનને જન્મથી ચાર અતિશય હોય છે અને કેવળજ્ઞાન થયા પછી બીજા ત્રીસ અતિશય પ્રગટે છે. તેમને એક અતિશય એ હોય છે કે જેના પ્રભાવથી તીર્થંકર ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં સર્વત્ર શાંતિ વર્તાતી હોય છે. મરકી આદિ રોગો તે સંપૂર્ણ નાશ પામી જાય છે. જો જન્મજાત વૈર પણ ભૂલી જાય છે. વળી તીર્થકર ભગવંતેના જન્મ સમયે નારકીના જીને. પણ ભયંકર વેદનામાં પણ શાતા ઉપજે છે. તે પછી ત્રણે લેકના બીજા જીવની શાંતિની વાત જ શી કરવી ! જિતશત્રુ રાજા પણ કહે છે હે પ્રભુ ! આપનું શરીર શાંતરસના પરમાણુઓથી શોભી રહ્યું છે ! આપણે વાત એ ચાલતી હતી કે પ્રભુને વંદન કરવાથી નીચગોત્રકને ક્ષય થાય અને ઉચગોત્ર કર્મ બાંધે. નીચગોત્રમાં જીવ ઉત્પન્ન થાય ત્યાં તેને પુણ્ય પાપનું ભાન હોતું નથી. એ ભાન ન હોય એટલે અધર્મ કરવામાં બાકી ન રાખે. તેની મન, વચન, કાયાની બધી પ્રવૃત્તિ અશુભ હેય, કાયાથી પાપમય કાર્યો કર્યા કરે. વચનથી ઉપગ વિના બેલે. ઉપગ શૂન્ય ભાષા બોલવાથી પણ જીવને કેવા કર્મ બંધાય છે! મા દીકરે બે જણા હતા. સ્થિતિ સાવ ગરીબ હતી. ગરીબાઈ બહુ બૂરી ચીજ છે. છોકરા નેકરી કરવા જાય, આખો દિવસ કાળી મજૂરી કરે. માતા પણ જંગલમાં જાય, છાણાં-લાકડાં લઈ આવે. એ રીતે તેમનું જીવન નભતું હતું. એક દિવસ છોકો એક વાગે ઘેર આવ્યો ને માતા પણ લાકડા વીણીને આવી. છેકરે કહે, બા ! મને કકડીને ભૂખ લાગી છે. તે આજે રોટલા બનાવ્યા નથી ? દીકરા! જેટલા તે કરીને મૂક્યા છે. મા! મેં શોધ્યા પણ જગ્યા નહિ. રોજ જે પેટીમાં મૂકતા હશે તેમાં આજે નહિ મૂકયા હોય એટલે જડ્યા નહિ. મા કહે, મેં આજે શીકામાં (છીકામાં) મૂકયા છે. છેક ખૂબ થાકી ગયો છે, એટલે કહે બા ! મને આપને ? મા પણ ખૂબ થાકી ગઈ હોવાથી કહે છે દીકરા, લઈ લે ને! ત્યારે છોકરો શું બે , મા તું અહીં તે બેઠી છે. તો શું તને શૂળીએ ચઢાવવાની છે ? ત્યારે મા કહે, તું મને કહે છે શું તને શૂળીએ ચઢાવવાની છે? તે શું તારા કાંડા કપાઈ ગયા છે? તું લઈ લે છે. કેવી વાણી બોલ્યા ! ઉચ્ચગેત્રમાં જન્મેલા જ આવી ભાષા પ્રાયઃ ન બોલે. આ નીચગેત્રના સંસ્કાર છે. આવી પાપમય ભાષા બોલવાથી જીવ કેટલા કર્મ બાંધે છે ! આ બંને જે અશુભ ભાષા બોલ્યા તેનું કર્મ તે બંધાઈ ગયું. આ કર્મ કેવી રીતે ઉદયમાં આવ્યું. જે છોકરો શૂળીએ ચઢાવવાનું બેલ્યો હતો તેને શૂળીએ ચઢવાને પ્રસંગ આવ્યો અને માતાએ કહ્યું હતું કે તારા કાંડા કપાઈ ગયા છે તે તેના પિતાના કાંડા કપાયા. આ કેવી રીતે બન્યું? આ છોકર આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થયો Page #332 -------------------------------------------------------------------------- ________________ [૨૫૩ શારદા શિરમણિ ]. પણું હલકા કુળમાં જન્મ થયો. એટલે જુગાર, ચોરી, દારૂ બધા વ્યસનોમાં તે રંગાઈ ગયો. એક દિવસ ચેરી કરીને દાગીનાની પોટલી લઈને જઈ રહ્યો હતો. રસ્તામાં તેને ચારો મળ્યા. ને તેનું બધું ધન લૂંટી લીધું. આ ભાઈ તે સાવ ખાલી થઈ ગયા. રસ્તામાં મંદિર આવ્યું તેના ઓટલા પર જઈને સૂઈ ગયા. આ બાજુ આ ચેરેએ ધન તે લૂંટી લીધું પણ જેને ત્યાં ચોરી થઈ હતી તેમણે ચેરની શોધ માટે પિલીસો દેડાવી. આગળ ચેર ને પાછળ પોલીસે. છેવટે પકડાઈ જવાના ભયથી પેલે કરો જયાં સૂતો હતો ત્યાં આવીને દાગીનાની પોટલી મૂકી દીધી અને એશે ભાગી ગયા. પાછળથી પિલીસએ આવીને જોયું તે આ છોકરા પાસે દાગીનાની પિટલી પડી હતી. બધા સમજી ગયા કે આ ગુનેગાર છે. તેને પકડી લીધે. કોર્ટમાં લઈ ગયા ને તેને શૂળીની શિક્ષા મળી. આગલા ભવમાં બે હતે. તેની માતાને કહ્યું હતું કે તું શૂળીએ ચઢવા ગઈ હતી. તે આ ભવમાં તેને શૂળી મળી. પલી મા હતી તે બીજા જન્મમાં સ્ત્રી બની. તે દાગીના પહેરીને જતી હતી. રસ્તામાં ચાર મળ્યા. તેણે કહ્યું, મને બધા દાગીના આપી દે. ચારે તેના દાગીના લૂંટી લીધા પણ હાથમાંથી પહેરેલ બંગડી નીકળી નહિ એટલે તેના કાંડા કાપીને તે લઈ ગયે. આ રીતે તેના કાંડા કપાઈ ગયા. જૈન દર્શન કહે છે કે જીવ મનથી, વચનથી અને કાયાથી ત્રણે પ્રકારે કર્મ બાંધે છે. ભાષા બોલતા ખૂબ ઉપયોગ રાખજે. ભાષા એક જ હોય, ભાવ એક જ હોય છતાં જે ઉપયોગથી બોલાય તે બીજામાં આદર પામે છે. અને વગર વિચાર્યું બોલે તો આદરને બદલે માર મળે છે. એક વખત અકબર બાદશાહના દરબારમાં ઢાકાનો વેપારી મલમલ લઈને આવ્યું. મલમલ ખૂબ મુલાયમ અને સરસ હતી. રાજાએ તે તાકે હાથમાં લીધે ને પછી પૂછયું, ભાઈ ! આ મલમલ કેટલી છે? મહારાજા! ૫૦ વાર છે. મલમલન તાકે ખૂબ બારીક અને મુલાયમ છે. એટલે જણાતો નથી. રાજાને વેપારીની વાત ગળે ન ઉતરી. ફરીને પૂછયું, આ મલમલ કેટલી છે? સાહેબ ! ૫૦ વાર છે. છતાં રાજાને આ વાત હૈયે ઉતરતી નથી. એટલે ત્રીજી વાર પૂછયું, મલમલ કેટલી છે? એટલે વેપારીને ક્રોધ ચઢ, તેના મનમાં ઉકળાટ આવી ગયું કે મેં બે વાર કહ્યું કે ૫૦ વારને તાકે છે છતાં પૂછપૂછ કરે છે. ક્રોધ જીતવો બહુ મુશ્કેલ છે. વેપારીએ કહ્યું, તમારી સાત પેઢી સુધી જેટલા મૃત્યુ પામે તે બધાને ઓઢાડવા કફન થાય તેટલું છે. આ વાત સાંભળવી રાજાને ગમે ખરી? તેના અંગેઅંગમાં ક્રોધ વ્યાપી ગયો. રાજા ખીજાય એટલે પૂછવાનું શું? રાજાએ હુકમ કર્યો કે આ માણસનું તલવારથી માથું ઉડાડી દેઓલવામાં ઉપયોગ ન રાખે તે પિતાના પ્રાણુ જવાને પ્રસંગ આવ્યો. રાજાએ તો શિરચ્છેદની આજ્ઞા કરી ત્યાં બુદ્ધિશાળી બિરબલ આવી પહોંચ્યા. બિરબલ કહે સાહેબ ! આપ ગુસ્સે ન કરે. આ માણસ એમ કહેવા માંગે છે કે આ મલમલ એટલું છે કે આપની સાત પેઢી સુધીના માણસો આ કાપડની કફની પહેરી શકશે તે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪] ( શારદા શિરમણિ કફનીને બદલે કફન બોલી ગયો. તેના બોલવામાં ગલતી થઈ ગઈ છે. આ તો બિરબલ બુદ્ધિશાળી હતો તે વાત શાંત પાડી અને મૃત્યુદંડની શિક્ષામાંથી બચાવ્યું. જે તેણે આ રીતે કહ્યું ન હોત તો વેપારી મરી જાત ને ! આનું નામે બુદ્ધિને સદુપયેગ. વેપારીએ વચનને દુરૂપયોગ કર્યો અને બિરબલે તેની ભાષાને સુધારીને સદુપયોગ કર્યો. વચનને સદુપયોગ સ્વર્ગને આસ્વાદ ચખાડે છે અને વચનને દુરુપયોગ નરકની દુર્ગધથી ગૂંગળાવે છે. આ જીભથી સંસારમાં શાંતિ ફેલાય છે અને લેહીની નદીઓ પણ વહે છે. એક શબ્દ સારે બોલશો તે બધાને આનંદ થશે અને ખરાબ બોલશે તે દુઃખ થશે. આપે સાંભળ્યું ને વેપારી ખરાબ શબ્દ બેલ્યો તે પરિણામ શું આવ્યું? અને બિરબલ સારી ભાષા બોલ્યા તે વેપારી મૃત્યુની શિક્ષામાંથી બચી ગયો. એક શબ્દ બોલે તે જનતામાં હાસ્ય પ્રગટે અને એક શબ્દથી આંસુ પડે. એક શબ્દથી પ્રેરણ મળશે તે એક શબ્દથી પતન થશે. સુવાણી દ્વારા માણસનું ઉર્ધ્વગમન થાય છે અને કુવાણી દ્વારા અધઃપતન થાય છે. - જિતશત્રુ રાજા ઉત્કૃષ્ટ ભાવે પ્રભુને વંદન કરીને અંતરના ઉલ્લાસથી, મીઠી મધુર ભાષાથી પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. આપણે એ વાત ચાલતી હતી કે ભગવાનને કે સંતાને વંદન કરવાથી પાંચ લાભ થાય છે. (૧) નીચા નેચં વૈ આત્મ સમયે સમયે સાત કમેને બંધ કરે છે. આયુષ્યને બંધ કરે તો આઠ કર્મોને, નહિતર સાત કમેન કરે. કોઈ વાર કષાયના આવેશમાં આવી દુર્ગતિમાં જવાના દલિકો એકઠા કર્યા હોય તે વંદન કરવાથી ક્ષય થઈ જાય. પ્રભુએ ચારે ગતિને દુર્ગતિ કરી છે. તેમાં નારકી, તિર્યંચ તે દુર્ગતિ છે પણ મનુષ્ય અને દેવ ગતિને દુર્ગતિ કહેવાનું કારણ એ કે મનુષ્યમાં જ્યારે અનાર્યક્ષેત્રમાં, મ્લેચ્છમાં જન્મ થાય અગર કસાઈના ઘેર જન્મ થાય કે જ્યાં પાપ....પાપ ને પાપની પ્રવૃત્તિ છે માટે એ દુર્ગતિ અને દેવેમાં કિલિવષી દેવેમાં જન્મ થાય અગર પરમાધામી દેવ બને તો તે દેવગતિ દુર્ગતિ છે. આ ચારે દુર્ગતિમાં જવાના દલિકો એકઠા કર્યા હોય એટલે કે દુર્ગતિરૂપ નીચગોત્રના જે કર્મો બાંધ્યાં હોય તેને ખપાવે છે. (૨) દવાનેરું મi વિશ્વરૂ બીજે લાભ એ થાય કે તે ઉચ્ચગોત્રનો બંધ કરે એટલે કે મનુષ્યપણમાં મૃતનું શ્રવણ સહેલાઈથી પ્રાપ્ત થાય ત્યાં જન્મ થાય. દેવમાં દેવ બને કે જિનેશ્વર ભગવંતે અને એમની વાણીનું શ્રવણ સહેલાઈથી પ્રાપ્ત થાય. (૩) દvi જ સૌભાગ્ય કર્મની પ્રાપ્તિ થાય. અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય, તેનું સૌભાગ્ય દીપતું રહે. તે જ્યાં જાય ત્યાં માન, સન્માન મળે. પાંચ ઇન્દ્રિયના સુખની પ્રાપ્તિ થાય. સુખ મળે એટલું નહિ પણ ભેગાંતરાય અને ઉપભેગાંતરાય કર્મના ઉદયથી ન ભેગવી શકે તેવું ન બને. ભગવી પણ શકે. (૪) આના નિવૃત્ત આશાના ફળની પ્રાપ્તિ થાય. અર્થાત તેની આજ્ઞાને કેઈ ઉથાપે નહીં. સાચી આજ્ઞા કરે કે ખેતી કરે પણ તેનું વચન તહત્તી થાય. અર્થાત્ એમને આદેય-નામકર્મને ઉદય થાય એટલે એમનું વચન આદરણીય બને. એ માણસની Page #334 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૨૫૫ બોલવાની સૌ રાહ જુએ. એ બેલે તો જાણે અમી ઝરે. (૫) વાદિળાવં જ નાયડુ દાક્ષિણ્યભાવ પ્રાપ્ત થાય. બુદ્ધિની એવી દાક્ષિણ્યતા પ્રાપ્ત થાય કે કઈ પ્રશ્ન પૂછે તેને જવાબ ન આવડતું હોય પણ પ્રશ્ન પૂરો થાય ત્યાં તેને જવાબ સુઝી આવે. તે જવાબ સાચે હોય તેવી બુદ્ધિની દાક્ષિણ્યતા પ્રાપ્ત થાય છે. આ રીતે વંદન કરવાથી આ પાંચ લાભ પ્રાપ્ત થાય છે. જિતશત્રુ રાજાએ (૧) સચેત વસ્તુને ત્યાગ કર્યો. (૨) ઉત્તરાસંગ કપડું રાખ્યું. (૩) બે હાથ જોડીને અંજલી કરી. (૪) મસ્તક નમાવી વંદણા કરી. (૫) અચેત (વસ્ત્રાભૂષણ) સહિત આ પાંચ અભિગમ સાચવ્યા. પછી ભગવાનની સ્તુતિ કરી નમસ્કાર કર્યા. વધુ અવસરે. અવસરે. . ચરિત્ર : પુણ્યસારના પાપનો ઉદય થયે એટલે સુખની શયામાં રહેનારો આજે દુઃખની શય્યામાં આવી પડે. આ બાજુ પુણ્યશ્રી ઘેર આવી ત્યારે સાંજને સમય થવા આવ્યો હતે. શેઠ પલંગમાં એકદમ ઉદાસ થઈને બેઠા હતા. પુણ્યસાર દેખાતે હોતો. એટલે શેઠાણી પૂછે છે આટલા બધા ગમગીન કેમ છે? પુણ્યસાર કેમ દેખાતા નથી? શેઠ ગુસ્સામાં ને ગુસ્સામાં બેલ્યા, શું દીકરો દીકરો કરે છે? જોયા તારા લાલના લક્ષણ. પુણ્યશ્રીને બની ગયેલા બનાવની કંઈ ખબર ન હતી. એ તે અજાણી છે. એટલે કહ્યું, શું કર્યું મારા દીકરાએ! તારા દીકરાએ શું નથી કર્યું એ પૂછ. એ તો સાવ રખડતા થઈ ગયે. હું જે રાજાની રાણીને હાર સાંધવા માટે લાવ્યું હતું તે હાર ચોરી કરીને લઈ ગયે ને જુગારીયાઓને આપી દીધે, એણે તો મારી પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું છે. મારી આબરુને લીલામ કરી છે. શેઠ! તમે મારા દીકરાને વગેવશો નહિ. શેઠના દિલમાં ખૂબ આઘાત છે કે હું રાજાને મારું મોટું શું બતાવીશ! હું તેમને શો જવાબ આપીશ પણ માતાને મેહ છે એટલે દીકરાનો વાંક દેખાતું નથી. તે કહે છે કે એમાં શું થઈ ગયું ? હજુ છેક નાનો છે. બાળક બુદ્ધિ છે. ભૂલ કરી બેસે, એટલે શું થઈ ગયું? શેઠ કહે તને એમ લાગે છે કે એમાં શું થઈ ગયું ? પણ રાજાને જવાબ શું આપો? મને તો એ ગુસ્સો આવ્યો કે મેં એને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. માની મમતા :- આ સાંભળી શેઠાણું ઘરકે ધરકે રડવા લાગ્યા. શેઠના શબ્દો સાંભળતા શેઠાણીને ગુસ્સો આવી ગયો. તમે બાપ છે કે કેણું છે? એકના એક દીકરાને ધક્કો મારીને કાઢી મૂકતા જરાય દયા ન આવી? યુવાન દીકરે છે. યુવાનીનું જેમ છે, એ ન કરવાનું કંઈ કરી બેસશે તે શું કરશે ? બન્યો તમારો હાર ! હવે મારો દીકરો કયાંથી લાવીશ? મારે તે છોકરો ગુમાવવાને ને! હાર. હાર...શું કરે છે? અત્યારે શું બેસી રહ્યાં છે ? ઊઠે, અત્યારે ને અત્યારે દીકરાની શેધ કરી આવે. ગમે તેટલે વાંક ગુને દીકરાને હોય ક્તાં મા એની ભૂલને સદાને માટે ભૂલી જાય છે. એ તે હંમેશાં તેનું ભલું ઇચ્છે છે. કઈ વાર મા આવેશમાં આવીને કહી જાય કે દીકરા ! મરી જા ને ! ગુસ્સામાં એ શબ્દો બોલી જાય પણ દીકરા પ્રત્યેનું વાત્સલ્ય ઓછું થતું Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] [ શારદા શિરેમણિ નથી. સ્કૂલેથી જે છોકરો મોડે આવે છે એ જ મા તરત તેને શોધવા બહાર નીકળશે. માતાની સંતાન પ્રત્યેની લાગણી કેઈ અજબ હોય છે પણ એ જ સંતાનો મોટા થતાં માબાપને ભૂલી જાય છે. પુસાર બગયો. તેના સંસ્કારે કુસંગમાં નષ્ટ થઈ ગયા. જુગાર-ચેરી કરતે થે. પિતા તેને ઘણીવાર ઠપકે આપતા પણ શેઠાણું તેનું ઉપરાણું લેતા હતા. તેને કંઈ કહેવાનું નહિ. પરિણામે આજ એ રાણુને હાર ચરી ગયો. શેઠ તેનું ભવિષ્ય જોતા હતા. જ્યારે શેઠાણી તેના વર્તમાન સમયને જોઈ રહ્યા હતા. હા મચાવેલે ઉત્પાત :- શેઠના મનમાં એક તે હાર ખોવાઈ ગયે તેને આઘાત છે. “હું રાજાને મારું મુખ શું બતાવીશ?' રાત પડી તોય દીકરો આવ્યો નહિ એટલે મનમાં ચિંતા થઈ. મારો દીકરો હજુ ન આવ્યું. એ ક્યાં ગયો હશે? મિત્રોને ત્યાં ગયો હશે? મારા આવા વર્તનથી એનું હૈયું તૂટી તે નહિ ગયું હોય ને ! એણે ખાધું પીધું નથી. કેણ એના ભાવ પૂછશે ? આ દુનિયામાં અત્યારે એના માબાપ સિવાય કશું છે? કદાચ તે ન કરવાનું કંઈ કરી બેસશે તે શું કરીશ? મેં તેને ઘકામુક્કો મારીને બહાર કાઢી મૂકે છે અને કહ્યું છે કે જ્યારે હાર લઈને આવે ત્યારે આ ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી આ ઘરમાં આવીશ નહિ. મેં ભૂલ તે મટી કરી છે! મેં ના પાડી છે, એટલે તે ઘરમાં કેવી રીતે આવે ? એક બાજુ આ ચિંતા છે, બીજી બાજુ હારની ચિંતા કોરી ખાય છે. શેઠાણીના વચને તેમનું હૃદય વીધી નાંખે છે. શેઠ કહે શેઠાણ ! મારી ભૂલ થઈ ગઈ છે એ કબૂલ છે. પણ રાજા મને પૂછે ત્યારે શું જવાબ આપે ? રાજા કદાચ લૂંટી જશે તે આપણું ઘરબાર લઈ જશે પણ હવે છેક કયાં મળશે? આપ અત્યારે ને અત્યારે તેની શોધ કરવા જાવ. બંનેની આંખમાં આંસુ છે. છેવટે શેઠાણીના કહેવાથી શેઠ શોધવા નીકળ્યા. શેઠાણું કહે. કદાચ ક્યાંય મળી જાય તે હમણું તેના પર ગુસ્સો ન કરતાં કે ઠપકે ન આપતા. આપ તેને સીધે ઘેર લઈ આવજે.. | દીકરાની શોધમાં શેઠ દીકરાની શોધ માટે ઘરથી બહાર નીકળ્યા. તેમના મનમાં થાય છે કે મેં ભૂલ કરી છે. મારે દીકરે તે ગુણીયલ અને ડાહ્યો હતે પણ કુસંગે ચઢી ગયે એટલે તેણે આવું કર્યું હશે ! શેઠ તેમના સગાવહાલાંને પૂછે છે મારે પુણ્યસાર અહીં આવે છે? બધા કહેના. અમે જે નથી. શેઠ શોધવા નીકળ્યા એટલે બધાને ખબર પડી ગઈ. પછી થયું કે લાવ, હું તેના મિત્રોને ત્યાં તપાસ કરું. જુગારીયા મિત્રોના આજે પગથીયા ચડવા પડ્યા. દીકરે એ પાકે ત્યારે ત્યાં જવાને સમય આવ્યે ને ! દીક મિત્રને ત્યાં પણ નથી. શેઠ ઘણું રખડ્યા. છેવટે રાત પડી એટલે શેઠ ઘેર પાછા આવ્યા. શેઠાણ પૂછે છે મારે લાલ લઈ આવ્યા? ના. કયાંય પત્ત પડતું નથી. શેઠાણું તે બેભાન થઈ પડી ગયા. પિતૃવત્સલ શેઠનું હૃદય દીકરાની લાગણીથી રડતું હતું. અત્યારે એ કયાં હશે? શું કરતો હશે? રાત્રીમાં સલામત તે હશે ને! એ ચિંતાથી તેમનું દિલ રડી રહ્યું હતું. પુણ્યશ્રી તે રડી રડીને અડધી થઈ Page #336 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૫૭ ગઈ. અરે ! મારા દીકરા! તું કયાં ગયા છે? જ્યાં હેાય ત્યાંથી જલ્દી આવી જા. એમ ખેલતા બેભાન થઈગયા. દાંત ફીટ થઈ ગયા. શેઠ પણ હવે હિંમત ગુમાવી બેઠા. એમનુ અંતર પશુ રડી રહ્યું હતું. હવે સાત માળના મહેલ સ્મશાન જેવા લાગે છે. સ`પત્તિ, અંગારા જેવી લાગે છે. આખા મહેલ શૂનકાર બની ગયા છે. આ વાત ત્યાં રહી. હવે પુણ્યસારનુ શુ બન્યુ તે જોઈ એ. શરણું તે। નવકારમંત્રનું પુણ્યસાર વાઘવરૂના ભયથી ઝાડની બખોલમાં પેસી ગયા. નવકારમંત્રના સ્મરણથી તેનાં મનમાં સ્મૃતિ આવી. ઝાડની ખખોલમાં તે મંગલાના અનુભવ કરવા લાગ્યા. આ શું બન્યુ ? થોડીવાર થઇ ત્યાં એકદમ ઝબકારો થયા અને અજવાળા (૨) થઇ ગયા. ઘૂધરા વાગવા લાગ્યા. છેકરાના મનમાં થયું કે બધા કહે છે કે જગલમાં ભૂત-પ્રેત, ડાકણુ હાય છે તે આ જ હશે ! ભલે ને એ ગમે તે હાય પણ મારી પાસે નવકારમંત્રનું મેટું શરણુ' છે; પછી ગમે તે હોય, મને શી ચિ'તા ? તેણે આંખા ખેાલીને જોયુ તે બે સાક્ષાત્ દેવીએ આવીને ઊભી છે. એકને દેખા અને ખીજીને ભૂલેા એવા એમના સૌ ય હતાં. એકેશ્વેતવસ્ત્રો પહેર્યાં હતા અને ખીજીએ પીળા વસ્ત્રો પહેર્યાં હતા. બંને એકબીજાના સામુ જોઈ ખડખડાટ હસી રહી હતી. પુણ્યસારના મનમાં થયું કે કેણુ હશે આ ? ભૂત-પ્રેત ! ચૂડેલ કે દેવાંગના ! શા માટે આવી હશે ? શુ તે પૃથ્વી પર ફરવા આવી હશે ? ઘેાડી વાર તે ડર પણ લાગ્યા. ભૂત-પ્રેત હશે તેા ! મનમાં હિંમત રાખીને નવકારમ`ત્ર ખેલવા લાગ્યા. આ દેવીએ શુ કરે તે જોવા લાગ્યા. આ મને દેવીએ તે ગરમા ગાવા લાગી, સંતાકૂકડીના દાવ રમવા લાગી. ખૂબ મધુર સ્વરે ગાવા લાગી. એ દેવભાષામાં ગીત ગાતી હતી એટલે પુણ્યસાર કંઈ સમજી શકયો નહિ. માત્ર મીઠા મધુર અવાજ સ`ભળાયેા. તેમના ગરબા, રમત બધું પૂરું કરી બંને દેવીએ વાતા કરવા લાગી. પછી એક દેવી ખીજી દેવીને કહે છે, અહીં કાઈ મનુષ્ય સંતાયેા હોય એવું મને લાગે છે. મને માનવીની દુર્ગંધ આવે છે. બીજી દેવી કહે, અહીં કાણુ આવે ? કોઈ ન આવે પણ કોઈક છે ખરુ, હાય તા ભલે ને, તેમાં તારૂ શુ' જાય છે? આ વડલામાં કઈ ક સંતાઈને બેઠુ હાય એવું લાગે છે. બેઠા હાય તેા ભલે બેઠે. પુણ્યસારના મનમાં થયું, હું અહી બેઠો છું એ એને ખખર પડી ગઈ. પિતાએ મને ઘરમાંથી કાઢી મૂકયો, આ દેવીએ મને અહીથી કાઢી મૂકશે. હું કેવા સપડાઈ ગયા છું ? હવે મારું શું થશે ? આ રીતે તે ગભરાયા છે. હવે ત્યાં શુ' ખનશે તેના ભાવ અવસરે. શ્રાવણ સુદ ૧૫ બુધવાર વ્યાખ્યાન ન. ૩૦ તા. ૩૧-૭-૮૫ અનંત જ્ઞાની, અનંત દેશ'ની પ્રભુએ જગતના જીવેા સમક્ષ એ મા` રજૂ કર્યા. એક છે શ્રેયના અને બીજો છે પ્રેયના. શ્રેયના માગ કાંટાળા ને કઠીન છે. જયા૨ે પ્રેયના માગ ૧૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] [ શારદા શિરેમણિ સુંવાળો છે. પ્રેયનો માર્ગ રેતીના ઢગલા જે મુલાયમ ખરે પણ તેમાં વિકાસની કઈ શક્યતા નથી. શ્રેયને માર્ગ ખડકાળ ટેકરી જે ભારે, કઠોર છે છતાં તેને સ્વીકાર કરવામાં ક૯૫ના બહારનો વિકાસ થાય છે. મુલાયમ રેતીના ઢગલા પર ચઢવા માટે રેતી પર પગ મૂકશો તે કેમે ય કરી એ રેતીના ઢગલા ઉપર ચઢી શકાશે નહિ કારણ કે રેતી એટલી બધી મુલાયમ હેય છે કે તેના પર પગ મૂકતા અંદર ખેંચી જાય. તે રેતીનો સુંવાળે સ્પર્શ ગમે ખરે પણ તે રેતી પર પગ ટકાવવા મુશ્કેલ પડે છે. એટલે એ ઢગલા પર ચઢવાનો પ્રયત્ન કઈ ન કરે. બીજી બાજુ એક ખડકાળ ટેકરી કે જેના પર ઢંગધડા વિનાના પથરાઓ છે. કોઈ પથ્થરો તે એવા ધારદાર હોય કે પગ મૂકવામાં જરા પણ ગફલત થાય તો લેહીની ધારા થાય. આવા માર્ગ ઉપર ચઢવાની કોઈ શરૂઆત કરે તે પથ્થરાઓ વિચિત્ર પ્રકારના ને અણીદાર હોવાથી મુશ્કેલી તો ઘણી પડે, છતાં એ પથરાઓ કડક છે એટલે મૂકેલા પગ તેના ઉપર ટકી શકે. આ રીતે ધીમે ધીમે સાવધાનીપૂર્વક પગ મૂકતા ટેકરીના શિખર ઉપર પહોંચી જાય. ટેકરી ઉપર પહોંચ્યા પછી ત્યાંનું જે સુંદર દશ્ય જોવા મળે એ ભૂખ અને થાક બધાને ભૂલાવી દે અને આત્મા આનંદની મસ્તીમાં ઝૂલવા લાગે. - આ જ વાત આધ્યાત્મિક ક્ષેત્રમાં છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરતાં રેતી જેવા સુંવાળા રસ્તા આવશે અને ખડકાળ ટેકરી જેવા કઠોર રસ્તાઓ પણ સામા આવશે. બેમાંથી કો રસ્તે પસંદ કરે તે આત્માએ પોતાને વિચારવાનું છે. જેમ સ્વયંવરમંડપમાં કેને વરવું તે કન્યા પિતે પસંદ કરે છે તેમ આ સંસાર એક સ્વયંવરમંડપ છે. તેમાં શ્રેયના માર્ગે જવું કે પ્રેયના માર્ગે જવું તે પિતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. દીર્ધદષ્ટિવાળો માણસ શ્રેય અને પ્રેય પર યથાયોગ્ય વિચાર કરી શ્રેય માર્ગને શ્રેષ્ઠ સમજી તેને ગ્રહણ કરે છે. એક વાત યાદ રાખજો કે આ જીવ અનાદિકાળથી અનુકૂળતાઓનો રાગી બન્યા છે. જ્યાં અનુકૂળતા દેખાય ત્યાં એ ખેંચાઈ ગયો છે અને પ્રતિકૂળતાએથી ભાગતો ફર્યો છે. પ્રતિકૂળતા આવવાની વાત તે બાજુમાં રહી પણ તેની કલ્પનાઓથી પણ તે ભયભીત બન્યો છે. એટલે કે રેતીના ઢગલા તરફ તેણે કદમ ભર્યા છે અને ખડકાળ ટેકરી જોઈને તેણે પીછેહઠ કરી છે. રેતીને સ્પર્શ સુંવાળો, તેમાં પગને તકલીફ નથી પડતી, એટલે રેતીના ઢગલા તરફ પગ ભરવા એ સહજ છે. ખડકાળ ટેકરી પર ત્રાસને પાર નથી. પગ લેહી લુહાણ થાય છે તેથી તે માને તે દૂરથી નવગજના નમસ્કાર કરે છે, પણ તેમાં નુકશાન કેટલું? રેતીના ઢગલાએ મુલાયમ સ્પર્શ કરાવ્યો પણ ઉપર ચઢવા ન દીધા. એટલે ટેકરી પર રહેલા કુદરતી સૌંદર્યને નીરખવાનો આનંદ પણ ન મળે. જ્યારે ખડકાળ ટેકરીએ પગમાંથી લેહી કાઢયા, ત્રાસ આપ્યા છતાં ઠેઠ ટેકરી ઉપર પહોંચાડ્યા. તેણે સૌંદર્યને નીરખવાનો આનંદ આપ્યો અને ઠંડક આપી. ભલભલા આત્માઓ આ માર્ગની પસંદગી કરવામાં ગોથા ખાઈ ગયા છે. પૌગલિક સુખ એટલે પ્રેય અને આત્મિક સુખ એટલે શ્રેય. જે શ્રેયને માગ Page #338 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૨૫૯ સ્વીકારે છે તે વિકાસ કરે છે અને પ્રેયને સ્વીકારે છે તે અવનતિ તરફ પ્રયાણ કરે છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ન્યાય નીતિ અને સદાચાર એ આત્માનુ હિત કરે છે તે શ્રેય છે અને અહિત કરે તે પ્રેય. અન`તકાળથી આત્મા પ્રેય તરફ દોડયો છે. શ્રેય તરફ લક્ષ કયુ`' નથી. સ`સારના માગ એ પ્રેયનેા માગ છે. ભલે તેના સ્પર્શે તમને રેતી જેવા સુવાળા લાગે પણ મેાક્ષની ટેકરી સુધી ચડવા નહિ દે, કદમ ભરવા નહિ દે. ત્યાગનો માગ ખડકાળ ટેકરી જેવા કઠીન છે. એ માર્ગે ચઢતા મુશ્કેલીઓ જરૂર પડશે પણ એ માગ મેાક્ષની ટેકરીએ પહેોંચાડરી. ત્યાં ગયા પછી આત્માના એવા અનુપમ આનંદ મળશે કે જેનું વર્ણન થઇ શકે નહિ. છતાં જીવ પ્રેયને મેળવવા જેટલા પુરૂષાર્થ કરે છે તેટલા શ્રેયને મેળવવા નથી કરતા. પ્રેયને મેળવવા જીવ ભૂખ તરસ વેઠે છે, કષ્ટો વેઠે છે, દેશ છેાડી પ્રદેશમાં જાય છે. માતા પિતા પ્રિયજન કે તજકર, પ્યારી જન્મભૂમિ કા છોડ, સાગર લાંઘ કર વચન સુન, રખતા હૈ જિસ ધનકે જોડ. પેાતાના વહાલસેાયા માતાપિતા, પ્યારી જન્મભૂમિ, પ્રેમાળ પત્નીને છેાડીને, સાગરને આળંગી પેલે પાર જાય છે. આટલા કષ્ટો જીવ પ્રેયને માટે વેડે છે. પશુ પ્રેયથી મળતું સુખ વિનાશી, નાશવંત, પરાધીન, દુઃખમિશ્રિત અને ખંધનના કારણભૂત છે. ધન વૈભવ મેળવવા એ સ્વાધીન નથી. તેના પુણ્યના ઉદય હાય તા લક્ષ્મીની રેલમછેલ થઈ જાય. કઈ ક જીવા આખા દિવસ કાળી મહેનત કરે છતાં તેને લક્ષ્મી મળતી નથી. એટલે પ્રેય તત્ત્વ પરાધીન છે જ્યારે ક્ષમા, સમતા, સરળતા, શાંતિ, મૃદુતા, આદિ ગુણેા મેળવવા એ સ્વાધીન છે. તમે ધારો કે આજે મારે ક્રોધ નથી કરવા ને ક્ષમા રાખવી છે તેા રાખી શકે છે એટલે શ્રેય સ્વાધીન છે. ધન વૈભવ આદિનું સુખ વિનાશી છે, જ્યારે આત્મિક સુખ અવિનાશી છે. પ્રેયનું સુખ માધાવાળુ છે જ્યારે શ્રેયનું સુખ નિરાખાધ છે. પ્રેયની પ્રાપ્તિ કમ બધનના હેતુ છે. જ્યારે શ્રેયની પ્રાપ્તિ મુક્તિના હેતુ છે. પ્રેયની સાધના એટલે અથ કામની સાધના અને શ્રેયની સાધના એટલે ધમ અને મેાક્ષની સાધના. કઈ ક આત્માઓએ ઇન્દ્રિયાના વિષયેાના ક્ષણિક આન'દ મેળવવા માટે શાશ્વત સુખની પ્રાપ્તિની શકયતાને ઠુકરાવી દીધી છે. જ્યારે કેટલાક વિરલ બડભાગી આત્માએ ખડકાળ ટેકરી સમાન શ્રેયના માર્ગે વળી ગયા છે, તેઓની નજરમાં તળેટી નહી. પણ શિખર હતું. એ શિખરે પહેાંચવા માટે તેઓએ તળેટીના કે માના પથ્થરાઆની કોઈ ચિ'તા કરી નથી, તે જ તેઓ ટચે પહેાંચી શકયા છે. એ માગે કષ્ટો તા ઘણા આવે, ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા, સંગમે છ છ માસ સુધી ઉપસર્ગો આપ્યા. ગજસુકુમાલના માથે અંગારા મૂકાયા. મેતારજમુનિ, ખ'ધકમુનિ ખધાને શ્રેયના માર્ગે જતાં મારાંતિક કષ્ટો આવ્યાં છતાં તેમાં ટકી રહ્યા તેા શાશ્વત સુખને પામી ગયા. તેમની સામે સુભૂમ ચક્રવતી, મમણુ શેઠ, અરે સંયમી જીવનના સ્વીકાર કર્યાં પછી શ્રેયના માગેથી પીછેહૅઠ કરનારા કુ'ડરિક મુનિ પ્રેયના Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] [ શારદા શિરેમણિ (સંસારના) રવાડે ચડી ગયા તે પરિણામ શું આવ્યું ? નરકમાં ગયા. શ્રેયના માર્ગે કષ્ટો વેઠવા પાછળ સુખ રહેલું છે. પ્રેયના પંથે વિને તે આવે છે. રાવણ અને કંસને પ્રેયની સાધના કરવા જતાં જિંદગી ગુમાવવી પડી. કષ્ટ તે બંને માર્ગમાં આવે છે પણ પ્રેયના માર્ગે કષ્ટ વેઠતા દુઃખ છે જયારે શ્રેયના માર્ગે અનતુ સુખ છે. શ્રેય સાધક કષ્ટ સહન કરીને કંઈક મેળવે છે જ્યારે પ્રેય સાધક ગુમાવે છે. ચિત્ત મુનિએ શ્રેયની સાધના દ્વારા શાશ્વત સુખ મેળવ્યું. જ્યારે બ્રહ્મદર પ્રેયની સાધના પાછળ નરકનું અસંતુ દુઃખ ઊભું કર્યું !! માટે મુલાયમ-સુંવાળા દેખાતા પ્રેય માગને છોડીને કઠોર, કાંટાળા શ્રેય માગને ગ્રહણ કરે, તો તેમાં આત્મકલ્યાણને માર્ગ મળવાને છે. જેમણે શ્રેયને માર્ગ સ્વીકાર્યો છે એવા ભગવાન મહાવીર સ્વામી શુતિ પલાશ ઉદ્યાનમાં પધાર્યા છે. જિતશત્રુ રાજા ઠાઠમાઠ સહિત ભગવાનના દર્શને ગયા. વંદના કરતાં અત્યંત ઉ૯લાસ અને ઉમંગ છે. વંદન કરી ભગવાનની સ્તુતિ (પર્યું પાસના ) કરી. શ્રમ) ભગવાન મહાવીર સ્વામી વાણિજ્ય નગરની બહાર ઈશાન ખૂણામાં અને કલ્લાક સંનિવેશની બાજુમાં ઘુતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. નગરની જનતા પિતાના કામકાજ, ધંધા રોજગાર છેડીને ઉલ્લાસપૂર્વક ઉમંગથી ભગવાનના દર્શન કરવા જતી હતી, તેને શોરબકોર થતો હતો તે સાંભળ્યો અને લોકોના મુખ ઉપર અવર્ણનીય-અકથનીય આનંદ જોયે. આ બધા સમાચાર ગામના ધનાઢય, ધનકુબેર જેવા મહાવૈભવશાળી, સંપત્તિશાળી એવા આનંદ ગાથા પતિને જાણવા મળ્યા. તેમના મનમાં થયું કે સારા નગરની જનતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શને જઈ રહી છે. બધા બોલે છે કે આપણુ ત્રિલોકીનાથ ભગવાન પધાર્યા છે. તે તે ત્રિલકીનાથે કેવા હશે? હજુ આનંદ ગાથાપતિને ભગવાનને ભેટો થયે નથી. કેરા છે. જનતા જતા જતા બોલે છે કે ભગવાન ત્રણે લોકના અને ત્રણે કાળના જાણકાર છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન એ ત્રણે કાળના અને ઉર્વ, અધે ને ત્રિો એ ત્રણે લેકના જાણકાર છે. એમની પાસે જઈએ એટલે આપણે પાવન થઈએ. એમના દર્શન કરતાં આપણાં પાપ ધોવાઈ જાય. એમનું સ્તવન કરતાં કર્મોના કચરા સાફ થઈ જાય. આ રીતે ઉલ્લાસભેર આનંદપૂર્વક વાત કરતા જઈ રહ્યા છે, તે હું પણ જાઉં. આનંદ ગાથાપતિને આ સમાચાર મળતાં ખૂબ આનંદ, ઉલ્લાસ અને હર્ષ થયે. નંદ મણીયાર શ્રાવક હતા. પૌષધ કર્યો હતો છતાં ભાવ બદલાઈ ગયા. પિતાની બંધાવેલી વાવમાં આસક્ત બનવાથી તે વાવમાં દેડકે થયે. તે ગામમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા ત્યારે જનતા ટોળે મળીને ભગવાનના દર્શન કરવા જઈ રહી હતી. બધા બોલતા હતા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આ શબ્દો કાને પડતાં દેડકાને ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું, તેમ અહીં લેકને શેરબકેર, તેમને અપૂર્વ ઉલ્લાસ જોઈને આનંદના મનમાં થયું કે હું પણ પ્રભુના દર્શન કરવા Page #340 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ] [ ૨૬૧ જાઉં. લેકે બોલે છે કે આપણા ભગવાન અનેક પ્રકારના અર્થની સમજુતી આપે છે. કઈ ગમે તે પ્રશ્ન કરે તે તેનું સમાધાન કરે છે. ભગવાન મહાવીર સ્વામી બધાના મન મનની અને ઘટ ઘટની વાત જાણે છે. મન મનની એટલે સંજ્ઞીપંચેન્દ્રિય છે છે તેમના મનની અને જેમને મન નથી તે બધાના ઘટ ઘટની વાત જાણે છે. આનંદ ગાથા પતિને એ ઉલ્લાસ અને ઉમંગ આવ્યો કે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી મારા નગરમાં પધાર્યા છે તે હું પણ દર્શન કરવા જાઉં. આ ઉલ્લાસ અનતા કર્મોની નિર્જરા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રના કેઈ પણ કાર્યમાં આવેલા ઉલ્લાસમાં એવી અજોડ તાકાત છે કે એ આત્માના પ્રદેશ પર ડેરા નાંખીને પડેલા જુગ જુગના પાપ, વાસનાના કચરાને અલ્પ સમયમાં સાફ કરી નાંખે છે. ધર્મકાર્યમાં ઉલ્લાસ એ કર્મનાં દળિયા સાફ કરવા માટેની એક સંજીવની છે. ઉલ્લાસ પર મને એક વાત યાદ આવે છે. વસ્તુપાળ અને તેજપાળ ભગવાનના પરમભક્ત હતા. જૈન ધર્મની યથાર્થ શ્રદ્ધાવાળા હતા. તેમની શ્રદ્ધા ડેલતી ધજા જેવી ન હતી પણ મેરૂ જેવી અડોલ હતી. પ્રાણ જાય તે કુરબાન પણ શ્રદ્ધાથી ચલિત ન થાય એવા દઢ શ્રદ્ધાવાન હતા. એ સમજજો કે સારા સામે ખેટા, પંડિત સામે મૂર્ખ હોય પણ બધામાં સમતલપણું ન ગુમાવવું, તેને સાચું સમજ્યા કહેવાય. આ બંને ભાઈઓ વિરધવલ રાજાને ત્યાં નેકરી કરે છે. રાજાને કેઈ ઈર્ષાળુ માણસેએ કાનભંભેરણી કરી. ઈર્ષાળુ માણસ બીજાનું ખરાબ ન કરે એટલું ઓછું. વસ્તુપાળ તેજપાળ વિચાર કરે છે કે આપણા જીવનમાં જરૂરિયાત કેટલી? આપણે પગાર મોટો છે. મિલ્કત ઘણી છે. રાજાની કૃપાદૃષ્ટિ છે તો આટલું બધું ધન શું કરવું છે? તમને એ વિચાર થાય કે મારે આટલું બધું શું કરવું છે? તમને તે વધુ ને વધુ મેળવવાની ઝંખના છે. તમારે પેટ ભરવું નથી પણ પટારા ભરવા છે. પટારાના તળિયા પણ તૂટી ગયા છે, એટલે એ કયારે પણ ભરાય નહિ. તૃષ્ણા જીવનમાં આગ લગાડે છે. વસ્તુપાળ તેજપાળે નિર્ણય કર્યો કે આપણી આજીવિકા ચાલે તેટલા પૈસા રાખીને બીજા સ્વમીની સેવામાં વાપરીએ. રસોડે સ્વધર્મી જમી જાય, કઈ અતિથિ આવે તે પણ જમી જાય. પચાસ સો માણસોનું રસોડું ચાલતું હોય ત્યાં સંતની ગૌચરીને પણ લાભ મળી જાય. સાધુ આવે કે સંન્યાસી કોઈ જાતના ભેદભાવ નહિ. આ રીતે દાન દેવાથી તેમના ગુણ ખૂબ ગવાવા લાગ્યા. તેમનો યશ બધે ફેલાઈ ગયો. ઈર્ષાળુ માણસેથી આ સહન ન થયું. તેમણે વરધવલ રાજાના કાન ભંભેર્યા. આપ શું ઊંઘો છે? તમારા ભંડારના તે તળિયા દેખાય છે. મિલક્ત તમારી, તમારા પૈસાથી રસોડા ચલાવે છતાં ગુણ તેમના ગવાય. અમને તો કાંઈ નથી પણ તમારા ભલા માટે કહીએ છીએ. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. તેમને એ ક્રોધ આવ્યો કે આ આ બંનેને મારી નાંખ. ક્રોધ તે આત્માને મોટામાં મોટો શત્રુ છે. ક્રોધને કંટ્રોલમાં લાવવાની જરૂર છે. વિરધવલ રાજાને કોધ આવ્યો. વસ્તુપાળ અને તેજપાળને મારવા Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] [ શારદા શિરામણુ માટે સંન્યાસીના વેશ લીધા. ભગવા કપડા પહેર્યાં. છૂપી રીતે છરી સંતાડીને વસ્તુપાળતેજપાળના રસેાડે આવ્યા. આ ખ'ને ભાઈ એ તેા ઉદાર દિલે દાન દે છે. દાન દેવામાં જરા પણુ પાછી પાની કરતા નથી. ધન્ના સા વાહને ત્યાં સાધુ ગૌચરી આવ્યા ત્યારે તેમણે ધીનો ભરેલેા ગાડવા ઉપાડયા. ચમચી કે વાટકી ન લીધી. આ સમયે દેવ તેની પરીક્ષા કરવા આવ્યા. સંતની દૃષ્ટિ 'ધ કરી દીધી. ધન્ના સાથે વાહ મુનિના પાતરામાં ઘી વહેરાવે છે. પાતરું ભરાઈ ગયુ. પણ મુનિની દૃષ્ટિ ખંધ કરી છે, એટલે એમને દેખાતું નથી. પાતરામાંથી ઘી બહાર જવા લાગ્યું. તેની નીક વહેવા લાગી. શેઠના મનમાં એમ નથી થતુ` કે મુનિ ‘ખસ' ખેલતા નથી. તે તો એમ સમજે છે કે ઘીની ધાર પાતરામાં પડે છેને! તેના ઉત્કૃષ્ટ ભાવ જોઈને દેવે ષ્ટિ પાછી ખેંચી લીધી. પછી ઘીની ધાર બહાર જોઈ સત ખેલ્યા, અરે ભાઈ ! આ તેં શું કયું ? તેં ઘીના ડબ્બા ઠાલવી દીધા. શ્રી તેા પાતરાની બહાર ગયું. ગુરૂદેવ ! મારું કાંઈ ગયું નથી. મેં તે બધું પાતરામાં નાંખ્યું છે. આપે ઉદાર દિલે મને લાભ આપ્યા તા હું શા માટે લાભ ન લઉં ? વસ્તુપાળના રસેાડામાં બધા જમવા બેઠા. ભગવા વેશમાં આવેલ રાજા પણ જમવા બેઠા, આ સમયે અનુપમા દેવી ભારે ક`મતી સાડી પહેરીને કોઇ પ્રસ`ગમાં જતી હતી, તેણે સામેથી સંતને આવતા જોયા. હું મારી બેનેાને પૂછું છું કે તમે લગ્નના પ્રસંગમાં જતા હા, રસ્તામાં તમને સંત સતીજી મળે તે તમે પાછા વળશે। કે જશે ? સત્ય બાલજો. બનાવટ ન કરશેા. મહાસતીજીની ને તમારી નજર એક થઈ જાય તે કહેશે। કે મહાસતીજી! દીકરા, વહુ ઘેર છે. આપ લાભ આપો. આ અનુપમાને ત્યાં નાકર ચાકર બધા હતા છતાં પાછા વળી ગયા સંતને ખૂબ ભાવ અને આગ્રહપૂર્વક ઘી વહેારાવે છે. ધી વહેારાવતા પાત્રાની બહારની ખાજુ ઘીથી ખરડાઇ ગઈ. તરત અનુપમા દેવી પેાતાની કિમતી સાડીના પાલવથી એ ઘીવાળા પાત્રાની બહારની ખાજુ લૂછવા જાય છે ત્યાં રસેાઈ ચે। કહે-ખાઇ....ભાઇ....! આ શુ કરે છે ? કિંમતી સાડીથી આ લૂછાય ? લે આ મસેતુ લૂછવા તૈયાર છે. ભાઈ ? શુ આ મસેાતાથી લૂછવાનુ` સાધન છે ? જેના ખડાભાગ્ય હોય તેને આવા દાન દેવાને, ભક્તિ કરવાના લાભ મળે. મારો આત્મા તે કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યે છે! વનસ્પતિમાં ગયા તેા છરીથી કપાયેા; ભાડભૂ'જાને ત્યાં ચણા બનીને શેકાયા. ત્યાં કોઈ ક"મત ન હતી. અરે મૂખ! પૂર્વજન્મમાં હું કેટલીય વાર ઘાંચીની પત્ની બનેલી. ત્યારે આખી સાડીએ ઘી તેલવાળી કરેલી પણ એમાં મારૂ કાંઈ સર્યું નહિ. આ તા મારા અહેાભાગ્ય છે કે મારી સાડી સંયમનું પાત્ર લૂછવામાં ઉપયોગી થાય છે. આ સાડીથી પાત્ર લૂછતા તેા મારા આત્માના કંઇક કર્યાં લૂછાઈ જશે ને મારા આત્મા ઉજવળ બનશે. તેના વચના કેવા ધમસુવાસિત છે! તેની આત્મદૃષ્ટિ કેટલી જાગતી છે? સાડી બગડતા કમ લૂછાતા, આત્માનું સુધરે છે એટલે દેવી સાડી બગડવાનું માનતી નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૨૬૩ અનુપમા દેવી મેટા મ`ત્રીની પત્ની છે, એટલે સાડી કેવી કિ`મતી પહેરી હશે ! પેાતાના હાથે મુનિનુ પાત્ર ખરડાતા એ કિંમતી સાડીથી જાતે લૂછી નાંખવા તૈયાર થાય છે. નાકર પાસે લૂછવા રૂમાલ નથી માંગતા. કેમ ? એ માને છે કે મેં મુનિનું પાત્ર બહારથી બગાડવું એ મેં ગુના કર્યાં તે ગુનાની સજા તરત ભોગવી લઉં' તેા આત્મા ભારે ન થાય. ગુરૂ ભગવંતની ભક્તિના મને લાભ મળ્યું. તેની પાસે આ ડુચાની શી કિંમત ! ગુરૂ ભક્તિમાં કેટલેા ઉલ્લાસ હશે ત્યારે આ શબ્દો ખેલાય ! ગુરૂદેવ કહે છે એન ! આપ સારી સાડી ન બગાડો. આ સાડીથી શા માટે લૂછે છે ? ગુરૂ ભગવંત ! આપ એ ચિંતા ન કરો. જયાં અરિહંત પ્રભુ જેવા દેવાધિદેવ મળ્યા, આપ જેવા તારક ગુરૂદેવ મળ્યા અને જયાં રાજા વીરધવલ જેવા ઉદાર અન્નદાતા મળ્યા હાય ત્યાં શી વાતની કમીના હાય! આ સાડી મારી નથી. આ દાન મારું' નથી આ રસેાડું પણ અમારું નથી. આ બધી કૃપા રાજા વીરધવલની છે. આ સાડી તે કાંઈ વિસાતમાં નથી. આજ મારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે સંયમનુ પાત્ર સાડીથી લૂછવાનુ` ભાગ્ય મળ્યુ. આવી શુભ વિચારણા કયાંથી આવી ? શ્રાવિકાપણુ` રોમરોમમાં વસી ગયેલું હતું કે હું' પડેલા નંબરે પ્રભુની શ્રાવિકા ' પછી ખીજા નખરે કાઈની પત્ની છું, ભાભી છુ', પુત્રી છું. અનુપમાદેવીએ સાડીની કિંમત ન કરતાં ગુરૂભક્તિની કિંમત વધુ આંકી. ફાઇની આ બંને અનુપમા દેવીની વાત સાંભળતા વીરધવલ રાજાના મનમાં થયું કે ચઢવણીથી ચઢયા ને આવા પવિત્ર આત્માએની ઘાત કરવા તૈયાર થયા ! પેાતાની સંપત્તિથી આટલુ દાન કરે છે, છતાં દેવી કહે છે આમાં અમારું કાંઇ નથી. તેમાં મારી કૃપા માને છે. ક્રોધથી ધમધમતા રાજા શાંત થઈ ગયા. આ દૃષ્ટાંતથી ત્રણ વાત સમજવા મળે છે. પેાતાની સંપત્તિ ઉદાર દિલે વાપરે છે, છતાં જશ રાજાને આપે છે, કિ`મતી સાડી કરતાં ગુરૂભક્તિની કિંમત વધુ આંકી. પોતાના કાર્ય માં કૃપા વડીલેાની માની. રાજા તરત ઉભા થઇ ગયા અને અનુપમા દેવીના ચરણમાં નમી પડી એલ્યાઃ માતા! ધન્ય છે તને ! તે આજે મને ઘાર પાપમાંથી ખચાવ્યેા છે. આ બે ભાઈ એ આજે જીવતા રહ્યા ન હેત ! હું કોઈની ચઢવણીથી ચઢી ગયા ને અહીં એ ભાઈ એને મારવા આવ્યા હતા. રૂડા પ્રતાપ તારા ! અનુપમા દેવીના મીઠા મધુર વચનેાથી જ્યાં કૈાહીની નીકે વહે એવું હતું ત્યાં પ્રેમનું વાતાવરણ સર્જાઈ ગયુ. વીરધવલ રાજા જૈનધમી બની ગયા. અનુપમા દેવીની મધુર ભાષાથી મેાટા અનથ થતા અટકી ગયા. જો દેવીએ એમ કહ્યું હેત કે મારો ધણી કમાય છે તેા અનથ થઈ જાત પણ તેણે કહ્યું કે આ બધી કૃપા રાજાની છે તે અનથ ન થયા. ભાષાની મીઠાશ કેટલુ કામ કરી જાય છે! ઘણી વાર દિલમાં કાંઇ ન હાય પુગુ ભાષા કડવી હાય તેા અર્થના અનર્થ થાય છે. જો સમજણુપૂર્વ કની ભાષા હોય તેા અનને અના રૂપમાં લઇ જાય. ખીજા સાથે સંબધ બાંધવામાં કે બંધાયેલા સ`ખંધ તેાડવામાં વાણી ખૂબ મહત્વનું કાર્ય કરે છે. વાણીના સદુપયેાગમાં અગણિત લાભા રહેલા છે અને એના દુરૂપયોગમાં ભયંકર નુકશાનેા રહેલા છે. હું Page #343 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ ] . [ શારદા શિરોમણિ કોઈ સારું સુખી વૈભવશાળી કુટુંબ છે. માબાપને એક દીકરો અને વહે છે. એક વાર બાપ દીકરા વચ્ચે ૫૦૦રૂ. ની ભાંજગડ પડી. મોટા ઘરમાં જ્યાં પાંચ લાખની મૂડી હોય ત્યાં ૫૦૦ રૂા. શા હિસાબમાં? સામાન્ય વાતમાં મતભેદ પડી ગયો. ગુસ્સામાં છોકરો ઊભો થઈ ગયો. તેની પત્નીને કહે છે ઉઠ ઉભી થા. હવે અહીં રહેવું નથી. દીકરો વહુ ઊભા થઈ ગયા અને એક મકાન લઈને ત્યાં રહેવા લાગ્યા. કોધ બહુ બૂરી ચીજ છે. આવેશમાં માબાપે પણ દીકરાને ન કહ્યું કે તમે જુદા રહેવા ન જાવ. ડાહ્યા માણસો વચ્ચે પડ્યા અને દીકરા વહુને કહ્યું. વાતમાં કંઈ નથી. આપ જુદા રહો તે સારું નહિ, તમે માબાપના એક દીકરા વહે છે. તું જુદો રહે તે સારું ન લાગે. તું કંઈક સમજ. નમતું મૂકી દે, છતાં દીકરો ન માન્યું. પછી માબાપને કહ્યું કે તમે સમજી જાવ. છેક નમતું ન મૂકે તે તમે નમતું મૂકી દો. ગમે તેમ તોય એ દીકર છે. એ ભૂલ કરે પણ માવતર કમાવતર ન થાય. તેમણે પણ નમતું ન મૂકયું. બંને સામસામા ઉગ્ર ક્રોધમાં આવી ગયા. એક બીજા વચ્ચે બોલવાના પણ સંબંધ ન રહ્યા. છેક વહ જુદા થયા પછી એક દીકરો અને દીકરી થયા. દીકરાના દીકરા પણ દશ વર્ષના થયા, છતાં માબાપની સામે જોતા નથી, બાપને ઘેર આવતા નથી. દિવસે દિવસે વેર ઘટવાને બદલે વધતા ગયા. એક વાર પિતા માંદા પડ્યા. સીરીયસ થઈ ગયા. બચવાની કેઈ બારી ન હતી. ડૉકટરેએ હાથ ખંખેરી નાંખ્યા. તમારા સગાવહાલા જેને બોલાવવા હોય તેને બોલાવી લે. આ શેઠ કહે–આપ મારા છેકરાને બેલાવી લાવે. મારી અંતિમ ઈચ્છા છે કે હું છોકરાને ખમાવી લઉં. એક ભાઈ છોકરાને બેલાવવા ગયા. દીકરા! તારા બાપુજીની તબિયત સીરીયસ થઈ ગઈ છે. ડોકટરેએ હાથ ખંખેરી નાંખ્યા છે. બધા સગાવહાલાને બોલાવી લીધા છે, તારા પિતાજીની એ ઈચ્છા છે કે હું મારા દીકરાની સાથે ક્ષમાપનાં કરી લઉં. મારે કેઈની સાથે વેર બાંધીને જવું નથી. હું આટલા સમાચાર દેવા તને આવ્યો છું. છેકરે કહે-મહેરબાને! તેમના સમાચાર મને આપશે નહિ. આપ જઈને તેમને એટલું કહેજો કે તમે મરી જશે તે તમને અગ્નિ સંસ્કાર કરવા આવીશ. આપ તેની ચિંતા ન કરશો. હું જીવતા મોઢું જોવા આવવાનો નથી. ડાહ્યા માણસો ગયા હતા છતાં તેમનું ડહાપણ પણ ન ચાલ્યું. કેઈની શિખામણ તેના ગળે ઉતરતી નથી. છોકરાને સમજાવવા ગયેલા માણસે પાછા આવ્યા. શેઠ કહે-છોકરાએ શું કહ્યું? આપ શાંતિ રાખે. તેની તંદુરસ્તી સારી નથી. તનની તંદુરસ્તી સારી છે પણ મનની તંદુરસ્તી સારી નથી. શાંતિ રાખે, હમણાં આવશે. ડાહ્યા માણસેએ ગોઠવીને, વાત કરી. સત્ય વાત તે કહેવી કેવી રીતે? શેઠનું આયુષ્ય બળવાન એટલે ઉપચાર કરતાં શેઠને ધીમે ધીમે સારું થયું ને તબિયત સારી થઈ ગઈ; પણું છે તે ન જ આવ્યા. શેઠ - બચી ગયા. હાલતા ચાલતા થઈ ગયા પણ કરે તે ન જ આવ્યો. - બે ચાર વર્ષ વીતી ગયા. એક દિવસે શેઠને વિચાર આવ્યો કે આજનો દિવસ સારા પ્રસંગને છે, અને મારા દીકરાને જન્મ દિવસ છે. સંતાને માતાપિતાને ભૂલે Page #344 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] પણ માતા પિતાને તો સંતાને વહાલા હેય છે. દીકરાને જન્મ દિવસ યાદ આવતા પિતા ઊભા થયા. આ શેઠ તે મોટા નામાંક્તિ વેપારી હતા. કઈ પ્રસંગ હોય ત્યારે તેમને ત્યાં મિઠાઈના પેકેટ બહુ આવતા. શેઠના મનમાં થયું કે ૧૨ વર્ષ થી મારો દીકરો ઘેર આવ્યું નથી. ભલે આજે હું તેના ઘેર જાઉ. શેઠનું હદય પલટાઈ ગયું. મિઠાઈના બે પેકેટ લઈને વગર બોલાવે લાકડીના ટેકે ધ્રુજતા ધ્રુજતા દીકરાના ઘેર જાય છે. શેઠના દિલમાં આનંદ છે, હૈયામાં હર્ષ છે, ઉરમાં ઉમળકો છે. અરરર...દીકરા સાથે ૧૨-૧૨ વર્ષથી વેર રાખ્યું છે. હું કંઈ ગતિમાં જઇશ? ભૂતકાળની ભૂલેને ભૂલી જા. પિતા દીકરાના ઘેર જાય છે. આ સમયે દીકરા-વહુ બંને હીંચકા ખાતા હતા. એક હાથમાં બે પેકેટ હતા. એક હાથમાં લાકડી હતી. ચાલતાં ચાલતાં તેમનું શરીર ધ્રુજે છે. દીકરા-વહુ બધા સ્તબ્ધ થઈ ગયા. આ શું ? પણ પિતાને જોતાં દીકરાના મનમાં પ્રેમ ઉભરાઈ આવ્યું. છેક હીંચકેથી ઊઠીને પિતાની સામે ગયો. બાપ દીકરે ત્યાં ભેટી પડ્યા. છેકરાના મનમાં થયું કે મારા પિતાજી કેટલા પવિત્ર છે! વગર બોલાવ્યું વગર આમંત્રણે તે મારા ઘેર આવ્યા! વહુ પણ તરત ઊઠીને સસરાના ચરણમાં પડી. બધાએ 'આંસુથી પિતાના પાપો ધોઈ નાંખ્યાં. વહુ કહે-બાપુજી આવ્યા ! હા બેટા ! આનંદ છે. દીકરો કહે બાપુજી! આપ આજે આટલા વર્ષે વગર બેલાવે હાલી ચાલીને મારે ત્યાં આવ્યા. હું કેવી રીતે આપનું સ્વાગત કરું? એટલે તે બજારમાં મિઠાઈ લેવા ગયે. બાપુજીએ પુત્રવધૂને મિઠાઈના બે પિકેટ આપ્યા. લે બેટી લે! આજે મારા દીકરાને જન્મ દિવસ છે. તેની ખુશાલીમાં આ લાવ્યો છું. આપ બધા ગળ્યું મોટું કરે. વહુ કહે બાપુજી! આપની ઉંમર થઈ છે. ચાલતાં ધ્રુજે છે તે પેકેટ લેવા જવાની તકલીફ શા માટે લીધી? એક તે લાવવાની તકલીફ અને બીજો ખર્ચો થયો. સસરે કહે-બેટી! મને આમાં શી તકલીફ પડી? મેં બેટો ખર્ચ કર્યો નથી. આપણે મોટા વેપારી કહેવાઈએ. આજે શુભ પ્રસંગને દિવસ છે. આવા વાર તહેવારે આપણે ત્યાં ઓછામાં ઓછા ૮-૧૦ પેકેટ તે આવે જ છે. હું આટલા બધા પેકેટને શું કરું? કેણ ખાય? તેમાંથી બે પેકેટ અહીં લાવે. મારા દીકરા-વહુ છેકરા બધા ખાશે. અમે તે બે માણસ, વળી ઉંમર લાયક, વળી મિઠાઈ પચવામાં ભારે, ખાઈ ખાઈને કેટલી ખવાય ? પેકેટો વધારે હોય તો હું દુકાનના નોકરોને આપી દઉં છું. અહીં આવતો હતો એટલે મને ઉમંગ આવ્યું. તમારા બધા પ્રત્યે પ્રેમ થયો એટલે બે પેકેટ લઈ આવ્યો છું. આ સાંભળી પુત્રવધૂનો પિત્તો ગયે. મિઠાઈના બે પેકેટ સસરા સામે ફેંક્યા. લઈ જાવ આ તમારા પેકેટ. તમે શું સમજે છે અમને ? તમારા મગજમાં શી ખુમારી ભરી છે?ખાનાર કેઈ ન હોય એટલે અહીં લાવ્યા! તમે જે મિઠાઈઓ નેકરને આપતા હતા એ મિઠાઈઓ આજે અમને આપવા આવ્યા છે? શું અમારી કિંમત નકર જેટલી ! તમારા દીકરાને નકર જે ગણ્યો ! શેઠ બિચારા નિખાલસ ભાવે સત્યવાત બેલ્યા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] [ શારદા શિરેમણિ હતા. વહુ કહે ડોકરા ! ઊભે થી અહીંથી. એક સેકન્ડ પણ અહી બેસીશ નહિ. ખબરદાર! લાકડામાં જાવ ત્યાં સુધી મારા ઘેર પગ મૂકવા આવશે નહિ. પુત્રવધૂના આ વચનબાણ શેઠના દિલમાં સીધા ભેંકાઈ ગયા. તે ત્યાંથી ઉભા થઈ ગયા. તેમને આઘાતથી એકદમ છાતીમાં દુઃખા ઉપડશે. ચક્કર આવ્યા. સીડી નીચે ઉતર્યા અને ભેંય પડતાં પ્રાણપંખેરૂ ઉડી ગયું. દીકરો તે મિઠાઈ લેવા ગયો હતો, તે આ. જોયું તે પિતાજીમાં પ્રાણ ન હતે. અરરર...૧૨ વર્ષે પિતાજી મને મળવા આવ્યા. હજુ શાંતિથી બે શબ્દ પણ તેમની સાથે બેલ્યો નથી ને પિતાજી ચાલ્યા ગયા. હે કાળરાજા! તે મારા પિતાને નશ્વર દેહ છેડવા માટે મારે ઘેર મેકલ્યા? દીકરો બાપની પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. પત્ની કહે છે-આપ શું રડે છે ? માયકાંગલા હોય તે રડે. તું આવું ન બોલ. બિચારા પ્રેમથી દેવા આવ્યા હતા. શું પ્રેમથી દેવા આવ્યા કહે છે? તે તે જે પેકેટ નોકરને આપતા હતા તેના બદલે તમને આપવા આવ્યા હતા. શું તમારી કિંમત નકર જેટલી ગણી! પત્નીના શબ્દો સાંભળીને પતિ સમજી ગયો કે નકકી મારી પત્ની એલફેલ શબ્દો બેલી હશે! તેના આઘાતમાં પિતાજીનું પ્રાણપંખેરું ઉડી ગયું હશે. ગળીના ઘા સારા પણ કટુવચનના ઘા તે બહુ ભયંકર છે. દ્રૌપદીના માત્ર બે શબ્દો “અંધાના જાયા અંધા” આટલા શબ્દોએ આપ્યું મહાભારત ઊભું થઈ ગયું. શેઠના સ્વર્ગવાસના સમાચાર ઘેર પત્નીને મળ્યા. શેઠના મૃત્યુના આઘાતમાં એ પણ ત્યાં ઢળી પડયા ને પ્રાણપંખેરું ઉડી ગયું. કણે કે મેટો અનર્થ ઊભો કરી દીધો ! માટે ભાષા બોલતાં ખૂબ ઉપગ રાખવું જોઈએ. બીન ઉપગે ભાષા બોલવાથી કર્મના ઢગલે ઢગલા જમા થાય છે. જે વાણીના ઉપયોગની કળા ગઈ તે આ મોટી હોનારત સર્જાઈને ! શાંત સરોવરમાં નાખેલી નાનામાં નાની કાંકરી પણ આખા સરોવરના પાણીને તરંગિત કરી દે છે, તેમ મુખમાંથી નીકળેલું નાનામાં નાનું કટુવચન સ્વ-પરના ચિત્તને સળગાવી દે છે. માનવીનું હૈયું તે કાચના વાસણ જેવું છે. જરાક નાને સરખો ધકકો લાગે તે પણ એ તૂટી જાય, માટે વાણીને ઉપગ કરતાં ખૂબ કાળજી રાખવાની છે. આ દષ્ટાંતમાં બંને પક્ષમાં વાણીને દુરૂપયોગ થયો છે. બાપને એવું બોલવાની જરૂર ન હતી કે જે મીઠાઈના પેકેટો નકરોને આપું છું એ પેકેટ લાગે છે. આ શબ્દોએ પુત્રવધૂને ઉશ્કેરી દીધી અને પુત્રવધૂએ પણ વાણીને સંયમ ગુમાવ્યું. “ખબરદાર ! આ ઘરમાં ફરી વાર પગ મૂક્યું છે તો !?? આવા ધમધમતા શબ્દો દીકરાને ઘેર આવેલાં બાપ માટે અસહ્ય હતા, અને એ અસહ્ય શબ્દોએ બાપને પરલેક રવાના કરી દીધા, માટે ભાષા મીઠી મધુરી બોલતાં શીખજે. આપણે વાત ચાલતી હતી કે ભગવાન પધાર્યાના સમાચાર સાંભળીને આનંદને અપૂર્વ ઉ૯લાસ આવે. અહો ! હું પણ પ્રભુના દર્શન કરીને મારું જીવન ધન્ય બનાવીશ. સાધનાના કાર્યમાં ઉલાસ એ ખૂબ મહત્વની ચીજ છે. આ જિનવાણી સાંભળતાં જે ઉલ્લાસ આવી જાય તે અનંતા કર્મોની ઠોડે ખપાવે. આધ્યાત્મિક ક્ષેત્રમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૬૭ અપૂર્વ ઉલ્લાસ જીવનમાં શું કામ કરે છે, તેથી જીવનમાં કેટલા લાભ થાય છે તે અવસરે. ચરિત્ર : દેવીઓની વાત સાંભળતો પુયસાર : પુણ્યસાર વૃક્ષની બખેલમાં બેઠો છે. બંને દેવીઓ ત્યાં ખૂબ રમી, નાચી અને ગીત ગાયા પછી વાત કરવા લાગી. એક દેવી બીજી દેવીને કહે છે. આ મૃત્યુ લેકની ધરતી પર ખૂબ મઝા આવે છે, બહુ આનંદ થયો. બીજી કહે, અરે બહેન ! આ ધરતીની તો વાત જ પૂછીશ નહિ. સ્વર્ગના જેવું એકધારું જીવન નહિ. આ મૃત્યુલેકમાં કંઈક જોવા મળે તો મને આનંદ આવે. બેલ તારી શી ઈરછા છે? તારે શું જેવું છે? મને કોઈ કૌતુક જેવા મળે તે એર મજા આવે. જે મારી વાત સાંભળ. વલભીપુરમાં નવું કૌતુક થવાનું છે. જે તારી ઈચ્છા હોય તે ત્યાં જોવા જઈએ. દેવીના આ વચન સાંભળીને બીજી દેવી કહે છે ત્યાં એવું શું છે? સખી ! તે નગરમાં શું થવાનું છે તે વાત હું તને કહું છું તે તું સાંભળ. કૌતુક કહેતી દેવી. તે વલભીપુર નગરમાં ધન્ના નામે એક મહા ધનાઢય, સુખી, અને વૈભવશાળી શેઠ રહે છે. તેને મળેલી સંપત્તિ ઉદાર દિલે સ્વધર્મની સેવામાં અનાથ અપંગોની સેવામાં વાપરે છે. તેના આંગણે રડતે આવેલે માણસ હસતે થઈને જાય છે તેથી તેમની ઉદારતાના ગુણ ખૂબ ગવાય છે. દાનવીર શેઠ તરીકે તેણે નામના મેળવી છે. આ ધન્ના શેઠને ધનવંતી નામે પત્ની છે. તે ખૂબ સુશીલ, સંસ્કારી અને ધર્મના રંગે રંગાયેલી છે. આ શેઠને સાત દીકરીઓ છે. ધર્મસુંદરી, ધનસુંદરી, કામસુંદરી, મુક્તિસુંદરી, ભાગ્યસુંદરી, સૌભાગ્યસુંદરી અને સાતમી ગુણસુંદરી. આ સાતે દીકરીઓનું રૂપ, સૌન્દર્ય અલૌકિક છે. તે સાતેને માબાપે ભણવા મૂકી. સાતે દીકરીઓની બુદ્ધિ અને હોંશિયારી ખૂબ તેજ હતી. થોડા સમયમાં તે ભણીગણીને હોંશિયાર થઈ. સ્ત્રીએની ૬૪ કળામાં નિપુણ બની. જ્ઞાન સાથે વિનય-વિવેક ખૂબ હતા. જ્ઞાનનું અભિમાન ન હતું. માતા-પિતા તથા વડીલેને વિનય-વિવેક ખૂબ સાચવતી હતી. કયારે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નહીં. આ સાતે બેને ખૂબ પ્રેમ અને સંપથી રહે. એક સાથે રમે, આનંદ કરે. બધાના વિચારે એક સરખા, અને ભાવના પણ એક સરખી. હવે ત્યાં શું બન્યું છે? તે હું તને કહું છું તે ખાસ એક ચિત્તો સાંભળજે. આ વાત રસથી ભરપુર છે. સાતેને અફર નિર્ણયઃ સમય જતાં તે છોકરીઓ યુવાન બની. છોકરીઓને મોટી થયેલી જોઈને માબાપને ચિંતા થવા લાગી. એક દિવસ શેઠ શેઠાણી બંને વાતે કરે છે. હવે આપણી દીકરીઓ મટી થઈ છે. તેમના માટે સારા છેકરાની તપાસ કરીએ. તે માટે સારો વર, સારું ઘર અને ખાનદાન કુટુંબ બધું જોવું જોઈએ. સાત દીકરીઓ છે એટલે સાત મુરતીયા શેધવા પડશે. આપણી દીકરીઓ ભણેલી, ગણેલી અને ગુણવાન છે તે રીતે તેમને એગ્ય છેકરાની તપાસ કરીએ. આ બંને વાતો કરે છે તે વાતે છેકરીઓએ સાંભળી. આ સાંભળ્યા પછી શું કરવું? તેઓ મુંઝવણમાં પડી ગઈ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ [ શારદા શિરેમણિ સાતે બેનોએ ભેગા થઈને નિર્ણય કર્યો છે કે આપણે સાતે બેનેએ એક જ પતિ કરે. માબાપની વાત સાંભળીને તેમને મુંઝવણ થઈ કે આપણે જે નિર્ણય કર્યો છે તે હવે માતાપિતાને જણાવ પડશે. જે તેમને નહિ જણાવીએ તો આપણી ટેક ટકશે કેવી રીતે ? સાતે બેનેમાં સૌથી નાની બેન ગુણસુંદરી છે તે ગુણ ગુણને ભંડાર છે. છ એ બેને કહ્યું, આ કારભાર નાનીને સેં. તે ખૂબ ડાહી, ગુણીયલ અને ગંભીર છે. સાતે બેને ભેગી થઈને માતા-પિતા પાસે આવી. આવીને વિનયથી કહે છે કે અમે આપની પાસે કોઈ દિવસ બેલ્યા નથી. આપની સામે કેઈ દલીલ કે અપીલ કરી નથી. આપની મર્યાદા અમારે જાળવવી જોઈએ. આપ અમારા માટે સગપણની વાત કરે છે. સાત દિકરીઓ છે માટે સાત મુરતીયા શેધીએ. તે અમે આપને એક વિનંતી કરીએ છીએ કે આપ અમારી ચિંતા ન કરશો. અમે સાતે બેને એ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે અમે નિશ્ચય કર્યો એહવે, જુદા ન પરણવું કેહ, એક જ પતિને પરણવું રે, પણ છે અમચું એહ, માતાપિતા પાસે શરમ છોડીને દીકરીઓએ કહ્યું- હે પિતાજી ! અમે સાતે બેને એ પ્રતિજ્ઞા કરી છે કે આપણે સાતે બેનેએ એક પતિને પરણવું. માટે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ અમારું કયાંય સગપણ કરશો નહિ. છોકરીઓની વાત સાંભળીને પિતાને આશ્ચર્ય લાગ્યું અને હાય લાગી. સાતને એકી સાથે પરણવા કેણ આવશે ? કેઈન આવે. રાજાને વધારે રાણીઓ હોય પણ આ તો વણિકની દીકરીઓ છે. આ મારી છેકરીઓ શું બોલે છે ? સાતને એક પતિ કેવી રીતે મળશે ? છોકરીઓ કહે છે કે અમારે આ દઢ નિર્ણય છે. જે આ રીતે મળશે તો પરણીશું, નહિ તો કુંવારા રહીશું. પિતા ખૂબ મુંઝાયા. આ સાતે દીકરીઓને એક છોકરા સાથે પરણાવવી કેવી રીતે? કદાચ કેઈ છેક મળી જાય પણ એની કંઈ ઢંગધડે ન હોય તે ? દીકરીઓ ! તમે તમારે વિચાર બદલે. એમાં ફેરફાર કરે. પિતાજી! કઈ પણ સંયોગોમાં અમારે નિર્ણય ફરી શકે એમ નથી. માતાપિતા ખૂબ ચિંતામાં પડી ગયા. હવે ચિંતાને દૂર કરવા માટે તેઓ શું કરશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૨ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૩૧ : તા. ૨-૮-૮૫ વાત્સલ્ય વારિધિ, પ્રેમના પદધિ, સિદ્ધાંત માહધિ એવા વીર જિનેશ્વર ભગવતે આગમના મહાન ભાવે આપણી સામે રજૂ કર્યા. આપણું અધિકારના નાયક આનંદ ગાથાપતિએ ભગવાનના દર્શને જતી જનતાના મુખ પર અપૂર્વ ઉલ્લાસ જોઈને અને તેમની પરસ્પર થતી વાતો પરથી જાણું લીધું કે ભગવાન પધાર્યા છે. તેમના દિલમાં પણ અપૂર્વ ઉલાસ, ઉમંગ આવ્યું કે હું પણ ભગવાનના દર્શને જાઉં ને મારું જીવન ધન્ય બનાવું. સાધનાના માર્ગે સૌથી પ્રથમ મહત્ત્વની ચીજ હોય તો તે છે અપૂર્વ ઉલ્લાસ. આનંદ ગાથા પતિને ભગવાનના દર્શન કરવા જવા માટે અંતરમાં અદ્ભુત ઉલાસે આવ્યા Page #348 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ | [ ૨૬૯ શ'ખરાજા અને જશેામતી રાણીએ મુનિને ઉલ્લાસ ભાવે દ્રાક્ષ ધાયાનું પાણી વહેારાખ્યુ.. દાન દેવાની વસ્તુ તે। મામૂલી હતી પણ દાન દેવામાં એવે અપૂર્વ ઉલ્લાસ આવ્યે . કે તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યુ. જૈનશાસનના પ્રત્યેક અનુષ્ઠાન જો ઉલ્લાસથી કરવામાં આવે તે આત્માના જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરાવી દેવાની તાકાત તેમાં પડી છે. ખાળમુનિ અઈમુત્તાને ઈરિયાવહિયા પડિક્કમતાં આત્મામાં કેવા અંતર'ગ ઉલ્લાસ આવ્યા હશે કે એ ભવમાં આત્મશ્રેય સાધી ગયા. જે આત્મ સાધનાની તીવ્ર ભૂખ જાગી હાય તા અનુષ્ઠાનેામાં ઉલ્લાસ આવ્યા વગર ન રહે. એ તા સ્વતઃ પ્રગટી જાય અને આ પ્રગટી ગયેલા ઉત્સાહ જિનશાસનના પ્રત્યેક અનુષ્ઠાનમાં કમ ક્ષયના માર્ગ બતાવશે. દિલના તલસાટ વિનાની આરાધના ચિત્તને આનંતિ કરીને ડાલાવી શકતી નથી. ભૂખ વિનાનું મળેલુ' ઉંચામાં ઊંચુ' ભેાજન જેમ મનને આનંદિત કરતું નથી તેમ ઉત્સાહ વિના કરેલી ઊંચામાં ઊં‘ચી ક્રિયા દિલને બહેલાવી દેતી નથી. યુદ્ધના મેદાનમાં હથિયારોથી સજ્જ બનીને લડવા જતાં સૈનિકના મુખ પર જોજો કે દુશ્મનને પરાજિત કરી દેવાના તલસાટ–ઉત્સાહ કેટલા જોરદાર હેાય છે. યુદ્ધના મેદાનમાં શત્રુઆના સેંકડો ઘા ખાવાથી લાડીલુહાણ થઈ જાય છે, છતાં એ રીનિક હતાશ ન થતાં વિજય મેળવવાની આશાથી ઉત્સાહથી લડતા જાય છે. પરીક્ષામાં પ્રથમ નબરે પાસ થવાની આશાથી પરીક્ષાખ'ડમાં પ્રવેશતા વિદ્યાથીના મુખ પર કેટલી પ્રસન્નતા ઉલ્લાસ હોય છે. પેપર લખતી વખતે અઘરા પ્રશ્નો આવવા છતાં એ વિદ્યાથી પ્રસન્નચિત્તો એકાગ્રતાપૂર્વક એ પ્રશ્નોના ઉત્તર લખતા જાય છે. વહેપારી બજારમાં જાય ત્યારે મનમાં હજારો લાખા રૂપિયા મેળવી લઈશુ એ ધ્યેયથી બજારમાં જતા વહેપારીના મુખ પર કેટલેા ઉત્સાહ હોય છે! બજારમાં ગયા પછી ભરચક કમાણીની આશાથી તાપમાં, ઠં'ડીમાં રખડપટ્ટી કરવા છતાં ઉલ્લાસથી વેપાર કરતા જાય છે. સ'સારમાં વ્યાવહારિક ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે પ્રાર’ભમાં અને પછી પણ ઉત્સાહની આવશ્યકતા જોઈ એ છે, તેા પછી આધ્યાત્મિક જગતના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તે આત્માના કેટલા ઉત્સાહની આવશ્યકતા જોઈએ. કર્માં સામે થતા આ ખૂનખાર સ`ગ્રામમાં જો આત્માના ઉલ્લાસથી કર્મના જગ ખેલશું તેા જરૂર વિજયના વાવટા ફરકાવી શકીશું. ક` મેદાનમાં ઝઝૂમતા ગમે તેવા ખાડા ટેકરા આવે, કસત્તા ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ સયેાગા ખડા કરી દે, તે પણુ આપણે અનુપમ ઉત્સાહથી તે બધાની સામે અડીખમ ઊભા રહીએ તા આપણુ' જીવન સાધનાના માર્ગે આગળ પ્રગતિ કરશે. આપણુ જીવન અતિ અલ્પ છે. જુગજુગના અને ભવાભવના પાપ–વાસનાના સંસ્કારને ઉખેડી નાખવાનું ભગીરથ કાર્ય આપણે આ જન્મમાં કરવાનું છે. અનંતાનંત તીર્થંકરાએ અન`તાન'ત જીવાના કલ્યાણ માટે ખતાવેલી કેડી આપણી પાસે છે. ૫'ચ પરમેષ્ઠિ ભગવતેાની અસીમ કૃપા છે. પુણ્યના ચમકારા જીવનમાં પ્રકાશી રહ્યો છે, હવે જરૂર છે નિત્ય ચઢતા પરિણામે ઉલ્લાસથી આરાધનાના માગે કદમ ભરવાની. એ રીતે કદમ ભરવાથી સિદ્ધિ આપણી સામે છે, માટે જ્ઞાની કહે છે કે સાધનાના માર્ગમાં તમારા ઉલ્લાસ પ્રગટાવા. પાપના માગ માં ઉલ્લાસ ઘટાડો Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ | [ શારદા શિરાણિ જેથી કમ ખંધન એછા થાય. સાધનાની તીવ્ર ભૂખ આત્મામાં ઉત્સાહ પ્રગટાવશે. એ ઉત્સાહથી જીવ સાધનાના માર્ગ અપનાવી શાશ્વત સુખના સ્થાનને પ્રાપ્ત કરશે. આનંદ ગાથાપતિને ભગવાનના દન કરવાના તલસાટ જાગ્યા, ઉલ્લાસ આયે, તેમની પાસે જવાથી ભગવાનના દર્શનના લાભ મળશે. તેમની વાણી સાંભળવા મળશે. અનેક લાભ થશે. જો એક વેળા દર્શીન પાસુ, જન્મ સફળ બની જાયે, જુગ જુગથી જે પાતક માંધ્યાં, ક્ષણ ભરમાં છૂટી જાયે, આતમ હળવા થાયે, અબ્દુર ઉડવા જાયે, ફરી કદી ન નીચે આવુ, એવી પદવી ઘોને ઘોને ઘોને...ભક્તિ. ભક્ત, પ્રભુની પ્રાથના કરતાં કહે છે કે હે પ્રભુ! મને એક વાર તારા દર્શન થાય તા મારા જન્મ સફળ બની જાય, પાપકર્માંની 'ખલા તૂટી જાય, હું તારી પાસે વૈભવવિલાસ નથી માગતા. મારે જોઈએ છે માત્ર આપના દર્શન, જે દશ નથી મારા આત્મા દ્ઘિન્યતાને પામી જાય. આનંદ ગાથાતિને લગની લાગી “ તે મરું, નછામિ નું નાવ વસ્તુવાલામિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમાસર્યાં છે એ મહાન ફળપ્રદ છે, માટે હુ' જાઉં, ચાવત્ પ`પાસના કરુ. જે ભગવાનના નામગેાત્ર સાંભળવાથી પણ મહાફળ મહાલાભ થાય છે તેા પછી તેમની સમક્ષ જવાથી, વંદન કરવાથી અને તેમની સેવા કરવાથી તેા કેટલા બધા લાભ થાય ! માટે હું પણ ત્યાં જાઉં. તેમને વંદન નમસ્કાર કરુ યાવત્ તેમની પર્યું`પાસના કરુ. તેમના દર્શીન મહાફળનું કારણ બને છે. આ પ્રમાણે વિચારીને તે જયાં બેઠા હતા ત્યાંથી ઊભા થયા. પછી સ્નાન કર્યુ. દેહને સ્વચ્છ નિમ`ળ બનાવ્યેા. સાથે અંતરને પણ નિળ અને વિશુદ્ધ બનાવ્યુ'. ભગવાનની વાણીને ઝીલવા માટે અ`તર નિ`ળ જોઈ શે. કાળી માટીની જમીનમાં પાણી પડે તે તે ઘણુ ગ્રહણ કરે છે. રેતાળ જમીનમાં પાણી પડે તેા બે ચાર કલાક ભીની રહે અને પથ્થર પર કે ડામર રોડ પર પડે તે! તરત કા૨ેશ થઈ જાય. આનă ગાથાપતિએ શરીરની શુદ્ધિ સાથે અ'તરને શુદ્ધ બનાવ્યું. જેથી ભગવાનની વાણી હૃદયમાં જલ્દી ઉતરી જાય. સ્નાન કરીને સારા, શુદ્ધ, પહેરવા ચેાગ્ય કપડાં પહેર્યાં. વજનમાં હલકા અને મૂલ્યમાં વધારે એવા કિંમતી આભૂષણો પહેર્યાં. તેમણે એ વિચાર કર્યાં કે હુ' રાજસભામાં જાઉં છું તેા ઠાઠમાઠથી જાઉં છું. સારા પ્રસંગમાં જાઉં છું તેા ઠાઠમાઠથી જાઉં છું, તા પછી આ તા ભગવાન પાસે જવુ છે તે ભગવાનના દર્શને સારી રીતે વ્યવસ્થિત થઈ ને બઉ". પ્રભુના દઈને જવાના અપૂર્વ ઉલ્લાસ છે. પ્રભુના દર્શીન કરવા જવું છે તા વાહનમાં બેસીને નથી જવું. જેને ત્યાં ૧૨ ક્રોડ સેનામહારા હાય એમને ત્યાં વાહનના શું તૂટ હોય ? વાહના તે। હતા છતાં પાતે વિચાર કર્યાં કે ભગવાનને વાંઢવા પગે ચાલીને જ જઈ શ. હું દર્શીને જાઉં છું તે મારા સગાંસંબધી કુટુંબીજના, વજના આદિ જૈને આવવુ હાય તેને લેતા જાઉં. આ રીતે આનંદ પેાતાના માલા પ્રમાણે તા "1 Page #350 -------------------------------------------------------------------------- ________________ શારદા શિ।મણિ ] [ ૨૭૧ ઠાઠમાઠથી, સાથે માણસેાને લઈને ભગવાનના દન કરવા જાય છે. બહેનેા કૂવે પાણી ભરવા જાય ત્યારે ઘડે! ખાલી લઈને જાય છે પણ આવે ત્યારે પાણી ભરીને આવે છે તેમ આનંદ્ય ગાથાપતિ અત્યારે ભગવાન પાસે જાય છે ત્યારે ખાલી જાય છે, પણ આવશે ત્યારે ધર્મના માલ ભરીને આવશે. દેવ, ગુરૂ, ધર્મનું શરણુ જીવને સુખદાયી છે. બાકી સ'સારના અધા સંબંધેા, સગાઈ, ધન સંપત્તિ વગેરે દુઃખદાયી છે. તે બધા સ્વામય છે. તે બધુ હેય છે પણ ઉપાદેય નથી. એક લાલાજી નામના શેઠ ખૂબ સુખી, સમૃદ્ધ, વૈભવશાળી હતા. તેમને એક પત્ની હતી. અને ધર્મિષ્ઠ આત્માઓ હતા. ધર્મધ્યાન અધી ક્રિયાઓ સાથે કરતા. તેમને સંતાનના વળગાડ હતેા નહિ પણ ધર્માંને સમજેલા હેાવાથી શેઠ-શેઠાણીને તેનું બહુ દુઃખ ન હતું. આ દંપતી ધર્મીમાં ખૂબ રૂચી ધરાવતા. તેએ ડિનામાં છ છ પૌષધ કરતા હતા. દાનનો પ્રવાહ પણ ખૂબ વહાવતા હતા. પિરણામે શેઠને ત્યાં સપત્તિ વધતી જતી હતી. શેઠના સ`સાર સ્વર્ગ સમાન બની ગયા હતા. સ્વગ જેવા સ'સારને કરાજા ક્યારે વેરાન કરી નાખશે એ ખખર નથી. લાલાજીના પત્ની માંદા પડયા. એ દિવસની ટૂંકી માંદગીમાં તેઓ ગુજરી ગયા. શેઠની આંખમાં આંસુ આવ્યા. તે આંસુ એટલા માટે આવ્યા કે મારા ધર્મના સાથીદાર ચાલ્યા ગયા. ધર્મધ્યાન કરવામાં એક મિત્ર સમાન હતા, તે ચાલ્યા ગયા. આ દૃષ્ટિથી તેમની આંખમાંથી આંસુ સરી પડયા. થોડા દિવસે ગયા પછી બધા કહેવા લાગ્યા કે તમારી પાસે આટલેા બધા પૈસે છે. તમે શુ' કરશેા ? કેમ એમ પૂછે છે શુ' કરશેા ? “ ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી મહાવીર' હવે સુખેથી ભગવાનનુ નામ લેશું'. નાના ભાઈ ને ત્યાં જમીશ. આ બધી મિલ્કત તેા તેની છે ને! શેઠે ધંધાને સરખા કરી સમેટી લીધેા. હવે તે એકલા ધર્મ ધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા. નાના ભાઈ ને ત્યાં જમી આવે, ખાયપીવે ને ધર્મધ્યાન કરે છે. તે સમયે સંત ચાતુર્માસ આવ્યા. શેઠ ખૂબ ભક્તિથી તેમની સેવા કરે છે અને આખા દિવસ ધર્મની પ્રવૃત્તિ કરે છે. તે સ'તના પરમ ભક્ત બની ** ગયા. જેની સેવા બંધનરૂપ લાગી : શેઠ નાના ભાભીને ઘેર જમવા જાય છે. એ ત્રણ વર્ષો થયા એટલે ભાભીના મનમાં થયું કે હજુ મારા જેની ઉંમર માટી નથી. આ વેઠ મારે કયાં સુધી સભાળવાની ! શેઠ રાજ ચૌવિહાર કરે એટલે મારે રાજ સાંજે તેમની તક ખરાખર સાચવવી પડે. એ મારા માટે 'ધનરૂપ છે. પૈસા ભાગ્યમાં હશે ત્યારે મળશે. શેઠ કયારે મરી જાય અને કયારે તેમના પૈસા મળે! ત્યાં સુધી આવે 'ભાળવાની. શેઠ પાસેથી કરોડોની સપત્તિ મળવાની છે, છતાં આ વિચાર આન્યા તે જેની પાસે સપત્તિ ન હેાય તેને શુ' સાચવે! આ તમારા સળગતા સ`સાર ભાભી કેવી રીતે જેઠનુ ખધન છૂટે એ વિચારો કરવા લાગી. શેઠ માટેની રસેાઈમાં કાં તેા ડખલ મીઠું નાંખે કાં તેા નાંખે નહિ. શેઠ સમજે કે આજે મારે સ્હેજે મીઠાના Page #351 -------------------------------------------------------------------------- ________________ ર૭૨] [ શારદા શિશમણિ ત્યાગ . ગમે તેવી વસ્તુ બનાવીને આપે છતાં શેઠ એક અક્ષર ન બોલે. આ રીતે બે મહિના નભાવ્યું. એક દિવસે તેણે કહી દીધું કે હું તમારા આ વેંતરા કરવા માંગતી નથી. મારાથી આ બની શકતું નથી. શેઠ કહે, ભલે, તેઓ અડધે શેર દૂધ મંગાવીને પી લેતા. ભાભીને થયું કે હજુ આ બળતરા તે ખસી નહિ. ભાઈને ખબર પડી કે મારા ભાઈ માટે મારી પત્ની આમ બોલી એટલે કહે છે કે તારે મારા ભાઈના શું વૈતરા કરવા પડે છે! તે આપણી રઈ ભેગી રાઈ જમી લે છે, એમાં તને શું વૈતરા લાગ્યા! તે આપણને લાખોની સંપત્તિ આપે છે. તે આપણે ત્યાં જમે છે ત્યારથી આખા ઘરના રસોડાને ખર્ચ તેઓ આપે છે. ત્યારે તેમની પત્નીએ કહ્યું કે મારે આ વૈતરા કરવા નથી ને પૈસા જોઈતા નથી. એક દિવસ તે તેણે શેઠને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. આપ હવે આપની જમવાની વ્યવસ્થા બીજે કરી લેજે. મારાથી કાંઈ બનતું નથી. શેઠે બીજે દિવસે બહેનને બોલાવી. આ બહેન વિધવા હતી. એટલે શેઠના મનમાં થયું કે તે રસોઈ કરીને મને જમાડશે ને અહીં રહેશે. થોડા દિવસ થયા એટલે તેને પણું એમ થયું કે આ ભાઈની વેઠ ક્યાં સુધી કરતા રહેવાનું ? આમ વિચારી તેણે ભાઈને કહ્યું, ભાઈ ! આપને એક વાત કરું. જે આપ મારી સલાહ માનતા હો તે ફરી વાર લગ્ન કરી લો. બેન ! લગ્ન કરવાથી અનંતે સંસાર વધે છે. મારે હવે લગ્ન કરવાની શી જરૂર? ભાઈ! ભાભી આવશે તો આપના સુખ દુઃખના સાથીદાર બનશે. તમે બિમાર હશો તે તમારી સેવા કરશે. તમારી ખાવાપીવાની સગવડ સાચવશે અને માલ-મિલક્તનો વારસદાર પણ મળશે. હું બે પાંચ વર્ષ રહું પણ જિંદગી ત ન રહી શકે. બધાના ઠેબા ખાવા કરતાં લગ્ન કરવા સારા. બેનના ખૂબ કહેવાથી શેઠે લગ્ન કરવાનો વિચાર કર્યો. લક્ષમી ખૂબ છે. તે સમયે મોટા ઉદ્યોગપતિની દીકરીના લગ્ન માટેની છાપામાં જાહેરાત આવી. શેઠે તેમને વાત કરી અને તેમાં સફળ થયા. નવા શેઠાણીના રાગમાં ફસાતા શેઠ: આવનારી છોકરી ખૂબ ઠાઠમાઠવાળી, ચટકમટક ફરનારી, રૂ૫ રમણી હતી. પફ પાવડર આદિથી શરીરનું સૌંદર્ય વધારવા પ્રયત્ન કરતી હતી. તે પિતાના નાટકીય પ્રેમથી પતિને દબાવવા પ્રયત્ન કરતી હતી. પિતાનો પતિ ધર્મ ધ્યાન કરે તે તેને ગમતું નહિ. તે કહે, તમે ધર્મના ઢગલા થઈને ફરે છે, મારા સામું તે જુઓ, આપ મને મજશોખમાં, નાટક સિનેમા જોવામાં, હરવા ફરવામાં, શેડો સાથ તે આપ. પતિને ધર્મથી વિમુખ કરવા માટે તેણે માયાજાળ ફેલાવવા માંડી. છેવટે શેઠ તેની માયાજાળમાં ફસાઈ ગયા. નવા શેઠાણી કહે તેમ કરવા તૈયાર થયા. પરિણામે શેઠ મોહમાં એવા ફસાઈ ગયા કે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓથી દૂર થતા ગયા. ધર્મ હવે તેમનાથી દૂર ભાગી ગયો. શેઠ ભોગના કીડા બની ગયા. શેઠાણી શું બોલ્યા ને શું બોલશે? શેઠાણું કહે નાથ ! આપ વિના હું ક્ષણ પણ એકલી રહી શકું તેમ નથી. શેઠ દુકાનમાં બેઠા હેય, તે પણ એમનું મુખ જોઈ શકાય એ માટે ઘર અને દુકાનની વચ્ચે એક જાળિયું મૂકાવ્યું. લાલાજીને થયું Page #352 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૨૭૩ કે અહા ! મારા પ્રત્યે મારી પત્નીનો કેટલે બધે! પ્રેમ છે! આવી પ્રેમાળ પત્ની કોઈને મળી હશે કે કેમ તે શંકાની વાત છે. આવી પત્ની પાછળ મારુ' આપુ' જીવન ન્યચ્છાવર કરુ તા પણ ઓછુ છે. લાલાજીના જીવનમાં જેટલેા ત્યાગ હતા એટલુ જ એનું જીવન ભાગમય બની ગયું. પત્ની પાછળ લાલાજી તેા પાગલ થઇ ગયા. ધમને તે સાવ ભૂલી ગયા. ધર્મ ભૂલેલાને સાચા રાહે વાળવા સંતના પ્રયત્ન ઃ ચાર પાંચ વર્ષ લાલાજીના ગુરૂ તે ગામમાં પધાર્યાં. બધા જીવા તેમના દર્શન કરવા ગયા પણ લાલાજી ન ગયા. સંત કહે પેલા ધર્મિષ્ઠ શેઠ લાલાજી કેમ દેખાતા નથી? સંતને ખબર નથી કે લાલાજી નવી નારી પરણ્યા છે અને તેના માહમાં પડી ગયા છે. સંતના મનમાં થયું કે લાખા રૂપિયાના ધનના ઢગલામાં અને પત્નીના હાવભાવમાં માહના કીડા બનીને તેના આત્માનું બગાડવા ઊઠયા છે ! ભલે તે નથી આવતા પણ હું સામેથી જાઉ' ને તેનુ' જીવન સુધારુ'. સંત તેા ઝેળીમાં પાતરા લઈ ને ઉપડયા ને આવ્યા લાલાજી પાસે. ત્યારે લાલાજી દુકાને બેઠા હતા. સંત કહે કેમ લાલાજી ! ઉપાશ્રયે બિલકુલ આવતા નથી! શેઠ તા જાણે કઈ સાંભળતા નથી તેમની દૃષ્ટિ તેા ઊંચે રૂપરાણીને જોવામાં છે. સંતના મનમાં થયું' કે લાલાજી તેા માહમાં એવા અટવાઈ ગયા છે કે તેને મારા સામુ જોવાની પણ ફુરસદ નથી. સંત બે મિનિટ ઊભા રહ્યા. ફરીવાર ખેલ્યા. લાલાજી ! ધર્માંકરણી કરે છે કે કર્મ કરણી કરે છે ? ગુરૂદેવ ! મારા પુણ્યાયે મને એવી સુંદર પતિવ્રતા પત્ની મળી છે, કે જે મારા વિના એક ક્ષણુ પણ રહી શકતી નથી. જો હું તેનાથી દૂર જાઉં તે મારા વિના પ્રાણ કાઢી નાંખે એવું કરે છે. હું એની સાથે જિંગીના આનંદ માણી રહ્યો છું. મને તા ધમ કરવાના કે જિનવાણી સાંભળવાને જરાય ટાઈમ મળતા નથી. સંતના મનમાં થયું કે લાલાજી જો આ ભાગમાં ખૂ'ચ્યા રહેશે તે એની દુર્ગતિ થશે. માટે એક વાર તેમને સત્ય સમજાવું. એમ વિચારી સ ંતે કહ્યું, તું કહે છે કે તારી પત્ની તારા વિના એક ક્ષણ પણ રહી શકતી નથી પણુ હું તે વાત કેવી રીતે માનું ? હું તને એક રસ્તા બતાવું. તે પ્રમાણે તુ કર. તેમાં જો તુ સફળ થાય તેા તુ પત્નીના અને સફળ ન થાય તે તું મારેા. એલ, કબૂલ છે ? એમ કહી મહારાજ તેા ગયા. સંતને શેઠની પાસે ઊભેલા જોઈ ને તે ધમપછાડા કરવા લાગી. કાણુ સાધુડો મળ્યા છે ? તે સાધુ તેા નિહ થઈ જાય ને ? શેઠ ઉપર આવ્યા. પછી શેઠાણી સાથે જે વ્યવહાર હતા તે બધુ કર્યુ.. એટલે નવા રાણી બધું સમજી ગયા કે સંતના સંગની કોઈ અસર થઈ નથી તેથી તેના હૈયામાં ટાઢક વળી. શેઠે ખાધુ', પી', પછી ઉપર જઈ ને સૂઈ ગયા. બે ત્રણ કલાક થયા છતાં ઊઠયા નહિ. શેઠાણી ઉપર આવીને જુએ છે તે તેમની આખા ચઢી ગઈ છે. શેઠાણી ગભરાયા. નક્કી શેઠને કંઈ થયુ' લાગે છે. તે હાલતા ચાલતા નથી ને શ્વાસ પણ ચાલતા નથી. શેઠ મરી ગયા લાગે છે. હવે શું કરવું ? ૧૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] શારદા શિશમણિ દાંત ખેલવા કે સેાનાના દાંત કાઢવા ? : જે અત્યારે હું રડવામાં પડી જઇશ તા મારા ભંડારો ખધુ' લૂંટાઈ જશે, માટે કઠણુ ખનીને મને મારું કરી લેવા દે. બધી તિજોરીને, કબાટને તાળા મારી એક જગાએ બધી ચાવીએ મૂકી દીધી. પછી રસેાડામાં જઈ ને ભાખરા બનાવી તેને ભાંગીને ઘી ખાંડ નાંખીને લાડવા બનાવ્યા. ઘરમાં દહી તે। પડયું હતું. લાડવા અને દહી' ટેસ્ટથી ખાઈ લીધા. પછી પલ'ગ પાસે જઈને એસી ગયા. વીટી, કંદોરા, સેાનાનો ચેઈન બધું કાઢી લીધુ.. શેઠના પાંચ દાંત પડી ગયા હતા તેની જગાએ સેાનાની ખેાલીવાળા પાંચ દાંત બેસાડયા હતા. તે કેવી રીતે કાઢવા ? તે રહી જાય તે! શા કામનુ` ! માટે તે કાઢી લઉ. તે કાઢવા માટે હાથમાં હથેાડી લઈને આવી. શેઠ ગુપચુપ બધુ જોયા કરે છે. એક ઉંહકારા પણ કરતા નથી. શેઠાણી શેઠનુ મુખ ફાડી હથેાડી મારવા જાય છે ત્યાં શેઠે રાડ પાડી, હે રંડી ! હે દુષ્ટા! તું આ શુ કરે છે ? તમારા વિના એક ક્ષણ પણ જીવી શકું' તેમ નથી એવુ' કહેનારી તું હચાડીથી મારા દાંત પાડવા માંગે છે ! લાલાજીએ જોરથી ચીસ પાડી એટલે શેઠાણી ગભરાઈ ગયાં. પણ ચકોર બુદ્ધિશાળી હતી. બુદ્ધિનો ખરાખર ઉપયાગ કરીને કહે છે કે તમે એ ત્રણ કલાકથી બેભાનમાં હતા, ભાન આવતુ ન હતુ, એટલે હથેાડી મારીને દાંત ખાલાવુ છુ.. શેઠ કહે, ' તને ખરાખર એળખુ છુ, તુ' મારા દાંત ખેાલાવતી હતી, કે સેાનાના દાંત કાઢતી હતી ! એ બધી મને ખરાખર ખખર છે. મેહની વિટંબણામાં તારી પાછળ પાગલ બન્યા. મને એમ હતું કે મારા વિના તું જીવી શકે નહિ, પણ હવે મને ચિ'તા નથી. હવે તે ગુરૂદેવના શરણે જઈને દીક્ષા લેવાના મક્કમ નિર્ણય કર્યાં છે. હવે તારા ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. આ સંસારના પિંજરામાં પૂરાયા, ત્યારે મારી આ દશા થઈ ને ! તારા મેહમાં પડીને મે અનંતા સંસાર વધાર્યાં છે. ઘાર પાપ માંધ્યાં છે. ગુરૂદેવ પાસે મારી હાર છે અને તેમની જીત છે. હવે હુ તારા મટી ગયા . શેઠાણી કહે, પણ હું તે તમારી છું. આ દુષ્ટા! તારું સ્વાથી સગપણ મેં જોઈ લીધુ' છે. તે શું કર્યુ તે બધી મને ખબર છે. તે' રસેાડામાં જઈને લાડવા ખનાન્યા અને દહી સાથે ટેસ્ટથી ખાયેા. હવે આજથી તને અને તમામ માલ મિલ્કતને તજી દઉં છું. શેઠ સજ્જન, ખાનદાન હતા. એટલે તેની બહાર ફજેતી ન કરી કે તેને વગેાવી નહિ. શેઠે કહ્યુ', મારે તને દુઃખ દેવું નથી કે બહાર ફજેત કરવી નથી પણ તુ' મને લેખિત સહી કરી આપ. હું કાલે સવારે ગુરૂ ચરણમાં જઈ ને દીક્ષા લઈ લઈશ. હવે મને સમજાયુ` કે આ સંસાર કેવા છે ! આ સંસાર કેવા છે, એ તે દુઃખના દરિયા છે, ઉપરથી માહક છે, ભીતર ભૂડા છે, તાગ મળે ના જેના એવા ઊંડા ઊડો છે,...સસાર આ સંસાર સ્વાનો સીમાડો છે. સગા સંબધી સહુ સ્વા”ના સગા છે. શેઠાણીએ Page #354 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ] [ ર૭૫ દીક્ષા નહિ લેવા માટે કાલાવાલા કર્યા પણ હવે શેઠ શકાય ખરા? છેવટે શેઠ ઘર છોડીને ગુરૂની શોધમાં ચાલી નીકળ્યા. ગુરૂદેવ મળતાં તેમના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દીધી. સંયમનો માર્ગ એ સાધનાનું સોપાન છે. જ્ઞાની ભગવંત એ જ સમજાવે છે કે તમે સંયમ ન લઈ શકે અને સંસારમાં રહે છે તેમાં રમે નહિ. લાલાજીએ સંતની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તેમ આનંદ ગાથા૫તિ પણ ભગવાનના દર્શને જવા તૈયાર થયા છે. તે સારા સારા કપડાં, કિંમતી દાગીના પહેરીને તૈયાર થયા. ગામને સમૃદ્ધ, સુખી, પ્રતિષ્ઠિત માણસ જો ઠાઠમાઠથી જાય તે જનતા ઉપર તેને પ્રભાવ પડે. આનંદ ગાથાપતિ ભગવાનના દર્શને જાય છે એ સમાચાર કુટુંબીજનો, વજન, નેકરે બધાને મળ્યા. એટલે તેઓ પણ આનંદની સાથે ભગવાનના દર્શને જવા તૈયાર થયા. આપણે કેટલા પુણ્યોદય હોય ત્યારે તીર્થકર ભગવાનના પવિત્ર દર્શનને લાભ મળે. મને ઘણી વાર વિચાર આવે કે જીવે કેટલાં પુણ્ય કર્યા હશે કે આ ઉત્તમ મનુષ્ય જન્મ અને ઉત્તમ કુળ મળ્યું છે. એટલે જન્મથી સંસ્કાર સારા હોય. જયારે જીવ બિલાડીના ભાવમાં ગમે ત્યારે બિલાડી પોતાના બચ્ચાને જન્મ થતાં શું શીખવાડે છે? ઉંદરને દેખ અને ઝપટ મારજે. મારમારને માર. હિંસા, હિંસાને હિંસા. બિલાડી પોતાના બચ્ચાને જન્મ થતાં આ સંસ્કાર આપે છે. બિલાડીના ભાવમાં ચોવીસે કલાક ઉંદર મારવાની સતત વિચારણા ચાલતી હોય છે. કૂતરાના અવતારમાં પણ ચકલી આદિને મારવાની હિંસક વૃત્તિ પડેલી છે. આ અધમ પાપથી કદાચ વાઘવરૂના અવતારમાં જાય ત્યાં કેટલાય નિર્દોષ જીનો શિકાર કરે. ચકલીના ભાવમાં પણ નાના જીવજંતુઓને મારવાની પ્રવૃત્તિ હોય છે. આ બધા કર્મો બાંધવાના કેવા અવતાર ! જ્યાં ઘેર પાપના પિોટલા બાંધવાના. આ પાપ પછી જીવને નરક ગતિમાં ફેંકી દે. ત્યાં અનતી વેદના જીવ ભેગવે, નરકમાં થતી ભયંકર કષાય એવી કેઈક કષાય-ભરપૂર ગતિની ભેટ આપી દે. આ રીતે સતત દુઃખ ભરપૂર પાપભરપૂર દુર્ગતિઓની પરંપરા ચાલ્યા કરે. આમાંથી છૂટવું મુશ્કેલ છે. - બિલાડી, વાઘ, સિંહ આદિ ભવે કે જે ભવમાં પાપ આચરણ સિવાય બીજી પ્રવૃત્તિ નહિ એવા ભવમાંથી આજે આરાધનાને યોગ્ય એવા માનવભવમાં આવ્યા છીએ. બધાના માતાપિતાએ સંતાનને કેવા સંસ્કાર આપ્યા હશે ? બેટા! આપણાથી કીડી, માંકડ, મરછર આદિ નાના મોટા ને મરાય નહિ. એમને મારીએ તે આપણને પાપ લાગે. સંતાને થોડા સમજણું થાય ત્યારે સંસ્કારી માતાપિતા કહે છે. આપણાથી રાત્રિભેજન ન થાય. રાત્રિભેજન કરતા કેટલાય છિની હિંસા થઈ જાય છે, તેથી આપણને ખૂબ પાપ લાગે છે. આ રીતે રાત્રિભેજન કરતા અટકાવે છે. જેમાં અનંતકાય છની હિંસા છે એવા કંદમૂળ ખાતા અટકાવે છે. આ રીતે આપણા માતાપિતા પાપ કરતા રોકે છે. જે જેને આપણે મારીએ તે બીજા ભવમાં આપણને મારશે. આપણને જન્મથી આ સંસ્કાર મળ્યા છે, એટલે પાપ કરતાં હયું અચકાશે. જેવા પાપ કર્મો કરીશું એવાં Page #355 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ] [ શારદા શિરોમણિ ફળ ભેગવવા પડશે. અહીં કોઈ ગુનામાં પકડાઈ જશે તે લાંચ આપીને જામીન પર છૂટી શકશો પણ કર્મરાજાની કોર્ટમાં કેઈ વકીલ કે બેરીસ્ટર કેઈનું નહિ ચાલે. ત્યાં લાંચ રૂશ્વત પણ નહિ ચાલે. પિતે કરેલાં પાપ પિતાને ભોગવ્યા વિના છૂટકે નથી. આનંદ ગાથાપતિ ભગવાનના દર્શન કરવા જવા તૈયાર થયા. દર્શન કરવા જતાં ઉરમાં ઉલ્લાસ છે, અંતરમાં આનંદ છે, ભાવનાની ભરતી છે અને હૈયાને હર્ષ છે. હવે કેવી રીતે તે દર્શન કરવા જશે તેના ભાવ અવસરે. - જૈનશાસનના તિર્ધર એવા પૂ. અજરામરજી મહારાજ સાહેબની પુણ્યતિથિને પવિત્ર દિવસ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં જામનગર પાસે પઠાણા ગામમાં પિતા માણેકચંદ અને માતા કંકુબાઈના ઘેર સંવત ૧૮૦૯ માં થયો હતો. માતાપિતાને આ એક જ દીક હતા. તેઓ પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતા સ્વર્ગવાસ પામ્યા. માતાએ આ દીકરાને ધર્મના ખૂબ સંસ્કાર આપ્યા. એક વાર આ અજરામર કહે છે બા! મારા બાપુજી કયાં ગયા ? ત્યારે માતાએ કહ્યું, તારા પિતા તે સ્વર્ગે ગયા છે, પણ હવે આપણું જગતપિતા પ્રભુ મહાવીર સ્વામી છે. એમને પિતા કરવાથી કયારે આપણને એમને વિયોગ ન થાય. આ રીતે માતા પુત્રને વૈરાગ્યના સંસ્કાર રેડે છે. માતાના મનમાં એમ કે જે આ બાળકને દીક્ષાના ભાવ થાય તે હું પણ એની સાથે સંસાર છેડી દઉં. નવ વર્ષની ઉંમરમાં તે સંસ્કાર ખીલી ઊઠયા. તે સમયે ગંડલમાં પૂ. કાનજી મહારાજ તથા પૂ. હીરાજી મહારાજ વિચરી રહ્યા હતા. તેમની પાસે આવીને માતાએ પોતાના મનના મર જણાવ્યા. ગુરૂજીએ અજરામરની પરીક્ષા કરી, તેમાં તે ઉત્તીર્ણ થયા. એટલે મહારાજે આગાહી કરી કે તે જૈનશાસનને દીપાવશે. સંપ્રદાયના દિવાકર બનશે. તે દિવસે માતાએ કહ્યું, ગુરૂદેવ ! મારા પુત્રને હું આજથી આપના શરણે સોંપું છું. આપ એનો ઉદ્ધાર કરજે. પછી આ છોકરે ત્યાં રહીને ગુરૂદેવની પાસે અભ્યાસ કરવા લાગ્યો. રોજ તેઓ એકએક શ્રાવકના ઘેર વારાફરતી જમે છે. તેઓશ્રી એક વાર જમવા જતા હતા ત્યારે હવેલીમાં બેઠેલા ગોંસાઈજીની દ્રષ્ટિ તેમના પર પડી. સુક્ષ્મદષ્ટિએ તેમના ઉત્તમ ગુણો અને બુદ્ધિની ચાલાકી પિછાણી લીધી. તેમને પિતાની પાસે બેલાવ્યા અને પૂછયું–તમે કયાંના છે? કેમ આવ્યા છો? કયાં જઈ રહ્યા છે? ત્યારે અજરામરે કહ્યું, હું અહીં જૈન મહાત્મા પાસે અભ્યાસ કરું છું. આ રીતે બે ત્રણ વાર બોલાવ્યા ને પછી કહ્યું : છોકરા! જૈનની દીક્ષા તે બહુ કઠણ છે. ખુલ્લા પગે ચાલવાનું, ટાઢ તડકામાં ફરવાનું, આહાર પાણી માટે ભીખ માંગતા ફરવાનું, એક પાઈ પણ પાસે રાખવાની નહિ. તેના કરતાં તું અહીં દીક્ષા લે તે હું તને ભણાવીશ, ગણાવીશ અને મારી ગાદીએ બેસાડીશ. આ બધી સંપત્તિ, તમામ વૈભવ, લાખની સંપત્તિ પણ તારી થશે. ત્યારે આ બાળકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લાખે, કોડે રૂપિયા હોય કે ચક્રવતીની રાજધાની હોય તે પણ મારા મનને લલચાવી શકશે નહિં રત્નચિંતામણી જે સંયમ ધર્મ મળ્યા પછી હવે મને બીજી કઈ ઈચ્છા નથી. મારા Page #356 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] ગુરૂ કંચન, કામિનીના ત્યાગી છે. હું તેા તેમની સેવા કરવાના છું. આ પાગલખાનામાં આવવાના નથી. નવ વર્ષના ખાળકમાં કેટલેા વૈરાગ્ય છે! એકવાર તેઓ ભરૂચથી વિહાર કરી એક ઝાડ નીચે આરામ લેવા બેઠા. ત્યાંથી યેાતિષીના જાણકાર એક યતિ નીકળ્યા. તેમણે આ સ્વામીના પગલાં પડેલાં જોયાં. તે પરથી ચાલનારની ઉત્તમતા પિછાણી. તેઓ તેમની પાછળ ગયા, અને મુનિને જોઈને પૂછ્યું-આ લઘુમુનિ શે અભ્યાસ કરે છે શાસ્ત્રના અભ્યાસ કર્યાં, હવે સ`સ્કૃતનો અભ્યાસ કરવા ઈચ્છે છે. હું તેમને ભણાવવા આવીશ. આ શિષ્ય ભવિષ્યમાં મહાપુરૂષ થશે. તેમણે ન્યાય, સંસ્કૃત, પ્રાકૃતનુ' સુદર જ્ઞાન મેળવ્યું. તે જૈનશાસનમાં સૂર્યની માફક ઝળકી ઊઠયા. તેમણે જૈનશાસનને ખૂબ રાશન કર્યુ છે. તેમના જીવનમાં સમતા, નિરભિમાનતા અને નિમમત્વપણું આ ત્રણ ગુણેા મડ઼ાન હતા. છેલ્લે ત્રણ દિવસને સથારો કરી ૧૯૭૦ ના શ્રાવણ વદ એકમના દિવસે રાત્રે તેમના જીવન દીપક બૂઝાઈ ગયા. તેમની આજે જૈનશાસનમાં માટી ખાટ પડી છે. આવા હીરલા ને વીરલા જેવા આત્માએ જૈનશાસનમાં અહુ વિરલ હાય છે. આજે પુણ્યતિથિના દિવસે સૌ કોઈ સારા વ્રતપ્રત્યાખ્યાન કરશો તે સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. વધુ અવસરે. શ્રાવણ વદ ૩ ને શનિવાર: વ્યાખ્યાન ન. ૩૨ ૨૦૦ : તા. ૩-૮-૮૫ અનત જ્ઞાની, જિનેશ્વર ભગવડતાએ આપણી સામે આગમના ગહન ભાવે રજૂ કર્યાં છે. આપણા ચાલુ અધિકારમાં માનદ ગાથાપિત પેાતાના મેાભા પ્રમાણે ખરાખર વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ભગવાનના દર્શીને જવા તૈયાર થયા. દર્શન કરવા જવું છે પણ તેમનેા ઉલ્લાસ, અવણુ નીયમકથનીય હતા. પુણીયા શ્રાવકે સામાયિક કરી અને તમે પણ સામાયિક કરેા છે, છતાં ફરક કયાં છે ? ભાવમાં, ઉલ્લાસમાં. મગધના અધિપતિ હાલીચાલીને તેની પાસે એક સામાયિકનું ફળ લેવા ગયા. એ સામાન્ય કહેવાય ! પુણીયાની રાજની આવક માત્ર આઠ આના હતી. મગધ નરેશે એક સામાયિકનું ફળ માંગ્યુ. ત્યારે પુણીયા શ્રાવક કહે છે અહેા ! હે, મગધાધિપતિ ! આજે મારા મહાન અહાભાગ્ય છે કે આજે મારા જેવા ગરીબની ઝૂંપડીએ આપ પધાર્યાં ! આપ જે વસ્તુની માંગણી કરે છે. તે હું કેવી રીતે આપી શકું ? સાંભળેા. આપ અમારા રાજા છે. અમે તમારી પ્રજા છીએ. આપ ગામના માલિક છે. ધારે તે કરી શકે છે. આપ સત્તાધીશ છે. આપ ધારો તે અમને જેલમાં પૂરી શકા, ધારો તેા દેશની હદ બહાર કાઢી શકે. અમને ગુનેગાર ગણીને જેલમાં પૂરી શકે અને વેચવા હોય તે વેચી શકે અને ધારા તે રાજ્ય પણ આપી શકે. આ બધી તમારી સત્તા શરીર પર, પુદૂગલ પર ચાલી શકે પશુ આત્મા ઉપર ચાલી ન શકે. આપ જે સામાયિકની માંગણી કરવા આવ્યા છે તે સામાયિક આત્માના ઘરની છે. પુદ્ગલના ઘરની નથી. જે આત્માના ઘરની ચીજ હાય તેને હું કેવી રીતે આપી શકું ? એનાં મૂલ્ય ના થાય, પછી મૂલ્ય લઉં કેવી રીતે ? Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] [ શારદા શિરેમણિ તેમની સામાયિક સમજણ સહિત આત્માના ઉલાસથી કરેલી હતી. તેમની એક સામાયિક અનંતા કર્મોની ભેખડો તેડી નાંખે. તમે બધા જ સામાયિક કરે છે, છે આ ઉલાસ? ભાવનામાં ભરતી લાવે, જાગૃતિ જીવનમાં લાવે, અવસર આ અણુમેલો છે, વધાવી લે (૨) રીઝાવે (૨) તમે તમારા ચૈતન્ય દેવને. સંસારમાં પત્નીને, પરિવારને, વેપારીને, કુટુંબી-સ્વજને બધાને રીઝવ્યા. બધાને રીઝવતા પાપના પિોટલા બાંધ્યા. હવે એક આતમદેવને રીઝવે. આતમદેવને રીઝવવા આનંદ ગાથાપતિ કુટુંબ પરિવારને સાથે લઈને ભગવાનના દર્શને જાય છે. હવે તેમનું લક્ષ્યબિંદુ, તેમને ઉદ્દેશ એક જ છે, જલદી માટે ભગવાનના દર્શન કરવાં છે. કયારે ભગવાન પાસે પહોંચું અને ભગવાનના દર્શન કર્યું. દર્શનના ઉદ્દેશથી તેઓ ઘરની બહાર નીકળ્યા. અહીં જ્ઞાની ભગવંત આપણને એ સમજાવે છે કે આ સુંદર માનવજીવન મળ્યા પછી જીવનનો ઉદ્દેશ શું છે તેને વિચાર કરજે. જેણે જીવનને ઉદ્દેશ નક્કી કર્યું તેના જીવનમાં જાગૃતિ આવી જાય છે. દુકાન પર કે પેઢી પર બેઠેલા વેપારીને ઉદેશ શું હોય છે? કમાવાને. તે દુકાને કેઈની સાથે વાત કરવા, ગપ્પા મારવા કે બાળ રમવા નથી બેસતા. કદાચ તે કઈક ઘરાક આવે તે તેને રવાના કરી દે. મેટી સંશોધનશાળાઓમાં અભ્યાસ કરનારને ઉદ્દેશ નક્કી છે. તે ભારે ખંતથી સંશોધનમાં રપ રહે છે. રેગી માણસને ઉદ્દેશ નિરગી થવાનું છે તેથી દવા, ઉપચાર, પથ્યાપથ્ય વિગેરેની વિચારણામાં મશગુલ રહે છે. કેર્ટમાં કેસ લડનારને ઉદ્દેશને પાકો ખ્યાલ છે. તે ચારે બાજુથી સાક્ષી-પૂરાવા ભેગા કરવા અને ન્યાયાધીશને ખાત્રી થાય એ માટે શું શું કહેવું એ વિચારમાં મસ્ત હોય છે. સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થવાના ઉદ્દેશથી તનતોડ મહેનત કરે છે. દુનિયામાં આવા તે કાંઈક દાખલા છે. એક પાળેલા કૂતરાને પણ માલિકને ખુશ કરવાનો ઉદેશ હોય છે, તે એ માટે એ બરાબર ખબરદાર રહે છે. એક લેખકે એક પુસ્તકમાં લખ્યું છે કે કુદરત તમને દર નવી પ્રભાતે ૨૪ કલાકની ભેટ ધરે છે. એમાં એ પૂછતી પણ નથી કે અત્યાર સુધીમાં ભેટ કરેલા કલાકોને તમે સદુપયોગ કર્યો કે દુરૂપયોગ કર્યો? દુરૂપયોગ કર્યો હોય કે વ્યર્થ જ વેડફી નાંખ્યા હોય તે હવે તમને નવી ભેટ નહિ મળે એવું પણ કહેતી નથી. એ તે એટલી બધી ઉદાર છે કે રેજ નવા ૨૪ કલાકની ભેટ આપવા તૈયાર રહે છે, પણ અફસોસ એટલે છે કે માનવીએ પોતાના જીવનને કેઈ ઉદેશ હજુ નક્કી કર્યો નથી. તેથી એ ૨૪ કલાકમાંથી કેટલાયે કલાક એમ જ વેડફી નાંખે છે. દુકાનેથી જમવા ઘેર આવ્યા, રસેઈ થવાની કલાકની વાર છે તે એ કલાકમાં શું કરશે ? એ કલાક એમ જ જવાનો ને ? તમે સ્ટેશને ગયા. ગાડી ઉપડવાની કલાકની વાર છે અથવા ગાડી Page #358 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૨૭૯ કલાક લેઈટ પડી તેા તે સમયમાં શું કરશો? આંટાફેરા ને આશીર્વાદ કે બીજુ કાંઈ ? ગાડીમાં બેઠા પછી કાઈ સારા સાથ મળે તેા વાતેના ગપ્પા મારા અને સાથ ન મળે તે ગાડીમાંથી બહાર આડું અવળું જોવામાં સમય પસાર કરો. આ સમયને લેખે લગાડવા કઈ સારા પુસ્તકનું વાંચન કરે કે જે વાંચનથી આત્મા પાપભીરૂ અને, તેને ભવના ભય લાગે. અધ્યાત્મ ભાવમાં ભરતી આવે. જીવનની બરબાદી થતી અટકે ને આખાદી થાય. ને ધમ સાધના ધનાઢય છે, અને એટલા માટે કહું આપણા જીવનને ઉદ્દેશ એ નક્કી કરે કે આ જીન માટે મળ્યુ છે, નહિ કે ભાગસાધના માટે. ધમ કરનારા સાચા ધ વિષેાણા ધનાઢય હાવા છતાં રંક છે, રાંકડા છે. તેમને ૨'ક છું કે પરલેાકની લાંબીયાત્રા માટે તે પુણ્યની કોઈ મૂડી ભેગી કરતા નથી. રાંકડા એટલા માટે કે મેાહ મદારીના હાથમાં રાંકડા સર્પની જેમ રમી રહ્યો છે, પિરણામે પરભવમાં દુષ્ટાના હાથે માર ખાય છે. આવા જીવેની દયા આવે છે કે બિચારો ધ કરણી કર્યાં વિના ગયા. મેટીસ'સારયાત્રામાં એનુ' શુ થશે ? ધ પામેલે આત્મા પૈસાથી ગરીમ હાવા છતાં મહાતવંગર છે. કારણ કે તેણે ધર્મ સાધનાનું મહાન ધન ભેગું કર્યું છે. તેથી તે આત્મા આવા વિષમકાળમાં પણ આત્માની મસ્તી અનુભવતા હોય છે. આત્માને શ્રીમંત બનાવવા હાય, પવિત્ર બનાવવા હાય તા રાજીદા જીવનમાં પણ ભરચક ધર્મ સાધનાની જરૂર છે, તેમજ અન્યાય, અનીતિ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ આદિ દુગુ ણાને ધીમે ધીમે ઓછા કરવા પડશે. આ સંસારમાં ધ'ની ઊ'ચી સામગ્રી અહી' મળી છે તેા એના ઊંચા વેપાર નહિ કરો તેા પછી બીજે કયાં ને કયારે કરશેા ? જે આત્માને ઉંચે વહેપાર કરવા ભગવાનના દર્શન કરવાના ઉદ્દેશથી ઘરેથી પરિવાર સહિત નીકળ્યા. ગળામાં કારઢના પુષ્પાની માળા પહેરી છે. નાકરોએ તેમના માથે છત્ર ધયુ` છે, એવા આનદ ગાથાપતિ અત્યત ઉલ્લાસથી પેાતાના પરિવારથી ઘેરાયેલા પગે ચાલીને પાળિયામ નચર મમ'મોળ' નિળ, વાણિજય ગામનગરની વચ્ચેવચ્ચે થઈને નીકળ્યા. અત્યારે તેમનુ તન મન બધું દન કરવાના ઉમંગમાં જોડાઈ ગયું છે. ભગવાનના દર્શન કરવા જતાં પગલે પગલે પાપ ધાવાય છે અને કદમે કક્રમે કર્મની નિર્જરા થાય છે. આનંદ ગાથાપતિ ઉત્કૃષ્ટ ઉલ્લાસ ભાવે જઈ રહ્યા છે અને મનમાં એવા ઉત્કૃષ્ટ ભાવ આવે છે. સાનેરી આ જીવનની કિ`મતી ઘડી પળ જાય છે, દિવસ ઉગે ને આથમે, આયુષ્ય ઘટતુ જાય છે. આજે મારા મહાન ભાગ્યાયે ત્રિલેાકીનાથ પ્રભુ મારા ગામમાં પધાર્યાં છે. મને આ સેાનેરી જીવન મળ્યુ' છે. આ જીવનની જે ઘડી પળ જાય છે તે લાખાની ક'મત દેવા છતાં પાછી મળતી નથી, માટે આ ઘડી-પળને ધન્ય બનાવી દઉં. આત્મસાધના વગરની ઘડી-પળ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] [ શારદા શિશમણિ જાય ને તેના અફસોસ થાય તો સમજવુ કે હવે હું કઇક સમજ્યા છું. જ્ઞાનીપુરૂષો આપણને ટકોર કરીને જગાડે છે હું આત્મા ! હવે તુ' માહ નિંદ્રામાંથી જાગ, પ્રમાદની પથારી કરી, રગ, દ્વેષની ગાડીમાં બેસીને જિઈંગી બરબાદ કરી. તમે દિલની દિવાલમાં એક વાત કાતરી રાખેા કે “ લવસત્તમાવા ” ભગવાનને પૂછવામાં આવ્યુ` કે હે ભગવાન ! સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવા નિશ્ચય એકાવતારી છે તે મનુષ્ય ભવમાંથી સીધા મેાક્ષમાં કેમ ન ગયા? ભગવાને કહ્યુ, માત્ર સાત લવનું (૪૯ શ્વાસે શ્વાસ ) આયુષ્ય વધારે હેત તે સીધા મેક્ષમાં જાત એટલુ આયુષ્ય આછું' પડયુ.. આપણી તે કેટલી ઘડીએ અને કલાકો નકામા જાય છે! આપણું શું થશે? એક બહેન મારી પાસે આવીને ખૂબ રડે. તે કહે કે મહાસતીજી, મારા દીકરો ખૂબ માંદા છે. આપ માંગલિક કહેવા આવે ને ! અમને કાલે રસ્તામાં સામે મળ્યે હતા ને તુ' કહે છે કે માંદા છે. કેવી રીતે માંદો છે? તેને તમે અહી લઈ આવજો. મહાસતીજી! તેને અહી લાવી શકાય તેવા નથી. આપ કૃપા કરીને કાલે સવારે સાત વાગે પધારજો. બીજે દિવસે ગયા. ત્યારે તે છેક ચા-ગાંઠીયા ખાતા હતા. તે મહેને અંતરના ખળાપેા કાઢચે. મારા દિકરા જો દેતુથી માંદે હાત તે! અમારી પાસે કરોડોની સપત્તિ છે. દુનિયામાંથી ગમે ત્યાંથી ડોકટરને ખેલાવી શકત અને તેને સાજો કરત, પણ આ દીકરાના આત્મા માં છે. તે એવા છે કે નરકે જાય એવેા છે. તે કઈ રીતે સમજતા નથી. તે ખૂબ નાસ્તિક છે. આપ તેને એવી દવા આપેા કે તેના ભાવ રોગ મટી જાય. આવી ચિંતા અહી' બેઠેલામાંથી કેટલાને છે ? તમારા દીકરા સાજા છે કે માંદા ? ( શ્રેાતા, માંદા છે પણ અમારું માનતા નથી!) જો તમે સંસ્કાર આપે! છે છતાં ન માને તે તમે પાપના ભાગીદાર નથી. ભગવાન દ્યુતિપલાશ ઉદ્યાનમાં બિરાજે છે. ત્યાં આનંદ ગાથાપતિ પાંચી ગયા અને ભગવાનના સમાસરમાં દાખલ થયા ત્યારે શું જોયું! અશાકવૃક્ષ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિશ્રામાસન ચ । ભામડલ દુંદુભિરાતપત્ર, અષ્ટ પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ્ ॥ (૧) આનંદે ભગવાનના સમેાસરણુમાં દાખલ થતાં અશેકવુક્ષ જોયું. આ અશેાકવ્રુક્ષ દેવાનુ' બનાવેલુ હોય છે. તે અચેત હેાય છે. અશેાકવૃક્ષ નીચે સિ’હાસન પર પ્રભુ બિરાજે છે. (૨) અચેત સુગંધિત જળખ ુ અને મંદમંદ વાતી પવનની લહરીએ સાથે શ્રેષ્ઠ, સુંદર અને દિવ્ય પુષ્પાની વૃષ્ટિ થઈ રહી છે. તે ફૂલા અચેત હોય છે. (૩) તેમના મસ્તક પાછળ એક અદ્ભુત તેજનું વર્તુળ રચાય છે તેને ભામંડળ કહે છે. તેનાં કારણે ચારે ખાજુ બેઠેલા જીવા ભગવાનનું મુખ જોઈ શકે. બધાને એમ લાગે કે ભગવાન અમારા સામુ' જોઈને કહે છે. (૪) આકાશમાં દેવ દુ'દુભી વાગે. આ દેવ દુંદુભી વાગવાથી જગતના જીવાને પ્રભુના સમેાસરણ રચાયાની અને દેશનાના સમયની જાણ થાય છે. (૫) પ્રભુના દિવ્ય ધ્વનિ હૈાય છે. આ દિવ્ય ધ્વનિના પ્રભાવે પ્રભુના સમવસરણમાં આવેલા બધા જીવા પ્રભુની દેશનાને પાતપાતાની ભાષામાં સમજી શકે છે. (૯) પ્રભુને બેસવા માટે Page #360 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૨૮૧ 77 મણિમય સિંહાસન બનાવે, જેના પર પ્રભુ બિરાજમાન થઈને ઉપદેશ આપે છે. (૭) પ્રભુની ખંને બાજુએ દેવા ઊભા રહીને ચામર વીઝે છે. (૮) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્રા હાય છે. આ આઠ પ્રતિહાર્યŕથી યુક્ત પ્રભુ શૈાભી રહ્યા છે. તીર્થંકર નામક બાંધવુ એ સહેલ' કામ નથી. કેટલાય ભવાની સાધના જેઈએ. તેમાં તીર્થંકર થવાના આગલા ત્રીજા ભવમાં એવું જબ્બર આંદોલન ઉપડે કે “ સવી જીવ કરું શાસનરસી બધા જીવેા શાસનરસી કેમ બને, ત્યારે તીથકર થવાય છે. આપણે કુટુંબને પણ શાસનરસી કરી શકતા નથી, પછી બીજાની વાત કયાં કરવી ! પ્રભુને જોઈને આનંદને અપૂર્વ હ, આનંદ આણ્યે.. અહાહા ! પ્રભુ ! આજે તમારા દર્શન કરવાથી હું પાવન બની ગયા. મારું જીવન સફળ બની ગયુ. પ્રભુ! આપની સેવામાં આટલા દેવા હાય, આપ અનંત જ્ઞાનના ખજાના છે, છતાં જરા પણ અભિમાન નહી.. એક વાદી હતા, તેને પેાતાના જ્ઞાનનું ખૂબ ઘમંડ હતું. તે એક વાર રાજસભામાં આવીને ઊભેા રહ્યો. તેણે કહ્યું, મેં આજ સુધી ઘણા વાદીઓને જીત્યા છે, તેમાં વિજેતા બનીને મને ઇનામમાં ૫૦૦ ઘેાડાઓ અને સેાનાચાંદીના દાગીનાએ મળ્યા છે. આ રાજસભામાં જેને મારી સાથે વાદમાં ઉતરવુ હોય તે ખુશીથી આવી શકે છે. રાજાએ ઢ ઢેરા પીટાન્યેા. વાદીની સામે પડકાર ઝીલવા હેાય તે આવે. તે સમયે ડકાર ઝીલનાર કોઈ હાજર ન હતા. ઘેાડા ઘણુા હતા પશુ બધા આ વાદી સામે આવવા તૈયાર ન હતા. આ તેા રાજાની આબરૂના પ્રશ્ન હતા. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયેા કે બહારગામથી આવેલા મહાવાદીને રાજસભામાં જે કોઈ જીતશે તેનું રાજ્ય તરફથી બહુમાન કરવામાં આવશે. મૂંગી સમસ્યામાં પ્રશ્ન ઉત્તર ઃ આ ગામમાં રહેતા એક તેલીએ આ ઢઢ સાંભળ્યેા. તેને થયું કે હું જાઉં પણ ત્યાં કાંઈ તલ પીલવાના ન હતા. જ્ઞાનગેાષ્ઠી કરવાની હતી પણુ તેલીએ પડહ ઝીલ્યા. ગામના ધાંચી પહ ઝીલે એટલે બધાને આશ્ચય થયું, છતાં રાજા માને છે કે તેણે પહ ઝા છે તે તેનામાં કાંઈક હશે. તેલીને એક આંખ હતી. તેલી તે મેલાં કપડાં પહેરીને રાજસભામાં આણ્યે. સભા ઠઠ ભરાણી છે. તેલીને જોતાં કઈક માણસે ખેાલવા લાગ્યા કે આજે તેના બારે વહાણ ડૂબી જવાના છે. રાજાએ તેલીનું સ્વાગત કરીને તેને ચાંદીના સિ`હાસન પર બેસાડયેા. વાદીને પણ ચાંદીના સિ`હાસને બેસાડયા અને રાજા પેાતે સેાનાના સિ`હાસન પર બેઠા. રાજાએ જાહેર કર્યુ કે અમારા તરફથી તમારા પ્રશ્નનો જવાખ આપનાર વાદી આવી ગયા છે. આપને જે પ્રશ્નો કરવા હાય તે કરો. જે પૂછ્યુ હાય તે પૂછે. આવનાર વાદીના મનમાં ફ્રાંક છે કે આવા કંઇક વાદીઓને હરાવ્યા. આ શુ' જવાખ આપશે ? રાજાને હુકમ થતાં વાદીએ એક આંગળી ઊંચી કરી. તેની સામે તેલીએ એ આંગળી ઊંચી કરી. મૂ'ગી સમસ્યાએથી પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા. વાદીના આ એક પ્રશ્ન પતી ગયા. પછી તેણે પાંચ આંગળા બતાવ્યા, તેલીએ દાંત કચકચાવીને તેની સામે મુઠ્ઠી બતાવી. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ | | શારદા શિશમણિ રાજા અને પ્રજા આશ્ચર્યમાં : મહુવાદી પંડિત વિચાર કરવા લાગ્યો કે આ મારાથી જબરે વિદ્વાન છે. તેણે મારું પાણી ઉતારી નાંખ્યું. તે સિંહાસનથી નીચે ઊતરી ગયે અને તેલીના પગમાં પડ્યો. પછી કહ્યું, મહારાજા ! તમારે વાદી જીત્યા ને હું હાર્યો. આજ સુધી મને કેઈ જીતી શકયું નથી પણ આ વિદ્વાને મારી ગુઢ સમસ્યાઓને સામને કરી મને હરાવ્યો છે. હું આ પંડિતને મારા ૫૦૦ ઘોડા અને સેનાચાંદીની જે વસ્તુઓ છે તે બધી તેને અર્પણ કરું છું. આ સાંભળતા અને નજરે જતાં રાજા અને પ્રજા તે આશ્ચર્ય પામી ગયા. શું તેલીની જીત થઈ? સામા વાદીએ પિતાની હાર કબૂલ કરી અને પિતાના ગામને તેલી જીતી ગયે એટલે રાજા તે કુલા કુલા થઈ ગયા, પણ કંઈક માણસને ઈર્ષા આવી ગઈ. તેમણે કહ્યું, મહારાજ ! આ વાદીએ હાર કબૂલ કરી અને તેલી જીતી ગયો એ બધું સાચું પણું એમની મૂંગી સમસ્યા અમે સમજી શકયા નથી. માટે આપ તેમને પૂછે કે કયા પ્રશ્નો કર્યા અને તેલીએ કયા જવાબો આપ્યા? ગૂઢ સમસ્યાને જવાબ ઃ રાજાએ પહેલા વાદીને પૂછયું, તમે એક આંગળી ઊંચી કરી અને અમારા વાદીએ તેની સામે બે આંગળી ઊંચી કરી એનો અર્થ છે? વાદીએ કહ્યું, મહારાજા! મેં એક આંગળી ઊંચી કરીને કહ્યું કે જગતમાં ઈશ્વર એક છે. આપના વાદી-પંડિતે બે આંગળી ઊંચી કરીને કહ્યું, આપની વાત ખોટી છે. ઈશ્વર છે અને એક બીજી શક્તિ છે. એમ બે ત જગતમાં છે. મેં પાંચ આંગળી બતાવીને કહ્યું કે માનવના શરીરમાં પાંચ ઇન્દ્રિઓ હોય છે, તે જીતવી કઠીન છે. ત્યારે તમારા પંડિતજીએ મારી સામે મુઠ્ઠી બતાવીને મને કહ્યું કે આત્મા અનંત શક્તિવાળે છે. પાંચ ઈન્દ્રિયનું દમન કરવા માટે મેં વ્રત નિયમ રૂપી બ્રેક લગાવી છે. ગુઢ સમસ્થાને આવે સરસ જવાબ આપનાર આજ સુધી કઈ વિદ્વાન મને મળ્યા નથી. તમારા પંડિતે ડીવારમાં મને હરાવી દીધું છે. હું હાર્યો છું ને આપના પંડિત જીત્યા છે. આટલું કહીને તે વાદી તે ત્યાંથી ચાલ્યા ગયે આડંબરી તેલીએ કરેલી બનાવટ: સભાએ તેલીને જવા ન દીધો. વાદીના ગયા પછી રાજાએ તેલીને પૂછયું, વાદીએ એક આંગળી ઊંચી કરી અને તમે બે બતાવી તે તેમાં વાદીએ તમને શું કહ્યું હતું, અને તમે તેને શું જવાબ આપ્યો હતો? તેલીને તો તત્ત્વનું જ્ઞાન હતું નહિ. તે તત્ત્વની વાતમાં સમજતો ન હતો. તેણે તેની રીતે જવાબ આપ્યો મહારાજા ! હું એક આંખવાળો છું. તે પંડિતે એક આંગળી ઊંચી કરીને મને કહ્યું કે હું તારી એક આંખ ફેડી નાંખીશ. ત્યારે મેં તેની સામે બે આંગળી ઊંચી કરીને કહ્યું-હું તારી બે આંખે ફેડી નાંખીશ. તેની વાત સાંભળીને બધા ખડખડ હસી પડ્યા. તેણે પજે બતાવીને મને એમ કહ્યું કે હું તારી બત્રીસી તેડી નાંખીશ. ત્યારે મેં ગુસ્સામાં આવીને દાંત કચકચાવીને એમ કહ્યું–આ મુઠ્ઠીના પ્રહારથી તારો બરડો બરાબર કરી દઈશ. મારા આ સણસણતા જવાબથી પિતાને મહાપંડિત Page #362 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૨૮૩ માનના। મારાથી ડરી જઈ મારા પગમાં પડી ગયા. રાજા અને પ્રજા આ વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા. અહા ! આખર ધરીને ફરનારા તેલીએ વાદમાં કેવી બનાવટ કરી! જ્ઞાન હતું નહિ છતાં પતિ બનીને વાદ કરવા આવ્યેા. આવા અજ્ઞાની જીવાની શી દશા થશે? અજ્ઞાની આ જીવાનુ` શું થશે ?....ભવભ્રમણમાં એનુ ભાવિ છુ' હશે..... જે ઉડાડે ઠેકડી આ જ્ઞાનીની (૨) આ ઘમ'ડી માનવાનું શું થશે...અ. આવા અજ્ઞાની ઘમ`ડી જીવાનુ` કલ્યાણ થવુ મુશ્કેલ છે. જ્યાં સુધી અહમ્ છે ત્યાં સુધી અરિહંત થવાતુ' નથી. આનંદ ગાથાપતિએ સમવસરણમાં ભગવાનને જોયા. અહાહા! શુ' પ્રભુ ! તમારી શાંત મુખમુદ્રા! કેવી તમારી સૌમ્યમૂર્તિ ! શાંત રસના પરમાણુએથી શાલતી કેવી તમારી મુખાકૃતિ ! પ્રભુને જોતાં, તેમના દર્શન કરતાં તેના ઉલ્લાસ સમાતા નથી. ભગવાન ! જયાં આપ બિરાજે ત્યાં બધા રોગીઓના રોગા શાંત થઈ જાય. વૈરીએ વેર ભૂલી જાય. માનવી ભૂખ અને થાક ભૂલી જાય. ભગવાન વાણીની વર્ષા વરસાવે ત્યારે ચારે દિશામાં ચારગાઉ (એક ચેાજન) સુધી તેમની વાણી સાંભળી શકે. ભગવાનની વાણીના પ્રભાવ અલૌકિક છે. ભગવાન તેા અ માગધી ભાષામાં ઉપદેશ આપે પણ સૌ પેાતપાતાની ભાષામાં સમજી જાય. આવા પ્રભુને આનંદ ગાથાપતિએ આત્માના ઉલ્લાસથી ઉત્કૃષ્ટ ભાવે વંદન નમસ્કાર કર્યાં. વંન કરતાં પણ કેવા શુદ્ધ ભાવ છે. હે પ્રભુ ! આપ અમને સ`સાર-સાગરથી પાર કરાવી મેાક્ષને દેનારા છે, માટે આપ કલ્યાણુ સ્વરૂપ છે. આ રીતે મનમાં શુદ્ધ ભાવના ભાવતાં ત્રણ વાર તિકપુત્તોના પાઠ બેલી વંદન નમસ્કાર કર્યાં. વધુ અવસરે, ચરિત્રઃ ચિંતાને દૂર કરવા શેાધેલા ઉપાય વલ્લભીપુર નગરમાં ધન્ના શેઠની સાતે દીકરીઓએ અડગ નિ ય કર્યાં છે કે આપણે સાતે એનેાએ એક પતિને પરણુવું. આ સાત એનેા એકને જુએ ને ખીજીને ભૂલો, એવી એ બધી રૂપાળી હતી. બુદ્ધિમાં પણ એક બીજાથી ચઢે તેવી છે અને ૬૪ કળામાં પ્રવીણ છે. પિતા તા ખૂબ ચિંતામાં પડી ગયા છે. એકેક વર તેા દરેક કન્યા માટે મળી રહે પણ આ તે સાતે છેકરીઓ માટે એક વર પસંદ કરવાના. એકને પસ`દ પડે તેા બીજીને પસં ન પડે. છોકરા કન્યા જોવા આવે તે સાતમાંથી તેને પાંચ પસંઢ પડે ને એ પસ'દ ન પડે. કાઇને આગળ પાછળની ચાર ગમે તે વચલી ત્રણ ન ગમે, કોઈ વાર છેકરા સાતે છેકરીએથી કઈ કઈ બાબતમાં ઉતરતા હોય. આ રીતે સાતે છેકરીઓનુ` ખંધ બેસતુ' થતુ' નથી. છેકરાને છેકરીએ ગમે તેા છેકરીઓને છેકર ન ગમે. સાતે એનેાએ એવા નિ ય કર્યાં છે કે એક પતિ કરવા પણ તે સાથે એવુ નક્કી નથી કર્યુ કે કોઈ છેકરા જોવા આવે ત્યારે પાંચની ઈચ્છા હાય ને એની ઈચ્છા ન હેાય તે। બહુમતીથી પાસ કરી દેવું. શેઠ તે ચિંતામાં ને ચિ'તામાં અડધા થઈ ગયા. શેઠાણી કહે, આપ તેમને કહી દો Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] [ શારદા શિરેમણિ આપ સાતે ભેગી થઈને તમારા માટે ધણને શેધી લે. શેઠ કહે-ના. તે હું કાયર કહેવાઉં. મારાથી દીકરીઓને એવું ન કહેવાય. જે હું એવું કહું તો તેને બાપ કહેવાને લાયક નથી. છેવટે વિચાર કર્યો કે આ પ્રશ્ન મારાથી ઉકલે તેવું નથી. અઠ્ઠમ કરીને દેવને પૂછી જોઈએ. તે ઉકેલ કાઢી આપે, તે છે. બાકી બીજે કઈ રસ્તો નથી. શેઠ અઠ્ઠમ કરવા તૈયાર થયા. શેના માટે ? પિતાની ચિંતા દૂર કરવા. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે પર્યુષણમાં ઓછામાં ઓછી એક એમ કરે ઈ એ. અઠ્ઠમ ન થાય તે ૬ આયંબીલ, નહિતર ૧૨ નીવી, નહિતર ૨૪ એકાસણા કરે, પણ કંઈક કરો તે ખરા, કર્મને ખપાવવાને આ અણમોલ અવસર છે. કોઈ કાલની કે આવતા વર્ષની રાહ ન જોશો, કારણ કે કાલ કરતાં કાળ કયારે આવીને ઝડપી લેશે એ ખબર નથી. એક સત્ય ઘટના કહું. અમલદારની માનવતા -કુંભાર જાતિમાં મા દીકરો બે હતા. બંને માટી ખોદવા જાય, ને એ રીતે પિતાનું જીવન નિભાવતા. આ બાઈ તે રોજ માટી ખોદે અને દીકરો જ્યાં માટી દવા જાય ત્યાં નાગ દરમાંથી બહાર ડોકીયું કાઢે. છેકરો તો બિચારો ડરીને ભાગી જાય. બીજે દિવસે છોકરાને બીજી જગાએ ખેદવાનું કહ્યું તે પણ એમ જ થયું. જ્યાં માટી ખોદવા જાય ત્યાં નાગ ડોકીયું કરે. ત્રણ ચાર દિવસ આ રીતે બન્યું. છોકરાએ તેની માને વાત કરી. માતાએ કહ્યું. તું મારે એકનો એક દીકરો છે. તારે હવે માટી ખેવી નથી. માતાએ અમલદારને વાત કરી. ભાઈ ! રોજ આ રીતે બને છે. મારે એક દીકરો છે, કંઈ થાય તે હું શું કરું? અમલદાર કહે, હું આપને બીજી જગાએ કામ માટે મોકલીશ. આપ ચિંતા ન કરશો. આ મા દીકરો બીજી જગાએ કામ સેપ્યું ત્યાં જાય છે પણ ભાગ્ય શું કરે છે? ચાલતા જતાં કેવી દશા થાય છે? - કાળ આવવાને એ આવવાનેઃ જે નાગ બહાર નીકળ્યો એવી સમડી આવી ચઢી. તેણે તો નાગને મોમાં લઈ લીધો. તે તે ઉડતી ઉડતી મા દીકરો જ્યાં ચાલ્યા જાય છે ત્યાં સમડીએ જોરથી નાગ પછાડ્યો. તે નાગ છોકરાના પગ ઉપર પડ્યો. નાગ સમડીના મુખમાં પકડાયેલે એટલે કોધિત તે હતો એટલે જે છોકરાના પગ પર પડ્યો તે જ તેને જોરથી ડંખ માર્યો. આજુબાજુના લેકેને ખબર પડતાં બધા ભેગા થઈ ગયા પણ છોકરાને તે ઝેર ચઢવા લાગ્યું. થોડીવારમાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. અમલદારે છોકરાને નાગથી બચાવવા મા દીકરાની બીજી જગાએ બદલી કરી દીધી પણ નાગને છોકરા સાથે પૂર્વનું કેઈ વૈર હશે. કયાં સમડીનું નાગને પકડવું અને કયાં ઉડતાં (૨) છેકરાના પગ પર પછાડે? મૃત્યુથી બચવા માતાએ સ્થાન બદલ્યું, પણ કાળ આગળ તે સ્થાન બદલે કે ગમે ત્યાં જાવ પણ એ આવવાનો એ આવવાની. માટે જ્ઞાની કહે છે કે કાળ કયારે અને કઈ મિનિટે આવશે એની કેઈ ને ખબર નથી, માટે જે સોનેરી તક મળી છે, તેનો સદુપયોગ કરી લો. Page #364 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૨૮૫ આ શેઠે સંસારના સુખ માટે અઠ્ઠમ કર્યો. ત્રીજી રાત્રે પાછલા પ્રહરે એકદમ અજવાળું થયું. દેવ પૂછે છે બોલે, શેઠ! આપે મને કેમ યાદ કર્યો ? હું અત્યારે ખૂબ મુંઝવણમાં છું. તારે શી મુંઝવણ છે ? તારી ચિંતા હોય તે કહે. દેવે તે અવધિજ્ઞાનના ઉપયોગથી જઈ શકે છે કે આ શેઠને શી મુંઝવણ છે ? છતાં દેવે તેમને પૂછ્યું. શેઠ કહે હે દેવ! મારે સાત દીકરીઓ છે. તેમણે એ અડગ નિર્ણય કર્યો છે કે અમે પરણીશું તે સાતે એક વરને પરણીશું. આ માટે હું આખા દેશમાં ફરી વળે. કંઈક છોકરાઓને જોયા પણ કઈ હિસાબે મેળ બેસતો નથી. મારે હવે શું કરવું? આપ મને દુઃખમાંથી છોડાવે. અત્યારે તો આપ મારા આધારભૂત છે. શેઠ હવે દેવને ખૂબ કરગરશે ને શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૪ને રવિવાર : વ્યાખ્યાન નં. ૩૩ : તા. ૪-૮-૮૫ અનંત જ્ઞાની ભગવાન ફરમાવે છે કે જગતના દરેક જીવે સુખને ઈચ્છે છે, દુઃખ સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી. સુખ મેળવવાની અને દુઃખ દૂર કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદને કારણે સુખ મળતું નથી અને અજ્ઞાનના કારણે દુઃખ ટળતું નથી. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ પરંતુ બંનેના સર્વથા ક્ષય પછી શાશ્વત એવા આત્મિક સુખની પ્રાપ્તિ થશે અને દુઃખને સદા માટે અંત આવશે. પરમ શાંતિ ને સુખના અનુભવી અને આત્મ સ્વરૂપના માર્ગે ચાલનાર સંત મહાત્માઓના સમાગમ વિના જીવ સુખના સાચા માર્ગને પામી શકતો નથી. પુષ્ય અને પપ એટલે શુભ અશુભ કર્મો. તે બંને બેડી સમાન છે. પુણ્ય ઉત્તમ હોવા છતાં પણ સેનાની બેડી સમાન છે. પાપ તે લોખંડની બેડી સમાન છે. શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે છેવટે તે પુણ્ય પણ હોય છે. પુણ્યથી મળતું સુખ સંસારી જીવોની દષ્ટિએ ગમે તેટલું ઉત્તમ હોય પણ તે નશ્વર છે. સ્થાયી નથી, માટે એવા સુખને પણ જ્ઞાનીઓએ દુઃખરૂપ કહ્યા છે. સાંસારિક સુખ અને દુઃખ બંને ત્યાજ્ય હોવાથી બંનેની પ્રાપ્તિમાં કારણભૂત પુણ્ય અને પાપ બને ત્યાજ્ય છે. એ બંનેની મુક્તિથી જીવ શાશ્વત સુખનો ભેતા બની શકે છે, પણ અમુક સમય સુધી પુણ્યની પણ આવશ્યકતા રહે છે. તે પુર્ણય પણ માત્ર પુણ્યાનુબંધી પુણ્ય. - પુણ્યાનુબંધી પુણ્યથી જીવને અનુકૂળ સામગ્રી મળે છતાં તે સામગ્રી પર તેને રાગ ન થાય કે સામગ્રી મળ્યાનું અભિમાન પણ ન હોય. તે સામગ્રીમાં મારાપણાની બુદ્ધિ હોતી નથી. ભેગ ઉપભોગની અનુકૂળ વિશિષ્ટ સામગ્રીઓ મળવા છતાં તેમાં આસક્ત નથી બનતા પણ તેના પ્રત્યે અનાસક્ત ભાવથી રહે છે. પુણ્યાનુબંધી પુણ્ય આત્મ ગુણેની ખીલવણી કરાવે છે. આત્મા ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન ન પામે ત્યાં સુધી આ પુણ્યાનુબંધી પુણ્ય ભોમિયા જેવું કામ કરે છે. વિકટ રસ્તાને ભોમિયા માનવીને તેના ઈચ્છિત સ્થાને પહોંચાડ્યા પછી જેમ પાછે વળી જાય છે તેમ તેરમાં ગુણસ્થાને પહોંચાડીને તે પુણ્યાનુબંધી પુણ્ય રૂપી ભૂમિ આપ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] [ શારદા શિરોમણિ આપ જીવના સંખ’ધથી મુક્ત ખની જાય છે. અર્થાત્ પાછા વળી જાય છે. જે જીવા પુણ્યાનુબંધી પુણ્યના સહારાથી આત્મ કલ્યાણના માર્ગમાં આગળ વધવાનું લક્ષ રાખે છે તે જીવાને આત્મશ્રેયના માર્ગોમાં આડખીલ કરનારા દુ:ખદાયી પ્રસંગે આવી જાય તા પણ તે પેાતાની ધીરજને છેડતા નથી અને આ ધ્યાની કે રૌદ્રધ્યાની ન બની જવાય તેની સાવચેતી રાખે છે. શુભ અધ્યવસાય દ્વારા વિષમ પ્રસંગને સમરૂપે પરિણમાવે છે. દુ:ખમાંથી પણ સુખ શોધી કાઢે છે. આવેલાં કષ્ટોને પેાતાના પૂર્વ કૃત કર્માંનું કારણ સમજી આકુળ વ્યાકુળ થયા વિના શાંત ચિત્તે અને સમભાવે તે દુઃખાને ભેગવે છે. આ રીતે જે પ્રતિકૂળતા આવે તેમાં આત્મા પેાતાની સાવધાની રાખે છે. પિરણામે તે પાપથી મુક્ત બની જાય છે. પાપાયના કારણે આત્મસાધનામાં કઈ વિધ્રો આવે તે પુણ્યાનુ બંધી પુણ્યેય તે વિનોને હટાવવામાં મદદરૂપ બને છે, જ્યારે જીવના સ્વગુણે સંપૂર્ણ પ્રગટ થાય ત્યારે તે પાતે ત્યાંથી વિદાય લે છે. આ રીતે છેવટે પુણ્ય પાપના સંયેાગથી જીવ સદાને માટે મુક્ત બની પરમ અને શાશ્વત શાંતિના ભેાક્તા બને છે, પુણ્યેાદયે અનુકૂળ સંચેાગેા મળે અને પાપના ઉદયે પ્રતિકૂળ સંચાગેા મળે. આ સંયેાગે! જીવને સંસારના વિકટ દુઃખાથી પરેશાન કરનારાનથી પશુ અનુકૂળતા કે પ્રતિકૂળતામાં થતી રાગ દ્વેષની વૃત્તિ જીવને સંસાર ચક્રમાં રખડાવી દુઃખ આપનારી અને છે. રાગ દ્વેષથી સંસાર છે. સંસારથી જન્મ મરણુ છે અને જન્મ મરણથી દુઃખ છે માટે દુઃખનું મૂળ કારણુ રાગ-દ્વેષ હેાવાથી રાગ-દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કરવા જોઈ એ. આચાર`ગ સૂત્રમાં કહ્યુ कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं छणं पडिलेहिय स સમાચાય 'િ અંતેદ્દેિ અતિક્ષમાળે સંમ્નિાય મેહાવી।। અ. ૩. ઉ. ૧. બુદ્ધિમાન સાધક કર્મીના સ્વરૂપને જાણીને કંથી દૂર થવાના ઉપાયાને ગ્રહણ કરીને રાગ અને દ્વેષના મૂળમાંથી ત્યાગ કરે. બુદ્ધિમાન સાધક રાગ અને દ્વેષને અહિતકર જાણે છે. આ સૂત્રમાં રાગ-દ્વેષને દૂર કરવાનો ઉપદેશ આપ્યા છે. સ'સારી માણુસના જીવનની કદાચ એવી એક પણ પળ નહિ હોય કે જે રાગના રંગે કે દ્વેષના ધુમાડે ખરડાઇ ન હોય. ખેર, એટલું જ હાય તા હજુ એને સામાન્ય ગણી શકાય પણ એ રાગ-દ્વેષના જે પળેપળના ત્રાસ છે, એમની જે સતામણી છે એ માનવી જોઈ શકતા નથી. જયાં કયાંક રાગ થયા ત્યાં સતામણી ચાલુ થઈ ગઈ. પછી એ રાગ કોઈ પદાર્થના હોય કે ઈન્દ્રિયાના વિયે। પ્રત્યેના હાય. ગમે તે હેાય. એ સાધન ન મળે ત્યાં સુધી પગમાં જોર ન આવે. મગજ ગૂમ થઈ જાય. મન બેચેન થઈ જાય. અહી એક વાત યાદ આવે છે. પિતાની ચિંતા દૂર કરવા દીકરીના સાથ : એક વખત શેઠ દુકાનેથી ઘેર આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ જોઈને મા-દીકરીને થયુ' આજે શેઠ કેમ ઉદાસ છે ? છેવટે દીકરી પૂછે છે પિતાજી! શુ છે? પણ કહેતા નથી અને આંખમાં આંસુ આવી ગયા. ત્યારે દીકરી વિચાર કરે છે કે મારા પિતાશ્રી કારે પશુ રડયા નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૨૮૭ તેમની જિંદગીમાં એક જ વાર રડયા છે. તે પણ રડવા જેવુ` હતુ` માટે પિતાજી ! આપની આંખાના આંસુનું કારણ જે હોય તે કહે. પિતાજીએ કહ્યુ, દીકરી !....આટલું ખેલતા ખેલતા શેઠ ઢીલા થઈ ગયા. હું કંટાળી ગયા . કેમ કંટાળ્યા છે ? ભલે, આપને દીકરા નથી પણ હું દીકરી તેા છું ને ! બેટા ! તને કહીને હું શું કરું! તું પરઘરની વસ્તી ! બાપુજી ! જે હાય તે કહે.. આપણી દુકાનમાં, પેઢીમાં કેટલા બધા માણસા કામ કરે છે. જો હું દુકાનમાં હાજરી ન આપું, તેમની તકેદારી ન રાખું તા નોકરા ગેટે વાળે માટે તકેદારી રાખવી પડે છે. આપણુ' ધર પણ મેટું, તેની સાફસૂફી માટે, કામકાજ માટે નોકર તેા ધણાં છે. તેમની પણ તકેદારી રાખવી પડે. ન રાખીએ તેા ગોટાળા વળી જાય. મારું આ દુ:ખ મારે કોને કહેવું ? મારું મગજ કામ કરતુ નથી. પિતાજી ! આ વાતમાં આટલા બધા ઢીલા થઇ ગયા ! બીજું કાંઇ નથી ને ? હવે આપ ઘરની ચિ'તા ન કરશેા. ઘરની તમામ જવામદારી આજથી હું... સભાળીશ. ઘરના બધા નાકા પર દેખરેખ હું રાખીશ. આપે મને પાળીપાષીને મોટી કરી તેનુ ઋણ હું કાંઇ ન વાળું ? શેઠે નોકરને બોલાવીને બધાને કહ્યું, આજથી ચાવીનો ઝુડે હું મારી દીકરીનેસાંપું છું. આજથી ઘરનો બધા કારભાર તેને સાંપુ છુ.. રસેઈયાએ જે ઘી, ગાળ, સાકર, લાટ, અનાજ, મસાલા જે જોઇએ તે મેન પાસે મ`ગાવવાના. કપડાં ધાનારે સાબુ, ભૂકી જે જોઇએ તે મેન પાસેથી માંગી લેવાના, આખા દિવસમાં કેટલુ વપરાયું તેના હિસાબ સાંજે બહેનને આપવાનો. એમાં જો જરા પણ ગરબડ થશે તેા બધાની ખબર લઇ નાંખીશ. છેકરીએ તેા બધે તાળા મારી દીધા. વિધવા દીકરીને પિતાએ આપેલ આશ્વાસન : હવે બેનના દરજજો વધી ગયા. કમ્મરે ચાવીના ઝુડા લગાડી ઘરમાં ફરે છે. સવારના પાંચ વાગે ઊઠે ત્યારથી કાઇ આ માંગે, કોઇ તે માંગે. આખા દિવસ નાકરાને વસ્તુઓ આપવામાં જાય. સાંજે ડાયરીમાં બધા હિસાબ કરવા બેસે. રાતે નવ વાગે સૂવા પામે. આખા દિવસની થાકી પાકી હાય એટલે 'ઘ તરત આવી જાય. સવારે પાંચ વાગે એટલે એનના નામની ખૂમ પડે. તે ઊઠીને કામે લાગે. આ રીતે આખા દિવસ કામમાં જાય. જરાય નવરી ન પડે. આ રીતે ૧૫ દિવસ ગયા. ૧૫ દિવસ પછી શેઠાણીએ દીકરીની જે વિશ્વાસુ દાસી હતી તેને ખેલાવીને કહ્યું', તું દીકરીની જડતી લેજે. દીકરીના વિચારો જાણી લે. દાસી કહે, ભલે. વાત એમ મની છે કે આ શેઠની દીકરી પરણીને ૩ મહિનામાં વિધવા થઈ છે. માતાપિતાને તેથી ખૂબ આધાત લાગ્યા. છેવટે શેઠે દીકરીને ખૂબ આશ્વાસન આપ્યુ. અને કહ્યું, તું ચિંતા ન કરીશ. આપણા ઘેર રહેજે ને ધમ ધ્યાનમાં મનને પરોવી દેજે તે જમાનામાં છેકરીએ ફરી વાર પરણતી ન હતી. છેકરીને સાસરીમાં પૈસેા ખૂખ અને પિયરમાં પણુ પૈસે ઘણુા. એટલે કામ કાંઈ કરવાનું નહિ. બાળવિધવાનું પતન : શેઠ શેઠાણીએ દીકરીને પોતાને ઘેર રાખી. દીકરીની માતા એને આરામમાં ને આનદમાં રાખે છે. ત્યારે પિતા ઘણીવાર કહેતા-તમે દીકરીની Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] [શારદા શિરેમણિ બેટી દયા ન કરે. એને કઈ ને કઈ કામમાં રાખો. નહિતર “નવરું મન નખેદ વાળે. ” પણ માતાને દીકરીની ખૂબ દયા આવતી. એટલે એને કઈ કામ બતાવે નહિ. છોકરીને કેઈ કામ કરવાનું નહિ એટલે ઘરની બારીએ ઊભી ઊભી બહારનું દશ્ય જોયા કરે. બહારના દશ્ય જોવા મળ્યાં, ખાનપાન રેજ સારા મળે, આ દિવસ કઈ પ્રવૃત્તિ નહિ. એટલે તેના નવરા મનમાં વિચારને સડે પિઠો. જ્ઞાની કહે છે કે જેને બ્રહ્મચર્ય વિશુદ્ધ પાળવું હોય તેને જ સારા સારા ભોજનને, મજશેખનો ત્યાગ કરવો પડે. તેણે કાંઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા રહેવું, પણ મનને નવરું ન પડવા દેવું. શ્રમજીવી જીવન જીવવું જેથી તેનું મન કેઈ ને કઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહે એટલે મનમાં પેટા વિચારે આવે નહિ. આગળ સાંભળજો કે તે છોકરીનું પોતાનું જીવન સ્વાવલંબી ન હોવાના કારણે સુખ સંપત્તિમાં, મજશોખમાં અને વૈભવવિલાસમાં ગળાડૂબ રહેવાને કારણે તેનું મન નવરું મન નખેદ વાળે : કામરાગ તેને સતાવવા લાગ્યો. તેના ઈદ્રિયોના ઘેડા દડવા લાગ્યા. હવે તેનું મન કાબુ બહાર ગયું. છેવટે તેણે પોતાની દાસીને બોલાવીને કહ્યું, હવે મારું મન કંટ્રોલમાં રહી શકતું નથી, માટે તું એક સારો છોકરો શોધી લાવ. દાસી આ શબ્દો સાંભળતાં ધ્રુજી ઊઠી, આ કરી શું બોલે છે ? મારા શેઠની આબરૂ શી ! ઈજજત શી! ખાનદાન ઘરની છોકરીમાં આ વિચાર હાય એ વખતે તે એને શાંત પાડવા દાસીએ કહ્યું, ભલે હું શોધ કરીશ, પછી દાસીએ આ વાત શેઠાણીને કરી. શેઠાણી પણ આ વાત સાંભળતા ધ્રુજી ઊઠયા. અરે, મારી કુંખે જન્મેલી છોકરીમાં આવા ભાવ કયાંથી આવ્યા ? શેઠાણીએ શેઠને વાત કરી. શેઠ કહે, આનું કારણ તમે છે. મેં તમને પહેલેથી કહ્યું હતું કે એને નવરી ન બેસવા દો. એને કામમાં રોકે. તમે મારી વાત ન માની, તેથી વાતાવરણ બગડયું. ખેર, હવે તમે ચિંતા ન કરશે. તે માટે હું એક કિમિ શોધી કાઢીશ. આ છોકરીને સુધારવા માટે શેઠે પિતાથી બુદ્ધિથી ઉપાય ઘડયો હતો. હવે દીકરી આખે દીવસ કામમાં રહેતી. જરાય નવરી પડતી નહિ. એટલે શેઠાણીએ તેની દાસીને કહ્યું, હવે તું દીકરીના વિચારો જાણી લાવજે. દાસી બેન પાસે ગઈ. જઈને કહે છે બેન ! તમે થોડા દિવસ પહેલા મને કહેતા હતા તે સારે છેકરે લઈ આવું ? આ શબ્દો સાંભળતા બેનને ક્રોધ આવે. અરે દાસી ! તને આ શબ્દ બોલતાં શરમ નથી આવતી? આપણા ખાનદાન ઘરમાં આવી વાત કરતાં તેને લજજા નથી આવતી? મારા માતાપિતાનું કુળ કેણ? સંસ્કારી ઘરમાં આવું છાજે? દાસી સમજી ગઈ કે બેન ઠેકાણે આવી ગઈ છે. બ્રહ્મચર્યની રક્ષા માટે કેઈ વ્યવસાય જોઈએ. - ભગવાને એટલા માટે સંતને સ્વાવલંબી બનાવ્યા છે. છ ખંડના સ્વામી ચક્રવતી પણ દીક્ષા લઈને નીકળ્યા ત્યારે પિતાનો બેજે પોતે જાતે ઉપાડતા. કેવી છે પ્રભુના શાસનની બલિહારી છોકરી એશઆરામી ને પરાવલંબી બનવાથી વિષયના રાગે તેને કેવી સતામણી કરી ! માટે જ્ઞાની પુરૂએ રાગ-દ્વેષને ત્યાજ્ય-હેય કહ્યા છે. રાગ બે પ્રકારને. પ્રશરત રાગ અને અપ્રશસ્ત રાગ. જગતની તમામ વસ્તુઓ જડ અને ચેતન પ્રત્યે જે Page #368 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૨૮૯ રાગ વતે છે તે અપ્રશસ્ત રાગ છે. અપ્રશસ્ત રાગથી પાપ બંધાય છે અને પ્રશસ્ત રાગથી પુણ્ય બંધાય છે. દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેનો રાગ પ્રશસ્ત રાગ છે. કોઈ પણ જાતની આકાંક્ષા, દેલ રહિત દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેને રાગ તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. અનાદિકાળથી જીવનો સ્વભાવ રાગદ્વેષમાં એટલે બધે સુદઢ બની ગયો છે કે તે રાગ-દ્વેષને હેય માનવા છતાં પણ ત્યાગ કરી શકતો નથી, માટે રાગદ્વેષથી મુક્ત થવાને માટે સર્વ પ્રથમ અપ્રશસ્ત રાગને હટાવી પ્રશસ્ત રાગને આશ્રય લે જરૂરી છે. જીવને અપ્રશસ્ત રાગમાં લીન બનાવી રાખનાર મિથ્યાત્વના સંબંધને પ્રશસ્ત રાગથી તેડી શકાય છે. જે આત્મા રાગને એકાંત ત્યાગ માની રાગના ત્યાગની અવસ્થામાં પ્રશરત રાગને આશ્રય લેતું નથી તે જીવ દિનપ્રતિદિન અપ્રશસ્ત રાગની જાળમાં ફસાતે રહીને દુર્ગતિને ભક્તા બને છે. પ્રશસ્ત રાગથી જીવ કૃતજ્ઞ અને ગુણાનુરાગી બને છે. ગુણાનુરાગથી આત્માના ગુણોનું ભાન થાય છે. આમાના ગુણેનું ભાન થવાથી તે ગુણોના ધક ત પ્રત્યે તિરસ્કાર ભાવ જાગે છે. તિરસ્કાર ભાવ જાગે એટલે ગુણેના રોધક તને હટાવવાનો પ્રયત્ન થાય. જેમ જેમ પ્રયત્ન કરીએ તેમ તેમ તે રોધક તને નાશ થાય અને સ્વગુણે પ્રગટ થતાં જાય. એ રીતે અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણેની પૂર્ણતા પ્રગટ થતાં આત્મા કૃતકૃત્ય બની જાય છે. પ્રશસ્ત રાગથી બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય જીવને ભવાંતરમાં મેક્ષસાધક સાધનોને પ્રાપ્ત કરાવી તે સાધનો દ્વારા સાધ્ય સિદ્ધ થાય છે. રાગ-દ્વેષને નાશ કરવાની આજ્ઞા ફરમાવનારા ભગવંતે આપણને કહ્યું છે કે રાગ દ્વેષના નામ માત્રથી ડરવાનું નથી પણ એ જોવાનું છે કે એ રાગ પ્રશસ્ત છે કે અપ્રશસ્ત? પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો જીવન બેડો પાર થઈ જાય અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો કેટલું નુકશાન થાય છે તે એક ન્યાયથી સમજાવું. એક મોટા કરોડપતિ શેઠ હતા. એમને રહેવાને બંગલે ખૂબ મેટો. જાણે આલેશાન ભવન જોઈ લે ! બંગલાને ફરતો વિશાળ બગીચે હતા. આ બંગલ અને બગીચાનું ધ્યાન રાખવા માળીએ, નેકરે અને બે ચોકીયાતે રાખ્યા હતા. એક રાતને અને બીજો દિવસને. બંને ચેકીયાતો શેઠના બંગલાને ફરતા આંટા મારતા ને બંગલાનું બરાબર ધ્યાન રાખતા. એક વખત શેઠને લંડન જવાનું નક્કી થયું. એમની ટિકિટ પણ આવી ગઈ. એક દિવસ સવારમાં ચાપાણી પીતા હતા ત્યારે રાતને ચેકીયાત દેડતે આવ્યા. આવીને શેઠના પગ પકડીને કહે છે શેઠજી! આપ ત્રણ દિવસ પછી લંડન જવાના છે પણ હું આપને નહિ જવા દઉં. ચોકીયાતની વાત સાંભળીને શેઠને ગુસે આ મૂરખા...ગયા વિના ન ચાલે. અરે બેવકૂફ! મારે લંડન જવાનું છે ને તું અપશુકન કરવા કયાં આવે? તારા જેવા અભણ માણસે મારા કાર્યમાં ડખલગીરી કરવી નહિ. એ મૂર્ખ ! ગેટઆઉટ.” તું બહાર ચાલે છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦] | [ શારદા શિરેમણિ તે સમયે તે તે જતો રહ્યો. સાંજ પડી એટલે ફરી વાર આવ્યું. શેઠના પગમાં પડીને કહે છે કે હું આપના રોટલા ખાઉં છું. આપનું લૂણ મારા પેટમાં પડયું છે. આપ મને ગેટ આઉટ કરે કે મારી નાંખે. જે કરવું હોય તે કરો પણ આપને નહિ જવા દઉં. છતાં શેઠે ચેકિયાતની વાત ન માની. ચેકિયાત શેઠાણી પાસે ગયો. જઈને કહ્યું –બા ! આપ શેઠને ગમે તે રીતે સમજાવો. જે ૧લેનમાં જવાના છે તે પ્લેનમાં લંડન ન જવા દેશે. ભાઈ ! તું શા માટે જવાની ના પાડે છે ? એ વાત પછી તમને કહીશ. ના...એનું કારણું કહો. બા! આજે રાત્રે મને એવું સ્વપ્ન આવ્યું છે કે શેઠ જે પ્લેનમાં જવાના છે તે લેન અહીંથી થોડે દૂર ગયું ને સળગ્યું અને ધરતી ઉપર તૂટી પડ્યું, માટે આપ શેઠને એ પલેનમાં ન જવા દેશો. તે તે હું પણ કેમ જવા દઉં? શેઠાણી આવ્યા શેઠ પાસે અને વિનંતી કરીને કહે છે, આપે પરમ દિવસે જે પ્લેનમાં જવાના છે તે પ્લેનમાં આપને જવાનું નથી. શેઠાણી ! તે દિવસે તો ત્યાં કેટલીય મિટીંગે છે. તે સિવાય ઘણું કામ છે. મારે ગયા વિના ન ચાલે. હું આપને નહિ જવા દઉં. ટિકિટ કેન્સલ કરાવી દે. ન કરે નારાયણ અને એનું સ્વપ્ન સાચું પડી જાય તો ? ત્યારે શેઠ તાડૂકીને કહે છે કે એ તે મૂર્ખ છે. તું પણ એના જેવી મૂખી કયાં બને છે? એના સ્વપ્ના કોઈ સાચા પડતાં હશે ! હું તો જવાનો છું. તને કાંઈ ભાન છે કે નહિ ? મારા વિના ત્યાં કેટલું કામ અટકી જશે? તમે બધા મારી મુસાફરીને શું ત્રણ પત્તાની રમત સમજે છે ? શેઠ તો ખૂબ ગરમ થઈ ગયા પણ શેઠાણીએ હઠ પકડી કે ગમે તેટલું નુકશાન થાય તે ભલે થાય. જે થવું હોય તે ભલે થાય... પણ હું તમને નહિ જવા દઉં; છતાં જો આપ જશે તો હું અને પાણીને ત્યાગ કરીશ. હવે શેઠ શું કરે ? પેલા ચેકિયાતને ગેટ આઉટ કર્યો પણ શ્રીમતીજીને કંઈ ગેટઆઉટ કરાય ? (હસાહસ) ચેકિયાતનું કહ્યું ન માન્યું પણ શ્રીમતીજીનું કહ્યું તે માનવું પડે ને ! એમની આજ્ઞાનો સ્વીકાર કરવો પડે ને ! શેઠાણીના હઠાગ્રહની પાસે શેઠને નમતું મૂકવું પડયું, છેવટે શેઠને ટિકિટ કેન્સલ કરાવવી પડી. ત્રીજે દિવસે પ્લેન ઉપડયું. થોડે દૂર ગયું ત્યાં ટાંકી ફાટી જવાથી પ્લેન જમીન પર પડ્યું. પ્લેનમાં બેઠેલા બધા માણસો મરી ગયા. રેડિયા પર સમાચાર આવી ગયા. ત્યાં તો બીજે દિવસે પેપરમાં સમાચાર ઝળકયાં ! આ સમાચાર વાંચતા શેઠનું આખું કુટુંબ આનંદમાં આવી ગયું. શેઠના દીકરાઓ કહે છે ભાઈ ચેકિયાત ! તે તો અમારા પિતાજીની જિંદગી બચાવી લીધી. શેઠાણ કહે ભાઈ ! તેં તે મારા પતિને બચાવીને મારો સૌભાગ્યને ચાંદલે અમર રખાવે છે. આખા કુટુંબને, સગાસનેહીઓને ખૂબ આનંદ થયે પણ જે પ્લેનમાં બિચારા મરી ગયા એમના પત્ની, પરિવારનું શું થશે ? એનું કેઈના દિલમાં દુઃખ થયું ? ના, ના. આ સંસાર સવાર્થને સીમાડો છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ [ ર૧ શારદા શિમણિ ]. શું રાતને ચોકિયાત રાતે ઊંઘે? શેઠ મોટા મિલમાલિક હતા. બીજે દિવસે પિતાના દુકાનના, મિલના, ઘરના બધા માણસોને અને પોતાના સગાં-સ્નેહીઓને બોલાવ્યા. બધાને ભેગા કરીને ચેકીયાતે પોતાના પ્રાણ બચાવ્યા તે બદલ ખૂબ પ્રશંસા કરી. બીજા લોકોએ પણ એની પ્રશંસા કરી. શેઠે તેને ફૂલહાર પહેરાવી પ૦૦૦ રૂપિયાનો ચેક તેના હાથમાં મૂકો. સાથે સાથે એને નોકરીમાંથી કાયમ માટે ડિસમીસ કરવામાં આવે છે એમ જાહેર કર્યું. ત્યાં બધા એક સાથે બોલી ઊઠયા કે આ શું? આમ કેમ ? જેણે શેઠને બચાવ્યા તેનો ઉપકાર તો જિંદગીમાં ન ભૂલવું જોઈએ. ચોકિયાત તો આ સાંભળીને રડવા લાગ્યો. મારે શું વાંક ગૂને ? વાંક ને કાંઈ નહિ. આ તમારે ચેક ને ફૂલહાર પાછા લઈ લે. મારે નોકરીમાંથી છૂટા થવું નથી. આપ મને કાયમ માટે પાછે નોકરીમાં સ્વીકારી લે, એવી મારી નમ્ર વિનંતી છે ત્યારે શેઠે કહ્યું- ભાઈ તેં મારા પ્રાણ બચાવ્યા તે બદલ તારે ઉપકાર માનીને તારો સત્કાર કરીને રૂા. ૫૦૦૦ નો ચેક લખી આપે, પણ મારી તને આજ્ઞા શી હતી ને તે શું કર્યું ? મારી આજ્ઞા એ હતી કે આખી રાત એક પણ ઝેકું ખાધા વગર ખડે પગે ચેક કરવાની. ત્યારે તું કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું ? તો તું કહે કે સ્વપ્ન ક્યારે આવે ? તું ઊડ્યો હોય તે સ્વપ્ન આવે ને ! રાતના ચેકિયાતથી ઊંધાય ખરૂં ? આ રીતે આખી રાત જાગવાની મારી આજ્ઞાને તે ભંગ કર્યો છે. આજ્ઞાને ભંગ કરીને થતું કેઈપણુ લાભ મારા માટે નકામે છે. ભલે, તે મારા પ્રાણ બચાવ્યા, એ બદલ મેં તારે ઉપકાર માનીને તારો સત્કાર કર્યો પણ મારી આજ્ઞાને ભંગ કર્યો એના દંડરૂપે હું તને નેકરીમાંથી કાયમ માટે રજા આપું છું. દેવાનુપ્રિયે ! આજ્ઞાપાલનનું કેટલું મહત્વ છે એ તમે સમજ્યા ને ? ચોકિયાતે શેઠની આજ્ઞાને ભંગ કર્યો તે શેઠે એને કાયમ માટે નોકરીમાંથી રદ કર્યો. આ વાત આપણે પણ સમજવાની છે. શેઠ તે આપણું તીર્થંકર પ્રભુ અને ચેકિયાત સમાન આત્મા. જ્યારે અમે દીક્ષા લઈએ ત્યારે પ્રભુને કેલ આપીએ છીએ કે હે પ્રભુ ! હું આપની આજ્ઞા પ્રમાણે ચાલીશ. વીતરાગ આજ્ઞા એ જ અમારું જીવન છે. એ જ અમારે શ્વાસ અને પ્રાણ છે. જમાલીએ ભગવાનની આજ્ઞા ન માની ને તેમનાથી અલગ થયા અને ભગવાનના વચન ઉથલાવ્યા તે મરીને કિલ્વિીષી દેવ થયા. જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી તેને અનંત સંસાર વધે છે. પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં જીવને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. દરિયાના પેટાળમાં પડેલા રત્ન લેવા માટે મરજીવાઓ જ્યારે દરિયામાં ઉતરે છે ત્યારે તેઓને પ્રાણવાયુ લેવામાં તકલીફ ન પડે તે માટે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપર રહેલા વહાણમાંથી એક લાંબી નળી મરજીવાના શરીર સાથે જોડવામાં આવે છે. તેને એક છેડે વહાણમાં રહેલા પંપમંત્ર સાથે જોડાયેલ હોય છે. આ પંપયંત્ર પાસે એક માણસને બેસાડવામાં આવે છે. તે માણસ આ પંપ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૨] || શારદા શિરેમણિ યંત્ર દ્વારા મરજીવાને પ્રાણવાયુ પહોંચાડતે રહે છે. એક દિવસ એક મરજીવાને દરિયામાં ઉતરવાનો પ્રસંગ આવ્યો. બધી તૈયારી કરી લીધી પણ પંપયંત્ર પાસે જે માણસ બેઠો હતો તેને જોઈને મરજીવાએ દરિયામાં ઉતરવાનો ઈન્કાર કરી દીધે. કેપ્ટન કહે- કેમ ભાઈ? હવે ના પાડે છે ? જુઓ સાહેબ ! પપયંત્ર પાસે આ જે માણસ બેઠો છે તેની સાથે મારે થોડા દિવસ પહેલા અણબનાવ થયે છે. હું દરિયામાં ઉતરું અને આ માણસ પંપયંત્ર બંધ કરી દે તો તે મારું મેત જ થઈ જાય, માટે હું આવું જોખમ ખેડવા તૈયાર નથી. એ માણસને તે સ્થાનેથી ઉઠાડી મૂકે તે હું નીચે ઉતરું. જેના હાથમાં આપણી જીવનદેરી હોય તેની સાથે આપણે સંબંધ તે સારો હવે જોઈએ. આ કેવી સરસ મજાની બેધપ્રદ વાત છે. આપણા જીવનના તમામ સુખ, શાંતિ, સમાધિ વગેરેને મુખ્ય આધાર હોય તો તે છે જિનાજ્ઞા. શ્રી જિનેશ્વર ભગવંતે, ઉપકારી ગુરૂદેવો અને આરાધનામાં સહાયક બનતા સ્વધમીએ આ બધાની સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ? આપણે અનંતકાળથી રખડી રહ્યા છીએ તેનું મૂળ કારણ આ છે કે આપણા તારક જિનેશ્વરની જિનાજ્ઞા સાથેનો સંબંધ તોડી નાંખે છે. દુર્ગતિમાં વેઠેલા તમામ દુઃખ અને જીવનમાં ફાલીકુલીને તગડા બનેલા અગણિત પાપો એ બધાનું મુખ્ય કારણ આ જ હતું. નિગોદમાં અનંતા જેની સાથે જ્યારે આપણે કે પૂરાયા હતા ત્યારે પગ તારક તીર્થંકર પ્રભુએ આપણી વાસ્તવિક હિત ચિંતા કરેલી. આપણું આત્માએ મનુષ્ય ભવમાં આવીને ભોગમાં ભાન ભૂલી અને મેહમાં મસ્ત બનીને ન કરી પરલેકની ચિંતા ! ન નજરમાં આવ્યા દુર્ગતિનાં દુઃખે, ન વિચાર્યા પાપ કર્મના કટુ વિપાકે, જગતને ખુશ કરવા જગત પતિની સામે પડયા. રાગીઓની આજ્ઞા ખાતર વીતરાગની આજ્ઞાને નેવે મૂકી. પાપક્રિયાઓને ક્ષણિક આનંદ મેળવવા ખાતર તારક ધર્મકિયાઓની ઠેકડી ઉડાવી ! ઇન્દ્રિયના વિષયો પાછળની આંધળી દોટથી સંયમી જીવનની ઉપેક્ષા કરી. આ રીતે જીવે ભગવાનની આજ્ઞાને અનાદર કર્યો છે. આપણે વાત ચાલતી હતી કે પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગની. દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યેને રાગ પ્રશસ્ત છે, એવા દેવ અરિહંત ભગવાનની આજ્ઞા માં આપણું શ્રેય રહેલું છે. પ્રશસ્ત રાગ એ વીતરાગી દશા પામવાને ઉપાય છે. એનાથી નિર્જરા પણ થાય, નિર્જરા ન થાય તો વીતરાગ દશા શી રીતે પમાય ? વીતરાગ દશા પામ્યા વિના મુક્તિ નથી. “જે વીતરાગને રાગ થાય તે વીતરાગ નહિ અને આપણને પ્રશસ્ત રાગ ન થાય તો ધમી નહિ. માટે જે અપ્રશસ્ત રાગ-દ્વેષ છે તેને પ્રશસ્ત બનાવવાની મહેનત કરવાની છે. અપ્રશસ્ત રાગદ્વેષવાળા જીવની દશા એ આત્માની બિમારી રૂપ છે. તેની જડ આ આત્મામાં એટલી બધી દઢ બની ગઈ છે કે તેને જડમૂળથી નાશ કરવો અશક્ય નથી પણ અત્યંત મુશ્કેલીનું કામ તો છે જ. તે માટેનો પ્રયત્ન શરૂ કર્યો કે તરત તે નાશ થઈ જતા નથી. તે માટે તે કેટલા દીર્ધકાળ સુધી પુરૂષાર્થ ચાલુ Page #372 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૨૯૩ રાખવું પડે છે. આ માટે એક ભવમાં પુરૂષાર્થ કરવાથી સફળતા મળી જતી નથી. તે માટે બીજા ભવમાં પણ પુરૂષાર્થ કરે પડે છે. કઠીન લેખંડના ટુકડાને કાપવા માટે મજબૂત ધણના કેટલાય ઘા મારવા પડે છે ત્યારે તે કપાય છે. કેઈ વ્યક્તિ બે ચાર ઘણના ઘા મારે અને પછી કહે કે કપાતું નથી, તો લેખંડના ટુકડાને કાપવા માટે બે ચાર ઘા કામ નહિ આવે. ત્યાં નિરાશ થઈને બેસી જવાથી તે લેખંડના ટુકડા થઈ શકતા નથી. તે માટે તે ઘા મારવાને પુરૂષાર્થ ચાલુ રાખવું પડે છે, તેવી રીતે રાગ-દ્વેષની વૃત્તિઓને હટાવવા માટે લાંબા સમય સુધી આત્માએ પ્રયત્ન ચાલુ રાખવો પડે છે. પાછળથી થતાં ધના ઘાથી લોખંડના ટુકડા થઈ ગયા પણ તેથી એમ ન માની શકાય કે પહેલાં કરેલા ઘણના ઘા નકામા છે. લેખંડના ટુકડા કરવામાં પહેલા કરેલા ઘા ને હિસ્સો રહે છે. તે રીતે છેલા ભવમાં રાગ-દ્વેષને હટાવવાના જે પ્રયત્નો કર્યા તેનાથી રાગ-દ્વેષ નાશ થયા પણ તે રાગ-દ્વેષ ક્ષય થવામાં આગળના ભાવમાં કરાયેલા પ્રયત્નોને પણ હિસ્સો હોય છે. તે પ્રયત્ન કાંઈ નિષ્ફળ જતા નથી. - જ્યાં સુધી આત્મા પર મિથ્યાત્વ અને અજ્ઞાનને ગાઢ અંધકાર છવાયેલે છે ત્યાં સુધી આત્માને રાગ-દ્વેષ હોય છે, ત્યાજ્ય છે, એ સમજાતું નથી, પરિણામે તે આત્માનું પરિભ્રમણ અટકતું નથી. राग दोसे य दो पावे, पापकम्म पवत्तणे । ને મિત્રÇ મા નિદર, તે ન જઈ મંછે ! ઉત્ત. અ. ૩૧. ગા. ૩ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવવાવાળા રાગ-દ્વેષ એ બે પાપ છે તેને જે સાધુ હંમેશા રોકે છે. તે આત્મા સંસારમાં પરિભ્રમણ કરતા નથી. અપ્રશસ્ત રાગ-દ્વેષ એ પાપની પ્રવૃત્તિ કરાવે છે માટે હેય છે, પ્રશસ્ત રાગ-દ્વેષથી પોપ બંધાતું નથી, પણ કર્મની નિર્જરા થાય છે. આ રૂડો મનુષ્ય ભવ અને વીતરાગનું વિરાટ શાસન પામીને અપ્રશસ્ત રાગદ્વેષને દૂર કરી તેને પ્રશસ્ત બનાવવાનો પુરૂષાર્થ કરવાને છે. વીતરાગી બનવા માટે તે છેલે એ રાગ પણ છેડવાને છે. પણ જ્યાં સુધી એ કક્ષાએ પહોંચ્યા નથી ત્યાં સુધી પ્રશસ્ત રાગ જરૂરી છે. એ રાગ વીતરાગી પદ સુધી પહોંચાડે છે. આત્માનું શ્રેય કરાવનાર સારી વસ્તુ તરફ રાગ થાય એટલે આત્માનું ખરાબ કરાવનાર સામગ્રી તરફ અણુગમે પેદા થયા વિના ન રહે. સાધક વસ્તુ ઉપર રાગ થાય એટલું એનું આચરણ કરવાનું મન થાય અને બાધક વસ્તુઓ ઉપર અણગમો થાય એટલે એનાથી દૂર થવાય. એ રીતે કરતા સાધ્યની સિદ્ધિ થાય. પ્રશસ્ત રાગ નહિ કેળવાય તે અપ્રશસ્ત રાગ તે માર મારી રહ્યો છે. અપ્રશસ્ત રાગ તે બધી ગતિમાં છે, અપ્રશસ્તમાંથી પ્રશસ્ત રાગ કેળવવાનું અમૂલ્ય કામ આ માનવભવ સિવાય બીજે કયાંય નહિ થાય. અનાદિ અનંત કાળથી જીવ સંસારમાં ભટકી રહ્યો છે તેનું કારણ એ છે કે, અપ્રશસ્તરાગને છેડીને પ્રશસ્ત રાગને પકડો નથી માટે જે વસ્તુઓ તરફ અણગમે પેદા થે જોઈએ તે વસ્તુઓ તરફ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] [ શારદા શિરમણિ અણગમો પેદા થયે નથી, માટે સંસારમાં રખડપટ્ટી ચાલુ છે. પ્રશસ્ત રાગ શું કરે ? સંસારમાં રખડાવનાર વસ્તુઓને છોડીને જે આદરવા ગ્ય આચરણું હોય તે કરાવે. તેથી સંસારમાં ભમવાપણું બંધ થાય. પરદેશી રાજાને પહેલાં સૂરીકતાને, રાજ્યને કેટલે રાગ હતો. એ રાગ અપ્રશસ્ત હતા પણ કેશી સ્વામીને સમાગમ થયે દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગ થયે. અપ્રશસ્ત રાગને છેડીને પ્રશસ્ત રાગ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે જગાડ તો તેના પ્રભાવે એકાવનારી બની ગયા. જે પ્રશસ્ત રાગ દેવ, ગુરૂ, ધર્મને ન થયા હતા તે સંસારનો અપ્રશસ્ત રાગ તેને દુર્ગતિમાં લઈ જાત. પ્રશસ્ત રાગે દુર્ગતિ અટકાવી, ભવકટ્ટી કરાવી અને સુગતિ-દેવગતિમાં એકલી એકાવનારી બનવાની ટિકિટ ખરીદી આપી. તેમની રખડપટ્ટી બંધ થઈ ગઈ. પ્રશસ્ત રાગ-દ્વેષ જે બરાબર કેળવાય તે સંસારનો અંત હાથ વેંતમાં છે ને તેને મેક્ષ નજીક છે. પ્રશસ્ત રાગ એ રાગીમાંથી વીતરાગી બનવાનો માર્ગ છે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ અપ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ બિમારીના ઓષધ રૂપ છે. શ્રી જિનેશ્વર ભગવતે જેને હેય કહી તે વસ્તુઓ તરફ અણગમો (ષ) અને ઉપાય વસ્તુઓ તરફ રાગ કેળવાશે એટલે અપ્રશસ્ત રાગ-દ્વેષ ભાગવા લાગશે, જેમ કે સંસાર હેય લાગે, તેના પ્રત્યે દ્વેષ થાય તો સંયમ ઉપાદેય લાગે, તેના પ્રત્યે રાગ થાય. એ રીતે ધન હેય લાગે તો ધર્મ ઉપાદેય લાગે. કોધ, માન, માયા, લેભ તરફ અણગમો થાય તો ક્ષમા, વિનય, સરળતા, નિભતા, સંતેષ તરફ રાગ થાય. તે જીવનમાં ઉપાદેય લાગે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ અપ્રશસ્ત રાગ-દ્વેષના ઔષધ સમાન છે. આપણને તાવ, શરદી આદિ કેઈ બિમારી આવી, તે માટે દવા (ઔષધ) કરી તે શાતા વેદનીયનો ઉદય હોય તો બિમારી મટી જાય, અને બળ, શક્તિ આવી જાય પછી ઔષધની જરૂર ન રહે, ઔષધની જરૂર કયાં સુધી ? બિમારી જાય અને શક્તિ આવે ત્યાં સુધી. પ્રશસ્ત રાગ-દ્વેષના યેગે જે આરોગ્ય અને બળ પ્રાપ્ત થાય તે એવું પ્રાપ્ત થાય કે જે કદી પણ જાય નહિ. જેમાં કદી ઉણપ આવે નહિ. ફરી બિમારી આવે જ નહિં કે જેથી ઔષધ લેવાનું રહે. સંસારના પરિભ્રમણ રૂપ બિમારી કાઢવા માટે અને આત્માના બળને પ્રગટાવવા માટે આ પ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ ઔષધ લેવાની જરૂર છે. કહ્યું છે કે – जं ब्रद्धमिदिएहि चहिं कसाएहिं अप्प सत्थेहिं । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।। આ ગાથા દ્વારા કેટલી વાતો સ્પષ્ટ થાય છે. ઈન્દ્રિયે, કષા, યોગો અને રાગદ્વેષ સામાન્ય રીતે સંસારના કારણે હવા છતાં પણ જે તેને ઉપયોગ કરતા આવડે તો ઉપકારક પણ બને છે. અર્થાત મોક્ષના કારણો પણ બની શકે છે. અપ્રશસ્ત ઈન્દ્રિયેથી, અપ્રશસ્ત કષાયથી, અપ્રશસ્ત ગોથી અને અપ્રશસ્ત રાગ-દ્વેષથી અશુભ કર્મો બંધાય છે. જ્યારે પ્રશસ્ત ઇન્દ્રિ, કષાય, ભેગો અને રાગ-દ્વેષથી અશુભ કર્મોને બંધ થતો નથી, પણ અનંતા કર્મોની નિર્જરા થાય છે. કાં તે કર્મોની નિર્જરા સાથે શુભ બંધ Page #374 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૫ થાય છે માટે જે વીતરાગ બનવું છે તો અપ્રશસ્ત રાગ-દ્વેષને છેડીને પ્રશસ્ત રાગ કેળવે. આ માનવ જીવન પામીને જે રાગાદિ મળીને મેળા પાડ્યા વિના મરણને શરણ થઈએ તો એના જેવી અફસોસની વાત બીજી કઈ હોઈ શકે? રાગાદિ ભાવોને માંદા પાડવાના બે રસ્તા છે. એક રસ્તો એ છે કે જગતપતિને ઓળખી લે અને બીજો રસ્તો જગતને એના સાચા સ્વરૂપમાં ઓળખી લે. જગતપિતા પરમાત્મા પ્રભુનું વીતરાગસ્વરૂપ જે બરાબર સમજાઈ જાય તે એ વીતરાગતા પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી જાગશે. એ તમન્ના જાગી એટલે રાગાદિ ભાવેને પ્રચંડ ધક્કો વાગી જશે. પ્રભુના ગુણો તરફ દૃષ્ટિ કરીશું તો આપણું અવગુણો બધા દેખાવા લાગશે. જ્યાં પ્રભુની અજોડ ક્ષમા અને ક્યાં મારા જીવનમાં ભરેલે ક્રોધ! ક્યાં પ્રભુની સમતા અને ક્યાં મારી મમતા ! આ રીતે સરખામણી કરતાં તેમના ગુણે પ્રત્યે રાગ થશે. બીજો માર્ગ છે જગતના વિનાશી સ્વરૂપને વિચારે. આ આખું જગત પરિવર્તનશીલ છે. તેમાં પળે પળે પલટાવાપણું છે. જ્યાં બંગલા દેખાતા હતા ત્યાં થોડીવારમાં ખંડિયેર મકાનનું દર્શન થશે. અરે, આજે શરીરની જે શેભા દેખાય છે તે બીજે દિવસે નથી દેખાતી. સનતકુમાર ચક્રવતનું શરીર કેવું સુંદર હતું કે જેના રૂપની દેવલેકમાં પ્રશંસા થઈ, તે શરીર બીજે દિવસે સોળ રોગોથી ઘેરાઈ ગયું. આ રીતે જે જગત પ્રત્યે વિનાશી, વિનશ્વરતાના ભાવ આવે છે એના પ્રત્યેનો રાગ સહજ રીતે ઓછું થઈ જશે. આ રીતે તેના રાગાદિ ભાવ માંદા પડશે તે તે જગતથી વધુને વધુ દૂર જતો થશે અને જગતપિતાની નજીક થશે. એક દિવસ એ આત્મા પિતે જગદીશ્વર બની શકશે. એ પદને પામવા માટે પંદરનું ધર રૂમઝૂમ કરતું આવી રહ્યું છે. તે એલાન આપીને જગાડે છે કે હે જી હવે જાગે. સોળભથ્થુ કરવા માટે આવતી કાલથી મંગલ શરૂઆત કરે. અનંત કાળથી આપણું માથે કર્મનું કરજ પડેલું છે. એ કરજને ચૂકવવા, એમાંથી મુક્ત થવા માટે તપ એ રામબાણ ઔષધિ છે. આ તક ફરી ફરીને નહિ મળે. આપ હૈયામાં ઉલ્લાસ-ઉર્મિ જગાડો અને તપ સાધનામાં મૂકી જાવ. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. શ્રાવણ વદ ૫ ને સેમવાર : વ્યાખ્યાન નં-૩૪ : તા. ૫-૮૮૫ અનંત કરૂણાસાગર ભગવંતે ઉપાસકદશાંગના ભાવો આપણી સામે રજૂ કર્યા. આનંદ ગાથાપતિ ઉલ્લાસભેર ભગવાનને વિધિપૂર્વક વંદન કરે છે. દરેક ક્રિયા જે વિધિપૂર્વક હોય તો એનાથી લાભ મળે અને અવિધિથી થાય તો દુઃખ ઊભું થાય. પાણી જે વિધિથી પીવાય તો તરસ શાંત થાય અને કોઈ એમ વિચાર કરે કે વારે ઘડીએ પીવું એના કરતાં નદીમાં જઈને ઝાઝું પાણી પી લઉં, તો તે જીવે કે મરી જાય? વિધિથી પાણી પીવાય તો માનવી જીવી શકે અને અવિધિથી પીવે તે ડૂબી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] . ( શારદા શિરોમણિ જાય. તમે દવા લાવ્યા. ડોકટરે કહ્યું કે તમે ચાર કલાકે એક ડોઝ લેજો. એ રીતે દિવસમાં ત્રણ વાર દવા પીવાની. ત્રણ વાર પીવાને બદલે એક વાર પી જાવ તે સુખને બદલે દુઃખ વધે, દવા વિધિથી પીવાય તે રોગ મટે. આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને તિકખુત્તને પાઠ ભણીને વંદન કરે છે. તિકખુત્તો એટલે ત્રણ વાર, આયોહિણુંબે હાથ જોડી ડાબા કાનથી જમણું કાન સુધી–આવર્તન, પાહિણું-પ્રદક્ષિણા કરીને, વંદામિ-હે પ્રભુ! હું આપને વંદન કરું છું. આપના ગુણનું સ્તવન કીર્તન કરું છું. નમંસામિ-બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ નમાવીને નમસ્કાર કરું છું. સરકારેમિ-સત્કાર કરું છું. સમાણેમિ-સન્માન કરું છું. સક્કરેમિ અને સમાણેમિ આ બે શબ્દો દેખાવમાં, અર્થમાં સરખાં દેખાય છે, પણ બંનેમાં ફરક છે. શો ફરક છે? આપને ખબર છે? દેખાવમાં સરખા લાગે પણ ભાવમાં તફાવત પણ છે. સકારેમિ ગુરૂ પધારે ત્યારે આપ ઉભા થઈ સાત આઠ પગલા તેમના સામા જઈ પધારે ગુરૂદેવ પધારે. આજે મારું જીવન ધન્ય બન્યું છે, હું કૃતાર્થ થયો છું. આ રીતે આદર, સત્કાર આપે એનું નામ સકારેમિ-સત્કાર કરે. સમાણેમિ આપના ઘેર ગુરૂ ભગવાન પધાર્યા. તેમને ૪૨, ૪૭, તથા ૯૬ દેષરહિત નિર્દોષ આહાર પાણી વહોરા, તે તેમનું સન્માન કર્યું કહેવાય. બાર વતમાં ૧૧ વ્રત સ્વતંત્ર છે. ૧૨ મું વ્રત પરતંત્ર છે.” અતિથિ સંવિભાગ.” જેની આવવાની કઈ તિથિ ન હોય તેનું નામ અતિથિ. ૧૧ વ્રત ધારે ત્યારે કરી શકે, પણ બારમું વ્રત ધાર્યું ન થાય. તમારી ભાવના વહેરાવવાની હોય પણ અંતરાય તૂટી હોય તે લાભ મળે. આ રીતે નિર્દોષ આહાર પાણી ઉત્કૃષ્ટ ભાવે વહેરાવવા તેનું નામ સન્માન. ભગવાન કહે છે કે જેના મહાન ભાગ્યેય હેય, તેને સુપાત્રદાન દેવાનો અવસર મળે. ઉત્કૃષ્ટ ભાવે દાન દેવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે. કલ્યાણું-આપ કલ્યાણ રૂપ છે. મોક્ષને માર્ગ બતાવનાર લેવાથી કલ્યાણ રૂપ છે. મંગલમ-આપ મંગલ રૂપ છે. દેવયં–આ૫ દેવ સ્વરૂપ છે. ચેઈયં-આપ વિશિષ્ટ જ્ઞાનવાન છે. પજજુવાસામિ-હું વિનયપૂર્વક આપની સેવા કરું છું. આનંદ ગાથાપતિ આ રીતે ભગવાનને ત્રણ વાર વંદન નમસ્કાર કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. જિતશત્રુ રાજા પણ ત્યાં બેઠા છે. આનંદ ગાથાપતિ તે હજુ પહેલી વાર ભગવાનની દેશના સાંભળવા આવ્યા છે. જ્યાં તીર્થકર ભગવાનના મુખમાંથી અમીધારા વરસતી હોય ત્યાં શી ખામી હોય! ભગવાનની દેશના સર્વ જી પર સમાન ભાવથી વરસતી હોય છે. આચારંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે “s goveણ ક્રાફ્ટ તણા તુરૂ થરૂ, કાં તુછાત વરથર્ ત પુરા થ૬ ” સાચા ઉપદેશક જે ઉપદેશ એશ્વર્ય સંપન્ન વ્યક્તિને આપે છે તેવો ઉપદેશ સામાન્ય રંકજને આપે છે. જેવા ભાવથી તે નિર્ધનને આપે તેવા ભાવથી અશ્વર્યવાનને આપે છે. તેમની દષ્ટિમાં અમીર, ગરીબ, ઊંચ, નીચ, રાજા, રંક, ધની, નિર્ધન, છૂત, અછૂત, પાપી કે ધમાં કઈ Page #376 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ર૭ સેદ્રભાવ નથી લેતા. તેમના ઉપદેશ આપવાના ઉદ્દેશ જનકલ્યાણ કરવાના હોય છે. જેને કાઈ જાતની ઈચ્છા નથી તેમને મન રાજા અને રંક અને સમાન છે. સાચા સાધુ રાજારંક, અમીર-ગરીબના ભેદોથી પર હોય છે. આગમમાં અનાથી મુનિની વાત આવે છે. યુગના એક મહાન ઐશ્વર્ય સંપન્ન, શક્તિશાળી સમ્રાટ શ્રેણિક રાજાને પણ અનાથ કહેતા અનાથી મુનિ જરા પણ ખચકાયા નહિ અને નિર્ભયતાથી શ્રેણિક રાજાની અનાથતાને સિદ્ધ કરી બતાવી. આનદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળવાના તલસાટ જાગ્યા છે. જ્યારે કડીને ભૂખ લાગી હોય ત્યારે કોઇ શટલેા ને છાશ આપે તેા પણ મીઠા લાગે. આનંદને વાણી સાંભળવાની ભૂખ લાગી છે. તેમના હૈયામાં સાંભળવાના ઉલ્લાસ છે. ભગવાનની દેશના સાંભળવા ૧૨ પ્રકારની પદા આવી છે. દેવદેવીએ ત્યાંના નાટયાર ભ– આન' પ્રમાદ છેાડીને ભગવાનની દેશના સાંભળવા આવ્યા. તેમને નાટક કરતાં ભગવાનની વાણીની વિશેષતા વધારે લાગે છે. આનંદ ગાથાપતિના મનમાં અપૂર્વ આન' છે. આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય મને ભગવાનની વાણી સાંભળવા મળશે. ભગવાને વિશાળ પરિષદમાં ધકથા કહી. ધમ કાને કહેવાય ? વઘુ સહારો ધમ્મો વસ્તુના સ્વભાવ તેનું નામ ધમ. પેાતાના સ્વભાવમાં રહે તે ધ. ધર્માસ્તિકાયના ધર્મ ચલણુ સહાયના, અધર્માસ્તિકાયને ધમ સ્થિર સહાયના, આકાશાસ્તિકાયના ધર્મ અવગાહનદાનના, પુદ્ગલાસ્તિકાયના ધર્માં સડન પડન વિષ્ણુ'સનનેા, કાળના ધર્મ વ નાલક્ષણ અને જીવાસ્તિકાયના ધર્મ ઉપયેાગ. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક વાણી સાંભળી રહ્યા છે. જિનવાણી સાંભળવી હાય તા સૌ પ્રથમ વિવેક જોઇએ. વિવેક એટલે વહેં'ચણી. આમાં મારું હિત છે ને આમાં અહિત છે. સાચા-ખાટાના, હિત અહિતના વિભાગ કરાય તેનું નામ વિવેક. જેમ હુંસ દૂધપાણી ભેગા હોય તા પણ અલગ કરી દૂધના ભાગ લઈ લે ને પાણીને છોડી દે. આ રીતે આત્માના હિત અને અહિતને અલગ પાડી હિત ગ્રહણ કરે અને અહિતને છેડી દે. આવે વિવેક આવે એટલે હિતકારી કાર્યાંના રસ અને પ્રવૃત્તિ તથા અહિતકારી કાર્યાં પ્રત્યે ધૃણા અને ત્યાગ લાવવા ડીન નથી. વિવેક એ દશમે નિધિ છે. ગમે તેવા કાયડા હાય પણ તેનામાં વિવેકબુદ્ધિ હાય તા કેયડા સહેલાઇથી ઉકેલી શકાય છે. જેનામાં વિવેક નથી તે આત્મા દુઃખી થાય છે અને વિવેક છે તે આત્મા ગમે ત્યાં જાય પણ બધે પૂજાય છે. જડ ચૈતન્યનું ભેદવિજ્ઞાન કરે તેનું નામ વિવેક. હિતાહિતની વહેંચણી કરવી તેનું નામ વિવેક. દયા, દાન, શીલ, સદાચાર, સ'તસેવા વગેરે આત્માને હિતકારી તત્ત્વ છે. એટલે એના પ્રત્યે હૈયાનુ' આકષ ણુ થાય, એમાં રસ હાય, આ તત્ત્વની સાધનામાં મારા ભાવિ જીવનની સલામતી છે એવા અખૂટ વિશ્વાસ હેાય. હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ એ પાંચ માટા પાપ, બીજા કષાયાના પાપ, રાગ દ્વેષ, કલેશ, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] [ શારદા શિશમણિ ઇર્ષ્યા, દુન્યવી પદાર્થાંની તૃષ્ણા, મમતા, આસક્તિના પાપ આ બધા આત્માને અહિતકારી છે, એટલે એના પ્રત્યે નફરત થાય, મનમાં આકુળતા-વ્યાકુળતા થાય. આ દાષાના સેવનથી પરલેાકના ભય રહે. આત્માના હિત અહિતના અંતરમાં સાચા વિવેક જાગે તે શકય એટલી હિતની પ્રવૃત્તિ હૈાંશથી અને રસથી કરે અને શકથ એટલા અહિતના ત્યાગ થાય. ધ સાધના અને ત્યાગ નિયમના મૂળ પાચા હિતાહિતને વિવેક છે. વિવેકથી આ સાધના મારા માટે હિતકર છે, મને તારણહાર છે, એવા હિતના ખ્યાલ આવે તેા એ સાધના કરવાના રસ જાગે. આહ્લાદ-ભાવ જાગે અને એ સાધના કરવાનું મન થાય. તમારા સંસારમાં પણ દરેક કાર્યમાં વિવેકની જરૂર છે. સ`સારમાં એવા વિવેક છે કે પૈસા હૈાય તે ઘર ચાલે. જો પૈસાન હોય તે ભીખ માંગવી પડે. આવે! વિવેક જાગ્યા તા પૈસા મેળવવા ધધા કરવાના કેટલેા રસ આવે ! કેટલેા બધા આહ્લાદ-ભાવ આવે. એ ધેા પણ કેટલી હોંશથી ને ઉમંગથી કરો. આત્મહિતના કાર્યŕમાં આટલા રસ કે આહ્લાદ-ભાવ કયારે પણ આવ્યા છે ખરા ? પૈસા અને વહેપારમાં હિત જાણ્યા પછી પૈસા અને વહેપાર પ્રત્યે જે વલણ છે એવું આમહિત માટે છે ખરું ? ના....ના.....માત્ર જ્ઞાનની જાણકારી ન ચાલે પણ સાથે વિવેક તે જોઇએ. મિષ્ટાન્ન અને વિષ્ટા પ્રત્યે કેટલેા બધા વિવેક ! મિષ્ટાન્નનુ' નામ સાંભળતા મુખમાં પાણી આવે. એના પ્રત્યે આકષ ણુ થાય છે જ્યારે વિષ્ટાને દૂરથી જોતાં તેના પ્રત્યે ઘણા થાય છે. મુખ ત્યાંથી દૂર ખસી જાય છે. ત્યાં ષ્ટિ કરવી પણુ ગમતી નથી. આ રીતે હિત પ્રત્યે આહ્લાદ, આકષઁણુ અને અહિત પ્રત્યે ધણા થાય છે એ વિવેક કહેવાય છે. યાદ રાખજો કે અહિ' જૈનશાસન સાથે મનુષ્યભવ મળ્યા છે. આ ભવમાં વિવેક અને અવિવેકને અનુરૂપ પ્રવૃત્તિ થઈ શકશે. બીજા કોઈ ભવમાં થઈ શકશે નહિ. દેવેને જ્ઞાન કેટલું ? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. આપણાં કરતાં જ્ઞાન વધારે છે, પણ એ બિચારા શુ કરે ? મિથ્યા-ષ્ટિ દેવને વિવેક નથી. સમકિતી દેવને વિવેક છે, છતાં એને અનુરૂપ પ્રવૃત્તિ ન કરી શકે. અરે, એક નવકારશી પચ્ચખ્ખાણુ પણ ન કરી શકે. તિય 'ચ જીવાને તે વિવેક છે જ નહિ. કીડી, મકોડાના જીવન ગણાય પણ વિવેકની તેા વાત જ કેવી ! નરકગતિમાં મિથ્યાષ્ટિ નારકીને વિવેક છે જ નહિ. કદાચ સમિકતી નારકીને થાડે! વિવેક હાય પણ આચરણ કયાં કરવાનુ` છે? મનુષ્યભવમાં પણુ જે અનાય મનુષ્યેા છે તેને આત્માના હિતાહિતના વિવેક નથી. જૈન મનુષ્યને વિવેકનું વરદાન મળ્યુ છે, છતાં એ વિવેકના ઉપયાગ ન કરે તેા તેને કેવા કહેવે ? સંતા તમને કઈ વાર ટકાર કરે કે દેવાનુપ્રિયે ! તમે ધમ કેમ નથી કરતા ? તા કોઈ કહેશે કે મને ટાઈમ નથી. કોઈ કહેશે કે મને ટાઈમ છે પણ મારા પ્રમાદ છે. પ્રમાદ કરવા જેવા છે. ત્યાં નથી કરતા અને નથી કરવા જેવા ત્યાં કરીએ છીએ. માના કે તમે ગામ બહાર ઉજાણી રાખી છે. તમે બધા જમવા બેઠા. ટેસ્ટથી જમી રહ્યા છે. ત્યાં બૂમ પડે કે આપણી બાજુ ગુંડાઓનુ` માટુ ટાળુ આવી રહ્યું છે તે Page #378 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ર આપણાથી હવે માત્ર એક માઈલ દૂર છે. ખેલેા, આ સમયે પ્રમાદનુ` મહાનુ કાઢીને બેસી રહેા ખરા કે તરત ભાગા ? એક માઈલ દૂર છે તા પણુ ભાગવા લાગ્યા. ત્યાં જરા પણુ પ્રમાદ કરે. ખરા ! ના, હું તમને પૂછું છું કે તમારાથી મૃત્યુ કેટલ' દૂર છે ? અરે દૂર શું! માથે લટકતી તલવારની જેમ ઝઝૂમી રહ્યું છે, છતાં પાપ રૂપી ગુડાએથી ભાગવાનુ મન થાય છે ખરું ? અહી. જો પ્રમાદ કરીશ તેા મારા આત્માનું અહિત થશે એવું લાગ્યું છે ખરું ? પ્રમાદ પ્રત્યે તિરસ્કાર કે ધૃણા પેદા થઈ છે ખરી ? આત્મામાં ચેટ લાગી છે ખરી? અડે। । મને આ ભવમાં કેવી ધન્ય ઘડી ને કેવા ધન્ય ભાગ્ય વિવેકને સુંદર કેવા અવસર મળ્યા છે. વિવેક જગાડા : આ વિરાટ વિશાળ સ`સાર સાગરમાં ભમતા જીવને પર'પરાથી આચરતા આવ્યા હોય એવા ધ મળે છે પણ એ ધર્માંમાં હેય-ઉપાદેયની બુદ્ધિ હતી નથી. ત્યાં વિવેક જાગ્યા નથી હતા. હેય-ઉપાદેયના વિવેક તેા જૈન દર્શનમાં ઠાંસેઠાંસ ભર્યાં છે. કાળના કાળ વીતે પછી વિવેક જાગે છે એટલે જૈનદર્શન મળે છે ત્યાં આ વિવેક જાગે છે. અતિ દુલ ભ હિતાહિતને ને હેય ઉપાદેયના વિવેક કરવાની અદ્ભૂત તક મળી છે. તમને એની કિ'મત સમજાણી છે ? એની કદર કેટલી કરી છે? હીરાની, સાનાની કિંમત સમજાણી છે, પણ આ મળેલી સુવણુ તકની કિ ંમત સમજાણી નથી. હવે આ વિવેક જગાડવાની ભાવના થઈ છે? આ ભવમાં હું' મારા આત્માના હિતાહિતના વિવેક કરી લઉં. જ્ઞાની કહે છે જો તમારે આત્મામાં વિવેક જગાડવા છે, વિવેક જગાડવાની લગની લાગી છે તેા તેના રસ્તા જ્ઞાનીએ ખતાન્યેા છે. જો આત્મામાં વિવેક જગાડવા છે તેા મનનું સંશેાધન કરો. તેની અવળી ચાલને બદલે. અવળા હિસાબને સવળા કરી : અનાદિકાળથી મન બગડેલું અવળી ચાલે ચાલે છે. માના કે કોઈ તમારુ' વાંકુ' એલ્યુ, કોઈ એ તમારા અવગુણુ ગાયા, તે તમારા મનમાં શું થશે ? હવે તેને બરાબર સંભળાવી ઈશ. થાય તેવા થઈએ તેા ગામ વચ્ચે રહીએ' આવું જ થાય ને ! આવા જ વિચારો આવે ને ! આ બધા વિચા અવળી ચાલના છે. ઉત્તમ માનવભવમાં પણુ જો આ ક્રોધ, કલેશ, કાંકાસના હિસાબ ગણીશું તેા પછી ક્ષમા, ત્યાગ, સરળતા, સંતાષ વગેરેના સુંદર હિસાબ કયા ભવમાં કરી શકાશે ? આત્માને વિવેક જગાડવા મહાપુરૂષાને તમારી નજર સામે રાખા. આપણા ત્રિલેાકીનાથ શાસનપિતા પ્રભુ મહાવીર પાસે શુ' શક્તિ ઓછી હતી ? જેણે એક અંગૂઠે આખા મેરૂપર્યંત ખળભળાવી મૂકયો એમની તાકાત કમ હાય ? ના....ના.... અનંતી શક્તિ હતી. અનાડીના સામના કરી એને દબાવી દેવાની અન`તી શક્તિ હતી, છતાં પ્રભુએ હાલીમવાલી જેવાનુ ય સહન કયુ છે. પેાતાના કાન ફાડી નાંખે એવા ખીલા ગાવાળિયાને નાંખવા દીધાં. આ કયા હિસાબ પર ? થાય તેવા થઇએ એવા તમારા જેવાના વિચાર પર ? ના....ના.... હોં, પ્રભુએ તેા અનાદિના અવળા હિસાબને સવળા કર્યાં, એ હિસાબ પર પ્રભુએ ખધાનું સહન કર્યું. મારા અંતરશત્રુએ રાગ-દ્વેષ, તૃષ્ણા Page #379 -------------------------------------------------------------------------- ________________ ઉ૦૦ ] [ શારદા શિરેમણિ આદિ જેમણે મારા આત્માને સંસારમાં રખડા છે! તેમને મારું તે આ સંસારને અંત આવી જાય. જે કર્મો ઉદયમાં આવ્યા છે તે ખપે તેટલા ખપાવી લઉં. જેને કડવા ઘૂંટડા પચાવતાં આવડે એને ક્ષમાદિ સવળી ચાલ સહેલી થઈ પડે. ડોકટરની દવા કડવી હોય છે, છતાં કેમ પી જાવે છે? આરગ્ય માટે. તે આત્માના આરોગ્ય માટે બીજાના ગુસ્સાભર્યા, પ્રતિકૂળ વચન, વર્તનના કડવા ઘૂંટડા પણ હસતા મુખે પી જવાના. જીવનમાં વિવેક જગાડવા મહાપુરૂષોના જીવનને વિચાર કરેઃ વિવેક એટલે મનમાં હિતાહિતનું વસવું ઠસવું ને રસવું. વિવેક આવ્યો એટલે હિતાહિત મનમાં વસી ગયું, મનમાં ઠસી ગયું અને રસી ગયું. એટલે મન, હિતના આદરનું અને અહિતના ત્યાગનું રસિયું બની ગયું. વસવું ; જેના મનમાં હિતાહિતના અને હેય-ઉપાદેયના વિચાર આવે પણ બીજા આલતુ ફાલતુ વિચારે ન આવે તેને આત્મા જાગતો કહેવાય. હિતાહિતને છેડીને જે આડાઅવળા વિચારો કર્યા કરે તેને આત્મા અવ્યક્ત મૈતન્યવાળો ગણાય. વેપારધંધામાં મોટા માણસોને વેપાર કેમ કરે? એમાં નફો કેમ થાય? નુકશાન કેમ ન થાય? વગેરે હિતાહિતની તેમને ખબર પડે છે. તેમના મનમાં એ એવું વસી ગયું હોય છે કે એમને બસ એના વિચાર આવ્યા કરે. જેમ નાના બાળકને દુકાને બેસાડે તો એ વેપાર કરવામાં શું સમજે ? નફાતોટાને વિવેક કરવાને ખ્યાલ એને ક્યાંથી આવે ? એ વિવેક નથી તો એના મનમાં નફાટાના વિચાર આવે જ કયાંથી ! કારણ કે એના મનમાં હજુ એ વસી ગયું નથી. તેમ આત્માના હિતાહિત-હેય, ઉપાદેય જેના મનમાં વસી ગયા નથી તેને એના વિચાર આવતા નથી. જેમ કે અચરમાવતી જીવ. ઠસવું ? આત્માના હિતાહિતને, હેય-ઉપાદેયને મનમાં વસાવી દીધા પણ સાથે ઠસાવવાની જરૂર છે. ઠસાવવા એટલે શ્રદ્ધા સાથે એને દઢ સચોટ નિરધાર-નિર્ણય. આ નિર્ણય એ કે ગમે તેવા સંયોગો આવે કે ઉપસર્ગો આવે તે પણ એ બદલાય નહિ. એને ક્ષમા હિતરૂપ લાગે, ક્ષમા તારણહાર લાગે, પછી કદાચ સામેથી માથાવાઢ ઘા આવે તો પણ તેને ક્રોધ ન આવે પણ ક્ષમા રાખવી એ તેનું કર્તવ્ય લાગે. ક્ષમાને એવી ઠસાવી દીધી કે ગમે તેવા કપરા પ્રસંગમાં પણ ક્ષમા જ હિતકારી લાગે. રસવું : આત્માના હિતાહિતને દિલમાં વસાવવા, ઠસાવવા ઉપરાંત રસાવવાની જરૂર છે. રસાવવું એટલે દિલ એનું રસિયું બનાવવું. જે બીડી પીતો હોય એવા બીડીના વ્યસનીનું દિલ એવું રસીયું બની ગયું હોય છે એટલે આઘોપાછો જાય, બીડી પીવાને રસ એવો કે ઝટ બીડી ફેંકવા માંડે. બીડી ન મળે ત્યાં સુધી એને બેચેની લાગે. એ મળે ત્યારે એ ફૂંકતા ખૂબ આનંદ અનુભવે છે તેમ ભગવાનની વાણી જેના દિલમાં વસી ગઈ, દિલને ઠસી ગઈ પછી તેનું દિલ વીર વાણી સાંભળવાનું રસીયું બની જવાનું. જ્યારે વીરવાણી સાંભળવાને રસીયો બને પછી એને જ્યાં સુધી વીરવાણી ના સાંભળે ત્યાં સુધી ચેન ન પડે. એને એક જ ઝંખના હોય કે મને જિનવાણી Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૩૦૧ સાંભળવા ક્યાં અને ક્યારે મળે? જ્યારે સાંભળવા મળે ત્યારે એને અવર્ણનીય આનંદ થાય છે. આ બધાનો સાર એ છે કે આત્માના હિતાહિતને વિવેક લાવવા માટે હિતાહિતને દિલમાં વસાવી, ઠસાવી, રસાવી લેવાના. આનંદ ગાથાપતિ ભગવાનની વાણુને દિલમાં વસાવી દેશે, ઠસાવી દેશે અને રસાવી દેશે. એ વાત આપ આગળ સાંભળો. તે અત્યારે ભગવાનની સન્મુખ બેસીને વિવેકપૂર્વક વાણી સાંભળી રહ્યા છે. જેનામાં વિવેક હોય તે તર્યા વગર રહે નહિ. જ્ઞાની ભગવંતે સંતને પણ વિવેક કરવાને બતાવ્યું છે. ગુરૂ ભગવંત શિષ્યને કાંઈ કામ હોય ને અવાજ કરે ત્યારે અવાજ સાંભળતાં કહે ગુરુદેવ! શું કહે છે? હું આવું છું. ગુરૂ બૂમ પાડે. શિષ્ય સાંભળે છતાં જવાબ ન આપે તો તે પાપને અધિકારી થાય છે, કારણ કે તે ગુરૂ ભગવંતને વિનય વિવેક ચૂક છે. ઉપાધ્યાય ગુરૂ બોલાવે ને જવાબ ન આપે તો પહેલા કરતા વિશેષ પાપ લાગે. આચાર્ય બોલાવે ને જવાબ ન આપે તો એથી વિશેષ પાપના ભાગીદાર થાય છે. તે શિષ્ય સ્વચ્છેદી બની જાય છે. સંસારમાં પણ વિનય વિવેક તે જોઈશે. જેનામાં આ ગુણ છે તે આત્મા કદાચ પાપના ઉદયે પતનના રસ્તે ગયો હશે તે પણ ઠેકાણે આવી જશે. સંગને રંગ : એક ધનાઢય શ્રીમંત શેઠને દીકરે ખરાબ મિત્રોના સંગે ચઢી ગ. સંગ તેવો રંગ આવ્યા વિના રહે નહિ. તે ખરાબ મિત્રોના સંગથી સાતે વ્યસનમાં પૂરો થઈ ગયો. દારૂ, જુગાર, ચેરી, વેશ્યાગમન બધા વ્યસને તેનામાં આવી ગયા. આ વ્યસનોમાં બાપના પૈસા પૂરા કર્યા. ભંડારેના તળિયા દેખાવા લાગ્યા. પિતાની આબરૂ, ઈજજત પર કલંક લગાડ્યું. એક સમયે તેના પિતા બિમાર પડ્યા. પિતાની અંતિમ ઘડીએ નજીક દેખાણી. દીકરાને સમાચાર મોકલ્યા કે તારા પિતા સિરીયસ છે. તેમને મૃત્યુ નજીક દેખાય છે માટે એકવાર તું ઘેર આવી જા. પિતાના વચન ખાતર ઘેર આવ્યા તો ખરે. પિતા કહે બેટા! મારી એક વાત સાંભળીશ? મારે તમારે ઉપદેશ સાંભળવો નથી. દીકરા! મારે તને ઉપદેશ આપે નથી. તારે જે રસ્તો છે તે એમ જ રહેશે. એમાં કઈ બાધા-પીડા નહિ આવે તેવી વાત મારે કરવી છે. બોલ. તે તું સાંભળીશ ને ? ભલે, પિતાજી! મારા રસ્તામાં વાંધો આવતો ન હોય તો આપ જે કહેવું હોય તે ખુશીથી કહો. હું તે સાંભળીશ. દીકરાને સુધારવા પિતાજીએ આપેલી પ્રતિજ્ઞા : પિતા કહે, બેટા! મારી ત્રણ વાત યાદ રાખજે. તને જુગાર છૂટે નહિ અને જુગાર રમવાનું મન થાય તે તારે જુગારીયાઓને ઘેર બપોરે ૧૨ થી ૧૨ વાગ્યા સુધીમાં જવું. તે પછી જુગાર રમ. બેલ આમાં તને વાંધે છે? ના. આમાં મને કોઈ વાંધો નથી. ભલે હું તેમ કરીશ. (૨) તારું મન વિકારેથી કોઈ હિસાબે જીતાય નહિ અને વેશ્યાને ત્યાં જવાનું મન થાય તે સવારમાં ઉઠીને તરત ત્યાં જજે. (૩) મિઠાઈ ખાવાનું મન થાય તે કદેઈની દુકાને બે વાગે જજે. છોકરાને થયું કે આ ત્રણ વાતમાં મને કઈ વાંધો આવે તેમ નથી. એટલે તેણે પિતાની ત્રણે વાતને સ્વીકાર કર્યો. પિતાના દિલમાં ઠંડક થઈ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] [ શારદા શિરેમણિ આવી પ્રતિજ્ઞા લીધી છે તો તે એક વાર જરૂર ઠેકાણે આવી જશે. પિતાજી તે ગુજરી ગયા. તેમની બધી અંતિમ ક્રિયા કરી. લક લાજે ૧૫ દિવસ તે ઘરમાં રહ્યો. જુગાર, દારૂ બધું ૧૫ દિવસને બંધ કર્યું, પછી તેને થયું કે શું આ નાની ઓરડીમાં પડયા રહેવાનું ? અહીં તે કાંઈ મઝા આવતી નથી. ઘરમાં બધું સૂનકાર દેખાય છે. લાવ જવા દે મઝા માણવા. પિતાની ભૂલને ભૂલ માનતા કરેલે પશ્ચાત્તાપ : એમ વિચાર કરી પગ ઉપાડ ને ઘરની બહાર ગયે, ત્યાં યાદ આવ્યું કે પિતાજીએ કહ્યું છે કે જે તને જુગાર છૂટે નહિ ને રમવાનું મન થાય તે ૧૨ થી ૧રા વાગે જુગારીયાને ઘેર જજે પછી આવીને જુગાર રમજે. તે તે ૧૨ વાગે જુગારીયાને ત્યાં ગયો. તે ત્યાં તેની પત્ની રડે. બાળક રડે. પત્ની કહે છે–મારા પિયરનો કરિયાવર અને સાસરાના દાગીના બધું આપે જુગાર પાછળ સાફ કરી નાંખ્યું. અત્યારે ઘરનું પુરૂ કરવા ઘટીને પૈડા ચલાવી મજૂરી કરી માંડ બે પૈસા મેળવું છું તે પણ આપ લઈ જાય છે. આ કરતાં મને રંડાપિ આવ્યો હોત તો સારું હતું કે હું મજૂરી કરીને મારા બાળકનું ભરણપોષણ તો કત ને! આ રીતે પત્ની પિતાને બળાપો કાઢતી. આ દશ્ય જોઈને, સાંભળીને આ છોકરાના મનમાં થયું કે મેં પણ શું કર્યું છે? મારા પિતાની બધી મિલ્કત મેં સાફ કરી નાખી. ઘરબાર વેચી નાખ્યા છતાં મારા મા-બાપ સારા કે મને ઘરમાં રાખ્યો. મને ધક્કો મારીને ઘરની બહાર તો નથી કાઢી ને? તેમની પણ આવી દશા થઈ હશે ને ! મારી પત્ની પણ આ રીતે રડતી હશે ને ! તે બધા કાળ કલ્પાંત કરતા હશે. હવે મારે આજથી જુગાર રમ નથી. તે તો તેના ઘરના પગથીયા ઉતરી ગયેા. માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ જે ભૂલને કબૂલ કરી ભૂલ સુધારે તે સાચે. માનવ. ભૂલને ભૂલ માને નહિ તે દાનવ. છેકરાને ખૂબ પશ્ચાત્તાપ થયો. મારા કારણે માતાપિતા કેટલા દુઃખી થયા. પિતા તે મરી ગયા. હું સીધી રીતે સુધર્યો નહિ એટલે પિતાએ મને સુધારવા માટે આ રસ્તો શોધે લાગે છે. તેનામાં માનવતા પ્રગટી ગઈ. હવે જુગાર નહિ રમવાને દઢ નિર્ણય કરી લીધું. બીજે દિવસે મિઠાઈ ખાવાનું મન થયું ત્યાં પિતાના શબ્દો યાદ આવ્યા કે તારે મીઠાઈ ખાવા જવું હોય તે કંઈની દુકાને બે વાગે જજે. મધખતે ઉનાળે. તે બે વાગે કંદોઈની દુકાને ગયે. કંઈ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. તેના કપડાં તે ગંધાતા મેલા હતા. તેના પરસેવાના ટીપા તેમાં પડતાં હતાં. ઘરમાં જરા અસ્વછતા દેખાય તે થાળી પછાડીને ઊભા થઈ જાય. છોકરાએ આ બધું જોયું. એટલે તેણે નિર્ણય કર્યો કે કંદોઈની દુકાનની મિઠાઈ મારે ખાવી નહિ. બે વાતમાં તો સુધરી ગયા. થોડા દિવસ થયા એટલે તેના મનમાં થયું કે મને કાંઈ મઝા કે આનંદ આવતો નથી. મનમાંથી કામને કીડો હજુ ગયો નથી એટલે વેશ્યાને ઘેર જવા તૈયાર થયો. ઘેડે આનંદ કરી આવું. ત્યાં પિતાના શબ્દો યાદ આવ્યા કે તારે વેશ્યાને ઘેર જવું હોય તો સવારે ઊઠીને તરત જજે. તે બીજે દિવસે સવારે ઊઠીને તરત ગયે. Page #382 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૦૩ જઈને વેશ્યાના બારણાં ખખડાવ્યા. દાસીએ ખારણું ખેાલીને જોયું. આ તેામેટા શેઠ છે. દાસીએ જઇને વેશ્યાને વાત કરી કે જે આપણે ત્યાં ધનના ઢગલા કરી ગયા છે તે શેઠ આવ્યા છે. વેશ્યા એકદમ બેબાકળી જાગી ગઈ. છેકરાએ તેને જોઈ. અહા ! આ શું ! હું જેને રૂપર ́ભા માનતા હતા તે આવી છે ! તેને જોઈને તે ગભરાઈ ગયા. શુ' આ વેશ્યા છે ! તે તેા ઝડપથી તેની સીડી ઉતરી ગયા. તેના મનમાં થયું... કે મારા પિતાએ મને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યાં હતા છતાં હું માન્યા નહિ. છતાં પિતાની કેટલી લાગણી ! કેવું વાત્સલ્ય કે મરતાં મરતાં પણ મને સુધારવા માટે આ રસ્તા બતાવીને ગયા. તેને ખૂબ પશ્ચાતાપ થયે. અહે પિતાજી ! આપ સ્વર્ગ માં હે કે ગમે ત્યાં હે! પશુ આપ મારા ગુનાને માફ કરો. આ પાપી દીકરાએ આપની સેવા તેા કરી નથી પણ આપને શાંતિ પણ આપી શકો નથી. આપ તે। જતાં જતાં પણ મારું ભલુ કરી ગયા છે. આપે આપેલી પ્રતિજ્ઞાએ મારા જીવનનું પિરવત ન કર્યું છે. મનને મનાવી લે આવતા દિન સુધારી લે, અગડયા તે ભલે બગડયા, આવતા દિન સુધારી લે. ભૂતકાળનાં દિવસે જે અગઢયા તે ખગયા. જે ભૂલો કરી તે કરી પણ હવે જીવન સુધારી લઉં. છેકરામાં વિવેક જાગૈા. પિતાના વચના સાચા લાગ્યા ને પાતાની કાર્યવાહી ખાટી લાગી તેા તે સુધરી ગયા. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક ભગવાનની વાણી સાંભળી રહ્યા છે. વધુ અવસરે. ચરિત્ર : દેવની આરાધના : શેઠે પેાતાની મુંઝવણ દૂર કરવા દેવની આરાધના કરી. દેવ તેના પર પ્રસન્ન થયા. શેઠે તેમની પાસે પેાતાની મુઝવણુ કહી. સાતે દીકરીએએ એક જ પતિને પરણવાના દૃઢ નિશ્ચય કર્યાં છે તેા આપ કૃપા કરીને મને એ કહેા કે હુ... મારી દીકરીઓને કયા ગામમાં પરણાવું ? તેમના પતિ કાણુ થશે ? આપના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપના શરણે આવ્યેા છું એટલે મારું' કામ થઈ જશે. આપ હવે જલ્દી માગ બતાવેા. દેવ પાસે શેઠ કેટલી લાચારી બતાવે છે. જે ધીજ હાય તેને દેવ પાસે આવું કહેવું પડે કે હું તારા શરણે છું! પણ આ સાતે છેકરીએ એવી હઠાગ્રહી નીકળી ત્યારે લાચારી બતાવવી પડે ને! ન દેવે દૂર કરેલી શેઠની મુઝવણ : દેવ કહે–તમે ચિંતા ન કરશેા. જાવ, આજથી તમારી સાતે પુત્રીના લગ્નની તૈયારી કરો. આજથી ખરાખર સાત દિવસ પછી તમને તમારા જમાઈ મળી જશે. તારે સાત દીકરીઓના એક જ પ્રસંગ છે. બધી એક સાથે પરણવાની છે એટલે હવે ફરીવાર પ્રસંગ આવવાના નથી માટે તારે જે તૈયારીઓ કરવી હાય તે કરી લે. હુ' લગ્નની તૈયારી કરીશ એટલે બધા મને પૂછપૂર્ણ કરશે કે તમારા જમાઈ કાણુ છે? કયા ગામના છે? કયા ગામથી જાન આવવાની છે? એ બધી ચિંતા Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] [ શારદા શિશમણિ તું ન કરીશ. ભલે, પણ એ છેક આવશે ક્યાંથી? મારે એમને ઓળખવા કેવી રીતે ? સાંભળે. આપણા નગરની પૂર્વ દિશાએ જે દરવાજે છે તે દરવાજે સાતમે દિવસે પરોઢિયે ચાર વાગે તારા બે ચાર માણસને મેકલજે. તે દરવાજામાં પહેલા બે બહેને દાખલ થશે અને એમની પાછળ એક છોકરો આવતે હશે. એ તમારે જમાઈ થશે. આપ એટલું ધ્યાન રાખજે કે તમારા માણસો તે બે સ્ત્રીઓને દેખાય નહિ એ રીતે સંતાઈને ઊભા રહે. શેઠ કહે એ છોકરે કયા ગામનો છે? કયા કુળને છે? બધા મને પૂછે તે હું શું કહીશ? દેવ કહે, આપને એ બધી વાત જાણવાની જરૂર નથી. હવે દેવના કહેવાથી શેઠ કેવી કેવી તૈયારીઓ કરશે તે ભાવ અવસરે. શ્રાવણ વદ ૬ ને મંગળવાર વ્યાખ્યાન ન. ૩૫ તા ૬-૮-૮૫ ત્રિલેકીનાથ શાસનપતિ ચરમ તીર્થંકર શ્રમણુભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે અનાદિકાળથી રાગ-દ્વેષને વશ થયેલા અનંતાનંત આત્માઓ આ સંસારમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યા છે. તે કર્મોના અને કુસંસ્કારના કાતિલ બંધનો આત્માને એવા લાગ્યા છે કે પહેલા તે તે બંધન તરીકે દેખાતા નથી. કયારેક એ બંધન દેખાય તે તેનાથી છૂટવાના સચોટ ઉપાયો તેને મળતા નથી. તેના કારણે જીવ ચારે બાજુ ઇન્દ્રિયના વિષયસુખની ભીખ માંગતે ભટક્યા કરે છે. જ્ઞાનીની દષ્ટિએ જીવ જેટલી બહારમાં દેટ વધુ કરે તેટલું તેનું ભિખારીપણું વધારે અને આમા તરફની દોટ વધુ તેટલું આત્માનું શ્રીમંત પણું વધારે. જ્યાં સુધી આત્મા શ્રીમંત નથી બન્યો પણ અંદરથી ગરીબ છે તેટલું તેને બહારના વિષયો મેળવવાનું મન વધારે થાય. વીતરાગી સંતો પાસે દુનિયાની કેઈ સુખની સામગ્રી નથી છતાં તેઓ વધુ સુખી છે કારણ કે તેઓ સદા આત્મ ગુણેમાં મસ્ત હોય છે. બહારના સાધનોની ભૂખ એ આત્માની નિર્ધનતા છે, વાસનાની કારમી ગુલામી છે. આ વાસનાના બંધનમાંથી આત્માને શાશ્વત કાળ માટે મુકત કરાવનાર જૈનશાસન આપણને મહાન પુણ્યદયે મળ્યું છે. આ શાસન મળ્યાની સફળતા ત્યારે કહેવાય કે આ બંધનમાંથી મુક્ત થવાના આપણે પ્રયત્ન કરીએ. જગતના દરેક જીવને બંધન છે. ચાર પગવાળા પશુઓને બંધન દેખાય છે. જ્યારે મનુષ્યનું બંધન અદશ્ય છે. આત્માને બંધન બંધન રૂપે દેખાય છે તેમાંથી છૂટવાનું મન થાય. દુનિયામાં ચારે બાજુ દષ્ટિ કરીશું તે દરેક છ બંધનમાં પડેલા દેખાશે. હાથીને સાંકળનું બંધન છે, સાપને કરંડિયાનું બંધન છે, વાઘને પાંજરાનું બંધન છે, ઝવેરાતને તિજોરીનું બંધન છે, નદીને કિનારાનું બંધન છે, નાના ગામડામાં ઢોરે ખેતરમાં ચરવા જાય, ચરીને સાંજે માલિકના ઘેર આવે. માલિક જે અંદર હોય તે બહાર ઊભા ઊભા ભાંભરે એટલે તેના માલિકને ખબર પડી જાય કે ચરવા ગયેલા પશુ આવી ગયા છે. પછી Page #384 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૩૦૫ માલિક તેને ખીલે બાંધી દે છે. ઢોર પિતાની જાતે ખીલે બંધાવા તૈયાર થાય છે, કારણ કે તે સમજે છે કે મને બંધનમાં રાખનાર માલિક મારું રક્ષણ કરે છે. મારું પાલનપિષણ કરે છે, જંગલી જાનવરથી મારું રક્ષણ કરે છે. જે ઠેર ખીલે બંધાવા તૈયાર ન હોય તેને ખાવાનું તે મળે નહિ પણ વધારામાં બીજાને માર ખાવા મળે. આ ઉત્તમ જીવનમાં તમારો નંબર શેમાં લગાડવો છે? હરાયા ઢોર જેવા તો બનવું નથી ને ? જે સંસારના રાગ-દ્વેષના બંધનમાંથી મુક્તિ મેળવવી છે તે જિનેશ્વર ભગવાનની આજ્ઞાના ખીલે બંધાઈ જાવ. તીર્થંકર પ્રભુને આપણે મહાગો૫ કહીએ છીએ. શા માટે? ગોવાળો જેમ ગાયનું પાલન કરે છે અને રક્ષણ કરે છે તેમ જે છે પ્રભુના શરણે ગયા તે જીવોનું વિષય કષાય રૂપી લુંટારાઓથી આત્મગુણોનું રક્ષણ કરે છે અને દુર્ગતિમાં પડતા આત્માને બચાવે છે. જે તમારે વાસનાના બંધનમાંથી છૂટવું છે તો જિનેશ્વરની આજ્ઞાનું બંધન સ્વીકારવું પડશે. જિનાજ્ઞાનું બંધન એ બંધન નથી પણ બંધનમાંથી સદાને માટે મુક્ત કરાવનાર અણમેલ સાધન છે. આધ્યાત્મિક જગતમાં જિનાજ્ઞાનું મૂલ્ય ઘણું છે. જિનાજ્ઞા જેના જીવનમાં મેમમાં અણુઅણુમાં વસી છે તેવા જીના જીવનમાં અનેક જાતના પરિવર્તન આવે છે. તેનું જીવન જાગૃતિની જેતથી ઝળહળી ઊઠે છે. અત્યારે આપણને જે ભવ મળ્યો છે તે ખૂબ વિશિષ્ટ કેટિને છે. દેવ કરતાં મનુષ્યનો અવતાર અતિ મહત્વનો છે, સાથે તે જોખમવાળે પણ બહુ છે. કીડી, કીડી તરીકે જન્મીને કીડી તરીકે મરે છે. સિંહ, સિંહ તરીકે જન્મીને સિંહપણે મરે છે. દેવ, દેવ તરીકે જન્મીને દેવપણે મરે છે. ગાય, ગાય તરીકે જન્મીને ગાયપણે મરે છે, આપણે ક્યારેય કૂતરાને એમ નથી કહેતા કે તું દેવ જેવો છે કે ગધેડા જેવો છે પણ માનવી માટે એ શબ્દનો પ્રયોગ થાય છે. માનવીનું વર્તન ખરાબ હોય ત્યારે ઘણું એમ કહે કે તું તે સાવ ગધેડા જેવો છે. કોઈ માણસની કાર્યવાહી સારી હોય, તેનું જીવન સદ્દગુણેથી સુવાસિત હોય તેને વ્યવહારથી કહેવાય કે તું દેવ જેવું છે. આ બતાવે છે કે માણસ માણસ તરીકે જન્મીને માણસ તરીકે મરે એવું નથી. એ પિતાના સારા કૃત્યથી ઉપર જઈ શકે છે અને ખરાબ અધમ કૃત્યથી નીચે પણ જઈ શકે છે. જે આત્મા જિનાજ્ઞાના ખીલે બંધાય તે તે એવા કાર્ય નહિ કરે કે જેથી તેની દુર્ગતિ થાય. જિનાજ્ઞાના પાલનથી સંસારની વાસનાના બંધન તૂટે. એ બંધન તૂટે એટલે કર્મ તૂટે અને કર્મ ટે તેથી તેને સંસાર અટકે. સંસાર અટકે એટલે તેને મોક્ષ મળે, મળે ન મળે. આ માટે જિનવાણી એ શ્રેઠમાં શ્રેષ્ઠ અમોઘ ઔષધિ છે. - જિનવાણી સાંભળવા માટે પિપાસુ અને જિજ્ઞાસુ બનેલ રાજા, મહારાજાઓ, શેઠ, નગરશેઠ બધા ભગવાનના દર્શને આવ્યા છે. તેમાં આનંદ પણ આવ્યો છે. વાણી વરસાવનાર મહાન છે, સામે પાત્ર પણ ઝીલનાર બરાબર છે. સિંહણનું દૂધ સાચવવા માટે સેનાનું પાત્ર જોઈએ, તેમ ભગવાનની વાણીને હૃદયમાં ઝીલવા માટે યોગ્યતા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] (શારદા શિરેમણિ પ્રાપ્ત કરવી જોઈએ. આપણે આત્મા અનંતકાળમાં કેટલીય વાર ભગવાન પાસે જઈ આવ્યો, તેમની વાણી પણ સાંભળી છે; છતાં હજુ આત્મા પાપભીરૂ બન્યો નથી. તેને ભવની ભીતિ લાગી નથી તેથી સંસારમાં રખડવાપણું ચાલુ છે. ' જિનવાણી સાંભળ્યા પછી આત્મામાં એ ચોટ લાગવી જોઈએ કે હવે મારી ભવકટ્ટી કેમ થાય? આ માનવ ભવ પામીને જે મારી ભવપરંપરા ઘટે નહિ તે આ માનવજન્મ નિરર્થક છે. હૃદયમાં જે ચોટ લાગે તે ખોટ પૂરાય. વીરવાણી સાંભળતાં હૈયામાં ચોટ લાગવી જોઈએ. ચોટ લાગે તે સમ્યફ મેળવવા દોટ મૂકાય. દેટ મૂકાય તે આત્માની ઓટ પૂરાય, પણ ભોટ આત્મા આ બધું સમજે ત્યારે ને? આત્મા સમજે નહિ એટલે ચોટ લાગે નહિ ચોટ લાગે નહિ. એટલે આત્મકલ્યાણ તરફ દોટ મૂકાય નહિ એટલે આત્માની ખોટ પૂરાય નહિ. ચોટ એટલે શું? એક જ વાર સાંભળી કામ કરવાનો નિર્ણય કરીએ તેવી અસર થાય તેનું નામ ચોટ. સંસારમાં કઈ તમને કંઈ કહે તે કેવી ચોટ લાગી જાય છે? તે કામ કરે છૂટકો કરે, શાલિભદ્રે એક શબ્દ સાંભળ્યું કે મારા માથે ધણી છે. ચેટ લાગી તે શાલિભદ્રને ઉપદેશની પણ જરૂર ન રહી, આ ચોટ કેવી લાગી કે દોટ મૂકી ને સંયમ માર્ગ તરફ પ્રયાણ કરી ગયા. દશાર્ણભદ્રને ભૌતિક ઠાઠમાઠમાં ઈદ્ર મહારાજાએ હરાવ્યું એટલે ચેટ લાગી તો ત્યાં ને ત્યાં દીક્ષા લીધી અને ઈદ્રો બધા તેમના ચરણમાં પડી ગયા. તેમને એકવાર આવી ચેટ લાગે તો કામ થઈ જાય. પ્રભુ પાસે ક્યારેય આવી માંગણી કરી છે કે મને આવી ચોટ કયારે લાગશે ? તમે જેને દિલથી ત્યાગ કર્યો હતો તેવું દિલ મને આપજો. તમારી માંગણી કેવી હોય ? શાલીભદ્ર જેવી રિદ્ધિ આપે. અભયકુમાર જેવી બુદ્ધિ આપે. માંગણી કરે તે એવી કરે કે શાલિભદ્ર, ધન્યકુમાર, મેઘકુમાર આ બધા સમક્તિ પામી ચારિત્ર ધર્મ સુધી પહોંચી ગયા. મને આ અવસર જલદી આવો. જે પ્રભુના વચનની અસર થઈ જાય તો જીવનમાં જે જે કસર (દેશ) હેય તે નીકળી જાય. જિનવાણુ મહારત્નની ખાણ છે અને આત્મિય સુખની ઉજાણી છે. ભગવાનની વાણી તે અલૌકિક અદ્દભૂત છે. તારી વાણી રસાળ શું અમૃત ભર્યું, તારા નયનમાં જાણે શું જાદુ ભર્યું, જોતાં લાગે ભર્યો જાણે માતાને પ્યાર કે પામે છે. હે પ્રભુ! તારા દર્શનથી દેહના દર્દો તે જાય પણ આત્માના જન્મ, જરા, મરણના દઈ પણ જાય. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક ભગવાનની વાણી ઝીલી રહ્યા છે. જેનામાં વિવેક આવે તેનામાં ઉપશમ આવે. ઉપશમ એટલે ઉપશમાવવું. કષાયોને ઉપશમાવે. જે કષાયોનો સર્વથા ક્ષય થાય તે બેડે પાર થઈ જાય. ૧૧ મા ગુણસ્થાને ૨૮ પ્રકૃતિને ઉપશમ કરે છે. તે ગુણઠાણાની સ્થિતિ અંતર્મુહુર્તની છે. એ સ્થિતિ પૂરી થાય એટલે દશમા ગુણઠાણે આવે. ત્યાં સજાગ ન બને તે ગબડતા ગબડતો પહેલે સુધી પહોંચી જાય, માટે જ્ઞાની કહે છે કે કષાયને દૂર કરવા ઉપશમ ભાવ કેળવો. Page #386 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૩૦૭ બે મિત્રો હતા. એક મિત્રે પોતાના આંગણામાં આંબો વાવ્યો અને બીજા મિત્રે તેના આંગણામાં બાવળીયો વાવ્યા...જેણે આંબો વાવ્યો છે તેને દર વર્ષે સારી કેરી મળે છે. આંબાને મેર આવે ત્યારે કાચી કેરી ખાય અને પાકી જાય ત્યારે પાકી કેરી ખાય. આ રીતે ટેટથી કેરીઓ ખાય અને જલસા કરે છે. બે ત્રણ વર્ષ સુધી કેરી આવી, પછી એક વર્ષ ન આવી. આંબા પર મોર ન આવ્યા પછી કેરી મળવાની તે આશા ક્યાં રાખવી? કેરી ન આવવાથી તે ઉદાસ–ગમગીન બની ગયે. તે સમયે એક તત્ત્વચિંતક ત્યાંથી નીકળે. આ ભાઈને ઉદાસ જોઈને પૂછ્યું, તમે આટલા બધા ઉદાસ કેમ છે? ભાઈ! ચાલુ વર્ષે આંબાના ઝાડ પર મેર આવ્યું નથી, તો પછી કેરી આવશે ક્યાંથી ? તત્વચિંતક કહે-ભાઈ! તું કેટલા વર્ષોથી કેરી ખાય છે? ચાર વર્ષથી. તું એને પોષણ આપે છે ખરો? ના. તો તું વિચાર કર. કેરી ખાઈએ અને તેને પિષણ ન આપીએ તે કેરી ક્યાંથી આવે? એને પિષણ આપવાની જરૂર છે. જેણે આંગણામાં બાવળ વાવ્યો હતો ત્યાંથી આ તત્ત્વચિંતક પસાર થયો ત્યારે તે ભાઈ બેઠો બેઠો કાંટા વિણતે હતે. રાત્રે સાફ કરે. સવારે તે પડયા હેય તે રોજ કાંટા વીણીવીણીને કંટાળી ગયે. તત્ત્વચિંતક પૂછે છે ભાઈ! આ શું કરે છે ! બાવળીયાના કાંટા વણું છું. હવે તે હું વીણતાં વણતાં કંટાળી ગયો છું. ચિંતક કહે, તું આ વેઠ ક્યાં સુધી કરીશ? બાવળીયા વાવ્યા છે તે કાંટા આવવાના તું આ રીતે કાંટા વીણવીણ કરે તે કાંટા જાય ખરા? જે તારે કાંટાને દૂર કરવા છે તે બાવળીયાનું મૂળ ઉખેડવાની જરૂર છે. જેથી એ ઝાડ ઉગે નહિ. તત્ત્વચિંતકે એક ઝાડને મૂળમાંથી ઉખેડવાનું કહ્યું અને એક ઝાડને પોષણ આપવાનું કહ્યું. આ જ રીતે ક્ષમા, સમતા, શાંતિ, આદિ ગુણે આંબા સમાન છે. તેને જેમ પિોષણ મળતું રહેશે તેમ તેમ તે ગુણ વધતા રહેશે. બાવળીયાનું મૂળ ઉખેડવા સમાન ક્રોધાદિ કષાય છે. તેને મૂળમાંથી ઉખેડવાની જરૂર છે. જ્યાં સુધી કષાયની જડ ઊભી છે ત્યાં સુધી સંસારમાં કાંટા વાગવાના છે, માટે કષાયોને ઉપશમ કરવાની જરૂર છે. પ્રતિકૂળ સંગે આવે તે પણ કોઈ નહિ કરતાં શાંતિ રાખવી તેનું નામ ઉપશમ. હવે જેનામાં ઉપશમ આવ્યો તેનામાં સંવેગ આવે. સંવેગ એટલે સમ્યક્ પ્રકારને પુરૂષાર્થ. આ જીવે સંસાર તરફ પુરૂષાર્થ ઘણે કર્યો છે. વેપાર ધંધામાં લાખોના કરોડના વેપાર ખેડે છે તે પુરૂષાર્થથી કરી શકે છે. એનજીનીયરની મેટી ડીગ્રી મેળવવી હોય તે તે પુરૂષાર્થથી મેળવી શકે છે. આ બધે વેગ સંસાર તરફને છે. કર્મ બંધાવનાર છે. સંસારમાં પુરૂષાર્થ કરીને લક્ષ્મી મેળવશે પણ એ બધું પુણ્યને સિતારે ઝળકે છે ત્યાં સુધી. આ પુણ્યને વિશ્વાસ કરવા જેવું નથી. વર્તમાનમાં મળેલા સુખમાં અંજાઈ ન જતા. ગઈ કાલે એ વૈભવ કયાં હતે? કદાચ આવતી કાલે પણ નહિ હોય તો શી નવાઈ? આજની સંપત્તિ આવતી કાલે તિજોરીમાંથી પગ કરીને ચાલી પણ જાય. આજનું અલમસ્ત શરીર ક્યારે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] [ શારદા શિરેમણિ ભયંકર રોગમાં સપડાઈ જાય એ ખબર નથી. તમારે વફાદાર નોકર ક્યારે બેવફા બની જશે એ ખબર નથી. જે દીકરા આજે પપ્પા પપ્પા કરે છે એ જ દીકરા પૈસા ખાતર મારી નાંખતા અચકાતા નથી. પુણ્યના ઝાકઝમાળને જો તમારું જીવન સેંપી દેશે, એની હૂંફમાં જે તમારી સલામતી માની લેશે તો જ્યારે દુઃખના દિવસો આવશે ત્યારે તેમાં હિંમત રાખી શકશે નહિ, માટે ક્યાંય વિશ્વાસ મૂકશો નહિ. તમારા જીવનની તિજોરી કેઈના ભરોસે સેંપી દેશે નહિ. જ્ઞાની પુરૂએ પુણ્યને વંઠેલી બૈરીની ઉપમા આપી છે. વંઠેલી બૈરી ધણીને કાબૂમાં ન રહી શકે. પુણ્યના ઉદયે પાંચ ઈન્દ્રિયોનાં અનુકુળ સુખ મળ્યા હોય તે એમાં ફસાઈ જશો નહિ. એ સુખે દગાબાજ છે. ગમે ત્યારે દગો દઈ દેશે, માટે પુણ્યના ઉદયમાં સાવધાન રહેજે અને બને તેટલી આરાધના કરી લેજે. પુણ્ય કેવું : પુણ્ય વંઠેલી બૈરી જેવું છે. તે એક ન્યાયથી સમજાવું. એક શેઠ મોટા એંજીનિયર હતા. તેમને પ્રભાવ, માન, સન્માન સમાજમાં ખૂબ. સૌથી મોટો ગુણ તે ચારિત્રને હતો. તે ગમે ત્યાં જાય તે પણ કેઈને શંકા કુશંકા ન થાય. મકાન ગમે તેટલું મોટું ને સુંદર હોય પણ જે તેને ધાબું ન હોય તો તે મકાનની કઈ કિંમત નથી, તેમ ચરિત્ર એ મકાનના ધાબા સમાન છે. જે ચારિત્ર ન હોય તે જીવનની કઈ કિંમત નથી. આ શેઠને ૨૪ મિત્રો હતા. મિત્રાચારી જળવાઈ રહે તે માટે દર રવિવારે બધા એક બીજાને જમવાનું કહેતા. આ શેઠ સૌથી મોટા હતા. તે કઈ દિવસ પિતાને ત્યાં જમવાનું કહેતા નથી. બધા વિચાર કરે છે કે આપણા મોટા મિત્ર શેઠ તે સજજન છે, ધનાઢય છે, ને નિર્લોભી છે. કંજુસીયા નથી પણ ઉદાર છે. તેમના આંગણે જે રડતા જાય તે હસતા થઈને આવે છે. તેને પાંચ પચીસ રૂપિયા દઈ દે છે. આપણું કરતાં પણ વધુ દાનમાં પૈસા વાપરે છે. છતાં કઈ દિવસ મિત્રોને પોતાને ત્યાં જમવા કેમ બોલાવતા નથી ? બધા સરખા સ્વભાવના નથી લેતા. બે ચાર મિત્રો કહે, શેઠ બોલે કે ન બેલે પણ આપણે તેમને સામેથી કહી દઈએ. ૨૪ રવિવાર પતી ગયા છે. માત્ર એક રવિવારને વારે બાકી છે. તે આપણા મોટા શેઠને ત્યાં રાખી દઈએ. શેઠને આ સાંભળીને ખૂબ આનંદ થયો. તેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. આપ બધાની સેવાને લાભ મને મળશે, આપના પુનિત પગલા મારા ઘેર થશે. આપ બધા રવિવારે સાંજે છ વાગે આવી જજે. કેટલા હુકમ છેડશે? : શેઠ ઘેર આવ્યા. આજે તેમના મુખ ઉપર અપૂર્વ આનંદ દેખાતો હતો. શેઠાણી કહે, આજે આ૫ના મુખ ઉપર અપૂર્વ ઉલ્લાસ દેખાય છે. તે આ આનંદ શેને છે તે મને કહે. શેઠ કહે-શેઠાણી! આજે આનંદની રંગોળી પૂરવાની છે. મારો આ આનંદ ક્યારે ટકે? આપ તેમાં રંગ પૂરો તે. શેઠાણીએ કહ્યું ભલે, આપના આનંદને ટકાવી રાખવા માટે હું અવનવી રંગોળી પૂરીશ. જો, વાત એમ છે કે મારા ૨૪ મિત્રો છે. તને ખબર છે ને? હું દર રવિવારે તેમને બધાને ત્યાં Page #388 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૩૦૯ જમવા જાઉં છું. હવે આ રવિવારે તેઓ બધા આપણે ત્યાં જમવા આવવાનાં છે. આ બધું કામ તારા હાથમાં સોંપું છું. પત્ની કહે આપ ગભરાશે નહિ. હું બધું કરીશ. શેઠ વિચારે છે કે આજે શેઠાણું ખૂબ ખુશમાં છે. આનંદથી હસતા (૨) કહે છે કે આપ ચિંતા ન કરશે, હું બધું બનાવી દઈશ. શેઠ કહે–આટઆટલી વસ્તુઓ બનાવજે. ભલે, તેમાં કાંઈ વાં નહિ આવે. આપ કહો તેટલું બધું કરીશ. પણ તમે પહેલા એ કહે કે આપ કેટલા હુકમ છેડશો? તમે કહો તેટલા પાળીશ પણ કહ્યા ઉપરાંત એક હુકમ પણ જે વધારે થશે તો પછી મારે પિત્તો જશે. શેઠ વિચાર કરે છે કે હું કેટલા ઓર્ડર છેડીશ. ૨૫ કે ૫૦. શેઠાણી કહે તમારે જેટલા કહેવા હોય એટલા કહે, પછી તેમાં ફેરફાર કાંઈ નહિ થાય. કુલ કહે કેટલા? ભલે, હું ૧૦૧ હુકમ છેડીશ. આથી એક પણ વધારે ન થવું જોઈએ. ભલે. હુકમથી હર્ષના સ્થાને હમદર્દી : રવિવારના દિવસે બધા મિત્રો જમવા આવવાના તેથી શેઠને હર્ષ સમાતો નથી. શેઠને એવી ખબર નથી, કે હું જે કંઈ કહેવા જઈશ તે મારા હુકમ ગણાતા જશે. શેઠ તે હરખમાં ને હરખમાં આટલા ફરસાણું, શાક, મિઠાઈ, આ બધું બનાવજે. એમ સહજ ભાવે કહ્યા કરે છે. આ બાજુ શેઠાણી ઓર્ડર ગયા કરે છે. એમ કરતાં મિત્રો જમવા આવ્યા. સાબુ, પાણી, રૂમાલ આપે. પાટલા ઢાળે. બધું પીરસવા માંડે. આ લાવે, આ લા. હર્ષમાં ને હર્ષમાં શેઠ તે કહ્યા કરે છે. મિત્રો વિચારે છે કે શેઠાણું તે કામકાજમાં ઘણાં બાહોશ અને હોંશિયાર છે. શેઠની જીભ ફરે છે અને શેઠાણીના પગ ફરે છે. શેઠ આટલા સમય સુધી આપણને જમવાનું આમંત્રણ કેમ આપતા નહિ હોય ? તે નવાઈ લાગે છે. શેઠ હરખભેર બધામિત્રો સાથે મિજબાની ઉડાવે છે. બધા શાંતિથી જમી રહ્યા. જમીને ઊભા થયા. શેઠ અરે ! શેઠાણી ! મુખવાસ આપને ! આ જ્યાં કહ્યું ત્યાં શેઠના ૧૦૧ હકમ પૂરા થઈ ગયા. શેઠને કઈ આશંકા નહોતી આવી કે આ શેઠાણી મારા હુકમ ગણે છે. શેઠાણી તે વાઘણું વીફરે એમ બરાબર વિફર્યા. શું હું તમારી નેકરડી છું ? પગની જુની છું? હું કાંઈ નવરી નથી કે તમે બોલ્યા કરે ને હું કામ કર્યા કરું. શેઠના મિત્રો તે આ બધું જોઈને છક થઈ ગયા. શેઠના પ્રત્યે હમદરી થઈ ગઈ. અરરર...આવા છે શેઠાણું! બધા મિત્રો ત્યાંથી ઊઠીને ચાલતા થઈ ગયા. શેઠાણી ! શેઠ કહે અરે કેટલું સરસ કર્યું ! બધા ભાઈઓને પ્રેમથી જમાડયા, અને ડીવારમાં એક નજીવી બાબતમાં તમે આવું કર્યું? કરી કરીને કર્યું ને થોડી વારમાં તેના પર પાણી ફેરવી દીધું. મારી તે આબરૂ ગઈ. સાંભળ્યું ને વંઠેલી બૈરી કેવી હોય ? પુરય પણ એનાં જેવું છે. તેને જરાય વિશ્વાસ કરાય ? ના. આપણે વાત ચાલતી હતી સંવેગની. સંસારના દરેક કાર્યોમાં સંવેગ છે. તમારું પુણ્ય હશે ત્યાં સુધી તમારા કાર્યોમાં સફળતા મળશે પણ એ પુણ્યના વિશ્વાસે કદી રહેશો નહિ. સંવેગ એટલે આત્મા તરફને વેગ, મેક્ષ તરફને વેગ. માત્ર મોક્ષની અભિલાષા. મોક્ષની તીવ્ર રૂચી જાગે તેનું નામ સંવેગ. સંસાર તરફથી વેગ બદલીને Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ] ( શારદા શિરેમણિ મોક્ષ તરફને વેગ કરવો તેનું નામ સંવેગ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે મંતે નવે વિ કાય? સમ્યક પ્રકારના વેગથી જીવને શો લાભ થાય? संवेगेण अणुत्तर धम्म सध्ध जणयइ । अणुत्तराए धम्मसध्याए संवेगं हव्वमागच्छइ । અનંતાનુબંધી ક્રોહ, માન, માયા, ઢોé a Rā ર વ ા ધરૂજ્યારે આત્મામાં સંવેગ આવે છે ત્યારે અનુત્તર ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થાય. તે અનુત્તર ધર્મશ્રદ્ધા થાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભને ખપાવે છે. અને નવા કર્મોને બંધ કરતું નથી. કર્મબંધના નિમિત્ત કારણ મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને ક્ષાયિક સમ્યકત્વને આરાધક થાય છે. સમ્યકત્વની વિશુદ્ધિથી વિશુદ્ધ બનેલા કેઈ છે તે ભવમાં સિદ્ધ થાય છે અને જે તે ભવમાં મેક્ષ નથી જતા તે ત્રણ ભવમાં મેક્ષે જાય છે. ક્ષાયિક સમકિતી જે ત્રણ ભવથી વધુ ભવ નથી કરતા. આત્મા સ્વને ઓળખે તો તેને વેગ સાચે ઉપડે. આજે જગતના જે વિષયભગ પાછળ ખુવાર થઈ ગયા છે અને અનતે સંસાર વધારી રહ્યા છે. કારણ કે તેમને વેગ સંસાર તરફને છે. વિષયભોગ તરફથી વેગ ઘટાડો અને શુદ્ધ બ્રહ્મચર્યમાં આવે. માટીના ટોપલા ઉપાડતી જશમા ઓડણ પર સિદ્ધરાજ હિત થયે. તેને કહ્યું, તારા ટોપલા ઉપાડવાના મૂકી દે. હું તને મારી પટ્ટરાણી બનાવીશ. જશમા સિદ્ધરાજની વાત માને તે સતી શાની ? તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હે સિદ્ધરાજ ! આ મારી કાયા મૃત્યુને ભેટશે પણ તારા હાથમાં તે નહિ જ આવે. જશમાએ સિદ્ધરાજની વાત ન માની, ત્યારે સિદ્ધરાજે શું કહ્યું? તારા દેખતા તારા પુત્રોની વાત કરી નાંખીશ. માટે તું મારી વાત માની જા અને પટ્ટરાણીપદ નો સ્વીકાર કર. છતાં જમા ન માની. તેની નજર સામે સિદ્ધરાજે તેના પુત્રોને તલવારથી માર્યા. શીલ પ્રત્યેને કેટલે વેગ ! તે જરા પણ શીલથી ચલિત ન થઈ. આજે પંદરનું ઘર છે. તે કેર કરીને જગાડે છે. તે આત્માઓ! તમે ચાર સંજ્ઞા તરફને વેગ ઘટાડો અને દાન, શીયળ, તપ, ભાવ તરફ વેગ વધારે. આહાર સંજ્ઞાને તેડવા માટે આ મહામંગલકારી તપના દિવસે આવ્યા છે. બની શકે તે તપ કરશો, અને આપ ન કરી શકો તે અનુમોદન આપજો. તપ કરવાથી આત્મા વિશુદ્ધ બને છે અને વિશુદ્ધ બનેલે આત્મા ધીરે ધીરે મુક્તિને પામે છે. તેના સંસારને અંત આવી જાય છે. આનંદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળતા સંવેગના ભાવે આત્મામાં રમતા થઈ ગયા છે. હજુ આગળ શું ચાલશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : દેવના કહેવાથી ધન શ્રેષ્ઠિએ ગામમાં દીકરીઓના લગ્નની તૈયારીઓ કરવાનું શરૂ કર્યું. આ તે વર વગરની જાન છે. તમાશાને તેડું હેય ! શેઠે મંડપ નાંખી દીધા. ઠેર ઠેર તોરણે બાંધી દીધા. આખું ગામ રોશનીથી ઝળહળી ઊઠયું. મંડપ પર રેશમી કીનખાબના પડદા શેભી રહ્યા હતા અને મખમલની જાજમ પાથરેલી હતી. ટેલ, નગારા અને શરણાઈઓ વાગી રહી હતી. આ રીતે લગ્નની કુલ તૈયારીઓ થઈ રહી છે. બધાના મનમાં થાય છે કે આ લગ્નની તૈયારીઓ તે થઈ ગઈ છે, પણ સાત દીકરીઓને પરણનાર કેણું આવશે ? આ બધી વાત એક દેવી બીજી દેવીને કહી રહી છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૧૧ આજે સાતમેા દિવસ છે. ત્યાં એ કૌતુક થશે કે સાતેને પરણવા કોણ આવશે ? ખૂબ આશ્ચય જેવી વાત છે. જો તારી ઇચ્છા હાય તે આપણે ત્યાં જોવા જઈ એ. તેં મને પૂછ્યુ કે કોઈ કૌતુક જોવા જેવું છે. તેથી મેં તને કહ્યું બીજી દેવી કહે, તમે જે વાત કરી તે મને ખૂબ ગમી ગઇ. આપણે કેવી રીતે જઈશું ? પહેલી દેવી કહે-આપણે આ ઝાડ પર બેસી જઈ એ ને ઝાડને જ ઉડાડીએ. ત્યાં કૌતુક જોવામાં ખૂબ રંગ જામશે. આ બંને દેવીઓ વચ્ચે થયેલી વાતેા પુણ્યસારે સાંભળી. તેના મનમાં થયું કે અત્યારે મારા પુણ્યના ઉદય છે. તેા મારા મનની બધી ચિંતાઓ છેડીને હવે આ દેવીએની સાથે ઝાડમાં બેસીને કૌતુક જોવા જાઉ. આવેા અવસર મને ફરી ફરીને નહિ મળે. એમ વિચાર કરી તે ઝાડની ખખાલમાં બેસી ગયા. ઝાડ તેા આકાશમાં ઉડવા લાગ્યું. પુણ્યસારને તે દેવિવમાનમાં ઉડતા હોય એવુ લાગ્યું. તેને તે ખૂબ મઝા આવી ગઈ. અંધારી રાત હતી, એટલે બધે કાળુ કાળું દેખાતુ હતુ, ઉંચે તેા તારા હતા. આ તે દેવની શક્તિથી ઝાડ ઉડી રહ્યું છે. દેવાની શક્તિ તેા અલૌકિક છે. આકાશમાં પક્ષી ઉડે તેમ ઝાડ ઉડી રહ્યું છે. વલ્લભીપુરમાં આગમન : આ ઝાડ ઉડતું ઉડતું થેાડી વારમાં તેા વલ્લભીપુર આવી ગયું. તે નગરની બહાર ઉદ્યાનમાં ઉતર્યું, પછી અને દેવીએએ મનુષ્યાણીનુ રૂપ લીધુ.. જાણે ગુજરાતણા જોઇ લે. દેવના વચનથી ધન્ના શેઠે ચાર માણસેાને આ દરવાજે માકલ્યા હતા. તેમને ખાસ ભલામણ કરી હતી કે આ નગરના દરવાજામાં સવારમાં પ્રથમ બે સ્ત્રીએ દાખલ થશે. તે સ્ત્રીઓની પાછળ એક યુવાન છેકર આવતા હશે. તે યુવાનને આપ હાથ પકડીને અડી લઈ આવો. તેમાં વિલ`ખ કરશેા નિહ. આ બંને દેવીએ ઝાડ પરથી ઉતરીને નગર તરફ જાય છે. પુણ્યસારના મનમાં થયું કે હું આ ખખાલમાંથી બહાર નીકળીને દેવીઓ જે તરફ જાય છે ત્યાં હું પણ તેમની પાછળ પાછળ જાઉ’. એમ વિચાર કરીને તે બંને દેવીએની પાછળ ચાલ્યા. દેવીએને ખબર નથી કે અમારી પાછળ યુવાન છેકરો આવી રહ્યો છે. બંને દેવીએ આગળ અને પુણ્યસાર પાછળ, તે તા કૌતુક જોવા આવી રહી છે. નગરના દરવાજે પુણ્યસાર આવ્યે એટલે શેઠના માસા તેની પાસે આવ્યા. તેને પકડયા, પુણ્યસાર તેા બિચારો ગભરાવા લાગ્યા, મને શા માટે પકડતા હશે ? શું મને હામ હવનમાં હેમવા લઈ જતા હશે? મારો શુ'ગુના હશે ? શેઠના માણસા કહે, ભાઈ ! આપ ગભરાશે। નિહ. આપ અહી' ભલે પધાર્યાં. અમે તેા ક્યારના તમારી રાહ જોતા હતા. આ સાંભળીને પુણ્યસારના મનમાં થયુ` કે આ લાકા આમ શા માટે કહેતા હશે ? હું તેા પરદેશી મુસાફર છું. મારી રાહુ શા માટે જોતા હશે? હુ તા આ દેશને સાવ અજાણ્યા છું. કાઈ ને એળખતા નથી. તમે કોની વાટ જોતા હતા ? જે કારણ હેાય તે આપ મને કહે, મારે તા આ ગામમાં થઈને ખીજા ગામમાં જવુ છે, મારા હાથ શા માટે પકડે છે ? Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨] [ શારદા શિરમણ મન મૂંઝવણમાં ને ચિત્ત ચિંતામાં શેઠના માણસો કહે, ભાઈ! આપ ચિંતા ન કરશે. આપને કોઈ વાંક ગુને નથી. અમે આપને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમે તે ચિઠ્ઠીના ચાકર છીએ. આ નગરીમાં મોટા ધનાઢય ધન નામે શેઠ રહે છે. તેમણે આપને તેડાવ્યા છે. તે આપની રાહ જુવે છે. માટે આપ અમારી સાથે ચાલે. ભાઈ ! હું તે આ ગામ જોવા માટે આવ્યો છું. સેવકે કહે, આપ જેવા માટે નહિ પણ માણવા આવ્યા છે. તમે કહે છે કે અમારા શેઠ આપને બોલાવે છે, પણ તમે ભૂલ્યા લાગે છે. તમારા શેઠ જેને બેલાવતા હશે તે બીજે હશે. હું તે પરદેશી છું. મને તો તે ઓળખતા–પીછાણતા નથી. તે શા માટે મને બેલાવે ? તમને બીજા કેઈ ને તેડવા મેકલ્યા હશે ? તેને શોધીને આપ લઈ જાવ, તમે ભ્રમમાં ભૂલી ગયા છે. એમ કહીને તે સેવકને હાથ છેડાવીને ભાગવા જાય છે. માણસે કહે આપ કયાં ભાગો છે? અમે તમને નહીં છોડીએ. ભાઈએ ! આપ ભૂલમાં મને લઈ જશો તે હું માર ખાઈશ ને તમે પણ માર ખાશે માટે મારે આવવું નથી. સેવકે કહે, અમને અમારા શેઠે કહ્યું હતું કે આ દિવસે આપણા નગરની આ દિશામાં આવેલા દરવાજેથી સવારમાં પહેલી બે સ્ત્રીઓ દાખલ થશે ને તેની પાછળ એક યુવાન હશે. એ બધા નિશાન અમને બરાબર મળી ગયા છે, માટે આપ અમારી પાસેથી છટકવા માંગશો તે પણ છૂટી શકવાના નથી. પુણ્યસારનું મન મૂંઝવણમાં છે. ચિત્ત ચિંતામાં છે. તે સેવકેની સાથે નહિ જવા માટે આનાકાની કરે છે. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. શ્રાવણ વદ ૭ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૩૬ : તા. ૭-૮-૮૫ કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામ્યા પછી ભગવતે વાણીના અમૃતરસના ઝરણું વહાવ્યાં. તેમની વાણીમાં પરમજ્ઞાન અને સત્યને પ્રકાશ રહે છે. જ્યારે બીજા જની વાણીમાં દોષ, સંશય કે અસત્ય હોઈ શકે, કારણ કે તે છમરથની વાણું છે. કેવળીના જ્ઞાનમાં અને છદ્મસ્થ જીના જ્ઞાનમાં કેટલું અંતર છે તે બતાવતા ભક્તામર સ્તોત્રમાં જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નેવં તથા હરિહરાદિષ નાયકેષ! તેજસકુરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવતું કાચશકલે કિરણું કુલેપિારા પ્રભુ પાસે કેવળજ્ઞાન છે કે જેના બળથી એક સમય, એક પ્રદેશ, એક પરમાણુનું શાન થાય છે. બીજા કેઈ જીવ આટલી સૂક્ષમતાથી જ્ઞાન કરી શકતો નથી. કોઈ પણ જીવ કર્મથી લેપાયેલ હોય ત્યાં સુધી આટલી સૂફમતાથી જ્ઞાન થઈ શકતું નથી. એટલા માટે ભક્ત પ્રભુને કહે છે હે પ્રભુ ! તમારું સંપૂર્ણ, ગાંભીર્યવાળું જ્ઞાન જેવું શોભાયમાન લાગે છે તેવું ઈન્દ્ર, દેવેન્દ્ર, નાગેન્દ્ર કે કઈ પણું વ્યક્તિમાં શોભાયમાન લાગતું નથી. દેવકના ઈન્દ્રને તથા બીજા દેને અવધિજ્ઞાન હોય છે પણ તેને મર્યાદા છે, જયારે Page #392 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] | [૩૧૩ પ્રભુના જ્ઞાનની સૂક્ષમતા કે સટતાને મર્યાદા નથી. જેને પ્રભુના જ્ઞાનને પરિચય થાય તેને ઈન્દ્રાદિના જ્ઞાનથી સંતોષ થતો નથી. પ્રભુના જ્ઞાનની સરખામણીમાં ઈન્દ્રાદિનું જ્ઞાન સાગરમાં બિંદુ જેટલું પણ નથી. કેવળી ભગવંતોની વાણીનું પાન કરવાને સેનેરી અવસર મળે છે. આ જગતમાં શ્રવણ કરવા જેવું કંઈ હોય તે કૃતવાણી છે. રવિથી ટળે રાત્રિનું તિમિર, જ્ઞાનથી ટળે અજ્ઞાન અંધકાર, જ્ઞાન તણે જ્યાં હેય સમીર, તે તે ભાવે બન્યા અમીર. અમાસની રાત્રિને ઘનઘોર અંધકાર હેય છતાં સૂર્યનું એક કિરણ બહાર નીકળે એટલે અંધકારને અસ્ત થઈ જાય અને પ્રકાશ પુંજ પથરાઈ જાય, તેમ આત્મા પર લાગેલા અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે જ્ઞાન રૂપી સૂર્યની જરૂર છે. જેના જીવનમાં જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશી ગયું છે તે સાચા અમીર બની ગયા છે. જ્ઞાનથી આપણું જીવનમાં કેટલા ગુણ આવે છે? જ્ઞાન આપણને શું આપે છે તે સમજવા માટે એક ન્યાય આપું. એક વ્યક્તિએ ડોલને દેરડાથી બાંધીને કૂવામાં નાંખી. કૂવે પાણીથી ભરપૂર ભરેલે હતે. તે માણસ કૂવામાં ઝેલ નાંખીને વાંકે વળ્યો અને ડેલને પણ વાંકી વાળી, એટલે ડોલમાં પાણી ભરાઈ ગયું. પછી તે ડોલને બહાર કાઢી લીધી. બીજા દિવસે એ જ ભાઈએ ડેલને દેરડા સાથે બાંધી પાણી ભરવા માટે બીજા કૂવામાં નાંખી. એ ડોલને કુવામાં નાંખીને પાણી ભરવા માટે બે ચાર વાર હલાવી તે ખનખન અવાજ આવ્યો, પણ ડોલમાં ટીપું પાણી પણ બહાર આવ્યું નહિ, પણ ખાલી પાછી આવી. આનું શું કારણ? કુવામાં પાછું જ ન હતું. એક કૂવામાં પાછું હતું ને બીજે કુ ખાલી હતે. પહેલા કુવામાં ડોલ નાંખી, તેને બહાર કાઢતાં પાણી લઈને તે બહાર આવી, જ્યારે બીજા કૂવામાં ડોલ નાંખી તે તે પથરા સાથે અથડાઈને બહાર ખાલી પાછી આવી. જે કૂવામાં પાણી ન હોય તે કૂવામાં પચાસ વાર કે સે વાર ડોલ નાંખે તે પણ ડોલમાં પાણું નહિ આવે અને જે કુવામાં પાણી છે તેમાં એક વાર ડોલ નાખશે તે પણ પાણી લઈને બહાર આવશે. દેરડું, ડેલ, ખેંચનાર વ્યક્તિ તે એની એ જ છે પણ કુવામાં પાણી છે કે નહિ તે જોવાનું છે. એકમાં પાણી છે, બીજામાં નથી. જૈનદર્શને આત્મા માટે આ ન્યાય આપે છે. તે આત્મા! તું સમજ. પાણી સમાન ક્રોધાદિ કષાય છે. નિમિત્તો બધા ડેલ જેવા છે. કુવા સમાન સંસાર છે. આ આત્મા સંસારમાં રહ્યો છે. તેને સેંકડો નિમિત્તો મળે છે. સંસાર રૂપી કુવામાં કપાયે રૂપી પાણી ભરેલું છે. ડોલ સમાન નિમિત્તો મળી જાય છે ત્યારે આત્મામાં કપાયે રૂપી પાણી ભરાઈ જાય છે. કારણ કે તેનું અંતર રાગ-દ્વેષના કીચડિયા પાણીથી ભરેલું છે. જે કુવામાં પાણી છે તેમાં ડોલ નાંખી કે તરત પાણી આવી ગયું, તેમ સહજ નિમિત્ત મળે કે, આત્મામાં કષાયનું પાણી ભરાઈ જાય. જે ખાલી કૂવો છે તેમાં ડેલ ગમે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ | [ શારદા શિરામણ તેટલી પછાડો છતાં પાણી આવવાનું નથી કારણ કે તેમાં પાણી છે જ નહિ તેમ જે આત્માઓ કેવળજ્ઞાની છે તેમની સામે આત્મા ભાન ભૂલી જાય, આત્મા ધમધમી ઊઠે એવા નિમિત્તો આવે છતાં તેમનામાં કષાયેા રૂપી પાણી ભરાતું નથી, કારણ કે તેમના અંતરમાં ક્રોધ આદિ કષાયે તથા રાગ-દ્વેષ છે નહિ. તેમણે ૧૬ કષાય હું નાકષાય એ રપ ચારિત્ર મેાહનીયની અને ૩ દશ ન મેાહનીયની એ ૨૮ મેાહનીય કર્મીની પ્રકૃતિઓને જડમૂળમાંથી ઉખેડી નાંખી છે. ખાલી કૂવામાં ડોલ પછાડા તા પણ પાણી ન આવે તેમ કેવલી ભગવ'તની સામે ડાલ સમાન ગમે તેવા નિમિત્તો આવીને ધમપછાડા કરે છતાં કષાયા રૂપી પાણી ન આવે. આપણને કાઈ સહજ ગાળ દે, અપમાન કરે તા પણુ ક્રોધ આવી જાય છે. સમજો. આપણી અર્ધાગિત કરાવનાર કોણ છે? કષાયા. આપણે બધા અહીં ભેગા થઈ એ છીએ, શા માટે ? ભવના ફેરા મટાડવા. જો અંતર કષાયેા રૂપી પાણીથી ભરેલુ. નહિ હાય તે સમજવુ` કે મારા મેાક્ષ વહેલા છે. આત્માનું અહિત કરનાર આંતર શત્રુએ છે. શત્રુ એ નામ પણ સાંભળવું આપણને ગમતું નથી, છતાં આપણું જીવન જોતાં જણાશે કે શત્રુતા ફાલીકુલી રહે એવા આપણા કન્યેા છે. જ્ઞાની કહે છે કે જેના અંતરના શત્રુએ જીવતા જાગતા હોય છે તેને બહારના શત્રુઓ હાય જેના આભ્ય તર શત્રુએ જીતાઈ ગયા છે તેમને માટે તે આ દુનિયામાં કોઈ શત્રુ નથી. જ્ઞાની કહે છે કે આંતરશત્રુએ કયા છે. કામ, ક્રોધ, માન એટલે મદ અને લેભ. આ આંતરશત્રુઓ પર વિજય મેળવવા એ સાચા વિજેતા છે. જલતી આગ બુઝા ન પાએ, વહુ નીરહી કયા? અપને લક્ષ્ય ભેદ ન પાએ, વહ તીર હી કયા ? સ'ગ્રામમે લાખાંક મારનેવાલા ભી અગર, અપને આપ પર વિજય ન પાએ તા વહ વીર હી કયા ? જે સળગતી આગને બુઝાવી ન શકે તેવા પાણીથી શુ' ? સંગ્રામમાં લાખાને મારનારા પેાતાના પર વિજય ન મેળવે તે તે વીરથી શુ' ? ખાહ્ય શત્રુ તેા આ એક ભવ બગાડે છે પણ આંતર શત્રુ તેા આ ભવનું બગાડે ને પરભવનુ પણ ખગાડે. અરે, ભવેાભવ બગાડે. અહીં જ્ઞાની એ સમજાવે છે કે દુનિયામાં બહારના શત્ર હેાય છે તેને કોઈ પશુ રીતે કેમ પછાડવા તે માટે માનવી પ્રયત્ન કરે છે જયારે આ અંતરંગ શત્રુ છે તેને પછાડવાની વાત તે બાજુમાં રહી પણ ઉપરથી તેને થાબડચા કરીએ છીએ, કારણ કે આ અંતર`ગ શત્રએ આપણને હજુ સુધી શત્રુ તરીકે લાગ્યા નથી. એ તે શત્રુને બદલે મિત્ર જેવા લાગે છે. એટલા માટે તે એને સાચવવા જીવનના કેટલા સમય તેમાં વેડફી નાંખીએ છીએ. તમે બહારના Page #394 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ 1 [ ૩૧૫ શત્રુ કેને માના ? જે તમારાથી પ્રતિકૂળ વતતા હાય, તમારી વાતનેા સ્વીકાર ન કરતા હોય, જેને તમારું નુકશાન કેમ વધુ થાય એવા ભાવ હોય તેને શત્રુ માનેા છે. તે આ કામ ક્રોધ આદિ જે અંતરંગ શત્રુએ છે તે સદાય આત્માનું બગાડી રહ્યા છે, તેમને આત્માનું બગાડવામાં રસ છે. તે આત્માના સ્વભાવથી બિલકુલ વિરૂદ્ધ સ્વભાવવાળા છે. અનંતકાળથી આત્માને દુગતિમાં રખડાવનાર આ આંતર શત્રુઓ છે. શત્રુએ કેટલા ખતરનાક છે તેનેા આપણે વિચાર કરીએ. સૌથી પ્રથમ છે કામ. આ શત્રુ જીવનને ક્રૂના ક્ના કરી નાંખે છે. આત્માનુ ખળ, વીય, શક્તિને ખતમ કરી દેનાર અને મનને માંયકાંગલું બનાવનાર આ કામશત્રુ છે. જો આત્માની બધી શક્તિ આ શત્રુને પોષણ આપવામાં વાપરશેા તેા પછી આંતરશત્રુઓ સામે વિજય કેવી રીતે મેળવી શકશે। ? તેમાં તાકાત, વીય તેા જોઈ શે. લાકડાની ગુંદની ગાંઠને ચીરવા માટે તીક્ષ્ણ કુહાડા અને શક્તિશાળી યુવાન હશે તે તે ચીરી શકશે. કર્માં ગુંદની ગાંઠ જેવા મજબૂત છે. તે ગાંઠને ચીરવા માટે વીય જોઈ શે. શરીરના રાજા વીય શક્તિ છે. તે શક્તિને જો વેડફી નાંખશે તેા પછી જીવતાં હતાં મરેલા જેવી દશા છે. કામ શત્રને જીતવા મહુ મુશ્કેલ છે. દૃષ્ટિથી જોવામાં, કાનથી સાંભળવામાં પશુ શક્તિ ફના થઇ જાય છે. માટે પહેલી બ્રેક કામ શત્રુ પર મારવાની છે. તેના પર વિજય મેળવવાના છે. અતિકામી માણસનુ કૌટુ ંબિક જીવન પણ વેરિવખેર થયા વિના રહેતું નથી. જેના પર કામ શત્રુ ચઢી બેઠો છે તેનુ જીવન આલેાકમાં અને પરલેાકમાં ફના થઈ જાય છે. આ કામ શત્રુએ આત્માનું કેટલુ' અહિત કર્યુ છે, કેટલું ખૂરું કર્યુ છે, તે શત્રુ આત્માને કેટલુ નુકશાન કરે છે તે આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને નજર સામે પણ દેખાય છે. હાંશિયારીથી કેટ માં જીત : એક માણસ સવારમાં દોડતા દોડતા વકીલ પાસે ગયા. જઈ ને ધ્રુસ્કે (ર) રડવા લાગ્યા ને કહે છે મને મચાવે....બચાવેા. વકીલ કહેભાઈ! પણ છે શું? તે કહે, મારી પત્નીએ પેાતાની જાતે ઘાસલેટ છાંટીને આપઘાત કર્યાં છે. તે આજે મરી ગઈ છે. મારા સસરાએ મારા પર એવા કેસ કર્યાં છે કે મે તેને ખાળીને મારી નાંખી છે. હવે મારી બૂરી દશા થશે. હું નિર્દોષ હોવા છતાં દોષિત ઠરીશ. આપ ગમે તેમ કરીને મને બચાવી લેા. હું સાચું કહું છું કે મે' તેને ખાળી નથી, પણ તેણે જાતે આપઘાત કર્યાં છે. વકીલ કહે-તું ચેડીવાર એસ. મને બધી વાત કર. તેણે આપધાત કર્યાં શા માટે? આપઘાત કરવાનું પ્રત્યેાજન શું ? તેને દુઃખ શું હતું ? સાહેબ ! અમે પ્રેમ લગ્ન કર્યાં હતા. હવે તમે વિચાર કરો કે જેણે પ્રેમ લગ્ન કર્યા હાય તેને દુઃખ પડે ખરું ? તે માણસે પેાતાની હેાંશિયારીથી એવી વાત કરી વકીલને ગળે ઉતરી ગઈ. વકીલે કહ્યું. જા, તું નિર્દોષ છે. તારા સસરા કેસ કરશે તેા હું વકીલ તરીકે તારા પક્ષમાં રહીશ. આ ખાજુ કરીના પિતાશ્રી પૈસાવાળા હતા. એ કહે, ગમે તેટલા પૈસા થશે પણુ મારી દીકરીને જમાઈ એ મારી નાખી છે, એ માટે હું કોર્ટમાં Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] [ શારદા સિમષિ બરાબર લડીશ. બંને સામાસામાં લડ્યા. લડતાં લડતાં છોકરાની જીત થઈ. એ પૂરવાર થયું કે તેની પત્ની ઘાસલેટ છાંટીને આપઘાત કરીને મરી ગઈ છે. તેના સસરાની હાર થઈ તે નિર્દોષ છૂટી ગયો. સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા. આ બનાવ બન્યા એક બે વર્ષ ગયા પછી વકીલ રસ્તેથી ચાલ્યા જતા હતા, ત્યાં આ યુવાન તેમને મળે. વકીલ તેને ઓળખી ગયા. બે વર્ષ પહેલાં તું રાતે રડતો મારા ઘેર આવ્યું હતું તે ને? કેમ મઝામાં છે ને ? તારા ફરીવાર લગ્ન થઈ ગયા? વકીલના મનમાં એમ કે યુવાનની ઉંમર નાની છે. પત્ની કમેતે મરી ગઈ છે, તે કુંવારે શેડો રહે? માટે વકીલે પૂછયું. તે યુવાન કહે–એ બધી વાત પછી કરીશ. આપ ચેમ્બરમાં આવે ને! મારે અત્યારે આપને મળવું છે. ભાઈ ! શી વાત છે બોલને ? બહારને શત્રુ તે કેઈ જોઈ શકે પણ આંતર શત્ર કામને કેવળી સિવાય કેણ જોઈ શકે? વકીલ અને યુવાન બંને ચેમ્બરમાં ગયા. યુવાન વકીલના પગમાં પડીને પ્રસ્કે પ્રસકે રડવા લાગ્યા. તું રડે છે શા માટે ? જે હોય તે કહે. આપે મને પૂછ્યું કે તારા બીજી વાર લગ્ન થયા? લગન ક્યાંથી થાય? મારા લગ્ન નથી થયા. આપે મને લગ્નનું પૂછયું તો હવે આપની પાસે સત્ય વાત રજૂ કરી દઉં. સત્ય વાતની રજુઆતઃ વાત એમ બની છે કે વિદ્યાર્થી જીવનમાં ભણતાં ભણતાં એક છોકરી સાથે પ્રેમ થયો. મેં મારા પિતાને વાત કરી કે હું લગ્ન કરીશ તે આ છોકરી સાથે કરીશ. મારા માતાપિતાએ કઈ હિસાબે હા ન પાડી. છેવટે તેમની ઈચ્છા વિરૂદ્ધમાં જઈને છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા. મારા માબાપે ના પાડી છતાં તેમની વાતની અવગણના કરીને લગ્ન કર્યા એ પહેલે મારે ગુને છે. લગ્ન કર્યા એટલું નહિ પણ એમની સાથે લડાઈ ઝઘડા કરીને બાપની સંપત્તિમાંથી મારા ભાગની સંપત્તિ લઈને જુદો થયે ને ઘર વસાવીને રહ્યો. પ્રેમ લગ્ન કર્યા હતા. આનંદથી રહેતા હતા. આ રીતે રહેતા પાંચ સાત વર્ષો વીતી ગયા. હું ભણીગણને પ્રોફેસર થયો. સાથે ટ્યુશન કરતા હતા. તેમાં એક છોકરી બી. એ. માં ભણતી, મારી પાસે કલાસ કરતી હતી. તે છોકરી રૂપરૂપને અંબાર હતી. જાણે એક પરી જોઈ લે. એ છોકરી સાથે હું પ્રેમમાં પડ્યો. એ મારા પ્રેમમાં પડી. જુઓ. કામ શત્ર શું કરે છે? હું લગ્ન કરવા ઉતાવળો થયે પણ એને ખબર પડી કે હું પરણેલે છું. આવી સ્થિતિમાં એ લગ્ન કરવા કેવી રીતે તૈયાર થાય? તેણે સ્પષ્ટ કહી દીધું કે તમારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે, પછી મારી સાથે લગ્ન કરજો. એ ઘરમાં બેઠી હોય ત્યાં સુધી હું કેવી રીતે આવી શકું? મારા માબાપની વિરૂદ્ધ જઈને મેં તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એટલે છૂટાછેડા લેવા મુશ્કેલ હતા. પાપનું પ્રકાશન : યુવક વકીલની પાસે પિતાનું પાપ પ્રગટ કરે છે. તે કહે છે સાહેબ! કામશત્રુએ મારા પર અડ્ડો જમાવ્યું. જે દિવસે હું તમારી પાસે આવ્યા ત્યારે રાતમાં તે ભર ઉંઘમાં સૂતી હતી. તેના મોંમાં ડૂ મારીને તેને પલંગ સાથે Page #396 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ] | [૩૧૭ બાંધી દઈને ઘાસલેટ છાંટીને મેં તેને જીવતી સળગાવી મૂકી. નિર્દોષ એવી પત્નીની મેં હત્યા કરી નાંખી. મેં કેવું અધમ પાપ કર્યું ! આનાથી ઘેર પાપ બીજું કયું હોઈ શકે ? પાપ તો કર્યું ને ઉપરથી પાપને બચાવ કરવા તમારી પાસે આવ્યો ચાલાકીથી તમને પણ છેતરી ગયે. તમે મારી ફેવરમાં આવ્યા. કેસ મજબૂત થયે. હું જીતી ગયા. અને મારા સસરા હારી ગયા. વકીલ કહે, હવે તમે પેલી છોકરી સાથે લગ્ન કરી લીધા કે નહિ? સાહેબ! જ્યારે હું એ છોકરી પાસે ગયે ને લગ્નની વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે તમે લગ્ન કરવા તૈયાર થયા છે પણ તમે છૂટાછેડા લઈ લીધા? અરે ! મેં તો તેને સંપૂર્ણ રીતે છૂટી કરી દીધી. કેવી રીતે? મેં તેને બધી વાત કરી. મારી વાત સાંભળીને તે છોકરીએ મને કહ્યું કે તમારા જેવા ખૂની પર હું જરાય વિશ્વાસ રાખતી નથી. હવે ક્યારે પણ મારા ઘરને ઓટલે ચઢશે નહિ. કદાચ આવશો તો ધક્કામુક્કા કરીને કાઢી મૂકીશ. જેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, એવી નિદોષ પત્નીને તમે મારા પ્રેમમાં પડીને જીવતી સળગાવીને મને પરણવા તૈયાર થયા છે તો કાલે મારાથી અધિક રૂપાળી કન્યા તમને મળે તો મને પણું સળગાવી નહિ મૂકે એની શી ખાત્રી ? આજે મેં આપની પાસે મારું પાપ પ્રગટ કર્યું છે. હું આપને એક વાત પૂછું છું કે મેં સ્ત્રી હત્યા કરી તે ગુનાની શિક્ષા તરીકે હવે મને ફાંસી અપાય કે ન અપાય? વકીલ કહે, હું ફાંસી આપું કે ન આપું પણ કર્મની ફાંસી તો મળવાની છે. એમાંથી છૂટકારો થવાનો નથી. કામશત્રનું જોર વધે છે, તે મન પર સવાર થઈ જાય છે, ત્યારે કેવા ભયંકર અનર્થો ઊભા થાય છે ! યુવક તેની હોશિયારીથી આ ભવમાં ફાંસીની શિક્ષામાંથી બચી ગયો પણ બીજા ભવમાં તે તે કર્મો ભેગવ્યા વિના છૂટકારો થવાનો નથી. આ આંતરશત્રુ કામને જીતવા સતત પ્રયત્ન કરે, સતત જાગૃતિ રાખે. આ વાત સાંભળીને આપ એટલો નિર્ણય કરજો કે ક્યારેક જીવનમાં પતનની આવી કાતિલ પળો આવીને ઉભી રહે તો હું ખૂબ સજાગ રહીશ. રોમેરોમમાં, અણુઅણુમાં કામશત્રુના બહિષ્કારની ભાવના રાખજે. વિજય શેઠ અને વિજયા શેઠાણીની જેમ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે તો તે ઉત્તમમાં ઉત્તમ છે પણ એટલું સ્વીકારી ન શકો તો પોતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓને માતા અને બહેન સમાન ગણે. સ્ત્રીને જોઈને ક્યારે પણ વિકાર ઊભો થવો ન જોઈએ. માટે કામ શત્રુ પર વિજય મેળવો. એટલી વાત યાદ રાખજો કે આગને અડનારને આગ બાયા વિના રહેતી નથી અને આગની સાથે અડપલા ન કરનારને આગ કયારેય બાળતી નથી. એવી રીતે કુનિમિત્તોને સેવનારાને એ નિમિત્તો પછાડચા વિના રહેતા નથી અને કુનિમિત્તોથી સો ગાઉ દુર રહેનારાઓને કુનિમિત્તો કયારે ય પછાડતા નથી. આ કામશત્રુ પર વિજય મેળવવા માટે કામને ઉત્તેજિત કરે તેવા ભેજનને, પહેરવેશને અને તેવા વાંચનને સર્વથા ત્યાગ કરી દો અને તેનાથી વિપરીત વિકાને ઊઠવા ન દે તેવા ધર્મસ્થાનકમાં, સત્સંગમાં જતા રહે અને ધાર્મિક વાંચન કરે તે કામશત્ર પર વિજય મેળવી શકશે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ] [ શારદા શિરોમણિ પહેલે છે કામશત્રુ અને બીજો છે ક્રોધ. ક્રોધ શત્રુ પણ જેવા તેવા નથી. ક્રોધ એ આત્માના ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે. તે દ્વારા પોતે મરે છે, બીજાને મારે છે ને આત્માને દુગ`તિના દ્વારે ધકેલી દે છે. જીવનને દુઃખી કરે છે, મનને લુષિત કરે છે ને શરીરની બરબાદી કરે છે. ક્રોધના ગણ્યા ન ગણાય તેટલા કર્યુ વિપાકો છે. કેવા છે કાતિલ ક્રોધ ! સજ્જનને શાંતિથી જપવા ન દે. અરે! એ ક્રોધની કાલિમા તેા સાધુને શયતાન બનાવે. તમારું ધાર્યું બધુ ધૂળમાં મેળવી દેનાર, મૂળમાંથી શૂળ જેવા સાલતા ક્રોધ, ફૂલમાં ય કાંટા ઊભા કરીને જીવનને પાયમાલ બનાવી દે છે. એક એવા દાખલા બતાવા કે ક્રોધ કરવાથી તમારું કંઈ કામ થઈ ગયું હોય. ક્રોધ સ સુકૃતાના નાશ કરી જીવનને દુર્ગાંતિમાં પાડે છે એક-વખત ક્રોધ જો તમારા કાળજાના કબજો કરી લેશે તેા પછી એને દૂર કાઢવો મુશ્કેલ ખની જશે. ક્રોધ કરનાર પર કોઈ ને સદ્ભાવ રહેતા નથી. તેની હાજરી કોઈને ગમતી નથી. તેની સાચી સલાહ સ્વીકારવા પણ કોઈ તૈયાર થતું નથી. સામાન્ય રીતે જોઈશું તે પેાતાનું ધાર્યું ન થતાં જીવ ગુસ્સે થઈ જાય છે. ક્રોધ કરી બેસે છે. ક્રોધનુ' મેટામાં મેાટુ' નુકશાન કોઈ હોય તેા તે છે સત્ર થતી અપ્રીતિ. “ોદ્દો પીરૂં વળાલે” ક્રોધ પ્રીતિના નાશ કરે છે. ક્રોધ ા જીવને એવા હેરાનપરેશાન કરે છે કે ન પૂછે! વાત. કદાચ સમકિત પામ્યા હોય તેા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેાભ ન હોય પણુ અપ્રત્યાખ્યાની આદિ કષાયે તે પડેલી છે. અપ્રત્યાખ્યાની ગઈ હોય તે પ્રત્યાખ્યાની આઢિ પડેલી છે. પ્રત્યાખ્યાની ગઈ હોય તેા સંજવલનની ચાકડી એટલે કુલ ૧૬ અને દન મેહનીયની ૩ એટલી જતી રહે તે આપણે આ સ્થાને બેઠા ન હોત. આપણા જીવનમાં કષાયેા રૂપી પાણી ભરેલું છે એટલે સ્હેજ નિમિત્ત મળે કે ભડકા થતાં વાર ન લાગે. તેમાં મગજ પરથી જો ક'ટ્રાલ ગુમાવી દે તે તા કેવા ભયંકર અનર્થા સજાઈ જાય છે. ક્રોધનુ` ભયંકર પરિણામ :- એક ભાઈ આખા દિવસ મજૂરી કરીને સાંજે ઘેર આવ્યેા. ખૂબ કકડીને ભૂખ લાગી હતી. આવીને જમવા બેઠા. રોટલા, ખીચડી ને શાક થાળીમાં પીરસાયું છે. હજુ જમ્યા નથી, ત્યાં પત્ની કડે છે કે હું તમને ત્રણ દિવસથી કહું છું કે ઘાસલેટ થઈ રહ્યું છે, છતાં સાંભળતા નથી અને લાવતા નથી. કેટલી વાર કહું તમને! આમ તેના કકળાટ શરૂ થયા. ભાઈ એક તા થાકયા પાકયો આવેલેા, તેમાં આ કકળાટ શરૂ થયા. આથી તેને ગુસ્સા આવી ગયા. મને શાંતિથી ખાવા તેા દે. એમ કહીને પત્નીના ગાલ પર જોરથી તમાા માર્યાં એટલે પત્નીને પણ ગુસ્સા આન્યા. તેને છ મહિનાના બાળકથી લઈ ને આઠ વર્ષ સુધીના ચાર ખાળકો હતાં, તેને લઈને ઘરની બહાર નીકળી ગઈ. પતિ ગુસ્સામાં હતા એટલે તે કહેવા ન ગયા કે તુ' મહાર ન જઈશ. તેના મનમાં એમ કે કયાં જવાની છે? હમણાં આવશે. એટલે તે તેને પાછી વાળવા ન ગયેા. પત્ની પણ ગુસાના આવેશમાં બહાર નીકળી ગઈ. તે તે Page #398 -------------------------------------------------------------------------- ________________ [૩૧૯ શારદા શિરોમણિ ] ગામના પાદરે પહોંચી. ત્યાં એક કે હતો તે કૂવામાં પોતાના નાના નાના ચાર ફૂલ જેવા બાળકોને નાંખી દીધા અને પછી પોતે પણ પડી. થોડા શા ક્રોધના કારણે પાંચ પાંચ જેવોની ઘાત થઈ ગઈ! પતિ પત્ની વચ્ચે ગુસો થયો, તેમાં નિર્દોષ બાળકેએ શો ગુને કર્યો કે તેમને પણ કૂવામાં નાંખી દીધા. કોધનું કેવું ભયંકર પરિણામ આવ્યું ! ક્રોધ આવે ત્યારે તે ભવિષ્યના પરિણામને વિચાર નથી કરતા. આપણે નમે અરિહંતાણંના, નમો સિદ્ધાણુંના ભાવે જે સમજ્યા હોઈએ તે કપાય કરવી જોઈએ નહિ. ક્રોધી માણસ કુટુંબને સદ્ભાવ ગુમાવે એટલું નહિ પણ કલ્યાણ મિત્રો પણ ગુમાવે. શરીરથી તે ઘસાતે જાય, સાથે વેપાર ધંધામાં પણ મોટા ભાગે ખોટ ખાય. ડગલે ને પગલે ઠોકર ખાવાનું તેના નસીબમાં લખાયેલું હોય ! આવી ને આવી સંકલેશવાળી સ્થિતિમાં જીવન પૂરું કરીને તે જાય પરકમાં, ત્યાંની રિખામણીનું, વેદનાઓના ગુણાકારનું તે પૂછવું જ શું ? આંતરશત્રુ ક્રોધ બહુ ખરાબ છે. આ પત્નીને કેવો તીવ્ર ભયંકર ક્રોધ આવ્યું હશે કે જે બાળકોને પિતાનાથી ઘડી પણ દૂર નહિ કરનાર એવા નાના ફૂલ જેવા નિર્દોષ બાળકને કૂવામાં નાંખી દીધા ! તીવ્રક્રોધ આ ભવમાં આપણું અહિત કરે છે અને પરલેકમાં પણ તેના કટુ વિપાક ફળ ભોગવવા પડે છે. બાહ્ય શત્રુઓ જેટલું નુકશાન નથી કરતાં એટલા આંતરશત્રુઓ કરે છે. આજે આપણા અંતરંગ શત્રુઓ કામ-ક્રોધ એ બે જીવનું કેટલું અહિત કરે છે તે વાત સમજ્યા. હવે માન અને લેભની વાત અવસરે. આપણું અધિકારમાં આનંદ ગાથાપતિ ભગવાનની અમૃતમય વાણીનું પાન કરી રહ્યા છે. જિનવાણી સાંભળતા વિવેક, ઉપશમ અને સંવેગ જોઈ એ. ચેાથે બોલ છે નિર્વેદ. નિર્વેદ એટલે ભવ પ્રત્યે બેદ. સંસાર પ્રત્યે અરૂચી. નિવેદ આવે એટલે સંસાર પ્રત્યે અને સંસારના તમામ પદાર્થો પ્રત્યે અરૂચી પેદા થાય. એ બધું તેને હેય લાગે. નિર્વેદ આવે એટલે તે આત્મા શિવ માલુણ સિરિઝણું માઘસુ નિષે સુદામાજી” દેવ, મનુષ્ય અને તિ"ચ સંબંધી જે કામગ છે તેનાથી નિવૃત્ત થાય. સંવેગથી મેક્ષ તરફને વેગ ઉપડે અને નિવેદથી સંસાર પ્રત્યે અરૂચી થાય અને બધા વિષયેથી વિરક્ત થઈ જાય. બધા વિષયેથી વિરક્ત થયેલે જીવ આરંભ પરિગ્રહને ત્યાગ કરે. આરંભ પરિગ્રહને ત્યાગ કરીને સંસારના માર્ગને નાશ કરી દે અને મોક્ષમાર્ગને પથિક બની જાય. આનંદ ગાથાપતિ ભગવાનની વાણી સાંભળી રહ્યા છે. હવે શું બનશે તે ભાવ અવસરે. ચરિત્ર:-પુણ્યસારને લેવા માટે દરવાજે બે માણસે આવ્યા છે. પુણ્યસાર કહે, મને શા માટે લઈ જાવ છે? તે લેવા આવનાર કહે, અમારા શેઠ મોટા ઝવેરી છે. તેમને સાત દીકરીઓ છે. તેમના લગ્ન લીધા છે. લગ્નની કુલ તૌયારીઓ થઈ ગઈ છે. તે દીકરીઓના વર કાણુ થશે ? તે માટે મુંઝવણમાં છે. અમારા શેઠને દેવે કહ્યું છે કે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ] [ શારદા શિરેમણિ આ દિશામાંથી આવી રીતે બે સ્ત્રીઓની પાછળ જે છોકરો આવે તેમને લઈ આવો. ભાઈ! તમે મને કેઈકને બદલે કેઈ ને લઈ જતા નથી ને? એ લનમાં અત્યારે તમારી ખાસ જરૂર છે. લગ્નનું મુહુર્ત નજીક આવી રહ્યું છે. એ બધી વાતે રસ્તામાં કરીશું. આપ અત્યારે અમારી સાથે ચાલે. પુણ્યસાર વિચારે છે કે મારા ભાવિમાં જે થવાનું હશે તે થશે. ભાવિના લખ્યા લેખ લલાટે ઠેકર ખાય ખાય ખાય... જુગટુ રમતાં હારી ગયેલ છું, માબાપે તો કાઢી મૂક્યો છે, આવ્યો જંગલ કેરી વાટ, ઠોકર ખાય ખાય ખાય ભાવિના. મારું ભાવિ દુઃખમય હશે એટલે આ બધું બની ગયું. હું મારા માબાપને દેવ પાસે માંગીને લીધે એકનો એક દીકરી હતે. ત્યાં કેવા સુખ ભોગવતો હતો. હું કુળદીપકને બદલે કુલાંગાર નીકળે ! હું જુગાર રમ્યા ત્યારે મારી આ દશા થઈને ? - કયાં મારા માતાપિતા અને કયાં હું ! કયાં મારું ગોપાલપુર અને કયાં આ વલભીપુર ! આ રીતે ઝાડ પર બેસીને આવવું ! તેણે ભૂલ કરતા કરી છે પણ હવે તેના પશ્ચાતાપને પાર નથી. મને આટલા બધા કાલાવાલા કરીને શા માટે લઈ જતા હશે? શું કરવું ? જવું કે ન જવું? આ બે માણસો કોણ હશે? જે વધુ બેલવાનો અવાજ થશે તે આગળ દેવી જાણી જશે. માટે હવે બોલવું નથી. મને લઈ જવામાં તેમનું કોઈ કાવવું તો નહિ હોય ને! આ રીતે મનમાં વિચાર કરતો (૨) તે બે માણસોની સાથે ચાલવા લાગ્યો. થોડા આગળ ચાલ્યા ત્યાં બીજા માણસે ઘોડા પર બેસીને આવ્યા. એકના માથે પાઘડી હતી. હાથમાં હીરાની વીંટી શેભી રહી હતી. તે ખૂબ સુખી હોય તેવું લાગતું હતું. બીજે માણસ સાવ સાધારણ હતું. તેણે કહો ને ટોપી પહેરી હતી. તેઓ એક વધારાને ઘેડો સાથે લાવ્યા હતા. તેમણે પુયસારને કહ્યું, આપ ઘોડા પર બેસી જાવ. દેવના વચનથી દીધેલી દીકરીઓ - પુસાર વિચારે છે કે આ લેકે મને ઓળખતા પારખતા નથી અને ઘોડે બેસાડવાની વાત કરે છે, ઠીક જે થાય તે જોવા દે. તે ઘોડા પર બેસી ગયા. રસ્તામાં ઘોડા પર બેઠેલા સુખી દેખાતા માણસને કહ્યું આપનું નામ શું? મારું નામ ધનપાળ. પુણ્યસારને તે એ વાત જાણવી હતી કે પોતે અહીં આવવાનું છે એ પિતાને પણ ખબર ન હતી તે આ લોકોને કયાંથી ખબર પડી ગઈ હશે? મારું તે અહીં કોઈ ઓળખીતું નથી. પુણ્યસારને લઈને ગયા. શેઠને ખબર આપી કે આપ જેની રાહ જોતા હતા તે આવી ગયા. આ સમાચાર સાંભળતાં શેઠને તે હર્ષ સમાતું નથી. દૂરથી જમાઈને જોયા. અહે! શું મારા જમાઈ છે! હજુ બરાબર જોયા નથી. દેવે કહ્યા પ્રમાણે બધું માને છે. શેઠ કુંવરને હાથ ઝાલીને પિતાના મહેલે લઈ આવ્યા. સારા આસન પર બેસાડ્યા અને પછી હાથ જોડીને કહ્યું કે, મારે સાત દીકરીઓ છે તેમને આપની સાથે પરણાવવાની છે. આપ Page #400 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૨૧ એમની સાથે લગ્ન કરીને મારી ચિંતા ઓછી કરે. પુણ્યસાર કહે–સાવ અજાણ્યા, અણુઓળખીતાને આપની દીકરીઓ શા માટે આપે છે? આપ મને પૂછો તો ખરા કે કઈ નાતજાતના છે? મારી પાસે ખીસામાં સવા રૂપિયો પણ નથી. આ પહેરેલા કપડે હું અહીં આવ્યો છું. એક પત્નીને સાચવવી ભારે પડે તેમ છે, તો સાતને હું કેવી રીતે સાચવીશ? આપ એ બાબતની ચિંતા કરશે નહિ, ગભરાશો નહિ. હું દેવના વચનથી આપની સાથે મારી દીકરીઓને પરણાવવા તૈયાર થયો છું. પુણ્યસાર કહે, તમારા દેવ પડો દરિયામાં ને તમે પડો ખાડામાં. મને કયાં આ વળગાડો છે? પુણ્યસાર મનમાં વિચારે છે કે મારે આ છોકરીઓને કયાં પરણવાની હતી? મારે તે રત્નસુંદરી પરણવાની છે. હવે જે આ સાત મને પરણશે તો તે કઈ હિસાબે રત્નસુંદરી આવશે નહિ. મેં તે રત્નસુંદરી સાથે પરણવાને દઢ સંકલ્પ કર્યો છે. એ મને પરણે નહિ તે મારે વટ રહે નહિ. સાત સાતને પરણવાનો પ્રસંગ આવ્યું છે છતાં મનમાં આનંદ નથી, ઉલ્લાસ નથી, તેનું મન ઠરતું નથી. આ બાજુ સાતે છોકરીઓને ખબર પડી ગઈ કે આપણને પરણનાર આવી ગયો. તે બધાના મનમાં થયું કે પરણવા આવ્યા છે ખરા પણ આપણને બધાને તે ગમશે કે નહીં? અથવા તે આપણે તેને ગમીશું કે નહિ? આમ વિચાર કરી રહી છે, અહીં પુણ્યસારનું મન કરતું નથી છતાં લગ્ન કર્યા વિના બધા છોડે તેમ નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૮ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૩૭ : તા. ૮-૮-૮૫ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે આ વિરાટ સંસારમાં ભમતાં અને મહાન પુણ્યોદયે ઉત્તમ માનવ જન્મ મળે છે. જ્ઞાની ભગવંતે આ જીવનના મૂલ્યાંકન કર્યા છે. આપણે એ વિચારવાનું છે કે કેવળી ભગવંતે જેના મૂલ્યાંકન કર્યા તે જન્મ આપણને મળી ગયો છે. તે તેની કિંમત કેવી રીતે કરવી તે આપણે સમજવું છે. શાસ્ત્રકાર ભગવંતે આ મનુષ્ય જન્મને સુવર્ણ પાત્ર સાથે સરખાવ્યો છે. એક ભિખારી કે જેને કોઈ જ્ઞાન નથી, સાવ અજ્ઞાન છે, તેની એક જ વૃત્તિ છે કે ભીખ માંગવી, તેમાં જે મળે તે ખાવું. આવા ચપ્પણિયામાં ભીખ માંગતા ભિખારીને સુવર્ણ પાત્રની પ્રાપ્તિ થાય કયાંથી? કદાચ કોઈની તેના પર રહેમ દષ્ટિ થઈ જાય અને તેને સોનાનું પાત્ર ભેટ આપી દે, તો એ ભિખારી એ પાત્રને સારે ઉપયોગ કરશે કે કેમ એ શંકા છે. એ સોનાનું પાત્ર લઈને ભીખ માંગવા જશે. એ ભિખારીએ અત્યાર સુધીની પિતાની જિંદગીમાં પિતાની પાસે રહેલા ચપ્પણિયામાં હલકી ચીજો ભરી છે. કયારેક કઈ તેને સારી વસ્તુ આપે, તે કયારેક ખાધા પછી વધેલે એંઠવાડો આપે. એ બધું ચપ્પણિયામાં ભરે છે. હવે ચપ્પણિયાને બદલે તેને સોનાનું પાત્ર મળી ગયું, પણ તેને આ પાત્રની કિંમત સમજાણી નથી, એટલે તેમાં એ એંઠવાડે ભરવાને. કેઈ કદાચ સારી વસ્તુ ૨૧ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨.] [ શારદા શિરોમણિ આપે તો પણ તે સેનાના પાત્ર આગળ તે સાવ તુચ્છ છે. ભીખ માંગતો કઈ વાર દારૂડીયાઓ પાસે ગયા. તેમને કહ્યું-મને કંઈક આપો. દારૂડિયાઓ તે શું આપવાના દારૂ. તો તે ભિખારી એ દારૂ પણ સોનાના પાત્રમાં ભરવાને. તેને જ્ઞાન નથી કે આવા કિમતી સોનાના પાત્રમાં દારૂ ભરાય ખરો? આ ભિખારી ફરતે ફરતો બજારમાં તમારી દુકાન પાસે આવ્યો. તમે તેને સોનાના પાત્રમાં એંઠવાડ ભરતો જોયો. દારૂ ભરતો જોયો. તે તમારા મુખમાંથી એવા ઉદ્દગાર સરી પડશે કે આ કે મૂર્ણ છે કે સેનાના પાત્રમાં દારૂ અને એંઠવાડે ભરે છે! બસ, આ સ્થિતિ જગતના જીની છે. સેનાના પાત્ર કરતાં અધિક મૂલ્યવાન માનવજીવન મળ્યું છે. સેનાના પાત્રની કિંમત કેટલી? ૨૫ હજાર, ૫૦ હજાર, અરે એક લાખ. તેનાં મૂલ્ય તે અંકાય છે ને! જ્યારે આ જીવનની કિંમત કેટલી ! એનાં મૂલ્ય થાય છે ખરા? ના, આ માનવજીવન તે અમૂલ્ય મળ્યું છે. દરેક ગતિના દરેક ભવમાં તેણે ઈન્દ્રિય રૂપી ચપ્પણિયામાં ભીખ માંગી છે. તે ભીખ શેની? ઈન્દ્રિયના વિષયેની. મને પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો કેમ મળે એ તેના જીવનનું લક્ષ્ય રહ્યું છે. કૂતરાના ભવમાં ગયા તો જેટલાના ટુકડા ખાતર બીજા કૂતરાઓ સાથે લડ્યો છે. મંકડે બનીને ગોળના રવા પાછળ દોટ મૂકી છે, કીડી બનીને સાકર પાછળ દોટ મૂકી છે અને ભૂંડના ભવમાં ગમે તે વિષ્ટા ચૂંથવામાં જિંદગી પૂરી કરી છે. નરકગતિમાં તો ઈન્દ્રિયને અનુકૂળ વિષયે મળવા મુશ્કેલ છે, છતાં ત્યાંય જીવને તલસાટ ઓછો નથી હોતો. પિતાના શરીર પ્રત્યેના રાગે ત્યાં રહેલા બીજા નારક જીવને ખૂબ દુઃખ આપ્યા છે. પડે તે માર ખાય છે, દુઃખ ભોગવે છે, પણ બીજાને મારવાની એકેય તક તેણે ગુમાવી નથી. દેવગતિમાં આવા દુઃખ નથી. ત્યાં દેવતાઈ રિદ્ધિવૈભવ ઘણું છે, તેમાં દેવે મૂછિત બની ગયા છે. આ રીતે ત્રણે ગતિઓમાં કુસંસ્કારના જથ્થા પડેલા છે. તેમાં પુણ્યદય જાગ્યો ત્યારે સુવર્ણ પાત્ર સમાન મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે, આ ભવમાં પણ એ ભૂતકાલીન ચેષ્ટાઓ કરે છે. એટલે ઇન્દ્રિયના વિષયેની ભીખ માંગી રહ્યો છે, દરેક ભવમાં સામગ્રીની પસંદગી કરે છે પણ મૂળ ભૂલ તે કાયમ રહે છે. સુવર્ણપાત્રમાં દારૂ ભરનાર ભિખારીને આપણે મૂર્ખ કહેશું પણ આ માનવજીવન રૂપી સુવર્ણ પાત્રમાં જીવ શું ભરી રહ્યો છે? પાંચ ઈન્દ્રિયના વિષયોના ભિખારીપણા સિવાય છે શું ? લાખ રૂપિયા મળી જાય છતાં ભિખારીપણું ગયું નથી. આ જીવન સુવર્ણ પાત્ર નહિ પણ રત્નપાત્ર છે, એમ કહું તે પણ ઓછું છે. કેટલા પુણ્યનો રાશિ ભેગે થયો હશે ત્યારે આ માનવજીવન રૂપી રત્નપાત્ર મળ્યું છે. તેમાં શું ભરી રહ્યા છે? આવું સુંદર જીવન પામ્યા પછી પણ આ જીવ પાપકર્મો કરતો રહ્યો છે. આ રીતે જિંદગી બરબાદ કરી રહ્યો છે. આપ જે શાંતચિત્ત જીવનનો વિચાર કરશો તો આંખમાંથી આંસુ આવ્યા વિના નહિ રહે. અંતરમાં પશ્ચાતાપ થશે કે આ રત્નપાત્ર સમાન જિંદગી પામીને મેં કર્યું છે શું ? મારી જિંદગીને બરબાદ કરી નાંખી છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૩૨૩ જ્ઞાની કહે છે વિચાર કર. અજ્ઞાન દશામાં જીવે ભૂલો ઘણી કરી છે. હવે આ સમજણવાળો ભવ મળ્યો છે. આ ભવમાં જે ભૂલ કરીશું તો તે ભૂલ કયાં જઈને સુધારીશું? આપણું ભવભવને બગાડનાર આંતર શત્રુઓ છે. આપણે ગઈ કાલે કામ અને ક્રોધ એ બે આંતર શત્રુઓની વાત કરી હતી. કામે કેટલે અનર્થ કર્યો અને ક્રોધે તે પાંચ પાંચ ઈવેની ઘાત કરી. આગ કરતાંય કોઇ ભયંકર છે. જેના જીવનમાં ક્રોધે અડ્ડો જમાવ્યો છે એ બધાના જીવનને તેણે સળગાવી દીધા છે. તેણે સંયમીને સંયમી નથી રહેવા દીધા. સજજનોને સજજન નથી રહેવા દીધા. માણસને હેરાન બનાવ્યા છે. તે ચેરને મોટો ડાકુ બનાવ્યું છે. આ દુનિયાને ભયંકરમાં ભયંકર મોટામાં મોટે ડાકુ પણ કદાચ તમારું ધન લૂંટી લે તે કરોડો, અબજો રૂપિયા લૂંટી જાય, પણ આ કોઈ તે પૂર્વકોડના ચારિત્રના મહામૂલા ધનને લૂંટી જનાર સૌથી વધારે ખૂનખાર ડાકુ છે. તેને આપણા જીવનમાં પેસવા કેમ દેવાય? આત્માને ત્રીજો શત્ર છે માન-મંદ. આ શત્રુ પણ જીતવા જેવું છે. જેના આત્મા પર આ શત્રુએ અડ્ડો જમાવ્યો છે તેવા ભલભલા આત્માઓ ધર્મથી ટ્યુત થઈ ગયા છે. તેનું પતન થઈ ગયું છે. બાહ્ય શત્રને તો બીજા જોઈ શકે પણ આ તે મિત્રના લેબાશમાં રહેલે કટ્ટર શત્ર છે. માન એટલે અભિમાન. અભિમાની માણસ પોતાની જાતને બીજાથી ઊ' સમજે છે, અને પિતાનું જરા પણ નીચું દેખાય એ સ્થિતિ સહન કરવા એ તૈયાર નથી. પિતાનું ઊંચું રાખવા જે કંઈ કરવું પડે એ કરવા તે સદા તૈયાર હોય છે. આનું કારણ શું? પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠ મન એ નોકર છે અને આમા તેનો માલિક છે. આત્માની દુર્દશા શાથી થઈ છે! જે કરે છે તે માલિક થઈને બેઠા છે અને માલિક નેકર જેવો બની ગયા છે તેથી પાંચ ઈન્દ્રિયો અને મન રૂપી નેકરોએ આત્મા પર એવું માલિકપણું જમાવ્યું છે કે તેણે આત્માની દુર્દશા કરી છે. વર્તમાનકાળે જીવાતા જીવન પાછળ માલિક એવા આત્માને ફાળો નથી પણ નેકર એવા પાંચ ઈનિદ્ર અને મનને ફાળ મટો છે. આ પાંચે ઈન્દ્રિએ પિતાના માલિકપણાને મજબૂત કસ્વા માટે જે પિતે માલિક છે એવા આત્માનું શું થશે તેની કેઈ પરવા કરી નથી. જેમ કે આંખને સારું રૂપ જોવા મળ્યું. ત્યાં એને થયું કે કેવું સરસ રૂપ છે ! આંખે રૂપ જોઈ લીધું એટલે પતી ગયું, ભલે ને પછી તેના પ્રત્યેના વિકારી ભાવના કારણે તેને માલિક દુર્ગતિમાં રવાના થાય. રસેન્દ્રિયને મનગમતા ભેજન મળ્યા. ખૂબ ટેસ્ટથી ખાધા. ભલે પછી એ આસક્તિ આત્માને ડુક્કરના ભવમાં લઈ જાય ! સ્પર્શેન્દ્રિયને અનુકૂળ મુલાયમ પદાર્થોને સ્પર્શ મળે એટલે તે ખુશ થઈ જાય, ભલે પછી તેના પ્રત્યેને રગ માલિકને નરકાદિ દુર્ગતિઓનો મહેમાન બનાવે! શ્રોતેન્દ્રિયને સારું સાંભળવા મળે, ઘાણેન્દ્રિયને ગુલાબ આદિ સુગંધી પદાર્થોની સારી સુગધ મળે. ભલે ને પછી તેની આસક્તિના કારણે માલિકની દુર્દશા થાય! કારણ કે દરેક ઈન્દ્રિયે પોતાના Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪] [ શારદા શિરેમણિ વિષયને ગ્રહણ કરતાં થાકે છે. આંખની સામે અવનવા રૂપો આવ્યા કરે. પીકચરો જુઓ. એ જોઈ જોઈને કેટલું જુઓ, પછી છેવટે એ થાકે. ૧૨ લાક, ૨૪ કલાક જુવે પછી કંટાળો આવે. તમને મીઠા ભજન જમવાનું મન થયું, ખાવા માટે જીભ લબકારા મારે છે. કેઈ વખત ફરસાણ જોયું તે ખાવા માટે લુલી લબકારા મારે છે પણ કયાં સુધી ? જ્યાં સુધી ખાધું નથી ત્યાં સુધી. ખાઈ લે પછી થાકી જાય. તમે જમવા બેઠા. શીખંડ એક વાટકો ખાધો. બે વાટકા ભરીને ખાધા. પછી? કઈ પરાણે એક ચમચી જેટલો ખવડાવવા આવે તો પાવું ન ગમે. કેરીને રસ તો બધાને બહુ ભાવે. એક બે ચાર પાંચ વાડકા ખાવ પછી કઈ પરાણે આપે તો જેવો પણ ન ગમે, કારણ કે ત્યાં રસેન્દ્રિય થાકી ગઈ. ખાવામાં તૃપ્તિ આવી ગઈ. આજે તમે બધા ડનલેપની પિચી સુંવાળી ગાદીમાં સૂવે છે. તમને તેમાં સૂવું ગમે છે. તમે સુઈ ગયા. છેવટે તેમાં પણ કંટાળે આવશે કે હવે નથી સૂ છું. મને ઊઠવા દે. સંગીત સાંભળવા બેઠા. પીકચરના, રેડિયાના, ગીતે સાંભળે છે તે બે ચાર કલાક ગમે પછી તો કંટાળો આવે ને! તે રીતે નાકને સારું સારું સુંઘવાનું મળે તે પણ બે ચાર કલાક પછી તો કંટાળો આવે ને ! મનમોહક સુગંધ માણતાં નાક પણ છેવટે થાકે. પાંચે ઈદ્રિયે થાકે છે પણ મન થાકતું નથી. આ ઇનિદ્ર થાકી ન જાય તે માટે એ ખૂબ કાળજી રાખે છે. જીભ થાકે તો એ આંખને રૂપ જેવા તૈયાર કરે. આંખ થાકે તે કાનને સંગીત સાંભળવા તૈયાર કરે. નાક થાકે તે સ્પર્શેનિદ્રયને તૈયાર કરે. સ્પર્શેન્દ્રિય થાકે તો સારા સારા ભજન જમવા જીભને તૈયાર કરે. આ રીતે આત્મા પોતે માલિક હેવા છતાં તેને નોકર જે બનાવી દીધું છે તેથી પાંચે ઈન્દ્રિયે પણ મનની આજ્ઞા માને આત્મા એવા માલિકની નહિ. નોકર જે માલિક બની જાય તે આત્માની કેવી દુર્દશા થાય એક ન્યાયથી સમજીએ. રાજસિંહાસને બેસવાની માંગણી કરતે નોકર : એક રાજાને ત્યાં કેટલાય વર્ષોથી એક નેકર નેકરી કરતો હતો. તેની સેવાથી, તેના વર્તનથી રાજા તેના પર પ્રસન્ન થયા. એક વાર રાજાએ રાજસભા બેલાવીને તે નેકરને ઊભો કર્યો. રાજાએ સભા સમક્ષ જાહેર કર્યું કે આ નોકર મારે ખૂબ અજ્ઞાંકિત છે. તેણે મારી ખૂબ સેવા કરી છે. અત્યાર સુધી કામકાજની બાબતમાં તેના માટેની કેઈ ફરિયાદ આવી નથી. ગમે તેવા નાના મોટા કાર્યો કરવાને જયારે જ્યારે પ્રસંગ આવ્યું હશે ત્યારે તેણે ખૂબ પ્રમાણિકતાથી વફાદારીપૂર્વક તેણે બધા કામ કર્યા છે. આથી હું તેના પર પ્રસન્ન થયો છું. તે જે માંગે તે આપવા હું તૈયાર છું. નેકરને કહે-માંગ માંગ, જે માંગે તે આપીશ. નોકર કહે-આપની મારા પર કૃપાદષ્ટિ છે. આપ મને કંઈક આપવા તૈયાર થયા છે તે આપની પાસે માંગવા જેવું શું છે ? હે મહારાજા ! હું આપને ત્યાં કેટલાય વર્ષોથી નોકરી કરું છું. આપને વર્ષોથી રાજસિંહાસને બેઠેલા જેઉં છું. આપને સિંહાસને બેઠેલા જોઈને મને પણ એ સિંહાસન પર બેસવાનું મન થઈ જાય છે પણ મારી આ ભાવના તે આકાશમાં ફૂલ ઉગાડવા જેવી છે. અગ્નિમાંથી ઠંડક મેળવવા જેવી છે, ગમે તેમ તે ય હું તે નેકર! Page #404 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૩૨૫ હું મનસુબા મોટા મોટા ઘડું પણ એ પાર પડવા અશકય; છતાં આપ આજે મારા પર પ્રસન્ન થયા છે અને મને માંગવાનું કહે છે તો હું આપની પાસે એ માંગુ છું કે મને માત્ર એક દિવસ માટે રાજા બનાવે. રાજા ખૂબ ભલા ભોળા હતા. તેમણે કહ્યું–એમાં શી મોટી વાત છે? આવતી કાલે સવારના છ વાગ્યાથી પરમ દિવસના છ વાગ્યા સુધી ૨૪ કલાક માટે તેને રાજા બનાવું છું. રાજાએ સભામાં જાહેર કર્યું કે આવતી કાલે સવારથી ૨૪ કલાક સુધી સર્વોપરિ સત્તા આ રાજાની છે. હું પણ એને ગુલામ. તે મને જે આજ્ઞા કરે તે માટે પાળવાની. તેમાં બે મત નહિ. રાજ્યના માણસને, નેકરોને, મંત્રીઓ, સામંતે, લશ્કર, સિન્ય બધાને બોલાવીને કહ્યું કે આવતી કાલે ૨૪ કલાક માટે આ રાજા થવાના છે તે તમારે બધાને એ જે આજ્ઞા કરે તે પાળવાની. બધાએ તેમાં મંજુરી આપી. બીજે દિવસે તે નકર રાજાનો પોશાક પહેરીને સિંહાસને બેઠો. બેસીને તરત એ આજ્ઞા ફરમાવી કે આ જૂના રાજાને અત્યારે જ ફાંસીએ ચઢાવી દો. ૨૪ કલાક પણ રાહ જોવાની નથી. તેમાં વિલંબ કર્યા વિના આજે ફાંસી આપી દે. નોકરમાંથી અન્ય રાજા-અને લીધા પ્રાણઃ નવા રાજાની આવી આજ્ઞા સાંભળતા બધા વિસ્મય પામી ગયા. આ શું ? બધાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અમારા ભલા ભેળા, પ્રજાનું સદા હિત ઈચ્છનારા, ન્યાયી, પ્રમાણિક રાજાને આ આજ્ઞા! હવે અમારા પાલક રાજા શું ચાલ્યા જશે! આ રાજાએ પ્રજાને પ્રેમ ખૂબ સંપાદન કર્યો હતો એટલે તેમના માટે આ શિક્ષા સાંભળીને પ્રજાને ખૂબ આઘાત લાગ્યો. ગામમાં હાહાકાર મચી ગયો. પ્રજા કહે–મહારાજા ! અમે આ આજ્ઞા માનવા તૈયાર નથી. અમે આપને ફાંસી નહિ આપવા દઈએ. રાજા કહે મેં તેને લેખિત સંપૂર્ણ સત્તા દઈ દીધી છે. તેમની આજ્ઞાનું પાલન કરવા બંધાયેલું છે. એટલે હવે કાંઈ ચાલે નહિ. તેમની આજ્ઞા સ્વીકારવી જ પડે. ગણતરીની પળોમાં જૂના રાજાને ફાંસી અપાઈ ગઈ. નવા રાજાએ બધી જગાએ પિતાના માણસોની નિમણુંક કરી દીધી. એક દિવસ માટે રાજા બનેલે નેકર કાયમનો રાજા બની ગયે. નેકરને જે એક દિવસ માટે રાજ્ય આપ્યું તે રાજ્યના જૂના માલિક રાજાના પ્રાણ લીધા. આ જોકર એવા રાજાએ જૂના રાજાને એક વાર મૃત્યુ આપ્યું પણ જે પાંચ ઇન્દ્રિયે અને મન એ આત્માના માલિક બની જશે, એની સત્તા નીચે જે આત્મા આવી જશે તે અનંતી વાર મૃત્યુના ભંગ બનવું પડશે. જે આત્મા માલિક રહે અને પાંચ ઈન્દ્રિયો અને મન તેની સત્તામાં રહે તે આત્મા પિતાની સર્વોપરિ સત્તા ચલાવી શકશે. -આજે સંસારમાં જોઈએ છીએ કે મોટી મોટી પેઢીએ દેવાળું કાઢે છે. તેનું કારણ એ છે કે શેઠ મોજશોખમાં પડી જાય અને પેઢી નેકરને સેંપી દે પછી પેઢી ફૂલ જ થાય ને! તેમ અહીં પણ આત્મા ભાન ભૂલે અને ઇન્દ્રિયને આધીન બની જાય તો Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬] [ શારદા શિરેમણિ આત્માની પેઢી પણ ફૂલ થાય ને ! માટે ઇન્દ્રિયના ઘડા જે દોડી રહ્યા છે તેના પર બ્રેક લગાવે. જે માલિક એ આત્મા જાગી જાય તે ઇન્દ્રિયે રૂપી જે નેકરેએ આજ સુધી માલિકને પછાડવાના કર્મો કર્યા છે તે જ ઇન્દ્રિયે આત્માને પ્રગતિ કરવામાં સહાયક બની જાય પણ એક વાર આત્માને ખ્યાલ આવે કે હું માલિક છું. ઇન્દ્રિય રૂપી નોકરો પર મારી સર્વોપરી સત્તા છે. સિંહ એક ગર્જના કરે ત્યાં બિચારા શિયાળિયાઓ ભાગાભાગ કરવા લાગી જાય, તેમ આત્મા રૂપી સિંહની એક જ ગર્જના થાય તે ઈન્દ્રિયે અને મને તેની શરણાગતિ સ્વીકારી લે. તેના તાબે થઈ જાય નવા રાજાના જીવનમાં સત્તાનો મદ આવી ગયો, તેથી સત્તાને દુરૂપયોગ કર્યો અને જુના રાજાને ફાંસીની શિક્ષા અપાવી. ઈન્દ્રિયો અને મને તેના આત્મા પર સવાર થઈ ગયા ત્યારે આ પરિણામ આવ્યું. મદ કેટલા પ્રકારના છે ? બેલે. ખબર છે આપને ? આઠ પ્રકારના. જાતિમદ, કુળદ, બળદ, રૂપમદ, તપમદ, સૂત્રમદ, લાભમદ, ઐશ્વર્ય મદ. મદ એટલે અભિમાન. આ મદ પણ જીવનને ખુવાર કરી નાખે છે. જ્ઞાની કહે છે કે તમે જે બાબતનો મદ કરશે તે બાબતથી કર્મ સત્તા તમને ભ્રષ્ટ કરી દેશે. નીચ–જાતિમાં જન્મવું હોય તે જાતિને મદ કરજે, જે કુબડા, કદરૂપા બનવું હોય તે રૂપને મદ કરજે. જે ભિખારી બનવું હોય તે સંપત્તિને મદ કરો. જે મૂર્ખ બનવું હોય તે જ્ઞાનને મદ કરજો. આત્મા જે એક વાર પોતાની પરાધીનતાને યાદ કરે તે તેને મદ આવે નહિ. આપણું આ શરીર પણ આપણને સ્વાધીન છે? રોગો કઈ ઘડી ને પળે ઉત્પન્ન થઈ જશે એ ખબર છે? ઘડીકમાં સાજા દેખાતા શરીરમાં ઘડી પછી રોગ ઉત્પન્ન થઈ જાય છે. આ સંસારના પરિભ્રમણ કાળમાં આ જીવને પ્રત્યેક ગતિની પ્રત્યેક યોનિમાં કઈ નિશ્ચિત વસ્તુની ભેટ મળી હોય તો તે છે શરીર. કારણ કે જીવ સિદ્ધગતિને પામ્યા નથી ત્યાં સુધી સશરીરી છે. મેક્ષમાં ગયા પછી જીવ અશરીરી બની જાય છે. સિદ્ધ સિવાયના સર્વ જે શરીરવાળા છે. ધનસંપત્તિ, પુત્રપરિવાર, ઘરબાર વગેરે વસ્તુઓને વિરહ અનંતકાળમાં અનંતીવાર થયો હશે. જીવ નરકગતિમાં ગયો તો ત્યાં આ કઈ વસ્તુ તેમને મળી ન હતી. નારકી છે નપુંસક હોય છે. જીવ તિર્યંચમાં ગમે ત્યારે ધન, સંપત્તિ નહોતા મળ્યા. આપણે જેવા ઘરબાર નહોતા મળ્યા. દેવગતિમાં ગયા તો ત્યાં સંપત્તિ અઢળક હતી. રહેવા માટે મનુષ્ય કરતાં અનેક ગણું ચઢીયાતા રત્નજડિત મહેલો છે. ત્યાં પુત્ર પરિવાર નથી. જ્યારે જીવ સંજ્ઞી મનુષ્યમાં આવે ત્યારે આ બધી ચીજો મળે છે, એટલે આ બધી વસ્તુઓને વિરહ તે ઘણીવાર પડયો છે પણ શરીરને વિરહ તે કયારેય પડે નથી. એટલા માટે આપણને શરીર જેટલું વહાલું છે તેટલું બીજું કઈ વહાલું નથી. છતાં દરેક વસ્તુ પ્રત્યે મમતા તે છે. દરેક ચીજોમાં મારાપણાની મમતા કરીને જીવ કર્મ બાંધે છે. જ્યાં મારાપણું છે ત્યાં માર છે દુઃખ છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૨૭ દુ:ખનું મૂળ મમતા : તમે જે બંગલામાં કે મકાનમાં રહો છો તે મકાનના ચૂનાના કણેકણમાં મારાપણું ભરેલું છે, પછી એ મકાનને વેચી દીધું. એક હાથમાં આવ્યા પછી એ મકાનમાં આગ લાગી. તમને દુઃખ થશે ખરું? ના. કારણ કે હવે એ મકાન મારું નથી. મારાપણું મટી ગયું એટલે મકાન બળી ગયાનું દુઃખ પણ મટી ગયું. હવે એ ચેકના કાગળમાં મારાપણું છે. મોટા મકાનમાંથી મારાપણું ઉઠી ગયું અને ચેકના નાના કાગળમાં આવી ગયું. એ ચેક વટાવીને રૂપિયા લીધા પછી ચેકનો કાગળ ફાટી જાય તો કઈ ચિંતા ખરી ? ના. ના...બધી મમતા રૂપિયાની થેલીમાં આવી ગઈ. હવે એને સંભાળવાની ચિંતા. પછી એ રૂપિયા કેઈમહાજનને આપી દીધા. હવે એ રૂપિયા ચેરાઈ જાય તો પણ એની ચિંતા નથી. એના ખાતામાં રૂપિયા જમા હોવા જોઈએ. હવે ચિંતા એટલી કે એ પેઢી ક્યાંક દેવાળું ફૂંકી ન બેસે. આ પ્રમાણે જેમાં મમતા હોય છે એની ચિંતા રહે છે મમતા દુઃખનું મૂળ છે. વાસ્તવમાં કઈ પદાર્થ આપણે નથી. જે મારું હોય તે મારી સાથે આવે. ખુદ શરીર પણ સાથે આવતું નથી. જગતના તમામ પદાર્થોમાંથી મારાપણું હઠાવી લઈને માત્ર વીતરાગ ભગવંતને દિલમાં વસાવી લે; પછી દુઃખે આપમેળે દૂર થવા લાગશે. આ સંસારમાં બધા ધર્મશાળાના મુસાફર છે. થોડા સમય માટે અહીં રહેવાનું છે. આયુષ્ય પૂરું થતાં સૌને છેડીને જવાનું છે આપણે વાત એ ચાલતી હતી કે આ જીવને ધન, સંપત્તિ, પુત્ર, પરિવાર આદિને વિરહ તે ઘણીવાર પડયો છે પણ શરીરનો વિરહ પડે નથી. તેજસ-કાશ્મણ શરીર તે જીવની સાથે ને સાથે છે. મનુષ્ય, તિયને દારિક, તેજસ-કાશ્મણ અને નારકી તથા દેને વૈક્રિય, તેજસ-કામણ છે. આપણે અહીં એ વિચાર કરવાને છે કે પિતાનું શરીર પણ જે આપણા તાબામાં રહેતું ન હોય તે પછી શરીરથી ઘણું દૂર રહેલા જાતિમદ, કુળમદ આદિ કરવા જેવા ખરા ? શરીર પણ આપણા તાબામાં નથી તો બીજાનું તો પૂછવું શું ? સનતકુમાર ચક્રવતીના રૂપની પ્રશંસા દેવલોકમાં થઈ. મિથ્યાત્વી દેવાથી આ પ્રશંસા સહન ન થઈ એટલે બે દે પરીક્ષા કરવા મનુષ્યનું રૂપ લઈને પૃથ્વી પર આવ્યા. સનતકુમાર ચક્રી શું કહે છે–અત્યારે તો હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો છું. તમારે મારું ખરું રૂપ જેવું હોય તે હું રાજસભામાં બરાબર સજજ થઈને બેઠો હોઉં ત્યારે આવજે. ચક્રીને પિતાના રૂપનો મદ આવ્યું. આ મદ ક્યાં ટકે? બીજે દિવસે સવારે દેવે રાજસભામાં આવ્યા. સનતકુમારનું રૂ૫ રેતાં ઝાંખા પડી ગયા. તેમનું ડોકું જરા હાલી ગયું. સનતકુમાર પૂછે છે કેમ ! કાલ કરતાં સવાયું રૂપ લાગે છે ને ? દે કહે-સવાયું ક્યાં પૂછે છે ? તારા શરીરમાં તે એક સાથે મોટા સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા છે. આ સાંભળતા તે ચેતી ગયા. એ તો નસીબદાર કે આવા સંયેગો ઉત્પન્ન થયા છતાં ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યા, જે તેમના બદલે બીજા કેઈ હોત તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરીને બીજા કર્મો બાંધત. તમને ગળામાં દુખ્યું. ડોકટરને બતાવ્યું. ડૉકટરે તપાસીને કહ્યું કે કેન્સર છે તે આર્તધ્યાન Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ] [ શારદા શિરોમણિ રૌદ્રધ્યાન થાય ને? જો જૈનદર્શનની શ્રદ્ધા હોય કે આયુષ્ય જ્યારે પૂરું થવાનુ છે ત્યારે થવાનુ છે. અશાતા વેદનીય માંધ્યા છે તે ગમે ત્યારે ઉદયમાં આવવાના છે પણ હજુ શ્રદ્ધાના પાયા કાચા છે. મજબૂત નથી. ધન્ય છે સનતકુમાર ચક્રવર્તિને કે રોગ આવ્યા ત્યારે હાયવેય ન કરી પણ સમાધિ રાખી શકવા માટે મઢે છેડવા જેવા છે. પુણ્ય પરવારે છે ત્યારે... મહારાણા પ્રતાપને વનવગડામાં ફરતા (ર) પેટની ભૂખ તેમને ખૂબ સતાવતી હતી તે સમયે એક ભિક્ષુક પાસે બટકુ રોટલા માંગવાના પ્રસ`ગ આન્યા. ત્યારે મહારાણા પ્રતાપે કહ્યું હું ભિક્ષુક ! તું એકલેા જ રોટલેા કેમ ખાય છે? હું ખૂબ ભૂખ્યા છું. મને થાડુ ખટકુ' તેા દે. ભગવાન તારુ કલ્યાણ કરશે. ઝાડ નીચે બેસીને ભીખ માંગેલા બે રોટલાની પોટલી- છેડીને ખાવાની તૈયારી કરતા ભિક્ષુકને મેવાડના મહારાણા પ્રતાપ આજીજીભર્યાં શબ્દો કડ્ડી રહ્યા હતા. એક હાકે ધરતી ધ્રુજાવતા અને દિલ્હીના બાદશાહની નીંદ હરામ કરી દેતા મહારાણા પ્રતાપની એક દિવસ આ દશા થઈ હતી. આ બતાવે છે કે કોઈ એ મદ કરવા નહિ. પેટની આગ સાથે પ°તેામાં ભમતા પ્રતાપને ધાળે દિવસે આસમાનના તારા દેખાયા હતા. ભિક્ષુકને દયા આવી. ચીથરે વીટાળેલે એક આખા રોટલે પ્રતાપને દેવા તૈયાર થયા. પ્રતાપને ખૂબ આનંદ થયા, પણ અસાસ ! એ રોટલાના ટુકડા રાણા પ્રતાપના ભાગ્યમાં ખાવાનેા ન હતા. ભિક્ષુક અને રાણા પ્રતાપ એ જ ભૂખ્યા ન હતા. વૃક્ષ ઉપર એક ભૂખ્યુ ગીધ આવીને બેઠુ` હતુ`. ભિક્ષુકે જેવા રોટલા પ્રતાપના હાથમાં મૂકયો પૂરઝડપે આવીને તે ગીધ રોટલા ખેંચીને ચાલ્યું ગયું. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુની ધાર છૂટી. એના મુખમાંથી શબ્દો સરી પડચા. પુણ્ય પરવારે છે ત્યારે... મેટા મોટા મહારથીના માન ઉતરતા જોયા, તરત માન ઉતરતા જોયા અરે સ્થાન ઉતરતા જોયા બધાના અભિમાન ઉતરતા જોયા. મેટામેટા મહારથીઓના માન ઉતરતા જોયા, માનની સાથે સ્થાન પશુ ઉતરી ગયા. નેપેાલિયને કેટલા દેશાને જીત્યા અને તે મેટા વિજેતા મની ગયા. અબજોની સપત્તિ મેળવી પણુ આખર સેંટ હેલીનાના ટાપુમાં રખાઈ રખાઈ ને મરવું પડયું હતું અને દુર્ગાંતિમાં ગયા હશે ત્યાં પણ રૌ રૌ વેદના ભાગવવી પડશે. કયાં રહ્યા તેમના મઢ ! કોઈના મઢે ટકથા નથી ને ટકવાના નથી માટે મદ્ય કરવા જેવા નથી. મદ–માન કષાય જીવને કેટલી સતાવે છે ! એક વાર સાસુજી ઉપાશ્રયેથી સામાયિક કરીને ઘેર જતા હતા. પહેલાના જૂના જમાનામાં માણસે ભેંસેા રાખતા હતા. દૂધ વધે તે। દહીં જમાવી તેની છાશ બનાવી ગરીમાને મફત છાશ આપતા હતા. રસ્તામાં એક બહેન છાશની દોણી લઈ ને પાછી વળી. સાસુજીએ પૂછ્યુ...કેમ બેન ? છાશની દોણી લઈને પાછા આવ્યા ? પેલી એને Page #408 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩ર૯ કહ્યું; હું તમારા ઘેર છાશ લેવા ગઈ હતી પણ તમારી વહુએ કહ્યું કે ધરમાં છાશ નથી તેથી હવે બીજાના ઘેર જાઉ... છું. પેલા સાસુજી કહે બહેન ! તમે ચાલેા મારે ઘેર. આ બેનના મનમાં એમ કે વહુ નાની છે એટલે તેને ખખર નહિ હાય અથવા અસત્ય ખાલી હશે. આ સાસુ ખૂબ દયાળુ લાગે છે. કદાચ તેણે થાડી છાશ છાની ઘરમાં મૂકી રાખી હાય! માટે લાવને ત્યાં જાઉં તે ખરી! મારે ખીજાના ઘેર ધક્કા ખાવા મટે. એમ સમજી આ બેન સાસુની સાથે તેના ઘેર આવી. ઘરમાં પગ મૂકતાની સાથે સાસુએ આ બહેનને કહ્યુ` બેન ! ઘરમાં છાશ નથી. પેલી બેન તેા સાંભળતા ભડકી. આ જવાબ તા તમારી વહુએ આપ્યા હતા. જો છાશ હતી જ નહિં તે મને અહીંયા પાછી શા માટે ખેલાવી ? મને આટલી લાંબી કરવાની શી જરૂર ? સાસુજીના મનમાં અભિમાન હતું કે હજુ હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સુધી મારી વહુ કહી શકે જ કેમ કે ઘરમાં છાશ નથી. પેલી બેન તે શુ' મેલે? બિચારી પાછી જતી રહી. સાસુજીને કેવે મદ્ય હતા! આવા વનથી વહુના દિલમાંથી સાસુ સ્થાન ગુમાવી બેસે છે. મદથી વિનયના નાશ થાય છે. જીવનમાંથી વિનય ગયા એટલે બધુ' ગયું'. ધનુ' પ્રવેશ દ્વાર વિનય છે. એ પ્રવેશ દ્વાર બ`ધ થઈ ગયુ. એટલે ધમ અટકી ગયા. આવા ગેાઝારા શત્રને જીવનમાં સ્થાન આપશે નહિ. અભિમાની જીવ ખીજાની સાથે મિત્રતા લાંખા સમય સુધી ટકાવી શકતા નથી. આજે માન મદની વાત કરી. આ શત્ર આત્માનુ` કેટલુ' અહિત કરે છે તે વાત સમજયા. હવે લેાભની વાત અવસરે વિચારશુ.. ચરિત્ર : પુણ્યસારને સાત સાત કન્યાઓ સાથે પરણવાનું છે છતાં તેના મનમાં જરા પણુ આનંદ નથી પણ હવે તેા કર્યા વિના ચાલે તેમ નથી. શેઠે પુણ્યસારને પીઠી ચાળાવીને સ્નાન કરાવ્યું. તેના જૂના કપડાં કાઢી નખાવ્યા અને સા। કિમતી લગ્નને પેાશાક પહેરાયે. જરકસી જામા પહેરાવ્યા. માથે સાફા બાંધ્યા. સાફામાં કલગી બાંધી. આંગળીઓમાં હીરાની વીટીએ પહેરાવી અને ડાકમાં પણ કિંમતી રત્નના હાર પહેરાવ્યેા. હીરાથી ઝાકઝમાળ કરી દીધા. કપાળે ચાંલ્લે કરી ઘેાડે બેસાડયે।. વન વગડામાં ફરતા છેાકા ઘડીકમાં તા વરરાજા બની ગયા. કમરાજા ! તારી તેા કેવી બલિહારી છે! પુણ્યસારને ઘેાડે એસાડયા. પણ જાન તા જોઈ એ ને ! પુણ્યસારના પક્ષમાં તા કેાઈ છે નહિ. શેઠે પેાતાના પક્ષમાંથી ઘેાડા માસેાને વરઘેાડામાં મેાકલ્યા. પુણ્યસાર ઘેાડે ચઢીને વાજતે ગાજતે મ`ડપમાં આવ્યા. વરરાજાને જોઇને ગામના બધા માણસે ખાલે છે. શુ' જમાઈ છે? બધાને આનંદ છે. પણ પુણ્યસારને આનંદ નથી. મનમાં વિચાર કરે છે કે સાત સાત છેકરીઓને પરણીશ તેા ખરા પણુ પછી શું? પણ હવે બધુ ચીતરીને મૂકયુ છે એટલે કર્યા વિના છૂટકો નથી. વરરાજા માંડવે આવ્યા એટલે સાસુજીએ પાંખ્યા પછી બાજોઠ પર બેસાડયા. શેઠના થાડા માણુસેાને જમાઇના પક્ષમાં બેસાડયા હતા. ઘેાડીવાર થઇ એટલે ગાર મહારાજ મેલ્યા-કન્યા પધરાવેા; સાવધાન. સાવધાન શબ્દ સાંભળતાં કેણુ સાવધાન બની ગયુ` હતુ` ? સ્વામી રામદાસે ત્રણ વાર Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ] [ શારદા શિરમણિ સાવધાન શબ્દ સાંભળે અહો ! આ મને શું કહે છે સાવધાન. તત ત્યાંથી ઊઠી ગયા અને સંન્યાસપણું લઈ લીધું. તમે સાવધાન શબ્દ કેટલી વાર સાંભળે ? છતાં હજુ આત્મા સાવધાન બને છે ખરો? લગ્ન મંડપમાં પણ ઉદાસીનતા : સાતે કન્યાઓ સાથે હસ્તમેળાપ કરાવ્યું. સાત ફેરા ફર્યા. માતાપિતાએ કન્યાદાનમાં દીકરીઓને ઘણું ઘણું આપ્યું. લગ્ન તે ધામધૂપથી પતી ગયા. બધા હરખાય છે પણ જમાઈના મુખ પર હરખ દેખાતું નથી. તેના મનમાં તેણે જે ભૂલ કરી છે તેને હવે ખૂબ પશ્ચાતાપ છે. તેના માતાપિતા તેને યાદ આવે છે. અહો ! મારા માતાપિતા શું કરતા હશે ! મારી માતા તે મારા વિના કેવી રડતી હશે! પુરતી હશે! તેણે તે સાંજના મને જે નથી. કયાં મારા માતાપિતા અને કયાં હું! મારા માતાપિતાએ મને શોધવા માણસો મોકલ્યા હશે પણ મારો પત્તો કયાંથી પડે! કયાં ગોપાલપુર અને કયાં વલ્લભીપુર ! હું અહીં સુધી આ છું એ તે એમને કલ્પના પણ કયાંથી આવે ! મારા પિતાએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો તો પણ તેમનું હૈયું રડતું હશે ! મેં બહુ ખોટું કર્યું. કેવા વિચારો આવતા હશે ? તેઓ તો જાતે મારી શોધ કરવા નીકળ્યા હશે અને મારા સમાચાર નહિ મળ્યા છે કે નહિ મળે તેવું એટલે એ પણ કેવા દુઃખી થયા હશે ! મારા કઈ ખબર નહિ મળ્યા હોય ત્યારે મારી માતાએ કે ઝુરાપ કર્યો હશે ! એ ઊી પણ નહિ હેય ને ખાધું પણ નહિ હોય. તે રડી રડીને થાકી ગઈ હશે. તેના મનમાં રાત દિવસ એક જ રટણ હશે કે મારો લાલ કયાં હશે? મારે પુણ્યસાર અત્યારે શું કરતો હશે ? આ બધું થવામાં મારા કર્મો ભાગ ભજવે છે. મેં હારની ચોરી કરી ત્યારે મને પિતાએ ઘર બહાર કાઢી મૂક્યું ને! હું જૈન દીકરે. મારા માબાપ કેવા આદર્શ, સંસ્કારી છતાં એ ભૂલી જઈને હું કુસંસ્કારી બની ગયા! બધા વ્યસનોને ગુલામ બની ગયે. ચેરી જુગાર બધું મારા જીવનમાં આવ્યું ! મારા પિતાજી મને ઠપકો આપતા હતા પણ હું કઈ વાત કાને ધરતો ન હતે. નાની ચોરી કરતાં રાણીને હાર ચેર્યો ત્યારે મારી આ દશા થઈને! ધિક્કાર છે મને! આ પાપમાંથી હું કયારે છૂટીશ ? આ વિચાર આવતાં તેના મુખ ઉપરનો આનંદ ઓસરી જતો. આ વિચારોની સાથે એ વિચાર પણ આવ્યો કે જે પેલી દેવીઓ ઝાડ લઈને ચાલી જશે તે પછી હું ગોપાલપુર પહોંચીશ કેવી રીતે ? છોકરાના મુખ પર આનદ નથી, એટલે શેઠના મનમાં પણ થાય છે કે જે પરણનાર છોકરો અત્યારથી ઉદાસ છે તે પછી મારી છેકરીઓની જિંદગીનુ શું? તેમની જિંદગી પણ બગડી જાય. શેઠ આ રીતે વિચાર કરે છે. પુયસારના મનમાં તે વિચારોના અવનવા તરંગે ઊઠી રહ્યા છે. ઘડીકમાં માબાપ યાદ આવે છે, ઘડીકમાં ગામ યાદ આવે છે, તે ઘડીકમાં રત્નસુંદરી યાદ આવે છે. પાછે વિચાર કરે છે કે Page #410 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] | [ ૩૩૧ વિધિના લખ્યા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. પરણું તો રત્નસુંદરીને પરણું, કયાં આવી આ સાત વાર ઠોકર રસુ દરીને પરણવી એ તે સાચી. જ્યાં સુધી એને નહિ પરણું ત્યાં સુધી મને ઠંડક નહિ થાય. લગ્ન તે ખૂબ ધામધૂમથી પતી ગયા. હવે સાતે દીકરીઓને સાસરે વળાવવાની છે પણ એમનું સાસરું કયાં છે એ ખબર નથી. આ છોકરાને કેઈએ પૂછ્યું નથી કે તારું ગામ કયું? તારો દેશ કયો? તારા માતાપિતા કોણ? તારું કુળ કેણ? કાંઈ પૃછા કરી નથી. એટલે વળાવીને મેકલવી કયાં? પુણ્યસાર માટે શેઠે એક સુંદર મહેલ રાખ્યો છે ત્યાં મોકલવાની. દેવના વચન પ્રમાણે આ છોકરા સાથે સાતેને પરણાવી. સાતે દીકરીઓના લગ્ન પતી ગયા. શેઠે પિતાની દીકરીઓને દાયજો આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. હીરા, માણેક, સોના, મેતી, ચાંદી ભરપૂર દાય આપ્યો. હવે સાતે દીકરીઓને વળાવવાની તૈયારી કરે છે. માતાપિતા બધા ઉદાસ થઈ ગયા. તેઓ રડવા લાગ્યા. ત્યાં કેવું કરૂણ વાતાવરણ સર્જાશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૯ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૩૮ : તા. ૯-૮-૮૫ અનંત જ્ઞાનીઓએ આ સંસારને અતિ ભયંકર કહ્યો છે. શા માટે સંસાર ભયંકર ? સંસારમાં હમણાં જીવ સુખી હેય ને સુખ ટકવાના ભસે બેઠો અને એકાએક તે સુખ લુંટાઈ જાય. તે એવું લુંટાય કે એને પિોક મૂકાવે. તો જે સંસારમાં કાળ જીવને આવું વારંવાર ઠગ્યા કરે ને રડાવ્યા કરે એ સંસાર શું મહા ભયંકર નહિ? એક લેકમાં કહ્યું છે કે दर्शयन् किमपि सुख वैभवम्, संहरंस्तदपि सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनम, कम्बलबटुकोऽयमत्रैवरे ।। આ કાળ એવો માયાવી ખેલાડી છે કે હમણું કાંઈક સુખ વૈભવ બતાવે અને એ જ એકાએક સંહરી લે છે, ઝૂંટવી લે છે. આ વસ્તુ સંસારમાં છે. મેક્ષમાં નથી. મોક્ષમાં ગયેલા જીવને કાળ ઠગી શકતું નથી. સંસારમાં જીવને કાળ ઠગે છે માટે સંસાર અતિ ભયંકર છે. આ ભયંકરતા સમજીને મેટા ચક્રવતીએ પણ સંસારને ત્યાગ કરીને ચારિત્રમાર્ગનો સ્વીકાર કરે છે અને ક્રમે ક્રમે જયાં કાળની ઠગાઈ પહોંચતી નથી એવા મોક્ષને મેળવીને જપે છે. જે ચક્રવતીઓ આ કાળની ઠગાઈને સમજતા નથી અને જિંદગીના છેડા સુધી ચક્રવતી પશુના ઠાઠને વળગ્યા રહે છે એને શું કાળ છોડે છે ખરો? ના. છેવટે આયુષ્ય પુરૂં થતાં તે એ સુખને ઝૂંટવે છે. સંસારમાં ઠગારા કાળનું કામ આ કે જીવને ઘડીક સુખ દેખાડવું ને ઘડીકમાં જીવની ધારણ બહાર એ લૂંટી લેવું પછી ચાહે એ જીવ નાની કીડીને હોય કે મોટો ઈદ્ર હોય. આખા સંસારમા દષ્ટિ કરો કે કયાંય કોઈ જીવને કાળ ઠગત ન હોય અને જે સુખ હોય તે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨] ( શારદા શિરમણિ શાશ્વત કાળને માટે કાયમ રહે. આ કોઈ જીવ હેય તે શેધી લાવે. મળે જ નહિ. માત્ર મોક્ષને કાળ પ્રવાહ એ છે કે કાળનું ત્યાં કાંઈ ચાલી શકે નહિ. ત્યાંના સુખને લૂંટી શકે નહિ. અનંતાનંત કાળ વીતશે પણ કાળની ફર્લાગ ત્યાં કાંઈ કરી શકે નહિ. બાકી જે સંસારમાં રહેવું છે તો સમજી લેવું કે જીવ ઠગારાના ગામમાં વસ્યો છે. “સંસાર એટલે ઠગારાનું ગામ.” તેમાં જીવ આજે નહિ તે કાલે પણ લુંટાવાને, માટે મોટા મોટા ચક્રવત એ પણ ઠગાઈવાળા સંસારને બદલે બિનઠગાઈવાળા મોક્ષનો આદર કરે છે. એ મોક્ષ માટે સંસારના સુખોનો ત્યાગ કરે છે. જે ઠગાઈ વિનાનાં મોક્ષના સુખે જોઈએ છે તે ઠગાઈવાળા સંસારના સુખને છેડે. કેઈ કહે કે નરકના જીવેને સુખ નથી. એમને સંસારના સુખ ભોગવવાના નથી તો તેમને મોક્ષ કેમ થતો નથી? ભાઈ! એમણે હૃદયથી સંસારના સુખો છોડયા નથી. હજુ તે સુખની લાલસા છૂટી નથી. એક પરમાધામી નારકીને ઘા કરીને ગયો. ત્યાં બીજે આવે. હજુ અડધી સેકંડ પણ ઘા બંધ પડે છે. એને એટલી અડધી સેકંડ શાતા વળી ત્યાં તેને હાશ થાય છે. મારકુટમાંથી છૂટવા માટે દેડધામ કરે છે. આ હાશ શરીરના સુખની લાલસા છે. એટલું પણ છે ત્યાં સુધી મોક્ષના સુખ કેવી રીતે મળે? ઘાણીમાં પીલાતા મુનિને સંસાર સુખની કે શરીર સુખની લાલસા ન હતી. એટલે મનમાં એમ ન થયું કે ક્યારે આ પિલામણમાંથી છૂટું ! માટે એમને તરત મેક્ષના સુખો મળ્યા. બંધક મુનિની ચામડી ઉતારી પણ મનમાં એમ ન થયું કે હાય! આ ચામડી ઉતારવાની પીડા કયારે મટે ? શરીરના એક સ્થાને ચામડી ઉતરવાની પૂરી થઈ, ક્ષણ પછી બીજે શરૂ થાય. એટલે વચલી ક્ષણમાં પણ એમ નહિ કે હાશ! હે જ સારું લાગ્યું. ના. હે.... જરાય એવા ભાવ નહિ! “હાશ” એ શરીર સુખની લાલસાના ઘરની છે. એમને એ લાલસા ન હતી. ઇન્દ્રિય સુખશાતાની જરૂર ન હતી. એવા સુખો પ્રત્યે જવલંત વૈરાગ્ય હતે. કાળ ખેલાડી જે ઈન્દ્રિય સુખને અવશ્ય ઝૂંટવે એવા સુખને શું મહત્વ આપવું? એને રાગ શા માટે કરે? એ ન જોઈએ માટે એમને તરત મોક્ષ સુખ મળ્યા. એ સુખ મેળવવા માટે સંસાર સુખની માયા મૂકવી પડે કારણ કે સંસારના સુખ રાગ કરાવે છે. એ રાગ હોય ત્યાં સુધી વૈરાગ્ય ન આવે. વૈરાગ્ય વિના વીતરાગભાવ ન આવે અને વીતરાગભાવ વિના મેક્ષ ન મળે. સંસાર સુખને રાગ જીવને મારનાર છે. એ અપ્રશસ્ત રાગ છે. મેક્ષ સુખને રાગ એ પ્રશસ્ત રાગ છે. એ રાગ સંસાર સુખને મારનારો છે. વીતરાગ બનાવનારે ને મક્ષ અપાવનાર છે. સંસાર સુખનો રાગ સમસ્ત દોષ, દુર્ગણે, અને દુષ્કૃત્યને પિષે છે. મેક્ષ સુખના રાગમાં એવું નથી. મોક્ષ સુખને રાગ એટલે મેક્ષની ઈચ્છા. જેને મોક્ષની ઈચ્છા થઈ એ શું ઈચ્છે? મારી બધી ઈચ્છાઓ નાશ પામે. મારા સંસારને અંત આવે કારણ કે આ સંસાર અનેક વાતની ઈચછાઓ કરાવે છે. આ ઈચ્છાઓ પૂરી Page #412 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૩૩૩ કરવા કેટલા દેશે અને દુષ્કૃત્ય આચરવા પડે છે. સંસાર સુખની ઇચ્છા એ પાપની માતા છે. એક ઈચ્છા પૂરી કરવા ગયા ત્યાં બીજી અનેક ઈચ્છાઓની ફેજ ઉતરી પડે છે. જેમ કે કઈ માને કે હું પત્ની લાવું એટલે મને સુખ મળે, આ ઈચ્છા પૂરી થઈ. પત્ની પરણ્યા પછી ઘર વસાવવાથી લઈને કેટલી ઈચ્છાઓ જાગે? સંસાર સુખની ઈરછા કયારેય કાયમ માટે શમતી નથી. આજે તમને પેંડા ખાવાનું મન થાય. પેંડા ખાધા એટલે એ ઈચ્છા શમી ગઈ પણ બીજે દિવસે પાછી એવી ઈચ્છા થાય છે. સંસાર સુખની ઈચ્છાઓ દેવ-ગુરૂ-ધર્મને ભૂલાવે, પુણ્યના માર્ગને ભૂલાવે અને બીજી બાજુ અઢળક પાપો કરાવી જીવને દુર્ગતિના દુઃખમાં ધકેલે; માટે યાદ રાખજો કે “સંસાર સુખની ઈચ્છા મારનારી છે અને મોક્ષ સુખની જવલંત ઈચ્છા તોરનારી છે.” સંસારી સુખે મૂકાય તો મોક્ષ મળે. ચકવતીએાએ પણ મૂકયા તો મોક્ષ સુખને પામ્યા, અથવા મોક્ષ સુખની નિકટ થયા. જે ચકવતીઓએ એ સુખને જાતે ન છેડ્યા એમને રૌ રૌ દુઃખભરી નરકમાં પૂરાઈ જવું પડ્યું. જે સુખની મમતા ચક્રવતી જેવાને પણ ડૂબાડે તો પછી આપણું તો પૂછવું શું? જે એમનાય સુખને કાળ ગૂંટવી લે તો આપણી તો વાત જ શી કરવી ! માટે સંસાર સુખની મમતા છોડવા જેવી છે. એ છોડીશું તો મોક્ષ સુખ નજીક થશે. મેક્ષના સુખ મેળવવા છે તે આંતર શત્રુઓ પર વિજય મેળવા પડશે. આપણે બે દિવસથી વાત ચાલે છે. કામ, ક્રોધ, માન-મદ એ શત્રુઓ આત્માને કેવા અહિતકર્તા છે. એ વાત સમજ્યા. હવે લેભ શત્રુ કેવો છે તે સમજીએ. બધા શત્રુઓમાં સૌથી વધુમાં વધુ ભયંકર હોય તો તે છે લેભ. લેભ જન્મે છે ઈચ્છામાંથી. આ વસ્તુ હું કેવી રીતે મેળવું ? આ જાગેલી ઈરછા એ વસ્તુ મેળવવા માટે જીવ પાસે પ્રવૃત્તિ કરાવે, તેને પુર્યોદય હોય તે પ્રવૃત્તિ સફળ બને છે. તેને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય પછી જીવને તૃપ્તિ થતી નથી. એક વસ્તુની પ્રાપ્તિ થઈ તે બીજી વસ્તુની ઈચ્છા થાય છે. પહેલી ઈચ્છા થાય તેની પૂર્તિ કરવા પ્રવૃત્તિ કરાય. પુર્યોદય હોય તે પ્રવૃત્તિથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ-પછી અતૃપ્તિ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે “ જાણો તલ્લા રો, ચા સોદો પવજેમ જેમ લેભ થાય તેમ લેભ વધે. એક ઈચ્છા પૂરી ન થાય ત્યાં ૧૦ ઈચ્છાઓ ઊભી થઈ જાય. એ ૧૦ ઈચ્છાઓ બીજી અનેક ઈચ્છાઓને ઊભી કરે. આ રીતે જીવનની સમાપ્તિ થાય પણ ઈચ્છાઓની સમાપ્તિ થતી નથી. આ રીતે જીવન અશાંતિમાં પસાર થઈ જાય છે. પિતાની પાસે છે તેના કરતાં વધુ કેવી રીતે મળે ? ભી આત્મા સદાય આ વિચારે ઘડતો હોય છે. તેની દ્રષ્ટિમાં પિતાની પાસે ગમે તેટલું છે તે નજરમાં નથી આવતું પણ “નથી” તેની સામે દષ્ટિ વધુ દોડે છે. આથી તેનું મન અશાંત રહ્યા કરે છે. જ્ઞાનીની દૃષ્ટિએ તે સુકમમાં સુક્ષમ લેભ પણ જીવને સર્વજ્ઞ સર્વદશી બનતા અટકાવે છે. “વિળાવ મં નિવE vs અને નાગરિ વસતિ ” આચારંગ સૂત્રમાં ભગવાન સમજાવે છે કે જે નિર્લોભ વૃત્તિથી લેભને જીતે છે અને પ્રથમ લેભને ત્યાગ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪] [ શારદા શિરેમણિ કરીને જે ત્યાગી બને છે તે આત્મા કમરહિત થઈને સર્વજ્ઞ અને સર્વદશી બને છે. સંજવલનો લેભ સર્વથા જાય ત્યારે મહનીય કર્મ ક્ષીણ થાય છે. મોહનીયના ક્ષય થવા પર ઘાતી કર્મોનો ક્ષય થાય છે પછી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થઈ જાય છે. માટે લેભને જીતવાની જરૂર છે. લેભ તે સર્વ ગુણોનો નાશ કરે છે. હેત પ્રીત હણે ક્રોધ, માન વિનયને હણે, મિત્રતાને હણે માયા, લેભિ તે સર્વને હણે. કોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાને નાશ કરે છે અને લેભ તે સર્વગુણને નાશ કરે છે. લેભી. માણસ પૈસા ખાતર કેટલે ક્રર બની જાય છે અને કેવો ભયંકર અનર્થ કરી બેસે છે. કંઇક વાર સામાન્ય બાબતમાં પણ તે ઘેર પાપ કરતાં પાછું વાળીને જેતે નથી. લેભે સજેલે અનર્થઃ એક સામાન્ય માણસ નેકરીઓથી છૂટીને સાંજે ઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં દારૂડિયાઓનું ટોળું બેઠેલું જોયું. તે બધા ભેગા થઈને દારૂ પીતા હતા. તે દારૂડિયાઓએ આ માણસને રસ્તામાંથી જતો જોયો. તેમને થયું કે આ માણસનું ખિસ્સે ભારે લાગે છે. નક્કી તેમાં સારી રકમ હશે. એટલે તેઓએ તેને બોલાવ્યો. તેને કહ્યું આટલી નાની બાટલી તો પી. આ માણસ કહે મેં કોઈ દિવસ દારૂ પીધો નથી એટલે મારે પી નથી. તે ભલે નથી પીધે પણ ટેસ્ટ તો કરી જે. ખૂબ મઝા આવશે. તે માણસ ઘણી ના પાડે છે, છતાં દારૂડિયાઓએ તેને પરાણે નાની બેટલ પીવડાવી. તે થોડું ગલ્લાતલ્લા કરવા લાગ્યા પછી પરાણે બીજી પીવરાવી દીધી. એટલે તે બેહોશ જેવો બની ગયો. તેનું ખિસ્સે ભારે દેખાતું હતું એટલે તેમની દાનત બગડી. તેણે પહેરેલું ખમીસ કાઢી લીધું જ્યાં દારૂનો ભઠ્ઠો સળગતે હતા તેમાં બે જણાએ ઉંચકીને તેને નાંખી દીધે. તે માણસ તે તેમાં બળી ગયો. આ પાપ કરાવ્યું કેણે? લેજે. તે માણસના ખિસ્સામાંથી પૈસા કાઢયા. પૈસા ગણ્યા તે હતા માત્ર ૨૫૦ રૂપિયા. આટલા પૈસાના લેભે માણસને જીવતો સળગાવી મૂકે. આટલી મામુલી રકમ ખાતર કેવી ભયંકર હત્યા! લેભ જીવનમાં ફરતા લાવે છે, ઈર્ષ લાવે છે, માયાવી બનાવે છે અને ક્રોધ પણ કરાવે છે, દંભી બનાવે છે અને હિંસક પણ બનાવે છે. એકની પાછળ અનેક અવગુણે આવે છે. દુનિયાના ઈતિહાસ નજર સામે લાવો તો જણાશે કે ધરતીના એક ટુકડા ખાતર લાખો-કરોડે માણસની કલેઆમ થઈ ગઈ છે. તેમને એ ખ્યાલ નથી કે જે ધરતીના ટુકડા માટે આટલા નો કચ્ચરઘાણ વળી ગયે, લોહીની નદીઓ વહાવી તે ધરતીને ટુકડે પિતાને બનાવી શકયા નથી ને આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યા ગયા છે. મમ્મણ શેઠ પાસે કેટલી અઢળક સંપત્તિ હતી! પણ લેભે તેના પર એ અો જમાવ્યો હતો કે લાકડાના ટુકડા ખાતર મુશળધાર વરસાદમાં નદીના પૂરમાં પડનારા Page #414 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] | [ ૩૩૫ મમ્મણ શેઠની કેટલી લાચારી ! પરિઝની તીવ્ર મૂછથી તે સાતમી નરકમાં ભયંકર દુઃખ ભોગવવા ચાલ્યો ગયો. આઠ આનામાં સંતોષથી જીવન જીવનારા પુણીયા શ્રાવકની કેટલી અમીરાઈ ! તે ભગવાનને પરમ શ્રાવક બની ગયે. આ લેભને જીતવા માટે અનંત જ્ઞાનીઓના ટંકશાળી વચનો આત્મસાત કરવા પડે તેમ છે. જ્યારે એ વચનો આત્મસાત થશે ત્યારે એને આત્મા પોકારી ઉઠશે. લોભને કહેજો કે તું સૌનો સરદાર, મારે પણ સંતોષ તણે સહકાર તું ઘા કરે તૃષ્ણ તણો, હું સાથ લઉ તૃપ્તિ તણો પણ લોભી મારે થવું નથી ને દુગતિમાં હવે જવું નથી. દુર્ગુણને કઈ લોભને કહી દે કે તારે આવવું હોય તે આવ પણ મેં સંતોષનો સહકાર લીધે છે. હવે હું તારી ચાલબાજીમાં ફસાવાને નથી. તું તૃષ્ણને ઘા કરે પણ મારે તૃપ્તિને સાથ છે. હવે મારે લેભી બનવું નથી અને દુર્ગતિમાં જવું નથી. મને દુર્ગતિ નો ભય લાગ્યો છે. હવે તો તારી હાર છે. તારા ઉપર વિજય મેળવીને જંપીશ. આ લેભની વાત થઈ. હવે છેલ્લો આંતરશત્ર છે હર્ષ. પૂર્વના પુર્યોદયે સંપત્તિ સારી મળે, લોકમાં માન-સન્માન મળે, બધે તમારી વાહ વાહ બોલાય, ભણવામાં પણ ખૂબ આગળ વધ્યા હે, કેઈ સારી પદવી મળી ગઈ, આ બધું મળવા પર અતિ હર્ષઘેલા થવું એ પણ નુકશાનકર્તા છે. અતિ હર્ષમાં માનવી સારાસારને વિવેક ભૂલી જાય છે. પોતે શું બોલે છે એનું પણ એને ભાન નથી રહેતું. કેઈ વાર તો હર્ષમાં આવી જઈને એવા વચનો આપી દે છે કે એનું પાલન કરવું તેને દુઃખરૂપ બની જાય છે. કેઈ વાર વધુ ધન મેળવવાના હર્ષમાં પિતાની સ્થિતિ જોયા વિના ધંધામાં ઝૂકાવી દે છે પરિણામે જે મૂડી હતી તે ગુમાવાનો વખત આવે છે. આ રીતે સંસારની કઈ પણ બાબતમાં હર્ષ ઘેલા થઈ જવાથી અનર્થોની પરંપરા ઊભી થઈ જાય છે. આજે જગતના મોટા ભાગના છે બીજાને દુઃખી થતાં જોઈને હર્ષ મનાવે છે. એક વાર શ્રીમંતોના બંગલામાં કેઈકે છેષ બુદ્ધિથી દિવાસળી સળગાવીને નાંખી. તે દિવાસળી બંગલામાં કપડાના ઢગલા પર પડી. તેમાં ભારે આગ લાગી ગઈ. બંબાવાળાને ફેન કરીને બોલાવ્યા પણ તેમને આવતા વાર લાગી. આગ તે ભડકે વધતી જતી હતી. આગ જેવું કંઈ શસ્ત્ર નથી. विसप्पे सव्वओ धारे, बहुपाणि विणासणे । થિનારું સર, તer ગોરું ઢીવર | ઉત.અ.૩૫.ગા.૧૨ ભગવાન બેલ્યા છે કે બધી દિશાઓમાં શની ધારા સમાન ફેલાનારી ઘણું અને નાશ કરનારી અગ્નિ સમાન બીજુ કેઈ શસ્ત્ર નથી. એટલા માટે સાધુ કયારે Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ] [ શારદા શિરોમણિ પણ અગ્નિ સળગાવે નહિ, બીજા પાસે સળગાવે નહિ અને સળગાવે તેને અનુમોદના પણ ન આપે. બંગલામાં લાગેલી આગ તો પવનવેગે વધવા લાગી. બંગલાની બાજુમાં બેચાર મકાનો અને ૧૫ થી ૨૦ ગરીબોના ઝૂંપડા હતા. આ બધું સળગવા લાગ્યું. મકાનો બળવા લાગ્યા ને ઝૂંપડા તો બળીને ખાખ થઈ ગયા, પણ એટલું સારું થયું કે કઈ માણસો તેમાં ઝડપાયા નહિ. બધા સાવચેત બની ગયા એટલે બચી ગયા. જેના ઝૂંપડા બળી ગયા છે એવો એક માણસ ઊભો ઊભે બીડી પીતા હતા. રસ્તે જતાં એક માણસે પૂછ્યું, ભાઈ ! તમારા બધાના ઝૂંપડા બળી ગયા તેથી તેને ખૂબ દુઃખ થતું હશે ? આ માણસ શું કહે છે–ના....ભાઈ..ના.....એમાં દુઃખ શું ? મને તે આનંદ છે. પેલા માણસને આનંદ શબ્દ સાંભળી આશ્ચર્ય થયું કે પિતાના રહેવાના ઝૂંપડા બળી ગયા છતાં કહે છે મને આનંદ છે. ભાઈ! આ સ્થિતિમાં દુઃખ થવું જોઈએ તેને બદલે તેને આનંદ કેમ થાય છે? ભાઈ ! મને આનંદ એટલા માટે છે કે મારું તો એક નાનું ઝૂંપડું બળી ગયું છે પણ આ શ્રીમતેના તે બંગલા બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. બંગલાની સાથે બીજી કંઈક વસ્તુઓ સાફ થઈ ગઈ હશે. મેં તો કાંઈ ગુમાવ્યું નથી. જ્યારે આ શ્રીમતેએ તે લાખો રૂપિયાની મૂડી ગુમાવી છે. મારા મનમાં ઘણી વાર થતું કે આ શ્રીમંતોને કેવી રીતે મુશ્કેલીમાં મૂકવા ? કેવી રીતે દુઃખી કરવા? મેં તો કાંઈ કર્યું નથી પણ કુદરતે તેને બધું બરાબર બતાવી દીધું છે. એ બધા આ જ દાવના હતા. બીજાને દુઃખી જોઈને આનંદ મનાવનારા જીવો દુનિયામાં ઘણું છે. પણ તેમને ખબર નથી કે આ મારો અલ્પ સમયને આનંદ કેટલા લાંબા સમયની આપત્તિમાં ધકેલી દેશે. ત્યાં કેવા દુઓ ભેગવવા પડશે. બીજાને દુઃખી જોઈને હર્ષ મનાવ એ માનવતાનું લક્ષણ નથી. એવા માનવને દાનવ કહીએ તે કહી શકાય. ભગવાને ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિ બતાવી છે તેમાં ૧૬ કષાય અને નવ નેકષાય. તેમાં હર્ષ એ રતિ નોકષાય છે. કષાયને ઉત્તેજિત કરે તેનું નામ નેકષાય, માટે આ બધી કષાયે છે તેને છોડવા જેવી છે. કામ, ક્રોધ, માન-મદ–લેભ અને હર્ષ આ આંતર શત્રુઓ છે. તેમના પર વિજય મેળવવા માટે સંસારની નશ્વરતા અને કર્મના વિપાકની વિચિત્રતા હંમેશા દષ્ટિ પથ પર રાખવા. જેણે આંતર શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે એવા શ્રમણ ભગવાન મહાવીરના શ્રીમુખેથી જ્ઞાનગંગા વહી રહી છે. તૃષાતુર બનેલા છેઉલ્લાસથી એનું પાન કરી રહ્યા છે. આનંદ ગાથા પતિ પણ એ જ્ઞાનગંગાનું આસ્વાદન કરી રહ્યા છે. ભગવાનની દેશના પૂર્ણ થયા બાદ પરિષદ પાછી ગઈ. જિતશત્રુ રાજા પણ પાછા ગયા. આનંદ ગાથાપતિ રવાના ન થયા. જેને બરાબર ભૂખ લાગી છે તેવા આનંદ ગાથાપતિ બેસી રહ્યા. આનંદ ગાથા પતિને ભગવાનની દેશના સાંભળી ખૂબ હર્ષ-ઉલ્લાસ આવ્યો. કાનેથી સાંભળતા Page #416 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૩૭ ગયા ને વાણી સીધી હૃદયમાં ઉતરતી ગઈ. તમે બધા કાનથી સાંભળે છે, પણ જ્યાં સુધી હૃદયમાં ઉતરી નથી ત્યાં સુધી માત્ર કાનને રાજી કર્યાં છે. જ્યારે વીવાણીને નાદ અંતર સુધી પહેાંચશે ત્યારે એ વિચાર કરો કે મારે છેાડવા જેવું શું છે? જાગુવા જેવું શુ છે ? અને ગ્રહણ કરવા જેવુ' શું છે? તે આત્મામાં હેય જ્ઞેય અને ઉપાદેયને વિવેક જાગશે. પુણ્ય પાપનું ભાન થશે. જિનવાણી સાંભળ્યા પછી આ વિવેક ન આવે તે સમજવુ' કે 'મે' માત્ર મારા કાનને રાજી કર્યાં છે પણ આત્માને રાજી કર્યાં નથી. કોણ પ્રધાન? પુણ્ય કે પુરૂષાથ? : એક વાર એ મિત્રા વચ્ચે વાદાવાદી થઇ. એક કહે આ દુનિયામાં પુરૂષા જીતે. બીજો મિત્ર કહે પુણ્ય જીતે. એક કહે પુરૂષાર્થ પ્રધાન છે. બીજો કહે પુણ્ય પ્રધાન છે. સંસારમાં પુણ્ય પ્રધાન છે અને આધ્યાત્મિક ષ્ટિએ પુરૂષા પ્રધાન છે. આ બંને વાદાવાદી કર્યાં કરે. એક દિવસ તેઓ વાત કરતા ફરતા ફરતા ધર્મશાળામાં ગયા. ધર્મશાળામાં જઈને તેણે આરડી ખાલી. આરડીમાં એક પલંગ પડયા હતા. તેના પર સૂઈ ગયા. જે પુરૂષાને પ્રધાન માને છે તે પુરૂષાથ કરવા ત્રણ માળ ચડયો. ત્યાં રૂમમાં કોઇ હતું નહિ. રૂમ ખુલ્લી હતી. ત્યાં મિઠાઇનું પેકેટ પડેલું જોયું. પેકેટ ખેાલ્યુ. તે તેમાં ૩ર પેઠા હતા. તે તે પેંડા જોઈ ને ખૂબ ખુશ થઇ ગયેા. ખૂબ કકડીને ભૂખ લાગી હતી એટલે એક સાથે ૧૦-૧૨ પેડા તેા ખાઈ ગયા પછી તેના મનમાં થયું મારા મિત્ર ભૂખ્યા-તરસ્યેા નીચે સૂતા છે તે તેના માટે આ પેંડા લઈ જાઉ. તેને ખવડાવીશ. પુરૂષાને માનનારા મિત્ર ત્રીજે માળથી નીચે આણ્યે. ઓરડામાં જઈ ને જેયુ' તેા પેલે પુછ્યવાદી પલ'ગમાં ઘસઘસાટ ઊંધતા હતા. તેને જગાડતા કહે છે કે હું અભાગીયા ! શું હજુ ઊંઘે છે ! ઉઠ, ઊભા થા. પેલે તા એકદમ આંખા ચાળતા ચેાળતા ઊભેા થયા. મિત્ર! શુ છે? અરે પાગલ ! તુ પુણ્ય પુણ્ય કડ્ડીને સૂઈ ગયા પણ મેં ત્રઝુ માળ ચઢવાના પુરૂષાર્થ કર્યાં. ત્યાં એક ડખ્ખા જોયા. તેમાંથી પેડા મળ્યા. મે ૧૬ પેડા ખાધા છે ને ૧૬ તારા માટે રાખ્યા છે. હવે તું જ કહે કે મેં પુરૂષાથ ન કર્યાં હાત તા આ પેંડા કાણુ લાવત ? હવે તું કબૂલ કરીશ ને કે પુણ્ય કરતાં પુરૂષા વધુ ચઢે. પુરૂષાર્થની પ્રાબલ્યતા : આ સાંભળીને પુણ્યવાદીને હસવું આવ્યું. તેણે પે'ડા હાથમાં લીધા પછી કહ્યું-મિત્ર ! તને ભાન નથી કે આ પેંડા મને કોણે આપ્યા. હું તે અહીં સૂતા છું. મેં ઉપર આવવાના પુરૂષાથ કર્યાં નથી. હું ત્રણ માળ ચઢયા નથી. પે'ડા લાવવાની મહેનત તેં કરી. પેકેટમાંથી પેંડા તું લઈ આવ્યે.. હું તે સૂતેલે હતા. સૂતેલેા જગાડીને મને સામેથી પે'ડા આપવા તુ આળ્યે, માટે સમજ તને અડી સુધી ઊંઘતા જગાડીને આપવાની પ્રેરણા કણે આપી ? મારા પુણ્યે. નહિતર મેં કયાં પેડા જેયા હતા! મને કયાં ખબર હતી કે તને પે'ડા મળ્યા છે ? તે ધાયુ હેાત તે તું એકલા બધા પે'ડા ખાઈ શકત પણ મારું પુણ્ય હતુ એટલે તેં મને જગાડીને ૨૩ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] [ શારદા શિરમણિ પંડા આપ્યા. હવે તું જ કહે કે પુણ્ય જીતે કે પુરૂષાર્થ. પુરૂષાર્થવાદીને થયું કે વાત તો સાચી છે. અહીં જ્ઞાની આપણને એ સમજાવે છે કે સંસારમાં પુણ્યના આધારે જીત મળે છે જ્યારે આધ્યાત્મિક જગતમાં પુરૂષાર્થને આધારે વિજય મળે છે. આજે કંઈક વાર પાપી આત્માઓ પૂજાતા લાગે છે, કારણ કે તેમના પક્ષમાં પૂર્વનું પુણ્ય છે. કંઈક વાર ધમી સજજન આત્માઓ સંસારમાં દુઃખી થતાં હોય છે કારણ કે તેમના પક્ષમાં પૂર્વના પુયની ખામી છે. બીજી વાત સાધનાના માર્ગે પ્રયાણ કર્યા પછી પાપી આત્માઓ પણ થોડા સમયમાં પિતાનું શ્રેય સાધી ગયા છે કારણ કે આ માર્ગમાં તેમને પુરૂષાર્થ જોરદાર હતે. દા. ત. અર્જુનમાળી, પરદેશી રાજા. કંઈક વાર ધમી આત્માઓ સાધનાના જીવનને પામ્યા પછી હારી ગયા છે કારણ કે તેમના પુરૂષાર્થમાં ખામી છે. દુનિયામાં સફળતા મેળવવા માટે પુણ્ય જોઈએ છે અને સાધનાના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પુરૂષાર્થની જરૂર છે. જ્ઞાની આપણને સમજાવે છે કે આ દુનિયાની તમારી બધી અનુકૂળતાએ પુણ્યને આધીન છે. જ્યાં સુધી પુય સલામત ત્યાં સુધી તમે સલામત. જે દિવસે જે ઘડીએ એ પરવારે તે દિવસે તમે પણ પરવારી ગયા. જ્યાં સુધી પુણ્ય અનુકૂળ ત્યાં સુધી લીલાલ્હેર અને જ્યાં એ પ્રતિકૂળ થયું ત્યાં કાળો કેર. જીવનમાં કઈ પણ સાધના આરાધના કરીને તેમાં સફળતા મેળવવી સહેલી છે કારણ કે તેની ચાવી તમારા પિતાના પુરુષાર્થમાં છે. એટલે પુરૂષાર્થ પ્રચંડ તેટલી સફળતા જલદી. શ્રીમંત, સુખી, ધનાઢય બનવું એ પુણ્યને આધીન છે જ્યારે ગરીબાઈમાં દિલની અમીરી જાળવવી એ પિતાને આધીન છે. માન-સન્માન મળે, સત્કાર મળે એ પુણ્યના કારણે મળે જ્યારે કઈ અપમાન કરે કે તિરસ્કાર કરે એમાં મનની મસ્તી ટકાવી રાખવી એ કામ આપશુ પિતાનું છે. પુણ્ય ચકવતી બનાવે જયાર પુરૂષાર્થ કેવળજ્ઞાની બનાવે, માટે સમજે. આ ઉત્તમ જીવનમાં પરાધીન વસ્તુઓ મેળવવા પાછળ શક્તિઓનો વ્યય ન કરતાં સ્વાધીન એવા આત્મગુણને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરો તે જરૂર એક વાર સફળતા મેળવી શકશો. આનંદ ગાથાપતિએ ભગવાનની વાણી સાંભળી. વાણી સાંભળતા તેમના રોમરોમમાં ઉલાસ આવ્યા. તેમના સાડા ત્રણ કોડ રોમરાય ઊંચા થઈ ગયા. ભગવાન ! આપની શી વાત કરું ! શું આપની તેજસ્વી વાણું છે. આપની વાણના અક્ષર અક્ષરમાં આત્માને આનંદ છે. તેના શબ્દ શદમાં શાંતિના ઝરણા વહે છે. તેના વાક્ય વાક્યમાં વીતરાગતાને વીલપાવર ભર્યો છે અને પપદમાં પરમ પદની પ્રાપ્તિના સોપાન રહેલા છે. ભગવાનની વાણીનું પાન કરતાં તેમનું હૈયું એટલું બધું ઉલસી ગયું છે કે વાત પૂછે મા. માણસના મુખ પર આટલે ઉલ્લાસ હોય એ મુખ કાંઈ છાનું રહે ખરું ! તમારા ઘેર કેઈ મહેમાન આવ્યા. તે જે તમને ગમતા હશે તે ફેઈસ સારે રહેશે અને નહિ ગમતા હોય તે પણ મુખ છાનું નહિ રહે. તમે કદાચ વાતને ગોપવવા જાવ તે પણ મુખને કેમેરે તે જેવું હોય તેવું બતાવી દે. આનંદ કહે છે પ્રભુ ! મારે Page #418 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૩૩૯ જન્મારો સફળ બની ગયો. મારું જીવન ધન્ય બની ગયું. મારા મહાન ભાગ્યદયે મને આપની વાણી સાંભળવા મળી. આ જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ગયો ત્યાં કાન મળ્યા ન હતાં. આજે પંચેન્દ્રિયપણુમાં આવ્યું તો કાન મળ્યા. કાન મળ્યા તો હું આપની વાણી સાંભળી શક્યો. આનંદ પિતાને હર્ષ વ્યકત કરે છે. હે ભગવાન ! આપના વચનેની હું યથાર્થ શ્રદ્ધા કરું છું. તેની શ્રદ્ધા ડોલતી ધજા જેવી ન હતી પણ મેરૂ જેવી અડોલ હતી. વધુ ભાવ અવસરે. ચરિત્ર : વસમી વિદાય: શેઠની સાતે દીકરીઓના લગ્ન થઈ ગયા, માતાપિતા તેમની વહાલસોયી દીકરીઓને વળાવી રહ્યા છે. ઘડી પહેલા આનંદ અને ઉમંગમાં નાચતી આંખે આંસુથી છલકાઈ રહી છે. સાત દીકરીએ માતાના ખોળામાં માથું મૂકીને છાતી ફાટ રડી રહી છે. માતાપિતા પણ હૈયાફાટ રડે છે. સગાસંબંધી બધાની આંખમાં આંસુ છે. આટલા વર્ષોથી જે દીકરીઓ પિતાના મેળામાં રમીને મોટી થઈ હતી, માતાપિતાને ખૂબ આનંદ આપતી હતી. એ દીકરીઓ આજે બીજા ઘેર જઈ રહી હતી. આ વિદાય માબાપને માટે ખૂબ વસમી હતી છતાં વિદાય આપ્યા વિના છૂટકે ન હતો. અરે, એક દીકરી સાસરે જાય તો પણ માતાપિતાને દુઃખ થાય છે. તેના બદલે આજે સાત સાત દીકરીઓને એક સાથે વળાવવી પડે એટલે દુઃખ થાય એ તે સહજ છે. પિતાજી કહ–હે દીકરીઓ! આજ સુધી મારે મહેલ આનંદથી ખીલખીલાટ રહેતો હતે. આજે મારે મહેલ સાવ ખાલી ખાલી થઈ ગયો. આ મહેલમાં અમને ગમશે પણ નહિ પણ શું થાય? દીકરી પારકા ઘરની વસ્તી કહેવાય. એ મોટી થાય એટલે સાસરે ચાલી જાય. પિતાના માબાપને મૂકીને નવા માબાપના ઘરે જાય. પિતાનું આખું જીવન પતિને અર્પણ કરી દે. આંસુથી છલકાતી આંખેએ માતાપિતાએ સાતે દીકરીઓને વિદાય આપી અને મંગલ આશીર્વાદ આપ્યા. સાતે દીકરીઓ પુણ્યસાર સાથે પિતાના સાસરે આવી. સાસરું તે હતું જ કયાં! દેવના વચન ઉપર શ્રદ્ધા રાખીને પતિ મેળવ્યો હતો તેથી એક મહેલમાં જ્યાં પુણ્યસારને ઉતારે હતો તે મહેલે ગયા. પુણ્યસાર એક નહિ પણું સાત સાત કન્યાઓને પતિ બન્યું. તેનું પુણ્ય ખૂબ તપતું હતું પણ તે તે મનમાં કંઈક જુદું જ વિચારતા હતા. ઘડીકમાં માબાપની મીઠી યાદ આવે છે તે ઘડીકમાં વિચાર કરે છે કે મુજ પિતો જે તે સમયે ઘરથી ન કાઢત બહાર; સપ્ત વનિતા સુંદર મને, મળત કેમ આ વાર મારા પિતાએ જે મને ધક્કો મારીને ઘરની બહાર કાઢયો ન હોત તો આ બધું બનત કેવી રીતે? આગલા દિવસે તે કાઢી મૂકે છે. હજુ ૨૪ કલાક માંડ થયા હશે ત્યાં ધનાઢય શેઠને જમાઈ બની ગયો. કયાં પિતાનું કાઢી મૂકવું ને કયાં આ સાત સાત કન્યાઓ પરણવી ! મારા માતાપિતા મને ધશે. અહીં સુધી તે શોધવા આવે કેવી રીતે ! જે મારે પત્તો નહિ પડે તો મારા મા-બાપ મારા વિના ગુરશે. કદાચ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ] [ શારદા શિરમણિ આપઘાત તે નહિ કરે ને ! અત્યારે પુણ્યસારને તે આનદની ઘડીઓ છે છતાં તેના મુખ પર આ બધા વિચારેના કારણે ઉદાસીનતા છે. પિલી બંને દેવીઓ લગ્નમંડપમાં જેવા માટે ઊભી હતી. તે એકબીજાને કહેતી હતી કે આ છોકરો કેવો ભાગ્યશાળી છે કે તે એક સાથે સાત કન્યાઓને પરો. જો આપણે અહીં આવ્યા ન હતા તે આ બધું કયાંથી જોવા મળત. લગ્ન પછી તે ત્યાંથી રવાના થઈ ગઈ. પુણ્યસારની ઉદાસીનતાનું કારણ પૂછતી પત્નીએઃ પુણ્યસાર પલંગ પર ઉદાસ થઈને બેઠો છે. તે કેઈના સામું ઊંચું જોતો નથી. સાતે કન્યાઓ વિચાર કરે છે કે હજુ તે પરણીને આવ્યા છે ને એકદમ શું થઈ ગયું? આપણા સામું ય જોતાં નથી. આપણી જિંદગી કેવી રીતે વીતાવીશું ! તે કંઈ બોલતા નથી. ઊંચું જોતાં નથી માટે કંઈક વિચારમાં હશે. એકબીજી એકબીજીને કહે છે તું પૂછ તે ખરી. સૌથી મોટીબેનને કહે-આપ સૌથી મોટા છે, માટે આપ પૂછો ને. મટીએ બીજા નંબરને કહ્યું, એમ એક પછી એક બીજીને કહે છે છેવટે સૌથી નાની ગુણસુંદરીને કહે છે બેન ! તું પૂછી જે. પરણીને પગ મૂકતાં જે બોલતાં નથી તો આપણું શું થશે ? છેવટે ગુણસુંદરી ચરણમાં પડીને કહે છે કે આપ ઉદાસ કેમ છે ! આપને શું ચિંતા છે? અમે તે આપના પગની મોજડીઓ સમાન છે. આપને જે હોય તે કહે. કદાચ અમારા પિતાએ આપને બળાત્કારથી અમારી સાથે પરણાવ્યા હોય તેથી આપને અમારા પ્રત્યે અણગમો છે? શું અમે આપને ગમતા નથી ? આ લગ્નથી તમને દુઃખ થયું છે? જે હોય તે આપ કહો. તમે અમને બોલાવશો તે ભલે, ત્યજશે તે ભલે પણ અમે હવે આપના સિવાય કઈ પુરૂષને મનથી પણ ઇચ્છવાના નથી. આપ અમારું સર્વસ્વ છે. સુખ આપશે તોય તમે અને દુઃખ આપશે તોય તમે. ગુણસુંદરી ખૂબ ડાહી અને ચતુર છે. તેને કેયલના ટહુકાર જે અવાજ સાંભળીને પુણ્યસાર ચમક્યો, તેમને શું જવાબ આપે? તમે મને નથી ગમતાં એમ કહેવું? લગ્નથી મને દુઃખ થયું છે એમ કહેવું? ના... ના...એવું તે છે નહિ. આ લગ્નથી તે મને આનંદ થયો છે. આ સાતે કન્યાઓ મને ગમી ગઈ છે તે કહેવું શું? તે મુંઝવણમાં પડ્યો. પુણ્યસારના મનમાં ચિંતા જુદી છે. તે વિચારે છે કે પેલી બે દેવીઓ જતી રહેશે તે હું મારા માતાપિતા પાસે કેવી રીતે જઈશ? આ રીતે સાતે કન્યાઓ ખૂબ ખૂબ પૂછશે ત્યારે પુયસાર કેવું જુદું કારણ બતાવશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૧૦ ને શનીવાર : વ્યાખ્યાન નં. ૩૯ : તા. ૧૦-૮-૮૫ અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આત્મા આજ દિન સુધી જડનો પુજારી બન્યો છે. જડની સારસંભાળમાં સારું જીવન પસાર કર્યું છે. જડના રાગ ખાતર ચૈતન્યને વિસરી ગયો છે. ભૌતિક પદાર્થોને મોહ આત્માને સ્વગુણોનું જ્ઞાન થવા દેતું નથી. પરિણામે ભવને અંત નજીકમાં દેખાતું નથી. ભવને અંત કયારે દેખાય ? જ્યારે મોહના Page #420 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૩૪૧ મહેલને જમીનદોસ્ત કરવાનું સામર્થ્ય ધરાવનાર જિનાજ્ઞા તરફ તેની દષ્ટિ જાય ત્યારે. મોહના ઝેરને હટાવવા માટે કિંમતી જડીબુટ્ટી સમાન જિનાજ્ઞા આપણી પાસે છે. તે જિનાજ્ઞા મળ્યાનું આત્મામાં ગૌરવ છે ? જીવનમાં જિનાજ્ઞા પાલનને જ્યારે ભારેમાં ભારે આનંદ હેય છે ત્યારે આ સંસારમાં બનતા ગમે તેવા સારા કે ખેટા પ્રસંગો આત્મામાં જરાય રાગ-દ્વેષની પરિણતિ ઊભી કરી શકતા નથી. અરે, એટલું જ નહિ. પિતાના શરીર માટે કોઈ ખરાબ પરિણતિ ઊભી થતી નથી. મોહન વિષને મારનાર જડીબુટ્ટી જિનાજ્ઞા કુમારપાળ રાજાને તેમના શત્રુઓ તરફથી ઝેર આપવામાં આવ્યું. થોડી વારમાં તેમની રગેરગમાં વિષ પ્રસરી ગયું, રાજવૈદોને બોલાવ્યા. તેઓ સમજી ગયા કે આ શરીરમાં તો વિષનો પ્રયોગ થયેલું છે. આ વિષને સંહરી લેનાર કેઈ જડીબુટ્ટી મળે તે રાજા વિષમુક્ત બને. મહારાજાએ ભંડારીને કહ્યું, રાજભંડારમાંથી જડીબુટ્ટી લઈ આવે પણ ભંડારમાં જડીબુટ્ટી મળે જ કયાંથી ! રાજાને વિષપ્રવેગ કરતાં પહેલાં વિષહર જડીબુટ્ટી શત્રુઓએ લઈ લીધી હતી. ભંડારીને જડીબુટ્ટી ન મળવાથી બિચારે પૂજતા પગે મહારાજા પાસે પાછો આવ્યું. જે તે લઈને આવ્યો હેત તો મુખ પર હર્ષ હેત પણ નહિ મળવાથી મુખ પર નિરાશા છે રાજા તેનું મુખ જોઈને સમજી ગયા કે જડીબુટ્ટી ગુમ થઈ ગઈ લાગે છે. રાજા કહે ભંડારી ! આપ ચિંતા ન કરે, જડીબુટ્ટી હોત તે ઉપયોગ કરત. તેનાથી સારું થાત તો આ શરીર ધર્મ આરાધનામાં કામ લાગત. જડીબુટ્ટી નથી મળી તો ચિંતા નથી. મને મૃત્યુને ભય નથી. જીવનમાં અને મરણમાં બંનેમાં કુમારપાળ મહારાજાની સમદષ્ટિ રાખવાની વાત આપણા હૈયામાં નવો પ્રકાશ પાથરે છે. આ સાથે એક બીજી વાત વિચારવી છે. વિષને ઉતારનાર જડીબુટ્ટીને તે દુશ્મનેએ ગુમ કરી દીધી હતી પણ મેહના ભયંકર વિષને ઉતારનાર જડીબુટ્ટી તે સહીસલામત છે ને ! કઈ દુશમનેએ તેને ગુમ તે કરી નથી ને! પરમહંત કુમારપાળ રાજાને તે એક વાર વિષ પીવાનો પ્રસંગ આવ્યે પણ સંસારી જીવે તે કેટલીય વાર મહિના વિઅને પીધે રાખે છે. આવા સમયે જડીબુટ્ટી વિના કેમ ચાલે ? મેહના વિષને ઉતારનાર કેઈ જડીબુટ્ટી છે ? તેને મારવા માટે કયો મંત્ર છે? મેહરૂપી વિષને મારનાર કેઈ જડીબુટ્ટી કહે કે મંત્ર કહે છે તે છે જિનાજ્ઞા. જિનાજ્ઞાનું પાલન મેહના વિષને ખતમ કરે છે. સંસારી રાગ અને દ્વેષ, અહંકાર અને મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. મેહને ભયંકર મંત્ર છે હું અને મારે. શરીરમાં હુંપણાની બુદ્ધિ અને દુન્યવી પદાર્થોમાં મારાપણાની બુદ્ધિ એ મેહનો મંત્ર છે. આ મંત્રનો જાપ જીવને સંસારમાં ભમાવે છે. આત્માએ વિચારવાનું એ છે કે હું કોણ ? જોડશું આ વિનશ્વર શરીર તે હું છું? ના...ના...હું તે નાશવંત શરીરમાં વસવાટ કરીને રહેલે આનંદધન. અનંત સુખનો ખજાનો એ આતમા છું. આમાનું જ્ઞાન દુઃખમાં દુઃખને અનુભવ ન થવા દે. જ્યાં સુધી આત્મ તત્ત્વ પર દૃષ્ટિ ગઈ નથી ત્યાં સુધી સુખ દુઃખ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ] [ શારદા શિરેમણિ ' કાઠિયાવાડમાં એક રજવાડાના ઠાકરને અફીણ ખાવાની ખૂબ ટેવ. સાથે હાકે પણ ગગડાવે. એક વાર ઠાકર ઓટલા પર બેસીને હોકો પી રહ્યા હતા. અફીણને અમલ હજુ ઉતર્યો ન હતો. ત્યાં હેકો પીવા માંડ્યો. તેમાં બાપુને ઝોકું આવી ગયું એટલે ધડાક દઈને ઓટલા પરથી નીચે પડ્યા. અવાજ સાંભળી બધા નોકરે દેડતા આવ્યા. જોયું તો ઠાકર બાપુ નીચે પડેલા જોયા, પણ બાપુ તો અફીણની દુનિયામાં એવા મસ્ત હતા કે પોતે પડી ગયા છતાં પિતાને ખબર નથી. તેમણે નોકરોને પૂછયું –કેગુ પડયું ? આ ધબકે શાને થયે? આપણા કુંવર પડી ગયા કે શું? તમે લેકે કુંવરનું જરા પણું ધ્યાન રાખતા નથી કે કુંવર પડી ગયે? નકર બિચારા શું જવાબ આપે કે બાપુ તમે પડ્યા છે, કુંવર નથી પડયા. ઠાકરને પિતાના શરીરનું હું પણું ભૂલાઈ ગયું છે તે આત્મદષ્ટિથી નહીં પણ અફીણના વ્યસનના કારણે. તેમના આત્મા પર તે અજ્ઞાન છવાયેલું છે. હું એટલે આત્મા. તે ભાન ભૂલી ગયો છે. જ્યાં સુધી નાશવંત શરીરમાં બિરાજી રહેલ અનાશવંત એવા આત્માના દર્શન થયા નથી ત્યાં સુધી મૃત્યુને ભય છે. શરીરમાં હુંપણની દૃષ્ટિ આત્મઘાતક છે. જ્યારે આત્મામાં હું પણાની બુદ્ધિ મહિને ઘાત કરનારી છે. આ બેમાંથી આપણે તેને ઘાત કરવો છે? મોહનો નાશ કરે છે તે જિનેશ્વરની આજ્ઞાને હૈયામાં વસાવવી પડશે. જેને જિનેશ્વરની આજ્ઞા પ્રત્યે બહુમાન જાગ્યું છે એવા આનંદ ગાથાપતિને ભગવાનની વાણી સાંભળતા જે આનંદ આવ્યા તે અવર્ણનીય, અકથનીય હતો. તેમને આ આનંદ ભૌતિક આનંદ ન હતો પણ આધ્યાત્મિક આનંદ હતો. જ્ઞાનીએ બે પ્રકારના ધનવાન કહ્યા છે. એક તો તમે જેને સુખી માને છે, તમારા કહેવા પ્રમાણે જેને ત્યાં વૈભવ, વિલાસ, ગાડી, મોટર, લાડી, વાડી, સંપત્તિ હેય તેને ધનવાન કહે છે. ભાગ્યવાન, પુણ્યવાન કહે છે. આ ભૌતિક સંપત્તિ તો જીવે અકામ નિરા કરી હોય તે પણ મળે છે. આ સંપત્તિમાં જે લપટાઈ ગયા, આસક્ત બન્યા તે નરક નિગોદમાં ફેંકી દેશે. જેની પાસે આ ભૌતિક વૈભવ નથી પણ આત્મિક સંપત્તિ છે તે ગરીબ હોવા છતાં અમીર છે. આજના જમાનામાં આંકડા ખોટા મૂકાય છે. તમે મૂલ્ય કેના આંકે છે ? પૈસાના. જેની પાસે ધન છે તેની કિંમત છે અને ધન નથી તેની કોઈ કિંમત નથી. જૈનદર્શનની દષ્ટિએ ધનની કિંમત નથી પણ ધર્મની કિંમત છે. મમ્મણ શેઠ પાસે કેટલી મિલક્ત હતી ! પણ તેની પાસે આત્મિક સંપત્તિ ન હતી તે મરીને નરકે ગયે. પુણી શ્રાવક કે ગરીબ હતે. તેની પાસે ભૌતિક સંપત્તિ ન હતી. સમાજમાં કદાચ તેના સત્કાર સન્માન નહિ હોય પણ આત્મિક સંપત્તિ હતી તે તે સદ્ગતિ પામ્યા. ભૌતિક સંપત્તિ પ્રત્યેના ભાવ ભવ વધારશે અને આત્મિક સંપત્તિનો આનંદ ભવ ઘટાડશે. જે તમારે ભવ ઘટાડવા છે તે પહેલા આરંભ પરિગ્રહ ઘટાડે. આરંભ પરિગ્રહ ઘટશે એટલે પાપ ઘટશે અને પાપ ઘટશે એટલે ભવ ઘટશે. જાગૃત બનેલા આત્માને હૃદયમાં આ ખેદ થાય છે કે “સુરત જો મવઃ સર્વ Page #422 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૩૪૩ ઉલ્ઝેરોક્ષ્યત: થમ્ ” । આખા સંસાર (ભવ) દુખરૂપ છે કારણુ કે તેમાં અનેક વિટ ખણુાઓ રહેલી છે, તેમાં વારવાર જન્મ મરણુની ઘટમાળ ચાલુ છે. જો સ`સાર છે તે તેમાં જન્માદિની અને વિરાધનાની વિટંબણા ઊભી છે. આ સ'સારને ઉચ્છેદ શેનાથી અને કેવી રીતે થાય ? જ્ઞાની ભગવંતે સ`સારમાં બે જાતના દુઃખની વિટંબણા ખતાવી છે. એક દ્રવ્ય દુઃખની અને ભાવ દુઃખની. દ્રશ્ય દુઃખામાં ખાવા ન મળે, સ ́પત્તિ વૈભવ ન મળે, માન સન્માનને બદલે અપમાન મળે. શરીરમાં રોગ આવે, ગુલામી વગેરે હાય. આ તેા ખધા દ્રવ્ય દુઃખા છે. સંસારમાં આ દ્રવ્ય દુ:ખાની વિટ`ખણાઓ તેા છે પણ તેના કરતાં ભાવ દુઃ ખાની વિટંબણા મેટી છે. જીવને ધર્મ ન ગમે. દેવ, ગુરૂ, ધર્માંના રાગ ન હેાય. રાત દિવસ કષાયેાના ઉકળાટ હાય, વિષયેાની લપટતા રહે, પ્રમાદ ગમે, આ બધા ભાવ દુઃ ખેા છે. કાયા, કંચન, કુટુંબ, કામિની બધું સ`સાર જ છે. આ સ ંસાર પણ કેવા ? તમે સંતાના સંગ કર્યાં. તેમની પાસેથી ધમ સાંભળી દાન કરવાનુ મન થયું. તમે દાન કરવા તૈયાર થયા તે ત્યાં તરત કુટુંબીજના બધા કહેશે જોજે હમણાં ન ખચી નાંખીશ. તું આમાં બહુ પાળે ન થઇશ. તારા આખા કુટુંબને તારે સાંભળવાનુ છે, આ રીતે કુટુંબીજના દાન કરતાં બ્રેક મારે, મંગલકારી પર્યુષણના દિવસે આવી રહ્યા છે. તમને અડ્ડાઈ કરવાનુ` મન થયું તે ત્યાં કાયા તપ કરવામાં બ્રેક મારશે કે તું તપ કરીશ નહું. તપથી કાયા સૂકાઈ જશે તેા આગળ તારી કાયા કામ નહિ કરી શકે. ધર્માંના ક્ષેત્રમાં આવા નમાલા વિચાર એ ભાવ દુ:ખ છે. નમાલા વિચાર એ મનની મરાખી છે. ધમના કાર્યમાં નમાલા વિચાર આવે છે. સંસારના કાયા માં કયારેય આવા નમાલા વિચાર આવે છે ? ત્યાં તે શૂરવીર ધીર બની જાવ છે.. પુણ્યાયે સંપત્તિ મળી. તેમાં અભિમાન આન્યા, કર્માયે રાગ આવે ત્યારે હાય.... રાગ આવ્યા; એવુ' આત ધ્યાન થાય, રોગ મટી ગયા પછી સારું સારું ખાવાની ઇચ્છા થાય આ બધા ભાવ દુ:ખે છે. કોઈ પ્રત્યે રાગ થાય, દ્વેષ થાય એ ભાવ દુઃખ. આખા સ’સાર આવા દુઃખાથી ભરેલા છે. વેપાર ધંધા માટે ભૂલેશ્વર જેવા એરીયામાં બે ચાર આંટા ખાવા પડે તેા થાક ન લાગે પણ તારણહાર ગુરૂ ભગવંતાની સાથે એક બે કિલેામીટર ચાલવાનું થાય તેા કહેશે। કે અમને થાક લાગે. કેવી ભયંકર વિષમતા છે !. જે કાયા ધર્માંના સાધન તરીકે મળી છે એને સાધ્ય બનાવી દેવાય ? બસ, મન કહે તેમ કરવાનું. મન કહે, તપ, વ્રત નિયમ કરે તેા કાયા સૂકાઈ જાય તે તપ નહીં કરવાના ? ધર્માંની માવજત ન થાય તેા વાંધા નહિ પણ કાયાની માવજત તેા ખરાખર કરવાની ! આ જીવની કેટલી અજ્ઞાન દશા છે ! યાદ રાખો. જીવનમાં સાધ્ય ધમ છે અને તન, મન, ધન એના સાધન તરીકે મળ્યા છે. જો સાધ્ય સિદ્ધ કરતાં કદાચ કાયાદ્રિ સાધન ઘસાય તા એની શી ચિંતા કરવાની ? માનેા કે તમે વેપારના સેાદા કરવા બધી મિલેામાં, દુકાનામાં ફરવા માટે મેટર રાખી છે. વેપારના સેઢા માટે મેટરમાં ફરવુ પડે તે મેટરને ઘસારો પડે કે નહિ ? પેટ્રોલ મળે કે નહિ ? ત્યાં વિચાર કરે છે કે મારી મેટર Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ] [ શારદા શિરોમણિ ઘસાય છે? મારે ધધા માટે પણ મેટરમાં ફરવું નથી. ત્યાં તે શુ' વિચાર કરે કે ભલે ને મેટરને ઘસારો પડે પણ વેપારના સેાદા થાય છે ને ? ત્યાં તે મેટર ઘસાવા છતાં આનંદ થાય છે. આ દષ્ટિ આધ્યાત્મિક ક્ષેત્રમાં લાવે. તપ કરતાં કાયા સૂકાય તે। માન કે મારી કાયા સૂકાતી નથી પણ મારા કર્માં સૂકાય છે. જયાં કર્માં સૂકાતા હાય, મન'તી ક્રમ નિરાના લાભ થતા હાય તા મારી કાયાને ભલે ને ધસારો પડે ! દાન દેતાં ભલે મનના વ્યય થાય પણ એ દાનમાં પરિગ્રહ પ્રત્યેના મેહ છૂટ છે. દાન દેતાં મને એથી અધિક મળવાનું છે તેા પછી દાન શા માટે ન દેવુ` ? આ કાયા તેા મને સાધના માટે મળી છે. એક દિવસ તેા એની રાખ થઇ જવાની છે; પછી ફીથી આવી કાયા મળવી મુશ્કેલ છે. તેા શા માટે હું ધર્માંની આરાધના ન કરી લઉ ? આ ભયંકર ભાવ દુ:ખાથી ભરપુર ભરેલા સંસારના ઉચ્છેદ કરવા માટે આત્મદૃષ્ટિ કેળવવાની જરૂર છે. બાકી આ સંસાર ભાવ દુ:ખાથી ભરેલા છે. આ સૌંસારમાં જ્યાં નજર નાંખા ત્યાં ભાવ દુઃખાની હેાળી છે. અસત્ ભાવાની આગ સળગતી રહે છે. ડગલે ને પગલે રાગ-દ્વેષના સંકલેશેા થયા કરે છે. તમને મનગમતુ મળ્યુ ત્યાં આન અને અણગમતુ મળ્યુ ત્યારે ખેદ થાય એ સ`કલેશેા છે. આ સ'સારમાં વાતે વાતે રાગ-દ્વેષથી મન બગડે છે. પાર વિનાના અશુભ ભાવા અને સ'કલેશેા કરાવનાર આ સંસાર છે. એનાથી જન્મ મરણની પર પરા વધે છે. આ પરંપરાને તેડવા માટે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી લે તે ભાવદુઃખા દૂર થયા વિના રહેશે નહિ. ભગવાનની વાણી સાભળીને આનંદના આત્મામાં રણકાર થયા. જિનાજ્ઞા પ્રત્યે બહુમાન થયું. સુણી વીતરાગનું કથન, કરે દિલમાં મથન, ભાવે કરે જતન, તે સાથે પેાતાનું વતન, આનંદ ગાથાપતિએ પ્રભુની વાણીને તેમના રામરામમાં અણુ અણુમાં ગૂ'થી લીધી. પ્રભુએ દેશનામાં લેાક, અલેક, જીવાદિ નવ તત્ત્વા, નય, નિક્ષેપા, સપ્તભંગી, ચાર, કષાય, ચાર ગતિ, ચાર સંજ્ઞા, ચાર વિકથા આદિનું ખૂબ વિસ્તારપૂર્વક નિરૂપણ કર્યું. લાક કાને કહેવાય ? धम्मो अहम्मो आगास, कालो पुग्गल जन्तवो । ઇસ કોનેત્તિ વત્તો, નિળેદિવસિદ્િ ॥ ઉ.અ.૨૮.ગા.૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યા જેટલા ક્ષેત્રમાં છે તેટલા ક્ષેત્રને લાક કહેવાય છે. જયાં આકાશ સિવાય બીજું કેઇ દ્રવ્ય નથી તેને અલેાક કહેવાય છે. આ છ દ્રવ્યેામાં જડ કેટલા અને ચેતન કેટલા ? જીવાસ્તિકાય એક ચેતન છે ખાકીના પાંચ દ્રવ્યેા જડ છે. છ દ્રબ્યા પર થાડી વાત વિચારીએ. આ છ દ્રબ્યામાંથી જીવદ્રવ્યને છેડીને ખીજા પાંચ દ્રવ્યેા પાતપેાતાના સ્વભાવને છેડતા Page #424 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] || ૩૪૫ નથી. ધર્માસ્તિકાયને સ્વભાવ ચલણ સહાય, અધર્માસ્તિકાય-સ્થિર સહાય, આકાશાસ્તિકાયને અવગાહનાદાન, કાળ-વર્તનાં લક્ષણ, જીવ-ઉપગ, પુદ્ગલ સડન-પડન આદિ. તમારા ઘરની ભીંત ગમે તેટલી મજબૂત હોય છતાં ખીલી મારો તો અંદર જાય છે તે આકાશાસ્તિકાય, બીજા દ્રવ્યને જગા આપે છે. પુદ્ગલનો સ્વભાવ સડનપડન. મોટા શ્રીમંતોને ઘેર તે શરીરે રેજ સવારે માલિશ કરનારા રાખે. અરે ! ઊઠયા ત્યારથી એની આળપંપાળ ચાલુ હોય છે. એને ગમે તેટલી સાચો છતાં ઘડપણ આવવાનું. તમારો બાલપણને ફોટો જુઓ, યુવાનીને ને હવે ઘડપણને ફેટો જુઓ. ત્રણે ફેટામાં કેટલે ફરક પડે છે? બાલપણને ફેટો તે ઓળખી શકાય નહિ. કારણ કે પુદ્ગલને સ્વભાવ પલટાવાનો છે. એટલે પર્યાયે પલટાયા વગર ન રહે. આ પુદ્ગલને સાચવવા જીવ કેટલા કર્મો બાંધે છે ! યારી આ કાયાને લાડ હું લડાવું, પ્રભુ તારી વાણી કયારે સૂણું, સવારે ઊઠીને નહાવાધવા લાગું, ટાપટીપ કરવામાં બે કલાક બગાડું, સારી રીતે નાસ્તો કરી...હે (૨) દુકાને હું જાઉ...પ્રભુ તારી, કેવી સરસ વાત કરી ! આ કાયાને લાડ લડાવવા કેટલું કરે છે? પણ યાદ રાખજે કે પાંચ દ્રવ્યો પિતાના સ્વભાવને છેડતા નથી. શરીરને ગમે તેટલું શણગારે પણ અંતે એ પુદ્ગલને સ્વભાવ નાશ થવાનો છે, માટે નાશ થઈ જવાનું છે. તમે ઘડિયાળ બંધ કરી દે, છતાં સાંજ પડવાની તે કાળનું લક્ષણ છે. પાંચે દ્રા પોતાના સ્વભાવમાં બરાબર રહે છે. ભાન ભૂલ્યો છે એક માત્ર જીવ, જીવનો સ્વભાવ જ્ઞાતા અને દષ્ટા છે. એ સ્વભાવમાં બરાબર રહે તો તેને માટે મોક્ષ દૂર નથી. મોક્ષ માટે કાંઈ લટકવાની જરૂર નથી. તે માટે પ્રકૃતિએને બદલાવાની જરૂર છે. પોતાના સ્થાનમાં, સ્વભાવમાં આવવાની જરૂર છે. સ્વભાવમાં આવવા માટે જિનાજ્ઞાના ખીલડે વળગી જાવ. ભલે, બધા સાધુ નથી બની શકતા. આપ ગૃહસ્થપણામાં રહો પણ જિનેશ્વરની આજ્ઞાને ન છોડશે. પ્રભુ ચાર સંજ્ઞાને છેડવાનું ફરમાવે છે. ચાર સંજ્ઞાનું જોર ખૂબ છે. તેમાં મિથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા તે જીવને ખૂબ પજવે છે. ચાર પુરૂષાર્થમાં જેટલું કામ પજવે છે તેટલે અર્થ પરિગ્રહ પજવે છે. ઘરિગ્રહ એટલે જે જીવને ચાર ગતિમાં જકડી રાખે અને પાંચમી ગતિના દર્શન ન થવા દે તેનું નામ પરિગ્રહ આજે કંઈક જી કહે મને તો પનોતી નડે છે. મંગળ નડે છે, શનિ નડે છે, તેથી હાથમાં મંગળની, શનીની વીંટીઓ પહેરે છે પણ હું તો કહું છું કે શની કે મંગળ કંઈ પહેરવાની જરૂર નથી. મોટામાં મોટી પનોતી પરિગ્રહની છે આ પનોતી જીવને જેટલી પજવે છે તેટલી બીજી કઈ પજવતી નથી. સંજ્ઞી મનુષ્યને ૧૦ પ્રાણ છે પણ પરિગ્રહમાં લુપતાવાળા છો પરિગ્રહને ૧૧ મે પ્રાણ માને છે. આ પરિગ્રહ મેળવવા ૧૦ પ્રાણુનો નાશ કરવા તૈયાર થઈ જાય છે. આ પરિગ્રહની પનોતી જીવને કેવી પજવે છે ? Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ] [ શારદા શિરેમણિ એક સેની દાગીના ઘડવામાં ખૂબ નિપુણ હતા અને ચૌર્ય કલામાં તે મહાનિપુણ. સોની હવે ઉંમરલાયક થયો. તેણે પિતાના દીકરાને ધંધામાં પાવરફુલ બનાવી દીધે. કહેવાય છે કે એની વાણિયે ને સઈ તેને વિશ્વાસ ન કરશે કેઈ” સોની ગમે તે સાર હેય પણ તેને વિશ્વાસ કરવો નહિ. આ સોનીને પણ પિતાને ત્યાં દાગીના ઘડવા આવે એમાંથી થોડુંક સેનું અવશ્ય ચારવું એવી તેને ટેવ હતી. આ નિયમ તે ઠેઠ સુધી પાળે. પોતાની સગી બેન હોય કે ફેઈ હોય, બધામાં સરખો કાયદો. દીકરાને પણ આ કળામાં ખૂબ ોંશિયાર બનાવ્યો હતે. સેની ઘરડો થયો એટલે દીકરાએ ધંધે બરાબર સંભાળી લીધે. એક બે વર્ષ વીત્યા હશે ત્યાં સોનીની દીકરી પિતાના ભાઈ પાસે દાગીના ઘડાવવા આવી. તેને વર સનીનું કામ કરતો ન હતું. ભાઈ પાસે કરાવવાથી સોનું ચેરાય નહિ. ભાઈ બેનને ખૂબ પ્રેમ હતું. ભાઈ દાગીના ઘડે છે. બેન સામે બેઠી વાતો કરે છે, ભાઈબહેનના બાલપણના સમરણે યાદ કરે છે. ડોસો બહાર ઓટલે બેઠો બેઠો માળા ગણે છે. માળા ગણતાં તેના મનમાં થયું કે બીજું બધું તે ઠીક. અત્યાર સુધી દીકરાએ ધંધામાં વધે આવવા દીધું નથી. કેઈ ઘરાકના માલમાંથી ચોરી કરવાનું ચૂક્યો નથી પણ આજે તેની બહેન આવી છે. ભાઈ બહેનના પ્રેમ દૂધસાકર જેવા છે, તેથી કદાચ ફેરફાર કરે તે ? ડોસા માળા ગણતાં (૨) ચિંતા કરે છે. પોતાની દીકરી છે છતાં એને લુંટવાનો વિચાર કરે છે. વિચારે, પરિગ્રહ શું કરે છે ! શું મારે કરો સેનું કાઢવું ભૂલી જશે તે? આ ચિંતામાં ડોસે મુંઝાય છે. પણ કહેવું કેવી રીતે ? પોતાની દીકરી પાસે બેઠી છે. ડે ખૂબ અકળાઈ ગયે. તેનાથી ન રહેવાયું એટલે બોલે છે. “હે રામ ! તારા દરબારમાં તે બધાને સરખે ન્યાય છે. એક વાર બોલ્યા ત્યારે છોકરાએ બરાબર સાંભળ્યું નહિ એટલે ત્રણ વાર બેલ્યા. હે રામ! તારે તો બધા સરખા છે. ડેરાના શબ્દો પાછળ રહેલી ચિંતા છોકરા સમજી ગયા કે મારે બાપ શું કહેવા માંગે છે? પિતે બહેનના દાગીનામાંથી ક્યારનુંય સેનું કાઢી લીધું છે અને ડોસા બેટી ચિંતા કર્યા કરે છે પણ આ વાત સીધી રીતે કેમ કહેવાય? એટલે છોકરો બોલ્યો રામ રામ શું કરો છો? રમે તો સોનાની લંકા ક્યારની લૂંટી લીધી છે! બસ પતી ગયું. પિતા સમજી ગયા કે હવે રામ રામ કરવાની જરૂર નથી. મારા દીકરાએ કામ કરી લીધું છે, દીકરીને પણ લૂંટવાની ભાવના કેણે કરી? પરિગ્રહની મમતાએ. કેઈ માણસને નાગ ડંખ દે અને એનું ઝેર ચઢે ત્યારે જે તે નેવેલ સૂંઘી લે તે ઝેર ઉતરી જાય, તેમ આ સંસારમાં પરિગ્રહની માયા એ નાગણ સમાન છે. તે ડંખ મારી રહી છે. તેનું ઝેર જગતના લગભગ જીવેને ચડ્યું છે. હવે જે એ ઝેરથી બચવું છે તો તમે જિનવાણી રૂપી નોરવેલ સૂંઘી લે તે આ માયાના ઝેર ઉતરી જશે પણ જિનવાણી ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, માટે ભગવાન પડકાર કરીને કહે છે પરિગ્રહ છેડો. આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મને સાંભળીને તેને Page #426 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૪૭ હૃદયમાં અવધારણા કરી ખૂબ હૃષ્ટતુષ્ટ થઈને અત્યંત પ્રસન્ન, પ્રમુદિત થઈને આ પ્રમાણે ખેલ્યા “સત્ત્વામિળ મન્યે. હું ભંતે ! હે પૂજય ! હું આપના નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. આ શબ્દા ખેલતાં યુ. થનથન નાચી ઊઠે છે વૃત્તિયામિળ મતે. નિઃશંથ" પાવયળ ! હે ભગવાન ! આપના પ્રવચન પર હું પ્રતીતિ કરું છું. વિશ્વાસ કરું છું. રોમિળ મન્ત્ર । હે પૂજય ! હું આપના પ્રવચનની રૂચી કરુ છું એટલે મને સારુ લાગ્યું છે. બહુ ગમી ગયુ છે. અહે। પ્રભુ ! હવે મને સાચા ખાટાનુ' ભાન થયુ.. હેય, જ્ઞેય અને ઉપાદેયને વિવેક આળ્યે, આજ દિન સુધી મારો આત્મા જડના પૂર્જારી બન્યા હતા. જડની પૂજામાં ચેતન એવા આત્માને ભૂલી ગયા હતા. મારા મહુાન ભાગ્યેાદય જાગ્યા કે ભૂલેલાને સાચું ભાન કરાવવા પ્રભુ આપ અહીં પધાર્યાં ! આજે મારા જીવનની ઘડી-પળ ધન્ય બની ગયા. મારા પ્રભુ ! આપને પામીને, આપને સાંભળીને મારું' જીવન પણ ધન્ય બન્યું. મને અત્યાર સુધી આવું કઈ મળ્યું ન હતું. આજે આપ મળ્યા છે. આટલુ' ખેલતાં આન'ના હુ` સમાતા નથી. તેમના આત્મા કાળી માટી જેવા હતા એટલે પ્રભુની વાણીનું પાણી પડતાં તેમના હૃદયમાં આરપાર ઉતરી ગયુ'. વીતરાગ વાણીના ર'ગથી તેમને આત્મા રંગાઈ ગયા. પ્રવચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે. શ્રદ્ધાના એકડા જીવનમાં આવી ગયા. એકડા થયા પછી તેના પર મી ડા વધારતા જશે તેમ તેની કિ`મત વધતી જશે. આનંદને પ્રભુની વાણી પર શ્રદ્ધા થઈ વિશ્વાસ થયા, રૂચી થઈ. દેવાનુપ્રિયા ! બે દિવસ પછી પર્વાધિરાજ પ`ષણુ પ` આપણા અંતરના આંગણે પધારશે. દેશના કોઈ મેટા પ્રધાન તમારે ત્યાં આવવાના હોય તેા અગાઉથી કેટલી તૈયારી કરા છે? જ્યારે આ તે રાજાના પણ રાજા એવા પર્વાધિરાજ પધારવાના હોય ત્યારે કેટલી તૈયારી કરવી પડશે ? અંતરમાં જે કષાયેાના કચરા પડયા છે તેને વાળીઝૂડીને અંતર આંગણું સ્વચ્છ અને નિ`ળ બનાવી દે. આપની શુષ્કતાને તેાડીને જીવનબાગને નવપલ્લવિત બનાવો. અનંતકાળના કર્મીની ભેખડાને તેાડવા તપ રૂપી હથિયાર ઉપાડો. તપથી આત્મા વિશુદ્ધ બને છે. ઉજ્જવળ બને છે. દાન, શિયળ, તપ, ભાવનાના જીવનમાં પુષ્પા ઉગાડા જેથી આત્મબાગ સુગધથી મ્હેકી ઊઠે. વિશેષ ભાવ અવસરે. ચરિત્ર : ગેાપાલપુરને યાદ કરતો પુણ્યસાર પુણ્યસાર ઉદાસ થઈ ને બેઠા છે. તેની સાત પત્નીએ કેાઈ સંગીત ગાય, કોઈ ગીતેા ગાય, કોઈ નૃત્યકળા કરે છતાં તેનુ' મન તેમાં લાગતુ નથી, છેવટે કંસાર લાવીને તેમને કહ્યુ -આપ કસાર તે જમે. પુણ્યસારના મનમાં થયુ` કે હું' કયા ગામના છું ? મારા દેશ કયા છે ? મારું નામઠામ શુ છે ? તેની કાઈ ખબર આ બધાને નથી. જો મારે જવુ તેા હું મારી કંઈક ઓળખાણ આપુ. મારી એળખાણ આપવી કેવી રીતે ? એમ વિચારી મૌન તેાયુ, જો ગેાપાલકપુર તણું પાણી હાવે જો અહી, તે સતાષ થાયે ખરો, તે તે લાવવું કયાંહિ. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ] [ શારદા શિરમણિ પત્નીઓ સામે જોઈને કહે છે કે આજે કંસાર તે બહુ મઝાને સરસ છે પણ પીવાનું પાણી બરાબર નથી. જે ગોપાલપુરનું પાણી આવી જાય તે ઓર મઝા આવે. ગોપાલપુર શબ્દ સાંભળીને સાતે ચમકી. ગોપાલપુર નામ કેમ બોલ્યા હશે? આપણે તે ગોપાલપુર નામ કઈ દિવસ સાંભળ્યું પણું નથી. તેમનું ત્યાં મોસાળ હશે એટલે યાદ કર્યું હશે પણ આપણે ત્યાંનું પાણી તો કેવી રીતે લાવી આપીએ? આટલું બોલીને પુણ્યસાર પાછો ઉદાસ બની ગયો. સાતે કન્યાઓના મનમાં થયું કે જો આવું કરશે તો આપણું જિંદગી કેવી રીતે જશે? સાતે વારંવાર પૂછે છે છતાં કોઈ બેલ નથી. ધુંધવાયેલું લાકડું નહિ સારું, જે બેલી જાય તેને કંઈ ઉપાય થાય. પુણ્યસાર મનમાં વિચાર કરે છે કે આ રીતે મારે સમય પસાર થઈ રહ્યો છે. જે હું અહીં વધુ સમય બગાડીશ તો ત્યાં પેલી બે દેવીઓ કદાચ ચાલી જશે તો! હું ગોપાલપુર પહોંચીશ કેવી રીતે? જે ત્યાં ન જાઉં અને કદાચ મારા માતાપિતા આપઘાત કરી બેસે તો ! મારે માબાપને ત્યાં જાવું છે. એ વાત પણ સાચી છે. હવે મારે જલદી જવું જોઈએ. બીજે વિચાર એ આવે છે કે હું જાઉં પછી આ બિચારી સાતે કન્યાઓનું શું ! તેમને મારી ઓળખ કેવી રીતે આપવી? તેમને છેતરીને ચાલ્યા જવું એ તો દગો કર્યો કહેવાય. આટલા થડા સમયના અનુભવ પરથી મેં જાણી લીધું છે કે આ સાતે કન્યાઓ સતીઓ છે. હું રત્નસુંદરીને બેટી મહી પડયો છે. આ સાતે કન્યાઓ મારી પાછળ જાન દે તેવી છે. સતી સ્ત્રીઓ જિંદગીમાં એક વાર પરણે છે તે સ્વપ્નમાં પણ પરપુરૂષને ઈચ્છતી નથી. હું એમને મૂકીને ચાલ્યો જઈશ તે કોના ભરોસે એમની જીવનનૈયા ચલાવશે. તો એમને સાથે લઈને જાઉં? પણ એ તો બને કેવી રીતે ? વડ ઉપર કેવી રીતે જવાય ? જે દેવીઓને જાણ થઈ જાય તે ! સાતેને સુખી કરવી છે અને માબાપને બચાવવા છે, તેમની પાસે વહેલી તકે જવું છે. આ કેવી રીતે બને? આ પ્રશ્ન તેના મનમાં મુંઝવી રહ્યો છે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી. કયાં જવું? એવી સ્થિતિ પુણ્યસારની થઈ છે. આ કારણે ઉદાસ થઈને બેઠે છે પણ હવે જવું છે તે તે માટે કેઈ ઉપાય તે શેધ પડશે ને ? પેટમાં દુ:ખાવાની કરેલી બનાવટ. આ રીતે વિચાર કરી સાતે પત્નીએ ખૂબ પૂછ્યું ત્યારે જરા હસી પડે પછી પેટમાં ખૂબ દુઃખતું હોય તેમ વાંકે વળી ગયો. એટલે કન્યાઓ કહે છે તમને પેટમાં દુઃખે છે? હા, મને ખૂબ દુઃખાવો થાય છે. આપ સૂઈ જાવ. અમે પિતાને ખબર આપીએ ને વૈદ બોલાવીએ. ના. એવું કાંઈ કરવું નથી. તે અમારી પાસે એક ચૂર્ણ છે તે ફાકી જાવ તો પણ આરામ થઈ જશે. પુણ્ય સારે ચૂર્ણ ફાકયું પછી કહે આપ સૂઈ જાવ. પુણ્યસાર સુખશયામાં સૂતો પણ એનું દુઃખ બીજું જ હતું. સત્ય હકીકત કહેવાય તેમ નથી અને સમયનો વિલંબ કરે પિષાય તેમ નથી. પહેલાના સમયમાં સંડાસ જવા માટે બહાર જવું પડે. આ પુણ્યસાર તે એકદમ પેટ દબાવીને બેઠો છે. ગુણસુંદરી પૂછે છે આપને જંગલ જવું છે ? હા. Page #428 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] | [ ૩૪૯ એમાં તો કઈ વળી મોટી ચિંતા છે! ચાલ હું આપની સાથે આવું છું. મને શરમ ન આવે ? હું તમારા ભેગી નહિ આવું. આ તો આપ આ ગામના અજાણ છો માટે આપને પાદર બતાવી દઈશ ને પછી પાછી વળીશ. ગુણસુંદરી પાણીને લેટો લઈને સાથે ગઈ. પુયસાર જે રસ્તે આવ્યા હતા તે તરફ જાય છે. ગુણસુંદરી કહે આ રસ્તો લાંબો છે ને બીજે થોડો ટૂંકે રસ્તો છે છતાં તે તો ચાલ્યા જાય છે કારણ કે તેને તે પેલા વડ પાસે જવું છે. જ્યાં પાદર આવ્યું ત્યાં પુણ્યસાર કહે-હવે તું ઘેર જા. હું એકલે આવીશ. ગુણસુંદરીએ લેટો તેને આપી દીધે, પછી કહ્યું-હું અહીં દૂર ઊભી રહું? ના મને શરમ આવે. બીજુ મને પેટમાં દુઃખાવો ખૂબ થાય છે. એટલે કદાચ સમય પણ થોડો વધારે લાગે માટે તું જા. તેના કહેવાથી સુંદરી પાછી વળી ઘેર આવી. પુણ્યસાર વિચાર કરે છે કે હું સાતેને પરણીને તેમને છોડીને જાઉં છું. તેમને શું ખબર કે મને પરણનાર કેણ કયા ગામના હશે ? કંઈક નિશાની કરીને જાઉં તો એ કદાચ શોધતા શોધતા ત્યાં આવે. નહિ તો બિચારીઓ મારી શોધ કયાં કરશે? આ સાતેને જીવાડવી છે એ સાચી. જે હું તેમને કંઈ કહીને ન જાઉં અને તેઓ આત્મહત્યા કરી બેસે તે મને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. તો મારે કરવું શું? હું તેમને કંઈક નિશાની બતાવતો જાઉં. તે મને શોધતી શોધતી તે ત્યાં આવે. તેણે ચારે બાજુ તપાસ કરી. કેઈ દેખાય છે? કઈ દેખાયું નહિ એટલે તે પાછો વળે. છેક ઘર સુધી પાછો આવ્યો. ગુણસુંદરી તે ઘરમાં પિસી ગઈ છે તેને ખબર નથી કે પિતાને પતિ પાછા આવ્યા છે. રસ્તામાં એક પડેલ હતું તે લઈ લીધો. તે ચોકથી તેના ઘરની દિવાલ પર એક શ્લોક લખ્યો. यतः गोपालक पुरायागां, वल्लभ्यां दैवयोगतः परिणाय वधूः सप्त, पुन स्तत्रगतो स्भ्यहम् । क्यां गोवालो क्यां वल्ल ही ? क्यां लंबोदर देव, ગાયા વેરા, શેઠ, જળ જયા, તાઇ . આ રીતે લૈક લખીને ત્યાંથી પાછા વળી ગયે. હવે તો તે ખૂબ ઝડપથી ચાલવા લાગ્યું. જે રસ્તે તે આવ્યો હતો તે રસ્તે ગયે. તેને ફફડાટ છે કે કદાચ દેવીઓ ઝાડ લઈને ચાલી જાય તે ! પછી હું શું કરું? હવે તે જલદી વડ પાસે પહોંચી જશે ને શું બનશે તે અવસરે. શ્રાવણ વદ ૧૧ને રવિવાર : વ્યાખ્યાન નં. ૪૦ : તા. ૧૧-૮-૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અવનીના અણુગાર, શાસનના શણગાર એવા કરૂણાસાગર ભગવંત ફરમાવે છે કે ચોરાસી લાખના ચક્કરમાં રઝળતા રઝળતા આત્માને અતિ દુર્લભ એવા માનવભવની Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ] [ શારદા શિરમણિ પ્રાપ્તિ થઈ છે. બીજા બધા ભ ઘનઘોર રાત્રી જેવા હતા. એવા ભ કરતા કરતા અત્યારે માનવ જન્મની વીજળી ઝબૂકી છે તે એના પ્રકાશમાં અંતરની સોયમાં ધર્મને દોરો પરોવી લે. આ ભવચક્રમાં જ્ઞાનીએ માનવ જન્મને દુર્લભ કેમ કર્યો ? જે વિચાર કરીશું તે માનવ જન્મ જે ઉપાધિભર્યો એકે જન્મ નથી. જન્મથી લઈને મૃત્યુ સુધીના માનવજીવનનું અવલોકન કરીશું તે ડગલે ને પગલે પરાધીનતા, પુણ્યની પરમ આવશ્યકતા, ઢગલાબંધ ચીજોની અપેક્ષા જોવા મળશે. જે ભૌતિક સુખોની નજરે જોઈશું તે માનવ કરતાં પશુપંખીઓની દુનિયા વધુ સુખી દેખાશે. તમને થશે કે કેવી રીતે? દેવકની વાત બાજુ પર રાખો. પશુપંખીઓની દુનિયા તરફ નજર કરીશું તે લાગશે કે પશુપંખીઓની દુનિયા કેટલી બધી મસ્ત છે ! માનવને તે વાતે વાતે દુકાન ને ઘર, ફેટલ ને હેસ્પિટલ, ગુલામી ને ગુંડાગીરી તેમજ અનેકની પગચંપી કરી મજૂરી, નોકરીની અપેક્ષા રહે છે. એ અપેક્ષા પૂરી થાય પછી કહેવાતું સુખ એ મેળવી શકતા હોય છે. એ સુખ મળતાં દુઃખની માત્રા વધતી જતી હોય છે. આમાંના કોઈ પણ જાતના તત્વની અપેક્ષા રાખ્યા સિવાય કહેવાતા સુખની મસ્તી માણી શકતી જે કોઈ દુનિયા હોય તો એ પશુપંખીની છે. પશુપંખીઓને પેટ ભરવા માટે ખેતર ખેડવાની, અનાજ ઉગાડવાની કે સગડી સળગાવવાની કઈ જરૂર પડતી નથી. ગરમી, ઠંડી કે વરસાદથી બચવા વસ્ત્રની એમને જરૂર પડતી નથી. ઈંટ, ચૂને, માટી, પથ્થરને અડયા વિના ઘરની જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે. તેમને પોતાના જીવનનિર્વાહ માટે કઈ દિવસ, દુકાન, દવા કે દવાખાનાની જરૂર પડતી નથી. આમ છતાં માનવનું જીવન મહિમાવંતુ મૂલ્યવાન ગણાયું છે. દેવનું ગણાયું નથી. તે એની પાછળ એવું કયું કારણ છે? ભૌતિક્તાને ત્રાજવે જેનું મૂલ્ય ફૂટી કેડીનું ય નથી એ માનવજીવન આધ્યાત્મિકતાના ત્રાજવે જેનું મૂલ્ય ન આંકી શકાય એવું મહત્ત્વપૂર્ણ છે એનું કારણ એક જ છે કે માગુર્થ દ્િ મુરિદાર, તેનૈવાચત્ત દુમન્ ” માનવીને ભવ મુક્તિના દ્વારમાં પ્રવેશ અપાવી શકે છે. માનવજીવન મુક્તિનું દ્વાર છે. તેથી એ અત્યંત દુર્લભ છે. ભગવાન ફરમાવે છે. अंतं करन्ति दुक्खाणं, इहमेगेसिं आहियं ।। ગાધti gણ હિં, તુમેયં સમુરલg સૂય.અ. ૧૫.ગા.૧૭ જીવાત્મા મનુષ્ય ભવમાં સમસ્ત દુઓને નાશ કરી શકે છે. બીજી કોઈ ગતિવાળા જીવે સર્વ દુઃખને અંત કરવા સમર્થ નથી કારણ કે જ્ઞાનાદિ સહિત યથાતથ્ય ચારિત્રનું પાલન મનુષ્ય શરીરથી થઈ શકે છે, પણ મનુષ્ય ભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે જેમ સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરીવાર પ્રાપ્ત થવું દુર્લભ છે તેમ મનુષ્ય જીવન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. સામાન્ય ન્યાયથી સમજીએ. તમે જે ચેક લખો તે અ મિ તે કાગળ જ છે પણ રકમ અપાવવા દ્વારા એ કિંમતી બની જાય છે. એક Page #430 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૫૧ ખીલીની કિ`મત આમ તે સાવ મામૂલી છે પણ પાટિયાને જોડી આપીને તેમાં તારક શક્તિ ઊભી કરી પાટિયા સાથે જોડાયા પછી એની કિ`મત અનેક ગણી વધી જાય છે. તમારા ગાદરેજના કખાટની ચાવીની કિ`મત બહુ બહુ તે પ૦ રૂા. ની હશે પણ એનાથી રત્નાને ખાનેા ખુલી જાય તેા એ ચાવીથી કરોડપતિ પણ બની શકાય. આ માનવજીવનનું' આમ જ છે. ખીલીને લાકડાના પાટિયા સાથે જોડીએ તે એ પાટિયા દ્વારા સમુદ્ર તરી શકાય તેમ ખીલીની જેમ આ માનવજીવનના ભવસાગર તરવા માટે સદુપયેાગ ન કરાય કે ચાવીની જેમ એનાથી આત્માના ગુણખજાના ખાલવાની મહેનત ન થાય તેા માનવજીવન ફળ્યું તે ન ગણાય પણ ઉપરથી ફૅટી નીકળ્યું ગણાય. ઘેાડા ગમે તેટલે રૂડા રૂપાળા દેખાતા હોય, ખૂબ વેગવાન હોય પણુ જ્યારે રેતીનું રણ ઓળંગવું પડે ત્યારે એ ઘેાડો કામ નથી આવતા. રેતીના રણને ઓળંગવા માટે તે। જેના અઢારે અ'ગ વાંકા હોય એવા ઊંટ પર એસવુ' પડે. દેવ ભવ એ ઘેાડા જેવા છે. ભલે દેવે! માનવ કરતાં શારીરિક શક્તિમાં, સ`પત્તિમાં ચઢિયાતા હાય પણ એ દેવભવ દ્વારા સ'સારરૂપી સહેરાના રણને આળંગી શકાતું નથી. તે રણુને એળંગવા માટે તેા માનવશરીર ધારણ કરવુ' પડે. રણુને ઓળ'ગવાની તાકાત માનવ પાસે છે. શક્તિથી માનવ કરતાં હજાર ગણા ઊંચા દેવે સાધનાના ક્ષેત્રે માનવની રજ પણ ખની શકે એમ નથી. દેવા સર્વાંવિરતિધારકોનુ` માત્ર બહુમાન કરી શકે, એના ગુણુ ગાઈ શકે પણ એ બનવાને માટે સમથ નથી. જ્યારે માનવ પોતે સવતિના ધારક ખની શકે અને આઠ કર્માંના બંધનાને તાડીને મુક્તિના દ્વારમાં પ્રવેશી શકે. આથી માનવ ભવની મહત્તા છે. માનવભવ મુક્તિનું મંગલદ્વાર છે. આ દ્વારના આંગણે આવ્યા પછી ચારિત્રની ચાવીથી એનું ઉદ્ઘાટન કરવાની મહેનત થાય કે એ દ્વારે પહોંચવાના મનેારથા ઘડાય તા મેઘેરા માનવજીવનની મહત્તા જાણી અને માણી ગણાય. અસંખ્યાતા ચેાજને! દૂર મેક્ષ નગરમાં પહેાંચાડનાર એક જ ખેાજેટ વિમાન, માનવભવ એટલે જેને માનવજીવનની કિ`મત સમજાણી છે એવા આન' ગાથાપતિએ ભગવાનની અમૃત સરખી મીઠી મધુરી વાણી સાંભળી. સ`સારથી પાર કરાવનાર પ્રભુ મળ્યા તેના તેમના દિલમાં અપૂર્વ આનંદ હતા. આપણે. આત્મા આ સંસાર સાગરને કેમ તરી શકતા નથી ? આ સંસાર તરવા કેમ મેઘા થઈ પડયેા છે ? સસાર પાર કરી ગયેલા અને ભવ્ય જીવેાને પાર કરાવનારા એવા પ્રભુ મળ્યાના જીવને આનદ આવ્યે નથી. પ્રભુ મળ્યાના અપૂર્વ આનંદ જીવને સ’સારથી પાર કરી દે છે પણ આજે જીવને સદ્ગુણી સુશીલ પત્ની મળ્યાના જેટલે આનંદ છે તેટલે આનંદ પ્રભુ મળ્યાનેા નથી. એટલે સંસાર તરવાના મેઘા થઈ પડયેા છે. સ'સારી મનગમતી ચીજ મળ્યાનેા જે આનંદ થાય તેટલા ય આનંદ પ્રભુની વાણી મળ્યાનેા તમને નથી થતા પછી એથી અધિક Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ] [ શારદા શિરામણિ આનંદની તેા વાત જ કયાં ? કદાચ મનથી માને કે મને પ્રભુની વાણી સાંભળવામાં ખૂબ આનંદ છે પણ તમારા અંતરને તપાસેા કે આ આનદ આગળ સંસારની વસ્તુએ મળ્યાના આનદ ફિક્કો લાગે છે ખરા ? સ'સારમાં ભાઈ ને મનગમતી પત્ની મળ્યાના આનંદ હાય છે તેથી પૈસા, મેાટા, બગલા, માલમિલ્કત, કિ'મતી દાગીના અને કામ આવશે એમ માનીને વસાવે છે. આ બધા વૈભવ પેાતાના કરતાં પત્નીને વધુ ઉપયાગી થશે એમ માને છે. જો વીતરાગવાણી સાંભળવાને રામરામમાં આનંદ હાય તે। પે:તાની માલમિલ્કત પેાતાના કરતાં પરમાની સેવામાં વધુ ઉપયેગી થવાનું' લાગે. મહારાજા શ્રેણિક જયારે મિથ્યાત્વી હતા ત્યારે ચલ્લણા તેમને ખૂબ પ્રિય હતી. પેાતાના માલમિલ્કત પાતાના માટે ઉપયેગી થાય તે કરતાં ચેલણાને વધુ ઉપયાગી થાય એમ માનતા હતા. તે કહેતા હતા કે તારા માટે મારુ' બધુ' સાઁવ કુરબાન છે પણ જ્યારે ભગવાન મહાવીર સ્વામી અત્યંત પ્રિય લાગ્યા ને ભગવાનના પરમ ભક્ત બન્યા ત્યારે ચેલણા માટે ઉપયેગી નહિ એટલુ બધુ` ઉપયાગી ભગવાન માટે માન્યુ. ચેલણા માટે સવા લાખ રૂપિયા ખચી ને રત્નક'ખલ લેવા તૈયાર ન થયા પણ પ્રભુની સુખશાતાના સમાચાર મળ્યાની વધામણીમાં જરૂર પડયે હીરાનેા હાર પશુ દઈ દેવામાં દિલને જરા પણુ આંચકા ન આવ્યે; કારણ કે તેમણે પ્રભુને સ`સ્વ માન્યા. શ્રેણિક મહારાજાને પ્રભુ પર અથાગ પ્રેમ જાગ્યા. ભક્તિ જાગી તે પરિણામે એમની મેક્ષની ટિકિટ ફાટી ગઈ. હવે નરકમાંથી નીકળીને તીર્થંકર બનીને સંસારને તરી જશે. ભલે અત્યારે પ્રભુ આપણી પાસે નથી પણ તેમના રાહે ચાલનારા ગુરૂ ભગવંતા તેા છે ને! તે મળ્યાના આનદ છે ખરા ? આનંદ ગાથાપતિને પ્રભુ મળ્યાને જે આનંદ આવ્યે તે અત્યાર સુધી કોઈ કામાં નથી આવ્યેા. જેમ જેમ ભગવાનની વાણી સાંભળતા ગયા તેમ તેમ હૃદયમાં ધારણ કરતા ગયા. વાણી સાંભળતા આત્મા ધરાય ના, ગાગર હૈયાની કોઇ દિ ભરાય ના વીર વચનેનાં મૂલ્ય ન થાય... કે વાણી સાંભળતા ભવાભવના પાપ બળે, તન મનના તાપ ટળે, વાણી જે સાંભળે તે સૌના સ`તાપ ટળે સાહ્યબા....હા....(૨) મનના મંદિરીએ તા ઝળહળતા દીપ જલે...કે વાણી ભગવાનની વાણીનાં અમૃત ઘુ’ટડા પીતા આત્માને કયારેય તૃપ્તિ ન થાય. આનંદને વાણીનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. તેના આત્મામાં રણકાર થયા છે. તમને રણકાર નથી થતા એવુ નથી. જયાં રાગ છે, ત્યાં તરત રણકાર થાય છે. રાત્રે ભર ઊંઘમાં સૂતા છે ત્યાં કાને કાંઇક રણકાર થયા એ રણુકારમાં જે તમને લાભદાયી વાત Page #432 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૫૩ આવી તો હર્ષભેર ઊંઘમાંથી ઊભા થઈ જાવ. કહેશો શું બોલ્યા ? આ બધું તો અનંત કાળથી જીવ કરતો આવ્યું છે. આ સંસાર તરફના સંસ્કાર તે અનાદિ કાળથી છે. એ કુસંસ્કારોને મૂળમાંથી કાઢવા માટે આ ભવમાં પુરૂષાર્થ કરવાનો છે. તે માટે તમે બે ઘડીની સામયિક કરી લે એટલેથી પતી જશે નહીં. બે ઘડીની સામયિક પણ પુણીયા શ્રાવક જેવી થતી હોય તે તે બેડો પાર થઈ જાય પણ તે બે ઘડીમાં પણ મન તે કયાં ને કયાં ફરી આવે છે? મન તો વગર ચાવીના રમકડા જેવું છે, માટે તેના પર બ્રેક મારવાની જરૂર છે. જે આ કિંમતી ઘડી-પળ મળી છે તેને વેડફી ન નાંખશો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. તેના માટે કેટલી તૈયારીઓ કરી છે ? તમારે વેપારની કુલ સીઝન હોય, બહારગામથી ટપાલ આવી કે ત્રણ ચાર વેપારીઓ સોદો કરવા આવવાના છે. તો તમે દુકાનમાં બધી તપાસ કરશે કે માલ છે કે નહિ? ન હોય તે ભૂખતરસ વેઠીને પણ માલ લાવીને હાજર કરી દો. અરે, તે વેપારીઓ આવે તો ગાડી લઈને સામા તેડવા જાવ. ત્યાં શું વિચાર કરે? અત્યારે સીઝન છે તે કમાઈ લેવા દે ને ! ત્યાં સામો નફે દેખાય છે. આ રીતે પર્વાધિરાજ આવતા પહેલા સાધનાની તૈયારી કરી છે? સાધના–તપ કરતા મને નફે જ છે. તે તમને આવી શ્રદ્ધા? આનંદ કહે છે હે પ્રભુ ! આપના નિગ્રંથ પ્રવચનની મને શ્રદ્ધા થઈ છે. જ્યારે આ શબ્દ બોલે છે ત્યારે તેના હદયના કબાટ ખુલી ગયા છે. આ પર્વાધિરાજ પર્વ એ મોટા વેપારી છે. તે સોદો કરવા માટે આવે છે. સ્ટોકમાં રહેલી કામવાસનાઓને છોડીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરે. જે સંપત્તિ મળી છે તે આ પર્વના દિવસોમાં ઉદાર હાથે દાન આપે. જે ધનની મમતા છૂટી ન હોય તે ભગવાન કહે છે કે “જે હોય લક્ષ્મીના દાસ, એમના હૈયામાં ન હોય ઘર્મનો વાસ.” રામપુરના શેઠ લક્ષમીના દાસ હતા. સવારથી સાંજ સુધી ધંધો ધંધે ને બંધ અને વિચારો પણ પૈસા કમાવા સિવાય બીજા કોઈ નહિ. શેઠાણી ઘણી વાર કહેતા, આપ કેઈક દિવસ તે ધર્મ આરાધના કરે. વ્યાખ્યાનમાં આવે. આ બધા ધનવૈભવ તે અહીં મૂકીને જવું પડશે. સાથે શું આવશે ? ત્યારે શેઠ કહેતા કે એ ધરમ બરમ બધું બરાઓને સેંગ્યું. અમારે તે અમે ભલા ને ધંધે ભલે. મને તે ધંધામાં જરાય ટાઈમ મળે છે ખરો ? અરે ખુદ યમરાજ આવે તે ય ના પાડી દઉં કે મને અત્યારે મરવાની પણ ફુરસદ નથી. એક વખત ગામમાં મહાન જ્ઞાની સંત પધાર્યા. તેમના દર્શન માટે અને વાણીનું શ્રવણ કરવા માટે ગામ ઉમટયું. તેમની વાણી ભલભલાને હચમચાવી દે એવી કુલપાવર હતી. તૃષાતુર ચાતકને જાણે મેઘનું પાણી મળ્યું. વાણીમાં ચતુર વક્તવ શક્તિ ધરાવતા તે આ દુનિયામાં ઘણાં મળે. તમને ડોલાવી નાંખે. અરે, તમે ગાંડાતુર બની જાવ પણ વાણીની સાથે આચાર હોય એવા બહુ ઓછા મળે. વાણીની સાથે આચાર ૨૩ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ] [ શારદા શિરમણિ હેય એવા જ્ઞાની બહુ મળતા નથી. આ મહાત્મા તે જ્ઞાની છે અને વાણી, આચારમાં પણ એવા છે તે જે સમજાવે તેની લોકોમાં ખૂબ અસર થતી. રેજ વ્યાખ્યાનમાં આખું ગામ ઉમટવા લાગ્યું. ગામમાં ચારે બાજુ આ વાતો થવા લાગી. અરે, ઘરેઘરમાં આ વાતનું ગુંજન થવા લાગ્યું. આખું ગામ ગાંડું થયું છે ગામમાં બધે વાત થાય એટલે શેઠના કાને તે વાત આવે ને ! શેઠાણું કહે-શેઠ ! એક દિવસ તો આવે. ગુરૂ ભગવંત કેવું સરસ સમજાવે છે? આપણે આંગણે તો હાલી ચાલીને ગંગા આવી છે. દીપક લઈને શોધવા જઈએ તો ય ન જડે. એમની વાણી રૂપી પાણી પીતા લેકો ધરાતા નથી. આ લાભ ફરી ફરીને કયારે મળશે ? શેઠાણનું મન રજાના દિવસે રાજી કરી દઉં : શેઠના મનમાં થયું કે આખું ગામ જ જાય ને આપણે એક વાર પણ ન જઈએ તે સારું ન લાગે. વળી શેઠાણું રોજ ટકટક કરે છે તો એક વાર જઈ આવું, પણ દોઢ બે કલાક વ્યાખ્યાનમાં ટાઈમ બગાડું તો તો મારા કેટલાય ઘરાકે પાછા જાય. મારે ધંધે પણ ઓછો થઈ જાય. ત્યાં અચાનક શેઠને યાદ આવ્યું કે કાલે પાણીનો દિવસ છે. દુકાન બંધ છે. તમે આખો દિવસ કહ્યા કરો છે માટે કાલે વ્યાખ્યાનમાં જઈશ. મારે રજાનો દિવસ અને તમે રાજી રહેશો. રજા છે એટલે મોડું થાય તો પણ ચિંતા નહિ. શેઠાણીના મનમાં થયું ભલે અનિચ્છાએ જશે તે પણ સંતની વાણું તે સાંભળશે ને ! એમાંથી એકાદ વાત શેઠના હૈયામાં ઉતરી જશે તે પણ શેઠનું કલ્યાણ થશે. આ તે અમૃતવાણી છે કદી નિષ્ફળ ન જાય. આ શેઠને ત્યાં એક પોપટ પાળેલ હતો. શેઠાણું એને રોજ રોજ પાંજરામાં સારું સારું ખાવાનું આપે. શેઠાણીના સંગથી તે પણ ભગવાનનું નામ લેતા હતા. હમણાં તે ચેરે ચૌટે, બજારમાં, ઘરમાં બધે સંતના પ્રવચનની વાતો થતી. શેઠાણી વાતો કરે ત્યારે આ પિપટ રે જ સાંભળતો. તેના મનમાં થાય કે મારા શેઠાણી કેવા ભાગ્યવાન છે કે શેજ વ્યાખ્યાન સાંભળે છે. હું કે અભાગી કે મને જવા મળતું નથી. શેઠાણી વ્યાખ્યાનમાં જઈને આવે એટલે જ તેમની પાસે સાંભળે. તેને ખૂબ આનંદ થાય. તેના મનમાં થયું કે હું નિયમ લઉં કે સંતના દર્શન ન કરું ત્યાં સુધી ખાવું પીવું નહિ. શેઠાણ પાસેથી સાંભળતા મને આટલો આનંદ થાય છે તે પ્રત્યક્ષ જઈને સાંભળું તે કેવી મઝા આવે ! કેઈ અને આનંદ આવે. બંધનમાંથી મુક્તિ કેમ મળે ? : શેઠ સંતના પ્રવચનમાં જવાની તૈયારી કરે છે. પિપટના મનમાં થયું કે આ નાસ્તિક શેઠ કેટ પહેરીને તૈયાર થયા છે તો તે કયાં જાય છે? પોપટે તેની ભાષામાં કહ્યું–શેઠજી આપ કયાં જાવ છો? શેઠ કહે-તને શેઠાણી રેજ ધર્મની વાત કરે છે ત્યાં હું જાઉં છું. શેઠજી ! તમે જાવ છે ? વાહ...વાહ...તે તે હું એકલે જ રહી ગયે. શું તારે આવવું છે? તમે મને લઈ જશે ? તને ક્યાં લઈને જાઉં ? પિંજરું લઈને કેવી રીતે જાઉં ? હું તે મારી ઈચ્છાથી જતો નથી. Page #434 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૩૫૫ શેઠાણીને રાજી કરવા જઉં છું, સંતના પ્રવચનમાં આખું ગામ ગાંડુ થયું છે. મને તે લાગે છે કે તારા શેઠાણ સાવી ન થઈ જાય તે સારું તું પિંજરામાં રહે. હું હમણાં જઈને આવું છું. શેઠજી ! આપ મારે એક પ્રશ્ન પૂછી લાવશો ! તારે વળી શું પૂછવું છે? બોલ. બંધનથી મુક્તિ કેવી રીતે મળે ? વાહ, તને વળી કયું બંધન છે ! પિંજરામાં પૂરાયેલાં પિપટને મુક્તિની કેવી ઝંખના છે ! શેઠ કહે- ભલે, હું તારો પ્રશ્ન પૂછીશ અને તેને જે ઉત્તર આપે તે લેતો આવીશ. શેઠજી ઉપડયા વ્યાખ્યાનમાં. જે રોજ આવતા ન હોય અને કેઈક દિવસ આવે તે બધા તેના સામું જુવે કે આ ભાઈ આજે ભૂલે પડડ્યો લાગે છે! સંતે તે જ્ઞાનગંગા વહાવી. આપ યાદ રાખજો કે અધર્મ, પાપ કરીને બધું ભેગું કરે છે પણ તેમાંથી સાથે શું લઈ જવાનું છે? એક રાતી પાઈ પણ સાથે આવવાની નથી. અરે, આ શરીર પણ અહીં પડ્યું રહેવાનું છે. વક્તા તે કહેવાય કે શ્રોતાને જોઈને ઉપદેશ આપે. સંતે તે નિર્ભયતાથી ખૂબ સુંદર પ્રવચન ફરમાવ્યું કે પાપ કરીને લક્ષમી ભેગી કરશો તે ભોગવશે બીજા પણ મેળવતા જે પાપ કર્યા છે તે તમારે ભોગવવા પડશે. કેઈ તેમાં ભાગ પડાવવા નહિ આવે. બરાબર બે કલાક સુધી સંતે ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળતા શેઠના હોશકોશ ઉડી ગયા. જે ચાર દિવસ આવીએ તે જીવન બદલાઈ જાય. ખરેખર આ તે સાચા જાદુગર લાગે છે. શેઠ રોજ આવતા ન હતા પણ આવ્યા ત્યારે બરાબર એક ચિત્તે સાંભળ્યું. સંતનું પ્રવચન પૂરું થયું. પરિષદ જે રતે આવી હતી તે રસ્તે પાછી ગઈ. એક શેઠ બેસી રહ્યા. સંતના મનમાં થયું કે આ ભાઈને કઈ દિવસ જોયા નથી. આજ પહેલવહેલા આવ્યા લાગે છે. આ પ્રશ્ન કેનો છે? : શેઠ કહે મહાત્માજી! આપને શાતા હોય તે એક પ્રશ્ન પૂ. સંત કહે ખુશીથી પૂછે. ગુરૂદેવ ! બંધનથી મુક્તિ કેવી રીતે મળે? મુક્તિ મેળવવાનો માર્ગ શું? સંત શેઠના સામું જોવા લાગ્યા. જ્ઞાની પુરૂષની નજર હીરા પારખું ઝવેરી કરતાં ય વધુ વેધક હોય છે. એ નજર પારખુ હોય છે. સંતના મનમાં થયું આ માણસ મુક્તિને ઉપાય પૂછી રહ્યો છે પણ એના મનમાં ઊંડે ઊંડે પણ ક્યાંય મુક્તિ મેળવવાની ઝંખનાની ઝાંખી થતી નથી. ધંધામાં ગળાબૂડ ખૂંચેલા એના મનમાં આવો પ્રશ્ન ઊભું ન થાય. સંત કહે-શેઠ ! આ પ્રશ્ન તમારો છે કે બીજા કોઈનો? જેને સંસારથી અકળામણ થઈ હોય અને જન્મ મરણને ત્રાસ છૂટયો હોય તે આવો પ્રશ્ન કરે. શેઠ કહે આ પ્રશ્ન મારે નથી. તો કેન છે? અમારે ત્યાં એક પોપટ પાળે છે. અમારા શેઠાણી ધર્મિષ્ઠ છે. તેમના સહવાસથી પોપટમાં પણ ધર્મના સંસ્કાર પડયા છે. સંત સમજી ગયા કે શેઠ નાસ્તિક છે. ભાઈ! તમે આજે આવ્યા લાગો છો? ગુરૂદેવ ! આપના વ્યાખ્યાનમાં આખું ગામ ગાંડું થયું છે. મારી ઘરવાળી પણ ગાંડી થઈ છે. મારું ઘર ન ભાંગે તો સારું (હસાહસ). શેઠ! યાદ રાખજે. આ બધું એક દિવસ તે છોડવાનું છે. અમારા છોડાવ્યા નહીં છેડો તે કાળ આવીને છેડાવશે. શેઠ કહે-આપને Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ] [ શારદા શિરેમ ણિ લાંબે ઉપદેશ મારે સાંભળ નથી આપ મને એ બતાવે કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? પછી હું ઘર ભેગો થઈ જાઉં. મારે કેટલાયને મળવા જવું છે. આજે રવિવારને દિવસ હોવા છતાં પુણ્યવાન, ભાગ્યવાન આત્માઓ અહીં આવીને બેઠા છે કંઈક એવા જીવે છે કે ટી.વી. જોવા બેસી ગયા હશે. સમય મળે છે છતાં જાગતા નથી. જૈનકુળ તે ઘણું સારું મળ્યું પણ કિમત સારું નથી એટલે બેકાર બનીને બેસી રહેશે પણું આત્માને નાદ જગાડશે નહિ. જે તકને ઓળખે છે તે તરે છે. આ માનવ જન્મ પામીને એક માતાનાં બે દીકરા હોવા છતાં એક સુખી અને એક દુઃખી કેમ છે? એક શેઠ હોય છે તે એક નેકર હોય છે. એક મીલમાલિક હોય છે તે એક મીલમજૂર હોય છે. એક જ માતાના બે સંતાન હોવા છતાં તેમના પુણ્યમાં તફાવત છે. પૂર્વ જન્મમાં જેણે કંઈક સુકૃત્ય કર્યા છે તેને આ જન્મમાં મળ્યું છે, અને કાંઈ નથી કર્યું તેને નથી મળ્યું. અરે કંઈક છે તો એવા પણ જોવા મળે છે કે કરોડની સંપત્તિ મેળવે પણ કર્મોદયે ગળામાં એ રોગ આવ્યો કે કાંઈ ખાઈ પી શકે નહિ. બધાને ખાતા દેખે ત્યારે અફસોસ થાય. પરાધીનપણે જીવ ઘણું સહન કરે છે. શેઠે સંતને કહ્યું કે બંધનથી મુક્તિ કેવી રીતે મળે? તેનો જવાબ આપો. શેઠ તે પ્રશ્નના જવાબની રાહ જુવે છે ત્યાં તો જુદું જ બની ગયું. જવાબ આપવાને બદલે સંત તે ઢળી પડયા. શેઠ તે ગભરાયા. મેં પ્રશ્ન પૂછે ને મહારાજને આ શું થઈ ગયું? ન બોલે, ન ચાલે, ન હાલે, શેઠ તો ગભરાઈ ગયા અને એ તે ઝટપટ ભાગી ગયા ને ઘર ભેગા થઈ ગયા; શેઠ શા માટે ઊભા ન રહ્યા? ત્યાં ઊભા રહે તે વૈદ કે ઑકટર લાવવા પડે અને ૨૫-૫૦ રૂ. ના ખાડામાં ઉતરવું પડે. આ તે પાક લેભી વાણિયે છે. મહાત્માનું જે થવાનું હશે તે થશે! કદાચ કંઈ બન્યું હોય તે ય એમને કેણ રેનાર છે? શેઠ તો જલ્દી જલ્દી ઘરે પહોંચી ગયા. પિપટ તે ક્યારનો ય રાડુ જોઈને બેઠો હતે. જ્યારે મારા શેઠ આવે ને મારા પ્રશ્નનો ઉત્તર આપે. શેઠ આવ્યા એટલે પિોપટ કહે છે શેઠ સાહેબ! આજે આપ ભાગ્યશાળી બની ગયા. આપને મહાત્માના પવિત્ર દર્શન થયા અને અમૃતવાણી સાંભળવા મળી. આજે આપનું જીવન ધન્ય બની ગયું. મારા પ્રશ્નનો જવાબ લાવ્યા ખરા? અરે પિપટ! તારા પ્રને ગજબ કર્યો. તે કે પ્રશ્ન પૂછયો કે તારે પ્રશ્ન સાંભળીને મહાત્મા બેભાન થઈને ઢળી પડ્યા. હું તે આ જોઈને ગભરાઈ ગયો એટલે પ્રશ્નનો જવાબ લીધા વિના સીધે ઘર તરફ આ. પિોપટના મનમાં થયું કે ભલે સંત બેલ્યા નથી પણ મને જવાબ મળી ગયો. તે હેઠ દ્વારા નહિ પણ આચરણ દ્વારા તેમને જવાબ એ છે કે તારે બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તે બેશુદ્ધ બનીને ઢળી પડ. મરી જવાનો ઢોંગ કરી લે. મરેલા પિોપટને કેણ પાંજરામાં રાખે? તું જ્યાં સુધી મીઠું મીઠું બોલતે હઈશ ત્યાં સુધી તને કઈ છેડશે નહિ. આ જવાબ મળતાં પોપટ આનંદથી નાચી ઉઠયે. મહાત્માએ મને કે સરસ રસ્તો બતાવ્યો! બીલકુલ સીધે, સાદા, સરળ ને જોખમ વિનાને. આશ્ચર્ય એ છે કે સંતે શેઠની સાથે જવાબ મેક છતાં શેઠને પણ ખબર ન પડે એ રીતે જવાબ મેક. Page #436 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૫૭ બીજે દિવસે સવારે શેઠાણી પિપટ માટે મરચા અને પાણી લઈને આવ્યા પણ આશ્ચર્ય ! હસતો રમતો ખીલતો પિપટ આજે ઉધે પડ્યો છે. તે બોલતા કેમ નથી? શેઠાણીએ પિપટને પંપાળે, હલાવ્યો પણ પોપટ તો જરાય હાલ્યો નહિ. ખલાસ. પિટ મરી ગયો લાગે છે. શેઠાણીએ પિપટને પાંજરામાંથી બહાર કાઢીને છાપરા પર મૂક્યો. શેઠને બોલાવીને કહ્યું, જુઓ આપણે પોપટ મરી ગયા લાગે છે. શેઠ પોપટને જોઈ રહ્યા છે ત્યાં તો પિોપટ ફર........૨.૨ કરતે ઉડી ગયો ને સામેના ઝાડ પર બેસી ગયો. પછી પિોપટ કહે છે શેઠ–હું મરી ગયું ન હતું પણ મુક્ત બન્યા છે. ઘણાં વર્ષોથી બંધનમાં પડયો હતો. કાલે તમે સંત પાસેથી મુક્તિનો માર્ગ શોધી લાવ્યા અને એ માર્ગથી મને મુક્તિ મળી ગઈ. શેઠજીતમને પણ આ સંસાર બંધનરૂપ લાગ્યો હોય અને તેમાંથી મુક્તિ જોઈતી હોય તે આ સંત પાસે જઈને મુક્તિનો માર્ગ પૂછો. આટલું બેલીને પિપટ તો ત્યાંથી ઉડી ગયે. તિર્યંચ જેવા પ્રાણીને બંધનમાંથી મુક્ત થવાનું મન થયું પણ મારા આ પોપટોને (શ્રાવકેને) બંધનમાંથી છૂટવાનું મન થતું નથી. પિપટને પિંજર બંધન લાગ્યું તો તેમાંથી મુક્ત થવાનો ઉપાય શોધ્યો પણ તમને તો સંસાર બંધનરૂપ લાગતો નથી એટલે છૂટવાનું મન કયાંથી થાય? પિપટ ઉડી ગયે પણ શેઠના હૈયાને હચમચાવતે ગયે. ખરેખર પોપટ જે સમજી શકે તે હું સમજવામાં નિષ્ફળ ગયો ! હું આટલા વર્ષોથી સંસારમાં બંધાયો છું, છતાં કદી આત્માને વિચાર નથી આવ્યો ! બંધનથી છૂટવાને બદલે હું બંધનને મજબૂત કરતો જાઉં છું. જેને બંધન ન ખટકે એને મુક્તિ કયાંથી મળે ? હાય..હાય....હું જિંદગી હારી ગયો. સંતના સંગથી અને પોપટના નિમિત્તથી શેઠના વર્તનમાં પરિવર્તન થઈ ગયું. આથી શેઠાણીને ખૂબ આનંદ થયો. શેઠને કહે છે– જે થઈ ગયું તે થઈ ગયું; હવે એનો અફસેસ કરવાથી શું વળે ? “જાગ્યા ત્યારથી સવાર ” જે વર્ષે ગયા તે ગયા પણ હજુ હાથમાં જે સમય છે તે સુધારી લે. મનને મનાવી લે આવતા દિન સુધારી લે, બગડયા તે ભલે બગડયા આવતા દિન સુધારી લે. સારી કરણી આજલગી થઈ ના તારા હાથે, શું થશે મારું? તું ચિંતા એની રાખે, એ ચિતા, દૂર હટાવી લે, આવતા દિન સુધારી લે...મનને જીવનને છેડે પણ જે આરાધના દ્વારા સુધારી લેવામાં આવે તો બગડેલી બાજી સુધરતા વાર લાગતી નથી. અર્જુનમાળી, ચિલાતીપુત્ર જેવા આત્માઓને પણ આ શાસનમાં ઉદ્ધાર થયો છે. એ શાસનને ચરણે આપણું જીવન સંપી દઈએ તે આપણે પણ ઉદ્ધાર થઈ જશે, પછી તે શેઠે લક્ષ્મીને ખૂબ દાનમાં વાપરવા માંડી. ખુલ્લા હાથે દાન દેવા લાગ્યા. શેઠના જીવનની આખી રોનક બદલાઈ ગઈ. તેમને વીતરાગ વચમાં અપૂર્વ શ્રદ્ધા થઈ. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ] [ શારદા શિરમણિ જેને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે એવા આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે મને આપના વચનોમાં શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી થઈ છે. પર્શના કરીશ. પાલન કરીશ અને વિશેષ પ્રકારે પાલન કરીશ. આ બધા શબ્દો દેખાવમાં એક જેવા લાગે છે પણ અર્થમાં તફાવત છે તેને એક ન્યાયથી સમજીએ. | માની લે કે આપણે બધા દર્દી છીએ. ચાહે હાડકાના ગળાના, આંખના ગમે તે રોગના દદી છીએ. એ દઈથી ખૂબ હેરાન થયા છીએ. હાડકાનો દુઃખાવો છે અથવા હાથપગમાં ફેકચર થયું છે ત્યારે કઈ કહે કે ભાઈ ! હાડકા માટે ફલાણા ડૉકટર સારા છે. ડૉ. ધૂળકીયા હાડકાના પેશ્યાલીસ્ટ છે. તેમનાથી ઘણું સારું થયું છે. આ વાત પર તમને શ્રદ્ધા થઈ તેનું નામ સહામિ, પછી મનમાં વિચાર આવે કે જે ડૉકટર સારા છે તે હું પણ ત્યાં જાઉં. દર્દથી કંટાળી ગયા છે એટલે ત્યાં જવા માટે પગલું ભર્યું પણ દવાખાનું કયાં છે તે ખબર નથી. તપાસ કરતાં બર્ડ વાંચ્યું કે અહીંયા ધોળકીયા ડૉકટરનું દવાખાનું છે. બોર્ડ વાંચી પ્રતીતિ થઈ તેનું નામ પતિયામિ. બોર્ડ વાંચ્યા પછી થયું કે આ ગલીમાં દવાખાનું છે તે ત્યાં જાઉં ને હું ડૉકટરને મળું અને તેમને અભિપ્રાય લઉં તેનું નામ એમિ. પછી ડોકટર કહે કે તમારે આટલા પાટા બંધાવવા પડશે, કસરત કરવી પડશે તે તમને સારું થશે તેનું નામ ફાસિયામિ. ડૉકટરે કહ્યું કે તમને મણકાની તકલીફ છે એટલે ડનલેપની ગાદીમાં નહિ સૂવાય, પાટે સૂઈ જજે. હેકટરના કહ્યા પ્રમાણે જે ટ્રીટમેન્ટ કરે તે પાલેમિ અને વિશેષ પ્રમાણે પરેજી પાળે તે અશુપાલમિ. દેહના દર્દ મટાડવા છે તે આટલી શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી કરવી પડે છે, તે આપણે તે આત્માના વિરોગ મટાડવા છે, તે રોગ મટાડવા માટે આપણા સર્જન ડોકટર જિનેશ્વર ભગવાન છે. તેમણે ભવરોગોને દૂર કરવાની ચાવી બતાવી છે. જન્મ છે ત્યાં શરીર છે. શરીર છે ત્યાં રોગ છે. શરીર છે ત્યાં બધી ઉપાધિ છે. સિદ્ધ ભગવાનને શરીર નથી તે જન્મ, મરણ, રોગ, ઉપાધિ કાંઈ નથી. આ જન્મ, જરા, મરણના રોગને નાબૂદ કરવા માટે કર્મોને દૂર હઠાવે. જે ચાર ઘાતી કર્મો છે તે આત્માના ગુણને નાશ કરે છે. ઘાતી કર્મોને દૂર કરવા માટે જિનેશ્વર ભગવાનના શરણે જઈ તેમની વાણીમાં યથાર્થ શ્રદ્ધા કરી શકાય એટલું આચરણ કરીએ તો રોગ ગયા વિના રહે નહિ. ભગવાન કહે તેમ કરીએ નહિ તે આપણા રોગ જાય કયાંથી? માટે જ મળેલી તકને ઓળખે. આનંદ ગાથા પતિને ભગવાનના વચનમાં શ્રદ્ધા થઈ. તે કહે છે તવને પામી તૃપ્ત બની, વિષથી વિરકત બની, સત્યને પામી સ્વસ્થ બની, દશ્ય જોઈ સાચે દૃષ્ટા બની. આપની પાસેથી તેનું જ્ઞાન પામી હું તૃપ્ત બને છું. વિષયેથી વિરક્ત બન્ય છું. સત્યજ્ઞાનને પામી મારે આત્મા સ્વસ્થ બન્યા અને સાચે દષ્ટા બન્યા છે. હવે આનંદ પિતે શું કરવા માંગે છે તેની રજૂઆત ભગવાન પાસે કરશે તેના ભાવ અવસરે. Page #438 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ( ૩૫૯ ચરિત્ર : પુણ્યસાર શ્લેક લખીને ચાલ્યા ગયે. તેને ગયા થડી વાર થઈ. છતાં પુસાર ન આવ્યું. અડધો કલાક થયો, કલાક થયે છતાં ન આવ્યો એટલે ગુણસુંદરી મનમાં ચિંતા કરવા લાગી કે તેઓ હજુ સુધી કેમ ન આવ્યા ? શું તેઓ માર્ગ ભૂલી ગયા હશે ! ગુણસુંદરી ઘરની બહાર નીકળી ચારે બાજુ જેવા લાગી. રાતનું ઘમઘોર અંધારું છે. અંધારી રાતમાં એકલી હિંમત કરીને થોડે દૂર સુધી ગઈ પણ કયાંય તેને પતિ દેખાતું નથી. પાદર બાજુ જોયું તો ત્યાં પણ ન દેખાયા. અમને નિરાધાર મૂકીને ક્યાં ગયા હશે ? તેમને શું થયું હશે ? રાતમાં એકલી પોતે કયાં જાય ? તે ચોધાર આંસુએ રડવા લાગી, છેવટે તે ઘેર પાછી આવી. બધાને ખબર પડતાં બધી કન્યાએ રડવા લાગી. પુણ્યસાર વડની બખોલમાં ઃ આ બાજુ પુણ્યસાર ઝડપથી વડ પાસે પહોંચી ગયે. હજુ દેવીઓ આવી ન હતી એટલે રાજી થયા. પુસાર રાજી થાય છે અને સાતે કન્યાઓ રડી રહી છે. તે તો વડની બખોલમાં પેસી ગયો. થોડી વાર થઈ ત્યાં તો રૂમઝુમ કરતી પેલી બે દેવીઓ આવી ગઈ. પુણ્યસારના મનમાં થયું કે જે હું થોડો મોડો પડ્યો હોત તો મારું શું થાત ? તે તો મનમાં નવકારમંત્રનું સ્મરણ કરે છે. રખે ને આ દેવીઓ બીજા ઝાડ પર બેસી ન જાય. દેવીઓ તે ઝાડ પર બેસી ગઈ. પુણ્યસાર વિચાર કરે છે કે મને ઘરેથી નીકળ્યા હજુ ૨૪ કલાક થયા નથી ત્યાં તે કેટલું બધું બની ગયું ! હજુ આગલા દિવસે તે પિતાએ ધક્કો મારીને બહાર કાઢો, કયાં વડની બખોલમાં બેસવું અને વલભીપુર આવવું ! આવ્યો તે આવ્યો પણ સાત સાત કન્યાઓ પરણ્યો. આ વિચારમાં તેની બુદ્ધિ કામ કરતી ન હતી. રાતનો ઉજાગરો, લગ્નની ધમાલ, માબાપને મળવાની ચિંતા, સાતે કન્યાઓની ચિંતા આ બધાને કારણે તે ખૂબ થાકી ગયા હતા. થોડી વાર બેઠો પછી એ બખોલમાં સૂઈ ગયે. સૂતા સૂતા પણ માબાપના વિચાર આવે છે. જે ત્રણ દિવસ જશે ને મારો પત્તો નહિ પડે તે તેઓ જીવશે નહિ, એટલે પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ ! આ ઝાડ તૂટી ન પડે તેનું દયાન રાખજો. જે તૂટે ને દરિયામાં પડે તે ખેલ ખલાસ. વડનું ઝાડ જમીનથી ઘણે ઊચું ઉડી રહ્યું છે. મઝાનો ઠંડો પવન આવતો હતો. પુણ્યસાર થેડી વારમાં ઊંઘી ગયો. વડ ઉડતું ઉડતું ગોપાલપુરના પાદરમાં આવી પૉપ્યું. બંને દેવીઓ તે પિતાના સ્થાને ચાલી ગઈ. વડનું ઝાડ જાણે કયાંય ગયું નથી. હતું તેવું ને તેવું ધરતી પર જડાઈ ગયું. રાત પૂરી થવા આવી. કુકડાએ અવાજ કર્યો છતાં પુણ્યસાને એવી ઊંઘ આવી ગઈ છે કે કાંઈ ખબર પડી નહિ. છેવટે સૂર્યના કિરણે તેના પર પડ્યા ત્યારે તે જાગી ગયે. જાગતાં અરિહંતનું સમરણ કર્યું. બહાર દષ્ટિ કરી તે થયું અરે ! આ તે મારું ગેપાલપુર ગામ છે, મારી જન્મભૂમિ છે. તેના મનમાં વિચાર થયો કે ૨૪ કલાકમાં તો કેવા ખેલ ભજવાઈ ગયા. આનું નામ કર્મની કિતાબ. તે એકદમ બેઠો થઈ ગયો, અને વડની બખોલમાં બહાર નીકળ્યો. તેને થયું કે હું મારા માબાપને મળી આવું. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ] [ શારદા શિરોમણિ પુણ્યસારની પાછળ અન્નપાણીને ત્યાગ : આ બાજુ પુણ્યસારને ધક્કો મારીને બહાર કાઢી મૂકયા, પછી માબાપ અને રડે છે અને ચારે બાજુ શેાધ કરાવે છે. ગામમાં તા વાત એમ બહાર પડી ગઈ છે કે પુણ્યસારને પિતાએ જરા ઠપકો આપ્યા તેથી એ ઘરની બહાર ગયા છે. તેની શેાધ ચાલે છે પશુ તે જડતા નથી. શેઠાણી તે નિયમ લઈને બેઠા છે કે મારા દીકરો ન મળે ત્યાં સુધી મારે ખાવુ' પીવુ' નહી'. દીકરા ગયા ત્યારથી પાણી પણ પીધું નથી. શેઠને પણ હવે ખૂબ પસ્તાવેા થાય છે. ક્રોધ મારા કાઠામાં પેઠો ત્યારે હુ' ભાન ભૂલ્યા ને મેં આવી ભૂલ કરીને ! આવેશ બહુ ખરાબ ચીજ છે. ક્રોધમાં માનવી વિવેક અને ભાન ગુમાવી બેસે છે અને ગમે તેવુ એલી નાંખે છે પણ જ્યારે મન શાંત થાય ત્યારે એને ખ્યાલ આવે છે કે પેાતે તે પળામાં કેવુ' ખરાખ કયું. હતું ? શેઠના મનમાં ખૂબ પસ્તાવા થાય છે. પુણ્યસારે રાણીના હાર ચા. હતા તે પણ એવા સમયે એણે ચાર્યાં હતા કે જ્યારે રાણીએ તે હાર પાછે મંગાવ્યે હતા અને તે હાર પાછા જુગારનુ દેવું ચૂકત્રવા આપી આવ્યા હતા. શેઠ માટે એ પ્રતિષ્ઠાના, આબરૂનો પ્રશ્ન હતા. પેાતાની પ્રમાણિકતાને કલંક લાગે તેના સવાલ હતા. તેમને ત્યાં ધનની કે રત્નાની કયાં કમીના હતી ! શેઠ એવા એક નહિ પણ હજાર હાર રાણીને આપી શકે એવી સ્થિતિ હતી પણ શેઠને ધન કરતાં ધમ વાદ્યેા હતેા. પુત્ર કરતાં ય પ્રમાણિકતા વધુ પ્રિય હતી. પ્રમાણિકતાને ભાગે એ પુત્રને લાડ લડાવવાનુ પસંદ કરે એવા ન હતા. આ કારણે તેમણે છેકરાને આવી શિક્ષા કરી હતી પણ ગમે તેમ તેા ય પિતૃહૃદય છે ને ! એટલે દુઃખ થયા વિના રહે નહિ. શેઠ દીકરાની શેાધ કરી રહ્યા છે. હવે પિતા પુત્રનુ' મિલન કેવી રીતે થશે તે અવસરે શ્રાવણ વદ ૧૨ ને સેામવાર : વ્યાખ્યાન ન. ૪૧ : તા. ૧૨-૮-૮૫ જિનેશ્વર ભગવ`તના મુખમાંથી ઝરેલી વાણી તેનુ' નામ સિદ્ધાંત. ભગવાનની વાણી દુઃખહરણી, સુખકરણી, હિતાનુસારીણિ છે. તે ભાવેાને વાંચતા વિચારતા નિત નિત નવીન નવનીત નીતર્યા વિના રહે નહિ. હે પભુ ! તારી વાણીને કોની સાથે સરખાવું ? વીતરાગ વાણી પ્રશમ રસથી ભરપુર છે. જેના આસ્વાદ માણવા જેવા છે. જે સ્વાદને વધુ વી શકાય તેમ નથી. તેમાં ચૈતન્યથી ભરેલા ભીતરને ભીંજવી દે તેવા અસીમ અગાધ ભાવે ભરેલા છે. વીતરાગ તત્ત્વને પ્રગટ કરવાના તેમાં અદ્ભુત વીલપાવર પડેલા છે. કર્માંની ફ્રીલેાસેાફીને સમજાવતા, સ`સારના સંબધાની નશ્વરતા બતાવતા, કમ ઉદયની સ્વતંત્ર સત્તાને સાબિત કરતા ભગવાન તેમની વાણીમાં ખેલ્યા છે. संसारमावन्न परस्स अट्ठा, साहारणं जं च करेइकम्भं । જન્માતે તા યાછે, ન રંધવા ધનય ૩જેન્તિ | ઉત્ત.અ.૪.ગા.૪ જ્યારે સિદ્ધાંતના આ શબ્દો નજર સમક્ષ આવે છે ત્યારે હૃદય ઝુકી પડે છે. અહે Page #440 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ] [૩૧ ભગવાન ! તારી કેવી અપાર કરૂણા ! આ ગાળામાં આમઉત્થાનનું નવીન નવનીત ભર્યું છેપુણ્ય પાપનું પાથેય લઈને આવેલે માનવી બાળપણમાં તે નિર્દોષ જીવન હોવાથી સંસાર ભાવથી નિપ્પડ હોય છે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સ્વાર્થના તંતુથી સંધાયેલે તેને રાગ વિસ્તાર પામે છે, ત્યારે તે પોતાની જાતને ભૂલીને બીજા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. એ જ ભાવ જ્ઞાની ભગવંત આ ગાથામાં બતાવે છે. સંસારમાવન : સંસારમાં આવેલે જીવ, સંસાર એટલે જુદી જુદી ગતિમાં પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. ઠાણાંગ સૂત્રમાં ભગવાને સંસારના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) નૈરયિક સંસાર (૨) તિર્યંચ સંસાર (૩) મનુષ્ય સંસાર (૪) દેવસંસાર. સંસારમાં આવીને જીવ મોટા ભાગે પરને માટે પાપ કરે છે. બધું મેળવી લેવાની જે તીવ્ર લાલસા છે તે તેને પ્રપંચ અને માયાની ઘેરી ગર્તામાં ધકેલી દે છે. આચાર્યો સંસારની વ્યાખ્યા કરતા કહે છે કે “સંસાર એટલે જ્યાં છએ જવનિકાયની હિંસાનું તાંડવ રચાતું હોય, જયાં રાગ-દ્વેષની હોળી સળગતી હય, જ્યાં નિરંતર યુગલની સેવા થતી હોય, જ્યાં અનિત્ય પદાર્થોની ભીખ માંગવાની હોય,જ્યાં સ્વભાવ દશા છોડી વિભાવ દશામાં રખડવું પડે, જ્યાં પાંચ ઇન્દ્રિયેના વિષયેની ધમાધમ ચાલતી હેય એનું નામ સંસાર, * સંસાર એટલે પુણ્ય વેચીને પાપ ખરીદવાની ફેકટરી. પૂર્વ પુણ્યના યોગે અનુકૂળ સામગ્રી મળવાથી એક બાજુ પુણ્યની હુંડી વટાવાઈ જાય છે, વેચાઈ જાય છે અને બીજી બાજુ એ અનુકૂળ સામગ્રી મેળવીને જીવ વિષયકષાયમાં ચકચૂર બની દુકૃત્ય આચરે છે તેથી અઢળક પાપની મૂડી ભેગી થાય છે. આવા સંસારમાં આવેલો જીવ બીજા સ્વજને, સ્નેહી, કુટુંબીજનો માટે સ્વાભાવિક રીતે પાપકર્મો કરતો રહે છે. શ્લેષ્મમાં ચૂંટેલી માખીની જેમ તેમના પ્રત્યેનો રાગ તેમને આવા કાર્યો કરવાની ફરજ પાડે છે પણ મોહભાવની આડી ભીંત તેને પાછળનું દર્શન કરવા દેતી નથી. અંધ બનેલાને જેમ માર્ગ સૂઝતો નથી તેમ મોહાંધ વ્યક્તિ મોહના નશામાં ફળને વિચાર કર્યા વિના આગળ ધપે જાય છે. ભગવાન કહે છે કે તું તારા માટે, બીજાના માટે કે ઉભયના માટે જે કાંઈ કર્મો કરે છે તે કમેને બંધ દેખાતો નથી, પણ જ્યારે અબાધાકાળ પૂરો થશે અને કર્મોનો ઉદય આવશે ત્યારે તારા કેઈ બાંધવ, સ્નેહી, સંબંધી કે સ્વજનો તારી સાથે બાંધવપણું રાખવા તયાર નહિ થાય. તે કર્મો તારે એકલાને ભેગવવા પડશે. માની લે કેઈ એમ કહે કે હું તીખું મરચું ખાઉં ને મારું મોટું બળે નહિ. ગ્રીષ્મ ઋતુમાં બપોરે બાર વાગે ખુલ્લા પગે ડામર રોડ પર ચાલું અને મને તાપ લાગે નહિ તો તે કદી બનવાનું નથી તેમ, જીવ શુભાશુભ કર્મો પોતે કરે અને ફળ કઈક ભેળવી દે તે કેમ બને ? “ મા જૉ વિશ્વત્તાય” જે કર્મ કરે તે કર્મ ભેગવે. જેવા કર્મ કરે તેવું ફળ મળે. જેવા રસે કર્મ બાંધે તેવા પ્રકારના તીવ્ર મંદ ઉદય આવે. આ બંધ ઉદયની મહાનતા સમજવા જેવી છે. એક ન્યાયથી સમજીએ. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ] [ શારદા શિરોમણિ એક વેપારીને પૈસા લેભ જાગ્યો. અંતરમાં લેભને લાવારસ ઉછળી રહ્યો હતો. ત્યાં તેની પાસે એક ગ્રાહક આવ્યો. ગ્રાહક હતે ભોલે . જેને કઈ ભાવતાલની ગમ ન હતી. વેપારીએ મીઠા શબ્દોથી તેને ભેળવ્યો અને ફસાવ્યો. તેને છેતરીને જોઈ તે નફો મેળવી લીધો. અન્યાય, અનીતિથી નફે મેળવ્યો તેથી ઘડીભર આનંદ થયો. તેને અંતરાત્મા કબૂલ કરે છે કે મેં બેટું કર્યું છે છતાં બહિરાત્મભાવે પીળું દેખીને મન શીળું થયું. તે સમયે ઓટોમેટિક યંત્રની જેમ તે તે પ્રકારના કર્મ પુદ્ગલે આવીને આત્મા સાથે બંધાઈ ગયા પછી તેમાં રેડ્યો રસ કે મારા જેવું ગ્રાહકને સમજાવતાં કેઈને ન આવડે તેથી હીરની દેરી અને તેલનું ટીપું એવી ગાંઠ બંધાઈ ગઈ કે પછી તે છૂટે કેવી રીતે ? કર્મની અદાલત ન્યાયી છે. તેને અટલ ઈન્સાફ છે. ત્યાં નથી ચાલતું શ્રીમંતોનું કે નથી નજર થતી ગરીબ ભણી. ત્યાં નથી રહેતે કઈ પર પ્રેમ, કર્મતત્ર નથી ચાલતું જેમ તેમ, રાખશે નહિ કે તેમાં વહેમ, કરવી રહી આપ આપકી રહેમ. રૂમઝુમ કરતે પૈસે ઘરમાં આવ્યો. તેનાથી મનગમતી વસ્તુઓ ખરીદી. તેને ભગવટો હોંશે હોંશે કુટુંબના સભ્યોએ કર્યો. વેપારીએ બાંધેલું કર્મ તે ભવમાં ઉદયમાં આવ્યું. તીવ્ર અશાતાના ઉદયે રંગે ચારે બાજુથી ઘેરે નાંખે, અસહ્ય પીડા ! અકથ્ય વેદના ! હવે કે તેને સહન કરી દે ? પથારીમાં રહ્યો કાળી ચીસો પાડે છે. તેમની આજુબાજુ વીંટળાયેલું સ્વાથી વર્તુળ આંખથી જુવે છે. કાનથી ચીસો સાંભળે છે ત્યારે તેઓ બહુ તે લાગણીથી આંસુ સારે પણ શું વેદનામાં ભાગ પડાવી શકે? અરે, આંખની કીકી સમાન, આંધળાની લાકડી સમાન અને જીવનને આધાર માન્યો હોય તે દીકરો પણ વેદના ઓછી કરાવે ખરે ? અરે, અર્ધાગના માનેલી પ્રિય પત્ની ઘડીભર આંસુ સારે પણ વેદનાને અંશ પણ ન લઈ શકે. વિચારે, કોણ કર્મ ભેળવી દે ? અકારા ઉદયમાં કોણ સહાયક બને ? પરની પીડાને કેણુ પિતાની બનાવી દે. કોણ કોનું દુઃખ ભગવી દે ! લાખ લાખ લાગણી રાખતા હોય, દેહ જુદા પણ દિલ એક સમજીને જીવતા હોય તે ય કર્મના ફળ ભેળવવામાં સૌ સ્વતંત્ર છે. ત્યાં નથી ચાલતી કેઈની લાગવગ કે નથી ચાલતી લાંચ રૂશ્વત. નથી જોઈતી કેઈની ઓળખાણું કે પેપરવેઈટ. કઈ પણ વસ્તુ કર્મના કાયદાને લલચાવી શકે તેમ નથી. કાર્ય કરતા પહેલા વિચાર કરે. નહિતર તે પરિણામ જે આવે તે જોગવવું પડશે. કાં તે અકાર્ય કરતાં અટકે અથવા તો જે પરિણામ આવે તે જોગવવા તૈયાર રહે. ભૂલ કરે તે ભૂલ ભેગવવી પડે ને ! માટે સમજી લે કે એક માઠો કે સારે વિચાર કર્મની કિતાબમાં લખાયા વિના રહેતું નથી. આનંદ ગાથા પતિના અંતરના દરવાજા ઉઘડી ગયા. સુલભબધી જીવને એક વારની દેશના તેને બેડે પાર કરાવે છે. જૈનશાસનમાં કંઈક જ એવા થયા છે કે એક વાર ભગવાનની વાણી સાંભળીને કામ કાઢી ગયા. પરદેશી રાજાએ કેશી સ્વામીની એક વાર Page #442 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૩૬૩ વાણી સાંભળી. હિંસકમાંથી અહિંસક, પાપીમાંથી પુનિત બની ગયા અને પરદેશી સવદેશી બની ગયો. પરદેશી પાપી તે હતા પણ કેશી સ્વામીના સંગથી પોતે કરેલા પાપો પ્રત્યે ઘણુ થઈ. પાપી તરે કે પાપની ધુણવાળ તરે? પોતે કરેલા પાપની ધૃણા કરીએ પાપ તોડવાને પુરૂષાર્થ કરે એ તરી જાય. જો આપણે તરવું છે તો બીજાના પાપ તરફ ધૃણું નહિ કરતા પિતાને કરેલા પાપની ભારોભાર ઘણું કરી એ પાપને તેડનારા તપ-સંયમ ધર્મને પુરૂષાર્થ કરે. બીજાને પાપથી મુક્ત કરવાનો પુરૂષાર્થ કરતા વિશેષ પુરૂષાર્થ પિતાની જાતને પાપથી મુક્ત કરવા માટે કરો. ચંદનબાળા, મૃગાવતીજી વિગેરે ભગવાનની દેશના સાંભળવા ગયા હતા. દેશના પૂરી થઈ એટલે ચંદનબાળા આદિ સાધ્વીઓ પાછા ફર્યા અને તે દિવસે ચંદ્ર-સૂર્ય મૂળ રૂપે આવ્યા હતા એટલે પ્રકાશમાં મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો. તેથી ઉપાશ્રયે પહોંચતા મોડું થયું. એ પાપ પ્રત્યે ચંદનબાળા ગુરૂણીએ ઘણા રાખીને મૃગાવતીને એ પાપથી બચાવવા ઠપકે, શિખામણ આપી. તેઓ હજુ પિતાના સમસ્ત પાપ પ્રત્યે ઘણું કરી એને તેડવાના પુરૂષાર્થમાં ન હતા. તે છઠ્ઠા સાતમાં ગુણસ્થાનની પાયરી પર ઊભા છે ત્યારે મૃગાવતીજી ગુરૂણના ઠપકા પર પિતાના જાતના પાપની અતિ તીવ્ર ધૃણુ કરનાર બન્યા અને સર્વ પાપનાશક ધર્મધ્યાન શુકલધ્યાનના ભગીરથ પુરૂષાર્થ માં લાગી ગયા તે ઠપકે દેનાર ગુરૂનું સૂતા રહી ગયા અને ઠપકે ખાનાર પોતે ૮-૯-૧૦-૧૨ મા ગુણસ્થાનની પાયરીએ ચઢી સમસ્ત ઘાતી કર્મોને નાશ કરનારા અને તેરમા ગુણસ્થાનકે ચઢી કેવળજ્ઞાન પામનારા બની ગયા. પિતાની જાતના પાપની ઘ્રણ અને પાપ ત્યાગના પ્રખર પુરૂષાર્થનું કેટલું ઊંચુ અને કિંમતી ફળ મળ્યું ! ગુરૂણી કરતાં શિયા વધી ગઈ, પછી તે ચંદનબાળાને પણ મૃગાવતીજીને કેવળજ્ઞાન પામ્યાની જાણ થતાં પિતાના પાપ પ્રત્યે તીવ્ર ધૃણા આવી અને પાપનાશક શુકલધ્યાનના ભગીરથ પુરૂષાર્થમાં ચડ્યા. એ પણ ત્યાં ને ત્યાં કેવળજ્ઞ ન પામ્યા. જ્ઞાની કહે છે કે જે તમારે કરવું છે તે પિતાના કરેલા પાપની ઘણા કરે અને પાપ ત્યાગ કરવા માટે ભગીરથ પુરૂષાર્થ શરૂ કરો. પાપને માર્યા વિના મરનારના પરલોકમાં બેહાલ થાય છે જ્યારે પાપોને મારીને મરનાર ન્યાલ થઈ જાય છે. માનવજીવન પાના નાશ અને સુકૃતની સાધના માટે શ્રેષ્ઠ જીવન છે. કેશીસ્વામીના સંગથી પરદેશી રાજાએ પાપ પ્રત્યે ઘણા કરી તે પવિત્ર બની ગયા. ત્યાંથી મરીને સૂર્યાભદેવ થયા. તરત ભગવાનની વાણી સાંભળવા ગયા પછી ભગવાનને પ્રશ્ન કર્યો હે મારા ત્રિલેકીનાથ ! હું ભવી છું કે અભવી? સમકિતી છું કે મિથ્યાત્વી? પરિત સંસારી છું કે અપરિત સંસારી ? આવા પ્રશ્નો કેને ઉઠે ? જેને હવે મોક્ષમાં જલદી જગ્યા મળવાની છે, જેને મોક્ષને તલસાટ જાગે છે તેને આવા પ્રશ્નો થાય. તમારે તલસાટ શેના માટે છે? પૈસા કમાવા માટે. જે મોક્ષનો તલસાટ જા હેય તે હવે પરિગ્રહની મર્યાદામાં આવે. ધન કરતાં ધર્મ પ્રત્યેને રાગ વધારે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ] [ શારદા શિશમણિ શાસ્ત્રમાં કહ્યું છે કે મૈથુન અને પરિગ્રહ એ બધા પાપાનુ' મૂળ છે. એ એ પાપ જે છેડી દે તેને હિ'સા, ચારી, જૂઠની જરૂર પડે નહિ. આ બે પાપ જીવતા છે માટે ક્રોધ માન, માયા, લાભ જીવતા છે, તેથી રાગ-દ્વેષ પણ બળવાન છે એટલે બધા પાપા લહેર કરે છે; માટે એ બે પાપાને પ્રથમ દૂર કરવાની જરૂર છે. મથુનને ત્યાગ કરી શીલધને અપનાવા. શીલ એ આત્માના શણગાર છે. જેના જીવનમાં શીલ એ જ એનુ' સર્વીસ્વ છે એવા જીવા ખધુ જાય તે! ભલે પણ શીલધર્મને ન જવા દે. એ જિગરજાન મિત્રા હતા. ખ'ને વચ્ચે ખૂબ પ્રેમ અને એકતા. એકબીજાને ઘેર તેઓ અવારનવાર આવે ને જાય. એ મિત્રમાં એકનું નામ હતુ. ઉદેચંદ અને બીજાનુ નામ હતુ' રમેશચંદ્ર. એક દિવસ ઉદેચંદને ૮ દિવસ માટે બહારગામ જવાનુ` થયુ`. એક વાર ઉદેચંદની પત્ની ઘરકામથી પરવારીને માથું ઓળી રહી હતી. આ સમયે ઉદેચને મિત્ર ત્યાં આવતા હતા. તેણે દૂરથી ઉદેચ'ની પત્નીનુ' સુખ જોયુ'. જેવી ઉદેચંદની પત્નીને ખબર પડી કે તરત તેણે સાડીથી પેાતાનું મેતુ' ઢાંકી દીધું. બંને મિત્રા વચ્ચે બધા વ્યવહાર, કામકાજ ચાલતું પણ કયારેય એ મિત્રાની પત્નીઓને તે વચ્ચે આવવા દેતા નહિ એટલે કેઈ દિવસ એકબીજાએ એકબીજાની પત્નીનું મુખ જોયુ' ન હતું. આજે રમેશચંદ્ર ઉદેચંદની પત્નીનું મુખ જોઈ ગયા. આ સ્ત્રીને કાંઈ ખબર ન હતી કે આ સમયે તે આવવાના છે. રમેશચ`દ્ર ઉદેચંદની પત્નીને જોઈ અને મનમાં થયું કે અહા ! ઉદેચંદની પત્ની આવી રૂપવતી અને સૌદયવાન છે ! ઉદેચંદની પત્નીનુ નામ સુશીલા હતું. સુશીલા તેા મુખ ઢાંકીને અંદર પેસી ગઈ, પણ રમેશચ`દ્ર તે તેનુ મુખ જોઈ ગયા. સુશીલાએ રૂમમાં જઈને કહ્યુ'-ભાઈ! આપ આજે આવ્યા છે પણ આપના મિત્ર ઘેર નથી. તેઓ બહારગામ ગયા છે. રમેશચ'દ્ર કહે- મને ખબર ન હતી એટલે આન્યા. સુશીલાએ પેાતાના પતિના મિત્ર આવ્યા એટલે તેમની મહેમાનગીરી કરવી પડે એમ માનીને ચા-નાસ્તા આપ્યા. ચા પીને રમેશચ`દ્ર જતા રહ્યો પણ તેના મનમાં ખટકારા રહી ગયા. ભ્રમર કમળમાં આકર્ષાય, પત'ગિયુ. અગ્નિની જવાળામાં ગાંડુ થાય, સાપ ગમે તેવા ઊંડા દરમાં હાય પણ જયાં મારલીના સૂર સાંભળે ત્યાં ગાંડ થાય તેમ રમેશચ`દ્ર સુશીલામાં ગાંડા બન્યા. તેણે સુશીલા માટે કઈ કઈ ચીજો મેકલવા માંડી. સુશીલા ખૂબ ચકેાર હતી. તે વિચાર કરવા લાગી કદાચ તેમના મનમાં એમ હાય કે મારા મિત્ર બહારગામ ગયા છે તે તેને કોણ લાવી આપે ? બીજુ તે દૂરથી મારુ રૂપ જોઈ ગયા છે એટલે કદાચ તેના મનમાં મલીનવૃત્તિ પેદા થઈ હાય તેા તે વૃત્તિને પૂરી કરવા માકલતા હાય! જે હોય તે ભલે. તેણે તેા કહેવડાવી દીધુ કે ભાઈ ! આપના મિત્ર બધી ચીજો મૂકીને ગયા છે માટે આપ મહેરબાની કરીને મેકલતા નહિ. સુશીલાએ ના પાડી છતાં તેણે મેકલવાનું ચાલુ રાખ્યું. સુશીલા સમજી ગઈ કે નક્કી તેના મનમાં ઝેર ભર્યું છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૬૫ વિષયાના વિષ ઉતારવા કરેલી યુક્તિ : બે ચાર દિવસ ગયા. એક દિવસ રમેશચંદ્ર ઉદેચંદ્રના ઘેર આવ્યે. સુશીલા કહે-આપ અત્યારે શા માટે આવ્યા ? રમેશચંદ્રે કહ્યું–હમણાં તમે ઘરમાં એકલા છે, આપના ઘરમાં કોઈ નથી. હમણાં ચાર, ડાકુનો ભય બહુ રહે છે માટે આપ કહેા તેા હું એક રૂમમાં સૂઈ જાઉં. સુશીલા સમજી ગઈ કે, પાપીએ પેાતાની જાળ પાથરવા માંડી છે. તેા હું પણ તેને બતાવી દઉં. તેણે કહ્યુ --તમારે સૂવુ' હાય ! મને હરકત નથી. હું એક છુ. પણ હજાર જેવી છું. હું કેાઈથી ડરું તેમ નથી. તમે મારી ચિ'તા કરશે! નહિ. સુશીલા વિચારે હવે હું પણ રસ્તા શેાધી લઉં. તેને સુધારવા કેવી રીતે ? કરવું શું ? વિચાર કરતાં એક યુક્તિ જડી. રમેશચ'દ્ર જે રસ્તે આવવાના હતા તે રસ્તે પહેલાં એણે ખૂબ કાદવ ન`ખાવ્યેા પછી આગળ આવતાં પેાતાની સાડીએ પાથરી અને ઘર નજીક ગાલીચા પાથર્યાં. ભાઈ સાહેબ સાથે આવ્યા, કીચડથી તેના પગ ખરડાઈ ગયા. એવા ગધાતા પગ સાડીમાં મૂકવા કેવી રીતે? સુશીલા બહાર ઊભી રહી છે. પેલે મિત્ર સાડી પર પગ મૂકતા નથી. સુશીલાને કહે છે આપે આવી કિ ંમતી સાડીએ શા માટે પાથરી છે ? આપના સ્વાગત માટે, આપ લઈ લે. મારા કીચડવાળા ગધાતા પગ સાડીએ પર મૂકું તે આવી ક'મતી સાડીએ ખગડી જાય માટે સાડીએ ઉપાડી લે. ખરાખર સમય જોઈ ને સુશીલાએ કહ્યું–હે નરાધમ ! ધિક્કાર છે તમને ! તમે શું જોઈ ને અહી આવ્યા છે ? મારી સાડી ભલે કિ'મતી હાય. સાડી બગડે તેની ચિંતા નથી પણ તમારી ચારિત્ર રૂપી સાડી વિષયવાસનાના કાદવથી ખરડાઈ રહી છે. તેનું તમને ભાન છે કે નહિ ? આ પાપ તમને અધેગતિમાં ધકેલી દેશે. તમે મારા પતિના મિત્ર થઈને તમારું જીવન બરબાદ કરી રહ્યા છે, અને મારું જીવન પણ બરબાદ કરવા ઉઠંચા છે? શરમ નથી આવતી ! સતીના જમાતે જવાબથી રમેશચંદ્રની આંખ ઉઘડી ગઈ. હું કેવા અધમ ! કેવા પાપી ! મારા જેવા પાપી કોઈ નથી. મારા મિત્ર આવશે. સુશીલા તેને વાત કરશે. મારુ કાળું મેઢુ તેને શુ' બતાવીશ ? તેને થયું કે ધરતી ફાટે તે। હું સમાઈ જાઉં.. ! મેં આ શું કર્યુ? પેાતાના પાપના પસ્તાવા થયા. જે દિવસે તે ઘર છેડીને ગયા તે ગયા, પછી તેના પત્તો પડયો નહિ. તેના જીવનમાં લજ્જા, શરમ હતી કે મારા મિત્ર આવશે ત્યારે મારુ મોઢુ શુ ખતાવીશ ? મિત્ર થઈ ને આવું કાય કરવા ઉઠયો ! લજ્જા હતી તેા સુધરી ગયા, સુશીલાના શીલમાં મક્કમતા હતી. ગમે તેમ થાય પણ શીલ સાચવવુ. એ સાચું'. આત્મા આત્માના સ્વભાવમાં રમે તેનુ' નામ શીલ. ચિ'તામણી, કામધેનુ અને કલ્પતરુના મહિમાને જેણે જીતી લીધા છે તેવા શીલધમ જગતમાં સદાય જયવંતે વતે છે. શીલની સાધના વિના કોઈ પણ ધમ ના ચેાઞ- દ્વીપતા નથી માટે શીલ એ ધર્મના સાચા શણગાર છે. એ શત્રુગારને ધારણ કરનાર પુણ્યાત્મા, એ શાસનના શણગાર છે. સ્પર્શી પાંચે ઇન્દ્રિયાને જીતનાર શીલવાન કહેવાય છે. બાહ્ય શત્રુઓ જીતવા સહેલ છે પણ ઇન્દ્રિયાને જીતવી મુશ્કેલ છે. વાસુદેવ જેવા રાજાએ ત્રણ ખંડના રાજાઆને જીતી શકે છે પણ ઇન્દ્રિયાને જીતી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ] [ શારદા શિરેમણિ, શકતા નથી. જે ઈન્દ્રિયોને જીતે છે તેણે જગતને જીત્યું છે જે ઈન્દ્રિયોથી જીતાયો છે. તે જગતથી જીતાયો છે ઈન્દ્રિયોને જીતનાર આ લેક અને પરલેકમાં સુખી છે અને ઇથિી જીતાયેલ આ લેક અને પરલેકમાં પણ દુઃખી છે. આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે આપની વાણીમાં મને યથાર્થ શ્રદ્ધા થઈ છે, રૂચી થઈ છે, મને ખૂબ ગમી ગઈ છે. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે. આવતી કાલે પર્વાધિરાજ પર્વની પધરામણી થવાની છે. આ પર્વ દાન, શીલ, તપ, ભાવને મંગલમય સંદેશ લઈને આપણું અંતરના આંગણે આવી રહ્યું છે. તેનું સ્વાગત કેવી રીતે કરશો ? આપ અંતરને વિશુદ્ધ, નિર્મળ બનાવજે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : પુરંદર શેઠને પશ્ચાતાપ: આ બાજુ પુરંદર શેઠને પિતાની ભૂલને પસ્તાવો થાય છે. જે દીકરાને સારા સંસ્કાર આપી મેટી આશાએ મોટો કર્યો હતો તે દીકરો આ વ્યસની બની ગયો તેને તેમના દિલમાં આઘાત હતે. શું મારો દીકરો આ હેય? મારે હવે આ દીકરો ન જોઈએ. આ ગુસ્સામાં શેઠ ભાન ગુમાવી બેઠા અને ધકકો મારીને બહાર કાઢી મૂક્યો. તે સમયે એમને એ ખ્યાલ ન હતો કે પુણ્યસાર આમ ભાગી જશે. ગુસ્સો શાંત થયે ત્યારે તેમના મનમાં ખૂબ પસ્તા થયે. મેં ઘણી મોટી ભૂલ કરી છે. ધક્કો મારીને બહાર કાઢયો પણ ઉપરથી મેં કહ્યું કે ખબરદાર! જે મારા ઘરમાં પગ મૂક્યો તો ! હાર મળે ત્યારે લઈને મારા ઘરમાં આવજે. એકને એક દીકરે છે. ઘણી જગાએ શેાધ કરાવી પણ પત્તો પડતો નથી. જે છેક નહિ જડે તે દુનિયા દીકરાને વાંક નહિ જુએ પણ તેના માબાપને વાંક જોશે. આજે પેપરમાં ઘણી વાર આવે છે ને કે દીકરા! તું જ્યાં હોય ત્યાંથી પાછા આવજે. તારા વિના ઘરના બધા ઝૂરે છે. પુત્રના વિરહથી શેઠ રડે છે અને શેઠાણું પણ રડે છે. આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. માતા તે ગાંડા જેવી થઈ ગઈ છે. થોડા સમયમાં તે માબાપના નૂર ઉડી ગયા. બંનેને એક વિચાર આવે છે કે અમારે લાલ ક્યાં હશે ? શું કરતો હશે? માતાની મમતા અને પિતાને પ્રેમ અલૌકિક હેય છે. તેમાંય આ તે સાત ખોટનો દીકરે! શેઠ કહે અરે વિધાતા! મને એવી કુબુદ્ધિ ક્યાંથી સૂઝી? હું કેવું ભાન ભૂલ્યા કે મેં તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો! મારી ભૂલ મને નડી છે. આખી રાત ચિંતામાં ને ચિંતામાં કાઢી. વળી પાછું મન વાળે કે આપણું કરેલા કર્મો આપણે ભેગવવાના છે. દીકરા સાથે આવી અંતરાય બાંધી હશે તે ભોગવે છૂટકે છે. શેઠ શેઠાણું ખૂબ રડે છે. બંનેએ ખાધું નથી. શેઠ જાતે જ દીકરાની તપાસ કરવા નીકળ્યા. ગામ બહાર કૂવા, તળાવે બધું તપાસ કરાવી શેઠ રતા કકળતા ગામની બહાર શોધવા આવ્યા. તે ચારે બાજુ શોધે છે. આ બાજુ પુણ્યસારને પણ પિતાની ભૂલને ખૂબ પસ્તાવો થાય છે. મેં નાહક મારા પિતાને દુઃખી કર્યા પણ જે થાય તે સારા માટે. તેમણે મને ઘર બહાર કાઢવ્યો ન હેત તે સાત કન્યાઓની સાથે મારા લગ્ન કેવી રીતે થાત ! પિતાએ તે મારી બગડેલી બુદ્ધિને સુધારી છે. હવે Page #446 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૩૬૭ જિંદગીમાં કદી જુગાર નહિ રમું. હું અહીંથી સીધો ઘેર જઈને પિતાજીના ચરણમાં પડી માફી માંગી લઉં. પિતા પુત્રનું મંગલ મિલન : આ વિચારમાં ને વિચારમાં તે તે ચાલ્યો જાય છે. ત્યાં સામેથી પોતાના વૃદ્ધ પિતા લાકડીના ટેકે આવતા જોયા. તેના મનમાં થયું કે અત્યારે મારી ફરજ છે કે મારા પિતા લથડતા પગે જે મને શોધવા નીકળ્યા છે તે મારે સામું જવું જોઈએ. તરત તેણે દેટ મૂકી, અને જઈને પિતાના ચરણમાં નમી પડ્યો. કેણુ? બેટા પુણ્યસાર... પુણ્યસાર ! પિતા શોધ કરી રહ્યા છે. ક્ષણ પહેલા કોઈ દેખાતું ન હતું અને આ રીતે અણધાર્યો દીકરે આવીને પિતાના પગમાં પડે ત્યારે માતાપિતાને કેટલો આનંદ થાય! તે તો અનુભવે ખબર પડે. પુણ્યસાર તો પિતાને એવે વળગી પડ્યો અને બોલવા લાગ્યો. મને ક્ષમા આપો....પિતાજી!..મને માફ કરે. દીકરાને રડતો જોઈને પિતાની આંખમાં આંસુ આવી ગયા. આવી ગયો બેટા ! મને માફ કર. મેં તને ઘણું દુઃખ આપ્યું છે. પિતાજી! માફી તો મારે માંગવાની છે. મેં તમને ઘણે આઘાત લગાડ્યો છે. દીકરાની દશે આંગળીઓમાં હીરાની વીંટી પહેરેલી છે અને પિશાક પણ લગ્નને પહેરેલે છે. પિતા વિચારમાં પડી ગયા કે આ શું ! આ તે કેઈ વરરાજાના રૂપમાં આવ્યા લાગે છે. ૨૪ કલાકમાં આ બધું શું બની ગયું હશે ! ખેર ! જે હશે તે ભલે હોય. રસ્તામાં પૂછવાની જરૂર નથી. હાથમાં મીંઢળ બાંધ્યું છે. તે કેને પરણીને આવ્યો હશે ! પિતા પુત્ર દોનુ મળી આવ્યા નિજ ઘર ચાલ, પુણ્યશ્રી સાત આઠ પગલા ગઈ, ધવપુત્ર આવતા ભાલ. શેઠાણી તો રાહ જોઈને ઊભા છે. તેમાં દૂરથી પિતા અને પુત્રને આવતા જોયા. તે તેમના સામે ગઈ અને પુયસારને પિતાની છાતી સાથે બાથમાં લઈ લીધે. તેનું હૃદય નાચી ઉઠયું. તેના સાડા ત્રણ કોડ રોમરાય ઉલસી ગયા. દીકરાની દશે આંગળીઓમાં વીંટી જોઈ તથા પહેરેલે પોશાક જોઈને માતાના મનમાં પણ આશ્ચર્ય થયું. અહે ! આ તે પુયસાર છે કે તેના રૂપમાં બીજું કઈ આવ્યું છે? તે પરણીને આવ્યા લાગે છે. હજુ તેને ગયા તે ૨૪ કલાક થયા છે, તેમાં તેના લગ્ન ક્યારે થયા હશે? કેણુ પરણાવનાર મળ્યું હશે ? કારણ કે તેની પાસે તે સવા રૂપિયો પણ હતો નહિ. પરણાવનાર તો મળ્યા પણ તે ખૂબ શ્રીમંત હશે. તે જ દીકરાની દશે આંગળીઓ પર હીરાની વીંટી છે. આખા ગામમાં ખબર પડી ગઈ કે પુણ્યસાર આવી ગયો છે. આ તે ખરે પણું ન થઈને આવ્યો છે બધાને કૌતુક થયું છે. કેઈ કહે>મેં તેને પિતાની સાથે જ જોયો હતો. તેને પોશાક રાજકુમાર જેવો હતો. બધા ઘેર આવવા લાગ્યા. શેઠને થયું કે મને દુકાને જવા દે. જો હું દુકાને નહિ જાઉં તે પૂછનાર મળશે કે શેઠ કેમ દુકાને નથી આવ્યા? રાતે આવીને દીકરાને બધું પૂછીશ. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮] [ શારદા શિરમણિ પુરૂષ ગંભીર હોય પણ અમારી બેનને જાણવાનો ખૂબ રસ હોય. શેઠ દુકાને ગયા પછી શેઠાણી પૂછે છે દીકરા! આ બધું શું ? તારા હાથમાં મીંઢળ બાંધ્યા છે તે શું તું પરણીને આવ્યા છે ? આ બધું શું ? જે લગ્ન કર્યા હોય તો તારી વહુ ક્યાં છે? પુણ્યસાર મજાકમાં કહે છે બા ! તમે બધા જાનમાં આવ્યા હતા? બેટા ! તારી પાસે તો સવા રૂપિયે ય ન હતો. તેને દીકરી દેનાર કેણ મળ્યું ? તારા હાથે જે વીંટીઓ છે તે દશ લાખની હશે ! તને આટલું આપ્યું તો તેની દીકરીઓને કેટલું બધું આપ્યું હશે? અથવા તો તું ભાડે પરણીને નથી આવ્યો ને? તે કર્યું શું ? જે હોય તે સત્ય કહે. માતાપિતા આશ્ચર્યમાં પડ્યા છે હવે શું કહેશે તે ભાવ અવસરે. શ્રાવણ વદ ૧૩ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૪૨ : તા. ૧૩-૮-૮૫ અઢાઈ ધર વિષય: મહાપર્વનું એલાન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! કરૂણાના સાગર, શાંત રસના સુધાકર, જ્ઞાન દિવાકર એવા જિનેશ્વર ભગવંતે સિદ્ધાંતમાં પર્વનું મહત્ત્વ સમજાવ્યું છે. પર્વે તે અનેક છે પણ સર્વ પર્વોમાં શિરોમણી પર્વ કઈ હોય તે પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. મહામૂલ્ય માનવજીવનની મઘમઘતી મોસમ એટલે પર્યુષણ પર્વ. આ પર્વના આગમનથી સૌના હૈયા નાચી રહ્યા છે; હૃદયના ભાવ ઉલસી રહ્યા છે. વર્ષમાં એક જ વાર અનુપમ પગલા પાડતું આ અજબ પર્વ ભાવિકજનોના હૈયામાં આરાધનાની દીવાદાંડી પ્રગટાવે છે. તો આ સોનેરી પર્વને અંતરના આંગણે આરાધનાની દિવ્ય વિવિધ રંગોળી પૂરી અંતરના પ્રેમથી વધા. વોટર વર્કસના નીરમાં સ્નાન કરતાં ફક્ત દેહ પવિત્ર થાય છે તેથી કાંઈ કલ્યાણ માર્ગના રોપાન પર ચઢી શકાતું નથી. જે કલ્યાણ માર્ગના સોપાન પર ચઢવું હોય તો ક્ષમા રૂપી નીરના ઝરણામાં સ્નાન કરી અતિ પવિત્ર બને. આ પર્વાધિરાજ પર્વ અધ્યાત્મ દશા ઉત્પન્ન કરવાનું કારખાનું છે. જીવનને નિર્મળ બનાવવા માટે નિર્મળ વહેતી ગંગા છે. સંસારિક સુખોની વાસનાને ભુક્કો કરનાર વા સમાન છે આધુનિક ભૌતિક વિજ્ઞાનનું એક સુંદર સંશોધન છે કે સાગરના તળિયે એટલે વિપુલ ખજાને છે કે જો એને બહાર કાઢવામાં આવે તો દુનિયામાં કેઈ ગરીબ ન રહે. આધ્યાત્મિક સાયન્સનું એક શાશ્વત સંશોધન છે કે આત્મામાં શક્તિનો અક્ષય ભંડાર છુપાયેલું છે. જે તેને પ્રાપ્ત કરવામાં આવે તે દુનિયામાં કઈ પણ ભાવ દરિદ્ર રહે નહિ. તે શહેનશાહને ય શહેનશાહ બની જશે. આ ખજાનાની ખેજ કરવાની ખેવના અને ખુમારી પેદા કરાવનારું, મુક્તિની મોજ માણવા મક્કમ મનોરથ પેદા કરનારું, કર્મની ફેજને હરાવવાની હિંમત અને હેશ પ્રદાન કરનારું કેઈ પર્વ હોય તે પર્યુષણ પર્વ છે. ભવમાં ભમાડનારી, સંસારમાં સંરકરણ કરાવનારી ચાર સંજ્ઞા અને Page #448 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૬૯ ચાર કષાયાને કાપનારી ચાર પ્રકારની આરાધનાને ( દાન, શીયળ, તપ, ભાવ) આરાધવાનું અને આરાધનામાં શક્તિ પેદા કરવાનું સામર્થ્ય આ પર્વમાં છે. પર્વાધિરાજ એટલે જાણે પ્રેરણાના ઘુઘવાટ રેલાવતા એક મહાસાગર. પારસમણિના પશ લેાખંડને સુવણુ બનાવી શકે પણ એ કયારે? એના પર કાટ ન હેાય ત્યારે; તેમ આ પર્વને આપણે હૈયાથી સ્પશી એ તેા આત્મા પરમાત્મા અન્યા વિના રહે નહિ. પર્યુષણ પર્વ ને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. સવ વૃક્ષામાં કલ્પવૃક્ષ જેમ સુવિખ્યાત છે, શ્રેષ્ઠ છે તેમ સર્વાં રૂપ વૃક્ષમાં મુકેટ સમાન આ પર્યુષણ પર્વ રૂપી કલ્પવૃક્ષ શ્રેષ્ઠ અને વિખ્યાત છે. કલ્પવૃક્ષ જગતની દરિદ્રતા દૂર કરે છે તેમ આ પર્વ કલ્પવૃક્ષ આત્માની ભાવ દરિદ્રતા દૂર કરે છે. માટે હું આત્માએ ! આ કલ્પવૃક્ષના હિ'ડોળે ઝૂલી નિજાન'દની મસ્તીમાં મસ્ત અનેા. આજના આપણે વિષય છે “મહાપનુ એલાન, ” આ પર્વ આપણને એલાન આપીને જગાડે છે કે તું જાગૃત ખન. અનાદિ અનંતકાળથી માહનિંદ્રામાં પાઢીને જીવનની ખરમાદી કરી છે. હવે તુ' એ નિંદ્રામાંથી જાગ. યુગયુગથી જેમ દુના વડે દેશ અને નગરજના દુ:ખી થાય છે તેમ આ કળિયુગમાં લેાકો વિશેષ પ્રકારે ક્રોધ, માન, માયા, લાભ આદિ રૂપી ભયંકર કુંફાડા મારતા સાઁ વડે દુ:ખી થાય છે તે તે સર્પોને હટાવવા પર્યુષણ પર્વ રૂપી ગરૂડનો આશ્રય લઈ આત્માને તે દુઃખથી મુક્ત કરે. છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી પૂર્વ સમુદ્રના કિનારે જેમ દિગ્વિજય કરવા ગયા હતા તેમ હે અનંત સુખના અભિલાષી આત્મા ! અષ્ટકમ પર ચોંટેલી અનંતી કરજ અણુએ પર દિગ્વિજય કરવા આ પત્તું શરણુ સ્વીકારી વિજય ડંકા વગડાવ. પ્રેરણાના પવિત્ર પયગામ લઇને આવતું આ પાવનકારી પ` છે. જેના પગલે માનવીમાં પડેલી અનંત સુષુપ્ત શક્તિઓ જાગૃત બને છે. સૂના સૂના દેખાતા ઉપાશ્રયે આ મહાન પર્વના આગમનના પગલેથી ધમધમી ઊઠે છે. બાળકો, યુવાન અને વૃધ્ધા ત્રણેને આનંદના હિંચાળે હિ'ચતુ' આ શિરામણી ` છે. આ પર્વના પવન વાતા, પ્રેમનુ' અને મૈત્રીનુ' ખીલખીલાટભર્યુ · સુંદર વાતાવરણ ઊભું થાય છે. ક્રોધના સળગતા દાવાનળાએ આ માનવજીવનમાં સજેલી અનંતી હેાનારાના અંત આ પર્વના શરણે ગયા વિના આવવાના નથી. દિવાળીમાં માનવી નફાનાટાને હિંસાખ કાઢે છે તેમ આ પર્વના દિવસે। ગયા વર્ષોંથી આ વર્ષ દરમ્યાન ધ રૂપી ધન કેટલુ' મેળળ્યુ કે ગુમાવ્યું તેના હિસાબ કાઢવાનું એલાન આપે છે તેથી આ પર્વ આત્માની દિવાળી જેવુ છે. દિવાળી આવે ત્યારે બહેના વાસણને સ્વચ્છ કરે છે, ઘરને વાળીઝુડી શુદ્ધ બનાવે અને વસ્ત્રો ધાઈને શુદ્ધ કરે તેમ આ પર્વ આપણને એલાન કરીને કહે છે કે આ પર્વના દિવસેામાં તમાશ તન, મન અને ધનને વિશુદ્ધ બનાવેા. વસ્તુ ને શુદ્ધ ન હોય તે તેના ઉપયેગ કે ઉપભેગમાં હુ` કે ઉલ્લાસ નથી આવતા તેમ જીવનની શુદ્ધિ વગર કાય માં આનંદ ૨૪ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ] [ શારદા શિરામણ કે સ્મૃતિ ન આવે. આવા આત્મશુદ્ધિના મ`ગલ દિવસેા જીવનમાં વાર'વાર નથી આવતા. ભાગ્યશાળી આત્માએ આ અવસરના સારા ઉપયાગ કરી આત્માને શુદ્ધ બનાવેા. આવા પર્વાધિરાજને પામ્યા પછી પણ જો આત્મા આત્મભાવની આરાધનાના આશક ન અને, પરમપદની પ્રાપ્તિના પ્યાસી ન બને, ખાહ્ય સમૃદ્ધિને છેડીને આત્મ સમૃદ્ધિને આકાંક્ષી ન અને તેા આ પર્વ આપણા માટે એક આત્મવંચનાના અવસર બની જશે. આ મહાન પર્વ આપણને એલાન કરે છે કે આ પર્વના દિવસેામાં આછામાં આછા પાંચ કન્યા કરવા જોઈ એ. પહેલુ કતવ્ય છે અમારી પ્રવન એટલે અહિસાની ઉદ્દે!ષણા. ખીજુ કન્ય અઠ્ઠમ કરવા. (૩) સાધર્મિક ભક્તિ (૪) ક્ષમાપના (૫) પ્રતિક્રમણ. પહેલું કન્ય છે અહિ‘સાની ઉઘાષા : અનાદિકાળથી આપણે આત્મા પર જીવાની હિંસા કરતા આવ્યા છે. એણે પેાતાના સુખ ખાતર પ્રભુની આજ્ઞાને ઉલ્લ‘ઘીને બીજા આત્માઓની હિ'સા કરી પરલેાકની ચિંતા ન કરતા પાપ કરવામાં પાછુ’ વાળીને જોયું નથી. આચારગ સૂત્ર ખાલે છે કે આ આત્માએ રૂમસ ચેવલીવિયાણ શિવળ માળા પૂચળા, ઝામરન મોથળા યુવોિષાયદે'. અ. ૧. ઉ. ૨. પાતાના જીવનનિર્વાહને માટે, કીતિ પ્રાપ્ત કરવાને માટે, માનપૂજા પ્રાપ્ત કરવાને માટે અને પેાતાની બુદ્ધિથી માનેલા જન્મ મરણથી છૂટવાના ઉપાયને માટે તથા દુઃખ દૂર કરવાને માટે છકાય જીવેાની હિંસા કરે છે પણ આ હિંસા “ ત લજી રાથે, જ્ઞ હજી મોઢે, સ વજી મારે, સ લલ્લુ નિદ્ ,” કમ બંધનનું કારણ છે. માહનુ' અને મરણનું કારણ છે તેમજ નરક ગતિમાં લઈ જવામાં કારણભૂત છે. માનવી પેાતાની જાતની જતના કાજે જગતના જીવાને જનૂતાના હવાલે સોંપી દેતા જરા પણ કમકમ્યા નથી. જીવવા જેવી છે માત્ર મારી જાત, બાકી બધા છે કમજાત, માટે કરી નાંખા એના ઘાત, ” આ એને ક્રુર અને કાતિલ જીવનમ`ત્ર બન્યા છે. આત્માના પ્રદેશે પ્રદેશે તબુ તાણી બેઠેલા આ દુર્ગુણુને અરિહંત ભગવંતે એ પિછાણી લીધા અને તેથી એમણે પર્યુષણ પર્વમાં સૌથી પ્રથમ કન્ય બતાવ્યું. અમારી પ્રવન ! આ અહિંસાની આરાધના આત્મામાં અનાદિના જામેલા આ Rsિ'સા ભાવને જોવાના અવસર આપે છે. જોયા પછી એની ભયાનકતા બતાવી અહિંસાની આરાધના કરવાનુ' આપણુને એલાન કરે છે. અમારી પ્રવર્તીન આત્માના હિંસક ભાવરૂપ દુગુ ણુને એળખાવી અહિંસા રૂપ આત્મ સમૃદ્ધિની દિવ્ય ખીલવણી કરે છે. આત્મશુદ્ધિનુ' શ્રેષ્ઠ સાધન અહિંસા છે. હિંસા પાપનુ` મૂળ છે. અહિ`સા પુણ્યનુ' મૂળ છે. અહિંસા આપણા રામેરેશમમાં, લેાહીના અણુઅણુમાં હાવી જોઈએ. જીવા અને જીવવા દો. એટલું મેલવા માત્રથી અહિ`સા આવી જતી નથી. પેાતાના જીવનના ભાગે ખીજાને જીવવા દેવાની ભાવનામાં અ‘િસાની ભવ્યતા રહેલી છે એ તેા નાનામાં નાના જીવને પણ કોઈ રીતે દુઃખ ન થવુ જોઈ એ તેના વિચાર કરવાનું બતાવે છે. જે ખીજા જીવા દુઃખી છે તે હું પશુ દુઃખી છું. અનુકંપા, દયા, કરૂણા આ બધા અહિંસાના Page #450 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૭૧ સ્વરૂપે છે. જયાં દયા નથી ત્યાં અહિ`સા નથી. નિષ્ઠુર હૃદયના બાદશાહે કરતાં દયાળુ હૃદયના કંગાલ માનવી ઉત્તમ છે. જો દુ:ખી જીવાને જોઈને દિલ દ્રવી જતું હાય તા સમજી લેજો કે તમારુ દુ:ખ હશે તેા પણ ગયા વિના રહેશે નહિ. ધમના મૂળમાં દયા રહેલી છે. નદીના નીર સૂકાઈ જતાં કિનારા પરની હરિયાળી સૂકાઈ જાય છે તેમ જીવનમાંથી જો યાના ઝરા સૂકાઇ ગયા તે ધર્માંના મહિમા સમજ્યા નથી. ગમે તેટલા ધમ કરીએ પણ જો તેમાં યા નથી, અહિં`સા નથી તેા આપણે ધનું સાચું સ્વરૂપ સમજ્યા નથી. ત્યાં ßિંસાના ભયંકર તાંડવ સર્જાય છે. દયાને તે જગતના દરેક ધર્મ અપનાવી છે. જેમ માળાના મણકા જુદા જુદા છે છતાં અંદર દેશ એક અને સળ'ગ છે તેમ વિશ્વના દરેક ધર્માંમાં દયાના દ્વારા તા એક સરખા છે. યા અને ત્યાં સુધી એકતા સાધવાની વાતા કરે પણ તેાડવાની વાતેા ન કરે. જેમ પુલ છે તે બે કિનારાને જોડવાનું કામ કરે છે, પણ જુદું પાડવાનુ` કામ ન કરે. જ્યારે દિવાલ છે તે બે ભાગલા પાડવાનું કામ કરે છે. પ્રજાના હૃદય સિંહાસને રાજ્ય કરતા રાજા : એક રાજા ખૂબ દયાળુ, પ્રેમાળ અને સૌમ્ય પ્રકૃતિના હતા. વિશાળ મેટારિયામાં વચ્ચે એક એટ હતેા. તે મેટ નાના સૂના નહિ પણ એક સુંદર નાનું ગામ વસાવી શકાય એવા એટ હતા. આ રાજા તે મેટ પર રહેતા. ત્યાં હજાર, દાઢ હજાર જેટલી માણસેાની વસ્તી હતી. ત્યાંની પ્રજાના દિલમાં રાજાનું સ્થાન અને ખુ` હતુ`. રાજા, પરિવાર પ્રજા બધા આનદથી રહેતા હતા. આ રાજાને જનતાને એક સંદેશા હતા કે મારા ગામમાં કયાંય હિંસા ન હેાવી જોઈ એ. વૈરભાવ, ઝઘડા કે કલેશ ન જોઈ એ પણ મૈત્રીભાવ હાવા જોઈએ. મૈત્રીભાવ સાથે પ્રમાદ ભાવ, માધ્યસ્થ ભાત્ર અને કરૂણા ભાવ હોય તે તે મૈત્રી ટકી શકે. આ રાજા દરિયામાં એટ પર જે ગામમાં વસે છે તેને ફરતે ચારે બાજુ દિરયા છે. આ દરિયા કિનારાના ચારે બાજુના દેશની સાથે સ'ખ'ધ રાખવા માટે આ દરિયાની વચ્ચે રાજાએ મેટો પુલ બાંધ્યા હતા. આ કાર્યથી તેા તે બધામાં ખૂબ લેાકપ્રિય બની ગયા હતા. એક દિવસ અચાનક રાજાની તખિયત બગડી. ઘણાં ઉપચારો કરવા છતાં રાજાને સારુ' ન થયુ... અને તેઓ મરણને શરણુ ખની ગયા. તેમણે પ્રજાને એટલે પ્રેમ આપ્ય હતા કે તેમના વિયેાગમાં આખુ ગામ રડવા લાગ્યું. સૌના પ્રેમ તેડતા કુમાર: પછી તે આ રાજાના દીકરો રાજગાદીએ બેઠા. તે કહે-મારે આ પુલ ન જોઈ એ. બીજા રાજ્યે। સાથે સારી રીતે સ`ખ'ધ જળવાઈ રહે અને એકબીજા સાથે જવા આવવાનું સરળ અને તે માટે લાખા રૂપિયા ખચી ને પિતાએ પુલ બનાન્યેા હતેા તેથી કેટલાય રાજા સાથે પ્રેમ માંધ્યા હતા. પ્રેમ અને મેહ જુદા છે. મેાહ ક`બંધન કરાવે છે. જયારે પ્રેમ મૈત્રીભાવ લાવે છે. માતા કહે દીકરા! તારા પિતાએ બધા રાજ્યેા સાથે સખા જાળવ્યા છે હવે તું આ શું કરે છે? તારે પુલ તેાડવાની શી જરૂર ? મારે પુલેાની જરૂર નથી. દિવાલની જરૂર છે. શા માટે? Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ] [ શારદા શિરેમણિ જે પુલ હોય અને દિવાલ ન હોય તે અચાનક કેઈ રાજા ચઢી આવે. હું એક બાજુ પુલ તેડાવી નાખવા માંગુ છું. જ્યારે બીજી બાજુ નગરની ચારે બાજુ કોટ ઊભું કરી દે છે. જેથી આપણા નગર પર કયારેય કઈ ચઢી ન આવે. દીકરા! અત્યાર સુધી આપણા પર કઈ ચઢી આવ્યું નથી, પછી આવું કરવાની શી જરૂર ? દીકરે કહે-મારે એ કાંઈ સાંભળવું નથી હું તે પુલ તેડાવી નાંખવાનો અને દિવાલ (કોટ) ઊભી કરવાને. પુલ જેવાં બને, દિવાલ જેવો ન બને : આ નવા રાજાએ તે સેંકડે કારીગરોને અને નેકરને કામમાં લગાડી દીધા. બીજા રાજ્યો સાથે જે પુલનું જોડાણ હતું તે બધા પુલે તેડાવી નાંખ્યા અને પિતાના ગામમાં રક્ષા માટે ચારે બાજુ દિવાલ બનાવી દીધી. પુલે તૂટી જવાથી અત્યાર સુધી જે રાજાઓ મિત્ર તરીકે રહેતા હતા તે બધા શત્રુ બની ગયા અને તે રાજાએ નીકા રસ્તે તિપિતાના સૈન્ય લઈને આ રાજા પર ચઢી આવ્યા. આ રાજાઓ પાસે સૈન્ય ઘણું હતું. આ ને રાજા તો એકલે હતો તેથી તેમની સામે ટકી શકો નહિ, તેનું મૃત્યુ થઈ ગયું. જેણે સુરક્ષા ખાતર પુલે તેડાવી દિવાલે બનાવી, એ દિવાલે એના મૃત્યુનું કારણ બની ગઈ. અહીં સમજવાનું એ કે પિતાએ બધા રાજા સાથે પ્રેમ રાખવા પુલ બાંધ્યો ત્યારે દીકરાએ દ્વેષ કરીને પુલ તોડી દિવાલ ઊભી કરી તે ત્યાં હિંસાનું તાંડવ સજાર્યું અને પોતે મૃત્યુ પામે. અહીં જૈનદર્શન સમજાવે છે કે પ્રેમ પુલ જે છે અને અહંકાર દિવાલ જે છે. પ્રેમ બધાની સાથે સંબંધ જાળવી રાખે છે જ્યારે અહંકાર સંબંધને તેડી નાંખે છે. પ્રેમ પર કયારેય આકમણ થતું નથી જ્યારે અહંકાર પર આક્રમણ થયા વિના રહેતું નથી. પ્રેમ કયારેય તૂટતો નથી જ્યારે અહંકાર તૂટ્યા વિના રહેતા નથી. આપણે આપણું જીવન તપાસવાનું છે કે આપણને પુલ બાંધવામાં રસ છે કે પછી દિવાલ ઊભી કરવામાં રસ છે. પુલની એક મુખ્ય વિશેષતા એ છે કે તે બે દેશને જોડે છે. બંને દેશના લેકે એકબીજાના દેશમાં નિર્ભયતાથી પુલના માર્ગે જઈ શકે છે. પુલના માર્ગે કોઈ ભય નથી. તે રીતે પ્રેમ એ બે વ્યક્તિના દિલને જોડે છે. એકબીજાની વધુ નજીક લઈ આવે છે. જયાં દયા છે ત્યાં પ્રેમ છે. દિવાલમાં રહેનાર બીજે જઈ શકતું નથી અને બીજે એ દિવાલની અંદર આવી શકતે નથી. એ રીતે અહંકારી, અભિમાની સામી વ્યક્તિને પિતાના કરતાં નીચા માને છે. એ રીતે બીજાને પોતાનામાં સમાવવા તૈયાર નથી. તે એમ માને છે કે હું અભિમાનની દિવાલ ઊભી કરી દઈશ તે મારા પર કેઈ શત્રુ આક્રમણ નહિ કરે અને હું સુરક્ષિત રહી શકીશ પણ એને ભાન નથી કે અહંકાર કેઈને ય કયાં ટકે છે ? એક લંકાને ધણી, પૂતળું અભિમાનનું, હું જ છું સર્વોપરિ રૂપ ભગવાનનું. સીતાની શીખામણના ગ્રહી, સુધરવાની આશા ના રહી, વાનર, સેના ટપકી, રાવણના ભડકી, હાલહવાલ બગડતા જોયાં.. મોટા મોટા Page #452 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] | [ ૩૭૩ લંકાને ધણી રાજા રાવણ અભિમાનના માંચડે ચડ્યો તો તે અભિમાન તેનું ટયું ? અરે, “અભિમાન તે ટકયું નહિ પણ ઘડીમાં રોળાઈ ગયે અને કેવી સ્થિતિ થઈ? અત્યારે કેઈ રાવણ નામ પણ રાખતા નથી. સુભૂમ ચક્રવતીને અહંકાર આવ્યો ને બધા કરતા વિશેષ સાતમે ખંડ સાધવા ગયા, તે તે સાત ખંડ સાધી શક્યા નહિ અને મૃત્યુને ભેટી ગયા. ભલભલા ચક્રવતીઓને પણ આ અભિમાને ધૂળ ચાટતા કરી દીધા છે. જેણે જીવનમાં અહંકારની દિવાલ ઊભી કરી છે તેઓ ક્યારે પણ ફાવ્યા નથી અને પ્રેમના પુલ બાંધનારાઓ ક્યારે પણ હાર્યા નથી. અહંકારી માનવ પોતાનું જુવે છે જ્યારે પ્રેમ છે તે બીજાનું જુવે છે. અહંકારી રવાથી છે જયારે પ્રેમ આપનારનું જીવન પરમાથી છે. એક પિતાના રક્ષણ માટે બીજા જીવની હિંસા કરવી પડે તો કરવા તૈયાર છે જ્યારે બીજો બીજાને બચાવવા ખાતર પોતાની જાત પણ હોમી દેવા તૈયાર છે. આજે મોટા ભાગના જીવ શાંતિનાથ ભગવાનની માળા ગણે છે. કેઈ કાષભદેવની, પારસનાથની ગણતા હોય છે પણ અજિતનાથ, સંભવનાથ આદિ તીર્થકરોની ગણતા નથી. શાંતિનાથની માળા ગણવામાં પણ તમારે સ્વાર્થ છે. મને શાંતિ કેમ મળે? તે શાંતિ પણ આત્માની નથી ઈચ્છતા પણ દેહની શાંતિ ઈચ્છે છે. પુત્ર પરિવાર, વૈભવ, લાડી–ગાડી, સુખ, શાંતિ જોઈએ છે. તમે કઈ દિવસ વિચાર કર્યો છે કે શાંતિનાથની માળા વધારે કેમ ગણાય છે? શાંતિનાથ ભગવાનના આગલા ત્રીજા ભવમાં એમણે જીવદયા પાળી હતી. તેમણે પહેલું અહિંસાવ્રત સ્વીકાર્યું હતું. મારે કઈ જીવની હિંસા કરવી નહીં, જે મારા શરણે આવે તેનું રક્ષણ કરવું. તેને અભયદાન આપવું. ભલે તેમણે એક વ્રત આદર્યું હતું અને તમે ૧૨ વ્રત આદર્યા હોય છતાં તેમની તોલે ન આવી શકો. તમે બધા વ્રત આદર્યા છે પણ એવું વ્રત નથી કે કોટી આવે અને જાન જોખમમાં મૂકાય તે પ્રસંગ આવે તે શીર સાટે પણ હું તેનું પાલન કરીશ. જ્યારે શાંતિનાથના આત્માએ મેઘરથ રાજાના ભવમાં એક વ્રત લીધું હતું પણ જાનના જોખમે તે વ્રત પાળ્યું હતું. પારેવું તેમના શરણે આવ્યું. શિકારી એ પારેવાની માંગણી કરી. મેવરથ રાજા કહેહું મારા શરણે આવેલાને નહિ આપું. શરણાગતનું રક્ષણ કરવા પારેવાની બરાબર પોતાના શરીરનું માંસ કાપીને ત્રાજવામાં મૂકવા માંડયું, છેવટે પોતે આખા ત્રાજવામાં બેસી ગયા. પારેવું બચાવવા પિતાની જાતને કુરબાન કરવા તૈયાર થયા. ત્યાંથી મરીને દેવ થયા. દેવમાંથી રચવીને શાંતિનાથ બન્યા. એ જીવદયાને પ્રભાવ તે જુઓ ! તે માતાના ગર્ભમાં આવ્યાં. માતા જ્યાં દષ્ટિ કરે ત્યાં બધે મરકીને રેગ શાંત થઈ જાય. ગર્ભના જીવની કેટલી શક્તિ છે! વધુ શું કહું? જેવા આપણા વિચારો હોય તે સામા ઉપર પ્રભાવ પડે. તમારું જેવું આંદોલન હશે તેવું પડશે સામા ઉપર પડશે. તમારા દિલમાં અહિંસાનું આંદોલન હશે તે જરૂર તમે બીજા જીવને અહિંસક બનાવી શકશો. તમારી પાસે એક સત્ય બનેલી બીન રજૂ કરું. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪] [ શારદા શિરેમણિ એક રાજાને રંગ લાક્યો કે મારે સિંહ પાળવે છે. તેમના મનમાં અહંકારની દિવાલ ખડી થઈ. હું કે મોટો શહેનશાહ સમ્રાટ ! મારું રાજ્ય કેટલું વિશાળ ! મારી સત્તા કેટલી મોટી! મારા દરબારમાં શું સામાન્ય પ્રાણી શોભે? ના. ના. મારા દરબારમાં તે સિંહ શોભે. જંગલમાં જઈને સારે સિંહ લઈ આવો. લાવ એટલું નહિ પણ મારે તેની સાથે ગોષ્ઠી કરવી છે. મનમાં કેયડો જા. કઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય એટલે એને મેળવવા માટે જીવ પુરૂષાર્થ કરે. રાજાને ખબર પડી કે અમુક વનમાં સારા સિંહ હેય છે. સિંહ મેળવવું એ અઘરું કામ છે પણ જ્યારે મેળવવા માટે મન ઉપડે ત્યારે અઘરું કાર્ય પણ સહેલું લાગે. તે માટે કદાચ ત્રણ દિવસ ભૂખ્યા રહેવું પડે, ટાઢ તડકા વેઠવા પડે તે બધું વેઠવા તૈયાર. આ પર્વાધિરાજ પર્વ પધાર્યા છે. તમારા મનમાં ભાવ ઉપડે, એ રંગ લાગે કે અનાદિકાળના કર્મોને બાળવા માટે, કર્મો સામે કેસરીયા કરવા માટે મારે અઠ્ઠઈ તપ કરે છે. સાધના આરાધના કરવી છે તે શું તમે ન કરી શકે ? જરૂર કરી શકે પણ હજુ સુધી આધ્યાત્મિક ક્ષેત્રમાં વેગ ઉપડયો નથી, બધે વેગ સંસાર તરફનો છે. રાજાનું મન ઉપડ્યું છે સિંહ લાવવા માટે. રાજા પોતાના માણસોને તથા સિંહને પકડનારા માણસોને અને પાંજરું લઈને જંગલમાં ગયા. સિંહને પકડવા માટે તેને આપવા માટે ખોરાક તો જોઈએ ને ! શોખીન જીવડા પિતાના શેખ ખાતર કેટલા કર્મ બાંધવા તૈયાર થાય છે ! સિંહ દરબારમાં રાખે છે તે માટે જે પાપ કરવા પડે તે કરવા તૈયાર થઈ જાય છે. રાજાએ વનમાં જઈને એક જગ્યાએ પાંજરું મૂક્યું. પાંજરામાં લાવવા માટે સિંહને ખોરાક મૂકો. પાંજરું મૂકી મહારાજા પોતાના માણસો સાથે એક બાજુ છુપાઈ ગયા. સમય થતાં સિંહની ગર્જનાથી આખું વન ગાજી ઊઠ્યું. ધીમે ધીમે મસ્ત ચાલથી ચાલતો સિંહ પાંજરાની નજીક આવી ગયો. તેણે નજર કરી તે પાંજરામાં પિતાને ખેરાક જે. ભૂખે સિંહ છલાંગ મારતો પાંજરામાં પેસી ગયા. તે સમયે એને વિચાર ન આવ્યું કે આ શિકાર લેવા જતાં હું પાંજરામાં પૂરાઈ જઈશ. જે સિંહ દાખલ થયો કે તરત કળ વાસી દીધી, ઢાંકણું બંધ થઈ ગયું. સિંહ આબાદ રીતે એ પાંજરામાં પૂરાઈ ગયે. સિંહને સાચવવા રાજા કેવા પાપ કરવા તૈયાર થયા ! સિંહને પણ સનેહી બનાવ્યોરાજાના માણસો પાંજરું દરબાર ગઢમાં લઈ આવ્યા. એક જગાએ પાંજરું ગોઠવાઈ ગયું. રાજા મનમાં હરખાય છે કે હું કે સિંહ લઈ આવ્યો ! જંગલમાં આઝાદીથી ફરતે સિંહ એક નાના પિંજરામાં પૂરાઈ ગયો. આથી એ ખૂબ અકળાવા લાગે. તમને કઈ દિવસ આ સંસારના પાંજરામાં અકળામણ થઈ છે ? સિંહે શરૂઆતમાં તે ધમપછાડા કર્યા પણ છુટાય એવું હતું જ કયાં! તે ધીરે ધીરે શાંત થઈ ગયે, છેવટે પાંજરું એનું જીવન ક્ષેત્ર બની ગયું. રાજા રે જ આ પાંજરા પાસે આવતા. સિંહને તેને ખોરાક પણ પિતે જાતે આપતા. બહાર ઊભા રહીને રાજા જોયા કરતા. અહાહા ! એક સિંહ પાળવાના શેખ ખાતર રેજ ની હત્યા ! Page #454 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૩૭૫ સિંહ પાસે જ એક શિકાર મૂકે. સિંહ પિતાનું પેટ ભરાઈ જાય પછી બીજો શિકાર ન કરે. કેટલાક દિવસ સુધી રાજા આ રીતે ગયા. રાજાને સિંહ પ્રત્યે મમતા અને પ્રેમ હતો. દિવસે જતાં રાજાને સિંહને ડર ચાલ્યો ગયો. સિંહ રાજા પ્રત્યે અદ્ભર બની ગયો. હવે તે રાજા પાંજરામાં જતા સિંહ મહારાજા સાથે ગેલ કરવા લાગ્યા. દરરોજ સમય થતાં રાજા આવતા સિંહ રાજાને ભેટી પડતું. બંને વચ્ચે ગાઢ મિત્રાચારી થઈ ગઈ. દુશ્મન હતા તે દોસ્ત બની ગયા. હવે તે બંને વચ્ચે એટલે પ્રેમ થઈ ગયો કે એક દિવસ પણ તેને મૂકીને જવાનું ગમે નહિ. સિંહને મૂકીને રાજા કયાંય બહારગામ જતાં નહિ. મંત્રીએથી તે કામ પતાવી દેતા, પણ ગમે તેમ તે ય આ તો રાજરમત ! આખા વિશાળ રાજ્યની જવાબદારી તેમના માથે હતી. વહાલા સિંહની ભલામણઃ એક વાર એ પ્રસંગ ઊભો થયો. એક બળવાન રાજા પોતાના રાજ્ય પર ચડાઈ કરવા આવે છે તેવા સમાચાર ગુપ્તચર પાસેથી મળ્યા. આ રાજાને સામનો કરવામાં પોતાના સિવાય બીજે કઈ સૈનિક બળવાન દેખાય નહિ, તેથી પિતાને ગયા વિના છૂટકો નથી. રાજાને સિંહને છોડીને જવું ગમતું નથી, પણ ન છૂટકે પિતાના પ્યારા સિંહને છોડીને જવું પડશે. છેવટે નકકી કરેલા દિવસે રાજા સૈન્યથી સજજ થઈને શત્રની સામે ઝઝૂમવા નીકળ્યા. જતાં જતાં પણ રાજા સિંહની પાસે જઈ તેને પ્રેમથી ભે ! પડ્યાછેવટે આંસુભરી આંખે ત્યાંથી બહાર નીકળ્યા. પ્રધાન, પ્રજા બધા રાજાને વળાવવા ગયા. બધા કહે આપ શાંતિથી સમાધાન કરીને વિજય મેળવીને જલદી આવજે. છેલે રાજાને એક વાત યાદ આવી. તેણે પ્રધાનને કહ્યું – પ્રધાનજી! મારી એક વાત સાંભળો. મારા વહાલામાં વહાલા મિત્ર સિંહ છે તેનો તમે બરાબર ખબર રાખજે. આટલા બધામાંથી રાજાએ કેઈની ભલામણું ન કરી પણ તેમના વહાલા સિંહની કરી. પ્રધાન કહે ભલે મહારાજા ! આપ ચિંતા ન કરશે. મહારાજા યુદ્ધમાં ગયા અને પ્રધાનજી બધા પાછા આવ્યા. પ્રધાનની મૂંઝવણ બીજે દિવસે પ્રધાનજી પાંજરા પાસે આવ્યા. તેના રક્ષક પાસેથી માહિતી મેળવી. તેમાં ખબર પડી કે સિંહ માંસભક્ષી છે. દરરોજ તેને આ ખોરાક આપવાને. પ્રધાન જૈન ધર્મના દઢ શ્રાવક હતા આ સાંભળીને તેમનું મન વિચારમાં ડૂબી ગયું. મહારાજાની આજ્ઞા પાળવાની મેં હા પાડી ત્યારે મને આ વાતનો ખ્યાલ ન રહ્યો. સિંહ માંસભક્ષી છે એને મારાથી માંસ કેવી રીતે અપાય? મારાથી આ હિંસા તો ન થાય. મેં પહેલું વ્રત લીધું છે. લીધેલા વ્રતને ભંગ તો કઈ પણ હિસાબે મારાથી ન થાય. સિંહના ભજન માટે બિચારા નિર્દોષ નિરપરાધી પંચેન્દ્રિય જીવનું ખૂન ! તે પણ મારા હાથે? ના..ના...એ તે કદાપિ નહિ બને. પ્રધાનની તે બરાબર કસોટી આવી. એક બાજુ રાજાની આજ્ઞાનું પાલન કરવાનું, બીજી બાજુ કઈ પણ જીવને નહિ મારવાની પ્રતિજ્ઞા છે. ભારે મુંઝવણું આવી. જાન જોખમે પણ પ્રતિજ્ઞાને ભંગ તે કરવો નથી. પ્રધાન રાજાની નોકરી કરે છે પણ પ્રતિજ્ઞાથી ચલિત થતા નથી. તેમની Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬] [ શારદા શિરેમણિ હાડહાડની મિજામાં ધર્મને રંગ લાગેલે છે. રાજાની આજ્ઞા પાળવી છે કે પ્રતિજ્ઞા પણ પાળવી છે, આખરે તેમણે એક નિર્ણય કર્યો. પ્રતિજ્ઞાની કટીઃ પ્રધાને ઘેર જઈને મોટો કડા ભરીને ખીર બનાવડાવી. પિતાના માણસ પાસે કડા ઉપડાવીને પાંજરાની બારીમાંથી તપેલું પાંજરામાં મૂકાવ્યું. પ્રધાન બહાર ઊભા રહ્યા. ટાઈમ થયા એટલે સિંહ ઊભો થયો. તે કડાયા પાસે આવ્યો ખીર સુંધીને પાછો ફર્યો. સિંહ માંસભક્ષી હોય, તે ખીર ખાય નહિ. આજે તેને ખીર મળી એમાં તેને પિતાનું અપમાન લાગ્યું; તેથી તે આવેશમાં આવી ગયા. જોરથી પિતાનું પૂંછડું પછાડવા લાગ્યા. પૂંછડાને જોરથી એવું પછાડયું કે ખીરનું ભરેલું કડાયું ઉંધું વાળી દીધું. તેના મનમાં એ ગુસ્સો આવ્યા કે મને મારું ભજન કેમ ન આપ્યું ? બધી બીર ઢળાઈ ગઈ. સિંહને રક્ષણ કરનાર નેકર કહે પ્રધાનજી ! આ મનુષ્ય નથી કે ખીર ખાય? પ્રધાનજી કહે–ભાઈ! મારે પણ પ્રતિજ્ઞા છે કે હિંસા કરવી નહિ ને કરાવવી નહિ. માંસાહાર કરે નહિ અને કરાવવો નહિ. પ્રધાનજી ! આવા સમયે પ્રતિજ્ઞા છેડવી પડે. એ તે કઈ પણ રીતે ન બને. જે સિંહ ભજન નહિ કરે તો મારે પણ ભેજનને ત્યાગ. હું ઉપવાસ કરીશ. નોકર કહે–તમારે ખૂબ કસટી આવશે. ભલે, મારું જે થવું હોય તે થાય. મૃત્યુ આવે ને દેહ છૂટી જાય તો પણ હું પ્રતિજ્ઞાથી ચલિત નહિ થાઉં. સિંહ ભેજન કરશે ત્યારે હું જમીશ. સિંહની સાથે મારે પણ ભોજનને ત્યાગ. પ્રધાને બીજે દિવસે પણ ખીર બનાવી કડાયું સિંહની સામે મોકલાવ્યું. તે પહેલા દિવસની જેમ બીજે દિવસે પણ ખીરનું તપેલું ઊંધું વાળી દીધું. ખીર ન ખાધી. બધા લકે પ્રધાનને કહેવા લાગ્યા પ્રધાનજી ! આ રાજાને માનીતો વહાલ સિંહ છે. જે તેને કંઈક થશે તો રાજા આવશે ત્યારે લાગ આવે તે તમારા સહિત આખા કુટુંબને કુર શિક્ષા કરશે. જે શિક્ષા થવી હોય તે થાય પણ હું મારી પ્રતિજ્ઞા તે છેડીશ જ નહિ. પ્રધાનજી તેમની શ્રદ્ધામાં મજબૂત રહ્યા. સિંહની જેમ પ્રધાનને પણ બે ઉપવાસ થયા. ત્રીજે દિવસે પણ ખીર મેકલાવી. તો સિંહને ખીર જઈને ડબલ ક્રોધ આવ્યા ને ઉધી વાળી દીધી. બધા પ્રધાનની ઝાટકણી કાઢવા લાગ્યા. પ્રધાનજી ! માની જાવ. સિંહનું શરીર શિથિલ થઈ ગયું છે. સિંહની જીવનરક્ષા માટે પોતાનું બલિદાન : ત્રણ દિવસથી સિંહ ભૂપે છે. પ્રધાનના મનમાં થયું કે હવે જે સિંહને ભજન નહિ મળે તે મરી જાય એ થઈ ગયો છે. કદાચ સિંહ મરી જાય તે મને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. હવે શું કરવું ? આ ચિંતામાં પ્રધાનને ઉંઘ આવતી નથી. પંચેન્દ્રિય હત્યા કરાય નહિ ને સિંહને મરવા દેવાય નહિ તે શું કરું? મારી પ્રતિજ્ઞાના પાલન માટે હું મારી જાતને ભોગ આપું એ બરાબર છે પણ અબેલ પ્રાણી ભગ બને એ તદ્દન અગ્ય વાત કહેવાય. આ રીતે જે દિવસે ખેંચવામાં આવે તે પ્રાણી રીબાઈ રીબાઈને મરી જશે. મારી પ્રતિજ્ઞા માટે એક અબોલ પ્રાણીની હિંસા ! શું એને એનું ભેજન આપવું ? Page #456 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૩૭૭ હા.. પણ બીજા કેઈનું નહિ પોતાનું જ આપવું. મારું બલિદાન દઈ દઉં. મક્કમ નિર્ણય લઈ લીધું. ચોથા દિવસે કઢીયલ દૂધની ખીર લઈને પિતે સિંહના પાંજરા તરફ જવા માટે નીકળ્યા. સિંહના રક્ષક માણસે કહ્યું પ્રધાનજી! સિંહને હવે ભજન નહિ મળે તે મરી જશે. મહારાજા જાણશે તો શું થશે ? ભાઈ! આજે સિંહને ભેજન દેવા જ આવ્યો છું. પાંજરાનું બારણું પોતે ખેલ્યું અને કઢેલા દૂધની ખીરના તપેલા સાથે પિતે પાંજરામાં ઘૂસી ગયા. સિંહને કહેવા લાગ્યા કે “પીવાની ઇચ્છા હોય તે દૂધ પીવા માંડ અને એ ન જ પીવું હોય અને જે માંસ જ ખાવું હોય તે હું તને બીજા કેઈનું માંસ આપી શકું તેમ નથી છતાં તારી ઇચ્છા હોય તે મને જ મારી નાંખ, મારા શરીરના માંસથી તારી યુધાને સમાવી દે. આટલું કહી નવકારમંત્ર ગણું સાગારી સંથારે કરી ધ્યાનમાં ઊભા રહ્યા. લેકે ચિચિયારીઓ પાડવા લાગ્યા. અહિંસક ભાવનાને અદ્દભૂત પ્રભાવ : “અહિંસા પરમે ધર્મ' એ સૂત્રને પ્રધાનજીએ જીવનના અણુઅણુમાં વણી લીધું છે. ત્રણ ત્રણ દિવસનો ભૂખે સિંહ ધીમેથી ઊભું થયું. ત્યાં ઊભેલા પ્રધાનજી પાસે એકદમ છલાંગ મારતો ધસમસતે આવ્યો. લેકે ચીસાચીસ કરવા લાગ્યા પણ આશ્ચર્ય...મંત્રીના પગ નજીક આવતા સિંહ સજજડ થઈ ગયો. ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. જેનારા બધા સ્થિર થઈ ગયા. આ શું ? સિંહે પિતાની ક્રુરતા તજી દીધી. પ્રધાન તે ધ્યાનમાં સ્થિર છે. સામે મૃત્યુ છે છતાં પ્રધાન પિતાનું ધ્યાન છેડતા નથી. ઘેડી વાર થઈ ત્યાં તો સિંહે પ્રધાનના ચરણમાં મસ્તક નમાવ્યું અને તપેલામાં મોટું નાંખી ખીર ખાવા લાગ્યા. “ જન્મજાત એવા માંસાહારી સિંહને પણ પ્રધાને દુશ્વાહારી કરી દીધો. કુરતા હારી અને દયા જીતી.” અહા આ શું ? આજે સિંહ ખેરાક બદલ્ય. ત્રણ દિવસના ભૂખ્યા સિંહે ધરાઈને ખીર ખાધી, પછી તે પ્રધાન પાસે બેઠે. સિંહ પ્રધાનના પગ ચાટવા લાગ્યા. પગ ચાટે ને વારંવાર તેના સામું જુવે. છેલ્લે માથું તેના પગમાં મૂકીને જાણે વંદન ન કરતે હાય ! એમ કર્યું સર્વ જીવો સાથે મૈત્રીભાવના તાર બાંધી સ્નેહની સિતાર બજાવતાં મંત્રીએ કાઉસઝા પાળ્યો. સિંહને માથે હાથ મૂકી ને તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યા. જેનારા તો બધા છફ થઈ ગયા. મંત્રીજીની અડગ પ્રતિજ્ઞાને પ્રભાવ લેક પર ખૂબ પડ્યો અને જૈન ધર્મને જયનાદ ગાજી ઊઠયા. થડી વાર પછી પ્રધાને પણ ઘેર જઈને પારણું કર્યું. હવે તે પ્રધાન રાજ સિંહ પાસે જતા અને અને દરરોજ ખીરનું ભેજન આપતા. સિંહ ખૂબ પ્રેમથી ખાતો. સિંહ જાણે પિતાન-ઉપકારી હોય તેમ માની તેને ભેટતે. બંનેની મૈત્રી ખૂબ ગાઢ બની ગઈ. પ્રધાન રેજ રજ સિંહને ધર્મનો ઉપદેશ આપતા. એની હિંસક વૃત્તિએ દેશવટો લીધો. યુદ્ધનું કામ પતાવીને રાજા વિજય મેળવીને નગરમાં આવ્યા. પ્રજાજનોએ તથા પ્રધાનજી બધાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા પિતાનું કામ પતાવી સિંહ મિત્ર પાસે આવ્યા. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ] [ શારદા શિરેમણિ પ્રધાનજી પણ સાથે હતા. બધાએ રાજાને વાત કરી કે સિંહ હવે સિંહ નથી રહ્યો. તેની કરતા ચાલી ગઈ છે તે હવે માંસજન નથી કરતો પણ ખીરજની થઈ ગયો છે. રાજા કહે એ બને કેવી રીતે ? બધી વાત કરી. સિંહની પરીક્ષા કરવા માટે બીજે દિવસે રાજાએ સિંહની સામે માંસ અને ખીર મૂક્યા. સિંહે માંસ તરફ દષ્ટિ પણ ન કરી, ખરથી પિતે પેટ ભરી લીધું. સિંહ જેવા કુર પ્રાણીનું આવું જમ્બર પરિવર્તન લાવવામાં પ્રધાનજીની નિઃસ્વાર્થ અહિંસક ભાવના હતી. રાજાને ખૂબ આનંદ થયે. રાજા પણ પ્રધાનના સંગથી જૈન ધર્મના અનુરાગી બન્યા. આજનો દિવસ એલાન આપીને કહે છે કે પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન અહિંસાનું પાલન કરે. પ્રધાનજીની અહિંસક ભાવનાના આંદોલનથી સિંહ જે કુર હિંસક પ્રાણી પણ અહિંસક બની ગયો. ભગવાનના સમોસરણમાં નાગ અને મોર, બિલાડી અને ઉંદર, નેળિયો અને સાપ બધા સાથે બેસે છે. તે સમયે તે પિતાના વરભાવને ભૂલી જાય છે તેનું કારણ ભગવાનના લેહીના અણુઅણુમાં સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ છે અને “સવી જીવ કરું શાસનરસી ' ની ભાવનાના ઝરણું વહી રહ્યા છે. તેમણે સર્વ જી સાથે પ્રેમને મજબૂત પુલ બાંધે છે, પણ અહંકારની દિવાલ ઊભી કરી નથી. આજે તમે જગત તરફ દૃષ્ટિ કરે તે ચારે બાજુ તમને દિવાલ દેખાશે. પૈસાને પાકીટની દિવાલ, ઝવેરાતને તિજોરીની, તિજારીને કબાટની અને કબાટને ભીતની દિવાલ છે. જ્યાં જુઓ ત્યાં દિવાલ, દિવાલ અને દિવાલ. ક્યાંય પુલનું તે નામ દેખાતું નથી તેથી એકબીજાને લુંટી લેવાના કાર્યો થઈ રહ્યા છે. પિતાની જાતની પણ સલામતી નથી. જ્યારે જેમણે જીવનમાં પ્રેમના પુલ બાંધ્યા છે તેમને કોઈ ભય નથી. તેમણે કાંઈ ગુમાવ્યું નથી, પણ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા આત્માએ જ્યાં ગયો ત્યાં દિવાલ ઊભી કરવાના પાપો કર્યા છે. હવે આ જન્મમાં દિવાલ ઊભી કરવી નથી, પણ પ્રેમને પુલ બાંધવે છે. આપણું પરમપિતા પ્રભુએ પ્રેમને મજબૂત પુલ બાંધી જગતના જીવને પોતાના બનાવ્યા છે. તે આપણે એ પિતાના પુત્ર છીએ. પેલા રાજાના પુત્રની જેમ આપણે એ પુલ તેડીને દિવાલ ઊભી કરવાના પાપો કરવા નથી. એ પુલને ટકાવી રાખીશું તો કયારેક પ્રભુના પંથને પામી શકીશું. પ્રધાને જીવનમાં પ્રેમને પુલ બાંધે હતો તો હિંસક સિંહને અહિંસક બનાવ્યા. આ આપણા આર્યદેશની ભૂમિની ખુમારી છે. આર્યદેશના માનવમાં તે આર્યભાવના હોય પણ પશુપંખીમાં પણ પહેલા આર્યભાવના જોવા મળતી હતી. એક વાર ઝાડ પર બેઠેલા પંખીને કઈ શિકારી વધવા જાય છે. દરેક જીવોને જીવવું ગમે છે. “સદણ કવિ વિચૈ " સર્વ જીવોને જીવન પ્રિય છે, મરણ કેઈને પ્રિય નથી. આ પંખી કહે છે ભાઈ ! તું મને વીંધવા આવ્યો છે તે ખુશીથી વીંધજે પણ થોડી વાર સબૂર કર. મારી એક વાત સાંભળ. હું મારા બચ્ચા માટે ચણ લેવા આવ્યો છું. તેઓ મારી રાહ જોતા હશે. જે ઘેર નહિ જાઉં તો બચ્ચાં તરફડીયા મારશે માટે ઘેર જઈ તેમને Page #458 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ]. [ ૩૭૯ ચણ આપીને આવું છું. તું મારી રાહ જેજે. તું પાછું આવીશ એની મને શી ખાત્રી ? જરૂર આવીશ. મારામાં આર્યભૂમિના સંસ્કાર છે. બેલેલું વચન બરાબર પાળીશ. આ જગ્યાએ તમે હે તો પાછા આવે ખરા? ના. શિકારી કહે- ભલે. પંખી પિતાના વહાલા બચ્ચાં માટે ચણ લઈને ગયું. માને જોઈને બચ્ચાં હરખાઈ ગયા. તેમને પ્રેમથી ચણ ખવડાવ્યું પછી કહે છે કે હવે હું જાઉં છું. આવું કે ન આવું પણ એટલું ધ્યાન રાખજો કે તમે સ્વાવલંબી બનજો. તમે જાતે ચણ લાવીને ખાજે. મા ! તું એમ કેમ કહે છે કે હું આવું ખરી અને ન પણ આવું ? દીકરા ! તેને ખબર છે આપણે ઉડતા હોઈએ ને પડી જવાથી મરી જવાય. તેણે શિકારની વાત ન કરી. પંખી પાછું આવીને ઝાડ પર બેસી ગયું. શિકારીને કહે છે હું આવી ગયું છું તું તારું કામ કર. શિકારીને એ વિચાર નથી આવતો કે પંખીએ તેનું વચન બરાબર પાળ્યું. શિકારી બાણ ઉપાડવા જાય છે ત્યારે પંખી કહે છે હું આપને એક વાત પૂછું? પૂછને ભાઈ! તમે બાણ મારશે તે તમે મારા જે પગ પર નિશાન તાકયું હશે ત્યાં વાગશે પણ પછી એક પગ તો હશે ને ! તે મને એ રસ્તો બતાવી દો કે આપ બાણુ મારે પછી હું ઉડી શકું એ ક રસ્તે છે? શિકારી વિચાર કરે છે તેને બાણ મારીશ પછી તે ઉડી જ શકે ક્યાંથી ? તેના હાથ હેઠા પડી ગયા. તેણે વચન બરાબર પાળ્યું છે માટે તેને મારવું નથી. શિકારી કહે શું તારી કળા છે! તારી બુદ્ધિએ મને પાપથી છોડાવ્યો છે. જા ખુશીથી ઉડી જા. જ્ઞાની સમજાવે છે કે દરેક જીવોને જીવવું ગમે છે. આ પર્વાધિરાજ એલાન આપીને કહે છે કે તમે જીવનમાં અહિંસા અપનાવે. વિચારજે કે મારે મારું જીવન નીતિથી, પ્રમાણિક્તાથી જ જીવવું છે. લાખ મેળવ્યા ને લાખે ગુમાવ્યા. હવે આ દિવસોમાં પરિગ્રહનો મેહ છોડે. તેની મમતા ઓછી કરે. જેટલું અંતરથી છેડશો એટલે તમારું છે. જે દેશે એને મળશે. એટલું યાદ રાખજો કે જે ખુલ્લા દિલે આપે છે તેને અધિક મળી રહે છે. આજે કંઈક છે ધર્મ કરવા છતાં દુ:ખી દેખાય છે તેવા જીવોને જોઈને ધર્મની શ્રદ્ધા છેડશે નહિ. ધમ માનવીને કયારે પણ દુઃખી બનાવતા નથી. જે જૈનદર્શનની શ્રદ્ધા હશે તો જમા ઉધાર કરી શકશે. તેના પૂર્વજન્મના અશુભ કર્મો વિપાક ઉદયમાં આવ્યા છે માટે તે દુઃખી છે એ છે પુણ્યાનુબંધી પાપ. તે ભગવે છે પાપ પણ સમભાવે ભગવે છે એટલે અનુબંધ પુણ્ય કરે છે. પૂર્વે કરેલા કર્મો તે જીવને ભગવ્યા વિના છૂટકે નથી. ધમી જે ખી દેખાતા હોય તેનું આ કારણું છે પણ એવું ન માનશે કે ધર્મ કર્યો માટે દુઃખી થયા. એક શેઠને ચાર દિકરા હતા. તેમને ત્યાં સંપત્તિ અઢળક હતી. શેઠ દાન ખૂબ કરતા હતા. તેમના દ્વાર સદાને માટે ખુલ્લા હતા. તેમના આંગણે રડતે આવ્યા હોય તે હસતે જાય. કેટલાય જાની દુઆ તેમણે મેળવી હતી. આવા પુણ્યાત્માઓ આ Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦] [ શારદા શિરમણિ પૃથ્વી પર વસ્યા છે. “બહેરના વસુંધરા ! શેઠ તે દાન દેવામાં પાછું વાળીને જોતા નથી. શેઠને પિતાની પત્ની, ચાર પુત્ર અને ચાર પુત્રવધુઓ એમ ૧૦ માણસનું કુટુંબ હતું. શેઠ દાન ખૂબ કરે છે. સાથે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મ પણ ખૂબ કરે છે પણ આ પુણ્યને વિશ્વાસ કરવા જેવું નથી. કઈ ઘડીએ ને કઈ પળે રાજાને રંક અને નગરશેઠને નેકર બનાવી દેશે એ ખબર નથી, તેમ અહીં શેઠના પાપને ઉદય થયા. પૂર્વે બાંધેલું અશુભ કર્મ વિપાક ઉદયમાં આવ્યું. શેઠની પેઢી પર આગ લાગી. જે વહાણ આવવાના હતા તે ગુમ થયા. જેને ત્યાં મોટી રકમ ધીરેલી હતી તે પેઢીઓ પડી ભાંગી. શેઠ પૈસાથી સાવ ખલાસ થઈ ગયા. ધીમે ધીમે ઘરબાર બધું વેચી દેવું પડ્યું. શેઠની વિરૂદ્ધમાં કેઈએ રાજાને ભંભેર્યા અને વગર વાંકે હદ બહાર કરી દીધા. કર્મ રાજાએ બરાબર કેરડે વીંઝ. તેણે કાંઈ બાકી રાખ્યું ! પૈસા ગયા, ઘરબાર ગયા અને હવે ગામમાંથી પણ દેશનિકાલ થયે. શેઠ દુઃખી દુઃખી થઈ ગયા. શેઠ પિતાના કુટુંબ સહિત ગામની બહાર નીકળી ગયા. ખાવા માટે પૈસા તે જોઈએ ને! એક તળાવ ખાતું હતું ત્યાં ચાર દિકરાઓ માટીના તબડકા ઉપાડવા ગયા. જેણે કઈ દિવસ ધરતી પર પગ મૂક્યો ન હતો, પાણી માંગતા દૂધ હાજર થતું હતું. એવા છોકરાઓને માટી ઉપાડવાનો સમય આવ્યો તે કાંઈ ઓછું કહેવાય ! કર્મ રાજા કયારે ચમરબંધીને ચાકર બનાવી દે છે તે ખબર નથી પડતી. ચારે પુત્રવધુઓ લોકોના ઘરના એંઠવાડ કાઢવા, પાણી ભરવા અને કપડાં ધેવા જાય છે. જેમ તેમ કરીને પિતાનું જીવન નભાવે છે. આવા દુઃખના સમયમાં પણ શેઠ સંતને ભૂલતા નથી. ભલે અત્યારે રેટ ને દાળ ખાઈએ છીએ છતાં કઈ સંત કે અતિથિ મળે તે તેમને આપીને જમું. છ મહિનાથી કઈ સાધુ મળ્યા નથી એટલે સુપાત્રદાન દેવાનો લાભ કયાંથી મળે? ગરીબીમાં પણ શેઠ ધર્મને કે સંતને ભૂલ્યા નથી. જેના અંતરના ભાવ હોય એની ભાવના ફન્યા વિના રહેતી હતી. બરાબર છ મહિને તે ગામમાં સાધુ પધાર્યા. શેઠને ખબર પડતાં શેઠ તેમના દર્શન કરવા ગયા. પર્યુષણના દિવસે એટલે માણસોની ઠઠ ભરાઈ છે. આ ગરીબ શેડ વ્યાખ્યાનમાં જઈને બેઠા. તેમના ફાટેલાતૂટેલા કપડા છે, દાઢી વધી ગઈ છે. આજે જગતમાં ગરીબનું કઈ સ્થાન નથી. શેઠ જ્યાં બેઠા છે ત્યાં બીજા કહે આઘા બેસો. એમ શેઠ આઘા ખસતા ખસતા સાવ છેલે જઈને બેઠા. આવા ગરીબને આગળ તે બોલાવે જ ક્યાંથી ? શેઠ ઘણું દૂર પડી ગયા એટલે વ્યાખ્યાન સંભળાતું નથી છતાં માને છે કે કોઈ નહિ. મને મુખ જેવા તે મળે છે ને ! તેમના હાવભાવ જોવા મળે છે એ શ્રદ્ધાથી બેસી રહ્યા. અચાનક સંતની નજર એ શેઠ પર પડી ગઈ. સંત શેઠને ઓળખી ગયા. સંત તો સરોવર સમાન છે. સરોવરમાં શ્રીમંત આવે કે ગરીબ આવે કેઈના પણ ચાર્જ લીધા વિના પાણીનું દાન કરે છે. વડલે કેઈની પણ અપેક્ષા રાખ્યા વિના બધાને શીતળ છાયા આપે છે. તેને કઈ ભેદભાવ નથી તેમ સંતને મન બધા સમાન છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] આપે વડલા બધાને વિસામે, આવે થાકીને જે જે મુસાફર, પાણી પીવા દે સૌને સરિતા, એને મન તો બધાએ બરાબર. મારા તારાના ભેદ ભૂલીને પ્રભુ, સાચી ખેાટી શકાને તજીને બધું....મારી [ ૩૮૧ આવે ગુણ આપણામાં પણ હેજો. સ ંતે કહ્યું-ભાઈ! આગળ આવેા. બધા જોવા લાગ્યા કે આવા ભાઈને મહારાજે આગળ કેમ લાવ્યેા ? હું આવી રીતે કોઇને કહું તે તમને શું થાય ? સાચું ખેલો. આજે આટલા બધા માણસા બેઠા છે તે કોઈ નજરમાં નથી આવતા અને આ માણસ નજરમાં આવ્યે ? ( શ્રેાતા તે પુણ્યવાન કોણ છે ? ) એવા ભાવ આવે તેા સારી વાત છે. સંતે શેઠને કહ્યું-આગળ આવેા. સંતને ખબર છે કે આ એક વખતના મહાન સુખી દાનવીર ધી॰ષ્ઠ પુણ્યાત્મા હતા. તેના કર્મીએ તેને પછાડયા છે તેથી આવા ગરીબ થઇ ગયા લાગે છે,કમે તેમને બેહાલ બનાવ્યા છે. સંતે એ ત્રણ વાર શેઠને કહ્યું કે ભાઈ ! આગળ આવે. બધા લેાકેાના મનમાં થયું કે આવા ફાટલા તૂટલા કપડા પહેરેલા છે. તેના કાંઈ ઠેકાણા દેખાતા નથી છતાં મહારાજ તેને કેમ આગળ ખેલાવે છે ? બધાને ગમ્યું નહિ પણ મહારાજે એ ત્રણ વાર કહ્યું એટલે શેઠે આગળ આવ્યા. વ્યાખ્યાન પૂરું થયું. બધા ઘેર ગયા પછી સંતે પૂછ્યુ−દેવાનુપ્રિય ! શુ થયુ ? ગુરૂદેવ ! કર્માંની મલીહારી છે. આપ ગભરાશે। નહિ. આપની શી ઈચ્છા છે? તમને કોઈ સંત આવુ' કહે તેા તમે માંગતા ભૂલા ખરા? અરે, ભરેલા હાય તેા ય ન ભૂલે તે અધૂરા તેા ભૂલે શાના? ગુરૂદેવ ! મારું ધધ્યાન થાય અને ધર્મની હેલના, નિંદા, બંધ થાય એટલે ખસ. મારે ખીજુ કાંઈ જોઈતું નથી. આપ ગભરાશે નહિ. પર્યુષણ પર્વ પહેલા અઠ્ઠમ કરો. ભલે. આવ્યા છે તે આપ છેકરાઓ કહે છે કે થઈ ગયા છીએ. બેટા ! શેઠે તેા પર્યુષણના અઠ્ઠમ કર્યાં. ત્રીજા દિવસની રાતે તપ કરીને મરી જશેા. આપે ઘણુ' કર્યું. છતાં દુઃખી દુઃખી ધર્મ કોઈ દિવસ કોઈ ને દુ:ખી કરતા નથી. તે રાત્રે પ્રકાશ થયેા. શેઠ ઊભા થઈ ગયા. શેઠને કહે છે કે તું મૂળ સ્થાને જા. હું કયાં જાઉં ? રાજાએ મને હદ બહાર કાઢચેા છે. હવે કેવી રીતે જઇએ ? તમે જાવ. ગામના પાદરમાં પહોંચશે, રાજને ખખર પડશે તે તમારુ ભવ્ય સ્વાગત કરશે. રાજા કોઈના ચઢાવ્યાથી ચઢી ગયા છે પણ હવે તેમને પસ્તાવાનેા પાર નથી. તુ' તારા ઘેર જજે. તારા ઘરના ડાબા ખૂણે ત્રણ ફૂટ ઊંડુ ખાઇજે તેા ત્યાંથી ચરૂ નીકળશે. તારું ભાગ્ય ખુલી જશે. ધમ કરેલા નિષ્ફળ જતા નથી. સવાર થઇ. ઘરના કોઈને વાત કરી નહિ. તેમણે એક વાત કરી. દીકરાએ ! આપણે દેશમાં જવુ છે. શું કામ ? બધું સારુ થશે. શેઠ બધાને પરાણે લઇ ગયા. પાદરમાં પહોંચ્યા. રાજાને ખબર પડતાં ભવ્ય સ્વાગત કર્યું. શેઠ ઘરમાં ગયા. બધાને કહ્યું-આપ બધા પહેલા સામાયિક કરે. છેકરાઓ કહે તમારી સામાયિકે તેા ઠ્ઠી ઉઠાડી દીધા છે. રોટલા વિનાના થઈ ગયા. તમે એવુ ખેલૈલા મા. શેઠને તેા પાંચ ઉપવાસ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨] [ શારદા શિરેમણિ થઈ ગયા. સામાયિક થઈ ગઈ પછી શેઠ કહે છે કે આપ ઘરના ડાબા ખૂણે ત્રણ ફૂટ ઊંડુ ખેદ. છોકરાએ ખેડ્યું તે ચરૂ નીકળે. બેલે હવે શેઠ અને ધર્મ કેવા વહાલા લાગે ? શેઠ ધર્મપ્રતાપે સુખી થઈ ગયા. બધાને ધર્મ પર શ્રદ્ધા થઈ. પર્વાધિરાજનું એલાન છે કે બીજું કર્તવ્ય છે કે તમે અઠ્ઠમ કરે. સંસારમાં લાગેલા પાપની આચના માટે પણ અઠ્ઠમની જરૂર છે. તપને મહિમા કે છે ? આપણે આ પર્વના દિવસોમાં શું કરવાનું છે? ટાઈમ થઈ ગયું છે. આવા દિવસમાં અહિંસક ભાવ, અઠ્ઠમ, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, પ્રતિક્રમણે આ પાંચ કર્તવ્યનું પાલન બરાબર કરવું. વધુ ભાવ અવસરે. આજે બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. બા. બ્ર. ઉવી શાબાઈ મહા. બા. બ્ર. નવદીક્ષિત હેતલબાઈ મહા. ત્રણે ઠાણને ૧૨ મો ઉપવાસ છે. આપ બધા સારી રીતે તપ આરાધનામાં જોડાઈ જજે. વધુ અવસરે. શ્રાવણ વદ ૧૪ને બુધવારઃ વ્યાખ્યાન નં. ૪૩ : તા. ૧૪-૮-૮૫ વિષયઃ જીવતા આવડે તે જિંદગી સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન! પર્વાધિરાજ પર્યુષણ પર્વને બીજે દિવસે તે આવી ગયે. આ પર્વ દર વર્ષે આવે છે અને પોતાની ખુબ મહેકાવતું જાય છે. આ પર્વ પ્રતિવર્ષ આવતું હોવા છતાં પર્વના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ તે પર્વના સત્કાર સન્માન કરવાની ભાવના વધતી હોય છે. પ્રતિવર્ષે પનેતા પગલે પધારતા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ મહાક્રાન્તિકારી આત્મિક આંદોલનના આહલેક પોકારીને આ વિશ્વના વિષય કષાયાધીન આત્માઓને ઢંઢળી જાય છે. રાગ-દ્વેષ વૈરઝેરની યુગોની જૂની ઘરેડની સામે મત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ, ક્ષમા, પ્રેમના ક્રાન્તિકારી આદેશ આપીને પવિત્ર આત્મિક આંદોલન જગાવી જાય છે. ખરેખર! જેને સંસારના ત્રિવિધ તાપની પીડા વસમી લાગી હોય, જે અનાદિની વિષયકક્ષાની આગથી સંતૃપ્ત હોય તેને પર્યુષણ પર્વનું આ કાન્તિકારી આંદોલન હાર્દિક આહવાન કરે છે કે એક વાર તમે તમારા નિર્ણ, વિચાર, ખેંચતાણને આઠ દિવસ માટે એક બાજુ મૂકીને આ આત્મશુદ્ધિના આંદોલનમાં જોડાઈ જાઓ. તમને અવર્ણનીય આનંદ, અદ્ભુત સુખ અને અપૂર્વ શાંતિને અનુભવ અવશ્ય થશે. આ પર્યુષણ પર્વ જેને પવિત્ર આશ્રય રૂપ છે. આ સુંદર આશ્રય ભવમાં મુસાફરી કરતાં જેને મહાસુખદાયી બને છે. સંસાર રૂપી સમુદ્રમાં રાગ-દ્વેષાદિથી ડૂબતા જેને તરવા માટે જાણે નાવડી ન હોય! આ પર્વમાં આરાધનાનું સેહામણું ખાસ અનેખું અંગ છે. ક્ષમા. અનાદિથી આત્મા પર ચેટીને રહેલા વેરઝેર, ઈર્ષા, અસૂયા આદિ જે ભયંકર શત્રએ છે તેના દ્વારા જે કેઈની સાથે વૈર વિરોધ થયા હોય તેને અંતરથી ખમાવ, તો તારે આરાધનાને અરૂણોદય પ્રગટયો ગણાશે. નિર્મળ તપજપનું સેવન કરી અનાદિના મળને સાફ કરી નાંખે. આ દિવસોમાં આત્મા રૂપી Page #462 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૩૮૩ મયુર ભાવનાના વનમાં કેકારવ કરી ઊઠે છે. ઉમિઓ હિલેળા મારે છે. સ્નેહ, લાગણીના પૂર ઉમટે છે અને તપશ્ચર્યાની હેડીની લહેરમાં કર્મોના ભૂકા ઉડે છે. આ પર્વ રવિના કિરણોની જેમ આત્મામાં દિવ્ય પ્રકાશ પાથરે છે. રગરગમાં વ્યાપી રહેલા વેરભાવને તોડાવે છે. આ પર્વ અહંમાંથી અહ તરફ પ્રસ્થાન કરવા, જીવમાંથી શીવ બનવાની પ્રેરણા આપે છે. દીપાવલીમાં લોકે વાસણના કાટ ઉતારે છે પણ પર્યુષણમાં વાસનાને કાટ ઉતારવાનું છે. હવાના પ્રદુષણને, પાણીના પ્રદુષણને અટકાવવાને ચારે બાજુ પ્રચાર થઈ રહ્યો છે પણ અફસ છે કે આત્માના દૂષણને અટકાવવાનું કેઈને યાદ પણ આવતું નથી. આ પર્વ આત્માના દૂષણોને અટકાવવાને શંખનાદ ફેંકી રહ્યું છે. આજે બીજા દિવસે આપણું વ્યાખ્યાનને વિષય છે. “જીવતા આવડે તો જિંદગી”. અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ પૃથ્વીના પટ ઉપર એક મિનિટ એવી નથી કે જન્મ મરણ ન થતાં હેય. આ ચક્રાવામાં આપણે પણ આવ્યા છીએ. અહીં એ વિચારવાનું છે કે આપણે જમ્યા અને બીજા જીવે પણ જમ્યા છે. તેમાં તમને કાંઈ ફરક દેખાય છે ? તમે જે ફરક માને છે તે હું પૂછતી નથી. તમે તે એ જવાબ આપશો કે જેની પાસે ધનારામા છે, ખનખનીયા ખખડે છે તેના મૂલ્ય થાય છે, તેની કિંમત અંકાય છે. જૈન પરિભાષામાં કહું તો જૈનદર્શને તેની કિંમત આંકી નથી; છતાં થોડી ઘણી કિંમત અંકાય છે તે કઈ અપેક્ષાએ? તે માટે આજનો વિષય છે. “જીવતા આવડે તો જિંદગી” નહિ તે બરબાદી. આપણે જીવન કેવી રીતે જીવવું છે? સુખે જીવવું છે કે દુઃખે જીવવું છે? જીવન જીવીને જવું છે કે જીવતા છતાં મરેલા જેવું જીવન જીવવું છે ? એ સ્વતંત્ર માલિકના હાથની વાત છે. ઘરમાં દશ સભ્ય હાય, દરેકે કેવું જીવન જીવવું એ પોતાના હાથની વાત છે. કઈ કઈ માલિક નથી. આપણે અનંત કાળ તો ભૂલભરેલું હતું. તેને ભૂલી જઈને વર્તમાનકાળની જિંદગી સુધારીશું તો ભવિષ્યકાળ તો સુધરી જશે ને ભૂતકાળ પણ સુધરી જશે. જે આજે સુધરેલ છે તે કાલે સુધરેલે રહેશે. વર્તમાનમાં જેના આચારવિચાર વર્તન સુધર્યા તેની ભવિષ્યની જિંદગી સુધરેલી રહેવાની અને ભૂતકાળ પણ કંઇક ધેવાઈ જશે. જિંદગી જીવવા માટે જ્ઞાનીએ ત્રણ શબ્દ બતાવ્યા. “સાધના, વંદના અને વેદના'. પહેલો શબ્દ છે સાધના. સાધના એટલે આત્મા તરફનું લક્ષ આવે અને દેહ તરફનું લક્ષ છૂટે. આત્મલક્ષે જે ક્રિયાઓ કરવામાં આવે અને તે ક્રિયાઓ કરતાં ઉપસર્ગ આવી જાય તે તેને સમભાવે સહન કરવામાં આવે તેને સાધના કહેવાય. જેણે જીવનમાં સાધના કરી તેને આપણે વંદણ કરીએ છીએ. આપણે બોલીએ છીએ કે ધન્ય છે ધન્ય છે એ મહાન આત્માથી સાધકને ! કે જેમને જિંદગી જીવતા આવડી. સાધના કરી જેણે આત્માને સાધ્યો તેણે જગતને સાધ્યું. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન બેલ્યા છે કે “જે ઉત્તર કિયા , પંજ ઈન રિચા .” હા ૩ જ્ઞિનિત્તા, શ્વસત્ કિળામણ / ઉજૂ ક૨૩ ગા-૩૬ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ] શારદા શિરામણ એક નિરકુશ આત્માને જેણે જીત્યા તેણે પાંચને જીત્યા અને જેણે પાંચને જીત્યા તેણે દસને જીત્યા અને દશ પ્રકારના શત્રુઓને જીત્યા તેણે બધા શત્રુએને જીતી લીધા. જેણે સાધના દ્વારા આત્માને સાધ્યા એને આપણે વંદન કરીએ છીએ. તે સાધના કરતા તેમના પર ઉપસર્વાંના કેવા ભયંકર ઉલ્કાપાત મચ્યા, છતાં જરા પણ ઉકળાટ ન આન્યા. આપણા શાસનપિતા પ્રભુ મહાવીર સ્વામીના ઘેાર સાધના કરતા જીવન તરફ દૃષ્ટિ કરીએ તેા શરીરે ધ્રુજારી છૂટી જાય છે. પ્રભુ જ્યારે સાધના કરવા ધ્યાનાવસ્થામાં ઊભા હતા ત્યારે ગાવાળીયા કાનમાં ખીલા મારવા આવ્યે . તે સમયે કેવા અદ્ભુત વિચારો કર્યાં. મેં પૂ ભવામાં એને માર્યું છે માટે મને મારવા આવ્યેા છે. તેના પર કરૂણા કરી. સાધના કરનાર સાધક પરદેષ ન દેખે પણ સ્વદેષદન કરે. કોઈ ભવમાં તેની સાથે વૈર ખાંધ્યું હશે, એ કર્યું આજે ઉયમાં આવ્યા છે. કાનમાં ખીલા માર્યાં ત્યારે કેવી અસહ્ય વેદના ! છતાં સમાધિ ન ચૂકયા. મેતારજમુનિના માથે વાધરી વી.ટી. કેટલું કષ્ટ પડયું છતાં જરા પણ ડગ્યા નહિ. આનુ નામ સાધના. 'ધક મુનિના ૫૦૦ શિષ્યાને પાપી પાલકે ધાણીમાં પોલ્યા, લેાહીના ફુવારા ઉડયા છતાં સમતાસાગર મુનિએ કેવી આત્મમસ્તીમાં ઝૂલ્યા! તેમને વેદના નહી' થઈ હાય! વેદના તેા અનંતી હતી પણ સાધનામા જોડાઈ ગયા. આત્મમસ્તીમાં ઝૂકી ગયા તે તેમને કષ્ટને અનુભવ ન થઈ શકયે.. આપણા કાઈ અ'ગુઠા દખાવે તેા પણ ક્રોધ આવી જાય છે જયારે આવા પિરષહેામાં સમતા સાધક મુનિએએ કેવી સ્થિરતા કેળવી ! ખ'ધક મુનિની ચામડી ચચા ઉતારે છે છતાં કેવી પ્રસન્નતા ! કેટલી સમતા ! નાના ખાળમુનિ ગજસુકુમારના માથે ધગધગતા અંગારા મૂકયા. કેવી ભયંકર વેદના થઈ હશે! પગ નીચે એક બીડી ચપાઈ જાય તા અરે થઇ જાય છે જ્યારે આ તા માથે અ’ગારા ! કેવી અસહ્યુ બળતરા ! છતાં અંશ માત્ર ચિત્તની સ્વસ્થતા ન ગુમાવી. ભગવાન મહાવીર સ્વામી પર અભવી સ'ગમે તે ઉપસમાંની ઝડી વરસાવી જે સાંભળતા કાળજુ ક`પી જાય. સિદ્ધાંતમાં આવા અનેક દાખલા છે જેમણે કષ્ટ સહન કરતાં સિદ્ધિ સાધી એનું નામ સાચા સાધક. એ જ સાચી જિંદગી. સાધક રે... પ્રભુના શાસનમાં જો કમ ના બંધાય, સાધના કરવાથી સિધ્ધિ સધાય. (૨) જૈન શાસનમાં જાગ્યા નહિ તે લૂંટાયા પળવારમાં (ર) ક બંધનથી હટયા નહિ તેા ફસાયા ભવવનમાં (૨) સાધક રે....જાગૃતિની જ્ગ્યાતિ જોજે ના બુઝાય....સાધના કરવાથી.... સાધનાના માર્ગ સરળ નથી. એ માર્ગ પર ચાલતા અનેક પ્રકારના સટા ઉપસ્થિત થાય છે તે સાધક આત્મા સમ્યક્ પ્રકારથી સમભાવથી તેને સહન કરે છે. સાચા સાધકને કષ્ટા કે પરિષહે। કષ્ટરૂપ નથી લાગતા. તે પેાતાની દૃષ્ટિને એવી રીતે કેળવે છે કે તેને પિષહ કે ઉપસર્ગ ખાધકરૂપ ન બને પણ સાધકરૂપ બને. પિષહાને Page #464 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [ ૩૮૫ ते मात्मनसनी सोटी समर छ समुप्पेह माणस्स इझाययण-रहस्स इह विषमुक्कस्स નથિ મને વાયર ! આચારંગ અ.પ. ઉ. ૨. જે સાધક દેહના દષ્ટા અને અવસરના વિચારક છે, જે આત્માના ગુણોમાં રમણતા કરવાવાળા છે, જે શરીર આદિમાં નિરાસત અને ત્યાગી છે તે આવેલા કષ્ટોને હસતા મુખે વધાવી શકે છે એવા આત્મા અનંત સંસારમાં પરિભ્રમણ કરતા નથી પણ મુક્ત બની જાય છે. તે મૃત્યુંજય બની જાય છે. કયારેક આપણા જીવનમાં સંકટો આવે, દુઃખ આવે ત્યારે ક્ષમાસાગર સાધકને દષ્ટિ સામે રાખવા. કયાં એ સાધકેના સાગર સમાન દુખ ! કયાં મારું અલપ દુખ ! એ કેવા સમતાના સાગર! અને કયાં હું ! એમની સાથે આપણા દુઃખોની સરખામણી કરીએ તે દુઃખ છતાં દુઃખ દેખાશે નહિ અને દુઃખમાં સુખનો અનુભવ કરીશું. કર્મો તે કેઈને છેડતા નથી. ચાહે સંયમી સાધક હોય કે સંસારી હેય! બધાને ભોગવવા પડે છે. એક મહાન આત્માથી સંત હતા. તેમને બરડામાં કેન્સર થયું. કેસરની પીડા ભયંકર. તે વળી પાછળના ભાગમાં એટલે ચત્તા સૂઈ શકાય નહિ. કેન્સર ખૂબ વ્યાપી ગયું છે. અસહ્ય વેદના છે. આવી અસહ્ય વેદના છતાં મસ્તીને પાર નહિ એક વાર કેઈએ તેમને પૂછ્યું–તમને વેદના ખૂબ થાય છે ? ત્યારે તે સંતે શું કહ્યું –ભાઈ ! મને ખૂબ શાતા છે. અપૂર્વ આનંદ છે. મનગમતી આત્મમસ્તી છે. મારા આત્માએ પૂર્વજન્મમાં એવા ભયંકર કર્મો કર્યા હશે તે આ કેન્સર જે રેગ આવે ને! આજે સૌથી વધુમાં વધુ ભયંકર રોગ તમે કેને કહો છે ? (તા-કેન્સરને.) બધા રોગોની શૈધ નીકળી છે પણ હજુ કેન્સરને રોગ મટે એવી કઈ શોધ નીકળી નથી. સંતને કેન્સરની પીડા ખૂબ છે. કેઈ કહે આ રોગ માટે કેઈ ઉપચાર તે કરે; ત્યારે સંતે શું જવાબ આ ? તમને લાગે છે કે મને પીઠ પાછળ કેન્સર થયું છે પણ ભાઈ! આ કેન્સર નથી, સદાવ્રત ખેલ્યું છે. જિંદગીમાં મેં કોઈ દિવસ કેઈને જમાડયા નથી. આ તે કુદરતે મને બધું અનુકૂળ કરી આપ્યું છે. સદાવ્રતમાં રોજ અતિથિઓ, ગરીબ આદિ માણસો જમતા હોય તેમ આ સદાવ્રતમાં કેન્સરના જે જીવાણુઓ છે તે વીસે કલાક એમાં ભેજન કરી રહ્યા છે. મારા બરડાનું માંસ ભલે ધરાઈ ધરાઈને ખાય. મારે તેમને મારવાની કે દુઃખ દેવાની કઈ ક્રિયા કરવી નથી. કઈ પણ ભવમાં ભયંકર પાપ કર્યા હશે તે આજે ઉદયમાં આવ્યા છે. કેઈભવમાં બાંધેલા મારા કર્મો જાગ્યા છે, કાયાના દદ રૂપે મને પીડવા લાગ્યા છે આ જ્ઞાન રહે તાજુ એવું સીંચન જળ દેજે. સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બી દેજો, મારી ભક્તિ સાચી છે તો આટલું ફળ દેજે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ] [ શારદા શિરામણુ સ'ત શુ' આલે છે—કોઈ ભવમાં બાંધેલા કર્યાં મને આ ભવમાં ઉદયમાં આવ્યા છે અને કાયાના દરૂપે પીડા કરી રહ્યા છે. આવેલા આ દઈને હું સમભાવથી સહન કરુ' એવી મને પ્રભુ શક્તિ આપે એ ભાવના છે. આવેલા ભય કરને, ઉપસ ને સમભાવે સહન કરવું તેનુ' નામ સાધના. પેલેા પૂછનારા ભાઈ સંતના જવાબ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. આટલી ભય'કર માંદગીમાં આવી સાત્ત્વિક મનોવૃત્તિ કેળવનારના મનમાં જીવદયાની ભાવના કેટલી હશે ? જિં દગી એટલે શું? 4 થીજવી દે હાર્ડ એવી આફ્તાની ટાઢમાં, હુ↓ દેવા અન્યને જે ધગધગે એ જિંદગી, ’ આફ્તા રૂપી ટાઢ-૪'ડી એવી પડે કે જે હાડને થીંજવી નાંખે એવી ઠંડીમાં ખીજાને હૂંફ દેવા પાતે અગ્નિની જેમ મળે એનુ નામ જિંદગી. આ સ ંતે બીજા જીવાની દયા ખાતર કેવું દ` વેઠયુ...! આવી સાધના જે કરે છે તેમને આપણી વદણા છે. સાધના અને વંદણાની વાત સમજ્યા. હવે વેદનાની વાત વિચારીએ, અનેક પ્રકારના મરણાંત કષ્ટોમાં પણ સાધકની મેરૂ જેવી અડેલ ધતા દેખાડતી સાધના દેખાય છે ત્યારે બીજી બાજુ અત્યારે અનંતી વેઢના ભાગવતા તિય ચેા દેખાય છે. આજના જમાનામાં ડુક્કરાને જીવતા પકડી જાય છે પછી તેને અદ્ધર લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. જીવતા ડુક્કર ખિચારા અગ્નિમાં શેકાઈ જાય છે. બિચારા ગરીમ બકરાઓ જોતજોતામાં કસાઈની છરીથી કપાઈ જાય છે. કૂતરાઓને મારવા માટે ઝેરી લાડવા મૂકે છે. તે લાડવા ખાય પછી શરીરમાં ઝેર પરિણમે ત્યારે તેની નસેનસે કેવી રીતે ખેંચાતી હશે ! તે તરફડી તરફડીને મરે છે. જીવતા માછલાને અગ્નિમાં ફેકી દે છે. બળદો બિચારા માલિકના કેટલા માર ખાય છે! તિય ‘ચમાં જીવા કેવી કાતિલ વેદનાએ ભેગવી રહ્યા છે. માનવમાં પણ બિચારા મજૂરા પાતાના ગજા ઉપરાંત કેટલે ભાર ખેંચે છે ? કેન્સર વગેરે ભયંકર રાગેાથી ઘેરાયેલા રાગીએ કેટલી પીડા ભાગવી રહ્યા છે. આ બધા ય માનવા અને તિય``ચા મરણાંત વેદના ભાગવતા નજરે પડે છે. નરકમાં દુઃખ ભોગવતા નારકીના જીવા કેવી વેદના ભેગવી રહ્યા છે. કાપા-મારાની ખૂમા સંભળાતી હાય છે. પરમાધામી તે નારકીના જીવાના મુખમાં ધગધગતા સીસાના રસ રેડે છે ત્યારે તે જીવા ચીસાચીસ કરી મૂકે છે. પાણી પીવા જતાં તેના અંગા છેદાઈ જાય. તે જીવાને તે એક ઘડી પણ સુખના વિસામે મળતા નથી. निमेसंतरमित्तं यि जं साया णत्थि वेदणा । આંખ બધ કરીને ખેાલવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય પણ તેમને શાતા વેદનીય નથી. માત્ર તીથંકર ભગવ ંતેાના પાંચ કલ્યાણક ઉજવાય ત્યારે અંતર્મુહુત શાંતિ મળે છે ખાકી એક ક્ષણ પણ સુખ નથી. મનુષ્ય લેાકમાં જેવી વેદના છે તેનાથી અનંતગણી દુઃખરૂપ અશાતા વેદના છે. આવી ભયંકર અશાતા વેદના તે જીવે ભાગવે છે. દેવલાકમાં ભૌતિક સંપત્તિ તે લખલૂટ છે પણ અતૃપ્તિ અને ઇર્ષ્યાની આગમાં Page #466 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [૩૮૭ પળે પળે માનસિક રીતે દેવ બળી રહ્યા છે. આ રીતે ચાર ગતિમાં વેદના ભોગવી રહ્યા છે અને આત્માથી સાધકે પણ ઉપસર્ગોમાં અનંતી વેદના ભોગવી છે પણ બંનેના ભેગવવામાં ફરક છે. એ મહાપુરૂષ મતને હાથમાં રાખીને કર્મસત્તાની સામે સમતા, ક્ષમાના હથિયાર લઈ શૂરવીરતાથી ઝઝૂમ્યા તેથી એ સાધકને આપણે વંદણું કરીએ છીએ. જ્યારે બીજી બાજુ કર્મ સત્તાના ગુલામ બનેલા મરવાના વાંકે જીવી રહેલા જેની વેદના ભયંકર છે તે જીવને સમજણ નથી, જ્ઞાન નથી એટલે એ વેદનાઓ ભોગવતા હાયવોય કરે છે. પરિણામે અશુભ કર્મનો બંધ કરે છે, તેથી તેને વંદણું કરતા નથી. જ્યારે સાધક આત્મા સમભાવે વેદના ભગવતાં નવા કર્મને બંધ કરતા નથી અને જૂના કર્મોને ખપાવી સિદ્ધિ મેળવી શકે છે એટલે તેમને વંદન કરીએ છીએ. આપણને આ સમજણવાળો માનવ અવતાર મળ્યો છે માટે સમજી લે. જે નહિ સમજ્યા તે શી દશા થશે ? આ માનવજીવનને એક સ્કૂલની ઉપમા આપવામાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યાં ઘણા વિદ્યાથીઓ હોય છે. સ્કૂલમાં બધા વિદ્યાથીઓ એકસરખા હેતા નથી. ઘણા એવા હોંશિયાર વિદ્યાથી હેય કે દર વર્ષે ફર્ટ નંબરે પાસ થાય. આ તો તમારા અનુભવની વાત છે ને ? એવા હેશિયાર વિદ્યાર્થીઓને ટયુશન રાખવું પડતું નથી. કંઈક વિદ્યાથીએ તે લાયબ્રેરીમાં પુસ્તક વાંચીને ફર્ટ નંબરે આવે છે. સ્કૂલમાં દાખલ થનારા બધા વિદ્યાર્થીઓ કાંઈ એવા તેજસ્વી કે ઇંશિયાર હોતા નથી કે દરેક વર્ષે સારા માટે પાસ થઈ જાય અને આગળના કલાસમાં જાય. કેટલાક વિદ્યાર્થીઓ દર વર્ષે પાસ થતા હોય છે અરે ! કેટલાક એવા તેજસ્વી હોય છે કે એક વર્ષમાં બબ્બે ઘેરણું પણ પાસ કરે છે ને આગળ વધે છે. જ્યારે કેટલાક એવા ઠેઠ વિદ્યાથી એ હેય છે કે જેઓ એક જ ધોરણમાં બે ત્રણ વર્ષ પસાર કરે છે. આ રીતે સ્કૂલમાં કોઈ ફર્ટ કલાસ, કઈ સેકડ તે કઈ થર્ડ કલાસમાં પાસ થાય છે, કેઈ નપાસ થાય તે કઈ બબ્બે ધોરણ સાથે કરે. માનવજીવન એટલે મહાવીરની સ્કૂલના વિદ્યાર્થી : સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આપણું જીવન સરખાવવાનું છે. આપણે બધા મહાવીરની સ્કુલના વિદ્યાર્થીઓ છીએ. કેઈ ફર્સ્ટ કલાસ જેવા છે. જે આત્મા આ માનવજીવનમાં પોતાને મળેલી શક્તિઓને સદુપયોગ કરે છે, જીવનમાં સાધના–આરાધના કરે છે. તે ત્રણ ભવ–પાંચ ભમાં પિતાના સંસારને સીમિત કરી દે છે એટલે કે ત્રણ ભવે કે પાંચ ભવે સર્વથા કર્મબંધનથી મુક્ત થઈ મેક્ષમાં પહોંચી જાય છે. આ વિદ્યાથી ફર્સ્ટ કલાસ પાસ થનારા જેવા છે. આ સ્કૂલમાં પણ બધા વિદ્યાથીઓ સરખા દેતા નથી-કઈ હોંશિયાર વિદ્યાથી બે ધારણું એક વર્ષમાં સાથે કરે તેમ કઈ જીવ પિતાનો આત્મસાધનાને પ્રચંડ પુરૂષાર્થ કરે, પુરૂષાર્થના બળે ગુણસ્થાનની શ્રેણીમાં આગળ વધતાં મોહનીય કર્મની Page #467 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ] [ શારદા શિરામણ ૨૮ પ્રકૃતિને સથા ક્ષય કરે, પછી જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાયને ખપાવે. છેલ્લે ૧૨ મા ગુણસ્થાનના છેલ્લા સમયે અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કેવળજ્ઞાન, કેવળદ ́ન પામી જાય. તેરમા ગુણસ્થાને ગયેલા જીવ કયારેય પણ નીચે પડવાના નથી. જે તેરમે ગયા તે અવશ્ય ચૌદમે જઈ ને મેાક્ષમાં જવાના. પડે તે ૧૧મા ગુણસ્થાનકેથી પડે. ત્યાં એ વાત છે. જો ત્યાં કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ ને મેક્ષે જાય કાં તો પડવાઈ થાય. વિદ્યાથી એસ. એસ. સી.માં એક વિષયમાં નાપાસ થયા. તેણે મહેનત કરી તેા ફરી વાર પાસ થઇ ગયેા; તેમ ૧૧મા ગુણસ્થાનકેથી જીવ પડયો. પડતાં પડતાં આઠમે આણ્યે. ત્યાં આત્મા સજાગ બન્યા તે ક્ષપક શ્રેણી માંડે, પછી દશમે થઈ સીધા ખારમે, તેરમે, ચૌદમે થઇને મેક્ષમાં પહેાંચી જાય. જે ત્રીજે કે પાંચમે ભવે મેક્ષમાં જનારા છે. તે ફર્સ્ટ કલાસના વિદ્યાથી આ છે. જે જીવે એ જ ભવમાં મેક્ષે જાય છે તે ડખા ધેારણ એક વર્ષમાં કરનાર જેવા તેજસ્વી વિદ્યાથી ઓ છે. જે થર્ડ કલાસ પાસ થાય છે તે ૧૫ ભવે મેાક્ષમાં જનાર વિદ્યાથી ઓ છે. કરે તમારી સ્કૂલમાં અને આપણી મહાવીર પ્રભુની સ્કૂલમાં કયાં વિશેષતા છે? એ વાત સમજવી છે. જે ઠેઠ વિદ્યાથી હાય છે તે એક ધારણમાં બે ત્રણ વર્ષ પસાર આવા વિદ્યાર્થી એ ભણવામાં ગમે તેટલા બેદરકાર હોય છતાં સ્કૂલના એવા કાયદે નથી કે એને એ ધેારણમાંથી નીચે ઉતારી દે. પાંચમા ધારણમાં બે ત્રણ વ રહ્યો તા કેઈ એને ચેથા ધેારણમાં મૂકે એવુ' બનતુ નથી, પણ જો તમે ચૂકયા તે તમને કાંચના કયાંય મૂકી દેશે. તમારી શી દશા થશે ? તમારી સ્કૂલ કેવી છે ? કેટલા પુણ્યના પુંજ એકઠો કર્યાં હશે ત્યારે આ માનવભવ મળ્યા. સાથે આત્મસાધનાના અદ્ભુત સાધના મળ્યા. યાદ રાખો સ્કૂલમાં એક જ ધેારણમાં ત્રણ વાર નાપાસ થયે દશ વાર થયે પણ એને પાંચમા ધેરાણમાંથી ચેાથા ધારણમા કોઈ નહિ ઉતારે પણ આ માનવજન્મ કેવા છે ! અનાય ભૂમિમાં જન્મ મળ્યે હેત તે કાપા–મારે એવા કામાં જીવ રચ્યા રહેત. જયાં કમ બંધ સિવાય બીજી વાત નહિ આજે તમને માનવ જન્મ, આય ભૂમિ, જૈનધર્મ, ઉચ્ચકુળ અને મહાવીરના માર્ગ મળ્યો. આ મળેલા અદ્ભુત સાધનાની અને શક્તિઓની કિંમત ન સમજયા અથવા એને દુરૂપયોગ કર્યાં, ઇન્દ્રિયોના વિષયસુખામાં મસ્ત બન્યા તે મેળવતા કાંઇ નથી પણ કલ્પના બહારનું ગુમાવી બેસે છે. હવે તેા એ વિષયસુખાથી નિવૃત્તિ લે. કયાં સુધી કામના વિષયના ભિખારી રહેશે ? તમે તમારા આત્માને કહે-હે વિષયસુખના ભિખારી ! હજુ કયાં સુધી ભટકીશ ? હવે તે તારા સ્વઘરમાં આવ. યાદ રાખજો. પાંચમા ધારણમાં દેશ વાર નાપાસ થનારો પાંચમા ધારણમાં જ રહે. ચેાથા ધેારણમાં ન જાય પણ માનવજીવનમાં જો બેદરકાર રહ્યા અને નાપાસ થયા તે તમને નરક-નિગાદ કે તિયાઁચમાં કયાંય ફેકી દેશે, મનુષ્ય ભવ મળ્યે એટલે એવુ નિર્માણુ નથી Page #468 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૩૮૯ થયું કે નરક નિગોદમાં નહિ જવાનું. આ ભવમાં જે ભૂલ્યા તે અનંતકાળે મળેલ આ જન્મ પળવારમાં ગુમાવી દેશે. નરકમાં જીવ જશે તો કેવા જાલિમ દુખો ભેળવવા પડશે ! નિગદમાં તે નરક કરતાં અનંત દુઃખ છે. અનંતકાળે તેમાંથી છૂટકારો નહિ થાય માટે હવે સમજે. અહીં બેઠેલા કેટલાય છે વનમાં આવી ગયા છે. હવે તો આત્માને જાણે. હજુ એમ નથી થતું કે હવે આ અજપ છોડીએ ને આત્માનું શોધીએ. ગાડાના બેલ બનીને કયાં સુધી સંસારના ભાર ખેંચ્યા કરશો? મને તો થાય છે કે તમારી શું સ્થિતિ થશે? આ ભવમાં જે આરાધના–સાધના કરશે તે તમને વંદના થશે. પ્રતિક્રમણ સૂત્રમાં રોજ બોલીએ છીએ “નમો ચઉવીસાએ તિસ્થયરાણું ઉસભાઈ મહાવીર.” ઋષભદેવથી લઈને મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને હું વંદના કરુ છું. જે ત્યાગી આત્માઓ સાધના દ્વારા કર્મો ખપાવીને મોક્ષમાં ગયા તે બધાને આપણે વંદન કરીએ છીએ. કતલખાનામાં જીવતા પશુઓ કપાય, મરાય, શેકાય તેના ટુકડા થાય તે જીવો અનંતી વેદના ભોગવે છતાં તેમને કઈ છેડાવનાર કે બચાવનાર નથી. આ છે વેદના ભેગવે છે અને ગજસુકુમારે પણ મસ્તક પર સળગતા અંગારાની બે ઘડી જેટલી વેદના ભેગવી પણ ગજસુકુમાર મુનિની વેદનાએ મોક્ષ અપાવ્યું કારણ કે સમજણપૂર્વક સમભાવે વેદના ભેગવી. જ્યારે પશુઓની વેદના મેક્ષ નહિ અપાવે કારણ કે ત્યાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે. પરાધીન પણે, અજ્ઞાનપણે વેદના ભગવે છે, માટે સમતાના ધરમાં આવે. જે સમતાના ઘરમાં નહિ આવે, આસક્તિ, મમતા, કષાય નહિ ઘટાડો તે વેદનામાં ઉતરી જશે. એટલે જ્યાં વેદના ભોગવવી પડે એવા ભવમાં જશે અને સાધના નહિ કરે તે કેઈની વંદનાને પાત્ર તે નહિ રહો પણ વેદનામાં એટલે નરકનિગોદ આદિમાં કયાંય ફેકાઈ જશો. નિગોદમાં એક શરીરે અનંતા છે. ત્યાં જીવ ગયો તે શરીરમાં પણ ભાગીદારી કરી. તે જીવ અવ્યક્ત વેદના ભગવે છે એ દશા ઉપર ન જવું હોય તે સાધના કરે. પૌદ્ગલિક સુખ માટે છે સાધના તે ઘણી કરતા હોય છે હવે આત્મા માટે સાધના કરે. જ્યાં સુધી હાથમાં બાજી છે ત્યાં સુધી સાધના કરી લે. પૌગલિક સુખ ગમે તેટલું હોય પણ જ્યાં આત્માનું સુખ નથી તે એ સુખ શા કામનું ? માટે સમજીને વિચારીને ઊભા થાવ. સ્વલક્ષે સાધના કરે. પરાધીનપણે જીવ પશનિમાં કપાયે, છેદા, શેકાય, ભેદાયો, નરકગતિમાં પરમાધામીના હાથે કપાયો. તે સમયે અનંતી વેદના ભેગવી છતાં જીવને જરા પણ લાભ થયો નહિ. એક બાજુ ઘોર સાધનાનો માર્ગ છે તો બીજી બાજુ દુર્ગતિઓમાં કાતિલ વેદનાઓને સહન કરવાનો માર્ગ છે. જીવનમાં ફરીને વેદનાઓ ભેગવવી ન પડે અને સાધનાના માર્ગે બહાદુરીપૂર્વક પ્રયાણ કરી શકાય તેવો એક ઉપાય છે વંદનાનો. સાધનાના માર્ગે જઈ રહેલા મહાન ગુણસાગર આત્માઓને વંદના કરવાનો વિશુધ્ધભાવ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૩૦] [ શારદા શિરમણિ જે એક વાર દિલમાં આવી જાય તે કામ થઈ જાય. વંદના વેદનામય જીવનને ખતમ કરી નાંખશે અને સાધના માટેના સત્વને પ્રકટ કરશે. મહાન આત્માથી સાધકોએ પિતાના બળને ઉપયોગ કર્મ અપાવવામાં કર્યો પણ કર્મ બંધાય તેવા કાર્યોમાં ન કર્યો. આપણું ભગવાન મહાવીર સ્વામીનું બળ કેટલું ? જેમણે એક અંગૂઠે ડુંગર ડોલાવ્યો. એ ભગવાન ધારત તો કાનમાં ખીલા નાંખવા આવનાર ગોવાળને એક ધક્કો ન મારી શક્તિ ! તેમના એક ધક્કામાં તે તે ભોંય ભેગો થઈ જાત પણ ના...ના... એમાં ઉપયોગ ન કર્યો, પણ કર્મ ખપાવવામાં કર્યો તે તેમને આપણે વંદણા કરીએ છીએ. સ્કૂલમાં પાંચ વાર સાત વાર કે દશ વાર એક જ ઘેરણમાં નાપાસ થનાર વિદ્યાથી નીચેના રણમાં જ નથી પણ તમે અહીં નાપાસ થયા તે નરક-નિગોદમાં ક્યાંય નીચે જતા રહેશે. સંયમી સાધક પણ પિતાના સાધક જીવનમાં નાપાસ થાય એટલે કે બેદરકાર રહે છે તે પણ પછાડ ખાઈ જાય છે. મહામુનિ અષાઢાભૂતિએ સંયમી જીવનમાં કેટલી અઘોર સાધના કરી. એ તપના પ્રભાવે એમને લબ્ધિઓ પેદા થઈ હતી. ટોચે ચઢેલા સાધકને પણ પતન થતા વાર લાગતી નથી માટે જ્ઞાનીએ કહ્યું છે કે તે સાધક ! સાધુપણું લીધા પછી પાંચે ઈન્દ્રિય પર બ્રેક મારવી પડશે. એકે ઇન્દ્રિયના ઘોડા છૂટા નહિ મૂકાય. સંસારમાં પણ પગલે પગલે સાવધાન રહેવાનું કહ્યું છે તે પછી તપધારી, ચારિત્રવાન, બ્રહ્મચારીઓને તો કેટલી સાવધાનીની જરૂર છે ! અષાઢાભૂતિ મુનિ ગૌચરી ગયા, તેમને ખબર નહિ કે આ ઘર કોનું છે? આ મુનિ દેખાવમાં રાજકુમાર જેવા આકર્ષણ કરે એવા છે. સંત ગૌચરી જતા હતા ત્યાં ઘરમાં એક નટકન્યા ઊભી હતી. તેણે કહ્યું–પધારે ગુરૂ મહારાજ ! સંતને ખબર ન હતી તેથી તે ઘરમાં ગૌચરી ગયા. તે કન્યાએ સંતને લાડવા વહેરાવ્યા. સંતે લાડવા લીધા. આ મુનિ ખૂબ ચારિત્રવાન, તપોધની સંયમી સાધુ છે પણ જ્ઞાની કહે છે જીવતા આવડે તે જિંદગી. જીવતા જે આવડે તો જીવનમાં લહેર છે, ના જીવતાં આવડે તે ચારે બાજુ ઝેર છે. જે જીવન જીવતા આવડે તો લીલાલહેર અને ન આવડે તે ચારે બાજુ ઝેર. જીવન કેમ જીવવું અને કેમ ન જીવવું તેને દર આપણા હાથમાં છે. આ ચારિત્રસંપન્ન મુનિ ગોથું ખાઈ ગયા. કેવી સ્થિતિ થઈ? આ મુનિએ સંસારની આગને ઓલવી નાંખી હતી પણ સત્તામાં પડેલા અગ્નિના તણખાએ સાધુને રસેન્દ્રિય લોલુપ્ત બનાવી દીધું તેમણે રસેન્દ્રિય પરનો કાબુ ગુમાવ્યું અને ગોથું ખાધું. ગૌચરીમાં આવેલ લાડવામાં ખૂબ વસાણું નાંખેલા હતા એટલે તેમાંથી સુગંધ આવી. મુનિના મનમાં વિચાર થયો કે આટલે લાડ લઈને જઈશ. અમારો પરિવાર મેટો છે તે મારા ભાગે શું આવશે ? તપ કરવા છતાં રસેન્દ્રિયની લેલુપતા છૂટી નથી, તે જે કમની નિર્જરા થવી જોઈએ તે થતી નથી. તપ અનંત ભવના આત્મા Page #470 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૯૧ પર લાગેલા કર્મોને ઉખેડીને ફેંકી દેવા માટે છે. અનંતકાળથી જીવે ઇન્દ્રિયા પર બ્રેક મારી નથી, વિજય મેળળ્યેા નથી. જીવનમાં નિમળતા આવી નથી એટલે તપ કરવા છતાં રસના રાણી તે દેડચા કરે છે. માસખમણુનુ` કે બીજી તપશ્ચર્યાનું પારણું હાય ત્યારે જો તેને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત ન થઈ; ત્યાં તેને કષાય આવી જાય તે સમજવુ` કે એણે તપ કર્યાં પણ આત્મભાન થયું નથી માટે તાપ થયેા. તાપ આત્માનું નુકશાન કરશે. આ પર્વના દિવસેામાં કઈક હળુકમી આત્માએ અઠ્ઠાઈ કરશે. તમે માના કે તેને અંતરાય તૂટી છે. પુણ્યવાન આત્માએ આઠ-સાળ કરે તેા ખ્યાલ પણ ન આવે કે આ ભાઈ કે બહેને ઉપવાસ કર્યાં છે. બીજા એક ભાઈએ મનની મક્કમતાથી, મનની દૃઢતાથી અઠ્ઠાઈ કરી. તેને વસમુ ખૂખ લાગે છે. તકલીફ થાય છે, અશક્તિ લાગે છે છતાં દૃઢ નિણ ય કર્યાં છે કે મારે અડ્ડાઈ કરવી તે સાચી. તે તનેા તાપ કે ઉકળાટ થવા દેતેા નથી. તેનુ લક્ષ્ય એક જ છે કે મને કર્મોની ઉદીરણા કરવાના અવસર આન્યા. તા ઉદીરણા દ્વારા કર્માં ઉદયમાં લાવીને કનિ ખપાવવાની મને આ તક મળી છે. આજે દિવસ ધન્ય બની ગયા છે. તેણે ખૂબ સમતાપૂર્વક અઠ્ઠાઈ કરી. એમાં તમે કોને પુણ્યવાન કહેશે। ? ( શ્રોતા :- સમતાથી સહન કરીને કરે તે). આ તા માત્ર વાતા કરવાની છે. એકે અંતરાય તાડી છે તે તેને સરળતાથી થઈ શકે છે. તેને સેટી આવતી નથી. તેને ધન્યવાદ તેા છે પણ જેને વસમુ' પડયુ., કષ્ટ આવ્યું. છતાં સમતા રાખી અને દૃઢતા છેડી નહિ તેા અનતા કર્માંના ભુક્કા થઈ જાય છે. કમ'ના ગંજના ગંજ ખાળી નાંખે છે અને ખાંધેલી અંતરાય પણ તૂટી જાય છે; માટે ઉપવાસમાં કદાચ આકરું પડે તેા પશુ પીછેહઠ ન કરશેા. પાછી પાની ન કરશેા. શૂરવીર ને ધીર બનો. - પૂના પુણ્યાયે સુખ, સ`પત્તિ, વૈભવા, પત્ની, ખાળકો ખધુ અનુકૂળ મળ્યું છે તેની મૂર્છામાં જીવનની ખરખાદી થાય છે પછી કહે। કે અમારાથી ન થાય. પેલા પૈસાની ખુમારી મેલાવે છે કે મારાથી નહિ થાય. તમે પૂર્વ જન્મમાં તપ કર્યાં હશે, દાનપુણ્ય કર્યાં હશે, દુઃખીના આંસુ લૂછ્યા હશે, ધ કર્યાં હશે તે આ ભવમાં નિરાંતે ખાવપીવા છે. માંદા પડે! તે તરત ડૉકટર હાજર થાય છે. સૂવા માટે નલેાપની ગાદી મળે છે. આ બધુ... પૂર્વનું પુણ્ય ભાગવા છે પણ આ ભવમાં જો કાંઈ કરતા નથી— ઘઉંટડી વગાડો છે. તે પછી શું થશે? ઉપવાસ, એકાસણુ કાંઈ થતુ નથી, ઘંટડી વગાડયા કરા છે તેા મને ચિ'તા થાય છે કે પરભવમાં થશે શું તમારુ ? પુણ્યાયે સ'પત્તિ મળી, મહારાજ-રસેાઈ ચેા રસેાઇ કરતા હોય અને સ'ત આંગણે પધારે તેા બેનને તપેલાને અડવાને હક પણ નહિ. રસેાઈયા વહેારાવે, આટલી અનુકૂળતા મળી છતાં તમારા દાન દેવાના અધિકાર નહિ ! શુ' આ તમારી જિં દગી ! પૂર્વના પુણ્યના ફળ ખાઈ રહ્યા છે. પણ પછી શુ' કરશેા ? વ્યવહારમાં તમે સમજો છે કે યુવાનીમાં જો વેપાર ધંધા નહિ કરીએ તે ઘડપણમાં શુ' ખાશું? તમે કહે છે કે બેઠા બેઠા ખાવાથી Page #471 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ] [ શારદા શિશમણિ તેા રાયના ભંડાર પણ ખલાસ થઈ જાય તે! આ ભવમાં બેઠા બેઠા ખાવ છે તે તમારા પુણ્યના ભડાર પણ ખલાસ નહિ થઈ જાય ! પછી પરભવમાં શું કરશે! ? હવે સમજો. નહિ થાય એ ભૂલી જાવ. તમારો એકડો ફેરવા. થશે, થશે ને થશે. તે જિંદગી જીવતા આવડી કહેવાય. સચમીના વેશમાં આહારસનાએ કરેલું જોર : અષાઢાભૂતિ ભાન ભૂલ્યા. લાડવાની સુગંધમાં આસક્ત ખન્યા. મારા ભાગે કેટલા લાડવા આવશે રસેન્દ્રિય તેમના પર સવાર થઈ ગઈ. ફરી વાર તેા જવાય કેવી રીતે ? સંયમીના વેષમાં આહારસંજ્ઞાની ગુલામીના કુસંસ્કારાએ જોર કર્યું. થોડે દૂર જઈને તેમણે લબ્ધિના પ્રયાગથી પેાતાનું રૂપ બદલ્યું. વેશ સાધુના રાખ્યા પણ મુખને ફેઈસ બદલી નાંખ્યા અને બીજી વાર નટકન્યાને ત્યાં વહેારવા ગયા. લબ્ધિના પ્રયેાગે તેમને વધુ લાડવા તે। અપાવ્યા પણ તેમના સાધક જીવનમાં એક નાની ચિનગારી ચાંપી દીધી અને એ ચિનગારીએ ટૂંક સમયમાં ભયંકર દાવાનળનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું .... આહાર સંજ્ઞાની ગુલામીએ મુનિને નટકન્યાને ત્યાં વારવાર જતા કર્યાં. લબ્ધિના પ્રયાગથી રૂપ બદલીને જતા. આ નટકન્યાના પિતા ગેલેરીમાં ઊભા ઊભા બધું જોતા હતા. આ મહારાજ તા એના એ જ છે. તે શેરીના નાકે જઈ ને રૂપ બદલીને પાછા આવે છે. આ મહાન શક્તિધારી લબ્ધિધારી સંત છે. એ પેાતાના ફેઈસને બદલી શકે છે. ઉંચાઈ નાની મેાટી કરી શકે છે. જે આ સંતને આપણા ઘરમાં બેસાડી દઈ એ તે આપણુ' કામ થઈ જાય. નટકન્યાના બાપે વિચાર કર્યાં કે કાઈ ઉપાયે એને માયાજાળમાં ફસાવી દઈએ. લાડવાના સ્વાદમાં મુનિ અતિ ભ્રુપ બન્યા ત્યારે આ સ્થિતિ આવી ને ! કોઇ પણ કાર્યોંમાં અતિ સારું નહિ, બધું માપમાં સારું. તમે સુખેથી રહેા એટલા પૈસા હોય ત્યાં સુધી વાંધે નહિ પણ જે અતિ વચ્ચે તે ચિતા વધશે. અતિ ભેગુ કરવા માટે અન્યાય, અનીતિ, અનાચાર કરવા પડે પિરણામે અનર્થ સર્જાય છે. જરૂરિયાતથી અતિ પૈસે આવ્યા ત્યાં વાંધા છે. જ્યાં મર્યાદા તૂટે અને · અતિ ” થાય ત્યાં પ્રાયઃ કરીને વિનાશ થયા વિના ન રહે. અતિ પૈસે આવ્યે ત્યાં અહંકાર આયે, વ્યસના આવ્યા. અતિ સપત્તિના વધુ પડતા સંગ્રહનું પરિણામ છે. વધુ પડતા ભાગિવલાસેા સંકલેશેા, સરકારના, ચાર-ડાકુના વધુ ભય અને છેવટે વધુ પડતું પરિભ્રમણ. ‘અતિ ’ના આકષણે આપણા જીવનને પાયમાલ કરી નાંખ્યુ છે. જીવનમાં મળેલી મહામૂલી શક્તિઓના સદુપયેાગ દ્વારા આપણે કાંઈ વિકાસ તેા કરી શકયા નથી પણ એ જ શક્તિઓના દુરૂપયોગે આપણે ભયંકર વિનાશના માર્ગે જઈ ચઢયા છીએ. · અતિ' ની પ્રાપ્તિ કરવા પુરૂષાર્થ કરે છે. પણ ‘અતિ ’ ની પ્રાપ્તિ થાય એવું તમારું પુણ્ય તે છે નહિ. ‘ અતિ ’ ની પ્રાપ્તિ માટે જીવની દોડધામ જોઈ એ તે ગલીએ ગલીએ રોટલાના ટુકડા માટે ભટક્તા ભિખારી જેવી છે. જીવ ભટકે છે ખૂબ પણ રોટલાના ટુકડાને બદલે મેટે ભાગે તેા બધેથી Page #472 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૩૯૩ અપમાન અને તિરસ્કાર મળે છે તેવી રીતે ‘અતિ’ પાછળની આંધળી દેટે જીવને અતિની પ્રાપ્તિ તે થવા દીધી નથી પણ ચિત્તમાં ભય'કરસ`કલેશેા પેદા કર્યા છે. જગતના નિર્દોષ જીવા સાથે દુશ્મનાવટ ઊભી કરાવી છે અને દીર્ધ્યકાલીન સ`સારમાં રખડવાનું નિશ્ચિત કરી દીધું છે માટે અતિ” છેાડવા જેવુ છે. ' રસનાના સ્વાદે કરેલુ પતન : અષાઢાભૂતિ મુનિને અતિ રસનાની આસક્તિએ નટકન્યાને ત્યાં વારવાર જતા કર્યાં. નટકન્યાના બાપે દીકરીને કહ્યું-આપણે ત્યાં જે સંત ત્રણ ચાર વાર આવ્યા તે મુનિ તેા એકના એક છે, પણ એમનામાં રૂપ બદલવાની અદ્ભૂત શક્તિ લાગે છે. તે જો આપણા ઘરમાં રહી જાય તે। આપશુ. કામ થઈ જાય. વારવાર ત્યાં જવાથી મુનિ તે નટકન્યાનું મુખ જોતાં તેમાં આકર્ષાયા. રૂપના રાગે પની ઇચ્છા જગાડી. મુનિ લાડવા વહેારવા જાય છે ત્યાં પેલી સ્ત્રીના સ્પર્શી ગઈ ગયા. પની તાકાત કેટલી છે ! પુરૂષને કામને વશ બનાવી દે. સંતે અતિ પડતું પગલું ભર્યું.. નટકન્યા કહે છે તમારે કોઈના ઘેર વાર વાર લાડવા લેવા જવુ' એના કરતાં અહી રહી જાવ. આ પ્રજવલિત અની ચૂકેલા દાવાનળે તેમને અણુમાલ સંયમ જીવનથી ભ્રષ્ટ કર્યાં. આ મુનિને પડવાઈ થવાનુ કારણ હાય તે। અતિ રસનાના સ્વાદ. આ સ્વાદે તેને પતન થવાના રસ્તા મતાન્યા. નટકન્યા કહે છે હવે આપ આ વેશ છોડી દો. લાડવાના ચટકાએ અને આંખના મટકાએ મુનિ પડવાઈ થઈ ગયા. હે રસના તમે રાણી, પણ લંપટ લાડુ પર ખાવાની હજુ તૃષ્ણા, જે ખાધું છે જીવનભર મુક્તિના મધુરસનું ટીપુ તે ચાખ્યુ. ના...ફોગટની કુદરડીમાં આ.... રસેન્દ્રિયની અતિ લાલુપતાએ મુનિને પતનની ખાઈમાં ધકેલ્યા. જીવનની બરબાદી કરી. મુનિને સ`યમથી છેડાવ્યા અને એક વખતના લબ્ધિધારી અષાઢાભૂતિ મુનિવરને નટકન્યાને ત્યાં બેસાડી દીધા. અતિ શબ્દ અધે લાગુ પડે છે. મમ્મણ શેઠને ત્યાં અતિ લક્ષ્મી વધી ગઈ. લક્ષ્મી અતિ અને લેભ પણ અતિ હતા. શ્રેણિક રાજા તેની સંપત્તિ જોઈ ને કાન પકડી ગયા. આટલી લક્ષ્મી તે મારા રાજભંડારમાં નથી. મમ્મણને એ બળદની જોડી બનાવવી હતી. તે બળદો કયા ? હીરા, માણેક, મેતી, પન્નાના. બે બળદની જોડી કરવાના અતિ લાભ જાગ્યા, લગની લાગી. શ્રેણિક રાજા પોતાનું રાજ્ય આપી દે તે પણ એ બનાવી શકે તેમ નથી. મમ્મણુ જિંદગી જીવવાનુ` ભૂલ્યા. જો તે સ'તાષના ઘરમાં આવ્યેા હાત તેા આ દશા ન થાત, આટલી સ ́પત્તિ હતી છતાં એક પૈસાનું દાન ન કર્યુ, ન કોઈને સુપાત્રે દાન દીધું', ન જીવયામાં વાપર્યાં, ન પાંજરાપેાળમાં કે અનાથ અપંગ પશુના રક્ષણમાં વાપર્યાં, ન તા દુઃખીયારા ગરીબ માણસેાના આંસુ લૂછ્યા, ન નિરાધાર બાળકોને આશ્રય આપવામાં વાપર્યાં. આટલી સ`પત્તિ હૈાવા છતાં અતિ લેાભના કારણે, ભિખારી વૃત્તિથી સાતમી નરકના દ્વાર ખાલી દીધા અને નરકની રૌરવ વેદના ભાગવવા ચાલ્યા ગયા તેનુ` મૂળ કારણુ અતિ ’ મમતા; “ અતિ ” પર જશે! નહિ. ઃ માટે આપ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪] [ શારદા શિરમણિ ગરીબ પણિ સાવ સામાન્ય હતું. તેની પાસે અતિ ન હતું, પણ તેને જીવન જીવતા બરાબર આવડયું તે મરીને સદ્ગતિ પામ્યો. મમતા વિનાના છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી અરિસા ભવનમાં કેવળજ્ઞાન પામી ગયા. એક વાત ખાસ યાદ રાખજે કે “અતિ” ની પ્રાપ્તિ તે દુર્ગતિનું કારણ બને પણ ખરી અને ન પણ બને પણ અતિ” નું આકર્ષણ, મમતા તે દુર્ગતિનું કારણ બન્યા વિના રહેતું નથી. અતિ મમતા એ દુર્ગતિનું અસાધારણ કારણ છે. જેમકે “મમ્મણે શેઠ”. “અતિ” ની પ્રાપ્તિને આધાર મમતા નથી પણ પુણ્ય છે. જે પુણ્યને ઉદય જોરદાર હોય તે વગર પ્રયત્ન કે અ૫ પ્રયત્ન પણ “અતિ ની પ્રાપ્તિ થઈ જાય. પ્રાપ્તિ થયા પછી એના પ્રત્યે મમતા કે આકર્ષણ થાય એવો નિયમ નથી. જે થાય તો દુર્ગતિ થાય. આપણે જિંદગી કેવી રીતે જીવવી છે? ઘણી વાર એકનું એક સાધન માણસને જીવાડે છે અને તે સાધન મારે છે. આપણે પાણી વગર રહી શકતા નથી. આજે ઘણા માણો ૩૦-૪૦-૬૦ ઉપવાસ કરે છે પણ ચૌવિહારા ન થઈ શકે કારણ કે એટલા દિવસ પાણી વિના નભતું નથી. તેવિહારા ઉપવાસ કરી શકે છે. પાણી માણસને જીવાડે છે પણ કોઈ એમ વિચાર કરે કે હું નદીમાં બેસી જાઉં અને પિવાય તેટલું પાણી પી લઉં તે અતિ પાણી પીવાથી જીવવાને બદલે મરી જવાય; માટે અતિ સારું નથી. ભજનથી શરીરને પુષ્ટિ મળે, શક્તિ મળે પણ તે માપમાં ખવાય તો સારું પણ જે અતિ પડતું ખાધું તે અજીર્ણ થાય, રેગની ઉત્પત્તિ થાય અને મરી પણ જવાય. મર્યાદા વિનાના વિષયો પાછળની આંધળી દોટનું પરિણામ પણ સારું નથી. ભાષા પણ મર્યાદામાં બોલીએ તે સારી લાગે. બીજાને પ્રિય લાગે પણ જે અતિ બલબેલ કરીએ તો અસત્ય બોલાઈ જાય ન બોલવાનું બેલાઈ જાય પછી પશ્ચાતાપનો પાર ન રહે માટે અતિ બોલવું એ દુઃખદાયી છે. આ બધું જાણવા સમજવા છતાં બધાને “અતિ ' માં આનંદ છે, રસ છે. સંપત્તિ ઓછી હોય તે ગમતી નથી. અતિ જોઈએ છે. વિષયની સામગ્રીઓ ઓછી ચાલતી નથી. ઢગલાબંધ જોઈએ છે. જમવામાં પણ ઓછી વસ્તુઓ ફાવતી નથી. ત્યાં વધુ ચીજે જોઈએ છે પણ યાદ રાખજો કે “અતિ” ની મમતા હોય તે દુર્ગતિ છે માટે કઈ પણ સ્થાને “અતિ” સારું નથી. વહેલી સવારના એક ભાઈ તેના મિત્રના ઘેર ગયે. મિત્રના બારણુ બંધ હતા. ભાઈએ બેલ માર્યો. કોણ આવ્યું હશે ? દરવાજો ખોલ્યો. જોયું તો પિતાને મિત્ર. કેમ અત્યારમાં ! ભાઈ તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શા માટે રડે છે? ભાઈ ! મારા માથે વીજળી તૂટી પડી છે. શું થયું? મારા પિતાજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. એકદમ શું થઈ ગયું ? પિતાજી સાવ સાજા હતા. સાંજે સાથે બધા જમ્યા. કેટલી વાતો કરી. ધંધાની સૂચનાઓ કરી પછી એકદમ અતિશ્વાસ ચઢયે, ડોકટરને બોલાવ્યા. ઘણું ઉપચાર કર્યા. ચાલુ થઈ ગયેલા વધુ પડતા શ્વાસે તેમની જિંદગી સમાપ્ત કરી. અમારા શિરછત્ર પિતા બધાને રડતા કકળતા મૂકીને ચાલ્યા ગયા. Page #474 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૩૯૫ 6 6 મિત્રે તે ભાઈને આશ્વાસન આપ્યુ. આ મિત્ર વિચારવા લાગ્યેા કે શ્વાસ તે જીવન ટકાવે. શ્વાસ વગર જીવન ચાલે નહિ. શ્વાસ બંધ થઈ જાય તેા મરી જવાય. પણ આજે તેા અહી જુદુ' અન્યું. શ્વાસે તેમના પ્રાણ લીધા. જો શ્વાસ પ્રમાણસર ચાલે તે જીવન ટકાવે પણ વધી જાય (અતિ થાય) તે જીવન સમાપ્ત કરી દે, માટે ધ્યાન રાખજો કે જીવનમાં ‘ અતિ ’ આવવા ન દેવુ.. અતિ સત્ર વયેત । ” અતિ સત્ર વવા યાગ્ય છે. આપણા જીવનને તપાસવાનુ` છે. ‘અતિ ’ ની મમતા, આકષ ણુ દુગતિમાં લઈ જાશે ત્યારે લઈ જશે પણ આ લેાકને ય ખગાડયા વિના નહિ રહે. તે અતિ ની પ્રાપ્તિના આનંદ અનુભવવા નહિ દે અને અતૃપ્તિની આગ ચિત્તમાં સળગતી રાખશે. પુણ્યાયે સંપત્તિ, ધન, વૈભવ મળ્યુ હોય તો તેને સદૃષય કરજો. આ ભવમાં પુણ્યની હુડી વટાવીને જવુ' નથી ને પાપને ખરીદવું નથી એટલેા જરૂર નિણુ ય કરો. અતિનું આકષ ણુ, મમતા જે તેાડી શકે છે તે આ સંસારમાં અનાસક્ત રહેવાની કળા આત્મસાત્ કરી શકે છે. પૂર્વજન્મનુ' પુણ્ય અહી' ભાગવા છે અને આ ભવમાં એસી રહેશે। તે પરલેાકમાં શુ થશે ? પરલેાકમાં તમારા દીકરા-પત્ની બધા પાપમાંથી છેડાવવા નહિ આવે એ માટે આજના વિષય છે જીવતા આવડે તે જિ’દુગી. જેમ કેાઈ માનવી પેાતાના કિમતીમાં 'મતી માલ લઈને દરિયાની મુસાફરી કરતા હતા. અચાનક દરિયામાં પ્રચ’ડ પવન ફૂંકાયા અને ભયંકર તેાફાન થયુ.. આ સમયે વહાણુની સલામતી ભયમાં લાગે અને જાન પણોખમમાં હેાય તેવું લાગે, કપ્તાન કહે જેની પાસે જે વજન હોય તે બધું દરિયામાં ફેંકી દે. તે તે સમયે કિ‘મતીમાં કિ'મતી માલ પણ દરિયામાં ફે'કી દેતા અચકાવ ખરા ? ના....ના...શા માટે ? કારણ કે તમે સમજો છે કે માલ કરતાં જાન વધુ કિમતી છે. જાનની સલામતી માટે માલ પણ દરિયામાં ફેંકી દે છે. બસ આ જ વાત આપણા જીવનમાં લાગુ પડે છે. જ્યારે જીવને સંસારના સુખા ભાગવતા તેને ક્રુતિના ભય કર દુઃખા નજર સામે દેખાય, અનતા જન્મ મરણની હારમાળા ઉભી થતી દેખાય અને વિષયાના સુખાથી આત્મગુણેાની કતલ થતી દેખાય ત્યારે આ જગતની કિંમતી ચીજો પણ છેડી દેતાં ધર્માત્મા અચકાતા નથી. અરે ! અચકાવાને બદલે વધુ આનતિ બને છે તેને જિ'ૠગી જીવતા આવડી કહેવાય. જીવતા જો આવડે તેા જાહેોજલાલીની જિંદગી, જીવતાં ન આવડે તે પાયમાલીની જિં’દુગી. આવડે તે શાય એમાંથી મળશે ઘણું, છે ઘણાં જન્મથી આ તે ગાઢવી છે જિંદગી, જેને જિ વ્રુગી જીવતા આવડે છે તે જિદગીની જાહેાજલાલી કરી શકે છે. જે મળેલી વસ્તુઓ પ્રત્યે મમતા રાખતા નથી પણ જે છેડી શકે છે એ જાહેાજલાલી ભરી જિઢગી જીવી શકે છે અને જે મળેલ છેાડતા નથી તેના પર મમતા વધારતા જાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ] [ શારદા શિશમણિ એની જિંદગી પાયમાલ બન્યા વિના રહેતી નથી. જો સાધનાના નંદનવનને રમણીય અને સુશેાભિત રાખવું હોય તો એક વાત યાદ રાખો કે આ નંદનવનને ખાળી નાંખનારી કુસ`સ્કારોની આગ અને એ આગને ઉત્તેજિત કરનાર ખરાબ નિમિત્તોના વંટોળ તમારી ચારે બાજુ ફેલાયેલા છે; ત્યાં જોરદાર આરાધના રૂપી પાણીના ફાસ માર્યાં વિના છૂટકો નથી. આ માટે ખૂબ સાવધાન, જાગૃત બનવાની જરૂર છે! જીવતાં આવડે એનુ નામ છે ક્ષણે ક્ષણે ‘ આત્માની જાગૃતિ ', જો જીવનમાં જાગૃત રહેશે! તે। ભવનો છેડો આવી જશે. સાધના આરાધનાના એવા જોરદાર ફાસ કરીએ કે આત્મા પર રહેલા કમાં બળીને ભસ્મીભૂત થઇ જાય. આ પર્વાધિરાજના દિવ્ય સદેશેા છે કે તમે દાન, શીયળ, તપ, ભાવના ચાર પુષ્પાથી તમારુ જીવન સૌરભવતુ અનાવા. સ`પત્તિ મળી હોય તેા દાન કરે. જીવનને શીલના શણગારથી શણગાર. અન'તાભવાના કર્માંને ખાળવા માટે તપ એ અમૂલ્ય ઔષધિ છે. આ દિવસેામાં ભાવનાની ભરતી તેા ખૂબ આવે છે. સાધનાના આ દિવસે જે જશે તે ફરીફરીને મળવાના નથી માટે જે સમય અને તક મળ્યા છે તેમાં સાધના આરાધના કરી લે આજનેા વિષય “ જીવતા આવડે તેા જિંદગી, માટે જ્ઞાની ભગવંત કહે છે કે જીવન મળ્યુ. જિન મનવા, તક મળી તરી જવા, મેકા મળ્યા મેક્ષ મેળવવા, ભવ મળ્યા ભગવત થવા, શરીર મળ્યું સજ્ઞ બનવા માટે આ ભવમાં ઘંટડી વગાડીને જવુ નથી પણ હતા તેના કરતાં સવાયા બનીને જવું છે. ” સમય થઈ ગયા છે વધુ ભાવ અવસરે ** શ્રાવણ વદ અમાસ ને ગુરૂવાર : વ્યાખ્યાન ન. ૪૪ • તા. ૧૫-૮-૮૫ વિષય : “ લગની આત્મદર્શનની ’ સુજ્ઞ ખ'ધુઆ, સુશીલ માતાએ ને બહેના ! જેમના દર્શનથી દુઃખાના નાશ થાય, વંદનથી વાંછિત વસ્તુએની પ્રાપ્તિ થાય, જેમના સ્મરણથી શાશ્વત સુખ મળે એવા જિનેશ્વર ભગવાન સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ એટલે શુ' ? કલ્પવૃક્ષની પાસે જઈને તમે જે ઇચ્છા કરો તે વસ્તુ મળી જાય પણ તે તે ભૌતિક સુખ આપશે, જ્યારે જિનેશ્વર પ્રભુના શરણે જવાથી આત્માના સુખા પ્રાપ્ત થશે. ભલે, વર્તમાનમાં અત્યારે જિનેશ્વર ભગવાન હાજર નથી પણ તેમની આજ્ઞા પ્રમાણે તેમના રાહે ચાલશુ' તે શાશ્વતા સુખેા મળશે. આજના આપણા વિષય છે “ લગની આત્મદર્શનની ”. માનવીને પુણ્યાય હાય તેા દુનિયાના સુખા મળી શકે છે, અરે! ઇન્દ્રલેાકનુ શાસન પણ કરી શકે છે પણ સરળતાથી આત્મન નથી થતું. વીતરાગના દનથી અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી આત્મદર્શન થાય છે. આત્માને પૌદ્ગિલક સુખ મળે એ સાચુ' દર્શીન નથી. દન એટલે તેના સામાન્ય અર્થ છે જોવુ'. આંખાને સારુ રૂપ જોવા મળે, થિયેટરમાં એક સરખા બેસીને ત્રણ કલાક પિકચર જુએ તે સાચું Page #476 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૩૯૭ દેન નથી. આ દશનથી આત્માનું દર્શન થતું નથી સાચું દર્શીન તેા તે છે કે જે દર્શોન કરતાં આત્માના રામેશમમાં ઉલ્લાસ જાગે, જે દશ ન કરતાં આત્માના અણુઅણુમાં તન્મયતા આવે, જે દર્શન કરતાં આત્મા એ પરમાત્મા છે એવા ભાવ જાગે. જેના દનથી ભવ સુધરી જાય, કર્યાં ટળી જાય અને સિદ્ધિ મળી જાય એ સાચા દેન છે. અજુ નમાળીએ ભગવાનના પ્રથમ વાર દઈન કર્યાં. એ દશન કરતા અંતરમાં પૂર્વ આનદ થયા. એમના આત્માના દેદાર ફરી ગયા. પાપી મટી પુનિત બન્યા. સંસારી મટી સ`યમી બન્યા અને જબ્બર પુરૂષાર્થ ઉપડતા એમના કર્માં ચકચુર ખની ગયા અને આત્મામાંથી પરમાત્મા અની ગયા. દન એટલે જોવું. તમારી દૃષ્ટિમાં અને જ્ઞાનીની દૃષ્ટિમાં જોવામાં ફેર છે. તમે બધી બાહ્ય વસ્તુઓના દર્શન કરે છે જ્યારે જ્ઞાની કહે છે તારે જોવું હાય તે આત્માના ગુણ-દોષ જો. આત્માના ગુણેને જોવા એટલે આત્માને જોવે. જેને માત્ર આત્માના ગુણા દેખાય તેને આત્મદર્શન થાય. પરના દોષો જોનારને આત્મદર્શન થતું નથી આત્મદર્શન માટે જીણુદન કરવું જોઇએ. શુદન વિના આત્માનું ભાન થઇ શકે નિહુ. જો આત્મદર્શન કરવું તા ખીજાના ગુણા જોવાની ટેવ પાડો. એ માટે બીજાના ગુણા જોવાના વિચાર કરો. દરેક જીવમાં કોઇને કોઇ વિશિષ્ટ ગુણુ તા રહેલા છે કદાચ બીજા કોઇ તમારા દોષો દેખે તા પણુ તમે તેના દાષા ન જોશે. જો બીજાના દેખા દેખાય તા તરત તેને મનમાંથી ફેંકી દેજો. અનંત દાષાના ડુંગર નીચે અનંત ગુણમય આત્મા દખાઈ ગયા છે. વિષય કષાયથી અલિપ્ત આત્મા. આજે વિષય કષાયની આંધીમાં અટવાઈ ગયા છે. દાષાની ગધાતી ગટરોમાં આત્મા આળોટી રહ્યો છે. આ બધાથી મુક્ત થવા માટે આત્મદનની જરૂર છે. જીવન વિકાસનુ પહેલું પગથિયું છે. આત્મદર્શન. આત્મદર્શનથી વિનાશ તરફ જતા આત્મા વિકાસ તરફ જઈ શકે છે, તેને આત્માની સાચી દશાનું દર્શીન થાય છે. સાચું આત્મદન આત્માનુ અસલી સ્વરૂપ પ્રગટાવવા માટે સમર્થ બની શકે છે. આત્મણ્ણાના વિકાસ માટે અને દોષાના નાશ માટે આત્મદર્શન અતિ જરૂરી છે. વિષયકષાયમાં અંધ બનેલા આત્માને વિષયાથી મુક્ત કરનાર આત્મદર્શીન છે. ચાર ગતિ અને ચેારાશી લાખ જીવાયેાનિમાં આપણેા આત્મા અનંત અનંત કાળથી ભટકી રહ્યો છે. ચારાશી લાખના ચક્કરમાં ભૂલા પડેલા આત્માને સત્ય રાહ બતાવનાર આત્મદન છે. કાઁથી ઘેરાયેલા આત્માને કાંથી મુક્ત થવાના ઉપાય આત્મદર્શીનથી મળશે. આપણા વિષય છે ‘ લગતી આત્મદર્શનની ’. સંસારના દરેક પદાર્થોં મેળવવાની લગની લાગી છે. ભણતા હાય ત્યારે માટી ડીગ્રી મેળવવાની લગની હોય છે. ધંધા કરતા હૈ તેા સારા સુખી બનવાની લગની હોય છે. કોઈ પાસે સારી વસ્તુ જોઈ તે તમને ખૂબ ગમી ગઈ તા એ મેળવવાની લગની લાગે છે અને એ મેળવે છૂટકા કરા છે. યુવાન થયા ત્યારે સારી સફારી પત્ની મેળવવાની લગની લાગે છે, જે ફા માં Page #477 -------------------------------------------------------------------------- ________________ ૩૮] [ શારદા શિરેમણિ રસ હોય એ પદાર્થો મેળવવાની લગની લાગે છે આ બધી લગની તો અનંતા ભાથી જીવે લગાડી છે. નથી લગની લાગી આત્મદર્શનની તેથી આત્મા ભટકી રહ્યો છે. આ મનુષ્ય ભવમાં આત્મદર્શન થઈ શકશે પણ આત્મા હજુ આ સમયની કિંમત સમયે નથી. હીરે ઝવેરીના હાથમાં જાય અને અજ્ઞાન ગોવાળના હાથમાં જાય તે હીરાની કિંમત કેણ આંકી શકે? જે હીરાને કાચને ટુકડે ગણી જેમ-તેમ વેડફી દે તે એને સાચે ઝવેરી ન કહેવાય પણું જે હીરાની પરીક્ષા કરી, તિજોરીમાં સાચવીને મૂકી દે એનું નામ સાચે ઝવેરી. ગોવાળિયાને હીરાનું જ્ઞાન નથી. તે તે તેને કાચ જાણીને ફેકી દે છે. તેને મન તે કાચને ટુકડે છે. તમે બધા કોના જેવા છે? ઝવેરી જેવા કે ગોવાળિયા જેવા? જે ઝવેરી જેવા હશે તે એક દિવસ આત્માના સાચા ઝવેરી બની શકશે. તમારી દશા તે ગવાળિયા જેવી છે, ગેવાળે હીરાને પથ્થર માનીને ફેંકી દીધું અને તમે બધા રત્ન ચિંતામણીથી અધિક કિંમતી મળેલા મનુષ્યભવને ગુમાવી રહ્યા છે. આત્મદર્શન આ ભવ સિવાય બીજા ભવમાં થવું મુશ્કેલ છે. આત્મદર્શનને ઉપાય : જે આત્મદર્શન કરવું છે તે આત્મામાં જે દુર્ગ રહેલા છે તેને દૂર કરવા પડશે. હું એક વાર કહી ગઈ હતી કે જીવતાને સમશાને મૂકવા જવાય નહિ અને મડદાને ઘરમાં રખાય નહિ. કદાચ કઈ મડદાને ઘરમાં રાખે તો તેને તમે શું કહેશે? (તા-મૂM) માત્ર મૂર્ખ કહે તો સારા પણ એમ કહે કે બેવકૂફ તું શું સમજે છે? મડદાને કોઈ દિવસ ઘરમાં રખાય ખરા? જ્ઞાની અહીં આપણને પડકાર કરીને કહે છે કે આત્માના જે ગુણો છે તેને બહાર કઢાય નહિ અને દુર્ગુણેને આત્મઘરમાં રખાય નહિ. જે આત્મદર્શન કરવું છે તે જે દુર્ગુણનું આવરણ છે તેને દૂર કરશો તો આત્મદર્શન કરી શકશે. આ ધરતીના પેટાળમાં હીરા છે, એનું છે, રૂપું છે, કેલસા છે અને માટી પણ છે. જમીનને પારખનાર હોંશિયાર વૈજ્ઞાનિક હોય તે કહી શકે છે કે તમે આ જગ્યાએ ખેદે તે હીરા મળશે. આ જગ્યાએ સેનું-ચાંદી મળશે. આ જગ્યાએ કેલસા, માટી મળશે. તેના કહ્યા પ્રમાણે ખેદયું તો ત્યાંથી હીરા નીકળ્યા. તેના પર વિધિવિધાન કર્યા પછી ઝવેરીના હાથમાં ગયે. ઝવેરીએ તેને સારી રીતે ઘસાવીને તૈયાર કર્યો પછી તે હીરાના મૂલ્ય અંકાયા. આ રીતે સમજી લે. આપણે આત્મદર્શન કરવું છે. આ દેહમંદિરમાં આત્મા બેઠેલે છે. પરમાત્મા બનનાર આ આત્મા છે. માટીના પેટાળમાં પડેલા હીરા પર વિધિવિધાન થયા તો તેના મૂલ્ય અંકાયા તેમ આપણો આત્મા કર્મના આવરણથી ઢંકાઈ ગયા છે તેમાંથી તેને બહાર કાઢે છે. જે પાટીમાં અક્ષર પાડવા છે તે પાટી સ્વચ્છ જોઈશે. જે પાટી ચીકણી હશે તે અક્ષર બરાબર નહિ પડે, તેમ જે આત્મદર્શન કરવું છે તો અંતર શુદ્ધ અને સ્વચ્છ જોઈશે. દુર્ગુણેને, દોષને કચરે અંદર ભરેલું હશે ત્યાં સુધી આત્મદર્શન નહિ થાય. આત્મદર્શન કરવાની લગની લાગે, રૂચી જાગે તે તે એમ થાય કે હું બહારનું ઘણું પામ્યો હવે મારે દેહમંદિરમાં રહેલા આત્માને પામવે છે એટલે ઓળખો છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૩૯ જયાં સુધી આત્માને નહિ એળખું ત્યાં સુધી બધુ આળખવા છતાં આ જન્મ નકામે. દન એટલે ખીજો અર્થ છે રૂચી. દČનની પ્રાપ્તિ વિના જીવન બેચેનીભર્યું લાગે. અંતરમાં ખાવાઇ ગયા સિવાય ભક્ત પણ ભગવાન નથી બની શકતા. ભગવાન કંઈ એમ નથી થવાતું. અંદર તમન્ના જાગવી જોઇએ, લગની લાગવી જોઈ એ.તમે બજારમાં ફરવા નીકળ્યા. રસ્તામાં કોઈ સુંદર ચીજ જોઇ. જોતા તમને ખૂબ ગમી ગઇ. પછી એ લેવા તમારા દિલમાં લગની લાગે કે ખસ ગમે તે રીતે આ ચીજ લેવી છે ચીજ લેવા પાકીટ ખાલ્યું પણ તેટલા પૈસા નથી તે તમે શું કરો ? દુકાનદારને કહે. કે ભાઈ ! આ ચીજ મારા માટે રહેવા દેજો. હું. પછી લઈ જઈશ. વસ્તુ પ્રત્યે રૂચી થઈ પછી મેળવવાની કેવી તાલાવેલી લાગી ! આધ્યાત્મિક જીવનમાં આત્મદન કરવુ છે તેા આવી તાલાવેલી જોઈ એ. વસ્તુ ગમી ગઈ પછી દુનિયા એની પાછળ દોલત અને દેહ બધુય કુરબાન કરે છે. તે વસ્તુ મેળવવા માટે ગમે તેટલા ત્યાગ કરવા પડે તેા ત્યાગ નથી લાગતા કારણ કે ત્યાં સમજે છે કે છેડ્યું છે ખરું. પણ મેળવ્યું ખરું ને ? વસ્તુ ગમી ગયા પછી તેના માટે ગમે તેટલુ કરો તે પણ કંઈ જ નથી કર્યુ એમ લાગે છે. ઉપરથી એમ થાય કે હજુ ઘણું કરવાનુ ખાકી છે. માતા પોતાની દીકરીને કરિયાવરમાં ગમે તેટલું આપે તે પણ તેને એછુ' લાગે છે. પાતાની મનગમતી વસ્તુ હોય તે પણ તેને આપી દેવા તૈયાર છે. દીકરી પ્રત્યે વાત્સલ્ય છે, મમતા છે તેા ગમે તેટલું છેાડવા છતાં એને આનંદ હેાય છે. ખરુ, આ જ વાત આત્મા માટે છે. જો આત્મદર્શીનની લગની લાગી છે, આત્મદર્શન કરવાની ઝંખના જાગી છે તેા આત્મામાં રહેલા મડદા સમાન દુર્ગાને છોડી દો. તેને બહાર કાઢી નાંખા. દુર્ગુણા, દાષા કયા રહેલા છે? कोह माणं च मायं च, लोभं च पाववण । मे चतारि दोस्रोड, इच्छन्तो हियमप्पणो || દેશ.અ.૮.ગા.૩૭ ક્રોધ, માન, માયા, લાભ એ ચાર મુખ્ય દાષા છે. જો આત્માનું હિત ઇચ્છતા હે અને આત્મદર્શન કરવુ. હાથ તે આ ચાર દોષોને બહાર કાઢી નાંખેા. આ કષાયા આત્માના ભવેાભવ બગાડે છે. જેના આત્મા પર આ કષાયાએ સામ્રાજ્ય જમાવ્યું છે તેવા જીવાનુ જીવન કેવું હેાય છે ? સામાન્ય ન્યાયથી સમજીએ. મધ્યાહ્ન કાળના સૂર્ય ખારે ખરાખર તપતા હોય છે ત્યારે રસ્તા પર લેાકેાની અવરજવર બહુ ઓછી થઇ જાય છે. ખાસ કારણ હાય તે જ કાઈ એવા સમયે મહાર નીકળે અને કામ પૂરું થતાં પેાતાના ઘેર પાછા ચાલ્યા જાય. પશુપક્ષીઓ પણ પેાતાના માળામાં ચાલ્યા જાય છે. તે સમયે અજાણતાં ને એ સૂ`ની સામે દૃષ્ટિ પડી જાય તા તરત જ ષ્ટિ પાછી ખેચી લે છે. ખસ આ રીતે જેનુ' જીવન કષાયથી ભરપૂર છે તેવા જવા મધ્યાહ્ન કાળના પ્રચંડ તાપ જેવા છે તેવા ક્રોધી, લેાભી, માની, Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ] [શારદા શિરેમણિ માયાવી જ પાસે કોઈ આવતું નથી. કદાચ અનિવાર્ય કામે કઈ આવી જાય તે કામ પતે એટલે તરત રવાના થઈ જાય છે. અરે! તેની નજીકના સગાઓ હોય છે તે પણ આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવા તૈયાર થતા નથી. તેમના સંપર્ક માં જનારને તેવા જ પ્રસન્નતાને અનુભવ કરાવી શકતા નથી. સૂર્ય આવે પ્રચંડ તાપ ફેલાવે તેમાં તેણે કાંઈ મેળવ્યું ખરું? અરે! મેળવવાની વાત તે બાજુમાં રહી પણ તે વખતે અપ્રિય થઈ પડે. કેઈને તેના સામું જોવાનું ય મન ન થાય. આ રીતે કષાયોના પ્રચંડ તાપવાળા માણસે બધાને અપ્રિય થઈ પડે છે. મૈત્રીભાવને ગુમાવી દે છે. બીજાની સાથે શત્રુતા ઊભી કરે છે. કોઈ તેના આગમનને ઈચ્છતું નથી. આ બધા નુકશાને તે આલેકમાં થાય છે. પરલેકના અનર્થોનું તો પૂછવું શું ? દુઃખ ભરપૂર દુર્ગતિઓની પરંપરા ઊભી કરે છે. એક લેભી શેઠ ચાતુર્માસમાં બહાર દર્શન કરવા નીકળ્યા. શેઠ જ્યાં ગુરૂભગવંત હતા ત્યાં ગયા. તેમને વંદણું કરી સુખશાતા પૂછી. પર્યુષણ પર્વ બીજે દિવસથી શરૂ થતાં હતા. સંત કહે-શેઠ ! આવ્યા છે તે પર્યુષણ કરીને જાવ. ભલે મહારાજ ! શેઠે ત્યાં પર્યુષણ તે કર્યા. વાત એમ બની કે સંવત્સરીના દિવસે સાંજે પ્રતિકમણના ચઢાવા શરૂ થયા. કાઉસગ્ગને ચઢાવે બોલતા હતા. આ શેઠ તે ખૂબ લોભી હતા, પણ તે સમયે તેમનું દિલ પીગળી ગયું અને કાઉસગ્ગ ૩૦૦૦ રૂપિયાના ચઢાવે બોલ્યા. તે દિવસે તે સંવત્સરી પ્રતિક્રમણ પતી ગયું પણ બીજે દિવસે મહારાજને વાત કરી ગુરૂદેવ ! મેં ગઈ કાલે ૩૦૦૦ રૂ. માં કાઉસગ્નને ચઢાવે લીધે. મહારાજ તેને સારી રીતે ઓળખતા હતા. આ શેઠ કોપી અને લેભી છે. તેમણે સમય જોઈને સોગઠી મારી. ભાઈ! તમે ત્રણ હજાર રૂ. માં ચઢાવે બેલ્યા એ તે ઠીક કર્યું છે. એટલા પૈસા તમારી તિજોરીમાંથી ઓછા થયા પણ તમે શું ઓછું કર્યું ? તમે શું છયું ? શેઠ વિચારમાં પડી ગયા કે ગુરૂદેવ આમ કેમ કહે છે? સંતે ફરી વાર કહ્યું–ભાઈ! ૩૦૦૦ રૂા. તે તિજારીમાંથી ઓછા થયા પણ તમારી જિંદગીમાં શું ઓછું કર્યું? સંતે આ ગૂઢ હિતભર્યો પ્રશ્ન કર્યો. ગુરૂદેવ ! હું બીજું તે શું છે ? જે છોડવાની તાકાત હતી તે છોડયું. બીજું તે હું શું કરું? ગરમી બીજાને પણ બાળે અને પિતાને પણ બાળે : સંત પૂછે છે શેઠ! તમારા ઘરમાં તમારા દીકરા, વહુઓ, દીકરાના દીકરા નાના બાળકે બધા તમારી સાથે કેવો વ્યવહાર રાખે છે ? ગુરૂદેવ ! કઈ વાત જ ન કરે. તમે ઘરમાં જાવ ત્યારે વાતાવરણ કેવું હોય છે તેની ભાષામાં મીઠાશ હોય છે, અમૃતના ઝરણું વહેતા હોય છે. તેમની ભાષા એવી મધુર હોય કે કેઈને દુઃખ લાગે નહિ અને તેના દુર્ગુણ રહેવા દે નહિ. જે સંતના શરણે જાય તેના દુર્ગુણનું ઓપરેશન થયા વિના રહે નહિ. આ સંત ખૂબ સૌમ્ય સ્વભાવી હતા. સૌમ્ય સ્વભાવની વ્યક્તિની મોટામાં મોટી વિશેષતા એ હોય છે કે તેમની મુખાકૃતિ પણ સૌમ્ય હોય છે. આ સૌમ્ય મુખાકૃતિ અનેક Page #480 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૪૦૧ આત્માઓને ધર્મમાં જોડવા માટે ખૂબ ઉપકારક બની રહે છે. સાચે માણસ એની મુખાકૃતિ જોઈને એના તરફ આકર્ષાય છે અને આ આકર્ષણ મોટા ભાગે તેને ધર્મમાં જેડડ્યા વિના રહેતું નથી. સંતે શેઠને પૂછ્યું-ઘરમાં તમારે સ્વભાવ કેવું છે? સાહેબ ! મારા પત્ની ગુજરી ગયા છે. પુત્રો, પુત્રવધૂઓ અને નાના બાળકો છે. હું ઘેર જાઉં તે પહેલાં બધા આનંદ કિલેલ કરતા હોય અને જ્યાં મને દેખે ને હું ઘરમાં પગ મૂકે ત્યાં બધો આનંદકિલેલ બંધ થઈ જાય. મને દેખે એટલે તેમને એમ થાય કે આ દેસા કયાંથી આવ્યા ? શેઠ ! આમ થવાનું કોઈ કારણ તમને સમજાય છે ખરું ? શેઠની વાત પરથી આપણે સમજી શકીએ કે તેમનામાં કયા દેષ છે. કઈ કોઈ વાત આપણે અનુમાનથી સમજી શકીએ છીએ કે આમ બન્યું, માટે આમ હશે? સંત શેઠની વાત પરથી સમજી શકયા કે શેઠને સ્વભાવ ગરમ છે. શેઠ ! આ તમારી ગરમી બીજાને બાળે છે ને તમને પણ બાળશે, માટે છોડવી જોઈએ. આ પર્યુષણ પર્વમાં આપ રોજ વ્યાખ્યાનમાં આવે છે તે આઠ દિવસ માટે તે એટલી પ્રતિજ્ઞા કરજે કે મારે ક્રોધ ન કર, આઠ દિવસ બ્રહ્મચર્ય પાળવું, રાત્રી ભજન ન કરવું, ચૌવિહાર કરે. કેઈ અઠ્ઠાઈ કરશે, સેળભળુ કરશે, મા ખમણ કરશે, ગમે તે વ્રત કરે, સાધના આરાધના કરો તેને જે રસ આવે, આનંદ આવ્યો તે ભાવના આઠ દિવસ પછી વિલય થવી ન જોઈએ. ક્રોધાદિ બૂરાઈઓ દૂર થાય તે સમજવું કે સાચી આરાધના કરી છે; નહિતર આત્માને છેતર્યો છે. બહારના ધમ બન્યા છે પણ આત્માના ધમી બન્યા નથી. આપણે આત્મા અનંત શક્તિનો સ્વામી છે. એ આત્માના દર્શનની લગની લાગી હોય તે એના આડા આવતા આવરણને દૂર કરી દે. પુણ્ય અને પ્રેમમાં પાવરફુલ કેણુ? સંત કહે – શેઠ! તમે પ્રતિજ્ઞા કરે કે મારે ક્રોધ કરે નહિ. આપ એટલું સમજી લેજો કે આપ ચઢાવાના ૩ હજાર રૂા. બેલ્યા છે, કદાચ દશ હજાર બોલે તે પણ નકામા છે. કોઇ એ આંતરશત્રુ છે. ગુરૂદેવ ! મારે ખાધા વિના ચાલે છે પણ ક્રોધ કર્યા વિના ચાલતું નથી. જે હું ગુસ્સો ન કરું તે ઘરમાં બધું અવ્યવસ્થિત થઈ જાય. બંધુઓ! ઘરના મોટા માણસ ઘણીવાર આવું માનતા હોય છે પણ તેમને એ ખબર નથી કે કષાયના કારણે ઘર વ્યવસ્થિત નથી ચાલતું પણ પુણ્યના આધારે ઘર વ્યવસ્થિત ચાલે છે. જે દિવસે પુણ્ય પરવારશે ત્યારે તમારી સામાન્ય કષાય પણ તમને નુકશાનમાં ઉતાર્યા વિના નહિ રહે. કષાયના આધારે જે આ દુનિયાની વ્યવસ્થા સચવાતી હોત તે ક્ષમા કરતા ક્રોધ, સરળતા કરતા માયા વધુ તાકાતવાન ગણાયા હતા. યાદ રાખજો કે ક્રોધ જે અવ્યવસ્થા સજે છે તેના કરતા કરોડો ગણી શાંતિ અને સુવ્યવસ્થા પ્રેમ સર્જી શકે છે. તમારે જબ્બર પુણ્યોદય હોય તે તાત્કાલિક પરિણામ તમારા ધાર્યા મુજબનું આવે તેથી એમ માનવાની જરૂર નથી કે મારા કષાયના કારણે સારું પરિણામ આવ્યું છે. પુણ્ય સામાને દબાવી શકશે પણ પ્રેમ તે સામાને વશ કરી દેશે. પુણ્ય કરતાં પ્રેમની તાકાત જુદી છે. ૨૬ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨] [ શારદા શિરેમણિ સંતે શેઠની બદલેલી જીવનની ડાયરી પેલા શેઠ કહે ગુરૂદેવ ! મારે તાપ તે ઘરમાં એટલે બધે છે કે બધા મારાથી થરથરે. એટલે એક દિવસ તે શું એક કલાક પણ મારે ગુસ્સો કર્યા વિના ચાલે નહિ. તમારું આ ગણિત સાવ ખોટું છે. તમે તમારા રવભાવની વાત કરી. તે હું તમને એક વાત પૂછું કે તમારા આવા ક્રોધી સ્વભાવના કારણે તમારા પ્રત્યે ઘરના બધાને આદરભાવ કેવો છે? ગુરૂદેવ ! સાચું કહું તે મારી હાજરી ઘરમાં કેઈને ગમતી નથી. હું ઘરમાં રહું ત્યાં સુધી કોઈ એકબીજાની સાથે આનંદથી વાત પણ ન કરે. ભગવાને પણ કહ્યું છે કે “ો વીરું પળાશે.” ક્રોધથી પ્રેમનો નાશ થાય છે. ગુરૂદેવે શેઠને ક્રોધના કટુ ફળ સમજાવ્યા. સાથે સાથે કહ્યું કે આપણી નાની જિંદગીમાં બધા તરફથી અસદુર્ભાવ લઈ જવાની શી જરૂર છે? માટે આપ થડા દિવસની પ્રતિજ્ઞા કરે. ગુરૂદેવના કહેવાથી શેઠે એક વર્ષની પ્રતિજ્ઞા લીધી કે મારે કોધ ન કરે. કદાચ ક્રોધ થઈ જાય તો બીજે દિવસે ઉપવાસ કરે. જે ક્રોધને કાઢ હોય તો આવી કડક શિક્ષા કર્યા વિના છુટકે નથી. ઘણી વાર બહારથી ક્રોધ આવતો ન હોય પણ અંતરમાં કોની છુપી છુપી આગ સળગતી હોય છે. લેહીના અણુઅણુમાં ક્રોધ ન આવવા દે એ સહેલ કામ નથી. મહાપુરૂષે કહે છે કે કેઈ ઘણું જ માસમણ કરે અને કઈ જિંદગીભર લેહીના અણુમાં પણ કોઇ ન આવવા દે તો તે માસ ખમણ કરનાર કરતા કોધને જીતનારે ચઢી જાય છે. પ્રતિજ્ઞાને પડેલે પ્રભાવ : શેઠે એક વર્ષની પ્રતિજ્ઞા કરી કે મારે કોઈ ન કરો. પછી શેઠ ઘેર ગયા. દૂરથી ગાડી આવતી જોઈ. ઘરમાં દીકરા, વહુ, બાળકે બધા આનંદકિર્લોલ કરતા હતા. શેઠને આવતા જોયા એટલે બેલ્યા-હાય ! આ ડોસલે પાછો આવ્યો. આટલા દિવસ માંડ ગયે હતે. આટલા દિવસ હતા તે શાંતિ હતી. શેઠે દૂરથી જોયું કે બધા કેવા હસતા હતા. ખિલખિલાટ કરતા હતા. મને જોઈને ઉદાસ થઈ ગયા. બધાના મોઢા બગડી ગયા. શેઠ ઘરમાં ગયા. બધાયની સાથે હસીને વાત કરવાનું શરૂ કર્યું. નાના બાળકને કહે છે કેમ બેટા ! તમે બધા મઝામાં છે ને ! છોકરાઓ ચમક્યા. આજ બાપાએ અમને બેટા કહ્યા ! આ શું ! વહુને કહે છે વહ બેટા! મને થોડું પાણી આપોને ! છોકરાઓને કહે છે બેટા ! ચિંતા ન કરવી. શાંતિથી મળે તેટલું કમાવું. આપણે શું સાથે બાંધીને જવાનું છે? ગમે તેટલું ભેગું કરીશું પણ તેમાંથી એક પાઈ પણ સાથે લઈ જવાની નથી. બધા ભડકયા. આ પિતા બોલે છે કે બીજા કેઈ બોલે છે ! બધા આશ્ચર્યમાં પડી ગયા. આખો દિવસ મેટું ચઢાવીને બેસનાર બાપુજી આજે આટલા બધા પ્રસન્ન કેમ છે? રૂના પુમડાને બદલે જે ચમચીથી ઘી લીધું હોય તે ઝૂંટવી લેનાર પિતા આજે બોલે છે કે શું બાંધીને જવાનું છે? માટે સત્કાર્યોમાં વાપરે. બધાને ખૂબ આનંદ થયો. શેઠ કહે-વહુ બેટા ! તમારે ઘરમાં જે જરૂર હોય તે ગ્ય લાગે તેમ વાપરજે. સંકેચ રાખશો નહિ. આ બધી ચાવીને ગુડો તમને સોંપું છું. શેઠે ગુડ સેંપી દીધે. વહુ પરણીને આવે ને સાસુજીના પગમાં Page #482 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૦૩ પડે ત્યારે કહે-બેટા! આ ઘર બધું તારું છે પણ એ કહેવાનું જ હોય. ઘર તારું ને ચાવી મારી. (હસાહસ) વહુ મૂર્ખ નથી કે તે ન સમજી જાય. કષાયથી સજા અને ક્ષમાથી મજા : આ શેઠે તે સાચા ભાવથી ચાવીઓને ગુડે વહને દઈ દીધો. ઘરના બધા સમજી ગયા કે આજે બાપાના બેલવામાં, ચાલવામાં બધું પરિવર્તન દેખાય છે. થોડી વાર થઈ ત્યાં તો શેઠના માટે ઉની ઉની ચા આવી. પહેલા શેઠ ૧૦ વાર માંગે ત્યારે ચા આવે અને આજે ઉની ઉની ચા અને સાથે ગરમ પુરી આવી. રોજ તે ખાખરો પણ હુ આવતું હતું. આજે આ શું ? બીજે દિવસ થયો. વહુના મનમાં થયું કે આજે શું બનાવું? વિચાર કરીને મગની દાળને શીરો બનાવ્યા. શેઠ સવારના ચા પાણી પીવા બેઠા ત્યારે નાસ્તામાં મગની દાળને ઘીથી લસલસતે શીરે આવ્યા. શેઠ વિચારમાં પડી ગયા. આટલે બધો ફેરફાર કેમ? શેઠે વહુને પૂછયું, અત્યારમાં મગની દાળને ઘીથી તરબળ શીરે કેમ? વહુ કહે-બાપુજી! આપના દાંત દાઢ પડી ગયા છે, કાલે પુરી ચાવતા વસમી પડી હતી, એટલે મને થયું કે શીરો ખવડાવું. શેઠ વિચાર કરે છે કે હું તો હું તેને તે જ છું. માત્ર બદલાણી છે મારી પ્રકૃતિ. ધન્ય છે મારા ગુરૂ ભગવંતને! એક દિવસ બપોરે શેઠ જમવા બેઠા છે તે સમયે વહુના હાથમાંથી ઘીની વાટકી પડી ગઈ અને ઘી ઢળાઈ ગયું. તેના મનમાં થયું કે હમણું મારા સસરા ગુસ્સે થશે પણ ધાર્યું હતું શું ને બન્યું શું? સસરા કહે બેટા! તું ચિંતા ન કરીશ. ઘી ઢોળાયું છે તે નવું આવશે. આપ સાચવીને તે જગ્યા સાફ કરી નાખો. કેઈનો પગ તેના પર પડે ને ખસી જાય તે કંઈક વાગી જાય. સસરાના આ શબ્દોથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. સસરાજી આ શબ્દ બેલે છે? હવે તો શેઠ પર બધાને સદૂભાવ વધી ગયો શેઠ વિચાર કરે છે મેં કઈને કાંઈ દીધું નથી, માત્ર બધાની સાથે પ્રેમથી વર્યો છું, છતાં મારી ખમ્મા ખમ્મા થઈ. ધન્ય છે ગુરૂ ભગવંતને ! જેમણે મને કષાય રૂપી શત્રુઓથી બચાવે છે અને સાચે માનવ બનાવ્યું છે. કયાં ક્રોધાદિ કષાયેના સેવનથી મળતી સજા અને કયાં ક્ષમાદિ ગુણેના સેવનથી મળતી મઝા! શેઠનું જીવન અત્યાર સુધી અસ્તાચલ તરફ જઈ રહ્યું હતું. તેને હવે ઉદયાચલની બાજુમાં લઈ ગયા. આજ સુધી આત્મદર્શનની લગની લાગી ન હતી. હવે શેઠને આત્મદર્શન કરવાની લગની લાગી. અનાદિકાળની અવળી પરિણતિમાંથી સવળી લાવવી, વિભાવને છોડીને સ્વભાવમાં આવવું તેનું નામ આત્મદર્શન. આત્મદર્શન થાય ત્યારે તેને જડ ચેતનનું ભાન થાય. હું એટલે અનંત શક્તિને સ્વામી આત્મા છતાં આ નાની કેટડીમાં શા માટે બેસી રહ્યો છું? હું મરી જવાને નથી. હું અજર અમર છું. મૃત્યુ મારા દેહનું છે. “દેહ મારે છે આત્મા તરે છે, દેહ પડે છે આત્મા ચઢે છે. આત્મદર્શનની દષ્ટિવાળે માનવ દેહ અને આત્માને જુદા સમજે છે. આ દેહ એક કવર છે અને આત્મા ચેક છે. શરીરની મહત્તા એટલા માટે કે આત્માને મેક્ષપુરી પહોંચાડે છે. જેમ કવર ચેકને એક Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪] [ શારદા શિરેમણિ ગામથી બીજે ગામ પહોંચાડવાનું કામ કરે છે, તેમ આ દેહ આત્માને મોક્ષપુરી પહોંચાડવાનું કામ કરે છે. તમે બધા આ દેહ રૂપી કવરને ઓળખે છે ને? જે જે આત્મા રૂપી ચેકને રખે ને ભૂલતા ! આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કાંઈ નથી. જે પિતાને નથી ઓળખતે તે બીજાને કયાંથી ઓળખી શકે? આત્મદર્શન થાય તેને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થાય. કર્મવેગે કદાચ દુઃખ આવે છતાં તેને સ્પર્શી શકતું નથી. તે એમ સમજે છે કે પૈસા-પદવી પ્રતિષ્ઠા એ બધા ભૌતિક સાધન છે. બહારનું છે એ બધું કદાચ રહે કે ચાલ્યું જાય છતાં આત્માનું અંશ માત્ર ઓછું થવાનું નથી. દુન્યવી સાધનો છેડીને જ્યારે પ્રભુ મહાવીર જઈ રહ્યા છે, ત્યારે નંદીવર્ધને કહ્યું-ભાઈ! આવા સુંદર રાજ્યાદિ સુખના સાધન છેડીને જંગલમાં કેમ જાવ છે? આવો વૈભવ ત્યાગીને વનમાં શા માટે જાઓ છે? ત્યારે પ્રભુએ શું કહ્યું? જે દુનિયાનું રાજ્ય ચલાવે છે તે આત્માનું રાજ્ય મેળવી શક્તા નથી. આ રાજ્ય સામે પીઠ કરીશ તે આત્માનું રાજ્ય મળશે. ભૌતિક પદાર્થોને વળગવા જતાં આત્માનું દર્શન થતું નથી. જ્યાં સુધી આત્મદર્શન નથી થયું ત્યાં સુધી માનવ પરને જુવે છે. આત્મદર્શન થાય એટલે સ્વને જુવે છે. દેહને નહિ પણ આત્માને જુવે છે. તેને જગતના તમામ પદાર્થો પ્રત્યેથી મારાપણું ઉઠી જાય છે પછી કદાચ દુઃખ આવે તો પણ એને સ્પશી શકે કયાંથી? આત્મદર્શન કરવું છે તે આત્મદર્શનની વાત કરવાથી થઈ જશે ? અમે તમારી પાસે આત્માની કંઈક વાત કરીએ તે તમે કહેશે કે મહાસતીજી ! કાળ બદલાઈ ગયે છે, આ તમારે બેટો બચાવ છે. જે કાળ પલટાયો હોત તે શેઠ સુધરત નહિ. વિચાર કરે. ભલે પાંચમાં આરાને કાળ છે પણ આ કાળમાં એકાવતારી બનવાની શક્તિ છે. જે કાળ બદલાયે હોત તે મુનિએ પણ એ પ્રવાહમાં તણાયા હેત પણ મુનિઓના આચાર, વિચારે તે એ જ છે, માટે કાળ પટાય છે એ તે એક બહાનું છે. આત્મદર્શનની માત્ર વાતે કરવાથી આત્મદર્શન નહીં થાય. એક વાર ગુરૂ શિષ્યને સાધનાનો માર્ગ સમજાવતા કહી રહ્યા છે તે શિય ! તમારે આ જીવનમાં આત્મદર્શન કરવું છે તે પરની પંચાત છેડી દે. એક ગામના પાદરમાં સવારે એક છોકરો જ આવીને બેસે. એ રસ્તેથી ગાય? ભેંસ, બકરા જેટલા ખેતરમાં ચરવા જાય એ ગણે અને સાંજે ચરીને એ જાનવરો જ્યારે ગામમાં પાછા જાય ત્યારે ગણે. કેટલા ઓછા થયા ? બરાબર થયા ? તે છેક આખો દિવસ આટલી મહેનત કરે, જાનવને ગણ ગણ ગણ્યા કરે છતાં એમાં એને તે શું પાશેર દૂધ પણ મળવાનું છે ? ના. જાનવરને ગણવા માત્રથી દૂધ મળવાનું નથી. તે રીતે હિં શિષ્ય ! તમે પણ આ જગતમાં કોણ આવ્યું ? કેણ ગયું ? કોણે શું કાર્ય કર્યા ? એ વાત જાણવામાં જો જિંદગી પૂરી કરી દેશે તો ઉત્તમ એવી આ જિંદગી હારી જશે અને આત્મદર્શન નહીં થાય માટે બાહ્ય જોયા કરતાં આત્મામાં વધુ ને વધુ Page #484 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૦૫ ઊંડા ઉતરતા જાઓ તે આત્માનું કાંઈક નવનીત મેળવીને જશે. જે આત્મદર્શન કરવું હોય તો બહારની દોટ ઓછી કરે. આત્મદર્શન એવી ચીજ છે કે આત્મદર્શન થાય એટલે માનવ સમભાવી બને છે. તેને મન સંપત્તિ અને આપત્તિ બંને સમાન લાગે છે. સમુદ્રમાં તરંગો ગમે તેટલા આવે છતાં નૌકા તરવા તૈયાર રહે છે તેમ જીવનમાં સંપત્તિની ભરતી કે વિપત્તિની ઓટ આવે છતાં એની જીવનનૌકા તરવાની. જીવન છે ત્યાં સુખ દુખ આવવાના પણ આત્મદર્શની બંનેમાં સમાન રહે છે. સંપત્તિમાં ફુલાકુલા ન રહે અને વિપત્તિમાં દીન ન બને. આત્મદર્શન થતાં સંસાર અનાસક્તિવાળે અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. જીવનમાં જે આવું દર્શન પામી જઈએ, આમાની ઓળખ થઈ જાય તો સંસાર કેઈ જુદો જ દેખાય માટે જ્ઞાની કહે છે આ તક મળી છે તેને ઓળખીને આત્માનું દર્શન કરી લે. આ માનવજન્મ દોષને દૂર કરવા અને સત્કાર્યો કરવા માટે મળ્યો છે બીજાના સુખને લૂંટવા માટે નહિ. બીજાના સુખ માટે પિતાના સુખ જતા કરી દેવા અને પ્રાણના ભોગે પિતાનું કર્તવ્ય અદા કરવા માટે મળે છે. કર્તવ્ય કરવા આ જન્મ, દિન રાત તેમાં રહી, ઋણમુકત વિધિથી થવા, કર્તવ્ય કરવું છે અહીં.” બીજાનું દુઃખ જોઈને જે અંતર કરૂણાથી ભીંજાય નહિ, પિતાનું કર્તવ્ય શું છે એ ભૂલી જાય તે સમજવું કે હજુ તેનામાં માનવતા આવી નથી. જેનામાં કરૂણ છે તેનામાં માનવતાને દીપક પ્રગટે છે. જેની પાસે સંપત્તિ છે તે દુઃખીઓના દુઃખ દૂર કરવામાં વાપરતા નથી તેની દશા મધમાખીઓ જેવી થાય છે. મધમાખી પિતે ખાતી નથી અને બીજાને ખાવા દેતી નથી, છેવટે લૂંટારાઓ તેમનું ધન લૂટી જાય છે તેમ જે જી ધનમાં આસક્ત બને છે અને જિંદગીના અંત સુધી તેની મૂછ છોડતા નથી. તે મરીને દુર્ગતિમાં ચાલ્યા જાય છે તે મહાન કિંમતી તન, મન અને ધન મળ્યા છે તેને સદુપયોગ કરીને જીવનને સફળ બનાવી દે. પરદેશમાં એક બનેલી કહાની છે. જેનામાં માનવતા પ્રગટી ચૂકી છે, માનવતાને પ્રકાશ થયેલ છે. જેને યાદ કરીને આજે હજારો લોકે આંસુ સારે છે. મૃત્યુ પામવા છતાં આજે જગત જેને યાદ કરે છે તેવી એક કહાની છે. બીજાના સુખ માટે કંઈક કરી છૂટવાની ભાવના તીવ્ર બને છે ત્યારે વ્યક્તિ પિતાના સુખોને તિલાંજલી આપવાનું કેટલી ઉચ્ચ ભૂમિકાનું કર્તવ્ય કરી શકે છે. પરદેશમાં એક નામાંક્તિ અને યશસ્વી ડોકટર થઈ ગયા. એમનું નામ હતું ડૉકટર બ્રેકેટ. તેમની પ્રેકટીશ બહુ સારી ચાલતી હતી. તે ખૂબ હોંશિયાર, દયાળુ અને યશનામી ડેકટર હતા. જૈન પરિભાષામાં જીવ નવ પ્રકારે પુણ્ય બાંધે તેના ફળ ૪૨ પ્રકારે ભગવે છે. યશ મેળવ, વાહ વાહ થવી અને પિતે બોલેલા વચનને સહુ હર્ષ થી Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ] [ શારદા શિરમણિ તહત કરીને વધાવે એ બધા પુણ્યના ફળ છે. બધાને આ ફળ જોઈએ છે પણ મૂળમાં આંબો હોય તે કેરી મળે. રોટલી બનાવવી છે તો મૂળમાં ઘઉં જોઈએ તેમ મૂળમાં પુણ્ય હોય તો તેના મીઠા ફળ મળે; પણ વાવ્યું નથી તો કયાંથી મળવાનું છે? આ ડોકટરની યશોગાથા ચારે બાજુ ખૂબ ગવાતી હતી. દદીઓ તે એમને ભગવાન સમાન માનતા. તેમને પુણ્યને સિતારો ખૂબ ચમકતો હતો. નવ પ્રકાર પુણ્ય બાંધવાના છે તેમાં પહેલા પાંચ અન્ન પુત્રને આદિ તે પૈસો હોય તે કરી શકાય છે પણ જૈનદર્શનની ખૂબી તો દેખે; જેની પાસે ધન નથી તે પણ મનથી, વચનથી અને કાયાથી પુણ્ય ઉપાર્જન કરી શકે છે. દાતાઓ ઉદાર દિલે દાન દેતા હોય, દુઃખીઓને સહાયક બનતા હોય તેમને જોઈને મનમાં એ ભાવ આવે કે ધન્ય છે આં દાતાઓને ! જે ધનની મૂછ છેડીને દાન દે છે. મને આ અવસર કયારે આવશે? લાખો વાર ધન્યવાદ છે તેને ! આ રીતે મનથી શુભ ભાવના ભાવે, વચનથી મીઠી મધુરી ભાષા બોલે, આંગણે ગરીબ આવી ચઢે તો કહે ભાઈ ! ગભરાઈશ નહિ. તારા દુઃખના દિવસો કાલે ચાલ્યા જશે તે તેને કેવી ઠંડક વળે. આ રીતે મનથી, વચનથી જીવ પુણ્ય બાંધી શકે છે અને કાયાથી પરમાર્થ કરે. બીજાની સેવા કરવી. ડોકટર પાસે કરૂણ રૂદન કરતી હબસી બાઈ : આ ડૉકટર બ્રેકેટ ખૂબ ન્યાયસંપન્ન હતા. તે યુવાન હતા. તે એક કુમારી કોમવેલ છેકરીના પરિચયમાં આવેલા, બંનેને પરિચય વધતાં કોમલે નિર્ણય કર્યો કે હું લગ્ન તો તમારી સાથે કરીશ. ડૉકટરે એ વાતને સ્વીકાર કર્યો. હજુ લગ્નના દિવસની વાર હતી. એક દિવસ રાતે નવ વાગે ક્રોમવેલ ઠેકટર બ્રેકેટને મળવા આવી. ડૉકટર અને ક્રોમવેલ બેઠા છે. આનંદથી વાતો કરી રહ્યા છે. એક કલાક વાત કરી. ત્યાં ડોકટરના બારણે બેલ વા. ડૉકટર વિચાર કરે છે અત્યારે દસ વાગે કેણ આવ્યું હશે? કઈક દદી આવ્યો હશે. ડોકટર ઊભા થયા. કોમલ કહે ઊભા થવાની શી જરૂર છે? ડોકટરે બારણું ખેલ્યું. એક હબસી બાઈ ઊભી હતી. ડૉકટરને જોતાં એધારા આંસુએ રડવા લાગી. બેન શું છે? તે ડૉકટરના પગમાં પડીને કહે છે ડોકટર સાહેબ! આપ હમણાં ને હમણું મારી સાથે જલ્દી ચાલે. મારા એકના એક દીકરાને બચાવી લે. બહેન! શું થયું છે ? સાહેબ! આંધળાની લાકડી સમાન એક દીકરો છે. તેની ઉંમર હજુ આઠ વર્ષની છે. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે તે વારે ઘડીએ બેભાન થઈ જાય છે. તેને જીવાડનાર ભગવાન આપે છે. ઘેર બધા કલ્પાંત કરે છે, મૂરે છે. આપ જલદી ચાલે. જેને વીતે તેને ખબર પડે. તમે રેજ સવારે ઊઠીને સાટા ને ગાંઠીયા ખાતા હે ત્યાં દુઃખીના દુઃખની શી ખબર પડે? જેમને બિચારાને દૂધ પણ નથી મળતું છતાં ગરીબીમાં અમીરી હોય છે. કંઈક વાર ધનવાન કરતાં પણ ગરીબીની અમીરી વધુ ચઢી જાય તેવી હોય છે. એક લીટર દૂધમાં ૧૦-૧૨ માણસો નભતા હોય છે તેમના ઘરમાં ઘી નથી હોતું. જેટલા પણ પૂરા મળતા નથી. Page #486 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] f ૪૦૭ આજે ગરીબ મનુષ્યની ક`મત નથી. સાયકલ ભાડે લેવા જાવ તે ચારપાંચ રૂપિયાથી ભાડે મળી જશે. જયારે માણસ જોઇતા હોય તે ત્રણ રૂપિયામાં ભાડે મળી જશે. તમારી મેટર બગડી તા એક દિવસમાં એક બે હજાર રૂપિયા થઈ જશે જ્યારે એ ગરીબ માણસના મહિનાના પગાર પણ માત્ર ૩૦૦ રૂા. હોય છે. તેમાં તે કેવી રીતે પૂરું કરતા હશે ? બીજી વાત એક માણુસ મહિને ૧૨૫ રૂા. કમાય છે તેની કમાણી એક વર્ષીની ૧૫૦૦ રૂા. ની થઈ. તેની ઉંમર સેા વર્ષની ગણીએ તે કુલ કમાણી દોઢ લાખ રૂા.ની થઈ. જ્યારે બીજી બાજુ એક હીરાની કિ`મત બે ચાર લાખ સુધીની હાય છે. હવે તમે વિચાર કરો કે કોની કિમત વધી ? માનવની કે જડ હીરાની ? પણ યાદ રાખેા. હીરાની કિમત બે લાખને બદલે કદાચ બાર લાખની પશુ હાઈ શકે પણ હીરાની કિ"મત કરનાર તેા અ`તે માનવ છે ને! માનવમાં ગરીમ માનવની તે કિ`મત નથી. સમાજનું ઋણ ચૂકવવા કર્તવ્ય અદા કરતા ડૉકટર : હબસીબાઈનું રૂદન જોયું જતુ નથી. તે કહે છે સાહેબ ! મારા દીકરાને હમણાં સારવાર નહિ મળે તે કદાચ મારા એકના એક દીકરા ગુમાવી બેસીશ. મારા જીવનના આધાર તૂટી જશે. તમે મારા ભગવાન છે. માઈની વાત સાંભળી ડૉકટર અંદર ગયા. તે જેના પ્રેમમાં પડેલા છે એવી પ્રેયસી ક્રોમવેલને કહે છે મારે એક ઇમરજન્સીના કેસ આવ્યેા છે. તે ખાઈનું રૂદન ખૂબ છે, ત્યાં તાત્કાલિક જવું પડે એમ છે. મારુ કર્તવ્ય છે કે અત્યારે મારે જવુ જોઈ એ. હું જાઉં છું, તારે બેસવુ' હાય તેા એસજે અને ઘેર જવુ' હોય તા ઘેર જશે. ત્યાં કેટલા ટાઈમ લાગશે તે મને ખખર નથી. ક્રોમવેલ મગજની ફાટેલી હતી. તે કહે છે કે તમને મારા પ્રેમની કિંમત છે કે નહિ ? હું તમને કેટલા પ્રેમથી મળવા આવી છું'. તમારે તેા એવા કઈક આવે ને જાય. તમને મારી કોઈ કિંમત નથી ? તમે નહિ જઇ શકે. તમે તેને ના પાડી દે. તેની પારાશીશી તે ખૂબ ચઢી ગઈ. તમને મારી કોઈ કદર નથી. ડૉકટર બ્રેકેટ કહે છે કે હુ' ડૉકટરનુ ભણતા હતા ત્યારે લેાકાએ મારી પાસેથી કેટલી આશાએ રાખી હતી. આપ ડૉકટર બનીને કઈ ક દીની આંતરડી ઠારજો. એ બધાના આશીર્વાદ લઈને હું ભણ્યા છું. એ સમાજનું ઘણુ' ઋણ મારા માથે ચઢયુ' છે. મને સમાજે એટલા માટે ડૉકટર બનાવ્યેા છે કે કંઈક હદ્દી એના દર્દી આ દૂર કરશે. કંઈકની આંતરડીએ ઠારશે, કઈકની આંખના આંસુ લૂછશે. આ વિશ્વાસી જે સમાજે મને આ ભૂમિકા ઉપર પહેાંચાડયા છે એ સમાજને અડધી રાત્રે પણ જો મારી જરૂર પડે તે ત્યાં દોડી જવું એ મારી ફરજ છે સહુના સુખમાં હું મારું સુખ સમજુ છું. આપશુ. કંઈક મગડી જવાનુ નથી. આજે નહિ ને કાલે ય મળી શકીશું; પણ ત્યાં જો ન જાઉં તે કદાચ તે બાળકની જિન્નુગીની રમત રમાઈ જાય માટે આજે મારે જવું પડશે. માફ કરજે મને. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ] [ શારદા શિરાણિ ડૉકટર બ્રેકેટની કરૂણા અને ક્રોમવેલની ક્રૂરતા ઃ ડોકટર તા પેલી ખાઇને ગાડીમાં લઈને રવાના થઇ ગયા. ત્યાં જઇને જોયું તેા છોકરા તરફડીયા મારતા હતા. મેઢામાં ફીણુ આવતા હતા અને બેભાન હતા. ઘરના બધા અનરાધાર રડી રહ્યા છે. માબાપ કહે–તમે મારા દીકરાને જીવાડજો. આપ તા ભગવાન સમાન છે. ડોકટરે ઉપચાર શરૂ કર્યાં છતાં છોકરા ભાનમાં આવતા નથી. હબસીમાઇ પૂછે છે ડોકટર સાહેબ! મારા દીકરા જીવશે કે નહિ? આપ ગભરાશે નહિ. જ્યાં સુધી એ ભાનમાં આવશે નહિ અને જવાબ આપશે નહિ ત્યાં સુધી હું જવાનેા નથી. હું મારાથી બનતા બધા પ્રયત્ના કરુ છું. આપ પ્રભુ પર શ્રદ્ધા રાખેા. આખી રાત ડાકટરે તન, મનથી સેવા કરી પણ પૂછતા નથી કે તમે કેટલા પૈસા આપશે ? સવાર થતાં છેકરા ભાનમાં આવ્યે અને ખેલ્યા. ડોકટર કહે–હવે આપના દીકરાને સારુ થઈ જશે. હું મારું કાર્ડ આપું છું. જરૂર પડે તેા મને ખેલાવજો. ડૉકટર ઘેર ગયા. જરા વાર સુઈ ગયા, પછી ઊઠીને નાહીધેાઈ ને પરવારીને દવાખાને જવાની તૈયારી કરે છે. ત્યાં ટેલીફાનની ઘઉંટડી વાગી. ડૉકટરે રીસીવર ઉપાડયું. ધમધમાટ અવાજ આન્યા. ધૂ‘આપૂ.આ થતી ક્રોમવેલ બાલે છે. ડોકડર બ્રેકેટ ! તમને કહી દઉં છું કે તમે મારા પ્રેમની કદર કે કિંમત કરી નથી. હુ' તમને મળવા આવી ત્યારે તમે મને મૂકીને ચાલ્યા ગયા. હું હવે તમારી સાથે લગ્ન કરવા માંગતી નથી. આજથી હુ છૂટી થઈ જાઉં છું, મારી આશા રાખશે। નહિ. આ ડૌકટર તેને ગુલામ ન હતા. તેણે કહી દીધુ’– તારે લગ્ન કરવા કે ન કરવા એ તારી મરજીની વાત છે પણ એક વાત યાદ રાખજે કે મે તારુ' જરા પણ અપમાન કર્યું નથી. તારા પ્રેમની ખાતર એક માતૃહૃદયના વાત્સલ્યનું અપમાન કરી શકુ... એવું મારું હૃદય નથી . આમાં તારું અપમાન કરવાના મા કાઈ ઇરાદો નહાતા, છતાં તને એવું લાગતુ હોય તા મારે કોઇ આગ્રહ નથી. હું' પણ તને મુક્ત કરુ છું. સેવા માટે જીવનની સમાઁણુતા : ચેડા દિવસ પછી ડૉકટરને વિચાર થયે કે હવે મારે શું કરવું ? એકના પ્રેમમાં પડયા તે તે મને અ`ધનથી બાંધવા તૈયાર થઈ. જો મીજી સાથે સંબધ બાંધુ તે મને આવું નહિ કરે તેની શી ખાત્રી ? ધન્ય ઘડી મને આવી છે. આવી સેવા કરવાની તક મળી છે તેા એને સહર્ષ વધાવી લઉં. હવે મારે લગ્ન કરવા નથી. મારે એકના બનીને સના મટી જવું નથી. નિષ્કામ ભાવે સહુની સેવા કરવી છે. લગ્નના વિચાર માંડી વાળ્યા. જિંદગીભર બ્રહ્મચારી રહ્યા. જીવનની છેલ્લી ઘડી સુધી જેએ સેવા કરતા રહ્યા. આ રીતે સેવા કરતાં ૭૦ વર્ષોંની ઉઉંમરે જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખુ' શહેર એમની શ્મશાનયાત્રામાં જોડાયું. ફાઈને લાવવા જવા ન પડેયા કારણુ સહુના હૃદયમાં તે વસી ગયા હતા. સારું ગામ, સારા સમાજ તેની પાછળ રડવા લાગ્યા. પ્રભુના અવતાર સમાન, દુઃખીઓને ખેલી, પીડિતાના આંસુ લૂછનાર એક વિભૂતિ ચાલી ગઇ. તેનું મનમાં બધાને ખૂબ દુઃખ હતું. Page #488 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેામણિ ] [ ૪૦૯ ડૉ. બ્રેકેટનું દવાખાનું ઉપર છે : બ્રેકેટને જ્યાં દફનાવવામાં આવ્યા ત્યાં એમના સમાધિ સ્થાન ઉપર એક સ્મારક કરવાના વિચાર કર્યાં અને એક સુંદર કખર ત્યાં બનાવવામાં આવી. કખર બનાવ્યા પછી વિચાર થયેા કે એની ઉપર કાઈ સુવાકય લખવું. જે ડૅાકટરને સાચી શ્રદ્ધાંજલી આપતું હોય પણ કયુ' વાકય લખવુ.? આ ડૉકટરનુ` વ્યક્તિત્વ એટલું અધુ' તેજસ્વી હતું કે સમાજની સેવા ખાતર પેાતાની જાતનું બલિદાન આપનાર એ મહાન વિભૂતિને શ્રદ્ધાંજલી ક્યા શબ્દોથી આપવી ? તે મેટા પ્રશ્ન ઊભેા થયા. એક દિવસ એવું બન્યુ કે જે હમસી છે।કરાના પ્રાણ આ ડોકટરે બચાવ્યા હતા તે છેકરા પણ હવે તેા મેટલ થઈ ગયા હતા. તે ડૉકટર બ્રેકેટના દવાખાના પાસેથી નીકળ્યેા. ત્યાં એણે એ વાંચ્યું કે “ ડોકટર બ્રેકેટનુ દવાખાનું તેણે તે ખાડ ઉતારી લીધું અને જયાં ડોકટર બ્રેકેટની કમર હતી ત્યાં જઇને મૂકી દીધું. ડૉ. બ્રેકેટની સમાધિ પર આ વાકય લખેલું છે. ડૉકટર બ્રેકેટનુ દવાખાનુ ઉપર છે. ' એટલે ડૉકટરનુ જીવન એવું હતું કે તે મૃત્યુ પછી ઉપર ગયા હાય. ડૉકટર હવે ઉપર ગયા છે. ત્યાં પણ અનેકના આંસુ લૂછતા હશે અને કંઈકના ખળતા હૃદયને ઠંડક આપતા હશે. આવા ભાવ પ્રદર્શિત કરતું પાટીયું તે કમર પર લાગી ગયું. આ પાટિયું વાંચીને બધા લેાકેા ખુશ થતા. ભલે, દેતુથી ડૅ. બ્રેકેટ હાજર નથી પણ તેના ગુણની સુવાસથી આજે સૌ તેમને યાદ કરે છે. ઉપર છે. ’ "" ભગવાનના દિવ્ય સદેશેા છે કે લગની આત્મદશ નની. આત્મદર્શન થશે કયારે? આત્માની આડે આવતા આવરણાને દૂર કરશું ત્યારે. તે આવરણા ક્રોધાદિ કષાયા છે. તેને જેમ જેમ ઘટાડતા જશુ તેમ આત્મદર્શીન જલ્દી થશે. જેમ જેમ આત્મદર્શન થશે તેમ તેમ આ દુનિયા પરથી, સગાસ’બધીએ પરથી આસકિત ધટતી જશે. દુનિયાના વિચાર પણ પછી અંતરમાં નહિ આવે. આંતરદૃષ્ટિ ઉધડશે તે બાહ્યષ્ટ બંધ થશે. બાહ્મષ્ટિ અંધ કરવી એટલે જગતનુ' અધુ' જોવાનું અને સાંભળવાનું અંધ કરવુ.. ખાદ્યષ્ટિ છે ત્યાં સુધી જગતના પદાર્થાને જોવામાં, સાંભળવામાં રસ આવે છે. ભૌતિક જગતના આનંદ કરતા આંતરજગતના આનંદની અનુભૂતિ અપૂર્વ છે માટે જડ પદાર્થોં પ્રત્યેની લગની ઘટાડી આત્માની લગની લગાડો તા મુક્તિના દ્વારમાં પ્રવેશ કરી શકાશે. વધુ ભાવ અવસરે, દ્ધિ. શ્રાવણ સુદ એકમ ને શુક્રવાર : વ્યાખ્યાન ન, ૪૫ : તા-૧૬-૮-૮૫ વિષય : લાકપ્રિયતા સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેને ! પસ્નાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વના ત્રણ દિવસો તા ચાલ્યા ગયા. ચેાથેા દિવસ આવી ગયા. પર્યુષણ પર્વ એ દુઃખ દાવાનળને શાંત કરનાર અમેઘ શસ્ત્ર છે. જીવન સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનાર અપૂર્વ પુરૂષાથ છે. જીવનમાં છવાયેલા ઘાર અંધકાર અને કષાયેાની ગીચ ઝાડી વચ્ચે પણ મેક્ષ માની Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ [ શારદા શિરોમણિ પગઢ'ડી બતાવી એના પર ચઢાવવાની તાકાત આ તેજસ્વી પવમાં છે. આ પવ આપણને સંદેશા આપે છે કે તમે કર્માંના રસિક મટીને કલ્યાણ રસિક અનેા. ધનના રસિક મટીને ધર્મના રિસક બને. આજે આપણેા વિષય છે “ લેાકપ્રિયતા ” માર્ગાનુસારીના ૩૫ ખેલ છે તેમાંના આ એક ખેલ છે. લોકપ્રિયતા એટલે લોકોના હૃદયમાં આપણા પ્રત્યે સદ્ભાવ હવા, પ્રેમ હાવા. સમક્તિ પામવું છે તેા પહેલા માર્ગાનુસારીના ગુણા તેા જીવનમાં અપનાવવા પડશે. ખેતરમાં ઘઉં', ખાજરા વાવવા છે તેા પહેલા બીજની વાવણી તા કરવી પડશે. વાવણી કરતાં પહેલા ખેતર ખેડીને તયાર કરવુ. પડે તેમ આપણા હૃદયરૂપી ખેતરમાં સમિતિ રૂપી બીજની વાવણી કરવી છે તે વાવણી કરતાં પહેલા ખેતર ખેડીને તૈયાર કરવુ જોઈ એ. જીવનને નિ`ળ અને વિશુદ્ધ બનાવવુ પડે. પાટી જેટલી સ્વચ્છ હાય તેટલા અક્ષર સારા પડે. ચિત્રકારને ભીંત પર ચિત્ર દેારવુ છે તેા દિવાલ જેટલી વધુ સ્વચ્છ અને પેાલીસ કરીને આરસ જેવી બનાવી હશે તેટલું ચિત્ર સારુ ઢોરી શકાશે. અહી' સમજવાનું એ છે કે જો લેાકપ્રિય બનવુ છે તે વિચાર શુદ્ધિ કરવી પડશે. આ લેાકપ્રિયતા એ ગુણને આત્મસાત્ કરતાં પડેલાં, એ ધ્યાન રાખજો કે આપણું જીવન અનેક લેાકેાની વચ્ચે પસાર થઈ રહ્યું છે અને લોકોની જુદી જુદી સહાયથી ચાલી રહ્યું છે. આવા જીવનમાં આપણી જીવનપદ્ધતિ એવા પ્રકારની હોવી જોઈ એ કે જેમની વચ્ચે આપણે રહીએ છીએ, જેમની સહાયથી જીવન ચાલે છે તેઓને આપણા પ્રત્યે પ્રેમ હાય, માન હોય, આદરભાવ હોય. આ રીતનુ જે આપણુ જીવન ન હેાય એટલે લોકોને આપણા પ્રત્યે પ્રેમ કે માન ન હોય તેા જીવન સારી રીતે પસાર ન કરી શકાય. આજે બધાને લોકપ્રિય થવુ તે ગમે છે પણ ખદનામ થવુ કોઈ ને ગમતુ નથી. કોઈ કહે કે તમે બહુ સારા છે તે આપણુને ગમે. એ શબ્દ આપણુને પ્રિય લાગે પણ ભૂલેચૂકે એમ કહે કે મેસેાને તમને જોયા છે કે તમે કેવા છે ? ધર્મધ્યાન કરો છે. પણ વગર ઉઘાડયા સારા છે. તમારી પોલ ખુલ્લી કરીશ તે તમે ઊભા નહિ રહી શકો. તમારા આત્મા કબૂલ કરે છે કે મારું વતન, વ્યવહાર એવા નથી, આપણી આપણને તેા ખખર હાય ને ! ભલે ને મારી નિંદાકરે, અવણુ વાદ્ય ખેલે પણ મેં આવું વન કયારે પણ કર્યું નથી. તમારો આત્મા ખાત્રી આપતા હોય પછી દુઃખ ધરવાની શી જરૂર. ભલે ને તે ખેલે. જેની પાસે જે માલ હોય તે કાઢે તેમાં તને શુ ? આ જીવને શું ગમે છે ? લેાકપ્રિય બનવુ ગમે છે. આ શબ્દ નાના, માટા, બાલ યુવાન, વૃધ્ધ, રાય, રંક બધાને ગમે છે. પાંચ વર્ષના નાના બાળકમાં પણ આ સદ્ગુની મહત્ત્વાકાંક્ષા પડેલી હાય છે એવા નાના બાલુડા સ્કૂલેથી ભણીને આવ્યા. પુસ્તકાની થેલી ઉપાડીને થાકી ગયા છે. ઘેર આવ્યે ત્યારે પરસેવે રેબઝેબ થઈ ગયા છે તે સમયે તમે કહેા-બેટા ! તું આન્યા ? તુ ખૂબ થાકી ગયેા લાગે છે, હું તેા તારી રાહ જોતી હતી. કંદોઇની દુકાનેથી અમુક વસ્તુ લાવવી છે. તમે તેને પ્રેમથી, આદરથી ખેલાન્યા તા Page #490 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૧૧ તે તરત કહેશે કે બા! હું લઈ આવું છું. તે લઈ આવશે. બધાને કપ્રિય થવું ગમે છે. બાળકની સાથે પ્રેમથી વાત કરશે તો તે તમારું કામ કરશે. કોઈ દલીલ કે અપીલ નહિ કરે. ઉપાશ્રયથી અઠ્ઠમ પિષ પાળીને સાસુજી ઘેર ગયા. જઈને વહુને કહે-વહુ બેટા ! મને તો ખબર હતી કે દીકરી જેવી મારી વહુએ મારા માટે બધી તૈયારી કરી રાખી હશે. વહુએ તે કાંઈ કર્યું નથી, તેથી તે શરમાઈ ગઈ. સાસુજી સમજી ગયા કે વહુએ કાંઈ કર્યું નથી, તેથી ધીમેથી કહ્યું –બેટા ! ગભરાઈશ નહિ, મારે કાંઈ ઉતાવળ નથી. આ શબ્દો વહુને કેટલા પ્રિય લાગે ! તયારી ન કરી હોય તો પછી બધી તૈયારી કરી દે. આવું કહેવાને બદલે સાસુજી ઘેર જઈને જે ધમધમાટી લાવી દે. કંઈ ખબર પડતી નથી. તે ત્રણ વાર ખાધું છે પણ મારે તે અઠ્ઠમ હતો. તને કંઈ ગતાગમ પડે છે? આ શબ્દોથી વહુ કરતી હોય તે પણ ન કરે. મીઠી ભાષા બોલવાથી આલેકમાં બધાને પ્રિય થવાય અને કર્મબંધન ન થાય. કપ્રિયતા પ્રાપ્ત કરવા માટે પાંચ ગુણ કેળવવા ખૂબ જરૂરી છે. તેમાં પહેલે ગુણ છે. આલક વિરૂદ્ધ નિંદાદિ પ્રવૃત્તિનો ત્યાગ : જોકપ્રિય થવા ઈચ્છનાર માટે સૌથી પ્રથમ એ ગુણ કેળવવાનો છે કે એણે કોઈની નિંદા ન કરવી. જીવનમાં કલેશ અને કંકાસની હોળી સળગાવનારું કઈ ભયંકરમાં ભયંકર પાપ હોય તો તે નિંદાનું છે. એક વખત નિંદા કરવાની ટેવ પડશે પછી એ જવાની અસંભવ છે. નિંદા કરવાથી બીજા જ સાથેનો મૈત્રીભાવ તૂટી જાય છે. ગુણવાન આત્માઓ પ્રત્યે પણ દ્વેષ કરાવે. નિંદા કરનારને ગુણવાનના ગુણ ન દેખાય પણ તેને એકાદ અવગુણ તેના દષ્ટિપથ પર પહેલા આવે પછી તે તેમની નિંદા કરે, નિંદા જીવનમાં અગણિત દોષને ખેંચી લાવે છે અને બધાને અપ્રિય બનાવે છે. “સંપૂર્ણ જગત માં ઈશ્વર એક, માણસ માત્ર અધુરા.” કેવળી સિવાય માણસ માત્રમાં દોષ હોય છે પણ બીજાના દોષની નિંદા કરવી એ પાપ છે. આપણાથી કેઈની નિંદા થાય નહિ. તેમાં પણ જેઓમાં ગુણોનો વૈભવ ભરપુર છે તેની નિંદા તે બિલકુલ ન કરાય. જે ગુણષી નિદાખેર માણસે છે તેમને તો ભજનના રસ કરતાં ય વધુ મીઠે નિંદાનો રસ લાગે છે. ત્રણ દિવસના ઉપવાસ કરવા સહેલ છે પણ ત્રણ દિવસ સુધી કેઈની નિંદા ન કરવી એ અતિ અઘરું છે. નિંદાને ત્યાગ કરે એ સામાન્ય કામ નથી. આજના યુગમાં પિતાના ઘરમાં પણ બધાને પ્રેમ મેળવી શકાતો નથી તે પછી સમાજને, લોકોને પ્રેમ કયાંથી મેળવી શકાય ! લોકપ્રિય કેવી રીતે થઈ શકાય ? જીવને નિદાનો આટલે બધો રસ શાથી છે ? તે માનવી પિતાની જાતને કંઈક માને છે. બધા કરતાં મારી પ્રતિભા કંઈક જુદી છે એ વાતને સાબિત કરવા માટે બીજાની નિંદા કરે છે. લોકપ્રિયતાનો કીમિ છત્મસ્થ માણસમાં કઈને કઈ ભૂલ હોય એ સ્વભાવિક છે તે એની ભૂલ સુધારવાની જરૂર છે. એને ઉતારી પાડે એ ખોટું છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨] [ શારદા શિરમણિ બીજાની હલકી વાત કરવાનું અને હલકી વાત સાંભળવાને જે આપણને રસ હોય તો સમજવું કે આપણે લોકપ્રિય બની શકવાના નથી. જે લોકપ્રિય બનવું છે તે તમારું એક પણ કામ, વ્યવહાર કે વર્તન એવા ન હોવા જોઈએ કે જેથી તમારી નિંદા થાય. કઈ એમ બોલે કે ફલાણાના દીકરા દીકરીને શું આ શોભે છે? જે તેનું કામ સારું ન હોય તો લેકે એમ બોલે ને ! કપ્રિયતા મેળવવી છે તે લેકેના હૃદય સુધી પહોંચાય એ પ્રેમ સંપાદન કરે જોઈએ. સમાજમાં રૂપિયાની પ્રભાવના કરવી સહેલી છે પણ બધાને પ્રેમ મેળવવું સહેલું નથી. બીજાને પ્રેમ ક્યારે આપી શકીએ? એના હૃદય સુધી પહોંચીએ ત્યારે. તે માટે પહેલે બોલ છે નિદાદિ પ્રવૃત્તિને ત્યાગ. નિંદા થાય કયારે ? સામા જે પ્રત્યેની ઇર્ષા. પિતાના કરતાં ગુણમાં કે સંપત્તિમાં આગળ વધી ગયેલા આત્માઓ પ્રત્યે ઈર્ષા થાય એટલે તે નિંદા રૂપે બહાર નીકળ્યા વગર રહે નહિ. આવા નિદાખેર માણસોની સોબત કયારે પણ કરવી નહિ. નહિતર તમે પણ એની સાથે નિંદાને પાત્ર બનશે. આવા માણસોને સંગ જીવને અનેક પ્રકારની બદીઓમાં ફસાવ્યા વિના નહિ રહે. જે નિંદા કરે છે તે, તે વ્યક્તિની સામે બેસીને નહિ કરી શકે. કારણ કે તેને અંદર ભય છે કે તેની સામે હું ખરાબ બોલીશ અને તે મને ખોટો ઠરાવે અગર મને મારી બેસે તો ! તેથી તે કયારે પણ વ્યક્તિની હાજરીમાં નિંદા કરી શકતો નથી. નિંદાથી બધાને અપ્રિય બને છે. તેને તે વાતને ખ્યાલ નથી કે હું લાખના ઘરમાં રહીને બીજાના લાખના ઘરને અગ્નિથી સળગાવી રહ્યો છું, પણ આવતી કાલે એ જ અગ્નિ મારા ઘર પર આવશે તે મારું શું થશે? માટે જે લોકપ્રિય બનવું છે તો નિદાને ત્યાગ કરે. કપ્રિય બનવા માટે જીવન નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. મહાપુરૂષ સમજાવે છે કે જે તારે જગતને પ્રેમપાત્ર બનવું છે તે જગતને તારું બનાવી દે. લેક વિરૂદ્ધ પ્રવૃત્તિને ત્યાગ કર કે જેથી કઈ તારી નિંદા ન કરે. તારાથી શું કરાય અને શું ન કરાય? તેનો વિચાર કર. નિંદા આદિ પ્રવૃત્તિ તથા ક્રોધ, માન, માયા, લેભ મારાથી ન કરાય. ઘણી વાર વાતમાં કાંઈ માલ ન હોય છતાં કષાયના આવેશમાં આવીને ન કરવાનું કરી બેસે છે. એક બાપને ચાર દીકરા. ચારે દીકરાની ગાડીઓ સ્વતંત્ર સહ પોતાની સ્વતંત્ર ગાડી લઈને ફરે. એક વાર મોટાભાઈના દીકરાનો દીકરો નાનાભાઈની ગાડી લઈને ગયે. નાનો ભાઈ બહાર નીકળ્યો. તેણે તેની ગાડી ન જોઈ. મનમાં થયું કે મારી ગાડી કેઈ લઈ ગયું લાગે છે. તેણે મોટાભાઈને પૂછયું–મારી ગાડી કયાં? મહેમાન આવ્યા હતા તેમને લઈને આપણો દીકરો ગયો છે. આ બીજી ગાડીઓ પડી છે અથવા તું ટેકસી કરીને જા. ટેકસને કયાં તૂટો છે? મહેમાનને ના પાડી શક્યા નહિ એટલે લઈ જવા દેવી પડી. તેના મનમાં માન આવ્યું કે મારી ગાડી લઈ જનાર કણ? તપશ્ચર્યા કરવી સહેલી છે, દાન દેવું સહેલું છે પણ માન છોડવું મુશ્કેલ છે. નાભાઈ કહે મોટાભાઈ ! આટલી દાદાગીરી શેની કરે છે? આમાં મોટાભાઇની દાદાગીરી કહેવાય ખરી? મોટાભાઈએ એટલું કહ્યું-ગાડી લઈ ગયા એમાં શું થઈ ગયું! Page #492 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૧૩ ટેકસીઓ કયાં નથી મળતી ? નાનાભાઈના કેટામાં કોઇ શત્રુ પેઠો. સામે ગાડીના પાટા હતા ત્યાં જઈને સૂઈ ગયો. સામેથી આવતા મેઈલે તેને ઝડપી લીધે. એન્જિનના મુખમાં તેનું બલિદાન દઈ દીધું. શા માટે પાટામાં હોમાઈ ગયે. મૃત્યુને શા માટે ભેટી ગયે ? કષાયના કારણે. જ્ઞાની કહે છે કે તારવી મળશે, દાનેશ્વરી મળશે પણ કષાય વિજેતા નથી મળતા. એ કષાયના કરનારા એના પરિણામમાં કાંઈ સાર નથી. એ દુર્ગતિના દેનારા એના પરિણામમાં કાંઈ સાર નથી, કષાયને આવેશ બહુ બૂરી ચીજ છે. તેમાં તે ન કરવાનું કરી બેસે છે. તેનું આ લેકમાં અહિત થાય છે અને પરલોકમાં પણ તેનું બગડી જાય છે. જે લોકપ્રિય બનવું છે તે નિંદા આદિ પ્રવૃત્તિને ત્યાગ કરો. નિંદા કરવી અને નિંદા સાંભળવી એ ભયંકર પાપ છે. જે નિંદા સાંભળનારા ન હોય તે નિંદા કરનારા નિંદા કરે કેની પાસે? બીજાની નિંદા કરવાથી લેકમાં અપ્રિય થવાય છે. આવી હલકી મને વૃત્તિ આત્મવિકાસ તો ન થવા દે પણ લોકપ્રિય પણ ન બનવા દે. જે લોકપ્રિય થવું છે તો ભાષા વિવેકપૂર્વક બોલે. જાણે અજાણે બીજાની હલકી વાત ન થઈ જાય એની કાળજી રાખે. આટલું કરશે તે કપ્રિયતા આવ્યા વિના નહિ રહે. તે માટે પહેલે ગુણ છે લેક વિરુદ્ધ નિંદા, કષાય આદિને ત્યાગ કરે. તમારો વ્યવહાર, વર્તન એવા ન હોય કે કઈ તમારી સામે આંગળી ચીધે. બીજો ગુણ-હિંસા, અસત્ય, જુગારાદિ સિંઘ પ્રવૃત્તિને ત્યાગ કપ્રિય બનવામાં જેમ નિંદા આદિ બાધકરૂપ છે તેમ હિંસા જુગારાદિ સિંઘ પ્રવૃત્તિઓ પણ બાધકરૂપ છે. જે પરલેક બગાડે, આપણી ગતિ બગાડે તેવા કાર્યો ન કરવા. હિંસા છે ત્યાં પાપ છે માટે હિંસા ન કરવી જોઈએ. જુગાર લેકમાં નિંદનીય છે. જે લોકપ્રિયતા મેળવવી છે તે જુગારાદિને ત્યાગ કરવો પડશે. જુગાર રમતા હોય તેના તરફ લોકો આંગળી ચીંધે છે. તે બહાર નીકળે ત્યારે જગત કહેશે કે આ જુગારી નીકળ્યો. પાંચ પાંડવોને થયા આજે કેટલાય વર્ષો વીતી ગયા. તેઓ ભગવાન નેમનાથના શાસનમાં થયા. તે પછી પારસનાથ ભગવાનનું શાસન ચાલ્યું પછી ભગવાન મહાવીર સ્વામી થયા. છતાં પાંડે જે જુગાર રમ્યા તે વાત હજ ભૂલાતી નથી. નિંદનીય વાત જલદી ભૂંસાતી નથી. કુરૂક્ષેત્રના મેદાનમાં કૌર અને પાંડે વચ્ચે ચાલેલા ભીષણ યુદ્ધમાં લાખોની થયેલી કલેઆમના મૂળમાં આ જુગારનું જ પાપ હતું ને! જુગારના આ પાપે આજે ઘણાંય યુવાનના જીવન છિન્નભિન્ન થઈ ગયા છે. જુગારમાં જીતનારે ફુલાકુલા થઈને ફરે છે, પણ હારનાર કાં તો આપઘાત કરે છે અને કાં તે ખૂણે બેસીને આંસુ પાડે છે. પહેલા માણસ જુગાર તરીકે જુગાર રમતા નથી. આ પાપ માનવી પહેલા પોતાની જાતે કરવા તૈયાર થતું નથી પણ બીજાની સલાહથી કરવા તૈયાર થાય છે. જુગારીયાની જે Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪] [ શારદા શિરમણિ ટોળી હોય તે એને પહેલા આનંદ ખાતર રમવા બેસાડે. જાણીપીછીને એને જીતાડી દે. બીજી વાર પણ એને જીતાડે. જે જ એના હાથમાં બે દિવસ ૫૦૦-૬૦૦ રૂપિયા આવી જાય એટલે એને રમવાને ચકો લાગે. શરૂઆતમાં ચાર પાંચ દિવસ તે ટોળી એને જીતવા દે, પછી એમ લાગે કે આ શિકાર બરાબર જાળમાં ફસાઈ ગયા છે એટલે પછી એને જીતવા ન દે. પાંચ સાત વાર હાર થાય ત્યારે એકાદ વાર જીતે. છેવટે આ હારજીતથી એ ભાઈ પાયમાલ થઈ જાય. મેળવ્યા કરતાં અનેકગણું ગુમાવી દે અને તેના બૂરા હવાલ થાય છે. જીવનને જે ગુણથી મઘમઘાયમાન બનાવવું હોય, મેળવેલા ગુણોને ટકાવી રાખવા હોય અને જોકપ્રિય બનવું હોય તે તાલકૂટ વિષ કરતાં ભયંકર એવી આ નિંદ્ય પ્રવૃત્તિઓથી સદા માટે દૂર રહેજે. ઝેર-ખાનારો હજુ જીવી જાય, આગમાં પડનાર હજી કદાચ સહીસલામત બચી જાય પણ આવી નિંદ્ય પ્રવૃત્તિઓ આચરનારો પિતાના આત્મગુણેને ટકાવી શકે એ વાત શક્ય નથી. કઈ માણસ લેકપ્રિય હોય છે તેની નિંદા ન કરશે. એમાં ય વિશિષ્ટતાવાળા માણસોની નિંદા તે કદી ન કરશે. નાનો માણસ મેટાની નિંદા કરે તો એ પોતાની જાતને હલકે પાડે છે એનાથી એનું પુણ્ય સાફ થઈ જાય છે. કેઈ માણસ અભ્યાસમાં કે ક્રિયામાં ઓછો હોંશિયાર હોય તો એની ટીકા કે મશ્કરી કરવી એ મહાપાપ છે કારણ કે આજે જે આડાઅવળા લીટા કરે છે તે આવતી કાલે એકડો ઘૂંટ થઈ જશે પણ જે માણસ લીટા નથી કરતે, શરૂઆત નથી કરતે તેને સુધારવાનો કે શીખવાને અવકાશ ક્યાંથી મળવાનું છે? આપણે જાણીએ છીએ કે જગતમાં કઈ માણસને અપમાન સહન કરવું ગમતું નથી કારણ કે દરેક માણસને સ્વમાન વહાલું હોય છે. અપમાન બધાને અસહ્ય થઈ પડે છે. સ્વમાન સૌને પ્રિય લાગે છે, માટે નાના નેકર જેવા માણસનું પણ અપમાન ન કરાય. એક શેઠ ખૂબ સુખી સમૃદ્ધ. તેમની પાસે અઢળક સંપત્તિ હતી. તેમના દીકરાની વર્ષગાંઠનો પવિત્ર દિવસે આવ્યું. તે દિવસ વકીલે પિતાના સગાસંબંધી તથા સ્વજનને ખૂબ મોટી સંખ્યામાં પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. શેઠે ભવ્ય જમણવાર જે હતે. શેઠની સ્થિતિ ખૂબ સારી હતી એટલે જે બધા જમવા આવ્યા તેમને શેઠે ચાંદીના થાળી વાટકામાં જમાડયા. જમવા માટે જેણે ચાંદીના થાળી વાટકા આપ્યા તેમને ત્યાં જમણવારનું તો પૂછવું શું ! પાંચ જાતની મિઠાઈ, બે ત્રણ ફરસાણ, ચટણી, રાઈતા, શાક આદિ બધું હતું. મહેમાને પ્રેમથી જમ્યા. જમીને સૌ તિપિતાના ઘેર ગયા. જમ્યા પછી થાળી વાટકા ગયા તો ચાંદીની એક થાળી ઓછી થઈ. ઘરમાં બધે તપાસ કરી પણ થાળી ન જડી ત્યારે શેઠાણીએ નાકરાણીને પૂછયું તે થાળી લીધી છે ? નેકરાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું–મેં લીધી જ નથી. ખૂબ પૂછયું છતાં જેણે લીધી ન હિય તે હા કેવી રીતે કહી શકે ? સત્ય માટે શેઠાણીની સામે પડેલા શેઠ શેઠાણી માને છે કે નેકરાણીએ Page #494 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૪૧૫ લીધી છે પણ તે સત્ય ખેાલતી નથી તેથી એને ધમકાવે છે. કોઈ હિસાબે નાકરાણી ન માની ત્યારે શેઠાણીએ ગરીબ નાકરાણી પર કામાં ચારીના ગુનાસર કેસ માંડયો. નાકરાણી તા બિચારી ગભરાઈ ગઈ. એના હાજા ગગડી ગયા. તે શેઠના પગમાં પડીને પ્રસ્કે ધ્રુસ્કે રડવા લાગી. શેઠને નાકરાણી પર ખૂબ શ્રદ્ધા કે આ ખાઈ પ્રમાણિક છે નીતિવાન છે એટલે તેમણે પેાતાની પત્નીને કહ્યું કે આ ખાઈએ કયારે પણ આપણા ઘરમાં ચારી કરી નથી. તે સાવ નિર્દોષ છે માટે તમે તેના પર જે કેસ ચલાવ્યેા છે તે કેસ પાછે ખેંચી લેા. શેઠે ખૂબ સમજાવી પણ પત્ની માને શાની ? કારણ કે તે કોના કાયદા શાસ્ત્રથી ખૂખ જાણકાર હતી. જે દિવસે કેસ ચાલવાના હતા તે દિવસે શેઠાણી સારા કપડાં પહેરીને કાર્ટીમાં જવા નીકળ્યા. એ વખતે શેઠે પણ કાર્ટીમાં જવા માટે કપડાં પહેર્યાં. શેઠાણી આ જોઈ ને આશ્ચય ચકિત થઇ ગઇ. તે કહે છે હું પતિદેવ ! તમારું કોર્ટ માં કાંઇ કામ નથી. પણ મારે આવવું છે. મારા કેસ માટે મને ખેલતા આવડે છે. તને આવડે છે પણ આપણી નાકરાણીને ખેલતા નથી આવડતું તેનું શુ ? એટલે કે નાકરાણી વતી કા માં હું ખેલવાના છું. તમે? હા. મારી સામે ? હા. શું કરું ? નિર્દોષ નાકરાણી પર કેસ કરતાં તને શરમ નથી આવતી ? એ નિર્દોષ નાકરાણીને બચાવવા ખાતર તારી સામે પડવામાં મને જરા પણ શરમ નથી આવવાની. શેઠે ખૂબ સ્વસ્થતાથી કહ્યું–હવે પત્ની શું ખેલે ? કોર્ટમાં કેસ દાખલ થઈ ગયા. કેસ ખરાખર ચાલ્યેા, પતિ-પત્ની સામસામાં પક્ષમાં હેાય એટલે લેાકેાને ખૂબ આશ્ચર્ય થયું. ચિક્કાર મેદની વચ્ચે કેસ લગભગ ખરાખર સત્તર દિવસ ચાલ્યે.. છેવટે ન્યાયાધીશે ચૂકાદો આપતા નાકરાણીને નિર્દોષ જાહેર કરી, ત્યારે કોટ ના એ વિશાળ રૂમમાં બેઠેલા ભાઇએનાએ શેઠને તાળીઓના અવાજથી વધાવ્યા. આ દૃષ્ટાંત પરથી એ સમજવાનું છે કે શેઠની કેટલી સાત્ત્વિકતા હશે કે આ એક ગરીબ નાકરાણીને બચાવવા ખાતર પાતે ખુદ પેાતાની પત્નીની સામે પડયા અને નાકરાણીને બચાવી લીધી. કેઈક વિરલ આત્મા આવા સત્ત્વને ફારવી શકે છે અને સત્યના પક્ષે રહી શકે છે. બાકી સત્ત્વહીન લાલચુ જીવા આવા કસેાટીના સમયમાં મેટે ભાગે અન્યાયના પક્ષમાં રહે છે. હું તમને પૂછું છું કે તમારા ઘરમાં આવા પ્રસંગ બન્યા હાય તે ? ચારાયેલેા માલ પૂરતી તપાસ કરવા છતાં ન પકડાય તેા તમારી નજર કેના પર જાય ? નોકરો પર. નેકરા કાંઇ બધા ચાર હાતા નથી. એમનામાંથી શું પ્રમાણિકતા મરી પરવારી છે ? તમારા માનસપટ પર એ સ`સ્કાર છે કે નાકર તા હલકા લેહીના માટે ચાર હાય. આ માન્યતાને કારણે નાકરા સાથે રહેવા છતાં નાકાના પ્રેમ જીતી શકતા નથી તેથી ઘરમાં પણ લોકપ્રિય ખની શકતા નથી. દુનિયામાં બધાને લેાકપ્રિય થવુ ગમે છે પણ લેાકપ્રિય સહજ બનાતુ નથી. એના માટે મનુષ્યે પ્રથમ લાયકાત મેળવવાની છે, જેનામાં લાયકાત છે તે બધાને લેાકપ્રિય Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ] [ શારદા શિરામણ બની શકશે. ત્યાગ અને બલિદાનના કારણે વ્યક્તિ લાકપ્રિય અની શકે છે. વ્યક્તિઓને લીધે સંસ્થાએ જીવતી બને છે. ધમ મહાપુરૂષાથી ચાલે છે માટે એ ક્ષેત્રમાં કામ કરતા પુરૂષના જીવનમાં લેાકપ્રિયતા અનિવાર્ય ગણાય છે. પેાતાના આત્મલિદાનના કારણે આવી વ્યક્તિ આદરણીય બને છે. ત્રીજો ખેલ છે દાનરૂચિ : દરેક માણસે પોતાના કુટુંબની સ્થિતિને અનુકૂળ કાંઇક દાન કરવું જોઇએ. જીવનમાં ઉદારતા હોય તેા દાન દેવાય. ઉદારતાના ગુણ જીવનમાં મૈત્રી વધારે, શીલવાન મનાવે, દુશ્મનાવટ તેાડી નાંખે અને લેાકપ્રિય બનાવે. લોકપ્રિય બનવા માટે અતિ મહત્ત્વના ગુણુ દાન ત્યારે ખીલે કે જ્યારે બીજાના દુ:ખે દુઃખી થવા જેટલું આપણુ' દિલ કમળ હોય. એ નમળતા ઉભી થયા વિના દાનરૂચી ઊભી થવી મુશ્કેલ છે માટે દાનગુણને તમામ ક્ષેત્રમાં અમલી બનાવી દે. યાદ રાખા કોઈ ને આવતી કાલ કેવી ઉગશે તે ખબર નથી. આત્માની સાથે લઇ જવાતું ભાતું આપણે અત્યારથી તૈયાર કરવાનુ છે. મરાઠીમાં દાનને ‘ દેવ ’ કહે છે એટલે જેના અંતરમાં દેવ વસ્યા હાય એને દાનના વિચાર આવે છે. જેનામાં લેવાની અને લૂંટવાની ઇચ્છા છે તેનામાં દેવત્વના અંશ હોતા નથી. અનાદિકાળથી માનવી લેવાનું કા કરતા આવ્યા છે. હવે દેવાના સમય આવ્યેા છે. છતી શક્તિએ દાન ન દેવુ એ માટ અપરાધ છે. જે જીવ મળવા છતાં દેતા નથી તે જાય ત્યારે તેની પાછળ એમ ખેલાય છે કે ખિચા આપી શકયેા નહિ. તમારે બહાદુર ખનવુ છે કે બિચારા ! એ તમારા હાથની વાત છે. યાદ રાખો જેટલુ દિલાવર દિલથી દેશ તેટલું મળવાનુ છે. હિન્દુ ધર્મમાં પણ કહ્યું છે કે જે દે છે તે દેવ છે અને લીધે જ રાખે છે તે દાનવ છે. આ જીવે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયરો બધા પાસેથી લે લે જ કર્યું છે પણુ હજુ દેતા શીખ્યા નથી. કરોડોની સ'પત્તિ હશે પણ સાથે તે! કઇ જવાનું' નથી. જેટલા વાપરશો તેટલા પરલોકની સદ્ધર બેંકમાં નાણાં જમા થવાના છે. ધનું આદિ પદ્ય દાન છે. દાન આપવામાં આનંદ છે. લેવામાં લાચારી છે. “ જેના જીવનમાં દાન નહિ તે ના-દાન ” લેવાનુ ખધેથી, આપવાનુ કોઇને નહિ આ તે કેવા ન્યાય ! દાનની પાછળ તેા આત્માના આનંદ વહેવા જોઇએ. દિલની આવી ઉદારતા એનુ નામ સાચુ' દાન. આજે જેમની પાસે ધન છે તે તેમના પાછલા ભવાના દાનાદિ સુકૃત્યનુ ફળ છે. શાસ્ત્રકારોએ દાનધર્માંના મહિમા બતાવતા કહ્યું છે કે શીલ, તપ અને ભાવધર્મનું પાલન કરવાથી માત્ર પેાતે સ'સારસમુદ્ર તરી શકે છે જ્યારે દાનધમ થી દાન આપનાર અને લેનાર 'નેસ'સારસમુદ્ર તરી શકે છે. દાનધમ થી વિપત્તિઓ દૂર ચાલી જાય છે અને સ'પત્તિ પગલે પગલે પ્રાપ્ત થાય છે. દુશ્મન દોસ્ત બને છે અને દુન માણસ પણ સજ્જન અને છે તેની યશકીતિ ફેલાય છે. શ્રી તીર્થકર ભગવંતા પાતે દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં એક વર્ષ સુધી દાન કરે છે. તે દાન કેટલુ' કરે છે તે તમે જાણા છે ? સૂર્યાંયથી માંડીને અપેારના ભેાજન સુધી Page #496 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૪૧૭ રાજ એક ક્રોડ આઠ લાખ સેાનૈયાનુ દાન કરે છે. એક સેાનૈયાનુ વજન ૮૦ રિત પ્રમાણુ હાય છે. સાનયામાં છાપ શ્રી જિનેશ્વરદેવની અને તેમના પિતાશ્રીની હોય છે. એક દિવસના દાનમાં આપેલા સેાનૈયાનુ વજન નવહેજાર મછુ થાય છે. એક દિવસમાં દાનમાં આપેલા સેાનૈયાથી સવાસેા ગાડા ભરાય. એક વરસમાં દાનમાં આપેલા સેાનયાનું વજન ૩૨ લાખ ૪૦ હજાર મણ થાય છે અને એક વર્ષમાં ત્રણ અબજ અઠયાસી ક્રોડ એંસી લાખ સેાનૈયા દાનમાં આપે છે. એક વર્ષીમાં દાનમાં આપેલા સેાનૈયાથી એકાશી હજાર ગાડા ભરાય. તીર્થંકર ભગવાનના વરસીદાનના ચૌદ અતિશયેા હોય છે. સૌ ધમે ન્દ્ર ભડારમાંથી દાન આપવા માટે સેાનૈયા કાઢી આપે છે. ઈશાનેન્દ્ર રત્નજડિત લાકડીથી વિઘ્ન કરનારાઓને હાંકી કાઢે છે, ચમરેન્દ્ર લેનારના ભાગ્ય કરતા પ્રભુના હાથમાં સાનૈયા વધારે હાય તેા આછા કરે. ખલીન્દ્ર લેનારના ભાગ્ય કરતા પ્રભુના હાથમાં સાનૈયા ઓછા હૈાય તે તે બીજા સેાનૈયા ઉમેરે છે. ભવનપતિ દેવે ભરતક્ષેત્રના મનુષ્યાને દાન લેવા માટે તેડી આવે છે. વ્યંતરદેવ દાન લેવા આવનારને તેમના સ્થાને પહેાંચાડે છે. જ્યાતિષી દેવે વિદ્યાધર મનુષ્યાને દાન લેવા માટેની ખબર આપે છે. દાનના પ્રભાવે તે ખ ́ડમાં ખાર વર્ષ સુધી શાંતિ રહે છે. ભંડારમાં સેલૈયા રાખ્યા હાય તેા ખાર વર્ષ સુધી ધન ખૂટે નહિ. ખાર વર્ષ સુધી યશેાગાન થાય છે. ખાર વર્ષ સુધી નવા રોગો થાય નહિ. મંદબુદ્ધિવાળાની તીવ્ર બુદ્ધિ અને. આ છે તીર્થંકર ભગવાનના દાનનેા મહિમા. " લેાકપ્રિય બનવા માટે · દાનરૂચી’ ગુણુ લેવા આવશ્યક છે. જે મનના ઉદાર છે તે દુનિયામાં પ્રિય થઈ શકે છે. એ પાતાની વહાલામાં વહાલી ચીજ પણ બીજાનુ કલ્યાણ થતું હાય તા આપી દેતા અચકાતા નથી. કાંઈક માણસે દાન કર્યાં પછી પશ્ચાતાપ કરે છે એવા લેાક પુણ્યના દાણાને બાળી નાંખે છે. દાનનું કામ તેા ખૂબ ઉલ્લાસથી ને અ`તરના આનંદથી કરો. મનના નિસાસા સાથે દીધેલું દાન એ દાન શબ્દને ચેગ્ય નથી, માટે જો લેાકપ્રિયતા મેળવવી છે તે અંતરના ઉલ્લાસથી દાન કરો. આ પર્યુષણ પર્વના દિવસેામાં દાન દેવાનું, તપ કરવાનુ સ્હેજે મન થાય. મેટા મેટા ઉપવાસ તા કરે પણ નાના નાના બાળકે તેા આન ંદથી કૂદતા હોય છે ને ખાલતા હાય છે હું ઉપવાસ કરીશ. તેને કરવાના કેટલેા ઉમંગ હાય છે. નાના બાળક ભલે એક ઉપવાસ કરે પણ તેનેા પ્રભાવ કેટલા પડે છે. તપની શક્તિ કેવી અલૌકિક છે. નાના આઠ વર્ષની ઉંમરના બાળકને ઉપવાસ કરવાનું મન થયું અને કર્યાં પણ ખરા. માએ ઘણું સમજાવ્યેા પણ તે તે મક્કમ રહ્યો. સાંજે પ્રતિક્રમણ કરી ઘેર જઈને રાતના સૂઈ ગયા. ભૂખને કારણે ઊંઘ આવતી નથી. તેના મુખ પર ઉપવાસની રેખા દેખાવા લાગી. તેના જીવ ગભરાવા લાગ્યા. પથારીમાં પડયા પડયા આળેાટે છે. માતા તેની પાસે બેસીને તેને હાથ ફેરવે છે. જેના ત્રણ દિવસથી ઘરમાં પગલા થયા નથી २७ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ] શારદા શિરેમણિ એવા દીકરાનો બાપ દારૂમાં ચકચૂર રહેતું હતું. તેની આ કુટેવ ખૂબ વધી ગઈ હતી. પરિણામે તેની અસર ઘરના બધા સભ્યો પર થવા લાગી વિના કારણે તે પત્નીને અને પુત્રને મારપીટ કરતો. તેનું કૌટુંબિક વાતાવરણ બગડ્યું. તેના શરીરમાં રોગ થયા. તેને મિત્રવર્ગ તૂટી ગયે ને ધંધામાં ખોટ આવવા લાગી. આ દીકરાનો બાપ હતે. જયારે છોકરાએ ઉપવાસ કર્યો હતો સંવત્સરીને દિવસ હોવાથી સાંજે દારૂ પીધે ન હતું. તે બાપ રાત્રે ઘેર આવ્યો. દારૂ પીવે અને જુગાર રમ એ બે મોટા વ્યસનો બાપમાં ઘર કરી ગયા હતા. તેના કારણે પૈસાથી તે ફનાફના થઈ ગયે. ના પુત્રના ઉપવાસે પિતાને જીવન પટેલ: બાપ ઘેર આવ્યા ત્યારે છોકરો પથારીમાં આળોટતો હતો. માતા વહેલસે હાથ ફેરવતી આંસુ સારતી હતી. જ્યાં આ દીકરે અને કયાં તેને બાપ! હે ભગવાન! તું એને સુધાર. મારા દીકરાને કંઈ થાય નહિ. મારૂં ફૂલ કરમાઈ ગયું છે. બાપ ઘરમાં આવ્યું. માતાને દીકરાને પંપાળતી જોઈ. આજે સાંજે દારૂ પીધે નથી એટલે ભાનમાં હતો. બાપ દીકરા પાસે બેઠો. બેટા ! તને શું થાય છે? આજે ઘણા દિવસે બાપના મુખે બેટા શબ્દ સાંભળ્યો. પિતાજી! આજે મેં ઉપવાસ કર્યો છે. શું વાત કરે છે? ઉપવાસ કર્યો છે? તે તો કમાલ કરી! તને બહુ વસમું લાગે છે ? ઉપવાસ છોડી દે ને ! પપ્પા ! હું ઉપવાસ નહિ છેડું. નહિ છોડું. મરી જાઉ તે પણ રાત્રે ખવાય નહિ ને પાણી પણ પીવાય નહિ. નાના દીકરાની મક્કમતા જોઈ બાપ સ્તબ્ધ થઈ ગયો. તેનું નિધુર હૃદય પીગળી ગયું. તે કહે છે બેટા! તને શું આપું? તારે જે જોઈએ તે માંગ. બાપુજી! તમે મને કાંઈ આપવા ઈચ્છે છે ને? હા બેટા. તે હું આપની પાસે એ માંગું છું કે આપ જીવનભર જુગાર બંધ કરો અને કલબમાં જવાનું બંધ કરે. આ બાળકે કેવું માંગ્યું? આટલે બાળક તે કહે મને સાયકલ અપાવે. ઘડિયાળ અપાવે પણ આ બાળકે તે એમાંનું કાંઈ ન માંગ્યું. પિતાના મનમાં થયું કે ફૂલ જેવા બાળકે ઉપવાસ કર્યો. તેને આટલું વસમું પડે છે છતાં તેની મક્કમતા છેડતા નથી. માંગવાનું કહ્યું તો બીજું કાંઈ માંગ્યું નહિ. માંગ્યું તે એ માંગ્યું કે આપ જુગારથી-દારૂથી અટકી જાવ. બાપનું હૃદય પીગળી ગયું. ધિક્કાર છે મારા આત્માને! ત્યાં એક ક્ષણમાં નિર્ણય કર્યો જા બેટા ! આજથી કાયમ માટે જુગાર દારૂ બધું બંધ. હવે તું રાજી ને? પત્ની પતિને સુધારવા ઘણું પ્રયત્ન કરતી હતી પણ તેનું સાંભળતા ન હતા. આજે દીકરાના એક ઉપવાસના નિમિતે આખું જીવન સુધરી ગયું. આજે ઘણું કહે છે કે ઉપવાસ કરીને શું કરવું છે? સામાયિક કરીને શું કરવું છે? તમારે જીવન સુધારવું હેય, સુખની ઘડી અને શાંતિ જોઈતી હોય તો તે માથેરાન, મહાબળેશ્વર કે બીજા કેઈ હવા ખાવાના સ્થળમાં નહિ મળે. આત્માની શાંતિ, આત્માને આનંદ મહેલમાં કે બંગલામાં નહિ મળે. શાંતિ મેળવવા તે ધર્મના શરણે જવું પડશે. બાપના દુર્બસના કારણે વાતાવરણ કેવું ઉકળાટભર્યું હતું પણ તેને Page #498 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૪૧૯ શાંત કરનાર ધર્મનું શરણું તપ હતા. જે આત્મશાંતિ જોઈતી હોય તેા સંતના શરણે જાવ. તેમના મુખેથી નીકળતા અમૃત ઘુંટડાનુ પાન કરો તા શાંતિ મળશે. વીરવાણી તા કેવી છે ? સઘળી શકા દૂર ટળે છે પ્રભુની વાણી સુણવાથી હા....બધ હૃદયના દ્વાર ખુલે છે સંત સમાગમ કરવાથી... પ્રભુની વાણી આપણી શકા, કુશકાઓ દૂર કરે છે અને સંત સમાગમ કરવાથી અંધ હૃદયના દ્વાર ખુલી જાય છે. પથ્થર જેવા હૃદય પણ પીગળી જાય છે અને સાચા પારસ જેવા અની જાય છે. આ દુનિયામાં ઉકરડા જેમ ઘણે દૂર સુધી દુધ ફેલાવે છે તેમ બગીચા દૂર દૂર સુધી પોતાની સુગંધ ફેલાવે છે. ફરક એટલે કે બગીચાને સાચવવા પડે છે. ઉકરડાને સાચવવેા પડતા નથી; તેમ સ ંતના સ`ગ એ બગીચા જેવા છે. જો એમની સાથે રહેવામાં આવે, તેમના પરિચય થાય અને સતેાની યેાગ્ય સેવાભક્તિ કરતા રહેા તે તમારું જીવન સુગંધમય બની જશે અને જો તેમની ઉપેક્ષા કરી તેા સુગંધ તેા નહિ મળે પણુ નુકશાનીમાં ઉતરી જશે. સુગંધમય જીવન તમને લેાકપ્રિય બનાવશે. લાકપ્રિય બનવામાં ચેાથે। ગુણ છે “ વિનય ’ : જ્યાં વિનય નથી ત્યાં લેાકપ્રિયતા નથી. વેરીને વશ કરવાની જડીબુટ્ટી વિનય છે. વિનયથી વેરી વેરને ભૂલી જાય છે. સ` આરાધનાનુ` મૂળ વિનય છે. જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી વિનય ગુણુ આવી શકતા નથી. “ માળો વિનય નાસનો ” માનથી વિનયના નાશ થાય છે. મેર એના પીંછાથી રળીયામણા લાગે છે. એ ખીજી રીતે ગમે તેવા સારા હોય છતાં પીંછા વગર શે।ભતે નથી; તેમ જીવનમાં ખૂબ જ્ઞાન મેળળ્યુ હોય; કદાચ કોઈ સત્તા મળી ગઈ હોય, પણ સાથે જો વિનય ન હેાય તેા એ શેાભતા નથી માટે ભગવાને મહાવીરે કહ્યુ` છે ', संजोंगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । વિળયો પાક Çિામિ, અણુમુદ્રિ મુળજ્ મે // ઉ.૧૧,ગા.૧ બાહ્ય અને આભ્યંતર સયેાગોથી મુક્ત થયેલા હું ભિક્ષુઓ ! સર્વ પ્રથમ વિનય અંગે કહીશ; પછી અનુક્રમે બીજી વાત જણાવીશ. તમને કોઈ વંદન કરે, સત્કાર સન્માન આપે ત્યારે જો જાગ્રત નહિ રહેા તે ગરૂપી સપ્ તમને પછાડી નાંખશે માટે ભગવાને સૌથી પ્રથમ વિનય શીખવ્યેા છે. વિનય વિના તેા ભલભલાના પતન થઈ ગયા છે. કણિકને જેમ કેળા તેમ રોટલી સુંદર થાય છે તે રીતે માણસ વિનયથી કેળવાય તે એ સુંદર સર્જન કરી શકે છે. ચ'ડાળ પાસેથી જ્ઞાન મેળવવા ખિ'ખિસાર રાજાએ ઘણા પ્રયત્ના કર્યા છતાં એમને જ્ઞાન ન મળ્યું, ત્યારે અભયકુમારને ` કારણુ પૂછ્યું. અભયકુમારે કહ્યું મહારાજા! ઘડાને પાણીથી ભરવા હાય તા કૂવામાં નાંખવા Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ] [ શારદા શિરામણિ પડે છે. કૂવામાં ગયા પછી પાણી મેળવવા માટે ઘડાને વાંકુ વળવું પડે છે ત્યારે પાણી અંદર ભરાય છે આ રીતે આત્મામાં જ્ઞાનરૂપી પાણી ભરવું છે તેા વિનયથી વાંકા વળવુ' જોઈ એ માટે આપ જગા બદલે. આપના સ્થાને ચડડાળને બેસાડો અને આપ તેની જગાએ બેસે. જ્યાં સુધી આપણે વિનયથી નાના નથી બનતા ત્યાં સુધી કદાચ વસ્તુની માહિતી મળશે પણુ અંતરનુ` જ્ઞાન નહિ મળે. આ જ્ઞાન વિનય વગર નહિ મળે. મગધના મહાન સમ્રાટ હાવા છતાં પેાતે ચંડાળના સ્થાને બેઠા તે વિદ્યા મેળવી શકયા. આ રીતે જ્યારે વિનયથી વાંકા વળીશું ત્યારે આત્મામાં જ્ઞાન ભરાવાનુ છે. વિનયથી મનુષ્ય ગેાલે છે. સુરભી અને શીતળતાથી જેમ ચંદન શેાલે છે, સુધાની સૌમ્યતાથી જેમ ચંદ્રશાલે છે, માય થી જેમ અમૃત શાલે છે, તેમ વિનયથી, નમ્રતાથી મનુષ્યનું જીવન શેાભી ઊઠે છે. વિનયથી ખીજાના હૈયાને જીતી શકીએ છીએ. “ માં ચાળામાં માનન' વિનય: ’' જગતના સર્વાં કલ્યાણાનું જો કોઈ ભાજન હેાય તેા વિનય છે. ઉદારતા આદિ ગુણા હાવા છતાં જો વિનય ગુણુ ન હેાય તે એ ગુણ્ણા આંતર બાહ્ય અને ક્ષેત્રોમાં જોઈ એ તેવું પરિણામ લાવી શકતા નથી. ઉદારતાથી સામાનું દિલ જીત્યું પછી જો નમ્રતાને ખલે અહ`કાર બતાવવા જાવ તે સામાના મનમાં થશે કે તારી ઉદારતા રાખ તારી પાસે. દુનિયામાં દાનેશ્વરી તુ કાંઈ એકલા નથી. દરેક ગુણુના પાલનમાં વિનય તે વણાયેલા દાવા જોઈએ. સર્વાંત્ર પ્રસન્નતાભર્યું વાતાવરણ સર્જવાની તાકાત વિનયમાં છે અને સર્વત્ર લોકપ્રિય અનાવવાની તાકાત પણ વિનયમાં પડેલી છે. : પાંચમે ગુણ છે શીલવાન ઃ માનવી ઉદાર હાય, કરોડો રૂપિયાનું દાન દેતેા હાય, વિનયવાન હોય પણ જો તેનામાં શીલ નથી, ચારિત્ર નથી તે તે આત્મા લોકપ્રિય બની શકતા નથી. સુગંધ વિનાના પુષ્પની જેમ કોઈ કિંમત નથી તેમ શીલ વિનાના જીવનની પણ કાઈ ક ́મત નથી. જ્યાં શીલ નથી ત્યાં જીવન પ્રાણ વિનાના કલેવર જેવુ' છે. શાસ્ત્રના પાને, ઇતિહાસના પાને કંઈક દાખલા આવે છે કે શીલની રક્ષા માટે તેમણે કેટલા કેટલા કષ્ટો વેઠયા છે. અરે ! પ્રાણ કુરબાન કર્યાં છે પણ શીલથી ભ્રષ્ટ થયા નથી. કહેવાય છે કે “સારુ વિચારવું એ સારુ છે પણ તેના કરતાં સારુ કરવુ એ વધુ શ્રેષ્ઠ છે અને એના કરતાં ય સારા થવુ એ વધુ શ્રેષ્ઠ છે.” મહાપુરૂષ કહે છે કે આત્માએ આત્માના સ્વભાવમાં રમવું તેનું નામ શીલ. દરેક વસ્તુ પેાતાના સ્વભાવમાં હાય તા સારી લાગે. કાઈ પણ વસ્તુ પેાતાના સ્વભાવ મૂકી ખીજામાં ભળે તેા સારી ન લાગે. સાકર મીઠી હોય, મીઠું ખારુ હેય, અફીણુ કડવું હોય તેમ આત્મા પેાતાના સ્વભાવમાં રહે તે શીલસ પન્ન ગણાય. જે આત્મા સપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે તે તેા પ્રશ'સાપાત્ર છે પણ જેની તેટલી તાકાત ન હેાય તે પેાતાની પત્નીમાં સંતાષ માને અને પરસ્ત્રીના ત્યાગ કરે તે ય સારો છે. જેનામાં દાનના ગુણુ હાય તેના માટે આ ગુણ તે સહેજ રીતે આવી જાય. આ શીલ ગુણ આવે એટલે તેની ખેાલચાલ, રીતભાત સુધરી જાય. તે ધન અને ભાગને ભૂંડા માને. તેનું જીવન અનેક ગુણાથી Page #500 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૨૧ મહેકતું હોય. તે આલોકમાં ને પરલેકમાં પ્રસંશાને પાત્ર બને. શીલસંપન્ન શ્રાવકોના નામ શાસ્ત્રના પાને લખ્યા છે કારણ કે આ ગુણનું પાલન કરવું સહજ કામ નથી. આગમમાં બતાવ્યું છે કે શીલ પાળવા સત્વ જોઈએ. અબળાઓ પણ શીલ સાચવવા માટે સબળ બની છે અને મોટા મોટા રાજાઓને સમજાવીને ઠેકાણે લાવી છે. એ મહાન સતીઓએ બધું છેડયું છે. અરે, જાન છેડયા છે પણ શીલ છેડયું નથી. તેનાથી આ દેશને ઇતિહાસ ઉજવળ છે. જેનામાં શીલ ગુણ જીવતો જાગતે છે તેનામાં એવી શક્તિ છે કે તે ગુણના પ્રભાવે અગ્નિ પાણી થઈ જાય. સાગર ખાબોચિયું થઈ જાય. ભયંકર ફણધર પણ નિર્વિષ થઈ જાય. શૂળીનું સિંહાસન થાય. ચિંતામણી ક૯પવૃક્ષ તે માંગ્યું ભૌતિક સુખ આપે છે જ્યારે આ શીલગુણ તે ન કપ્યું, ન ઈરછયું હોય તેવું અપૂર્વ સુખ આપે છે. તે આત્માને પરમાત્મા બનાવી સ્વભાવમાં રમત કરે છે. શીલ એ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવને પ્રગટ કરવા માટે ઇન્દ્રિય પર વિજય લાવવું પડશે. સ્પર્શાદિ પાંચે ઈન્દ્રિયોને જીતનાર શીલવાન કહેવાય છે. બાહ્ય શત્રુઓને જીતવા સહેલ છે પણ ઇન્દ્રિયોને જીતવી મુશ્કેલ છે. વાસુદેવ જેવા રાજાઓ ત્રણ ખંડના રાજાઓને જીતી શકે છે પણ ઇન્દ્રિયને જીતી શક્તા નથી. જે ઈન્દ્રિયોને જીતી શકે છે તેણે જગતને છે અને જે ઈન્દ્રિયોથી જીતાય છે તે જગતથી છતાય છે. ઈન્દ્રિયને જીતનાર આલેકમાં સુખી છે ને પરલોકમાં પણ સુખી છે. રાવણ જે ૧૬ હજાર સ્ત્રીઓને પતિ હોવા છતાં મનને વશ ન કરી શકે તો તેને આલોક ખરાબ થયે અને પરલેક પણ ખરાબ થયો. આ લેકમાં અપયશ, કુટુંબનો નાશ, રાજ્યને નાશ, શરીરનો નાશ અને મરણ પછી નરક ગતિ. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલા કાંડા ઉત્પન્ન થયા. શીલના પ્રભાવે સુભદ્રાએ કાચા તાંતણે ચારણીથી કૂવામાંથી પાણી કાઢયું. મનુષ્ય જીવનમાં શીલનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. શીલવંત મનુષ્યને જગતમાં આદર સત્કાર મળે છે તે જોકપ્રિયતા પામી શકે છે. આજનો વિષય છે લોકપ્રિયતા. જે લોકપ્રિય બનવું છે તે નિદાન અને સિંધપ્રવૃત્તિને ત્યાગ કરો. દાનરૂચી, વિનય અને શીલ આ ગુણોને જીવનમાં આત્મસાત કરશે તો લોકપ્રિય બની શકશે. ટાઈમ થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે. દિ. શ્રાવણ સુદ ને શનીવાર : વ્યાખ્યાન નં. ૪૬ : તા. ૧૭-૮-૮૫ મહાવીર જયંતી વિષય : “શાસનના શિરતાજ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે પર્યુષણ પર્વના પાંચમા દિવસનું સુવર્ણ પ્રભાત પ્રગટયું છે. અહિંસા અને મૈત્રી એ આ પર્વની એક મહાનમાં મહાન ભેટ છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાને મંગલકારી દિન છે. આમ સ્વભાવની મૃતિ કરાવવા માટે જ્ઞાનીઓએ આપણા માટે આ દિવસને કાર્યક્રમ ઘડે છે. આજના Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨] [ શારદા શિરેમણિ દિવસે પરમ તારક ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જેમનું ચરિત્ર આપણે આ પર્વમાં સાંભળીએ છીએ. એ મહાપુરૂષની જીવન કિતાબ તે સાંભળે. એમનું જીવન પણ આપણને જીવન જીવવાની એક નવીન કળા શીખવાડે છે. એ મહાપુરૂષનું આપણે રેજ મરણ કરીએ છીએ. તેમના નામનું અંતરમાં ગુંજન કરીએ છીએ. માતાપિતાને યાદ નહિ કરતાં એ પ્રભુને શા માટે યાદ કરીએ છીએ. એ મહાપુરૂષોના જીવનમાં ઘેર ભયંકર ઉપસર્ગો આવ્યા નિષ્કલંક જીવન જીવનારા આ મહાન આત્માઓને સાવ ક્ષુદ્રતુરછ ગણાતા માણસોએ હેરાન પરેશાન કરી નાખ્યા. માસખમણને પારણે વહેરવા ગયેલા ધર્મરૂચી અણગારને નાગેશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબીનું શાક વહેરાવી દીધું. ઝાંઝરીયા મુનિને રાજાએ તલવારથી મારી નાંખ્યા. બંધક મુનિના ૫૦૦ શિષ્યોને પાલક પાપીએ ધાણીમાં પીલી નાંખ્યા. અરે ! આપણા શાસન પિતા પ્રભુ મહાવીરને શૂલપાણી યક્ષે એક રાતમાં હેરાન કરવામાં બાકી નથી રાખ્યા. સંગમે તે છ છ મહિના સુધી ઉપસર્ગો આપ્યા. આવા મહાત્માઓની યશગાથા શાસ્ત્રના પાને અંકાઈ ગઈ. તેઓ મહાપરાક્રમી, સમતાના સાગર તરીકે જાહેર થયા તે આપણને એમ થાય કે આ બધા મહાત્માઓની પ્રશંસા શા માટે થઈ ? આજે વર્ષો વીતવા છતાં બધા તેમને યાદ કેમ કરે છે? શું તેમના પર ઉપસર્ગો આવ્યા માટે? મરણાંતિક કષ્ટો આવ્યા માટે? ના..ના...એવા દુઃખો તો અનંતકાળથી ભવમાં ભમતાં આપણા પર એક બે વાર નહિ પણ અનતી વાર આવ્યા હશે! આપણો આત્મા નરકગતિમાં ગમે ત્યાં પરમાધામી દ્વારા શું ઘાણીમાં પીલા નહિ હોય! કેઈએ આપણું મસ્તક પર અંગારા નહિ મૂક્યા હોય ! વાઘણના જડબામાં જીવતા ચવાયા નહિ હોય! કઈ દુર આત્માઓએ આપણી હત્યા નહિ કરી હોય! અરે ! આવું તે અનંતી વાર બન્યું હશે ! તે પછી આપણો મોક્ષ કેમ ન થયું ? અને એ બધા સાધકે સંસાર સમાપ્ત કરી ચૂક્યા. એવું કેમ બન્યું ? આનું શું કારણ? એ બધા પુણ્યાત્માઓએ ઉપસર્ગો કરનાર પ્રત્યે હૈયાના હેત વરસાવ્યા જ્યારે આપણે તિરસ્કાર્યા. તેમણે કષ્ટ દેનારને મિત્રો માન્યા જ્યારે આપણે દુશમન માન્યા. દુઃખે પ્રત્યે આપણને તિરસ્કાર છે પણ મહાવીર સ્વામી, રામચંદ્રજી આદિ જગતના મહાન આત્માઓએ દુઃખનું ઘણું પ્રેમથી સ્વાગત કર્યું. આપણે ચિત્તની એકાગ્રતાથી વિચાર કરીશું તે લાગશે કે દુઃખને આપણા ઉપર મહાન ઉપકાર છે અવ્યવહાર રાશીથી જીવનની શરૂઆત થાય છે. તે સમયે દિલ અને દિમાગ ન હતું કારણ કે અનંતા છે વચ્ચે એક શરીર એટલે સ્વતંત્ર શરીર પણ મળ્યું ન હતું. ત્યાંથી જીવ એકેન્દ્રિયમાં આવે ત્યાં અનંતા કષ્ટો સહન કર્યા. ત્યાં અકામ નિર્જરા કરતાં બેઈનિદ્રય, તેઈન્દ્રિય, ચૌરેનિદ્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાં મન ન હતું. વિચાર કરવાની કોઈ શક્તિ ન હતી. ત્યાંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. મનુષ્યભવ સુધી પહોંચાડવાનું કામ દુખે કર્યું છે અને પરાધીન પણે સહન કર્યું તે અકામ નિર્જરા થઈ. અકામ નિર્જરાથી જીવ આટલે સુધી પહો . Page #502 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૪૨૩ ભગવાન મહાવીરે દુઃખને પિતાને મિત્ર બનાવ્યો. તેમણે વિચાર્યું કે હું મગધ દેશમાં મારી રાજધાનીમાં રહીશ, વિહાર કરીશ તો લેકે મારા સત્કાર સન્માન કરશે. તો મારી સાધના સિદ્ધ નહિ થાય. પરિચય અને પ્રસિદ્ધિ તે પતનનું કારણ છે એટલા માટે ભગવાન અનાર્ય દેશમાં ગયા જ્યાં કોઈ પરિચિત ન હોય. કેટલાક અનાય લેકે કુતૂહલ માટે કૂતરાઓને છૂ છૂ કરી પ્રભુની પાછળ દેડાવતા અને ભગવંતને કરડવા માટે પ્રેરતા હતા. ત્યાં લોકોએ અસભ્ય વર્તન કર્યું. આહારને બદલે માર અને પાણીના બદલે પ્રહાર પડયા છતાં ભગવાનના અંતરમાં પ્રસન્નતા હતી. પૈર્ય અને સહનશીલતાની પૂરી કસોટી હતી. ભગવાન મહાવીર સ્વામીને શ્રદ્ધા હતી કે મારી સાધના અહીં પૂરી થશે. અવિવેક દશામાં જે મેં કર્મોના બંધ કર્યા છે તે કમેને મારે નાશ કરે છે. ભગવાને એ બધા કષ્ટોને પોતાના મિત્રો માન્યા. અપમાનનું પણ હસતા મુખે સ્વાગત કર્યું. તેમણે દુઃખોનો સ્વીકાર કર્યો અને આપણે રોજ તેને તિરસ્કાર કરીએ છીએ. પોસ્ટમેન તાર લઈને આવે છે. આપ સહી કરીને તાર લઈ લે છેપછી તારે ખેલીને વાંચે છે. કદાચ એ તારમાં ભયંકર દુઃખમય સમાચાર હોય તે તમે પિસ્ટમેનને ગાળે દેશો ખરા? ના. ત્યાં તે સમજે છે કે પિટમેન તો માત્ર નિમિત્ત છે. અશુભ કમેં આપણા છે તે ભેગવવા પડે. બસ, આપણુ ભગવાને આ વાત બતાવી છે. પિસ્ટમેનની સાથે આપ જેવો વ્યવહાર કરે છે તે સંસારમાં કરશે તો આત્મામાંથી પરમાત્મા બની જશે. આપની સાથે કેઈએ ખરાબ વર્તન કર્યું. આપને દુઃખ આપ્યું તે એને કર્મરાજાને પિસ્ટમેન માની લે. પિસ્ટમેન સરકારનો પ્રતિનિધિ છે અને દુઃખ કર્મ રાજાને પ્રતિનિધિ છે.” અજ્ઞાન દશામાં ભૂતકાળમાં જે કર્મો કર્યા છે તેનું કારણ આપણે પોતે છીએ. કર્મબંધનથી મુક્ત થવાને માટે દુઃખ આશીર્વાદ રૂપ બને છે માટે પ્રસન્નતાપૂર્વક દુઃખનું સ્વાગત કરે. જે જે મહાન સાધકે થઈ ગયા તે બધાએ દુઃખનું પ્રેમથી સ્વાગત કર્યું. કષ્ટો આપનારને પરમ ઉપકારી માન્યા. આપણે એ બધાને ઘોર અપકારી માન્યા. આપણે બધા એવા પ્રસંગે આવે કર્મ બાંધીએ છીએ. વેદનાઓ એક સરખી, કષ્ટ, ઉપસર્ગો એક સરખા છતાં પરિણામમાં આસમાન જમીનનું અંતર. તેઓ સંસારથી મુક્ત બની ગયા જ્યારે આપણે બાંધતા ગયા. તેઓ મંત્રીને આદર્શ મૂકતા ગયા. આપણે શત્રુતા વધારતા ગયા. હવે જીવનને સંસારથી મુક્ત બનાવવું છે તે માટે આપણું વર્તન આપણે સુધારવાનું છે. કેઈ આપણને હેરાન કરવા આવે તો તેને હેરાન કરવાનો વિચાર નહિ કરતા તેમના પ્રત્યે હૈયાના હેત વરસાવવા. તેને શત્રુ નહિ પણ મિત્ર માનવા અને કર્મ ખપાવવામાં ઉપકારી માનવા તો સાધના સફળ બને. પહેલા મહાપુરૂષોને જે ઉપસર્ગો આવ્યા છે તેવા અત્યારે નથી આવવાના. અત્યારે કઈ ગાળ દે, કટુવચન કહે અગર કેઈના તરફથી પ્રતિકૂળતાઓ ઊભી થાય તે બધાને જે આપણે હસતા મુખે વેઠી લઈએ તો શું કર્મોને હટાવી ન શકીએ? જરૂર હટાવી શકીએ. જે હસતા મુખે કષ્ટોને વધાવીશું તે જરૂરથી Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪] [ શારદા શિરોમણિ આત્માના ગુણો ખીલવી શકીશું. અરે ! તમારે એક ગુલાબનું ફૂલ મેળવવું છે પણ તે ગુલાબના ફૂલને ફરતા કેટલા કાંટા હોય છે? ગુલાબ મેળવવા માટે સારી રસાળ ભૂમિમાં ગુલાબની કલમેને રેપ તે એમાંથી સમય થતાં ગુલાબના પુષ્પો ઉગશે. એક એક છોડવા પર ૧૦-૧૦ જેટલા ગુલાબના પુપે હોય છે પણ એકેક ગુલાબના ફૂલની આસપાસ કેટલા કાંટા હોય છે? રોપ્યા હતા તે ગુલાબ પણ તેની સાથે કાંટા આવ્યા કયાંથી? ગુલાબની સાથે કાંટાઓ તો સહજભાવે આવે ને એને સ્વીકારવા પણ પડે. કાંટાઓને ઉગાડવા મહેનત નથી કરવી પડતી. મહેનત તે ગુલાબને ઉગાડવા કરવી પડે છે છતાં ગુલાબની સાથે આવેલા કાંટાઓને સ્વીકાર તે કરે પડે છે. જે ગુલાબ મેળવવા છે તો કાંટાઓનો ત્રાસ વેઠવો પડશે તે સુગંધ મેળવી શકીશું. બસ આ જ રીતે જે ગુણની સુવાસ મેળવવી છે, ગુણોની પરિપૂર્ણતા પામવી છે તે એ મેળવવા જતાં કષ્ટો રૂપી કંટકે તે આવવાના. આપણા પ્રયત્ન ગુણો મેળવવાના હોય પણ એ ગુણેની સાથે અનિવાર્ય રૂપે કચ્છો તે આવવાના. સમતા ભાવે જેટલો એ દુઃખેને સ્વીકાર કરીશું એટલી ગુણની સૌરભ વધુ મેળવી શકીશું. ગુલાબને મેળવવા જે કંટકોના ત્રાસ સહન કરવા પડતા હોય તે સંપૂર્ણ ગુણોની ખીલવટ માટે તે દુઃખને હસતા મુખે વધાવીએ એમાં આશ્ચર્ય શું છે! જે આવેલા દુઃખને હસી હસીને ભોગવીએ તે પાપ સળગી જાય. તેમાં બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. ગુલાબને ફરતાં કાંટા છે પણ તે એના શત્રુ નથી પણ મિત્ર છે. ગુલાબને પિતાની રીતે ખીલવવામાં એ કાંટાઓ ક્યારે ય અંતરાય કરતા નથી. આ જ રીતે સાધકના જીવનમાં આવતા કો એ આત્માને નુકશાનકર્તા નથી પણ હિતકર્તા છે. શત્ર નથી પણ મિત્ર છે. આત્માની અનેક પ્રકારની અશુદ્ધિઓને એ દુઃખ દૂર કરે છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થ જીવનના ૧૨ વર્ષ અને એક પખવાડિયામાં આવેલા ઘેર પરિષહ અને ઉપસર્ગોના ત્રાસે તેમનું શું બગાડયું? અરે બગાડવાની વાત કયાં કરવી? એ કષ્ટો એ તે તેમના આત્માને વિશુદ્ધ બનાવ્યા અને કેવળજ્ઞાન, કેવળદર્શનની પ્રાપ્તિ કરાવી ભગવાન બનાવ્યા. આપણું પરમ પિતા શાસનના ઝળહળતા સિતારા પ્રભુ મહાવીર સ્વામીએ ભગવાન બનતા પહેલા પૂર્વભવમાં કેવી આરાધના કરીને તીર્થંકર પદની પ્રાપ્તિ કરી તે આપણે જાણવું જોઈએ. કળી ખીલીને કમળ બને છે તેમ આત્માની પૂર્ણતા ખીલતા પરમાત્મભાવ પ્રગટ થાય છે. ભગવાન મહાવીર સ્વામી પરમાત્મા–પૂર્ણ બન્યા. આ પૂર્ણતાનું બીજ નયસારના ભાવમાં વવાયું. આગળ જતાં એ બીજ પર વિકાસની તેજીમંદીઓ આવતી ગઈ. નયસારના ભાવથી સત્તાવીસમા ભવે એ બીજ વિકસીને વિરાટ વડલામાં પલ્ટાઈ ગયું અને નયસાર શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી બન્યા. આ અવસર્પિણી કાળના આદ્યપિતા ઋષભદેવ સ્વામીથી પણ પહેલા કેટલાય સમય પૂર્વે નયસારના જીવનમાં આત્મવિકાસનું એક દ્વાર એવી અણધારી રીતે ખુલી ગયું કે એમના અંતરના ઓરડામાં Page #504 -------------------------------------------------------------------------- ________________ (૪૨૫ શારદા શિરેમણિ ], સમ્યગ દર્શનને પ્રવેશ મળી ગયો અને મેહની ગ્રંથિ ભેદાઈ ગઈ. એ નયસાર કોણ હતા? તેણે કેવી રીતે સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું તે આપણે વિચારીએ. નયસારની આતિથ્ય ભાવના ઃ ભગવાન મહાવીર સ્વામીના જીવે મહાવિદેહ ક્ષેત્રમાં સુથાર જ્ઞાતિમાં જન્મ લીધું હતું. તેમનું નામ ત્યાં નયસાર હતું. તે શત્રમર્દન રાજાના રાજ્યને ગ્રામમુખી હતું. તેમની લાકડા પારખવાની શક્તિ અજબ હતી. એક વખત રાજાએ નયસારને કહ્યું કે મારે એક ભવ્ય મહેલ બનાવે છે તે માટે ઊંચા પ્રકારના મજબૂત લાકડા લાવવા છે. એ જમાનામાં અત્યારની જેમ સીમેન્ટ અને કેક રેટના બેકસીંગ ભરીને મકાન બનતા ન હતા, ત્યારે મકાનમાં લાકડું વધારે વપરાતું. નયસાર બધા સુથાના નેતા હતા. તે વિશાળ કાફલા સાથે એ જંગલમાં લાકડા લેવા ગયા. એગ્ય સ્થાને તંબુઓ તણાયા અને બધા પિતાનું કામ કરવા લાગ્યા. લાકડા ઘણું કાપવાના હતા એટલે રસેઇ પાણીની સામગ્રી ભેગી હતી. બપોરે જમવાના સમયે આવા ભરજંગલમાં એના હયામાં એક શુભ ભાવના જાગૃત થઈ કે મને કંઈ સંત કે અતિથિ મળી જાય તે સારું. એ ન મળે તે કઈ સ્વધર્મી ભાઈ મળી જાય તે એમને લાભ લઈ ને પછી ભોજન કરું તો મારું અને પવિત્ર થાય. તે જૈન ન હતું પણ એની ભાવના કેટલી પવિત્ર હતી ! તમે આટલા બધા બેઠા છે તેમાંથી કેટલા શ્રાવકે ભાવના ભાવતા હશે કે સંતસતીજી પધારે તે વહેરાવવાને લાભ લઈને જમું. ! આ તે સુથાર હતા છતાં અતિથિને જમાડવાની ભાવના જાગી. જ્યારે પિતાનું ઉપાદાન જાગવાનું હોય ત્યારે નિમિત્તના સંયોગો પણ કુદરતી રીતે મળી રહે છે. નયસાર ચારે બાજુ દષ્ટિ કરવા લાગ્યો. જેને ભાવના હોય તેને મળી જાય છે. શોધતા શોધતા નયસાર ટેકરી પર ચઢયા તે થોડે દૂર મુનિને જોયા. તેને ખૂબ આનંદ થયો. માર્ગ ભૂલેલાને મળેલા માર્ગદર્શક : તે હર્ષભેર ઘેડતા સંત પાસે ગયા. આ સંત શારીરિક કારણે તેમના પરિવારમાંથી છૂટા પડી ગયા હતા. તે પાછળ રહી ગયા હતા. જંગલમાં તે કેડીના ઘણા રસ્તા નીકળતા હોય. આ સંત કેડીના માગે એકલા ચઢી જતાં તે મા ભૂલી ગયા. તે ચારે બાજુ માર્ગ શોધતા હતા પણ સાચે માર્ગ જડતું ન હતું. બરાબર ચૈત્ર વૈશાખના ધમધખતા તડકા અને બપોરને સમય હતા તેથી તેમને કંઠ સૂકાવા લાગ્યો. ભૂખતરસથી આકુળવ્યાકુળ થઈ ગયા. તેમને આંખે અંધારા આવવા લાગ્યા. ચાલવાની શક્તિ રહી નહિ તેથી મુનિએ વિચાર કર્યો કે ખરેખર હું ભૂલે પડો છું. સાચો માર્ગ બતાવનાર કેઈ માણસ દેખાતો નથી, તેમજ નજીકમાં કઈ ગામ પણ દેખાતું નથી તે હવે હું સાગારી સંથારો કરી લઉં. તે સંથારે કરવાની તૈયારીમાં હતા ત્યાં નયસાર પહોંચી ગયો અને વંદન કરીને કહ્યુંઅહે ગુરૂદેવ ! આપ આવા ભયંકર જંગલમાં એકલા કેમ છે! સંતે કહ્યું-દેવાનુપ્રિય! અમારે સાધુસમુદાય ખૂબ વિશાળ છે પણ હું શારીરિક કારણે પાછળ રહી ગયો અને માર્ગ ભૂલી ગયો. ભૂખ તરસથી આકુળવ્યાકુળ થઈ ગયો છું પણ એનું મને દુઃખ નથી Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ] [ શારદા શિશમણિ પણ મારો સાધુ સમુદાય મારી ચિંતા કરતા હશે તેનું મને દુઃખ થાય છે માટે ભાઈ ! તું મને માગ ખતાવ. આનંદવિભાર બનેલા નયસાર : જેના દિલમાં સંતની સેવા ભક્તિ કરવાના અપૂર્વ આનંદ છે તેવા નયસાર કહે છે ગુરૂદેવ ! આપનું મુખ જોતાં તે એમ લાગે છે કે આપ ખૂબ થાકી ગયા છે. હવે આપનામાં ચાલવાની શક્તિ રહી નથી. ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થયા છે અત્યારે ધરતી પર પગ મૂકાતા નથી; માટે આપ અમારા તંબુમાં પધારો. ત. નજીકમાં છે. અમારા માટે રસેાઈપાણી તૈયાર છે નહાવા માટે ગરમ પાણી કર્યું છે. ખ' નિર્દેષિ છે. આપ પધારો અને મને લાભ આપીને પાવન કરા. નયસારની ઉચ્ચ ભાવના જોઈ મુનિ તેમની સાથે ગયા. દાન લેનાર પવિત્ર હતા. નયસારે મુનિને નિર્દોષ આહારપાણી વહેારાવ્યા. જંગલમાં મોંગલ રચાઈ ગયું. નયસારનુ મન ખાન વિભાર બની ગયુ.. આહારપાણી કર્યા ખાદ થાડી વાર વિસામે ખાઈ ને થાક ઉતાર્યાં પછી મુનિએ કહ્યુ-ભાઈ ! હવે હું જાઉં છું. નયસાર કહે−હું આપને મા` ખતાવવા આવું છું'. નયસાર મુનિને ટૂંકા રસ્તેથી લઈ ગયા અને તેમના સમુદાય ભેગા કરી દીધા, પછી નયસાર જવાની તૈયારી કરે છે ત્યારે સંતે કહ્યુ -ભાઈ ! માગ ભૂલેલા મને તે દ્રવ્ય મા` મતાન્યેા છે. હુ' તને ભાવમાગ ખતાવુ. ભવ વનની ભૂલવણીમાં ભૂલા પડેલા નયસારને સંતે ભાવમાગ બતાવ્યા. સર્વ પાપના અને દુઃખના નાશ કરીને સદ્ગતિ આપનાર ધર્મ અને નવકારમંત્રને હૈયાથી ગ્રહણ કર્યાં. અંતર આકાશમાં પ્રગટેલી ઉષા : સંસાર પ્રત્યેના નિવેદભાવ અને મેાક્ષ પરના સંવેગ ભાવના પ્રભાવે પરિણામની વિશુદ્ધિ થઈ. મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ. ૧૯ ક્રોડાકોડ સાગરોપમ ઝાઝેરા કર્માં ક્ષય થયા અને સમ્યગ્દર્શનને સૂર્ય ઉદયમાન થયા. સમ્યગ્ દર્શીનના સૂદિયથી મિથ્યાત્વના અંધકારથી ભરેલા નયસારના જીવનમાં પ્રકાશ પથરાયેા. શ્રી મહાવીર સ્વામીના ભવમાં તીર્થંકરપણાના જે તેજ ઝળહળી ઉઠવાના હતા તેની ઉષા નયસારના અંતરના આકાશમાં અણધારી રીતે પ્રગટી ઉઠી. બસ હવે સાચું દર્શીન મળી ગયું. ષ્ટિ સમ્યક્ બની ગઈ. સ્વસંવેદનથી અને જડ-ચેતનનુ' સ્વરૂપ સમજાતાં નયસારના આત્મામાં અપૂર્વ આનંદ થયા. તેમની અહિરાત્મ દશા ટળી ગઈ અને અંતરાત્મ દશા આવી ગઈ. નયસારના જીવનમાં સમ્યક્ત્વના સૂર્ય ઉદયમાન થયા. તે ભવમાં આયુષ્ય પૂર્ણ થતાં નવકારમંત્રના સ્મરણપૂર્ણાંક દેહના ત્યાગ કરી પહેલા દેવલાકમાં દેવ થયા. દેવલેાકની આયુષ્યસ્થિતિ પૂર્ણ થતાં એ દેવ વિશાળ વૈભવથી છલકાતા ઋષભદેવ ભગવાનના સંસારી પુત્ર ભરત ચક્રવતી ને ત્યાં પુત્ર રૂપે જન્મ પામ્યા. પિતાની રિદ્ધિસિદ્ધિ ચક્રવતીની હતી. એક દિવસ ભરત મહારાજા પ્રભુને વંદન કરવા ગયા. તેમની સાથે તેમના પુત્ર મરીચિ પણ સાથે હતા. પ્રભુની મીઠી મધુરી દેશના સાંભળતાં એમને સંયમની લગની લાગી. પિતા ભરત મહારાજાની આજ્ઞા મેળવીને સંસારની દોમદોમ ઋદ્ધિને ત્યજી દઈ ને ભગવાન પાસે દીક્ષા લીધી. મરીચિએ ઋષભદેવ Page #506 -------------------------------------------------------------------------- ________________ શારદા શામિણ ] [ ૪૨૭ ભગવાનના પગલે ચાલતા મરીચિ મુનિ ચારિત્ર ધર્માંની પગથાર પર આગળ વધ્યા પણ એક એવી પ્રમાદની પળ આવી ગઇ કે મુનિ મેાહમાં મૂ'ઝયા. ગરમીના દિવસેા હતા. ખુલ્લા પગે ચાલતાં કાંટા કાંકરા વાગે તે સહન ન થયા. ભગવાનના ચારિત્ર ધર્મ છત્રની છાયામાં માને નહિ. પગમાં પગરખા પહેરવાની ભગવાનની આજ્ઞા ન હતી. સંયમી જીવનમાં જીવનભર સ્નાન કરાય નહિ. લેાચ હાથે કરવા પડે આ બધુ' તેને ખૂબ કઠીન લાગ્યુ. ભગવાનના મુનિધમ ને તેા સ્નાન સાથે સ્નેહ ન હતા. વિલેપનની તે વાત જ શી ! મરીચિ મુનિ આ પરિસહ સામે ટક્કર ઝીલી ન શકયા. ચારિત્રને આવતી કર્મોની ફોજ પ્રબળ બની અને મુનિએ નવે વેશ સન્મ્યા. દિલમાં રહેલી દાક્ષિણ્યતા ઘર ભણી પીછેહઠવું પગલું ભરવા સાફ ના કહી રહી હતી તેથી મરીચિ મુનિએ ત્રિ'ડી સંન્યાસીને વેશ ધારણ કર્યાં, માથે શિખા રાખી, હાથમાં દંડ ! ભગવા કપડા ! છાયા માટે છત્ર ! ખપ જળથી સ્નાન અને પગમાં પગરખા રાખ્યા. પ્રમાદની પળે મરીચિ મુનિને મૂંઝવ્યા અને તેમણે આ રીતના નવેા વેશ સયે પણ એમની શ્રદ્ધા મજબૂત હતી તેથી તે કહેતા ભગવાનના માગ સાચા છે પણ હું આવું કઠણુ સહન કરી શકતા નથી તેથી ત્રિદડીના વેશ રાખીને ભગવાનની સાથે ફરતા અને ભગવાન જ્યાં બિરાજે ત્યાં તે તેમના સમેાસરણની બહાર બેસતા. ભગવાનથી જુદા થયેલા મરીચિના નવા વેશ જોઈને લોકો એમને ધમ પૂછતા તે તેઓ કહેતા કે સાચા સયમ ધમ ભગવાન ઋષભદેવ પાસે છે. તે પેાતાની ત્રીએ કબૂલતા. અરે! એમની આંખમાં કયારેક આંસુ પણ આવી જતા. અનેક આત્માઓને સાચા ધર્મ સમજાવીને પ્રભુના શ્રમણ સંધમાં મેાકલતા. વિહાર તે ભગવાનની સાથે કરતા. આચારથી અલગ થયેલા મુનિ હજુ વિચારથી વેગળા થયા ન હતા. કંઈક આત્માબેને એમણે પ્રભુના સંયમ માર્ગ બતાયે. આ પ્રમાણે કેટલાય વર્ષો વીત્યા. ભગવાન ઋષભદેવ વિચરતા વિચરતા વિનીતા નગરીમાં પધાર્યાં. પ્રભુની પધરામણીથી નગરીનું ઉદ્યાન ખીલી ઉયું. ભરત મહારાજા પિરવાર સાથે પ્રભુની દેશના સાંભળવા આવ્યા. તી કર પ્રભુની વાણી એટલે જાણે વરસ્યા બારે મેહ! સાંભળ્યા જ કરીએ, ઉઠવાનું મન ન થાય. ભગવાનની દેશના પૂરી થયા પછી ભગવાનને વંદન કરીને ભરત મહારાજાએ પૂછ્યું. હું મારા ત્રિલોકીનાથ ભગવાન! આ સમવસરણમાં કોઈ એવા જીવ છે ખરો કે જેના લલાટે તીર્થ'કર પદ્મના લેખ લખાયા હાય! ભગવાને મરીચિ તરફ આંગળી ચીપીને કહ્યુ કે હે ભરત ! આ સમવસરણની બહાર તારા પુત્ર મરીચિકુમાર અત્યારે જે ત્રિદડીના વેશમાં છે તે આ ચાવીસીમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી નામે થશે. આ સાંભળી ભરત મહારાજાને ખૂબ આનદ થયા. પ્રભુએ ફરીને કહ્યું-ભરત ! મરીચિ મહાવીર થશે એ પહેલા વચ્ચે વચ્ચે ઘણી મહાન ઋદ્ધિઓનુ` એ સ્વામીત્વ પામશે. પેાતનપુર નગરમાં ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહે ક્ષેત્રમાં મૂકા નગરીમાં ચક્રવતી થવાના લેખ પણ મરીચિના લલાટે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ] [ શારદા શિરેમણિ લખાયેલા છે. આ વાત સાંભળીને ભરત મહારાજાનું દિલ મરીચિમાં છુપાયેલા ભવિષ્યના ચરમ તીર્થકર મહાવીરને વંદન કરવા માટે ઉત્સુક બન્યું. તેઓ ભગવાનને વંદન કરીને મરીચિની પાસે આવીને વંદન કરતા બોલ્યા-હે મરીચિ! તમે સંન્યાસી છે. તમારે વેશ ભગવે છે. તમે ભાવિમાં ચકવતી અને વાસુદેવ થવાના છે એટલે તમને વંદન કરતો નથી પણ તમે આ ગ્રેવીસમાં ચરમ તીર્થકર મહાવીર સ્વામી થવાના છે માટે હું તમને વંદન કરું છું. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને ચક્રવતીપણું તમારા ચરણમાં આળોટવાનું છે માટે વંદન નથી કરતો, પણ મારી વંદયું તો તમારામાં છુપાયેલા મહાવીરને છે! ભરત મહારાજા તે આમ કહીને ઘેર ગયા. મરીચિ ભાવિની કદ્ધિની કલ્પના દર્શનને પણ પચાવી ન શકયા. એમના હૈયામાં અભિમાનની આંધી આવી. હું વાસુદેવ ! હું ચક્રવતી ! હું તીર્થકર ! મરીચિ ઊભું થઈ ગયે. આનંદથી ચપટી વગાડતા, હર્ષને વ્યક્ત કરતા નાચવા લાગ્યા અને બોલ્યા-“માઘડé વાસુદેવાનામ્ ” વાસુદેમાં હું પહેલે વાસુદેવ થઈશ. વિતા મે ચક્રવર્તીના ચક્રવર્તી એમાં મારા પિતા પ્રથમ ચક્રવર્તી થયા. પિતાનો નાનામ્ તીર્થકોમાં મારા દાદા ઋષભદેવ પહેલા તીર્થકર થયા. માણો સત્તમં કુરુમ્ અહો! મારું કુળ કેવું ઉત્તમ ! વળી હું ચક્રવત થઈશ અને તીર્થંકર પણ થઈશ. ગર્વમાં આવીને નાચતા કુદતા મરીચિ ભાન ભૂલ્ય. કુળને મદ કરવાથી એમણે નીચત્ર નામકર્મ બાંધ્યું. માનકષાય સ્વાર થઈ ગઈ. બાહુબલીની કેવી અઘોર સાધના હતી! પશુપંખીઓએ માળા નાંખ્યા. કેવી જમ્બર સાધના! છતાં માનના એક અંકુરે કેવળજ્ઞાન અટકાવી દીધું. ભગવાન ઋષભદેવ મેક્ષમાં પધાર્યા. આજ સુધી તેની વિચારધારા અને શ્રદ્ધા બદલાયા ન હતા પણ હવે એક ઘડી પળ એવી આવી ગઈ કે એક દિવસ મરીચિ બિમાર પડે. શિષ્ય તે તેમની પાસે હતું નહિ. સેવા કણ કરે? ભગવાનના સંતે તે અવતીની સેવા કરે નહિ. અત્યાર સુધી સ્થિર રહેલી એની વિચાર ત ડગમગી ઉઠી. તેમના મનમાં થયું કે આ મુનિઓ કેવા છે? આંખની શરમ પણ તેમણે અભરાઈએ ચઢાવી દીધી. મેં કેટલા કુમારોને પ્રતિબંધીને એમના સંઘમાં મેકલ્યા છે. આજે હું બિમાર પડ્યો છું છતાં મારી સામે કઈ નજર પણ કરે છે? હવે કઈ આવે તો તેને મારો શિષ્ય બનાવે. એક વખત કપિલ નામે માણસ મરીચિ પાસે આવ્યા. પહેલાં તે એણે રાષભદેવના સંઘમાં ધર્મ બતાવ્યું. તેમની ડગમગેલી વિચાર ત હજુ સાવ બૂઝાઈ ગઈ ન હતી. કપિલે તેમને પૂછયું કે તમે બધાને કષભદેવની પાસે મોકલે છે તે શું આપની પાસે ધર્મ નથી? મરીચિની આંખ આગળ પોતાની માંદગી તાજી થઈ ત્યારે મુનિઓએ કરેલી બેદરકારી તરવરી ઉઠી. કપિલમાં એને શિષ્ય થવાની યોગ્યતા દેખાઈ. પતનની પળે સાવધાની ગુમાવી દીધી. મરીચિએ કહ્યું-કપિલ! અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે. નાનકડા લેશે મિથ્યાત્વના ઉદયને જગાડીને આત્માને અંધકારમાં મૂકી દીધું. ધર્મ ત્યાં પણ છે ને અહીં પણ છે. આટલું વચન ભગવાનના માર્ગથી વિપરીત બેલ્યા Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૨૯ તે ત્યાં કેટલેય સંસાર વધારી દીધો ! જીવનની છેલ્લી પળ સુધી પણ મરીચિએ આ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું નહિ. ઋષભદેવ જેવા દાદા મળ્યા! ભરત જેવા પિતા મળ્યા અને અનુપમ સંયમ માગ મળી ગયે છતાં મરીચિનું ઉદ્ઘ પ્રયાણ પાંચમા દેવક આગળ આવીને અટકી ગયું. તેમની આચાર વિચારની જાત બુઝાઈ ગઈ અને પાપની આલોચના ન કરી. મરીચિના ભાવમાં થઈ ગયેલી નાની ભૂલેને ગુણાકાર થતો ગયે. મરીચિને હવે પછી કેટલાય ભામાં સમ્યગુદર્શન ન મળ્યું અને જૈનધર્મ પણ ન મળ્યો. દેવનું આયુષ્ય પૂર્ણ કરીને તે પાંચમા ભવે કલ્લાક સંનિવેશમાં ૮૦ લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. છઠ્ઠા ભાવમાં થણ નગરીમાં મુખ્ય મિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. સાતમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. આઠમા ભવે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. નવમા ભવે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. દશમા ભવે મંદર નામના સંનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. અગીયારમાં ભવે સનતકુમાર દેવકમાં દેવ થયા. બારમા ભવે વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા ત્યાં ત્રિદંડી વેશ લીધે. તેરમા ભવે માહેદ્ર દેવલેકમાં દેવ થયા. ચૌદમા ભવમાં રાજગૃહી નગરીમાં સ્થાવર વિપ્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધેપંદરમા ભવે બ્રહ્મ દેવલેકમાં દેવ થયા. મરીચિના ભવમાં થયેલી ભૂલનો ગુણાકાર એટલે મોટો આવ્યો કે મરીચિના ત્રીજા ભવથી સ્થાવર બ્રાહ્મણના ચૌદમા ભવ સુધી એ જીવને ક્રમશઃ બ્રાહ્મણ કુળમાં ત્રિદંડી વેશ અને દેવલેક મળતો રહ્યો. આટલા કાળ સુધી જૈનધર્મનું સાધુપણું અને જૈનધર્મ કેટલે દૂર પડી ગયે. કુળમદનું કર્મ કંઈક ક્ષીણ થયું. સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા. આ ભવમાં જૈનધર્મની ભાગવતી દીક્ષા અંગીકાર કરી. અમુક પ્રસંગો ઊભા થતાં તેમણે ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે હું અપૂર્વ બળને સ્વામી બનું. ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે સાતમા દેવલેકે ગયા. અઢારમા ભવે પિતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણની કુક્ષીએ ત્રિપૃષ્ણકુમાર તરીકે જન્મ લીધે. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતી રાણીએ સાત સ્વપ્ના જોયા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શું બન્યું?એક વાર યુવાન સિંહ બધાને હેરાન પરેશાન ખૂબ કરતો હતે. ખેડૂતોએ ઘણું પ્રયાસો કર્યા હતા છતાં તેમાં તે ફાવ્યા નહિ, છેવટે ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહની સામે યુદ્ધને પડકાર ફેંકો. સિંહ એકદમ જાગી ગયો. શસ્ત્રને ફગાવી દઈને એ સિંહ તરફ ધસ્યા. સિંહ સાબદો બની ગયો. તેના મનમાં થયું કે મારું નામ પડે ને કે ભાગી જાય એના બદલે આ વીરપુરૂષ તો સામે આવ્યો. સિંહે રાડ પાડી તે વાસુદેવે સામી રાડ કરી. હે વનરાજ બળનો નિર્ણય કર હોય તો તું મેદાનમાં ઝંપલાવ. આ રીતે રાડો પાડવાથી શું વળવાનું છે? આ સાંભળી સિંહ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ] [ શારદા શિરોમણિ ચાર પગે કૂદયા. ત્રિપૃષ્ઠે પણ ફાળ ભરી. વાસુદેવ અને સિ'હુ વચ્ચેના સંગ્રામ અજબના હતા પણ આ તે વાસુદેવનુ ખળ ! તેની આગળ કાણુ જીતી શકે? ત્રિપૃષ્ઠના હાથમાં સિ'હનું જડબું આવી ગયુ અને સિ'ને ઊભા ચીરી નાખ્યા. સિહના મનમાં અસાસ થયા કે શું હું એક સામાન્ય માનવીથી મરાયા ? તેને મૃત્યુના દુઃખ કરતાં આ મેટા આધાત હતા. રથના સારથીએ કહ્યું કે સિંહ ! તું જો વનના રાજા છે તે આ ત્રિભૃકુમાર ત્રણ ખંડના રાજા છે. તુ ખેદ ન કર. તું તે મહાન ભડવીરના હાથે મરાયા છે પણ જેવા તેવાને હાથે મરાયા નથી. ઘેાડી વારમાં તેા સ`હું પ્રાણ છેડી દીધા. ત્રિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમી નરકે ગયા. વીસમા ભવે સિંહ થયા. એકવીસમા હવે ચેાથી નરકમાં ગયા. બાવીસમા ભવે વિમલ નામે રાજા થયા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી બન્યા. ત્યાં ચક્રવતીના છ ખંડ સાધ્યા પછુ છેવટે ચક્રવતી'ના એ મહાન સુખાને છેડી દીધા. સંયમના સુખા આગળ ચક્રવતી'ના સુખા સાવ તુચ્છ લાગ્યા. જ્યારે ધર્મ રગરગમાં વસી જાય છે ત્યારે ચક્રવતી જેવા સુખેા છેડવામાં પણ લેશમાત્ર રજ નથી થતા. સંયમની આરાધના કરીને તેઓ ચાવીસમા ભવે સાતમા દેવલાકે ગયા. પચ્ચીસમા ભવે નદ નામે રાજકુમાર થયા. એ ભવમાં તેમણે સયમ લઈને ૧૧ લાખ ૮૦ હજાર માસખમણ કર્યાં અને અંતરમાં એવુ`. જોરદાર આંદોલન ઉપાડયુ કે “ જો મુજ શક્તિ હાથે ઐસી તે સવિ જીવ કરુ` શાસનરસી’ આ ભાવ કા ઉછાળા પર ઉછાળા મારી રહી હતી. આ ભાવના નદમુનિએ એવી જોરદાર ભાવી કે એ ભાવના ભવનાશિની બનીને તીથ કર પત્ર અપાવનારી બની. એ ભવમાં ભગવાનના આત્માએ ૨૦ ખેલનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સમાધિ મરણે મરીને દશમા પ્રાણત દેવલાકમાં પુષ્પાન્તરાવત...સક નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવભવના વિરાટ આયુષ્ય કાળ પૂર્ણ થયા. તીથ કરપણાની ઋદ્ધિ હવે બારણે ઊભી હતી. મરીચિના ભવમાં કરેલેા કુળમદ અને એનાથી ખંધાયેલા નીચગેાત્ર કમ'નું ખાતુંક રાજાના ચાપડે હજુ ચાકખુ થયું ન હતુ. ભાગવી ભગવીને પ્રાયઃ ક્ષીણુ થયેલા આ કર્માએ પાછે પીછે પકડયા અને તે પ્રભુના જીવ માહણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાન દાની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ સ્વપ્ના જોયા પછી પતિને વાત કરી. ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું-દેવી ! તું મહા ભાગ્યવાન અને ર.હાપુણ્યવાન છે. તમે તીથ 'કર પ્રભુની માતા બનશે. આ સાંભળતા કઈ માતાને આનંદ ન થાય ? તે પ્રેમથી, આનંદથી ગર્ભનું પાલન કરવા લાગ્યા પણ એમને કયાં ખબર છે કે મારો આનંદ કયાં સુધી ટકવાનેા છે? ભગવાન ૮ર રાત્રી દેવાનંદાના ગર્ભમાં રહ્યા. તીર્થંકર જેવા તી``કર એક બ્રાહ્મણ જાતિમાં અવતરે ? કુદરતના કાનૂનને આ માન્ય ન. હતું. કરાજાની સામે પડવા જાણે એણે ઇન્દ્રરાજની મદદ યાચી. ઈન્દ્રનુ Page #510 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૩૧ સિંહાસન ડોલાયમાન થયું. એમણે અવધિજ્ઞાનના અજવાળામાં જોયું તે ન બનવાનું બની રહ્યું છે. એમણે મનમાં આશ્ચર્ય અનુભવ્યું કે શું તીર્થકર બ્રાહ્મણકુળમાં જન્મે ? ના. એવું તો ન જ બને. હરિણગમેષ દેવ હાજર થયો. કર્મની પાસે અન્યાય નથી તેમજ અનુકંપા પણ નથી. મરીચિના ભવમાં ઉપાર્જ લું કર્મ છેલા ભવમાં ઉદયમાં આવ્યું. ત્રણ અનુપમ જ્ઞાનની સાથે ભગવાન આ દેવાનંદાની કુંખે આવ્યા. તીર્થકર ભગવાન ભિક્ષુક કુળમાં કયારે પણ ઉપન ન થાય અને થયા એ એક અચ્છેરું બન્યું છે. શક્રેન્દ્ર હરિણગમણી દેવને કહ્યું-દેવાનંદા માતાની કુંખમાંથી તીર્થકર ભગવાનને ત્રિશલા રાણીની કુક્ષીમાં મૂકો. હરિયુગમેષી દેવે દેવાનંદાને અવસ્વાહિની નિદ્રા મૂકીને તેના ગર્ભનું સાહારણું કરીને ભગવાનને ત્રિશલારાણીના ગર્ભમાં મૂક્યા અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાના ગર્ભમાં મૂકો. પૂર્વ જન્મમાં દેવાનંદાએ ત્રિશલાનો ઘરેણને ડબ્બે ચોરી લીધું હતું. તે કર્મ અત્યારે ઉદયમાં આવ્યું અને રત્નના ડબ કરતા અધિક કિંમતી તીર્થંકર પ્રભુને ગર્ભ ચેરાઈ ગયે. દેવાનંદાના મુખમાંથી સ્વખા નીકળીને જવા લાગ્યા. આ જોઈને દેવાનંદા રડવા લાગી. - દેવે આવી ગર્ભ હર્યો ને બદલે કન્યા દીધી દુઃખના ઊંડા સાગરે હાથ ઝબોળી દીધી કમળ એનું કાળજું કરાયું (૨) સ્વપ્ન ભયંકર આવ્યું એમાં સુખનું સ્વપ્ન ભૂલાણું, એનું નાજુક હૈયું નંદવાણું (૨) એક દેવાનંદા દેવાનંદાનું નાજુક હૈયું નંદવાણું. આ બાજુ ત્રિશલા રાણીએ એક પછી એક ચૌદ સ્વપ્ના જોયા. ત્રિશલાદેવી જાગૃત બન્યા. સવાર પડતાં ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજા પાસે આવ્યા ને સ્વપ્નાની વાત કરી. રાજાએ ત્રિશલા રાણીને કહ્યું–તમે મહાભાગ્યવાન છો, પુણ્યવાન છો. તમારા સ્વપ્નના ફળ રૂપે તમારી કુક્ષીએ તીર્થંકર પ્રભુ જન્મશે. સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકોને લાવીને સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યુ-મહારાજા! આપને ત્યાં ત્રણ જગતના ઉદ્ધારક તીર્થંકર પ્રભુને જન્મ થશે. આ સાંભળતા સૌના આનંદનો પાર ન રહ્યો. રાજાએ પંડિતને ખૂબ દાન આપીને વિદાય કર્યા. રાજાને ત્યાં હેલનગારા ને શરણાઈઓ વાગવા લાગી. રાજાએ ખૂબ દાન દેવા માંડયું. ત્રિશલામાતાને પણ સારી સારી ભાવનાઓ થવા લાગી. પ્રભુએ ગર્ભમાંથી માતાની દયા કરી છે. પ્રભુએ માતાની કુશલતા માટે હલનચલન બંધ કર્યું પણ એની અસર ઉલટી થઈ ત્રિશલા માતા રડવા લાગ્યા. ઢોલનગારા બંધ થયા. પ્રભુએ જ્ઞાનથી જોયું ને હલનચલન શરૂ કર્યું. પ્રભુએ જ્ઞાન દ્વારા જોયું કે મારું આયુષ્ય કેટલું છે ને માતાપિતાનું આયુષ્ય કેટલું છે? ત્યાં એમણે સંકલ્પ કર્યો કે માતાપિતાની હયાતીમાં મારે દીક્ષા લેવી નહિ. આ રીતે બરાબર સવા નવ માસ પૂર્ણ થતાં ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રે સારા નક્ષત્ર અને શુભ યેગે આપણા શાસનના નાયક ઝળહળતા તેજસ્વી સિતારા, શાસનના શિરતાજ એવા પ્રભુ મહાવીર સ્વામીને જન્મ થ.... . . . . . . . . Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ] [ શારદા શિરેમણિ પ્રભુના જન્મથી ત્રણે લેકમાં પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. નરકમાં રહેલા નારકીઓએ શાંતિનો અનુભવ કર્યો. ચેસઠ ઈન્દ્રો અને ૫૬ દિકુમારીએ બધા ભગવાનને જન્મ મહોત્સવ ઉજવવા આવ્યા. સિદ્ધાર્થ રાજાએ પણ સારી રીતે ભગવાનને જન્મ મહોત્સવ ખૂબ ભવ્ય રીતે ઉજવ્યું અને તેમનું ગુણ નિષ્પન્ન નામ વર્ધમાનકુમાર રાખ્યું. ભગવાન મહાવીર સ્વામીને આપણે એક વર્ષમાં સમુહમાં ત્રણ વાર આ રીતે યાદ કરીએ છીએ. ચૈત્ર સુદ તેરસે તેમની જન્મજયંતી ઉજવીએ છીએ. આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન થાય છે અને દિવાળીને દિવસે ભગવાનને નિર્વાણ દિવસ ઉજવીએ છીએ. જમ્યા પછી ભગવાન કેવું જીવન જીવ્યા, કેવા ભગીરથ કાર્યો કર્યા એ બધું કહેવા બેસું તો ઘણે સમય જોઈએ. ટૂંકમાં ભગવાન ૩૦ વર્ષની ઉંમરે પ્રવજ્યના પંથે વિરાટ સાધનાના સ્વામી બન્યા. સંયમ લઈને મહાસાધનાના પુરૂષાર્થ વડે ક્ષમાના હથિયાર લઈને ઘાતી કર્મોને પલાયન કર્યા, અને કેવળજ્ઞાન અને કેવળદર્શનને દીપ પ્રગટાવ્યા. આત્માના અસંખ્ય પ્રદેશે પ્રદેશ ચિતન્ય રોશની પ્રગટી ચૂકી. સર્વ પ્રદેશ અનંત જ્ઞાન નિધાન પ્રગટયાને ટંકારવ થયે. કેવળજ્ઞાન થયા પછી પ્રભુએ તેમના મુખેથી અમૃત વાણીને ધધ વહાવ્ય. ભગવાને પાંચ કાંતિ કરી. (૧) હિંસાવાદ સામે અહિંસાવાદ ઉભો કર્યો (૨) લેકે ઈશ્વર પર નિર્ભર રહેતા હતા, ઈશ્વરને સુખ દુઃખના કર્તા માનતા હતા તેની સામે કર્મવાદની સ્થાપના કરી. (૩) પરિગ્રહવાદ સામે અપરિગ્રહવાદની સ્થાપના કરી. (૪) એકાંતવાદથી વિરૂધ અનેકાંતવાદની સ્થાપના કરી. (૫) જાતિવાદ અર્થાત બ્રાહ્મણે સમજે કે અમે ઊંચા છીએ અને શુદ્ર નીચ છે તેની સામે ભગવાને કહ્યું કે જન્મથી કેઈ બ્રાહ્મણ કે વૈશ્ય નથી પણ કર્મથી બ્રાહ્મણ અને કર્મથી શુદ્ર છે. સ્પેશ્યવાદ સામે અસ્પૃશ્યવાદની સ્થાપના કરી ભગવાનના શાસનમાં કઈ જાતિભેદ નથી. ભગવાને ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષુદ્ર બધાને અપનાવ્યા છે. ભગવાનના શાસનમાં બધાએ દીક્ષા લીધી છે. ભગવાન મહાવીરે આપેલે અહિંસાને ઉપદેશ, સત્ય અને શાંતિનો સંદેશ અને મૈત્રીભાવને પરમમંત્ર આજે અનેક આત્માઓના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે. તેમના જીવનમાં તે અનંત ગુણ રહેલા છે. આપણે તેમનામાંથી પ્રેરણા લઈ, તેમના ચીધેલા રાહે ચાલીને આપણું જીવન ઉજજવળ બનાવીએ. સમય થઈ ગયો છે વધુ ભાવ અવસરે. કેટિ કેટિ વંદન હૈ શાસન શિરતાજ શાસનપતિ પ્રભુ મહાવીરને. દ્વિ શ્રાવણ સુદ ૩ને રવિવાર : વ્યાખ્યાન નં. ૪૭ : તા. ૧૮-૮-૮૫ વિષય : “કર્મની કરામત ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જ્ઞાની ભગવંતે મંગલકારી, કર્મની ભેખડે તેડાવનાર, આત્માની આરાધના, ઉપાસના કરાવનાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની Page #512 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૪૩૩ મહત્તા સમજાવી. જ્યારે વિભાવ જશે અને આત્મા સ્વભાવમાં આવશે ત્યારે આ પર્વની ઓળખાણ થશે. આજે પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસ આવી ગયો. આજથી ત્રીજે દિવસે મહાન સંવત્સરી પર્વ આવશે. બારે મહિનામાં કેટલી આરાધના કરી તેનું સરવૈયું કાઢવાને દિવસ તેનું નામ સંવત્સરી. તમે વેપાર ધંધા કરે તો તેમાં સરવૈયું કાઢે છે તેમ સંવત્સરીના દિવસે આત્માના વહેપારનું સરવૈયું કાઢવાનું છે. મેં નફે કેટલે મેળવ્યું? મારા આત્મામાં મેં ગુણે કેટલા કેળવ્યા છે? અને કર્મની આવક વધારી છે કે ઘટાડી છે ? આજને આપણા વ્યાખ્યાનનો વિષય છે “કર્મની કરામત'. આજે આપણે એ સમજવું છે કે આત્મા ચૌગતિમાં કેમ ભટકી રહ્યો છે? આત્માને કણું રમાડી જાય છે? બધામાં સૌથી બળવાન કેઈ હોય તે કર્મ છે. આ કર્મરાજાએ એવી કરામત કરી છે કે માનવી તેમાંથી છટકી શકતો નથી. ચોર્યાશી લાખ છવાયોનિમાંથી એક પણ જીવ એ નથી કે જે કર્મની માયાજાળમાં ફસાયો ન હોય ! જે એની જાળમાં ફસાયા છે એ સંસારમાં રહ્યા છે. જે કર્મની માયાજાળમાંથી છૂટી ગયા એ સંસારમાંથી સર્વથા છૂટી ગયા છે. માનવજન્મ એ આધ્યાત્મિક અમીરીનું એક નવલું નજરાણું છે. પુણ્યને ખૂબ પૈસો ભેગો થયા પછી આપણને માનવ જન્મ મળે છે એટલે આધ્યાત્મિક દષ્ટિએ માનવ શ્રીમંત છે. જીવને માનવતાની શ્રીમંતાઈ તો મળી પણ આ શ્રીમંતાઈના સોનામાં શાહુકારીની સુગંધ મેળવવી હોય તો સૌથી પ્રથમ દેણું ચૂકતે કરીને ચોપડા ચિખા કરી લેવા જોઈએ અને લેણાને ઉદારતાથી માફ કરી દેવું જોઈએ. સાચે શાહુકાર પહેલા દેણું ચૂકવવાની વાતને વધુ મહત્ત્વ આપે પછી એ લેણું ઉઘરાવવાની પહેલ કરે છે તે એની શાહુકારી શેભે છે. એથી આગળ વધીને શાહુકારીને વધુ શેભાવવા એ લેણું માફ કરી દે છે. આ જ વાત આધ્યાત્મિક જગતમાં સમજવાની છે. માનવ મઝાથી અહી સુખ ભોગવે છે, તો કર્મરાજના પડે એના ઉધાર ખાતામાં દુઃખ જમા થાય છે અને માનવી હસતા મુખે આનંદથી દુઃખ સહન કરે છે તે કર્મરાજના ચોપડે એના જમા ખાતે સુખનું ખાતું સદધર બને છે. એટલે દુઃખ આપણું દેણું છે અને સુખ આપણું લેણું છે. આ ભવચક્રમાં ભટકતા આપણા આત્માએ દુઃખને તો ઘણી વાર સહન કર્યું છે પણ હસતા મુખે હર્ષ સાથે દુઃખને સહી લેવાની સમજણ માનવામાં છે. આધ્યાત્મિક અમીરીથી શ્રીમંત ગણુતા માનવના અંતરના ચોપડામાં જમા ઉધારના બે ખાતા છે. જમા ખાતે સુખ છે એટલે કર્મરાજ પાસેથી લેણુ રૂપે વસુલ કરવાના છે અને ઉધાર ખાતે દુઃખ છે જે એણે કર્મરાજને દૂધે ધોઈને ચૂકવવાના છે. હવે પહેલા શું કરવા જેવું છે? દેવાની ચૂકવણી કે લેણાની વસુલાત? માણસ પહેલા લેણાની વસુલાત કરવા કરતાં દેવાની ચૂકવણી કરી દે તે પિતાની આધ્યાત્મિક શ્રીમંતાઈ પર ૨૮ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪] [ શારદા શિરેમણિ ચાર ચાંઢ ચમકાવી શકે છે. કર્મનું દેણું ચૂકવવામાં તો જરા પણ વિલંબ કરવા જેવો નથી કારણ કે એનું વ્યાજ તે પઠાણી છે. આ રીતે આપણે દેણું ચૂકવી દઈએ એટલેથી કામ પતી જતું નથી. ચોપડા ચેખા કરીને કર્મરાજા સાથે છેડે જે ફાડી નાંખ હોય તો એના લેણુંને માફ કરી દેવું જરૂરી છે. જે એનું લેણું માફ ન કરીએ અને સુખાને જતા ન કરીએ એટલે કે ભેગવીએ તે એ સુખ ભોગવતા કષાય થાય. રાગદ્વેષ થાય તે કર્મરાજાનું કરજ થવાની શકયતા ઊભી રહે છે. કર્મરાજને એ ચોપડે પાછે ઉધારના ખાતે બતાવે છે. એટલે પાછું દેણું શરૂ થઈ જાય છે, માટે ચોપડા ચેખ કરીને શાહુકારીની શાન વધુ વધારવી હોય તો દેણું ચૂકવી દો અને લેણાને સહર્ષ માફ કરી દો. જ્ઞાની સમજાવે છે “દેણની ચૂકવણી એટલે સહર્ષ દુઃખાનુભૂતિ અને લેણાની માંડવાળ એટલે સુખને સહર્ષ સલામી.” આ રીતે દુઃખને અપાતે આવકાર અને સુખ પ્રત્યેને તિરસ્કાર કર્મરાજની પકડમાંથી છટકવાને ઉપાય છે. ચેપડો પૂરે ચોખ્ખો ન થઈ જાય ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી કારણ કે કમરાજના કાયદા સદા માટે સાબદા છે. એના દેણામાંથી છૂટીને જે લેણું વસુલ કરે અને પછી મસ્તીથી સુખ ભોગવે તે એ પાછો દેવાદાર બની જાય છે, માટે દેવામાંથી મુક્ત થયા પછી ફરી પાછા દેવાદાર ન બનવું હોય તે કર્મના લેણાને ઉદારતાથી જતું કર્યા સિવાય છૂટકે નથી. આ કર્મરાજ ખૂબ કરતાથી ભરેલ મેલી મુત્સદ્દીથી પિતાને વહીવટ ચલાવે છે. કર્મની ચાલબાજી ભયંકર કુટીલ છે. જગતના જીને હેરાન પરેશાન કરવા ચાલબાજીથી પોતાને તાબે રાખ્યા છે. કર્મરાજાએ એવી માયાજાળ પાથરી છે કે તેની ભયંકરતાને સમજવી ખૂબ મુશ્કેલ છે. વીર ભગવાનના શાસનને પામેલે આત્મા આ કર્મની ભયંકરતાને સમજી શકે છે. આ બિછાવેલી જાળને પકડવાનું ઢીલાપોચા અશક્ત માણસનું કામ નથી. પછી એ જાળને તેડી ફેડીને નાશ કરવાનું ગજુ તે હોય જ કયાંથી? કર્મરાજાએ જીવને તેની ફસામમાં કેવી રીતે નાંખ્યા ? એણે ચાલબાજી કેવી કરી છે ? તે સમજવા માટે આપણે વિષય છે “કમની કરામત. ” કર્મની કરામત અલૌકિક છે. કર્મની કરામત તે અનેક છે પણ તેમાંથી ચાર કરામત મુખ્ય છે. કરામત એટલે ોિંશિયારી, ચતુરાઈ. કર્મની પહેલી કરામત એ છે કે સંસારમાં વિવેકવાળા સમજણવાળા કેઈ પણ જીવને કાયમ માટે દુઃખ નથી આપ્યું ” જીવે અધમ પાપકૃત્ય કર્યા હોય હિંસાના તાંડે રહ્યા હોય, કુરા કર્મો કર્યા હોય તેવા અને કર્મરાજાએ સાતમી નરકમાં મોકલ્યા. સાતમાંથી કદાચ બીજી ગમે તે નરક હય, સાતમી નરકની જઘન્ય સ્થિતિ ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. જ્યાં સૂર્ય ચંદ્ર નથી, ટ્યુબલાઈટો નથી, અહીં ગીચ જંગલમાં જે અંધકાર હેય, અમાસની રાતને ઘનઘોર અંધકાર હોય આ બધા કરતાં અંધકાર ભયંકર અંધકાર સાતમી નરકમાં હોય કે જેનું વર્ણન કરવું અશક્ય છે. તે અંધકાર Page #514 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૪૩૫ આગળ અહીનો અંધકાર તો કાંઈ નથી. એ અંધકાર નારકીના જીવોને ત્રાસરૂપ બને છે. અરસપરસ બધા નારકીઓ ભયંકર દુઃખ ભોગવે છે. આવી રીબામણમાં ૩૩ સાગરોપમનો કાળ વીતાવવાને. ૩૩ સાગરોપમ એ કાંઈ ના સૂનો કાળ નથી પણ જંગી કાળ છે. માની લે કે તમારી સો વર્ષની જિંદગીમાં એક દશક દુઃખને આવી જાય. વેપાર ધંધામાં ખેટ આવે તે એટલે સુધી ખોટ આવી જાય કે અઠવાડિયાનું રેશનીંગ લાવવું ભારે પડી જાય, છોકરાઓને ભણાવવા ભારે પડે, ખાવાપીવાના સાંસા પડી જાય. ત્યારે જીવને કેટલે ત્રાસ ત્રાસ થઈ જાય. શું કરું ? ક્યાં જવું ? એમ મનમાં થયા કરે. આટલા દિવસમાં જે આપણને ત્રાસ થઈ જાય તે સાતમી નરકના ૩૩ સાગર સુધી દુઃખ કેવી રીતે ભેગવ્યા હશે ! એવા દુઃખો પણ જીવે ભગવ્યા છે. કર્મરાજાએ જીવને સાતમી નરકમાં ધકેલ્યો પણ સાથે કરામત કેવી કરે છે ? જીવને ત્યાં કાયમ માટે રાખી ન મૂક પણ ત્યાંથી ઉપાડીને સીધે મૂકયો તિર્યંચ ગતિમાં. મનુષ્યમાં કેમ ન મૂક્યું ? સાતમી નરકને નીકળેલ છવ તિર્યંચ થાય, તે મનુષ્ય થત નથી. તિર્યંચ ગતિમાં ધકેલ્યો એટલું તે નહિ પણ તે ગતિમાં ગયા પછી નરક ગતિમાં જીવે કેવી રૌરવ વેદના ભેગવી, કેવા દુઃખ વેઠયા, કેવા ભયંકર ત્રાસ વેઠયા, એ બધું જીવને ભૂલવાડી દીધું. દુઃખની આછી પાતળી સી રેખા પણ યાદ ન આવે. કર્મરાજાએ ભ તે પલટાવી નાંખ્યા પણું સાથે સાથે તે ભેની વિસ્મૃતિ એવી કરાવી દીધી કે પેલા છે નરકના દુઃખોમાંથી કાયમને માટે મુક્ત થવાના પ્રયત્ન ન કરી શકે. તિર્યંચના ભાવમાં સાતમી નરકમાં જે દુઃખો વેઠયા છે તેની જરાસી યાદ આવતી હતી તે એ આત્મા જરૂર એ પાપથી પાછો ફરી ગયો હોત પણું કમેં જીવને એ બધું ભૂલવાડી દીધું. તેને નરકની રૌ વ વેદના, ત્રાસ, મારકૂટ, છેદન ભેદન બધું તેને નજર સામે દેખાય તો નરકમાં લઈ જાય એવા પાપ જીવ ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં પણ ન આચરે, પણ એ પાપ દેખાતા નથી કે યાદ આવતા નથી માટે ફરી વાર નરકમાં જવા એગ્ય કર્મો જીવ કરે છે અને નરકમાં ફેકાઈ જાય છે. ચાર ગતિમાં જીવને ચકકરની માફક ફેરવવા અને પાંચમી ગતિમાં જવા ન દેવા અને તેના પંજામાંથી નહિ છટકવા દેવા માટે જીવને બધું ભૂલવાડી દે છે. જ્યાં જીવેને સમજણુ નથી, જ્ઞાન નથી, વિવેક નથી એવા પાંચ સ્થાવરમાં જીવ ગયે, નિગોદમાં ગયો જયાં જીવોને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ઉઘાડું છે અક્ષર એટલે બારાખડીને ક–ખ-ગ નહિ પણ અ+ક્ષર એટલે કયારે પણ ક્ષય ન થાય તેવું કેવળજ્ઞાન. તેને અનંતમો ભાગ જ્ઞાન ખુલ્લું છે. નરક કરતાં નિગોદમાં દુઃખ વધારે છે. એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં જીવ ૧૭ા ભવ કરે છે અને એક અંતઃમુર્હતમાં ઉત્કૃષ્ટ ૬૫,૫૩૬ ભવ કરે છે એટલે એટલી વાર જન્મે છે અને એટલી વાર મરે છે. આ જીવની કેવી કરૂણતા! કર્મરાજાએ આ જીવોને અનંત કાળના દુઃખે આપ્યા. નરકના અને નિગેદના દુઃખેની સરખામણી કરીએ તે અમુક બાબતમાં નિગદનું દુઃખ Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ] [ શારદા શિરમણિ વધી જાય છે. (૧) નારકીમાં છવ વધુમાં વધુ રહે તો સાતમી નરકે ૩૩ સાગરેપમ સુધી (અસંખ્યાત કાળ), જ્યારે નિગોદમાં જીવ અનંતકાળ સુધી રહે છે. (૨) નરકમાં શરીર અલગ અલગ હોય છે ત્યાં સંકડાશ નથી જ્યારે નિગોદમાં એક શરીરમાં અનંતા છે છે એટલે ત્યાં બહુ સંકડાશ હોય છે. (૩) નારકીને પાંચ ઈન્દ્રિય હોય છે અને નિગદને એક રપર્શેન્દ્રિય હોય છે. (૪) નારકી સંજ્ઞી છે તેને મન હોય છે જ્યારે નિગોદ અસંશી છે. તેને મન હોતું નથી. (૫) નારકીના છ સમક્તિ પણ હોઈ શકે. ત્યાં સમક્તિ પામવાના સંયોગો પણ છે જ્યારે નિગોદના જ એકાંત મિથ્યાત્વી હોય છે. સમક્તિ પ્રાપ્ત થવાના કેઈ સંયેાગે ત્યાં નથી. (૬) નરકના જીને દેવ મદદ કરે છે, નિગોદના ઈને મદદ કરનારા કોઈ નથી. કર્મરાજાની દૃરમાં કુર મકરીને અનુભવ એ નિગોદમાં થાય છે. આવા નિગોદમાં અનંત કાળ રાખ્યા. - એકેન્દ્રિયમાં પણ એ જીવની કેવી રિબામણ કરી છે ? પૃથ્વીકાયમાં ગમે તે કયારેક પથ્થરથી મરાયા તે કયારેક આગથી બન્યા, કયારેક વાયુએ માર્યા તો કયારેક જલદ પાણીને ખતમ કર્યા. કેરી તરીકે જગ્યા તો નીચેવાયા, બાવળીયા તરીકે જન્મ્યા તે દાતરડાથી કપાયા, લીલેરી શાક તરીકે જન્મ્યા તે છરીથી કપાયા, મોસંબી તરીકે જમ્યા તે સંચાથી પીલાયા, સફરજન થયા તો ચપુથી કપાયા. આ રીતે પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિમાં અસંખ્યાતા કાળ સુધી રાખ્યા પછી જીવ બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ગયે. મંકોડા માંકડ થયા તે તમારા ગાદલા નીચે ચગદાઈને મરી ગયા. મંકોડે તમારા પગ પર ચેટ. તે મરી ન જાય તે રીતે ઉખાડવા પ્રયત્નો કર્યા છતાં ન ઉખડે તે તમે એને લેહી પીવા દો ખરા? તમારા જાનના ભેગે એને બચાવે ખરા ? આપણે કુમારપાળ રાજા જેવા નથી. તેમને પગે મ કેડે ચઢ. કઈ રીતે ન ઉખડ તે આજુબાજુની ચામડી કાપી નાંખી. ચામડી સહિત મંકડાને સાચવીને ભેંય મૂકી દીધો. આનું નામ ધર્મ સમજયા કહેવાય. મંકેડો બન્યો તે આવી રીતે મર્યો. ક્યાંય ગાળના રવા નીચે ચગદાઈ ગયે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ગયે તે ત્યાં કેટલા ફટકા ખાધા ! બૂડના અવતારમાં ગયા તે કાદવ કીચડમાં આળોટયા અને વિષ્ટાએ ખાધી. કસાઈબાનામાં ગયે તે ત્યાં શેકો, કપાયો. કબૂતર બને તે બિલાડીના મુખમાં ચવાઈ ગયે. બિલાડી બન્યા તે વરૂઓએ ફાડી ખાધા, શિયાળ બન્યા તે વાધસિંહના જડબામાં ચવાઈ ગયા. બળદ બન્યા તે આરડીના માર ખાધા. આ રીતે તિર્યંચ ગતિમાં જીવે કેટલા દુઃખ વેઠયા? “કેવા કેવા જુલ્મ વેઠયા, જનાવર બનીને, એક રે જાણે છે મારે આત્મા (૨) બીજ અળખામણે ને લાકડીના માર ખાતા, વહેતી'તી આશુંડાની ધાર આંખમાં તિર્યંચ ગતિમાં કર્મોએ જીવને કેવા રીબાવ્યા ! છતાં બીજા ભવમાં જાય ત્યારે Page #516 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૪૩૭ લાગે કે દેવગતિ દુઃખાનું જરા પણુ સ્મરણ થતુ નથી. ત્યાંથી દેવગતિમાં ગયા. તમને એટલે સુખની ગતિ. આપ એટલું યાદ રાખજો કે દેવ મરીને દેવ ન થાય અને દેવ મરીને નારકી ન થાય તે રીતે નારકી મરીને નારકી ન થાય અને નારકી મરીને દેવ ન થાય. નારકી અને દેવ બ ંનેને ત્રિૉલાકમાં આવવુ. પડે. તેમને આ સ્ટેશન તે લેવું પડે. દેવા અસંતષ અને ઈર્ષ્યાની આગમાં શેકાઇ રહ્યા છે. મળ્યું છે તેમાં સ ંતાષ નથી અને નથી મળ્યું તે મેળવવાની ઝંખનાના પાર નથી. દેવગતિમાંથી કમે મનુષ્ય ગતિમાં મૂકયેા. મનુષ્યમાં કઈ લંગડા થયા, કોઈ આંધળા, બહેરા, ખાખડા થયા; આ બધું કયા કથી મળ્યું. હું આટલી મહેનત મજૂરી કરું છું છતાં મને પૈસા કેમ નથી મળતા ? હું ગરીબ કેમ રહું છું ? કંઈક બિચારા ખટકું રોટલા માટે ઘેર ઘેર ભીખ માંગે છે. આ બધું શાથી અને છે ? જો તેને ભૂતકાળમાં કરેલા કર્મીની યાદ આવે કે મેં આવા કર્યાં કર્યા માટે હું લંગડો, આંધળા, ગરીબ થયા તેા ફરી વાર જીવ એ કાં ન કરે. કર્મોની એ કરામત છે કે મારા પંજામાંથી શિકાર છૂટી જશે તેા? તેથી એણે ગત જન્મની બધી વાત ભૂલવાડી દીધી. આ કએ આત્માની ખાનાખરાબી કરવામાં બાકી રાખી નથી. આ કની કરામત કયાં સુધી ? યાં સુધી જીવ દેવાધિદેવ ભગવાનના શરણે ગયા નથી, જૈન ધર્મની શ્રદ્ધા થઈ નથી, તપ જપ કર્યાં નથી ત્યાં સુધી કર્યાં એના પર ત્રાટકવાના પણ ભગવાનના શરણે ગયેા, જીવનમાં ધર્મ આન્યા પછી એ આત્મા કર્યાં સામે ત્રાટકશે. ક રાજાની આ પહેલી કરામત કે કોઈ સ્થાનમાં તે જીવને કાયમ રાખતા નથી અને તેના પછીના ભવમાં પોતે ભાગવેલા દુઃ ખાને સાવ ભૂલવાડી દે છે. (૨) “ કર્મીની બીજી કરામત એ છે કે કૅમે આ જગતના જીવાને દુઃખ તે આપ્યું પણ સાથે કરામત એ કરી કે એ દુઃખાની વચ્ચે એવુ' અલ્પ સુખ આપ્યું કે જીવા એ દુઃખને ભૂલી જાય પણ સુખને એ ન ભૂલે. જેમ કે મનુષ્ય ભવમાં જન્મ થયા પણ જન્મ થતાંની સાથે રાગી થયા અથવા જન્મથી રોગ લઇને આવ્યે પણ તે શ્રીમંતને ઘેર જન્મ્યા એટલે માને કે ભલે રોગી છું પણુ પૈસા તો છે ને ? કમે કોઈ ને ભિખારી બનાવ્યા પણ સાથે તેને કંઠકળા એવી સુંદર આપી કે તે એવુ' મધુર ગાય કે લેાકેા સાંભળ્યા કરે, તેથી તે મનથી માને કે ભલે હું ભિખારી છું. પણ મને ક' તા સરસ મળ્યા છે ને ? કોઇ માણસને કમે` કુબડો અનાન્યેા, દેખાવમાં જરાય શેાલતા નથી છતાં તેને બુદ્ધિ આપી એટલે એ સંતોષ અનુભવે કે ભલે કુમડા છું પણ મને બુદ્ધિ તા મળી છે ને! અષ્ટાવક્રજીના આઠે અંગ બાંકા હતા છતાં જ્ઞાન કેટલુ હતું ? કોઇને કમે` કદરૂપો બનાવ્યેા છતાં કામ ક્રરવાની કળા અદ્ભુત આપી. કોઈને રહેવા માટે સાવ ઝૂપડું આપ્યું પણ સાથે હાથમાં તાકાત જોરદાર આપી એટલે માને કે ભલે મને ઝૂંપડુ મળ્યુ' પણ મારા ખાવડામાં રળવાની તાકાત છે તે શક્તિથી કાલે હું કમાઇશ અને ઊંચા આવીશ. આ રીતે દુઃખમાં પણ સુખના છાંટો મૂકયા એટલે એ દુઃખને ભૂલી જાય. આ રીતે સુખની ચિનગારીમાં જીવ ફસાઈ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮] [ શારદા શિરેમણિ જાય પછી બહાર નીકળી શક્તા નથી. કર્મની આ ચાલબાજીને છ પકડી શકતા નથી. જેમ કુતરું બટકું રોટલાની લાલચથી જાય છે, ત્યાં તેને ડંડાના માર પડે છે પણ જે રોટલાનો ટુકડો મળી જાય તે એ મારને ભૂલી જાય છે તેમ આ સંસારમાં જે પણ કમે ફે કેલા અલ્પ સુખના રોટલાના ટુકડાને જોઈને લાકડીના માર જેવા દુઃખને ભૂલી જાય છે, તેથી કર્મોના વિજય ડંકો વાગે છે. (૩) “કર્મની ત્રીજી કરામત એ છે કે સંસારના કેઈ પણ જીવને કયાંય કરીને બેસવા દેતા નથી.’ કર્મરાજા જીને કેઈપણ સ્થાનમાં સ્થિર રાખતા નથી. સિદ્ધ ગતિના આગળ તેની કરામત ચાલતી નથી. બાકી કર્મજીવને ચાર ગતિમાં ફેરવ્યા કરે છે પણ કોઈ સ્થાને સ્થિર રહેવા દેતા નથી. ભગવાન સૂયગડાયંત્ર સૂત્રમાં બોલ્યા છે કે ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ । ળિય? કયું વારે, નાથur gી દિવ અ. ૮ ગાથા ૧૨ દેવલોકના ઈન્દ્રો તથા સામાનિક દેવે આદિ ઉચ્ચ સ્થાનવાળા તથા મનુષ્યોમાં ચકવતી તથા બળદેવ, વાસુદેવ, મહામાંડલિક રાજા આદિ ઉચ્ચપદ પર રહેલા, ભેગભૂમિમાં રહેલા યુગલે તથા સાધારણ મનુષ્ય, તિય વગેરેને પોતપોતાના સ્થાન એક દિવસ છેડવા પડે છે એટલે મૃત્યુ પામી પરકમાં જવું પડે છે તેમાં લેશ માત્ર સંશય નથી, તેમજ સાંસારિક સુખો તથા સ્વજનેને સહવાસ પણ અનિત્ય છે. કર્મની ત્રીજી કરામત એ છે કે ચાહે અનુત્તર વિમાનના દેવ હોય કે સાતમી નરકના નારકી હય, નિગેદની અનંતકાળની કેટલી હોય કે પછી વિકસેન્દ્રિયના ભવ હોય, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય, કેઈ પણ જીવને કયાંય સ્થિર બેસવા દેતા નથી. દરેકને પિતાના સ્થાન છોડાવે છૂટકો કરે છે. પરિણામે જીવ બીજી ગતિમાં જાય પછી પિતાનું જીવન નિભાવવા નવેસરથી બધી મહેનત કરવી પડે છે. શુભ કમેં તે ભવમાં તેને સંસારના અલ્પ સુખે આપ્યા તા અશુભ કર્મ સજેલી ઘોર ભયંકર નાલેશીને એ ભૂલી જાય છે. (૪) કમની ચોથી કરામત એ છે કે જેણે તેનું શરણું સ્વીકાર્યું તેને કાયમ માટે દબાયેલા રાખ્યા અને તેની સામે માથું ઉચકનારાને કાયમ માટે મુક્ત કરી દીધા. ચાર ગતિમાંથી કેઈપણુ ગતિના છએ જે કર્મરાજાનું શરણું સ્વીકાર્યું, એને આધીન રહ્યા છે જેને કર્મોએ કાયમ માટે દબાયેલા રાખ્યા છે અને જે જીએ તેનું શરણ સ્વીકાર્યું નહિ, તેને તાબે થયા નહિ અને તેની સામે માથું ઊંચું કર્યું તે બધા તેના પંજામાંથી સદાને માટે મુક્ત બની ગયા. આ છે કર્મની ચોથી કરામત. કર્મની કરામતમાંથી છૂટવું કઠીન છે. કઈ રે ઉકેલે આંટી..જેની પડે ન પાઈ રાતી હે.. એવી રે માટી જેવી ચડે રે ચાકડે, માટી કાં મટી જાતી કે રે Page #518 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૪૩૯ સહુની સરજાત કર્મ ચાકડે. નાંખી ગેળ સરજાતી કેઈ બને રાય, કે બને રંક, કેઈ છુત અછુતની જાતી હે.નામ-કામને ગામને વારી ને, સહુની સુરત રંગાતી કઈ રે મહાપુરૂષે કહે છે કે બધી આંટીઓ ઉકેલી શકાય છે પણ કમની આંટીએ ઉકેલવી મુશ્કેલ છે. કર્મરાજા લેણું આપી જાય અને સુખને લાત મારીને ફેંકી દઈએ તો એના પાસા પોબાર ન પડી શકે. એ સુખમાં જે લપટાઈ ગયા તો એના દેવાદાર બનવું પડે. આ કર્મોએ અત્યાર સુધી જીવની ખાનાખરાબી કરી છે. અનાદિ અનંત કાળથી આ સંસારની દુર્ગતિરૂપી શેરીઓમાં જીવને રખડાવ્યા છે અને અનેક દુઃખ આપ્યા છે પણ હવે તેના નાશ થવાના દિવસે ભરાઈ ગયા છે. કયા દિવસો વીર પ્રભુનું વિરાટ શાસન અને સત્ય માર્ગ સમજાવનારા વીતરાગી સંતે મળી ગયા છે તેમના શરણે જઈને કર્મોને નાશ કરે છૂટકે. ભલે, અત્યારે સાગર જેટલા દુઃખમાં સુખનું એક ટીપું આપીને દુઃખ તરફ દષ્ટિ કરવા દીધી નથી પણ હવે આ શાસનને પામીને દષ્ટિ બદલવાની છે. મહાપુરૂષોએ એ કર્મસત્તાને મૂળમાંથી ઉખાડવા જે પરાક્રમ કર્યા છે તેવા પરાક્રમ કરીને કર્મ સત્તા સામે માથું ઉંચકીને તેને નાશ કરે છે. અરે ! ચરમ શરીરી મોક્ષગામી ને તેમજ બીજા મહાપુરૂષોને પણ હેરાન કરવા માટે કર્મ સત્તાએ પ્રયત્ન કરવામાં પાછી પાની કરી નથી. સનત કુમાર ચક્રવતીને કમેં રૂપ તે અદ્ભુત આપ્યું કે જેના રૂપની પ્રશંસા દેવલોકમાં થઈ પણ કર્મ સાથે એ કરામત કરી કે આવી સુંદર કાયામાં મહાભયંકર સેળ રોગ પેદા કરી દીધા, પણ સનતકુમાર ચક્રી કર્મની કરામતમાં ફસાયા નહિ. એ રોગો થતાં ચક્રવતી શરીરની અનિત્યતા સમજાતા તેમને આત્મા જાગી ઊઠયો. તેમણે વિચાર કર્યો કે આ કર્મ સત્તાએ તેના પંજામાં ફસાવવા મારી સામે જાળ ફેકી છે પણ હું તેના પંજામાં ફસાઉં તે નથી. તમને ગળામાં સામાન્ય દુખ્યું. ડૉકટરને બતાવ્યું ને ડોકટરે કહ્યું આપ ટાટામાં બતાવે તે તમારા પગ ભાંગી જાય. અહીં તો ચક્રવતીને સોળ મેટા રોગો થયા: કમે બરાબર જાળ ફેંકી પણ હે કર્મ સત્તા! હું તારી પકડમાં આવું એવું નથી. એ જાળને ફગાવીને તેમણે સાધુપણું લઈ લીધું અને ૭૦૦ વર્ષો સુધી માસખમણુને પારણે માસમણ કરી કર્મના દેવા ચૂકવવા માંડયા. કર્મરાજાના કાળજે ફાળ પડી શું હવે આનું ખાતું ખતમ થઈ જશે સનત્કુમારને રોગ મટાડવા દેને વૈદના રૂપ લઈને નીચે ઉતરવું પડયું. તમે દેવને પ્રસન્ન કરવા કેટલી માળા ગણે. જે એક વાર દેવ પ્રસન્ન થઈ જાય ને મને કહે તારું ઘર અભરે ભરાશે એટલે બસ. શું જીની ભિખારીવૃત્તિ! તૃષ્ણને તરંગ અને સેનાને રંગ ? તમારા જેવો એક વાણિયો હતો. તેને પૈસાની ભૂખ મટતી ન હતી. તે ભૂખ મટાડવા સંત પાસે જાય. સંતે સમજી જાય Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ ] [ શારદા શિરોમણિ કે આ અસંતાષના રેગી આવ્યા છે. સાચા સંત તા કયારે પણ આવી વાત સાંભળે નહિ. અંતે તેને કહી દીધુ` કે તુ' મારી પાસે કોઇ આશાથી બેસીશ નહિ. આ સંતેાનું કામ નથી. તે વાણિયા ફરતા ફરતા જંગલમાં ગયા. ત્યાં ઝાડ નીચે એક મસ્તરામ સંન્યાસી ધ્યાનમાં બેઠા હતા. સંતે જોયુ કે આ ભિખારી આન્યા છે. થેાડી વાર થઈ પછી સ'તે આંખ ખાલી. વાણિયા લળી લળીને પગે લાગ્યા. સતે કહ્યું-ભાઈ તું ભૂખ્યા લાગે છે. તને શેની ભૂખ છે? તું માંગે તે આપું. વાણિયા કહે જો આપ મને ક ંઈક આપવા ઈચ્છતા હૈ। તા એટલું માગુ છુ કે જ્યાં મારો હાથ અડે તે બધુ સાનુ થઈ જાય. સન્યાસી કહે તથાસ્તુ. વાણિયા તે ખુશ ખુશ થઈ ગયા. સંત પણ ત્યાંથી ચાલ્યા ગયા. સેાનુ` શુ` સાચું સુખ આપે ? : આ વણિક તા હરખભેર ઘેર ગયા. તે તેા આજે કુલાકુલા થઈ ગયા છે. ઘેર જઈ ને બારણાને અડયા તે મારા સાનાના થઈ ગયા. બધા સાફાસેટને અડયે તે એ પણ સેનાના. વાણિયાના મનમાં થયું કે સંતની શક્તિ અલૌકિક છે. તેમનુ વચન ખરાખર રૅન્યુ' છે. તે જમવા બેઠા. ભાણામાં દાળ-ભાત, રોટલી, શાક અધુ' પીરસાયુ'. જમવા રોટલી હાથમાં લીધી તે તે સેાનાની. દાળ-ભાત, શાક બધું સાનાનું થઈ ગયુ.. હવે ભૂખ મટાડવી કેવી રીતે ? હવે શુ કરવું ? પાણીના ગ્લાસ હાથમાં લીધા તે તે પણ સેનાના. વિષ્ણુક પત્નીને કહે છે તું મને ગ્લાસમાં દૂધ આપ. હું દૂધને હાથ નહિં અડાડુ' પણુ દૂધ પીતા જીભને તે અડે ને ? દૂધના ગ્લાસ લીધે તે પશુ સેાનાના. કોલેજથી દીકરા ભણીને આવ્યેા. વહાલથી તેના માથે હાથ ફેરવવા ગયા તેા છેાકરો પણ ઢીમ થઈ ને પડી ગયેા. પત્ની કહે–તમે કયાં ગયા હતા તે આવું માંગી આવ્યા ? હવે વાણિયાને સાનું સારું લાગે કે ખાટુ' ? છેકરા ઢીમ થઈને પડયા એટલે મા-બાપ રડવા લાગ્યા. હવે શું કરવું ? પત્ની શેઠને કંઈક વસ્તુ આપવા ગયા એટલે પશ તે થઈ જાય ને ? પત્ની પણ સેાનાની. હવે શેઠ એકલા પડી ગયા. હવે સેાનુ' મળ્યાના આનંદ થાય ખરો ? શેઢ તેા મૂઝાયા. મારે કરવું શું? હું ખાઈ પી શકું' નહિ ? કપડા પણ બીજા બદલાવાય નહિ. આખરે થાકીને વાણિયા સ`ત પાસે ગયા. સંત જયાં બેઠા હતાં ત્યાં ન હતા. તે ત્યાંથી થાડા આગળ બેઠા હતા. તે સમજતા હતા કે આ માસ માંગીને ગયે છે પણ પાછે આવવાના છે. વિણક સંતને શેાધતા ત્યાં પહેાંચી ગયા. પગમાં પડીને કહે છે બાપજી-આપ આપની શક્તિ પાછી લઈ લેા. પાછી ન લેવાય. ગુરૂદેવ ! હું તે દુ:ખી દુ:ખી થઈ ગયા, છેવટે સ'તે શક્તિ પાછી ખેં'ચી લીધી ને કહ્યુ...જા, હવે તારા ઘેર હતું તેવું બધું થઈ ગયું છે. લેાભી માણુસની તૃષ્ણા કેટલી હેાય છે ? सुवण्ण रुप्पस्स उ पव्त्रया भवे, सिया हु केलास समा असंखया । નરલ બુદ્ધા ન તેદિ િિષ, રૂંછા ૩ બળતણમા અળતિયા || ઉ.અ.૯.ગા ૪૮ લાભીને મેરૂ પ°ત જેટલા સેાના રૂપાના ઢગલા આપવામાં આવે તે પણ લેાભીની Page #520 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૪૪૧ તૃષ્ણા શાંત થતી નથી કારણ કે ઈચ્છા આકાશ જેટલી અનંત છે. હવે પેલો લોભી સેનું માંગે ખરો ? સનતકુમાર મહર્ષિનો રોગ મટાડવા દેવો વદનું રૂપ લઈને આવ્યા છતાં રોગ ન મટાડશે. હસતા મુખે સહન કર્યું તે એકાવનારી બની ગયા. કર્મો એમના ઉપર ત્રાટક્યા ખરા પણ એ મહર્ષિ કર્મો ઉપર ત્રાટક્યા તે કર્મ પિતાની જાળમાં તેમને ફસાવી શકયા નહિ. જ્ઞાની સમજાવે છે કે કર્મની કરામત ! જીવને પિતાની પૂર્વની વાતો યાદ આવવા ન દે. માની લે કે પુણ્યદયે જીવને અઢળક સંપત્તિ મળી પણ તેને ગત જન્મના સુકૃત દેખાતા હોય કે મેં આવા સારા કર્મો કર્યા છે તો મને લક્ષ્મી મળી છે, હવે આ જન્મમાં દાન પુણ્ય નહિ કરું તે પછી મારું શું ? તો તેને અભિમાન ન આવે, વ્યસન ન આવે, ગરીબો પ્રત્યે હમદર્દ રહે, ધરના નકોર પ્રત્યે વાત્સલ્યભાવ રહે. એક વાર એક ભાઈ આવીને ખૂબ રડો. સંતે પૂછ્યું કે ભાઈ ! શું થયું છે? ગુરૂજી ! હું શું વાત કરું ? તેણે પોતાના જીવનની કહાની કહી. હું એક શેઠને ત્યાં નેકરી કરું છું. એ શેઠના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા એવા ગુણવાન શેઠ છે. ગુણ કયારે ગવાય ? સર્વને પોતાના સમાન ગણે. આ શેઠને ચાર દીકરા હતા. બધા ધંધામાં સાથે. ધંધો ખૂબ ધમધોકાર ચાલતું હતું અને બધામાં સંપ, પ્રેમ પણ ખૂબ હતા. શેઠને સાડીની દુકાન હતી. એક દિવસ મેં સાડીની ચોરી કરી તે મોટા શેઠના દીકરાઓ જેઈ ગયા. તેમણે મને ખૂબ ધમકાવ્યા. તે ચારે ભાઈઓએ નિર્ણય કર્યો કે આ નેકરે સાડી ચેરી છે માટે સાંજે તેની બરાબર જડતી લેવી છે. આ વાતની બધા નકોને જાણ થઈ ગઈ કે આ નોકરે એક સાડી ચોરી છે. ચારે ભાઈ એ, તેમના પિતા બપોરે બધા જમવા બેઠા છે. જમતાં જમતાં ચારે ભાઈઓ આ વાત કરતા હતા કે નોકરે આવું કર્યું. આજે સાંજે જડતી લેવાની છે. મોટા શેઠે એટલે આ કરાઓના પિતાએ આ વાત સાંભળી. તેમણે પૂછયું–બેટા! શું થયું છે ? બાપુજી! આ નોકરે એક સાડી ચેરી છે માટે અમે બધા સાંજે તેની જડતી લેવાના છીએ. શેઠ કહે-તમે જડતી લેશે નહિ. પિતાજી! અમે તેને બરાબર કરીશું. શેઠ કહે, હું મેટો બેઠો છું. સાંજે દુકાને આવીશ. પિતાજી! આપ ન આવતા. આપ સમજે નહિ. શેઠ–કહે તમે બધું સમજે એમ ને! તમે તે ૩૦-૪૦ વર્ષના છે પણ હું તે ૮૦ વર્ષને થયો છું. હું કંઈ નહિ સમજતો હોઉં ! હું દુકાને આવવાને છું તે પહેલા આપ કંઈ કરતા નહિ. તમારે જોઈએ ચાર આકડા ને નોકરને ત્રણ આંકડા? : નેકરને ખબર પડી ગઈ કે મેં સાડીની ચોરી કરી છે એટલે મારી જડતી લેવાના છે. તે બિચારો ખૂબ ગભરાયે મને છૂટો તે નહિ કરે ને ? સાંજના શેઠ તથા ચારે દીકરાઓ ભેગા થયા. શેઠે મોટા દીકરાને પૂછ્યું કે તું એક મહિનાને ઉપાડ કેટલો કરે છે? ૨૫૦૦ રૂા. બીજા દીકરાને પૂછયું, તેણે કહ્યું-૨૨૦૦ રૂા. ત્રીજા દીકરાને પૂછ્યું, તો ૨૦૦૦ રૂા. અને Page #521 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ ચેથાને પૂછયું તે ૧૫૦૦ રૂ. આ નેકના કેટલા પગાર છે ? કેઈના ૪૦૦, કોઈના ૩૦૦ તો કેઈન ૨૦૦ છે. શેઠ કહે દીકરાઓ! વિચાર કરે. તમારામાં એકેય ભાઈને ઉપાડ ચાર આંકડાથી ઓછો નથી અને આ નેકરમાંથી એકેય નેકરનો પગાર ત્રણ આંકડાથી વધારે નથી ! તમારે દૂધ પીવા જોઈએ તે એના છોકરાઓને દૂધ ન જોઈએ ! તમારે છોકરાઓને ભણાવવા માટે પૈસા જોઈએ. ફી ભરવી પડે તે એના છોકરાઓને પૈસા નહિ જોઈતા હોય ! તમે મિષ્ટાન્ન જમે તે એને જેટલી ને દાળ ખાવા ન જોઈએ ? તમારું ૨૫૦૦ રૂ. માં પૂરું થતું નથી તે ૨૫૦ રૂ. માં એમનું પૂરું કેવી રીતે થતું હશે ? શું એ લોકોને પેટ નથી ? કુટુંબ નથી ? મેંઘવારી નથી ? માંદગી નથી? તમારા જેવી બધી સમસ્યાઓ એમને છે તે પછી પગારના ધેરણ આટલા નીચા કેમ રાખ્યા છે? શું ધંધામાં નફે એ થાય છે ? નાના. એક વર્ષમાં ચાર પાંચ લાખ રૂપિયાને નફે થાય છે; છતાં નેકરને પૂરતા પગાર આપતા નથી તો પછી આ નેક ચેરી ન કરે તો કરે શું ? આટલા ઓછા પગાર આપે ને પછી ચેરી કરતા પકડાઈ જાય તે જડતી લેવી છે. તમને શરમ નથી આવતી ? ગુનેગાર નેકર નથી પણ તમે છો. શેઠની ઉદારતા ને નોકરની સત્યતાઃ શેઠની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કેઈ કાંઈ બોલી શક્યા નહિ, છેવટે મોટા દીકરાએ કહ્યું-પિતાજી! આપની વાત સાચી છે. અમે અમારા સુખને વિચાર કરીએ છીએ પણ બીજાના સુખને વિચાર કયારે ચ કર્યો નથી. આપ અત્યારે જ આ બધા નોકરોને બબ્બે મહિનાની બોનસ આપી દે અને દરેક નેકરને ૫૦-૧૦૦ જેટલો પગાર વધારી દે. સાથે એ નક્કી કરે કે દુકાનના કેઈ પણ નકરોના ઘરમાં કઈ પણ માંદગી આવે તે એને તમામ ખર્ચ આ દુકાન ભગવશે. આ બધી વાત પેલા નેકરે સાંભળી. દોડતો આવીને શેઠના ચરણમાં પડીને ધ્રુરકે ધ્રુસકે રડવા લાગ્યો. આપ મને માફ કરે. હું મારી ભૂલ કબૂલ કરું છું. મેં આ સહિત ત્રણ સાડી ચોરી છે. આ ચેરી શા માટે કરી? ઘેર મારી પત્ની માંદી છે, દવા કરાવવા પૈસા છે નહિ, પૈસા વગર ડેકટર વિઝીટ આવતા નહતા. હું શું કરું? કયાં જાઉં? ખૂબ મૂંઝાઈ ગયો એટલે મારે ચોરી કરવી પડી છે. શેઠ કહે જે દીકરા! સાંભળ્યું ને! આપણે ત્યાં કામ કરનારના પેટ ભરાશે તે પછી એ ચોરી નહિ કરે. પેટ ન ભરાય માટે ચેરી કરવી પડે છે. હવે તે પગાર વધાર્યો એ બધું બરાબર કર્યું છે. તમે બધા અહીં પર્યુષણ પર્વ ઉજવવા ભેગા થયા છો. આપ આ દિવસમાં ખુલ્લા દિલે દાનને પ્રવાહ વહાવે. તપ કરે, શીલ પાળો. કાંઈ ન કરી શકે તો ખેર, પણ તમારા દિલમાં અનુકંપા તો હોવી જોઈએ ને! બધા નોકરને મોટાભાઈની આજ્ઞા પ્રમાણે બબ્બે મહિનાની બેનસ ત્યાં ચૂકવાઈ ગઈ. પગાર વધારવાની જાહેરાત થઈ ગઈ. ત્યારથી આજ સુધીમાં એ દુકાનમાં ફરી કયારેય ચોરી થઈ નથી. આ વાતમાંથી સાર એ લેવાને છે કે સારા માણસે ચેરી કરી છે પણ એ ચેરી એણે Page #522 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૪૪૩, કઈ સ્થિતિમાં કરી છે એ વિચારવું ખૂબ જરૂરી છે. જે નેકરો સાથે તમારે કામ પડે છે એવા નકોના દિલ જે તમે જીતી શક્તા ન હ તે બીજે તમે લોકપ્રિય કેવી રીતે બની શકવાના છે? ચંદનાને ચમકાર : આપણે વિષય છે કર્મની કરામત.' આપણી નજર સામે તમામ કરામત છે તો બીજી બાજુ એ કરામતને ઊંધી કરી નાંખનારા મહાપુરૂષોના પરાક્રમી જીવન છે. કર્મ સત્તાને એ ખબર નથી કે હું જેમને હેરાન પરેશાન કરું છું; દુઃખ આપવાના પ્રયત્નો કરું છું પણ તે પ્રયત્નમાં કર્મોને નાશ કરવાના બીજ તેમાં પડેલા છે. સનતકુમારને કમેં રેગ આપ્યા અને તેમને હેરાન કરવાના પ્રયત્નો કર્યા પણ તેમણે એ રોગ દ્વારા સમભાવમાં રહીને હેરાન કરવા આવેલા કર્મોને નાશ કરી નાંખ્યા. સતી ચંદનબાળાને કમે એવી કરામત કરી કે રાજકુમારી હતી છતાં ચૌટે વેચાણી. શેઠ લઈ ગયા. મૂળા શેઠાણીએ આવું દુઃખ આપ્યું છતાં ચંદનાએ કર્મ સામે પડકાર કર્યો. હે કમરાજા! તે મને ચૌટે વેચી. જે વેચાણ ન હોત તો હું અહીં કયાંથી આવત! જે અહીં આવી તે મૂળા શેઠાણીએ હાથપગમાં બેડી નાંખી. ભયરામાં પૂરી વગેરે કષ્ટો આપ્યા. આ બધું બન્યું તે શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી મારા આંગણે પધાર્યા અને મારા હાથે દાન દેવાનો અવસર આવ્યો ને! આ રીતે તેણે કર્મની ઝાટકણી કાઢી પણ તેની જાળમાં ફસાઈ નહિ તે ભગવાનની સૌથી પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આવા ઉગ્ર તપસ્વી ભગવાનને દાન વહેરાવવાની ધન્ય ઘડી ધન્ય પળ મળી. એ તો ભોંયરામાં બેઠી હતી. મનમાં નવકારમંત્રનું મરણ હતું. માતા મૂળ શેઠાણીનો ઉપકાર માનતી હતી. હે માતા! તારી મારા પર કેટલી કરૂણા છે! જે તે મને આ સ્થિતિમાં રાખી ન હોત તો ભગવાનને દાન દેવાને લાભ મળતા કેવી રીતે? તેણે અવળામાંથી બધું સવળું જોયું તો પ્રભુનો અભિગ્રહ તેના હાથે પૂરો થયે અને ૩૬૦૦૦ સાધ્વીઓમાં સૌથી વડેરા પટ્ટ શિષ્યા તરીકે તેમને નંબર લાગ્યો. જે કમેં તેને હેરાન કરવા આવ્યા હતા તેને પુરૂષાર્થ દ્વારા તે કર્મોને ખપાવી દીધા. તેણે કનું સંપૂર્ણ લેણું ચૂકવી દીધું પણ લેણું લીધું નહિ. - તમારા વ્યવહારમાં જે કઈ દેણું ચૂકવી દે અને લેણું લે નહિ તો ભવિષ્યમાં આ પેઢી ઉઠી જાય. જ્ઞાની કહે છે–તારી આ સંસાર પેઢીને ઉઠાડી મૂકવા માટે માનવ જન્મ મળે છે. જે અહીં ચોપડા ચેખા થઈ જાય અને લેવડ–દેવડ બંધ થઈ જાય તો આ પેઢીનું ઉઠમણું થઈ જાય. ભૌતિક ક્ષેત્રમાં તે લેણદાર-દેણદાર બંને પિતપતાનો હિસાબ સમજી લઈને ચોખા થવામાં આનંદ માનતા હોય છે કારણ કે શાહુકારની આ શાન છે. સાવ ઘરાક બંધ થઈ જાય એ કર્મરાજાને પાલવતું નથી એટલે કર્મ રાજાની મુત્સદ્દીગીરી ઓળખી જઈને કઈ એને દેવામાંથી છૂટવા મથે છે તે કર્મરાજ એનું લેણું ભરપાઈ કરીને દેવાદાર બનાવતું રહે છેમાટે કર્મરાજા તરફથી ચૂકવાતા લેણથી મળતા સુખથી સાવધ રહેવાની જરૂર છે. આજે દરેક માનવી પોતાનું જીવન આકાશ વિપત્તિઓના Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪] [ શારદા શિરમણિ વાદળથી રહિત હોય એવું ઈચ્છે છે પણ ઝંઝાવાત જાગે છે ત્યારે એ ડરી જાય છે, પણ ઝંઝાવાત વિના વાદળ વિખરાય કેવી રીતે ? જીવનનું આંગણું કર્મના કચરાથી ઢંકાઈને બદસૂરત બની ગયું હવે જે કમરાજાની જાળમાંથી છૂટવું હોય તો સુખને સલામ ભરે અને દુખમાં દિલ જોડી દે. કમરાજાએ તો મોક્ષગામી ઇવેને પણ હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી છ ખંડના માલિક ભરત ચક્રવર્તીને કષભકૂટ પર પિતાનું નામ લખી શકે એટલી જગ્યા મેં ખાલી ન રાખી પણ એ પ્રસંગે ભરત ચક્રવતીને કર્મ પ્રત્યે નફરત જગાડી. કર્મો તે કેઈને છેડતા નથી. જેવા કર્યા હશે તેવા ભેગવવા પડશે. કામે નચાવેલે નાચ : એક વૃદ્ધ ડોશીમા ધ્રુજતી ધ્રુજતી બુમ પાડી રહી હતી. મા-બાપ મને એક રોટલે આપ ને ! હું ત્રણ દિવસથી ભૂખી છું. મને કંઈક આપે તો મારા પેટની આગ બૂઝાવું. એ રીતે કરૂણ વરે બૂમો પાડતી કલ્પાંત કરતી એક હોટલ પાસે આવી. હોટલમાં એક યુગલ બેડું હતું. તેમણે આ ડોશીને જોયા. તેઓ હોટલમાં બેઠા બેઠા ગરમ ગરમ વાનગીઓ ખાઈ રહ્યા હતા. તેમણે આ ડોશીને અવાજ સાંભળે. ડોશી કહે-આપ મને એક બટકું તે આપ. ભગવાન તમારું ભલું કરશે. આ ડેશીમા તે ખૂબ કરગરે છે, પણ કોઈ તેના સામું જોતા નથી. આ યુવાન દંપતીને આ ડોશીને અવાજ ડબલરૂપ લાગ્યા. તેમના અંતરમાં સંઘરેલી આગ ભડકે થઈને બહાર નીકળી. ગરમાગરમ ચા ભરેલા કપરકાબી તેના પર ફેકયા. ગરમ ચા પડતા હાથે ફેલા થઈ ગયા અને કાચ કપાળમાં જોરથી વાગી ગયા. હાય ભગવાન ! એમ કહીને ડોશીમા બેશુદ્ધ બનીને જમીન ઉપર પછડાઈ ગયા. પેલા દંપતિ તે ગાડી લઈને ચાલ્યા ગયા. એ કર્મરાજાએ ડોશીને કેવી શિક્ષા ફટકારી ! કરમ છેડશે ના તને કઈ કાળે, જનમ જ્યાં ધરે તું, તને ત્યાં સંભાળે... થશે આ મૂકીને અચાનક જવાનું, સ્વજન કેઈ સાથે નહિ આવવાનું, જશે જીવ તારે કરમના સહારે, કર્યા જે પ્રમાણે ફળે તે પ્રકારે કરમ આ કર્મરાજાની કરતા! ડોશીની આ સ્થિતિ જોઈને એક યુવાન ભાઈ ત્યાં આવ્યો. આ ભાઈ જૈન ન હતો પણ સિંધી હતા. તેમને ગાડીમાં બેસાડીને દવાખાને લઈ ગયા. તે ભાઈ ડોકટરને કહે છે, આપ આ માજીને ટ્રીટમેન્ટ આપે. તેને જલ્દી સારું થઈ જાય તેમ કરે. ડોકટરે ડોશીને પાટાપિંડી કરી. ડોશીમા ખૂબ રડે છે, કલ્પાંત કરે છે. સિંધી ભાઈ કહે માજી ! તમે રડશે નહિ. તમને મટી જશે. તમારો દીકરો કે કઈ શોધવા ન આવે, તેને સમાચાર ન પહોચે ત્યાં સુધી હું તમારો દીકરો બનીને રહીશ. આપ ગભરાશો નહિ. ડોકટરે અને તે ભાઈ એ ખૂબ સેવા કરી. મસંબીને રસ આદિ લાવીને પીવડાવ્યું. મા! તમારું રહેઠાણ કયાં છે ? તમારા કેઈ સગાસંબંધી હોય તે તેને હું જાણ કરું. આપ મને સરનામું આપો. ડેશી રડતા રડતા કહે છે Page #524 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૪૫ દીકરા ! મારું રહેઠાણ ઉપર આભ ને નીચે ધરતી છે. મારા સગાસંબંધીની તે કઈ વાત કરવા જેવી નથી. તમારે દીકરે નથી ? તમે આવું કેમ બોલે છે ? વીરા ! મને કમેં મચાવી છે. મારી શી વાત કરું? . કપેશમાં ક૫તી કહપના : નાની ઉંમરમાં મારા લગ્ન થયા હતા. લગ્ન થયા ત્રણ વર્ષ થયા હશે ત્યાં મારા પતિ કાળને કેળી બની ગયા. મારે એક પુત્ર છે. એનું નામ છે કલપેશ. મારા માટે કઈ આશરે નહોતે. પિયરમાં ભાઈ સુખી હતા પણ ભાભીનું ચલણ વધારે હતું છતાં ભાઈ મને છાની રીતે મદદ કરતો હતો. મારે કલપેશ તે છ મહિનાને હતો. કાળી મજૂરી કરી, પેટે પાટા બાંધીને કલપેશને ઉછેર્યો. મેટો કર્યો અને મેટ્રીક સુધી ભણાવ્યો. મેટ્રીકમાં સારા માર્કે પાસ થયે. તે ભણવામાં લગભગ પહેલે નંબર રાખતેતેની કેલેજ કરવાની ઈચ્છા ખૂબ હતી. મારી સ્થિતિ ન હતી. માંડ માંડ પૂરું થતું હતું. થોડું ઘણું ઘરેણું હતું તે વેચીને કલપેશને કેલજમાં મેક. તેને કેલરશીપ મળવા લાગી. હું મેટ્રીક ભણેલી છું. મને છોકરાને ભણાવવાની ખૂબ હોંશ હતી. કલપેશ બી.કોમ. થઈ ગયા. અમારા ભાગ્યોદયે તેને બેંકમાં સારી નોકરી મળી ગઈ. પગાર પણ સારું હતું. તે મને તે તીર્થ સમાન માનતા હતો. મને પૂછીને પાણી પીતો. હું જેમ કહે તેમ તે કરતો હતો. મારા મનમાં થયું કે હાશ! હવે મારી બધી આશા ફળી. દુઃખના દિવસો ગયા ને સુખના દિવસે આવ્યા. કર્મરાજાની અમારા પર મહેર થઈ કરૂણ કહાની કહેતા વૃદ્ધા : બેંકમાં સવસ કરતાં કરતાં મારો કલપેશ એક છોકરીના પ્રેમમાં પડી ગયે. મેં તેને સમજાવ્યું. બેટા ! તારા માટે ઘણું સારી સારી કન્યાઓ આવે છે છતાં તે ન માન્ય અને એક શીખ કન્યા સાથે લગ્ન કરી લીધા. અમે જૈન વણિક હતા. મારી ઈચ્છા કુલવાન કન્યા લાવવાની હતી પણ આજના ભણેલા યુવાને કયાંય લપસી પડે છે પછી તે કુળ કે જાત જોતા નથી. શીખ કન્યા કુલવધૂ બનીને ઘરમાં આવી. મને ઘણું ગમતું ન હતું છતાં મેં કયારે પણ એને કટોક ન કરી. હું કાંઈ બોલતી નહિ. આચાર વિચારનું આસમાન જમીન જેટલું અંતર. છેવટે ઘરમાં માછલી આવવા લાગી. તે મારાથી સહન ન થયું. એક દિવસ મેં કહ્યું બેટા કલપેશ ! હું બધું નભાવી લઈશ પણ ઘરમાં માછલી આવી તે નહિ નભાવી શકું. કલપેશ મારી વાત સાંભળે જ નહિ. તે પત્નીનો ચઢાવ્યે ચઢી ગયો શેડા દિવસ તે નભાવ્યું. મેં કહ્યું – બેટા ! જૈન મા–બાપને દીકરે થઈને તું આ શું કરી રહ્યો છે ? આ મારાથી નહિ નભાવી લેવાય. મમ્મી ! તમારાથી સહન ન થાય તે તમે બીજે ચાલ્યા જાવ. જેના ખાતર મેં મારી જાત ઘસી નાંખી, જેના સુખ ખાતર મેં મારી આખી જિંદગી હોડમાં મૂકતા પાછું વાળીને જોયું નથી; એ મારે દીકરે મને આજે આ શબ્દો કહી રહ્યો હતે. કલપેશની પત્ની રોજ કાન ભંભેરતી. પેટને દીકરો જ્યાં પારો થયો, અંગ અંગાર જેવું બન્યું ત્યાં રોદણા રેવાને શો અર્થ? સુખ તે જિંદગીમાં જોયું ન Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬] [ શારદા શિરેમણિ હતું, અને હવે તો આશા પણ ન હતી. એ બંને બેંકમાં નેકરી કરતા અને હું રાત દિવસ ઘરના ઢસરડા કરતી. એક દિવસ બંને બેંકમાંથી ઘેર આવ્યા. વહુએ કાનભંભેરણી કરી હશે એટલે સામાન્ય વાતમાં તે ઉશ્કેરાઈ ગયે અને મને એટલે ઝાલીને બહાર કાઢી અને કહ્યુંચાલી જા તને જ્યાં રસ્તો મળે ત્યાં. કમે મને ઘરની બહાર ફેંકી. ભાઈ ! હવે મારા માટે શું બાકી રહ્યું છે ? એમ બોલતા એધાર આંસુએ રડવા લાગી. ડોશીની કરૂણ કહાની સાંભળીને સિંધીભાઈનું હૈયું પણ કંપી ઊઠયું. એ પણ રડી પડે. હું ત્રણ દિવસની ભૂખી હતી. મને ખબર નહિ કે હોટલમાં કે બેઠા છે તેથી ભીખ માંગવા આવી. તે તેણે મને ખાવા તે કાંઈ આપ્યું નહિ પણ મારા ઉપર કપરકાબીને ઘા કર્યો. મા ! શું એ તમારા દીકરા વહુ હતા ! ના. તે કેણ હતું ? તે મારે ભત્રીજો હતો. નાનપણમાં તેની મા મરી ગઈ હતી. મેં તેને ઉછેરીને મોટો કર્યો છે. મારા દીકરાની માફક સાચવતી હતી. એ મોટો થયો. એણે પણ કલપેશની જેમ લગ્ન કર્યા. ત્યારે મેં ખૂબ વિરોધ કરેલ. આજે મને ખબર નહિ કે હોટલમાં એ બેઠા હશે ! નહિ તે હું માંગત જ નહિ. ત્રણ દિવસથી ઘરની બહાર નીકળી છું, કંઈ કામ મળતું નથી. ભૂખનું દુઃખ સહેવાતું ન હતું. પેટને ખાતર મેં ભીખ માંગવાનું સ્વીકાર્યું. એ ભીખનું પરિણામ આ આવ્યું, કપાળમાં કપ રકાબીને ઘા અને શરીર પર ચાની વર્ષોથી ચામડી ઉતરી ગઈ. સિંધીભાઇની સહાનુભૂતિ : મા! હું તમારા ઘેર જઈને સમાચાર આપું? દીકરાને મળવા જાઉં? ના દિકરા નથી જાવું. મારા કર્મો એવા છે. મેં ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળી છે. હવે એ દુઃખ પચી ગયું છે. કેઈ વાર રડવું આવી જાય; બાકી દુઃખને પચાવતા શીખવાનું છે. મા ! હું તમારા ઘેર જઈને દીકરાને સમજાવીશ અને તેને માતાની સેવાને પાઠ ભણાવીશ. બેટા! એની પત્નીએ પૂરેપૂરો પાઠ ભણાવી દીધો છે. કદાચ એ પુત્ર માને તો પણ મારે હવે એશિયાળું જીવન જીવવું નથી. હવે ડોશીને થોડું સારું થયું એટલે રજા આપવાની હતી. આ ભાઈના મનમાં થયું કે ડોશીને ઘેર તે જવું નથી તે તેમના માટે એક નાની રૂમ શોધી લાવું કે જેથી તે એમાં રહી શકે. મારું માનવ તરીકે કર્તવ્ય છે કે આવા દુઃખી છને મદદ કરવી જોઈએ. એક નાની રૂમ ભાડે રાખીને બીજે દિવસે તે ભાઈ દવાખાને ગયા તો ડોશીમા ગુમ. કયાંય ન મળે. ડોશીમાના મનમાં થયું કે કદાચ તે દીકરા પાસે જાય અને દીકરો આવે છે તે કહેશે કે તે મને વગોવી છે. કદાચ મને મારશે તો? એમ જ્યના માર્યા ડોશી રવાના થઈ ગયા. પેલે ભાઈ સમજી ગયો કે તેમનો પેટનો દીકરો છે તે સંભાળતું નથી તે હવે હું કયાં જાઉં? મારા કર્મો મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ એમ માનીને ચાલ્યા ગયા હશે. આ છે કર્મની ક્તિાબમહાપુરૂષે કહે છે કે કર્મ બાંધીને પસ્તાવા કરતાં કર્મના બંધ સમયે જે જીવ ચેતી જાય તે ઉદ્દયે શા ઉચાટ ! આ ડેશીમા ગામ બહાર ગયા. ત્યાં એક સંત જોયા. સંતના ચરણમાં પડી Page #526 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૪૭ તેમની પાસે ખૂબ રડ્યા. સંત પૂછે છે બેન શું છે? ગુરૂદેવ ! હું બહુ દુઃખીયારી છું. કયાં જાઉં ને શું કરું તે મને રસ્તો સૂઝતો નથી. હવે આપઘાત કરીને મરી જવું છે. સંતે તેને કર્મની ફીલસફી સમજાવી. તે પૂર્વ જન્મમાં કઈ મા દીકરાને વિખુટા પડાવ્યા હશે, કેઈને અંતરાય પાડી હશે તેના ફળ આ ભવમાં ભેગવી રહ્યા છે. કર્મને લીધે દુઃખી થવાય છે. કમની કરામત ” એ વિષય ઉપર આજે ઘણું કહેવાયું છે. કર્મની કરામતાને ઊંધી કરી નાંખનારા મહાપુરૂષોના સાહસિક જીવનેને યાદ કરી આપણે કર્મની કરામતમાંથી મુક્ત બનવું છે તે માટે કર્મ અલપ સુખ આપે તો તેમાં નહિ ફસાતા આવેલા દુઃખમાં નહિ અકળાતા કર્મોને દુશ્મન માનીને તેને નાશ કરીને અત્યાર સુધી દબાવી રાખેલા અનંત જ્ઞાનાદિ ગુણોને મેળવવાના છે. જ્યારે કમેને નાશ થશે ત્યારે કર્મ બિછાવેલી જાળને તેડી શકીશું વધુ ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૪ ને સેમવાર : વ્યાખ્યાન નં. ૪૮ : તા. ૧૯-૮-૮૫ વિષય : “સુખી શાથી થવાય ?" સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! મંગલ આરાધનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. આ પર્વના દિવસે માં શુભભાવપૂર્વક કરેલી આરાધના જીવને મેક્ષની સન્મુખ લઈ જાય છે. પર્યુષણ પર્વ એટલે દિલના દિવાખાનામાંથી વેરઝેર અને ક્રોધ દિ કષાયના કચરાને દૂર કરવાની સોનેરી તક. સમતાને જોડવી અને મમતાને તોડવી એ આ પવિત્ર પર્વને અર્ક છે. આ પર્વ પામરને પરમ બનાવે છે. પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, કોધીને શાંત બનાવે, લેભાને નિસ્પૃહી બનાવે, અધમીને ધરી બનાવે, અજ્ઞાનીને જ્ઞાની બનાવે, કઠોરને દયાળુ બનાવે, વરીને નિર્વેર બનાવે, કુશીલને સુશીલ બનાવે, ભગીને ત્યાગી બનાવે, ખાઉધરાને તપસ્વી બનાવે, દુર્જનને સજજન બનાવે, વિરાધકને આરાધક બનાવે અને ભવભવના દુઃખીને શાશ્વત સુખી બનાવે છે. આજના દિવસનો આપણે વિષય છે “ સુખી શાથી થવાય?” સુખ શબ્દ બધા જીવને ગમે છે. સુખી શાથી થવાય આ રસ્તે તે દરેકને ગમે છે. આ વિષયનું નામ સાંભળીને તમને બધાને થશે કે મહાસતીજી આજે સુખી થવાની ચાવી બતાવશે. સુખ શબ્દ સાંભળતા તમારા હૈયા થનગની ઉઠશે પણ તમે જેને સુખ માને છે, જે સુખની મનમાં આશા લઈને આવ્યા છે તે સુખની અહી વાત નથી. તમે સુખ શબ્દને સાચે અર્થ સમજયા નથી. સુખ માટે માણસ આમ તેમ દોડી રહ્યો છે. અનેક પ્રકારના પદાર્થો ભેગા કરી રહ્યો છે. તેને એ વિશ્વાસ છે કે મને કયાંકથી તે સુખ મળી જશે. કદાચ ધનથી, કદાચ પ્રિયતમાથી, કદાચ કીતિથી, કદાચ સત્તાથી, કયાંકથી તે સુખ મળશે પણ સુખ કયાંયથી મળતું નથી પણ આશા બળવાન છે. મૃગતૃષ્ણ જેવા સુખની આશા Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮] | [ શારદા શિરેમણિ પાછળ તે દોટ લગાબે જ જાય છે, કારણ કે એનામાં પૂરી શ્રદ્ધા છે કે કયારેક તે સુખ મળશે જ. આજે મારી પાસે ભલે હજાર રૂપિયા છે પણ આવતી કાલે લાખ રૂપિયા થઈ જશે ને હું સુખી બની જઈશ. છ કરોડપતિ, અબજોપતિ બનવામાં સુખ માને છે પણ વસ્તુતઃ કેઈના હૃદયમાં ન તે શાંતિ છે ન તે સુખ છે. આજે જગતમાં દરેક છે સુખના અભિલાષી છે. સુખ માટે ઝંખે છે અને તેને મેળવવા માટે તનતોડ પુરૂષાર્થ કરે છે છતાં જીવને સુખ મળતું નથી. શાથી? તેને પ્રયત્ન કાંકરા પીલીને તેલ કાઢવા જેવો છે, પાણી લેવીને માખણ મેળવવા જેવું છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવા આત્મા પ્રયત્ન કરે છે. જે સુખ અશાશ્વત, ક્ષણભંગુર છે, જેની પાછળ દુઃખના ઢેર ખડકાયેલા છે એમાંથી. આત્મા સુખ શોધવા મથે તે કેવી રીતે મળે? એ આત્માને ખબર નથી કે હું જે સુખ શોધવા મથી રહ્યો છું તે સુખ નથી પણ સુખાભાસ છે. “નાશવંત પદાર્થોમાંથી મળતું સુખ કણભરનું, તેની પાછળ થતું પાપ મણ જેટલું, અને દુ:ખ ટન જેટલું હોય છે.” આ સુખ શું સાચું સુખ કહેવાય? ના... ના. એ સુખ કેવું છે ? ક્ષણિક સુખની પાછળ દુઃખને સાગર છલછલ ભરેલે પડે છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાન બોલ્યા છે इहलोग दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं । વિહંસાઇ વ તે રૂરિ વિનંજોગરમાણે | અ.ર.૬.૨.ગા.૧૦ જેના ઉપર મમત્વ છે એવા સજીવ અને નિર્જીવ પદાર્થ તથા સ્વજનવર્ગ રૂપ પરિગ્રહ આલોકમાં દુખપ્રદ છે અને પરલેકમાં અત્યંત દુઃખદાયક છે એમ સમજે. પરિગ્રહજન્ય પદાર્થો નશ્વર સ્વભાવવાળા છે એવું જાણવાવાળા કોણ ડાહ્યા પુરૂષ પરિગ્રહના ભંડાર ગૃહવાસમાં નિવાસ કરી શકે ? સાંસારિક પદાર્થો ધન, સોનું, ચાંદી આલોકમાં દુખપ્રદ શા માટે કહ્યા? એક લેકમાં કહ્યું છે કે अर्थानाम ने दुःखमर्जितानां च रक्षणे । आये दुःख व्यये दुःखं, धिगा दुःख भाजनम् ।। ધન અથવા સાંસારિક પદાર્થોને પ્રાપ્ત કરવામાં દુઃખ હોય છે. પ્રાપ્ત કરેલા ધન અને પદાર્થોની રક્ષા કરવામાં દુઃખ હોય છે. ધન આવવા પર અનેક ચિંતાઓ અને ભય હોય છે. જ્ઞાની કહે છે કે “દુનિયામાં સુખની ઇચછા એ પાપ, એને મેળવવાની મહેનત એ પાપ, એ મેળવ્યા પછી રાજી થવું એ પાપ, એને આનંદપૂર્વક ભેગવવું એ પાપ, એને સાચવવા મહેનત કરવી એ પાપ, એ જાય ત્યારે રડવું એ પાપ અને એને મૂકીને જતાં મૂંઝવણ થાય એ પાપ.” જેમ આકાશમાં પક્ષીઓ, પૃથ્વી પર સિંહાદિ હિંસક પ્રાણી અને પાણીમાં મગરમચ્છ આદિ છે પ્રાણીઓના મુખમાં માંસને ટુકડો દેખતાં તૂટી પડે છે તેમ આ પૃથ્વી પર ધનવાનને રાજ્યને, પાણીને, અગ્નિને, ચોરને અને સ્વજનને હંમેશા Page #528 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૪૪૯ ભય રહે છે. પરિગ્રહી મનુષ્યને સુખે ઉંઘ પણ આવતી નથી. જે પદાર્થોને લઈને તે પોતાના મનમાં સુખની કલ્પના કરે છે તે પદાર્થો તેના માટે અતિ દુખદાયી અને ચિંતાનું કારણ બની જાય છે. આ રીતે માતા પિતા આદિ જેટલા સ્વજન સંબંધીઓ છે. તેમના પ્રત્યેનું મમત્વ પણ ભયંકર દુઃખદાયક છે. માનવી પોતાના સ્વજનો માટે આશા રાખતો હોય છે કે દુઃખ, આફત, રંગ, નિર્ધનતામાં મને સહાય કરશે, મારી સેવા કરશે, મને મૃત્યુથી બચાવશે, મારા ધનમાલની રક્ષા કરશે પણ સમય આવવા પર સ્વજનો પણ આંખ ફેરવી લે છે. ધન હોય ત્યાં સુધી બધા મીઠું મીઠું બોલે પણ ધન ચાલ્યું ગયું અને તેમને સ્વાર્થ સરતે બંધ થયો ત્યારે સ્વજને પણ છોડીને ચાલ્યા જાય છે માટે આ ગાથામાં કહ્યું છે કે સજીવ અને નિર્જીવ પરિગ્રહ આ લેકમાં દુખપ્રદ છે અને તેના પ્રત્યેની મમતા, આસક્તિ જીવને પરલોકમાં પણ દુઃખકારક બને છે. મમ્મણ શેઠ ધન પ્રત્યેની આસક્તિના કારણે નરકમાં દુખ ભોગવવા ચાલ્યા ગયા, માટે જ્ઞાની કહે છે કે આ સંસારના ક્ષણિક સુખ પાછળ દુઃખના ડુંગર ખડકાયેલા છે. સુખ છોડવાઓ જેવું અને દુઃખ ડુંગરા જેવું? જેમ મોટા પર્વત ઉપર ચારે બાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષે હોય છે, પર્વત ઉપર ઊભા રહીને માનવી નજર કરે તો તળેટીના માણસે તે સાવ કીડી જેટલા દેખાય છે. એ પર્વતની તળેટી પાસે નાના નાના છેડવાઓ પણ ઉગેલા હોય છે પણ એ છોડવાઓ લાંબો સમય ટકી શકતા નથી. કયારેક કોઈ ગાય, પશુ આદિ આવે તો એને ખાઈ જાય છે, વળી પાછા બીજા ૧૦-૧૫ દિવસે નવા છોડવાઓ ઉગેલા જોવા મળે છે. સંસારમાં મળતા જીના સુખ આવા છે. આ જીવને સંસારમાં અનેક જાતના સુખો મળે છે. તે ડુંગરની આડે અવારનવાર ઉગી જતા અને નાશ પામતા છેડવા જેવા છે. એ સુખના છેડવાઓની પાછળ દુઃખને ડુંગર તો અડીખમ ઊભો છે. છોડવાઓ ઉગે છે ને નાશ પામે છે પણું ડુંગર તે એ ને એ ઊભો રહે છે તેમ આત્માને આ જીવનમાં અનેક વાર જુદા જુદા પ્રકારના સુખના અનુભવ થાય છે, પણ એકેય સુખને અનુભવ લાંબા સમય સુધી ટકતો નથી. ઘડીકમાં મનગમતા ભેજનનો આનંદ તો ઘડીકમાં સુમધુર સંગીતનો આનંદ, ઘડીકમાં ઈષ્ટ સ્વજનના સંગનો આનંદ તે ઘડીકમાં મનગમતા ફનીચરો વગેરે મેળવ્યાને આનંદ ! કઈ વાર સત્તા મેળવ્યાનો આનંદ તો કઈ વાર મોટી પદવી મેળવ્યાને આનંદ! જીવ આ બધું મેળવીને આનંદ માને છે, સુખ માને છે પણ તે આનંદ ક્ષણજીવી છે. કંઈક વાર તે એવું બને છે કે એ આનંદને હજુ અનુભવ કર્યો ન હોય ને તે રવાના થઈ જાય. પર્વતની તળેટીમાં રહેલા છોડવાઓને જેમ ગાય આદિ ચાવી જાય તેમ સુખના આ છોડવાઓને કોઈ વ્યક્તિ કે કઈ પ્રતિકૂળ નિમિત્ત ઉખેડીને ફેંકી દે છે અને દુઃખના ડુંગર ઊભો રહે છે છતાં સંસારી સુખમાં મસ્ત બનેલા જીવની એ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ] [ શારદા શિરોમણિ મેટી ખૂબી છે કે તેને ક્ષણિક સુખના અનુભવા યાદ આવે છે, પણ દુઃખના ડુંગર તેા તેની નજરમાં આવતા નથી. બ્રહ્મદત્ત ચક્રવતી ને ચિત્ત મુનિએ ઘણુ સમજાવ્યા. ભાઈ ! તારા આ સુખની પાછળ દુઃખના અડીખમ માટે। પર્યંત ઉભેા છે, માટે તુ આ સુખને છેાડી દે છતાં તેમણે વમાનમાં મળેલા ચક્રવર્તીના સુખનો અનુભવ ન છોડયા તા પિરણામે તેમના આત્મા સાતમી નરકમાં ૩૩ સાગરનું ભયંકર દુઃખ ભાગવવા ચાલ્યા ગયા. તેમનુ આયુષ્ય માત્ર ૭૦૦ વર્ષાનુ હતુ. તેમાં કેટલા વર્ષાં ખાલપણમાં ગયા; યુવાનીમાં પણ ચક્રવતી મનવા છ ખંડ સાધવામાં કેટલાય વર્ષી ગયા પછી ચક્રવતી બન્યા એટલે ચક્રવતી પણાનું સુખ તેા અલ્પવર્ષાનુ' અને તેની પાછળ દુઃખ લાંખા કાળનું કથાં ઝાડના છેડવા જેવા અલ્પસુખા અને કયાં ડુઇંગર જેટલા નરકના દુઃખા! નાના છેડવા ગમે તેવા આકર્ષીક અને લીલાછમ દેખાતા હૈાય પણ એ લાંખે। સમય ટકવાના નથી; અને પવત દેખાવમાં કદાચ કઢંગા લાગતા હેાય, જોવા ગમતા ન હેાય છતાં એ ત્યાંથી દૂર ખસવાના નથી, તેમ જીવે માનેલા સ'સારી સુખા ભલે ઘડીભર જીવને આનંદ આપે પણ એ સુખ લાંબે સમય ટકવાનું નથી. અને તે સુખ મેળવવા જે પાપ ઉપાર્જન કર્યું' એ દુ:ખ ભોગવવાનું ત્યાંથી ખસવાનુ નથી. જે આત્મા આ સુખના છેડવાએની ઉપેક્ષા કરે છે અને સામા પગલે જઇને એને હાંશથી છોડી દે છે તે આત્મા અલ્પ પ્રયત્ને દુ:ખના ડુાંગરાને જમીનદોસ્ત કરી શકે છે માટે આ ગાથામાં સમજાવ્યું છે કે આ બધા પરિગ્રહથી મળેલા સુખ નશ્વર સ્વભાવવાળા છે. તેવા પ્રજ્ઞાવાન ડાહ્યો આત્મા આવા સ'સારમાં શું રહે ખરો ? ન રહે. પણ તેને છેડીને સાચુ' સુખ મેળવવા માટે પ્રયત્નશીલ અને. દશ ચક્રવતી એ કે જેમણે છ ખ'ડની સાહ્યબી અને ચક્રવતી પણાના મળેલા સુખાની ઉપેક્ષા કરી, કારણ કે તેમને લાગ્યું' કે આ સુખ ડુંગરની પાસે રહેલા નાના છેડવા જેવુ છે અને તેની પાછળ દુઃખ ડુ'ગર જેવુ' છે. એવુ' સમજાયું તે એ છાડવા જેવા સુખાને ફગાવી દઈને સંયમની કેડીએ ચાલી નીકળ્યા, તેા નરકના ડુંગર જેટલા દુ:ખાને જમીનદેાસ્ત કરવામાં સફળ બની શકયા. ચક્રવતી ચક્રવતી પણાના સુખાને છેડે ને સંયમ લે તે દેવલાક કે મેાક્ષ અને ન છેડે તે એમના માટે નિયમા નરક. તમારું સુખ કેવુ છે ? પહેલા એને મેળવવાની ઈચ્છા થાય અને મળી ગયું તા અ ંતે એને મૂકીને જવું પડે છે. આ રીતે જીવને એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય છે. જીવ જયાં ગયા ત્યાં એ મેળળ્યુ ને પાછું મૂકીને આન્યા. “ સંસાર એટલે કઇને કઇ મેળવવાનુ` બાકી. ” દા. ત. છોકરા ભણીગણીને ઢાંશિયાર થયા એટલે માતાપિતા કહેશે કે હવે પત્ની મેળવા, પત્ની મળી પછી ઘર વસાવે; પછી ઉપલેગના સાધના વસાવે. આ રીતે એક પછી એક મેળવવાની ઈચ્છા વધતી જાય છે. આ સંસારમાં કંઇક મેળવવુ' ને કંઈક મૂકવુ', ક'ઈક પ્રાપ્ત કરવુ' ને કંઈક ત્યાગવું. માનવી કાંઈક છોડી દે છે તે કંઈક પામવા માટે. માનવીના મનની આ આદત થઈ Page #530 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૪૫૧ ગઈ છે કે કંઈક મૂકવું ને કંઈક મેળવવું. જીવન એટલે જાણે મેળવવા મૂકવાની સંતાકુકડી. એક દિવસ જેને મેળવવા મથતો હતો તે આજે એને મૂકવા માટે વલખા મારે છે. એક દિવસ જેને છોડવા માગતો હતો તે આજે મેળવવા માટે ફાંફા મારે છે. કેવું છે આ મન ! સેના માટે સર્વસંપત્તિને કરેલ સેદે : કેલરેડેમાં જ્યારે સૌથી પ્રથમ સોનાની ખાણો મળી આવી ત્યારે આખું અમેરિકા પાગલ બનીને ત્યાં દેડી ગયું હતું. દરેકના હૈયા નાચી ઊઠયા. મન પ્રફુલ્લિત બની ગયું. લોકોએ કેલરેડમાં મેં માંગ્યા પૈસા આપીને જમીન લેવા માંડી. હવે બધાને મેળવવાની તમન્ના જાગી. ચટપટી લાગી. એક અબજોપતિ કરતાં પણ વધારે શ્રીમંત એવા માણસે પોતાની બધી સંપત્તિને સોદો કરીને જમીન ખરીદી લીધી. મનમાં આશા છે કે હું આટલી સંપત્તિ મૂકું છું. (છોડું છુંપણ મને એના કરતાં અધિક મળવાનું છે એ મોટી આશાથી ખાણ ખરીદી લીધી. એ ખાણને દવા માટે મોટા મેટા યંત્રો અને ઓજારેના ઢગલા કર્યા. શા માટે ? સોનું કાઢવા. નાના સામાન્ય સ્થિતિના માણસો બિચારા નાના ખેતરમાં સોનું શોધી રહ્યા હતા. આ તો મોટો શ્રીમંત માણસ હતો. તે તો મશીને મૂકીને તેનું શોધી રહ્યો હતો. ઘણું ખોદયું. પાર વગરનું ખેદકામ કર્યું પણ સોનું નીકળતું નથી. લેકમાં વાત થવા લાગી કે પિલા કરોડપતિએ તે પોતાની બધી સંપત્તિ દાવ પર લગાડી હતી. એના માટે તે રેડપતિ થવાનો વારો આવ્યો. એની ભૂખ અને ઉંઘ હરામ થઈ ગઈ. તે પિતાની સંબંધીઓ અને સ્વજનોને કહે છે કે “ આપણું તો બારે વહાણ તળિયામાં.” આપણે તો મરી ગયા છતાં આશામાં ને આશામાં વધુ ઉંડે સુધી ખેદયું પણ પથરાને પથરા જ નીકળ્યા. તેની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. મેળવવાની તમન્નાને બદલે મૂકવાની લાગેલી લગની : આ કરોડપતિએ સુખી થવા માટે પિતાની મિલ્કત ખચીને સોનાની ખાણ ખરીદી. તેની સાત પેઢી ખાય એટલે પૈસો હતો છતાં વધુ મેળવવાની આશાથી ખાણ લીધી. પહેલા મેળવવાની તમન્ના હતી. હવે સોનું નીકળ્યું નહિ ને પથરા નીકળ્યા એટલે વેચી દેવાની ચટપટી જાગી. મેળવેલું મૂકવાની લગની લાગી. હવે ખાણને વેચી દઉં તે કંઈક મારા હાથમાં આવે. આટલી અબજોની સંપત્તિ હેવા છતાં લેભ લાગ્યો કે હિં સોનાની ખાણ મેળવું. અતૃપ્ત માણસ ધન માટે, સત્તા માટે, કીર્તિ માટે, પ્રતિષ્ઠા માટે દેડતા રહે છે. નાના સત્તાધારી મોટો સત્તાધારી બનવા ઈચ્છે છે અને મોટા સત્તાધારી એથી પણું મટી સત્તા મેળવવા ધમપછાડા કરે છે પણ તેઓ જાણતા નથી કે મોટા મોટા સત્તાધારીઓ પણ અહીંથી ઉપડી ગયા છે. સિકંદર, સીઝર અને નેપોલિયન જેવા મહાન વિજેતાઓ પણ રોતા રોતા રવાના થઈ ગયા છે. આજ સુધીને ઇતિહાસ એ બતાવે છે કે સત્તામાં કોઈ પામવાનું નથી, બધું ખાવાનું છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ] [ શારદા શિરેમણિ મારું ભાગ્ય સ્વતંત્ર છે. આ શ્રીમંત શેઠે ખાણ ખરીદી. સોનું ન નીકળ્યું એટલે તેને વેચવાની ભાવના થઈ. એણે જાહેર ખબર આપી કે હું ખાણું વેચી દેવા માગું છું. ખેદકામના બધા સાધને પણ સાથે આપી દેવાના છે. તેના ઘરના માણસો કહે પણ ખરીદશે કેણ આ તમારી ખાણને? કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે ખાણમાં પથરા સિવાય કાંઈ નથી. એમાં તમારા તે લાખો રૂપિયા બરબાદ થઈ ગયા. હવે કેણ એ મૂર્ખ મળે કે જે આને ખરીદે? એક માણસ તે ખાણ લેવા તૈયાર થ. શેઠ! એ ખાણુને હું ખરીદી લઉં છું. શેઠ કહેતું પાગલ તે નથી ને! ના. મને પૈસા તે આપીશ ને ? અરે, હું પાગલ નથી. તમને બધા પૈસા ગણીને ચૂકતે કરી દઈશ. શેઠના મનમાં થયું કે-હું આને ના પાડી દઉં કે આવું પાગલપણું ના કરે. હું તે મરી ગયે છું. શેઠ કહે, ભાઈ! તને ખબર છે ને કે આ ખાણમાંથી પથરા સિવાય કાંઈ નીકળ્યું નથી.! હા. તે તું શું કરીશ? મારું ભાગ્ય સ્વતંત્ર છે. તમને સોનું ન મળ્યું એટલે મને નહિ મળે એવું કેમ કહી શકાય? આપ ચિંતા ન કરશે. શેઠને તે એ ખાણ છેડવાની તાલાવેલી હતી. ખાણ વેચવી જ હતી એટલે વેચી દીધી. વેચ્યા પછી પણ પેલા માણસને કહે છે ભાઈ! તું ગજબને માણસ લાગે છે. તારામાં ગાંડપણ તે નથી ને! ના શેઠ. હું વિચારીને ખરીદું છું. તમે જ્યાં સુધી ખેદયું ત્યાં સુધી સોનું ન હોય પણ વધારે ઉંડે હોઈ શકે પણ ખરું. ખણણણ કરતા સેનું નીકળ્યું ખરેખર આશ્ચર્ય થયું. તે ભાઈ એ ખાણની સાઈડમાં દવા માંડ્યું. હજુ તે થોડું ખેદયું ત્યાં ઝગમગ ઝગમગ થવા લાગ્યું. સોનાના ટુકડા ખણણ ખણણ કરીને ઉછળવા લાગ્યા. ખૂબ સોનું નીકળ્યું. આ સાંભળીને તમારા મુખ મલકાઈ ગયા કારણ કે સોનું તે જગતના દરેક જીને ગમે છે. તેમાં સુખ માને છે. તમે સેનાના ટુકડે ટુકડા કરી નાંખે પણ સોનામાં કયાંય સુખ નામની વસ્તુ છુપાયેલી નથી. સંસાર અને સુખ? આ બની ન શકે. સંસારમાંથી સુખ કદાપિ મળી શકે નહિ. પુદ્ગલના ગુણ છે સ્પર્શ, રૂપ, ગંધ, વર્ણ અને રસ. આમાં કયાંય “સુખ” નામને ગુણ નથી. પુદ્ગલમાં સુખ છે નહિ પછી મળે કયાંથી? તમે બતાવે તે ખરા કે કઈ પૌગલિક ચીજમાં સુખ છે ? સુખની ઠગારી આશામાં ને આશામાં મૂઢ જીવ જીવન પૂરું કરી નાંખે છે. મરણશય્યા સુધી પહોંચવા છતાં તે સુખના એક ટુકડાને પણ પામી શકતું નથી. એવા મૂઢ જીવને કેણ સમજાવે કે તું ધન સંગ્રહથી અટક ભેગથી અટક. તું નક્કી માની લે કે જગતના કોઈ પણ પદાર્થમાં સુખ હોઈ શકે નહિ. સંસારી જીની પ્રવૃત્તિ પદાર્થો એકઠા કરવાની છે. તેણે જાણે પ્રતિજ્ઞા કરી લીધી છે કે સાંસારિક પદાર્થોમાંથી હું સુખ મેળવીને રહીશ. મારે પથરા અને એને સેનાની ખાણઃ પેલા ભાઈ એ ખાણ બેદી. તેના ભાદયે સેનું નીકળ્યું. હવે પેલા શેઠને શું થયું હશે? તેણે ખાણ ખરીદી ત્યારે તે ખૂબ આનંદને ઉમંગ હતું, પણ તેમાંથી સોનું ન નીકળ્યું અને પથરા નીકળ્યા Page #532 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૪૫૩ તેથી દુ:ખ થયું. તે એટલે સુધી કે કોઇ ઝટ લેનાર મળે તે ઝટ કાઢી નાંખું આ ભાઈના પુણ્યદયે સાઈડમાં ખાદતાં ખૂબ સેતુ નીકળ્યુ એટલે શેઠ છાતી અને માથુ ફૂટવા લાગ્યા અને જોરજોરથી રડવા લાગ્યા. પાગલ જેવા થઈ ગયા. બધા કહે-શેઠે ! આમ કેમ ? મે' વેચાતી ખાણ લઈને ખેાદાવી તેા પથરા નીકળ્યા અને આ ભાઈને તા સેાનાની ખાણ નીકળી. આ મારાથી કેમ જોવાય! મારાથી કેમ સહન થાય ? જીવની અનાદિકાળની આજ કુટેવ છે. આજના આપણા વિષય છે સુખી શાથી થવાય ? તમે સુખી થવાના રસ્તા શેાધે છે ને ? જો સુખી થવું છે તેા ખીજા પર ઇર્ષ્યા, અદેખાઈ, દ્વેષ છેડી દો. સ'તાષના ધરમાં આવેા. શેઠના જીવનમાં સંતેષ ન હતા તેથી આ દશા થઈ. આ મનુષ્યનું જીવન શુ' મેળવવા અને મૂકવા માટે છે ? મેળવવા અને મૂકવામાં અનતા જન્મા વીતી ગયા. હવે તેા કંઇક સમજો. હવે એવું મેળવી લેા કે ખીજું કાંઈ મેળવવાની ઇચ્છા ન જાગે; તે માટે એક વાર છેડવુ પડે તેા છેડી દઈએ પછી વારે વારે છેાડવાની માથાકૂટ ન રહે. એ માટે બધું દાવ પર લગાવી દેવુ' પડશે અને સર્વસ્વનેા દાવ રમવેા પડશે. તેમાં કોઈ ગભરામણ કે વ્યાકુળતા ન જોઈ એ; બહારથી કદાચ ખરખાદ થઈ જવું પડે તેા કબૂલ પણ અ`તરને આનંદ તે વધવાના ને ! હવે મન, વચન, કાયા અધુ' દાવ પર લગાડીને મુક્તિપુરીની યાત્રામાં નીકળવુ છે. ત્યાં પહેાંચ્યા પછી મેળવવાની, મૂકવાની, પામવાની, છેડવાની રમત ખતમ થઈ જાય, માટે એવુ મેળવી લેા, એવું પ્રાપ્ત કરી લેા કે જે મેળવ્યા પછી યારેય મૂકવુ' ન પડે. જે મેળવ્યા પછી સદા સુખ, સુખ ને સુખ. જગતના દરેક જીવાને સુખી થવુ' ગમે છે. કોઈને દુઃખ ગમતું નથી પણ તેની પ્રવૃત્તિ કેવી છે ? " सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति, दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ||" જગતના તમામ જીવેાની પ્રતિનિની પ્રવૃત્તિ દુઃખને નાશ કરવાની અને સુખને મેળવવાની હોય છે, પણ અત્યાર સુધી દુઃખના નાશ થયા નથી અને કોઈનું સુખ કદી સ્થિર રહ્યું પણ નથી. જગતમાં કોઈ ને ધાર્યા પ્રમાણે સુખ મળતુ નથી. સ્વેચ્છાપૂર્વક સુખ ભોગવી શકાતુ` નથી. પુરૂષા કરીને તમે માનેલું સુખ મેળવ્યુ. પણ એ સુખાને છેડીને એક દિવસ તે આ દુનિયામાંથી વિદાય લેવાની છે. તમારી કલ્પનાથી માની લીધેલ સુખા નશ્વર છે. એ સુખા મળવા છતાં જીવનમાં શાંતિ મળતી નથી. આવું સમજવા છતાં આજના માનવી ભૌતિકવાદમાં ભાન ભૂલી ભૌતિક પદાર્થાંમાં સુખ શેાધે છે. આજે જગતના જીવા તરફ્ ષ્ટિ કરીએ તે દેખાય છે કે દરેક જીવ સુખની ઝ`ખના કરે છે. મારુ દુઃખ કેમ જાય અને સુખ કેમ મળે તેના સરવૈયા કાઢે છે. સુખાભિલાષી જીવ સુખ માટે Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ] [ શારદા શિશમણિ ઘણાં પ્રયત્ના કરે છે છતાં સુખી જીવા અલ્પ છે અને દુ:ખી જીવા ઘણાં છે. જીવાના સુખ મેળવવાના પ્રયત્નામાં તે! જરાય કમીના નથી છતાં ધાર્યું સુખ મળતુ' નથી. જે મળે છે તે પણ થાડુ' મળે છે; તે પણ ચાલ્યા જવાના ય હાય છે. કોઈ ધનવાન શ્રીમંતને પૂછીએ કે તમે સુખી છે? તેા તે કહેશે કે અમે પણ દુ:ખી છીએ. એ વાત તા કબુલ કર્યા વિના છૂટકો નથી. સુખ મેળવવા આટલા પ્રયત્નો કરવા છતાં સુખી કેમ અનાતું નથી તેના કઈ દિવસ વિચાર કર્યાં છે ખરા ? જ્ઞાની સમજાવે છે કે જીવે જડ પદાર્થોં પર સુખની છાપ પાડી છે તેથી તેને મેળવવા મથે છે. પિરણામે સુખ મેળવવા જતાં દુઃખની હારમાળા ખડી થાય છે અને જીવન અસ્વસ્થ, અસાષી અને અનીતિમય અની જાય છે. માનવ પાસે સત્તા, સ'પત્તિ અને સુંદરી હશે પણ જો આત્મિક ગુણ્ણા નહિ હાય તા બહારથી સુખી દેખાતુ જીવન અંદરથી દુઃખી હશે. દાગીનાની પેટી પટારામાં મૂકી હોય અને લાકડા છાણાની ઓરડીમાં ગોતવા જઈ એ તેા મળે ખરી ? ના. તેમ જ્યાં સુખ છે જ નહિ ત્યાં સુખ શેાધવા જઈ એ તેા કયાંથી મળે ? ધનવાન માને કે વિદ્વાન સુખી છે, સત્તાધીશ માને કે બલવાન સુખી છે, સૌંદર્ય વાન માને કે ધનવાન સુખી છે. આ રીતે ધન, વિદ્વત્તા, સત્તા, અળ પાછળ સુખની કલ્પના કરી માનવ દોડી રહ્યો છે પણ તેમની મહેનત નિષ્ફળ જાય છે. એક વાર એક શેઠને ત્યાં પુત્રનો જન્મ થયા. ખૂબ જોરદાર થાળી વાગવા લાગી. ગાળ ધાણા વહેંચાયા આખા કુટુંબમાં બધાને આનંદ આનંદ થઈ ગયા. કોઈ અજાણી વ્યક્તિ ત્યાંથી નીકળી. તેણે કોઈ ને પૂછ્યુ –આ થાળી શાની વાગે છે? બધાના મુખ પર આનંદના સાગર હિલેાળા કેમ મારે છે ? તેમના ઘેર દીકરાના જન્મ થયા છે તેથી આ આનંદની, સુખની લહરી ઊઠી રહી છે. આ બધુ શા માટે ? માત્ર દીકરાના જન્મથી થયેલા આનંદ માટે જ ને! પણ હું તમને પૂછું છું કે આ સુખ, આ આનંદ જિંદગી સુધી ટકી રહેશે ખરા? દીકરાના જન્મ થયા એ આનંદની ઘડી પળ હતી. કદાચ પાપના ઉદયે આ દીકરો સાવ ટૂંકું આયુષ્ય લઈને આવ્યા તે!! આનંદને બદલે દુઃખ; સુખના બદલે ખેદ થયા વિના રહેશે ના. આ આનંă આ સુખ કૃત્રિમ છે. કૃત્રિમ હાય એ કાયમ રહે નહિ. આ રીતે કોઈ સારી સત્તાની ખુરશી મળી ગઈ તે ત્યાં કેટલે આનંદ ? કયારે એ સત્તા ખુરશી પરથી ફેંકી દેશે એની કયાં ખબર છે ! સત્તા, સ`પત્તિ, સંતાનના સંચાગે। સદાકાળ સુખ આપી શકતા નથી. જે પેાતે નાશવત છે, નશ્વર છે તે આપણને શાશ્વત સુખ કયાંથી આપી શકે? એ નશ્વર પદાર્થોમાં સુખ માનીને એ મેળવવા માટે માનવી દેટ ચાલુ રાખે છે પણ પિરણામમાં સુખ મળતું નથી પણ દુ:ખ મળે છે. રાની કહે છે જયાં આખા સ`સાર જ દુઃખના છલકતા સાગર છે તેમાં સુખની આશા રાખવા જઈએ તેા સુખ કયાંથી મળે? આ સ'સારમાં એવા કોઈ માણસ હશે ખરો કે જે વેપાર કરવા નીકળ્યેા હાય ને તેને વિશેષ કમાવાની ઈચ્છા ન હેાય? સ્કૂલમાં જતા Page #534 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૫૫ કોઈ વિદ્યાથી એ હશે કે જેને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ઉત્કંઠા ન હોય ! એવી કઈ સુશીલ કન્યા હશે કે જે પિતાના પતિને પ્રેમ અને પિતાનું અખંડ સૌભાગ્ય ઈચ્છતી ન હોય એવી કેઈ રૂપવંતી કન્યા હશે કે જેને પિતાનું રૂપ ગમતું ન હોય ! એવા કેઈ માતાપિતા હશે કે પુત્ર પાસેથી ઘડપણમાં કેઈ અપેક્ષા નહિ રાખતા હોય ! આ બધાને જવાબ તમે નકારમાં આપશે. મતલબ કે વેપાર કરવા નીકળેલા વેપારીને વિશેષ કમાવાની ઈચ્છા ન હોય એવું ન બને. કેઈ સુશીલ કન્યા પિતાનું સૌભાગ્ય અને પતિનો પ્રેમ ઈચ્છતી ન હોય એવું નથી પણ દરેક ઈચ્છે જ, છતાંય આ સંસાર કેટલે ભયાનક છે! કેટલે નિર્દય છે ! તે તે જુ. વેપાર કરવા નીકળેલા કેટલાય કરોડપતિ થવાની ભાવના રાખતા હોય પણ કરોડપતિ બનવાને બદલે કર્મોથી રોડ ઉપર રઝળતા રેડપતિ થઈ ગયા. કેટલાય વિદ્યાથીઓ પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કરીને જીવનને અંત આણે ગયા. કેટલીય સૌભાગ્યવાન કન્યાઓના સૌભાગ્ય ભરયૌવનમાં લૂંટાઈ ગયા. કેટલાય માતાપિતાના ઘડપણને દીકરાઓએ બરબાદ કરી નાંખ્યા. કંઈક રૂપવંતી કન્યાઓના દેહ કુષ્ઠ રોગોથી ઘેરાઈ ગયા. ભલભલાના અરમાનેને ચકચૂર કરી દેનાર આ સંસાર સાથે સંબંધ રાખવે એ પાપ નથી તે બીજું છે શું? ધાર્યું ન થવા દેનાર અને અણધાર્યું ઘણું કરવાની ફરજ પાડનાર આ સંસાર છે. આ સંસારમાં સુખને ભંગાર પણ નહિ મળતા સંસાર પાસે કંસારની અપેક્ષા રાખવી એ મૂર્ખાઈ નહિ તે બીજુ શું ? ગાંડે માણસ હોય તે રસ્તામાં પડેલા ડબલા, કાગળ, કપડાના ડૂચા ભેગા કરે છે અને તેમાં એ સુખ માને છે, તેમ માનવી દુનિયાની નાશવંત, વિનશ્વર વસ્તુઓ ભેગી કરવામાં સુખ માને છે. આવા ડબલા જેવા, કાગળ જેવા સુખો જેની પાસે વધારે હોય તેને દુનિયા સુખી અને ભાગ્યશાળી કહેશે. જેની પાસે આવા સુખે નથી તેને જગત દુઃખી માને છે. આજે આપણો વિષય છે સુખી શાથી થવાય? જ્ઞાનીએ તેનો જવાબ માત્ર બે શબ્દોમાં આપ્યું છે “દુર્ણ વાત, કુષ ઘર્માત ” પાપથી દુઃખ મળે છે ધર્મથી સુખ મળે છે. નશ્વર પદાર્થોથી મળતું સુખ અંતે દુઃખ આપે છે જ્યારે ધર્મથી મળતું સુખ આ લેક અને પરલોક બંને લેકમાં સુખ આપે છે. માને કે તમારી પાસે ચાંદીની પાટ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં શરીર ધ્રુજી રહ્યું છે. તમારી પાસે તે સમયે ઓઢવા માટે કાંઈ નથી તે તે ચાંદીની પાટો ઓઢવા માટે કામમાં આવશે ખરી? ના. તે ધાબળાનું કામ નહિ કરે. ચાંદીની પાટો હોવા છતાં તે પાટો પર સૂઈ જશે ખરા? ના. તે પાટો ગાદલાના બદલે પાથરીને સૂવાના ખપમાં પણ આવતી નથી. માત્ર મારી પાસે ચાંદીની પાટો છે એમ માની મેળવ્યાનું સુખ થશે પણ તેને સાચવવાની ચિંતામાં ઊંઘ પણ ઉડી જાય છે. જે નિર્ભય, કેઈ જાતની ચિંતા વગરનું સુખ જોઈતું હોય તો તે ધર્મથી મળે છે. જે મહાપુરૂષે શાશ્વત સુખને પામ્યા તે ધર્મથી પામ્યા છે. ધર્મથી સાચા સુખી બની શકાય છે. જેઓ દુર્ગતિમાં ગયા તે પાપના કારણેથી ગયા છે. કાળસુરી Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ] [ શારદા શિશમણિ કસાઈ વગેરે. તેઓ આ ભવમાં દુઃખી અને બીજા ભવામાં પણ દુઃખી થયા છતાં માનવી જેટલા દુઃખ જોઈને ડરે છે તેટલે પાપ જોઈને ડરતા નથી. માનવીને સુખ, સંપત્તિ જોઈએ છે પણ ધમ કરવા નથી, પાપને છેડવું નથી તે સુખ કયાંથી મળવાનું છે? આદર્શ જીવનઃ એક વખતના પ્રસ’ગમાં એક નાનકડા ગામમાં પટેલેાની વસ્તી હતી. એક વાણિયાનું ઘર હતું. તે જૈન ધમી હતા ઘણી વાર અમે ગામડામાં વિહાર કરીને જઈ એ. ત્યાં એકાદ જૈનનુ ઘર હાય પણ તેમનુ જીવન જોતા લાગે કે આ જૈનનુ ઘર નહિ હાય; પણ આ વણિક તે ચુસ્ત જૈન ધર્મી હતા. ઘરમાં પતિપત્ની એ માણસ હતા. અને જૈન ધર્માંના રાગી હતા. જૈન એટલે વિવેક, વિનય, દયા, ક્ષમા આદિ ગુણેામાં આગળ વધેલા હોય. આ પતિની ભક્તિભાવના, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી ખૂબ હતી. જીવનમાં અને તેટલી ધર્મસાધના કરતા. તેઓ ગામમાં ઘણાંને આધારભૂત હતા. વળી ખૂબ સ ંતેાષી હતા. તેમણે વ્રત આદર્યા ન હતા પણ મર્યાદામાં આવી ગયા હતા. ગામડામાં તે આગળ દુકાન અને પાછળ ઘર હોય. તે રીતે દુપતિ રહેતા હતા. નીતિ અને પ્રમાણિકતાથી ધંધા કરતા અને તે રીતે આદશ જીવન જીવતા હતા. ગામના માણસાને કોઈ પણુ કાર્યમાં સાચી સલાહ અને માદ્યન આપતા. તેમને આંગણે આવેલુ કાઈ ખાલી હાથે પાછું ન જાય. કાઈ ને કાચુ` સીધું જોઈ એ તેા કાચું આપે. રાંધેલુ જોઈએ તે રાંધેલુ આપે. લેટ જોઈ એ તે લેટ આપે. જેને જે જોઈએ તે આપે. તે અતિથિ સત્કારને સારી રીતે સમજતા હતા. કોઈ ને માથુ' દુ:ખે પેટમાં દુઃખે તેા ઘરગથ્થુ દવા પણ આપતા. આ રીતે એ ગામમાં વિણકની નામના ખૂબ હતી. આ વણિક માટો શ્રીમંત નાન્ય નથી. તેમની સ્થિતિ તે સાધારણ છે પણ દિલના શ્રીમંત હતા. કરિયાણાની દુકાન છે. ઘેર ગાય ભે'સ છે. તે સમજતા હતા કે ગાય ભેંસ ઘેર હાય તેા તેમનું રક્ષણ થાય. સમય કામમાં પસાર થઈ જાય અને ચેાખ્ખું ઘી દૂધ ખાવા મળે. આજે તેા પરાધીનતા વધી ગઈ છે. જાતમહેનત કરવી ગમતી નથી ને ખાવા છે ચાકખા ઘી દૂધ ! તે કયાંથી મળે ? આ 'પતિનું જીવન ખૂબ સુખી છે. જીવનમાં શાંતિ છે. કોઈનુ' અણહક્કનું લેતા નથી. ઘર મેટું છે પણ તમારા જેવુ' ફનીચર કે રાચરચીલું વસાવ્યું નથી. તદ્ન સાદું' પણ ખૂબ સ્વચ્છ ઘર છે. ઘર ભલે સાદુ' હાય, રોટલી, દાળ, ભાત, શાક ખાતા હોય પણ જીવનમાં ગુણા હાય, આનંદમય, પરોપકારી જીવન હોય તે જીવનની સફળતા છે ખાકી જેના આંગણે કોઈ ને આશ્રય ન મળતા હોય, નીતિ, પ્રમાણિકતા ગુણાની મ્હે'ક ન હેાય તે જીવન સાચુ' જીવન નથી. બેનની આતિથ્ય ભાવના: એક વાર તેમના આંગણે ફરતા ફરતા કાઈ સ'ન્યાસી સ'ત આવ્યા. જેમનુ' નામ ગિરનારી સ ́ત હતુ'. આ સંત તી યાત્રાએ નીકળ્યા છે. રસ્તામાં આ ગામ આવ્યું. થાક ખૂબ લાગ્યા છે. ભૂખ પણ લાગી છે. બેને તેમની Page #536 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૪૫૭ 2 આગતાસ્વાગતા કરી, પછી તેમણે કહ્યું બેન ! મને ભૂખ ખૂખ લાગી છે. ત્યારે બેને કહ્યું–આપને કાચુંસી આપુ` કે પાકું લેાજન આપુ' ? આપને ત્યાં રસોઈ તૈયાર હાય તા મને તે પણ ચાલશે. એને ખૂબ આદરભાવથી જમાડયા. સગા કરતા વિશેષ સાચવ્યા. સંત જમીને ખાટલી પર સૂઈ ગયા પછી સંત કહે હું ખૂબ થાકી ગયા છું. લાંબી મજલે જવાનુ છે; જો આપને કોઇ વાંધા ન હેાય તેા હું ત્રણ દિવસ અહી' રહી જાઉ.. એને કહ્યું-હું મારા પતિને પૂછી જોઉં. તેના પતિ કહે ભલે રહે. તે સમજે છે કે આ ઘરમાં કોઈ ને આશ્રય મળે તે। સારું, ઘર એ ધર્માંશાળા સમાન છે. ધમ શાળામાં લોકો આવે ને જાય. કોઈ કાયમ રહેતું નથી. સંતની સેવાનું ફળ : ભાઈના કહેવાથી સન્યાસી ત્યાં ત્રણ દિવસ રહ્યા. ખાઈ એ તેમની ખૂબ સેવાભક્તિ કરી. તેની લાગણી, ભાવભક્તિ, ખેલવાની સીહાશ, ઉદારતા જોઈને સંત ખૂબ પ્રસન્ન થયા. તેમને સ ંતેાષ થયા. સંત જુએ છે કે આ માઈના ઘરમાં ચારે ખૂણા સરખા દેખાય છે. ખાતાપીતા મહિને વધારે। વધતે ડાય એવું દેખાતું નથી, છતાં તેની ભક્તિ ભાવના, પ્રેમ કેટલા બધા છે! હું આટલું બધું ફર્યાં, ઘણાંએ મને પ્રેમથી જમાડયેા હશે, ભક્તિ કરી હશે પણ આ ખાઈની તેાલે કોઈ નહિ આવે. પ્રસન્ન થવાને કારણે સ ંતે કહ્યું-એન ! મારી પાસે એક વસ્તુ છે જે મને મારા ગુરૂદેવે આપી છે. ગુફામાં જઈને કેટલી સાધના કરી છે ત્યારે તે વસ્તુ મળી છે. એના એવા પ્રભાવ છે કે તે જેને ત્યાં હોય તેને ત્યાં હાથી ઝૂલે. આ ચીજ હું તમને પ્રસન્નતાથી આપું છું. તમે તમારે ત્યાં રાખા. હુ છ મહિને યાત્રા કરીને પાછા આવીશ ત્યારે પાછી લઈ જઈશ. જેને ત્યાં હાથી ઝૂલે ત્યાં સ`પત્તિની, વૈભવની શી કમીના હાય ! બધું અભરે ભરાઈ જાય. સન્યાસીના મનમાં એમ થયું કે આ દંપતિ સાધારણ છે છતાં તેમની આટલી ઉદારતા છે તે તેમની પાસે જો સંપત્તિ વધુ હાય તે। એ કેટલા બધાને આશ્રય આપે ? કેટલ' દાન પુણ્ય કરી શકે ? એ વિચારથી તેમણે આપવાનો વિચાર કર્યાં. સામેથી સુખ મળવા છતાં ત્યાગ : ખાઇ કહે છે અમારે એની કાંઇ જરૂર નથી. અમે સુખી છીએ. અમારે ત્યાં બધું છે. આપ લઈ જાઓ. સંન્યાસી કહે બેન ! મને તારા પ્રત્યે દીકરી જેવા પ્રેમ આવે છે માટે હું તને દીકરી માનીને આપું છું. પણ અમારે જરૂર જ નથી, અમારે જોઇતી નથી. આજે દુનિયા જે મેળવવા દોડધામ કરે છે તે વસ્તુ ખાઇને સામેથી વગર મહેનતે મળે છે છતાં કહે છે અમારે જરૂર નથી. કેટલી નિલેભિવૃત્તિ ! ખાઇએ ચાખ્ખી ના પાડી છતાં સંન્યાસી તે તે વસ્તુ મૂકીને ચાલતા થઇ ગયા. બાઇએ પેાતાના પતિને વાત કરી. પતિ કહે-તારે ના પાડવી હતી ને! આઈ કહે-મેં ઘણું કહ્યું, અમારે કાંઈ જરૂર નથી. બધી વાત કરી. પતિ કહે– આપણે તે જડીબુટ્ટીનુ શુ' કામ છે? જેટલું વધુ ભેગુ કરીએ એટલું વધુ પાપ છે. આ માનવજીવન જડીબુટ્ટી જેવું છે. આપણે તે જડીબુટ્ટીનું કામ નથી પણ તે પરાણે Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ] [ શારદા શિરમણિ મૂકીને ચાલ્યા ગયા. બાઈના પતિએ તે જડીબુટ્ટી હાથમાં લીધી અને જેમ કાંકરો ફેંકી દે તેમ તે કચરામાં ફેંકી દીધી. તે જડીબુટ્ટીને જોવા ન રહ્યા. કબાટમાં કે તિજોરીમાં ન મૂકી પણ કચરાપેટીમાં ફેંકી દીધી. આ બાઈએ પતિને જડીબુટ્ટી ફેકતા જોયા છતાં તેના પણ મનમાં એટલે વિચાર સરખો નથી આવતો કે આ જડીબુટ્ટીથી તે મારી સોનાની બંગડી થાત. મારી બંગડીને સેનાની ચીપ સરખીય નથી તે એટલું તો કરાવત ને! આપણે ત્યાં મોટા મહેલ ઊભા થાત ને ઘર અભરે ભરાઈ જાત. સામેથી લક્ષમી આવતી હોય તે તેને શા માટે પાછી કાઢવી? અરે, સંન્યાસીએ આપ્યું છે. સારી રીતે રહીશું; પહેરીશું, ઓઢીશું અને દાન પુણ્ય કરીશું, એમાં વાંધો શું છે? પણ બાઈ સમજે છે. તે પતિના વિચારને અનુસરનારી છે. સેના, ચાંદીના કે હીરા, મોતીના દાગીના પહેરવાને શોખ નથી. તે તે ન્યાય નીતિથી જે મળે તેમાં સંતોષ અને આનંદ માનનારી છે એટલે આવે કંઈ વિચાર ન આવ્યું પણ મનમાં એમ થયું કે મારા પતિએ આ જડીબુટ્ટી ફેંકી દીધી. હવે છ મહિને તે સંત પાછા આવશે અને તેમની વસ્તુ માંગશે તે શું કરીશું ? તેમને શું જવાબ આપીશું ? દિવસે જતા વાર લાગતી નથી. જિંદગી પણ એ રીતે પૂરી થઈ જશે ને આરાધના અધૂરી રહી જશે. યાદ રાખો. ત્રસકાયમાં જીવ વધુમાં વધુ બે હજાર સાગરોપમ કાળ રહે. ત્રસકાયમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પરિદ્રયના છને સમાવેશ થઈ જાય. જો આટલા કાળમાં સાધના ન કરી તે જીવ સ્થાવરમાં ફેકાઈ જશે. ત્યાં કેઈની લાગવગ કે સિફારસ નહિ ચાલે. દગા-પ્રપંચ નહિ ચાલે. ત્યાં કેઇ તમારી શરમ નહિ ધરે. કમરાજને કાયદો તે અટલ છે. તમે વગડે જશો તે વોરંટ તમારી પાછળ આવશે. ત્યાં પિપાબાઈનું રાજ્ય નથી. ત્યાં તે પાઈ પાઈનો હિસાબ લેવાશે. કર્મની કિતાબ જાણીને કર્તવ્ય સુધારી લે, વિરાધનાના વિષને વમીને વીરઆજ્ઞા સ્વીકારી લે. કર્મની કિતાબ જાણીને હે માનવ ! તારું કર્તવ્ય સુધારી લે. આ દંપતિ તે આનંદથી રહે છે. કાળ તે ચાલ્યો જાય છે. કાળની ગાડીને કઈ રોકી શકતું નથી. બીજા બધા વાહનો અટકી પડે, થંભી જાય પણ કાળની ગાડી તે એવી છે કે જેમાં પંચર પડતું નથી. દોડયે જ જાય છે. એમાં આપણું કિમતીમાં કિંમતી આયુષ્ય ચાલ્યું જાય છે. છ મહિને પેલા સંન્યાસી પાછા આવ્યા. સંન્યાસીના મનમાં એમ છે કે મેં જડીબુટ્ટી આપી છે તેના પ્રભાવે તેને ત્યાં બંગલા થઈ ગયા હશે અને ખૂબ ધનવાન બન્યા હશે. તે તો આવીને જુવે છે તે અસલ જે ઘર હતું તે દેખાયું. સંન્યાસીના મનમાં થયું કે હું ઘર ભૂલ તો નથી ને ! ત્યાં તે તેમણે જે બાઈએ ભક્તિભાવના કરી હતી તે બાઈ જોઈ. એટલે માન્યું કે નકકી આ ઘર છે. ઘરમાં અંદર કે બહાર કાંઈ ફેરફાર દેખાતો નથી. તેમને શંકા થઈ કે મારા ગુરૂદેવે આપેલી ચીજનો પ્રભાવ કેમ નહિ Page #538 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] [ ૪૫૯ પડયેા હાય ? શુ' એની શક્તિ ખલાસ થઈ ગઈ હશે? ના....ના....એવુ' તા અને નહિ. તે પછી આ છે તેવા ને તેવા કેમ રહ્યા ? સત થવા છતાં આવેલા મનમાં તત : સન્યાસી ઘરમાં ગયા. ખાઇને આદર સત્કાર તા જેવા હતા તેવા જ હતા. તેમણે પૂછયુ-એન ! તમે મને આળખ્યું ? છ મહિના પહેલા આન્યા હતા તે. મેં આપને ત્યાં થાપણ મૂકી છે તે લેવા આવ્યો છું. આપ મને મારી થાપણુ આપી દે. સંન્યાસી માને છે કે હું આમ કહીશ એટલે ખબર પડશે કે બ'ગલા તેને ઘેર કેમ નથી ? ખાઈ કહે-આપ થાકીને આવ્યા છે તેા થાડી વાર એસેા, જમે, આરામ કરે પછી વાત કરીએ. સન્યાસીના મનમાં શંકા થઈ કે આમ કેમ કહે છે ? એક વસ્તુ આપવામાં કેટલી વાર લાગવાની છે ? નક્કી તેની દાનત અગડી લાગે છે. ધર્મિષ્ઠનું નામ ધરાવીને ઢાંગી નીકળ્યા. તેમની તે। અધીરાઇ વધી ગઇ. તે કહે હું ખાઇશ પીશ પછી પહેલા મારી વસ્તુ આપી દે ને ! મારા ગુરૂએ કેટલી મહેનતે તે મેળવી છે. મે' તમને છ મહિના માટે આપી છે. વધારે સમય માટે નથી આપી, માટે પહેલા તે આપી દો. ખાઈ કહે અમારે તેની જરૂર ન હતી તેથી મારા પતિએ તેને કચરાપેટીમાં ફેકી દીધી છે. એમાં કાણુ ચઢે ? : આ સાંભળતા સન્યાસીને ખૂબ ક્રોધ જડીબુટ્ટી મને શેાધી આપે. ખાઇને ખૂબ મૂંઝવણ થવા લાગી. કચરામાં કયાંય જતી રહી હશે આપ થાકયાપાકયા જમે. હમણાં એટલે તમને જડીબુટ્ટીના બદલામાં જે જોઈએ તે લાવી આપશે. આ બીજુ કાંઈ ન જોઈ એ. મારે તેા મારી જડીબુટ્ટી જોઇએ. જો આપ નહિ આપે તા તમારા આંગણામાં માથું પટકાવીને મરી જઈશ. આ બેમાં કેણુ ચઢે ? સંન્યાસી કે સ’સારી ? બધું ત્યાગીને નીકળ્યા છતાં મમતા કેટલી છે ? સંસાર છૂટયે પણ હજુ આક્તિ ગઈ નથી. જ્યારે આ દુપતિ સંસારમાં રહે છે છતાં મમતા કેટલી છૂટી ગઈ છે ! સન્યાસી ગુસ્સામાં ખેલતા હતા તે વાત ભાઈએ દુકાનમાં સાંભળી. તે મહાર આવ્યા. ભાઈ ને ખબર નહિ કે આ સંતુને આ ચીજની આટલી બધી મમતા છે. સન્યાસીની લાલચેાળ આંખા જોઈને સમજી ગયા. તેમને સમજાવવા પ્રયત્ના કર્યાં પણ સંન્યાસી તે કોઈ રીતે ન સમજ્યા. મુંઝવણને પ્રશ્ન આવ્યેા. જડીબુટ્ટીને ફેંકી દીધા છ મહિના થઈ ગયા. હવે તેા કયાંથી મળે ? જો તે વસ્તુ ન આપે તે પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે. સંન્યાસીનુ રૂપ એવુ' દેખાય છે કે તે એક ચીજ પાછળ મરી પણ જાય. હવે કરવું શું ? ભાઈ તેના ઉપાય શેાધવા લાગ્યા. મારા પિત આવશે સંત કહે છે—મારે ધમે ધર્માંસ'કટને મારેલા ધક્કો ઃ ભાઈ કહે છે આપ અહીં બેસે. હું બહાર જઈ ને આવુ છું. હું પાછે આવું ત્યાં સુધી મારી રાહ જોજો. ભાઈ તેા ગામ બહાર એક ઝાડ નીચે જઈ ને નવકારમ`ત્રનુ` સ્મરણ કરવા લાગ્યા; અને શાસનના રક્ષક દેવાને પ્રાર્થના કરી કે મારા માથે ધર્મ સંકટ આવ્યુ છે. સંન્યાસી અને જડીબુટ્ટી આવી ગયા. મારી હવે કયાંથી મળે ? Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ] [ શારદા શિશમણિ આપીને ગયા. અમે કહ્યુ -અમારે જરૂર નથી, છતાં મૂકીને ગયા. અમારે જરૂર ન હતી એટલે મે કચરાપેટીમાં તેને ફેંકી દીધી. મને ખખર નહિ કે સંન્યાસીને તેની આટલી બધી મમતા છે. નહિ તે હું ઘરના એક ખૂણામાં મૂકી રાખત. હવે જો તેને અમે નથી આપતા તેા મારા આંગણામાં માથું પટકાઈ ને મરી જવા તૈયાર થયા છે. આ રીતે થવાથી પૉંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે અને મારા ધર્મને કલંક લાગે. આવા ધર્મિષ્ઠ કહેવાતા આત્માએ વિશ્વાસઘાત કર્યાં ને સંન્યાસીની વસ્તુ પચાવી લીધી ! માટે હું શાસનના રક્ષક દેવે ! આપ મારી લાજ રાખા. મને આ સંકટમાંથી બચાવેા, હું તમારા શરણે છુ.... તેણે એકચિત્ત ૨૭ વાર નવકારમંત્ર ગણ્યા. દેવાનું આસન ડોલાયમાન થયુ. તેમણે અવાજ આપ્યા-ભાઈ ! તુ' ગભરાઈશ નહિ. તારા ખેસના છેડા ધર. તને જે જોઈએ છે તે આપું છું. એક નહિ પણ અનેક જડીબુટ્ટીના ઢગલા થઈ ગયા. શેઠ પોટલી બાંધીને ઘેર આવ્યા. જઈ ને પાટલી સંન્યાસીના ચરણમાં અર્પણ કરી. આપને જેટલી જોઈ એ તેટલી લઈ જાવ. સંન્યાસીએ પાટલી ખોલીને જોયું તા પેાતાની જેવી હતી તેવી કેપીએ કાપી. સસારી છતાં સંતાષી અને ત્યાગી છતાં તૃષ્ણાવંત : સંન્યાસી આશ્ચર્યમાં પડી ગયા કે મારા ગુરૂએ કેટલી સાધના કરી ત્યારે મળી હતી અને આ ભાઈ ને આટલી બધી અને તે પણ સ્હેજમાં કેવી રીતે મળી ગઈ ? એક જડીટ્ટી માટે માથુ' પટકાઈ ને મરવા તયાર થયા છું. જ્યારે આને તેા કાંઈ પડી નથી ! આ સ`સારી છે, હું ત્યાગી છુ ! છતાં મારામાં તૃષ્ણા કેટલી છે ! અને એના જીવનમાં સાષ કેટલા છે ! જડીબુટ્ટીને કાંકરા સમાન માનીને ફે ́કી દીધી. મારામાં મમતા કેટલી છે ! હું ત્યાગીનુ બિરૂદ ધરાવીને ક્રૂરુ છુ. છતાં મારામાં ત્યાગ નથી. હું આટલું બધું બોલ્યા છતાં આ જીવાએ જરા પણ ક્રોધ કર્યાં નથી. મે નજીવી ચીજ માટે કેટલા ક્રોધ કર્યો? ખરેખર મારા કરતાં એમનું જીવન મહાન છે. તેમણે પૂછ્યું આપ આટલી બધી જડીબુટ્ટીઓ કયાંથી લાવ્યા ? ભાઈ એ નવકારમ`ત્ર પ્રત્યેની શ્રદ્ધાની વાત કરી. જૈનધર્માંનું મહત્ત્વ સમજાવ્યુ', છેવટે તે સંન્યાસીએ જૈન સ ́તના ભેટો થતાં જૈનધર્મની દીક્ષા અ’ગીકાર કરી. આપ સાંભળી ગયા કે દંપત્તિના જીવનમાં સંતાષ હતા તે તેઓ કેટલા સુખી હતા, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે સુખી થવાના મોટામાં મેટે ઉપાય હાય તા સ ંતાષ છે. જેના જીવનમાં સંતોષ, અહિ'સા, સત્ય, અચૌર્યાં, બ્રહ્મચર્ય અપરિગ્રહ રૂપ ધ હશે તે મહાન સુખી બની શકશે; માટે જીવનમાં સુખી થવુ' હોય તા સંતેાષ આદિ સદ્ગુણ્ણાની સુવાસ જીવનમાં પ્રસરાવા તો જીવન સુખી બની શકશે. સમય થઈ ગયે છે વધુ ભાવ અવસરે, Page #540 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૧ દ્વિશ્રાવણ સુદ ૫ ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૪૯ : તા. ૨૦-૮-૮૫ સંવત્સરી મહાપર્વ વિષય: “વેરી રહેવું છે કે ઝવેરી થવું છે સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણને પ્રાણ છે ક્ષમાપના પર્વ. પર્યુષણ પર્વના આઠ દિવસમાં સર્વોત્કૃષ્ટ દિન છે ક્ષમાપના દિન. સંવત્સરીનો દિન. સંવત્સરી પર્વ એટલે મૈત્રીને મંત્ર લેવાનો પરમ દિવસ. વેરની આગ ઓલવનાર બંછે. આત્મશુદ્ધિ કરવા માટેની પવિત્ર ગંગા અને પાપને છેવાને સ્પેશ્યલ સાબુ. આ પર્વના સ્વાગતમાં આત્માનું સ્વાગત સમાયેલું છે. આ સ્વાગતમાં આત્માની સાધના છે. સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનો છે. ક્ષમા મનુષ્યને શાંત અને સહનશીલ બનાવે છે, તે આપણા જીવનમાં સત્યની સુવાસ પ્રસરાવે છે. જ્યાં કલેશ કંકાસના કાંટા, કાંકરા અને રાગદ્વેષના ઝાંખરા ઉગ્યા છે ત્યાં ક્ષમા ન ઉજાશ, નવું જીવન અને નો પ્રકાશ પાથરે છે. આજના મહાન પર્વના દિવસે જે આપણી પાસે ક્ષમા લેવા આવે તેને પ્રેમથી ક્ષમા આપવાની છે અને જેની સાથે વેરઝેર થયા હોય તેમની પાસે અંતરથી ક્ષમા માંગવાની છે. ફેફસાના રોગ શોધવા એકસ-રેની જરૂર છે, હદયના રોગને જેવા કાડિયેગ્રામની આવશ્યક્તા છે, શરીરમાં કેન્સર ક્યાં છે તે જોવા માટે થર્મોગ્રાફની આવશ્યકતા છે તેમ આત્માના રોગોને શોધવા પર્યુષણ પર્વ સંવત્સરી પર્વની આવશ્યકતા છે. સંવત્સરી એટલે વર્ષમાં એક વાર આવતું મહાન પર્વ. આજના સંવત્સરી મહાન પર્વનો દિવ્ય સંદેશ એ છે કે “અરે શમે વેર, શમે ના વેર વેરથી.” આ મંગલ સૂત્રને અનંતાનંત મહાપુરૂએ અંતરથી આવકાયું છે. વાત્સલ્ય વેણુને વેરતું અને પ્રેમના પુલને દઢ કરતું ક્ષમાનું મેંઘેરું નૂર એવું આ પર્વ આપણને એ સમજાવે છે કે વેરની વસુલાત વેરથી નહિ પણ વાત્સલ્યથી થઈ શકે છે, પાશવતાથી નહિ પણ પવિત્રતાથી, દૈત્યવૃત્તિથી નહિ પણ દિવ્યતાથી, શત્રુતાથી નહિ પણ નેહાળ હૃદયથી થઈ શકે છે. વેર અને વાત્સલ્યના સંઘર્ષણમાં આખરે વહાલનો વિજય થાય છે. ઈતિહાસમાં જળ અને જવાળાના જેટલા સંઘર્ષો થયા છે તેમાં વિજય જળને મળે છે અને પરાજય જવાળાને મળે છે. ક્યાં પરમાર્થમૂતિ ભગવાન પારસનાથ અને ક્યાં કુરતાને વેરતો કૂર કમઠ! ક્યાં ક્ષમામૂતિ ભગવાન મહાવીર અને જ્યાં તેજુલેશ્યાને છોડતે અજ્ઞ ગોશાલક! કયાં ગુણમૂર્તિ ગુણસેન અને ક્યાં અગનઝાળને વેરતો અધમ અગ્નિશમાં ! તે બધા પરમ સામર્થ્યના ધારક હોવા છતાં વેરી પ્રત્યે આંખને ચમકારે પણ નથી કર્યો. ઝેરીલા હૈયાના નખશીખ સુધી વ્યાપેલા પ્રચંડ ઝેરને તે ક્ષમામૂતિ અમૃતના ઘુંટડા સમજી હોંશે હોંશે ગટગટાવી ગયા. ધન્ય છે તેમની ક્ષમાની સાધનાને ! ક્ષમાની અગોચર ધરતીને ટૂંઢવાને કઈ મહામંત્ર હોય તે તે મિચ્છામિ દુક્કડ છે. ક્ષમાના પ્રયોગ કેન્દ્રમાં પ્રવેશ કરવા માટે મિચ્છામિ દુક્કડે એ Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ] [ શારદા શિરોમણિ પાસપેટ છે. આ પાસપોર્ટ વગર જો ભૂલથી ક્ષમાના મહેલમાં પ્રવેશ કરીશું તેા કદાચ ક્રોધ રૂપી દ્વારપાળ પાછા કાઢશે પણ જો આ પાસપોર્ટ સાથે રાખ્યા હશે તે ક્રોધ આપણને હેરાન નહિ કરે. આપને અનુલક્ષીને આજના દિવસના આપણા વિષય છે “ વેરી રહેવુ છે કે ઝવેર થવુ છે” ? વેરી થવુ` કે ઝવેરી બનવું એ આપણા હાથની વાત છે. આ વિષય પર આપણે છણાવટ કરવી છે. તેનું પહેલું પગથિયુ' એ છે કે આદાન-પ્રદાન કરો. જગતના તમામ વ્યવહાર, ધધાના વ્યવહાર, બજારના વ્યવહાર, ઘરના વ્યવહાર બધા આદાન પ્રદાનથી ચાલે છે. તમારી પેઢી ઘણી ધમધોકાર ચાલતી હાય, છતાં તમે જે વેપાર કરા છે, ઘરાકને માલ આપે છે તેા બીજો નવા માલ લાÀા પડે છે. એક બાજુથી લાવે છે અને બીજી બાજુ આપેા છે. તમારી વહાલસેયી દીકરીને બીજાને ઘેર આપે છે અને તમારે દીકરા હાય તે! બીજાની લાડીલી દીકરીને તમારે ઘેર લઇ આવેા છે. આપ લે કર વિના દુનિયાના વ્યવહાર નથી ચાલતા, તે રીતે આજે જે ક્ષમા માંગવા આવે તેને ક્ષમા દેવાની છે અને ખીજાની પાસેથી આપણે ક્ષમા લેવાની છે. અનંતકાળથી કષાયેની કાલીમા આત્મા પર લાગેલી છે અને વેરની વણઝાર વર્ષાથી ઉતરી છે તેને જડ મૂળમાંથી ઉખેડીને નાશ કરવાની છે. જન્માજન્મથી આ જીવડો વેરી બનીને સ્વપરના આધ્યાત્મિક જીવનમાં દિલની દિવાલા પર ચીરાડ પાડીને જીવા પર જુલ્મ ગુજારી રહ્યો છે. પામર જીવને પેલે પાર પહેાંચાડનાર પતિત પાવન પર્વાધિરાજની ઉપાસના વેરીમાંથી ઝવેરી બનવા માટે છે. આ પનાતા પવિત્રતમ દિવસેામાં જો વેરનુ શમન નહિ કરીએ અને ક્ષમાપનાના મંગલ દિવસે પશુ અંતરમાંથી ક્રોધાદિ કષાયાને દૂર નહિ કરીએ તે વેરીમાંથી ઝવેરી કેવી રીતે અનીશકાશે ? વેરઝેરના ભાવેાથી ભરેલું હૃદય સ્વચ્છ ન હેાઈ શકે. જેના જીવનમાંથી એ કચરા નીકળી ગયા છે તેવા સ્વચ્છ, વિશુદ્ધ, નિર્માંળ હૃદયવાળાની નસેનસમાંથી નેહ નીતરે છે, અણુઅણુમાંથી આત્માના આનંદ ટપકે છે. ત્યાં વેરઝેરનું વિષવૃક્ષ ટકી શકતું નથી. જો વેરી નથી રહેવું અને ઝવેરી બનવુ છે તે ક્રોધના ઝેરને દૂર કરવા જેવુ' છે. ક્રોધ એ આત્માના ભયંકર શત્રુ છે. ક્રોધ એ કાતિલ કરવત છે તે દ્વારા પેાતે મરે છે અને બીજાને મારે છે. આત્માને દુર્ગાંતિના દ્વારે ધકેલી દે છે. ક્રોધ સજ્જનને શાંતિથી જપવા ન દે. અરે! એ ક્રોધની કાલિમા તેા સાધુને શયતાન બનાવે. અનંતકાળથી આત્મામાં ઘર કરી ગયેલા ભયકર રોગનુ નિદ્યાનં આપણે શાસ્ત્રોમાંથી જાણી શકીએ છીએ. એ રાગનું નામ છે કષાય. તમામ ભવરોગાનું મૂળ કષાય છે. ભવરોગ હઠાવીને ભાવ આરોગ્ય પામવુ હોય તેા પહેલા કષાયાને ખરાખર પીછાણી લેા. કાયાની કાળી કથાથી સાતી વસમી વ્યથાથી કોણ અજાણ હશે ? નરકથી લઈને સ્વર્ગ સુધી સા ંચેલી, સર્જાતી અને સજાનારી બધી ખાના ખરાબીનુ મૂળ કષાયા છે. કષાય એટલે સળગતા સંસાર. કષાયાને કાબૂમાં લેવા માટે શું કરશે? “ ખામેમિ સવ્વેજીવા, સબ્વે જીવા Page #542 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૪૬૩ વિખમંતુ મેં ” હું સર્વ જીવાને ક્ષમા આપુ છું. સ` જીવા મને ક્ષમા આપે, આ મંત્રથી ક્રોધ અને માન એ કાબૂમાં આવી જાય છે. આપણા હૈયામાં રહેલા ક્રોધ વેર વિરાધ કરાવે છે ને એમાં શત્રુએ સજાય છે. શત્રુતાને ઉત્પન્ન કરવામાં મૂળ કારણુ ક્રોધ છે અને વેરની ઢીલી પડતી પકડને મજબૂત રાખવાનું કામ માન કરે છે. ક્રોધ આવે ત્યારે માણસ ગમે તેમ ખેલી નાંખે છે પણ ક્રોધના આવેશ શાંત થાય ત્યારે ઘણી વાર હૈયામાં પશ્ચાતાપ થાય છે. “ ખામેમિ સબ્વે જીવા ’· ના એકરાર કરવા મન ાકાર પણ કરે છે છતાં હૈયામાં રહેલા માનના પહાડ તેને નમવા દેતા નથી. હું સર્વાં જીવાને ક્ષમા આપું છું. આ કરાર કરતાં ક્રોધની સાથે માનને પણ કાબૂમાં લેવા પડે છે. ક્રોધ અને માન કાબૂમાં આવે પછી ક્ષમા માંગવા જેવી નમ્રતા આવે છે. ક્ષમા આપવી સહેલ છે કારણ કે એમાં એટલુ' ગૌરવ હણાતું નથી પણ ક્ષમા માંગવામાં તે ક્રોધ અને માન બંનેને દબાવવા પડે છે. આ મંત્રની સાધના માટે ક્ષમાપના પૂર્વ એક સુંદર અવસર છે. આ મહાપર્વ આપણને કહે છે કે ક્રોધ ગમે તેટલેા મળવાન હેાય તે ગભરાવાની જરૂર નથી. એની સામે જીત મેળવવા ક્ષમા નામનું શસ્ત્ર જો આપણી પાસે છે તે ક્રોધની તાકાત નથી કે એ ધાયુ`' જોર આપણા પર ચલાવી શકે. પાંચસેા પાંચસે મુનિને પાલકે ઘાણીમાં પીલાવી નાંખ્યા. મુનિએએ ક્ષમાના સહારો લીધા તેા ક્ષમાએ ૪૯ મુનિએને કેવળજ્ઞાન અપાવી દીધું. પીલનાર પ્રત્યે જરાય ક્રોધ ન આવવા દીધો. ૯ મુનિએ મેક્ષે પહોંચી ગયા પણ ૪ના ગુરૂને ખાળ શિષ્યના માહે ક્રોધના પનારે પાડી દીધા. શિ ચે। આરાધક બની ગયા અને ગુરૂ વિરાધક બની ગયા. ક્ષમાના સહારો છૂટી ગયા ને ક્રોધના પનારે પડેલા ગુરૂ દુગ`તિની સફરે ઉપડી ગયા. સિદ્ધાંતમાં તે આવા કંઈક દાખલા છે કે ઉપસગેŕ આવવા છતાં મેાક્ષાથી સાધકાએ દુઃખ દેનાર શત્રુ પ્રત્યે ક્રોધ નહિ કરતાં સ્નેહ વરસાવ્યે છે. દુશ્મનને દોસ્ત માન્યા છે અને વેરીને વહાલા માન્યા છે. સ’સારમાં પણ આવા કંઈક પ્રસ`ગા બને છે કે દુઃખની ઝડીએ વરસે, ક્રોધ આવી જાય તેવી સમસ્યા ખડી થાય છતાં એ જીવાએ કેવી અપૂર્વ ક્ષમા રાખી છે. હું તમને એક બનેલી કહાની કહું. એક વખતના પ્રસ`ગમાં એક માળી પેાતાના અગીચાની સ'ભાળ રાખતા બગીચામાં કામ કરતા હતા, આ ખગીચા પર એને ભૂખ પ્રેમ હતા. એક દિવસની વાત છે. સાંજે સૂયે અલવિદા લઈ લીધા હતી. સંધ્યા ખૂબ ખીલી હતી. રાત પડવાની તૈયારી હતી. માળીને ઘેર જવું હતું એટલે બગીચાના દરવાજે તાળું મારતા હતા. ખરાખર તે સમયે એક માણસ હાંફતા હાંફતા, ધ્રુજતા ધ્રુજતા ત્યાં આવી પહોંચ્યા. તેના મુખ પર ગભરાટ હતા, એનું હૈયું થડકતુ હતુ. તેણે રડતા રડતા કહ્યુ –ભાઈ ! તમે મને શરણુ આપશે। ? હું તમારા શરણે છું. હું જીવનભર તમારા ઉપકાર નહિ ભૂલું. તે રડતા માળીના પગમાં પડયે. મને બચાવેા, ભાઈ ! તુ આટલા ધ્રુજે છે, રડે છે, મુખ પર ગભરાટ છે તે તને શું થયું છે ? તે કોઈના અપરાધ કર્યાં છે ? ભાઇ! હું અત્યારે મેાતના ૫'જામાં ફસાયા છેં. શા માટે ? તે' ચારી કરી છે ? ખૂન કર્યુ છે ? હા, મે' Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ] [ શારદા શિરોમણિ એક બાળકનું ખૂન કર્યું છે. હજુ તો મારા હાથ લેહીથી ખરડાયેલા છે. મને પકડવા લોકો મારી પાછળ પડયા છે, જે હું પકડાઈ જઈશ તે મને જીવતો નહિ મૂકે. માળીના મનમાં વિચાર આવ્યું કે આ ભાઈને મૃત્યુનો કેટલે ભય છે ? મૃત્યુથી બચવા મારા શરણે આવ્યો છે પણ આણે જેને મારી નાંખ્યું હશે તેના દિલમાં કેવું થયું હશે ? તે કરેલા ખૂનને બદલો લેવા તેની પાછળ માણસો પડયા છે. વેર લેવાથી કોઈ મરનાર તે પાછો ઢળવાનું નથી. તે આ મારા શરણે આવ્યો છે, મારી પાસે રડતા રડતા જીવનની ભીખ માંગી રહ્યો છે તે મારે શરણ આપવું જોઈએ. શરણાગતને શરણ” : માળી ગમે તેમ તે ય માનવ હતો. માનવતાનું સંગીત એના દિલમાં શું જ્યા કરતું હતું. ખૂનીની વાત સાંભળીને એનું દિલ ધ્રુજી ઊઠયું અને શરણાગતને શરણ આપવાનું નક્કી કર્યું. માળીએ કહ્યું–અહીં બગીચામાં મારી એક નાની રૂમ છે. તેમાં તું સંતાઈ જા. હું બહારથી તાળું વાસી દઉં છું એટલે તું પકડાઈશ નહિ. હું રાત્રે બાર વાગે આવીને તાળું ખોલી દઈશ, પછી તું તારા રસ્તે ચાલ્યો જજે. તારા કર્મ તું ભોગવી લેજે. તું મારા શરણે આવ્યો છે એટલે તને જીવતદાન આપવું એ મારી ફરજ છે. માળી તો ખૂનીને રૂમમાં પૂરીને તાળું વાસીને ચાલ્યા ગયે. માળી ઘેર આવ્યા. આ માળીને ત્યાં ઘણાં વર્ષો પારણું બંધાયું હતું. એકને એક દીકરો હતેા. માળીએ ઘરમાં દીકરાને ન જે એટલે માલણને કહે છે આપણે બાબે કયાં ગયે ? તે છોકરાઓની સાથે સાંજે બહાર રમવા ગયે છે; હજુ આવ્યો નથી. હું પણ તેની રાહ જોઈને બેઠી છું. કયારની આંટાફેરા મારું છું. મને પણ થાય છે કે તે હજુ કેમ ન આવ્યું ? નાકા સુધી જોઈ આવી છતાં દેખાય નહિ. કહેવાય છે કે મા તે મા, બીજા વગડાના વા.” કઈ વાર માતા ગુસ્સામાં આવીને બેલી જાય તું મરી જા ને ! પણ એ દીકરો જે ઘોડો મોડો ઘેર આવે તે માતા એના માટે રડતી હોય છે. માલણ માળીને કહે છે આપ ગલીના નાકા સુધી જાવ. માળી ગલીની બહાર ગયે. દૂરથી એક મોટું ટોળું આવતું જોયું. બધા ચીચીયારીઓ પાડી રહ્યા છે. એક યુવાનના હાથમાં બાળક છે. જેમ જેમ નજીક આવતા ગયા તેમ ખબર પડી કે યુવાનના હાથમાં જે છોકરો છે તે મરી ગયું છે. કુલ કરમાઈ ગયું” : બધા એકદમ નજીક આવ્યા ત્યારે માળીએ પાસે જઈને જોયું તે ખબર પડી કે પિતાને દીકરે મૃત્યુ પામે છે. માળીના મુખમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ, તે તમારી ખાઈને પડે. કેટલાય વર્ષો પુત્રનું મુખ જોયું હતું. એકનો એક દીકરો હતો. તે ફૂલ કરમાઈ ગયું. આ ખીલતી કુમળી કળીને તેણે વીંખી નાંખી ? ઉગીને ઊભા થતાં આ પંખીને તેણે પીંખી નાખ્યું હશે ? આ માસુમ બાળકની લાશ લઈને ટોળું માળીના ઘેર આવ્યું. લાશ એટલે મૂકી. પતિનું કરૂણ રૂદન સાંભળીને માલણ બહાર આવી. પત્થર દિલને પણ પીગળવા દે એવું દૃશ્ય જોઈ તે ધાર આંસુએ છાતી ફાટ રડવા લાગી. તે તમારી ખાઈને પડી, છાતી ને માથું ફૂટવા લાગી. Page #544 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૬૫ મા-બાપ છાતી ફાટ રડે છે. એકનો એક દીકરે ચાલ્યા જાય ત્યારે કયા મા-બાપનું હૈયું હાથમાં રહે? લેકેએ તેમને ખૂબ આશ્વાસન આપ્યું પણ તેમનું આકન્દ ન અટકયું, તેમનું રૂદન શકાયું નહિ અને કલ્પાંત કાબૂમાં આવ્યું નહિ. પોતાના બાળક તરફ દષ્ટિ કરી તો શરીર પર એક ઘા દેખાતા નથી. તે પછી થયું શું ? કેવી રીતે મરી ગયો ? કોણે માર્યો? ત્યારે એક ભાઈ કહે શું બન્યું છે તે સાંભળો. જે રક્ષણકર્તા તે જ ભક્ષણકર્તા : હું રસ્તામાંથી ઘેર જતો હતો ત્યારે આ ફૂલ જેવા બાળક પર જે સિતમ ગુજાર્યો છે તે મેં મારી સગી આંખે જોયે છે. આ બાળક તે ત્યાં રમતો હતો ત્યાં અચાનક એક યુવાન આવ્યો. તેની છાતી પર ચઢી બેઠો અને ગળે ટૂંપો દેવા જતો હતું ત્યાં હું દોડશે. મારાથી ચીસ પડી ગઈ, પણ હું ત્યાં પહોંચે તે પહેલાં તો ટૂંપો દઈ દીધું હતું અને તેના પ્રાણ ચાલ્યા ગયા હતા. આટલું બેલતાં બોલતાં તે યુવાન પણ રડવા લાગ્યો. રડતા રડતા કહ્યું–તે ખૂની બાળકના પ્રાણુ લઈને નાસી ગયો. હું તેને પકડવા તેની પાછળ ઘણું દોડ પણ તે મારા હાથમાં આવ્યું નહિ. ભાઈ ! તમે એને ચહેરો અને પહેરવેશ જે હતો ! હા. તે એકદમ ઊંચે, શરીરમાં શ્યામ, માથું ખુલ્યું અને કોટ પહેરેલે હતો. તેની આંખ લાલ હતી. તે ખૂન કરીને બગીચા તરફ દોડે હતો. આ સાંભળી માળી અવાક બની ગયો. એની આંખ સામે સાંજનું દશ્ય ખડું થઈ ગયું. જીવનની ભીખ માંગતો ખૂની ! રડતી આંખોએ જે મારી પાસે શરણ માંગી રહ્યો હતો, જેને મેં જીવતદાન આપ્યું તે જ મારા દીકરાનો ખૂની ! મેં જે ખૂનીથી પ્યાર કર્યો છે એણે જ જીવનની જીવાદોરી સમાન બાળકને ખુવાર કર્યો ! મારા ફૂલ જેવા નિર્દોષ બાળકના પ્રાણ લેવાની એને શી જરૂર ? નાના બાળકે એને શું ગુને કર્યો છે કે એના પ્રાણ લીધા ? ખૂનીનું ખૂન કરવા ઉછળેલું લેાહી” : માળીના મનમાં આવેશ આવી ગયે. તેનું ખૂન ઉછળી આવ્યું. તેના લેહીમાં ગરમી આવી ગઈ. બસ, એ ખૂનીને ગિરફતાર કરાવી દઉં. જેલના સળિયા ગણવા મોકલી દઉં. અરે ! એ વેરને બદલે લેવા ખૂનીને ખુવાર કરી દઉં. મેં તેને તાળું મારીને પૂર્યો છે. એ કયાં જવાનો છે? એક વાર છોકરાની અંતિમ ક્રિયા પતાવી દઉં પછી બધી વાત. બધાએ ભેગા થઈને રડતી આંખે બાળકની અંતિમ ક્રિયા કરી. બધા આશ્વાસન આપીને ઘેર ગયા. પતિ-પ-ની ખૂબ રડે છે. ખિલખિલાટ રહેતું ઘર આજે દીકરા વિના વેરાન વન જેવું લાગવા માંડયું, ઘર તો જાણે સમશાન જેવું દેખાવા લાગ્યું. બંને બેઠા છે પણ તેમનું હૈયું આજે ઠરતું નથી. આ તે અંતરના ઘા છે. કેવી રીતે પૂરાય? માલણ ખૂબ રડે છે. તેનું હૈયું શાંત થતું નથી. આવા ફૂલ જેવા બાળકને મારવાની એને શી જરૂર ? ખૂનીનું ખૂન કરવા માળીનું લેહી ઉછળી રહ્યું છે. બસ, તેને મારીને હું વેરની વસૂલાત કરું. વેરની વસૂલાત કરવી એ શું મારી ફરજ નથી ? ૩૦ Page #545 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ - થોડી પળમાં માળીના મનમાં વિચાર આવ્યા કે મને એક વાર સંત મળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે વેરને બદલે વેરથી ન લેવો પણ પ્રેમથી લે. વેરને બદલે વેરથી લેવામાં ભવની પરંપરા વધે છે. વૈર વિરોધથી કદી સુખ મળે નહિ, દુર્ગતિ કેરા મહાદુઃખે ટળે નહિ, જે મારા શરણે આવ્યા તેનું રક્ષણ કરવું જોઈએ. મારાથી તેને મરાય નહિ. શરણે આવેલા શરણાગતને મૃત્યુના મુખમાં ધકેલવાથી મારી માનવતા નંદવાઈ જાય. જેને પ્યાર કર્યો એને ખુવાર કરવાથી તારી નીતિને લાંછન નહિ લાગે ! માળીમાં માનવતાને દિપક પ્રગટી ઉઠે. ખૂનીને ખુવાર કરવાની ખ્વાહિશ (ઈચ્છા) ખતમ થઈ ગઈ. હવે હું એને કદાચ મારે તો પણ મને મારો દીકરો તે મળવાનું નથી, તે પછી શા માટે એને મારીને મારે વેરની પરંપરા વધારવી ? જે બનવાનું હતું તે બની ગયું, મેં તેને વચન આપ્યું છે કે હું બાર વાગે આવીને તાળું ખોલીશ. તું તારા રસ્તે ચાલ્યા જજે. વહાલસોયી દીકરે મરી ગયા છે, તેનું આટલું લોહી ઉછળી રહ્યું છે, પુત્રના વિયેગને હૈયામાં કારમે ઘા છે, છતાં આપેલું વચન યાદ આવ્યું. સો ગણો બદલો મળે છે એ પાપને, એ વચનને માન્ય રાખ્યું હેત જે, પાપ કરતાં માપ રાખ્યું હતું જે, આજ મારી આ હાલત ના હેત જે. માળીના દિલમાં ખૂની પર ક્રોધની આગ ભભૂકી રહી હતી પણ ક્રોધ પર કંટ્રોલ લાવ્યો. મારા કેઈ ભવમાં કરેલા પાપ આજે મને ઉદયમાં આવ્યા છે. મેં પાપ કરતાં પાછું વળીને જોયું નહિ હોય ત્યારે મારી આ દશા થઈને ? આનું નામ સાચી સમજ. ધર્મ રામા કયારે કહેવાય ? સમય આવે ત્યારે કેટલી ક્ષમાં રહે છે તે ખબર પડે. જીવ ગમે તેટલી તપશ્ચર્યા કરે, દાન દે, ધર્મધ્યાન કરે, ભાવનાઓ ભાવે પણ જે કષાયની કાલિમા અંતરમાંથી ગઈ નથી તે સાધના દ્વારા જે લાભ થવા જોઈએ તે લાભ મળતો નથી. આરાધના સફળ કયારે બને ? કષાય જાય અને ક્ષમાને એકડો આવે ત્યારે, સંવત્સરી પર્વની આરાધના ત્યારે સફળ બને કે એ સમ્યફદર્શનના પ્રકાશને પ્રાપ્ત કરે. લેણદાર તથા દેણદારના ઝઘડામાં ન્યાયાધીશ દેણદારની સ્થિતિ નબળી હોય તે તે પ્રમાણે હુકમનામું બજાવે છે. તેમાં અમુક દિવસના કાંધા કરી આપે છે. દેણદાર તે સમયે નક્કી કરેલા પૈસા ભરી આવે છે. આ રીતે વાયદા પૂરા થતાં દેણદાર દેવામાંથી છૂટો થાય છે પણ દેણદાર ને વાયદે પૈસા ન ચૂકવે તે ? દેવાળીયા તરીકે નામ નોંધાવે તથા મતની કેટડીમાં લહેર કરે. આ રીતે જ્ઞાની રૂ૫ ન્યાયાધીશ આત્મા રૂપી દેણદારને કર્મ રૂપી લેણદારને દેવું ચૂકવવા ભલામણ કરે છે, હે આત્મા ! તું કર્મનું દેણું ચૂકવીને ચેખે થઈ જા પણ આત્મા તરત ભરપાઈ કરે તેવી શક્તિ નથી ત્યારે ન્યાયાધીશે હુકમનામું કરી વાયદા કરી આપ્યા કે રોજના પાપનું જ પ્રાયશ્ચિત કરી શુદ્ધ ન Page #546 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૪૬૭ થવાય તે પંદર દિવસે, એમ બાર માસના ૨૪ કાંધા કરી આપ્યા. જેને આપણે પાખી પ્રતિકમણું કહીએ છીએ. પ્રમાદ તથા કાયરતાથી આ વાયદા ન ભરાય તે અષાડ માસી પાખી, કારતકી પૂનમ અને ફાગણ પૂનમ એમ ચાર ચાર માસના ત્રણ કાંધા કર્યા. ઘોર નિદ્રામાં પડેલે આત્મા આ કાંધા ન ચૂકવી શકે તે બાર માસનું એક છે કાંધું બતાવ્યું તે છે સંવત્સરી પર્વ. આ મહાપર્વના દિવસે તમે દેણું ચૂકવી દો. જે આજે પણ કષાય છેડીને એકબીજાની સાથે ક્ષમાપના કરશો નડુિ અને બાર માસથી જે વધુ કષાયે રહ્યા છે તે અનંતાનુબંધીના થઈ ગયા કહેવાય. જ્યાં અનંતાનુબંધી કષાય હોય ત્યાં મિથ્યાત્વને ઉદય આવ્યા વગર રહે નહિ. જ્યાં મિથ્યાત્વ આવ્યું ત્યાં સમક્તિ ગયું. જે મળેલા અમૂલ્ય સમ્યકત્વ રૂપી રત્નને ગુમાવવું ન હોય તે આજના દિવસે કષાયની આગ બુઝાવીને સર્વની સાથે અંતરથી ક્ષમાપના કરે. સંત વચને શાંત કરેલી આગ : માળીના મનમાં કષાયની આગ તો ભડકે ઊઠી હતી પણ સંતના વચને તેની આગ શાંત કરી નાંખી. તે દુશમનને દસ્ત રૂપે જેવા લાગ્યા. માળીએ આ કોઈ વાત પત્નીને કરી નથી. તે માલણને કહે છે કે આજે મને ઘરમાં ગમતું નથી, ચેન પડતું નથી તેથી બગીચામાં જાઉં તે મને શાંતિ મળે. આજની રાત ત્યાં વીતાવીશ. પત્ની કહે આવી મધરાતે ! જે આપ જશે તે હું પણ સાથે આવીશ. અહીં હું એકલી નહિ રહું. મને દીકરાના ભણકારા વાગ્યા કરે છે. માળી કહે તારે આવવું હોય તે આવ, એક શરતે. બગીચામાં હું જે કંઈ કરું તે તારે જોયા કરવાનું, તારે કાંઈ બોલવાનું નહિ. આ શરત કબૂલ હોય તો તું આવ. પત્ની સમજી ગઈ કે મને આવું કહે છે માટે એમાં કોઈ રહસ્ય હશે. નકકી તેમાં કોઈ ભેદ લાગે છે. માળી વિચાર કરે છે કે જે ૧૨ વાગે હું નહિ જાઉં અને તેને નહિ છે તો સવારે છેડે ભારે પડશે. એમ માનીને પત્ની પાસે સત્ય વાત ન કરી; પણ પત્નીને દીકરા વગર ઘર બિહામણું લાગે છે. દીકરો આંખ સામે તરવરે છે એટલે તે સાથે જવા તૈયાર થઈ માળી અને તેની પત્ની બંને બગીચામાં ગયા. વેરનો બદલો વહાલથી : બગીચામાં જઈને ઓરડાનું તાળું ખોલ્યું. ખૂની બહાર નીકળે અને માળીના ચરણમાં ઢળી પડયો. તેને ઊભો કર્યો પછી કહ્યું –અરે ખૂની ! તે જેની હત્યા કરી તે બીજે કઈ ન હતો પણ મારું કમળ પુષ્પ જેવું બાળ હતું. હે અભાગીયા ! તે મારા નાના બાળકે તારે શો ગુને કર્યો હતો કે તે મારા એકના એક દીકરાને મારી નાંખ્યા ! છોકરાને મારવાની શી જરૂર હતી? તને મરણનો ભય લાગે તો તું દોડીને મારી પાસે બચવા માટે આવ્યા તે મારા નાના ફૂલને વગર વાંકે તે મારી નાંખ્યો તો તેને કેવું થયું હશે ? અમારા હૃદય ચીરાઈ જાય છે. આ જાણતાં ખૂની તો ધ્રુજવા લાગ્યા. હવે તે મારું આવી બન્યું. બારે વહાણ તળિયામાં. માળી કહે તું ધ્રુજીશ નહિ. તું મારા શરણે આવ્યો છે અને મેં તને શરણ આપ્યું છે એટલે હું તને કાંઈ કરવાનું નથી. તું તારા રસ્તે ચાલે જજે, Page #547 -------------------------------------------------------------------------- ________________ મા ત " ૪૬૮ ! [ શારદા શિરમણિ પછી તારા કર્મના ફળ ભોગવજે. પતિના આ શબ્દો સાંભળતા માલણ સમજી ગઈ કે નક્કી મારા દીકરાને મારનાર ગુનેગાર સપડાઈ ગયા છે પણ મેં પતિને વચન આપ્યું છે કે હું કાંઈ બોલીશ નહિ એટલે મારાથી બેલાય નહિ મારી નસેનસમાં વેરને બદલે લેવાનું ખુન્નસ ઉછાળા મારી રહ્યું છે. માળી કહે-“ખૂનથી ખરડાયેલા હાથ ખૂનથી નહિ પણ પાણીથી ધેવાય છે. વેરની આગ વેરથી નહિ પણ પ્રેમના પાણીથી ઠારી શકાય છે. પૂર્વ જન્મમાં આપણે તેને બાળક ગૂંટ હશે તે અત્યારે આપણે ગૂંટવાયો છે, માટે હવે તેને જવા દઈએ: છેવટે બંનેએ તેને છોડી દીધું. વેરને બદલે પ્રેમથી લીધે. તેને ક્ષમા આપી. આપણુ ભગવાને પણ ક્ષમાને ઉપદેશ આપ્યો છે. આપણા શાસનપિતાને સંગમદેવે કેટલા ઉપસર્ગો આપ્યા છતાં ભગવાને તે ક્ષમા રાખી. એના પર કરૂણુ વરસાવી. આ દિવસેમાં આપણે ગજસુકુમાલને યાદ કરીએ છીએ. શા માટે? સમિલે માથે ધગધગતા અંગારા મૂક્યા છતાં કેવી ક્ષમા ! કેવી સમતા ! રોમિલ પર જરા પણ ક્રોધન કર્યો પણ તેને મહા ઉપકારી માન્યા. મારા સસરાની મારા પર કેટલી કરૂણા છે કે તેમણે મને મોક્ષની પાઘડી બંધાવી. તેમના માથે અંગારા મૂક્યા. તાજે લેચ કરેલ હતા. તે સમયે તેમને કેવી ભયંકર વેદના થઈ હશે ! છતાં એવી અસહ્ય વેદનામાં તેમણે ક્ષમાં રાખી. અરે ! માથું પણ જરાય હલાવ્યું નથી. એમને આટલી સમતા રહી અને આપણને કેમ નથી રહેતી ! આજે મારું કે તમારું કેઈ અપમાન કરે તો પણ સમતા રહેતી નથી તો પછી એમણે અંગારા કેવી રીતે સહન કર્યા હશે ? શું તેમને વેદના નહિ થઈ હોય ? શું એમની કાયા કષ્ટ સહન કરવા ઘડાયેલી હતી ? ના...ના....એ તો ત્રિખંડ અધિપતિ કૃણ વાસુદેવના લઘુબંધવા હતા. એ તો આપણા કરતાં વધુ કેમળ હતા. આપણે તો હજુ ભેડા ઘડાયેલા અને કસાયેલા છીએ છતાં કેમ સહન કરી શકતા નથી ? આ વાત પર કદી વિચાર કર્યો છે ખરે? આ વાત ખૂબ સરસ વિચારવા જેવી છે. તમારે આધુનિક નવી ઢબને એક સુંદર બંગલે છે. તે બંગલાના ઓટલા પર એક મંદ બુદ્ધિવાળો થોડો અટકચાળ માણસ એટલે આવીને બેઠો. તેના હાથમાં એક ખીલે છે. તે ખીલાથી એ માણસ ઓટલાની ટાઈલસ કે આરસને કેચે છે, અથવા મકાનની દિવાલને ખીલાથી કેચે છે. અટકચાળા માણસ નવરા બેસી ન રહે. કાંઈ ને કાંઈ આઘુંપાછું કર્યા કરે. એ સમયે તમે બહાર નીકળ્યા. તે માણસને ઓટલે કે દિવાલ કેચતા જે. હવે તમે શું કરશે? તમે તેને ભલે કહેશો કે આંખ લાલચોળી કરશે ? (તાઃ ગુસ્સો આવી જાય.) તમે અહીં વ્યાખ્યાન સાંભળીને શું શીખીને ગયા છે ? તમારી પારાશીશી કેમ ચઢે? ત્યાં માન્યું કે આ બંગલે મારે છે. આ ઘર મારું છે. કદાચ બે ચાર તમાચા પણ લગાવી દે. અરે! ધોધમાર વરસાદ વરસતા હેય તે પણ ધક્કામુક્કા કરીને એટલા ઉપરથી ઉઠાડે છૂટકે કરો. તે ઊઠે નહિ ત્યાં સુધી શાંતિ ન થાય. આ સમયે તમારી દયા-કરૂણા કયાં ગઈ? તમારા ઘરની એક Page #548 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] . [૪૬૯ ટાઈલસ કે દિવાલ જરા તેડી ત્યાં તમે કેટલા ગુસ્સે થયા? તેને ગાળો દીધી. અપમાનતિરરકાર કર્યા અને ધક્કા મારીને ઉઠાડી મૂક્યા. બીજી વાત કરું. તમારા ઘરની અભરાઈમાં કેટલા વર્ષોના જૂના ચેપડા પડયા હતા. એક દિવસ તે ચોપડા ઉતાર્યા અને તપાસ્યા. તપાસતા એક ચોપડામાં લેખમાં વાંચ્યું કે આપણા મકાનના અમુક દિશાના અમુક ખૂણામાં ધનને ચરૂ દાટેલે છે તેમાં આટલી મિલકત છે. હવે તમે આ વાંચીને શું કરે? આ તે લખેલ લેખ છે. હજુ પ્રત્યક્ષ નથી જોયું, માત્ર વાંચ્યું છે છતાં તેના પર કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે ! હવે એક ઘડીની ઢીલ કરે ? ના. કેઈ જોઈ ન જાય માટે ઘરના બધા બારીબારણું બંધ કરી દો. કારીગરને કે મજૂરને પણ ન બોલાવે, કેમ કે તે જાણી જાય. ત્યાં તો જાતે જ કોશ લઈને ખદવા મંડી પડે. (શ્રેતા: આરસની લાદી હોય તો પણ બેદી નાંખીએ) કેમ વારું? પેલા માણસે જરા ટાઈસ કે દિવાલ કેચી હતી ત્યારે પારે આસમાને ચઢી ગયે, ગાળો દીધી, માર માર્યો ને મુશળધાર વરસાદમાં કાઢી મૂકો. ત્યાં ટાઈસ તોડી કે દિવાલ કોચી તો હાય લાગી અને હવે ? ચોપડામાં લેખ બોલે છે કે ધન દાવ્યું છે. મળશે કે નહિ મળે છતાં શ્રદ્ધા છે એટલે દવા માંડયું. ચરૂની મમતાએ બંગલાની તેડાવેલી મમતા ? આ તો ટાઈસ કે આરસ તોડે છે પણ કદાચ લખ્યું હોત કે ભીંતમાં દાટ્યું છે તો ભીંત તેડતા પણ પાછા પડત ખરા ? ના...ના..કઈ દિવસ કેશ હાથમાં લીધી નથી છતાં કોશ લીધી ને મંડી પડયા દવા. ખેદતા થાકી જાવ, પરસેવે રેબઝેબ થઈ જાવ તે પત્ની, પુત્ર જે હોય તે બધાને બોલાવે. આ આરસ તોડતા દિલમાં હાયકારે થાય ખરો? ના. તોડવામાં તો ઉમંગ હોય. ખેદતા હાથ સૂઝી જાવ, થાકી જાય તો માણસની અદલાબદલી કરે, કોઈ ધીમેથી ખેદતું હોય તો કહેશે કે ખેદ..ખદ. અહીં ખાદવાનું કહેવામાં પણ આનંદ ને ઉમંગ છે. જેની એક ઈંટ ખસે કે આરસ તૂટે તે ય હૈયામાં અરેરાટી થતી હતી એ જ બંગલાની ભીંત તેડતા કે આરસ તેડતા જરા પણ અચકાય નહિ ને ઉપરથી વધુ ખોદવાનું કહે એનું શું કારણ ? સામે ધનનો ચરૂ દેખાય છે. આ બંગલા પરનું મમત્વ કેણે તોડયું? એ તોડવાથી ધનનો ચરૂ મળશે, એ વિચારે બંગલાના મમત્વને છેદી નાખ્યું અને કેશથી ભીંત ખેદી નાંખી કે આરસ તોડી નાંખ્યા. ખોદતાં ખેદતાં ધનનો ચરૂ નીકળે. તમને કેવો અદ્દભુત આનંદ થાય? મોક્ષ માટે અસહ્ય વેદનામાં રાખેલી સમાધિ : બસ, આ જ વાત ગજસુકુમાલના જીવનમાં લાગુ પડે છે. તેમના માથે ધગધગતા અંગારા મૂકાયા, કેવી અસહ્ય ભયંકર વેદના થઈ હશે ? ખેપરી ખદખદવા લાગી ત્યારે તે અનંતી વેદના થાય છતાં ગજસુકુમાલ મુનિને ઉપસર્ગ કે પરિસહ ન દેખાય કારણ કે તમને સામે ચરુ. દેખાય, ઝવેરાતનો ખજાને દેખાય તે બંગલાના આરસ ખેદતા દુઃખ ન થયું, હાય ન લાગી. અરેકાર ન થાય તેમ મોક્ષગામી ચરમશરીરી જીવને ઉપસર્ગો આવ્યા. કેરીની Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦] [ શારદા શિરમણિ છાલ ઉતારે તેમ બંધક મુનિની ચડચડ ચામડી ઉતરી. ગરમ તપેલીને સહેજ હાથ અડી જાય કે પગમાં બીડી ચંપાઈ જાય તે બાપલીયા બલી જવાય. જ્યારે આ મહાત્માઓના માથે અંગારા મૂક્યા, ચડચડ ચામડી ઉતરી ત્યારે બંધક મુનિ સેવકેને શું કહે છે. સેવકને એમ કહે મુનિવર, કઠિન ફરસ મુજ કાયા રે, રખે બાધા તુમ હાથે હેવે, કહે તિમ રહીએ ભાયા રે. હે મારા ઉપકારી ભાઈએ ! ચચડ ચામડી ઉતરે છે છતાં તેમની ભવ્ય ભાવના તે જુઓ. કેઈ ઈજેકશન નથી માર્યું કે ચામડી બહેરી નથી કરી, આ તે સીધી ચામડી ઉતારે છે. આપણે એક દાઢ પડાવી લેય તે પહેલા ઇંજેકશન મારે પછી દાઢ પાડે. દાઢ પડાવીને આવ્યા પછી પણ અડધો કલાક સૂઈ જઈએ અહીં તે ચામડી ઉતરે છે છતાં કહે છે ભાઈઓ ! તમે કહે તેમ ઊભું રહે. બેસું કે સૂઈ જાઉં ? મારા કારણે તમને હથિયાર વાગવા ન જોઈએ. મેં સંયમી જીવનમાં વિહાર ખૂબ કર્યા છે. તડકા ખૂબ વધ્યા છે અને લુખા સુકા આહાર કર્યા છે એટલે મારી ચામડી કઠણ થઈ ગઈ છે, માટે તમને ફાવે તેમ બેસું, સૂઈ જાઉં કે ઊભો રહુ! તમને ચામડી ઉતારતા જરા પણ ઈજા થવી ન જોઈએ. ક્યાં એ આત્માથી ક્ષમાના સાગર ! કયાં આપણે મમતાથી ભરેલા! પૌષધ કર્યો ને કોટી આવી ગઈ ત્યારે શું ભાવ આવે? “કયારે ઉગે મારો દીનાનાથ અને ન કાઢે મોઢામાંથી હાથ.આ રીતે મોક્ષ મળી જશે? જ્ઞાની કહે છે જ્યાં સુધી તું સંસારથી મૂકાઈશ નહિ; શરીરને રાગ છેડીશ નહિ ત્યાં સુધી સંસાર ઊભે છે. ગજસુકુમાલના માથે અંગારા મૂક્યા, બંધક મુનિની ચામડી ઉતરી છતાં તેમણે એક ઉંકાર નથી કર્યો કારણ કે બંગલાના નુકશાને સામે ચરૂ મળવાનું છે તેથી બંગલાનું નુકશાન એ નુકશાન ન લાગ્યું, તેમ આ ક્ષમાસાગર મુનિઓને શરીરના નાશે મોક્ષ મેળવવાની વાત કરી. તેઓ એમ સમજતા હતા કે આ ઉપસર્ગથી ભલે ને શરીરને નાશ થાય પણ મોક્ષ રૂપી ચરૂ સામે દેખાય છે. આત્માને શાશ્વત ખજાને મળવાને છે તેથી એમના હૈયામાં અદ્દભુત આનંદ હતો. ભયંકર ઉપસર્ગ કરનારને પણ આવા મહામુનિઓ જ મિત્ર માની શકે. તેમની પાસે ખંતી, મુત્તી, અજજ, મ, લાઘવે, સચ્ચે, સંજમે, તવે, ચેઈએ, બંભરવાસિએણું આ દશ હથિયાર હતા. તમારી પાસે એક હથિયાર હોય, તે વળી હિંસક હોય જ્યારે આ સંતેની પાસે દસ અડીખમ હથિયાર હતા. તે અહિંસક હતા. જેણે આ બખ્તર પહેર્યા હોય તેને શું વાંધો આવે? ઘરમાં ખાડો ખોદતાં હાથ દુખ્યા, થાક લાગ્યા પસીનાથી રેબઝેબ થયા એ બધું દુઃખ તે પડ્યું તેમ આ મુનિઓએ એ જ વિચાર્યું કે અમને આ જે ઉપસર્ગો આવ્યા છે તેમાં દુઃખ કેટલું ભોગવવાનું ! અડધા કલાક કે એક કલાક, પછી આ શરીરનો તે નાશ થવાને છે; અને મોક્ષનું અવ્યાબાધ સુખ મળવાનું છે-સિદ્ધ સ્વરૂપને પામવાનું છે, માટે અત્યારે શરીરનું જે થવું હોય તે થાય. તમને શ્રદ્ધા છે કે ધનને ચરૂ મળવાનો છે. તે દિવાલ તૂટે તે ભલે તૂટે પછી સરખી કરાવી લઈશ પણ દિવાલ તેડતા Page #550 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૪૭૧ જરા પણુ રંજ ન થયે તેમ આ મુનિઓને ઉપસર્વાં સહન કરતાં રંજ ન થયે પણુ કેટલી સ્વસ્થતા રાખી ! કડવી દવા પીવાના સમયે લેકે જે સ્વસ્થતા રાખી ન શકે તેથી અનંતગણી સ્વસ્થતા ચામડી બળતા અને ચામડી ઉતારવાના સમયે રાખી, કારણ કે એમને મેાક્ષના દ્વાર એ સમયે ખુલી રહેલા દેખાતા હતા. મેક્ષ સામે દેખાતા હતા એટલે એ આવા ભય કર ઉપસર્ગાને સમતા ભાવે હસતા મુખે સહન કરી શકયા. આજના દિન ક્ષમાપનાનેા. આ ક્ષમાપના કયારે થાય ? ભૂતકાળને ભૂલી ત અને પ્રેમભર્યાં વ`માનકાળ ખડો કરો. શત્રુની શત્રુતાને ભૂલી જાઓ અને એને મિત્ર માની પ્રેમથી વધાવી લેા. આપણા શાસનિતા ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવાને માર્ગ બતાવતા કહ્યું છે કે હું ભળ્યે માનવ ! જો તારે તારા જીવનને ક્રિ અને ભવ્ય બનાવવું હોય તેા ભૂલવાની અને ભૂંસવાની એ એ ક્રિયાઓ કરવી પડશે. “લે ને ભૂંસે તે ભવ ટળે.” જો સામાની ભૂતકાળની ભૂલાને ભૂલી જઈશું તે ક્ષમાપના કરી શકીશું. તે માટે એક ન્યાય આપું. તમે અરીસા જેવા અનેા પણુ કેમેરા જેવા નિહ. હવે એવા કેમેરા નીકળ્યા છે કે જ્યાં ચાંપ દાખી કે તરત ફોટા બહાર નીકળી જાય. ખીો છે અરીસા. અરીસામાં તમે તેની સામે ઉભા રહેશે। તે તરત તમારુ પ્રતિબિંબ પડશે. કેમેરામાં ફૅટા પડશે અને અરીસામાં પ્રતિબિંબ પડશે. આમ તે તમારી દૃષ્ટિથી અને સમાન દેખાશે, પણુ વિચાર કરશેા તે લાગશે કે બંનેમાં આસમાન જમીન જેટલું અંતર છે. કેમેરાએ સામી વ્યક્તિના ફાટા ઝીલ્યા પણ તેના બદલામાં પેાતાની પ્રિન્ટ ગુમાવી. એણે એવી પ્રીન્ટ પર ફાટા પાડયા કે જે પ્રીન્ટ લાંબા સમય સુધી તમારા પ્રતિબિંબને પકડી રાખે. અરીસામાં તમારું પ્રતિબિંબ પડશે પણ તેણે તેમાં કાંઇ ગુમાવ્યુ. ખરુ? ના. એટલું જ નહિ પણ જેવા તમે અરીસા પાસેથી ખસી ગયા કે અરીસાએ તરત તમારા પ્રતિબિંબને ઉઠાવી લીધુ.. કેમેરાની પ્રીન્ટ પ્રતિબિંબની અસર પકડી રાખી ત્યારે અરીસાએ તરત દૂર કરી દ્વીધી. ઘણાં વર્ષોં બાદ તમારા ફાટાને જોશે. યુવાનીના ફેટાને ઘડપણમાં જોશે તે મનમાં જરા ગ્લાની થશે કે આ ફોટામાં મારું શરીર કેવું ત ંદુરસ્ત અને નિરોગી દેખાય છે અને અત્યારે શરીરમાં કેટલેા ફેરફાર થઇ ગયા છે ! અરીસાના પ્રતિષિ'ખમાં તે આવા કોઈ પ્રશ્ન નથી રહેતા કારણ કે આ પ્રતિષ્ઠિ'ખની અસર લાંબા સમય સુધી રહેતી નથી. કાના જેવા બનશે ? અરીસા કે કેમેરા જેવા ? : આ ન્યાય આપણા જીવન પર ઉતારવા છે. આપણા જીવનમાં બનતા પ્રસંગેાને કે થઈ ગયેલી ભૂલને જો કેમેરાની માફક પકડી રાખીશું તેા ક્ષમાપના કરી શકીશું નહિં અને ભવિષ્યમાં દુ: ખી થયા વિના નહિ રહીએ અને અરીસાની માફક એ પ્રસંગાને દૂર કરીશુ, ભૂલી જઈશું તા કયારેય દુ:ખી થવાના પ્રસંગ નહિ આવે. આજનું સંવત્સરી પર્વ આપણને એ સૂચન કરે છે કે ભૂતકાળમાં જે ભૂલા થઈ હાય, કોઈની સાથે વેર થયા હાય, કોઈ એ અપમાન–તિરસ્કાર કર્યાં હોય ને તેના કારણે વેર ઊભા થયા હાય તેા એ ભૂલાને Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ] [ શારદા શિરોમણિ અરીસાની જેમ તમારા અંતરપટમાંથી દૂર કરે તે તમારું અંતર વિશુદ્ધ બનશે અને સાચી ક્ષમાપના થશે. જે કેમેરાની માફક ભૂલેને પકડી રાખીશું, એ ભૂલેને ભૂલીશું નહિ તે; ભલે બહારથી ક્ષમાપના કરશો પણ એ સાચી ક્ષમાપના કરી ન કહેવાય, માટે કેમેરા જેવા નહિ પણ અરીસા જેવા બનો. અરીસામાં પ્રતિબિંબ ઝળકે છે ખરું તેમ કદાચ ભૂલ થઈ હોય તે ભલે પણ તેને તરત ભૂંસી નાંખે. હૃદયપટ પર સંધરશે નહિ. જે ભૂંસી નાંખવાને બદલે પકડીને બેસી ગયા તે સાધનાના ક્ષેત્રમાં તો હારશે પણ સંસારના ક્ષેત્રમાંય માર ખાશે. ઘાણીમાં પલાઈ રહેલા ખંધક મુનિ પિતાની અવગણના કરનાર પાલક પાપીની ભૂલને ભૂલ્યા નહિ અને એ યાદ રાખી તો તેને પાલક પર કષાય થઈ અને અંતરમાં પ્રગટેલા કષાયના એ દાવાનળે સંયમી જીવનના નંદનવને સળગાવી દીધું. જે મનને સદા પ્રકુલિત રાખવું છે તો ભૂતકાળમાં કેઈના તરફથી થયેલી પ્રતિકૂળતાઓને સદંતર ભૂલી જાઓ. એ ભૂલ્યા વિના મનની મસ્તી મળવી મુશ્કેલ છે. યાદ કરો મહાપુરૂષના જીવનને ! તેઓએ ભૂતકાળની પ્રતિકૂળતાઓને તે યાદ કરી નથી પણ વર્તમાનમાં ય પ્રતિકૂળતા ઊભી કરનારાઓને પરમ ઉપકાર માન્યા. ગજસુકુમાલની અને બંધક મુનિની વાત આપ સાંભળી ગયા ને ! માથે ખેરના અંગારા મૂકનાર સસરા સમિલને મોક્ષની પાઘડી બંધાવનાર માન્યા. જીવતા શરીરની ખાલ ઉતારવા આવેલા હત્યારાઓને બંધક મુનિએ ભાઈ કરતાં ય ભલેરા માન્યા. તે એ આત્માથી સાધકે હમેશને માટે દુઃખમુક્ત થઈ ગયા. “જે ભલેને ભૂલી ગયા એમના ભવ ટળી ગયા, અને જે ભૂલેને ભલ્યા નહિ એ ભવપરંપરાને વધારી ગયા.” માટે જ્ઞાની કહે છે કે ભૂતકાળની ભૂલને ભૂલતા શીખો. જે ભૂતકાળની ભૂલને ભૂલે છે એ જ આત્મા સામાને ક્ષમા આપી શકે છે. એક મેટો શ્રીમંત જાગીરદાર હતો. એમનું મકાન તો જાણે આલિશાન ભવન! તેમને વાડી તેમજ ફળદ્રુપ જમીન ઘણી હતી. તેમાં ખેતીનો ધંધે ખૂબ મોટો વિકસેલ હતો. તેમના પુણ્યને સિતારો ખૂબ ચમકતો હતો એટલે જાગીરદારને ત્યાં વૈભવ ખૂબ વધતો હતે. ધંધે મોટો હોય એટલે નોકર પણ ઘણાં હેય. જાગીરદાર નેકરનું ખૂબ ધ્યાન રાખે. કામ બરાબર લે અને પગાર પણ સારે આપે. તે સમજતા હતા કે મારે આટલે ખર્ચે ખાવાપીવામાં થાય છે તે નકરેને ભલે થોડા ઓછા પણ જોઈએ ને? નોકરની આજીવિકા બરાબર ચાલી રહે તે રીતે પગાર આપતા. ઘણાં ખાનદાન માણસ હોય છે કે નેકરોને પિતાના માને અને તે દુઃખી ન થાય તેનું ધ્યાન રાખે. જાગીરદારના ન્યાયી અને પ્રમાણિક વર્તનથી તેમની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. તેમના ગુણ ઠેરઠેર ગવાતા હતા. જાગીરદાર પોતે જાતમહેનતુ ખૂબ હતા. બીજા પાસેથી કામ લેવાની તેમનામાં કળા હતી. તેમના આટલા બધા નેકરોમાં એક નેકર એવો હતો કે તે કામ કરવામાં આળસ કરે. બેઠે બેઠે ખાય અને જે શેઠનું ધ્યાન ન હોય તે કામ કરવાને બદલે ઊંઘી જતો. શેઠને છેતરવામાં એને ખૂબ આનંદ આવતો. તે બીજા નેકરની પાસે શેઠની અને તેમના કુટુંબની જુઠી જુઠી ચાડીઓ ખૂબ ખાતે. Page #552 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૪૭૩ વેર વાળવા લાગ જોતે નાકર : એક દિવસ શેઠે આ નાકરને કઈક કામ સાંપેલું. તે કામ કરવાને બદલે નિરાંતે સૂઈ ગયા, આથી શેઠને ગુસ્સા આયે. તેને ઉઠાડીને ઠપકો આપ્યા. આખા દિવસ ઉંધ્યા કરે છે. કામ કરતા નથી અને મફતનેા પાર ખાય છે. વાંક પેાતાનેા હતા. કામમાં હરામીપણું પાતે કર્યું છે. એને પેાતાના વાંક ન દેખાયા અને શેઠને ખૂબ કડવા શબ્દો કહ્યા ને શેઠનુ હડહડતુ અપમાન કર્યું ને કહ્યુંજાવ થાય તે કરી લેા. આથી શેઠે તેને પગાર આપી છૂટા કર્યાં. આંખમાંથી ખૂન વરસાવતા અને દાંત કચકચાવતા આંખેા ચઢાવીને ખેલ્યા શેઠ ! યાદ રાખજો. અને નોકરીમાંથી છૂટા કર્યાં છે તેના બદલા લીધા વિના નહિ રહું. શેઠને એ ખ્યાલ નહિ કે આ નાકર કહેલું કરી બતાવશે. જાગીરદારના ગામની બહાર એક મોટુ જંગલ હતું. એ જગલમાં પેલે નાકર પડયા રહેતા. લાગ મળે તો કોઈ વાર ચારી કરી આવતા. જગના ફળફૂલ ખાઇને પેાતાનુ જીવન પસાર કરતા. એના મનમાં એક ઈચ્છા હતી કે મને શેઠે નાકરીમાંથી છૂટા કર્યાં છે તે મારે તેમનુ વેર લેવું છે એ માટે રાજ લાગ શેાધ્યા કરતા હતા. એક વાર તેની ઈચ્છા ફળીભૂત થઈ. કુલ પર ચલાવેલી કટાર : આ શેઠને આઠ વર્ષીની એકની એક દીકરી હતી. તે રૂપરૂપના અવતાર. જાણે દેવકન્યા ન હેાય ! વેરીના હૈયામાં પણ વહાલ જગાડે એવી મીઠાખેલી ભલીભાળી આ છેકરી હતી. તેની સંભાળ રાખનાર એક આયા હુ ડી. છેકરીનું બધું કામ તે કરતી. એક વાર આ આયા છેકરીને લઇને બગીચામાં ફરવા ગઈ. નિર્દોષ ખાળા રમી રહી છે. આયાના પતિ ખૂબ ખિમાર હતા. તેનું ધર બગીચ ની નજીક હતું તેથી તે ખબર લેવા ગઈ. તે સમયે કુદરતે પેલે નેાકર આ ફૂલ જેવી રૂપા પાસે આન્યેા. વેરને બદલો લેવા છે એટલે કમ્મરે ખાસેલી તીક્ષ્ણ ધારવાળી તલવારથી નાની બાળા રૂપાના એક હાથ કાપી નાંખ્યા. છેકરીએ કારમી ચીસ પાડી. દડદડ લેાહી વર્લ્ડવા લાગ્યું. રૂપા બેભાન થઇને પડી. નાકર તા ભાગી ગયેા. ચીસ સાંભળીને આયા અને આજુબાજુથી લેાકે દોડી આવ્યા. આયા તો મનમાં ફફડતી ધ્રુજતી ધ્રુજતી રૂપાને લઈ ને ઘેર આવી. શેઠ કહે—અરે આયા ! આ કર્યું' કોણે ? શેઠ! મને ખબર નથી. તે રમતી હતી, હું મારા બિમાર પતિની ખખર લેવા ગઈ ત્યાં કાણુ આવ્યું તે શું કર્યું તે કાંઈ ખબર ન પડી. શેઠ પવિત્ર હતા. તે સમજતા હતા કે આ બધા કર્માંના ખેલ છે. જેણે આ કાય કર્યુ' હશે તેના બદલેા કર્યું તેા તેને આપવાના છે, પણ મારે બદલે લેવા નથી ને વેર બાંધવું નથી. શેઠે રૂપા માટે ખૂબ ટ્રીટમેન્ટ કરી. ઘણા ઉપચારો કર્યા તેથી તે ખચી ગઈ. સારુ થયુ' પણુ હાથ તા ગયા તે ગયા ને ! હવે નવા હાથ કઈ આવી શકવાના છે! અરિને ઓળખવા છતાં આદરઃ હાથ કપાયેલી રૂપા ધીમે ધીમે મેટી થઈ. તે ૨૦ વષઁની થઈ. તેણે કહ્યુ -પિતાજી ! મારો હાથ કપાયેલા છે એટલે મને અનુકૂળ પતિ મળશે નહિ, માટે હું જિંદગીભર બ્રહ્મચર્યંનું પાલન કરી કુંવારી રહીશ. આપનુ Page #553 -------------------------------------------------------------------------- ________________ ક૭૪ ] [ શારદા શિરેમણિ કામ સંભાળીશ. પ્રભુ ભજનમાં મારું જીવન વીતાવીશ. આપ મને દીકરા સમાન માનજો. શેઠની બધી જવાબદારી તેણે ઉપાડી લીધી. નકરોને પણ તેના તરફથી સંતોષ થયો. બધાની સાથે ખૂબ પ્રેમથી રહેતી. રૂપા ૨૫ વર્ષની થઈ ત્યાં તેના પિતા પલકવાસી થયા. હવે તો તમામ જવાબદારી રૂપાને માથે આવી. શેઠને દીકરો તો છે નહિ. રૂપા બરાબર કામ કરે છે. એક દિવસ આ છોકરી પાસે એક માણસ આવ્યો. તેણે કહ્યું – બેન ! મને નોકર તરીકે રાખે ને ! હું કેટલાય દિવસથી ભૂખે મરું છું. એનું મુખ જેતા રૂપા ઓળખી ગઈ કે આ બીજો કઈ નહિ પણ મારો હાથ કાપનાર છે. મનમાં જરા વાર થયું કે આને ના પાડી દઉં પણ પછી તરત કહ્યું–હા ભાઈ ! હું તને નોકરીમાં રાખીશ. હમણું તું અશક્ત ખૂબ દેખાય છે; બરાબર ન પી. તારા કપડાં બદલી નાંખ. આ સારા પહેરી લે. ૧૫ દિવસમાં નેકર સારો થઈ ગયો અને બધું કામ કરવા લાગ્યો. વેરી સાથે વાત્સલ્ય વહાવતી રૂપા : આ નેકર રેજ રૂપાને જુવે ને તેની આંખમાં આંસુ આવે. તેના મનમાં એમ કે આ બેન મને નહિ ઓળખતા હોય પણ હુ તે તેમને ઓળખું છું. મેં તેમની જિંદગી હાથ વગર બરબાદ કરી નાંખી ને ! છતાં તે મારું કેટલું ધ્યાન રાખે છે. એક દિવસ રૂપ આ નોકરને રડતો જોઈ ગઈ. પૂછે છે ભાઈ ! શા માટે રડે છે? શા માટે આટલું ધ્રુજે છે? તું આનંદથી રહે. નેકર શેઠાણીને પગમાં પડીને ખૂબ રડ્યો. તેમના પગમાં ચકચકતી તલવાર મૂકીને કહ્યુંબા ! આપ આ તલવાર મારી ડેક ઉપર ફેરવી દો. શા માટે ? આપે મને ઓળખ્યો નહિ હોય કે આપને હાથ કાપી આપની જિંદગી બરબાદ કરનાર એ નિમકહરામ પાપી હું છું. આ તલવાર મારી ડોક ઉપર મારો તો મને સંતોષ થશે. તો જ મારા પાપોનું પ્રાયશ્ચિત થશે. રૂપા કહેતું આવ્યો ત્યારે જ હું તને ઓળખી ગઈ હતી. તારી એ ભૂલને હું સાવ ભૂલી ગઈ છું. ભૂલી છું એટલું જ નહિ પણ મારા અંતરમાંથી એ ભૂલોને ભૂંસી નાંખી છે. રૂપા કહે વેર કોની સાથે લેવાનું હોય? શત્રુ સાથે. પણ મેં તને શત્રુ માન્યું જ નથી. મિત્ર માને છે પછી વેર લેવાની વાત જ કયાં ? હવે તું આ વાત યાદ કરીશ નહિ. પિતાને હાથ કાપીને જિંદગી બરબાદ કરનાર નોકરને આ રીતે ક્ષમા આપવી એ વાત સહેલ નથી. નકર રૂપાના ચરણોમાં પડી ખૂબ રડે. માતા! તમે તે દયાની દેવી છે. તમે મને માફ કર્યો છે પણ મારા કર્મો મને કેવી રીતે માફ કરશે? ભાઈ ! કરેલા પાપોને શુદ્ધ હૃદયથી પશ્ચાતાપ કરવાથી તારા બધા પાપ માફ થઈ જશે. હવે ફરી આવા પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કર તે તારું દિલ હળવું બની જશે. નોકરે પ્રતિજ્ઞા કરી અને જિંદગીના અંત સુધી શેઠાણીની સેવા કરી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું જે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ” આજનો દિવસ એ સંદેશો આપે છે કે ભૂલને ભૂલી જાવ તો વેરનું વિસર્જન થશે. તે જ વેરી મટી સાચા ઝવેરી બની શકશો. આજે બપોરે બધા આલોચના કરશો ને Page #554 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણું ] [ ૪૭૫ સાંજે પ્રતિક્રમણ કરશે. પ્રતિક્રમણ વખતે જ્યારે હેતના હાથ લંબાવીએ ને બધાને ખમાવીએ ત્યારે જગતના સર્વ જીવામાંથી એક પણ જીવ અકાત ન રહી જવા જોઇએ. કોઈ પ્રસ ́ગવશ ભૂલ થઈ ગઈ હોય અને વેરની ગાંઠ બંધાઈ ગઈ હોય તે સવત્સરી પ્રતિક્રમણ વખતે ક્ષમાનેા છંટકાવ કરી એ વેરની આગને ઠારી દેજો. જો પાપાને કરાર કરી સર્વાં જીવે પ્રત્યે મૈત્રી ભાવનાના ઝરા વહાવશે! તે સાચા આરાધક બની શકો. તેા જ સાચા ઝવેરી બની શકશેા. વેરનું વિસર્જન કરી સર્વ જીવા પ્રત્યે સ્નેહની સરવાણી વહાવીશું તેા સાચા ઝવેરી બની શકીશું. આજે અમારા મહાસતીજીએમાં મા. બ્ર. હર્ષિદાબાઈ મ. ખા. બ્ર. ઉર્વીશાભાઈ મ. ખા. બ્ર. નવદીક્ષિતા હેતલખાઈ મ. ત્રણે સતીજીએને આજે ૧૯ મે ઉપવાસ છે. આગળ વધવાના ભાવ છે. મા. પ્ર. ભાવનાબાઈ મ. અને ખા. બ્ર. નવદીક્ષિતા પૂણિતામાઈ મ. ને આઠમે ઉપવાસ છે. આજે ક્ષમાપના ઉપર ઘણું જ કહ્યું છે. હું માનું છું કે આપ પધા એકથીજા સાથે જે વેર ઝેર હશે, અણુમેલા હશે તે બધા આજે છેડી દેશેા. તમારા બધા વેર ઝેર મારી ઝોળીમાં મૂકી દે પણ તમે બધા આનંદથી ક્ષમાપના કરો તે જ શુભેચ્છા. દ્વિ શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૫૦ : તા. ૨૩-૮-૮૫ અનંત જ્ઞાન દેનના ધારક, ભન્ય જીવાના ઉદ્ધારક, મેાહના મારક, સમતાના સાધક એવા જિનેશ્વર ભગવંતે આગમ રૂપ જિનવાણીનું નિરૂપણ કર્યું. જિનવાણી સિવાય ખીજી કોઈ વાણી હાય તેા તે મેહવ ક છે, પાપક છે અને સંસાર વધારનાર છે. જ્યારે જિનવાણી માહના ઝેર ઉતારનારી અને કાઁખંધનને કાપનારી છે. જ્ઞાની ભગવત સમજાવે છે કે અનંતકાળથી આત્માએ જડ પાર્થાને મહત્ત્વ આપ્યુ છે. ચૈતન્ય એવા જ્ઞાનવાન આત્માને ભૂલી ગયા છે તેથી આત્મા ભવવનમાં ભમી રહ્યો છે. સારી સૃષ્ટિ તરફ નજર નાંખીશુ તે દેખાશે કે આ સૃષ્ટિમાં એ તત્ત્વોની રમખાણુ ચાલી રહી છે. એક છે અનંત શક્તિના પૂજ એવું જીવ દ્રવ્ય અને ખીજુ` છે અકલ્પનીય શક્તિના ધારક પુદ્ગલ જડ દ્રવ્ય. જે કાંઇ દુનિયા દેખાય છે તે ખસ મુખ્યત્વે આ એ તત્ત્વાની ખનેલી છે. હવે અહીં એ સમજવું છે કે એમાં કોની શક્તિ વધારે ? જડની કે જીવની ? આ પ્રશ્ન આજકાલના નથી પણ કેટલાય યુગા પસાર થઈ ગયા છતાં આ બે શક્તિ વચ્ચે ઘ ́ણુ ચાલ્યા કરે છે. સ્થૂલ દૃષ્ટિથી વિચાર કરીશું' તેા લાગશે કે જડ એવા પરમાણુની તાકાત કેટલી છે ? આજનું વિજ્ઞાન તથા સંશાધના અણુની અવનવી શેાધ જગત સમક્ષ ધરીને ઘડીભર તે જીવને આશ્ચયથી વિમુઢ બનાવી દે છે. વર્ષા પહેલાં કાઈ એ વાત કરી હેત કે માનવી આકાશમાં ઉડી શકે તે તે વાત હુ'ખક લાગત પણ આજે પૃથ્વીના પેટાળમાં, સમુદ્રના તળિયે કે આકાશમાં ઉડવું તે તે સહજ બની ગયુ છે. એ ખતાવે Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ [ શારદા શિરેમણિ છે વિજ્ઞાનની અણુશક્તિની પ્રચંડ તાકાત પણ આ વિજ્ઞાનનું સંશોધન કરી અવનવી શોધ કરનાર જડની તાકાત બતાવતા વર્તમાનના સાધને ભલે અત્યારે તમારા ઘરમાં આવી ગયા હોય પણ તેની શોધ કરનાર કોણ છે ? તેની શોધ કરી કોણે? ત્યાં બુદ્ધિ નો માનવની વપરાઈ કે બીજા કેઈની? તે વિચારની કુરણા માનવના હૃદયમાંથી થઈ કે પત્થરમાંથી ? ત્યાં શક્તિ ચેતનની વપરાઈ કે જડની ? જે ચેતન તત્વની આ વિશ્વમાંથી બાદબાકી કરવામાં આવે તે પાછળ વધે શું ? કદાચ ન કલ્પી શકાય, ન વિચારી શકાય તેવા અદ્ભુત સાધન બનાવીને આજનું વિજ્ઞાન કેને ખુશ કરી દેશે. સોનાની લગડીમાંથી મનગમતે હાર કે રત્નજડિત વીંટી તેની બનાવી આપે પણ આખ શક્તિ તે કેની વપરાઈ છે? સોનાને ખબર નથી કે હું સોનું છું. ખાણમાંથી નીકળેલા હીરાને ખબર નથી કે મારી કમત આટલી છે ? તેની કિંમત આંકનાર આખરે તે ચેતન એ આત્મા જ છે ને ! જે આત્મા ન હોય તો તેની કિંમત કોણ આંકી શકે ? જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓ મળી રહેશે પણ હદયની દુનિયામાં ધરખમ ફેરફાર કરી અજબ હૃદયપલટો કરાવનાર જે કઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની અલૌકિક શક્તિ. તેમજ આગમના ખજાનામાંથી તત્ત્વનું પાન કરીને શાસ્ત્ર સુભાષિતોને પિતાની ભાષામાં ગુંથીને સામેની વ્યક્તિના હૃદયનું પરિવર્તન કરવાની તાકાત ધરાવનાર જો કોઈ હોય તો આ પૃથ્વી પર વિચરતા અવનીતલને શોભાવતા વીતરાગી સંત છે. તીર્થકર ભગવાનની ઉપદેશ ધારાના અમૂહ વચનેએ આનંદનું જીવન બદલી નાખ્યું. તે આનંદને આજ સુધી આપણે ગાથાપતિ કહેતા હતા પણ હવે શ્રાવક બનવા તૈયાર થયા. શ્રાવક કેને કહેવાય ? વ્યવહારથી જૈન કુળમાં જન્મ્યા એટલે શ્રાવક કહેવાઈએ બાકી સાચા શ્રાવક તે તે છે કે જે સમકિત સહિત વ્રત ધારણ કરે છે. સાચા સાધુ પણ તે છે કે જે સમક્તિ સહિત મહાત્ર ધારણ કરે છે. અભવી જીવો સાધુપણું તે લે પણ તેનામાં સમક્તિ નથી એટલે તે સાચા સાધુ નથી. આનંદ ગાથા પતિને પ્રભુની વાણી સાંભળતા એવો ઉલ્લાસ આવ્યો, એવી અપૂર્વ શ્રદ્ધા થઈ કે બસ, પ્રભુના મુખેથી વહેતી અમૃતધારાને જાણે સાંભળ્યા કરું ! તારું અમૃત પીતાં પીતાં, મારી ગાગર કદી ના ભરાયે, તારી કાંતિ જોતાં જોતાં, મારી આંખે કદી ના ધરાયે. તારી ધારાને મેં ઝીલી જ્યારે જ્યારે, મારામે રમે ફૂલ ખીલ્યા ત્યારે... તીર્થકર ભગવાનની વાણીને તે એ અદ્ભુત પ્રભાવ છે કે તે ગમે તેટલી વાર સાંભળીએ છતાં તૃપ્તિ થાય નહિ. આનંદ ગાથા પતિને ભગવાનની વાણી ખૂબ ગમી ગઈ. તેના પર શ્રદ્ધા, પ્રતીતિ થઈ, પછી ઊભા થઈને કહે છે મને ! “તમે કવિતાં મરતે ” અહે છે ને ! હે પૂજ્ય ! આપની વાણી આપ જેમ કહો તેમ છે. આપે છ દ્રવ્યનું, નવ તનું, નય-નિક્ષેપાનું, સપ્તભંગીનું જે સ્વરૂપ સમજાવ્યું Page #556 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૪૬૭ છે તે યથાથ છે; સત્ય છે એમાં શકાને સ્થાન નથી. તમેય સજ્જ નિ... આપની વાણી સત્ય અને નિશક છે. તે સાંભળતા મારા મેરોમમાં આન'ઢ થયા છે. આખી વાણી સાંભળ્યા પછી હવે મને બીજા કોઈ ધર્મની રૂચી નથી. માત્ર તમારા માર્ગની શ્રદ્ધા કરુ છું; હું તેને હૃદયમાં ધારણ કરું છુ. આપે જે સમજાયુ' તે વાત મારા મનમાં જચી ગઈ છે. એકદમ અંતરમાં ઉતરી ગઈ છે. આપના માર્ગ પ્રત્યે પ્રેમ જાગ્યે છે. સાચા માની મને પીછાણુ થઈ છે. કલ્યાણના માગ કર્યો અને પાપના માર્ગ કા તેનુ' મને ભાન થયું છે. જ્યાં સુધી નાના ખાળકને ભણવાની લગની નથી ત્યાં સુધી તે સ્કૂલમાં રડતા રડતા જશે પણ જ્યારે એને ભણવા પ્રત્યે પ્રેમ જાગશે ત્યારે રસાઇ નહે થઈ હોય તેા ભૂખ્યા જતા રહેશે. આ રીતે આનંદ ગાથાપતિને હવે રગ લાગ્યા, હેતુ અંતર ઉલસી ગયુ છે. આપણને પણ ભગવાનની વાણી સાંભળતા હૈયુ' ઉલસવુ જોઈ છે. આજના દિવસનુ નામ છે દુખળી આઠમ- તમે દુખળી આઠમનેા અર્થ જુદો કર્યાં છે. તમે માને છે કે પર્યુષણ ગયા એટલે પિરણામ દુબળા પડયા તેવા અર્થ ક૨ે છે પણ જ્ઞાનીએ તે એનેા સુંદર અથ કર્યાં છે. પર્યુષણ પર્વના આ દિવસે માં કષાયાના કાટ ઉખેડયા. તે કાટ કાઢતાં કાઢતાં ખૂણે ખાંચે જે થોડા ઘણા રહી ગયા હૈ ય તેને આજે દૂર કરવાના દિવસ છે. કષાયેા આત્માનુ કેટલું અહિત કેરીયર સાથે એક ગાડું અથડાય તા એક બળદ કયાં, બીજે મળદ કયાં અને ગાડું પણ કયાંય ફેકાઈ જાય છે; તેવી રીતે કોષ રૂપી પબ્લિક કેરીયર સાથે જો આત્મા અથડાઈ જાય તે આત્મા કયાંય ને કયાંય ફેકાઈ જાય છે. ક્રોધથી તેા જ્ઞાની પશુ ન ક અને નિગેાદમાં ફેકાઈ જાય છે. ચાર ચાર માસના ઉપવાસી કુરૂડ અને ઉત્કડ મુનિ નરકના અધિકારી બની ગયા. ક્રોધ તપને પણ ખતમ કરે છે. એક ચિત્રકારે બાર ર વર્ષોંની મહેનત પછી આબેહૂબ, સાક્ષાત્ મૂર્તિવંત ચિત્ર યુ` હોય ને તે ચિત્ર ર કોઈ શાહીના ડિયા ઢાળી નાંખે તે ક્ષણ વારમાં નાશ પામે છે તેવી રીતે ક્ષણવારના ક્રાધથી ક્રોડ વર્ષીને સંયમ પણ નાશ પામે છે. ક્ષમા વિના માનવનું જીવન જીન નહિ પણ કુરૂક્ષેત્રનું મેદાન ખની જાથ છે. ઘણી વાર એવું બને છે કે માનવીના સ્વભાવ ગરમ હોય છે પણ કંઈક નિમિત્ત મળતાં તે શાંત પડી જાય છે. કરે છે! પબ્લીક આપણા જૈનદર્શનમાં તે ક્રોધને જીતવાની વાત કરી છે પણ વૈષ્ણવ ધર્મમાં તુ ક્રોધને જીતવાનું કહ્યું છે. વૈષ્ણવ ધર્માંની એક વાત છે. કાકા ભત્રીજા તીર્થાંની યાત્રા કરવા નીકળ્યા. અનેક તીર્થાની યાત્રા કરી. કાકાના મનમાં થયું' કે મારી યાત્રા સળ કયારે બને ? હુ ક્રોધી બહુ છું. મારે એ ક્રોધી સ્વભાવ છેાડુ' અને ક્ષમાને અપનાવુ તેા મારી યાત્રા સફળ થાય. એક વાર પાંડવેા યાત્રા કરવા જતા હતા ત્યારે કૃષ્ણને કહ્યું અમે યાત્રા કરવા જઈ એ છીએ. આપ અમારી સાથે આવે. કૃષ્ણુજી કહે અને ટાઈમ નથી પણ આપ જે યાત્રા કરવા જાવ છે। તા મારી આ તુ બડી લઈને જાવ. આપ જેવી રીતે યાત્રા કરે તેવી રીતે તુ ંબડીને ફરાવો, ભલે, પાંડવા તુંબડીને લઈ ગયા, Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ] તેઓ સ્નાન કરે તેા તુ અડીને કરાવે. તેએ જે વિધિ પાઠ પાંડવે યાત્રા કરીને પાછા આવ્યા ને તુ'ખડી કૃષ્ણજીને આપી પાંડવે! ! તમે યાત્રા કરીને પાવન થયા તેા મારી તુમડી ને ! કૃષ્ણએ તુંબડીના સેાપારી જેટલા ટુકડા કર્યાં અને હતી તે બધાને એકેક નાની કણી આપી. બધા થૂ થૂ કરવા આપ બધા કેમ થૂ થૂ કરા છે ? મહારાજા ! આ તા કડવી એ આટલી યાત્રા કરીને આવી છતાં તેનામાંથી કડવાશ ધાવાઈ ન કહ્યુ -બહાર યાત્રા ગમે તેટલી કરી છતાં અંતરના કષાયે। જાય સાચી યાત્રા નથી. [ શારદા શિરોમણિ કરે તે તુંબડીને કરાવે. દીધી. કૃષ્ણુજીએ કહ્યુ - પણ પવિત્ર થઈ ગઈ હશે રાજસભામાં જે ઠઠ ભરાઈ લાગ્યા. કૃષ્ણજીએ પૂછ્યું – વખ જેવી છે. અરે, ગઈ ? ના. કૃષ્ણજીએ નહિ ત્યાં સુધી તે પ્રતિજ્ઞાની પરીક્ષા : આ શેઠે વિચાયું કે હું ક્રોધ ન કરવાને નિર્ણય લઉ તો મારી યાત્રા સફળ થાય. તેમના ધર્માંમાં પચ્ચખ્ખાણ ન હોય એટલે હાથમાં જળ મૂકે. એ રીતે અઠવાડિયું ક્રોધ નહિ કરવાનો નિયમ લીધે. ભત્રીજાના મનમાં થયું કે કાકાને સ્વભાવ ખૂબ તેજ છે તે આ પ્રતિજ્ઞા કેવી રીતે પાળી શકશે ? બધા યાત્રા કરીને ઘેર આવ્યા. ભત્રીજાના મનમાં થાય છે કે કાકા આ પ્રતિજ્ઞા પાળી શકવાના નથી. હું તેમની પરીક્ષા કરું તા મને ખબર પડે. જુએ, ઈષાં શું કરે છે? ભત્રીજે મનમાં વિચાર કરે છે કે શુ કરુ ? મારે કેવી રીતે પરીક્ષા કરવી. છેવટે એક વિચાર સૂઝયે, મારા કાકા યાત્રા કરીને આવ્યા છે તેા તેની ખુશાલીમાં એમણે જ્ઞાતિભાજન કરાવવું જોઈએ તે કરાવ્યું નથી તે હું ગમે તેમ કરીને જ્ઞાતિભાજન કરાવું. આ કરાવવા પાછળ તેના ઉદ્દેશ કાકાની પરીક્ષા કરવાના છે. કાકાને ઉતારી પાડવા છે. ઇર્ષ્યા બહુ બૂરી ચીજ છે. જ્ઞાતિભાજન કરવામાં પૈસા ઘટે તેા કરજ કરીને, દેવાદાર બનીને પણ કરાવીશ. તેણે એ પાંચ ડાહ્યા માણસાની સલાહ લીધી કે હું જ્ઞાતિભેાજ કરાવું તેા સારું લાગે ને ? માણસેાએ કહ્યું કે તારી પાસે સગવડ હોય તેા કર, ખાકી દેવુ કરીને જ્ઞાતિભે,જન કરાવવાની જરૂર નથી પણ ભત્રીજાને તે જમણના બહાને કાકાની પરીક્ષા લેવી છે એટલે એણે તે જ્ઞાતિભેાજન નક્કી કર્યું. ભત્રીજાએ બધાને પૂછ્યું પણ કાકાને ન પૂછ્યું. વાત તા ધીમે ધીમે કાકા, કાકી પાસે પહેાંચી ગઈ. કાકા તે કાંઈ ન ખેલ્યા. પણ કાકી તા કાકા કરતાં વધુ ક્રોધી હતા. તેમને તે આ વાત સાંભળતા ગુસ્સે આવી ગયા. અમારો ભત્રીજો ને અમને કાંઈ પૂછવાનું નહિ ? ન અવળામાંથી સવળું : કાકા દુકાનેથી ઘેર આવ્યા, તરત કાકી તાડૂકયા. તમારા ભત્રીજાએ જ્ઞાતિભાજન માટે કાંઈ પૂછ્યુ` છે કે નહિ ? કાકાના મનમાં તે કાંઈ નથી એટલે કહે છે ના. એમાં શુ પૂછ્યુ` હતુ` ? ગામમાં બધાને પૂછ્યું તેા તમે પૂછવા લાયક નથી ? આપણે જમવા નથી જવું. કાકા કહે-ના. મારાથી એવું ન થાય. મારો ભત્રીજો જ્ઞાતિ જમાડે ને હું ન જમું ? કાકી કહે-ભલે તમે જજો. હું નહિ આવુ. ભત્રીજો કાકાને ઘણી વાર મળતા પણ આ બાખતમાં તે કાકાને કાંઈ પૂછતા નહિ અને Page #558 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૪૭૯ કાકા સામેથી બોલતા નહિ. જમવાનો દિવસ આવી ગયો. ભત્રીજાએ બધાને નોત પણ કાકાને નેતરું ન આપ્યું. તેણે નેતરું દેવાવાળાને જાણી જોઈને કહ્યું હતું કે તેમને ઘેર નોતરું નહિ દેવાનું, તે તો ઘરના કહેવાય. ઘરનાને નોતરું ન હોય. કાકાનું દિલ તો શાંત હતું પણ કાકીને તો ગુસ્સો ગજબનો હતો. તેણે કહ્યું–જુઓ. ભત્રીજાએ ગામમાં બધાને નોતરું આપ્યું અને આપણને ન આપ્યું. કાકાનો સ્વભાવ તો તદ્દન બદલાઈ ગયો છે. તે અવળામાંથી સવળું શેધે છે. તેમણે ભત્રીજાનો દોષ ન જે. તેમણે કહ્યું-તું કેવી વાત કરે છે ? ઘરનાને આમંત્રણ હોય ? આપણે તે ઘરના કહેવાઈએ. આપણે આમંત્રણની શી જરૂર ? ભલે, તે તમારે જવું હોય તે જ પણ હુ તો આવવાની નથી. હું એવું માન-સન્માન વિનાનું ન જમું. ક્રોધના નિમિત્ત મળવા છતાં કાકાની અપૂર્વ ક્ષમા કાકાના મનમાં તો જરા પણ ગુસ્સો નથી આવતો. તે કહે હું તો જમવા જઈશ. જમવાને સમય થી એટલે કાકા તે ગયા. કાકા પીરસવાના કામમાં જોડાયા. ભત્રીજાએ કાકાને આવે, બેસે, જમે કાંઈ ન કહ્યું, કઈ જાતને આવકાર ન આપે. આ જગ્યાએ આપણે હેઈએ તે મનમાં શું થાય ? ગુસ્સો આવી જાય. કાકી જમવા આવ્યા નથી. તે ઘરમાં બેઠા બેઠા બધું જોયા કરે છે. ભત્રીજાએ આદર સત્કાર ન આપ્યો છતાં શેઠ જમવા બેઠા. ભત્રીજે બધું જોયા કરે છે. કાકા આદર સત્કારની પરવા કર્યા વિના જમવા બેસી ગયા. કાકી નથી આવ્યા. તેમનું ધ્યાન આ બાજુ છે. ભત્રીજો વિચાર કરે છે કે અત્યારે બરાબર પરીક્ષાને સમય છે. બધાના ભાણામાં મિઠાઈઓ પીરસાણ ત્યારે શેઠના ભાણામાં ભત્રીજાએ રેતી નાંખી. બધા કહેવા લાગ્યા કે તું આ શું કરે છે? તમે કઈ બોલશો નહિ. મેં કાકાને કયાં નોતરું આપ્યું છે તે જમવા આવ્યા ? હું તેમને નહિ જમવા દઉં. આટલું કરવા છતાં મુખની રેખા ન બદલાઈ. તેમણે શાંતિથી મીઠાશથી કહ્યું મારા ભત્રીજાનું જમણ છે તો હું શા માટે ન આવું? ગુસ્સો થાય તેવા નિમિત્તો ભત્રીજાએ ઊભા કર્યા છતાં કાકાએ ગુસ્સો ન કર્યો. કહેવાય છે કે દેડનાર થાકે પણ ઊભે રહેનાર ન થાકે તેમ ભત્રીજે થાકી ગયો. કાકાના ચરણમાં પડીને માફી માંગી. ધન્ય છે કાકા આપને ! આપે લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળી છે. આપની યાત્રા સફળ બની છે. આ દશ્ય જોતાં લેકના મનમાં આશ્ચર્ય થયું. આ શું ? ભત્રીજાએ બધાની શંકાનું સમાધાન કર્યું. શેઠે કોધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી તે દુઃખ આપનાર પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ ન થઈ આ રીતે જીવનમાં ક્ષમા રાખવાથી મૈત્રીભાવ જાગે છે. વેરી વહાલે બની જાય છે અને જીવનમાં અગણિત વિક" સંકલેશે ઓછા થાય છે. એક વાર ૫૦૦ માણસોનું ટોળું નીકળ્યું. તેને નાયક સાવ ગમાર, ઓછી બુદ્ધિવાળો હતો. બધાના હાથમાં ધારિયા હતા. તે મોટેથી બરાડા પાડતા હતા. તે શું સમજે છે એના મનમાં ? હવે તો એને બરાબર બતાવી દઈશું. એક ડાહ્યા વણિકે આ બધાને જોયા. તે સમજી ગયો કે બધાને નાયક ગમાર લાગે છે. તેણે પૂછયું Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ? [ શારદા શિરમણિ તમે બાધા ક્યાં જાવ છો? જરા ઊભા તો રહે. આ ધારિયા લઈને તેની સામે લડવા જાવ છે? પેલા સૂર્યની સામે. એણે તમારું શું બગાડ્યું છે? ભાઈ! તેની તો વાત જ ન પૂછશેઅમે સવારના દુકાને જઈએ ત્યારે તે અમારી સામે આવે છે અને અમને હેરાન કરે છે. સાંજે ઘેર જઈએ ત્યારે પણ તે અમારી સામે આવીને હેરાન પરેશાન કરે છે. ઘણા દિવસો સુધી સહન કર્યું. હવે તો તેને તેડી પાડવા જઈએ છીએ. વણિકના મનમાં થયું કે આ બધા ગાંડાઓ ભેગા થયા છે તે હું એમને બરાબર ફસાવું. એટલે તેણે વણિક બુદ્ધિ વાપરીને કહ્યું, તમારી વાત બરાબર છે. આપણે કાંઈ નમાલા છીએ તે એને ત્રાસ સહન કરીએ પણ આપ એક વાત સમજે. - સૂર્યની સાથે તે માટે કેટલાય વર્ષોથી ગાઢ પરિચય છે. સૂર્યની શક્તિ કાંઈ કમ નથી. કેઈ સૂર્યને જીતી શક્યા નથી. ભલભલા ભડવીર પણ તેની સામે હારી ગયા છે. જે તમે કહે તમે ઘેરથી નીકળે ત્યારે અને જાવ ત્યારે તમને તે હેરાન ન કરે એવું કંઈક કરી આપું. તે માટે પ્રયત્ન કરું પણ તેને સમજાવવા માટે કે તેની સાથે લડવા માટે વકીલ રોકવા પડે તે બધા પૈસા તે જોઈએને ? આપ મને શું આપશે ? તમે કહો તે. આપ મને બે હજાર રૂ. આપે. વણિકે બે હજાર લઈ લીધા અને કહ્યું કે તેને સમજાવવા માટે મારે એક મહિને જોઈશે. ટોળું તે વિખેરાઈ ગયું. વાણિયે મનમાં હરખાતે ઘેર ગયે. થોડા દિવસ બાદ પેલે ગમાર વણિકને મળે. તેણે પૂછયુંભાઈ ! આપ સમજાવવા ગયા હતા ? પાસા બરાબર પડે તેમ છે ને ? હા....હાતે છેડા ઢીલું પડી ગયો છે. હજુ તે આપણી પાસે દિવસ છે. બધું બરાબર કરી દઈશ. ૨૯ દિવસ પૂરા થયા એટલે ગમાર વણિકને પૂછે છે ભાઈ ! શું થયું ? તે માની ગયે ખરે ? હા. પણ તેણે એક શરત કરી છે તે કબૂલ કરવી પડશે. બેલે ભાઈ, કઈ શરત છે ? તમે જ્યાં દુકાન રાખી છે ત્યાં ઘર કરી દે અને જ્યાં તમારું ઘર છે ત્યાં દુકાને કરે. બસ, આટલી વાત તમે સ્વીકારતા હે તે એ તમને જિંદગીમાં હેરાન નહિ કરે. બેલે આ વાત મંજૂર છે? હા. બીજે દિવસે દુકાન થઈ ગઈ પશ્ચિમ દિશામાં અને ઘર થઈ ગયું પૂર્વ દિશામાં. એટલે હવે ઘેરથી દુકાને જાય તે ય સૂર્ય પાછળ રહ્યો અને દુકાનેથી ઘેર આવે તે પણ સૂર્ય પાછળ રહે. બધાની મુશ્કેલી મટી ગઈ અને વાણિયે મફતમાં ર૦૦૦ રૂ. કમાઈ ગયે. આપણા આત્માએ પણ આવા ગમાડા નથી કર્યા ! બધાનું મુખ સુખ સામે છે અને પીઠ દુઃખ સામે છે. ચાર ગતિમાં ગમે ત્યાં જીવ ગયા ત્યાં દષ્ટિ સુખની સામે રહી છે. આ સુખ તરફની દેટે જીવને વધુ દુઃખી કર્યો છે. આ દષ્ટિ બદલવાની જરૂર છે. જે સુખ તરફ પીઠ કરીએ અને દુઃખ તરફ મુખ કરીએ તે પછી જુઓ જીવન જીવવાની મઝા કેવી આવે છે? મોક્ષ ગતિને પામેલા અનંત આત્માઓએ દુઃખ તરફ મુખ કર્યું છે અને સુખ તરફ પીઠ કરી છે. અરે, તેઓએ તે સામેથી દુખોને બોલાવ્યા છે અને વગર બેલાચ્ચે આવેલા સુખને જરાય આદર નથી કર્યો તે તેઓ કાયમી દુઃખ મુક્ત Page #560 -------------------------------------------------------------------------- ________________ [૪૮૧ શારદા શિરોમણિ ] બની ગયા છે અને શાશ્વત સુખના ભક્તા બની ગયા છે. આજ સુધી જીવે સુખ પાછળ દોટ મૂકી છે. એ ભૌતિક સુખ ભોગવતા તેના પરિણામે દુઃખે ઊભા કર્યા છે એ જીવન દષ્ટિને બદલવાની છે. પ્રભુની વાણી સાંભળ્યા પછી આનંદ ગાથાપતિની દષ્ટિ બદલાઈ ગઈ. અત્યાર સુધી તેમની દષ્ટિ પૌગલિક સુખ ઉપર હતી હવે આત્મિક સુખ તરફ દષ્ટિ આવી ગઈ. તેમણે ભગવંતને કહ્યું–હે ભગવંત ! આપે જે નિગ્રંથ પ્રવચન ફરમાવ્યું તે યથાતથ્ય છે. તેમાં જરાય ભેદભાવ નથી. હે પ્રભુ ! આપની તે શી વાત કરું ! આપના સમવસરણમા સંતને જોઉં છું ત્યારે મારા મેરમ પ્રફુલ્લિત થઈ જાય છે. આપની પાસે રાજા, મહારાજાઓ, તલવર, રાજકુમારો, યુવરાજે, મોટા શેઠ સેનાપતિઓ, સાર્થવાહો મુંડિત થઈને ઘર છોડીને સાધુ બન્યા છે. ધન્ય છે તેમને ! પણ મારા આત્મામાં એવો ઉલ્લાસ નથી ઉપડતો, એવી ઉમીઓ નથી ઉછળતી કે હું પણ આ બધાની જેમ સંસાર છોડીને સાધુ બની જાઉં. હું સંયમ લેવા માટે સમર્થ નથી એ મારી કાયરતા છે. સંયમી જીવન જીવું એટલી મારી તૈયારી નથી. આપે બે ધર્મની પ્રરૂપણ કરી છે “સાર્થનાશ્વ.” આગાર ધર્મ અને અણગાર ધર્મ. આનંદે મનમાં નક્કી કર્યું કે હું તે સંયમ લઈ શકું એટલી મારી શક્તિ નથી. હજુ આનંદ પ્રભુને શું કહેશે તે ભાવ અવસરે. ચરિત્ર – દીકરા માટે માતાને થયેલી શંકા : પર્યુષણ હવાથી ચરિત્ર બંધ હતું હવે આપણું ચાલુ ચરિત્ર પુણ્યસાર ચરિત્ર વિચારીએ. પુણ્યસારને તેના પિતાએ ધક્કો મારીને બહાર કાઢી મૂકે. હજુ ૨૪ કલાક નથી થયા ત્યાં તેના જીવનમાં કેટલી નવાજૂની બની ગઈ ! છેવટે તે ઘેર આવ્ય, આવીને માતાના ચરણમાં પડે. તેને પોશાક, તેના શરીર પર દાગીનાને શણગાર આ બધું જોઈને માતાના મનમાં શંકા થઈ કે અમે તેને કાઢી મૂક્યો ત્યારે તેની પાસે રાતી પાઈ પણ હતી નહિ. પોશાક સામાન્ય હતું અને આ બધું શું ? માતાએ પુણ્યસારને ખોળામાં બેસાડ્યો ને માથે વહાલસોયો હાથ ફેરવ્યું. તેના ખબર અંતર પૂછયા. ગમે તેમ તે ય માતાનું હદય છે ને ! એ દીકરાઓ મોટા થાય ત્યારે માતાને ભૂલી જાય છે અને લાત મારે છે તો ય માતા કહેશે કે મારે દીકર. માતાના મનમાં શંકા થાય છે કે આ કઈ પુણ્યસારનું રૂપ લઈને તે નહિ આવ્યો હોય ને ? તેના મુખ સામું વારંવાર જોયા કરે છે. આ આંગળીઓ પરની ૧૦ હીરાની વીંટીઓ કયાંથી લાવ્યો હશે ? કઈ જાદુગર રૂપ લઈને તો નહિ આ હેય ને ? એટલે માતા પૂછે છે દીકરા ! તારું નામ શું ? માતા ! તું મને ઓળખતી નથી. હું તારો પુણીયો છું પુણીયે. તારે તોફાની દીકર. નામ તે બીજાને ય બોલતા આવડે એટલે કેવી રીતે માની લેવાય ? સારું દીકરા ! અહીંથી ગયા પછી શું બન્યું તે બધી હકીક્ત મને કહે ને ! ૩૧ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨] [શારદા શિરેમણિ શંકાનું સમાધાન કરવા કહેલી સત્ય કહાણી : બા હું જુગાર રમત હત, મેં હારની ચોરી કરી અને મારા બાપુજીએ મને કાઢી મૂક્યો હતો. તે તે ખબર છે ને ? હા. માતાના મનમાં તો હજુ એમ થયા કરે છે કે આ સાચું બોલતો હશે ? કેઈ બનાવટી તે નહિ બોલતે હેય ને ! પુણ્યસાર કહે મારા પિતાએ મને બહાર ધક્કો માર્યો ત્યારે કહ્યું હતું કે તું હાર લઈને આવે ત્યારે મારા ઘરમાં પગ મૂકજે. જો તમે મને ખોટો માનતા હે તે મેં જેમને હાર આપે છે તેમને સવા લાખ રૂા. આપી આવું અને હાર પાછો લઈ આવું. ના દીકરા ! તું ૨૪ કલાકમાં કોને પરણીને આવ્યા છે ? કારણ કે તારો પિશાક લગ્નને છે. તું પરણ્યો તે વહુ કેમ નથી ? તે તું મને કહે. માતા ! મારી વાત સાંભળે, મારા પિતાએ મને કાઢી મૂકે અને હાર લઈને આવે ત્યારે ઘરમાં આવવાનું કહ્યું હતું, પછી હું કયાં જાઉં ? શું કરું ? તે વિચાર કરતે કરતો ચાલ્યો જતો હતો. ચાલતાં ચાલતાં જંગલમાં પહોંચ્યા. ત્યાં તો વાઘસિંહની ભયંકર ગર્જનાઓ સંભળાતી હતી. મારા તે હાજા ગગડી ગયા. હું ઝાડ પર ચડી ગયો. હમણું વાઘસિંહ આવશે તો હું મરી જઈશ. મને તો ખૂબ ભય લાગવા માંડશે. ત્યારે આપે મને નવકારમંત્ર શીખવાડયા હતા તેનું સ્મરણ કર્યું. તેના પ્રભાવે મને વિચાર આવ્યો કે આ ઝાડ પર હું બેઠો છું, એમાં મને જે ઝેકું આવશે તે પડી જઈશ અને વાધ સિંહ મને મારી નાંખશે. આમ ભય લાગવાથી નીચે ઉતર્યો અને ઝાડની બખેલ હતી તેમાં પેસી ગયો. બખેલમાં બેઠા બેઠા નવકારમંત્રનું સ્મરણ કરતે હતો ત્યાં શું બન્યું તે સાંભળો. રૂમઝુમ કરતી દેવીઓ આવી, અલકમલક વાત કરતી, વલ્લભીપુરમાં કૌતુક થાયે (૨) જોવા જઈએ ત્યાંય હે ... તે વનમાં રૂમઝુમ કરતી બે દેવીઓ આવી. તેમણે આવીને પહેલા ચેક સ્વચ્છ કર્યો. પાણીને છંટકાવ કર્યો. મને તો થડકાર થતો હતો કે કદાચ આ દેવીએ મને ઉપાડી જશે તે ? માતાના મનમાં થાય છે કે દેવીઓ ત્યાં કયાં ઉતરી પડી ? તેને વાત ગળે ઉતરતી નથી. બેટા ! પછી શું થયું ? ત્યાં બે દેવીઓ આવી અને આનંદથી ગરબા ગાવા લાગી. રમત રમવા લાગી. બધું પતી ગયા પછી બંને વાતો કરવા લાગી. એક દેવીએ બીજી દેવીને પૂછયું- આ મૃત્યુલેકમાં કાંઈ જોવા જેવું છે ? બીજી દેવી કહે- જો તારે જોવા જવું હોય તે વલ્લભીપુરમાં આજે રાતે એક કૌતુક થવાનું છે. ત્યાં જોવા જઈએ. હું બખોલમાં બેઠો બેઠો બધું સાંભળતો હતે. દેવી કહે છે કેવી રીતે જઈશું ? ઝાડ પર બેસીને! આપણે ઝાડ પર બેસી જઈશું ને પછી ઝાડ ઉડાડી દઈશું. હું તો મનમાં પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે દેવીઓ આ ઝાડ પર ન બેસે તે સારું પણ તે તે હું જે ઝાડની બખોલમાં બેઠા હતા ત્યાં બે દેવીઓ બેઠી. તેમણે ઝાડને હલકારે કર્યો એટલે ઝાડ તો ઉડયું. ભેગે હું પણ ઉડો. રસ્તામાં મોટા મોટા દરિયા આવતા, મને ભય લાગ્યો કે આ દેવીઓ કદાચ ઝાડને દરિયામાં ફેંકી દે તે હું પડી Page #562 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૪૮૩ જઈશ ને મરી જઇશ. માતા ! હું તારા પુણીયા છું, બીજો કોઈ નથી. આ તાર સાચા દીકરો જ આન્યા છે. માતા પૂછે છે બેટા ! ઝાડ કયાં ગયું ? ત્યાં બધા ગામના લેાકેા આવવા લાગ્યા તેથી પુણ્યસારે ટૂંકમાં જલ્દી જલ્દી વાત કરી કે મા પછીથી હુ બધું કહીશ. ક્રૂ'કમાં એ ઝાડ વલ્લભીપુર પહેાંચ્યુ અને ત્યાં સાત કન્યાઓ સાથે લગ્ન થયા. મારા મનમાં થયું કે મારા વિયેાગે મારા માબાપ કેવા ઝુરતા હશે માટે હું જલ્દી અહીં આન્યા. મા તેા આશ્ચયમાં પડી ગઈ. હવે ગામના બધા પુણ્યસારને મળવા માટે આવવા લાગ્યા. હવે ત્યાં શુ' બનશે તે ભાવ અવસરે, દ્ધિ શ્રાવણ સુદ ૯ને શનિવાર : વ્યાખ્યાન ન, ૫૧ : તા. ૨૪-૮-૮૫ પામરમાંથી પરમાત્મા બનાવનાર, જનમાંથી જિન બનાવનાર, એવા વીતરાગી પ્રભુએ જગતના જીવાને આત્માની ઉત્ક્રાંતિના માગ અતાન્યેા. એ માર્ગ બતાવનાર આપણા પ્રભુ કે જેમનું જ્ઞાન અનંત અને બુદ્ધિ અપાર હતી તેથી ભગવાનને માટે ૮ મતિમા '' શબ્દના શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યાં છે. મતિમયા એટલે મતિમાન, પ્રજ્ઞાવાન, બુદ્ધિવાન. ભગવાનની પ્રજ્ઞા કેવી હતી તે બતાવતા શાસ્ત્રમાં કહ્યું છે કે से पन्नया अक्खय सागरे वा, महोदहि वा वि अनंतपारे । अणाइले या अकसाइ भिक्खु, સર્વે ફેવિયરે ખુર્રમ | સૂર્યાં.અ.૬.ગા.૮ ભગવાન મહાવીર સ્વામી પ્રજ્ઞાથી, બુદ્ધિથી સમુદ્રના સમાન અક્ષય હતા. એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રના સમાન, અપ્રતિહુત જ્ઞાનથી સ`પન્ન હતા અથવા જેમ મહાસાગર અપાર જળથી યુક્ત હેાય છે એ પ્રમાણે તેએ અનંત જ્ઞાનથી યુક્ત હતા. તેએ નિમળ નિષ્કષાય જ્ઞાનાવરણીય આદિ કર્માથી રહિત તથા દેવાના અધિપતિ ઇન્દ્રની જેમ અત્યંત તેજસ્વી હતા. 4 ભગવાન મહાવીર સ્વામીની પ્રજ્ઞા સાગર સમાન હતી. ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ચાર પ્રકારની બુદ્ધિનું વર્ણન આવે છે. “ Tઽવા મફ્ળતા ત'ના (૨) ર ંગરે समाणा (२) वियद्ग समाजा (३) सदिग समाणा ( ४ ) सागरोद्ग समाजा ” હુવે પ્રથમ અર્‘જરા ક સમાન : અર'જર એટલે ધડેા. ઘડાના પાણી જેવી બુદ્ધિ ડાય છે તેને અર'જરાદક સમાન બુદ્ધિ કહે છે. ઘડામાં પાણી સાગરની અપેક્ષાએ સાવ અલ્પ હાય છે તેમ તીર્થંકરની અપેક્ષાએ સામાન્ય સાધુની બુદ્ધિ સાવ અલ્પ હાય છે. તે બુદ્ધિ બહુ અને ગ્રહણ કરી શકતી નથી. તેમાં જ્ઞાનાવરણીય કાઁના ક્ષયે પશમ અલ્પ પ્રમાણમાં થયા હોય છે. (૨) વિજ્ઞદક સમાન ઃ વિશ્વર એટલે નદીના પટમાં ગાળેલા વીરડો (ખાડો) અથવા કૂવા. નદીમાં અથવા નદીના કિનારે ગાળેલા ખાડા નદીની સાથે ઘસડાઈને આવતી રેતીને લીધે પૂરાઈ પૂરાઈ ને નાનેા બનતા જાય છે પણ તેમાં પાણીની આવક ચાલુ રહે છે. તે જલ્દી નાશ થઈ જતા નથી. એ પ્રમાણે જેની મતિ અપ હાય છે પણ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ] [ શારદા શિરેમણિ બીજા અર્થના તર્કથી તે વિશેષ વધતી જાય છે પણ જલ્દી નાશ પામતી નથી, એવી મતિને વિદરેક સમાન કહી છે. ઉત્તમ સાધુની બુદ્ધિ કૂવા જેવી હોય છે. આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ વધુ થયેલ હોય છે. (૩) સરોદક સમાન : સરોવર અથવા તળાવ જેમ ખૂબ પાણીથી યુક્ત હોય છે. તેનું પાણી અનેક જીવને ઉપકારક બને છે. તેને જલદી નાશ થતો નથી. આ પ્રમાણે જેની મતિ-બુદ્ધિ ઘણી હોય છે. આ બુદ્ધિ અનેકને ઉપકારક બને છે અને જદી નાશ થતી નથી. આ બુદ્ધિને સરોદક સમાન કહી છે. આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ અધિકતર હોય છે. (૪) સાગરોદક સમાન આ બુદ્ધિમાં જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થયેલ હોય છે. જેમ સાગરનું પાણી વિપુલ, અગાધ, ક્ષયરહિત અને સમસ્ત રત્નોથી યુક્ત હોય છે એ પ્રમાણે જે બુદ્ધિ સમસ્ત પદાર્થોમાં અવગાહિની હોય છે તેમને જાણનારી હેય છે, વિપુલમ હેય છે, અક્ષણ અને અગાધ હોય છે. આ રીતે અનેક પદાર્થોને બંધ કરાવનારી તે બુદ્ધિ અનેક અતિશવાળી અક્ષય અને અગાધ હોવાથી એવી બુદ્ધિને સાગરોદક સમાન કહી છે. તીર્થંકર મહારાજાની બુદ્ધિ સાગર જેવી હોય છે. આ ગાથામાં એ સમજાવે છે કે ભગવાનની પ્રજ્ઞા સાગર સમાન છે. બધા સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી વિશાળ અને મોટો છે, તેમ જગતના સર્વ જીવમાં ભગવાનની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. વળી તે અક્ષય છે. એટલે કયારે પણ ક્ષય પામવાની નથી કે ઓછી થવાની નથી ભગવાનની પ્રજ્ઞા કેવળજ્ઞાન રૂપ છે. તે કાળથી સાદિ એટલે આદિ સહિત અને અંતરહિત છે. ટવયંભૂરમણ સમુદ્ર “ તારે” જળથી પાર ન પામી શકાય તેવો હોવા છતાં તેને અંત પણ છે પણ ભગવાનની પ્રજ્ઞાને અંત નથી એટલે ભગવાનની પ્રજ્ઞા “અનંત પાર” છે. તથા “અનાવિલ” એટલે નિર્મળ, સમુદ્રનું જળ અત્યંત નિર્મળ અને મેલથી રહિત હોય છે. એ પ્રમાણે ભગવાનનું જ્ઞાન નિર્મળ અને કષાય તથા રાગ-દ્વેષના દેથી સર્વથા રહિત હોવાથી અકસાઈ છે. ૪૨ તથા ૯૬ દે રહિત નિવઘ ભિક્ષાથી સંયમનું પાલન કરનારા હેવાથી ભિક્ષુ કહેવાય છે. દેવેના અધિપતિ શદ્રની જેમ તે દેદિપ્યમાન તેજસ્વી છે. કુલ ઈદ્રો ૬૪ છે. ૧૦ ભવનપતિના ૨૦, ૧૬ વાણવ્યંતરના ૩૨, તિષીના ૨ અને ૧૨, દેવકના ૧૦, કુલ ૬૪ ઈન્દ્રા. તીર્થકર ભગવંતેના કલ્યાણક વખતે બધા ઈન્દ્રો વતી શબ્દ નમોળુણને પાઠ બોલીને સ્તુતિ કરે છે તેથી નમેળુણેને “કસ્તવકહે છે. મહાતેજસ્વી પ્રજ્ઞાવાન ભગવાને પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ એકાંત કર્મબંધન તેડવામાં કર્યો છે. કર્મની નિર્જરા કરવામાં કર્યો છે. આપણને પણ બુદ્ધિ તે મળી છે. તે બુદ્ધિ જો બીજાના હિતના કાર્યમાં વપરાતી હોય અને ધર્મક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં જે તેને ઉપયોગ થતો હોય તે તે બુદ્ધિ સ્વપરહિત સાધી શકશે. અનુભવીઓ પણ કહે છે કે “યુઃ જે તત્ત્વ વિવાર” બુદ્ધિનું ફળ શું ? તત્ત્વવિચારણા. જીવાજીવ, પુણ્ય-પાપ આદિ નવ તની વિચારણા કરવી. એ વિચારણું Page #564 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] (૪૮૫ કર્યા બાદ જીવનમાં પાપ કેમ ઓછા થાય, આશ્રવને પ્રવાહ આવતે કેમ અટકે ? કર્મબંધના કારણે વિચારવા ને કર્મબંધ જીવને કેમ ઓછા થાય? જીવનમાં સંવર કેમ આવે? કર્મની નિર્જરા કેમ થાય? અંતે સર્વ કર્મ ખપાવીને મેક્ષ કેવી રીતે મળે ? જે બુદ્ધિથી આવી રીતે તત્વવિચારણા છવ કરે તે જરૂર એ બુદ્ધિ દ્વારા એના કર્મબંધ તૂટે. આપણા ચાલુ અધિકારમાં પણ મહાપ્રજ્ઞાવંત ભગવાન મહાવીર સ્વામીની વાણીથી જેની બુદ્ધિમાં વિવેક આ હેય, રેય અને ઉપાદેયનું ભાન થયું; સમ્યકત્વને ઝળહળતે પ્રકાશ થયે એવા આનંદ ગાથાપતિએ ભગવાનને ત્રણ વાર વંદણા નમસ્કાર કરી પોતાના અંતરના ભાવ પ્રદશિત કર્યા. આપે મારા અંતરના દ્વાર ખોલી દીધા છે, મિથ્યાત્વના ઝેર દૂર કર્યા છે. અનંતકાળથી ભવમાં ભમતા આ જીવને સંસારના સુખે તો મળ્યા હતા અને ભોગવ્યા હતા પણ મળેલા સુખને સમજીને ત્યાગ કરવાની, મર્યાદામાં આવવાની સમજ બધા ભવમાં નથી મળતી. આપે ત્યાગ માર્ગનું રહસ્ય ખૂબ સુંદર સમજાવ્યું છે. જ્યાં ત્યાગ છે ત્યાં કર્મ બંધન નથી. ચારિત્ર નવા આવતા કર્મોને રોકે છે. સંયમ માર્ગમાં પાંચ ઇન્દ્રિય પર કંટ્રલ હોય છે; મન પર કાબૂ રાખવાનું હોય છે તેથી સંયમની સાથે તપ પણ આવ્યો. અણુગાર ધર્મને જીવ અપનાવે ત્યારે કર્મ આવવાના દ્વાર પર તાળા વસાઈ જાય છે. જે ચારિત્ર માગને ગ્રહણ કરવામાં અસમર્થ છે તેને માટે પણ ભગવાને માર્ગ બતાવ્યા છે. તે છે આગાર ધર્મ. આનંદ શ્રાવકે ભગવાનને કહ્યું હે પ્રભુ ! ધન્ય છે રાજા મહારાજાઓને ! ધન્ય છે શેઠ સેનાપતિને ! ધન્ય છે રાજકુમારોને ! તેઓ આપની પાસે સંસાર છોડીને મુનિ બન્યા છે પણ હું એ રીતે સંસાર છોડીને મુંડિત થઈને સંયમ લેવામાં અસમર્થ છું, તેથી હે ભગવાન ! જંજાળુ વચારું સત્ત જલાવરચં સુવઢવ નિહિધર્મા પાકિનારા હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ દ્વાદશવિધ ગૃહસ્થ ધર્મને–આગાર ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. ભગવાને અહીં એક ન્યાય આપીને સમજાવ્યું. મોટા વિશાળ દરિયામાં કે સાગરમાં સ્ટીમર છેક કાંઠા સુધી નથી આવતી. તે તો અમુક સ્થાને આવીને ઊભી રહે પછી ત્યાંથી કિનારે આવવા માટે નાના હાડકામાં બેસવું પડે. પહેલા જૂના જમાનામાં મોટા તુંબડાને પણ વળગીને માણસો તરતા પણ આજના જમાનામાં હોડકા અને સ્ટીમરો છે પણ મોટો દરિયે પાર કરવામાં હેડકા કામ ન આવે. મોટો દરિયો પાર કરવો હોય અને લાંબે પ્રવાસ કરવો હોય તો મોટી સ્ટીમર જોઈએ. નાના હેડકા દરિયો તરવામાં સહાયક તે ખરા પણ તે સ્ટીમર સુધી પહોંચાડવામાં લઈ જવામાં ઉપગી છે, તેમ મહાવ્રતો સ્ટીમર જેવા છે. મહાવ્રતોને સૂત્રકારે મદાઝાળ કહ્યા છે, જેના દ્વારા મેક્ષમાં જવાય છે તેને યાન કહે છે તે યાન “સંયમ' છે. અણુવ્રતો હેડકા જેવા કે તરાપા જેવા છે. હોડકા જેમ દરિયો તરવાનું સાધન છે તેમ અણુવ્રતે પણ સંસાર કરવાનું સાધન છે પણ અઘરું સાધન છે. સ્ટીમરથી જલદી સાગર પાર કરી શકાય તેમ મહાવ્રત રૂપી સંયમથી સંસાર સાગર જલદી તરી શકાય. અણુવ્રતથી સાગર કરવામાં સમય વધુ લાગે પણ એટલું સમજી લેજે કે અણુવ્રતે Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ] [ શારદા શિરેમણિ રૂપી નાવડામાં બેસશે તે કોઈ વાર મહાવ્રતો રૂપી સ્ટીમર સુધી પહોંચી શકશે. આજે અણુવ્રત આદરશો તે કઈ વાર મહાવ્રતમાં આવી શકશે પણ જે એક પણ વ્રત આદરતા નથી, મર્યાદામાં આવતા નથી, તે મહાવ્રત સુધી કેવી રીતે પહોંચી શકવાના છે ? માટે જેની જરૂર નથી તે તે બંધ કરે. આજે જગતમાં મોટા ભાગના છે તો અધમી મળવાના. તે જડ પુદ્ગલેની બોલબાલામાં પિતાનું જીવન પૂરું કરી દે છે. તેમની આતમા તરફ તે દષ્ટિ જ નથી. એ જીવને નજર સામે રાખીને જે જીવન જીવવા જશે તે અમૂલ્ય આ માનવજીવન હારી જશે અને જન્મજન્મની બરબાદી નેતરશે. પુણ્યના ઉદયે તમને સામગ્રીઓ મળી છે તે તેના પર મમતા કરીને કર્મો ન બાંધશે, નહિતર સાધન સામગ્રીઓ અહીં રહી જશે પણ એ સામગ્રીઓ પ્રત્યેને મમત્વભાવ જીવને કેટલી હદ સુધી કર બનાવી દેશે. તે સામગ્રી પ્રત્યેની મમતા જીવને કેટલી દુઃખદાયી બનાવે છે ! એક વણિક ભાઈને અચાનક કેઈ કામે બહાર જવાનું થયું. રાતની બે વાગ્યાની ગાડી હતી. તે એક વાગે સ્ટેશને પહોંચી ગયે. ગામ સાવ નાનું હતું એટલે વસ્તી તે સહજ રીતે ઓછી હેય. સ્ટેશન પર કોઈ વસ્તી દેખાતી ન હતી. ગાડી આવવાની એક કલાકની વાર હતી એટલે વાણિયે એક બાકડા પર બેઠો. તે સમયે બાજુના બાકડા પર એક બેગ પડી હતી. તે બેગ પર આ વણિકની નજર પડી. નાની છૂટકેશ જેવી બેગ હતી. વાણિયાના મનમાં થયું કે આ બેગ કેની હશે ? આજુબાજુમાં કોઈ માણસ તે દેખાતું નથી. કોઈ આ બેગ લેવા પણું આવતું નથી. બેગ દેખાવમાં ખૂબ સુંદર છે. વાણિયાની દષ્ટિ બગડી. એટલે હવે પળે પળે તેની નજર તે તરફ જવા લાગી. તેના મનમાં થયું કે કઈ બેગ લેવા આવતું નથી માટે કઈ ભૂલી ગયું લાગે છે. હવે એ બેગ જવા દેવા જેવી તે નથી જ. પરિગ્રહ પ્રત્યેની મમતા મફતનો માલ લઈ લેવાની ભાવના જગાડે છે. રસ્તામાં આવી ઘણી ચીજો પડી હય, જે એ દરેક ચીજેને લઈ લેવાની ભાવના કરશે અને તેને તમારી માલિકીની કરવા જશે તે એના પરિણામે બહુ ભયંકર આવશે. પરાઈ વસ્તુ લેવાની જાગેલી લાલસા : પેલા વાણિયાને પરાઈ બેગ લઈ લેવાની વૃત્તિ થઈ પણ એ લઈ શકે કેવી રીતે? લેવા જાય અને કદાચ તેને માલિક આવી ચઢે તો! અથવા કેઈ જોઈ જાય તો! હવે કરવું શું ! છેવટે વિચાર કર્યો કે આ બે વાગ્યાની ગાડી જવા દેવી. જે બેગને કઈ માલિક હશે તો ત્યાં સુધીમાં આવીને લઈ જશે અને કઈ લેવા ન આવે તે સમજવું કે આ બેગને ધણી અહીં નથી, પછી બેગ લેવામાં કઈ મુશ્કેલી નહિ પડે. વાણિયાએ બે વાગ્યા પછી કઈ ગાડી છે તે તપાસ કરી. બે વાગ્યાની ગાડી જતી રહી છતાં કેઈ બેગ લેવા આવ્યા નહિ તેથી વણિક બેગ પાસે ગયો. ચારે બાજુ નજર કરી પછી બેગ હાથમાં ઉપાડી. બેગ ખૂબ વજનદાર હતી. વાણિયે સમયે કે આ બેગમાં માલમત્તા સારી લાગે છે. આ બેગમાં રહેલી બધી મિલકત હવે મારી. હવે દુઃખના દિવસે ગયા. આ ભીષણ Page #566 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૪૮૭ મેંધવારીમાં ઘરખર્ચ પૂરો થતો નથી. આ બેગ હાથમાં આવી ગઈ એટલે હવે ગરીબાઈ રહેશે નહિ. પરિગ્રહ સંજ્ઞા શું કરાવે છે? પરિગ્રહ એ માંસના લોચા સમાન છે. સમડીના મુખમાં માંસને લચે હોય તો બીજી સમડી એ લેવા માટે એના પર ત્રાટકે પણ સમડી છોડી દે તો તકરાર પતી જાય, તેમ પરિગ્રહ છે ત્યાં ચોર, ડાકુ, લૂંટારા, રેડવાળા બધાને ભય છે. પરિગ્રડ છે ત્યાં મારામારી છે. પરિગ્રહ મેળવનાર જીવની કેટલી કંગાળ દશા છે! આ વાણિયે માત્ર પિતાની કલપનાના આધારે પિતાના ભાવિને નિર્ણય કરવા જાય છે. બીજાની વસ્તુ પિતાની બનાવવાની ઘેલછા લાગી છે. જે તેણે શાંતિથી વિચાર કર્યો હોત તો એને જરૂર સમજાઈ જાત કે આવા નાના સ્ટેશને આવી કિંમતી બેગ કઈ ભૂલી જાય ખરું? કદાચ એ ભૂલી ગયા હોય તેય મારે શું ? બેગમાં પડેલા માલની મારે શી જરૂર? પણ લેભ સંજ્ઞા સાચું સૂઝવા દેતી નથી. વાણિયાની બુદ્ધિ કુંઠિત બની ગઈ છે. આ ભાઈ તો બાકડા પર બેઠા છે. તેની નજર તે પેલી બેગ પર છે. તે તો બેગ લેવાના વિચારમાં ઝુલતો હતો. ત્યાં ગાડી આવી. દશ-બાર મુસાફરો ગાડીમાંથી ઉતર્યા. વાણિયો તો નિરાંતે બાકડા પર બેસી રહ્યો છે. મુસાફરો ઉતરે કે ચઢે એની સાથે વાણિયાને કાંઈ નિસ્બત નથી. નિસ્બત છે એને બેગ સાથે. ગાડીમાંથી ઉતરેલા મુસાફરોમાંથી બે ત્રણ મુસાફરો આ વાણિયાની બાજુમાં આવીને બેઠા. વાણિયાના મનમાં થયું કે આ લોકોની નજર બાજુના બાકડા પર રહેલી બેગ પર પડશે તો ! જેના અંતરમાં પાપ છે એના મનના વિચાર પણ કેવા હોય છે ! પેલા મુસાફરે તો વાણિયાની સાથે ખૂબ વાતો કરવા લાગ્યા પણ આ ભાઈ સાહેબનું મન તે બેગમાં રમે છે. તેના મનમાં થયું કે આ બેગ જોઈને કદાચ તેઓ કંઈ પૂછશે તો હું સ્પષ્ટ કહી દઈશ કે બેગ મારી છે. જુઓ, પરિગ્રહની મમતા શું નથી કરતી ? અસત્ય બોલાવે, ચેરી કરાવે, કેટલા પાપ કરાવે ! પેલા મુસાફરો તો થોડી વાતચીત કરીને ત્યાંથી રવાના થઈ ગયા પછી પેલે વાણિયે બેગ લઈ આવ્યો. બેગ ખૂબ વજનદાર છે. વાણિયો તે મનમાં હરખાય છે. આ બેગમાં માલ તો પુષ્કળ લાગે છે. આજે મારું ભાગ્ય ઉઘડી ગયું. - લોભ કષાયની ભયંકરતા : વાણિયે તો બેગ લઈને ગાડીની રાહ જોતો ઊભો છે. ત્યાં એક પિોલીસ આવી ચઢો. તેણે પૂછ્યું આ બેગ કેની છે? મારી છે. પોલીસે કહ્યું–બેગ તારી નથી લાગતી. આ બેગ તે મારી જ છે. પોલીસને જોઈને વાણિયે થેડી વાર તે ધ્રુજી ગયા પણ હવે હિંમત હારી જાય તે ચાલે તેમ નથી, એટલે હિંમતથી - કહ્યું –બેગ મારી છે. જે બેગ તારી છે તે ચાવી લાવ. ચાવી ખેલીને બતાવ કે તેમાં શું છે? ચાવી હોય તો બતાવે ને! છતાં ખિસ્સામાં હાથ નાંખે પછી કહ્યું કે ચાવી ખોવાઈ ગઈ લાગે છે. વણિકે આમ કહ્યું એટલે પોલીસને વધુ વહેમ આવ્યો. તે કહે-બોલ, તારી પેટીમાં શું છે ? તમારે એ જાણવાની શી જરૂર છે ? આ વાણિયાના મનમાં ખુમારી છે એ એમ માને છે કે હું જરાય આડુંઅવળું બેલીશ તો પોલીસ Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ] [ શારદા શિરામણિ સમજી જશે પણ વાણિયાનુ' આ ગણિત નિષ્ફળ ગયું. પોલીસેાની સાથે ખૂબ આડીઅવળી વાતા કરી પણ એમ સમજી જાય તા પેાલીસ શાની ? પેાલીસ કહે છે કે ખેલ, ચાવી તે' કયાં સંતાડી છે? ખાવાઈ ગઈ છે. આ તારી બનાવટી વાત છે. ચાલ, પેટી લઈ લે પેાલીસ સ્ટેશને. વાણિયા તા ખરાખર ધ્રુજવા લાગ્યા, પણ હવે તે બીજો કોઇ ઉપાય ન હતેા. પેાલીસ કહે છે હજુ તારી બેગ ન હેાય તેા ના પાડી દે નહિ તેા જેલના સળીયા ગણવા પડશે પણ પેટી પરની મમતા સત્ય ખેલવા દેતી નથી. તેણે તે એક જ વાત કરી કે આ પેટી મારી છે. લેાભકષાયની ભય કરતા તે જુએ ? વાણિયાએ તે। આશાના હવાઈ મહેલ ચણ્યા છે. પેટીમાંથી જે નીકળશે તેમાંથી પેાલીસને થાડુ' આપી દઈશ અને બીજુ બધુ' ઘર ભેગુ` કરીશ. આજના જીવાની પણ આ જ દશા છે ને! વાણિયાને ખબર નથી કે એ પેાતે કેટલુ' જોખમ ઉઠાવી રહ્યો છે. પેટીમાં વજન બહુ પણ કદાચ બીજું કાંઇ નીકળી જશે તે ? જે થશે તે જોયુ' જશે. પેાલીસ સ્ટેશને વાણિયા એગ લઈને આવ્યેા. પેાલીસે વાણિયાની ફરી વાર ખૂખ ઉલટસૂલટ તપાસ કરી પણ તેના તેા એક જવાબ હતા કે પેટી મારી છે પણ તેની ચાવી કયાંક ખાવાઈ ગઈ છે. ધાયુ” હતું શું ને નીકળ્યું શું? : આ વાણિયાના મનમાં વિચાર થયા કે જો આ લેાકી કદાચ બેગ તાડશે તેા બધી માલમિલ્કત લઇ જશે. એના કરતાં હું પોલીસને થાડી રકમ આપીને પતે તે પતાવી દઉં. એમ માનીને પેાલીસને કહે છે કદાચ આ પેટીમાંથી બહુ માલ ન નીકળે તે તમને શું મળશે ? તેના કરતાં તમે મને આ બેગ લઈને જવા દે. હું તમને ૧૦૦૦ રૂા. બક્ષીસ આપું. વાણિયાના મનમાં એમ કે આ નાના ગામના પેાલીસ છે. તેને એક હજાર આપી દઇશ તે। જલ્દીથી માની જશે, પણ તેની ધારણા મૂળમાં મળી ગઈ. પેાલીસ કહે–શુ' તુ' મને એક હજારમાં ખરીદવા માંગે છે. શું હુ' એક હજારના છું? મારે નથી જોઇતા તારા પૈસા. વાણિયાને થયું' કે તેને કદાચ એક હજાર આછા પડયા હશે તેમ માનીને કહે છે હું એ હજાર આપીશ. શું હું... એ હજારના છું ? તું પાંચ હજાર કે દશ હજાર આપે તેાય નથી જોઈતા. આ બેગ તારી નથી એ પુરવાર થાય છે. તુ સત્ય ખાલ નહિ તે। હવે રીમાન્ડ પર લઉં છું, વાણિયાના હાજા ગગડી ગયા. પોલીસે તે છેવટે બેગનું તાળુ તેાડાવી નાંખ્યું. બધા જોવા ઉત્સુક બન્યા છે. આતુર અન્યા છે કે આ બેગમાં શુ હશે ? જ્યાં એગ ખાલી ત્યાં તેા વાણિયાના હાશકશ ઉડી ગયા. કોઈનુ ખૂન કરીને એના શરીરના ટુકડા-હાડકા આ બેગમાં ભર્યાં હતા. આ જોતાં બધાના મુખમાંથી ચીસ નીકળી ગઈ. ખાપરે....આવી હત્યા કરનારો આ ! આ ખૂની કૈસ ગણાયા હવે પેાલીસ બાકી રાખે ? મમતાએ મરાવેલા માર : પોલીસે વાણિયાને ખેચીમાંથી પકડીને જોરથી પછાડયા. હરામખોર ! આવા અધમ ધાંધા કરે છે ! પૈસા કમાવીને તારા પાપને છુપાવવા માંગતા હતા ? હવે તેા રીમાન્ડ પર લેવાના છે, પછી ખબર પડશે કે ખીજાનુ' ખૂન કેવી રીતે થાય છે ? વાણિયાને તે ખખર ન હતી કે પેટીમાંથી આવું કંઇક નીકળશે ? Page #568 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૪૮૯ ખીન્તની બેગ હાવા છતાં માલિકીના દાવા રાખવા ગયો તે કેવી કરૂણ વ્યથા સર્જાઈ ગઈ ! વાણિયા તેા પેાલીસના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. મને માફ કરે. આ પેટી મારી નથી. મને બચાવે. હું તમારો ઉપકાર કયારે પણ નહિ ભૂલું. તું તા છાતી ઠોકીને કહેતા હતા કે એગ મારી છે. હવે તારું કાંઇ સાંભળવુ' નથી. હવે તેા રીમાન્ડ પર લેવાના છે. ભાઇ ! મે ખૂન કર્યું નથી. મેં કોઈને માર્યાં નથી. હવે ગમે તેટલુ કહે તેા કાણુ સાંભળે. તેને તે પેાલીસ રીમાન્ડ પર લઈ ગયા. વાણિયાને મારી મારીને અધમૂએ કરી નાંખ્યા પણ ખૂનની કબુલાત તેા કરે કેવી રીતે ? એણે ખૂન કર્યું. નથી એ વાત તેા સાચી હતી. વાણિયા તે દુઃખથી ત્રાસી ગયા. રડીરડીને આંખો સૂઝી ગઈ. આ ભવના કરેલા કર્માં આ ભવમાં ઉય આવી ગયા. બીજી ગતિમાં ભાગવવાના આવશે એ જુદા પણ જીવને ભાન નથી એટલે કર્માં કર્યે જાય છે. આ વિણકના કોઈ ભાગ્યાયે તેનેા કોઈ એળખીતા માણસ ત્યાં આવી ચઢયા. તેની ખધે લાગવગ ખૂબ હતી. વિણકના નસીબયેાગે પેલા ભાઈની લાગવગ લાગી ગઈ ને વાણિયા નિર્દોષ છૂટી ગયા પછી પેલા ભાઈ એ વિણકને પૂછ્યું–ભાઈ ! તું આમાં કયાં સપડાઈ ગયા ? વણિકની આંખમાં આંસુ આવી ગયા. પેાતાની બધી વાત કહી. હવે તે રસ્તામાં લાખ રૂા. ની ચીજ પડી હોય તેા કયારે પણ એને સ્પર્શ પણ ન કરું. પારકાની બેગે મારું સત્યાનાશ વાળ્યું. બીજાની વસ્તુને પેાતાની માલિકીની કરવા જઇએ તે પિરણામ કેવું ભયંકર આવે છે! આ તે વાણિયાના કંઇક પુણ્યદય કે તેને છેડાવનાર મળી ગયેા પણ કોઈ ન મળ્યુ. હાત તેા કદાચ મૃત્યુદંડની શિક્ષા થાત. જે પારકી વસ્તુને ધણીયાતી ન માની હાત તેા આ દશા થાત? ના. માટે જ્ઞાની કહે છે કે પરાઈ વસ્તુ ન લેવી તેવા પચ્ચખાણ કરો તે વ્રતમાં આવે. જો નાવડા સમાન અણુવ્રત લેશે તે કયારેક મહાનતા રૂપી સ્ટીમર સુધી પહાંચી શકશે. બ્રાહ્મણેામાં જનેાઇ ન પહેરે ત્યાં સુધી તે બ્રાહ્મણ ન કહેવાય તેમ તમે વ્રત ધારણ ન કરો તા શ્રાવક ન કહેવાઓ. સાધુના પાંચ મહાવ્રત છે અને શ્રાવકના પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત એમ ૧૨ તા છે. મહાનતામાં કોઇ આગાર નથી. છૂટછાટ નથી જયારે અણુવ્રતામાં આગાર છે. તમે ૧૨ વ્રત આદરશેા તેા કયારેક સંથારા સુધી પહોંચી શકશે।. આનંદ શ્રાવકે કહ્યું–ભગવાન ! હું સંયમ લઇ શકું' એટલી મારામાં શક્તિ નથી; તેથી મારી શક્તિ પ્રમાણે આગાર ધર્માંને હું ગ્રહણ કરી શકીશ. તમને એમ થાય કે ભગવાને તેને દીક્ષા લેવાનું કેમ ન કહ્યું. ભગવાન તેા કેવળજ્ઞાની છે. તે તેમના જ્ઞાનમાં જાણે છે કે આ જીવાની શક્તિ આટલી છે. એટલે કોઈના પર ફેાસ ન કરે. કે તમે આમ કરેા. ભગવાન તે તેમનું ભાવિ જાણતા હાય છે તેથી ભગવાને કહ્યુ “ અાસુય' તેત્રાળુવિયા, મા ત્તિવ ધ જરેફ '' હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્ય માં વિલંબ કરશે! નહિ. આનંદ શ્રાવકના અધિકાર સાંભળતા તમારે આનંદ મનવાનું છે. આનંદ શ્રાવક તા એકાવતારી થયા પણ તમારે હવે તેના જેવા ખનવાનું છે. આ અધિકાર Page #569 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ] [ શારદા શિરોમણિ સાંભળતા મનમાં એ ચાટ લાગવી જોઇએ કે હુ' સંયમ લઈ શકતા નથી પશુ સ ́સારમાં રહીને કેમ આદર્શ જીવન જીવુ' ! જેથી મારે સ’સારમાં ભટકવાનુ` આછુ થઈ જાય અને મારા ભવના ફેરા કેમ ટળે ! આનંદ શ્રાવક આગાર ધર્મ અપનાવવા છે. હવે ભગવાન આગાર ધનુ' સ્વરૂપ સમજાવશે તેના ભાવ અવસરે, * તૈયાર થયા ચરિત્ર : પુણ્યસાર તેની માતાને પેાતાની બધી વાત કહી રહ્યો છે. ગામમાં બધાને ખબર પડી ગઈ કે પુરંદર શેઠનેા દીકરા ખાવાઈ ગયા હતા તે ઘેર આવી ગયે છે. આન્યા છે એટલુ નહિ પણ તે જુદા રૂપમાં આવ્યે છે. તેની સિક્કલ બદલાઈ ગઈ છે. એટલે લેાકાને કૌતુક થયુ'. ચાલેા, આપણે જોવા જઇએ. બધાને ખબર પડી એટલે એક પછી એક શેઠની હવેલીએ આવવા લાગ્યા. બધા પૂછવા લાગ્યા, તું આવી ગયું ? તું આખી રાત કયાં ગયા હતા ? તારા વિના તેા તારી માતા પાણી વિનાની માછલીની જેમ તરફડતી હતી અને ચેાધાર આંસુએ રડતી હતી. તું ગયા ત્યારથી એની આંખના આંસુ સૂકાયા નથી. અવરજવર ખૂબ વધવા લાગી. આવનાર બધા એકના એક પ્રશ્ન કરે. પુણ્યસાર જવાબ આપીને કંટાળી ગયા. એટલે પુણ્યશ્રી કહે દીકરા ! તારી બધી વાત પછી કરજે. જા, તુ` ઉપર જઇને સૂઈ જા. એટલે જવાબ દેવા ન પડે. થોડી વાર આરામ કર. આખી રાતના તારે ઉજાગરા છે. માતાના કહેવાથી પુણ્યસાર ઉપર જઇને સૂઇ ગયા. શેઠ દુકાને ગયા અને શેઠાણી કામમાં જોડાઈ ગયા. ખપેાર સુધી પ્રધાની અવરજવર ચાલુ રહી. પુણ્યસારને તેા રાતના ઉજાગરા હતા એટલે ઊ'ધી ગયા. ભૂલનું ભાન થતાં જુગારી મિત્રાના કરેલા ઇન્કાર : સાંજ પડી ત્યારે પુણ્યસારના જુગારી મિત્રાનુ ટોળુ તેને મળવા આવ્યું. તે બધા વિચારે છે કે આપણે તેને હાથમાં લઈશું; પણ પુણ્યસાર તેા તેમના સામુ જોતા નથી. ઊંચી દષ્ટિ કરતા નથી. એક વાર ઠાકર ખાધી. ઠોકર ખાતાં ઠેકાણે આવી ગયા. કોઇક એવા અભાગી હાય કે ઠોકર ખાતા ન સુધરે. જુગારી મિત્રો પૂછે છે કેમ મિત્ર ! મઝામાં છે ને ! ખરાખર રંગમાં છે ને ! શુ' નવાજૂની કરી આવ્યા છે ? પુણ્યસાર તે તેમના સામું જોતા નથી. બીજો મિત્ર કહે છે શું તું તારા મિત્રને ભૂલી ગયા છે? અમારાથી રિસાયે છે કે શું ? તું અમારી સાથે ખેલતા નથી ? ર'ગાજી રમવા આવવું છે ને ? ત્યાં ત્રીજો મિત્ર કહે શેઠ અત્યારે કઈક મેોટી રકમ રમવાના વિચારમાં હાય તેવું લાગે છે. શેઠ, કાં તેા લાખ લઈ જાવ માં મૂકી જાવ. આ સાંભળતા પુણ્યસારને ગુસ્સા આવી ગયે. ક્રોધના આવેશમાં આવીને કહ્યું-આ તમારા અકવાદ બંધ કરો. મારે નથી સાંભળવા. હુ' તમને સાફ શબ્દોમાં કહી દઉ છું કે જો તમારે આ વાત કરવી હોય તા મારે બારણે આવશે। નહિ. તમારા સંગે હુ ઘણું પછડાયા. તમે મારા ખાનપાન બદલાવ્યા. વ્યસનાના સગમાં ચઢાવી દીધેા. તમારા સ`ગથી મારા પિતાએ મને ધક્કો મારીને બહાર કાઢયેા. મારા માતાપિતા સારા કે મને ઘરમાં રાખ્યા. આ તે રાજાના હાર ચા. એટલે મને બહાર કાઢચેા. બીજા માબાપ હોય તેા ઘરમાં ન રાખે. એક Page #570 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૪૯૧ મિત્ર કહે–આ તે બે ઘડી ગમ્મત. જરા દિલ બહેલાવવા રમવાનું છે. પુણ્યસાર તે વધુ ગુસ્સે થઈ ગયે. હવે નથી જોઈતી એ ગમ્મત. આત્માને છેતરી હવે મારે દિલ રાજી કરવું નથી. હવે ભૂલેચૂકે જુગારનું નામ ન દેશે. જુગારથી પાંડેને વનવાસ મળ્યો. આ જુગારે કંઈકને રડાવ્યા છે. ઘરબાર વિનાના કર્યા છે, અને દુઃખી દુઃખી થઈ ગયા છે. જુગારીયા મિત્રનું પરિવર્તન : આ જુગારે મને જૂઠું બોલતા શીખવાડ્યું. ચોરી કરતાં શીખવાડી. મને ધકકો મારી ઘરની બહાર કઢાવ્યું અને એક ભિખારી જેવી દશા થઈ. હું ગઈકાલના દિવસે ભૂલી ગય નથી. ખબરદાર ! જે હવે ફરી વાર મારી પાસે આ વાત કરી છે તે ! હવે મારે તમારા સંગે આવવું નથી. તમારી મૈત્રી જોઈતી નથી. ચાલ્યા જાવ આપ બધા અહીંથી. ફરીથી ક્યારેય આ ઘરના ચોકઠે આવશો નહિ. આ રીતે પુણ્યસાર અને મિત્રો બેલી રહ્યા છે ત્યાં શેઠ આવી ચડયા. શું છે દીકરા ! કેમ મોટા અવાજે બોલે છે ? બાપુજી! આ જુગારી મિત્રોને જોઉં છું ને મને ક્રોધ આવે છે. આ મિત્રોએ મારું જીવન બગાડયું. શેઠ કહે એમને કઈ વાંક નથી. તેમનો વાંક પછી પહેલે વાંક આપણે. તને ચઢાવનારાં મળ્યા પણ તું એમની સંગે ચઢયે શા માટે ? ઉંચે ચઢવું કે નીચે પડવું એ માનવીના પિતાના હાથની વાત છે. તે મનને મક્કમ કરી તે સમયે મિત્રોને ના પાડી હતી તે આ બનાવ બન્યા હોત ખરે ? વાંક તારો છે. તું મનને વશમાં ન રાખી શકે ત્યારે આ બધું બન્યું ને ! શેઠની વાત સાંભળીને જુગારી મિત્રોના મનમાં થયું કે શેઠ કેટલા પ્રમાણિક છે ! તે આપણો તે દેષ દેતા નથી. કેટલી શાંતિથી વાત કરે છે ! શેઠના વચનની અસર તેમના જીવન સુધી પહોંચવા લાગી. એક મિત્ર કહે પિતાજી! આપની વાત સાચી છે. અમે લાલચમાં ને લેભમાં પડી ગયા ત્યારે અમારું જીવન બગડયું ને ! અમે જાતે જ અમારા જીવનની બરબાદી કરી છે. હવે આજથી તમારી સમક્ષ જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. બધા જુગારીયાઓએ ત્યાં ને ત્યાં જુગારની પ્રતિજ્ઞા કરી. આ બધાનું પરિવર્તન જોઈ પુણ્યસારને ખૂબ આનંદ થયો. પિતાજીના વચનથી આખું વાતાવરણ બદલાઈ ગયું. જુગારને કાયમની વિદાય દઈ દીધી. હવે હારવાનું જ નહિ. માતાપિતાને ખાત્રી થઈ ગઈ કે સાચે જ આપણે દીકરે આવ્યા છે. કેઈ બનાવટી જાદુગર નથી. હવે શું બનશે તે ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૦ને રવિવાર : વ્યાખ્યાન નં. ૫ર : તા-૨૫–૮–૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, અનંતદશની જિનેશ્વર ભગવતે જીના ઉત્થાન માટે આગમના સુંદર ભાવે રજૂ કર્યા. આપણે આનંદ શ્રાવકની વાત ચાલે છે. તીર્થકર ભગવંતની અમૃતવર્ષાએ આનંદ શ્રાવકના જીવનમાંથી મિથ્યાત્વના ઝેર કાઢી નાખ્યા અને સમ્યકત્વને ઝળહળતો પ્રકાશ પાથર્યો. આત્માને ભયંકરમાં ભયંકર કઈ રેગ હોય તો મિથ્યાત્વ છે. આજે કઈ કહે કે મને પનોતી નડે છે, મંગળ, શનિ, Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] [શારદા શિરામણ રાહુ નડે છે પણ હું તે માનું છું કે મિથ્યાત્વ જેવું કઈ નડતર નથી. જેનું મિથ્યાત્વ ગયું તેનું બધું ગયું. મિથ્યાત્વ જીવને બધી મુંઝવણ કરાવે છે. કેઈને કેન્સરનું દર્દ થાય અને ન મટે તો તે આ ભવ પૂરતું છે. દેહના નાશે એને નાશ થવાનો છે પણ મિથ્યાત્વને સડો તે બીજા ભાગમાં સાથે રહે છે. તે અનંતકાળથી ભવભવથી ભેગું આવ્યું છે. કેન્સરના દર્દીને નાબૂદ કરવાની જડીબુટ્ટી હજુ સુધી કોઈ શોધી શકયું નથી પણ મિથ્યાત્વના મહાગને નાશ કરવાની જડીબુટ્ટી મહાપુરૂષોએ શોધી છે. તમારે દર્દ મટાડવું હોય તે ડોકટરને પૈસા આપે તે દવા વગેરે ટ્રીટમેન્ટ કરે, તેમ મહામિથ્યાત્વનું જે ઓપરેશન કરવું છે, એ દર્દને મૂળમાંથી નાબૂદ કરવું છે તો તું સાત પ્રકૃત્તિઓ ઉપર વિજય મેળવ. પિટમાં ગાંઠ થઈ છે તે ખૂચે છે તે ઓપરેશન કરાવે છૂટકે કરશે તેમ મિથ્યાત્વની ગાંઠ ખૂંચે તે કાઢવા પ્રયત્ન કરશે. જે ભણે આત્માનું ભણતર, તેને નથી નડતું સંસારનું નડતર, જેણે કયું શ્રદ્ધાનું ચણતર, તેણે કર્યું જીવનનું સાચું ઘડતર.” જે આત્મજ્ઞાનનું ભણતર ભણે છે અને જીવનમાં સાચી શ્રદ્ધાનું ચણતર કરે છે તેને પછી મિથ્યાત્વનું નડતર નડતું નથી. તે જીવનનું સાચું ઘડતર કરી શકે છે પણ હજુ શ્રદ્ધાના ઠેકાણા કયાં છે? શ્રદ્ધામાં ડગમગ છે. તમારે ઘરનું ઘર ન હોય, ઓફીસ પોતાની ન હોય તે મનમાં ડંખે છે. કયારે હું મારું કરીશ? આજે મુંબઈમાં ૨૫-૩૦ લાખના ફલેટ થઈ ગયા. કંઈક વાર એવું બને છે કે કેટલી હશે, ઉમંગે ફલેટ લીધા. લઈને હજુ રહેવા ગયા નથી ત્યાં રવાના થઈ જાય છે. મહેલ ચણવ્યા સાત માળના, મુહુત લીધું વાસ્તુ તણું, મુહુર્તા પહેલા મોત આવે, હવેલીઓ શા કામની... ફલેટમાં રહેવા જતાં પહેલા કાળરાજા રવાના કરી દે પછી આ બંગલા અને ઓફિસે શા કામની? માટે સમજે. જીવનમાં એટલે નિર્ણય કર્યો કે આ ભવમાં સમક્તિ પામ્યા વિના તે જવું નથી. સમકિત આવે નહિ અને મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી મેક્ષ મળે નહિ विरया सावज्जाओ, कसाय हीणा महव्ययधरावि । सम्मदिट्ठी विहोणा, कयावि मुक्ख न पावंति ॥ સર્વ સાવદ્યથી વિર હોય, કોધાદિ કષા મંદ હેય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્રથી સહિત હોય તે પણ સમક્તિ રહિત એટલે મિથ્યાત્વી કોઈ કાળે પણ મેક્ષ પામે નહિ. જેમ નિષ્ણાત વૈદની આજ્ઞાથી વિપરીત રીતે સ્વેચ્છાએ લીધેલું ઊંચામાં ઊંચું રસાયણ પણ બિમારી હટાવવામાં લાભદાયક થતું નથી. તેમ ૧૮ દોષ રહિત અરિહંત પ્રભુ રૂપી ભાવ વૈદે ફરમાવેલ આજ્ઞાથી વિપરીત રીતે કરાતી પાપ પ્રવૃત્તિને ત્યાગ, બાહ્ય ચારિત્રવાળી આત્મદશા તે મિથ્યાત્વ રૂપ હેવાથી અઢાર દોષ રૂપ ભાવ Page #572 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૪૩ બિમારીને નાશ કરી શકતા નથી. અંધકાર, રાગ, વિષ અને શત્ર આ જગતમાં દુઃખના કારણેા મનાય છે પણ તે ખધાથી ચઢી જાય એવુ' દુઃખનું કારણ હાય તેા તે મિથ્યાત્વ છે. રાગ, શત્રુ તેા એક જન્મમાં દુઃખદાયક છે જયારે મિથ્યાત્વના પ્રતિકાર કરવામાં ન આવે તે તે અનેક જન્મામાં દુઃખદાયક અને છે. જયાં સુધી આત્મા પર મિથ્યાત્વના ગાઢ અધકાર છવાયેલા છે ત્યાં સુધી સમ્યક્ત્વ રૂપી સૂર્ય ઉદયમાન થતા નથી. સમ્યક્ત્વ એ પ્રકાશ છે અને મિથ્યાત્વ એ અંધકાર છે, આ મિથ્યાત્વનું સ્વરૂપ સમજવા જેવું છે. મિથ્યાત્વ ૨૫ પ્રકારના છે. તેમાં આભિનિવેશિક મિથ્યાત્વ છેાડવુ કઠીન છે. આભિનિવેશિક એટલે ખાટા દુરાગ્રહ, ખેાટી પકડ. જ્યાં આ મિથ્યાત્વ હાય છે ત્યાં સંઘર્ષા ઊભા થયા વિના રહેતા નથી. આ હઠાગ્રહ જન્મે છે અભિમાનમાંથી. અભિમાનના કારણે તે પેાતાની સાચી વાત હરાવવા પ્રયત્ન કરે. તે એમ માને કે મને જે ગમે છે તે તમને ગમવુ જોઇએ. મને જે સાચુ' લાગે છે તે તમને પણ સાચુ' લાગવુ' જોઈ એ. ઘણી વાર પેાતાની વાત ખાટી હાવા છતાં પણ સાચી ઠસાવવા મહેનત કરે પણ એટલું સમજવું જોઈએ કે દરેક વ્યક્તિની જરૂરિયાતા અને પસંદગીએ અલગ અલગ હાય છે. મને જે ગમે તે બધાને ગમે એવુ' ન હોય. ભેંસને માટે ઘાસ એ જીવન છે તા ભૂંડને માટે વિષ્ટા એ જીવન છે. નાના બાળકને માટે દૂધ એ જીવન છે તે યુવાનેા માટે રૂપિયા એ જીવન છે. આ તે અલગ અલગ વ્યક્તિની વાતા કરી પણુ એક જ વ્યક્તિમાં પણ એવુ જોવા મળે છે કે સમય સયેાગો બદલાતાં તેની પસંદગી પણ બદલાઈ જાય છે. બાળક નાના હોય ત્યારે તેને રમકડા બહુ ગમતા હોય છે. કોઈ એની પાસેથી લઈ જાય તેા રડે છે. એ જ બાળક ભણીગણીને તૈયાર થયા પછી એ રમકડા સામે દૃષ્ટિ પણ કરતા નથી. સ્કૂલની શરૂઆતમાં રડતા જતા બાળક થાડા સમય પછી એક દિવસ કે એક પીરિયડ પશુ રજા પાડવા ઈચ્છતા નથી. આ વાતને જો દૃષ્ટિ સામે રાખવામાં આવે તેા સંઘર્ષો પેદા થવાના સ`ભવ રહે નહિ. આજે સંસારના વ્યવહારમાં જોઇશુ તા દેખાય છે કે પિતા સમજે છે કે હું ઘરના, દુકાનના માલિક છું. આખા ઘરની, ધંધાની સત્તા મારા હાથમાં છે તે હું કહું તેમ થવુ જોઈ એ. દીકરા માને કે હું યુવાન થયા, ધંધામાં ખરાખર તૈયાર થઈ ગયા છું તા ધંધામાં મારા પિતાએ આડું ન આવવુ જોઈ એ. પતિ માને કે હુ કહુ તેમજ મારી આજ્ઞા પ્રમાણે પત્નીએ રહેવુ જોઇએ. પત્ની માને કે મને પરણ્યા આટલા વર્ષાં થયા તા થોડી સ્વત`ત્રતા તા મને હાવી જોઇએ ને ? સાસુ માને કે મારી ઇચ્છા પ્રમાણે હુ કહું તે રીતે વહુએ રહેવું જોઇએ. વહુ માને કે હું ઘરની બધી જવાબદારી સંભાળુ છું તે સાસુએ મારા કાર્યમાં વચ્ચે દખલગીરી ન કરવી જોઇએ. આ રીતે સૌ પોતપેાતાની લીધેલી પકડને છોડતા નથી, પરિણામે ઘરમાં કલેશ ઊભા થાય છે. આભિનિવેશિક Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ] [ શારદા શિરોમણિ મિથ્યાત્વ હાય ત્યાં આવી નાની નાની ખાખતામાં પણ પકડ પકડાઇ જાય છે તે છૂટતી નથી. ઘણી વાર તે વાત સાવ સામાન્ય હોય છે છતાં એવી પકડ પકડાઈ જાય છે કે તે મેાતને નાતરે છે અને ન ધારેલી હેાનારત જીવનમાં સર્જી દે છે. ખોટી પકડે લીધા પ્રાણુ : એક વાર પતિ પત્ની બહાર ફરવા જવા તૈયાર થયા. સુખી કુટુંબ હતુ. પતિએ પત્ની માટે ૨૦ થી ૨૫ નવી ડીઝાઇનની સાડીઓ ખરીદી હતી. પત્નીએ ક્રવા જવા માટે જે સાડી પહેરી તે પતિને ન ગમી. પતિએ પત્નીને કહ્યું–તને આ સાડી સારી નથી લાગતી માટે તુ' આ સાડી બદલીને બીજી સાડી પહેરી લે. પત્ની કહે-સાડી તમારે તે પહેરવી નથી ને ? સાડી મારે પહેરવી છે. મારે કઇ સાડી પહેરવી એ તમારે નક્કી કરવાનું ? તમને ગમે તે સાડી મારે પહેરવી એવી કંઇ છાપ મારી છે ? એ તા જરાય નહિ બને. હુ' તો મને ગમતી સાડી પહેરવાની, મને આ સાડી બહુ ગમે છે માટે હું એ બદલવાની નથી. પતિ કšતને જરાય આ સાડી શેલતી નથી. મને ગમે તે સાડી પહેરીશ તેા હું તને સાથે લઇ જઇશ. આ સાડી પહેરીને ફરવા લઇ જઇશ નહિ. સામાન્ય વાતમાં બંને પકડ પર આવી ગયા. પત્ની કહે હું તમારી સાથે નહિ આવું. તમે એકલા જાવ પણ . સાડી તે બદલવાની નથી. બીજી કોઈ પણ સાડી પહેરીને હું તમારી સાથે આવવાની નથી. ગુસ્સામાં પતિ તેા એકલા ફરવા ગયા. ઘેર પત્નીના મનમાં પણ ગુસ્સે આણ્યે. એ શું સમજે છે એમના મનમાં ? મને રાજ સતાવે કે આ સાડી પહેર. મારી પસંદગીની પહેરી હાય તા કઢાવે છૂટકા કરે. શું એમને ગમતી અને એમના કહ્યા પ્રમાણે સાડી પહેરવાની ? આ કેટલી ગુલામી ! ગુસ્સામાં ને ગુસ્સામાં રૂમના બારણાં બંધ કરીને શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી; અગ્નિમાં ખૂબ બળી ગઈ. એ દિવસ રીમાઇને તે મરી ગઈ મરી ગયા પછી તેને ગમતી સાડી ય પહેરવાની છે? કેટલી નાની વાત પણ પકડ મજબૂત હતી. જો એકે પકડ ઢીલી કરી હોત તો આવું ભયંકર પિરણામ ન આવત. પત્નીએ પતિને ગમતી સાડી પહેરી લીધી હોત અથવા પતિએ એ સાડી ચલાવી લીધી હોત તા આ અનથ ઊભા ન થાત ને? આ આભિનિવેશિક મિથ્યાત્વમાં અહંકારનું જોર વધારે હાય છે. પત્નીને એ અહંકાર આવ્યા કે તમે કહેા તે જ સાડી હું પહેરું ? તમે કહ્યું માટે બદલાવાની નથી. આ ફાંકામાં તેણે અકાળે મૃત્યુને નેતયું". આકામ મૃત્યુ થઇ ગયું. આ રીતે મરવાથી ભવના ફેરા વધે છે કારણ કે આપઘાત કરવા તૈયાર થાય ત્યારે કષાયના ઉદય જોરદાર હોય. આત ધ્યાન રૌદ્રધ્યાન હાય. આ સ્થિતિમાં મરે એટલે સ`સાર વધે. અહી એ સમજવુ' જરૂરી છે કે જગતના દરેક જીવાની પસંદગી સમાન હોતી નથી. તમને જે ચીજ ગમે તે બીજાને ન પણ ગમે. તમને કોઈ ચીજ ખૂબ ભાવતી હાય, ગમતી હાય પણ બીજાને તે ચીજ ન પણુ ભાવતી હેાય. દરેકનુ મન સ્વતત્ર છે તેની પેાતાની આકાંક્ષા અલગ હોય છે. એ બધી ખાખતામા બીજાની સાથે સ'મત કેવી રીતે થાય ? Page #574 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૪૯૫ પાજરા યાગ, કેપ્ટન ચાલુ, જે આ વાત ધ્યાનમાં આ મન પ્રવાહી જેવું નથી મખીજાની પસદગીમાં તે ઢળી રાખશેા તા તમે જોજો કે પછી પિરણામ કેવું સુંદર આવે છે ! ઘણી વાર એવું પણ અને કે ખેાટી પકડ પકડી હેાય પણ જો કાઇ સીસમજાવનાર મળી જાય તેા એ પકડને છેડી દે છે. પોતાની ભૂલ કબૂલ કરી લે છે. કરેલી ભૂલને એ ગેાપવતા નથી. ભલની કબૂલાતે નિ...દકાએ માંગેલી માફી : આજ સ્કૂલોમાં તથા રાષ્ટ્રદિનાની ઉજવણીમાં વંદે માતરમ્'' રાષ્ટ્રગીત ખેલાય છે. સ્વતંત્રદિન હેાય, પ્રજાસત્તાક દિન હોય ત્યારે સ્કૂલામાં, કેટ માં, કચેરીઓમાં બધે ધ્વજવ ́દન કરીને આ ગીત ખેલાય છે. આ ગીતના રચિયતા કમચ`દ્ર હતા. તેમણે એક વિષય પર પેાતાના અભિપ્રાય પ્રગટ કરેલા. તેની જાહેરાત ખૂબ થઇ ગઇ હતી. અભિપ્રાય પ્રગટ કર્યાં પછી બીજે દિવસે તેમને ખ્યાલ આન્યા કે મારી ભૂલ થઇ છે. જેના જીવનમાં આભિનિવેશિક મિથ્યાત્વનુ જોર નથી તે આત્માને કઈ કડવા શબ્દો કહે, બેવકુફ કહે તે સાંભળવા તૈયાર થશે પણ પેાતાની ભૂલને અ'તરમાં રાખવા તૈયાર ન થાય, આ 'કમચ`દ્રને પેાતાની ભુલને ખ્યાલ આવ્યે એટલે બીજે દિવસે જાહેર લેખ આપી દીધા કે મારી આ ભૂલ થઈ ગઈ છે. આ લેખ બધાએ વાંચ્યા. કાંઇક અજ્ઞાની એમ ખેલવા લાગ્યા કે આનુ ચસ્કી ગયું લાગે છે. પહેલા દિવસે ભૂલ કરી અને બીજે દિવસે સુધારવા આન્યા. જો તેમને આવડતું ન હતું તે જાહેરાતમાં લેખ આપ્યા શા માટે ? આ રીતે બધા ટીકા કરવા લાગ્યા અને મનફાવે તેમ બેાલવા લાગ્યા. ડાહ્યા માણસેાથી આ સહન ન થયું. તેઓ અકળાઈ ગયા. તેમણે કહ્યુ' બધા તમારા અવર્ણવાદ એટલે છે. નિંદા કરે છે ને ખાટુ' થૂંક ઉડાડે છે. તે અમારાથી સહન થતુ નથી; માટે આપ કેઈ રસ્તે કરો. 'કિમચ`દ્ર ખીજે દિવસે જાહેરાત આપી કે જે મહાપુરૂષા છે તે તે ભૂલ કરતા નથી. તેમને પેાતાના લેખ બદલવાની કયારે ય જરૂર પડતી નથી, પણ જે પેાતાના લેખમાં ભૂલ કરી છે. એવુ જાણવા છતાં તે ભૂલને ગેાપવે છે, ભૂલની કબૂલાત કરતા નથી તે કપટી છે. માનવ માત્ર ભૂલને પાત્ર છે. હું મહાપુરૂષ તેા નથી પણ સાથે કપટી બનવાની પણ મારી તૈયારી નથી. ભૂલને છૂપાવીને મારે કપટી બનવું નથી, એટલે મેં મારી થયેલી ભૂલને રજુ કરી છે. આ લેખ વાંચીને થૂંક ઉડાડનારા, નિંદ્યા કરનારા શાંત થઈ ગયા, અને તેમની પાસે આવીને તેમના ચરણમાં પડીને માફી માંગી. સજ્જન માણસેા સમજે છે કે એક વાર ખાટુ એલીએ તા એ પાપ ગેાપવવા બીજા ૧૭ પાપ કરવા પડે છે, માટે સત્ય રજુ કરી દેવું શુ ખાટું ? સાચી વાત જાણ્યા પછી પણ પેાતાની ખેાટી પકડને છેડવા જે તૈયાર નથી તેવા માણસે ધર્મ પામી શકતા નથી. જમાલિ અણુગાર જે ભગવાનના શિષ્ય અને સ`સાર પક્ષે જમાઇ તથા ભાણેજ હતા. તેમણે ભગવાનના એક વચનને ઉથલાવ્યુ. ભગવાને તેમને ઘણું સમજાવ્યા છતાં પેાતાની પકડ ન છેાડી તા કિવિધીમાં ફેંકાઇ ગયા, માટે કદાચ ભૂલ થઈ જાય તે તેને હૃદયમાં સ`ઘરી ન રાખવી, Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ] [ શારદા શિરેમણિ જે ભૂલેને ગોપવે છે તે સંસારમાં ગબડી પડે છે, માટે સમજવાની જરૂર છે. મારું તે સાચું નહિ પણ સાચું તે મારું. આ દષ્ટિ કેળવવાની જરૂર છે. મિયાત્વ જાય અને સમ્યક્ત્વને દીપક પ્રગટે તે મોક્ષનું સર્ટીફિકેટ મળી જાય. મિથ્યાત્વ જીવને ભવમાં ભમાવે છે અને સમ્યક્ત્વ સંસારને મર્યાદિત કરે છે. સમ્યક્ત્વ એટલે સાચી અતૂટ શ્રધ્ધા. જ્યારે ધર્મ પ્રત્યે આવી શ્રધ્ધા આવશે ત્યારે શીર જાય તો કુરબાન પણ શ્રદ્ધાથી ચલિત નહિ થાય. કુમારપાળ રાજા પહેલા જૈન ધર્મ ન હતા. એક વાર તેમને હેમચંદ્રાચાર્ય ગુરૂને ભેટ થયે. તે સાચા જૈન ધમી બની ગયા. એસા ગુરૂ ને એસા શિષ્ય મળે તો કેવી મઝા આવે? તમને ધર્મના માર્ગે આગળ પ્રગતિ કરતા દેખે, શ્રધ્ધામાં દઢ દેખે ત્યારે ગુરૂને આનંદ થાય. તમારે ત્યાં સંપત્તિ કે વૈભે ગમે તેટલા વધે તેથી ગુરૂને આનંદ ન થાય પણ તમને ધર્મના સાચા રસ્તે ચાલતા જુવે તે એમના રોમરાય પ્રકુલિત થઈ જાય. અમારી તે એ જ ભાવના છે કે મારા મહાવીરના શાસનને પામેલે આત્મા નરક, તિર્યંચમાં તે ન જ જ જોઈએ. હેમચંદ્રાચાર્ય ગુરૂના સમાગમથી કુમારપાળ રાજા સાચા અહિંસક બની ગયા. તેમના જીવનમાં એક પ્રસંગ બને. કુમારપાળ રાજાની અડગ ટેક : કુમારપાળ રાજાના રાજ્યમાં કંટકેશ્વરી દેવીને જીવોને ભેગ અપાતો હતો. બલી દેવાતી હતી. હવે મહારાજા ધર્મ પામ્યા હતા. તે જીવેને ભેગ આપવા દે ખરા ? સાચો ધર્મ પામ્યા કયારે કહેવાય ? કુમારપાળ રાજાએ રાજયમાં ઉદ્ઘેષણ કરાવી કે આ વર્ષે દેવીને કઈ પણ જીવને ભોગ આપવામાં નહિ આવે. આ ઉદૂષણ સાંભળતા નગરજનેને તે જાણે વીજળી પડી ન હેય એ આંચકો લાગ્યો. પૂજારી તે કોધથી ધમધમી ઉઠયે આ રાજા શું સમજે? મહારાજાને આ તે શી અવળી મતિ સૂઝી છે? જે દેવીને ભેગ નહિ આપીએ તે દેવી આપણા પર કેપશે. રાજાને અને પ્રજાને બધાને ભરખી ખાશે. રાજા જેવા રાજને આટલીય ગમ નથી પડતી ! બીજે પૂજારી કહે-મહારાજા હવે હેમચંદ્રાચાર્યના પરમ ભક્ત બન્યા છે પણ ભેગ તે પરંપરાથી ચાલ્યો આવે છે. એ તે બંધ થતો હશે? કઈ ગમે તેમ બેલે પણ કુમારપાળ તે પોતાની શ્રદ્ધામાં દઢ છે. કેઈ તે કહે છે કે એમના શરીરે કોઢ તે નીકળે છે. જે હવે ભેગ નહિ આપે તે રક્તપિત્ત નીકળશે. દુર્ગધના ગેટેગોટા ઉડશે. મહારાજા કહે છે મને કઈ ચિંતા નથી. કાલે થતું હોય તે આજે થાય. આજે થતું હોય તે અત્યારે થાય. મને જરાય ચિંતા કે ગભરાટ નથી. માતા પિતાના દીકરાને ભૂખ્યા રહેવા ન દે તે પછી બેગ લે ખરી? છોકરા માને પાળે કે ન પાળે પણ માને તે તેની લાગણી થાય. તો આ તે જગતની મા કહેવાય. તે કેઈને ભાગ લે ખરી ? છને નહિ વધેરવાની શરતે ભોગ આપવા તૈયાર થયેલા રાજ : એક બે દિવસમાં તે આ વાત વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ. નગરજને, શ્રેષ્ઠીઓ, Page #576 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૪૭ બધા ચિંતાના સાગરમાં ડૂબી ગયા. હવે કરવું શું ? છેવટે મહાજન મહારાજાને સમજાવવા ગયું. મહારાજાએ બધાને શાંતિથી સાંભળ્યા પછી કહ્યું – હે નગરજનો ! તમે બધા એમ માને છે કે મૂંગા નિર્દોષ પશુઓને મા પાસે વધેરવાથી મા રાજી થશે પણ તમારી આ સમજ ભૂલભરેલી છે. દયા ધર્મ જે બીજો એકેય ધર્મ નથી. મા બાળકોને મારીને કદી ખુશ ન થાય. માની આંખ તે ત્યારે હરખે કે નિર્દોષ પશુઓ એની પાસે ગેલ કરતા હોય. હા, એક વાત છે; માને જે ભેગ જોઈને હેય તે હું આપવા તૈયાર છું. એને જેટલા ભોગ જોઈતા હોય એટલા એની શક્તિથી લઈ લે. કેઈ જીવને નહિ વધેરવાની શરતે એ માંગે એટલા ભેગ આપવા હું તૈયાર છું. એ કેવી રીતે ? પરાપૂર્વથી જેટલા પશુઓને ભોગ અપાય છે એટલા જ લાવે, પછી તમે જે પૂજાપાઠ આદિ કરતા હો તે કરો પછી એ બધા જીવોને માને છેળે રમતા મૂકી દો. મંદિરની બહાર તાળું વાસી દે. આખી રાતમાં માને જેટલા ને ભાગ લે હોય એટલે લઈ લે. અહિંસાને અદભૂત પ્રભાવઃ મહારાજાની વાત બધાને બરાબર લાગી. જીવતા પશુઓને લઈ આવ્યા. પૂજાપાઠ આદિ વિધિ કરીને માના મેળામાં રમતા મૂકી દીધા ને બહાર તાળું વાસી દીધું. રાજાએ ત્યાં ઉઘાડી બંદુકે ચાકી મૂકી દીધી. બીજે દિવસે સવારે સાત વાગે બારણું ખોલવાનું કહ્યું. બધાના મનમાં એમ છે કે એક પણ જીવ વિતે નહિ હોય. બીજા દિવસનું પુણ્યવંતુ પ્રભાત પ્રગટ્યું. સાત વાગે હજારો લેકે મંદિર પાસે ભેગા થઈ ગયા. આવા પ્રસંગે કેને કહેવા જવું પડે ખરું? ના. મહાજન આવ્યું. ખુદ કુમારપાળ મહારાજા પણ આવ્યા. પશુઓના ભેગનું શું થયું એ જોવાની અધીરાઈ બધાની આંખમાં તરી રહી હતી. બધાની વચ્ચે રાજાએ તાળું ખોલ્યું ત્યાં તે કડડડ કરતે મંદિરનો દરવાજો ખુલ્યો. સેંકડોની સંખ્યામાં પૂરાઈ રહેલા નિર્દોષ પશુઓ હસતા રમતા બહાર દોડી આવ્યા. રાજાએ નગરજનને કહ્યું તમે જોયું ને ? માતાએ કેઈના ભંગ ન લીધા. કેઈને ભરખી ન ખાધા, એમને તો કેઈના ભેગ જોઈતા નથી. એને તે નિર્દોષ પશુઓના હર્ષને ઇવનિ ગમે છે. એવી તે કઈ મા હશે કે જે પોતાના બાળકોનો ભોગ લઈને રાજી થાય? મા લેહીતરસી નથી. કરૂણામૂર્તિ છે. તમે બિચારા નિર્દોષ પશુઓને મારે છે તે તમારું લેહી આપે ને! બધા સીધા દર થઈ ગયા. બધાએ બુલંદ અવાજથી મહારાજા કુમારપાળનો જયજયકાર બોલાવ્યો. ધન્ય છે હેમચંદ્રાચાર્ય ગુરૂ ભગવંતને! ધન્ય છે અહિંસાના અવતારી મહારાજા કુમારપાળને ! ધન્ય છે તેમની દઢ શ્રદ્ધાને ! મહારાજા કુમારપાળને રક્તપિંડ રોગ થવાની વાત કરી, છતાં એક શ્રદ્ધા જે થવું હોય તે થાય પણ પાપ તે હું નહિ થવા દઉં. તે શ્રદ્ધામાં દઢ રહ્યા છે જેને અભયદાન આપી શક્યા. આનંદ ગાથાપતિ હવે તે શ્રાવક બન્યા. તેમને ભગવાનના વચનમાં ૩૨ Page #577 -------------------------------------------------------------------------- ________________ [ શારટ્ટા શિશ્નમણિ ૪૯૮ ] યથા દૃઢ શ્રદ્ધા પ્રતીતિ થઈ એટલે મિથ્યાત્વનુ' મહાવિષ ચાલ્યુ' ગયુ' અને સમક્તિ રૂપી રત્ન પ્રાપ્ત કર્યું. સમક્તિ દૃષ્ટિ એનુ નામ કે જેને સ'સારના ભય લાગ્યા હાય. શ્રદ્ધાળુ શ્રાવક એને કહેવાય કે જેને સંસાર કડવા ઝેર જેવા લાગે. તેને સ'સાર સાહામણા નહિ પણ બિહામણા લાગે.” તમને સંસાર સેાહામણેા લાગે છે કે બિહામણા ? જો હજુ સ`સાર સેહામણા લાગતા હોય તેા સમજવું કે આ જીવ હજુ સુધી વીતરાગના ધર્મ પામ્યા નથી અને સમક્તિ પણુ પામ્યા નથી. સમક્તિની વિશેષતા બતાવતા કહ્યુ છે કે क्षिप्रमपि प्ररोहति । विपरीत मिष्यते ॥ न दुःखबीज शुभदर्शन क्षित्रौ कदाचन सदाप्युप्तं सुखबीजमुत्तमं कुदर्शने तद् સમ્યગ્દન રૂપી ભૂમિમાં કદાચિત્ દુઃખના ખીજ પડી જાય તે પણ તે પવિત્ર ભૂમિમાં તે બીજ કદી પણ જલ્દી અંકુરિત થતા નથી. તેના અંકુર ઉત્પન્ન થયા પહેલા તે પવિત્ર ભૂમિના (સમ્યગ્દર્શનના) પ્રતાપ તેને બાળી નાંખે છે અને તે પાવન ભૂમિમાં સુખના ખીજ તેા વાવ્યા વગર પણુ સદા ઉત્પન્ન થયા કરે છે પણ મિથ્યાત્વની ભૂમિમાં કદાચિત્ સુખના બીજ વાવવામાં આવે તે પણ તે અંકુરિત થતા નથી પણ ખળી જાય છે, અને દુઃખના ખીજ તેા વાવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે માટે સુખ મેળવવા સમ્યક્ત્વ રૂપી ભૂમિનું સેવન કરવું. સમક્તિના લક્ષણેામાં પહેલુ છે “સમ”. સમ એટલે સ તેને મન શત્રુ અને મિત્ર બરાબર. પેાતાના આત્મા સમાન સ` છે. “સવેગ” એટલે સારા વેગ. તે વેગ સ’સાર તરફના આત્માને વેગ. નિવે ધ્રુ” એટલે સ’સાર પ્રત્યે ઉદ્વેગ થા, કટાળા જાગવા, સંસાર છેડવા જેવા છે એવુ લાગવુ.. સમક્તિ આત્માને સંસાર ભૂડા લાગે અને માક્ષ રૂડા લાગે. સંસાર છેડવા જેવા અને મેાક્ષ મેળવવા જેવા લાગે”. આ ભાવના જેના મનમાં દૃઢ થાય તે સાચા શ્રાવક કહેવાય. આગમમાં શ્રાવકને “શ્રમણેાપાસક” નામ આપવામાં આવ્યુ છે. શ્રમણ એટલે સાધુ અને ઉપાસક એટલે ઉપાસના કરનાર. સાધુતાના જે ઉપાસક છે તે શ્રાવક અર્થાત્ શ્રાવકના મનમાં સતત સાધુ થવાની ઝંખના હોય છે. આ સંસાર છેાડી કયારે હું સાધુપણું લ` ? આગાર ધમ માંથી અણુગાર ધમને કયારે પ્રાપ્ત કરું ? જીવે પ્રત્યે સમાન ભાવ. જીવાને ગણવા. બીજું નહિ પણ મેક્ષ તરફના તમે વનમાં કે પાંજરામાં કયારેક સિંહ તા જોયા હશે! શુ' સિ’હુ પાંજરામાં હંમેશાં સૂતેલા હાય છે ? ના... ના... મોટા ભાગે સિંહ પાંજરામાં ચારે બાજુ ગાળ ગાળ આંટા મારતા હાય છે. લેખડના સળિયામાંથી મેહું બહાર કાઢવાના પ્રયત્ના કરીને જુએ છે કે કયાંથી નીકળી શકાય તેમ છે? ૫-૨૫ વાર નહિ પણુ ૫૦-૧૦૦ વાર આંટા મારીને જોઈ લીધુ કે કયાંયથી બહાર જવાય તેમ નથી, તે Page #578 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] પછી શાંતિથી બેસી રહેવું જોઈએ ને ? ખોટા આંટા મારવાનો શો અર્થ? તેના આંટા બેટા નથી. સતત આંટા મારે છે તે એ બતાવે છે કે પાંજરાના બંધનમાંથી છૂટવાની સિંહની ભાવના કેટલી પ્રબળ છે! છૂટવા માટેની તેની સતત ઝંખના છે. શું માનવીને આ દુઃખમય સંસારથી છૂટવાની એટલી ઝંખના છે ? સતત ભાવના છે ? જે સિંહ જેવી છૂટવાની ભાવના તીવ્ર થાય તો કેવું સરસ! તે સંસાર કયારને છેડી શકયા હત પણ ભાવના કાંઈ એમ જ પૂરી થતી નથી. તે માટે શું કરવું પડશે. હે ભાગ્યશાળી! જે તું આ સંસારથી ડરતો હોય, તને સંસારને ભય લાગ્યો હોય અને મોક્ષ પ્રાપ્ત કરવાની તું સતત ઝંખના કરતો હોય તે ઇન્દ્રિયો પર વિજય મેળવી જિતેન્દ્રિય થવા માટે તારું વીર્ય ફેરવ, તારી શક્તિને સદુપયોગ કર. જેના દિલમાં ત્યાગ વૈરાગ્યની ભાવના વસી ગઈ હોય તો છ ખંડના માલિક ચક્રવતી માટે પણ આખો સંસાર છોડ સહેલે છે પણ જે જીવનમાં ત્યાગ વૈરાગ્યની ભાવના જરા પણ ન હોય તે ભિખારી માટે એક ફૂટલું શકરું છોડવું પણ સહેલું નથી. ધનસંપત્તિ વધારે હોય કે ઓછી હોય એની સાથે ત્યાગ માર્ગને નિસ્બત નથી. નિસ્બત છે ત્યાગ વૈરાગ્યની ભાવના ઉપર. ધનસંપત્તિ અઢળક હોય તે તેને ક્ષણભરમાં છોડી દેનારના દષ્ટાંતો શાસ્ત્રોમાં ઘણા મેજુદ છે. શાલીભદ્રને ત્યાં કેટલી સંપત્તિ હતી! છતાં ક્ષણવારમાં છેડીને ત્યાગની કેડીએ ચાલ્યા ગયા. કાંઈ ન હોય તે છેડી શકાય છે એવું નથી. ઘણું હોય તે છોડી શકાય છે અને ન હોય તે પણ છેડી શકાય છે. માત્ર ત્યાગની ભાવના તીવ્ર હોવી જોઈએ. આત્મયને માર્ગ જેને સમજાઈ ગયું છે, જેના રોમેરોમમાં વૈરાગ્યની જીત ઝળહળી ઊઠી છે એવા અનેક આત્માઓએ સુખથી છલોછલ ભરેલે સંસાર છેડ છે. આજે પરણીને બીજે દિવસે દીક્ષા લેનારા જંબુસ્વામીને ધન્ય છે. અરે ! પરણીને તરત આવેલા મિત્રોથી મશ્કરી કરાતા ચંડરૂદ્રાચાર્ય પાસે દીક્ષા લેનારા વરરાજા હજુ હાથમાં મીંઢળ બાંધેલા છે છતાં એ રાત્રે વિહાર કરતા કેવળલક્ષમી પામી ગયા. એવા તે અનેક રાજા મહારાજાએ, રાજકુમારો, રાજકુમારીએ, શ્રીમંત લક્ષાધિપતિઓએ ક્ષણભરમાં સંસાર છોડી આત્મકલ્યાણ કર્યું છે. સંસાર એટલે સંસાર, પછી ભલે એ સુખથી ભરેલે સુખી સંસાર હોય કે દુઃખને ભરેલ સંસાર હોય પણ સંસાર તે છે ને ? સંસાર અસાર અને છોડવા જેવું છે. આનંદ શ્રાવકના દિલમાં લાગી ગયું કે ખરેખર તે સંસાર છોડી સંયમ જ લેવા જે છે, પણ મારી એટલી શક્તિ નથી એટલે તે દેશવિરતિ બનવા તૈયાર થયા. હું તમને પણ કહું છું કે તમે બાર વ્રત આદરે. તમારા સંસારમાં કઈ વાંધો નહિ આવે ને પાપથી અટકશો. વ્રતમાં આવ્યા વિના સાચે આનંદ નહિ મળે. આનંદ શ્રાવકને ભગવાન હવે બાર વ્રતનું સ્વરૂપ સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પિતાના ચરણમાં નમતે પુણ્યસાર : પુણ્યસારના જુગારીયા મિત્રોએ પણ જુગારની પ્રતિજ્ઞા લીધી પછી સૌ પિતાના ઘેર ગયા. પુણ્યસાર ઘણા Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦] [ શારદા શિરેમણિ ઉમળકા ને ભાવથી પિતાના ચરણમાં પડીને કહે છે પિતાજી ! શું આપની ઉદારતા ને વિશાળતા ! આપણા ગુણો હું કયારે પણ નહિ ભૂલું. મારી ભૂલને માફ કરે. આજથી આપ કહેશો તેમ હું કરીશ. શેઠ કહે-મેં વગર વિચાર્યું તને ઘરની બહાર કાઢી મૂક્યો. તને સુધારવા માટે મેં આ શિક્ષા કરી હતી. મારા એ અપરાધને માફ કર. પિતાજી ! તમે મને એમ કાઢી મૂક્યું ન હતું તે મારામાં આ જ્ઞાન ક્યારે આવત! તાવ આવ્યા હિય તે કડવી કવીનાઈન ખાય તે તાવ મટી જાય તેમ હે પિતાજી! મને આ દુર્વ્યસનથી બચાવવા માટે આપે ઔષધિ આપી. પુણ્યસાર કહે બાપુજી ! હું આપને એક વાત કરું ? કર. આપ મને એક છૂટ આપે. શું ? હું રાજાની રાણીને હાર જેને ત્યાં વેચી આવ્યો છું તે લઈ આવું. સવા લાખ રૂઆપીને હાર છુટો કરાવી આવું. શેઠ કહે-તું લઈ જા સવા લાખ. ના. હું મારી પાસેથી લઈ જઈશ. હવે તો પુણ્યસાર પાસે મુડી હાથમાં આવી છે એટલે સવા લાખ લઈને ગયે. જઈને કહે છે મેં ભૂલ કરી હતી. તે ભૂલના ભોગવટામાં આપને જે હાર આપી ગયો છું તેના બદલામાં હું સવા લાખ રૂા. આપને આપું છું. આપ મને હાર પાછો આપો. હવે તે જુગારીયાઓ સુધરી ગયા હતા. તેમણે પણ જુગારની પ્રતિજ્ઞા કરી છે એટલે હાર પાછો આપી દીધો. તે હાર લઈને પુણ્યસાર ઘેર આવ્યો. રાણીને હાર આપવાને ચાર દિવસને વાયદો કર્યો હતો, તેમાં હજુ બે દિવસ બાકી હતા તે પહેલા હાર આવી ગયો શેઠ શેઠાણી બધાને ખૂબ શાંતિ થઈ, આનંદ થયે. શેઠ કહે દીકરા ! હવે તું મોટો થયો છે. તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, હવે મારી સાથે ધંધામાં જોડાઈ જા. પિતાજી ! આપની આજ્ઞા માથે ધરું છું. હવે આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું. તું કાલ સવારથી મારી સાથે પેઢી પર આવજે. તું ખૂબ ભણેલે છે, હોંશિયાર છે એટલે થડા સમયમાં આપણું ઝવેરાતના તથા બીજા ધંધામાં કુશળ થઈ જઈશ. સાથે મારી એક વાત યાદ રાખજે કે ધંધે ખૂબ પ્રમાણિક્તાથી કરજે. અનીતિનું ગંદુ ધન આપણાં ઘરમાં ન આવે તે ખાસ ધ્યાન રાખજે. અન્યાયથી, અણહકકનું કે અપ્રમાણિક્તાથી આવેલું ધન ધંધામાં ન ચાલે. એવું ધન ધંધાને મારી નાંખે માટે બંધ કરતા આ વાત ખાસ નજર સમક્ષ રાખજે. આ રીતે પિતાએ પુત્રને ધંધા સંબંધી ઘણી વાતો કરી પછી પુણ્યસાર રેજ દુકાને જવા લાગ્યો. થોડા દિવસમાં તે વેપારમાં હોંશિયાર થઈ ગયા. આથી માતાપિતાને ખૂબ સંતોષ થયો. અહીં તે બધું બરાબર થઈ ગયું. હવે જેને પરણીને તરત છોડીને આવે છે, તે વલ્લભીપુરમાં શું થયું તે જોઈએ. ગુણસુંદરી એમ ચિંતવે, બહુ વેળ થઈ આહી, મુજ વલભ કેમ નાવીયા, શું ભૂલ્યા હશે કયાંહી. ગોપાલપુરમાં તે બધાને આનંદ આનંદ થયો પણું વલ્લભીપુરમાં તે રોકકળ મચી Page #580 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ] [૫૦૧ ગઈ છે. પુણ્યસાર જંગલ જવાના બહાને ઘરથી નીકળ્યો. ગુણસુંદરી થોડે સુધી તો આગળ ગઈ પણ પછી તેને પુણ્યસારે ના પાડી અને કહ્યું-અંધારી રાતમાં તમારે એકલા ઊભા રહેવું તે સારું નહિ માટે આપ ઘેર જાવ. મેં રસ્તા જે છે. હું એકલે આવી શકીશ તેથી ગુણસુંદરી પાછી આવી. આજે બધી બેનેને આનંદનો પાર ન હતે. પિતાનું વચન આજે પૂરું થયું. દેવને દીધેલ વર મળી ગયે પણ બધાના મનમાં એ તરંગે ઉઠતા હતા. કેયું હશે એ ? કયાં હશે ? શું નામ હશે ? એમના માબાપ કોણ હશે ? આવા અનેક પ્રશ્નો મનમાં ઉઠયા કરે છે. પુણ્યસારને ગયા કલાક થયે છતાં તે ન આવ્યું એટલે ગુણસુંદરીને ઉત્પાત થવા લાગ્યા. મન બેચેન બની ગયું. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૧ને સોમવાર : વ્યાખ્યાન નં. ૫૩ : તા. ૨૬-૮-૮૫ અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે અનંતકાળથી જીવને સંસારમાં રખડાવનાર અને આ સંસાર વૃક્ષને ફાલ્યું ફુલ્લું રાખનાર જે કઈ હોય તે મિથ્યાત્વ છે. જે જીમાં મહામિથ્યાત્વ વર્તતું હોય તેના ભાવ કેવા હોય? આ જીવેને સંસાર જ ગમતો હોય તેને સંસાર અને સંસારના દરેક પદાર્થો વહાલા લાગે. સંસારની દોડધામ અને સંસારની દરેક ક્રિયા વહાલી લાગે. તે તે માને કે સંસાર એ સુખની ખાણ છે, આ સંસાર તેને ગમે. મોક્ષની વાત સાંભળતા દ્વેષ થાય. આવા જીવે મહામિથ્યાત્વી છે. મહામિથ્યાત્વ ભાવના ખડકોની સાથે જેની જીવન નાવડી અથડાઈને ખોખરી થઈ ગઈ છે એવા જીવોને પૂછે કે સંસાર કે? મોક્ષ કે? તો એ બેધડક કહેશે કે સંસાર ખૂબ સારે અને મોક્ષ તે એક નંબરનું ધતીંગ. કંચન, કામિની સારા પણ ઉપાશ્રયે વગેરે નકામા. આ ઈવેને તગડા મિથ્યાત્વના રોગી કહી શકાય. જ્ઞાની કહે છે કે મિથ્યાત્વ એ આત્માને ભયાનક રોગ છે. આ રોગની ત્રણ અવસ્થાઓ છે. જે સંસાર સુખના જ અતિપ્રેમી છે તેને તગડા મિથ્યાત્વના રોગી કહી શકાય. જેમ કઈ કરે ખાઈપીને હૃષ્ટપૃષ્ટ થયા હોય અને શરીર સારું જામ્યું હોય તે કહેશે કે આ ખાઈપીને તગડા જે થર્યો છે તેમ જેનું મિથ્યાત્વ ખૂબ ગાઢ છે તેને તગડું મિથ્યાત્વ કહી શકાય. (૨) માદું પડેલું મિથ્યાત્વ અને (૩) મરેલું મિથ્યાત્વ. મહા મિથ્યાત્વી છે હજુ સુધી ચરમાવર્તકાળમાં આવ્યા નથી. જનું મિથ્યાત્વ માંદુ પડે એટલે તેની શક્તિ ઘટે. કેઈ માનવીને એ રોગ લાગુ પડી જાય છે કે ધીરે ધીરે તેની શક્તિ હીન થતી જાય એટલે પહેલા જેવું કામકાજ ન કરી શકે, તેમ જે જીવનું મિથ્યાત્વ માંદુ પડયું છે તે જ ચરમાવર્તામાં આવી ગયા છે, જેણે ચરાવર્ત માં પ્રવેશ કર્યો એનું આભા રૂપી રોકેટ મેક્ષ તરફ વણથંભી કૂચ કરતું રહે છે...આ જીવોને “સંસાર જ ગમે” એવા ભાવ નથી રહેતા, પણ એમને “સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે” એવા ભાવ હોય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨] [ શારદા શિરેમણિ સંસારના સુખો પ્રત્યે પ્રેમ હોય અને મોક્ષ પ્રત્યે પણ પ્રેમ હોય તેનું મિથ્યાત્વ સંપૂર્ણ ગયું નથી પણ સાવ મંદ પડી ગયું છે. આવા ને માંદા પડેલા મિથ્યાત્વના રેગી કહી શકાય. જ્યારે જીવેને વિકાસ આગળ વધે છે, ગ્રંથીભેદ કરે છે ત્યારે સંસારના સુખે પ્રત્યેને ભારે પ્રેમ મરી પરવારે અને માત્ર મેક્ષની ઈચ્છા ચિત્તમાં રમ્યા કરે ત્યારે મિથ્યાવ રોગની મૃત્યુદશા આવી ગણાય. મિથ્યાત્વ મરી પરવાર્યું એટલે જીવનમાં સમક્તિ આવી ગયું. આ ઇવેને “સંસાર ન જ ગમે, મેક્ષ જ ગમે.” બધું કરવું સહેલું છે પણ મિથ્યાત્વની ગાંઠને તેડવી એ સહજ કામ નથી. ઘણું કપરું કામ છે. - મિથ્યાત્વની ગાંઠ ભેદાઈ ગઈ એટલે આત્મામાં સમક્તિને રણુકાર થઈ જાય. બધા સમકતી આત્માઓ દીક્ષા લે એવું નથી. સમક્તિ છે. ત્યાં ચારિત્રની ભજના છે. કોઈ સમકતી સંયમ લે અને કેઈન પણ લે. કદાચ તે સંસારમાં રહે પણ રમે નહિ. “સમકતી આત્માનું તન સંસારમાં પડેલું હોય પણ મન તે મોક્ષમાં રમતું હેય.” કયારે કોઈ પણ પાપ કરવું પડે ત્યારે એને ખૂબ બળાપો થાય. તેને સંસાર ગમે નહિ. રાતદિવસ તેની એક જ ઝંખના હોય કે ક્યારે હું આ પાપમાંથી છૂટું ! ભેગાવલી કર્મના ઉદયથી ભેગો ભગવતે હોય પણ એને અંતરથી એ ભૂંડા માને. પહેલા જ્યારે ગટર સંડાસ નહતા ત્યારે પેલા સંડાસે સાફ કરતા હેય તે સમયે તેની નજીકમાં બેઠા છે તે એની એવી દુર્ગધ આવે કે ખાધેલું ઉછળી જાય તેમ સમકતી જેને સંસારના કેઈ પણ પદાર્થો પ્રત્યે આસક્તિ કે મૂછ ન હોય. તેને સંસારના સુખની દુર્ગધ આવે. જેના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ થયો તે મિથ્યાત્વના ઘર અંધકારમાં અટકાય નહિ. તે આત્માની મસ્તી માણતે હેય. જેને આત્માની મસ્તીને અનુભવ થયો નથી તે સંસારના સુખમાં આનંદ માને. જ્યારે આત્માની મસ્તીને અનુભવ થાય ત્યારે આ બધા સુખ તુચ્છ સ્વાદ વગરના લાગે. આત્મામાં સમ્યગદર્શન ગુણ પ્રગટે છે કે નહિ તે જાણવા માટે ત્રણ લક્ષણ છેઃ (૧) દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે ખૂબ ભક્તિભાવ. દેવ દેવાધિદેવ અરિહંત ભગવાન, ગુરૂ મારા પંચમહાવ્રતધારી નિગ્રંથમુનિ અને કેવળી પ્રરૂપિત ધર્મ. આ ત્રણ ત પર અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય. (૨) જિનવાણી શ્રવણને અતિરસ. (૩) ચારિત્ર ધર્મ પ્રત્યે અત્યંત અહોભાવ. મિથ્યાત્વની ગ્રંથી ભેદાય પછી સમ્યગદર્શનને ગુણ પ્રગટ થાય છે. આ ગ્રંથી ભેદાઈ ન હોય તે એ આત્મામાં ત્રણ બાહ્યવિકારે જોવા મળે. (૧) સુખ પ્રત્યે અતિરાગ. સંસારના દરેક સુખ પર ખૂબ પ્રેમ હોય. (૨) દુઃખ પ્રત્યે અતિષ. કયારેક દુખ આવી જાય તે એ દુઃખ પર દ્વેષભાવ થાય. અણગમો થાય. (૩) પિતાની વાત છેટી હોવા છતાં તેને સત્ય માનીને પકડી રાખે. જે આ ત્રણ લક્ષણે હોય તે સમજવું કે હજુ મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ નથી. મિથ્યાત્વની ગ્રંથીને ભેદ કવા માટે જેટલી કઠીન સાધના જરૂરી છે તેટલી કદાચ બીજી કોઈ પણ સાધના નહિ હોય. આ ગ્રંથીને ભેદ થઈ ગયા પછી મુક્તિ ઝાઝી દૂર રહેતી નથી. બાકીના Page #582 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૫૦૩ વિકાસના સેાપાને ઉપર આરોહણુ ઝડપી થઈ શકે છે. મુશ્કેલ છે ગ્રંથીભેદ કરવાના. કઢીન છે સુખ પ્રત્યેના રાગને દૂર કરવાનું; અને દુ:ખ પ્રત્યે દ્વેષને દૂર કરવાનું. અતિ મુશ્કેલ છે કદાગ્રહને છેડવાનુ. ગઇકાલે આપણે વાત કરી હતી કે ૨૫ પ્રકારના મિથ્યાત્વમાં અભિનિવેશિક મિથ્યાત્વ છે એ આત્માને ખૂબ હેરાન કરે છે. ગૂડો કહેા, લૂટારો કહા કે શત્રુ કહા તે તે અભિનિવેશિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવની મતિ અવળી કરાવે, રાગ-દ્વેષ કરાવે અને ડગલે ને પગલે જીવને કર્યાં બધાવે છે. આ મિથ્યાત્વ મોટા ભાગે સામી વ્યક્તિને આપણા પ્રત્યે દુર્ભાવ કરાવે છે અને તેના કારણે પરિણામ એ આવે છે કે સામી વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારવા પણ તૈયાર થતી નથી. બીજાને સન્માર્ગે લાવવા હાય તે પહેલા તેને આપણા પ્રત્યે સદ્ભાવ હોવા જોઈએ. વાતચીત રજૂ કરવાની કળા જોઈ એ. ઘણી વાર એવું બને છે કે જે કામ બળથી ન થાય તે કળથી થાય છે. કામ કેવી રીતે લેશો ? બળથી કે કળથી : એક છેકરાને બીડીનું ખૂબ વ્યસન. રોજની ૨૦ થી ૨૫ બીડી પીવે. તેના પિતાને ખબર પડી કે મારા દીકરા બીડી પીવે છે પણ તેને જો ધમકાવીશ તે એ બીડી છેડશે નિહ ને પિરણામ સારું નહિ આવે. તે માટે મારે કળથી કામ લેવું પડશે. એક વાર પિતા દુકાને બેઠા હતા ત્યાં છેક રા હરખાતા હરખાતા પિતા પાસે આવ્યેા ને કહ્યું-ખાપુજી ! દેખલ ટેનિસની રમતમાં આખી સ્કૂલમાં મારો પહેલેા નખર આન્યા. બાપે ખરાખર સમય જોઇને સેાગડી મારી. તું શું વાત કરે છે? આખી સ્કૂલમાં તારો પહેલેા નખર ! મને તેા લાગે છે કે ક્રિકેટમાં, વાલીએલમાં ખધામાં તું પહેલા નંબર લાવે તેવા છે પણ બેટા ! તને એક વાતની ખખર છે ને કે રમતગમતમાં જેને આગળ આવવુ હોય તેની છાતી મજબૂત જોઈએ. જેને છાતી મજબૂત બનાવવી હાય તેણે પોતાના જીત્રનમા એક પણ વ્યસન આવવા દેવુ જોઇએ નહિ. મને એક વાતના આનંદ છે કે હજુ સુધી તારા જીવનમાં કાઇ વ્યસન આવ્યું નથી, પણ ભવિષ્યમાં તારા જીવનમાં કઈ વ્યસન આવી ન જાય તે માટે મારી તને આટલી સલાહ છે. પિતાના પ્રેરણાદાયક પ્રેમભર્યાં શબ્દો સાંભળતા પુત્ર પિતાના ચરણમાં નમી પડયેા. પિતાજી! મને માફ કરે. મેં ઘણી મેટી ભૂલ કરી છે. હું બીડીના રવાડે ચઢી ગયા ... પણ આજથી પ્રતિજ્ઞા કરું છું કે જિંદગીમાં કયારે પણ બીડી કે કોઈ વ્યસનને નહિ અડું. આ સાંભળતા પિતાને ખૂબ આનંદ થયેા. જો ધાકધમકીથી પિતા પુત્રને બીડી છેાડાવવા ગયા હોત તેા આવું સુંદર પરિણામ ન આવત. જો સુંદર રીતે વાતની રજુઆત કરી તે છેાકરાએ તેની પકડને છેડી દીધી. સામી વ્યક્તિને સન્માર્ગે લાવવી છે પણ જો તેને તમારા પ્રત્યે સદૂભાવ હશે તેા તમારા પ્રયત્ના સફળ બનશે. અભિનેવેશિક મિથ્યાત્વ આ સદ્ભાવને તેાડે છે સદ્ભાવ તૂટયા પછી સામી વ્યક્તિને સન્માર્ગે લાવવા પ્રયત્ના કરો તેા અધા નિષ્ફળ જવાના. આ કદાગ્રહનુ` મેટામાં માટુ નુકશાન કોઇ હાય તે તે છે અભિમાનની પુષ્ટિ અને ખીજાના દિલમાં થતાં દુર્ભાવે, Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ] [ શારદા શિશમણિ માટે આ અભિનિવેશિક મિથ્યાત્વ છેાડવા જેવું છે. એને છેડવા માટે આટલી વાતા યાદ રાખા કે (૧) મારી બધી માન્યતા સાચી હોય તેવું ન પણ બને. કેટલીક માન્યતા સાચી હાય પણુ સામી વ્યક્તિને સાચી લાગે એવુ' નિશ્ચિત નથી. (૨) કોઈના મનના માલિક કાઇ નથી. (૩) વાતની રજૂઆત કરવી પણ તે વાત સામાએ સ્વીકારવી જોઇએ. એવા આગ્રહ ન રાખવા. (૪) કોઈ વાર વાતથી સામાને લાભ થાય તેવુ' હોય છતાં જો પુણ્ય આછુ હોય તેા લાભદાયી વાત પણ સામાને ન ગમે. માનવીના કદાગ્રહ જયારે સફળ થતા નથી ત્યારે બીજા માટે આપણા મનમાં પૂર્વગ્રહ બંધાઇ જાય છે. એ પૂ ગ્રહના કારણે સામી વ્યક્તિના સદ્ગુણે પણ ગુણા રૂપે નહિ દેખાતા અવગુણા રૂપે દેખાય છે. એક જ ક્રિયા છતાં દીકરી અને વહુમાં અંતર : એક માજી ઉપાશ્રયથી ઘેર જતા હતા. રસ્તામાં તમારા જેવા એક સજ્જન શ્રાવક મળ્યા. તેમણે પૂછ્યું, માજી ! કાં જઇ આવ્યા ? ઉપાશ્રયે ગઇ હતી. એક સામાયિક કરીને આવી. ૧૨ વ્રતમાં સામાયિકના નંબર કેટલામો છે ? નવમે પહેલા આઠ વ્રત એળગ્યા પછી નવમું સામાયિક વ્રત લીધુ' છે. માજી દેખાવમાં સામાયિક કરતા હતા પણ તેમનામાં મિથ્યાત્વની સત્તા ખૂબ પ્રબળ હતી. ભાઈએ માજીને પૂછ્યું' અને માજીએ જવાબ આપ્યા કે ઉપાશ્રયે સામાયિક કરીને આવી પછી તે ભાઇએ પૂછ્યું' તમે હમણાં તમારી દીકરીના લગ્ન કર્યાં તે તે સુખી છે ને? તમારા સ'સાર વ્યવહાર આવેા છે. તમે ઘરની બહાર નીકળા એટલે આ ઘટમાળ ચાલુ થઈ જાય છે. કંઇ ને ક'ઈ પ્રશ્નો પૂછાયા કરે પણ તમને કોઈ એમ નહિ પૂછતુ હોય કે આજે હું વ્યાખ્યાનમાં આવી શકી નથી તેા અધિકારમાં શુ' આવ્યુ હતુ' ? આવુ' પૂછનાર તા કાઇક જ મળે. માજી કહે ભાઈ! મારી દીકરીની તે। શી વાત કરુ! એ તે ઘણી સુખી છે. એને ઘેર લાડી, વાડી, ગાડી, બંગલા, નાકર, ચાકર, રસેાઇયે મધુ છે. તે સવારે સાડાસાત વાગે ઊઠે. નાહીધોઇને સ્વચ્છ કપડા પહેરી દાતણુ કરી ચાપાણી પીવે, નાસ્તા તે રોજ ગરમ કરે પછી ઉપાશ્રયે જાય. ગુરૂદેવના વ્યાખ્યાન સાંભળે. એક બે સામાયિક કરી ૧૧ વાગે ઘેર આવે. રસાઇ તા તૈયાર હાય. એ રસોઇ પણ સાદી નિહ. રોજ મિષ્ટાન્ન, ફરસાણ હેાય, જમીને મારે બે કલાક આરામ કરે, સાંજે બજારમાં ખરીદી કરવા જાય, આવીને તૈયાર રસાઈ જમી લે. પતિ આવે તેને પ્રેમથી જમાડે પછી ફરવા જાય અને આવીને સૂઈ જાય. આખા દિવસમાં કાંઇ કામ કરવાનું નહિ. મારી દીકરીને તે જાણે સ્વ'નુ' સુખ છે. આ વાત કરતાં કરતાં માજીની છાતી ગજ ગજ ઉછળતી હતી. એના મુખ પર આનંદ સમાતા ન હતા. છ મહિના બાદ ફરી વાર તે ભાઈ માજીને મળ્યા. ભાઈ કહે માજી, મઝામાં છે. વહુ ઘરે આવી. તે તમારી વહુ મઝામાં આણ્યે. તે કહેવા લાગ્યા, ભાઈ ! તેની આવી છે તેના પરાક્રમાની તેા વાત જ ને? હા. હમણાં તમારા દીકરાના લગ્ન થયા. છે ને ? આ પ્રશ્ન સાંભળતા માજીને ગુસ્સે તા હું શું વાત કરું ? એવી કપાતર વહુ Page #584 -------------------------------------------------------------------------- ________________ [૫૦૫ શારદા શિરેમણિ ] કરવા જેવી નથી. તે તે શેઠાણી બની ગઈ છે. સવારે સાડાસાત વાગે ઊઠે. નાહીને નોકરે ચાપાણી અને ગરમ નાસ્તો તૈયાર રાખે હેય તે કરે પછી ઉપાશ્રયે જાય. તે ધરમની ઢીંગલી અને પુણ્યની પૂંછડી થઈ ગઈ છે. આ શબ્દો કેણ બોલે છે? સાસુજી. તે ઉપાશ્રયે જાય, બે સામાયિક કરે. વ્યાખ્યાન સાંભળે પછી બેનેની સાથે છ કાયના બોલ, નવ તત્વ આદિની ચર્ચા કરે એટલે બધાને એમ થાય કે આ વહુ કેટલી ભણેલી છે ! બે સામાયિક કરી ૧૧ વાગે ઘેર આવે. રસોઈ તૈયાર હોય એટલે આવીને જમવા બેસે. રોટલી, દાળ, ભાત, શાક તે ભાવે નહિ. રેજ મિષ્ટાન્ન અને ફરસાણ જોઈએ. એ કામની તે સાવ હરામી છે; એને કામ કરવું તે ગમતું જ નથી. જમીને બપોરે બે કલાક સૂઈ જાય પછી સાંજે સખીઓને સાથે લઈને ખરીદી કરવા જાય. સાડીઓના તો કબાટ ભર્યા છે. તો ય રોજ એક બે નવી સાડી ખરીદી લાવે. આવીને તરત જમવા બેસે. રાતે મારે છેક આવે તેને જમાડે, પછી બંને બગીચામાં ફરવા જાય ને રાત્રે આવીને સૂઈ જાય. ઘરનું એક કામ કરવાની વાત નહિ અને પહોળી થઈને ફરે. એવી કપાતર વહુ આવી છે કે મારું તો સાંભળતી નથી. કયા ભવના પાપ ઉદયમાં આવ્યા છે કે મને આવી વહુ મળી ? આપે માજીની વાત સાંભળી ને ! પિતાની પુત્રી અને પિતાની વહુ બંનેની ઘરની સ્થિતિ સમાન છે. બંને સુખી ઘર છે છતાં દીકરી માટે કેવું બેલી અને વહુ માટે કેવું બેલી? સુખી છે તે કહેતા છાતી ગજગજ ઉછળતી હતી. તેમની વહુ સામા ઘરની તો દીકરી છે ને? છતાં વહુને પારકી માની અને દીકરીને પિતાની માની, તેથી દીકરીની એક પણ ભૂલ દેખાતી નથી અને વહુને એક પણ ગુણ દેખાતો નથી. માજી આવું વર્તન રાખે તો વહુ પાસેથી સુખ પામી શકે ખરા? આખી જિંદગી વહુની સાથે રહેવાનું છે છતાં તેનું કેટલું વાંકું બેલે ? આવી દુષ્ટ બુદ્ધિવાળા જે ગમે તેટલું ધર્મયાન કરે છતાં એમની નાવડી તરવી મુશ્કેલ છે. આવા પૂર્વગ્રહથી અનેકના જીવનમાં સંધ ઊભા થાય છે પરિણામે કયાંય સુખ કે શાંતિ દેખાતા નથી. આ ભયંકર હોનારતથી બચવું હોય તે અભિનિવેશિક મિથ્યાત્વના પાપને તિલાંજલી આપી દો તે શાંતિને અનુભવ કરી શકશે. આ પાપને મજબૂત કરનાર કેઈ હોય તો તે અહંકાર છે. અહંકાર જશે એટલે આ પાપને જતા વાર નહિ લાગે માટે જૈનદર્શન કહે છે કે તમારી પ્રકૃતિ સુધારો. જે પ્રકૃતિ નહિ સુધારે તે તમારું આત્મધન લૂંટાઈ જશે. કષાય, રાગ, દ્વેષ, અહંકાર, એ બધા આપણું આત્મધનને લૂંટી રહ્યા છે માટે એ ધન લૂંટાઈ ન જાય તેની ખૂબ કાળજી, તકેદારી રાખવાની જરૂર છે. સત્યને સદગુણને કરી સરવાળે, મિથ્યાભાવથી રહેજે નિરાળે, જોજે બને ના તારી.. હો (૨) જિંદગી નકામી.... ગમતી નથી આ. આત્માની સંપત્તિ સાચવવા માટે સદ્દગુણને સંગ્રહ કરજે અને ખૂબ જાગૃતિ રાખજે. તમે રૂપિયાની નોટો કેટલી કાળજીથી સાચવે છે ? નોટો કરતાં સોનાના દાગીનાનું જતન વધારે કરો અને હીરાના દાગીના હોય તો તે ખૂબ ચેકસાઈવાળી Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ] | ( શારદા શિરમણિ જગ્યાએ મૂકે. ચીજ જેટલી વધુ કિંમતી તેટલી તેની વધુ કાળજી. માત્ર આ ભવમાં કામ લાગતી ચીજોમાં જે આટલી કાળજી રાખો છો તે પછી ભવભવમાં જે કામ લાગે એવી ચીજ પાછળ કેટલી કાળજી જોઈએ ? એક રાજા રોજ રાત્રે વેશ પરિવર્તન કરીને ગામમાં નગરજનેની શી સ્થિતિ છે, મારી નગરીમાં કઈ દુઃખી તો નથી ને? તે જોવા માટે નીકળતાં. રાજા ગલીએ, ગલીએ, શેરીએ, શેરીએ ફરે છે. ફરતા ફરતા એક ઝાડ નીચે એક ફકીરને ધ્યાનાવસ્થામાં બેઠેલા જોયા. આખી રાત આખા ગામમાં ફરીને રાજા જ્યારે પિતાના રાજમહેલ તરફ પાછા વળ્યા ત્યારે પણ ફકીર એમ ને એમ જાગતે બેઠેલ હતો. આ રીતે એક અઠવાડિયા સુધી તો રાજાએ ફકીરને આખી રાત જાગતા જોયા. સૂતેલા ન જોયા. રાજાના મનમાં વિચાર થયે કે મારે તે અંતેઉરની ચિંતા, ભંડારો કે લૂંટી ન જાય તેની ચિંતા, પ્રજાના સુખદુઃખની ચિંતા એટલે મારે રાત્રે જાગવું પડે પણ આ ફકીર પાસે તે એક ભિક્ષાપાત્ર છે, શરીર પર નાનું કપડું છે અને બેસવા કપડાને એક ટુકડો છે. એમનું શું લૂંટાઈ જવાનું છે કે તે એક પણ કુ ખાધા વિના આખી રાત જાગે છે ? રાજાના મનમાં આ પ્રશ્ન ઉઠા. એ પ્રશ્નનું સમાધાન કરવા જ્યાં ફકીર બેઠા હતા ત્યાં રાજા ગયા. ફકીરે ધ્યાન પાળ્યું પછી રાજાએ પૂછયું–મહાત્માજી ! હું આપને એક પ્રશ્ન પૂછી શકું ? ખુશીથી પૂછો. તમારી પાસે નથી પૈસા, નથી લશ્કર, નથી ઘર કે ઘરવાળી, નથી નેકર ચાકર કે નથી ભંડાર, આપની પાસે શરીર પર એક કપડું છે અને ભિક્ષાપાત્ર છે. તમારું શું લૂંટાઈ જવાનું છે? શું ચેરાઈ જવાનું છે ? ચેરડાકુ શું તમારું લઈ જવાના છે કે તમે આખી રાત જાગો છે ? હું અઠવાડિયાથી આપને જોઉ છું કે આપ રાત્રે સૂતા નથી. આપ સૂઈ જાઓ તે ય આપને ગુમાવવાનું શું છે ? અને જાગતા રહે તે ય કમાવવાનું શું છે ? મારી પાસે લાખ કરોડની સંપત્તિ છે. તેની ચિંતા, અંતેઉરની ચિંતા, પ્રજાના રક્ષણની ચિંતા છે. એ બધાની રક્ષા ખાતર મારે આખી રાત જાગવું પડે પણ આપને તો કઈ ચિંતા નથી છતાં શા માટે આખી રાત જાગવું પડે છે ? મારે આ વાતનું રહસ્ય જાણવું છે. જાગૃતિથી જીવન સલામત : રાજાની આ વાત સાંભળીને ફકીર ખડખડાટ હસી પડ્યા. રાજા કહે મહાત્મા ! આપ કેમ હસો છો ? રાજન ! તારી મૂર્ખાઈ પર મને હસવું આવે છે. તું જેને સંપત્તિ માને છે ખરેખર તે એ સંપત્તિ નથી પણ વિપત્તિ છે. તારી સંપત્તિ કદાચ લૂંટાશે તે આ ભવ પૂરતી લૂંટાશે, એને સાચવવા તું આખી રાત જાગે, ગમે તેટલા પ્રયત્નો કરે છતાં ય એ સંપત્તિ તારી પાસે ટકવાની નથી. કદાચ ટકી રહેશે તો પણ ફૂટી કોડી જેટલીય તારા મર્યા પછી સાથે આવવાની નથી. જ્યારે મારું જે લૂંટાય છે તે જન્મજન્મ નુકશાન કરે છે. મેં મારા આખા જીવનમાં સાધના કરીને જે ગુણોની મૂડી એકઠી કરી છે એ મૂડી એક ક્ષણના પ્રમાદમાં સાફ થઈ જાય એવી છે. જે જાગૃત રહીને એ મૂડી સાચવીએ તે મર્યા પછી પરકમાં સાથે Page #586 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ પ૦૭ આવે એવી છે. હે રાજન ! તમે આજે જે સંપત્તિ, રાજસત્તા મેળવી છે તે પુણ્યથી મેળવ્યા છે. ધન, વૈભવ બધું પુણ્યથી મળે છે, પુણ્ય છે ત્યાં સુધી લહેર કરી લે. પુણ્ય ખલાસ એટલે બધું ખલાસ. મેં જે સુખ મેળવ્યું છે, આત્મસંપત્તિ પ્રાપ્ત કરી છે તે પુરૂષાર્થથી કરી છે. તારી સંપત્તિ કેઈ ચોરી જાય કે તૂટી જાય તે એક ભવ પૂરતું નુકશાન છે જ્યારે મારી સાધનામાં જે હું ઝોકું ખાઈ જાઉં, પ્રમાદ કરું તો પતન થયા વિના રહે નહિ; તેથી હું આખી રાત જાગૃત રહું છું. રાજન્ ! તમારે જાગવામાં કંઈ મેળવવાનું નથી જ્યારે મારે ઉંઘવામાં બધું ય ગુમાવવાનું છે. ફકીર કહે રાજા ! તમારી સંપત્તિને સાચવવા માટે સતત જાગતા રહેનારાઓ બિચારા આ દુનિયામાંથી રડતા રડતા ગયા છે. જ્યારે આધ્યાત્મિક સંપત્તિને સાચવવા માટે જાગૃત રહેનારા આ દુનિયામાંથી હસતા હસતા ગયા છે, તું આખી રાત જાગે તેમાં કમાવાનું કાંઈ નથી જ્યારે અમારી એક ક્ષણ પ્રમાદમા (ઉંઘમાં) ગઈ તો બધું ય ગુમાવવાનું છે. જેની પાસે બાહ્ય સંપત્તિ છે પણ આધ્યાત્મિક સંપત્તિ, વૈભવ નથી તેને કયારેક દુઃખી થવાને પ્રસંગ આવે છે પણ જેની પાસે બહારને ખજાને ન હેય, બાહ્ય દૃષ્ટિથી તે ગરીબ દેખાતો હોય પણ આત્મિક વૈભવને ખજાને છે તે આત્માને દુઃખી થવાને વખત નહિ આવે. સોનાની પરીક્ષા કસોટીના પથ્થર પર થાય છે તેમ સંપત્તિની પરીક્ષા મૃત્યુના પથ્થર પર થાય છે. જીવનની કિંમતી અમૂલ્ય ક્ષણે ગુમાવીને તમે જે કાંઈ ભેગું કર્યું છે તેને એક વાર મતના પથ્થર પર કસી જુઓ કે મૃત્યુ પછી આમાંની કઈ ચીજે તમારી સાથે આવવાની ? જે એક પણ ચીજ તમારી સાથે આવવાની ન હોય તો તમારી ભેગી કરેલી સંપત્તિ તમારી શી રીતે કહેવાય ? તમારી સંપત્તિ તે એ કહેવાય કે જે મૃત્યુ બાદ તમારી સાથે આવે. અજ્ઞાની આત્મા અહીં મૂકીને જવાની સામગ્રીઓ મેળવવા પાછળ દુર્લભ માનવ જીવનની કિંમતી ક્ષણેને વેડફી રહ્યો છે. આ સામગ્રીએ તે જીવને અનંતકાળમાં અનંતીવાર મળી છે પણ આ જિનશાસન, અદ્ભુત ધર્મ સામગ્રીઓ તે અનંતકાળે મહા પુણ્યોદયે મળી છે. તે એને ઉપયોગ કેવી રીતે કરવું તે વિચારવાની જરૂર છે. ફકીરની વાત સાંભળી રાજાની આંખ ઉઘડી ગઈ. આનંદ શ્રાવક ભગવાનને એ જ કહી રહ્યા છે કે આજ સુધી હું મોહિની નિદ્રામાં ખૂબ ઊંઘે આપની વાણી સાંભળીને હવે મારી આંખ ખુલી ગઈ છે. હવે મને સમજાયું છે કે આ સંસારમાં રહેવા જેવું તે છે જ નહિ પણ હું સંસારના બંધનથી સર્વથા છૂટીને સંયમ અંગીકાર કરું એટલી મારી શક્તિ નથી. મારી કાયરતા છે. જે સંસારમાં રહેવા જેવું હોત તે તીર્થકરે, મહાપુરૂષો આ સંસારને છેડત નહિ માટે છેડવા જે તે સંસાર છે. જેના આત્મામાં સમ્યફવને પ્રકાશ થઈ ગયો છે તે આત્મા શ્રાવકના વ્રત અંગીકાર કરવા તૈયાર થયા. ૧૨ વ્રતમાં પહેલા વ્રતનું નામ છે પાણઈવાયાએ વેરમણું” સાધુના પહેલા મહાવ્રતમાં સર્વથા દયા પાળવાની કહી છે. તેમાં Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮] [ શારદા શિરેમણિ જરાય છૂટછાટ નથી. નવાકોટીએ હિંસા કરવાના પરચખાણ કરાય છે. પહેલા વ્રતમાં જીની દયા પાળવાનું કહ્યું છે. જ્ઞાનીએ સાથે એ વાત સમજાવી છે કે શ્રાવકે સંસારમાં બેઠા છે એટલે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય આદી છકાય છની હિંસા થાય છે. પણ તેમાં તમે ઉપગ રાખે. તમને ૧૨ વ્રતમાં ક્યાં આગાર આવે છે ને કયાં બંધી કરાવી છે તે વાત હવે સમજવા મળશે. બધા તે તમે લઈ શકે એવા છે. તમારે જેટલે આગાર રાખવો હોય તેટલે રાખી શકે છે પણ એક વાર વ્રતમાં આવે તો જમ્બર પાપને પ્રવાહ આવતા અટકી જાય. હવે ભગવાન પહેલા અણુવ્રતના શું ભાવ સમજાવશે તે વાત અવસરે. ચરિત્ર : પુણ્યસારને ગયા ઘણો સમય થયો છતાં તે આવ્યું નહિ એટલે સાતે બેને ચિંતા કરવા લાગી. હજુ આપણુ પતિ કેમ ન વ્યા? શું તે રસ્તો ભૂલી ગયા હશે? ગુણસુંદરી સાથે ગઈ હતી એટલે એને તે ખૂબ ઉત્પાત થવા લાગે. શું થયું હશે? શું તે ખૂબ આગળ નીકળી ગયા હશે? ગુણસુંદરી જે જગ્યાએ લઈ ગઈ હતી. તે બધે રસ્તો જોઈ આવી પણ કયાંય પતિ દેખાય નહિ. શું તે દૂર ગયા હશે? અહીં તો વગડે છે એટલે દૂર સુધી જવાની શી જરૂર ! રાતે હિંમત કરીને સાહસ ખેડીને ગુણસુંદરી એકલી રસ્તે જોવા ગઈ. પતિને કરી બૂમો પાડીને બોલાવે છે પણ પતિ હોય તે જવાબ આપે ને? ઘણી વાર થઈ છતાં પતિને જે નહિ એટલે મનમાં શંકા થઈ કે જંગલ જવામાં આટલી વાર લાગે નહિ. નક્કી અમને સાતેને મૂકીને ચાલ્યા ગયા લાગે છે. અમને છેતરપીંડી કરી છે. તેમને જંગલ જવું જ નહિ હોય પણ જંગલના બહાના નીચે આપણને છેતરીને ચાલ્યા ગયા લાગે છે. તેમની કઈ નગરી હશે? તે કયા ગામના છે ? કોણ માતાપિતા છે કંઈ જાણકારી નથી ને એકાએક કેમ ચાલ્યા ગયા ? સાતે બેનેનો કાળ કલ્પાંતઃ જયારે પિતાના પતિને કંઈ અણસાર ન મળે ત્યારે ગુણસુંદરી ભાંગેલા પગે નિરાશ વદને પાછી વળી. એનું હૈયું તૂટી ગયું હતું. એની આંખમાં આંસુ હતા. મહામહેનતે એ મહેલમાં પાછી આવી. તેને આવેલી જોઈને બધી બેને ઘેરાઈ વળી ને પૂછવા લાગી બેન ! તું કેમ એકલી આવી? પતિ ન મળ્યા ? તે કયાં ગયા? બેનેને જોતાં ગુણસુંદરીનું હૈયું એકદમ ભરાઈ ગયું. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી ને કહેવા લાગી. બહેને ! દેહચિંતાના બહાને એ કયાંક ચાલ્યા ગયા. હું ઘણે લાંબે સુધી જોઈ આવી પણ તે કયાંય દેખાયા નહિ. અરેરે કર્મ ! તને આ શું સૂઝયું ? અમે એવા શા પાપ કર્યા હશે કે તે અમારા પતિને ગુમ કરી દીધા ! આટલું બોલતા તે ભેંય પર પડી ગઈ. જે સતી સ્ત્રીઓ છે તેને મન તે પતિ એ પરમેશ્વર. તેનું સર્વસ્વ. તેમાં હજુ રાત્રે લગ્ન થયા, મધરાતે વળાવ્યા અને સવારમાં આ દશા ! આ તે સાતે છેકરીઓને દુઃખના દિવસો આવ્યા. તેનું નામઠામ જાણતાં નથી. હવે તેમને શોધવા કઈ રીતે ? ગુણસુંદરીની આ સ્થિતિ જોઈ બધી બેનો રડવા લાગી. તેમના Page #588 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૫૦૯ મુખમાંથી કારમી ચીસેા નીકળી ગઈ. થોડી વારમાં તે મહેલમાં કકળ મચી ગઈ. ઘડીભર પહેલા જયાં મંગલ વાજિંત્રા વાગતા હતા. શરણાઈ એ વાગતી હતી. ત્યાં આજે પરોઢિયાના સમયે તેા કરૂણ વિલાપ થવા લાગ્યા. આ તેા સ્ત્રીઓનું રૂદન ! તેમાંય નવપરણીત સ્ત્રીએનું રૂદન ! એક સાથે સાત સાત એનેનેા કલ્પાંત ! શાંત વાતાવરણમાં બીજા કંઈક જીવા આ રૂદન સાંભળીને જાગી ગયા. નક્કી કાંઈક કરૂણ બનાવ બન્યા લાગે છે. સાતે છેકરીએ ખૂબ રડે છે. એકબીજાને કહે છે, આપણા કઈ વાંક ગુનેા નથી. હજુ તેા પરણીને આવ્યા છે. તેમણે પાછું વાળીને જોયું જ નહિ કે કંઈ વિચાર ન કર્યાં કે હું આ રીતે ચાલ્યેા જઈશ તેા આ કોમળ હૈયાઓ ઉપર કેવા વજ્રઘાત થશે! બસ, આ રીતે રાહ જોવડાવીને ચાલ્યા ગયા! શુ પુરૂષોના હૈયા આટલા મજબૂત-કઠોર હોય છે ! જો કઠણ ન હેાય તે। અધેાર જંગલમાં દમયતીને એકલી મૂકીને નળરાજા ચાલ્યા જાય ખરા ? કે વિમાસણમાં પડેલા પુણ્યસાર : ખરેખર પુણ્યસાર આવે કઠોર ન હતા. જતાં જતાં તેનુ હૈયું પણ ભાંગી ગયુ. હતુ. ઘણી વાર એ શૂન્ય બની ગયા, હું જાઉ’ જાઉં ? આ વિચારો કેટલીય વાર સુધી કર્યા હતા પણ છેવટે ગયા વિના ચાલે એમ ન હતું એટલે તે ચાલ્યા ગયા. એક બાજુ જન્મ દેનારા ઉપકારી માતા પિતા હતા. બીજી તરફ નવપરણીત પત્નીએ હતી. જેની ઈ એળખ ન હતી. નામઠામની કોઈ ખબર ન હતી. ભાગ્યાયે એકબીજાનેા ભેટો થઈ ગયા. પુણ્યસાર બાપના ગુસ્સાથી ખાટું લગાડીને ભાગી નીકળ્યેા હતા. નીકળતા નીકળી ગયા હતા પણ જેમ જેમ રાત વધતી જતી હતી તેમ તેમ તેના હૈયામાં માતાપિતાના વિચારો વધુ આવતા હતા. જો હુ એ દિવસમાં મારા માતાપિતા પાસે નહિ પહેાંચ' તે। શુ' ખખર કે એ શું કરશે? અને જો કોઇ અમગળ અને તે ? ના.. ના....એવું તેા નહિ અને. મારા લીધે હું એવુ ા નહિ બનવા દઉં'; માટે જલ્દી ત્યાં જઇને પત્નીઓને ખેાલાવી લઇશ. મારા માબાપને દુઃખી તેા ન કરાય. હું તેા ત્યાં જઈશ જ. હે પ્રભુ ! મારી પત્નીઓને મારા વિચે ગ સહન કરવાની તું શક્તિ આપજે. આવે વિચાર કરીને પુણ્યસાર ગયા છે પણ તેના મનના આ મંથનને કોણ જાણે ? જે બધા આંખે જુએ તેજ સાચુ' માને ને ! બધા એમ જ માને છે આપણા પતિ આપણને મૂકીને ચાલ્યા ગયા છે. એમ સમજીને સાતે કન્યા કરૂણ સ્વરે રડી રહી છે. શું દેવે તેમના જ્ઞાનમાં એ નહિ જોયુ... હાય કે આ છેક રા રાતે પરણીને સવારે તેમને મૂકીને ભાગી જશે ! ન તેમના રૂદનના અવાજ શેઠના બંગલા સુધી પહાંચી ગયા. શેઠ-શેઠાણી જાગી ગયા. અરે, અત્યારમાં આવું કરૂણ રૂદન કાણુ કરતું હશે ? ધ્યાન દઈને અવાજ સાંભળ્યે તા પેાતાની દીકરીએને અવાજ લાગ્યા. અરેરે....આ તો આપણી દીકરીએ રડે છે. શુ' થયું હશે ? હજુ રાત્રે તેા લગ્ન થયા છે ને અત્યારે શા માટે રડતા હશે ? શેઠના હૈયામાં ફાળ પડી. શું બની ગયુ` હશે ? મારી દીકરીઓ ઉપર શુ' વીજળી તૂટી પડી ? એવા Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ] [ શારદા શિરેમણિ વિચાર કરતાં એ સીધા દીકરીઓના મહેલે આવ્યા. હવે શેઠ તેમની વહાલસોયી દીકરીઓને વાત પૂછશે ને શું બનશે તેના ભાવ અવસરે. આપણે ત્યાં સતીજીઓના મહાન તપ ચાલી રહ્યા છે. આજે બા.બ્ર. હર્ષિદાબાઈ મ. બા. બ. ઉવીશાબાઈ મ. અને બા. બ્ર. હેતલબાઈ મ. ત્રણ ઠાણાને ૨૫મો ઉપવાસ છે. બા. બ્ર. ભાવનાબાઈ મ. ને ૧૪ ઉપવાસ છે. -- - દ્વિ શ્રાવણ સુદ ૧૨ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૫૪ : તા. ૨૭-૮-૮૫ અનંત કરૂણાસાગર, જ્ઞાન દિવાકર, શાંતરસના સુધાકર જિનેશ્વર ભગવતે ભવ્ય જેને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. ભૂતકાળમાં જેટલા તીર્થકરે થયાવર્તમાનકાળમાં મહાવિદેહમાં વિચરે છે અને ભવિષ્યકાળમાં પદ્મનાભ આદિ તીર્થક થશે તે બધા તીર્થકરોની દેશના સાર કેઈ હેય તે તે સંસાર અસાર છે. "संसारम्मि असारे नत्थि हुई वाहि वेउणा पउरे । जाणंतो इह जीवो न कुणइ जिण दोसज्ज धम्मं ॥" આ સંસાર અસાર છે. અસાર સંસારમાં કંઈ સુખ નથી કારણ કે આ સંસાર વ્યાધિ અને વેદનાથી ગ્રસ્ત છે. આટલું જાણતા હોવા છતાં જીવ સંસાર છોડતો નથી અને જિનેશ્વર પ્રભુએ કહેલે ધર્મ કરતું નથી. આજે તમને ધનસંપત્તિ, પુત્ર પરિવાર લાડી-વાડી આદિ સંસારના બધા સુખે મળ્યા હોય તે તમે કહેશે કે સંસાર કંસાર જે છે પણ જ્ઞાની તે કહે છે કે સંસાર અસાર, અસાર ને અસાર છે. કોઈ પણ તીર્થકર કયારે પણ નહિ કહે કે સંસાર સારભૂત છે. સંસાર તે અસાર છે. સંસાર દુઃખમય હેય તે ય અસાર અને સુખમય હોય તે પણ અસાર' કારણ કે સુખની સામગ્રીઓને સ્વભાવ તે આત્મા પાસે પાપ કરાવવાને છે. સંપત્તિ, સ્ત્રી, કુટુંબ, વહેપાર આદિ તમામ પદાર્થો પ્રત્યેની મમતા જીવનને પાપમય બનાવ્યા વિના રહેતી નથી. સંસારની સુખદ સામગ્રીથી પણ ગુણસાગર, પૃવીચંદ્ર કે ભરત ચક્રવતી કેવળજ્ઞાન પામી ગયા. એમાં એ સામગ્રી તે નિમિત્ત માત્ર છે. આ બધા એ સામગ્રીમાં ખૂબ સાવધાન રહ્યા માટે એનું નિમિત્ત પામી કેવળજ્ઞાન પામ્યા. અવિનને સ્વભાવ તે દઝાડવાનો અને બાળવાને છે છતાં એ અગ્નિથી કેઈની ટાઢ ઉડે છે અને સંસ્કૃતિ મળે છે પણું તેમાં અગ્નિની શાબાશી ન કહેવાય પણ એ વ્યકિતની સાવધાનીની શાબાશી છે. ઝેરને સ્વભાવ મારવાનું છે પણ હોંશિયાર ડૉકટર એના દ્વારા દમના દદીને જીવન આપે છે તેથી ઝેરથી જીવ્યા એમ કદી પણ ન કહેવાય એ સમયે ડોકટરે જીવાડયા કહેવાય. તે રીતે સંસાર સુખની સામગ્રીને સ્વભાવ તો પાપમય બનાવવાને છે છતાં એ સામગ્રીના નિમિત્તથી કઈ પાપમુક્ત બની જાય તેમાં પદાથેની શાબાશી ન કહેવાય. પદાર્થોએ પાપમુકત કય ન કહેવાય પણ તેમાં આત્માની સાવધાનીની શાબાશી છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ]. [૫૧૧ જૈનદર્શન આપણને એ સમજાવે છે કે જે જૈન નથી, અર્જન છે તે દુઃખથી ડરે પણ જૈન તો સુખથી પણ એટલે ડરે કારણ કે પાપ કરાવનાર સુખો છે. આવા દુખમય અને પાપમય સંસારમાં રહેવાનું કેણુ પ્રજ્ઞાવંત પસંદ કરે? દુઃખ તો ખરાબ છે પણ પાપ તે એથીય વધુ ખરાબ, માટે જ્ઞાનીઓએ તે સંસારને અસાર, દુઃખમય અને પાપમય કહ્યો છે પણ્ સુખમય તે કયારે પણ કહ્યો નથી. અસાર સંસારમાંથી સારા શોધ એ તે પાણી લેવીને માખણ કાઢવા જેવી વાત છે. સંસારમાં સુખ તે છે નહિ. સુખ તો છે સંસાર છોડવામાં. જેમણે સંસાર છોડો તે ખરેખર સુખી થયા અને ન છેડી શકયા તે દુઃખી થયા. જ્યારે સંસાર છોડવાની વાત આવે ત્યારે સંસાર અને સંસારી બંને છોડવા પડશે. સંસાર તે છોડ પણ સંસારીને સંબંધ ન છે તે શું કામનું? સંસાર છોડ્યા પછી પણ જે સંબંધ ન છોડ્યો તે તે વ્યર્થ છે. ભગવાન બોલ્યા છે; विज्जहित्तु पुव्वसंजोगं, ण सिणेहं कहिचि कुवेज्जा । સદ વિદ , ઢોવ પાર્ડિ, મુવા મિણૂ ઉત્ત.૮ગાથાર માતાપિતા આદિ પૂર્વ સંબંધોને છોડીને જેણે દીક્ષા લીધી છે તે કોઈ પણ વસ્તુમાં નેહ ન કરે, સ્નેહ કરવાવાળા પુત્ર, પત્ની આદિમાં પણ સ્નેહ ન રાખે તે સાધક દોષ અને પ્રદોષ (દુર્ગતિ ગમન) આદિથી છૂટી જાય છે માટે સંસારની સાથે સંસારના સંબંધ પણ છેડવા જોઈએ. કેઈ કાળે એવું નહિ બને કે કઈ પણ તીર્થકરને સંસાર છોડ્યા વિના ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હોય. તીર્થંકર પ્રભુ તે નિયમા સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ ઉપસર્ગો સહન કરવા વગેરેની સાધના સાધી, ધાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પામે. પ્રભુએ પોતે સંસાર છે અને સર્વને સંસાર છોડવાને ઉપદેશ આપ્યો. આ સંસાર અનાદિ અનંત છે અને મેક્ષ સાદિ અનંત છે. અંત કોનો થાય? સંસારને કે સંસારીનો ? અંત કેને? સંસારને કે સંસારીનો ? એક આત્માના સંસારનો કયારેક અંત આવી જશે અને એ મેસેં ચાલ્યો જશે. મોક્ષમાં પ્રવેશ થયો તે સાદિ અને પછી ત્યાંની સ્થિતિ પણ અનંત. જ્યાં ગયા પછી કયારે પણ સંસારમાં પાછા આવવાનું નથી તેનું નામ મેલ. જ્યારે સંસાર તો અનાદિ અનંત છે. જેને પહેલે છેડે નથી અને બીજે છેડો પણ નથી. જેની આદિ નથી ને અંત પણ નથી માટે સંસાર અનાદિ અનંત છે. અનંતકાળ સુધી સંસાર જે છે તેવો રહેશે. ભૂતકાળમાં પણ એ હતો, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ એ રહેશે. આ સંસારને નથી પ્રલય કે નથી વિનાશ, નથી ઉપત્તિ કે વિલય, કેઈ સંસારને સર્જક નથી કે કેઈ નાશ કરનાર પણ નથી માટે સંસાર પ્રવાહની દષ્ટિએ સતત ગતિશીલ રહેશે. કેઈ સંસારી જીના સંસારને અંત આવશે પણ સંસારને અંત નહિ આવે કારણ કે કયારેય મોક્ષમાં નહિ જનારા અભવી જીવો અને દુર્ભાગ્ય છે તે કાયમ સંસારમાં રહેવાના છે માટે Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨] [ શારદા શિરેમણિ સંસારને અંત નથી આવવાનો. સંસારીને અંત આવશે. ભવ્ય જીવે મોક્ષે જશે. સંસાર કોઈ વસ્તુનું નામ નથી, તે સંસાર શું છે? રસાયણશાસ્ત્રના વિજ્ઞાનમાં જેમ કહે છે કે હાઈડ્રોજનના બે ભાગ અને એક ભાગ ઓકસીજનને મળીને પાણી બને છે તેમ વિષયોક્કષાયો આ બે ભેગા મળીને સંસાર બન્યા છે. સંસારમાં જ્યાં જોશો ત્યાં વિષય કષાયે જોવા મળશે. આ બંને ન હોય તે સંસાર નથી અને છે તે સંસાર છે. ભગવાન આચારાંગ સૂત્રમાં બેલ્યા છે “ને પુછે મુટાછે, જે મૂળ ગુને !જે શબ્દાદિ વિષયે છે તે સંસારનું મૂળ કારણ છે અને જે મૂળસ્થાન છે તે ગુણ (વિષય) છે. આવા વિષય કષાયથી ભરેલા સંસારમાં આપણે વસ્યા છીએ પણ આપણામાં સંસાર ન હોવો જોઈએ. “આપણે સંસારમાં રહીએ છીએ કે સંસાર આપણામાં રહે છે? આ પ્રશ્ન ખૂબ વિચારવા જેવો છે. આપણે સંસારમાં રહીએ છીએ તે તે સામાન્ય વાત છે પણ જે સંસાર આપણામાં રહે તે નૌકા ડૂબી જાય. જેમ સમુદ્રમાં વહાણ રહે ત્યાં સુધી વાંધે ન આવે પણ વહાણમાં સમુદ્ર (પાણી) આવી ગયે તે વહાણ સમુદ્રમાં ડૂબી જવાનું. તે રીતે જે આપણામાં સંસાર આવી ગયું તે સમજવું કે સંસાર સાગરમાં ડૂબી જવાના. જે આપણામાં સંસાર ભાવ, વિષય કષાય ન હોય તો સાગર તરી જવાના. - તનથી રહેનારો તરે, મનથી રહેનારે ડુબે : જેમ ખાલી ઘડે કૂવામાં નાંખે અને ઘડામાં પાણી ભરાઈ ગયું તે ઘડે પાણીમાં અને પાણી પણ ઘડામાં છે તે રીતે જે તમે સંસારમાં ગળાબૂડ ડૂબેલા રહેશે તે તમે સંસારમાં અને સંસાર તમારામાં પણ જે ઘડે ઊંધે પાણીમાં નાંખે તે ઘડામાં પાણી ભરાતું નથી. ઘડો પાણીમાં હોવા છતાં ઘડામાં પાણી નથી. આ રીતે સંસારમાં રહેવા છતાં જે તમારામાં સંસાર ન રાખે, નિર્લેપ ભાવે જે સંસારમાં રહેતા આવડી જાય તે બેડો પાર થઈ જાય, તનથી સંસારમાં રહેવું એ જુદી વાત છે અને મનથી રહેવું એ જુદી વાત છે. તનથી સંસારમાં રહેનાર તરી જશે પણ મનથી રહેનારે ડૂબી જશે. પુણી શ્રાવક સંસારમા તનથી રહ્યો હતો તે તરી ગયા અને મનથી રહેનારે મમ્મણ ડૂબી ગયે. જેમનું મન સંસાર પ્રત્યેથી ઊઠી ગયું છે એવા આનંદ ગાથા પતિના જીવનમાં સમ્યક્ત્વની લહેજત આવી ગઈ. તેમની દષ્ટિ નિર્મળ બની. જેની દષ્ટિમાં નિર્મળતા આવે તે આત્મા ગુણેને ગ્રાહક હોય પણ અવગુણને ગ્રાહક ન હોય. સમક્તિ આવે એટલે જ્ઞાન પણ સમ્યફ બની જાય. સમ્યફ જ્ઞાનના પ્રકાશમાં હેય-રેય અને ઉપાદેયનું ભાન થયું. તેઓ વ્રત અંગીકાર કરવા તૈયાર થયા. ડાહ્યો માણસ ઘરમાં કચરે રાખે ખરો ? ના. તમે સાપને ઘરમાં જતો જે પછી તેને રાખે ખરા? ના. કાઢે છૂટકે કરે, તેમ આનંદ ગાથા પતિની જ્ઞાન દષ્ટિ ખુલી ગઈ. તેમને પાપને ભય લાગે છે. સમકતી આત્માને સાપ કરતાં પાપને ભય વધારે હોય. સાપ તે કદાચ કરડે તે એક ભવ બગાડે પણ પાપ તે આપણા ભભવ બગાડે, આનંદને પાપને ભય લાગે Page #592 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૧૩ એટલે ત્યાં ને ત્યાં શ્રાવકધર્મ અપનાવવા તૈયાર થયા. શાસ્ત્રોમાં વાંચીએ ત્યારે થાય કે કેવા હળુકમી આત્માઓ કે ભગવાનની વાણી સાંભળીને ત્યાં ને ત્યાં ઊભા થઈ જાય અને પ્રભુને કહે કે હવે મારે દીક્ષા લેવી છે. હું ઘેર જઈને માતાની આજ્ઞા લઈને આવું છું. આગમકાર તે કહે છે કે જે સમયે તેને ઉત્કૃષ્ટ ભાવ આવે ત્યારે તું કાર્ય કરી લેજે. તેમાં વિલંબ કરીશ નહિ. આનંદ ગાથા૫તિ કેવા બડભાગી, કેવા ભાગ્યશાળી કે ભગવાનના શ્રીમુખેથી વ્રત આદરવાને લાભ મળશે. ૧૨ વ્રતમાં પહેલું વ્રત છે અહિંસાનું ! પ્રાણાતિપાતથી અટકવું. બીજું, ત્રીજું વ્રત લે પણ જીવનમાં અહિંસા નથી; દયા નથી તે વ્રત છાપરા વગરના મકાન જેવા છે. ધર્મનું મૂળ દયા છે તા વારે જાવ સમરસ માવો મહાવીર તિ, “તcqઢવાણ શૂરાં પાવા પરવામ” તે આનંદ ગાથા પતિએ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે સર્વ પ્રધાન સ્કૂલ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કર્યા. બાર વ્રતમાં પહેલા વ્રતને સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે. શા માટે? જે જીવનમાં અહિંસા નથી તે પછી બીજા ગુણો કેવી રીતે ટકી શકવાના છે? જૈનદર્શનની મોટી ઈમારત અહિંસાના પાયા પર ખડી થઈ છે આનંદ ગાથાપતિ કહે છે હે ભગવાન ! હું સ્કૂલ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કરું છું ગૃહસ્થાશ્રમમાં રહેતા શ્રાવકે એકેન્દ્રિય જીવોની સર્વથા દયા પાળી ન શકે. સંયમી સાધક એ જીવોની સર્વથા દયા પાળી શકે. ભલે, તમે પાળી ન શકો પણ કંટ્રોલ તો લાવી શકે. તે જ પ્રત્યે અનુકંપા તો હોવી જોઈ એ. બિનજરૂરના પાણી કેટલી રેલમછેલ વપરાય છે ? ત્યાં તે જીવેની અનુકંપા આવે છે ? ઘરમાં પંખો ફૂલ ફરતો હોય ત્યાં વાઉકાયના જીવોની દયા આવે છે ? તે છના રક્ષણ માટે પંખા બંધ ન કરો પણ જે મહિને ઈલેકટ્રીકનું બીલમોટું આવ્યું તો કહેશો કે વિના કારણે પંખા ન ચલાવે, લાઈટ ન ચલાવો. ત્યાં શું તે જીની દયા આવી? ના..ના.. ત્યાં પૈસા હૈયે લાગ્યા. જીવને જેટલા પૈસા ખટકયા તેટલું પાપ ખટકતું નથી. હજુ પાપને ભય લાગ્યું નથી. તે જ પ્રત્યે દયા, અનુકંપા, કરૂણાના ભાવ જાગે તો પાપથી અટકે આ જગતમાં ત્રણ પ્રકારના છે છે: (૧) બીજાને મારીને જીવે. (૨) પોતે જીવતા રહીને બીજાને જીવાડે. (૩) પિતાના પ્રાણના બલિદાને બીજાને જીવાડે. આ ત્રણ પ્રકારમાંથી સૌથી શ્રેષ્ઠ ત્રીજા નંબરના જ છે. પિતાના પ્રાણનું બલિદાન દઈ દે પણ બીજાને જીવાડે. શાંતિનાથ ભગવાનના આત્માએ મેઘરથ રાજાના ભાવમાં પારેવાની રક્ષા ખાતર પોતાના પ્રાણનું બલિદાન દઈ દીધું. આજે જગતના મોટા ભાગના જીવ પહેલા પ્રકારના હોય છે. પોતાનું જીવન ટકાવવા બીજાને મારી નાંખવા પડે તે તેમ કરતા જરાય અચકાતા નથી, બસ તેમનું એક જ લક્ષ્ય છે કે ગમે તેમ કરીને આપણું જીવન ટકાવે. આવા ૩૩ Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪] [ શારદા શિરેમણિ જેની આત્મ પરિણતિ ખૂબ કઠોર હોય છે. તેમના જીવનમાં કરૂણા હેતી નથી. આવા છમાં ધર્મ પ્રવેશી શક્તો નથી. જ્ઞાની પુરૂષએ દયાને ધર્મની જનેતા કહી છે. જેનું હૃદય કમળ અને કરૂણા સભર હોય તેવા આત્મક્ષેત્રમાં ધર્મને પાક થાય છે. દયા વિનાની કઠોર બીડના જેવી ભૂમિમાં ગુણોને પાક થઈ શકે નહિ. એક વાસણમાં પથ્થર પડ હેય ને બીજે કઈ પથ્થર નાંખે તો પહેલે પથ્થર બીજા પથ્થરને પોતાનામાં સમાવી શકે નહિ. તે જ વાસણમાં પથ્થરને બદલે ઘટ્ટ ઘી હોય ને પથ્થર નાંખે તે ધીમે ધીમે એમાં પ્રવેશી શકે છે. ઘીને બદલે જે પાણી હેય તે ખૂબ ઝડપથી પથ્થરને પિતાનામાં પ્રવેશવા દે. આ ન્યાયથી આપણે એ સમજવાનું છે કે બીજાનું સ્થાન તમારા હૃદયમાં મેળવવું હોય તે કઠોરતા છેડીને કમળતા અપનાવવી પડશે. જે હૃદય પથ્થર જેવું કઠોર હશે તો એ બીજાને પિતાનામાં કેવી રીતે સમાવી શકશે ? માટે હૃદયને કમળ બનાવે અને દયાથી છલકતું કરી દે. જે દિલમાં દયા ભરપુર ભરી હશે તે પિતાને ગમે તેવા ભયંકર દુખ આવે તો તેને આનંદપૂર્વક સહન કરી લે છે, પણ બીજાને દુઃખી કરવા ઈચ્છતા નથી. બીજાનું દુઃખ જોઈને એનું દિલ દ્રવી જાય છે. પોતાના સુખ માટે બીજાને દુઃખી કરવા એની તયારી હોતી નથી. સિકંદર બાદશાહે જગત વિજેતા બનવા કેટલી લડાઈ કરી? લાખો લોકોની યુદ્ધમાં તલ કરી અને લેહીની નદીઓ વહાવી. અરે, કબ્રસ્તાનમાં મૂકેલા પૈસા કઢાવી લીધા છતાં જીવનમાં સંતોષ ન આવ્યો. આવા સિકંદરને એક વાર આંખમાં ભયંકર દુઃખાવે ઉપડે અને ખૂબ બળતરા થવા લાગી. એ અસહ્ય દુઃખાવે છે કે સિકંદર માથા પટકાવી દે. આ તે મોટો સમ્રાટ છે. ઉપચારો કરવામાં શું બાકી રાખે? ઘણું ઘણું ઉપાયે કર્યા, વૈદો, હકીમે બોલાવ્યા છતાં દુખાવામાં રાહત ન થઈ. કેઈને દર્દ આવે તે ગમતું નથી પણ કયા કર્મથી મને દર્દ આવ્યું છે તે કર્મ અટકાવવું ગમતું નથી. જે કર્મ અટકાવીશું તે દર્દ અટકવાનું છે પણ આજે જીવના પ્રયત્ન દર્દ અટકાવવાના છે પરંતુ કર્મ અટકાવવાના નથી. દર્દ કેમ મટે તે માટે રસ્તા શોધે છે પણ કર્મ કેમ અટકે તે કઈ શેલતું નથી. સિકંદરને દર્દ મટાડવા વૈદો હકીમે આવ્યા પણ કોઈ મટાડી શકયું નહિ, છેવટે તેમની સાથે રહેલા વૈદે એક દવા તૈયાર કરી. સિકંદરથી વેદના સહન થતી નથી એટલે વૈદને કહે છે, આપે જે દવા તૈયાર કરી છે તે મારી આંખમાં નાંખે. શું ખતરાને અખતરો હેય?? વૈદ કહે મહારાજા! થેલી વાર સબુર કરે. એક નોકરનું કામ છે. વેદે નોકરને બોલાવ્યું. સિકંદર વૈદરાજને પૂછે છે તમે નેકરને શા માટે બોલાવ્યો? વૈદ કહે-મહારાજા ! મેં મારી આટલી જિંદગીમાં આ દવા પહેલી વાર બનાવી છે. આ દવા છે સારી. આપને દુઃખાવે મટી જશે પણ કદાચ આ દવા ઊધી પડે તે? આપ તે મહારાજા! માટે આ દવાને અખતરો કરવા મેં આ નેકરને બોલાવ્યો છે. પહેલે અજમાશ આ નેકરની આંખમાં નાંખીને કર્યું. જે એની આંખમાં Page #594 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૧૫ કાંઈ તકલીફ નહિ થાય તો પછી આપની આંખમાં આ દવા નાખીશું, નહિતર નહિ નાંખીએ. જેના દિલમાં કરૂણા છે એવા રાજા કહે છે સબુર કરે. ખબરદાર ! આ કેઈ અખતર જે આ માણસ પર કર્યો છે તે મારા જે કઈ ભૂંડ નથી. કેઈને ખતરામાં નાંખવા અખતરા ન કરાય. મારી આંખેને બચાવવા ખાતર હું પિતે જ જે આવી વાતમાં સંમત થઈશ તો પછી બીજાનું રક્ષણ હું શી રીતે કરી શકીશ? દવા મારા માટે બનાવી છે માટે પહેલી વાર દવા મારી આંખમાં નાખો. આ નોકર બિચારો નિર્દોષ છે. એની આંખમાં કોઈ તકલીફ નથી. મારું દર્દ મટાડવા બીજાને આંધળો કરો! મારા કર્મના ઉદયે મારી આંખમાં વેદના થઈ છે. એ વેદના મટાડવા જે બીજાને દુઃખી કરું તો મારી વેદના મટવાને બદલે વધી જાય. મારા સુખ ખાતર બીજા જીવોને મારે દુઃખી કરવા નથી. ખરેખર સિકંદરના કહ્યા પ્રમાણે તેમણે પોતાની આંખમાં પહેલી દવા નંખાવી. બે દિવસ સુધી એ દવાની વેદના હસતા મુખે સહન કરી અને તેમની આંખે સારું થઈ ગયું. કયાં જગતવિજેતા ગણાતા સિકંદરની આ પ્રસંગમાં દેખાતી કમળતા! કરૂણતા ! અને કયાં માત્ર અખતરાઓ કરવા માટે લાખ કરોડો નિર્દોષ પશુઓને રીબાવી રીબાવીને મોતને ઘાટ ઉતારી નાંખતા આજના જીવન નિર્દયતા ! ભગવાને પહેલા વ્રતમાં કહ્યું તમે દયાવાન બનો. તમે પાંચ થાવરની સંપૂર્ણ દયા ન પાળી શકો પણ સંસારના આરંભથી થતી હિંસાના પાપ તમને ખટકવા જોઈએ અને થવું જોઈએ કે કયારે હું આ સંસાર છોડી સાધુપણું લઉં? દરેક જીવને જીવવું ગમે છે. મરવું કેઈને ગમતું નથી પછી સ્થાવર જ હોય કે ત્રસ જીવે. દરેકને જીવન પ્રિય છે મરણ અપ્રિય છે. શ્રાવકોને પૃથ્વી આદિ પાંચે સ્થાવરની હિંસા ન છૂટકે કરવી પડે પણ બને તેટલે કંટ્રોલ લાવો. દાતણ કરતાં કોઈ ગલાસ પાણી ઢોળે અને કોઈ મોટો લોટો પાણી ઢળે. સ્નાન કરતાં બે ચાર ડોલે પાણી ઢળે છે. કેટલા અપકાય ની હિંસા! આ સમયે સાધુ જીવનને યાદ કરે. જેને જિંદગીભર નાન કરવાનું નહિ, છતાં કેવા સ્વસ્થ રહે છે. જંબુકમાર દીક્ષા લેવા તૈયાર થયા. તેમની આઠ આઠ કન્યાઓ સાથે સગાઈ થયેલી છે, પછી સુધર્માસ્વામીની વાણી સાંભળતા વૈરાગ્ય આવ્યું. તેમણે માતાપિતાને તો સમજાવીને લગ્નની ના પાડી દીધી. જે બુકુમારના માબાપે આઠે આઠ કન્યાઓના માબાપને કહેવડાવી દીધું કે અમારે પુત્ર રાત્રે પરણશે ને સવારે સંયમ લેવાનો છે, આ શરત મંજુર હોય તે તમારી કન્યા પરણાવજે. કન્યાઓના માબાપ તો આ વાત સાંભળતા ચમકયા પણ છોકરીઓએ કહી દીધું પિતાજી ! એ દીક્ષા લે તો ભલે અને કદાચ સંસારમાં રહે તેય ભલે. આપે જયારથી સગપણ કર્યું ત્યારથી તે અમારા પતિ થઈ ચૂક્યા. આપ અમને ખુશીથી પરણાવે. તેઓ જે રસ્તો લેશે તે રસ્તે અમે જઈશું; છેવટે છોકરીઓને પરણાવી અને કરોડોના દાયજા આપ્યા. હું તમને પૂછું છું કે તમને ખબર પડે કે તમારો જમાઈ પરણીને બીજે દિવસે દીક્ષા લેવાને છે તો તમે તમારી દીકરીને પરણુ ખરા ? Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬] [ શારદા શિરમણિ આટલે દાયજો કરે ખરા? (તા-ના. ના. હાથે કરીને દીકરીને કૂવામાં કેણ નાંખે ?) શું સંયમ એ કૂવે છે? શું અહીં સંયમ લેનારા ત્રાસી ગયા ? દુઃખી થઈ ગયા? સંયમી જીવનના આનંદની તમને ખબર નથી. સંયમીના જીવન સાથે તમારા જીવનની એક વાર તે સરખામણી કરી જુઓ. સ્નાન કર્યા વિના તમારે એક દિવસ ચાલે નહિ. સાધુ જીવનભર નાન કરે નહિ, છતાં મુખ પર જરાય વલાનિ નહિ. તમારી પાસે વિભૂષાના સાધને હોવા છતાં દુઃખી, જ્યારે સાધુ પાસે એકેય ચીજને ઉપયોગ નહિ છતાં તેમની મસ્તી અનેરી. ગરમીના દિવસેમાં થોડી વાર પંખે બંધ થઈ જાય તે ગરમી ચઢી જાય જ્યારે સાધુ જિંદગીભર ગમે તેવી ગરમીમાં પુંઠાથી પણ હવા ખાવાનો વિચાર ન કરે. તમને મેવા, મિષ્ટાન મળવા છતાં બેચેન અને સાધુ લુખા સૂકા જેટલા વાપરે તોય સ્વસ્થ. સુખની સામગ્રીઓ વચ્ચે પણ તમે અશાંત. એક પણ સામગ્રી વિના સાધુ સદા પ્રશાંત. લાખની સંપત્તિ છતાં તમારું દિલ ગરીબ અને એક પણ પૈસાની સંપત્તિ વિના સાધુ અમીર. એક કપ ચા બનાવતા કેટલા જીવોની તમારે કરવી પડતી ક્તલ અને એક પણ જીવની વિરાધના વિના પસાર થતું સાધુનું નિષ્પાપ જીવન! આવું નિષ્કલંક, નિષ્પાપ જીવનને તમે કુ માને છે ? કૂવે તો તમારે સળગતો સંસાર. તેમાં જે પડે, તે દુર્ગતિએના જાલિમ દુઃખોને ભોગ થઈ બેઠે છે. આઠે કન્યાઓ પરણીને આવી. આઠે કન્યાએ પતિને ખૂબ સમજાવે છે જબુકુમારે કહ્યું- આ સંસારનું સુખ કણ જેટલું અને દુઃખ મણ જેટલું સુખ તરણા જેટલું દુઃખ ડુંગર જેટલુ. જંબુકુમારની કેવી વૈરાગ્યભરી રજુઆત હશે કે આઠ ય દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. તે રાત્રે તેમને ત્યાં ચેરી કરવા આવેલા ૫૦૦ ચોરો અને જંબુકુમારના માતાપિતા દીક્ષા લેવા તૈયાર થયા. કન્યાઓના માબાપને કહેવડાવ્યું. તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. જંબુકુમાર સહિત પ૨૭ આત્માએ સંયમની કેડીએ ચાલી નીકળ્યા. આપણું માટે એક અદ્ભુત આદર્શ રજુ કરતા ગયા. આપણે તે વાત એ લેવી છે કે તમે સંસારમાં રહો પણું વ્રતમાં વફાદાર રહે. તમે કહો કે નાન કર્યા વિના ચાલે નહિ. સાધુ જિંદગીભર કયાં સ્નાન કરે છે? છતાં તેમના ચારિત્રના પ્રભાવે ગંધ કે વાસ ન આવે. ત્રણ નંબરના મનુષ્યમાં બીજો નંબર તે રાખો કે હું જીવું અને બીજાને જવાડું. બીજાને મારીને તે મારે જીવવું નથી. બીજાને મારીને જે જીવશે તે કયાં ફેંકાઈ જશે તમે? શું થશે તમારું? ત્યાં કઈ બચાવનાર નહિ મળે. પેપરમાં બે દિવસ પહેલાં વાંચ્યું હતું કે ૪૨ હજાર ઘેટા બકરાં દેવનારના કતલખાનામાં મોકલ્યા. અરરર..આ કેટલા ઘોર પાપ ! ઘોર હિંસા! આ દેશ કયાં જઈને અટકશે ? એક સમય એવો હતો કે નવાબી મુસલમાન રાજય હતું ત્યારે એ રાજાએ એમ સમજતા કે મારું વર્તન એવું ન લેવું જોઈએ કે પ્રજાનું દિલ દુભાય. પ્રજાના હિતમાં મારું હિત, પ્રજાના સુખમાં મારું સુખ સમાયેલું છે. એક વાર નવાબ પિતાને દીકરા સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. વચ્ચેના ગામના એક મહાજનને ખબર Page #596 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ પ૧૭ પડી. આપણે જે રાજાના છત્ર નીચે રહીએ છીએ તે શિરછત્ર રાજા આપણે ત્યાંથી પસાર થવાના છે તો આપણે તેમને રોકીએ અને ગમે તેમ કરીને જમાડવા લઈ જઈએ. મહાજન રસ્તામાં ઊભું રહ્યું અને નવાબની ગાડી રોકી. આપ અમારે ત્યાં પધારે. અમને લાભ આપ. મહાજનના ખૂબ આગ્રહથી નવાબે તેમની વાત સ્વીકારી ખૂબ સદાચારી, ધમીક શેઠને ત્યાં જમવાનું રાખ્યું. શેઠે બે ત્રણ મિષ્ટાન્ન, ફરસાણ બધું બનાવ્યું; નવાબ અને તેને દીકરો જમવા બેઠા. શેઠ ખૂબ પ્રેમપૂર્વક આગ્રહથી બધું પીરસે છે. નવાબ સમજે છે કે આ હિન્દુનું ઘર છે. તે મને કેટલા પ્રેમથી જમાડે છે ! બધી ચીજો ભાણામાં પીરસાઈ ગઈ. ત્યાં નવાબનો દીકરો કહે-મટન લાવે ને! આ સાંભળતા નવાબે દીકરાને ત્રણ તમાચા ચઢાવી દીધા. નાલાયક ! તને ભાન છે કે આ કેનું ઘર છે? લાજ વગરના ! જે વનસ્પતિ ખાવામાં ય પાપ માને છે, જે કીડી, મંકડાને ય કદી ન મારે, બારણું વાસતા ભૂલથી ઉંદરડી મરી જાય તે તેની આંખમાં આંસુ પડે. એ પાપ કયારેય કરે નહિ એવા દયાળુ શેઠના ઘરે તને મટન માંગતા શરમ નથી આવતી? દીકરે નીચું મોઢું કરીને જમવા લાગ્યું. તે રાજા સમજતા હતા કે મારી પ્રજા ધમી છે. મારાથી તેમનું રૂંવાડું ય દુભાવાય નહિ અને આજે તે કેટલા ઘોર અત્યાચાર થઈ રહ્યા છે. હિંસાના તાંડવ સર્જાઈ રહ્યા છે. પહેલા વ્રતમાં આનંદ ગાથાપતિ કહે છે કે હું સ્કૂલ હિંસા કરીશ નહિ એટલે બેઈન્દ્રિય, તેઈદ્રિય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જાણીપીછીને મારવા નહિ, તેમને ત્રાસ થાય તેવું વર્તન કરવું નહિ. હજુ ભગવાન પહેલા વ્રતની શું સમજુતી આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- પિતાનું ચીરાઈ જતું કાળજુ : સાતે દીકરીઓનું કરૂણ રૂદન સાંભળીને શેઠ તેમના બંગલે આવ્યા. પિતાને જોઈને છોકરીઓ વધુ રડવા લાગી. પિતાનું હૃદય છે ને ! દીકરીઓનું રૂદન જોઈ શકાતું નથી. હજુ તો હાથમાં મીંઢળ બાંધેલા છે. પાનેતર પણ હજુ શરીર પરથી ઉતર્યું નથી. ત્યાં આ શું થઈ ગયું ? સાતે દીકરીઓનું રૂદન સાંભળીને પિતાનું કાળજુ ચીરાઈ જાય છે. ઘડી ભર તો બાપ પણ સ્તબ્ધ થઈ ગયા. કેવી રીતે આશ્વાસન આપવું ! પછી મનને મજબૂત કરીને પૂછે છે દીકરીઓ ! શું થયું છે ? તમે આટલું બધું રડો છો શા માટે ? પિતાજી ! અમારું સર્વસ્વ ખવાઈ ગયું. આ સાંભળતાં પિતાને ધારકે પડયે કે શું થયું ? તમારા જમાઈને પત્તા નથી. શું કહ્યું ? કે ? શું જમાઈને પત્તા નથી ? આપ મને બધી વાત કહે. અમે પરણીને આવ્યા પછી અમે તેમને લાવ્યા તો તેઓ કંઈ બેલ્યા નહિ. તેમનું મુખ ખૂબ ઉદાસ દેખાતું હતું. અમે પૂછયું કે તમે ઉદાસ કેમ છો ? ગમગીન કેમ છો ? પણ તેઓ કાંઈ બોલ્યા નહિ અને પેટ દાબવા લાગ્યા. અમે પૂછયું પેટમાં દુખે છે? તો કહે હા-આપને હાજતે જવું છે ? હા. એહો ! એમાં શી મોટી વાત છે ! હું આપને રસ્તો બતાવવા આવું છું. પાણીની ઝારી લઈને હું તેમની સાથે ગઈ. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮] [શારદા શિરેમણિ ગામ બહાર ગયા પછી મને કહે તું અંધારામાં એકલી ઊભી ન રહીશ. તુ ઘેર જા. હું આવું છું. એમ કહીને મને મોકલી દીધી. તેમને ગયા બે ત્રણ કલાક થયા છતાં આવ્યા નથી. હવે અમારું શું થશે? શેઠ વિચાર કરે છે કે આ વાત લેકે જાણશે ત્યારે દુનિયા મને ડફણાં મારશે કે નાત જાત જોયા વગર અચાનક આવેલા છોકરા સાથે પોતાની દીકરીઓ પરણાવી દીધી તો બીજું શું થાય ! છોકરીઓ કહે છે કે અમને દગો દઈને ચાલ્યા ગયા. - હસ્તરેખા પરથી પતિનું ભાવિ પારખતી પત્નીઓ: બીજી છોકરી કહેબહેન ! તું એવું ન બોલ. તે આપણને દગો દે તે આત્મા ન હતા પણ કંઈક સંકટમાં હશે એટલે મૂકીને ચાલ્યા ગયા લાગે છે. બાપ પૂછે છે દીકરી! છોકરો તમને કેવું લાગ્યું ? બાપુજી ! તેની પાણીદાર આંખો અને ઝગારા મારતું લલાટ જોતાં મને લાગ્યું કે એ ખૂબ સુખી અને સૌભાગી હશે ! બીજી કહે સૌભાગી હતી તે આપણને પર ને! એને તે સ્વપ્નામાં ય ખ્યાલ નહિ હોય કે આજે હું સાત સાત કન્યાઓને સ્વામી બનવાન છું. ત્યાં સૌભાગ્ય સુંદરી કહે-પિતાજી ! અમારા હસ્તમેળાપ વખતે મેં તેમની રેખા જોઈ હતી. એ રેખા તો એવી સરસ હતી કે ચક્રવત જેવા રાજા મહારાજાઓને કે મહાન પુણ્યાત્માઓને આવી રેખા હોય. તેમજ તેમના અંગના લક્ષણો જોતાં મને લાગ્યું કે તે સ્વભાવે નિખાલસ અને આનંદી હશે. તે સામાન્ય ઘરનો દીકરો નથી પણ મોટા સુખી શ્રીમંત ઘરને દીકરે હશે ! તે આપણને દગો દે તેવા નથી. તેમજ તેના ચંદ્રને પર્વત એટલે બધે ઊંચે હતું કે એ આપણને સુખ અને આનંદ : આપવામાં પાછું વાળીને નહિ જુએ. એક કહે દેવે તમને મુરતીયો બતાવ્યો ત્યારે એ સૂઝ નહિ પડી હોય કે આ પરણીને ચાલ્યો જવાનો છે. શેઠ કહે બેટા ! દેવની અશાતના ન કરો. દેવના અવર્ણવાદ ન લે. જમાઈ ચાલ્યા જશે એ જોયું હશે પણ સાથે તમારું ભાવિ પણ જોયું હશે. પિતાજી ! તે અચાનક આવીને પરણી ગયા પછી જવું પડે એવું હશે એટલે ગયા લાગે છે. - આ બધી વાતે ચાલતી હતી ત્યાં ગુણસુંદરી બોલી, બેન ! એ આપણને સુખી જરૂર કરશે એમાં મને શંકા નથી પણ ગમે તેમ હોય મારું હૈયું ફફડે છે, જાણે કંઈક બનવાનું હોય એવું મને લાગે છે. શું દેવ આપણું પતિને પાછો છીનવી લેશે ! તેનાથી આપણો વિયોગ કરાવશે ? ના..ના.દેવ એવું તે કરે જ નહિ. એણે તો આપણને પતિ આપ્યો છે, એવું નિષ્ફર કામ એ કરે નહિ. ત્યાં બીજી કહે બેન ! જુઓ, મારી જમણી આંખ ફરકે છે. નકકી કંઈ અમંગળ થવાનું. ત્યાં દૂરથી શીયાળવાને અવાજ આવ્યું. સાથે ચીબરી બોલતી સંભળાઈ. આ બધા અપશુકનેથી આનંદથી ઉછળતા હૈયા સ્તબ્ધ બની ગયા. બધા ચિંતા કરવા લાગ્યા. શું આપણે પતિ આપણને મૂકીને ચાલે તે નહિ જાય ને ? તે શું થશે ? આપણે કેવી રીતે તેમને પાછા મેળવીશું ? આપણને નામઠામની ખબર નથી. શેઠ પૂછે છે તેના હાથની ૧૦ આંગળીઓમાં હીરાની વીટીઓ પહેરાવી છે તે તે કઈ જુગારીયા જેવો તે નથી લાગે ને? Page #598 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૧૯ આ કેઈ વ્યસની જુગારી, ભૂષણ લઈ ગયે આમ, અચરજ અહીં દીસે, દેવે આપેલ જેહ...હો. તે કઈ વ્યસની કે જુગારીયે તો હેતે ને? કે આ હીરાની વીંટીઓ તથા બીજા દાગીના લઈને ચાલ્યા જાય ! ના પિતાજી. એવું તે કાંઈ હતું નહિ. એ હતા તે પુણ્યાત્મા. બેટા ! તમે એમનું કંઈ નામઠામ વગેરે પૂછ્યું હતું કે નહિ? પિતાજી ! અમે કઈ પૂછપરછ કરી નથી પણ જ્યારે તેઓ કંસાર જમવા બેઠા ત્યારે એમ બોલ્યા હતા કે કંસાર તો ઘણે મીઠો છે પણ ગેપાલપુરનું પાણી હોય તે ટેસ્ટ પડે. અમે એમ સમજ્યા કે એ ગોપાલપુરમાં ભણતા હશે, કાં તે એમનું મોસાળ હશે ! પછી કંઈ વાત થઈ નથી, પછી તેઓ સંડાસ જવા ગયા. હું તેમની સાથે ગઈ. તારે રસ્તામાં કઈ વાતચીત થઈ હતી ! ના. થોડે દૂર ગયા પછી મને તો પાછી વાળી હતી. હું પાછી વળી. એ ખૂબ પ્રમાણિક અને પરાક્રમી પુરૂષ છે અને આપણું કુળદેવે શોધી આપ્યા હતા એથી એ છેતરી જવાનું પાપ તે ન કરે, આથી એ જરૂર પિતાની ઓળખ આપીને ગયા હશે. ચાલે, આપણે બધા બહાર જઈને તપાસ કરીએ. કદાચ તેમણે કાંઈ લખ્યું પણું હોય. હા...ચાલે આપણે બધા સાથે જઈ એ. હવે બધા ત્યાં જશે ને પુયસારની ઓળખ કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૩ને બુધવાર : વ્યાખ્યાન નં. પ૫ : તા. ૨૮-૮-૮૫ અનંત જ્ઞાન દર્શનના ધારક એવા વીર ભગવંતે આગમ રૂપ વાણીનું પ્રકાશન કય'. વીર ભગવાનની દેશના સાંભળતા આનંદ ગાથાપતિના દેદાર ફરી ગયા. જિનવાણી શ્રવણથી કેટલું લાભ થાય છે ? “સવ નાળેય વિના” શ્રવણથી જ્ઞાન થયું. “જ્ઞાન ૪૪ નિવનિ જ્ઞાનનું ફળ વિરતિ છે. આત્મજ્ઞાન થતાં અવિરતિ જાય અને વિરતિના ભાવ થાય. કર્મબંધનના પાંચ કારણમાં પહેલું મિથ્યાત્વ છે અને બીજુ અવિરતિ છે. અવિરતિ સંસારમાં રખડાવે છે. મિથ્યાત્વ ગયું એટલે સમ્યકત્વનો પ્રકાશ થયો પણ અવિરતિ ઊભી છે. ત્યાં સુધી કર્મ પ્રવાહ ચાલુ ને ચાલુ રહેવાનો. ચોથા ગુણસ્થાને સમક્તિ છે પણ વિરતિ નથી એટલે તેને અવિરતિ સમ્યગુદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ છે વિરતિમાં આવી શકતા નથી. દેવલોકમાં રહેલા દેને જેટલા સાગરની સ્થિતિ હોય તેટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય. ૨૨ સાગરની સ્થિતિ હોય તો બાવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છતાં એક નવકારશી જેટલે લાભ પણ મેળવી શકતા નથી કારણ કે ત્યાં અવિરતિ છે. હિંસાદિ પાપોથી નહિ વિરમવું તેને અવિરતિ કહેવાય છે. તમે ભલે હિંસાદિ પાપ કરતા ન હો છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા લેતા નથી તો અવિરતિ છે, તેથી કર્મ બંધાય છે. અવિરતિ એ મોટું પાપ છે કારણ કે એમાં દુનિયાભરના પાપારંભ, પરિગ્રહ વગેરેની છૂટ છે એટલે અઢળક કર્મ બંધાવે. અહીં એક સમજવા જેવી વાત છે. Page #599 -------------------------------------------------------------------------- ________________ ર૦ ] [ શારદા શિરોમણિ નિગેાદના જીવ તંદુરસ્ત માણસના એક શ્વાસેાચ્છવાસમાં ૧૭ વાર જન્મે અને ૧૮ વાર મરે. આ રીતે એક શ્વાસેછવાસમાં ૧૭ાા ભવ કરે. સાતમી નરકના ભયંકર દુઃખાની પીડાને ય વામણી બનાવી દે તેટલી ભયંકર પીડા આ જન્મમરણમાં હોય છે. અનંત કાળ સુધી એ પીડા અનુભવે છે. આપણા આત્મા પણ આ સ્થાનમાં અનંતકાળ વસવાટ કરી આત્મ્યા છે. તીર્થંકર પ્રભુના આત્માએ પણ આમાંથી ખકાત રહ્યા નથી. આ જીવાને તથા પૃથ્વી, પાણી, તે, વાઉ પ્રત્યેક વનસ્પતિ વગેરે જીવાને કાયા સિવાય કોઈ ઇન્દ્રિય નથી. હાથ, પગ, મુખ, માથા વગરના આ જીવા છે. એ જીવા Rsિ'સાં કરતા નથી. મૃષાવાદ, ચેરી આદિ કાંઈ કરી શકે તેમ નથી. તેમની કષાયે જોરદાર નથી શુ` ઝાડ કોઈની હિ'સા કરે? અસત્ય ખાલે ? ચારી કરે ? સ્ત્રી રાખે ? પરિગ્રડુ રાખે ? ના. તેમ છતાંય કેટલુ સીતમગાર દુઃખ ! તે આપણને એ પ્રશ્ન થાય છે કે એ જીવાના શુ' વાંક, ગુન્હા કે અપરાધ કે જેથી અસંખ્યાતા અને અનંતા કાળ સુધી આ જન્મ મરણનું ભયંકર દુઃખ વેઠવું પડે? પાપકમ બાંધ્યા વિના તે પાપના ઉદય થાય નહિ અને પાપકર્મના ઉદય વિના નાનકડું ય દુ:ખ આવે નહિ.” તે એ બિચારા જીવાએ એવુ તે શુ' પાપ માંધ્યું કે એમને અનંતકાળ સુધી આ ભય'કર સજા થઈ? શાસ્ત્રકાર ભગવતે ધર્મ અને પાપની તદ્દન જુદી પરિભાષા નક્કી કરી છે. પાપ કરવા છતાં જેનું મન દુભાતુ હોય અને રાત દિવસ પાપથી છૂટવાની ઝંખના હોય તેને પાપી કહેવાની જ્ઞાનીની તૈયારી નથી. સમકિતી આત્માને સંસારમાં રહેવું પડે, પાપ કરવુ પડે પણ તેનું મન ખૂબ દુભાતું હોય છે. ધમ કરનારા જો મેાક્ષને બદલે અ અને કામ માટે ધમ કરતાં હાય તા તે સાચા ધી નથી. મેાક્ષ પ્રાપ્તિના લક્ષે જે ધમ કરતા હોય તે ધમી છે. પાપ ન કરવા છતાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન લે તેા તેને પાપના પ્રવાહ આવ્યા કરે છે. બટાટા ખાતા નથી છતાં પ્રતિજ્ઞા ન કરો તે ખટાટા ખાવાનું જે પાપ હોય તે લાગે છે. જેમ રેડિયા વસાભ્યા, તેને વાપરતા નથી છતાં જો તેનુ લાયસન્સ રદ કરાવ્યુ' ન હેાય તે વર્ષે` અમુક રૂપિયા ભરવા પડે છે ને ? ઘરમાં વીજળી રાખનાર આખા માસ વીજળીના ઉપયાગ ન કરે છતાં કનેક્શન ચાલુ રાખે ત્યાં સુધી મીનીમમ ચાર્જ તેા વીજળી કંપનીને ભરવા પડે છે. ભાડાના મકાનને તાળું વાસીને બધા ઉનાળાની રજામાં કોઈ હવા ખાવાના સ્થળે કે તી યાત્રા કરવા જાય તેા ભાડૂતીને ભાડુ તે ભરવુ પડે છે. આ રીતે નિગેાદના કે પૃથ્વી, પાણી આદિ સ્થાવરના જીવે ઘણાં પાપા દેખીતી રીતે કરતા નથી છતાં તે પાપે કરવા નહિ તેવી પ્રતિજ્ઞા તેમને ન હાવાથી બધા પાપે તેમના માથે ઝીંકાતા રહે છે અને એ પાપના કારણે જન્મ મરણના ભયંકર દુઃખા ભાગવે છે. આ રીતે પૂર્વ ભવામાં મનથી નહિ વાસરાવેલ શસ્રો આદિ સામગ્રીથી જગતમાં જે પાપા થાય તે પાપથી આ જીવાને કર્માંના આશ્રવ ચાલુ રહે છે. વર્તમાન કાળે પાપની પ્રવૃત્તિ થાય તેવા કેટલાક કાર્યર્યાંથી નિવૃત્ત હાવા છતાં તે કાર્યાંને અનુકૂળ સામગ્રીના Page #600 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [પર૧ પચ્ચકખાણું નહિ કરનાર જીવોનું અવિરતિ પણું તો ચાલુ છે જ્યારે દેવ-ગુરૂની સાક્ષીએ વિરતિપણાને વફાદાર રહેવાની જે જે વસ્તુની સોગંદવિધિ (પરચકખાણ) કરાય ત્યારે તે તે વસ્તુની અવિરતિને અસ્ત થયે કહેવાય. અવિરતિથી સંપૂર્ણ પણે વિરામ પામનાર સર્વવિરતિ કહેવાય છે. વિરતિ પાપને પેલે પાર ઉતારી દે છે. ગંગા નદી પગેથી ચાલીને પાર ન ઉતરાય પણ નૌકા દ્વારા ડી વારમાં પેલે પાર ઉતરી જવાય એમ વિરતિ થી અથવા પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી પાપને બંધ થતું અટકી જાય. સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહાવ્રતને ગ્રહણ કરવાથી જંગતની જે કઈ ચીજના વપરાશ દ્વારા હિંસા થતી હોય તે તમામ ચીજના વપરાશના પ્રત્યાખ્યાન આવી જાય છે અને સાથે સાથે ભૂતકાળમાં તેવી જે કઈ ચીજે છેડીને આવ્યું હોય તેના પણ પચ્ચકખાણ થઈ જાય છે. દેશવિરતિમાં અવિરતિ સંપૂર્ણ પણે અટકતી નથી પણ જેટલા પ્રત્યાખ્યાન થાય તેટલી અવિરતિ અટકે. આનંદ ગાથાપતિ પહેલા અણુવ્રતને અંગીકાર કરે છે. સ્થૂલ પ્રાણાતિપાતના પત્યાખ્યાન કર્યા. ત્રસ જીવોની જાણી પીછીને હિંસા કરવી નહિ. જૈનદર્શન તે કહે છે કે દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણને દુભાવવા તેનું નામ હિંસા. તમને કઈ કહુ વચન કહે તો ગમતું નથી તેમ સામા જીવને આઘાત લાગે, દુઃખ લાગે તેવું વચન બેલીએ તે છેતેન્દ્રિય બલપ્રાણુ હણાય છે. તમારું વચન, વર્તન કે વ્યવહાર એવા ન હોવા જોઈએ કે બીજા જીવોને દુઃખ થાય માટે જ્ઞાની કહે છે “તમે જીવે અને જીવવા દો” જગતના દરેક જીવોને તમારા આત્મા સમાન ગણે તે બીજા ની દયા પાળી શકશે. ઘણી વાર માણસ માનમાં ચઢીને બીજા જીવો પ્રત્યે તિરસ્કાર કરે છે પણ તેને એ ખ્યાલ નથી હોતો કે એક દિવસ મારી પણ આ દશા થશે. પિતાને ધંધાથી નિવૃત્ત કરવા પુત્રે કરેલી યુક્તિઃ એક દીકરાને પિતાના બાપા ધંધાની બાબતમાં વારંવાર ટકેર કરતા હતા. પહેલાના માણસો કસીને રહેવાવાળા હોય. બાપ દીકરાને ટકોર કરે તે દીકરાને ગમે નહિ એટલે પિતાને બેલતા બંધ કરી દેવા માટે દીકરાએ એક યુક્તિ અજમાવી. દીકરે ૫૦ વારને ભગવા કલરનો તાકે ઘેર લઈ આવ્યું. લાવીને તેના પિતાને આપે. લે પિતાજી આ તાકે. બેટા! આ તાકાને શું કરું? પિતાજી! આપ સમજી જાવ ને. ભગવા રંગને તાકે જોઈને પિતા સમજી ગયા કે હવે દીકરો મને સંસારથી છૂટવાની નેટીસ આપે છે. હવે તમે ધંધાથી નિવૃત્ત થઈ જાવ. હવે આ સંસારમાં રહેવા જેવું નથી. પિતાજી તો આ વાતથી સ્તબ્ધ બની ગયા. તેમણે કહ્યું દીકરા! મને કાતર આપને. આપને કાતરનું શું કામ છે? કામ છે. દીકરે કાતર લઈ આવ્યો. તે વખતે દીકરાનો દીકરો નવ વર્ષને ત્યાં ઊભે હતે. તે કહે-દાદા! શું કરો છે? પિતાજીએ તાકો ખેલીને બરાબર અડધેથી ફાડ. ૨૫ ૨૫ વારના બે ટુકડા કર્યા. એક ટુકડે દીકરાને આપ્યો બેટા! તું આટલું કપડું રાખ. પિતાજી! મારે જરૂર Page #601 -------------------------------------------------------------------------- ________________ પર૨ | [શારદા શિરોમણિ નથી. ભલે રહ્યો આટલે ટુકડો. મેં તે તારા જીવનમાં બાળપણથી સુંદર સંરકારનું સિંચન કર્યું છે, તને સુંદર કેળવણી આપી છે અને શિખામણ આપીને તારા જીવનનું ઘડતર કર્યું છે. એ સંસ્કારોનું ફળ હું અત્યારે મેળવી રહ્યો છું. વૃદ્ધ થયેલા આ તારા પિતા પાછલી ઉંમરે સંસાર છોડીને સંન્યાસ સ્વીકારે તે હેતુથી તું આજે મને આ વસ્ત્ર આપી રહ્યો છે પણ આ તારા પુત્રને તે સંસ્કાર આપ્યા નથી, કેળવણી આપી નથી. તું જ્યારે મારા જેટલી ઉંમરે પહોંચીશ ત્યારે આ તારો દીકરો તને કપડા નહિ આપે એવી વસ્ત્રો વિનાની જિંદગી તારે રડતા રડતા પૂરી ન કરવી પડે તેથી તને આ ૨૫ વાર કાપડ આપું છું. પિતાના આ શબ્દો સાંભળતા દીકરાની આંખ ઉઘડી ગઈ. જઈને પિતાજીના પગમાં પડયો ને કહ્યું પિતાજી! મને ક્ષમા આપે. હવે મારા જીવનમાં કયારેય આવી ભૂલ નહિ કરું. આપના ૬૦ વર્ષને અનુભવનો નિચોડ મને આપની સલાહ દ્વારા મળતું હતું પણ હું અબૂઝ એની કિંમત સમજે નહિ. પિતાજી! હવે કયારેય આપને તિરસ્કાર નહિ કરું. આપ મને શિખામણ આપતા રહેજે. જે દીકરાએ પિતાને પિતાના આત્મા સમાન ગણ્યા હતા તે આવી દશા કરવા તૈયાર ન થાત ! માટે જ્ઞાની કહે છે કે “મારંવત સર્વ ભૂતેષુ” તારા આત્મા સમાન સર્વ જેને ગણ. તે પહેલા વ્રતનું પાલન થઈ શકશે. જ્યારે જીવનમાં અહિંસા આવશે, કરૂણા આવશે ત્યારે પિતાનું સર્વસ્વ જતું કરવું પડશે. તે જતું કરવા તૈયાર થશો પણ હિંસાને તે નહિ અપનાવો. પિતાના સુખ ખાતર બીજા જેની હિંસા નહિ કરે. આજે મજશેખના સાધન અને ફનીચરો એટલા વધ્યા છે કે પરિણામે તેમાં વાંદા, મંકડા આદિ જેની ઉત્પત્તિ પણ વધુ થાય પછી તેને દૂર કરવા છંટાવે દવા, અહાહા...કેટલા જીની હિંસા! જે દિલમાં અનુકંપા દયા હશે તે દવા છંટાવવાનું મન નહિ થાય. ભગવાનને સિદ્ધાંત છે કે તમે છે અને બીજાને સુખે જીવવા દે. કોશલનરેશ અને કાશીનરેશ બંને એક રાશીના હતા. કોશલનરેશનું રાજ્ય મોટું હતું અને કાશીનરેશનું રાજ્ય નાનું હતું. કાશીનરેશની ભાવના ખૂબ ભવ્ય હતી. પિતે જમતા પહેલા દુઃખી ને યાદ કરતાં, કોઈ જીવને ત્રાસ આપતા નહિ કે કઈ સારા કાર્યમાં અંતરાય પાડતા નહિ, તેથી તેમના ગુણ ખૂબ ગવાતા. કેઈને કહેવા જવું પડે કે તમે મારા ગુણ ગાવ. એ તે તેના ગુણોથી પૂજાવાનું છે. કેશલનરેશના દરબારમાં પણ કાશીનરેશના ગુણ ગવાતા. એક વાર કાશી નરેશની જન્મજયંતી આવી ત્યારે કેશલ નરેશના રાજ્યના લેકેએ આખા ગામમાં તોરણ બાંધ્યા. વજાપતાકાઓ ફરકાવી અને આખું ગામ ઉત્સવ ઉજવવા તૈયાર થયું. ઝેર પચાવવા સહેલા છે પણ બીજાના ગુણ સાંભળવા અને ઈર્ષા ન કરવી તે મુશ્કેલ છે સમકિતી આત્મા ગુણીજનોના ગુણે સાંભળીને રાજી થાય. તેને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ ન આવે. મિથ્યાત્વી જીવો બીજાના ગુણો સાંભળીને રાજી તે ન થાય પણ ઈર્ષા, દ્વેષભાવ આવે. કેશલનરેશની પ્રજાએ Page #602 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ પર૩ કાશીનરેશની જયંતી ઉજવી એટલે કોશલ નરેશને ખૂબ ઈર્ષા આવી. રાજસત્તા મારી અને ગુણ ગવાય કાશી નરેશના ! હવે તેનું મૂળ ઉખાડી નાખું. લડાઈ કરી તેને રાજભ્રષ્ટ કરું તે પછી એના ગુણ ગવાતા બંધ થઈ જાય. અહિંસાના પાલન માટે રાજ્યની કુરબાની : કેશલનરેશ પોતાનું લશ્કર લઈને કાશી નરેશને હરાવવા માટે ઉપડયા. કાશી રાજ્યના સીમાડામાં આવ્યો એટલે સરહદ રક્ષક સિપાઈઓએ કાશી નરેશને સમાચાર આપ્યા. આપ લડાઈ કરવા સાબદા બનો. કાશીનરેશ પ્રધાનને પૂછયું-શું કરીશું ? આપણા કરતાં કોશલ નરેશનું સૈન્ય મોટું છે. પ્રધાને કહે-ભલે ને સૈન્ય મેટું હોય. આપણને શી ચિંતા ? આપણા સૈનિકો યુદ્ધમાં ખૂબ પાવરફુલ છે. બરાબર લડી લઈશું. કાશીનરેશ કહે મારે લડાઈ કરવી નથી. લડાઈમાં સેંકડો માણસે કપાઈ જાય, લેહીની નદીઓ વહે એવું પાપ મારે કરવું નથી. કોશલનરેશને આ રાજગાદી જોઈએ છે ને ? તો હું સામેથી સોંપી દેવા તૈયાર છું; પણ લેહીની નદીઓ વહાવવા તૈયાર નથી. રાજ્ય જતું કરવા તૈયાર થયા પણ જીવેની હિંસા ન થવા દીધી. કયાં એ અહિંસક રાજાઓ ને કયાં આજની સરકાર! આજે તો નિર્દોષ પશુઓની કેટલી કરપીણ હત્યાઓ થઈ રહી છે! હુંડીયામણનો હડકવા લાગ્યો છે. આ તંત્ર કયાં જઈને ઊભું રહેશે ? અહિંસાની પવિત્ર ભૂમિ આજે હિંસાના કાજળથી ખરડાઈ રહી છે. શું થશે આ નું ! પ્રજાના હિત માટે રાજ્ય ત્યાગ : કાશીનરેશ કહે હું જંગલમાં ચાલ્યો જાઉં છું. આપ કેશલનરેશની પાસે જઈને કહો કે યુદ્ધમાં નિર્દોષ જીનો કચ્ચરઘાણ વળી જાય અને લેહીની નદીઓ વહે. માટે પ્રજાના રક્ષણ માટે અમારા રાજા તમને કાશીનું રાજ્ય સેંપી દે છે અને તે પિતે જંગલમાં ચાલ્યા જાય છે. આપ હવે ખુશીથી કાશીની રાજગાદી સંભાળો. કાશીનરેશ જંગલમાં જાય છે એ વાત સાંભળીને પ્રજા રડવા લાગી. આ મહારાજા તે અમારા પ્રાણ સમાન છે. અમે તેમને નહિ જવા દઈ એ પ્રજાના હૃદય સિંહાસન પર કાશીનરેશે કેટલું સ્થાન મેળવ્યું હશે કે જેના જવાથી પ્રજાની આંખમાં આંસુ વહેવા લાગ્યા. બીજાના દિલ સત્તાથી કે પૈસાથી નથી જીતી શકાતા પણ પ્રેમથી જીતી શકાય છે. મંત્રીઓ પણ કાશીનરેશની આ વાત સ્વીકારવા તૈયાર થતા નથી, છેવટે કાશીનરેશે પિતાને નિર્ણય જાહેર કર્યો કે હું તો વનમાં ચાલ્યા જવાનો છું અને તમને આજ્ઞા કરું છું કે તમારે આમ જ કરવાનું છે. મંત્રીઓ કાશીનરેશની પ્રજાવત્સલતા અને ભારે ભેગ આપવાની ઉદારતા પર ઓવારી જાય છે. જેની દયા ખાતર રાજ્ય છેડવા તૈયાર થયા. આનું નામ સાચું અહિંસાવત. અહો ! ભગવાનના અવતાર જેવા અમારા રાજાને આ દુખ ! બધાની આંખમાં આસુ છે. આવા પ્રજાવત્સલ, દયાના અવતાર જેવા શિરછત્ર રાજાને ગુમાવવાના? કેવા અમારા કમભાગ્ય ! કાશી નરેશ જંગલમાં ચાલ્યા ગયા. મંત્રીઓએ કેશલનરેશને આદર સત્કાર સહિત ગામમાં લાવી કાશીની ગાદી પર રાજા તરીકે સ્થાપિત કર્યા. Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૨૪] ( શારદા શિરેમણિ કાશીનરશના દિલમાં કેટલા ઊંચા ઉત્તમ ભાવ ! મારા રાજ્યના લેભ ખાતર બિચારી પ્રજાને ખેદાનમેદાન થવા દઉં ? ના. મારું રાજ્ય જાય તો ભલે જાય પણ મારી વહાલી પ્રજાને કંઈ નુકશાન ન થવું જોઈએ. પિતાને કેટલે ભેગ ! પરદુઃખભંજનને કેટલે અદ્ભુત શુભ ભાવ ! એમનું હૃદય તો આપણા જેવું જ હતું છતાં આપણા કરતાં કેટલા ઊંચા શુભ ભાવ લાવ્યા ! પ્રજાના રક્ષણ માટે બધા ભેગ આપનારા આવા નરરત્ન ભારતની ભૂમિ પર પાક્યા છે. આજે માતાપિતાની સુખ શાંતિ માટે દીકરે છેડે પણ ભેગ આપવા તૈયાર થતો નથી. કાશીનરેશે આટલા શુભ ભાવથી સંતોષ ન માને. હજુ મોકો મળે તે એથી પણ ઉંચા શુભ ભાવ લાવવાની ભાવના છે. કાશીનરેશનું મૃત્યુ ઈચ્છતા કેશલનરેશ કાશીની રાજગાદી પર કેશલ નરેશ રાજ્ય કરે છે છતાં હજુ પ્રજા કાશીનરેશના ગુણ ગાય છે. જોકે બોલે છે કે શું આપણા કાશીનરેશની પ્રજાહિત વત્સલતા ! શું લેકના રક્ષણની ભાવના ! રાજપાટ જતા કર્યા પણ પ્રજાને જીવતદાન આપ્યા. કેટલી તેમની ઉદારતા ! તેમના અણુઅણુમાં અહિંસાનું કેવું અદ્ભુત ગુંજન ! પ્રજા કાશીનરેશની ખૂબ પ્રશંસા કરે છે તે કેશલ નરેશથી સહન ન થઈ. તે જંગલમાં ગયે તો બધા તેના ગુણ ગાય છે. એ જીવત રહેશે ત્યાં સુધી તેના જ ગુણ ગાશે માટે જે એને મરાવી નાખું તે પ્રજા ગુણ ગાતી અટકી જશે. કેવા અધમ વિચાર ! કાશીનરેશના ગુણ ગવાય છે એમના સારા કાર્યોથી, ગુણેથી અને પુણ્યથી. એમાં ઈર્ષા શા માટે કરવી? કેશલનરેશના દિલમાં આવા અધમ વિચાર આવ્યા અને તે વિચારને વર્તનમાં મૂકવા તૈયાર થયા. તેમણે ફરમાન બહાર પાડયું કે જે કાશીનરેશનું માથું લાવી આપશે તેને સવામણ સોનું આપવામાં આવશે. તે સમયે સનું ઘણું સરતું હતું. આવા લોકપ્રિય રાજાને મારવા કેણ તૈયાર થાય ? ઈર્ષાને વશ થઈને રાજાએ જાહેરાત કરી છે, છતાં કાશીનરેશના વિચારો કેટલા પવિત્ર છે! કાશીનરેશે પિતાનું માથું લેવાના સમાચાર સાંભળ્યા છે છતાં જરા પણ અશુભ ભાવ ન લાગ્યા! તે વિચારે છે કે કેશલનરેશ ગમે તેવો વી કે વેરી બને અને મને મારી નંખાવવાની અશુભ પ્રવૃત્તિ કરે પણ એ એમ કરવા સ્વતંત્ર છે. આ સમયે મારે મારુ દિલ કેવું બનાવવું અને કેવા ભાવ લાવવા એમાં હું પણ સ્વતંત્ર છું. એ એની લાયકાત પ્રમાણે કરે. મારે મારી લાયકાત પ્રમાણે કરવાનું. હું એક ધમી માતાને પુત્ર છું. આર્યભૂમિ અને આર્ય ધર્મમાં જન્મ્યો છું તે મારા દિલમાં એક પણ મલિન ભાવ આવવા ન દેવાય. કેશલનરેશ પ્રત્યે પણ મૈત્રી ભાવ રાખવા અને સદાય એનું ભલું થાય એ ભાવના રાખવાની. આ કાશીનરેશ જંગલમાં ફરે છે તે સમયે એક બ્રાહ્મણને ત્યાંથી પસાર થતા જોયે. રાજા કહે-ભાઈ! તું ક્યાં જાય છે? હું કાશીનરેશને શોધું છું. તારે એમનું શું કામ છે? મારી દીકરી મોટી થઈ છે, એને પરણાવવાની છે પણ પાસે પૈસા નથી. કાશીનરેશ બહુ ઉદાર છે એટલે એમની પાસે જાઉં તે કામ થઈ જાય. કેશલનરેશે Page #604 -------------------------------------------------------------------------- ________________ [ પર૫ શારદા શિરમણિ ] ફરમાન બહાર પાડ્યું છે કે જે કાશીનરેશનું માથું મને લાવી આપશે તેને સવામણું સોનું આપીશ. આ બ્રાહ્મણ જાણતા નથી કે આ કાશીનરેશ પિતે છે. કાશીનરેશ કહે તારે પૈસા જોઈએ છે ને? ચાલ, તને અપાવી દઉં. આ સાંભળી બ્રાહ્મણને ખૂબ આનંદ થયે. કાશીનરેશ એને સાથે લઈને રાજદરબારમાં ગયે. જઈને કેશલનરેશને કહે છે કે આપે જાહેરાત કરી છે કે જે કાશીનરેશનું માથું લાવે તેને સવામણ સોનું આપીશ. આ બ્રાહ્મણ સાવ ગરીબ છે તેને દીકરી પરણાવવી છે એટલે પૈસાની જરૂર છે, હું બીજે કઈ નથી પણ કાશીનરેશ છું; આપ મારું માથું લઈ લે અને મને અહીં લાવનાર બ્રાહ્મણને તમારા ઢંઢેરા પ્રમાણે સોનું આપી દો. આમ કહીને કાશીનરેશ માથું નમાવીને ઊભા રહ્યા. હવે કેશલનરેશની એ તાકાત છે કે આ સાંભળીને હજુ પણ દ્વેષ રાખી શકે? હવે તે તેમને ખૂબ પસ્તાવો થવા લાગ્યા. કેશલનરેશનો પશ્ચાતાપ : કેશલનરેશ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને કાશીનરેશના પગમાં પડી ગયા. તેમની આંખમાંથી તે દડદડ આંસુ વહેવા લાગ્યા ને કહેવા લાગ્યા છે કાશીનરેશ ! તમે તે ગજબ કર્યો! હું તે મહાપાપી છું. આપ મને માફ કરે. મારા કારણે આપે રાજ્યને ત્યાગ કર્યો અને જંગલમાં ગયા. મેં આપના પર ઈર્ષાને વરસાદ વરસાવ્ય ને કેવું ઘેર પાપ કર્યું છે? શું તમારી પરદુઃખભજનની ભાવના ! એક ગરીબ બ્રાહ્મણનું દરિદ્ર ટાળવા આપ આપનું માથું દેવા તૈયાર થયા ! ધન્ય છે ધન્ય છે આપને ! હું તો તમારે ઘેર અપરાધી છું. પ્રજા તમારા ગુણોની પ્રશંસા કરે છે એ બરાબર છે. કેશલનરેશ ને કાશીનરેશ એક રાશીના, કાશીરાજ કોને કહીએ, કાશીરાજને જાણ હોય તે, અહિંસાની વાત કરીએ...આપણે, કાશીનરેશ અને કેશલનરેશ બંને એક રાશીના હતા છતાં તેમના જીવનમાં કેટલું અંતર હતું? કાશીરાજાનું જીવન જોતા કેશલનરેશને જીવન પલ્ટો થઈ ગયો. કાશીનરેશના પગમાં પડીને કહે છે કે હું આપને ઘેર અપરાધી છું. આપ આપનું રાજ્ય સંભાળે. સાથે કોશલ દેશનું રાજ્ય પણ તમે સ્વીકારી લે ને બંને રાજ્ય આપ ચલાવે. હું તમારો હવાલદાર થઈને રહીશ તે મારા પાપનું પ્રાયશ્ચિત થશે. મારી મનવૃત્તિ પણ સુધરી જાય. કાશીનરેશે દિલમાં કેવા શુભ અને ઊંચા ભાવ વિકસાવ્યા હશે ? તેમના અંતરમાં જ પ્રત્યે કરૂણ અને પરદુઃખભંજનની ભાવના કેટલી હતી ! આનંદગાથાપતિ ભગવાનની પાસે વ્રત અંગીકાર કરે છે વધુ ભાવ અવસરે. ચરિત્ર: પિતા અને પુત્રીઓ બહાર તપાસ કરવા ગયા. ઘરની આજુબાજુ સૌ ઉચે નીચે જેવા લાગ્યા. જોતાં જોતાં ગુણસુંદરીની નજર દિવાલ પર પડી. ત્યાં સુંદર અક્ષરોમાં લેક લખ્યું હતું કયાં ગોવાલો કયાં વલ્લહી? કયાં લંદર દેવ? આવ્યો બેટો શેઠને, પરણી ગયે તખેવ. Page #605 -------------------------------------------------------------------------- ________________ પર૬] [ શારદા શિરેમણિ કયાં ગેપાલપુર ને કયાં વલભીપુર ! શેઠને દીકરો આવ્યો. સાત કન્યાઓને પરણીને તરત ચાલ્યો ગયો છે. તે કયા ગામના છે તે પત્તો મળે પણ તેમનું નામ ઠામ કયાંય લખ્યું નથી. વાત એટલી પકડાઈ કે તે ગોપાલપુર નગરના છે. ધર્મસુંદરી ઉતાવળી થઈને કહે છે કે માત્ર ગામનું નામ લખ્યું છે. એટલા મોટા ગોપાલપુરમાં આપણે તેમને કેવી રીતે શેધવા? શું જાણે તે ત્યાંના પાટવી કુંવર ને હોય કે તરત પત્તો મળી જાય. ગુણસુંદરી કહે બેન! ગમે તેમ તે ય આપણું શીરછત્ર છે માટે ગમે તેમ ન બેલ. તેમને ગમે તે સંગમાં જવું પડ્યું હશે માટે ગયા હશે. તેઓ વિશ્વાસઘાત કરે એવા કે દગો દે એવા નથી. તેઓ ગમે તે સંકટમાં આવેલા હશે એમ મને લાગે છે. કાંઈ નહિ ગામનું નામ મળ્યું છે તે તેમને પત્તો મળી આવશે. ત્યારે બીજી કહેગોપાલપુર બે ચાર ઘરની વસ્તીવાળું ગામ છે? ત્યાં તો લાખે માણસો રહે છે. તેનું નામ કે કુળ જાણતા હોઈએ તે કંઈ ખબર પડે બાકી માત્ર ગામનું નામ જાણવાથી શું ખબર પડે ? અરેરે..આપણા કુળદેવને આ તે શું સૂઝયું કે લગ્નની રાત્રે પતિને ભગાડી મૂક્યો? શેઠ કહે બેટા! એમ ન બોલે. એમાં દેવને શો વાંક? એણે તે મારી સાધનાથી ખુશ થઈને તમને આ વર મેળવી આપ્યો. તે એવું કામ કરે ખરા? કદાચ એમાં પણ ભાવિના શુભ સંકેત હશે. જે થાય તે સારા માટે એમ હું માન. સાતે દીકરીઓ કહે-બાપુજી! એમ બેસી રહે કામ નહિ થાય. તે માટે કોઈ રસ્તે તે લેવું પડશે. છોકરો પાણીદાર છે દગો દે તેવું નથી. દગો દેવ હોય તે આ રીતે લખીને જાય શા માટે ? શેઠ કહે આપણે ત્યાં એક માણસ મોકલીએ ને શોધ કરાવીએ. ગુણસુંદરી કહે પિતાજી! આપની વાત સાચી છે પણ એ માણસ તેમને ઓળખશે કેવી રીતે? તો શું કરવું? શેઠ ગભરાઈ ગયા. ગોપાલપુર જવાય કેવી રીતે ? સૌએ પિતપિતાના વિચારો દર્શાવ્યા. બધા બેલ્યા પણ નાની ગુણસુંદરી કંઈ ન બોલી. શેઠ કહે બેટા ! તું કેમ કાંઈ બોલતી નથી. ? પિતાજી! મને એક ઉપાય જડ છે. તે જલદી બતાવને. ઉપાય વિચારે અને સાંભળો સહેલે છે પણ અમલમાં મૂકી પાર ઉતારે કઠીન છે. આ વાત એવી છે કે તમે સંમતિ ન આપે. શેઠ કહે બેટા ! બોલ તે ખરી. મને યોગ્ય લાગશે તે હું જરૂર હા પાડીશ. એ માટે મારાથી બનતી મદદ તને કરીશ. પિતાજી ! હું જ ગોપાલપુર જઈશ ને તેમની શોધ કરીશ. તું છોકરી છે, તેને ગેપાલપુર મોકલવી કેવી રીતે? એ સિવાય બીજો કઈ રસ્તો નથી. હું જ તેમને શોધી શકીશ, કારણ કે મેં જેટલા નજીકથી જોયા છે એટલા કેઈએ જોયા નથી....પણ, બેટા! કયાં ગોપાલપુર ને કયાં વલ્લભીપુર ! ત્યાં જઈને તું શોધીશ કેવી રીતે? પિતાજી! હું છોકરીના વેશમાં નહિ જાઉં. વણજારાના વેશથી રે, પરદેશ જવું સજી સાજ, જઈશ ગોપાલપુર ભણી, ત્યાં સાધીશ મુજ કાજ, હું એક સ્ત્રી છું એ વાત ભૂલી જઈશ. વણઝારાને પુરૂષવેશ પહેરીને ત્યાં જઈશ. Page #606 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ પર૭ ગંભીર અને ડાહ્યા કે જેના મુખમાંથી વાત બહાર ન જાય એવા બે ચાર માણસો પેઢીમાંથી મને સાથે આપજે તેમને લઈને સાથે હું ગોપાલપુર જઈશ. ત્યાં છ મહિના રહીશ, અને વેપારી બનીને બંધ કરીશ. મોટા મોટા વેપારીઓ સાથે, શ્રીમંતે, કરોડપતિએ અને રાજા સાથે હું સંપર્ક સાધીશ, તેમનો પરિચય કરીશ એ મોટા શ્રીમંત ઘરને દીકરો છે એટલે ગમે તે રીતે હું તેમને ઓળખી કાઢીશ. છ મહિનામાં પત્તો મેળવીશ. મારા હાથેથી ગયા છે માટે મારે જ આ કામ કરવું છે. શાબાશ બેટા શાબાશ ! ધન્ય છે તારી બુદ્ધિને અને ધન્ય છે તારી હિંમતને ! ગુણસુંદરીની વાત બધી બેનેના ગળે ઉતરી ગઈ બેન ! ધન્ય છે ધન્ય છે! તારા અજોડ સાહસને! બે બેનો કહે-બેન ! અમે તારી સાથે આવીશું. ના બેન ! હું તમને કેઈને સાથે નહિ લઈ જાઉં. બધાને પુરૂષને પોશાક પહેરે પડે. ઝાઝો સમય પુરૂષવેશે રહેતા વેપાર ધંધા કરતાં જે કઈક દિવસે આપણું પોકળ ખુલ્લું થઈ જાય તો આપણે પકડાઈ જઈએ. માટે હું એકલી જઈશ. જે વેપાર ધંધો કરતા આપણા પતિનો પત્તો પડો, તેમને ઓળખીશ તો હું તમને બધાને બોલાવી લઈશ અથવા તેમને લઈને હું અહીં પાછી આવીશ. જે છ મહિના પૂરા થઈ જશે અને ઉપર ૨૪ કલાક સુધીમાં નહિ મળે તો હું અગ્નિનું શરણું સ્વીકારી લઈશ. હું જીવતી બળી મરીશ. આ શબ્દો સાંભળતાં પિતાજી, ઘરના બધાને ખૂબ આઘાત લાગ્યું. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૪ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૫૬ : તા. ૨૯-૮-૮૫ આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલી રહ્યો છે. આનંદ શ્રાવક ભગવાનના સમોસરણમાં ગયા તો પામીને આવ્યા. આનું નામ ગયા કહેવાય. આનંદ શ્રાવકે પહેલું કાત અહિંસાનું લીધું. હું જીની હિંસા કરવાથી વિરમું છું. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ અણુવ્રતો છે અને સાત શિક્ષાત્રતે છે. શ્રાવક ધર્મના પાલનમાં મહાનતા મુખ્ય પાંચ અણુવ્રતની છે. બાકીના સાતે વતો એ આ મૂળ અણુવ્રતો દ્વારા પેદા થાય છે. સાત શિક્ષાત્રત અથવા ઉત્તર વ્રતે તે પાંચ મૂળ વતની સૃષ્ટિ છે. વૃક્ષની સૃષ્ટિ કરનાર મૂળ છે અને પુષ્ટ કરનાર તેની શાખા-પ્રશાખા છે. મૂળ ન હોય તો વૃક્ષ ઉગી ન શકે અને વૃક્ષ પર ડાળીઓ, શાખા, પ્રશાખા ન હોય તે વૃક્ષ કંઠું લાગે છે, તેમ શ્રાવક ધર્મ રૂપ વૃક્ષના મૂળ તરીકે પાંચ અણુવ્રત છે અને સાત શિક્ષાત્રતે એ મૂળને પુષ્ટ કરનાર શાખા-પ્રશાખા જેવા છે. અણુવ્રતના બે અર્થ થાય છે. અણુ એટલે નાના. જે મહાવ્રતો કરતાં નાના અને બીજો અર્થ “અનુવ્રત’. અનુ એટલે પાછળ. મહાવ્રતની પાછળ જેની પ્રરૂપણ કરવામાં આવે છે તેનું નામ અનુ, તેથી અનુવ્રત એટલે પાછળ કહેવામાં આવતા વ્રત. તમે એ તે સમજે છે કે ભગવાનના સંતેને મહાવ્રતો હોય અને અણુવ્રતધારીઓને ઘણા Page #607 -------------------------------------------------------------------------- ________________ પર૮ ] [ શારદા શિરોમણિ એછા પ્રમાણમાં વ્રતની મર્યાદા છે. મહાવ્રતાના વિષય તે વિસ્તૃત હાય છે અને તેનું પાલન પશુ વિસ્તૃત રીતે કરવાનું છે. શ્રાવકના ત્રતા નોમિન જારવૅમિ' એટલે હુ પાપ કરીશ નહિ અને બીજાની પાસે કરાવીશ નહિ એટલા પૂરતા મર્યાદિત છે ત્યારે સ'તાના વ્રતા “ન રેમિ ન હ્રાવેમિ, તમ્નિ ન સમજુનાળમિ ''. હું' પાપ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને કરતાને અનુમોદન આપીશ નહિ. મહાવ્રતમાં કરતાને અનુમેાદનાના ત્યાગ હાય છે. શ્રાવક જીવનમાં અનુમેદનાના ત્યાગ થઈ શકે નહિ. પાપની અનુમાદનાના દોષથી છૂટવું હોય તેા મહાત્રતા અપનાવે છૂટકે . તેથી શ્રાવકના ત્રતા મહાત્રા નહિ પણુ અણુ એટલે નાના કહ્યા છે. અન્ય નાના ગૃહસ્થાની અપેક્ષાએ તેા શ્રાવકના વ્રતા મહાન છે. આગમમાં તે ત્યાં સુધી બતાવ્યુ` છે કે અન્ય દશ નના સાધુએ કરતાં પણ જૈન શ્રાવકોના ત્રતા ઊ'ચા છે. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં ભગવાન ખેલ્યા છે "संति एगेखूहि भिक्खुहिं, गारत्था संजमुत्तरा " કેટલાક અન્ય નામધારી સાધુઓની અપેક્ષાએ દુનિયાના બધા ત્રતાની અપેક્ષાએ શ્રાવકના ત્રતા શાસનના મહાવ્રત ધારી સાધુઓની અપેક્ષાએ શ્રાવકના પામવા અને પાળવા તે કાંઈ નાની સૂની વાત નથી. શ્રાવક શ્રાવકપણામાં ઉત્તમ છે માટે અણુવ્રતા (નાના) નથી પણ જિન અણુત્રતા નાના છે. આ અણુવા કઈ કવાલીટીના માલ લેશે : તમને એમ પ્રશ્ન થાય કે મહાવ્રત પડેલા કેમ અને અણુવ્રતા પછી કેમ ? જો પહેલા આત્માને અણુવ્રતા પ્રાપ્ત થતાં હોય તેા પહેલાં અણુવ્રતાની પ્રરૂપણા થાય ને ? તમને કોઇ દિવસ આ પ્રશ્ન ઉઠયા છે ખરો ? સાચા શ્રેતામાં આવું સમજવાની, જાણવાની જિજ્ઞાસા થાય. સાચા શ્રેાતાને સાચા વક્તા પર પૂર્ણ શ્રદ્ધા હોય પણ કંઈ ન સમજાય તે સમજવા માટે પ્રશ્નો કરતાં ગભરાય નહિ. અમારી પાસે કાઈ માલ લેવા આવે તેા પહેલા મહાવ્રતના માલ બતાવીએ પછી અણુવ્રતનેા માલ બતાવીએ. અહી બેઠેલા મોટા ભાગના તમે વેપારી છે. કોઈ એન કે ભાઈ ગાડીમાંથી ઉતર્યાં. તમે જોઇને અનુમાન કરી શકે કે આ સુખી વ્યક્તિ દેખાય છે. માલ ખરીદે તેવા રાડ ધરાય છે. તે તમે તેને કેવા માલ બતાવા ? ઊ'ચામાં ઊ'ચી કવોલીટીના માલ બતાવા ને ? હા, ગ્રાહકને માલ બહુ ગમી ગયા. તે તમને કહે માલ તા બહુ સારો છે, ખરીદવા પણ છે પણ તેની કિંમત કેટલી ? તમે તે માલની કિ`મત કહી. ગ્રાહક પાસે તેટલા પૈસા નથી. આટલેા ઊચા માલ લઈ શકે તેમ નથી તેા પછી તમે તેનાથી ઉતરતી કક્ષાના માલ બતાવશે. ગ્રાહક પાસે તેટલા પૈસા હશે તે તે માલ ખરીદશે, તેમ તમે અમારી પાસે આવેા ત્યારે અમે પહલેા ઊ'ચામાં ઊ'ચે સારામાં સારો માલ મહાવ્રતના છે તે અમે તમને બતાવીએ પણ તે માલ લેવા તમે શક્તિમાન ન હેા તેા તેનાથી ઉતરતી કક્ષાના માલ શ્રાવકના ૧૨ વ્રત બતાવીએ અને તેટલી પણ શક્તિ ન હાય તે Page #608 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ પર૯ બાર વ્રતમાંથી કોઈ પણ એક વ્રત અંગીકાર કરવાનું બતાવીએ. તમે ગમે તેટલું ઊંચું શ્રાવકપણું પાળો તે સાધુપણાને અંશ પણ ન આવે. મહાવ્રતની મહાનતા : મહાવ્રતની મહાનતા કેઈ ગજબની છે. જેને મોક્ષની શ્રદ્ધા નથી, રૂચી નથી, મોક્ષ તત્વ પર વિશ્વાસ નથી એવા અભવી જીવ ચારિત્ર લે, તે દ્રવ્યથી ચારિત્ર પાળે, તેનામાં ભાવ ચારિત્ર તે છે નડુિં છતાં તે આત્મા ચારિત્રના બળે નવ રૈવેયક સુધી જઈ શકે છે. સંયમનું કેટલું બળ છે! જ્યારે શ્રાવક સમકિત સહિત ભાવથી શ્રાવકપણું શુદ્ધ પાળતો હોય તે વધુમાં વધુ ૧૨ દેવલેક સુધી જ જઈ શકે છે, તેથી આગળ જઈ શકતો નથી. અભવી હોવા છતાં ચારિત્રના બળે નવ રૈવેયક સુધી જાય અને સમકિત સહિત વ્રતે પાળનાર ૧૨ દેવલેક સુધી જાય; માટે સાધુપણું વિશેષ છે, મહાવતે આત્મશુદ્ધિમાં પણ મહાન છે, સાથે સાથે પુણ્યાઈના બંધમાં પણ મહાવતો આગળ છે. મહાવ્રતની મહાનતા કેટલી છે? સમજે. કેઈ આત્મા ભગવાનના માર્ગને બરાબર સમજીને સંયમ લે. તે સંયમમાં ખૂબ વફાદાર રહે પણ તેના જ્ઞાનાવરણીય કર્મને એ જમ્બર ઉદય છે કે તેને જ્ઞાન ચઢતું નથી. વ્યાખ્યાન વાંચી શકે તેટલે તેને ક્ષપશમ નથી. તે વિદ્વાન કે વક્તા બની શકતો નથી; તપ કરી શકતા નથી પણ તેના પાંચ મહાવ્રતો ખૂબ નિર્મળ છે. તેમાં કઈ દેષ લગાડતા નથી. તેમનું સમક્તિ પણ ખૂબ નિર્મળ છે તો તે આત્મા અનુત્તર વિમાન સુધી જઈ શકે છે. અનુત્તર વિમાનના દેવ એકાંત સમકિત છે. અહીં સુધી પહોંચાડનાર સ્ટીમર સમાન મહાવતે છે. તમારા રોકેટ, લેને ઘણું ઊંચા ઉડી શકે, અરે, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ચંદ્રલોક સુધી પહોંચનારની એ તાકાત નથી કે અનુત્તર વિમાન સુધી પહોંચાડી શકે. દ્રવ્યથી અને ભાવથી મહાવ્રત પાળનાર ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. તીર્થકર અને ગણધરાદિને છોડીને સૌથી વધુ પુણ્યાઈના માલિકે અનુત્તરવાડી દે છે. અનુત્તર વિમાનમાં સમક્તિધારીની દુનિયા છે તે દેવે ત્યાં બેઠા શું ઝંખે છે? આવો અવસર અમને ક્યારે આવશે? કયારે પામીશુ આર્યનર અવતાર છે, સર્વ દુઃખનું અંત કરવાનું સ્થાન જ્યાં, જૈનશાસનમાં લઈશું સંયમ ભાર જો... અનુત્તર વિમાનના દેવામાં તમે જેને સુખ માનો તે સંપૂર્ણ સુખ ત્યાં છે. તેમના શરીરમાં રોગ ન થાય, ઘડપણ ન આવે, પુત્ર પરિવારની પળોજણ નહિ. એવું કઈ દુઃખ ત્યાં છે જ નહિ. તમે જે ઈચ્છો છો તે બધું સુખ ત્યાં છે. પણ આત્મકલ્યાણ સાધક વિરતિ ધર્મ નથી. તે દેવે આત્માથી સંતને, ઉગ્ર તપસ્વીઓને દેખે ત્યારે મનમાં થાય કે હે પ્રભુ! અમને કયારે એ અવસર આવે કે મનુષ્ય જન્મ પામીને દીક્ષા લઈએ? તે દેને ચર્ચા વિચારણા કરતાં કોઈ શંકા થાય તે ભગવાનના સમવસરણ સુધી તેમને જવું પડતું નથી. ત્યાં બેઠા તેઓ ભગવાનને મનથી પ્રશ્ન પૂછે અને ભગવાન મનથી ૩૪. Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ ] [ શારદા શિરેમણિ તેનું સમાધાન કરે. તેઓ કેટલા સુખમાં છે! છતાં તેઓ કહે છે અમારી પાસે સંયમ નથી, વ્રત પરચખાણ નથી, માટે અનુત્તરવાસી દે સંયમને ઝંખે છે. અભવીની અને દ્રવ્યસંયમવાળાની ગાડીનું છેલ્વે સ્ટેશન નવગ્રેવેયક છે તેનાથી આગળ તે દ્રવ્ય અને ભાવથી મહાવ્રત પાળેલ આત્મા પહોંચી શકે છે. આ રીતે દ્રવ્ય અને ભાવથી ચારિત્ર પાલનના મહાન ફળવાળા મહાવ્રતની અપેક્ષાએ શ્રાવકના અણુવ્રત નાના છે પણ અજ્ઞાની, મિથ્યાત્વી આત્માના કષ્ટમય તપ અને તેની અપેક્ષાએ તે આ વ્રતો ખૂબ મોટા છે. જૈનદર્શન સ્યાદવાદ અપેક્ષાવાદ દર્શન છે. અપેક્ષાથી નહિ સમજનારને મોટો ગોટાળો થાય છે અને અપેક્ષાથી સમજનારના તમામ વાદવિવાદ શાંત થઈ જાય છે માટે જ્ઞાની કહે છે વ્રતમાં આવે આનંદ ગાથાપતિ ભગવાનને કહે છે હે પ્રભુ! આપે મહાવત રૂપી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઊંચી કલીટીને માલ બતાવ્યું પણ તે લેવા માટે મારી શક્તિ નથી. એટલે તેનાથી ડી ઉતરતી કક્ષા સમાન અણુવ્રતને હું ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું માટે તે માલ ખરીદે છે. એટલે પહેલું અણુવ્રત અંગીકાર કરે છે. હું જાણી પીછીને સ્કૂલ-બાદર જીની હિંસા નહિ કરું. જેટલા વ્રતમાં આવશે એટલા પાપથી અટકશો. અમે વ્રત લેવાનું કહીએ તે તમે આનાકાની કરે પણ કઈ એવો ઝપાટો બતાવે તે સીધાદોર થઈ જાવ. એક દરજીની વાત આવે છે. આ દરજી ખૂબ ઉસ્તાદ, કોઈ દરજીનો વિશ્વાસ ન કરે. તે ગમે તેના કપડા સીવે પણ તેમાંથી થોડું ચોર્યા વગર રહે નહિ. આ દરજી તો ખરેખર ઉસ્તાદ હતે. એક વાર દરજી રાત્રે સૂતા હતા. તેણે ઉંઘમાં એક સ્વપ્ન જોયું. સ્વપ્નામાં તેણે શું જોયું? એક મોટો ઊચે ઝંડ જે. ઝંડામાં જે વાવટો હતો તે નાના નાના કપડાને સાંધા કરીને બનાવ્યું હતું તેવો ઝંડો ને, પછી સ્વપ્નામાં નરકગતિ જોઈ. ત્યાં પરમાધામી છે પિતાને દુઃખ આપે છે, મારે છે, કાપે છે અને ઝંડાથી ખૂબ ઝૂડી નાંખે છે. આ બધું જોયું. દરજી પૂછે છે મને શા માટે મારો છે? મેં શું કર્યું છે કે આપ મને આટલે બધે મારો છે? મારાથી આ દુઃખ સહન નથી થતું. આપ મને છોડી દો. પરમાધામીના હાથમાં મોટો ઝંડો છે, જેને જોતા ય આંખ થાકી જાય એ મોટો ઝંડે છે. પરમાધામી કહે છે હું તને છોડીશ નહિ. દેખ આ વાવટો. આખી જિંદગી તે કાપડમાંથી કાપડ ચોર્યું છે. સવા વારની જરૂર હોય ત્યાં દોઢ વાર અને એક વારની જરૂર હોય ત્યાં દોઢ વાર મંગાવીને અડધો અડધો વાર ચોરી લીધું છે. આ રીતે ચેરી કરીને જે કાપેલા ચેર્યા છે તેને આ વાવટો બનાવેલ છે. આ સાંભળીને દરજી તો ગભરાઈ ગયું. પરમાધામીઓ આ ઝંડાથી તેના કુકૃત્યને યાદ કરાવી માર મારી રહ્યા છે. દરજી બચાવે.....બચાવોની બૂમો પાડે છે. તેની સામે માતા પિતા, પત્ની, પુત્ર બધા ઊભા છે પણ કોઈ બચાવવા આવતું નથી. બધા ત્યાંથી ઊઠીને રવાના થઈ ગયા, ત્યાં તેની આંખ ખુલી ગઈ. Page #610 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] આત્માને જગાડતું સ્વપ્ન ઃ દરજી સવારમાં ઊઠશે. તેની આંખ સામે પિતે નરકમાં ગયે છે. પરમાધામીઓ મારવા આવ્યા છે. વહુ દીકરા બધા સામા ઊભા છે પણ કેઈ બચાવવા ન આવ્યું. તેનું હૈયું ભરાઈ આવ્યું. તે ખૂબ રડવા લાગ્યું. બધા પૂછે છે આપ શા માટે રડે છે? દરજી કહે મેં આજે રાત્રે ઉંઘમાં આવું ભયંકર સ્વપ્ન જોયું. હું નરકમાં ગયે છું, પરમાધામીઓ મને મારે છે, તમે બધા સામે ઊભા હતા, મેં બચાવે બચાવની બૂમે મારી પણ તમે કોઈ મને બચાવવા ન આવ્યા ને ! મેં તમને બધાને બરાબર જોઈ લીધા. હવે મારે આજથી ચોરી કરવી નથી. ચેરી આદિ પાપ કરવાથી જીવને નરગતિમાં આવા દુઃખ ભોગવવા જવું પડે છે. કપડા વેતરતા એમાંથી ટુકડા ટુકડા કાઢી લો. હવે મારે એ પાપ કરવું નથી. પાપ કરીને પૈસા ભેગા હું કરું. ભેગ તમે અને માર ખાવાનો મારે માટે હવે તે કપડા ઉતરતાં જે નાને મોટો ટુકડો વધે તે તેના માલિકને પાછો દઈ દઈશ પણ મારે ચેરી કરવી નથી. કદાચ હું ભાન ભૂલું અને હું લેભમાં તણાઈને લેવા જાઉં તે આપ મને કહે કે “દેખે ઉસ્તાદજી વહ ઝંડા.?? એટલે મને નરકના દુઃખો યાદ આવી જશે અને ચેરી કરતે હું અટકી જઈશ. હવે આ દરજી ખૂબ નીતિથી ધંધો કરે છે. કપડું વેતરતા જે કટકા પડે તે પાછા આપી દે છે. આથી લોકોમાં તેની પ્રશંસા થવા લાગી કે આ દરજી તે ખૂબ પ્રમાણિક છે. કપડું સીવતા જે વધે તે આપણને પાછું આપી દે છે. થડા દિવસ તે આ વાત એવી યાદ રહી કે એક ઇંચ કપડું પણ પિતાને ત્યાં રાખે નહિ, પણ જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ પેલી વાતની અસર ઓછી થતી ગઈ અને વધેલું કપડું પાછું આપતા દિલમાં સંકેચ થવા લાગે. બાર મહિના થયા ત્યાં તો પેલી વાત જાણે સાવ વિસરાઈ ગઈ તેના મનમાં એ વિચારે આવવા લાગ્યા કે ઘરમાં રહેવું ને આ રીતે રહીએ તો કેવી રીતે ચાલે? હવે તેને દબાવી દેવાનું, અને ચેરી લેવાનું મન થવા લાગ્યું. ઘરના માણો આ ઉસ્તાદની સ્વપ્નાની વાત સાંભળીને એવા હોંશિયાર થઈ ગયા હતા કે જ્યાં એ જરા ચોરી કરવા જાય ત્યાં તરત કહેતા “દેખો ઉસ્તાદજી વહ ઝંડા.” આ સાંભળીને તે ડરી જતો. થોડા દિવસ તે આમ ચાલ્યું પણ પછી તે દરજી સાંભળે જ નહિ. દેખે પીળું ને મન થઈ જાય શીળું. તેમ પહેલાની રીત પ્રમાણે માયા, પ્રપંચ, દગા કરવા લાગ્યા. એક વાર છોકરાથી ન રહેવાયું. કપડું ચેરતી વખતે જોરથી બૂમ પાડી. ઉસ્તાદજી! “વહ ઝંડા ભલ ગયે કયા? જરા ધ્યાન દે કયા હેગા?” છોકરાની વાત સાંભળીને ઉસ્તાદજી તાડૂક્યા. “રેજ કથા ઝંડા ઝંડા કરતે હૈ? ગયા વહ ઝંડા જહનનમેં. કયા એક દિનકે ડરસે રેજ કપડા છોડ દૂ? આ દરજી પાછો પિતાની જાત પર આવી ગયું અને જે પ્રમાણે પહેલા ચોરી, દગા કરતે હતું તે કરવા લાગ્યું. આ દરજી પછી એ વાત ભૂલી ગયા કે કર્મે બધા માટે કરું છું પણ આ પાપ ભોગવવાનો સમય આવશે ત્યારે કેઈ ભાગ પડાવવા નહિ આવે. મારે એકલાને દુઃખ ભેગવવા Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ] [ શારદા શિશમણિ પડશે માટે વ્રતમાં આવેા. તમે બધા વ્રત આદરી શકે તેમ છે. આપને જેટલી જરૂર હોય તેટલે આગાર રાખા અને બીનજરૂરના પચ્ચખાણ કરો. દુનિયામાં એવી કેટલીય ચીન્ત છે કે જે તમે જાણતા નથી, વાપરતા નથી છતાં પચ્ચખ્ખાણુ નથી એટલે તેનુ' પાષ આવ્યા કરે છે. આત્માને હવે પાપથી ભયભીત બનાવા. આ જીવ અનંતકાળથી સંસારમાં રખડયા છે, ભટકયા છે તે અવિરતિના કારણે. મિથ્યાત્વ પછી બીજો નંબર છે અવિરતિના, અવિરતિ જેવું કોઈ પાપ નથી. પાણીના પ્રવાહને રોકવા માટે અ`ધ મધવામા આવે છે. જો મધ તૂટી જાય તેા પાણીના પ્રવાહ જોરથી ગામમાં ધસી જાય ને ગામના ગામ તણાઈ જાય તેમ પાપના પ્રવાહને રોકવા માટે જો વિરતિના ખંધ બાંધ્યા નહિ હાય તા આશ્રવનુ પાણી આત્મામાં પેસી જશે. અરે, તમે રાજરાજના પચ્ચખ્ખાણ લે તેા પણ કેટલા પાપથી અટકશે. જેટલી લીલેાતરી છે તે બધી તમે ખાતા નથી, રોજ પચ્ચખ્ખાણ લે કે મારે એ ત્રણ આ લીલેાતરી ખપે અને તે ૧૦૦ ગ્રામ ૨૦૦ ગ્રામ. તો બીજી લીલેાતરીની પાપની ક્રિયા તેા નહિ આવે ને ! માટે પચ્ચક્ખાણમાં આવે. ૧૨ વ્રત આદરવાની સંપૂર્ણ તૈયારી ન હેાય તા એક વ્રતમાં આવેા પણ વ્રત તા આદરી. જે આત્મા મહાવ્રતનેા ઊંચામાં ઊંચા માલ લેવાને શક્તિમાન ન હેાય તે અણુવ્રતા શ્રાવકના ૧૨ વ્રતના માલ લે. એટલે મહાબતોનો ઉપદેશ પહેલા થયા અને અણુવ્રતાને ઉપદેશ પછી થયા. સામાન્ય રીતે જોઈશું તે જણાશે કે અણુવ્રતા પછી મહાત્રતાની પ્રાપ્તિ થાય પણ મહાત્રતાના લક્ષ્ય વિના અણુવ્રતા હેાઇ શકતા નથી. સમથ શક્તિમાન માણસ દેવું ચૂકવવામાં કાંધા કરે નહિ, હપ્તા પાડે નહિ તેવી રીતે જે આત્મા સમ શક્તિમાન હોય તે તેા લેવામાં કાંધા ન કરે. સીધા મહાવ્રતા ગ્રહણ કરે. જ’મુકુમાર, મેઘકુમાર જેવા મહાપુરૂષાએ કયાં પહેલા અણુવ્રત લીધા હતા ? સીધા મહાવ્રતા લીધા હતા. ચક્રવતી આ, તીર્થંકરો તે કદી શ્રાવકના વ્રતો લેતા નથી. તેમને પાંચમુ ગુણસ્થાન સ્પર્શે જ નહિ. કયાં તે તે અવિરતિ રહે અને લે તા સવિરતિને જ ધારણ કરે, ૬૩ શલાકાપુરૂષો પણ કદી પાંચમ દેશિવરતિ ગુણસ્થાન સ્પર્શે નહિં. અવિરતિમાંથી દેશવિરતિ ખન્યા પહેલા સીધા સવરતિ અને. સામાન્ય નિયમ છે કે પાંચમુ. ગુણસ્થાન પછી છઠ્ઠું ગુણુ સ્થાનક એમ ભલે ક્રમ હાય પણ સમ્યક્ત્વ પામ્યા બાદું સીધા મહાવ્રત ધારણ કરનાર આત્માએ હોય છે. સમ્યક્ત્વ અને ચારિત્રને પેદા કરનારાના પરિણામેા જુદા જુદા છે. દન મેહનીયના ક્ષયાપશમ થાય ત્યારે સમતિની પ્રાપ્તિ થાય અને ચારિત્ર મેહનીયના ક્ષયાપશમ થાય ત્યારે વ્રતોની પ્રાપ્તિ થાય. સમિતિ વખતે આત્માના તેવા ોરદાર પરિણામ નિયમા નથી હોતા કે જેથી દર્શીન મેહનીયની સાથે ચારિત્ર મેાહનીયને પણ ક્ષયાપશમ થઇ જાય અને અણુવ્રતાની પ્રાપ્તિ પણ થઇ જાય. કોઈ જીવા સમકત પામતાની સાથે વ્રતે પામી પણ જાય. જીવ કયારે દેશિવતિ પામે ? તે પ્રથમ જીવ સમકિત ત્યારે પામે કે જ્યારે આયુષ્ય વને સાત કમાંની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ રહે ત્યારે. ત્યાર બાદ Page #612 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૩૩ જે સ્થિતિ બાકી રહી તેમાંથી પ્રત્યેક પલ્યોપમ સ્થિતિ ઓછી થાય ત્યારે જીવ શ્રાવકપણું પામે. અત્યારે તમને શ્રાવકપણું પામી શકે તેવા સંગે અનુકૂળ છે તે બને તેટલા વિરતિના ઘરમાં આવો વધુ ભાવ અવસરે. ચરિત્ર : પુણ્યસારની શોધમાં હું જઇશ ? પુયસાર સાતેને છોડીને ચાલ્ય ગયા છે. તેને પત્તા મેળવવા માટે ગુણસુંદરી તૈયાર થઈ. તે કહે પિતાજી ! અમારા ભાવિમાં આમ બનવાનું હશે માટે બન્યું છે. અમે પૂર્વ જન્મમાં કેઈને વિયાગ પડાવ્યા હશે, અંતરાય પડાવી હશે તેથી આજે અમારે લગ્ન થતાંની સાથે તરત પતિને વિગ પડયે છે પણ હું ગોપાલપુર જઈશ અને તેમના સમાચાર મેળવીશ. ઘણી વાર માબાપને દીકરા ન હોય અને દીકરીઓ હોય પણ તે દીકરીઓ એવી હોય કે દીકરા કરતાં ચઢી જાય. કહેવત છે કે “દીકરીએ દીવે, ઘણું ઘણું જીવો.” ગુણસુંદરી દીકરી છે છતાં દીકરા જેવું કામ કરવા તૈયાર થઈ. તેણે કહ્યું- વણઝારાને વેશ પહેરી ગોપાલપુર જઈશ. ત્યાં મોટો વેપારી બનીને બંધ કરીશ. બેટા ! તું કઈ દિવસ દુકાને આવી નથી, વેપાર કર્યો નથી, તને વેપાર કરતા કેવી રીતે આવડશે? પિતાજી ! કર્મ એવા સંગો ઊભા કરી દે ત્યારે બુદ્ધિ પણ આપે છે અને દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે છે માટે આપ મારી ચિંતા ન કરશે. મને કોઈને કોઈ રખેવાળ મળી જશે. હું ગોપાલપુર જઈને વેપારી બનીને રહીશ. તેમને શોધી લાવીશ અને જે છ મહિનામાં તેમના સમાચાર કે પત્તો નહિ મળે તો હું અગ્નિસ્નાન કરીશ. આ સમયે શેઠાણું એટલે સાતે દીકરીઓની માતા પણ ત્યાં આવી ગઈ. ગુણસુંદરીના શબ્દો સાંભળતા તે કાળે કપાત કરવા લાગી. “અગ્નિરનાન” આ શબ્દ સાંભળતા માતાપિતા બન્ને પછાડ ખાઈને પડયા, માતાપિતાને સંતાને કેટલા વહાલા હોય છે ! પાણી છાંટીને માબાપને ભાનમાં લાવ્યા. પછી કહે–દીકરી ! તું આ શું શબ્દો બોલે છે ? પિતાજી ! એ દિવસ તો આવવાના નથી. હું જરૂરથી પતિને પત્તો મેળવીશ. જે પત્તા પડશે એવા હું તમને બોલાવવા મોકલીશ અગર તે તેમને લઈને અહીં આવીશ. પિતા કહે–દીકરી! તું આવા અમંગળ શબ્દો ન બેલીશ, સૌ સારા વાના થશે. તું હિંમત રાખ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખ. નવકારમંત્રનું સતત સમરણ કરજે. તારી ઈચ્છા પૂરી થશે અને જમાઈરાજનો પત્તો લાગી જશે. શું કર્મરાજા એવા નિષ્ફર બનશે કે તમારી મનોકામનાને આમ ને આમ અધૂરી મૂકી દેશે ? ના...ના... કર્મ એવું નહિ કરે. - શેઠાણીને આશ્વાસન આપતા શેઠ: આ વાત સાંભળતા માતા ફરી બેભાન થઈને ઢળી પડી. ભાનમાં આવતા ખૂબ રડવા નૂરવા લાગી. તે કહે છે કે હું મારી દીકરીને તો નહિ જવા દઉં. મારી ગુણસુંદરીને આટલે દૂર એકલી મોકલતા મારું મન માનતું નથી. સાતે દીકરીઓને ઘેર રાખવા તૈયાર છું. તે તે કાળે કલ્પાંત કરે છે, રડે છે, ગુરે છે. શેઠ ઘણું સમજાવે છે તું કંઈક સમજ. આપણી દીકરીઓ હવે આ જીવનમાં બીજો પતિ તો કરવાની નથી. શેઠે શેઠાણીને ઘણું સમજાવ્યા. શેઠના દિલમાં Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૩૪] [ શારદા શિરેમણિ પણ આઘાત છે પણ આ સાહસ ખેડયા વગર તે છૂટક નથી. શેઠ કહે ગુણસુંદરી ! મારું મન મુંઝાય છે. હું શું કરું ? કયાં વલભીપુર ! ને કયાં ગોપાલપુર ! એટલે દૂર સુધી તને એકલતા મન માનતું નથી. ગુણસુંદરી કહે-પિતાજી! આ સિવાય બીજે કેઈ ઉપાય નથી. આખરે તે તમારે વિદાય આપવાની હતી ને ! આપ એમ સમજે કે હું હમણાં સાસરે ગઈ છું. બેટા ! તારી વાત સત્ય છે. સાસરે વળાવવાની તે હતી પણ અત્યારે છેડી તારા પતિની સાથે જાય છે? તારે એકલા અજાણ્યા પ્રદેશમાં જવાનું છે. અપરિચિત માણસો સાથે સંબંધ બાંધવાનું છે. જેની માત્ર તે થોડી વાર મુખાકૃતિ જોઈ છે એવા એક માણસને લાખ કરોડમાંથી તારે શોધી કાઢવાનું છે. આ કામ ખૂબ કઠીન અને મુશ્કેલીભર્યું છે. પિતાજી! આપે તથા મારી માતાએ અમારા જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કરી અમારા જીવનનું ઘડતર કર્યું છે. આ ઘડતર જે જીવનની કસોટીમાં કામ નહિ આવે તો કયારે કામ આવશે? એક દિવસ તે અજાણ્યા સાથે જિંદગી કાઢવાની છે. અમને અમારા પતિને સ્વભાવ કે પરિચય નથી પછી તેમના માબાપના સ્વભાવની તે જાણ ક્યાંથી હોય! પિતાજી! અમારા પ્રત્યેની અતિ મમતા નકામી છે. જે થવાનું છે તે થવાનું છે. તેમાં આપણા કઈ પ્રયત્ન કામમાં આવવાના નથી. અંતે કહ્યું, જા દીકરી જા. આનંદથી જા. અંતરના આશીર્વાદ છે. તારા કામમાં તને જરૂર સફળતા મળશે. એટલું બોલતા પિતાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. માતાની આંખમાંથી તે જાણે શ્રાવણ ભાદરે વરસી રહ્યો હતે. માતાનું કરૂણુ રૂદનઃ માતા તે ડુસકા ભરીને રડવા લાગી. આ ડુસકાને અવાજ સાંભળીને બધા ચમક્યા. અહીં શું થયું? બધા ત્યાં દોડી આવ્યા. તે માતા રડી રહી છે. ગુણસુંદરી માતાની પાસે તેના ખોળામાં માથું મૂકીને પુસકે ધ્રુસ્કે રડવા લાગી. મા દીકરીના કરૂણ વિલાપથી આખું વાતાવરણ ગમગીન બની ગયું. નેકરચાકર બધાની આંખે આંસુ ભીની બની ગઈ. પિતા કહે બેટા ! ઊઠ હવે. શાંત થા. હવે વિચાર કરે કે શું કરવું છે? ક્યારે જવું છે? તારે શું શું સાથે લઈ જવું છે? પણ આ તે માનું કમળ હૈયું! કેવી રીતે શાંત થાય? જેણે કેટલા કષ્ટો વેઠીને દીકરીને મોટી કરી, ભણાવી ગણાવી સંસ્કાર આપ્યા એવી દીકરીઓને પરણ્યાની રાતે પતિ મૂકીને ચાલ્યા જાય ત્યાં માતાનું હૈયું કેવી રીતે છાનું રહે? માતા તે ખૂબ રડી. ગુણસુંદરીને વળગી પડીને છાતી ફાટ રડવા લાગી. હવે ત્યાં શું બનશે તે અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૫૭ : તા. ૩૦-૮-૮૫ રક્ષાબંધન' જગત ઉધારક જિનેશ્વર ભગવંતે જિનવાણી પ્રકાશી. જિનવાણી કહીનૂર રને કરતાં વધુ મૂલ્યવાન છે. સંસાર પરિબ્રમણથી થાકેલા અને જલદી મેક્ષ પામવાની ઈચ્છાવાળા Page #614 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [પ૩૫ ભવ્યાત્માને એક માત્ર સહારે છે શ્રી જિનવાણુને. કારણ કે જિનવાણી યથાર્થ તત્ત્વનું નિરૂપણ કરે છે. મેક્ષમાગનું પ્રતિપાદન કરે છે. જિનવચન ત્રિકાલ સત્ય છે. પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુક્ષ્મ જી સુધી એ વિસ્તૃત ખ્યાલ આપે છે. જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મોનો વિસ્તાર, એના બંધ, ઉદય, સંક્રમણ વગેરે તથા ૧૪ ગુણસ્થાનકનું, જીવસ્થાનકનું સ્વરૂપ બતાવે છે. નયવાદ, અનેકાંતવાદ, સપ્તભંગી, ન નિક્ષેપ આદિ એની અનન્ય ભેટ છે. જિનવાણીને મહાન ઉપયોગ આત્માને-મેક્ષ સિદ્ધ કરવામાં છે. મેક્ષમાં જેને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય હોય છે. આત્મા પરના કર્મના આવરણ દૂર થવાથી તે પ્રગટ થાય છે. એ પ્રગટ કરાવવાની તાકાત જિનવાણીમાં છે. જિનવચનના જ્ઞાનથી અનંતજ્ઞાન પ્રગટે. જિનવચનના પાલનથી અનંત વીર્ય પ્રગટે અને જિનવચનના પાલનમાં સુખ માનવાથી અનંત સુખ પ્રગટ થાય. જિનવાણીનું જ્ઞાન જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ જીવાદિ તનું, સમ્યમ્ મોક્ષમાર્ગનું, સમ્યગૂ હેય–ઉપાદેયનું જ્ઞાન થાય છે. સમ્યગ જ્ઞાનના સંસકારે વધતા જાય તેથી સરવાળે અનંતજ્ઞાન પ્રગટ થાય. જિનાજ્ઞાનું પાલન એ જબરજસ્ત ઉન્નતિનું સાધન છે એનાથી કર્મની ભેખડ તૂટે છે. एवं अणोरपारे संसारे, सायरंमि मिमंमि । अमयमयं जिणवयण, सुदुल्लह माणुसे विभवे ॥ અસંખ્ય અને અનંતા કાલચક્રોની કાયસ્થિતિથી અપાર ભયંકર સંસાર સમુદ્રમાં મનુષ્ય ભવમાં પણ અમૃતમય જિનવચન મળવું અત્યંત દુર્લભ છે. અહીં અસંખ્ય અને અનંતકાળચક્રોની કાયસ્થિતિ કહ્યું છે તેનો અર્થ એ છે કે જીવ આ સંસારમાં જન્મ મરણ કરતે કરતે જે એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, તેઉ, વાઉમાં ગયા પછી એમાં ને એમાં મરીને જમે, એ રીતે વારંવાર મરીને એક જ સ્થાવરકાયમાં જગ્યા કરે અર્થાત એની એ જ કાયસ્થિતિમાં જન્મ પરંપરા કરે તે એ ઉત્કૃષ્ટ કેટલે કાળ ચાલે? તે અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી એટલે કે અસંખ્ય કાળચક, ઉત્સર્પિણના ૬ ચઢતા આરા અને અવસર્પિણીના ૬ ઉતરતા આરા એમ કુલ ૧૨ આરાનું એક કાળચક્ર. એક કાળચક્રમાં ૨૦ ક્રોડાકોડી સાગરોપમ વર્ષો પસાર થાય. ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ થાય ત્યારે એક સાગરોપમ થાય. એક પલ્યોપમમાં અસંખ્ય વર્ષો થાય તે એક કાળચક્રના વર્ષોની સંખ્યા કેટલી? એવા અસંખ્ય કાળચકની સ્થાવરમાં કાયસ્થિતિ છે. એટલે એકેન્દ્રિય પ્રત્યેક સ્થાવરમાં જન્મ મૃત્યુ કરતાં વધુમાં વધુ અસંખ્યાતા કાળચક્ર સુધી રહેવાનું બને. જે નિગોદમાં અનંતકાયમાં પૂરાય તો ઉત્કૃષ્ટ અનંતા કાળચક્રની કાયસ્થિતિ છે. અહીં એ સમજવા જેવું છે કે જે આપણે જીવ અહીં કેઈ ગાઢ મૂછ અથવા પ્રમાદના પાપમાં પડી એકેન્દ્રિયપણામાં ચાલ્યો ગયો અને ત્યાં અસંખ્ય કે અનંત કાળચક્રોની મટી કાયસ્થિતિમાં ફસાઈ જાય તો એની શી દશા? પછી જિનવચન મળવું મહામુશ્કેલ છે. જિનવચન મળવું મુશ્કેલ એટલે મેક્ષથી પણ કેટલે કાળ દૂર રહેવાનું. Page #615 -------------------------------------------------------------------------- ________________ પ૩૬ ] [ શારદા શિરમણિ અતિ સુક્ષ્મ અનંતકાય એકેન્દ્રિય સુધીની ઓળખાણ કરાવી એની દયા પાળવાનું બતાવનાર માત્ર જિનવચન છે. આવા અતિ દુર્લભ જિનવચન મળ્યા પછી મુખ્ય બે કાર્ય કરવાના પ્રમાદવશ શસ્ત્રોથી બીજા જીવોની હિંસા ન થાય અને વિષય વિકારથી આત્માની હિંસા ન થાય એ ખાસ લક્ષ્ય રાખવાનું છે. જિનવાણ મળવા છતાં આ ભવમાં જે એ બે હિંસાથી નહિ બચાય તો પછી કયા ભવે બચી શકાશે ? લેકમાં સંસારને “ગળવારે” વિશેષણ આપ્યું છે એને અર્થ એ છે કે જીવ સંસારમાં ભટકતા (૨) ઊંચે ચઢયો હોય પણ પાછે છેક નીચે એકેદ્રિયપણામાં પટકાઈ જવા સંભવ છે. એ ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં જે જીવ ફસાઈ ગયે તે તે સ્થિતિ પૂરી કરતાં દમ નીકળી જશે. એમાંથી માંડ નીકળીને ઊંચે ચઢયે તે ત્રસપણમાં આવ્યું. ત્રાણામાં વધુમાં વધુ માત્ર બે હજાર સાગરોપમ વર્ષો સુધી રહી શકે. એટલામાં જે મોક્ષ પામી ગયા તે સારું નહિતર વધુમાં વધુ એટલે કાળ રહીને પાછો એકેન્દ્રિયમાં ચાલ્યા જાય. ત્યાં વળી જે ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં ફસાયો તે અનંતા કાળચક્ર કાઢવાના. આ રીતે સંસાર પરિભ્રમણ પાર વિનાનું એટલે કે અણોરપાર ચાલે છે. આવા અણોરપાર સંસારમાં જીવ ભમીને આવ્યો છે. હવે એને થાક લાગે છે? કંટાળો આવ્યા છે ? જે થાક લાગ્યો હોય તે તે ઉતારવાનો ઉપાય છે જિનવાણી. આ સંસારમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી સહેલ છે પણ જિનવાણી મળવી અતિ મુશ્કેલ છે. એવી દુર્લભ જિનવાણી અહીં મળી ગઈ છે. એની કદર કરે. અણેરપાર સંસાર ઉપર છીણી મૂકનાર જિનવચન છે. પાપથી ભરપુર પૃથ્વી પર મહાપવિત્ર જિનવચન મળ્યા. એ આપણા કેટલા મહાન ભાગ્યદય કહેવાય ! પૂર્વે અનંત ભવમાં માણેકના, રત્નના ઢગલા મળ્યા હશે, સત્તા, ઠકુરાઈ, મોટી મહેલાત, મિત મળી હશે પણ જિનવચન નહિ મળ્યા હોય! આ ભવમાં મહાશાંતિદાયક, મહાન પ્રકાશ અને મહાન કુતિ આપી જીવનને ધન્ય બનાવનાર તથા પરલોકે ઉચ્ચ સદ્ગતિ આપી ભવ્ય ઉન્નતિના રાહે ચઢાવનાર જિનવચન મળ્યા છે. એની આગળ હીરા માણેકના ભંડાર શું વિસાતમાં! જિનવચન એ અર્થ અને પરમાર્થ છે. એ પરમ ઈષ્ટ ને પરમ હિતકારી છે બાકી બધું અનિષ્ટ અને અહિતકારી છે. જિનવચનને પ્રભાવ કે અલૌકિક છે! ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ વૈદિક યજ્ઞ કરતા હતા. તે જ્ઞાનને ઘમંડ લઈને ફરતા હતા પણું પ્રભુ મહાવીર સ્વામીએ જ્યાં એમના મનની શંકાનું સમાધાન કર્યું ત્યાં એમને પ્રભુ સાચા સર્વજ્ઞ લાગ્યા. જિનવચન પર એમને શ્રદ્ધા થઈ. એમને જિનવચનને સંપૂર્ણ રીતે સ્વીકાર કર્યો. ત્યાં સમકિત પામ્યા ને ચારિત્રમાં મૂકી પડયા. તેમને જે જિનવચન સ્વીકારવા યોગ્ય ન લાગ્યા હોત તે પ્રખર પંડિત, વિદ્વાને ના નેતા એવા ઈદ્રભૂતિ સંસારને એકાએક શા માટે છોડત? પણ એમને જિનવચન પ્રત્યે અપાર રાગ થયો અને એ જાણવા મળ્યું કે મનુષ્યભવમાં સંસારમાં રખડાવનાર સર્વ સંગને ત્યાગ કરી ચારિત્ર લેવા જેવું છે. આવું સુંદર સત્ય સમજાવનાર જિનવચન મળવું અત્યંત દુષ્કર છે તે Page #616 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ પક૭ અહીં જે જિનેશ્વર ભગવાન અને એમના વચન મળ્યા છે તો શા માટે જીવનભર એ જિનવચનની સંપૂર્ણ આરાધના ન કરી લેવી ? શા માટે જિનેશ્વર પ્રભુનું શરણ ના સ્વીકારવું ? આ વિચારથી તેમણે ચારિત્ર લીધું. દીક્ષા પછી પોતે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક બન્યા છતાં ભગવાન પાસે સાંભળતા ત્યારે કેટલા હર્ષ અને ઉલ્લાસથી સાંભળતા. જાણે પિતાને અપૂર્વ નિધાન ન મળ્યા હોય તેટલા આનંદથી સાંભળતા. કારણ કે એમને જિનવચનની આરાધના કરી જીવનને ધન્ય બનાવવું હતું. જિનવચન પર અથાગ રાગ હોય, એની દુર્લભતા સમજાઈ હોય અને એ સંસારતારક લાગતા હોય પછી મનમાં એમ કે જિનવચન કયાં મળે છે ? મારું ગમે તેટલું પણ વિશાળ જ્ઞાન તે જિનવચનના આધારે છે, એના પ્રતાપે છે, માટે જિનવચન તે માટે પ્રાણ છે, સર્વસ્વ છે. જિનવચનની સતત આરાધનાથી સતત પાપકર્મોની ભેખડો તૂટતી રહે છે. રગેરગમાં વ્યાપી ગયેલે જિનવચનને રંગ આત્માના નૂરને ફેરવી નાખે છે. મહાતેજસ્વીતા અને તત્ત્વદર્શિતાને ઝગમગાવે છે. જેની રગેરગમાં જિનવાણું રૂચી ગઈ છે, જેના અણુઅણુમાં જિનવાણી પ્રત્યે આસ્થા થઈ છે એવા આનંદ ગાથાપતિ પહેલું અણુવ્રત આદરી રહ્યા છે. ભગવાન તેને આણુવ્રતનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. ગઈ કાલે આપણે એ વાત કરી હતી કે મહાવ્રત પહેલા અને અણુવ્રત પછી કેમ ? હવે આપણને પ્રશ્ન થાય કે અણુવ્રત પાંચ જ શા માટે કહ્યા ? મહાવતે તે દરેક કાળમાં સરખી સંખ્યાવાળા દેતા નથી. ઋષભદેવ ભગવાન અને મહાવીર સ્વામીના શાસનને છોડીને વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનકાળમાં ચાર મહાવ્રત હોય છે. અને પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં પાંચ મહાવ્રત હોય છે. આમ મહાવતેની સંખ્યામાં ફેરફાર થાય છે તેથી કેઈને એમ શંકા થાય છે જે કાળમાં મહાવ્રત ચાર હોય તે કાળમાં અણુવ્રતો પણ ચાર હોવા જોઈએ. જ્ઞાની સમજાવે છે કે અણુવ્રતો તો દરેક કાળમાં એક સરખા હોય છે અને તે પણ પાંચ જ હોય છે. જૈનશાસનમાં પદાર્થોની સંખ્યાનું પણ મહત્ત્વ છે. જૈનશાસનમાં પરમેષ્ટી પાંચ જ. ઈદ્રિ પાંચ, જવાની ગતિ પાંચ, કર્મબંધના કારણે પાંચ આ રીતે ઘણી વસ્તુઓ પાંચ પાંચની સંખ્યામાં છે અને અણુવ્રત પણ કઈ પણ સ્થળે અને કઈ પણ કાળે પાંચ જ હાય છે. શાસ્ત્રમાં શૈલકજીની વાત આવે છે. તેમનું જીવન વાંચતા જાણવા મળે છે કે લકજીએ ભગવાન નેમનાથ પાસે પાંચ અણુવ્રત અને ચાર શિક્ષાવતવાળો શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો હતો. એટલે એ નક્કી થાય છે કે તેમનાથ ભગવાનના સમયમાં ભલે મહાવ્રત ચાર હતા પણુ અણુવ્રતે તે પાંચ જ હતા. આપણે પહેલા અણુવ્રતની વાત ચાલે છે. આ પહેલું વ્રત બધા વ્રતને આધાર છે. બાકીના વ્રતે પ્રથમ વ્રતની વાડ જેવા છે. આપણે કહીએ છીએ કે ૧૨ વ્રતમાં ચોથું વ્રત શ્રેષ્ઠ છે. ૧૧ વ્રતે નદી જેવા છે અને ચોથું વ્રત સાગર જેવું છે, પણ જે છો પહેલાં અહિંસા વ્રતને બરાબર સમજ્યા ન Page #617 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ ] [ શારદા શિરેમણિ હોય તે ચોથું વ્રત કેવી રીતે પાળી શકે? કારણ કે એક વારના અબ્રહ્મચર્યના સેવનમાં કેટલા જીવોની હિંસા થાય છે, એટલે જે અહિંસાને બરાબર સમજ્યા હોય તે ચોથું વ્રત લઈ શકાય, માટે બાર વ્રતમાં પહેલું વ્રત સૌથી મોટું છે. તમે પ્રતિક્રમણ રેજ કરે છે. બાર વ્રતમાં “પાયાલા' શબ્દ કેટલા વ્રતમાં આવે છે? માત્ર પહેલાં વ્રતમાં. પાયાલા એટલે મોટા; તેથી પહેલાં વ્રતને સૌથી શ્રેષ્ઠ અને મોટું ગણવામાં આવ્યું છે. જિનશાસન અહિંસા માટે સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત છે. શ્રાવકના ૧૨ વ્રત છે. તેમાં પાંચ અણુવ્રતા, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત છે. ગુણવતો આત્મામાં નિર્મમત્વ, અહિંસા આદિ ગુણે ખીલવે છે અને શિક્ષાત્રત સર્વ વિરતિની શિક્ષા આપી સંયમનું બહુમાન વધારી આત્માને સાધુ જીવનને યોગ્ય બનાવે છે. નવમું, દશમું, અગીયારમું એ ત્રણ શિક્ષાત્રતા સાધુપણાની સાચી સુવાસ આપનારા વ્રતો છે. પહેલાં વ્રતનું નામ છે “થુલાએ પાણઈવાયાએ વેરમણે.” પ્રાણાતિપાત એટલે હિંસા વધ. ધૂલ જેની હિંસાથી વિરતિ તે પહેલું અણુવ્રત છે. આ જીવન એવું વિચિત્ર છે કે તેને ટકાવી રાખવા માનવી અનેક પ્રકારના પાપ કરે છે તમે વિચાર કરશે તો જણાશે કે એક દિવસમાં તમારા દ્વારા નાના મોટા ને જે દુઃખ થાય છે તે દુઃખના સો મા (૧૦૦મા) ભાગ જેટલું દુઃખ તમને પડે તો તમે ત્રાસી જાવ. “સંસારી જેને પગલે પગલે પાપ છે, ડગલે ડગલે દેશ છે, અને કદમે કદમે કર્મબંધન છે. ખાવામાં, પીવામાં, કમાવામાં, ભેગવવામાં, મેળવવામાં અને માણવામાં દરેક પ્રવૃત્તિઓમાં પાપ લાગે છે, તેથી આગમમાં અવિરતિ જીવનને તપાવેલા લેઢાના ગેળાની ઉપમા આપી છે. જેમ તપાવેલે ગળે જ્યાં જાય ત્યાં બધું સળગાવે તેમ પચ્ચખાણ વગરને અવિરતિ આત્મા ક્યાં જાય ત્યાં જીવનો સંહાર કરતે જાય. સાચા શ્રાવકને પ્રતિક્રમણ કરતાં આ બધું યાદ આવે. ૮૪ લાખ જીવાયનીને ખમાવતા અંતર રડી ઊઠે. સંયમ લેવાની દિલમાં તમન્ના વધતી જાય. તેમના મનમાં થાય કે ધન્ય છે મારા વીતરાગી ગુરૂ ભગવંતને કે જેમણે આ છ એ જીવનકાયના અને ૮૪ લાખ નીના તમામ જીની હિંસા ન કરવાના નવ કોટીએ પરખાણ કર્યા છે. આ મારું શ્રાવક જીવન કયારે છૂટે? અને કયારે હું મહાવ્રતને ધારણ કરું! આ રીતે શ્રાવક જીવનમાં સંપૂર્ણ અહિંસાનું પાલન થતું નથી. સંપૂર્ણ અહિંસાની માત્ર ભાવના ભાવવાની હોય છે તેનું પાલન શકય નથી. કદાચ તમને એમ થાય કે હુ શ્રાવક જીવનમાં રહીને કંઈ પાપ નહિ કરું તે એ કયારે પણ બનવાનું નથી. “શ્રાવક એટલે સમારંભી. શ્રાવકપણામાં રહેવું અને સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું એ બે વિરોધાભાસ જેવું છે. શ્રાવક બીજું કાંઈ ન કરે પણ પેટ ભરવા માટે તો કમાવું પડે ને! કારણ કે ભિક્ષા–ગૌચરી કરવાને અધિકાર મહાવ્રતોને ધારક સાધુ ભગવંતોને છે, તેથી ગૃહસ્થ ભિક્ષા માંગી શકે નહિ. ગૃહસ્થ માંગે તે શરમ અને મનિ આપ્યા વિના મેળવે તે શરમ. છ ખંડના ભક્તા ચક્રવતી દીક્ષા લે તેમને પણ Page #618 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશ્ચમણિ ] | ૫૩૯ ભિક્ષા માગતા શરમાવાનું ન હેાય. આગમકાર તા કહે છે કે પોતાના કુળની પૂર્વ અવસ્થાથી એટલે શ્રીમ'તાઇથી ન માંગે તેા લજજા પરિષહ જીત્યા ન કહેવાય. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ખેલ્યા છે કે “ સબ્ધ સેનાચ દ્દો, નસ્થિ દિવિત્રજ્ઞાચ્ ।'' સાધુ જીવનમાં કોઈ પણ ચીજ એવી નિહ હાય કે જે તેણે કોઈની પાસેથી માંગીને મેળવી ન હેાય. અરે, પાણી માત્રુ પરડવાની જગ્યા પણુ શકેન્દ્ર મહારાજની આજ્ઞા વિના વાપરવાની મનાઈ છે, માટે એ નક્કી છે કે સાધુ જીવનમાં જે હાય તે તમાર માંગેલુ હાય. શ્રાવકે તેા આજીવિકા માટે અલ્પ પણ સમારંભ કરવા પડે, તેથી જ્ઞાની કહે છે કે શ્રાવક સમાર’ભી છે માટે તે સમારંભથી થતી હિંસાના સર્વથા પચ્ચખ્ખાણુના અધિકારીખની શકતા નથી માટે શ્રાવકનુ જીવન એટલે સમાર ́ભી જીવન અને સમારંભ વિનાનું જીવન એટલે સાધુજીવન. સમાર'ભ એટલે ર્હિંસામય પ્રવૃત્તિ. તેમાંથી અચવાના રસ્તા કર્યા છે તે વાત આપણે અવસરે વિચારીશું. આજના દિવસના પનું નામ છે રક્ષાબંધન. આપણા ભારત દેશ પર્વ પ્રધાન દેશ છે. સમસ્ત દેશાની અપેક્ષાએ અહીંયા અધિક પર્વ, અધિક તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબ’ધનના દિન પણ એમાંનું એક પર્વ છે. આજને દિવસ ત્રણ નામથી એળખાય છે. કોઈ નાળિયેરી પૂનમ કહે છે, કોઈ રક્ષાબંધન કહે છે, કઈ બળેવ કહે છે. આજે બ્રાહ્મણેા તેમની જનેાઇ બદલાવે છે. આ જનાઈમાં ત્રણ તાર હોય છે તે એમ સૂચન કરે છે કે માનવના માથે ત્રણ પ્રકારના ઋણ રહેલા છે. ઠાણાંગજીના ત્રીજે ઠાંણે પણ કહ્યું છે કે ત્રણના ઉપકારના બદલા વાળવા મુશ્કેલ છે. ‘તિરૂં તુઢિયાર સમળા સો સં હા-અમ્માવિકનો, ટ્ટિસ, ધમ્મત્ત્વચિÆ " માતાપિતાના, ઉપકારી શેઠના અને ગુરૂદેવના, કોઈ દીકરો માતાપિતાને રાજ સારી રીતે જમાડે. તેની ખૂબ સેવા કરે. અરે, કાવડમાં બેસાડી કાંધ પર લઈને ફરતા રહેતા પણ તેમના ઉપકારના બદલા વાળી શકાતા નથી પણ તે માતાપિતાને કેવળી પ્રરૂપિત ધર્મ સમજાવીને તેમને ધર્મીના માગે વાળે અને છેવટે તેમના અંતિમ સમય સુધારે તે માખાપના ઉપકારને બદલેા વાળી રાકે છે. તે રીતે ઉપકારી શેઠ પાપેાયથી ગરીબ બની જાય અને જેને સહકાર આપ્યા હતા તેવે ગરીબ માણસ પુણ્યાયે શ્રીમંત ખની જાય. તે પેાતાના શેઠને પેાતાનુ સ`સ્વ દૃઈ દે. તેમની ખૂબ સેવા કરે તે પણ ઋણ મુક્ત થઈ શકે નહિ પણ તેમને ધર્માંના માર્ગે વાળે તે તેમના ઋણમાંથી મુક્ત થઈ શકે છે. ત્રીજુ` ઋણ છે ધર્મગુરૂનું. જેમણે આપણને ધર્મ સમજાયે છે, સંસારમાંથી બહાર કાઢયા છે એવા ગુરૂદેવના ઉપકારના બદલે શિષ્ય કાઇ પણ રીતે વાળી શકતા નથી. કદાચ ગુરૂ ઉમંરમાં નાના હાય અને શિષ્ય ઉંમરમાં મેટા હાય છતાં ગુરૂ એ ગુરૂ. એવા ગુરૂના ઉપકારને જે આળવે ચારિત્રદાતા તે મહાપાપી છે. સાત પ્રકારના મહાપાપી બનાવ્યા છે. તેમાં જ્ઞાનદાતા, ગુરૂના ઉપકાર એળવે તેા મહાપાપી. અરે, ગુરૂ ભગવંતાનુ તા શિષ્ય પર એટલુ ઋણુ છે કે શિષ્ય ગુરૂ માટે પેાતાની કાયા કુરબાન કરે તેા પણ ઓછું છે કારણ કે માતાપિતા Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ ] [ શારદા શિરેમણિ તે એક ભવના હિતસ્વી છે. જ્યારે ગુરૂભગવંતે તો આપણું ભવભવના થાક ઉતારનાર મહાન હિતસ્વી છે. તેમના ઉપકારને બદલે કોઈ રીતે વાળી શકાતું નથી. દરેક જીને માથે આ ત્રણ જણ રહેલા છે. - આજના દિવસને નાળિયેરી પૂનમ પણ કહે છે. આ પર્વ લૌકિક છે છતાં સમજીએ તે તેમાંથી આત્માને ઘણો બોધ મળે છે. નાળિયેર બહારથી કઠણ અને અંદરથી પોચું હોય છે. તે આપણને સૂચન કરે છે કે કર્મના મેદાનમાં કેસરીયા કરવા જાવ ત્યારે કઠણ બનજો, ત્યાં કષ્ટોથી કંટાળશો નહિ, આપત્તિથી અકળાશે નહિ, પરિષહથી પાછી પાની કરશે નહિ પણ શૂરવીરને ધીર બનીને તેની સામે બરાબર ઝઝૂમજો. જે બહારથી કઠણ અને હદય કોમળ હશે તે કલ્યાણની કેડી નજીક છે. સમક્તિ પામવા માટે હૃદયની ભૂમિ પચી જોઈશે. ટોપરું નાળિયેરમાં રહેવા છતાં તે તેનાથી ભિન્ન છે તેમ આત્મા દેહથી ભિન્ન છે. જે ટોપરું મેળવવું છે તે કાચલીને તેડશે તે ટોપરું મેળવી શકશો, તેમ મોક્ષરૂપી ટોપરું મેળવવું છે તે આ ઔદારિક, તેજસ, કાર્મણરૂપી શરીર કાચલીમાંથી સંપૂર્ણ મુક્ત થઈશું તે મોક્ષનું ટોપરું મેળવી શકીશું. રક્ષાબંધનને દિવસ બહેનોને ખૂબ પ્રિય છે. આજના દિવસે કંઈક બહેનોના હૈયા હરખાય છે અને કંઈક બહેને ઘરમાં બેસીને રડે છે કારણ કે જેને ભાઈ છે તે બહેન હસતી હસતી ભાઈના હાથે રાખડી બાંધવા જાય છે. કેઈ સૂતરની રાખડી બાંધે, કઈ મેતીની, કોઈ ચાંદીની બધે. ભાઈ રાખડી બંધાવીને પોતાની શક્તિ પ્રમાણે સાડી, પાંચ, પચ્ચીસ કે પચાસ રૂપિયા આપે છે પણ જેને ભાઈ નથી એવી બેને આજે આંખમાંથી આંસુડા સારે છે કે જે મારે ભાઈ હેત તો હું પણ આજે આ બધી બેનોની માફક રાખડી બાંધવા જાત ને ? તેના સંતાને પણ એમ કહે છે કે બા ! બધા છોકરાઓ મામાને ઘેર જાય છે ને આપણે નહિ જવાનું ? બેટા ! તારે મામા નથી. એટલું કહેતાં તેનું હૈયું ભરાઈ જાય છે. જે બહેનને ભાઈ નથી તેને તે આટલું દુઃખ થાય પણ કંઈક બેને એવી છે કે જેને ભાઈ હોવા છતાં એ બહેનને પિતાને ઘેર બોલાવતા નથી. આવી બેને ભાઈ હોવા છતાં ભાઈ વગરની છે. એમના દિલમાં આજે આઘાત લાગે છે. - રક્ષાબંધન એટલે ભગિનીના હૈયાને ભઈલાની પુનિત સ્મૃતિથી છલકાતું પાવન પર્વ. વર્ષાઋતુના આગમનથી કુદરત નવપલ્લવિત બને છે. ખેડૂતોના હૈયા નાચી ઊઠે છે તેમ રક્ષાબંધન પર્વના શુભ આગમનથી બેનને મનમયૂર હર્ષના હિલેળે ચઢે છે. બાંધવ બેનીના હદયરૂપી બગીચામાં નેહની ઉમિઓ નાચી ઊઠે છે. રક્ષાબંધન એટલે ભાઈબહેનના વિશુદ્ધ પ્રેમનું અખલિત વહેતું ઝરણું. ભાઈ ભગિનીના સ્નેહ સજાવી, શ્રાવણ પૂર્ણિમા આવે, ભૈયા કેરી ભીતિ હરવા, બહેની પવિત્ર રક્ષા બનાવે, ભવ્ય ભાવના હૃદયે ધરતી, બહેની દિવ્ય તિ, અંતરના અંધારા ઉલેચી, પ્રેમની જ્યોતિ ધરતી. Page #620 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૫૪૧ રક્ષાબંધન એટલે દષ્ટિ પરિવર્તનનો પવિત્ર દિન. આ દિવસે ભગિનીના હૃદયની ઉમિઓ ભાઈ પ્રત્યે ઉછળી રહી હોય છે. જગતના સર્વ સંબંધોમાં નિઃસ્વાર્થ અને પવિત્ર સંબંધ હોય તો ભાઈબહેનના નિર્મળ પ્રેમને. આજે બેન ભાઈને રાખડી બાંધીને એ ભાવના ભાવે છે કે હે વીરા ! અનેક તાણાવાણાએથી બનેલી આ રાખડી અતૂટ છે. તેમ વીરા આપણે સનેહ અતૂટ છે. મુજ વીરાનું જીવન સ્નેહ રૂપી પુપની સૌરભથી મહેકયા કરે તેમજ પ્રેમ જ્યોતિને પ્રકાશ જીવનમાર્ગમાં ભૂમિ બની રહે. તેના દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય. બેન હર્ષઘેલી બની ભૈયાને હાથે રક્ષા બાંધીને જીવનનો અમૂલ્ય લ્હા માણે છે. માત્ર રક્ષાબંધન બાંધીને સમાપ્તિ નથી કરતી પણ ભાઈના કાનમાં કંઈક સંદેશ પાઠવી જાય છે. મારા વહાલા ભયા ! આ રક્ષાના દરેક તંતુમાં બેનના હૃદયને નિર્વ્યાજ અખૂટ પ્રેમ ભરેલું છે. જેના પ્રત્યેક તારમાં બહેનના દિલની લાગણી જોડાયેલી છે. આ રક્ષા માત્ર સૂતરનો દોરો નથી. તે તે શીલ તથા સનેહનું રક્ષણ કરવાની તારી પવિત્ર ફરજની યાદી અપાવતું પવિત્ર બંધન છે. બેનની આંખો હંમેશા અમી વર્ષા વરસાવતી હોય છે. એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઈને કર્તવ્યની કેડીએ આગળ ધપત કરી દે છે. બેનની રક્ષા હાથ પર બંધાતા ભાઈની દષ્ટિનું પરિવર્તન થાય છે એટલું જ નહિ પણ બેનીના રક્ષણની જવાબદારી વીર પોતે લે છે. ભાઈ હંમેશા બેન પાસે રાખડીની આશા કરે છે કે બેન ! ભલે તું સેના, ચાંદીની કે કિંમતી રાખડી ન લાવ પણ પ્રેમની રાખડી તો સદાને માટે બાંધવા આવજે. આજના દિવસે જે ભાઈ બહેનને ન બોલાવતો હોય તે વેરઝેર છોડી દઈને દિલને પવિત્ર બનાવજો કારણ કે આ દિવસે ભાઈ હેવા છતાં ન બોલાવે ત્યારે બેનનું હૈયું કેટલું તૂટી પડે છે ! ઇતિહાસમાં પણ એવા કંઈક પ્રસંગો વાંચવા મળે છે કે જે બેનને ભાઈ ન હોય તે ધર્મના ભાઈ બનીને બેનની રક્ષા કરે છે. મને એક વાત અહીં યાદ આવે છે. એક સાવ નાનું ગામ હતું. જેમાં ૨૫-૩૦ ઘર હતા. નાના ગામડામાં એક નાના ખેરડામાં ગંગા અને ગણેશ રહેતા હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ પારૂલ હતું. પારૂ તે પારૂ જ હતી. રૂપ રૂપને ભંડાર. જાણે સાક્ષાત દેવી જોઇલે. એના રૂપ સામે ઘણુ નવયુવાનો દષ્ટિ કરતા પણ એની સામે આંગળી ચીંધવાની કોઈની તાકાત ન હતી. નાના ગામડામાં રહે એટલે માબાપે પારૂને ખાસ ભણવી ન હતી. ભલે તેનું ભણતર ઓછું હતું પણ એની કોઠાસૂઝ જબરી હતી. આ પારૂ ત્રણ વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ બાજુના ગામમાં શંકર નામના છોકરા સાથે સગપણ કરેલું. જૂના જમાનામાં નાની ઉંમરમાં સગપણ કરતા. આ પારૂ હવે ૧૬ વર્ષની થઈ એટલે ખૂબ સમજણું થઈ રૂપ તે જાણે સ્વર્ગની અપ્સરા ! એવું રૂપ ખીલ્યું હતું. રૂપની સાથે ગુણોનો સુમેળ સાર હતો. ખૂબ ડાહી, સમજુ અને ગંભીર હતી. પારૂનું જે છોકરા સાથે સગપણ કર્યું હતું તેનામાં તે બે પૈસાની ય બુદ્ધિ ન હતી. પારૂ જેટલી રૂપાળી એટલે એ કાળે ઠીબડા જે. પારૂની બુદ્ધિ ખૂબ તે એ સાવ બુદધુ. એકે વાતમાં Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ ]. [ શારદા શિરમણિ એકડો મૂકી શકાય એ ન હતા. રૂપ-બળ-બુદ્ધિ બધામાં બાદબાકી થાય એવું જ હતું. તેનામાં કાંઈ જ ન હતું. એક ભવમાં બે પતિ તે નહિ જ ઃ એક વાર પારૂના માતાપિતા પારૂને બોલાવીને કહે છે કે બેટા! તારું જ્યાં સગપણ કર્યું છે તે છેકરામાં તે કાંઈ જ નથી. નાનપણમાં સગપણ કર્યું એટલે પહેલાં શું ખબર પડે કે છોકરો કે છે ? તેથી સગપણ કર્યું પણ હવે તેનામાં કાંઈ દેખાતું નથી. નથી બુદ્ધિમાં કે નથી રૂપમાં, માટે અમે વિચાર કરીએ છીએ કે તારું સગપણ ત્યાંથી તેડી નાંખીએ. આપણી ન્યાતના બંધારણ પ્રમાણે પ૧ રૂા. ભરી દઈએ એટલે ત્યાંથી છૂટા થઈ જઈએ, પછી બીજે ક્યાં કરવું હોય ત્યાં કરી શકીએ. પારૂ હવે ખૂબ સમજણી થઈ ગઈ છે. તેણે હજુ છોકરાને જે નથી, છતાં કહે છે કે હે માતા! માટીનું વાસણ બદલાવી શકાય પણ મારાથી એક ભવમાં બે પતિ તે ન જ થાય. મારા કર્મો મને જે મળ્યું છે તે બરાબર છે. માતા ! હવે મારા માટે તું બીજો કોઈ વિચાર ન કરીશ. પારૂ! જમાઈ સાવ પાણી વગરને છે. તારામાં જેટલા ગુણ છે તેટલા તેનામાં અવગુણ છે. તું રૂપાળી છે તે તે સાવ કાળો છે. તે બુદ્ધિશાળી છે તે તે બુબ્ધ છે. તેનામાં કાંઈ જ નથી એવું કહીએ તો ચાલે. તું એને કેવી રીતે પરણીશ? આવા છોકરા સાથે અમે તને પરણાવીએ તે લેકે અમને પણ મૂર્ખ કહે. નપાણીયાને પરણને તું પસ્તાઈશ. શીલની સુવાસ : પારૂ કહે માતા! તમે મારું સગપણ કેટલા વર્ષે કર્યું હતું. ત્રણ વર્ષે આજે હું સેળ વર્ષની થઈ. સગપણ કર્યા ૧૩ વર્ષ થયા. લેકમાં બધે તે મારે પતિ અને તમારો જમાઈ તો કહેવાઈ ગયે ને ! મારા ભાગ્યમાં જે હશે તે મળ્યું. મારા નસીબમાં હશે તે આપે તે દીકરા સાથે સગપણ કર્યું ને? અમે સગપણ કર્યું ત્યારે અમને ખબર ન હતી. તે બુદ્ધિવાળો છે એમ માનીને કર્યું, પણ હવે બધી ખબર પડી. માતા ! હું નાની હતી ત્યારે મેં સતી સીતાની, દમયંતીની, સાવિત્રીની ઘણી વાત સાંભળી છે. તેમના જીવનમાં કેટલા કષ્ટો પડયા ? દુઃખની ઝડી વરસી છતાં તેમણે બીજો પતિ કર્યો નથી માટે મારે પણ આ જીવનમાં બીજો પતિ કરીને મારો ભવ બગાડે નથી. પારૂ સાવ નાના ગામડામાં ઉછરેલી છે. તે તમારા જેવી કેળવણી પામી નથી છતાં તેના જીવનમાં શીલની સુવાસ કેટલી છે ! આર્યદેશની અમીરાત કદી અછતી રહી નથી. પારૂ કહે-મને જે મળ્યું છે તે બરાબર છે. હવે બીજે પતિ તો કરે જ નથી. માતાપિતાની ઈચ્છા નહિ હોવા છતાં કરીના દઢ નિશ્ચયથી પારના લગ્ન શંકર સાથે થયા. બધા લેકે કહેવા લાગ્યા કે કાગડો દહીંથરું લઈ ગયે. કાગડાના કંઠમાં મુક્તાની માળા બંધાણી, શંકરનું મોટું જોતાં દેખાઈ આવે કે તેનામાં કાંઈ પાણી નથી. પારૂ તે હસતી હસતી સાસરે ગઈ. પારૂના રૂપ માટે ઈર્ષ્યાળુ માણસોએ કરેલી કાન ભંભેરણી : પારૂને કાંઈ ચિંતા ન હતી. સતીત્વના પાઠ તેના હદયમાં વસેલા છે. તેની યુવાની તે પૂર બહારમાં Page #622 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૪૩ ખીલેલી હતી. તેનું બાહ્યરૂપ ઝગારા મારી રહ્યું હતું. તેના રૂપમાં કંઈક યુવાનો પાગલ બન્યા હતા. તેના લગ્ન પહેલા તે બધાએ પારૂના માતાપિતા પાસે પારૂની માંગણી કરી હતી પણ કેઈને દીકરી ન આપતા શંકર સાથે પરણાવી, એટલે હજુ કંઈક પાગલ સતીને લલચાવવા પ્રયત્ન કરતા પણ પારૂ કેઈને દાદ દેતી નહિ. એ ભલી ને એનું કામ ભલું. પારૂએ જોયું કે પતિમાં તો કાંઈ આવડત છે નહિ. તે ખેતરમાં જતી, કામ કરતી અને આજીવિકા નભાવતી. આ સ્થિતિમાં પણ આનંદથી રહે છે. પારૂને મેળવવા ઘણાએ મહેનત કરી હતી પણ તેમાં કોઈ ફાવ્યું નહિ એટલે ઈર્ષ્યાળુ માણસેએ રાજાને કાન ભંભેરણી કરી. મહારાજા ! શંકરને ત્યાં જે સ્ત્રી છે તે તો આપના અંતેઉરમાં શોભે એવી છે. રાજાઓના દિલમાં તે વિકારેની આગ ભભૂકતી હોય તે એમ વિચાર ન કરે કે મારા અંતેઉરમાં આટલી બધી રાણીઓ છે. કોઈની પત્ની મારે શા માટે ઝૂંટવી લેવી જોઈએ. સુરા અને સુંદરીમાં મરત બનેલા રાજાએ બે હજુરિયાને બોલાવ્યા ને કહ્યું-આપ હમણાં ને હમણાં જાઓ અને શંકરની વહુ પારૂને અંતેઉરમાં લઈ આવે. હજુરિયાઓ પણુ રાજા જેવા. જે તે સારા હોત તો તેમને સુધારત પણ આ તો રાજાના કહ્યા પ્રમાણે કરવા તૈયાર થયા. બે હજુરિયાઓ પાણીદાર ઘોડા લઈને ઉપડયા. શંકરના ખેતર આગળ આવીને ઊભા રહ્યા. શંકર એ વખતે અનાજનું રક્ષણ કરવા પક્ષીઓને ઉડાડી રહ્યો હતો અને પારૂ જુવારને કાપીને બાંધી રહી હતી. હજુરીયાઓએ કહ્યું-શંકર ! બેલ, પારૂલ ક્યાં ગઈ? શું કામ છે? અમારા રાજાને હુકમ છે, તેને મહેલમાં લઈ જવાની છે. શંકર જે પાણીદાર, બુદ્ધિશાળી, હોંશિયાર હોત તો પાણી બતાવી દેત. શંકર કહે અમારો શું વાંક ગુને છે! પારૂનું શું કામ છે? એ તે રાજાસાહેબ જાણે. અમે તે એના હુકમથી પારૂને લેવા આવ્યા છીએ. એને બોલાવ, નહિ તે કેરડાના માર ખાવા તૈયાર થઈ જા. આજુબાજુના માણસોને ખબર પડી કે રાજાના હજુરિયા આવ્યા છે એટલે બધા દેડી આવ્યા. થોડે અવાજ થયો. પારૂને કાને અવાજ અથડાયો અને બધાને ભેગા થયેલા જોયા એટલે પારૂ ત્યાં આવી. ચારિત્રશીલ નારીનું ઝનૂન : શંકર તો થરથર ધ્રુજતે હતા. બધાના જીવ અધ્ધર થઈ ગયા હતા. બધા ઊભા છે પણ માથું દેવા કેણ આવે? પારૂએ શંકરને પૂછયું. આ બધું શું છે? શંકર એક શબ્દ બોલી શકે નહિ. ત્યાં હજુરિયાઓ બેલ્યા. રાજા સાહેબે ખાસતને બોલાવવા મોકલ્યા છે. તારું ભાગ્યનું પાંદડું ખસી ગયું છે. રાજમહેલમાં શેભે તેવું આ રૂપ આ રીતે ગરીબાઈમાં મૂરઝાઈ જાય તે બરાબર નથી. આ સાંભળતાં પારૂની આંખો લાલઘૂમ બની ગઈ. તે ક્રોધથી ધમધમી ઊઠી. સાંભળે છે શંકર! આ લેકે શું બોલી રહ્યા છે? શંકર કહે હું શું કરું? રાજાની ઈચ્છા હોય તે તારે જવું પડે. તું આ શું શબ્દો બોલે છે? તારા મુખમાં આ શબ્દ શોભે છે? તારામાં શક્તિ ન હોય તો પહેરી લે આ ચૂડીઓ! મારે દેહ કુરબાન થશે પણ હું મારા ચારિત્રથી Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ] [ શારદા શિરમણિ જરા પણ ચલિત નહિ થાઉં. પિતાની પત્નીને બીજાને ઍપતા કાંઈ શરમ આવે છે કે નહિ? નમાલા ! મરી ફીટ! પત્નીનું રક્ષણ કરવાની આટલી વેવડ નથી ! રાજાના માણસે કહે-આપ માથાકૂટ ન કરો. જહદી ચાલે. પારૂ તે બરાબર રૂપમાં આવી ગઈ. જાણે વિફરેલી વાઘણ જોઈ લે. તેને તે એવું ઝનૂન આવ્યું કે તમે સમજો છો શું? તમે મારો આ દેહને લઈ જઈ શકશો તે નહિ પણ તેને સ્પર્શ પણ કરી શકે તેમ નથી. એમ કહીને દાતરડું લઈને ઘા કરવા જાય છે ત્યાં એક નવયુવાન ભાઈ આવી પહોંચ્યું. ભાઈએ કરેલું રક્ષણ પારૂ નાની હતી ત્યારે તેના માબાપ સાથે બહાર જતી હતી. તે સમયે આ નવયુવાન ભાઈ રસ્તામાં મળેલ. તે દિવસ રક્ષાબંધનનો દિવસ હતે. પારૂને જોતાં તેને તેના પ્રત્યે બેન એટલે સદ્ભાવ જાગ્યા હતા. પારૂએ તેને પાણી પીવા આપ્યું હતું, ત્યારે આ ભાઈએ કહ્યું હતું કે આજથી તું મારી બેન. તારે ભાઈ નથી ને! હું તારો ભાઈ ને તું મારી બેન. કામ હોય ત્યારે મને યાદ કરજે. તારો ભાઈ તરત હાજર થશે પછી આટલા વર્ષોમાં કેઈ દિવસ મળવાનું બન્યું ન હતું. આજે તે હજુ લગ્ન કરીને આવ્યો છે, હાથમાં મીંઢળ બાંધેલા છે. તેને ખબર પડી કે હજુરિયા પારૂને લેવા ગયા છે ત્યાં મારામારી થાય એ પ્રસંગ ઊભો થયો છે તરત તેની પત્નીને કહે છે કે તું આ ખેતરમાં ઊભી રહે. મારી ધર્મની બેન સંકટમાં છે, તેને બચાવવા જાઉં છું. બેન પારૂ પાસે આવીને કહે છે બેન ! આ શું? તમારું રક્ષણ કરવા તમારો ભાઈ તૈયાર છે. તેણે તે મ્યાનમાંથી તલવાર કાઢી. ખબરદાર! જે મારી બેનને આંગળી અડાડી છે તે. હજુરીયાઓએ કહ્યું- હે નવયુવાન ! તું મીંઢળબંધ તારા દેહને ખતમ કરવા શા માટે વચ્ચે આ ? અમે રાજાના હુકમથી પારૂને અંતેઉરમાં લઈ જવા આવ્યા છીએ. બેન, દીકરીઓ અને વહુઓની આબરૂ લૂંટીને રાજા કહેવડાવે છે? હું મારા જીવતા આ મારી બેનને અડવા પણ નહિ દઉં. બંને વચ્ચે મારામારી થઈ. બંને હજુરીયા મરણને શરણ થયા. આ નવયુવાનને પણ ખંજરના ઘા વાગ્યા હતા. એના શરીરમાંથી લેહી નીતરતું હતું. બેશુદ્ધ થઈ ગયો. ભાનમાં આવ્યું. પારૂને કહે છે બેન ! તારું રક્ષણ કરતાં મારા પ્રાણ ચાલ્યા જશે તે પણ માનીશ કે મારું જીવન ધન્ય બન્યું છે. રક્ષાબંધનના દિવસે મને તે ધર્મને ભાઈ માન્ય હતું. મેં તને બેન માની હતી. તારા શીલની રક્ષા ખાતર પ્રાણ જશે તે જીવનને સદ્ભાગી માનીશ. તારા ભાભી બાજુના ખેતરમાં છે. હું ત્યાં નહિ જાઉં તે અહીં આવશે તે તેને એટલે સંદેશો આપજે કે બેનની રક્ષા ખાતર ભાઈ એ પ્રાણ આપ્યા છે. તારા પતિ શૂરવીરતાથી મર્યા છે. આટલું બોલતાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. પારૂને ખૂબ આઘાત લાગ્યો. ભાઈ મળે તે આવા મળજે. નમાલે શંકર તે જોયા જ કરે છે. પારૂના મનમાં થયું કે આવા નમાલા પતિથી મારા શીલનું રક્ષણ થવું અસંભવ છે. એમ વિચારી પિતાના ભાઈની તલવાર હાથમાં Page #624 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૫૪૫ લીધી ને બેલી વીરા ! હજુ તે પરણીને મીઢળબંધો આવે છે છતાં બેનના શીલરક્ષણ માટે તે તારી કાયા કુરબાન કરી છે. હવે હું તને શું આપું? “મારા પ્રાણના પુપે તારા માર્ગમાં પાથરું છું. વીરા ! તું જ્યાં હોય ત્યાં સ્વીકારજે.” આટલું બેલતા તલવાર પેટમાં બેસી દીધી ને પ્રાણનું બલિદાન દઈ દીધું. ધન્ય છે બેનની શીલરક્ષા ખાતર પિતાના પ્રાણની આહુતિ આપનાર નવયુવાનને ! ધન્ય છે શીલની રક્ષા કરનાર નારીને ! આનું નામ સાચી “રક્ષાબંધન.” પોતાના પ્રાણનું બલિદાન દીધું પણ બેનનું રક્ષણ કર્યું. - અમે પણ તમારી ધર્મની બેન છીએ, અમે તમને રાખડી બાંધવા આવ્યા છીએ. તમારી રાખડી તૂટી જશે પણ અમારી તો અમર રાખડી છે. તે જીવનમાં ક્યારેય તૂટશે નહિ અમારી પાસે સોના, ચાંદી કે સૂતરની નથી પણ બ્રહ્મચર્ય, સત્ય, ન્યાય, નીતિ, સદાચારની અનુપમ રાખડીઓ છે. ધર્મની અમર રાખડી તમને ભવના આશીર્વાદરૂપ બનશે. છેલ્લે આટલું તો યાદ રાખજો કે રહેજે તું અંધના લોચન બનીને, જીવન વિતાવજે સજજન બનીને, જગત ને જિંદગી છે ચાર દિનની, ન રહેજે કેઈને દુશમન બનીને. દ્વિ. શ્રાવણ વદ ૧ને શનિવાર : વ્યાખ્યાન નં. ૫૮ : તા. ૩૧-૮-૮૫ અનંતજ્ઞાની ભગવંતે સ્યાદ્વાદ દર્શનની પ્રરૂપણા કરી. જૈનદર્શન એ અનેકાંત દર્શન છે. જૈનદર્શન સિવાયના બધા દર્શને મોટા ભાગે એકાંતવાદને માનતા હોય છે. ભગવાનનું સ્વાદુવાદ દશન એવું વિરાટ દર્શન છે કે એ બધા દર્શનને કઈ કઈ રીતે સ્વીકાર કરીને અનેકાંતવાદની સ્થાપના કરી છે. અનેકાંતવાદના પ્રકાશમાં અહિંસાના રાજમાર્ગો ઉપર અગ્રેસર થયેલ સાધક જે સાધના કરે છે તે જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને અનુકૂળ હોય છે. જ્યાં સુધી સાધનાને મર્મ ન સમજીએ ત્યાં સુધી સાધના આનંદ આવતું નથી. આધ્યાત્મિક સાધના ભલે ગૃહસ્થની હેય કે સાધુની હોય પણ તે બંનેનું ધયેય કે લક્ષ્ય તે સરખું હોય છે તેમાં ફરક નથી. હા, સાધનામાં પાત્રની શક્તિ અનુસાર તીવ્રતા કે મંદતા હોઈ શકે. તેમાં આત્મા સાધક છે, સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ સાધન છે, મોક્ષ એ તેનું સાધ્ય છે. મોક્ષ એટલે આત્માના સંપૂર્ણ ગુણની પરિપૂર્ણતા. બંધનોથી સર્વથા છૂટવું તેનું નામ મોક્ષ. જેટલાં બંધન વધારે તેટલે સંસાર વધારે. જેમ જેમ બંધનોને અભાવ થતો જાય તેમ તેમ તેને મુક્તિ પ્રાપ્ત થતી જાય છે. બંધનોનો સર્વથા અભાવ તેનું નામ મોક્ષ. સમ્યક્ દર્શનથી મિથ્યાત્વનું બંધન તૂટી જાય છે. સમ્યક્ જ્ઞાનથી અજ્ઞાનનું અને સમ્યફ ચારિત્રથી રાગદ્વેષનું બંધન તૂટી જાય છે. સાધક જેમ જેમ પિતાની સાધનામાં વિકાસ કરે છે તેમ તેમ તે બંધનથી મુક્ત થતો જાય છે. એકેક પગથિયા ચઢતા મકાનના ઉપરના મજલે ૩૫ Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ] [ શારદા શિશમણિ પહોંચી શકાય છે, તેમ જે આપણે એકેક પગથિયુ. ચઢીશુ. તે એક દિવસ એવે આવશે કે મેક્ષમાં પહોંચી શકીશુ.. એક વિદ્યાથી ભણવા માટે ગયેા. પહેલા ધેારણમાંથી બીજા ધારણમાં, બીજામાંથી ત્રીજામાં એ રીતે આગળ વધતા વધતા મેટ્રીક સુધી પહેાંચ્યા. ત્યાંથી કૉલેજમાં ગયા. તા કોઈ પ્રેાફેસર બને, કોઈ ડોકટર અને, કોઈ એ જિનિયર અને વિદ્યાથી જીવનમાં આગળ વધતા વધતા તે આટલી કક્ષાએ પહેાંચ્યા. તેમાં જે પ્રેાફેસર બન્યા, શિક્ષક બન્યા તે ખીજાને ભણાવવા ચાગ્ય અની ગયા. એક વાર જે પેાતે ભણતા હતા તે હવે બીજાને ભણાવતા થઈ ગયા. જયાં સુધી તે અલ્પજ્ઞ હતા ત્યાં સુધી તે પોતે વિદ્યાથી હતેા. જેમ જેમ તે પ્રગતિ કરતા ગયા તેમ તેમ તેનું જ્ઞાન વધતુ ગયું. આગળ વધતા તે પ્રેાફેસર બની ગયા. આ રીતે આરાધનાના ક્ષેત્રમાં આગેકૂચ કરવાની છે. રાજ માળા ગણુતા હતા તેા હવે સામાયિકમાં આવેા. સામાયિક કરતા થયા તે દશમાં વ્રત, પૌષધમાં આવેા. જેટલી સ`સારના કાર્યાંથી નિવૃત્તિ લેશે। એટલી આત્માના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકશે. સાધનાના પ્રારભ કરનારો સાધક એક દિવસ સાધનાના માર્ગે ધીમે ધીમે આગળ વધતા એક દિવસ સ્વરૂપની પૂર્ણ સાધના કરી લે છે. સાધનામાં આ હાય છે કે જે આપણને ખૂબ ચેાથા ગુણસ્થાનકે જીવ સમકિત પામે છે. પાંચમાં ગુણસ્થાને ગુણસ્થાનકે સ`વિરતિ અને સાતમા ગુણસ્થાને અપ્રમત્ત થઈ ત્વરિત વધીને તેરમા ગુણસ્થાને પહેાંચી તે સજ્ઞ અને સદશી અને છે. રીતે ક્રમ છે. આધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં કેટલાય સાધક એવા એક મુહૂર્તમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. તેમનુ જીવનચિરત્ર વાંચતા આશ્ચર્ય થાય છે. આત્મા અનંતશક્તિના ભંડાર છે. એક દિવસ સાધકે તેના સંપૂર્ણ વિકાસ કરવા પડશે. અનંતશક્તિસંપન્ન આત્મા શુ' નથી કરી શકતા ? બધું કરી શકે છે. જે સાધકે આત્મશક્તિને જેટલે વિકાસ કર્યાં હૈાય તેટલે તે પેાતાના વિકાસ માગમાં આગળ વધી શકે છે. વિદ્યાથી આગળ વધતા વધતા પ્રેફેસર બની જાય છે તેમ આત્મા પેાતાની સાધનામાં આગળ વધતાં આત્મામાંથી પરમાત્મા બની જાય છે. ભૌતિક ક્ષેત્રમાં પણ માનવી જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ તેને વિકાસ થતા રહે છે અને કંઈક પ્રાપ્ત કરે છે. દેશવિરતિ, છઠ્ઠા ગતિએ આગળ બાળે તમ વઢાબો : એક ગરીબ કઠિયારો જંગલમાં લાકડા કાપે અને તેને વેચીને પેાતાની આજીવિકા ચલાવે. પાપના ઉદય હાય ત્યારે મજૂરી ઘણી કરે, દુઃખ ઘણું વેઠે છતાં ખાસ મળે નહિ. પુણ્યના ઉદય હોય ત્યારે એછી મહેનતે ઘણું મળે. એક દિવસ તે જંગલમાંથી લાકડા કાપીને ભાર લઈને આવતા હતા ત્યારે એક સજ્જન માણસ તેને સામે મળ્યા. તેણે કહ્યું-ભાઈ ! તું લાકડા કાપવા જાય છે પણ ત્યાંથી આગળ આગળ જજે. કઠિયારાના મનમાં થયું કે સજ્જન પુરૂષને શું સ્વા હતા ! તેમને કાંઈ લાગતું વળગતું ન હતું, છતાં અંતરની લાગણીથી કહ્યું તે। મારે Page #626 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [૫૪૭ તેમની વાત માનવી જોઈએ. એમ વિચારી બીજે દિવસે તે કઠિયારે થોડો આગળ ગયે. ત્યાં જાડા થડીયા લાકડા મળ્યા. રેજ લાકડાની પાતળી સોટીઓ જેવું મળતું તેના બદલે આજે જાડા લાકડા મળ્યા. એ લાકડાને ભારે વેચે તે એને રેજ કરતા વધારે પૈસા મળ્યા. ત્રીજે દિવસે કઠિયારાને થયું કે તે સજજન પુરૂષે મને એક જ દિવસ આગળ જજે એવું કહ્યું નથી, તેમણે તે આગળ જજે એવું કહ્યું છે માટે મારે આગળ જવું જોઈએ. આમ વિચારીને એ જંગલમાં વધુ આગળ ગયા તે એને ચંદનનું વન મળ્યું. ચંદનના લાકડા કાપીને વેચ્યા. એમાંથી તો એને ઘણા પૈસા મળ્યા. મનમાં થયું કે સારું થજો એ સજજન પુરૂષનું કે તેમણે મને આગળ જવાનું કહ્યું તો મને આટલે લાભ થયે. તેને લાભ થતો ગયે એટલે સજજન પુરૂષના વચન પર શ્રદ્ધા વધતી ગઈ. ચોથે દિવસે તેના મનમાં થયું કે મને તે આગળ આગળ જવાનું કહ્યું છે તો મારે આગળ જવું જોઈએ. એ દિવસે એ જંગલમાં વધારે ઊડે ગયે તે તાંબાની ખાણ મળી. હવે તે લાભ મળતો ગમે તેમ લાભ વધતો ગયે. પાંચમાં દિવસે વધુ આગળ ગયે તે રૂપાની ખાણ મળી. છઠ્ઠા દિવસે આગળ ગયે તે સોનાની ખાણ મળી, સોનાની ખાણે જોઈને તે આજે બની ગયે. સેનાની ખાણ મળી હવે શું બાકી રહે ? સજજન પુરૂષની સલાહ યાદ કરીને તે સાતમા દિવસે આગળ ગયે તે હીરાની ખાણ મળી અને આઠમા દિવસે તો કેહીનૂર હીરે મળી ગયું. હવે તે ગરીબ રહે ખરો ? મોટો ધનાઢય શ્રીમંત બની ગયે. હવે તે તેના આનંદની અવધિ ન રહી. આ કઠિયારાએ જે પુરૂષાર્થ ચાલુ રાખે, કયાંય અટક્ય નહિ, એમાં આળસ કે પ્રમાદ કર્યા નહિ તે હીરાની ખાણ મળી ગઈ. રેડપતિ માટે કરોડપતિ બની ગયે. આ વાતમાં એ સમજવાનું છે કે તે આટલો બધે વૈભવશાળી ધનાઢય બને કયારે ? એક તે એણે સજજન પુરૂષની શિખામણ માની. તેના પર અવિશ્વાસ ન કર્યો પણ શ્રદ્ધા રાખી. સજજન પુરૂષને શું સ્વાર્થ હતો? છતાં તેમણે મને કહ્યું માટે મારે આગળ જવું જોઈએ. શ્રદ્ધા રાખીને આગળ વધે. થોડે આગળ જઈને અટક નહિ પણ પુરૂષાર્થથી આગળ જતો ગયે તો એ સોનેરી દિવસ આવી ગયો કે તે ગરીબમાંથી મોટો ધનાઢય શ્રીમંત બની ગયે આત્માને ક્રમિક વિકાસ? આ ન્યાય આત્મા પર ઘટાડે છે. આપણે આત્મા કઠિયારા સમાન છે. સજજન પુરૂષ સમાન ગુરૂ ભગવંત છે. મિથ્યાત્વનું ગાઢ જંગલ છે. એ કેઈ આત્મા નથી કે જેણે મિથ્યાત્વ ગુણસ્થાનને સ્પર્શ કર્યો ન હોય. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકેથી પુરૂષાર્થ કરતા જીવ આગળ વધે છે. આપણે આત્મા મિથ્યાત્વના ગાઢ જંગલમાં ઘૂમી રહ્યો હતો. પ્રબળ પુણ્યોદયે ગુરૂ ભગવંતને ભેટો થઈ ગયો. તેમણે મહાન કરૂણા કરીને કહ્યું કે દેવાનુપ્રિય ! તું આ જંગલમાં જ્યાં સુધી ઘૂમ્યા કરીશ? આ જંગલમાં તને આત્માને કાંઈ લાભ નહિ થાય. જે તારે લાભ મેળવે છે તે હવે તું Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ ] [ શારદા શિરોમણિ ત્યાંથી આગળ આગળ વધતું જા. તીર્થકરે કે ગુરૂ ભગવંતના વચનામૃતને કઠિયારાની જેમ શ્રદ્ધાથી હૃદયંગમ કરીને જીવ આગળ વધે તે મિથ્યાત્વ ગુણસ્થાનેથી જીવ ત્રીજા ગુણસ્થાને જાય છે. જ્યાં ગાઢ મિથ્યાત્વ ગયું. થોડી સમક્તિની સ્પર્શના થઈ. ડું મિથ્યાત્વ છે એટલે આ સાચું કે તે સાચું? તેને નિર્ણય કરી શકતો નથી. જેમ શીખંડ ખાટોને મીઠો તેમ મીઠાશ સમાન સમતિ અને ખટાશ સમાન મિથ્યાત્વ. તે જૈન ધર્મને સારે માને ને બીજાને પણ સારા માને. આ ગુણસ્થાને થોડી સમકિતની ઝાંખી થઈ. જાડા થડીયા મળવાથી તેને રોજ કરતાં વધુ લાભ થયે તેમ આ ગુણસ્થાને થોડો વધુ લાભ થયો. ત્રીજે ગુણસ્થાનેથી જીવ આગળ વધે તે ચેથા ગુણસ્થાને જાય. જ્યાં મિથ્યાત્વ ગયું અને ચંદનના વન સમાન સમકિતની પ્રાપ્તિ થઈ. ચંદનના લાકડામાંથી ઘણુ પૈસા મળ્યા. તેનું દરિદ્ર ઓછું થઈ ગયું તેમ સમકિત રત્ન મળતાં જીવનું અનંતકાળનું જે ભવભ્રમણ હતું તે ઓછું થઈ ગયું. તેના માટે એ નક્કી થઈ ગયું કે આ જીવ મોડામાં મોડે અર્ધપુગલ પરાવર્તન કાળે મેક્ષમાં જશે, છતાં ચોથા ગુણસ્થાને અવિરતિ છે. ચેથાથી આગળ વધતાં પાંચમા ગુણસ્થાને આવ્યો. અવિરતિમાંથી દેશવિરતિમાં આવ્યો. તાંબાની ખાણ સમાન દેશવિરતિ આવી એટલે તેને આશ્રવને પ્રવાહ અંશે અટક, શ્રાવકપણું પામ્યો. એટલે ચેથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વધુ લાભ થયે તેથી આગળ વધતાં છઠ્ઠા ગુણસ્થાને આવ્યું. દેશવિરતિમાંથી સર્વવિરતિમાં આવ્યો. દેશવિરતિમાં અંશ ભાગે વિરતિ એટલે થેલી વાર વિરતિ અને થોડી વાર અવિરતિ. એમાં સર્વથા પાપને પ્રવાહ રોકાત નથી. સર્વવિરતિમાં આવ્યા એટલે સર્વથા પાપ રકાયું. એના પાપના દ્વાર સર્વથા બંધ થઈ ગયા. સોના ચાંદીની ખાણ મળતાં એ ધનવાન થયે તેમ આ આત્મા આત્માના ગુણોને વિકાસ થતાં ધનવાન બન્યા. કઠિયારાને ઊંડે જતાં હીરાની ખાણ મળી, તેમ છઠ્ઠા ગુણસ્થાને આગળ વધતાં આઠમા ગુણસ્થાને હીરાની ખાણ સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શન મેળવવાનો માર્ગ મળી ગયે ત્યાં ક્ષેપક શ્રેણી શરૂ કરી. એ શ્રેણીમાં આગળ વધતાં વધતાં નવમે, દશમે, બારમા ગુણસ્થાને પહોંચ્યા. બારમાને છેલ્લો સમય અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કોહીનૂર હીરા સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. કોહીનૂર હીરે મળતાં કઠિયારે મોટો શ્રીમંત બની ગયે. તેની દરિદ્રતા સાવ દૂર થઈ ગઈ. તેને અલૌકિક આનંદ થયે તેમ આત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભવભવમાં ભટકવાની તેની દરિદ્રતા સંપૂર્ણ દૂર થઈ ગઈ. તે શ્રીમંતને પણ શ્રીમંત બની ગયું અને આત્માને અલૌકિક શાશ્વત આનંદ મેળવ્યા. કઠિયારાને આનંદ તો થોડા સમય માટે. કયારે એ ચાલ્યા જશે તે કહી ન શકાય પણ આત્માને તે જે આનંદ મળે તે એ મને કે હવે એમાં કયારે પણ એટ ન આવે, જાય નહિ અને સદાને માટે ટકી રહે. આત્માએ જે આ આનંદ મેળવવો છે તે કઠિયારાની જેમ આત્માએ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ ને આગળ વધવાનું છે. કઠિયારાએ પ્રમાદ ન કર્યો પણ પુરૂષાર્થ કર્યો તે કિંમતી હીરે Page #628 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૫૯ મેળવી શકે તેમ આત્મા અપ્રમાદી બનીને જમ્બર પુરૂષાર્થ કરશે તે ભવિષ્યમાં મોક્ષના સુખના સમાન કહીનુર હીરે મેળવી શકશે. સાધકનું જે ધ્યેય-લક્ષ્ય હતું તે લક્ષ્યને પામી શકશે, તેની સાધના સફળ બની શકશે. હા, એટલું જરૂર છે કે તે દયેયને પહોંચતા સાધનાના માગ માં વિદને પણ આવી જાય પણ તેને સહન કરીને જે આગળ વધે તે પિતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. એક નદીના ન્યાયથી સમજીએ. | નદીનું ઉદ્દગમસ્થાન પર્વત છે. તેમાંથી નીકળેલી વહેતી નદીનું ધ્યેય છે સાગરને મળવાનું. નદી જ્યારે તેના ઉદ્દગમસ્થાનથી નીકળીને સાગરને મળવા જાય છે ત્યારે કયા રસ્તે થઈને જવું તેનો કોઈ નકશા તૈયાર કર્યો હોતો નથી. તે તો વગર નકશાએ રસ્તામાં આવનારા વિદનેની કલ્પનાથી જરાય ડર્યા વગર પિતાની યાત્રા ચાલુ કરે છે. માર્ગમાં કયારેક કાંટાઓની ઝડીઓમાંથી પસાર થવાનો વખત આવે તે કયારેક પથરાઓ સાથે ટકરાવાનો અવસર પણ આવે, છતાં જરા પણ ભયભીત થયા વગર તે પ્રયાણ તે ચાલુ રાખે છે. પર્વતનો રસ્તો પૂરો થયા પછી રેતાળ રેતીને માર્ગ આવ્યું. તેમાં પાણી ચૂસાઈ જાય અને વળી ઉપરથી સૂર્ય તપતો હોય તે તેની ગરમીથી પાણીનું શોષણ થવા લાગે છતાં પણ તે ડરે નહિ. રેતાળ રસ્તા પછી પથરાળ રસ્તો ચાલુ થયે, અનેક પ્રકારના નાના મોટા ખાડાઓમાં વારંવાર પટકાયા કરે. તેના શરીર પર આ બધા કષ્ટોની અસર તે ઘણી થાય. કેમ કે અપકાયના જીવો તે છે ને ? છતાં દઢ નિર્ધાર છે કે સાગરને મળ્યા વિના રહેવું નથી. પથરાળ રસ્તા પછી સરળ રસ્તો આવ્યો. તેના માર્ગમાં અનેક ગામો પણ આવે. જે જે ગામોમાંથી પસાર થાય ત્યાં તે મુખ્ય બે કાર્યો કરે. એક તો માની અને અબોલ પશુઓની તૃષા શાંત કરે, માનવીના મેલા કપડાને ઉજજવળ કરે, તેમાં બધા કપડા ધોવા જાય. તેમજ સેંકડો એકર જમીનમાં ફેલાઈને જગતનાં જીના પેટ ભરવા માટે અનાજ ઉગાડવામાં સહાયક બને. એક બાજુ લેક પર આટલે ઉપકાર, પરોપકાર કરે અને બીજી બાજુ ગામોની ગંદી ગટરના અને દુર્ગધ મારતા પાણીને પિતાનામાં સમાવેશ કરી એ ગંદા પાણીની દુર્ગધ દૂર કરી પાણીને નિર્મળ અને સ્વચ્છ બનાવે છે. આ રીતે અનેક સંઘને પસાર કરતી અને બીજા અનેક જીવને સહાયક બનતી પિતાના ધ્યેયને જે સાગરને મળવું છે ત્યાં સુધી પહોંચી જાય છે. સાધનાની સફળતાની ચાવી : આ ન્યાય સાધકના જીવનમાં લાગુ પડે છે. સાધનાની શરૂઆત કર્યા પછી સાધ્યની પ્રાપ્તિ થતાં સુધીમાં વચ્ચે અનેક વિનોની વણઝાર આવે છે છતાં નદીની જેમ મનની પ્રસન્નતાને ઠેઠ સુધી ટકાવી રાખવાની છે. કાંટાઓ, પથરાઓ, ખાડા ટેકરા સમાન કયારેક કેઈના કટુ વેણ સાંભળવાના પ્રસંગે પણ આવે, પરિષહ ઉપસર્ગોના ખાડા ટેકરા આવે છતાં જે પોતાના જીવનને તેમાંથી બચાવી લે છે એટલે સમભાવે સહી લે છે તે અચૂક સાધ્યની પ્રાપ્તિ કરી શકે છે. દરેક નદીનો રસ્તો અલગ છે. નદી કઈ પણ રસ્તે સાગરને મળે તે તેના રસ્તામાં વિનો તે આવવાના. કઈ રસ્તો એ નથી કે જે તે વિદને ન હોય પણ સાગરને મળવા માટે નદી પાસે Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦] [ શારદા શિરેમણિ એક ઉપાય છે તે વિને જીતવાને. આ વાત સાધકના માર્ગ માટે છે, એક બાજુ પુણ્ય મર્યાદિત છે તે બીજી બાજુ અનંતકાળના કર્મો ચૂંટેલા છે. જેને અભૂતપૂર્વ મર્દાનગી સાથે કર્મો સામે મેરા માંડે છે તેવા આત્માઓને કદાચ મસ્તકે સગડી મૂકાતી હોય, જીવતા ચામડી ઉતરતી હય, જંગલી પશુઓના મુખમાં જામફળની જેમ ચવાઈ જતા હેય. ચામડાના વાધર વીંટાતા હોય કે રોગ તંબૂ નાંખીને પડ્યા હોય આવી વિકટ પરિસ્થિતિમાં પણ દઢ મનોબળવાળો સાધક પિતાના ચિત્તની પ્રસન્નતાપૂર્વક સાધનામાં સફળતા મેળવીને જપે છે. નદી જેમ ગામેગામની ગંદી ગટરના પાણીને સ્વીકારીને નિર્મળ બનાવે છે અને છેવટે સાથે સાગરમાં લઈ જાય છે એ જ રીતે સાધક પિતાના સંપર્કમાં આવતા જેના અનેકવિધ મલિન આચાર વિચાર પ્રત્યે નફરત નહિ બતાવતા પ્રેમ અને વાત્સલ્યથી તેમના દિલ જીતી લે છે. તેમના દેને પોતાનામાં સમાવી લે છે. છેવટે તેમના મલિન ભાવેને શુદ્ધ કરી સાગર સમાન પરમાત્મા પ્રભુને તેમને મેળાપ કરાવે છે. સાધક આત્મા નદી જે છે. તે ગંદકી સ્વીકારે પણ પોતાની જાતને નિર્મળ રાખે. તે વિનેથી ભાગે નહિ પણ તેના સામે પડે. સતત ઉપકારો કરતે રહે. સાધ્ય ન મળે ત્યાં સુધી અટકે નહિ. સાધ્ય મેળવીને જ જંપ. પિતાના જીવન દ્વારા અનેકને પ્રેરણા આપતા રહે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. જેમ સજજન માણસે કઠિયારાને કહ્યું-તું આગળ આગળ જજે. તેમની શિખામણ માની તે દિવસે દિવસે આગળ ગયે. આગળ વધતાં હીરાની ખાણ સુધી પહોંચે અને ઘણે સુખી થયે, તેમ આત્મા પણ આઠમાં ગુણસ્થાને પહોંચે ત્યાં હીરાની ખાણું સમાન કેવળજ્ઞાન કેવળદર્શન પામવાને માર્ગ તેમને મળી ગયું. ત્યાં ક્ષપક શ્રેણી શરૂ કરી તે બારમાના છેલ્લા સમયે અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કેહીનૂર હીરા સમાન કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. બેલે, તમારે શું મેળવવું છે? જ્યારે આપણે આત્મા પિતાના સ્વરૂપમાં કરશે અને સ્વવરૂપનું ભાન થશે ત્યારે તેને બાહ્ય પદાર્થો પ્રત્યે રૂચી રહેશે નહિ. અરે ! આત્માના સુખ આગળ તમારા સંસારના પૌદ્ગલિક સુખે ડાંગરના ફોતરા જેવા તુચ્છ લાગશે. જ્યારે આત્માની મસ્તી માણશો ત્યારે સંસારના સુખો પસ્તી જેવા દેખાશે. અહીં એક વાત યાદ આવે છે. એક ગામડીયો માણસ ગામડામાં રહે. સામાન્ય ધંધે કરે ને પિતાની આજીવિકા ચલાવે. રોટલા ને છાશ તેમને રાક. પકવાન કેવા હોય, મિઠાઈ કેવી હેય, તેના સ્વાદ કેવા હોય તે તેને ખબર ન હોય કારણ કે કઈ દિવસ તેણે તેને સ્વાદ ચા નથી, બહુ થાય તે ગેળની રાબ બનાવે. તેમને મન તે જમણ. એક વાર તે ગામડી પહેલી વાર શહેરમાં આવ્યું. તેના શેઠના ઘેર ઉતર્યો. તેના શેઠ શા માટે કહું છું ? જ્યારે શેઠ ગામડામાં ઉઘરાણી કરવા જાય ત્યારે આ ગામડીયાને ઘેર ઉતરતા. આ ગામડી શેઠને રોટલે ને ગોળની રાબ બનાવીને જમાડતા. તેમને મન આ જમણ Page #630 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૫૧ કહેવાય એટલે શેઠ આવે ત્યારે એ બનાવતા. તે ગામડીયો કઈ દિવસ આ શેઠને ઘેર આવ્યા ન હતા. આજે પહેલવહેલે આવે છે એટલે શેઠ તેની કદર તે કરે ને ? શેઠ કહે–ભાઈ ! આજે તું મારે ત્યાં પહેલવહેલે આવ્યો છે માટે કાજે. જવાની ઉતાવળ કરે નહિ. વળી મારે ત્યાં આવતી કાલે લગ્નપ્રસંગ છે તેથી મોટો જમણવાર કરવાને છે માટે રોકાઈ જજે. શેઠના આગ્રહથી ગામડીયો શેકાઈ ગયા. મારે તે ગેળની રાબ જોઈએ ઃ બીજા દિવસે જમણવાર છે. બધા જમવા બેઠા છે. શેઠ કહે ભાઈ મારે ત્યાં કોઈ જાતિભેદ નથી. તું પટેલ છે. આ બધાની સાથે જમવા બેસી જા. આ ગામડીયો બધાની સાથે જમવા બેઠો. થાળી વાડકા મૂકાઈ ગયા. પીરસનારાઓ એક પછી એક સારી વાનગીઓ લઈને આવ્યા. બરફી, પેંડા, ગુલાબજાંબુ આદિ અનેક જાતની મિઠાઈઓ બધાના ભાણુમાં પીરસાણ, પણ આ ગામડીયા પાસે જે મિઠાઈ પીરસવા આવે તે બધાને કહે–આ મને ન આપશે. પેંડા ? તે કહે ના. રસગુલ્લા ? ગુલાબજાંબુ ? બરફી? ના. બધામાં ના પાડ્યા કરે. જેણે પેંડાબરફી કે રસગુલ્લા કેઈ દિવસ જોયા નથી, એનો મીઠો મધુરે સ્વાદ માણ્યું નથી એટલે એ બધાને ના પાડી દે. તે પીરસનારને કહે છે ભાઈ ! મને તે ગેળની રાબ હોય તો આપ. આવા મોટા જમણવારમાં ગોળની રાબ કોણે બનાવી હોય ? પણ આ ગામડી તે એક કક્કો ભણે છે કે મને પેંડા બરફી કાંઈ ન જોઈએ, મારે તે ગોળની રાબ જોઈએ છે. આ ગામડીયાએ ગોળની રાબ સિવાય એના કરતાં ચઢિયાતી બીજી કઈ વાનગી આખી જિંદગીમાં ચાખી નથી એટલે ગોળની રાબ કરતાં બીજી સ્વાદિષ્ટ વાનગીઓ હોય એવું એ માનવા કયાંથી તૈયાર હેય ! હવે ગોળની રાબ કાણું પીવે ? : તમારે શું જોઈએ છે ? ગોળની રાબ કે પેંડા બરફી? ગોળની રાબ જેવા પૈસા, સંસાર. જે પૈસા મળતા હોય તે સાધના કરવા તૈયાર. કદાચ કઈ એવા સંતનો ભેટો થઈ ગયે, તેમને કહેશો ગુરૂ ભગવંત ! આપ અમને કોઈ એવી પડીકી હોય તો બતાવે કે જેથી સાધના કરવાથી પૈસો મળે. તે માટે સંત જેટલું કહે તેટલું કરવા તૈયાર. જેટલું ધન વહાલું છે તેટલે ધર્મ વહાલ નથી. પેલો ગામડી કહે છે બસ, મારે તે ગોળની રાબ જોઈએ છે. ગામડીયાની બાજુમાં એક ભાઈ બેઠા હતા. તેમણે તેને ઘણું સમજાવ્યો કે આ ગુલાબજાંબુ એક વાર તે તું ચાખી જે. એને સ્વાદ એવો છે કે એક વાર ચાખ્યા પછી તું ફરીવાર જિંદગીમાં ગોળની રાબ કયારેય યાદ નહિ કરે. ખૂબ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે તે ભાઈ એ ગામડીયાની બેચી પકડી તેનું મોટું ખેલી બેત્રણ ગુલાબજાંબુ ખવડાવી દીધા. ગુલાબજાંબુ મેઢામાં ગયું ત્યાં ગામડીયે છક થઈ ગયો. તેને સ્વાદ તે એ લાગ્યો કે આવી સ્વાદિષ્ટ મીઠી વાનગી સિવાય બીજી કેઈ સ્વાદિષ્ટ વાનગી નહિ હોય. તેની જીભમાં સ્વાદ રહી ગયે. હવે પીરસવા આવનારને કહે ભાઈ! અહીં આવ. મને આઠ દશ ગુલાબજાંબુ આપ. હવે તે ઝટપટ ગુલાબજાંબુ ખાવા લાગે. પછી પેલા ભાઈ Page #631 -------------------------------------------------------------------------- ________________ પપર ] [ શારદા શિરમણિ કહે-કેમ ભાઈ! હવે ગાળની રાબ પીવી છે?ના...ના. હવે મારે ગોળની રાબ નથી જોઈતી. આપ કહો તે ગેળની રાબ બનાવી આપું. અરે! ખાડામાં પડી તારી ગોળની રાબ, આવી સ્વાદિષ્ટ વાનગીઓ ચાખ્યા પછી ગોળની રાબ કેણું પીવે ? બસ, આવી દશા સંસારી જીવની છે. સંસારના સુખે ગોળની રાબ જેવા છે. એ સુખ ક્ષણિક, નાશવંત, ઘડીકમાં હસાવે અને ઘડીકમાં રાવે એવા છે. તપ ત્યાગના, સંયમના સુખે ગુલાબજાંબુ જેવા છે. એ સુખના આનંદને અનુભવ હજુ જીવે કર્યો નથી, તેને સ્વાદ ચાખ્યો નથી. એ સુખના આનંદની કઈ કલ્પના ય નથી. અમે એ સુખને સ્વાદ ચાખે છે માટે અમે આપની પાસે સંયમના સહામણા સુખની વાતો કરીએ છીએ પણ તેના પર હજુ તમને શ્રદ્ધા નથી એટલે તે લેવાનું મન થાય કેવી રીતે? બહાર ભટકયે સુખને માટે, ક્ષણિક સુખ પામે, તૃપ્તી મળી ના ચેતન તરસ્ય, સદગુરૂ શરણે આવ્યો. જીવને સાચા સુખનું ભાન નથી એટલે બહાર ભટક્યા કરે છે. સ્વાદિષ્ટ વાનગીઓ કે ફરસાણું ખાવાના આનંદ કરતાં એને ત્યાગ કરવાને આનંદ વધી જાય. એ વાત મનમાં બેસે છે ખરી? વાસનાના આનંદ કરતા ઉપાસનાને આનંદ ઘણો છે. ભેગ કરતાં ત્યાગની મસ્તી અલૌકિક અદ્દભૂત છે. આ બધી વાત તમને હૃદયમાં જચે છે ખરી ? જેમ પિલા ભાઈ એ ગામડીયાનું મોટું ખેલીને પરાણે ગુલાબજાંબુ ખવડાવી દીધા એને સ્વાદ ચખાડયો તેમ સંતે પણ તમને સમજાવે છે કે એક વાર આ સુખને આનંદ લૂંટો. આ સુખની મસ્તી માણે પણ તમે ગામડીયાની જેમ ગળે ઉતારે તે સ્વાદ આવે ને ? જે ઊલ્ટી કરી નાંખે તો સ્વાદ ન આવે. એક વાર અમારા ગુલાબજાંબુ ખાઈ જુઓ, પછી ગેળની રાબ જેવા સંસારના સુખો યાદ નહિ આવે. ચિત્તમુનિને સંસારના સુખે ગોળની રાબ જેવા લાગ્યા અને સંયમના સુખે ગુલાબજાંબુ જેવા લાગ્યા તે સંસારના સુખને છોડી દીધા. તેને આનંદ અનુભવી લીધો, તે સુખની મસ્તી માણી લીધી પછી બ્રહ્મદત્ત ચિત્તમુનિને સંસારના સુખમાં ગમે તેવા લલચાવે, તે સુખોનું ગમે તેવું વર્ણન કરે તો પણ હવે એમાં ફસાય ખરા ? ના. કદાપિ નહિ. જેણે ગુલાબજાંબુને રવાદ ચાખ્યો નથી તે ગોળની રાબ માંગ્યા કરે પણ એક વાર સ્વાદ ચાખ્યા પછી તે ગેળની રાબ માંગે નહિ. આપણા ચાલુ અધિકારમાં આનંદ ગાથાપતિ પ્રભુ પાસે પહેલું વ્રત આદરે છે. શ્રાવક સંપૂર્ણ અહિંસાનું પાલન કરી શકે નહિ. પહેલા વ્રતમાં શ્રાવકને નિરપરાધી ને હણવાના, મારવાના પચ્ચખાણ હોય છે. ભગવાન ફરમાવે છે કે gવે નાuિr , i = હિંસ જિવ | જ્ઞાનને સાર હોય તો એ જ છે કે કેઈ જીવની હિંસા કરવી નહિ, આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૫૫૩ " सेबेमि जे अईया, जे य पडुपन्ना, जे आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवं आइक्खंति, एवं भासन्ति, एवं पण्णविंति, एवं परुविंति, सव्वे पाणा, सव्वे भूया, खव्वे जीवा, सव्वे सत्ता न हंतव्वा, न अज्जावेयब्बा न परिधित्तव्या, न परियावेयव्या, न उदवेयव्वा, एसधम्मे सुध्धे, निइए सासए।" ભૂતકાળમાં જે તીર્થક થયા છે, વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં છે અને ભવિષ્યકાળમાં થશે, તે બધા તીર્થકરોને એક જ ઉપદેશ છે કે કઈ પણ પ્રાણી એટલે વિકલેન્દ્રિ છે, ભૂત એટલે વનસ્પતિ, સત્ત્વ એટલે પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને જીવ એટલે પંચેન્દ્રિય નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા આ બધા ને મારવા નહિ, મરાવવા નહિ, બળાત્કારથી પકડવા જોઈએ નહિ, તેમને દુઃખ આપવું જોઈએ નહિ. તેમને કઈ જાતને ઉપદ્રવ કર જોઈ એ નહિ. આ અહિંસામય ધર્મ, શુદ્ધ, શાશ્વત અને નિત્ય છે. અહિંસાના આચરણથી જીવ દુર્ગતિના દ્વાર બંધ કરીને મોક્ષ માર્ગ પર આગળ વધે છે. આ અહિંસા ધર્મ સર્વ જેને માટે હિતકર છે, કલ્યાણ રૂપ છે એનાથી બધા ને શાંતિ મળે છે. આ સંસાર એ જટિલ છે કે શ્રાવક માટે હિંસાને સર્વથા ત્યાગ થઈ શકતું નથી કારણ કે શ્રાવક એટલે અગારી. અગારી એટલે ઘરવાળે. ઘરવાળો હોય એટલે પત્ની હય. સાથે પુત્ર પરિવારની પળોજણ પણ હોય. પુત્ર, પરિવાર, પત્ની અને પૈસો હોય એટલે બીજા તરફથી આકમણ પણ થાય. ચેર ચરવા આવે, લૂંટારા લૂંટવા આવે. આવા સમયે જે શ્રાવક પુત્ર-પરિવાર, પૈસાને બચાવવા ન જાય તો શેર ડાકુ છીનવી લે અને બચાવવા જાય તે સામી વ્યક્તિ પ્રત્યે આક્રમણરૂપે હિંસા કરવી પડે. જે શ્રાવકમાં રક્ષણ કરવાની તાકાત ન હોય તો પિતાની પત્નીના શીલની પણ રક્ષા ન કરી શકે. પહેલા અણુવ્રતમાં ભલે સંપૂર્ણ હિંસાને ત્યાગ ન હોય પણ સંપૂર્ણ વેરભાવને ત્યાગ તે અવશ્ય થાય છે. પહેલું અણુવ્રત એટલે સ્વાદુવાદ. યુદ્ધો કરવા પડતા હોય, પિતાના હાથે તલવાર દુશ્મનના ગળા પર ચલાવવી પડતી હોય છતાંય તે જે પ્રત્યે તેઓને તિરસ્કાર ન હતા, તેથી તેઓ જ્યારે યુદ્ધમાં જવા માટે ઘોડા પર બેસતા ત્યારે કઈ નિરપરાધી જ મરી ન જાય તે માટે પંજણીથી ઘોડાની પ્રાર્થના કરી લેતા. તમે કહેશો કે એક તરફ તો યુદ્ધથી થતી ઘોર હિંસા અને એક તરફ આટલી અહિંસા ! આ બંને વાત સાચી છે. શ્રાવક જીવનનું પહેલું અણુવ્રત સ્વાદુવાદ જેવું છે. અણુવ્રત સાધુ પાસે ગ્રહણ કરાય. શ્રાવક પહેલું વ્રત લે તેમાં નિરપરાધી ત્રસ જીવોને હણવાના પરચખાણું લે છે. બાર વ્રતમાંથી કઈ પણ વ્રત લે કે બારે બાર વ્રત લે તો ગુરૂ પાસેથી લેવા જોઈએ. આરાધના કરનારને ગુરૂ તે લેવા જોઈએ. વ્રતો તો ગુરૂની પાસે લેવાય. રઈ તૈયાર હેય. પિતે જાતે લઈને ખાવું હોય તો ખાઈ શકે, ન ખાઈ શકે તેવું નથી, છતાં Page #633 -------------------------------------------------------------------------- ________________ પપ૪ ] (શારદા શિરોમણિ, મા પીરસનારી હેય ત્યારે જમવામાં વધુ આનંદ આવે, તેમ તમે ગમે તેટલા સમજદાર હો પણ શાસ્ત્રને સમજેલો હોય તે ગુરૂની પાસે વ્રત ગ્રહણ કરે. ગુરૂની પાસેથી વ્રત ગ્રહણ કરવાનો આનંદ જુદો હોય. ગુરૂના સુંદર આશીર્વાદ મળે. જ્ઞાની ગુરૂ હોય તો ખૂબ વિચાર કરીને પચ્ચખાણ આપે. સુંદર ભાવથી સદ્ગુરૂ પાસે લીધેલ નિયમ તૂટે એવું ભાગ્યે બને. વ્રતનું પાલન કરતાં વિદને આવે છતાંય આત્મા વ્રતમાં મક્કમ રહે અને શૌર્યતાથી શુદ્ધ ભાવે વ્રતનું પાલન કરે. જેને વિરતિ પ્રત્યે બહુમાન છે, ઝનૂન છે તેવા વિરતિધરોને પ્રભાવ કે પડે છે તે આપને સમજાવું. રાજાને વિજય નામને હાથી ખૂબ વહાલે. યુદ્ધસંગ્રામ થાય ત્યારે તે મોખરે રહીને રાજાને વિજય અપાવે. શત્રુઓ સામે ખૂબ ઝનૂનથી ઝઝૂમે. એક વાર રાજાને યુદ્ધમાં જવાનું થયું ત્યારે તે હાથીને તૈયાર કરીને લાવ્યા પણ કોણ જાણે શું થયું? તે યુદ્ધમાં ઉતરતા નથી. તેનું ઝનૂન ઉછળતું નથી. તે શૂરાતન બતાવતો નથી અને તેનું શૌર્ય પણ ઉછળતું નથી. રાજાને વિચાર થયે કે આજે આ હાથી આમ કેમ કરે છે? રાજાએ પ્રધાનને પૂછયું –પ્રધાનજી! તમે આ હાથીને ક્યાં રાખ્યો હતો? કયાં બાંધે હતા? રાજાને શંકા થઈ કે આ હાથીને બીજા કેઈ સારા સ્થાનમાં બાંધ્યું હશે તેથી તેને જીવનપલ્ટો થયે લાગે છે. પ્રધાનજી કહે-મહારાજા ! આપણો જૈન ઉપાશ્રય છે તેની સામે બાંયે હતો. ત્યાં ત્રણ મહિના રહ્યો. ત્રણ મહિનામાં ઉપાશ્રયમાં સંતને જતનાથી ચાલતા, જતનાથી બેસતા, જતનાથી કામકાજ કરતા જુએ, જતનાથી પરઠવે આ બધું જોયું એટલે તે હિંસાની લડાઈમાં ઉતરી શકતા નથી. તે યુદ્ધમાં ઝઝૂમી શકતા નથી અને તેનું શૌર્ય ઉછળતું નથી. હવે બે દિવસ જ્યાં રણસંગ્રામ ખેલાતા હોય, યુદ્ધની ભેરીઓ વાગતી હોય ત્યાં લઈ જઈને બધો એટલે ઠેકાણે આવી જશે. હાથીને ત્યાં યુદ્ધમાં લઈ ગયા. યુદ્ધ થતા જોયા, ભેરી નાદ વાગતા જોયા, રણશીંગા ફૂંકાતા જોયા એટલે તેને પિતાનું ભાન આવી ગયું. વિરતિ ધર્મને પ્રભાવ કેટલે અદ્દભૂત છે. કેઈ સંતાએ હાથીને બોધ દીધા ન હતા છતાં તેમની અહિંસક પ્રવૃત્તિ જોતાં હાથીમાં પણ અહિંસક ભાવના આવી, પછી રાજા ઉપાશ્રયની સામે હાથીને બાંધતા ભૂલી ગયા. યુદ્ધમાં લડવાનું શૌર્ય ઉછળ્યું અને રાજાને વિજય અપાવ્યું. આવું શૌર્ય, આવું ઝનૂન આત્માના ક્ષેત્રે લાવવાનું છે. આજે આપણે ત્યાં ત્રણ ત્રણ મહાસતીજીએના દિલમાં તપ કરવાનું શૌર્ય પ્રગટયું, ઝનૂન આવ્યું તે માસ ખમણની ઉગ્ર સાધના કરી શક્યા. બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીને આ ૧૩ મું માસમણ છે. બા. બ્ર. ઉવીશાબાઈ મહાસતીજીને છઠું મા ખમણ છે અને ચાલુ વર્ષે દીક્ષિત થયેલા નવદીક્ષિતા બા.બ્ર. હેતલબાઈ મહાસતીજીને પહેલું મા ખમણ છે. તે બધાની સાધના શાસનદેવ અને ગુરૂદેવની કૃપાએ પરિપૂર્ણ થવા આવી. તેમની મનેભાવના સાકાર બની અને સાધનાને છેલ્લે દિવસ ૩૦ મે ઉપવાસ આવી ગયે. તેઓએ આવી ઉગ્ર તપશ્ચર્યા સ્વાધ્યાય, ધ્યાન સહિત કરીને અનંતા અનંતા કર્મોની ભેખડે તેડી Page #634 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૫૫ છે. ભવભવના ભાવને દૂર કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે. રામબાણ ઔષધિ છે. અનાદિકાળથી આત્માને કાયાને સંગ લાગે છે. કાયાના પાલનપણમાં આત્માએ અનંત ભ બરબાદ કર્યા છે. કર્મના કઠીન પર્વતને ભેદવા માટે તપશ્ચર્યાએ વજી સમાન છે. કાયાની માયા ઉતારનાર પુણ્યાત્માઓ તપના પાન સર કરી શકે છે. આ ત્રણે મહાસતીજીએ એ કાયાની મમતા છેડી તો આવી માસખમણની તપશ્ચર્યા કરી શકયા. તેમને કેટી કોટી ધન્યવાદ છે. કેટી કેટી વંદન છે. કોડે ભવોના સંચિત કરેલા કર્મોને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. તપ અગ્નિમાં કર્મ ઈધન, ભસ્મીભૂત થઈ જાયે, અનાદિ કાળની આહાર સંજ્ઞા, તપથી શમી જાયે, જા રે આતમ જેને તપ કરવામાં લાગે રે....જાગ્યે રે.... આ ત્રણે મહાસતીજીઓને તપ કરવાનું શુરાતન જાગ્યું છે. આનંદ ગાથાપતિને હવે દેશવિરતિ ધર્મ સ્વીકારવાનું શૌર્ય ઉછળી રહ્યું છે. તેથી ભગવાન મહાવીર સ્વામી તેમને આગાર ધર્મનું રહસ્ય સમજવી રહ્યા છે. બાર વ્રતો જીવનભર માટે લઈ શકાય છે, બારે વતો ન લઈ શકાય તો બારમાંથી કઈ પણ એક, બે અથવા જેટલા પાળી શકાય તેટલા વ્રત જાવજીવ સુધી લઈ શકાય છે. એટલું જ નહિ પણ બારમાંથી ગમે તેટલા વ્રતે થેડા સમય માટે પણ ગ્રહણ કરી શકાય છે. તમારા અણુવ્રતમાં બધી સગવડ અને વિવિધતા છે. જ્ઞાની ભગવંતના તો એ ભાવ છે કે બાર વ્રતો અથવા બારમાંથી કોઈ પણ વ્રતો ગ્રહણ કરીને ગમે તે રીતે પણ અવિરતિના કિલ્લામાં ગાબડું પાડે તે સારું, તેથી આ ગાબડું કેટલું અને કેટલા સમય પૂરતું પાડવું તે માટે જ્ઞાનીએ ભાર મૂક્યો નથી. એક વાર જે વ્રત લઈને વિરતિના આનંદનો અનુભવ કરશે તે પછી બાર વ્રત અને એથી આગળ વધતાં સર્વવિરતિ લેવાના. મહાવતે લેવામાં કોઈ વિવિધતા કે સમયની મર્યાદા નથી. તેમાં તો પાંચે પાંચ મહાવતે સાથે લેવા પડે છે અને તે પણ જાવજીવ સુધીના લેવા પડે. તીર્થકર ભગવંતોએ તે કેટલી કરૂણા કરી છે ! તેમણે દેશવિરતિ ગ્રહણ કરવા રૂપ વિરતિ રૂપી નિશાળના નવા નિશાળીયા માટે તમામ સગવડ રાખી છે. કેટલી છૂટ આપી છે છતાં કંઈક આત્માઓ એવા હશે કે ચાતુર્માસમાં પણ આ વ્રત લઈ શકતા નથી. જ્ઞાની ભગવંતેનો તે એ પ્રયત્ન છે કે ગમે તેમ કરીને વ્રતમાં આવે તે સારું. વિચાર કરશો તો સમજાશે કે ભગવતે જીવને ધર્મ પામવા માટે કેટલા સુંદર સગવડવાળા માર્ગ બતાવ્યા છે. આ ભાવ મનમાં આવશે ત્યારે પ્રભુના ચરણમાં મૂકી પડવાનું મન થશે. તમારો આત્મા તમને કહેશે કે આવું માનવજીવન અને અનુપમ શાસન મળ્યા પછી જે ચાર મહિના પણું વ્રત ન લઈ શકીએ તે અમારા જીવનની સફળતા શી? બસ, હવે તો ગમે તેમ થાય પણ મારે સંસાર સાગરથી પાર ઉતરવું છે અને તે માટે દેશવિરતિના નાવડામાં બેસવું છે. આ નાવડામાં બેસીશ તો મહાવ્રત રૂપી સ્ટીમર સુધી Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬] [ શારદા શિરેમણિ પહોંચી શકીશ. અનાદિકાળથી ભવમાં ભટક્તો મારો આત્મા મોહથી ખૂબ ખુવાર થયા, અવિરતિ પર સ્વાર થયે પણ હવે તે વિવેકનું પરોઢ ઉગ્યું છે માટે અંધકારમાં રહેવું નથી. જે આવા ભાવ આવે તે વ્રત લીધા વિના રહી શકે નહિ. જેટલા જેટલા વ્રતમાં આવશે એટલી અવિરતિ ભાગશે. અવિરતિ ભાગે એટલે પાપ ભાગે, પાપ ભાગે એટલો ભવ ભાગે અને ભવ ભાગે એટલે મોક્ષ નજીક થાય. હવે આગળ શું ભાવ ચાલશે તે વાત અવસરે. હિ. શ્રાવણ વદ ને રવિવાર : વ્યાખ્યાન ન. ૧૯ : તા. ૧-૯-૮૫ “મા ખમણના ઉગ્ર તપસ્વીઓ બા. બ્રપૂ. હર્ષિદાબાઇ, મહાસતીજી, બા. બ્ર. પૂ. ઉવીશાબાઈ મહાસતીજી, બા.બ્ર. પૂ. હેતલબાઈ મહાસતીજીએના ૩૦ ઉપવાસના પારણને પ્રસંગ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે શ્રી કાંદાવાડી સંઘના આંગણે એક પવિત્ર, પાવનકારી, મંગલકારી દિવસ છે. આપણે ત્યાં પર્યુષણ પર્વની પધરામણી થતાં પહેલા ચાતુર્માસ પ્રારંભથી આરાધનાના ઉદ્યાનમાં મુક્તિને મંગલ મંડપ બાંધવામાં આવ્યો છે. કર્મક્ષય કરવા માટે તપના તેજસ્વી તેરણો બાંધ્યા છે. તેના ઉપર ધર્મની ધજા ફરકે છે. આ મંડપમાં આપણે ત્યાં ત્રણ ત્રણ બાલ બ્રહ્મચારી સતીજીએના ઉગ્ર તપ ચાલી રહ્યા હતા. તેમાં બા.બ્ર. હર્ષિદાબાઈ મ. બા. બ્ર. ઉવશાબાઈ મ. નવદીક્ષિતા બા. બ્ર. હેતલબાઈ મ. આ ત્રણે સતીજીએને માસખમણની ઉગ્ર સાધના નિર્વિધનપણે પરિપૂર્ણ થઈ છે. આવી ઉગ્ર સાધના જીવે મહાન અંતરાય કર્મ તેડડ્યાં હોય તે કરી શકે છે. તેમનું શરીર સૂકાયું છે પણ આભા ઉજજવળ બન્યો છે. મહાસતીજીઓના તપ સમજણ સહિતના છે. તેમના તપ આ લેકના સુખની ઈચછા માટે નથી, પરલેકના સુખના અર્થે નથી, કીર્તિના સ્તંભ રોપાવા માટે કે વાહ વાહ માટે નથી પણ એકાંત કર્મ નિર્જ રોના અર્થો છે. કેઈ પણ જાતના સુખની આકાંક્ષા રહિત કરાતે તપ આત્મકલ્યાણની અનેરી આભા પ્રસરાવી શકે છે. જૈનશાસનમાં તપના તેજ અને ઝળકાટ પાથરી શાસનને દેદીપ્યમાન બનાવી રહ્યા છે. તપ એ અનેક ગુણેની ખાણ છે. આ મહાન તપ માનવભવ સિવાય કઈ ભવમાં થઈ શકતો નથી. નરક ગતિમાં અત્યંત મારકૂટ અને દુઃખના કારણે તપની આરાધના થઈ શકતી નથી. દેવભવમાં સુખ તે ઘણું છે પણ ત્યાં વ્રત પચ્ચખાણ નથી. દેવેને અવિરતિને ઉદય હોય છે તેથી તેઓ નવકારશી જેટલું પચ્ચખાણ કરી શકતા નથી. તિર્યંચ ગતિમાં કઈ કઈ જ દેશવિરતિ બને છે પણ આટલી અઘોર તપ સાધના કરી શક્તા નથી. ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં તપ કરી શકાય છે. જૈન શાસનની ઈમારત તપ ત્યાગના મજબૂત પાયા પર ચણાયેલી છે. અનાદિકાળથી લાગેલ આહાર સંજ્ઞાની જબર પકડમાંથી મુક્તિ પામવા માટે તપ એ અપૂર્વ સબળ સાધન છે. તપ સંયમની આરાધનાના બળે અનંત આત્માએ શાશ્વત સુખના ભાગીદાર બન્યા Page #636 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૫૫૭ છે. અમારા સતીઓએ આ જે તપ કર્યો છે તે સ્વાધ્યાય, ધ્યાન સહિત કર્યો છે. તેમનું તન તપમાં તપી રહ્યું છે, વચન વરના વચનામૃતમાં, સ્વાધ્યાયમાં કે ભગવાનના ગુણ સ્તવનમાં જોડાયું છે અને મન મહાવીરના માર્ગમાં મસ્ત છે. જેમના તન, મન અને વચન તપમાં, સ્વાધ્યાયમાં અને મનન ચિંતનમાં લીન બની જાય તે આત્મા ઉત્તરોત્તર નિર્મળ પરિણામવાળો બનતો જાય. આત્માના અતિ નિર્મળ પરિણામનું કાર્ય ધાતી કર્મોને ઉખેડવાનું છે. ધાતી કર્મો દૂર થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માના નિર્મળ પરિણામના બાધક મિથ્યાત્વ, વિષયાસક્તિ, કષાયોના કકળાટ આદિ દે છે. જિનવચનના શ્રવણ, મનન અને મંથનથી તત્ત્વ શ્રદ્ધાના પ્રકાશે મિથ્યાત્વ દૂર થાય છે. બાહ્ય તપથી વિષયાસક્તિ દૂર થાય છે. આત્યંતર તપથી કષાના કકળાટ શમી જાય છે. અનંત ગુણમય શાશ્વત સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે કરૂણાસાગર જ્ઞાનીએ પામરને પરમ બનાવે, પરાજિતને વિજયી બનાવે, રાગીને વિરાગી બનાવે, ક્રોધીને શાંત બનાવે, લોભીને નિઃસ્પૃહી બનાવે, અધમીને ધમી બનાવે અને ભવભવના પીડિતને પરમ સુખી બનાવે એ આત્મહિતકર તપ ત્યાગને ઉપદેશ ભવ્ય જીના કલ્યાણ માટે આપે છે. શાસ્ત્રકાર ભગવાને તપને મહામંગલકારી કહ્યો છે કારણ કે બાહ્ય અને આત્યંતર ઋધ્ધિ સિધ્ધિ તપથી પ્રાપ્ત થાય છે. ભવરોગ અને ભાવરોગ રૂપ કર્મને જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો તપથી નાશ થાય છે. તપના તેજ નિરાળા છે. અર્જુન માળી, દઢપ્રહારી જેવા મહાહિંસક ક્રૂર આત્માઓએ પણ તે જન્મમાં મુક્તિ મેળવી છે. એ પ્રભાવ સંયમ અને તપને છે. પ્રાચીન ઇતિહાસમાં તથા સિદ્ધાંતમાં અગણિત તપસ્વી સાધકોના ચરિત્રો આપણી નજરે પડે છે. જેઓ નિયમા એ જ ભવે મોક્ષમાં જવાના હોય છે છતાં કર્મનું નિકંદન કરવા માટે ચારિત્ર લઈને તપશ્ચર્યા કરે છે અને જગતને એ સુંદર બેધપાઠ આપે છે કે મુક્તિ ત્યાગમાં છે, તપમાં છે, ઈદ્રિય દમનમાં છે પણ ખાવાપીવામાં કે એશઆરામમાં નથી. તપ દ્વારા દેહની શુદ્ધિ થાય છે. દેહશુદ્ધિ થતાં મનની શુદ્ધિ થાય છે અને મન શુદ્ધિ થતાં વાસનાઓ દૂર થાય છે. તપથી આત્મશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે. કેટી ના સંચિત કર્મjજે તપ દ્વારા ક્ષીણ થઈ જાય છે. सउणी जह पंसुगुडिया, विहुणिय धंसयई सिय रय' । હવે ર ગજવદાનવં બં, વરુ તવણી માને છે. સૂર્ય.અ.ર.ઉ.૧ગા.૧૫ જેવી રીતે પક્ષિણ પિતાના શરીર પર લાગેલી ધૂળને શરીરને હલાવીને ખંખેરી નાંખે છે તેવી રીતે અણસણ આદિ તપ કરવાવાળા તપસ્વી કમેને ક્ષય કરી દે છે. સુવર્ણના મેલને દૂર કરવા માટે તેને અગ્નિમાં નાખે છે તેમ આત્માની શુદ્ધિ માટે આત્માને તપ રૂપી અગ્નિમાં નાંખવો જોઈએ. “Trગુના પ્રારં દુઃવવા પાથરૂ વં સત્તામારા ”િ આચારંગ. અ. ૪. જેવી રીતે જીર્ણ થયેલા લાડકાને અગ્નિ જહંદી ભસ્મીભૂત કરી દે છે તે રીતે તપ દ્વારા જીણું થયેલા કર્મો જલદીથી બળી જાય છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ] [ શારદા શિરોમણિ આવેા મહાન સુંદર તપ આપણા ત્રણ મહાસતીજીએએ ખૂબ સુખશાતાપૂર્વક વાંચન, મનન સહિત કર્યાં છે. આરાધના કરતા આત્મા આત્મસ્વરૂપમાં મસ્ત રીતે ઝુલતા હાય છે. સાચી આરાધના તે છે કે જે અહંકારને ઓગાળી દે. જ્યાં સુધી અહંકાર એગળતા નથી ત્યાં સુધી આરાધના સફળ બનતી નથી. અહંકાર આત્માના શત્રુ છે. તે ભારે ખતરનાક છે, અહીંકારના કારણે બીજા અધિક ગુણવાન હોવા છતાં તેને ગુણવાન દેખાતા નથી. અહંકારી જીવમાં પરદોષદશન અને સ્વગુણુદન એ એ દોષો હાય છે, આથી તેને પેાતાના ઘણાં દોષા પણ દેષરૂપે દેખાતા નથી અને બીજાના અપદેષ પણ દોષરૂપે દેખાય છે. જયારે ગુણાનુરાગી જીવમાં પરગુણદર્શન અને સ્વદોષદશન એ એ ગુણ હોય છે. આથી તે બીજાના માટા પણ દાષાની ઉપેક્ષા કરીને નાના પણ ગુણને જુએ અને પેાતાના માટા પણ ગુણાને ન જોતાં નાના પણ દાષાને જુએ. ગુણાનુરાગી જીવ બીજાના અણુ જેટલા નાના ગુણને પણુ મેરૂ જેટલા મેાટા જુએ અને પેાતાના અણુ જેટલા નાના દેષને મેરૂ જેટલા જુએ. રૂપક : ચારણીએ દરજીની સાયને કહ્યુ`તારા પેટમાં કાણુ છે તેથી તું સારી દેખાતી નથી. સાયે કહ્યું-મારા પેટમાં એક કાણુ છે પણ તારા પેટમાં કેટલાય કાણા છે તે તું જો. તને મારા પેટમાં એક કાણું તે દેખાય છે અને તારા પેટમાં ઘણા કાણા તા પણ દેખાતા નથી. જેની આંખ સારી ન હેાય તેને ખીજાનું મુખ સારું ન દેખાય, તેમ જેનું 'તર ખરાબ હોય તેને બીજા સારા ન દેખાય. જેને પેાતાનુ જીવન સુધારવું હાય તેણે બીજાના ગુણ્ણા અને પેાતાના દોષો જોવાની ટેવ પાડવી. જો પેાતાના દોષા દેખાશે તેા ખીજા સારા ગુણવાન દેખાશે. અહીં મને એક વાત યાદ આવે છે. સ્વદોષદર્શન અને પરગુણ પ્રકાશન કરે : એક સાંતને એક અદ્ભુત સિદ્ધિ મળી તેનાથી તે સ્વ પરના અંતરના ગુણ દોષો જોઈ શકતા હતા. તેમના એક શિષ્યને આ વાતની ખબર પડી ગઈ એટલે તે ગુરૂ પાસેથી આ સિદ્ધિ મેળવવા ગુરૂની ખૂબ સેવાભક્તિ કરવા લાગ્યા. જેમ સાધક વિદ્યા સાથે તેમ આ શિષ્ય અપ્રમત્તપણે ગુરૂની ભક્તિ કરવા લાગ્યા. તેની ભક્તિથી ગુરૂ પ્રસન્ન થયા ને કહ્યું-તું માંગ....માંગ. શિષ્ય તે। આ શબ્દોની રાહ જોઈ ને બેઠા હતા. તેણે કહ્યુ -અંતરના ગુણદોષો જોવાની સિદ્ધિ આપે. આ શબ્દોથી ગુરૂદેવ તે ચમકયા. આ સિદ્ધિને આ શિષ્ય નહિ પચાવી શકે. શિષ્ય આવી માંગણી કરશે એવી તે ગુરૂને કલ્પના પણ ન હતી, પણ વચન આપ્યું છે એટલે આપ્યા વિના છૂટકો નથી. આમ વિચારીને ગુરૂએ એ સિદ્ધિ શિષ્યને આપા હવે આ શિષ્યે તેા બધાના અંતર તપાસવા માંડયા. સ'સારી જીવેાના અંતર તપાસતા બધાના અંતર દોષથી ભરેલા દેખાયા. પછી સ`તેના અંતર તપાસ્યા. તેા એ પણ દોષથી ભરેલા દેખાયા. અરે, જે ગુરૂએ આ સિદ્ધિ આપી તેમના ઉપકારને નહિ જોતાં તેમના અતરની તપાસ કરી તેા શું જોયું ? તેના મનમાં થયું કે અહે ! જે ગુરૂ છે, અનેક લાકોના વંદનીય, પૂજનીય છે તેમનામાં બધા દોષો ? પશુ આટલા Page #638 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૯ દોષાથી ભરેલા આવા ગુરૂની સેવા કરવાથી શું થાય ? સેવા તે ગુણુની કરવી જોઈ એ. શિષ્યે ગુરૂના ગુણ ન જોયા ને દોષા જોયા. જેમના અનંત ઉપકાર છે એવા ગુરૂના ગુણુ તરફ શિષ્યની દૃષ્ટિ હાય, આ શિષ્ય તે ગુરૂને કહ્યા વિના તેમને છેડીને ત્યાંથી નીકળી ગયા. જે શિષ્ટ પહેલા ગુરૂની ભક્તિ કરતા હતા, જેને પેાતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતુ. તે ગુરૂને હવે છેાડી દીધા. તેનું શુ' કારણ ? પરદેોષદશન. ગુરૂના દેખા જોયા પણ પેાતાના દેાષા ન જોયા. એક વખત રસ્તામાં ગુરૂને તે શિષ્યના ભેટા થયા. ગુરૂએ તેને કહ્યા વિના ચાલ્યા જવાનુ કારણ પૂછ્યું'. શિષ્યે સત્ય વાત કહી દીધી. પછી ગુરુએ તેને ‘જરા આ બાજુ જો' એમ કહી એના અંતરના દેાષા એને બતાવ્યા. પેાતાનાં અંતરના દેાષા જોઈને એ તેા આભે બની ગયા. અહેા ! મારા અંતરમાં આટલા બધા દોષા પડચા છે ? હવે તુ તારા અને મારા દોષોની સરખામણી કર. ગુરૂના કહ્યા પ્રમાણે શિષ્યે કર્યું. તેા પાતાના દોષા મેરૂ જેટલા લાગ્યા અને ગુરૂના દોષા અણુ જેટલા પશુ ન લાગ્યા. અરરર....મેં કેવી મોટી ભૂલ કરી. ગુરૂકૃપાથી મળેલી સિદ્ધિથી મેં બધાના અંતર જોયા પણ મારું અંતર ન જોયું. ગુરુએ મારું અંતર બતાવીને મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. હુ` આ સિદ્ધિને લાયક નથી. આમ વિચારીને તેણે તે સિદ્ધિ ગુરૂને પાછી સાંપી દીધી. આ ન્યાયથી એ સમજવાનુ` છે કે જ્યાં સુધી આપણે સ્વદોષ તરફ ષ્ટિ નહિ કરીએ ત્યાં સુધી આપણને આપણી જાત સારી દેખાશે ને બીજા ખરાબ દેખાશે. જો શિષ્યે પેાતાના દાષા જોયા તે ગુરૂ ખરાખ ને લાગ્યા પણ પેાતાના આત્મા જ ખરાબ દેખાયા, તેમ આપણે જો આપણા દોષો જોઈ શ તે બીજા સારા ગુણવાન દેખાશે. જ્યાં સુધી હું ઘણા દાષાથી ભરેલા છું એમ નહિ લાગે ત્યાં સુધી આપણામાં ગુણા આવશે નહિ. જો ગુણા મેળવવા હોય તેા સ્વદોષે જોવાને અભ્યાસ કરવા જોઈ એ. પરદેાષ જોવાના જેટલા રસ છે તેટલા સ્વદાષા જોવામાં આવે તેા ગુણેાને આવતા વાર નહિ લાગે. એક શ્લાકમાં કહ્યું છે કે यथा निपुणः सम्यक्, परदेष क्षणे रत : । तथा चन्निपुणेः स्वेषु को न मुच्येत् बन्धनात् ॥ જીવ પરના દોષો જોવામાં જેટલે હેશિયાર અને મશગુલ છે તેટલેા હૈાંશિયાર અને મશગુલ પેાતાના દોષો જોવામાં મને તે ક બંધનમાંથી કાણુ મુક્ત ન થાય ? સ્વદોષ દેખાય કયારે ? અહંકાર તૂટે ત્યારે. અહંકાર એક જ શત્રુ છે એવુ નહિ પણ ક્રોધ માન માયા, લેાભ ખધા આત્માના શત્રુએ છે. કોઈ વાર ક્રોધની આગેવાની હોય, તે કોઈ વાર માનની, તેા કોઈ વાર લાભની આગેવાની હેાય છે. આગેવાની એકની હાય પણ તે સાથે બીજાને લઈ આવે છે. લાભ હોય ત્યાં ક્રોધ આવે, માન આવે, બધી કષાયેા આવશે. લેાભી માણસને ત્યાં થાડુ પણ નુકશાન થાય તે તેને તરત ક્રોધ આવી જશે. સ`ગુણુના નાશ કરનાર Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ [ શારદા શિરોમણિ ખખડાવ્યા છે. મમ્મણ પાપના પૂજ એકઠા ત્યારે પેાતાના ધન, લેાભ છે. અતિ લેાભના કારણે કાંઈક જીવાએ દુર્ગાંતિના દ્વાર શેઠ, ભૂમ ચક્રવર્તીના મનમાં એટલે વિચાર આજ્યેા હાત કે કરી હું ગમે તેટલું મેળવીશ તા પણ જ્યારે મૃત્યુ આવશે માલમિલ્કત, કુટુંબ પરિવાર આદિને ન છેડવુ હાય તા પણ ફરજિયાત છેડીને જવુ પડશે. ત્યારે એક પાઈ જેટલું પણ સાથે આવતું નથી. પેાતે કરેલા શુભાશુભ કર્મો જીવની સાથે આવે છે અને તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં તે સ`સ્કારોના પ્રભાવ કામ કરતા હાય છે. સ`પત્તિ ખરાખ છે એવું નથી પણ એના પ્રત્યેની જે મમતા, આસક્તિ, મૂર્છા છે તે જીવને દુગ`તિમાં લઇ જાય છે. “ મુઝ્ઝા રિશ્તો વુત્તો” જ્ઞાનીએ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. જ્યાં આસક્તિ છે ત્યાં ક`ખ'ધન છે. આ સપત્તિને રાગ છૂટે તેા એનાથી કેટલા પરોપકારના કાર્યાં થઈ શકે છે, ગરીમાના આંસુ લૂછી શકાય છે. અનેક રાગીઓને નિરોગી બનાવી શકાય છે અને અનેક અભણ્ણાને જ્ઞાનચક્ષુ આપી શકાય છે પણ તેના પ્રત્યેની મૂર્છા ગઈ નથી તેા એ લેાભી પેાતાના સુખ માટે એક પાઈ વાપરી શકતા નથી પછી બીજા પાપકારના અર્થે તે વાપરવાની વાત જ કાં ! જૂના જમાનાના લાખાપતિ અને અત્યારના કરોડપતિ એક શેઠ હતા. તેમને પેાતાની પત્ની અને ચાર ચાર પુત્રો છે. લક્ષ્મીદેવીની કૃપા તેમના પર અજબ ઉતરી હતી. આ શેઠ કોઈ દિવસ ઉપાશ્રયે આવે નહિ. તેમની પત્ની, પુત્રો બધા ઘણું સમજાવે. આપણા પુણ્યદયે અઢળક લક્ષ્મી મળી છે તે આપ તેના કાંઈક તા સદુપયોગ કરો, કંઈક દાન પુણ્ય કરે. પૂર્વભવમાં દાન-પુણ્ય કર્યાં હશે તેા આ ભવમાં મળ્યું છે. હવે આ ભવમાં કાંઈ કરશે! નહિ તે પછીના ભવમાં શુ' મળશે? अणागमपस्संता पच्चु पन्न गवेसगा । ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोवण्णे ॥ સૂય.અ.૩૯.૪ગા.૧૪. જે ભવિષ્યકાળમાં ઉત્પન્ન થવાના દુ:ખાને નહિ જોતાં, જાણતાં, વર્તમાનકાળના સુખા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં રહે છે તેને યૌવન અને આયુષ્ય ક્ષીણ થતાં પ્રશ્ચાત્તાપ કરવા પડે છે અને કહે છે કે મનુષ્ય જન્મ પામી મેં શુભ અનુષ્ઠાના કર્યાં નહિ. શેઠને બધા સમજાવે છે પણ શેઠના હૈયે આ વાત ઉતરતી નથી. તેને મન તા “ પૈસા એ મારા પરમેશ્વર અને પૈસા મારા પ્રાણ.” શેઠાણીને બધાએ ખૂબ કહ્યું એટલે એક દિવસ ઉપાશ્રયે આવ્યા. શેઠનુ નામ હતુ. કરમચંદ શેઠ. નામ તેવા ગુણુ. કરમ કર્યાં કરે પણ ધ કરવા ગમે નહિ. શેઠ ઉપાશ્રયે ગયા તે દિવસે સઘના માણસે ટીપ કરવા ઊભા થયા. આ લેાલી શેઠના મનમાં થયું કે હાય ! આજે હું અહીં કયાં આબ્યા ? જો લેાભ સંજ્ઞાનુ' જોર ન હેાત તેા મનમાં એમ વિચારત કે હું આજે આન્યા હતા એક લાભ લેવા અને મને એ લાભ મળી જશે. મારો પરિગ્રહના મેહ છૂટશે. જો આ લેાકો ઊભા થયા ન હાત તેા મને સંધના ફાર્માંમાં પૈસા વાપરવાના લાભ કયાંથી મળત ! Page #640 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬૧ શારદા શિરેમણિ ] એ એવો અર્થ કરશે ત્યારે લેભી માણસ એમ કહે કે આજે હું કયાં આવી ચઢયો ! આ કરમચંદ શેઠ તે ખૂબ લેભી. અરે, એટલા કંજુસ કે તેને પરિવાર પણ ત્રાસી જાય. તે ખાય નહિ ને બીજાને ખાવા દે નહિ. બધા તે ઘરમાંથી બહાર જાય તેની રાહ જુએ. તે બહાર જાય તો સુખે ખવાય. આવા જ ઘરમાં પણ પિતાનું સ્થાન જમાવી શતા નથી. આ શેઠ લેભી તો કેવા લેભી ! સાંજે બાળકોને કહે કે આજે સાંજે તમે નહિ જમે તે હું તમને બધાને એકેક રૂપિયો આપીશ. બીજે દિવસે કહે છેકરાઓ ! મેં તમને રૂપિયા આપ્યો હતો તો મને તે આપ ને! આજે દૂધ સાથે ખાવા માટે ગાંઠીયા લઈ આવું. એમ કહીને રૂપિયે પાછો લઈ લે. જે પિતાના પરિવારને સુખે ખાવા ન દે તે બીજાને તે શું આપે ? આવા કંજુસ એને તરવાની કે બારી નથી. ચાર કષાયમાં લેભ બૂરામાં બૂરે શત્રુ છે. લેભ શબ્દને ઉલ્ટાવીએ તો શું થાય ? ભલે. જે લાભને છેડે તે તેનું જીવન ભલું-સારું બની શકે. આ શેઠે સંતને ઉપદેશ સાંભળે; પણ અસર કને થાય ? શેઠ તે મનમાં વિચારે કે સંતને તે બોલવું છે પણ તેમને શી ખબર કે પૈસા કેવી રીતે મેળવાય છે ? આખો દિવસ મહેનત કરીને મરી જાઉં ત્યારે લક્ષમીના દર્શન થાય છે. ઠીક છે તે તે છોડીને નીકળી ગયા, પણ અમે તે હજુ સંસારી છીએ એટલે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે. પૈસા વિના એક પગલું આગળ ભરાય નહિ. આજે એક વાર આપું તો સંઘવાળા ફરીવાર મારા ઘેર લેવા આવે માટે મારે આપવું નથી. એક પણ પૈસો ટીપમાં લખાવ્યો નહિ ને શેઠ ઘેર ગયા. વગર પૈસે ગુણ ગવરાવતે કરમચંદ શેઠ : એક દિવસ કરમચંદ શેઠ પિતાની દુકાન પર બેઠા હતા. ત્યાં એક ગઢવી આવ્યો. ગઢવી એટલે ચારણું. તે પાંચ છ મલેક બેલ્યો. જેમાં શેઠની ભારોભાર પ્રશંસા કરી હતી. પિતાની પ્રશંસા સાંભળવી કેને ન ગમે ? શેઠ તો ખૂબ ખુશી થઈ ગયા. તે તે ખૂબ ફુલાયા. ગઢવી તે માને કે હમણું શેઠ મને કંઈક આપશે, મને રાજી કરશે પણ શેઠે કંઈ આપ્યું નહિ એટલે ગઢવી કહે છે શેઠ સાહેબ ! આપ. મારા લેકની બદલીમાં મને કંઈક તો આપ. શેઠ કહે–ભાઈ ! તું કાલે આવજે. હું તને કાલે રાજી કરીશ. ગઢવી તો બીજે દિવસે આવ્યું. તેણે તે તેની પ્રશસ્તિમાં શેઠની ખૂબ પ્રશંસા કરી. શેઠના ખૂબ ગુણ ગાયા. જીવ ધન માટે કેવું કરે છે ! અછતને છતી ઉપમા આપે છે. શેઠ જરાય ઉદાર નથી છતાં ગીત ગાયા કે શેઠ ખૂબ ઉદાર છે. શેઠ ઉદાર નહિ હોવા છતાં શેઠને ઉદાર ચીતર્યા. બીજે દિવસે પણ શેઠે કંઈ આપ્યું નહિ. તેને કહ્યું કાલે આવજે કાલે આવજે, કાલે આવજે કહીને કાઢી મૂકે. આ રીતે આઠ દશ આંટા ખવડાવ્યા એટલે ગઢવી તે ચીઢાઈ ગયે. શેઠ! તમારે દેવું છે કે નહિ? મને આંટા શા માટે ખવડાવે છે? શેઠે ગુસસે થઈને કહ્યું કે હું દેવા નથી. મેં તને કયાં કહ્યું હતું કે તું મારા ગુણ ગા. હું ૩૬ Page #641 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ ] [ શારદા શિરમણિ તને નથી આપવાને. ચાલ્યો જા અહીંથી. જો આપવું ન હતું તે આંટા શા માટે ખવડાવ્યા? પહેલેથી ના પાડવી હતી ને ! શેઠ કહેશું કાંઈ મારી પાસે તારું લેણું છે તે આમ રૂઆબ કરે છે ? આ તે મારી મરજીની વાત છે. ગમે તેટલા આંટા ખવડાવું, તારે લેવાની ગરજ હોય તે આંટા ખાવા પડે. સમજે ને! શેઠ જરા વિચારીને બેલે. હું જે તે રસ્તે રખડતા ભિખારી નથી કે તમે જેમ તેમ બોલે છે. કેઈને ખુશ કરી બક્ષીસ લેવી એ તે અમારે ધંધે છે. મેં પ્રશસ્તિ ગાઈને તમને પ્રસન્ન કર્યા. તમે આપવાની હા પાડી છે એટલે હું લેવા આવ્યો છું. મેં તેને હા પાડી એટલે આટલી દાદાગીરી કરે છે? મારે તારી કોઈ વાત સાંભળવી નથી. ચાત્યે જા અહીંથી. ગઢવી તે ચારણની જાત. તેણે કહ્યું-હું પૈસા લીધા વિના નહિ છોડું. તમારે આપવા પડશે. આપ સમજી જાવ. શેઠ કહે–તારે જે થાય તે કરજે પણ હું તને પૈસા નહિ આપું. તે હવે હું તમને બરાબર બતાવી દઈશ. શેઠ માને છે કે આ મને શું બતાવવાનું છે? એટલે કહે બતાવજે. - શેઠને ગઢવીએ આપેલી ધમકીઃ ગઢવી તે દાંત કચકચાવત, હઠ ભીંસતે ચાલ્યો ગયો. મનમાં થયું કે કઈ પણ રીતે શેઠને પાવર તે ઉતારે, પણ તે દૈવી શક્તિની મદદ વિના થઈ શકે નહિ, માટે દેવીની સાધના કરું. આ શેઠના મનમાં ફાંકે છે કે મારી પાસે સત્તા, સંપત્તિ અને કુટુંબનું બળ છે એટલે ગઢવી મને શું બતાવી શકવાનો છે? આમ ફાંકે રાખીને ફરે છે. આ ગઢવીના મનમાં એ પાવર છે કે હવે હું તેને બરાબર બતાવી દઉં એટલે તે તેની દેવીની પાસે જઈને બેસી ગયો. દેવીને કહે છે હું તારી પાસે એક વરદાન માંગુ છું. જે તું નહિ આપે તો હું અન્નજળને ત્યાગ કરીશ. તારા ચરણમાં મારો દેહ પાડીશ. તેને એક દિવસ, બે દિવસ, એમ ૮ દિવસના ચૌવિહારા ઉપવાસ થયા. અજ્ઞાનપણે જીવ કેટલા કષ્ટ વેઠે છે! એકતાર બની સ્મરણ, ચિંતન કરતાં ગઢવીના મનનું આંદોલન દેવીને પહોંચી ગયું. નવમે દિવસે સવારે દેવીએ તેને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું–કે શું છે બેટા! મારી સામે આઠ દિવસથી સત્યાગ્રહ કરીને કેમ બેઠો છે? હું તારા પર પ્રસન્ન થઈ છું. માંગ માંગ જે જોઈએ તે આપું. હું આપની પાસે એક માંગણી કરું છું. હું ધારું તે વ્યક્તિનું રૂપ લઈ શકું. એવી રૂપ પરિવર્તનની વિદ્યા મને આપો તેમજ તે વ્યક્તિનું પૂર્વજીવન અને તેના વિચારની જાણકારી પણ મને મળી જાય એવી વિદ્યા આપ. દેવી તથાસ્તુ કહીને અદશ્ય થઈ ગઈ, પછી ગઢવી પિતાના ઘેર ગયે અને પારણું કર્યું. ગઢવીએ કરેલી ચતુરાઈ : આ ગઢવી ગામમાં ફરવા લાગ્યા. શેઠને ફસાવવા માટે લાગ જોઈ રહ્યો છે. ફરતા ફરતા ખબર પડી કે શેઠ ઘોડાગાડી લઈ મુનીમને સાથે લઈને ઉઘરાણી કરવા માટે ગામડામાં ગયા છે. તે ત્રણ ચાર દિવસ સુધી આવવાના નથી એટલે ગઢવીએ રૂપ પરિવર્તનની વિદ્યાથી આબેહૂબ શેઠનું રૂપ લીધું. નામ, રૂપ, ઘાટ, પહેરવેશ બધું તે શેઠના જેવું. શેઠનું રૂપ લઈને તે કરમચંદ શેઠના ઘેર ગયે. Page #642 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૬૩ છોકરાઓ કહે-બાપુજી તમે ગામડે ઉઘરાણું કરવા ગયા હતા અને બે કલાકમાં કેમ પાછા આવ્યા? દીકરા! હું ઉઘરાણી જતો હતો. હજુ ગામથી એક બે માઈલ દૂર ગયો. ઝાડ નીચે નાસ્તા પાણી કરવા બેઠા. ત્યાં એક મહાન સંત નીકળ્યા. કેણ જાણે સંત મને ઓળખી ગયા હોય તેમ મને ટકેર કરી. સંત તો એક દિવ્ય વિભૂતિ હતા. તેમના મુખ પર ચારિત્રના તેજ ઝળહળી રહ્યા હતા. તેમની આંખમાંથી તો કરૂણ વરસતી હતી. મેં તેમને વંદન કર્યા. તેમણે મને કહ્યું-શેઠ! આપ સંપત્તિમાં મસ્ત બની ગયા છે, એક પૈસો પણ દાનમાં વાપરતા નથી. આંગણે આવેલાને કોઈ દિવસ આપતા નથી, પણ હું આપને પૂછું છું કે તમે જ્યારે અહીંથી જશે ત્યારે તમારી સાથે શું આવશે? એક પાઈ પણ તમારી સાથે આવવાની નથી. કદાચ દેવ નીચે ઉતરે તે પણ હું પલળું નહિ તે તે પણ મારું હૃદય પરિવર્તન થવાનું હશે એટલે મને મીઠી ભાષામાં એવી સુંદર ટકોર કરી. આ ખાલી જાશે ખાલી, સાથે કંઇએ આવે નહિ, એ અભાગી જેને જાગી, તારું ધન રહેશે અહી... આ ખાલી... એ અભાગી શેઠ ! તમે એકલા આવ્યા છે ને એકલા જવાના છે. ધન, માલમિલકત બધું અહીં રહી જશે માટે એની મમતા છેડે. અરે, આ શરીરની પણ મમતા રાખવા જેવી નથી. શું સંતની અમૃતધારા ! એનું પાન કરતાં મારા જીવનનું પરિવર્તન થઈ ગયું. આજ સુધીની મારી જિંદગી મેં વ્યર્થ ગુમાવી, હવે મને ખૂબ પસ્તાવો થાય છે. આ લક્ષ્મીને કે જિંદગીનો મને કેઈ ભરોસો નથી. મનમાં એવી લગની લાગી કે હવે ઉઘરાણી જવું નથી. અહીંથી સીધો જાઉં અને લક્ષ્મીનો સદુપયોગ કરવા માંડું. આવો નિશ્ચય કરી મુનિમજીને મેં ઉઘરાણીએ મોકલ્યા અને હું ઘેર પાછા આવ્યા. આજ સુધી મેં તમને બધાને ખૂબ દુઃખ આપ્યું છે. તમને કેઈને સારું ખાવા પીવા દીધું નથી. સારા કપડા પણ પહેરવા દીધા નથી. બધાયમાં તમને મેં અંતરાય આપી છે તે માટે આપ બધાની હું ખૂબ ક્ષમા માંગું છું. શેઠની વાત સાંભળીને પુત્રને ખૂબ આનંદ થયો. પાછલી ઉંમરે પણ પિતાજીની દષ્ટિ સુધરી ખરી. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે પિતાજીનું પરિવર્તન થયું. પિતાજી ! આપ સન્માર્ગે લક્ષમી વાપરો. એમાં અમે ખૂબ રાજી છીએ. શેઠે પુત્રવધૂઓને બોલાવીને કહ્યું-વહુ બેટા ! મેં તમને કોઈ દિવસ સુખે ખાવા દીધું નથી. કોઈ દિવસ સારા કપડા પણ પહેરવા દીધા નથી પણ આજે મારા ભાગ્યદયે મને મારા ઉદ્ધારક સંત મળી ગયા. મને તેમણે જીવનનું સાચું ભાન કરાવ્યું. મારા અજ્ઞાનના પડળ દૂર કર્યા. મારા જ્ઞાનચક્ષુ ખૂલી ગયા. આજ સુધી આપને મારા તરફથી જે દુખ થયું છે તે બદલ હું આપ સર્વેની ક્ષમા માંગું છું. પિતાજી ! આપ તો અમારા વડીલ છે. આપને ક્ષમા માંગવાની ન હોય. બેટા ! હું ચારે વહુઓને દરેકને ૨૫ હજાર રૂા. આપું છું અને મારા દીકરાઓને બબ્બે લાખ આપું છું. છેકરાઓને ૫૦૦-૫૦૦ આપું છું અને ઘરના Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ ] [ શારદા શિરેમણિ તથા દુકાનના દરેક માણસને એક એક હજાર રૂા. આપું છું. વહુ દીકરાઓ બધા કહેવા લાગ્યા કે સારું થયું કે ગુરૂ ભેટી ગયા તે પિતાજીનું જીવન સુધરી ગયું અને આપણને આટલા રૂ. મળ્યા. નેકરે કહેવા લાગ્યા કે આપણા શેઠ તે ભગવાન બની ગયા. શેઠની ઉદારતાથી થયેલી પ્રશંસા : શેઠે જ્યાં જ્યાં પૈસા મૂકયા હતા ત્યાંથી બધા મંગાવી લીધા. ગામમાં જે જે સંસ્થાઓ ચાલતી હતી તેમાં અમુક રકમ આપી. જેને કોઈ પાળનાર ન હોય એવા અનાથ, અપંગેની જે સંસ્થાઓ ચાલતી હતી તેમાં પૈસા આપ્યા. ગામમાં સાદ પડાવ્યું કે કઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નાણાંકીય મદદ જોઈતી હોય તે શેઠ પાસે આવીને રજૂ કરે. શેઠ તેને બનતી સહાય આપશે. બીજે દિવસે અનેક દુઃખી અને સંસ્થાના સંચાલકે શેઠના ઘેર આવવા લાગ્યા. બધાયને જરૂર જેટલા પૈસા આપીને ખૂબ સંતળ્યા. શેઠના આવા અદ્દભૂત પરિવર્તનથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. આ વાત વાયુવેગે બધે ફેલાઈ ગઈ ખબર પડતા અનેક દીનદુઃખીઓના ટોળા ઉમટી પડ્યા. કેઈને ધન આપ્યું. જેને ગાય, ભેંસની જરૂર હતી તેને તે આપ્યું. આ રીતે ત્રણ ચાર દિવસમાં શેઠે એક કરોડની મિલક્તમાંથી ૮૦ ટકા રકમ વાપરી નાંખી. ૨૦ ટકા બાકી રહી. ચેરે ને ચૌટે હવે તે શેઠના ખૂબ ગુણ ગવાવા લાગ્યા. કયાં પહેલાના શેઠ ને કયાં આજના શેઠ ! ગુરૂ ભગવંતના સમાગમે કેટલું પરિવર્તન થઈ ગયું ? જ્યાં જુઓ ત્યાં શેઠના ગુણે ગવાય છે. જે ચારણે ભાટો આવ્યા તે પ્રસન્ન થઈને ગામેગામ કરમચંદની બિરાદવલી ગાય છે. આ બાજુ શેઠ ઉઘરાણી કરીને પાછા આવ્યા. ગામના પાદરમાં એક ઘરાકની દુકાન હતી. શેઠના મનમાં થયું કે આ ઘરાકને ત્યાંથી ઉઘરાણી કરતો જાઉં. શેઠ તેની દુકાને બેઠા છે. ઉઘરાણીનું કામ ચાલે છે. હિસાબ કિતાબ મેળવાય છે. બરાબર હિસાબ મળતું નથી. ત્યાં એક માણસ આવ્યો. આ દુકાનદાર પૂછે છે ભાઈ! કેમ હમણાં દેખાતે નહોતો ? તું કયાં ગયો હતો ? ભાઈ ! આ નગરમાં કરમચંદ શેઠની શું ઉદારતા છે ! જાણે કર્ણને અવતાર ન હોય ! તેમણે ગરીબને તે ન્યાલ કરી દીધા. હું ત્યાં ગયે હતે. મને પણ તેમણે ૫૦૦ રૂ. આપ્યા. શું તેમના ગુણ ગાઉં ! આ શેઠ તે નામ સાંભળતાં ચમક્યા. ઘડીભર થયું કે ગામમાં બીજા કરમચંદ ન હોય ! પણ પછી પૂછપરછ કરી. તેમના પિતાનું નામ શું ? તે તમે જાણે છે ? હા. તે માણેકચંદ શેઠનો દીકરે. તેમને દીકરા કેટલા છે ? ચાર. તેમની દુકાન કયાં છે ? માણેકચોકમાં. શેઠ સમજી ગયા કે આ બધું તો મને મળતું આવે છે, પણ હું તે અહીં આવ્યો છું; ત્યાં બીજે કેણું કરમચંદ નીકળે કે મારું ઉઠમણું કરી નાંખ્યું. ભાઈ ! તે શેઠ જાડા પાતળા દેખાવમાં કેવા છે ? આબેહુબ તમારા જેવા. તેમનું બોલવું, ચાલવું બધું કોપી ટુ કેપી છે. બે કરમચંદમાં સાચે કર્યો કે આ વાત સાંભળીને શેઠના હાજા ગગડી ગયા. હિસાબ ચેખે કરવા ન રહ્યા અને ઉતાવળા ઉતાવળા દુકાને આવ્યા. ગામમાં દાખલ Page #644 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૫૬૫ થતાં જ શેઠને સમાચાર મળી ગયા હતા કે કરમચંદે પિતાની મોટા ભાગની મૂડી દાનમાં વાપરી નાંખી છે. શેઠ દુકાને ગયા ત્યાં તે પોતાના જે માણસ બેકેલે જે. શેઠના મોટા દીકરાનું નામ ભૂપેન્દ્ર હતું. શેઠે દૂરથી બૂમ પાડી અરે ભૂપા ! આ દુકાનમાં તારો બાપ કોણ આવી ગયા છે ? નકલી કરમચંદના રૂપમાં બેઠેલ ગઢવી સમજી ગયા કે શેઠ આવી ગયા છે એટલે મોટા દીકરા ભૂપેન્દ્રને કહે છે, જે આ માણસ અહીં આવીને શું બોલે છે ? મારા દીકરાને એને દીકરે કહેનાર કેશું છે ? ધક્કો મારીને કાઢી મૂક. (હસાહસ.) છોકરો પણ મૂંઝવણમાં પડી ગયો. આ બંને એક સરખા છે. આમાં મારો સાચે બાપ કેણ સમજે ? અસલી શેઠ કહે દીકરા ! તમે આ શું કર્યું ? કોને પૂછીને મૂડી બધી વાપરી નાંખી? દીકરો કહે-તમે કોણ છે ? શું પૂછે છે ? હું તારો બાપ. ઘરમાં બેઠો તે મારો બાપ કે આ બાપ ? છોકરો વિચાર કરે છે કે આ કેઈ બનાવટી જાદુગર બાપ બનીને આવ્યો છે. આપ મારા બાપની સાત પેઢીના નામ બોલે. અસલી ને નકલી બંને બાપ સાત પેઢીના નામ તો બરાબર બોલ્યા. ગઢવી પાસે દૈવી શક્તિ હતી એટલે એને બધું આવડે. છોકરાના મનમાં થયું કે દુકાને બેઠો છે તે મારે સારો બાપ છે અને આ કેઈ બનાવટી રૂપ લઈને આવ્યા લાગે છે માટે એને બહાર કાઢે. એટલે છોકરા કહે મારે સારો બાપ તે દુકાને બેઠે છે તમે મારા સાચા બાપ નથી. આપ ચાલ્યા જાવ અહીંથી નહિતર ધક્કા મારીને બહાર કાઢીશ. જુઓ અસલી બાપની દશા કેવી થઈ ! વાતવાતમાં નકલી અને અસલી કરમચંદ ઝઘડી પડ્યા. ઝધડતા સા કરમચંદ ઘડપણના કારણે શક્તિહીન હોવાથી પડી ગયે. નકલી કરમચંદ તો ખૂબ સશક્ત હતે. સાચે બાપ કેણુ છે તે પરીક્ષા કરવા પ્રશ્નો પૂછયા તો જેટલા જવાબ શેઠ આપે એટલા જ ગઢવી આપે. જરાય ફરક પડે નહિ. દીકરા-દીકરીઓના નામ, વેવાઈના નામ શેઠ બેલે એટલા ગઢવી બોલે. આથી નકલી બાપને બાપ માન્યો અને અસલી બાપને બહાર કાઢવા તૈયાર થયા. હવે કરવું શું ? ખૂબ મૂંઝવણને પ્રશ્ન ઊભો થયો. સાચે બાપ તો બહાર ઊભે છે. છેવટે આ વાત રાજા પાસે ગઈ. પ્રધાનજી ઘેર આવ્યા બંનેને બધી પૂછપરછ કરી. બંનેના જવાબે સરખા આવ્યા, તેથી પ્રધાનને થયું કે આમાં કઈ ભેદ નક્કી છે, પણ પારખ કેવી રીતે ? એક વાત નકકી છે કે એક બાપ સાચે છે અને એક બેટો છે. એકમાં કેઈ દૈવીશક્તિ હેવી જોઈએ કે જેથી શેઠના બરાબર રૂપ, રંગ, આકૃતિ બનાવી શકે અને બધા જવાબ પણ આપી શકે. આને ચુકાદો લાવ કેવી રીતે ? નકલી અસલી શેઠની પરીક્ષા : છેવટે બુદ્ધિશાળી પ્રધાનને એક કિમી જડી આવ્યો. તેમણે કહ્યું કે હે શેઠીયાઓ ! આ એક આશ્ચર્યકારી વાત બની છે. તમે બંને બરાબર દરેક રીતે ટીપટોપ એક સરખા દેખાય છે. હવે આમાં અસલી કેણુ અને નકલી કેણું છે તે મારે જાણવું છે. તે માટે મેં એક રસ્તો શોધે છે. એક સાંકડા Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ શારદા શિરામણિ માઢાવાળી લાંખી ઝારી મ`ગાવી છે. આ ઝારી પર ઢાંકણુ છે તે હું ખાલી દઉ' છું. હવે જે સાચા કરમચ'દ હશે તે આ ઝરીમાં પ્રવેશ કરી બહાર નીકળી જશે. ખાલે કોણ તૈયાર છે ? આટલું માટુ. પુદ્ગલ સાંકડા માઢાવાળી ઝારીમાં જાય કેવી રીતે ? શેઠ તેા ખૂબ ગભરાયા. આ કામ માનવશક્તિનુ' નહેતુ'. નકલી કરમચંદ તેમાંથી બહાર નીકળવા તૈયાર થયા. તેની પાસે દૈવીશક્તિ હતી. રૂપપરિવર્તનની શક્તિ હતી તેથી નાનુ` સૂક્ષ્મ રૂપ બનાવી દીધુ' અને ઝારીમાં પ્રવેશીને બહાર નીકળી ગયેા. તરત પ્રધાનજીએ તેમને પકડયા. હરામખાર ! તું જ નકલી ખનાવટી છે. તે દૈવી શક્તિથી આ બનાવટી રૂપ લીધું છે. આ ઝારીમાંથી જેની પાસે દૈવીશક્તિ હૈાય તે બહાર નીકળી શકે. બીજા કાઇનું આ કામ નથી. તું સત્ય ખાલી જા. તુ કાણુ છે ? નહિતર તારો ઘાટ બરાબર ઘડાઈ જશે. પ્રગટ થયેલુ· સત્ય : પ્રધાનજીએ બધા માણસાને કહ્યુ કે હું સજ્જને ! જે ઝારીમાં પ્રવેશી શકયા નથી તે સાચા કરમચંદ છે અને જે ઝારીમાંથી નીકળી શકયેા તે ખેાટા નકલી કરમચંદ્ર છે. તે કોઇ દેવની સહાયથી આ કામ કરી શકયા છે. પ્રધાને ખાટા શેઠને બે તમાચા ચઢાવી દીધા. ખેલ, જે વાત હોય તે સત્ય કહી દે અને તારું સાચું રૂપ પ્રગટ કર. નકલી શેઠે કહ્યું-પ્રધાનજી ! હુ' ગઢવી છું. તેણે પેાતાનું અસલ રૂપ ધારણ કર્યું, પછી પ્રધાનના પગમાં પડી ગયેા. બાપુ! મને મા કરો. પ્રધાન કહે તારે આવુ કરવાનુ કારણ શુ' ? આપ મારી વાત સાંભળે. એક દિવસ હું આ શેઠની દુકાને ગયા. મેં સારા લેાકમાં શેઠની ખૂબ પ્રશ'સા કરી. તેમના ખૂબ ગુણ ગાયા; પછી મેં શેઠને કહ્યુ'-આપ મને કઇક બક્ષીસ આપે, પણ આ શેઠ લેાભી ખૂબ. કોઈ દિવસ ભિખારીને એક પૈસે ન આપે તે મને કેવી રીતે આપે ? મને કહે જા. તને કાલે આપીશ. બીજે દિવસે આવ્યા તેા પણ એ જ જવાબ. મને અઠવાડિયા સુધી ધક્કા ખવડાવ્યા, પણ કાંઈ આપ્યું નહિ, છેવટે તેણે સ્પષ્ટ શબ્દોમાં આપવાની ના પાડી ત્યારે મેં તેમને કહ્યું-તમારે આપવુ' જ ન હતું. તા મને આંટા શા માટે ખવડાવ્યા. ત્યારે કહ્યું-તુ' ચાલ્યા જા અહી'થી. તારાથી થાય તે કરી લેજે. મેં કહ્યું તમે કહા છે કે થાય તે કરી લેજે, તેા હવે હુ' તમને ખરાખર બતાવી દઈશ. શેઠ કહે-બતાવી દેજે. શેઠના ઘરમાં અઢળક લક્ષ્મી હતી. તે તિજોરીમાં પડી પડી અકળાતી હતી. મેં તેને મુક્ત કરી છે. ગામના ગરીબ, અનાથ, અપ'ગાને અને ઉપયાગી સંસ્થાઓમાં તે મેં વહેચી દીધી છે. ખૂબ ધર્માદા કર્યાં છે પણ બધું શેઠના નામથી કર્યું છે. મે' મારું નામ કયાંય આપ્યું નથી. મેં મારા માટે એક પાઈ પણ લીધી નથી. મને હવે તેમની દયા આવે છે. મારે તેમને ઘરમાર કાઢવા નથી. ગઢવીના મુખેથી બધી વિગતવાર વાત સાંભળી પ્રધાનજી સમજી ગયા કે આમાં ગઢવીના બીજો કોઈ સ્વાર્થ ન હતા. તેણે તેા એક પાઈ પણ લીધી નથી, તેથી ગઢવીને છાડી મૂકયા. કરમચંદ શેઠની આંખ ઉઘડી ગઇ. મારી લક્ષ્મીના ઉપયેગ હું કરીશ કે Page #646 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ પ૬૭ બીજા કરશે તેની ખબર નથી. લક્ષ્મી ગમે તેટલી ભેગી કરીશ પણ કયારે દગો દઈને ચાલી જશે તે ખબર નથી માટે મળેલી લમીને સદ્વ્યય કરવામાં સંપત્તિની સાર્થક્તા છે. સંપત્તિને જેટલો સદુપયોગ કરીશ તેટલી મારી સાચી સંપત્તિ છે. બાકી અહીંથી જતી વખતે એક દોકડો પણ સાથે આવવાનો નથી. આ ફટકો વાગતાં લેભી શેઠ ઉદાર બની ગયા. આજે આપણે ત્યાં ૩૦-૩૦ દિવસથી તપના ઝૂલણે ગૂલતા મહાન ઉગ્ર તપસ્વી સાધકે બા.બ્ર.પૂ. ત્રણેય સતીજીઓના તપ પરિપૂર્ણ થયા છે. તેમને આપણું લાખ લાખ વંદન, કટીકેટી અભિનંદન. આપણા અંતરના અભિનંદન પાઠવીએ કે આ તપસાધકે તેમના જીવનમાં હજુ વિશેષ અને વિશિષ્ટ તપ કરે; અને એ તપ દ્વારા અનંત ભવરાશીને ક્ષય કરી અનંતા શાશ્વત સુખને પામે. આજે સોનામાં સુગંધ ભળે તેમ બે દંપત્તિઓ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાના છે. આપ બધા આજે ઓછામાં ઓછા ૩૦ ઉપવાસ, ૩૦ આયંબીલ, એકાસણુ, ચૌવિહાર આદિ પચ્ચકખાણ કરશો. દ્વિ શ્રાવણ વદ પને બુધવાર : વ્યાખ્યાન નં. ૬૦ : તા. ૪-૯-૮૫ અનંત ગુણના સાગર, એવા વીતરાગ ભગવતે જીના શ્રેય માટે, ઉથાન માટે જિનવાણું રૂપી નૌકા આ સંસાર સમુદ્રમાં તરતી મૂકી છે. દરિયો કે નદીને પાર થવા માટે જે નૌકાનો સહારે હોય તે સહીસલામત રીતે સામે પાર પહોંચી જાય છે તેમ જિનવાણી રૂપી નૌકાના સહારે આત્મા સંસાર સાગરને પાર પામી શકે છે. સંસાર સાગરને પાર થવા માટે રાગાદિ દોષને દૂર કરવા પડે. રાગ-દ્વેષાદિ દોષો પરઘરમાં લઈ જાય છે. પરઘર એટલે પુદ્ગલનું સ્વરૂપ. કેઈના નવી ફેશનના દાગીના જોયા તે ત્યાં આત્મા બોલી ઉઠશે કે દાગીના કેવા સરસ છે? આધુનિક ઢબને બંગલે જોશે તો ત્યાં થશે કે બંગલે કે સરસ છે! નવી કોલીટીની નવી આકર્ષક ડિઝાઈનવાળી સાડી જોશે તો થશે કે સાડી કેવી સરસ છે. બંગલા, દાગીના, સાડી બધું શું છે? પુદ્ગલ. પુગલના સ્વરૂપને સરસ કર્યું એ રાગ જીવને પરઘરમાં લઈ ગયે. આત્માનું સ્વરૂપ એ સ્વઘર. મારો આત્મા અનંત ગુણને સ્વામી, અનંત શક્તિને પુંજ, હું કે સરસ! એવા ભાવ આવ્યા છે ? ના. અનંત કાળથી જીવ પરઘરમાં રખડતે રહ્યો, છતાં હજ એને કંટાળે નથી આવતો કે પરઘરમાં ક્યાં સુધી મારે રખડવાનું ? હું મારા ઘરમાં કયારે આવીશ? એ વિચાર નથી આવતો. રાગાદિ દેને દફનાવીએ તો સ્વઘરમાં અવાય. જેમ કેઈ માબાપને એક દીકરો હરામી હોય, કામધંધો કરતો ન હોય અને જુગાર રમતો હોય તે માતાપિતા શું કરે? તેને ઘરમાં આવવા ન દે. ભલે તે બહાર ભટકતે ફરે તેમ રાગાદિ દોષ એ જુગાર છે. એ શુદ્ધ જ્ઞાન-દર્શન–ક્ષમા-નિર્લોભતા આદિને આત્માના વઘરમાં આવવા ન દે. જુગારી છોકરાને સીધા રસ્તે લાવવા તેના પિતાએ તેને ઘણું સમજાવ્યા. દીકરા ! આવું આપણને ન શોભે. ઘણું સમજાવવા છતાં Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮] [શારદા શિરેમણિ છોકો સમજે નહિ ત્યારે છેવટે પિતાએ કહી દીધું કે તું હવે મારા ઘરમાં આવીશ નહિ. બહાર ભટકતો ફર. એ છોકરો બહાર ભટક્યા કરે. એક વાર જુગારીઓના હાથે માર ખાધા બેહાલ થઈ ગયે, છેવટે માબાપને ખબર પડતાં તે પુત્રને ઘેર લઈ આવ્યા પછી તે જુગાર રમવાનું ભૂલી ગયે. તે છેક તે સારે કે માર ખાધે ને સુધર્યો અને પિતાના ઘેર આજે પણ આપણે તે ! કર્મને ઘણે માર ખાધે છતાં સુધર્યા નહિ તેથી રાગાદિ જુગાર રમતા પરઘરમાં રખડી રહ્યા છીએ. રાગાદિની આગ અનાદિથી આત્મામાં ધખી રહી છે. રાગે અનેક ઈવેના જીવન રગદેન્યા. તેની જીવનલીલામાં આગ લગાડી. રાગના ધખારામાં જીવ બળીને ખાખ થઈ જાય. હવામાં ઉડવાની તૈયારી હોય છતાં પિતાની સાખ રાખવા લાખ પ્રયત્નો કરે. એને સત્ય કેણ સમજાવે? આ સંસાર ધીકતી ધરા જેવું છે. આ સંસારમાં આજ સુધી જીવેએ મેળવ્યું શું? સંસારની રસમસ્તીમાં મહાલવાનું. એ રસમસ્તીમાં એ ખૂચી ગયેલ છે કે ધર્મ તે એણે સાવ સસ્તા રમકડા જે માને. એવા જીવને કેણ સાચું સમજાવે કે દેવાનુપ્રિય ! સંસારના રસમાં તમે કસ વગરના બની ગયા છે છતાં આકાંક્ષાઓ કેમ ઓછી થતી નથી ? તૃષ્ણાના ઝંઝાવાત મચાવતાં સંસાર સમુદ્રને પેલે પાર પહોંચવા માટે ભાવની ભરતી સાથે વૈરાગ્યના વહાણમાં જે બેસે છે એ સંસાર સાગરને પાર થઈ જાય છે. આ સંસારને જ્ઞાની પુરૂષએ “pizદુર” એકાંત દુઃખમય કહ્યો છે. દેખાતા સગાં નેહીઓ, પુત્ર, પત્ની, પરિવારનું તો કાંઈ કહેવા જેવું નથી. જ્યાં સુધી એ બધાને સ્વાર્થ સરે છે ત્યાં સુધી તમારી સાથે મીઠો સંબંધ ચાલુ રહે. સ્વાર્થ બંધ થતાં સ્નેહના દરવાજા બંધ થઈ જવાના માટે જ્ઞાનીઓએ સંસારને દુઃખમય કહ્યો છે. સુખની આશાઓ સેવતા છે અહીં ભૂલા પડે છે. જેને તે સુખના સાધને માનીને સ્વીકાર કરે છે તેમાં એમને માટે દુઃખના દાવાનળમાં બળીને ખાખ થવા સિવાય બીજું કાંઈ નથી. જે પુત્રની પાછળ માતાપિતાએ પિતાની જાત નીચવી નાંખી, પિતાની જિંદગી છાવર કરી દીધી, જે પુત્રો માટે મનસુબાના મિનારા ચડ્યા હતા એ પુત્રે માતાપિતાને એવા દૂર કાવ્યા કે રડવા સિવાય તેમને કેઈ ઉપાય ન રહ્યો. જે ભાઈબેનના સુખ માટે ખૂબ પ્રયત્ન કર્યા એ જ ભાઈ બેન દગો દેનાર નીકળ્યા. જે પ્રાણ પ્યારી પત્ની ઉપર પ્રેમને ધેધ વરસાવ્યો એ જ પત્ની પિતાના સ્વાર્થને પિષવા માટે પતિનું ગળું દબાવવા તૈયાર થઈ. કે વિચિત્ર સંસાર છે ! આ દુઃખમય ભયંકર વિચિત્રતાઓથી ભરેલા સંસારની ધીખતી ધરામાંથી આપણે આત્માને કયારે બચાવીશું ? આ વિચાર અંતરમાં સતત વસાવવાને છે. સંસારના બિહામણા સ્વરૂપને સમજીને સંસાર પ્રત્યે વિરાગ પેદા કરવાનો છે. વિરાગના સુગંધી ઉપવનમાં રમતા જીવોથી રાગના કાળોતરા નાગ દૂર ભાગે છે. સંસારને ત્યાગ કર્યો પણ વૈરાગ્ય ન હોય તે ત્યાગ લાંબો સમય ટકી શકતો નથી. ત્યાગ ચણતર છે અને વૈરાગ્ય એ પાયો છે. પાયા વિનાના Page #648 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ પ૬૯ મહેલમાં રહેનારની શી દશા થાય ? મહેલ પડે ને ભભવમાં ભટકવાનું, માટે ભોની ભવાઈને ખૂબ વિચાર કરી દુઃખરૂપ સંસારથી બચવા પુરૂષાર્થ કરવાની જરૂર છે. જે સંસારનું સાચું સ્વરૂપ સમજાઈ જાય તે પછી એમાં મ્હાલવાનું મન ક્યારે પણ નહિ થાય, પછી એને અહિંસા, સત્ય આદિ અપનાવવાનું મન થાય. આનંદ ગાથાપતિએ સમજણપૂર્વક, ભગવાનની પાસે પડેલું અણુવ્રત અંગીકાર કર્યું. હવે બીજું અણુવ્રત સત્યનું આદરવા તૈયાર થયા. બીજા વ્રતમાં શું બતાવે છે? "तयाणंतर च णं थूलग मुसावाय पच्चक्खाइ, जावजीवाए दुविहं तिविहेणं न करेमि, न મિ, માતા, રચના, ચા ” પહેલું વ્રત લીધા પછી આનંદ ગાથાપતિએ સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા કે જાવજીવ સુધી બે કરણ અને ત્રણ વેગથી અર્થાત્ મન-વચન-કાયાથી સ્થૂલ મૃષાવાદ બેલીશ નહિ અને બીજા પાસે બોલાવીશ નહિ. તમારા અણુવ્રતમાં સર્વથા જૂઠું બોલવાના પચ્ચકખાણ નથી. મટકું જૂઠું બોલવાના પચ્ચકખાણ છે. તમે વ્રતો આદરતા નથી. વ્રતાથી ભાગતા ફરે છે પણ તમારા વ્રતમાં તો તમને કેટલી છૂટ આપી છે છતાં તમને હજુ મન થતું નથી. હજુ જીવનમાં પાપ ખૂંચ્યું નથી. આંખમાં કોઈ તણખલું કે નાની કણી પડે તો આંખમાં ખૂંચે છે તેમ જીવનમાં પાપ ખૂંચશે, પાપ ખટકશે ત્યારે આત્મા ભવભીરૂ, પાપભીરૂ બનશે. પાપભીરૂ બનેલે આત્મા વ્રતમાં આવવાનો છે, પછી કદાચ કોઈ કહે કે હાંસી, મજાક કે ભયથી જૂઠું બોલવામાં પાપ નથી લાગતું કે તમે તેની વાત માનવા તૈયાર નહિ થાવ કારણ કે જીવનમાં પાપ ખૂંચ્યું છે. બીજા બતમાં મટકું જ બોલવાના પચ્ચકખાણ છે. આટલું પણ જીવનમાં આવી જાય તે આત્મા કેટલાય પાપથી અટકશે. જૈનદર્શને તે સત્યની ખૂબ પ્રશંસા કરી છે પણ અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે “ વહુ મજાવં ” સત્ય એ ભગવાન છે. સત્ય એ પરમેશ્વર છે. સત્યનો હંમેશા જય થાય છે. આત્માને જોકપ્રિય, વિશ્વાસનીય અને અનેક ગુણેનું ભાજન બનાવનાર સૌથી મહત્ત્વનું કઈ તત્વ હોય છે તે છે સત્ય. આજે ઘણી જગ્યાએ દુકાનો પર બેડ માર્યા હોય છે કે “બધાને એક જ ભાવ”. આ પ્રમાણે આચરણ થતું હોય છે ખરું? જે એ પ્રમાણે વર્તન થતું હોય તે તે આનંદ, પણ બધાને એક ભાવ હેતા નથી. “જેવા ઘરાક એવા ભાવ” આ સૂત્ર આજે ઠેર ઠેર ચાલી રહ્યું છે. વાત મેટી મોટી સત્યની કરવી છે પણ આચરણ કરવું નથી. જ્યાં સુધી આચરણ નથી ત્યાં સુધી શાંતિ મળવાની નથી. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે " पुरिसा सच्चमेव समभिजाणाहि सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ ।" | હે આત્મા, જે તારે સંસારને તરે છે તે તું સત્યનું સેવન કર; કારણ કે સત્યની આજ્ઞામાં ઉપસ્થિત થયેલ બુદ્ધિમાન સાધક સંસારને તરી જાય છે માટે સત્ય એ સાધકનું ધ્યેય હેવું જોઈએ. સમદષ્ટિ અને મોક્ષાથી સાધક સત્યને લક્ષ્ય બનાવીને Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ] [ શારદા શિરામણિ પૂર્ણ ખની જાય છે. જે વ્યક્તિના મન-વચન-કાયા, બુદ્ધિ આદિ સત્યની સેવામાં સ્થિત છે તે બધા પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. લક્ષ્મી એક પ્રકારની નથી હોતી. આપ બધા જેને ઈચ્છા છે, જેની પાછળ રાત-દિવસ મહેનત કરી છે તે ભૌતિક લક્ષ્મી છે. તમે બધા તેને મહત્ત્વ આપે છે પણ વીતરાગના ઉપાસક શ્રમણા ભૌતિક લક્ષ્મીને મહત્ત્વ આપતા નથી. તેઓ આધ્યાત્મિક લક્ષ્મીને મહત્ત્વ આપે છે. જ્યારે તે આધ્યાત્મિક લક્ષ્મીને પ્રાપ્ત કરી વિચરે છે તે ભૌતિક લક્ષ્મી તે તેની પાછળ આવવાની છે. ભૌતિક લક્ષ્મી માટે ખાસ મહેનત કરવી પડતી નથી. તીર્થંકરોને જે આઠ પ્રતિહાય મળે છે તે પણ ભૌતિક લક્ષ્મીના પ્રતીક છે. વિવિધ પ્રકારની તપશ્ચર્યા દ્વારા અથવા સત્યાદિ ધર્માંના પાલનથી પ્રાપ્ત થવાવાળી લબ્ધિએ ભૌતિક લક્ષ્મીનું પ્રતીક છે. સત્યમાં સ્થિત આત્માને સત્યના આચરણથી ભૌતિક અને આત્મિક બંને લાભ થાય છે. એવી કઈ સિદ્ધિ છે કે જે સત્યની સાધનાથી પ્રાપ્ત ન થાય ? આ સ`સાર એક સંધ ભૂમિ છે. અહીં મનુષ્યને પાતાની ઉન્નતિ માટે, પ્રગતિ માટે તથા સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે ડગલે ડગલે સૌં કરવા પડે છે. આ બધા સંધર્ષામાં વિજય તા તેને મળે છે કે જે સત્યના માર્ગ પર દૃઢ રહે છે. જે સત્યને જીવનના અંત સુધી ટકાવી શકે છે તે જીવનના સર્ધામાં હુ‘મેશા સફળતા મેળવે છે. જે સત્યના આશ્રય લઈને ચાલે છે તેને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવે છે પણ ધૈયતાપૂર્ણાંક, હિ'મતથી જે તેમાં સ્થિર રહે છે તેને કલ્પના બહારના લાભ મળે છે. સત્ય એ પુણ્યની ખેતી છે. જેવી રીતે અનાજની ખેતી કરવી હાયતા શરૂઆતમાં ચેડી મુશ્કેલીએ ઉઠાવવી પડે છે, શ્રમ કરવો પડે છે, તેના પાક માટે થાડી પ્રતીક્ષા પણ કરવી પડે છે પણ જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે તેનુ ધર ધાન્યથી ભરાઈ જાય છે. આ રીતે સત્યની ખેતી માટે શરૂઆતમાં થાડા ત્યાગ, ધૈર્ય, દુઃખસહન, તપશ્ચર્યાની જરૂર પડે છે પણ જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે તે સત્યનિષ્ઠ આત્માના જીવનને આ લાકથી લઈને પરલેાક સુધી પુણ્યથી ભરી દે છે, તેને કૃતાર્થ બનાવી દે છે. સત્યવાદી આત્માની સમાજમાં બધે પ્રતિષ્ઠા થાય છે. જનતા તેમનુ હૃદયથી સ્વાગત કરે છે. અંતરથી અભિનંદન આપે છે અને તેને ઉચ્ચ આસન પર સ્થાન આપે છે. તેની કીર્તિની સૌરભ ચારે બાજુ પ્રસરે છે. મૃત્યુ બાદ પણ તે તેના ગુણૈાથી અમર બની જાય છે. જેણે સત્ય રૂપી કવચ ધારણ કર્યું. તેને માટે અપમાન, નિંદા, અપવાદનું કોઈ કારણ રહેતુ' નથી. સત્યનિષ્ઠ આત્માના સમાજમાં ખૂબ પ્રભાવ પડે છે જેથી સારા સમાજ તેમને શ્રદ્ધા, સન્માન અને ભક્તિના ફૂલ ચઢાવે છે. શરીરનું ઉત્તમ અંગ મગજ કહેવાય છે, તે ન હોય તે શરીર જ નથી, તેમ સત્ય જીવનનુ' ઉત્તમ અંગ છે. તેના અભાવમાં જીવન એ સાચુ' જીવન નથી. જે વ્યક્તિ સત્યમાં દૃઢ રહે છે, કસેટી આવે તે પણ સત્યને છેડતા નથી તેને ભૌતિક લક્ષ્મી અને માનસન્માન મળે છે. સત્યનિષ્ઠ શેઠે માટે ખાટી ભ’ભરણા : દિલ્હીના રાજ સિંહાસન પર Page #650 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૫૭૧ ફિરોજશાહ રાજ્ય કરતા હતા. તે શહેરમાં એક નગરશેઠ રહેતા હતા. તે સત્યનિષ્ઠ હતા. જીવનમાં ક્યારે પણ અસત્ય બોલતા ન હતા. અસત્ય વિચાર કે આચરણ પણ કરતા ન હતા. પ્રબળ પુણ્યોદયે તેમની પાસે સંપત્તિ ખૂબ હતી. દિલ્હીમાં આવીને તેમણે ધંધે ખૂબ વિકસાવ્યું હતું. સત્યના પ્રભાવથી તેમને ધંધો સારો ચાલે. કીતિ ખૂબ વધી. થોડા સમયમાં તે શેઠ એટલું કમાયા કે તેમની ગણના લક્ષાધિપતિઓમાં થવા લાગી. આ શેઠની પ્રશંસા ખૂબ થવા લાગી તેથી કેટલાક ઈર્ષાળુ માણસોએ રાજાના કાન ભંભેર્યા. મહારાજા ! પેલા નગરશેઠને બધા સત્યના અવતાર કહે છે, તે સત્યાવતારને બિલે લઈને ફરે છે પણ અમને તે સાચું લાગતું નથી. રાજા કહે પણ આપ શું કહેવા માંગે છે? મહારાજા ! તે શેઠ આપની નગરીમાં આવ્યા બાદ ખૂબ ધન કમાયા છે. ઘણું ધનાઢય થઈ ગયા છે પણ આપના રાજભંડારમાં તે ખાસ આપતા નથી. રાજા કહે-તે તેમની પાસે કેટલું ધન હશે ? અરે મહારાજા ! આઠથી નવ લાખ. નવ લાખ સાંભળતાં રાજા ચમક્યા. તે જમાનામાં આઠથી નવ લાખ તે ઘણુ હતા. અત્યારે તે ૨૫ થી ૩૦ લાખના મકાન લેવાય છે. ત્યાં આઠ લાખની શી કિંમત ? ઈષ્યાળુ માણસ કહે છે આપે તેમનું ધ્યાન રાખવું જોઈએ. એ વાણિયે ખોટું અભિમાન લઈને ફરે છે. ઇર્ષાળુઓની ઉશકેરણીથી ઉશ્કેરાયેલા રાજા : રાજા કહે હું હમણાં જ શેઠને બોલાવું છું. તરત રાજાએ પોતાના વિશ્વાસુ સેવકને હુકમ કર્યો કે જાઓ, જઈને નગરશેઠને કહે કે મહારાજા આપને બેલાવે છે. સેવકે શેઠ પાસે જઈને કહ્યું – શેઠજી ! મહારાજા આપને બોલાવે છે. શેઠ કહે– ભલે, હું આવું છું. હું રાજાની પ્રજાને માણસ છું. રાજા બોલાવે ત્યારે મારે હાજર થવું જોઈએ. શેઠ તરત રાજદરબારમાં પહોંચી ગયા. વિનયપૂર્વક રાજાને પ્રણામ કરીને ઊભા રહ્યા. મહારાજા ! આપે મને કેમ બેલા ? આ સેવકનું જે કામ હોય તે ફરમાવે. રાજાએ પૂછ્યું- મારા દેશમાં આપના વેપાર ધંધા કેવા ચાલે છે? મહારાજા આપની અસીમ કૃપા છે. મારે ધંધો ધીકતે ચાલે છે. હું જ્યાં હાથ નાંખું છું ત્યાં મારા પ્રયત્નો સફળ થાય છે. આપની દયાથી ખૂબ કમાય છું. અત્યારે દિલ્હીમાં મોટામાં મોટો ધનવાન હું છું. તો શેઠ ! તમારી પાસે મિલકત કેટલી હશે? તમે કેટલું કમાયા? આઠ લાખ કે દશ લાખ? રાજન ! હું અનુમાનથી કેવી રીતે કહી શકું? શેઠને થયું કે જો હું અનુમાનથી કહી દઉં ને ખોટું બોલાઈ જાય તો મારું વ્રત ભાંગે; માટે હું હિસાબ કરીને કહીશ. આપ મને ૨૪ કલાકની મુદત આપો. તે સમયમાં મારી મિલકત કેટલી છે તે ગણુને કહીશ. જેથી મને અસત્ય બોલયાને દોષ ન લાગે. રાજા કહે-શેઠ ! ભલે, પણ એમાં ને જરા પણ છુપાવ્યું કે જૂઠું બોલ્યા તે દંડ થશે. મહારાજા આ જન્મ ધારણ કરીને આજ દિન સુધી હું અસત્ય બે નથી. હવે અસત્ય શા માટે બોલું આખરે સત્યને વિજય :.. શેઠે ઘેર જઈને પિતાના વિશ્વાસુ માણસને મિક્ત ગણવા માટે બેસાડયા. સ્થાવર મિલ્કત, જંગમ મિલકત, લેણું દેણું બધાને Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨] [ શારદા શિમણિ પાઈપાઈને હિસાબ કર્યો. બીજે દિવસે રાજસભા ઠઠ ભરાઈ છે. ઈર્ષાળુ માણસે બેલે છે આ શેઠ સત્યવાદી, પ્રમાણિકને બિલે લઈને ફરે છે. આજે બધી ખબર પડી જશે. કુતુહલ વશ સેંકડો માણસો શેઠની સત્યપ્રિયતાનું નાટક જોવા આવ્યા છે. બધાના મનમાં એમ છે કે આજે શેઠને સજા મળશે. કેઈ અંદરોઅંદર કહે છે આખરે તે વહેપારીને દીકરે છે ને? જરૂર બે ચાર લાખ ઓછા બતાવશે. રાજા કહે-કેમ શેઠ! હિસાબ કરી લાવ્યા ? હા, મહારાજા. કુલ કેટલી રકમ થઈ? સાહેબ ! મેં સ્થાવર મિલ્કત, જંગમ મિલકત, રોકડ રકમ, લેણું દેરું બધે હિસાબ કર્યો તે મારી મૂડી ૮૪ લાખની થઈ. બધાએ ૧૦-૧૨ લાખ માન્યા હતા પણ ૮૪ લાખ કહ્યા ત્યાં રાજા અને આખી સભાના માણસો ચમક્યા. શું ૮૪ લાખ ! ઈર્ષાળુઓ આ સાંભળતા રાજી થયા. તે બોલવા લાગ્યા હવે તે શેઠનું આવી બન્યું. રાજા તેમને ગુનેગાર ગણશે ને ભારે શિક્ષા કરશે, પણ અહીં તે જુદું જ બન્યું. બધાના આશ્ચર્ય વચ્ચે રાજાએ પિતાના ભંડારીને બેલા ને કહ્યું- શેઠની પાસે ૮૪ લાખ રૂપિયા છે. તમે ભંડારમાંથી બીજા ૧૬ લાખ રૂપિયા ગણીને લાવે. આ સાંભળતા બધાને આશ્ચર્ય થયું. બધાને તર્કવિતર્ક થવા લાગ્યા કે ૧૬ લાખ મંગાવીને રાજા શું કરશે ? એટલામાં ખજાનચી ૧૬ લાખ રૂ. ની થેલી લઈને આવ્યા. રાજાએ કહ્યું. આ સોળ લાખ હું નગરશેઠને બક્ષીસ કરું છું. મારે તમને કરોડપતિ બનાવવા છે. આજથી મારા પ્રજાજનોમાં સત્યનિષ્ઠ શેઠ કરોડપતિ કહેવાશે. સત્યના પૂજારી શેઠને તેમની સત્યતા માટે મારા તરફથી આ ભેટ છે. ધન્ય છે શેઠ તમારી સત્યતાને ! આખી સભા એક અવાજથી બોલી ઊડી. ધન્ય છે શેઠને ! ધન્ય છે સત્યનું સન્માન કરવાવાળા રાજાને ! ઈર્ષાળુ માણસો આ જોઈને પેટ ફૂટવા લાગ્યા. તેમના મનસુબા બધાં ધૂળમાં મળી ગયા. રાજાની બાજુમાં શેઠની ખુરશી પડવા લાગી. રાજાએ શેઠનું સન્માન કર્યું અને તેમને ભેટ આપી તે માત્ર ધનના કારણે નહિ પણ તેમની સત્યતાને કારણે. જે સત્યના પૂજારી હોય છે તેને પ્રતિષ્ઠા, સન્માન, યશ કીતિ આદિ પ્રાપ્ત થાય છે. અનુભવીએ પણ કહે છે કે સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેની જેમ જેમ સેવા કરાય છે તેમ તેમ તેને અનેક ફળ આવે છે. તેને કયારે પણ અંત આવતું નથી. સત્યના પૂજારીનું નૈતિક બળ ખૂબ વધે છે. મહાત્મા ગાંધીજીની સત્યાગ્રહિત પાસે બ્રિટીશ જેવા શકિતશાળી રાજાને પણ હથિયારે નીચે મૂકી દેવા પડયા, મનુષ્યની શક્તિ, તેનું વ્યક્તિત્વ અને તેની મહાનતા બધું સત્યતામાં છુપાયેલું છે. સત્યતાની સામે મોટા સત્તાધારીઓને પણ ઝૂકવું પડે છે. શેઠની સત્યતાના કારણે રાજા તેમની પાસે મૂકી ગયા ને તેમનું સન્માન કર્યું. પહેલાના મહારાજાઓ પણ કેવા ઉદાર અને વિશાળદિલી હતા ! તે પ્રજાની સંપત્તિમાં ક્યારે પણ આડખીલ બનતા ન હતા છતાં એવી સંપત્તિને પણું ઠોકર મારીને સાધુપણું લઈ લેતા આજે તે તમે સંસારમાં ચારે બાજુથી વીંધાઈ રહ્યા છો છતાં છોડવાનું મન થતું નથી. આજે સેલટેક્ષ, ઈન્કમટેક્ષ આદિ કેટલા લફરા Page #652 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૫૭૩ છે ? દાન દેવુ હોય તો પણ મુખેથી ઇ ન શકે. દાન આપે અને કા, ભાઇ ! પૈસા લઈ જાવ પણ મારું નામ લખતા નહિ. શા માટે ? આ નાણું' કયાંથી આવે છે? તે સાથે શુ શુ લાવે છે ? અન્યાય, અનીતિ, કરચોરી ને કાળાં કામ કરાવે છે, જે નાણાંમાં નિધનની · હાય’, મહિમા એના વધતા જાય- અરે વાહ રે વાહ... આજનુ' નાણું અનીતિ, અન્યાયનુ છે. શેઠનુ નાણું નીતિનુ' ને સત્યનુ હતું. શેઠ સત્ય ખેલ્યા તે રાજાએ તેમનુ માન વધાયુ. તેમણે એ ચિંતા ન કરી કે હું સત્ય મેલીને મારી મિલ્કતના આંક કહી દઇશ તેા રાજા મને શુ' કરશે ? આજે મોટા ભાગે અસત્ય ચાલી રહ્યુ છે. ઘરમાં, ધંધામાં બધે અસત્યથી વ્યવહાર ચાલી રહ્યો છે. ધન મેળવવા સત્યના તા દેશનિકાલ કર્યાં છે પણ વિચાર કરો કે અસત્યથી કેટલા કર્મો અધાશે. ? ઘણી દુકાના પર “ સત્ય મેવ જયતે ' ના બે ભીંત પર લટકાયેલા હાય છે પણ તેમના જીવનને તપાસીશુ તે લાગશે કે આ બે માત્ર ભીંત પર લટકાવવા પૂરતા હોય છે. આ સત્યના હેાવા છતાં કેટલાય ઘરાકો સાથે અસત્ય વ્યવહાર થતા હાય છે. ભેાળા ધરાકી સાથે બેઈમાની કરીને ધધામાં ફાવી જતા દેખાય છે. મિત્રો સાથે દગા કરતાં પણ અચકાતા નથી અને તેમાં સફળ બનતા હોય તેવા દેખાય છે. કેટલાય જીવેાની સાથે માયા કરી, દગા પ્રપ`ચે ખેલીને તેમાં માને છે કે મેં જીત મેળવી છે. અસત્ય ખેલીને ધંધામાં આગળ પ્રગતિ કરી છે. હું ઘણું કમાયા છું. સત્યમેવ જયતે' ના ખેની કોઇ અશ માત્ર અસર તેમના જીવનમાં દેખાતી નથી. ત્યાં તેા ઉપરથી એમ કહે કે અમે જો સત્યથી ધ ધેા કરીએ, સત્યથી જીવન જીવીએ તેા અમારે જીવવુ' ખૂખ મુશ્કેલ ખની જાય. અમારા બેઈમાની ભરેલા ધધો તા ચાલી શકે નહિ. તમે બધા પણ કહે છે ને કે મહાસતીજી! આજે દુનિયા સત્યની નથી અસત્યની છે. અમે ો સત્યથી ધંધા કરીએ તે। અમારું જીવન ચાલી શકે નહિ પણ હું તે કહું છું કે આપ ખૂબ ઊંડાણુથી તપાસ કરશેા તા તમને જરૂર સમજાશે કે જેટલેા વ્યવહાર સત્યથી ચાલે છે. એટલે અસત્યથી નથી ચાલતા. તમે અસત્ય કરતા સત્ય વધુ ખેલેા છે. તમે દુકાનેથી બપારે ઘેર ગયા. તમને કકડીને ભૂખ લાગી છે. ત્યાં જો તમે એમ કહેા કે મને ભૂખ લાગી નથી તે! જમવા મળે ખરું? ત્યાં તે સાચું ખેલવુ' પડે છે કે મને ભૂખ લાગી છે. ત્યાં જૂઠું ખેલતા નથી. તમારે બહારગામ જવુ` છે. તમે સ્ટેશને ગયા. ત્યાં ટિકિટ લેતી વખતે સાચુ ખેલે છે કે મને આ ગામની ટિકિટ આપે. અમદાવાદ જવું હોય તેા ઉલ્હીની ટિકિટ માંગા ખરા? ત્યાં ખાટુ' ખેલે ને બીજા ગામની ટિકિટ લે તે શું થાય ? એ તે તમે જાણા છે. ત્યાં સત્ય ખેલવુ' પડે છે, ડૉકટર પાસે જાવ તે જે ઇ થયુ હોય તે સત્ય કહેવુ' પડે છે. ત્યાં અસત્ય ખેલે તે Page #653 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ ] [ શારદા શિરોમણિ દર્દની દવા બરાબર થાય નહિ, અને દર્દ મટે નહિ. કેઈ ઠેકાણે સવસ મેળવવી છે તે માટે ઈન્ટરવ્યુ આપવા જાવ તો ત્યાં પણ સત્ય બોલવું પડે છે. પરીક્ષામાં પ્રશ્નોના જવાબ પણ સત્ય લખવા પડે છે. જે અસત્ય લખો તો પરીક્ષામાં ફેલ થાવ ને આખું વર્ષ બગડે. તમારા વ્યવહાર સંબંધમાં જે સગાઈ હોય તે બેલવી પડે છે. મમ્મીને મમ્મી અને પપ્પાને પપ્પા કહો છે. કેઈમમ્મીને પપ્પા અને પપ્પાને મમ્મી કહેતું નથી. તમારે પાણી પીવું છે ને દૂધ માંગે તો પાણી નહિ મળે ત્યાં પાણી માંગવું પડે છે. આ રીતે સંસારના દરેક વ્યવહાર સત્યથી ચાલે છે, અસત્યથી નથી ચાલતા. અસત્ય, અનીતિથી મેળવેલું ધન લાંબા સમય સુધી ટકી શકતું નથી. વધુમાં વધુ ૧૦ વર્ષ ટકે છે. આજે દુનિયામાં સર્વત્ર જૂઠનું વલણ ચાલી રહ્યું છે. ઇંડા સજીવ છે, છતાં આજે સ્કુલેમાં બધે એ અસત્યને પ્રચાર થઈ રહ્યો છે કે ઈડ નિર્જીવ છે, શાકાહાર છે. આ વાતનો પડઘો કે ભયંકર પડશે તેની પ્રચાર કરનારને કયાં ખબર છે? કેટલી હિંસા થશે તેને તેને કયાં ખ્યાલ છે? સમાજને મોટા ભાગને વગ અસત્યથી જીવી રહ્યો છે. જૂઠ બોલનાર માનવને કઈ વિશ્વાસ નહિ કરે. માનવી પિતાનો સ્વાર્થ સાધવા પણ અસત્યને ઉપયોગ કરતો થઈ ગયો છે. એક વાર એક શેઠને ત્યાં સવારમાં કેઈએ બારણું ખખડાવ્યું. નેકરે બારણું ખેલીને જોયું તો એક ભાઈ ઊભા હતા. નોકરે પૂછ્યું-આપ અત્યારમાં કયાંથી આવ્યા છે? આપને કોનું કામ છે? પેલો ભાઈ કહે-મારે શેઠનું કામ છે. શેઠ ઘરમાં છે? નેકરના મનમાં થયું કે આ સવારના પ્રહરમાં આવ્યો છે એટલે નક્કી કઈ લેવા આવ્યો હશે. એમ સમજીને શેઠ ઘરમાં હતા છતાં નોકરે કહ્યું-ભાઈ! શેઠ ઘેર નથી. તે બે દિવરા પહેલા બહારગામ ગયા છે. ભલે, હું કઈ વાર આવીશ. આ શેઠના મેં ૫૦ હજાર રૂપિયા લીધા છે, મને એમ થયું કે ચાલ, આજે શેઠને હિસાબ ચૂકતે કરી આવું એટલે હું આવ્યું હતું પણ તું કહે છે કે શેઠ બહારગામ ગયા છે તે હવે પછી બે ત્રણ દિવસે ફરીને આવી જઈશ. નેકરના મનમાં થયું કે આ તો ભારે થયું. આ તે રૂપિયા આપવા આવ્યો છે. હવે શું કરવું ? નોકર એક વાર અસત્ય બોલ્યા. હવે તે વાતને સુધારવા માટે ફરી વાર અસત્ય બોલવું પડે નેકરે તરત વાત ફેરવી દીધી. આ તો એમ છે ને કે બે દિવસ પહેલા શેઠ બહારગામ ગયા હતા પણ તેમનું કામ પતી ગયું એટલે રાત્રે પાછા આવી ગયા છે, તમારે હિસાબ ચૂકતે કરવું હોય તે આપ અંદર આવ. શેઠ હમણાં ઊડ્યા છે. આવનાર ભાઈને નોકરની વાતમાં વિશ્વાસ બેસે ખરે? જૂઠું બોલનારને કેઈ વિશ્વાસ ન કરે. સત્ય બોલનારને કેઈ મોટામાં મોટો લાભ હોય તે એ છે કે તેને કયારેય પિતે શું બોલ્યો હતો તે યાદ કરવું પડતું નથી અને અસત્ય બોલનારને એ યાદ રાખ્યા વિના ચાલતું નથી. સત્યવાદીને પકડાઈ જવાને ભય હેતે નથી જ્યારે અસત્યવાદીને ડગલે ને પગલે પકડાઈ જવાનો ભય સતાવતો હોય છે એટલે અસત્યાવાદીના જીવનમાં Page #654 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૭૫ જેટલી વિસંવાદિતા જોવા મળે છે તેટલી વિસંવાદિતા સત્યવાદીના જીવનમાં હેતી નથી. જ્ઞાનીએ સત્ય બોલવાને ઉપદેશ આપે છે પણ સાથે એ વાત પણ કરી છે કે તું સત્ય બોલે તે પણ એવું બોલજે કે બધાને પ્રિય લાગે. ભાષા સત્ય હોવા છતાં જે પાપનું આગમન કરતી હોય તો તે ભાષા ન બલવી. तहेव सावज्जणुमोयणि गिरा, ओहारिणी जा य परोवघाइणी । તે દિ ઢોર મયદાસ માણવો, સમાવિ જ વના અ.૭.ગાથા.૫૪ જે ભાષા સાવદ્ય પાપ કર્મનું અનુદન કરનારી હોય, જીને ઉપઘાત પહોંચાડે એવી હેય, જીવોને પીડા પહોંચાડે એવી હોય તો એવી ભાષા કોધ, લોભ, ભય અને હાસ્યને વશ થઈને હાંસી મજાકમાં પણ ન બેલે માટે સત્ય પણ પ્રિયકારી ભાષા બાલવી. “સરવે નૂયાત્, કિજં નૂયાત્ ” સત્ય બેલે પણ પ્રિય અને મીઠું બોલે. હજુ બીજા વ્રતમાં શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ગુણસુંદરીને માતાપિતાએ શિખામણ આપી. ત્યાર બાદ પિતાએ કહ્યુંદીકરી! તે કયારે જવાને વિચાર કર્યો છે ? જેમ બને તેમ જલદી જવું છે. જે સારો દિવસ હોય તે દિવસે હું અહીંથી જઈશ. તિષી પાસે સારો દિવસ જેવડાવ્યો. શેઠ કહે- બેટા ! તું જઈશ ત્યારે તારી સાથે શું શું લઈ જવા માંગે છે? કેટલા માણસો તારી સાથે રાખવા છે ? તું કહે તે રીતે વ્યવસ્થા કરું. અવલત નરવેશ મુજ દીયે, જેમ સરે મુજ કામ, ભૂ પણ મુજ દીજીએ રે, વળી કરિયાણને દામ. સૌ પ્રથમ મને વણઝારાને વેશ આપે. જેથી મારું કાર્ય હું બરાબર કરી શકું. એક ગાડામાં ઘરવખરીનો સામાન આપો. બે ગાડા ભરીને કરિયાણું આપે. બે સાંઢણી આપે. વેપારમાં કુશળ એવા પાંચ માણસે, બે ત્રણ કરો અને સશસ્ત્ર રખેવાળો આપો. પિતાજી ! આપ મને જે માણસો આપે તે ખૂબ અનુભવી, ગંભીર, બુદ્ધિશાળી અને શીલમાં સો ટકા શુદ્ધ હોય એવા માણસે આપજે. જેથી આપણી વાત બહાર જાય નહિ. હું સ્ત્રી હોવા છતાં પુરૂષને પોશાક પહેરીશ તેથી મારે ગુપ્ત રહેવાય. રાજા-મહારાજાઓ, શ્રીમંતે અને મોટા મોટા વહેપારીઓના પરિચયમાં જવાનું તેમાં મારે પુરૂષવેશ પકડાઈ જો ન જોઈએ. જે એક વાર વાત ફૂટી જાય તો બધે મામલે ખતમ થઈ જાય માટે આપ મને એવા ગંભીર, ડાહ્યા માણસે આપજે. બીજું આપ મને માલ આપો તે માલ ઊંચી કોટિને આપજો. તે માલ લઈને હું જાઉં જેથી જતાં વેંત તરત વેપાર કરી શકું. છ એ બેને કહે-બેન ગુણસુંદરી ! તારા સાહસને ધન્ય છે ! તું નાની હોવા છતાં મોટી છે. પિતાજી ! અમારા પતિ ચાલ્યા ગયા તેમાં અમારી કચાશ તો ખરી ને ! અમે સાત સાત હોવા છતાં એક પતિને ન સાચવી શક્યા ત્યારે તે છટકી ગયા ને ! ગોપાલપુરનું પાણી માંગ્યું ત્યારે અમે કંઈ પૃચ્છા ન કરી કે આપ ગોપાલપુરના છે ? Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬] [ શારદા શિરેમણિ આપનું નામ શું ? આપના માતાપિતાનું નામ શું ? અમે મટી થાપ ખાઈ ગયા છીએ. શેઠ કહે-ગુણસુંદરી ! તું કેટલી શૌર્યવાન અને બહાદુર છે ! જમાઈની શોધ કરવા તે અમારે જવું જોઈએ. અમારી જવાબદારી તે ઉપાડી લીધી છે. તું દીકરી હોવા છતાં દીકરા કરતાં ય વધુ હોંશિયાર છે. હવે શેઠે ગુણસુંદરીના કહ્યા મુજબ બધી તૈયારી કરી. શેઠે જેટલા ગામ સુધી પિતાની ઓળખાણ હતી એ બધા ગામોમાં અગાઉથી સાંઢણી પર માણસ મોકલીને બધી વ્યવસ્થા કરી લીધી. ગુણસુંદરીએ વણઝારાને વેશ પહેર્યો. જાણે આબેહુબ છોકરો ન હોય ! તેવી તે વેશમાં શોભવા લાગી. નવકારમંત્ર ગણ્યા અને શાસનદેવને પ્રાર્થના કરી કે અમે અમારા પરણેત પતિ સિવાય જગતના બધા પુરૂષો ભાઈ અને બાપ સમાન માન્યા હેય તો મને સહાય કરજે. હું સ્ત્રી હોવા છતાં પતિની શોધ માટે પુરૂષને વેશ પહેરું છું તે ખુલી ન પડું. ગુણસુંદરીને જોઈ માબાપનું હૈયું ઠરી ગયું. માતા ખૂબ રડે છે. હવે માબાપના આશીર્વાદ લઈ પ્રયાણ કેવી રીતે કરશે તે અવસરે. દ્વિ શ્રાવણ વદ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૬૧ : તા. પ-૯–૮૫ અનંતજ્ઞાની ભગવાને જગતના જીવને પાપથી પાછા વળવા, અનંત સંસારના ભવ બ્રમણથી અટકવા, અવિરતિના ભયંકર પાપથી બચવા, અને વિરતિ ભાવમાં ખૂલવા માટે બે પ્રકારના ધર્મ બતાવ્યા. આપણે આગાર ધર્મની વાત ચાલી રહી છે. તેમાં ૧૨ વ્રતનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. અનંત ભવેના રોગો દૂર કરવા માટે ૧૨ એ અમૂલ્ય જડીબુટ્ટી છે માટે વિરતિમાં આવો. તે માટે પ્રબળ પુરૂષાર્થની જરૂર છે. જેમ એક મકાન દશ વર્ષથી બંધ છે. એક મકાન બાર મહિનાથી બંધ છે અને એક મકાન રેજ સાફસૂફ થાય છે. જે મકાન ૧૦ વર્ષોથી બંધ છે તેને સાફ કરતા પરસેવાથી રેબઝેબ થઈ જશે. ઘણી મહેનતે એ મકાન સ્વચ્છ થશે. જે બાર મહિનાથી બંધ છે તેને ઓછી મહેનત જોઈશે અને જે રોજ સાફસૂફ થાય છે તેને સાફ કરવા માટે સાવ અ૫ મહેનતની જરૂર છે, તેમ આપણા આત્મા રૂપી મકાનમાં ૧૦-૧૨ વર્ષોને નહિ, ૨૫-૫૦ ભને નહિ પણ અનંતા ભવમાં એણે કમેને સંગ્રહ કર્યો છે, તે કર્મોને પૂજ આત્મામાં જમા થયે છે. પાપને પ્રવાહ તે આત્મામાં અવિરતપણે આવ્યા કરે છે. આ પ્રવાહને અટકાવવા માટે વિરતિની જરૂર છે. આનંદ ગાથાપતિ બીજું વ્રત લેવા તૈયાર થયા છે. તેમાં જૂઠું બેલવાના પરચકખાણ કરાય છે. જ્ઞાની ભગવંતે જૂઠું બોલવાના ચાર કારણે બતાવ્યા છે. ોદ્દા થા ઢો વા, મા વા, હૃારા વા'કોધથી, લેભથી, ભયથી અને હાંસીથી, આ ચારમાંથી કોઈ પણ કારણને આધીન થઈને જીવ જૂઠું બોલવા પ્રેરાય છે. કયારેક પિતાનું મનધાર્યું ન થતાં આવેશમાં આવીને અસત્ય બોલવા પ્રેરાય છે. કયારેક ભૌતિક લાભ મળવાની Page #656 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] (૫૭૭ આશાથી, કયારેક માન સન્માન મળવાની આશાથી અસત્ય બેલે છે. ક્યારેક ગુનામાં સરકાર તરફથી પકડાઈ જવાના ભયથી તો કયારેક હાંસી મશ્કરીમાં જૂઠું બોલાય છે. કઈ પણ કારણસર બોલાતું જૂઠું આત્માને ભારે નુકશાનીમાં ઉતારી દે છે જ્યારે સત્ય જીવને સિદ્ધિના સોપાન સર કરાવે છે. તમે બધા કહો છે કે અમે સત્યથી, નીતિથી વેપાર ધંધા કરીએ તે જીવવું મુશ્કેલ બની જાય. તે બેટી ભ્રમણા છે. જો એવું હોય તો મહાપુરૂષોએ “સત્યમેવ જયતે' આ પવિત્ર વાણી શા માટે પ્રકાશી ? સત્યને માટે પોતાની જાતને બલિદાન શા માટે આપ્યા ? સત્યને જીવંત રાખવા હસતા મુખડે લાખોની સંપત્તિ છેડી દેવાનું પરાક્રમ શા માટે દાખવ્યું ? આપણે પ્રાર્થનામાં ઘણી વાર બોલીએ છીએ. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.” હે પ્રભુ ! મને અસત્યના માર્ગેથી પરમ સત્યના માર્ગે તું લઈ જા. આ વાકય બોલવાનું પ્રયોજન શું? અનંતજ્ઞાની પુરૂષની વાણી દ્વારા કાંઈક રહસ્ય જાણવા મળે છે, અને એ પ્રતીતિ થાય છે કે “સત્યમેવ જયતે” એ વાણુ પરમ સત્ય છે. જીત ઈમાનદારીની થાય છે, બેઈમાનીની થતી નથી. વિજય ક્ષમાને છે, પરાજય કોને છે. જીત સત્યની છે, હાર અસત્યની છે. તમે માને છે કે અમે અસત્યથી ધંધામાં વધુ કમાઈએ છીએ. ત્યાં જ્ઞાની સમજાવે છે કે તમને લાગે કે અમે અસત્યથી જીત્યા પણ અસત્ય જીત્યું નથી પણ ત્યાં પુણ્ય જીત્યું હતું. બેઈમાની કરવા છતાં વધુ પૈસા મળ્યા તે બેઈમાનીના કારણથી નહિ પણ પુણ્યના કારણથી. આગ જેવા ભયંકર પાપના સ્થાનમાં પ્રવેશ કરવા છતાં જરાય દાઝયા નહિ ને બચી ગયા એ તમારી બુદ્ધિ કે હોંશિયારીથી નહિ પણ પુણ્યના પ્રભાવથી. પૂર્વના પુણ્યને ઉદય જોરદાર હોય ત્યારે અસત્ય બોલનાર માનવી આ બધી ચીજો મેળવવામાં સફળ બની જાય એવું બને અને જોરદાર પાપનો ઉદય હોય ત્યારે સત્ય બોલનારો માણસ પણ આ બધી ચીજો મેળવવામાં નિષ્ફળ બને એવું બને. બાહ્યક્ષેત્ર અને આત્યંતર ક્ષેત્રના વિજયના કારણે જુદા છે. બાહ્યક્ષેત્રમાં સફળતાનું સૂત્ર છે “પુણ્યમેવ જયતે” અને આત્યંતર ક્ષેત્રમાં સફળતાનું સૂત્ર છે “સત્યમેવ જયતે." લાખ જીવોના સંહાર કરી લેહીની નદી વહાવનાર હીટલર તેના પુણ્યના કારણે મોટે સત્તાધીશ બની શકે. એક વખત સારા દેશને જીતી જગત વિજેતા ગણાતા નેપોલિયનનું પુણ્ય પરવારતા પાપને ઉદય થયો ત્યારે ટાપુ પરીબાઈ રીબાઈને મર્યો. સત્યને હંમેશા જય થાય છે, આને અર્થ ઘણું એમ સમજે છે કે સત્ય બોલવાથી આપણને પૈસો, પદવી, પ્રતિષ્ઠા બધું મળી જશે. આપણને કયારેય દુખે કે અગવડ નહિ આવે. જ્યાં જઈશું ત્યાં બધે માનસન્માન ૩૭ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮] [ શારદા શિરેમણિ મળશે પણ તેમને આ અર્થ બરાબર નથી કારણ કે પૈસા, પદવી, માન, સન્માન મળવું એ બધું પુણયને આધીન છે. એને સંબંધ સત્ય સાથે નથી પણ પુણ્ય સાથે છે. પુણી શ્રાવક ગરીબ હતો પણ સત્યથી, નીતિથી જીવન જીવતો હતો તે ભગવાને તેની પ્રસંશા કરી, જ્યારે કુંડરિક સત્યના રહેથી ભ્રષ્ટ થયા તે સાતમી નરકમાં ગયા. 1 હજારે સૂર્યના પ્રકાશ કરતાં સત્યને પ્રકાશ વિશેષ છે. અને લાખો રાહુઓ કરતાં અસત્યને અંધકાર વિશેષ છે. સત્ય જીવને પ્રકાશ તરફ લઈ જાય છે ત્યારે અસત્ય અંધકાર તરફ લઈ જાય છે. સર્વ સદ્દગુણને સમાવેશ સત્યમાં અને સર્વ દેને સમાવેશ અસત્યમાં થાય છે. સત્યને આરાધક દિવસે દિવસે નમ્ર બનતું જાય છે. તે પિતાની ખામીઓ જેતે રહે છે ને તેને સુધારે રહે છે. તે ખામીઓ પિતાની જુએ છે ને ખૂબીઓ બીજાની જુએ છે. સત્યના પાલનથી બે પ્રકારના લાભ થાય છે. તેની વાણીમાં તેજસ્વીતા આવે છે. તેની વાણીને સર્વત્ર પ્રભાવ પડે છે. બીજુ દરેક વસ્તુનું રહસ્ય તેને આપોઆપ સમજાવા લાગે છે. પુણ્ય બાહ્યક્ષેત્રને રાજા છે અને સત્ય આત્યંતર ક્ષેત્રનો રાજા છે. જે પુણ્યના સહારે જીવનનૈયા હંકારશો તે એ ક્યારે અડધે રસ્તે દગો દેશે એની ખબર નથી. જે સત્યના સહારે જીવનનૈયા હંકારશો તે એ તમને કાયમ માટે સલામત બનાવી દેશે. પુણ્ય પણ સત્યને આધીન છે એટલે સત્યને પકડતા રહે. સત્ય હશે તે પુણ્ય આવવાનું છે. આજે સૂર્ય ઉગ્યો છે તે કાલે ઉગશે કે નહિ તેની કોઈને શંકા થતી નથી. બધા નિશ્ચયથી માને છે કે સૂર્ય ઉગવાને છે, તેમ સત્યને હમેશા વિજય થવાને છે. સત્ય વ્રતના પાલનથી અંતઃકરણ ઉજજવળ રહે છે. માનસિક આરોગ્ય સારું રહે છે. સત્યવાન હમેશા નિર્ભય હોય છે. સત્યનું પાલન કરતાં કષ્ટો આવે, દુઃખો આવે પણ અંતે તે સત્યનો જય થાય છે. સત્યવાદી સત્યના પ્રભાવથી સમુદ્રમાં અથવા પાણીના પ્રવાહમાં ડૂબી શકતો નથી. ઉકળતું તેલ, ખૂબ તપેલું લેતું કે અગ્નિ હાથમાં લે તે આગ તેને હાથ બળી શકતી નથી. કચ્છના વાંકી ગામની એક વાત છે. રાપર, માંડવી, ભચાઉ બધા મોટા ગામ કહેવાય પણ વાંકી તે સાવ નાનું ગામ છે. સત્યની હવા ત્યાં સુધી પહોંચી છે. જે કચ્છની ભૂમિમાં દાનવીર જગડુશાહ, શીલવાન વિજયશેઠ અને વિજયા શેઠાણી થયા તે ભૂમિની આ વાત છે. વાંકીમાં એક પતિ પત્ની અને એક દીકરી એમ ત્રણ માણસનું કુટુંબ હતું. એક વાર મા-દીકરી નદીએ કપડાં જોવા ગયા. માતા કપડાં ધુએ છે અને નાની છોકરી રેતીમાં કપડાં સૂકવે છે. કપડા સૂકવતા સૂકવતા રેતીમાં રમતી હતી. આંગળીથી માટી ખોદતી હતી. ખોદતાં બેદતાં તેને કાંઈક દેખાયું એટલે તેણે વધારે દિયું તે તેમાંથી એક ઘડો નીકળે. ઘડામાં કેરીઓ (એક જાતનું નાણું) હતી. દીકરીએ તેની માતાને વાત કરી. બંનેને ખૂબ આનંદ થયો. હરખાતાં હરખાતા મા દીકરી બંને ઘેર ગયા. ઘેર જઈને તે ઘડો સાચવીને મૂકી દીધું. ભારત દેશની સંસ્કૃતિ : સાંજે તેને પતિ ઘેર આવ્યું ત્યારે બધી વાત કરી. Page #658 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ પ૭૯ અમે મા દીકરી કપડા ધોવા ગયા હતા. ત્યાં રેતી ખોદતા આ કેરીઓ નીકળી છે. તેનો પતિ કહે કે આપણે ના રખાય. “પરધન પત્થર સમાન અને આજે આવી રીતે મળી જાય તો પરધન ઘર સમાન. ભાગ્યશાળીને દેવાની ભાવના થાય બાકી તે બીજાનું પચાવી પાડવાની વૃત્તિ હોય છે. પતિ પત્નીને કહે છે કે આ કેરીઓ આપણુથી ન રખાય. આપણે રાજદરબારમાં સેંપી દઈએ. તેને સાચા માલિક હશે તે લેવા આવશે. કેઈ લેનાર ન નીકળે તો રાજાથી તે રાખી શકાય પણ આપણાથી તે ન રખાય. આ કેરીઓ કેવી રીતે મળી તે બધી વાત રાજાને જણાવી. આ હતી આપણા ભારત દેશની સંસ્કૃતિ. આ ભારત ભૂમિમાં આવા પ્રમાણિક, પાપભીરૂ અને સત્યનિષ્ઠ માણસો હતા. આપણા દેશની પ્રતિવ્રતા સ્ત્રીઓ પણ આવી જ હતી. રાજા આ ભાઈની પ્રમાણિકતા, સત્યતા પર ખૂબ પ્રસન્ન થયા. મારા દેશમાં આવા સત્યવાદી માણસે વસે છે. આ કળિયુગમાં પણ સત્ય અને નીતિથી જીવન જીવનારા છ વસે છે. આવા મહાન આત્માઓથી મારા દેશનું ગૌરવ વધે છે. રાજા તે તેમના બે મેઢે ગુણ ગાવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં આ સત્યવાદી ભાઈની પ્રશંસા થવા લાગી. ઈર્ષાળુ માણસેથી આ પ્રશંસા સહન ન થઈ. એ વિચાર ન કર્યો કે ધન્ય છે તેની સત્યતાને ! ગરીબાઈ હોવા છતાં કેરીઓ રાખવાનું મન ન થયું. ખુદ પ્રધાનને પણ આ પ્રશંસા સહન ન થઈ. બે ચાર દિવસ ગયા એટલે પ્રધાને રાજાને ચઢાવ્યા અને કહ્યું કે એ ભાઈ ગમે તેમ ત ય વણિક છે. તેની વણિક બુદ્ધિની આપને શી ખબર પડે? તમે જેના ગુણ ગાવ છો, પ્રશંસા કરો છો એવો વણિકે આપને એક માટલી નીકળ્યાની વાત કરી છે પણ બે માટલી નીકળી હશે. એણે મોટા ભાગની કેરીઓ પિતાને ત્યાં રાખી હશે. પિતે પ્રમાણિક છે, સત્યવાદી છે એ બતાવવા માટે થોડીક કેરીઓ આપને આપી હશે. તે બધી તે આપે નહિ. રાજા પ્રધાનની ચઢવણીથી ચઢી ગયા. તેમણે એ વિચાર ન કર્યો કે આ બિચારાને કયાં સત્યવાદીને શરપાવ લે હવે તે આવું કરે ? ઈર્ષાથી પ્રધાને રાજાને કરેલી ભંભેરણી” ? રાજાએ વાણિયાની પત્નીને બોલાવીને કહયું–તેં તારી પાસે કેટલી કેરીઓ રાખી છે ? મહારાજા ! અમને જે મળી હતી તે બધી આપી દીધી છે. પરધન અમારે પત્થર સમાન છે. જે ૨૪ કલાક રાખીએ તે પણ તેનું વ્યાજ દેવું પડે. અમે એક પણ કરી રાખી નથી. સત્ય બોલનારને જવાબ આપવા માટે કોઈ ગઠવણ કરવી પડતી નથી. તે હંમેશા નિર્ભય હોય છે. રાજાએ કહ્યું–તમે બધી કેરીઓ આપી હેય એમ હું માનવા તૈયાર નથી. સાહેબ ! હું અહીં ઊભી છું. આપ મારું ઘર જોઈ લે. પ્રધાન કહે, એ તે બીજાના ઘેર મૂકી આવ્યા હોય! તમને શું ખબર પડે ? ખૂબ રકઝક ચાલી પણ જેની પાસે છે જ નહિ તે હા કેવી રીતે કહે? છેવટે રાજાએ ધીજ દેવાનું નક્કી કર્યું. આ બાઈ કહે, મહારાજા ! અત્યારે કયાં આ સતયુગ છે કે આવી કસોટીમાંથી પાર ઉતરાય? અત્યારે તે હડહડત Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ] [ શારદા શિરેમણિ કળિયુગ છે પણ રાજાએ તે કાંઈ સાંભળ્યું નહિ. તેમણે તે બાઈના હાથમાં પીપળાનું પાન મૂકયું અને તેના પર સળગતા કેલસા હાથમાં મૂક્યા. જે એ સાચી હશે તે ફેલા નહિ પડે. એ રીતે ૧૦ મિનિટ રાખ્યું. હથેળીની ચામડી લાલ ન થઈ કારણ કે પિતે સત્યના પક્ષમાં હતી. તે બાઈ પરીક્ષામાં પાસ થઈ ગઈ. સત્યને ચમત્કાર : આ સત્ય પ્રગટ થયું એટલે પ્રધાન બેંઠો પડી ગયે. હવે એની દુર્જનતાએ હદ વટાવી. તેણે કહ્યું- રાજા સાહેબ ! આપ ભૂલે છે. એના હાથમાં નીચે પીપળાનું પાન હતું એટલે હાથ બળે નહિ. હવે એ પાન લઈ લે અને ફરી વાર ધીજ અપાવે. હૈયા ફૂટલા રાજાને એ વિચાર નથી આવતું કે પાદડું બળી ગયું પછી હથેળીને અંગારાની કોઈ અસર ન થાય? રાજા તો પ્રધાન કહે તેમ કરે. ફરી વાર તે બાઈના હાથમાં અંગારા મૂક્યા. બાઈ પ્રભુને પ્રાર્થના કરે છે. અમે આ જિંદગીમાં ક્યારેય ચોરી કરી ન હોય, અસત્ય બેલ્યા ન હોઈ એ તે મારી લાજ રાખજે. ફરી વાર ધીજ દેવાની છે એ વાત બાઈને પતિ ખેતરમાં હતું ત્યાં પહોંચી ગઈ. તે દોડતે ત્યાં આવ્યો. તેના દિલમાં કોધની જવાળા ભભૂકી ઊઠી. તે સમજે છે શું તેના મનમાં? ૨૦ મિનિટ હથેળીમાં અંગારા રખાવ્યા છતાં બાઈ બિલકુલ દાઝી નહિ. આ જોઈને રાજા સિજડ થઈ ગયા. ખરેખર આ સત્યવાદી છે. બાઈનો પતિ કહે છે કે તારા હાથમાં જે અંગારા છે તે હવે આ બધાના હાથમાં આપ. હવે કોઈ ઊભું રહે ખરું? બધા ય ઊભી પૂંછડીએ ભાગ્યા. સત્યનું પાલન કરતાં કષ્ટ તે આવે પણ તે કષ્ટમાં જે કાયર નથી બનતે અને સહર્ષ તે કષ્ટને વધાવી લે છે તેને આખરે વિજય થાય છે. કળિયુગમાં પણ સત્યને આ અલૌકિક પ્રભાવ છે. સત્યની આરાધના એ શીર સાટાના ખેલ છે. મરીને જીવવાનો મંત્ર છે. જેણે પિતાનું જીવન સત્યમાં સમર્પિત કરી દીધું છે તેને દુનિયા ઓળખે છે. સત્યના કિરણે સૂર્યના કિરણની જેમ સર્વત્ર પહોંચી જાય છે. જે આત્મા સત્યમાં ઓતપ્રોત છે, જેની રગેરગમાં સત્યને રણકાર છે તેને પ્રભાવ મનુષ્યમાં, તિયામાં તો પડે છે પણ દેવલેકમાં ય તેને પ્રભાવ પડે! દેવે તેના સત્યની કસોટી કરે છે. જે કસોટીમાં પાર ઉતરી જાય તે દેવે તેના ચરણમાં મૂકી જાય છે અને તેને સહાય કરવા આવે છે, રાજાને એક દીકરો હતો. તેનું નામ હતું મકરધ્વજ. તે ખૂબ દયાળુ, વિનીત, ઉદાર, ગંભીર અને સત્યનિષ્ઠ હતો. તે કઈ દિવસ અસત્ય ન બોલે. એક વાર નગરની બહાર વસંત્સવ ઉજવવાનું હતું. તે પ્રસંગમાં લેકો ભેગા થઈને ઉજાણી કરે અને આનંદ કિલ્લોલ કરે. રાજા પોતે ઉંમરલાયક હતા એટલે તેઓ આ મહોત્સવમાં જઈ શકે તેમ ન હતા એટલે મકરધ્વજને મોકલ્યો. આ મકરધ્વજ બધા રાજકુમારોની સાથે વસંત્સવ જેવા ગયા. તેમાં ગરીબ, શ્રીમંત બધા જોવા આવ્યા હતા. આ મકરધ્વજ ખૂબ દયાળુ હતે. ગરીને જોઈને તેના મનમાં થયું કે મારી પ્રજામાં આવા દુઃખી Page #660 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૫૮૧ ગરીએ વસે છે ! મારા ભંડારના પૈસા શુ' કરવાના છે ? જે મળ્યા છે તેના જો દીન દુ:ખીમાં ઉપયોગ ન થાય તેા એ લક્ષ્મી શા કામની ? વસંતાત્સવ પતી ગયા ખાદ બીજા રાજકુમારામાંથી કોઈ એ લાખ, કોઈએ એ લાખ, કઈ એ ત્રણ તા કેઇએ ચાર લાખ રૂપિયા યાચકોને દાનમાં આપ્યા. આ મકરધ્વજે કોઈ ને પાંચ લાખ, કોઈને ૧૦ લાખ એ રીતે એક ક્રોડ રૂપિયા તેણે ગરીબાને દાનમાં દઈ દીધા. દાન દેનારા દાન દે પણ ભડારી પેટ ફૂટે તેમ મકરધ્વજે દાન કર્યુ. પણ તે ઈર્ષ્યાળુ માણસેથી સહન ન થયું. ભંડારીએ રાજા પાસે આવીને ફિરયાદ કરી કે આપના પુત્ર મકરધ્વજે એક દિવસમાં એક ક્રોડ રૂપિયા દાનમાં દઈ દીધા છે. રાજાએ મકરધ્વજને મેલાવીને કહ્યું- બેટા ! પૈસા સાચવવાના હાય, તેને વાપરી ન ન'ખાય. ભંડારમાં દર વર્ષે ખર્ચ કાઢતા ત્રણ ક્રોડ રૂપિયા ખર્ચે છે. કોઈ વાર દુશ્મન રાજા ચઢી આવે તે યુદ્ધ કરવું પડે તે ખર્ચ થાય ને ? અથવા કોઈવાર દુકાળ પડે તે! તું એક દિવસમાં ક્રોડ દઈ દે તેા ભંડાર ખાલી થઈ જાય, માટે ખૂબ વિચાર કરીને ખચીઁ કરવા જોઈ એ. દાન ઉપરની શ્રદ્ધાથી પુત્રે આપેલ જવાબ : મકરધ્વજે કહ્યું, પિતાજી ! આપની વાત સાચી છે પણ જે લક્ષ્મી દાનપુણ્યમાં વપરાય છે તે કયારેય ખૂટતી નથી પણુ વધે છે. જો આપણું પુણ્ય પ્રમળ હશે તેા લડાઈ આવવાની નથી અને ધન ખૂટવાનું નથી અને જો પાપને ઉદય હશે તેા લડાઈ આવશે અને ધન પણ ખૂટશે. રાજા કહે- જો તું પુણ્યની અને ભાગ્યની વાત કરે છે તે તું ઘરની બહાર નીકળી જા. તારા પુણ્યબળે તું એક ક્રોડ રૂપિયા મેળવે ત્યારે પાછા આવજે. આ સાભળતા મકરધ્વજને જરા પણ અક્સાસ ન થયા. તેણે કહ્યું- પિતાજી ! આપની આજ્ઞા દેશરામાન્ય છે. તેણે પેાતાના શરીર પરથી મધા દાગીના ઉતારીને આપી દૃીધા. માત્ર પહેરેલા કપડે ઘેરથી રવાના થયા. પ્રજાજના કહે છે બાપુ! આવું ન કરો. પાટવીપુત્રને કાઢી ન મૂકે. રાજા તે કાઇનું સાંભળતા નથી. તે તેા એક જ વાત કરે છે કે ક્રોડ રૂપિયા કમાઈને લાવે. સત્યને ખાતર રાજકુમારે કરેલા રાજમહેલના ત્યાગ : મકરધ્વજ ઘેરથી રવાના થયેા. ચાર પાંચ ગાઉ દૂર ગયા. રાત પડવા આવી છે એટલે ઝાડ નીચે રહેવાના વિચાર કર્યાં. ત્યાં એક શિયાળને અવાજ આન્યા. આ કુંવર શિયાળની ભાષા સમજતા હતા. શિયાળ કુંવરને કહી રહ્યું હતું કે હે રાજકુમાર ! તું સારા શુકને ઘેરથી નીકળ્યા છે. તારુ' કાર્ય સિદ્ધ થશે. તું અહી થી પૂર્વ દિશામાં જા. ત્યાં અમુક જગ્યાએ મેટો વાંસ દાટેલા પડયા છે, તે વાંસને તું ત્યાંથી લઈ લેજે અને તેને ફાડી નાંખજે. તે તેમાંથી કિંમતી ચાર રત્ના નીકળશે. તેની કિમત એક ક્રોડ રૂપિયાની છે. તેના માલિક કાઈ નથી માટે તુ' લઈ લેજે. મકરધ્વજ શિયાળની ભાષા બરાબર સમજી ગયા. તેના કહ્યા પ્રમાણે પૂર્વ દિશામાં ગયા. ત્યાં દાટેલા માટે વાંસ પડયે હતેા, તે ઉખાડયા ને તેને તેડી નાંખ્યા, તા તેમાંથી ચાર રત્ના નીકળ્યા. કુમારે જોયુ. તા ચાર રત્નાની કિ`મત ક્રોડ રૂપિયાની થઈ. આ બધુ પુણ્ય પ્રમાવથી મળી ગયું. તે ઘર તરફ પાછે વન્યા. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ] [ શારદા શિરેમણિ સત્યનો જય અને સંતનું દર્શન : મકરધ્વજ ઘર બાજુ જઈ રહ્યો છે. ત્યાં રસ્તામાં ખબર પડી કે અહીં સંત મુનિરાજ બિરાજે છે. તેને મનમાં થયું કે હું કે ભાગ્યશાળી! અહીં તે કેઈના દર્શન ન મળે તેના બદલે મને સંતના દર્શન થયા. તેના દિલમાં તો આનંદ સમાતું નથી. તે દર્શન કરવા ગયે ત્યારે ત્યાં કઈ દેવ આવ્યો હતો. તેણે પિતાની ફધિ બતાવવા મુનિ પાસે એક નાટક કરેલું. નાટક પૂરું થયું ત્યારે બીજા સાધુએ વડીલ સાધુને પૂછયું–આ દેવ, દેવની પદવી કેવી રીતે પામ્યો ? મોટા સંતે કહ્યું -તેણે પૂર્વજન્મમાં બીજું સત્યનું વ્રત અંગીકાર કર્યું હતું. તે વ્રત લીધા પછી તેના જીવનમાં કષ્ટ આવ્યું, દુઃખ આવ્યું પણ તે ડગ્યા નહિ અને પિતાના પ્રાણની આહુતિ આપી દીધી, તેથી તે મરીને દેવ થયા છે. આ વાત બધાએ સાંભળી. બધાના મનમાં થયું કે એક વ્રતના પાલનથી જે દેવ બને તે ૧૨ વ્રતના પાલનથી કેટલે બધે લાભ મળે ? મહાવ્રતના પાલનની તે વાત જ કયાં? આ સાંભળતાં જે સંતે પિતાના મહાવ્રતમાં જરા ઢીલા હતા તે બધા મકકમ થયા, છેવટે સંતે રાજકુમારને કહ્યું- તારામાં જે સત્ય પાલનને ગુણ છે તેમાં પ્રાણત સુધી દઢ રહેજે. ભલે, ગુરૂદેવ. એમ કહીને રાજકુમાર ત્યાંથી ઘર બાજુ રવાના થયે; ત્યાર બાદ દેવે મુનિને પ્રશ્ન કર્યો કે આ છોકરો સત્યવાદી છે. તેના પર દુઃખ કે આફત આવે તો તે કયારે પણ ચલિત નહિ થાય ને ? ના. તેના માથે ગમે તેવા વિપત્તિના વાદળા ઉતરશે તે પણ તે ચલિત નહિ થાય. સત્યને તે છોડશે નહિ, તે હું તેની પરીક્ષા કરું. દેવે રાજકુમારની કરેલી પરીક્ષા: મકરધ્વજ ઘેર ગયો. જઈને પિતાના હાથમાં ચાર ને સેંપી દીધા. રાજા કહે બેટા ! તું થોડી વારમાં ક્યાંથી આ ચાર રસ્તે લઈ આ ? આ બાજુ પેલે દેવ મકરવજની પરીક્ષા કરવા એક વેપારીને વેશ લઈને રાજસભામાં આવીને બેલવા લાગ્યું. મેં એક વાંસમાં ચાર રને રાખ્યા હતા. તે કઈ ચારીને લઈ ગયું છે. આપ ચોરને પકડીને મને મારા રને પાછા અપાવે. આ મકરધ્વજને તેના સાગરીતે કહે છે કે તેને રત્ન લેતા કયાં કેઈએ જોયા છે? માટે તું નામક્કમ જજે પણ આ તે સત્યવાદી હતા. તેણે કહ્યું કે મારે ચાર રને આપવા છે. હું તે કયારે પણ અસત્ય બોલીશ નહિ. તેણે પિતાને કહ્યું–પેલા ચાર રને હમણાં મને આપોને ! બધી વાત પછી આપને કરીશ. પિતા પાસેથી ચાર રને લઈને વેપારીને આપી દીધા. લેકે તે જેમ તેમ બોલવા લાગ્યા. જે ને મોટો સત્યવાદી. વેપારીઓ કહ્યું કે તારે તો અસત્ય બોલવાની, ચોરી ન કરવાની પ્રતિજ્ઞા છે તે આપે ચોરી શા માટે કરી? કુમારે બધાની વચ્ચે સત્ય વાત જે બની હતી તે પ્રગટ કરી. દેવ તરત હાજર થઈ ગયે ને તેના ચરણમાં પડે. પિતાના અપરાધની ક્ષમા માંગી અને કહ્યું કે આ કુમાર ચેર નથી. સાચો સત્યવાદી છે. તેની પરીક્ષા કરવા માટે મેં આ વેશ લીધો હતો. તેણે મારા રત્ન લીધા નથી. તેણે સત્ય વાત પ્રગટ કરી. રાજાને પણ ભાન થઈ ગયું કે પુણ્ય આગળ બધું નકામું છે. તેના સત્ય માટે ખૂબ પ્રશંસા Page #662 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૫૮૩ કરી, છેવટે મકરધ્વજને રાજય આપીને રાજાએ દીક્ષા લઇ લીધી. સત્યના પ્રભાવ અલૌકિક છે, યોગશાસ્ત્રમાં બતાવ્યુ` છે કે अलिकं ये न भाषन्ते, सत्यव्रत महाधनः જેની પાસે સત્યવ્રત રૂપી મહાધન છે, જે કયારે પણ અસત્ય ખેલતા નથી તેને ભૂત, પ્રેત, સિંહ, સાપ આદિ કોઈ નુકશાન કરી શકતા નથી. સત્યવાદીને કેટલીક ભૌતિક શક્તિ પ્રાપ્ત થાય છે પણુ તેના ઉપયેગ તે તે ભાગ્યે જ કરે છે. સિદ્ધિ અને લબ્ધિઓ તેને આંટા મારે છે. આનંદ ગાથાપિત આવુ. ખીજું' વ્રત લેવા તૈયાર થયા. તેમણે પ્રતિજ્ઞા કરી કે જિ દગીમાં હું જૂહુ' મેલીશ નહિ, ખેલાવડાવીશ નહિ. હવે કેવી રીતે પચ્ચકખાણુ લેશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ ગુણસુ દરી વણઝારાના પેાશાક પહેરીને બરાબર તૈયાર થઈ ગઈ. તેને જોતાં મા-આપનુ' હૈયું ઠરી ગયુ કે મારી દીકરી આ વેશથી કેવી પ્રભાવશાળી લાગે છે! કાઈ ન જાણે કે આ છેકરી છે. ધન્ય છે બેટા ધન્ય છે તને! તારુ આ અજોડ સાહસ તને સિદ્ધિ અપાવશે. માતાપિતા ખૂબ રડે છે કારણ કે ઘણે દૂર સુધી મેકલવાની છે, વળી તેણે કહ્યુ છે કે છ મહિનામાં પતિના પત્તો નહિ પડે તેા અગ્નિસ્નાન કરીશ. આ બધા સચૈાગે માતાપિતાને ખૂબ રડાવી રહ્યા છે. વિદાયના વસમા દ્વિવસનું પ્રભાત ઉગી ગયુ.. જોષીઓએ વૈશાખ સુદ તેરસના દિવસ આપ્યા હતા તે આવી ગયા. વૈશાખ સુદ ત્રીજના લગ્ન થયા અને તેરસના દિવસે તે પતિને શેાધવા માટે પ્રસ્થાનની તૈયારી થઈ. જવાની ઘેાડી વાર હતી ત્યારે ગુણસુંદરી માતાપિતાને પગે લાગી અને નમ્રતાથી ખેલી કે આપ મને આશીર્વાદ આપેા કે મારું કામ જલ્દી સિદ્ધ થાય. આંસુ ભીની આંખે, માથે ફેરવે હાથ શુભ આશીર્વાદ આપે એટા, કરજે તારુ કામ હૈ.. રડતી આંખે માબાપે ગુણસુંદરીના માથે હાથ ફેરા અને અંતરના શુભ આશીર્વાદ આપ્યા. બેટા! તારુ કામ કરીને તુ' જલ્દી આવજે. તારી તમિયત સાચવજે. અમારે તને કાંઇ કહેવાનુ નથી પણ બેટા તું સત્ય અને શીલની પ્રાણની જેમ રક્ષા કરજે. તેમાં આંચ આવવા દઇશ નહિ. સતી સ્ત્રીએ માટે શીલ એ મોટામાં મોટુ· આભૂષણ છે. તેને ખૂબ સાચવજે. હાંશિયારીથી કામ કરજે. તારા શ્વસુરકુળ અને પિતૃકુળની મર્યાદા સાચવીને કાર્ય કરજે. અને કુળને દીપાવજે. માંય, પરદેશમાં જાતા થકા, રહેજે હુશિયારી પથે કલ્યાણ તુમને હાજો, વહેલી મળજે તુ આંય હા.... દીકરી ! તુ.. પરદેશમાં જાય છે. તારે ઘણાંના પરિચયમાં આવવાનું અનશે, ત્યારે બધાની સાથે ખૂબ હોંશિયારીથી રહેજે. તુ' જે માગે જાય છે તે મા` તને કલ્યાણુ રૂપ અને. તું તારું કાર્ય કરીને જલ્દી જલ્દી આવજે. હે કૃપાનિધાન પિતાજી! સટ્ટાય Page #663 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪] [ શારદા શિરમણિ આપની કૃપા દ્રષ્ટિ રાખજે. મને વિશ્વાસ છે કે આપની કૃપાથી મારા કાર્યમાં હું જરૂર સફળતા મેળવીશ. આ રીતે માતાપિતાએ સુંદર આશીર્વાદ આપ્યા પછી તેની છ એ બેને તેના કેટે વળગી પડી અને કહ્યું –બેન ! તું સૌથી નાની છે પણ તારું પરાક્રમ અજોડ છે. તું ખૂબ હિંમત રાખજે અને જલ્દી જલ્દી પતિની ભાળ મેળવીને સમાચાર મોકલાવજે. તું અમને ભૂલતી નહિ. ગોપાલપુરના માર્ગે પ્રયાણ”? આ રીતે માતાપિતાના, બેનેના આશીર્વચનો હૃદયમાં ધરી ઘરની બહાર નીકળીને સાંઢણી ઉપર બેઠી. તેની સાથે ઘણાં જૂના અનુભવી માણસને બેસાડે. બેટા ! હવે આપ સુખેથી પ્રયાણ કરે. ગુણસુંદરીએ અનેક જાતના કરિયાણાના ગાડાઓ, માલસામાન લઈને ગોપાલપુર તરફ પ્રયાણું કર્યું. ગુણસુંદરીએ વેશ બદલ્ય, સાથે નામ પણ બદલ્યું. તેણે પિતાનું નામ હવે ગુણસુંદર રાખ્યું. છેકરાને વેશ પહેર્યો છે. તેના મુખ પર દેખાય છે કે આ કેટલે શૌર્યવાન છે! પિતે એક સ્ત્રી છે, અબળા છે એ વાત ભૂલી ગઈ પિતે એક વિરાટ અને સબળ આત્મા છે. એમ માનીને સ્ત્રીની તમામ કેમળતાને ઘેડા સમય માટે ફગાવી દીધી, અને દુનિયાની તમામ મુશીબતેને સામને કરવા માટે તૈયાર થઈ. એણે ઘર છોડયું, ગામ છેડયું. મા-બાપ અને બેનોને વિયેગ વધાવી લીધું અને અજાણ્યા પંથે એકલી નીકળી પડી. તેણે ન ભયને જે, ન મુશીબતોને હિસાબ કાઢયે. સ્ત્રી સમય આવે ત્યારે સબળા બની શકે છે. ગુણસુંદર સાંઢણી પર સવાર થયો અને હવે ગોપાલપુર તરફ આગળ વધવા લાગ્યો. આખો દિવસ મુસાફરી કરવાની અને સાંજ પડતા પહેલાં થોડી વારે ગામના પાદરમાં કઈ ધર્મશાળા હોય ત્યાં રાતવાસે રહેવાને. સૂર્યાસ્ત પહેલા એક વાર પેટ ભરીને જમતા. ગુણસુંદર ઘેરથી નીકળે ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી છે કે જયાં સુધી મને મારા પતિ ન મળે ત્યાં સુધી રોજ એકાસણું કરવા. ગરમ પાણી પીવું. સવાર સાંજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું, સ્વાધ્યાય કરવી, રસ્તામાં કોઈ ગુરૂ ભગવંતને ભેટો થઈ જાય તો તેમનું વ્યાખ્યાન સાંભળવું, તેમની સેવા શુશ્રષા કરવી. ધર્મમાં કેટલી દઢતા કહેવાય! ગામમાં હોય તે પણ આટલું કરી શકતા નથી. જ્યારે આ તે જંગલ છે. જંગલમાં આત્માનું મંગલ કરવાની ભાવના કયારે થાય? રગરગમાં ધર્મ વચ્ચે હોય ત્યારે ને? ગુણસુંદર કઈ દિવસ ઘરની બહાર નીકળ્યા નથી. તેણે પોતાની જિંદગીમાં પહેલી વાર ઘરની બહાર પગ મૂકે. આ રીતે આ સ્થિતિમાં સાંઢણી ઉપર મુસાફરી કરવાની આવશે એવી તે ક૯૫ના ય ન હોય ને ! છતાંય જાણે કેટલા વર્ષોને અનુભવી હેય તે રીતે સફર કરી રહ્યા હતા. આ ગુણસુંદરે પતિને શોધવા માટે પ્રયાણ શરૂ કરી દીધું. હવે તેને રસ્તામાં કેવા કેવા અનુભવ થશે તે વાત અવસરે. દ્વિ શ્રાવણ વદ ૭ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૬૨ : તા. ૬-૯-૮૫ અનંતજ્ઞાની ફરમાવે છે કે અથાગ પુણ્યના ઉદયે તને મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિયો, મન આ બધું મળ્યું પણ આ મળ્યાની સાર્થક્તા કયારે ? આ બધી ચીજોને જિનશાસન Page #664 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૫૮૫ સાથે જોડી દઈએ અને ડગલે ને પગલે જિનાજ્ઞાને પ્રધાન બનાવીને જીવન જીવીએ ત્યારે, આ વાત એક ન્યાયથી સમજીએ. એક માણસ નદી કિનારેથી પસાર થઈ રહ્યો હતા. નદી કિનારે નાના ખાળક રેતીના ઘર બનાવીને રમત રમતા હતા. તેમાં એક છેકરાના હાથમાં લેાખડની નાની ખીલી આવી. તે છેાકરાએ તે ખીલીને નદીમાં નાંખી ીધી. ખીલી તે પાણીમાં ડૂબી ગઈ. આ દૃશ્ય પેલા ભાઈએ જોયું. એ ચાર દિવસ પછી એ જ માણસને નદીના સામા કિનારે જવું હતું, તેથી તે ભાઈ હાડકામાં બેઠો હાડકામાં બેસતા તેણે અનેક જગ્યાએ લેાખડના ખીલાએ જોયા. ખીલાએ જોતાં તેને ચાર દિવસ પહેલાની વાત યાદ આવી. પેલા કરાએ લાખડની ખીલીને નદીમાં નાંખી હતી તે। તે ખીલી પાણીમાં ડૂબી ગઈ હતી. આ વહાણમાં તેા લાકડા સાથે મેાટા મેટા ખીલાએ જોઈન્ટ કરેલા છે તે તે ડુબી નહિ જાય ને ? એટલે તે ભાઈ એ ખલાસીને પૂછ્યું- ભાઈ ! નાની ખીલી પાણીમાં ડૂબી ગઈ. તે આ વહાણમાં ધણાં ખીલાએ છે તેા તે ડૂબી નહિ જાય ને ? ખલાસીએ કહ્યું- ભાઈ! આમ તે લેાખંડ પાણીમાં ડૂબી જાય પણ જો તેને લાકડાં સાથે જડી દેવામાં આવે અને તેના દ્વારા નાવડી બનાવવામાં આવે તો એ લેખંડ ડૂબી નહિ જાય પણ લાકડાની સાથે સારી રીતે જડાઈ જવાથી પાણીમાં સારી રીતે તરી શકે. તે નાવડીમાં બેસનારને પણુ તારે. તમે કોઈ જાતના ભય રાખશે નહિ. આપ નિર્ભય રીતે આ નાવડીમાં બેસે. નાવડી પાણીમાં સડસડાટ ચાલી અને ભાઈને સામા કિનારે પહેાંચાડી દીધા. પાણીમાં ડૂબી જવાના સ્વભાવવાળુ` લાખ’ડ લાકડાની સાથે જોડાતા ડૂબ્સ નહિ પણ તે પોતે તર્યુ અને તેમાં બેસનારને પણ સામે કિનારે પહેાંચાડી દીધા. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણા જીવનમાં આ વાત સરસ લાગુ પડે છે. અપાર પુણ્યરાશી એકત્ર થઈ ત્યારે માનવદેહ મળ્યા, ભૌતિક સ`પત્તિના ચમકારા મળ્યા, પાંચે ઇન્દ્રિયા પરિપૂર્ણ મળી, શરીર નિરોગી મળ્યું. આ બધી ચીજોને જો જિનશાસન સાથે જોડી દેવામાં આવે તે સંસાર સાગરને સામે કિનારે પહેાંચી શકીએ. મમ્મણ શેઠને સ'પત્તિના કયાં તૂટા હતા ? મહારાજા શ્રેણિક પણ તેની સ ́પત્તિ પાસે ઝાંખા પડી જાય એટલી સ`પત્તિ હતી. શરીર પણ નિરોગી મળ્યું હતું.કુંડરિકને પાંચે ઇન્દ્રિયા પરિપૂણુ અને સતેજ હતી. સુભૂમ ચક્રવતી ને આરોગ્ય સારું મળ્યું હતું. આ બધી ચીજો સારી મળવા છતાં તે દુર્ગતિના રવાડે ચઢી ગયા. તેનુ' કારણ એક જ છે કે આ ચીજોને તે જિનશાસન સાથે જોડી શકયા નહિ. મારક ચીજોને તારક બનાવી દેવાની બુદ્ધિના તેમની પાસે અભાવ હતા. તેમની સામે બીજા મહાપુરૂષાને યાદ કરો. જેની પાસે સંપત્તિ ન હતી તે પુણીયા તરી ગયા. સનત્કુમાર ચક્રવર્તિનું આરોગ્ય સારુ ન હતું. માટા સેાળ સેાળ રાગા ઉત્પન્ન થયા હતા, છતાં તે પણ તરી ગયા. રાહણીયા ચાર, ખૂની ચિલાતીપુત્ર, હત્યારો અર્જુનમાળી, ક્રોધી ચડકૌશિક, અભિમાની ઇન્દ્રભૂતિ આ બધા તરી ગયા. આનું કારણ એ છે કે પેાતાને મળેલી તમામ શિતઓને એમણે જિનશાસન સાથે જોડી દીધી અને પેાતાનું જીવન જિનાજ્ઞા Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ] [ શારદા શિરેમણિ પ્રધાન બનાવી દીધું તે તરી ગયા. આ કળા જેને આવડી નહિ તે બધાને આ ચીજે ડૂબાડનારી બની. આપણે શું કરવું છે તે આપણે વિચારવાનું છે. લોખંડની ખીલીની જેમ ડૂબવું છે કે લાકડા સાથે જોડાયેલા ખીલાની જેમ તરવું છે? આનંદ ગાથાપતિ પિતાની શક્તિઓને જિનશાસનની સાથે જોડવા તૈયાર થયા. તેમણે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું. મારે મોટકું જૂઠું બોલવું નહિ. મૃષાવાદ બે પ્રકાર છે. સૂક્ષમ અને સ્કૂલ. હાંસી મજાકથી કે આનંદ પ્રમોદમાં જરા જૂઠું બેલ્યા કે જૂઠું બોલવાની અનુમોદના આપી એ સૂમ મૃષાવાદ છે. આ મૃષાવાદથી પાપ લાગે પણ વ્રત તૂટે નહિ કારણ કે શ્રાવકને સ્થૂલ મૃષાવાદના પચ્ચકખાણ છે. સ્કૂલ વસ્તુમાં ખોટા પરિણામોથી અસત્ય બોલવું એ સ્થૂલ મૃષાવાદ છે. એ પાંચ પ્રકારનું છે. (૧) કનાલીક : કન્યા સંબંધી. કન્યા સંબંધી જૂઠું શું બેલાય એ વાત વિચારીએ. છતાને અછતું કહેવું અને અછતને છતું કહેવું. તમારી દીકરીનું સગપણ કરવું હોય, તેના શરીરને બાધ નાજુક હય, છોકરી માટે સારે હેશિયાર ભણેલે છેક મળતો હોય, છેકરાની ઉંમર કરતાં છેકરીની ઉંમર છ મહિના મેટી હોય. આ સમયે છોકરો સારો મળવાની ઈચ્છાથી છોકરીની ઉંમર છ મહિના નાની કહે તે કન્યા સંબંધી જૂઠું બોલ્યા કહેવાય. આ રીતે સગપણની બાબતમાં ઉંમર આઘીપાછી કહેવી. અત્યારનાં જમાનામાં તે બરાબર ચકાસણું થાય છે. પહેલાના જમાનામાં કન્યા ખાસ જોતા ન હતા, ખાનદાન કુટુંબ, કુળ જતાં હતા. જ્યારે આજે તે હાઈટ અને હાઈટ, રૂપ અને રૂપિયા જેવાય છે. જે છેક ફેરેન રીટન હોય તો માબાપ જલદી પાસ કરે છે. તે મનમાં હરખાય છે કે મને ફોરેન રીટર્ન જમાઈ મળ્યો પણ એમાં કંઈક વાર દગા થાય છે અને છોકરી ખૂબ દુઃખી થાય છે. કન્યા સંબંધી કે છોકરી સંબંધી વાતમાં શ્રાવકથી જૂઠું બોલાય નહિ, દગા પ્રપંચ કરાય નહિ. તમારા સંતાનો હોય, ફરજ બજાવવી પડે તો જુદી વાત બાકી બીજા કોઈની સગપણ સંબંધી વાતમાં પડશો નહિ અને પાપના પિોટલા બાંધશો નહિ. (૨) ગવાલિક ગાય સબંધી. અહીં ગાય, ભેંસ, બકરી, બળદ બધા તિર્યો આવી જાય. જાનવરમાં ગાય શ્રેષ્ઠ ગણાય તેથી અહીં ગાય સંબંધી કહ્યું છે. ગાયભેંસ રાખ્યા હોય તેને વેચવા હોય ત્યારે તે દૂધ ઓછું દેતા હોય ને કહે કે વધુ દૂધ આપે છે. લેનાર વ્યક્તિ પૂછે કે જાનવર વસમું છે કે ઠંડું છે? મનુષ્યમાં જેમ માણસો વસમા હોય છે તેમ હેર પણું વસમા હોય છે. તે બાબતમાં ખોટું બોલે. વર્તમાન યુગમાં તે જૈને ઢેરો રાખતા નથી એટલે તે માટે ખોટું બોલવાને પ્રસંગ આવે નહિ. જેના જીવનમાં ધર્મ છે, સદાચાર છે, પ્રમાણિકતા છે, સંતોષ છે તે જૂઠું ન બેલે. જેના જીવનમાં સંતોષ નથી, જેને જરૂરિયાત કરતા વધુ મેળવવું છે તેને અસત્ય, અનીતિનું આચરણ કરવું પડે છે. જૈનદર્શન તે એવું અનુપમ દર્શન છે કે એમાં સરકારની એક પણ વસ્તુ લાગુ ન પડે. જરૂરિયાત કરતાં વધુ મેળવવું તેનું નામ પરિગ્રહ. આચારાંગ સૂત્ર બોલે છે “gવર () fણ મરમ મા " Page #666 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] પરિગ્રહની મમતા જેને મહાભય અને દુઃખનું કારણ બને છે. પરિગ્રહ આત્માને ભયંકર બંધન છે. આ બંધનથી બંધાયેલે પ્રાણી નરકાદિ અધમ ગતિઓમાં જાય છે અને ત્યાં ભયંકર દુઃખ ભેગવે છે. પરિગ્રહની જાળમાં ફસાયેલ માનવી વધુ મેળવવા લાખ પ્રયત્નો કરે છતાં તેને એટલે લોભાંતરાય કર્મને ક્ષયોપશમ હોય તેટલું મળે છે. સંતોષ અને શાતા તેનાથી લાખો ગાઉ દૂર રહે છે એટલે કે તે સંતોષ મેળવી શકતા નથી. સંપત્તિ તો તિજોરીમાં રહે છે. અને તેને ચોકિયાત તમારે થવું પડે છે. આ ઓછી ગુલામી છે ? તે સંપત્તિને સાચવવા માનવી બુદ્ધિનો કે ઉપયોગ કરે છે ? બુદ્ધિની કરામત : એક વાર એક વણિક બહારગામથી ખૂબ કમાણી કરીને પિતાના ઘર તરફ જતો હતો. તેની પાસે કિંમતી રને ખૂબ હતા. ઘેર જતાં રસ્તામાં મોટું ભયંકર જંગલ આવતું હતું, જ્યાં ઘણાં લૂંટારાઓ અને ડાકુઓ રહેતા હતા. વાણિયાના મનમાં થયું કે કરવું શું? આ જંગલમાં તો ચોર લૂંટારાને ભય ઘણો છે તે મારા રત્ન લૂંટી લેશે. તે આ રત્નને સાચવવા કેવી રીતે? વિચાર કરતાં તેને એક રતો જ. તેણે રત્નની પોટલી બાંધીને જમીનમાં દાટી દીધી અને બીજી એક કાંકરાની પિોટલી બાંધી. એ પિોટલી લઈને જંગલમાં મોટે મેટેથી બૂમ પાડતો જાય છે કે મારી પાસે રને છે ને. તેની બૂમ સાંભળીને લૂંટારાઓ બહાર આવ્યા. તેમના મનમાં થયું કે જેની પાસે રને હોય તે આવી રીતે બૂમ પાડે નહિ. તે તે લપાતો છૂપાને જતો રહે છતાં જેવા તે દે કે રને કેવા છે એટલે કહ્યું- બોલ, રને કયાં રાખ્યા છે ? ભાઈઓ ! હું રત્નો નહિ આપું, કેટલી મહેનત કરીને આ રત્ન મેળવ્યા છે, તમે લઈ લેશે તે હું મરી જઈશ. માટે મને જવા દે. આ વણિક ભાઈએ તે બરાબર નાટક કર્યું પણ આ લૂંટારાઓ જવા દે શાના ? બધાએ ભેગા થઈને તેની પિટલી લઈ લીધી. ખેલીને જોયું તો કાંકરા. અરે! આ તે કોઈ પાગલ, ગાંડ લાગે છે. જેની પાસે રને હોય તે આવી રીતે બૂમ પાડે ખરો ? બધાએ તેને જવા દીધો. આ જંગલ એક ગાઉનું હતું. જંગલના એક છેડેથી બીજા છેડા સુધી ત્રણ વાર આ રીતે બૂમો પાડતો ગયો ને આવ્યો. બધાએ તેને પાગલ મા. કેઈ લૂંટવા ન આવ્યું ત્યારે ચોથી વાર સાચા રત્નોની પિટલી લઈને બૂમો પાડતા પાડતા જંગલ પસાર કરી દીધું. ચાર લૂંટારાઓને મૂર્ખ બનાવ્યા અને પોતાની સંપત્તિને સુરક્ષિત રાખી શકે. લક્ષ્મી સાચવવા કેવી બુદ્ધિ વાપરી ? પૈસા માટે માનવી શું નથી કરતો ? સંપત્તિ સાચવવા માટે જીવની કેટલી જાગૃતિ છે ! કેટલી સાવધાની છે ! એટલી આમાના ગુણો સાચવવાની છે ? શીલ, સદાચાર, ક્ષમા, સરળતા, સમતા એ આત્માની અમૂલ્ય સંપત્તિ છે. તે તે રત્ન કરતાં મહાકિંમતી છે, પણ હજુ જીવને આ સંપત્તિની કિંમત સમજાઈ નથી. આ સંસારના જંગલમાં આત્માની સંપત્તિ લૂંટવા કષાયે રૂપી ડાકુઓ ફરી રહ્યા છે. આમાની સજાગ દશા ન રહે તો એ આત્માની સંપત્તિને લૂંટી લે. Page #667 -------------------------------------------------------------------------- ________________ પ૮૮] [ શારદા શિરેમણિ આનંદ ગાથા૫તિને ત્યાં દશ હજાર ગાયનું એક ગોકુળ એવા ચાર ગોકુળ એટલે ચાલીસ હજાર ગાયે હતી. અત્યારે તે પશુધન રાખવાનું મોટા ભાગે બંધ થઈ ગયું છે એટલે આ દોષ લાગવાનો સંભવ ઓછો છે. આનંદ ગાથાપતિએ કહ્યું ભર્ગવત! આ ગાય, ભેસ સંબંધી હું જાવજીવ સુધી કયારે પણ જૂઠું બેલીશ નહિ. “ભોમાલિક” ભૂમિ અલીક એટલે ભૂમિ સંબંધી જૂઠું બોલવું. ભૂમિના બે પ્રકાર ક્ષેત્ર અને વલ્થ. ક્ષેત્ર એટલે ખુલ્લી જમીન. તે ખેતર, વાડી, બાગ વગેરે. આ જમીન વેચવાને સમય આવે ત્યારે જમીન ફળદ્રુપ ન હોય તે ફળદ્રુપ કહેવી. ઓછી કિંમતની હેય ને વધુ કિંમત બતાવવી. વઘુ એટલે ઢાંકેલી જમીન. તે ઘર, દુકાન, બંગલે, હવેલી, વખાર વગેરે. ઘણી વાર એવું બને કે દેશમાં નવું મકાન બાધ્યું. તે મકાનમાલિક બહાર રહેતા હોય. તે મકાન વર્ષો સુધી ખાલી પડ્યું રહે. જોકે તે મકાનને ભૂતિયું મકાન કહે છે. અથવા તે મકાન બરાબર નથી એમ કહીને તેની કિંમત ઘટાડી દે છે. પછી તે મકાન વેચે તે કઈ લેવા તૈયાર થતું નથી. આવા મકાન જ્યારે વેચવાના થાય ત્યારે અસત્યખોટું ન બોલવું. ખેતરમાં પાક સારો ન આવતો હોય છતાં કહો કે આ ભૂમિ તો એવી રસાળ અને ફળદ્રુપ છે કે તેમાં ખૂબ પાક થાય છે. તો માલિકને દેષ લાગે. માલિકમાં અનાજ, કપડાં, સોનું, ચાંદી વગેરે વસ્તુને સમાવેશ થઈ જાય છે. જેણે વ્રત આદર્યા છે એવા શ્રાવકો આ બધી બાબતોમાં ઈરાદાપૂર્વક જૂઠું ન બેલે. આ બાબતમાં તેમને જૂઠું બોલવાના પચ્ચકખાણ છે. કદાચ બોલી જાય તો દોષ લાગે. આ રીતે આનંદ ગાથા પતિએ બીજું વ્રત આદર્યું. હજુ આગળ શું ભાવ આવશે તે અવસરે. ચરિત્રઃ ગુણસુંદરી વણઝારાને વેશ પહેરીને ગોપાલપુરની સફરે જઈ રહી છે. જે ઓળખે છે તે બધા જાણી શકે છે કે આ તે ગુણસુંદરી છે. અજાણ્યા માણસો તે તેની સામે જોઈ રહેતા અને બેલતા, અહા! શું સહામણો યુવાન છે એની આંખમાંથી જાણે વિરતા નિતરી રહી છે. પ્રવાસ કરતાં જ્યાં સારું ગામ આવે ત્યાં બે દિવસ રહેતા. નાનું ગામ આવે ત્યાં એક દિવસ અને તદ્દન નાનું ગામડું હોય ત્યાં રાતવાસો રહે, જયાં રાતને પડાવ હોય ત્યાં સુરીલા કંઠે મધુર ગીતો લલકારે. તેને મધુર અવાજ સાંભળી લેકે સાંભળવા દોડી આવતા. ગીત સાંભળતા બધા આનંદિત થઈ જાય અને આગળના પ્રવાસમાં તેને સુવિધા કરી દે. ગુણસુંદરના ગુણની ફેલાયેલી સુવાસ : ગુણસુંદર કઈ ગામમાં અંદર જ નહિ. તે ગામ બહાર ધર્મશાળામાં રહેતા. મોટું ગામ હોય તો ત્યાંના વેપારીઓ સાથે પરિચયમાં આવતા. વસ્તુના ભાવ તાલ પૂછતો. ખરીદવા જેવું હોય તે ખરીદ કરે અને વેચાણ કરવા જેવું હોય તે તે વેચાણ કરે. ગોપાલપુરમાં જઈને સીધે વેપાર કરતાં ન આવડે તેથી તે અત્યારથી વેપારની ટ્રેઈનીંગ લેવા લાગ્યા. રસ્તામાં સાધુ સંતે મળી જાય તે તેમની સેવાભક્તિ કરતા અને ગરીબ માણસોને દાન પણ આપતા. મુસાફરી Page #668 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૫૮૯ કરતાં રસ્તામાં મોટા શહેરે, ગામડાઓ આવે અને વિકટ જંગલે ય આવે પણ ગુણસુંદર કેઈથી જરાય ડર ન હતું. તે રોજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર વગેરે કરવાનું ચૂકતે નહિ. ગુણસુંદરની સાથે આવેલા પાંચ મુખ્ય માણસો તે તેનું શૌર્ય, સાહસ, પૈર્યતા જોઈને સજજડ થઈ ગયા. બધાને તેના પ્રત્યે ખૂબ માન વધ્યું. ગુણસુંદર તે જાણે શું બોલ્યો ને શું બોલશે? તેનામાં અભિમાન તે જરાય ન હતું. તેના મોટા વડીલ ભાઈઓ સાથે ખૂબ નમ્રતાથી રહેતું. બધાનો વિનય સાચવતા. નાના મોટા બધાની સાથે પ્રેમથી રહેતા અને બધાનું ખૂબ ધ્યાન રાખતા. બધાના મનમાં થઈ ગયું કે ગુણસુંદર તો ગુણસુંદર છે. તેની વય યુવાન છે પણ ગુણમાં, સમજણમાં પ્રૌઢ છે. તેના વિચારે પરિપકવ માણસો જેવા છે. ગામમાં જતા અજાણ્યા માણસો સાથે તે ખૂબ ભળી જતો પણ સાથે પિતાના ચારિત્રને ખ્યાલ વિશેષ રાખો. ગોપાલપુરની ગોદમાં : ખરેખર ગુણસુંદરી પુરૂષ વેશને બરાબર ભજવી રહી છે. તેના સાથીદાર માણસો તો જોઈ રહેતા કે આ છોકરી પિતાની જાત છતી ન થઈ જાય એ માટે કેટલી તકેદારી રાખે છે! તેણે પિતાના મોટા સાથીદાર માણસોને એ ખાસ ભલામણ કરી છે કે પોતાને બેટી કહીને કેઈએ બોલાવવી નહિ તેથી એણે પિતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. તે પિતાના મોટા સાથીદાર ભાઈઓને મોટાભાઈ કહી બેલાવતે. આ રીતે ખૂબ આનંદપૂર્વક પંથ કાપી રહ્યા છે. પંથ કાપતા કાપતા વલભીપુરથી તે ઘણે દૂર નીકળી ગયા. હવે ગોપાલપુર નજીક આવી રહ્યું છે. જે સૌથી મોટા માણેકચંદ હતા તેમણે કહ્યું –બેટા ગુણસુંદર ! હવે આપણે થોડા દિવસમાં ગોપાલપુર પહોંચી જઈશું. પતિની ખેજ માટે મનના તરંગે ? વલ્લભીપુર તો ઘણું દૂર પડી ગયું, આપણે ગોપાલપુરની નજીકમાં આવી ગયા છીએ. બે ચાર દિવસમાં તે આપણું સફર પૂરી થશે. ગુણસુંદર કહે-ભાઈએ ! આપણે ત્યાં જઈને બેસી રહેવાનું નથી. મહેનત કરવાની છે. આપણે જે કામે નીકળ્યા છીએ તે કામ અઘરું છે. ત્યાં જઈને આખા ગામમાં ઘુમવાનું છે. ત્યાં ને ત્યાં કેટલા ચક્કર મારવા પડશે. એ થાક ખૂબ લાગશે. બેટા ! હવે તે આપણે નિશ્ચિત સ્થાનમાં જઈશું. ત્યાં નગરજનના પરિચયમાં જવાનું. બાપુજી! એ શેઠ કયાં વસતા હશે. એ શેઠનું નામ ઠામ પણ જાણતા નથી. તેમનું નામ પણ પૂછયું નથી. હવે તમારા જમાઈને શોધવા માટે ગોપાલપુરમાં ભમવાનું રહેશે. મેં તે માત્ર તેમનું મુખ જોયું છે. તેમના મુખ ઉપરથી અને હસ્તરેખાઓ પરથી અનુમાન કર્યું હતું કે તે કઈ સામાન્ય ઘરને દીકરે નથી પણ મોટા સુખી ઘરને દીકરે છે. એ દીપક કયા મહેલમાં પ્રકાશતો હશે એની આપણને શી રીતે ખબર પડશે ? કેઈ જાતના ભેદભાવ વગર આખા ગામમાં તપાસ કરવાની. બેટા! તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? તારું સાહસ, હિંમત જોઈને અમે બધા ગૌરવ અનુભવીએ છીએ. ખરેખર ! તું અમારે સારો દીકરો હોય એવું અમને લાગે Page #669 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ ] [ શારદા શિરેમણિ છે. બધાએ કહ્યું- બેટા! તું શ્રદ્ધા રાખ ને હૈયે હામ રાખ. મનમાં પ્રભુનું સ્મરણ કર. પ્રભુના નામ સ્મરણથી પણ કર્મો તૂટી જાય છે. એ શ્રદ્ધાથી આટલે મોટો પ્રવાસ ખેડયે છે. માતા-પિતાને, બંનેને બધાને વિયેગ સહન કર્યો છે. આ શ્રદ્ધા તને જીવનમાં જરૂર સફળતા અપાવશે. આ શ્રદ્ધાથી તે લાંબી મુસાફરી કરતા કરતા આજે ગોપાલપુરની નજીક આવી રહ્યા છીએ. થોડા દિવસમાં તે એ ગામમાં પ્રવેશ પણ કરીશું. વૈશાખ સુદ તેરસે વલભીપુરથી નીકળ્યા છીએ અને અષાઢ મહિનાના પ્રથમ દિવસે શુકલ પક્ષની એકમે તે ગે પાલપુર નજીક પહોંચી ગયા, હવે ગોપાલપુરમાં જઈને પતિને શેધવા કેવા પ્રયત્ન કરશે તે અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૮ને શનિવાર : વ્યાખ્યાન નં- ૬૩ : તા. ૭-૯-૮૫ વિશ્વવંદનીય, લેકય પ્રકાશક, કરૂણાસાગર ભગવંતે ફરમાન કર્યું કે જીવ ચતુર્ગતિ સંસારમાં રખડી રહ્યો છે તેનું કેઈ કારણ હોય તે આજ સુધી જીવ સુખદશી બન્યો છે પણ ભદ્રદશી એટલે કલ્યાણદશી બન્યું નથી. સુખદશ એટલે સંસારના સુખ મેળવવા તરફ દૃષ્ટિ અને ભદ્રદશી એટલે આત્માના કલ્યાણ તરફ દષ્ટિ. ભદ્રદર્શિતા એ મહાન ગુણ છે. આ ગુણ જીવનમાં મોટો દીવે છે. આ ગુણ હોય એટલે આત્માને ઠેર ઠેર પ્રકાશ આપ્યા કરે. દરેક ઠેકાણે ઠેકાણે એની વાણી, વર્તન, વિચાર કલ્યાણ તરફ હોય, ગમે તેવા દુઃખના પ્રસંગમાં એ દુઃખને દુઃખ ન માને, આતં ધ્યાન ન કરે. કેઈ પણ વસ્તુને કે પ્રસંગને કલ્યાણ દૃષ્ટિથી જોતાં આવડવું જોઇએ. સુખના પ્રસંગમાં પણ એ આત્મા મન નહિ બગાડે, પાપમય વિચાર નહિ કરે અને સુખમાં છકી જઈ અભિમાન નહિ લાવે. માને કે તેનું ભાગ્ય ખુલી ગયું અને સારા પૈસા કમાયા. અરે, લક્ષાધિપતિમાં નંબર લાગી ગયા તે ભદ્રદશી આત્મા એ વિચાર કરશે કે પૈસા મળ્યામાં મારા આત્માની મોટાઈ નથી. જોકે ભલે મેટો માને, કારણ કે લેકે તે માત્ર બહારને જુએ છે. અંદરના આત્માને નહિ એટલે એ બહારનું સારું ઈ મેટાઈ, વિશેષતા માને પણ તેમાં મારા આત્માનું શું ભલું થાય ? માટે લાખોપતિ બનું કે અબજોપતિ બનું તેમાં મારા આત્માની વિશેષતા નથી પણ આત્માને નિર્મળ અધ્યવસાયમાં રાખું એમાં એની વિશેષતા છે. ભદ્રદશિતાને ગુણ આત્માના કલ્યાણ તરફ દૃષ્ટિ કરાવે. દર્શાણભદ્ર રાજા પ્રભુ મહાવીર સ્વામીને કેઈએ વાંધ્યા ન હોય એવા હું વાંકું એ અભિમાનથી કેઈએ ન કર્યો હોય એવો ઠાઠમાઠ કરીને પ્રભુને વંદન કરવા નીકળ્યા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું કે આ દર્શાણુભદ્ર રાજા કેઈએ ન કર્યો હોય એ ઠાઠ કરીને પ્રભુને વંદન કરવા જાઉં એવું ખોટું અભિમાન કરીને પ્રભુની અશાતના કરી રહ્યા છે. પ્રભુનું ગૌરવ હણી રહ્યા છે. જાણે પિતાનાથી વધુ સારી ભક્તિ કરનારા ભક્ત પ્રભુને મળ્યા જ નથી માટે લાવ એને બતાવી દઉં કે આ તે ત્રિભુવન ગુરૂ છે, જેમને ભલભલાને મહાત કરે એવા ભક્તો મળ્યા છે. આ પ્રમાણે વિચારી દર્શાણભદ્રનું અભિમાન ઉતારવા ઈ- મેટો ઠાઠ કર્યો. તેમણે સફેદ રૂના ગાભલા જેવા ૬૪ હજાર હાથી વિકુવ્ય. એકેક Page #670 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૫૯૧ હાથીને આઠ આઠ મુખ, આઠ આઠ સુંઢ, એકેક સૂંઢને આઠ આઠ મોટા દંતશૂળ, એકેક દંતશૂળ પર આઠ આઠ વાવડીઓ, એકેક વાવડીમાં લાખ લાખ પાંદડાવાળું કમળ બનાવ્યું અને તેના પર દેવદેવીઓ નાચ કરે છે. દરેક કમળની મધ્યમાં ઈન પિતાનું રૂપ ગોઠવ્યું છે. આવું દશ્ય ઈન રજૂ કર્યું. દર્શાણુભદ્ર રાજા નગરની બહાર આવતા જ્યાં ઊંચે આકાશમાં જુએ છે ત્યાં ઈન્દ્રને આ ઠાઠમાઠ કરીને પ્રભુના સમવસરણ તરફ આવતા જોયા. આ જોતાં દર્શાણભદ્ર રાજાને શું લાગે ? જે એ ભદ્રદશીને બદલે અભદ્રદશી હોત તે એને પિતાનું અપમાન લાગત. અરે ! પહેલા ઈન્દ્ર કેઈ દિવસ આટલા બધા ઠાઠમાઠ સાથે ભગવાનના દર્શન કરવા આવ્યા હોય એવું સાંભળ્યું નથી અને આજે આ રીતે આવી રહ્યા છે તો એ ચેકકસ મારું અપમાન કરવા આવ્યા લાગે છે. શું એની પાસે દેવતાઈ શક્તિ છે એટલે શક્તિ વિનાના એવા મારું અપમાન કરવાનું ? ભલે કરે, પણ મનુષ્યની પંક્તિઓમાં તો હું શ્રેષ્ઠ છું. કેઈ મનુષ્ય મારા જેવા ઠાઠથી પ્રભુને વંદન કરવા આવ્યા નહિ હોય. આ રીતે એક બાજુ પિતાનું અપમાન લાગત અને બીજી બાજુ અભિમાન ઉભું રાખ્યું હોત, પણ દર્શાણભદ્ર રાજા અભદ્રદશી નથી. તે ભદ્રદશી છે એટલે આવા કેઈ વિચાર કરતા નથી. તેમણે તે એ વિચાર કર્યો કે મેં ખોટું અભિમાન કર્યું છે. પ્રભુને ઊંચા શ્રેષ્ઠ ભક્ત શું હું એક જ મળ્યો છું ? આવા ઈન્દ્ર જેવા તો કંઈક મોટા ભક્તો પ્રભુને છે. પ્રભુનું ગૌરવ ઉતારવાનો મેં અધમ વિચાર કર્યો. એમાં મેં પ્રભુનું અપમાન કર્યું માટે એક તો મારે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને બીજું એ કે મેં જે સંક૯પ કરેલો કે પ્રભુને કેઈએ જે ભક્તિથી વંદન ન કર્યા હોય એવી ભક્તિથી હું વંદન કરું. એ સંકલ્પ કેવી રીતે પાર પાડવે એ પ્રશ્ન છે પણ પાર તો પડે જોઈએ. ભદ્રદશિતાનો ગુણ પાપનો પશ્ચાતાપ તથા પ્રાયશ્ચિતના વિચાર લાવે અને શુભ સંકલ્પને નિર્ધાર કરાવે. સુખદશીને પાપનો અફસ નહિ. કદાચ થાય તે સ્વાભિમાનને કારણે થાય પણ ગુરૂ પાસે જઈ પાપ પ્રગટ કરવાની તેમજ પ્રાયશ્ચિત લેવાની કોઈ વાત નહિ. આજે આપણું જીવન કેવું જીવાઈ રહ્યું છે. ભદ્રદશી કે સુખદશી ? તેને વિચાર કરજે. સુખદશી જીવન પિતાને ભારે પડવાનું, એમાં કેઈ આવીને સુધારો કરી શકે નહિ. જે પિતાને ભદ્રદશી થવું નથી તો પછી તીર્થકર ભગવાન પણ એને કેવી રીતે સુધારી શકે ? જમાલી ખુદ ભગવાન મહાવીર સ્વામીને શિષ્ય અને સંસારી ભાણેજ હતો, છતાંય એ પાછળથી અભદ્રદશી બન્યા તે ખુદ મહાવીર સ્વામી પણ એને સુધારી ન શકયા. આત્માની ઉન્નતિ થવાની હોય ત્યારે એને ભદ્રાશ બની આત્માને મહત્ત્વ આપવાનું મન થાય. એ પિતાના શરીરની સુખશાતાને વિચાર ન કરતા જીવોની સુખશાતાનો વિચાર કરે. જેમ કે બટેટા, કાંદા આદિ કંદમૂળ કેમ ન ખવાય? એમાં અનંતજીને અશાતા પહોંચે છે. એ જી મરી જાય છે માટે મને જે છેડા સ્વાદની સુખશાતા Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] [ શારદા શિશમણિ મળતી હોય તે એ શાતા મારે નથી જોઈતી. હું અને તાજીને અભયદાનથી શાતા આપું. આ જીવદયાને વિચાર આવ્યું. એમાં શરીરને બદલે આત્માને મહત્વ આપ્યું. અભય ખાવાથી શરીરને મળતી શાતા જતી કરી અનંત આત્માઓને અભયદાનથી મળતી શાતા આગળ કરી. છેવોની દયા પાળવામાં આત્મા શાંત, શીતળ, આનંદિત બને છે અને જે પ્રત્યે ઉપેક્ષા રાખવામાં એ મરે તે ભલે મરે પણ મારે ટેસ્ટ તે કરવાને. આ રીતે જીવેની અવગણના કરવામાં આમા કઠેર, અશાંત અને ઉન્માદી બને છે. જેની દયામાં ભદ્રદશિતા છે અને જેની હિંસામાં અભદ્રદર્શિતા છે. ભદ્રદર્શિતા અને સુખદર્શિતાને વિચાર કરવામાં આવે તે મનને એમ થાય કે અરે! હુ આવા કીડા, મંકડા, પશુઓ કરતાં અતિ ઊંચે માનવ અવતાર પાસે તે હવે શું હું અભદ્રદશી બનું ? સુખદશી બનું? ના. કલ્યાણદશી–ભદ્રદશી બનું. મારા આત્માના કલ્યાણને જોનારે બનું. ભદ્રદશી રાજા દર્શાણભદ્ર પિતે કરેલા અભિમાન માટે ખૂબ પસ્તા કરે છે. મૂળ પાપ આ રાજ્યસમૃદ્ધિ છે, એના પર અભિમાન કરી ત્રણ લેકના નાથની અશાતના કરી, માટે પહેલું તે આ સમૃદ્ધિનું પાપ કાઢું. પ્રભુને ઊંચામાં ઊંચી ભક્તિથી વંદન કરવાને મારે સંકલ્પ છે તે જિનેશ્વર ભગવંતની ઊંચામાં ઊંચી ભક્તિ જિનાજ્ઞાનું પાલન છે. સંસાર ત્યાગી સર્વવિરતિ ચારિત્ર સ્વીકારવામાં ઊંચામાં ઊંચી ભક્તિ છે. માટે અણગાર બનીને પ્રભુને વંદન કરું તે એ ઊંચામાં ઊંચી ભક્તિથી વંદન કર્યું કહેવાય. તે મારી પ્રતિજ્ઞા પળાઈ જાય. આ વિચારમાં પહેલા રાજ્યની વ્યવસ્થા કરી આવું કે રાણીઓને પૂછી આવું એ કંઈ વિચાર ન કર્યો. તે તે સીધા ભગવાન મહાવીર સ્વામી પાસે પહોંચી સંસારી વેશ બદલીને સાધુવેશ પહેરીને પ્રભુને ત્રણ વાર વંદન કરી પ્રભુની પાસે દીક્ષા લઈ લીધી. હવે ઈદ્ર શું કરે ? તેના મનમાં કદાચ એમ હશે કે સમવસરણ પહોંચ્યા પછી દર્શાણભદ્ર રાજા મારી સિદ્ધિ જઈને ઝંખવાણો પડી જશે ને માફી માંગશે, પણ અહીં તે જુદું જ બન્યું. ઈન્દ્રને ચમકારે લાગ્યો. મનુષ્યનું મહાન સામર્થ્ય, મહાન પરાક્રમ કરવાની અલૌકિક શક્તિ દેખાઈ કે જે મોટા દેવ કે ઈદ્રમાં નથી. ઇન્દ્ર પણ ભદ્રદશી છે. તે શરમ છોડીને નિખાલસ ભાવે મહામુનિ બનેલા દર્શાણભદ્રના ચરણમાં પડી તરત ક્ષમા માંગે છે કે મને ક્ષમા કરજે. તમે જીત્યા ને હું હાર્યો પછી એમના પરાક્રમની પ્રશંસા કરે છે. પિતાની ભૂલને એકરાર કરે, ક્ષમા માંગવી અને ગુણેની પ્રશંસા કરવી એ ભદ્રદશીતાના ગુણ છે. જેમને આત્મા સુખદશ મટીને ભદ્રદશી બને છે એવા આનંદશ્રાવક બાર વ્રત આદરવા તૈયાર થયા. બીજા વ્રતને ચે બેલ છે “થાપણોસે.” કેઈની થાપણ એાળવવી. આ દોષ અત્યારે બહુ ઓછા લાગે છે. જૂના જમાનામાં જ્યારે બેંકો ન હતી ત્યારે આવું ઘણી વાર બનતું. કેઈના ઘેર થાપણુ મૂકી હેય ને પછી લેવા જાય ત્યારે તદ્દન અસત્ય બેલે કે મારે ઘેર કાંઈ મૂકયું નથી. આ રીતે ધનના લેભે અસત્ય Page #672 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૫૯૩ બોલવાથી અને કોઈને વિશ્વાસઘાત કરવાથી કેટલા કર્મ બંધાય! વિશ્વાસઘાત જેવું એકે પાપ નથી. જ્ઞાનીએ આઠ પાપી બતાવ્યા છે તેમાં વિશ્વાસઘાતીને મહાપાપી કહ્યા છે. બે જિગરજાન મિત્ર છે. એક મિત્રે કેટલી મહેનત કરી, સાચા ખોટા બોલી, અન્યાય અનીતિ કરી થોડી રકમ ભેગી કરી. તેના મનમાં થયું કે આ ધન ઘરમાં રાખીશ તો વપરાઈ જશે પણ જે કેઈના ઘેર મૂકે તો જરૂર પડે ત્યારે મને કામ આવે. એમ માનીને મિત્રના ઘેર થાપણ તરીકે મૂકી. તેને અંગત મિત્ર એટલે તેના પર અવિશ્વાસ તો હોય જ નહિ, તેથી રકમ આપતી વખતે કઈ લખાણ કે દસ્તાવેજ કાંઈ કર્યું નહિ. થોડા સમય પછી તેને તે રકમની જરૂર પડી એટલે તેની પાસે લેવા ગયે. ધન દેખીને મિત્રનું મન બદલાઈ ગયું એટલે કહે છે કે તેં મને જ્યારે આપી હતી ? મને તે એ બાબતમાં કાંઇ ખબર નથી. ધન શું ને વાત શી? તેણે ખૂબ ખૂબ કહ્યું છતાં મિત્ર નામકકમ ગયે અને ઉપરથી તેને કહ્યું કે જે તું મારા પર ખોટું આળ ચઢાવીશ તો તને કોર્ટ બતાવી દઈશ. આવી રીતે વિશ્વાસઘાત કરવાથી સામાના દિલમાં ખૂબ આઘાત લાગે છે. કેઈ વાર આત્મહત્યા કરી બેસે છે. આવી રીતે થાપણું ઓળવનાર મહાપાપી ગણાય છે. જ્ઞાની કહે છે કે જે થાપણ એળવે છે, વિશ્વાસઘાત કરે છે તેની આ લેકમાં નિંદા થાય છે. લોકો તેને ફીટકાર આપે છે, કેઈ તેને વિશ્વાસ કરતું નથી અને તેની દુર્ગતિ થાય છે. જે જીવનમાં સંતેષ હોય તે આવું પાપ થાય નહિ પણ વધુ મેળવવાના લેભે આવા પાપો થાય છે. ધન પ્રત્યેની મૂછ મહાપાપ કરાવે છે. યાદ રાખજે, તમારી બુદ્ધિથી કે પુણ્યથી કદાચ આ ભવમાં બચી જશે પણું પરભવમાં તે ભુક્કા ઉડી જશે. ત્યાં એવા દુ:ખે વેઠવા પડશે કે ગમે તેટલું રડશે કે સૂર પણ કઈ તમને દુઃખમાં દિલાસો દેવા કે દુઃખથી બચાવવા નહિ આવે. કેઈની થાપણું ઓળવનારો જીવ મોટા ભાગે તિર્યંચમાં જાય છે. તેને સંસાર વધી જાય છે. જેને પુણ્ય પર વિશ્વાસ છે કે મારા પુણ્યનો ઉદય હશે તો મને સંપત્તિ મળવાની છે. પૂર્વભવમાં સુકૃત કર્યા હશે તે આ ભવમાં મળવાનું છે પછી મારે કેઈની થાપણ એળવીને મહાપાપ શા માટે બાંધવા જોઈએ? આ રીતે મેળવેલું ધન તમને શાંતિ નહિ આપી શકે. પુણ્ય ઉદય થશે ત્યારે અણધારી સંપત્તિ મળી જશે. પુણ્યનું પ્રભાત ખીલે ત્યારે... એક વાર રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે રાજસભામાં એક ભિખારી આવ્યું. રાજસભાનું કામકાજ પૂરું થયું ત્યારે તે ભિખારી રાજાના સિંહાસન પાસે આવ્યું અને સિંહાસન પર બેઠેલા રાજાને લળી લળીને વંદન કરવા લાગ્યો. રાજસભામાં બેઠેલા માણસો તે આ જોઈને આશ્ચર્ય પામ્યા. આ ભિખારી જે ભિખારી જેના કપડાના ઠેકાણું નથી એ છેક રાજાના સિંહાસન સુધી જવાની હિંમત કેમ કરી શકે? રાજાની દષ્ટિ આ ભિખારી પર ગઈ. રાજા ભિખારી સામે એકીટસે જેવા લાગ્યા. ભિખારીને જોતાં રાજાના મનમાં શું થયું કે બે મિનિટ થઈ ત્યાં તે ૩૮ Page #673 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ] [ શારદા શિરોમણિ રાજાએ પિતાના ખજાનચીને કહ્યું કે આપ આ ભિખારીને અત્યારે એક લાખ રૂા. આપી દે. રાજાને આ હુકમ સાંભળતા આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. રાજાએ એકદમ આ શે ધડાકો કર્યો? સો-બસો નહિ, બે પાંચ હજાર નહિ ને એક લાખ ! તે આ ભિખારીને ! રાજાને શું થઈ ગયું છે ? પણ આ તે રાજાની આજ્ઞા. કોણ તેમની સામે આંગળી ઉચી કરી શકે? તેમની સામે બોલવા જાય તે કદાચ બીજાને શિક્ષા થાય. રાજાની આજ્ઞાથી ખજાનચીએ ભિખારીને એક લાખ રૂ. દઈ દીધા. જ્યારે પુણ્યનું પ્રભાત ખીલે ત્યારે ગમે તે રીતે સંપત્તિ મળે. ભિખારીના પુણ્યનો જોરદાર ઉદય થયો હશે તે જ રાજાને તેને લાખ રૂા. દેવાનું મન થયું છે. ભિખારી તો ખુશ થઈ ગયો. ભીખ માંગતા ય રોટલા પૂરા ન મળતા હોય ત્યાં લાખ રૂપિયા મળે ત્યારે કે આનંદ થાય ? એ તે અનુભવે તેને ખ્યાલ આવે. ભિખારી લાખ રૂપિયા લઈને જેવો રાજદરબારમાંથી બહાર નીકળ્યો કે તરત દરબારીઓ તેની પાછળ ગયા. ભિખારીને લાખ રૂપિયા મળ્યા તે દરબારીઓને ખટકતા હતા. તેઓ તેની ચારે બાજુ વીંટળાઈ ગયા, પછી તેને પૂછયું–રાજાએ તને વગર માંગે લાખ રૂ. કેમ આવ્યા ? અમે આટલા વર્ષોથી રાજાની આજ્ઞામાં રહીએ છીએ, રાજાની સેવા કરીએ છીએ, ખડા પગે તેમનું કામ બજાવીએ છીએ; છતાં અમને કઈ દિવસ લાખ તે નહિ પણ દશ પંદર હજાર રૂપિયા પણ નથી આપ્યા અને તે તે માંગ્યા નથી છતાં લાખ રૂા. કેમ આપ્યા? ભિખારીએ કહ્યું–મારી સ્થિતિ જ એવી હતી કે જેમાં રાજાને દયા આવી ગઈ અને મને આપવાની ઇચ્છા થઈ. બંધુઓ ! જેના જીવનમાં કરૂણા છે, દક્ષિયતા છે તેને દુઃખી જેને જોઈને તેનું દુઃખ દૂર કરવાની ભાવના થાય છે. દુઃખી જેને જોઈને તેનું દિલ દ્રવી જાય છે. દક્ષિય ગુણવાળો માણસ કદાચ પિતાની શક્તિ કે સંગ ન હોય, સામાને કંઈક આપી શકે તેવી સ્થિતિ ન હોય તેય મીઠા શબ્દોથી આશ્વાસન કે સહાનુભૂતિ તે જરૂર બતાવશે પણ ખોટા મહેણું ટેણાં નહિ મારે. સાત્વિક વિચારણાથી સ્નેહસભર શબ્દ : એક ગરીબ ભિખારી ભીખ માંગી રહ્યો હતે. માબાપ ! મને કંઈક આપોને ! જગતમાં બધા માણસે સરખા હોતા નથી. કંઈક છે એને તિરસ્કાર કરે તે કંઈકને દયા પણ આવે. તેના શરીર પર માત્ર એક કપડું હતું. ઠંડી ખૂબ પડતી હતી એટલે ઠંડીના કારણે તે ધ્રુજતે હતે. તેને જતાં દયા આવી જાય એવી તેની કફેડી સ્થિતિ હતી. રસ્તેથી જતાં એક દયાળુ માણસને તેની દયા આવી. તે ભિખારીને કંઈક આપવાના હેતુથી તે માણસે પિતાના ખીસામાં હાથ નાંખ્યો, હાથ નાંખતાં તેનું મોટું પડી ગયું. આ શું ? અરે ! મારું તે ખીસ્સે કપાઈ ગયું છે. તેની આંખમાં આંસુ આવી ગયા. ભિખારીને કહ્યું –ભાઈ! તારી સ્થિતિ જોઈને તને કંઈક આપવાની પૂરી ઈચ્છા હતી પણ લાચાર છું કે આજે મારું ખીસ્સે કપાઈ ગયું. ફરી કયારેક આ રસ્તે નીકળીશ તે જરૂર તને કંઈક આપી જઈશ. આ Page #674 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૫૫ શબ્દ સાંભળતા ભિખારીનુ' હૈયું ભરાઈ આવ્યું. તે ગદ્ગદ્ કંઠે કહેવા લાગ્યા-શેડ ! તમે આજે પૈસા ભલે નથી આપ્યા પણ મને ઘણું આપ્યું છે. અત્યાર સુધીમાં મને કોઈ ભાઈ કહેનાર મળ્યું નથી. આજે તમારા મુખે પ્રેમભયેf ભાઈ શબ્દ સાંભળ્યે. આપે જે પ્રેમ અને સાગણી આપી છે. એવા પ્રેમ આજ સુધીમાં કોઇના તરફથી મને મળ્યા નથી. કોઇ કોઈ મને પૈસા આપે છે તે ય સાગણીથી નિહ પણ તિરસ્કારથી. આજે આપે મને જે આપ્યું છે તે હું તે જ ઢગીમાં કયારે પણ નહિ ભૂલું. ભાઈ ! પૈસા ભરેલું મારું પાકીટ કોઈ ખિસ્સુ કાપીને લઇ ગયા એનું દુ:ખ નથી પણ તારે અત્યારે જરૂરિયાત છે છતાં હું મદદ ન કરી શકયા એવુ મને દુઃખ છે. શેઠનુ દિલ કેટલુ ઉમદા બન્યું હશે ત્યારે આવી સાત્ત્વિક વિચારણા મનમાં આવે ! આવા સ્નેહસભર શબ્દો મુખમાંથી સરી પડે. આપણે વાત ચાલતી હતી કે રાજાનું દિલ કેટલુ. કરૂણાસભર બન્યું હશે કે ભિખારીને લાખ રૂા. દઇ દીધા. દરબારી પૂછે છે રાજાએ તને માંગ્યા વગર લાખ રૂ।. કેમ આપ્યા ? ભિખારીએ કહ્યું-ભાઈ ! મારી સ્થિતિ જ એવી છે કે રાજાને આપવાનું મન થાય. આપ મારા શરીર સામુ તા જુએ. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છું તેથી પેટ તા સાવ ઊંડું ઉતરી ગયુ છે, ચાલતાં પણ લથડીયા આવે છે, હાથ પગ ધ્રુજે છે, કપડાં તેા સાવ ફાટી ગયા છે. આવી કરૂણ સ્થિતિ જોતાં દયાળુ માણસને કંઇક આપવાનુ મન થાય એ તો સહજ છે. તેમજ હુ' મહારાજા પાસે અસહાય, અશરણુ બનીને ગયા હતા. મારી અને રાજાની દૃષ્ટિ એક થઈ ગઈ. રાજાએ મને બરાબર નિહાળ્યે અને વગર માંગ્યે મને લાખ રૂપિયા આપ્યા. મને કલ્પના ન હતી કે રાજા મને આટલું બધું આપશે. મારી કલ્પના બહારનું રાજાએ મને આપ્યુ છે. આ સાંભળતા રાજસેવકો તા છક થઈ ગયા. આપણે કેટલા વર્ષોથી રાજાની સેવા કરીએ છીએ, તેમની ભક્તિ કરીએ છીએ, તેમની આજ્ઞામાં જીવન વીતાવીએ છીએ, છતાં આ ભિખારી જેટલુ આપણને કયારેય મળ્યુ નથી અને આ ભિખારી માત્ર એક વખતના સંગમાં આટલું' મધુ' મેળવી શકયા એ આશ્ચય નહિ તેા ખીજું શું? આપણા આત્માની પણ આ જ સ્થિતિ છે. ભિખારી જે રીતે રાજા પાસે ગયા તે રીતે આપણે આટલા ભવામાં કયારેય પ્રભુ પાસે ગયા નથી? ખરેખર ભિખારીની જેમ અશરણુ, અસહાય બનીને ગયા હાત તે આપણુ' ભિખારીપણુ' ગયા વિના રહ્યું ન હોત. કદાચ પ્રભુ પાસે ગયા હોઇશુ. તેા અભિમાનને ફાલ્યાફૂલ્યા રાખીને ગયા હોઈશું. નમ્ર ખનીને ગયા નથી. અજ્ઞાન અંધકારમાં ડૂબેલે માનવી પુછ્યાયે મળેલી સામગ્રીએ અને શક્તિને શરણભૂત માને છે. જ્ઞાની ભગવંત ફરમાવે છે કે वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति भन्नइ | વઘુ મન તેમુવી ગ, નો તાળું સરળ ન વિજ્ઞદ્ । સૂય.અ.ર.ઉ.૩.ગા.૧૬ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ શારદા શિરેમણિ અજ્ઞાની ધન, પશુઓ તથા સ્વજન વર્ગ એ બધાને પિતાના રક્ષક માને છે. દુખથી બચાવનાર સમજે છે પણ મૃત્યુ સમયે કે રોગ સમયે કેઈ ત્રાણ શરણ થતાં નથી તથા નરક તિર્યંચ આદિ ગતિમાં જતાં કેઈ સ્વજને રક્ષા કરવા સમર્થ થતાં નથી. જ્યારે જ્યારે જીવનમાં આપત્તિઓ આવે છે, કષ્ટો આવે છે ત્યારે એ સામગ્રીઓના શરણે જાય છે પણ જ્યારે એ સામગ્રીઓ આપત્તિઓને દૂર કરવામાં સફળ બનતી નથી, એ સહાયક બનતી નથી પછી પ્રભુના શરણે જાય છે પણ તેમાં પૂરી શ્રદ્ધા હતી નથી પછી એ શરણુ જીવને તારણ બને ખરું? ના. પિલા દરબારીઓ આટલા વર્ષોથી રાજાની આજ્ઞામાં રહીને રાજાની ખૂબ સેવા કરતા હતા. રાજાના નામની છડીઓ પુકારતા હતા. રોજ સારા ભભકાદાર કપડાં પહેરીને જતા હતા છતાં તેઓ રાજાની કૃપા ન પામી શકયા; કારણ કે તે બધા નમ્ર બનીને કે અસહાય બનીને ગયા નથી. આપણી હાલત આ દરબારીઓ જેવી છે આપણે જયારે પ્રભુ પાસે ગયા હઈશું ત્યારે નમ્ર બનીને ગયા નથી પણ અક્કડ બનીને ગયા છીએ. ઇન્દ્રભૂતિ સૌ પ્રથમ ભગવાનની પાસે જવા નીકળ્યા ત્યારે આવા દરબારી થઈને અહં લઈને નીકળેલા પણ જ્યાં પ્રભુના દર્શન કર્યા અને પ્રભુના મુખે માત્ર બે શબ્દો સાંભળ્યાં પેલું અહનું દરબારીપણું ઓગળી ગયું. પ્રભુ પાસે તેમને પિતાને આત્મા અસહાય લાગે ત્યારે પ્રભુએ તે સમયે ઇન્દ્રભૂતિને જે આપ્યું તે કલ્પના બહારનું અનુપમ જ્ઞાન આપ્યું. જે જ્ઞાને ગૌતમને શાશ્વત કાળ માટે સુરક્ષિત બનાવી દીધા એટલું જ નહિ પણ કેટલાય આત્માઓને માટે અશરણના શરણું બની ગયા. સમજવા જેવી વાત છે કે તમે જેને શરણ માને છે એ તમને દુઃખ આવે, કષ્ટ આવે શરણભૂત બને છે ખરા ? ના. જે પોતે અશરણરૂપ છે તે બીજાને શરણ કેવી રીતે આપશે ? અરે, ખુદ આપણું શરીર પણ સુરક્ષિત નથી, પતે રોગાદિના ભયથી ઘેરાયેલું છે પછી એ બીજાને શાંતિ કેવી રીતે આપી શકશે? આ દુનિયાને એક પણ પદાર્થ એવો નથી કે જેના પર વિનાશીપણાનું કલંકિતનું લેબલ ન લાગ્યું હોય! જ્યારે શરણભૂત માનેલા પદાર્થો અશરણરૂપ લાગશે અને અશરણ બનીને પ્રભુનું શરણ સ્વીકારીશું ત્યારે વગર માંગે આત્મગુણોની ઝોળી ભરાઈ જશે. વધુ અવસરે. ચરિત્ર: ગોપાલપુરમાં ગુણસુંદર પ્રવેશ: ગુણસુંદર પ્રવાસ કરે છેક ગોપાલપુરમાં આવી પહોંચ્યો. અહો! આ તે મારા પતિદેવની પવિત્ર ભૂમિ! ગુણસુંદરનું મન ખૂબ હરખાઈ ગયું જાણે કેટલાય વર્ષોથી એ ધરતી સાથે સંબંધ ન હોય તેમ એનું હૈયું પુલકિત થઈ ગયું. આ તે પવિત્ર પુણ્યભૂમિ. એની ધૂળ મારે મસ્તકે ચઢાવવી જોઈએ. સાંઢણ ઉપરથી નીચે ઉતરી અને ચપટી ધૂળ લઈ ભાવભીના હૈયે તેને મસ્તકે ચઢાવી અને પિતાના પતિને મનથી પ્રણામ કર્યા. થોડે દૂર ગયા ત્યાં નિર્મળ નદીનો પ્રવાહ વહી રહ્યો હતે. નદીને જોતાં મનમાં વિચાર આવ્યો કે મારા પતિએ આ નદીમાં સ્નાન કર્યું હશે. એટલે આ પાણી પણ પવિત્ર ! તેણે એ પાણી લઈને અંજલી Page #676 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ]. [ ૫૭ ભરી મસ્તકે ચઢાવી. પત્નીને પતિ કેટલે વહાલે હોય છે! પતિને એ કેટલા પુણ્યશાળી માને છે કે તેની ભૂમિ રજ મસ્તકે ચઢાવી અને પાણીથી અંજલી ભરી. ગુરૂકુળ જતાં ગુણસુંદરને યાદ આવતે પુણ્યસાર : થેડે દૂર ગયા ત્યાં એક ગુરૂકુળ આવ્યું. એ ગુરૂકુળમાંથી કોને પવિત્ર અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળતા ઘડી ભર તે થંભી ગયે અને વિચારવા લાગ્યો કે આ ગુરૂકુળમાં તેઓ ભણ્યા હશે. તેમણે તેમના જીવનનું ચણતર અને ઘડતર આ સ્થાનમાં કર્યું હશે. કેવી પવિત્ર જગ્યા છે! અહો! આ તે મારા પતિની શિક્ષણ ભૂમિ ! સંસ્કારભૂમિ. એમ કહીને તે ભૂમિને વંદન કર્યા. ગામમાં પ્રવેશ કરતાં પનીહારીઓ મળી. ગાયે સામી મળી. માણેકચંદ શેઠ કહે, બેટા! શુકન તે બહુ સારા થયા છે. મારું અંતર કહે છે કે જરૂર આપણું કાર્ય સફળ થશે. બરાબર તે સમયે તેની ડાબી આંખ ફરકવા લાગી; એટલે ગુણસુંદરનો મનમયૂર તો ખૂબ નાચવા લાગ્યા. બસ, હવે તે મારું કાર્ય જરૂર સિદ્ધ થશે. આ રીતે જુદા જુદા સ્થાન જોતાં જોતાં ગામમાં આવ્યા. ગામમાં કયાંય ઉતારે તે કરવો પડશે ને? કારણ કે સામાન ઘણે છે. ખાવાપીવા માટેનું અનાજ છે અને વેપાર કરવા માટે પણ ઊંચે માલ લઈને આવ્યા છે એટલે બહાર કયાં સુધી રાખે? ગામમાં મકાનની તપાસ કરતાં હમણું ચાલુ થડા સમય માટે એક હવેલી હતી તે રાખી. તેમાં ઉતારો કર્યો નીચે મોટી વખાર હતી તેમાં માલ બધે ભરી દીધું અને ઉપરના મકાનમાં બધા રહ્યા. ગુણસુંદરના મનમાં તો એ જ વિચારે રમે છે કે હવે શું કરવું. કેવી રીતે પતિના સમાચાર મેળવવા. માણેકચંદ શેઠના મનમાં પણ આ પ્રશ્ન ગુંચાયા કરે છે. હવે ગામમાં તે આવી ગયા પણ ખરું કામ તો બાકી છે. જમાઈનો પત્તો મેળવવાનો છે. રાજાને રીઝવવા માટે ઉપાયઃ ગુણસુંદરે તો બરાબર વેપારીને પહેરવેશ પહેરી લીધે. નીચેની વખારમાં ધંધે શરૂ કર્યો. ગુણસુંદરના મુખના તેજે છાના રહેતા નથી. રસ્તે આવતા જતા લકે બધા તેને જોઈને શું કહે છે ! આ તે જાણે કોઈ મોટો વહેપારી આ લાગે છે. તેની દુકાનમાં તે કિંમતી માલ ભર્યો છે. માણેકચંદ શેઠને બધા મોટા શેઠ કહેતા અને ગુણસુંદરને નાના શેઠ કહીને બોલાવતા. ગુણસુંદર કહે છે કે આ બધું કાર્ય કરતા પહેલા મારી એક ઈચ્છા છે કે આપણે આ નગરના રાજા પાસે જલદી જઈએ. ત્યાં જઈને તેમને ભેટશું કરીએ અને રાજાને ખુશ કરીએ. આપણે રાજાને કહીશું કે અમે આપની ખ્યાતિ સાંભળીને અહીં વેપાર કરવા ને ફરવા માટે આવ્યા છીએ. આ બહાને રાજાનો પરિચય થાય અને તેમની આજ્ઞાથી કામ કરીએ તે જલ્દી થાય. રાજાને ભેટ ધરવા માટે પિતાજીએ આપેલા મૂલ્યવાન હીરા, રત્નો વગેરેમાંથી સારા પસંદ કરી થાળ ભરી તૈયાર કર્યો. માણેકચંદ શેઠ કહે-બેટા! આજે આપણે જવું નથી. ખૂબ થાકી ગયા છીએ. આપણે આરામ કરીએ જેથી પ્રવાસને થાક ઉતરી જાય. આજે સાંજે આપણે નગરમાં થડા રસ્તા જેઈ આવીશું અને કાલે ભેટશું લઈને રાજા પાસે જઈશું. ગુણસુંદર કહે Page #677 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ) [ શારદા શિરોમણિ મારી ઇચ્છા તો એવી છે કે આપણે એવા ચૌટામાં મકાન લઇએ કે જ્યાં નગરના સુખી અને શ્રીમતા વેપાર કરતા હેાય. શેઠ કહે-શાખાશ બેટા ! શાખાશ ! ધન્ય છે તારી બુદ્ધિને ! પિતાજી ? આ બધા પ્રતાપ આપને ને પિતાજીના છે. જો પિતાજીએ મને શિક્ષણ-કેળવણી ન આપી હોત તેા મારામા આ બુદ્ધિ કયાંથી આવત ? આપે આ પ્રવાસમાં મને વેપારનું જ્ઞાન કરાવ્યું. આપના અનુભવનુ અમૃત મને મળ્યુ' ન હેાત તા આ વિચાર મને આવત નહિ. સાથે મને એ વિચાર પણ આવે છે કે ભેટછુ' ધરવા માટે કયા રસ્તેથી જવું તે માટે આપણે ભેમિયા સાથે લઇને પહેલા માર્ગ નેઈ આવીએ. હવે મિયા લઇને નગરચર્યાં કરવા નીકળશે ને શુ' બનશે તે વાત અવસરે. દ્ધિ શ્રાવણ વદ ને રવિવાર : : તા. ૮-૯-૮૫ વ્યાખ્યાન ન. ૬૪ “ જન્માષ્ટમી ’' સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતા ને બહેન ! આ સ`સારમાં સૌથી વધુ ખળવાન કોઈ હોય તેા કસત્તા છે. રાજસત્તા એ આગંતુક સત્તા છે. રાજસત્તાને ખિસ્સામાં નાંખનારા પણુ છે ક સત્તા એવી છે કે એમાં ધસત્તા સિવાય કોઇનું ચાલે નહિ. ક`સત્તાને હરાવવાની પ્રચ'ડ તાકાત ધમ સત્તામાં છે. ગમે તેવી યાજનાએ ઘડી હાય પણ જો અશુભ કર્મોના ઉદય હાય તા એ ઉંધી વળ્યા વિના નહિ રહે. ક`સત્તા આગળ ભલભલા વકીલેા, બેરીસ્ટર કે મોટા જજતુ' પણ ન ચાલે. કેઇના પૈસા લાવ્યા હોય, તમારી ચાલાકીથી એ પૈસા પચાવી પાડા અને હેાંશિયારીથી કદાચ પ્રમાણિક કહેવાઈ જાવ એવુ બને પણ ક`સત્તાએ ભીખ મંગાવાનું નક્કી કર્યુ હોય તે। ખ'ગલા ખાલી કરીને નીકળવું પડે. રોટલાના ય સાંસા પડે. કમસત્તાની ભય કરતા તે જુઓ. જેની હાકે ધરતી ધ્રુજે, શત્રુએ ભાગે તેવા સમ્રાટો પણ કર્યાં વિક્રે છે ત્યારે રાંક--ઢીન બની જાય છે. ભીખ માંગતા રોટલાના ટુકડા મળતે નથી. બંગલા દેશના અધિપતિ જેની હાકથી પાકિસ્તાન જતું હતું એવા સત્તાધીશેાને પણ તેમના સાથીદારોએ એકાએક મશીનગનથી ઉડાડી દીધા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ કેનેડી ક્ષણવારમાં ગાળીથી વીંધાઈ ગયા. આ બધા પાછળ એક મહાસત્તા કામ કરી રહી છે. એ છે ક`સત્તા. ૪ સત્તા ગમે ત્યારે શરીરને રોગગ્રસ્ત બનાવી શકે છે, સ'પત્તિ લૂંટાવી શકે છે, પરિવારને બેવફા બનાવી શકે છે, અડધી રાત્રે દેવાળિયા બનાવી શકે છે, પહેરેલા કપડે ઘરની બહાર કઢાવી શકે છે. દામદામ સાહ્યબી વચ્ચે આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ પણ સર્જી શકે છે. અરે, એની શી વાત કરવી ? એણે કંઇક માધાંતાઓને આ દુનિયામાંથી મૂરે હાલે વિદાય કર્યાં છે. જગતવિજેતા નેપેાલિયનને રિબાવી રિખાવીને માર્યાં છે, દુનિયાને સાત્ત્વિક વિચારેની ભેટ ધરનાર ટાલ્સટોયને એણે રેલ્વે સ્ટેશન પર કરૂણ દશામાં માતની ભેટ ધરી છે. આ કસત્તાથી બચવા માટે Page #678 -------------------------------------------------------------------------- ________________ [ પ સત્તા છે કે મુંઝાવા દેતી શારદા શિરોમણિ ] ધ સત્તાનું શરણું સ્વીકાર્યાં સિવાય છૂટકો નથી. ધમ સત્તા એ એવી ક સત્તા ગમે તેટલી પ્રબળપણે વતી રહી હૈાય છતાં એનાથી આત્માને નથી. ધ સત્તાને શરણે ગયેલા કમસત્તાને હંફાવી શકે છે. ક સત્તા શરીરમાં રાગેા પેદા કરાવી શકે છે તે ધર્મ સત્તા એ ભય ક્રૂર રાગેા વચ્ચે મસ્ત સમાધિ રખાવી શકે છે. ક`સત્તા સ'પત્તિ લૂંટાવીને ભિખારી બનાવી શકે છે તે ધમ સત્તા એવી સ્થિતિમાં દિલની અમીરી બક્ષી શકે છે. ક`સત્તા પરિવારને બેવફા ખનાવી શકે છે તેા ધસત્તા એવા સમયે આત્મકલ્યાણના માર્ગ સ્વીકારવાનું સત્ત્વ પેદા કરી શકે છે. ક`સત્તા માહ્ય સામગ્રીએ લૂંટી શકે છે પણ ધસત્તા એવા કપરા સયેાગેામાં આંતિરક સમૃદ્ધિ અખડ રાખી શકે છે. કમ`સત્તા એક્કો છે તે ધર્મ સત્તા જોક્સર છે. જોક્કર એક્કાને હરાવી દે તેમ ધર્મ સત્તા કમ`સત્તાને હરાવી શકે છે. મહાન પુરૂષાને આ ધર્મ સત્તાએ કસત્તા સામે જીતવાના મહાન પરાક્રમેા કરી બતાવ્યા છે. ગજસુકુમાલ મુનિ, મૈતારજમુનિ, અર્જુનમાળી, સુશલમુનિ, સનત્કુમાર ચક્રવર્તી, ચંદનબાળા, સ્થુલીભદ્ર આદિ મહાન પુરૂષાને ધર્મ સત્તાએ ક`સત્તા પર વિજય અપાવ્યેા છે. ધસત્તા ત્રણ કોલ આપે છે : (૧) નિયમા મુક્તિ આપે (૨) મુક્તિ ન મળે અને સ`સારમાં રહીએ ત્યાં સુધી દુઃખી ન થવા દે એટલું જ નહિ પણ જીવ સંસાર સુખમાં સાય એવું સંસાર સુખ ન આપે. (૩) પૂના અશુભ કર્મના ઉદયથી ગમે તેવી આફત આવે કે દુઃખ આવે તે ય મૂંઝાવા ન દે. ધ સત્તાનું શરણુ સ્વીકારીને એના શરણે ખરાખર ટકયા રહેવું જોઇએ. જે ધર્મ સંસાર સુખની અભિલાષાથી થયા તે ધમ નથી. જે ધમ મેાક્ષની અભિલાષાથી થાય એ જ ધર્મ કર્મ સત્તાથી છેાડાવી શકે છે. ક્રમ સત્તા માનેા કે ન માનેા પણ લેાગવવી પડે છે. જો ભાગવવાની આવડત ન હોય તેા કમ સત્તાથી વધુ ખંધાતા જાય છે અને ભાગવવાની આવડત હેાય એ છૂટતા જાય છે. ક`સત્તાને નાશ કરનારી માત્ર એક ધમ સત્તા છે, આ જગત ઉપર કસત્તાનું શાસન જખરજસ્ત ચાલે છે. “ ધ એ રાજા છે. અને કસત્તા એ ન્યાયાધીશ છે. '' આ કહઁસત્તા ન્યાયાધીશ એવી છે કે ગુનેગારને અથવા ધમ રાજાની આણ ભાંગનારને બેહાલ કરી નાંખે એટલું નહિ પણ ધમ રાજાની આણુ પાળનારને ન્યાલ પણ કરી દે છે. ઠેઠ ક્ષપક શ્રેણીથી માંડી કેવળજ્ઞાન પામવા માટે જે શુકલધ્યાનનું મનેામળ અને કાયિક વઋષભનારાય સંઘયણુનું બળ જોઈ એ તે પણ આપે છે. ક સત્તા જીવને એ પ્રશ્ન પૂછે છે કે તું ધર્મ રાજાની આણુ માને છે કે ભાંગે છે ? ક્રોધાદ્વિ કષાય, રાગદ્વેષ નહિ આચરવા જોઇએ અને ક્ષમા, સરળતા, નિíભતા સ’તેષ આદિ રાખવા જોઈ એ એવી ધમ રાજાની આજ્ઞા છે એ આજ્ઞા પાળનારને ઈનામ દેવાનુ અને આજ્ઞા ભાંગનારને દંડ દેવાનું કામ કમ સત્તા કરે છે. વિશ્વના ગમે તે ખૂણામાં જઈ ને ધર્મરાજાની આજ્ઞા ભાંગી તેા ક સત્તાના દડે ઊભેા થઇ ગયા પણ એટલી ખૂબી છે કે જેમ ન્યાયાધીશે દેહાંતદડની શિક્ષા કરી હોય પણ રાજાની Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ] [શારદા શિરેમણિ મહેરબાની થાય તે એ શિક્ષાને ઘટાડી શકે તેમ જીવ જે ધર્મરાજાને શરણે જાય તે ધર્મરાજા સજા ઓછી તે શું માફ પણ કરી આપે. તપધર્મનું શરણું લેવાથી જન્મોજન્મના કર્મો નાશ પામે છે તે એ શિક્ષા શું માફ થઈ જ કહેવાય ને ! આમ તે કર્મને દંડ ભોગવતા ડેચો નીકળી જાય એના બદલે તપ ધમેં કર્મને કુ. કાઢી નાંખ્યો. - જ્યારે જીવનમાં ધર્મસત્તા આવે ત્યારે એ આત્મા પગલિક સામગ્રીથી અળગે રહે. મહાપુરૂષે સમજાવે છે કે દુનિયાના પદાર્થોને મેળવવાની ઈચ્છા એ પાપ છે, એ આર્તધ્યાનને પામે છે અને દુનિયાના પદાર્થો આવ્યા પછી સાચવવાની ઈચ્છા એ રદ્રધ્યાનને પાયે. આજે દુનિયામાં જોવા મળે છે કે લાખ કમાયા પછી ઝૂંપડી ન ગમે પછી તે બંગલે, બગીચો, કંપાઉન્ડ અને તે સાચવનાર ભયો આ બધું આવે પણ જેના હૃદયમાં ધર્મ સત્તાનું સ્થાન છે તે આત્મા તે આ સ્થિતિમાં ગભરાય. પાપમાં પ્રેરનાર સામગ્રીથી એ અળગો રહેવા ઇચ્છ. મુક્તિની અભિલાષાથી જે ધર્મ કરાય એ ધર્મના યોગે સામગ્રી એવી મળે કે જે પાપમાં પ્રેરનારી ન હોય. એ સામગ્રી આત્માને ભાન ન ભૂલાવે. જે ધર્મસત્તાના પક્ષમાં રહીને કર્મ સત્તા સામે લડશે તે વિજય નિશ્ચિત છે અને ધર્મસત્તાને એક બાજુમાં રાખીને લડવા જશો તે પરાજય નિશ્ચિત છે. અનંતકાળથી આપણો આત્મા હારતો આવ્યો છે. હવે આ મનુષ્યભવમાં એ નિર્ણય કરીએ કે હવે મારે હાર ખાવી નથી પણ જીત મેળવવી છે અને તે જીત મેળવવા માટે ધર્મસત્તાનું શરણું જ સ્વીકારવું છે. જેણે ધર્મસત્તાનું શરણું સ્વીકાર્યું છે એવા આનંદ શ્રાવક ભગવાન મહાવીર સ્વામીની પાસે ૧૨ વ્રત રૂપી કિંમતી માલની ખરીદી કરી રહ્યા છે. બીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં ભગવાન કહે છે કે મારો શ્રાવક કન્યા સંબંધી, ગાય, ભેંસ, સંબંધી, ખેતી, મકાન, જમીન, સંબંધી જૂઠું બોલે નહિ તેમજ કેઈની થાપણ ઓળવે નહિ. હવે પાંચમે બોલ છે. મટકી ફડી સાખ”. એટલે કેર્ટમાં કે બીજે બેટી સાક્ષી આપવી. તમને કઈ કેટેમાં સાક્ષી પૂરવા લઈ જાય ત્યાં તમે બેટો પૂરા કે ખોટી સાક્ષી આપે કે આ અપરાધી છે, હું એના બધા કામ જાણું છું. આવી રીતે સાક્ષી આપીને એક પક્ષને સારા થાય અને તમને પ૦૦૦ રૂપિયા મળી ગયા તેથી હરખાઈ જાવ પણ વિચાર કરે કે આ પ૦૦૦ કેટલી જિંદગી માટે ? કઈ વાર તે એ ૫૦૦૦ તમે ભોગવી શકતા નથી પણ તે તમારા ભેગા આવવાના ને? આ રીતે ખોટી સાક્ષી આપવાથી સામી વ્યક્તિને કોઈ વાર જિંદગીની જેલ મળી જાય, કઈ વાર ફાંસીની, મૃત્યુની શિક્ષા અપાઈ જાય તે નિમિત્તભૂત બની જઈએ માટે આ રીતે કોઈના પંજામાં ફસાશે નહિ. કદાચ ફાંસી કે જેલ ન મળે પણ કેટેમાં તે ખેટો ર્યો એટલે તેના સગા સંબંધી, મિત્રે બધા તેને ખેટો માને છે. તે બધે હડધૂત થાય છે. વ્રતધારી Page #680 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬૦૧ શ્રાવકે મહેરબાની કરીને જુબાની દેવા જવું જ નહિ. તમારે કહેવું કે મારે પચ્ચકખાણ છે તો આવા પાપથી બચી જશે. આજના પવિત્ર દિવસનું નામ છે જન્માષ્ટમી. આજનો દિવસ આપણને શું સૂચના કરે છે? આજના પવિત્ર દિવસે કૃષ્ણજીનો જન્મ થયે હતો. આજે કૃષ્ણજીના ભક્તો તેમની ભક્તિમાં ઓતપ્રેત બની જાય છે. જેમ કેલસા પર રાખ વળી ગઈ હોય તે તે ઉડાડવા માટે ભૂંગળીની જરૂર છે તેમ આપણા જીવન પર કષાયો તથા દુર્ગુણોની રાખ વળી ગઈ હોય તે મહાપુરૂષોની જન્મજયંતી રાખ ઉડાડવાનું કામ કરે છે. ભગવાને ત્રણ પ્રકારના પુરૂષે બતાવ્યા છે : (૧) ધર્મપુરૂષ (૨) ભેગપુરૂષ (૩) કમ પુરૂષ (૧) ધર્મ પુરૂષ : અરિહંત-તીર્થકર ભગવાનને ધર્મપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં વીસ ચોવીસ તીર્થકર મહાપુરૂષે થાય છે. જેમના જન્મથી ત્રણે લેકમાં અજવાળા થાય છે. તે સંસારના સમસ્ત સુખને છોડીને દીક્ષા લે છે. અઘોર સાધના કરે છે, પછી સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને ચાર તીર્થની સ્થાપના કરે છે. સેંકડો જીવોને ધર્મ પમાડે છે અને સંસારમાંથી બહાર કાઢી સંયમ માર્ગનું પ્રદાન કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ પંચશીલને ઉપદેશ આપે છે. જેમના ચરણોમાં દેવ-ઈન્દ્રો નમન કરે છે. આવા તીર્થકર મહાપુરૂષને ધર્મપુરૂષ કહેવાય છે. (૨) ભોગ પુરૂષ ? ચક્રવતીને ભેગપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવતી ઓ થાય છે. તે પિતાના ભૂજાબળથી છ ખડે પર વિજય પતાકા ફરકાવે છે. તેમની સેવામાં સેળ હજાર દેવો હોય છે. તેમને ૬૪ હજાર રાણીઓ હોય છે, ૧૪ રત્ન અને નવ નિધાન હોય છે. ચકવતીની રિદ્ધિની વાત વાંચીએ ત્યારે એમ થાય કે શું તેમની રિદ્ધિ છે? તે ચાલતા હોય ને તડકે હોય તો તેમના માથે છત્ર થઈ જાય. તેઓ યુદ્ધ કરવા જતા હોય ને ગુફાના દ્વાર બંધ હોય તો ઉઘડી જાય. વચ્ચે નદી આવતી હોય તે પાણીના બે ભાગ થઈ જાય અને વચ્ચે રસ્તે થઈ જાય. આ રીતે ચૌદે રન પિતપોતાનું કામ બરાબર બજાવે. ચક્રવતીને આવી ધેમ સાહ્યબી હોય છતાં તેનો ત્યાગ કરી દીક્ષા લે. ૧૨ ચક્રવતમાં ૧૦ ચક્રવતીઓએ દીક્ષા લીધી. સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી સંસારમાં ખૂંચ્યા, દીક્ષા ન લીધી તો મરીને નરકમાં ચાલ્યા ગયા. (૩) કર્મપુરૂષ : વાસુદેવને કર્મપુરૂષ કહેવાય છે. તે દરેક ઉત્સર્પિણી, અવસર્પિણમાં નવ નવ હોય છે. તેઓ ત્રણ ખંડ પર પિતાનું શાસન ચલાવે છે તેથી એમને અર્ધ ચક્રવત પણું કહેવાય છે. તેમને સાત રને હોય છે, તે ચક્રરત્ન, ખડૂગરત્ન, ધનુષ, મણિ, દેવેએ આપેલી કરમાય નહિ એવી પુષ્પમાળા, કૌમુદી નામની ગદા અને પંચજન્ય શંખ એ સાત રને બધા વાસુદેવને હોય છે. પ્રતિવાસુદેવ લડાઈઓ કરીને મેળવે અને ભગવે વાસુદેવ. વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય અને પછી તેનું રાજ્ય વાસુદેવ ભગવે. કૃષ્ણજી પણ વાસુદેવ હતા. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] |શારદા શિરમણિ - આજનો દિવસ એવા કર્મવીર પુરૂષ કૃષ્ણજીને જન્મ દિવસ છે. વૈષ્ણવે તેને ગોપીઓના સ્વામી અને કૃષ્ણલીલા તરીકે માને છે. જ્યારે જૈનદર્શન કૃષ્ણજી નેમનાથ ભગવાનના પરમ ભક્ત હતા અને તેમણે ધર્મની દલાલી ખૂબ કરી તે દૃષ્ટિથી યાદ કરીએ છીએ. કૃષ્ણજી પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર હતા. તેમના માતાપિતા મથુરામાં રહેતા હતા. ક સે પિતા પર ગુજારેલ જુલમ ? તે સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા. તેમનો પુત્ર કંસ નાનપણથી અનીતિવાન, અત્યાચારી અને સાધુને કટ્ટર દુશ્મન હતે. તે સમયે પ્રતિવાસુદેવ જરાસંઘ હતો. કંસ મેટો થતાં તેના પરાક્રમોની વાત સાંભળીને જરાસંઘે પિતાની દીકરી જીવ શાને કંસ સાથે પરણાવી. લગ્ન સમયે કંસને ખુશી કરવા માટે કહે છે હું ત્રણ ખંડને એક છત્રી રાજા છું માટે આપની આજે જે ઈચ્છા હોય તે માંગી લે, ત્યારે કંસે કહ્યું-મારી એક ઈચ્છા છે કે હું મથુરાને રાજા બનું. જરાસંઘે કહ્યું- મથુરાનું રાજય તો તમારા પિતાની પાસે છે. તમારા પિતાની સંપત્તિ એ તમારી સંપત્તિ છે ને ? એ રાજ્ય પછી તમને જ મળવાનું છે માટે આપ બીજી કઈ વસ્તુ અથવા બીજુ રાજય માંગો. આ સાંભળીને કંસને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું-મથુરાનું રાજ્ય તો મારા પિતાના મૃત્યુ પછી મને મળે ને ! હું તે અત્યારે મથુરાને રાજા બનવા ઇચ્છું છું. જે આપ મને કંઈક આપવા માંગો છો તો એ આપો. જરાસંઘને જમાઈ ને નારાજ કરવા તે સારું ન લાગ્યું, તેથી કંસે કહ્યું હતું તે પ્રમાણે ફરમાન લખી દીધું. કંસ જીવ શાને લઈને મથુરામાં આવ્યા. કંસે પિતાની સાથે ઘણું ખરાબ વર્તન કરવા માંડ્યું. પરિણામે એક દિવસ બાપને રાજગાદી ઉપરથી ઉઠાડીને પિતે રાજા બને, એટલેથી અટકયું નહિ તે પિતાના પિતાને પિંજરામાં પૂર્યા. સ નાનપણથી આવા કુકર્મો કરનારો હતો. પિતાને પાંજરામાં પૂરીને તે પાંજરે રાજમહેલના દરવાજે રખાવ્યું. જેથી આવતા જતા બધા લેકે દેખે. કેટલે અન્યાય ! કે અત્યાચાર ! રાજ્યના લેભે પિતાની કેવી દશા કરી ! તે માને કે મેં સારું કર્યું પણ લોકે આવતાં જતાં આ જુએ એટલે બધા એની નિંદા કરવા લાગ્યા. ગાળો દેવા લાગ્યા. શું આ દીકરો કહેવાય ! કે રાજ્યના અલ્પ સુખ ખાતર પિતાને પાંજરામાં પૂર્યો ! તેણે પિતાની આવી દશા કરી ? બાપને દુઃખી કર્યા અને પ્રજાને પણ ત્રાસ આપવા લાગ્યો. જે પિતાના પિતાની સાથે આ નિર્દય વ્યવહાર કરે તે પ્રજાની સાથે કરે એમાં આશ્ચર્ય શું છે? કંસને અભિમાન હતું. તેને પિતાના સસરાનું વિશાળ રાજ્યબળ અને પિતાના પરાક્રમને નશો હતા. તેમાં યૌવન અને ધનનો નશો વિશેષ ચઢી ગયે. એક શ્લોકમાં કહ્યું છે કે योवन धन संपत्तिः पुभुत्वभविवेकता। एकैकमप्यनायकिमु यत्र चतुष्टम् ॥ Page #682 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૬૦૩ યૌવન, ધન, સંપત્તિ, પ્રભુત્વ, અધિકાર અને અવિવેક એ ચારમાંથી એક હોય ત્યાં પણ અનર્થ થવાની સંભાવના રહે છે. તે ચારે જ્યાં ભેગા થાય ત્યાં પૂછવાનું જ શું ? કંસની પાસે આ ચારે વસ્તુ હતી. ખીલેલી યુવાનીનું જેમ હતું, ધન હતું, રાજ્યનો સ્વામી હતા અને અવિવેકની તે કમી ન હતી. આ ચંડાળ ચેકડી ત્યાં અનર્થ થયા વગર રહે નહિ. તેના ક્રૂરતાપૂર્ણ વ્યવહારથી અને અત્યાચારથી પ્રજા તો ત્રાસ ત્રાસ પિોકારી ગઈ. કંસને નાનો ભાઈ તો કંસના ત્રાસથી ખૂબ ત્રાસી ગયે. કંસ લોકોને સતાવે, મારે, કંઈક ને મારી નાંખે એ નાના ભાઈથી સહન ન થયું. તેને થયું કે હું અહી રહે તો મારે એની પાપકારી આજ્ઞાનું પાલન કરવું પડે ને ? મારે પાપ બાંધવા પડે ને! આ પાપમય સંસાર મારે ન જોઈએ, તેમજ મારા પિતાને પાંજરામાં પૂરે આ મારાથી જોવાતું નથી એટલે તેણે તો સંસારથી વિરકત થઈને દીક્ષા લઈ લીધી. અઘેર તપ કર્યા અને તેના પ્રભાવે તે મહાન શક્તિધારી, લબ્ધિધારી બની ગયા. કેટલાય વર્ષો તે ફરતા ફરતા આ ગામમાં પધાર્યા અને ગૌચરી લેવા માટે નીકળ્યા. મુનિ ફરતા ફરતા તે રાજ્યમાં આવી ચઢયા. જીવયશાએ કાઢેલા કવેણુઃ આ સમયે જીવયશા દેવકીનું માથું ઓળી રહી હતી. તે ખૂબ અભિમાની હતી. અભિમાન કેવા અનર્થો કરી દે છે ! જીવયશાએ મુનિને જોયા એટલે ઓળખી ગઈ ને ઘમંડથી કહેવા લાગી તમારા ભાઈ રાજ્યના છત્રપતિ હોય, એક હાકે ધરતી ધ્રુજાવતા હોય ને તમે ઘર ઘર ભીખ માંગવા નીકળ્યા છો? તમને લજજા નથી આવતી? તમે અમારી બદનામી કરી છે. હવે આ ભીખ માંગવી છોડી દો. માનને માંચડે ચઢેલી છવયશાએ મુનિને કેવા શબ્દો કહ્યા? સંતને સંતાપવાથી મહાન કર્મ બંધાય છે. ભગવાન દશવૈકાલિક સૂત્રમાં બેલ્યા છે કે सिया हु से पावय नो ऽहिज्जा, आसीविसो वा कुविओ न भक्खे । રિયા વિલ ટ્રાઇ મારે, ન ચાર નવા ગુરુ હીરા || અ.૯ઉ.૧.ગા.૭ કદાચિત અગ્નિ પર પગ રાખવાથી તે પુરૂષના પગને તે અગ્નિ ન બાળે, કેપિત બનેલ દષ્ટિવિષ સર્પ પણ ન કરડે, ભયંકર વિષ પિતાની અસર ન બતાવે એટલે વિષ ખાવાવાળાને ન મારે, વિદ્યા, બળ, મંત્ર આદિથી એ વાતે શક્ય બને પણ ગુરૂની હીલણ કરવાવાળાને તો કયારે પણ મેક્ષ પ્રાપ્ત થતું નથી. જીવયશાએ મુનિને ન કહેવાના શબ્દો કહ્યા. સંત કહે છે હે જીવયશા! તું ધીરજ રાખ. અભિમાન ઓછું કર. તું જેનું માથું ઓળી રહી છે એનો સાતમો બાળક તારા કુળનો ઉછેદ કરનાર બનશે. આટલું કહીને મુનિ તે ચાલ્યા ગયા પણું જીવયશાને આ શબ્દો ખૂબ લાગી આવ્યા. સાથે તેને એ શ્રદ્ધા તે હતી કે સંત બોલે નહિ અને બેલે તો તેના શબ્દો કદી નિષ્ફળ જાય નહિ. તે ઉદાસ થઈ ગઈ. કંસ તેને ઉદાસ જોઈને પૂછે છે તું ઉદાસ કેમ છે ? જીવયશા કહે હવે આપણું પુણ્ય ખૂટ્યું છે, પણ છે શું ? તમારા ભાઈ એ દીક્ષા લીધી હતી તે આવ્યા હતા ને મને આ પ્રમાણે કહી Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪] [ શારદા શિરેમણિ ગયા છે. કંસના દિલમાં ચટપટી પિડી. તેણે સારા તિષીઓને બોલાવ્યા અને પૂછયું કે શું આ સંસારમાં કઈ એ બળવાન છે કે મારે પરાજય કરીને મને હરાવે ! કઈ મારે નાશ કરી શકશે ખરે? તિષીઓના મનમાં થયું–અરે ! આને કેટલું અભિમાન છે ! એને જરા પણ ભાન નથી કે હું આટલે અહંકાર ક્યાં કરું છું ! કંઈક રાખમાં રોળાઈ ગયા. તે મારું અભિમાન કયાં ટકવાનું છે ! આ અભિમાન મને ભય પછાડી દેશે. આવા માણસોને ડાહ્યા પુરૂષો હિતશિખામણ આપે તો પણ તેને ગમે નહિ. કૃષ્ણ જન્મના એંધાણઃ કસે પૂછયું ત્યારે થોડી વાર જોતિષીઓ મૌન રહ્યા. કંસ કહે- કેમ બોલતા નથી? જ્યોતિષીઓને થયું એને અભિમાન ઉતારવા દે. એટલે એક તિષીએ કહ્યું હું સત્ય વાત કરું છું. તને હરાવનાર, તારો નાશ કરનાર કઈ જાળીયો થશે. અત્યારે તે પુરૂષને જન્મ થયો નથી, પણ તે વીરપુરૂષ હવે જન્મવાને છે. તે એ ભડવીર થશે કે તમારા સસરાને હરાવીને તેમનું રાજ્ય લઈ લેશે. તે યાદવ કુળનો ઉદ્ધારક થશે અને તમારા કુળનો નાશકર્તા થશે. કંસ કહે, તેને જન્મકેને ત્યાં થશે? તેની કંઈક નિશાની તે બતાવો. તિષીઓએ કહ્યું- તારા બે મલ્લયુદ્ધો છે તેને ચપટીમાં રોળી નાંખશે, કાળીનાગનું માથું ઉડાડશે. તારા બે બળદોને મારશે, શંખ ધનુષ્યને ચઢાવશે. તે ત્રણ ખંડ પર રાજ્ય કરશે અને તમારે નાશ કરશે, પણ આપ એ તે કહે કે તે કેના ઘેર જન્મ લેશે ? જોતિષીઓએ કહ્યું- આપ એ વાત ન પૂછશો. એ વાત જાણવાની જરૂર નથી. તે મહાપુરૂષ અતિશય પુણ્યશાળી અને પ્રભાવશાળી થશે. તેમની સામે કેઈનું કાંઈ ચાલશે નહિ અંતમાં તે તમારે વિનાશ કરશે. કંસે ખૂબ કહ્યું એટલે તિષીએ કહ્યું- આ તમારી બેન દેવકીને સાતમ ગર્ભ કુળને ઉચ્છેદ કરશે. આ ભવિષ્યવાણી સાંભળીને કંસનું હૈયું ધ્રુજવા લાગ્યું. તિષી અને મુનિની વાત સરખી આવે છે માટે વાત સાચી પડશે તેને તિષીને વિદાય કર્યો અને પિતાની પ્રાણુરક્ષાને ઉપાય શોધવા લાગ્યો. સમય જતાં દેવકી મટી થઈ અને તેના લગ્ન વસુદેવ સાથે થયા. કંસે વસુદેવની મિત્રાચારી બાંધી અને તેમને જુગાર રમવા બેસાડયા. જુગાર બહુ ખરાબમાં ખરાબ છે. આજે મહાન પવિત્ર પુરૂષની જન્મજયંતિ ઉજવે અને બીજી બાજુ જુગાર રમે. મહાપુરૂષોના જન્મ દિવસે જુગાર રમાય ખરો? સારા ઘરના પુરૂષો અને હવે તો એને પણ જુગાર રમે છે તેવું સાંભળ્યું છે. જુગાર જેવું કઈ મહાપાપ નથી. એ તે ખાસ છોડવા જેવું છે. પાંચ પાંડવોને દ્રૌપદીને હોડમાં મૂકવી પડી તે પણ જુગારના કારણે જ ને? જુગારથી ખાનપાન ધનમાલની બરબાદી થઈ જાય છે માટે આજે આપ એટલા પચ્ચકખાણ લેજે કે મારે જાવજીવ સુધી જુગાર રમ નહિ. કંસે કપટથી વસુદેવને જુગાર રમવા બેસાડયા. તેમાં શરત એવી કરી કે જે વસુદેવ હારે તે દેવકીની સાત સુવાવડ મારે ત્યાં કરવાની. સાતમી સુવાવડ વખતે વસુદેવને હું રાખું તેમ રહેવાનું અને હું હારું તો મારે રાજ્ય તમને દઈ દેવાનું– વસુદેવે હા પાડી દીધી. તે જુગાર રમવા Page #684 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] | [ ૬૦૫ બેઠા. તેમાં હારી ગયા અને શરતને સ્વીકાર કરે પડશે. સમય જતાં દેવકીજીને સુવાવડનો પ્રસંગ આવ્યું એટલે શરત પ્રમાણે તે પિયર આવી. પુણ્યાત્માના રક્ષણ માટે દેવની સહાયઃ દેવકીજીના સાત પુત્રોમાં કૃષ્ણજી સિવાય છ જ તો મોક્ષગામી ચરમશરીરી જીવે છે. કૃષ્ણજી એકાવનારી છે. આવા પવિત્ર જીવેને દેવ મરવા દે ખરા? આ પુણ્યાત્માઓના પ્રભાવે દેવનું આસન ડોલાયમાન થયું. અવધિજ્ઞાનથી વાત જાણી લીધી. હરિણગમેથી દેવ દેવકીજીને પુત્ર આવે છે તે જ સમયે ભક્િલપુર નગરમાં નાગ ગાથાપતિની પત્ની સુલસાની કુક્ષીમાં મરેલી દીકરીઓ આવે છે. તેની અદલાબદલી કરી લે છે. સુલતાને કે દેવકીને આ વાતની ખબર પડવા દેતા નથી. દેવકીજી જાણે કે મરેલી પુત્રી આવી અને સુલશા જાણે કે મારે દીકરા આવ્યા. સુલશા કેવી ભાગ્યવાન ને પુણ્યવાન કે છ છ છોકરાઓ એને ત્યાં આવ્યા ! કંસને ખબર પડી કે મરેલી પુત્રીઓ આવી છે છતાં તેના બે પગ પકડીને તેની પરની શીલા સાથે ઝીક મારે છે અને તેની ખોપરી ફોડી નાંખે છે. તેના મનથી તો જાણે કે મેં જીવતાને માર્યા છે. કેવા ઘોર પાપ બાંધે છે! આ રીતે છ છોકરીએ મારેલી આવી. બધાને આ રીતે શીલા સાથે પછાડીને ખેપરી ફેડી નાંખે. સાધુ સત્ય જાણતાં હાવા છતાં ન બોલે. આ સાધુ ભૂલી ગયા ને બોલ્યા તેનું પરિણામ કેવું ભયંકર આવ્યું ! મહાપુરૂષોના જન્મને અદભૂત પ્રભાવ : આમ કરતા દેવકીજીને સાતમી સુવાવડને પ્રસંગ આવે. દેવકીજીએ સાત સ્વપ્ન જોયા, તેથી દેવકીજીના મનમાં થયું કે આ બાળક ખૂબ તેજસ્વી, પરાક્રમી થશે માટે કોઈ પણ ઉપાયે તેની રક્ષા કરવી જોઈએ. આથી દેવકીજીએ વિચાર કર્યો કે ગોકુળમાં નંદની પત્ની યશોદા મારી સખી છે તે પણ ગર્ભવતી છે માટે પહેલેથી સંતાન બદલવાની વાત કરી લઉં. એક દિવસ દેવકીજીએ વસુદેવની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને તે તલવાર લઈને ચાલવા લાગી. વસુદેવે તેને હાથ પકડીને રોકી રાખી અને કહ્યું- તલવાર લઈને કયાં જાવ છો ? ત્યારે દેવકીએ કહ્યું કે હું કંસને મારવા જઈ રહી છે. આ ગર્ભમાં રહેલા બાળકનું બળ અને શક્તિ હતા. સમય જતાં સાત માસ થયા ને કંસે વસુદેવને જેલમાં પૂર્યા. સમય પૂરો થતાં દેવકીજીને પ્રસૂતિને સમય નજીક આવ્યું. કંસે વસુદેવને અને દેવકીજીને નજરકેદમાં રાખ્યા છે. બરાબર ચેકીપહેરો ગોઠવી દીધું છે. એક ઝેકું પણ ખાવાનું નહિ, પણ મહાપુરૂષને પ્રભાવ તે જુઓ. બરાબર મધરાત થઈ એટલે બધા ચેકીયાતે ઘસઘસાટ ઊંઘી ગયા. વસુદેવના બંધન તૂટી ગયા. બરાબર શ્રાવણ વદ ૮ ના રાત્રે આ મહાપુરૂષનો જન્મ થયો. મહાપુરૂષોના જન્મ હમેશા રાત્રે થાય છે. તે પિતાની માતાની મર્યાદા સાચવે છે. વસુદેવ બાળકને ટોપલામાં લઈને ગોકુળમાં ગયા. વચ્ચે નદી આવતી હતી તે તેના બે ભાગ થઈ ગયા, ચાલે તે રસ્તે થઈ ગયે. ગોકુળમાં જઈને જશદાએ મરેલી પુત્રીને જન્મ આપ્યો હતે તેને લઈ લીધી અને કૃષ્ણજીને ત્યાં મૂકયા. આ બધું કાર્ય પતી ગયું. વસુદેવ ગોકુળ જઈને આવ્યા ત્યાં સુધી કોઈ ચોકીયાત જાગ્યા નહિ પછી બધા Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬] [ શારદા શિરેમણિ જાગ્યા. કંસ પૂછે છે જલદી સમાચાર આપો કે દેવકીજીને શું આવ્યું છે? તે કહે કે મરેલી ઢીકરી આવી છે. કંસ મનમાં હરખાવા લાગ્યા કે મુનિના વચન કેવા ખોટા પડયા? તેણે તે મરેલી દીકરીને પણ પથ્થરની શીલા સાથે પછાડીને માથું ફેડી નાંખ્યું. કૃષ્ણજીનું પરાક્રમ : આ બાજુ કૃષ્ણજી ગોકુળમાં નંદને ત્યાં મોટા થાય છે. નાનપણથી તેની શક્તિ અજબની હતી. વાદળામાં સૂર્ય છૂપ ન રહે, રણસંગ્રામમાં ગયેલે રજપૂત છૂપ ન રહે તેમ આ બાળક કયાંય છૂપ રહેતો નથી. નાના છોકરાઓની સાથે રમે છે પણ તેનું ક્ષત્રિય તેજ કાંઈ છાનું રહે ખરું? એક દિવસ કૃષ્ણજીને દહીં ખાવાનું મન થયું તેથી ઊંચે ચઢીને લેવા જાય છે ત્યારે જશોદાથી બોલી જવાયું. તું કયાંય છાનો ન રહે! ગમે તેમ તે ય તું દેવકીને જાય ને ! આ શબ્દ સાંભળતા કૃષ્ણ ચમકયા. હે માતા! શું હું તારે દીકરો નથી? શું મારી માતા દેવકી છે? શું મારી માતા બીજી કઈ છે! તેણે શબ્દ બરાબર પકડી રાખ્યા. આ બાજુ કંસને ખબર પડી ગઈ કે મારે શત્ર ઉછરી રહ્યો છે તેથી પરીક્ષા કરવા પિતાના બે બળદને મોકલ્યા. બળદેએ ગામના લોકોને ખૂબ રંજાયા છેવટે કૃષ્ણ બળદને શીંગડાથી પકડીને પછાડીને મારી નાંખ્યા, પછી કાળી નાગને છૂટો મૂક્યું. તે તેઓ કાળી નાગ પર સ્વાર થઈ ગયા અને તેને પણ નાશ કર્યો. મલ્લયુદ્ધોને મોકલ્યા તે કૃષ્ણજીએ એમને પણ પરાજય કર્યો. આથી કંસના પેટમાં તેલ રેડાયું કે હવે મારો દુશ્મન તૈયાર થઈ ગયો છે, છેવટે કૃષ્ણજીએ કંસને માર્યો અને જરાસંઘ પ્રતિવાસુદેવને પણ હરાવ્યું અને ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. આ રીતે કૃષ્ણજીએ ત્રણ ખંડ પર પિતાની સત્તા જમાવી. કૃષ્ણજી અવિરતિ સમ્યગદષ્ટિ હતા. તેઓ દીક્ષા લઈ શક્તા નહોતા પણ જ્યારે ભગવાન નેમનાથના સમવસરણમાં જતા ત્યારે ભગવાનના સંતે જોઈને તેમની આંખમાંથી આંસુ આવતા. ધન્ય છે આ નાના બાલ અને મોટા મુનિઓને કે જેમણે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી છે. તે દીક્ષા ન લઈ શકયા પણ ધર્મની દલાલી ખૂબ કરી છે અને ધર્મની દલાલી કરતાં તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું છે. આવતી ચોવીશીમાં તેઓ તીર્થકર થવાના છે. આવા મહાન પવિત્ર આત્માઓની જન્મજયંતિ ઉજવીને આપણું આત્માને પવિત્ર બનાવવાનું છે. તે મહાન પવિત્ર પુરૂષ આજે કેટલાય વર્ષોથી આપણી પાસે નથી છતાં સારી દુનિયા તેમને આજે યાદ કરે છે. તેમનું જીવન ગુણરૂપી ગુલાબના પુષ્પોની સુંગધથી આજે પણ મહેકી રહ્યું છે. આપણું જીવનમાં પણ તેમના ગુણની સુવાસ આવે તે જ ભાવના. દિ. શ્રાવણ વદ ૧૦ને સેમવાર : વ્યાખ્યાન નં. ૬૫ તા. –૯–૮૫ આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. આનંદ શ્રાવક હવે ત્રીજું વ્રત આદરે છે, ત્રીજા प्रतम तयाण तर च ण थुलग अदिण्णादाणं पच्चक्खाइ जावज्जीवाए दुविहं तिविहेण न करेमि न कारवेमि भणसा, वयसा, कायसा । Page #686 -------------------------------------------------------------------------- ________________ [૬૦૭ શારદા શિરમણિ ] આનંદ શ્રાવકે સ્થૂલ અદત્તાદાન ચેરીના પ્રત્યાખ્યાન કર્યા કે નવજીવ સુધી મન, વચન અને કાયાથી રપૂલ-મોટી ચોરી કરીશ નહિ અને કરાવીશ નહિ. ત્રીજા વ્રતમાં એ બતાવે છે કે શ્રાવકે મોટકી ચોરી કરવી નહિ. તૃષ્ણા પર વિજય મેળવે તેને ચોરી કરવાનું મન ન થાય. ચેરીના મૂળમાં કોઈ તત્ત્વ હોય તે અસંતોષ છે. તેને જે મળે તે ઓછું લાગે. તેની દષ્ટિ સદાય પોતાના કરતા અધિક સંપત્તિ વાન હોય તેની સામે રહે છે. આ દષ્ટિ ચેરીના પાપને જીવનમાં લાવ્યા વિના રહેતી નથી આ વાત ખૂબ વિચારવા જેવી છે. જીવન ટકાવવા માટે આ જીવને અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે. તેમાંય નીચલી ગતિઓમાંથી જેમ જેમ ઉપરની ગતિઓમાં આવતો જાય છે તેમ તેમ તેને સામગ્રીની જરૂરિયાત વધતી જાય છે. જીવ એકેન્દ્રિયમાં ગમે ત્યાં તો પોતાની મેળે હલનચલન કરવાની શક્તિ જ ન હતી એટલે ત્યાં તે કર્મ સત્તા જે રીતે રાખે તે રીતે રહેવાનું હતું. ત્યાંથી જીવ વિગલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેનિદ્રામાં આવે એટલે જરૂરિયાતો વધે. તે ગતિઓમાં રહેવા માટે દર બનાવવા પડે. શરીર ટકાવવા માટે ખોરાકની શોધમાં નીકળવું પડે. ત્યાંથી જીવ સંજ્ઞી પંચેન્દ્રિયપણમાં આવવો. પંચેન્દ્રિયના ચાર ભેદ. દેવતા, મનુષ્ય, નારકી, તિર્ય“ચ. જીવ દેવગતિમાં ગયે તો ત્યાં તે જન્મતી વખતે જેટલી સામગ્રીઓ મળી તેટલી જ સામગ્રીઓ મૃત્યુ સુધી રહે. વધે ઘટે નહિ, છતાં મૂછ ઘણી. નરક ગતિમાં તે દુઃખે સિવાય બીજું કાંઈ છે જ નહિ. એક ક્ષણ વાર પણ શાંતિ નહિ. મારા શરીર પર ઓછામાં ઓછા દુઃખે કેમ આવે એ જ ભાવનામાં જીવન પૂરું કરવાનું. તિર્યંચના ભવમાં ગમે ત્યાં પોતાની જરૂરિયાત ઘણી વધી. રહેવા માટે માળાઓ બનાવવા તણખલા આદિ લાવવા પડે. ખાવાની ચિં , ખેરાક માટે ભમવું પડે, તેના બાળબચાની ચિંતા, ઠંડી ગરમીથી રક્ષણ મેળવવાની ચિંતા અને જીવન નિભાવવાની ચિંતા, છેવટે પિતાનાથી બળવાન પ્રાણીઓ આવીને પોતાનું ભક્ષણ ન કરી જાય એટલે મૃત્યુ અટકાવવાની ચિંતા. બસ, આ પ્રવૃત્તિઓમાં તેમની જિંદગી પૂરી કરી દેવાની. જીવ મનુષ્યભવમાં આવ્યું ત્યારે તેની જરૂરિયાતનું ક્ષેત્ર ખૂબ વધ્યું. મનુષ્યમાં દેવગતિ જેવી સ્થિતિ નથી કે જન્મ થતાં જે સામગ્રીઓ મળી તેટલી મૃત્યુ સુધી ટકી શકે. આ ભવમાં તે સામગ્રીઓમાં વૃદ્ધિ પણ થઈ શકે અને ઓછી પણ થઈ શકે આ ગતિમાં નરકગતિ જેવા દુઃખે નથી જે થોડા ઘણું દુખે છે તે નરકગતિની અપેક્ષાએ તે કાંઈ નથી અને તે દુઃખમાંય વચ્ચે કયારેક કયારેક સુખો પણ મળ્યા કરે છે. તિર્યંચ ગતિ જેવી વિવેકહીનતા નથી. મળેલી સામગ્રીઓને સદુપયોગ પણ અહીં થઈ શકે છે અને દુરૂપયેગ થઈ શકે છે. ચારે ગતિમાં મનુષ્ય ગતિની વાત સાવ જુદી છે. અહીંનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. એટલા માટે સમસ્ત સંસારમાં આ મનુષ્ય ગતિના જન્મ જેવો કોઈ સુંદર જન્મ નથી. જે તેને સદુપયોગ કરતાં આવડે તે લાભદાયી પણ ખૂબ - છે અને સદુપયોગ કરતા ન આવડે તે નુકશાનકારી પણ એટલે છે, Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ] [ શારદા શિરમણિ મનુષ્યભવમાં સામગ્રીઓ વધવાની શકયતા છે અને એ સામગ્રીઓના ઉપભેગની માનવી પાસે કળા પણ છે એટલે સામગ્રીઓ વધારવાની તેને ઈચ્છા થયા કરે. આત્મામાં આ વધુ મેળવવાની ઈચ્છા, અસંતોષ, ન્યાયનીતિને નેવે મૂકીને ચોરી કરવા તરફ જીવને આકર્ષે છે. જે જીવનમાં સંતોષ આવે તો અસ્તેય (અચૌર્ય)ની આરાધના થઈ શકે છે. આજે માનવીના જીવન તરફ દષ્ટિ કરીએ તે દેખાય છે કે અસંતોષની આગ ભડકે બળી રહી છે. અપ્રાપ્ત વસ્તુઓને મેળવવા માટે બીજા પાપ કરવા પડે છે. મારી પાસે કેટલું છે એ માનવી નથી જેતે પણ મારી પાસે કેટલું નથી એ તરફ દષ્ટિ વધુ રહે છે. તેની પાસે સો ચીજે છે તે તેના તરફ લક્ષ્ય નથી પણ એક બે ચીજનો અભાવ હોય તે મારી પાસે નથી તેમ ઝંખ્યા કરે છે. ગમે તેટલું મેળવે, અરે! કદાચ આખી દુનિયાની સામગ્રી મળી જાય તે ય તેને શાંતિ મળતી નથી. મારી પાસે બધું છે હવે કાંઈ નથી જોઈતું એવું તો તેને થતું નથી. સુભૂમ ચકવતીને છ ખંડ ઓછા પડયા તે સાતમે ખંડ જીતવા નીકળે. વિજય તે ન મળે પણ અતિ લેભના પાપે સાતમી નરકમાં ચાલ્યો ગયો. કુટુંબ માટે કે પરિવાર માટે તમે પાપ કરીને પૈસા પેદા કરશે પણ એ પાપ તે કરનારને ભેગવવા પડે. કેઈ તેમાં ભાગ નહિ પડાવે. તમે અહીંથી અમદાવાદ જવા માટે નીકળ્યા. સ્ટેશને ગયા. ગાડીમાં તે ખૂબ ભીડ હતી પણ તમારે અમદાવાદ ગયા વિના ચાલે એવું ન હતું એટલે ગમે તે રીતે ગાડીમાં બેસી ગયા. ગાડી અમદાવાદ પહોંચી ગઈ. તમારે જેને ઘેર જવાનું હતું ત્યાં ગયા. તમને જોઈને તે ઘરના માણસો સ્વભાવિક રીતે પૂછે કે તમે કોણ કોણ આવ્યા છે ? તે ભાઈ તમારા ખૂબ સ્નેહી છે. તે તમને આવકાર આપે. તેના ભાવ એવા નથી કે વધુ આવ્યા હોય તે ભારે પડે પણ આ તે સહજ રીતે પૂછે કે તમે કોણ કેવું આવ્યા છે ? તમારી સાથે કોઈ નથી એટલે તમે શું કહેશે ? હુ એકલે આવ્યો છું. હું તમને પૂછું કે ગાડીમાં તમે એકલા હતા ? ના. ગાડીમાં તો હજારો માણસો હતા. તમે તેમની સાથે બેઠા, વાતચીત કરી, આનંદકિલ્લોલ કર્યો, એમાં સમય પસાર થઈ ગયે. કોઈ વાર તો મુસાફરોની સાથે એવો ગાઢ પ્રેમ બંધાઈ જાય કે જાણે સગા ન હેય ! જતી વખતે તમે કહે પણ ખરા કે મુંબઈ આવે ત્યારે જરૂરથી મારા ઘેર આવજે. પછી કેટલે સંબંધ. તું તારે ઘેર અને હું મારે ઘેર. અહીં જ્ઞાની સમજાવે છે કે ગાડીમાં તે કેટલાય લોકોને સાથ હતે. તમે એકલા ન હતા છતાં જ્યારે તમને પૂછયું ત્યારે તમે કહ્યું કે હું એકલે આવ્યો છું. હજારની વચ્ચે રહીને આવ્યા છતાં કહે છે કે હું એકલે છું. શા માટે ? કારણ કે તે માણસને મારા માન્યા નથી. તે બધા તે મુસાફર હતા. મુસાફરીમાં ભેગા થયા હતા. આ જીવ જ્યારે આવ્યા ત્યારે કેટલા ભેગા લઈને આવ્યો હતો અને જશે ત્યારે કેટલા ભેગા લઈ જશે ? જીવ આવ્યો છે એટલે અને જવાનું છે એકલે. અહીં આવીને આ બધી માયાજાળ ઊભી કરી છે. હજારો માનવીઓ સાથે હોવા છતાં તમે એકલા છો તેમ જ્ઞાની કહે છે તમારું કુટુંબ ગમે તેટલું વિશાળ હોય છતાં એકલા છે. Page #688 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૬૯ ન લઈ જાવ. ત્યાં તે કઈ , આ સંસાર એક ગાડી છે. આપણે બધા મનુષ્ય જન્મના સ્ટેશને આવ્યા છીએ. અહીં માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી, એન-બનેવી, ભાઈ-ભાભી બધા સંબધેાથી ભેગા થયા છીએ. મુસાફર તેને ઉતરવાનુ સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય છે તેમ જ્યારે આયુષ્ય પૂર્ણ થશે ત્યારે નાના કે મેટા સૌને જવાનુ છે. ત્યાં એમ નહિ કહી શકે કે હજુ મારા દાદા બેઠા છે ને મને કયાં લઈ જાવ છે ? મને અપીલ કે દલીલ ન ચાલે. આ સૂત્ર યાદ રાખા. एगोsहं नत्थि मे कोइ " हु એકલા છું. કોઈ મારું નથી. તે આ બધી 3'ઝટ મટી જાય. લાખા માનવીએ વચ્ચે રહેવા છતાં માણસ માત્ર એકલે છે. આ વાત જો ખરાખર સમજાઈ જાય તેા જીવનની અવળી દિશા બદલાયા વિના ન રહે. જીવનમાંથી ક્ષુદ્રતા રવાના થશે એટલે સાચી દૃષ્ટિ ખુલ્યા વિના નહિ રહે, પછી તે કુટુંબ ખાતર જે અતિ પાપા થતા હતા તે ઓછા થયા વિના નહિ રહે. જ્ઞાની કહે છે કે “સંન્નારમાવત પરમ્સ બટ્ટા” તમે તમારા માટે પાપ કરો કે કુટુંબીજનેા માટે કરા; એના કટુ વિપાક તે જીવને એકલાએ જ ભાગવવા પડશે. તેમાં ભાગ પડાવવા કોઈ આવવાનું નથી. ભગવંત ફરમાવે છે કે ण तस्स दुक्खं विभयंति नाइओ, ण मित्तवग्गा ण सुयाण बंधवा । જો સયં વચ્ચેનુો તુટ્યું, ત્તારમેય અનુનાર્ મં ॥ ઉત્ત.અ.૧૩.ગા.૨૩ 66 દુ:ખમાં કોઈ જ્ઞાતિજન, મિત્રવર્ગ, પુત્ર, ખંજનેા કોઈ પણ ભાગ પડાવી શકતુ નથી. સ્વય' પેાતાને એકલા જ ભાગવવા પડે છે કારણ કે કર્મ કર્તાને જ અનુસરે છે. જીવનમાં ક્ષુદ્રતા ન હેાય અને ગભીરતા હાય ! આવી વિચારણા કરવાનું મન થાય અને આવા વિચાર આવે તો પાપથી છૂટવાનું મન થાય માટે ક્ષુદ્રતા-તુચ્છતા દૂર કરા, પછી જુઓ કે જીવન જીવવાની કેવી મઝા આવે છે! પછી પાપે અને કષાયે પર કંટ્રાલ આવતા વાર નિહુ લાગે. કઈ માણુસ દુર્ગંધવાળી ખાઇમાં પડયા હોય તેને કોઈ બહાર કાઢીને તળેટી પર લાવીને મૂકે તે દુગ્ધએછી થાય. તે રીતે જ્યારે જીવનમાંથી ક્ષુદ્રતાદિ દોષા દૂર થાય પછી તેના વિચારોમાં અવશ્ય પરિવર્તન આવે અને આ સંસારની બધી વસ્તુઓ પ્રત્યેની મમતા ઘટે. તમારી દીકરીનાં લગ્ન કરી તેને સાસરે માકલી. છ ખાર મહિને જ્યારે તે સાસરેથી પિયર આવતી હૈાય ત્યારે તેને કોઈ પૂછે કે તું કયાં જાય છે? તેા એ કહેશે કે હું મારા પિયર જાઉં છું અને પિયરથી સાસરે આવતી હેાય ત્યારે કોઈ પૂછે કે તું કયાં જાય છે? તા એ કહેશે હું મારા ઘરે જાઉ... છુ. જે ઘરમાં આટલા વર્ષોથી રહી છે. નાનપણથી ઉછરીને મેાટી થઈ છે એ ઘરને તે પિયર માને છે અને જે ઘરમાં હજુ છ ખાર મહિનાથી આવી છે તે ઘરને પેાતાનુ' ઘર માને છે. આનુ શું કારણ ? એક યુક્તિ (પતિ) સાથે પેાતાનો બધાયેલા સંબધ. જો કન્યાને પતિના ઘરને પેાતાનું ઘર માનવા ૩૯ Page #689 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ] [ શારદા શિરેમણિ પ્રેરે અને પિતાના મૂળ ઘરને ‘પિયર’ માનવા પ્રેરે તે પછી જ્યારે આત્માનો સંબંધ પ્રભુ સાથે થાય ત્યારે ઉપાશ્રયે, ધર્મસ્થાનકે એને પિતાના ઘર સમાન લાગે અને ઘરબાર-દુકાન વગેરે પિયર સમાન લાગે, માટે જીવનમાંથી ક્ષુદ્રતા, અસંતોષ આદિ દોની દુર્ગધ દૂર કરો તે પાપ કરતા અટકશે. ત્રીજા વ્રતમાં આડખીલ કરનાર હોય તે તૃષ્ણા છે. શ્રાવકના ૨૧ ગુણમાં એક ગુણ છે અક્ષુદ્ર. શ્રાવક મુદ્ર ન હોય, તુરછ વૃત્તિવાળે ન હોય પણ અશુદ્ર એટલે દરિયા જે ગંભીર અને વિશાળ દિલનો હોય, સંતેષી હોય. संतोष तो हि प्रबलं च सौख्यं, सौख्येन कृत्वा भवतीति धर्मः । धर्मेण कृत्वा भवतीति मोक्षो, मोक्षे जिनरुक्त मनतं सौख्यम् ॥ જેના જીવનમાં સંતોષ નથી તે દુઃખી છે અને સંતોષ છે તે સુખી છે. સંતોષ છે તેને ભગવાનના વચનોમાં શ્રદ્ધા છે. ઘણી વાર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જીવનમાં કોઈ જુદો ચમત્કાર સજી દે છે. વિલાયતમાં એક બેનને ત્રણ સંતાન હતા. બેનની ઉંમર પાત્રીસ વર્ષની હશે ને તેના પતિ એકાએક ગુજરી ગયો. તેની સ્થિતિ સાવ ગરીબ છે. બેન ખૂબ રડે છે. કમાઈને આપનાર પતિ ચાલ્યો ગયે હવે આ બાળકને મોટા કેવી રીતે કરવા? આજીવિકા કેવી રીતે ચલાવવી? આ વિચારથી ખૂબ રડે છે, ઝૂરે છે. તે સમયે એક માનસશાસ્ત્રી ત્યાંથી નીકળે. તેણે પૂછયું- બેન ! તું શા માટે રડે છે ? મારા પતિ ગુજરી ગયા. હવે મારે આ બાળકને મોટા કેવી રીતે કરવા ? ઈશ્વરના રાજ્યમાં કેવું અંધેર ચાલે છે ? જેને સંતાન નથી તેને આવું દુઃખ નથી અને ત્રણ ત્રણ સંતાનવાળી મારે વિધવાપણું ! અને આ ભૂખે મરવાના કેવા કારમાં દુઃખ ! માનસશાસ્ત્રીના મનમાં થયું કે આ બેન સુખી થાય એવું હું કાંઈક કરું, એટલે કહે છે બેન ! તું રડે છે એ ખોટું છે. ઈશ્વરના રાજ્યમાં અંધેર નથી પણ અજવાળું છે. તમે પુરૂષાર્થ વગર બેઠા બેઠા ખાતા હતા તે હવે પુરૂષાર્થ વિકસાવવાની તકનું અજવાળું આપ્યું છે. - પ્રાર્થનાનું બળ : અત્યાર સુધી તમે આનંદથી ખાતા પીતા બેઠા હતા અને ઈશ્વરને સાવ ભૂલી ગયા હતા એ અંધારું હતું. તમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી. હવે ઇશ્વરને યાદ કરવા, ઈશ્વરની પ્રાર્થના કરવા અને ઈશ્વરના ઉપકારે યાદ કરવાનું અજવાળું મળ્યું છે. હવે ઈશ્વર પર શ્રદ્ધા રાખો તે તમારે કાંઈ દુઃખ નથી. હે ભગવાન ! હવે હું તારા ભરોસે છું. મેં તારું શરણું લીધું છે. તારા પ્રભાવે જરૂરથી મારું દુઃખ દૂર થવાનું છે. જેમ સારું થતું જાય તેમ પ્રભુને ઉપકાર માનતા રહો. લે. હું તમને ૨૫૦ રૂપિયા આપું છું; બિકીટ, પીપરમીટ આદિ લઈને વેચવા બેસજે, સાથે ઈશ્વરને યાદ કરતા રહેશે. તેને ભૂલતા નહિ. તમે ધીમે ધીમે આગળ વધશે. અમે તમને ઘણી વાર કહીએ છીએ કે ૨૪ કલાક અરિહંતને જાપ જપ્યા કરો. તેના નામનું સ્મરણ સૂતા ઉઠતાં ચાલુ રાખે. આ રીતે જાપ કરવાથી જીવ નરકમાં ન જાય. Page #690 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૧૧ શ્રધ્ધાથી પ્રાર્થના કરતી બાઇ : માનસશાસ્ત્રીની વાત સાંભળી ખાઇનું મન હળવું થઇ ગયું. તેનામાં હિંમત આવી ગઇ. તેણે એક નાનકડી દુકાન કરી. તે રોજ પ્રભુને પ્રાના કરે છે હે પ્રભુ ! મેં મારું જીવન તારા શરણે આપ્યું છે. તારા પ્રભાવ અચિંત્ય છે. તારી કૃપાથી મારે સારું જ થવાનું છે. તું જ મારું સર્વસ્વ છે. કુદરતે તે બેનને ધધામાં સારું મળતું ગયું. ધંધામાં વિકાસ થતા ગયા એટલે એની શ્રદ્ધા હવે વધુ દૃઢ થતી ગઈ. હવે તે તે મેનને લાગ્યું કે ધધામાં ખરેખર ઇશ્વરની દયા કામ કરી રહી છે પછી તે તે રાજ સવાર સાંજ પ્રભુને પ્રાથના કરે છે હે પ્રભુ ! તારી યા તેા અદ્ભૂત છે. એના પ્રભાવે મારે બધું સારું થયા કરે છે. હું તેા માનતી હતી કે મારા પતિ ગયા એટલે મારુ ભાગ્ય રૂતુ.. રૂઠેલુ. ભાગ્ય મને ધન પણુ કયાંથી મળવા દે ? પણ હે પ્રભુ ! તારી દયા, તારી કૃપાને ગજબ પ્રભાવ છે કે મને પૈસા આદિ બધી જાતની અનુકૂળતાએ મળી રહી છે. પ્રભુ ! તારો તા હું કેટલા ઉપકાર માનું ! હવે તા બેનના ધંધા ખૂબ વધી ગયા. નાની દુકાનમાંથી મેાટી દુકાન થઈ ગઈ. આપે મને ઇશ્વર એળખાવ્યા : પાંચ સાત વર્ષે તે માનસશાસ્ત્રી ફરતા ફરતા ત્યાં આવી ચઢયા. પેલી બેનને પૂછે છે કેમ શું ચાલે છે ? ભાઇ ! તમે તા મારા માટે બીજા ઇશ્વર છે. એક તા ઈશ્વર છે પણુ આપ બીજા ઇશ્વરના અવતાર સમાન છે. તમે તે। મારી આંખ ખાલી દ્વીધી છે. ખરેખર આપણને સત્ય માર્ગ બતાવનાર એવા ઇશ્વરને હુ' ભૂલી ગઈ હતી. આપે મને ઈશ્વરની આળખાણ કરાવી અને તેની કૃપાએ આજે મારું જીવન વિકસિત બન્યું છે. તેમની કૃપાથી અણધાર્યા કામ પણ સારી રીતે પાર પડી જાય છે. હું દુકાન ખાલું. અડધા કલાક સુધી કોઈ ઘરાક ન આવે ત્યારે મનમાં થાય કે આજે ઘરાકી થશે કે નહિ ? ત્યાં જ ઘરાક હાજર, પછી આખા દિવસ ઘરાકી ચાલુ રહે. કેટલી ઈશ્વરની દયા ! મને મનમાં વિચાર થાય કે બજારમાંથી આ ચીજ મળે તેા લાવવી છે તેા હું બજારમાં જાઉ` કે તરત એ ચીજ મને મળી જાય. બધામાં ઈશ્વરની દયા કામ કરે છે. હવે હું જ્યાં મારું ધાર્યું થાય કે મનધાયુ મળે ત્યાં ઈશ્વરનો આભાર માનુ છું. અરે, ખાવાપીવામાં પણ પ્રભુના આભાર માનુ છું. આ બેન માનસશાસ્ત્રીને કહે છે કે તમે મને અજખ દયાળુ ઈશ્વરનું ભાન કરાવ્યું. હું આપના જેટલા ઉપકાર માનુ' તેટલે એછે છે. એમ કહીને તેમના પગમાં પડી ગઈ. જો કે ધંધા ચલાવવામાં તેા એનની હેાંશિયારી કામ કરે છે; છતાં એ નથી માનતી કે આમાં મારી હેાંશિયારી કામ કરી રહી છે. તે તેા એક જ માને છે કે કમાણી પ્રભુની દયાથી થાય છે. હુ પ્રભુનુ' નામ લઉં છું અને મારું કામ થાય છે. હવે ખીજાને પણ એ જ સમજાવું છું કે આપ ભગવાન પર શ્રદ્ધા રાખા, વિશ્વાસ કરો. પ્રભુના નામ સ્મરણમાં પણ અદ્ભૂત શક્તિ રહેલી છે. ભકતામર સ્તોત્રમાં કહ્યું છે કે त्वत्सं स्तवेन भवसंतति सन्निबन्धं, पापक्षणात् क्षय मुपैति शरीरभाजाम् । आक्रान्त लेाकमलिनीलमशेषमाशु, सूर्याशुभिन्न मित्र शार्वरमंधकारम् || Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ ] [ શારદા શિરેમણિ હે પ્રભુ ! તારું સ્તવન કરવાથી સર્વ જીવોના ભવપરંપરાથી બંધાયેલા ગાઢ પાપો ક્ષણવારમાં નાશ પામે છે. લેકમાં સર્વત્ર ફેલાયેલું રાત્રીનું ભ્રમર જેવું કાળું ઘોર અંધારું સૂર્યના એક જ કિરણ વડે ભેદાઈને જલ્દી નાશ પામે છે. આ માનસશાસ્ત્રીએ બેનને કેટલી શ્રદ્ધા કરાવી ! તમે તમારા બાળકને આવી શ્રદ્ધા કરાવે છે ? તમારી શ્રદ્ધા ડગમગ હોય ત્યાં બીજાને શ્રદ્ધા કયાંથી કરાવી શકે ! તમારી રગેરગમાં અરિહંતના નામને રણકાર હે જોઈએ. શ્વાસોશ્વાસમાં અરિહંતનું સ્મરણ તેવું જોઈએ; તે મેક્ષ તમારાથી દૂર નથી અરિહંત નામને રણકાર અહંકારના પહાડને ભેદી નાંખશે. આપે સાંભળ્યું ને પેલી બેનના અંતરમાં ઈશ્વરના નામનો જાપ ગૂંથાઈ ગયો છે તેને અભિમાન ન આવ્યું. અહં છે ત્યાં સુધી અહંન બની શકાતું નથી માટે જીવનમાં નમ્રતા, સરળતા લાવે. સરળતા છે ત્યાં સિદ્ધિ છે. રૂપક : એક વાર નદી હસતી ખીલતી ખૂબ પ્રસન્નતાથી સાગરને મળવા આવી. સાગરે કહ્યું-આજે તું આટલી બધી હસતી હસતી કેમ આવી છે ? નદીએ તે જાણે પોતે મોટું રાજ્ય ન મેળવ્યું હોય એમ મુખ મલકાવતી કહે છે કે કેટલાય વર્ષોથી એક મોટો પર્વત તમને મળવા આવવામાં આડખીલ કરતો હતો, હેરાન કરતા હતા તે પર્વતને મેં આજે તેડી નાંખ્યો. તેને રસાતાળ કરી દીધું અને ચારે બાજુ જાહેરાત કરતી આવી કે મારા રસ્તામાં મને જે કઈ અટકાવશે તેના આ પર્વત જેવા બેહાલ થઈ જશે. નદીની વાત સાંભળીને સાગરદેવ હસી પડયા. તેણે કહ્યું –બેન ! તું મારું એક કામ કરીશ ? તે મોટા પર્વતને ભેદી નાંખે તે આ એક બાજુ નેતરની સોટીઓ ઉગી છે તેમાંથી મને બે ચાર લાવી આપ ને ! તે હું માનું કે તે સાચે વિજય મેળવ્યો છે. તેના મનમાં અભિમાન છે કે મેં પર્વતને તેડી નાંખે તે આ નેતરની સોટીઓ લાવવી એમાં શું મોટું કામ છે? નેતર આગળ નદીની હાર : નદી તે હરખાતી હરખાતી નેતર લેવા ગઈ. તેણે ખૂબ જોરથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર પડી કે તરત જ નેતર લાંબું થઈને સૂઈ ગયું. જેવી નદી પિતાના સ્થાને જવા રવાના થઈ કે તરત નેતર ઊભું થઈ ગયું. આ જોઈને નદીને વધુ ગુસ્સો આવ્યું. તે ડબલ જોશથી નેતર પર કૂદી તે નેતર લાંબું થઈને સૂઈ ગયું. જેવી નદી હાલતી થઈ એવું નેતર તરત ઊભું થઈ ગયું. તે હારીને સાગર પાસે આવી. સાગર કહે કેમ બેન ! નેતર લાવી ? ના. ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? હું પર્વતને તેડી શકી પણ આ નેતરને ન લાવી શકી. સાગર કહે–બેન ! તું પર્વતને તેડી શકી કારણ કે તે અક્કડ હતે. નેતરને તું તેડી ન શકી કારણ કે તે નમ્ર હતું. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારા હારી ગયા છે અને નમી જનારા જીતી ગયા છે. આપણું અરિહંત પ્રભુએ રાગ-દ્વેષ-ઈન્દ્રિય-કષાય, પરિષહ અને ઉપસર્ગ આ છ ને નમાવ્યા છે, તેથી તેઓ નમસ્કાર કરવા યોગ્ય બની ગયા છે. નમ્રતાવાન આનંદ શ્રાવકે ત્રીજું અદત્તાદાન વ્રત ગ્રહણ કર્યું. જે વસ્તુને જે Page #692 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૬૧૩ ધણી હોય, તેણે આપ્યા વિના વસ્તુ લઈ લેવી તેનું નામ અદત્તાદાન. તેના પણ સૂફમ અને સ્થૂલ બે ભેદ છે. રસ્તામાંથી છેડી રેતી લીધી. કાંકરા લીધા જેના કઈ માલિક નથી તેને લેવા, તળાવમાંથી કે કુવામાંથી પાણી લાવ્યા તે તળાવની રજા લેવા જતા નથી. આ સૂક્ષ્મ અદત્તાદાન છે. આ લેવામાં સંસારી અને અદત્તાદાનને દોષ લાગતો નથી કારણ કે તેને મટકી ચોરી કરવાના પચ્ચક્ખાણ છે. સાધુને તે સર્વથા અદત્તાદાનના પચ્ચક્ખાણ છે. એક સાવરણની સળી પણ ગૃહસ્થની આજ્ઞા લીધા પહેલા લેવાય નહિ. સાધુ જે એ રીતે લે તે એને ત્રીજા મહાવ્રતમાં દોષ લાગે છે. જે ગ્રહણ કરવાથી ચેરીને અપરાધ દેષ લાગે એવું બીજા કેઈનું સોનું, પૈસા, જેનું મૂલ્ય કિંમત ગણતરીમાં થાય છે તે બધું સ્થૂલ અદત્તાદાન છે. શ્રાવકે કઈ જાતની ચોરી ન કરવી, તે ચોરી કેટલા પ્રકારની છે તે વાત અવસરે. • ચરિત્ર: મિયા સાથે ગુણસુંદરે કરેલી નગરચર્યા : ગુણસુંદર અને શેઠ બંને સાથે ગામમાં ફરવા નીકળ્યા. ગામને અનુભવી ભેમિયો સાથે લીધો. ભેમિયાની સાથે બંને વાતો કરતા કરતા રસ્તામાં ચાલ્યા જાય છે. આ ભેમિયો તે વારે ઘડીયે ગુણસુંદર તરફ જોયા કરે છે. શું આ છોકરે છે ! શું તેનું તેજસ્વી મુખ છે ! શું તેની પ્રતિભા છે! વારંવાર તેના સામું જોયા કરે. તેમાં જ્યારે એ સૂરીલા કંઠે વાત કરતા, હસો અને હસાવો ત્યારે નાના મોટા સૌ તેનામાં અંજાઈ જતા. મિયાને તે એની સાથે વાતો કરવામાં ખૂબ આનંદ આવવા લાગ્યા. તે પૂછે છે શેઠ! આપનું વતન કયું? અહીં કયા કારણસર આવ્યા છે ? ભાઈ ! અમારે વતન જેવું કાંઈ નથી. અમે તે વણઝારા. ગામે ગામ ફરવાનો અમારો સ્વભાવ. અમારે ગામે ગામ ઉતારા. અમે આ ગામની ખૂબ ખ્યાતિ સાંભળી છે તેથી અમે અહીં આવ્યા છીએ. તમારું નામ શું છે? ગુણસુંદર ! વાહ ! ખૂબ સુંદર નામ ! નામ તેવા ગુણ તમારામાં છે. હું તો નખથી માથા સુધી તમને જોયા કરું છું કે બધા ગુણ તમારામાં ગોઠવાઈ ગયા છે. ગુણવાન તો છે જ તેમજ રૂપમાં પણ ખૂબ સુંદર છો. આપ આપના નામને બરાબર ઉજજવળ કરી રહ્યા છે. ભાઈ ! મારામાં તો કાંઈ નથી. આ બધાએ ભેગા થઈને મારું નામ પાડ્યું છે. ગુણસુંદરે કહ્યું–ભાઈ ! આ નગરમાં શું જોવા જેવું છે? એ પૂછશે નહિ. શું જેવા જેવું નથી, એ જ પૂછે. અમારા ગામમાં ઉપવન, ગુરૂકુળ, ધર્મસ્થાનકે, જળ સરોવરે, કમળવનો એવા અનેક સહેલગાહના સ્થાને તથા બીજા અનેક સ્થળે જોવા જેવા છે. આમ વાતો કરતા ચાલે છે. ત્યાં રસ્તામાં એક મોટું સુંદર ઉદ્યાન આવ્યું. એ ઉદ્યાનમાં મોટી વિશાળ પરસાળ હતી. ભેમિયાએ કહ્યું – અમારા ગામમાં જૈન સંત મોટા સમુદાય સાથે પધારે છે ત્યારે અહીં ઉતરે છે. સંત પ્રવચન આપે ત્યારે હજારોની મેદની ભરાય છે, ચાતુર્માસમાં તે ભક્તોના ટોળેટોળા ઉભરાય છે. આ વર્ષે કેઈ સંત પધાર્યા નથી એટલે એની શોભા ઝાંખી દેખાય છે. અમારા ગામમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર આ ઉદ્યાન છે. ગુણસુંદર કહે-ભલે અત્યારે કોઈ સંત નથી પણ આ ભૂમિ પવિત્ર સંતેની ચરણરજથી Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ] [ શારદા શિરોમણિ પવિત્ર બનેલી છે ને ! તેમના પરમાણુઓ પણ અહીં પડેલા છે ને ? આ ભૂમિમાં છેડે સમય આપણે બેસીએ. એ બધા અંદર ગયા. ત્યાં જઈને ગુણસુંદરે પાંચ મિનિટ ધ્યાન ધયું પછી ધર્મની વાત કરીને બહાર નીકળ્યા. અને ભોમિયાએ પુરંદર શેઠની કરેલી પ્રશંસા : ગુણસુંદરે ભમિયાને કહ્યુંભાઈ ! તું આ નગરમાં બધાને ઓળખે છે? બધાના સ્વભાવ કેવા છે? અહીંના નગરશેઠ કેણ છે? ગુણસુંદરકુમારઆપ એ શું પૂછો છો? આ ગામના એક એક માણસને હું ઓળખું છું. દરેકના નામઠામની મને ખબર છે. એ બધા મને પણ સારી રીતે ઓળખે છે. અમારા ગામમાં નગરશેઠ તો ઘણું છે પણ મહારાજા પછી બીજા નંબરે આવે એવા જેની ગામમાં ખૂબ ખ્યાતિ છે એવા પુરંદર શેઠ છે. આ ગામમાં ડગલે ને પગલે દાનમાં તેમનું નામ છે. જ્યાં જુઓ ત્યાં તેમનું દાન તે હેય જ. તેમણે દાન કરતાં પાછું વાળીને જોયું નથી. જુઓ આ ધર્મશાળા છે તે તેમણે બંધાવી છે. વટેમાર્ગુઓ અહીંયા ઉતરે છે. કેઈનું ભાડું લેતા નથી. આ ધર્મશાળા તે મહેલાત જેવી છે. તેમણે આ ગામમાં અનેક ધર્મશાળાઓ, પરબો, ઉદ્યાન, સ્કૂલે વિગેરે બંધાવ્યા છે, છતાં શેઠને જરા પણું અભિમાન નથી. તે સાવ નમ્ર છે. ભાઈ! એ નગરશેઠને વેપાર શેને છે? ભાઈ ! વેપારને તો કઈ હિસાબ નથી. જેટલા વેપાર કહો તેટલા બધા તેમને ત્યાં ચાલે છે. નગરમાં તેમની અનેક દુકાને છે. દરિયાઈ માર્ગે પણ તેમને વેપાર ચાલે છે. આ રીતે તેમણે ગામને અનેક જીવને આશ્રય આપે છે. તેમના આંગણે રડતે ગયેલે હસતો આવે એવા પવિત્ર શેઠ છે. તે અમારે તેમને મળવું પડશે. ભલેને, આપ ખુશીથી મળજે. તેઓ ખૂબ ઉદાર અને પ્રેમાળ છે. આ નગરમાં તેમના જે દાનવીર કેઈ નથી. આપ જરૂર જજો. કદાચ આપને કાંઈ જરૂર હશે તે તે બધું આપશે. બિચારા ભેમિયાને કયાં ખબર છે કે આ ગુણસુંદર અહીં શા માટે આવ્યું છે? તેને એમ કે આ લોકોને પૈસાની થેલી ભીડ હશે તો જરૂરથી તેમને મળી જશે. અરે, ધંધો પણ કરાવી આપે એવા છે. તેણે એવું માનેલું એટલે એણે આ રીતે કહ્યું. આ સાંભળીને ગુણસુંદરને જરા હસવું આવી ગયું કે મારે ક્યાં પૈસાની જરૂર છે ! તે કહે ભલે આપણે તે શેઠને મળવા જઈશું. ભોમિયો જોવા જેવા સ્થળો બતાવતો જાય છે. હવે શું બનશે તે અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૧૧ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૬૬ : તા. ૧૦-૮-૮૫ આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકે ત્રીજું વ્રત અંગીકાર કર્યું. હવે હું મટકી ચોરી કરીશ નહિ. આ વ્રત લેવાને ઉદ્દેશ શો? આ જીવે ચાર ગતિમાં ભમતાં અનેક ભવ કર્યા છે. નારકીના ભાવમાં ચોરી જેવું ખાસ કાંઈ હોતું નથી. તિર્યંચના ભવમાં કેટલાક પક્ષીઓ એવા હોય છે કે બીજાના માળામાં ખાવાનું પડયું હોય તે ખાઈ જાય છે. ગાય-બકરા આદિ ઘરમાં પેસી જઈને અનાજ વિગેરે ખાઈ જાય Page #694 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૬૧૫ છે. તિર્યંચ ગતિમાં પણ આ રીતે ચેરીઓ થાય છે. દેવગતિમાં પણ અમુક લેભી દે ચોરી કરે છે. એકબીજાની દેવીઓને ઉપાડી જાય. આભૂષણ, ઘરેણાં ઉપાડી જાય છે. જેની ચી ગઈ હોય તે મેટો દેવ હોય અને લેનાર દેવનાને હોય તો મેટો દેવ તેને પકડીને પિતાની ચીજે પાછી લઈ લે છે અને તેને શિક્ષા પણ કરે છે. કેઈ વાર મોટો દેવ નાના દેવની કઈ વસ્તુ ઉપાડી લાવે. નાને દેવ તો મોટા દેવને કંઈ કરી શકે નહિ એટલે તે ઈન્દ્રને ફરિયાદ કરે. ઈન્દ્ર પિતાના દેવ મોકલીને તે મોટા દેવને પકડે અને નાના દેવની ચીને તેને પાછી અપાવે અને સજા પણ કરે. આ રીતે દેવગતિમાં પણ ચેરીઓ થાય છે. હવે આપણી મનુષ્યની વાત. જૈનકુળમાં જન્મેલા બહુ મોટી કહેવાય એવી ચેરીઓ પ્રાયઃ કરતા નથી. અપેક્ષાએ કઈ થોડા ઘણાં ખરાબ હોય છતાં આપણે આજના સમાજ મોટી ચોરી કહેવાય એવી ચોરી આ ભવમાં તો નથી કરતો પણ તેથી પૂર્વભવમાં નથી કરી એમ ન કહેવાય અને તેથી પૂર્વભવમાં જે ચેરીના ધંધા કર્યા તેના પાપોચાલ્યા આવે છે. તે બધા પાપો અટકાવવા અને સંવરમાં આવવા આ વ્રત લેવામાં આવે છે. ત્રીજા વ્રતમાં કઈ કઈ જાતની ચોરી ન કરવી તે બતાવે છે. આ ચોરી ચાર પ્રકારની છે. ચારમાંથી કઈ પણ પ્રકારની ચોરી કરે તે ત્રીજું વ્રત તૂટે. (૧) ખાતરખણું : ખાતર પાડીને કઈ વાર ઘરમાં બખેલા પાડીને, ઘર ખેતરીને ચોરી કરે, પહેલાના માણસો બેંક ન હતી ત્યારે જમીન ખોદીને ભેંયમાં ધન દાટતા. આવું દાટેલું ધન કાઢી આવે. મહામહેનતે મેળવેલું ધન સાચવવા માટે કઈ જમીનમાં દાટે, કઈ તિજોરીમાં છૂપા ખાનામાં રાખે. કેઈ ભેંયરામાં છૂપાવી રાખે, અરે ! પોતાનું ધન પોતાને છોડીને ન જાય તે માટે ચેકીપહેરે ગોઠવે છતાં ચેરી કરનારાઓ તે ગમે તે રીતે ગુપ્ત રાખેલા ધનને પણ ઉઠાવી જાય છે. ચારનું ધ્યાન તો હંમેશા ચેરી તરફ હોય એટલે તેને કઈ પણ રીતે બધી બાતમી મળી જાય તેથી ખાતર પાડીને ચોરી કરી શકે. જેનું ધન ગયું તેને કેટલું દુઃખ થયું હશે કે કેટલે આઘાત લાગ્યો હશે તેની ચિંતા ચોરો કરતા નથી. માનવીએ કાળી મજૂરી કરીને જે ડી ઘણું મૂડી ભેગી કરી હોય તે જ્યારે આ રીતે ચોરાઈ જાય છે ત્યારે ખૂબ વલેપાત કરે છે કારણ કે આજે ધન વગરના માણસની કિંમત નથી. જૈનના સાધુ પૈસા રાખે તે તેની કિંમત કેડીની અને ગૃહસ્થ પાસે જે ધન ન હોય તે તેની કિંમત કેડીની. ધર્મ ના જાણકાર શ્રાવકે આ રીતે ખાતર પાડીને મટકી ચોરી કરવી નહિ. ચોરી કરનાર આ લેકમાં નિંદાને પાત્ર બને છે, તેમજ ચોરી ગમે તે પ્રસંગમાં કરી હોય, આર્થિક સ્થિતિ નબળી હોય ને કરી હોય અથવા તો પૈસાવાળા થવા માટે કરી હોય પણ ચેરી એ તે ચેરી જ ને ! ચોરી કરનાર આ લેકમાં પકડાય ત્યારે જેલનાં, મારપીટના અને ભૂખ-તરસ આદિ દુઃખે આ ભવમાં પણ ભેગવવા પડે છે. નરક, તિય"ચ ગતિમાં જાય ત્યારે પણ ભયંકર દુઓ ભેગવવા પડે છે. આ લેકમાં તિરરકારને પાત્ર બને છે ને પલેકમાં દુઃખી થાય છે માટે શ્રાવકોએ મોટકી ચોરી કરવી નહિ. અહીં એક વાત યાદ આવે છે Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ ] [ શારદા શિરોમણિ એક વેશ્યા હતી. વેશ્યા તા સાવ હલકી જાતિની કહેવાય. તેણે ઘણાં કર્યાં અંધેલા. એક દિવસ વેશ્યા બહારગામ ગઇ. તે જેને ત્યાં ઉતરી હતી ત્યાં સામે એક જૈનનુ મકાન હતું. તે મકાનમાં સંત પધાર્યાં હતા. શ્રાવક બહુ ધમીઠે, પ્રેમાળ અને ઢ ધમી હતા. તે ખૂબ ભકિતભાવથી ઉલ્લાસથી સંતની સેવાભક્તિ કરે. હજારા માણસા સંતને વંદન કરવા આવે અને પ્રવચન સાંભળવા આવે, સંતે પ્રવચનમાં એ વાત સમજાવી કે તમારા જીવનમાં બીજું ન કરી શકે તેા મારે મેટકી ચારી કરવી નહિ એટલા પચ્ચક્ખાણ તે લે. વેશ્યાને કંઈ કામ હોય નહિ એટલે તે મકાનના ઝરૂખામાં બેડી બેઠી સાંભળતી હતી. વ્યાખ્યાન સાંભળવા હજારો માણસે આવ્યા છે. ચારી કરવાથી જીવને કેવા કર્માં બંધાય છે નરક, તિય ચ ગતિમાં કેવા દુઃખા ભાગવવા પડે છે તે સુંદર રીતે સમજાવ્યું. સત્સ`ગથી વેશ્યા પણ વિકતા બની : વેશ્યાએ ઝરૂખામાં બેઠા બેઠા સંતનુ પ્રવચન સાંભળ્યું. તેના મનમાં થયું કે મેં તે એટલા બધા કર્મો બાંધ્યા છે કે સંતના કહેવા પ્રમાણે હવે નરક સિવાય મારી બીજી ગતિ નથી. નરક ગતિમાં ઓછામાં આછા દશ હજાર વર્ષાં અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી દુઃખા ભેગવવા પડે. વેશ્યાના આત્માનુ પરવત ન થયું. તેને થયું કે કાલે હવે હુ ત્યાં જ સાંભળવા જાઉં, સત્સંગ કરવા બધા જઈ શકે છે ત્યાં જાતિભેદ હોતા નથી. સત્સંગ કરવાના અધિકાર સૌ કોઈના છે. તેણે મન મક્કમ કર્યુ· કે કાલે ત્યાં જઈને પ્રવચન સાંભળવા બેસું. બીજે દિવસે તે વ્યાખ્યાનમાં ગઇ. સંતે ત્રીજા વ્રત પર ખૂબ સુંદર સમજાયુ'. તેમણે ચાર ખેલની રજૂઆત કરી ખાતર પાડીને ચેારી કરવી નિહ કોઈની બાંધેલી ગાંસડી છેડવી નહિ. એક ચાવી પર ખીજી ચાવી લગાડીને ચારી કરવી નહિ અને પડેલી વસ્તુ બીજાની હાય તે તેને ધણિયાતી જાણી લેવી નહિ. આ ચાર ખેલ ખૂબ સમજુતીથી સમજાવ્યા. વેશ્યાને તે આ વાત અંતરમાં આરપાર ઉતરી ગઈ. તેણે કહ્યું- ગુરૂદેવ ! હું તેા બહુ પાપી છું. મેં તેા જિ'દગીમાં ખૂબ પાપે કર્યા છે. મારા પાપે તે એટલા બધા છે કે આપની સામે ઉભા રહેવાના મારા અધિકાર નથી. હું મારા પાપનું... આપની સમક્ષ પ્રકાશન કરું છું. મારે હવે આવા ઘાર પાપ કરવા નહિ અને બીજા પાસે કરાવવા નહિ. સંત સમાગમ શુ' નથી કરતા ? સંત સમાગમે ખૂની મુનિ બની ગયા છે. શયતાન સત બન્યા છે અને પાપી પરમાત્મા બની ગયા છે. સત્સંગની શક્તિ અલૌકિક છે. અહી વેશ્યા વ્રતી બનવા તૈયાર થઈ. ગુરૂ ભગવંત પાસે પેાતાના દોષાની કબુલાત કરી. અંતે ત્રીજા વ્રતની સાથે ચેાથા વ્રતનુ' સ્વરૂપ પણ સમજાવ્યુ. વેશ્યાને વાત ખરાખર લાગુ પડી ગઈ. તેણે ઊભા થઈને કહ્યુ` કે હવે મારે જાવજીવ સુધી પરપુરૂષના ત્યાગ. હવે હુ. વેશ્યાગમન કરીશ નહિ, કરાવીશ નહિ, મેાટકી ચારી કરીશ નહિ ને કરાવીશ નિહ. એવા પચ્ચક્ખાણ લીધા. લોકો ખેલવા લાગ્યા કે આ વેશ્યા શું પચ્ચક્ખાણુ પાળશે પણ સંતે તે ગભીર, ધૈયવાન હોય છે. એ તા સમજે છે કે પાપીનું ક્યારે Page #696 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૧૭ જીવન પરિવર્તન થાય છે તે ખબર પડતી નથી. ક'ઇક જીવા નરકમાં જવાની તૈયારીમાં હાય પણ આયુષ્યના બંધ ન પાડયા હોય તેા તેનું જીવન સુધરતાં દેવલાકમાં જાય છે. રોજના સાત સાત ખૂન કરનારા અર્જુનમાળીને સુદર્શન શ્રાવકના ભેટો થતાં ભગવાનના શરણે ગયા. તેમના ચરણમાં જીવનનૈયા ઝુકાવી દીધી તે મેાક્ષમાં પહેાંચી ગયા. તા એક વેશ્યા પામી જાય એમા કાંઈ આશ્ચય પોમવા જેવુ નથી. લોકો ગમે તેમ ખેલવા લાગ્યા પણ સંતે તે કાંઈ સાંભળ્યું નહિ. વેશ્યા ત્રણ દિવસ ત્યાં રહીને પેાતાના ઘેર ગઈ. હવે તે તેના જીવનમાં નવું પ્રભાત પ્રગટયું છે. સંત પાસે જે સાંભળીને આવી છે તેનું ચિ ંતન-મનન કર્યાં કરે છે. સારું થયુ કે મને ગુરૂ ભગવ ́ત મળ્યા તે હું ઘાર પાપમાંથી છૂટી. તેમના જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તેમના તે મારા પર અનંત ઉપકાર છે. મને ભવેાભવના પાપમાંથી છેડાવી. આ ગુરૂ ભગવ ંત ન મળ્યા હાત તે મારું શું થાત ? હવે તેને ઘેર જે પુરૂષા આવતા તેમને કહેતી કે મેં સંત પાસે પરપુરૂષના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે. હવે જગતના દરેક પુરૂષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે, હવે હું આપની સાથે વાત પણ નહિ કરું. તેની આ વાત સાંભળીને કંઇક પુરૂષાના દિલ પલ્ટાઈ ગયા. બેન ! હવે અમે પણ તારા જેવું જીવન જીવીશું. અમે પણ આ પાપ નહિ કરીએ. વ્રતમાં દૃઢ રહેતાં વેશ્યાની થયેલી કસોટી : એક દિવસ એક માણસ રત્નજડત હાર લઇને વેશ્યાને ભેટ આપવા આવ્યા. વેશ્યા કહે છે આ હાર તું કયાંથી લાળ્યેા છે? તારા છે કે ચોરી કરીને લાવ્યેા છે? હવે હું વેશ્યા મટી શ્રાવિકા ખની છું. મેં ત્રીજું વ્રત અંગીકાર કર્યુ છે કે હું ચારી કરીશ નહિ. ચારી કરનારને મદદ પણ કરીશ નહિ અને ચારીના માલ લઇશ નહિ; માટે તું ચારી કરીને લાવ્યેા હાય તા એ હાર મારે ન ખપે. આ માણસ કહે- તમે જેમ વેશ્યાગમન છેડી દીધું, ચેરી કરવાની પ્રતિજ્ઞા લીધી તેમ ભલે, હું આજ સુધી ચારીએ કરતા હતા પણ હવે મેં એ ધંધા છોડી દીધા છે. વેશ્યા કહે–તું સત્ય એલજે. આજે ઘણી વાર માણસા ચારીના માલ વેચવા આવે છે. તે ઘણી સસ્તી કિંમતે આપી જાય. સેા રૂપિયાના માલ ૪૦ રૂપિયામાં વેચી જાય. તમે સમજો છે કે બજારમાં આ વસ્તુના ભાવ સા રૂપિયા છે. કદાચ કાઈ ૫-૧૦ રૂપિયા આછા કહે પણ ૧૦૦ના સીધા ૪૦ કહે છે માટે આ માલ ચારીના હશે. જો આ રીતે જાણવા છતાં તમે તેની પાસેથી વસ્તુ લે તે તમે ચારને મદદ કરી કહેવાય. વ્રતધારી શ્રાવક શ્રાવિકાને આવા માલ લેવા કલ્પતા નથી. વેશ્યા કહે છે ભાઈ! તું મને એન ગણીને ભેટ આપવા આવ્યા છે પણ ચારી કરીને તેા નથી લાગ્યે ને? પેલા માણસ કહે- ના. ચારી કરીને નથી લાવ્યેા. આ હાર મારા છે. ખૂબ ચકાસણી કરી અને નક્કી થયું કે હાર ચારીનેા લાવ્યેા નથી એટલે વેશ્યાએ હાર લીધેા. એક વાર ગામ બહાર બગીચામાં મેટે વસંતેત્સવ ઉજવાતા હતા. આખું ગામ તે ઉત્સવ જોવા આવ્યું હતું. ખુદ રાજા રાણી પણ આવ્યા હતા. વેશ્યાના Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ ] [ શારદા શિરોમણિ મનમાં થયું કે હવે હું વેશ્યા રહી નથી તે હું પણ ત્યાં જાઉં. તે સમયે પેલે હાર પહેરીને તે પ્રસંગમાં ગઈ. હવે બનેલું એવું કે રાજરાણીને હાર ગુમ થયે છે. ઘણી શેધ કરવા છતાં તે જ નથી. વેશ્યાની ડેકમાં પહેરેલે હાર જતાં રાણી ઓળખી ગઈ કે મારે જે હાર જડતો નથી, છેવાઈ ગયો છે તે જ આ હાર છે. રાજા પૂછે છે બેલ આ હાર કયાંથી લાવી? તે ચોરી કરી છે? વેચાતો લીધો છે ? વેશ્યા સમજી ગઈ કે નકકી પેલે માણસ ખોટું બોલીને મને આ હાર આપી ગયો છે. આ હાર તે ચોરી કરીને લાવ્યા હશે. મેં ચોરી કરી નથી કે વેચાતો લીધે નથી. હવે મારે કરવું શું? બંધુઓ ! આ એક વેશ્યા હોવા છતાં શ્રાવિકા બની છે. તે શું વિચાર કરે છે? જે હું ચેરનું નામ દઈશ તે રાજા એને શિક્ષા કરશે. કદાચ ફાંસીની શિક્ષા આપે ને તેનું મૃત્યુ થાય તે પંચેન્દ્રિય હત્યામાં હું નિમિત્તભૂત બન. તે પછી મારા પહેલા અહિંસા વ્રતનો આદર્શ ન જળવાય, માટે એનું નામ તો નહિ જ લઉં. ભલે મારે મરવું પડે તો મરીશ. જુઓ, એનું અહિંસાનું વ્રત કેવું! પ્રાણ જાય પણ વ્રત ન જાય. તમારાથી શું આ ન બની શકે કે મારે ચોરીની વસ્તુ પણ ન ખપે અને કેઈની હિંસામાં નિમિત્તભૂત ન બનું? આ તો વેશ્યા હતી પણ પાછળથી જૈનધર્મ પામી હતી. તમે તે જન્મથી જૈન ધર્મ પામેલા છો તે આટલું ચ ન કરી શકે ? આ માનવ જીવનમાં ગુણેની ખુ ભરવી છે કે દુષ્કૃત્યની બદબો ભરવી છે? યાદ રાખજે. જીવન સારું છે તો ય પૂરું થવાનું છે અને ખરાબ જીવશે તો પણ પૂરું થવાનું છે. જેટલે પાપનો ત્યાગ કરશો એટલું જીવન પવિત્ર બનશે. ચેરની કરૂણા કાજે કષ્ટ વેઠતી વેશ્યા રાજાએ વેરયાને ઘણું પૂછયું પણ વેયા મૌન રહી. તેણે કઈ જવાબ ન આવે એટલે તેને પકડીને હાર લઈ લીધે અને તેને જેલમાં પૂરી દીધી. રેજ ૫૦ ચાબુકના માર મરાવે છે. રાજાને હુકમ છે કે જયાં સુધી તે કબુલાત ન કરે ત્યાં સુધી ખાવાપીવા પણ ન આપશે અને ૫૦ ચાબુક માર જે. વેશ્યા એક માત્ર પોતાના વતને આદર્શ પાળવા અને ચોરને સુરક્ષિત રાખવા મૃત્યુની તૈયારી સાથે ચાબુકના માર સહન કરે છે. જીવનમાં આ રીતે એકાદ વ્રત પાલન અને દયાદિ ગુણ સાચવ્યા હોય તે એ આત્માને ઘણો ઉંચે લઈ જાય છે. આ ભવમાં જે જીવન વ્રતમય નથી બનાવ્યું તે મનની ભાવના અશુભ રહેવાની. તેમજ જે ગુણની કમાણી કરી નથી તો દોષનું સેવન રહેવાનું પછી ભવિષ્યમાં ગતિ કેવી મળે? વેશ્યાને ચાબુકના માર મળે છે છતાં વ્રતમાં કેટલી દઢ છે. અહીં તે વેશ્યાએ હાર ચા નથી પણ ચોરને બચાવવા માટે આ શિક્ષા વેઠી રહી છે, પણ જે આ ભવમાં ચોરી કરે છે તેની જગતમાં ફજેતી થાય છે. તેના હાલહવાલ બૂરા થાય છે અને બીજા ભવમાં પણ શિક્ષા ભોગવવી પડે છે. આ વાત વાયુવેગે પ્રસરતા પ્રસરતા પેલા ચેરના કાને પહોંચી. તે સમજી ગયે કે મારી ખાતર વેશ્યા માર ખાય છે. હું કે નીચ! કે આ બિચારીને ફસાવી? તેણે Page #698 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬૧૯ મને કેટલી વાર પૂછ્યું કે તું હાર ચોરી કરીને લાવ્યા નથી ને ! તો મેં ખોટું બેલીને એને વિશ્વાસઘાત કર્યો ને એનું વ્રત તેડાવ્યું. છતાં એ કેટલી ઉત્તમ છે કે મને બચાવવા રાજા પાસે મારું નામ બોલતી નથી અને રોજ જેલમાં ૫૦ ચાબુકના માર ખાય છે. લાવ, હવે હું જલદી જાઉં ને મારા પાપનું પાયશ્ચિત કરું. એમ વિચારી એ દેડતો સીધે રાજા પાસે જઈને ઊભો રહ્યો અને કહ્યું – મહારાજગુનેગાર હું છું. ગુનો મેં કર્યો છે. વેશ્યાએ ગુનો કર્યો નથી. એ તે સાવ નિર્દોષ છે. રાણીને હાર મેં ચોર્યો છે. હું તેને આપવા ગયો ત્યારે મને ખૂબ કહ્યું કે તું સાચું બોલ. આ હાર ચોરી કરીને લાવ્યો નથી ને? ત્યારે હું ખોટું છે કે આ હાર મારો પોતાનો છે એટલે તેણે લીધે. તે બિનગુનેગાર છે. તેને શિક્ષા માફ કરી દો અને મને જે શિક્ષા કરવી હોય તે કરે. રાજાએ વેશ્યાને ધન્યવાદ આપ્યા અને તેને છોડી દીધી અને ચેરને ફાંસીની શિક્ષા આપવાનું જાહેર થયું. તે સાચું બોલ્યો છતાં તેને શિક્ષા માફ ન થઈ. હવે વેશ્યા ગમે તેટલું કહે તો પણ રાજા માને તેમ નથી. અંતિમ સમયે નવકારંમવના આપેલા શરણું : ચારને ફાંસીએ ચઢાવવા લઈ ગયા. વેશ્યા ત્યાં ગઈ. ફાંસીએ ચઢયે છે, છેલ્લા શ્વાસોચ્છવાસ લઈ રહ્યો છે. વેશ્યા કહે ભાઈ! આપણા કરેલા પાપ આપણે ભેગવવા પડે છે. તું રાજા સાથે કે કોઈની સાથે વૈરભાવ ન રાખીશ. તેમના પર જરાય ગુસ્સો ન કરીશ. તારા દુષ્કૃત્ય પર તિરસ્કાર કરજે. મને કેઈ ફાંસી આપતું નથી. મારી ભૂલ, મારે ગુનો મને ફાંસી આપે છે. તું નવકારમંત્રનું શરણું લે. એના ધ્યાનમાં રહેજે. તારો ઉપયોગ નવકારમંત્ર સિવાય બીજા કેઈમાં રાખીશ નહિ. વેશ્યાએ નવકારમંત્ર સંભળાવ્યો. શુદ્ધ ભાવે સાંભળતા તે પિતાનું દુઃખ ભૂલી ગયો. વેશ્યાએ કહ્યું – નવકારમંત્ર સાંભળતાં તું સંકલ્પ કરજે કે આવતા જન્મમાં હું રાજાને પુત્ર થાઉં. જેથી મારે તને શોધવા આવો ન પડે પછી મારે ને તારે બંનેનો ઉદ્ધાર થાય એવું કરીએ. ચેરને વેશ્યા પર પ્રેમ તે હતું, પાછું બહુમાન અથાગ થયું અને અંતકાળે આ શિખામણ આપી. તેના આયુષ્યને બંધ પડે ન હતો તેથી તેના સંકલ્પ–નિયાણાના બળે નવકારમંત્રના પ્રભાવે રાણીના ગર્ભમાં આવીને ઉત્પન્ન થયે. વેશ્યાએ ચાર મરી ગયો તે દિવસથી દિવસ ગણવા માંડયા. બરાબર નવ મહિને રાણીએ પુત્રને જન્મ આપ્યો. એટલે તેણે નકકી કર્યું કે નક્કી એ ચાર રાજપુત્ર થયેલ છે. વેશ્યાએ આપેલો પ્રતિબંધ : હવે એ રાજપુત્રને પ્રતિબોધ પમાડવો છે તેથી તેની પાસે જઈને ઝુલણે ઝુલાવતા હાલરડા ગાય છે. ઝુલે રે ગુલે ચંડપિંગલ! ચાદ કર યાદ કર પૂર્વભવને ! નવકારમંત્રના પ્રભાવે રાજપુત્ર થયે. રોજ આ રીતે સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પિતાને પૂર્વજન્મ જોયે. થોડો મોટો થતાં વેશ્યાએ એને ધર્મ સમજાવ્યું. એક નવકારમંત્રના પ્રભાવથી તું ચાર મટીને રાજકુમાર બન્ય, હવે તું સતત નવકારમંત્રનું સમરણ કરજે, હવે આ જીવનની સફળતા કરવા દીક્ષા લઈ એ; Page #699 -------------------------------------------------------------------------- ________________ દર૦ ] [શારદા શિરમણિ છેવટે રાજકુમાર અને વેશ્યા બંને દીક્ષા લે છે. વેશ્યાએ ત્રીજુ, ચોથું વ્રત લીધું તે એના પ્રભાવે જીવનમાં કેટલી નિર્મળતા આવી ! આનંદ શ્રાવકે મોટકી ચોરીના પચ્ચકખાણ કર્યા. તે ચોરી ચાર પ્રકારની છેપહેલી આગળ આવી ગઈ કે ખાતર ખણું એટલે ખાતર પાડીને કેઈના ઘરમાંથી ચોરી ન કરવી. (૨) ગાંઠંડી છેડી ઃ ગાંઠડી છોડીને તેમાંથી માલ લઈ લેવો એ એક મેટું વિશ્વાસઘાતનું કામ છે. કેઈ વિશ્વાસે પિોટલી મૂકી જાય તે છેડીને જેવાય નહિ અને લેવાય પણ નહિ. જેની પિટલી હોય તેના માલિકની ગેરહાજરીમાં તે છોડવાને કોઈને અધિકાર નથી. (૩) તાળ પર કંચીએ કરી : એક તાળા પર બીજી કુંચી લગાડી ધનમાલ લઈ લે. ઘણી વાર શેઠ પિતાના નોકરના વિશ્વાસે આખી દુકાન સેંપી ઘેર જાય ત્યારે નોકરો પાછળથી કબાટના તાળા ખોલી લેવાય એટલું લઈ લે પછી શેઠ પૂછે ત્યારે તદ્દન અસત્ય બેલે અથવા ધન લઈને ભાગી જાય. કઈ વાર ઘરના નેકરને ઘર સોંપીને રવિવાર જેવા દિવસે બધા માણસે ફરવા જાય. પાછળથી નેકરની દાનત બગડે, કબાટો કે તિજોરીઓને ચાવીઓ લગાડી તાળા ખેલી નાંખે અને લેવાય તેટલે માલ લઈને રવાના થઈ જાય. આ રીતે કરવાથી ત્રીજા વ્રતમાં દેષ લાગે છે. હજુ ભગવાન ચેથા બેલમાં શું ભાવ સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ ભૂમિ ગુણસુંદર અને માણેકચંદ શેઠને ગોપાલપુર ગામની માહિતી આપી રહ્યો છે. બધું બતાવતા બતાવતા સાંજ પડવા આવી એટલે બધા ઘેર પાછા આવ્યા. ઘેર તેમના બધા સાથીઓ રાહ જોતા હતા. શેઠ અને કુમાર બધા આવ્યા એટલે સાથે બેસીને જમ્યા. જમીને ચૌવિહાર કર્યો ને પછી પ્રતિકમણ કરવા બેઠા. મુસાફરીમાં પણ ગુણસુંદર પિતાના વ્રત નિયમ ચૂકતા નથી. રાત્રે બધા સૂઈ ગયા. બીજે દિવસે સવારે ઉઠીને પ્રતિકમણ આદિ ક્રિયાઓ કરી. હવે રાજદરબારમાં જવું છે એટલે તે માટેની તૈયારીઓ કરી. પાંચે વેપારીઓએ રાજદરબારમાં શેભે એવા કપડા પહેર્યા અને ગુણસુંદરે રાજપશાક પહેર્યો. જાણે કોઈ દેવકુમાર ન હોય રાજસભામાં જતી વખતે નવકારમંત્રનું મરણ કર્યું. બધા સાથે મળીને ભેટશું લઈને રાજદરબારમાં જાય છે. રાજદરબારની પાસે પહોંચ્યા ત્યારે ચેકિયાત ત્યાં ઊભે હતે. ગુણસુંદરે ચેકિયાતને એક ગીની ભેટ આપી. પછી કહ્યું કે જા મહારાજાને પૂછી આવ કે કેટલાક પરદેશી વેપારીઓ આપને મળવા માટે આવ્યા છે તે તેમની આજ્ઞા હોય તો અમે અંદર આવીએ. ચેકિયાતે જઈને રાજાને વાત કરી. રાજા કહે- ભલે ખુશીથી આવે. આપ તેમને મધુર વચનેથી સકારસન્માન કરો. ચેકિયાએ કહ્યું- પધારે મહેમાને પધારે! ગોપાલપુરના મહારાજા આપનું અંતરથી હાર્દિક સ્વાગત કરે છે. રાજકચેરીમાં ગુણસુંદરનું આગમન : ગેપાલ નરેશની આજ્ઞાથી બધા અંદર ગયા. બધાએ ગુણસુંદરને પરાણે આગળ કર્યો. ગુણસુંદરે વિનયપૂર્વક વંદન Page #700 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૬૨૧ કર્યા ને કહ્યું- હે ગુણાધિરાજ નરેશ ! આપની ખૂબ ખ્યાતિ સાંભળીને આપના દર્શને આવ્યા છીએ. અમારું નાનું ભણું સ્વીકારે. મૂલ્યવાન મોતી ટાંકેલે મખમવાના ચંદરવાથી ઢાંકેલે સેનાને થાળ રાજસિંહાસન આગળ મૂક્યો. રાજાએ ચંદર ખેલ્યો તે સોનાના થાળમાં મોતીઓને સ્વસ્તિક, તેમાં સુંદર રત્નજડિત હાર હતા. એ થામાં અક્ષતથી લખેલું હતું કે ગોપાલપુર નરેશને જય હો. રાજા તે આશ્ચર્ય પામ્યા. ગુણસુંદરનો વિનય, વિવેક, તેની તેજસ્વી આંખો જોઈને રાજા તે ઠરી ગયા. તમે કોણ છો ? કયાંથી આવ્યા? શા માટે આવ્યા? ગુણસુંદર કહે- મારું નામ ગુણસુંદર. હું વણઝારો છું. દેશદેશમાં આપની ખ્યાતિ સાંભળીને વહેપાર કરવાની ઈચ્છાથી આવ્યા છીએ. રાજા કહે- મારી સંપૂર્ણ આજ્ઞા છે. તમારો ૫૦ ટકા કર માફ કરું છું. મારા લાયક બીજી સેવા હેય તે ફરમાવો. બસ આપની કૃપાદ્રષ્ટિ. હવે ગુણસુંદર શું કરશે તે ભાવ અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૧૨ને બુધવાર : વ્યાખ્યાન નં. ૬૭ : તા. ૧૧-૯-૮૫ અનંતજ્ઞાન દર્શનના ધારક, ભવ્ય જીના ઉધારક, સમતાના સાધક એવા ભગવાન ફરમાન કરે છે કે હે આત્માઓ! જે તમારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તે ભૌતિક સુખ વધારવાની જે વૃત્તિ છે તેમાં ઘટાડો કરવા પડશે. આજે જગતના છે દુનિયામાં જે દુન્યવી પદાર્થો છે એમાં રોજ રોજ વધારો કરવા ઈચ્છે છે. સાચી પૂર્ણતા મેળવવા માટે એ પદાર્થો મેળવવામાં ઘટાડે કરવું પડશે. સંસારમાં લખપતિમાંથી કરોડપતિ બને તેને તમે ભાગ્યશાળી, પુણ્યશાળી માને છે પણ જેની જ્ઞાનદષ્ટિ ખુલી ગઈ છે તે તો એ વિચાર કરશે કે જેટલી સંપત્તિ વધી એટલે વધુ ઉપાધિમાં ફસાયે. તમને આ વિચાર આવે છે ખરો? પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પા૫ આ બેમાંથી તમને કેને ઉદય વધુ સારે લાગે ? એક માણસ શ્રીમંત છે. એમને ત્યાં ધન અને બાહ્ય પદાર્થોની છાકમછળ છે. વૈભવ, વિલાસ, ગાડી, મોટર આદિ કઈ જાતના સુખની કમીના નથી. તમારી દષ્ટિએ ગણાતું દુઃખ નામ માત્ર નથી. આવી સંપત્તિ ભેગવે છે. માન-સન્માન પણ ખૂબ ભગવે છે પણ તે ધર્મની વાતને માનતો નથી. ધર્મનું જ્ઞાન એનામાં બિલકુલ નથી. સાધના, આરાધના કરતો નથી, પાપને - ભય નથી. આ આત્મા ભોગવે છે પુણ્ય અને પાપને બંધ પાડે છે. બીજો એક માણસ ગરીબ છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે એવી એની સ્થિતિ છે. માંડ માંડ પિતાનું પૂરું કરે છે તેમાં આનંદ માને છે પણ તેને ધર્મ પ્રત્યે બહુ પ્રેમ છે, પાપને ખૂબ ડર છે, સાધના, આરાધના ખૂબ કરે છે તેથી પુણયનો બંધ કરે છે અને ભગવે છે પાપ. કદાચ તમારા પર કોઈ દેવ પ્રસન્ન થયે અને કહે આ બેમાંથી તમારે કેવું જીવન જોઈએ છે ? તે તમે શું માંગશે ? Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ] [ શારદા શિરેમણિ પાપાનુબંધી પુણ્યવાન શ્રીમંત માણસ ભેગવટો પુણ્ય કરે છે પણ બંધ પાપને કરે છે તેથી પૂર્વના પુણ્યના જેરે લહેર કરે છે પણ જે પાપ બાંધી રહ્યો તે પાપ એને ભવિષ્યકાળમાં શું આપશે ? (શ્રોતામાંથી અવાજ : દુઃખ). તમે એ સમજે છે ને પાપ દુઃખને જન્માવે. જે સુખ જોઇતું હોય તે આરાધના કરવી જોઈએ. તમે બધા સુખના ઈચ્છુક છો એટલે આરાધના સાધના કરી રહ્યા છે. ગરીબ માણસ પૂર્વના પાપના ઉદયે વર્તમાનમાં દુઃખ ભોગવી રહ્યો છે પણ બંધ પુણ્યને કરે છે માટે ભાવિમાં સુખ મળવાનું છે. સુખ મળશે એટલે ભવિષ્યમાં માત્ર બંગલા, મોટર આદિ મળશે એમ નહિ. આરાધના, ધર્મ સાધના કરવાના ભાવ પણ મળશે, કારણ કે એણે બાહ્ય સુખની લાલસાથી આરાધના કરી નથી. ધર્મક્રિયાઓ કરે, આરાધના કરે ત્યારે ખાસ એ લક્ષ રાખવાનું કે આ આરાધના દ્વારા આ સંસારની સમાપ્તિ થાય અને સિદ્ધ ગતિમાં શાશ્વત, અજર, અમર સુખને પામું. સાચે આરાધક તો આરાધના દ્વારા મોક્ષના સુખને ઈરછે. ધર્મક્રિયાઓ કે આરાધના કરે છે તેનાથી સંસારના સુખો ક્યારે પણ માંગશે નહિ. પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્ય આ બેમાંથી તમે કઈ પસંદગી કરશે ? આપ હોઠેથી નહિ પણ હૈયાથી જે સાચું લાગે એ જવાબ આપજે. સંપત્તિની છોળો ઉડતી હોય પણ જ્યાં ધર્મ ન હોય એવી સ્થિતિ તમને ગમે કે પૈસા ભલે સાવ ઓછા હેય પણ ધર્મ જીવનમાં રૂ હોય, ધર્મ પર દઢ શ્રદ્ધા હોય એવી સ્થિતિ ગમે? પુણિયા શ્રાવકની વાત તે ઘણી વાર સાંભળી છે. એની પાસે બાહ્ય વૈભવ ન હતે પણ એને આંતરિક વૈભવ બીજાના હૈયામાં ઈષ્ય જગાડી જાય એવું હતું. તેનું જીવન કેટલા ઓછા પાપવાળું ! તમને કરોડપતિ બનવું ગમે કે પુણિયા શ્રાવક જેવું બનવું ગમે? કરોડપતિ બનવું હોય તે પુણ્યને સહકાર જોઈશે. કમરાજાની મહેરબાની જઈશે. કર્મરાજાની મહેર હોય તો વનવગડામાં પણ સુખેની નહેર અને સંસારની પણ લીલાલહેર. જ્યારે પુણિયા શ્રાવકની રિદ્ધિ જોઈતી હોય તે પુરૂષાર્થથી મળે છે તે આપણું હાથની વાત છે. ધર્મની પ્રાપ્તિ પુણ્યના સહકાર વગર નથી થતી પણ એ માટે તમે પુરૂષાર્થ કેટલે કર્યો? આનંદ શ્રાવક દેશવિરતિ બનવા તૈયાર થયા છે. તેમણે બે વ્રત તો આદર્યા. ત્રીજા વ્રતની વાતમાં ચૂંથો બોલ છે “પડી વસ્તુ ધણિયાતી જાણી.” એટલે કેઈની પડી ગયેલી વસ્તુને પિતાની માની લઈ લીધી. જો તમે પાપભીરુ હશે, તમને ભવ ખટક્યા હશે તો લેશે જ નહિ. તમે રોજ પ્રતિક્રમણમાં બોલે છે કે “ પરધન પત્થર સમાન” જે આ વાત આત્માને સ્પશીને બેલાતી હશે તે તમે સમજશે કે આ નોટ લેવા માટે અધિકાર નથી. એ મારી માલિકીની નથી. કદાચ લીધી તે તેને માલિક જે મળી જાય તે આપી દે, માલિક ન મળે તો સંસ્થામાં આપી દેશે. બંધુઓ ! કદાચ સોનાની લગડી કે હીરે પડ હેય તે ય તમારાથી ન લેવાય. લેશે તે પાપના ભાગીદાર થશો. જેણે ત આદર્યું છે તેને તે કોઈના હજાર કે પાંચસો રૂપિયા હોય તે Page #702 -------------------------------------------------------------------------- ________________ [ ૬૨૩ શારદા શિરોમણિ ] પણ લેવા કલ્પતા નથી. વ્રત લેનાર સમજે કે મને ત્રીજા વ્રતમાં દોષ લાગે માટે તે નહિ. કદાચ કોઈ વાર પકડાઈ જવાનો પ્રસંગ આવે ને પછી શિક્ષા ભેગવવી પડે. ચેરી તે ખૂબ જ ભયંકર છે. એક ખેડૂત બિચારો સાવ ગરીબ હતો. કર્મ તો જીવને કેવા નાચ નચાવે છે. ખેતી કરીને માંડ પિતાની આજીવિકા ચલાવતો હતો. તેમાં ત્રણ વર્ષ સુધી સળંગ દુષ્કાળ પડશે. ખેડૂત સાવ બેહાલ થઈ ગયો. ખેતી કરવા માટે બિયારણ, ખાતર વગેરે લાવેલા તેના પૈસા પણ માથે પડ્યા. એવી કફોડી સ્થિતિ થઈ કે સાવ ઘસાઈ ગયા. ઘરમાં કઈ વસ્તુ રહી નહિ, છેવટે ખેતર પણ વેચી દીધું. આ ભાઈને ત્યાં તેની બાળ વિધવા બેનત્રણ બાળકોને લઈને આવેલી છે. ભાઈ ખૂબ દયાળુ એટલે બેનને પિતાને ઘેર રાખે છે. બેન ખાતર લગ્ન પણ ન કર્યા. ત્રણ વર્ષનો દુષ્કાળ પડતા એ સ્થિતિ આવી ગઈ કે એક શેર અનાજ પણ ઘરમાં ન રહ્યું. અરે, બે પૈસા પણ ન રહ્યા. તેના એવા જમ્બર પાપને ઉદય થયું કે તે મજુરી કરવા જાય તે કઈ મજૂરી આપતું નથી. નેકરી કરવા જાય તે કઈ કરી રાખતું નથી. કેથળા ઉપાડવા જાય તો તે પણ મળતા નથી. કર્મના ખેલ વિચિત્ર છે. આ ખેડૂત બિચારો મજૂરી માટે કેટલા ફાંફા મારે છે પણ કોઈ તેને મજૂરી આપતું નથી. છોકરાઓ ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે. તે કહે મામા ! અમારે પેંડા બરફી નથી ખાવા પણ એક બટકું રોટલે તો આપે. છેકરાઓ કરૂણ સ્વરે રડી રહ્યા છે. ખેડૂત કહેતમે રડશે નહિ, હમણું લાવી આપું છું. જુઓ, ચુલા પર તપેલીમાં ખીચડી રાંધવા મૂકી છે. બાળકે કહે-આ ખીચડી ક્યારે થશે ? અમને તે બહુ ભૂખ લાગી છે. ઘરમાં કાંઇ છે નહિ. બાળકને આશ્વાસન આપવા તપેલીમાં પાણી ભરી ચુલા પર મૂકી છે. છોકરાઓ તપેલી જેવા ગયા તે તપેલીમાં તે પાણી છે. ફરી વાર છોકરાઓ કહે મામા ! રોટલાને એક ટુકડે તે આપ. અમારાથી હવે ભૂખ્યું રહેવાતું નથી. ભૂખ્યા ભાણેજ માટે ચોરી કરવાનું મન : નાના ફૂલ જેવા બાળકો કેટલા દિવસ ભૂખ વેઠી શકે ! તેમનું રૂદન જોઈ મામાનું હૃદય દ્રવી ગયું. પુણ્યવાનને ઘેર મોજશોખમાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલામાં ગરીબનું પેટ ભરાય, પણ માનવી પુણ્યના ઉદયમાં બીજાના દુઃખને જોઈ શકતા નથી. ખાનારું ક્યાં કેઈ નથી ત્યાં અન્ન તણું ભંડાર, પાચન જેને થાય નહીં ત્યાં માલપૂઆ તૈયાર, રટીના એક ટુકડા માટે કઈ કરે તકરાર, ભૂખ્યા પેટે સૂઈ જાય છે બાળક બેસુમાર, મળે વધુ માનવથી અહીં શ્રીમંતના શ્વાનને....શું કહેવું જ્યાં સુધી કર્મ વિપાક ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધી સાધના-આરાધના કરી લે એટલે તે કર્મ ઉદયમાં આવતા સાવ મામૂલી થઈ જાય. ખેડૂત પિતાના ભાણેજેનું Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ ] [ શારદા શિરેમણિ રૂદન જોઈ ન શકે તેથી તેને આપણે ખાતરખણી આદિ જે ચાર બેલ સમજ્યા તે સેવવાનો વિચાર થયે. બજારમાં જઈને કંઈક શોધી આવું. એમ વિચાર કરી બજારમાં ગયે. ત્યાં કોઈની દુકાન જોઈ. તેની દુકાનમાં પેંડા. બરફી બધે તાજો માલ પડયો હત પણ લે કેવી રીતે? રાત્રે કંઈ દુકાન બંધ કરશે ત્યારે હું આવીને લઈ જઈશ. રાત્રે ૧૧ વાગે ગયે કંદોઈની દુકાને, તાળું ખોલ્યું અને દુકાનમાંથી ત્રણ કિલો મિઠાઈ લીધી અને તે સાફામાં બાંધી દીધી. મનમાં આનંદ માને છે કે આજે મારા ભાણેજે પેટ ભરીને જમશે; પણ કર્મરાજા કયાં કોઈને જમવા દે તેમ છે. તે દુકાનમાંથી બહાર નીકળે ત્યાં એક પિોલીસ તેને ભટકાઈ ગયે અને તેને પકડી લીધે. ખેડૂત તેના પગમાં પડીને ખૂબ કરગર્યો. ભાઈ! મારી વાત તે સાંભળ. મેં આ ચેરી શા માટે કરી છે! પણ તેની વાત કોણ સાંભળે? પાસે મૂડી હોત તે લાંચ આપીને છૂટી જાત પણ તેની પાસે તો એક રેકડી પણ નથી તેથી તેને ગુનેગાર ઠરાવીને માર માર્યો ને ત્રણ વર્ષની જેલ આપી. સામાન્ય ચેરીમાં પણ આવી દશા થઈ. બેન અને ભાણીયા ઘેર રહ્યા ને ભાઈ જેલમાં પૂરા. જેલમાં તેને મજૂરી ખૂબ કરવાની, ને જ દશ કીલે અનાજ દળવાનું, ખેતરમાં ખેતી કરવાની. આવા દુઃખો વેઠવાના. આવા દુઃખો વેઠતા બે વર્ષ વીતી ગયા. એક વર્ષ બાકી રહ્યું. તે દુઃખથી ખૂબ અકળાઈ ગયે; તેથી રાત્રે ૧૨ વાગે જાળી તેડીને બહાર નીકળી ગયો. છૂટીને ભાગવા જાય છે ત્યાં પોલીસે પકડશે. જાળી તોડીને નીકળે એટલે ડબલ ગુને ગણાય. બીજી ત્રણ વર્ષની જેલ આપી. એની ઉંમર તે હજુ ૨૮ વર્ષની હતી પણ વધુ પડતી મજૂરીના કારણે તેનું શરીર કૃશ થઈ ગયું એટલે ૫૦ વર્ષની ઉંમર જેટલે લાગતું હતું. સમય પસાર થતાં છ વર્ષ પૂરા થયા ત્યારે તેના કપાળમાં ડામ દીધા. આ ડામ જેઈને સૌ જાણી જાય કે આ રી ચેર છે એટલે કઈ તેને રહેવા ન દે. છ વર્ષમાં તે દુઃખના કારણે શરીર હાડપિંજર જેવું બની ગયું. આંખો સાવ પીળી થઈ ગઈ. દુઃખી દુઃખી થઈ ગયો. મામાં આવતા પહેલા બેન અને ભાણેજોએ લીધેલી કાયમી વિદાયઃ ખેડૂત જે જેલમાંથી છૂટ કે સીધે ઘર બાજુ આવ્યો. મારી બેન અને ભાણેજો શું કરતા હશે? મનમાં એટલો વિચાર પણ નથી આવતો કે ભાણેજોના પાપે મને જેલ મળી. તે સીધે તેના ઘેર આવ્યા. ઘરમાં કેઈ દેખાતું નથી. આડોશી પાડોશીને પૂછે છે મારી બેન અને ભાણેજે કયાં ગયા? પાડોશી કહે ભાઈ? તમે જેલમાં ગયા અને પાછળ તે બધા ભૂખ્યા-તરસ્યા ચરનિદ્રામાં પોઢી ગયા. આ સાંભળીને તેને ખૂબ આઘાત લાગ્યો. બેન ગઈ, ભાણેજે ગયા હવે હું એકલે રહ્યો! તેના કપાળમાં ડામ દીધા એટલે બધાને ખબર પડે કે આ મોટો ચોર છે એટલે તે ક્યાં જાય છે ત્યાં કોઈ ઘાટી તરીકે પણ કરી રાખતું નથી. બટકું રોટલે પણ આપતું નથી. ગામમાં ચારે બાજુ ભટકે છે. જ્યાં જાય ત્યાં તિરસ્કાર સિવાય વાત નહિ. તે મનમાં વિચાર કરે છે કે હું આપઘાત કરીને મરી જાઉં, કમે કેવા ખેલ કરાવ્યા ! Page #704 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] | [ ૬૨૫ ખેડૂત બિચારો ચારે બાજુ ફરે છે ત્યાં તેને એક દયાળુ માણસને ભેટો થઈ ગયે. તેનું દિલ દયાથી છલકતું હતું. તેણે કહ્યું- આ ગામથી થોડે દૂર એક પાદરી છે. તે ખૂબ દયાળુ છે, તેને ઘેર જા. તે પોતે જે બંગલામાં રહેતો હતો તે દાનમાં દઈ દીધે છે. એક વાર તે હોસ્પિટલમાં ગયો. બધા દરદીઓની ખબર પૂછી. તેમણે જોયું કે જગ્યા નાની છે અને દરદીઓ ઝાઝા છે તેથી કેટલા ગીગીચ રાખવા પડે છે. અતિ ગીચોગીચ રાખવાથી રવછતા જેવી જોઈએ તેવી રહી શકતી નથી. આ રીતે રહેવાથી દરદીને કેવી રીતે સુધારો થાય ? મારે બંગલે ઘણો મોટો છે. આપને હું બંગલે આપી દઉં છું. આપ હોસ્પિટલને ત્યાં બદલી નાંખે. અમારે એટલા મોટા મકાનની જરૂર નથી. પાદરીની ભાવના કેટલી વિશાળ કહેવાય! પાદરીએ પિતાને બંગલે હોસ્પિટલને આપી દીધું. બંગલાના સ્થાને મોટી હોસ્પિટલ થઈ ગઈ અને તેઓ દવાખાનાની જગ્યામાં રહેવા લાગ્યા. તે પાદરી આવા દયાળુ છે, તે તેમની પાસે જા. પાદરીની માનવતા: આ ખેડૂત તે ગયો પાદરીની પાસે. દરવાજે દ્વારપાળ ઊભો હતે. તેણે કહ્યું- મારે પાદરીને મળવું છે. પાદરી સાહેબ ખૂબ દયાવંત છે એ સાંભળીને હું તેમની પાસે મદદ લેવા આવ્યો છું. ચોકીયાતની નજર ખેડૂતના કપાળે દીધેલા ડામ પર પડી. તે સમજી ગયા કે આ કેઈ મોટો શેર છે. તેણે અંદર જઈને કહ્યું- સાહેબ! એક મોટો ગુનેગાર માણસ આપને મળવા માટે આવ્યો છે તો તેને અંદર આવવા દઈએ. પાદરી કહે- દરેકને માટે મારા બારણાં સદા ખુલ્લા છે. ખેડૂત અંદર ગ, પાદરી પણ સમજી ગયા કે આ ચાર છે. પાદરીએ કહ્યું- ભાઈ ! તું બહુ ભૂખે લાગે છે? હા. હું તો કેટલાય દિવસનો ભૂખ્યો છું. હું તને જમવા આપું છું, તે પહેલા તું સ્નાન કરીને કપડા બદલી લે. પાદરીના મુખેથી આજે ‘ભાઈ’ શબ્દ સાંભળતા જાણે તેને ઘણું મળી ગયું. અત્યાર સુધી તો બધેથી તેને તિરસકાર ને તિરસ્કાર મળતો હતો. આજે આદરમાન મળ્યા. ખેડૂતે નાહીને કપડાં બદલ્યા પછી તેને પ્રેમથી, પેટ ભરીને જમાડે. પાદરીના મનમાં થયું કે તેને પૂછું કે તું ચોરી શા માટે કરે છે? ખેડૂતને તો આજે કેટલાય દિવસે પેટ ભરીને જમવાનું મળ્યું એટલે જમ્યા પછી શાંતિથી તે સૂઈ ગયે. સાંજ પડી છતાં જાગે નહિ. પાદરીના મનમાં થયું કે ભલે સૂતો. હું કાલે તેને બધી વાત પૂછીશ. બપોરને સૂતેલે ખેડૂત રાત્રે ૧૨ વાગે જાગે. તેના મનમાં થયું કે આ પાદરી આજે તે મને ખવડાવે છે પણ કાલે ખવડાવશે કે નહિ? કદાચ કાલે ન ખવડાવે તો પછી મારું શું થશે ? તેને ચોરી કરવાની વૃત્તિ થઈ. પાદરીના જમવાના ટેબલ પર ચાંદીના ૧૨ ચમચા પડયા રહેતા હતા. ખેડૂતે તે ૧૨ ચમચા લઈ લીધા. ચમચા લેવા જતાં એક ચમચા હાથમાંથી પડી ગયે એટલે અવાજ થયો. તેના મનમાં ભય લાગે કે અવાજથી જે કઈ જાગી જશે તે મારું આવી બનશે પણ કોઈ જાગ્યું નહિ એટલે ४० Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ] [ શારદા શિરમણિ ચમચા લઈને તે ઘરની બહાર નીકળી ગયો. ડું ચાલે, ત્યાં રસ્તામાં પિલીસ મળી. પોલીસે તેને પકડી લીધે. ખેડૂતના મનમાં થયું કે બસ, હવે તે મારી જિંદગી પૂરી થઈ. બંધુઓ ! બબે વાર પકડાયો છતાં ચોરી કરવાનું મન થયું. એ જીવની કેટલી અધમ દશા ! કરેલા કર્મો તે ભગવ્યા વિના છૂટકારો નથી. ખેડૂતને ભયથી મુક્ત કરાવતે પાદરી સવાર થતાં પિલીસે ચમચા પર પાદરીનું નામ વાંચ્યું. તેણે પાદરીને કહેવડાવ્યું કે તમે અહીં આવે. તમારા ઘરમાંથી ચોરી કરનાર ચોર પકડાય છે. પાદરી આવ્યું. તેણે શું કહ્યું સાંભળજે. ભાઈ ! મેં તને કાલે ૧૨ ચમચા અને ૧૨ વાડકા બક્ષીસ કર્યા હતા. તે ૧૨ ચમચા લાવ્યો ને ૧૨ વાડકા ભૂલી ગય લાગે છે. તું મારે મહેમાન બન્યો છે એટલે મેં તને ભેટ આપ્યા છે. આવી વાત થઈ એટલે પિલીસે તેને છોડી મૂક્યો. પાદરી તેને ઘેર લઈ ગયે. ચોર તેના ચરણમાં પડીને ખૂબ રડે. ભાઈ ! તું ચેરી શા માટે કરે છે? એક પેટ માટે આટલા પાપ કરે છે ને? હવે તું નકકી કર કે આજથી મારે ચેરી કરવી નહિ. ચોર કહે આપે તે મને મૃત્યુના મુખમાંથી બચાવે છે. હવે આપ જેમ કહેશે તેમ કરીશ. તું આજથી ચોરી છોડી દે. તારે જેટલા માટે આ પાપ કરવા પડે છે. હું તને કેઈ સવસ અપાવી દઉં. ભલે, આજથી ચોરી કરવાના પચ્ચકખાણ કરું છું. ચોરી કરનાર આ લેકમાં પકડાઈ જાય તે દુઃખ પામે છે અને પરલેકમાં પણ દુઃખી થાય છે માટે ભગવાન કહે છે કે તમે આ ચાર બેલ છે. ચોથે બોલ છે “પડી વસ્તુ ધણિયાતી જાણી” પડેલી વસ્તુને માલિક થઈ જાય. ઘણી વાર વસ્તુને માલિક આ છે એમ જાણવા છતાં વસ્તુ રાખી મૂકે દોષ. આ ચાર પ્રકારની ચોરી વ્રતધારી શ્રાવકથી થાય નહિ. કરે તે તેના વ્રતમાં દોષ લાગે છે. આનંદ શ્રાવક તે વ્રત લઈને એકાવતારી બની ગયા. તેમના અધિકારથી હવે આપને આનંદ બનવાનું છે. હવે આનંદ ભગવાન પાસે ચોથું વ્રત કેવી રીતે આદરશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ગુણસુંદરના પુણ્યને પ્રભાવ : ગુણસુંદરના વિનય, વિવેક, તેની બુદ્ધિ, હોંશિયારી અને તેનું ભેટવું જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. જેનામાં વિનયવિવેક હોય તે વેરીને પણ વશ કરી શકે છે. રાજાએ દિવાનને કહ્યું–આપણું કે ઈ મકાન ખાલી હોય તે આ ગુણસુંદર કુમારને રહેવા આપે. એ આપણા મહેમાન છે. દિવાનજી કહે મહારાજા ! માણેકચોકમાં એક મોટો બંગલો ખાલી પડે છે, તે બંગલે આપણા ગામના નગરશેઠ રત્નસુંદર શેઠની હવેલીના સામે છે. ત્યાં હમણાં કોઈ રહેતું નથી. રાજા કહે-આપ મહેમાનને તે બંગલે બતાવે. જે તેમને ગમે તે રહેવા માટે આપો. ગુણસુંદરના પુણ્યને ઉદય કેટલે કહેવાય ? રાજા સામેથી વગર ભાડે પોતાને મોટો બંગલે આપવા તૈયાર થયા. રત્નસુંદર શેઠની સામે બંગલામાં ઉતારે ગુણસુંદર કહે-મહારાજા ! ભલે અમે બપોરે જોઈ આવશું. આપ રેજ રાજસભામાં આવજો. આપના જેવા બુદ્ધિશાળી, Page #706 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ] [૬૨૭ વિનયવંત અતીથિઓથી અમારા નગરની શોભા છે માટે જરૂરથી આવજે. જે કામ હોય તે વિના સંકે કહેશો. મહારાજા! ધન્ય છે આપને ! આપે અમને વસવાટ અને વેપારમાં ખૂબ સહકાર આપ્યો તે બદલ આભાર. પછી રાજાને વંદન કરી બધા ત્યાંથી રવાના થયા. બપોરે બધા મહેલ જેવા ગયા. મહેલ તો મોટો અને સુંદર છે. ગુણસુંદરને આ બંગલે ખૂબ ગમી ગયે. ગુણસુંદરે મહેલને રંગરોગાન કરાવી દીધો. ઘરમાં ઝુમ્મરે બાંધ્યા. બંગલાની રોનક ઓર બદલાઈ ગઈ. ગુણસુંદર, શેઠ બધા માણસે આ બંગલામાં રહેવા આવી ગયા. બધાના મનમાં થાય છે કે આ તો રાજાનો બંગલો છે. કેરું રહેવા આવ્યું છે ! ગુણસુંદર જાતજાતના વેશ બદલીને ગામમાં ફરે છે. ગોપાલપુરમાં ગુણસુંદરની વ્યાપેલી ખ્યાતિ : આપણું ગામમાં કઈ પરદેશી વેપાર કરવા આવ્યા છે. તેની ઉંમર તો ૨૦ વર્ષની હોય તેવું લાગે છે પણ શું તેનું રૂપ છે ! શું તેની આંખો છે ! સ્વભાવનો ખૂબ આનંદી અને પ્રેમાળ છે. તેની બુદ્ધિ તે કઈ ઓર છે. શું તેની બેલવાની છટા છે ! અરે! તેણે તે આવતાવેંત રાજાને પણ રીઝવી દીધા. રાજાના તેના પર ચાર હાથ છે. જેના પર રાજાની કૃપાદૃષ્ટિ ઉતરી હોય તેવા માણસેના પરિચયમાં આપણે જવું જોઈએ. ગુણસુંદર બધા તો બંગલામાં આનંદથી રહે છે. ગેપાલપુરમાં ઠેર ઠેર, પ્રશંસા થાય ગુણસુંદરની, ગુણસુંદરે ગુણકળાથી, જીત્યા સૌના દિલ હે... ગોપાલપુરમાં ઠેર ઠેર જુદી જુદી વાત થઈ રહી છે પણ બધા ગુણસુંદરની ખૂબ પ્રશંસા કરે છે. લોકે દૂરદૂરથી બંગલાની પ્રશંસા સાંભળીને બધા બંગલે જોવા આવે છે. ગામના દરેકના મુખે તેનું નામ રમતું થઈ ગયું. પરદેશી છે તે નાને પણ શું તેની બોલવાની વાચાળતા છે! રાજાનો પ્રેમ તે એટલે બધો મેળવ્યું છે કે તેને તેડવા રાજા પિતાનું વાહન મોકલે છે અને રાજાની બાજુમાં તેને આસન મળે છે. રાજાએ તેનો ૫૦ ટકા ટેકસ માફ કરી દીધો છે. તેણે ગુણથી, આવડતથી આખું ગામ પિતાનું બનાવી દીધું છે. મોટા મોટા અને જૂના વેપારીઓના મનમાં થયું કે આપણે પણ તેને મળવા જવું જોઈએ. આ વાત ગામના સૌથી મોટા નગરશેઠ, ગામના નાક સમાન અને રાજા પછી તેમને નંબર છે એવા પુરંદર શેઠ પેઢી પર બેઠા છે તેમણે પણ સાંભળી. જેણે રાજાને પણ રીઝવી દીધા છે તે ખૂબ પ્રભાવશાળી લાગે છે. આખું ગામ તેની પ્રશંસા કરે છે માટે આપણે પણ તેને મળવા જવું જોઈએ. ભલે તે નાનો વેપારી છે પણ બુદ્ધિને સોદાગર છે. તેમની પાસે જઈ એ તે આપણને પણ કંઈક નવું જાણવા મળે. જેથી વેપારમાં વિકાસ વધે. આપણે તેને મળીએ. કેવા શેઠ છે! ત્યાં જઈએ તો બધી જાણકારી થાય. પુરંદર શેઠ ત્યાં જવાને વિચાર કરે છે. વધુ અવસરે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ] [ શારદા શિરમણિ હિ. શ્રાવણ વદ ૧૩ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૬૮ : તા. ૧૨-૯–૮૫ અનંત કરૂણાસાગર ભગવતે ભવ્ય જેના આત્મ ઉત્થાન માટે કહ્યું છે કે આ ભવસાગર અપાર, અમાપ અને અખૂટ છે. આ સંસારને જ્ઞાનીઓએ સાગર સાથે સરખાવ્યા છે. આ સંસાર સાગરમાં દુઃખ રૂપી પાણી છલછલ ભરેલું છે. સાગરમાં ચારે બાજુ દષ્ટિ કરીએ તે પાણી જ દેખાય છે તેમ આ સંસાર સાગરમાં જ્યાં દષ્ટિ કરીએ ત્યાં બધા સ્થળે દુઃખ જ દેખાય છે. રાજા હય, મહેન્દ્ર હય, શ્રીમંત હોય, નિરાધાર હોય કે ચીંથરેહાલ હોય બધા દુઃખની કારમી ચીસો પાડી રહ્યા છે. કેઈને સાગનું, કેઈને સંગ મળ્યા પછી નભાવવાનું, કોઈને વિયોગનું, કોઈને વિગ પછી ફરી સંગ મેળવવાનું દુઃખ છે. જીવ જ્યાં સુધી નિષ્કર્મા ન બને ત્યાં સુધી પારાવાર દુઃખ દુઃખ ને દુઃખ છે અને એ ભેગવ્યા વિના છૂટકો નથી. મનગમતા સુખો મળ્યા હોય તેય અને અણગમતા દુઃખે મળ્યા હોય તે ય જીવને આકુળતા-વ્યાકુળતા રહે છે, કારણ કે સુખમાં સુખ ચાલ્યું ન જાય તેની અને દુઃખમાં સુખ મેળવવાની ચિંતા છે તેથી ભગવાન બેલ્યા છે “શા દુ સંસા , કરથ સરિત જંત” આ સંસાર દુઃખનો દાવાનળ છે જ્યાં જ વિવિધ પ્રકારના દુઃખને પ્રાપ્ત કરે છે. સાગરમાં જોરદાર પવનને ઝંઝાવાત ફૂંકાય છે ત્યારે નૌકા ડામાડોળ થઈ જાય છે. નાવડી ચલાવવામાં મુશ્કેલ પડે છે અને પાણી ભરાઈ જતાં તે ડૂબી જાય છે તેમ આ સંસાર સાગરમાં આશા-તૃષ્ણાના જોરદાર પવન ફૂકાય છે તે જીવન રૂપી નૌકાને ડગમગાવી મૂકે છે, ક્યારેક ડૂબાડી પણ દે છે. સાગરમાં ઉંચા મોજા ઉછળે છે તેમ સંસારમાં કષાય રૂપી મોજા ઉછળે છે. તેમાં જે જીવ જોડાય તો તેનું પતન થાય છે. જીવન પર્યંત સુંદર ચારિત્રનું પાલન કર્યું હોય પણ કષાય રૂપી મજાને આધીન થયા તે જોખમમાં મૂકી દે છે. સાગરમાં ભરતી અને ઓટ આવે છે તેમ સંસારમાં સંકલ્પ વિકોની ભરતી ઓટ આવ્યા કરે છે. સુવિકલપિ જાગે ત્યારે કુવિકપની ઓટ આવે છે અને કુવિકલપિની ભરતી આવે ત્યારે સુવિકપિની ઓટ આવે છે. સુસંકલ્પની ભરતી આવે ત્યારે જીવન ના કિનારે આવે છે પણ કુવિકલ્પ જાગે ત્યારે ઓટ આવતા કિનારેથી નાવડી દૂર જઈને પડે છે. સાગરમાં વડવાનલ નામનો અગ્નિ રહે છે તેમ સંસારમાં કામ રૂપી વડવાનલ સળગે છે જે મહારાજાને મુખ્ય સૈનિક છે. અજય છે, સાગરમાં મત્સ્ય, મગર, જળચર પ્રાણુઓ ભરેલા હોય છે તેમ સંસાર સાગરમાં રેગ, શેક, ભય આદિ ભયંકર જળચર પ્રાણીઓ રહેલા છે. સાગરમાં અનેક નદીઓને સંગમ થાય છે તેમ આ સંસાર સાગરમાં રાગદ્વેષ આદિ નદીઓનો સંગમ થાય છે. સાગરમાં મોટા વમળ હોય છે તેમ સંસાર સાગરમાં મેહ રૂપી મોટા ભયંકર વમળે છે. મુસાફરોના વહાણે સાગરના વમળમાં ફસાઈ જાય છે ત્યારે કેટલાય સમય સુધી તે તેમાં અટવાયા કરે છે અને માર્ગ પર આવી શક્તા. નથી અને જે વમળ બહુ મોટા હોય તે નાવડી પાણીમાં ડૂબી જાય છે. Page #708 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૬૨૯ સંસારમાં મેહ રૂપી વમળે છે. ચૌદ રાજલેાકમાં એની આણુ વતી રહી છે. કોઈ વાર સમય આવતા ત્યાગીએને પણ એ સ'સારમાં પટકાવી દે છે. ધરૂપી સ્ટીમરમાં બેઠેલા મુસાફરોને પણ આ મેહતુ માટુ વમળ સાવી દે છે. ચાર ગતિમાં રખડાવે છે. આ મેહ રૂપી વમળ વીતરાગીઓને ક ંઈ કરી શકતું નથી. જો મેહ વમળ ટળે તે જરૂર દુઃખ મટે અને સાચુ, સાશ્વત અને સ`પૂર્ણ સુખ મળી જાય. સાગરમાં મેટા મોટા પત્થરોના ખડકો હોય છે. જો અ'ધારામાં એ ખડકે દેખાય નહિ અને નૌકા ચાલતાં એ ખડકી વચમાં આવી જાય તે નાવડીના ભૂક્કે ભૂક્કા ઉડાવી દે છે. આ સંસાર સાગરમાં વિષ્યવાસનાએના મેાટા ખડકો રહેલા છે. આ ખડકો સાથે જીવનનૈયા અથડાઈ જાય તેા અનંતા સંસારમાં જીવને રખડવું પડે છે. જો મન નિવિષયી બની જાય તે પછી એના સંસારનેા અંત આવી જાય છે અને વિષયાને આધીન અને તેા જીવનને અત આવે છે. એ વિષયેાથી જીવ અનંતા જન્મ મરણુ કરે છે. ગરમ કરેલી સાથેા એકેક રૂંવાડે કોઈ એકી સાથે ભેાંકી દે એવું દુઃખ જન્મ વખતે જીવને વેઠવુ પડે છે. મૃત્યુના અંત સમયે આ ભવની અપેક્ષાથી સંસાર સફરની છેલ્લી ઘડી તેા કોઈને ય ગમતી નથી. એ સમયે ક્રોડા વીછીએ એક સાથે કરડે તેના કરતાં વધારે વેદના જીવને ભાગવવી પડે છે. સાગરને તળિયું હોય છે એના પર પાણી વહ્યા કરે છે તેમ સંસાર સાગરને વહેવાના પૃથ્વી પટ એ આઠ ક્રમે છે. જેના પર સંસાર સાગર સતત વહ્યા કરે છે. જો કર્માંના અભાવ થાય તે સાંસાર સાગર આાઆપ સમાપ્ત થઈ જાય. સાગરને પાર થવા માટે સુકાની સારા અને નાવડી સારી હોય તેા પાર થઈ શકાય છે તેમ સ ંસાર સાગરને પાર કરવા માટે જ્ઞાની પુરૂષાએ બે મેટી નાવડીએ બતાવી છે. આગાર ધર્મ અને અણુગાર ધર્માં. આ નાવડીમાં બેઠેલા મુસાફર સંસારમાં ગાથા ખાતા નથી તે આ સ'સાર સાગરને તરી જાય છે. अणुपुब्वेणं महाधेोरं, कासवेण जमादाय इओ पुव्वं, મમુદ્દે જેમ વ્યાપાર કરનાર વેપારી લેાકે વહાણ રૂપી સાધનથી સમુદ્રને પાર કરું છે એટલે સમુદ્ર તરીને પોતાના ધારેલા સ્થળે પહોંચે છે તેમ તી ‘કર ભગવડતાએ બતાવેલ બે પ્રકારના ધર્માંના-મોક્ષ માર્ગોના આશ્રય લઈ ભૂતકાળમાં ઘણા જીવેા આ સ'સાર સાગરને તરી ગયા છે અને પેાતાના ધારેલા સ્થળ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી ગયા છે. જેમણે આગાર ધર્મને જીવનમાં અપનાવ્યેા છે એવા આનંદ શ્રાવકે પહેલા ત્રણ વ્રત ગ્રહણ કર્યાં, ત્રીજું વ્રત લેવુ' સહેલુ છે અને કઠીન પણ છે. જેને પરિગ્રહ પ્રત્યેની મમતા-મૂર્છા છૂટી નથી તેના માટે કઠીન છે અને જેને જીવનમાં સમજાયું છે કે હું શુ લઈને આવ્યે છુ ને શુ' લઈને જવાના છું ? ગમે તેટલા પાપ કરીને લક્ષ્મી ભેગી કરીશ પણ અંતે તેા મૂકીને જવાનુ છે, તે મેળવવા જે પાપ કર્યા એ જીવની સાથે આવવાના વેડ્યું । કારો। સૂચ.૧૧.ગા.પં. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ ] [ શારદા શિરમણિ છે. આ રીતે જેને સમજાયું છે અને પરિગ્રહ પ્રત્યેની મૂછ ઘટી ગઈ છે તેને માટે આ વ્રત આદરવું સહેલું છે પણ જેને પરિગ્રહ પ્રત્યેની આસક્તિ છે તેને માટે ઘણું મુશ્કેલ છે. પૈસો તમને ઉંચે ચઢાવે છે અને નીચે પણ પછાડે છે. પૈસાનું નામ છે દોલત. આ શબ્દ કેવું સરસ સમજાવે છે. દોલત એટલે બે લાત મારે. તે આવે ત્યારે લાત મારે અને જાય ત્યારે પણ લાત મારે. જ્યારે આવે ત્યારે અભિમાન, અહંકાર લાવે કે હું કંઇક છું. હું મોટો ધનવાન. જ્યાં અહં આવે ત્યાં સમજવું કે મારી પ્રગતિ અટકી. અહંકારી આત્મા આત્માને આનંદ મેળવી શકતા નથી. “અહં ઓગળે તે આનંદ મળે.” અહંના કારણે બધી રામાયણ ઊભી થતી હોય છે. અહંના કેટલા બધા રૂપ છે. હું બળવાન, હું કુળવાન, હું બુદ્ધિમાન, હું ધનવાન, હું વિદ્વાન, હું રૂપવાન. આ બધી કલ્પનાઓના જાળામાં જીવ ગૂંચવાઈ ગયું છે અને તેના જીવનમાં અશાંતિ અને અજપ રહ્યા કરે છે. જીવનયાત્રાને શાંત અને સુખદ બનાવવા માટે ઉગ્ર તપ કરે. મેટા મેટા દાન આપ પણ હૈયાના ઉંડાણમાં “અ” ની પાર વગરની કલ્પનાઓ ભરી છે ત્યાં સુધી આત્મિક શાંતિને અણસાર પણ આવવાને નથી અને મનની પ્રસન્નતાની છાંટ સરખી ય મળવાની નથી. જ્યારે અહંની કલ્પનાઓ સાકાર બનીને આકાર લે છે ત્યારે જરૂર આનંદ થાય છે પણ એ આનંદ ક્ષણજીવી નીવડે છે, અલપકાલીન થાય છે. જ્યારે ! અહું 'ને ઠોકર વાગે છે, “અહ”પર આક્રમણ થાય છે ત્યારે આત્માને આનંદ મળે છે. આમાના ઉપવનમાં અવર્ણનીય આંતર પ્રસન્નતા પ્રગટે છે. એ આનંદ, પ્રસન્નતા મેળવવા માટે “અહ” ને ઓગાળવો પડશે. સંસારરસીક જી પૈસામાં સુખ માને છે પણ જ્ઞાની તે કહે છે કે જેટલે પૈસે વધે એટલું પાપ વધ્યું છે, દુઃખ વધ્યું છે. પૈસે મેળવવામાં પાપ. જે છેડતા સમયે મૂછ ન ગઈ તો છેડતા પાપ. ત્રીજું વ્રત પાળવું સહેલું છે અને અધરું પણ છે. જે મૂછ છૂટી ગઈ હશે તો રસ્તા પર ગમે તેવી કિંમતી ચીજ પડી હશે તો પણ તેને અડશો નહિ. પરાયું ધન ઘરમાં લાવવું એ સાપ સંઘરવા જેવું લાગશે. સાપને કેઈ ઘરમાં ન સંઘરે તેમ વ્રતધારી શ્રાવક પરાયી વસ્તુને ઘરમાં રાખે નહિ; પણ જેને પરિગ્રહ પ્રત્યેની મમતા છૂટી નથી તે પૈસા માટે કેવા અનર્થ કરી બેસે છે. વિલાસ અને વિભાસ નામના બે મિત્રો હતા. તે બંને બાળગઠીયા હતા. બંનેને એકબીજા વગર ચાલે નહિ. સ્કુલે જાય તે સાથે ને ઘેર આવે તે સાથે. ધીમે ધીમે મોટા થયા. ઉંમરલાયક થતાં તે બંનેના લગ્ન થયા. એ બંનેની મિત્રી તાણાવાણાની જેમ વણાઈ ગયેલી હતી. મોટા થતાં બંને ધંધામાં પડી ગયા. થોડું ઘણું કમાયા પણ ગામ નાનું ને વરતી ઓછી એટલે આવા ગામડામાં વેપાર કરે તે તે કેટલું કમાય ? ગામમાં ગ્રાહકો જ ન હોય તે માલ કોને આપે? આ બધા પુણ્ય પાપના ખેલ છે. હવે આ બંને મિત્રોને પાપનો ઉદય થયો એટલે બાર મહિનાના અંતે જ્યારે સરવૈયું Page #710 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૩૧ માંડયું ત્યારે નફા કરતા નુકશાનનું પલ્લું વધુ નમ્યું. ધીમે ધીમે સાવ ઘસાઈ ગયા. લાપતિની લાઈનમાં ઃ વિલાસે અને વિભાસે નિર્ણય કર્યો કે આ ગામમાં આપણો ધંધો ચાલતું નથી. અહીં આપણે દુઃખી થઈ ગયા. સાવ બેહાલ બની ગયા માટે કમાવા બીજે ગામ જઈએ. બંનેને પ્રેમ ઘણું છે. તે કદી જુદા પડે નહિ. બંને સાથે બહારગામ ગયા. એક સારા મોટા શહેરમાં ગયા. સારી નોકરીની શોધમાં ફરવા લાગ્યા. ભાગ્યદયે બંનેને સારી નોકરી મળી ગઈ. બે ત્રણ વર્ષ નોકરી કરી ધંધાનો અનુભવ લીધે. થોડા પૈસા ભેગા થયા એટલે વિચાર કર્યો કે નોકરીમાં આપણે ઉંચા નહિ આવીએ હવે આપણે આપણું ભાગ્ય અજમાવીએ. બે ત્રણ વર્ષમાં તેમણે પ્રમાણિકતાથી નોકરી કરી એટલે એમની પ્રતિષ્ઠા વધી હતી. જેમાં છાપ પણ સારી પડી હતી એટલે બંધ કરવા તેમને પૈસા આપનારા મળી ગયા. બંને મિત્રોએ ભાગીદારીમાં ધંધે શરૂ કર્યો. તેમનું ભાગ્ય જોરમાં હતું એટલે કમાણી ખૂબ થવા લાગી. થોડા સમયમાં બજારમાં તેમણે સારી નામના મેળવી. બધા લેકે તેમને શેઠ..શેઠ કહીને માન-સન્માનથી બેલાવવા લાગ્યા. બે-ત્રણ વર્ષમાં તે તે લાખોપતિની લાઈનમાં આવી ગયા. લક્ષ્મી આવવી અને જવી એ તે દરિયાની ભરતી અને ઓટ જેવું છે. વિભાસની સંતોષવૃત્તિ ઃ વિભાસે વિલાસને કહ્યું-ભાઈ ! હવે આપણને ઘણું મળી ગયું. હવે અધિક મેળવવું નથી. આપણા ગામમાં જઈએ અને ધર્મારાધના કરીએ. અતિ પૈસો આડા રસ્તે લઈ જશે. જીવનમાં વ્યસન લાવશે. આપણે ઘેર જઈ એ તો પત્ની બાળકને આનંદ થશે. કુટુંબને સારી રીતે નિભાવી શકીએ એટલું મળી ગયું છે. બસ, હવે આપણે સંતોષ રાખીએ. ઉઘરાણું પતાવી દઈએ ને પછી આપણા ગામમાં જઈએ. જેનું નામ વિલાસ છે એને શહેરના ભોગવિલાસની સામે ગામડાનું જીવન કેવી રીતે ગમે? વિલાસે વિભાસને કહી દીધું કે આ ધીકતો ધંધે છેડીને દેશમાં જવાની મારી ઈચ્છા નથી. બિરા છોકરાઓને આપણે અહીં બોલાવી લઈશું. વિલાસને પૈસાનું વળગેલું ભૂત વિભાસ કહે મિત્ર! ગામમાં જઈને દુઃખી જીવેને ડી મદદ કરીશું. તેમને ધંધે શરૂ કરાવી આપીશું. આપણે સ્થિતિ પહેલા કેવી ગરીબ હતી ! એ તે આપણને અનુભવ છે તો તેવા ગરીબોને કાંઇક મદદ કરી અને ધર્મધ્યાનમાં થોડા વાપરીશું પણ વિલાસને તે પૈસાનું ભૂત વળગ્યું હતું, એટલે કહે છે કે મારે આવવું નથી, તારે જવું હોય તો જા. હું તને જતો અટકાવી પણ શકું નહિ. તો ભાઈ ! મને મારા ભાગના પૈસા આપી દે એટલે હું દેશમાં જઈશ, પછી તને ફાવે તેમ તું કર. આપણે બંને ભાગીદાર છીએ એટલે હિસાબ કરીને સરખા ભાગે મને આપી દે. વિલાસ કહે લે આ ઉચક પાંચ હજાર રૂપિયા. તારી ઈચ્છા હોય ત્યારે તું જજે, આજથી આપણે જુદા. વિલાસને પૈસાને લેભ લાગ્યો. જીગરજાન મિત્ર હોવા છતાં પૈસા પ્રત્યેની મમતા શું કરે છે? વિભાસ બુદ્ધિશાળી હતા, પાંચ સાત વર્ષથી બંને સાથે ધંધો કરતા હતા એટલે તેને મિલકતની ખબર તો હોય જ ને! Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ] [ શારદા શિરેમણિ ઉઘરાણીના પૈસા ન ગણે અને રેકર્ડ મિલ્કત પડી છે તે ગણે તે ય એક લાખ રૂા. ભાગમાં આવે છે. વિભાસ કહે ભાઈ! અત્યાર સુધીના મારા ભાગમાં માત્ર પાંચ હજાર રૂ. આવે છે ? તારી કંઈ ભૂલ તે નથી થતી ને ! ચેપડા જેઈને પછી આપણે ન્યાયથી ભાગ પાડીએ. નાનપણની મિત્રી પૈસાના કારણે તેડવી પડે તે સારું નથી. તું મને હિસાબ ગણને આપ. હિસાબમાં ૪૦૦૦ રૂા. આવશે તે લેવા તૈયાર છું અને લાખ રૂા. આવશે તે પણ તૈયાર છું. ઉઘરાણી બાકી હોય તે પતે કેન પતે માટે હું ઉઘરાણીની રકમ જતી કરું છું પણ તે સિવાયની મૂડીમાં મારા ભાગે જે હિસ્સો આવે તે આપી દે. વિલાસ કહે–ભલે, અત્યારે વેપારીઓને મળવા જવાનું છે એટલે કાલે બપોરે આપણે હિસાબ પતાવી દઈશું. વિલાસ વિચાર કરે છે કે હવે કરવું શું? વિભાસ નાનપણનો બાલમિત્ર છે એ વાત સાચી છે પણ પૈસા આગળ મિત્રીને કેઈ કલાસ છે ? પૈસા હશે તે મિત્રો દોડતા આવશે પણ મિત્રો હશે તે પૈસા આવવાના નથી. વિભાસ કંઈ આપણે ખાસ કામને માણસ નથી એટલે એને વચ્ચેથી દૂર કરે સારે. બીજા દિવસે જ્યારે વિભાસે વિલાસને કહ્યું-ચાલો આપણે હિસાબ કરીએ. વિલાસ કહે-મિત્ર ! બેસ શી ઉતાવળ છે? થોડું સરબત પી લઈએ. વિભાસે કહ્યું–મારે સરબત પીવે નથી. મિત્ર ! તું કાલે જવાન છે પછી કયારે ય તું અહીં આવીશ માટે સરબત પી. ખૂબ આગ્રહ કરીને મિત્રને સરબત પીવડાવ્યું. સરબત પીધા પછી અડધો કલાક થયો ત્યાં તે ઢળી પડયે અને થોડી વારમાં તેના રામ રમી ગયા. જુઓ ! પૈસાએ કેવું પાપ કરાવ્યું ? નાનપણથી મિત્રો હતા. એક માતાના દીકરા હેય તેમ રહેતા હતા. બાળપણથી સાથે હતા તે છોકરાના બાપ થયા તો ય સાથે રહેતા. ૩૮ વર્ષથી સાથે રહેતા હતા પણ પિસાએ કે અનર્થ કરાવ્યો ! અરે પૈસા જગમાંહે ગણુયે તું ભગવાન, કેવો તું છે કળિયુગમાં, દુષ્ટ મહા શયતાન... અરે જેની પાસે તું જાએ ત્યાં, સળગે દોવાનળ (૨) સહેદર ભાઈભાઈનું, કઢાવે તું કાસળ (૨) તુજ આગળ...(૨) દાન બને છે સહુ રે ઈન્સાન....અરે પૈસા જીગરજાન મિત્ર હોવા છતાં પૈસા પાછળ મિત્ર પ્રાણ લેતા પાછો ન પડે. વિલાસે વિભાસની બધી ક્રિયા પતાવી. અહીં તેનું પાપ ખુલ્લું કરનાર કેણુ છે? તેના ઘરવાળીને પણ કશું કહેવા જાય કે તારે પતિ મરી ગયું છે, વિલાસે આ પાપ તે કર્યું ને ઉપરથી મનમાં ફેલાય છે કે હવે બધી મિલકતને સ્વામી હું બની ગયું. પૈસાને લેભ શું નથી કરાવતો ? વિભાસ મરી જાય તે મને બધી મિલ્કત મળી જાય ને ! આ પૈસાને લેભ નહિ તે બીજું શું ! લેભના રસ્તે ચાલવું સહેલું છે પણ તેને રોક મુશ્કેલ છે. Page #712 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૬૩૩ એક સ્ટેશન પર એક એંજિન ઊભું હતું. ગાડી આવી ગઈ હતી પણ એન્જિન છૂટું પડી ગયું હતું. ડ્રાઈવર ગરમીથી કંટાળીને થોડી વાર લેટફોર્મ પર ઉતરી ખુલ્લી હવામાં ફરી રહ્યો હતો. એટલામાં તેને આઠ નવ વર્ષને બાબો એંજિન પર ચઢી ગયે અને એક પછી એક બધી ચાવીઓ ફેરવવા લાગ્યા. થોડીવારમાં તેનો હાથ એંજિન ચાલુ કરવાની ચાવી પર ગયે અને એંજિન પાટા પર દોડવા લાગ્યું. ડ્રાઈવરના કાને એંજિન ચાલુ થવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો પિતાને કરો અંદર ઊભું હતું. ડ્રાઇવરે તેને બૂમ પાડીને કહ્યું કે એંજિન રોક, નહિ તો મરી જઈશ. છોકરાએ કહ્યુંરોકવાની ચાવીની મને ખબર નથી. ત્યારે પિતાએ કહ્યું-તું નીચે કૂદી પડ. પુત્ર કહેકૂદી પડવાની મારી જીગર ચાલતી નથી. એટલામાં થોડે દૂર જતાં એંજિન અથડાયું. એંજિનના ટુકડે ટુકડા થઈ ગયા અને છોકરાના તો હાડકા પણ હાથ ન આવ્યા. આ જ રીતે જીવ કષાયના પાટા પર દોડવાનું શીખ્યા છે પણ રેકવાનું શીખ્યા નથી. લભ કરવાની કળા જાણે છે પણ તેના પર વિજય મેળવવાની કળા જાણતા નથી, માટે કષાયના પાટે ચાલવા કરતાં લાભને રોકવાની કળા શીખવાની જરૂર છે. અતિ લોભ પાપનું મૂળ : વિલાસના જીવનમાં લેભ ન હોત, તેણે લેભને જી હોત ને સંતેષના ઘરમાં આવ્યું હોત તો મિત્રને મારી નાંખત ખરા ? મિત્રને મારીને બંનેની સંપત્તિના માલિક બની ગયો. તેણે પોતાના કુટુંબને ત્યાં બોલાવી લીધું અને ખૂબ ધમધોકાર ધંધો ચલાવે છે. જ્ઞાની કહે છે કે કરેલા કર્મો કેને ભગવ્યા વગર છૂટકે નથી. સંપત્તિ માટે જે ઘેર કર્મ કર્યું તે કર્મ નહિ છોડે. અહીં બેસીને પાપ કર કે પાતાળમાં બેસીને પાપ કર પણ તને જેનારા ઘણું છે અને તે કર્મ તારે ભેગવવું પડશે. કોઈને આજે તો કેઈને કાલે તે કેઈને બીજા ભવે પણ ભેગવવા પડે છે. વિલાસને એક દીકરો છે. તે ભણવામાં ખૂબ હોંશિયાર છે. તેની બુદ્ધિ પણ ખૂબ છે. ભણીગણીને હવે તો તેના પિતાના ધંધામાં જોડાઈ ગયા. થોડા સમયમાં તો ધંધામાં પણ ખૂબ હોંશિયાર થઈ ગયો છે. તે બજારમાંથી આવતું હતું ત્યાં અચાનક એક ઝેરી સર્પ નીકળે અને છેકરાને ડંખ માર્યો. જે ડંખ માર્યો એવી તરત તેણે રાડ પાડી. ઘણું ઉપચાર કર્યા. ઝેર ઉતારનારને બોલાવવા ગયા પણ તે આવે તે પહેલાં તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. પિતાને યુવાન હોંશિયાર દીકરે મરી જાય ત્યારે ક્યા માબાપને આઘાત ન લાગે ? અરે, પથ્થર જેવા કઠણું હૃદય પણ હચમચી જાય છે. વિલાસને સમજાઈ ગયું કે મેં વિના કારણે વિભાસને મારી નાંખે. ભલે સરકારી શિક્ષામાંથી બચી ગયે પણ કર્મને પંજામાંથી જીવ કયાં છૂટી શકવાને છે? વિલાસનું આ ભવમાં ને આ ભવમાં જ પાપકર્મ ઉદયમાં આવ્યું, એક તે પુત્ર ચાલ્યો ગયો. હજુ તે ઘા ભૂલાયે નથી ત્યાં ઘેડા સમયમાં ધંધામાં મોટી ખોટ આવી. કરેલા કર્મો તે ભેગવ્યા વિના છૂટકો નથી. Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪] [ શારદા શિરોમણિ કમૅ રેકર્મો રે....આ ભવમાં જીવને કેવા નાચ નચાવે રે... પાપ કર્મને ઉદય થાતાં, રહે ન કેઈ સાથે, જ્યાં જાય ત્યાં હડધૂત થાય, અપયશ પણ ફેલાયે...કર્મો રે... વિલાસને એવું કર્મ ઉદયમાં આવ્યું કે જાહોજલાલીના દિવસો પાયમાલીમાં ફેરવાઈ ગયા. લાખોપતિ ગણાતે રાખપતિ બની ગયે. ભિખારી જેવા બનેલા વિલાસને ઘરબાર છોડવાનો વખત આવ્યો. તે હવે એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યો. તેના કર્મો એટલેથી ન અટક્યા તે એના શરીરમાં ભયંકર રોગ ઉત્પન્ન થયા અને રીબાઈ રીબાઈને મર્યો, માટે પાપ કરતાં અટક–પાપથી પાછા વળો. હવે આનંદ શ્રાવકને ચોથા વ્રતનું સ્વરૂપ સમજાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ ગુણસુંદર કુમારને પુણ્યાનુબંધી પુણ્યને જોરદાર ઉદય છે તેથી સારા ગામમાં તેની યશકીતિ ફેલાઈ ગઈ. આખા ગામમાં ગલીએ ગલીએ, ચૌટે ચૌટે અને નાકે નાકે તેની ખૂબ પ્રશંસા થાય છે. આ વાત પુરંદર શેઠના કાને પહોંચી. તેમણે કહ્યું–આ ગુણસુંદર કુમારમાં એટલી હોંશિયારી કે બુદ્ધિ હશે તે જ વાતો થતી હશે ને ! દરેકનું પુણ્ય સ્વતંત્ર છે. તેના પુણ્યને જબ્બર ઉદય અને પ્રમાણિકતા, સજજનતા હશે તો જ આટલે પ્રભાવ પડે ને ! મેં તે હજુ તેને જે નથી. મારે પણ તેને મળવા જવું છે. પુરંદર શેઠ કહે બેટા પુણ્યસાર ! એ ગુણસુંદર હજુ તારા જેટલી ઉંમરનો છે. કદાચ નાને હશે, તે તું આવતા જતાં તેના પરિચયમાં આવજે. કેઈ ગામના વેપારી આવે તો દરેક વેપારીની ફરજ છે કે આપણે તેમનું હાર્દિક સ્વાગત કરવું જોઈએ. આપણા ઘેર જમવા પણ બોલાવવા જોઈએ પણ એક વાર તેમને મળી આવીએ તે ખરા. તેમને કયારે મળવા જવું ? એકલા જવું કે સાથે જવું તે પછી તને કહીશ. ભલે તે નાનો છે પણ હેંશિયાર તે હશે જ ! તેથી તેની આટલી પ્રશંસા થાય છે. તેની પાસે જશું તે વેપારની કંઈક નવીન કળા જાણવા મળશે. રત્નસાર શેઠ તિહાં વસે, દેખે સબ દશ્ય, હવેલી ગુણકુમારની સામે, લેક સબ આયે જાય છે.... રત્નસાર શેઠની હવેલી ગુણસુંદરની બરાબર સામે છે એટલે એને તો કંઈ જોવા જવાનું નથી. કેટલાય લોકો ત્યાં આવે છે ને જાય છે. ગુણસુંદર તો શું છે ને શું બોલશે ! રત્નસુંદરીના કાને બધી વાતે તે આવતી હતી. તેમના મનમાં થયું કે અમારા ગામમાં કેટલાય મેટા વેપારીઓ છે, નગરશેઠ છે છતાં તેમના આટલા ગુણ ગવાતા નથી અને આ ગુણસુંદરના જ આટલા ગુણ ગવાય છે, માટે મારે તેને જેવો તે જોઈએ. તેને જોવા જવાનું મન થઈ જાય પણ જવાય કેવી રીતે ? જે ગુણસુંદરની પત્ની હોય તે મારી બેનપણી બનાવી દેત પણ આ તો એકલે છે. તેના ઘરમાં બધા Page #714 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૬૩૫ પુરૂષ જ છે, કોઈ સ્ત્રી નથી. ગુણસુંદરને જોવા માટે તે ઝરૂખામાં ઊભી રહેતી પણ કઈ દિવસ તેનું મુખ જોવા મળ્યું નહિ. રત્નસુંદરીએ પિતાના અંગત માણસને બોલાવીને કહ્યું કે હું તને જે વાત કરું છું તે તું પિતાજીને કે કઈને કહીશ નહિ. સામેના મકાનમાં એક મોટો વેપારી આ છે. તેની ગામમાં કીતિ ખૂબ પ્રસરી છે. તે મહેલમાંથી કયારે બહાર જાય છે ? ક્યા રસ્તેથી પાછા આવે છે ? એ ખબર પડતી નથી, માટે તું જઈને એટલી તપાસ કરી આવ કે તે સવારના કેટલા વાગે ઘેરથી નીકળે છે અને કેટલા વાગે પાછો આવે છે ? અને કયા રસ્તેથી એ જાય છે ? માણસે કહ્યું–બેન તમારે તેનું શું કામ છે? આખું ગામ તેના વખાણ કરે છે તો હું પણ જોઉં તે ખરી. ભલે, તે માણસ તપાસ કરવા ગયે. જે મહેલમાં ઉપર ગયે તે સામે ગુણસુંદર બેઠે હતો, તેને જોતાં તે માણસના મનમાં થયું કે અહે ! આ બેઠો છે તો તેના મુખ પર કેટલી તેજસ્વીતા છે ! શું તેનું શૌર્ય અને પરાક્રમ છે ! એક વાર રાજાને પણ હઠાવી દે તેવે છે. માણસ જઈને તેમને પગે લાગે; પછી કહ્યું-આપની કીર્તિ ખૂબ સાંભળીને હું આપના દર્શન કરવા આ છું. તેનો પ્રભાવ એ પડશે કે તેને થયું કે અહીં તે પૂછાય તેમ નથી. તે તેમને તાપ ઝીલી ન શકો. ચારિત્રશીલ ગુણસુંદર માટે તેના માણસોને પણ ગૌરવ : ગુણસુંદરની સાથે બીજા જે માણસો આવ્યા હતા તેમને પૂછ્યું કે અમારી બહેનને આપના શેઠને મળવું છે તો તે કયારે મળે? તે કેટલા વાગે બહાર જાય છે ? તે માણસોએ કહ્યું – ભાઈ! મહેરબાની કરીને આપને કહી દઉં છું કે આપ આ વાત પૂછશે નહિ. અમારા શેઠ સ્ત્રીઓને એકાંતમાં મળતા નથી. ઊંચી દષ્ટિ પણ કરતા નથી એટલે એમને મળવાની વાત કરશે નહિ. જે અમારા શેઠ આ વાત જાણશે તો ચંપલ લઈને ફરી વળશે. તે બહાર નીકળે છે ત્યારે નીચી દષ્ટિ રાખીને ચાલે છે માટે આપ મળવાની કોઈ વાત કરશો નહિ. તે માણસ તે આ સાંભળતા સીડી ઉતરી ગયે. રત્નસુંદરીએ પૂછ્યું – તું શું સમાચાર લા ? માણસના મુખ પરથી પરખાઈ જાય કે સારા સમાચાર છે કે બેટા ? માણસ કહેબેન! આપ કૃપા કરીને હવે મને ત્યાં મેકલશો નહિ. હું તે એ શેઠને તાપ ઝીલી ન શકે. હું એમને તો સીધી વાત પૂછી ન શકો. એમના માણસને પૂછયું ત્યારે એમણે કહ્યું-આપ આ વાત કરશો નહિ. અમારા શેઠ કોઈ સ્ત્રીને મળવા માંગતા નથી. સ્ત્રીનું મુખ જોતાં નથી. આ વાત સાંભળતા મારા હાજા ગગડી ગયા. એ તમને જોવા મળશે નહિ. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. .િ શ્રાવણ વદ ૧૪ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૬૯ ૬ તા. ૧૩-૯-૮૫ અનંતજ્ઞાની મહાપુરૂએ ફરમાન કર્યું છે કે આ અપાર ભવસાગરમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ થવી મહામુશ્કેલ છે. આ મનુષ્ય જન્મની દુર્લભતા શાથી બતાવી તે બતાવતાં શાસ્ત્રકાર કહે છે કે Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ ] | [ શારદા શિરોમણિ णिट्ठियट्ठा व देवा व, उत्तरीए इयं सुयं । મુ વ મે સમજુર જે તદા | સૂય.અ.૧૫.ગા.૧૬. સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે મેં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું છે કે મનુષ્ય ગતિ સિવાયની બીજી કોઈ ગતિમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મનુષ્ય જ મનુષ્ય ભવમાં સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષગતિને પામે છે. કદાચ કોઈ સાધકને વધુ કર્મો બાકી હોય તે દેવગતિમાં જાય છે પછી મનુષ્યભવને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષમાં જવા માટે મનુષ્ય ગતિ ઉપયોગી છે માટે જ્ઞાનીઓએ તેને દુર્લભ કહી છે. ધનવાન-શ્રીમંતેને દરિદ્રતાના દુઃખાની કલ્પના આવી શકતી નથી તેમ અજ્ઞાનીને માનવભવની મહત્તા સમજાતી નથી. વસ્તુના દર્શન વગર એનું જ્ઞાન થવું ખૂબ મુશ્કેલ છે. માનવજીવનની મહત્તા જ્ઞાની માનવી સમજી શકે છે. પશુઓનું જીવન યાતનામય હોય છે પણ એની એ પીડા કોની પાસે વર્ણવી શકે ? માણસને જરા માથું દુખે કે પેટમાં દુખે તો એ પોતાનું દુઃખ બીજા પાસે લંબાણપૂર્વક કહેશે. પશુ મૂક બનીને સહન કરે છે જ્યારે માનવી બીજા પાસે ફરિયાદ કરી શકે છે. દુઃખ દૂર કરી શકે છે. માનવને આ કેરી ભેટ છે ! જીવનનું દર્શન કરવું હોય, માનવને સુખના જે સાધને મળ્યા છે તેની મહત્તા સમજવી હોય તે આપણા કરતા જે ઉતરતી કક્ષામાં છે એવા પશુઓનું જીવન જુઓ તે માનવ જીવનની વિશેષતા સમજાશે પણ આજે તો માનવી નીચે જેવાને બદલે ઊંચે દષ્ટિ રાખે છે અને મનમાં બળ્યા કરે છે. બીજાનું વધુ સુખ જોઈને તેને બળતરા થાય છે પરિણામે જીવનમાં જે સુખ મળ્યું છે એને ભૂલી જીવનને એ દુઃખનું ધામ બનાવી દે છે. માનવીએ પિતાની જિંદગી સુખમય બનાવવી છે કે દુઃખમય, તેનો આધાર પિતાની દષ્ટિ પર રહે છે વસ્તુમાં સુખ કે દુઃખ રહેલા નથી. જે છે તે મનના ભાવમાં છે. એક વસ્તુ એના મનને સુખ આપે છે અને તે એને પ્રિય બને છે. બીજી વસ્તુ એને દુઃખ આપે છે અને તે એને અપ્રિય ગણે છે. ગઈકાલે મિત્રની કે સગાસંબંધીની જે વાત આનંદ આપતી હતી તે મિત્રની સાથે ઝઘડો થતાં આજે એની વાત સાંભળતા અંતરમાં ક્રોધની જવાળી ભભૂકી ઊઠે છે. વિચાર કરશે તે સમજાશે કે વસ્તુ બદલાતી નથી પણ માનવીના મનના ભાવ બદલાય છે. દા. ત. તમને ચા ખૂબ વહાલી છે એના વગર એક દિવસ પણ ચાલતું નથી પણ જ્યારે તાવ આવે ત્યારે એ ચા પણ ભાવતી નથી. રેડિયાના સૂર સાંભળવા ખૂબ ગમે છે પણ જ્યારે શારીરિક અશાતા હોય ત્યારે એ સૂર બેસૂર લાગે છે. જીવનમાં સુખ-દુઃખ કયાં રહેલા છે તે વિચાર કરે. સુખ દુઃખ વસ્તુમાં નથી પણ એને માટે માનવીના મને એમાં રેડેલા ભાવમાં છે. મન જે શાંત અને પ્રફુલ્લિત Page #716 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] હોય તેા ફૂલનુ` સૌંદય જોઈ એની આંખા દુઃખ ભરેલું હાય, મન અશાંત હાય ત્યારે થાય છે. ઘડિયાળનું અંદરનુ મશીન જો સમય બતાવે છે પણ મશીન ખરાખર ન હેાય તે દેખાવમાં ગમે તેવી આકર્ષીક ઘડિયાળ [ ૬૩૭ હુસી જાય છે પણ મનમાં જ્યારે વિષાદ આનંદના સ્થાને એ વસ્તુ પર અણુગમે ખરાખર હાય તેા ઘડિયાળના કાંટા ખરાખર એ કાંટા હેાવા છતાં સમય બતાવી શકતી નથી, તેમ તે શાંતિ મળે. જેવી રીતે વસ્ત્ર પર ખીજે કોઈ રંગ પહેલા ચઢાવેલા રંગ અને મેલને દૂર કરવામાં આવે તે વસ્ત્ર પર સારો રંગ ચઢી શકે છે. જો મેલને કે રંગને ખરાખર દૂર ન કરીએ તેા જેવા ર’ગ ચઢાવવા હાય તેવે ચઢી શકતા નથી. તેમાં જોઈએ તેવી ચમક આવતી નથી. આ રીતે ચિત્ત પર સયમ અને મોક્ષના રંગ ચઢાવવાને માટે અશુભ અધ્યવસાયે અને મનની મલિનતાને દૂ કરવી પડશે તે સારા સંસ્કાર સ્થાપિત કરી શકશેા. જેવી રીતે પાટી પર સુ ંદર અક્ષરા લખવા છે તે પાટી પર પહેલા લખેલા અક્ષરાને ભૂંસ્યા વગર લખી શકતા નથી. પષ્ટ, સ્વચ્છ અક્ષરો લખવાને માટે પાટી ધાઈને સાફ કરવાની જરૂર છે. આ રીતે ચિત્ત રૂપી પાટા પર સયમના, શાંતિના સુદર અક્ષરો લખવાને માટે તેના પર પહેલા લખેલા સંસાર સબંધી અભ્યાસ અને દોષાને સાફ કરવાની જરૂર છે, માટે ચિત્તને દોષોથી મલીન નિહ બનાવતા પ્રસન્નતા રાખતા શીખેા. આપણા ચિત્તમાં પ્રસન્નતા હેય ચઢાવવા હોય તે તે વસ્ત્ર પર આ જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. આ બંનેનેા હસતા મુખે સત્કાર કરો, તેને આવકારા. સુખના આવકાર તા સૌ કોઈ કરે પણ દુઃખને ય આવકારતા શીખેા. જીવનમાં સંયેાગ-વિયેગ અને આવવાના. આ બન્નેમાં મનને સમાન કક્ષામાં રાખા. તમે દુનિયાના જીવન તરફ દૃષ્ટિ કરો. તમને એક પણ આત્મા એવા દેખાય છે કે જેને જીવનમાં માત્ર સુખ જ હોય અને દુઃખ ન હોય. માનવીના જીવનમાં સ`પત્તિ અને વિપત્તિ બ ંનેનું સ્થાન છે. ચામાસા પછી શિયાળા અને શિયાળા પછી ઉનાળા અને ઉનાળા પછી ચામાસું એમ આવ્યા કરે છે. કુદરતના એ ક્રમ છે. એકલી મીઠાશ તેા જીવનને મારી નાંખશે. મીઠાશનુ ખરું મૂલ્ય સમજવા માટે કટુતાનેા અનુભવ જરૂરી છે. જ્યારે વિપત્તિના વાદળા ઉતરે છે, જિંદગીની સંધ્યા જ્યારે આવે છે ત્યારે અનંત શાંતિના, અનંત સુખના પુજ એવા ભગવાન યાદ આવે છે. આ રીતે દુઃખમાં પ્રભુનું સ્મરણ જલ્દી થાય છે. દુ:ખ પ્રભુને યાદ કરાવે છે. જો કે સુખ કે દુઃખ કોઈ ને કાયમ માટે ટકે એવું નથી. રથના પૈડાનેા એક ભાગ ઘડીકમાં નીચે જતાં ધૂળધી રગદોળાય છે અને એ જ પૈડું પાછું ફરીને ઉપર આવે છે. જીવનમાં સુખદુઃખ પણ આવા છે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ આવ્યા કરે છે. સુખ અને દુઃખ જીવનના એ અંગેા છે. જે સિક્કાની બે ખાજુ સલામત હોય છે તે ચલણી નાણું અને છે. તેમ જીવનના સિક્કામાં એક બાજુ દુઃખ અને ખીજી બાજુ સુખ છે. આ બંને પ્રસ ́ગમાં સલામતી જાળવવાની છે, સમતા કેળવવાની છે. એમાં જ માનવની મહત્તા છે. માનવનુ Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ] [ શારદા શિરેમણિ જીવન તે ખૂનીને અને મુનિને બંનેને મળ્યું છે પણ બંનેને ઉપગ જુદો છે. મુનિએ આ જીવનને ઉપયોગ કર્મબંધન તોડવાની સાધનામાં કર્યો છે. જ્યારે ખૂનીએ કર્મબંધન બાંધવામાં કર્યો છે. જેને માનવ જીવનની મહત્તા સમજાણી છે એવા આનંદ શ્રાવક ચોથું વ્રત આદરવા તૈયાર થયા. “તયાગંતાં જ જો સવાર તેણીe gfમાનં , નન્નત્ય પ્રાણ सिवानंदाए भारियाए, अवसेस सव्वं मेहूणविहि पच्चरवामि" . આનંદે સ્વદારા સંતોષી સંબંધી વ્રતને સ્વીકાર કર્યો અને એ મર્યાદા કરી કે પિતાની શિવાનંદા નામની પત્ની સિવાય અન્યત્ર એટલે બીજી કોઈ પણ સ્ત્રી સાથે મૈથુન સેવવાના પ્રત્યાખ્યાન કરું છું. કામવાસના ઉપર વિજય તે જ સાચે વિજય : ચોથા વ્રતની ભૂમિકાએ પહોંચવું છે તે તેને નકશો તૈયાર કરવું જોઈએ. આ જગતમાં બે અક્ષરની એક ચીજ છે. તેણે આખા સંસારના ધનવાને, ગરીબ, પશુ, પક્ષીઓ અને દેવેને પણ પિતાને આધીન કર્યા છે તે છે કામ. આખો સંસાર કામને વશીભૂત બને છે. કામવાસના સૌથી પ્રબળ વાસના છે અને તેથી તેના પરિણામમાં ઘેર–ભયંકર દુઃખો ભેગવવા પડે છે. દુનિયાના ઇતિહાસ જોઈશું તે ખબર પડશે કે મોટા મોટા શક્તિશાળી, પરાક્રમી અને શૂરવીર ધા સમ્રાટો પણ એની જાળમાં ફસાઈને કમોતે મરી ગયા છે. લંકાને પ્રતાપી રાજા રાવણ પણ કામવાસનાનો શિકાર બન્યો હતે. કામિનીઓ માટે આ પૃથ્વી પર ઘણા યુદ્ધો થયા છે અને હજારો-લાખો નવયુવાન પેશ્વાઓના લેહીની નદીઓ વહી છે. એક મનુષ્યની કામવાસનાની પ્રચંડ આગમાં લાખ કરોડે માનવના બલિદાન અપાયા છે. કામવાસનાની આગમાં ભસ્મ થયેલા લેકની રાખ એકઠી કરવામાં આવે તે ન જાણે કેટલા કૈલાસ પર્વત બની જાય. લેખક તે લખે છે કે તે બધા કેલાસ પર્વતને તલના દાણા જેટલા માનીને આ પૃથ્વી પર સ્થાપિત કરવામાં આવે તે સારી પૃથ્વી ભરાઈ વાસના પાછળ બરબાદી કરતા છ : કામવાસના માનવીને કેટલા દુઃખમાં નાંખે છે. આ વાસનાથી પ્રેરિત થઈને મનુષ્ય કઈ સ્ત્રી સાથે પિતાને સંબંધ જોડે છે પછી સંતાને થાય, પરિવાર વધી જાય, તેમના ભરણપોષણ માટે જીવનભર વિવિધ પ્રકારના દુઃખ વેઠીને ધન ઉપાર્જન કરે છે. બળદની માફક ભાર ખેંચે છે. સમુદ્ર યાત્રા કરે છે. નોકરી કરીને માલિકના અપમાન અને તિરસ્કાર સહન કરે છે. કંઈક વાર માનવી પિતાના પરિવારનું પાલનપોષણ ન કરી શકે તે ચેરી કરે છે. બીજાના ખીસા કાપે છે. જ્યારે પકડાઈ જાય છે ત્યારે પોલીસના દંડાના માર ખાવા પડે છે અને વર્ષો સુધી જેલના દુઃખ જોગવવા પડે છે. જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી પણ પકડાવાને ભય તે તેના મનમાં રહ્યા કરે છે એટલે એક મિનિટ પણ નિશ્ચિતતાથી સુખ ભોગવી શકો નથી. કામને વશીભૂત બનેલે માનવી કેટલા ભયંકર અનર્થો કરે છે. તે હિત અહિતને સર્વથા ભૂલી જાય છે. એક કલેકમાં કહ્યું છે કે Page #718 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬ ૩૯ दिवा पश्यति नो लूकः, काको नक्तं न पइति । अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति ॥ ઘુવડ દિવસે જોઈ શકતું નથી. કાગડે રાત્રે જોઈ શકતો નથી પણ કામાંધ પુરૂષ તે ઘુવડ અને કાગડાથી પણ ઉતરત છે. તે તે રાત્રે અને દિવસે બંને સમયે અંધ છે. આ કામને ઉત્તેજિત કરનાર સ્વાદિષ્ટ માદક ખોરાક અને બેકાર જીવન. આવા જીવોને આ ચોથું વ્રત પાળવું ઘણું કઠીન છે. જ્ઞાની તે કહે છે કે સૌથી ઉત્તમ આત્મા તે છે કે જેણે જીવનભર નવ કેટીએ સર્વથા અબ્રહ્મના પચ્ચકખાણ કર્યા છે એવા વીતરાગી સંતે. વેપારી સારો ગ્રાહક આવે તે ઊંચામાં ઊંચી કેટીનો માલ બતાવે. તેમાં નફે વધારે થાય. ૮૪ લાખ છવાયોનિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રાહક માનવ છે તેને અમે ઊંચી કેટીને માલ બતાવીએ ને? આગમમાં તમને શ્રમણોપાસક કહ્યા છે એટલે શ્રમણની બાજુમાં વસનારા-તમારું ગુણસ્થાન પાંચમું છે અને અમારું છઠ્ઠ ગુણસ્થાનક છે. તમે અમારાથી એક પગથિયે ઉતરતા છે. તીર્થકર, ચકવતી જેવા શૂરવીર અને ધીરપુરૂષ પાંચમું ગુણસ્થાન સ્પર્શતા નથી અને સાતમે છઠે ગુણસ્થાનકે જાય છે. પ્રભુ મહાવીરનો તો એ જ ઉપદેશ છે કે સર્વથા બ્રહ્મચર્ય પાળ પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકે તેવા મનુષે બહુ ઓછા હોય. સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ સહેલ વાત નથી. શ્રાવક શ્રાવિકાએ ભાવના તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની રાખવી જોઈ એ પણ સંગ અનુસાર સર્વથા ન પાળી શકે તો સ્વદારા સંતેષીએ એવું વ્રત તો લે. આ વ્રતમાં કઈ છૂટ કે બારી નથી, પછી તેની સામે રૂપરૂપના અંબાર જેવી નવયૌવના આવી જાય, કદાચ ઈન્દ્રાણી આવી જાય તો ધીર–વીરપુરૂષે કાયા કુરબાન કરે પણ શીલને આંચ આવવા દે નહિ. પ્રાચીન યુગની મહાન, શીલવાન નારીઓને જીવંત વારસો આપણને મળે છે. શીલવ્રતનું પાલન આત્માની ઉન્નતિ કરે છે. શીલા એ શ્રેષ્ઠ કેટીનું અલંકાર છે. આપણા દેશમાં અનેક મહાસતીઓ થઈ છે. તે મહાસતીઓએ શીલધર્મની અખંડ આરાધના કરી. આપત્તિ કાળમાં શીલને છોડયું નથી પણ પ્રાણ છેડડ્યા છે તેથી આજે પણ જગતમાં તે મહાસતીઓને યશપડતું વાગી રહ્યો છે. એક વાર અકબર બાદશાહ રાજદરબાર ભરીને બેઠા હતા ત્યારે અકબરે કહ્યું – જન ઇતિહાસમાં અનેક મહાસતીઓની વાત આવે છે તેમજ હિન્દુ ધર્મમાં પણ ઘણી સતીઓની વાત આવે તો આજે એવી સતીઓ હશે ખરી? આ સાંભળીને ઘણાના મનમાં થયું કે અમારે ઘેર પત્ની સતી જેવી છે. તે પતિ માટે જાન દઈ દે પણ પરપુરૂષ સામે દૃષ્ટિ પણ ન કરે, પણ જે રાજાની પાસે બેલીએ તે રાજા ધમધમાટી બોલાવી દે; તેથી બધા મૌન રહ્યા. સતીઓ છે તે સતીઓ રહેવાની છે પણ રાજા પાસે સરપાવ લેવાની જરૂર નથી. તે વખતે બુંદીકેટને રાજા ચાંપરાજા હાડા ગૌરવભેર ઊભો થયો અને વિવેકપૂર્વક બેલે. મહારાજા ! બહુરત્ના વસુંધરા છે. તે ક્યારે નિવેશ Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦] ( શારદા શિરેમણિ બનતી નથી. આજે પણ એવી મહાન સતીઓ છે. મારી પત્ની સેના તે સાચી સતી છે. આપને પરીક્ષા કરવી હોય તે કરી શકે છે. સેના દેવીને ચલિત કરાવવાની કેઈની શક્તિ નથી. પરીક્ષા કરવા તૈયાર થયેલો અકબર બાદશાહે સભામાં કહ્યું–અહીં છે કઈ માઈને પૂત કે સતીના સતીત્વની પરીક્ષા કરે? સતીત્વની કસોટી કરવી એ કાંઈ નાના બાળકના ખેલ નથી. કેઈ ન નીકળ્યું. ફરી અકબરે ખૂબ જોરશોરથી કહ્યું ત્યારે એક માણસ નીકળ્યો. તેનું નામ શેરખાં હતું. તેને પાને ચઢયો ને બીડું ઝડપ્યું કે હા, સાહેબ! હું તેની પરીક્ષા કરીશ અને તેને ચલિત કરી આવીશ. બધા રાજાઓ સેનાના સતીત્વને જાણતા હતા પણ શેરખાને તો હાડાની ઈજજત લેવી છે અને સેનાને શીલથી ચલિત કરવી છે. તેણે કહ્યું મહારાજા! હુ બુંદીકેટા જાઉં છું. આપ મને છ મહિનાની મુદત આપે. હુ છ મહિનામાં મારું કામ સફળ કરીને આવીશ. કેવું પાપ કરવા ઊભે થયો? બાદશાહે કહ્યું- એક શરત યાદ રાખજે. જે તે સેનાને શીલથી ચલિત કરી શકે તો હાડાનું માથું લેવાનું અને જે તેમ ન કરી શકે તે તારે માથું આપવાનું. શેરખાં આ શરતને સ્વીકાર કરી બુંદીકોટા ગયે. રાજાએ હાડાને કહ્યું તમારે બુંદીકેટ નહિ જવાનું. તમારે અહીં રહેવાનું. સેના તે દેવી છે દેવી!: શેરખાં બુંદીકેટ પહોંચી ગયો. તે ગામમાં ફરવા લાગે કે સોના બાબતના સમાચાર કયાંકથી મેળવું. ગામના બધા સમાચાર માલણને ત્યાંથી મળે. માલણ બધાને ઘેર ફૂલ આપવા જાય એટલે તેને બધી ખબર હોય. શેરખાં માલણ પાસે ગયે. તેને પૂછ્યું કે સોનારાણી બાબતમાં આપનો શું અભિપ્રાય છે? ભાઈ ! આપ તેના માટે પૂછે છે? એ તે અમારા ગામની દેવી છે દેવી! અમારું ગામ સુખેથી જીવતું હોય તે તે સનાદેવીને પ્રભાવ છે. તેને પગે લાગીએ તો અમારા પાપ દેવાઈ જાય. તેના નાવણનું પાણી છાંટવાથી પણ રેગ શાંત થઈ જાય છે. માલણે તે સતીના ખૂબ ખૂબ વખાણ કર્યા દરેક જગ્યાએ તેની પવિત્રતાની પ્રસિદ્ધિ સાંભળીને તે હતાશ થઈ ગયો. તેના મનમાં થયું કે આ સતીને ચલિત કરવી તે ઘણું કઠીન કામ છે. તે ગામમાં ચારે બાજુ તપાસ કરે છે, મહેનત કરે છે પણ કોઈ દાવ ફાવતું નથી. મહિને, બે મહિના, પાંચ મહિના પૂરા થવા આવ્યા. ઘણી મહેનત કરી ઘણી કળાઓ વાપરી, પૈસા વાપરવામાં તે બાકી ન રાખ્યું છતાં સોનાને ચલિત કરવા તે શું પણ તેનું મેટું જોવા ય ન પા. સતી કાંઈ બજારમાં ફરે છે કે તેના દર્શન થાય ? શેરખાંના તે હાજા ગગડી ગયા. પૈસા આપીને તૈયાર કરેલી વેશ્યાઃ હાડાને તે તેનારાણ પર પૂરો વિશ્વાસ છે. મેરૂ ડગે ધરતી ધ્રુજે સૂર્ય કરે અંધકાર તો પણ મારી સેના શીલ ન ચૂકે તલભાર.” શેરખાંએ સેનાને ફસાવવા ઘણા ઉપાય અજમાવ્યા પણ કઈ રીતે તેની સોગડી વાગી નહિ. છેવટે સાવ નીચી કક્ષામાં ઉતરી ગયે અને પાપણી ગણિકાને આશરો લીધે. તેને ખૂબ ધન આપ્યું ને કહ્યું હવે મારી જિંદગી તારા હાથમાં છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૪૧ હવે મારા હાથમાં જીવવાની કોઇ ખારી નથી. તું લાખ-બે લાખ જેટલા માંગે તેટલા આપીશ પણ તારે મારું' કામ કરવુ પડશે. ગણિકા કહે ખેલ-તારે શું કામ છે? સેાનારાણીને શીલથી ચલિત કરવા તેની પાસેથી મુખ્ય એ ચીજ લાવી આપવાની છે, તે મારું જીવન બચે. ગણિકા કહે એહ! એમાં શી મેાટી વાત છે? ધનના લેાલે તે આવું અધમ પાપ કરવા તૈયાર થઈ. તે ખુંદીકોટામાં રહેતી હતી એટલે સેાનારાણીને ખરાખર જાણતી હતી. તેને લાગ્યુ કે છળકપટ કર્યાં વગર આ કાર્ય સિદ્ધ નહિ થાય, તેથી જરૂરી વસ્તુ લઈ રજપૂતાણીના સ્વાંગ સજીને તેના ઘેર ગઇ. બહારથી બૂમ પાડી સેાના....સાના ! સાનાને થયું કે મને કોણ ખેલાવતું હશે ? તેના મનમાં એમ કે હું મારા પતિની રોજ રાહ જોઉ છુ તે આવ્યા હશે ? સાનાએ બારણું ખાલ્યુ' પછી પૂછ્યું કે તમે કોણ છે ? બેટા! તું મને શેની એળખે ? તું કયાં સગપણ રાખે છે? હું તારી ફઈબા છું. સેાના વિચાર કરવા લાગી મારે કે મારા પતિને ઈખા છે જ નહિ, તે આ ઈખા કયાંથી ચમકયા ? છતાં તેણે ખૂબ આવકાર આપ્યા. સેાના તેા ખૂબ ભલીભાળી છે. ફઈબાએ મીઠું મીઠું ખેલ!ને પ્રેમ લગાડયા. ખાય પીવે ને જલસા કરે છે. વાણીની મીઠાશથી તેણે સાનાનું વાત જીતી લીધું. હવે તેા છ મહિનામાં ૧૫ દિવસ બાકી રહ્યા છે. ફઈબા ખૂબ મૂઝાડા લાગ્યા. હવે શુ કરવું? એક દિવસ સેાના સ્નાન કરીને કપડા બદલી રહી છે. ભીડ કપડા ચોંટી ગયા હતા. તે સમયે આ ફઈબાએ તેના જમણા પગની જાંઘ પરંતુ લા` લાખુ જોઈ લીધું. સોનાને આ વાતની ખબર નથી. ફઇબા મનમાં હરખાયા કે ક નિશાની તેા મળી ગઈ પણ બીજી વસ્તુ મેળવવી કેવી રીતે ? એટલે એક યુક્તિ રચી. કપટની જાળ પાથરતી ફઈબા : આ ફઇબા કહે-સેાના! હવે હું ઘેર જઈશ. ફઇબા ! આપના ભત્રીજા હવે આવવાના છે તે આપ તે આવે એટલે તેમને મળી જજો, પછી તમને એમ થશે કે મને ભત્રીજો મળ્યા નહિ. ફઈબા કહે હવે હું વધુ રોકાઈ શકુ તેમ નથી. ધૂતારાને ધતીંગ કરતાં બહુ આવડે. તે તે ખૂબ રડવા લાગ્યાં. આવા માણસાને બધા નાટક કરતાં આવડે. ફઈબા તા હીબકા ભરી ભરીને રડવા લાગ્યા. સાથે સેાના પણ રડવા લાગી. સેાના ફઈબાને છાના રાખે છે પણ છાના રહેતા નથી. છેવટે સાનાને કહે છે સેાના ! હું જાઉં છું. મારા ભત્રીજો મને મળી ન શકયા પણ તેન યાદમાં કંઈક આપ. શુ આપુ' ? મારા દીકરાનેા રૂમાલ અને તલવાર મને આપ તે મને તેને મળ્યા જેટલે આનદ થશે. આ સાંભળતા સેનાના હાજા ગગડી ગયા. હું મૂંઝવણમાં મૂકાઈ ગઈ, કારણ કે તેના પતિ જ્યારે બહારગામ જતા ત્યારે તે તલવાર અને રૂમાલ યાદમાં આપીને જતા. પતિની ગેરહાજરીમાં સેાના તલવારનું પૂજન કરતી અને રૂમાલ તેની સ્મૃતિ માટે રાખતી. આ બે ચીજો સેનાને વહાલામાં વહાલી હતી. આટલા દિવસ ઘરમાં રહીને ફઈબાએ આ જાણી લીધુ' તેથી આ વસ્તુએની માંગણી ૪૧ Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૪ર ] [ શારદા શિરેમણિ કરી. સોનાએ કહ્યું-આ બે ચીજો તે મારા પતિના પ્રેમનું પ્રતીક છે. તે મને ખૂબ વહાલી છે માટે તે નહિ આપું. બાકી આ ઘરમાંથી તમારે જે જોઈએ તે લઈ જાવ. આ બે ચીજો જોઈને હું પતિ મળ્યા એટલે સંતોષ માનું છું માટે એ બે વસ્તુ તે નહિ આપું. આ સાંભળતા ફઈબા તે જાણે ગળાબૂડ દુઃખમાં હોય તે દેખાવ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે મેં આ પ્રતિક પ્રેમથી માંગ્યા છે. ન આપે તે કાંઈ નહિ. સોના આ સાંભળીને ઢીલી પડી ગઈ અને બંને વસ્તુઓ આપી દીધી. ભેળી સોનાને ભેળવીને આ બે વસ્તુઓ લઈ લીધી. સેનાને છોડતી વખતે ટૅગ કરીને ખૂબ રડ્યા. સોના કહેફઈબા! મારી કાંઈ ભૂલ થઈ હોય તે ક્ષમા કરજે. ફઈબા તો આ વસ્તુઓ લઈને ઘેર ગયા. હવે તો છ મહિના પૂરા થવામાં ગણતરીના દિવસે બાકી રહ્યા હતા. શેરખાના મનમાં તે ચિંતા થતી હતી. હવે શું કરીશ? ત્યાં ફઈબા જઈ ચઢયા. શેરમાં કહે-આપના કાર્યમાં સફળતા મળી ? હા, હું જાઉં ને કામ ન થાય તે ખલાસ ! એક તે પાપના કામ છે ને ઉપરથી ફક લઈને ફરે છે. આ પાપ ભેગવવાના આવશે ત્યારે રતા રતા પૂરા નહિ થાય. ગણિકા કહે-જે હું સોનાને વહાલામાં વહાલી, તેના પતિ બહારગામ જાય ત્યારે પ્રેમના પ્રતિક રૂપે આપીને જાય છે એ બે ચીજો તલવાર અને રૂમાલ હું લઈને આવી છું અને સેનાના ગુપ્ત ચિન્હની પણ વાત કરી. સેના રાણીને બેટી આળ ચઢાવતે શેરખાં શેરખાંના રોમેરોમમાં ઉલ્લાસ વ્યાપી ગયે. તેને તે આનંદનો પાર નથી. તે મનમાં મલકાવા લાગ્યું કે મારા સોળે પાસા સવળા પડ્યા. તેણે ગણિકાને મેં માંગ્યું ધન આપ્યું ને પોતે દિલ્હી જવા રવાના થઈ ગયે. હાડાને તે છ માસ સુધી દિલ્હીમાં રોકવામાં આવ્યું હતું. હવે છે માસમાં ત્રણ ચાર દિવસ જ બાકી રહ્યા હતા. ત્યાં શેરખાં દિલ્હી પહોંચી ગયે અને રાજદરબારમાં હાજર થયે. શેરખાં તે જાણે મોટું રાજ્ય મેળવીને આવ્યો હોય એટલે એના મુખ પર આનંદ હતે. એના મુખ પર આનંદ જોઈને બધા રાજપૂતે આશ્ચર્યમાં પડી ગયા. ચાંપરાજ હાડાને પણ ચિંતા થઈ છતાં તેને આત્મવિશ્વાસ હતો ને માનતો હતો કે કદાચ કોઈ દેવ નીચે આવે તે પણ સેનાને ચળાવી શકે નહિ. તે પ્રાણ દે પણ શીલ દે તેવી નથી. રાજદરબાર ઠઠ ભરાય છે. શેરખાં ત્યાં હાજર છે. અકબર બાદશાહે પૂછ્યું-શેરખાં ! શું કરી આવ્યું ? સફળતા મેળવીને આ ? મહારાજા ! શું આ શેરખાં જે તે છે ! હું કેણ? શેરખાં? બધાના મનમાં વિશ્વાસ છે કે સેના તે ખરેખરી સાક્ષાત દેવી છે. સતી શિરોમણિ છે. આ શેરખાં એના માટે શું કહેશે? સોના સતીની શીલની સુગંધ ચારે બાજુ પ્રસરી રહી એટલે બધાને તેનામાં દઢ વિશ્વાસ છે. અકબરે પૂછયું ત્યારે શેરખાં ગર્વભેર કહે છે સાહેબ ? આપની શરતને બીજે શો જવાબ હોય? હું બુંદીકેટ ગયો પછી ચાંપરાજના મહેલમાં ગયે. મહેલમાં સેના સાથે લગભગ પાંચ મહિના Page #722 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૪૩ રહ્યો, તેની સાથે અમનચમન કર્યા ને ખૂબ જલસા ઉડાવ્યા. અરે, સોનારાણી તો મને છેડતી નહોતી. તે તે મારી પાછળ ગાંડી બની હતી. હવે મારો હાડ જોઈતો નથી. બાદશાહ કહે-હું તારી વાત માનવા તૈયાર નથી. તારી વાતની સાબિતી શી ? જુઓ, હું તેની પાસેથી તલવાર અને રૂમાલ બે વસ્તુઓ લાવ્યો છું. હાડો ક્ષોભ પામી ગયે. વસ્તુ પિતાની હતી એટલે ખોટું બોલાય એમ હતું નહિ. પિતાનું શિર જાય તો વધે ન હતો પણ સતીનું શીલ અને પિતાનું વચન મૃત્યુ કરતાં વધારે મહત્વના હતા. મિત્ર માટે પ્રાણ આપવાની તૈયારી કે આ સમયે હાડાને મિત્ર ત્યાં બેઠો હતો. તેને સેનાના શીલ પર અખૂટ વિશ્વાસ હતો. તેને થયું કે આ બાબતમાં કંઈક કાવત્રુ રચાયું હોય તેમ લાગે છે. તેણે ઊભા થઈને કહ્યું કે આ બે વસ્તુ તે ચોરીને પણ લાવી શકાય. હું કેવી રીતે વાત સાચી માનું ? શેરખા કહે, આ વાત આપને એટી લાગતી હોય તો હું હાડાને પૂછું છું કે સેનાની જમણી જાંગ પર લાલ લાખુ છે ને ? આ સાંભળતા હાડ ધ્રુજી ઉઠયે. બધાના મનમાં થયું કે હાડા શરતમાંથી પાછા પડે તેમ ન હતા, અને સેના શીલથી પાછી પડે તેમ ન હતી તે આવું બન્યું કેવી રીતે? સાબિતી સહિત વાત થઈ એટલે બાદશાહે કહ્યું-હાડા હવે તમારે પરાજય થયો છે. શરત પ્રમાણે તમારું માથું ઉડાડવામાં આવશે. હાડાએ કહ્યું –બાદશાહ ! હું માથું દેવા તૈયાર છું. માથું દેવાની મને જરાય ચિંતા નથી પણ મરતાં પહેલાં એક વાર સેનાને મળવાની ઈચ્છા છે, હું આપની પાસે ત્રણ દિવસની મુદત માગું છું. બાદશાહ કહે-તને રજા તો આપું પણ તું જઈને પાછો આવે એ શું વિશ્વાસ ! ત્યાં તેને મિત્ર બેઠો હતો તે કહે સાહેબ ! શેરખાં ગમે તેમ કહેતા હોય પણ હું કહું છું કે સોના તેના શીલથી ચલિત થઈ નથી. ગમે તે રીતે ચોરી છૂપીથી એણે લાબું જોયું છે અને તે નિશાની આપે છે તે હાડાને આપ જવા દે. એ ત્રણ દિવસમાં જરૂર આવી જશે. કદાચ નહિ આવે તો તેના બદલે હું મારું માથું આપી દઈશ. હું એને જામીન છું, આનું નામ સાચે મિત્ર. આજના મિત્રો તો પિસા ભારે તો મિત્રો ઘણા અને ખીસ્સા ખાલી તો કેઈ નહિ. ચારિત્ર માટે હાડાનું ઉછળતું ઝનૂન : હાડાને બદલે ત્રણ દિવસ મિત્ર કેદમાં પૂરાય. હાડે તો ઉપ બુંદીકોટા તરફ. તેના મનમાં એક જ વિચાર છે કે હું પહોળો થઈને ગર્વથી બેલ્યો હતો કે સોના તો સોના છે, તેને કઈ ચલિત કરી શકે તેમ નથી. મારું આ વચન ગયું ને? હવે સોનાને બરાબર ઠપકે આપું. એમ વિચારીને હાડા સોનાને મળવા ગયે. આ બાજુ તે બિચારી સોના પતિની રાહ જોઈને બેઠી છે. હજુ મારા પતિ કેમ ન આવ્યા ? બિચારી સેનાને તો એની જીવનલીલામાં શું બની ગયું તેની ગંધ સરખી પણ આવી નથી. હાડાએ જઈને બારણું ખખડાવ્યું. સેનાએ દ્વાર ખેલ્યું તો તેના પતિને જોયા. સોના તે કાંઈ વાત જાણતી નથી. પતિને તો ગુસ્સો ખૂબ હતો એટલે ક્રોધના આવેશમાં માત્ર એટલું બે–સેના ! તને ધિક્કાર છે ! Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ ] [ શારદા શિરોમણિ “ તારું' શીલ ગયુ. અને તારા પાપે દિલ્હીના દરબારમાં મારું માથુ` જશે.'' સેાના પતિની મુખમુદ્રા જોઈ ને ક‘પી ગઈ. તે હજુ કાંઇક પૂછવા જાય છે તે પહેલા તેા હાડા રવાના થઈ ગયા. સેાના શુ' કહે છે તે સાંભળવા ઊભે ન રહ્યો, તેને તે ફક્ત સાનાને ધિકાર આપવાનુ. પ્રયેાજન હતુ. સાનાને ધિક્કાર આપીને ચાલ્યા ગયા. સેના તા ગભરાઈ ગઈ છતાં ગમે તેમ ાય તે ક્ષત્રિયાણી હતી. પતિના રક્ષણ માટે સાનાનુ` શૌય : સેાના સમજી ગઈ કે પેલા ફઇબા બનીને આવ્યા હતા તે કઇક કરી ગયા લાગે છે. નક્કી મારા પતિને માથે આફત આવી છે. મારા ખાતર શિર આપવાના સમય આવ્યે છે. મનમાં હિ'મત એકડી કરી ઘર બંધ કરી સાંઢણી પર બેસી રવાના થઈ ગઈ. માર માર કરતાં સાંઢણી લીધી. પતિથી બીજો રસ્તા લીધે અને હાડાના પહેલા ત્યાં પહોંચી ગઈ ને નકીનેા વેશ લઈ લીધેા. આ બાજુ હાડાની રાહ જોવાય છે. હાડાના શિરચ્છેદ કરવાના માંચડા બધુ ત્યાં તૈયાર થઇ ગયુ છે. ત્યાં કોઈ એ આવીને સદેશે! આપ્યા કે બુ`ીકોટાથી એક નકી આવી છે તે પેાતાની કળા રજૂ કરવા માંગે છે. રાજા તે! આ બાબતના ખૂબ શે!ખીન હતા એટલે તેમણે કહ્યુ કે ભલે આવે. હજુ હાડા આન્યા નથી. તેને ચાર કલાક મોડી શિક્ષા કરીશ પણ નૃત્યની કળા કયાં વારવાર જોવા મળવાની છે? ન`કીએ પાતાની કળા રજૂ કરી. ખરાખર તે સમયે હાડા ત્યાં આવી પહોંચ્યા. તેની નજર ન`કીના મુખ પર પડી. સાનાને જોતાં આંખમાં ચક્કર આવી ગયા. તે ક્રોધથી ધમધમી ઉઠયેા. આ શું? સેાના ? મારા પહેલા દરબારમાં કેવી રીતે પહોંચી ગઈ? તેને એટલેા બધા ક્રોધ ચઢયા કે આ રાંડને મારી જ નાંખું'. તલવાર ઉગામા ગયા પણ બધા માણસો વચ્ચે તેનુ' શું ચાલે ? એક તા શીલધમને લૂટાવી દીધા છે ને વળી પાછી અહી નાચવા આવી છે ? બસ હવે તે એને મારીને મરીશ. નાચ કરતાં કરતાં તેનું ધ્યાન પતિ તરફ ગયુ. તે પતિના મુખના ભાવ સમજી ગઈ. એ સાચી ક્ષત્રિયાણી હતી. તે મૃત્યુથી ડરે તેમ ન હતી. બધાને શીલનું સ્વરૂપ સમજાવી પતિના શિરને બચાવવું હતુ. રાજા સાનાની નૃત્ય કળા પર પ્રસન્ન થયા અને કહ્યું માંગ માંગ માંગે તે આપીશ. મહારાજા મારે કાંઈ જોઈતું નથી. હું આપની પાસે એક વાત માનુ છુ કે આપને કોઈ માણસ બુંદીકોટા આવીને મારી પાંચ લાખ સેનામહારા ચારી ગયા છે તે મારી પાછી અપાવે. બાદશાહ કહે તું એને ઓળખી શકે ખરી ? હા. તમારી બાજુમાં બેઠો છે તે શેરખાં. બીજું કઈ નહિ. આ સાંભળતા શેરખાં ધ્રુજી ઉઠયા. તેના મેાતિયા મરી ગયા. હવે મારુ' આવી બન્યું. શેરખાંના પ્રગટ થયેલા પાપ : અકબરે કહ્યું-શેરખાં ! સત્ય ખેલ, તુ' આ સ્ત્રીની પાંચ લાખ સેાનામહેારા ચારીને લાન્યા ? મહારાજા ! આ તેા કોઈ કાવત્રુ' રચાયું લાગે છે. આ સ્ત્રીને તેા હું આળખતા પણ નથી. તેને કઈ દિવસ જોઈ પણ નથી. તે કાળી છે કે ધેાળી, જાડી છે કે પાતળી તે ય મને ખબર નથી. મેં ચારી કરી નથી. આ વાત સાવ ખાટી લાગે છે. સેાના કહે બાદશાહ ! એને પૂછે તેા ખરા કે Page #724 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] એ પાંચ મહિના માટે ત્યાં રહ્યો હતો કે નહિ? શેરખાં કહે હું મારા કુરાનના સોગંદ ખાઈને કહું છું કે એનું મુખ પણ મેં જોયું નથી, ત્યારે સોનાએ સાચી ક્ષત્રિયાણી બનીને કહ્યું-મહારાજા ! એને પૂછે કે આ વાત સાચી છે ને ! એણે ચોરી કરી નથી ને ? તો મહારાજા ! એ કહે છે કે મેં મુખ જોયું નથી તે પછી પાંચ મહિના રહને અમનચમન કર્યા તો તે વાત કેવી રીતે સાચી મનાય ? માટે તેની વાત સાવ ખોટી છે. સેનાએ બધી વાત સત્ય કહી દીધી. મારે ભરસભામાં નૃત્ય કરવું પડયું તે મારા પતિ ચાંપરાજ હાડાનું શિર બચાવવા માટે. જે આમ ન કર્યું હોત તો જગતને અને પતિને સતી પર વિશ્વાસ ઉઠી જાત. મારા પતિનું મૃત્યુ થાત તે હું તેમની પાછળ મારા પ્રાણ તજી દેત તેની મને ચિંતા ન હતી પણ ચિંતા હતી મારા સતીત્વની. રાજા કહે-શેરખાં ! બોલ હવે જે હોય તે સત્ય બોલી જા. તેને ખૂબ માર પડવા લાગે એટલે બધી સત્ય વાત કહી દીધી. બધા એને ફિટકાર આપવા લાગ્યા અને ધિક્કાર વરસાવા લાગ્યા. દિલહીના દરબારમાં હાડાને બદલે તેનું માથું ઉડી ગયું. બધા સતીને ધન્યવાદ આપવા લાગ્યા. ધન્ય છે ધન્ય છે સતી સેના રાણીને ! તેનો જયકાર થયો. આવી સતીઓ સમય આવે પ્રાણ દઈ દે પણ શીલમાં જરાય આંચ આવવા દેતી નથી. ચોથું વ્રત છે સ્વદારા સંતોષીએ. પતિએ પિતાની સ્ત્રીમાં સંતોષ માન અને સતીએ પિતાના પુરૂષમાં સંતોષ માન. આ વ્રતમાં આગળ હજુ ભગવાન શું સમજાવશે તે ભાવ અવસરે. દ્વિ. શ્રાવણ વદ અમાસને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૦ : તા. ૧૪-૮-૮૫ ત્રિલોકીનાથ વિતરાગ પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. આગમની વાણીના નાદે જ્ઞાની પુરૂ અનાદિકાળથી અજ્ઞાનમાં આથડતા જેને સાદ કરે છે કે હે જી ! હવે જાગે. સંસારના રસીક બનીને વિનશ્વર આનંદ ઘણો મેળ પણ સ્વાનુભૂતિને આનંદ હજુ મેળવ્યું નથી. બહારના આનંદથી તારા ભવની ભૂખ ભાંગશે નહિ. જે તારે શાશ્વત સંપત્તિ અને આનંદ જોઈતા હોય તે જ્ઞાની પુરૂષે જે પુરૂષાર્થ આદરી અંતરમાં રહેલા મિથ્યાત્વ અને અજ્ઞાનના અંધારા ઉલેચીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના દીપક પ્રગટાવ. વિભાવથી પાછા વળ. સ્વરૂપમાં સ્થિર થા અને સત સ્વરૂપને પામી જા. તારા અંતરમાં અનાદિકાળથી વાસનાના જે કુસંસ્કાર પડેલા છે તેને અંતર દષ્ટિથી અવલોકન કરીને દૂર કર પણ દઢ ન કર. અનાદિકાળની કર્મની કાલિમાને દૂર કરવાનું સાધન હેય તે તે માનવભવ છે. આત્મા ઉપર બે ચાર ભવના નહિ પણ ભવમાં બાંધેલા કર્મોના થર જામ્યા છે તે અહીં સાફ થશે. બીજા ભવમાં આ મેલ દૂર કરવાનું પાણી નથી. આ માનવભવમાં સમતાની શીલા ઉપર સમજણને સાબુ લઈ વીતરાગ વાણુના પાણી વડે આત્મા રૂપી કપડા ઉપર લાગેલા ડાઘને દેઈ નાંખો. અનાદિની દુઃખ પરંપરા ટાળવા માટે મળેલી Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬] [ શારદા શિરમણિ અમૂલ્ય ઘડી પળને વધાવી લે અને સ્વાનુભૂતિને આનંદ મેળવો. આ સંસારને તરવા માટે જે કઈ માર્ગ હોય તે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે. અનંત પુણ્યોદયે જીવ માનવભવ રૂપી રત્નાદ્વીપમાં આવે છે. આ રત્નદ્વીપમાં આવીને રત્નત્રયીનું શાશ્વત ધન ભેગું કરી લેવાનું છે. જેને રત્નત્રયીનું શાશ્વત ધન મળ્યું તેનું દ્રવ્ય અને ભાવ દરિદ્ર ગયું સમજી લે. રત્નત્રયી એ અમૂલ્ય અને અપૂર્વ ચિંતામણી છે. દેવાનુપ્રિયે ! તમે કયું ધન મેળવવા રાત દિવસ ધમાલ કરી રહ્યા છે ? શાશ્વત કે નાશવંત ? શાશ્વત ધન મેળવશે તે શાશ્વત સુખ મળશે અને નાશવંત ધન મેળવશો તો નાશવંત સુખ મળશે. તમારે કયું ધન મેળવવું છે તે વિચાર કરજો. અનાદિકાળથી અર્થ-કામની વૃત્તિઓએ આત્મા ઉપર અડ્ડો જમાવ્યા છે. તેને જિનવાણના શ્રવણથી દૂર કરી આત્માને પર ઘરમાંથી સ્વઘરમાં લાવવાનું છે. મેહના ઘરમાંથી મહાવીરના ઘરમાં લાવવાનો છે. જે રત્નત્રયીમાં રમણતા કરે તે શીવસુંદરી સાથે સદા રમણતા કરે. તમારી પાસે ધન ન હોય તે સંસારસુખમાં અધૂરાશ દેખાય છે પણ જ્ઞાની કહે છે કે હે આત્મા ! રત્નત્રયી વિના તને જીવનમાં ભારે ઉણપ લાગવી જોઈએ. ગમે તેટલો વૈભવ હોય પણ એક રત્નત્રયી ન હોય તે સમકિતી આત્મા તેને તણખલા સમાન ગણે. રત્નત્રયી વિના સમકિતી આત્માને જીવન બેકાર લાગે. આ જીવનમાં પ્રાપ્ત કરવા જેવું કાંઈ હોય તો રત્નત્રયી છે. રત્નત્રયી આત્માને શાશ્વત શાંતિ આપે છે. રત્નત્રયી પ્રાપ્ત કરવાની લગની લાગી છે એવા આનંદ શ્રાવકે શું વ્રત સ્વદાર સંતે પીએ તે અંગીકાર કર્યું. એટલે તેમની પત્ની શિવાનંદા તે સ્વદારા, તે સિવાયની બધી બેને માતા અને બેન સમાન. ચોથું વ્રત ફક્ત એક કરણ અને એક મેગથી પાળવાનું હોય છે એટલે કે પરસ્ત્રી સાથે સોયરાના ન્યાયથી કાયાથી મૈથુન સેવવું નહિ એટલી બધી આ વ્રતમાં હોય છે. ચાર ગતિમાં મૈથુન સંજ્ઞા મનુષ્ય ગતિમાં વધારે હોય છે. મૈથુન સેવન કરતાં અસંખ્યાતા સમુચ્છિમ મનુષ્યની અને ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી ગર્ભજ મનુષ્યની હિંસા થાય છે, તેથી ઘણાં કર્મો બંધાય છે, માટે વ્રતમાં આવવાની જરૂર છે. આ વ્રતમાં મુખ્ય બે વાત સમજવાની છે. જીવનભર પરસ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ કરે અને પોતાની પત્નીમાં સંતોષ માનવે. તેમાં પણ બને તેટલું બ્રહ્મચર્ય પાળવું. જેટલું બ્રહ્મચર્ય પાળશો તેટલે આત્મા ઊંચે આવશે. કદાચ શરીર પાતળું હોય પણ જે જીવનમાં બ્રહ્મચર્ય હશે તે તેની શક્તિ ખૂબ વધશે અને કદાચ શરીર જાડું હોય પણ જે બ્રહ્મચર્ય નથી તો તેની તાકાત ખલાસ થઈ જાય છે. બ્રહ્મચર્યને પ્રભાવ અલૌકિક છે देव दानव गंधव्वा, जक्ख रक्खस किण्णरा । વંમવાર નમંતિ તુવર ને રતિ | ઉ.અ.૧૬.ગા.૧૬ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તેમને દેવ, દાનવ, ગાર્ધવ, યક્ષ, રાક્ષસ, કિન્નર બધા દે નમસ્કાર કરે છે. શીલ એ ધર્મને સાચે શણગાર છે. શીલની સાધના વિના કઈ Page #726 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] | [ ૬૭ પણ ધર્મને યોગ દીપતી નથી. આપણા પ્રભુએ જન કલ્યાણ માટે દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારને ધર્મ બતાવ્યો છે. દાન ધનાદિના ઉપયોગથી સાધ્ય છે. તપ શરીરથી સાધ્ય છે. શીલ ઇન્દ્રિયોના સંયમથી સાધ્ય છે અને ભાવ એ મનના વશીકરણથી સાધ્ય છે. જગતમાં જે વિટંબણાઓ છે તે ઇદ્રિની સ્વચ્છંદતાનું પરિણામ છે. સામાન્ય અર્થમાં શીલ એટલે બ્રહ્મચર્ય, પરસ્ત્રી ત્યાગ અને સ્વસ્ત્રી સંતોષ છે. વિશાળ અર્થમાં એક પણ ઇન્દ્રિયને અસંયમ તે અશીલ છે અને ઇન્દ્રિયોને સંયમ તે શીલ છે. આત્માએ આત્માના સ્વભાવમાં રમવું તેનું નામ શીલ. જેને પોતાના સ્વભાવમાં આવવાનું મન થાય તેને પાંચે ઈન્દ્રિયોના વિષય પ્રત્યે તિરસ્કાર છૂટે. વિષયે સંસારમાં રખડાવનાર છે તેમ તેને લાગે. વિષયોને રસ બેઠો છે ત્યાં કષાયોને જુલમ ચાલે છે. મિથુન સંજ્ઞા. વિષયનો રસ ચાર ગતિમાં છે. જીવ નરકગતિમાં ગમે ત્યાં સ્ત્રી વેદ કે પુરૂષ વેદ નથી. માત્ર નપુંસક વેદ છે. બધા નારકી નપુંસક હોય છે છતાં તેમને કામની આગ લાગેલી છે. દેવગતિમાં ગયો ત્યાં અમુક દેવલાક સુધી કામવાસના છે. તિર્યંચ ગતિમાં પણું મિથુન સંજ્ઞા છે અને મનુષ્યભવમાં પણ છે. અનંત પુદ્ગલ પરાવર્તન કાળથી જીવ ભેગને ભિખારી બની ભટક્યું છે. હવે સ્વદારા સંતોષીએ એટલા વ્રતમાં આવો તે જે પાપનો પ્રવાહ આવી રહ્યો છે તે રોકાઈ જશે. આ જન્મ પામીને એટલે તે નિર્ણય કરો કે હું સંપૂર્ણ વ્રત લઈ શકું તેમ નથી તો મરતા પહેલાં તેના પગથીયે તો ચઢતા જાઉં. કામશત્રુને દબાવતો જાઉં. તેના પર વિજય મેળવતો જાઉં. આ જીવે સાંભળ્યું છે તે ઘણું છતાં વ્રત ગ્રહણ કેમ કરી શકતા નથી? આત્મશાંતિ માટે ફકીરે બતાવેલ ઇલાજ : એક જિજ્ઞાસુ માણસે ફકીરને કહ્યું-ફકીરજી ! હું આ દુનિયામાં બહુ ફર્યો, બહ રખડે છતાં મને શાંતિ મળતી નથી. આપ મને આત્મશાંતિનો સંદેશે સમજાવી શકશો? મારે આપની પાસે એ વાત સમજવી છે. યુવકના મુખ સામે જોતાં ફકીરને લાગ્યું કે આ ભાઈ ખૂબ જિજ્ઞાસુ છે. એટલે કહ્યું-ભાઈ ! જે તારે આત્મશાંતિને સંદેશે જાણ છે તો આજે સાંજે આ ગામના પાદરમાં કૂવો છે ત્યાં આવજે. ભલે, ફકીરના કહ્યા પ્રમાણે તે ટાઈમસર કૂવા કાંઠે પહોંચી ગયે. ફકીર પણ ત્યાં આવી ગયા હતા. તે બે સિવાય કુવા પર કેઈ ન હતું. ફકીરે એક ડોલને દોરડું બાંધી કુવામાં ઉતારી પછી જિજ્ઞાસુને કહે-અહીં આવ. તું કૂવામાં જે, ડોલ પાણીથી ભરાઈ ગઈ લાગે છે ? હા, ગુરૂદેવ ! તું હવે એ ડોલને ઉપર ખેંચી લે. ડોલ ઉપર આવી ત્યારે તેમાં ટીપું ય પાછું ન હતું, પછી ફરી વાર ડેલ કૂવામાં નંખાવી. નાંખે ત્યારે ભરેલી લાગે પણ ઉપર પાછી ખેંચે એટલે ટીપું ય પાણી ન હોય. ૨૦ થી ૨૫ વાર ફકીરે આ રીતે કરાવ્યું એટલે જિજ્ઞાસુ અકળાઈ ગયો. તેના મનમાં થયું કે પ૦૦ વાર આ ડોલને કૂવામાં નાંખશે તો ય પાણીથી ભરાવાની નથી છતાં આ ફકીર કોણ જાણે આ દ્વારા મને શું સમજાવવા માંગે છે ? Page #727 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ ] [ શારદા શિમણિ અકળામણના ઉકેલ માટે જિજ્ઞાસુની જોરદાર જિજ્ઞાસા : છેવટે જિજ્ઞાસુએ કહ્યું-ગુરૂદેવ ! આખી જિંદગી સુધી આપ ડેલ કૂવામાં નાંખશે ને બહાર કાઢો તે ય ટીપું પાણી પણ મળવાનું નથી કારણ કે ડોલના તળિયામાં ૨૦-૨૫ કાણું છે પછી તેમાં પાણી કેવી રીતે ટકે ? આપ શા માટે આવી ખોટી મહેનત કરે છે ? જિજ્ઞાસુની આ વાત સાંભળતા ફકીર ખીજાઈ ગયા. મેં તને કામ બતાવ્યું તેમાં તારે દલીલ કે અપીલ નહિ કરવાની. હું કહું તેમ તારે કરવાનું. આટલી વારમાં તું અકળાઈ ગયા. એક દિવસની ધીરજ રાખવાની તારી તૈયારી નથી ! ચાલ્યો જા અહીંથી. હવે અહીં આવીશ નહિ. તું જાણુવાને લાયક નથી. મને ખબર હોત કે તારામાં આટલી બધી અધીરાઈ છે તે હું તને આ વાત સમજાવવા માટે પ્રયત્ન ન કરત. જિજ્ઞાસુ કહે–ગુરૂદેવ ! મારી ભૂલ થઈ ગઈ. હું આપની માફી માંગું છું. હવે આપ જેમ કહેશો તેમ કરીશ. ફરી વાર તે જિજ્ઞાસુને કહ્યું તું વેલ કૂવામાં નાંખ અને પાછી કાઢ. લગભગ સે વાર આ રીતે ડોલ કૂવામાં નાંખી અને પાછી કાઢી છતાં જિજ્ઞાસુ એક શબ્દ બોલ્યા નહિ. તે સમયે કે આ રીતે કરવામાં ગૂઢ રહસ્ય હશે. ગુરૂને જેમ યોગ્ય લાગે તેમ કરે. ફકીર સમજી ગયો કે હવે તેનામાં સમતા, ધૈર્યતા આવી છે તેથી એક શબ્દ પણ બોલતો નથી. વાસનાઓને વિરામ એ શાંતિનું ધામ : ફકીરે જિજ્ઞાસુને કહ્યું- ભાઈ ! તું આ લ કૂવામાં નાંખે છે છતાં પાણી ભરાતું નથી તેમાં દષ ડોલને કે કૂવાનો ? ગુરૂદેવ ! કૂવે તે પાણીથી છલછલ ભરેલું છે એટલે દોષ કૂવાને નથી પણ ડોલને છે. ડેલના આખા તળિયામાં કાણું પડ્યા છે એટલે પાણીમાં મૂકો ત્યારે ભરેલી દેખાય પણ ઉપર ખેંચીએ એટલે ખાલી. ડેલ કાણી છે એટલે પાણી આવતું નથી માટે દોષ ડિલનો છે. બસ, આ જ રીતે જીવનનું છે. તે બે મહિનાથી શાંતિની શોધ માટે ફરે છે. તને શાંતિ મળી ખરી ? ના. શાંતિ બહાર શોધવા કરતાં આત્મામાં તું શોધ. કાણાં વાળી ડોલ જેવી વાસનાઓ છે અને દુનિયાની તમામ સામગ્રીઓ કૂવા જેવી છે. એક જન્મ નહિ પણ કેટલાય જન્મો સુધી આ સામગ્રીઓના ભેગવટા દ્વારા વાસનાને તૃપ્ત કરવા પ્ર કર્યા છે પણ હજુ સુધી એ વાસનાઓ તૃપ્ત થતી નથી કારણ કે તેમાં દેષ કૂવા સમાન સામગ્રીઓને નથી પણ ડોલ સમાન વાસનાઓને છે. અજ્ઞાની છ એમ માને કે મારી પાસે સામગ્રીઓ ઓછી છે એટલે વાસનાઓ પૂરી થતી નથી. આ ગણિતથી આત્મા સામગ્રીઓ વધારવાની મહેનતમાં પિતાની અણમેલી જિંદગી પૂરી કરી દે છે. નાની રૂમમાં રહેતા હતા. પરિવાર વધતા ત્યાં અશાંતિ લાગી એટલે બ્લેક લીધે. આવક ઓછી છે એટલે આવક વધારવા પુરૂષાર્થ કર્યો. દશ જોડી કપડાં હોવા છતાં એમાં મનને આનંદ ન લાગ્યું. તે બીજા વીસ જોડી કપડાં વસાવ્યા. આખી ભારતની મુસાફરી કરી છતાં સંતોષ ન થયે તે દુનિયાની સફરે ઉપડયા. કૂવામાંથી પાણી મેળવવું છે તે કાણાવાળી ડોલને બદલી નાખે તે જરૂરી પાણી Page #728 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૬૪૯ તેમાં ભરાશે પણ આજના ડોલ બદલવાને બદલે જાણે કૂવાઓ ન બદલાતા હોય તેવી કાર્યવાહી કરતા હોય તેવું દેખાય છે. પરિણામે તે છે દુઃખી થાય છે છતાં દુઃખના મૂળ તરીકે વાસના દેખાતી નથી પણ સામગ્રીઓની અધૂરાશ દેખાય છે. દોષ સામગ્રીઓની અલ્પતા નથી પણ વાસનાને છે. બસ જે આ વાત બરાબર સમજાઈ જાય તે આત્મશાંતિને માર્ગ દૂર નથી. વાસનાના આ ગણિતને બરાબર નજર સામે રાખીએ તો સમજાશે કે અનંતકાળની વાત તો બાજુમાં રાખીએ પણ આ જનામાં કેટલી કેટલી સામગ્રીઓ મળી છે છતાં તેના ભેગવટાથી જીવને તૃપ્તિ થઈ હોય એવું દેખાતું નથી. ડોલ કૂવાના પાણીમાં છેક નીચે ગઈ ત્યારે તે ભરાયેલી લાગતી હતી પણ ઉપર આવતા તો ખાલી થઈ જતી હતી. એ રીતે સામગ્રીઓના ભોગવટામાં શેરડી વાર તૃતિનો અનુભવ થાય પણ થડા સમયમાં પાછી એ અતૃપ્ત વાસનાઓ હેરાન કર્યા કરે. આવા અનુભવ બે ચાર વાર નહિ પણ કેટલીય વાર થયા છતાં એ રસ્તે છોડવાનું મન થતું નથી. આ વાત જે બરાબર મગજમાં ઠસી જાય તો ચોથા વ્રતનું પાલન સરળ બની જાય. બાર વ્રતમાં ચેથા વ્રતને સાગરની ઉપમા આપી છે. વાસનાઓ પર જેણે વિજય મેળવ્યો છે તે આત્માઓને માટે આ વ્રત કઠીન નથી. સર્વ તેમાં શીલ વ્રત એ શ્રેષ્ઠતમ છે. મનુષ્ય જીવનમાં ચારિત્રનું જેટલું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. શીલ અને સદાચારની સુરક્ષા કાજે સંગ્રામ ખેલવા અને જાણી જાણીને ઝેરની પ્યાલી ગટગટાવી જવાને એક સુવર્ણ યુગ તે જાણે વર્ષો પૂર્વે આથમી ગયે. એ સુવર્ણ યુગની સવાર પુનઃ કયારે ખીલશે ? એ સુવર્ણયુગના ઇતિહાસની એક પરાક્રમી વાત છે, જેમાં સગાઈથી પણ સવાઈ ગણાતી શીલ રક્ષા કાજે ખૂનખાર જંગ ખેલાયા છે. રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર ગામની આ વાત છે. બાડમેરમાં કીર્તિસિંહની રાજા તરીકે ખૂબ બેલબાલા હતી. તેમને બે પુત્રીઓ હતી. રૂપાદેવી અને વિમળાદેવી. બંને દીકરીઓ ખૂબ રૂપવાન હતી. મોટી દીકરી રૂપાદેવીના લગ્ન થઈ ગયા હતા. નાની દીકરી માટે સારા કુમારની શોધ ચાલતી હતી. શોધતાં શોધતાં બધાની નજર જેસલમેર રાજાના પાટવીપુત્ર પર પડી. આ પુત્ર ગુમાનસિંહ રૂપે રંગે સારે તે પણ સાવ નાલાયક અને નિષ્ફર હતો. દારૂમાં ચકચૂર રહેતો હતો. તેની અંદરની આ વાતની કોઈને ખબર ન પડી. રૂપરંગમાં સારે જોઈને વિમળદેવીનું સગપણ કરી દીધું. છેક જેવા જનારાએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે દારૂમાં ચકચૂર હોય એ છેકરો પાસ ના કરે જોઈ એ. અરે, મહિનામાં એકાદ વાર પીતો હોય તે પણ પાસ ન કરે. આજે એક વાર પીવે છે પછી ભવિષ્યમાં મહિનામાં ચાર, છ, દશ વાર પીતો થઈ જશે. આવા વ્યસની છોકરા સાથે પરણવાથી છોકરીની જિંદગી બરબાદ થઈ જાય છે. વિવાહ મંડપમાં વિષયાસકિતએ વાવેલા વિષના વાવેતર : વિમળદેવીના લગ્ન નક્કી થયા. ગુમાનસિંહ ધામધૂમથી ઠાઠમાઠથી પરણવા આવે છે. અહીં રાજદરબારમાં Page #729 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ ]. [ શારદા શિરેમણિ પણું ખૂબ ઉત્સવ છે. નૃત્યકળા, સંગીતકળા આદિ જલસે મચી રહ્યો છે. આ કુમાર પરણવા આવ્યા ત્યારે પણ દારૂ પીને નશો ચઢાવીને આવ્યો છે. તેની આંખે પરથી રાજા સમજી ગયા કે આ નશો ચઢાવીને આવ્યા લાગે છે. જેવા જનારે શું જોયું ? છોકરાના રૂપરંગ જોયા ? દારૂમાં ચકચૂર રહે છે એ કાંઈ જોયું નથી લાગતું? પહેલાનો જમાને એ હતું કે સગપણ કર્યું એટલે ત્યાં પરણાવવી જ પડે. લગ્ન સમારંભનો મોટો જલસો ઉજવાઈ રહ્યો છે. નર્તકી નાચ કરી રહી હતી. દારૂના નશામાં ચકચૂર બનેલ ગુમાનસિંહ નર્તકીને મોહી ગયું. એના સૌંદર્યનું પાન કરતા કરતા તેણે એના મિત્રને કહ્યું- મિત્ર! વન ઉપવનમાં નહિ, ઉકરડામાં પણ કયારેક કેવા સુંદર ફૂલે ખીલતા હોય છે. આ નર્તકીના સૌંદર્યની સરખામણીમાં કોઈ ઊભું રહી શકે એમ દેખાતું નથી. ઉચ્ચ ગણાતા કુળ આગળ નર્તકીનું કુળ તે ઉકરડા જેવું જ ગણાય ને? આ નર્તકી કેવી સૌદર્યવાન છે ! મને એમ થાય છે કે હું એને રાજમહેલમાં લઈ જાઉં ! આ સમયે જે સારે મિત્ર હેત તે પ્રેરણાનું પાણી છાંટીને વાસનાની આ ચિનગારીને ઓલવી દેત પણ આ કલ્યાણમિત્ર ન હતો. તેણે તે પ્રગટેલી ચિનગારીમાં ઘી નાંખ્યું. મિત્ર ! આ નર્તકીનું રૂપ તે કાંઈ નથી. આનાથી કંઈ ગણું ચઢી જાય એવું અથાગ રૂપે તમારી સાળી રૂપાકુમારીનું છે. આપની પત્ની વિમળદેવી જે કે રૂપને ભંડાર છે પણ એની મોટી બેન રૂપાદેવી તે સૌંદર્યની સૃષ્ટિની સૌથી શ્રેષ્ઠ સામ્રાજ્ઞી છે. | ગુમાનસિંહની કુદષ્ટિએ કરેલો કાળો કેર : એક તો દારૂનો નશો ચલે હતું. તેમાં આ ચિનગારી ચંપાઈ. વાસનાની ધગધગતી જવાળામાંથી જાણે આદેશ છૂટ. અત્યારે ને અત્યારે મારે રૂપાદેવીને જેવી છે. એને તરત હાજર કરો. આ પ્રસંગ પછી આગળ વધશે. આ સાંભળતા બધા સજજડ થઈ ગયા. તે વિમળદેવીને પરણવા આવ્યો છે તો એને રૂપાદેવીને જોવાની શી જરૂર? પણ વરરાજાનું વચન કેવી રીતે ઉલંઘન થાય ? તરત રૂપાદેવી હાજર થઈ પણ એને કલ્પના ય ન હતી કે હું એક ભેગ ભૂખ્યા સિંહની સામે જઈ રહી છું. તેનાં મનમાં તે કોઈ પાપ ન હતું એટલે આવી કલ્પના આવે જ કયાંથી ? રૂપાદેવી મંડપમાં આવી પણ ત્યાંનું વાતાવરણ જોતાં તેના હદયમાં પ્રાસ્કો પડશે. તેણે કહ્યું- મને અહીં કેણે બોલાવી છે ? મને જોવાની શી જરૂર છે ? તારા બનવીએ તને બોલાવી છે. રૂપાદેવી કંઈક વિચાર કરવા જાય ત્યાં ભાન ભૂલેલા ગુમાનસિંહે તેની આંગળી પકડી. આ રૂપાદેવી કાંઈ જેવી તેવી ન હતી. શીલની રક્ષા માટે પ્રાણ છેડવા એ તો તેને માટે સામાન્ય હતું. તેણે એક ઝાટકે હાથની આંગળી ખેંચી લીધી. તેનું શૌર્ય એકદમ ઉછળ્યું. તેને કહેવા લાગી અરે, અભાગીયા ! તું શું સમજે છે ? જરાય શરમ છે કે નહિ ! રાજકુમાર થઈને ય વિવેક મર્યાદાની બારખડીનો પહેલે અક્ષર પણ લૂંટ નથી લાગતું ? લાજ મર્યાદાને નેવે મૂકી મોતને ભેટવા નીકળ્યા છો ? ખબરદાર ! મારા અંગને અડયા છે તો ? તમારા સ્પર્શથી મારી આંગળી અભડાઈ ગઈ છે. ખરાબ Page #730 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૫૧ થઇ ગઈ. તારા સ્પર્શ મારી આંગળીમાં રહે તે એ આખા શરીરમાં પહેાંચી જાય. હવે બતાવી દઉ' તને! એમ કહી તલવારથી તે આંગળી કાપી નાંખી અને તેમાંથી જે લેાહી નીકળ્યુ' તે શુમાસિ ́હના શરીર પર છાંટયું અને અનૂનથી ખેલી, તમારા પાપનું પ્રાયશ્ચિત હું ન કરું તે મારો ધર્માં લાજે. જે આંગળીને તમારા વિકારના ચેપ અડયે એ આંગળીને હું કાપી ન નાંખું તે આખુ` શરીર કદાચ ચેપથી ઘેરાઇ જાય. લેાહીના આ છાંટણા તમારા ઉપર મે... એટલા માટે નાંખ્યા છે કે લેાહીની આ લાલાશ ધાતા ધાતા તમારા કાળજાની કાળાશ ધાવાની પ્રેરણા મળે. આ દૃશ્ય જોતાં ગુમાનસિ'ને તેા ધરતીમાં સમાઇ જાય તેવું થયું. કાપેા છતાં લોહી ન નીકળે તેવી સ્થિતિ થઇ, ન બહાદુરસિ’હું બતાવેલુ' પરાક્રમ : આ પ્રસ`ગ બનતા લગ્નના રંગમાં ભંગ પડયા. કીતિ સિંહુ રાજાના આનંદ એસરી ગયા. જેમ તેમ કરીને મામલા થાળે પાડયા. રૂપા ત્યાંથી જતી રહી અને વિમળદેવીના લગ્ન થયા. આ લગ્નમાં હવે શુ આનંદ હાય ! જેમ તેમ કરીને મ`ગળફેરા ફેરવી દીધા અને લગ્ન પતાવ્યા. જાનને અને ઢીકરીને વિદ્યાય આપી. રાજા ખૂબ રડયા. વિમળદેવીના અ`તરમાં જરાય આનંદ ન હતેા પણ હવે ગયા વગર છૂટકે ન હતા. તે પણ માનતી હતી કે મારા પતિએ જે પાપ કર્યું છે એની શિક્ષા તા એને જરૂર મળવી જોઈએ. મારી બહેનના પતિ કાંઈ ખાયલા નથી કે શીલ ધનને લૂંટવાની ચેષ્ટાને તે મૂંગે મોઢે સહન કરી લે. સમાચાર મળતા જરૂર એ મારતે ઘેાડે આવશે. જાન અડધા રસ્તે પહોંચી હશે ત્યાં રૂક જાવ, તૈયાર થાવ. એવા અવાજ આવ્યેા. જાન વિદાય થયા પછી રૂપાદેવીના પતિ બહારગામથી આવી ગયે. રૂપાની આંગળી કપાયેલી જોઈને પૂછ્યું' આ બધું શું? રૂપાએ મનેલી સત્ય વાત કહી દીધી તેથી તે મારતે ઘોડે લશ્કર લઈને જાનની પાછળ ગયા. દૂરથી જાનને જતી જોઈને તેણે અવાજ કર્યા કે રૂક જાવ. શીલના સપુત એવા બહાદુરસિંહ ત્યાં જઇને કહે છે કે શીલધમની ધજા સાથે અડપલું કરનારને જો સજા ન થાય તેા આ પૃથ્વી પાપોથી ઉભરાઇ જાય. તું મ હાય તે। આવી જા મેદાનમાં ! પરનારી ઉપર કુદૃષ્ટિ અને કુચેષ્ટાના પરચા જોવા છે ને ? સગાઇને ભૂલી જઈને ધમ ખાતર એ લડાઇ લડવા આન્યા હતા. બંને વચ્ચે સામાસામી લડાઇ થઈ. ગુમાનસિ’હના પક્ષમાં તેા જાનૈયા હતા. લશ્કર હતુ નહિ અને ખહાદુરસિંહ તા લશ્કર લઈ ને આવ્યે હતા તેથી ગુમાનસિ ંહ તેની સામે ટકી શકયા નહિ. યુદ્ધમાં ખૂબ ખરાખ રીતે ઘવાયે, પીસાયે। અને એ જ યુદ્ધભૂમિ એના માટે મૃત્યુભૂમિ બની ગઈ અને પરણ્યાના પાનેતરે નિષિ વિમલદેવી વિધવા બની. સાળી પાસે ક્ષમા માંગતા બહાદુરસિહ : બહાદુરસિંહે વિમલદેવી પાસે આવીને માફી માંગતા કહ્યુ -મારી બેન સમી સાળી ! મે' તમારા અક્ષમ્ય અપરાધ કર્યાં છે. હું આપની પાસે માફી માંગુ છું. ધમની સગાઈ સાચવવા મેં સ‘સારની સગાઈ ને વધેરવાનું કામ કર્યું છે અને તમારા પતિદેવને....આટલુ ખેલતાં ખેલતાં તેને ડૂમે Page #731 -------------------------------------------------------------------------- ________________ ઉપર ] [ શારદા શિરોમણિ ભરાઈ આવ્યા અને ચેાધાર આંસુએ બહાદુરસિ'હું નાના બાળકની જેમ રડી પડયે . ધની લડાઈ ને વેરની વડવાઈ ઉગવાનું નિમિત્ત બનવા દે એવી આ વિમળદેવી નહાતી. તેણે કહ્યું-ધર્મના અવતાર સમા મારા અનેવી ! માફી આપવા જેવા કોઈ અપરાધ તમે કર્યાં નથી પણ પ્રશંસા પામે એવું કવ્ય તમે કર્યું છે. જે ઇતિહાસના પાને સેાનેરી અક્ષરે અંકિત થશે. તમારા તે। જેટલા એવરણાં લઉ તેટલા ઓછા છે. એક સતી તરીકે મારા પતિદેવનું હું વાંકું એવું એ ચેાગ્ય ન ગણાય છતાં હું કહું છું કે આપે જે કાર્ય કર્યુ. છે તે માફી આપવા જેવું નહિ પણ માન આપવા જેવુ' કર્યું છે. પ્રાણ છેાડેચા પહેલા વિઞળદેવીના અંતિમ સ ંદેશા : હવે મારી ઈચ્છા એ છે કે પતિની કાયામાં છાયાની જેમ સમાઈ જાઉં. મારી નાની ઉંમરમાં શીલ સાચવવુ. એ જોખમભર્યું છે તેથી શીલની રક્ષા કરવી મારી એ ઇચ્છા છે. મારે ધમ પણ એ છે. બહાદુરસ’હ કહે–બહેન ! એક નહિ, અનેક અરમાનેાનું સન્માન કરવા હું તૈયાર છું. તારા જેવી સતી નારી માટે મારા પ્રાણુ આપવા તૈયાર છું, વિમળાદેવીએ કહ્યું-મારી અંતિમ ઇચ્છા મારી મોટી બેનને મળવાની છે વિમળદેવી આ વાકય બેલે છે ત્યાં રૂપાદેવી બહેનની સામે આવીને ઊભી રહી. તેના પતિ અહીં આન્યા ત્યારે તેના પગલે પગલે રૂપાદેવી પડછાયા બનીને અહી આવી હતી. બ'ને બહેને છાતી સરસી ભેટી પડી, પછી વિમળદેવીએ કહ્યું-મારી વહાલી બેન ! તું ઘેર જઈને પિતાજીને મારા વતી એટલે સંદેરા આપજે કે આપની નાની દીકરીને આખી જિંદગી સુધી સાચવવી ભારે પડે તેથી અને તેના શીલની રક્ષા ખાતર તેણે પેાતાના પ્રાણની આહુતિ આપી છે. માતાપિતાને મારા છેલ્લા વંદન કહેજે-રૂપાદેત્રી કહે બહેન ! તું સતી થાય એ પહેલા મારી એક વિનતી સ્વીકારીશ ? સતી થવાની તારે પસંદગી કરવી પડી એનુ મૂળ કારણ હું પોતે છું. મેં મારા પતિદેવને લગ્નમ’ડપમાં બનેલા આ બનાવ કહ્યો ન હેત તા તારા સંસાર આમ અકાળે સળગી ન જાત ! ફુલ સમી કોમળ બેન ! તારે આ રીતે કરમાઈ જવાના પ્રસંગ ન આવત. મે' તારા મોટા અપરાધ કર્યાં છે. લે આ તલવાર. તું સતી પછી થજે. તે પહેલા મારું અને તારા બનેવીનું માથું ધડથી ઉડાવી દે. બહાદુરસિંહ જ્યારે અહીં આવ્યેા ત્યારે એ સમજતા હતા કે હું ગુમાનસિંહને મારીને વિમળદેવીને પરણ્યાના દિવસે રંડાપેા આપીશ તે વિમળદેવી મને માફ કરશે કે કેમ ? એ તેના મનમાં શકા હતી તેથી એ પેાતાની જાતનું બલિદાન દેવુ' પડે તેા દઈ દઈશ એ તૈયારી સાથે આવ્યેા હતેા. એની પાછળ રૂપાદેવી આવી હતી પણુ વિમળદેવી માટે ધાર્યા કરતાં જુદું નીકળ્યું. રૂપાદેવીએ કહ્યું-તુ. આ તલવારથી અમારા બનેના મસ્તક ઉડાવી દે, ત્યારે વિમળદેવીએ કેવા સુંદર જવાબ આપ્યા ? કુ વ્ય કાજે કાળને કાંડામાં ભરાવીને ધમ યુદ્ધ ખેલનારા તમારા જેવા ધમ વીરાથી આ ધરતી ધન્ય બની છે.” અપરાધ વગર તમને શિક્ષા આપનાર હું કાણુ ? હું વિષયેાથી ચગદાઈ ને ભવિષ્યમાં અતિ કૃત્ય ન કરી બેસું તે માટે હું મેતને ભેટું છું એમ Page #732 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] | [ ૬૫૩ કહીને બનેવીના હાથમાંથી તલવાર લઈને પિતાની જાતે છાતીમાં બેસી દીધી અને પ્રાણનું બલિદાન દઈ દીધું. રાજપૂતોમાં પતિની પાછળ પત્ની સતી થાય એ રિવાજ હતો પણ વિમળદેવીએ એ માટે નહિ પણ શીલ સાચવવા પિતાનું બલિદાન દઈ દીધું. એક આંગળીનો સ્પર્શ કર્યો એ માટે ધર્મયુદ્ધ ખેલાયા અને શીલની રક્ષા માટે બલિદાન દેવાયા. આવે જમાને પહેલાને હતે. આજનો યુગ તે એવો વિષમ આવ્યું છે કે છોકરાનો મિત્ર કરી હોય અને છોકરીનો મિત્ર છેક હોય. આ બધા અધઃપતનના રસ્તા છે. બાકી બ્રહ્મચર્યન-શીલને પ્રભાવ અલૌકિક છે. શીલવત પરલેકમાં સંસારના દુઃખ અને દુર્ગતિરૂપ પર્વતોને લાંબા સમય સુધી વજની જેમ ભેદીને પરંપરાએ મુક્તિના સુખ આપનાર થાય છે. જેમ વેગ વિનાના ઊંચા ઘોડા પણ આનંદ આપનાર બનતા નથી તેમ શીલ વગરના મનુષ્ય લોકમાં શોભાસ્પદ બનતા નથી માટે આપ ચેથા વ્રતમાં આવે. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરે અને પોતાની પત્નીમાં સંતોષ માનવે. તેમાં પણ બને તેટલી મર્યાદામાં આવવું ચોથા વ્રતમાં ભગવાને આ ભાવ સમજાવ્યા. હવે પાંચમા પરિગ્રહ વ્રતમાં ભગવાન કેવા ભાવ સમજાવશે તે અવસરે. ચરિત્ર: ગુણસુંદરને જોવા માટે જહેમત ઉઠાવતી રત્નસુંદરી રત્નસુંદરીએ ગુણસુંદર કુમારને મળવા માટે કયા સમયે મળાય તે માટે અંગત માણસને મોકલ્યા પણ તે માણસ ત્યાંથી નિરાશ થઈને પાછો આવ્યો. તેણે એક જ વાત કરી કે તે કુમારના માણસોએ કહ્યું કે ગુણસુંદરને દેશ-પરદેશ ફરવાનો શોખ છે. સ્ત્રી પ્રત્યે કઈ આસક્તિ નથી, તેથી તે કોઈ સ્ત્રીનું મુખ જોતાં નથી. રત્નસુંદરી વિચાર કરવા લાગી કે હવે કરવું શું? તેને તે હવે ગુણસુંદરને જેવાને હેડે લાગ્યો છે. તે તે દરરોજ ગેલેરીમાં ઊભી રહેતી. જ્યાં સુધી ગુણસુંદર કુમાર બહાર ન નીકળે ત્યાં સુધી ગેલેરીમાં ઊભી રહે, જ્યારે બહાર જાય અને જતાં દેખે પછી તે ઘરમાં આવે. ગુણસુંદર તે નીચી દષ્ટિએ ચાલ્યો જાય છે. તે તે ઉંચે દષ્ટિ કરતો નથી. ગુણસુંદરને જોતાં રત્નસુંદરીના મનમાં થયું કે છોકરો પ્રભાશાળી અને બુદ્ધિશાળી તે છે. તે નીચી દષ્ટિએ આવે છે ને જાય છે. કયાંય આડી અવળી નજર કરતો નથી. કેટલાક દિવસ સુધી રત્નસુંદરીએ એ રીતે ગુણસુંદરને જે એટલે તેનું આકર્ષણ આસક્તિમાં બદલાઈ ગયું. તે મનથી તેને ઈચ્છવા લાગી. રાત દિવસ તેના વિચાર મગજમાં ઘુમવા લાગ્યા. આસક્તિ અને આકર્ષણ એક ગજબ ચીજ છે. માનવીનું મન તેમાં એક વાર ફસાઈ જાય છે પછી તેમાંથી છૂટવું મુશ્કેલ બને છે. રત્નસુંદરીની યુવાની ખૂબ ખીલેલી છે. તેનું રૂપ તે અથાગ છે. પૈસાની કમીના નથી. એકની એક દીકરી છે એટલે ખૂબ લાડકેડમાં ઉછરેલી છે. સ્વભાવમાં સ્વતંત્ર વિચારની છે. તે ગુણસુંદરીને જ જુએ ને વિચાર આવે. અહા ! શું તેનું યૌવન છે! શું તેનું રૂપ છે ! તે ચાલે છે તે ય જાણે કેશરીસિંહ ચાલતો ન હોય ! તેનું મુખ પણ Page #733 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ] | [ શારદા શિરમણિ કેવું સોહામણું છે! અહા ! જે એ મારા પતિ બને તે વર્ગ જાણે નીચે ઉતર્યું હોય એવું થાય! રાત્રે સ્વપ્નામાં પણ એના જ વિચારો આવતા. તેણે મનમાં નિર્ણય કર્યો કે ગમે તેમ કરીને ગુણસુંદરનો પરિચય તે કરે. રત્નસુંદરી ઝરૂખે ઊભી, ગુણસુંદરને નિહાળતી ગુલાબનું ફૂલ નાંખતી, ગુણસુંદરને આશ્ચર્ય થાય છે... એક દિવસ રોજના સમયે ગુણસુંદર ત્યાંથી નીકળે ત્યારે તે ઝરૂખા પાસે ઊભી હતી. જે ગુણસુંદર ત્યાંથી નીકળે કે તરત જ રત્નસુંદરીએ ઉપરથી બરાબર કુમારના માથા પર ગુલાબનું ફૂલ નાખ્યું. ગમે તે વસ્તુ માથા પર પડે એટલે સ્વાભાવિક દષ્ટિ ઊંચે જાય. ગુણસુંદરના માથા પર ફૂલ પડયું એટલે એણે ઊંચે જોયું તો રત્નસુંદરીને જોઈ. તેના મનમાં થયું કે સ્ત્રીઓ આવું જ કરતી હોય છે અને ભલભલા પુરૂષોને ફસાવી દે છે. તેણે તે તે તરફ ધ્યાન ન આપ્યું. તરત જ ત્યાંથી નીચી દૃષ્ટિથી ચાલ્યા ગયે. પણ મનમાં વિચારવા લાગે કે તે છોકરીએ ફૂલ શા માટે નાંખ્યું હશે! બીજે દિવસે પણ એ રીતે રત્નસુંદરીએ ગુલાબનું ફૂલ નાખ્યું પણ ગુણસુંદરે ઊંચે જોયું નહિ. આ રીતે લાગલગાટ સાત દિવસ સુધી ગુલાબનું ફૂલ નાંખ્યું પણ ગુણસુંદરે તે જોયું ન જોયું કર્યું. રત્નસુંદરી વિચારવા લાગી કે આ જબરે લાગે છે. સાત સાત દિવસ તેના પર ફૂલ નાંખ્યું છતાં સામું જોતો નથી. પથરાયેલા પ્રશંસાના પુઃ આઠમે દિવસે રત્નસુંદરીએ બીજો કિમિ શોધ્યો. તેને સંબંધ કરે છે એટલે તેના બાપુજીને કહે છે! આપણું સામેના બંગલામાં બહું હેશિયાર વેપારી લાગે છે? બેટા! તું ગુણસુંદરની વાત પૂછે છે? હા, પિતાજી. બેટા! તેની તે શી વાત કરું ! ઉંમરમાં નાનો છે પણ તેની હેશિયારીથી આખા માણેકચોકમાં તેને પહેલે નંબર આવે છે. આપણું ગામમાં મોટો વેપારી પુરંદર શેઠ છે. તેના કરતાં ગુણસુંદરની દુકાને ઘરાકની ભીડ વધુ જામે છે. શું તેની વેપાર કરવાની બુદ્ધિ અને કળા છે! આખા માણેકચોકમાં નહિ પણ સારા ગોપાલપુરમાં તેની પ્રશંસાના પુછપ પથરાઈ રહ્યા છે. પિતાજી! જે તે આટલે બધે હોંશિયાર છે તે આપ તેમને આપણા ઘેર જમવાનું આમંત્રણ આપે ને ! છોકરી કયા ભાવથી કહે છે તે રત્નસાર શેઠને ખબર નથી. રત્નસાર શેઠ કહે બેટા ! તને આ વિચાર સારે સૂઝ. આ વિચાર તને કેમ આવે ? પિતાજી ! તે ખૂબ હેશિયાર વેપારી છે. વળી તે પરદેશી છે તે આપણે વેપારી તરીકે આપણું ઘેર બોલાવો જોઈએ. દીકરી! તારી વાત સાચી છે. તેની સાથે સંબંધ બાંધવામાં લાભ છે. તે આપણે ત્યાં જમવા આવે તે આપણે તેની નજીકમાં જઈએ. તેની સાથે સંબંધ વધે. પ્રેમ વધે, ભલે. આપણે તેને જમવાનું આમંત્રણ આપીશું પિતાએ હા પાડી તેથી રત્નસુંદરીને ખૂબ આનંદ થયે. હવે રત્નસાર શેઠ ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવા જશે ને શું બનશે તે ભાવ અવસરે. Page #734 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] ભાદરવા સુદ ૧ને રવિવાર વ્યાખ્યાન નં. ૭૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન ! [ ૬૫૫ : તા. ૧૫-૯-૮૫ અવનીના અણુગાર, શાસનના શણગાર, આગમના રત્નાકર, દશનના દિવાકર એવા જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને આનંદ ગાથાપતિને પેાતાના આત્માની ઓળખાણુ થઈ. તેમના દિલમાં એ ભાવ આવ્યે કે અહે ભગવાન ! અત્યાર સુધી અજ્ઞાન દશામાં સંસારના અનેક પદાર્થોની એળખાણ કરી, બધાની પિછાણુ કરી પણ આત્માની ઓળખાણ કરી નહેાતી. હવે કલ્પવૃક્ષ, રત્નચિંતામણી જેવા પ્રભુ ! આપની વાણીથી મને આત્માનું સ્વરૂપ સમજાયું છે. તમે કોઈક દિવસ તે એકાંતમાં બેસીને વિચાર કરો કે “કું આપ્તિ ? જે वा इओ चुओ इह पेच्चा भविस्सामि ? " હું કોણ હતા ? કયાંથી આવ્યે છું અને અડ્ડીથી મરીને પરલેાકમાં કયાં જવાનો છું ? મારું સ્વરૂપ શું છે ? અરે કંઈક જીવેાને એટલું. પણ જ્ઞાન નથી કે હું આત્મા છું, તેવા આત્માઓને પૂછવામાં આવે કે ભાઈ ! તમે કોણ છે! ત્યારે તે શું કહેશે? હું આટલી સ`પત્તિના માલિક ફલાણા શેઠ! હું આટલી મિલેાના ધણી ! હું. આ ફેકટરીના મેનેજર ! હું આ ગામના વતની ! હું પી. એચ. ડી.ની ડીગ્રીવાળે ! અરે, મારું નામ તેા જગજાહેર છે. મને તેા બધા એળખે. આપે મને ન ઓળખ્યા કે હું કાણુ છું ? આ બધી કોની એળખાણ આપી ? દેહની કે આત્માની ? મારો આત્મા અનત શક્તિના ધણી. શહેનશાહના શહેનશાહ અને ચક્રવતી ના પણ ચક્રવતી ! એવી આત્માની એળખાણ કયારે પણ આપી છે? અનંત જ્ઞાનદર્શીનના ખજાના આત્મામાં ભરેલા છે. સુખમાં જરા પણ દુઃખ ન હોય એવું સુખ જોઈતું હાય તે। આત્માની દુકાનેથી મળશે. પંચ પરમેષ્ઠી પદ્મના પરમ વૈભવ આત્મામાં ભરેલા છે. સ્વ ના મેાટા ઇન્દ્ર હાય કે મેાટા ચમરબંધી સમ્રાટ હાય કે પછી ભિખારી હોય પણ જેને આત્માની ઓળખાણુ નથી આત્મસ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની છે. એક વાર એક મુનિ રસ્તા પરથી જઈ રહ્યા હતા. સામેથી એક હૃષ્ટપુષ્ટ માનવી અભિમાનમાં અક્કડ થઈને આવી રહ્યો હતા. અજાણતાં તેને મુનિના જરા ધક્કો વાગ્યા, તે ચમકયા અને એકદમ આવેશમાં આવીને ખેલવા લાગ્યા કે અરે જોગટા! તુ' જોતા નથી કે હું કેણુ છું? તને ખખર નથી? સાધુને વંદન કરવાનુ અને શાતા પૂછવાનું તા દૂર રહ્યું પણ તે તે આંખા કાઢીને મુનિની સામે ખેલવા લાગ્યા. શાંતમૂર્તિ મુનિએ બધું સમભાવે સાંભળ્યું. તેના પર જરા પણ રાષ ખેદ ન કર્યાં. તેને સામેા જવાબ પણ ન આપ્યા. અગ્નિ સામે જળ આવે તે જવાળા પણુ જળ બની જાય. મુનિ જળ જેવા ઠંડા ને શીતળ હતા. તેમની સમતાના પ્રભાવે પેલે માણસ ઠં`ડા પડયા ત્યારે મુનિએ કહ્યું- ભાઈ તું કાણુ છે તે હું' જાણું છું પણ તારે જાણવું છે કે તુ કાણુ છે ? સાંભળ. કાળા માથાના માનવી ! તું આટલું બધું અભિમાન શા માટે કરે છે? તને ભાન છે કે તુ કયાંથી આવ્યેા છે? Page #735 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ તું કેણ છે ? : એક વખત અનાદિ નિગોદ અવ્યવહાર રાશીમાં હતો ત્યાં અનંત કાળ વીતાવ્યું. નરક કરતાં નિગોદના દુઃખે વધારે છે. એક અંતર્મહતમાં નિગો ના જધન્ય એક ઉત્કૃષ્ટ ૬૫૫૩૬ ભ કરે, પ્રત્યેક વનસ્પતિના છ જ-એક ઉ–૩ર૦૦૦ ભ કરે. વિચાર કર કે ત્યાં જન્મ મરણને કેવા ભયંકર દુખ ! ત્યાંથી આગળ વધતાં તું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરામાં આવ્યો, ત્યાં અસંખ્યાત કાળ કાઢ. પૃથ્વી પાણી અગ્નિ વાઉ એક અંતર્મુહર્તમાં જ-૧ -૧૨૮૨૪ ભ કરે. ત્યાંથી અકામ નિર્જરા કરતા લઘુકમી થતાં બેઈન્દ્રિય શંખ, કેડા આદિમાં આવ્યું. તે જ અંતમુહર્તમાં જ-૧ ઉ-૮૦ ભ કરે. ત્યાંથી કીડી મંકોડામાં આવ્યો. તે જ જ-૧ ઉ-૬ ભ કરે, ત્યાંથી ચૌરેન્દ્રિય માંખી, મચ્છર, ડાંસ, પતંગિયા આદિમાં આવ્યું, ત્યાં તે છ જ-૧ ઉ-૪૦ ભ કરે, ત્યાંથી અસંસી પંચેન્દ્રિયમાં ગયે, ત્યાં જ-૧ ઉ–૨૪ જે કરે, પછી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સાપ, નેળીયા, વીછી, સિંહ, હાથી, ઘેડા રૂપે થયો. સિંહ, વાઘ આદિ યોનિઓમાં કર કર્મો કર્યા તેથી નરકમાં ગયા, ત્યાં ઘોર ભયંકર દુઃખ વેઠયા. પરમાધામીઓએ તારા બારીકમાં બારીક ટુકડા કર્યા, વૈકય શરીર એટલે પાછે તું પારાની જેમ ભેગો થઈ ગયે. આ રીતે ભયંકર દુઃખમાં તે ઓછામાં ઓછા દશ હજાર વર્ષો અને ઉ-૩૩ સાગરોપમની કેદ ભોગવી. આ રીતે અનંત કાળથી ભમતા એવી કોઈ ગતિ, કઈ જાતિ, કઈ યોનિ કે કુળ નથી કે જયાં જીવ ગયે ન હોય ! અરે ! વિષ્ટામાં કીડા રૂપે પણ ઉત્પન્ન થઈ આવે છે. હવે જરા સાંભળ. આ રીતે અનંત જન્મ મરણે કરી ચોર્યાશી લાખ છવાયેનિમાં ભમી માતાના ગર્ભમાં આવ્યું. ગર્ભના કેટલા દુઃખ વેડ્યા ! જ્ઞાની બતાવે છે કે જેમ કોઈ પુરૂષનું શરીર કોઢ તથા પતના રોગથી નીતળતું હોય, તેને સાડા ત્રણ કોડ સાય અગ્નિમાં ધખાવીને તેના સાડા ત્રણ કોડ રૂંવાડામાં પવે, તેના ઉપર ખાર ને ચુનાના પાણી છાંટે, પછી આળા ચામડાથી મઢીને તડકે નાખે ને દડાની જેમ અથડાવે તે સમયે કેટલી પીડા થાય ? આવી પીડા પહેલે મહિને ભેગવવી પડે તેથી બીજે મહિને બમણી અને નવમા મહિને નવ ગણું પીડા ભોગવી. અત્યારે તું શા માટે આટલું બધું અભિમાન કરે છે ? દેવેનું, ચકવતીઓનું કે રાજા રાવણનું પણ અભિમાન રહ્યું નથી તે પછી તારી શી વાત ! વનસ્પતિમાં તું ભાજીમૂળ રૂપે હતા ત્યારે ટકાને ત્રણ શેર વેચા અને જ્યાં ત્યાં પગ નીચે ચગદાયે, ખુદા એ તું જ છે ને ! નરકગતિમાં તે પરમાધામીના ઘણા પ્રહાર ખાધા અને અત્યારે એક મુનિના સહજ ધક્કાથી તું આટલે બધો ગરમ થાય છે ! | મુનિની જ્ઞાનભરી મર્મકારી, શાંત વાણી સાંભળીને પેલે તે આજે બની ગયે. ગુરૂદેવ ! મને માફ કરો. ક્ષમા કરે. હું મહાન અપરાધી છું. એમ કહીને તે મુનિના ચરણમાં પડી ગયે. “ગુરૂદેવ ! આપના ધક્કાએ મારી ભવપરંપરાને ધક્કો માર્યો છે.” આપે મને જાગૃત કર્યો છે. આજે મને મારી સ્થિતિનું ભાન થયું છે. હું હવે કંઈક સમજે છું. આપ મને જાગૃત કરે ! જાગૃત કરે, ઉપદેશામૃત સીંચી Page #736 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૫૭ મારા આત્માનો ઉદ્ધાર કરો. હે કરૂણાસાગર ! આપે અમીદ્રષ્ટિથી વાણી સુધાની વૃષ્ટિ કરી મને ભવદાવાનળમાંથી બળતો બચાવ્યો. મુનિ તો કૃપાનિધાન હતા. તેમણે મીઠી વાણીથી ઉદ્બોધન કરતાં કહ્યું હે ચેતન ! આત્મામાં અનંતી તાકાત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચતુષ્ટયી અનંત કર્મોના ગાઢ આવરણથી દબાઈ ગયા છે અને આત્મા પુદ્ગલાનંદી બની ગયો છે. નરક નિગદના અનંતા દુઃખ સહીસહીને લક્ષ રાશીમાં ભમીને અકામ નિર્જરા કરતે કરતે મહાપુણ્યોદયે માનવ દેહ મળે છે. વિપુલ રિદ્ધિસિદ્ધિમાં હાલનારા દેવે પણ જે નરદેહની વારંવાર માંગણી કરે છે એ ઉત્તમ દેહ તું પામ્યો છે તે હવે પ્રમાદને ત્યાગ કરી આત્મસાધના કરી લે. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એવા ગૌતમ સ્વામીને પણ ભગવાન મહાવીર સ્વામી “વળ કાળrણ પંgિs, માં જેમ મા પાચ ” એ સૂત્રોથી વારંવાર જાગૃત કરતા હતા. એકેક સમય મહા કિંમતી જાય છે. જે સમય ગયો તે પાછો આવતે નથી. જેણે આત્માને ઓળખે છે, જે આત્મસાધનામાં પિતાને સમય વિતાવે છે તેનું જીવન સફળ બને છે માટે પ્રમાદને ત્યાગ કરી આત્મકલ્યાણની કેડીએ કદમ ભર, પ્રમાદ છે ત્યાં પતન છે અને જાગૃતિ છે એટલી જીવનની ઉજજવળતા છે. પ્રમાદ જીવને પછાડે છે, જાગૃતિ ઊંચે ચઢાવે છે માટે હું એટલે આત્મા. આત્માની ઓળખાણ કરી તારે પુરૂષાર્થ તેમાં જોડી અનંત સુખના ભક્તા બનવા પુરૂષાર્થ કર તો જરૂર તું શાશ્વત સુખને પામી શકીશ. જેમને આત્માની ઓળખાણ થઈ છે એવા આનંદ ગાથાપતિએ ચાર વ્રત સમજણ સહિત અંગીકાર કર્યા છે. સમજણ જ્ઞાન સહિતની ક્રિયામાં કેટલે લાભ છે. બાલ તપરવી અજ્ઞાની કરડે વર્ષે કષ્ટ સહન કરીને જેટલા કર્મો નાશ કરે છે તેટલા કર્મો જ્ઞાનીના સમજણપૂર્વકની સાધનામાં ક્ષણ વારમાં સાફ થઈ જાય છે. ભગવાન બેલ્યા છે जे या बुद्धा महाभागा, वीरा असम्मत्त दसियो । ગયુદ્ધ તેસિં પરતું, સારું દેરુ સવ્ય | સૂય.અ ૮.ગાથારર. જે પુરૂષ જગતમાં પૂજનીય ગણાતો હોય, મહાભાગ્યવાન ગણાતો હોય, શત્રુની સેનાને નાશ કરવામાં સમર્થ હોય, શાસ્ત્રોમાં તથા વ્યાકરણ આદિમાં કુશળ હોય, પંડિત કહેવાતું હોય, બાહ્ય તપ ત્યાગ આદિ કરતે હોય પણ ધર્મના સ્વરૂપને જાણતું ન હોય, સમ્યગદર્શનથી રહિત હોય, મિથ્યાવી, અજ્ઞાની હોય તો તે કર્મનિર્જરા કરી શકતો નથી. આનદ ગાથા પતિએ હૈયાના ઉલ્લાસથી, અંતરના આનંદથી, સાચી સમજણથી શ્રદ્ધાપૂર્વક વ્રત ગ્રહણ કર્યા. સંસારને આનંદ તે મળેલ હતા, હવે આત્માનો આનંદ પ્રાપ્ત કરવા માટે પાપના ભયથી વ્રત લેવા તૈયાર થયા. હવે તેમને મોક્ષને અનુપમ ૪૨ Page #737 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮] [ શારદા શિરમણિ આનંદ મેળવવાની લગની લાગી છે. તે આનંદ મેળવવા માટે સમજણ સહિતની સાધના જોઈએ. એક વાર વણઝારે ગધેડા પર માલની પિોઠો નાંખીને બહાર જઈ રહ્યો હતે. તે સમયે ગાડી, મેટો, ખટારા ન હતા એટલે આ રીતે ગધેડાની પીઠ પર મોલ નાંખીને નીકળતા. ગધેડા પર એટલે બધો માલ નાંખ્યું હતું કે ગધેડાની કેડ ભાંગી જાય. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવડી આવી. એક ગધેડે ખૂબ તરસ્ય થયે હતો. તે તળાવડીમાં પાણી પીવા ગયા. તે ખૂબ થાકી ગયું હતું. જે તે પાણી પીવા ગયે તે ભીની માટીમાં તેને પગ લપસી ગયે એટલે ત્યાં પડી ગયે ને પાણીમાં બેસી ગયા. તેના પર વજનદાર પિઠ નાખેલી હતી એટલે ઊભે થઈ શકયો નહિ. માલિક આવે તે બહાર કાઢે પણ માલિકને ખબર પડે ત્યારે ને? ઈર્ષાનું ફળ : વણઝારે ઝાડ નીચે વિસામો ખાઈને જવા તૈયાર થયું. તેણે પિતાના ગધેડા ગણ્યા તે એક ગધેડો એ છે થયો. તપાસ કરતાં જોયું તો એક ગધેડે પાણીમાં બેસી ગયો છે. માલિકે આવીને તેને પરાણે ઊભે કર્યો. વણઝારાએ ગધેડાને હાંકયા. બધા ગધેડા ચાલતા હતા પણ આ ગધેડે મનમાં હરખાતે ચાલતો હતો કારણ કે તેની પીઠ પરથી વજન ઓછું થઈ ગયું છે. તે માને છે કે હાશ, સારું થયું. પાણીમાં પડે તો વજન તે ઓછું થઈ ગયું! એટલે તે હલકો થઈ ગયું હતું તેથી હરખભેર જલ્દી ચાલતું હતું. આપણા આત્મા પરથી જ્યારે કર્મોના ભાર ઓછા થશે ને આત્મા હલકા બનશે ત્યારે મોક્ષ માર્ગ પર જલદી ચાલવા લાગશે. આ ગધેડે જલ્દી ચાલવા લાગ્યો. તેને જોઈને બીજા ગધેડાને ઈર્ષા આવી. આ ગધેડે પાણીમાં પડયો તે તેનું વજન ઓછું થઈ ગયું તેથી કે સરસ ચાલે છે. હું પણ હવે તેમ કરું. ચાલતા ચાલતા બીજી તળાવડી આવી. તે ગધેડો જાણીજોઈને તેમાં લપસી પડે ને બેસી ગયે. જેમ સમય જતો ગયો તેમ પિઠ વધુ વજનદાર બનતી ગઈ. તેનો માલિક શેતે શે તો ત્યાં આવ્યું. ગધેડે ઊભે થઈ શકતો નથી. માલિકે દંડા માર્યા. મહામુશીબતે પાણીમાંથી બહાર કાઢયે પણ પરાણે પરાણે ચાલે છે. તે વિચાર કરે છે કે પેલે ગધેડે પાણીમાં પડયો તે હલકે બની ગયું અને હું તે વધુ ભારે બની ગયો. કેઈનું સારું જોઈ શકીએ નહિ અને તેના પર ઈર્ષા કરીએ તો પિતાની દશા ખરાબ થાય. આ ગધેડે હલકે કેમ ન થયે? પહેલા ગધેડાની પીઠ પર મીઠું હતું એટલે મીઠું પાણીમાં ઓગળતું ગયું તેમ વજન હલકું થતું ગયું, જ્યારે બીજા ગધેડાની પીઠ પર કપાસીયા હતા. કપાસીયા જેમ પાણીમાં પલળે તેમ તેનું વજન વધતું જાય, તેથી બીજા ગધેડાની પીઠ પર વજન વધતું ગયું. બીજા પર ઈર્ષ્યા કરી તે દંડાના માર ખાવા પડયા અને વજન વધુ ઉપાડવું પડયું. - તમારી દશા પણ આવી છે. તમે પાપ રૂપી કપાસીયાની ગુણે લઈને ફરો છે. હવે તમારે હલકા થવું છે? તે સંસાર પ્રત્યેથી મમતા ઘટાડો. આ જિંદગી ગંજીપાના મહેલ જેવી છે. એક પવન સૂસવાટો આવ્યો કે એ મહેલ ઊડી જવાને, માટે આ Page #738 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] ભવમાં નિર્ણય કરો કે આ છે. તમારુ પુણ્ય હશે તે પુરૂષાર્થીને આધીન છે પણ માન્યા છે. અને ધન પુરૂષાર્થ ને ફરી ફરીને નિહ મળે. [ ૬૫૯ મનુષ્યભવમાં મારે આત્માને એળખીને ક'ઈક પામીને જવું પૈસા મળવાના છે. પૈસે પ્રારબ્ધને આધીન છે જ્યારે ધ તમે અવળી ખતવણી કરી છે. ધર્મ પ્રારબ્ધને આધીન આધીન માન્યું છે. ધ સાધના કરવાની આ તક આનંદ શ્રાવક પાંચમું વ્રત આદરવા તૈયાર થયા. પાંચમા વ્રતનુ નામ છે પરિગ્રહ. પરિગ્રહ એવી ચીજ છે કે ભલભલા મનુષ્ય તેમાં લપટાઈ ગયા છે માટે તેનાથી દૂર રહેવાની જરૂર છે. તમે સ'સારી છે એટલે પૈસાની જરૂર તા પડે પણ જરૂરિયાત કરતાં અધિક ભેગું કરવાની મમતા છેડા. પરિગ્રહ સંજ્ઞા ચારે ગતિમાં છે. જીવ જયાં ગયા ત્યાં એણે સંગ્રહ કર્યાં છે. એક પણ યાનિ એવી નથી કે જ્યાં જીવને પરિગ્રહની લેાલુપતા ન હેાય. તે મેળવવા માટે જીવ અથડાયા, દડાયેા, પકડાયે। અને મરાયે. કીડીના ભવમાં ગયા ત્યાં એણે કણ કણ લઈ જઈને દરમાં સ`ગ્રહ કર્યાં. કૂતરાના ભવમાં રોટલાના ટુકડાએ સંઘરી રાખ્યા. સિંહની ગુફામાં કઈક વાર જોવા મળે છે કે દાગીના પડવા હોય છે. તે માણસને મારીને દાગીના ગુફામાં મૂકી રાખે છે. તેને તેા દાગીના કઈ કામના નથી છતાં સંગ્રહ કરે છે. મનુષ્ય ભવમાં તે માનવી જુદી જુદી અનેકવિધ સામગ્રીઓના સંગ્રહ કરવામાં પેાતાની જિંદ્રગીને મેટા ભાગના સમય વેડફી નાંખે છે. પરિગ્રહને જ્ઞાનીએએ પાપ અને દુઃખનું કારણ કહ્યું છે. ગુણવંતલાલ નામના શેઠ રૂના મોટા વેપારી હતા. તેમને રૂનું મેટું કામ હતું. તે ખૂબ સરળ, ભદ્રિક, ન્યાયી, પ્રમાણિક અને સદાચારી હતા. સીઝનમાં તે રાજ કેટલાય ગાડાએ ભરીને રૂ આવે. બજારમાં વેપારીએ તેા ઘણાં હતા પણ આ ગાડાવાળા એક ગુણવ'તલાલ શેઠને જ માલ આપે. બીજા વેપારીઓને ન આપે એટલે ખી વેપારીઓ તેમને કહે, શું ગુણવંતલાલ એક જ વેપારી છે? અમે બીજા કોઈ વેપારી નથી ? શું ગુણવ'તલાલ તમને પૈસા આપે છે તો અમે તમને કાંકરા આપીએ છીએ ગાડાવાળા વિનયથી કહે-શેઠ સાહેબે ! તમે બધા અમને પૈસા આપે છે. ગુણવંતલાલ શેઠ કાંઈ અમને સાતુ નથી આપી દેતા; એ પણ અમને પૈસા આપે છે પણ અમારે મન એ ભગવાન છે. અમને તેમનામાં ખૂબ વિશ્વાસ છે. શેઠ કદાચ અમને આછા ભાવ આપે તે ય અમને વાંધા નથી. તે ન્યાય—નીતિ, પ્રમાણિકતાના દરિયા છે અને દયાના ભડાર છે. ખરેખર તેમનુ નામ છે તેવા ગુણા તેમનામાં છે. પડતી દશામાં પણ શેઠની ખાનદાની : બજારમાં આ શેઠનુ નામ ખૂબ ગવાય છે. લોકો એ માઢે તેમની પ્રશ'સા કરે છે. કઇક વેપારીએથી આ પ્રશંસા સહન ન થઇ. શેઠ સવારમાં પેાતાના નિત્ય નિયમ કરીને બજારમાં આવે ત્યારે ઇર્ષ્યાળુ વેપારીએ બેલે, જુએ, આ આન્યા માટે ધર્માત્મા ! કેવા લટકમટક કરતા આવે છે ! ગુણવંતલાલ શેઠ તે તેમની ઇર્ષ્યાભરી આંખને પણ પ્રેમથી જોતા. લીબુના ખાટા રસમાં ખાંડ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] [ શારટ્ઠા શિશમણિ નાંખે તે। સરખત બની જાય તેમ આ શેઠીયાએની ઇર્ષ્યા રૂપી ખટાશમાં ગુણવંતલાલ મીઠાશ ઉમેરી સરબત બનાવતા. બધા વેપારીઓ પર તે પ્રેમના ઝરણા વહાવતા પણુ એક સરખા દિવસ સહુના જતા નથી. જીવન એ પુણ્ય પાપના ખેલ છે. ઘડીકમાં ભરતી તે ઘડીકમાં એટ આવ્યા કરે છે. શેઠના પાપનો ઉદય થયા. મેટા સેાદાગર કહેવાતા શેઠને કર્મીના જથ્થર ઉદય થયા. વેપારમાં ખૂબ નુકશાન થયું. 'દરથી ખાલી થઇ ગયા પણ શેઠ આબરૂદાર છે. તેમના મનમાં થયું કે હવે મારી પડતી દશા આવી રહી છે તેા હવે જેનુ' જેનુ' દેણુ' હોય તે અધું ચૂકતે કરી દઉ. મારે કોઇનું દેશું રાખવું નથી. શેઠે પેાતાની પાસે દાગીના આદિ જે હતું તે બધું વેચી દીધુ અને બધા દેણદારાનુ દેણું ચૂકવી દીધું. આજે તે માનવી આવી સ્થિતિ આવે ત્યારે નાદારી નોંધાવી દે છે. નામ બદલાવી નાંખે છે પણ જ્ઞાની કહે છે કે અહીં નામ બદલાવી શકશે। પણ બીજા ભવમાં નહિ ખદલાવી શકી. ત્યારે વ્યાજ સહિત આપવુ. પડશે. શેઠના મિત્રો અને સ્વજના બધાને ખબર પડી કે શેઠની આ દશા થઈ છે તેથી શેઠના મિત્રા, સ્વજના બધા તેનાથી દૂર ભાગે છે, છતાં શેઠ તે એક જ વિચારે છે કે મારા દુ:ખથી મારે બીજાને દુઃખી શા માટે કરવા ? “ શેઠ શેઠાણીએ જીવનના અત લાવવા માટે કરેલા વિચાર : ” શેઠ ન્યાયી અને પ્રમાણિક છે, છતાં એવા ગાઝારા દિવસ આવ્યે કે ઘરમાં શેર જાર, બાજરીના પણ સાંસા પડયા. કર્માં જીવને કેવા નાચ નચાવે છે ? ઇર્ષ્યાળુએના મનમાં આનંદ છે. મિલનેાની મુરાદ સફળ થઈ છે. આજે શેઠને કોઈ સહારો દેનાર નથી. કેવા મેોટા ધનાઢય વેપારી ! છતાં આજે ઘરમાં શેર અનાજ નથી. છેાકરાએ ભૂખ્યા થાય એટલે રડે છે પણ તેમને આપવુ' કયાંથી ? લાવવું કયાંથી ? ખાળકાનુ રૂદન જોયુ... જતુ નથી. શેઠ શેઠાણીને કહે છે આપણે હવે આપણી જિંદગી ટૂંકાવી દઈએ. ઘરમાં ચાર રોટલા બનાવ્યા હતા તેમાંથી ત્રણ બાળકોને એકેક ખવડાવ્યા અને ચેાથેા રોટલા રહ્યો છે તેના પર અફીણ લાવીને ચાપડયું છે. શેઠ શેઠાણી બંનેએ નક્કી કર્યું કે આજે રાત્રે આપણા જીવનના અત લાવવા. તેઓ કોઈ દિવસ રાત્રે ખાતા નથી, ચૌવિહાર કરે છે પણ આ વસ્તુ દિવસે ખવાય કેવી રીતે? એટલે ચૌવિહાર ન કર્યાં. આ બને માણસા સૂતા સૂતા આ વાતેા કરે છે કે બાળકો ઊંધી જાય પછી ત્રણ વાગે આપણે બંનેએ અડધા અડધા રોટલા ખાઇ લેવા ને જીવનના અંત લાવવા. હવે હું દુનિયામાં મોઢું શું બતાવું? આજે આ બાળકોને શટલા આપ્યા. હવે કાલે શુ આપીશુ ? માટે આપણે ચીર નિ ંદમાં પોઢી જઈએ. આપણે નિહ હોઈએ તો કોઈક દયાળુ બાળકોનો હાથ ઝાલનાર મળી જશે. આપઘાતના માગેથી અટકાવતા બાળકે શેઠના મોટા દીકરા નવ વર્ષના હતા. તે સૂતા સૂતા બધી વાત સાંભળી ગયા ને પથારીમાંથી ઊઠીને મા બાપ પાસે આવીને ખૂબ રડવા લાગ્યા, બા-બાપુજી ! તમને મરી જવા દઇશું નહિ. તે તે ધ્રુસ્કા Page #740 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૬૬૧ ભરીને રડવા લાગ્યા. તેના અવાજથી બીજા બે બાળકે પશુ જાગી ગયા. તેએ પણ આ વાત સમજી ગયા એટલે તેએ પણ ખૂબ રડવા લાગ્યા. મા આપને વળગી પડયા. બા-બાપુજી તમને નિડું મરવા દઈએ. નહુિં મરવા દઇએ. બાળકના રૂદનથી મા-બાપના હૈયા પણ તૂટી પડયા. તેમના હૈયા ભરાઈ ગયા ને છાતી ફાટ રૂદન કરવા લાગ્યા હમેશા બધાને બહુમાનપૂર્વક આદર આપનાર આ શેઠના પિરવારમાં ઉના આંસુ સિવાય કાંઈ દેખાતુ નથી. આ ભાળા ભુલકાએ માતાપિતાને આત્મઘાતના માર્ગે ન જવા વિનવી રહ્યા છે. તેમના ઘરમાં રોકકળ મચી ગઈ. ખાળક તો ડુસકા ભરી ભરીને રડે છે. બા-બાપુજી ! આપ જાવ પછી અમારુ કાણુ ? માટે આપને મરવા તેા નહિ દઈ એ. કરૂણ રૂદનથી આવેલી કરૂણતા : આ બધાના રૂદનને અવાજ શેઠના ઘરની બાજુમાં રહેતા ચીમનભાઈના કાને પહેાંચ્યા. ઘડીકમાં રૂદન તો ઘડીકમાં ડુસકા. તેમના મનમાં થયું કે શેઠના ઘરમાં કાંઈક છે. તેમણે તેમના પત્ની વિમળાબેનને જગાડયા. તુ જો તેા ખરી. તું કાન માંડ. શેઠના ઘરમાંથી રૂદનને અવાજ આવે છે. આટલા વર્ષોથી તે આપણી બાજુમાં રહે છે પશુ કોઈ દિવસ એક થાળી સરખી ખખડી નથી. કોઈ દિવસ ઊંચા સાદે ખેલતાં સાંભળ્યા નથી અને આજે આ શુ' ?નક્કી ક'ઈક છે. વિમળાબેન કહે- ઘર છે, કઈક થયુ' હશે. ના, એમ નથી. તું ખરાખર કાન માંડીને સાંભળ. ખધા ડુસકા ભરીને કાળા પાણીએ રડે છે. આપણે ત્યાં જઈ એ. આપણાથી અની શકે તેમ હશે તે તેમને દુઃખમાંથી બચાવીશું'. ચીમનભાઈ અને વિમળાબેન બંને તેમના ઘેર આવ્યા. બારણા ખખડાવ્યા. બારણાની તિરાડમાંથી સ્પષ્ટ શબ્દો સભળાય છે. બા બાપુજી તમે આ રોટલા ન ખાતા. તમને મરવા તેા નહિ દઈએ. ત્યારે શે શેઠાણી કહે છે અરે, પ્યારા બાલુડા ! તમે આવી હઠ શા માટે કરે છે. અમને ખાવા દે, અમારા પાપે... એટલું ખેલતાં હૈયાફાટ રૂદન કરે છે. આ બધું ચીમનભાઈ શેઠ અને શેઠાણીએ તીરાડમાંથી સાંભળ્યુ. શેઠની વહારે આવેલા પુણ્યાત્માએ ઃ ચીમનભાઈ એ બારણાં ખૂબ ખખડાવ્યા છતાં કઈ ખેાલતા નથી. જીવનની--અંત ઘડી આણુવી છે પછી મારા કયાંથી ખાલે ? ચીમનભાઈ એ તે બારણાં ખૂબ ધમધમાવ્યા છેવટે છે.કરાએ જઈને બારણ ખેલ્યું. ચીમનભાઇ શેઠ અને શેઠાણી અંદર આવ્યા. ઘરમાં દન....રૂદન...રૂદન શેઠના હાથમાંથી રોટલા ઝૂંટવી લીધેા. નાના ભૂલકાઓને પ્રેમથી ગળે વળગાડી દીધા; પછી શેઠ શેઠાણીને કહ્યું- તમે આ શું કરે છે? તમારાથી આવું થાય ? શેઠ કહે- હવે અમારા માટે આ બરાબર છે પણ છે શુ? તે તેા તમે કહે પણ શેઠ ખેાલી શકતા નથી. તેમનું હૈયું ભરાઇ ગયુ છે. બાળક કહે, કાકા ! આ રોટલા પર ઝેર ચેાપડયુ છે અને મરી જવા તૈયાર થયા છે. ગુણવંતલાલ કહે ભાઈ ! ઘરમાં ત્રણુ ત્રણ દિવસથી બધા ભૂખ્યા છે. કોઇને ખાવા મળ્યુ નથી. કાલે ખટકુ રોટલા જેમ તેમ કરીને ખવડાવ્યે, આ બાળકોનું રૂદન મારાથી જોયું જતુ નથી. આવા દિવસે હું કયાં સુધી કાઢીશ ! Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨] (શારદા શિરેમણિ દુનિયામાં હું મોટું શું બતાવું ? બધાનું દેવું તે ચૂકતે કરી દીધું છે. અત્યારે હું કઈ પણ વેપારીના પાસે જાઉં તે કોઈ મને પૈસા ધીરવા તૈયાર નથી. નોકરી શોધું છું તો નોકરી પણ મળતી નથી. તે મારા કર્મો મને ભોગવવા દે. દુખની તાકાત છે કે દકી જિંદગીને પણ ધરતીના છેડા જેવી લાંબી કરી દે છે. નાના બાળકે કહે છે કાકા ! આપ અમારા બા-બાપુજીને મરવા ન દેશે. તેમના વિના અમે શું કરીશું ? અમે તેમને ઘણું ના પાડી કે હે માતા-પિતા ! અમે તમને મરવા નહિ દઈએ છતાં તેઓ અમારી વાત સાંભળતા નથી. તેઓ ચાલ્યા જાય પછી અમારું શું ? એમ કહીને ડુસકા ભરીને રડવા લાગ્યા. ચીમનભાઈનું હૈયું પણ આ દય જતાં પીગળી ગયું. બેટા! હવે તમે ચિંતા ન કરશે. હું તેમને બચાવવા માટે આવ્યો છું. હવે તેમને મરવા નહિ દઉં. ચીમનભાઈના મનમાં વિચાર થયે કે ખરેખર, આ બધાની જિંદગી બચાવવાનો મને મળ્યા છે. તેમણે કહ્યું –ભાઈ! હું પણ હેવાન બન્યો છું. હું પાડોશી હોવા છતાં તમારી સ્થિતિને ઓળખી શક્યો નહિ. મારો વહાલે સ્વધર્મી ભાઈ આટલે બધી રીબાતો હશે તેવી મને કલ્પના પણ ન હતી. હું જાણુતે હતું કે તમે કંઈક નબળા પડયા છે પણ તે આટલી હદ સુધી, તે મને ખબર નહિ. ધનની સાચી કિંમત કયારે? : આ બંને શેઠના મકાનનો કરે એક હતા. ચીમનભાઈ કહે- મારું ઘર એ તમારું ઘર છે અને તમારું ઘર એ મારું ઘર છે. તમે આવતી કાલથી મારી દુકાને આવી જજે. તમારા ઘરની આજીવિકાની સગવડ હું કરી આપીશ. ચીમનભાઈએ આ શેઠને પિતાની દુકાને બેસાડી દીધા અને પાંચ પાંચ ના પ્રાણ બચાવી લીધા. આનું નામ ધન મળ્યું કહેવાય અને સાચે ધર્મ સમજ્યા કહેવાય. જ્ઞાની કહે છે કે તમારી પાસે સુખ વધે ત્યારે તમે તેમાં એવા મસ્ત ન બની જશે કે દુઃખીને અવાજ પણ સાંભળી ન શકે. ગુણવંતલાલ શેઠના પાપને ઉદય થતાં પડતી દશા આવી. પુણ્ય-પાપ સામાસામી છે. પુણ્યનું પડળ ખસી જાય ત્યારે પાપને ઉદય ચાલુ થાય. જીવ કર્મ બાંધતા વિચાર કરતા નથી પણ ઉદયમાં આવે ત્યારે ગભરાઈ જાય છે માટે કર્મ બાંધતી વખતે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, પછી કર્મ નાનું હેય કે મોટું હોય. સાપને કણ ના હોય તો પણ એ કરડે એટલે ઝેર ચઢવાનું તે ચઢવાનું; તેમ કમ નાનું હોય કે મોટું હોય પણ તે ભોગવવાનું એટલે ભોગવવાનું પછી તે કર્મ તમારા માટે કરો કે પરિને માટે કરે પણ જે કરે તેને ભોગવવું પડે છે. સગાસંબંધી સ્વજને બધાને જેને મારા મારા માનો છે તે કઈ કર્મ ભોગવવામાં ભાગ પડાવવા નહિ આવે. એક વાર પાંચ વર્ષ નાનો બાબો તેના પપ્પાને કહે છે પાપા ! તમારે જન્મ કયાં થયે હતો ? બેટા! મારો જન્મ મદ્રાસમાં થયેલ હતું. મારી મમ્મીનો જન્મ કયાં થયે હતા ? કલકત્તામાં, અને મારો જન્મ કયાં થયું હતું ? મુંબઈમાં. તે પપ્પા હું તમને એક વાત પૂછું ? પૂછ. આપણે બધા એક જગ્યાએ કેમ ન જન્મ્યા ? આ બતાવે છે આ સંસારમાં પંખીના મેળાની જેમ કોઈ કયાંથી ને કઈ કયાંથી આવીને અહીં બધા Page #742 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૬૬૩ ભેગા થયા છે. આયુષ્ય પૂરું થતાં સૌ પિતાના કર્માનુસાર ગતિમાં જાય છે અને ત્યાં સુખ દુઃખ ભેગવે છે. જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી ચાર ગતિની પાટ ખેલ્યા કરવાની છે. જીવને સંસારમાં રખડાવનાર કર્મો છે. આ સંસારમાં જેટલા જીવે છે તે બધા કર્મના ભેગવાળા તો ખરા. કર્મના ભેગવાળા જીની સ્થિતિ કેવી હોય ? સંસારના જ મોટા ભાગે કર્મના રમકડા જેવા છે. એ જીવને કર્મો જેમ રમાડે તેમ રમવાનું. કર્મના રમાડ્યા જીવ રમ્યા કરે અને એમને ખબર પણ ન પડે કે આપણે કર્મના રમાડયા રમી રહ્યા છીએ. આ સંસારમાં એવા છે તે ઘણી અલ્પ સંખ્યામાં છે કે જેમને એટલે પણ ખ્યાલ આવી ગયું છે કે આપણે આત્મા અનંત શક્તિનો ધારક હોવા છતાં કર્મને રમાડ્યો રમી રહ્યો છે. આ રીતે જે પિતાના આત્માને ઓળખે છે અને આત્મા ઉપર અનંતકાળથી સત્તા જમાવી બેઠેલા કર્મને ઓળખે છે તે કર્મ સત્તાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ધીમે ધીમે એ આત્મા પરથી કર્મો સર્વથા વિખૂટા પડી જાય છે. બાકી તો કર્મોને પરવશ બનેલા જીવો આ સંસારમાં ભટક્યા કરે છે અને મોટા ભાગે દુઃખ વેઠયા કરે છે. આપણને પણ કર્મો અનંતકાળથી રમાડતા આવ્યા છે. કર્મની સત્તામાં પડેલા છએ સુખ ભોગવ્યું હશે તો તે અ૫ અને દુઃખ ઘણું ભગવેલું. તુચ્છ ક્ષણિક સુખમાં આસક્ત બનેલા અને આ વાત ન સમજાય, બાકી તો સંસાર એ છે કે એમાં જીવેને મોટા ભાગે દુઃખ છે. સંસારનું કોઈ પણ સુખ એવું નથી કે જેમાં દુઃખ અંશ સર્વથા હોય નહિ. સુખી તે તે છે કે જે સંસારથી મુક્ત બને. જેઓ સંસારથી સર્વથા મુક્ત બની ગયા તેઓ તે મહાસુખમાં સદાને માટે મહાલ્યા કરે છે આનંદ શ્રાવક દેશવિરતિપણું અંગીકાર કરી રહ્યા છે. તેમણે ચાર વ્રત આદર્યા. હવે પાંચમાં વ્રતમાં પરિગ્રહની મર્યાદા કેવી રીતે કરશે તે વાત અવસરે. ચરિત્ર : આમંત્રણ આપતા રત્નસાર શેઠ : રત્નસુંદરીના કહેવાથી બીજે દિવસે રતનસાર શેઠ બનીઠનીને ગુણસુંદરને જમવાનું આમંત્રણ દેવા ગયા. નેકરોએ શેઠની ખૂબ આગતાસ્વાગતા કરી. પછી શેઠે નેકરને પૂછયું, તમારા શેઠ કયાં છે ? તેમને કહો કે નસાર શેઠ આપને મળવા માટે આવ્યા છે. નેકરોએ ઉપર જઈને કહ્યુંગુણસુંદર કુમાર ! રત્નસાર શેઠ આપને મળવા માટે આવ્યા છે. ગુણસુંદર તરત ઉપરથી નીચે આવ્યે આવીને શેઠને વિનયપૂર્વક નમસ્કાર કર્યા. રત્નસાર શેઠના મનમાં થયું કે શું આનો વિનય-વિવેક છે ! જેનું ગામમાં આટલું બધું માન છતાં તે મારા પગમાં પડે છે. કે ગુણીયલ છોકરો છે. ગુણસુંદર કહે, પધારો...પધારો શેઠ ! આપે મારા ઘેર પધારીને મને ધન્ય બનાવ્યું છે. આપ જેવા મોટા શેઠના પુનિત પગલા મારે ત્યાં કયાંથી ? પછી નોકરની પાસે કેસરીયા દૂધ મંગાવી શેઠને આપ્યું. રત્નસાર વિચારે છે કે આ મારું કેટલું સન્માન કરે છે ! મારા કરતાં વ્યવહારમાં વિનય-વિવેકમાં ચઢી જાય તે છે. ગુણસુંદરે કહ્યું- આપ મારા લાયક જે કામ સેવા હોય તે ફરમાવે રત્નસારે Page #743 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪] [ શારદા શિરેમણિ કહ્યું-હું આપને મારે ત્યાં જમવાનું આમંત્રણ આપવા માટે આવ્યો છું. ગુણસુંદર કહે-આપની વાત મને શિરોમાન્ય છે પણ હું કોઈના ઘેર જમવા જ નથી. જે હું આપને ત્યાં જમવા આવું તે પછી ગામના બધાના આમંત્રણ મારે સ્વીકારવા પડે. આમંત્રણને સ્વીકાર : રત્નસાર કહે, આપે તે અમારા ગામમાં આવીને વેપારીઓની શોભા વધારી છે, અમારા ગામનું નામ રોશન કર્યું છે. બધા વેપારીઓમાં આપની બુદ્ધિ કેઈ અજબગજબની છે. આપ અમારા મહેમાન છો. આપને તે જરૂર આવવું પડશે. માણેકચંદે કહ્યું-બેટા ગુણસુંદર ! શેઠને ખૂબ આગ્રહ છે તે હા પાડી દે ને. કદાચ બીજા આમંત્રણ દેવા આવશે તે એમાં શું વાંધો છે ? છેવટે ગુણસુંદરે રત્નસાર શેઠનું આમંત્રણ સ્વીકાર્યું, પછી રત્નસાર શેઠ ઘેર ગયા. તેમને વળાવવા માટે ગુણસુંદર ઠેઠ શેરીના નાકા સુધી ગયે. શેઠ તે આ જોઈને સજજડ થઈ ગયા, કે મોટો વેપારી ! મને વળાવવા જાતે જ આવ્યું. જેનામાં આટલે વિનય વિવેક, વ્યવહાર, બોલવાની મધુરતા હોય તેની ગામમાં પ્રશંસા થાય એમાં નવાઈ શી ! તેને પિતાના ગુણોથી રાજાના અને ગામની પ્રજાના દિલ જીતી લીધા છે; આ રીતે ગુણસુંદર રત્નસાર શેઠના મનમાં વસી ગયે. હવે ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં જમવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ભાદરવા સુદ ને સોમવાર : વ્યાખ્યાન નં. ૭ર : તા. ૧૬-૯-૮૫ અંનત જ્ઞાન દર્શનના ધારક, જગતના ઉદ્ધારક, સદ્દગુણના સાધક, મમતાના મારક એવા જિનેશ્વર ભગવતે ભવ્ય જીવોને કલ્યાણને માર્ગ બતાવતા સમજાવ્યું કે હે ! આ સંસાર એક ભયંકર અટવી છે. અરિહંત દેવે આ અટવીને પાર કરવાનો માર્ગ બતાવનારા સેમિયા છે. આ માર્ગ બે જાતને છે. સીધે અને વાંકોચૂકે. સાધુપણાનો માર્ગ સીધે પણ કઠીન છે. શ્રાવકપણને માર્ગ વાંકોચૂંકે પણ શેડો સહેલો છે. અંતે તે શ્રાવકે પણ સંયમ માર્ગ સ્વીકારવાનો છે. સંયમ વિના સિદ્ધિ નથી. શ્રાવકપણામાંથી સીધા મેક્ષે ન જવાય. શ્રાવક વધુમાં વધુ ૧૨મા દેવલેક સુધી જાય. મેક્ષમાં જવાની એની તાકાત નથી. મોક્ષમાં જવા માટે તે ચારિત્રની અવશ્ય જરૂર છે. ભલે અત્યારે તમે શ્રાવકપણમાં છે પણ ત્યાં રહીને અમારા સંયમ માર્ગમાં આવવાનો અભ્યાસ કરવાને છે. જો તમે શ્રાવક ધર્મમાં પણ ન આવ્યા હોય તે મને લાગે છે કે તમે વાંકાચૂંકા માર્ગો નથી પણ સાવ ઊંધા માગે છે. સંસારમાં રહેવા છતાં તમને સંસાર ગમતો ન હેય તે તમે વાંકાચૂંકા માગે છે એમ કહી શકાય. જ્ઞાની કહે છે કે તમારો નંબર સરવાળામાં રાખે છે કે બાદબાકીમાં ? સરવાળો કેને થાય! મીંડાઓ એકલા ગમે તેટલા હશે પણ મીંડાને સરવાળો નહિ મંડાય. સરવાળે રકમને થાય. રકમ સાથે મીંડા જોડાય તે સરવાળે મેટો થાય. જે તમારે નંબર સરવાળામાં રાખવે છે તે પહેલા તમે રકમ રૂપ બને અથવા રકમ સાથેના મીંડા Page #744 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] (૬૬૫ રૂપ બનો. જે આત્મામાં સરવાળો માંડવે છે તે કઈ પણ રીતે પાપથી અટકો, પાપથી પાછા વળો. જે સમકિત સહિત સર્વવિરતિમાં આવે, સંયમી જીવનને સ્વીકાર કરે તે તે સૌથી મોટી કક્ષાને સરવાળે છે. સંયમી જીવનને અપનાવી શકે એટલી તમારી શક્તિ ન હોય તો સમક્તિ સહિત ૧૨ વ્રતમાં આવો અથવા ૧૨ વ્રત પૈકી ગમે તે વ્રત લે, તે મધ્યમ કક્ષાને સરવાળે છે. સમ્યક્ત્વ આવે એટલે અનંતાનુબંધી ચેકડી અને દર્શન મેહનીયની ૩ એ સાત પ્રકૃતિએને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થયો. સમ્યકત્વ સહિત બાર વ્રતને કે કઈ પણ વ્રતને તથા પંચમહાવ્રત રૂપ સંયમી જીવનને સ્વીકારવા માટે જેને આત્મા તલસતે હેય, તરફડતો હોય એવા શ્રાવક શ્રાવિકા તથા કઈ પણ આત્મા ભગવાનના સંઘમાં છે. બાકીનાની એમાંથી બાદબાકી થઈ જાય છે. મારે બાદબાકી નથી કરવી પણ તમારે નંબર સરવાળામાં રાખે છે. શ્રાવક શ્રાવિકા અર્થ-કામની વચ્ચે રહેવા છતાં એને શત્રુ હેય. તે શ્રાવકના તે આદરે છતાં મનમાં માને કે હું કાયર છું કે સંયમ લઈ શકતું નથી. લેવા જે હોય તે સંયમ છે. એ તેના આત્મામાં ઉલ્લાસ હોય. તે સંસારમાં બેઠા હોય છતાં રાત દિવસ તેમની એ ઝંખના હોય કે કયારે હું આ પાપમય સંસારથી છૂટું ? કેદી કેદખાનામાં બેઠા હોય, ત્યાં બધી સગવડતા હોય છતાં તેની ભાવના તે સતત એ જ હોય કે કયારે હું આ જેલમાંથી છૂટું ! તેમ આત્માથી જીવની ભાવના સંસારથી છૂટવાની હોય. મનુષ્ય જીવન પામીને કરો સદ્દગુણને સરવાળે સાધુ કે શ્રાવક બની શકે ના, નિષ્ફળ છે જન્મારો. આ મનુષ્ય જીવન પામીને સાધુ કે શ્રાવક એકેમાં નંબર ન લાગે તે સમજવું કે જીવનમાં શૂન્યને સરવાળે છે માટે સંયમી ન બની શકે તો શ્રાવક તો બને. શ્રાવક બજારમાં કમાવા જતો હોય તે એ ન છૂટકે જતો હોય. એના પંજામાંથી છૂટી શકાય એમ હોય તો બજારમાં જાય જ નહિ. પેઢીમાં ખોટ આવતી હોય છતાંય વેપારીને એ પેઢી ચલાવી લેવી પડતી હોય છે કારણ કે પેઢી ચાલુ રાખે તો બગડેલી બાજી સુધરવાની તક રહે પણ એના મનમાં ખોટનું દુઃખ તે સતત રહેતું હોય. સમકિતી શ્રાવકની સ્થિતિ પણ આવી હોય. કર્મના ઉદયે સંસારમાં રહેવું પડે તો એ રહે પણ એની બેચેની એને સતત રહ્યા કરે. નાની પેઢી ચલાવતી વખતે આંખ સામે મોટી પેઢી તરવરતી હેય. નાની પેઢીમાંથી મોટી કરવાની ભાવના હોય તેમ શ્રાવક શ્રાવકના વ્રત પાળે પણ એ શ્રાવકની આંખ સામે સર્વવિરતિ ધર્મ તરવરતે હોય એટલે શ્રાવકપણું પાળવા છતાં અંતરમાં ઉલ્લાસ તે એ હોય કે કયારે હું સર્વવિરતિને ગ્રહણ કરું ! આ માનવજીવન જ એવું છે કે જેમાં આત્મા સદ્ગુણને સરવાળે કરી શકે છે. આ મુંબઈ જેવા મોટા શહેરમાં કેટલાક મૂડી કમાવા માટે આવે છે અને ઘણું મેળવેલી લક્ષ્મીને ગુમાવી પણ દે છે તેમ આ માનવ જીવનમાં આવનારા બધા ને નંબર સરવાળામાં મંડાતું નથી. એવા જી આ દુનિયામાં બહુ અલ્પ છે. કેટલાકને નંબર Page #745 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ ] [ શારદા શિરોમણિ બાદબાકીમાં લાગે છે તેવા જીવા પાપના ઢગલા કરી દુર્ગતિએમાં રખડવા ચાલ્યું જાય છે. એક સમજવા જેવી વાત છે કે આ મનુષ્ય જન્મમાં આપણને કાઈ એ મેાકલ્યા નથી. કોઈ ને અહેસાન ચડાવવા નથી આવ્યા તેમજ કોઈ એ આમ ત્રણ આપ્યુ. હેાય ને આમત્રણ સ્વીકારીને કે કોઈને કાગળ લખીને નથી આવ્યા કે અમે આવીએ છીએ, અમારા માટે મેાજશાખની બધી સામગ્રીએ તૈયાર રાખજો પણ ક રાજાએ આપણને માકલ્યા છે. આ મનુષ્ય જન્મમાં કાઈ ના જન્મ શ્રીમંતના ઘેર થાય, કોઈના જન્મ મધ્યમ વર્ગમાં થાય અને કઈ ના જન્મ ગરીબ ઘરમાં થાય. સુખ-દુઃખ મળવું તે કમને આભારી છે. માને કે તમને કઈ એ જમવાનુ આમત્રણ આપ્યું'. તેના આમંત્રણથી તમે જમવા ગયા. ત્યારે કોઈએ ‘આવે’ એટલું પણ ન કહ્યું કે તમારો આદરસત્કાર ન કર્યાં. આવ્યા છે એટલે જમાડવા પડે એવા ભાવથી જમાડયા તે તમને દુઃખ થાય કે નહિ ! થાય. ખીજી વાત તમે વગર આમંત્રણે કેઈને ત્યાં ગયા. તેમને ઘેર રેટલે અને છાશ અથવા તે જે ચાલુ રસેાઈ હતી તે તમને જમાડી દીધી. તમે સ્હેજે જઈ ચઢયા એટલે આદરસત્કાર પણ ન મળ્યા તા તમને દુઃખ થાય ખરુ'! ના. ત્યાં તા સામી વ્યક્તિ જે સગવડ આપે તેમાં સ`તેષ માનેા. આ રીતે મનુષ્ય ભવમાં કોઈના આમ ંત્રણથી નથી આવ્યા માટે કર્યું જે સ્થિતિમાં રાખે તેમા સંતાય, આનંદ માનવાના, જેથી નવા કર્મો ન બંધાય. જો આત્મા ધર્માં સમજયા હશે. કઈ ક જાણપણું હશે તે આવી રીતે ખતવણી કરશે. જેમના જીવનમાં કંઈક જાણપણું' છે એવા આનંદ શ્રાવક ભગવાન મહાવીર સ્વામી પાસે પાંચમું વ્રત આદરવા તૈયાર થયા છે. જગતના તમામ જીવા સČથા પરિગ્રહના અધનાને છેડીને મુક્ત ન થઈ શકે એટલે જૈનદને સત્યાગની ભાવનાને પાયામાં રાખીને સ’સારીએ માટે પરિગ્રહની મર્યાદા બતાવી છે તે છે પાંચમુ· અણુવ્રત. પરિગ્રહની મર્યાદા કરવાથી જીવનધારણના પ્રશ્ન હલ થઈ શકે છે. જે લેકે સંસારમાં રહે છે, સંસારના સુખદુઃખને અનુભવ કરે છે અને સ'સારના પરિબળા વચ્ચે પેાતાનુ જીવન ચલાવે છે. તે બધા સ`સારીએને જીવવાની જે જાળ લાગેલી હાય છે એ જ જાળને સુખરૂપ બનાવવા માટે ધન-ધાન્ય, મકાન, વાહન, ઔષધા, વસ્ત્રો, વૈભવ વિલાસના સાધનો એમ અનેક વસ્તુઓ જાળવી રાખવી પડે છે, મેળવવી પડે છે અને એ મેળવવા માટે મથવું પડે છે. ઘણી વાર તો એમ દેખાય છે કે આ મેળવવા અને ગવવા માટે જાણે આ જીવન પ્રાપ્ત થયુ' હાય એમ માનવી પોતાના જીવનના સમય ખચી નાંખતા હાય છે. જીવા સામગ્રીએમાં માહાંધ બની તેના દાસ બનીને પેાતાનું મૂલ્યવાન માનવ જીવન એળે ન ગુમાવે એટલા માટે ભગવ'તે પરિગ્રહ પરિમાણુની મર્યાદા બતાવી છે. પરિગ્રહની મર્યાદા કરવી એ માનવતાનું પહેલું પગથિયું છે; ત્યાગના માર્ગ પર ચાલવાનુ` મળ મેળવવાની પહેલી ચાવી છે. માનવી પાતાના ખારાકની મર્યાદા ન રાખે Page #746 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] ९९७ તો માંદો પડે તે રીતે જે માણસ જીવન જરૂરિયાતની મર્યાદા નક્કી ન કરે તે એની શી ગતિ થાય ? ભૌતિક સુખ અને સાધને પાછળ માણસ અમર્યાદિત બનીને દેડયા કરે તે તેને વધુ ને વધુ લાલસા પ્રગટે છે, લેભ સંજ્ઞા જોર કરે છે પરિણામે તેને પાપ કરવા પડે છે. પાંચ હજારની મૂડી થાય એટલે મન દશ હજાર મેળવવા દોડે છે. પછી તો લાખ, કરોડ અને વિશ્વની સંપત્તિ પિતાની બનાવવા માટે ફાંફા મારતું હોય છે. જીવન જરૂરિયાતના સાધનોની મર્યાદા નક્કી કરવામાં ન આવે તો લેકે પરિગ્રહના પહાડ નીચે દબાતા જાય છે. એનામાંથી સંતોષ અસ્ત થાય છે. પ્રેમભાવ નષ્ટ થાય છે. માનવતા મરી પરવારે છે. ભગવાન બેથા છે કે आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मन्दे । ગ ૦ રાગ પરિતાને, ગયુ ગજરાવ્ય | સૂય.અ.૧૦.ગુ.૧૮ આરંભમાં આસક્ત બનેલા અજ્ઞાની છે પિતાનું આયુષ્ય ક્ષય થવાનું છે એ વાતને જાણતા નથી એટલે કે આયુષ્ય પૂર્ણ થયે મારે અહીંથી જવાનું છે એ વાત જાણે સાવ ભૂલી ગયા હોય તે રીતે સ્વજન, સંપત્તિ, ધન આદિમાં મમતા રાખી તેને વધુ મેળવવા માટે પાપ કર્મો કરતા જરા પણ ડરતા નથી અને રાત દિવસ ધનની ચિંતા કરે છે અને પોતે અજર અમર હોય એમ માની ધન સંપત્તિમાં આસક્ત બની અમૂલ્ય માનવ જીવનને નિરર્થક ગુમાવી દે છે, માટે ભગવાને પાંચમા વ્રતમાં પરિગ્રહની મર્યાદા કરવાનું બતાવ્યું છે. સંસારમાં ગૃહસ્થાશ્રમમાં વસેલા દરેક જીવને પૈસાની તે કાયમ જરૂર રહે છે. કહેવાય છે કે “સાધુ કોડી રાખે તો કેડીને અને ગૃહસ્થ પાસે કેડી ન હોય તે કોડીને.” જે સાધુ પિસા રાખે તે એની કિંમત કોડી જેટલી અને ગૃહસ્થ પાસે જે કોડી–પૈસા ન હોય તે તેની કિંમત પણ કેડી જેટલી. ગૃહસ્થને પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરવા, સંતાનોને ભણાવવા, વેપારધંધા કરવા, સારા ખોટા પ્રસંગે સાચવવા વગેરે અનેક પ્રસંગમાં પૈસાની જરૂર પડે છે પણ તેની કાંઈક મર્યાદા હોવી જોઈએ. જરૂરિયાત જેટલું રાખીને બીજાની મર્યાદા કરે. જેમ કેઈ તળાવને પાળ ન હોય તે ગમે તેટલું નવું પાણી ચાલ્યું આવે તો પણ તે તળાવ કોઈ દિવસ ભરાતું નથી તેમ ગૃહરથને જે ધનની મર્યાદા ન હોય તે ગમે તેટલું ધન હોય તો પણ તેને તૃપ્તિ થતી નથી. તે જીવે ત્યાં સુધી ધન મેળવવામાં મશગુલ રહે છે. ક્યાંથી મેળવું અને કેવી રીતે મેળવું? તૃષ્ણાના પુરમાં તે નીતિ-અનીતિ, સાચું છેટું કાંઈ જ જોતું નથી. અનેક પાપ કરીને તે દુર્ગતિમાં ચાલ્યા જાય છે. શ્રાવક પિતાને જરૂરિયાત જેટલા ધનની મર્યાદા કરે તે ગૃહસ્થાશ્રમ સુખેથી ચાલી શકે તેમજ તે સંતોષના ઘરમાં આવી ગયે તેથી ધર્મધ્યાન પણ સારી રીતે કરી શકે. જ્ઞાની કહે છે કે તમને તમારી જરૂરિયાત પૂરતું મળી ગયું હોય તે તમે પૈસા કમાવાની બજારમાંથી રાજીનામું આપો. પરિગ્રહની મર્યાદા કરવાથી ઇચ્છાઓ મર્યાદિત Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮] [ શારદા શિરેમણિ થઈ જાય છે, તેથી તેની ઈચ્છાઓ આકાશ સમાન અનંતી હતી તેમાં મોટો કાપ મૂકાઈ જાય છે, એટલે તે માણસ અન્યાય, અનીતિ કે છળકપટ, દગા કંઈ કરતા નથી પ્રમાણિકતાથીનીતિથી પોતાનું જીવન જીવે છે. આનંદ શ્રાવકને ત્રિલેકીનાથ ભગવાન મહાવીર સ્વામી જેવા ભેમિયા મળી ગયા એટલે આમને સાચે રાહ બતાવ્યો. ભગવાને બતાવેલા આગાર ધર્મ અંગીકાર કરવા તૈયાર થયા. ચાર વ્રત તે અંગીકાર કર્યા. હવે પાંચમું પરિગ્રહ પરિમાણનું વ્રત અંગીકાર કરે છે. તેમણે પાંચમાં વ્રતમાં કેટલી વસ્તુઓની મર્યાદા કરી તે શાસ્ત્રકાર બતાવે છે. “રયાતર ર i છાવિદ્દ "રિમાળ માળે હિરા સુવઇrવિદ્િ પરિમાળ करेइ । नन्नत्थ चउहिं हिरण कोडीहिं निहाण पउत्ताहिं चउहि बुद्धिपउत्ताहिं, चउहिं पवित्थर વરરાહિં નવાં સવં હિન સુવાવિહિં દાવાન ” ત્યાર પછી આનંદ ગાથા પતિએ ઈચ્છાવિધિનું પરિણામ કરતાં હિરણ્ય સુવર્ણનું પરિમાણ કર્યું કે ખજાનામાં રાખેલી ચાર કરેડ હિરણ્ય (મહોર), વહેપારમાં રોકેલી ચાર કરોડ મહોરે, ઘરસંબંધી ઉપકરણમાં રોકાયેલી ચાર કોડ મહોરે એમ કુલ ૧૨ કોડ સિવાય બીજા બધા સુવર્ણના પ્રત્યાખ્યાન કરું છુ. આનંદ શ્રાવકે પ્રભુને કહ્યું હે ભગવાન! જાવજીવ સુધી બાર કોડ મહોરોથી વધુ ભેગી કરવી નહિ. વાપરવી નહિ. એનાથી અધિક મિલ્કત મારે વધારવી નહિ. ૧૨ કોડ મિકતની છૂટ રાખીને જાવજીવ સુધી હું બધા પચ્ચક્ખાણ કરું છું. આજે પણ વ્રત લેનાર તો હોય છે પણ પિતાની પાસે જે મિલકત હોય એનાથી કંઈક ગણી અધિક મિલ્કતની છૂટ રાખે છે. ૫૦ લાખ રાખનારા મળે છે અને એક કોડ, બે કોડ રાખનાર પણ મળે છે. કદાચ પુ ગે એટલા મળી ગયા તે પણ જીવનમાં સંતોષ નથી. પિતાની મર્યાદા જેટલી રકમ મળી જાય પછી પત્ની, છોકરા, પરિવારના નામે કરે છે. મર્યાદા કર્યા પછી આ બધું કરાય નહિ. કુટુંબ પ્રત્યેની મમતા આવું બધું કરાવે છે. તમે પણ તમારે ધનની જેટલી જરૂર હોય તેટલી છૂટ રાખીને વ્રતમાં આવે. કપડાની, દાગીનાની મર્યાદા કરે. બીજું પાપ આવતું તે અટકે. ભૂલેશ્વરમાં જશે ને નવી સાડી જોશે તે લેવાનું મન નહિ થાય. એટલે એટલી તૃષ્ણા પર કાપ મૂકાયો ને ! આ લઉં, તે લઉં. એ તે બંધ થઈ જશે. જે મર્યાદા નહિ હોય તે લેવાનું મન થઈ જશે. ફુદ સુપૂરણ રૂમે ગયા તૃષ્ણને પૂરવી ખૂબ મુશ્કેલ છે. લકમી આવ્યા પછી મનુષ્ય ત્રણ પ્રકારના બને છેઃ (૧) લક્ષ્મીદાસ (૨) લક્ષ્મીનંદન (૩) લક્ષ્મીપતિ. કેટલાક લેકે ધનસંપત્તિ આવતા તેના દાસ કે ગુલામ બની જાય છે. જીવનપર્યત તેની સેવા કર્યા કરે છે. બીજા નંબરવાળા લક્ષમીના દીકરા હોય છે. પુત્ર જેમ પિતાની આજ્ઞા પ્રમાણે ચાલે તેમ લક્ષ્મી જેમ હુકમ કરે તેમ ચાલે. ત્રીજા નંબરના જે લક્ષમીના સ્વામી-માલિક છે તે તે છૂટા હાથે ખુલા મને લક્ષમીને ખૂબ સદુપયોગ કરે છે. આ ત્રણમાં તમારો નંબર માં આવે છે ? (શ્રેતામાંથી અવાજ Page #748 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] લક્ષ્મીપતિ) લક્ષ્મીપતિ હો તે ઘણું સારું પણ એ શબ્દ બોલવા પૂરતો છે બાકી મોટા ભાગના જીવે આજે લક્ષ્મીના દાસ છે. લક્ષ્મી નચાવે તેમ નાચે છે. ધર્મને ભૂલી જાય છે અને વધુને વધુ મેળવવા માટે પ્રયત્ન કરતા રહે છે. આજે ગરીબ હોય કે શ્રીમંત હોય બધાના જીવનમાં અસંતોષની આગ ભડકે બળી રહી છે. પૈસા મેળવવા માટે જેટલા કાવાદાવા કરવા પડે એટલા કરે છે ને પાપને ઢગલો ભેગો કરે છે. સંતાનોને મળવાને એની પાસે ટાઈમ નથી. ખાવાપીવાની તે કુરસદ નથી. આ જોતા એમ લાગે છે કે ચેડામાં સંતોષ માનવે એ હજી કદાચ અઘ હશે પણ ઘણામાં સંતોષ માનવો એ તે અશક્ય છે. નાનાને છેડી હાય છે મોટાને ઘણું હાયવોય છે. નાનાને થોડી ભૂખ છે, મેટાને મોટી ભૂખ છે. જેના જીવનમાં સંતોષ નથી તેને ભૂખ-ભૂખ ને ભૂખ છે. એક ગરીબ ભિખારી રોજ પ્રભુને પ્રાર્થના કરે છે હે પ્રભુ! તું મારા પર પ્રસન્ન થયા અને મારી ગરીબી મટાડ. એક વાર તે રાત્રે સૂતા હતા. તેને રાતના સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે સાક્ષાત ભગવાનને જોયા. ભગવાનના દર્શન થતાં ભિખારી તે ખૂબ હરખાઈ ગયા. બસ, હવે મારું કામ થઈ ગયું. મારું દારિદ્ર હવે ટળી ગયું સમજે ને! કેટલીય વાર સાંભળ્યું છે કે જેને ભગવાનના દર્શન થાય એ સમ્રાટ બન્યા વિના ન રહે. ભિખારીએ ભગવાનને જોયા એવા તે તેમના ચરણમાં પડયો. પછી કહ્યું –ભગવાન ! આપે મારા પર ખૂબ કૃપા કરી. હવે મારું કામ થઈ ગયું. આપ મને કંઈક આપો. આજે શ્રીમંત હોય, મધ્યમ હોય, ગરીબ હોય કે ભિખારી હોય બધાની એક જ વાત છે આપ-આપો ને આપો. એ ભિખારી કહે છે પ્રભુ! મને કંઈક આપો. ત્યારે ભગવાને કહ્યું- તે તો બધાની પાસે ઘણું માંગ્યું છે પણ તે કેઈને આપ્યું નથી. આજે હું તારી પાસે ભીખ માંગું છું. તું મને કંઈક આપ. આજે તે તારે મને કાંઈને કાંઈ આપવું પડશે. ભગવાન દેવાને બદલે લેવાની વાત કરે ? : પ્રભુના આ શબ્દો સાંભળતા ભિખારી તો બિચારો પરસેવાથી રેબઝેબ થઈ ગયે. તેના મનમાં થયું કે હું માનતો હતું કે આજે મને ભગવાન મળ્યા એટલે મારું કામ થઈ ગયું પણ આ તો હું જ બન્યું. આપવાની વાત તો ઘેર ગઈ પણ આ તે મારી પાસે માંગે છે ! ભગવાન તો ગરીબને શ્રીમંત બનાવે કે ગરીબને વધુ ગરીબ બનાવે ? આ વિચાર આવતા તેણે ભગવાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, પ્રભુ! હું તો વર્ષોથી આપને ઝંખતા હતા. આજે મને સાક્ષાત આપના પ્રત્યક્ષ દર્શન થયા છે તે હવે મારું ભિખારીપણું ટાળી દે કે મને વધુ ભિખારી બનાવે ? આપ મારી પાસે માંગે છે પણ આપને આપવા જેવું છે શું મારી પાસે ? ભગવાન કહે-તે લીધું છે ઘણું પણ કેઈને દીધું નથી માટે આજે મારે તારી પાસેથી લેવું છે. તું મને કંઈક આપ. પણ મારી પાસે છે જ શું ? જે તારી પાસે ચોખાની પિોટલી પડી છે તેમાંથી મને થડા ચેખા આપ. ભિખારીને થયું કે Page #749 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦ ] [ શારદા શિરમણિ મારી પાસે આટલા ચોખા છે તે પણ ભગવાનની નજરમાં આવી ગયા. દેવાને બદલે લેવા આવ્યા છે. માંગ્યા છે તે કાંઈ ના પડાય ? આ લીધા વિના નહિ રહે. તેણે પિટલી ખોલીને ચોખાને એક દાણ કાઢીને ભગવાનને આપે. જેવો દાણ આપે તેવા ભગવાન અદશ્ય થઈ ગયા અને તેની આંખ ખુલી ગઈ. - તૃણુથી થયેલે પસ્તાવો : ભિખારી કહે ભગવાન કયાં ગયા? તે ખૂબ રડવા લાગ્યા. નગવાન તે જતા રહ્યા હતા. તેણે બાજુમાં પડેલી ચેખાની પિટલી ખોલી. તે તેમાં એક દાણે ચકમક ચકમક થતો હતો કારણ કે એક દાણ સેનાનો થઈ ગયે હતું. હવે તે પિક મૂકીને રડવા લાગ્યા. કેમ રડે તે મારે તમને સમજાવવું પડે ખરું ? ના. તમે બધા સમજી ગયા. ભિખારીને થયું કે અભાગીય સમજે નહિ. તેમણે મને આ પ્રમાણે કહ્યું હોત તો હું આખી પિોટલી આપી દેત. તે બધા દાણુ સેનાના થઈ જાત. હું કે મૂખને સરદાર ! ભગવાન જેવા ભગવાન મળ્યા. તેમણે મારી પાસે સામેથી ચોખા માંગ્યા છતાં હું કે લોભી કે મેં ભગવાનને એક જ દાણ આપ્યા. આવા વિચાર કયાંથી આવ્યા ? તૃષ્ણાને કારણે ચોખાનો એક દાણો સોનાને થઈ ગયો. તેથી બધા ચોખાના દાણા સેનાના કરાવવાની ભાવના થઈ. તૃષ્ણા તો અનંતી છે. આ વાત ભિખારીની કરી પણ જગતના જીવની દશા કેવી છે? ભિખારી જેવી બેકાર જિંદગી છે તેઓ ભિખારીની જેમ આખી જિંદગી જાણે ભીખ માંગ્યા કરતા હોય તેવું લાગે છે. સંસારમાં માંગ....માંગ કરતા જેને જોઈને આશ્ચર્યને પાર રહેતા નથી. માંગવા-મેળવવા સિવાય બીજી કોઈ વાત નથી. ધર્મસ્થાનકમાં સંત પાસે માંગલીક સાંભળવા આવે તે પણ ઊંડે ઊંડે એવી ભૂખ હોય છે કે મારા પાસા સવળા પડે. આજે માનવીના જીવનનું એક જ લક્ષ્ય હોય છે બસ જેટલું મળે તેટલું ભેગું કરવું. જરૂરિયાત હોય કે ન હોય.તૃષ્ણાને હડકવા લાગ્યો છે. કયાંથી મેળવું ને કેમ ભેગું કરું ! મહાપુરૂષ કહે છે “રે પૈસા તારા પાપે.” આ પૈસાએ તે મોટા મોટા અનર્થો સર્યા છે. પૈસા ખાતર પિતા-પુત્ર, ભાઈ-ભાઈ-મા-દીકરી, સાસુ-વહુ અને દેશ દેશ લડે છે. આજે વર્તમાનકાળમાં થઈ રહેલા અને ભવિષ્યકાળમાં થનાર તમામ યુદ્ધોના મૂળમાં કઈ ભયંકર તત્ત્વ પડયું હોય તે તે છે સંગ્રહવૃત્તિ. શ્રીમતે સંપત્તિ વધારતા ગયા. રાજાએ પોતાના રાજ્યની હદને વધારતા ગયા. સત્તાધારીઓ પિતાના સત્તાના ક્ષેત્રને વિશાળ કરવા ગયા. સર્વ ક્ષેત્રોમાં વધી ગયેલી તૃષ્ણાએ તમામ પ્રકારના પાપને ખુલ્લે દર આપી દીધો. આનંદ શ્રાવકે ધનમાં ૧૨ ક્રોડ સોનામહોરેની છૂટ રાખી. પશુઓમાં દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા ૪ ગોકુળ એટલે ૪૦ હજાર ગાયોની છૂટ રાખી. આથી અધિક પશુ ધન રાખવું નહિ. પોતાની પાસે જેટલી સંપત્તિ, પશુધન હતું તેટલી છૂટ રાખીને બાકીના પ્રત્યાખ્યાન કર્યા. હજુ આગળ કેવી કેવી પ્રતિજ્ઞા લેશે તે અવસરે. ચરિત્ર : ગુણસુંદર રત્નસારની હવેલીએ આવ્યો. રત્નસારે તેમનું ઉમળકાભેર આદર Page #750 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] | [ ૬૭૧ સન્માન કર્યું, મીઠો આવકાર આપ્યા પછી બધા સાથે જમવા બેઠા. રત્નસુંદરી જાતે પીરસવા આવી, ત્યારે ગુણસુંદરની નજર તેના પર પડી ગઈ. તેને જોઈને તે ઓળખી ગયે કે નક્કી આ કન્યા તો તે જ છે કે જે રેજ મારા પર ગુલાબનું ફૂલ નાંખતી હતી. પછી તે રત્નસુંદરી વારંવાર પીરસવા આવતી પણ ગુણસુંદર તેના તરફ ઉંચી દષ્ટિ પણ કરતો નથી. રત્નસુંદરીના મનમાં થયું કે આ કુમાર કઈ જાતને છે કે તેને ઊંચું જોવાનું કે વાત કરવાનું ય મન થતું નથી. રત્નસાર શેઠ અને ગુણસુંદર કુમાર વેપાર ધંધાની વાત કરી રહ્યા છે. રત્નસુંદરી અંદર રૂમમાં ઊભી રહીને સાંભળે છે. મહદશા કેવી ભયંકર છે ! રત્નસુંદરી ગુણસુંદર પ્રત્યે ખૂબ આકર્ષાઈ છે. તેણે મનથી નિશ્ચય કર્યો છે કે ગુણસુંદર કુમાર કુંવારા હોય તે મારે તેમની સાથે લગ્ન કરવા એટલે તેમની વાત સાંભળવામાં પણ તેને મઝા આવે છે. રત્નસાર શેઠે સારી રીતે આગ્રહપૂર્વક જમાડે. જમીને ઉઠયા બાદ ગુણસુંદર કહે શેઠ ! હવે હું જાઉં છું, આપ ડી વાર તે અહીં બેસો ! શેઠના કહેવાથી પાંચ મિનિટ બેસીને તે રવાના થયો. પિતા પુત્રી વચ્ચે વાર્તાલાપ ગુણસુંદરના ગયા પછી રત્નસાર શેઠ રત્નસુંદરીને પૂછે છે બેટા ! આ છોકરે તને કેવું લાગે? પાણીદાર છે ને! તારા વિચાર જાણી લઉ. બાપુજી! મારે શું જોવાનું હોય ? હું તેમને જોવા માટે નહતી આવી પડ્યું એક મેટા વેપારી આપણે ત્યાં જમવા આવ્યા હોય તે પીરસવા આવવું જોઈએ એવા ભાવથી આવી હતી. રત્નસુંદરીએ આખી વાત કેવી બદલી નાંખી? શેઠ કહે-જો તને આ વાતમાં રસ ન હોત તો તેને જમવાનું આમંત્રણ આપવાનું તું મને કહેવા આવી ન હોત ! પિતાજી! એ તે મેં આપની અને આપણા નગરની શેભા વધે માટે કહ્યું હતું. ભલે જે હોય તે પણ હું તને પૂછું છું કે તને આ છોકરો કે લાગ્યો ? કદાચ તારી સગાઈ કરું તે? રત્નસુંદરીએ કાંઈ જવાબ ન આપે પણ તેનું મુખ મલકી ગયું. એટલે શેઠ સમજી ગયા કે દીકરીની ઈચ્છા છે. ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવાને પુરંદર શેઠને વિચાર : ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં જમવા ગયા છે એ વાત ગામમાં જેમના ખૂબ ગુણ ગવાય છે, રાજાની બાજુમાં જેની ખુરશી પડી છે એવા મોટા પુરંદર શેઠે સાંભળી. તેમણે પુણ્યસારને બોલાવીને કહ્યું, બેટા ! આપણે ગુણસુંદરને જમવાનું આમંત્રણ આપવું જોઈએ. આપણે સૌથી મોટા વેપારી છીએ. આપણી ફરજ છે કે ગામમાં આવા કઈ મોટા વેપારી આવે તો આપણે તેમને જમવા બોલાવવા જોઈએ. પિતાજી! તમે તે મારા વડીલ શિરછત્ર છે. આપ જેમ કહે તેમ કરવા તૈયાર છું. બેટા ! આપણે જમવા બોલાવીએ તો એ બહાને આપણને તેને પરિચય થશે. તે છેક ઘણે હોંશિયાર બુદ્ધિશાળી છે. તે કયા ગામને છે તે કહેતા નથી. તે કહે છે કે મારું ગામ નથી. અમે તે વણઝારા છીએ. પણ મને તો લાગે છે તે કઈ સારા કુળનો હશે. તે હું તેને જમવાનું આમંત્રણ આપવા માટે જાઉ. પુણ્યસાર કહે પિતાજી! હું બેઠો હેલું Page #751 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ] | [ શારદા શિરેમણિ ને આપને જવાનું ન હોય. ગમે તેમ તે ય તમે મોટા શેઠ અને એ તો નાના શેઠ, ગામમાં આપની તોલે કઈ ન આવે. આપ જાવ તે સારું ન લાગે, આપ કહો ત્યારે હું જઈશ. આવતી કાલે તેમને જમવાનું આમંત્રણ દેવા જવાનું. પુણ્યસારના આમંત્રણથી ગુણસુંદરને થયેલે હર્ષ : બીજે દિવસે પુણ્યસાર બે ચાર નેકરને લઈને ઠાઠમાઠથી રથમાં બેસીને ગુણસુંદરની હવેલીએ આવ્યું. આ તે ઘણા મોટા શેઠને દીકરો એટલે એકલે આવે તે સારું ન લાગે તેથી નોકરેને લઈને આવ્યું. રથ નીચે ઊભે રાખે. પછી બધા ઉપર ગયા. ગુણસુંદરના અનુચરોએ તેમનું સ્વાગત કર્યું. પાણી આપ્યું પછી પુણ્યસારે માણસને પૂછ્યું-ગુણસુંદર કુમાર કયાં છે? આપ તેમને એટલા સમાચાર આપે કે પુરંદર શેઠના દીકરા આપને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છે. માણસેએ ગુણસુંદર પાસે જઈને વાત કરી. તે તમારા જેવા જ યુવાન છે. આ બંને સાથે ઊભા રહે તે જાણે સરખા જ દેખાવ ! તે ખૂબ પ્રભાવશાળી છે. તેની બોલવાની ચાલવાની છટા કેઈ જુદી છે. તે આપને જમવાનું આમંત્રણ દેવા આવ્યા છે. આપ નીચે પધારે. આ સાંભળતા ગુણસુંદરનું હૈયું નાચી ઉઠયું. કારણ કે આ અવસર તેના માટે પહેલી વાર હતું કે તેને તેડવા કેઈ યુવાન આવે અને તે મેટા નગરશેઠને દીકરો ! એટલે તેને આનંદ સમાતો ન હતો. તે જલ્દીથી નીચે આવ્યા. જ્યાં પુણ્યસાર બેઠે હતું ત્યાં આવ્યું. બંનેને એકબીજાને જોતાં હૈયા ખૂબ હરખાઈ ગયા છે. હવે તેઓ વાત કરશે ને શું બનશે તે ભાવ અવસરે. ભાદરવા સુદ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૭૩ : તા. ૧૭-૯-૮૫ રાગદ્વેષના વિનાશક, સત્યના સર્જક, પરમપંથના પ્રકાશક, તીર્થકર ભગવંતોએ ભવ્ય અને સંસારથી તરવા માટે આગમમય વાણી પ્રકાશી. આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવક પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણુ વિરમણ વ્રત આદરે છે. આ વ્રત આત્માના ભિખારીપણાને દૂર કરાવે છે. પરિગ્રહ સંજ્ઞા બધા જીવોને છે. અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહેલે આત્મા જે ગતિમાં ગયા છે તે ગતિમાં પિતાના જીવનને ટકાવી રાખવામાં સહાયક બનતી વસ્તુઓને સંગ્રહ કરતો રહ્યો છે. કીડીના ભાવમાં કણ કણ ભેગા કરી દરમાં સંગ્રહ કર્યો. કૂતરાના ભાવમાં પણ સંગ્રહ કર્યો છે અને મનુષ્ય ભવની તે વાત જ શી કરવી? તે બધી વસ્તુઓ ભેગી કરવામાં પિતાને સમય ગુમાવી રહ્યો છે. જ્ઞાની પુરૂષએ અહીં બે વાત રજૂ કરી છે. એક છે આવશ્યકતા અને બીજી છે ઇરછા. આવશ્યકતા જુદી ચીજ છે અને ઈચ્છા જુદી ચીજ છે. આવશ્યક્તાઓ સદાને માટે મર્યાદિત હોય છે. જ્યારે ઈચ્છાઓ હંમેશા અમર્યાદિત હોય છે. માનવીને જેટલી આવશ્યકતા છે તેટલું તે મળી રહે છે. આવશ્યકતા ભિખારીની ય પૂરી થઈ જાય છે જયારે ઈચ્છાએ તે કરોડપતિની ય અધૂરી રહી જાય છે. તમારી આવશ્યકતાઓ કેટલી Page #752 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૭૩ અને ઈચ્છાઓ કેટલી ? તમારી આવશ્યકતાએનુ લીસ્ટ કરે અને ઇચ્છાઓનુ લીસ્ટ કરો. આવશ્યકતાઓનું લીસ્ટ મોટું નહિ અને પણ ઈચ્છાઓનુ લીસ્ટ તો એટલુ " મેટું બનશે કે લાખા વર્ષની જિ'દગી હાય તો ય તે ઇચ્છાઓ પૂરી નહિ થાય. કરોડ રૂપિયા મળ્યા તે પાંચ કરોડની ઇચ્છા થાય. પાંચ કરોડ મળી ગયા તે ૨૫ કરોડની ઇચ્છા થશે. આ રીતે જેમ મળતું જશે તેમ ઇચ્છાએ વધતી જશે કારણ કે આવશ્યકતાએ મેાટા ભાગે શરીર કેન્દ્રિત છે યારે ઇચ્છાએ મોટા ભાગે મન કેન્દ્રિત હાય છે. તમે વિચાર કરો કે તમારી જરૂરિયાત કેટલી ? આવશ્યકતાનુ લીસ્ટ બનાવશે। તે। સામાન્ય થશે. તમારે ખાવા ચાર રોટલી જોઈએ. શરીર ઢાંકવા એ કપડા જોઈ એ. સૂવા માટે પાંચ છ ફૂટ જગ્યા જોઇએ.. આટલી ચીજ મેળવવા માટે તે બહુ પાપ નહિ કરવા પડે. એટલું તે નીતિથી મળી જશે પણ ઇચ્છાઓનું લીસ્ટ લખવા બેસેા તા નેટ ભરાઈ જશે. આ બધું પાપ ઇચ્છાઓ પૂરી કરવા માટે છે પશુ ઈચ્છાએ પૂરી કેવી રીતે થાય ? દુનિયાના પદાર્થોં અસંખ્યાતા છે અને ઈચ્છાઓ અનંત છે. इच्छा हु आगास समा अनंतया " ઇચ્છાએ આકાશ જેટલી અનંત છે. જીવન જરૂરિયાતની જે ચીજો છે તેનું નામ આવશ્યકતાઓ. ' આ મેાજશાખના જમાનામાં એક નવું આશ્ચય એ સજા યુ` છે કે જે આવશ્યકતા પૂરી થઈ શકે તેમ છે એને છેડી દેવા ઘણાં લેાકેા તૈયાર થઈ જાય છે પશુ જે ઈચ્છા પૂરી થઈ શકે તેમ નથી એને છેડી દેવા પ્રાયઃ કોઇ તૈયાર થતું નથી. જેમ કે ગરીબ માણસ મહેનત કરીને પેટ ભરવા માટે ભાજન મેળવી શકે તેમ છે. છતાં એને છેડી દેવા માણસ એક વાર તૈયાર થઈ જાય છે પણ જીવન જીવવામાં જેની આવશ્યક ના નથી એવી બિનજરૂરી સિનેમા જોવાની, જુગાર રમવાની ઈચ્છા છેડવા એ તૈયાર થના નથી. આ બતાવે છે કે આવશ્યકતા છેડવી હજુ સહેલી છે પણ ઇચ્છા છેાડવી કઢીન છે. ” જે માનવી પેાતાની આવશ્યકતા પૂરતું મેળવવા માંગે તેા મેળવી શકે છે પણ તેની આવશ્યકતા કરતા ઇચ્છાએ ઘણી મેટી હોય છે અને તે ઇચ્છાઓની પૂર્તિ કરવા માનવી સંગ્રહ કરતા રહે છે. ઇચ્છાઓ પૂરી કરવાના પ્રયત્નો પર કંટ્રોલ નહિ મૂકે ત્યાં સુધી આખા જગતની સામગ્રીએ કદાચ તેની પાસે આવી જશે તે ય તે સુખી નહિં થાય. શાંતિ નહિ મેળવી શકે, માટે આવશ્યકતા કેટલી છે. તે પૂરી થઈ જાય એટલે ત્યાંથી અટકી જાવ પણ ઇચ્છાઓનું ખપ્પર પૂરવાના પ્રયત્ન ન કરે. ઇચ્છાઓના ખપ્પર પૂરવા માટે તેા માનવી કેટલા પાપા કરે છે ! પરિગ્રહની ભૂખ શું નથી કરાવતી ? : હીરાસિમા અને નાગાસાકી પર જ્યારે આંખ ફેકાયા ત્યારે એક લાખ માણસાને। કચ્ચરઘાણ વળી ગયા. હિટલરે એક કરોડ જેટલા યહુદીઓને રેંસી નાંખ્યા. આટલી ઘેાર હિંસા થવાનું કારણ શું ? વધુ દેશ મેળવવાની ભૂખ ખાતર ને ? આઈકમેને ૬૦ લાખ યહુદીઓને સાફ કરી નાંખ્યા. ૪૩ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪] [ શારદા શિરેમણિ ધરતીના એક ટુકડા ખાતર ને? લાખો-કરોડો માણસને સંહાર ! એક જમાને એ હતો કે ગાડા નીચે કૂતરું આવી જાય તે લેકે એના પર તૂટી પડતા. આજે અહિંસાને જમાને ગયો અને હિંસાવાદને જમાને આવ્યો. અપરિગ્રહવાદને જમાને ગયે ને પરિગ્રહવાદ-મૂડીવાદને જમાને આવ્યા. પરિગ્રહવાદના કારણે દુનિયામાં મોટી મોટી લડાઈ ઓ અને સંગ્રામ ખેલાયા છે. પહેલા તે હાથથી લડતા હતા ત્યારે સંગ્રામ ખેલતા સિનિકે મરાતા હતા. બીજા નિર્દોષ છે મરાતા ન હતા. આજના વિજ્ઞાનના યુગમાં જે એટમ બેબ, હાઈડ્રોજનબ આદિ જે બેંબ બન્યા છે તે ઘરમાં સૂતેલાને પણ મારી નાંખે. પહેલા રાજાઓ સામસામી લડતા અને પછી ભેગા થઈને છાવણીમાં બેસતા. તે લડાઈ દિવસે ચાલતી અને રાત્રે બંધ થઈ જતી. આજે તો બેથી લડાઈ થઈ ગઈ એટલે લાખ અને કરેડો માણસને કચ્ચરઘાણ વળી જાય. પાકિસ્તાનના આગાખાને ૩૦ લાખ માણસને મારી નાંખ્યા. બધા દેશોના તમામ નેતાઓ એક બાજુ વિશ્વશાંતિની વાત કરે છે તે બીજી બાજુ એક સાથે લાખો ની તલ કરી નાંખે તેવી પ્રચંડ શક્તિવાળા ભયંકર એટમ બેંબ બનાવે છે. આ બેથી કુરતાભર્યા ભયંકર યુદ્ધો ધરતી પર થઈ રહ્યા છે. તેનું મૂળ કારણ ધરતીની ભૂખ છે. આ પરિગ્રહ જેટલા અનર્થ ન કરાવે તેટલા ઓછા. આજે માનવી પૈસા પાછળ પાગલ બન્યો છે. અતિ ત્યાં દુઃખ અને મર્યાદિત ત્યાં સુખ ઃ ભગવાન મહાવીર દેવે આપણને એ સમજાવ્યું કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે? જે સુખી થવું હોય તે અધિક સંગ્રહુ કરવાની વૃત્તિ ભૂલી જાઓ અને મર્યાદામાં આવે. જ્યાં અતિ થાય છે ત્યાં અનર્થ થાય છે. નદીમાં જે મર્યાદિત ભરતી આવે છે તે પૂજનીય બને છે પણ અતિ ભરતી આવે તે ભયંકર હોનારત સર્જી દે છે. તે કલંક વર્ષો સુધી ભૂલાતું નથી. મર્યાદિત-માપમાં સારું. પગમાં પહેરવાના બૂટ કે ચંપલ જે અતિ મોટા હશે તો પડી જવાશે. તે પગના માપના જોઈએ. વધેલા નખ જે યોગ્ય સમયે કાપવામાં ન આવે તે બેડોળ લાગે. એમાં મેલ પણ ભરાય અને રોગની વૃદ્ધિ થાય, તેવી રીતે જરૂરિયાત કરતા સંપત્તિ અતિ વધી જાય અને સત્કાર્યોમાં ન વપરાય તે અનર્થનું કારણ બને છે. મેટો થયેલે નખ નહિ કાપવાથી ઠેસ વાગતાં ક્યારેક આખે નખ ઉખડી જાય છે ત્યારે પારાવાર વેદના થાય છે તેમ સંપત્તિને સંગ્રહ કરનાર જીવનને બધે આનંદ ગુમાવી દે છે. મર્યાદિત ધન હોય તે તેને કઈ પણ હેરાન કરતું નથી. તૃણને તાગ કેમ નથી આવતે? : એક જિજ્ઞાસુએ જ્ઞાની ગુરૂ ભગવંતને પ્રશ્ન કર્યો કે આ સંસારમાં જેને સુખેથી ખાઈ શકે તેમ દાળ-ભાત-રોટલી-શાક અને મિષ્ટાન મળે, પહેરવા સારા કપડા મળે, રહેવા માટે સારું ઘર મળે છતાં જેને સંતોષ કેમ થતો નથી? શા માટે એ પરિગ્રહને વધુ ને વધુ સંગ્રહ કરે છે? જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ કરવાનું મન કેમ થાય છે? જ્ઞાની ભગવંતે કહ્યું છે કે એ જેને અસંતોષવૃત્તિ Page #754 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૬૭૫ છે. “આ જીવને પિતાના પુણ્ય પર વિશ્વાસ નથી." મારું પુણ્ય હશે તે મારી જીવન જરૂરિયાતની બધી ચીજો મને અવશ્ય મળી જશે. જેને આટલે પુણ્ય પર વિશ્વાસ નથી. મારું પુણ્ય હશે તે કદાચ ભૂખે ઉઠીશ પણ ભૂખે સૂવાને નથી અને પુણ્ય ખલાસ થઈ ગયું હશે તો ભાણા પર બેઠા હશે, બધું પીરસાઈ ગયું હશે તો ય ખાઈ શકશે નહિ. ઘણી વાર એવું નથી બનતું કે જમવા બેઠા, ભાણું તૈયાર છે પણું એવા કોઈ સમાચાર આવી જાય કે ખાધા વિના ઊભા થઈ જવું પડે. જેને પુણ્ય પર વિશ્વાસ નથી તેને એ ભય રહે છે કે મને જરૂરિયાત જેટલું નહિ મળે તો? આ ભય જીવને વધુ સંગ્રહ કરાવે છે. એક વાર જરૂરિયાતથી આગળ જવાની વૃત્તિ ઊભી થઈ પછી તો તેની કોઈ મર્યાદા રહેતી નથી કે કેટલા પ્રમાણમાં સંગ્રહ કરવો? બસ, પછી તે એક જ લક્ષ રહે છે કે આખી દુનિયાની ચીજો એકઠી કરી લેવા દો. આ રીતે સંગ્રહવૃત્તિ કરવાના મુખ્ય બે કારણે છે. એક તો પોતાના પુણ્ય પર વિશ્વાસ નથી અને બીજે ભય. જે આ બે તત્ત્વ દૂર થઈ જાય તે સંગ્રહવૃત્તિના આ પાપ પર જરૂર કાપ મૂકાશે. માનવીની સંગ્રહવૃત્તિ તો કેટલી હદ સુધી હોય છે! પિતાએ ભાવિ માટે ભાવેલી ભયાનક ભાવના : એક કંજુસ શેઠ મરણ પથારીએ પડયા ત્યારે દીકરાના મનમાં થયું કે મારા પિતાજીએ તેમની આખી જિંદગીમાં સારી રીતે ખાધું નથી કે સારી રીતે પહેર્યું નથી તો હું આજે ઓછામાં ઓછું તેમના શરીર કરતાં ડબલ મોટું કફન ઓઢાડું. આ વાત શેઠના કાને પડી. છોકરાની વાત સાંભળતા ધીમેથી આંખ ખોલીને પિતાએ કહ્યું – બેટા ! તારી વાત બરાબર નથી. આવે છેટો ખર્ચો કરવાની શી જરૂર? તું મોટું કફન લાવ્યું છે તેમાંથી તું અડધું કરીને અડધું કપડું સાચવીને મૂકી રાખજે. તે નકામું નહિ જાય. તું જ્યારે મરી જઈશ ત્યારે તે કામ આવશે. સાંભળ્યું ને ! અંતિમ સમયે પણું સંગ્રહવૃત્તિની કેવી ભાવના છે! અને દીકરા માટે કેવું વિચાર્યું! જેને પુણ્ય પર વિશ્વાસ છે તે બીજા દિવસની પણ ચિંતા કરતું નથી. પુણીયા શ્રાવક પાસે કોઈ ન હતું, છત, જીવનમાં સંતોષ હતા. તેની પાસે બાહ્ય વૈભવ ન હતા પણ આંતર વૈભવ વધી ગયું હતું તે ખુદ મગધાપતિ નરેશ શ્રેણિક રાજા તેની પાસે માંગણી કરવા ગયા. બાહ્ય વૈભવ અહીં પડ્યો રહેશે જ્યારે આંતર વૈભવ તમારી સાથે આવશે. બાહ્ય વૈભવ ગમે તેટલે ભેગો કરશે છતાં તેનામાં એ તાકાત છે કે મૃત્યુ અટકાવી શકે ? રેગ મટાડી શકે? કઈને કેન્સર જેવું ભયંકર દર્દ થયું હોય તેને ચાંદીની પાટ પર સુવાડવામાં આવે તો તેના દર્દમાં શાંતિ મળે ખરી ? ના. તે રોગ મટાડવા સમર્થ નથી. હા. તે રોગની દવા લાવવી પડે તે દવા લાવવામાં સહાયક બની શકે પણ રોગ મટાડવામાં સમર્થ કેઈ હોય તે તે ધર્મ છે. જે જીવનમાં ધર્મને મર્મ બરાબર સમજાયો હશે તે અશાતામાં પણ શાતાનો અનુભવ કરી શકાશે. કર્મની ફેજ સામે માણેલી આત્મ મસ્તીના મોજ : ખંધક મુનિને Page #755 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ] [ શારદા શિરમણિ ચડચડ ચામડી ઉતારે છે ત્યારે તેમણે કેવી ખતવણું કરી ? ચડચડ ચામડી ઉતરે ત્યારે કેટલી ભયંકર વેદના થાય છતાં શું કહે છે તે આત્મા ! તું જ કર. મેજ કર. તું આત્માની મજા માણી લે. બંધુઓ! ચડચડ ચામડી ઉતરે ત્યાં મોજ માણવાની હોય? છતાં કેવા સુંદર વિચાર કર્યા! મને કેવા સરસ સાથીદારે મળ્યા ! હું કે ભાગ્યવાન! બે ઘડીના કણમાં મોક્ષ મળવાનો છે ! તે તું તે કષ્ટ સહન કરી લે. તું કારેલામાં ગમે ત્યારે છીણીથી છણાય. નરકગતિમાં ગમે ત્યારે જધન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી કેટલીય વાર છેદા, ભેદ, પરમાધામીએ કેટલા દુઃખ દીધા છતાં તારો મોક્ષ ન થયો. અહીં તે તને કેવા સરસ સાથીદારે મળ્યા છે કે તને જલ્દી મોક્ષમાં જવામાં સહાયક બન્યા છે. આ સાથીદારે મળ્યા તે તારા કર્મો કેટલાય વર્ષો સુધી શુદ્ધ ચારિત્ર પાળત ને ખપત. તે કર્મો આજે બે ઘડીમાં ખપી જશે. આ સાથીદારોનો તે કેટલે ઉપકાર માનું! કેવી સરસ ખતવણી કરી ! આપણી વાત એ છે કે જેને પુણ્ય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કર્યા કરે છે. પરિણામે તેની તૃષ્ણા વધતી જાય છે માટે સમજીને મર્યાદામાં આવે. જે ત્યાગે છે તેને મળે છે. આજે તમે સંતને આદરમાન આટલું બધું કેમ આપે છે? તે બધું ત્યાગીને નીકળ્યા છે. તેમણે નવ કોટીએ પાપના પચ્ચકખાણ કર્યા એટલે પાપને પ્રવાહ આવતો હતો તે સંપૂર્ણ અટકી ગયે. તમારા ઘેર સંત ગૌચરી પધાર્યા તે તમને વહાલામાં વહાલી ચીજ પણ સુઝતી હશે તે ઉત્કૃષ્ટ ભાવે દેશે તેથી તમારા અનંતા કર્મોની નિર્જરા અને જે અતિ ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર નામ કર્મ પણ બંધાય. જે ત્યાગે છે તેને મળે છે જે માંગે છે તેનાથી તે દૂર ભાગે છે. છ છ ખંડની મહાન સાહ્યબી હોવા છતાં જેઓ ત્યાગ કરીને નીકળી ગયા તે શાશ્વત સુખના ભોક્તા બની ગયા. આપ સંપૂર્ણ ન છોડી શકે તે પરિગ્રહની મર્યાદા કરે. દુનિયામાં કેટલું ધન છે તે બધું તમે મેળવી શકવાના નથી અને ભોગવી શકવાના નથી છતાં જો તમે મર્યાદા નથી કરી તે એ બધા પાપને પ્રવાહ આવ્યા કરવાનું છે પણ આજે આખી દુનિયા પૈસા પાછળ પાગલ બની છે. દિવાની દુનિયા આખી બની છે આજ પૈસામાં, અમીરો ને ફકીરે સી બન્યા ગુલતાન પૈસામાં, જગતમાં માનવી આજે ધરે છે ધ્યાન પૈસાના, અરેરેરે આ જમાનામાં પવન વાય બસ પૈસાના. આજે જ્યાં જુઓ ત્યાં પૈસાને પવન વાઈ રહ્યો છે. રાતદિવસ મને ક્યાંથી મળે? કેવી રીતે મળે? આ રીત્ર પૈસાના ધ્યાન થાય છે. આખી દુનિયા પૈસામાં દિવાની બની છે પણ યાદ રાખજો કે અહીંથી જશે ત્યારે કઈ એક કેડી પણ સાથે લઈ જવાનું નથી. અંતે આ શરીરની રાખ થવાની છે. શ્રીમંત હશે કે ગરીબ હશે; બધાની એક સરખી રાખ થવાની છે. શ્રીમંતની રાખમાં સુગંધ નહિ આવે અને ગરીબની રાખમાં Page #756 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૭૭ દુધ નહિ આવે. સારા નરસા કમેî સિત્રાય છત્રની સાથે કાંઈ જવાનુ નથી. જેના જીવનમાં દાનની ભાવના છે, અનાસક્ત ભાવથી જીવે છે તે પેાતાનું છત્રન ધન્ય બનાવી જાય છે. એક પટેલ અને પટલાણી હતા. તેમનું જીવન અન્યાય, અનીતિ, અધમ થી ખરડાયેલુ હતુ'. પટલાણી ગ`વંતી અને છે. માતાના સ`સ્કાર ગર્ભના બાળકમાં આવે છે. માતાના સંસ્કારના નકશે। ગંના જીવમાં ઉતરે છે. સમય જતાં પટલાણીએ દીકરાને જન્મ આપ્યા. આ સમયે માબાપનું જીવન ધ`મય સારું ન હતુ. એટલે એવા સરકાર આ છેકરામાં આવ્યા. છેકરાનું નામ પાડયું રમેશ. રમેશ ધીમે ધીમે મેટા થયા, માતાપિતાના સંસ્કાર તેનામાં આવ્યા. એક વખત પટેલ ગામના પાદરમાં વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાં અચાનક એક સન્યાસી સંત પધાર્યા. સન્યાસી હતા પણ તેમના આચાર વિચાર સારા હતા. તેમણે પટેલને કહ્યુ આપ કોઈ દિવસ પ્રભુનુ' નામ લે છે! ખરા ? મહારાજ ! મારે ખેતીનું' કામકાજ. હું તે કામમાંથી નવરા થતા નથી. મને જરાય ટાઇમ મળતા નથી પછી પ્રભુનું નામ કેવી રીતે લઉં ? હું ભલેા ને મારા બૈરી છોકરા ભલા, મારા બળદ અને ખેતર ભલું. તું આ ખેતર ખેડે તેમાં કેટલા કર્માં બંધાય ? તારા કુટુંબ પરિવાર માટે તું કર્મો કરે છે પણ તે કર્માં તારે ભગવવા પડશે. કર્મો ભાગવવાના આવશે ત્યારે કેઈ તેમાં ભાગ નહિ પડાવે. તું પાપ કરીને ગમે તેટલું ભેગું કરીશ પણુ આ બધું એક દિવસ છેડીને જવાનુ છે. તારા બાપદાદાએ ગયા તે કંઈ લઈ ગયા નથી અને તુ' પણ જઈશ ત્યારે લઈ જવાના નથી. પટેલના આત્મા સરળ હતા. તેણે કહ્યું- આપની વાત સાચી છે. હવે આપ કહે તેમ કરું. આપ મારે ત્યાં એક મહિના રોકાઈ જાવ અને મને કાંઇક સાધ આપે. સ'ન્યાસીના સ'ગના ર'ગ : પટેલના કહેવાથી સન્યાસી તેના ઘેર રોકાઈ ગયા. પટેલને ખરેખર સાચેા માનવ બનાવ્યે. તેના આંગણે કોઇ પણ આવે તે તેને મદદ કરે. તેનું આવું પરિવર્તન જોઈને લેાકેાના મનમાં થયુ` કે આ પટેલને સાધુડાએ કંઇક કરી નાંખ્યું લાગે છે. લેાકેા પટેલને કહેવા લાગ્યા પટેલ ! આ રીતે બધા પૈસા વાપરી નાંખવાના ન હોય. મહારાજ તે બધુ કહે. તે કહે તેમ આપણે કરવાનુ` નહિ પણ હવે પટેલને સાચા ધમ સમજાઈ ગયા છે, તે કાઇની વાતાથી પલળી જાય તેવા નથી. સન્યાસી કહે પટેલ ! આપને હું એક વાત કરું ? આપ મારી વાત માનશે। ? હા. આપ કહેશેા તેમ કરવા તૈયાર છું. પટેલની સંન્યાસી પર અખૂટ શ્રધ્ધા : સન્યાસીએ કહ્યુ` : આવતી કાલે મકરસ’ક્રાંતિના દિવસ છે. તેા તારા ખેતરમાં જે ઊભેા પાક છે તે બધા ગાયાને ખવડાવી દે, પટેલે જરા પણ સ`કેચાયા વગર કહ્યું- હા. ગુરૂદેવ ! ભલે તેમ કરીશ. પટેલ પટલાણી અને આ વાતમાં સ`મત થયા. ગામમાં બધાને આ વાતની ખબર પડી ગઈ. ગામના ચૌધરીને પણ આ વાતની જાણ થઇ એટલે તે સીધેા પટેલ પાસે ગયા, જઈને કહ્યુંપટેલ ! તમારા તે શું ‘દ્વિ' ઊઠી ગયા છે ? આખા પાક ગાયેાને ખવડાવી દેવાના છે તે Page #757 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮] [ શારદા શિરોમણિ પછી તું શું કરીશ ? તારું બધું સત્યાનાશ થઈ જશે. સંત તે નવરા છે, એ તે બધું કહે- પટેલ તે પિતાના નિર્ણયમાં અફર હતું. તમે અમારા ઘરના ધણી નથી. માલ બધે અમારે છે. અમને જેમ યોગ્ય લાગે તેમ કરીશું, તમારી વાત અમારે સાંભળવી નથી. પટેલે ચૌધરીની વાત માની નહિ એટલે તેણે રાજાના કાન ભંભેર્યા. રાજાને કાન હોય પણ સાન ન હોય. તે ચૌધરીને ચઢાવ્યા ચઢી ગયા ને આવ્યા પટેલ પાસે. પટેલ ! મેં સાંભળ્યું છે કે વાડીને બધે પાક તમે ગાયોને ખવડાવી દેવાના છે ? હા. સાચી વાત છે. મારો માલ છે. હું તેનું ગમે તે કરી શકું પણ તમારા ખેતરમાં રાજ્યને ભાગ છે ને ? આપના ભાગના જેટલા પૈસા થાય તે આપી દેવા તૈયાર છું. રાજ્યના માણસેએ તેની કિંમત ૫૦૦ રૂા. આંકી. ખેડૂતે ૫૦૦ રૂ. આપી દીધા અને બધો પાક ગાયને ખવડાવી દીધે. ગાયેએ પિટ ભરીને ખાધું. ગામમાં કઈ પટેલના વખાણ કરે તે કઈ એને મૂર્ખ પણ કહે. જેને જેમ ફાવે તેમ બોલે. પટેલે બધો પાક ખવડાવી દીધો ને કુદરતે બે ચાર દિવસમાં વરસાદ પડ્યો. ખૂબ વરસાદના કારણે બધાના ખેતરના પાક કેહવાઈ ગયા જ્યારે આ પટેલના ખેતરમાં તો ઉપર ઉપરથી પાક લઈ લીધું હતું પણ તેના મૂળિયા સજીવન હતા એટલે પાક નવપલ્લવિત થયા અને ખેતર લીલુંછમ થઈ ગયું, જે પાક હતો તેના કરતાં ચાર ગણો વધી ગયો. પટેલ પટલાણીને તે ભગવાન પર અને સંત પર વધુ શ્રદ્ધા બેઠી. માતાપિતાના સંસ્કારને પ્રભાવ ? આ પટેલ તે ખૂબ ધનવાન બની ગયા. હવે તો તે પૈસા ખૂબ દાન પુણ્યમાં વાપરે છે. થડા સમય પછી તેમને ત્યાં બીજા પુત્રનો જન્મ થયે. હવે તે પટેલ પટલાણ ખૂબ ધર્મિષ્ઠ બની ગયા છે એટલે આ છોકરામાં પણ સારા સંસ્કાર આવ્યા. છોકરાનું નામ સુરેશ પાડ્યું. રમેશ અને સુરેશ બંને સગા ભાઈ હતા પણ બંનેના જીવનમાં આકાશ પાતાળ જેટલું અંતર હતું. રમેશ વાથી હતો જ્યારે સુરેશ પરમાથી હિતે. રમેશ અધમ, નાસ્તિક હતો જ્યારે સુરેશ ધમી અને આસ્તિક હતું. સમય જતાં રમેશ અને સુરેશ મોટા થયા. ભણીગણીને તૈયાર થયા પછી બંનેને પરણાવ્યા. બંને છોકરીઓ પરણીને સાસરે આવી. રમેશની વહનું નામ કડવીબાઈ હતું. જેના વચન હંમેશા કડવા નીકળતા અને સુરેશની વનું નામ સુશીલા હતું. સુશીલામાં નામ તેવા ગુણો હતા. બંને પુત્રીના લગ્ન પછી થોડા સમયમાં માતા ગુજરી ગઈ. તે પછી એક મહિને પિતા ગુજરી ગયા. સુરેશને ખૂબ આધાત લાગે. સુરેશ દાન દે, પરોપકારના કાર્યો કરે તે રમેશને ગમે નહિ. રમેશ અન્યાય, અનીતિથી ધંધો કરે તે સુરેશને ગમે નહિ. છેવટે બંને ભાઈ જુદા થઈ ગયા. પટેલની મિલકત ઘણુ હતી એટલે બંનેના ભાગમાં રકમ તે સારી આવી. રમેશ ખૂબ લેથી હતા. યેનકેન પ્રકારથી લક્ષ્મી મેળવવી એ જ તેનું ધ્યેય હતું. તેને પૂર્વ પૂણ્યને ઉદય એટલે સંપત્તિ વધતી ગઈ, પણ તેની પત્ની એવી કભારજા મળી હતી કે કઈ "દિવસ પતિને સુખે ખાવા ન દે. આ લાવે ને તે લાવે એની ફરિયાદો રજ ચાલુ હેય. એટલે રમેશની પાસે પૈસે ઘણો હતે છતાં જીવનમાં શાંતિ ન હતી. Page #758 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૬૭૯ આ બાજુ સુરેશ ન્યાય, નીતિથી જીવન જીવતા હતેા પણ તે વધુ કમાતા ન હત પણ ખૂબ ઉદાર હતા. આંગણે આવેલાને કઈ દિવસ નિરાશ ન કરે. તેનુ જીવન ખૂબ પ્રમાણિક હતું. તેની પત્ની સુશીલા પણ ખૂબ ડાહી, ગુણીયલ અને શાંત સ્વભાવની હતી. તેના તરફથી સુરેશને ખૂબ સંતેાષ હતેા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ ઘટમાળ ચાલ્યા કરે છે, નરસિંહ મહેતાએ કહ્યું છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ઢાળ્યા તે કોઇના નવ ટળે, રઘુનાથના ઘડિયા..... તેમ અહી સુરેશને પુણ્યના સિતારા અસ્ત થયા ને પાપને ઉંદય થયા એટલે વેપારમાં નુકશાન ગયું. લેણદારોએ પૈસા આપ્યા નહિ, છેવટે ખેતરવાડી બધુ વેચાઈ ગયું. ખાવાના પણ સાંસા પડયા. ઘરમાંથી બધું સારૂં થઈ ગયું. અત્યાર સુધી તેના આંગણે જે કઈ આવે તેને ખાલી હાથે પાછો કાઢતા ન હતા. કોઇ વાર જમવા બેઠા હાય ને યાચક આવે તેા પેાતાના ભાણામાંથી રોટલી આપી દે. માટોભાઈ બાજુમાં રહે છે પણ કોઈ દિવસ તેની ખખર લેતેા નથી. તેના સામુ જોતે નથી. સુરેશ ને સુશીલા ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા છે છતાં ભાઈ કે ભાભી કોઈ પૂછતું નથી કે શું ખાધું ? દુનિયામાં સૌ સ્વાના સગા છે. સ્વાર્થ સરે ત્યાં સુધી મારા અને સ્વાર્થ સરતા બંધ થાય એટલે કાઈ નથી તારા. भज्जा पुत्ता य ओरसा । लुप्तस्स सकम्मुणा ॥ ઉત.અ૬.ગા.૩ माया पिया हुसा भाया, णालं ते मम ताणाय, પોતાના કરેલા કર્મોથી દુઃખી થતાં જીવની રક્ષા કરવાને માટે માતા-પિતા, પુત્રવધૂ, ભાઇ, પત્ની, પુત્ર કોઈ સમર્થ નથી એટલે કાઈ દુઃખમાંથી મુક્ત કરી શકતું નથી. એક વાર સુરેશ ગામ બહાર જંગલમાં લાકડા કાપવા ગયા હતા. ત્યાં અચાનક એક જૈન સાધુનેા ભેટા થયેા. સુરેશે સંતને વ ંદના કરી સુખશાતા પૂછી, પછી સંતે પૂછ્યું- ભાઈ ! તું શું કરે છે ?-ગુરૂદેવ ! હમણાં મારી સ્થિતિ સાવ ખરાબ થઇ ગઈ છે. મારા જીવનની આજીવિકા માટે હું જ'ગલમાં જઈને લાકડા કાપી તેના ભારા બાંધીને વેચું છું અને અમારુ 'નેનુ પેટ ભરું છું. સ ંતે કહ્યું-ભાઈ ! લીલા લાકડા કાપવામાં કેટલું પાપ લાગે છે ? કારણ કે વનસ્પત્તિમાં પણ જીવ છે. આચાર`ગ સૂત્રમાં વનસ્પતિની સરખામણી માનવની સાથે કરી છે. “મવિના ધમચ', 'વિ ગ્રાફ धम्मर्थ, इमपि वुडिधम्मय', एयपि बुद्धिधम्मयं जाब इमपि चओवचइयां एयं पिचओवचइयं, રૂમંત્તિ વિાિમ ધમચ', નિ વિાિમ ધમય ।” માનવશરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેમ વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે. આપણું શરીર વધે છે તેમ તે પણ વધે છે. આપણા શરીરમાં ચેતન છે તેમ એનામાં પણ ચેતન છે, આ શરીર કાપવા છેદવાથી કરમાઈ જાય છે તેમ વનસ્પતિ પણ કાપવા છેવાથી કરમાય Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦] [ શારદા શિરેમણિ છે, શરીરને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે. શરીર અનિત્ય છે તેમ તે પણ અનિત્ય છે. આપણું શરીર અશાશ્વત છે તેમ વનસ્પતિ પણ અશાશ્વત છે. આપણું શરીર વધે ઘટે છે તેમ એનામાં પણ હાની વૃદ્ધિ થયા કરે છે. આપણા શરીરમાં વિકાર હોય છે તેમ એનામાં પણ વિકાર હોય છે માટે લીલા લાકડાને કાપવાથી, ભેદવાથી, છેદવાથી તેને ખૂબ ખૂબ દુઃખ થાય છે માટે તું પ્રતિજ્ઞા કરી કે મારે આ જિંદગીમાં ક્યારે પણ લીવું લાકડું કાપવું નહિ. સૂકું લાકડું કાપવું. એને વેચીને તારો જીવન નિર્વાહ ચલાવજે. હળુકમી જીવ એટલે એને સંતની વાત રૂચી ગઈ. તેણે ત્યાં પ્રતિજ્ઞા કરી કે મારે જીવનભર લીલું લાકડું કાપવું નહિ. મારા પ્રાણ જશે તો પણ પ્રતિજ્ઞા નહિ છે. નહતુ કરેલો ગુરૂને ઉપદેશ : સુરેશ પ્રતિજ્ઞા લઈને ગુરૂની ચરણરજ મસ્તકે ચઢાવી ઘેર ગયે. જઈને સુશીલાને પ્રતિજ્ઞાની વાત કરી. સુશીલા ખૂબ સરકારી હતી. તે ખૂબ ખુશી થઈ અને કહેવા લાગી આપે ખૂબ સરસ પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા લીધા પછી કઈ કઈ વાર સુરેશને અને તેની પત્ની સુશીલાને ઉપવાસ કરે પડતું, ત્યારે સુશીલા કહેતી પ્રતિજ્ઞા લઈએ તો કસોટી આવે, પણ કસોટીમાં આપણે આપણે ધર્મ ન ચૂકીએ તો સાચે ધર્મ સમજ્યા કહેવાય. આ સુશીલાને બે સંતાન હતા. તે પણ તેના જેવા સમજુ અને સંસ્કારી. કેઈ વાર જો ખાવાનું ન મળે તો સમજાવતી કે દીકરા ! આજે આપણને સહેજે સહેજે ઉપવાસનો લાભ મળી ગયે. પ્રભુનું નામ લે. રમેશ અને સુરેશ બાજુબાજુમાં રહે. કોઈ વાર સુરેશને દીકરો રમેશના દીકરાને સારું સારું ખાતા જુએ તો ઘેર આવીને કહે મમ્મી ! જે રમેશકાકા એમના છોકરાઓને કેવું સરસ ખાવાનું લાવીને આપે છે અને તમે તે રોટલા ને છાશ સિવાય કાંઈ આપતા નથી. સુશીલા બાળકોને સમજાવતી અને આશ્વાસન આપતી. બિચારા નાના ભૂલકાઓને શી ખબર પડે કે માતાપિતા કઈ સ્થિતિમાં જીવે છે! રમેશ સુરેશની બાજુમાં રહેવા છતાં નાનાભાઈની કઈ દિવસ દયા આવતી નથી. પોતે નજરે જુએ છે કે પોતાના ભાઈની સ્થિતિ કેવી છે! છતાં તેના દિલમાં કરૂણા જાગતી નથી. ભાઈની પત્ની કડવી તો ભાઈ કરતાં પણું કંઈ ગણું ચઢે તેવી છે. તેમનામાં માનવતાનો દીવડો સાવ બુઝાઈ ગયો હતો. અત્યારે પણ એવું જોવા નથી મળતું કે એક ભાઈ સુખી હોય અને એક દુઃખી હોય તો સુખી ભાઈના મનમાં એમ ન થાય કે મારે માડી જાય વીરે આટલો બધો દુઃખી થતો હોય અને હું લીલાલહેર કરું ! પુણ્ય પાપની બલિહારી છે. આજે માનવ માનવ નથી રહ્યો પણ દાનવ બની ગયેલ છે. કેમળ નથી રહ્યો પણ કઠોર બની ગયે છે. ચેતનવંત હોવા છતાં જડ જે બની ગયો છે. કપરી કસોટીમાં સુરેશ અને સુશીલા: માનવીના પાપને ઉદય થાય ત્યારે કઈ સગા સગા રહેતા નથી. વહાલા વેરી બની જાય છે. સુરેશની સ્થિતિ સાવ કફેડી Page #760 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૬૮૧ બની ગઈ છે. જે પ્રતિજ્ઞા લે છે તેની વધુ ને વધુ કસોટી થાય છે. ચાતુર્માસના દિવસો હતા. મુશળધાર વરસાદ પડશે. લાકડા કાપવા જવાય એવી કોઈ સ્થિતિ ન હતી. ચારે બાજુ પાણી પાણી નું પાણી. ઘરમાં કાંઈક થે ડું ઘણું પડયું છે તે માતાપિતાએ બાળકને ખવડાવી દીધું. સુરેશ અને સુશીલાને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. ર, શીલા પતિને કહેતી આ તો આપણું પરીક્ષા છે. આ પરીક્ષામાં પાસ થઈએ ત્યારે સાચા. આપ જરા પણ ગભરાશો નહિ. ચોથા દિવસે વરસાદ બંધ રહ્યો એટલે સુરેશ લાકડા કાપવા ગયો. આખા જગલમાં કયાંય સૂકા લાકડાને ટુકડો ય ન મળે. એથે ઉપવાસ થયે. અંતે થાકીને ઘેર આવ્યું. ઘેર બાળકે રડી રહ્યા છે. બા ! અમને ખાવાનું આપને ! અમને ખૂબ ભૂખ લાગી છે. કરૂણ સ્વરે રડી રહ્યા છે. સુશીલા અને સુરેશ હવે યે રસ્તે વિચારશે શું કરશે તે વાત અવસરે. ચરિત્ર : મારું હૈયું કેમ હષી રહ્યું છે? : પુણ્યસાર ગુણસુંદરને જમવાનું. આમંત્રણ દેવા આવ્યો છે તેથી ગુણસુંદર નીચે આવ્યા, પ્રણામ કર્યા પધારો....પધારો. પુણ્યસાર કહે મારા પિતાજીએ કહ્યું કે આપણા ગામમાં એક સેદાગર મોટા વેપારી આવ્યા છે તેમને આપણું ઘેર જમવાનું કહેવું છે તેથી હું આપને આમંત્રણ દેવા આવ્યો છું. પુયસાર અને ગુણસુંદર બંને એકબીજાને જોતાં બંનેના હૈયા કોઈ અગમ્ય લાગણીથી ધબકી ઉઠયા. ગુણસુંદરના દિલમાં હર્ષના હિલેળા આવવા લાગ્યા. હૈયામાં કેઈ અપૂર્વ આનંદની લહરીઓ આવવા લાગી. તેનું હૈયું હાથમાં નથી રહેતું. તેને થાય છે કે હું જાણે તેને ભેટી પડું ! તેને જોઈને મારું હૈયું આટલું બધું કેમ હરખાય છે! લાગણીઓ આટલી બધી કેમ ઉછળે છે? ગામમાં મેં ઘણાં જોયા પણ કોઈને જોઈને આવું નથી થયું કે આજે આ કુમારને જોતાં મને કેમ આમ થાય છે? જાણે હું તેને મારી પાસે જ રાખું એવું થાય છે. તેને છોડવાનું મન થતું નથી. શું આમાં કઈ સંકેત હશે? મને કાંઈ સમજાતું નથી. હું તે છેકરી છું ને આ તે પુરૂષ છે. હું તે પુરૂષો સાથે કામ પૂરતી વાત કરું છું. બાકી કેઈના સામું જોતી નથી અને આ પુરૂષને જોઈને મારું હૈયું કેમ હષી રહ્યું છે ! આનંદ અને અફસઃ ગુણસુંદરના મનમાં થયું કે આ છોકરો બુદ્ધિશાળી અને હોંશિયાર લાગે છે માટે તેની સાથે દોસ્તી બાંધવા જેવી છે. મારા કામમાં પણ સહાયભૂત બને. તેમના ઘરનું જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું. આવતી કાલે આપને ત્યાં જમવા આવીશ. પુસાર ઘેર ગયો ને પિતાજીને કહે છે કે આવતી કાલે આપણે ત્યાં જમવા પધારશે. માણેકચંદ શેઠ તે ગુણસુંદરની આ પ્રતિષ્ઠા, માનપાન અને યશકીર્તિ જોઈને મુગ્ધ બની ગયા. તેમણે કહ્યું પણ ખરું, બેટા ! તે કમાલ કરી છે. અમે જે વર્ષો સુધી ન કરી શકીએ તે તે આ થોડા સમયમાં કરી બતાવ્યું છે પણ આ બધું મારે શા કામનું ? મારે કંઈ થોડો આખી જિંદગી વેપાર કરવાને છે? હું જે કાર્ય માટે આવી છું તેમાં મને હજુ સફળતા મળી નથી. નગરના કેક Page #761 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ] [ શારદા શિરમણિ માણસને બરાબર દયાનથી નીરખું છું પણ હજુ સુધી કયાંય પતિને અણસાર જોવા મળ્યું નથી. અહીં આવ્યા બે મહિના થઈ ગયા. કે જાણે કયારે એમનું મિલન થશે ? કયારે મારું કાર્ય સફળ થશે ? એમ બોલતાં (૨) આંખમાંથી આંસુની ધાર થઈ. માણેકચંદ ગુણસુંદરને દીકરાની જેમ સાચવતા હતા. દીકરી તું રડ નહિ. હિંમત રાખ. ધેય ધારણ કર. તારું પરાક્રમ જોતાં મને તો થાય છે કે તું દીકરી નથી પણ દીકરો છે. તારી મહેનત જરૂર સફળ થશે. બાપુજી ! આજે સવારથી મારી ડાબી આંખ ફરકે છે. તે તે જરૂર તને તેમના દર્શન થશે. કહ્યું છે કે ડાબી આંખ ફરકે તો પ્રિય માણસના દર્શન થાય, કાર્ય સિદ્ધ થાય. બીજે દિવસે સમય થતાં પુણ્યસાર રથ લઈને ગુણસુંદરને તેડવા આવ્યો. શું આપ મને તેડવા આવ્યા? આપ હવે પધારે. બહાર રથ તૈયાર છે. ગુણસુંદર કહે-હું તો આપની પાસે સાવ નાને કહેવાઉં. કયાં તમે ને કયાં હું! કયાં કુંજર ને કયાં કીડી! કયાં સાગર ને ક્યાં બિન્દુ ! હું તે આપના પગની રજ સમાન છું. આપે મારે ત્યાં આવીને મારું ગૌરવ વધાર્યું છે. પુણ્યસાર ગુણસુંદરની બુદ્ધિ ચાતુર્યથી અંજાઈ ગયો. હવે ગુણસુંદર પુણ્યસારની સાથે પુરંદર શેઠને ત્યાં જમવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૭૪ : તા. ૧૯-૯-૮૫ અનંત કરૂણાના સાગર, ત્રિલેકીનાથે વીતરાગ ભગવંતે આગમ જ્ઞાનની સરવાણી વહાવતા ફરમાવે છે કે અનંતકાળથી જીવ ચાર ગતિમાં ચક્કર મારી રહ્યો છે, પણ હજુ તે ચક્કરમાંથી બહાર નીકળી શક્યો નથી. તેનું કારણ એ છે કે આત્મા જ્યાં ગયો ત્યાં એણે દેહની રક્ષા કરી છે પણ આત્માની રક્ષા કરી નથી. દરેક જન્મમાં દેહની રક્ષા માટે તનતોડ પ્રયત્ન કર્યા છતાં એ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. કીડીના ભાવમાં ગયો ત્યાં દેહની રક્ષા માટે દર બનાવ્યા. પંખીઓના ભાવમાં ગયે તો ત્યાં એણે દેહની રક્ષા માટે ઝાડ પર માળા બાંધ્યા. અચાનક જોરદાર વંટોળિયા આવ્યું ને માળા જમીનદોસ્ત થઈ ગયા. નરકના ભવમાં જીવ ગયો ત્યાં એણે પોતાની રક્ષા માટે અધમ લેશ્યાઓ કરી. પિતાના બચાવ ખાતર સામાને ખતમ કરી નાંખવાના પ્રયત્નો કર્યા, પણ એ ભય એવો ભયંકર હતો કે ત્યાં જીવ સુરક્ષા કરી શકે એવી કઈ સ્થિતિ ન હતી દેવના ભવમાં પુણ્યોદયે મળેલા દેવતાઈ ને સદા ટકાવી રાખવાના અરમાનો ઘડયા પણ એ બધા અરમાનો ધૂળમાં મળી ગયા. ભલે ત્યાંના વૈભવ શાશ્વત છે પણ ત્યાં જનાર દેવ તો શાશ્વત નથી ને? તેને તે છેડવું પડે છે. તે સંપત્તિ પ્રત્યેની આસક્તિના કારણે જીવ કઈ વાર પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પટકાઈ ગયે. છેલે આ માનવ ભવમાં. આ ભવમાં શરીરની રક્ષા માટે બંગલા બંધાવ્યા. પૈસા, પત્ની, પરિવાર એ બધી વ્યવસ્થા કરી પણ એ બધા દગાર નીકળ્યા. ધન યેનકેન પ્રકારે લુંટાઈ ગયું. બંગલા જમીનદોસ્ત થઈ ગયા. પુત્ર પરિવાર સ્વાથી નીકળે. પત્ની બેવફા નીવડી. દેખાતું Page #762 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૧૮૩ નિરોગી શરીર રોગોથી ઘેરાઈ ગયું. છેવટે દીનહીન બનીને દુનિયામાંથી વિદાય થયા. પ્રત્યેક ગતિના પ્રત્યેક ભવમાં સુરક્ષા ખાતર તો જિંદગીની તમામ પળે ખચી નાંખી પણ તેમાંથી એકાદ પળ પણ જીવની રક્ષા ન કરી. ખરેખર પોતે જે સુરક્ષિત ન હોય તે બીજાને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? રેતીથી બાંધેલા ઘરે જોરદાર વંટોળ વચ્ચે સલામત શી રીતે રહી શકે ? પથ્થરોની વર્ષા થતી હોય ત્યાં કાચના મકાન સુરક્ષિત કેવી રીતે રહી શકે ? જોરદાર પવન રેતીના ઘરને પાડી નાંખે, પથ્થરની વર્ષા કાચના મકાનને તોડી નાંખે કારણ કે આ બધું અનિત્ય, નાશવંત છે. શરીર આદિ બધા પુદ્ગલ નાશવંત છે. સંસારના દરેક પદાર્થો સ્વયં પિતે સુરક્ષિત નથી તો પછી બીજાને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? ધન સંપત્તિ લૂંટાઈ જવાને, ચેરાઈ જવાને ભય છે. મહેલના નિર્માણ પાછળ નાશની ભૂમિકા પડી છે. શરીર ગમે તેવું નિગી હોય છતાં સત્તામાં રોગો ભરેલા પડ્યા છે. કયારે રોગો આવીને સત્તા જમાવશે તે ખબર નથી. આ બધું સુરક્ષિત નથી. નાશવંત છે. માત્ર એક આત્મા શાશ્વત છે. એની રક્ષા માટે પ્રભુનું શરણ સ્વીકારવું જરૂરી છે. જે જીવોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું એ બધાને પ્રભુએ તાર્યા છે. તેમના શરણે જવાથી પાપી પુનિત બની ગયા છે. ચંડકૌશિક સર્પ, રહણીયે ચેર, અર્જુનમાળી, ચંદનબાળા અને સુલસા, શ્રેણિક રાજા આનંદ આદિ શ્રાવકો જે પ્રભુના શરણે ગયા તે બધા ન્યાલ થઈ ગયા, કારણ કે પ્રભુ પિતે સુરક્ષિત હતા તે બીજાના આત્માની રક્ષા કરી શક્યા. એવા પ્રભુએ ઉપાસકદશાંગમાં સુંદર ભાવે સમજાવ્યા છે. ભગવાન આનંદ શ્રાવકને પાંચમા પરિગ્રહ વિરમણની વાત સમજાવી રહ્યા છે. આ દુનિયામાં મોટામાં મોટી પનોતી કેઈ હોય તો તે પરિગ્રહ છે. ગઈ કાલે કહ્યું હતું કે જેને પિતાના પુય પર ભરોસો છે તે પરિગ્રહની મર્યાદા કરી શકે છે અને જેને પોતાના પુય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કરતો જાય છે. જે તમારું પુણ્ય હશે તે નહિ માંગે તો પણ સામેથી આવીને હાજર થઈ જશે અને પાપને ઉદય હશે તે ગમે તેટલું સંગ્રહ કરેલું હશે તે પણ ચાલ્યું જશે. સઘળા વિગ્રહનું મૂળ પરિગ્રહ છે. ઘણી વાર એવું બને છે કે પિતે મેળવેલું હોવા છતાં પિતે ભોગવી શકતો નથી. આચારંગ સૂત્ર બોલે છે “નેક સિતેજ તથા, રૂમેવ નાવુકન્નતિ ને નr મોટા ” જે ધનાદિ સામગ્રીથી ભેગોગ થઈ શકે છે તે ધનાદિ સામગ્રી હોવા છતાં તેને ભેગોપભેગ નથી પણ થઈ શક્તા.. જે ધનાદિ સામગ્રીને જીવ ભેગે પગનું મુખ્ય કારણ સમજે તે સામગ્રી કલ્પિત સુખ આપી પણ શકે છે અને નથી પણ આપી શકતી. ગોપભેગનું મુખ્ય સાધન ધન છે. એમ માનીને માનવી ધન કમાવામાં રાત દિવસ એક કરે છે, વિષમ કષ્ટોને સહન કરે છે પરંતુ એવી પ્રવૃત્તિ કરવાથી અને લાભાંતરાય કર્મના ક્ષપશમથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે એ વાત ભૂલી જાય છે અને તે ધનથી ભોગપભગ નહિ કરતા માત્ર તેને સંગ્રહ કરેતો જાય છે. ભેગવવાનું લક્ષ્ય જતું રહે છે અને સંગ્રહ Page #763 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ] [ શારદા શિરોમણિ કરવાનો લાભ જાગૃત થાય છે. જયાં સંગ્રહવૃત્તિ આવી ત્યાં પેાતાને માટે પણ વાપરી શકતા નથી. જેનામાં સંગ્રહ કરવાની ભાવના નથી તે વ્યક્તિ મળેલી સામગ્રીના ઉપલેાગ કરી શકે છે. મમ્મણ શેઠની પાસે કરોડાની સ`પત્તિ હતી છતાં તે સુખેથી ન ખાઈ પી શકયા, શુભ કાર્યમાં તેને ઉપયેગ પણ ન કરી શકયા. માત્ર તે સ ́પત્તિના રખેવાળ રહ્યા. તેના માલિક પણ ન બની શકયા. જેમ સરકારી રાજાના ખજાનાના રખેવાળને માલિક ન કહી શકાય કારણ કે તેમાંથી એક પાઈ પણુ લેવાને તેને અધિકાર નથી. તે રીતે જે ધન હેાવા છતાં તેના ઉપયાગ ન કરે તે માલિક નહિ પણ રખેવાળ છે. જ્યાં સંગ્રહ કરવાની ભાવના છે ત્યાં વાપરવાની કે ભાગવવાની ઈચ્છા થતી નથી. સંગ્રહવૃત્તિ એ કમબંધનનુ કારણ છે માટે મર્યાદામાં આવે. જો મર્યાદામાં આવશે તે અધિક સંગ્રહ કરવાનું મન નહિ થાય. આનંદ શ્રાવકે પરિગ્રહની મર્યાદા કરી, તેમની પાસે જે 'પત્તિ અને ગેાકુળ હતા તેથી વધુ રાખવા નિહ એવી પ્રતિજ્ઞા કરી. બીજી કઈ મર્યાદા કરી તે શાસ્ત્રકાર બતાવે છે. “ तयानंतर चणं खेत्तवत्युविधि परिमाणं करेइ, नियत्तंण सहपूर्ण हलणं पंचहि हलसहि नन्नत्थ अवसेसं सव्वं खेत्तवत्थु विहि पच्चक्खामि ।" ત્યાર પછી આનંદ શ્રાવકે ક્ષેત્ર વાસ્તુનુ પરિમાણુ કર્યું. તેમણે ભગવાનને કહ્યું- સે વીધા ભૂમિના એક હળ એવા ૫૦૦ હળા સિવાય બીજા ક્ષેત્ર વાસ્તુ વિધિના પચ્ચક્ખાણુ કરું છું. આનંદ શ્રાવકે એક હળથી સા વીધા જમીન ખેડાય એવા ૫૦૦ હળની છૂટ રાખી, તે સિવાયની ખીજી જમીન હવે મારે કલ્પે નહિ. તે સમયે તેઓ ખેતીવાડી કરતા હતા એટલે આટલી જમીનની છૂટ રાખીને બીજા પચ્ચક્રૂખાણ કર્યાં. તેમણે તેમના જીવનમાં આટલી મર્યાદા કરી એટલે તૃષ્ણાઓ પર કાપ મૂકાયા. તૃષ્ણા એ ભયંકર આગ છે. જ્ઞાની ભગવતે શાસ્ત્રમાં કહ્યું છે કે સ્થિ નેાસને સથે” | ગમે તેટલા શસ્ત્રા હાય પણ અગ્નિ જેવુ... કોઈ શસ્ત્ર નથી. તલવાર, ભાલા આદિ હથિયા૨ે જેને મારે તેને વાગે, તે ખીજાને ન મારે, જ્યારે આગ લાગે ત્યારે તેને જો કંટ્રોલમાં લેવામાં ન આવે તે ચારે દિશામાં ફેલાઇ જાય ને બધું સાફ કરી નાંખે, તેમ તૃષ્ણા પર જ કંટ્રોલ કરવામાં ન આવે તે તે આગની જેમ વધતી જાય છે. તૃષ્ણાના ખાડો કયારે પણ પૂરી શકાતા નથી. માનવી સંતેાષના ઘરમાં આવે તે આ ખાડા પૂરી શકાય. તૃણાની આગને ઠારવા માટે મહાપુરૂષોએ એક ઉપાય મતાન્યા છે. તમારી પાસે ‘જે નથી’ એના તરફથી દૃષ્ટિ હટાવી દો અને જે છે’ એના તરફ દૃષ્ટિને કેન્દ્રિત કરા” કોઈ વસ્તુ તમને ગમતી હાય પણ તે ચીજ તમારી પાસે નથી તે એવા વિચાર ન કરો કે આ ચીજ મારી પાસે નથી, મારી પાસે બીજી આટલી બધી વસ્તુ એ છે તેા એક ચીજ ન હેાય તેમાં મને શું ? તેનાથી ચલાવી લેવું જોઈએ. જો આવા ભાવ Page #764 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] (૬૮૫ આવે તે મેળવવાની ઈચ્છા નહિ થાય. જે આ દષ્ટિ જીવનમાં આવે તો જીવનમાં અઢળક પાપ, અશાંતિ અને ભયંકર સંકલેશે ઓછા થઈ જશે. જે આ દષ્ટિ નહિ હોય તે તમારી પાસે જે વસ્તુ નથી તેને મેળવવાની ઝંખના તીવ્ર બનશે પછી તે મેળવવા પાપ કરવા પડે તે પણ કરવા તૈયાર થશે. પરિણામે આ લેકમાં અઢળક સામગ્રીઓ હોવા છતાં તમે સ્વસ્થતાને અનુભવ નહિ કરી શકે કારણ કે “નથી” એ મેળવવા માટે મન રાત દિવસ વલખા માર્યા કરે છે. એ વિચારે તેને શાંતિ આપી શકતા નથી મનનો સ્વભાવ એ વિચિત્ર છે કે તેની પાસે જે છે તેના તરફ આકર્ષણ થતું નથી પણ “જે નથી એનું સતત આકર્ષણ રહે છે. કબાટમાં બંને પાસે સે સાડીઓ પડી હોય છતાં જે ભુલેશ્વરમાં ગયા અને નવી ડીઝાઈનની સાડી જઈ તે તેના મનમાં એ વિચારો આવ્યા કરશે કે આવી સાડી મારી પાસે નથી. કબાટમાં આટલી બધી પડી છે તે વિચાર નહિ આવે. તૃષ્ણની આગથી બચવું હોય તે “મારી પાસે આ નથી” એ વિચારધારાને દૂર કરે અને મારી પાસે છે” એ વિચારધારાને જીવનમાં અપનાવી લે. ગરીબ પુણીયા પાસે સામગ્રીઓને અભાવ હતો છતાં એ સુખી હતા અને શ્રીમંત મમ્મણ શેઠ અઢળક સામગ્રીઓ હોવા છતાં સુખી ન હતો. જ્ઞાની કહે છે કે તમારે સુખ જોઈએ છે તે જીવનમાં સંતોષ લાવો. સુખને સંબંધ સામગ્રીઓ સાથે નથી પણ સંતોષ સાથે છે. દુઃખને સંબંધ અભાવ સાથે નહિ પણ અસંતોષ સાથે છે. જેના જીવનમાં સંતેષ છે તેની જીવન જરૂરિયાત તે પૂરી થઈ જવાની છે પણ જેના જીવનમાં અસંતોષ છે તેને ગમે તેટલું સુખ મળે તો પણ સંતોષ નહિ થાય. कसिणंपि जो इमं लोयं, पडि पुण्णं दलेज्ज एकस्त । તેવિ છે સંતુ, ફુ પૂર ગાયા | ઉત્ત.અ ૮-ગાથા૧૬ ધનધાન્યથી ભરેલે આ સંપૂર્ણ લેક જે કઈ એક જ માણસને આપી દેવામાં આવે તે પણ તેને સંતોષ થતો નથી. આ આત્માને તૃપ્ત કરે કઠીન છે કારણ કે તૃષ્ણ આકાશ જેવી અનંત છે. તૃણાવંત માનવી તરી શકતો નથી. સંપત્તિ ગમે તેટલી મળે છતાં જીવનમાં તૃપ્તિ આવી ગઈ છે તે શાંતિ મેળવી શકે છે. આપણે ગઈ કાલે રમેશ અને સુરેશની વાત કરી હતી. સુરેશને કયાંય સૂકું લાકડું મળ્યું નહિ અને લીલા લાકડા કાપવાની પ્રતિજ્ઞા લીધી છે તેથી સુરેશન અને સુશીલાને ચાર ચાર ઉપવાસ થયા. બાળકે ખાવા માટે રડી રહ્યા છે. સુશીલા ખૂબ ડાહી સમજણી સ્ત્રી છે. તે એમ નથી કહેતી કે તમે આવી બાધા કયાંથી લઈ આવ્યા? સુરેશ કહે સુશીલા ! હવે શું કરીશું ? ભૂખ ખૂબ સતાવી રહી છે. હવે ભૂખ્યા રહેવાતું નથી. કયાંથી લાવવું ? સુશીલા કહે, ખેતરથી ઘેર આવતાં રસ્તામાં એક મંદિર આવે છે. તે મંદિરના બારણુ સૂકા લાકડાના છે. તેને તેડીને વેચી આવે. જે પૈસા આવે તેમાંથી કંઈક લાવીને આપણું પેટ ભરીશું પણ બારણું તેડતા પહેલા આપ મંદિરમાં ભગવાન Page #765 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬) [શારદા શિરેમણિ પાસે બેસીને દશ મિનિટ પ્રાર્થના કરજે. હે કરૂણાવંત ભગવાન ! હું અહીં ચોરી કરવા કે લૂંટવા નથી આવ્યો પણ અમે ચાર ચાર દિવસથી ભૂખ્યા છીએ. હવે અમે ભૂખ સહન કરી શક્તા નથી તેથી આ પાપી પેટને ભરવા અને મારા કુટુંબનું પાલનપોષણ કરવા માટે હું આ બારણું તેડવા આવ્યો છું. મારે આખા બારણાની જરૂર નથી. હું અડધું બારણું તેડીને લઈ જઈશ અને તેને વેચીને અમારું પેટ ભરીશ. આ પેટ માટે હું આ પાપ કરવા આવ્યો છું. આપ મને માફ કરજે. પ્રતિજ્ઞાને ચમત્કારી પ્રભાવ : સુશીલાએ કહ્યું તે પ્રમાણે સુરેશ મંદિરમાં ગયે. ભગવાન પાસે બેસી દશ મિનિટ પ્રાર્થના કરી, પછી કુહાડે લઈને જેવું બારણું તોડવા જાય છે ત્યાં તેને હાથ અટકી ગયે, તેને અવાજ આવ્યો, હવે તું બારણું તેડીશ નહિ. દેવે તારી પ્રતિજ્ઞાની પરીક્ષા કરી છે. તે લાકડા લેવા જે જંગલમાં ગયે ત્યાં બધે લીલા લાકડા ન હતા, સૂકા લાકડા હતા પણ તારી પરીક્ષા કરવા આખુ જંગલ લીલુંછમ બનાવી દીધું. તું ચાર ચાર દિવસ ભૂખ્યો રહ્યો છતાં તે પ્રતિજ્ઞા તેડી નથી તેથી દેવ તારા પર પ્રસન્ન થયા છે. હવે તું જરા પણ ચિંતા ન કરીશ. તારું દુઃખ ગયું. હવે તારે લાકડા કાપવા પણ નહિ જવું પડે. તું અહીંથી ઘેર જા. તારા ઘેર ડામચિયા પર એક તાસ પડે છે તે રોટલાથી ભરેલું છે. તમે બધા પેટ ભરીને ખાજે. રેજ એ રીતે તું તાસ મૂકી રાખજે. રોજ તે રોટલાથી ભરાઈ જશે. હવે મહેનત મજૂરી કરવાની જરૂર નથી. જે પ્રતિજ્ઞા કરે તેની કસોટી તે આવે છે પણ જે કટીમાં દઢ રહે છે, અડગ રહે છે તે પછી સુખ મેળવે છે. ગરીબીમાં પણ અમીર : સુરેશ ઘેર ગયો. સુશીલા પૂછે છે નાથ! કેમ કાંઈ લાવ્યા નથી? સુશીલા! હું તે ઘણું લાગે છું. ધર્મને પ્રભાવ તે તું જે. જેને ધર્મ પર શ્રદ્ધા હોય તેના દુઃખ દૂર થયા વિના રહેતા નથી. સુરેશ ગયા પછી સુશીલાએ કુદરતી તાસ ડામચિયા પર મૂકેલે. સુરેશ કહે- તું તાસ ખેલ. સુશીલાએ તાસ જે તે આખે તાસ રોટલાથી ભરેલું છે. સુરેશે બધી વાત કરી. બધા પ્રેમથી જમવા બેઠા. રોટલા એકલા ખાય છે છતાં તે રોટલાને સ્વાદ એ છે કે જેટલે ને શાક કે ચટણી ખાતા ન હોય! એકલા રોટલા ભાવે એવા સ્વાદવાળા હતા. સાથે બીજી કઈ ચીજની જરૂર ન પડે. ચાર માણસોને રોટલા જોઈ એ કેટલા? પેટ ભરીને ખાધા તે ય ઘણું વધી પડ્યા. તે એવો વિચાર નથી કરતા કે કાલે મળશે કે નહિ? માટે કાલ માટે રહેવા દઈએ. આટલી ગરીબી હેવા છતાં સંગ્રહ કરવાની ભાવના નથી. જેને પુણ્ય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કરે પણ વિશ્વાસ છે કે તે કહે છે કે ભેગું કરવાની શી જરૂર ! મારા ભાગ્યમાં હશે તો મળવાનું છે. જે પુણ્ય પર વિશ્વાસ રાખે છે તે કાલની ચિંતા કરતા નથી. જે જેટલા વધ્યા તે ગરીબ, અપંગ અને દુઃખીઓને આપી દીધા. કૂતરાને પણ ખવડાવ્યા. હવે તે રેજ તાસ મૂકે ને તાસ રોટલાથી ભરાઈ જાય. બધા પેટ ભરીને જમે Page #766 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૬૮૭ અને વધે તે ગરીબો અને દીનદુઃખીઓને આપી દે. સુશીલાને હવે ચુલો સળગાવી પડતું નથી. અનાજ દળવું પડતું નથી અને રોટલા ઘડવા પડતા નથી. રોજ ઘરમાં સંવત્સરી જેવું એટલે આરંભ સમારંભ બંધ. સુશીલાને કંઈ કામ કરવાનું નહિ એટલે ટાઈમ ઘણો મળે. નવરાશના સમયમાં માળા ગણે, પ્રભુ ભજન કરે અને ધર્મધ્યાન કરે. રોજ આ રીતે જેટલા મળે, બધા જમે, પછી વધે તે બધાને આપી દે. તમે રોટલા કલબ ચલાવે તેમ અહીં જ રોટલાના દાન થાય છે. ધીમે ધીમે આ વાત આજુબાજુના ગામમાં ફેલાઈ ગઈ પછી તે ઘણા માણસો આવવા લાગ્યા. સુશીલા બધાને પ્રેમથી રેટ આપે છે. માણસે રાજી થતા લઈને જાય છે ને આશીર્વાદ આપે છે. રોટલા ખાનારા બધા વિચાર કરે છે કે આ રોટલા જુદી જાતના હોય તેવું લાગે છે. રોટલાની સાથે શાક, મરચું કે ચટણ ખાતા હોય તે રોટલાને સ્વાદ છે. જેટલા લૂખા હોવા છતાં ખૂબ મીઠા લાગે છે. કડવીબાઇની કડવી ભાવના : આ વાત કડવીબાઈના કાને પહોંચી. પિતે સુખી હોવા છતાં પિતાના દિયર, દેરાણી ગરીબ સ્થિતિમાં હતા છતાં ખબર લીધી નથી. ખાધું કે ન ખાધું એ કઈ દિવસ જોયું નથી. સુશીલાની હવે ગામમાં ખૂબ પ્રશંસા થાય છે. બધા તેના ગુણ ગાય છે તે તેનાથી સહન ન થયું. ઈર્ષા બહુ બુરી ચીજ છે. કેઈનું સારું જોઈને રાજી થવું એ સહેલ નથી. કડવીબાઈના મનમાં થયું કે સુશીલાના ઘરમાં કઈ દિવસ ધુમાડો દેખાતો નથી રોટલા ઘડવાનો અવાજ પણ આવતે નથી, તો પછી આટલા બધા રેટલા બધાને ખવડાવે છે કેવી રીતે ? એક વાર જઈને જેઉ તે ખરી. આ કડવીબાઈ હવે મીઠીબાઈ થઈને દેરાણીના ઘેર આવી. સુશીલ તે સરળ અને ભદ્રિક હતી તે જેઠાણીને જોઈને ખુશ ખુશ થઈ ગઈ તેમને આદરમાન આપ્યું. પધારે ભાભી પધારે! ધન્ય ઘડી ધન્ય ભાગ્ય! આજે મારું ઘર પાવન કર્યું છે. ચાર ચાર દિવસ બધા ભૂખ્યા રહ્યા, બાળકે ખાવા માટે રોકકળ મચાવતા હતા ત્યારે ખબર લેવા આવી નથી છતાં આજે સુશીલા તેને કેટલે સત્કાર કરે છે. કડવીબાઈએ થેડી આડીઅવળી વાત કરી, પછી કહ્યું સુશીલા ! તું આટલા બધા જેટલા કયારે ઘડે છે કે આટલા બધા ગરીબેને ખવડાવે છે! ભાભી ? હું રોટલા ઘડતી નથી. તો રેટલા આવે છે કયાંથી? સુશીલાએ બધી વાત કરી. તમારા દિયરને લીલા લાકડા કાપવાની પ્રતિજ્ઞા હતી. ચાર દિવસ કયાંય સૂકા લાકડા મળ્યા નહિ. અમારે ચાર ચાર દિવસના ઉપવાસ થયા. બાળકે ભૂખ્યા રડયા કરે, છેવટે મંદિરનું બારણું તેડવા ગયા. ત્યાં માતાજીએ એને અવાજ આપે કે તારી પ્રતિજ્ઞામાં તું ખૂબ દઢ રહ્યો છે એટલે દેવ તારા પર પ્રસન્ન થયા છે. હવે તેને રોજ રેટ મળી જશે. કડવીબાઈને બધી વાત મળી ગઈ. આ તો સાવ સહેલું છે. હમણાં જઈને પતિને વાત કરું. મારે પણ હવે રોટલા ઘડવા નથી. જેટલા ઘડતા હાથ દુઃખવા આવે છે તે સદાને માટે આરામ મળી જાય ને ? Page #767 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ] [ શારદા શિરોમણિ કેઇને દીધું નથી પછી કયાંથી મળે ?: કડવીબાઈ તેા ઘેર ગયા. દેરાણીના સુખની ર્માં આવી. એ રોટલા ન ઘડે તેા હું મોટી જેઠાણી થઇને શા માટે ઘડું ? રમેશ ઘે આવ્યા. કડવીબાઇએ તે નામ પ્રમાણે વન ચાલુ કર્યું. રમેશને કહે છે તમે અત્યારે ને અત્યારે કુહાડા લઈને મંદિરમાં જાવ ને દિરના બારણાં તાડા. ત્યાં તમારા પર દેવ પ્રસન્ન થઈ ને માંગવાનુ` કહેશે અથવા અવાજ આપશે. આપ રોટલા માંગજો એટલે તે રોટલા આપશે, પછી રોજ રોટલા મળતા રહેશે. મારું ઘડવાની પંચાત મટી જશે. રમેશ કહે સુરેશ તે ગરીબ હતા. એણે ગરીબ સ્થિતિમાં પણ આંગણે આવેલા કોઈને પાછા કાઢયા નથી. જ્યારે મેં તે મારા સગા ભાઇ આટલા દુઃખી હતા છતાં ખબર લીધી નથી પછી બીજાની તે વાત જ કયાં કરવાની ? કઈ ને દીધું નથી પછી કયાંથી મળે ? સુરેશ પાસે તેા ખાવાનું કાંઇ રહ્યું નહિ એટલે ગયેા હતેા પણ આપણી પાસે શુ તૂટો છે ? રમેશે પત્નીને ઘણુ' સમજાવ્યા પણ કડવીબાઈ ન માન્યા. આખરે પત્ની પાસે પતિને નમવુ' પડયું. આજે પણ સંસારમાં એવું જોવા મળે છે કે પત્ની પાસે પતિને નમવુ પડે. દર્મ્યાનું બૂરૂ ફળ છેવટે રમેશને જવુ પડયું. તે દેવીના મદિરે ગયેા. જઇને પગે લાગ્યા, પછી કુહાડીથી બારણા તેડવા માંડયા. જેવુ ખારણું તોડવા જાય છે એવા હાથ ત્યાં ને ત્યાં ઊચા રહી ગયા. પગ ચાંટી ગયા. ત્યાંથી જરાય ચસ્કી ન શકે એવું થઈ ગયું. હવે શુ કરે ? કોઈ આવે તેા છેડાવે ને ? તેના મનમાં થયું કે મારે રોટલાની કયાં જરૂર હતી છતાં પત્નીના કહેવાથી આવવું પડયું તેનુ કેવુ ફળ મળ્યું ? ત્યાંથી છૂટવા ઘણી માઠુનત કરે છે છતાં જરા પણ ખસી શકતા નથી. પગ થાંભલા જેવા થઈ ગયા. ઘણી વાર થઈ છતાં રમેશ આળ્યે નહિ એટલે કડવીબાઈ કડે આ તા ગયા તે ગયા. કેટલી બધી વાર થઇ છતાં તે આવ્યા નહિ. લાવ હું જાઉ', કડવીબાઇ તા ઘૂઘરાટો કરતા ગયા. દૂરથી જોયુ તા રમેશને ઉભેલા જોયા એટલે ખેલતી ખેલતી આવી. શુ` ઊભા રહ્યા છે! ? જલ્દીથી કુહાડીના ઘા કરે એટલે આપણુ' કામ થઇ જાય. રમેશ કહે, શુ ઘા કરું' ? કુહાડીના ઘા કરતાં મારી આ દશા થઇ છે. હુ ચાંટી ગયા છું હાથ ઊંચા ને ઊંચા રહી ગયા છે. પગ થાંભલા જેવા થઇ ગયા છે. કડવીબાઇ રમેશના હાથ પકડી ખેંચવા જાય છે તેા તે પણ ત્યાં સજ્જડ થઇ ગઇ. રમેશે કડવીબાઈને કહ્યું–જો તારા કહેવા પ્રમાણે કરવા ગયા તે મારી કેવી દશા થઇ ! આપણે કયાં રોટલાને તૂટ હતા ? સામણમાં કરેલી કબૂલાત : બંને જણાએ દેવી પાસે ભૂલની માફી માંગી. ત્રણ દિવસ સુધી ચાંટેલા રહ્યા. ગામના લોકો જોવા ઉમટયા. સુરેશના વાદ લેવા ગયા ત્યારે આ દશા થઈ ને ! બધા જેમ તેમ ખેલવા લાગ્યા; રમેશે અને કડવીબાઇએ દેવીને ખૂબ આજીજી કરી, પ્રાથના કરી, મા ! અમને બચાવે ને ! હવે ફરી વાર આવું નહિ કરીએ. દેવીએ કહ્યું-કે ગરીબ સ્થિતિમાં કોઇ દિવસ દિયર દેરાણીની ખબર લીધી છે ? તમના સામુ જોયુ' નથી. હવે હુ` કહુ' તે કબૂલ હશે તે તમને છોડું. ખરાખર Page #768 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [૬૮૯ ફસામણમાં આવી ગયા છે એટલે કબૂલ તો કરવું પડે ને? કબૂલ ન કરે તે કયાં જાય ? બંનેએ કહ્યું તમે કહેશો તે કબૂલ છે. દેવી કહે, પછી બોલેલું ફરાશે નહિ. ના, નહિ ફરીએ. દેવી કહે- મારે સુરેશ લુખા રોટલા ખાય છે અને તમે જલસા કરો છો. તમને ભાન છે ? આજથી નક્કી કરે કે રોજ સવારે ભેંશનું એક શેર ચેખું ઘી તારે સુરેશને ઘેર આપી આવવાનું. બેલ, કબૂલ છે ને ? કડવી કહે-શેર નહિ પણ શેર આપીશ. દેવી કહે-તો હવે સવાશેર. આપ આમ કેમ બોલે છે ? જા, હવે દોઢ શેર. કડવી તો ભડકી. તે સમજી ગઈ કે હવે જે હું દલીલ કરીશ તે વધારે વધતું જશે, માટે જે કહે તે સ્વીકારી લેવામાં મઝા છે. દેવી કહે-આપ તેમને પ્રેમથી આપજે. આપતા મનમાં જરા પણ સંકેચ રાખશો નહિ. નહિતર આથી બૂરી દશા કરીશ. કડવીએ દેવીની વાત માન્ય કરી એટલે દેવીએ તેમને છોડી દીધા, ચાર દિવસથી ચેટી ગયા હતા એટલે પગ સજજડ થઈ ગયા હતા તેથી ચાલીને જવાય તેમ ન હતું. તેઓ ગાડામાં બેસીને ઘેર ગયા. બીજા પર ઈર્ષા કરવા જઈએ તો તેના ફળ મળ્યા વગર રહેતા નથી. ચમત્કારથી નમસ્કાર : કડવીબાઈ બીજે દિવસે દોઢ શેર ઘીને લોટો ભરીને સુરેશને ઘેર આપવા ગઈ. સુશીલાને કહ્યું – લે, બેટા ! હું આ ઘી લઈને આવી છું. ભાભી ! અમારે ઘીની જરૂર નથી, આપ ઘી પાછું લઈ જાવ. હું પાછું લઈ જવા લાવી નથી. હું રાત્રે સૂતી હતી ત્યારે વિચાર આવ્યો કે હું મટી જેઠાણી ! અમે ઘી પડેલું ખાઈએ અને મારી દેરાણી, ફૂલ જેવા બાળકો અને મારા દિયર બધા લૂખું ખાય ? શું આ મને શોભે છે ? કયારે સવાર પડે ને હું તેને ઘી આપી આવું! આ વિચારમાં મને આખી રાત ઊંઘ નથી આવી. શું કડવીબાઈ આ બધું સાચું બોલે છે? કેવી બનાવટી વાત કરે છે? સુશીલાએ ઘણી ના પાડી છતાં કડવી તો મૂકીને ગઈ. સુશીલા દોઢ શેર ઘીને શું કરે? તેમણે રોટલા ચેપડીને ખાધા અને બધાને પણ ચેપડીને રોટલા આપ્યા. કડવીબાઈ રેજ દોઢ શેર ઘી આપી જાય. સુશીલા આ રીતે પોતે ખાય અને બધા ગરીબ, દુઃખીઓને ઘી ચોપડીને રોટલા આપે અને બધાના આશીર્વાદ મેળવે. કડવીબાઈ રેજ દેઢ શેર ઘી આપવા આવે પણ પિતાના પેટની મેલી વાત કરતી નથી. સુશીલાના મનમાં વિચાર આવ્યા કરે છે કે મારા દીકરા ભૂખ્યા ટળવળતા હતાં છતાં એક બટકું પણ આપતા ન હતા તેવા મારા જેઠાણું કર્ણના જેવા ઉદાર કેવી રીતે થઈ ગયા ? તેને કયાં ખબર હતી કે આ તે દેવીને ચમત્કાર હતે. દેવીએ તેમને ફસામણમાં લીધા એટલે ઉદાર થયા છે, આ દષ્ટાંતથી સમજવાનું એ કે સુખ સંપત્તિમાં નથી પણ સંતોષમાં છે. રમેશ પાસે પૈસો ઘણે હતો છતાં તેના જીવનમાં શાંતિ ન હતી. સુરેશ ગરીબ હતો છતાં સંતેષ હવે તે સુખી હતે. સંતેષ છે ત્યાં પરમ સુખ છે જેણે પિતાના જીવનમાં Page #769 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ] [ શારદા શિરોમણિ પરિગ્રહના આ કુટિલ પાપ પર કાપ મૂકો અને સંતેષમાં આવ્યા તે ખરેખર જીવન જીવી ગયા છે. તેમનું જીવન ધન્ય બને છે. ભગવાને બાહ્ય પરિગ્રહ નવ પ્રકારને બતાવ્યા છે. ક્ષેત્ર, વાસ્તુ, સેનું, ચાંદી, ધન-ધાન્ય, દુપદ, ચઉપદ અને કુવિય. વર્તમાન કાળમાં સૌથી વધુ પરિગ્રહ ધનનો થાય છે. એ ધન મેળવવા માટે પાપ પણ અધિક કરે છે, ઘન પિતે ખરાબ નથી પણ ધન પ્રત્યેની આસક્તિ, મમતા ખરાબ છે. ભરત ચક્રવર્તીને છ ખંડની સાહ્યબી હતી પણ તેમાં મૂછ, આસક્તિ ન હતી તે અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામી ગયા. ધનની કાતિલ મૂછ જીવને નિર્દય બનાવ્યા વિના રહેતી નથી. એક વેપારી વિધવા બાઈ પાસે ચેડા પૈસા માંગતા હતા. આ બાઈને ૧૨ વર્ષને એક છોકરો હતો, તે હજુ કમાઈને લાવતું ન હતું. આ બાઈની ઉંમર તે હજુ ૫૦ વર્ષની હશે પણ દુઃખો આવી પડે ત્યારે નાના હોવા છતાં ઘરડા દેખાય અને ખાનપાન બધું સારું હોય તે ૭૦ વર્ષના હોય છતાં ૫૦ વર્ષ જેવા લાગે. ગરીબ માનવનું આ જગતમાં કયાંય સ્થાન નથી. બધેથી તે હડધૂત થાય છે. આ બાઈ મહેનત મજૂરી કરીને થોડું ઘણું લાવે તેમાંથી થોડું થોડું આ બાઈ ચૂકવી દેતી પણ પૂરી રકમ ભરી શકે તેવી તેની સ્થિતિ ન હતી. શેઠ તેની પાસે વારંવાર ઉઘરાણું કરતો આ વિધવા માતાને એકને એક દીકરો માંદો પડશે. તેની પાસે દવા કરાવવાના પૈસા નથી કે બે મોસંબીને રસ આપવા જેટલા પૈસા નથી. એકને એક દીકરો છે. ચાર ચાર તાવ થઈ જાય છે છતાં તેને એકલે ખાટલામાં સૂવાડીને મજૂરી કરવા જાય છે. તેમાંથી જે મળે તે થોડામાં ચલાવીને પણ વેપારીને ચેડા થડા પૈસા ભરે છે. ત્યારે ધનના નિશામાં ચકચૂર બનેલે વેપારી આંખ કાઢીને કહે છે કાલે બધા પૈસા ભરી જજે. આ બાઈ કહે- શેઠ ! હું ધીરે ધીરે આપના બધા પૈસા ભરી દઈશ? હમણું મારે દીકરો માંદો પડે છે એટલે હું શેડા પૈસા ભરું છું. મારે દીકરે સાજે થશે એટલે અમે બંને મજૂરી કરીને આપના પૈસા ભરી જઈશું, પણ આ ગરીબની વાત સાંભળે કોણ ? ૫૦-૧૦૦ રૂપિયાની વેપારીને કોઈ જરૂર હતી ? છતાં એટલા પૈસાના ભે કેવા નિર્દય, અધમ પાપ કરવા ઊઠે છે. પૈસાના લોભે શેઠે કરેલે કરૂણ અંજામ વેપારી નેકરને કહે છે ચાલ મારી સાથે. આજે જ તે બાઈને ત્યાંથી પૈસા લઈ આવીએ. જે ન આપે તો તેના ઘરની બધી ચીજો જપ્ત કરીને તેની હરાજી કરાવવી. શેઠને દૂરથી આવતા જોયા. બાઈ, શેઠને જઈને ધ્રુજવા લાગી. પોતાનો એકને એક દીકરે માંદગીના બિછાને પડયો છે. તે પ્રભુને પ્રાર્થના કરે છે તે ગરીબના બેલી ! અનાથના નાથ ! તું મારા સામું જોજે. આંધળાની લાકડી સમાન મારા દીકરાને સારું કરી દેજે. આ બાઈ તો ફફડે છે. આ શેઠ પૈસા માંગશે તે અત્યારે શી રીતે ચૂકવીશ ? ત્યાં તે ધમધમતા શેઠ અંદર આવ્યા. બાઈ તે ખૂબ ધ્રુજે છે. શેઠ કહે-મારા બધા પૈસા અત્યારે ભરી દે. શેઠ ! આપને પગમાં પડીને કહું છું કે હું થોડા દિવસ પછી બધા પૈસા ભરી જઈશ. આપ મારા ઘરની Page #770 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૬૯૧ સ્થિતિ તો જુએ, પણ પૈસાની ગરમી શું નથી કરાવતી ? જે તું અત્યારે પૈસા નહિ આપે તે તારા ઘરની આ બધી વસ્તુની હરાજી કરાવી દઈશ. પાસે પૈસો છે જ નહિ તે આપે કયાંથી ? શેઠે તે બાઈની રાહ જોયા વગર ઘરની વસ્તુઓ નકર મારફત બહાર કાઢી લીધી. વાસણ આદિ બધું લઈ લીધું. બાઈ રડતી રડતી કરગરે છે ભાઈ! આપ બધું લઈ લે છે, પછી હું શું કરીશ ? પણ તેની વાત સાંભળે કેણ? ખરેખર આ પૈસાને દૈત્ય નહિ તો કોણ ? પૈસાનું જોર કેટલું ? બધા માણસો શ્રીમંતના ત્રાજવામાં બેસી જાય. ઘરની બધી વસ્તુઓ લઈ લીધી. એટલેથી પત્યું નહિ, જ્યાં છોકરે બાટલીમાં ગોદડી નાંખીને સૂતો છે ત્યાં આવ્યો. બાઈ તો હેબતાઈ ગઈ. આ મારા છોકરાને શું કરશે ? ત્યાં તો શેઠે છેકરાને બાવડું પકડીને ભેંય પર નાંખી દીધે. એ ખાટલી અને ગોદડી પણ હરાજીમાં મૂકી દીધી. આવા મનુષ્યને માનવ કહેવા કે દાનવ ? પૈસાના લેજે કેવું અધમ કૃત્ય કરાવ્યું ? પૈસાની કેવી લગન, ગરીબને કરે ખુવાર, ધનને કરે ઢગલે, એને દિલથી કરે વંદનતન અને ધન આવા માનથી માનવના રૂપમાં હોવા છતાં “મનુષ્ય ફળ મૃrશ્વરનિત' પશુ જેવા છે. આકૃતિ માનવની છે પણ વૃત્તિ રાક્ષસની છે. શેઠે ખાટલી ને ગોદડી પણ લઈ લીધી ત્યારે બાઈ પોક મૂકીને રડવા લાગી. તેના હૈયામાં હાય લાગી ગઈ. હવે મારું શું થશે ? આ દીકરાનું શું થશે ? બધી વસ્તુની હરાજી બોલાવી દીધી. બાઈ તો તમરી ખાઈને ઢળી પડી અને પડી એવા તેના પ્રાણ ઉડી ગયા. જ્ઞાની કહે છે “રે પૈસા તારા પાપે.” શેઠે આવું અધમ પાપ કર્યું. પૈસાના પાપે પ્રાણુ ગયા છતાં મનમાં મલકાય છે ને કહે છે આ લોકો તો બધા આ જ દાવના છે. એક તો પાપ કર્યું ને તેમાં રસ રેડ એટલે નિકાચિત કર્મ બંધાઈ ગયું. આ શેઠને જે પૈસાની મર્યાદા હેત, જીવનમાં સંતોષ હેત તો આવું પાપ કરવા તૈયાર ન થાત માટે મર્યાદામાં આવે. મર્યાદામાં આવવાથી કેટલા પાપ થતાં અટકી જાય છે આનંદ શ્રાવકે જમીનની મર્યાદા કરી કે એક હળથી સો વિઘા જમીન ખેડાય એવા ૫૦૦ હળથી ખેડાય એટલી જમીનની છૂટ રાખી. તેનાથી વધુ મારે ન ક૯પે, હવે આગળ શી વાત ચાલશે તે અવસરે. ચરિત્ર : પુરંદર શેઠની હવેલીએ ? પુણ્યસાર બે રથ લઈને આવ્યો છે. ગુણકુમારે માણેકચંદ શેઠ સહિત પાંચ મુનિને કહ્યું–આપને બધાને પણ મારી સાથે જમવા આવવાનું છે. બધા તૈયાર થયા. ગુણસુંદર અને પુણ્યસાર બંને એક રથમાં બેઠા અને બીજા રથમાં માણેકચંદ શેઠ આદિ મુનિ મને બેસાડયા. રથ તો રૂમઝુમ કરતો નગરમાં જાય છે. ગુણસુંદર અને પુણ્યસાર રથમાં બેસીને ખૂબ અલકમલકની વાતો કરી રહ્યા છે. કોઈ વાર પુણ્યસારની વાતથી ગુણસુંદર હસી પડતે તો કઈ વાર ગુણસુંદરની Page #771 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨] શારદા શિરોમણિ વાતથી પુયસાર હસી પડતો. આ રીતે વાત કરતાં કરતાં રથ પુરંદર શેઠની હવેલી પાસે પહોંચી ગયા. બધી વાત કરે છે પણ ગુણસુંદરને એવું પૂછવાનું યાદ આવતું નથી કે તમે વલ્લભીપુરમાં આવ્યા હતા ? રથમાંથી જેવા બધાને ઉતરતા જોયા કે પુરંદર શેઠ ઘરની બહાર આવ્યા ને પધારે....પધારે કહીને સ્વાગત કર્યું. ગુણસુંદર વિચારે છે કે આ તે કેવા મોટા નગરશેઠ કહેવાય, છતાં તેમનામાં નમ્રતા કેટલી છે! બધા સાથે મહેલમાં ગયા. ગુણસુંદરે પુરંદર શેઠને નમસ્કાર કર્યા. શેઠના મનમાં થયું કે આ છોકરામાં કેટલે વિનય-વિવેક છે ! બધા દિવાનખાનામાં બેઠા. થોડી વાતચીત કરી એટલામાં પુણ્યશ્રી ત્યાં આવી. પુણ્યસાર કહે, આ મારી પવિત્ર માતા છે. તેમનું નામ પુણ્યશ્રી છે. ગુણસુંદર તરત તેમના પગમાં પડે..- પુણ્યશ્રીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બેટા ! સુખી થાવ. ગુણસુંદર કહે-હવે તે તમે મારી માતા ને ! આપ જે પુણ્યસારને દીકરો માને છે તેમ મને આપને દીકરે માનજે. હા બેટા ! જેવો મારે પુણ્યસાર તે જ તું. પુણ્યસાર સાથે તને ઘણું ફાવશે. તારી ભાઈબંધી થઈ જશે. આટલું સાંભળતાં ગુણસુંદરને તે ખૂબ જ આનંદ થયે. ભાવિના ભણકારા ગુણસુંદરને થાય છે કે હું તો પુરૂષ તરફ દષ્ટિ કરતી નથી છતાં પુણ્યસારને જોઈને મને આટલે બધે ઉમંગ કેમ આવે છે? શું એમાં પૂર્વને કઈ સંકેત હશે ! પુણ્યસારના મનમાં એમ થાય છે કે મેં ઘણા મોટા મોટા વેપારીને જોયા. તેમના પરિચયમાં આવ્યો છતાં આ ગુણસુંદરને જોતાં મને દિલને ઉભરો આટલે બધો કેમ આવે છે ! આ બાજુ પુણ્યશ્રીએ જમવાની બધી તૈયારીઓ કરી લીધી એટલે કહ્યું-હવે આપ બધા જમવા પધારે. પુણ્યશ્રીએ સેનાના લેટાના પાણીથી જળધારા કરી બધાના હાથ દેવડાવ્યા. સોનાના થાળ, ચાંદીની વાડકીઓ, રૂપાના ગ્લાસ, ચારે બાજુ અગરબત્તીની મહેંકતી સુગંધ આ બધું જોઈને ગુણસુંદર તે પ્રસન્નચિત્તવાળ બની ગયે. ગુણસુંદરે આ ઘરમાં પગ મૂકે કે તરત જ ખૂબ શાંતિ વળી છે. પિતાને થાય છે કે મારા પતિ તો જ્યારે મળશે ત્યારે મળશે પણ આ ઘરમાં આવતા જાણે મારું દુઃખ ભૂલાઈ ગયું હોય તેવું લાગે છે. કુદરતને સંકેત છે એટલે ભાવિના ભણકારા આગળથી વાગી રહ્યા છે પણ ભેદ ખુલે થતું નથી. ગુણસુંદર તે પુરંદર શેઠની સાહ્યબી વૈભવ જોઈને અંજાઈ ગયા. ખૂબ નવાઈ લાગી. સેનાના થાળમાં ૩૨ જાતના ભેજન પીરસાય છે. ખાવામાં જે મઝા છે તેનાં કરતાં હૈયાને પ્રેમ અદભૂત છે. પુણ્યશ્રીએ ખૂબ પ્રેમથી બધાને આગ્રહ કરી કરીને જમાડ્યા, પછી મુખવાસ આપે. જમ્યા બાદ પુરંદર શેઠે ગુણસુંદરને અનેક પ્રને પૂછ્યા. તમારો દેશ કયો? તમારું કુળ કયું? વતન કયું? કયા કયા દેશમાં ફરી આવ્યા? તે દેશોના નવા નવા અનુભવે શું થયા ? ગુણસુંદર કહે- અમે વણઝારા છીએ. અમારું વતન સ્થાયી નથી. તમારા માબાપ ક્યાંક તે હશે ને ? તેઓ પણ અમારી જેમ ફરે છે. અમે આ દિશામાં આવ્યા છીએ. તેઓ બીજી દિશામાં ગયા છે. શેઠ સમજી ગયા કે આ ગુણસુંદરની Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૬૯૩ વાતમાં કેઈ ગૂઢ ભેદ લાગે છે. ભલે તે કહે છે અમે વણઝારા છીએ પણ તેની જાતિ તે નથી. તે ખાનદાન કુટુંબને નબીરે છે. ગમે તે કારણે ગુપ્ત રહે છે. શેઠે ગુણસુંદરને ઘણાં ઘણાં પ્રશ્નો પૂછ્યા. વચ્ચે કેઈ અધૂરું રહી જાય તે પુણ્યસાર બોલે. પૂછનાર બે છે, જવાબ દેનાર એક છે, છતાં ગુણસુંદરે જડબાતોડ જવાબ દીધા. તેને થયું કે શેઠ તે આટલા હોંશિયાર છે પણ પુણ્યસાર પણ તેટલે જ હોંશિયાર છે. તેને ગાઢ મિત્ર બનાવીશ તો મને કામકાજમાં ટેકે આપશે. મારા કાર્યમાં મને સાથીદાર મદદગાર બનશે. વાતો ઘણું કરી પણ પડદો ખુલ્લે થતું નથી. હવે શું બનશે તે અવસરે. ભાદરવા સુદ ૯ને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૫ : તા. ૨૧-૯-૮૫ બંધુઓ ! આપણે આનંદ શ્રાવકની વાત ચાલે છે. ધોધમાર વરસાદ વરસે ત્યારે કાદવ કીચડ બધું સાફ થઈ જાય છે, તેમ ભગવાનની વાણી સાંભળતા આનંદ ગાથા પતિના મિથ્યાત્વના કચરા, અનંતાનુબંધી કષાયના કાદવ અને દર્શન મેહનીયની પ્રકૃતિના કચરા સાફ થઈ ગયા અને જીવનમાં સમકિતને દીવડે પ્રગટયો. સમકિત સહિત ભગવાન પાસે વ્રત આદરતા પાંચમું વ્રત-પરિગ્રહની મર્યાદા કરે છે. સારામાં સારું જીવન તો એ છે કે જે જીવનમાં કયારે ય ધનની જરૂર ન પડે. એવા જીવનના સ્વામી સર્વવિરતિરો આજે આનંદથી પ્રસન્નતાપૂર્વક પિતાનું જીવન પસાર કરી રહ્યા છે. તમે લક્ષ્ય તરીકે એ જીવનને સદાય નજર સામે રાખે. લય જેટલું ઉત્તમ તેટલું જીવન ઉત્તમ. જેનું લક્ષ્ય કરોડપતિ થવાનું છે તેના મનમાં એક જ વાત રમતી હોય છે કે હું કેવી રીતે કરોડપતિ બનું! એ રીતે સંપૂર્ણ નિષ્પાપ જીવનના સ્વામી બનવું હોય તે એક જ વાત જીવનમાં શું દયા કરો કે જદીમાં જલદી એ જીવન કયારે પાકું? અનેક પાપોના પ્રવેશ દ્વાર સમાન આ ઘનની જ્યાં જરાય જરૂર ન પડે તેવા જીવનના સ્વામી બનવાનું સૌભાગ્ય મળી જાય તો તેને ગુમાવશે નહિ પણ એટલી તાકાત ન હોય તો આ ધનની પકડ ઢીલી પડે તે માટે એના પર કંટ્રોલ રાખે. મળેલી સંપત્તિને સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે સાચો અમીર બની શકે છે. મહાપુરૂષે કહે છે કે “ ફકીર તે અમીર અને અમીર તે ફકીર. આ શું કહે છે? શાલીભદ્રનો આત્મા ભરવાડના ભવમાં કેટલે ગરીબ હતો? એની પાસે કંઈ ન હતું એટલે ફકીર જે હતે. માંગતાગીને દૂધ, ચોખા અને ખાંડ લાવીને ખીર બનાવી હતી. તેના આંગણે સંત પધાર્યા તો એવા ઉત્કૃષ્ટ ભાવે ઉલ્લાસથી તપસ્વી સંતને વહેરાવી. વસ્તુ તો સામાન્ય હતી પણ ભાવના સામાન્ય ન હતી. વસ્તુની કિંમત નથી પણ ભાવની કિંમત છે. વસ્તુ મૂલ્યવાન હોય પણ ભાવના નથી તો તેની કિંમત નથી અને વસ્તુ સામાન્ય હોય પણ ભાવના ઉત્કૃષ્ટ હોય તે તેના મૂલ્ય છે. ભરવાડના ભવમાં ખૂબ ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી તે બીજા ભવમાં અમીર બન્યા. ફકીરમાંથી અમીર બન્યા, શાલીભદ્ર બન્યા. કેટલી રિદ્ધિસિદ્ધિ મળી. જ દેવલોકમાંથી ૯ Page #773 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ] | [ શારદા શિરેમણિ પેટીઓ આવે. જેને વૈભવ જેવા ખુદ શ્રેણિક મહારાજા તેના ઘેર ગયા. આવી અમીરી મળી છતાં તેમના જીવનમાં સમજાયું કે આ અમીરી મને તારશે નહિ. મારું કલ્યાણ કરાવશે નહિ. આવી અમીરી તે મારે આત્મા દેવલોકમાં ગયા ત્યાં પણ ભોગવી આવ્યો છે. વળી આ અમીરી સદાકાળ ટકવાની નથી. આયુષ્ય હશે ત્યાં સુધી છે. કેઈની પાસે ૫૦ કોડની કે અબજોની મિલકત હોય પણ તે કયાં સુધી ? આયુષ્ય છે ત્યાં સુધી. તે પણ પુણ્ય ઉદય હોય તો ટકે, નહિતર આયુષ્ય બાકી રહે ને એ ચાલી જાય. શાલીભદ્ર વિચાર કર્યો કે આ અમીરી આત્માને અમીર નહિ બનાવે પણ ફકીર બનાવશે તેથી તેણે સ્વેચ્છાપૂર્વક એ અમીરી છોડી દીધી અને ફકીરી લીધી એટલે દીક્ષા લીધી. એ ફકીરીમાં એવા મસ્ત રહ્યા કે એ ફકીરીએ અમીરી અપાવી. શાલીભદ્રને આત્મા શુદ્ધ સાધુપણું પાળીને કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયે. ત્યાં એકાંત સમક્તિ દષ્ટિ છે ત્યાં મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિ નથી. બાર દેવલોક સુધી ત્રણ દષ્ટિ છે. નવ ગ્રેવેયકમાં બે દષ્ટિ સમકિત અને મિથ્યાત્વ અને અનુત્તર વિમાનમાં માત્ર સમતિ દષ્ટિ. અનુત્તર વિમાનમાં કેટલું સુખ ! ત્યાંની અમીરી કેવી? કઈ લુંટવા ન આવે. રેડ પાડવા ન આવે. ત્યાંની સંપત્તિ તો શાશ્વતી. પ્રશ્નચર્ચા વિચારણા કરતાં કેઈ શંકા થાય તે તેમને પૂછવા માટે ભગવાન પાસે જવું ન પડે. વચનથી બોલવું ન પડે, મનથી પ્રશ્ન કરે અને મનથી ભગવાન જવાબ આપે. ત્યાંના સુખનું વર્ણન ન થાય એવું સુખ છે. આવું સુખ મળવા છતાં એમાં સાવ નિર્લેપ રહે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જશે. ત્યાં સંસારની અમીરી છોડીને ફકીરી (દીક્ષા) લેશે. દીક્ષા લીધા વિના મોક્ષ ન મળે. ત્યાં ફકીરી લેશે ને એવી જબર સાધના કરશે કે મોક્ષના સુખની શાશ્વત અમીરી મળશે. એ અમીરી એવી આવશે કે પછી ફકીરી કયારે પણ આવવાની નથી. બેલે, હવે તમારે ક્યા સો કરે છે? મોક્ષની અમીરી મેળવવી હોય તે તમારી અમીરી છેડી દે, ધનને છેડો ને ધર્મને જીવનમાં અપનાવે. તમે કઈ બજારમાં કાપડ ખરીદવા ગયા. વેપારી તમને જાતજાતનું અને ભાતભાતનું કાપડ બતાવે. કાપડમાં મુખ્ય બે તત્ત્વ હોય, કાપડની ભાત અને કાપડનું પિત. વેપારીઓ તમને ખૂબ સુંદર ડીઝાઈનવાળી મનને આકર્ષણ થાય એવી ભાતવાળી સાડી બતાવી. કાપડની શોભા વધારવાનું કામ ભાતનું છે જ્યારે કાપડનું રક્ષણ કરવાનું કામ પોતનું છે. ભાત કરતાં પોત વધુ મહત્ત્વનું અને વધુ ટકાઉ ગણાય છે. તમારી સામે વેપારીઓ ભાતવાળી સાડી રજૂ કરી પણ તેનું પિત સારું નથી અને બીજી સાડી છે તેમાં ડિઝાઈન, ભાત સારી નથી પણ પિત ખૂબ સરસ છે. તમે કઈ પસંદ કરશે ? તમે બધા ભભકાને, ડીઝાઈનને મહે છે પછી ભલે તેને પાણીમાં ભેળો, છે અને રડ, કારણ કે પિત સારું ન હોય એટલે પાણીમાં બેળ્યું, એક વાર ધાયું એટલે ખરાબ થઈ જાય. આજના માનવીને પિત કરતાં ભારતમાં વધુ રસ છે. રક્ષણ કરતાં શેભાનું Page #774 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૬૯૫ એને વધુ આકર્ષણ છે. સલામતી કરતાં સરસતા એને વધુ ગમે છે. સાચી વાસ્તવિકતા કરતાં દેખાવ પાછળ એ વધુ પાગલ છે. પિતમાં માલ ન હોય પણ ભાત જોરદાર હોય તો એની આંખે ને હૈયું નાચી ઊઠે છે. પૈસા ખર્ચીને એ વસ્તુ ખરીદી લે છે પણ પછી દિવસો જતાં ભાતની અસર ઘટતી જાય છે. ડિઝાઈન ભભકે ઝાખે પડી જાય છે અને નબળું પિત પિતાનું પિત પ્રકાશે છે ત્યારે એ રડવા બેસે છે. તમે ઘડિયાળ લાવ્યા. તેનું ડાયલ ખૂબ સરસ છે પણ અંદરનું મશીન બંધ છે. ડાયલ સારું જોઈને લઈ આવ્યા પણ મશીન ચાલતું નથી તો લાવ્યા પછી રડવાનો પ્રસંગ આવે છે. ડાયલ કદાચ સારું ન હોય, આકર્ષક કે ફેશનેબલ ન હોય, સાદું હેય પણ મશીન જે સારું છે તે ઘડિયાળ સારી રીતે ચાલશે, માટે ઘડિયાળ લાવતાં ઉપરના દેખાવને ન જુઓ પણ મશીનને જુએ તે રડવાનો પ્રસંગ નહિ આવે. જે તમારા જીવનમાં શાંતિનો અનુભવ કરે છે તે પિતાને મુખ્ય રાખે અને ભાતને ગૌણ બનાવે. પિત સારું હશે તે કપડાની સલામતી રહેશે; વધુ ટકશે, ઘડિયાળના ડાયલની ચિંતા ન કરો પણ તેના મશીનની ચિંતા કરે. સંસારના નાશવંત, વિનશ્વર પદાર્થોને ગૌણ બનાવે અને આત્માને મુખ્ય રાખે. આત્માની ચિંતા કરો પણ આજે જીવો નવર પદાર્થોને મેળવવાની ચિંતામાં શાશ્વત એવા આત્માને ભૂલી જાય છે. નેહ ન કરજે નશ્વરને, વિયોગ થાય વિનશ્વરને, પરને ભૂલીને આતમમાં, ખુલે તે એગ થાય પરમેશ્વરનો. નશ્વર પદાર્થોને ગમે તેટલે નેહ કરશો પણ અંતે તે તેનો વિયોગ થવાનો છે. અનંતકાળથી આત્માએ નશ્વરનો રાગ કર્યો છે ને આત્માને ભૂલી ગયો છે. ભાત સમાન, ડાયલ સમાન ધનસંપત્તિમાં આત્માને વધુ રસ છે તે મળતાં એ આનંદથી નાચી ઊઠે છે પણ એ મેળવતા જે પાપ કર્યા અને એ પાપ જ્યારે પિતાનું પિત પ્રકાશે છે ત્યારે લમણે હાથ દઈને રડવાને પ્રસંગ આવે છે. પિતા સમાન ધર્મ છે. ભલે તે દેખાવમાં ભભકાદાર ન લાગતો હોય પણ તેની તાકાત, તેનું મહત્ત્વ વધારે છે. પિતથી કાપડની સલામતી છે તેમ ધર્મથી આત્માની સલામતી છે. ધનમાં સુંદરતા છે જ્યારે ધર્મ માં સલામતી છે. અનંતકાળથી જીવ રખડી રહ્યો છે તેનું કારણ આ છે જેમાં આત્માની સલામતી છે એવા ધર્મને જીવનમાં અપનાવ્યું નથી અને જેમાં સલામતી નથી એવા ધનની પાછળ જીવ પાગલ બન્યા છે. સંપત્તિ સાચવવા અને મેળવવા આંધળી દોડધામ કરનાર સંસારી જીને ખબર નથી કે આ સંપત્તિ સંતાપનું સ્થાન છે. સંપત્તિ મળે તો ય સંતાપ, રહે તો ય સાચવવાનો સંતાપ, સંપત્તિ ચાલી જાય તો તે સંતાપને પાર નહિ. આ સંપત્તિના કારણે સગાએ દગા દીધા છે અને પ્રાણ પણ લીધા છે. એક નગરશેઠ હતા. જેનું નામ સુંદરલાલ અને શેઠાણીનું નામ હતું લક્ષ્મીબેન. તેમને ત્યાં લક્ષ્મીને તૂટો ન હતે. સંપત્તિની છેળો ઉછળતી હતી. તેમને સુરસેન નામનો Page #775 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરોમણિ એક દીકરો હતો. ખૂબ લાડકોડથી ઉછેર્યો, ભણા, ગણાવ્યું, અને મોટો થતાં ખૂબ ઠાઠમાઠથી પરણા. જીવનમાં તડકા પછી છાંયડો, અને છાંયડા પછી તડકો તેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ ચાલ્યા કરે છે. શેઠના પાપને ઉદય થયા. તેમને દીકરો ખૂબ ઉડાઉ નીકળે. પિતાની સંપત્તિ ખેટા વ્યસનેમાં અને મોજશોખમાં ઉડાડવા લા. શેઠ દીકરાને ઘણું સમજાવે છે પણ પુણ્ય પરવારે ત્યારે પિતાનું ધાર્યું કંઈ થતું નથી. છેક સમજતું નથી. પાપને ઉદય થતાં સંપત્તિની સેજમાં સૂઈ જનારાના માથે વિપત્તિના વાદળા વરસવા લાગ્યા. એટલી ખરાબ સ્થિતિ થઈ કે પૈસા બધા ચાલ્યા ગયા અને ખાવાના સાંસા પડવા લાગ્યા. જેમને ત્યાં સંપત્તિની છોળો ઉડતી હતી એવા નામાંકિત શેઠ આજે નિરાધાર જેવી સ્થિતિમાં આવી ગયા. એવા ગોઝારો દિવસ આવ્યા કે એક ટંક પણ પેટ પૂરતું મળતું નહિ. ધનની લાલસા : શેઠ શેઠાણીને કહ્યું- હમણાં આપણી સ્થિતિ સાવ ઘસાઈ ગઈ છે તો આપ સાસુ વહુ થોડા દિવસ પિયર જાવ. ત્યાં રહેજે. અમે બાપ દીકરે બહાર કમાવા માટે જઈએ છીએ. જ્યારે ઠેકાણું પડશે ત્યારે આપને બોલાવી લઈશું. સાસુ વહુને તેમના પિયર મોકલ્યા. શેઠ પાસે અત્યારે તે એક રાતી પાઈ પણ નથી. બાપ દીકરાએ નિશ્ચય કર્યો છે કે આપણે ભાગ્ય અજમાવવા જોઈએ. એક દિવસ જરૂર ભાગ્યને સિતારો ચમકશે. બંને ચાલતા જાય છે. બે ચાર ગાઉ ચાલ્યા એટલે થાકી ગયા. તેથી એક ઝાડ નીચે સૂતા. થોડી વાર થઈ એટલે ઉઠયા. ભૂખ તરસ ખૂબ લાગી છે. જંગલમાંથી વનફળ લાવીને ખાધા અને બાજુમાં એક નદી હતી તેમાંથી પાણી પીધું. બાપ-દીકરે જે ઝાડ નીચે વિશ્રામ લેવા બેઠા છે ત્યાં બાજુમાં એક ઝાડ જોયું. બાપ-દીકર બંને વિજ્ઞાનના જાણકાર હતા. આ ઝાડના અમુક લક્ષણો જોઈને અનુમાન કર્યું કે આ ઝાડ નીચે કંઈક લેવું જોઈએ. બાપ સમજે કે દીકરે જાણતા નથી. મારે એને કહેવું નથી. જે એને કહી દઈશ અને લક્ષમી નીકળશે તે તે બધી ઉડાવી દેશે. તે મારી પાસે રહે તે આવા દુખના સમયમાં મને કામ આવશે. છોકરો સમજે કે મારા પિતા જાણતા નથી તે મારે જાણ કરવાની શી જરૂર? જે એમને જાણ કરું તો પછી તેઓ મને એક રાતી પાઈ પણ આપશે નહિ. બાપ દીકરા બંનેએ વાત પેટમાં રાખી અને નિર્ણય કર્યો કે કેઈના દેખતાં તે વૃક્ષના મૂળમાંથી સંપત્તિ કાઢવી નહિ. એમ વિચાર કરી ઝાડ નીચે સૂતા. જુઓ ધનની લાલસા શું કરાવે છે? ધન અને ધર્મ એ એક રાશીના શબ્દો છે. ધર્મમાં અડધા અક્ષર વધારે છે. ધર્મની નાવડીમાં બેસનાર તરી જાય છે અને ધનની નાવડીમાં બેસનાર ડૂબી જાય છે બાપ અને બેટાની દુર્ભાવના : શેઠ કહે- બેટા ! આ ભયંકર જંગલ છે. તું સૂઈ જા. હું જાણું છું. છેકરે કહે- બાપુજી! આપ સૂઈ જાવ. હું જાગીશ. છેવટે શેઠ કહે- તું પહેલી રાતે સૂઈ જા. પાછલી રાત્રે જાગજે પછી હું સૂઈ જઈશ. ખૂબ થાક લાગેલ હતો એટલે હેકરો તે થોડી વારમાં ઉંઘી ગયે. શેઠ તે રાહ જોઈને બેઠા Page #776 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] ૬૯૭ હતા. કયારે આ ઊંઘી જાય ! શેઠ તરત ત્યાંથી ઊભા થયા ને પેલા વૃક્ષ પાસે પહેાંચી ગયા. ઝાડના મૂળને ખાયું તેા તેની અંદર ઝગારા મારતા ખૂબ તેજ મારતા રત્નાવલી હાર જોયા. તે હારને લઇ ચેડે દૂર જઈ એક ખાડા ખોદીને તેમાં દાટી દીધા. બધું ખરાખર વ્યવસ્થિત કરીને સાચવીને આવીને સૂઈ ગયા. પાછલી રાત્રે કરો જાગ્યા. તેણે જોયું કે પિતા ઊંઘી ગયા છે- એટલે ધીમા પગલે ઊઠીને ત્યાંથી રવાના થયેા. તેને ખબર નથી કે મારા પિતાજી આ વાત જાણે છે એટલે તે તે મનમાં હરખાતા પેલા ઝાડ પાસે ગયા. પિતા સૂઇ ગયા છે તે ખાડો ખોદીને જલ્દી કાઢી લઉં. સુરસેને જઇને જોયુ' તેા તે ઝાડ ઉખડી ગયુ હતું. ખાડો ખાયા તેા કાંઇ દેખાયું નહિ. તે સમજી ગયા કે મારા બાપે ખેાદીને લઈ લીધુ છે. તેમણે અહી થી લઈ ને ખીજી જગ્યાએ દાટી દીધું હશે. પૈસાના લાભ લીધેલા પ્રાણ સુરસેન ધનપ્રિય હતા. ધન મેળવવા માટે ગમે તેટલા પાપ કરવા પડે તેા પણ તે પાપ કરવામાં પાછી પાની કરતા નહિ. તેને મન ધન સ`સ્વ હતું. તેને ઝાડ નીચે ખાડા ખેાદતાં ન મળ્યુ. એટલે ક્રોધ આવી ગયા. આવીને પિતાને જગાડીને કહે આપને ખાડી ખાદતાં જે મળ્યું છે તે કયાં સંતાડી દીધુ છે. જલ્દી કહેા; નહિ તેા ખરાખર ખતાવી દઈશ. સુરસેનના વિવેક તે અભરાઇએ ચઢી ગયા હતા. અવિવેકના વિષધર જાગૃત બની ગયા. ધનની લાલસા લખકારા મારી રહી હતી. શેઠ કહે– બેટા ! મેં ખાડા ખેાયા નથી. હુ કાંઈ જાણતા નથી. આપણે અને સાથે સૂતા હતા. હું ગયા નથી ને મારી પાસે કાંઇ છે નહિ છતાં છેકરા માન્યા નહિ. તેના શરીરમાં તે ક્રોધનો દાવાનળ સળગ્યા છે. તે કહે અહી કોઈ આવ્યું નથી. તમે તેમાંથી ધન કાઢ્યુ છે. આપ ગમે તે જગ્યાએ દાટી આવ્યા છે. આપ મને બતાવે. શેઠ ન માન્યા ત્યારે છેકરાએ માટા પથ્થર લઈ ને પિતાના માથા પર માર્યાં. શેઠ તમરી ખાઈ ને પડયા. ત્યાં ને ત્યાં તેમના પ્રાણ ઊડી ગયા. ધનના લેાભ કેટલે અન કરાવે છે! અતિ લોભી માણસની સ્થિતિ ભિખારી જેવી નહિ પણ લૂંટારા જેવી હોય છે. ભિખારી ભીખ માંગવા નીકળે ત્યારે તેના મનમાં એક ઇચ્છા હૈાય છે કે મને પાંચ સાત રોટલા મળી જાય. પેટ ભરીને ખાવા મળે અને પાન ખાવા કે બીડી પીવાના પૈસા મળી જાય તે બસ; પછી વધારે જરૂર નથી. કાલની વાત કાલે. જ્યારે લૂંટારા લૂંટ કરે ત્યારે તેના મનમાં એણે કાઈ નિહ્ય નથી કર્યાં હાતા કે મને આટલું મળી જાય એટલે બસ. એને તેા જેટલું મળે તેટલુ લૂંટવુ` છે. પરિગ્રહ પર કોઈ જાતનું નિયંત્રણ ન રાખનાર આત્માની સ્થિતિ લૂટારા જેવી થાય છે. પૈસાના લેાભે પુત્ર પિતાના પ્રાણ લેતા પાછા ન પડયા. ધનની લાલસા શુ` નથી કરાવતી ?: હવે સુરસેન ખપે દાટેલું ધન મેળવવા ચારે બાજુ ફરી રહ્યો છે. રાતદિવસ જગલમાં ભટકે છે. ફળફુલ ખાઇને પેાતાનું જીવન વીતાવે છે પણ કયાંય તેને નિધાન મળતુ' નથી. થેાડા સમય ગયા બાદ એક દિવસ Page #777 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ] ( શારદા શિરમણિ જંગલમાં રખડતા સુરસેને ચંદનઘોને જોઈ તે રત્નાવલી હાર લઈને રમતી હતી. ચંદન છે બીજી કઈ નહિ પણ સુંદરલાલ શેઠને જીવ હતું. સુરસેને ચંદનઘોને જોઈ. મારો બાપ ક્યાંય દાટી આવ્યું હશે તે આ ચંદનઘેએ કાવ્યું હશે. સુરસેન તે આ હાર જોઈ રાજી રાજી થઈ ગયા. તે ધીમે ધીમે તેની પાસેથી હાર લેવા ગયો એવી ચંદન ઘોહાર લઈને ભાગી ગઈ. સુરસેને તેના પર એવો જોરથી પથ્થરને ઘા કર્યો કે “ચંદન ઘે” ત્યાં ને ત્યાં મરી ગઈ. રત્નાવલી હાર સુરસેને લઈ લીધો અને મનમાં મલકાવા લાગ્યું. તેના તે સોળે કેઠે જાણે દીવડા પ્રગટયા ! તેને ક્યાં ખબર છે કે અત્યારે આનંદ મનાવું છું પણ આ કર્મો મારા ભૂકકા ઉડાડી દેશે. રત્નાવલી હાર મળતાં તે ખૂબ આનંદ થયો. અહાહા...શું એના તેજ છે. ! આવી દૈવી વસ્તુ તે મેં કઈ દિવસ જોઈ નથી. હવે મારું દુઃખ સદાને માટે દૂર થઈ જશે. સુરસેને ચંદનઘોને મારીને રત્નાવલી હાર લઈ લીધો. તે સમયે તેનાથી જરા દૂર પણ તેના સામે મુનિ ધ્યાનમાં બેઠા હતા. તે તે પિતાની આત્મ સમાધિમાં મસ્ત હતા પણ સુરસેનના મનમાં થયું કે આ મુનિ મને જોઈ ગયા છે. મારી બધી વાત જાણી ગયા છે. આ મુનિ હારની વાત રાજાને કરશે તે રાજા મારી પાસેથી હાર લઈ લેશે અને ભયંકર શિક્ષા કરશે, માટે આ મુનિનું જ નિકંદન કાઢી નાંખું તો રાજા વાત જાણે નહિ અને હારની જાણ થાય નહિ. ધનની લાલસા કેવા અધમ કૃત્ય કરાવે છે! લાલસાનો લાવારસ ઝરત હોય પછી માનવ શાંતિ કયાંથી મેળવી શકે ? આ લાલસા સાધુની પણ ઘાત કરવા તયાર થઈ. આવા પાપ કરીને સુખ મેળવવા માંગે તે સુખ ક્યાંથી મળે? સુખી થવા જીવો સહુ આશા ધરે છે, આશા ધરીને તૃષ્ણના ચક્કરમાં ફરે છે જેમ વૈભવને લાભ વધતું જાયે, તેમ જીવનમાં લેભની વૃદ્ધિ થાયે, તેથી દુખની સદા વૃદ્ધિ કરે છે. સુખી થવા. એક હાર માટે બાપને માર્યા, ચંદન ઘોને મારી અને હવે સંતને મારવા તૈયાર થ. આ સંત તો તેમના ધ્યાનમાં હતા. તે તે કેઈના સામું જોતા નથી પણ પિતાના પિટમાં પાપ હોય એટલે બધાને એવા દેખે. જેને કમળો થયો હોય તે બધે પીળું દેખે, તેમ અહીં મુનિને તો આ વાતની ખબર નથી પણ તેના પેટમાં દગો છે. એટલે માન્યું કે મુનિ મને જોઈ ગયા. તે રાજાને કહી દેશે અને મને મારી નંખાવશે. મુનિને મારતા પહેલા સુરસેનને વિચાર આવ્યું કે આ હાર મારી પત્નીને આપી આવું પછી મુનિને મારીશ. સુરસેન ઘેર ગયો. પત્નીને હાર આપી દીધું ને કેવી રીતે મેળવ્યો તે બધી વાત કરી, પછી પાછો આ. સુરસેન તે મુનિ પાસે જઈને ઉભો રહ્યો. સંત તે જાણે સમતાના સાગર, દયાના સાગર, શાંત રસની મૂર્તિ ! તેમને તે કેઈન પર રાગ નથી અને દ્વેષ નથી. સુરસેને મુનિને કહ્યું–હે દંભી જેગટા ! ખોટા ઢગ કરી દુનિયાને ખોટું સમજાવનાર તમને Page #778 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] ( ૬૯૯ મારવા માટે હું આવ્યો છું. તમે જ્ઞાની હો તે આપ કહી દો કે મેં આ જીવનમાં શું શું કાર્યો કર્યાં છે? સંતે ધ્યાન પાળ્યું ને કહ્યું–આપે ચંદનઘોને મારી છે. એ પહેલા તમે શું કર્યું છે એ વાત પછી કહીશ. તે પહેલા મારે તમારા પૂર્વભવ કહેવા છે. શું તમે મારા પૂર્વભવે જાણે છે ? હા. સુરસેન ચમક્યા. મારી બધી વાત આ જાણતા હશે. ખેર, તે પૂર્વભવ કહે છે તે મને સાંભળી લેવા દે. મુનિ કહે છે ભાઈ ક્રોધાદિ કષાયોને વશ થઈને જે કુકર્મો કર્યા હોય એ કર્મોના ફળ ભોગવ્યા વિના છૂટકે નથી. પૂર્વભવ કહેતા મુનિ ઘણું જે પહેલાં તું જંગલમાં હાથી હતે. તું જગલમાં મસ્ત રીતે રહેતા અને આનંદથી ફરતો હતો. ત્યાં એકાએક વનરાજ કેશરીસિંહ ત્યાં આવી ચઢયે અને તારા ઉપર ત્રાટક્યો ને તને ત્યાં ને ત્યાં મારી નાંખે. સિંહ મરીને નરકમાં ગયે. કેટલાય ભા ચાલ્યા ગયા પછી હાથીને જીવ તું સુરસેન થયા અને સિંહને જીવ ઘણું ભ કરી તારા પિતા સુંદરલાલ શેઠ થયા. હાથીના ભવમાં સિંહ તને માર્યો હતો. આ ભવમાં તે તારા પિતાને માર્યા. રત્નાવલી હાર લઈને રમનાર ચંદન છે પણ તારે બાપ હતે. તારા બાપે તે ઝાડને ખાદી આ હાર કાઢયે હતું અને તું ન જાણે તે રીતે બીજી જગ્યાએ દાટી આવ્યા હતા. એ હાર પ્રત્યેની તેમની મમતા રહી ગઈ તેથી હાર લઈને રમતી હતી. તેને જોઈને તને તે હાર લેવાનું મન થયું. તે હારના લોભે તે ચંદનને મારી નાંખી. કષાની કુટીલતા કેવી ભયંકર છે. તેમાં લેભકષાય તે જેટલા પાપ ન કરાવે તેટલા ઓછા. ભાન ભૂલેલે માનવી કષાયને વશીભૂત થઈને સંપત્તિની સોડમાં છુપાઈને જીવન આનંદમય વીતાવવા ઈચ્છતા હોય છે પણ એના મનની અમૃતવેલ અકાળે કરમાઈ જાય છે. હજી તું વૈરની પરંપરા વધારવા ઈચ્છે છે ? પૂર્વભવોથી વૈર ચાલ્યું આવે છે. તું મને અહીં મારવા આવ્યો છે એ હું જાણું છું, પણ તું તારા ભવાની પરંપરાનો વિચાર કર. મહાન પુણ્યદયે મળેલા આ માનવભવને હારીને તું કયાં જઈશ ? સંતની મીઠી મધુર વાણીથી સુરસેનના હૃદયમાં ઉથલપાથલ મચી ગઈ. પશ્ચાતાપની પાવક ધાર ! : તેણે કહ્યું- ભગવાન ! હું ભૂલ્ય. મેં મારું જીવન પાપોથી ખરડી દીધું છે. હવે મને આમાંથી બચવાના ઉપાય બતાવે. મારી ભવપરંપરા વધે એ હવે મને પોષાય તેમ નથી. હવે શું કરવું તે આપ મને સમજાવે. પશ્ચાતાપના આંસુઓથી સંતના ચરણ ધોઈ નાંખ્યા. સંત કહે- ભાઈ ! તારે ગભરાવાની જરૂર નથી. જિનેશ્વર પ્રણીત ધર્મ ભવભવમાંથી ઉગારનાર છે. સર્વથા પાપોથી મુક્ત થવું હોય તો તું સંયમને માર્ગ ગ્રહણ કર. ભગવાન ! વેરની વણઝાર વસરાવી હવે મારે દીક્ષા લેવી છે. ઘેર જઈને પત્નીને વાત કરી. પત્ની પણ દીક્ષા લેવા તૈયાર થઈ. રત્નાવલી હાર રાજાને આપી દીધું. બંનેએ દીક્ષા લીધી. સંતનો સંગ જીવનમાં શું નથી કરતો? પાપીને પુનિત બનાવે, ખૂનીમાંથી મુનિ બનાવે, શયતાનને સંત બનાવે. એક વખત ખૂની જેવો સુરસેન સંતના સંગથી મુનિ બની ગયે. સત્સંગનો પ્રભાવ અદ્દભૂત છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ ] [ શારદા શિરેમણિ જરા સત્સંગ કર લે પ્યારે, સત્સંગ જીવનકા સાર હૈ, બને પાપી પુરૂષ ધર્માત્મા, સત્સંગ કી મહિમા અપાર હૈ. સત્સંગ કરવાથી પાપી ધર્મી બની જાય છે. સુરસેન હવે સર્વ જીવેના અભયદાતા એવા સંયમી બની ગયા. સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધનામાં મશગૂલ બની ગયા. પોતે કરેલા પાપને ખપાવવા માટે ઉત્કૃષ્ટ તપની આરાધના કરવા લાગ્યા. તપ કરીને કાયા સૂકવી નાંખી. તે ગ્રામાનુગ્રામ વિચરતા એક વાર પિતાના ગામની બહાર પધાર્યા. તે કાઉસગ્ન કરીને ધ્યાનમાં બેઠા છે. આ બાજુ ગામના રાજાના રાણી રનાન કરવા માટે ગયા. તે સમયે રાણીએ તે હાર દાસીને આપ્યું. દાસી હાર લઈને ઊભી છે દાસી હાર ત્યાં મૂકીને કંઈક કામે ગઈ ત્યાં અચાનક સમડી આવી અને તે હાર લઈને જતી રહી. સાધુ ધ્યાનમાં ઊભા હતા ત્યાં જઈ તેની ડોકમાં તે હાર પહેરાવી દીધું. સંત ઉપર ચઢાવેલી આળ ? રાણી સ્નાન કરીને બહાર આવ્યા તે હાર ન જેયો. મારો હાર કોણ ચરી ગયું હશે ? ચારે બાજુ તપાસ કરાવી, પણ કેઈ ઠેકાણે પત્તો ન પડે. નગરીના ચેરે ને ચૌટે રત્નાવલી હારની વાત ચર્ચાઈ રહી છે. હારની શોધ કરતાં કરતાં એક રાજસેવકે મુનિના ગળામાં રત્નાવલી હાર જે. તેણે આવીને રાજાને કહ્યું કે સાધુની ડોકમાં હાર છે. રાજાએ કહ્યું- સોનું દેખીને સાધુનું મન ચળી ગયું હશે. આપ તેમને અહીં લઈ આવે. સાધુને વેશ પહેરીને ચેરીના કામ કરે છે. સંનિક મુનિને તિરસ્કાર કરતાં કરતાં નગરમાં લાવે છે. રાજા કહે બેલ જોગટા ! તે હાર ચેર્યો છે? સાધુના સફેદ કપડાં પહેરી આવા કાળા કામ કરે છે? સાધુને તલવાર મારવા જાય છે ત્યાં તલવારના બે ટુકડા થઈ ગયા. અહો! આ તે કઈ જાદુગર લાગે છે. મંત્રને જાણ હશે તેથી તલવારના બે ટુકડા થઈ ગયા, પછી લાકડી મારવા જાય છે. તે લાકડીના બે ટુકડા થઈ ગયા. રાજા કહે આ મહાધૂર્ત લાગે છે. ચમત્કારના પ્રયોગોને જાણતે લાગે છે. હવે તેને શૂળીની શિક્ષા આપી દે. શૂળીએ જતાં સંતને આત્મ સાક્ષાત્કાર મુનિને શૂળીએ ચઢાવવા લઈ જતાં પહેલા રાજા મુનિને પૂછે છે હે જેગટા! તારે રત્નાવલી હારની બાબતમાં કાંઈ કહેવું છે? સાધુ તો કાંઈ બોલતાં નથી. મૌનપણે થાય તે થવા દે છે. તે વિચાર કરે છે કે મેં પાપીએ કેવા અધમ પાપો કર્યા છે ! આ જિંદગીમાં મારા ઉપકારી પિતાને મારી નાંખ્યા. ચંદનને મારી નાંખી. આ પાપ મારા ઉદયમાં આવ્યા છે તે હે આત્મા ! તું સમભાવે સહન કરી લે. આ બધું શરીરને થાય છે. શરીર તે પર છે. શરીર આત્માથી ભિન્ન છે. જે થાય તે પાડેશી બનીને તું જોયા કર. જે કર્મો ઉદયમાં આવ્યા છે તે બધા તું હસતા ભેગવી લે. મુનિ કાંઈ બોલતા નથી એટલે તેમને શૂળીએ ચઢાવવા લઈ જાય છે. તો શૂળી ભાંગીને ભૂકકો થઈ ગઈ. મુનિ તે શુદ્ધ અધ્યવસાયના Page #780 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૦૧ શિખરે ચઢતા પાપને પશ્ચાતાપ કરતા કરતા આઠમા ગુણસ્થાને જઈ ક્ષેપક શ્રેણી માંડી. બારમાં ગુણ. પહોંચીને તેરમાના પહેલા સમયે કેવળજ્ઞાનની જત પ્રગટાવી દીધી. આકાશમાં દેવદુદું ભી વાગવા લાગી. દેવે કેવળીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા આવ્યા. શૂળીના સ્થાને સુવર્ણકમળ થઈ ગયું છે તેના પર બેસીને દેશના આપે છે. રાજાએ તે કેવળી ભગવંતને પૂછયું- આ રત્નાવલી હાર મુનિની ડોકમાં કયાંથી આવ્યો? કણ તેમની ડોકમાં નાંખી ગયું ? મુનિએ બધી પૂર્વભવેની વાત કરી. સમડી હાર નાંખી ગઈ તે ચંદનને આત્મા હતો. સમડી સામે ઝાડ પર બેઠી હતી. તેણે આ બધી વાત સાંભળી. સાંભળતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. કેવલી ભગવંત પાસે આવીને મુનિના પગમાં પડી પોતાના પાપનો કરાર કરી ત્યાં શ્રાવકપણું અંગીકાર કર્યું. જે મનુષ્યભવમાં ન પામી તે તિયચના ભવમાં પામી ગઈ. ત્યાંથી મરીને તે દેવલોકમાં ગઈ. આ દષ્ટાંતથી બે વાત સમજવા મળે છે. એક તે ધન કેવા અનર્થો કરાવે છે ! બીજુ સત્સંગ જીવનમાં શું કામ નથી કરતા? રાજાએ મુનિને જે કષ્ટ આપ્યું હતું તે બદલ માફી માંગી અને ત્યાં ધર્મ પામી ગયા. આનંદ શ્રાવકે ધનની, પશુધનની અને ભૂમિની મર્યાદા કરી પછી તેમણે શકટ એટલે બળદ ગાડીઓનું પરિમાણ કર્યું કે ૫૦૦ ગાડીઓ બીજે ગામ જવા યાત્રા કરવા માટે અને ૫૦૦ માલસામાન લઈ જવા લાવવા માટે, તે સિવાયના બીજા બધા શકરોના પ્રત્યાખ્યાન કર્યા. તે સમયે મોટર ગાડી આદિ સાધન ન હતા એટલે માલ લાવવા લઈ જવા માટે તેમજ યાત્રા માટે શકટ-બળદગાડીઓને ઉપયોગ થતો હતો એટલે તેમણે પિતાની પાસે જેટલા શકટ હતા તેટલી છૂટ રાખીને બીજા પ્રત્યાખ્યાન કર્યા. ત્યાર પછી વાહનો-નૌકાનું પરિમાણ કર્યું. ચાર જહાજ વહાણ પરદેશમાં માલ લઈ જવા લાવવા માટે અને ચાર વહાણ યાત્રા માટે રાખીને બીજા બધાના પચ્ચકખાણ કર્યા. તે સમયે વિદેશે સાથે તેમને વેપાર ચાલતું હતું. ચાર દિશાઓમાં સમુદ્ર યાત્રા કરતા હતા એટલે તેમણે ચાર માલ લઈ જવા લાવવા માટે અને ચાર યાત્રા માટે રાખ્યા. આનંદ જળ અને સ્થળ બંને માર્ગેથી વેપાર કરતા હતા એટલે સ્થળના માર્ગ માટે એક હજાર બળદગાડીઓ અને જળમાર્ગ માટે ૮ વહાણ રાખ્યા, હવે આગળ શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પુરંદર શેઠ, ગુણસુંદર અને પુણ્યસાર બધા જમ્યા બાદ ખૂબ પ્રશ્નચર્ચા કરી, ત્યાર બાદ ગુણસુંદર કહે હવે જાઉં છું. પુણ્યશ્રી અને શેઠ કહે-તું જા પર પણ હવે આ ઘર તારું છે એમ માનીને તું આવતે રહેજે. અમારે ત્યાં જમજે. બા! હું એકલે નથી. અમારા રસોડે ઘણું માણસ છે. ભલે, તું માણસને લઈને આવજે. પુણ્યસાર મારે એક દીકરે છે હવે તું મારો બીજે દીકરે, માટે તું અવારનવાર આવત રહેજે. આ વખતે તો અમે તને આમંત્રણ આપ્યું ને તું જમવા આવ્યો છે પણ હવે ફરી અમારા આમંત્રણની રાહ ન જઈશ. ગુણસુંદર અને પુણ્યસાર વચ્ચે એવી ગાઢ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨] [ શારદા શિરોમણિ દસ્તી બંધાઈ ગઈ કે તેઓ એકબીજાને કહે છે હવે આપણને રેજ એકબીજાને મળ્યા વગર નહિ ગમે. કાં તે તમે મળવા આવજે અથવા હું તમને મળવા આવીશ. પુયસાર ગુણસુંદરના મહેલે જમવાનું આમંત્રણ આપવા ગયો ત્યારે તે તેને મન અજાયે યુવાન હતો પણ હવે જુદા પડે છે ત્યારે તે બંને વચ્ચે અતૂટ મૈત્રીની ગાંઠ બંધાઈ ગઈ હતી. ગુણસુંદરને મેળવવા રત્નસુંદરીની ઝંખના : ગુણસુંદર પિતાના મહેલે ગયે. પુયસાર સાથે મૈત્રી બંધાઈ ગઈ પણ ગુપ્ત વાત કરાય કેવી રીતે? હું બધાના મુખ જોઉં છું પણ મારા પતિ જે ફેઈસ કોઈને દેખાતો નથી. ઘેર આવી પણ તેનું મન ઉદાસ છે. બબે મહિના થયા છતાં પત્તો પડતો નથી તેથી તે ચિંતા કરે છે. હવે રત્નસુંદરીની વાત વિચારીએ. ગુણસુંદરની સામે રત્નસાર શેઠને મહેલ છે. રત્નસાર શેઠની એકની એક દિકરી રત્નસુંદરી ખૂબ ગમગીન રહેતી હતી. ગુણસુંદર રત્નસાર શેઠને ત્યાં વેપારના કારણે અવારનવાર જતે હતે. ગુણસુંદર તે આ વાત કાંઈ જાણુતે નથી કે રત્નસુંદરી તેના માટે નજર પાથરીને બેઠી છે. આ રત્નસુંદરી કંઈ વૈરાગી ન હતી. તેને સંસાર પ્રત્યે વિરતિભાવ નહોતે આવ્યો. તે તે સંસારના સુખો માણવા અને યૌવનના રંગરાગને ખેલવા તલસી રહી હતી. ગુણસુંદરને તે તે પિતાનું દિલ આપીને બેઠી હતી. તેણે તે મનથી નિશ્ચય કર્યો છે કે હું તો પરાગું તે ગુણસુંદરને. તેને મેળવવા માટે રાતદિવસ પુરી રહી છે, પણ આ વાત કઈને કહી શકતી નથી. છાની છાની રડે છે. આખો દિવસ સૂનકાર થઈને રહે છે. ખાતીપીતી નથી ને ઊંઘતી નથી. તેના પિતા બોલાવે તો પણ ન છૂટકે જવાબ આપે. ખાધાપીધા વગર ચિંતામાં ને ચિંતામાં તેનું શરીર સાવ સૂકાઈ ગયું. દીકરી માટે માતાપિતા ચિંતાતુર પિતાની એકની એક વહાલસોયી દીકરીની આ સ્થિતિ જોઈ માતાપિતા ખૂબ ચિંતાતુર બની ગયા. મારી દીકરીને શું થઈ ગયું? શેઠે સારા હોંશિયાર ધવંતરી વૈદને લાવ્યા. વૈદે તેની નાડી તપાસી તે કઈ રોગ ન દેખાય. વૈદ કહે-કંઈ રેગ નથી. હું દવા આપું છું, પણ રત્નસુંદરીને રેગ હોય તે ઔષધથી મટે ને ? તેને પ્રેમનો રોગ હતા. રત્નસુંદરી દિવસે દિવસે સૂકાતી જતી હતી. તેનું મુખ નિસ્તેજ બની ગયું. એક વાર છોકરીને રડતી રડતી તેની માતા જોઈ ગઈ. રત્નમંજરીએ પૂછયું- બેટા! તું આટલું બધું કેમ રડે છે? તને જોઈને મારું કાળજુ કપાઈ જાય છે. જે હોય તે કહે. ગમે તેવી ગુપ્ત વાત હશે તો પણ હું કેઈને નહિ કહું. તને એ ચિંતા થાય છે કે હું મટી થઈ છું હવે.... અમે તારા માટે સારો છોકરો શોધીએ છીએ. રત્નસુંદરી કહે મારા માટે કોઈ છોકરાને શોધવાનો નથી, તે શું તે કઈ છોકરાને જ છે ને તને ગમે છે ? માતા ! જે મેં શું છે તે હાથમાં આવતું નથી. તે ક છોકરે શેળે છે ? તમારો જાણીતો છે. જે હેય તે મને કહે. મારાથી તારે શું છુપાવવાનું હોય ? અમે જરૂરથી તે છોકરા સાથે તારા લગન કરાવી આપીશું. રત્નસુંદરીની જીભ ઉપડતી નથી. ત્યાં તે માતાએ કહ્યું- મને યાદ આવે છે કે ગુણસુંદરને Page #782 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૦૩ જમવા બોલાવવાનું તેને કહ્યું હતું. બેટા ! તે છોકરો તને પસંદ પડે છે ? તે બેલી નહિ પણ મુખ જરા મલકી ગયું. એટલે માતા સમજી ગઈ કે તે ગુણસુંદરને ચાહે છે. છોકરો ખૂબ બાહોંશ અને હોંશિયાર છે. ભલે, હવે તું આનંદમાં રહે. તારા પિતાજીને વાત કરીશ. સાંજે રત્નસાર શેઠ જમવા આવ્યા. જમી પરવારીને બેઠા પછી રત્નમંજરી કહે, હવે આપણી દીકરી મોટી થઈ છે. તમારી આંખ ઉઘડે છે ? કાંઈ સમજણ પડે છે ? શેઠ કહે-નગરશેઠના છોકરા પુણ્યસારનું માગું આવ્યું હતું. તેઓ હાલી ચાલીને આપણે ત્યાં આવ્યા હતા ત્યારે છોકરીએ કેવા ઉદ્ધત જવાબ આપ્યા હતા ! એ તે છોકરું કહેવાય કઈ વાર ભૂલ થઈ જાય પણ હવે બીજો નહિ શોધવાને ? શેઠ કહે-તું કહે ત્યાં કરીએ. રત્નસુંદરીએ નિશ્ચય કર્યો, ગુણસુંદર પરણું સ્વામી, અવર પુરૂષને પરણવા, કેઈનું ગમે ન નામ હો... આપણું ગામમાં આપની હવેલી સામે જે નવો વેપારી ગુણસુંદર આવ્યો છે તે તમને કેવું લાગે છે? તે દિવસે જમવા તેણે બોલાવ્યો ત્યારથી આપણે સમજી જવાની જરૂર હતી. આપણી દીકરીનું મન એમાં લાગી ગયું છે. ખેર ! હવે આપ તેમની પાસે જઈને આપણી દીકરીનું માંગું મૂકે. ભલે. તો હું કાલે ત્યાં જઈશ. બીજે દિવસે શેઠ તૈયાર થઈ ગુણસુંદરને ત્યાં ગયા. નેકરેએ તેમની આગતાસ્વાગતા કરી, પછી પૂછ્યું, શેઠજી ! કયા કારણસર આપનું આગમન થયું ફરમાવે. મારે ગુણસુંદરકુમારને મળવું છે. અનુચરો ગુણસુંદરને કહેવા ઉપર ગયા કે રત્નસાર શેઠ આપને મળવા આવ્યા છે. આ સમયે ગુણસુંદર સ્વાધ્યાય કરતા હતા. પિતાનો નિત્ય નિયમ કેઈ દિવસ છોડતું ન હતું. તેણે કહ્યું-હું સ્વાધ્યાય કર્યા પછી આવું છું. તેમને બેસાડજે. હવે રત્નસાર અને ગુણસુંદર મળશે ને ત્યાં શું બનશે તે ભાવ અવસરે. ભાદરવા સુદ રવિવાર : વ્યાખ્યાન નં. ૭૬ : તા. ૨૨-૯-૫ અનંતકરૂણાસાગર ત્રિલોકીનાથ ભગવંતે ભવ્ય જીવોને દિવ્ય સંદેશો આપ તસમજાવ્યું કે હે જી ! તમે આ કાયા પર જે માયા રાખીને બેઠા છો તે કાયા કેવી છે? આ કાયાના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. ભગવંત બેલ્યા છે ___ इमं शरीरं अणिच्चं, असुइ असुइ संभवं । સાણયા વાંસમિ, લુણ તાળ માંf I ઉત્ત.અ.૧૯ગા.૧૩ આ શરીર અનિત્ય છે. અશુચિથી ભરેલું છે. તેમાં જીવનું સ્થાન પણ શાશ્વત નથી. આ શરીર દુઃખો અને કલેશનું ભાજન છે. જ્ઞાની ભગવંત સમજાવે છે કે જે શરીર પ્રત્યે તને ખૂબ રાગ છે. તેને સાચવવા, Page #783 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ ] [ શારદા શિરોમણિ શણગારવા અનેક પાપા કરે છે પણ તે શરીર કેવું છે ? અનિત્ય છે. અશુચીથી ભરેલું છે. કાઈ કાડીમાં ગટરના કચરો ઠાંસી ઠાંસીને ભર્યાં હાય અને એની ઉપર રૂપાળું ઢાંકણુ’ હાય તો એ જાણવા છતાં કયા ડાહ્યો માણસ એ કોઠી પર પ્રેમ કરે? માનવની કાયા ગટરની કાઠી જેવી છે, છતાં એની પાછળ પાગલ ન હોય એવા માણસ સામાં એક મળવા મુશ્કેલ છે. કાયાની બિભત્સતાનુ` દન કરાવતા એક લેાકમાં કહ્યું છે કે यदि नामास्य, कायस्य यदन्तस्तद् बहिर्भवेत् । दंडमादाय लोकोयं, शुनकाकांच વયેત્ ॥ ગંદકીના ગાડવા સમી કાયા પર પ્રેમ કરનારા પાગલેા એટલુ યાદ રાખા કે જેમ ખાંધી મુઠ્ઠી લાખની છે એમ આ કાયા પર ચામડીનુ' રૂપાળુ' ઢાંકણુ છે ત્યાં સુધી એની શાભા છે. જો કાયા પરથી આ રૂપાળું ઢાંકણુ લઇ લેવામાં આવે તે સમડી, ગીધ અને કાગડાના ટોળેટોળા આ દેહની મિજમાની ઉડાવવા ભેગા થાય. એને ભગાડી મૂકવા માણસે હુ'મેશા લાકડી રાખવી પડે. તમને પૈસે ખૂબ વહાલા, પુત્ર પત્ની વહાલા હાય છતાં એ બધા કરતાં જો સૌથી વધુ પ્રેમ હોય તેા કાયા પર છે. ઘરમાં આગ લાગે કે એવા પ્રસગ અને ત્યારે કાયાને બચાવવા જલ્દીથી ભાગી નીકળશે. આ કાયા પરના પ્રેમ કંચન, કામિની, કુટુંબ અને કીર્તિ પર પ્રેમ કરાવે છે. જેને પેાતાની કાયા પર પ્રેમ નથી, જેને કાયા પરથી રાગ ઊઠી ગયા અને માટે ભાગે કચન, કામિની, કુટુંબ અને કીર્તિ પર રાગ ઊઠી જાય છે. માનવીની કાયાને ટકાવવા કેટલાય જીવાની હિં...સા થાય છે. કેટલીય આવશ્યકતાઓ પૂરી થાય ત્યારે આ કાયા ટકે છે. ગાય, ભેંસ શ્વાસ જેવી ચીજ ખાઇને તેના બદલામાં દૂધ જેવી મૂલ્યવાન ચીજ આપે છે. એની સામે માનવની કાયાની સરખામણી કરશે. તા દેવાળિયા જેવી સ્થિતિ લાગશે. માનવી આ કાયાના કારખાનામાં સારામાં માલદાર પૌષ્ટિક માલ નાંખે તે એ બધા મળ-મૂત્ર રૂપે બહાર નીકળે છે. સારા આ શરીરના સંગથી સારામાં સારા સુગધિત ભાજન પણ દુ ધમય બની જાય છે. તેના પર સારામાં સારા વસ્ત્રી ઓઢાડીએ તે એ પણ ગઢા ગેાખરા મની જાય છે. ભારે મૂલ્યવાન સાડી એક વાર પહેરી એટલે એની ચમક ઝાંખી થઈ જાય છે. આ કાયા જેવું એવફા કોઈ કારખાનુ` મળવુ મુશ્કેલ છે, છતાં એના પર જેવા આંધળા રાગ છે, પ્રેમ છે, તેવા સ’સારના કેઈ પદાર્થોં પર નથી; કારણ કે જીવ જે ગતિમાં ગયા ત્યાં જન્મથી મૃત્યુ સુધી એણે મુખ્ય કાય કાયાને પેાષવાનુ અને એનું રક્ષણ કરવાનુ` કર્યું છે, તેથી કાયાના રાગ, કાયાની મમતા છેાડવી બહુ મુશ્કેલ છે. કાયાની મમતા ખીજા પદાર્થોની મમતાનું મૂળ છે. મૂળ ઉખડી ગયા પછી વૃક્ષ સ્થિર રહી શકતું નથી તેમ જેને કાયા પ્રત્યેની મમતા ઊઠી ગઈ તેને બીજા પદ્માક્ પ્રત્યેથી મમતા જવાની છે. આત્મા કાયા રૂપી કેદખાનામાં પૂરાઈ રહ્યો છે છતાં હજુ તેને છૂટવાનું મન થતુ Page #784 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૦૫ નથી. આ કાયાને મોહ આત્માને સંસારમાં ઘણે રખડાવે છે. કેદખાનામાં ભૂખ, તરસ ગંદકી, મજૂરી આદિ દુ:ખે સહન કરવા પડે છે. તેમાંથી કયારે છૂ, અથવા લાગ મળે તે સળિયા તેડીને નાસી જાઉં એમ કેદી ઈચ્છે છે તેવી રીતે આ શરીર એ કેદખાનું છે. તેમાં અશુચિ ભરેલી છે. છતાંય તેમાંથી નાસી છૂટવાને બદલે આ મૂઢ જીવ તેને પૌષ્ટિક પદાર્થો ખવડાવી હષ્ટપુષ્ટ બનાવે છે. તેને જરા પીડા થાય તે ગાંડે ઘેલે થઈ જાય છે. હાયય કરી મૂકે છે પણ વિવેકી આત્માએ શરીર પાસે એવી રીતે કામ લેવું જોઈએ કે ફરીવાર આ કાયાની કેદમાં પૂરાવું ન પડે. જેમને આ શરીર દ્વારા સાધના કરવાની તાલાવેલી જાગી છે એવા આનંદ શ્રાવકે ૧૨ વ્રતમાંથી પડેલા પાંચ વ્રત ભગવાન પાસે અંગીકાર કર્યા. પાંચમું વ્રત “ એગવિહં તિવિહેણું” એટલે એક કરણ અને ત્રણ વેગથી આદરવાનું છે. આ વ્રતમાં જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક મન, વચન કાયાથી વધારે પરિગ્રહ રાખવે નહિ. આ વ્રત પિતાના પૂરતું છે. પિતા, ભાઈ કે પુત્રો કમાતા હોય તો તેમના પૈસાની સાથે વ્રત આદરનારને કોઈ સંબંધ નથી. તેઓ જે કમાતા હોય તે તેઓનું જુદું છે. પિતાની મર્યાદા સાથે તેને કાંઈ લેવા દેવા નથી માટે આપ વ્રતમાં આવે. માનવીને પિતાની જરૂરિયાત તે બહુ અલ્પ હોય છે પણ મોટા ભાગે બીજાને માટે એ મેળવવા મથે છે. ઘણી વાર એવું બને છે કે બાપ દીકરાને માટે લાખની, કરોડની મૂડી મૂકીને ગયા હોય પણ દીકરાનું પુણ્ય ન હોય તે લાખપતિની દશા રાખપતિ જેવી થઈ જાય છે અને કંઈક વાર એવું બને છે કે બાપ કંઈ મૂકીને ન ગયા હોય પણ એમના દીકરા મોટા શ્રીમંત થઈ જાય છે. પૈસાને સંબંધ પ્રારબ્ધ સાથે છે. માનવી જ્યારે મર્યાદામાં આવે છે, સંતોષમાં આવે છે ત્યારે તેની તૃષ્ણા પર કાપ મૂકાય છે. સવારથી સાંજ સુધી કમાવાની ધૂન હતી તે ઓછી થઈ જાય. આરંભ: સમારંભ પણ ઓછો થઈ જાય. વ્રતધારી માણસ બીજા પાસે ગમે તેટલી મૂડી હોય તે પણ તેની કઈ દિવસ ઈર્ષા કરશે નહિ કારણ કે તે સમજે છે કે તેના પુણ્યના ઉદયે તેને પૈસો મળે છે તે મારે શા માટે તેમની ઈર્ષા કરવી જોઈએ ? મને મારા પુણ્ય પ્રમાણે જોઈએ તેટલી સંપત્તિ મળી છે. મને સંતોષ છે. હવે મારે વધારે જોઈતી નથી. વ્રતધારી આત્માને ઘણું પાપ આવતા અટકી જાય છે. સંતેષમાં જેટલી શાંતિ છે તેટલી સંગ્રહવૃત્તિમાં અશાંતિ છે. ધન ભૂલાવે ભૂખ અને ઊંઘ ઃ એક મોટા ધનાઢય શ્રીમંત શેઠ હતા. તેમને રાત્રે ઉંઘ આવતી ન હતી. આખી રાત ડનલોપની ગાદીમાં આળોટયા કરે છતાં ઉંઘ ન આવે. એક વાર તેમને મિત્ર બહારગામથી આવ્યું. તેણે જોયું કે આખી રાત શેઠ Gહ્યા નથી. સવારમાં મિત્રે પૂછ્યું–ભાઈ તમારી પાસે હામ-દામ-ઠામ બધું છે છતાં રાત્રે ઉંધ કેમ નથી આવતી ? શું તમારી તબિયતની અનુકૂળતા નથી? ના એવું નથી. Page #785 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ શારદા શિરોમણિ મારી તમિયત તે। સારી છે. તમારા માથે કોઇ ચિ'તા છે ? ના. હવે કોઇ ચિંતા નથી. તેા રાત્રે કેમ ઉંઘતા નથી ? મેં આજે રાત્રે નેયુ` કે આખી રાતમાં આંખનુ એક મટકુ` માયુ`' નથી. મિત્ર ! સ'પત્તિ તેા અઢળક મળી છે, પણ વાત એમ છે કે મારી ઉ'મર ૮૦ વર્ષની થવા આવી છે. છેલ્લા ૫૦ વર્ષોથી મે' ધન મેળવવા માટે દોડધામ કરી છે. માત્ર એક જ ધૂન, એક જ લગની કાંથી મેળવું ને કેવી રીતે મેળવુ' ? એ ધૂનમાં ચારે બાજુ દોડધામ કરી છે. નથી જોયેા દિવસ કે નથી જોઈ રાત. નથી જોઈ ભૂખ નથી લીધી ઉંઘ. કેમ વધારે મેળવુ તે કળા શેાધતા હતા. ખબર પડે કે અમુક જગાએ મને ધન મળશે તે ત્યાં દોડયા. બસ એક જ લક્ષ કે પૈસેા કેમ મેળવાય ? આજે પણ માનવીની એ જ દશા છે. ગમે તેટલુ મળ્યુ હાય છતાં તેની દોડધામ ચાલુ હાય છે. સાત સાંધે ને તેર તૂટે ! એવી દશા જેની હેાય તે દોડધામ કરે તે હજુ કાંઈક વ્યાજબી કહેવાય પણ જેને દુકાને ન જાય તેા પણ નાકો બરાબર કામ કરી શકે છે અને આવક ખૂબ ચાલુ રહે છે છતાં તે જપીને બેસતા નથી, કારણ કે તેને પુણ્ય પર વિશ્વાસ નથી. ભગવાનના સંતે સવારે લાવેલુ' ત્રણ પહેાર સુધી રાખે અને બીજા કાળે લાવેલુ. સાંજ સુધી રાખી શકે. સાંજે તે બધું પૂરું કરવું પડે. તેઓ કાલની ચિ'તા કરતા નથી. ભગવાનના વચન પર વિશ્વાસ રાખીને જીવનનૈયા આગળ ધપાવે જાય છે. રડાવ્યા કાણે ? : જેના જીવનમાં સંતેષ છે તે સુખે રહી શકે છે અને મળેલી વસ્તુને સુખે ભાગવી શકે છે. જેને સ'તેાષ નથી તેને ગમે તેટલું મળે તેાય સુખે ભોગવી શકતા નથી. એક વાર ટ્રેઇનમાં શેઠ-શેઠાણી ફર્સ્ટ કલાસમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ શેઠની આંખમાં આંસુ હતા. તે રડતા હતા. તે સમયે તેમની પાસે એક ભાઈ બેઠેલા હતા. તેમણે શેઠાણીને પૂછ્યુ – બેન ! તમારા પતિ કેમ રડે છે ? તેમની આંખમાં આંસુ કેમ છે ? એન કહે-તમે એમને જ પૂછે ને કે તમે કેમ રડો છે ? તે ભાઈ એ શેઠને પૂછ્યું–ભાઈ! તમે કેમ રડો છે ? તમને શુ થયુ છે? શેઠ કહે ભાઈ! અમે ગયા હતા કમાવા પણ આવ્યા ગુમાવીને તેનેા મારા દિલમાં આઘાત છે. આ સાંભળીને શેઠાણી હસવા લાગ્યા. પાડેાશી કહે- ભાઈ કમાવા ગયા હતા ને ગુમાવીને આવ્યા તેથી તે રડે છે અને શેઠાણી હસે છે. ભાઇ ક્રુહે બેન ! તમારા પતિ રડે છે અને તમે હસેા છે કેમ? ભાઇ, શુ વાત કરું ! શુ' કહું આપને ? અમે કમાવા ગયા હતા. ત્યાં કાંઈ ગુમાવીને નથી આવ્યા પણ કમાણી કરીને આવ્યા વિચારમાં પડયા, આ તે બંનેના વિચારો જુદા પડયા. એક કહે છે ગુમાવીને આવ્યા ને બીજા કહે છે કે કમાઈને આવ્યા. ભાઈએ કહ્યું- એન ! આપ કહેા છે. કમાઈને આવ્યા અને ભાઇ કહે છે ગુમાવીને આવ્યા. તમારી ...નેની વાતમાં સાચુ` શુ` ? ભાઈ ! તેઓ જ્યારે કમાવા ગયા હતા ત્યારે તેમણે નિષ્ણુ ય કર્યાં હતા કે મારે દશ લાખ રૂપિયા કમાવા. તેના બદલામાં તેઓ પાંચ લાખ કમાઇને છીએ. પેલા ભાઈ આવ્યા. દશ લાખને બદલે Page #786 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૭ પાંચ લાખ કમાઇને આવ્યા એટલે શેઠ રડે છે. લે, આ ગુમાવીને આવ્યા કે કમાણી કરીને આવ્યા ? આ વાત સાંભળીને પેલા ભાઈ હસવા લાગ્યા. આ શેઠ તેા મૂ લાગે છે. દશ લાખ કમાવાના નિણૅય કરીને ગયા તેથી દશ લાખ કમાઈ જવાય એવું ઘેાડુ છે? આ શેઠને રડાવ્યા કોણે ? પરિગ્રહ પ્રત્યેની મૂર્છાએ, ધનની દોડધામ ભૂલાવે પ્રભુનુ' નામ : પેલા શેઠને મિત્રે પૂછ્યું-તમને ઉંઘ કેમ નથી આવતી ? શેઠે કહ્યુ - છેલ્લા ૫૦ વર્ષીથી મે' દોડધામ કરી છે. મારી પાસે તે કરોડો રૂપિયા થઈ ગયા છે. છેકરાએ બધા મોટા થઈ ગયા છે. તેમણે કહ્યુંખાપુજી ! આપની ઉંમર ૮૦ વષઁની થવા આવી છે. આપ હવે આ બધી દોડધામ છોડી દો. આપ શાંતિથી ભગવાનનું નામ લેા. મારા દીકરાઓએ મને દુકાને જવાની ના પાડી છે તેથી ઘેર બેઠો છું. હવે નિવૃત્તિ લીધી છે પણ ૫૦-૫૦ વર્ષોંથી રૂપિયા એકઠા કરવા માટે કરેલી આ દોડધામે રાતની ઉંઘ અનિયમિત બનાવી દીધી છે તેથી આજે પણ ઉંઘ નથી આવતી. અત્યારે દિવસે નવરા બેઠા હોવાથી દિવસ પણ જતા નથી. કોઈ જાતનું કામ ન હોવાથી મનમાં વિકલ્પોની પરંપરા ચાલુ રહે છે. જેણે આટલી જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હોય તેને ભગવાનનું નામ ગમે ખરું ? કોઇ દિવસ ગુરૂ ભગવંતને જોયા કે સાંભળ્યા નથી તેને નિવૃત્તિકાળ વસમેા જ લાગ ને ? જેને ધનુ સ્વરૂપ સમજાયું છે, જેને ધરૂચ્યા છે, ગમ્યા છે તેને તે થાય કે હાશ ! આમાંથી છૂટયા ા ધમ કરીશ. તે દીકરાના આભાર માને કે સારુ ત દીકરાનું કે તેણે મને પાપના પિંજરામાંથી છેાડાવ્યેા. આનંદ શ્રાવકને પ્રભુની અમૃતધારા સુણતા જીવનમાં ધર્મ સમજાય તે પાંચ ત લીધા. પરિગ્રહની મર્યાદા કરી. હવે છઠ્ઠું વ્રત દિશા પરિમાણુ. પાંચમાં વ્રતમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, પશુ આદિની મર્યાદા કરાય છે. છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં ખેતી, વહેપાર આદિ માટે ક્ષેત્રની મર્યાદા કરાય છે. છઠ્ઠા વ્રતમાં શ્રાવક એ નિશ્ચય કરે છે કે ઉપરનીચે તથા ચારે દિશાઓમાં ખેતી ઉદ્યોગને માટે તથા ધંધાને માટે નિશ્ચિત કરેલા ક્ષેત્રથી આગળ જવું નહિ. આ દિશાઓમાં માનવી પરિગ્રહ માટે દોડધામ કરે છે તેથી પાંચમાં વ્રતમાં છઠ્ઠા વ્રતના સમાવેશ કર્યો છે. અહી શાસ્રકારે તે વ્રત જુદું ખતાવ્યું નથી. છઠ્ઠા વ્રતના પાલનમાં લાભ ઘણા છે. આપણને એમ થાય કે આ વ્રતમાં શી વિશેષતા છે ! ૨૫ માઇલ ગયા કે ૨૫૦૦ માઇલ ગયા તેમાં ફેર શું પડયેા ? જ્ઞાની ભગવંત સમજાવે છે કે આ જગતના તમામ દ્રવ્યેા ક્ષેત્રના આધારે છે. જેમ આવાગમનનુ ક્ષેત્ર વધા૨ે તેમ એ ક્ષેત્રમાં રહેલા દ્રબ્યાના પરિચય વધારે. જેટલા દ્રવ્યેાના, પદાર્થાના પિરચય વધારે તેમ રાગદ્વેષ વધારે થવાના. રાગદ્વેષની પરિણતીને તાડવી હોય તે આવાગમનના ક્ષેત્રને ઘટાડી દેા, શારીરિક સ્વસ્થતા તથા માનસિક પ્રસન્નતા લાવવાની તાકાત આ વ્રતનું પાલન કરવામાં છે. આપણે હમણાં વાત કરી કે શેઠને ઉંધ આવતી ન હતી. શાથી ? તેમણે ધન મેળવવા દેશ પરદેશમાં એટલી દોડધામ કરી હતી Page #787 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮] [શારદા શિરેમણિ કે ત્યારે નિયમિત ઉંઘ લીધી ન હતી, તેથી અત્યારે ઉંઘની ગોળીઓ ખાઈ ખાઈને રાત પસાર કરે છે. આ સ્થિતિ થવાનું કારણ વધુ પડતી દોડધામ. છઠ્ઠા વ્રતમાં ચારે દિશામાં અને ઉંચે નીચે કયાં સુધી જવું તેની મર્યાદા બાંધે છે. ક્ષેત્રની મર્યાદા થતાં વસ્તુઓ અને વ્યક્તિઓ સાથેના સંપર્ક તૂટી જાય છે. પરિચય ઓછો થાય છે. પરિચયસંપર્ક ઓછો થશે એટલા રાગ-દ્વેષ ઓછા થશે. રાગના ક્ષેત્રને ઘટાડયા વિના વૈરાગ્ય પિદા થવું મુશ્કેલ છે માટે જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી હશે તેટલી દોડધામ ઓછી થવાની. યાદ રાખજે. જેટલી જરૂરિયાત વધારશે તેટલી અશાંતિ વધવાની છે. આજે મોટા ભાગના છ દુઃખી દેખાય છે તેનું કારણ એ નથી કે તેમની પાસે જરૂરી વસ્તુઓ નથી. તેનું કારણ તો એ છે કે તેઓએ જરૂરિયાત ઘણી વધારી દીધી છે. કહ્યું છે કે “સાધુ સદા સુખીયા કહ્યા દુઃખીયા નહિ લવલેશ.” ઓછામાં ઓછી જરૂરિયાતે તે પિતાનું જીવન પસાર કરે છે. આવશ્યકતા પર તે અટકી ગયા છે અને ઈચ્છાઓ પર પિતાનું આધિપત્ય જમાવી દીધું છે. એટલે સાધુ સદા સુખી છે. જે જીવનમાં શાંતિ અનુભવવી હોય તે જરૂરિયાત ઘટાડો અને સંતેષમાં આવે. જેના જીવનમાં સંતોષ છે તે દુઃખમાં પણ શાંતિથી રહી શકે છે. બાકી આ પરિહે તે એવો ભરડો દીધો છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. છઠું દિશા પરિમાણ વ્રત. માનવી ચારે બાજુ દોડધામ પરિગ્રડ માટે કરે છે. મોટા ઝવેરીએ હોંગકૅગ, લંડન, એન્ટવર્ષ આદિ પરદેશ સુધી દેડાદોડ કરે છે. શા માટે? પરિગ્રહ માટે ને? ભારે પડી? : એક વાર બે મિત્રો ભેગા થયા. એક મિત્ર બીજા મિત્રને કહે છે ભાઈ! આજે ભારે પડી ગઈ. મિત્ર! શું ભારે પડી? રવિવારનો દિવસ હતે અમે આખું ફેમીલી ચપાટી ફરવા ગયા હતા. છોકરાઓ ચોપાટીના કિનારે ઊભા ઊભા દરિયાના પાણી જતા હતા. તેમાં પવન આવતા છોકરાની આંખમાં રેતી પડી. તેની આંખ લાલ થઈ ગઈ. આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. ઘણી મહેનત કરી છતાં એ રેતી નીકળી નહિ; છેવટે તેને દવાખાને લઈ જવો પડયો. ડોકટરે રેતી તે કાઢી પણ ૧૫ રૂપિયાને ચાંદલો કર્યો. ચોપાટીની સહેલ કરવા જતાં ૧૫ રૂપિયાનો ખર્ચ વધુ થયો. ચોપાટીની સહેલ ભારે પડી ગઈ. બીજે મિત્ર કહે-ભાઈ! તારે તે ૧૫ રૂપિયાનો ચાંદલે થયે પણ તારા કરતાં મને તે વધુ ભારે પડી ગઈ. દિશાની મર્યાદા કરનારે તે હરવા ફરવા જવું નહિ. દિશાની મર્યાદા નથી એટલે મેજશેખ માટે ફરવા જવાનું મન થાય. રજાને દિવસ હોય ને કલાકને ટાઈમ મળે તે સામાયિક કરું એવા ભાવ થાય છે? ચાલુ દિવસે તે સવારથી સાંજ સુધી વેપાર ધંધે ચાલુ. તેમાં કેટલાય લફરા ! સુખે વેપાર કરી શક્તા નથી. સુખે ખાઈ શકતા નથી. ત્રાસ, ત્રાસ ને ત્રાસ, છતાં તમને સંસાર સારે લાગે છે. છોડવાનું મન થતું નથી. Page #788 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૦૯ બીજે મિત્ર પૂછે છે તને શું ભારે પડી? ભાઈ! તારા ભાભીએ હઠ લીધી કે તમે મને કોઈ દિવસ બહાર ફરવા લઈ જતા નથી. આજે રજા છે. બહાર લઈ જાવ. અમે બંને બહાર ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા વચ્ચે ઝવેરી બજાર આવી ગયું. ઝવેરીને ત્યાં શો કેસમાં નવી નવી ડીઝાઈનના સરસ દાગીના લટકાવેલા હતા. એક જુઓ ને બીજા ભૂલે એવા આકર્ષક હતા તારા ભાભી ત્યાં અટકી ગયા. હું આગળ ચાલતો હતો, પાછું વાળીને જોયું તે તે દુકાન પાસે ઊભા હતા. મેં કહ્યું- કેમ પાછળ પડી ગયા? તેણે કહ્યું–તમે પાછા આવે. મેં કહ્યું- તમે જલદી ચાલે, આપણે ઘણું આગળ જવું છે. આગળ જવાની વાત પછી. તમે એક વાર પાછા આવે ને ! દેવીનું કહ્યું દેવને માનવું પડે. તમે તમારી જાતને પૂછજો કે તમારે આવું થતું નથી ને ? તે ભાઈ પાછા આવ્યા. પત્ની કહે-મને આ મંગળસૂત્ર બહુ ગમી ગયું છે. મારે એ લેવું છે. મેં લેવાની ના પાડી. મેં કહ્યું, હમણ વેપારમાં મંદી છે. કામકાજ બરાબર ચાલતું નથી. આવું કિંમતી અને ભારે મંગળસૂત્ર લેવાની આપણી તાકાત નથી માટે હમણાં તું આ વાત છેડી દે. તે કહે ગમે તે હિસાબે મારે મંગળસૂત્ર લેવું એ સાચું. વેપારીને મંગળસૂત્રને ભાવ પૂછયે. વેપારીએ કહ્યું – ૧૫૦૦ રૂ. આટલું મધું મંગળસૂત્ર આપણે ખરીદવું નથી, પણ માને તે સ્ત્રી શાની? તે કહે-હું તે અહીંથી પગલું ભરવાની નથી. છેવટે મારે ૧૫૦૦ રૂ. આપીને તે મંગળસૂત્ર ખરીદવું પડયું. બેલ મિત્ર ! કેવી ભારે થઈ! બહાર ફરવા નીકળ્યા ત્યારે આ દશા થઇને ! અત્યારે ૧૫૦૦ રૂા. ના મંગળસૂત્રની કાંઈ જરૂરિયાત હતી ? ના. બિનજરૂરિયાતના ૧૫૦૦ રૂા. ખર્ચે કરે પડ. તારા છેકરાની આંખમાં રેતી પડી એ તે ડૉકટર પાસે કઢાવવી પડે. એ તે જરૂરી ખર્ચો કર્યો કહેવાય પણ મારે તે તદ્દન બિનજરૂરી ખર્ચો કરવો પડે. તારે તે ૧૫ રૂા. ખર્ચે થયે પણ મારે તે તારા કરતાં સો ગણું ખર્ચ થયે. બોલ, તારા કરતાં મને કેટલી ભારે પડી ગઈ ! જે દિશાની મર્યાદા હતી ને બહાર ફરવા ગયા તે મંગળસૂત્ર જોયું અને આંખમાં ધૂળ પડી ને ! વગર કારણે આવવા જવાનું ક્ષેત્ર વધાર્યું ને! માટે દિશાની મર્યાદા કરે. વગર કારણે ચારે બાજુ દોડધામ કરવામાં આત્માનું અહિત છે અને ચાલુ જીવનમાં ય અશાંતિ ઊભી કરે છે. ગામડાના ખેડૂતનું જીવન જુઓ અને મોટા શ્રીમંતનું જીવન જુએ. તમને દેખાઈ આવશે કે ખેડૂતના જીવનમાં જે મસ્તી છે તેના લાખમાં ભાગની મસ્તી પણ શ્રીમંતના જીવનમાં નથી, કારણ કે ખેડૂતના જીવનમાં બેટી ઈચ્છાઓ ઊભી થાય તેવા નિમિત્ત બહુ ઓછા છે. જ્યારે શ્રીમંતના જીવનમાં આવા ઘણાં નિમિત્તો ઊભા થાય છે. આ નિમિત્તો તેને ચારે બાજુ દોડધામ કરાવે છે. ભગવાનની આજ્ઞામાં વિચરતા સંતે તરફ દૃષ્ટિ કરે. તમે જે ચીજને સુખના અને આનંદના સાધનભૂત માને છે એવી એક પણ ચીજ તેમની પાસે નથી છતાં તમારા કરતાં મસ્તી કેટલી બધી વધારે છે. કારણ કે મનને અશાંત બનાવે એવા સાધનો અને Page #789 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦] [ શારદા શિરેમણિ ક્ષેત્રોનો સંપર્ક તેમણે તોડી નાખે છે. બાહ્ય દુનિયા સાથે સંપર્ક તેડયે છે તે આત્માની દુનિયામાં પ્રવેશ કરી શકયા છે. છ વ્રતના પાલનથી એ લાભ થાય છે કે તે રાગના ક્ષેત્રને મર્યાદિત બનાવી આધ્યાત્મિક જીવન જીવવાની શક્યતા ઊભી કરી આપે છે. આ દુનિયામાં જેટલું વધુ જોશે, જાણશો એટલું વધુ રોવાનું છે. તમે માને કે “જીવ્યા કરતાં જોયું ભલું. ” જેટલું વધુ જોશે એટલા વધુ રહેશે. આત્મ સાધનાના ક્ષેત્રમાં આ સૂત્ર જચી જાય છે તે કલ્યાણ નજીક છે. માની લે કે તમે ૫૦ હજાર રૂપિયાનું જોખમ લઈને દુકાનેથી નીકળ્યા. તમે સીધા બેંકમાં જાવ કે આડા અવળા ફરવા જાવ? આ બાબતમાં તે બહુ કુશળ છે. કેઈ આડાઅવળા ન જાય પણ બેંકમાં જાય કારણ કે આડાઅવળા જવામાં જોખમ, લૂંટાઈ જવાને ભય છે. આ રીતે જેને આત્મગુણોની કમાણી કરવી છે તે આત્મા શું જ્યાં ત્યાં ફરવા જાય ખરે? આ સંસારમાં તે ચારે બાજુ આત્મગુણેને લૂટે એવા નિમિત્તો ઊભા છે. આમાંથી બચવું હોય તે એક ઉપાય છે કે ચારે દિશામાં જવા આવવાની મર્યાદા બાંધી દે. આનંદ શ્રાવકે સાધનાના માર્ગમાં તેજી લાવવા માટે ભગવાને બતાવેલ માર્ગ જીવનમાં અપનાવ્યું. તેમણે એક પછી એક એમ છ વ્રતે પ્રભુની પાસે ગ્રહણ કર્યા. હવે સાતમું વ્રત ઉવભાગ પરિગ વિરમણ વ્રત છે તેમાં ભગવાન આનંદ શ્રાવકને શું ભાવ સમજાવશે તે ભાવ અવસરે. ચરિત્ર : રત્નાવતીના કહેણ માટે ગુણસુંદરના મહેલે : રત્નસાર શેઠ રત્નપતીનું કહેણ મૂકવા ગુણસુંદરને ત્યાં આવ્યા છે. ગુણસુંદરના મનમાં વિચાર થાય છે કે શેઠ અત્યારમાં કેમ આવ્યા હશે? તેના મનમાં અનેક સંકલ્પ વિકલપો થવા લાગ્યા. તેણે શેઠને પ્રણામ કરીને કહ્યું કે મારે નિત્ય નિયમ કરવા બેઠો હતો એટલે મને આવતા વાર લાગી. ગુણસુંદરને વિનય-વિવેક જોઈને શેઠના મનમાં વિચાર આવ્યું કે વાહ દીકરી વાહ ! છોકરો તે ખૂબ સરસ પાસ કર્યો છે ! કેટલે હોંશિયાર છે છોકરે ! શું તેને વિનય વિવેક છે ! આવા છોકરાને મેળવીને મારી દીકરીનું જીવન ધન્ય બનશે. મારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મને આ જમાઈ મળશે. ગુણસુંદરે કહ્યું- શેઠજી! આપ મારા લાયક જે સેવા હોય તે ફરમાવે. રત્નસાર શેઠ કહે-મારે આપને એક કામ ઍપવાનું છે. આપ ખુશીથી સે. મારાથી બનશે તો હું જરૂર કરીશ. ગુણસુંદર બુદ્ધિશાળી છે. શેઠ કહે- તમારાથી થાય તેવું છે. અઘરું નથી. આપ મને વચન આપ. ના. હું વચન તે ન આપું. તમારી દષ્ટિએ સહેલું હોય પણ મારી દષ્ટિએ અઘરું હોય તો? શેઠ કહે-આપ મારા ઘેર અવારનવાર આવે છે. આપની સાથે મારે ઘર જે સંબંધ થઈ ગયું છે. મુજ પુત્રી રત્નસુંદરી, પરણવા ચાહે તુજ, એહ કારણે ઈહાં આવી આશ પૂરો તમે આજ... હે... મારે એકની એક પુત્રી રત્નસુંદરી છે. તે આપની સાથે લગ્ન કરવાની ઈચ્છા Page #790 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૧૧ રાખે છે તે માટે હું અત્યારે આપને ત્યાં આ છું. આપ મારી આશા પૂરી કરો. ગુણસુંદર વિચાર કરે છે આ તો ગજબ થઈ ગયે. રતનસાર શેઠ આ શું બેલે છે? ગુણસુંદરને ભૂતકાળના પ્રસંગે યાદ આવ્યા. મને ખબર નહિ કે રત્નસુંદરી મારા પર મોહિત થઈ છે, તેથી મારા પર ગુલાબના ફૂલ ફેકતી હશે ! આજે તે વાત મને સમજાય છે. આખા ગોપાલપુરમાં કઈને ખબર નથી કે ગુણસુંદર એ સ્ત્રી છે. બધા મને ગુણસુંદર તરીકે ઓળખે છે. હવે શું કરવું? સ્ત્રીની સાથે સ્ત્રીને લગ્ન કેવી રીતે થઈ શકે ? આ વિચારમાં તે મૌન થઈ ગયે, કારણ કે આ તે મેટી મુંઝવણને પ્રશ્ન છે. ગુણસુંદર ! આપ વિચાર શું કરે છે ? આપને આ કામ કરવાનું છે. આપ મારી એક વાત સાંભળી લે. રત્નસુંદરી તે મન, વચન, કાયાથી આપને વરી ચૂકી છે. તેણે તે નિર્ણય કર્યો છે કે લગ્ન કરું તે ગુણસુંદર સાથે. જે એ મારે સ્વીકાર નહિ કરે તો આત્મહત્યા કરીશ. તે તમને પંચેન્દ્રિય હત્યાનું પાપ લાગશે. વિચારોના વમળમાં ઃ ગુણસુંદર વિચાર કરે છે કે હું મારા પતિની શોધમાં ફરું છું. ઉપરથી ઉજળી થઈને ફરું છું પણ અંદરથી તે રાતદિવસ પતિના વિયેગમાં અંતર રડી રહ્યું છે. હું તે દુઃખી છું તો વળી રત્નસુંદરીને કયાં દુઃખમાં નાંખવી ! જે હું હા પાડું તે પછી એની જિંદગીનું શું? ના પાડું તે એ આત્મહત્યા કરે તેનું તેના માતાપિતાને અસહ્ય દુઃખ થાય તેવું છે. હા પાડું અને લગ્ન કરું તો વહેલા મોડા ખબર તે પડે કે એ જેને પરણું છે તે તે સ્ત્રી છે તે તેના દિલમાં કેટલે આઘાત લાગે ? તે શું કરવું ? હા પાડવી કે ના પાડવી ? આ વિચારમાં તે મૂંઝાઈ ગયે. જે મને આવી ખબર હોત તે હું અહીં રહેવા જ ન આવત તો આ ઉપાધી ન આવત ને ! આ વિચારમાં તે મૌન બેસી રહ્યો એટલે રત્નસારે કહ્યું-આપ વિચાર શું કરો છો? આપને આ વાત તે સ્વીકારવી પડશે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. | નેધ : પાંચ મહિનાનું ચાતુર્માસ હોવાથી અને વ્યાખ્યાનના પાના વધી જવાથી હવે પછીના વ્યાખ્યામાં બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર એક એક વ્યાખ્યાનમાં સંક્ષેપથી લખેલ છે. - ભાદરવા સુદ ૧૧ને મંગળવાર : વ્યાખ્યાન ન. ૦૭ : તા. ૨૪-૯-૮૫ અનંત જ્ઞાન દર્શનના ધારક, ભવ્ય જીના ઉદ્ધારક એવા ભગવાને ભવ્ય જીવોને આત્માની ઉત્ક્રાંતિનો માર્ગ બતાવતા સમજાવ્યું કે અનાદિ અનંત પુદ્ગલ પરાવર્તનકાળથી આ સંસારમાં ભમતા આત્માને આ જગતની તમામ ચીજો એક અથવા બીજા રૂપે મળી હતી. આ ભવમાં જીવને આ બધું મળ્યું છે એમ નથી. ચૌદ રાજલકના પ્રત્યેક આકાશ પ્રદેશે આ આત્માના અનંત જન્મ મરણ થયા છે છતાં દરેક ભવમાં એણે દરેક વસ્તુ મેળવવા પાછળ અને ભેગવવા પાછળ તેણે પોતાની જિંદગી પૂરી કરી છે, છતાં એણે જરાય તૃતિને આનંદ અનુભવ્યું નથી પણ ઉપરથી અતૃપ્તિ, અશાંતિ વધી છે. - અત્યાર સુધી સંસારમાં ભમતા છે કેટકેટલી સામગ્રીઓ મેળવી હશે! Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ ] [ શારદા શિરોમણિ યાદ રાખા જો પુણ્યના ઉદય હશે તે આયુષ્ય પૂરું થતાં સુધી ટકી રહેશે અને જો પુણ્ય પરવાયું તે આયુષ્ય પૂરુ થતાં પહેલા એ ચીજો રવાના થશે જે સામગ્રીએ મેળવવા આ અમૂલ્ય માનવ જીવનની કિમતી ઘડીએ વેડફી નાંખે છે. એ સામગ્રીઓમાં એ તાકાત નથી કે તમારા આયુષ્યમાં એક સમય પણ વધારી આપે. તેમજ આટલી બધી સામગ્રીએ હોવા છતાં પરલેાકમાં એક પણ ચીજ-તમારી સાથે આવે. કેટલી વિચિત્રતા છે ! સંસારનું આવું સ્વરૂપ સમજતા એક રાજાએ સન્યાસીની દીક્ષા લીધી. સન્યાસી બનીને વિચરતા હતા ત્યારે રસ્તામાં એક યુવાને તેની મશ્કરી કરી. તમે આવી ફકીરી કયાંથી ખરીદી ? સંન્યાસીએ કહ્યું-ભાઈ ! આ ફકીરી સસ્તી નથી. મેં રસ્તામાંથી ખરીદી નથી. મેં મારુ' આખુ` રાજપાટ આપી દીધું ત્યારે મને આ ફકીરી મળી છે. મેં સમસ્ત રાજ્યના ત્યાગ કર્યો ત્યારે મને આ વેશ મળ્યા છે. સસારના સવ થા ત્યાગ વિના આ ફકીરી નથી મળતી. સન્યાસીની આ વાત સાંભળતા યુવાનની આંખ ઉઘડી ગઈ. જૈનદશ નની રીતે સમજીએ તેા સાધુપણુ કયારે આવે ? ખાદ્ય અને આભ્યંતર પરિગ્રહ છૂટે ત્યારે. માતા, પિતા, સ્વજનો, લાડી, વાડી, ગાડી એ બાહ્ય પરિગ્રહ છે. દીક્ષા લે ત્યારે એ તે સવ થા છૂટી જાય છે પણ સાથે સાથે અનંતાનુબધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનીની ચાકડી એટલે ૧૨ અને ૩ દન મેહનીયની એ ૧૫ પ્રકૃત્તિના ક્ષય, ાયેાપશમ કે ઉપશમ થાય ત્યારે સાધુપણું આવે. તમારી વાત કરું. તમારું' ગુણસ્થાન પાંચમું. આ ગુણસ્થાને આવતા કેટલ' છેડ્યું ? અનંતાનુ ધી ચાર, અપ્રત્યાખ્યાની ચાર અને દન મેહનીયની ૩ એ ૧૧ પ્રકૃતિને જીતે ત્યારે પાંચમુ ગુણસ્થાન આવે. આનંદ શ્રાવક હવે સાતમું વ્રત આદરે છે. સાતમા વ્રતનુ નામ છે ઉવભાગ પરિભાગ વિરમણુ વ્રત. અન્ન, પાણી, પકવાન, અત્તર, પાન વગેરે ચીજો એવી છે કે જે એક વાર વાપરી શકાય તે ઉવÀાગ કહેવાય અને કપડાં, ઘરેણાં વાસણ, ગાદલા, ગાડા આદ્ધિ અનેક ચીજો એવી છે કે જે વારવાર ભાગવવામાં આવે છે તે પરિભેગ કહેવાય છે. આ સાતમા વ્રતમાં મુખ્ય બે મર્યાદા કરવાની છે : (૧) અન્ન, પાણી, વસ્ત્ર અને વેપારની. આ વ્રત એક કરણ અને ત્રણ યાગથી આદરવાનુ છે એટલે આ બધી ચીજોની મર્યાદા માત્ર પેાતાને માટે હોય. આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય અને ૧૫ કર્માદાનના ધંધાના સર્વથા ત્યાગ કરવાના અને તે સાથે રોજના વપરાશમાં આવતી ભોગપભાગની સામગ્રીનું પરિમાણ કરવાનું એટલે મર્યાદા કરવાની. તેના ૨૬ પ્રકાર અતાવ્યા છે. તચાળતાં ૨ળ વમેવ રિમેળ વિદ્િવચલાયમાને ઉદ્ભળિયા નિર્દિ પરિમાળ રેડ્ । આનંદ ગાથાપતિએ ઉવભાગ પરિભાગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ઉલ્લણિયા વિહિં એટલે શરીર લૂછવાના રૂમાલ-ટુવાલના પ્રત્યખ્યાન કર્યાં, દુનિયામાં ઘણી જાતના રૂમાલ, ટુવાલા હાય છે. કારખાનામાં સેંકડો રૂમાલા, ટુવાલે નીકળતા હોય છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૭૧૩ તે બનવામાં કેટલી હિંસા થાય છે. જો તમે મર્યાદા ન કરે તો તે બધી ક્રિયા તમને આવે. આનંદ શ્રાવકે ભીના શરીરને લૂછવા માટે એક ગંધકષાય નામના રૂમાલની છૂટ રાખી. બાકીના બીજા બધાના પચ્ચકખાણ કર્યા. (૨) તાહિ ઃ દાતણની મર્યાદા કરી. દાંત ઘસવા માટે દાતણની મર્યાદા કરી. દુનિયામાં બાવળના, લીમડાના, રાયણના ઘણી જાતના દાતણ આવે છે. વગડામાં અનેક જાતના ઝાડ હોય છે. તમે દિવસમાં એક દાતણ કરતા હોય પણ પચ્ચકખાણ ન હોય તે અનેક જાતના ઝાડના દાતણના પાપ તમને લાગે. તેમાં કેટલા જીવોની હિંસા થાય છે. તમે બાધા લે તે નામ પાડીને લેવાની કે મારે આ જાતનું દાતણ ખપે. તે સિવાયના બીજા કોઈ જાતના દાતણ ન ખપે. અત્યારે તો ઘણું દાતણને બદલે ટૂથપેસ્ટ કે પાવડર ઘસે છે, જે તમે દાતણ ન કરતાં હોય તો સંપૂર્ણ દાતણના પચ્ચક્ખાણ કરે જેથી ક્રિયા આવતી અટકી જાય. પાવડર કે ટુથપેસ્ટ ઘસતા હો તે તેની પણ મર્યાદા તે કરે. જે ઉપગ રાખો તો આ બધા પાપથી જરૂર બચી શકાય છે. આનંદ શ્રાવકે કહ્યું-ભગવાન ! મારે એક જેઠીમધના લાકડાનું એક દાતણું ખપે તે સિવાય બીજી કઈ જાતના દાતણ મારે ન ખપે. જેઠીમધના દાતણ સિવાય બીજા બધા દાતણના હું પ્રત્યાખ્યાન કરું છું. (રૂ) ૮ વિહિ ઘરમા' : દરેક જાતના ફળની મર્યાદા કરવી. દુનિયામાં કેટલી જાતના ફળો હોય છે. નારંગી, મોસંબી, સંતરા, સફરજન, ચીકુ, આંબળા આદિ અનેક જાતના ફળ હોય છે. આ ફળમાંથી મારે કયા ફળ ખાવા અને તે કેટલા ખાવા તેની મર્યાદા કરવી. આનંદ શ્રાવકે માત્ર એક મીઠા આંબળાની છૂટ રાખીને બાકીના બધા ફળના પ્રત્યાખ્યાન કર્યા. વિચાર કરે આનંદ શ્રાવકને ત્યાં એટલી બધી ખેતીની જમીન હતી કે એક હળથી સે વીઘા ખેડાય એવા ૫૦૦ હળ જેટલી જમીન હતી. તે જમીનમાં ફળ, શાકભાજી અનાજ વગેરે બધું થતું હતું. તેમને શી વાતને તોટો હતો ? પણ ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા પછી જીવનમાં એ બધે ત્યાગ કર્યો. રસેન્દ્રિય પર કંટ્રોલ મૂક્યા. આટલા બધા ફળે પોતાને ત્યાં થતા હતા છતાં માત્ર એક મીઠા આંબળાની છૂટ રાખી બાકીના તમામ ફળને ત્યાગ કર્યો. ત્યાગ વગર સાચે માર્ગ નહિ મળે. સંયમ ન લઈ શકે તે શ્રાવક વ્રતમાં આવે. બને તેટલી મર્યાદા કરે પણ આજના જીવની સ્થિતિ એ છે કે છેડવાને બદલે વધુ ને વધુ વળગતા જાય છે. તમારા ઉતારા કયાં થશે ? આ મમતા તમને શાંતિથી નહિ રહેવા દે. એક વાર ગાડીના ડબ્બામાં ટિકિટ ચેકર ચઢ. બધાની ટિકિટ ચેક કરવા લાગ્યો. તે ડબ્બામાં એક વાણિયે બેઠો હતો. તેની પાસે ટિકિટ માંગી. વાણિયે તે ફાંફા મારવા લાગે અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો. ટિકિટચે કર સમજી ગયો કે આ ભાઈ પાસે ટિકિટ નથી લાગતી. ટિકિટ ચેકરે પૂછયું- તમારી પાસે ટિકિટ નથી? છે તો ખરી. તે બતાવતો કેમ નથી? હોય તે બતાવે નહિ? ટિકિટ ન હોય તે દંડના પૈસા ભરી દે. વણિક Page #793 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪] [ શારદા શિરમણિ કહે-ના હું દંડ તે નહિ ભરૂ. દંડની ના પાડી એટલે તેને જે સ્ટેશન આવ્યું ત્યાં ઉતારી દીધે. ટિકિટચેકરના મનમાં થયું કે માણસ તે સારો દેખાય છે તે ટિકિટ વગર કેમ બેઠો હશે ? સ્ટેશને ઉતર્યા પછી ત્યાં જે માણસો હતા તેમને કહ્યું- આ માસે ટિકિટ લીધી નથી માટે તેના દંડમાં આજે તેને અંધારી કેટડીમાં પૂરી રાખો. કાલે સવારે તેને રજા આપી દેજો. ટિકિટ હોવા છતાં કોણ કહે કે નથી? : વણિકને કેટડીમાં પૂરી દીધો. કેટડીમાં પલંગ હતું, પંખો ફરતો હતો એટલે ભાઈ તે નિરાંતે ઊંઘી ગયે. પેલે ટિકિટચેકર આ સ્ટેશનને હતો. તે ત્યાં આવી ગયું હતું. સવારે તેણે બારણું ખેલ્યું ભાઈને જગાડે પછી કહ્યું તું દેખાય છે સારે. તારી પાસે માલસામાન પણ સારે છે તે તું ટિકિટ વગર કેમ બેઠે? ટિકિટ વગર બેઠે તે તારે આ કેટડીમાં પૂરાવું પડયું ને ? હવે ઘર ભેગો થઈ જા. ભવિષ્યમાં કયારે પણ ટિકિટ લેવાનું ભૂલતા નહિ તને હવે સવારની ગાડી મળશે. તું રવાના થઈ જા. વણિક કહે, કોણે કહ્યું કે મારી પાસે ટિકિટ હેતી? આપને વિશ્વાસ ન હોય તે જોઈ લે આ ટિકિટ. એમ કહીને વાણિયાએ ટિકિટ કાઢીને બતાવી. ટિકિટ લેતાં ટિકિટ ચેકરને આશ્ચર્ય થયું. અરે ભાઈ! તારી પાસે ટિકિટ હતી તે રાતના બતાવી કેમ નહિ ? એક રાતની જેલની હવા શા માટે ખાધી ? જોખમને જાળવવા ઊભી કરેલી માયાજાળ : ભાઈ! વાત એમ છે કે મારી પાસે રૂપિયા દશ લાખનું જોખમ હતું. હું જે ડબ્બામાં બેઠો હતો તે ડબ્બામાં બધા ગુંડાઓ બેઠા હતા એટલે ત્યાંથી છૂટવાને રસ્તે શોધતે હતે. તમે મને નીચે ઉતાર્યો ને જેલમાં પૂર્યો. જેલમાં મઝાને સૂવાને પલંગ હતું, પંખ ફરતે હતા, હું ભાગી ન જાઉં તે માટે ચેકીપહેરે મૂકયો હતે પછી મને શી ચિંતા ? હું તે આરામથી ઊંઘી ગયો. તમે મને અહીં ઉતાર્યો તે મારી મૂડી સલામત રહી. હું તે તમારે મહાન ઉપકાર માનું છું કે તમે મને અહીં ઉતારી દીધે. એ ઉપકારને બદલે કેવી રીતે વાળું ? મને અત્યારે ગાડી મળશે ને હું મારા ઘેર પહોંચી જઈશ. આપે મારા દશ લાખના જોખમને બચાવ્યું તેના બદલામાં ૨૫ રૂા. હું તમને ભેટ આપું છું એમ કહી ૨૫ રૂ. આપીને વાણિયો તો ત્યાંથી રવાના થયે. ટિકિટચેકર તે આજે બની ગયો. જોખમ સાચવવા માટે વાણિયાએ કેવી કરામત કરી ? જોખમ બચાવવા જેલમાં જવા તૈયાર થયે. માનવી ધન સાચવવા કેટલા વાના કરે છે? જરૂરિયાત કરતાં અધિક ધન મેળવવાની લાલસા જીવને ન કરવાના કામ કરાવે છે તે માટે ગમે તેટલા કષ્ટ વેઠવા પડે તે હસતા મુખે વેઠી લે છે. આપણે ત્રણ બોલની વાત થઈ હવે ચેથા બેલમાં આવે છે. (૪) અમંગળવદઃ શરીરે માલીશ કરવાના પદાર્થોની મર્યાદા કરવી. પહેલાના રાજા મહારાજાઓ, મેટા ગર્ભશ્રીમંત માલીશ કરતા હતા. તેમાં ઘણી જાતના તેલ આવે છે. તે તેમાંથી કયું તેલ અને કેટલું વાપરવું તેની મર્યાદા કરવી. આનંદ શ્રાવક Page #794 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૭૧૫ કહે છે હે પ્રભુ! હું મારા માટે શતપાક તથા સહસ્રપાક તેલની છૂટ રાખીને બાકીના માલીશ કરવાના બધા તેલના પચ્ચક્ખાણુ કરું છું. (૫) સવટળ વિદ્િ: શરીરને સ્વચ્છ રાખવા પીઠી વગેરેની મર્યાદા કરવી. સામુ પણ આ ખેલમાં આવી જાય. માલીશ કર્યાં પછી શરીર પરથી ચીકાશ કાઢવા માટે પીઠી આદિના ઉપયોગ થાય છે. આનંદ શ્રાવકે ઘઉં આદિના લેાટથી બનેલી સુગધિત પીઠી અમુક પ્રમાણમાં વાપરવી તેટલી છૂટ રાખી અને તે સિવાયના બીજા બધા પ્રત્યાખ્યાન કર્યાં. નાન (૬) મન્નળ વિષે : સ્નાનના પાણીની મર્યાદા. મહિનામાં કેટલા દિવસ સ્નાન કરવું અને તે કેટલા પાણીથી કરવું તેની મર્યાદા કરવી. આજે કઈક જીવા દિવસમાં બે વાર, ઉનાળામાં ત્રણ વાર સ્નાન કરતા હેાય છે અને એવા જીવા પણ જોયા છે કે જેમને જિંદગીભર સ્નાનના પચ્ચક્ખાણુ હાય છે. કોઇના મૃત્યુ નિમિત્તે ફક્ત છૂટ. બાકી સ્નાન કરતા નથી. આપ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તેા મહિનામાં દશતીથિ સ્નાન ન કરવું એટલા તે પચ્ચક્ખાણુ લે. ચારિત્ર લેવાના ઉત્કૃષ્ટ ભાવ થતા હાય, રાતવિસ સંયમની અખના હૈાય તે આટલે તે ત્યાગ કરો. સંતે જિંદગીભર સ્નાન કરતા નથી. કરવાથી કેટલા જીવાની હિંસા થાય છે ? જેને જૈનદર્શનનું જ્ઞાન નથી તેવા જીવા નદીમાં, દરિયામાં, તળાવમાં સ્નાન કરવા પડે છે પણ તેમને ખબર નથી કે આ રીતે ન્હાવાથી મને આખી નદીની કે દરિયાના પાણીની ક્રિયા આવે છે અને કેટલાય ત્રસ જીવાની હિંસા થાય છે. ઘણાં છૂટા નળ નીચે ન્હાવા બેસી જાય છે તેમાં કેટલુ પાણી જતું રહે તેના શું ખ્યાલ આવે ? માટે મર્યાદા કરે. મારે આટલુ' પાણી વાપરવું, તેથી અધિક ન વાપરવું. આનંદ શ્રાવકે રેંટની ધડીના આકારની લાંખી ઘડી કે જે પાણીથી માટે ઘડો ભરાઈ જાય એવા મેાટા લેાટાના આકારના નાના આઠ કળશીયા ભરાય તેટલા પાણીની છૂટ રાખીને બાકીના બધા પ્રત્યાખ્યાન કર્યાં. (૭) વથવિહિ : વસ્ત્રની મર્યાદા, વસ્ત્રની જાત, સંખ્યા અને કિમત, કઈ જાતના કેટલા અને કેટલી કિ`મતના વસ્ત્રોં વાપરવા તેની મર્યાદા કરવી. આજે જગતમાં અનેક જાતના કાપડ બને છે. તે સમયે મીલેા નહિ હોય, અત્યારે તા જથ્થાબ`ધ નીલે કાપડની થઈ છે. સૂતરના, ઉનના, શણુના, નાયલાન ટેરીકેટન, ટેરીન, બનારસી, સિલ્ક આદિ અનેક પ્રકારના કાપડ આવે છે. આજે એટલા ભભકાદાર, ફેશનેબલ, કપડાં નીકળ્યા છે કે જો તમે મર્યાદા ન કરી હાય તે તૃષ્ણા બંધ ન થાય. કઈ જાતનુ કાપડ અને કેટલું વાપરવું તે નક્કી કર્યાં પછી પચ્ચક્ખાણ થાય. આનંદ શ્રાવક ભગવાન પાસે વસ્તુ પરિમાણુ-મર્યાદા કરી કે “નમ્નસ્થ તેનું વોમનુયàાં, વસેસ વચ્ચવિધિ વન્વન્સ્લામિ” । મારે પહેરવા આઢવા માટે ક્ષેમયુગલ અથવા અલસી કે કપાસના બનાવેલા બે જાતના વસ્ત્રો સિવાયના બીજા વસ્ત્રોના પ્રત્યાખ્યાન કરું છું. વિચાર કરો કે આનંદના ઘેર ૧૨ ક્રોડ સેાનામહેારા, આલિશાન ભવન આટલા વૈભવ હતા. પહેલા તે જાતજાતના Page #795 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ } [ શારદા શિશમણિ કપડાં પહેરતા હશે પણ ભગવાનને ભેટ થતાં બધા મેહ ઉતરી ગયા. માત્ર અલસી કે કપાસના બે જાતના વસ્ત્રની છૂટ રાખી. તે સમયે બહુ બારીક કે પાતળા વસ્ત્રો પહેરતા ને હતા, જાડા પહેરતા હતા તેથી ચાલે વધુ. બે જાતના કપડાથી વધારે રાખવાની બંધી કરી. આ તા આનંદની વાત થઈ. તમે પણ કપડાની જાત નક્કી કરીને મર્યાદા કરી શકે. તેમાં જે જ્યેા રેશમના કપડાં આવે છે તે તે શ્રાવકથી પહેરાય- જ નહિ. હજારો રેશમના કીડાઓને ઉના ખળખળતા પાણીમાં નાખીને મારી નાંખે છે ત્યારે રેશમી કાપડ અને છે માટે પ્ચાર રેશમી કાપડ તે પહેરશે નહિ. આનંદ શ્રાવકના જીવનમાં કેટલે સંતાષ આન્યા ! આટલા વૈભવ હોવા છતાં માત્ર બે જાતના કપડાંની છૂટ રાખી. (૮) વિસેવળ નિદ્િ: વિલેપનની મર્યાદા. પહેલા મેટ માણસા વિલેપન કરતા હતાં. તા કયા કયા પદાર્થાનું વિલેપન કરવુ અને તે કેટલા પ્રમાણમાં રાખવું તેની મર્યાદા કરતા. આનંદ શ્રાવકે અગર કુમકુમ અને ચંદન સિવાયના બીજા બધા વિલેપનના પ્રત્યાખ્યાન કર્યાં. હજુ આનંદ શ્રાવક આગળ કેટલી વસ્તુઓની મર્યાદા કરશે તેના ભાવ અવસરે. આજે અમારા પરમ ઉપકારી, ક્ષણેક્ષણ સાધનામાં વીતાવી જીવનની સંપૂર્ણ સફળતાને વરનાર, આત્મજ્ઞાનની ગંગોત્રીમાં સ્નાન કરી પવિત્રતાના પયગામ શીખવનાર, ઉપકારોની અમી વર્ષા વરસાવનાર, રત્નત્રયીના રાહે ચઢાવનાર, એવા પરમ પ્રતાપી ખા. પ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૭ મી પુણ્યતીથિના પવિત્ર દિવસ છે. સંતાનુ જીવન સ્વય' ઉપવન છે. ઉપવનમાં ખુશ્બાના ખજાના છે. સુગંધના સાગર છે. સૌન્દ્રય નુ સરોવર છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતના શાસનમાં અનેક મહાપુરૂષો થઈ ગયા. જેના પ્રભાવે જૈનશાસન જયવંતુ વીરહ્યું છે આવા મહાપુરૂષ! જેવું નામ હતું તેવા જ તેએશ્રીમાં ગુણા હતા. એ ગુરૂદેવના જેટલા ગુણા ગાઈએ તેટલા ઓછા છે. આવી વિરલ વિભૂતિએથી જૈનશાસન આજે ચમકી રહ્યું છે. આજે એવી વિરલ વિભૂતિના ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલીના પુષ્પા એ મહાપુરૂષના ચરણમાં બિછાવુ છું. પૂ. ગુરૂદેવના જન્મ સાબરમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલા ગલીયાણા ગામે થયા હતા. એ ગામમાં મેટા ભાગની વસ્તી ક્ષત્રિયાની છે. આ ગામમાં વસતા પિતા જેતાભાઈ અને રત્નકુક્ષી માતા જયાકુ'વરબેનની કુક્ષીએ સંવત ૧૯૪૨ ના કારતક સુદ ૧૧ ના પવિત્ર દિને પૂ. ગુરૂદેવના જન્મ થયા હતા. જે ભૂમિમાં, જે માતાની કુક્ષીમાં આવા નરરત્ના પાકે છે તે ભૂમિ અને માતા પણ ધન્ય બને છે. “પુત્રના લક્ષણ પારણામાં” એ કહેવત પ્રમાણે બાળકનું તેજસ્વી લલાટ, કપાળની રેખાએ ભવિષ્યની વીરતાની આગાહી આપતા હતા. તેમનું નામ રવાભાઈ હતુ. જેમ નાનકડા રવ જેટલા હીરામાં પણ તેજ ડાય છે તેમ આ નાનકડા રવાભાઈના મુખ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા. તેમજ એના જ્યારે વલેણું કરે ત્યારે રવૈયા વચ્ચે ફરતા હાય છે તે જેમ દહીં અને પાણી જુદા Page #796 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૧૭ કરે છે તેમ જેના જીવનમાં બાળપણથી સંસાર અને સંયમની ભેદરેખા સમજાવાની છે એવો પુત્ર બીજના ચંદ્રની માફક વધવા લાગ્યા. તેઓ બે ભાઈ અને એક બેન હતા. પાંચ વર્ષની ઉંમરે માતાની મમતા અને પિતાને પ્રેમ સદાને માટે ગુમાવી દીધો, પછી કાકાકાકીની છત્રછાયામાં મોટા થવા લાગ્યા. સતીજીના સ્તવને સજેલી સભાવના તેઓ સારી એવી જમીનજાગીરવાળા હતા. તેમને ધર્મ સ્વામીનારાયણને હતું. તેમને વારસાગત જૈન ધર્મ મળે ન હો, છતાં જૈનશાસનને અર્પણ થઈ કેવી સુંદર સાધના અને કાર્યો કર્યા છે તે આપ આગળ સાંભળશે. રવાભાઈના જીવનમાં નાનપણથી વિનય, નમ્રતા, કામ કરવાની ધગશ આદિ ગુણ એવા હતા કે કાકાકાકીને પણ તે ખૂબ પ્રિય થઈ પડયા. તેમને ખેતીને ધંધો હતો. કાકા કાકીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપતા હતા. ખેતીના કામ માટે રવાભાઈને ઘણી વાર વટામણમાં જવું પડતું. વૈરાગ્યનું પ્રથમ વાવેતર વટામણમાં થયું હતું. એક વાર કામ પ્રસંગે તે વટામણમાં ગયેલા. વટામણમાં જેમને ત્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જૈન ઉપાશ્રય હતા. તે સમયે ત્યાં ખંભાત સંપ્રદાયના એક વિદ્વાન સતીજી બિરાજમાન હતા. પ્રતિક્રમણ કર્યા બાદ આધ્યાત્મિક ભાવોથી ભરપૂર એક સુંદર સ્તવન ગાયું. તે સ્તવન રવાભાઈએ સાંભળ્યું. તેમને ખૂબ ગમી ગયું. તેમણે પૂછ્યુંકાકા ! આવા મીઠા મધુર સ્વરે ભાવવાહી ગીત કેણુ ગાય છે? ભાઈ ! આપણી બાજુમાં જૈન ઉપાશ્રય છે ત્યાં સતીજી આવા સુંદર ગીતો ગાય છે. કાકા ! આપણાથી ન જવાય ? સૂર્યાસ્ત પછી આપણાથી ત્યાં ન જવાય. સવારે સૂર્યોદય પછી જવાય. આપણે સવારે ત્યાં જઈશું ? હા. રવાભાઈને તે સ્તવન સાંભળવાની લગની લાગી. કયારે સવાર પડે ને હું ઉપાશ્રયે જાઉં ! પાપથી ભયભીત બનેલો આત્માઃ રવાભાઈ રાત્રે સૂઈ ગયા. પ્રભાત થયું ને રવાભાઈ જાગૃત થયા. ખરેખર તેમના જીવનમાં અજ્ઞાનને અંધકાર દૂર થવાને હશે અને સત્ય જ્ઞાનનું સોનેરી પ્રભાત પ્રગટવાનું હશે તેથી તેમને સ્તવન સાંભળવાની લગની લાગી. રવાભાઈ સવારે ઉપાશ્રયે ગયા. સતીજીને વંદન કરીને કહ્યું – આપ રાત્રે જે સ્તવન બેલતા હતા તે મારે સાંભળવું છે. રવાભાઈની ભાવના જોઈને સતીજીએ ભજન ગાયું. તે સાંભળતા હૈયું હર્ષના હિલોળે ચઢયું. આપ બીજુ સંભળાવે. બે-ત્રણ ભજન સંભળાવ્યા પછી કહે આપ મને કંઈક સમજાવે. તેની જિજ્ઞાસા જોઈને સતીજીએ કહ્યુંતારે કીડી, મચ્છર, માંકડ આદિ કોઈ જીવને મારવા નહિ. લીલા ઝાડના ફળફૂલ તેડવા નહિ. તે બધામાં ઘણું પાપ લાગે છે. સતીજીને ઉપદેશ તેના દિલમાં કેતરાઈ ગયો. તેને આત્મા ઊંડા વિચારમાં પડી ગયો કે સતીજી તે કહે છે કે સંસારના બધા કાર્યોમાં પાપ છે. સાચું સુખ આ ત્યાગી સંતને છે. તો મારે પણ એવું સુખ મેળવવું છે. તેમને આત્મા પાપથી ભયભીત બને. પરિગ્રહ ત્યાં પાપ ; રવાભાઈ તે બીજે દિવસે ઘેર ગયા. જઈને કાકા કાકીને Page #797 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ' [ શારદા શિરેમણિ કહે છે હવે મારે આ સંસારમાં રહેવું નથી. આ પાપમય સંસારથી છૂટવા મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. તેમના કાકા કાકી કહે આપણે ધર્મ સ્વામીનારાયણને છે. જે તારે દીક્ષા લેવી હોય તે સ્વામીનારાયણ ધર્મનો સાધુ બન. તે માટે ગઢડા જઈને દીક્ષા લે. રવાભાઈને એક લગની હતી કે મારે દીક્ષા લેવી છે. તે ગઢડા ગયા, જઈને તેમના મુખ્ય મહંતને મળ્યા ને પગમાં પડીને કહ્યું-મારે તમારા જેવું થયું છે. રવાભાઈને જોતાં મહંતને લાગ્યું કે આ કરે તેજસ્વી છે એટલે પાસે બેલાવીને પૂછ્યું કે તું કેણ છે ? કયાંથી આવ્યા છે ? શા માટે મહંત બનવું છે ? સ્વામીનારાયણ પંથના ગુરૂજી, ગઢડા શહેરમાં આવીને રહ્યા, તે પંથના મહંતે એમ જ કહ્યું, તમારે ભાગ લઈને આવે. મહંતે રવાભાઈને પૂછયું-તમારે ધધ શેને છે ? મિલ્કત કેટલી છે ? રવાભાઈએ પોતાની બધી વાત કરી ત્યારે મહંત કહે છે કે જે તારે અમારા જેવા થવું હેય તો તારા ભાગની જે મિક્ત હોય તે બધી આ ગાદીને સેંપી દે તે તને દીક્ષા આપીશું. હજુ તે માત્ર ઉંમર ૧૩ વર્ષની છે છતાં તેની બુદ્ધિ કેટલી છે ! તેમણે શું વિચાર કર્યો. પેલા મહાસતીજી તે કહેતા હતા કે સાધુથી પૈસાને અડાય નહિ. વાહનમાં બેસાય નહિ અને આ સાધુએ તે પાસે પૈસા રાખે છે. વાહનમાં બેસે છે. જ્યાં પરિગ્રહ છે, પૈસા છે ત્યાં પાપ છે. આ ત્યાગ સાચે ત્યાગ નથી. અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ? તેર વર્ષના બાલુડાનું કેવું આત્મમંથન ! ત્યાં તેમનું મન ઠર્યું નહિ એટલે પાછા આવીને કાકા કાકીને કહે છે મારે સ્વામીનારાયણની દીક્ષા લેવી નથી. મારે તે જૈન ધર્મની દીક્ષા લેવી છે. એમ કહીને વટામણ આવ્યા. મહાસતીજી પાસે જઈને કહે છે મને તમારો ચેલો બનાવે, હવે મારે સંસારમાં રહેવું નથી. સતીજી કહે-ભાઈ! અમે તે સાધ્વીજી છીએ, તમારે અમારી પાસે ન રહેવાય. જે તમારે દીક્ષા લેવી હોય તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતમાં બિરાજે છે આપ ત્યાં જાવ. - દઢ વૈરાગી બન્યા સાચા સંચમી : રવાભાઈતે ગુરૂની છત્રછાયામાં પહોંચી ગયા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે ગુરૂદેવ ! મને આપને ચેલે બનાવે મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. ગુરૂદેવે કહ્યું- તારી ભાવના ખૂબ સર્વોત્તમ છે. તે કયારેક સફળ થશે પણ તે પહેલાં જૈન ધર્મને છેડે અભ્યાસ કર. દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. દીક્ષા એ તે મણના દાંતે લેખંડના ચણા ચાવવા જેટલી અઘરી છે. તે માટે પૂરી તૈયારી જોઈ . ત્યાગ સાથે અર્પણતા પણ જોઈશે. ગુરૂદેવ ! મારી સંપૂર્ણ તૈયારી છે. હવે મને એક ક્ષણ પણ આ પાપના પિંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી. હવે તે આપના ચરણમાં મારી જીવનનૈયા ઝુકાવવી છે. મને દઢ શ્રદ્ધા છે કે આપનું સાનિધ્ય મને સિદ્ધિના સોપાને ચઢાવશે. આપની શીતળ છાયા મને સંસારની માયામાંથી મુક્ત કરાવશે. આપનું શરણુ મને સત્યના રાહે લઈ જશે. આપના ચરણને નિવાસ મને આત્માને પ્રકાશ આપશે. પૂ. ગુરૂદેવ ભાવિના આ છૂપા રત્નને પારખી ગયા કે આ આત્મા Page #798 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૭૧૯હળુકમી છે તે શાસનનું રત્ન બનશે. રવાભાઈએ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં થોડા દિવસમાં સામાયિક, પ્રતિક્રમણ શીખી લીધા થેકડા આદિ કંઠસ્થ કર્યો. તે ગુરૂદેવને કહે છે-ગુરૂદેવ ! હવે મને જલદી દીક્ષા આપો. કાકા કાકીની આજ્ઞા મેળવી લીધી અને સંવત ૧૯૫૬ના વસંતપંચમીના દિવસે ખંભાતમાં ભવ્ય રીતે તેમને દીક્ષા મહોત્સવ ઉજવાયે. રવાભાઈના ગુણ જોઈને ગુરૂદેવે તેમનું સંયમી નામ “બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ' રાખ્યું. પૂ. ગુરૂદેવ છગનલાલજી મ. સા. ક્ષત્રિય હતા અને પૂ. રત્નચંદ્રજી મ. સા. પણ ક્ષત્રિય હતા. દીક્ષા લીધા પછી રત્નચંદ્રજી મ. સા. પૂ. ગુરૂદેવને ખૂબ વિનય કરતા અને તેમની સેવા ભક્તિમાં ખડે પગે હાજર રહેતા. ગુરૂઆજ્ઞામાં તે એટલા બધા અર્પણ થઈ ગયા હતા કે બસ, ગુરૂઆશા એ જ મારો શ્વાસ અને એ જ મારો પ્રાણ છે. તે કયારે પણ ગુરૂદેવથી દૂર રહેતા નહિ. એ ગુરૂ શિષ્યને જેમાં ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીની જોડલી યાદ આવી જાય ! પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહીને સંસ્કૃત, પ્રાકૃતનો ખૂબ અભ્યાસ કર્યો. સાથે આગમનું જ્ઞાન પણ ખૂબ મેળવ્યું. અર્પણુતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને. ક્ષમાની અજોડ મૂતિ ગુરૂજી, દેશદેશમાં પામ્યા રે ખ્યાતિ. વિનય અને ક્ષમાનો ગુણ તો અજોડ હતો. ગુરૂશિષ્ય વચ્ચે ક્ષીરનીર જે અથાગ પ્રેમ હતો. સં. ૧લ્મ ના વૈશાખ વદ દશમના દિવસે છગનલાલજી મ. સા. કાળધર્મ પામ્યા એટલે ગુરૂદેવને ખૂબ આઘાત લાગ્યો. ગુરૂ વિયેગ બહુ વસમો છે. પૂ. ગુરૂદેવના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મ. સા. ના હાથમાં આવ્યું. ખંભાત સંઘે તેમને આચાર્ય પદવી અર્પણ કરી એ વર્ષે ગુરૂદેવનું ચાતુર્માસ સાણંદ થયું. જીવન મહેલમાં કેરણી કરનાર કાબેલ કલાકાર : પૂ. ગુરૂદેવની એજસભરી પ્રભાવશાળી વાણી સાંભળતા ભવ્ય જીવે તપ ત્યાગના રંગમાં રંગાઈ ગયા ખરેખર એ ચાતુર્માસ મારા માટે મહાન યાદગાર બની ગયું. એ ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવની અમીધારાની વર્ષા વરસી અને મારા જીવન રૂપી ક્ષેત્રમાં વૈરાગ્યના બીજનું પણ થયું. પૂ. ગુરૂદેવે એ બીજને સિંચન આપીને આત્માના ક્ષેત્રમાં ખૂબ વિકસિત બનાવ્યું. પૂ. ગુરૂદેવની વૈરાગ્યરસના ઝરણા વહાવતી ધોધમાર વાણીની વર્ષાએ મારા અંતરના તાર ઝણઝણી ઉઠયા. તેઓ મારા જીવનના સાચા કલાકાર બનીને જીવનના સારા ઘડવૈયા બન્યા. એવા તારણહાર, જીવનનૈયાના સાચા ખવૈયા પૂ. ગુરૂ ભગવંતને મારા પર મહાન ઉપકાર છે. એવા જ્ઞાનદાતા, સંયમદાતા, અનંતાનંત ઉપકારી ગુરૂદેવ માટે શું કહું ! તેમના ગુણે આ જીભથી કહી શકાય નહિ અને પેનથી આલેખી શકાય નહિ. એવા ઉત્તમ કક્ષાના મહાન આત્માથી સાધક હતા. કક્ષાની કચરાપેટીમાં અને અજ્ઞાનના અંધકારમાં અથડાતા મને તેમજ મારા ગુરૂબેન પૂ. જસુબઈ મહાસતીજીને Page #799 -------------------------------------------------------------------------- ________________ ७२० [ શારદા શિરોમણિ વૈરાગ્ય વારીનું સિંચન કરી તપત્યાગના બગીચામાં આત્માનું સાચું દિગ્દર્શન કરાવી સં. ૧૯૬ના વૈશાખ સુદ ૬ ને સોમવારે આ ગુરૂદેવે સાચા જીવનને પ્રકાશ આપી પાંચ મહાવ્રત રૂપી અમૂલ્ય રને આપ્યા છે તે ઉપકારને કેવી રીતે ભૂલાય? પૂ. ગુરૂદેવે સંયમી જીવનનું અમૂલ્ય દાન કર્યું એટલું જ નહિ પણ સંયમી જીવનની અનેક કળાઓ તે ગુરૂદેવે શીખવી છે. વાત્સલ્યતા અને પ્રસન્નતાનો ધંધ સદાય તેમના અંતરમાંથી વહેતે હતા. જેમના જીવન બાગમાં સદાય ગુણપુછપની પમરાટ પ્રસરતી હતી. નિર્મળ જળ જે જીવન પ્રવાહ નાના મોટા સહુને આનંદિત કરી દેતો. તેમના ગુણ વૈભવની તે વાત કયાં કરવી ! ક્ષમા, સરળતાની તે સાક્ષાત મૂતિ જોઈ લે. આવા ગુણસાગર પૂ. ગુરૂદેવના પ્રભાવશાળી પ્રવચનેથી જૈન જૈનતર ધર્મ પામી ગયા છે. અધમીએ ધમી બન્યા છે. તેમની શાંત મુખમુદ્રા જોતાં કોધથી ધમધમતા આવેલે માનવી પાણી જેવો શીતળ બની જાય. પૂ. ગુરૂદેવ અજમેરના સાધુ સંમેલનમાં પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ સાથે ગયા હતા ને ત્યાં સુંદર ભાગ લીધે હતો તેમજ આ મુંબઈ નગરીમાં ચાતુર્માસ કરી જનતાને ખૂબ જાગૃત કરી હતી. મૃત્યુ મહત્સવની મઝા : સુરતમાં હર્ષદ મુનિને દીક્ષા આપ્યા પછી સુરત, કઠોર, આદિ ચાતુર્માસ કરી સં. ૨૦૦૪ માં પૂ. ગુરૂદેવ ખંભાત તરફ આવતા હતા ત્યારે રસ્તામાં કેઈએ પૂછયું કે આપનું આ ચાતુર્માસ કયાં છે ? મારું આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવું તેઓ વિહારમાં બોલ્યા હતા. મને અમદાવાદ ચાતુર્માસની આજ્ઞા આપી ત્યારે કહ્યું કે હું તમને આ છેલ્લી આજ્ઞા આપું છું. તેમના શિષ્ય ફુલચંદજી મ. સા. ને ૩૫ ઉપવાસ ભાદરવા સુદ દશમે પૂરા થતા હતા. તેમણે કહ્યુંગુરૂદેવ ! મને શાતા છે. ૪૧ ઉપવાસ કરાવે ને! ત્યારે કહ્યું કે હું તમને આ છેલ્લું પારણું કરાવું છું. તે ચાતુર્માસમાં ગુરૂદેવે બાલ મરણ અને પંડિત મરણું ઉત્તરાધ્યયન સૂત્રનું પાંચમું અધ્યયન વાંચ્યું. જાણે પિતાને પંડિત ભરણે મરવાનું હશે તે માટે જ લીધું હશે! પૂ. ગુરૂદેવને તે પિતાની અંતિમ ઘડી સૂઝી આવી હતી એટલે પિતે તે બધી તૈયારીઓ કરી લીધી હતી. ભાદરવા સુદ ૧૦ ના દિવસે પિતાના શિષ્યોને ખૂબ શિખામણ આપી. તે દિવસે પ્રતિક્રમણ બાદ રાતના નવ વાગે શરદીનું મોજુ ફરી વળ્યું. હાર્ટ ઉપર અસર થવા લાગી. તેઓશ્રીએ સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં રહેજ પણ દોષ લાગ ન જોઈએ. તે ખાસ લક્ષ રાખજે. અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમ શાંતિના શબ્દ ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લૂંટે, સમાધિ ભાવે દેહ જ છૂટે. પૂ. ગુરૂદેવ તે સ્વરૂપ દશાની મેજને લૂંટતા, આત્મશાંતિમાં ઝુલતા, સમાધિ ભાવમાં સ્થિર થયા. પિતાના શિષ્યોને કહ્યું, આપ સ્વાધ્યાય નવકાર મંત્ર બેલે. છેલ્લે સર્વ ને ખમાવી સંથારો કરી ચાર આંગળા ઊંચા કરીને એ સંકેત કર્યો કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટવાને છે. પૂ. ગુરૂદેવની તબિયત બગડી છે એ સમાચાર Page #800 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૭૨૧ મળતાં ખંભાતની જનતા રાત્રે પૂ. ગુરુદેવના દર્શન કરવા ઉમટી પડી. આત્મભાવનાના ઝુલણે ઝુલતાં અમારા સંયમી જીવનના સાચા સુકાની, માતા જેવું વાત્સલ્ય અને પિતા જે પ્રેમ આપનાર પૂ. ગુરૂદેવ ભાદરવા સુદ ૧૧ના પ્રભાતે ચાર વાગે નશ્વર દેહનો ત્યાગ કરી સૌને રડતા મૂકી આ ફાની દુનિયામાંથી ચિર વિદાય લઈને ચાલ્યા ગયા. ત્રંબાવટીની તિજોરીમાં રહેલું રત્ન ગુમ થયું. સ્થંભનપુરીને થંભ તૂટી પડયો. ખંભાતમાં હાહાકાર મચી ગયો. સવારમાં અમદાવાદમાં આ કારમાં દુ:ખદ સમાચાર મળ્યા. સાંભળતા કાળજુ ચીરાઈ ગયું. અરે ! અંતરના આકાશમાં ચમકતો ચાંદ શું અસ્ત થઈ ગયે ! વડલાના વિસામા, પ્રેરણાના પિયૂષ પાનારા અમને નિરાધાર મૂકીને ગુરૂદેવ ચાલ્યા ગયા ! રત્નસમાન તેજવી, ઓજસ્વી, આચાર્ય ગુરૂદેવ આ અવનીને અલવિદા આપી ચાલ્યા જતા જૈન શાસનમાં ભારે ખોટ પડી છે. આજથી પુણ્યતીથિ નિમિત્તે દશાંગી તપ કરાવ્યો છે. સૌ સારી સંખ્યામાં જોડાયા છે. આપ સૌ આજે સારા પ્રત્યાખ્યાન કરશે તો સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. ગુરૂદેવ તો ગયા પણ ગુણેની સુવાસ મૂકતા ગયા છે. એમના ગુણમાંથી એકાદ ગુણ આવી જાય તો જીવન ધન્ય બની જાય. મહાન ગુણેના સાગર ગુરૂદેવના ચરણમાં કેટી કેટી વંદના. ભાદરવા સુદ ૧૩ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૭૮ : તા. ર૬-૯-૮૫ અનંતજ્ઞાની મહાપુરૂષે કર્મોની ફિલોસોફી સમજાવતા કહે છે કે જીવ કર્મો કેવી રીતે બાંધે છે ? આત્મા ક્યાં કયાં ભૂલે કરી રહ્યો છે? સંસારના સુખ મળે એ પુણ્યથી મળે છે. પાપને ઉદય હોય તે એક છાપું ખરીદવા જેટલી અનુકૂળતા ન હોય તો પણ જે કેની પાસેથી છાપું વાંચવાની અનુકૂળતા મળી તો એ પુણ્યથી મળી. એ છાપું વાંચતા શું થાય? વાંચ્યા પછી એનું મરણ થાય એટલે રાગ-દ્વેષ થાય. રાગ-દ્વેષ એ અશુભ ભાવ છે. અશુભ ભાવમાં જેટલી તન્મયતા એટલો અશુભ કર્મોને જ થાય. આ તે એક સામાન્ય વાત છે. આવી રીતે બીજી અનુકૂળતાઓ મળે એમાં પણ એ જ અશુભ ભાવ. અશુભ ભાવની રમત ઉપર ભરચક અશુભ કર્મોની કમાણી થાય. “ આ જીવ જાણે ઉકરડાને ઈજારદાર.” જીવનમાં અશુભ કર્મો એ ઉકરડો છે. જીવ એ ઉકરડાનો ઈજારદાર છે. ઉકરડામાં કાંઈ સારું ન હોય તેમ આ અશુભ કર્મોના સંચયમાં કાંઈ સારું નહિ. ઉકરડો જમીન બગાડે, આરોગ્ય બગાડે, હવામાન બગાડે તેમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલા અશુભ કર્મો ઉદયમાં આવે ત્યારે શાતા, યશ, સૌભાગ્ય આદિ કેટલુંય બગાડી નાંખે છે માટે અશુભ કર્મોના ગંજ એ ઉકરડો છે. અશુભ કર્મોની આવક જીવે સતત ચાલુ રાખી એટલે જાણે એનો ઈજારો રાખે. ઉકરડાના ઈજારદારને આવક ઘણી અને જાવક થેડી. જુના ઉકરડા સડીને ૪૬ Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ ] [ શારદા શિરેમણિ સૂકાઈને ઓછા થાય એ જાવક અને શહેરમાંથી નવા નવા કચરા આવીને ઠલવાય એ આવક. એટલે કહેવાય છે કે ઉકરડાના ઈજારદારને જાવક થેડી ને આવક ઘણી. બસ, જીવની આ જ દશા છે ને? આ મનુષ્યભવમાં મધ્યમ સ્થિતિ છે. આ ગતિમાં નરક કે તિર્યંચ ગતિ જેવા દુઃખ કે ત્રાસ નથી એટલે એમના જેટલે અશુભ કર્મોને ઉદય નથી. ઉદય નથી એટલે ભગવાઈને ઓછા થાય નહિ એટલે જાવક થેડી ત્યારે આવક કેટલી બધી ? દિવસ રાત નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતા ભોગવતા અશુભ ભાવ, અશુભ ધ્યાન ચાલુ રહે તેથી અશુભ કર્મોની આવક જોરદાર ચાલુ રહે. ઉકરડાના ઈજારદારને આવક વધારે ને જાવક થેડી. આ માનવભવમાં આત્માએ કે ધંધો રાખે છે ? આત્મા છે મોટો વેપારી પણ વેપાર શેને? ઉકરડાના ઈજારાને. સારા આર્ય દેશ, આર્યકુળમાં જન્મ મળે, આત્માની વાત સાંભળવા મળી પણ એને આત્માને વિચાર નથી એટલે આત્મહિતના ઉદ્દેશથી અનુકૂળતા કે પ્રતિકૂળતા ભોગવતા આવડતી નથી તેથી સતત અશુભ રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય અને દુર્બાન થયા કરે, પરિણામે લોટબંધ પાપકર્મોની ખરીદી થાય. પુશ્ય વેચીને પાપ ખરીદવાનું છે. પુણ્ય તે ઉદયમાં થોડું છે પણ પાપની અઢળક લોટબંધ આવક ચાલુ છે. અહીં પ્રતિકૂળતા કે દુખ આવે તે એ નરક તિર્થના દુઃખ આગળ શી વિસાતમાં ! અહીં દુઃખમાં કે આપત્તિમાં ભાવ સારા રહેતા હોય, ધર્મધ્યાન ચાલતું હોય તો એના પ્રભાવે ઘણું પાપ કર્મો રવાના થાય પણ જે ભાવ બગયા તે દુઃખમાં પાપની જાવક ઓછી અને મનને દુર્ગાનમાં જોડવાથી પાપકર્મોની આવક જંગી. દેવલોકની અપેક્ષાએ અહીં મળતા મામુલી સુખ કે નરકની અપેક્ષાએ અહીં મળતા અહ૫ દુખ ભોગવતાં ન આવડે તે પાપકર્મોની જાવક ઓછી અને આવક વધારે. તે પછી જીવ ઉકરડાનો ઈજારદાર કહેવાય ને ! આનંદ ગાથાપતિ આવતા કર્મોના પ્રવાહને રોકવા માટે તે ગ્રહણ કરી રહ્યા છે. સાતમા વ્રતમાં તેમણે આઠ બેલની મર્યાદા કરી. (૯) પુcજવિહઃ પુષ, ફૂલની મર્યાદા. દુનિયામાં અનેક જાતના પુર હોય છે પણ વ્રત આદર્યા પછી તેમણે કંટ્રોલ મૂકો. આવા મોટા માણસો જયારે રાજસભામાં જાય ત્યારે ફૂલની માળા પહેરતા. એટલે આનંદ શ્રાવકે કહ્યું- મારે ફૂલને ઉપયોગ કરે પડે તે “વેત કમળ અને માલતીના પુની માળા પહેરવી, તે સિવાય બીજા બધા ફૂલેના પ્રત્યાખ્યાન કરું છું. દુનિયામાં અનેક જાતના પુછપે છે. તે બધાને તમે ઉપયોગ કરતા નથી. તે આ રીતે મર્યાદા કરવાથી દુનિયાના તમામ પુપિની ક્રિયા આવતી અટકી જાય છે. (૧૦) ગામણ હિ? આભરણુ, દાગીનાની મર્યાદા. જેને ત્યાં ૧૨ ક્રોડ સોનૈયા હેય એને ત્યાં દાગીનાને શો તેટો હોય ! પહેલાના જમાનામાં આનંદ જેવા મોટા માણસે કાને કુંડળ, હાથે બાજુબંધ, વીંટી, કંદોરા અને ડોકમાં હાર પહેરતા હતા. આનંદે એ દાગીનાઓની મર્યાદા કરી કે મારે બે ઉજવળ કુંડળ અને મારા નામની Page #802 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૩ શારદા શિરોમણિ ] વીંટી આ બે સિવાય બધા અભૂષણના પ્રત્યાખ્યાન કરું છું. તમારી પાસે દાગીના કેટલા હેય ! શ્રીમંતને ત્યાં જાતજાતના દાગીના હેય પણ પહેરવાના કેટલા ? તિજોરીમાં લેવાના ને હરખાવાનું. બેને પહેરે તે સૌભાગ્યના ચિન્હ રૂપ અને એકાદ સેટ આથી અધિક પહેરવાના છે? ના. માટે પચ્ચકખાણમાં આવે, મર્યાદામાં આવે. જે સુખી થવું હોય તે સંતોષી બનવાની જરૂર છે. જે માનવીમાં સંતોષ નહિ હેય તે ગમે તેટલે સુખી હોવા છતાં તે સુખપૂર્વક રહી શકશે નહિ. ધનવાન બનવાની ધન : એક રાજાને હજામ જ રાજાની હજામત કરવા જાય. રાજાએ તેને એક વર્ષનું વર્ષાસન બાંધી આપેલું. તેનાથી હજામને ખાવાપીવામાં કઈ જાતને વાંધો ન આવતે પણ તેમાંથી કાંઈ બચત ન થાય. તે હજામને ધનપતિ થવાના કેડ જાગ્યા. આ ચિંતામાં તેની ઊંઘ પણ ઊડી ગઈ. હું શું કરું તે ધનવાન બનું. તેણે વિચાર કર્યો કે મને જે પૈસા મળે છે તે મોટા ભાગે ખાવાપીવામાં ખર્ચાઈ જાય છે માટે તેમાં કાપ મૂકીએ તે થોડી બચત થાય. એટલે હજામ તેની પત્નીને કહે છે આપણા બધા પૈસા ખાવાપીવામાં વપરાઈ જાય છે. કેઈ વાર માંદગીને પ્રસંગ આવે ને જરૂર પડે તો પૈસા કયાંથી લાવશું? માટે આપણે એક ટંક ખાવાનું ઓછું કરી નાંખીએ તો પૈસા બચશે. જે પૈસા બચશે અને ભેગા થશે તો તને સારો દાગીને કરાવી આપીશ. દાગીનાની વાત સાંભળી એટલે પત્ની તે હરખાઈ ગઈ. તેણે તે ખૂબ કસકસર કરવા માંડી. બધાએ એક ટંક જમવાનું છોડી દીધું. ખરેખર દિવાળીએ જે પૈસા ભેગા થયા તેનાથી એક ઘરેણું લાવી આપ્યું. ખાવામાં કરકસર કરવાથી કાંઈ લખપતિ બની જવાય ? લખપતિ બનતાં તે જિંદગી પૂરી થવા આવે. લખપતિ બને અને જીવન પૂરું થઈ જાય તે ભેગું કર્યાને શો અર્થ ? થોડી બચતમાં બંગલા અને મોટર ગાડી કયાંથી આવે ? તેને તો ખૂબ ચિંતા થવા લાગી. શું કરું તે જલ્દી લખપતિ બનાયે? આ તે રાજાને હજામ એટલે જે બીજું કાંઈ કરે અને રાજા જાણે તો ય ભારે ઉપાધિ થઈ પડે. તારે શું જોઈએ છે? : એક વાર હજામ પાણીનો લોટો લઈને ગામ બહાર જંગલમાં ગયો. તે વિસામો ખાવા એક ઝાડ નીચે ઊભે છે ત્યાં અવાજ આવ્યો. ભાઈ! તારે શું જોઈએ છે? તું દુઃખી કેમ છે? તારે સેનું જોઈએ છે કે પૈસા જોઈએ છે? હજામ તે ચમકો. મને આવું કશું કહેતું હશે? આ અવાજ કયાંથી આવે છે? ત્યાં બીજી વાર અવાજ આવ્યો કે તારે સેનું જોઈએ છે કે પૈસા? તેને લાગ્યું કે આ અવાજ ઝાડ પાછળથી આવે છે પણ કઈ દેખાતું નથી. થોડી વાર વિચાર કરીને કહ્યું, મારે ધનવાન થવું છે. આપ મને કેઈ ઉપાય બતાવે. ભાઈ ! તું ઝાડ પાછળ ખેદ તે તેમાંથી સાત ચરૂ નીકળશે. હજામે ઝાડ પાછળ છેદયું તો સાત શરૂ નીકળ્યા. તેમાં છ ચરૂ આખા ભરેલા હતા અને સાતમે ચરૂ અડધું હતું. તે તે ચરૂ લઈને હરખાતો હરખાતે ઘેર ગયે. પત્નીને કહે છે તું જલદી બારણું ખોલ. હજામની પત્ની કહે તમે આજે બહુ આનંદમાં છો ! હજામે બધી વાત કરી. Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪] [ શારદા શિરેમણિ ચરૂ મળવા છતાં ચિંતા : હજામને સાત ચરૂ મળવા છતાં એ બળતરા થઈ કે છે ચરૂ તો આખા ભરેલા છે અને સાતમે અડધો ભરેલો છે. તે જ્યાં સુધી આ ન ભરાય ત્યાં સુધી મને શાંતિ ન વળે. અત્યાર સુધી પૈસાદાર થવાની ચિંતા હતી, હવે આટલા ચરૂ મળ્યા ત્યારે સાતમો પૂરો કરવાની ચિંતા વધી. બેલે, સુખ વધ્યું કે દુઃખ વધ્યું ? જીવની તૃષ્ણા કેટલી છે ? જ્યારે જુઓ ત્યારે તેના મુખ પર ચિંતા દેખાય. રાજા પાસે હજામત કરવા જાય તે પણ તેનું ચિત્ત ઠેકાણે ન હેય. રાજા સમજી ગયા કે હજામ હમણાં કંઈક ચિંતામાં છે. તે જ મારી પાસે આવે છે માટે તેની ચિંતા મારે દૂર કરવી જોઈએ. બે ચાર દિવસ ગયા એટલે રાજાએ તેને પૂછયું- હમણાં તું ખૂબ ચિંતામાં હોય એવું લાગે છે. તું સત્ય વાત કર. રાજાએ ખૂબ પૂછ્યું ત્યારે કહ્યું – આપે મને વર્ષાસન બાંધી આપ્યા ઘણું વર્ષો થઈ ગયા. અત્યારે મેંઘવારી ખૂબ વધી છે. પહેલાં તે તે પિસાથી સારી રીતે આજીવિકા ચાલતી અને થોડી બચત પણ થતી. હવે તે જીવન નિભાવવામાં ખેંચ પડે છે. રાજા પ્રસન્ન હતા. તેમણે કહ્યું, જા, આજથી તારું વર્ષાસન ડબલ. બસ હવે તે આનંદ ને? હજામ તે ખુશ થયે. હવે જલદી સામે ચરૂ ભરી શકાશે. તેણે પત્નીને વાત કરી. પત્ની માટે પહેલા જે સોનાને દાગીને લાવ્યા હતા તે પણ ગળાવીને તેમાં નાંખી દીધા. ખાવામાં પણ ઘણું કરકસર કરવા લાગે છતાં ચરૂ ભરાતો નથી. - તૃષ્ણાનું તેડેલું ખપ્પર : હજામની ચિંતા વધી. રાજાને થયું હજુ આ હમની ચિંતા ઓછી થઈ લાગતી નથી. એટલે પૂછયું- હજુ તારી ચિંતા કેમ ઓછી થઈ નથી? શું તારા માથે કોઈ ઉપાધિ આવી પડી છે? હજામ બેલ નથી. રાજાએ ઘણું પૂછયું ત્યારે તેણે વાત કરી કે મારી પાસે સોનાના છ ચરૂ ભરેલા છે અને સાતમો અડધે છે. તે પૂરો ભરવા મહેનત કરું છું પણ ભરાતું નથી. ભાઈ ! તે ચરૂ તને કયાંથી મળ્યા? હજામે બધી વાત કરી. રાજા કહે- ભાઈ ! તે સાતમો ચરૂ કયારે પણ આખો ભરાશે નહિ. મને પણ આ ચરૂ મળ્યા હતા. તારી જેમ મેં પણ તેને ભરવા ઘણાં પ્રયત્ન કર્યો પણ કઈ હિસાબે ન ભરાયો ત્યારે મને સમજાયું કે માનવીની ઈચ્છાઓ કયારે પણ પૂરી થતી નથી તેમ આ ચરૂ પણ કયારે પણ ભરાશે નહિ. પછી જ્યાંથી આ ચરૂઓ મને મળ્યા હતા ત્યાં જઈને મૂકી આવ્યા પછી મને શાંતિ થઈ. હું તો તને કહું છું કે તારે જે સુખેથી આનંદપૂર્વક જીવવું હોય તે તું જ્યાંથી લાગે છે તે જગ્યાએ જઈને મૂકી આવ; નહિ તે આ ચિંતામાં જીવતાં છતાં મરેલાં જેવી દશા થશે. રાજાની વાત હજામના ગળે ઉતરી ગઈ. ખરેખર વધુ ધન મેળવવાની લાલચે હું સુખેથી ખાતો નથી ને કોઈને ખાવા દેતા નથી. તેના કરતાં સંતેષથી આનંદપૂર્વક જીવનનો ઉપયોગ શા માટે ન કરે ? આ તૃષ્ણાનું ખપ્પર તે કયારે પણ ભરાવાનું નથી. હજામ સાતે ચરૂઓને જંગલમાં જ્યાંથી લાવ્યું હતું ત્યાં મૂકી આવે. પછી તેની બધી ચિંતા દૂર થઈ ગઈ અને સંતોષથી સુખેથી ખાઈપીને જીવન ચલાવવા Page #804 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] ( ૭૨૫ લાગ્યો. જ્ઞાની કહે છે કે સંતોષ માનવીનું મોટામાં મોટું ધન છે. અસંતોષની આગ ભડકે બળતી હોય તે કઈ પણ સંયોગમાં શાંતિ મળી શકવાની નથી. આનંદ શ્રાવકના જીવનમાં સંતોષ આવી ગયો. તે કહે છે ભગવાન ! અજ્ઞાન દશામાં મને સમજણ ન હતી ત્યારે આ બધી વસ્તુઓ ઘણી મેળવી, ભેગવી અને પાપના ગંજ એકઠા કર્યા પણ હવે પ્રભુ આપની વાણીએ મારા જીવનમાં સત્ય જ્ઞાનનો દિપક પ્રગટાવ્યું પુણ્ય-પાપ, આશ્રવ–સંવરની ભેદરેખા બતાવી તે હવે હું મારાથી યથાશક્તિ તે પાપનો ત્યાગ કર્યું. તેથી તેમણે શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. દાગીનામાં પિતાના માટે બે કુંડળ અને એક પિતાના નામની વીટી એટલી છૂટ રાખીને બાકીના બધા આભરણના પચ્ચખાણ કર્યા હું તે આપ બધ ને પણ કહું છું કે આપને જેટલી જરૂર હોય તેટલું રાખીને બીજાના પચ્ચકખાણ કરે. આ બધી મમતા ઘટાડવા જેવી છે. આ મમતા, મૂછ તમને માર ખવડાવશે. (૧૧) ધુવનવિદિ : ધૂપની મર્યાદા. અનેક જાતના ધૂપ થાય છે તેમાં આનંદ શ્રાવકે અગર, બાન અને ધૂપ સિવાયના બીજા બધા ધૂપના પચ્ચખાણ કર્યા. (૧૨) ચવિહિ– વિરહ : ભેજનની અને પીવા લાયક પદાર્થોની મર્યાદા. કઢી, ઓસામણ, રાબ, કાંજી, સોડા, લેમન, ઈજર, શરબત આદિ વસ્તુઓની મર્યાદા કરવી. આજને માનવી જીભના સ્વાદ ખાતર અનેક જાતના પીણા પીવે છે પણ શ્રાવકથી બહારના પીણા પીવાય નહિ. આનંદ શ્રાવકે એક મગનું ઓસામણ અને ઘીમાં શેકેલા ચોખાની કાંજી એ બે વસ્તુની છૂટ રાખીને બાકીના બધા પીવા ગ્ય પદાર્થોના પ્રત્યાખ્યાન કર્યા. આજે માનવી પીણાં પીવાને તે જાણે ગુલામ બની ગયું છે. એક વાર એક કેન્સરનો દદી ડોકટર પાસે ગયો. માનવી કેન્સરનું નામ પડતા ધ્રુજી ઊઠે છે. ડોકટરે તેને તપાસીને દવા આપી, શું ખાવું અને શું ન ખાવું તે બધી સૂચનાઓ આપી. સાથે એ પણ કહ્યું કે હવે તમારે બીડી પીવાની નહિ, જે બીડી નહિ છોડે તે રોગ વધી જશે. થોડા દિવસ પછી બતાવવા આવજે. આ દદીને બીડી પીવાનું ભારે વ્યસન હતું. દહી ઘેર ગયે. ખાવાની પરેજી પાળી શકે પણ બીડી પીવાનું ન છેડી શકો. થોડા દિવસ પછી તે દર્દી ડોકટર પાસે ગયો. ડોકટરે તપાસ્યું તે રોગ ઘટવાને બદલે વધી ગયો હતો. ડોકટરે તેમને એક વાત કરી કે તમે હવે જેમ બને તેમ વધુ સિનેમા જેવા જાવ. કદાચ એમ કરવાથી તમને રગમાં રાહત થઈ જાય. દદીને તે આશ્ચર્ય થયું કટર સાહેબ ! આપ શું વાત કરે છે? શું પિકચર જેવાથી રોગમાં રાહત થાય ? હા. કારણ કે થિયેટરમાં બીડી પીવાની સખત મનાઈ હોય છે, બીડી છોડયા વિના તમને રગમાં રાહત થવી અસંભવ છે. હવે દદી શું બોલે? કહેવાને આશય એ છે કે માનવીને બખ્તારના પીણા તથા બીડી પીવાની આજે ખૂબ ટેવ પડી ગઈ છે, એ ટેવને પછી તે છેડી શકતા નથી. આનંદ શ્રાવકે કેટલે કંટ્રોલ કર્યો. માત્ર મગનું ઓસામણ અને ચોખાની કાંજીની છૂટ રાખી બાકીના બધા પચ્ચકખાણ કર્યા. Page #805 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ ] [ શારદા શિશમણિ (૧૩) માણવિદિઃ પકવાનની મર્યાદા. આજે દુનિયામાં કેટલી જાતના પકવાન બને છે. પકવાન આરંભ વગર થતા નથી. જ્યાં આરંભ છે ત્યાં પાપ છે. સુબુદ્ધિ પ્રધાન રાજાને ત્યાં જમવા આવ્યા. રાજાએ સારા પકવાન, ફરસાણ વગેરે બનાવડાવ્યું હતું. રાજા અને પ્રધાન જમવા બેઠા. રાજા પ્રધાન સામું જોયા કરે કે હમણાં પ્રધાન પ્રશંસા કરશે કે કેવું સરસ જમણ છે! પણ પ્રધાન કાંઈ બોલતા નથી. છેવટે રાજાએ પૂછ્યું-પ્રધાનજી ! આજે જમણ તમને કેવું લાગ્યું ? પ્રધાન કહે, એમાં શું કહેવાનું હોય ? છકાયને કૂટો થાય ત્યારે એક ટી બને. પ્રધાનને રાજા પાસે સારું થવાનું હતું છતાં ધર્મ પામેલે જીવ કેઈને સારા થવા માટે પણ આરંભિક ક્રિયાની પ્રશંસા ન કરે. પ્રધાન સમજતું હતું કે જે આરંભ સમારંભનું કાર્ય કરે છે તેની પ્રશંસા કરવાથી તે પાપ બંધાવાનું છે. કહેવાને આશય એ છે કે પકવાન, મિષ્ટાન કોઈ પણ ભેજન આરંભ વગર થતા નથી, તે જેટલી મર્યાદા કરીએ એટલી પાપની ક્રિયા અટકે. આનંદ શ્રાવકના ઘેર શું તેટો હતો ? છતાં તેમણે કહ્યું–પ્રભુ ! એક ઘેવર અને બીજા ગળ્યા ખાજા આ બે પકવાનની છૂટ રાખીને બાકીના બધા પકવાનના પ્રત્યાખ્યાન કરું છું. (૧૪) ગોષિ િઃ ચેખાની મર્યાદા. દુનિયામાં કેટલી જાતના ચેખા આવે છે. કમોદ બાસમતિ આદિ. તે સમયમાં પણ ઘણી જાતના ચોખા થતા હતા. તે બધા ખામાંથી આનંદ શ્રાવકે માત્ર એક કેલમ નામના ચોખાના ભાતની છૂટ રાખી. તે સિવાય બીજા બધા ચેખાના પ્રત્યાખ્યાન કર્યા. કેટલે કંટ્રોલ કર્યો? રસેન્દ્રિય પર વિજય મેળવ્યું હોય તે આટલી મર્યાદા કરી શકાય. બાકી દુનિયામાં કેટલીય ચીજે એવી છે કે જે ખાતા નથી, ભેગવતા નથી, છતાં તેના પચ્ચકખાણું નથી તે પાપને પ્રવાહ આવ્યા કરે છે. એક અનુભવીએ લખ્યું છે કે માણસ જમવા બેસે છે ત્યારે એવી રીતે જમે છે કે જાણે તેને આખા દિવસમાં ફરી ખાવાનું નથી. માનવી જ્યારે મકાન બનાવે છે ત્યારે એવી રીતે બનાવે છે કે આ દુનિયામાંથી જાણે કે એને કયારે ય જવાનું નથી. જ્ઞાની તે કહે છે કે તારી સામગ્રીએ અહીં રહી જશે ને તું આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો જઈશ. રૂમાલ બદલાય છે, સીટ એની એક એક વાર એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. રસ્તામાં તેમની તબિયતના કારણે જરા ઊઠવું પડ્યું, ત્યારે એ ભાઈને થયું કે હું જઈને આવું એટલી વારમાં કોઈ મારી જગ્યા લઈ લે તે માટે હું જગ્યા પર કંઈક મૂકીને જાઉં. એમ વિચાર કરીને તે ભાઈ એ પિતાને રૂમાલ પિતાની જગ્યા પર પાથરી દીધે, પછી તે તેમના કામે ગયા. પાંચ દશ મિનિટમાં જઈને પાછા આવ્યા, ત્યારે જોયું તે પિતાની જગ્યા પર બીજા ભાઈ બેસી ગયા હતા. તેમને રૂમાલ નીચે પડી ગયું હતું. એ ભાઈને ક્રોધ આવી ગયે. તેણે કહ્યું-ભાઈ! આ જગ્યા પર મેં રૂમાલ પાથર્યો હતે એ તમે જે હતો કે નહિ ? હા, રૂમાલ તે હતે. તે પછી આપ શા માટે બેસી ગયા ? આ સીટ મારી હતી. શું રૂમાલ મૂકવાથી સીટ Page #806 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશુ ] [ ૭૨૭ તમારી થઈ ગઈ ? હા. તેા રાષ્ટ્રપતિ કે કેઈ સારા હૈ।દ્દેદારની ખુરશી ઉપર રૂમાલ પાથરી આવેા એટલે એ ખુરશી તમારી થઈ જાય. ભાઈ ! એક વાત યાદ રાખા, આ દુનિયામાં રૂમાલ તે બદલાયા કરે છે પણ સીટ તેા સદાને માટે એની એ રહે છે. તમે આજે આ ગાડીમાં આવ્યા પણ તે પહેલા સીટ તે અહીં હતી અને તમે જ્યારે તમારા સ્ટેશને ઉતરી જશે! ત્યારે પણ આ સીટ તે અહી. રહેવાની છે, માટે આ સીટ માટે કોઇ ઝઘડા કરવાની કે ક્રોધ કરવાની જરૂર નથી. હવે પેલેા ભાઈ શુ ખાલે ? માલિક બદલાયા કરે, સામગ્રી એની એ ; ખસ, આ જ દશા સંસારની છે. તમે સંસારના સુખના જે જે સાધના વસાવ્યા અને જેના પર માલિકીપણું કરીને બેસી ગયા છે, જે મેળવવા માટે અઢળક પાપા કરો છે તે બધી વસ્તુએ અહીંને અહી' પડી રહે છે અને તેના પર માલિકીપણુ રાખનારા બદલાયા કરે છે. જે સ`પત્તિના, ચીજોના પહેલા ખાપ માલિક હતા તે ચાહ્યા ગયા પછી પુત્ર તેના માલિક થાય છે. કાઈનું પુણ્ય પરવારે તેા તેની હયાતીમાં તે ચીજો ચાલી જાય છે અને રહે તે તેનું આયુષ્ય પૂરું થતાં તે ચાલ્યા જાય છે પણ એ સીટ તે ખાલી કરવી પડે છે, તેથી મહાપુરૂષા કહે છે કે આ જીવ હમેશા જ્યાં ગયા ત્યાં દેવાળિયાની જેમ જિંદગી વીતાવી છે, ચાહે રાજા હાય કે રંક હાય, નગરશેઠ હાય કે નાકર હાય, સમ્રાટ હોય કે ભિખારી હોય, બધા દેવાળિયા બનીને આ દુનિયામાંથી વિદાય થાય છે. વળી માનવી જે ચીજો લેાગવે છે તેના પર તે એવા આસકત બને છે કે આ બધા પદાર્થાં જાણે એને જિંદગીમાં ક્યારે ય મળ્યા નહાતા. આ ભેગે પક્ષેાગની સામગ્રીઓમાં નિય ́ત્રણ મૂકવા માટે ભગવાને મર્યાદામાં આવવાનુ કહ્યું છે. શરીર એક ફેકટરી છે : આ સંસારમાં સૌથી વધુમાં વધુ રાગ શરીર પર છે. આ શરીરને શેાભાવવા, સાચવવા અને તેના રક્ષણ માટે અનેકાનેક ચીજોને ભેગ ઉપલેાગ કરે છે. જો શરીર પ્રત્યેના રાગ, મમત્વ ઘટે તેા બીજી વસ્તુઓ પર મમતા ઘટતા વાર નહિ લાગે. બાકી આ પેટની ગાગર તેા એવી છે કે તેની ઊં`ડાઈનુ માપ નીકળી શકે એવુ નથી. મેાટા મેઢા મહાસાગરોની ઊંડાઈના માપ કાઢયા છે પણ આ પેટની ગાગરનું માપ નીકળી શકતું નથી. વિચાર કરા, અત્યારે તમારી ઉંમર ૫૦ વર્ષની, કોઈની ૬૦ વર્ષની થઈ હશે તેા આટલા વર્ષોમાં આ પેટમાં કેટલું' અનાજ નાંખ્યુ હશે ! છતાં અત્યારે તેમાં એક બેલેન્સ કેટલુ' ? શૂન્ય. રાજ સવાર પડે એટલે એની એ જ સ્થિતિ. આ પેટમાં કેટલુ અનાજ નાંખ્યુ. તેના કોઈ હિસાબ નથી અને જો નવું ન આપે તેા હેરાન કર્યા વિના રહે નહિ. તેના સ્વભાવ તે એવેા વિચિત્ર છે કે આ શરીર રૂપી ફેક્ટરીમાં સારામાં સાથે ટેસ્ટદાર માલ પણ અશુદ્ધ અને ખરાબ બોમય બની જાય છે આવા શરીર પ્રત્યે રાગ કરીને આ જીવ અનાદિકાળથી ભટકયા છે. આ શરીરને પુષ્ટ બનાવવા માટે જીવે ભક્ષ્યાભક્ષ્યના વિવેક રાખ્યા નથી અને અનંતા પાપા માંધ્યા છે. હવે જો પાપના ભય લાગ્યા હોય તેા મર્યાદામાં આવે. Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ | [ શારદા શિરમણિ આનંદ શ્રાવકને ત્યાં આટલે વૈભવ હોવા છતાં માત્ર એક કેલમ જાતિના ચોખાની છૂટ રાખીને બાકીના બધા પ્રત્યાખ્યાન કર્યા. (૧૫) સુવિદિ : દાળની મર્યાદા. આનંદ શ્રાવકે વટાણુ, મગ અને અડદની દાળ સિવાય બાકી બધી દાળોના પ્રત્યાખ્યાન કર્યા. સાધુ જીવન કે શ્રાવક જીવન જે નિલેપ રાખવું છે કે જેનાથી ઈદ્રિના ઘોડા ઉત્તેજિત બને એવા ખાનપાનનો ત્યાગ કરે જોઈએ. (૧૬) ધવદિ ઃ ઘીની મર્યાદા કરી કે મારે કેવું ઘી ખાવું. આનંદ શ્રાવકે ગાયનું ઘી ખાવાની છૂટ રાખી. તે પણ તરતનું તાવેલું તાજું ઘી. તે સિવાયના બીજા ઘીના પચ્ચકખાણ કર્યા. તેમને ત્યાં તો ૪૦ હજાર ગાયે હતી એટલે તેમનું દૂધ મેળવીને દહીં કરે અને તેમાંથી માખણ કાઢી તરતનું તાવેલું તાજુ ઘી મળી શકે. જે માખણ છાશમાં ડૂબેલું રાખે તો તે ખાવામાં પાપ ઓછું લાગે પણ માખણ બહાર કાઢીને રાખી મૂકવાથી બે ઘડી પછી તેમાં અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે. એવું માખણ શ્રાવકથી ખવાય નહિ. તે માખણ અભક્ષ્ય ગણાય છે. આનંદ શ્રાવકે તે તરતનું તાવેલું તાજું ગાયનું ઘી ખાવું. તે સિવાય બાકી બધું ત્યાગ કર્યો. તમે પણ સમજીને મર્યાદામાં આ તે કેટલાય પાપમાંથી બચી શકો. તમે એટલે નિર્ણય કરો કે આ જિનશાસન પામ્યા પછી મારે ડૂબવું તે નથી પણ તરવું છે. પાણીથી ભરેલી ડોલમાં તેલનું ટીપું નાંખવામાં આવે તે તે તરતું રહે છે તેમ તમે પણ સંસારમાં અનાસક્ત ભાવે રહે તે તરી જશે. આનંદ શ્રાવક હજુ કઈ કઈ મર્યાદા કરશે તે વાત અવસરે. ચરિત્ર : રત્નસાર અને ગુણસુંદર વચ્ચે રત્નસુંદરી માટે વાતચીત થઈ રહી છે. ગુણસુંદર કહેશેઠજી ! આપના જેવા ડાહ્યા, ગંભીર માણસોએ લગ્નના કામમાં ઉતાવળ કરવી ન જોઈએ. આ તે જીવન સાટાના ખેલ છે. તમે મને જે માને છે તેવો હું નથી. આપ જાણીપીછીને આપની દીકરીને કુવામાં ઉતારી રહ્યા છો. ઉજળું એટલું દૂધ નથી. આંધળયા થઈને કામ કરવાથી તેનું પરિણામ સારું ન આવે તે એક કરતાં બે ઘર ભાંગે અને બંનેના જીવન અકાળે કરમાઈ જાય. શેઠ કહે-મારે આ વાત સાંભળવી નથી. તમે ભલે તમારી જાતને નાની માનતા હે પણ હું તે જાણું છું કે ગોપાલપુરના બજારમાં તમારી હાક વાગે છે. તમે બધા વેપારીઓને ઝાંખા પાડી દીધા છે. ગુણસુંદર કહે- જગતમાં જે કુલીન પુરૂષ છે તે માતાપિતાની કે વડીલેની આજ્ઞા વિના આ કામ કરે નહિ. મુજ પિતરો દૂર રહે, ઈહાં થકી અહો શેઠ, તેહ તણી અનુજ્ઞા વિના, પરણવું તે ગણું વેઠ. મારા માતાપિતા તે ઘણું દૂર છે. તેમની આજ્ઞા વિના હું લગ્ન કરું તે મેં અવિવેક કર્યો કહેવાય. વળી મારા માતાપિતા પણ મારી જેમ ફરતા રહે છે તે કયાં હોય તે મને ખબર નથી. શેઠ ! હું આપને કહું છું કે તમારી દીકરીને યંગ્ય છોકરા સાથે પરણાવે તે સુખી થશે. તમે મારું કુળ આદિ કાંઈ જાણતા નથી. કયાં તમારું Page #808 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] કુળ ને કયાં મારું કુળ ! કયાં આપની મેટી હવેલી ને કયાં મારી ઝૂંપડી કયાં અમે મોટા શેઠ ને ક્યાં હું રખડતે વણઝારે ! તમે મારું કુળ-વંશ કાંઈ જતા નથી અને અજાણ્યા પરદેશીને કન્યા આપે છે તે તમારે પસ્તાવાને વખત આવશે. શેઠ કહે મેં બધું બરાબર જોઈ લીધું છે તેની મને કઈ ચિંતા નથી. મારી દીકરી માટે આપના જેવો વર આ નગરમાં કઈ દેખાતો નથી. કુળ-વૈભવ બધી વાત મારા પર છોડી દે. ગમે તેમ થાય પણ આપને મારી વાત સ્વીકારવી પડશે. ગુણસુંદર કહે, એ વાત તો નહિ બને. તો હું અહીં બેઠો છું. જે આપ હા નહિ પાડો તો હું અહીંથી ઉઠવાનો નથી. ગુણસુંદર ગૂંચવણમાં : ગુણસુંદરને તે મેટી મુંઝવણને પ્રશ્ન આવ્યો. રાત્ય વાત પ્રગટ કરી શકાય તેમ નથી. ગુણસુંદર તો ઊંડા વિચારમાં પડયો. તે રત્નસાર શેઠે સંમતિ માની લીધી અને તેના હાથમાં શ્રીફળ અને સેનામહોર આપવા માંડ્યા પણ ગુણસુંદર તે હાથમાં પકડતો નથી. તે કહે-શેઠ આપ આ વાત છેડી દો પણ રત્નસાર તે કાંઈ સાંભળવા જ ન રહ્યા અને શ્રીફળ ને સોનામહોરો મૂકીને ઊભા થઈ ગયા ને જલ્દીથી દાદરે ઉતરી ગયા. શેઠ તો ચાલ્યા ગયા પણ ગુણસુંદર તે ખૂબ મુંઝાઈ ગયા. હવે કરવું શું ? તે તે હૈયાફાટ રડવા લાગ્યા. ઘરના નોકર માણસો બધા વિચાર કરવા લાગ્યા કે અરે ! આપણા શેઠને શું થઈ ગયું ? આ બધું બન્યું ત્યારે માણેકચંદ શેઠ બહાર ગયા હતા. તે આવ્યા ત્યારે ગુણસુંદરને ખૂબ ઉદાસ થયેલ જોયો. શેઠે પૂછયું-દીકરા ! તારું મુખ આજે આટલું બધું ઉદાસ કેમ છે ? તને શું થયું છે ? પણ ગુણસુંદર તે એવી ચિંતામાં પડી ગયા છે કે તે કોઈ સાંભળતો નથી. સુનમૂન થઈને બેઠો છે. શેઠે કેટલી વાર બોલાવ્યો છતાં જાણે તેનું તેમાં ધ્યાન જ નથી. શેઠ કહે બેટા ! તું આજે આટલે બધે ચિંતાતુર કેમ છે ? મેં ચાર મહિનામાં તને આટલે બધે ઉદાસ કઈ દિવસ જોયો નથી. આજે આટલું બધું શું છે ? તું બેલતો પણ નથી. દુકાને જવાનો ટાઈમ થયે છતાં ઊભે થતો નથી ને તૈયાર થતું નથી હું સમજું છું કે ચાર ચાર મહિના થયા છતાં આપણે જે કામે આવ્યા છીએ તે કામમાં સફળતા મળી નથી તેથી તારા માથા પર ચિંતાને બે છે. છતાં આટલે બધા ઉદાસ જે નથી. આજે આટલે બધે ગમગીન કેમ છે ? તારા માથે ચિંતા છે તેવી મને પણ ચિંતા છે. માણેકચંદ શેઠ ઘણું ઘણું પૂછે છે છતાં ગુણસુંદર કાંઈ બોલતા નથી, તેથી તેમને પણ ખૂબ ચિંતા થાય છે. હવે ત્યાં શું બનશે તે અવસરે. ભાદરવા સુદ ૧૩ને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૯ : તા. ૨૮-૯-૮૫ સ્યાદ્વાદના સર્જક, ભવભવના ભેદક, પરમ પંથના પ્રકાશક એવા કરૂણાસાગર ભગવાન ફરમાવે છે ધીર કુદુત્તમવિ નો માપ, વગો અને ગોવાં જ આચારાંગ Page #809 -------------------------------------------------------------------------- ________________ ૭૩૦] શારદા શિરમણિ આર્યદેશ, ઉત્તમકુળ, જૈનશાસન વગેરે જે વસ્તુઓ છને મળવી દુર્લભ છે તેને પ્રાપ્ત કર્યા પછી ધીર પુરૂષ એક મુહુર્તને પણ પ્રમાદ ન કરે. આ વય અને આ યૌવન એકદમ ઝડપથી પસાર થઈ રહ્યા છે આ નાના સૂત્રમાં જ્ઞાની ભગવંતે ભાવેની ગૂંથણી ખૂબ સુંદર રીતે કરી છે. મહાન પુણ્યદયે દુર્લભ સામગ્રી તે મળી ગઈ છે. મળી ગયા બાદ જે એનું રક્ષણ ન કરીએ તો જીવનમાં જે મેળવવા જેવું છે તે મેળવી શકાશે નહિ. પ્રમાદ એટલે પતન. પ્રમાદીપણું પતનની પારાશીશી જેવું છે. પ્રમાદની પરવશતાથી ઘણું છે અધઃપતનની ગર્તામાં ધકેલાઈ ગયા છે. પ્રમાદ છવને મેક્ષ પ્રાપ્તિના માર્ગથી દૂર રાખે છે, વય વીતતી જાય છે. જમ્યા પછી બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એક પછી એક અવસ્થાના એંધાણ તે એવા છે કે જેમાં માત્ર ગંદકી સાથે ગમ્મત કરવાની. નાની ઉંમરમાં રેતીના ઘર યે, યુવાવસ્થામાં માયા સાથે મહેબત કરી, પ્રૌઢાવસ્થામાં પરિવારની પળોજણમાં રહ્યા અને વૃદ્ધાવસ્થામાં પિતાની ગંદકીમાં આળોટયા. આ વય તે ચાલી જાય છે. તેને સ્વભાવ ચિરસ્થાયી રહેવાને નથી. જેના સ્થાયીપણામાં શંકા હોય એ વયમાં આનંદ કયાંથી હોય ? ફૂલને ચીમળાઈ જતાં વાર લાગતી નથી તેમ યુવાનીને જતાં વાર લાગતી નથી. સંસારના સુખ અનિત્ય છે, આવું જાણવા છતાં જીવ જે પ્રમાદી બની જાય તે આ જીવન રૂપી ધનને હારી જાય છે. માનવજીવન એટલે આરાધનાની મોસમ : સંસારના આનંદના અતિરેકમાં આજ સુધી જીવે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. હવે એ પાપનો પ્રલય કરી પરમ પદ પ્રાપ્ત કરવા માટે અપ્રમત ભાવને અપનાવવાની જરૂર છે. આજ સુધી જેમાં આસક્તિ ભાવ કેળવ્યું છે તેમાં હવે વિરક્તિ ભાવ કેળવવાને છે. જડમતિને હવે જીવમતિ બનવવો છે. પ્રમાદના ત્યાગથી જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના ઉજજવળ કટિની થાય છે. સાધનાના પાને ચઢતા મોક્ષમાર્ગે સુખેથી પ્રયાણ કરી શકે છે. ખરેખર, પ્રમાદ તે દુશ્મન છે. એને ઓળખી લેવાની જરૂર છે. મસમને સમય હોય તે સમયે જે વેપારી લાંબી સેડ તાણીને સૂઈ જાય તે કમાણી કરી શકે ખરો ?ના. ત્યાં તે માનવી રાતદિવસ જોયા વિના લેવડદેવડમાં લાગી જાય છે. ભૂખ-તરસ-ઊંઘ, આળસ બધું દૂર ખંખેરી નાંખે છે. આત્મસાધના માટે માનવજીવન એ મેસમ છે. મે એટલે મેહ અને સમ એટલે શાંત. મોહને શાંત કરે એવી ગેસમ એટલે આરાધનાની મોસમ. તે મોસમ આપણુ આંગણે આવીને ઊભી હોય તે સમયે આળસ કે પ્રમાદ કરે તે મૂર્ખાઈ નહિ તે બીજું શું ? આત્મભાવની શુદ્ધિનું સાધન અપ્રમત્ત ભાવ છે. આરાધનામાં ઉદ્યમવંત અપ્રમત્ત આત્મા પાપને પખાળી પુણ્યનું ભાથું બાંધી મોક્ષ માર્ગ તરફ સહેલાઈથી આગળ વધી શકે છે. આરાધના કરવામાં ઉદ્યમવંત બનેલા આનંદ શ્રાવક દેશવિરતિની આરાધના કરી રહ્યા છે. પ્રભુ પાસે સાતમું વ્રત આદરી રહ્યા છે. તેમણે સોળ બેલની મર્યાદા કરી. Page #810 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] ( ૭૩૧ હવે આગળ બતાવે છે. (૧૭) નાવિદિઃ શાકની મર્યાદા. આ દુનિયામાં કેટલી જાતના શાક આવે છે. તમે બધાના નામ પણ નથી જાણુતા પછી ખાવાની વાત કયાં ? પણ બધાના પચ્ચકખાણ નથી કરતા ત્યાં સુધી પાપ આવ્યા કરે છે, માટે મર્યાદા કરો. આનંદ શ્રાવકે વક્રુઆ, ચુરચુ, દૂધી, સૌવસ્તિક અને મં ડૂકિક આ પાંચ શાકની છૂટ રાખીને બધા શાકના પચ્ચક્ખાણ કર્યા. (૧૮) માદૂનથવિદિ : મધુર ફળની મર્યાદા. આનંદ શ્રાવકે પલંગ (પૂર્વદેશમાં જાણીતા વેલે થતા ફળ અથવા કેરી) માધુરંક સિવાય બાકી બધા ફળના પ્રત્યાખ્યાન કર્યા. દુનિયામાં અનેક પ્રકારના ફળો આવે છે. પપૈયા, કેરી, મોસંબી, સંતરા, સફરજન, દાડમ, કેળા, નાસપતિ, ચીકુ આદિ અનેક જાતના ફળ હોય છે. આટલા બધા ફળમાંથી આનંદ શ્રાવકે માત્ર કેરીની છૂટ રાખી બાકી તમામ ફળોના પ્રત્યાખ્યાન કર્યા. રસેન્દ્રિય પર કેટલે કંટ્રોલ કર્યો કહેવાય. ' (૧૯) વિદિ : જમણની મર્યાદા. દાળના બનાવેલા અને ખટાશમાં નાખેલા જેવા કે દહીંવડા તેને આગાર રાખ્યો અને બાકીના બીજા બધા જમણના પ્રત્યાખ્યાન કર્યા. (૨૦) પાળિથવિદિ : પાણીની મર્યાદા. નદી, કુવા, તળાવ, સરોવર, વરસાદ આદિ અનેક જાતના પાણી છે. તેમાંથી આનંદ શ્રાવકે માત્ર વરસાદના પાણીની છૂટ રાખીને બીજા બધા પાણીના પચ્ચકખાણ કર્યા છે તે સમયે વરસાદના પાણું ટાંકામાં સંઘરી રાખતા હતા. આજે પણ હજુ કંઈક ગામમાં ટાંકાઓ છે. . (૨૧) મુહવાવિહિ મુખવાસની મર્યાદા. મુખવાસની ચીને આ દુનિયામાં ઘણી જાતની અને ટનબંધ હોય છે, તેમાંથી આનંદ શ્રાવકે પાંચ જાતના સુગંધિત પદાર્થોથી યુકત મુખવાસની છૂટ રાખી. કંકલ, કાલમિંચ, એલચી, લવીંગ, કપુર આ પાંચ મુખવાસ સિવાય બીજા સુગંધિત મુખવાસને તથા પાનને ત્યાગ કર્યો. પાન ખાવામાં કેટલું પાપ છે? પાનને વેપારી રોજ પાણીમાં મૂકી રાખે. તે રેજ પાણુ બદલતા નથી તેમજ પાન રેજ પાણીમાં રહે તેમાં પાનના કલરની જીવાત ઉત્પન્ન થઈ જાય છે તે આપણું નજરે દેખાતી નથી. તમે પાન માંગે ત્યારે પાનમાં મસાલે ભરીને બીડા વાળી દે. કેટલા જીવોની હિંસા થઈ જાય, માટે પાનનો ત્યાગ કરો. આ રીતે આનંદ શ્રાવકે ૨૧ બોલની મર્યાદા કરી. આ સાતમાં વ્રતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં નિયંત્રણ મૂકવાની વાત કરી. હવે આવશે આઠમું વ્રત અનર્થ કંડનું. આ વ્રતમાં જીવન જીવવા માટે જે ચીજોની બિલકુલ જરૂર નથી. માત્ર ઈન્દ્રિયના ક્ષણિક આનંદ ખાતર અને મનને બહેલાવવા માટે જે જે ચીજોના ઉપગની પાછળ જીવ દેડે છે એ ચીજોને છોડવાની વાત આઠમા વ્રતમાં આવશે. શ્રાવકે ૧૨ વ્રત આદરે ત્યારે ૧૧ વતના પરચફખાણ લે છે પણ આઠમા વ્રતના પચ્ચકખાણ લેતા નથી. આ વ્રત પાળવું અષાને મુશ્કેલ લાગે છે. આઠમાં વતનું નામ છે અનર્થદંડ વિરમણ વ્રત, દંડ બે પ્રકારના છે. અર્થદંડ અને અનર્થદંડ. ક્ષેત્ર, Page #811 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ( શારદ્વા શિરમણિ ધન, ઘર, શરીર, દાસ-દાસી, પુત્ર પરિવારને માટે અર્થાત પ્રજનને માટે જે દંડ દેવામાં આવે છે તે અર્થદંડ છે અને પ્રોજન વિના જે દંડ અર્થાત હિંસા કરાય છે તેને અનર્થદંડ કહે છે અર્થદંડ કરતા અનર્થદંડના પાપે વધુ ખતરનાક છે. અર્થે દંડના પાપો એવા છે કે જેના વિના જીવન ચાલે નહિ. મહાપુરૂષોએ પાપના બે પ્રકાર બતાવ્યા છે : (1) કેટલાક પાપો જેની પાછળ પડયા છે. (૨) કેટલાક પાપની પાછળ આપણે પડ્યા છીએ. ખાવું, પીવું, આજીવિકા ચલાવવી, પહેરવા માટે વસ્ત્રો વસાવવા, રહેવા માટે મકાન આ બધા પાપો એવા છે કે જે તમારી પાછળ પડયા છે. સંસારમાં બેઠેલા છે આ ચીજો વિના પિતાનું જીવન સમાધીપૂર્વક શાંતિથી જીવી શકતા નથી, તેથી શ્રાવકે અર્થદંડ માટે પાપ કરવા પડે છે પણ તેમાં તલ્લીન બનતો નથી. એ પાપ કરવા પડે માટે કરે છે પણ તેના અંતરમાં પશ્ચાતાપ થાય છે. સદાને માટે તેની એ ભાવના હોય છે કે હું આ પાપમાંથી કયારે છૂટું ? ખાવાપીવા, પહેરવા, રહેવા માટે પૈસાની તે જરૂર પડે છે. તે જરૂરિયાત જેટલું ન્યાય નીતિથી મેળવે. આ રીતે જીવન જરૂરિયાતની ચીજો માટે કરવું પડે તે પણ પાપ તો છે પણ તે અર્થદંડ છે. જ્યારે અનર્થદંડમાં મનરંજન, મજશેખ આદિના જે પાપો છે એ પાપોની પાછળ તે માનવી પડે છે. એ પાપ એવા નથી કે જેના વિના તમારું જીવન નભી ન શકે. અનર્થદંડના પાપે તે એવા છે કે જેના વિના જિંદગી સુખેથી ચાલી શકે છે. તેથી એ પાપ કર્યા પછી એ જીવને પશ્ચાતાપ ઓછો થાય છે. જે પાપો કરવા છતાં દિલમાં તેને પસ્તાવો ન હોય તો નાના કે મોટા પાપ ભારે ખતરનાક નીવડે છે. અનર્થદંડમાં માનવી વાદાવાદી, દેખાદેખથી કર્મ બાંધે છે. કેઈને ત્યાં સારું ફનચર જોયું તે કહેશે કે મારે આવું ફનીચર જોઈએ. કેઈની સારી વસ્તુ દેખે એટલે થાય કે મારે, તો આવું જોઈએ. તે વરતુ પ્રત્યે મમતા જાગી એટલે તે મેળવવા માટે અન્યાય, અનીતિ અધર્મ આદિ અનર્થ કરીને લાવવું પડે. જ્ઞાની કહે છે કે અનર્થદંડ બહુ ખરાબ છે. જાણીપીછીને પાપ કરે તેનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય ? જાણીને કેઈનું ગળું કાપી નાખ્યું ને પછી કહે કે મને પ્રાયશ્ચિત આપે તે કેવી રીતે અપાય? આજનો માનવી પિતાના ક્ષણિક આનંદ ખાતર કેવા કેવા પાપ કરે છે અને અનર્થાદંડે દંડાય છે. એક ન્યાય આપું. અનર્થોદડે ન દડાવ : યુરોપમાં સ્ટાલીગ નામના પક્ષીઓ ખૂબ હેય છે. યુરોપના લેક તે પક્ષીઓને લાવીને પાંજરામાં પૂરે અને તેમની બંને આંખો ફાડી નાખે. તે પક્ષીઓને કેવું દુઃખ થાય ? આપણને જેટલું દુઃખ થાય તેટલું તે પક્ષીઓને થાય છે. પક્ષીઓ સંજ્ઞી પંચેન્દ્રિય છે. આચારાંગ સૂત્રમાં તે ભગવાને બતાવ્યું છે કે એકેન્દ્રિય અને કોઈ કાપે, છેદે, જોકે તે તેને પણ માનવ જેટલું દુઃખ થાય છે. જેમ લુલા, લંગડા, બહેરા, અપંગ, આંધળા કેઈ જીવને તલવારથી મારે, છેદે તો તેને Page #812 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૩૩ દુ: ખ જરૂર થાય પણ તે બોલી શકતા નથી તેમ એકેન્દ્રિય જીને પણ એટલું દુખ થાય છે. પણ કેઈની પાસે કહી શકવાની શક્તિ નથી. એકેન્દ્રિય છે. જે આટલું દુઃખ થાય છે તો પંચેન્દ્રિય જીવોને તો દુઃખ થાય એ સ્વાભાવિક છે. જગતમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના દરેક જીવન જીવવું ગમે છે. કેઈને સરવું ગમતું નથી. અથવા, ઉપયનવિદો શીવિકામ સર્ણ વિઇ ચિં | આ પક્ષીઓ તિર્યંચ પંચેનિદ્રય છે. તેમની આંખે ફેડીને પાંજરામાં પૂરી રાખે ત્યારે એ પક્ષી એ વેદનામાં કારમી ચીચીયારીઓ કરે, કલ્પાંત કરે અને કરૂણ સવરે રડે. એ કરૂણ સ્વર તે લોકેને સાંભળવો બહુ ગમે તે સાંભળવાની તેમને મઝા આવે, આનંદ આવે. આ અવાજ સાંભળવા માટે તેઓ આ પંખીઓની આંખે ફેડી નાંખે છે. પિતાના આનંદ માટે આવા પાપ કરવા તે અનર્થદંડ. આ રીતે કરવામાં તેમને કેઈ સ્વાર્થ સરવાનો નથી. પિતાને ગમતે અવાજ સાંભળવા માટે આ રીતે પાપ કરીને જીવ અનર્થદંડે દંડાય છે. તમે આવા પાપ કરવા જવાના નથી પણ બીજા પાપથી અનર્થદંડે દંડાઈ રહ્યા છે. કંઈક વાર ભાઈ એ રસ્તામાં ચાલતા હોય અને વચ્ચે મેટું વૃક્ષ આવે તે વિના કારણે ફળ-ફૂલ પાંદડાને તોડે છે. આવું કરવામાં તેને કઈ સ્વાર્થ સરે ખરો? વગર કારણે પાપ બાંધે છે. આ અનર્થદંડને સમજવા માટે એક ન્યાય આપે છે. સાપ અને સાપલિયામાં ભયંકર કોણ? : સાપ છે અને સાપલિયું છે. એ બેમાં વધારે ખરાબ કેણ? દેખાવમાં સાપ મોટો દેખાય એટલે તમે બધા કહેશે કે સાપ ખરાબ પણ સાપ કરતાં સાપલિયું વધારે ખરાબ છે. સાપ દેખાવમાં મેટો દેખાય તેથી જલદી દેખાઈ જાય છે. તે કરડે તે તેનું ઝેર પણ ચઢી જાય છે એટલે તેનાથી બધા ખૂબ સજાગ રહે છે. ખૂબ સાવધાની રાખે છે. તેનાથી સાવધાન રહેવું સહેલું છે જ્યારે સાલિયું કદમાં નાનું અને પાતળું હોય છે. તે જલ્દી દેખાતું નથી. ગૂંચળું વળીને કયાંય પેસી જાય તે ખબર પડતી નથી, તેથી તેનાથી સાવધાન રહી શકાતું નથી તેથી કયારેક સાપથી બચી જનારા સાપલિયાથી મરી જાય છે. જે વાત સાપ અને સાલિયા માટે છે એ વાત અર્થદંડ અને અનર્થદંડ માટે છે. અર્થદંડ એ સાપ છે અને અનર્થદંડ એ સાપોલિયું છે. તમારે જીવન વ્યવહાર ચલાવવા માટે પૈસા મેળવવા પાપ કરવા પડે એ અર્થદંડ છે. ત્યાં તમને થાય કે સંસારમાં રહ્યો છું તો આવા પાપ કરવા પડે છે ને? તે પાપે પાપ રૂપે સમજાય છે. સાપલિયું દેખાતું નથી. તે છૂપાતું છૂપાતું આવે અને ડંખ દઈ દે તેમ અનર્થદંડ એ છૂપો દુશમન છે. દુશ્મન કે શત્રુ છેતે તેનાથી ચેતતા રહીએ પણ જે મિત્ર થઈને દુશ્મન બને એનાથી ચેતતા કેવી રીતે રહી શકીએ? દુશ્મન સાથે પણ વાલેશ્રી દુશ્મન નહિ સારો. સાપોલિયું દેખાતું નથી તેમ અનર્થદંડ પાપ રૂપે દેખાતું નથી. તેથી જીવ ઘેર પાપ બાંધે છે. અનર્થદંડ તે ખૂબ ખરાબ છે છતાં તેમાં જીવ દંડાયા કરે છે. ચાર ભાઈઓ કે Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ] [ શારદા શિરેમણિ એને ભેગા થઈને બેઠા. કોઈની નિંદા કરી, અવર્ણવાદ બોલ્યા અથવા તે જ્યાં સાસુવહું પ્રેમથી રહેતા હોય ત્યાં તડ પડાવવાના કામ કર્યા. આ વાતમાં તમને કંઈ મળવાનું નથી છતાં વગર કારણે આવા પાપ કરીને જીવ અનર્થદંડે દંડાય છે અને પાપના પુંજ એકઠા કરે છે માટે સમજે અને પાપથી અટકે. આજે જરૂરી પાપો કરતાં બિનજરૂરી પાપો વધુ થઈ રહ્યા છે. જરૂરી પાપ કરતાં બિનજરૂરી પાપનું લીસ્ટ મોટું થશે અનર્થદંડના જ્ઞાની ભગવતે ચાર ભેદ બતાવ્યા છે : (૧) અવજઝાણું ચરિયું : માઠું ધ્યાન ધરવું કે માઠી ચિંતવણું કરવી. ધ્યાન ચાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. આ ચાર ધ્યાનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખરાબ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન સારા છે. જગતના જીવમાં મોટા ભાગે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વધારે હોય છે. એ બે ધ્યાન નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. ધર્મધ્યાન દેવકમાં અને શુકલધ્યાન મેક્ષમાં લઈ જાય છે, તેથી પહેલા બે ધ્યાન છેડવા ગ્ય છે અને પાછળના બે ધ્યાન આદરવા ગ્ય છે. આ ચારે ધ્યાન જાણવા તે જોઈએ. જે જાણશો તે છેડવા ગ્ય છોડી શકશો અને આદરવા ગ્ય આદરી શકશો. એક સાથે ચાર ધ્યાન કેઈને હેય નહિ. પ્રથમના ત્રણ ગુણસ્થાને આ ધ્યાન અને રૌદ્રધ્યાન. ચેથા પાંચમા ગુણસ્થાનકે ત્રણ ધ્યાન આર્ત, રૌદ્ર અને ધર્મધ્યાન. છઠ્ઠા ગુણસ્થાનકે આત અને ધર્મધ્યાન, સાતમા ગુણસ્થાનકે એક માત્ર ધર્મધ્યાન અને આઠમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી શુકલધ્યાન. અત્યારે પાંચમા આરામાં કેઈને શુકલધ્યાન હોય નહિ. ધન, સંપત્તિ, સંતાન, સ્વાથ્ય આદિ ઈષ્ટ વસ્તુઓ ન મળવા પર અને સ્વજનોને આદિ ઈષ્ટને વિયાગ થવાથી જે માનસિક ચિંતા થાય તે આર્તધ્યાન. મનગમતા પદાર્થોના સંયોગોમાં અને અનિષ્ટના વિયોગમાં રાજી થવું અને ઈષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના સંગમાં દુખી થવું એ આર્તધ્યાન છે. સંપત્તિ તથા શરીરની સુરક્ષા ખાતર બીજાને ખતમ કરી દેવાના વિચાર એ રૌદ્રધ્યાન છે. આત્મા જે આધ્યાન અને રૌદ્રધ્યાનના સ્વરૂપને સમજે તે જરૂર એ પાપથી પાછો વળે. મહાન પુરૂને આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય તેવા પ્રસંગો તેમની સામે ઊભા થયા છતાં એ ધીરે પુરૂષોએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ફેરવી દીધું. અશુભ દયાનને શુભમાં પલટાવી નાંખ્યું. એ કેવી રીતે કરી શકયા હશે? તેમણે એવી કઈ કળા અજમાવી હશે ? આ વાત ખૂબ વિચારવા જેવી છે. દદી ડોકટરને દુશમન માને કે દસ્ત માને? સમજી લે કે કઈ માણસને ભયંકર બિમારી આવી, નાના ગામમાં નિદાન ન થયું તે તેને મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરમાં લઈ ગયા. અરે, જે સુખી પાટી હેય તે અમેરિકા પણ લઈ જાય. ડોકટરે તપાસીને કહ્યું કે ઓપરેશન કરવું પડશે, પેટ ચીરવું પડશે. પૈસા આપવાના, સામા પગલે જવાનું છતાં મનમાં આનંદ શા માટે ? રોગને ભય દૂર થશે. ડોકટર તે દર્દીને ટેબલ પર લે, સામે ઓપરેશનના હથિયારે જુએ છતાં દર્દીને ભય લાગે ખરે? Page #814 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૭૩૫ તે સમયે દર્દી ડોકટર પર ક્રોધ કે રોષ કરે ખરે? તેમને ગાળ દે ખ? ના. તેને મન તે ડૉકટર જાણે ભગવાન લાગે. શાથી? તે સમજે છે કે આ ડૉકટર ભલે મારું પેટ ચીરે પણ તે મારે રોગ મટાડવાના છે. તેને મન ડોકટર દુશ્મન નહિ પણ રોગ મટાડનાર દેત જેવા લાગે. ડૉકટર પ્રત્યે તેના સારા ભાવ હોય, તે ડૉકટરને ઉપકારી માને. બસ, આ જ વાત મહાપુરૂષોએ જીવનમાં અપનાવી છે તેથી આર્ત–રૌદ્રધ્યાનના સ્થાને ધર્મ-શુકલધ્યાન લાવી શક્યા. મેક્ષાથીને મન દુખદ તે સુખદઃ ખંધક મુનિના શરીરની ચામડી ચડડ ઉતરી છતાં રાજસેવકો પર રેષ ન આવ્યો, આર્તધ્યાન ન થયું. શા માટે ? તેમણે રાજસેવકને ડૉકટર માન્યા. ભવરોગને દૂર કરવા માટે એ ઓપરેશન માન્યું. આ ઓપરેશનથી ભવને ભય દૂર થવાનું છે તેથી રાજસેવક પર શેષ કે ક્રોધ ન આવ્યો પણ તેમને ઉપકારી માન્યા. અવંતી સુકુમાલે પિતાના શરીરને શિયાળણીના મોઢે ચવાઈ જવા દીધું. શિયાળણને શરીરનું માંસ ખાવા દીધું, લેહી પીવા દીધું. મેતારક મુનિએ સોનીને ચામડાની વાધર પિતાના માથે વીંટવા દીધી. શા માટે ? એમણે કર્મને રેગ મટાડનાર ડોકટર માન્યા. તેમાં ભવનો રોગ દૂર થતે દેખાય. આપણું શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને ગોવાળિયાએ કાનમાં ખીલા નાંખ્યા. સંગમે કાળચક્ર મૂકયું. છ છ મહિના સુધી ઉપસર્ગો આપ્યા છતાં બધું હસતા મુખે સહન કર્યું કારણ કે એમાં એમને ભવરગ દૂર થતા દેખાયા. ભગવંતે મુનિઓને ઉપસર્ગો સહન કરવાને ઉપદેશ આપ્યો. તે શા માટે? સંત ભવભવના રોગને મટાડવા સાધના કરે છે. ઉપસર્ગો આવે તો તેમાં ભવના રોગનું ઓપરેશન થયું છે. ઓપરેશન કરનાર ડોકટર પર દર્દીને શેષ થતો નથી. એ તો ઉપકારી લાગે છે તેમ અંધક મુનિને ઉપસર્ગ દેનાર રાજસેવકે મહાઉપકારી લાગ્યા. મેતારજ મુનિને એની ઉપકારી લાગ્યા અને અવંતી સુકુમાલને શિયાળણું ઉપકારી લાગી. એપરેશન કરતા ડૉકટર જે દર્દીને ખરાબ દેખાય, ઉપકારી ન લાગે, દદ ડોકટરને ગાળો દે તો તેનું ઓપરેશન બગડી જાય છે તેમ ઉપસર્ગ વખતે ઉપસર્ગ દેનાર જે ખરાબ લાગે, દુશ્મન લાગે, તેના પ્રત્યે કોધ કે રોષ આવે તો સમતા, ક્ષમા તૂટી જાય તે તેને સંસાર વધી જાય. દુમનને દુશમન માને તેની દુર્ગતિ : બંધક મુનિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલ્યા. તે બધાએ પાલકને ઉપકારી મા. ભવરોગ મટાડનાર ડૉકટર માન્યો. અમે ઘાણીમાં પલાતા નથી પણ ખરેખર અમારા કર્મો પીલાય છે. તેમણે હસતા મુખડે આવા ભયંકર ઉપસર્ગને સહન કર્યો તે મોક્ષે પહોંચી ગયા. આ બધા સમતાસાગર મુનિઓએ એ જ વિચાર કર્યો કે જે કર્મો ખપાવવા માટે અમારે કેટલી સાધના કરવી પડત. તે કર્મોને જલદીમાં જલદી ખપાવવા માટે અમને સારા સહાયક ડૉકટર મળી ગયા તે અમારા ભવરોગ જલદી દૂર થયા. ૫૦૦ શિષ્યોના ગુરૂ બંધક મુનિએ પાલકને Page #815 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ ] ( [ શારદા શિરેમણિ ઠેકટર ન માન્યો પણ દુશ્મન માને તેથી તેમને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થયું. પરિણામે તેમ ભવરોગ દૂર ન થયો પણ તેમની ગતિ બગડી ગઈ. નાનું બાળક હોય તે તે ઓપરેશન હાલમાં જતાં ડરે છે. ચકમક્તા શસ્ત્રો અને ડૉકટ ને જોઈ ને ગભરાઈ જાય છે, ચીસ પાડે છે કારણ કે એને રોગની ભયંકરતા અને રોગ મટાડનાર ડોકટરની ઓળખ થઈ નથી તેમ જે બાલ-અજ્ઞાની જીવે છે તેમને જરા પણ દુઃખ આવે ત્યાં તે ગભરાઈ જાય છે કારણ કે તેમને એ સમજાયું નથી કે આ ઉપસર્ગ તે મારો ઉપકારી છે. કર્મની શૃંખલાને તેડનાર છે. ભવરોગથી મુક્ત કરનાર છે તેથી જ્યારે ઉપસર્ગ આવે ત્યારે આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરીને ભવરોગને વધારે છે. આઠમા વ્રતમાં ઘણી સમજવા જેવી વાત આવે છે. ભલે તેમાંથી સંપૂર્ણ ન બચી શકે પણ બને તેટલા પાપથી તે અટકે તે અનર્થદંડથી બચી શકશો. હજુ આગળ શું ભાવ ચાલશે તે અવસરે. ચરિત્ર: ગુણસુંદરને ઉદાસ જોઈને માણેકચંદે પૂછયું બેટા ! તને શું થયું છે ? ત્યારે ગુણસુંદર હૈયાફાટ રડવા લાગ્યું. તેની આંખમાંથી આંસુની ધારા વહી. ગુણસુંદરને રડતે જોતાં, શેઠનું દિલ દુભાય, શું ચિંતા આવી હશે તેને, ઉત્તર દે નહિ આજ હે. માણેકચંદ ગુણસુંદરને પૂછયું ત્યારે તે તો હીબકા ભરીને રડવા લાગે, કાંઈ બોલી શકતો નથી. માણેકચંદ શેઠથી આ ગુણસુંદરનું રૂદન જોયું જતું નથી. તેમનું વાત્રા ય નીતરતું હૈયું ઉભરાઈ આવ્યું. બેટા! આજે શું કાંઈ ખાસ બીના બની છે? જે હોય તે કહે ગુણસુંદર કાંઈ બે નહિ પણ મૌનપણે તેણે શ્રીફળ અને સોનામહેર બતાવ્યા. દીકરા ! આ શું? આ તે સગાઈના કહેણનું નિશાન છે. આ કેનું કહેણ આવ્યું છે? બાપુજી ! કહેણ આવ્યું છે એટલું નહિ. આ આપીને લગ્નનું વચન પણ લઈ ગયા છે. બેટા ! આ તું શું બોલે છે? લગ્નનું વચન પણ લઈ ગયા છે ? આ શું વાત છે? શું તને તારા પતિ મળી ગયા? રત્નસાર શેઠ હવેલીએ આવ્યા ને આ બધી વાત કરી ગયા તે માણેકચંદ શેઠ કાંઈ જાણતા નથી એટલે પૂછે છે શું અમારા જમાઈ મળી ગયા ? શું તેમને ખબર પડી ગઈ કે તું અહીં આવી છે? તે તેમના માતા-પિતાની હાજરીમાં ફરી વાર લગ્ન કરવા માંગે છે ? બાપુજી! જે તેઓ હત તે હું આટલી રડું શા માટે ? તેમને તે કઈ પત્તો નથી. ઘણી શોધ કરી છતાં તે જડતા નથી. ચાર ચાર મહિના થયા છતાં તેમના કાંઈ સમાચાર મળતા નથી. માણેકચંદ શેઠ મંઝવણમાં” માણેકચંદ શેઠને શ્રદ્ધા છે કે આ ગુણસુંદર કઈ દિવસ અવિચાર્યું પગલું ભરે નહિ અને કેઈ સ્ત્રી સાથે તે એ લગ્ન કરવાની હા કોની પાડે ? કારણ કે એ તે જાણતા હતા કે ગુણસુંદર એ ગુણસુંદરકુમાર નથી પણ ગુણસુંદરી છે. એટલે તે માનતા હતા કે આ શ્રીફળ તેના પતિ તરફથી આવ્યું હશે. તે જ તે સંમતિ આપે પણ ગુણસુંદરને નિઃસાસો નાંખતા જેઈને સમજી ગયા Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૩૭ કે આ બીજા કેઈનું શ્રીફળ આવ્યું હશે. શેઠ સમજી શકતા નથી કે ગુણસુંદરને શું થયું છે? ગુણસુંદરને શાંત કરવા તેમણે મજાકમાં કહ્યું કે તો આ શ્રીફળ કેણ આપી ગયું ? ગુણસુંદરનું હૈયું વધુ ભરાઈ ગયું. અત્યાર સુધી તેણે ખૂબ પૈર્યતા રાખી હતી. અનેક યુવાનને જોતી પણ કેઈમાં તેને પતિને અણસાર દેખાતો ન હતે. પુણ્યસારને જોઈને તેના મનમાં થતું કે તેમનું મુખ અને શરીરની આકૃતિ પતિને મળતી આવે છે પણ તે તે જ છે એવું નકકી કરી શકતી ન હતી. પુણ્યસારની સાથે ગાઢ મિત્રી થઈ ગઈ છે તેથી તેની સાથે હરતી ફરતી પણ પિતાના શીલ અને સંસ્કારને સાચવીને પોતાનો વેશ ભજવતી હતી. તેના હૈયામાં તે ઊંડે ઊંડે એ ભાવના હતી કે મારા પતિ મને ક્યારે મળશે ? લગ્નની વાત થતાં તેને પતિની યાદ આવતાં તેનું હૈયું ભરાઈ આવ્યું અને માણેકચંદ શેઠના ખેાળામાં માથું નાંખીને હીબકા ભરીને રડવા લાગી. ગુણસુંદરે વ્યક્ત કરેલી અંતરવ્યથા : માણેકચંદ શેઠ તો ખૂબ ચિંતામાં પડી ગયા કારણ કે ગુણસુંદરીના પિતાએ તેમને ખૂબ ભલામણ કરી છે. આપ તેનું ખૂબ રક્ષણ કરજે એટલે તેમને તે ખૂબ ચિંતા થઈ. એક તે તેમને ખબર નથી કે આજે ગુણસુંદરને શું થયું છે ? વળી તે પૂછે છે તો જવાબ આપી શકતી નથી અને વધુ રડે છે, તેથી તેમનું હૈયું પણ ભરાઈ ગયું. હું કેવી રીતે તેને શાંત પાડું ? હવે તેને એક વાર રડી લેવા દઉં જેથી તેનું હૈયું હળવું બને. તેને સેડમાં લીધી અને માબાપ દીકરીને વાત્સલ્યથી માથે હાથ ફેરવે તેમ માણેકચંદ શેઠે વહાલભર્યો હાથ ફેરવ્યો. થોડી વાર થઈ પછી ગુણસુંદર શાંત થયું. તેના મનમાં થયું કે જે હું આમ રડયા કરીશ તો માણેકચંદ શેઠ વધુ ચિંતાતુર બનશે એટલે તે સ્વસ્થ બની ગયો. માણેકચંદે પૂછયું- બેટા ! તું આટલી બધી રડે છે શાથી? શું કાંઈ અશુભ બન્યું છે ? બન્યું નથી પણ બનશે એમ લાગે છે. દીકરી ! તારી વાતમાં મને કંઈ સમજ પડતી નથી. આજે તું મને બરાબર જવાબ આપતી નથી. હું તારા અંતરની વેદના સમજુ છું. તને તારા પતિની યાદ સતાવે છે પણ આમ હિંમત હારી જવાથી, રડવાથી શું એ મળી જશે? માટે હિંમત રાખ. બેટા ! આ શ્રીફળ તને કોણ આપી ગયું? અને કેની સાથે લગ્નનું વચન અપાયું છે ? બાપુજી ! આપણી સામે રત્નસાર શેઠ છે. તેમને એકની એક દીકરી રત્નસુંદરી છે. હું જ્યારે દુકાને જવા નીકળે ત્યારે એ મારા પર રેજ ફૂલ નાંખતી. મને શી ખબર કે એ મારામાં આસક્ત બની છે. જે મને પહેલા ખબર પડી હોત તો હું આ ઘર બદલી નાંખત. તેને મારી સાથે લગ્ન કરવા છે. શેઠ કહે પણ તે તો દીકરી છે. તે મારા સિવાય કેઈની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી એટલે આજે સવારે રત્નસાર શેઠ અહીં આવ્યા હતા ને મને આ વળગાડી ગયા છે, મારા વેશપટાએ એને ભારે દગો દીધે. એ તે નકકી કરીને બેઠી છે કે પરણીશ ४७ Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮] [ શારદા શિરમણિ તો એને જ. જે હું ના પાડું તે આપઘાત કરે. હવે મારે શું કરવું? હું ખુલ્લી થઈ શકતી નથી. મારા મનની વાત કોને કરવી ? ભીતરને ભેદ અણુખે સારે : રત્નસાર શેઠે સગપણની વાત કરી ત્યારે મેં ઘણી ના પાડી, ઘણું બહાના બતાવ્યા, કેટલીય દલીલ કરી છતાં તે માન્યા નહિ અને શ્રીફળ મૂકીને ચાલ્યા ગયા. મેં શ્રીફળ હાથમાં લીધું નથી. હું તે મૂંઝાઈ ગયે છું; આપ કાંઈ રસ્તો બતાવો. બેટા ! આમાં તે મારી મતિ પણ મુંઝાઈ ગઈ છે. મારી બુદ્ધિ કામ કરતી નથી. હું તને કયા રસ્તે બતાવું? બાપુજી ! જે બની ગયું છે તે કોયડા ઉકેલવા માટે કંઈક રસ્તે તે શોધવું પડશે. તેમનું શ્રીફળ અને સોનામહોર પાછા મેકલી દઈએ. બેટા ! શ્રીફળ પાછું મોકલવું એ ખાનદાનને શોભતું નથી. તે શું કરવું ? તમારા જમાઈને પત્તી પડતું નથી. હું તેની સાથે લગ્ન કરું. પછી એને ખબર પડે કે આ છોકરી છે તો તેને કેટલે આઘાત લાગશે? પછી આ દુનિયામાં મેટું શું બતાવું ! માણેકચંદ કહે, જે શ્રીફળ પાછું મોકલાવીશું તે રત્નસુંદરી અને એના માબાપ બધાને કેટલે આઘાત લાગશે! તે હવે મારે કરવું શું ? બેટા ! તું રત્નસુંદરીને એકાંતમાં બોલાવીને સત્ય વાત પ્રગટ કરી દે. ના. એ વાત તે ખુલ્લી કરવી નથી. જેની શોધ માટે અહીં આવ્યા ચાર મહિના થયા, માત્ર બે મહિના બાકી છે. મારા માથે હજુ તલવાર ખુલી રહી છે માટે ભેદ તે ખુલે કર નથી. મારા અંગત મિત્ર પુણ્યસારને પણ આ વાત કરી નથી તે રત્નસુંદરીને શું વિશ્વાસ રખાય ? તે હવે કરવું શું ? ગૂંચવણભર્યા કેયડાને ઉકેલ : માણેકચંદ કહેતે હવે આવેલા લગ્નને સ્વીકારી લેવા, પણ રત્નસુંદરીને પછી એ ભેદરેખાની જાણ થાય ત્યારે તે એમ નહિ માને કે મને ગુણસુંદરે દગો દીધે. દીકરી ! તું આજે એ ભેદ ખુલે નહિ કરે તે વહેલું કે મોડે ભેદ તે ખુલે થવાનું છે તે સમયે શું કરીશું ? બાપુજી ! આ ભેદ અત્યારે તે ખુલે ન કરાય. સમય આવશે ત્યારે જોયું જશે. આજે આ ગામમાં બધા મને ગુણસુંદર તરીકે ઓળખે છે. છ મહિનામાં મને મારા પતિ નહિ મળે ત્યાં સુધી આ રીતે રહીશ અને પછી નહિ મળે તે મારી પ્રતિજ્ઞા પ્રમાણે અગ્નિસ્નાન કરીશ. બેટા ! તું આવા અમંગળ, અશુભ શબ્દો કેમ બેલે છે? મને વિશ્વાસ છે. છ મહિનામાં તને તારા પતિ જરૂર મળી જશે, ત્યારે તું તારો ભેદ ખુલે કરજે, પછી આ રત્નસુંદરી તેમને સેંપી દેજે. ત્યાં સુધી તું એનાથી દૂર રહેવા પ્રયત્ન કરજે, અને તારી ગુપ્ત વાતની ખબર પડવા દઈશ નહિ. કર્મની કિતાબ વિચારતી ગુણસુંદરી : બાપુજી ! તો હવે મારે તેની સાથે લગ્ન કરવા ? તે સિવાય બીજે કઈ રસ્તો દેખાતું નથી. ગુણસુંદરી કહે-ભલે, મારા માથે જે વીતવાનું હશે તે વીતશે. જે થવાનું હશે તે થશે પછી દેખા જાયેગા. કર્મની કિતાબ કઈ જુદી છે. કર્મના કોયડા ઉકેલવા મુશ્કેલ છે. શું કર્મ તારી લીલા છે ! આજે એક સ્ત્રીને સ્ત્રી સાથે પણવાનું થયું છે ! કર્મરાજા નચાવે Page #818 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૩૯ તેમ નાચવાનું છે. મારા પિતાજી એક દેવના વચન પર મૂકી ગયા ! તે છોકરો તે જાણે અદ્ધર આકાશમાંથી આવે તેમ આવી પડ્યો હતો. મારા બાપુજીએ તેનું નામ, ઠામ, ગામ કે જાતિ કાંઈ પૂછ્યા કર્યા વગર સાતે દીકરીઓને તેની સાથે પરણાવી દીધી ! એ લગ્નની રાતે કમેં પતિને વિયાગ કરાવ્યો. આજે કર્મ સ્ત્રી જાતિ સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે, તે કરે તેમ મારે કરવાનું રહ્યું. પૂર્વભવમાં કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. તો હવે કમેં જે સ્થિતિ સર્જી છે તેમાં આનંદથી રહેવાનું. કર્મની સત્તા આગળ ભલભલા ચમરબંધીઓ અને મોટા મોટા સમ્રાટો પણ હાર ખાઈ જાય છે તો પછી મારા જેવીનું શું ગજુ ! મારા ભાગ્યમાં જે થવાનું હશે તે થશે. અત્યારે ચિંતા કરવાથી શું? માણેકચંદ કહે- બેટા ! આ લગ્ન પાછળ કોઈ શુભ પરિણામ પણ હોય! શા માટે આપણે અશુભની કલ્પના કરવી ? હવે બીજો કેઈ ઉપાય નથી. માટે આ કામને મંગળ માનીને બધી તૈયારી કરવાની. હવે તે શ્રીફળ અને સોનામહોરને વધાવીને લગનની તૈયારીઓ શરૂ કરવાની. બેટા ! હવે આપણે લગ્નની તૈયારીઓ કરીએ. હવે શું બનશે તે અવસરે. : તા. ૨૯-૯-૮૫ ભાદરવા વદ ૧ને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૦ બદલાતી તસ્વીર અનંતજ્ઞાની, અનંતદશની એવા તીર્થકર ભગવંતે જીના શ્રેય માટે સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું. જેમાં શાશ્વત સુખને મહાસાગર વહી રહ્યો છે. જેના અક્ષર અક્ષરમાં અનંત સુખ, શબ્દ શબ્દમાં શાશ્વત શાંતિ, પદે પદમાં પવિત્રતા અને વાકયે વાકયમાં વૈરાગ્ય રસના ઝરણા વહી રહ્યા છે. આ વાણી રૂપી જળમાં જે આત્મા શુદ્ધ ભાવથી સ્નાન કરે તે અમર થયા વિના રહે નહિ. રાગીમાંથી વીતરાગી, જનમાંથી જિન અને પાપીમાંથી પુનિત બનાવવાને વલપાવર ભગવાનની વાણીમાં રહેલે છે. જિનેશ્વર પ્રભુની ધમ દેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત. એમ કહીએ તે કહી શકાય. ભગવાનની દેશના માલકોશ રાગમાં અને અર્ધમાગધી ભાષામાં થાય છે. ભગવાન સૂર અત્યંત મધુર હોય છે. દેવે તેમાં દુલ્ભીના સૂર પૂરે છે. પ્રભુની દેશના સાંભળતા જીવને થાક પણ ન લાગે અને ભૂખ પણ ન લાગે. એવા પ્રભુ ફરમાવે છે કે હે જી ! તમને જે માનવદેહ મળે છે તેના દ્વારા તમારા જીવનની તસ્વીર બદલી નાખે. વ્યવહારમાં તસ્વીરનો અર્થ તમે છબી, ફોટો કે આકૃતિ કરો છો પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેને અર્થ જ્ઞાનીએ જુદો કર્યો છે. તસવીરમાં ચાર અક્ષર છે. પ્રથમ અક્ષર છે ‘ત “ત” એટલે તરી જા. “સ એટલે સંસારથી, “વી એટલે વીતરાગ વાણી દ્વારા, “ર” એટલે રમણતા કર. વીતરાગ વાણીના ભાવમાં રમણતા કરીને તું આ ભયંકર દુઃખમય સંસારને તરી જાય અથવા તારા પાપમય અશુદ્ધ જીવનને વિશુદ્ધ Page #819 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ ] [ શારદા શિરામણ અનાવ. પ્રકૃતિનુ` પરિવર્તન અને દૃણ્ણાનું દફન કરીને જીવનની તસ્વીરને બદલી લે આ દેહની તસ્વીર તેા જીવે ઘણી બદલી છે પણુ આ માનવ દેહ દ્વારા હવે જીવનની તસ્વીર બદલવી છે. આપણા આત્માએ પૃથ્વી, પાણી, તે, વાઉ, વનસ્પતિ રૂપે દેહ ધારણ કર્યાં. કીડી, કીડા, મચ્છર, માંકડા અને માખીના દેહ ધારણ કર્યાં. જ્યાં સુધી આત્મા કરહિત ન બને ત્યાં સુધી દેહની તસ્વીર તા બદલાયા કરે છે પણ એ તસ્વીરો એવી મળી હતી કે જે જીવનની તસ્વીર બદલાવી ન શકે. અરે ! દેવભવમાં ગયા ત્યાં એની શારીરિક શક્તિ, ખળ ગમે તેટલુ હાવા છતાં જીવનની તસ્વીર બદલી શકે એવી એનામાં શક્તિ ન હતી. નારકીના જીવાતા ભય'કર દુઃખમાં પડેલા છે. માત્ર આ માનવ દેહની તસ્વીર એવી મળી છે કે જેના દ્વારા જીવનની તસ્વીર બદલાઇ જાય. જો જડની તસ્વીર બદલાય તા જીવનની તસ્વીર ન બદલાય? આ મનુષ્ય દેહમાં પણ તસ્વીર કેટલીય વાર ખદલાય છે. તમારા બાળપણના ફોટો જુએ, વિદ્યાથી જીવનના ફોટા જુએ, યુવાનીના ફોટા જુએ, એમાં તમને કેટલેા ફરક દેખાય છે? તમારા બાળપણના ફોટા તા તમે આળખી શકશે નહિ. આ બધા ફોટા જો સ્વચ્છ અને સારા આવ્યા હશે તે તમને ગમશે. તેના તરફ આકર્ષણ થશે. એથી આગળ વધતાં ઘડપણનો ફોટો પડાવ્યેા હશે તેા યુવાનીના ફોટા આગળ એ ફોટો સાવ જુદા લાગશે, કારણ કે યુવાનીના ફોટામાં મુખ પર તેજસ્વીતા અને યૌવનનું નૂર ઝળહળતુ' હશે. જ્યારે ઘડપણના ફોટામાં એ નૂર નહિ દેખાય. આ જ રીતે આપણા જીવનની તસ્વીર બદલવી છે. ફોટામાં જે હસતું મુખ હશે તે ફેટા સારો આવશે અને ગમગીન મુખ હશે તેા ફોટો સારો નહિ આવે તેમ જીવનની તસ્વીર સારી બનાવવી છે કે ખાટી ? એ આપણા હાથની વાત છે. પથ્થરના ટુકડા કોઈ શિલ્પીના હાથમાં જાય તેા એની તસ્વીર બદલાતા સુંદર મૂર્તિ બનતા લાખા લેાકાની પૂજનીક બને છે. એક લેખડના ટુકડા સારા એજિનિયરના હાથમાં જાય તે એવી મશીનરી બની જાય કે જેના વેચાણથી ૨૪ શ્રીમંત બની જાય. કાગળના ટુકડાને સરકારે પ્રેસમાં મોકલી તેના પર સરકારી એ’કની છાપ મારી તે કાગળના ટુકડા ક`મતી બની ગયા. આવી જડ વસ્તુની જો તસ્વીર બદલાઈ જાય છે તે શુ' આપણા જીવનની તસ્વીર ન બદલી શકીએ ? અંગુલીમાલ લૂંટારાનું જીવન કેવું હતું ? રસ્તેથી આવતા જતા માનવીની આંગળીઓ કાપીને તેનેા હાર બનાવી ગળામાં પહેરતા હતા અને લેાકેાને ત્રાસ આપતા હતા પણ એક વાર યુદ્ધના સમાગમ થતાં તેના જીવનની તસ્વીર બદલાઈ ગઈ. હિં સક મટી અહિંસક બન્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮ મા અધ્યયનમાં વાત આવે છે. સયતિ રાજા શિકાર કરવા ગયા ત્યાં ખણુથી મૃગના શિકાર કર્યાં. એ મૃગ મુનિની પાસે આવીને પડયા હતા, તેથી રાજાને ભય લાગ્યા કે આ મૃગ મુનિના હશે. જો મુનિ કાપશે તેા તેમના પ્રભાવથી કરોડો મનુષ્યાને બાળી નાંખશે, તેથી રાજા મુનિને વંદન કરી પોતાના અપરાધની માફી માંગે છે ત્યારે મુનિ કહે છે હે રાજન " अभओ Page #820 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૪૧ ચવા સુદમ, અમારા મતા િચ " જે તારે માફી જોઈતી હોય તે તારા જીવનની તસ્વીર બદલી નાંખ. તારું જીવન જે હિંસામય છે તેને તું અહિંસામય બનાવી દે. પાપથી ખરડાયેલા તારા કાળા જીવનને તું પુનિત અને સ્વચ્છ બનાવી દે, તે તારા જીવનની તસ્વીર કેઈ જુદી જ પલટાઈ જશે. ખરેખર મુનિના એક વચને રાજાના જીવનની તસ્વીર બદલાઈ ગઈ. હિંસક મટી અહિંસક બન્યા. ભગી મટી યેગી બન્યા ને ખૂનીમાંથી મુનિ બન્યા. અર્જુન માળી, પરદેશી રાજા બધાએ એક વાર ભગવંતન અને ગુરૂદેવને સંગ થતાં પાપના ડાઘાવાળી તસ્વીરને બદલાવી નાંખી. તેમણે દેશનું દમન કર્યું, દુર્ગુણોનું દફન કર્યું અને સદ્દગુણે જીવનમાં કેળવીને એવી તસ્વીર બદલી નાંખી કે જે તસ્વીરને જતાં બીજાના જીવનની તસ્વીર પણ બદલાઈ જાય. કયાં ચંડકૌશિકની પાપથી ખરડાયેલી તસ્વીર અને કયાં પ્રભુ મહાવીરના સંગથી બદલાયેલી પવિત્ર નિર્મળ તસવીર ! આ માનવ જીવનમાં જે કષાયોનું શમન, વિષયેનું વમન ઇન્દ્રિયેનું દમન અને મેહનું મારણું કરીશું તે જીવનની તસ્વીર એવી બદલાઈ જશે કે પછી ફરી ફરીને આ દેહની તસ્વીરો બદલવાની બંધ થઈ જશે, માટે આ માનવદેહની જે તસવીર મળી છે એનો સદુપયોગ એ કરો કે જીવનની તસ્વીર બદલાઈ જાય. જે કલાકારના હાથમાં પથ્થર જાય તે એની તસવીર બદલાઈ જાય તો આપણી જીવનનૈયા જે ગુરૂદેવના ચરણમાં અર્પણ કરી દઈએ તે શું જીવનની તસ્વીર બદલાયા વિના રહે ખરી ? પ્રભુ મહાવીર સ્વામીનો ભેટો થતાં, તેમની વાણી સાંભળતા જેણે જીવનની તસવીર બદલી એવા આનંદ શ્રાવકે સાત વ્રતે ગ્રહણ કર્યા. હવે આઠમું વ્રત અંગીકાર કરી રહ્યા છે. આઠમું વ્રત અનર્થદંડનું છે. તેના ચાર બેલ છે. પહેલ બેલ છે અવજઝાણું ચરિય' એટલે માઠું ધ્યાન કે માઠી ચિંતવણુ કરવી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને શાસ્ત્રકારો અનર્થદંડ કહે છે. જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના બદલે ધર્મધ્યાન આવી જાય તે તે અવબામાંથી સવળું જોશે. પછી તેના જીવનની તસ્વીર બદલાઈ જશે. એક માણસ ખૂબ બીડી પીતો હતો. એક વાર સંતે તેને પૂછ્યું-ભાઈ! તું રોજની કેટલી બીડી પીવે છે ? ગુરૂદેવ ! હું બહુ નથી પીતો પણ ૭૦ જેટલી પીવું છું. આટલી તને ઓછી લાગે છે ? ઉપાશ્રયમાં આવે ત્યારે બીડી પીનાર અડધા અડધા કલાકે બહાર જઈ આવે. સંત સમજી જાય કે તે શા માટે ઊઠે છે? સંતો તો તમને નખથી માથા સુધી ઓળખે. સંતે તેને બીડીથી થતા નુકશાને સમજાવ્યા છતાં તે બીડી ન છેડી શકો. સંત તો ચાલ્યા ગયા. ચાર પાંચ મહિને ફરી વાર સંતને તે ગામમાં આવવાનું બન્યું. બીડીને વ્યસની ભાઈ ઉપાશ્રયે આવ્યો. ચાર કલાક થયા છતાં તે ઉઠ નહિ એટલે સંતના મનમાં થયું કે અડધા અડધા કલાકે ઉઠનારે Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૪ર ] [ શારદ શિરોમણિ આજે ચાર કલાક થયા છતાં તે ઉો નહિ. તેના જીવનને પો થયા લાગે છે. સંતે પૂછયું ભાઈ ! શું તમે બીડીને ત્યાગ કર્યો છે? ગુરૂદેવ ! હવે તે મારી પાસે તેનું નામ ન લેશે. કેમ, એવું તે શું બની ગયું ? માનવીનું જીવન ક્યારેક બેધ સાંભળીને પરિવર્તન થઈ જાય તે કઈ વાર સામાન્ય નિમિત્ત મળતા બદલાઈ જાય છે. સંત કહે, ભાઈ, તારું જીવન સુધર્યું કેવી રીતે? - બીડી માટેની લાચારી જોતાં વ્યસન ત્યાગ : મારા જીવનમાં એક પ્રસંગ બની ગયે. હું એક વાર પાનવાળાની દુકાને ઊભું હતું. ત્યાં એક ભિખારીએ આવીને પાનવાળા પાસે બીડી માંગી. તે ખૂબ કરગર્યો, મને એક બીડી આપ ને ? પાનવાળે કહે, તારે બીડી જોઈતી હોય તે થેડી વાર નાચ.- કર, પછી તને બીડી આપીશ ભિખારીએ એક બીડી માટે નાચવાનું શરૂ કર્યું. થોડી વાર ના, પેટ માટે વેઠ કરવી પડતી હોય તે જુદી વાત છે. આ તે વ્યસને ગુલામ બનેલે નાચ કરવા તૈયાર થયા. ભિખારીએ નાચ કર્યા પછી બીડી માંગી ત્યારે પાનવાળે શું કહે છે? જે સામે ગટર છે, તેમાંથી ચાર ઘુંટડા પાણી પી આવ પછી તને બીડી આપું. વ્યસનોની ગુલામી શું કરાવે છે? ભિખારી ગટર પાસે જઈ વાંકે વળીને ચાર ઘુંટડા પાણી પી આ પછી પાનવાળાએ તેને બીડી આપી. આ પ્રસંગ જોતાં મારા મનમાં વિચાર આવે કે એક બીડી આટલી લાચારી કરાવે ! ભર બજારમાં નચાવે, ગટરનું ગંદુ પાણી પીવડાવે, મારી પાસે અત્યારે પૈસા છે તે સારું છે. મારે જેટલી બીડી પીવી હોય તેટલી પીવું છું. કાલે મારા પાપને ઉદય થાય ને પૈસા ચાલ્યા જાય. મારી સ્થિતિ આ ભિખારી જેવી થઈ જાય તે બીડી મારી પાસે નાચ નહિ કરાવે અને ગટરના ગંદા પાણી નહિ પીવડાવે તેની શી ખાત્રી ? આ કરતાં બીડી છોડી દેવી શી ખોટી? આ બીડીના વ્યસનમાં પૈસાની ખુવારી, શરીરની ખુવારી, અને પાપ બાંધવાના. તે દિવસથી મેં બીડી છેડી દીધી છે. મારું જીવન પરિવર્તન થયું છે. આ બધા વ્યસને ગુલામ બનવું, તે માટેના વિચાર કરવા તે આત ધ્યાન. ધર્મધ્યાન જેના જીવનમાં હોય તેનામાં આવા કુવ્યસને ન હોય. કેઈનું ખરાબ ચિંતવવું, દુશ્મનનું અહિત થતું જોઈને રાજી થવું એ રૌદ્રધ્યાન છે. - આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવ્યા છેઃ (૧) જે તમને ગમતા નથી તેવા પદાર્થો મળ્યા તે આ કયારે દૂર થાય અને મનગમતા કયારે મળે તેનું ચિંતન કરવું. (૨) કર્મોદયે કઈ રોગ આવે ત્યારે હાયય કરવી અને હવે કયારે જલદી મટે તેવી વિચારણા કરવી. (૩) મનગમતા પદાર્થોને સંગ કાયમ ટકી રહે તેનું ચિંતન કરવું. (૪) નિયાણું કરવું. આ બધું અનર્થદંડમાં ગયું છે. આ ધ્યાન તિર્યંચ ગતિમાં લઈ જાય છે અને રૌદ્રધ્યાન નરક ગતિમાં લઈ જાય છે. આ બંને ધ્યાનથી જીવ અનર્થદંડે દંડાય છે. આ બંને ધ્યાનમાંથી બચવું હોય તો ધર્મધ્યાનના શરણે જાવ. અવળામાંથી - સવળું શોધતાં શીખો તો અનર્થદંડથી બચી જશે, માટે જ્ઞાની કહે છે કે સમજો અને Page #822 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] [ ૭૪૩ પાપથી અટકે. એક સમય એવેા હતા કે ચૈારી કરનારા ચારીનેા ધખા કરવા છતાં તેની નીતિ એવી ચેખ્ખી હતી કે તેને ચાર કહેવા કે શાહુકાર એ સમજણુ ન પડે. ચારીના ધધા કરતા હેાવા છતાં કોઇ એને સાચુ' સમજાવનાર મળી જાય તેા પેાતાના પાપમય જીવનની તસ્વીર બદલી નાંખતા. હું તમને પૂછું કે તમે ચાર કાને કહેશે અને શાહુકાર કાને કહેશે ? તે તમે તરત કહેશે। કે ચારી કરે તે ચાર અને દુકાન પર બેસી વેપાર કરે તે શાહુકાર. તમે તમારા આત્માને પૂછી જોજો કે તમે ચાર છે કે ? મારે તમને કેઈ ને ચાર નથી કહેવા. મારે તે મધાને શાહુકાર કહેવા શાહુકાર છે. ચારી કરનારા બધા ચાર અને દુકાને બેસનારા બધા શાહુકાર હાય છે એવું નથી મનતું. કોઈ ચાર પણ હાય ને કોઈ શાહુકાર પણ હાય. એક ચાર ઘણી ચેરીએ કરતા. તે ભારે ખહારવટીયા જેવા હતા. ચોરી કરવામાં ઘણેા બહાદુર. બધા તેને બહાદુર ચેાર કહેતા. એણે કેટલી ભય...કર ચારીએ આજ સુધી કરી હતી છતાં કોઈ ચાર તરીકે પકડીને એને કેદ કરી શકતું ન હતું. આ સમયે અવંતીમાં મહારાજા વિક્રમ રાજ કરતા હતા. વિક્રમનું રાજ્ય એટલે મધરાતે મારા ખુલ્લા મૂકીને સૂઈ જાય તેા ય કોઈની તાકાત નથી કે એના રાજ્યમાં ચારી કરી શકે. આ ચારના મનમાં થયું કે વિક્રમ રાજાના રાજ્યમાં એની સામે ટક્કર ઝીલી ત્યાં ચારી કરુ' તે હું સાચા ચેર. એ તે ઉપડયા વિક્રમના રાજ્યમાં ચેરી કરવા. તેના ગામથી અવંતી આઠ ગાઉ દૂર હતુ. સાથે કોઈ પણ સાગરીતને લીધા વિના માથે ઠેકાણું ખાંધી વિક્રમ રાજાને પોતાના પરાક્રમનું પાણી પીવડાવવાની ઈચ્છાથી એ નીકળ્યા. અપેારના તડકામાં ચાલતા ચાલતા ખૂબ થાકી ગયા. ચારના દિલમાં પણ આતિથ્ય ભાવના : રસ્તામાં મેટો વિશાળ વડલા આણ્યે. જ્યાં જતાં આવતા પથિકા વિસામા લે ને પોતાનેા થાક ઉતારે. ખાજુમાં પાણીની પરબ હતી એટલે પાણી પીને તૃષા શાંત કરે. આ ચેાર વડલા નીચે થાક ઉતારવા બેઠા. તેને ભૂખ કકડીને લાગી હતી. મંદમંદ શીતળ પવન આવતા હતા. ચાર પેાતાની પાસે ભાથાના ડખ્ખા હતા તે ખાલીને ખાવા બેઠા. તેના મનમાં વિચાર થયેા કે શુ' હું એકલા ખાઉં ? જો કોઈ આવે તેા તેને જમાડીને જમુ`. ચાર હોવા છતાં ભાવના કેવી સરસ છે ! તે વિચાર કરે છે ત્યાં સામેથી એક માણસ આવતા જોયા. ચારે વાણિયાને કહ્યું–એસ ભાઈ ! અને સાથે બેઠા, વાણિયાને ખબર નથી કે આ ચાર છે નહિ તા ઊભે રહે નહિ. વાણિયાએ તેને ભાતાના ડબ્બા ખેલ્યું. બંનેએ સામાસામી એકબીજાનું ભાતું લીધું ને નાસ્તા કર્યાં. પરબનું પાણી પીધું. વાતવાતમાં ચારે વાણિયાને પૂછયુ-ભાઈ ! આપ કયાંથી આવ્યા ? અવન્તીની બાજુના ગામડામાં ઉઘરાણી કરીને આવુ છુ. અને અત્યારે અવંતી જાઉં છું. વાણિયા જરા ગભરાયા. એક તેા વગડા હતા. પેાતે એકલા હતા ને ઉઘરાણી કરીને આન્યા હતા એટલે અજાણ્યા માણસના શું વિશ્વાસ ! Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ ] [ શારદા શિરેમણિ - વણિકના દિલમાં થયેલે ગભરાટ કે ગમે તેમ તે ય વણિકની બુદ્ધિ. તેણે વાત બદલી નાંખી. આ તો ગામડામાં મારા એક સંબંધીની તબિયત નરમ હતી એટલે ખબર કાઢવા ગયો હતો. મનમાં હતું કે ઉઘરાણી કરતો જાઉં પણ ઉઘરાણી જઈ શક્યા નહિ. તમે કેણ છે ? તમારું નામ શું છે ? ચેર પણ જબરે સત્યવાદી. તેણે કહ્યું, હું બહાદુર રૂપે ચર. હું તે નામચીન ચેર છું. ચેરનું નામ પડતા વાણિયાનું હૈયું થડકવા લાગ્યું. તે તે ધ્રુજવા લાગ્યું. તેના શરીરે પરસેવે વળી ગયા. હવે તે ત્યાંથી ઉઠવું ભારે થઈ પડયું. પાસે ધન અને સામે ચોર પછી પૂછવું જ શું ! તેણે તે ઝટપટ ખાધું ને ડાળે બંધ કરી જવાની તૈયારી કરવા લાગે. ચેર સમજી ગયો કે આ મારાથી ભયભીત બની શકે છે. તેણે કહ્યું-ભાઈ ! તારે ગભરાવાની જરૂર નથી હું ચોર છું એ વાત સાચી છે પણ મારે પ્રતિજ્ઞા છે કે મહિનામાં એક જ વાર ચોરી કરવી, તેથી વધારે ન કરવી માટે તમને હું નહિ લૂંટું. મને ખબર છે કે તમે ઉઘરાણી કરીને આવ્યા છે એટલે તમારી પાસે પૈસા છે પણ મારે જોઈતા નથી. વાણિયાની ઈચ્છા તે વડના છાંયડે આરામ કરવાની હતી પણ હવે આરામ કરવા રહે ખરો? તે તે જલદીથી ખાવાનું પતાવીને જવાની તૈયારી કરવા લાગ્યા. ચોર કહે ભાઈ ! આપ આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? હું પણ અવંતી આવવાને છું. આપણે બંને સાથે જઈશું, જંગલમાં એક કરતા બે ભલા; પણ આ વાણિયે હવે ઊભો રહે ખરે ? તે કહે-ના ભાઈ, મારે મોડું થાય છે, માટે હું તે જઈશ. વિશ્વાસ બેસાડવા કરેલી યુક્તિઃ ચેર કહે, તમારે જવું હોય તે જાવ પણ આપણે એક સોદો કરીએ. શાને સોદો ? સોદાનું નામ પડતા વાણિયો ધ્રુજવા લાગ્યા. ચેર કહે-તમારી પાસે આ લાકડી છે તે મને બહુ ગમી ગઈ છે, તમે કહો તેટલા પૈસા આપું પણ આપ મને તે લાકડી આપ ને! લાકડીનું નામ પડતા વાણિયો ધુંઆપૂંઆ થવા લાગ્યા. ભાઈ આ લાકડી તે કેઈને ન અપાય. મારા બાપદાદાના વખતની આ લાકડી છે. આ લાકડીને જોઈને મારા બાપાને, દાદાને યાદ કરું છું. આ તો તેમની યાદગીરી છે. તેના મને કઈ બે પાંચ લાખ રૂપિયા આપે તે પણ તે ન અપાય. વાણિયા એના પાડી એટલે ચારે તરાપ મારીને તેના હાથમાંથી ઝુંટવીને લઈ લીધી અને તેના દેખતાં તે લાકડીના બે ટુકડા કરી નાંખ્યા. લાકડી અંદરથી પિલી હતી. લાકડી તૂટી એવા તેમાંથી ચાર કિંમતી રત્નો જમીન પર પડયા. તે ચેરે લઈને વાણિયાને આપી દીધા મેં તમને કહ્યું હતું કે હું એર પણ તમને લૂંટવાને નથી છતાં તમને મારા પર વિશ્વાસ ન આવ્યો માટે મેં આ રીતે કર્યું. તારા રન તને મળી ગયા ને ! હવે તમારે જવું હોય તે ખુશીથી જાવ પણ અવંતીનરેશ વિક્રમ રાજાને મારા તરફથી એટલે સંદેશ આપજે કે શુક્રવારે રાત્રે સાડા બાર વાગે રૂપ ચેરી-કરવા આવવાને છે. તેમને જે વ્યવસ્થા કરવી હોય તે કરે જે ચેકીપહેરે રાખવે હોય તે રાખે. સૈનિકોની ટુકડીને મારા સ્વાગતમાં એકલવી હોય તે મોકલે. કિલ્લા પર Page #824 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] ( ૭૪૫ ભરી ખ'ફ્રુકે સૈનિકો ઊભા રાખવા હોય તેા રાખે પણ હું અવંતીને લૂંટયા વિના પાછા જવાના નથી. સદેશેા મળતા સજાગ બનેલા વિક્રમ રાજા : આ વાણિયા તેા કોઈ પણ રીતે એની પાસેથી છૂટવા માંગતા હતા, એટલે કહ્યુ.-ભલે. એમ કહીને તે ત્યાંથી ચાલવા લાગ્યા. ચાર દેખાતા હતા ત્યાં સુધી તે। ધીમે ચાલ્યા પણ યાં ચાર દેખાતા ખંધ થયા કે એણે તે એવી દોટ મૂકી કે ઘરભેગા થઈ ગયા, પછી રૂપાએ મેાકલેલા સ'દેશે। વિક્રમ રાજાને આપ્યા. વિક્રમ રાજાને આશ્ચય થયું કે આ કેવા બહાદુર ચેર કે પહેલા સંદેશા કહેવડાવે ને પછી ચારી કરવા આવે ? આ તે ચેર કહેવાય કે કે શાહુકાર કહેવાય ? આ ચાર ગામમાં ચારી કરવા નહિ આવતા હોય પણ મારી બુદ્ધિની પરીક્ષા કરવા આવતા હશે પણ આ વિક્રમ કયાં એછી બુદ્ધિના ધણી હતા ! રાજાએ તે બીજે દિવસે ગામમાં ઢંઢેરો પીટાયેા કે આપ બધા ઘરના દરવાજા ખુલ્લા મૂકીને સૂઈ જજો. કોઈ કબાટને તાળું કે ચાવી મારશે નહિ. આપની જે માલ-મિલ્કત હાય તેનુ આપ લીસ્ટ બનાવે. કદાચ કોઇના ઘેર ચારી થશે તેા ચેરીની રકમ રાજાજી પેાતાના ભંડારમાંથી ભરપાઈ કરી આપશે. આજે કોઇને ચાકી કરવાની જરૂર નથી. આજે રાત્રે વિક્રમ રાજા પોતે ચાકી કરશે. પ્રજામાં આન આનંદ છવાઈ ગયા. બધા ચોકીયાતા ઊંઘી ગયા. એ રાત્રે બધા બારણા ખુલ્લા મૂકી આરામથી સૂઈ ગયા. ચારને પકડવા માટેના કિમિયા : શુક્રવારની રાત વિક્રમના માથે આફતના વાદળા સમાન હતી. રાત પડતાં વિક્રમ રાજાએ વેશપલ્ટ કર્યાં. ચારના સ્વાંગ સજ્યા. બુકાની બાંધી ને કમ્મરે તલવાર આંધી ગામમાં ફરવા લાગ્યા. વિચાર થયા કે અવ તીના ફિલ્લા તા જબરદસ્ત છે. તે કયાંથી આવશે ? આ કિલ્લા પર કોઈ ચઢી શકે નહિ અને કદાચ ચઢે તેા ઉતરવા માટે કોઈ સાધન જોઈ એ. સાધન વગર ઉતરી શકે તેમ નથી. મને તેા લાગે છે કે આ ચારી કરવા નહિ પણ પરીક્ષા કરવા આવતા હશે. વિક્રમ રાજા કિલ્લાની રાંગે રાંગે ફરતા હતા. ચાર આવે તેા કઈ જગ્યાએથી આવે એમ છે ? ફરતા ફરતા કિલ્લાની એક બાજુની દિવાલ તૂટેલી જોઈ. ચાર આવે તે અહી થી આવશે એમ માનીને ચારની રાહ જોતા ઊભા રહ્યા. વિક્રમ રાજાની ધારણા સાચી પડી. ખરાખર ૧૨૫ વાગ્યા ત્યાં રૂપે આગ્ન્યા અને કિલ્લા પર ચઢયા. ધાર તૂટેલી હતી એટલે એમાંથી ધૂળ ખરવા લાગી. રાજા સમજી ગયા કે નક્કી રૂપા આન્યા. ચારે ચંદનઘા મૂકીને ધીમે ધીમે ઉતરવા માંડયું. અડધે સુધી ઉતર્યાં ત્યાં એણે નીચે કોઇ માણસને ઊભેલેા જોયા. એટલે એ પાછો ચઢવા લાગ્યા. એ સમયે વિક્રમ રાજાએ પાતાની બુદ્ધિથી ચાર લેાકા ચારને ખેલાવે એવા અવાજ કર્યાં. ચારને થયુ. મારા જેવા બીજો કોઈ ચારચારી કરવા આવ્યા લાગે છે. ઠીક થયું એક કરતાં બે ભલા. ચાર નીચે ઉતરી ગયા. આ તા ચાર કે શાહુકાર : વિક્રમ રાજાના પહેરવેશ, ભાષા અધુ ચાર જેવું Page #825 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬] [ શારદા શિરમણિ હતું એટલે ચેર ઓળખી શકે નહિ. વિક્રમ રાજા ચેરની સાથે ચોરની જેમ ભળી ગયા. બંને સાથે ગામમાં ગયા. નગરના લેકે રાજાના હુકમ પ્રમાણે ઘરના દરવાજા બધું ખૂલ્યું મૂકીને સૂતા હતા. ચાલતા પહેલા પ્રધાનને બંગલે આવ્યો. વિક્રમ કહે, આજે આપણે પ્રધાનને ઘેર ચેરી કરીએ. બધાની લાંચ લઈને તેણે ઘણે માલ ભેગે કર્યો છે. પ્રજાને લૂંટવા કરતાં પ્રજાના લેહી ચૂસનારને શા માટે ન લૂટ? પ્રધાનના બંગલાના દરવાજા ખુલ્લા હતા. ચકીયાતે આરામથી સૂતા હતા. વિક્રમ કહે- હું બહાર કી ભરીશ. તું અંદર જઈને લૂંટાય એટલું લૂટી લાવજે, ગભરાતે નહિ, હું અહીં ઊભો છું. તારે વાળ વાંકે થશે નહિ. ચોર અંદર ગયો પણ બે મિનિટમાં પાછા ફર્યો. વિક્રમ કહે, તું કેમ પાછો આવ્યું ? ચોર કહે; ભાઈ! હું પ્રધાનના રૂમમાં ગયે. ત્યાં પ્રધાનના પત્ની સૂતેલા હતા. મારે પગ અડતા તે ઊંઘમાંથી જાગ્યા ને બોલ્યા, કોણ છે ભાઈ? તેણે મને ભાઈ કહ્યો તે એ મારી બેન થઈ. ભાઈ બહેનના ઘેર ચેરી કરે ખરે? ભાઈથી બેનનું લૂંટાય ખરું ? હું તે ઉપરથી એના ઓશીકા નીચે એક સોનામહેર મૂકીને આવ્યો છું. હવે ચાલે આગળ જઈ એ વિક્રમના મનમાં થયું કે આ તે ચાર કે શાહુકાર ? નાદાન કે ખાનદાન ? આજના જમાનામાં કંઈક વાર ભાઈ બહેનને લૂંટતો હોય છે. બંને ભાઈને ત્યાં થાપણું મૂકી હોય તે ભાઈ પચાવી પાડે. બેન લેવા જાય ત્યારે કહે કે થાપણ કેવી ને વાત કેવી ? વિચાર કરો કે આ તે સગભાઈ નથી. માત્ર બેન ઊંઘમાં બેલી ગઈ કે કોણ છે ભાઈ ? ભાઈ શબ્દ સાંભળતા ચોરી ન કરતાં તે પાછા આવ્યા. લણનું ઋણ ચાલતા ચાલતા આગળ જતાં નગરશેઠને બંગલે આવ્યું. ન મળે કેઈ ચોકીદાર કે ન કોઈ પહેરગીર. બારીબારણું પણ ખુલ્લા. વિક્રમ કહે- હું બહાર ઊભે છું. તું અંદર જા. લૂંટાય એટલું બરાબર લૂંટી લેજે. જે પાછો ન આવતો. ચાર અંદર ગયે. ઘનઘોર અંધારું છે, તેના મનમાં વિચાર થયે કે બધા કહે છે કે વિક્રમ રાજાના રાજ્યમાં ચોરી કરવી એટલે લેખંડના ચણા ચાવવા બરાબર છે પણ અહીં તે કેટલું અંધેર છે? જેટલી ચોરી કરવી હોય તેટલી કરાય તેમ છે. બધા કરતાં અહીં ચેરી કરવી સહેલી છે ચાર ઓરડામાં ગમે ત્યારે પટારા પર એક વાડકી હતી. તેમાં થોડાક સફેદ ગાંગડા પડયા હતા. ચેરના મનમાં થયું કે આ તે સાકર હશે. સાકર તો શુકન કહેવાય. સાકર માનીને ટુકડા મેંમાં નાખ્યા તે સાકરને બદલે મીઠું હતું. ચોર તે તરત પાછા વળે. વિક્રમ કહે, કેમ ભાઈ ! તું પાછો આવ્યો? ભાઈ ! તેમના રૂમમાં એક વાડકી પડી હતી તેમાંથી મેં સાકર માનીને એક ટુકડે ખાધે. તે લૂણ નીકળ્યું. જેનું નમક મારા પેટમાં પડયું હોય તેના ઘેર મારાથી ચેરી શી રીતે કરાય ? રાજા તે આ સાંભળી રહ્યા. અને તે માણસ કહે કે દેવ? ચોર કે શાહુકાર ? આજના જેની દશા તે એવી છે કે ખાધું હોય એનું જ વાંક બેલે. જેનું ખાય એનું નખેદ વાળે. Page #826 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૪૭ ચેરની બુદ્ધિની પરીક્ષા કરતા રાજા : રૂપ ચેર પાછો આવ્યો. વિક્રમ રાજા કહે, ભાઈ ! પ્રધાન અને શેઠના બંગલેથી પાછા આવ્યા. હવે તે આપણે વિક્રમ રાજાના મહેલમાં ચેરી કરીએ. એ મોટા રામરાજને ઝંડો લઈને ફરે છે. એને ય ખબર પડે કે એમના રાજ્યમાં કેટલું અંધેર છે? તેમના મહેલમાંથી ગમે તેટલું લૂંટીએ તો એમને શું ખૂટવાનું છે? ચેર કહે, તમારી વાત મને બહુ ગમી. બહાર લકે તે એમ જ બોલે છે કે વિક્રમના રાજ્યમાં ચોરી કરવી એ તે ઘણું અઘરું કામ છે પણ અહીં તે સાવ જુદું લાગે છે. મને તે લાગે છે કે નધણિયાતું રાજ્ય હોય તે રાજા વિક્રમનું છે. રાજા કહે-સાચી વાત. રાજાના મહેલમાં આપણે બંને સાથે જઈએ. બંને સાથે રાજાના મહેલમાં ગયા. રાજા વિક્રમનો બંગલે એટલે પૂછવું શું? સાત માળનો આલેશાન ભવન. મહેલ મેટો પણ એકે ય ચેકીદાર નહિ. એકેક માળ ચઢતા સાતમે માળે પહોંચ્યા. ત્યાં તો જાણે સ્વર્ગ ખડું થયું ન હોય ! સેનાના પાયાવાળા પલંગ ઉપર વિક્રમ રાજાના રાણુ આરામથી ઘસઘસાટ ઊંઘે છે. વિક્રમ કહે, અહીં શું ચેરી કરીશું ? ચેરની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું – જે રાણજી સૂતા છે, ચેરીને બરાબર લાગ છે. પલંગના ચાર પાયા સોનાના છે તે કાઢી લઈએ પણ રાણી જાગે નહિ ને નીચે પડે નહિ. એ રીતે તું પાયા કાઢે તે હું માનું કે તું સાચે ચેર છે. રૂપ કહે, એમાં શી મોટી વાત ? એ તે મારે મન એક રમત છે. ચેરની ચતુરાઈ ઃ ચોરે આજુબાજુ નજર કરી તે એક બાજુ ગાદલાને ઢગલે પડે હતે. ચારે તેમાંથી એકેક ગાદલા લઈ પલંગ નીચે ગઠવવા માંડ્યા. તે ગાદલા એવી રીતે ગોઠવ્યા કે બરાબર પલંગની પાટીને અડી ગયા. રાજા તે બાજુમાં ઊભા રહીને જોયા કરે છે કે ચોર શું કરે છે ? ત્યાં તો ઘેરે ચપ્પાથી ચારે બાજુની પાટીને સાચવીને કાપી નાંખી. પાટી કપાઈ ગઈ તેવા રાણજી ગાદલા પર આવી ગયા. રાણીને કાંઈ તકલીફ પડી નહિ. તે તે ઊંઘતા રહ્યા, પછી ચારે પલંગના સોનાના ચાર પાયા કાઢી લીધા. રાજાના મનમાં થયું કે આ ચેર છે પણ કેટલે ચતુર અને હોંશિયાર છે ! રાણીને ઈજા થઈ નહિ અને વસ્તુ મળી ગઈ. રાજા કહે ભાઈ ! તારે હજુ વધારે લેવું હોય તે લઈ લે. અહીં કેઈ તૂટો નથી. ચેર કહે, મારે પ્રતિજ્ઞા છે કે મહિનામાં એક વારથી વધુ વાર ચોરી કરવી નહિ. આ ચાર પાયા તે બહુ થઈ ગયા. હવે આપણે અહીંથી રવાના થઈ એ. પક્ષીએ રાજાની કરાવેલી ઓળખાણ : રાજા અને ચાર બંને મહેલમાંથી ઉતરી ગયા. ગામ બહાર જઈ એક ઝાડ નીચે બેઠા. ચાર કહે–ચાલે, હવે આપણે ભાગ પાડી લઈએ. બે પાયા તમારા ને બે મારા. ચોર છે છતાં નીતિ કેટલી છે ! વિક્રમ કહે ભાઈ ! હું તે એક બાજુ ઊભે રહ્યો હતે. મહેનત તે કરી છે માટે ત્રણ તારા ને એક મારે. તમને મળે તે શું કરો ? ( શ્રોતા : અરે ! ચારે ચાર લઈ લઈએ.) Page #827 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ] [ શારદા શિરેમણિ ચાર કહે, ના. બે તમારા ને બે મારા. ચેરી કરતા રાણી જાગી ગયા હોત ને આપણે પકડાઈ જત તે બંનેને શિક્ષા સરખી મળત. તેમાં ઓછી વધતી ન થાત. તે પછી ચેરી કરતાં જે માલ મળે એમાં પણ બે સરખા જ ભાગીદાર ગણઈએ ને ! આ રીતે બંનેની રકઝક ચાલુ હતી ત્યાં ઝાડ પર એક પંખી બોલ્યું, રાજા અને ચાર ભાગ પાડે છે. માલિક અને ચેર ભાગ પાડે છે. આ ચાર પંખીની ભાષા સમજતો હતો. તેણે પંખીની આ વાત સાંભળી. તરત તે એકદમ ઊભું થઈ ગયે ને રાજાના ચરણમાં પડી ગયો. રાજાના મેળામાં માથું મૂકી ખૂબ રડો. આંસુથી રાજાના પગ ધોઈ નાંખ્યા. આ જોતાં રાજાને તે આશ્ચર્ય થયું. આ ચેર એકાએક આમ કેમ કરે છે? રાજાએ પૂછયું- ભાઈ તને શું થયું છે ? તું આટલું બધું કેમ રેડે છે ? ચેર કહે-મહારાજા ! આપ જ અવંતીના નરેશ વિક્રમ રાજા છો. આપે મારી સાથે છૂપા રહીને મને છેતર્યો છે. સાથે રહેવા છતાં આપ પ્રગટ થયા નહિ અને ચોરી કરવા છતાં મને પકડે નહિ. રાજા કહે, તને શી રીતે ખબર પડી કે હું વિક્રમ રાજા છું. મહારાજા ! હું પંખીની ભાષા જાણું છું. જુઓ, આ ઝાડ પર પંખી બોલે છે કે માલિક અને ચેર ભાગ પાડે છે. આ ચાર પાયા તમારા મહેલના છે માટે તમે એના માલિક છે અને હું ચોર છું, તેથી સમજી ગયે કે આપ વિક્રમ રાજા છે. રાજા અને ચેર બંને ભેટી પડ્યા, પછી રાજા ચોરને પૂછે છે તમે છો શાહુકાર. તમે સાચા ચિર હે તેવું દેખાતું નથી. તમારે આ ચેરીને, પાપને ધંધે કેમ કરે પડે ? આપનું કુળ ખાનદાન લાગે છે. તું ચોર હોય એવું મને દેખાતું નથી. તું સત્ય વાત મને કહે. પ્રમાણિકતાએ અપાવેલી પ્રધાનપદવી : મહારાજા ! હું મોટો શ્રીમંત શેઠને દીકરે છું. મારા માતા-પિતા નાનપણમાં ગુજરી ગયા. અમલદારે મારી બધી મિલક્ત લઈ લીધી ને મને ભગવે બનાવીને કાઢી મૂક્યું. મને ખરાબ મિત્રોને સંગ થતાં હું ચોરી કરતાં શીખે અને આજે મોટો નામાંકિત ચાર બની ગયો. આ પાપ મને ખટકે છે, તેથી મેં મારી આજીવિકા માટે મહિનામાં એક વાર ચોરી કરવાની છૂટ રાખીને બીજી પ્રતિજ્ઞા કરી છે. ચોરી કરવા છતાં હું કયારે પણ અસત્ય બેલ નથી. ભાઈ ! તું તે અમલદારને ઓળખે છે? ચારે તેની ઓળખાણ આપી એટલે રાજાએ તેને બોલાવ્યો. રાજાએ બધી પૂછપરછ કરી. ભારે શિક્ષાની ધમકી આપી એટલે તેણે બધી સાચી વાત રજૂ કરી. આ ચારની બધી મિલ્કત પાછી અપાવી. ચોર ફરી શેઠ જેવો બની ગયો. રાજાને તે તેના પ્રત્યે ખૂબ બહુમાન થયું કે ચેર હોવા છતાં કેટલે ખાનદાન અને પ્રમાણિક છે ! તેને પિતાનું જીવન નિભાવવા આવે બંધ કરવો પડે પણ તેની નીતિ કેટલી ચેમ્બી છે ! ચેરી કરવા છતાં તે હયાને ચોર ન હતે પણ શાહુકાર હતા. રાજા કહે-તું આજથી મારા રાજ્યને પ્રધાન. તારા જેવા સત્યવાદી અને પ્રમાણિક પ્રધાનથી મારું રાજ્ય પણ સારી રીતે ચાલશે. આ વાતથી સમજવાનું એ છે કે એર હોવા છતાં શાહુકારી કેટલી હતી ? રાજાના Page #828 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૭૪૯ સંગથી તેને ચરીને ધંધે છૂટી ગયે. પ્રધાનની પદવી મળી, તેણે જીવનની તસ્વીર બદલી નાંખી. આ માનવજીવન પામીને આપણે પણ આ જીવનની તસ્વીર એવી બદલી નાંખીએ કે પછી દેહની તસ્વીર વારંવાર બદલવી ન પડે. તે માટે આર્તધ્યાન-રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાનમાં આવવાની જરૂર છે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે. ભાદરવા વદ ૩ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮૧ : તા. ૧-૧૦-૮૫ સર્વજ્ઞ, સર્વદશી ભગવાને ઉપાસકદશાંગ સૂત્રના ભાવ સમજાવ્યા. આનંદ શ્રાવક ભગવાનની વાણી સાંભળીને વ્રતધારી શ્રાવક બન્યા. તેમણે સાત વ્રત આદર્યા. આત્માની વડાઈ વ્રત લેવામાં અને તેનું નિર્મળ રીતે પાલન કરવામાં છે. વ્રતધારી સાચે વીર છે. વ્રત લેવામાં અને પાળવામાં મર્દાનગી છે. વ્રત વિનાનું જીવન પશુ જેવું છે. જેના જીવનમાં વ્રત નથી ત્યાં આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાની બોલબાલા રહેવાની. આ ચાર સંજ્ઞાની બોલબાલા તે પશુઓમાં પણ છે. જેના પર સંજ્ઞાઓ રૂપી પશુઓ રાજય કરે છે તે પામર છે અને જેણે એ સંજ્ઞાઓ રૂપી પશુઓને વશ કર્યા છે તે સાચે વીર છે, તે વંદનીય છે. આહાર સંજ્ઞા સામે તપની જોરદાર સંજ્ઞા ખડી કરે, ભય સામે ઉત્તમ ભાવ, મૈથુન સામે શીલ અને પરિગ્રહ સામે દાન કરે તો સંજ્ઞાઓ પર વિજય મેળવી શકાશે. માનવામાં માન અને મૈથુનનું પ્રમાણ ઘણું હોય છે તેથી જે મનુષ્ય મૈથુન અને માનનું મર્દન કરે તે સાચે મહામાનવ કહેવાય. માન અને મૈથુનથી મુક્ત થયા સિવાય મોક્ષ મળવાનું નથી. માન અને મૈથુન આગળ જે આત્માઓ ઝૂકી ગયા તે વારંવાર જન્મ મરણ કરે છે અને જેમણે માન અને મૈથુનને પોતાના ચરણમાં મૂકાવ્યા એટલે તેના પર વિજય મેળવ્યું તેના માટે મોક્ષ દૂર નથી. માન અને મૈથુન ગયા એટલે મોક્ષ નજીકમાં છે. આ બે તો અનાદિકાળથી પડેલા છે. આમ તે ચારે સંજ્ઞા જીવને અનાદિ અનંતકાળથી લાગેલી છે. તે સંજ્ઞાઓ પર વિજય મેળવવા માટે વ્રત નિયમની ખાસ જરૂર છે. વ્રત આદરવાથી ખાવાની વસ્તુઓ, પરિગ્રહ, મૈથુન બધાની મર્યાદા થઈ જાય છે. વ્રત લેવાથી આત્માની વિશુદ્ધિ વધે છે. આપણે આઠમા વ્રતની વાત ચાલે છે. તેમાં પહેલે બોલ છે “અવજઝાણું ચરિયું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થઈને કઈ જાતના પ્રયજન વિના જીવને દુઃખ પહોંચાડવું કેધાદિ કષાથી પ્રેરિત થઈને તમારે જેની સાથે અણબેલા હતા તેને કાંઈ નુકશાન થયું, સાંભળે તે બોલી જાવ કે એ તે એ જ દાવ હતો, તે ત્યાં કેટલા કેટલા કર્મો બંધાઈ જાય !તેના પૂર્વકૃત કર્મો ઉદયમાં આવ્યા એટલે એ દુઃખી થયો. તે કર્મો મંદ પડશે એટલે તેનું દુઃખ ટળી જશે પણ જે વચન બોલ્યા કે એ તે એ દાવનો હતો એ જે કર્મ બંધાઈ ગયું છે તે જોગવવું પડશે. આ જીભના બે કામ છે, ખાવાનું અને બોલવાનું. આજે બિનજરૂરી બલવાનું અને બિનજરૂરી ખાવાનું એટલું વધી ગયું છે કે તેણે શક્તિઓને નાશ કર્યો છે અને અનેકના જીવનમાં Page #829 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ | [ શારદા શિરમણિ સંઘર્ષો પેદા કર્યા છે. બોલવું એ બહાદુરી નથી પણ કઈ જગ્યાએ કયા સમયે કેવા શબ્દો બોલવા એ કળા શીખવી એ જીવનની સાચી બહાદુરી છે, આવી કળા કેઈક વિરલા પાસે હોય છે. બીજે બોલ પમાયા ચરિયું'. પ્રમાદને વશ થઈને ખરાબ વચને બોલવા, બીજાની નિંદા કરવી, બીજાના દોષ જેવા, અવર્ણવાદ બોલવા એ અનર્થદંડ છે. વચનને સદુપયોગ કરતાં આવડે તે સ્વ-પર અનેકના જીવનમાં સુંદર સમાધિ અને પ્રસન્નતાભર્યું, આનંદમય વાતાવરણ પેદા કરી શકે છે. એવી મીઠી મધુરી ભાષા બોલે કે ગમગીન વાતાવરણ હોય તે તે હસતું બનાવી દે અને જે વાણીને દુરૂપયેગ થાય, બોલતાં ન આવડે તે શાંત, પ્રસન્ન જીવનને પણ સળગાવી મૂકે. કઠોર અને કડવી વાણી કરવતનું કામ કરે છે, કરવતથી લાકડાના બે ભાગ થાય છે. તેમ કર અને કડવી વાણી કરવતનું કામ કરે છે. કરવતથી લાકડાના બે ભાગ થાય છે તેમ કઠોર અને કડવી વાણીથી માનવી માનવી વચ્ચેના સંબંધના પણ બે ભાગ થઈ જાય છે અને સામાના દિલમાં આઘાત લાગે છે. સત્તાને નશે ભયંકર છેઃ ઈતિહાસમાં ઔરંગઝેબની વાત આવે છે. ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને જેલમાં પૂરીને રાજ્ય મેળવ્યું હતું. શાહજહાંને મનમાં એ વિચાર આવ્યા કરતા હતા કે હું કે મેટો રાજા ! કે સત્તાધીશ ! મારી આ દશા ? મારા દીકરાએ મને દગો દીધે? તે મારે દુશમન બન્યું મને આવું દુઃખ આપ્યું ? એમ આધ્યાન કરીને ખૂબ ગૂરે છે. ઔરંગઝેબે ખાવા માટે એક કથુિં આપેલું. તેમાં તેમને ખાવાનું આપે. જોઈ લેજો તમારે આ સંસાર ! સાકર જે મીઠો લાગે છે ને ! દીકરા માટે કર્મ કરે છે પણ યાદ રાખજે એ દીકરા તમારા રહેશે કે નહિ? તેની કયાં ખબર છે ? જે પુણ્યને ઉદય હશે તો સંપત્તિ નહિ હેય છતાં ય દીકરા સેવા કરશે અને પાપને ઉદય હશે તે અઢળક સંપત્તિ હોવા છતાં સેવા કરશે નહિ. ઔરંગઝેબ મેટો સત્તાધીશ હોવા છતાં ખાવા માટે એક થાળી પણ નથી. માટીના કેડિયામાં ખાય છે. તેમના મનમાં ખૂબ દુઃખ થાય છે, ઉદાસ બની જાય છે. એક વાર તેમના હાથમાંથી કેડિયું છટકી ગયું. જેવું પડ્યું તેવું ફૂટી ગયું, મીઠાવાળી રાબ જેમાં ખાવા આપતો હતો તે કેડિયું ફૂટી ગયું. હવે શું કરે? તેમણે ચોકીદારને કહ્યું-તું તારા રાજાને જઈને કહેજે કે તમારા પિતાજીને ખાવા માટે જે કેડિયું આપ્યું હતું તે ફૂટી ગયું છે, તે હવે એક નવું મંગાવીને મને મોકલે. હાથ તે તૂટી નથી ગયા ને! : સત્તાને નશે બહુ ભયંકર છે. ઔરંગઝેબે ચેકીયાતને કેવા શબ્દો કહ્યા ? તું જઈને ડોસાને કહેજે કે કેડિયું ફૂટી ગયું છે પણ હાથ તે તૂટી ગયા નથી ને? બે હાથને ખોબે બનાવીને લે. હવે તને બીજું કેડિયું મળવાનું નથી. ચેકીયાતે આવીને શાહજહાંને આ શબ્દો કહ્યા ત્યારે તે ચોધાર આંસુએ રડવા લાગ્યા, તેનું હૈયું નંદવાઈ ગયું. બધા અંગમાં સૌથી કમળ, પોચું હદય છે. Page #830 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૭૫૧ તે કાચના વાસણ જેવું છે. કાચના વાસણને તૂટતા વાર ન લાગે તેમ કોઈ એ કડક શબ્દો કહ્યા કે હૈયુ તૂટી જાય. શાહજહાંને ખૂબ દુઃખ થયુ.. શું આ દીકરા છે ? દીકરાએ મારી આવી દશા કરી ? તે આત ધ્યાન કરતા રહ્યા. જો આત્માને ધર્મ તરફ નહિ વાળા તે। આ ધ્યાન, રૌદ્રધ્યાન થવાનુ' છે અને આત્મા અનર્થા'ડે દડવાના છે. પમાયાચરિય' એટલે પ્રમાદ આચરવાથી. તેલ, ઘી તથા ચીકાશવાળા પદાર્થો તેમજ ચા, દૂધ, કેફીના વાસણેા પ્રમાદને વશ થઈને ઉઘાડા મૂકે તે તેમાં જીવજંતુ પડે ને મરી જાય. રસેાઈ કરતી વખતે ઉકળતી દાળ, દૂધ, ભાત આદિ ખુલ્લા રાખવાથી તેમાં ઉડતા જીવજ તુએ પડે ને તેની ધાત થઈ જાય. ચુલા, સગડી, ગેસ, પ્રાયમસ આદિ ખુલ્લા સળગતા પડયા હોય તે ઉપરથી તેમાં જીવજ તુ પડે ને બળીને ભડથું થઈ જાય. એક જમાના એ હતા કે સાઈ કરતા હોય તે સ્થાને ઉપર ચંદરવા બાંધતા હતા. તેથી જીવાની થેાડી જતના રહે. પ્રમાદને વશ થઇને આ રીતે વસ્તુઓ ખુલ્લી મૂકવાથી જીવહિંસા થઇ જાય છે અને અનર્થાદ'ના દોષ લાગે છે. હું તેા મારી મહેનાને કહું છું કે આપ રસોઇ કરતા ખૂબ ઉપયાગ રાખો. ગેસ, સગડી વાપરો ત્યારે પૂજીને વાપરવા. પૂજ્યા વગર લેવાથી પણ કાંઈક વાર ત્રસ જીવેાની હિ'સા થઈ જાય છે. ઉપયેાગે ધર્મ છે. વગર ઉપયેાગે કરવાથી ઘણી વાર હુંસા થઇ જાય છે ને ક્રમ `ધાય છે. એ કર્માં તા જીવને પેાતાને ભાગવવા પડે છે. માટે જ્ઞાની કહે છેપાપના કાર્યને વિલંબમાં નાંખો અને ધર્મના કાર્યો તે હાજરમાં પતાવજો. અનર્થાંદડે તેા જીવ ઘણા દડાઈ રહ્યો છે. તમારે રહેવા માટે મકાન જોઈ એ. પછી તે મકાનની શૈાભા માટે ફનીચર, રાચરચીલુ` વસાવા. પછી જો તેની ખરાખર સ્વચ્છતા ન જળવાય તે જીવહિંસાની શકયતા રહે એટલે અડમાંથી અનંદડ થઈ જવાને, માટે સમજીને પાપના ત્યાગ કરતા શીખે નહિ તે દુર્ગતિમાં તમારા ખુરા હાલહવાલ થશે. તમે જમવા બેસેા ને એડ્ડ' મૂકીને ઊભા થઇ જાવ તેા અ હાથ ધેાયેલી થાળીમાં બે ઘડી પછી સમુ િમ જીવા ઉત્પન્ન થઈ જાય છે માટે થાડી ઉણેાદરી કરા પણ એઠું તેા ન મૂકશે. આ બધું જીવ પ્રમાદને વશ થઇને કરે છે તેથી અન દંડ લાગે છે. તેમજ પાંચ પ્રકારના પ્રમાદથી પણ જીવ અનડે દંડાય છે માટે દરેક કામ ઉપયેગ રાખીને કરવું જેથી નિક પાપ ન લાગે. ત્રીજો ખેલ છે. ‘હિંસર્પીયાણુ” જેનાથી હિંસા થાય એવા ર્હિંસાકારી શસ્રો ઘરમાં વસાવવા અને બીજાને આપવા. ચપ્પુ, કાતર મધુ ઘરમાં હોય છતાં બજારમાં જો સારું ચપ્પુ જોયુ. તેા ખરીદશે પણ ખબર નથી કે આ સાધના તે અહી રહી જશે અને મૃત્યુ વખતે જો વાસરાવ્યા નહિ તેા પાપના ભાથા સાથે લઈ ને જશે. તમારી છરી તમે કોઈને આપે તે પણ તમે પાપના ભાગીદાર બનશે. આ યુગમાં તે ઘંટીએ વસાવતા થઈ ગયા પણ યાદ રાખજો જેટલા પાપના સાધના વસાવશે તેટલું પાપનુ ભાથુ' તમારી સાથે આવશે. તમારે કાતર, ચપ્પુની જે જરૂર હોય તેટલું રાખવુ પડે Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ] [ શારદા શિરોમણિ પણ અધિક નવા ન વસાવશે. તમે બહારગામ જતા હૈ। ને કાઈ તમને કાતર, ચપ્પુ આદિ હથિયારો લાવવાનુ` કહે તેા તમે ચાખ્ખી ના પાડી દેજો. મેં વ્રત આદર્યાં છે માટે હું એ નહિ લાવું. માટે હિંસા થાય એવા સાધના વસાવવાનુ કાઈને કહેવુ નહિ. તેની અનુમેદના આપવી નહિ. તેની પ્રશ'સા પણ કરવી નહિ અને કોઈ ને એવા હિ'સાકારી શસ્રો આપવા પણ નિડે. કહેવાય છે કે આ દેશમાં મકાન બાંધનારો કડિયા પણ સાત માળનું મકાન બનાવતા પહેલા એ મકાનની પહેલી ઇંટ એ મકાનના માલિક શેઠની પાસે મૂકાવતા. તે સમજતા કે મકાન બાંધવુ' એ પાપાનુ ઘર છે. એની શરૂઆત હું શા માટે કરું ? પેાતાની આજીવિકા માટે કામ કરતા હોય છતાં જો તેના મનમાં આવી કામળતા હાય તેા પછી જૈનશાસનને પામેલા આત્મામાં તે કેટલી કોમળતા હાય ? એ સામેથી બીજાને શસ્ત્રો આપવા જાય ખરો ? કે તેની જાહેરાત કરે ખરા ? અન་'ડના આ પાપામાં સામા જીવાના દ્રવ્યપ્રાણ ભાવપ્રાણુ એ બંનેમાંથી એક પ્રાણની રક્ષા કરવાની કાળજી હેાતી નથી. તેથી એ પાપે આત્માને ભારે બનાવી દે છે, માટે જ્ઞાની કહે છે કે જીવાની ઘાત થાય એવા હિ'સાકારી સાધના અધિક વસાવસેા નહિ અને બીજાને તેનું દાન કરશે નહિ. (૪) “પાવ કમ્મેાવએસ” ; એટલે પાપકારી ઉપદેશ આપવા. કાંઇક જીવે એવા હાય છે કે પેાતાને કાંઈ પણ સ્વાર્થ ન હેાય છતાં ર્હિંસાના ઉપદેશ આપ્યા કરે. જેમ કે યજ્ઞ કરો, હોમ કરો. આ જીભ અન ́ડના પાપા બહુ કરે છે. જ્યાં જરૂર નથી ત્યાં પણ ખેલ ખેલ કરે છે. જે પોતે પાપના કાર્યમાં મશગુલ હાય છે તેવા જીવા બીજાને પાપના ઉપદેશ આપવામાં જરા પણ સ`કોચાતા નથી પણ એમાં પોતાની હાંશિયારી માને છે. કોઈ કહે- ઘરમાં માંકડ ખૂબ થયા છે. સુખે ઊંઘવા દેતા નથી તે તેને કહેવુ કે માંકડ મારવાની દવા મળે છે. આપ છાંટી દો ને તેા નિકાલ થઇ જાય. આમાં તમારો કાંઈ સ્વાર્થ છે ? તમારું કાંઈ હિત થવાનુ છે ? છતાં આવુ... ખેલ્યા એટલે સમજજો કે ઘાર પાપના ઢગલા થઈ ગયા. આ રીતે મચ્છર, વાંઢા, કીડીઓ, મંકોડા, ઉધઈના નાશ કરવા માટે કહેવુ` કે દવા છાંટી દે. બધું સાફ. અરરર....કેટલા ત્રસ જીવાની હિં'સાના ભાગીદાર બન્યા ! અત્યારે તા સ્કૂલમાં એ પ્રચાર થઈ રહ્યો છે કે ઇડા એ વેજીટેરીયન છે. તે ખાવામાં પાપ નથી. આવું ખેલનારા પ`ચેન્દ્રિય જીવેાની હિ‘સાના ભાગીદાર બને છે. એક જીભના ટેસ્ટ માટે કેટલી હિં·સા. આ ટેસ્ટ તમારો સાંસા નીકળી જશે. આવુ. ખેલનારને ખખર નથી કે આના ગાઝારા પરિણામ કેવા આવશે ? આવી નિ યતાભરી સલાહ આપનારાઓને એ ખબર નથી કે મારા આટલા શબ્દોથી કેટલાય બિચારા નિર્દોષ જીવેાની જિ'દગી સમાપ્ત થઈ જાય છે. મહાન પુણ્યાદચે મળેલી આ જીભને ઉપયેગ જેમ તેમ ન કરો. નિર્દોષ જીવેાની જિંદગીને નજર સામે Page #832 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૫૩ રાખીને જીભનો ઉપયોગ કરો. નહિતર આ જીભનો દુરૂપયોગ તમારા બીજા ભવને બગાડી નાંખશે. કઠોર અને કડવી વાણીએ ઘણુને ધર્મથી વિમુખ બનાવ્યા છે. ભાઈભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, શેઠ નેકર વચ્ચે, ગુરૂ શિષ્ય વચ્ચે ઝઘડા અને કલેશ કરાવ્યા છે. કઠોર અને કડવી વાણીથી પ્રાયઃ કાર્યસિદ્ધિ થતી નથી. મીઠી અને કમળ વાણીથી કાર્યસિદ્ધિ થાય છે. મીઠી વાણીથી લોકોને પ્રેમ સંપાદન કરી શકાય છે. લોકે આપણા પર પ્રસન્ન રહે છે. જીભને સંયમ એ જીવન જીવવાની જડીબુટ્ટી છે.” જેને વિવેકથી મધુર બેલતાં આવડ્યું તેને બેડો પાર થતાં વાર નહિ લાગે. બોલતા પહેલા ખૂબ વિચાર કરો કે મારા બોલવાનું પરિણામ શું આવશે ? સામી વ્યક્તિ પર મારા બલવાની છાપ કેવી પડશે તેનો વિચાર કરીને બોલવું. જે બોલતાં શીખે નથી તે જીવન સંગ્રામમાં હાર ખાય છે. ડગલે ને પગલે બીજાને કલેશ પમાડે છે. જે આ ભવમાં જીભનો દુરુપયોગ કર્યો તે બીજા ભવમાં પછી બેલવા જીભ નહિ મળે જોવા આંખ નહિ મળે, સાંભળવા કાન નહિ મળે, ગરીબાઈ એવી આવશે કે ભીખ માંગવા છતાં રોટલાનો ટુકડો ય નહિ મળે. દીકરા તમને સુખે જીવવા દે એવા નહિ મળે. કેઈ નોકરીમાં રાખવા તૈયાર નહિ થાય. જીવન અકારું બની જશે. જે આ સ્થિતિ ન લાવવી હોય તે પાપને ઉપદેશ આપવાનું બંધ કરી દે. આજે માનવી જરૂરિયાત ન હોય છતાં બિનજરૂરી બલીને પાપ બાંધે છે. દાખલા તરીકે તમારા સંબંધી કે સ્વજન કે મકાન બાંધે છે, તમે ત્યાંથી નીકળ્યા. તમે બોલ્યા, કેમ ભાઈ! મકાન બાંધે છે ? આટલું એક માળનું મકાન બાંધીને શા માટે રહેવા દીધું છે ? ઉપર બે ત્રણ માળ બનાવ ને ! અત્યારે મકાનની કેટલી તંગી છે. તમારે ભાડા સારા આવશે. તમારે પૈસાની અગવડ હશે તે હું આપીશ. ટાઈમની અગવડ હોય તો મને સેંપી દો. હું બધું સંભાળી લઈશ. તમારે ભાડાની આવક સારી થશે. એક મકાન બંધાતા કેટલા પાપ થાય છે ? તમને એક રૂમ પણ રહેવા આપવાના છે? છતાં પાપને ઉપદેશ આપ્યા. કેટલા કર્મ બંધાયા ? મકાન બનતા જે હિંસા થશે તેની અનુમંદનાના ભાગીદાર બન્યા. આ રીતે વેપાર બાબતમાં કેઈને કહેવું હમણાં આ ધંધે તેજીમાં છે, તું વેપાર કર. તારે પૈસા જોઈતા હશે તે હું આપીશ. તું આ કારખાના, ફેકટરીઓ ખેલ. તારી પાસે પૈસા છે તો બે સંચાના ચાર કર. એક તે પાપને ઉપદેશ આપ્યો ને વળી ઉપરથી મનમાં મલકાયા કે મેં કેવું સરસ કર્યું ! આ સરસ તમને કયાં લઈ જશે ? મકાન બાંધવું, વેપાર કરે એ બધી ક્રિયાઓ પાપમય છે માટે એમાં જરા પણ જીભ વાપરવા જશો નહિ. તમારે જે જરૂર છે, છૂટકો નથી ત્યાં કરવું પડે તે પણ ભાવ તો એ જ હોય કે હું કયારે આમાંથી છૂટે ? માટે પાપની પટલાઈ કરવા જશે નહિ. પાપના કાર્યની પ્રશંસા કરશે નહિ ને અનુમોદના પણ આપશે નહિ. ४८ Page #833 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪] [ શારદા શિરેમણિ આરંભને આદર ન હોય એક રાજાએ ૧૪ લાખનો મોટો બંગલે બનાવ્યો. તે જમાનામાં ૧૪ લાખ એટલે ઘણાં કહેવાય. બંગલે ખૂબ સુંદર નવી ઢબને બનાવ્યો. તેમાં દેશ પરદેશથી લાવેલા ફર્નીચરથી બંગલે બરાબર સજા. બરાબર તૈયાર થઈ ગયો ત્યારે જાહેરાત કરી કે જેને આ બંગલે જે હોય તેને ત્રણ દિવસમાં આવી જવાનું. આખું ગામ જેવા ઉપડ્યું. એમાં તે પૂછવું જ શું? ન ગયા એક નગરશેઠ. બધાએ મહેલ જોઈને ખૂબ પ્રશંસા કરી. શેઠ ન ગયા એટલે ઈર્ષાળુ માણસોએ રાજાને ચઢાવ્યા. મહારાજા ! આખું ગામ જેવા આવી ગયું પણ એક નગરશેઠ નથી આવ્યા. નગરશેઠ તે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે. રાજાએ શેઠને બોલાવવા પાલખી મેકલી. શેઠ કહે હું ત્યાં આવતો હતો. શેઠ તે પાલખીમાં બેસીને રાજાના મહેલે આવ્યા. રાજા અને શેઠ બંને સાથે મહેલમાં ગયા. રાજા શેઠને બધું બતાવે છે કે આ ફનીચર પરદેશનું છે. આ વસ્તુ આ દેશની છે. આ વસ્તુ ફલાણા દેશની છે. રાજા બેલ બોલ કરે છે. શેઠ બધું મૂંગા મોઢે સાંભળે છે. એક અક્ષર પણ બોલતા નથી. રાજા મનમાં વિચાર કરે છે કે હું આટલું બોલું છું પણ શેઠ તે કાંઈ બોલતા નથી. પ્રશંસા પણ કરતા નથી. આજના જે તે રાજાને સારા થવા માટે હેય એના કરતા સવાયી પ્રશંસા કરે. બીજાને સારા થવા જતાં સારાપણું સેંસરું નીકળી જશે. શેઠ તે કાંઈ બોલ્યા નહિ ત્યારે છેવટે રાજાએ સામેથી પૂછયું-શેઠતમને આ બંગલે કેવો લાગ્યો ? શેઠ કહે, તમે રાજા મહારાજા ! તમારી કોઈ વાત થાય ? તમારે વાદ કઈ કરી શકે નહિ. શેઠે સારું છે એમ ન કહ્યું પણ પાપ બંધાય નહિ એવી વિવેકપૂર્વક ભાષા બેલ્યા. જે રાજાને સારા થવા પ્રશંસા કરી હોત તો અનર્થદંડ લાગી જાત. કેઈ સગાસંબંધીમાં લગ્ન હેય તેને કહો- ભાઈતમારી દીકરી પરણે છે. ગામમાં તમારું ઘર મોખરે કહેવાય, તમારે તે ખૂબ ધામધૂમથી લગ્ન કરવા જોઈએ. ઝાડના પાંદડે પાંદડે લાઈટો મૂકવી જોઈએ. મંડપ તે રોશનીથી ઝળહળી ઉઠ જોઈએ. સાત જાતની મીઠાઈ બનાવવી જોઈએ. આ રીતે કહીને ખૂબ પાણી ચઢાવે અને કર્યા પછી પણ તેની ખૂબ પ્રશંસા કરે. શું તમારી રોશની ! શું તમારું જમણ ! આ કેટલા પાપના પોટલા ભેગા થઈ ગયા ! કેટલા અગ્નિકાય, વાઉકાય આદિ છએ કાય ઇવેની કેટલી હિંસા થઈ? આવી સલાહ આપવાથી આત્મા કર્મથી ભારે થાય છે, માટે હું તે આપને કહું છું કે ડાહ્યા થઈને કયાંય કેઈને આવી શિખામણ દેવા જશે નહિ. પાપ બંધાય તેવા ઉપદેશ આપશે નહિ. આનંદ શ્રાવકે ભગવાનને કહ્યું- હે પ્રભુ! મારી જાત માટે કે કુટુંબ માટે જે કરવું પડે તે કરીશ. તેમાં પણ ખૂબ ઉપગ રાખીશ. મારા વચનને તો હું ખૂબ કંટ્રોલમાં રાખીશ. મન-વચન-કાયા ત્રણેથી અનર્થદંડ લાગે એવું કાર્ય કરીશ નહિ. જો તમને પાપને ભય લાગ્યું હોય, પાપને ખટકારો થયો હોય તે વ્રત પચ્ચકખાણમાં આવે. વ્રત આદરે તો પાપથી અટકશે. આઠ વ્રત પૂરા થયા હવે નવમા વ્રતમાં શું વાત આવશે તેના ભાવ અવસરે. Page #834 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૭૫૫ ચરિત્ર : રત્નસુ ંદરીનું હિલેાળે ચઢેલું હૈયું : ગુણસુરના લગ્ન માટે માણેકચંદે તે તૈયારીએ કરવા માંડી. આ બાજુ રત્નસાર શેઠે ઘેર જઈને મગલ વધામણી આપી. આ સાંભળતા રત્નસુંદરીના તે સાડાત્રણ ક્રેડ રામરાય ઉલ્લાસિત થઇ ગયા. તેના રામરોમમાં આનંદ થયા. ખસ, આજે મારી આશા પરિપૂર્ણ થઇ. ધન્ય ઘડી ધન્ય દિવસ આજના કે મારા મનેરથ પૂરા થયા. આ વાત ધીમે ધીમે ગેાપાલપુર ગામમાં પ્રસરી ગઈ કે રત્નસુંદરીના લગ્ન થાય છે. એકમીન્ત એકબીજાને પૂછવા લાગ્યા કે રત્નસુંદરીના લગ્ન કોની સાથે થાય છે ? ભાઇ ! પેલા પરદેશી ગુણસુંદર સાથે. અધા કહે છેાકરી ભાગ્યશાળી, પુણ્યશાળી તો ખરી કે આવે સુંદર પતિ મળ્યા ! તેના ખાપ ગમે તેટલું બહાર શેાધવા જાત તેા પણ આવેા વર ન મળત. રત્નસુંદરી પણ રૂપ અને ગુણાથી ભરપુર છે. કઈ સૌભાગ્યસુ દરી સાંપડી ? : આ વાત પ્રસરતા પ્રસરતા પુણ્યસારને પણ પહેાંચી કે રત્નસુંદરીના લગ્ન ગુણસુંદર સાથે થવાના છે. આ વાત સાંભળતા તેના હૃદયમાં ખૂબ ખેદ થયા. જે કન્યાની મેં માંગણી કરી હતી તે ખીજાને પરણશે ? બીજે દિવસે પુણ્યસાર ગુણસુંદરને ત્યાં ગયા અને કહ્યું કે આજે કાંઇ નવાજૂની છે? આ રીતે થોડી વાતચીત કરી અને પૂછ્યું' કે શુ' તારા લગ્ન થવાના છે ? જે હાય તે સત્ય કહે. તું માના અંગત મિત્ર. દોસ્તની સાથે કાંઈ દગા રમાય ખરો ? આજે મારું સગપણ થયું ને હવે થાડા દિવસમાં લગ્ન થવાના છે. કોની સાથે ? કઇ સૌભાગ્ય સુંદરી તને મેળવીને ભાગ્યશાળી બની ? રત્નસાર શેઠની દીકરી રત્નસુંદરી. રત્નસાર શેઠ શ્રીફળ સેાનામહેાર આપીને લગ્નનું પાર્ક' કરી ગયા છે. હવે લગ્નના દિવસ જોવડાવવાના બાકી છે. પુણ્યસારની ઉદાસીનતા અને ગુણસુ`દરની શકા : રત્નસુંદરીનું નામ સાંભળતા પુણ્યસારને ગુરૂકુળની વાત યાદ આવતા તેના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. તેને ઉદાસ જોઈ ને ગુણસુંદરે પૂછ્યું –મિત્ર ! તું કેમ ઉદાસ થઈ ગયા ? તને આ સંબંધ ન ગમ્યા ? આ કન્યામાં કાંઈ કહેવાપણુ હોય તે મને કહે. પુણ્યસાર મૌન રહ્યો એટલે એના દિલમાં ચટપટી થઇ. આ ખામતનો ખુલાસે તા કરવા જોઇએ. આ તે માટી મુંઝવણુ આવી. ગુણસુંદર કહે-મિત્ર ! મારા માતાપિતા તેા અહી` હાજર નથી. મારા ભાઇ કહુ કે મિત્ર કહું, જે કહું તે તું છે માટે જે સત્ય વાત હાય તે મને કહે. મારાથી કાંઈ છુપાવીશ નહિ. હજુ તા માત્ર શ્રીફળ વિધિ થઈ છે. પુણ્યસાર કહે-મિત્ર ! ના....ના....એવું કાંઈ નથી. તા મારી વાતને હ`થી વધાવવાને બદલે તું ઉદાસ કેમ થઈ ગયા ? કન્યાની ખાખતમાં એવું કાંઇ નથી. એ છે।કરી તા ઘણી સુદર અને સદ્ગુણી છે. ૫....ણુ.... ગુણસુ ંદર કહે પુણ્યસાર ‘ પણ ' શું ? તું અટકી કેમ ગયા ? પ...ણું.. કહે છે એટલે મને વહેમ પડે છે. સાચી વાત કર ને. તારે એની સાથે કાંઇ પરિચય છે? શુ એ છેકરીનુ' પહેલાં કોઈની સાથે નક્કી થયેલું હતું ? એ કન્યા કોઈના પ્રેમમાં છે ? Page #835 -------------------------------------------------------------------------- ________________ ૭૫૬] [ શારદા શિરેમણિ શંકાનું સમાધાન : પુણ્યસાર કહે- ના. મને એ કઈ ખાસ પરિચય નથી. અમે ગુરૂકુળમાં સાથે ભણતા હતા. એ ત્યાં સંગીત શીખવા આવતી હતી. એ સ્વભાવની જરા તીખી છે, પણ આ તો ઘણું સમયની વાત છે. અત્યારે તો તે મોટી અને સમજુ થઈ છે એટલે શાંત અને સૌમ્ય બની ગઈ છે. પુણ્યસારે પિતાની મૂળ વાત છૂપાવીને કહ્યું- મિત્ર! તારે ગભરાવવાની જરૂર નથી. ગુણસુંદર કહે કે મને તે એમ કે શું હશે ? ડીવારમાં તે મને હુજારે વિચારો આવી ગયા પણ કંઈ નહિ. કહ્યું એટલે મને શાંતિ છે. હવે મારા લગ્નનું કામકાજ બધું તારે કરવાનું છે. પુણ્યસારે બધી વાત સાંભળી પણ તેમાં તેનું ચિત્ત ન હતું. ઉપરથી મુખ હસતું રાખ્યું હતું પણ અંદરથી તેના આત્મામાં શાંતિ ન હતી. છતાં કહ્યું- તું બેફીકર રહેજે- હું બધું તારું કામ કરીશ, પછી પુણ્યસાર ઘેર ગયે પણ મનમાંથી રત્નસુંદરીના વિચારે જતા ન હતા. પુયસારનું ચિત્ત ચકડોળે હવે રત્નસુંદરી બીજાની થઈ ગઈ. તેના મનમાં એક જ વિચાર આવતું હતું કે મેં તેને કહ્યું હતું કે હું તને પરણીને જ રહીશ. એ મારા બોલેલા બેલનું શું થશે ? હવે રત્ના મારા માટે તે પરસ્ત્રી બની ગઈ મારા મિત્રના લગ્નમાં જઈશ તો એ મને ઓળખી જશે. અને તે એમ જ થાય છે કે લગ્નમાં જવું જ નહિ. ચિત્ત ચકડોળે ચડ્યું છે. અરેરે હે દેવ! તે આ શું કર્યું? તે મને વચન આપ્યું હતું અને અત્યારે મારી કેવી કુર મજાક કરી ? વળી તે રત્નાને પરણાવી તે ભલે પરણાવી, પણ તેને મારા મિત્ર ગુણસુંદર સાથે શા માટે પરણાવી ? મારે મિત્રની સાથે તેના લગ્નમાં તો જવું પડશે. હું મારી નજરે તેને બીજાને પરણતા કેવી રીતે જોઈ શકું ? તે શું હું આ લગ્ન સમયે બહાર ચાલ્યા જાઉં? ઘડીકમાં આમ વિચાર થાય છે, વળી પાછું તેનું મન કહે કે તારે બહાર ચાલ્યા જવું એ તને ન શોભે. તે તેના મિત્રને વચન આપ્યું છે. જો હું ગામ છોડીને બહાર જઈશ તે પણ લગ્ન તે થવાના છે. તેના લગ્ન કાંઈ અટકવાના નથી. તેમજ હવે તે ગુણસુંદરની બની એટલે મને તે ખપતી નથી. હવે હું તેને મારી બનાવી શકવાને નથી; પછી ભાગી જવાને શો અર્થ ? તે શું કરું ? શું હું રત્નસુંદરીનું અપહરણ કરીને ઉપાડી જાઉં ? અને બળાત્કારે તેની સાથે લગ્ન કરીને મારું વચન સિદ્ધ કરું? ત્યાં તેના આત્મામાંથી અવાજ આવ્યો. નાના એ તે હવે ગુણસુંદરને અપાઈ ગઈ એટલે મારા માટે પરસ્ત્રી થઈ તેને સ્પર્શ પણ મારે ન કરાય ગમે તેમ તે ય તે શીલવાન હતું. હવે તે માટે તે શું વિચાર કરશે તે અવસરે, ભાદરવા વદ અને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૮૨ ઃ તા. ૩-૧૦-૮૫ અનંતજ્ઞાની ફરમાવે છે કે ભવવનની ભૂલભૂલામણીમાં આત્મા માર્ગ ભૂલી ગયા છે. તે ભૂલભૂલામણીમાંથી બહાર કાઢનાર આ કાળમાં વીતરાગની વાણી અને તેને સમજાવનાર સદ્દગુરૂ ભગવંતે છે. જેમ કે એક માણસ એક શહેરમાંથી બીજા Page #836 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૫૭ શહેરમાં પગે ચાલીને જઈ રહ્યો છે. રસ્તામાં તે માર્ગ ભૂલી ગયે. શહેરમાં જવાના રસ્તાને બદલે જંગલના રસ્તે ચઢી ગયે. સાંજ પડવાની તૈયારી હતી. છેડા છેડા પ્રકાશમાં તે આગળ વધી રહ્યો હતે. રસ્તા પર તેને કેઈકના પગલા દેખાયા. તેને એમ કે આ રસ્તો જંગલની બહાર જતો હશે તેથી પગલાને આધારે તે આગળ વધવા લાગ્યા. ત્યાં અચાનક દૂરથી કેઈકને અવાજ સંભળાયો. તું ત્યાં ઊભે રહેજે. એક ડગલું પણ આગળ વધીશ નહિ. આ સાંભળી તે યુવક ત્યાં થંભી ગયો. કઈ પ્રૌઢ માણસ જલ્દીથી પિતાની તરફ આવતે જોયે, છેવટે એકદમ નજીક આવીને પૂછયુંભાઈ! તું કયાં જાય છે? તારે કયાં જવું છે? અરે, ભાઈ! હું તે ભૂલે પડ્યો છું. રાત પડવાની તૈયારી છે. આવા અઘેર જંગલમાં રાત કેવી રીતે પસાર કરું? આ વિચારથી જે પગલા દેખાય છે તેના આધારે હું ઝડપથી જઈ રહ્યો છું પણ ભાઈ ! તને ખબર છે કે આ રસ્તો કયાં જાય છે? ના...ના. હું તો પગલાને આધારે આગળ ચાલી રહ્યો છું. ભાઈ! સાંભળ, આ રસ્તે તે સિંહની બેડમાં જાય છે. સિંહને મારવા શિકારીઓ આ રસ્તે ગયા હશે તેથી તેમના પગલા પડયા છે. સિંહ તે મર્યો નહિ પણ તેણે શિકારીઓને મારી નાંખ્યા લાગે છે, માટે ભાઈ! તને કહું છું કે તું આ રસ્તેથી પાછો ફર. હું તને જંગલની બહાર સહીસલામત રીતે પહોંચાડી દઈશ. આ સાંભળતા પિલા યુવકને કેટલે આનંદ થયે હશે? તેણે પેલા પ્રૌઢ માણસને કયા શબ્દોથી આવકાર્યો હશે? પ્રૌઢ માણસની વાત સાંભળી પેલે યુવક તે તેના પગમાં પડી ગયો ને કહ્યું, “હે હે ઉપકારી કાકા ! તમારો ઉપકાર આ જન્મમાં તે નહિ પણ જન્મજન્મમાં નહિ ભૂલું. તમે તે મને મૃત્યુના મુખમાંથી બચાવ્યો છે. તમે તે મને જીવતદાન આપ્યું છે. તમે તે મારા મહાન ઉપકારી છે. આમ કહીને તે યુવક પેલા પ્રૌઢ માણસની સાથે ચાલ્યો અને જંગલમાંથી બહાર નીકળી ગયો. તે સહીસલામત પિતાના ઇચ્છિત સ્થાને પહોંચી ગયે. વનની ભૂલભૂલામણીમાં આવે કઈ ભૂમિ મળી જાય તે આનંદને પાર રહેતું નથી. આપણે આત્મા ભવનની ભૂલામણીમાં ભૂલે પડે છે ગુરૂ ભગવંતે આપણું ભેમિયા છે. તેઓ આપણને સમજાવે છે કે હે આત્મા ! જે તું પાપના માર્ગે ચાલીશ તે સિંહની બેડ સમાન દુર્ગતિના દુખો ઊભા છે અને ભગવાને બતાવેલા ધર્મના માર્ગે ચાલીશ તે ભવની ભૂલામણીમાંથી બહાર નીકળી શકીશ અને તારા ઈચ્છિત સ્થાન એવા મેક્ષમાં પહોંચી શકીશ. આનંદ શ્રાવકને ભગવાન મહાવીર સ્વામી જેવા ભેમિયા મળી ગયા. તેમણે ભવની ભૂલવણીમાંથી બહાર નીકળવાનો સાચો માર્ગ બતાવ્યો. આનંદ શ્રાવકે એ માર્ગ પર પગલા ભરવા માંડયા. તેમણે આઠ વ્રત સ્વીકાર્યા. આઠમું અનર્થદંડ વ્રત બહુ સમજવા જેવું છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાનને વશ થઈને જીવ અનર્થદંડે દંડાઈ રહ્યો છે પરિણામે દુર્ગતિમાં જવાના કર્મો ઊભા કરે છે, માટે આર્તધ્યાન, રૌદ્રધ્યાનને છોડીને ધર્મધ્યાનમાં આવે. જે ધર્મધ્યાનમાં જોડાશે તે નરક કે તિર્યંચ ગતિમાં જવું નહિ Page #837 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ] [ શારદા શિરામણુ થયા છતાં તેમાં પડે. મહાન સાધકોએ આ ધ્યાન-રૌદ્રધ્યાન થવાના પ્રસ`ગેા ઊભા રાનને જોડાવા ન દીધું પશુ ધમ ધ્યાનમાં જોડાઈ ગયા. સતી સીતાજીને આ જન્મમાં કમ રાજાએ ત્રણ વાર ફટકા માર્યાં છતાં એ દુઃખના પ્રસંગમાં અશુભ ધ્યાન ન કર્યું કોઇના દોષ ન જોયા પણ સવળી ખતવણી કરી તે જીવનમાં ધર્માં ધ્યાન આવી શકયુ. સીતાજીને પહેલા ફટકા ઃ સીતાજીને ક રાજાએ પહેલા ફટકો એ માર્યા કે સીતાજી પરણીને સાસરે આવ્યા ત્યારે તેમના મનમાં એ આનંદ, ઉમળકેા હતેા કે મેં કેવા પુણ્ય કર્યાં હશે, મારું કેવુ. સદ્ભાગ્ય કે દુનિયાની કઈ છોકરીને ન મળે તેવા રામચ`દ્રજી જેવા પવિત્ર, યશસ્વી પતિ મળ્યા. તે પેાતાને મહાભાગ્યશાળી માનતા. આવા પવિત્ર પતિ મળવાથી પેાતાના જીવનને ધન્ય માનતા અને તેમાં ગૌરવ અનુભવતા. હું એમની સાથે મહેલમાં આનંદથી રહીશ પણ કમે* એવા ટકો માર્યાં કે લે તારે રાજમહેલમાં આનદ કરવા છે તે। હવે તને ખરાખર બતાવી દઉ'. કરાજાએ સીતાના આન'નૢ કે હુ ટકવા ન દીધે. ફ્રુટ લઈને કૈકયીના વચનથી રામને ૧૪ વર્ષના વનવાસ અપાત્મ્યા. રામચંદ્રજીના કર્માં ઉદયમાં આવ્યા તેા આવી મતિ સૂઝી. બાકી કૈકયીને આવી મતિ ન થાય. રામે સીતાને કહ્યું- તું અહીં મહેલમાં રહે પણ પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી સીતા મહેલમાં ના રહી પણ રામની સાથે જ ગલમાં ગઇ. વનવાસ મળ્યે છતાં કેવા સરસ વિચાર કર્યાં ! ભલે મહેલ ગયા પણ પતિ તે મારી પાસે છે. હું મહેલને કે સુખ સગવડને કયાં પરણી છું ! હું તેા મારા પિતને પરણી તે પતિ તા મારી પાસે છે. જેની સાથે મેં હૃદયના સંબધ બાંધ્યા એ મારે જો સલામત છે તે અધુ' સલામત છે. આ રીતે તેમણે મન વાળ્યુ ત્યારે કમે બીજો ફટકો માર્યાં, કમરાજાના બીજો ફટકો ઃ કમરાજાએ કહ્યું, તુ માને છે કે મારા પતિ તે સલામત મારી પાસે છે તેા લે, હું તને ખતાવી દઉં. કમે રાવણની મતિ ભ્રષ્ટ કરાવી. રાવણ ત્યાં આવ્યે અને સીતાનું અપહરણ કરીને ઉપાડી ગયા. આ ફટકામાં કયાં તેના પતિ સલામત રહ્યા ? તુ પતિમાં આનંદ, સ ંતેષ માનતી હતી તે લે હવે રામને તારી પાસે રહેવા નહિ દઉં. છ છ મહિના અશોકવાટિકામાં રાખી. રાવણે તેને પેાતાની બનાવવા ઘણાં પ્રયત્ન કર્યાં પણ આ તે સતી હતી. તે જરાય ચિલત ન થઈ. જો તેનામાં આ સમયે સાચી સમજણ ન હોત તે ઝૂરી ઝૂરીને આ ધ્યાન- રૌદ્રધ્યાન કરત. આ સ્થિતિ એવી હતી કે આ-રૌદ્રધ્યાન થયા વગર ન રહેત. તે ત્યાં એવા વિચાર કરી શક્ત કે કેયીના દિનમાન ઉઠી ગયા કે મારા પતિને વનવાસમાં મેકલ્યા ! પતિને વનવાસ મળ્યે તા મારી આ દશા થઈ ને? પણ તેણે આવા વિચાર ન કર્યાં. ધ ધ્યાન કર્યું. ધર્માંધ્યાન આવે ત્યારે આત્મા દુઃખમાં પણ સુખ માને, તેણે કૈકયીના કે રામને દોષ ન જોયા પણ કમના દોષ જોયા. કમ રાજાને ત્રીજો ફટકા : રાવણને હરાવી સીતાને લઇને રામ અયેાધ્યામાં આવ્યા. રાજરાણીનું પદ મળ્યું. સુખની ઘડી આવી. મનમાં થયુ કે ખસ, હવે મારા Page #838 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૭૫૯ દુઃખના દિવસો ગયા. સુખના દિવસે આવ્યા. ત્યાં કમે ત્રીજો ફટકો માર્યા. લે, તું માને છે કે હવે મને સુખની ઘડી આવી, દુઃખની ઘડી ગઈ. તા એ બધા દુઃખને એળંગી જાય એવુ દુઃખ આપુ. લોકોના બેાલવાથી રામ ચઢી ગયા અને એકલી અટૂલી ગ ́વંતી સ્થિતિમાં જ’ગલમાં તરછોડાવી દીધી. સતી સીતા સુખે સૂતા, ધેાખી વેણુ અન્યા ધૃતા, સીતા મૂકયા વનવાસે, વેણુ વેણુમાં...વચન, જે સીતાજી સ્વભાવને છોડીને વિભાવમાં ગયા હૈાત તે પ્રમાદ્યને વશ થઇને નિંદા કરત કે આખી અચેાધ્યામાં હું જ એક નજરમ આવી ? તું મને કયાં જોવા આવ્યે હતા ? આવા વેણુ કાઢત પણ ના.... એક શબ્દ ન ખેલ્યા. અનર્થાg'ૐ'ડાય એવા પ્રસ'ગા સામે ખડા થયા છતાં તેને આત્મા દંડાયા નહિ પણ સબ્નગ રહ્યો, છેવટે તેના કર્યાં પૂરા થયા ને રામ તેને શેાધીને અયેાધ્યામાં લઈ આવ્યા; છતાં હજુ કર્મ શું કરાવે છે ? લેાકા કહે છે આ બધું થયું. એ સાચુ' પણ અમે તે તેમને ત્યારે સાચા માનીએ કે આપ અગ્નિપરીક્ષા કરીશ. સીતાજીની અગ્નિપરીક્ષા થઈ તેમાં તે પાસ થઇ ગયા. અગ્નિ ફીટી પાણી બની ગયુ. રામ-લક્ષ્મણુ બધાએ કહ્યુ, હવે આપના દુઃખને અંત આણ્યે. હવે આપ રાજસુખ ભેગવે. સીતાજીના મનમાં એમ નથી. થતું કે હવે મારા દુઃખના દિવસેા ગયા અને સુખ આવ્યું તે આનંદથી ભેળવીએ. તેમણે કહ્યું, હવે મારે અયાખ્યાના રાજમહેલમાં આવવુ` નથી અને રાજસુખ ભગવવું નથી. મને કમ રાજાએ ત્રણ ત્રણ ફટકા માર્યા. હવે મહેલમાં રહીને મારે કના ફટકા ખાવાં નથી . આપ મને માફ કરો, અનંતા જન્મામાં મે' કર્મોના અનંતા ફટકા ખાધા. હવે ફટકા ખાવા તૈયાર નથી. કર્માં મને શું ફટકા મારતા હતા ? હું જ ચારિત્ર લઈ ને અહિંસા, સંયમ, તપથી કર્માને ફટકા મારીશ અને સદાને માટે રવાના કરી દઇશ. તે માટે હું સંયમ માગે પ્રયાણ કરીશ. આ બધા પ્રતાપ આપના : રામચ`દ્રજી કહે છે કે તમે આવું કેમ બેલે છે ? જો કે અમે તમારે। મહાન અપરાધ કર્યાં છે. તમારા પર અપકાર કર્યો છે છતાં તમે માટું મન રાખી અમારા અપરાધને માફ કરો. અમારા પર રીસ ન રાખેા. સીતાજી કહે આપ આ શું ખેલ્યા ? તમે અપકારી શેના ? તમે તે મારા મહાન ઉપકારી છે. જો મારા દિલમાં તમે હતા. તેા અગ્નિનુ પાણી થયું, મારા દિલમાં તમારા બદલે જો બીજા કેઈ હોત તે અગ્નિનું પાણી ન થાત પણ સીતાની રાખ થઈ ગઈ હેત. મારા દિલમાં તમારા સ્થાનના પ્રતાપે અગ્નિ પાણી થઈ જાય ને હુ બળી ન જાઉં એ તમારો મારા પર આછે ઉપકાર છે ? કેવી સવળી ષ્ટિ ? કમરાજાએ ત્રણ ત્રણ ભયંકર ફૅટક માર્યા છતાં જરા પણુ આ ધ્યાન કે રૌદ્રધ્યાન ન કર્યુ પણ ધર્મધ્યાન કર્યું. મહાન આત્માઓની આ વિશેષતા છે કે કમબંધના સ્થાનમાં કર્યાંથી છૂટકારો મેળવે છે. Page #839 -------------------------------------------------------------------------- ________________ ૨૦] [ શારદા શિરોમણિ આનંદ શ્રાવકે આઠ વ્રત આદર્યાં. હવે નવમા વ્રતની વાત વિચારીએ. નવમુ સામાયિક વ્રત. તમને કોઈ પૂછે કે સામાયિક કેટલી લાંબી ? ચૌદ રાજલેાક જેટલી. ચૌદ રાજલેાક જેટલી લાંબી શા માટે કહી? તમે સામાયિક કરો ત્યારે ચૌદ રાજલેાકની પાપની ક્રિયા રોકી દો છે. સામાયિકને સમભાવ રૂપ કહેલ છે. સમભાવ એટલે સમતા. સમતા રસમાં ઝૂલવું તેનું નામ સામાયિક. સામાયિક કરવાનો હેતુ શે? અનંતકાળથી જીવાને અવ્રત દ્વારા પાપના પ્રવાહ આવ્યા કરે છે. ચૌદ રાજલેાકમાં જેટલી ચીજો છે તે પ્રત્યેની મમત્વ બુદ્ધિના કારણે આશ્રવ ચાલ્યા આવે છે. તે આશ્રવમાંથી, પાપની ક્રિયામાંથી મુક્ત થવા માટે ઓછામાં એછી એ ઘડી, ૪૮ મિનિટ સુધી સર્વ પાપકારી કાર્યાંના ત્યાગ કરવા માટે સામાયિક કરવાની છે. સામિયક એ કોઈ સામાન્ય ચીજ કે વસ્તુ નથી પણ મહાન અદ્ભૂત ચીજ છે. તે ચારિત્રના અંશ છે. શ્રાવકની સામાયિક એ સાધુપણાની વાનગી છે. સામાયિક કરવાથી નવા પાપે આવતા બંધ થઈ જાય છે અને ઘણાં જૂના કર્માં ખપી જાય છે. ભગવાને પાંચ પ્રકારના ચારિત્ર બતાવ્યા છે. તેમાં પહેલુ' છે સામાયિક ચારિત્ર. જો સામાયિક કરવાની તાલીમ લેશે તે સામાયિક ચારિત્રને ઘેાડો લાભ મળશે. અમૂલ્ય સામાયિકના અગણિત લાભ : સામાયિકમાં તા કેટલાય લાભેા સમાયેલા છે. સામાયિકમાં તપના સમાવેશ થાય છે તેથી આવતા નવા કર્યાં રોકાય છે એટલુ નહિ પણ અનંતા ભવાના કર્યાં ઊડી જાય છે. ૧૦ મનના, ૧૦ વચનના અને ૧૨ કાયાના એ ૩૨ દોષ ટાળીને શુદ્ધ ભાવથી કરાતી સામાયિક નરક, તિય ચગતિને અટકાવે છે એટલું જ નહિ પણ મનુષ્યમાં હલકી જાતિમાં અને દેવમાં વાણુન્યતર કે ભવનપતિમાં જતા નથી. તે સમયે જો આયુષ્યના બંધ પડે તે વૈમાનિક ગતિને પડે છે. સામાયિકમાં ૧૮ પાપમાંથી એક પણુ પાપ કરાતું નથી. જેટલેા સમય સામાયિકમાં હાય તેટલે વખત તેા શાતા વેદનીય, ઉચ્ચગાત્ર અને શુભ નામ કમ ખાંધે ગ્રંથકારાતા કહે છે કે કોઈ દાનેશ્વરી દરરોજ લાખ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને કોઈ જીવ સામાયિક, કરે તેા આ દાનવીરતું દાન સામાયિક કરતાં વધતું નથી. સામાયિકમાં રહેલ તેટલા વખત સાધુ જેવા છે. સામાયિક સગુણ્ણાના આધાર છે. સામાયિક શારીરિક અને માનસિક બધા દુ:ખાના નાશ કરે છે અને મેક્ષ તરફ લઈ જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યાં કે હે પ્રભુ ! सामाइएण મસ્તે નીવે 'િ નળચરૂ ? ” સામાયિક કરવાથી જીવને શુ લાભ થાય ? પ્રભુએ કહ્યુ’– “ સામાળ સાજન નો વિરૂ નળયર્ ।'' સામાયિક કરવાથી સર્વ પ્રકારના સાવધ યેાગોથી નિવૃત્તિ થાય છે. એટલે સામાયિક કરવાથી સર્વથા માપેાના ત્યાગ થાય છે. સમભાવને લાભ થાય સામાયિક અસ્થિર આત્માને સ્થિર કરે છે. સાંસારિક ભાવમાંથી અધ્યાત્મ ભાવમાં લાવે છે. અનંત કર્માની ભેખડા તેડાવી મહાન નિર્જરા કરાવે છે. હળુકમી બનાવે છે, માટે આપ એટલેા નિયમ લેા કે મારે દરરોજ ઓછામાં ઓછી એક શ્રાવક ઃઃ 1, Page #840 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૭૬૧ સામાયિક તેા કરવી. એટલે એક વર્ષમાં ૩૬૦ સામાયિકા થાય. કદાચ કોઈ પ્રસ`ગાવશાત એક સામાયિક કરવી પણ મુશ્કેલ પડે તેા એવી રીતે પચ્ચક્ખાણ લઇ શકે કે એક વમાં મારે ૩૬૦ સામાયિક કરવી. જો એક દિવસ સામાયિક ન થાય તા ખીજા દિવસે વધારે કરી લેવી પણ પચ્ચક્ખાણ હશે તેા સામાયિક થશે. નિહ તે પ્રમાદમાં સમય ચાલ્યા જશે. સમતાને લાવવા અને મમતાને મારવા જ્ઞાની ભગવંતાએ સામાયિકના મહિમા ખૂબ ગાયા છે. અનાદિકાળથી અવળા અભ્યાસથી મન ઉકળાટવાળુ' બની ગયુ` છે. ઘેાડી ઘણી અનુકૂળતા મળે, મનગમતુ મળે ત્યાં મન રાગમાં ખેંચાઇ જાય છે અને મનગમતુ ન મળ્યું, પ્રતિકૂળ મળ્યું ત્યાં દ્વેષ થઈ જાય છે. આ રાગ-દ્વેષના અનાદ્દિના ઉકળાટને હારી દેવાની તાકાત આ સામાયિકમાં પડી છે. જગતના અનંત અનંત જીવાને એ ઘડી માટે સ`પૂર્ણ અભયદાન આપી દેવાની તાકાત સામાયિકમાં રહેલી છે. કંઇક જીવા જે સામાયિકના રહસ્યને જાણતા નથી, તેના હાર્દને સમજતા નથી તેવા જીવા ગામગપાટા મારવામાં, પેપરો વાંચવામાં, ખીજાની પંચાત કરવામાં સામાયિકના અમૂલ્ય લાભ ગુમાવી બેસે છે અને પાપના ભાતા ખાંધે છે. અનંતકાળથી રખડતા આત્માને મહાન પુણ્યાયે આ કિંમતી સમય સાધનાના મળ્યા છે તેા સામાયિક કરવાની ચૂકશે નહિ. સામાયિક આપણને સમભાવના રસમાં ઝૂલાવે છે. સામાયિકથી કેટલા મહાન લાભ થાય છે. સામાયિક સંસારના દુ:ખાથી પણ કેવી રીતે મચાવે છે તે માટે અહી એક વાત યાદ આવે છે. પણ એક શેઠ ખૂબ શ્રીમંત હતા. તેમના ધંધા ધમધેાકાર ચાલતા હતેા પાપના ઉદય થતાં દુઃખના દિવસેા આવ્યા. તેમણે આઠ લાખ રૂપિયાનેા માલ ભરી વહાણ પરદેશ મોકલ્યા હતા. રસ્તામાં ભયકર વાવાઝોડુ' થતાં વહાણુ મધા અધવચ ડૂબી ગયા. ખબર આવી કે આપે જે વહાણા માલ ભરીને મેાકલ્યા છે તેના પત્તો નથી. આ સાંભળતા શેઠના દિલમાં ખૂબ દુઃખ થયું. જે માલ મોકલ્યા હતા તેમાં પાંચ લાખ રૂપિયા બીજાના લઈને માલ માકલ્યા હતા. તેમનું કરજ માથે હતુ એટલે શેઠના મનમાં એ આઘાત લાગ્યા કે હવે લેાકનું કરજ ચૂકવીશ શી રીતે ? લોકો મારી પાસે લેવા આવશે તા હું મારું શું બતાવીશ ? તે સમયે આજના જેવા જમાના ન હતા કે જલ્દી દેવાળા કાઢે. આજે તે ઘર સાજા રાખીને દેવાળા કાઢે. એક બે વર્ષમાં તે તે ઊ'ચા આવી જાય. જયારે પહેલાના જમાનામાં દેવાળા કાઢવા એ કેટલું' લજ્જાસ્પદ લાગતુ. દેવાળા કાઢયા પછી તે દશ બાર વર્ષ ઊંચા ન આવી શકે. ઇજ્જત સાચવવા આત્મહત્યા કરવા તૈયાર મનમાં પેાતાની મિલ્કત ગઈ એ દુ:ખ નથી પણ બીજાનુ` ચિંતા હતી. દુકાનેથી ઘેર આવીને શેઠાણીને કહે છે કે તું ઘાળી આપ. હું પીને સૂઈ જાઉં; પણ છે શુ' ? શા માટે થયેલા શેઠ : આ શેઠના કરજ શી રીતે ચૂકવીશ તેની મને એક વાડકામાં અફીણુ આમ કરવું પડે ? શેઠે Page #841 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ ] [ શારદા શિરમણિ બધી વાત કરી. શેઠાણી કહે, આમાં મરવું પડે એવું શું છે ? હું બહાર મારું મોટું શું બતાવું ? કે પૈસા માંગવા માટે આવે તે હું ના પાડી શકું તેમ નથી. તેના કરતાં મરી જાઉં તે એ માથાકૂટ ન રહે. શેઠાણી કહે, હવામીનાથ ! તમારે તે દીક્ષા લેવી હતી. દીક્ષા તે ન લીધી પણ આપને નિયમ છે કે મારે રોજ સામાયિક કરવી. સામાયિક કર્યા વિના મુખમાં કાંઈ નાંખવું નહિ. તે તમારો નિયમ ક્યાં રહ્યો ? આ રીતે આપઘાત કરવાથી તમારા કેટલા ભવ વધી જશે ? છતાં તમારે અફીણ પીવું હોય તે પહેલા સામાયિક કરે, પછી પીજે. શેઠ કહે-ભલે, સામાયિક કરું છું પણ તમે અફીણ હલાવીને તૈયાર કરજો. જે આપ તૈયાર નહિ કરો તેં બગીચામાં જઈને પી આવીશ. આટલી બધી મરવાની ઉતાવળ ? આપ જીવતા હશે તો પૈસા ગમે ત્યારે આવી મળશે અને દેવું પતાવી દેવાશે, છતાં આપની ઈચ્છા હશે તેમ કરીશ પણ પહેલા સામાયિક તે કરી લે. શેઠાણીને તે જેમ તેમ કરીને સમય વધારે છે. “શું પવિત્ર કપડે પાપ થાય ?' : શેઠ સામાયિક લઈને બેઠા. શેઠાણી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા પતિને બચાવો. શેઠની સામાયિક થઈ ગઈ. તત શેઠાણીને કહે છે કે અફીણ હલાવીને વાટકો લાવ. તમારા સામાયિકના પવિત્ર કપડા તે ઉતારે. તે કપડા પહેરીને આવું આત્મહત્યાનું કામ કરવું છે ? પહેલા કપડા બદલે. શેઠ કપડા બદલતા હતા ત્યાં બારણે ટકોરા પડયા. શેઠ તો ધ્રુજવા લાગ્યા. નક્કી કોઈ એ રાજાને ચાડી ખાધી હશે કે શેઠ દેવાળું કાઢીને ભાગી જશે માટે મને પકડવા કેઈ આવ્યું હશે ? શેઠાણના મનમાં થયું કે કદાચ રાજાનો માણસ પકડવા આવ્યું હશે તે પતિને જેલમાં લઈ જશે. મારા પતિ જેલમાં જાય તે ભલે જાય પણ આપઘાત કરતાં તો અટકશે. આપઘાત કરતાં કેવા માઠા પરિણામ આવે? તેમની ગતિ બગડી જાય તેના કરતાં જેલસારી. ધબકારાના બદલે શૈર્યતાઃ શેઠાણીએ બારણું ખોલ્યું તે રાજાના દિવાનને જે. શેઠના ધબકારા ખૂબ વધી ગયા. દિવાનને જોતાં તે વધુ પુજવા લાગ્યા. દિવાન અંદર આવ્યું. શેઠને કહે આપ ધ્રુજશો નહિ. હું તમને પકડવા નથી આવ્યું. મારી પાસે ૧૨ લાખ રૂપિયાને દાગીનાને ડળે છે તે હું આપને ઘેર થાપણ મૂકવા આવ્યો છું. મારા પર કમેં ઝપાટો માર્યો છે. મારા વિરુદ્ધ કેઈએ રાજાને કાનભંભેરણી કરી કે દિવાન તે તમને મારી નાંખવા માટે કાવત્રુ કરી રહ્યો છે તેથી રાજાએ મને દેશ નિકાલ કર્યો છે એટલે હું હવે બીજા દેશમાં જાઉં છું. મનમાં થયું કે મારું આ ધન લઈને જાઉં ને રસ્તામાં કોઈ લૂંટીને લઈ લે તે ! તે કરતાં આપના ઘેર મૂકીને જાઉં. શેઠે સત્ય વાત કરી કે અત્યારે મારા પાપને ઉદય છે. મારે પાંચ લાખનું દેવું છે. તમે તમારી વસ્તુ અહીં મૂકી જાવ તે મને લેવાની વૃત્તિ થઈ જાય. તમારું બધું વપરાઈ જાય માટે આપ મારે ત્યાં ન મૂકશો. દેવાદાર બને છું એટલે તે મરવાની તૈયારી કરી છે. સામાયિકનો સાક્ષાત પ્રભાવ : દિવાન કહે- આપ એટલા માટે મરવા તૈયાર Page #842 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૬૩ થયા છે તે તમે આમાંથી જેટલું વાપરવુ. હોય તેટલુ વાપરો. આપ બધાનું દેવું પતાવજો અને બાકી વધે તે તમે તેમાંથી વેપાર કરજો. આપ પાછું દેવાની ચિ'તા કરશે। નહિ. હું માનીશ કે મેં મારા સ્વધમી ભાઈને મરતાં બચાવ્યેા છે. આ રીતે કહીને દિવાન તે ગયા. શેઠાણી કહે, આપ અફીણુ પીને સૂઈ ગયા હોત તા પાછળ કઈ ૨૫ લાખ આપી જાત તે પણ શા કામના? જુએ, આ સામાયિકના પ્રભાવ ! સામાયિક કરવાની ખાધા હતી તેા ખચી ગયા અને સામેથી માલમિલ્કત આવી ગઇ. શેઠે તા બધાનું દેવું ચૂકવવા માંડયું. શેઠની નીતિ ખૂબ ચાખી છે. તેમણે પાઈ પાઈ નાંધવા માંડી. પાંચ છ દિવસ થયા ત્યાં ખખર આવ્યા કે શેઠે મેકલેલા વહાણ સહીસલામત રીતે આવી ગયા છે. આપે સાંભળ્યું ને કે સામાયિકની પ્રતિજ્ઞાએ શેઠને મૃત્યુના મુખમાંથી ખચાવી દીધા માટે આપ જરૂર નિયમ લેજો કે મારે ઓછામાં ઓછી એક સામાયિક તેા કરવી. દશમું દિશાવગાસિક વ્રત. છઠ્ઠા વ્રતમાં જાવજીવ સુધી દિશાઓની જે મર્યાદા કરી હેય તેમાંથી દશમા વ્રતમાં રાજની મર્યાદા કરવાની અને સાતમા વ્રતમાં ખાવાપીવાની વસ્તુઓની જે મર્યાદા કરી છે તેમાંથી દશમા વ્રતમાં ઓછા કરવાના. તેમાં દરરોજ દ્રવ્યની મર્યાદા કરવાની. ગૌચરી જવાની. ત્યારે એવા ભાવ આવે ધન્ય છે. સાધુ સાધ્વીઓને કે રાજ તડકામાં આવી રીતે ગૌચરી કરવા જાય. મને એ અવસર કયારે આવશે ? મહાવ્રતધારી સંતાની જેમ ૪૨ તથા ૯૬ દ્વેષ ટાળીને નિર્દોષ ગૌચરી કયારે કરીશ ? ખાર વ્રત આદરનારે એક વર્ષીમાં આછામાં એછા બે દશમા વ્રત કરવા જોઇ એ. શુદ્ધ ભાવે દશમુ' વ્રત કરવાથી એક દિવસ માટે સાધુપણાને અનુભવ થાય છે અને અન'ત કર્મોની નિર્જરા થાય છે. અગિયારમું પાષધ વ્રત, પાષધમાં દેશથી કે સ`થી આહારના ત્યાગ, શરીરની શુશ્રુષાનો સર્વથા ત્યાગ અને વેપારને સથા ત્યાગ કરવાને હોય છે. સંયમી જીવનના કંઈક આસ્વાદ કરાવનાર આ પૌષધ એ શ્રાવકનુ સુંદર આભૂષણ છે. ૨૪ કલાક માટે આર્ભ સમારંભના પાપથી સર્વથા નિવૃત્ત થવાય છે અને અન`તા જીવને અભયદાન અપાય છે. પૌષધ એટલે આત્માને પેાષવે. તમે પતિક્રમણમાં રાજ ખેલે છે કે શ્રાવકે કેવા વ્હાય ? મહિનાના છ છ પૌષધના કરનારા હાય. ધન્ય છે તેવા શ્રાવક શ્રાવિકાઓને ! હું તો કહું છું કે તમે ઉપવાસ કર્યો હાય ત્યારે જો અનુકૂળ સયાગો હોય તેા આપ પૌષધ કરવાનું ચૂકશે નિહ. પૌષધ કરીને તમારા જીવનને ધન્ય બનાવજો. પૌષધમાં એ ટાઈમ કપડાનું અને ગુચ્છાનુ` પડિલેહણ કરવાનું તેમજ પરઠવવાની ભૂમિ પણ જોઇ લેવી જોઈ એ. આ વ્રતા લેતા કોઈ વાર કસેાટી આવે પણ સત્ત્વ તેા હેાવુ' જોઈ એ. જેની પાસે સત્ત્વની જખરદસ્ત મૂડી છે તેને માટે કષ્ટ। કષ્ટરૂપ ન જાય છે. આપત્તિએ આશીર્વાદ રૂપ બની જાય છે. જો સત્ત્વને અનતા પુષ્પ રૂપ ખની ટકાવી રાખવુ. હાય તા Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪] | શારદા શિરેમણિ શક્તિઓને વ્રત નિયમમાં જોડી દે. ૧૧ વ્રતની વાત થઈ હવે બારમા વ્રતમાં શું ભાવ આવશે તે અવસરે. ચરિત્ર : અધુરી આશાએ આત્મહત્યાના ભાવ : પુણ્યસારને રત્નસુંદરી મળી નહિ અને પોતાના મિત્ર સાથે તેનું સગપણું થયું તેમાં તેને પિતાનું સ્વમાન ઘવાતું લાગ્યું, તેથી તેણે એક નિર્ણય કર્યો કે હું મારા કુળદેવી પાસે જાઉં. ત્યાં જઈને તેના ચરણમાં તલવારથી મારું મસ્તક ઉડાવી દઈશ. તેને કહીશ હે દેવી તમે મને વચન આપ્યું હતું કે રત્નસુંદરી તને પરણશે પણ આજે એ વચન ખેટું પડયું છે. હવે તારા ચરણે મારા પ્રાણ છોડું છું. આ રીતે વિચાર કરીને માતાપિતાને જાણ કર્યા વગર કુળદેવી પાસે ગયો. જઈને શુદ્ધ ભાવથી દેવીની સ્તુતિ કરી અને નવકારમંત્ર ગણ્યા. પછી કુળદેવીને કહ્યું- હે મા ! તું મારી એક વિનંતી સાંભળ. હું અત્યારે તારી પાસે આ છેલ્લી અરજી કરું છું. મારા દિલમાં તે દુઃખને દાવાનળ સળગે છે. મારું કાળજુ ચીરાઈ જાય છે. મારી મને વેદનાને તે કઈ પાર નથી. વર્ષો પહેલા તે મને પ્રસન્ન થઈને રત્નસુંદરી સાથે પરણાવવાનું વચન આપ્યું હતું પણ તારું વચન મિથ્યા ગયું છે. રત્નસાર શેઠે તે ગુણસુંદર સાથે રત્નસુંદરીનું નકકી કરી દીધું છે. અરે તેના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મારાથી સહન થતું નથી. આ દુઃખમાંથી મુક્ત થવાને એક જ ઉપાય છે કે તારા ચરણમાં મારા પ્રાણ ત્યાગ. તે સિવાય બીજે કઈ માર્ગે મને સૂઝતું નથી. આ રીતે કહી સર્વ જીની સાથે ક્ષમાપના કરી તલવાર ઉપાડીને ડોક પર મારવા જાય છે ત્યાં શું બન્યું? મસ્તક કાપવા તૈયાર થાઓ, આસન સુરીનું કંપે, અવધિજ્ઞાને જોયું દેવીએ, પુણ્યસારને દીઠે ત્યાંય હે પુણ્યસારે જ્યાં તલવાર ઉપાડી ત્યાં દેવીનું આસન ડોલાયમાન થયું. તેણે મને યાદ કરતું હશે ? કયા દુઃખી જીવે મારી આરાધના કરી હશે ? અવધિજ્ઞાનમાં જોયું તે પુણ્યસારને દીઠો. અરે ! આ તે પુણ્યસાર મરવા તૈયાર થયો છે. મારે જલ્દી જવું જોઈએ. એમ વિચારી દેવી પ્રત્યક્ષ સામે આવીને ઊભી રહી. પુણ્યસારને કહ્યું-સબૂર કર. સબૂર કર, તારે મરવાનું શું પ્રજન છે ? આ ગાંડે કેમ થયો છે? તને આ શોભે છે? તું જૈન ધર્મને સમજે છે ને આ રીતે આત્મહત્યા કરવા તૈયાર થયેલ છે ? | હે માતા ! શું કરું ? હવે જીવવું નકામું છે. તમે મને વચન આપ્યું હતું તે નિષ્ફળ ગયું છે. મેં તારી પાસે જે સ્ત્રીની માંગણી કરી હતી તે તે હવે બીજાને પરણી જશે. દેવી કહે બેટા ! ધીરજ ધર મારું વચન સત્ય માન. પુણ્યસાર કહે-મારી સગી આંખે જોઈ રહ્યો છું. તેનું સગપણ થયું ને લગ્ન થવાના છે. તે હવે મારા માટે પરસ્ત્રી થઈ ગઈ. તે હવે મને ખપતી નથી. દેવી કહે-પુયસાર ! તું મારા પર શ્રદ્ધા રાખ. હું તને સીધી વાત કહું છું કે એ કુંવરી મેં તને આપી છે. મારા વચન પ્રમાણે Page #844 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૭૬૫ એ તારી પત્ની થશે. પુસારને આ વાત પર શ્રદ્ધા બેસતી નથી છતાં દેવી કહે છે કે તે આજ સુધી શ્રદ્ધા રાખી છે તે હવે બે મહિના વધુ રાખ. “જીવતે નર ભદ્રા પામે.” દેવીના અતિ આગ્રહથી વચન માન્ય કર્યું. જેવી આપની આજ્ઞા, પણ જે બે માસમાં આપના કહ્યા પ્રમાણે નહિ થાય તો તારી પાસે આત્મહત્યા કરીશ. એ સમય જ નહિ આવે. અત્યારે હું વધુ કહેવા ઈચ્છતી નથી પણ એટલું જરૂર કહું છું કે રત્નસુંદરી તારી થશે એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. પુણ્યસાર પોતાને ઘેર પાછો આવે. હવે શું નવાજુની બનશે તે ભાવ અવસરે. (આજે ૫ મહાસતીજીના ગુરૂભાઈ બા. બ્રા પૂ. હર્ષદમુનિ મ.સા.ની ૩૨ મી પુણ્યતીથિ હોવાથી તેમના જીવનમાં રહેલા વિનય, સરળતા, ચારિત્રની દઢતા, આદિ ગુણ રૂપી પુપની પરિમલ પ્રસરાવતા જીવનના સુંદર પ્રસંગો વર્ણવ્યા હતા. જે સાંભળતા શ્રોતાઓની આંખે અશ્રુભીની બની હતી.) ભાદરવા વદ ૮ને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૩ : તા. ૬-૧૦-૮૫ પરમ પંથના પ્રકાશક, ભવભવના ભેદક, રાગ-દ્વેષના વિનાશક એવા ભગવંત જીવોને સમજાવે છે કે “ સંf સંમુઢા” કર્મના સંગથી મૂઢ બનેલા છે સંસારમાં દુઃખ ભોગવતા ચર્તુગતિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જ્યાં કર્મ છે ત્યાં સંસાર છે. કર્મ નથી ત્યાં સંસાર નથી. તો એ સમજીએ કે કર્મને ઉત્પન્ન કરનાર કોણ છે ? रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । નં ૧ ના મળજ્ઞ પૂર્વ, સુર્વ ર ા પર વયનિત | ઉત્ત.અ.૩રગાથા૭ રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ મરણનું મૂળ છે અને જન્મ-મરણ એ દુઃખ છે. તમે ખેતરમાં એક બીજ નાંખશે તે એકના સો દાણા મળશે પણ બીજ નાંખ્યું નથી તે દાણું ક્યાંથી મળવાના છે ? તમારે કઈ પણ અનાજ મેળવવું છે તે બીજ હોય તે વાવણી થાય. દા. ત., બાજરાનું બીજ હોય તે બાજરાની વાવણી થશે. જેનું બીજ હશે તેની વાવણી થશે. બીજ વગર ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ આ સંસારમાં રખડવાપણું, રઝળવાપણું શાથી થાય છે ? રાગ-દ્વેષના કારણે. રાગ-દ્વેષ એ કર્મના બીજ છે. ડગલે ને પગલે જીવ રાગ-દ્વેષમાં દંડાઈ રહ્યો છે, જીવનમાં રાગ-દ્વેષની આગ ભભૂકી રહી છે. રાગ-દ્વેષ રૂપી બીજના કારણે જીવેને સંસાર નવપલ્લવિત અને ફૂલ્યોફાલ્યા રહે છે. રાગ-દ્વેષનું બીજ વાવવાથી સંસારની વાવણું થાય અને સમ્યક્ત્વનું બીજ વાવવાથી મોક્ષની વાવણી થાય. માયા અને લેભ રાગના સંતાન છે. કૈધ અને માન એ છેષના સંતાન છે. તે રાગ પછી સંસારને હોય, કુટુંબ પરિવારને હોય કે ધનને હેય પણ રાગ જીવને કર્મબંધન કરાવે છે. સંસારના સુખને રાગ માનવીને બેભાન બનાવે છે, આત્મસ્વરૂપને ભૂલાવે છે અને જીવને અધોગતિમાં લઈ જાય છે. Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ ] [ શારદા શિરમણિ રાગ એ ભયંકર ધરતીકંપ છે. ધરતીકંપ થાય ત્યારે પર્વત ત્યાં સમુદ્ર અને સમુદ્ર ત્યાં પર્વત થઈ જાય છે. માનવીનું હજારો વર્ષોનું સર્જન ધરતીકંપ એક ક્ષણમાં વિસર્જન કરી નાંખે છે. આવા ભયંકર ધરતીકંપ કરતા સંસાર સુખને રાગ અતિ ભયંકર ધરતીકંપ છે. આ રાગને ધરતીકંપ આત્માની અનંતભવની કમાણીને નાશ કરે છે. આવા ધરતીકંપ ન થાય માટે સંસારના સુખને રાગ વધારશે નહિ, રાગને સિંહની ઉપમા આપી છે. એક લેકમાં કહ્યું છે કે जो रागाइण वसे वसंमि, सो सयलदुक्खलक्खण । जस्स वसे रागाइ, तस्स वसे सयल सुक्खाइं ॥ જંગલમાં ફરતો કેશરીસિંહ ખૂબ ખતરનાક છે. જ્યારે સરકસને સિંહ માનવીના પૂરા કબજામાં હોય છે. આપણે રાગ જંગલી સિંહ જે છે કે સરકસના સિંહ જે છે? આ વાત ખૂબ વિચારવા જેવી છે. આપણે રાગ જે જંગલી સિંહ તરીકે જીવતા હોય તે પળે પળે અને ડગલે ડગલે એને પંજે આપણું જીવનને બગાડતે રહેવાને પણ જે રાગને કબજે કરી લઈને સરકસના સિંહ જેવા કે પાળેલા કૂતરા જે બનાવી દીધો હોય તે એની તાકાત નથી કે સચ્ચિદાનંદ એવા આત્માની સામે ચૂંચા કરી શકે. “આપણું કબજે રાગ એટલે મેક્ષ અને રાગના કબજે આપણે એટલે સંસાર” જેમણે રાગને કબજે કરી લીધું છે તેવા સંતને તે શાસ્ત્રકારોએ પેગી કહ્યા છે. જેમ ચાર પોલીસોથી પકડાઈ જાય તે પોલીસ ચોરની સાથે ચારે બાજુ ગોઠવાઈને ચાલે છે અને રાજા બહાર નીકળે તે રાજાની સાથે પણ પોલીસે ચાલે છે, પણ આ બંનેમાં ફરક કેટલો? ખબર છે? ચારની સાથે પોલીસો ચાલે તેમાં પોલીસેના કબજામાં ચોર છે અને રાજાની સાથે ચાલે તેમાં રાજાના કબજે પિોલીસો છે. આ રીતે ગી અને ભેગીમાં અંતર ઘણું મોટું છે. યેગીઓએ રાગને કબજે કર્યો છે જ્યારે ભેગીઓ રાગના કબજામાં છે. યેગી બનાય તે સૌથી શ્રેષ્ઠ છે છતાં કદાચ યોગી ન બનાય તે હજુ ચલાવી લેવાય પણ ભૌતિક ભેગના ગુલામ તે ન બનશે. આનંદ શ્રાવક યેગી નથી બન્યા. સંસારમાં રહેવા છતાં ભેગની ગુલામીમાંથી મુક્ત બની શક્યા. આપણે ૧૧ વ્રતની વાત કરી ગયા. હવે બારમું અતિથિ સંવિભાગ વત. અતિથિ એટલે જેમની આવવાની કઈ તિથિ નકકી નથી તે. સાધુ-સાધ્વી અચાનક તમારા ઘેર પધારે ત્યારે તમને ખૂબ ઉલાસ આવશે. ઉત્કૃષ્ટ ભાવે આહાર પાણી વહેરાવશો. મનમાં એવા ભાવ આવશે કે ધન્ય ઘડી, ધન્ય દિવસ કે આજે મને અપૂર્વ લાભ મળે. આ વ્રત પાળવું સહેલું છે. આ વ્રતમાં જમતા સમયે અતિથિ ચિંતવાણા કરજે પણ સંતને આધાકમી કે અસૂઝત આહાર ન વહોરાવશે. જે સૂઝતું હોય તે ઉત્કૃષ્ટ ભાવે વહેરાવશે તે મહાન લાભ થશે. વસ્તુના મૂલ્ય નથી પણ ભાવનાના મૂલ્ય છે. આ વ્રતમાં કઈ કારણ કે કેટિ નથી કારણ કે આ વ્રતમાં માત્ર ભાવના ભાવવાની Page #846 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ! [૭૬૭ છે. ઉત્કૃષ્ટ ભાવે દાન દેતાં જીવ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે, તેથી સુપાત્ર દાનને મહિમા શાસ્ત્રકારોએ ખૂબ વર્ણવે છે. ભગવાન બેલ્યા છે दुल्लाहाउ मुहादाई, मुहाजीविवि दुल्लहा। મુદા મુદાનવ, રવિ પતિ મુવાડું / દશ.અ.પ.ઉ.૧ગા.૧૦૦ નિઃસ્વાર્થ બુદ્ધિથી દાન દેવાવાળા અને શુદ્ધ ભિક્ષા લેવાવાળા ભિક્ષુ એ બંને દુર્લભ છે. દાન દેનાર, દાન લેનાર અને દાન, બધું જે શુદ્ધ હેય તે દાન દેનાર અને દાન લેનાર બંનેની સુગતિ થાય છે. બારમા વ્રતમાં આ રીતે ભાવના ભાવવાની છે. શાસ્ત્રકાર હવે અતિચારનું સ્વરૂપ સમજાવે છે. તે ગ્રહણ કર્યા પછી તેમાં અતિચાર ન લાગવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ સમકિતના પાંચ અતિચાર બતાવતા પહેલા શ્રાવકના બે વિશેષણ બતાવ્યા. તે આનંદ શ્રાવક કેવા હતા? “મિરર નવા નીરે ઝાર ગળફેવળિજો ” અભિગમ જીવાણું એટલે જે જીવ અને અજીવના સ્વરૂપને જાણે છે. તમે પ્રતિકમણુમાં બેલે છે કે શ્રાવક કેવા હોય? નવ તત્ત્વના જાણકાર હોય. જૈન દર્શનમાં તત્વ નવ બતાવ્યા છે. નવ તત્ત્વમાં મુખ્ય બે તત્ત્વ છે. જીવ અને અજીવ. બાકીના સાત તત્વ છે. પુણ્ય-પાપ, આશ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મોક્ષ. આ સાતે ત છના શુભાશુભ પરિણામને બતાવે છે. એકાંત આત્મલક્ષે જે સાધના થાય તેનાથી કર્મોની નિર્જરા થાય. આવતા પાપને રોકીને સામાયિક, પૌષધ આદિ કરે તે સંવર. તે ન થાય તે આશ્રવનો પ્રવાડ તો ચાલુ છે. સારા કાર્યો કરવાથી પુણ્ય બંધાય અને ખરાબ કાર્યો જેમાં જીવોની હિંસા થાય એવા કાર્યો કરવાથી પાપ બંધાય. આ બધા ત જીવાતત્વના પરિણામ છે. જે જીવને અને અજીવને જાણતા નથી તે દયા કેની પાળી શકશે. આનંદ શ્રાવક જીવાદિ નવતત્વના જાણકાર હતા. શરૂમાં તે વ્યક્તિને તેના પિતાના નિશ્ચયથી કે ધર્મશ્રદ્ધાથી કઈ ચલિત કરી શકે નહિ. જે વ્રતો લે તેની શ્રદ્ધા એવી મજબૂત હોય કે દેવ ડગાવવા આવે તો પણ ડગે નહિ. આપ એટલું સમજજે કે જે ધર્મકાર્યમાં તમે મન નિશ્ચિત કર્યું, દઢ કર્યું તેમાં સંકટ આવે પણ જે તેમાં દઢ રહ્યા તે તમારે જરૂર વિજય થવાનો. ધન મેળવવા માટે તમે ઓછા સંકટો વેઠો છે? કેટલી દેડધામ કરે છે? ધન મેળવતાં સંકટો આવે છે તે ધર્મના કાર્યોમાં કષ્ટો આવે પણ જે ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા હોય તે કષ્ટ દૂર થયા વિના રહેતું નથી. હવે શાસ્ત્રકાર અતિચારની વાત બતાવે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું કે આનંદ! જીવાજીવને જાણનાર અને ધર્મથી ચલિત નહિ થવાવાળા શ્રમણોપાસકે સમતિના પાંચ અતિચાર જાણવા જેઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહિ. અતિચાર એટલે વ્રતમાં કોઈ પ્રકારની ખલના થવી. શ્રદ્ધા તે સમ્યફ હેય પણ તેમાં કયારેક અતિચાર લાગે છે. અતિચારમાંથી તે મુક્ત થઈ શકાય Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ ] [ શારદા શિરમણિ પણ અનાચાર દેષ લાગે ત્યારે તો વ્રત તૂટી જાય છે. સમકિત એ ધર્મની આધાર શીલા છે. તેના પાંચ અતિચાર છે. (૧) શંકઃ જૈન ધર્મમાં સંદેહ રાખવે. આગમની વાણીના ગહન, ગભીર ભાવ સાંભળીને શંકા કરવી. સ્વર્ગ-નરક કેણે જોયા છે? તે હશે કે નહિ હોય? પુણ્ય પાપના ફળ હશે કે નહિ? આજે પાપી પૂજાય છે ને ધમી સીઝાય છે. યાદ રાખો, પૂર્વના પુણ્ય હોય તો પાપી પૂજાય પણ તેના કટુ ફળ તે તેને ભેગવવા પડશે. ધમી જેને પૂર્વના પાપના ઉદય હોય તે દુઃખી દેખાય પણ આ જન્મમાં કરેલી સાધના નિષ્ફળ નહિ જાય. વીતરાગની વાણી ત્રણે કાળમાં શાશ્વત છે. તમેવ સર્વ નિરં' = હિં વાં” જિનેશ્વરની વાણી સત્ય અને નિઃશંક છે. કેઈ વાત ન સમજાય તે આપણી બુદ્ધિની કચાશ સમજવી પણ શંકા તે કરવી નહિ શંકાથી સમકિતને નાશ થાય છે. (૨) કંખાઃ અન્ય માર્ગના આડંબર અથવા પ્રલેભનોમાં અંજાઈને તે માર્ગની ઈચ્છા કરવી. તેમાં બધું કેવું સરસ ! આ રીતે અન્ય માર્ગની ઈચ્છા કરી હેય. (૩) વિતિગિચ્છાઃ ધર્મના અનુષ્ઠાનમાં સંદેહ કરે. આટલી તપશ્ચર્યા કરીને કાયાને કસી નાખું છું, દાન દઉં છું, આટલી આરાધના કરું છું તે તેનું ફળ મળશે કે નહિ મળે? આ રીતે જ્યારે પણ સંદેહ કરે નહિ. શુભ કર્મોના સારા ફળ અને અશુભ કર્મોના ખરાબ ફળ મળે છે. (૪) પરફાસંડ પસંસા : મિથ્યાત્વીની પ્રશંસા કરી હોય. આજે જીવને આડંબર અને ભભકા બહુ ગમે છે. જે ધર્મ માં આડંબર, ભભકા હોય તે જોઈને તેની ખૂબ પ્રશંસા કરી હેય પણ યાદ રાખજો કે જ્યાં આડંબર છે ત્યાં આરંભ છે. “આર નથિ વચ” આરંભ છે ત્યાં દયા નથી. દયા નથી ત્યાં ધર્મ નથી, માટે ભગવાને પ્રરૂપિત ધર્મ સિવાય બીજા કોઈ ધર્મની પ્રશંસા કરવી નહિ. (૫) પરાસંડ સંથ : મિથ્યાત્વને પરિચય કર્યો હોય. સમકિત કેવી રીતે ચાલ્યું જાય છે ? મિથ્યાત્વીને ગાઢ રાગ કરવાથી, તેની સાથે રહેવાથી, વારંવાર વાત કરવાથી સમકિત ચાલ્યું જાય છે કારણ કે પિતે હજુ શ્રદ્ધામાં મજબૂત ન હય, જૈન સિદ્ધાંતને બરાબર જાણકાર ન હોય અને બીજા મતને પરિચય કરે છે અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ જેવી સ્થિતિ થાય છે. સમકિતને નિર્મળ રાખવું હોય તે મિથ્યાત્વને પરિચય કરે નહિ. કઈ અતિચાર લાગવા દેશે નહિ. હવે પહેલા વતનું નામ છે અહિંસાવૃત, અહિંસા એ ચારિત્રનું સૌથી પ્રથમ અંગ છે. પહેલા વ્રતમાં શ્રાવકોને ત્રસ જીવને જાણીપ્રીછીને હણવા નિમિત્ત હણવાના પચ્ચકખાણ થાય છે. ચાલતાં, ઊઠતા, બેસતા પગ નીચે કડી આવી જાય તે શૂન્ય ઉપગનું પાપ લાગે પણ વ્રત ભાંગે નહિ. પ્રાયશ્ચિત લઈને તે પાપને દૂર કરી શકાય છે. હવે પહેલા વ્રતના અતિચાર સમજાવે છે. બધે ? ત્રસ જીવેને એવા ગાઢ બંધને બાંધવા કે જેથી તેમને દુઃખ થાય. પહેલાના શ્રાવકો હેર રાખતા હતા. અત્યારે તો કઈ રાખતા નથી. ગાય, ભેંસો રાખે Page #848 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬૯ શારદા શિરોમણિ ] તે એવી રીતે રાખે કે તેને બાંધવા ન પડે. તે છૂટથી રહે, કદાચ ઢોરોને બાંધવા પડે તે એમને ડેલામાં પૂરીને એવી રીતે બાંધે કે અચાનક આગ લાગે તે ઢેર અગ્નિમાં બળી ન જાય પણ પોતાની જાતે ખીલ ઉખાડીને ભાગી જઈ શકે. અરે ! કંઈક તિર્યંચ છે શ્રાવકના જીવન જઈને કંઈક પામી જાય. શ્રાવકનું જીવન એવું હોય કે કઈ પણ જીવને દુઃખ પડે તે તેને ન ગમે. (૨) વહે : વધ કરે. વધને અર્થ અહીં હત્યા કરે નથી. હત્યા કરવાથી તે વ્રત સર્વથા તૂટી જાય છે. અહીં વધને અર્થ નિર્દય રીતે કેરડા, લાઠીથી મારે છે. જેથી જીવોના અંગોપાંગને નુકશાન થાય. આ રીતે મારવાથી અતિચાર લાગે. લાકડા, છરી આદિને કયારે પણ જેરથી છૂટો ઘા કરે નહિ કારણ કે છૂટો ઘા કરવાથી કેઈ વાર મર્મ સ્થાન પર વાગી જાય છે તેનું મૃત્યુ થાય છે. બિન ઉપગે કઈ ચીજ ફેંકવા કે પછાડવાથી કેટલાય ત્રસ જીવેની હિંસા થઈ જાય છે, માટે દરેક કાર્યો ખૂબ ઉપગપૂર્વક જતનાથી કરવા જેથી જીવની રક્ષા થાય. (૩) કવિએ ઃ હાથ, પગ, નાક, કાન આદિ અવયવે કાપવા. કંઈક વાર કાધના આવેશમાં આવીને કેઈના અંગને કાપી નાંખે પણ તેને ખ્યાલ નથી કે અંગોપાંગ કાપવાથી તે જીવને કેટલે ત્રાસ અને વેદના થાય છે માટે કેઈ ને ત્રાસ થાય તેવું વર્તન કરવું નહિ અને કરે તો અતિચાર લાગે. (૪) અઈભારે ? અતિભાર ભરે. બળદ, ઘોડા, ઊંટ આદિ પર તેની શક્તિની દરકાર કર્યા વગર ગજા ઉપરાંતને ભાર ભરો. તેમજ મનુષ્ય પાસે પણ તેની શક્તિ ઉપરાંત કામ લેવું, બેજે ઉપડાવવો તે અતિચાર છે. દાસ દાસી કે નોકર ચાકરો પાસે પોતાની જાતે ભાર ચઢાવી શકે અને જાતે ઉતારી શકે તેટલે બેજે ઉંચકાવ પણ તેની શક્તિથી અધિક બેજો ન ઉપડાવ. (૫) ભરપાણ છેએ : ભાત પાણીની અંતરાય પાડવી. મૂંગા પશુઓને ભૂખ્યા તરસ્યા રાખે, ટાઈમસર ચાર પાણી ન આપે. પિતાના આશ્રિત રહેલા નેકરને ટાઈમસર જમવા ન છોડે. પિતે બાર વાગે જમીને આવે અને નેકરને બે વાગ્યા સુધી જમવા ન મેકલે તે તેને અતિચાર લાગે. જીવ માત્રને વેઠ કરાવે તેવું પિટ છે. પિટમાં ભૂખની આગ બધા જીને સતાવે છે. કોઈ વાર ભૂખ એટલી કક્ષા સુધી પહોંચી જાય છે કે ભૂખના દુઃખથી પ્રાણુઓ મરી જાય છે. પશુને કે નોકરને કઈ રેગ લાગુ પડ્યો હોય અને તેની ચિકિત્સા માટે ભૂખ્યા રાખવા પડે છે તે જુદી વાત. બાકી કેઈ ને અને પાણીની અંતરાય પાડવી નહિ. આ પાંચ અતિચાર બરાબર જાણવા તેથી પહેલા વ્રતમાં દોષ ન લાગે, સાચા શ્રાવક તો બીજા જીના પ્રાણુ ન દુભાય તેની ચિંતા કરતા હોય છે. જે છે બીજાના સુખને ઈચ્છે છે તેને સુખ મળે છે. જ્ઞાની કહે છે કે કેઈને અસમાધિ આપનારો સમાધિ મેળવી શકતો નથી. ઝેરના દાન કરનાર અમૃત પામી શકતા નથી. દુઃખના દાન દેનાર સુખ પામી શકતા નથી. બાવળિયા વાવના આંબાને મેળવી Page #849 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ ] [ શારદા શિરમણિ શકતો નથી. બે ને બે ચાર જેવી સીધી વાત છે. તમારે જે જોઈતું હોય તે બીજાને આપતા શીખે. બીજાને પ્રેમ મેળવે છે તે બીજાને પ્રેમ આપતા શીખે. - એક મોટા ગર્ભશ્રીમંત શેઠ હતા. તેમનો બંગલે તે જાણે આલિશાન ભવન ! બંગલે વિશાળ હોય એટલે ફનીચર પણ મોટું હોય. બંગલાને શણગારવા એટલું રાચરચીલું જોઈએ. આ શેઠને ત્યાં દિવાનખાનામાં લગભગ પાંચ હજાર રૂપિયાનું મોટું કાચનું ઝુમ્મર લટકાવેલું હતું. આ શેઠને સ્વભાવ ખૂબ ગરમ હતો. ઘરમાં કે દુકાનમાં જે કોઈથી રહેજ નુકશાન થાય તો તેનું આવી જ બને. એક વાર તેમની બાજુના બંગલામાં સંત પધાર્યા. ઘણાં માણસો તેમના વ્યાખ્યાનમાં આવતા. શેઠના મનમાં થયું કે લાવ, હું પણ વ્યાખ્યાનમાં જાઉં. શેઠની ભવ્યતા ખીલવાની હશે એટલે જવાનું મન થયું. શેઠ ગયા તો એવા ગયા કે સંતની વાણી હૃદયમાં ઉતરતી ગઈ. શેઠના વિચારે, વર્તન અને જીવન બધું બદલાયું. તેમને સમજાયું કે આ બધા પ્રત્યે મમતા, આસક્તિ, મૂછ રાખીને હું બેટા કર્મો બાંધી રહ્યો છું, જ્યારે આ કર્મો ભોગવવાના આવશે ત્યારે મને કેઈ બચાવવા નહિ આવે. આવેશના બદલે આશ્વાસન : એક દિવસ ઘરને નોકર ટેબલ પર ચઢીને ઝુમ્મર સાફ કરી રહ્યો હતે. ઝુમ્મર ઊંચું ઘણું હતું. નોકરના હાથ ત્યાં પહોંચી શકતા ન હતા, તેથી લાકડીને કપડું ભરાવીને તેનાથી તે સાફ કરતે હતો. તેમાં અચાનક લાકડી જરા ઝુમ્મરને વાગી ગઈ. ઝુમ્મર નકુચામાંથી નીકળી ગયું અને કડડડ કરતું નીચે પડ્યું. તેના ટુકડે ટુકડા થઈ ગયા. નોકરનું મુખ તે ઢીલું થઈ ગયું. તે તે ભયથી ધ્રુજવા લાગ્યા. પાંચ હજારનું ઝુમ્મર ફૂટી ગયું. શેઠ સામે સોફા પર બેઠા છે. હવે મારું શું થશે ? શેઠ મને નેકરીમાંથી છૂટો કરી દેશે ? ૫૦૦૦ રૂપિયાના તૂટી ગયેલા ઝુમ્મરની નુકશાની જે મારે ભરપાઈ કરવાની થશે તે ? આ વિચારથી તેની આંખે અંધારા આવવા લાગ્યા. એ જ સમયે સેફા પર બેઠેલા શેઠે કહ્યું –બેટા રામા ! ગભરાઈશ નહિ. હજુ શેઠ આગળ તે પછી કહેશે પણ બેટા રામા ગભરાઈશ નહિ, આટલા શબ્દો બોલ્યા ત્યાં તેનો ગભરાટ શાંત થઈ ગયે, પછી આગળ કહ્યું-તું ટેબલ પરથી ખૂબ સાચવીને નીચે ઉતરજે, પછી ચારે બાજુ જે કાચના ટુકડાઓ પડયા છે તે તને વાગી ન જાય તે રીતે સાચવીને વાળી લેજે. સંતના પ્રવચને પરિવર્તિત થયેલ જીવન : શેઠના આ શબ્દો સાંભળતા નોકરને થડકારે બંધ થઈ ગયું. તેણે શેઠ પાસેથી આવા સરસ મીઠા શબ્દો સાંભળવાની તે કઈ કલ્પના કરી ન હતી. કરે પણ કયાંથી ? કારણ કે શેઠ એવા ગરમ હતા કે આટલું ભારે મથું ઝુમ્મર તૂટતાં તેમની પારાશીશી ચઢી જાય પણ સંતના વ્યાખ્યાનથી શેઠના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું ? નેકર તે શેઠના શબ્દો સાંભળીને ગદ્ગદ્, થઈ ગયો. તે ટેબલથી નીચે ઉતર્યો. વેરાયેલા કાચના ટુકડા બધા વાળીઝૂડીને ભેગા કરી દીધા અને એક બાજુ ફેંકી આબે, પછી શેઠે કહ્યું-રામા ! ઝુમ્મર તૂટી ગયું Page #850 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૭૭૧ તેથી તું ગભરાઈશ નહિ. ઝુમ્મર આજે નહિ તેા કાલે પણ તૂટવાનુ' તે। હતુ. નાશ થવું એ તે પુદ્ગલના સ્વભાવ છે. આ શરીર જ નાશ થવાનું છે ત્યાં આની તે વાત જ કયાં કરવી ? તને કાચ વાગ્યા નથી ને? તું ખચી ગયા એ સારું થયું. અમારા કોઇથી ન તૂટતા તારાથી તૂટયું છે પણ એથી તારે ડરવાની જરૂર નથી. આપણે ત્યાં પૈસાનેા કયાં તૂટો છે ? કાલે નવુ' ઝુમ્મર આવશે. કદાચ નહિ આવે તેા ય એના વિના કાંઈ અટકી જવાનું નથી, માટે તું જરાય ચિંતા ન કરીશ. હું તારો પગાર કાપવાના નથી કે તને નોકરીમાંથી છૂટો પણ કરવાના નથી. તારા ખદલે અમારા કોઈથી ફૂટી ગયું હેત તા? હવે પછી આવી ચીજોની સાફસૂફી કરતા ખૂબ સાચવીને ધ્યાન રાખીને કરજે. ક્ષમા રાખો કે ગુસ્સો કરશે ? આ શબ્દો સાંભળતા નાકર કયાં ઊભે રહે ? તેને કહેવું પડે કે તું શેઠના પગમાં પડે ? નાકર તેા તરત શેઠના પગમાં પડી ગયે અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. શેઠ કહે-બેટા ! તું ઊભા થા. રડ નહિ. તે ઘડી પળે ઝુમ્મરના નાશ થવાના હશે. કદાચ મારા હાથે ચૂંટયુ હાત તો શું કરત? જડના નાશ થવા પર મારે ગુસ્સેા કરીને ક બંધન શા માટે આંધવા ? હું તારા પર ગમે તેવા ક્રોધ કરુ તા પણુ જે બની ગયુ તે બની ગયું. હવે સુધરવાનું નથી. આનું નામ સાચા ધમ સમયે। કહેવાય. આવા સમયે ક્રોધ ન થવા દેવા એ ખૂખ વિશેષતા છે. આ જડ પુદ્ગલાના સ્વભાવ સડન, પડન, ગલન, વિધ્વંસન છે. એની જો ખરાખર જાણકારી હાય તેા મગજની સમતુલા બરાબર રહી શકે. આ તે નાકરના હાથે ઝુમ્મર તૂટી ગયુ છતાં શેઠે કેટલી ક્ષમા રાખી ? માની લે કે તમારા ઘરમાં આ રીતે નેાકરથી કોઇ ભારે મૂલ્યવાન વસ્તુ કે ઝુમ્મર ફૂટી જાય તે તમે શું કરે? શેઠની જેમ ક્ષમા રાખા કે ગુસ્સો કરો ? ઝુમ્મર તૂટવા કરતાં એ ઝુમ્મર કોના હાથે તૂટયું છે એના આધારે મનમાં કષાયની વધઘટ થયા કરે છે. નાકરના સ્થાને તમારા વહાલસેાયે પુત્ર કે પત્ની હાય તા નાકર જેટલા ગુસ્સા આવે ખરા? ના. ખુદ તમારી જાતે ફૂટયું હોય તે ? કષાયની માત્રામાં કેટલા ફેર પડે ? એ શેઠ ધર્મ સમજ્યા ન હેાત તે આ સમયે ગુસ્સામાં આવીને નોકરને જો કાંઇ આડું અવળું માર્યું હત તે તેના દિલમાં કેટલું દુઃખ થાત ? માટે જ્ઞાની કહે છે કે ગુસ્સાના આવેશમાં આવીને જે કાંઇ કરીએ તેનાથી અતિચાર લાગે છે. પડેલું વ્રત અહિંસાનુ.. જીવાની દયા પાળવાનું. પહેલાના સમયમાં આપણે ત્યાં રાજના વ્યવહારમાં પણ ખૂબ કાળજી રખાતી હતી. જીવાની જતના થતી હતી. ઘરમાં રસેાડા પર તેા ચંદરવા મંધાતા હતા. પાણી ગાળીને વપરાતું હતું. પાણીના સંખારાની પણ રક્ષા થતી હતી. સગડી અને કોલસા પૂજ્યા વિના કયારે પણ સગડી સળગાવતા નહિ. પાણી પણ ખૂબ લિમિટમાં વાપરતા. શ તિથિના દિવસે ઢળવા, ખાંડવા અને ધાવા આદિ કોઈ પણ કાર્યાં કરતા નહિ. પ્રસંગે જીવાને અભયદાન આપવાની વાત પહેલી Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ] [શારદા શિરેમણિ કરાતી. જેની જતના તે દરેક ક્ષેત્રમાં કરવા જેવી છે. કપડા ધોવા આપે ત્યારે બરાબર વ્યવસ્થિત જોઈ લેવા કે તેમાં કોઈ માંકડ કે મચ્છર તે ભરાયે નથી ને ? ગેસને કે માટીને કોઈ પણ ચૂલે સળગાવતા પહેલા એ ચુલાને જણીથી પૂછ લે. પંખા અને લાઈટ ચાલુ ન કરે, કારણ કે તેમાં વાઉકાય અને અગ્નિકાયની ઘોર હિંસા રહેલી છે. કહેવાય છે કે કુમારપાળ મહારાજા પિતાના ૧૧ લાખ ઘેડાઓને જ પાણી ગાળીને આપતા હતા. મહાપુરૂષોના જીવન તરફ દષ્ટિ કરીએ તો જણાશે કે કીડીઓને બચાવવા માટે ધર્મરૂચી અણગાર મા ખમણને પારણે કડવી તુંબડી વાપરીને પ્રસન્ન ચિત્તે હસતા મુખડે મૃત્યુને ભેટયા તો સર્વાર્થસિદ્ધ વિમાનમાં પહોંચી ગયા. તેમના જીવનમાં અહિંસાની જ્યોત કેટલી પ્રગટી હશે! અર્ણિકાપુત્ર આચાર્યને ભાલાની અણીએ વીંધ્યા ત્યારે કેવી ભવ્ય ભાવના ભાવી ? આ કેવું પાપિઠ શરીર મળ્યું છે કે જેના લેહીનું એક ટીપું પાણીના અસંખ્ય જીને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. આવી ભવ્ય ભાવના ભાવતા ભાવતા અણિકાપુત્ર કેવળજ્ઞાની બની ગયા. આપણે પણ એ જ રહે ચાલીએ. જાગૃતિમય જીવન જીવીએ તે અનંતકાળે મળેલ આ માનવ જન્મની સાર્થકતા થશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : લગ્ન કર્યા પછી શું ? ? પુણ્યસાર કુળદેવીના વચન પર વિશ્વાસ રાખી બે મહિના ધીરજ રાખવા તૈયાર થયા. ત્યારબાદ મનને મક્કમ કરીને પિતાના મિત્ર ગુણસુંદરને ત્યાં જઈ લગ્નનું કામકાજ ખંતથી અને ઉત્સાહથી કરવા લાગે. દિવસે જતાં ગુણસુંદરના લગ્નને દિવસ આવી ગયો. પિતે ઠાઠમાઠથી તૈયાર થઈને ઘેડા પર બેઠે ત્યારે જાણે કઈ સાક્ષાત દેવ ન હોય તે રીતે શાભવા લાગ્યો. પોતે જાય છે લગ્ન કરવા પણ તેનું મન ઊંડા વિચાર સાગરમાં ડૂબી રહ્યું છે. લગ્ન કર્યા પછી આ કન્યાનું શું ! એને પૂર્વના મરણો યાદ આવવા લાગ્યા. છ છ બેને યાદ આવી, યાદ આવ્યા મા-બાપ, પતિની યાદ સતાવવા લાગી, મનમાં દુઃખ અપાર...હો... ગુણસુંદર પિતે વરઘોડે ચઢે છે પણ અંતરમાં આનંદ નથી. તેને પિતાના લગ્નના સ્મરણો યાદ આવવા લાગ્યા. અમારે પતિ સાત સાત કન્યાઓ સાથે લગ્ન કરીને અમને છોડીને ચાલ્યા ગયા. તેમના દિલમાં કાંઈ થતું નહિ હેય ! મારા મા-બાપ બિચારા પણ કેટલા દુઃખી હશે! આ રીતે તેનું અંતર દુઃખથી વહેવાઈ રહ્યું છે. વરઘોડો આગળ વધતું જાય છે તેમ તેના વિચારો પણ વધી રહ્યા છે, છતાં મનને દઢ કરી પિતાને ખેલ ભજવી રહ્યો છે. ગુણસુંદરને વરઘોડો જેવા આખું ગામ ઉમટયું છે. વરઘોડામાં નગરના રાજા, નગરશેઠ બધા પગે ચાલતા હતા. ગુણસુંદરની માતા તે અહીં છે નહિ એટલે પુણ્યસારની માતા એ તેની માતા છે. વરઘોડો ફરતે ફરતે રત્નસાર શેઠના મહેલે આવ્યું. રત્નસાર શેઠની પત્ની રત્નમંજરીએ જમાઈને પંખ્યા Page #852 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૭૩ ને સોનાના બાજોઠ પર બેસાડયા. બ્રાહ્મણે લગ્નની વિધિ શરૂ કરી. લગ્ન સુંદર રીતે પતી ગયા. રત્નસાર શેઠને રત્નસુંદરી એકની એક દીકરી છે, એટલે ખૂબ કરિયાવર કર્યો. દીકરીની વસમી વિદાય ? હવે રત્નસુંદરીને સાસરે વળાવવા માટે વસમી ઘડી આવી. દીકરી તે પારકા ઘરની વસ્તી છે. જે દીકરીને ઉછેરીને મોટી કરી, વર્ષો સુધી જેણે મા-બાપના ખેાળા ખૂધ્યા, જે દીકરી મા-બાપને આનંદ આપતી હતી તેવી વહાલસોયી દીકરી આજે સાસરે જાય છે એટલે માતાપિતાનું હૈયું ભરાઈ ગયું. તેમની આંખમાંથી આંસુની ધાર થઈ. સગાવહાલા સખીઓ બધા રડવા લાગ્યા. હવે તેને નવા નવા માણસો સાથે બધાના સ્વભાવને અનુકૂળ થઈને રહેવાનું. રત્નમંજરી પોતાની વહાલી દીકરીને શિખામણ આપતા કહે છે કે બેટા ! તું અમારું ઘર છોડીને બીજે ઘેર જાય છે ત્યાં તારા સાસુ સસરાને તું મા-બાપ સમાન ગણજે. તારા દિયરને ભાઈ માનજે. નણંદને બેન ગણજે. બધાની સાથે સંપીને પ્રેમથી એકમેક થઈને રહેજે. બંને કુળને દીપાવજે. સાસુ સસરાની સેવા કરજે. પતિની સાથે બાથ બીડીશ નહિ. રત્નસુંદરી માતાના ખભે માથું નાખીને ખૂબ રડી. બેટા ! તું ખૂબ સમભાવી સહિષ્ણુ બનજે. તારા શીલ સંસ્કારને જરા પણ આંચ આવવા દઈશ નહિ. ખૂબ હિંમતવાન બનજે. આ રીતે માતાપિતાએ શિખામણ આપી હવે રત્નસુંદરી સાસરે જાય છે ને ત્યાં શું બનશે તે અવસરે. ભાદરવા વદ ૧૦ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮૪ : તા. ૮-૧૦-૮૫ ઉપાસકદશાંગમાં આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. ભગવાનની એક વાર દેશના સાંભળતા તેઓ આત્મસ્વરૂપમાં કરી ગયા. જેમ પવન ખૂબ જોરદાર હોય ત્યાં સુધી પાણીમાં પડેલી વસ્તુ દેખાતી નથી પણ પવન બંધ થાય ને પાણી સ્થિર થાય ત્યારે પાણીમાં પડેલી વસ્તુ તરત દેખાય છે, તેમ આત્મામાં સંકલ્પ વિકલ્પને પવન ભરેલે છે. તે જ્યારે બંધ થશે ત્યારે આત્મા સ્વમાં ઠરી જશે અને આત્મામાં પડેલી અનંત શક્તિ દેખાશે. તેને અનુભવ થશે. જેને આત્માની સ્વાનુભૂતિ થઈ એવા આનંદ શ્રાવકે વ્રત તે લીધા. ભગવાન હવે. અતિચારનું સ્વરૂપ સમજાવે છે પહેલા વતની વાત કરી. હવે બીજા વ્રતના અતિચાર સમજાવે છે. બીજું વ્રત છે સત્યનું. ખરેખર સત્ય એ અમૃત વચન છે. મહાપુરૂષોએ સત્ય વાણને કામધેનુ ગાયની ઉપમા આપી છે. તે માનવીની મનોકામના પૂર્ણ કરે છે. તે કીતિ રૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને પાપને નાશ કરે છે. સત્ય એ એક વશીકરણ મંત્ર છે. વકીલ, વેપારી આદિ બધા પિતાના ક્ષેત્રોમાં સત્યને વ્યવહાર કરે છે. સત્ય બોલનાર વકીલના વચમાં ન્યાયાધીશને પૂર્ણ વિશ્વાસ હોય છે. સત્યથી ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. સત્ય એ અમૃત સમાન મીઠું મધુર છે. જેના મનમાં સત્ય રમી રહ્યું છે, જેના સંસ્કારોમાં સત્ય તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયું છે તેની પાસે ભૌતિક અને આધ્યાત્મિક ઐશ્વર્ય સુરક્ષિત રહી શકે છે. Page #853 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ ] [ શારદા શિરમણિ સત્યમાં સ્થિર રહેવાથી આત્મા સમસ્ત ગુણે રૂપી કળાઓથી ખીલી ઊઠે છે. સત્યથી મન અને વાણીની શુદ્ધિ થાય છે. મન-વચન શુદ્ધ થતાં આત્મા પણ શુદ્ધ બને છે. હજારે સૂર્યો કરતાં અનંત ગણે પ્રકાશમાન સત્યને સૂર્ય છે. સત્ય સૂર્ય સમાન છે અને અસત્ય રાહુ સમાન છે. સત્ય એ પ્રકાશ છે અને અસત્ય એ અંધકાર છે. સત્યવાદી માનવી જ્યાં જશે ત્યાં પૂજાશે. બધાને વિશ્વાસપાત્ર બનશે. લોકો તેને સત્કાર સન્માન કરશે. અસત્ય બોલનારને કઈ વિશ્વાસ કરતું નથી. સત્યનિષ્ઠ માનવી પર શત્રુઓને પણ વિશ્વાસ હોય છે. સત્યથી દુનિયા ટકી રહી છે. સત્ય ન હોય તે દુનિયા ટકવાની નથી. આજે મોટા ભાગને વ્યવહાર સત્યથી ચાલે છે. તમે બેંકમાં હજારો, લાખ રૂપિયા તથા દાગીનાઓ મૂકો છે તે સત્યના વિશ્વાસથી. જે બેંક તમને સત્યથી બરાબર મૂડી પાછી ન આપતી હોત તો તમે મૂકવા જાવ ખરા? ના. ત્યાં વિશ્વાસ છે કે બેંક અમારી મિત લઈ નહિ લે, લૂંટી નહિ લે, પણ બરાબર મૂડી આપશે તેથી મૂકવા જાય છે. વેપારી સાથે લેવડ દેવડ કરે છે. તેમના પર વિશ્વાસ છે કે આ મને દગો નહિ દે. તે સાચા છે એવી શ્રદ્ધા છે તે વ્યવહાર કરે છે. પાર્સલમાં લાખ રૂપિયાનો માલ એકલે છે ત્યાં સરકાર પર વિશ્વાસ છે કે રેલવે ખાતું સત્ય પર ચાલે છે. જો સત્યથી ન ચાલતું હોય તો અંધાધૂંધી થઈ જાય. તમે ટપાલ લખીને પિસ્ટમાં નાંખો છે ત્યાં પણ વિશ્વાસ છે કે ત્રણ ચાર દિવસે કાગળ પહોંચાડશે. બધા વ્યવહાર સત્યથી ચાલે છે. સત્યના વ્યવહારથી રાષ્ટ્રોમાં પણ શાંતિ સ્થાપિત કરી શકાય છે. વહેપારી પણ પિતાના સત્ય વ્યવહારથી બધાના વિશ્વાસપાત્ર બની લાખ રૂપિયા કમાઈ શકે છે. સત્યના પ્રભાવથી માનવી અગ્નિમાં બળી શકતો નથી, પર્વત પરથી પડવા છતાં તે મરતા નથી. વિશાળ સમુદ્રમાં ડામાડોળ બનેલું વહાણ સત્યના પ્રભાવથી સ્થિર બને છે. તે પાણીમાં ડૂબી જતું નથી. સત્ય એ મહાન વ્રત છે. બીજા વ્રતના પાંચ અતિચાર છે. પહેલે અતિચાર છે સહસ્સાત્મકખાણે. કેઈને ધ્રાસ્ક પડે એવું બોલ્યા હેય. ઘણાં અને સ્વભાવ એ હોય કે તેમાં પિતાને કેઈ સ્વાર્થ સરતો ન હોય, પિતાનું કઈ કામ સિદ્ધ થતું ન હોય છતાં મજાક કરવાની ટેવ પડી ગઈ હોય છે. જૈનદર્શન તે કહે છે કે ભલે મનની મજાક હોય પણ એ મજાક કર્મોના માર ખવડાવશે. મજાકથી સામાના દિલમાં ફાળ પડે એવું બોલે. તમે ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠા છે. ત્યાં કોઈએ આવીને કહ્યું-ભાઈ ! તમે હજુ અહીં બેઠા છે? આ સાંભળતા તમને ધ્રાસ્કો પડશે. શું મારા ઘેર કાંઈ નવાજૂની થઈ હશે ? શું બન્યું હશે ? હવે તેનું ચિત્ત સામાયિકમાં રહે ખરું ? પછી તે વ્યક્તિ વાતને ફેરવવા જાય તે પણ તમે સાચું ન માને. કેઈ આવીને કહે તમારા ઘેર તાર આવ્યો છે તે પણ ફાળ પડે કે શેને તાર હશે ? તાર સારાને આવે ને બેટાને પણ આવે પણ ચોક્કસ ખબર નથી એટલે મનમાં થયા કરે કે શેને તાર આવ્યું હશે ? આ રીતે કેઈને ધ્રાસ્કો પડે કે ફાળ પડે તેવું બોલવાથી અતિચાર લાગે છે માટે તેવી ભાષા Page #854 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૭૫ શ્રાવકથી બોલાય નહિ. “ રહસ્સાભખાણે ” કેઈની છાની વાત ઉઘાડી કરવી. બે મિત્ર, સગાસંબંધી કે સ્નેહી વચ્ચે દૂધ સાકર જે પ્રેમ હોય તો એકબીજાને પિતાની અંગત વાત કરી હોય પણ જ્યારે બે વચ્ચે તડ પડે ત્યારે તે વાત ખુલ્લી કરી દે તે અતિચાર લાગે. કોઈ સજજન માણસ ભીંસમાં આવી ગયા. તે વાત બહાર પડવાથી તેની પેઢીને ધક્કો વાગે એવું છે તે સમયે તમે તેને મદદ કરી. તે બરાબર લાઈન પર આવી ગયા અને તમને તમારી રકમ પાછી આપી દીધી. તે ભાઈ સાથે તડ પડી ત્યારે કહો કે બેસી રહે ને હવે, તે દિવસે ભૂલી ગયે ? હું ન હોત તે તને બચાવત કેણ ? હતો તે તું ઊભું થયે. તારો બાપ કે હતા તે મને બધી ખબર છે. સજજન માણસની વાત કઈ જાણતું ન હતું પણ આ રીતે બોલીને તેની ગુપ્ત વાત ખુલ્લી કરી. આ રીતે ગુપ્ત વાત ખુલ્લી કરવાથી સામાના દિલમાં કેટલું દુઃખ લાગે ? ભગવાનના શ્રાવકે તુચ્છ ન હોય પણ સાગર જેવા ગંભીર હોય, મરી જાય તો પણ વાત બહાર ન જાય. આજે માનવીને નાણું મૂકવાની જગ્યા છે પણ વાત કરવાનું ઠેકાણું નથી કે કોઈની પાસે હૈયાની વાત કરી શકે કારણ કે આજે બાપને દીકરા પર, માતાને દીકરી પર, સાસુને વહુ પર કોઈને કોઈના પર વિશ્વાસ નથી. સમય આવે ક્યારે મેણું મારે ને વાત ખુલ્લી કરી દે આ રીતે કેઈની છાની વાત પ્રગટ કરે તે અતિચાર લાગે. સત્ય વ્રત લેનારને આ અતિચાર ન લાગે તે ખાસ ધ્યાન રાખવું. જેવું બેલ એવું પાળતા શીખો. કટીમાં શેઠની મક્કમતા : ભીમાશાહ નામના શેઠ ખૂબ સત્યવાદી હતા. તેમની સત્યનિષ્ઠાના કારણે તેમનો ધંધે ખૂબ સારો ચાલતો હતો. સત્યના પ્રભાવે તેમણે સમાજમાં નામના સારી મેળવી હતી અને લક્ષ્મી પણ ઘણી મેળવી હતી. એક વાર શેઠના સત્યની કસોટી થઈ. શેઠ એકલા કેઈ કારણસર ચાલતા ગામડે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં ચાર લેકે સામે મળ્યા. શેઠનું તેજસ્વી મુખડું, ભભકાબંધ સારા કપડા, તેમને પ્રભાવ જોઈને ચોર સમજી ગયા કે આ મોટા ધનવાન શેઠ લાગે છે. તેમને લુંટવાના આશયથી ચોએ ઘેરી લીધા અને કહ્યું, તમને જવા દઈશું નહિ. તમારી પાસે જે હેય તે આપી દે, જે નહિ આપ તે જાનથી મારી નાખીશું. શેઠ કહે–ભાઈ ! મારી પાસે જે છે તે તમને આપી દઉં છું. હું કયારે પણ અસત્ય બેલ નથી. તમારે મને મારવાની જરૂર નથી. શેઠે પોતાની પાસે જે હતા તે પૈસા આપી દીધા. ચેર કહે, આટલા પૈસાને શું કરીએ ? વધારે આપે. તમારે કેટલા જોઈએ છે? ૫૦૦ સોનામહોરે. ભાઈઓ! હું મારા પુત્ર પર ચિઠ્ઠી લખી આપું છું. તમે ત્યાં જાવ. તેઓ તમને આપશે. તમે મને બાંધશો કે મારશો નહિ. હું કયાંય નાશી ભાગી નહિ જાઉ. આપ લઈને આવે ત્યાં સુધી હું અહી બેઠો છું. તમને મારા પર વિશ્વાસ ન બેસતે હોય તે બાંધો. પ્રાણ જાય તે કુરબાન પણ શેઠ કયારે પણ અસત્ય બોલતા ન હતા. ચરો શેઠને ત્યાં બેસાડીને શેઠને ઘેર ગયા. Page #855 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] [ શારદા શિરોમણિ શેઠની સત્યનિષ્ઠાથી ચારેના જીવનપલ્ટો : શેઠે ચિઠ્ઠીમાં લખ્યું હતું. કે આ બે ભાઈએ જે આવ્યા છે તેમને તમે ૫૦૦ સેાનામહારા ગણીને આપી દેજો. શેઠે આપેલા એડ્રેસ પ્રમાણે ચાર ગયા. શેઠે આપેલી ચિઠ્ઠી બતાવી. છેકરાએ વિચાર કર્યું કે મારા ખાપુજી મુશ્કેલીમાં મૂકાઈ ગયા લાગે છે તેથી મંગાવી હશે. કરાએ ૫૦૦ સેાનામહારા ગણીને આપી દીધી. ચાર લઈને આવ્યા તેા શેઠ તે તે સ્થાનમાં બેઠા હતા. ચારાના મનમાં એમ કે શેઠ ભાગી ગયા હશે પણ બેઠેલા જોઈ ને મનમાં થયું કે શેઠ કેટલા સત્યવાદી અને પ્રમાણિક છે. તેમણે કહ્યું-શેઠ ! ચાલે, અમે તમને મૂકવા આવીએ. ચેારા અને શેઠ જાય છે. રસ્તામાં શેઠ કહે છે ભાઈ ! સાનામહેાર તાવને! ચારાએ સેનામહેાર બતાવી. શેઠ કહે- અરે ! આ તેા નકલી સેાનામહેારે છે. મારા દીકરાએ તમને ઠગ્યા છે, તમને સાચી સેાનામહેરો આપી નથી. બનાવટી આપી છે. હું તમને ખીજી ચિઠ્ઠી લખી દઉં છું. તેમાં લખ્યું, દીકરા! બનાવટ કરવાથી ઘાર કર્યાં અધાય છે. ખાટુ' ઓલવાથી ખીજું વ્રત ભાંગે છે. આપણે જિ ંદગીમાં જીવવું છે કેટલુ` ? તું આ ભાઈ એને ૫૦૦ સાચી સેાનામહોરો આપજે. ચારાને કહ્યું-તમે આ ખેાટી પાછી આપી આવે અને સાચી લઇ આવે. ભીમાશાહની આ સત્યતા, પ્રમાણિકતાના બીલેા પર અદ્ભૂત પ્રભાવ પડયા. તેએ શેઠના પગમાં પડી ગયા ને કહ્યું–શેઠ! અમારે સેાનામહારા નથી જોઈતી. આજે તે અમને ભગવાનના દન થયા. તમારા દર્શનથી અમે આજે આ પાપની પ્રવૃત્તિના ત્યાગ કરીએ છીએ. હવે કયારે પણ ચારી કે લૂંટફાટ કરીશું' નહિ. શેઠને ચારાને કઈ આધ આપવા પડયા ? સત્યના પ્રભાવ કેટલેા પડયા ? શેઠ કહે મારી વખારામાં માલ સાચવવા ચેાકીયાત અને નાકરાની જરૂર છે. તમે મારે ત્યાં રહેજો. શેઠને ચારા પર જરા પણ અવિશ્વાસ ન આવ્યે હું સત્યનિષ્ઠ છું તે ખીજામાં અવિશ્વાસ કરાય કેમ ? સત્યનું પાલન કરતાં કસેાટી આવે પણ તેમાં મક્કમ રહેવાથી આખરે સત્યના જય થાય છે. બીજા વ્રતના ત્રીજો અતિચાર છે 44 સદારામ'તભેએ. ' પુરૂષે પેાતાની પત્નીના અને પત્નીએ પોતાના પતિના મમ ખુલ્લા કરવા. પત્ની પતિનુ એક અંગ છે. પત્ની માટે પિત તા સ`સ્વ છે. તે પતિથી કોઈ વાત ગુપ્ત ન રાખે. પતિ પત્નીથી ગુપ્ત ન રાખે. કદાચ ખાલપણમાં કોઈ ભૂલ કરી હોય તા તે છાની ન રાખતા એકબીજાને કહી દીધી હાય તે વાત ક્યારે પણ ઉઘાડી ન કરે. આ રીતે કરવાથી એકબીજાને ખૂબ આઘાતનું કારણ અને છે. કોઇ વાર ઉશ્કેરાટમાં આવીને ન કરવાનુ` કરી બેસે છે. આ રીતે સ્ત્રીએ પુરૂષના અને પુરૂષ સ્ત્રીના મમ` ખુલ્લા કરવાથી આ અતિચાર લાગે છે. (૪) “ મેસેાવએસે ” જૂઠો ઉપદેશ આપવા. હિ'સાદિ પાંચ આશ્રવ સેવવાના, હેમ હવન, યજ્ઞ કરવાના, ફળફૂલ તેાડવાના ઉપદેશ આપવા એ ખાટો ઉપદેશ છે. ખેાટી વાર્તા કરવી, ખાટો પ્રચાર કરવા, બીજાને અવળે રસ્તે ચઢાવવાના ઉપદેશ આપવા એ અતિચાર છે. "" Page #856 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૭૭૭ ભણેલી ગણેલી સારા સંસ્કારવાળી વહુ પરણીને સાસરે આવી. તે M.A. સુધી ભણેલી હતી. વહુ એટલી રૂપવાન, સૌદર્યવાન અને ગુણવાન હતી કે જાણે સાક્ષાત્ દેવી જોઈ લે. માતા-પિતા, દીકરા-વહુ, દીકરી અને નાના પુત્ર એ છ જણાનુ` કુટુ ખ હતું. વહુ ખૂબ ખાનદાન અને કામકાજમાં બધી રીતે હાંશિયાર હતી. તેને એક નાના દિયર હતા. તેણે કહ્યું-ભાભી! મને અમુક વાત સમજાતી નથી. આપ મને ભણાવશે ? હા, ભાઈ! તને ભણાવીશ. મારું ભણેલુ શા કામનુ ? તે દિયરને પ્રેમથી ભણાવે છે. વહુ સમજે છે કે દિયર એટલે નાના ભાઈ. તે તા દીકરા સમાન ગણાય. જો સંસારને સ્વર્ગ સમાન બનાવવા હાય તા છેકરીએ સાસુ સસરાને પોતાના મા-માપ સમાન ગણવા જોઈ એ. દિયરને ભાઈ સમાન, નણંદને બેન સમાન ગણે અને સાસુ વહુને દીકરી સમાન માને તે સ`સાર સ્વગ જેવા બની જાય. તે જીવનમાં આનંદ હૈાય. દિયરની પરીક્ષા નજીક આવી એટલે ભાભીના મનમાં થયું' કે ભણાવવામાં થોડો વધુ ટાઈમ આપુ', તેથી રોજ સવારમાં વહેલી ઉઠતી, કામકાજ કરતી. કામ અધૂરું રહે તે પછી કરે પણુ પહેલા દિયરને ભણાવવા બેસતી. નીચે અવાજ આવે એટલે ઉપર મેડી પર ભણવા બેસાડે. ભણાવે, સુદર સ`સ્કાર આપે અને જીવનનું સુ ંદર ઘડતર કરે, ખાટી ચઢવણીએ જીવનમાં લગાડેલી આગ સાસુજીના સ્વભાવ સાવ જુદી જાતના હતા. તે ઉપાશ્રયે જાય ત્યારે તેમના જેવા ચાર ભેગા થઈ ને કહે, તમે તેા ઉપાશ્રયે બહુ મોડા આવેા છે. તમારે શુ' કામ છે? ટાઇમસર વ્યાખ્યાનમાં કેમ આવતા નથી? તમારી વહુ બહુ હરામી લાગે છે. ઘરનું કામકાજ કરતી નથી લાગતી, વહુ આવી તે ય તમે કામકાજ છેાડતા નથી. એક તે વહુ પર મેાં ચઢાવીને ફરતી હતી, તેમાં તેમની ટોળકીના ખોટા ઉપદેશ રાજ સાંભળતી. એટલે તે ખરાબર ખગડી. હવે વહુના દોષ દેખાવા લાગ્યા. ઘેર જઈને જેમતેમ બોલવા લાગ્યા. વહુ કહે-ખા ! મારા દિયરને પરીક્ષા છે. તેમનું વર્ષ ખગડે નહિ માટે ભણાવવા બેસું છું. આપ કામ કરશેા નહિ. હું થોડુ· માડુ' કરીશ. સસરા ઘેર આવ્યા. સાસુને ખોલતા જોયા. તેમણે કહ્યુ - આપ શા માટે આટલું ખોલે છે? આપણી વહુ તેા કેવી ગુણીયલ અને ડાહી છે. સાસુએ કહ્યું-તમે બધા તેને ચઢાવા છે. ઘરના ઢસરડા મારે કરવા પડે છે. વહુ પ્રત્યે વહેમી બનેલા સાસુ : સાસુ છેવટે વહુ પ્રત્યે વહેમીલી બની. કોને ખબર કે વહુ મેડી ઉપર જઇને શુ કરે છે ? માનવી પોતે શબ્દ ખેલતાં કે કોઇના પર ખાટું આળ ચઢાવતાં વિચાર નથી કરતા મને કેટલા કે કર્મ બંધાશે ? સાસુ પેાતાની નાની દીકરીને કહે છે જા, ઉપર જઈને જોઇ આવ કે તારા ભાઇ-ભાભી શું કરે છે? આ સમયે દિયરને બીજે દિવસે પરીક્ષા હતી તેથી વહુએ લેખ લખીને તૈયાર કર્યાં હતા તે ક્રિયરને આપ્યા ને કહ્યુ.-આપ આ કાલે વાંચી જજો. નણંદે આ જોયું. તેણે નીચે જઈ ને કહ્યું–ભાભી ભાઈ ને કાગળ આપે છે. આ સાંભળતા સાસુજી તેા ખરાખર રૂપમાં આવી ગયા ને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા. ત્યાં સસરાજી આવી ચઢયા. Page #857 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮]. | શારદા શિરેમણિ સસરાએ કહ્યું-તું સમજ. તારા મહાન ભાગ્યોદયે તને કુળદેવી જેવી વહુ મળી છે. તું શા માટે તેના પર ખોટું આળ ચઢાવે છે ? કેટલા કર્મો બાંધે છે ? તને તારા દીકરા પ્રત્યે વિશ્વાસ નથી? ત્યાં મોટો દીકરે ઘેર આવ્યો. તેણે કહ્યું- બા ! મને તે લાગે છે કે તે મને પરણાવ્યું તે ખોટું કર્યું છે. મારા લગ્ન કર્યા ન હતા ત્યાં સુધી તું મારી બા હતી પણ લગ્ન કર્યા અને વહુ ઘેર આવી એટલે તું બા મટીને સાસુ બની. મા હતી ત્યાં સુધી વાંધે ન આવ્યા પણ સાસુ બન્યા એટલે વધે આવ્યું. વહુ કહેહું તો આવી ત્યારથી બા કહું છું, સાસુ કયારે પણ કહેતી નથી પણ મારા પાપને ઉદય એટલે બા મારા બા નથી રહેતા પણ સાસુના સ્વરૂપમાં રહે છે. સ્વર્ગ જેવું બનેલું ઘર : બાપુજી ! મારા દિયર સારા માટે પાસ થાય તે માટે હું મહેનત કરું છું, તેમને ભણાવું છું. હું વહેલી ઊડીને કામ કરી લઉં અને પછી ભણાવવા બેસું. ભણાવીને આવ્યા પછી બાકીનું કામ કરું છું. હું તો બાને કહું છું કે આપ કામ કરશે નહિ. ડું મોડું થશે તે વાંધો નથી. વહુના શબ્દ સાંભળી સાસુજીની આંખ ઉઘડી ગઈ. વહુ તે મારી સારી છે પણ હું જે ચોકઠામાં બેસું છું તેમણે મને ખોટી ખોટી વાત કરી ચઢાવી. હું ચઢી ગઈ અને વહુ પર અળ ચઢાવવા તૈયાર થઈ. મેં મારું જીવન બગાડી નાખ્યું. દૂધ તે સારું હતું પણ ભરવાનું વાસણ ખટાશવાળું હતું એટલે દૂધ ફાટી ગયું, તેમ સાસુજી તે સારા હતા પણ બીજાના ખોટા ઉપદેશે બગડી ગયા. ત્યારથી સાસુજીએ એકઠામાં બેસવાનું બંધ કરી દીધું. તે દિવસથી તેમનું ઘર સ્વર્ગ જેવું બની ગયું, માટે કેઈને ખોટો ઉપદેશ આપવો નહિ. (૫) કુડલેહકારણે ખોટા લેખ લખવા. ખોટા ખોટા ચોપડા રાખવા. નનામા કાગળ લખવા અને લખીને કોઈના પર આક્ષેપ કરવા. જે વડીલોના હાથમાં કાગળ જાય તો વડીલે ધમધમી ઊઠે. પરિણામે મન-દુઃખ થવાનો પ્રસંગ આવે. કંઈક વાર અભણ, ભેળા માણસોને લૂંટવા કે ફસાવવા માટે ૧૦૦ ના આંકડા પર એક મીંડુ વધારી હજાર કરી દે છે. કંઈક માણસો એવા હોય છે કે સો રૂપિયા ધીરી બસનું ખાતું પડાવી લે. દેણદારને જ્યારે ખબર પડે ત્યારે તેને ફાળ પડે છે ત્યારે તે કકળાટ કરે પણ લેણિયાત પાસે કંઈ ચાલે નહિ. પરિણામે તે ગરીબ માણસ આબરૂ જાળવવા બિચારે ઘરબાર, દાગીને વેચીને તેનું દેણું ભરપાઈ કરે. આ રીતે બેટા લેખ લખવાથી અતિચાર લાગે છે અને પાપના ભાગીદાર થવાય છે. ભગવાને આનંદ શ્રાવકને પાંચ અતિચાર સમજાવ્યા. બીજા વ્રતમાં આવા કોઈ અતિચાર લાગવા ન જોઈએ, હવે ત્રીજા તમાં શું આવશે તે અવસરે. ચરિત્ર : એક અતિ આનંદમાં અને એક અતિ ચિંતામાં માતાપિતાએ પિતાની વહાલસોયી દીકરીને ખૂબ શિખામણ આપી, પછી જમાઈરાજને કહ્યું અમે અમારી લાડલી દીકરી આપના હાથમાં સેંપી છે. કદાચ છેરૂ કછોરૂ થાય તે આપ તેની ભૂલને માફ કરજે. તેને ખૂબ સાચવજે. ગુણસુંદર મનમાં વિચાર કરે છે કે આપ મને Page #858 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ] ૭૭૯ ભલામણ કરે છે પણ હું કેટલે દુઃખી છું તે કેણ જાણે છે ? તેનું હૃદય અંતરથી રડી રહ્યું છે પણ હિંમત રાખીને બહારથી હસતું મુખ રાખીને ફરે છે. તેના મનમાં થાય કે હવે અહીંથી જલ્દી વિદાય આપે તો સારું. માબાપે રડતી આંખે દીકરીને વિદાય આપી. રથમાં બેસીને બંને મહેલે આવ્યા. મહેલે આવીને પુયસારે લગ્નનું બધું કામકાજ પતાવી દીધું પછી તે ઘેર ગયો. રત્નસુંદરીના મનમાં આનંદનો પાર નથી. મારા મહાન ભાગ્યોદયે મને આ પતિ મળે. જ્યારે ગુણસુંદરના મનમાં ચિંતાને પાર નથી. અહો ! આ રત્નસુંદરીના મનમાં કેટલા કેડ હશે ! તેના મનમાં આનંદના કેવા તરંગો ઉછળતા હશે ! હવે મારે શું કરવું ? એ વિટંબણમાં ઘેરાઈ ગયો હતો. લગ્ન કરીને તે તેને લઈ આવ્યું પણ હવે તેને કેવી રીતે કહું કે તું મને જે સમજીને આવી છે તે હું નથી. હું પણ તારા જેવી છું અભાગણું છું. મારા લગ્ન થયા પછી લગ્નની રાત્રે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે. મને તેમના નામની–ગામની ખબર નથી. આટલા મહિનાઓથી હું તેમની શોધ કરું છું પણ હજુ કયાંય સમાચાર મળતા નથી. મારું દુઃખ કોને કહું ? આમ વિચાર કરતા દિવસ તો પસાર થઈ ગયો. રાત્રે રત્નસુંદરી પતિની રાહ જોતી બેઠી હતી. ત્યાં ગુણસુંદર આવ્યું. તેનું મુખ એકદમ ઉદાસ અને ગમગીન હતું. તે ઊંચું પણ જોતો નથી. વાત તે આજે કરવી પડે તેવી છે ! : રત્નસુંદરી પૂછે છે લગ્નના પ્રથમ દિવસે આ૫ આટલા ઉદાસ, ગમગીન કેમ છે ? આપ મારા સામું જોતાં નથી, બોલતા નથી. તે પગમાં પડીને કહે છે–મારે કોઈ દોષ, ગુનો, વાંક હોય તો મને કહો આપે મારી સાથે રૂસણા લીધા છે કે મારી સામું ય જોતાં નથી. શું હું આપને નથી ગમતી ? જો એવું હોય તે આપે પહેલા સ્પષ્ટ કહી દેવું હતું ને? રત્નસુંદરીએ ખૂબ પૂછયું ત્યારે ગુણસુંદરે કહ્યું-હું તને એક વાત કરવા માંગું છું પણ એ વાત એવી છે કે તને દુઃખ લાગશે. તે આજે એ વાત ન કરશે. એ વાત તો આજે કરવી પડે એવી છે. તેની રાહ જોવાય એવી નથી. તને દુઃખ થાય, આઘાત લાગે તે પણ આજે કહ્યા વિના છૂટકો નથી. રત્નસુંદરી કહે-ભલે ! આજે એ વાત કરે. મને એ નથી સમજાતું કે એવી કઈ વાત હશે કે જે સાંભળીને મને દુઃખ થાય. મને તો તમારા પ્રત્યે વિશ્વાસ છે કે આપ મને દુઃખ થાય એવી વાત કરે જ નહિ. ગુણસુંદરે કહ્યુંતને દુઃખી કરવાના મારા કઈ ભાવ નથી. સાંભળ મારી વાત. કહે ગુણસુંદર પ્રિયાને તે વાર, મુજ નિયમ આ વાર, પિતરોને જબ લગભળું નહિ, તબ લગશિયળ પાળવું સહી. તું કહે છે હું તમને ગમતી નથી, મારે શું વાંક ગુને? એવું કાંઈ નથી. મારું ગમગીન થવાનું કારણ હું તને કહી શકતું નથી, છતાં વાત કરું છું. વાત એ છે કે જ્યારે હું માબાપની પાસેથી મુસાફરીએ નીકળે ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે હું માબાપની ગેરહાજરીમાં લગ્ન કરીશ નહિ, પણ તારા પિતાનું ખૂબ દબાણ આવ્યું Page #859 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ] [ શારદા શિરામણ તેથી સંયેાગવસાત્ લગ્ન કરવા પડયા; તેથી મે' મારા માતાપિતાને આપેલા વચનનુ ઉલ્લઘન કર્યું છે. લગ્ન તા કર્યાં પણ જયાં સુધી હું મારા માતાપિતાને અને અમારા કુળદેવીને પગે ન લાગું ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવાનું. આ શરતના તારે સ્વીકાર કરવા પડશે. નાથ! આ તે ઘણી લાંબી વાત ચાલશે. આપણે ફરતા ફરતા માબાપ પાસે પહેાંચી જઈશુ. માતાપિતાને અને કુળદેવીને પગે લાગીશુ પછી બધી વાત. આ જ મારી ઉદાસીનતાનું કારણ છે. રત્નસુંદરી કહે-આપની વાત મને મંજૂર છે. તમારી પ્રતિજ્ઞા પાળવામાં હું તમને પૂરો સહકાર આપીશ. લીધેલી પ્રતિજ્ઞા પાળવી જોઈ એ એમ હું પણ માનુ છું. તમારા સુખે સુખી અને દુઃખે દુઃખી રહેવું એ મારી ફરજ છે. આપ હવે મન પરથી એ ચિંતા દૂર કરા ગુણસુંદર કહે–ત્યાં સુધી આપણે ભાઈબેનના સબંધથી રહેવાતુ અને અખંડ બ્રહ્મચર્ય પાળવાનું. રત્નસુંદરીએ ગુણુસુંદરની વાતનેા સ્વીકાર કર્યાં. માણેકચંદના મનમાં પણ થતુ હતુ કે ગુણસુંદર શું કરશે ? ગુણસુંદર ખૂબ ડાહ્યો અને બુદ્ધિશાળી ચારિત્રશીલ છે તે ઈજ્જતને કલક લગાડે એવા નથી એવા વિશ્વાસ હતા. હવે ત્યાં શુ નવાજૂની ખનશે તે અવસરે. આજે અમારા ઉપકારી સ્વ. આચાય. ઉગ્રતપસ્વીરાજ પૂ. ગુરૂદેવશ્રી ગુલાબચંદ્રજી મ.સા.ની પુણ્યતીથિને પવિત્ર દિવસ છે [પૂ. તપસ્વી ગુરૂદેવના ચારિત્ર રૂપી ગુલાબની સુવાસથી મઘમઘતા જીવન પર પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર પ્રકાશ પાડયા હતા. તે સાંભળતા શ્રેાતાજનેાની આંખા અશ્રુભીની બની હતી. ધન્ય છે (ર) એવા મહેાગ્ર તપસ્વી ગુરૂદેવને ! ] ભાદરવા વદ ૧૧ને બુધવાર : વ્યાખ્યાન ન, ૮૫ * તા. ૯-૧૦-૮૫ હે ભવ્યાત્માએ ! આ જીવન પામીને તમારે કઇક મેળવીને જવું છે કે ગુમાવીને જવું છે ? જગતના જીવાની માન્યતા એવી છે કે કઈ પણ જગ્યાએ કોઈ પણ ચીજ મેળવવી હાય તેા જીતવુ પડે. જે જીતે છે તે મેળવે છે અને હારે છે તે ગુમાવે છે. તમારી બધાની માન્યતા પણ આવી છે ને ? પણ એક કવિએ સાવ જુદી વાત અતાવી છે. 46 જે મળે છે હારવાથી. જીતવાથી ના જડે. ’ જીતવાને દિલ કદાપિ, હારવુ. તારે પડે, કવિ કહે છે કે દુનિયાની બધી સામગ્રીએ કદાચ જીતવાથી મળતી હશે પણ કાઈનું દિલ જીતવુ' છે તેા હારવુ પડશે, એટલે તેની પાસે નમ્ર બનીને ઝૂકી જવું પડશે, 44 22 • રૂપિયા જીતવાથી મળે પણ લાગણી તેા હારવાથી મળે. પઢવી જીતવાથી મળે પણ સહૃદયતા હારવાથી મળે. આ વાત બરાબર લાગે છે ને ? રામચ`દ્રજી અચેાધ્યાનું રાજ્ય છેડીને ગયા છતાં અયેાધ્યાવાસીએના દિલ જીતી ગયા. ગજસુકુમાલ મુનિ સેામિલ સસરા પાસે ઝૂકી ગયા તા મેક્ષ લક્ષ્મીને મેળવી ગયા. મેતારજ મુનિએ Page #860 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૮૧ સોનીના ઉપસર્ગને પ્રસન્નતાથી હસતા મુખે સ્વીકારી લીધે તે કલ્યાણ કરી ગયા. ઈદ્રભૂતિ પ્રભુ પાસે ગર્વ લઈને આવ્યા હતા પણ વીર ભગવાન પાસે હાર સ્વીકારી તે ગણધર પદવી મેળવી લીધી. ચંદનબાળાએ મૂળા શેઠાણના ત્રાસ, જુમને સ્વીકાર્યો તો શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીના પાંચ માસ અને પચ્ચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાનું પારણું કરાવવાને મહાન લાભ મેળવી શકયા. હજારે જેને મારનાર ચંડકૌશિક સર્વે પ્રભુ પાસે હાર સ્વીકારી તો આઠમું દેવલેક મેળવ્યું. હું તમને પૂછું છું કે તમારે દિલ મેળવવું છે કે દોલત મેળવવી છે? દિલ મેળવવું હોય તો હાર સ્વીકારી લે અને દોલત મેળવવી છે તે વિજય માટે સંઘર્ષ કરતા રહે પણ એટલું યાદ રાખજો કે સંઘર્ષો દ્વારા જે વિજય મેળવશો તે વિજયમાં વિષાદ છે, ઉન્માદ છે. જ્યારે ઝૂકી જવાથી મળતા પરાજ્યમાં આનંદ અને સ્વસ્થતા છે. તેમાં આપણું કલ્યાણ છે. જે આત્માને આનંદ, નિરોગીતા, સુખ મેળવવું છે તે દિશા બદલવાની જરૂર છે. એક ન્યાયથી સમજીએ. એક ભાઈ હાથમાં કુહાડી અને લોખંડની ખીલી લઈને દિવાલમાં મારી રહ્યો હતો, તે માટે એટલી મહેનત કરી કે પરસેવાથી તે રેબઝેબ થઈ ગયે. ઘા મારવાનું કામ ચાલુ હતું છતાં ખીલી દીવાલમાં જતી ન હતી. એક સજજન ભાઈની નજર આ ભાઈ પર પડી. તેમનાથી સહજ રીતે બોલાઈ ગયું. ભાઈ! ભીતમાં ખીલી નાંખવી છે તે આ રીતે ન મરાય. તમે ખીલીના અણીદાર છેડાને ઊંધ રાખે છે. આ રીતે ખીલી રાખીને ગમે તેટલા ઘા કરશે તે પણ ખીલી દીવાલમાં જશે નહિ, માટે આપ ખીલીનું શીર્ષાસન કરે. તેને ઉલટાવી નાંખે. આ ભાઈને સજજનની વાત સત્ય લાગી પણ તેમણે શું કર્યું? ખીલી જે રીતે પકડી હતી તે રીતે પકડીને સામી દિવાલે ગયા, એટલે ખીલીને અણીવાળો ભાગ દિવાલ તરફ ગયે બે ત્રણ ઘા કર્યા અને દિવાલમાં લાગી ગઈ. જે તેણે ખીલીને ઉલટાવી હોત તો દિવાલ બદલવાની પણ જરૂર ન હતી. આ વાત આપણા જીવનમાં સમજવાની છે. ધર્મસાધનાના માર્ગમાં તે દિવાલ પણ બદલવાની જરૂર નથી. માત્ર દિશા અને દૃષ્ટિ, દિમાગ અને દિલ બદલવાની જરૂર છે. મનની ખીલીનું શીર્ષાસન કરવાનું છે. સમ્યક દષ્ટિ અને સમ્યફ દિશા તરફ મનને વાળ્યું તે સમજવું કે બેડો પાર. પુદ્ગલના રાગને બદલે પ્રભુ વીતરાગને અનુરાગ, અવિરતિ તરફની દોટને બદલે વિરતિ જીવન તરફની દોટ અને નશ્વરને બદલે શાશ્વત તરફની દષ્ટિ કેળવવાની છે. ખોટી દિશાની અને ખરાબ દષ્ટિ તરફની હજારો માઈલની દોટ કરતા સાચી દષ્ટિપૂર્વકનો સાચી દિશા તરફનો શેડો પ્રયાસ પણ મુક્તિ મંઝીલ તરફ લઈ જશે. જેના જીવનમાં સાચી દષ્ટિ આવી છે અને જેમને પ્રયાસ પણ સાચી દિશા તરફને છે એવા આનંદ શ્રાવકને વ્રતો અદરાવ્યા પછી ભગવાન અતિચારનું સ્વરૂપ સમજાવે છે. વ્રત લીધા પછી તેમાં કયારે પણ અતિચાર-દોષ લાગ ન જોઇએ. Page #861 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ ] [ શારદા શિરોમણિ નાના દોષ પણ વ્રત ખંડનમાં કારણભૂત બને છે. હાડીમાં સેાય જેટલું નાનુ છિદ્ર પડયુ' હાય, તેને પૂરી દેવામાં ન આવે તે નાનું છિદ્ર પણ હેાડીને ડૂબાડી દેશે. તે રીતે જો વ્રત લીધા પછી નાનુ' સરખું છિદ્ર પડયુ તા વ્રત ભંગ થવાના પ્રસંગ આવશે. હવે આપણે ત્રીજા વ્રતના અતિચાર સમજીએ. ત્રીજુ વ્રત છે ચારી ન કરવી. તમે ચેરી તેા કરતા નથી છતાં તેમાં દોષ કેવી રીતે લાગે છે તે સમજાવે છે. (૧) તિન્નાહડે : ચારાઉ વસ્તુ લીધી હોય ચારાઉ વસ્તુ છે તે ખખર કેવી રીતે પડે ? તમારે ત્યાં કોઈ માલ વેચવા આવ્યા, પછી તે ચાહે સેાના રૂપાની વસ્તુ હાય કે અનાજ જેવી સામાન્ય ચીજ હેાય, તમે અજારમાં બેસે છે. તમને ખબર છે કે આ વસ્તુની આટલી કિંમત છે. તેના ભાવતાલ જાણેા છે. વસ્તુ વેચવા આન્યા તે કદાચ અડુ થાય તા ૫-૨૫ રૂપિયા ઓછા કહે પણ સીધી ૫૦ ટકા ક`મત ઓછી ન કહે. ત્યાં તમે સમજો છે કે આ વસ્તુની આટલી એછી કિમત ન હોય અને એછી કહે છે માટે ચેારાઉ હશે. છતાં સસ્તામાં મળે છે તેા લઈ લઉ.. એમ માની પૈસાના લેાભે જાણવા છતાં વસ્તુ લઇ લે તે તમને અતિચાર લાગે. (૨) તરપઆગે : ચારને મદદ કરી હાય. ચારીના માલ લઇને આવે ત્યારે કહે કે ભાઇ ! તું રોજ આવી રીતે માલ લઈને આવજે. અમારા માળામેટા છે. તારી બધી વસ્તુ વેચાઈ જશે, આ રીતે ચારને મદદ કરી હાય. શ્રાવકથી આ રીતે ચારાઉ વસ્તુ લેવાય નિહ કે ચારને મદદ કરાય નહિ. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ચાર અને ચારીના સાત પ્રકાર ખતાવ્યા છે. (૧) જે પાતે ચારી કરે છે. (૨) જે ચારાને વસ્તુએ આપે છે. (૩) જે ચારાને ચારી કરવાની સ'મતિ આપે છે. (૪) કયારે કાના ઘરમાં કઇ રીતે ચારી કરવી તે બતાવનાર પણ ચાર છે. (૫) ચારેલી ચીજો વેચાણ રાખનાર ચાર છે. (૬) ચારને ખાવાપીવાની, સૂવાની તથા દવા આદિની જે મદદ કરે છે તે પણ ચાર છે. (૭) જે ચારને પેાતાના ઘરમાં આશ્રય આપે છે તે પણ ચાર છે, માટે શ્રાવકે ત્રીજા વ્રતના અતિચાર ન લાગી જાય તેની ખૂબ સાવધાની રાખવાની છે. પરાયી વસ્તુ લેવાની ઇચ્છા કારે પણ કરશેા નહિ. ૫૦-૧૦૦ વર્ષોની અલ્પ જિંદ્રુગી છે. તેમાં અનીતિ, ચારી આઢિ પાપેા કરીને લક્ષ્મી મેળવવાની મમતા કરશે નહિ. આંખ મીચાર્ય ધન ભૃગુ નહિ આવે પણ કરેલા કાં તા જીવની સાથે જાય છે. જે વ્રત લીધુ છે તેમાં કદાચ કસેટી આવે પણ તેમાં ખરાખર મક્કમ રહેશે તેા તમારા વિજય થશે. પ્રવચનના પ્રભાવે લીધેલી પ્રતિજ્ઞાઃ એક વાર ગામમાં સંત પધાર્યાં. તેમનુ વ્યાખ્યાન ખૂબ સચોટ અને આત્મપશી' હતું. હજારો લેક તેમના વ્યાખ્યાનમાં આવે ગામમાં અધે સંતના વ્યાખ્યાનની ખૂબ પ્રશ'સા થવા લાગી. ઉપાશ્રયની નજીકમાં એક ભાઈ રહેતા હતા. તે કોઈ દિવસ ઉપાશ્રયમાં પગ ન મૂકે, તેને આજે થયું કે સંતનુ’ વ્યાખ્યાન સરસ છે તે આજે હું પણ સાંભળવા જાઉ. તે ભાઈ ઉપાશ્રયે ગયા. તે દિવસે મહારાજે ત્રીજા વ્રતનુ' સ્વરૂપ સમજાયું. અણુદીધી વસ્તુ લેવી નહિ. રસ્તામાં Page #862 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૭૮૩ પડેલી વસ્તુ આજ્ઞા વગર લેવી નહિ. વ્યાખ્યાન પૂરું થયા બાદ પેલે ભાઈ સંત પાસે આવીને કહે છે ગુરૂદેવ! આજના દિવસ માટે પચ્ચક્ખાણું આપે કે અણુદીધી પરાયી ચીજ આજ્ઞા વિના મારે લેવી નહિ. બાજુમાં ઉભેલાં બધા કહે મહારાજ ! આ તે આજે ભૂલ પડે છે. ભાઈ કહે બાપજી! હું ગરીબ માણસ છું. કાગળની કોથળીઓ બનાવી તેને વેચીને માંડ પિટ પૂરતું મેળવું છું મારા કમભાગ્ય છે કે હું ઉપાશ્રય આવી શકતું નથી. હું બીજું કાંઈ કરી શકતો નથી માટે અણદીધું લેવું નહિ તે એક દિવસને નિયમ લીધે છે ચરૂએ ચગડોળે ચઢાવેલું ચિત્ત: તે ભાઈ પ્રતિજ્ઞા લઈને ઘેર આવ્યા. તે દિવસે સાંજે સંડાસ જવા તે ગામ બહાર ગયો. તે ક્રિયા પતાવીને નદીના પાણીમાં હાથ, પગ ધોઈને એક ઝાડ નીચે જઈને બેઠે. બેઠા બેઠા વિચાર કરે છે કે આજે મારે દિવસ કે સરસ ઉગે કે આજે સંતના દર્શન થયા. વ્યાખ્યાન સાંભળવા મળ્યું. હું કે કમભાગી છું કે રેજ આ સુંદર લાભ લઈ શકો નથી. વ્યાખ્યાન સાંભળતા મને એવી મઝા, આનંદ આવે કે ન પૂછો વાત. આ રીતે વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં જમીન ખેતર હતે. ખોતરતાં જરા વધુ પડતું ખોદાયું, તો તેને લાગ્યું કે અહીં કંઈક છે. તેણે વધારે ખેદયું તો ઝવેરાત અને સોનામહોરોથી ભરેલે ચરૂ જે. જેણે કઈ દિવસ ઝવેરાતના દર્શન કર્યા નથી તેને તે આ મળે તે કેટલે આનંદ થાય. ભાઈનું મન લેવા માટે લલચાયું પણ આજે પ્રતિજ્ઞા કરી છે કે અણદીધું લેવું નહિ તે મારાથી આ આજ્ઞા વિના લેવાય કેવી રીતે? જે કેઈની આજ્ઞા લેવા જાય તો કઈ જાણી જાય, આ ચરૂ મળી જાય તે તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય એવું છે તેથી લેવા માટે તલપાપડ થાય છે. આ જગ્યાએ તમે હે તે શું કરે? સત્ય બોલજે. (તા :- આજે મળ્યું છે તે લઈ લઈએ. કાલે ગુરૂ પાસે તેનું પ્રાયશ્ચિત લઈ લઈશું) ભલા પ્રાયશ્ચિત કેનું ? જાણીને પાપ કરે તેનું કે અજાણતા પાપ થઈ જાય તેનું ? આ ભાઈને લેવાનું મન થયું પણ પચ્ચખાણ છે એટલે લેવાય કેવી રીતે? પહેલા જૈનેના જીવન એવા આદર્શ હતા કે બીજા પર તેની પ્રતિભા પડે. તેમની એટલી છાપ હતી કે ગ્રાહકે સમજતા કે આ જૈન ભાઈને ત્યાં જમવું હોય તે સૂર્યાસ્ત પહેલા જશું તે જમાડશે. સૂર્યાસ્ત પછી તે જમાડશે નહિ. ભલે તે લાખ રૂપિયા કમાતા હોય પણ એટલો વિશ્વાસ કે ધન માટે તે ધર્મને વેચશે નહિ. આજે છે આટલે જૈન પર વિશ્વાસ? હું તે કહું છું કે જેમને સ્વતંત્ર ધંધે છે તેમને શા માટે આવા રાત્રી ભેજનના પાપ કરવા પડે ! આ જીવન પામીને પાપનો સંગ્રહ ન થાય એટલું તો કરે. ચેરએ કરાવેલી ચિંતાઃ પેલા ભાઈનું મન ચરૂ લેવા લલચાયું, છેવટે હાથમાં લીધે દશ બાર ડગલા ગમે ત્યાં તેનું મન કહે છે આજે તારે બાધા છે માટે ન લેવાય તે પાછો ગયે. ચરૂ મૂકી દીધું. ચાર પાંચ વાર હાથમાં લીધું અને છેવટે સાચવીને મૂકી દીધે, અને ઘેર ગયે. રાત્રે ઊંઘ આવતી નથી. દશ વાગ્યા, અગિયાર વાગ્યા Page #863 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪] શિારદા શિશમણિ છતાં ઊંઘ ન આવી. પત્ની કહે છે તમે જ તે થાકયા પાક્યા આવે છે ને આરામથી ઊંઘી જાવ છો. આજે ઊંધ કેમ આવતી નથી ? મને એક ચિંતા છે. શી ચિંતા છે? હું ગામ બહાર શારીરિક કારણે ગયો હતે. પછી ઝાડ નીચે બેઠો હતે ત્યાં હાથથી જમીન ખેતરતા ડું ઊંડું ખોદાઈ ગયું તે માલમિલ્કતને ભરેલ મોટો ચરૂ નીકળે, પણ આજે મારે પ્રતિજ્ઞા છે કે અણુદીધું લેવું નહિ. કેઈની આજ્ઞા લેવા જાઉં તો એ જાણી જાય. પત્ની કહે-બાધા તમારે હતી પણ મારે કયાં બાધા છે? મને બોલાવવી હતી ને? ના. મારાથી તને પણ ન બોલાવાય. હું બરાબર દાટીને આવ્યો છું. લેવા ગયા ચરૂ પણ મજ્યા વીંછીના ચટકા : આ બંને માણસે જે વાત કરતા હતા તે વાત ઘરની બહાર ઉભેલા બે એ સાંભળી. ચેરના મનમાં થયું કે સારું થયું. આપણે કોઈના ઘર તોડવા મટી ગયા. વગર મહેનતે તૈયાર માલ મળી જશે. નામ, ઠેકાણું બધું બરાબર સાંભળ્યું હતું એટલે ચારો તે ઉપડી ગયા. જઈને તે જગ્યાએ ખોદયું તે કેઈકે ચટકે માર્યો. જોયું તે વીંછી હતો. તેણે બીજા ચરને વાત ન કરી. હું એકલે દુઃખી થાઉં? બીજા ભેગા ભલે ને દુઃખી થાય. એટલે તે કાંઈ બોલ્યો નહિ. બીજાએ અંદર હાથ નાંખ્યો તે તેને પણ વીંછીએ ચટકે માર્યો. તેણે કહ્યું કે અહીં તે વીંછીઓ છે. પિલે વાણિયે કે પાકે કે તેને ખબર પડી હશે કે ચેર આવ્યા છે એટલે આપણને કાઢવા માટે જૂઠું બે હશે. તેણે આપણને ચરૂને સ્વાદ બરાબર ચખાડી દીધે. ઘણે પાક વાણિયે. તે આપણને છેતરી ગયે. હવે તેને બરાબર બતાવી દઈએ. ચરોએ તે ચરૂને ધૂળથી બરાબર ઢાંકી દીધો. પ્રતિજ્ઞાનો અદભૂત પ્રભાવ : સવારના ચાર વાગતાં ચોરો તે ભાઈના ઘેર આવ્યા. તેનું મકાન નળિયાનું હતું. છાપરા પર ચઢીને નળિયા ખસેડી નાંખ્યા ને વીંછીને ભરેલે ચરૂ ઊધે વા ને કહ્યું –લે, આ તારો ચરૂ. આ ચરૂ ગાદલામાં પડે ત્યારે ભાઈ પથારીમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતા હતા કે મેં આજે પ્રતિજ્ઞા લીધી હતી કે અણદીધું લેવું નહિ. તેમાં હું ચલિત થઈ ગયે. હું એને અડયે શા માટે ? મારાથી અડાય નહિ. મારાથી આ પાપ થઈ ગયું ? હું ગુરૂદેવ પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત લઈ આવું. ચરૂ મારા ભાગ્યમાં હશે તો સવારે મને મળશે. પ્રાર્થના કર્યા બાદ સવારમાં જોયું તે ઝગમગ ઝગમગ દેખાયું. અહો ! આ તે મેં જે જોયું હતું તે છે. પ્રતિજ્ઞાને પ્રભાવ કેટલે પડયો! પત્ની કહે-હવે આપ રજ સાધુ પાસે જતા રહેજે ને નવા નવા પચ્ચકખાણ લેતા રહેજે. જેથી રોજ નવા નવા ચરૂ આવ્યા કરે. પતિ કહે, એમ આવે નહિ. હું પ્રતિજ્ઞાથી ચલિત ન થયો, સામેથી મળ્યું છતાં લીધું નહિ તે ઘેર બેઠા આવી ગયું. જે હું લઈને આવ્યું હતું અને કદાચ ચરૂને માલિક તપાસ કરવા આવતા તે હું પકડાઈ જાત અને મારા હાડકા ભાંગી જાત. પ્રતિજ્ઞાન કે અદ્દભૂત પ્રભાવ ! ભગવાન સમજાવે છે કે ત્રીજા વ્રતમાં અતિચાર લગાડશો નહિ. ત્રીજો અતિચાર છે. Page #864 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૭૮૫ છે “વિરૂદ્ધરાઈકમે” રાજ્ય વિરૂદ્ધ કામ કરવું. ગમે તેવા સંગે કે સ્થિતિમાં રાજ્ય વિરૂદ્ધ દાણચેરી કરવી નહિ. જેને પરિગ્રહની મમતા છે તે આવા કામ કરે છે. જેને મમતા નથી તે કરતા નથી. પુણિયા શ્રાવકને મમતા ન હતી તો આવું પાપનું એક પણ કાર્ય કરવું પડતું ન હતું. તેના જીવનમાં સંતોષ હતા. જે નીતિ અને પ્રમાણિકતાથી ચાલે છે તેને મળવાનું છે પણ આજે શ્રદ્ધા-વિશ્વાસ નથી. જે રાજ્ય વિરૂદ્ધ દાણચોરી આદિ કરે તે અતિચાર લાગે. () “ફૂડતેલે ફૂડમાણે” બેટા માપ રાખવા. લેવાના કાટલાં જુદા અને આપવાના પણ જુદા. લેતી વખતે સવા પાંચ શેરી અને આપતી વખતે પિણા પાંચ શેરી. આ રીતે કરવાથી અતિચાર લાગે છે. (૫) “તપડિગ્નવવધારે ” સારી વસ્તુ બતાવી ખરાબ આપી હોય. ધન પ્રત્યેની મૂછ આ પાપ કરાવે છે. ગ્રાહકને ઊંચે, સારો માલ બતાવે અને પછી હલકે માલ આપે. અનાજ બતાવે સારું અને પછી આપે સડેલું, અથવા સારામાં ખરાબ ભેળવી દે. આવું કરવાથી ઘેર પાપ બંધાય છે. અ૫ જિંદગી માટે આવા પાપ શા માટે કરવા? વ્રત લીધા હોય કે ન લીધા હોય પણ આવા અતિચાર દેષ ન લગાડશે. આ પાપ કરીને જે કર્મો બાંધ્યા તે જીવને પોતાને ભેગવવા પડે છે. આ ત્રીજા વ્રતમાં પાંચ અતિચાર છે. ચેથું વ્રત છે બ્રહ્મચર્યનું. આ વ્રતને ભગવાને સાગરની ઉપમા આપી છે. જીવનની કિંમત ચારિત્રથી છે. હીરાની કિંમત તે ઘણી હોય છે પણ જો તેમાં કાળી છાંટ પડી તે તેના મૂલ્ય નથી. મતીમાંથી પાણી ગયું તે તેના મૂલય નથી તેમ જેના જીવનમાં શીલની સૌરભ નથી, ચારિત્રની મહેંક નથી તેની કઈ કિંમત નથી. આ વ્રત મહાન છે. બીજા વ્રતે નદી જેવા છે અને બ્રહ્મચર્ય વ્રત સાગર સમાન છે. ભગવાન બોલ્યા છે एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवन्ति सेसा । ના મસાજરપુરા , જીરું અને વિકાસમાપI | ઉત.અ.૩રગા.૧૮ જેવી રીતે મહાસાગરને તરીને પાર થઈ ગયા પછી ગંગા જેવી નદીઓને પાર કરવી સરળ છે તેવી રીતે સ્ત્રીઓ પ્રત્યેની આસક્તિ છૂટી ગયા પછી બીજા પ્રકારની બધી આસક્તિઓ સરળતાથી છૂટી જાય છે એટલે કે જેના જીવનમાં બ્રહ્મચર્ય આવ્યું તેને માટે બીજા વ્રત લેવા સરળ છે. જેના જીવનમાંથી ચારિત્ર ગયું તેનું બધું ગયું. એક સમય એવો હતો કે માનવીનું મૂલ્ય એના ચારિત્ર ઉપરથી આંકવામાં આવતું. રૂપ, રંગ કે બાહ્ય ભભકા ઉપરથી નહિ. અનેક ગુણ હોવા છતાં જીવનમાં જે ગુના શિરોમણિ રૂપ બ્રહ્મચર્ય નથી તે તે જીવન શેતું નથી. ગમે તેવા કટોકટીના પ્રસંગે આવે પણ ચારિત્ર જવું ન જોઈએ. એક બહેન તેના પાંચ મહિનાના બાબાને લઈ જીયાણું લઈને સાસરે આવતી હતી. તેના મા-બાપે વેવાઈને ત્યાં કાગળ લખી દીધું હતું કે અમારી દીકરી આ દિવસે આ ૫૦ Page #865 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ ] [ શારદા શિરામણિ ગાડીમાં આવશે. માટે આપ સ્ટેશને લેવા આવજો. છેાકરી પેાતાનું ગામ આવતા ઉતરી ગઈ પણ કાગળ પહેાંચ્ચે નહિ એટલે સ્ટેશને કોઇ આવ્યું નહિ. છેકરીના મનમાં એમ કે હમણાં કોઈક આવશે. બધા વાહનો જતા રહ્યા. સ્ટેશન ખાલી થઈ ગયું. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. છેકરીએ વિચાર કર્યો કે કોઈ આવ્યું નહિ. આ અઘાર જગલમાં રાત્રે એકલી હું શું કરીશ ! ત્યાં એણે એક ઘેાડાગાડીવાળાને જોયા. તેણે કહ્યું-ભાઈ ! મને ગામમાં લઈ જઈશ. ? હા, બહેન ! બેસી જાવ. અધારી રાત હતી. પેાતે એકલી હતી. તેમાં તેનુ અથાગ રૂપ, દાગીનાથી ઝળહળતું શરીર અને એકાંતવાસ એટલે છેાકરીનું હૃદય તા થરથર ધ્રુજતુ હતુ. રૂપ અને રૂપિયાએ બગાડેલુ મન : બેનનુ રૂપ, દાગીના જોઇને ગાડીવાળાનુ મન ચલિત થયું, તેથી તેણે રસ્તા બદલ્યા. બહેને કહ્યું-ભાઈ ! આ રસ્તા ગામમાં જવાના નથી. ગાડીવાળેા કહે તે રસ્તે ખાડા ખેાદેલા છે તેથી ફરીને જવુ પડે છે. બેને તેની વાત સાચી માની લીધી. થેાડા દૂર ગયા ત્યાં તે જગલ દેખાયું. વીરા ! આ તેા જગલ આવ્યું. આ બાજુ કેમ ગાડી ચલાવા છે ? હવે તમે અહીં ઉતરી હવ. ગાડીવાળાએ તા બેનને નીચે ઉતારી, બહેન ખાખાને ભેાંય સૂવાડીને પેાતાના સામાન ઉતારે છે ત્યાં ગાડીવાળાએ ખાખાને લઇ લીધા, પછી કહ્યું-તારું તન અને ધન મને પણ કરી દે તા તારા ખાખે આપીશ નહિતર આ છરીથી બાળકને મારી નાંખીશ. મહેન સમજી ગઇ કે આ મારું શીલ લૂંટવા માંગે છે. માતાને પેાતાના સતાન કેટલા વહાલા હાય છે. પાતાના સંતાન માટે બધું દેવુ' પડે તેા દઈ દેવા તૈયાર હોય છે. ગાડીવાળાએ બાળકને લઇ લીધે એટલે તે રડવા લાગ્યા. બાળકને પણ સંજ્ઞા છે, તેથી ખીજાના સ્વની, ભાવની અસર બાળક પર પડે છે તેથી બાળક રડે છે. આ બેન સમજી ગઈ કે અત્યારે હું એકલી છું. બળથી નહિ પણ કળથી કામ લેવુ પડશે. ' શીલ સાચવવા શેાધેલી યુક્તિ : આ બેને યુક્તિથી વિચારીને કહ્યું, તમે ખાખાને નીચે સૂવાડી દો. ધરતી પર કાંકરા બહુ છે તે તેને વાગશે. ઘેાડાગાડીમાં ગાદી ઇં તે લઈ આવે. તેના પર બાબાને સૂવાડો, પછી મારા તન અને ધન આપું. ગાડીવાળા છરી અને ડાંગ ભેય મૂકીને ગાદી લેવા ગયા. છેકરી વિચાર કરે છે પ્રાણ જાય તા ભલે પણ શીલ તેા નહિ જવા દઉ. આ છે!કરીએ છરી અને ડાંગ લઈ લીધા. જેવા ગાડીવાળા ગાદી લઈ ને આવ્યે ત્યાં છેાકરીએ અને ડાંગથી ખરાખર ફટકારવા માંડયા અને છરીના ગેાદા મારવા લાગી. તે તે ખરાખર રંગમાં આવી ગઈ. જાણે રણુચંડી ન હોય ! શીલરક્ષા માટે સ્ત્રી એવું ઝનૂન કેળવે છે કે નરિશાચા એની સામે ટક્કર ઝીલી શકતા નથી. ડાંગના માર અને છરીની અણીએ વાગી છતાં તેને યુ' કે હું... મેટા પથ્થર લઈ આવું અને તેનુ માથુ ફોડી નાંખું. શું એક અખળા આગળ મારી હાર ? ના....ના...એવુ' તેા ન જ મને. દુષ્ટ કાની દુષ્ટ શિક્ષા : સામે પથ્થરના મોટા ઢગલેા પડયા હતા. Page #866 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૭૮૭ ગાડીવાળા પરાણે પરાણે ઊભે થયા અને મોટા પથ્થર લેવા ગયા. જેવે પથ્થર ઉપાડવા જાય છે ત્યાં એક મેટા ભેરીગ નાગ નીકળ્યે અને તેના બે પગે વીંટળાઇ ગયે. ફેણ માંડીને તેના સામુ જોયા કરે છે. આ બિચારાને તે ગભરાટના પાર નથી. સતી તેા ભગવાનને પ્રાર્થના કરે છે કે મારું સસ્વ જાય તેા ભલે જાય પણ મારા શીલને આંચ આવવા દઈશ નહિ. “ શરીરના શણગાર ચાલ્યા જાય તે ભલે ચાલ્યા જાય પણ મારા શીલના શણગાર અખડ રહેજો.” આ રીતે પ્રભુને પ્રાથના કરે છે ત્યાં એક અમલદાર ગાડી લઇને નીકળ્યેા. તે સમયે બાળક રડવા લાગ્યા. અમલદારના મનમાં થયું કે આવી અંધારી રાતમાં બાળકના રડવાનો અવાજ કેમ આવે છે ? તેણે નીચે ઉતરીને જોયું તેા એક બેનને બેઠેલી જોઇ. બેન ! આવા અંધારા જંગલમાં તું એકલી કેમ બેઠી છે? મારા વીરા ! મારી આ સ્થિતિ થઈ છે. તેણે બધી વાત કરી. તે ગાડીવાળા પથરા લેવા ગયા ત્યાં નાગે તેને ભરડા દીધા છે. અમલદારે કહ્યુ-એન ! તુ મારી દીકરી છે. હું તારા બાપ છું. તું હવે જરાય ચિંતા ન કરીશ. ચારિત્ર ચુંદડીને ચમકાવતી સતી : અમલદારને ગાડીવાળા પર ખૂબ ગુસ્સા આવ્યા. અરે નરાધમ! તું આવા કામ કરે છે? ગાડીવાળા કહે, મને મારા પાપની શિક્ષા બરાબર મળી ગઈ છે. મને હવે આ નાગ પાશમાંથી છેડાવા. ભલે નાગ મને કરડતા નથી પણ મને છેડતા ય નથી. હવે હુ કયારે પણ પરસ્ત્રી સામે દૃષ્ટિ કરીશ નહિ. જે દિવસે મારી દૃષ્ટિ બગડશે ત્યારે મારી આંખેા ફાડી નાંખીશ. તેણે સતીને કહ્યુ “બેન હવે તુ' મને બચાવ. ખરેખર તું સાચી સતી છે. આ નાગદેવ તારું રક્ષણ કરવા આવ્યા છે. સતીને તેા કેઇના પ્રત્યે વૈરભાવ નથી. તેણે કહ્યુ', નાગદેવ ! હવે તેને છેડી દો. એમ કહી નમો અરિહંતાણુ ખોલી ત્યાં નાગદેવ અદૃશ્ય, અમલદાર તે બેનને ઘેર મૂકવા ગયેા. ત્યાં બધા માણસેાની વચ્ચે સતીની કસેાટીની અને સતીના સતીત્વના પ્રભાવની વાત કરી. આ સાંભળી ઘરના બધા રડી પડયા. બેટા! તે અમને ખબર પણ ન આપી ? બાપુજી! કાગળ તે લખ્યું છે પણ તમને મળ્યા નથી. બધા તેને સતી કહીને પગમાં પડયા. તમારી પાસે બીજા હથિયાર નહિ હોય તે ચાલશે પણ જેની પાસે શીલનુ હથિયાર છે તે યાં જશે ત્યાં તેના વિજય થવાના છે. સતીએ આટલુ કષ્ટ વેઠયુ. પણ ચારિત્ર ચુડીને ડાઘ પડવા દીધો નહિ. આ ચેાથા વ્રતના પાંચ અતિચાર છે તે જાણવા પણ આદરવા નહિ. ,, (૧) ઇત્તરિય પરિગહિયા ગમણે પોતાની પરણેલી પણ 'મરમાં નાની હોય એવી પત્ની સાથે ગમન કર્યું હોય. કરે તેા અતિચાર લાગે. (૨) “ અપરિગ઼હિય ગમણે ” : જેની સાથે સંગાઈ થઈ છે પણ લગ્ન થયા નથી તેવી કુંવારી કન્યા સાથે ગમન કરે તો અતિચાર લાગે. આ તે લેાક વ્યવહારથી પણ વિરુદ્ધ છે. આજે જમાના એવે આવ્યા છે કે સગાઈ થઈ એટલે હરવાફરવાનુ ચાલુ થઈ જાય છે. તેમાં કોઈ વાર છેકરીની જિંદગી બગડી જાય છે માટે શાસ્ત્ર વિરુદ્ધ આ કામ કરવું નહિ, (૪) પરિવવાહ Page #867 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮] [ શારદા શિરેમણિ કરણે બીજાના વિવાહ મેળવી આપ્યા હેય. ઘણુને આ શોખ બહુ હોય છે પણ તેમને ખબર નથી કે આ કામમાં અનુમોદન આપવાથી કેટલા કર્મો બંધાય છે. તમારા સંતાનને પહેલા સમજાવે. અમે તો આ સંસારમાં પડ્યા છીએ પણું તમે આ પાપના પિંજરામાં ન પૂરાશે. સાચે માર્ગ ત્યાગને છે. સત્ય વાત સમજાવવા છતાં ન માને અને તેમનું સગપણ કરવું પડે તો પણ મન કચવાતું હોય એ કરે તે ઉદાસીન ભાવે કરે, પછી બીજાના વિવાહ કરવાની તે વાત જ કયાં! તમે દલાલી કરે તે ધર્મની કરજે પણ આવી પાપની દલાલી કરશો નહિ. આ રીતે બીજાના સગપણ કરાવવામાં શ્રાવક અનુમોદન આપે નહિ. આપે તે અતિચાર લાગે. (૫) કામભોગ તિવ્વાભિલાશે ? કામગની તીવ્ર અભિલાષા રાખી હોય. કામગની તીવ્ર અભિલાષા જીવને દુઃખમાં ધકેલી દે છે. પાંચ ઇન્દ્રિમાં કાન અને આંખના વિષયને કામ કહેવાય છે. નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયના વિષયને ભેગ કહેવામાં આવે છે. સમજવા જેવી વાત છે કે ઈન્દ્રિયોના વિકારે જેમ ઓછા તેમ શાતા વધુ. જેમ કે ઉપર ઉપરના દેવલેકમાં. વૈમાનિકના પહેલા બે દેવલેકમાં મનુષ્ય જેવા વિકારે અને શાતા ઓછી. ત્રીજા ચેથા દેવલેકમાં વિકારે ઓછા એટલે સંગ નહિ, માત્ર શરીર સ્પર્શથી સંતોષ, એટલે પહેલા બીજા દેવલોક કરતાં વિકારો ઓછા અને શાતા વધારે. પ-૬ દેવલોકના દેને સ્પર્શેન્દ્રિયને ય વિકાર નહિ. એને ચક્ષુને વિકાર એટલે એ માત્ર રૂપ દર્શનથી સંતોષ પામે. તેમને નીચેવાળા દેવે કરતાં શાતા વધારે. ૭-૮ દેવકના દેવેને છેતેદ્રિયને વિકાર. તે દેવીના ગીતે, મધુરા શબ્દો સાંભળીને સંતેષ પામે. તેમને નીચેના દેવે કરતાં શાતા વધારે. ૯-૧૦-૧૧-૧૨ મા દેવલેકવાળાને એ ય વિકાર નહિ. એમને માત્ર માનસિક વિચાર ઉઠે એટલે દેવીના સ્મરણથી સંતોષ પામે એટલે નીચેના દેવે કરતાં શાતા વધુ. ઉપર ઉપરના દેવલોકમાં દેવેનું પુણ્ય ઊંચું છે. તે ત્યાં શાતા સુખ ઊંચા હેય. જેમ જેમ પુણ્ય ઊંચું ઊંચું તેમ શાતા ઊંચી ઊંચી. જ્યાં શાતા ઊંચી ત્યાં ઈન્દ્રિયના વિકારો ઓછા થતા આવે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોને એથી પુય ઊંચું તેથી શાતા ઊંચી અને એ શાતા ભોગવે નિર્વિકારતાથી. અનુત્તરવાસી દેને વીતરાગ સમાન દશા છે તે પરમ શાતાની અપેક્ષાએ. ગુણસ્થાનની વૃદ્ધિથી આ દશા નથી આવી. તેમનું ગુણસ્થાનક તે ચેથું અવિરતિ સમ્યક્દષ્ટિનું છે. દેશવિરતિનું પાંચમું ગુણું. નહિ પછી સર્વ વિરતિના છઠ્ઠા ગુણની તેમજ આગળના ગુણની વાત જ કયાં? કહેવાનો આશય એ છે કે કામગની અભિલાષા જેટલી ઓછી તેટલી શાતા વધારે. હવે પાંચમા વ્રતના અતિચાર અવસરે. ભાદરવા વદ ૧૩ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૮૬ : તા. ૧૧-૧૦-૮૫ આપણે આનંદ શ્રાવકને અધિકાર ચાલે છે. આનંદ શ્રાવક આત્માને સાચો આનંદ માણી રહ્યા છે. ભગવાન તેમને પાંચમા વ્રતના અતિચાર સમજાવે છે. પાંચમું વ્રત છે Page #868 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] | [ ૭૮૯ પરિગ્રહની મર્યાદા કરવાની. પાંચમું વ્રત ક્યારે લઈ શકાય ? જીવનમાં સંતોષ આવે ત્યારે. જ્યાં સુધી અસંતોષની આગ જલે છે ત્યાં સુધી વ્રત લઈ શકાતું નથી. અસંતોષના કારણે માનવી એ વિચારે છે કે અમુક અભાવની પૂતિ થઈ જશે તે હું સુખી થઈ જઈશ પણ અભાવની સર્વથા પૂતિ ક્યારે પણ થતી નથી અને પરિણામે તે દુઃખી થાય છે. તે કેઈ ને કોઈ અભાવને દુઃખનું કારણ માને છે. તે માને છે કે જે આ અભાવ પૂરો થઈ જાય, અમુક આવશ્યક્તા પૂરી થઈ જાય તો સુખી થઈશ પણ જ્યાં એક અભાવ પૂરો થાય ત્યાં બીજો અભાવ સતાવે છે. બીજે પૂરો થાય ત્યાં ત્રીજે. આ રીતે અભાવને કમ ચાલુ રહેશે. આજે જે પૈસાનો અભાવ છે તે કાલે સંતાનનો અભાવ મનને દુઃખી કરશે. જે સંતાનને અભાવ નથી તે સમાજમાં માન-સન્માન, પ્રતિષ્ઠાને અભાવ જીવને દુઃખી કરે છે. તાત્પર્ય એ છે કે કઈ ને કઈ રીતે અભાવ મનુષ્યને દુઃખી કરે છે. જ્યાં અસંતોષ છે ત્યાં અભાવ રહેવાનું. જેને સ્વભાવ અસંતોષી છે તેને કુબેરને ખજાને અને સારી પૃથ્વીનું રાજ્ય મળી જાય તે પણ તે અભાવની પૂતિને અનુભવ કરી શકતો નથી. તે મનમાં મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ કરે છે પણ તે બધી મહત્ત્વાકાંક્ષા ક્યારે પણ પૂરી થતી નથી. કહ્યું છે કે असंतोषं परं दुःखं, संतोषः परमं सुखम् । सुखाथी पुरुषस्तस्मात्, संतुण्टः सततं भवेत् ॥ સંસારમાં દુઃખનું કારણ અસંતેષ છે. સંતોષ એ સુખનું મૂળ છે, માટે જેને સુખની અભિલાષા હોય તે સતત સંતુષ્ટ રહે. અસંતોષ એક માનસિક જવર (તાવ) છે. જેવી રીતે તાવ આવે છે ત્યારે રોગી શારીરિક અને માનસિક બંને રીતે અશક્ત થઈ જાય છે. ચાલતા ચાલતા તેના પગ લથડિયા ખાય છે, ચકકર આવવા લાગે છે તેવી રીતે અસંતોષ રૂપી તાવથી પીડાયેલા રોગીની હાલત થાય છે. થોડું સંકટ કે દુઃખ આવે તો તે અશક્ત થઈ જાય છે. બીજાની વધુ ચઢતી દશા જોઈને તેનું મન ક્ષુબ્ધ બની જાય છે. તે મનની સમતુલા ગુમાવી દે છે. તેના મનમાં ઉગની અશાંત લહેરે ઉછાળા મારે છે. પ્રગતિના પથ પર આગળ વધવા માટે ધેર્ય, ગંભીરતા, શાંતિ, સહિષ્ણુતા, સંતોષ આદિ જે ગુણેની જરૂર છે તે ગુણે અસંતોષી માનવથી કેટલાય ગાઉ દૂર થઈ જાય છે. તેનું દિલ અને દિમાગ સંકુચિત હોય છે. આ સંસારની રચના ક૯પવૃક્ષ જેવી નથી કે માનવી જે કાંઈ ઈચ્છા કરે તે વગર મહેનતે મળી જાય. આ દુનિયા એક પ્રયોગશાળા છે. અહીં દરેકને પરીક્ષાની અગ્નિમાં તપાવું પડે છે. જે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય છે તેને દુનિયા પ્રમાણિક માને છે. જે આત્મા વૈર્યતાથી અને પ્રમાણિકતાથી પિતાની વિશેષતા અને ગ્યતાનું પ્રમાણપત્ર મેળવે છે તેને દુનિયા આદર આપે છે, સહયોગ આપે છે અને પ્રગતિના દ્વારમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે પણ જેનું મન અસંતોષની આગમાં રાત દિવસ બળતું રહે છે તે Page #869 -------------------------------------------------------------------------- ________________ ૭૯૦ ] [ શારદા શિરેમણિ લોને સન્માન પાત્ર બનતો નથી. માનવીને અસંતોષ થવાનું મુખ્ય કારણ એ છે કે તે પિતાના કરતાં અધિક સંપત્તિવાળા માનવીની સાથે પિતાની સરખામણી કરે છે. તેની પાસે ચાર કાર છે, નોકર-ચાકરે છે, મોટો આલિશાન બંગલે છે અને કરેડોની સંપત્તિ છે જ્યારે મારી પાસે તે તેની સરખામણીમાં કાંઈ નથી. આ રીતે બીજાની અપેક્ષાએ પિતાની સ્થિતિને નીચી માનીને અપ્રસન્ન રહે છે. ઓછું હોવા છતાં જે જીવનમાં સંતોષ છે તે તે ધનવાન કરતા મહાન સુખી છે. સંતોષ એવું ધન છે કે જેની પાસે ધનની કાંઈ કિંમત નથી. ભગવાન પાંચમા વ્રતના પાંચ અતિચાર સમજાવે છેઃ (૧) ખેરવધૂપમાણુઈ કએ. ખેતી કરવા માટે જેટલી ભૂમિ રાખી છે તે અને રહેવા માટે ઘર આદિની જે છૂટ રાખી છે તેનું અતિક્રમણ કરવું-ઉલ્લંઘન કરવું તે અતિચાર છે. શ્રાવકે ખેતી માટે જેટલી ભૂમિની મર્યાદા કરી હોય તેના કરતા વધુ જમીનને ઉપયોગ કરાય નહિ કે નવી જમીન ખરીદાય નહિ. રહેવા માટે જેટલા ઘરની છૂટ રાખી હોય તેટલા વાપરવાની છૂટ, પછી નવા મકાન લેવાય નહિ કે બંધાવાય નહિ; અથવા ખેતરની બાજુમાં બીજુ ખેતર સસ્તામાં મળતું હોય તે લઈને વચ્ચેથી વાડ કાઢીને એક કરી દે. મકાનની બાજુનું મકાન લઈને સાથે ભેળવીને એક કરી દે. આ રીતે કરવાથી અતિચાર લાગે છે. (૨) હિરણ સુવર્ણ પમાણાઇકમે. સોનું, ચાંદી, બહુમૂલ્ય ધાતુઓ, સોનામહોર આદિની જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક ભેગું કરે તો અતિચાર લાગે. સોના ચાંદીની મર્યાદા કરતાં તોલાનું માપ રાખવું. પહેલા સોનાના ભાવ ઓછા હતા. અત્યારે ઘણું વધી ગયા છે. તો એ રીતે ધારવું કે દેશ, કાલ પ્રમાણે ભાવ વધે તે રીતે છૂટ. જે પ્રમાણે મર્યાદા કરી હોય તે પ્રમાણે વર્તવું. બને તે જે મર્યાદા કરી છે તેમાં ઘટાડો કરતા જવું પણ વધારાય તે નહિ. પોતાના કુટુંબ, આબરૂ અને સંગો જોઈને મર્યાદા કરવી જેથી અતિચાર લાગવાને ભય ન રહે. આ બધા પ્રત્યેની મમતા જીતવી એ સહેલી નથી. જગડુશાહનું નામ તે આપ બધાએ સાંભળ્યું છે. તે મહાન દાનેશ્વરી પુણ્યાત્મા હતા. ધમી પણ ખૂબ હતા. તે દરિયા કિનારેથી ગામમાં પાછા વળતા હતા ત્યાં બમે સંભળાણી. શેઠ ! ઊભા રહે. ઊભા રહે. બૂમ સાંભળીને શેઠ ઊભા રહ્યા. ત્યાં એક વહાણુ નજીક આવ્યું. માણસોએ કહ્યું-તમારા વહાણ અમને સામા મળ્યા. જગડુશાહે કહ્યું–ભાઈ ઓ ! આપે મને બૂમ શા માટે પાડી ? શેઠજી ! અમે ઘણું રખડ્યા, ઘણું ભટક્યા, ભટકી ભટકીને થાકી ગયા પણ અમારો માલ કેઈએ ખરીદયો નહિ. અમને વાત સાંભળવા મળી કે ભદ્રેશ્વર બંદર એવું છે કે ત્યાં કેઈ નિરાશ થાય નહિ. રાજગૃહી નગરીની ખ્યાતિ સાંભળીને વણઝારા રત્નકાંબળ વેચવા આવ્યા હતા તેમ આ વેપારીઓ ભદ્રેશ્વરની ખ્યાતિ સાંભળીને આવ્યા હતા. વહાણના માણસો કહે છે કે અમે અહીં મેટી આશાથી આવ્યા છીએ. આપનું નામ ચારે બાજુ પ્રખ્યાત છે, તેથી આવ્યા Page #870 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૭૯૧ છીએ. જગડુશાહને તે માન હતું નહિ. તેમણે પૂછયુ-આપ કયા કામે આવ્યા છે ? જગડુશાહનું જિગર એટલે જાણે મીણુ ; માણસેાએ કહ્યું-શેઠ ! અમારા વહાણમાં મીણના ચેાસલા ભર્યાં છે, અમારા માલ કાઈ એ ખરીદયા નહિં, આપ અમારા પર કૃપા કરીને અમારા માલ ખરીદી લેા. આપને લેવુ હોય કે ન લેવું હાય પણ આપને ખરીદવુ પડશે. અમે પાછા જવાના નથી. શેઠ ઘેાડી વાર વિચારમાં પડી ગયા. તેમણે શુ' વિચાર કર્યાં હશે ? તમને પૂછું તે તમારા બધાના જવાષ જુદા આવશે. શેઠ વિચાર કરે છે આ મીણના ધંધા એટલે પાપના ધંધા છે. જૈન કુળમાં જન્મેલા શ્રાવકોથી આવે પાપનો ધંધો ન કરાય. મારાથી આ મીણુ કેવી રીતે લેવાય ? આ માણુસે ખૂબ કરગરવા લાગ્યા. જગડુશાહનું જિગર મીણ જેવુ' હતું. તેમની કાકલૂદી ભરી વાતથી તે પીગળી ગયા. બિચારાને નિરાશ કેમ કરાય ? મારાથી આ ધંધા થાય નહિ પણ જે હું નિહુ લઉં તે આ આશાભર્યાં અંતરાનું શું ? લેાભ માટે નહિ, લાભ માટે નહિ પશુ દુભાતા આ દિને દિલાસા આપવા માટે આ વહાણુ ખરીદવું પડશે. શેઠે ભાવ તાલ કાંઈ પૂછ્યા નિહ. મુનિમજી પર ચિઠ્ઠી લખી દીધી અને મીણનુ ગાડુ ઘર તરફ રવાના કર્યું. વહાણના માલિક ખુશ થઈ ગયા. શેઠની દુકાને જઇને ચિઠ્ઠી આપી. મુનિમે બધા પૈસા ચૂકવી દીધા. શેઠને જ્યા જવું હતું ત્યાં ગયા. આ પાપ મારા ઘરમાં ન જોઇએ : મીણનું ભરેલું ગાડુ' ઘર તરફ આવ્યુ ત્યારે જગડુશાહની પત્ની યશે।મતી ખારણામાં ઊભી હતી. તેણે ગાડાવાળા ભાઇને પૂછ્યુંશું કામ છે ? ગાડાવાળા ભાઇએ કહ્યું-આ ગાડુ આપને ત્યાં ઉતારવાનુ છે. કયાં ઉતારીએ ? શેઠે આ ખરીદયુ છે અને આપને ધેર ઉતારવાનું કહ્યુ` છે. યશામતિએ જોયુ તેા ગાડામાં મીણના ચેાસલા હતા. મીણુ જોતાં એના મનમાં એક ઝાટકો લાગ્યા. અરરર....પતિદેવને આ પાપના વેપાર કેમ સૂઝયેા ? અમારે કાં ધનના તૂટો છે ? તેમને આવી કુતિ કેમ સૂઝી ? તે તે વિચારોના વમળમાં અટવાઈ ગઈ. જો હુ તેમની સાચી ધર્મ પત્ની હાઉ” તે તેમની આ ભૂલ સુધારવા માટે કાંઈક કરવુ' જોઇએ. આ તમારી યશેાતિ જેવી ન હતી. તેને ખૂબ લાગી આવ્યું. તેણે કહ્યું –આ પાપ મારા ઘરમાં નહિ પેસવા દઉં. ઘરની બહાર ચેાકમાં ઝાડ હતું. ત્યાં ગાડું ઠલવાયું. ઘરના આટલા સુધી પણ આવવા દીધુ' નહિ. આ પાપ ઘરમાં પેસાડીને કરવુ છે શું? આ પાપ મારે ન જોઈએ. તેના મનમાં તા એક દુઃખ છે કે મારા પતિ આ પાપ લાવ્યા જ કેમ ? પૈસા આપીને ખરીદયુ છે છતાં ઘરમાં ન પેસવા દીધુ. ચાકમાં નંખાવી દીધું. જે થવુ હાય તે થાય. જીવનમાં પાપના ભય અને સંતેાષ કેટલેા છે! જેના જીવનમાં સંતેાષ છે તે પેાતાની વર્તમાન સ્થિતિમાં સંતુષ્ટ રહીને ભવિષ્યને ઉજજવળ બનાવવા માટે પુરૂષાર્થ કરે છે. મેટામેટા શ્રાવકોએ પરિગ્રહની મર્યાદા કરીને સંતાષપૂર્વક પેાતાનુ જીવન અધ્યાત્મ સાધનામાં જોડયુ છે, પુણીયા શ્રાવક શુ લાખાની સપત્તિ મેળવીને તેના ઉપભોગ કરી શકતા ન હતા ? શું તે પેાતાની Page #871 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ ] [ શારદા શિરમણિ આવશ્યકતાઓ વધારી શકતા નહતા ? વધારી શકત પણ તેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિને માટે એ બધું ગૌણ માન્યું. સંતેષ એ એક એવે ગુણ છે કે બધી વિષમતાઓને ત્યાગના આધ્યાત્મિક વિકાસમાં બદલી દે છે. સંતોષ પ્રકાશ છે. જે આધ્યાત્મિક સાધનાના માર્ગને પ્રકાશિત કરે છે. મીણ વેપાર માટે નહિ પણ દયા માટે ? યશોમતીના જીનવમાં સંતોષ હતો તો પિસા આપીને ખરીદેલું મીણ પણ પાપને ધંધે લેવાથી ઘરમાં ન આવવા દીધું. ડી વાર થઈ ત્યાં શેઠ જમવા માટે આવ્યા. તેમણે મીણને ચેકમાં નાંખેલું જોયું. તે ઘરમાં આવ્યા તે યશેમતી કાંઈ બોલી નહિ. શેઠ સમજી ગયા કે મારી પત્નીને આ ગમ્યું નથી તેથી ચેકમાં ઢગલે કરાવ્યો છે. શેઠ કાંઈ બેયા નહિ, ત્યારે પત્નીએ સામેથી કહ્યું કે તમને ખબર પડી કે મીણને ઢગલો ક્યાં કર્યો છે? શેઠ કહે, હું સમજું છું કે આ પાપને વેપાર છે તેથી તમે ઘરમાં નાંખવા દીધું નથી. સ્વામી ! તે પછી આ પાપ લાવ્યા જ શા માટે ? આપણે ત્યાં ધનને શું તોટો છે? દેવી! આ મીણ મેં વેપાર માટે ખરીદયું નથી. મારી કેવી કફોડી સ્થિતિ થઈ હતી તે તને કયાં ખબર છે? મીણને વેપારી ઘણું ભટકયે છતાં કઈ માલ ખરીદનાર ન મળ્યું તેથી તેઓ અકળાઈ ગયા, પગમાં પડીને મને કરગરવા લાગ્યા ને કહ્યું આપની નામના સાંભળીને અમે અહીં આવ્યા છીએ માટે આ માલ આપને ખરીદ પડશે, તેથી દયા ખાતર તેમનું દિલ સાચવવા માટે મેં લીધે છે. યશોમતીની પાપભીરુતા : યશોમતી કહે છે તમને દયા આવી તે ભલે આવી. તમે મીણ વેપાર માટે નહિ પણ તેમનું દિલ સાચવવા લીધું એ વાત સાચી પણ દિલ સાચવવાના બીજા રસ્તા કયાં નહોતા? એ મીણની જેટલી કિંમત થાય એટલા પૈસા આપી દેવા હતા અને મીણ એમને પાછું લઈ જવા દેવું હતું, પણ આ પાપ આપણા ઘરમાં લાવ્યા શા માટે? તેને કહેવું હતું કે આ મીણ અમારે ન જોઈએ. આવા કર્મો કરવાથી થશે શું તમારું ? આ યશોમતી ધન પાછળ પાગલ ન હતી. અમારી બેને જે આવી યશોમતી બને તે તેને પતિ ધર્મવિહેણો રહે ખરો? પણ આજે તે બંનેને લાવેલા ને લાવે; એ સિવાય વાત નહિ; પછી તેના ઠઠારા પૂરા કરવા માટે તમારે પાપ કરવાના. એ પાપના ફળ તે તમારે એકલાને ભોગવવા પડશે. યમતીએ તે પતિની ઝાટકણી બરાબર કાઢી. મીણ તે ચેકમાં પડ્યું છે. સમય જતાં જતાં ચાર મહિના પસાર થઈ ગયા. ચોસલા પડયા છે તે કઈ લઈ જતા તે નથી ને? કઈ વિચાર નહિ. કોઈને પૂછતા નથી કે જોતા પણ નથી. તમે જેની પાછળ દોડધામ કરો છો તે પ્રારબ્ધમાં હશે તે મળશે. જજે, આ શેઠનું પ્રારબ્ધ કેવું કામ કરે છે. આ તે તાપણું કે સેનું! શિયાળાની ઋતુ આવી. કડકડતી ઠંડી પડતી હતી. નાના બાળકે ઠંડી ઉડાડવા માટે લાકડા, છાણા સળગાવીને તાપણું કરવા બેઠા. બાજુમાં મીણના ચોસલાને ઢગલે પડયા હતા. એક છોકરાના મનમાં થયું કે મીણના આ Page #872 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૯૩ ચોસલાઓ મહિનાઓથી પડયા છે તેથી નકામા લાગે છે. તેનાથી તાપણું સરસ સળગશે. એણે એક ચેસલું લઈને તાપણામાં નાંખ્યું, મોટો ભડકો થયે. છેકરાઓ તે કુદવા લાગ્યા. તેમને મઝા પડી. મીણ ઓગળી ગયું અને તેની વચ્ચેથી નીકળેલું સોનું અગ્નિમાં ઝળહળી રહ્યું હતું. આ સમયે યશોમતીની નજર ત્યાં પડી. અહો! આ તો મણ નથી પણ મીણમાં ઢાંકેલું સોનું છે. તેણે અંદર જઈને પતિને બોલાવ્યા. પતિએ બહાર આવીને જોયું તે આશ્ચર્યથી બોલી ઉઠયા : આ તો તાપણું કે સોનું? યશોમતીએ કહ્યું, આપણને આ સોનું પણ ન ખપે, પણ નાથ! આ સેનાને વેચીને તેના જે પૈસા ઉપજે તે આપણે પરમાર્થમાં વાપરી નાંખવા. આ પ્રસંગ બન્યા પછી તપાસ કરતાં ખબર પડી કે સોનાના રક્ષણ માટે તેને મીણની વચ્ચે સંતાડયું હતું. જે જગડુશાહના પ્રારબ્ધમાં હતું તે સામેથી આવ્યું. જે ભાગ્યમાં ન હોય તે સોનું માનીને લે ને પિત્તળ નીકળે. જીવનમાં નીતિ અને પ્રમાણિકતા હતી તે મીણ લીધું ને સોનું નીકળ્યું, માટે સંતોષના ઘરમાં આવે અને પાપથી અટકે. પાંચમાં વ્રતનો ત્રીજો અતિચાર છે “ દુપદ ચઉપદ પમાણઈકમે. ' બે પગવાળા એટલે નોકર ચાકર, દાસ દાસીઓની મર્યાદા કરી હોય તેથી વધુ રખાય નહિ. ચાર પગવાળા એટલે ગાય, ભેંસ, બળદ આદિ. આનંદ શ્રાવકે મર્યાદા કરી કે મારે ચાર ગોકુળ એટલે ક8 હજાર ગાયે રાખવી, એથી વધુ મને ન કરે. આ રીતે ગાય, ભેંસ, ઘેડા, બળદ આદિની મર્યાદા કરી હોય તેના કરતાં વધુ રાખે તો અતિચાર લાગે. (૪) “ધણધાન પમાણઈકમે.મણિ, મુકતા તથા મહોરબંધ નાણું એ બધું ધન છે અને ઘઉં, ચોખા, બાજરી આદિ ૨૪ જાતના અનાજ છે તે ધાન્ય છે. એ બધાની મર્યાદા કરી હોય તેનાથી વધારે રાખે તે અતિચાર લાગે. જ્ઞાની ભગવંત કહે છે કે પરિગ્રહ તે મહા અનર્થકારી છે. દુર્ગતિમાં લઈ જનાર અને ભવની પરંપરા વધારનાર છે. ભગવાન બોલ્યા છે કે वियाणिया दुक्खविवगणं धणं ममत्तबंधं च महाभयावहं । કુવરંધરમપુર ચત્તરં વારે નિશ્વાળ Traહું મદં ઉત્ત.અ.૧૯ગા.૯૮ હે આત્માઓ ! આ ધન કેવું છે? દુઃખને વધારનાર છે એવું જાણે. જે વસતુના સ્વરૂપને બરાબર જાણે તે તેને સમજીને છેડી શકશે. નાના બાળકને એ જ્ઞાન નથી કે સાપ કરડે તે મરી જવાય એટલે એ સાપને જોશે તે પણ પકડવા જશે. તમને જ્ઞાન છે તો સાપથી દૂર રહેશે. તે રીતે સમજે કે ધનની મમતા દુઃખને વધારનાર છે. તમે ધંધો કરે છે તેમાં ખોટ આવી તો તમારું નૂર ઊડી જાય છે. દિવસો બેકાર લાગે છે પણ ધર્મ આરાધના વગરના દિવસો એમ ચાલ્યા જાય તે થાય છે કે મારા દિવસે બેકાર જાય છે. પુણ્યવાન છે હશે તેને આવું થતું હશે. બાકી તે જીવેને જેટલી ધન પ્રત્યે પ્રીતિ છે તેટલી ધર્મ પ્રત્યે નથી. તન અને ધન મને પ્યારા એ પ્યારે પ્રભુ મને તું નથી, કહું છું સાચી વાત, માની લે પ્રભુ આજતન અને ધન... Page #873 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ ] [ શારદા શિરેમણિ ભક્ત કહે છે હે પ્રભુ! મને તન અને ધન જેટલું વહેલું છે તેટલા પ્રભુ તમે મને સારા નથી. ધનની મમતા ન છૂટે તો આ ભવમાં દુઃખ અને પરભવમાં પણ દુઃખ. મમ્મણ શેઠ પાસે કેટલી સંપત્તિ હતી છતાં એ ભવમાં સુખ ભોગવી શકો નહિ અને એની તીવ્ર મમતાએ નરકને મહેમાન બનાવ્યો, તેથી ત્યાં પણ દુઃખ. ધન માટે ભાઈ ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે ઝઘડા થાય છે. આ રીતે ધન આ ભવમાં દુઃખદાયક છે, અને ધનને મેળવવા કરેલા પાપોથી પરક પણ દુઃખદાયક છે, માટે જ્ઞાની બોલ્યા છે કે ધન એ દુઃખને વધારનાર છે. આજે તમે બધા શું માનો છે? ધનથી જીવનનું સ્ટાન્ડર્ડ વધી જાય છે પણ હું તે કહું છું કે તેનાથી આત્માના ગુણોનું સ્ટાન્ડર્ડ ઘટે છે. એક વખત પરદેશમાં ધનકુબેર હેનરીફેર્ડને પૂછવામાં આવ્યું કે દુનિયામાં સૌથી વધુ સુખી તમે છે? ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળજે. તેમનો જવાબ સાંભળવા જે છે. તેમણે કહ્યું હું તે ધન ઉપાડનાર બળદ્ર છું. ધનસંપત્તિથી કયારે પણ કોઈને સુખ મળ્યું છે ખરું ? ધનથી પણ વધુ આનંદ આપનાર વસ્તુઓ આ દુનિયામાં છે. જેમ કે સાત આઠ વર્ષથી ખેવાયેલ પુત્ર કે જેની મળવાની આશા છૂટી ગઈ હતી તે પુત્ર માતાપિતાને મળે તો કે આનંદ થાય? શું તેમને તે આનંદ કોઈ પણ કિંમત આપીને ખરીદી શકાશે ખરો? ના. માટે ધનમાં સુખ છે એ વાત ભૂલી જાવ. હા, જે પુણ્યાનુબંધી પુણ્ય હશે તે ધન વધતાં સાથે આત્માને વિકાસ વધશે. ધનની સાથે ધર્મની સાધના પણ વધતી જશે. તેનું ચારિત્ર તેજસ્વી બનશે. નમ્રતા, દયા, દાન, પરોપકારની ભાવનામાં ભરતી આવશે. જે પાપનું બંધી પુણ્યવાળી લમી હશે તે ધન વધતાં ધર્મ ભૂલાતે જશે. અભિમાન આવશે અને આત્માની અવનતિ થશે. એવી લક્ષ્મી દુઃખના સાગરમાં ધકેલી દે છે. જૈનદર્શનમાં દષ્ટિ કરે. જે સ્થાન સવા રૂપિયાની પંછવાળા પુણીયા શ્રાવકનું છે તેવું સ્થાન બ્રહ્મદત્ત ચક્રવતીને કયાં મળ્યું છે? જીવનમાં કિંમત ધનની નથી પણ ધર્મની છે, માટે પ્રભુએ સમજાવ્યું છે કે હે જી ! ધન એ દુઃખને વધારનાર છે. વળી તે મમત્વનું બંધન કરાવનાર છે. મમત્તવર્ષ ૨ મામચાવ” મમત્વનું બંધન એ મહાભયનું કારણ છે. જગતના જીવે ભયથી ગ્રસ્ત બનેલા છે. ચારે બાજુ ભય, ભય અને ભય. તમે તમારા અંતરને પૂછો કે તમે ભય વિના જીવે છે? સવારે પથારીમાંથી ઉઠયા ત્યારથી ભયની દુનિયામાં રહે છે. રાત્રે સૂવાના સમયે પણ ભય. કેવી કરૂણ દશા છે? જેની પાસે અબજો, કરોડો અને લાખોની સંપત્તિ છે તેને કેટલે ભય? તે જીવતાં ભયથી જીવે, મરે તો ય ભય અને ફફડાટમાં મરે. પિસે ભેગા કરવા માટે તેને કેટલા ભયમાંથી પસાર થવું પડે. ટેકસ બચાવવા તથા સરકારની નજરમાંથી બચવા કેટલા કાળા ધોળા કરવા પડે? કદાચ પકડાઈ જાય તો કેટલો ભય? હાથકડી અને જેલના સળિયા ગણવાના. રેડ પડવાની ઓચિંતી ખબર પડે તો ભરેલું ભાણું મૂકીને ઊઠી જાય. ફેન ઉપર ફેન કરે. દુકાનના ઓટલે Page #874 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૭૫ ઊભેલા પિતાના માણસોમાં પણ ઓફીસરની કલ્પના કરી ભયભીત બની જાય અને પરસેવો છૂટી જાય. ભગવાને ફરમાવ્યું છે तंपि से एगया दायाया वा विभयन्ति, अदत्तहारो वा से अवहरन्ति, रायाणो वा से । વિસ્પતિ, ઇસ્કુતિ વા છે, વિરતિ વારે, વાળ વા શરૂ ! આચારંગ સૂત્ર આ સંપત્તિમાં સ્વજને ભાગ પડાવે છે અથવા ચોર લેકે તે સંપત્તિને લૂંટી જાય છે, રાજા છીનવી લે છે અથવા વહેપારમાં નુકશાન લાગતાં નાશ થાય છે અથવા અગ્નિનો ઉપદ્રવ થતાં બળીને નાશ થઈ જાય છે. ઘણાં પ્રયત્ન ભૂખ, તરસ, ઠંડી, ગરમી વેઠીને કાળ અકાળની પરવા કર્યા વિના મેળવેલી લક્ષ્મીને નાશ થતાં તે આત્મા દુઃખને અનુભવે છે. ધનની કારમી આસક્તિ અને પરિગ્રહ પરનું મમત્વ ભાવ દુઃખને આમંત્રણ આપે છે. કરોળિયે પોતાના મુખમાંથી લાળ કાઢીને તેની જાળ બિછાવી તેમાં ફસાઈને અંતે પિતાના હાથે પિતાનું મોત નેતરે છે. તેને કદાચ કઈ સમજાવવા જાય તે પણ તે ન સમજે કારણ કે તે અજ્ઞાન છે પણ માનવી તે બુદ્ધિમાન પ્રાણી છે. તે મમત્વની જાળમાં ફસાયે, પરિગ્રહની પાતળી લાળ પણ જે ન છૂટી તો તેના માટે ઘણું ભયાવહ છે. મમત્વના બંધન પાછળ દુર્ગતિનો, જન્મ મરણને, દુઃખનો અને આત્માની બેહાલ દશા થવાનો ભય છે. ધન પ્રત્યેની મમતા આ ભવમાં પણ જીવને કેટલી દુઃખદાયી બને છે! એક ભાઈ પાંચ લાખ રૂપિયાની મિલકત લઈને ટ્રેનમાં મુસાફરી કરતો હતે. તે મનને નબળે હતે. તેના મનમાં એ ભય હતો કે મારી પાસે પાંચ લાખ રૂા. જેવી મિત છે. કદાચ ઊંઘી જાઉં ને મારું આ ધન કઈ લૂંટી લે તો? તેના મનમાં ગભરાટ પેદા થયો. સ્ટેશને ગાડી રોકાઈ ત્યાં તે ભાઈ ડબ્બામાંથી ઉતરી ગયા અને એંજિન ડ્રાયવર પાસે ગયા. ડ્રાયવર કહે, કેમ શેઠ! શું કામ છે? ભાઈ! મારી પાસે પાંચ લાખની મિત છે તેથી ભય લાગ્યો કે કઈ મારું ધન લૂંટી જાય કે ચોરી જાય તો? માટે અહીં આવ્યો છું. મને તમારી પાસે બેસાડે. મારું સ્ટેશન આવશે ત્યાં ઉતરી જઈશ. ગાડી તો સડસડાટ ઉપડી. ડ્રાયવર કહે, ભાઈ ! આ વેરાન જંગલ છે. અંધારી રાત છે માટે તમારી પાસે જે પાંચ લાખ રૂપિયા છે તે બેગમાં મૂકી દો. ભાઈએ પૈસા બેગમાં મૂકી દીધા. તે એટલું સમજતો નથી કે પાંચ લાખ જોઈને આ ડ્રાયવરની બુદ્ધિ પણ ચાખી રહેશે કે કેમ? પૈસો તો ભલભલાની બુદ્ધિ બગાડે છે. ડ્રાયવરે ભાઈની પાસે પૈસા બેગમાં મૂકાવી દીધા પછી તે ભાઈને ઊંચકીને જે મોટો ભઠ્ઠો ભડભડ સળગતે. હવે તેમાં ફેકી દીધો. પેલા ભાઈએ ઘણી બૂમ પાડી. ભાઈ! શા માટે મને ફેંકી દો છો? તેણે ઘણી બૂમ પાડી પણ ગાડીના અવાજમાં કોણ તેની બૂમે સાંભળે? ભાઈ તો અગ્નિમાં બળીને ભડથું થઈ ગયા. બંધુઓ ! પૈસાની લાલસા કેવા ભયંકર પાપ કરાવે છે ! માટે જ્ઞાની કહે છે કે મર્યાદામાં આવે. Page #875 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ ]. [ શારદા શિરોમણિ આ અતિચારમાં એ સમજવાનું છે કે તમે જેટલી ધનની છૂટ રાખી હોય તેનાથી અધિક ન વપરાય. વ્રત લેતા પહેલાં જેટલી છૂટ રાખવી હોય તેટલી રાખે કે પછી અતિચાર લાગવાને ભય ન રહે. તમે એક કોડ રૂપિયાની છૂટ રાખી. ભાગ્યોદયે કદાચ કોડ કરતાં વધી જાય તે તમારાથી લેવાય નહિ. જે મર્યાદા કરતાં વધુ સંગ્રહ કરે તે અતિચાર લાગે. ૨૪ જાતના ધાન્ય છે તેની જિંદગીભરની મર્યાદા ન કરી શકે તે એક વર્ષ માટે મર્યાદા કરો કે એક વર્ષમાં મારે ઘઉં, બાજરી, ચેખા આદિ આટલા વાપરવા. દુનિયામાં કેટલી જાતના અનાજ થતા હોય છે. કંઈકના નામ પણ જાણતા નથી. જરૂરિયાત પૂરતા રાખીને બીજાના પચ્ચક્ખાણ કરે તે પાપને પ્રવાહ આવતે અટકી જાય. આ રીતે ધનની અને ધાન્યની મર્યાદા કરી હોય તેના કરતા અધિક વાપરે તે અતિચાર લાગે. કવિયપમાણાઇકમે.ઓ શય્યા, આસન, વસ્ત્ર, પાત્ર આદિ ઘરવખરીના સામાનની જે મર્યાદા કરી હોય તેનું ઉલ્લંઘન કરવું તે અતિચાર છે. આ રીતે પાંચમા વ્રતના અતિચાર સમજાવ્યા. આ વ્રતમાં ભગવાને એ વાત સમજાવી કે શ્રાવકે પિતાની જરૂરિયાતથી અધિક ભૂમિ, મકાન ન રાખવા. ધન ધાન્યને વધુ સંગ્રહ ન કરે. પશુ આદિ મર્યાદાથી વધુ ન રાખવા. તેના પર મમત્વ ન રાખવું. “તે હું હિંદુ મુળી વરસ નથિ મમ રૂ .” જેને મમત્વ નથી તે સાચે મોક્ષ માર્ગને જ્ઞાતા છે, માટે ધનને દુઃખ વધારનાર અને મહાભયનું કારણ સમજીને હે આત્મા તું “મુહાવરું ધમપુર ગુત્તર” સાચા સુખને આપનાર એવા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાન જ્ઞાનદર્શનાદિ ગુણોને અને મોક્ષને આપવાવાળી એવી ધર્મની ધુરાને ધારણ કરે, તે શાશ્વત એવા મેક્ષના સુખોને પામી શકશા. વધુ ભાવ અવસરે. ચરિત્ર : ગુણસુંદરના લગ્ન થઈ ગયા. માણેકચંદના મનમાં મુંઝવણ હતી કે આ છોકરી શું કરશે ? પણ ગુણસુંદરે પોતાની બુદ્ધિથી રત્નસુંદરીને જે જવાબ આપે તે ખબર પડતાં તેમના આનંદનો પાર ન રહ્યો. શું તેની બુદ્ધિ છે! રત્નસુંદરી ડાહી, ગુણીયલ છોકરી હતી. ગુણસુંદરની આ વાતને તરત સ્વીકાર કર્યો. ગુણસુંદરે કહ્યું-મને આશા ન હતી કે તું મારી આ વાતને આટલી જલ્દીથી સ્વીકાર કરીશ. એ વાત હવે ત્યાં રહી. રત્નસુંદરીના માતાપિતાને સંતોષ થયે કે રત્નાના લગ્ન સારી રીતે થઈ ગયા. જમાઈ પણ સારો મળે. રત્નસુંદરી પણ સંતોષ માને છે અને આવા પતિ મળવા બદલ પોતાની જાતને ભાગ્યશાળી માને છે પણ આનંદ નથી ગુણસુંદરને. મનેરને કકડભૂસ થતે મહેલ : પિતાના પતિ ચાલ્યા ગયા પછી ભીષ્મ પ્રતિજ્ઞા કરીને તેણે પુરૂષવેશ પહેર્યો હતો. આ વેશમાં રહીને તેણે ગોપાલપુરની જનતાને પ્રેમ જીતી લીધા હતા. આબરૂ ખૂબ વધારી અને અને લગ્ન પણ કર્યા પણ આ બધું તેને વ્યર્થ લાગતું હતું. ચાર ચાર મહિના વીતવા છતાં હજુ તેની ઈચ્છા પૂર્ણ થઈ નથી. સારા ગામના લેકે પ્રશંસા કરતા હતા છતાં એને મન કાંઈ ન હતું. તેનું દિલ રાતદિવસ રહી રહ્યું હતું. સમય જતાં વાર નથી લાગતી. પાંચ મહિના થયા. સાડા પાંચ મહિના થયા. Page #876 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૭૯૭ હવે તે ૧૫ દિવસ બાકી રહ્યા. ઘણા પ્રયત્નો કરવા છતાં પતિ દેખાતા નથી. તેની આંખ સામે મોત ઝઝૂમવા લાગ્યું. રત્નસુંદરી ખૂબ બુદ્ધિશાળી હતી. તે પતિના મુખ સામે જોતા સમજી ગઈ કે મારા પતિ ભલે મને વાત કરતા નથી, મને બહાના બતાવે છે પણ ઊંડે ઊડે તેમના દિલમાં કઈ ભારે ચિંતા હોય તેવું લાગે છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ તેમના મુખ પર ચિંતાની રેખા વધતી જાય છે. તે ઘણું પૂછે છે પણ કાંઈ કહેતા નથી. તે તે કહે મને કાંઈ નથી. દિવસે જતાં છ મહિના પૂરા થવાને હવે એક જ દિવસ બાકી હતું. હવે તેનું હૈયું તૂટી પડયું. તેની આશાઓ ધૂળમાં મળી ગઈ. મનમાં મને રથને મહેલ કકડભૂસ થઈ ગયે. બસ, હવે તે પતિ મળે ક્યાંથી ! પણ તેની પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા તેમાં કોઈ ફેરફાર થાય નહિ. ગુણસુંદર કહે માણેકચંદને, સાંભળે મારી વાત, મારી ચિતા તૈયાર કરા, કાલ સવારે અગ્નિસ્નાન હે.. ગુણસુંદરે માણેકચંદને કહ્યું-પિતાજી ! છ મહિના પૂરા થવામાં આજનો એક દિવસ બાકી છે. મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી માટે કાલે સવારે અગ્નિસ્નાન કરવાનું. આપ મારા માટે મશાનમાં ચિતા તૈયાર કરવા લાકડા મંગાવે. તે માટેની તૈયારી કરો. મારે કાલે સવારે અગ્નિસ્નાન કરી જીવનને અંત આણવાને છે. અગ્નિસ્નાન શબ્દ સાંભળતા આંખમાં આંસુની ધારા : ગુણસુંદરની વાત સાંભળી માણેકચંદે કહ્યું બેટા ! તું આ શું બોલે છે? મારાથી આ શબ્દો સંભળાતા નથી. એમ બોલતા ઢગલે થઈને પડયા. થોડી વારે ભાનમાં આવ્યા. પછી ત્યા બેટા ! તારા પિતાજી તો દેશમાં છે. અત્યારે તે હું તારે બાપ છું. તારું આ કામ મારાથી નહિ બને. મેં તને ઉછેરી છે. તારું પાલનપોષણ કર્યું છે. તારા માથે વાત્સલ્યભર્યો હાથ ફેરવ્યો છે. એ હાથેથી તારી ચિતા કેવી રીતે ખડકી શકાય ? શું કહું તને જીવતા બાળી મૂકું ? ના..ના... મારાથી એ તે નહિ જ બને. આવું ભયંકર પાપ કરવાનું તું મને કયારે પણ કહીશ નહિ. કેટલા ઘેર કર્મો બંધાય ! આટલું બોલતાં તેમની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. પિતાજી! આપણે ઘરેથી નીકળ્યા ત્યારે પિતાજીને શું કહ્યું છે ? ત્યારે તેમની પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે છ મહિનામાં જે પતિ મળી જશે તો હું તમને સંદેશ મોકલાવીશ. જે પતિ નહિ મળે તે હું અગ્નિસ્નાન કરીશ. તે પ્રતિજ્ઞાથી હું ચલિત નહિ થાઉં. મારો નિયમ એટલે નિયમ. એ સિવાય હવે કોઈ રસ્તો નથી. હવે પતિ મળવાની કેઈ આશા નથી, પછી મારે જીવીને શું કામ છે ? હવે માણેકચંદ શેઠ ગુણસુંદરને શું કહેશે તેના ભાવ અવસરે. ભાદરવા વદ અમાસને રવિવાર : વ્યાખ્યાન નં. ૮૭ : તા. ૧૩-૧૦–૮૫ જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. જિનવાણીના નિરંતર શ્રવણથી આત્મામાં ભરાઈ ગયેલા દેશે અને દુર્ગણની પિછાણુ થાય. અજ્ઞાન Page #877 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮] [ શારદા શિરેમણિ ટળતું જાય અને નિત્ય ન તત્ત્વ પ્રકાશ ને ગુણે વિકાસનું માર્ગદર્શન મળતું રહે. જિનવચન તો અનાદિના ખંધા આત્મરોગોનું ચિકિત્સા શાસ્ત્ર છે. એના નિત્ય પ્રયોગથી મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધાદિ કષાય, વિષયાસક્તિ, ઈર્ષા વગેરે રોગો મટાડી શકાય છે. એ રોગો મટાડવા માટે દાન, તપ, ત્યાગ, વ્રતનિયમો વગેરે ઔષધે બતાવી ને ઉત્સાહ જગાડે છે. આ ઔષધિઓનું સેવન માત્ર મનુષ્ય ભવમાં થઈ શકે છે, માટે જ્ઞાની કહે છે કે હે જી ! તમે જાગૃત થાવ. इओ विद्वंसमाणस्स, पुणो संबोहि दुल्लहा । સુદાજે તવાગો, ધમ વિચારે છે સૂય.સૂ.અ.૧૫ગાથા.૧૮ જે જ સાધના, આરાધના કર્યા વિના આ મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક્ બોધની પ્રાપ્તિ થવી દુર્લભ છે, સમ્યફ દર્શનને ગ્ય અંતઃકરણના શુદ્ધ પરિણામ થવા તે અતિ દુર્લભ છે. ધર્મ પ્રાપ્ત કરવા ગ્ય શુભ લેશ્યાની પ્રાપ્તિ પણ દુર્લભ છે. પ્રથમ વાર સમક્તિ મનુષ્ય ભવમાં પામી શકાય છે. મનુષ્ય જન્મ એ મોક્ષમાં જવા માટે પાસપોર્ટ છે ? આધુનિક યુગમાં પરદેશની યાત્રા તે ઘણી વધી ગઈ છે. કેઈ ફરવા માટે, કઈ ધંધા માટે, કઈ ભણવા માટે, તે કઈ રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે પરદેશ જાય છે. પરદેશ જવા માટે બે ચીજની જરૂર પડે છે. એક પાસપોર્ટની અને બીજી વિદેશી હૂંડિયામણની. જે પાસપોર્ટ ન મળે તે પરદેશની મુસાફરી થઈ શકતી નથી. પાસપોર્ટ હોય અને પરદેશી ચલણ-નાણું ન હોય તે પરદેશની સફરની મઝા માણી શકાતી નથી. આ પાસપોર્ટ રેગ્ય અધિકારીને અપાય છે. અનેક વિધિમાંથી પાર ઉતર્યા પછી પાસપોર્ટ મળે છે. આ રીતે આપણે આત્મા પણ ચાર ગતિ રૂપ પરદેશની યાત્રાએ નીકળે છે અને કર્મોને સર્વથા ક્ષય ન કરે ત્યાં સુધી તે ગતિઓમાં ફરવાને છે. આયુષ્ય એ નાણું છે. આયુષ્ય રૂપી નાણું ખૂટી જશે એટલે બીજી ગતિમાં જવું પડશે. પરદેશ જવાને પાસપોર્ટ એગ્ય અધિકારીને અપાય છે. તેમ મિક્ષ જવા માટે પાસપોર્ટ ચાર ગતિના જેમાંથી માત્ર ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્યને મળે છે. જે મોક્ષ ગતિની સફર કરવી હોય તો જીવનમાં સમતાં, સંવેગ, તપ અને આત્માનું જ્ઞાન જોઈશે. તમારા પરદેશના પાસપિોર્ટમાં તો લાગવગ ચાલશે પણ અહીં તે કર્મરાજા સાથે છેતરપિંડી નહિ ચાલે. દેખાવ ત્યાગને કરી ભેગ ભેગવતા હશો તો મેક્ષને પાસપોર્ટ નહિ મળે. વૈરાગ્યનું સર્ટીફિકેટ લઈને સંસારની મોજ માણશે તે તમારો પાસપોર્ટ જપ્ત થઈ જશે. પછી પરિણામ શું આવશે ? ફરીફરીને જન્મમરણના ફેરામાં ફરવું પડશે અને વિવિધ યોનિઓમાં ભટકવું પડશે. જે આ જન્મમાં મુક્તિને પાસપોર્ટ નહિ મેળવે તે પછી બીજી કોઈ ગતિમાં નહિ મળે, માટે આ જીવન મહાન કિંમતી છે. તમારે એક નાનું કે મોટું મકાન બનાવવું હોય તે પહેલા એને પ્લાન તૈયાર કરેઆકીટેકટની સલાહ લેવા જાવ. આકીટેકટ પૂછે કે મકાન બાંધવા પાછળ તમારે Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૭૯૯ કેટલા રૂપિયા ખર્ચવા છે ? મકાન બંધાવનાર આંકડે કહે તે પ્રમાણે આકીટેકટ મકાનનો પ્લાન બનાવી આપે. થોડા સમય માટે જે મકાનમાં વસવાટ કરે છે તેની આટલી ચિંતા કરે છે પણ આ જીવન રૂપી મકાનની ચિંતા કરી છે ખરી ? આ જીવન એક મકાન છે. આ મકાનને કેઈ લાન તૈયાર કર્યો છે ? મોટા ભાગના આ મકાનો આજે બેઘાટ અને બળ છે, આઉટ ઓફ ડેટ છે કારણ કે માનવીએ પોતાના જીવન રૂપી મકાનને પ્લાન તૈયાર કર્યો નથી. આ જીવન દ્વારા કેવી ગતિમાં જવું છે તેનું લક્ષ્ય નકકી કર્યું નથી. “ પ્લાન વિના મકાન નહિ તેમ લક્ષ્ય વિના જીવન નહિ. જે જીવનની સુંદર મહેલાત ઊભી કરવી હોય તો જીવન જીવવાને પ્લાન બનાવે. જીવનને પ્લાન ગુરૂ ભગવંત રૂપી આકીટેકટ તમને બનાવી આપશે. વીતરાગ ભગવંતના આ આકીટેકટ જે પ્લાન બનાવી આપશે તેમાં તમને સુખ અને શાંતિ મળશે. અત્યારે એવા ગુરૂ ભગવંત રૂપી આકીટેકટ તમને મળ્યા છે. તેમની પાસે જીવન રૂપી મકાનને એ પ્લાન બનાવી દે કે પછી વારંવાર નવા મકાન બનાવવા ન પડે. જેમને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામી જેવા આકીટેકટ મળી ગયા એવા આનંદ શ્રાવકને જીવનને સુંદર પલાન ઘડી આપે. ભગવાન હવે આનંદ શ્રાવકને અતિચારની સમજુતી આપે છે. પાંચ વ્રતના અતિચાર સમજ્યા. હવે છઠું દિશાવત પાંચમા વ્રતની સાથે સંબંધ ધરાવે છે. દિશાઓમાં જીવ દોડધામ શા માટે કરે છે ? પરિગ્રહ-ધન મેળવવા માટે ને ? દિશાઓની મર્યાદા કર્યા પછી ગમે તેટલે લાભ થતો હોય તે પણ દિશાઓનું જે પરિણામ કર્યું છે તેને ઓળંગીને આગળ જવાય નહિ. જે જાય તો અતિચાર લાગે. (૧) ઉદિસિ પમાણુાઈકમે (૨) અદિસિ પમાણુકમે. ઊંચી અને નીચી દિશાની જે મર્યાદા કરી છે તે દિશામાં મર્યાદા બહાર લાભનું કારણ હેય તે પણ જવાય નહિ. જાય તો અતિચાર લાગે. (૩) તિરિયદિસિ પમાઇકમે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ ચારે દિશામાં જવાની જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક જવાય નહિ. ગમે તે પ્રસંગ હોય કે ધંધામાં લાભ થતું હોય તે પણ જવાય નહિ. વ્રત લીધા પછી દીકરે પરદેશ ગયો. જે તમે આગાર રાખ્યો ન હોય તે જવાય નહિ. જે જાય તો અતિચાર લાગે. (૪) ખેત્તવુ. એક દિશાની મર્યાદા ઘટાડીને બીજી દિશા વધારી હોય. માને કે તમારે પૂર્વ દિશામાં બસો માઈલની મર્યાદા છે. અને બીજી દિશામાં ૮૦૦ માઈલની છૂટ રાખી છે. બસ માઈલની મર્યાદા પૂરી થઈ ગઈ પછી તે દિશામાં આગળ જવાય નહિ. ત્યારે એવો વિચાર ન કરાય કે મારે પૂર્વ દિશાની મર્યાદા પૂરી થઈ છે તો બીજી દિશાના ૮૦૦ માઈલમાંથી ર૦૦ માઈલ તેમાં ઉમેરીને ૪૦૦ માઈલ જાઉં. આ રીતે ન કરાય. એક દિશાના માઈલ ઘટાડીને બીજી દિશાના માઈલ વધારે તે અતિચાર લાગે. (૫) સઈ અંતરધાએ. સંદેહ પડવા છતાં આગળ ચાલ્યા ગયા છે. જે મર્યાદા કરી છે તે યાદ રહ્યું ન હોય તેથી મનમાં સંદેહ Page #879 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ] [ શારદા શિરેમણિ થાય કે મેં જે માઈલની મર્યાદા કરી છે તે ૪૦૦ માઈલની છે કે તેથી વધારે છે? એ ચેકકસ યાદ ન હોય તે ૪૦૦ માઈલથી વધારે જાય તો અતિચાર લાગે. વ્રત લીધા પછી અતિચાર ન લાગે તે માટે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. જેટલી પરિગ્રહની મમતા વધારે તેટલી દિશાઓમાં દોડધામ વધારે. જૈનદર્શનમાં તે પરિગ્રહની આસક્તિ અનર્થકારી કહી છે પણ અન્ય દર્શનમાં ય પરિગ્રહની મમતા છોડીને અકિંચન બનવાનું કહ્યું છે, છતાં જે આત્મા પરિગ્રહની આસક્તિ વધારે છે તે આત્માની કેવી દશા થાય છે ? અન્ય દર્શનમાં એક વાત આવે છે. બૌદ્ધ ધર્મની આ વાત છે. દરેક દર્શનમાં ત્યાગની મહત્તા સમજાવી છે. એક વાર બૌદ્ધ ધર્મના બે શિષ્યો ગુરૂની આજ્ઞા લઈને ધર્મપ્રચાર માટે નીકળ્યા. બંને વિહાર કરીને સાથે જાય છે. આગળ ચાલતાં બે રસ્તા ફંટાયા. બંનેએ એકબીજાને કહ્યું આપણે અહીંથી જુદા પડી જઈ એ. જે સાથે વિચરશું તે ઓછા ક્ષેત્રોને લાભ આપી શકીશું અને જુદા વિચારીશું તો વધુ ક્ષેત્રોને લાભ મળશે. એમ વિચારીને બંને ભિક્ષુક જુદા પડી ગયા. બંને અલગ અલગ સ્થાનમાં જઈને લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આ રીતે વિચરતા વિચારતા દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થઈ ગયા. બાર વર્ષો થયા છતાં બંને ભિક્ષુકને ભેગું થવાનું ન બન્યું. ભકતજનોથી ભિક્ષુમાં આવેલી શિથિલતા : આ બંનેમાં જે નાના ભિક્ષુ હતા તે જ્ઞાનમાં, ભણવામાં ખૂબ હોંશિયાર થઈ ગયા. તેમની વકતૃત્વ કળા એટલી આકર્ષક હતી કે લોકોના ટોળેટોળા તેમનું પ્રવચન સાંભળવા આવતા. તેમના ભક્તો પણ ઘણું બન્યા. પહેલા તેમની પાસે માટીના પાત્ર, બે ચાર કપડા અને ભણવાના પુસ્તક સિવાય કાંઈ ન હતું, પણ હવે ભક્તો ખૂબ વધી ગયા. તેમને એક વસ્ત્રની જરૂર હતી તેના બદલે બે થયા. બેમાંથી વધતા વધતા ધીમે ધીમે આઠ દશ વસ્ત્રો, કામળી આદિને સંગ્રહ વધતો ગયો. ભક્તો વધ્યા તેમ માયા વધતી ગઈ. પહેલા સામાન્ય કિંમતના વસ્ત્ર પહેરતા હતા. હવે મૂલ્યવાન વસ્ત્રો પહેરવા લાગ્યા, તે સિવાય નવા નવા પાત્ર તથા નવા સાધને એકઠા કરવા લાગ્યા. પહેલા તેઓ ઘરઘરમાં ભિક્ષાચરી કરીને આહાર લાવતા હતા. હવે ભક્તોના ટોળા વધ્યા એટલે ભક્તો જમવાનું આમંત્રણ આપવા લાગ્યા. ભિક્ષા કરીને જમવા કરતાં આપ અમારા ઘેર જમવા આવે. ઘણી વાર ભક્તો એવા અંધ બની જાય છે કે ગુરૂના આચાર વિચાર જોઈ શકતા નથી. જેને ધર્મને રંગ ઉપરનો હોય તે કાંઈ જતા નથી. જેને ધર્મને રંગ અંતરને હેય તે આચાર વિચારને ધ્યાનમાં રાખીને ભક્તિ કરે. સુખશીલતામાં મોટા ગુરૂભાઈની વિસ્મૃતિઃ આ ભિક્ષુ તે ભક્તોના આમંત્રથી તેમને ત્યાં જમવા ગયા. પછી આગળ વધતાં તો જમવા જવાનું બંધ થયું. ભક્તો રેજ તેમના માટે સવારે દૂધ-નાસ્તા અને બપોરે મિષ્ટાન આપવા આવવા લાગ્યા. બે ત્રણ ભક્તો તે તેમની સેવામાં સાથે રહે. ભૂખ સૂકા આહાર ભિક્ષુ જીવનને વધુ દઢ બનાવે. સારા મિષ્ટાન્ન, મીઠા ભેજને તથા બધી સુવિધાઓ ભિક્ષુ જીવનને પ્રમાદી Page #880 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૦૧ બનાવે છે. પરિણામે પતનને નોતરે છે. આ ભિક્ષુ તે ખૂબ સુખશીલ બની ગયા. દેશદેશમાં વિચારવાનું બંધ કરી દીધું. એક સ્થાનમાં રહેવા લાગ્યા. આ રીતે બાર વર્ષમાં તો તેમણે સારા સારા દાગીના, વસ્ત્રો, પાત્ર એટલું બધું ભેગું કર્યું કે જાણે મોટો શ્રીમંત ન હાય! અત્યાર સુધી પિતાના મોટા ગુરૂભાઈ ક્યાં વિચરે છે? શું કરે છે? તે બધું પિતાના સુખમાં ભૂલી ગયા. તેમનું સમરણ પણ આવતું ન હતું. મોટાભાઈએ આપેલી સમજણ–સાચે ભિક્ષુ કેણુ? : બાર બાર વર્ષે વીત્યા બાદ એક દિવસ તેમને વિચાર આવ્યું કે મારા ગુરૂભાઈ કયાં વિચરતા હશે? મારે તે રહેવા માટે સુંદર મઠ છે, ખાવાપીવાનું સરસ મળે છે. ભક્તો તરફથી આદર સત્કાર પણ ખૂબ થાય છે એટલે મને તો આનંદ આનંદ છે પણ મારા ગુરૂભાઈ ક્યાં હશે ? તેમની તપાસ કરું. તે પિતાને મઠ છોડીને ગુરૂભાઈને શોધવા નીકળ્યા. ફરતા ફરતા ગામથી ૧૦-૧૨ ગાઉ દૂર એક ઝાડ નીચે તેમને ધ્યાન ધરીને બેઠેલા જોયા. આ ભિક્ષુની બાજુમાં તરખંડી પડી છે અને જે વસ્ત્ર પહેર્યું છે તે પણ ફાટલું છે. નાના ભિક્ષુને તે આશ્ચર્ય થયું કે આ ભિક્ષુને રહેવા માટે મઠ નથી, પહેરવા સારા વસ્ત્ર નથી. ફાટેલા કપડા પહેર્યા છે. સરપંડી સિવાય કઈ પાત્ર નથી. આ શું ? આટલા વર્ષો વીત્યા છતાં તે તે એવા ને એવા રહ્યા છે. આ મોટા ભિક્ષુકે સમય થતાં ધ્યાન પાળ્યું એટલે આ ભિક્ષુએ પિતાના વિચારો દર્શાવ્યા. તેમણે મેટા ભિક્ષુને પૂછયું–તમે રહેવા માટે મઠ કે આશ્રમ પણ નથી બાંધ્યો ? આપની પાસે સારા કપડા કે પાત્ર પણ દેખાતા નથી. મોટા ભિક્ષુએ કહ્યું-ભાઈ ! મઠ બાંધીને એક સ્થાનમાં રહેવાથી પ્રમાદ, સુખશીલતા આવી જાય છે, ધર્મને ભૂલી જવાય છે અને પતનના માર્ગે પહોંચી જવાય છે. ભાઈ ! તમારી વાત મને બરાબર લાગતી નથી. એક સ્થાનમાં રહેવાથી લોકોને ઉપદેશ સારી રીતે રોજ ટાઇમસર આપી શકાય છે. હું તે મઠમાં રહીને જ લેકોને ધર્મોપદેશ આપું છું. હવે મારે ભિક્ષા લેવા માટે ઘર ઘર ફરવાની જરૂર નથી. મારા ભક્તો રોજ સવાર, બપોર, સાંજે સારું સારું ગરમ ગરમ જમવાનું આપી જાય છે. મોટા ભિક્ષુએ કહ્યું-ભાઈ! આ તું જે બધું કરે છે તે આપણા ભિક્ષુ જીવનમાં થાય નહિ. ભિક્ષુને અર્થ એ છે કે ભિક્ષાચરી કરીને ખાવું અને કોને ઉપદેશ આપીને તેમના આત્માનું શ્રેય કરાવવું. ઉપદેશ લોકોને મનોરંજન માટે નહિ પણ તેમનું કલ્યાણ થાય તે ઉદ્દેશથી કરવાનું છે. આ ભિક્ષુના મનમાં થયું કે મારા ગુરૂભાઈ તે હજુ જૂના વિચારો કરે છે તેથી તેમને મારી વાત ગમતી નથી. | નાના ભિક્ષુનું જીવન જોતાં થયેલ દુઃખ નાના ભિક્ષુને ભૂખ ખૂબ લાગી હતી એટલે કહ્યું ભાઈ ! મને ભૂખ ખૂબ લાગી છે. કંઈક જમવાનું આપને. ભાઈ ! તું થેડી વાર બેસ. હું હમણાં ભિક્ષા કરીને લઈ આવું છું, પછી તને જમાડીશ. ભાઈ! શું તમે ભિક્ષા લેવા જશો ? મને તે લોકે દિવસમાં ચાર ચાર વાર ભજન મારા ૫૧ Page #881 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨] [શારદા શિરમણિ મઠમાં આપી જાય. મેટા ભિક્ષુ તે પિતાનું પાત્ર લઈને ગામમાં ભિક્ષા લેવા ગયા. ડી વારમાં જાડી રોટલી અને બાફેલું શાક લઈને આવ્યા. રોટલીમાં ઘી ન હતું અને શાકમાં તેલ મસાલા ન હતા. તેમણે નાના ભિક્ષુને કહ્યું–લે, આહાર આવી ગયો. આપ આહાર કશે. લુખી જાડી રોટલી હાથમાં લીધી ને કહ્યું-ભાઈ ! આ જાડી લુખી રોટલી ને બાફેલું શાક મારા ગળે ઉતરશે નહિ. આ સાંભળતા મોટા ભિક્ષુને ખૂબ દુઃખ થયુ. મારે નાને ગુરૂભાઈ એમ બેલે કે આ રોટલી મારા ગળે ઉતરશે નહિ ! एगतरत्ते रुरे रसम्मि, अतालिसे से कुणइ पोस । તુવણરસ પીજી મુદ્દે વાજે, ઢિળ તેના મુળ વિરાળો ઉત્ત...૩૨.ગા.૬૫ ભગવાન બોલ્યા છે જે જીવ મને રસમાં અત્યંત અનુરક્ત બને છે. અમનેશ (નહિ ગમતા) રસોમાં ઠેષ કરે છે તે અજ્ઞાની જીવ અત્યંત દુઃખ અને પીડાને પ્રાપ્ત કરે છે. વીતરાગી મુનિ તે દુઃખથી લેપતા નથી. એટલે તેમને મન તે મનેઝ, અમનેz બંને સમાન છે. મને રસ પર રાગ નથી અને અમનેઝ પર ઠેષ નથી. નાના ભિક્ષુ સારા સારા મન રસોમાં આસક્ત બન્યા એટલે તેમને આ રોટલી અને શાક પ્રત્યે અણગમે થયે. મોટા ભિક્ષુના મનમાં થયું કે આ નાના ભિક્ષુએ આ બાર વર્ષમાં સારા ભિક્ષુ જીવનને ધૂળમાં રગદોળી નાંખ્યું. નાના ભિક્ષુ કહે, આપ એક વાર મારા મઠમાં આવે. ત્યાંને બધે ભભક જુઓ. મારા ભક્તો તે એટલા બધા છે કે મારે ભિક્ષા લેવા જવું પડતું નથી. મને લાગે છે કે તમે તમારા જ્ઞાનને પ્રભાવ જનતા પર પાડી શક્યા નથી. મારી અને તમારી વચ્ચે કેટલું અંતર છે? ભાઈ! મારે તારે ત્યાં જેવા આવવાની જરૂર નથી. મને તે આ જીવનમાં આત્મમસ્તી છે. તું તારા જીવનને ખૂબ ઊંડાણથી વિચાર કર. તે દીક્ષા લીધી તે તારે ત્યાં ઘર, પલંગ આદિ હતું કે નહિ? ઘરમાં ખાવાનું શું ન હતું? મેવા મીઠાઈ ન હતા? તારી પાસે ઘરબાર, માલ મિત, જમીન, સુખના સાધને બધું હતું છતાં તે આ બધાને ત્યાગ શા માટે કર્યો? આ બધું છોડીને દીક્ષા શા માટે લીધી? છોડેલી વસ્તુઓને ફરી ભોગવવા માટે ? તે સમજીને, વિચારીને જોયું છે અને હવે ફરી તેને ગવવા તૈયાર થયે છે? ત્યાગી મટીને ભાગી બની ગયે ? “મની મમ સંસી, અમો વિઘારવા.'' ભેગી આત્મા સંસારમાં ભમે છે અને અગી આત્મા સંસારથી મુક્ત થાય છે. તમે પિતાને બૌદ્ધ ભિક્ષુ કહે છે. આપણું બુદ્ધ ભગવાનની આજ્ઞા છે કે ભિક્ષાએ પક્ષીની જેમ વિચરણ અને ભિક્ષાચર્યા કરવી જોઈએ. જેવી રીતે પક્ષીઓ કઈ વસ્તુને સંગ્રહ કરતા નથી તેવી રીતે ભિક્ષુઓએ કઈ વસ્તુને સંગ્રહ કરે જોઈએ નહિ તારી બુદ્ધિ કયાં ગઈ? અખૂટ સુખ સંપત્તિને છેડીને શું લેકના માન-સન્માન, આદર સત્કાર અને ભક્તોના ટોળા જમાવવા માટે દીક્ષા લીધી છે ? સંસારનો ત્યાગ કરીને Page #882 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૮૦૩ આમાં લપટાઈ ગયા ? તમે સ્વ–પર કલ્યાણ કેવી રીતે કરી શકશે ? તમારા આત્માનું કલ્યાણ પણ કેવી રીતે થશે ? માર્ગ ભૂલેલાને સાચા રાહે લાવવા માટે મોટા ભિક્ષુએ નાના ભિક્ષુની ખૂબ ઝાટકણી કાઢી. નાના ભિક્ષુના હૃદયમાં ગુરૂભાઈની વાત ગળે ઉતરી ગઈ, તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કહ્યું- મોટાભાઈ ! આપની વાત સત્ય છે. મારા અંધકારમય બનેલા જીવનમાં આપે જ્ઞાનને પ્રકાશ આપ્યો છે. સાચા ભિક્ષુ તો સંસારથી નિર્લેપ થવાને માટે સંસારનો ત્યાગ કરીને અકિંચન બને છે. ખરેખર, હું ભાન ભૂલી ગયો. અજ્ઞાનતાના કારણે છોડેલા પરિગ્રહમાં ફરી વાર ફસાઈ ગયે અને મારી અકિંચન દશાને ભૂલી ગયે. બસ, હવે મારે મારા મઠમાં જવું નથી. આપની સાથે વિચરીશ. કહેવાને સાર એ છે કે આ પરિગ્રહ કઈ વાર ત્યાગીને પણ પિતાની માયાજાળમાં ફસાવી દે છે, માટે પરિગ્રહ પ્રત્યેની મમતા ઘટાડશે તે વ્રતમાં આવી શકશો. છઠ્ઠા વ્રતના અતિચારની વાત થઈ. હવે સાતમા વ્રતમાં શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર : મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા : ગુણસુંદરીને પિતાને પતિ ન મળવાથી પોતાની પ્રતિજ્ઞા મુજબ અગ્નિસ્નાન કરવા તયાર થઈ, ત્યારે માણેકચંદે કહ્યુંબેટા ! આ રીતે અગ્નિસ્નાન કરવાથી તેને શું લાભ ? તું ધીરજ રાખ. તારા પતિ ગોપાલપુરમાં છે, તું જીવતી હશે તો કયારેક પતિને મેળવીશ. તું સુખી થઈશ ને આ રત્નસુંદરી પણ સુખી થશે. “જીવતે નર ભદ્રા પામે. મરણ પછી તે બધો ખેલ ખતમ. પિતાજી! અહીં છ મહિનાથી આવી છું. બહારથી ઉજળી થઈને ફરું છું. લોકો મારું માન સન્માન કરે છે. બધા ખમ્મા ખમ્મા કરે છે. તમે માનતા હશો કે મારી દીકરી સુખી છે પણ હું તે પતિના વિરહની આગમાં રાત દિવસ બળી રહી છું. રેજ ચિંતામાં બળવા કરતા ચિતામાં બળી મરવું શું ખોટું? જેથી બીજી વેદના સહન કરવી ન પડે. હવે તે તેમની શી આશા રાખવી? જે મને મળવાના હેત તે છ છ મહિનામાં મળી ગયા ન હોત ? માણેકચંદ ગુણસુંદરને ઘણું સમજાવે છે પણ ગુણસુંદર કઈ રીતે માનતા નથી. તે તો એક જ પકડ પકડીને બેઠો છે કે તમે મારા માટે ચિતા ખડકાવે. હું કાલે સવારે અગ્નિસ્નાન કરીશ. મારી પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા. તમારે મારી આ વાત માનવી પડશે. માણેકચંદનું તૂટેલું હૃદય : માણેકચંદે ઘણું સમજાવ્યું છતાં ગુણસુંદર ન માન્યો એટલે તૂટેલા હદયે અને ભાંગ્યા પગે માણેકચંદ શેઠ ઉઠયા. તેમના દિલમાં તે ખૂબ દુઃખ છે. રડી રડીને આંખે સુઝી ગઈ છે, છતાં ગુણસુંદરે કહ્યું એટલે ન છૂટકે રડતા દિલે ચિતા માટે લાકડાની ખરીદી કરવા ચાલ્યા. તેમના પગ સાવ ભાંગી ગયા છે. ચાલતા ચાલતા ચક્કર આવે છે કે મારી દીકરીને જીવતી બાળવા માટે લાકડા લેવા હું જાઉં ? મારાથી એ નહિ બને. તેના બાપુજી મને પૂછશે તે હું તેમને શું જવાબ આપીશ? લાકડા માંગતા વેપારીને થયેલું આશ્ચર્યઃ માણેકચંદ મેટા લાકડાવાળાની દુકાને ગયા. ત્યાં વિચારે છે કે મારી દીકરીને અગ્નિસ્નાન માટે શું સાદા લાકડા Page #883 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ ] [ શારદા શિરામણ હોય ? ઘેાડા સુખડના અને ઘેાડા બીજા એમ લઉં. તેમણે વેપારીને કહ્યું-મારે થાડા સુખડના અને થાડા બીજા લાકડા જોઈએ છે. લાકડાના વેપારી માણેકચંદ અને ગુણસુંદરને ઓળખતા હતેા. માણેકચ' શેઠે લાકડા માંગ્યા એટલે એ ચમકયા. અરે કંઠ! તમે ? કેાના માટે આવ્યા છે ? વેપારીને ખબર હતી કે ગુણસુંદરને ત્યાં કોઈ માંદુ ન હતું. અચાનક શુ બન્યુ હશે ? શું કેાઈનું હા બેસી ગયુ હશે ? અથવા બહારથી કોઈ આવ્યું હશે તેનું કંઈક બન્યું હશે ? એટલે વેપારીએ પૂછ્યું-માણેકચંદ ! કાણુ ગયું ? આ શબ્દ સાંભળતા માણેકચંદ તા છૂટી પાકે રડયા. તેમનું હૈયું તા ભરાયેલુ` હતુ`. રડતા હૃદયે આવ્યા હતા એટલે આ શબ્દ સાંભળતા તેમનુ' હૈયું તૂટી પડયું. મહામુસીબતે બાંધી રાખેલી આંસુના બંધ તૂટી પડયા. લાકડાનેા વેપારી આ જોતાં આભા બની ગયેા. તેણે માણેકચંદને છાના રાખવા ખૂબ પ્રયત્નો કર્યાં. શેઠ ! શા માટે રડે છે? વેપારીએ તેમને ખૂબ આશ્વાસન આપ્યું. શેઠ ! રશેડા નહિ. આપ શાંત ધાવ. શુ` બન્યુ છે તે વાત કરો. માણેકચંદ શેઠનુ હૈયું ભરાઈ ગયું છે તેથી ખાલી ગકતા નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે. આસા સુદ ૨ ને મગળવાર : વ્યાખ્યાન નં. ૮૮ * તા. ૧૫-૧૦-૮૫ જ્ઞાની ભગવંતે ગૃહસ્થ જીવનને સુંદર અને વ્યવસ્થિત બનાવવાને માટે ચાર પુરૂષા નું વર્ણન કર્યું છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. માનવજીવનમાં પુરૂષાર્થ કરવાને માટે ચાર સાધન બતાવ્યા છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા. આ ચાર સાધના ચાર પુરૂષાર્થીની પ્રાપ્તિથી સતુષ્ટ થાય છે શરીર અથી સ`તુષ્ટ થાય છે. મન કામથી સંતુષ્ટ થાય છે. બુદ્ધિ ધર્માંથી સ ંતુષ્ટ થાય છે અને આત્મા પેાતાનુ' ચરમ લક્ષ્ય મેાક્ષને મેળવીને સંતુષ્ટ થાય છે. આ ચાર પુરૂષામાં ધમ પુરૂષાને સૌથી આગળ રાખ્યા છે અને મેક્ષને છેલ્લે રાખ્યા છે. જેવી રીતે રેલગાડીમાં સૌથી આગળ એન્જિન હોય છે. ગાડી ચલાવનાર ડ્રાયવર તેમાં રહે છે. ગાડીના છેલ્લા ડખ્ખામાં ગા` હોય છે. વચ્ચે યાત્રિકાના ડખ્ખા હોય છે. ડ્રાયવર ગાડીને સારી રીતે ચલાવે છે. યાત્રિકાને કયાંય દૂર સુધી તેના સ્થાને પહોંચાડે છે. ગાઢ ગાડીની દેખભાળ રાખે છે. બસ, આ રીતે આ ચાર પુરૂષાર્થ જીવનની રેલગાડી સમાન છે. આ રેલગાડી દ્વારા મેક્ષમાં પહેાંચવું છે. આ ગાડીમાં સૌથી આગળ ધ એ એંજિન ડ્રાયવર છે. જે સૌથી આગળ છે. તે આત્માએને આત્મ સાધનાના માર્ગે આગળ લઇ જાય છે. આ ગાડીમાં વચ્ચે અં, કામરૂપી જીવન યાત્રીઓના ડબ્બા છે. તે કાંય ભટકાઈ ન જાય, મા`થી ભ્રષ્ટ ન થઈ જાય એટલા માટે આ ડખ્ખાઓનું નિયંત્રણ ધરૂપી ડ્રાયવરના હાથમાં છે. છેલ્લે મેાક્ષના પુરૂષાથી ગા સમાન વીતરાગી સ’તેા છે. જે આ જીવનગાડીમાં કયાંય ગરબડ થાય, જીવનયાત્રા વિપરીત દિશામાં જતી રહે અથવા માર્ગમાં કાંય ખતરા થાય તે તે માગદશન આપે છે. આપે ઘણી વાર જોયુ' હશે કે જે વૃક્ષનુ મૂળ સૂકાઈ જાય છે તેના પાંદડાં અને ડાળીઓને ગમે તેટલુ સિચન કરવામાં આવેતેા વૃક્ષ હર્યું ભર્યું રહી શકતું નથી. આ Page #884 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૮૦૫ જીવન રૂપી વૃક્ષનું મૂળ ધર્મ છે. અર્થ અને કામ તેની ડાળીઓ અને પાંદડા છે. જે માનવી અર્થ રૂપી પાંદડા અને કામ રૂપી ડાળીઓને પાણીનું સિંચન કરે છે તેનું જીવન હર્યુંભર્યું રહી શકતું નથી. જે ધર્મ રૂપી મૂળને સિંચન કરવામાં આવે તે જીવનમાં સુખશાંતિ મળતી રહેશે અને આત્માની ઉન્નતિ થતી રહેશે. વસંતઋતુમાં વૃક્ષે કેવા હર્યાભર્યા હોય છે. તેની છાયામાં મુસાફરે પિતાને થાક ઉતારે છે. પક્ષીઓ પણ દૂર દૂરથી આવીને તેના પર આશ્રય મેળવે છે. જયારે પાનખર ઋતુ આવે છે ત્યારે એ ઝાડની ડાળીઓ સૂકાઈ જાય છે અને પાંદડાં ખરી પડે છે પછી તેની પાસે કઈ પક્ષી કે મુસાફર આવતા નથી. તે જંગલમાં એકલું ઊભું હોય છે પણ જે તેનું મૂળિયું સજીવન હશે તો ફરી વાર તે નવપલ્લવિત થઈ જાય છે. આ રીતે જીવન રૂપી વૃક્ષના મૂળ ધર્મને સજીવન રાખવાનું છે. આ જીવનમાં ક્યારેક અર્થની પાનખર પણ આવે છે. કયારેક કામવાસનાની ગરમ લૂ તેને સતાવે છે. અનીતિ, અન્યાયથી ધન મેળવવાના પ્રલોભને પણ આવે છે. તે સમયે જીવન વૃક્ષના ધર્મ રૂપી મૂળને સુરક્ષિત રાખ્યું હશે તો આ પ્રલેભને, અર્થની પાનખર કે કામવાસનાની લૂ તેને સતાવી શકશે નહિ અને એક દિવસ તે આત્માની અનુપમ વસંતને ખીલવી શકશે, માટે ધર્મને સુરક્ષિત રાખવાની જરૂર છે. ધર્મને પાયો મજબૂત બનાવવાનો છે. માની લે કે એક મહેલની દિવાલે ખૂબ મજબૂત છે. તેના પર રંગરોગાન ખૂબ સુંદર કર્યા છે. ફનીચર પણ સરસ અને સુંદર ગેઠવ્યું છે પણ તે મકાનને પાયે કાચે છે તે આ સુંદર મહેલ કેટલા દિવસો સુધી ટકશે? જોરદાર વંટોળ આવતા તે ધરાશાયી થઈ જશે. આ રીતે જીવન મહેલની ધનસંપત્તિ રૂપી દિવાલે ઘણી મજબૂત છે. તેમાં વિષય સુખનું રંગરોગાન કર્યું છે પણ જીવન મહેલને ધર્મરૂપી પાયો ખૂબ કાચે છે. બહારથી ધર્માનુષ્ઠાન કરે છે પણ અંદર પિોલમપોલ છે. ધર્મ રૂપી મજબૂત પાયા વિના જીવન મહેલ કેટલા દિવસ ટકી શકશે? ધર્મ વિનાનું જીવન લગામ વિનાના ઘડા જેવું છે માટે જીવનમાં ધર્મ પુરૂષાર્થની અવશ્ય જરૂર છે. ધર્મનું પલ્લુ અર્થ અને કામના ૫૯લા કરતા વજનદાર હોય ત્યારે જીવન સુખશાંતિમય બની શકે છે. જેમનું જીવન ધર્મ પુરૂષાર્થમાં આગળ વધી રહ્યું છે એવા આનંદ શ્રાવકની વાત ચાલે છે. ભગવાન તેમને સાતમા વ્રતના અતિચાર સમજાવે છે. સાતમા વ્રતનું નામ છે ઉવગ પરિભેગ. જે એક વાર ભેગવાય તે વિભાગ અને વારંવાર ભોગવાય તે પરિભેગ. આનંદ શ્રાવકે ર૧ બેલની મર્યાદા કરી. તમે પણ રોજ રોજ માટે ૨૬ બોલની મર્યાદા કરી શકો છો. મર્યાદા નથી તેથી પાપનો પ્રવાહ તે આવ્યા કરે છે. સાતમા વ્રતમાં પાંચ અતિચાર અને ૧૫ કર્માદાનનું સ્વરૂપ સમજાવ્યું છે. પહેલે અતિચાર છે (૧) સચિત્તાહારે: સચેત વસ્તુ ખાધી હોય. અહીં સચિત્તાહારનો અર્થ એ સમજવો જોઈએ કે શ્રાવકે પાણી, ફળ આદિ સચેત વસ્તુઓની જે મર્યાદા કરી છે તેનાથી અધિક વાપરે તે અતિચાર લાગે. (૨) સચિત્તપડિબદ્ધાહારે Page #885 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરોમણિ સચેતની સાથે લાગેલ અચેત વસ્તુ ખાધી હેય. વૃક્ષની સાથે લાગેલ લીંબડાને ગુંદર આદિ ખાધું હોય, સચેત વસ્તુની મર્યાદા કરનારને આવી વસ્તુઓ ન ખવાય. (૩) અપેલિઓ સહિ ભફખણયા : જેમાં જીવના પ્રદેશ રહી ગયા હોય એવી વસ્તુ ખાધી હેય કાકડી આદિ શાક ચૂલે મૂકીને તરત ઉતારી લીધું હોય તેથી તે બરાબર અચેત થતું નથી માટે શ્રાવકેથી આવા કાચાપાકા શાક આદિ ન ખવાય. ખાય તે અતિચાર લાગે. (૪) પેલિએ સહિ ભફખણયા: ખરાબ રીતે પકવેલે આહાર કર્યો હોય. ભડથા, ઉંધીયા વગેરે ઉધીયામાં ઘણી વાર આખી પાપડી આદિ જોયા વિના નંખાય છે, તેથી જેની જતના રહેતી નથી. આ શાકમાં ઘણી વાર જીવાતે હેય છે. તેને જે આખા ને આખા બાફી દેવામાં આવે તે કેટલા જીવોની હિંસા થઈ જાય. આ અભક્ષ આહાર કરે તે શ્રાવક કહેવાય ખરો? સાચે શ્રાવક તે એ જ વિચાર કરે કે મારે જીવન નિભાવવા ખાવું પડે છે પણ તે ખાતાં પાપ કેમ ઓછા લાગે તે રીતે ખાવું જોઈએ. આવા આહાર કરવાથી અતિચાર દોષ લાગે છે. આ બધા પાપ જીભના સ્વાદ માટે થાય છે. એક રસેન્દ્રિયના સ્વાદ માણવા જતાં જીવની દશા કેવી થાય છે? એક વાર એક ભાઈ તૈયાર થઈને બહાર જવા નીકળતું હતું, ત્યાં તેને ત્રણ ચાર છીંક આવી. પત્ની કહે, ઉભા રહે. તમે બહાર ન જશે. તમને શરદી થઈ લાગે છે. હું તમને મશાલાવાળી ગરમ ગરમ ચા બનાવી આપું છું. આ ભાઈ જીભના સ્વાદીયા ઘણુ હતા. તે તે મનમાં હરખાઈ ગયા કે આજે ટેસ્ટદાર મસાલાવાળી ચા પીવા મળશે. પત્નીએ મસાલાવાળી ચા બનાવી આપી અને ભાઈએ ટેસ્ટથી પીધી. તેને તે શરદી થઈ ન હતી પણ ચાના સ્વાદમાં લલચાલે એટલે કહ્યું નહિ કે મને શરદી થઈ નથી. ચા પીને તે બહાર નીકળવા ગમે ત્યાં બીજી વાર બે ત્રણ છીંક આવી. પત્ની કહે-તમને ભારે શરદી થઈ ગઈ છે. ઊભા રહે, બીજી વાર ચા બનાવી આપું. પત્નીએ બીજી વાર મસાલાવાળી ચા બનાવી. પતિને બે કપ ચા પીવડાવી પછી કહ્યું–આટલી બધી શરદી થઈ ગઈ છે. આજે બહાર જવું નથી. બહારની હવા લાગશે તે વધારે શરદી થશે. હું તમને બામ ઘસી દઉં. તમે ઓઢીને સૂઈ જાઓ. આ ભાઈને શરદીના બહાને બબ્બે વાર ગરમ ચા પીવા મળી એટલે તે ખુશ થયો પણ બામ લગાડવાનું કહ્યું તે ન ગમ્યું. મને શરદી તે છે નહિ અને ગરમી ઘણું છે. બામ કેવી રીતે સહન થાય? પણ આ તે શ્રીમતીની આજ્ઞા એટલે માનવી પડે. ભાઈ તો સૂઈ ગયા. પત્નીએ બામ લગાડી દીધું. બામ લગાડીને ત્રણ ચાર ધાબળા ઓઢાડયા. આ ભાઈનું તે આવી બન્યું. એક તે ધમધખતો ઉનાળો. વૈશાખ મહિનાના ભડકા જેવા તડકા. તેમાં ગરમ ચા પીવડાવી, બામ ઘસી અને ઉપર ગરમ ખૂંચે તેવા ધાબળા ઓઢાડવા. પછી શું બાકી રહે? તે તો પરસેવાથી રેબઝેબ થઈ ગયે. શરીરમાંથી પાણી ટપકવા લાગ્યું. તેનાથી સહન ન થયું. તેણે તે ધાબળા કાઢી નાંખ્યા ને બેઠે થઈ ગયે. પત્ની કહે-હું ઉઠવા નહિ દઉં. ધાબળા ઓઢીને સૂઈ જશે એટલે શરદી Page #886 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૦૭ મટી જશે. ભાઈએ કહ્યું–મારાથી આ ગરમીમાં ધાબળા નથી સહેવાતા. પરસેવાથી રેબઝેબ થઈ ગયો છું. મને કાંઈ એવી શરદી થઈ નથી. પત્ની કહે, શરદી થયા વગર આટલી બધી છીંક આવે નહિ માટે મારું કહ્યું માને. બામ લગાડ છે એટલે કામળા ઓઢીને સૂઈ જવાથી શરદી મટી જશે. ભાઈ તે શ્રીમતીજી પાસે કાંઈ બોલી શક્યા નહિ. ભાઈને સૂઈ જવું પડ્યું. પત્નીએ તે ચાર ગરમ ધાબળા ઓઢાડયા. ભાઈ તે એવા ગભરાઈ ગયા કે મારું તે આવી બન્યું. અરરર.... આને પત્ની કહેવી કે શું કહેવું ? ભાઈએ તો પાંચ મિનિટમાં ધાબળા કાઢીને ફેંકી દીધા. પરસેવો તે એટલે બધે વન્ય હતું કે પાણી ટપકતું હતું. પત્ની કહે, જુઓ, આ પરસેવા વાટે બધી શરદી બહાર નીકળી ગઈ. અરે, શું શરદી બહાર નીકળી ગઈ? હું તે મરી ગયે. ગભરામણ થઈ ગઈ. તારી બે કપ ચાએ તે નખેદ વાળી દીધું. મનમાં તે થાય છે કે કયાં ભંગ લાગ્યા કે હું ચાના ટેસ્ટમાં લલચા. મારે ટેસ્ટ તે બરાબર નીકળી ગયા. ચાને સ્વાદ માણવા ઊભે રહ્યો ન હેત તે મારી આ દશા ન થાત ને? જેણે રસેન્દ્રિય જીતી છે તે ખરાબ રીતે પકવેલે આહાર ખાય નહિ. પાંચમ અતિચાર છે તુચ્છ સહિ ભખયા જેમાં ખાવાનું છે અને ફેંકી દેવાનું ઝાણું એવી વસ્તુ ખાધી હેય. શેરડી, સીતાફળ આદિ. આ ચીજોમાં ખાવાનું થોડું ને ફેકી દેવાનું વધારે હોય છે. શેરડીના કૂચા આદિ જ્યાં નાંખવામાં આવે ત્યાં કીડીઓ અને માખીઓ ખૂબ થાય છે. જે તેના પર માણસને કે પશુને પગ આવી જાય અથવા કઈ વાહન નીકળે તો તે જીવને કચ્ચરઘાણ નીકળી જાય છે માટે આવી વસ્તુ શ્રાવકેએ ખાવી નહિ. આ પાંચ અતિચાર છે. હવે ૧૫ કર્માદાન કયા છે તે સમજીએ. કર્મોને ગ્રહણ કરવામાં જે કારણ રૂપ બને છે અર્થાત જેના દ્વારા કઠીન કર્મોનું ગ્રડણ થાય છે તેને કર્માદાન કહે છે. આ કર્માદાનના વેપાર એવા છે કે જેમાં ઘેર હિંસા થાય છે જેમાં કર્મના ઢગ ભેગા થાય છે. અર્થાત આવા વેપારથી જ્ઞાનાવરણીય આદિ કર્મોને પ્રબળ બંધ થાય છે. આ કાંદાનેનું સેવન શ્રાવકેએ પિતે કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ અને કરતાને અનુદન પણ આપવું નહિ. તે કર્માદાન આ પ્રમાણે છે. (૧) ઇગલકમે : લાકડા બાળીને કેલસ બનાવવાનું બંધ કરે. લાકડાને બાળવાથી અગ્નિકાય, વાઉકાય અને વનસ્પતિકાયની જબ્બર હિંસા થાય છે. અગ્નિ ભેંય પડે ત્યાં કીડી, મંકડા આદિ કેટલાય ત્રસ જીવોની હિંસા થાય છે. તેમાં ઘેર પાપ બંધાય છે અને દુર્ગતિની ટિકિટ ફાટે છે. હું તે કહું છું કે ગરીબ રહેવાનું પસંદ કરજો પણ કર્યાદાનના વેપાર તે કરશે નહિ. (૨) વણકર્મે : વનના વૃક્ષોને કપાવીને લાકડા આદિ વેચવા. જે વૃક્ષ પર ઘણું પક્ષીઓ આવીને બેસતા હતા તે ઝાડ કપાઈ જવાથી તે પંખીઓ કેટલા નિસાસા નાખે. કેઈનું મકાન અચાનક તૂટી પડે ને બીજે કઈ સ્થાને રહેવાની જગ્યા ન હોય તે માનવીને કેવા નિસાસા પડે છે. હવે Page #887 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ ] |[ શારદા શિરેમણિ હું કયાં જાઉં ? તેમ પંખીઓ પિતાનું આશ્રયસ્થાન તૂટી જતાં નિસાસા નાખે છે. કોઈ વાર પંખીઓએ માળા બાંધ્યા હોય તે ઝાડ કાપી નાંખતા માળા પડી જાય અને પંચેન્દ્રિય જીવોની હિંસા થઈ જાય માટે આવા વેપાર કરશો નહિ. (૩) સાડીકમે ઃ બળદગાડી, ગાડા, રથ આદિ બનાવીને વેચવાનો ધંધો કરે, અથવા આથા વગેરે નાંખીને વસ્તુ બનાવી વેચવાને વેપાર કરે. (૪) ભાડીકમ્સ : બળદ, ઘેડા આદિને ભાડે આપવાનો વેપાર કરે. (૫) ફેડીકમ્મ : ખાણ ખોદાવવી, કૂવા, તળાવ વગેરે ખોદાવવા, પૃથ્વીને ખદાવી મેટી સુરંગ કરાવવી. આવા ધંધા કરવામાં ઘેર પાપ બંધાય છે. (૬) દતવાણિજજે : હાથીદાંતને વેપાર કરે. હાથીદાંત મેળવવા માટે હાથીઓની કેવી કરૂણ દશા થાય છે અને તે મરણને શરણ થાય છે માટે હાથીદાંતની બગડી આદિ કઈ ચીજ પહેરવી નહિ. (૭) લકખવાણિજજે : લાખનો વેપાર કરે. આસામ બાજુ લાખ બહુ થાય છે. અમુક જીવડા થાય છે તેને મારી નાંખીને આ લાખ બનાવાય છે. ભગવાનને શ્રાવક કર્માદાનને એક પણ વેપાર ન કરે. (૮) રસવાણિજે મદિરા આદિ રસને વેપાર કરે છે. આ ધંધામાં કદાચ લાખોની કમાણી થતી હોય તે પણ ભગવાનના શ્રાવકે આ વેપાર કરે નહિ. (૯) વિસવાણિજે ? અફીણ, ઝેર, વિષ આદિને વેપાર કરે. આ વસ્તુઓ ખાવાથી માણસ મરી જાય છે. કેઈ વાર અફીણ, ઝેર આદિ પીને આપઘાત પણ કરે છે, તેમજ તલવાર, બંદુક, રાઇફલ, ધનુષ્યબાણ આદિ જે હિંસક હથિયારે છે તેને સમાવેશ પણ આ બેલમાં થઈ જાય છે. (૧૦) કેસવાણિજે ચમરી ગાયના વાળ આદિન વેપાર કરે. આ ચમરી ગાયના વાળ ઉતારે ત્યારે તેને કેટલી વેદના થાય છે તેમજ દાસ-દાસી, ગુલામ કે પશુ પક્ષીઓને વેચવાને બંધ કરો. આ બધા વેપાર કરવાથી મહાન પાપના ભાગીદાર થવાય છે. (૧૧) જન્તપીલકર્મે : ઘાણી આદિ મંત્રોથી તલ, મગફળી, સરસવ વગેરે પીલવાને ધંધો કરવો. લેટ દળવાની નાની મોટી ઘંટીઓ વગેરે વેચવાનો ધંધો કરે. જેમાં વીસે કલાક એકેન્દ્રિય જી પીસાયા કરે, તેમજ અનાજમાં કઈ કઈ વાર ધનેડા, ઈયળ આદિ હોય છે. જે જીવની જતના કર્યા વગર અનાજ દળાવે તે ત્રસસ્થાવર ઓની હિંસા થઈ જાય છે. શ્રાવકોથી મોટા મોટા કારખાના પણ નંખાય નહિ. (૧૨) નિલંછણકમે : બળદ, ગાય આદિના અવય છેદાવવા, તેમને ડામ દેવા. (૧૩) દવગિદાયઃ દાવાનળ સળગાવે. જંગલની ભૂમિને ખેતીલાયક બનાવવા દાવાગ્નિ લગાડવો. આ આગમાં ત્યાં રહેલા ત્રસ અને થાવર જીવને સંહાર થઈ જાય છે. (૧૪) સરદહલાગાસણયા : સરોવર, દ્રહ, વાવ, કૂવા, તળાવ આદિના પાણીને ઉલેચાવવા, ખાલી કરાવવા કે સૂકવી દેવા. જ્યાં પાણી હોય ત્યાં લીલ, ફૂગ કે સેવાળ હોય, તેમજ પાણીના આશ્રયે પિરા આદિ ત્રસ જીવે હોય છે. જળાશયાના પાણી ઉલેચાવવાથી આ બધા ત્રસ જીવેની હિંસા થાય છે. (૧૫) અસઈજણસણયા : હિંસક જીવ પાળી પિષીને વેપાર કર્યો હોય. શિકારી Page #888 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૦૯ બિલાડા, કૂતરા આદિ હિંસક ઇવેને પાળીને હિંસાના કામ કરાવે તેમજ તેને વેચવાનો વેપાર કરે. (કુલટા સ્ત્રીઓને રાખી તેમની પાસે વેશ્યાના કામો કરાવી આજીવિકા ચલાવે.) આનંદ શ્રાવકે પંદર કર્માદાનના વેપારના પચ્ચક્ખાણ કર્યા. ભગવાનના શ્રાવકે અથવા જેમને પાપની ભીતી લાગે એવા આત્માઓથી કર્માદાનને એક પણ વેપાર કરાય નહિ. ધનની આસક્તિ માટે, ધનના વધુ સંગ્રહને માટે આવા કર્માદાનનો એક પણ વેપાર કરશો નહિ. તેવા ધંધામાં પૈસા ધીરશો નહિ અને કરતાને અનુમોદન પણ આપશો નહિ. આ બધા પાપ પ્રાયઃ બીજા માટે કરો છે. તમારે તે કેટલું જોઈએ ? શાળ સ્નાન ન મ રથ ! ” કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. આ કર્માદાનના ધંધાથી પાપને પટારા ભરાય છે. જીવ ભારે કમી બને છે. સાતમા વ્રતના પાંચ અતિચાર અને ૧૫ કર્માદાન જાણવા પણ આદરવા નહિ. આપ બધા કર્મદાનનું સ્વરૂપ સમજ્યા. હવે આપ એટલે નિર્ણય કરજો કે ગમે તેવી સ્થિતિમાં કે ગમે તેવા સંયોગોમાં પણ મારે કર્માદાનના વેપાર તે કરવા નહિ. ગોશાલકના શ્રાવકે કર્માદાનનું વેપાર કરે નહિ, કંદમૂળ ખાય નહિ તે પછી તમે બધા તે શાસન શિરોમણિ ભગવાન મહાવીર સ્વામીના શ્રાવકે છે તે તમારાથી કર્માદાનના વેપાર થાય ખરા ? કંદમૂળ ખવાય ખરું ? ના..ના... આવા મહાપાપના ધંધા કરશો નહિ, કરાવશે નહિ, જે કરે તેને ત્યાં પૈસા ધીરવા જશે નહિ. જે પૈસા ધીરશે તે પણ તમે પાપના ભાગીદાર બનશે. આ રીતે સાતમા વ્રતમાં કર્માદાનનું સ્વરૂપ સમજ્યા. હવે આઠમા વ્રતમાં શું ભાવ ચાલશે તે વાત અવસરે. ચરિત્ર ઃ હિબકા ભરતા માણેકચંદ શેઠ : માણેકચંદ શેઠ ચિતા માટે લાકડા લેવા વેપારીને ત્યાં ગયા. વેપારીએ પૂછ્યું–શેઠ ! કેણુ ચાલ્યું ગયું ? આ સાંભળતા હૈયું ખૂબ ભરાઈ ગયું, તેમની આંખમાંથી તો શ્રાવણ ભાદર વહી રહ્યો છે. વેપારીએ ખૂબ ખૂબ પૂછ્યું–શેઠ ! બોલે તે ખરા કે શું થયું ? છતાં શેઠ શાંત થતા નથી ને હીબકા ભરીને રડે છે. તેમનું હૈયું શાંત થાય કેવી રીતે ? આ કંઈ થોડું કેઈનું મૃત્યુ થયું છે ? આ તો જીવતાની ચિતા સળગાવવાની હતી. તે બીજા કોઈની નહિ પણ પિતાના શેઠની વહાલસોયી, હોંશિયાર, લાડલી દીકરીની ! તેથી તેમનું અંતર વધુ રડી રહ્યું છે. આ વાત કઈને કરવી કેવી રીતે ? શેઠને રડતા જોઈને આજુબાજુથી લેકે ભેગા થઈ ગયા. બધા એકબીજાને પૂછે છે શું થયું ? હજુ તે બે મહિના પહેલા માણેકચંદે દીકરાને પરણાવ્યું છે. એકાએક શું થયું ? બધાએ લાકડાના વેપારીને પૂછયું-વેપારીએ કહયું, મને ખબર નથી. તે લાકડા લેવા આવ્યા ત્યારે મેં પૂછયું કે શેઠ! કેણ ગયું ? આ શબ્દ સાંભળતા તેઓ હૈયાફાટ રડવા લાગ્યા. બધાએ ખૂબ પૂછયું. શેઠની બોલતા જીભ ઉપડતી નથી છતાં રડતા રડતા કહ્યું–મારો વહાલો દીકરો ગુણસુંદર જીવતા અગ્નિનાન કરે છે. શું ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે ? શા માટે ? ગુણસુંદરની ગોપાલપુરમાં કીતિ ખૂબ હતી. તેના યશગાન ગવાતા Page #889 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ ] | [ શારદા શિરેમણિ હતા એટલે ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે. એ સાંભળતા બધાના હૈયે હાથ પડી ગયા. નાના મોટા બધાની આંખમાં આંસુ આવ્યા. વેપારીએ પાડેલી બૂમ બચાવે...બચાવે વેપારીએ તો લાકડા આપવાની ના પાડી દીધી. તે તે દુકાન ખુલ્લી મૂકીને બજારમાં ચૌટા વચ્ચે જઈને બૂમો મારવા લાગ્યા. બચાવે...બચાવે. બધાના મનમાં થયું કે શું વેપારીની દુકાને કાંઈ થયું છે? બચાવોની બૂમો કેમ પાડે છે? ત્યાં તે વેપારી બે બચાવે..ગુણસુંદર આત્મહત્યા કરે છે. વેપારીની કરૂણ ચીસે સાંભળીને બધા વેપારીઓ દુકાને ખુલ્લી મૂકીને આવ્યા. કેઈ તિજોરી કે દુકાન બંધ કરવા ન રહ્યા. ગામમાં હાહાકાર મચી ગયો કોઈ કહે કે ગુણસુંદર તે મોટો વેપારી છે. તેની આ ગામમાં ખ્યાતિ ઘણી છે. તે શા માટે અગ્નિસ્નાન કરવા ઈચ્છે છે? શું કારણ હશે? કઈ કહે તેને વેપારમાં મોટી ઓટ આવી હશે! બધાના પૈસા ચૂકવી શકે એવા સંગે નહિ હોય તેથી પિતાની આબરૂ, લજજા માટે મરવાનું ઈચ્છતા હશે! કંઈ કારણ વિના ભરયુવાનીમાં આત્મહત્યા ન કરે. લોકોમાં જાતજાતની વાતો થવા લાગી. પાણીમાં તેલનું ટીપું નાખો. તે પાણીમાં પ્રસરી જાય તેમ જોતજોતામાં આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ કે ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે. કર્ણોપકણે ચાલતી વાત, પહોંચી નરવર પાસ નરેશ ઘરથી ચાલી આવ્યો, ભેદ જાણવા ખાસ હે... એક કાનેથી બીજે કાને જતાં જતાં વાત નગરનરેશના કાને પહોંચી ગઈ. તેમના મનમાં થયું કે આ નામાંકિત, યશનામી ગુણસુંદર અગિરનાન શા માટે કરે છે? ગુણસુંદરે રાજાનું દિલ જીતી લીધું હતું. રાજા તે મારતે ઘોડે કેઈને સાથે લીધા વિના એકલા ગુણસુંદરના મહેલે આવ્યા. ગુણસુંદરના મહેલે તે માણસોની ઠઠ જામી છે. માણસની ભીડ જોઈને રત્નસાર શેઠે પૂછયું-શું છે? કેમ આટલા બધા માણસે એકત્ર થયા છો? શેઠ! તમારા જમાઈ ગુણસુંદર અરિનાન કરે છે. અરે...આપ શું કહે છે? હજુ તો મારી દીકરીના લગ્ન કર્યા બે મહિના થયા છે ત્યાં આ દુખ ! તે તો ભાન ગુમાવી બેઠા. પાણી છાંટીને ભાનમાં લાવ્યા. તે પણ રડતા રડતા મહેલે આવ્યા ગુણસુંદરના મહેલમાં કરૂણ રૂદનને અવાજ આવતા હતા. રત્નસુંદરી પણ બેભાન થઈને પડી. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. આસો સુદ ૪ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૮૯ : તા. ૧૭-૧૦-૮૫ અનંતજ્ઞાની જિનેશ્વર ભગવંતે આ સંસારમાં ચાર જાતના માનવ બતાવ્યા. (૧) પરમાથી (૨) સ્વાર્થની સાથે પરમાર્થ કરનારા (૩) સ્વાથી (૪) અધમ. પરમાથી સપુરૂષ તે છે કે જે પોતાને સ્વાર્થ ન જોતાં બીજાના હિતને માટે પ્રયત્ન કરે છે. બીજી કોટિના જે સામાન્ય વ્યક્તિ છે તે પિતાને સ્વાર્થ સાધે અને બીજાના સુખ માટે Page #890 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૧૧ પણ પ્રયત્ન કરે. જે સ્વાર્થી છે તે પિતાના સ્વાર્થ માટે બીજાના સુખને નાશ કરે અને જે અધમ છે તે તે કોઈ જાતના પ્રયજન વિના બીજાના હિતને નાશ કરે. સ્વાર્થી મનુષ્ય માત્ર પિતાને લાભ જુએ છે. તે માટે બીજાનું ગમે તેટલું નુકશાન થાય, તેને ગમે તેવું કષ્ટ પડે તે પણ તેની પરવાહ નથી કરતા. આ સંસારમાં સંઘર્ષો, કેષ, ઇર્ષા, લેભ, લાલસા આદિ સમસ્ત દેનું મૂળ કારણ સ્વાર્થ છે. એવો સ્વાર્થી માનવ પોતાના સદ્ગુણેને ધીમે ધીમે ગુમાવી બેસે છે. સ્વાર્થપૂર્ણ જીવન સૌથી વધુ દુઃખમય જીવન છે. | સ્વાર્થ અને પરમાર્થમાં ઘણું અંતર છે. જે શરીરની સુવિધા આપે પણ આત્માની ઉપેક્ષા કરે તેને સ્વાર્થ કહેવાય છે. પરમાર્થમાં આત્મકલ્યાણનું ધ્યાન રાખવામાં આવે છે. સાંસારિક સુખોને ઉપભોગ કરવાથી શારીરિક સુખ મળે છે પણ આત્મા સુખી નથી બનતે. પરોપકાર અને પરમાર્થના કાર્યો કરવાથી આત્મા સુખી થાય છે. જે વિવેકલ આત્મા છે તે સાચું સુખ મેળવવાને માટે સ્વાર્થ સુખની અપેક્ષા કરતાં પરમાર્થ સુખને અધિક મહત્વ આપે છે. પરમાર્થ સુખને માટે તે સ્વાર્થ સુખને ત્યાગ કરે છે, કારણ કે તે સમજે છે કે શારીરિક સુખ તે ક્ષણિક છે જ્યારે આત્મિક સુખ, સત્ય, શાશ્વત અને યથાર્થ છે. પરમાર્થ પૂર્ણ જીવન સ્વર્ગીય સુખ શાંતિને ભંડાર છે. પરમાર્થ બુદ્ધિ રાખનાર વ્યક્તિનું જીવન ખૂબ સુખી અને સંતોષી હોય છે. પરમાથી આત્મા તે સંતેષી હોય પણ તેના સંપર્કમાં આવવાવાળા જી પણ સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે, તેથી આત્માનો આનંદ વધી જાય છે. બધા લેકે તેમની પ્રશંસા કરે છે. જ્યારે સ્વાથી માણસ અધિક અધિક વસ્તુઓ મેળવવા અને પોતાને વાર્થ પૂરો કરવા સંધર્ષો કરે છે. કંઈક એવા જીવે છે કે પિતાને અને પરિવાર આદિને સ્વાર્થ સાથે અને બીજા જી પર પરમાર્થ પણ કરે. ખેતી, ધંધા કરવા એમાં પિતાને સ્વાર્થ તે છે પણ જે તેમાં ભાવના ઊંચી હેય તે પરમાર્થને લાભ પણ મળી શકે. જેમ એક ખેડૂત ખેતી કરે છે. તે વિચારે છે કે આ ખેતીની મને જે આવક થશે તેનાથી મારા પરિવારની આજીવિકા ચાલી રહેશે, જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મને મળી રહેશે. સાથે ખેડૂત એ પણ વિચાર કરે છે કે ખેતી કરવી એ મારું કર્તવ્ય છે. આ ખેતીમાંથી દેશને, રાષ્ટ્રને અનાજ મળશે. મારી જરૂરિયાત પૂરી થયા પછી જે અનાજ બચશે તે હું સમાજને સેવા માટે યોગ્ય ભાવમાં આપીશ તેથી મને લાભ થશે. જીવન નિભાવવા પૈસાની જરૂર છે તેથી એગ્ય ભાવમાં વેચીને પિસા મેળવીશ પણ વધુ કમાવા માટે ભાવ વધારે નહિ વધારું, આનું નામ સ્વાર્થ સાથે પરમાર્થ. આવા જી સ્વાર્થની સાથે પરમાર્થનું પુણ્ય પણ ઉપાર્જન કરી શકે છે. આ સંસારમાં ઉત્થાન અને પતનના બે માર્ગ છે. એકને પરમાર્થ કહે છે અને બીજાને સ્વાર્થ કહે છે. સ્વાથી જીવનનું પરિણામ દુઃખ, કલેશ, અશાંતિ અને કર્મબંધન છે જ્યારે પરમાર્થી જીવનનું પરિણામ Page #891 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ] [ શારદા શિરેમણિ સુખ, શાંતિ, સ્વર્ગ, પ્રશંસા આદિ છે. આ ચાર પ્રકારના જીવનમાં સૌથી શ્રેષ્ઠ જીવન પરમાથી જીવન છે. પરમાથી જીવન જીવનારા આનંદ શ્રાવકને ભગવાન હવે આઠમા વ્રતના અતિચાર સમજાવે છે. આઠમું વ્રત છે અનર્થદંડ. જેમાં જીવને કોઈ લાભ ન હોય છતાં બોલવું, કાર્ય કરવું જેથી આત્મા મલીન થાય તે અનર્થદંડ. આ વ્રતમાં ખૂબ સાવધાની રાખવાની છે. વગર કારણે જીવ ખૂબ દંડાઈ જાય છે અને કર્મના ભાતા બાંધે છે. આઠમા વ્રતના પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ. (૧) કંદપેઃ કામવાસના સંબંધી વાત કરવી, ચેષ્ટાઓ કરવી તે અતિચાર. આજે તે એવી નેવેલે બહાર પડી છે કે જે વાંચતા જીવનું પતન થાય. બહાર ભી તે પર પોસ્ટરો પણ એવા એડવામાં આવે છે કે કામવાસના ઉત્પન્ન થાય, તેમજ સિનેમા, ટી વી. અને વીડિયે એ બધું શ્રાવકથી જોવાય નહિ. મોટા ભાગે તે પિકચરમાં કામ વધે એવી કુચેષ્ટાઓ હોય છે. એ જેવાથી ઝેર ચઢે છે. ભગવાન બોલ્યા છે કે कंदप्प कुक्कुयाई, तह सील सहावहासविगहाहिं । વિદતો ય પરં, મvi . અ.૩૬.ગા.ર૬૯ " વિષય વિકાર ઉત્પન્ન કરે તેવી વાતો કરવી, ભાંડ સમાન બીજાને હસાવે એવા વચને બલવા, મુખ, આંખો આદિ દ્વારા વિકારી ભાવ પ્રગટ થાય એવી ચેષ્ટા કરવી. ‘શીલ સ્વભાવ (અહીં શીલ અર્થ હાસ્યને ઉત્પન્ન કરાવવાની ચેષ્ટા) હાસ્ય, વિકથા આદિ કરવું. આ ચેષ્ટાઓથી બીજાને વિસ્મય કરતો જીવ કંદર્પ ભાવ કરે છે માટે ભગવાન કહે છે કે શ્રાવકનું જીવન એવું ન હોવું જોઈએ કે જેના વર્તન, વિચાર, વચનથી કેઈને વિકારી ભાવ ઉત્પન્ન થાય. (૨) કુકકુઈ એ : મુખ, નાક, હાથ આદિની કુચેષ્ટાઓ કરવી તે અતિચાર. આવી ચેષ્ટાઓ કરવાથી કયારેક ચારિત્રથી પડવાઈ થઈ જાય છે. (૩) મહરિએ? વગર વિચાર્યું સામાને દુઃખ થાય એવું જેમ તેમ બોલી નાંખવું. ઘણી વાર હાંસી મજાકમાં બોલવાથી પણ સામાના હૃદયને પ્રત્યાઘાત પહોંચે છે. દુઃખ થાય છે માટે જીભ પર ખૂબ કંટ્રોલ રાખવાની જરૂર છે. બને તેટલું મૌન રાખવું. જેથી કર્મ ઓછા બંધાય. આપણા શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી મૌન રહ્યા. ગમે તેવા ઉપસર્ગો, પરિષહ આવ્યા છતાં બધું મૌનપણે સહન કર્યું. મૌન રહેવામાં કલેશ કંકાસથી બચી જવાય છે. જે જીભ પર કંટ્રોલ ન હોય તે રા ઈંચની જીભ સાડા પાંચ ફૂટના માનવીના પ્રાણ પણ લઈ લે છે. તેને ખબર નથી કે આ રીતે બેલવાથી મને કેટલા કર્મો બંધાશે જીવનમાં થોડું જ્ઞાન મેળવો. સમજો કે કર્મ કેવી રીતે બંધાય છે. જે થોડું જ્ઞાન હશે તે કર્મ બાંધતા અટકશે. જ્ઞાન નહિ હોય તે કર્મના બંધન ગાઢ કરતા જશે. Page #892 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૧૩ એક શેઠ ભણેલા થોડું પણ બુદ્ધિ વધારે હતી. વેપાર ધંધામાં તે એક્કા હતા. ધંધામાં પુર્યોદયે લાખ રૂપિયા કમાયા. તેમને એક દીકરો હતે. તે તે કેલેજમાં ભણે, અપટુડેટ થઈને ફરે. મોજશોખમાં બાપના પૈસા બગાડે. તે ભણ્ય પણું ગણ ન હતો. આ બે દિવસ સિનેમાં, હોટલમાં ફરતો ને પૈસા ઉડાવતો. શેઠ ઘણી વાર કહે કે તું દુકાને આવ. ધંધામાં મદદ કર પણ સાંભળે જ નહિ. આથી બાપને ખૂબ દુઃખ થતું, અને રેડિયાના રંગે તો એ રંગાયેલે કે બાપની શિખામણ પથ્થર ઉપર પાણી. રેડિયે સાંભળવો ને ગીત લલકારવા એ તેનું કામ. સંત સામે મનમાં થયેલી ઉથલપાથલ ? એક દિવસ ગામમાં ત્યાગી તપસ્વી સંત પધાર્યા. આઠમનો દિવસ હતો. શેઠ કહે-બેટા ! આજે મારે વ્યાખ્યાનમાં જવું છે, તું દુકાને બેસીશ ? જે હું ન આવું ત્યાં સુધી બહાર જઈશ નહિ. જો કે ઘરાક આવે તે રોકડે માલ લઈ જાય તે રેકર્ડ લખજે અને ઉધાર લઈ જાય તો ઉધાર લખજે. ભૂલ ન કરત. છેકરે કહે બાપુજી ! આપ ખુશીથી વ્યાખ્યાનમાં જાવ. ચિંતા ન કરશો. આ૫ વ્યાખ્યાન સાંભળીને ન આવતા. પૌષધ કરે હોય તે પૌષધ કરજે. બાપા સમજે છે કે ક્યાં પૌષધ કરું ! તું કે છે તે મને બધી ખબર છે. શેઠ પણ કોઈ દિવસ ઉપાશ્રયે જતા ન હતા. આજે ગયા છે. શેઠ તે વ્યાખ્યાન સાંભળવા બેઠા. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા દુકાન યાદ આવી જાય છે. દુકાને બેઠા બેઠા સાધુ કે ઉપાશ્રય યાદ ન આવે પણ અહીં ઉપાશ્રયમાં આવે ત્યારે ઘર, દુકાન બધું યાદ આવે. શેઠ વ્યાખ્યાન સાંભળે છે પણ મનમાં થાય છે કે છોકરે શું કરશે ? કાંઈ ઉંધુચત્ત તે નહિ કરે ને ? રવિવારનો દિવસ હતે. સંતે તે બે કલાક વ્યાખ્યાન ચલાવ્યું. ૧૧ વાગે પૂરું થયું. શેઠના મનમાં તે ઉથલપાથલ થવા લાગી. તેમને એમ હતું કે ૧૦ વાગે વ્યાખ્યાન પૂરું થશે એટલે જતો રહીશ પણ વ્યાખ્યાનમાં ઉઠાય કેવી રીતે ? ન છૂટકે ૧૧ વાગ્યા સુધી બેસવું પડયું. વ્યાખ્યાન પૂરું થયું એટલે શેઠ તે ઉતાવળા ઉતાવળા દુકાને આવ્યા. શેઠ કહે બેટા ! કેઈ આવ્યું હતું ? હા. આપના ગયા પછી થોડી વારે એક બાઈ પાશેર ખાંડ લેવા આવી. મેં તેને ખાંડ આપી. તે ચોપડામાં લખ્યું છે ને ? આ ભાઈને નામું કેવી રીતે, કેમ લખાય એ આવડતું ન હતું. તેણે બાઈનું નામ પણ પૂછયું ન હતું. આખો દિવસ રેડિયાના ગીતો સાંભળતા ગીતે બનાવતો હતે. તેણે ચોપડામાં લખ્યું “ રાતે સાડેલે રાંડ, ને લઈ ગઈ પાશેર ખાંડ.” લખીને હરખા કે કે સરસ પ્રાસ મળી ગયો. થોડી વાર થઈને તે બાઈ પાછી તેલ લેવા આવી. છોકરાએ તેલની પળી ભરીને બાઈને તેલ આપ્યું. બાઈ ગયા પછી ભાઈએ ચોપડા ખેલ્યા. નામું લખતા આવડતું નથી. તેને પ્રાસવાળી કડી બનાવીને ચેપડામાં લખ્યું, “વળતા પાછી વળી, લઈ ગઈ પાશેર તેલની પળી.” શેઠે પૂછયું ત્યારે છોકરાએ કહ્યું-બાઈ ઉધાર લઈ ગઈ છે. તે મેં ચેપડામાં લખી દીધું છે. આપ Page #893 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪] [ શારદા શિરોમણિ વાંચે તે ખુશ થઈ જશે. શેઠે પડે છે. વાંચેલું જોયું ત્યારે કપાળ કુટવા લાગ્યા. ધૂળ પડી તારી કડીમાં ને તારા ચોપડામાં. તે લખ્યું છે રાંડ આવી હતી તે પાશેર ખાંડ ને તેલ લઈ ગઈ, પણ તેનું નામ ઠામ તે લખ્યું નથી. મારે ઉઘરાણું કયાં જવું ? પૈસા કયાંથી લાવવા ? કવિતા કરવાની હોંશિયારીથી ચોપડા ન લખાય. ધંધો ય ન થાય. તને વેપાર ઍવું તે તું મને બાર મહિનામાં દેવાળું કઢાવે. શેઠના મનમાં થયું કે હું કયાં વ્યાખ્યાન સાંભળવા ગયો ? પાશેર ખાંડ અને પાશેર તેલની કિંમત કેટલી ? છતાં તેમને થયું કે હું વ્યાખ્યાન સાંભળવા ગયે તે મને કેટલું નુકશાન થયું ! મેં કેટલું ગુમાવ્યું ? તેમને પાશેર તેલ અને ખાંડની કિંમત સમજાણી તેટલી આત્માની ન સમજાણી. તેમને એમ ન થયું કે મને આ માનવ જીવન મળ્યું છે તેની કિંમતી ઘડી પળોમાં કાંઈ સાધના કરતા નથી તો મેં કેટલું ગુમાવી દીધું ? ભલે, મારે છેક ધંધે જાણતા નથી. ૧૦ વાગ્યા સુધી દુકાન બંધ રાખીશ પણ જિનવાણી સાંભળવા જાઉં અને આત્માની કંઈક કમાણી કરું આવા ભાવ ન આવ્યા. ધનની મમતામાં ધર્મ સાવ ભૂલી ગયા. અર્થની કિંમત સમજાણી તેટલી આત્માની નથી સમજાઈ. આ પૈસાની પ્રીતમાં રે, ધર્મને તું ભૂલી ગયો, હવે જાગી વહેલા... (૨) આવો રે.... અમૂલો લાભ લઈ લો. જીવ પૈસાની પ્રીતમાં પ્રભુને ભૂલી ગયો છે. આ જાગવાને અવસર છે. તે આત્મ સાધનાનો અમૂલ્ય લાભ લઈ લે. અનર્થદંડના પાપ ન લાગે તે માટે સજાગ રહે. (૪) સજુતાહિગરણે કુહાડી, ફરસી, તલવાર, મૂસલ, છરી, ચપ્પા આદિ હથિયારોને સંગ્રહ કરવો. ઘરમાં એક બે ચપ્પા હેય છતાં ઘણુને એ શેખ હોય કે બજારમાં જાય ને સારું ચણ્યું, કાતર દેખે તે નવા લઈ આવે. તમારે જરૂરિયાત હોય ને ન છૂટકે લાવવું પડે એ જુદી વાત પણ નવા નવા અધિક ભેગાં કરશે નહિ. નવા હથિયારે ભેગા કરવાથી અધિકરણુકી ક્રિયા લાગે. આ શસ્ત્રોથી જીવહિંસા થવાની છે. આ ભવમાં તમે વસાવ્યા તેનાથી જે હિંસા થાય તે પાપના ભાગીદાર તે ખરા અને આ દેહ છોડતાં જે વોસિરાવાય નહિ તે બીજા ભવમાં પણ તેની પાપની ક્રિયા આવ્યા કરે માટે નવા નવા હથિયારોને સંગ્રહ કરશે નહિ. કરે તે અતિચાર લાગે (૫) ઉવભાગ પરિભોગ અરિ : એક વાર ભેગવાય તેવા ખાન પાન આદિ અને વારંવાર ભગવાય તેવા વસ્ત્ર, પાત્ર, દાગીના આદિ તેના પર નિયંત્રણ રાખવું અને તે જરૂરિયાતથી વધારે ન રાખવા જોઈએ. તેમાં આસકત ન બનવું જોઈએ. જરૂરિયાતથી અધિક રાખવાથી અતિચાર લાગે. તમે તમારા દીકરાઓ માટે ભેગું કરવા પાપના પિટલા ન બાંધશે. પાપના કાર્યો વાયદે રાખતા શીખે. આજના ની દશા એ છે કે ધર્મને વાયદે રાખે છે અને સંસારના કાર્યોમાં વાયદો નથી રાખતા. તમે દરજીની દુકાને કપડા સીવવા આપ્યા. તેને શું કહેશે ? મને એક બે દિવસમાં મળી જવા જોઈએ. કોઈ Page #894 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૮૧૫ વસ્તુ ખાવાનું મન થયું તે કહેશે કે આ વસ્તુ તે આજે જ બનાવજો. કાલની વાત કાલે. પિકચર જોવાનું મન થયું તેા કહેશે કે આજની ટિકિટ લઇ આવજો. ન મળે તે બ્લેકની પણુ લાવજો. સંસારની પાપની ક્રિયા વાયદે નથી રાખતા પણ ધર્મની વાત આવે ત્યાં વાયદા સૂકાય છે. એક વાર ફકીર જતા હતા. રસ્તામાં એક યુવાન છેકરા મળ્યા. ફકીરે કહ્યું-ભાઈ! કયાં જઈ આવ્યે ? વીમેા ઉતરાવવા ગયા હતા કોના ? મારો. તું તેા હજુ ૨૫-૩૦ વના છે અને અત્યારથી વીમે? બાપુ! આ જિંદગીના શૈા ભરોસા ? રસ્તે ચાલતા ઠેસ વાગે ને પડી જઈ એ તેા મૃત્યુ થઈ જાય, એકસીડન્ટ થઈ જાય તે માત. ઘડીકમાં હા બેસી જાય ને માત. આજના જમાનામાં તે ડગલા નીચે મત છે તેા વીમા શા માટે ઉતરાવ્યેા ? જે પૈસા આવે તે પત્નીને મળે ને ? રસ્તામાં ખ'ને થોડું ચાલ્યા. ચાલતાં આડીઅવળી વાતા કરી પછી ફકીરે કહ્યુ -ભાઈ! ભગવાનનું નામ દે છે ખરા? કાંઈ ધર્મધ્યાન કરે છે ખરો? યુવાન કહે, શુ' આ ઉંમર ધર્મધ્યાનની લાગે છે? આ ઉંમર મેાજમઝા કરવાની છે. હજુ તા જિંદગી ઘણી બાકી છે. ઘડપણમાં શું કરવાનું છે ? નિરાંતે ભગવાનનુ નામ લેશું. વીમા ઉતરાવા છે ત્યાં કહે છે જિંદગીના ભરોસે નથી, અને ધર્મધ્યાનની વાત આવે ત્યાં કહે છે હજુ જિં દગી ઘણી ખાકી છે. જ્ઞાની કહે છે પાપના કાર્યાં વાયદે રાખેા અને ધર્મના કાર્યોં હાજર તરત કરો. ધમ કરવાની આ અમૂલ્ય ઘડી છે. લાખા જનમ પૂરા કરી, આપણુ સૌ આવ્યા અહી', જો આ ભવે જાગ્યા નહિ તે ફરીશું ચક્કર મહી', ' કેટલા જન્મા કરતા કરતા મહાન પુણ્યદય થયા ત્યારે આ મનુષ્ય જન્મમાં આવ્યા છીએ. જો આ ભવમાં જાગશે નહિ તે આ ચાર ગતિના ચક્કરમાં ફરવાનું', આનંદ શ્રાવકના આત્મા જાગી ગયા. તેમણે વ્રત અંગીકાર કરી લીધા. ભગવાને આઠ વ્રતના અતિચાર સમજાવ્યા. હવે નવમા વ્રતના અતિચાર સમજાવે છે. આનંદ શ્રાવકે જ્યારે આઠ વ્રતાને સ્વીકાર કર્યાં તે સમયે નવ, દશ, અગીયાર અને ખારમુ' વ્રત આ ચાર શિક્ષાવ્રતા સમસ્ત જીવનને માટે નથી હાતા. તે એ ઘડી, ચાર ઘડી દિવસ-રાત આદિ નિશ્ચિત શિક્ષાવ્રતનું નિરૂપણ કર્યું' નથી. તેનું કારણ એ છે કે સામાયિક આદિ કાલને માટે હાય છે અને તે તમારી સ્થિરતા હાય તે રીતે ગ્રહણ કરાય છે તેથી મત લેતી વખતે આ શિક્ષાવ્રતાના નિર્દેશ કરવામાં આવ્યે નથી. નવમા વ્રતનું નામ છે સામાયિક વ્રત. સામાયિક એ કાઈ સામાન્ય ચીજ નથી પણ ચારિત્રનુ` અંગ છે. સામાયિકના અર્થ છે જીવનમાં સમતા-સમભાવ કેળવવા. જીવનમાં રાગ-દ્વેષના કારણે વિષમતા આવે છે. તે વિષમતાને છેડીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણતા કરવી તેનું નામ છે સામાયિક. સામાયિકથી રાગદ્વેષ આદિ વિકૃતિઓ શાંત થાય છે અને જ્ઞાન, દર્શન આદિ ગુણ્ણાની વૃદ્ધિ થાય છે. સંતાની સામાયિક જાવજીવની હાય છે; શ્રાવકોની સામાયિક બે ઘડી ૪૮ મિનિટની હાય છે, પછી સ્થિરતા Page #895 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ] [ શારદા શિરેમણિ હોય તે ચાર ઘડી, છ ઘડી કરી શકે. સામાયિકમાં સમસ્ત પાપ ક્રિયાઓને ત્યાગ કરાય છે. સામાયિકને નંબર નવમો છે. આગળ આઠ વ્રત આવી ગયા. તે આઠ તમાં જે તારી સ્થિરતા આવી હશે તે નવમું વ્રત સામાયિક બરાબર શુદ્ધ ભાવે કરી શકીશ. જેમ કેઈને બાથમાં દાખલ થવું હોય તે તે ચામડીના ડૉકટરને બતાવવું પડે. ડેકટર સર્ટીફિકેટ આપે કે ચામડીને રોગ નથી તે બાથમાં જવા મળે છે. બાથમાં જતાં પહેલાં બહારના નળે સ્નાન કરીને જાય જેથી ખરાબ જમ્સ બીજા કેઈને લાગે નહિ. સામાયિક એ આત્માને બાથ છે. તે બાથમાં સમભાવનું સ્નાન કરવાનું છે. આ બાથમાં જતાં પહેલાં એ સર્ટીફિકેટ લાવવું પડે કે સામાયિકમાં ચાર કથા કરીશ નહિ, ૧૦ મનના, ૧૦ વચનના અને બાર કાયાના કુલ ૩૨ દોષ લગાડીશ નહિ. જે આટલું સટફિકેટ મળ્યું હશે તે આત્માના બાથમાં સમભાવનું સરનાન કરી શકશે. સામાયિક કરે તે એવી કરે કે કર્મના ઢગલા બનીને ખાખ થઈ જાય. એક સામાયિકમાં એવી શક્તિ છે કે તે એકાવનારી બનાવી શકે. ભગવંત ફરમાવે છે अगारि सामाइयंगाणि, सडी कारण फासए । પાસ તુ ઘઉં, રાયં ન દાવ | ઉત્ત.અ.પ.ગા.૨૩. શ્રદ્ધાવાન શ્રાવક ગૃહરથની સમ્યક્ત્વ, શ્રત અને દેશવિરતિ રૂપ સામાયિક અને તેના અંગોનું મન, વચન, કાયાથી પાલન કરે. એક પક્ષ-પખવાડિયામાં બે પૌષધ કરે. એક રાત્રી માટે પણ પૌષધ છોડે નહિ. આ સુવતી શ્રાવક ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં દેવલોકમાં જાય છે. આજે તો ઘણી વાર જોવા મળે છે કે જૈન કુળમાં જન્મ્યા હોય છતાં એક સામાયિક આવડતી ન હોય. કેટલા ખેદની વાત છે! કરોડોના વેપાર કરતાં આવડે તેમાં તે બહાદુર અને હોંશિયાર પણ એક સામાયિક ન આવડે. શ્રાવક કુળમાં જન્મ મળવા છતાં જે સામાયિક, પ્રતિક્રમણ આવડતું ન હોય, જીવાદિ નવ તનું જ્ઞાન ન હોય તે ભલે વ્યવહારથી શ્રાવક કહેવાય પણ તે સાચો શ્રાવક ન કહેવાય. દીકરાને નામું ન આવડે તે કલાસ કરાવો. ભણવામાં એક વિષયમાં કાચા હોય તો ૧૦૦-૨૦૦ રૂપિયાના ટયુશન કરાવે અને છોકરાને તેમાં બરાબર તૈયાર કરો પણ તમે તમારી તૈયારી કેટલી કરી છે? જે સંસારમાં સુખેથી જીવન પસાર કરવું હોય તે આપ વ્રતમાં આવે. આનંદ શ્રાવકને હવે ભગવાન નવમા વ્રતના અતિચાર સમજાવશે. આજે આપણે ત્યાં એક દંપતિ આજીવન બ્રહ્મચર્ય વ્રત લેવાના છે તેમને પ્રતિજ્ઞા અપાય છે. ચરિત્ર : રત્નસુંદરીનું કારમું રૂદન : ગુણસુંદર અગ્નિરનાન કરે છે તે વાત સાંભળતા રત્નસુંદરીને હાય લાગી. આઘાતમાં તે બેભાન થઈને ઢળી પડી. ઉપચાર કરીને તેને ભાનમાં લાવ્યા, પછી તેણે ગુણસુંદરને કહ્યું-તમે શા માટે આવું કરો છે ? મેં તમારી પ્રતિજ્ઞા ભંગ કરાવી નથી. તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મેં મંજુર કર્યું છે. મારે કોઈ વાંક ગુને છે? આપના વિના મારી શી સ્થિતિ થશે ? એટલું બોલતાં છાતી ફાટ રડવા લાગી. ફરી વાર બેભાન થઈ ગઈ. તેને પાણી છાંટીને ભાનમાં લાવ્યા. માણેકચંદ શેઠ કહે-બેટા ! હિંમત રાખ. અમે ગુણસુંદરને મરવા નહિ દઈએ. Page #896 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૮૧૭ રાજાએ કહ્યું-મૂર્ખ'! તને ભાન છે કે નહિ ? તું આ શુ કરવા ઉઠયા છે ? જાણે તને કોઈ કહેનાર જ નથી. ગુણસુંદરે ઊંચુ' જોયુ. તે ગામના નરેશને જોયા. ઉઠીને તરત રાજાના પગમાં પડયા. ગુણસુંદરને જોતાં રાજા વિચારમાં પડી ગયા. શું આ ગુણસુંદર છે ? તેની તેજસ્વીતા, શૌય, બધુ' કયાં ગયું ? તેનુ' સૌ' તે જાણે સાવ ફિકકુ પડી ગયું છે. તેનુ મુખ તો સાવ કરમાઈ ગયુ છે. તેનુ શરીર ધ્રુજી રહ્યું છે. શું થયું હશે ? તેના માથે શુ' આપત્તિ આવી પડી હશે કે તે આત્મહત્યા કરવા તૈયાર થયેા છે ? આત્મહત્યાનું કારણ પૂછતા નગરનરેશ : રાજાએ કહ્યું-એટા ગુણસુ ́દર ! તારી તેજસ્વીતા, તારું શૌય, મુખનુ' હાસ્ય અધુ કયાં ગયું ? શું તું અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે ? તને એવુ` શુ` ભય'કર દુઃખ આવ્યું છે કે તું આ રીતે આત્મહત્યા કરવા તૈયાર થયે છે? તારા જેવા સજ્જન ડાહ્યા પુરૂષને આવું ઘાર કૃત્ય કરવું' શેલે છે? બેટા ! જે હાય તે કહે. તારી જે મુઝવણુ હશે, તારું જે દુઃખ હશે તે હું દૂર કરીશ. રાજા ધણું ઘણું પૂછે છે પણ ગુણસુંદર કાંઈ જવાબ આપતા નથી. મહેલના ચેાકમાં તે માણસેાની મેદનીનેા પાર નથી. કેમળ હૃદયવાળા માનવી બધા પાક મૂકીને રડે છે. અરેરે...હું ક`રાજા ! તમને જરા પણ દયા નથી આવતી ? આ ગુણસુંદર તે અમારા ગેાપાલપુરનું એક રત્ન છે. તે આ રીતે અકાળે ચાલ્યુ જશે તેા ગામમાં કાળા કેર વર્તાઈ જશે. આ રીતે આલભે આપે છે પણ કોઇને સાચી વાતની ખબર પડતી નથી. રાજા તેને અગ્નિસ્નાનનુ` કારણ પૂછી રહ્યા છે પણ ગુણસુંદર તે કાંઈ ખેલતેા નથી. હવે ત્યાં શું બનશે તે અવસરે આસા સુદ ૫ ને શુક્રવાર : વ્યાખ્યાન ન. ૯૦ * તા. ૧૮-૧૦-૨૫ વિશ્વવ દનીય, ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન, કેવળદશનનેા દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી આગમનો અણુમેલ ખજાને આપણી સામે રજૂ કર્યાં. કર્માં સામે કેસિરયા કરવામાં વીરતાપૂર્વક કષ્ટોને સહન કર્યાં. તે તે સાચા વીર કહેવાયા. વીર પુરૂષ કોને કહેવાય ? विरया वीरा समुदिया, कोहकायरिया पीसणा । પાને ન ઢળતિ સન્ગસે, પાવાગો વિયાઽમિનિવ્રુTM || સૂય.અ.ર.ઉ.૧.ગા.૧૨ જે હિ'સાદ્વિ પાપાથી દૂર છે, ક્રોધ, માયાદિ કષાયેનું વિદ્યારણુ કરવાના કારણે વીર છે, તથા સમસ્ત આર ભેાને છેડીને મેક્ષ માગ માં ચાલવાને માટે સમુસ્થિત થયેલા છે, જે બેઇન્દ્રિયાદિ જીવાને મન-વચન કાયાથી સથા મારતા નથી. એવા કર્મોથી રહિત પુરૂષ મુક્ત જીવાના સમાન શાંત હાય છે. તે વીર પુરૂષ છે. સમસ્ત પાપ પર Page #897 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮] [ શારદા શિરેમણિ વીર કેને કહેવાય? જે યુદ્ધમાં લાખો જીવને સંહાર કરે છે, જેની એક આંખ પડે ને હજારો માણસો ધ્રુજવા લાગે છે, જે પિતાના મોજશોખને માટે લાખે નિર્દોષ પ્રાણીઓને મારી નાંખે છે તે કદાચ ભૌતિક ક્ષેત્રમાં તે વીર કહેવાતા હેય પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં તે વીર તેમને માનવામાં આવે છે કે જે હિંસાદિ પાપોથી વિરક્ત છે, કર્મોનું વિદારણ કરવાને કારણે તે સાહસી વીર છે, કોધાદિ કષાયને જેણે સંપૂર્ણ જીતી લીધા છે. સર્વથા આરંભને છોડીને સંયમી જીવનના ચીર પહેર્યા છે, જે મન-વચન, કાયાથી કોઈ પણ જીવની હિંસા કરતા નથી, પાપોથી નિવૃત્ત છે તે સાચા વીર કહેવાય છે. ભગવાન મહાવીર સ્વામી આનંદ શ્રાવકને બાર વ્રતનું સ્વરૂપ સમજાવ્યા પછી અતિચારનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. આપણે નવમાવતની વાત ચાલે છે. સામાયિક એટલે શું ? સમભાવના સરોવરમાં સ્નાન કરવું તેનું નામ સામાયિક. ખુદ શ્રેણિક રાજા પુણીયા પાસે એક સામાયિકનું ફળ લેવા આવ્યા. તે માટે પોતાનું રાજ્ય દઈ દેવા તૈયાર થયા પણ તે એક સામાયિકનું ફળ ખરીદી શક્યા નહિ? સામાયિક એ આત્માનો ગુણ છે. તે કેવી રીતે ખરીદી શકાય ? સામાયિક તે અહીં બેઠેલા લગભગ કરતા હશે. સામાયિક તે કરી પણ તેના અતિચાર જાણવા જોઈએ. પહેલે અતિચાર છે “મદ૫ડિહાણે” સામાયિકમાં મન માડું પ્રવર્તાવ્યું હોય, ખરાબ ચિંતવણા કરી હોય, આત્મા વચનથી અને કાયાથી જેટલા કર્મો નથી બાંધતો તેટલા મનથી બાંધે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી સાતમી નરક સુધી જવાના કર્મો બાંધ્યા અને ઉપયોગમાં આવ્યા તો મનથી તોડયા. મોક્ષનું કારણ મન છે અને નરકનું કારણ મન છે. આજે માનવી ગરમીથી બચવા પિતાના મકાનને એરકંડીશન બનાવે છે. બહારના અવાજથી દૂર રહેવા મકાનને સાઉન્ડ પ્રફ બનાવે છે. આવા મકાનમાં રહેવા છતાં તેમને શાંતિથી ઊંઘ આવતી નથી. તેમના મનમાં શાંતિ નથી. આજને માનવી આવા મકાનમાં શીતળતા અને શાંતિ શોધે છે પણ તેને શાંતિ મળતી નથી. જે શાંતિ મેળવવી હોય તે મનને એરકંડીશન બનાવે એટલે મનને સંસારની કામનાઓ, વાસનાઓથી ઠંડું કરો તો જ્યાં જશો ત્યાં બધે શાંતિ અને શીતળતા મળશે. મગજને સાઉન્ડ પ્રફ કરે. અશુભ વિચારો અને વિકારોના અવાજને મગજમાં પિસવા ન દેશો. મેહના બુમરાટને મગજમાં દાખલ થવા ન દે તો નિરવ શાંતિની મોજ માણી શકશો માટે મનને એરકંડીશન બનાવે. મન ઘણી વાર નકામા અને અશુભ વિચાર કર્યા કરે છે. અશુભ વિચાર બહુ ભયંકર છે. નિંદકને કયાંય સ્થાન ન હોય ? એક વેપારી પિતાની દુકાનમાં બેઠો હતો. બપોરનો સમય એટલે ઘરાકી ન હતી. તે એક સૂનમૂન થઈને બેઠો હતો. તે સમયે અપટુડેટ એક માણસ ત્યાં આવ્યો. તેણે જે દુકાનના પગથિયા પર પગ મૂક્યો તેવી વેપારીએ તેને ના પાડી દીધી. ખબરદાર ! જે આ દુકાનમાં આવ્યો છે. તેને દુકાન ઉપર ચઢવા ન દીધો. તે સમયે એક વિચારક ત્યાં ઊભે હવે તેણે વેપારીને પૂછયું કે ભાઈ ! પેલે માણસ કોણ હતો ? શું તે ચાર હતા ? ના, તે ચોર ન હતો પણ Page #898 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૮૧૯ નિદાખોર હતો. તેને નિંદા કુથલી કરવી બહુ ગમે છે. તેને ધંધે કે નોકરી કરવી ગમતી નથી. આવા માણસના સંગથી દૂર રહેવું સારું છે. વિચારે શુભ તે મન સત્વશીલ : આ વાત આપણે સમજવી છે. આપણું મન એ દુકાન છે. જેને સંગ સારો નથી, વિચારે સારા નથી તેને દુકાનમાં પેસવા દેતા નથી, તેને દુકાન ઉપરથી ઉતારી મૂકે છે તે અશુભ વિચારોને મનમાં પેસવા દેવાય ખરા ? જે દુર્ગણી માણસે દુકાનમાં પેસી જાય અને ધંધામાં નુકશાન થાય તે આ ભવ પૂરતું થશે પણ મન રૂપી દુકાનમાં જે દુષ્ટ, ખરાબ વિચારો પિસી ગયા તે આ ભવ બગાડશે ને બીજા ભાવ પણ બગાડશે માટે અશુભ વિચાર મનમાં પેસી ન જાય તે માટે ખૂબ સાવધાની રાખવાની છે. જે એક અશુભ વિચારને પેસવા દીધો તો પછી બીજે આવવાનો છે. સારા વિચારોથી મન સાત્વિક બને છે અને ખરાબ વિચારથી મન નિ:સત્વ બને છે. એક વાર જે ખરાબ, અશુભ વિચારથી મન નિઃસત્વ બની ગયું પછી એને સારા વિચારમાં રમતું કરવું એ ઘણું દુઃશકય છે. આ મનમાં કચરા જેવા એટલા બધા નકામાં વિચારે ખડકયા છે કે જેથી મને એક પણ સારે વિચાર કરી શકતું નથી. કયારેક કઈ સારું નિમિત્ત મળી જાય તે શુભ વિચાર આવે છે પણ તે લાંબા સમય સુધી ટકતા નથી. આજે સંસારમાં ઢગલાબંધ અશુભ નિમિત્તા છે કે જેથી શુભ વિચાર આવવા મુશ્કેલ બની ગયા છે. આવા વાતાવરણમાં પણ એવા સદ્દભાગી આત્માઓ છે કે જે અશુભ નિમિત્તો વચ્ચે પણ પિતાના મનને શુભ વિચારોથી ભાવિત કરે છે. અશુભ વિચારને દૂર કરવા જે આત્મા પ્રયત્ન કરે તો તેને દૂર કરીને જરૂર શુભ વિચારો લાવી શકે પણ અફસેસ છે કે માનવી નકામા માણસને પિતાના ઘરમાં કે દુકાનમાં પેસવા દેતા નથી અને મહા કિંમતી મન રૂપી દુકાનમાં અશુભ વિચારે પિસી જાય ત્યારે બેફિકર રહે છે. એક વાત યાદ રાખજે. દુર્ગણ માણસને દુકાનમાં કે ઘરમાં આવતા રોકવામાં જેટલો લાભ છે તેના કરતા અનેક ગણો લાભ નકામા વિચારોને મનમાં પેસતા અટકાવવામાં છે. અત્યાર સુધી નકામા અને નુકશાનકારક વિચાર કરીને મનને નિઃ સત્વ બનાવી દીધું છે. હવે સારા અને હિતકારક વિચાર કરવામાં મુશ્કેલી લાગશે પણ એ મુશ્કેલીની પરવા કર્યા વિના મનને શુભ વિચારો તરફ વાળવાને પ્રયત્ન જે ચાલુ રાખીશું તે જરૂર મન સત્વશીલ બની શકશે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે ભયાનક દુષ્ટ ઘોડે ચારે બાજુ દોડાદોડ કરે છે તેને આપે કેવી રીતે વશમાં કર્યો છે ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું : मणा साहसिओ भीमो, दुटुस्सा परिधावई । રાખં તુ નિશિorfમ, ધમસા પંથ| ગાથા ૫૮ મન રૂપી સાહસિક અને ભયાનક દુષ્ટ ઘેડે ચારે બાજુ ભાગાભાગ કરી રહ્યો Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦] | [ શારદા શિરમણિ છે. જાતિવાન ઘોડે શિક્ષા દ્વારા સુધરી જાય છે તેવી રીતે આ મન રૂપી ઘડાને સમ્યક રીતે ધર્મની શિક્ષા દ્વારા વશમાં કરું છું. તેને શ્રુતજ્ઞાન રૂપી લગામથી બાંધું છું તેથી તે મને ઉન્માર્ગે લઈ જતો નથી પણ સન્માગમાં પ્રવૃત્તિ કરે છે. મનની માવજતમાં મેક્ષની પ્રાપ્તિ છે જ્યારે એની જાળવણીની ઉપેક્ષામાં જન્મ મરણની પરંપરા ચાલુ છે. મનમાં પ્રવેશી જતાં અશુભ વિચારોને અટકાવવા હોય તે મનમાં સતત નવકાર મંત્રનું સ્મરણ ચાલુ રાખો. જે સામાયિકમાં મનમાં ખરાબ વિચારો કર્યા હોય, ખરાબ ચિંતવણું કરી હોય તે અતિચાર લાગે. (૨) વયદુપ્પડિહાણે : અસત્ય બોલવું અથવા બીજાને દુઃખ થાય તેવું વચન બેલવું. ખરેખર તો સામાયિકમાં સ્વાધ્યાય, ધ્યાન, શાસ્ત્રવાંચન કરવું. કાંઈ ન આવડે તે માળા ગણવી. બને ત્યાં સુધી સામાયિકમાં મૌન રાખવું જેથી અતિચાર કે દોષ લાગે નહિ. વાણી તે જીવનમાં દાવાનળ સળગાવે છે અને નંદનવન પણ બનાવે છે. વાણીને પાણી સાથે સરખાવી છે. ચાતુર્માસમાં વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ વરસે છે. એ પાણીથી આખી ધરતી ભીની ભીની થઈ જાય છે. વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો લીલાછમ બની જાય છે. ઘાસ અને છેડવાઓ થઈ આવે છે. જાણે ભયંકર જંગલ ન હોય ! વર્ષાઋતુમાં ચારે બાજુ પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. એ પાણી ઉપર લીલ જામી જાય છે. બીજી વાત આ વરસાદનું પાણી બગીચામાં પડે છે. બગીચાનો માળી વ્યવસ્થિત રીતે છોડવાઓને પાણી પાય છે, ત્યારે એ બગીચો એકદમ હર્યોભર્યો અને આકર્ષક લાગે છે. કેને ત્યાં જઈને બેસવાનું મન થાય એ બગીચો ભવ્ય બની જાય છે. બગીચાની ભવ્યતા માળીની કુશળતા અને પાણીને આભારી છે. વર્ષાઋતુમાં પાણી ધરતી પર પડયું અને બગીચામાં પડયું પણ પરિણામમાં અંતર કેટલું બધું પડી ગયું ? ધરતી પર પડેલા પાણીએ જંગલ બનાવી દીધું જ્યારે માળીએ વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ નાંખ્યું તે તે પાણીએ બગીચો બનાવી દીધો. - વાણી વન સજે અને નંદનવન પણ બનાવે ? આપણી વાણી પણ પાણી જેવી છે. વાણી ભયંકર જંગલ પણ પેદા કરી શકે છે અને સુંદર બગીચે પણ ઊભે કરી શકે છે. બધો આધાર છે વાણીના ઉપગ પર. ખૂબ ઊંડાણથી વિચારીશું તો જણાશે કે વાણીને ઉપયોગ મોટા ભાગે જંગલે ઊભા કરવામાં થયું છે. બગીચો બનાવવામાં તે વાણી નિષ્ફળ ગઈ છે. અનંતકાળે મળેલી આ વાણીની પ્રચંડ શક્તિને આપણને ખ્યાલ નથી. જીવ એકેન્દ્રિયમાં ગમે ત્યારે તે વાણી મળી ન હતી. વિકલેન્દ્રિયમાં જીભ મળી પણ એ જીભ દ્વારા બોલાતી વાણી સ્પષ્ટ હોતી નથી. સંજ્ઞી પંચેન્દ્રિયમાં જીવ આવ્યું ત્યારે સ્પષ્ટ વાણી બોલી શકે છે. આ વાણી બળતા ઝળતા અંતરને શીતળતા પણ આપી શકે છે અને શાંત આત્માઓના જીવનને સળગાવી પણ શકે છે. વિચાર કરીશું તે સમજાશે કે પાણી કરતાં વાણીની શક્તિ વધારે છે. કેવી રીતે ! આપણે સારું કે Page #900 -------------------------------------------------------------------------- ________________ શારદા શામણિ ] [ ૮૨૧ ખાટુ' જેવુ' ઓલીએ તેની અસર ખીજાને થાય છે અને બીજા ખેલે તેા તેની અસર આપણને થાય છે. સારુ ખેલીએ તેા બીજાને આનંદ થાય, એના મનના ઉકળાટ શાંત થાય અને ખરાબ ખેલીએ તેા સામા જીવાને દુઃખ થાય, કષાય આવે. નિર્દોષને ગુનેગાર ઠરાવવા અને ગુનેગારને નિર્દોષ ઠરાવવા આ કામ વાણીનું છે. અસમાધિવાળાને સમાધિ અને સમાધિવાળાને અસમાધિ કરવાનુ કામ પણ વાણી કરી શકે છે. ધરતી પર પાણી પડવાથી જે જગલેા ઊભા થઈ જાય છે તે જગલા ઘણી વાર એટલા ગીચ હોય છે કે માનવી ત્યાં ભૂલા પડી જાય છે. સાચી દિશા તેને સૂઝતી નથી તેમ વાણીને જેમ તેમ ઉપયેગ કરીએ, જરૂર વિના એલખેલ કરીએ, ધ કથાને બદલે વિકથાઓ કરીએ, સામાના દિલમાં આધાત પહેાંચે તેવી વાણી બોલીએ તે તેનાથી કર્મ ખંધાય છે, પછી તે આત્મા ચાર ગતિ રૂપ સંસારના જંગલમાં ભૂલા પડી જાય છે અને આ ભવમાં પણ ઉપયાગ રહિત વાણી ખેલવાથી કેટલાય સંઘર્ષો પેદા થાય છે, બગીચામાં માનવી જઈને બેસે તેા તેના દિલના ઉકળાટ શાંત થાય છે. તેને તાજગીનેા પ્રસન્નતાના અને સુગધને અનુભવ થાય છે. જ'ગલમાં જવાનુ` કોઈને મન થતું નથી, કારણ કે ત્યાં પ્રસન્નતા મળતી નથી. કદાચ જો ત્યાં ભૂલા પડી ગયા તે એમ થશે કે અહી'થી જલ્દી બહાર નીકળી જાઉ તેા સારું. બગીચામાં જવાનુ` નાના મોટા સૌને ગમે છે. ત્યાં ગયા પછી ત્યાંથી ઉઠવાનું મન થતું નથી. જાણે અહી બેસી રહીએ એવુ થાય છે. આ જ રીતે જેની વાણી મીઠી,હિતકારક અને કોમળ છે તેની પાસે આવનારને શીતળતા મળે છે. અશાંત હૃદયને શાંતિ મળે છે. જે આત્મા વાણીનો ગમે તે રીતે ઉપયોગ કરે છે, કશ, કઠોર અને સામાને દુઃખકારક વાણી એલે છે તેની પાસે જવાનુ` કાઈને મન થતું નથી. કદાચ એવા આત્મા પાસે જવું પડયું હાય તા ત્યાંથી જલ્દી છૂટી જવાનુ મન થાય છે. જે આત્મા પાસે વાણીના ઉપયેગ કરવાના વિવેક છે તેની પાસે જવાનુ` સૌ ઇચ્છે છે. બધાને તેની પાસે જવાનું મન થાય છે. ગયા પછી તેની પાસેથી ઉઠવાનું મન થતું નથી. કશ, કટુ વાણી માનવીના હૈયામાં અશાંતિ, દુઃખ ઊભા કરે છે.. કાઢે લાખડના કાંટા, ક્ષણિક દુઃખ ઉપજે, કટુ વાણી તણા કાંટા, જન્માવે વૈર ને ભય. લાખડની ખીલી કે કાંઈ વાગ્યુ હાય તે તે ન નીકળે ત્યાં સુધી દુઃખ કરે પણ નીકળી ગયા પછી થોડા સમયમાં સારુ થઈ જાય છે પણ કટુવાણી રૂપી કાંટા તા એકબીજા સાથે વેર અને ભય ઉત્પન્ન કરાવે છે માટે વાણીના ખૂબ કટ્રોલ રાખવાની જરૂર છે. એના સદુપયોગ માટે માળી બનીને વાણીના વિવેકથી ઉપયાગ કરીશું તે જીવન જરૂર બગીચા જેવુ' મની જશે. આ જીવનને વન નહિ બનાવતા જ નંદનવન બનાવવુ હોય તા વાણીના સદુપયેાગ કરતા શીખેા. મહાન પુણ્યાયે આ વચન શક્તિ મળી છે તે Page #901 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ ] ( શારદ શિરોમણિ, તેના દ્વારા અરિહંત ભગવંતના તથા ગુરૂ ભગવંતોના ગુણગ્રામ કરીએ, તેમની સ્તુતિસ્તવન કરીએ તે પણ આપણે કેટલાય પાપથી બચી શકીશું. અરિહંત, સિદ્ધ આદિના ગુણગ્રામ કરવાથી તે જીવ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે. એ પ્રભાવ છે વાણીને, માટે સામાયિકમાં બલવું પડે તે સારી ભાષા બોલે. કોઈને દુઃખ થાય તેવી ખરાબ કટુ ભાષા બેલાઈ જાય તે અતિચાર લાગે. (૩) કાયદુપ્પડિહાણે સામાયિકમાં કાયા માઠી રીતે પ્રર્વતાવી હોય. સામાયિક લીધા પછી વગર કારણે ઉઠ બેસ થાય નહિ. આંટા મરાય નહિ કે દોડાદોડી થાય નહિ. કારણવશાત ઉઠ બેસ કરવી પડે તે પૂજીને કરાય. બિનઉપગે હલનચલન કરવાથી જેની હિંસા થઈ જાય છે. जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे । vā gramહું એવી મા સારે સૂય.અ.૮ગાથા૧૬ જેવી રીતે કાચબે પિતાના હાથ પગ, મુખ આદિને સંકુચિત કરી પિતાના દેહમાં ગોપવે છે તે રીતે આત્માથી સાધક ધર્મધ્યાનની ભાવનાથી પોતાના અંગોને ગોપવીને સ્થિર રાખવા ઉપયોગ રાખે જેથી બીજા કેઈ ને દુઃખ ન થાય. સામાયિકમાં મન, વચન, કાયાને જે ખરાબ રીતે પ્રવર્તાવે તે અતિચાર લાગે. સામાયિકમાં તે સમભાવમાં રહેવું જોઇએ. (૪) સામાઈયસ્સ સઈઅકરણયા : સામાયિક કરી છે કે નથી કરી તેની ખબર રહી ન હોય. કેટલા વાગે સામાયિક લીધી છે અને કેટલા વાગે થાય છે તે યાદ ન હોય અને જે વહેલી પળાઈ જાય તે દોષ લાગે. હજુ સામાયિકમાં જીવને રસ જાગ્ય નથી, માટે આ સ્થિતિ થાય છે અને અતિચાર લાગે છે. (૫) સામાઈયસ્સ અણવકિયસ્સ કરણયા : સામાયિકને સમય પૂરો થયા પહેલા પાળી લીધી હોય. સામાયિક કરનારે પિતાના વ્રતમાં બરાબર વફાદાર રહેવું જોઈએ જેથી અતિચાર ન લાગે. નવમા વ્રતના આ પાંચ અતિચાર છે. હવે દશમા વ્રતના અતિચાર સમજાવે છે. દશમા વ્રતનું નામ છે દિશાવગાસિક વ્રત. એને અર્થ એ છે કે અમુક નિશ્ચિત સમય માટે ક્ષેત્રની મર્યાદા કરવી. તે મર્યાદા બહારની કઈ પણ સાંસારિક પ્રવૃત્તિ ન કરવી. છઠ્ઠા વ્રતમાં દિશાઓની મર્યાદા જાવજીવ સુધીની છે. તે મર્યાદામાં ઘટાડો કરીને રેજરેજની મર્યાદા કરવી, તેમજ સાતમા વ્રતમાં જે દ્રવ્યની મર્યાદા કરી છે તેમાંથી ઓછા કરીને જ દ્રવ્યની મર્યાદા કરવી. જેના જીવનમાં તૃપ્તિ આવે છે, સંતોષ આવે છે તેવા છે આવી મર્યાદા કરી શકે છે. જેના જીવનમાં તૃપ્તિ નથી તે મર્યાદામાં આવતા નથી ને પાપથી અટકતા નથી. દશમા વ્રતના પાંચ અતિચાર છે. (૧) આણવણુપગે : હદ બહારની વસ્તુ મંગાવી હોય. આ વ્રતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ ચાર દિશાની મર્યાદા કરી કે મારે આજે આ ચાર દિશામાં બે ગાઉ ઉપરાંત જવું નહિ. આ મર્યાદા કર્યા પછી કેઈની પાસે હદ બહારની Page #902 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૮૨૩ વસ્તુ મંગાવી શકાય નહિ. મંગાવે તો અતિચાર લાગે. દશમું વ્રત કર્યું હોય ત્યારે ચારે દિશામાં જેટલી છૂટ રાખી હોય તેનાથી વધુ દૂર સુધી ગૌચરી જવાય નહિ. (૨) પેસવણપગે ? દિશાઓની મર્યાદા કરી છે તેના કરતાં અધિક આગળ નોકરોને મોકલી તેની પાસે વસ્તુ મંગાવે તે અતિચાર લાગે, કારણ કે કરવું, કરાવવું અને અનમેદવું તેમાં પાપ તે લાગે છે. (૩) સદાણુવાએ ઃ સાદ કરીને બોલાવે અથવા મર્યાદાના ક્ષેત્રથી બહારનું કામ કરાવવું હોય તો છીંક, ઉધરસ ખાઈને, ખેંગારે ખાઈને કે ઈશારો કરીને કાર્ય કરાવે તો અતિચાર લાગે. (૪) રૂવાણુવાએ : પિતાનું રૂપ બતાવી કેઈને બોલાવી મર્યાદાથી ક્ષેત્રની બહાર કામ કરાવવું. (૫) બહિયા પુગલ પકખેવે : કાંકરે, પત્થર આદિ ફેકીને બીજાને સંકેત કરી હદ બહારની વસ્તુ મંગાવે તો અતિચાર. આ અતિચારો જાણવાના પણ આદરવાના નહિ. આપને દિશાની મર્યાદામાં જેટલી જરૂર હોય તેટલી રાખે પણ મર્યાદા કર્યા પછી તે મર્યાદા ઓળંગીને કોઈની પાસે મંગાવે તે અતિચાર લાગે. હવે જે પાપનો ભય લાગ્યો હોય તો વ્રતમાં આવો. આપણે આત્મા અનંતકાળથી દુઃખથી ભયભીત બન્યું છે. મને દુઃખ કેમ ન આવે તે માટે ભય લાગે છે પણ પાપને ભય લાગ્યો નથી. દુઃખ માટે રહ્યો છે પણ પાપ થઈ જાય તે માટે રડે નથી. આપ એટલું યાદ રાખજો કે “ દુઃખથી દુઃખી તે બીજા ભવમાં સુખી નહિ પણ પાપથી દુઃખી તે બીજા ભવમાં સુખી. આનંદ શ્રાવકને ભગવાને દશમા વ્રતના અતિચાર સમજાવ્યા, પછી તેમણે ભગવાનને કહ્યું – પ્રભુ! હું મારા વ્રતમાં અતિચાર નહિ લાગવા દઉં. તે માટે ખૂબ સાવધાન રહીશ. આવતી કાલે આયંબીલની ઓળી શરૂ થાય છે માટે બધા તપમાં જોડાશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : કાંઈ ઊંડુ કારણ લાગે છે ? ગુણસુંદર અગ્નિસ્નાન કરે છે આ સમાચારથી ગામમાં હાહાકાર મચી ગયો છે. નાના મોટા સૌની આંખોમાં આંસુ છે. રાજાએ ખૂબ કહ્યું છતાં ગુણસુંદર બેલ નથી. રાજા કહે-ગુણસુંદર ! તું આવું સાહસ શા માટે કરે છે? આ રીતે કરવાથી તારું જીવન અલેખે જશે. તને શું દુઃખ છે? મારા રાજ્યમાં કેઈએ તારી આજ્ઞા ખંડિત કરી છે? કેઈએ તારું અપમાન કર્યું છે? તારી વસ્તુ કેઈએ ચારી લીધી છે? તારા માથે એવું કયું દુઃખ આવી પડયું છે કે તારે આ રીતે આત્મહત્યા કરવી પડે છે ? કારણ જાણ્યા વિના અમે ઉકેલ કેવી રીતે લાવીએ? માટે જે હોય તે તું બધું નિઃસંકેચપણે જલદીથી મને કહે તે હું તારું દુઃખ તરત મટાડી દઉં. રાજાએ આટલું કહ્યું છતાં ગુણસુંદર કાંઈ ન બોલ્યો, તેથી રાજા વિચારવા લાગ્યા કે ગમે તે પણ કઈ ઊંડું કારણુ લાગે છે એટલે તે કાંઈ બોલતું નથી. તેની ગંભીરતા કેટલી છે! આ પૃથ્વીમાં ઘણું વીરરત્નો પાકે છે તેમાંનું આ એક રત્ન છે. તે પિતાની વાત અંતરમાં - ગોપવી રાખે છે પણ કઈને કહેતા નથી. અમે તમને મરવા તો નહિ જ દઈએઃ ગુણસુંદરે રાજાને કાંઈ જવાબ ન આપે એટલે નગરશેઠ પુરંદર શેઠ બોલ્યા. ગુણસુંદર! જે હોય તે અમને કહો. શું Page #903 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪] [ શારદા શિરેમણિ તમારા માથે દેવું વધી ગયું છે? તમારે ધધ દેવું થાય એવું છે નહિ. તમે કઈ એવા ખોટા રસ્તે નથી કે દેવાદાર બની જાવ છતાં દેવામાં ડૂબી ગયા હોય અને તમને એમ થતું હોય કે મારી આબરૂ, ઈજજત શી ? આ કારણથી તમે મરવા ઊભા થયા હોય તે અમે તમારી પડખે ઊભા છીએ. તમારા દુઃખમાં સહાયક બનીશું પણ તમને મરવા તે નહિ દઈએ. રત્નસાર શેઠ પણ ત્યાં આવ્યા છે. તે વિચાર કરે છે અને તે આમાં બીજુ કઈ કારણ લાગતું નથી. તેમના ઘરનું કઈ કારણ હશે તે બે વચ્ચે કંઈક થયું લાગે છે એમ વિચારીને કહ્યું- બેટા! તમે તે મારા જમાઈ છે અને દીકરા જેવા છે. આપ કેમ કંઈ બેલતા નથી. જે મારો કંઈ અપરાધ થયેલ હોય તો મને કહો. હું માફી માંગું. શું મારી દીકરીએ તમારું કાંઈ અપમાન કર્યું છે. વળી રત્નસુંદરી મુજ પુત્રીએ, દભવ્યા હેય જે તુજ, તેહ ગુન્હ તમે મુજને પ્રકાશે, તે હું સમજું ગુઝ હે.. રત્નસુંદરીએ તમારું મન દુભવ્યું છે? શું તેણે અઘટિત પગલું ભર્યું છે? તમારા કહ્યા પ્રમાણે નથી ચાલતી ? તમારી ઈચ્છા ન હેય ને પરાણે લગ્ન કર્યા હોય તેથી ફસામણમાં આવી ગયા છે ? આપને એવું શું દુઃખ આવી પડ્યું છે કે આપ અગ્નિસ્નાન કરવા તૈયાર થયા છે. આપ જે હોય તે વ્યક્ત કરે પણ આત્મહત્યા ન કરે. અમે કોઈ તમને અગ્નિસ્નાન તે નહિ કરવા દઈએ. અમારા કે રત્નસુંદરીના કઈ પણ ગુના હોય તે બધા માફ કરે. કયા દુખે તમે મૃત્યુને વધાવી રહ્યા છે ? રત્નસાર શેઠે ઘણું પૂછયું પણ ગુણસુંદર તે કાંઈ બેલ નથી. મારી તે દસ્તી ય લજવાય ? આ સમયે પુણ્યસાર કઈ પ્રસંગે બહાર ગયો હશે તે આવ્યો. આખું ગામ હિલોળે ચડ્યું છે પણ તેને કાંઈ ખબર પડી નથી. આખા ગામમાં બધાને એ વાતની ખબર છે કે પુણ્યસાર ગુણસુંદરને જિગરજાન મિત્ર છે. જે એ ગામમાં આવ્યો કે બધાએ તેને કહ્યું-પુણ્યસાર ! તું કંઈ જાણે છે? શું છે ભાઈ ? તારો મિત્ર ગુણસુંદર અગ્નિસ્નાન કરવા તૈયાર થયું છે. શું અગ્નિસ્નાન ? આ સાંભળતા તે ઘેર ન ગયે. સીધે હાંફળે ફાંફળા થતે ધાસભેર ગુણસુંદરના મહેલે આવ્યા. ગુણસુંદરના મહેલ પાસે તે હજારોની મેદની હતી. બધા વચ્ચેથી પસાર થઈને મહેલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. તે તે બધાને આઘા ખસેડતો (૨) ગુણસુંદરના મહેલે પહોંચ્યા. નગરશેઠ, નગરનરેશ બધા આવી ગયા છે. પુણ્યસારે ગુણસુંદર પાસે જઈને એની બોચી પકડીને કહ્યું –અરે ગાંડા આ શું લઈને બેઠો છે? તને ભાન છે કે નહિ ? તું જૈનને દીકરો છે. જૈન કુળમાં જન્મેલાને આપઘાત વિચાર કરે એ પણ મહાપાપ છે. આત્મહત્યા સ્ત્રીઓ કરે, પુરૂષ ન કરે. તારામાં પુરૂષપણું છે કે નહીં ? પુરૂષને ગમે તેવા સંકટ આવે, દુઃખ આવે તો પણ આપઘાત ન કરે. તું આમ કરે તે મારી દોસ્તી પણ લજવાય છે. બધા મને કહેશે કે તારો મિત્ર આ કાયર કે આત્મહત્યા કરવા ઉઠશે ? હું ગઈ કાલે તે તારી પાસે આવ્યા હતા. Page #904 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ [૮૨૫ તે મને કાંઈ વાત કરી નથી અને આજે એકાએક આ શુ' કરવા ઉઠયા છે ? ઊઠ, ઉભા થા. કહી દે કે હું અગ્નિસ્નાન નહિ કરું. આ રીતે સમજાવે છે ને શુ` બનશે તે અવસરે. આસા સુદ ૭ ને રવિવાર : વ્યાખ્યાન ન ૯૧ તા. ૨૦-૧૦-૮૫ જ્ઞાની ભગવંત ફરમાવે છે કે હું જીવાત્મા ! આ જીવનમાં શુ કરવાનુ છે. इह जीविए राय ! असासयम्मि, धणियं तु पुण्णाई अकुव्यमाणो । से सोयई मच्चुमुहोवणीए, धम्मं अकाउण પશ્મિ સૌ ઉત્ત.અ.૧૩ગા.૨૧ આ જીવન શાશ્વત નથી પણ અશાશ્વત છે. ક"ઇક જીવાને ધર્મ ધ્યાન કરવાનુ` કહીએ ત્યારે કહે છે કે હજુ જિં દગી ઘણી બાકી છે. જ્ઞાની કહે છે કે આ જીવન અશાશ્વત, ક્ષણભંગુર છે. આવા અશાશ્વત જીવનમાં જે મનુષ્ય નિર ંતર ધર્મના કાર્યાં, પુણ્યના કાર્યાં કરતા નથી તે મનુષ્ય જયારે મૃત્યુના મુખમાં પહેાંચે છે ત્યારે આ દુનિયામાં તે શેાક કરે છે અને પરલેાકમાં જાય ત્યારે ત્યાં પણ દુ:ખી થાય છે પછી પશ્ચાતાપ કરે છે કે મે' મનુષ્ય જીવનમાં કાંઇ ધર્મારાધના કરી નહિ. જો ધર્મારાધના કરી હોત તે દુઃખે ભાગવવાના સમય ન આવત. એક વિચારકે માનવ જીવનને એક કારખાનાની ઉપમા આપી છે. આજના ઔદ્યોગિક યુગમાં ઘણાં કારખાના છે. કારખાનામાં જુદી જુદી જાતના લાખા રૂપિયાની કિ`મતના માલનું ઉત્પાદન થાય છે તેથી દેશની આખાદી વધે છે. આ કારખાનું તેના માલિકને ધનવાન બનાવે છે તેમજ તે કારખાનામાં કામ કરતા હજારો કામદાર અને મજૂરોને રાજી પણ આપે છે. આ કારખાનામાં ઉત્પાદન બંધ થઇ જાય તે તે કારખાનુ અની જાય છે. ઉત્પાદન બંધ થતાં તેના માલિકને, મજૂરોને અને રાષ્ટ્રને પણ નુકશાન થાય છે. આ રીતે મહાન પુણ્યાયે આપણને પાંચ ઇન્દ્રિયાવાળું અપટુડેટ કારખાનું મળ્યું છે. હાથ, પગ, આંખ, નાક, જીભ અને મન રૂપી સમૃદ્ધ યંત્રસામગ્રી મળી છે. ઘણી વાર એવુ બને છે કે સમૃદ્ધ વિશાળ કારખાનુ` મળી જવા છતાં તે સમૃદ્ધ અની શકતા નથી કારણ કે કારખાનાના સંચા એમ જ રહેવા દીધા છે. પડયા પડયા યંત્રોને પણ કાટ લાગે છે, પછી કારખાનામાં માલનું ઉત્પાદન થતું નથી. તેના માલિકને કંઈ આવક થતી નથી અને જો ભાડે લીધેલુ હેાય તે વધારામાં ભાડુ ચઢે છે. જીવન કેવુ' બનાવશે। ? કારખાનું કે કાટખાનું ?: આ જ રીતે શરીર રૂપી કારખાનું તે સુંદર રીતે મળી ગયું છે. પાંચ ઇન્દ્રિયા, મન, હાથ, પગ રૂપી યંત્રો પણ મળ્યા છે પણ જો આ યંત્રો દ્વારા આત્માની કમાણીનું નવુ' ઉત્પાદન ન કરીએ, ધર્મ ધ્યાન ન કરીએ, સારી ભાવનાએ ન ભાવીએ. હાથ દ્વારા સુપાત્રદાન ન દઈ એ, આંખ દ્વારા ગુરૂ ભગવંતેાના દÖન ન કરીએ, શાસ્ત્રોનું કે સારા પુસ્તકનુ વાંચન ન કરીએ, કાન દ્વારા વીતરાગની વાણી ન સાંભળીએ, કોઈ દુ:ખી કે ગરીબેાની Page #905 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬] [ શારદા શિરોમણિ આપવીતી ન સાંભળીએ, કાયા દ્વારા પરમાર્થના કાર્યો ન કરીએ, જીભ દ્વારા મીઠા વચને બોલીને કેઈના બળતા હૃદયને શાંતિ ન આપીએ. પ્રભુના કે ગુરૂ ભગવંતના ગુણગ્રામ ન કરીએ તે આ જીવન રૂપી કારખાના દ્વારા આત્માને કોઈ શુભ કર્મોની કમાણી થશે નહિ અને વધારામાં અશુભ કર્મોના ભાડા ચઢતા જશે. આ માનવ શરીર રૂપી કારખાનાના આ પાંચ ઈનિદ્ર અને મન રૂપી યંત્રો દ્વારા સંવેગ અને વૈરાગ્યનું આધ્યાત્મિક ઉત્પાદન કરવાનું છે. ધર્મની કમાણી કરવાની છે અને પુણ્યની આવક વધારવાની છે. પ્રેમ, કરૂણા, મૈત્રી, શાંતિ, ક્ષમા, સમતા વગેરે ઊંચી જાતને માલ ઉત્પન્ન કરવાને છે. જો આ જાતના શુભ કાર્યોની કમાણી કરી નહિ હોય તો મૃત્યુ આવે ત્યારે પસ્તાવાને વખત આવશે અને પરલેકમાં પણ અશુભ કર્મોના કારણે દુઃખ ભોગવવા પડશે માટે આ જીવનમાં ધર્મ આરાધના કરી લે. ધર્મ વિનાનું જીવન તારું ફેગટ ચાલ્યું જાય છે, કરી નહિ ભાઈ એમાં કમાણી, પાછળથી પસ્તાય છે. જિંદગી-બહુ ટૂંકી છે ને કુરસદ નથી કામથી, બે ઘડીને સમય પ્રેમ કરી લે પ્રભુ નામથી. ધન દૌલત બધું અહીં રહેશે, જીવડે ચાલ્યો જાય છે....ધર્મ સમય તે ધમને જાય છે ને અધર્મને પણ જાય છે પણ અધમીને સમય નિષ્ફળ જાય છે અને ધમીને સમય લેખે જાય છે. જેણે ધર્મ કર્યો નથી તે મૃત્યુને સમય આવે ત્યારે કહે કે કાળરાજા ! ઘડીક રોકાઈ જાવ, હું ધર્મ કરી લઉં ? તે તે રોકાવાનું નથી. તે તે કોઈની રાહ જોશે નહિ. અત્યારે કરવાની કિંમતી તક છે તે આત્મા ! તું કાંઈક કરી લે. આરાધનાના દિવસોની મંગલ શરૂઆત થઈ છે. નવ દિવસની આયંબીલની ઓળી છે. કંઈક હળુકમી જી સો સો આયંબીલ સાથે કરે છે. આ તે માત્ર નવ દિવસ આરાધના કરવાની છે. તો આજથી આરાધનામાં જોડાઈ જજો. આપણું આરાધના સફળ કયારે બને ? આજે ઘણું કહે છે કે અમે તો ઘણી આરાધના કરી. તપ, જપ કર્યા. સામાયિકે કરી પણ અમને તેનું ફળ કંઈ દેખાતું નથી. આરાધના કરે પણ સાથે શ્રદ્ધાને દીપક પ્રગટો હશે અને લક્ષ મેક્ષ તરફનું હશે તે આરાધના સફળ બની શકશે. એક ન્યાયથી સમજીએ. એડેસ ખેરું તે પત્ર ક્યાંથી મળે ? : બે મિત્રો હતા. ગાડીમાં ત્રણ દિવસ સાથે રહેવાથી ઘણું જ મિત્રતા થઈ ગઈહવે એક મિત્રનું ગામ આવવાથી બીજાને કહે છે કે તું ઉતરી જા અને મારા ઘેર ચાલ. બંને મિત્રો સાથે જાય છે. ચાર દિવસ રહે છે. એકબીજાને સ્નેહ ખૂબ વધે છે છેવટે જે દૂર ગામને મિત્ર હતો તે જાય છે. પછી તેને ગયા બાદ આ મિત્ર તેના પત્રની રાહ જુએ છે પણ પત્ર નથી આવતો. મહિને થયો પણ પત્ર ન આવ્યું તેથી આ મિત્ર પ્રેમ અને નેહથી નીતરત ૨૨ પાનાને કાગળ મિત્રને લખે છે પણ તેનો જવાબ ન આવ્યો તેથી નિરાશ થાય છે Page #906 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૮ર૭ છેવટે બીજે પત્ર લખે છે પણ જવાબ નથી આવતું તેથી મિત્રના પ્રેમ પાછળ અધીરો બનેલે મિત્ર ખૂબ જ મનથી દુઃખી થાય છે. પત્રની રાહ જેતે રહે છે તેમાં એકાએક મિત્ર પોતે જ આવે છે. તેથી તેને અને આનંદ થાય છે. આ દિવસ ખૂબ જ આનંદથી પસાર કરે છે. રાત્રે પૂછે છે કે હે મિત્ર ! મેં તને બે પત્રો લખ્યા તે જવાબ કેમ ના આપે ? મિત્ર કહે કે મને એક પણ પત્ર મળ્યું નથી. આ કહે કે મેં બે પત્રો લખ્યા છે. ભાઈ! સરનામું શું કર્યું હતું ? ભાઈએ જે એડ્રેસ કર્યું હતું તે કહ્યું અરે ! ભાઈ ! આ સરનામું જ ખોટું કર્યું છે. તે ફ્રોમ (From) કર્યું હતું ? ના. જે ક્રોમ કર્યું હોત તે છેવટે પત્ર પાછે તને મળત. આ તે કાગળની વાત કરી હવે આપણી વાત કરીએ આપણે આરાધના ઘણું સરસ કરીએ છીએ. ઉપવાસ, આયંબીલ આ બધી આરાધનાઓ જેવી તેવી નથી. આ આરાધનાઓ ૨૨ પાનાના કાગળ કરતાં ઘણું ચઢી જાય તેવી છે. સાધના, આરાધનાઓ ઘણું કરે છે પણ સરનામું ખોટું કર્યું છે એટલે લક્ષ ખોટું છે. આરાધના કરવા છતાં જે લક્ષ સાચું ન હોય તે એ આરાધનાઓ આપણને જોઈએ તેવી ફળદાયી બનતી નથી. કવર પરનું સરનામું કાગળના લખાણની અપેક્ષાએ ખૂબ ટૂંકું હોય છે છતાં કાગળની સફળતા અને નિષ્ફળતાને આધાર સરનામા પર છે. આ રીતે ઘણી ઉગ્ર તપસ્યાઓ, આરાધના, સાધનાનો આધાર તેના લક્ષ પર છે. આત્મલક્ષે મોક્ષના લક્ષે કરેલી આરાધના સફળ છે. ભૌતિક સુખના લક્ષે કરેલી આરાધના મોક્ષને હેતુ બની શકતી નથી. સંભૂતિ મુનિની આરાધના કેટલી જબ્બર હતી. આ વાત તે સાધુને પણ સમજવા જેવી છે. મોટા સરનામાવાળો કાગળ યથાસ્થાને પહોંચે નહિ તેમ ચારિત્ર લીધું પણ લક્ષ જે ખોટું તે આત્મા મેક્ષ ગતિએ પહોંચે નહિ. સંભૂતિ મુનિની સાધના એટલી અઘેર હતી કે ન પૂછો વાત. એક વાર ચક્રવતી અને તેમની સ્ત્રીરત્ન મુનિના દર્શન કરવા આવ્યા. બન્ને વંદન કરે છે. વંદન કરતાં સ્ત્રીરત્નના માથામાંથી વાળની લટ છૂટી પડી ગઈ. સ્ત્રીરત્નના માથામાં તે ઊંચી જાતના કિંમતી સુગંધી તેલ નાંખેલા હોય છે. જેવી તે વંદન કરવા વાંકી વળી તેવી આ છૂટી પડેલી લટમાંથી સુગંધી તેલનું ટીપું તેમના અંગુઠા પર પડતાં મુનિને ક્રોધ શાંત થયું. તેના શરીરમાં શીતળતા લાગી. મુનિએ નજર કરી તો ચક્રવતીને અને સ્ત્રીરતનને જોઈ. મુનિની આરાધના જબર હતી પણ જીવનનું લક્ષ ચૂકી ગયા. સરનામું ખોટું કર્યું, આટલા વર્ષોથી ચારિત્ર અને તપની સુંદર આરાધના કરી પણ ચકવતીને અને સ્ત્રીરત્નને જોતાં પિતાનું લક્ષ ગુમાવી દીધું, ત્યાં નિયાણું કર્યું કે મારા તપ અને સંયમનું ફળ હેય તે આવતા જન્મમાં હું ચક્રવતી બનું અને મને આવા સ્ત્રીરત્નની પ્રાપ્તિ થાય. મુનિ ભાન ભૂલી ગયા કે મેં દીક્ષા શા માટે લીધી છે? કર્મો ખપાવીને મોક્ષમાં જવા માટે, પણ સરનામું છેટું કર્યું. પોતાના કરેલા તપના ફળને વેચી નાંખ્યું. આ માંગણી Page #907 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ ] [ શારદા શિરોમણિ પાછળની ભય‘કર નુકશાની તેમની નજરમાં ન આવી. જ્ઞાની કહે છે કે હું સાધક !તુ' ધ્યાન રાખજે. તે સાધના, આરાધના તેા ઘણી કરી પણ સરનામું ખાટુ' ન થઇ જાય. સાધક રે.... પ્રભુના શાસનમાં જે કમના બંધાય, સાધના કરવાથી સિદ્ધિ સધાય....(ર).... જ્ઞાની આપણને એ ટકોર કરે છે કે આરાધનાના પુત્ર તા સરસ લખ્યા છે પણ સરનામું ખાટું કર્યુ. તા મેક્ષમાં પહેાંચી શકીશ નહિ. સ'ભૂતિ મુનિએ નિયાણુ કર્યું... ક સત્તાએ નિયાણા પ્રમાણે તેને ચક્રવતી પદ આપ્યુ. તે બ્રહ્મદત્ત ચક્રવતી અન્યા. તે ચક્રવર્તીના સુખાના બદલામાં ક્રમે તેમને સાતમી નરકના પાસપોર્ટ આપી દીધા. નેયાણુ કર્યાં પછી તેની આલેચના ન કરે, પ્રાયશ્ચિત ન લે તે નિયાણા પ્રમાણે સુખા મળે પણ બીજા ભવમાં ચારિત્રના ભાવ ન આવે. ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને કેટલુ' સમજાવ્યા પણ બ્રહ્મદત્ત ચક્રવતી પશુ` છેડી શકયા નહિ અને સાધુપણુ લઈ શકયા નહિ. તમે કાગળ પર સરનામું ખોટું કર્યુ તે તેમાં નુકશાન એટલું થશે કે કાગળ નિશ્ચિત સ્થાને પહેાંચી શકશે નહિ અને ગમે ત્યાં અટવાઈ જશે પણ આરાધના પાછળ જો લક્ષ ચૂકી ગયા તા એ જે નુકશાન થશે તે તેા કલ્પના ખડ઼ારનું હશે. એ માત્ર મેક્ષ નહિ પડેોંચાડે એટલું નહિ પણ ઘણા કાળ સુધી સ’સારમાં રખડાવશે. ખીજી વ્યક્તિના દિલમાં પ્રેમ ટકાવી રાખવા માટે લાગણીસભર ભાત્રભર્યાં કાગળ અને સરનામું સાચું આ બંને જરૂરી છે, તેમ પરમપઢની પ્રાપ્તિ માટે વિશુદ્ધ આરાધના અને મેક્ષ તરફનું લક્ષ આ બંને જરૂરી છે. આ બંનેમાંથી જો એક પણ ખરાખર નહિ હોય તો આત્મકલ્યાણ થવું મુશ્કેલ છે. જીવ આરાધના તે ઘણી કરે છે, પણ તેનુ લક્ષ ખરાખર નથી, પરિગ્રહના માહ છેડી દાન તે ઘણું દીધુ. પણ તેનું લક્ષ કીતિ, પ્રશ'સા મેળવવાનુ છે. બ્રહ્મચર્યનું પાલન કર્યું * પશુ ખીજા ભવમાં ભાગસામગ્રી સારી મળે તે આશાથી. અરે! અભવી આત્મા ચારિત્ર તેા લે છે પણ તેનું લક્ષ મેાક્ષનું નથી પણ દેવલોકના ભૌતિક સુખા મેળવવાનુ છે, તેથી નવમી ત્રૈવેયક સુધી જઇ શકે છે પણ મેાક્ષે જઈ શકતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે આરાધનાના કાગળ તે ઘણા લાંબા લખ્યા પણ તેના પર મેાક્ષનુ' સરનામું ન કરતાં સંસારનું સરનામું કર્યું... આ ખાટા સરનામાએ આરાધનાના ઉત્તમ કાગળની મહેનતને નિષ્ફળ બનાવી દીધી માટે કોઈ પણ આરાધના કરો તેા લક્ષ મેાક્ષનુ હેાવુ જોઇએ; પછી જોજો તમારા પત્રના જવાબ મળે છે કે નહિ ? એ આરાધના જરૂર આપણને મેક્ષ પહેાંચાડશે. ખેડૂત ખેતરમાં ઘઉં' વાવવા જાય તે તેનુ લક્ષ ઘઉં મેળવવાનુ છે તે ઘઉ ંની સાથે ઘાસ તે ઉગવાનું છે, તેમ આપણી સાધના, આરાધનાનું લક્ષ તેા મેાક્ષનું હાવુ... જોઇએ. એ લક્ષે સાધના કરતા પુણ્ય રૂપી ઘાસ તેા ઉગવાનુ છે અને તમારા માનેલા ભૌતિક સુખા મળવાના છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે શુભાશુભ કર્મી અનુસાર જીવને સુખ દુઃખ મળવાના છે. કોઈ કોઈને સુખ આપી શકતું નથી અને કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી. Page #908 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮ર૯ “સાપ જીત્તા વિત્ત ચ ટુ સુઇ ચ " કર્મ કરનારો આત્મા છે ને ભેગવનાર આત્મા છે. સુખ દુઃખન કરવાવાળે પણ આત્મા છે. જે આ સૂત્ર હૃદયમાં ઠસી જાય તો આપણે કઈને શત્રુ કે મિત્ર માનીશું નહિ. એક વખત રિપુમર્દન રાજા રાજસભા ભરીને બેઠા હતા. તે પિતાની બડાઈ, ડંફાસ મારતા હતા કે હું સારી રીતે રાજય ચલાવું છું તેથી આખા નગરના લેકો અને રાજપરિવાર આટલું સુખ ભોગવે છે. જે હું ધારું તે ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનું સુખ ઝૂંટવી શકું તેમ છું. આજના લાખપતિને ઘડીકમાં રાખપતિ બનાવી શકું છું. મારાથી બધા સુખી છે. સર્વત્ર મારી બોલબાલા વર્તાય છે. જે કર્મનો સિદ્ધાંતને સમજતા ન હોય તે રાજાની વાતને હા જી હા કરે અને તેમના વચનને વધુ પ્રોત્સાહન આપે. સુખ દુઃખ તે પુણ્ય પાપ પ્રમાણે આ સભામાં રાજાની દીકરી બેઠેલી હતી. તેના પિતા જે વચનના બાણ ફેંકી રહ્યા હતા તે તેને ગમતા ન હતા. તે જૈન દર્શનના કર્મવાદને બરાબર સમજતી હતી, એટલે તેના મનમાં થયું કે બાપુજી! તમે શું કરી શકો તેમ છે? સૌ સૌના કર્મ સ્વતંત્ર છે. દરેકને પિતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખ દુઃખ મળે છે. માનવ માત્ર તેમાં નિમિત્ત રૂપ છે. છોકરીનું નામ હતું મદિરા. રાજાની નજર તેમની લાડકી દીકરી મંદિર પર પડી. તેને ડોકું ધુણાવતી જોઈ એટલે રાજા સમજી ગયા કે મંદિરાને મારી વાત ગમતી નથી. એટલે રાજાએ પૂછ્યુંબેટા મંદિરા ! તું માથું કેમ ધુણાવે છે? પિતાજી! મારે અપરાધ થાય તો માફ કરજે. હું આપને એ કહું છું કે આપ કહે છે કે બધાને સુખ દુઃખ આપનારે હું છું પણ હું તો કહું છું કે સુખ-દુઃખ તે જીવોને પિતાના પુણ્ય, પાપ પ્રમાણે મળે છે. સુખને કરવાવાળે આત્મા છે તે દુઃખન કરવાવાળો પણ આત્મા છે. આમ જેવા કર્મ બાંધે છે તેવા તેને ભેગવવા પડે છે. આપ તે નિમિત્ત માત્ર છે આપનું આ અભિમાન ખોટું છે. કર્મવાદને માનતી મદિરાઃ આ સાંભળતા રાજાને ગુસ્સો આવ્યો. ભરસભામાં તને પિતાનું અપમાન કરતાં શરમ નથી આવતી ? હું ધારું તો તને એક સારા રાજકુમાર સાથે પરણાવી સુખ સાહ્યબીમાં હાલતી કરી દઉં અને હું ધારું તે એક કુષ્ટિ ભિખારીને આપી તને રસ્તાની રઝળતી ભિખારણ બનાવી શકું. હું ધારું તે દરિદ્રને પળવારમાં ધનવાન બનાવું અને ધનવાનને પળવારમાં દરિદ્ર બનાવી દઉં. સમજી? માટે તને હજુ કહું છું કે તું મારા વિચારમાં સંમત થા. મંદિરાએ કહ્યુંપિતાજી! આપના ગર્વને આ ઉન્નત ઝરે તમને ઊંડી ગર્તામાં ફેંકી દેશે. આપ મારા માટે સારે રાજુકુમાર શોધશો પણ જે મારું પુણ્ય પરવાર્યું હશે તો તે પણ રસ્તાને ભિખારી બની જશે. આપ મને સાવ દરિદ્ર ભિખારી જેવા સાથે પરણાવશે પણ મારા પુણ્યને સિતાર ચમકશે તે તે રાજ્યને માલિક બની જશે. પુણ્ય પાપના સંગથી આત્મા સુખ દુઃખને જોક્તા બને છે. એ વાત તદ્દન સત્ય અને નિઃશંક છે. પુત્રીની વાત સાંભળતા રાજા ધમધમી ઉઠયા કારણ કે અભિમાન છે કે હું કહું તે સાચું. Page #909 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ] [ શારદા શિરેમણિ દીકરીએ તેમની વાતને સ્વીકાર ન કર્યો એટલે ક્રોધ આવ્યો. કોધથી ધુંધવાતા મહારાજા ગજી ઉઠ્યા. અહીં કેઈ હાજર છે કે નહિ ? તરત દ્વારપાળ હાજર થયો. ફરમાવે મહારાજા ! આપની શી આજ્ઞા છે? ગર્વમાં ઉન્મત્ત બનેલ રાજાએ પુત્રી પર કરેલો પ્રકોપઃ રાજાએ તે વચન બાણ ફેંકયું. આ છેકરી કહે છે આપ કઈને સુખી દુઃખી કરી શક્તા નથી. સૌ પિતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. તે હવે તેને બરાબર બતાવી દઉં. આપ ગામમાં જાઓ. સાવ ગરીબમાં ગરીબ ભિખારી હોય તેને શોધી લાવીને મારી પાસે હાજર કરે રાજાના સેવક પણ તેવા જ હતા. તે ગામમાં જઈને એક તદ્દન દુઃખી, કંગાલ માણસને શોધી લાવ્યા. જેને એક કાન નથી. નાકની નસ્કેરી એક છે, એક આંખે કાણે છે, એક હાથે પગે ઠુઠો છે, હાથ પગ કામ કરતા નથી. ચાલે તે લાકડીના ટેકે ચાલે છે, આખા શરીર પર ગુમડાને પાર નથી, ગુમડામાંથી લેહી, પરૂ વહ્યા કરે છે, તેના શરીર પર માખીએ બણબણ કર્યા કરે છે, દેખાવમાં સાવ બિહામણો લાગે છે, સાત દિવસનો ભૂખે છે એટલે પેટ તે પાતાળમાં ઉતરી ગયું છે, ભીખ માંગે છે છતાં તેને કેઈ દેતું નથી. રાજા કહે- બસ, આ છોકરી માટે આ બરાબર મળી ગયો છે. રાજસભા તે આ જોતાં અવાક બની ગઈ. રાજા આ શું કરે છે? રાજહઠ અને બાળહઠ વચ્ચે આ ગજગ્રાહ! હવે શું થશે.? આ જોવા માટે બધાનું મન અધીરું બન્યું. ક્રોધથી ધમધમતા રાજાએ મંદિરાને કહ્યું –દીકરી ! હજુ હું તને કહું છું કે પુણ્ય પાપને આ ખોટા લવારા છેડી દે અને મારી વાતને સ્વીકાર કર, નહીતર આ દીન, ગરીબ માનવને હું મારા હાથે તારું કન્યાદાન આપું છું. તારા કર્મો એ તને મળે છે તે તેને પતિ તરીકે સ્વીકાર કરી લે. મદાંધી રાજના અન્યાયે મચાવેલી રોકકળઃ મંદિર કહે છે પિતાજી! હું કર્મના સિદ્ધાંતને માનું છું. તમારી વાતને નહિ માનું. હું તમને બેટા મસ્કા નહિ લગાડું. આપની ઈચ્છા મારા સારા માટે હોય. આજે મારા કર્મ મને આપના હાથે જે અપાવે તે સ્વીકારવામાં મને આનંદ છે. આખી સભા આ દશ્ય જોતાં રડી પડી. કયાં રાજકુમારી અને કયાં આ દુઃખી કંગાળ માણસ! રાજાએ કહ્યું- તે જે દાગીના પહેર્યા છે તે બધા કાઢી નાખ. મારી આજ્ઞા એ જ છે કે તદ્દન સાદા વેશમાં મેં તને જેને અર્પણ કરી છે તેની સાથે આ ગામ છોડીને ચાલી જા. મારી હદમાં રહીશ નહિ. જા, તારા કર્મો તું ભેગવી લે. ભલે પિતાજી ! આપના આ બધા દાગીના આપને મુબારક હો. હવે આપની આજ્ઞા પ્રમાણે જાઉં છું. આખી રાજસભામાં રેકળ મચી ગઈ. રાજકુમારીની આ દશા ! રાજાને એકની એક દીકરી છે છતાં કઈ સ્થિતિમાં મૂકાઈ ? દુઃખમાં સુખ માનતી મંદિરા: મંદિર તે એ ગરીબ માણસને હાથ પકડીને રાજસભામાંથી બહાર નીકળી ગઈ. આ માણસના મનમાં દુઃખ થાય છે કયાં રાજકુમારી અને કયાં હું ! મંદિરા કહે, મારા પિતાએ મને તમને અર્પણ કરી એટલે તમે મારા Page #910 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ [ ૮૩૧ પતિ થઈ ચૂક્યા. હવે તમે મારા સર્વસ્વ છે. બંને ચાલતા ચાલતા જાય છે. રાત પડવા આવી. ત્યાં એક મંદિર આવ્યું. તેમાં બંને બેઠા. મંદિરા પિતાના ભાવિ જીવનને વિચાર કરતી પતિના પગ પાસે બેઠી છે. મંદિરાના પતિની આંખમાં આંસુ આવી ગયા. એક રાજકુમારીની આ દશા મંદિરા કહે આપ શા માટે રડો છો ? મારા પિતાજી તે નિમિત્ત માત્ર છે. મારા કર્મમાં આ સજાયેલું હશે. તેને પતિ કહે છે દેવી ! મહારાજાને કે પાયમાન કરીને હાથે કરીને મારા જેવા દીન પતિને સ્વીકારવામાં તમે મેટી ભૂલ નથી કરી ? હું હજુ કહું છું કે હું મારું દુઃખ ભોગવી લઈશ. તમને સાથે રાખવાથી મારે વધારે દુઃખ ભેગવવું પડશે. આજ સુધી હું ગમે ત્યાં પડયે રહેતો હતો. હવે તમારી ચિંતા વધી. બંનેનું પેટ પૂરતું કેવી રીતે થશે ? તમે રાજમહેલમાં છલકતા વૈભમાં ઉછરેલા છે આ દુઃખ કેવી રીતે વેઠી શકશો ? માટે હું તો કહું છું કે તને બીજો સારે પતિ મળે તે શોધી લે. નાથ ! મારા પિતાએ બધાની સમક્ષમાં મને જેને આપી તે મારે પતિ. પછી તે ગમે તે હોય, ગમે તે સ્થિતિમાં હોય તે ય મારા માટે પૂજનીય અને સર્વસ્વ છે. આ સિવાયના જગતના તમામ પુરૂષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. આપ ક્યારે પણ આવા વચન ફરીને બોલશો નહિ. આપણું જીવન નભાવવા માટે આ દાસી ગમે તેવા મુશ્કેલીભર્યા કામ કરતા શરમાશે નહિ. હવે તે આપની સેવા એ મારા માટે મેવા છે. મારે આભૂષણ કે દાગીનાની જરૂર નથી. શીલવત એ મોટામાં મોટું કિંમતી આભૂષણ છે. મને શ્રદ્ધા છે કે મારું ભાગ્ય આપણા જીવનને સાચી દિશા બતાવશે. મંદિરાને કર્મ પર કેટલે વિશ્વાસ છે અને ધર્મ પ્રત્યે કેટલી અપૂર્વ શ્રદ્ધા છે. તે કર્મની ફિલોસોફીને બરાબર સમજે છે એટલે આવા દુઃખમાં પણું દુઃખ માનતી નથી ને રડતી નથી. મંદિરના ઓટલા પર બંને સૂઈ ગયા. શીલની પરીક્ષા કરતી દેવી : રાત પૂરી થઈ. સૂર્યના સોનેરી કિરણે પૃથ્વીને ચમકાવવા લાગ્યા. સવાર પડતાં બંને ઊઠયા ને ચાલવા લાગ્યા. રસ્તામાં જે કંઈ ફળ મળે તે ખાઈ લે અને પાણી પીને તરસ છીપાવે. રાત્રે એક મંદિરમાં ઉતર્યા છે. તે સમયે એક દેવી એક પુરૂષને લઈને આવી. દેવીએ કહ્યું- હે કુમારી ! ભૂલને પાત્ર તે સૌ છે. તે ભૂલ કરી તેથી તને આ પતિ મળે છે. હું આ નગરની અધિષ્ઠાત્રી દેવી છું. તારા પર મને કરૂણા આવી છે તેથી તારા માટે આ રૂપરૂપને અંબાર રાજપુત્ર લઈને આવી છું. તારે પતિ તે કેવો છે? જેને એક આંખ નથી, એક કાન કે એક નસકેરી નથી, હાથ પગ કામ કરતા નથી. શરીરમાંથી લેહી, પરૂ વહ્યા કરે છે. આ મારાથી જેવાતું નથી એટલે તારા માટે સારે છોકરો શોધી લાવું છું. તું એને સ્વીકાર કરે. દેવી ! હું તમને પગમાં પડીને કર જોડીને કહું છું કે આપ આવી અઘટિત વાત કરશે નહિ. મારા પિતાએ સભાની સમક્ષ મને જેને અર્પણ કરી તે મારો પતિ છે. તે જ મારું સર્વસ્વ છે, મારે જાન જાય તે કુરબાન પણ મારું શીલા તે ખંડિત નહિ થવા દઉં. કદાચ ઈદ્રથી પણ અધિક તેજસ્વી પુરૂષ હોય પણ મારા Page #911 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ] [ શારદા શિરામણ આ પતિ સિવાય કોઈ ને પણ ઈચ્છીશ નહિ. તે બધા મારા ભાઇ અને માપ સમાન છે. આપ આ શબ્દ કયારે પણ ખેલશે નહિ, કૃપા કરીને આપ જ્યાંથી આવ્યા હૈ। ત્યાં પાછા સિધાવેા. .. કારમી કસોટીમાં પણ મદિરાની મક્કમતા : દેવી કહે-તું મારી વાત પણ નહિ માને ? તે તને બતાવી દઉ'. એમ કહીને દેવીએ ક્રોધના આવેશમાં આવીને કુંવરીને પકડી થોડે દૂર લઈ જઈ દડાની જેમ અદ્ધર ઉછાળી અને નીચે પડતા ત્રિશુળ પર ઝીલી લીધી અને કહ્યું-હે મૂખી ! હવે તે! મારું' માન. નહિ માને તેા હજુ ખૂખ કસેાટી આવશે, દૃઢ વ્રતધારી મંદિરાને શીલવ્રતથી ચલિત કરવા દેવીએ આ બધુ કર્યું પણ મંદિરા તે પેાતાના વ્રતમાં અડગ હતી. તેણે કહ્યુ હે દેવી ! મને શીલ વ્રતથી ચલિત કરવાની તમારી આ કળાને હુ' એળખી ગઈ છું પણ યાદ રાખજો મને મૃત્યુના ડર નથી. આપ મને મારી નાંખશે તો કબૂલ પણ મારા શીલ વ્રતને તે છેડીશ નહિ. મ`દિરાની મક્કમતા જોઈને દેવી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. શીલની સુવાસ તેના જીવનમાં કેટલી મ્હે'કી રહી છે. શીલ માટેની કેટલી દૃઢતા અને કર્મના સિદ્ધાંત પર કેટલી અડગ શ્રદ્ધા ! મારા પતિ કયાં ગયા ? : મદિરા ધીમે ધીમે પેાતાના પતિ પાસે ગઈ. આવીને જુએ છે તે જયાં પતિને બેસાડયા હતા ત્યાં એ પતિ નથી. તેને બદલે રૂપરૂપના અવતાર એક પુરૂષ બેઠો છે. અરે ! મારા પતિ કચાં ગયા ? તેમના સ્થાને આ કોણ આવીને બેસી ગયુ ? હવે હુ' કયાં જાઉ` ? શુ કરુ ? તેના મનમાં અનેક તર્ક વિત થવા લાગ્યા. આ કૌતુકભર્યા ખનાવથી તેના મગજમાં વિચારોની પરપરા ચાલુ થઈ. મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. ત્યાં તે પુરૂષે કહ્યું-મંદિરા ! તું ગભરાઇશ નહિ. હું જ તારો પતિ છું. મંદિરા કડે-ના, તમે મારા પતિ નથી. મારા પતિને તે એક આંખ નથી, એક કાન નથી, મુખડે છે. આ દિવ્ય પુરૂષે કહ્યું-તું મારી વાત સાંભળ, હુ... તારા કાઢિયા પતિ છું. વિદ્યાધર રાજાએ કરેલુ રૂપ પરિવર્તન ઃ હું વૈતાઢચ પર્યંત પર મણિપુર નગરના વિદ્યાધર રાજા છું. મારું નામ મણિચૂડ છે. તારા પિતાના નગરમાં હું નગરચર્યા જોવા માટે આવ્યા હતા. રાજાએ સભામાં કહ્યું-ટુ' અધાને સુખી દુઃખી કરી શકુ છું. તે આ વાતને સ્વીકાર ન કર્યાં. તે' કહ્યું-જીવ પેાતાના શુભાશુભ કર્મો પ્રમાણે સુખી દુઃખી થાય છે. તારી વાતથી રાજાને ગુસ્સા આવ્યા ને હુકમ કર્યાં કે જાવ કાઈ ભિખારીને શેાધી લાવેા. આ બધું મેં જોયુ. તેથી હું રૂપ પરિવર્તન કરીને બહાર ખેડા હતે. ત્યાં રાજાના માણસે આવ્યા ને મને રાજસભામાં લઈ ગયા. તારા પિતા એ મને અર્પણ કરી. તારી પરીક્ષા કરવા દેવીએ રૂપવાન છેકરાને તારી સામે રજૂ કર્યાં ને લગ્ન કરવા કહ્યું. તેણે કસાટી કરી પણ તું તારા વ્રતમાં અખંડ રહી છે. કર્મોના સિદ્ધાંતથી ચલિત થઈ નથી. આ બધુ કરનાર હું' છું, રાજાએ તને મને સોંપી પણ Page #912 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૩૩ તારા પુણ્યબળે તું બાજી જીતી ગઈ છે અને રાજા છેતરાઈ ગયા છે. મેં તારી પરીક્ષા કરી એમાં તું પાસ થઈ છે, તેથી મને ખૂબ આનંદ થયે છે. મને પણ હવે સમજાઈ ગયું કે કેઈ બીજાને સુખી દુઃખી કરી શકતું નથી. કર્મો જીવને સુખી દુઃખી કરે છે. બીજા તે નિમિત્ત માત્ર છે. તને જે વિશ્વાસ બેસતું ન હોય તો પહેલા હતું તેવું રૂપ કરી બતાવું એટલે મંદિરને વિશ્વાસ બેઠો. પછી પિતાનું સાચું રૂપ ધારણ કર્યું. વિદ્યાધર. કહે-તને પામીને હું ધન્ય બની ગયો છું. તને જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. નાથ આપ મારી પ્રશંસા ન કરે. પૂર્વ જન્મમાં મેં સુકૃત્ય કર્યા હશે જેથી આપના જેવા પતિને પામી હું કૃતાર્થ બની છું. ધર્મકર્મની શ્રદ્ધા કરાવવા બતાવેલ પર : વિદ્યાધર કહે, દેવી તારા પિતાને અભિમાન ઘણું છે. તું કહે તો તારા બાપને બતાવી દઉં. નાથ ! તે આપણા પૂજ્ય વડીલ છે. આપણે તેમને કંઈ બતાવવું નથી કે દુઃખ દેવું નથી પણ ધર્મકર્મના સિદ્ધાંતને માનતા નથી તેથી એ પરચો આપે કે જેથી તે ધર્મ કર્મને માને. તેમનું ખોટું અભિમાન ઉતરી જાય. આપ તેમને ખેડૂતના વેશમાં બેલા. એ વેશમાં આવીને તેઓ કર્મની ગતિને જુએ એવી મારી ઇચ્છા છે. તરત વિદ્યારે પોતાના સૈનિકોને મોકલ્યા ને કહેવડાવ્યું કે વિદ્યાધર રાજા ચઢાઈ લઈને આવ્યા છે, જે તમારી લડાઈ કરવાની શક્તિ ન હોય તે ખેડૂતના રૂપમાં આવી તેમના ચરણમાં પડે; નહિતર મોટો રણસંગ્રામ ખેલાશે. આ સમાચાર સાંભળતા રાજા બરાબર ધમધમ્યા. રાજાએ તપાસ કરાવી તે ખબર પડી કે શત્રુ રાજાનું સૈન્ય આપણા કરતાં ચાલીસ ગણું છે. આપણે તેમની સામે પહોંચી શકીશું નહિ માટે ખેડૂતના રૂપમાં જઈને તેમને નમસ્કાર કરવા શું ખોટા ? રાજા ખેડૂતનો વેશ પહેરીને વિદ્યાધર રાજને નમવા માટે આવ્યા. વિદ્યાધરની બાજુમાં પોતાની દીકરી મંદિરાને બેઠેલી જોઈ. રાજા દીકરીને જોતાં આશ્ચર્યમાં પડી ગયા. મેં તો મંદિરને કુબડા સાથે પરણાવી છે. તે તે કેવો બિહામણો હતા અને આ કરો તે દેવરૂપ જે કે સોહામણો છે ! શું મંદિરા બીજાને પરણું હશે ? વાતે તે કર્મની મોટી મોટી કરતી હતી. તેણે આ શું કર્યું ? તેણે શા માટે કુબડાને છેડીને રાજકુમાર સાથે લગ્ન કર્યા હશે ? મંદિરાએ પિતાજીને કરાવેલી ધર્મકર્મની શ્રધ્ધા : રાજાને વિચારમાં અટવાયેલા જોઈને વિદ્યાધરે કહ્યું –રાજન ! તમે અફસોસ ન કરશે. શંકા કુશંકા ન કરશો. તમારી દીકરી સાચી સતી છે. તેને કર્મનો સિદ્ધાંત સાચે છે. આપે તેને જેની સાથે પરણાવી છે તે હું જ છું. આપે તો તેને દુઃખના દરિયામાં નાંખી હતી પણ તેના પુણ્યબળે, શીલના પ્રભાવે તે દુઃખમાંથી મુક્ત થઈ છે. જે આપને વિશ્વાસ ન બેસતે હોય તે આપને તે રૂપ કરી બતાવું. વિદ્યારે તરત કુબડાનું રૂપ લીધું. જુઓ, હવે આપને શ્રદ્ધા થઈને ? પછી તરત રૂપ બદલી નાંખ્યું. આજે આપ આપની દીકરીને ૫૩ Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ ] [ શારદા શિરોમણિ સુખમાં જોઈ શકે છે. હવે તેા કના સિદ્ધાંતને માનશેા ને ? કઇ કઇને સુખી દુઃખી કરી શકતું નથી. હવે રાજાની આંખ ઉઘડી ગઇ. પેાતાના જમાઈની સાચી વાત જાણીને ખુશ થયા. પછી મંદિરાના વિધિપૂર્વક વિદ્યાધરની સાથે લગ્ન કર્યાં અને કન્યાદાનમાં રાજાએ ઘણું ઘણુ' આપ્યું'. વિદ્યાધર મણિચૂડ રાજા અને મંદિરાએ ઘેાડા સમય સ’સારમાં રહી પછી દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. આ દૃષ્ટાંતથી એ વાત જાણવાની મળે છે. કોઈએ ફાંકો રાખવા નહિ કે હું છું તે બધું મારાથી થાય છે. સૌ પોતપાતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભાગવે છે. ભલે તમે કમાવ છે પણ તેમાં કુટુ ́ખના કોઈનું પુણ્ય મદદગાર બનતું હેાય છે. બીજી એ વાત કે તમે બીજા માટે ગમે તેટલા ક કરશેા તેા પણ કર્યાં તેા કરનારને ભાગવવા પડશે. તપની ઓળી શરૂ થાય છે. આય’ખીલ એ મહાન તપ છે. મટી જાય છે. ગમે તે આરાધના કરો, સાધના કરા પણુ તમારી સાધના સિદ્ધિ અપાવશે. સમય થઇ ગયા છે. વધુ આજથી આય બીલ તેનાથી ભલભલાના રોગો લક્ષ મેાક્ષનું રાખો તેા ભાવ અવસરે. આસા સુદ ૮ ને સામવાર : વ્યાખ્યાન ન, ૯૨ ઃ તા. ૨૧-૧૦-૮૫ અનંતજ્ઞાની, કરૂણાના કિમિયાગર, દનના દિવાકર, એવા જિનેશ્વર ભગવાન ક્રમાવે છે કે આ સંસારમાં મુખ્ય બે તત્ત્વાની રમખાણુ ચાલે છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ. જીવ એટલે ચેતન અને અજીવ એટલે જડ. દુનિયામાં જીવ સિવાયના જેટલા પદાર્થા છે તે બધા જડ છે. અનાદિકાળથી આત્માએ જડ પદાર્થોના સંગ કર્યો છે, જડ સાથે પ્રીતિ કરી છે. જડ માટે ઝઝૂમી મરે, કાહીનૂરની કદર ન કરે, કષાય કાજળ આંખે ધરે, અમૂલ્ય રત્ના અળગા કરે. ચૈતન્ય એવે આત્મા અજ્ઞાનના કારણે જડ પદાર્થોને જે પેાતાના થયા નથી, થતા નથી અને થશે નહિ એવા પદાર્થાને મેળવવા માટે તેની પાછળ ઝઝૂમી રહ્યો છે અને કોહીનૂર સમાન ચૈતન્ય આત્માને ભૂલી ગયા છે. જડ પદાર્થો બધા નાશવંત, અનિત્ય અને અશાશ્વત છે. તેના સંગથી આત્મા ઘડીકમાં સુખી તે ઘડીકમાં દુ:ખી થાય છે. મનગમતા પદાર્થા મળે તે આનંદ થાય, સુખ થાય અને મનગમતા ન મળે તેા દુઃખ થાય. તે મેળવવા માટે જીવ રાતદિવસ પ્રયત્ન કરે છે, પાપ કરે છે છતાં ન મળે તા જીવને આ ધ્યાન થાય. જડ પદાર્થો પાછળ ઝઝૂમતા આત્મા આ ધ્યાનની આગમાં શેકાતા હાય છે અને તેને વિયેાગ થતાં રૌદ્રધ્યાન કરે છે, માટે જડ પદાર્થાના સંગ છેડીને ચેતન એવા આત્માને સગ કરો. આત્મા તે નિત્ય, શાશ્વત અને ધ્રુવ છે, પણ નાશવંત, અનિત્ય સુખા મેળવવા માટે નિત્ય એવા આત્માને ભૂલી ગયા છે. Page #914 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [૮૩૫ તેની આંખે જડવાદના એવા ચશમા ચઢી ગયા છે કે જેથી તે પરને પિતાના માને છે. જે પોતાનું નથી તેને પિતાના માનવા એ કેટલી મોટી ભૂલ છે ! જ્ઞાની કહે છે કે આ જડવાદના ચશ્માં દૂર કરે. આ જડવાદે જીવને પરાશ્રયી અને ગુલામ બનાવ્યા છે. જડવાદ દૂર થશે તો ચૈતન્યના દર્શન થશે. જ્યારે ચેતન શક્તિનું ભાન થશે ત્યારે અઢળક ધન વૈભવ કે ભેગવિલાસે પિતાના તરફ આકર્ષિત નહિ કરી શકે. તેને એ સત્ય સમજાશે કે આ બધા જડ પદાર્થોને છોડીને મારે જવું પડશે અથવા તે એ મને છોડીને ચાલ્યા જશે. એના પર વિશ્વાસ કરવા જેવો નથી, માટે નાશવંતને નેહ નહિ કરતાં શાશ્વત આત્માનો નેહ કરે. જેણે આત્માના અખૂટ નિધિને જાણી લીધું હોય તે પગલે પગલે પાપથી ડરતો હોય. તે આત્મા જડના રાગમાં ન રંગાય. તે સમજે કે શાશ્વત કઈ હોય તે મારો એક આત્મા છે. બીજું બધું અશાશ્વત છે. एगो मे सासओ अप्पा, नाण दंसण संजुओ । રેસા જે વા િમાવા, સત્ર સંનો વરઘTI || પરચુરણ ગાથા આ દુનિયામાં શાશ્વત કઈ હોય તે જ્ઞાનદર્શનથી યુક્ત એ મારે આત્મા શાશ્વત છે. બાકી બધા બાહ્ય ભાવો છે, માટે કહ્યું છે કે આત્મતત્વ અમૂલ્ય રત્ન, સદા કરજે તું તેનું જતન, અપ્રમત બની જા પ્યારા ચેતન, મળી જશે તને તારું વતન.” રત્નોથી અધિક મૂલ્યવાન એક આત્મતત્ત્વ છે. તેનું જતન કરવા જેવું છે. તેની સરભરા કરવા જેવી છે, પણ જીવ જેટલી જડ એવા દેહની સરભરા, માવજત કરે છે એટલી આત્માની નથી કરતા. દેહની સરભરા કર્મો બંધાવશે જ્યારે આત્માની સરભરા શાશ્વત સુખ અપાવશે. એક દિવસ ધર્મગુરૂ હિલેલને રસ્તામાં તેમના શિષ્યને ભેટો થઈ ગયો. તેમણે શિષ્યને પૂછ્યું-તું કયાં જઈ રહ્યો છે? શિષ્ય કહ્યું-ઘરમાં મહેમાન છે એમની સરભરા કરવા. શું તારા ઘેર રજ મહેમાન હોય છે? હા, ગુરૂદેવ. આત્મા એ શરીરને મહેમાન નથી તો શું છે? આજે આ દેહમાં છે તે કાલે બીજા દેહમાં ચાલ્યા જશે. ગુરૂ આ શિષ્યને જવાબ સાંભળી એને ભેટી પડ્યા અને કહ્યું–જે આત્માની સરભરા કરે છે તેની સરભરા આખું જગત કરે છે. આજે આત્મા દેહની સરભરા પાછળ પોતે પિતાને ભૂલી ગયો છે. જ્ઞાની કહે છે કે જડના વિકાસમાં આત્માને વિનાશ રહેલે છે. “જડ જેટલું ખીલે એટલે આમા કરમાતો જાય.” જેમ કે કેઈ આત્માને રાજપુત્ર તરીકે અવતાર મળ્યો, સમય જતાં તે રાજા બન્યો, રાજા બન્યા પછી તે ભૌતિક સુખમાં અને રાજ્યમાં ગરકાવ બન્યો તે તેની ગતિ કઈ? નરક ગતિ. આનું નામ જડને વિકાસ અને આત્માને વિનાશ. Page #915 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬] [ શારદા શિરેમણિ - ચકવતીને છ ખંડની મહાન રિદ્ધિ સિદ્ધિ હોય પણ એ સુખમાં જ રચ્યાપચ્યા રહે અને જડ સુખોને છેડે નહિ તે સાતમી નરક સુધી પહોંચી જાય. આ શું છે? જડના વિકાસથી આત્માને વિનાશ. જડ વિકાસના અંજામણમાં જીવ એવો અંજાઈ જાય છે કે જેથી તે પિતાનું ભાન ભૂલી જાય છે. જડ સુખને વધારવાની પ્રવૃત્તિ કરનારને પૂછો કે છેવટે પરિણામ શું ? તે કહેશે ખૂબ ધન કમાયા. પછી? જીવનમાં ઘણી સગવડ મળી, માન સન્માન મળ્યા પણ પછી? તે તે કોઈ જવાબ નહિ આપી શકે. આ સ્થિતિ જડ વિકાસની છે. જ્યારે આત્માના વિકાસીને આ પ્રશ્ન પૂછશો તે કહેશે કે પૈસાથી શુભ કાર્યોમાં વાવેતર કર્યું પછી? ઉત્તમ સાધના અને સાધનાથી છેવટે મોક્ષ. જડના વિકાસમાં બધા આત્મગુણ કચરાઈ જાય છે. જેમ કિમિયાગર વૈઢ ઝેરી અફીણમાંથી જીવાડનારું ઔષધ બનાવે છે તેમ તે આત્મા ! તું પણ વિકસેલા જડ પદાર્થોમાંથી આત્મહિતના કાર્યો કરી લે, કે જેથી ભવિષ્યમાં સારી ગતિ મળે. જે આવી સાવધાની આવે તે જીવ ભાવિ અનંતકાળને ઉજજવળ કરે એવી અવસ્થા પ્રાપ્ત કરી લે. જે ચકવતી જડના વિકાસમાં મારે તે નરકે જાય. એવા જડના વિકાસને ભરત ચક્રવર્તીએ અરીસા ભવનમાં એ સંકેચી લીધે કે એમાં આત્માના ગુણોની અનુપમ ખીલવટ થઈ અને કેવળજ્ઞાનનો અપૂર્વે વિકાસ પામ્યા. જડનો વિકાસ જીવના ગુણોને ઘાતક બને છે અને જડનો સંકોચ જીવને ઉદ્ધારક બને છે. દેવલેકના દેવે રત્ન, વાવડીઓ વગેરે પર મેહ રાખે છે તે પ્રથમ બે દેવલોક સુધીના દે ત્યાંથી ચાલીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ફેકાઈ જાય છે. કેવી કારમી સજા ! માટે જડની જરૂરિયાત ઓછી કરે અને આત્મન્નિતિની જરૂરિયાત વધારે. જેટલી જડની જરૂરિયાત ઓછી એટલે આત્મવિકાસ વધતો જશે. અનાદિકાળથી જીવ જડને રાગ કરતો આવે છે. તેના સંગથી જીવને સુખ અને તેના વિયોગથી જીવને દુઃખ થાય છે. પુદ્ગલ એવા જડ પદાર્થો કેવા છે? જે આજે છે તે કાલે નથી, ઘડીએ ઘડી પલ્ટાય છે, એથી જ આ સંસારમાં, સુખ નહિ જણાય છે.” જડ પદાર્થોની જે શોભા આજે દેખાય છે તે કાલે દેખાતી નથી, કારણ કે ઘડીએ ઘડીએ તેની પર્યાયે પટાયા કરે છે. યુવાનીમાં માનવના જે રૂપ, રંગ અને તેજસ્વીતા દેખાય છે તે ઘડપણમાં દેખાતી નથી. કપડું પણ જે વધુ સમય મૂકી રાખો તો પડ્યું પડયું કહેવાઈ જાય છે ને ફાટી જાય છે માટે જડ પદાર્થોનો રાગ છેડવા જેવો છે અને આત્માને રાગ કરવા જેવું છે તેથી કહ્યું કે સમ્યફ દશન, જ્ઞાનથી યુક્ત એ મારો આત્મા શાશ્વત છે. આત્મા સિવાયના બીજા બધા ભાવો બહિર્ભાવ છે, માટે અમૂલ્ય એવા આત્માનું જતન કરજો તે આત્માનું શાશ્વતું વતન એ મોક્ષ મળી જશે. જેને આત્માનો રાગ થાય છે તેવા છે ધર્મથી વિમુખ બનેલા પિતાના સંતાનને આત્માનો Page #916 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ] [ ૮૩૭ રાગ કેમ થાય, તેઓ ધર્મ કેમ પામે તે માટે રાતદિવસ ચિંતા કરે છે. અહીં મને એક વાત યાદ આવે છે. સંત એટલે વાતને વિસામે ઃ એક શેઠ જ વ્યાખ્યાનમાં પહેલી લાઈનમાં બેસે અને જિકર આપે. તેમનું મુખ જોઈને સંત સમજી ગયા કે શેઠ જ ઉપાશ્રયે આવે છે પણ તેમના મુખ પર ઉદાસીનતા દેખાય છે. તેમને ઊંડે ઊંડે કેઈ ચિંતા હોય એવું લાગે છે. તમારા ડૉકટર તો એક રોગના નિષ્ણાત હોય. આંખના ડોકટર હોય તે ગળાનું ન જાણે અને ગળાના ડોકટર હેય તે આંખનું ન જાણે. સંતે તે તમને પગથી માથા સુધી જાણે. આ આત્મા ક્યા ભાવથી અહીં આવ્યું છે તે બધું સમજે ખરા પણ બેલે નહિ. સંત સમજી ગયા કે શેઠ દિલના દુઃખી છે. તેમને કોઈ ચિંતા કોરી ખાય છે. એક દિવસ સંતે તેમને પૂછયું–શેઠ તમે પૈસેટકે સુખી છે, વેપાર ધ સારો ચાલે છે, ગામમાં તમારી આબરૂ પણ સારી છે છતાં તમારું મુખ ઉદાસ કેમ દેખાય છે? તમે આટલા ગમગીન કેમ રહે છે? ગુરૂ મહારાજ ! હું એક વાતે દુઃખી છું. આપને શું દુખ છે? દુઃખનું કારણ દુર્થ સની દાકરે કે આ વાત સાંભળતા શેઠ રડી પડયા. ગુરૂદેવ ! મારે એક દીકરે છે. પહેલાં ઘણાં વર્ષો સુધી સંતાન ન હતું. સંતાન માટે શેઠાણીએ થાય એટલા વાના કર્યા. કેટલાય તિષીઓને પૂછ્યું. અમારા ભાગ્યમાં હશે તેથી એક દીકરો થયો. તે પણ દેવરૂપ જે. એકને એક દીકરો એટલે શેઠાણીએ ખૂબ લાડ લડાવ્યા. હું ઘણી વાર શેઠાણીને કહે કે તમે દીકરાને બેટા લાડ ન લડાવશે. સોનાની કટાર કેડે ખોસાય પણ મરાય નહિ. મેં ઘણું કહ્યું પણ શેઠાણી સમજ્યા નહિ. ધીમે ધીમે દીકરો મોટો થયે. તે જેટલા પૈસા માંગે એટલા વાપરવા આપે. દીકરે ૧૮ વર્ષને થતાં તે બધા વ્યસનમાં પૂરે થઈ શેઠાણીના અતિ લાડ અને અતિ છૂટનું પરિણામ એ આવ્યું કે તે વ્યસની બની ગયે. તેનામાં કઈ જાતના સંસ્કાર નથી. હું તેને કંઈક કહેવા જાઉં તો શેઠાણ તેનું ઉપરાણું લે. પરિણામે અમારે સંસાર સળગી ઉઠયો છે. અત્યારે તે મારા ઘરમાં બધું છે પણ હું મરી જઈશ પછી આ દીકરો દેવાળું કાઢે એવો પાક છે. મારું આ દુઃખ કોને કહું ? દુઃખમાં દિલાસો દેનાર કેઈ નથી. આ દીકરાના લગ્ન કરું તે આવનાર છકરીને ભવ બગડે એટલે મારી ઈચ્છા તેના લગ્ન કરવાની ન હતી પણ શેઠાણીએ કહ્યું, લગ્ન કરીશું એટલે છેક ઠેકાણે આવી જશે, એમ માનીને તેને પરણાવ્યો, છતાં તે ન સુધર્યો. બિચારી છેકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. તમારા દીકરાનું નામ શું છે ? રમેશ. શેઠનું દુઃખ દૂર કરવા સંતે કરેલો ઉપાય : સંતે શેઠને દિલાસો આપતા કહ્યું-શેઠ ! આપ ચિંતા ન કરશો. તમે એને એક દિવસ મારી પાસે મોકલજે. બાપજી ! તે ૨૦ વર્ષને થયે પણ ઉપાશ્રય કઈ દિશામાં છે તે પણ તેને ખબર નથી. કેઈ દિવસ તે ઉપાશ્રયે આવ્યું નથી. હું તેને ઉપાશ્રયે આવવાનું કહું તો મને મારવા ઊઠે, Page #917 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ] [શારદ શિરોમણિ ગાળે છે. તેને કેવી રીતે મોકલે? સંતના મનમાં થયું કે આ શેઠનું દુઃખ દૂર કરવું એ સાચું. તેમણે શેઠને બધું પૂછી લીધું કે તે કેવું છે ? કેવા કપડા પહેરે છે? બધી માહિતી જાણી લીધી. સાથે એ પણ જાણ્યું કે એ ક્યારેક એના ભાઈબંધ સાથે આ રસ્તેથી નીકળે છે. સંત કહે-લે, એક દિવસ રમેશ એના મિત્રો સાથે જઈ રહ્યો છે, અચાનક સંતની નજર એના પર પડી ગઈ. સંતે કપડા ચશ્મા આદિ પરથી અનુમાન કર્યું કે આ રમેશ હશે. સંતે બૂમ પાડી. રમેશ ! અહીં આવ. રમેશના મનમાં થયું કે મને કેણ બોલાવે છે ? તેણે ઊંચે જોયું તે સંતને જોયા. આ સાધુ મને શા માટે બોલાવતા હશે ? ચંડકૌશિક ઉડતા પંખી પાડતે હતે. કેટલાય ના પ્રાણ લેતે હતું છતાં એની ભવિતવ્યતા જાગી તે ભગવાન મહાવીર સ્વામીને સામેથી જવાનું મન થયું. ભગવાનના બે શબ્દોથી ચંડકૌશિક પામી ગયે તેમ રમેશની ભવિતવ્યતા જાગવાની હશે એટલે મનમાં થયું કે સાધુ બોલાવે છે તે મારે જવું જોઈએ. તેણે સાધુને ગાળ ન દીધી પણ સંત પાસે ગયે. રમેશને સુધારવા કરેલો કીમિ : રમેશે કહ્યું–મહારાજ ! તમારે મારું શું કામ પડ્યું ? મને શા માટે બેલા છે ? રમેશના મુખમાંથી મહારાજ શબ્દ સાંભળતા સંતને સંતોષ થયા. એ સમજી ગયા કે આ જીવ પુણ્યશાળી છે. જે એને સમજણ આપીએ તે સુધરતા વાર નહિ લાગે. સંતે પૂછ્યું-તારું નામ રમેશ ? હા. મારે તારી સાથે થોડી વાત કરવી છે. મહારાજ ! મને જરાય ટાઈમ નથી. બે મિનિટ તો બેસ. ભલે, સંતે પૂછયું-રમેશ ! તારા માતા પિતા તને દુઃખ આપે છે ? તને કઈ દિવસ કટુ શબ્દો કહીને તારું અપમાન કરે છે ? ના. તેઓ તે મને ખૂબ સારી રીતે સાચવે છે. કેઈ દિવસ મને કાંઈ કહેતા નથી. તારી માતા, પત્ની બધા તને કેવું સાચવે છે? એ બધા મને ખૂબ સાચવે છે. ક્યારે પણ ઊંચા સાદે બોલાવતા નથી. જે માંગુ તે બધું મને આપે છે. તે તું તારા બાપને કેવા સાચવે છે ? મારા પિતા મને કંઈ કહેવા આવે તે તેમને હું મારવા દોડું, ગાળો દઉં. તારા પિતા તને આટલું સાચવે છતાં હું તેમને મારવા જાય છે ? તું આટલું પજવે છતાં તારા પિતા તારા પર ગુસ્સો કરે છે ખરા ? ના, મહારાજ. મારા બાપુજી તો કયારે પણ મારા પર ગુસ્સો કરતા નથી. તો પછી તારાથી ગુસ્સે થાય ખરો ? આજે એટલો નિયમ લે કે તારે તારા બાપુજીને કે કેઈને મારવા નહિ અને કેઈના પર ગુસ્સો કરે નહિ, મહારાજ ! મારાથી એ તે નહિ બને. કેમ ન બને ? તું તારા મા-બાપને એકને એક દીકરો છે. તારી કાંઈ ફરજ ખરી કે નહિ? તું તો મહાભાગ્યશાળી છે. શેઠ જેવા ધમીષ્ઠ, સંસ્કારી, ક્ષમાવાન પિતા મળ્યા છે માટે આટલું તે કર ? સંતને પ્રભાવ : સંતના વચનને રમેશ પર પ્રભાવ પડશે. જેના જીવનમાં આચરણ હોય તે કંઈ કહે તે સામા પર પ્રભાવ પડયા વિના રહે નહિ. આ સંત કયારે પણ કોધ કરતા ન હતા એટલે તેમના વચનથી રમેશનું હદય ભેદાઈ ગયું. Page #918 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૩૯ તેણે કહ્યું–હું માતાપિતાને મારીશ નહિ અને ક્રોધ પણ કરીશ નહિ. રમેશ નિયમ લઈને ગુરૂને વંદન કરીને ઘેર ગયે. આયંબીલની ઓળી ચાલતી હતી. આઠમને દિવસ હતે. શેઠાણીએ વહુને ક-બેટા ! આજે વ્યાખ્યાન સાંભળવા જવું છે. આજે એકલી ખીચડી કરવી છે. તે સગડી પર મૂકી છે એ ઉતારી લેજે. વહુના મનમાં થયું કે આજે આઠમ છે. ખીચડી સિવાય કાંઈ બનાવવાનું નથી. તે હું પણ ઉપાશ્રયે જાઉં. તેને થયું કે સાસુએ ખીચડીમાં મીઠું નાંખ્યું હશે કે નહિ? તેથી તેણે મીઠું નાંખ્યું. પછી તે પણ ઉપાશ્રયે ગઈ. વ્યાખ્યાન સાંભળીને સાસુ વહુ બંને ઘેર આવ્યા. ખીચડીમાં સાસુ મીઠું નાંખીને ગયા હતા, વહુને ખબર નહિ એટલે તેણે પણ નાંખ્યું. ડબલ મીઠું થઈ ગયું. પચ્ચકખાણથી ચમત્કાર ? એટલામાં રમેશ ઘેર આવ્યું. તેણે કહ્યું –બા ! રસેઈ થઈ ગઈ છે? બા શબ્દ સાંભળતા તે અદ્ધર થઈ ગઈ. તેને ખૂબ આનંદ થયો. આજે મારા રમેશે મને બા કહી ! તે તે ખુશ થઈ ગઈ. તેણે કહ્યું–બેટા! આજે એકલી ખીચડી બનાવી છે. કાંઈ વાંધો નહિ. રમેશની પત્નીએ રમેશના ભાણમાં ખીચડી પીરસી. રમેશે કહ્યું-કઢી બનાવી છે? ના. રમેશે ખીચડી મેંમાં મૂકી. ડબલ મીઠું પડી ગયું છે એટલે ખારી ખારી લાગી. જે પ્રતિજ્ઞા કરીને ન આવ્યું હોત તો થાળી પછાડત પણ આજે બાધા લઈને આવ્યું છે એટલે ગુસ્સે ન કર્યો. તેણે કહ્યું કે ઘરમાં દહીં, છાશ છે કે નહિ? ખીચડીમાં દહીં, છાશ નાંખે તે ખારી ઓછી લાગે. શેઠાણીએ તેને દહી આપ્યું. ખીચડી ને દહીં ખાઈને તે ઊભો થઈ ગયે. એક શબ્દ પણ બોલ્યા નહિ. તેને મનમાં થયું કે આવી ખારી ખીચડી હોય તે બાની સામે થાળી પછાડું પણ આજે ગુરૂએ મને કે મંત્ર આપ્યો કે મારા દિલમાં જરા પણ ગુસ્સો ન આવ્યું. એક જ વાર બોલાવવાથી ગયો તે પણ મારા જીવનને આટલે પલ્ટો થયે. ખરેખર સંતનો સંગ કરવા જેવો છે સત્સંગથી જીવનમાં દુર્ગુણની દુર્ગધ હોય તો દૂર થાય છે અને સગુણની સૌરભ મહેકી ઉઠે છે. આપે નદી કિનારે તો જોયો છે ને? નદી કિનારે કેટલી લીલી હરિયાળી વનસ્પતિ ઉગે છે! ત્યાં વનસ્પતિ ઉગાડવા કણ ગયું હશે ? ત્યાં બીજ કેણે રેપ્યા હશે? એ બીજની માવજત કોણે કરી હશે ? કે વાવનાર કે ઉછેરનાર નથી. તો એ વનસ્પતિ કયાંથી ઉગી? વિચાર કરીશું તે સમજાશે કે નદીના પાણીને એ પ્રભાવ છે કે તેનાં કાંઠે જે આવે તેને શીતળતા આપે છે. ભૂમિના પેટાળમાં દટાયેલા બીજને તે પિોષણ આપે છે, તેની વૃદ્ધિ કરે છે અને પછી બીજ ધરતીને ચીરીને બહાર આવે છે. નદીના પવિત્ર સ્પર્શથી તે આનંદનું ગીત ગાય છે. સત્સંગને પ્રભાવ આવે છે. સંતોની પાસે બેસે, તેમની વાતો સાંભળે તે તમારું જીવન મહેકી ઉઠશે; ભીતરમાં દટાયેલી શુભ લાગણીઓ આત્માના ગીત ગાતી બનશે. રમેશને જીવનપલ્ટો : રમેશનું જીવન એક વખતના સત્સંગથી પલટાઈ ગયું. Page #919 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ ] [ શારદા શિરેમણિ બપોરે ખીચડી ને દહીં જમીને વગર બોલાવે ગુરૂ પાસે પહોંચી ગયા. શેઠ જમવા આવ્યા. આઠમ હોવાથી તેમને એકાસણું હતું. શેઠ જમવા બેઠા. ખીચડી મોઢામાં મૂકી. ખીચડી ખારી બહુ લાગી. શેઠે કહ્યું- રમેશ જમવા આવી ગયે? હા. તે કઈ બેલ્યો નહિ? ના. તેણે દહીં માંગ્યું હતું. ખીચડી ને દહીં ખાઈને જતો રહ્યો. તે એક શબ્દ પણ બોલ્યા નથી. જમીને તે રવાના થઈ ગયા છે. શેઠને ખબર નથી કે રમેશ ઉપાશ્રયે ગયા હતા ને તેનું જીવન પરિવર્તન થયું છે. બે ત્રણ વાગ્યા છતાં રમેશ ઘેર ન આવ્યું. માબાપને ખૂબ ચિંતા થવા લાગી. આજે એ કાંઈ બોલ્યો નથી પણ બહાર જઈને કાંઈ નવાજૂની તે નહિ કરે ને ? દીકરો મા-બાપને ગમે તેટલું પજવે હેરાન કરે છતાં માબાપ સંતાનને ભૂલતા નથી. ખરેખર સંતાને ઉપર માતાપિતાને અસીમ ઉપકાર છે. તે ભૂલ જોઈએ નહિ. ભૂલશે નહિ કદી મા-બાપને રે, તેમના અનંત છે ઉપકાર (૨) ભૂલશે અડસઠ તીરથ ઘરના આંગણે રે, સેવા કરો સદાયે અમાપ-ભૂલશો રમેશના માતાપિતાને ખૂબ ચિંતા થવા લાગી કે આપણે રમેશ કયાં ગયે હશે? આખા ગામમાં શેઠે શેધ કરાવી પણ કયાંય રમેશ મળ્યો નહિ. તેમને કપના પણ ક્યાંથી આવે છે તે ઉપાશ્રયે ગયે હશે. ત્યાં એક ભાઈ શેઠને પ્રતિક્રમણ કરવા લાવવા આવ્યા. શેઠને ચિંતાતુર જઈને પૂછયું કેમ ચિંતામાં છે? ભાઈ ! મારો રમેશ જડતું નથી. અરે શેઠ, તે તે ઉપાશ્રયમાં ગુરૂ પાસે બેઠો છે. વાત કરે છે અને પાપની આલોચના કરે છે. શેઠ ઉપાશ્રયે ગયા. રમેશ સંત પાસે બેઠો હતો. તેણે જેવા પિતાને જોયા તે ઊભા થઈને તેમના ચરણમાં પડી ગયા. પિતાજી ! મેં આપને ખૂબ દુઃખી કર્યા છે. હવે મારા બધા અપરાધની મને ક્ષમા આપો. રમેશનું હૃદય પરિવર્તન જોઈને શેઠને ખૂબ આનંદ થયો. એક વખતને અધમ ધમ બની ગયે. પાપી પુનિત બની ગયો. સંતના સમાગમથી રમેશનું જીવન સુધરી ગયું. ઘરમાં માતાને, પત્નીને બધાને ખૂબ આનંદ થયે. પ્રભુ મહાવીર સ્વામીના એક વાર દર્શનથી અને ભગવાનની દેશનાથી આનંદ ગાથા પતિનું જીવન પણ બદલાઈ ગયું. બાર વ્રત તે અંગીકાર કર્યા પણ તેમાં દેવ ન લાગે તે માટે પ્રભુ અતિચાર સમજાવી રહ્યા છે. દશ વ્રતના અતિચાર સમજ્યા. હવે અગ્યારમું પૌષધ વ્રત. આ પૌષધ વ્રત એક અહોરાત્રીનું છે. જ્યારે પૌષધ કરવો હોય ત્યારે ઘેર આરંભ સમારંભના કોઈ કાર્યો કરાય નહિ. કાચા પાણી કે અગ્નિને અડાય નહિ. જેટલા વાગે લીધો હોય તેટલા વાગે બીજા દિવસે પળાય. આ વ્રતમાં ચાર વસ્તુને ત્યાગ કરવામાં આવે છે. અસણં, પાછું આદિ ચારે આહારનો ત્યાગ (૨) શરીરને વેશભૂષા, સત્કાર આદિને ત્યાગ. મૈથુનને ત્યાગ અને સમસ્ત પાપને ત્યાગ કરવામાં આવે છે. ૨૪ કલાક માટે સર્વ પાપને તિલાંજલી અપાય છે. શુદ્ધ ભાવથી આત્મલક્ષે Page #920 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ ] [ ૮૪૧ કરેલે પૌષધ અનંતા કર્મોની ભેખડો તોડે છે અને નિર્જરી કરાવે છે. આ પૌષધ વ્રતના પાંચ અતિચાર છે. (૧) અપડિલેહિય દુ૫ડિલેહિય સેજા સંથારે બરાબર પડિલેહણ કર્યું ન હોય અથવા કર્યું હોય તે માઠી રીતે કર્યું હોય. પૌષધમાં તમારે સૂવા માટેના જે ઉપકરણો છે, ગુચો છે તેનું બે ટાઈમ પડિલેહણ કરવું જોઈએ. તેને બરાબર જેવા જોઈએ. પછી તે શય્યાનો ઉપયોગ કરાય. (૨) અમ્પમજ્યિ દુષ્પમજિજ્ય સિજા સંથારે પૂજ્યા વિના અથવા સારી રીતે પૂજ્યા વિના શયાનો ઉપયોગ કરે તે અતિચાર લાગે. (૩) અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ (૪) અપમજિયે દુપમજિયે ઉચ્ચાર પાસવણુ ભૂમિઃ જોયા વિના, પૂજ્યા વિના અથવા સારી રીતે જોયા વિના લઘુનીતિ અથવા વડીનીતિ માટે સ્થાનને ઉપયોગ કરો. પૌષધ વ્રત લેતા પહેલા લઘુનીતિ કે વડીનીતિના સ્થાનને બરાબર જોઈ લેવું જોઈએ. અને પરઠવવા જાવ ત્યારે પણ કીડી, મંકડા કેઈ જીવજંતું ન હોય તે રીતે પરઠવવું જેથી કેઈ ઓની હિંસા ન થાય તે ખાસ લક્ષ રાખવું. (૫) પસહેવાસસ્સ સમ્મ અણુણપાલણયા ઃ સમ્યફ રીતે વિધિપૂર્વક પૌષધનું પાલન કર્યું ન હોય તે અતિચાર લાગે. અતિચાર રહિત સમ્યક શ્રદ્ધાપૂર્વક પૌષધ , કરવાથી ઘણે લાભ થાય છે. હું તે મારી બહેનને કહું છું કે તમે ઉપવાસ કર્યો હોય ત્યારે જે ઘરની અનુકૂળતા હોય તે પૌષધ કરવાનું ચૂકશે નહિ. ઉપવાસમાં તમારા પિતાના માટે પાપ બંધ થયું પણ બીજા માટે કરવું પડે છે. જ્યારે પૌષધમાં તે ૨૪ કલાક સુધી પાપનો તમામ બેજો ઉતરી જાય છે અને અનંતા કર્મોની નિર્જરા થાય છે. પૌષધ કરો ત્યારે અતિચાર ન લગાડશે. હવે બારમા વ્રતમાં શું ભાવ ચાલશે તે અવસરે. ચરિત્ર : જરૂર પડી છે દેવને મારા પ્રાણુની : પુણ્યસારે ગુણસુંદરને આત્મહત્યાનું શું કારણ છે તે માટે ઘણું ઘણું પૂછ્યું પણ કાંઈ બોલતો નથી. માંડ તેણે ઊંચું જોયું. પુણ્યસાર કહે-મિત્ર ! તને એવું શું દુઃખ આવી પડ્યું છે ! જે હોય તે મને કહે. મારા સામું તાકી તાકીને શું જુએ છે? શું તને વળગાડ વળગે છે કે આમ મારા સામું જે જે કરે છે ? વળગાડ વળગ્યા હોય એવું પણ માનવા તૈયાર નથી. વળગાડ મોટે ભાગે સ્ત્રીઓને વળગે, પુરૂષને ન હોય. તને અચાનક શું થયું ? પુણ્યસારે ખૂબ કહ્યું ત્યારે ગુણસુંદર બોલ્યા- મારા વહાલા મિત્ર ! મારા દુઃખને પાર નથી. એ દુઃખને કેઈ દૂર કરી શકે તેમ નથી. દેવે મારી આ હાલત કરી છે. તેને મારા પ્રાણની જરૂર પડી છે. પુયસારના મનમાં થયું કે અહીં કયા દેવ આવી પડયા ? દેવ મારી પાસે આવે છે ને એની પાસે આવે છે. મારા દેવે તે મને મરવા ન દીધું અને આને દેવ મારવા ઉઠો છે ? આ બધું શું છે ? કાંઈ સમજ પડતી નથી. પુયસારે કહ્યું-મિત્ર ! આપઘાત કરવાથી જે દુઃખને અંત આવી જાત તો ઘણું આપધાત કરીને મારી જાત પણ આપઘાત કરવાથી તે આપણું ભવ વધે છે. Page #921 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ] | [ શારદા શિરમણિ દુર્ગતિના દુખો ભોગવવા પડે છે. તારા જેવા ગુણવાન, સજજન અને ડાહ્યા છોકરાને આ શેભે છે ખરું ? શું ધણીને વહાલાને વિયોગ હોય ? ? રાજાએ આ બધી વાત સાંભળી. તેઓ ગુણસુંદરની પાસે આવ્યા ને કહ્યું–બેટા ! તને શું દુખ છે ? જે દુખ હોય તે કહે. ગુણસુંદરે કહ્યું–મહારાજા ! કેઈએ મારું અપમાન કર્યું નથી. મારા માથે દેવું પણ થયું નથી. રત્નસુંદરી તરફથી પણ કોઈ મનદુઃખ થયું નથી પણ મારું દુઃખ જ છે. હું કઈને કહી શકતો નથી. ક્યાં જાઉં ? કેને કહું? કોઈને કહેવામાં પણ સાર નથી. રાજા કહે-જે હોય તે કહે. ત્યારે કહ્યું–હે રાજા ! હું મારા વહાલાના વિયોગથી દુખી છું તેથી અગ્નિસ્નાન કરવું છે. આ સાંભળતા લેક શંકાશીલ બન્યા. વહાલે તે ધણીને કહેવાય. આ તે કરે છે તેને કેને વિયોગ હશે ? કદાચ કોઈ વડીલેને વિગ હશે. રાજા કહે–તે તે અત્યાર સુધી વિયાગ કેમ ન બતાવ્યું અને આજે જ આત્મહત્યા કરવા ઉઠયો છે, તે શું બહારગામથી કેઈ સમાચાર આવ્યા છે ? આ પ્રશ્નને જવાબ ગુણસુંદર ન આપી શક્યા. તે પુણ્યસારના સામું જેવા લાગે. બધા કહે એની નજર પુણ્યસાર સામે છે. એ એની પાસે દિલ ખેલીને વાત કરશે. રાજાએ કહ્યું-પુણ્યસાર ! ગુણસુંદર તારે જિગરજાન દોસ્ત છે એ તને બધી વાત કરશે. હું તને આજ્ઞા આપું છું કે તું એને એક રૂમમાં લઈ જઈને બધી વાત પૂછ. અમે બધા બહાર બેઠા છીએ. હવે પુણ્યસાર ગુણસુંદરને રૂમમાં લઈ જઈને બધી વાત પૂછશે ને ત્યાં શું નવાજૂની બનશે તે ભાવ અવસરે. આ સુદ ૯ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૯૭ ૬ તા. ૨૨-૧૦-૮૫ સર્વજ્ઞ, સર્વદશી ભગવાન આત્મસાધના કરવા માટે જીવને એલાન આપીને જગાડતાં કહે છે કે હે આત્માઓ! જ્યાં સુધી જીવનને સૂર્ય પ્રકાશી રહ્યો છે ત્યાં સુધી તું ધર્મનું આચરણ કરી લે, સમય વીતી જશે પછી પસ્તાવાને પાર નહિ રહે. ધર્મ કરવાને અવસર વારંવાર મળતા નથી. પાપ કરવાનો અવસર તે આ જીવને હલકા કુળમાં અને હલકી જાતિમાં જન્મીને અનંતી વાર મળ્યા પણ ધર્મ કરવાને, જન્મ મરણના ત્રાસથી છૂટવાને અવસર વારંવાર મળ મુશ્કેલ છે. દેહ રૂપી માળામાં આત્મા રૂપી હંસલે કીડા કરે છે ત્યાં સુધી સકલ દુઃખને નાશક અને સકલ સુખને સાધક ધર્મ તું સાધી લે. આ જન્મમાં જોરદાર પુરૂષાર્થથી એ ધર્મ કરે કે ટપોટપ કર્મની જંજીરે તૂટીને જમીનદોસ્ત બની જાય. ભગવાન બોલ્યા છે से आयवं नाणवं वेयवं धम्मवं बंभवं पन्नाणेहिं परियाणइ लोयं, મુળતિ , ધર્મવતિ ૩નૂ ગાવલોપ સંમમિત્રાળરૂ . આચારગ.અ. ૩.૧ મુમુક્ષુ પુરૂષ આત્મ સ્વરૂપને જાણે છે. તે જ્ઞાનયુક્ત છે, આગમોના જ્ઞાતા છે, Page #922 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૪૩ ધર્માંને જાણનારા છે, બ્રહ્મ સ્વરૂપ આત્માને જાણે છે. મતિ-શ્રુત આદિ જ્ઞાનેાથી લેાકના સ્વરૂપને જાણે છે તેમને મુનિ કહેવાય છે. ધર્મના સ્વરૂપના જ્ઞાતા સરળ આત્મા સ`સાર ચક્રને સારી રીતે જાણે છે. જે ધમના સ્વરૂપને જાણે છે તે સ`સારને જાણે છે. જે સ'સારના સ્વરૂપને જાણે છે તે તેનાથી મુક્ત થઈ શકે છે અને કર્મીની જ જીરાને તાડી શકે છે. ધમ રૂપી મહેલ યેાગ્ય મન-વચન-કાયાની પ્રવૃત્તિના પાયા પર ઉભેલે જોઇએ. જો આ પાયેા સલામત ન હોય તે અર્થાત્ એ ત્રિવિધ યેાગના વર્તાવ અયેાગ્ય હોય તે ધર્મ મહેલ જમીનદોસ્ત અને કકડભૂસ થતાં વાર નહિ લાગે. ધર્માંતે જીવન રૂપી ભૂમિ પર અમૃતવૃક્ષ છે પણ જો ભૂમિ વિષમય હોય તે ધ વૃક્ષ અમૃતવૃક્ષ કયાંથી અની શકે? મન, વચન, કાયાનેા ઉપયોગ જો અયાગ્ય હાય તે। એવુ જીવન વિષભૂમિ જેવુ' છે. એમાં ઉગેલું ધર્માંવૃક્ષ પણ વિષમય બનવાનું, મન, વચન, કાયાના યોગ્ય ઉપયાગથી જે જીવન ભૂમિ અમૃતમય બને એમાં ઉગેલ ધર્મવૃક્ષ અમૃતવૃક્ષ ખની અમૃતફળ પેદા કરી શકે અને આત્માનું ઉત્થાન થઈ શકે; માટે જીવનમાં ધર્મની ખૂબ જરૂર છે. ધર્મ આ ભવમાં અને પરભવમાં આત્માને હિતકર્તા છે. તમે ગાડીમાં મુસાફરી કરો તે ફરજિયાત ટિકિટ લેા છે. ટિકિટ લીધા વિના મુસાફરી કરો એ સરકારના ગુના છે. જે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે એ પકડાઈ જાય છે. તેને દંડ કરવામાં આવે છે. ગાડીમાં હજારો મુસાફર બેઠા હાય છે; તેમાં ટિકિટ લીધા વિનાના મુસાફરી પણ હોય છે. તેના દેખાવ પરથી ભાગ્યે જ ખખર પડે કે તે ટિકિટ લીધા વિના મુસાફરી કરે છે. તે દેખાવમાં તે બીજા મુસાફર જેવા દેખાય છે પણ તેના હૈયામાં સતત ફફડાટ હોય છે. તેની આંખા ટિકિટચેકર તરફ સાવધાનીથી જોતી હોય છે. ટિકિટ ચેકરને જોતાં તેનું હૈયુ' ધ્રુજતું હોય છે. ટિકિટ વિના હું ગાડીમાં બેસી ગયા હું પણ પકડાઈ જઈશ તા? મારી આબરૂ જશે અને સજા થશે. આવા અનેક ભયજનક વિચારો તેના મગજમાં ઘૂમ્યા કરે છે. આ સંસારમાં મોટા ભાગના મુસાફ ટિકિટ લીધા વિનાના મુસાફરો જેવા છે. જીવ ચાર ગતિની મુસાફરી કરવા નીકળ્યા છે. તેને કયારેક જ વિચાર આવે છે કે ધર્મ રૂપી ટિકિટ વિના મારું શું થશે ? ક રાજા મને મેાટી સજા કરશે તો ? મરી જઈશ તે હું મારી પાછળ પત્ની અને છેકરાઓનું શું થશે ? આવા અનેક ભયથી માનવી અંદર ધ્રુજી રહ્યો છે. આવા ભયથી તે જીવે છે તેથી જીવન જીવવાના સાચા આનંદ તે માણી શકતા નથી. શાંતિથી તે જીવી શકતા નથી. આવેા માનવી ભયથી અશાંત છે. ધમ રૂપી ટિકિટથી જીવનની સાચી મુસાફરી : જીવનની મુસાફરી આનંદથી પૂરી કરવી હાય તેા ધર્મની ટિકિટ લઈને મુસાફરી કરે. ધર્મોની ટિકિટ જેની પાસે છે અને ભય રાખવાનુ` કોઈ કારણ નથી. જેની પાસે ટિકિટ હાય તેને ટિકિટ ચેકર સતાવતા નથી તેમ જેની પાસે ધર્માંની ટિકિટ હશે તેને ક`રાજા રૂપી ટિકિટ Page #923 -------------------------------------------------------------------------- ________________ [શારદા શિરોમણિ ચેકર સતાવશે નહિ. ધર્મ રૂપી ટિકિટ પાસે હશે તે જીવનની મુસાફરી સુખશાંતિથી પૂરી કરી શકશે. જેની પાસે ટિકિટ લેતી નથી તેને દંડ થાય છે, સજા થાય છે તેમ જેઓ પાસે ધર્મ રૂપી ટિકિટ નથી તેને દુર્ગતિઓના દુઃખને દંડ થાય છે અને ભારે શિક્ષા થાય છે. ટિકિટ લઈને મુસાફરી કરવા નીકળેલ માનવી પિતાના ધારેલા સ્થળે પહોંચી શકે છે તેમ જેણે ધર્મની ટિકિટ લીધી છે તે પિતાના શાશ્વત ઘરને મેળવી શું છે માટે એટલું યાદ રાખજો કે ટિકિટ વિના મુસાફરી ન કરાય. સંસારમાં વેપાર વિના પૈસા નથી મળતા તે ધર્મના વેપાર વિના પરલોકમાં સુખ, સગવડ કે શાંતિ ક્યાંથી મળવાના છે? - જેમણે આગાર ધર્મને જીવનમાં અપનાવ્યું છે એવા આનંદ શ્રાવકને ભગવાન બારમા વ્રતના અતિચાર સમજાવે છે. બારમા વ્રતનું નામ છે અતિથિ સંવિભાગ વ્રત. ૧ વ્રતમાં ૧૧ વ્રત સ્વતંત્ર છે. સામાયિક, પૌષધ કરવાનું મન થાય તે તમે ધારો ત્યારે કરી શકો છો પણ બારમું વ્રત પરતંત્ર છે. તમારી દાન દેવાની ઈચ્છા ઘણી હોય પર સંતો તમારે ત્યાં પધારે તે દાન દઈ શક સંતો તમારા આંગણે પધારે ત્યારે નિર્દોષ સૂઝતા આહાર પાણી વહેરાવજો પણ અસૂઝતા આહાર પાણી વહોરાવશે નહિ. તમે ભાગ્યવાન છે કે તમને સુપાત્ર દાન દેવાને અવસર મળે છે. જે છે પરદેશમાં જાય છે તેમને ત્યાં સુપાત્ર દાનને લાભ ક્યાંથી મળવાનું છે ? સંતના દર્શન પણ કયાંથી મળે? ત્યાં સંતો છે નહિ તે દર્શનનો અને સુપાત્ર દાનને લાભ કેવી રાતે મળે? ભરવાડના ભવમાં તપવી મુનિને ઉત્કૃષ્ટ ભાવે ખીર વહોરાવી તો શાલિભદ્ર બન્યા. શંખરાજા અને જમતી રાણીએ ઉત્કૃષ્ટ ભાવે દ્રાક્ષ ધોયાનું પાણી વહરાવ્યું તો તીર્થકર નામ કર્મ બાંધ્યું. વસ્તુના મૂલ્ય નથી પણ ભાવનાના મૂલ્ય દે. ચંદનબાળાએ ભગવાન મહાવીર સ્વામીને ઉત્કૃષ્ટ ભાવે અડદના બાકળા વડરાવ્યા હતા. દાન દેનારના ભાવ શુદ્ધ હોય, દાન શુદ્ધ હોય તે તેને ઘણે લાભ મળે છે. કારમે વ્રતના પાંચ અતિચાર છે. (૧) સચિત્તનિકખેવણયા : અચેત વસ્તુમાં સચેત વ તુ નાંખવી અથવા કપનીય વસ્તુઓમાં સચેત વસ્તુ મેળવી દેવી. કેરીને રસ ચેત છે પણ તેમાં ગોટલે મૂકેલ છે અથવા ફ્રીજમાં મૂકેલે છે તે તે રસ અચેત હોવા છતાં સચેત થઈ ગયે. તે રસ સાધુને વહેરાવ કલ્પતા નથી. (૨) સચિત્ત રેહણયા : સચેત વસ્તુને અચેતથી અને અચેત વસ્તુને સચેતથી ઢાંકી દેવી. દાળ, લડત, શાક આદિ બધી વસ્તુઓ સૂઝતી છે પણ તેના ઢાંકણું પર લીલા મરચા કે લીમડો પડ્યો છે તે તે વસ્તુ અચેત હોવા છતાં સચેતથી ઢાંકેલી વહરાવે તે તિચાર લાગે. (૩) કલાઈકમે ઃ કાળ વીતી જવા છતાં વહરાવ્યું હોય. સાધુને કાર પણ થઈ જાય અને સારો આહાર આપ પણ ન પડે એવી ભાવનાથી વસ્તુનો કાળ આવી જવા છતાં વસ્તુ વહોરાવી હોય. લેટ, ખાખરા, મીઠાઈ આદિ વસ્તુઓને અમુક દિવસને કાળ છે. તે કાળ થઈ ગયે હોય છતાં વહેરાવે તો અતિચાર Page #924 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] (૮૪૫ લાગે. (૪) પવએશે : પિતે સૂઝતા હોવા છતાં બીજાને વહોરાવવાનું કહ્યું હોય. તમારા કેટલા ભાગ્યોદય હોય ત્યારે સંત તમારા ઘેર પધારે, ત્યારે જે તમે સૂઝતા હે તે કયારે પણ બીજાને વહોરાવવાનું ન કહેશે. ધન્ય ઘડી ધન્ય દિન હોય ત્યારે તમને વહોરાવવાને લાભ મળે. તમારા કર પવિત્ર થાય. રસોડાને કયારે પણ એર્ડર ન કરશે કે મહારાજ ! મહારાજ આવ્યા છે. લક્ષમી ચાંદલો કરવા આવે ત્યારે મેં જોવા જાય એવી આ વાત છે. સુપાત્ર દાનને મહિમા કેટલું છે. પ્રજાને દુષ્કાળથી બચાવવા રાજાએ ઉઠાવેલી જહેમત : કમલપુર નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. તે ખૂબ ન્યાયથી રાજ્ય ચલાવતા હતા. તે ધમી પણ ખૂબ હતા. પ્રજાનું સુખ એ મારું સુખ અને પ્રજાનું દુઃખ એ મારું દુઃખ એમ સમજતા હતા. એક દિવસ તિષી ત્યાં આવ્યા. પહેલાના જોતિષીઓ જે કહે તે મોટા ભાગે સાચું પડે. તે જોતિષીએ કહ્યું- બાપુ ! આપને એક વાત કરવા આવ્યો છું. મારા જ્યોતિષશાસ્ત્રના આધારે કહું છું કે આ નગરમાં અને તેની આસપાસના વિસ્તારમાં બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડશે. બંધુઓ! ચાલુ વર્ષે દેશમાં વરસાદ થયે નથી અને દુષ્કાળ જાહેર કર્યો ત્યારે કેવી રાડ પડી ગઈ હતી. એ તો કુદરતે થોડો વરસાદ થયો. તિષીના મુખે બાર વર્ષને દુષ્કાળ સાંભળતા આખી સભા છક થઈ ગઈ. રાજા, મંત્રી બધાને આ વાત સાંભળતાં ખૂબ દુખ થયું. હું કરીશ શું ? મારી પ્રજાને જીવાડીશ કેવી રીતે? કુદરતની સામે કેણુ બાથ ભીડી શકે? શું કરવું ? કેઈને સૂઝ પડતી નથી. રાજાએ તો પૈસા ખર્ચીને ભરાય તેટલા અનાજના કેઠા ભરવા માંડયા. એટલે થાય તેટલે અનાજને સંગ્રહ કર્યો તિષી શિયાળામાં કહી ગયે. જેમાસું આવતાં પહેલાં તે રાજાએ પ્રજાને જીવાડવા માટે અનાજને ખૂબ સંગ્રેડ કર્યો. દુકાળના બદલે સુકાળ : ઉનાળો પૂરે થયે. અષાઢ માસ આવ્યો કેઈને વરસાદની આશા નથી. અષાડ પૂરો થવા આવ્યું ત્યાં તે એકાએક વાદળા થવા લાગ્યા. વીજળી ઝબૂકવા લાગી અને મૂશળધાર વરસાદ વરસ્ય. બંબાકાર પણ પડ્યું. નગરજને આશ્ચર્ય અને આનંદ સાથે નાચવા લાગ્યા. બધા લોકો બોલવા લાગ્યા કે પેલે તિષી ખોટો પડે. રાજાને તે આ જ્યોતિષીને જ્ઞાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી. એમને તે એ આશ્ચર્ય લાગ્યું કે શું મડાપંડિત, પ્રાજ્ઞનું ગણિત ખેટું પડયું ? ના...ના... એ તે બને નહિ પણ બન્યું કેમ એ આશ્ચર્ય છે. તેના પર શ્રદ્ધા રાખીને મારા ધનના ભંડારે ખાલી કર્યા અને ધાન્યના ભરપૂર ભંડારો ભર્યા. હવે હું આટલા બધા અનાજને કરીશ શું ? ખરેખર આ તિષીને તો શિક્ષા કરવી જોઈએ. તે મને ખોટું કહી ગયે? સજાની શંકાનું સમાધાન : તે સમયે તે ગામમાં ચાર જ્ઞાનના ધારક ગુરૂ ભગવંત ત્યાં ચાતુર્માસ પધાર્યા હતા. રાજા તેમની દેશના સાંભળવા ગયા. દેશના પૂરી થયા બાદ રાજાએ કહ્યું-ગુરૂદેવ ! હું આપને એક પ્રશ્ન પૂછું? પૂછો. અમારે ત્યાં એક તિષી આવ્યું હતું તે કહી ગયો હતે કે તમારે ત્યાં ૧૨ વર્ષને દુષ્કાળ પડશે અને Page #925 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ] [ શારદ શિરોમણિ અત્યારે તે વરસાદ થયો તે શું તે જોતિષી સાચે છે કે બેટા ? રાજન ! તે તિષી ખોટો નથી પણ સાચે છે એ વખતે એવા ગ્રહ હતા કે બાર વર્ષને દુષ્કાળ પડે તે પ્રભુ ! આમ કેમ બન્યું? દુષ્કાળ કયાં ભાગી ગયે? રાજન ! એક મહા પુણ્યવંતના નેતા પગલાએ ગગનના ગ્રહોને વેરવિખેર કરી નાખ્યા. આ સાંભળતા રાજાને ખૂબ આશ્ચર્ય થયું. રાજા! તમારા નગરમાં મહાપુણ્યશાળી આત્મા માતાના ગર્ભમાં આવ્યો છે. જેના વિશિષ્ટ પુણ્ય કર્મના અણુઓએ ભયંકર દુષ્કાળને ધકકો મારી દઈને સર્વત્ર સુકાળ ફેલાવી દીધું. ગુરૂદેવ ! એવી કઈ માતા ભાગ્યવંતી છે કે જેને ત્યાં આવે પુણ્યાત્મા આવીને ઉત્પન્ન થયો છે? તે પુણ્યાત્મા કોણ છે? તેણે પૂર્વ જન્મમાં એવું શું પુણ્ય કર્યું છે કે જે માતાના ગર્ભમાં આવતા દુષ્કાળ દૂર થયો ? હે રાજન ! એ આત્માના પૂર્વભવની કહાની તું સાંભળ. પૂર્વભવની કહાની : પૂર્વભવમાં એનું નામ પ્રવરદેવ હતું. નાનપણમાં એના મા-બાપ મરી ગયા. એ ખાઉધરો ખૂબ હતો. જે મળે તે ખાવાની એને ટેવ પડી ગઈ હતી. તેને ભૂખ બહુ લાગે. ખાઉ ખાઉ સિવાય વાત નહિ. અતિ પડતું ખાવું એ રોગને આમંત્રણ આપવા જેવું છે. પ્રવરના આખા શરીરમાં કેદ્ર વ્યાપી ગયા. ચેપી કોઢથી એનું શરીર ફદફદી ગયું. બધા લકે એને અછૂત ગણવા લાગ્યા. બધા એને તિરસ્કાર કરતા. તે જ્યાં જાય ત્યાં બધા એને હડધૂત કરતા. માંગે તે કઈ રોટલી પણ ન આપે. કેઈ ઓટલે ઊભે રહેવા પણ ન દે. હડકાયા કૂતરા કરતા ય એની ખરાબ રિથતિ થઈ. તેના મનમાં થયું કે આ સ્થિતિમાં જીવીને શું કરવું છે? આપઘાત કરીને મરી જાઉં. તે ગામ બહાર આપઘાત કરીને મરવા ગયે. ત્યાં એક મહાજ્ઞાની, મહાતપરવી મુનિએ તેને જે. તેને પાસે બોલાવ્યો ને કહ્યું-પ્રવર ! તું આપઘાત શા માટે કરે છે? પ્રવરેદેવ મુનિના ખોળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડવા લાગે. પછી ગદ્ગદ્ સ્વરે કહ્યું –ભગવાન ! આ કુષ્ટ રેગે મારા જીવનને ત્રાસમય બનાવી દીધું છે. જોકે કૂતરા જેવા પ્રાણીને હાથ ફેરવીને પંપાળે છે અને માણસ જેવા માણસને થુંકે છે. મને કઈ બટકું રોટલે ય આપતા નથી. અરે ! કઈ એટલે ઉભા રહેવા દેતું પણ નથી. આ રોગ હવે મારાથી સહુન થતું નથી. હું કંટાળી ગયે છું તેથી આપઘાત કરવા તૈયાર થયો છું. ઓ કરૂણાસાગર ભગવંત ? મારા ઉપર કૃપા વરસાવે ને દુઃખમાંથી બચાવે. દુખ રૂપી દર્દીને કાઢવા પાપ રૂપી કુપથ્યને ત્યાગ ઃ ગુરૂ ભગવંતે કહ્યુંભાઈ ! તું દુઃખને શા માટે રડે છે? આ દુઃખ આવ્યું કયાંથી ? જબ્બર પાપને ઉદય હશે ત્યારે આવું દુઃખ આવ્યું ને? તારે રડવું હોય તે તું પાપને રડ કે જેણે આમંત્રણ આપીને આ દુઃખને લાવ્યા છે. આપણે પણ આ જ દશા છે. આપણે એને રડીએ છીએ પણ પાપ માટે કયારે પણ રડતા નથી. જેટલી મહેનત આત્મા દુઃખોને દૂર કરવા કરે છે તેટલી મહેનત પાપને કાઢવા માટે કરે તે કઈ દુઃખ રહે ખરું? દુઃખનું કારણ પાપ, પાપને પલાયન કરે એટલે દુઃખ તે દૂર જવાનું છે. આ તે એવી Page #926 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૮૪૭ વાત છે કે રેગ મટાડે છે પણ કુપચ્ય ખાવાનું બંધ કરવું નથી. પછી રોગ જાય કેવી રીતે ? તેમ દુઃખ રૂપી દર્દીને કાઢવા માટે પાપ રૂપી કુપચ્ચેનો ત્યાગ કરે પડે. જે દુઃખ ગમતું નથી તે પાપ પણ ન ગમવું જોઈએ. જે પાપને છોડે છે તેને દુઃખ પણ છોડી દે છે. પાપ તો કહે છે કે જે મને પકડી રાખશે તેને દુઃખ પકડી રાખશે. આત્મા જેટલે દુઃખથી ડરે છે તેટલે જે પાપથી ડરે તે દુ:ખ રહે કયાંથી? “દુઃખને ડર તે ગુણ છે અને પાપને ડર તે સદ્ગુણ છે” મિથ્યાત્વીઓ, અજ્ઞાનીઓ દુઃખથી ડરે અને સમકિત આત્માઓ પાપથી ડરે. આપણે આત્મા પણ ચારે ગતિમાં ગયા ત્યાં દુઃખ માટે રડે છે પણ પાપ માટે આંસુના બે બંદ પણ પડયા નથી. હવે આ ભવમાં દુ:ખેને ડર છોડીને પાપના ડરવાળા બનીને પાપને તિલાંજલી આપી દે, પાપને તિલાંજલી આપશે એટલે દુઃખને પણ તિલાંજલી મળવાની છે. ત્યાગના તેજ કિરણે પ્રગટેલે પુણ્ય સિતારો ? ગુરૂ ભગવંત પ્રવરને એ જ કહી રહ્યા છે કે તું દુઃખને રડીશ નહિ પણ દુઃખ આપનાર પાપોને રડ. સર્વ દુઓનું મૂળ અવિરતિનું પાપ છે. આ મૂળિયા પર ઘા કર. પાપનું મૂળ બળી જશે, પછી દુઃખના ઝાડની સલામતી રહી શકતી નથી. એ સૂકાઈ જઈને તૂટી પડે છૂટકે. પાપ જાય એટલે દુઃખ જાય. પાપને દેવા માટે તપ કર. તપ કરવાથી તારા પાપ ધોવાઈ જશે. શ્રતગંગાના આ નિર્મળ જળનું પાન કરતાં પ્રવરને ખૂબ આનંદ થયે. ઘણાં વર્ષે એને તે જાણે મા મળી ! સાચે ભાઈ, સાચો મિત્ર મળે હેય એવું લાગ્યું. મુનિએ અવિરતિનું સ્વરૂપ સમજાવ્યું અને વિરતિનું મહત્ત્વ સમજાવ્યું. પ્રવરે કહ્યું–ગુરૂદેવ ! દુઃખ રહે તે ભલે ને જાય તો ભલે પણ પાપના મૂળને હું અત્યારે દૂર કરીશ. આપ મને પ્રતિજ્ઞા આપો. જીવનપર્યત એક અન્ન, એક વિગય અને એક શાકથી વધુ ખાવું નહિ. તે પણ એક વાર ખાવું. કાચું પાણી પીવું નહિ. પ્રવરે એક શાક સિવાય તમામ શાક, ફળ, ફૂટ બધાને ત્યાગ કર્યો. સંત કહે- ભાઈ ! એક શાકની છૂટ પણ શા માટે રાખે છે ? બને તો તું આયંબીલ કર. પ્રવરે એક વર્ષ સુધી આયંબીલ કર્યા ને પછી જીવનભર માટે પચ્ચકખાણ કર્યા કે મારે એક વિગય, અમુક શાક અને એક અનાજ વાપરવું. એક અનાજમાંથી બનતી બધી વસ્તુ નહિ પણ એક જ વસ્તુ કપે. તપ કરવાથી, આ રીતે વસ્તુઓને ત્યાગ કરવાથી તેનું શરીર સારું થઈ ગયું. તેને રોગ સંપૂર્ણ ચાલ્યો ગયો. તપથી તો ભલભલાના રોગો મટી જાય છે. પ્રવરના કર્મો ખપતા ગયા. તેને સારું થઈ ગયું. હવે બધા તેને નેકરી બોલાવવા લાગ્યા. ધ બતાવનાર મળ્યા. છેવટે એવી સ્થિતિ આવી કે તે માટે વેપારી થઈ ગયો. તેને પુણ્યસિતારે એ ચમક્યો કે તે લાખોપતિ થઈ ગયો. પુણ્યાત્માના સૂક્ષ્મ બળે હચમચાવેલું સ્થૂલ જગત : પ્રવરના રોગો તે શાંત થઈ ગયા પણ સાથે ભગવાસનાઓ પણ શાંત થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે હવે મારે લગ્ન કરવા નથી. તે પિતાનું ધન પરમાર્થમાં વાપરવા લાગે. એક વાર ભયંકર દુષ્કાળ પડે. પ્રવરદેવે પિતાના અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા. કેટલાય સ્વધર્મીઓની Page #927 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮] [ શારદા શિરમણિ ભક્તિ કરી, સ્વધર્મી ભક્તિ માટે તેણે રસોડા બોલ્યા. કહેવાય છે કે તેણે એક લાખ વધમી એની ભક્તિ કરી. સ્વયમ માટે રસોડા ચાલતા હતા તેમાં કેટલાય તેને સુપાત્ર દાન આપ્યું. હજારો મુનિઓને અંતરના ભાવથી ખૂબ ઉત્કૃષ્ટ ભાવે કુપાત્ર દાન આપ્યું. તેણે દાન દેતાં પાછું વાળીને જોયું નથી. એક તે ઉત્કૃષ્ટ ભાવે પાત્ર દાન દીધું, વધમી ભક્તિ કરી અને આજીવન અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. ના પ્રભાવે તે મરીને સૌધર્મ દેવલેમાં સામાનિક દેવ થયા. ત્યાથી આયુષ્ય પૂર્ણ કરીને તે આ નગરમાં શુદ્ધબોધ શેઠની પત્નીની કુક્ષીમાં આવ્યું. પૂર્વજન્મમાં ઉત્કૃષ્ટ ભાવે આપેલા સુપાત્ર દાનના પ્રભાવે તેણે એવું જબ્બર પુણ્ય બાંધ્યું કે તમારા નગરમાં દુષ્કાળના કાળા ઓળા ઉતારવા સજજ બની ચૂકેલા ગ્રહો વિખરાઈ ગયા. તેના દાનના પ્રભાવે બાંધેલા જબ્બર પુણ્યોદયે નગરજનોના અશુભ કર્મોને ધક્કો મારીને હડસેલી મૂકયા. પરિણામે મૂશળધાર વરસાદ વરસ્ય અને ધરતીને હરિયાળી બનાવી દીધી. એ માતાની કુક્ષીમાં આવેલા એ મહાન પુણાત્માના સૂક્ષ્મ બળે સ્થૂલ જગતને હચમચાવી મૂકયું. આ બધો પ્રભાવ હોય તે સુપાત્ર દાનને છે. દાનધમની જ્વલંત જોતિ નિશદિન જગમાં જલ્યા કરે, ટમટમ થાતા દીવડાઓને, નવી જિંદગી મળ્યા કરે. સુપાત્ર દાનનો મહિમા અપૂર્વ છે પણ એટલું યાદ રાખજો કે દાન શુદ્ધ હવું જોઈએ. ભાવ પણ શુદ્ધ હવા જોઈએ. તે તે દાન માન લાભનું કારણ બને છે. નદી પર્વત પરથી નીકળી કલકલ વહેતી વહેતી તે સાગરને મળે છે. નદીઓનું પાણી મીઠું છે અને સાગરનું પાણી ખારું છે. નદીઓના પાણી પીને લેક પિતાની તૃષા શાંત કરે છે. એ જ નદીઓના મીઠા પાણીથી બનેલા સાગરનું પાણી માનવીને ભાવતું નથી. પર્વતની ગોદમાંથી નીકળેલી નદી જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં તે પિતાના પાણીનું દાન આપતી આપતી આગળ વધે છે, નદી દાન કરે છે ઉદારતાથી આપે છે તેથી લેકે તેને પૂજે છે. સાગર કેઈને દાન કરતો નથી, સ્વેચ્છાથી કોઈને આપતું નથી. તે સંગ્રડર છે, કંજુસ છે, આથી તેનું પાણી સદાય ખારું હોય છે. નદી સ્વેચ્છાએ બીજાને આપે છે તેથી તેનું પાણે મીઠું છે. આ રીતે જે આત્મા ઉદાર ભાવનાથી દાન આપે છે તેનું જીવન મીઠું બને છે અને જે સંગ્રહ કરે છે પણ દાન આપતે નથી તેનું જીવન સાગર જેવું ખારું બને છે. દાન માત્ર પૈસાથી જ નથી થતું. દાન તે શક્તિનું, બુદ્ધિનું અને સમયનું પણ થઈ શકે છે. આપણે સુપાત્ર દાનની વાત ચાલે છે. બારમા વ્રતમાં અન્ન, પાણી, વસ્ત્ર આદિનું દાન આપવાનું છે, આ દાન આપતાં અતિચાર ન લાગે તે ધ્યાન રાખવાનું છે. તેને છેલ્લે અતિચાર છે “મચ્છરીયાએ” દાન આપીને અહંકાર કરે. દાન આપીને ક્યારે પણ અભિમાન ન કરશે. દાન દઈને તેનું પ્રદર્શન પણ ન કરશે. આ રીતે Page #928 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૪૯ કરવાથી અતિચાર લાગે છે. ૧૨ વ્રત પૂરા થયા. આનંદ શ્રાવક ૧૨ વ્રત અતિચાર સહિત બરાબર સમજ્યા અને અંગીકાર કર્યા. તેમણે કહ્યું –અહે ! મારા ત્રિલેકીનાથ પ્રભુ ! હું ૧૨ વ્રતમાં અતિચાર નહિ લગાડતા ખૂબ સુરક્ષિત રીતે સાચવીશ. તેમને તો રોમેરોમમાં આનંદ થયે કે આજે મારું જીવન ધન્ય બની ગયું. જ્ઞાની કહે છે કે વ્રત લીધા પછી વ્રત લીધાનો આનંદ લેવો જોઈએ. વ્રતથી સુખ છે અને અવ્રતથી દુઃખ છે એ નિશ્ચય થઈ જાય તે વ્રતના પાલનમાં આનંદ આવે. વ્રત મારા આત્મા માટે હિતકારી છે એવી શ્રદ્ધા હોવી જોઈએ. વ્રતથી વિપત્તિઓ ભાગે અને અગ્રતથી યાતનાઓ વધે. વત પર પૂર્ણ પ્રેમ જોઈએ અને અગ્રત પર ભારે નફરત જોઈએ તે વ્રતનું પાલન વિશુદ્ધ થઈ શકે. ૧૨ વ્રત મળવાથી હું ધનવાન બની ગયે એ ભાવ આવ જોઈએ. વ્રત પાલન કરતાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તે જરા પણ મૂંઝાવું ન જોઈએ. પ્રાણ જાય તો ભલે પણ વ્રત જવું ન જોઈએ. અત્રતની અકળામણ થાય તે વ્રતને આનંદ આવે, નિષ્પાપ જીવન જીવવા માટે આ માનવજીવન મળ્યું છે. તેને ગ્રહણ કરીએ તે નિષ્પાપ જીવન જીવી શકાય. વ્રતે પાપથી બચાવે; તે કષાયથી, વાસના વિકારોથી અને દુર્ગતિ ગમનથી બચાવે. વ્ર સ્વર્ગ અને સિદ્ધિ સુધી પહોંચાડે. “સર્વ સુખનું મળ શ્રત અને સર્વ દુઃખનું મૂળ અવત.” વ્રત લીધા પછી ઉત્તરોત્તર આનંદ વૃદ્ધિ પામતે રહેવું જોઈએ. વ્રતનું મહત્વ મનમાં વસી જાય તો મોક્ષ દૂર ન રહે. વ્રતમાં વેદનાને અનુભવ ન થતાં વિદ (આનંદ)નો અનુભવ થવો જોઈએ. વ્રતથી અવિરતિનું પાપ રોકાય. ઈન્દ્રિયો કાબૂમાં આવે અને મન વશ થાય. વ્રત પાળવામાં પ્રદ રાખવો પણ પ્રમાદ ન રાખ. આનંદ શ્રાવકે વ્રત લીધા. તેમને તો જાણે અપૂર્વ નિધાન મળ્યું હોય એ અપૂર્વ આનંદ છે. તેમણે પ્રભુ પાસે શ્રદ્ધાપૂર્વક ૧૨ વ્રત અંગીકાર કર્યા. હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : રાજાએ કહ્યું- પુણ્યસાર ! તું તારા મિત્રને રૂમમાં લઈ જઈને બધી વાત પૂછી આવ. સજજન, ગુણવાન વેપારી આપણું નગરમાં આપધાત કરે તે આપણા માટે કલંક છે. તેના માતાપિતા જાણે તે કહે કે રાજા, નગરશેઠે કેઈએ ન બચાવ્યું, માટે આપણે તેને બચાવે છે. હું તેને પૂછજે; કદાચ પૈસાની જરૂર હોય તે મારા ભંડાર ખુલ્લા છે. બે ચાર કરોડ જેટલા જોઈએ તેટલા દેવા તૈયાર છું. તું સંકેચ ન રાખીશ. આપણે તે તેને કોઈ પણ હિસાબે બચાવે છેઆ રીતે રાજાએ ખૂબ ભલામણ કરી. પિશાક અને દાગીનામાં પતિને આભાસ : પુણ્યસારે ગુણસુંદરને હાથ પકડીને કહ્યું- ઉઠ, ઊભે થા. ગુણસુંદર કહે મારે આવવું નથી. પુણ્યસારે પરાણે ઊભે કર્યો અને તેને અંદર રૂમમાં લઈ જઈને ખુરશી પર બેસાડે. મિત્ર ગુણસુંદર ! હવે ૫૪ Page #929 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦] [ શારદા શિમણિ તું જે હોય તે મારી પાસે વ્યક્ત કર ગુણસુંદર તે પુયસારે પહેરેલી વીંટી અને નવસેરા હાર તરફ ધારી ધારીને જુવે છે. મિત્ર ! તું મારા સામું શું જોઈ રહ્યો છે ? તું તે ગાંડો થઈ ગયો છે કે શું. તારું ચસ્કી ગયું છે? હું તને અજાણ્યે લાગું છું ? હું મારા મિત્રના લગ્નમાં ગયે હતું તેથી આ દાગીના પહેરી ગયે હતે. તારા આ સમાચાર સાંભળતા ઘેર ન જતાં સાધે અહીં આવ્યું છું. ત્યારે ગુણસુંદરે કહ્યું- મિત્ર ! મારું ચરકી ગયું નથી. હું ગાંડો થયો નથી, પણ તારી સામે એ જોઉં છું કે છ છ મહિનાથી જેના માટે તપ કરું છું તે તમે નથી ને? મિત્ર ! તારી આવી ગોળ ગોળ ભાષા હું સમજી શક્તા નથી. મને સમજ પડે એવું બેલ. તું કયા દુઃખથી આપઘાત કરવા ઉઠે છે તે મને જલદી કહે, મારે તે જીવ અદ્ધર થઈ ગયા છે, તું જે હોય તે કહે તે વાતને ફેંસલે થાય. મારા પતિ છે એ ચક્કસ કરવા ગુણસુંદરે પૂછેલા પ્રશ્નો ઃ ગુણસુંદરે કહ્યું- મિત્ર! આ વીંટી, નવસેરો હાર તારા પહેર્યા છે કે બીજા કેઈને પહેર્યા છે ? તું એમ શા માટે પૂછે છે ? મેં પહેર્યા છે એટલે મારા જ હેય ને! તને વીંટી અને હારનો મેહ લાગ્યો છે તે તે હું તને ઉતારી આપું. તું મારા જે શ્રીમંત છે મારાથી ઉતરે એ નથી ને તારો જીવ એમાં ભરાઈ ગયે ! શું હું ભિખારી છું કે કેઈની પાસેથી ઉછીના લઈ આવું. આ હાર અને વીંટી મારી છે. તે બાબતમાં તારે શું કહેવું છે? મિત્ર ! તારા પિતાજીએ બનાવેલ છે કે તને કેઈએ ભેટ આપ્યા છે ! પુણ્યસાર કહે- આ દાગીના મારા પિતાએ બનાવેલ નથી. જે તારા પિતાએ ઘડાવ્યા નથી તે કયાંથી લાવ્યા છે ? નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે ભેગે થાય છે ! પુણ્યસારે આ દાગીના અને આ પિશાક તેના લગ્ન પછી પહેર્યા ન હતા. આજે જ પહેર્યા. આ તે તેના મિત્રના લગ્નમાં ગયો હતે એટલે આ પિશાક અને દાગીના પહેરી ગયે હતે. ગુણસુંદરની આપઘાતની વાત જાણી એટલે તે ઘેર ન ગયે. એ પિશાકે સીધે અહીં આવ્યું છે. આ પિશાક અને દાગીના જોતાં ગુણસુંદરને શંકા પડી કે આ પુણ્યસાર છે પણ વાત ચોક્કસ કરવા માટે આ બધા પ્રશ્નો પૂછી રહ્યો છે. હવે ત્યાં શું બનશે તે ભાવ અવસરે. આસો સુદ ૧૦ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯૪ : તા. ૨૩-૧૦-૮૫ આપણે આનંદ શ્રાવકને અધિકાર ચાલે છે. તેમણે ભગવાન પાસે ૧૨ વ્રત આદર્યા ને તેને અતિચાર પણ જાણ્યા. હવે સંથારાની વાત આવે છે. મરણ બે પ્રકારના છે. સકામ મરણ અથત પંડિત મરણ અને અકામ મરણ અર્થાત્ બાલમરણ આપણે કયા મરણે મરવું છે? બાલમરણે તે જીવ અનંતી વાર મર્યો છે. કૂવામાં રેટ ફરે ત્યારે પાણીથી ડોલ ભરાય અને ઠલવાય તેમ ચારે ગતિમાં જીવ અનંતી વાર અકામ મરણે મર્યો છે. પંડિત મરણ માત્ર સાધુઓને થાય છે એવું નથી પણ વ્રતનું પાલન કરવાવાળા Page #930 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૮૫૧ શ્રાવક, અને સદાચારથી જીવન જીવનારા ગૃડ્રુસ્થાનુ પણ થાય છે એટલે સાધુ, સાધ્વી શ્રાવિકા બધાને પ'તિ મરણની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવાનુ` અકામ મરણુ વારંવાર થાય છે. પંડિત પુરૂષોનું સકામ મરણુ ઉત્કૃષ્ટ (કેવળજ્ઞાનીની અપેક્ષાએ) એક વાર થાય છે. ભૂતકાળમાં તે કામ મરણે ઘણી વાર મર્યા પણ જો વમાનકાળને સુધારીશુ તે ભવિષ્યકાળ સુધરવાના છે. ભલે આ પાંચમાં આરામાં અહીંથી સીધા મેાક્ષમાં ન જવાય પણ એકાવતારીખની શકાય એવી સાધના, આરાધના તે કરી શકીએ છીએ. આ જીવ બાલમરણે શાથી મરે છે ? बाल मरणाणि बहुसे, अकाम मरणाणि चैव य बहूणि । હિંતિ તે વાયા, બળવચળ ઝેન નાળંતિ | ઉત્ત.અ.૩૬ગાથા ૨૬૭ જે જિનવચનને જાણતા નથી, સમજતા નથી તે બિચારા અનેક વાર ખાલમરણથી અને અનેક વાર અકામ મરણથી મરણ પામશે. મૃત્યુ કોને કહેવાય ? : મૃત્યુના અથ છે આત્માના દેહ ત્યાગ. શરીરના ત્યાગ કરીને આત્મા ચાલ્યા જાય છે ત્યારે દુનિયા કહે છે કે આનું મૃત્યુ થઈ ગયું. જ્યાં સુધી આત્મા કર્માથી જકડાયેલા ત્યાં સુધી મૃત્યુ અનિવાર્ય છે. નિશ્ચિત છે. આઠે કર્માંના અ'ધન તેાડીને આત્મા જયારે સિદ્ધ, બુદ્ધ, શુદ્ધ અને મુક્ત ખની જશે ત્યારે મૃત્યુ નહિ થાય. સંસારી બધા જીવેાના જન્મ અને મૃત્યુ થાય છે. મૃત્યુ નથી થતુ માત્ર એક ક મુક્ત સિદ્ધ આત્માએનું. જ્યાં સુધી આત્મા કર્મોથી સ ંપૂર્ણ મુક્ત ન બને ત્યાંસુધી જન્મમરણનું વિષચક્ર ચાલ્યા કરે છે માટે સર્વજ્ઞ પુરૂષે કર્માંના 'ધન તેડવાના ઉપદેશ આપ્યા છે. ધમ પુરૂષા પાછળ લક્ષ ક`બ ધન તેાડવાનુ હોવું જોઈ એ. જેણે જીવનમાં અનેક પ્રશ'સનીય ગુણેાની સમૃદ્ધિ મેળવીને અહીથી પ્રયાણ કર્યું છે એના માટે મૃત્યુ પણ મહેાત્સવ રૂપ બની રહે છે. મૃત્યુ એ શરીરની અને તમામ સંબંધેાની ક્ષણુભ ગુરુતાના ખ્યાલ આપે છે. दुर्लभं प्राप्य मानुष्य, विधेयं हितमात्मनः । कrत्यकांड एवेह मृत्युः सर्वं न किंचन || મૃત્યુ સાવ અચાનક આત્મા પર આક્રમણુ કરી બેસે છે અને જાણે કંઈ હતું જ નહિ એમ બધુ` સાફ કરી મૂકે છે, માટે દુર્લભ એવા મનુષ્ય જીવનને પામીને આહુિત કરી લેવું જોઇએ. જાણે આવતી કાલે મૃત્યુ આવી પહેાંચશે એમ સમજીને જીવવાનું છે. મૃત્યુની કલ્પનાથી ડરવાનુ નથી પણ જાગવાનુ છે. વિરકૃત માણસ મૃત્યુથી ગભરાતા નથી. એ ડરે છે જન્મથી એ સમજે છે કે જન્મ છે ત્યાં દુઃખા રહેલા છે. આ સમજણથી જે પેાતાના જીવનમાં ધર્મ પુરૂષા કરે છે તે કયારે પણ મૃત્યુથી ડરતા નથી. એ તેા પળે પળે મૃત્યુનું સ્વાગત કરવા તૈયાર હોય છે. મૃત્યુને જો મહેત્સવ રૂપ બનાવવું હેાય તે જીવનની પ્રત્યેક પળ Page #931 -------------------------------------------------------------------------- ________________ [૮૫ર [ શારદા શિરેમણિ જાગૃતિના અજવાળામાં જીવવી પડશે. પાપના પડછાયા તન, મન અને જીવનને ઘેરી ના વળે એની સતત તકેદારી રાખવી પડશે. જે આત્માથી સાધકે છે તેમને તે મૃત્યુ મહત્સવ રૂપ બને છે. અગમમાં વાંચીએ તે જાણવા મળે છે કે કંઈક છે એ એક વાર પ્રભુની દેશના સાંભળીને દીક્ષા લીધી અઘોર તપ કર્યા અને છેલ્લે સંથારા કર્યા, આપણને વિચાર થાય કે એ જીવે કેવા હળુકમ હશે કે એક વાર દેશના સાંભળતા બૂઝી ગયા દીક્ષા લીધી. ગજસુકુમાલ, મેઘકુમાર વગેરે તે કેવી રીતે બૂઝી ગયા હશે? તમે રેજ વ્યાખ્યાન સાંભળે છે છતાં વૈરાગ્ય નથી આવતું. આનું શું કારણ? એક ન્યાયથી સમજીએ. કાગળ કેટલે લખશે ? પા, અડધે, કે પિણે? : એક માણસ કાગળ લખવા બેઠો. તેણે કા કાગળ લખે ત્યાં ઊંધ આવી એટલે કાગળ લખવાને મૂકી દીધે, બીજે દિવસે સવારે તેણે તે કાગળ પૂરે કર્યો. બીજો માણસ કાગળ લખવા બેઠે. તેણે અડધે કાગળ લખે ને ઊંધ આવી. બીજે દિવસે સવારે તેણે કાગળ પૂરો કર્યો. ત્રીજા માણસે આ કાગળ કર્યો. માત્ર સરનામું બાકી હતું ને ઊંઘ આવી. તેણે બીજે દિવસે સરનામું કર્યું. જેને માત્ર સરનામું બાકી છે તેને સરનામું કરતાં કેટલી વાર લાગે? પાંચ મિનિટ. જેને અડધે કાગળ બાકી છે તેને સરનામું બાકી હતું તેના કરતાં કાગળ પૂરે કરતાં વધારે વાર લાગે અને જેને . કાગળ બાકી છે તેને તે વિશેષ વધારે વાર લાગે. આને કાગળ પૂરો કર્યો છે તેને માત્ર સરનામું બાકી હતું. અધે કાગળ લખે છે તેને અડધે કાગળ અને સરનામું બાકી અને વા કાગળ લખે છે તેને પિણે કાગળ લખવાને બાકી અને સરનામું બાકી એટલે એક કરતાં એકને વધારે વાર લાગે. જે પત્રને પ્રારંભ તે પૂર્ણતાની પ્રાપ્તિ ઃ આ ન્યાય આપણે સમજવાને છે. આપણે કેટલે કાગળ બાકી રાખીને આવ્યા છીએ ? મને તે લાગે છે કે સાવ કેરે કાગળ મૂકીને આવ્યા છીએ. એક લીટી પણ લખવાની શરૂ કરી નથી. જેમને માત્ર સરનામું બાકી હતું એવા બંધક મુનિ, ગજસુકુમાલ મુનિ. તેમણે પૂર્વ જન્મમાં જમ્બરે સાધના કરી, તડ પુરૂષાર્થ કર્યો તે લેક ગષણ માટે નહિ, માન-સન્માન કે પ્રશંસા માટે નહિ, કોઈને સારા થવા માટે નહિ પણ એકાંત આત્મલક્ષે ઉત્કૃષ્ટ આરાધના કરેલ. આરાધનાને કાગળ આખે લખીને પૂરો કરેલે પણ સરનામું બાકી રહ્યું હોય એટલા અલ્પ કર્મો બાકી રહ્યા એટલે આ મહાન સાધકોએ નાની ઉંમરમાં દક્ષા લઈને સરનામા પૂરા કરવા સમાન સાધના કરીને કર્મોને ખપાવી દીધા. આ મનુષ્યભવ અને જૈનશાસનમાં આવીને આપણે બધાએ એવી સાધના કરવી છે કે માત્ર સરનામું બાકી રહે. જેમને સરનામું બાકી હતું તે તે સાધના કરીને મેક્ષે ગયા પણ જેમને અડધે કાગળ બાકી હતા તેઓ એકાવતારી થયા. સરનામું બાકી હતું તેના કરતાં અડધે કાગળ લખેલાને પૂરો કરતા વાર લાગે તેમ આ જીને સંસારકાળ તે Page #932 -------------------------------------------------------------------------- ________________ શારદા શિ રમણિ ] [ ૮૫૩ છો કરતાં વધારે હતું એટલે તેઓ એકાવતારી થયા. પરદેશી રાજા કેટલા પાપી હતા. જેમના હાથ લેહી ખરડયા રહેતા હતા છતાં એક વાર કેશી સ્વામીને સમાગમ થતાં તે પરદેશી મટી સ્વદેશી બની ગયા અને એકાવતારી થઈ ગયા. જેમને . કાગળ બાકી હતે તેમને અડધા કાગળ કરતાં વધારે વાર લાગે તેમ તે જીવેને સંસાર અડધા કાગળ સમાન જી કરતાં વધારે બાકી હતા, મેક્ષ જવામાં વધુ વાર હતી એટલે તે છે ત્રિીજે, સાતમે કે પંદરમા ભવે મેક્ષે ગયા. ટૂંકમાં જેમણે લખવાની શરૂઆત કરી હતી તે પામી ગયા. આપણે બધા અહીં ભેગા શા માટે થઈએ છીએ ? કાગળ લખવા માટે. જેની જેટલી જાગૃતિ હશે તેટલે કાગળ લખાશે પણ એક વાર લખવાની શરૂઆત તો કરવી છે. શરૂઆત કરીશું તો પામીશું. સંલેખણું એટલે શું ? શ્રાવક રોજ સવારમાં ઉઠીને ત્રણ મનોરથ ચિંતવે. હે ભગવાન! હું આરંભ પરિગ્રહને ત્યાગ કયારે કરીશ? પંચ મહાવ્રતધારી સાધુ કયારે બનીશ? સર્વ પાપોને આલેવી સંથારે કયારે કરીશ ? સાધુના પણ ત્રણ મનોરથ હોય છેઃ (૧) હું બહુસૂત્રી કયારે બનીશ? (૨) બારમી પડિમા કયારે વહન કરીશ? (૩) ભત્ત પ્રત્યાખ્યાન, ઇંગિત અને પાદે પગમન આ ત્રણ સંથારામાં પાદપગમનને ધારક કયારે બનીશ? સાધુ હોય કે શ્રાવક હોય બંને સંથારાને પંડિત મરણનો મનોરથ તે ચિંતવે. સંથાર કરતાં પહેલા સંલેખણા કરે, સંથાર અને સંલેખણું એ બેમાં ફરક છે. સંખણા એટલે શું? સંલેખણામાં તન-મનને ઘસી નાંખવા પડે. કાયાની સુખશીલતા અને મનની કાયરતા ફગાવી દેવી પડે. તન તેડી નાંખવું પડે અને મન મેડી નાંખવું પડે. એવા કઠીન માર્ગે ચાલતા મને આ નથી ગમતું, આ નથી. ફાવતું એવું ન રખાય. ગમે તેવા ભારે કષ્ટ આવે તે પણ મનને ગમાડવા પડે. તે કષ્ટ સહન કરતા જરા પણ ખેદ કે અરૂચી નહિ પણ તેને ખુશીથી વધાવી લેવા પડે. ત્યારે મન મોડી નાંખ્યું કહેવાય. તનને તોડવું એટલે કાયાને તપશ્ચર્યાથી કરવી. કાયાને કસી નાંખવી એટલે શું? આ કાયા કાંઈ સુખડનું લાકડું નથી કે તેને ઘસી નાંખીએ. કાયાને કસવી એટલે તપ આદિથી તેને કુશ કરવી. તે માટે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ કરવા. તપના પારણને દિવસે વિગયને તથા રસને ઓછા કરે, તેને ત્યાગ કરે. પારણને દિવસે અભિગ્રહ ધારે. કદાચ રોગ આવે તે દવા ન લે. નિર્દોષ ગૌચરી ન મળે તે દિવસના દિવસો વીતી જાય પણ આધાકમી આહાર ન લે પણ ઉપવાસ કરે. ડાંસ, મચ્છર વગેરે પરિષહ સહન કરી કાયાને કરે, રાત્રે કાઉસગ્ગ દયાનમાં રહે અને સ્વાધ્યાય તો રાત દિવસ સતત ચાલુ રાખે. આ બધે મનની મક્કમતા એવી કેળવે કે કયાંય મન ન બગડે. જરા પણ ખેદ ન થાય. કેઈ ઉપસર્ગ આવે તે જરા પણ કષાય ન કરે. આ રીતે કાયાને કશે. એ તન તેડી નાંખ્યું કહેવાય. તન-મનને ઘસી નાંખ્યા એ સંલેખણે કરી કહેવાય. સંલેખણને કાળ ભગવાને આ પ્રમાણે બતાવ્યું છે. Page #933 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ ] [ શારદા શિમણિ बारसेव उ वासाई, संलेहुक्कोसिया भवे । સંવરજી મકિશમિયા, છાણા ૨ or | ઉત્ત.અ.૩૬ગાથાર ૫૭ ઉત્કૃષ્ટ સંલેખણ બાર વર્ષોની, મધ્યમ સંલેખણે એક વર્ષની અને જધન્ય સંલેખણું છ માસની હોય છે. દ્રવ્યની અપેક્ષાએ શરીરને તથા ભાવની અપેક્ષાએ કષાને કૃશ કરવા એનું નામ લેખણ છે. આ સંલેખણ ઉત્તમ, મધ્યમ અને જધન્યના ભેદથી ત્રણ પ્રકારની હેય છે. બાર વર્ષ પ્રમાણ કાળ સુધી જે સંલેખણું ધારણ કરવામાં આવે છે તે ઉત્તમ સંખણું છે. એક વર્ષ પ્રમાણ કાળ સુધી જે ધારણ કરવામાં આવે છે તે મધ્યમ સંલેખણા છે અને છ મહિના સુધી જે આચરવામાં આવે છે તે જઘન્ય લેખણ છે. ઉકૃષ્ટ સંલેખણમાં પહેલા ચાર વર્ષમાં દૂધ આદિને ત્યાગ કરે, પછી બીજા ચાર વર્ષમાં એક, બે અને અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે. પારણાના દિવસે ક૫તી બધી વસ્તુઓ લઈ શકે છે, પછી બે વર્ષ એકાંતર ઉપવાસ કરે અને પારણામાં આયંબીલ કરે. પછીના અગ્યારમા વર્ષે છ મહિના સુધી અટ્ટમ, ચાર કે પાંચ ઉપવાસ રૂપ કઠીન તપ ન કરે. પછીના છ મહિનામાં અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ રૂ૫ કઠીન તપશ્ચર્યા નિયમથી કરે. આ ૧૧મા વર્ષમાં તે પરિમિત થેડા આયંબીલ કરે. બારમાં વર્ષમાં મુનિ કટિ સહિત આયંબીલ તપ કરે. કેટિ એટલે એક દિવસ આયંબીલ કરીને બીજે દિવસે કેઈ બીજે તપ કરીને પછી ત્રીજે દિવસે આયંબીલ કરવું. આ કેટિ સહિત તપ કહેવાય છે. આ રીતે તપ કરીને પછી એક મહિને અથવા પંદર દિવસ સુધી આહારને ત્યાગ કરીને અણસણ અથવા સંથારો કરે. સંથારાનું સ્વરૂપ : સંથારે એટલે જીવતા કાયાને સરાવવાની. સંથાર કર્યા પછી અંતિમ સમય સુધી તેનું લક્ષ્ય બદલાવું ન જોઈએ. બીજને ચંદ્ર નાનું હોય છે. દરરોજ એકેક કળા વધતા તે પુનમે પૂર્ણ થાય છે તેમ સંથારે કરે ત્યારે બીજના ચંદ્ર જેવા ભાવ હેય પણ જેમ જેમ દિવસે જતા જાય તેમ તેમ તેની ભાવના વધતી જાય. શરીર ઉપરની મમતા, આસક્તિ છૂટે તે સંથારે કરાય. સંથારામાં ચારે આહારના સંપૂર્ણ પચ્ચકખાણ હેય છે. સંથારાના ત્રણ પ્રકાર છે : (૧) ભક્ત પ્રત્યાખ્યાન (૨) ઇગિત સંથારે અને (૩) પાદપગમન સંથારે. આ ત્રણે અણુસણુ જીવનપર્યત માટે હોય છે. તેમાં ફરક એટલે છે કે ભક્ત પ્રત્યાખ્યાનમાં આહાર અને કષાયને ત્યાગ હોય છે. આ સંથારામાં સાધક એક સ્થાનથી બીજા સ્થાનમાં જઈ શકે (૨) ગિત સંથારા માટે કહ્યું છે કે ગીતાર્થ મુનિ તેને સ્વીકાર કરી શકે છે. આ અણસણમાં ભૂમિની મર્યાદા હોય છે. તે મર્યાદિત ભૂમિથી બહાર આવજા કરી શકે નહિ. આ અણસણને શ્રુતજ્ઞાન સંપન્ન, દઢ સંઘયણવાળા જ ગ્રહણ કરી શકે છે. આ વાતને બતાવવા માટે આચારાંગમાં વિચરણ વિચાળો એ શબ્દોને ઉલ્લેખ કર્યો છે. ભક્ત પ્રત્યાખ્યાન કરતાં ઇગિત મરણની સાધના વધારે છે. આ અણસણું સ્વીકાર કર્યા પછી જે શરીરમાં રોગ ઉત્પન્ન Page #934 -------------------------------------------------------------------------- ________________ શારદા શિામણિ ] [ ૮૫૫ થાય તેા તે વેદનાને સમભાવપૂર્વક સહન કરવી જોઈએ. તે તેની મર્યાદિત ભૂમિમાં ફરી શકે, બેસી શકે પણ મર્યાદાનું ઉલ્લંધન ન કરી શકે. ત્રીજો છે પાપગમન સંથારા. આ સંથારા આગળના એ સંથારા કરતાં ઘણા કઠીન છે. આ સંથારામાં વૃક્ષની છૂટી પડેલી ડાળી જેમ સ્થિર પડી રહે છે તેમ સાધક બિલકુલ સ્થિર રહે છે. પડખાભેર સૂતા હોય તે તેમ ને તેમ રહે. જે સ્થાનપર જે આસનથી બેઠેલા કે સૂતેલા અણુસણુને સ્વીકાર કર્યાં હેાય તે રીતે અંતિમ શ્વાસ સુધી રહે છે. આમતેમ ફરવાનું તે દૂર રહ્યું પણુ શરીરનું હલનચલન પણ કરી શકે નહિ. કદાચ કષ્ટા-પરિષદ્ધા આવે તેા સમભાવપૂર્વક સહન કરે. આ ત્રણ પ્રકારના સંથારામાં પાદાપગમન સવ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ઇંગિત સથા મધ્યમ સ્થિતિના છે અને ભક્ત પ્રત્યાખ્યાન સામાન્ય કોટિના છે. સાધનાની દૃષ્ટિએ ત્રણ મરણુ મહત્ત્વપૂર્ણ છે. હું તમને પૂછું તમારે કયુ. મરણુ જોઈએ છે ? પતિ મરણ કે ખાલ મરણુ ? તમે કહેશેા કે પૉંડિત મરણુ. આ ખેલવુ' સહેલુ છે પણ અમલમાં લાવવુ' ઘણું મુશ્કેલ છે. પંડિત મરણુ માટે કેટલી તૈયારીઓ જોઇશે ? મન, વચન, કાયાને નિ`ળ બનાવવા પડશે. ચાર સંજ્ઞા પર વિજય મેળવવા પડશે. રાગ-દ્વેષને મંદ કરવા પડશે. રાગ-દ્વેષ છે ત્યાં સંસાર છે. જેના રાગ-દ્વેષ ગયા તેના સ`સાર ગયે. જેના પ્રત્યે જીવને રાગ હોય તેનું બધું કરી છૂટવા તૈયાર અને રાગ ન હાય તેની સંભાળ પશુ ન લેવાય. આ સંસાર અને સ્વજના પ્રત્યેના રાગના કારણે જીવ અનંતકાળથી સ'સારમાં ભમી રહ્યો છે. દ્વેષના કારણે તેા આત્માએ ન કરવાના કામ કર્યાં છે, પછી પંડિત ભરણુ કયાંથી આવે ? પતિ મરણુ જોઈએ છે તે આ બધુ છે।ડવુ" પડશે. આ મરણુ જોઈ એ છે તે રાગ-દ્વેષ ઓછા કરી ભવનિવેદ લાવવા પડશે. દ્વેષ બુદ્ધિવાળા આત્મા પેાતાની આજુબાજુના સુખી માયુસેાના સુખને જોઈ શકતા નથી. પેાતાનાથી અધિક સુખી જોઈ ને મળી જાય છે, દુઃખી થાય છે. પાડાશી સુખી છે તે એમાં એને કાંઈ નુકશાન થવાનુ છે? ના. જો પાડાશી સુખી હશે તે કોઈ વાર ખીજાના દુઃખમાં સહાયક બનશે પણ ઈર્ષ્યાળુ માણસ બીજાનું સુખ જોઈ શકતા નથી. જો તે દુ:ખી થાય તેા રાજી થાય છે. તે બહાર નીકળ્યા. રસ્તામાં મિત્રને સારા બંગલે જોયા. તેના ધીકતા વેપાર ધડધા જોયા. જોઇને તેના મનમાં મળતરા થઈ કે આ મારા મિત્ર મારા પછી ઉભું થયે તે ય મારા કરતાં ચઢી ગયા ? મારા કરતાં આગળ વધી ગયા? જો આવા ભાવ આવે તે પતિ મરણ કયાંથી આવે ? ઈર્ષ્યાના કારણે પાતે સુખી હોવા છતાં સુખ ભે.ગવી શકતા નથી. મને અહીં એક વાત યાદ આવે છે. ધનની મૂર્છાથી કરેલા તપ : અન્યદર્શીનાની આ વાત છે. એક ગરીબ માણસને ધનવાન બનવાના કેડ જાગ્યા. તે માણસ એક મંદિરમાં ગયા. જઇને તેણે દેવીની ઉપાસના કરી. ૧૫ દિવસ સુધી ભૂખ તરસના ત્યાગ કર્યાં. અમે તમને એક ઉપવાસ કરવાનુ` કહીએ તેા કહેશે। કે અમારાથી ન થાય પણ જે લક્ષ્મી મળતી હાય Page #935 -------------------------------------------------------------------------- ________________ ૫૬]. [ શારદા શિરમણિ તે અમ કરવા પણ તૈયાર થઈ જાવ. ધન પ્રત્યેની કેટલી મૂછ ! વાસનાઓ પાછળ કાયાને હોમી દીધી, હવે આત્મકલ્યાણ માટે કાયાને કશે. આ માણસ સતત ૧૫ દિવસ ભૂખ, તરસ, ઊંઘ જોયા વગર દેવીની સામે બેઠો. અન્યદર્શન બતાવે છે કે દેવી તે માણસ પર પ્રસન્ન થઈ અને કહ્યું, માંગ...માંગમાંગે તે આપું. તે માણસે કહ્યુંઆપ મારા પર પ્રસન્ન થયા છે તે મને એવું વચન આપો કે જ્યારે હું જે માંગું તે અને આપજે. દેવીએ કહ્યું-તથાસ્તુ; પણ મારી એક વાત સાંભળ તે જેમ મારી ભક્તિ કરી છે તેમ તારા પાડોશીએ મારી ભક્તિ કરી છે. તેણે તે એકાગ્ર ચિત્તે તારા કરતાં વધુ ભક્તિ કરી છે એટલે તને કહું છું કે તું જે માંગીશ તે તે તને મળશે પણ નારા પાડેશીને તારાથી ડબલ મળશે. પહેલા દેવીએ તેને વચન આપ્યું ત્યારે તે ખુશ ખુશ થયે પણ પાડોશીને ડબલ મળવાની વાત સાંભળતાં તેના મોઢા પરનું નૂર ઉડી ગયું. તેને આનંદ અદશ્ય થઈ ગયે. તેના મનમાં થયું કે આના કરતાં દેવી ઘસન ન થઈ હતી તે સારું હતું. મને એક મળે ને પાડોશીને ડબલ મળે એ મારાથી સહન કેવી રીતે થાય? આગ લાગે તે ઓલવવા માટે બંબે આવે પણ આ ઈષ્યની આગને કોણ ઓલવે? આજે મોટા ભાગે માનવીને પોતાને જે જોઈએ છે એ બીજા કોઈને ન મળે એવી તેની ઈચ્છા હોય છે. આ ઇચ્છા તેને વધુ દુઃખી કરે છે કારણ કે સામાને જે કાંઈ મળે છે એ તેના પુણ્યથી મળે છે. તો સુખી થનાર વ્યક્તિ પર ઈર્ષા કરવાની શી જરૂર ? છતાં જીવની અનાદિની એવી ટેવ છે કે બીજા જેમ સુખી થાય તેમ પિતાને ઈર્ષ્યાની કાળી બળતરા થાય છે. તે બીજાનું સુખ જોઈ શકતા નથી. ઇર્ષાની આગે જલાવે જીવન બાગ : પેલે માણસ ઈર્ષાની આગથી દુઃખી થઈ ગયે. તેની પ્રસન્નતા, આનંદ ખલાસ થઈ ગયા. તે દુઃખી હૃદયે ઘેર આવ્યા. તેના મનમાં થયું કે દેવી જે કહી ગઈ છે તેની એક વાર પરીક્ષા તે કરવા દે, અઠવાડિયું પૂરું થયા બાદ તેણે દેવી પાસે માંગણી કરી કે મારા ઘરના આંગણે એક ફર્સ્ટ કલાસ સુંદર મેટર હાજર થઈ જાવ. તરત જ મોટર હાજર થઈ ગઈ. તેણે ઘરની બહાર નજર કરી તે મોટર જેઈ અને તરત પાડોશીના ઘર તરફ જોયું તે ત્યાં બે મેટર જોઈ તેને ખાત્રી થઈ કે દેવીની વાત સાચી છે. આવી સુંદર મટર મળવા બદલ આનંદ થી જોઈએ તેના બદલે દુઃખ થયું. મારે એક મેટર અને પાડોશીને બે મોટર? આ બળાપામાં હવે તેને ચેન પડતું નથી. હવે દેવી પાસે બીજી વસ્તુ માંગતો નથી અને જે સુખ મળ્યું છે એ આનંદથી ભેગવી શકતા નથી. આ બળાપામાં બાવું પીવું કે વાતચીત કરવી ગમતી નથી. તેનું શરીર ઘટવા લાગ્યું. તેને સ્વભાવ ફોધી બની ગયા ઉદાસીનતાનું કારણ પૂછતે મિત્ર : એક દિવસ રસ્તા પરથી તે જઈ રહ્યો હતું. તેને એક મિત્ર મળે. મિત્રે પૂછ્યું-કેમ દસ્ત! ક્યાં જાય છે? તું ઉદાસ કેમ લાગે છે? તારા મુખ પર આનંદ કેમ નથી ? શું થયું છે? પેઢી ફૂલ થઈ છે Page #936 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ) [૮૫૭ કે શું? મિત્ર! ના. એવું કાંઈ નથી. એનાથી વિશેષ દુઃખની વાત છે. એ મારી કહાની કહેવાય એવી નથી, પેઢી ડૂબી જાય અને તે હું ગૌણ માનું છું. બંધુઓ ! આપે સાંભળ્યું ને? પાડોશીને ડબલ મળે એમાં એને કંઈ નુકશાન ખરું? ના. છતાં ઈષ્યના કારણે એને મન એ વિશેષ લાગ્યું અને પેઢી ડૂબી જાય એ ગૌણ લાગ્યું. તમે તમારા જીવનને હિસાબ તપાસજો. તમારા મનમાં આવા વિચાર આવતા નથી ને ? કેઈનું સુખ જેઈને રાજી થાવ છે કે નારાજ થાવ છે? પંડિત મરણ જોઈએ છે તો આવા વિચારોને દૂર કરવા પડશે. મિત્રે કહ્યું –ભાઈ ! તારે જે દુઃખ હોય તે કહે, હું તને રસ્તે બતાવીશ. મિત્ર ! મેં દેવીની ઉપાસના કરી. તે મારા પર પ્રસન્ન થઈ અને મને વરદાન આપ્યું કે તું જ્યારે જે માંગીશ તે તને આપીશ; પણ સાથે દેવીએ એ વાત કરી કે તારા પાડોશીએ પણ તારા કરતાં મારી વધુ ઉપાસના કરી છે માટે તેને જે મળશે તેના કરતાં ડબલ તારા પાડોશીને મળશે. તેના વચન પ્રમાણે મેં એક મોટર માંગી તે તેને ત્યાં બે થઈ ગઈ. મારે એક બંગલે તે તેને બે બંગલા, ભાઈ ! આમાં તું શું દુઃખી થઈ ગયો? મારી પાસે તેને ઇલાજ છે. હું તારે રસ્તે ચેખો કરી આપું. મિત્ર ! જલદી બતાવ, કયે ઈલાજ છે ? પરનું બૂરું કરવા આપેલી સલાહ ઃ મિત્રે કહ્યું-તું દેવી પાસે માંગ છે કે મારી એક આંખ ફૂટી જાવ. તે તારા પાડોશીની બે આખો ફૂટી જશે. તે આંધળો થઈ જશે. મિત્રની વાત સાંભળતા આ ભાઈ તો ખુશ ખુશ થઈ ગયે. મિત્ર! હજુ તને વધુ બતાવું. તું માંગજે કે મારા ઘરની સામે એક ઊંડે કૂ થઈ જાય એટલે પાડેશીને ત્યાં બે ઊંડા કૂવા થઈ જશે. બસ, પછી તે આંધળે બહાર નીકળશે કે તરત બેમાંથી એકાદ કૂવામાં પડી જશે. જે પડશે એવા રામ રમી જશે, પછી તારે કઈ ચિંતા નહિ રહે. મિત્રની આ સલાહથી પેલા ભાઈને તો એ આનંદ થયે કે જાણે મિષ્ટાન્ન ખાઈને ન બેઠો હોય ! પણ તેને ખબર નથી કે હું આમાં આનંદ મનાવું છું પણ મને કેવા ચીકણું કર્મો બંધાશે ? તેણે કહ્યું-મિત્ર ! મને આ વિચાર કેમ કુર્યો નહિ? હું આજે જ આ પ્રયોગ કરું છું અને એને મોતને ઘાટ ઉતારું છું. આ પ્રમાણે કહીને એ હરખાતે હરખાતે ઘેર ગયે. પાપ કરવા છતાં પ્રસન્નતા : તે ભાઈએ ઘેર જઈને દેવી પાસે માંગ્યું કે મારી એક આંખ ફૂટી જાવ. તરત તેની આંખ ફૂટી અને પાડોશીની બે આંખ ફૂટી. તે તે બિચારે આંધળા થઈ ગયા. તેને તે કાંઈ ખબર નથી કે કેઈન પ્રત્યે દ્વેષ નથી. આ ભાઈ પાડોશીને ઘેર જોવા ગયે. પાડોશીની બંને આંખ ફૂટી ગઈ હતી. આ જોઈને તેને તો ખૂબ આનંદ થયે. અહે મિત્ર! તારે જેટલે ઉપકાર માનું તેટલો ઓછો છે. એક તે પાપ કર્યું ને વળી હર્ષ મનાવે. કેવા ચીકણું કર્મો બંધાય ? અઠવાડિયા બાદ તેણે દેવી પાસે માંગણી કરી કે મારા ઘરની સામે એક કૂ થઈ જાવ. તરત કુ થઈ ગયે. પાડોશીના ઘરની સામે બે ઊંડા કૂવા થઈ ગયા. પિલા Page #937 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ ] શારદા શિરમણિ, કાણિયાએ જોયું કે પાડોશીના ઘરની સામે બે કૂવા થયા. બસ, હવે તે મારું કામ ફતેહ. પાડોશીને આંખે નથી. તેને ખબર પણ નથી કે મારા ઘર પાસે બે ઊંડા કૂવા થયા છે. તે સંડાસ જવા નીકળ્યો. આંખ નહિ હોવાથી કૃ દેખાય નહિ એટલે તે કૂવામાં પડી ગયે. તે બિચારાના તે રામ રમી ગયા. કાણિયાએ તે દિવસે બરાબર પેટ ભરીને ખાધું જેની દશા પણ આવી છે. આત્માએ પિતાને વિચારવાની જરૂર છે કે કાણિયા જેવા કર્મો તે આપણે નથી કરતા ને ? અનંતકાળમાં જીવે આવા કામો કર્યા છે. આપણા કરતાં અધિક સુખીને તે જોઈ શક્તા નથી પણ આપણું સમાન સુખીને પણ આપણે જોઈ શકતા નથી, તેથી કયાંય પણ આપણુ કરતા વધુ સુખીને જોઈએ ત્યાં તેને પછાડવાના પ્રયત્ન કરીએ છીએ. માનવના મનની આ વિચિત્રતા છે કે એ દુઃખીને જોઈને સહાનુભૂતિ બતાવે છે પણ પિતાના કરતાં બીજાને વધુ સુખી જઈને ઈર્ષાળુ બની જાય છે. ઈર્ષાના કારણે પેલા ભાઈ એ કેવા કર્મો બાંધ્યા ? જો આપણું જીવન આવું હોય તે પંડિત મરણ કયાંથી આવે ? પંડિત મરની વાત તે બાજુમાં રહી પણ માનવતાને ગુણ ખીલ પણ મુશ્કેલ છે. બાલ મરણે તે જીવ અનંતીવાર મર્યો છે. પરિણામે અને તે સંસાર વધાર્યો છે. જ્યારે પંડિત મરણથી જીવ જન્મ મરણના પ્રવાહને સમાપ્ત કરી નિર્વાણ પદને પામે છે. સંથારો કરતાં ગમે તેવા કો આવે તે દેહ કૂરબાન કરે પણ વ્રતને છોડે નહિ. માસખમણ કરવા સહેલા છે પણ જીવતા કાયાને મેહ છેડે, કાયાને સરાવવી એ ઘણું કઠીન છે. ધન્ય છે જે આવા સંથારા કરે છે તેને ! આપણે પણ એ જ ભાવના હોય કે હું પંડિત ભરણે કયારે મરું? આપણે બોલીએ છીએ. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહે આ સંચમી ભાવના, આધ્યાત્મ સ્થિતિમાં વહે મુજ ઉરે, કલ્યાણની સાધના. જ્યારે આત્માને રંગ લાગશે ત્યારે રગરગમાં આ ભાવનાનું ગુંજન રહેશે. હે પ્રભુ ! મારા પર વિપત્તિ આવે, સંકટ આવે તેની મને પરવા નથી પણ મારા પરિણામની ધારા અંત સમય સુધી બદલાવી ન જોઈએ. હળુકમી જે હોય તે સંથારે કરી શકે બાકી કંઈક છે એવા પડ્યા છે કે મારવાની ઘડી સુધી દવા, ઇજેકશન છેડી શક્તા નથી. ગમે તેટલું કરો પણ આયુષ્ય પૂરું થયા પછી દેહ રૂપી દેવળમાંથી હંસલે ઉડી જતાં વાર નહિ લાગે. આ વિરાટ વિશ્વમાં આજ સુધી એક પણ વિજેતા એ જ નથી કે જેણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હોય. અનંત ચકવતીએ અનંત ધનકુબેર, સમ્રાટો થઈ ગયા પણ બધાને એક દિવસ મૃત્યુ તે આવ્યું. રાજા અને રંક, સમ્રાટ અને સેવક, મોટા અને નાના બધાની સાથે મૃત્યુ સરખો વ્યવહાર કરે છે. સંસારની કઈ પણ શક્તિ મૃત્યુને રોકી શકતી નથી મૃત્યુ પાસે કોઈની લાગવગ ચાલતી નથી બધા પર તેનું સમાન રૂપથી શાસન ચાલે છે પણ તેના પર કોઈનું શાસન ચાલતું નથી. તે કયારે અને ક્યા સમયે આવશે તેની ખબર નથી. Page #938 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણિ ] કાને ખબર કયારે ધમણુ આ ચાલતી અટકી જશે, તેજસ્વી લાચનની કીકી આ હાલતી અટકી જશે, થંભી જશે જિવા મુખે મીઠા વચન ઉચ્ચારતી, ખાપરી વિજ્ઞાનની થભી જશે વિચારતી. [ ૮૫૯ માટે મૃત્યુ આવતા પહેલા જો સાધના કરી હશે તે મૃત્યુના ભય નહિ લાગે. મૃત્યુ આવે રડવાના પ્રસંગ નહિ આવે પણ મૃત્યુને મહાત્સવ માનશે. જે આત્માએ સાધના, આરાધના દ્વારા પેાતાનું ભાવિ જીવન સુખમય બનાવ્યુ છે તેને પંડિત મરણના ભાવ આવે. હવે સ થારાના પાંચ અતિચાર સમજાવે છે. (૧) ઈહલાગાસ’સર્પગેઃ સંથારા ગ્રહણ કર્યાં પછી મરીને હું મનુષ્ય લેાકમાં ચક્રવતી થાઉં, રાજા થા, રાજમંત્રી થઉ એવી ઈચ્છા કરવી. (૨) પરલાગાસ’સવ્પઆગે : ‘ અહીથી મરીને હું મેટેરે વૈભવશાળી દેવ બનુ, ઈન્દ્ર ખનુ' એવી પરલેાક સંબંધી ઈચ્છા કરવી. (૩) જીવિઆસ સર્પગે : વધુ જીવવાની ઈચ્છા કરવી. જો હું વધુ જીવું, મારા સથારો લાંબે ચાલે તે વાત વધુ પ્રસરે. લાકે મારી વાડુ વાડુ મેલે, લેાકેામાં મારી પ્રશંસા ખૂબ થાય આવી ઈચ્છા કરે તે અતિચાર લાગે. (૪) મરણુાસ સ૫એગે : મરી જવાની ઈચ્છા કરી હાય. સથારા કર્યાં અને લાંખા ચાલ્યા. હવે ભૂખ વેઠાતી નથી, મને કઈક થઈ જાય છે, હવે અરુ મરી જાઉ તે સારુ એવા વિચાર પણ ન લાવે. કામભાગાસ’સર્પાએગે કામભોગની અભિલાષા કરવી. સચારા કર્યાં પછી પશુ જો આ જાતની ભાવનાએ કરે તે અતિચાર લાગે છે. તેને સથારે લૂંટાઈ જાય છે. આવા સથારે એ સાચા સથારે નથી સંથારા આ લેકના સુખ માટે કે પરલેાકના સુખ માટે નથી કરવાના, કીતી, માન-સન્માન કે પ્રશસા માટે નથી કરવાના; માત્ર એકાંત ક નિરા માટે કરવાના છે. લક્ષથી કરેલા સથારે એ સાચા સથારે છે. તેમાં અન’તાકર્માની નિર્જરા થાય છે. ખાર વ્રત અને સંથારાના અતિચાર પૂરા થયા. આન ંદ શ્રાવકે ૧૨ વ્રત આદર્યાં અને અતિચાર પણુ સમજ્યા. તેમણે કહ્યુ -ભગવાન ! હું મારા વ્રતામાં દેષ લગાડીશ નહિ હવે આગળ શું વાત ચાલશે તેના ભાત્ર અવસરે. (૫) : આજના દિવસનું નામ છે વિજયાદશમી. આમ તે દરેક તીથિ મહિનામાં બે વાર આવે છે. દશમ પણ તેવી રીતે આવે છે પણ આજની આ તીથિના પહેલા ‘ વિજય ’ શબ્દ લગાડવામાં આવ્યે છે. આ શબ્દના પ્રયાગ આખા વર્ષમાં આ આસે। માસની દશમ માટે થાય છે. આનુ કારણ એ છે કે આજના દિવસે મહાન ધર્માવતાર રામચંદ્રજીએ રાવણુ પર વિજય પ્રાપ્ત કર્યાં છે. જો કે રાવણની પાસે અપાર, દોલત, શક્તિ પણ વધારે અને સૈન્યબળ માટું હતુ. રામની પાસે કાંઈ ન હતું. પણુ ધર્મ, ન્યાય, નીતિ અને મર્યાદા પાલનની ભાવના જ પર હતી તે ખળના કારણે સેાનાની લકાના સ્વામી રાવણુ પર આજના દિવસે રામે વિજય મેળવ્યેા હતેા, આ પત્ર આપણને એ સૂચન કરે છે કે રામે રાવણ પર વિજય મેળળ્યે તેમ તમે મિથ્યાત્વ રૂપી રાવણને મારીને સમ્યક્ત્વને પ્રગટાવે. આ શત્રુને જીતવા ઘણુંા મુશ્કેલ Page #939 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ ] [ શારદા શિરેમણિ છે તે માટે મહાન આધ્યાત્મિક બળ અને સાધનાની આવશ્યકતા છે. મોક્ષાથી સાધકને માટે મિથ્યાત્વ રૂપી રાવણને જીત તથા કષા પર વિજય મેળવે એ સાચી વિજય દશમી મનાય છે. રામની પાસે સત્યતા, નીતિ, ન્યાય અને ધર્મ હતો એટલે આજે સૌ કઈ રામને યાદ કરે છે. રાવણના જીવનમાં અધર્મ, અનીતિ હતી તેથી લે કે તેના પર નફરત કરે છે. આ દિવસે લેકે રાવણનું બનાવટી પૂતળું બનાવી તેની સામે લડવા જતાં હોય એવું દશ્ય ઊભું કરે છે. રામના જીવનમાં ધર્મ હો તો તેમને વિજય થયો અને રાવણના જીવનમાં અધર્મ હતું તેથી તેનો પરાજય થયે. આપણે જીવનમાં મિથ્યાત્વ રૂપી રાવણ પર વિજય મેળવીને સમ્યક્ત્વને દીપક પ્રગટાવીએ એ જ ભાવના સહિત વિરમું છું. આ સુદ ૧૧ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૫ : તા. ૨૪-૧૦-૮૫ તીર્થકર ભગવંતોએ જેને અર્થથી કહી, ગણધરેએ જેને સૂત્રથી ગૂંથી અને આચાર્યોએ લખી એવી દ્વાદશાંગી તે આ દુનિયાની દીવાદાંડી છે. સર્વજ્ઞ ભગવંતો અને એમની દ્વાદશાંગી વાણી સિવાય સંસારના સાચા સ્વરૂપને ઓળખાવનાર કેઈ નથી. બલિહારી એ તારક તીર્થકરેની કે જેમણે ઘોર અંધકારમાં દ્વાદશાંગીને દીપક પ્રગટાવ્યો. આ સંસાર સાગરમાં દ્વાદશાંગી એક દીવાદાંડીની જેમ પ્રકાશ પાથરી રહી છે. જે એને જોઈ શકે, સમજી શકે એનું જીવન રૂપી જહાજ સામે કિનારે પહોંચી શકે. આ દીવાદાંડીના પ્રકાશની જે અવજ્ઞા કરે એને ભાગ્યમાં રાશીના ચક્કરમાં અથડાવા સિવાય બીજું શું હોય ? આનંદ શ્રાવકે ભગવાનની વાણી સાંભળી, ભગવાનના સ્વમુખેથી બાર વ્રત ધારણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. બાર વ્રત રૂપ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી આનંદ શ્રાવકે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું नो खलु मे भन्ते ! कप्पइ अज्जप्पभिई अन्नउत्थिय वा अन्नउत्थिय देवयाणि वा अन्नउत्थिय परिग्गहियाण चेइयाई वा वंदित्तए वा, नमंसित्तए वा । હે પૂજ્ય ભગવાન ! આ શબ્દ કેટલે પૂજ્યભાવ બતાવે છે. આ શબ્દ બોલતા આત્મામાં અપૂર્વ આનંદ થાય છે. આનંદ શ્રાવકે પહેલા ભગવાનને વંદન કર્યા. આપણું વડીલેને કોઈ પણ પૂછવું હોય કે જ્ઞાન લેવું હોય તે પહેલા વંદન કરવાના અને પ્રશ્નનો જવાબ આપે પછી પણ વંદન કરવાના. વાંચણી લીધા પહેલા વંદન કરે અને વાંચણી લીધા પછી પણ વંદન કરે. જ્ઞાન ટકે કયારે અને પચે ક્યારે ? વિનય સહિતનું જ્ઞાન ટકી શકે છે. જેનામાં વિનય, વિવેક, સરળતા, નમ્રતા છે તેને કદાચ ઓછું જ્ઞાન હશે તે પણ વિકાસ વધુ પામશે. વિનયથી તે વનયિકા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વિનય એ જિનશાસનનું એક ઝવેરાત છે. આ ઝવેરાત એવું છે કે તે આત્માને કર્મક્ષય Page #940 -------------------------------------------------------------------------- ________________ શારદા મિgિ) [૮૬૧ આદિ અનેકાનેક લાભ આપે છે. વિનય એ એક આત્યંતર તપ છે. ભગવાનના પટ્ટ શિષ્ય અને પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ ગુરૂ ભગવંત મહાવીર સ્વામી પ્રત્યે એ વિનય ધર્મ બજાવ્યું કે એમાં અંતે કેવળજ્ઞાન પામી ગયા. વીતરાગ સર્વજ્ઞ બની ગયા. ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી હતા છતાં વિનય ગુણમાં એવા પાવરધા હતા કે પ્રભુને જે પૂછવું હોય એને જવાબ રવયં પિતે જાણતા હોય છતાં વિનયપૂર્વક પ્રભુને વિસ્મયભર્યા હદયે, આતુરતા ભર્યા દિલથી પૂછતા હે ભગવાન ! આનું આમ કેમ હશે ? પિતાની જાણકારી કરતાં ગુરૂની જાણકારી ઊંચી બતાવવી એ ગુરૂનો વિનય કર્યો કહેવાય. એથી પોતાના શિષ્ય એમ માને કે અમારા ગુરૂ ગૌતમ સ્વામી જે ભણાવે છે એના પર પ્રભુએ છાપ મારેલી છે માટે એ બરાબર છે. ગુરૂને પિતાના કરતાં ઊંચા જાણકાર બતાવવા, ગુરુનું માન વધારવું. ગુરૂને યશ અપાવ, તેમની મુખાકૃતિ વગેરે પરથી એમની ઈચ્છા જાણીને યેગ્ય કરી લઈએ આ બધા વિનય છે. વિનય એ મહાન આત્યંતર તપ ધર્મ છે. આ ધર્મ બજાવતા રહેવાથી આર્તધ્યાનથી બચી જવાય છે. અવિનયમાં આર્તધ્યાન છે, વિનયમાં ધર્મધ્યાન છે. વિનય ભાવમાં આગળ વધતાં આવડે તો એ શુભધ્યાન વધતું રહે. વિનય દ્વારા અહંકાર તૂટે અને ધર્મના દરવાજા ખુલી જાય માટે કહેવાય છે કે “વિવાહ” વિનય એ ધર્મ વૃક્ષ ઉગવા માટેનું મૂળ છે. મૂળ હેય તે ઝાડ થાય. વિનય એ ધર્મનગરને દરવાજો છે. દરવાજામાં પિસીને નગરમાં જવાય. જે દરવાજે તૂટી જાય તે બહારના ચેર, ડાકુ, લૂંટારા અંદર પ્રવેશી નગરને ખેદાનમેદાન કરી નાખે તેમ વિનય રૂપી દરવાજે તૂટી જતાં અભિમાન આદિ ડાકુઓ પેસીને ધર્મને નષ્ટ કરી નાંખે. બધા ધર્મોનું મૂળ દયા છે તેમ બધા ગુણેનું મૂળ વિનય છે. વિનય ન હોય તે કરેલું બધું નકામું જાય છે માટે બાળકોને સર્વ પ્રથમ વિનય શીખવવામાં આવે છે. વિનય એટલે સીધું પાત્ર અને અવિનય એટલે ઊંધું પાત્ર. પાત્ર સીધું હોય તે વસ્તુ એમાં રહી શકે છે અને ઊંધું પાત્ર હોય તે વસ્તુ ઢળાઈ જાય છે. આ પ્રમાણે જેનામાં વિનય છે એનામાં કાંઈ પણ નાંખે તે તરત ઝીલી લેશે અને અવિનયવાળા માણસમાંથી એ ઢોળાઈ જશે. અર્થાત તેનામાં ગુણ ટકી શકશે નહિ. જેમ જેમ વિનય કેળવશો તેમ તેમ જ્ઞાન જીવનમાં ન રંગ લાવશે. વેત કપડા ઉપર ગમે તે રંગ ચઢાવશે તે જલદી ચઢી જશે તેમ જેનું મન વિનયશીલ છે તેના ઉપર જ્ઞાનનો રંગ જલ્દીથી ચઢી શકે છે. તેને જ્ઞાન જલદી આવડે છે. જેનામાં વિનય છે તે આગળ વધી શકે છે. વિનય એ તે મેશનું એક સાધન છે. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દશનથી ચારિત્ર અને ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે. એ મેક્ષનો અધિકારી બને છે. વિનય માટે કહ્યું છે કે विणओ जिणसासण मूलं, विणओ. निव्वाण साहगो । विणओ विप्यमुक्कस्स, कुओ धम्मो कुओ तवो ॥ Page #941 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ ] [ શારદા શિરેમણિ વિનય જિનશાસનનું મૂળ છે. વિનય નિર્વાણ સાધક છે. જેનામાં વિનય નથી તેનામાં ધર્મ અને તપ કેવી રીતે ટકી શકે ? કઈ મનુષ્યમાં સેંકડો ગુણ હોય પણ વિનય ગુણ નથી તે તે બધા ગુણો ઝાંખા દેખાય છે. વિનયી આત્મા જ્યાં જાય છે ત્યાં માન સન્માન પામે છે. વિનયથી વૈરી પણ વશ થાય છે. વિનય એ એવું વશીકરણ છે કે જે બધાને પિતાના બનાવી શકે છે માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયનમાં સૌથી પ્રથમ વિનયનું અધ્યયન બતાવ્યું છે. આજે સંસારમાં કયાંય શાંતિ નથી. ક્યાંય પ્રસન્નતા નથી, ક્યાંય સુમેળભર્યું વાતાવરણું નથી. કદાચ શાંતિ અને પ્રસન્નતા દેખાતી હોય તે તમારો મારીને ગાલ લાલ રાખવા જેવી. આ બધા કલુષિત વાતાવરણમાંથી બહાર નીકળવું હોય તો વિનયને આત્મસાત કરી લે. જ્યાં મર્યાદા જાળવવાની છે ત્યાં મર્યાદા જાળવે, પછી જુઓ, વિનયી જીવનને કે ચમત્કાર થાય છે? વિનયમાં એક વાત છે. નાનામાં નાના અને મોટામાં મોટા થઈને રહેશો. લાખ કરોડે નદીઓને પિતાનામાં સમાવી લેતે સાગર હમેશા નદીએથી નીચે હોય છે છતાં એ લાખો, કરોડે નદીઓ કરતાં મેટો ગણાય છે. મોટા બનવા માટે નાના બનવાની તૈયારી રાખે. એક વાર આ વિનયી જીવનથી સર્જાતા ચમત્કારને અનુભવ કરી જુઓ, પછી જિંદગીમાં કયારેય વિનય છોડવાનું મન નહિ થાય. જ્યાં વિનય છે ત્યાં નમ્રતા છે. પિતાના જ્ઞાનના અભિમાનનું પ્રદર્શન : અન્યદર્શનની એક વાત છે... એક વખત એક શિષ્ય ખૂબ વિદ્વતા પ્રાપ્ત કરીને પિતાના શિષ્ય પરિવાર સાથે ગુરૂને મળવા માટે આવી રહ્યો હતો. જ્ઞાન ઘણું મેળવ્યું પણ જીવનમાં અભિમાન આવી ગયું. રસ્તામાં તેને જે મળે તેની સાથે સમાચાર મોકલાવે કે મારા ગુરૂને કહેજે કે હું ખૂબ જ્ઞાન મેળવીને આપની પાસે આવી રહ્યો છું. ગુરૂને આ સમાચાર મળતાં તેઓ સમજી ગયા કે મારા શિષ્ય જ્ઞાન ઘણું મેળવ્યું છે પણ એ જ્ઞાન એને ફળ્યું નથી પણ ફૂટયું છે પણ કાંઈ વાંધો નહિ. એક વાર મારી પાસે આવી જાય, પછી બીજી વાત. શિષ્ય તે ગામના પાદર સુધી આવી ગયે. તેના મનમાં એ અભિમાન છે કે હું કેટલું જ્ઞાન ભયે છું. તેને ખ્યાલ ગુરૂને કેવી રીતે આવે? માટે સીધા ગુરૂ પાસે નહિ જતાં કઈ એવી યુક્તિ કરું કે ગુરૂના મનમાં થઈ જાય કે દુનિયામાં જ્ઞાનનો ઈજારે માત્ર મારો નથી પણ બીજાને પણ હેઈ શકે છે. આ વિચાર કરીને તે શિષ્ય પાણીને ગ્લાસ છલે છલ ભરીને પિતાના શિષ્યને આપે ને ગુરૂદેવ પાસે મેક. ભરેલે ગ્લાસ મેકલવા પાછળ તેને આશય એ હતું કે પાણીને ગ્લાસ છલે છલ ભરેલું છે, તેમાં હવે એક ટીપું પાણીની પણ જગ્યા નથી તેમ હું જ્ઞાનથી છલછલ ભરેલે છું. હવે મારામાં જરાય જ્ઞાન સમાય એવી જગ્યા નથી. શિષ્ય પાણીથી ભરેલે ગ્લાસ લઈને ગુરૂદેવ પાસે ગયા. અહંને ઓગાળવા ગુરૂએ કરેલે કીમિ : આ ગુરૂ પણ કાંઈ શિષ્યથી જ્ઞાનમાં ઉતરે તેવા ન હતા. શિષ્યને આ પાણી ભરેલ ગ્લાસ મેકલવા પાછળ આશય Page #942 -------------------------------------------------------------------------- ________________ શારદા શિશમણિ ] [ ૮૬૩ ગુરૂદેવ સમજી ગયા. આ ગ્લાસ લાવનારા શિષ્યને થોડી વાર ઊભે રાખ્યો. ગુરૂ બગીચામાં જઈને નીચે પડેલું એક તાજુ કુલ લઈ આવ્યા અને તે કુલને ગ્લાસના પાણીમાં તરતું મૂકી દીધું પછી કહ્યું-જા, તારા ગુરૂને કહે છે કે તમારા ગુરૂદેવે આ સંદેશ મોકલાવ્યા છે શિષ્ય તે પાણીને ગલાસ લઈને ગુરૂ પાસે પહોંચી ગયે. પાણીનો લાસ ગુરૂના હાથમાં આપ્યો ને કહ્યું, આપના ગુરૂદેવે આ સંદેશો મોકલાવ્યો છે. શિષ્ય તે પાણી પર તરતા પુષ્પને જોઈને સ્તબ્ધ થઈ ગયે, કારણ કે ગુરૂદેવ તરફથી આવેલા આ પુષમાં માત્ર સંદેશે નહેાતે પણ પિતાના અભિમાનના ચૂરેચૂરા હતા. પાણીમાં પુષ્પ મૂકીને ગુરૂદેવે એ બતાવ્યું હતું કે ભલે ને તું જ્ઞાનથી પિતાને પૂર્ણ માનતે હોય પણ એ તારા જ્ઞાનમાં તે ઘણું જ્ઞાન સમાઈ શકે તેમ છે. ગુરૂની ગંભીરતાથી શિષ્યની ઠેકાણે આવેલી શાન ગુરૂની ગૂઢ સમસ્યા સમજતા તેમની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ પણ જ્ઞાનને ઘમંડ ખૂબ છે. તે પિતાના શિવે સાથે ગુરૂ પાસે ગયે. ગુરૂ ઉપકારી છે, વંદનીય છે છતાં અંતરના ભાવથી વંદન કરવાનું પણ મન થતું નથી. વ્યવહારથી વંદન કર્યા. ગુરૂએ તેની સાથે વાતચીત કરવા માંડી. થોડી વાર થઈ ત્યારે શિષ્ય કહ્યું-ગુરૂદેવ ! આ બધી વાતે આપણે આકાશમાં ઉડતા ઉડતા કરીએ. ગુરૂ તે શિષ્યના ભાવ સમજી ગયા. આમ કહીને શિષ્ય મને એ કહેવા માંગે છે કે મને આકાશમાં ઉડવાની કળા આવડે છે. તમારી પાસે આ કળા છે? ગુરૂદેવ ખૂબ ધીર, ગંભીર હતા. તેમના મનમાં એ ભાવના હતી કે મારે શિષ્ય ભાન ભૂલ્યો છે તેને ઠેકાણે લાવે છે, એટલે કહ્યું-શિષ્ય ! આકાશમાં ઉડતા ઉડતા વાતે કરવી તે કરતાં પાણી પર ચાલતાં વાત કરીએ તે સારું. શિષ્ય સમજી ગયા કે મારા કરતાં ગુરૂદેવ જ્ઞાનમાં ઘણા ચઢિયાતા છે. મારું અભિમાન મેટું છે. તેને પોતાની ભૂલને પસ્તા થયે તે ગુરૂદેવના ચરણમાં નમી પડે. ગુરૂદેવ ! મને માફ કરે. આપના જ્ઞાનને હું પિછાણી શક્યો નહિ. ગુરૂએ કહ્યું-શિષ્ય ! આકાશમાં ઉડવાનું તે પંખીને આવડે છે અને પાણીમાં ચાલતા તે માછલાને ય આવડે છે. જિંદગીના ઝાઝા વર્ષે તે આવી કળા મેળવવા પાછળ વેડફી નાંખ્યા? એના બદલે જે અંતર્મુખ બન્યો હોત, આત્મકલ્યાણ કઈ રીતે થઈ શકે એવું જ્ઞાન મેળવ્યું હોત તે તારો પુરૂષાર્થ સફળ થયે હેત. ખેર, જે થયું તે થયું. હવે તું એવું ભણ કે જે ભણતર તને તારે અને તારા સંગમાં આવતા બીજા ને પણ તારે. એક વાત યાદ રાખજે. ઝાડ પર જેમ જેમ આંબા આવતા જાય છે તેમ તેમ એ ઝાડ વધુ નમતું જાય છે. એ રીતે તું જેમ જેમ જ્ઞાન મેળવતે જાય તેમ વધુ નમ્ર બનો જજે. ગુરૂદેવની આવી ગંભીર વાણી સાંભળીને શિવે ત્યાં પ્રતિજ્ઞા કરી કે હવે જિંદગીમાં કયારે પણ અભિમાન કરવું નહિ. આપણી વાત એ છે કે વિનય ગુણ સર્વ પ્રધાન છે. જ્યાં વિનયનું પાલન નથી ત્યાં ધર્મમય જીવનની શક્યતા નથી. આનંદ શ્રાવકે વિનયપૂર્વક પ્રભુને વંદન નમસ્કાર કર્યા. તેમને આત્માના અદૂભૂત Page #943 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪] [ શારદા શિરમણિ આનંદની અનુભૂતિ થઈ. આત્મસ્વરૂપની પીછાણ થઈ. મિથ્યાત્વને અંધકાર દૂર થયે અને સમ્યક્ત્વને પ્રકાશ ઝળહળી ઉઠયો. ભગવાન અને ભગવાનના વચનમાં અપૂર્વ શ્રદ્ધા જાગી. તેમણે ભગવાનને વિનયપૂર્વક કહ્યું–અહો ! હે ભગવાન હવે આજથી મને વીતરાગ સંઘથી ભિન્ન સંઘવાળાઓને, વીતરાગ સંધથી ભિન્ન દેવને, અન્યતીથિક સાધુઓને એટલે અવસગ્ન પાર્શ્વ સ્થાને વંદન નમસ્કાર કરવા ક૫તા નથી. તેઓએ બેલાવ્યા વિના તેમની સાથે બોલવાનું, વારંવાર બોલવાનું ક૫તું નથી, તેમજ તેમને તારણહાર ગુરૂ છે એ દષ્ટિથી આહાર પાણી આપવા કલ્પતા નથી પણ જે વીતરાગની આજ્ઞા પ્રમાણે ચારિત્રનું યથાતથ્ય પાલન કરે છે, જે શાસનના સાચા શણગાર છે, પિતે તરે છે અને બીજાને તારે છે એવા શ્રમણ નિગ્રંથને સત્કાર સન્માન કરીશ. તેમને નિર્દોષ આહાર, પાણી, મેવા, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછવાનું વસ્ત્ર, પીઠ, ફલક, શય્યા, સંસ્મારક, ઔષધ, ભેષજ આદિ ૧૪ પ્રકારનું દાન આપીશ આ ૧૪ પ્રકારના દાનમાં પ્રથમના ૮ બોલ પાટીયારા નથી એટલે આપ્યા પછી પાછા લેવાય નહિ અને પીઠ ફલક આદિ છ વસ્તુ પઢીયારી છે, દવા આદિ જરૂર હોય તે લાવીએ અને જરૂર ન હોય તે પાછી આપી દેવાય. આનંદ શ્રાવકે કહ્યું કે હું વીતરાગી સંતેને નિર્દોષ સૂઝતા આહાર પાણી આદિ ઉત્કૃષ્ટ ભાવે વહોરાવીશ. અન્ય તીથિએને તરણતારણું માનીને વહોરાવીશ નહિ. અનુકંપા નિમિત્તે આપીશ તેમાં અમુક આગાર રાખું છું. - શયામિi રાજાના અભિયોગથી અભિગનો અર્થ છે બલપ્રયોગ. જે રાજાની આજ્ઞાને વશ થઈને અન્ય મતાવલંબીઓની સાથે બેલવું આદિ કરવું પડે તે તેની છૂટ. (અહીંયા પૂ. મહાસતીજીએ કાતિક શેઠને ન્યાય આપ્યો હતે.) गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं, गुरु नग्गहेणं. वित्तिकान्तारेण. ગણુના અભિયેગથી, સેનાના અભિયોગથી, દેના અભિયોગથી, ગુરૂના અભિયોગથી અને આજીવિકાના અભાવથી કરવું પડે તો છૂટ, આનંદ શ્રાવકની શ્રદ્ધા કેટલી દઢ છે! માત્ર એક વખત ભગવાનની દેશના સાંભળી, તેનું મંથન કર્યું અને દેશવિરતિ ધર્મની આરાધના કરી. તમે આરાધનાઓ ઘણી કરે છે પણ સાચા આરાધક બની શક્યા નથી. એક ન્યાયથી સમજીએ. રસ્તામાં ચાલતા ચાલતા પગમાં કાંટો વાગી ગયો. કાંટો વચ્ચે વચ્ચે હોય તો ખબર પણ ન પડે અને પાનીમાં વાગે તે પીડા ખૂબ થાય. પગ મંડાય પણું નહિ. જેટલે કાંટો ઊંડે હોય તેટલી સોય વધુ ઊંડી જવા દેવાની. કાંટો કાઢવા માટે કાંટો કાઢનાર શરૂઆતમાં આજુબાજુનો ભાગ ખેતરશે, છતાં અંદર રહેલે કાંટો બહાર દેખાશે નહિ તો એ ભાગમાં ઊંડુ ખતરશે. કાંટો જુને અને ઊંડો છે એટલે પીડા તો ઘણી થશે. કાંટો કઢાવે છે એટલે સહન કર્યા વિના ચાલે તેમ નથી. ઘણી મહેનતે ઘણું સહન કર્યું ત્યારે કાંટો નીકળે. જે કાંટો પગમાં રહી જાય તે ૨૪ કલાકમાં કઈ વાર Page #944 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૮૬૫ પાકી પણ જાય માટે સહન કરીને કાંટો બહાર કઢાવે છૂટકે કરશે. પગના છેક ઊંડાણ સુધી ગયેલા કાંટાને બહાર કાઢવા કેટલું બધું ઊંડે સુધી ખેતરવું પડયું ? ભલે પીડા અસહ્ય થઈ પણ ઊંડે સુધી ખેતર્યા વિના કાંટો નીકળત નહિ. આ ન્યાયથી ભગવાન આપણને સમજાવે છે अवसोहिय कंटगापह, ओहणो सि पहं महालय ।। સિમજ વિહિપા, રામજં નામ ના પાપ ઉત્ત.અ.૧૦ગા.૨૬ હે ગૌતમ ! તમે કાંટા પથરાયેલા માર્ગને છોડીને રાજમાર્ગ પામ્યા છો. એ માર્ગ શોધીને જવામાં સમય માત્રને પ્રમાદ ન કરે. ભગવંતે આ ગાથામાં દ્રવ્ય કાંટા અને ભાવ કાંટાની વાત સમજાવી છે. પગમાં જે વાગે છે તે દ્રવ્ય કાંટા છે અને મિથ્યાત્વ, અવિરતિ, ૧૮ પાપસ્થાનક આદિ ભાવકાંટા છે. દ્રવ્ય કાંટા પગમાં ભેંકાય છે અને ભાવ કાંટા આત્મામાં ભેંકાય છે. દ્રવ્ય કાંટા ક્ષણિક દુઃખ આપે છે, ભાવકાંટા એક વાર ભેંકાઈને ભવમાં દુઃખ આપે છે. દ્રવ્ય કાંટ રશૂલ છે અને એનાથી બચવું મુશ્કેલ નથી, ભાવ કાંટા સૂક્ષમ છે અને એનાથી બચવું ઘણું મુશ્કેલ છે. દ્રવ્ય કાંટા ભેંકાવાથી જે વેદના થાય છે તે સમભાવે સહન કરાય તે કર્મોની નિર્જરા થાય છે. ભાવકાંટા નવીન કર્મબંધનું કારણ હોય છે. પાપના કાંટા અનાદિકાળના જુના છે. ડગલે ને પગલે આ કાંટા વાગ્યા કરે છે. ૧૮ પાપસ્થાનક તે જાણે જીવના મિત્ર બની ગયા છે. એક તે જીવ કર્મ કરે છે અને શાહુકાર થઈને ફરે છે કે મેં પાપ કર્યા નથી. યાદ રાખજો. તમે પાપ કરીને કહેશો કે મેં પાપ કર્યા નથી પણ કર્મો તો કોઈને છોડતા નથી. કર્મો તેને અબાધાકાળ પૂરો થશે એટલે ઉદયમાં આવ્યા વિના નહિ રહે. ઉદયમાં આવેલા કર્મો ભગવ્યા વિના છૂટકો થવાને નથી. એ કર્મોને મૂળમાંથી કાઢવા માટે ઊંડે સુધી ગયા વિના ચાલે તેમ નથી. આ સંસારમાં તો પગલે પગલે પાપ અને કદમે કદમે કર્મ બંધાય છે.” માની લો કે તમને મનગમતી ટેસ્ટફુલ વસ્તુ ખાવા મળી ત્યારે તે એ ખાવામાં જણે એવા મસ્ત થઈ જાય છે કે જાણે કેઈ દિવસ એ વસ્તુ ખાધી નથી. એમાં આસક્ત બનતા જીવ કર્મ બાંધે છે. અરે, ઉપવાસ કર્યો હોય તે પણ ઘણી વાર ખાવાના વિચારે આવે છે. સંપત્તિની હાજરીમાં તે અનેક પાપ થાય છે પણ એના અભાવમાં ય એ મેળવવાના પાપ વિચારો ઓછા થતા નથી. ધર્મ સામગ્રીઓને સદ્ભાવ હોય કે પાપ સામગ્રીઓનો અભાવ હોય છતાં મન પાપમય વિચારોથી મુક્ત બની શકતું નથી કારણ કે આ પાપને વારસો અતિ જુને અને ઊંડે છે. તમે માને કે બે ચાર ઉપવાસ આયંબીલ, એકાસણા, ૨૦૦-૫૦૦ સામાયિકે કે નવકારવાળી ગણી લઈએ; એટલે અમારા કર્મો ખપી જશે પણ એમ કર્મો નહિ ખપે. સાધના કરવા છતાં જે રાગ-દ્વેષ, કષાયે ૫૫ Page #945 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [ શારદા શિરોમણિ ગયા નથી તેા પાપ કર્મના મૂળ વધુ ઊંડા જતા જશે. જો કાંટા કઢાવવાની લગની લાગી તેા સેયના ઘા સહન કર્યાં તેમ ક્રમના કાંટા દૂર કરવા માટે કષ્ટો સહન કરવા પડે. મહાપુરૂષોના જીવન સામે દૃષ્ટિ કરા, મેતારજ મુનિને વાધરી વીટાળી ત્યારે એમને કંઈ નહિ થયું હોય ? મધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલ્યા. ગજસુકુમાલને માથે અંગારા મૂકાયા. આપણા શાસનિષતા ભગવાન મહાવીર સ્વામીને શૂલપાણી યક્ષે, બ્ય‘તરી દેવીએ ઉપસર્ગો આપ્યા. આ ખધા મહાપુરૂષો પાસે તેમને હરાવવાની શક્તિ કે ખળ ન હતું ? આજે દુનિયામાં પૈસાવાળા પૈસાથી, સત્તાવાળા સત્તાથી, કુટુંબનુ ખળ હોય તેા કુટુંબના બળથી ખીજાને દબાવી રહ્યા છે, જયારે આ મહાપુરૂષોને ઉપસગેî આવ્યા ત્યારે શું વિચાર કર્યાં ? કાંટા ઊંડા છે તે સેાય ઊડી જવા દેવી પડશે તેમ કર્માં ઊંડા છે તેા સાધના પણ ઊંડી–જબ્બર જોઇશે. તે સાધના કરતાં જે ઉપસર્વાં આવે તે સહન કરવા પડશે. આ ઉપસર્ગી દેનાર તેા સાય બનીને અમારા કના કાંટા કાઢવા આવ્યા છે. તા કર્માંના કાંટા કાઢતા જે પીડા-દુઃખ થાય તે હસતા મુખે ભેાગવી લેવું જોઈ એ. આ બધા મહાપુરૂષા પાસે શક્તિ તે હતી પણ તેમણે શક્તિના ઉપયેગ સ્વમાં–કના કાંટા કાઢવામાં કર્યાં. આપણે શક્તિના ઉપયોગ પરમાં કરી રહ્યા છીએ. કોઈ આપણને એક શબ્દ કહે તે સામાને દશ શબ્દો ન કહીએ તે શ્વાસ નીચા ન બેસે. પરિણામે કર્માંના કાંટા વધુ ને વધુ ઊંડા જાય છે અને જે કમ હતું તેના કરતાં કેટલા ગણું કમ અરૂંધાઈ જાય છે. આ તે મારા કૅના કાંટા કાઢનાર સેાય છે. : મૃત્યુના મુખમાંથી મચાવનાર સગા બાપ શ્રેણિકને જેલમાં પૂરી રાજના ૫૦૦ ચાબૂકના માર મરાવનાર કાણિક ઉપકારી પિતાના ઉપકારને ભૂલી ગયા પણ શ્રેણિક રાજાને કેણિક પ્રત્યે જરા પણ રાષ કે રીસ ન હતા. તેમણે તે માન્યુ કે આ કેણિક તે સેાય બનીને મારા કર્માંતા ક્રાંટા કાઢી રહ્યો છે. મારા આત્મા પરથી અનંત અનંત દુષ્ટ કર્મી વિદાય લઇ રહ્યા છે. મને મગધની રાજગાદી છેડાવીને મેક્ષની નજીક લાવી દીધા છે. આવા દુ:ખમાં આવા સુંદર ભાવ રહેવા સહેલા છે? તેમણે શત્રુને શત્રુ ન માન્યા પણ અનંતકાળના કાંના કાંટા કઢાવનારા મહાન ઉપકારી માન્યા. આ તાકાત, આ પરાક્રમ, ધૈય', સહુનશીલતા, મર્દાનગી અને ક્ષમાથી કેવા ચમત્કારો સજાઈ ગયા! આક્રમણનો જવાબ આક્રમણથી આપવામાં આવે તેા શત્રુ પરાજિત થાય પણ આક્રમણનો જવાબ આક્રાન્ત અનીને આપીએ તે શત્રુતા પરાજિત થઈ જાય. શત્રુના પરાજયમાં શત્રુતા તે એવી ને એવી રહે છે, કે વધુ મજબૂત થાય છે જયારે શત્રુતાના પરાજયમાં તે નથી શત્રુ ઉભા રહેતા કે નથી શત્રુતા કાયમ ટકતી. “જગતના રાહ શત્રુને ખતમ કરવાના છે અને જગત્પતિના રાહ શત્રુતાના નાશ કરવાના છે. ” આપણે જગતનુ નહિ પણ જગત્પતિ પ્રભુનુ' શરણું સ્વીકાર્યું' છે તે આપણુ' જીવન ચંદન જેવુ' બનાવીએ. કુહાડી ચદનવૃક્ષને કાપી શકશે પણ સુગંધને નહિ તેમ પરિષડા, ઉપસગેર્યાં કરનારા શરીરને Page #946 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૬૭ કટ આપી શકે પણ આત્માના આનંદને, પ્રસન્નતાને જરા પણ ખંડિત કરી શકે નહિ. કર્મના કાંટાને મૂળમાંથી કાઢીને કેવળજ્ઞાન રૂપી અમૂલ્ય રત્ન મેળવવું છે તે તે મેળવવા માટે તેના મૂલ્ય પણ ઘણાં ચૂકવવા પડે. મહાન પુરૂને ઉપસર્ગો આવ્યા. તે અત્યંત ઉલ્લાસથી પ્રસન્ન ચિત્ત સહન કર્યા તે કર્મના કાંટાને દૂર કરી શકયા. આનંદ શ્રાવકને તે અંગીકાર કરતાં અધિક ઉલ્લાસ આવ્યા. તેમણે પ્રભુને કહ્યું, મને આપના વચનોમાં યથાર્થ શ્રદ્ધા જાગી છે. હવે દેવ મારા અરિહંત, ગુરૂ નિગ્રંથ મુનિ અને ધર્મ કેવળી પ્રરૂપિત આ ત્રણ તત્ત્વ સિવાય હવે મને કેઈની શ્રદ્ધા નથી. હવે આગળ તે ભગવાનને શું કહેશે તેને ભાવ અવસરે. ચરિક : પુણ્યસારનો પિશાક અને દાગીના જોતાં ગુણસુંદરને શંકા પડી કે આ પુણ્યસાર છે તેથી વાતને ચોક્કસ કરવા માટે પ્રશ્નો પૂછી રહ્યો છે ગુણસુંદર મન ચિંતવે, જિમ વચન તિમ આકાર, દાગીના પોશાક છે એમના, એમાં ન ફેરફાર ગુણસુંદરના મનમાં થયું કે પુણ્યસારની વચન ચાતુરી, દેખાવ બધું મારા પતિ જેવું જ છે. જે હું ભૂલતી ન હોઉં તે મને તે એ જ લાગે છે. વળી આ દાગીના અને પિશાક તેમણે લગ્ન સમયે પહેર્યા હતા તે જ છે. ચકકસ ખાત્રી કરવા માટે પૂછે છે કે આ પોશાક, દાગીના લગ્ન પ્રસંગે ભેટ મળ્યા હતા ને ? આ સાંભળી પુણ્યસાર તે સજજડ થઈ ગયો. મારા લગ્નની વાત તો મેં કોઈને કરી નથી. મારા લગ્ન થયા છે એ કઈ જાણતું નથી. ગુણસુંદર મારા ઘેર આવે છે તેને ખબર છે કે પુયસારની પત્ની તો છે નહિ; તે તે કયાંથી એમ કહે છે કે તેને લગ્નપ્રસંગે ભેટ મળ્યા છે. વળી તે મક્કમતાથી કહેતે હોય એમ કહે છે. તે પુણ્યસાર કહે તને આ વાતની ક્યાંથી ખબર પડી ? તારા લગ્ન વલભીપુરમાં થયા હતા ને? તે આ જાણ્યું કેવી રીતે ? પુણ્યસારના મનમાં થાય છે કે મારા માતપિતાને મારા લગ્ન વલ્લભીપુરમાં થયા એટલી વાતની ખબર છે પણ કઈ છોકરી સાથે એ કાંઈ ખબર નથી. આ મિત્રને બધી વાતની ખબર કયાંથી પડી ? ગુણસુંદર તે પુણ્યસારને જવાબ આપવાને બદલે નવા નવા પ્રશ્નો કરતો જાય છે. તેણે કહ્યું-તું એક નહિ પણ સાત સાત છોકરીઓને પરણ્યો છે ને? લગ્ન કરીને સાતેને રઝળતી-રડતી મૂકીને તે રાત્રે ભાગી ગયેલ હતું તે જ તું કે બીજે ? આટલું બોલે છે છતાં પુણ્યસારને ખબર પડતી નથી કે આ મારી પત્ની છે. ને ખુલ્લો કરતો ગુપ્ત પડદો ? પુણ્યસાર સમજે છે કે તે છોકરીઓના ઘરને કેઈમાણસ હશે અથવા તેને ભાઈ હશે. તે શું શોધ કરવા આવ્યા હશે ? ગુણસુંદર તે તેની વાત ચાલુ રાખે છે. તેણે કહ્યું-પરણ્યા પછી તમે સાતમાંથી કોઈની સાથે બોલ્યા ચાલ્યા નથી. નામ, ઠામ કે જાત બતાવી નથી. પરણીને થોડી વાર થઈ ત્યાં તમે કહ્યું કે મને પિટમાં દુઃખે છે. એવું બહાનું કાઢીને ઊંધા પડી પેટ દબાવીને બેઠા હતા, પછી Page #947 -------------------------------------------------------------------------- ________________ ૮૬૮ ] [ શારદા શિરેમણિ સંડાસ જવાનું બહાનું કાઢીને તમે ઘેરથી ભાગ્યા. જતી વખતે બાર સાખ પર લેક લખીને ગયા છે ને? ગુણસુંદરે તે પાયામાંથી વાત કરી. બધી વાત સત્ય છે એટલે પુણ્યસાર શું બેલે? બધા પ્રશ્નનો જવાબ હકારમાં તે આપવું પડે. આ રીતે ગુણસુંદર પ્રશ્નો કર્યા. પુણ્યસાર મૂંઝવણમાં મૂકી છે. હવે ત્યાં શું બનશે તે અવસરે. આસો સુદ ૧૪ને રવિવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૨૭-૧૦-૮૫ સારા દેખાવું છે કે સારા બનવું છે?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે આ અમૂલ્ય માનવજીવન પામીને તમારે શું કરવું છે ? જ્ઞાનીએ બે વાત બતાવી છે. આ જીવનમાં તમારે સારા દેખાવું છે કે સારા બનવું છે ? આ બેમાંથી તમને કઈ વાત ગમે? (તા : સારા દેખાવાનું) જગતના મોટા ભાગના જીવે હું કેમ સારો દેખાઉં તે માટે પ્રયત્ન કરે છે. સારા બનવા માટે પ્રયત્ન નથી કરતા. જે જ્ઞાની આત્મા છે, જેમને સમકિત સ્પર્શી ગયું છે, જેને આમા જાગૃત બન્યા છે તેવા જ સારા દેખાવા માટે પ્રયત્ન નહિ કરે. તેમને પ્રયત્ન સારા બનવા માટે હોય છે. સારા દેખાવું એ બાહ્ય ભાવ છે અને સારા બનવું એ આધ્યાત્મ ભાવ છે. આજે દુનિયા સારા દેખાવા માટે દેડી રહી છે. આજની ટાપટીપ, ભભકે, આડંબર એ બધું સારા દેખાવા માટે થઈ રહ્યું છે. કેઈ લગ્નપ્રસંગ, મેટો ઉત્સવ કે સમારભે હોય ત્યારે માનવી કરજદાર બનીને પણ સારા દેખાવા પ્રયત્ન કરે છે. તેના મનમાં એ ભાવ હોય છે કે દુનિયા મને જેતી રહે અને કહે કે ફલાણા ભાઈ એટલે કોણ ? સારા દેખાવા માટે તે જીવે ટાપટીપ કરવામાં બાકી રાખી નથી. જેટલી મહેનત સારો દેખાવા માટે કરી છે તેની અંશ મહેનત સારા બનવા માટે કરી નથી. સારા બનવા માટે શરીરને સજાવવાની કોઈ જરૂર નથી. તે માટે તે આત્માને ગુણેથી શણગારવાને છે. જેના જીવનમાં ગુણેની સુવાસ છે તે સારો બની શકે છે. એક સજજન માણસ હતો. તેને સારા દેખાવું હતું. એક વાર ધંધાના કારણે તેને અમેરિકા જવાનું થયું, તેથી પાસપોર્ટમાં મૂકવા સારે ફેટો તે જોઈએ ને ? તે સારો ફેટો પડાવવા માટે ૧૦ થી ૧૨ જેટલી ટુડીઓમાં ફર્યો અને ફેટો પડાબે પણ તેને એકે ફેટો સાર આવ્યું નહિ. જે ટુડીઓ ગામમાં પ્રખ્યાત હતી તેના ફેટોગ્રાફર પાસે ગયો. ત્યાં પણ ફેટ સારો ન આવ્યો, પછી તેણે કઈ સારા માણસને પૂછ્યુંભાઈ ! તમારી નજરમાં કઈ સારો ફેટેગ્રાફર હોય તો મને તેનું એડ્રેસ અને નામ આપે. હું ત્યાં જાઉં. ગમે તે હિસાબે મારે સારો ફેટો પડાવે છે. મારે મારા ફેટાની ખાસ જરૂર છે. હું તે કેટલી ટુડીઓમાં ફરી આવ્યું છતાં મારા ફેટાનું ઠેકાણું પડતું નથી. હું તે કંટાળી ગયો છું. તે ભાઈએ કહ્યું-તમે જે ફેટા પડાવ્યા છે તે મને બતાવે. તે ભાઈ એ તેના ફોટા બતાવ્યા. ફેટા જોઈને તે ભાઈએ કહ્યું-ભાઈ ! આ Page #948 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૮૬૯ ફોટા તે આબેહૂબ તમારા જેવા છે. આ ફોટાને તમે ખરાબ કહેા છે ? તમે અઢાર નહિ પણ અડસઠ સ્ટુડીયેામાં જશે કે ૧૦૮ ફોટાગ્રાફર પાસે જશે તેા પણ ફોટા તે આવે જ આવશે. તેમાં સ્ટુડીયાના કે ફોટોગ્રાફરના દોષ નથી. સ્ટુડીયાવાળા તે ખરાખર છે પણ તમારું મોઢું એવું છે તેમાં ફોટોગ્રાફર બિચારો શું કરે ? આ ભાઈ ના ફેઈસ ખરાખર ન હતા પણ તેને પ્રયત્ન હુ' સારો કેમ દેખાઉં એવા હતા. આધ્યાત્મિક જગતમાં વાત સાવ જુદી છે. અહીં તે કુરૂપમાં કુરૂપ વ્યક્તિ પણ પેાતાની કુરૂપતાને પ્રસન્ન ચિત્તે સ્વીકારે તે એના આત્મા સ્વરૂપવાન બની જાય. હિરકેશી મુનિની વાત આવે છે. તેએ નાના હતા ત્યારે બાળકો સાથે રમવા ગયા. બીજા બાળક કહે તું અહીંથી દૂર ખસ, આધેા જા. તેમનું મુખ દેખાવમાં સારું ન હતું. શાસ્ત્રકાર તા આલે છે * વિત્તહવે જાણે વિાલે” અત્યંત બિભત્સ રૂપવાળા, કાળા રંગવાળા, વિકરાળ, અદશ નીય એટલે કાઈને જોવા ચેાગ્ય નહિ, એવું તેમનું ભયંકર બિહામણું રૂપ હતું. છેકરાઓએ તેમને ના પાડી એટલે દૂર ઊભા રહીને જોવા લાગ્યા. તેમને સારા દેખાવું ન હતુ. પણ સારા અનવું હતું. તે જોવે છે કે આ નિર્દોષ બાળકો પ્રેમથી આનંદ કિલ્લાલ કરે છે. તે બધા કેવા સારા છે. હું સારા નથી માટે મને રમવા ભેગે ન રાખ્યા. તેઓ એકમેક થઈ ને રમે છે. જેને સારા બનવું છે તે ખીજાતા દોષ ન જુએ પણ પેાતાના દોષ જુએ. હરિકેશી વિચાર કરે છે ત્યાં બધા છેકરાએ રમતા હતા ત્યાંથી એક સાપ પસાર થયા. છેકરાઓએ પથ્થરો મારી તે સાપને મારી નાંખ્યા. ત્યાં બીજો સાપ નીકળ્યા. બધા કહે તેને જવા દો. આ જોઈને હરિકેશીને વિચાર થયે કે એક સાપને માટે કહે છે જવા દે અને બીજા સાપને માટે કહે છે એને મારી નાંખેા. આનું શું કારણ હશે ? એક સાપ વિષથી ભરેલા હશે અને ખીજો સાપ નિર્વિષ હશે. હું વિષ ભરેલા સાપ જેવા છું તેથી છેકરાઓ મને રમાડતા નથી. તેમાં છેકરાઓના દોષ નથી. દોષ મારે છે. તેમણે સ્વદાષ જોયા. ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લઈ ઉગ્ર તપ કરી આત્માનું કલ્યાણ કર્યું. જેને સારા બનવું છે તેની કોઈ પ્રશ'સા કરે તે તેને નહિ ગમે પણ આજે તા સ્વપ્રશ'સાની એટલી ભૂખ છે કે એને સંતેાષવા માટે દભ કરવા પડે તેા રંભ કરે છે. જેટલા વપ્રશ'સાના રસ છે એટલે સ્વનિંદા પ્રત્યેના દ્વેષ છે. આપણામાં ગુણ હાય કે ન હાય છતાં ખાટી પ્રશંસા કરે તે ગમે છે. જ્યારે સાચી નિંદા આપણને કડવી ઝેર જેવી લાગે છે. પ્રશ'સા પતન કરાવે છે. એ લીસ્સા પગથિયા જેવી છે. લીસ્સા પગથિયા પરથી જલ્દી ખસી જવાય છે, તેમ પ્રશંસા આપણને ઊંચે ચઢવા દેતી નથી. પ્રશ’શાથી અભિમાન આવે છે. તેમાં આત્માના ગુણેાની મહામૂલી મૂડી ખેાવાઈ જાય છે. અ. આત્માના દોષો તરફ ષ્ટિ કરવા દેતા નથી. પ્રશ'સા આપણી જાતને ઓળખવા દેતી નથી, જ્યારે સ્વનિ’દા પેાતાને આળખાવ્યા વિના રહેતી નથી. પ્રશ'સા અહ'ને પેષે છે જયારે સ્વનિંદા અહને તેાડે છે. પ્રશ...સા “હુ આવેા સારો, મારા બધા ગુણ ગાય Page #949 -------------------------------------------------------------------------- ________________ ૮૭૦ ] [ શારદા શિરેમણિ છે” આવા ભાવ જગાડે છે જ્યારે નિંદાથી “હું આટલું બધું અવગુણી, હું આ અધમ” આવા ભાવ આવે છે. જેને સારા બનવું છે તે તે પિતાની નિંદા કરનારને દુશ્મન કે અપકારી નહિ માને પણ પરમ મિત્ર અને ઉપકારી માનશે. જે સારા દેખાવું નથી પણ સારા બનવું છે તે તમારી કોઈ નિંદા, ટીકા કરે તે સહન કરવું પડશે. પથ્થરમાંથી એક મૂર્તિ બનાવવી હોય તો પથ્થરને કેટલા ટાંકણા સહન કરવા પડે છે ત્યારે તે મૂતિ બને છે. તે સારા બનવું છે તો કેઈ નિંદા કરે, અપમાન કરે, હડધૂત કરે, વાંક ન હોય છતાં નિંદા કરે તે સહન કરવું પડે. ઘણાને એવી ટેવ હોય છે કે તેનું મનગમતું ન કરી શક્યા છે તે આપણી નિંદા કરવાના. તે સહન કરતાં શીખીશું તે સારા બની શકીશું. સોનાને તેજાબમાં પડવું પડે છે, તેની અગ્નિ પરીક્ષા થાય છે તે તેના મૂલ્ય અંકાય છે. હીરાને પહેલા તેડે, કકડા કરે પછી સરાણે ચઢાવે, પાસા પાડે, આટલું સહન કરે ત્યારે તેની કિંમત થાય છે. સારા બનવું છે તે કસોટી તે આવે પણ સમભાવે સહન કરીએ તે સારા બની શકાય. કેઈ આપણને સારા કહે તેથી સારા બની જવાના નથી. સારા બનવું એટલે કેવા થવું? તમે સારે કેને કહેશે? ખાને કે ખોખાના માલિકને ? ખાનું સારાપણું એટલે શરીરની સુંદરતા, નિરગીતા, કોઈ પ્રશંસા કરે આ શરીરનું સારાપણું છે, તેથી સારા દેખાવ છે. સારા બનવા માટે દાન, શીલ, દયા, ક્ષમા વગેરે ગુણેને મહત્વ આપવાનું છે. જેને માત્ર સારા દેખાવાની ભાવના છે પણ સારા બનવું નથી તેવા જ બહારથી દાની, દયાળુ હોવાને દેખાવ કરશે. સારા દેખાવા માટે પૈસા છેડવા પડશે તે છોડી દેશે. - એક શેઠ હતા. તેમને સારા બનવાની ભાવના હતી. તે ખૂબ સરળ, ભદ્રિક હતા અને સ્વધર્મની ભક્તિ કરતા. કેઈ સ્વધામ તમારે આંગણે આવે તે જ્ઞાનચર્ચા કરવાને લાભ મળે. જ્ઞાનગોષ્ઠી કરતા આત્માને વિકાસ થાય. કોઈ વાર એવા પુણ્યાત્મા આવી જાય તે ઘરનું આખું વાતાવરણ સુધારી દે. આ શેઠને વિચાર થયો કે મારી પાસે સંપત્તિ ઘણી છે તે વધમી ભક્તિને લાભ લઉં. મારા આંગણે શ્રીમંત સ્વધર્મ તે આવે પણ બિચારા ગરીબ ખાસ કેઈ આવતા નથી. હું સ્વામીવાત્સલ્ય કરું તે મારા આંગણે શ્રીમંત-ગરીબ બધાના પગલા થાય. શેઠ સારા દેખાવા માટે આ નથી કરતા પણ સારા બનવા માટે કરે છે. તે કઈ આશાથી આ કરતા નથી. તેમના મનમાં એક જ ભાવ છે કે સ્વધર્મીઓને જમાડીને હું લાભ લઉં. સ્વધર્મીની ભકિત કરતા પવિત્ર શેઠ ઃ આ શેઠને સ્વમીની સેવા કરવાનું મન થયું. ગામમાં જાહેર કર્યું કે આજે સ્વામી વાત્સલ્ય છે. શેઠ પિતાનું નામ પણ જાહેર કરતા નથી. બધા એકબીજાને પૂછે છે આજે કેના તરફથી સ્વામી વાત્સલ્ય છે? કેણ જમાડે છે? બધા કહે, ખબર નથી. બધા જમવા આવ્યા. થાળી વાડકા મૂકાઈ ગયા. શેઠ સાવ સાદા વેશમાં બધાને પીરસવા નીકળ્યા. બધાના મનમાં થયું કે આ શેઠ તરફથી સ્વામી Page #950 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૮૭૧ વા સભ્ય હાવુ જોઇએ. નામઠામ વગર આવી રીતે શુદ્ધ ભાવે વધમી ભક્તિ કરનાર બહુ ઓછા વિરલ આત્મા હોય છે. શેઠના મનમાં તે આનંદ છે. આજે હું પવિત્ર બન્યું. આટલા બધા સ્વધમી ના મારા આંગણે પુનિત પગલા થયા. મારું જીવન ધન્ય ધન્ય બન્યું. શેઠની કામળતા અને ભાઇની કઠોરતા : બધાના ભાણામાં બધી વસ્તુ પીરસાય છે. જમણમાં પાપડ પણ જેને જોઈ એ તેટલેા પ્રેમથી અપાય છે. પાપડ પીરસતા પીરસતા અડધા પાપડ ટોપલામાં રહ્યો. પ`ક્તિમાં છેલ્લે જે ભાઈ બેઠા હતા તેના ભાણામાં અડધા પાપડ પીરસ્યા ને કહ્યું–ભાઇ ! પાપડ પીરસતા ખલાસ થયા એટલે અડધા મૂકુ છું. અને પછી બીજો લઇ આવું છું. શેઠ લેાભી ન હતા. ખૂબ ઉદાર હાથે પીરસતા હતા. તેમના મનમાં તે એવા કોઈ ભાવ ન હતા કે આ ભાઈ ને અડધા પાપડ આપુ છુ સામા ભાઈના મનમાં માન આવી ગયું. તે મને આળખતે નથી, તે તેના મનમાં શું સમજે છે? આટલા બધા માણસો વચ્ચે મારું આવુ. હડહડતું અપમાન ! આ માન ઊભું કર્યુ કાણુ ? તેણે પાતે ઊભું કર્યુ. તેનું અપમાન કરવાના તે શેઠના ભાવ હતા જ નહિ. તેમણે કહ્યું-અડધા પાપડ આપું છુ. અને ખીજો લઈ આવું છું. એમાં શું અપમાન કર્યું. કહેવાય ? પણ જેવું મનમાં ભર્યું... હાય તેવુ. મહાર આવે. પેલા શેઠ તેા બિચારા બીજો પાપડ લઈને આવ્યા ને કહ્યું લેા ભાઇ પાપડ ! પણ આ ભાઈ એ તેા લીધેા નહિ ને થાળી પરથી ઊભે થઈ ગયે. . મનમાં માનની ઉઠેલી આગ : આ ભાઇના મનમાં થયું કે આજે શેઠે મારું અપમાન કર્યુ છે તેા હું એમના કરતાં ઉતરું એવેા નથી. હું તેમનાથી સવાયે થાઉં અને શેઠને ખરાખર બતાવી દઉં. આ વિચાર કરતાં કરતાં તે ઘેર ગયા. ઘેર જઇને દુકાનની તમામ મિલ્કતના હિસાબ કર્યાં તે ગામ જમાડવા જેટલા પૈસા ન થયા આ ભાઈ ને સારા દેખાવુ છે. તેણે બધી મિલ્કત ભેગી કરી, ઢાગીના, જર-ઝવેરાત જે હતુ તે બધું ભેગું કર્યું. ખરાખર ધમધમાટી લાવી દીધી. મરદપણું ખરાખર બતાવ્યું. પત્ની કંઈ કહેવા જાય તેા ચાર તમાચા ચઢાવી દે. ભાઈ એ પત્નીને કહ્યું-તારા સાસરા, પિયરના જે દાગીના હાય તે બધા આપી દે. પુરૂષ આગળ સ્ત્રીનું શું ચાલે ? પત્નીને બધુ આપી દેવું પડયું. બધા દાગીના ભેગા કરીને વેચી આવ્યા ને મૂડી ભેગી કરી. શેઠ કરતાં સવાય જમણવાર કરવા છે એટલે મૂડી તેા જોઈ એ ને ? પેલા શેઠે સારા બનવા માટે સ્વામીવાત્સલ્ય કર્યું હતું. આ ભાઈ તેા સારા દેખાવા માટે કરી રહ્યા છે. આ ભાઈ એ તે શેઠ કરતાં શ્રેષ્ઠ અને બેસ્ટ જમણું કર્યું. બધા જમવા આવ્યા. કંઇક લાક કહે, શું જમણુના સ્વાદ છે ! કંઇક લેાકા કહે, આવા જમણુ જમીને શુ' કરવુ` છે ? ઘર ખાળીને તીથ કરવા ઉઠયા. રૂપિયાના માલ ૧૪ આનામાં વેચી નાંખ્યા છે. એના ઉપરથી સમજાઈ જાય છે કે તેની પાસે પૈસા નથી. આજે ચાકસીને ત્યાં સેનુ' વેચવા આવ્યા હતા. મેં તેમને જોયા હતા. કાઈ કહે આજે ઝવેરીને ત્યાં પત્નીના હીરાના બુટીયા વેચવા આવ્યા હતા. આવુ બધુ કરીને જમાડવાના શે। અર્થ ! આપણને તે આ Page #951 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ ] [ શારદા શિરેમણિ જમવામાં આનંદ નથી આવતું. અક્ષુદ્રતાના ગુણને ખીલ : સ્વામીવાત્સલ્ય છે એટલે નાના મોટા સર્વે આવે. પિલા સજજન શેઠ પણ આવ્યા છે. તે જમવા બેઠા છે. પીરસનાર ટોપલામાં પાપડ લઈને નીકળે. તેણે ઈરાદાપૂર્વક વા પાપડ આપ્યો. શેઠ કહે ભાઈ! મને તે પાપડ વગર ચાલશે, છતાં પીરસનારે તે હા પાપડ શેઠન ભાણામાં મૂકો. બધાને આ પાપડ અને મને વા જ કેમ આપે ? શેઠને તે આ કાંઈ વિચાર નથી આવતો. જરાય ગુસે ન આવ્યું. તેમના મુખ પરની રેખા જરાય બદલાઈ નહિ. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલે ફરક છે. ગમે તેવા સંગમાં જ્ઞાની હસતા રહે છે. તે સમજે છે કે આ બધી વિભાવ દશા છે. આ ભાઈએ હા પાપડ આ છતાં મનના ભાવ જરા પણ ન બગાડવા. શ્રાવકના ૨૧ ગુણમાંથી શેઠના જીવનમાં અક્ષુદ્રતાનો ગુણ બરાબર ખીલેલે છે. અક્ષુદ્રતા એટલે ગંભીરતા. ગંભીરતાવાળે માનવી દુનિયામાં સાચું માન મેળવી જાય છે. જીવનનું સાચું દર્શન ગંભીરતા વિના થઈ શકતું નથી. શેઠના જીવનમાં ગંભીરતા હતી અને આ ભાઈના જીવનમાં ક્ષુદ્રતા-તુચ્છતા હતી. જીવનમાં જે ગંભીરતા ન હોય તો માનવી નાની બાબતને મોટું સ્વરૂપ આપી દુઃખી થાય છે. વર્ષો જુનો વજનને પ્રેમ એક દિવસમાં બગાડી નાંખે છે. તેનું ધાર્યું ન થયું, કેઈએ બરાબર આવકાર ન આપે તે તેના શુદ્ર મનમાં કોધની જવાળ ભભૂકી ઉઠે છે. તરત તે ગમગીન બની જાય છે અને મનમાં દુઃખી થાય છે. જે ગંભીરતા ન હોય તો તે આવેશમાં આવી જાય છે અને મગજ પર કંટ્રોલ ગુમાવે છે પછી પરિણામ વિપરીત આવે ને પસ્તાવાને પાર રહેતું નથી. આ ભાઈને જીવનમાં તુચ્છ વૃત્તિ હતી. તેને અડધે પાપડ મળે, તેમાં શેઠના તેના અપમાન કરવાના ભાવ ન હતા. પીરસતા પીરસતા સહજ રીતે અડધો વધે તે આ હતો અને બીજો લાવવાનો કહ્યો હતો છતાં પોતે તેમાં પોતાનું અપમાન સમજીને પિતાની તમામ માલમિલ્કત, દાગીના વેચીને શેઠને હલકા પાડવા સ્વામી વાત્સલ્ય કર્યું. તણે શેઠનું અપમાન કરવા ઈરાદાપૂર્વક વા પાપડ આપ્યો પણ શેઠના જીવનમાં ગંભીરતા હતી એટલે તે તે બધું પચાવી ગયા. તેમને સારા બનવું હતું. તેમણે કહ્યું મને પાપડ નહિ હોય તો પણ ચાલશે. આજે માનવીનું જીવન સ્વાદિષ્ટ ખાણીપીણા ખાવામાં પસાર થઈ રહ્યું છે. જે સારા બનવું છે તો એ વિચાર કરે કે મારે જીવવા માટે ખાવાનું છે પણ ખાવા માટે જીવવાનું નથી. પાપડ આવે તો ભલે અને ન આવ્યું તે ભલે. આ વાત તમને બરાબર લાગે છે? આયંબીલની ઓળીના પવિત્ર દિવસે ચાલે છે. બેલે, આ નવ દિવસ લીલેરી શાક કોણે કર્યું? આટલી મોટી સભામાં પાંચદશ જણું. શું નવ દિવસ લીલેરી વગર ન ચાલે? આવા આરાધનાના દિવસોમાં લીલેરી શાકને અભયદાન આપી શકતા નથી ? તમે ત્રણ વાત શીખી જાવ. ગમશે, ચાલશે અને ભાવશે. જે હશે તે બધું મને ગમશે. Page #952 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૭૩ ડ પની ગાદી હોય તો ય ચાલશે અને કઠોર ભૂમિ હશે તે ય ચાલશે. મને જે હશે તે ખાવાનું ભાવશે. દૂધપાક હશે તે ભાવશે અને રોટલે ને છાશ હશે તે પણ ભાવશે. આવું જીવન કેળવાશે તે જમવા છતાં તપ છે. તમે દુકાનેથી જમવા ગયા, બેનને રસોઈ કરતાં મોડું થઈ ગયું. તેના મનમાં ગભરાટ છે. પતિને ભાવતું શાક બનાવી શકી નથી. તમે કહ્યું-ગભરાશો નહિ. જે હશે તે મને ચાલશે. તે પત્નીના હૃદયમાં કેવી ઠંડક વળશે ? આ ત્રણ વાત જીવનમાં આવી જાય તે સારા બન્યા વિના રહીએ નહિ. બીજાનું અપમાન કરવા જતાં પિતાની થયેલી ખુવારી: ભાઈએ શેઠનું અપમાન કરવા ઇરાદાપૂર્વક વા પાપડ આયે. તેમના મનમાં એમ હતું કે શેઠનું મોટું બગડશે પણ શેઠનું મોટું જરા પણ ન બગડયું. જમણવાર તો પતી ગયે. સૌ જમીને રવાના થયા. ભાઈના મનમાં થયું કે જેનું અપમાન કરવા મેં બધી મિલ્કત ફના કરી દીધી, દાગીના વેચી દીધા અને કરજ કર્યું છતાં તે શેઠની રેખા પણ ન બદલાઈ. તેણે જમણને બધો હિસાબ કર્યો તો મૂડી બધી સાફ થઈ ગઈ, દાગીના વેચાઈ ગયા ને ઉપરથી કરજ થયું. પેલા શેઠે તો પોતાની પાસે અઢળક સંપત્તિ હતી તેથી સ્વામી વાત્સલ્ય કર્યું હતું. આ ભાઈ પાસે તે એટલી મૂડી હતી નહિ છતાં તુચ્છ વૃત્તિવાળા ! એ શેઠનું અપમાન કરવા કરજ કરીને પણ જમણ કર્યું. હવે તે ખાવાના સાંસા પડ્યા. ત્રણ દિવસમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. બધાને ખબર પડી કે આ ભાઈએ પિતાની તમામ મૂડી ખચીને અને કરજ કરીને સ્વામી વાત્સલ્ય કર્યું પણ હવે ખાવાના સાંસા પડયા છે. આ વાત ફેલાતા ફેલાતા શેઠના કાને પહોંચી ગઈ. હવે જે જે શેઠની ગંભીરતા કેટલી છે ! કયાં શેઠની ગંભીરતા અને કયાં મારી તુચ્છતા : શેઠે વિચાર કર્યો કે મેં જમણ કર્યું તે આટલે ખર્ચો આવ્યા હતા ત્યારે આ ભાઈએ તો મારાથી સવાયું કર્યું છે માટે તેમને આટલે ખર્ચો આવ્યો હશે ! એટલા રૂપિયા લઈને શેઠ તે ભાઈના ઘેર આવ્યા. આ ભાઈની આંખમાં આંસુ હતા. શેઠે પૂછયું-દીકરા કેમ રડે છે? તને શી મૂંઝવણ છે? આજે તે દુનિયામાં આટલા મીઠા બે શબ્દોના પણ સાંસા પડ્યા છે. શેઠે કહ્યું-ભાઈ ! તું રડ નહિ. લે આ પિસા ઉઠ ઊભો થા. આ પૈસાથી ધંધે ચાલુ કર, બેકાર બેસી ન રહે. આ જોતાં ભાઈના મનમાં થયું કે મેં શેઠનું અપમાન કરવા જમણવાર કર્યો ત્યારે આ શેઠ તે કેટલા ગંભીર કહેવાય ? તેમને તે મનમાં પણ અપમાન લાગ્યું નહિ ને ઉપરથી મને આટલી સહાય કરવા આવ્યા. કયાં એમની ગંભીરતા અને કયાં મારી તુછતા ! આ ભાઈએ સારા દેખાવા પ્રયત્ન કર્યો અને શેઠે સારા બનવા પ્રયત્ન કર્યો. આજે જે સારા દેખાવા શું કરે છે? માથાના વાળ સફેદ થઈ ગયા છે તેને કાળા કરવા માટે કલપ લગાડે. પણ એ ક્યાં સુધી રહેશે ? આ કાયાને ગમે તેટલી જાળવશો તે પણ અંતે રાખ થવાની છે માટે સારા દેખાવા કરતાં સારા બનવાની જરૂર છે. સારા બનવા માટે કદાચ કો આવે તે પણ ચિત્તની પ્રસન્નતા છોડવી ન જોઈએ. કેવા બનશે ?: રૂપક : એક કુહાડી પડી હતી. તેની ધાર સુગંધથી હેંકી Page #953 -------------------------------------------------------------------------- ________________ ૮૭૪] ( શારદા શિશમણિ રહી હતી. બાજુમાં બીજી એક કુહાડી પડી હતી. તેણે પૂછયું-આટલી બધી સુગંધ તારામાં ક્યાંથી આવી? સુગંધવાળી કુહાડી રડવા લાગી. કેમ બેન રડે છે ? બેન ! શું કહું તને? આ સુગંધ મારી પોતાની નથી. હું તે જંગલમાં ચંદનના લાકડા કાપવા ગઈ હતી. મેં મારી ધારથી ચંદનના લાકડા કાપ્યા. ચંદનના લાકડાએ કપાતા કપાતા ય મારામાં તેની સુગ ધ મૂકી. તેણે ઘા વેડયા. તે કપાઈ ગયા છતાં મને સુગંધ આપી. ચંદનને કાપી નાંખો, છોલી નાંખો, ઘસો તો એ બધું વેઠીને બીજાને સુગંધ આપે છે. તેણે સુગંધ આપવાને સ્વભાવ ન છેડો અને કુહાડીએ કાપવાને સ્વભાવ ન છેડો. ચંદને આટલા કષ્ટો વેઠયા તે જગતમાં સૌરભ પ્રસરાવી છે. અનંતકાળમાં અનંતીવાર કુહાડી બન્યા છીએ. હવે આ જન્મમાં ચંદન બનીને જવું છે. કાપવા આવનારને ય સુગંધનું દાન કરવું છે. જે આવું જીવન બનશે તો સારા બની શકાશે. બહારથી સારા દેખાવા સારા કામ કરે તે કદાચ સુખસગવડવાળી સદ્ગતિ મળે પણ ત્યાં સદ્બુદ્ધિ ન મળે. પરકમાં સદ્દબુદ્ધિ સારા બનવાથી મળે. જે અહીં સારો બન્યો નથી એટલે ખરાબ ભાવે હૈયામાં રમતા હોય તે પરભવમાં એ સાથે જાય. આપ એટલું યાદ રાખજે કે સારા દેખાવું એ ધર્મનું ફળ નથી પણ સારા બનવું એ ધર્મનું ફળ છે. આ આત્માએ અનંતકાળથી સારા દેખાવા માટે મહેનત કરી છે પણ સારા બનવા માટે નથી કરી. જે મહાપુરૂ થઈ ગયા તેમણે સારા બનવા માટે મુખ્ય એક રસ્તે અપનાવ્યા. કોઈના સારા બેટા અભિપ્રાયની અસર મન પર થવા દીધી નહિ. કઈ સારે બેલે, પ્રશંસા કરે તે ફુલાઈ ગયા નહિ અને કેઈ નિંદા કરે તો અકળાયા નહિ. બંનેમાં સમભાવ રાખે. આ વાતને લક્ષમાં રાખીને તેઓ જીવન જીવ્યા, ન માનને વધાવ્યું, ન અપમાનને તિરસકાયું, ન પ્રશંસાને સારી માની, ન નિંદાને ખરાબ માની, ન સુખ પાછળ દોડયા, ન દુઃખથી ભાગ્યા. જે જીવનને સારું બનાવવું છે તે દોષમુક્ત બનાવે. તમારી નિંદા કરે તેને તિરરકારો નહિ પણ આવકારે. સારા બનવું છે તે બીજાની પ્રશંસા કરે અને પિતાના દુકૃત્યની નિંદા કરે. આનંદ ઉલ્લાસ જોતા શિવાદેવીએ કરેલો પ્રશ્ન : આનંદ શ્રાવક પિતાના જીવનને સારું બનાવવા માટે વ્રતધારી બનીને ઘેર જવા તૈયાર થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર વંદન નમસ્કાર કરી વૃતિ પલાશ ઉઘાનથી બહાર નીકળ્યા. આનંદ શ્રાવકની પત્ની શિવાનંદ બારણામાં રાહ જોઈને ઊભી છે. હજુ મારા પતિ કેમ ન આવ્યા? ત્યાં તેણે પતિને દૂરથી આવતા જોયા. અહો! આજે મારા પતિના મુખ પર જે આનંદ, ઉલ્લાસ અને ઉમંગ છે તેવો આનંદ ઉલ્લાસ મેં કયારે પણ જે નથી. તે વિચાર કરે છે કે તેમના મુખ ઉપર આજે આટલે બધે ઉલ્લાસ કેમ દેખાય છે? આજે તે કોઈ અનેરો આનંદ ઝળહળી રહ્યો છે. તમારા મુખ પર આટલે આનંદ જ્યારે હોય? તમે ખૂબ કમાણી કરીને આવ્યા હોય ત્યારે. ઉપાશ્રયથી ઘેર જાવ ત્યારે આટલે આનંદ હેય ખરે? દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થશે ત્યારે સમજાશે કે Page #954 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૮૭૫ આ બધું તેા મારે મૂકીને જવાનુ છે. આ બધુ છેાડવા જેવુ છે. મને એવે અવસર કયારે આવે કે હું આ પાપમાંથી છૂટુ`. ઉપવાસ આદિ ધર્મક્રિયા કરવામાં ઉલ્લાસ આવશે તેા અનતા કર્મોની નિર્જરા થશે. આનંદ શ્રાવકના અતિ ઉલ્લાસ, આનંદ, હષ જોઈને શિવાન દા પૂછે છે નાથ ! આટલી જિંદગીમાં મેં કયારે પણ તમારા મુખ પર આટા આનંદ કે ઉલ્લાસ જોયા નથી. તે આજે શું છે? આનંદ શ્રાવકે કહ્યું-તને શું વાત કરું! હું આજે ભગવાનના સમેસરણમાં ગયા હતા. ત્યાં ભગવાનના દર્શન કર્યાં. તેમની વાણી સાંભળી, વાણી સાંભળતા મારા મિથ્યાત્વના ઝેર નીકળી ગયા. સમ્યક્ત્વનેા દીપક આત્મામાં પ્રગટી ગયા. દન કરતા દેશના સાંભળતા રોમેરોમમાં આનંદ પ્રગટયા; તેથી અધિક આનંદ વ્રત અંગીકાર કરતા આવ્યેા. જે આનંદ અવનીય, અકથનીય છે. આપણી પાસે ૧૨ ક્રોડ સાનામહેારા છે. ચાલીસ હજાર ગાયા છે. મકાન, માલમિલ્કત, ખેતીવાડી અને અઢળક વૈભવે છે એમાં મને જે આનંદ નથી અન્યે તેવે અનુપમ આનંદ આજે આવ્યા છે. શિવાદેવી જિજ્ઞાસાથી પૂછે છે નાથ! તમને આટલા ઉલ્લાસ છે તે ભગવાન પાસેથી શું લઈને આવ્યા છે ? તમારી શિવાનંદા તમને શું પૂછે ? તમે બજારમાં ગયા હતા તેા શું લાવ્યા છે ? પરદેશ ગયા હતા તેા મારા માટે શુ નવીન લાવ્યા છે ? ક્યારે પણ તે એવું પૂછે છે કે આજે તમે ગુરૂ ભગવ'તના દર્શને ગયા હતા અને વ્યાખ્યાન સાંભળ્યું તે તમે શુ' લઈને આવ્યા ? શિવાનંદાએ ઉમળકાભેર જિજ્ઞાસાથી આનંદ શ્રાવકને પૂછ્યું. હવે આનંદ શ્રાવક શું કહેશે તે અવસરે. ચરિત્ર : પેાશાકે પતિના પાકા કરાવેલા નિચ: ગુણસુ ંદરે પુણ્યસારને ધણા પ્રશ્નો કર્યા. પુણ્યસારને થયું કે ગુણસુંદરે મારી બધી વાત કયાંથી જાણી ? હું સાત સાત છેકરીઓને પરણીને બધાને છેડીને ભાગી આવ્યા છુ. તે શુ તેમના પિતાએ કોઇ ગુપ્તચરને શેાધ કરવા માકલ્યા હશે? છેવટે તેણે ગુણસુંદરને કહ્યું-તારું આ બધા પ્રશ્નો સાથે શુ' નિસ્બત છે ? અત્યારે તું મને એ વાત કરને કે મરવાની હઠ લઈને કેમ બેઠો છે? અત્યારે આ બધી વાતા કરવાની કે પ્રશ્નો પૂછવાના નથી. આ બધા પ્રશ્નો તુ મને નિરાંતે પૂજે. તારી મરવાની વાતથી મારું તેા કાળજુ ક ંપી રહ્યું છે અને તને તેા ક'ઈ દેખાતુ' નથી. બધી વાત છેડીને પહેલા તારી વાત કર. મિત્ર! થોડી વાર ધીરજ ધર. તારું હૈયું કંપી રહ્યું છે, રડી રહ્યુ` છે, તેને હમણાં થોડી વારમાં શાંત કરુ' છું. મારું' એક કામ કર. તું ઉપર જઈને મારી બેગમાં લીલા કડે બાંધેલી એક પાટલી છે તે લઈ આવ. પુણ્યસાર કહે− ુ નહિ જાઉં. તને મૂકીને હું ઉપર જાઉં ને પાછળ તું ખળી મ તા મારે બધાને જવાખ શું આપવા ? ગુણસુંદર કહું તને વચન આપું છું કે હું કાંઈ નહિ કરું. તું મારું આ કામ કર. ગુણસુ'દર અને પુણ્યસારના ખુલ્લા થયેલા ભેદ : પુણ્યસારને કાંઇ સમજ પડતી નથી કે આ ખ' અત્યારે શા માટે કરાવે છે? ખેર. એમ કરવાથી તેની Page #955 -------------------------------------------------------------------------- ________________ ૮૭૬ ] [ શારદા શિરેમણિ આત્મહત્યા શા માટે છે એ વાત જે જાણવા મળતી હોય તે ભલે કામ કરે. એમ વિચારીને જલદીથી ઉપર ગયે ને પિટલી લઈને જલદી નીચે આવતો રહ્યો. બસ, હવે છેલ્લું એક કામ કર. મિત્ર! તું બતાવે તે એક નહિ પણ હજાર કામ કરવા તૈયાર છું પણ હવે તું જલદી તારા દુઃખની વાત કર. બહારથી બારણું ખોલવા માટે ઉતાવળ કરે છે. બધા બૂમાબૂમ કરે છે કે જલદી બારણું ખોલે. બહાર બધા તારી રાહ જોઈ રહ્યા છે. હવે તું પાંચ મિનિટ બાજુના રૂમમાં જતા રહે. શા માટે ? તું બધા આવા નવા નવા બહાના કાઢીને મને છેતરવા માંગે છે. મને દૂર કરીને તું બળી મરે છે ? હું તારો મિત્ર, તેથી બધાએ મારા પર વિશ્વાસ રાખીને અંગત વાત જાણવા અંદર મોકલ્યો છે. તું મને દૂર કરીને કંઈ કરે તો મારે રાજને હું બતાવવું? જવાબ શું આપ ? બધા મને મુખ જ કહે ને! પુણ્યસાર ! હું તને કોલ આપું છું કે હું કાઈ નહિ કરું. તું થોડી વાર રૂમમાં જા. ગુણસુંદરના કહેવાથી પુણ્યસાર ગયે તે ખરે. આ બાજુ ગુણસુંદર પિોટલીમાંથી કપડા કાવ્યા. તેણે પુરૂષ વેશ ફગાવી દીધું અને લગ્નને દિવસે જે પિશાક પહેર્યો હતો તે કપડાં પહેરી લીધા. સ્ત્રીના કપડા પહેરીને પુણ્યસાર જ્યાં ઉભે હતો ત્યાં જઈને ચરણ સ્પર્શ કર્યો. અરે ! તું તે ગુણસુંદરીને ! તું મારી પત્ની ! તે ઓળખી ગયે. પ્રિયા તુમારી તમે જે પરણી, તેરણ દ્વાર તજી આવ્યા. તુમ ચે કારણ વેશ ર, આવી તુમ શોધણ કારણ... ગુણસુંદરીએ કહ્યું-હા સ્વામી ! લગ્ન કરીને અડધી રાત્રે બધાને રડતા મૂકીને ચાલ્યા ગયા હતા તે અભાગણી હું છું. તમને શોધવા માટે મેં આ પુરૂષ વેશ પહેર્યો હતો. ગુણસુંદરી અને પુણ્યસાર વચ્ચે બધે ખુલાસે થયે. હવે અગ્નિસ્નાન કરવાનું બંધ રહ્યું. બહાર રાજા, નગરશેઠ બધા અકળાઈ ગયા છે. નગરશેઠે બારણું ખખડાવ્યું પુણ્યસાર કહે-અત્યારે વાત કરવાનો સમય નથી. જે બહારથી બારણું ખખડાવે છે. બધા રાહ જોઈને બેઠા છે. પુયસારે બારણું ખોલ્યું. નગરશેઠ પૂછે છે બેટા ! તને કઈ વાત જાણવા શાળી કે નહિ? પિતાજી ! હું બહાર આવું છું. એમ કહીને પુણ્યસાર અને ગુણસુંદરી બંને સાથે બહાર ગયા. લેકે તે આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. આ સ્ત્રી કેણ છે? તે વળી કયાંથી આવી ? બધા કહે-પુણ્યસાર! તારી સાથે આ કોણ છે? ગુણસુંદર કયાં ગયે? તુ વળી આ સ્ત્રીને લઈને કયાંથી આવ્યો ? બધા બોલવા લાગ્યા. ગુણસુંદર કયાં ? ગુણસુંદર કયાં ગયો ? પુણ્યસારે પિતાની બધી વાત કરી. આ જ ગુણસુંદર છે. અત્યાર સુધી તેણે પિતાની જાતને છૂપાવી હતી. તે તેના પતિને શોધવા છ છ મહિનાથી સ્ત્રીને વેશ બદલીને પુરૂષને વેશ પહેરીને આવી હતી. તેણે પ્રતિજ્ઞા કરી હતી કે છ મહિનામાં જે મારે પતિ મળે તે ઠીક ન મળે તે અગ્નિસ્નાન કરવું પણ હવે તે તેમ નહિ કરે. તે મારી પત્ની ગુણસુંદરી છે. હવે પુણ્યસાર શું વાત કરશે તે અવસરે. આસો સુદ પૂનમને સોમવાર : વ્યાખ્યાન નં. ૯૭ : તા. ૧૮-૧૦-૮૫ મહાન મંગલકારી આરાધનાના મંગલ દિવસમાં આજે આયંબીલની ઓળીને Page #956 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૭૭ છેલ્લે દિવસ તે આવી ગયે. જેમણે આરાધના કરી છે તેમણે તે આત્માને આનંદ મેળવ્યો છે. આત્માનો આનંદ મેળવવા માટે આ માનવદેહ એ અણમોલ સાધન છે. ભગવાન ફરમાવે છે કે सरीरमाहू नावत्ति, जीवो वुच्चइ नाविओ । સંસાર છો પુત્ત, વં તાંતિ મણિ | ઉત્ત.અ.૨૩ળા.૭૩ શરીર એક નૌકા છે, જીવ તેને નાવિક છે, સંસાર એ સમુદ્ર છે. મહર્ષિ સાધકો આ નૌકા દ્વારા સંસાર સાગરને તરી જાય છે. આ ગાથામાં ભગવંતે સુંદર ભાવો રજુ કર્યા છે. દરિયે છે. સ્ટીમર છે અને તેને ચલાવનાર કપ્તાન છે. નાના હોડકા સામાન્ય કામ કરે છે. વિશાળ સમુદ્રને તરવા માટે સ્ટીમરની જરૂર છે. એક વાર દરિયામાં એક સ્ટીમર પાણીને કાપતી કાપતી સડસડાટ આગળ જઈ રહી હતી. યાત્રિકો એકબીજા સાથે વાત કરતા હતા. કપ્તાન તેની કેબીનમાં બેસીને દરિયાના પાણીને અને મેજાને જોઈ રહ્યો હતો. સ્ટીમર તે પાણીમાં સડસડાટ ચાલી રહી છે. કેબીનમાં બેઠેલા કપ્તાનને પાણીની તરસ લાગી તેણે એક માણસની પાસે પીવાનું પાણી મંગાવ્યું. ટીમરમાં પાણીનું માટલું ભરેલું હતું. નોકરે તેમાંથી કપ્તાનને લાસ ભરીને પાણી આપ્યું. કપ્તાને પાણી પીને તૃષા શાંત કરી. અહીં સમજવા જેવી વાત છે. કપ્તાન દરિયામાં મુસાફરી કરી રહ્યો છે. તેને તરસ લાગી તે દરિયાનું પાણી કામ ન આવ્યું પણ માટલાનું પાણી કામ આવ્યું તે પાણી પીધું તે તેની તૃષા શાંત થઈ, તેને શાંતિ વળી. કપ્તાન માટે માટલાનું પાણી બરાબર છે અને સ્ટીમર માટે દરિયે ઉપયોગી છે. માટલાના પાણીથી સ્ટીમર ચાલી શકે નહિ ને દરિયે તરાય નહિ. ટીમર માટે માટલાનું પાણી નકામું છે અને કસ્તાનને પાણી પીવા માટે દરિયે નકામો છે. આ વાત આપણે આત્મા સાથે ઘટાવવી છે. આપણું શરીર એ સ્ટીમર છે, આત્મા કસ્તાન છે, સંસાર એ દરિયો છે. માટલાના પાણી સમાન જિનવાણી છે. આ ભવસાગરથી બહાર નીકળવા માટે અને ભવને અંત કરવા માટે જિનવાણી સમાન માટલું પડયું છે. રેજ એમાંથી ઘૂંટડે ઘૂંટડો પાણી પીશે તે પણ તૃષા શાંત થશે. સ્ટીમરની અને કપ્તાનની જરૂરિયાત અલગ અલગ છે તેમ આત્મા અને શરીરની જરૂરિયાત અલગ અલગ છે. શરીર માટે બાહ્ય સામગ્રીઓની જરૂર છે અને આત્માનું સૌંદર્ય એ બધી સામગ્રીઓ પ્રત્યેની અનાસક્તિમાં છે. સ્ટીમર અને કપ્તાન એક નથી પણ અલગ છે, તેમ શરીર અને આત્મા અલગ છે. આત્મા તે શરીર નથી અને શરીર તે આત્મા નથી પણ આજે આત્મા ભાન ભૂલી ગયું છે. શરીરને પિતાનું સર્વસ્વ માન્યું છે. શરીરને મનગમતું અનુકૂળ મળે તે રાજી અને મનગમતું ન મળે તે જીવ દુઃખી થાય છે. શરીર પાછળ આત્માને ઈ બેઠો છે. સવારથી ઉડ્યા ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી પૂજા આ શરીરની થાય છે. ૨૪ કલાકમાં આત્માની પૂજા કયારે કરે છે ? ભાગ્યશાળી આત્માઓ રેજ એકાદ સામાયિક કરતા હશે કે જિનવાણી સાંભળતા હશે. મોટા ભાગના જે શરીરને સર્વસવ Page #957 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ ] [ શારદા શિરોમણિ માની તેની સરભરામાં પડયા છે. આત્માનું પતન કયાં થઈ રહ્યું છે? શરીર પાછળ જીવ પિતાના આત્માને ભૂલી ગયું છે. કદાચ સ્ટીમરને નુકશાન થાય તે કપ્તાન તેનું સમારકામ જરૂર કરે પણ તેની ઉપેક્ષા ન કરે. કયારેક દરિયામાં ભયંકર તેફાન થાય તે કપ્તાન સ્ટીમરને બચાવવા તેનાથી થાય તેટલા પ્રયત્ન કરે પણ કર્મયોગે એવું બને કે સ્ટીમરને બચાવવાની કોઈ બારી ન રહે તે કપ્તાન સ્ટીમરને છેડીને પાણીમાં કૂદી પડે અને પાણીમાં તરીને પિતાની જાતને બચાવી લે પણ સ્ટીમર બચાવવા માટે પિતાના પ્રાણ ન ગુમાવે. સ્ટીમર દરિયાને પાર કરવામાં સ ધનભૂત છે પણ કટોકટીને પ્રસંગ આવે ત્યારે કપ્તાન સ્ટીમરને છોડીને પોતાના પ્રાણ બચાવે છે, તેમ આ શરીર ભવસાગરને તરવા માટે સાધનભૂત છે, આ શરીર દ્વારા સાધના થઈ શકે છે માટે તેને સાચવવાનું છે. શરીર જ્યારે કામ ન આપે, કોઈ સાધના થઈ શકે એવા સંયેગો ન રહે તે જીવતા કાયાની મમતા છેડી શરીરને સરાવી સંથારે કરી દે. જે જે મહાપુરૂ થઈ ગયા તેમણે અઘોર સાધનાઓ કરી પણ જ્યારે લાગ્યું કે આ શરીરથી હવે કાંઈ સાધના થઈ શકતી નથી ત્યારે તેમણે જીવતા કાયાને સરાવી સંથારા કરી દીધા. જે અંતિમ સમય સુધારો છે, સંથારાના ભાવ લાવવા છે તે અત્યારથી આત્મામાં જ્ઞાન-દર્શનને ખજાને ભરી દો. ભેદજ્ઞાન મેળવી લે કે સ્ટીમર તે કપ્તાન નથી અને કપ્તાન તે સ્ટીમર નથી તેમ શરીર તે આત્મા નથી અને આત્મા તે શરીર નથી. આત્મા શરીરથી જુદો છે. આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ એ છે કે દરેક ગતિમાં દરેક ભવમાં આત્માએ શરીરને જીવનનું સર્વસ્વ માન્યું છે તેથી ચાર ગતિમાં ભટકી રહ્યો છે. આખો દિવસ કામ કરે તે કહેશો કે થાકી ગયા. દીકરીના લગ્ન હતા. આઠ દિવસ લગ્નનું કામકાજ કર્યું પછી કહેશો કે હાશ, હવે થાકી ગયા. આપણે આત્મા કેટલા કાળથી ભટકે છે. તેને થાક લાગે છે? ત્યાં કેઈક દિવસ તે બેલે કે હાશ, હવે થાકી ગયો છું. ભટકવું કયાં લગી તારે, પ્રવાસી પંથ બદલી લે (૨) પહેચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે (૨) હવે ભટકવાને થાક લાગ્યો હોય અને મુક્તિ મંઝીલે પહોંચવું હોય તો તારે પંથ બદલી લે. યાદ રાખજો કે સ્ટીમર ગમે તેવી સારી હોય પણ કપ્તાન ન હોય તે નકામી છે. સ્ટીમર વિના કપ્તાન દરિયામાં તરીને સામે પાર જઈ શકે છે. સ્ટીમર વિના હજુ કપ્તાનને ચાલશે પણ કપ્તાન વિના સ્ટીમર તે નહિ ચાલે. દરિયે, સ્ટીમર અને કપ્તાન આ ત્રણેમાં મહત્ત્વનું કઈ હોય તે એક કપ્તાન છે. કપ્તાન હોય તે સ્ટીમર વિરાટ સાગરને પાર લઈ જાય છે. કપ્તાન વગર સ્ટીમરની કઈ કિંમત નથી. દરિયા સમાન સંસાર, સ્ટીમર સમાન શરીર, અને કપ્તાન સમાન આત્મા આ ત્રણેમાં મુખ્ય આત્મા છે. આત્માની ભાભવની તૃષા શાંત કરનાર માટલાના મીઠા પાણું સમાન જિનવાણું છે. Page #958 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૭૯ જિનવાણી વિભાવને દૂર કરી સ્વભાવને પ્રગટ કરવામાં સહાયક બને છે. જિનવાણી સિવાયના ત બહારથી ગમે તેવા આકર્ષક અને સારા હોય તે આત્મા માટે નકામા છે. અહિંસા, સત્ય, ક્ષમા, સરળતા, કરૂણા, સમતા, બ્રહ્મચર્ય આદિ ગુણ આત્માને માટે મીઠા પાણી જેવા છે. શરીર રૂપી સ્ટીમર આ ભવસાગરમાં તરતી મૂકી છે. હવે સાચવણી કેની કરવી છે! સ્ટીમરની કે કપ્તાનની ? શરીરની કે આત્માની? અત્યાર સુધી શરીરને સાચવ્યું છે. તેને સાચવવા માટે થાય તેટલા પાપ કર્યા છે. પરિણામે તેના કટુ ફળ ભોગવીએ છીએ. આ સમજણવાળે ભવ મળે છે તે પંથ બદલવાની જરૂર છે. હવે કપ્તાનને સાચવીએ. તેને સાચવતા કદાચ શરીરનો નાશ થાય તે ભલે પણ આત્માને બરાબર સાચવે છે. ગજસુકુમાલ મુનિ, ઝાંઝરીયા મુનિ આદિ મહાપુરૂષોએ ઉપસર્ગોના ઝંઝાવાતે આવ્યા છતાં આત્માને સાચવ્યું. આત્માને સાચવતા શરીર રૂપી સ્ટીમરના ભુક્કા ઉડી ગયા. સ્ટીમર બચવાની શક્યતા ન હોય તો કાન દરિયામાં કૂદી પડે અને તરીને બહાર નીકળી જાય તેમ આ મહાપુરૂષને લાગ્યું કે આ શરીર હવે ટકી શકે એવું નથી એટલે સાધનાના સાગરમાં કૂદી પડ્યા અને સંસાર સાગરને તરીને મેક્ષના કિનારે પહોંચી ગયા. આનંદ શ્રાવકને ભગવાનની અમૂલ્ય વાણીથી ભાન થઈ ગયું કે સ્ટીમર સમાન આ શરીર મને ભવસાગર તરવા માટે મળ્યું છે તો આ શરીર દ્વારા થાય તેટલી આરાધના કરી લઉ. વ્રત લઈને આનંદ શ્રાવક ઘેર ગયા. તેમના મુખ પર અતિ ઉલાસ જોઈને શિવાદેવીએ પૂછયું-નાથ ! આપ આજે પ્રભુ પાસેથી શું મેળવીને આવ્યા છે ? આનંદ કહે-દેવી ! તને શું વાત કરું ? એ ભગવાનની મારા પર કેટલી કરૂણા ! કે અનંત ઉપકાર ! તેમના કેટલા ગુણ ગાઉં? પ્રભુના ગુણ ગાવાની મારામાં શક્તિ નથી. શબ્દમાં સમાય નહિ એવો તું મહાન, કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન (૨) ગજુ નથી મારું એવું કહે આ જબાન કેમ કરી ગાઉં..... પ્રભુના ગુણ ગાવાનું મારું ગજું નથી. શિવાનંદાના મનમાં થાય કે મારા પતિ જે બોલી રહ્યા છે તે બેલવામાં પણ તેમને કેટલે આનંદ છે? તે પ્રભુ પાસે ગયા, દર્શન કર્યા ત્યારે તે તેમને આનંદ કેઈ અપૂર્વ હશે ! આનંદ શ્રાવકે તેમની પત્ની શિવાનંદાને કહ્યું " तं गच्छ जे तुम देवाणुप्पिए । समणं भगव महावीरं वंदाहि जाव पज्जुवासाहि समणस्स भगवओ महावीरस्स --अतिए -पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि ।" હે દેવાનુપ્રિયા ! મેં ભગવાન પાસેથી જે ધર્મશ્રવણ કર્યું તે મને ખૂબ ગમી ગયું છે માટે તમે પણ ભગવાન પાસે જાવ. ભગવાનને વંદન કરી તેમની પર્યું પાસના કરો અને તેમની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રૂપી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે. આનંદ શ્રાવકની એ ભાવના છે કે હું કંઈક પામ્યો છું તેમ શિવાનંદા Page #959 -------------------------------------------------------------------------- ________________ ૮૮૦] [ શારદા શિરમણિ પણ પામી જાય તે સારું શિવાનંદાને પતિની વાત સાંભળતાં ખૂબ ઉ૯લાસ આ. તેમને આત્મા ભગવાનના દર્શને જવા ઉત્સુક બન્યો ઘરઘરમાં પતિ આવા બને તો પત્નીનું જીવન પટાઈ જાય અને પત્ની આવી બને તો પતિનું જીવન પટાઈ જાય. આનંદ શ્રાવક સાંભળીને આવ્યા પણ આત્મામાં એ જ વાતે ચૂંટાયા કરે છે. જિનવાણી શ્રવણને અર્થ શું ? જે જિનવાણી સાંભળતા આત્મા જિન બની જાય. જિન બનવા માટે તે જિનવાણી માર્ગ બતાવે છે પણ જિન બનાય કયારે? જગતને અને જગતના ભાવોને છોડયા વગર જિન બની શકાય એમ નથી. એકને પામવું છે તે બીજાને છોડવું પડે. નશ્વર બંગલો છોડે તો શાશ્વત બંગલે મળે ? એક શેઠે મોટો બંગલે બાંધે, પછી તેમણે બહાર પાડ્યું કે જે માણસ બંગલામાં આટલા ટાઈમમાં પહેલા પહોંચે તેને બંગલે બક્ષિસ કરી દઈશ. આવી જાહેરાત થાય ત્યાં કેણે ન જાય? કેમ કે બંગલા પ્રત્યેની મોહદશા કે ન હોય ? ગામમાંથી ઘણું માણસ બંગલે આવવા નીકળ્યા. આ શેઠે શું કર્યું છે? બધા પિતાના ઘેરથી બંગલા સુધી પહોંચે તે રસ્તામાં કોને આકર્ષણ કરે એવા ચિત્ર, રમતે બધું ગોઠવ્યું છે કે બધા મોહમાં પડી જાય અને તે જોવા માટે અટકી જાય. બધાને થાય કે આટલું તો જાઉં. બધા જોવામાં પડી ગયા ને કઈ ટાઈમસર પહોંચી શકયું નહિ, કેઈ બંગલો મેળવી શકયા નહિ. આપણે બધાને મોક્ષનો બંગલે જોઈએ છે. મેક્ષના બંગલે પહોંચતા પહેલા રસ્તામાં પુત્ર-પરિવાર, માતા-પિતા, ભાઈ-બહેન, બધા ગોઠવી દીધા છે. આ બધાની મમતામાં જીવ એ લપેટાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળી શકતું નથી અને મોક્ષનો બંગલે મેળવી શકતા નથી. આ બધાનો મોડ છૂટે નહિ તો મેક્ષ મળે કેવી રીતે ? ચક્રવતીને ૬૪૦૦૦ સ્ત્રીઓ હતી. તેમનો પરિવાર કેટલે મેટો હતો ? છતાં મેહ છોડી દીધે તે મોક્ષનો બંગલો મેળવી લીધો. તમારે તે એક પત્ની અને બે ચાર સંતાનો હોય છતાં મોહ છૂટતા નથી. તમારા આ નશ્વર બંગલા છેડે તે શાશ્વત બંગલે મળે. છોડે તે એવું છેડવું કે ફરીને જ્યારે એનું સ્મરણ પણ ન આવવું જોઈએ. આનંદ શ્રાવકે શિવાનંદાને કહ્યું, તું પણ ભગવાન પાસે જા. શિવાનંદાએ કહ્યુંભલે, હું જાઉં છું. તેના મનમાં હવે એ લગની લાગી કે મારા પતિ ભગવાન પાસે ગયા ને કંઈક પામીને આવ્યા તે હવે હું પણ જલદી જલદી જાઉં. ભગવાનની વાત કરતાં પતિના દિલમાં આટલે હર્ષ, ઉમંગ છે તે તે ભગવાન કેવા મહાન હશે! તેણે કૌટુંબિક પુરૂષને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તમે જલદીથી “લઘુકરણ રથ” એટલે જેમાં ખૂબ ઝડપથી ચાલે એવા બળદ જોડયા હોય એવો ધાર્મિક રથ તૈયાર કરીને અહીં લાવે, મારે જલ્દીથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જવું છે. આનંદ ગાથા પતિ અને શિવાનંદા વારસાગત જૈન ધમ નથી છતાં કેવા હળુકમ આત્મા કે આનંદ શ્રાવકે ભગવાનને એક વાર દર્શનથી ભીનો છેડો કાઢી લીધે. જ્યારે જીવનમાં ધમ આવે છે ત્યારે ધર્મની એવી તાકાત છે કે કદાચ દુઃખના પ્રસંગે આવી જાય તે દુઃખને દુઃખ ન માને પણ દુઃખમાં સમભાવ રાખે, કારણ કે તે આત્મા સમજે Page #960 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૮૧ છે કે આ દુઃખ મારા કર્મોથી આવ્યું છે. મેં પૂર્વ જન્મમાં દુઃખને આમંત્રણ આપ્યું હશે તે આ ભવમાં ઉદયમાં આવ્યું છે તે હસતા મુખે તેનું સ્વાગત કરવું જોઈએ. દુઃખમાં પણ ધર્મ આવી ભાવના રખાવશે. જીવનમાં ધર્મ હશે તે સહન કરવાની શક્તિ પણ વધે છે. અહીં એક પ્રસંગ યાદ આવે છે. શ્રીદેવી નામની એક છોકરી હતી. તેનું રૂપ તે જાણે અપ્સરાને પણ ઘડીભર થંભાવી દે. તેના માતાપિતાએ તેના જીવનનું સુંદર ઘડતર કર્યું. લાકડાના ટુકડાને સુથાર ઘડે તે સુંદર ફનીચર બની જાય. લોખંડના ટુકડાનું લુહાર સુંદર ઘડતર ઘડે તે મશીનરી બની જાય. કઈ પણ વ્યક્તિ કે વસ્તુનું ઘડતર સુંદર થાય તે એનું જીવન સુંદર બને છે. શ્રીદેવીના જીવનમાં સંસ્કારોનું સિંચન સરસ થયું હતું. જેટલું સુંદર રૂપ હતું તેટલા સદ્દગુણો પણ તેનામાં ભરપૂર ભર્યા હતા. નિગ્રંથ મહાન ત્યાગી સતીજીએનો પરિચય પણ ખૂબ કરેલે, તેથી તેને દીક્ષા લેવાના ભાવ જાગ્યા પણ તેના ચારિત્ર મોહનીય કર્મને ઉદય હશે એટલે માબાપે દીક્ષા લેવાની ના પાડી. તું અમારી એકની એક દીકરી છે માટે દીક્ષા તે નહિ લેવા દઈએ. તું સંસારમાં રહીને શ્રાવક ધર્મનું પાલન કરજે. તેના ભેગાવલી કર્મને ઉદય એટલે માબાપ આડા પડયા. તે કઈ હિસાબે સમજયા નહિ અને એક ભણેલા ગણેલા, રૂપવાન શ્રીમંત છોકરા સાથે શ્રીદેવીના લગ્ન કર્યા. એક જ દીકરી હતી એટલે માતાપિતાએ ઘણે કરિયાવર કર્યો અને રડતા દિલે દીકરીને સાસરે વળાવી. ક્રોધની જવાળા સામે ટક્કર ઝીલતી શ્રીદેવી શ્રીદેવી પરણીને સાસરે આવી. સાસરું ખૂબ શ્રીમંત છે. તેની સાસુનું નામ નાગીલા હતું. ખરેખર નાગીલા એટલે જાણે નાગણ જોઈ લે. શ્રીદેવીને આવ્યા હજુ અઠવાડિયું ન થયું ત્યાં તે નાગીલા શ્રીદેવીના છિદ્રો જેવા લાગી. વગર વાંકે આખો દિવસ તેને ધમકાવ્યા કરે. આખા દિવસમાં ઝઘડો ન કરે તો તેનું નામ નાગલા નહિ પણ શ્રીદેવી તે એવી શાણી, સંસ્કારી અને સહનશીલ હતી કે સાસુ ગમે તેટલું બોલે તે પણ એક અક્ષર તે બોલતી નહિ. આખો દિવસ મનમાં નવકારમંત્ર ગણ્યા કરતી. તે સમજતી હતી કે જ્ઞાનીઓએ કહ્યું છે કે આ સંસાર એ છે “ઇમિત્ત સુë વદુકાઢ દુરજેમાં ક્ષણમાત્રનું સુખ અને ઘણુ કાળનું દુઃખ રહેલું છે. તેને તો દીક્ષા લેવી હતી પણ માતાપિતા માન્યા નહિ અને સંસારમાં પડવું પડયું. આ રીતે શ્રીદેવીના દિવસે દુઃખમાં પસાર થઈ રહ્યા છે. તે એક શબ્દ પણ બેલે નહિ એટલે સાસુને લડવામાં મઝા આવતી નથી. શ્રીદેવી બોલે નહિ તે એમ કહે કે તારા મેંમાં મગ ભર્યા છે તે ફાટતી નથી, છતાં શ્રીદેવી તે એક અક્ષર ન બોલે. નાગીલા જેવા સ્વભાવની સ્ત્રીઓને સજજન પુરૂ શિખામણ આપે તે પણ સુધરે નહિ. આયંબીલની ઓળીના મંગલ દિવસો આવ્યા. શ્રીદેવી કહે બા ! આપ રજા આપો તે હું આયંબીલની ઓળી કરું. આ સાંભળતા સાસુજી તે ધડૂકી ઉઠયા. લેકેનું ખાવા Page #961 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ ] [ શારદા શિરમણિ નથી જવું. બા ! એ લોકોનું ન કહેવાય, છતાં ત્યાં આપણે જેટલા પૈસા આપવા હેય તેટલા આપી શકાય. આપ મને જવા દે ને ! છતાં નાગીલાએ હા ન કહી એટલે શ્રીદેવીએ કહ્યું-બા ! ઘેર આયંબીલ કરું. બાજરીનો એક રોટલી બનાવીને પાણી સાથે ખાઈ લઈશ. સાસુએ કહ્યું-ભલે, તે રીતે કર. આ શ્રીદેવી ઘરનું બધું કામકાજ કરે. તેમાંથી નવરી પડે ત્યારે એક રેટ બનાવીને પાણી સાથે ખાઈ લે. અત્યારે તે આયંબીલમાં ઘણી વસ્તુઓ વધી ગઈ છે. શ્રીદેવીએ આ રીતે ઓળી કરી પણ રેજ સાસુને કકળાટ તે ચાલુ જ હેય. શ્રીદેવીનું પિયર તે ગામમાં હતું. તે કઈ વાર પિયર જાય ત્યારે તેને સૂકાયેલી જોઈને મા-બાપ પૂછે, દીકરી ! તું સૂકાઈ કેમ ગઈ છે ? તને દુઃખ તો નથી ને? ત્યારે તે કહેતી, બા ! શરીરને સ્વભાવ છે. મને કાંઈ દુઃખ નથી. સાસુ માટે તે એક અક્ષર પણ ખરાબ બેલતી નહિ. તે તે કહેતી મારા સાસુ સસરા દેવ જેવા છે. મને તે દીકરીની જેમ રાખે છે. તે જરા પણ દુઃખની વાત કરતી નહિ. શ્રીદેવી એટલી ખાનદાન છે કે એના માથે ગમે તેવું દુઃખ પડે પણ વાત જરાય બહાર જવા દેતી નહિ. તેની બહેનપણીઓ પૂછે તે પણ બધાનું સારું બોલતી. તે એક જ સમજતી કે આ પૂર્વકૃત કર્મોના ફળ છે. આટલા દુઃખમાં તેણે કઈ દિવસ મોઢું ચઢાવ્યું નથી. સદા પ્રસન્ન મુખમુદ્રા અને એ જ મીઠું મંદ હાસ્ય વેરતું મુખ. કેટલી સહનશીલતા ! જે આ ગુણ ન હોત તે આપઘાત કરી બેસત, નાગીલાએ વીટી માટે ચેરીનું ચઢાવેલું આળ ? એક દિવસ એવો ગોઝારો આવ્યું કે સસરાની વીંટી પડી ગઈ ને ખોવાઈ ગઈ. તેમણે કહ્યું-વહુ બેટા ! મારી વીંટી પડી ગઈ છે; મેં ઘણી ધી પણ મળી નથી આપ કચરો કાઢે ત્યારે જે જે. ઉલે બાપુજી ! શેઠ તે બહાર ગયા. સવારમાં તેણે કચરો વાળે ત્યારે વિટી કચરામાંથી જડી ગઇ. તે સમયે સસરા હતા નહિ અને સાસુજી બાથરૂમમાં સ્નાન કરવા ગયા હતા એટલે તેણે વીંટી એક પાટીયા પર મૂકી દીધી અને પિતાનું કામ કરવા લાગી. શ્રીદેવી એક મજુરણની જેમ આખા ઘરનું બધું કામ કરતી છતાં સાસુને કયારે પણ દયા ન આવે. સાસુ નાહીને બહાર આવ્યા ત્યારે શ્રીદેવીએ કહ્યું–બાપુજીની વીંટી મને કચરો વાળતા જડી છે. તે મેં પાટિયા પર મૂકી છે. બસ, સાસુને તે આટલું જ જોઈતું હતું. તે તે નાચવા લાગી અને વહુ પ્રત્યે જેમ તેમ ગાળાનો વરસાદ વરસાવવા લાગી. અરેરે..છપ્પરપગી ! ચોરટી ! તે જ વીંટી ચેરી લીધી છે. ઘરમાં રહીને આવી રીતે ચોરી કરાય ? જા, નીકળ ઘરની બહાર. આવા ધંધા કરવા આવી છે? બસ, ચોરી કરી કરીને બાપનું ઘર ભરવામાં સમજી છે. આ પ્રમાણે નાગીલાએ તે વચનના બાણની ઝડી વરસાવવા માંડી છતાં એક પણ શબ્દ બોલ્યા વિના તે ઘરનું કામ કરતી. શ્રીદેવી ઉપર ગુજારેલ કેર : નાગીલા આ રીતે બોલી રહી હતી ત્યાં શ્રીદેવીને પતિ આવ્યો. તેને ઉશ્કેરવા નાગીલા વિશેષ બલવા લાગી. વીંટી ખેવાયાની વાત કરી. વીટી શ્રીદેવીએ છૂપાવી હતી. સાસુએ તે મીઠું મરચું ભભરાવીને બરાબર Page #962 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૮૩ વાત કરી. શ્રીદેવી પર તેના પતિને ઘણેા સ્નેહ હતા. તે ઘણી વાર પત્નીનું ઉપરાણું લેને પણ આજે માતાની ચઢવણીથી ચઢી ગયા. હાથમાં જોરદાર લાકડી લઇને શ્રીદેવીના માથા ઉપર નિયપણે પ્રહાર કરવા લાગ્યા. ધડાક ! ધડાક ! ક્રોધાવેશમાં પતિ ભાન ભૂલી ગયા કે આ હું કાને મારી રહ્યો છું. અતિ પડતા મારના અવાજથી લોકો ભેગા થઈ ગયા. લાકડીએના ઘા વાગતા માથામાંથી તે લેહીની ધાર થવા લાગી. શ્રીદેવી બેભાન થઈ ગઈ. દવા, ઉપચાર કરતાં ભાનમાં આવી ત્યારે મેલી, બાપુજી ! મેં ચેરી કરી નથી. કચરા વાળતા મારા હાથમાં આવી છે. પતિ કહે-હવે તું મારા ઘરમાં જોઈતી નથી. આ વાત ફેલાતા શ્રીદેવીના માતાપિતાને ખખર મળી. બધા કામ પડતા મૂકીને તેએ શ્રીદેવી પાસે દોડી આવ્યા. દીકરીની આ સ્થિતિ જોતાં માબાપ રડવા લાગ્યા. પેાતાની વહાલસેાયી લાડીલી દીકરીની આ સ્થિતિ જોતાં આધાત લાગે એ સહજ છે. માબાપ કહે-દીકરી! અમે તને તેડવા આવ્યા છીએ. શ્રીદેવી કહે-ખાપુજી ! આપ શા માટે તેડવા આવ્યા છે ? ઘર છે તે વાસણ ખખડે. એમાં શું થઈ ગયું ? બાપુજીની વીટી ખાવાઈ ગઈ હતી એટલે જરા ઊંચુ નીચુ થઈ ગયુ. એટા! તારી વાત ઠીક છે પણ તારા માથામાંથી તેા હજુ લાહી નીકળે છે. બેભાન થઈ ગઈ હતી છતાં તું કહે છે કે મને કાંઈ થયું નથી. "" શ્રીદેવી કહે–પિતાજી! એમાં કોઈના દોષ નથી. દોષ માત્ર મારા કર્મોના છે. આપે ઘણી વાર સાંભળ્યુ છે કે ઢાળ માળ ન મેલ અસ્થિ’કરેલા કર્યાં ભાગળ્યા સિવાય છૂટકારો નથી. સ`સાર છેાડીને સયમી અને તેા પણ એને કર્યાં ભોગવવા પડે છે. તમે શા માટે આવું માના છે ? છેવટે માબાપ શ્રીદેવીને દવા કરાવવા ઘેર લઈ ગયા. દુઃખની ઝડી વરસાવનાર પ્રત્યે પણ શુભ ભાવના : આ બધું બન્યું ત્યારે આય બીલની એળીના આઠમા દિવસ હતા. શ્રીદેવીએ એળી કરી હતી. છેલ્લા દિવસે તેને ઉપવાસ હતા, તેથી પૌષધ લઈ ને બેસી ગઈ. પ્રભુને પ્રાથના કરે છે હે પ્રભુ! મેં જે કર્યાં કર્યાં છે તે હું સમભાવે ભેાગવી લઈશ પણ મારા નિમિત્તે ખીજા જીવાને કમ્ ખાંધવા પડે એવુ ન કરીશ. સાસુએ, પતિએ આટલુ કષ્ટ આપ્યું છતાં મનમાં એવે વિચાર નથી આવતા કે મને આ બધાએ આટલું દુખ આપ્યું. તે તે એ વિચાર કરે છે કે મારા કારણે બીજા જીવાને કર્યાં બધાય છે. મારા સાસુ તે। મારા કારણે રાજ કર્યાં ખાંધે છે. તે કમે† બાંધતા અટકી જાય. તેમના જીવનમાં સદ્ગુદ્ધિ આવે. મારે બીજુ કાંઈ જોઈતુ નથી. પ્રભુ! હું આપની પાસે આ એક માંગણી કરું છું. આટલા દુઃખમાં પશુ કોઇના દોષ ન જોવા એ કેટલી ઉત્તમ ભાવના ! તેણે તે મૌન પૌષધ કર્યાં હતા. આખા દિવસ સતત નવકારમંત્રના જાપ કર્યાં. તેના પ્રભાવ એવા પડયા કે સાસુનું હૃદય પલ્ટાઈ ગયું. સહનશીલતાએ સહુના પલ્ટાવેલા દિલ : સાસુજી તરત ઉઠયા અને શ્રીદેવીના પિયર આવ્યા. શ્રીદેવી પાસે જઈને કહે છે દેવી ! તું તેા ખરેખર દેવી છે. Page #963 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪] [ શારદા શિરેમણિ સહનશીલતાનો સાચે શણગાર છે. ક્ષમાની મૂર્તિ છે. હું અભાગણી આવી દેવી જેવી વહુને ઓળખી શકી નહિ. આટલું કરવા છતાં મેં તને કઈ દિવસ સારી તે કહી નથી પણ તારા છિદ્રો જોઈને રોજ ઝઘડો કર્યો છે. હવે ચાલે આપણુ ઘેર. હું મારા બધા અપરાધોની વારંવાર માફી માંગું છું. શ્રીદેવીની બા કહે, તેણે તે આજે મૌન પૌષધ કર્યો છે એટલે તમારી સાથે કોઈ વાત કરશે નહિ સાસુ તે ચાલ્યા ગયા. બીજે દિવસે પૌષધ પાળીને શ્રીદેવી માબાપને સમજાવી તેમની આજ્ઞા લઈ સાસરે ગઈ. જઈને સાસુ સસરાના ચરણમાં પડી. બા! આમાં તમારો દોષ નથી. દોષ મારા કર્મોને છે. મારા કારણે આપને વગર પ્રજને કર્મો બાંધવા પડ્યા. હું આપને ખમાવું છું. પતિના ચરણમાં પડી તેમની માફી માંગી. પતિ કહે છે દેવી ! માફી તે મારે માંગવાની છે. કેણ જાણે હું કે નિષ્ફર બની ગયે કે તને મારતાં પાછું વાળીને જોયું નથી. એ તે પુણ્યને ઉદય કે તને બીજું કાંઈ થયું નહિ. નહિતર હું આવી દેવી જેવી પની ગુમાવી બેસત. બધાના દિલ પલટાઈ ગયા. જ્યાં કલેશમય વાતાવરણ હતું ત્યાં પ્રેમના ઝરણું વહેવા લાગ્યા. કહેવાનો આશય એ છે કે શ્રીદેવીના જીવનમાં ધર્મ હતો. તે આવા દુઃખમાં પણ ધીરજ રાખી શકી અને સમતાથી જીવન ટકાવી શકી. ધમને પ્રભાવ અલૌકિક છે. વધુ ભાવ અવસરે. ચરિત્ર : અરે ગુણસુંદર કયાં? : પુણ્યસાર સાથે ગુણસુંદરને બદલે સ્ત્રીને જેતા બધા નવાઈ પામી ગયા. આ સ્ત્રી કેણ છે? ગુણસુંદર કયાં ગયે ? પુયસારે પોતાની બધી વાત કરી. આ જ ગુણસુંદર છે. જ્યારે મને મારા પિતાએ કાઢી મૂક્યો ત્યારે હું ઝાડની બખોલમાં બેઠો. તે ઝાડ ઉડયું. વલ્લભીપુર પહોંચ્યું ત્યાં એકાએક હું સાત કન્યાને પર, પછી મને થયું કે મારા મા-બાપનું શું થશે? એટલે તે સાતેને છોડીને ચાલ્યો આવ્યો. મેં તેમને મારું નામ-ઠામ સ્થળ કાંઈ કહ્યું નહીં. માબાપ પાસે આવ્યો. તેમણે લગ્નનો પોશાક જોયે. એટલે મને પૂછ્યું તું લગ્ન કરીને આવ્યો છે? મેં કહ્યું હતું. મારી શોધ કરવા ગુણસુંદરી વેશ બદલીને અહીં આવી. મારો પત્તો પડે નહિ એટલે તે અગ્નિસ્નાન કરવા તૈયાર થઈ. પુણ્યસારે બધી વાત કરી. બધાને આશ્ચર્ય થયું. અહો ! એક સ્ત્રી પણ કેટલી બહાદૂર! ચેરે ને ચૌટે બધે આ વાત ફેલાઈ ગઈ. બધા કહેવા લાગ્યા ગુણસુંદરી કેટલી હોંશિયાર ! તેણે પિતાની બુદ્ધિથી, ગુણોથી આખા ગામને પિતાનું બનાવ્યું. પણ કેઈને ખબર પડી નહિ કે આ સ્ત્રી છે. બધા ગુણસુંદરીના આ સાહસની પ્રશંસા કરવા લાગ્યા. રત્નસાર શેઠની ચિંતાને દૂર કરતા નગરનરેશ : માણેકચંદ શેઠને તો આનંદનો પાર નથી. રત્નસાર શેઠ ચિંતામાં પડી ગયા કે મારી રત્નસુંદરીનું હવે શું થશે ? સ્ત્રીને સ્ત્રી સાથે સંસાર થોડો ચાલે? હવે તેની જિંદગીનું શું ? રાજાએ કહ્યું-હવે એ પુણ્યસારની પડની થઈ ચૂકી. જ્યાં ગુણસુંદરી ત્યાં રત્નસુંદરી. રત્નસુંદરી તરત પુણ્યસારના ચરણમાં પડી. પુણ્યસારને તે વિશેષ આનંદ થયે. કેમ કે એક તે પિતાની Page #964 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [ ૮૮૫ પત્ની મળી અને પેતે જેની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા તે રત્નસુંદરી પણ મળી ગઈ. તેને વટ રહી ગયા. ગમે તેમ થયું પણ ઘેર તેા આવી ને! દેવીનું વચન સાચું પડયું. રત્નસુંદરીના મનમાં ખાલપણમાં જે શબ્દો ખાલી હતી તે માટે દુઃખ થયું. પતિના પગમાં પડીને તેણે માફી માંગી. હું તે સમયે અજ્ઞાન હતી. સારું ખાટુ સમજતી ન હતી તેથી ખાલી હતી તે આપ મને માફ઼ કરો. પુણ્યસારે કહ્યું-મને તે કાંઈ છે નહિ. તે સમયે ખાલભાવ હતા. પુણ્યસારે હવે મનમાંથી તે વાત કાઢી નાંખી તેના પર જરાય રાષ ન રાખ્યા. બધા આનંદથી રહેવા લાગ્યા. વલ્લભીપુરની વાટે સાંઢણી : હવે ગુણસુંદરીએ પતિને કહ્યું-હુ જ્યારે ઘેરથી નીકળી ત્યારે મારા મા બાપુજી અને છ બેનાને કહ્યું હતું કે છ મહિનામાં જે પતિ મળશે તે તેમને લઈ ને અહીં આવીશ અથવા સમાચાર મેાકલાવીશ. જો નહિ મળે તે અગ્નિસ્નાન કરીશ. તેઓ પણ દિવસેા ગણતા હશે, માટે હવે આપ એક સાંઢણી તૈયાર કરીને વલ્લભીપુર છ બેનેને અને પિતાને સમાચાર મેકલાવા. નહિતર કદાચ છ એ એનેા પણ ખળી મરે તે ? તરત ગુણસુંદરીની જે પવનવેગી સાંઢણી હતી તે તૈયાર કરી. પુણ્યસારના એક માસ અને માણેકચ'દ શેઠના એક માણસ અને માણસાને મેાકલવા તૈયાર કર્યાં. `ને માણસા સાંઢણી પર રવાના થયા. ગુણસુંદરી કહેપિતાજી! હું અહી. વેપાર કરવા માટે નહાતી આવી. મારું લક્ષ્ય તમારા દીકરાને શેાધવાનું હતું. તમારો દીકરો મારો જિગરજાન મિત્ર ખનીને રહ્યો છતાં હું મારા અંતરાયના કારણે એળખી શકી નહિ. મારી અંતરાય તૂટી એટલે તે દિવસે તે લગ્નના પાશાક અને વીટી આ પહેરીને મિત્રના લગ્નમાં ગયા. આજ દિન સુધી કયારે પણ તેમણે તે વીટી પહેરી ન હતી. જો કોઈક દિવસ પહેરી હોત તા પણ હું આળખી જાત. ખેર, જે થયું તે સારા માટે. દીકરીનું અજોડ સાહસ : સાંઢણી લઈને માણસે જાય છે. ભાંગેલા પગે જવાનું હોય તે! જવામાં આનંદ કે ઉત્સાહ ન હોય પણ અત્યારે તે કામ સિદ્ધ કરીને જાય છે તેથી પગમાં જોર છે. મનમાં આનંદ છે. સાંઢણી વલ્લભીપુરમાં પહોંચી ગઈ. ધનસાર શેઠને ત્યાં જઈને ઉભા રહ્યા. પૂછ્યુ કે આપ કયાંથી આવ્યા છે ? ગોપાલપુરથી. ગેાપાલપુર નામ સાંભળતા શેઠને થયું કે નક્કી મારી દીકરીનું કામ સિદ્ધ થયું હશે, તેથી આ માણસે આવ્યા હશે. શેઠે તેમનું સ્વાગત કર્યું; પછી બંને માણસાએ બધી વાત કરી. પેાતાની દીકરીનું આવું અજોડ સાહસ સાંભળતા પિતાને ખૂબ આનંદ થયા. શેઠે ઘેર જઈને શેઠાણીને અને છ એ બેનાને વાત કરી. વાત સર્વ સુણાવી શકે, હષ ધરીને આ વાર, શેઠાણી અને પુત્રીઓ સાંભળી થઈ રળિયાત આ વાર જો.... માતા અને છ એ એનેા આ સમાચાર સાંભળતા ખૂબ આન ક્રિત થયા. ધન્ય છે Page #965 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ ] [ શારદા શિરોમણિ ગુણસુંદરીને ! તેણે કેવી વીરતાથી કાર્ય સિદ્ધ કર્યું. શેઠના મનમાં થયું કે હવે આ છે એ દીકરીને સાસરે મોકલવી જોઈએ. છ એ બેનેએ પણ કહ્યું–પિતાજી! અમારા પતિ અને અમારી બેન ગુણસુંદરી ગોપાલપુરમાં રહે છે માટે અમને પણ હવે ત્યાં મેકલે. શેઠ અને છ એ દીકરીઓ બધા સાંઢણી પર બેસીને ગોપાલપુરમાં આવ્યા. પુરંદર શેઠે બધાનું ખૂબ સ્વાગત કર્યું. છ એ બેને પિતાના સાસુ, સસરા અને પતિના ચરણમાં પડી. સાસુએ આશીર્વાદ આપ્યા, પછી છ એ બેને ગુણસુંદરીને ભેટી પડી. બેન! તું અમારા કરતાં ઉંમરમાં નાની છે પણ કામ મોટું કર્યું છે, તારે એટલે આભાર માનીએ તેટલા ઓછો છે. રાતે ભેગા થઈને બધાએ સુખદુઃખની વાત કરી. ધનસાર શેઠને ખૂબ આનંદ થયો. વેવાઈ ખૂબ સંસ્કારી, સદાચારી અને ધમીઠ મળ્યા છે. બધે રૂડો પ્રતાપ ધર્મને છે. થડા દિવસ રોકાઈને ધનસાર શેઠે વિદાય માંગી. પિતાએ પોતાની દીકરીઓને સુંદર શિખામણ આપી. બેટા ! તમે સાત બેને એક થઈને રત્નસુંદરીને ક્યારે પણ જુદી ન પાડશો. તમે સાત નહિ પણ આઠ બેને છે તે રીતે રહેજે. સાસુ સસરાની ખૂબ સેવા કરજે. પતિની આજ્ઞામાં રહેજો. આ રીતે હિતશિખામણ આપીને શેઠે વિદાય લીધી. આ અગીયાર માણસે ખૂબ સુખશાંતિથી આનંદમાં રહે છે. ધર્મધ્યાન કરે છે. તે નગરીના મહાન ભાગ્યેાદયે મહાન વિદ્વાન આચાર્ય સંતનું આગમન થયું. ગામજન, નરેશ, પુરંદર શેઠ, પુણ્યશ્રી શેઠાણી, પુસાર, તેની આઠ પત્ની બધા સંતના દર્શન કરવા ગયા. સંતે વ્યાખ્યાનની અમી વર્ષા વરસાવી, પુરંદર શેઠ અને પુણ્યશ્રીએ પુણ્યસારને ઘરનો બધો કારભાર સેંપીને દીક્ષા લીધી. સમય જતાં પુયસારને ત્યાં દીકરે થયે. તેને ખૂબ સારા સંસ્કાર આપી ભણાવ્ય, ગણાવ્યું અને પરણાવ્યું. હવે તે તે ઘરનું, દુકાનનું કામકાજ બરાબર સંભાળે તે થે એટલે પુણ્યસાર અને તેની આઠે પત્નીએાએ દીક્ષા લીધી. દીક્ષા લઈને સુંદર તપજપની આરાધના કરતા વિશુદ્ધ સંયમનું પાલન કરી આયુષ્ય પૂર્ણ થતાં કાળધર્મ પામી દેવકમાં ગયા, પછી અલ્પ ભ કરી જશે. (પૂ. મહાસતીજીએ અનંત ઉપકારી સ્વ. ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના જ્ઞાન, દર્શન, ચારિત્રની સુવાસથી ઝગમગતા જીવન પર સુંદર પ્રકાશ પાડે હતો. જે સાંભળતા શ્રેતાઓની આંખો અશ્રુભીની બની હતી.) આ વદ ૨ ને બુધવાર : વ્યાખ્યાન નં. ૯૮ : તા. ૩૦-૧૦-૮૫ આપણે ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકની વાત ચાલે છે. આનંદ શ્રાવકની વાત સાંભળીને શિવાનંદા ભગવાનના દર્શને જવા ઉત્સુક બની. શિવાનંદાની આજ્ઞા થતાં કૌટુંબિક પુરૂએ રથ તૈયાર કરી દીધું. ચાર ઘંટા વાગવા લાગ્યા શિવાનંદા રથમાં બેસીને પ્રભુના વંદને જાય છે. તેમના દિલમાં એ અપૂર્વ આનંદ અને ઉલ્લાસ છે કે આજે મને ભગવાનના દર્શન થશે. તેમની વાણીનું શ્રવણ કરવાને લાભ મળશે. એવા ઉલ્લાસથી જઈ રહ્યા છે. પ્રભુ પાસે પહોંચી ગયા. પ્રભુનું મુખ જોતાં એનું દિલ ઠરી Page #966 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૮૮૭ ગયું. શું પ્રભુતુ તેજ છે! ઉરના ઉલ્લાસથી, હૈયાના હર્ષોંથી ભગવાનને વંદન કર્યાં, પછી ભગવાને શિવાન'દાને અને પરિષદને ધ કથા કહી. ભગવાનની અમેઘ દેશના સાંભળતા તેમને ખૂબ આન' આવ્ય. અહાહા....શુ` ભગવાનની ધર્માંકથા છે ! આ અમૃત રસના ઘૂંટડા પીધા જ કરીએ ! જગતના કોઈ સુખમાં જે આનંદ નથી એ ધમ કથામાં રહેલે છે. ધમ કથાથી આત્માના જ્ઞાન પ્રકાશ પ્રગટે છે, ધર્મ કથા સાંભળવાના આનંદ અલૌકિક છે. ચંદન જેમ જેમ ઘસાતું જાય છે તેમ તેમ એમાંથી વધુ ને વધુ સુગંધ પ્રગટે છે તેમ માણસ આવી ધર્મકથામાં લીન બને છે ત્યારે એના જીવનમાં નવી સુવાસ પ્રગટ થવા માંડે છે. આ ધર્મકથા કોને પીરસાય ? જેને એમાં રસ હોય તેને તે આપી શકાય. જે આત્માના અથી હોય તેનામાં આ માટેની તમન્ના જાગે. વદન ભગવાને જે ધમકથા કરી તેમાં શિવાદેવી લીન બની ગયા. ભગવાનની દેશના સાંભળીને વ્રત અ’ગીકાર કરવાની ભાવના જાગી. ભગવાન પાસે તેમણે ખૂબ સમજીને વિચારીને, આત્માના ઉલ્લાસથી ગૃહસ્થ ધર્મ એટલે શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યાં. વ્રત અ’ગીકાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા, પછી શુ બન્યું ? બજારમાં જે માલ મળતા હાય તેની પૃચ્છા થાય. કાપડીયાની દુકાને જાવ તે કાપડ બતાવે, ઝવેરીની દુકાને જાવ તેા ઝવેરાત બતાવે. જેને જે વેપાર હેાય તે બતાવે તેમ અડ્ડી' શિવાનઢાના ગયા પછી ગૌતમ સ્વામી ભગવાન પાસે આવ્યા. નમસ્કાર કરીને પૂછે છે હે મારા ત્રિàાકીનાથ પ્રભુ ! “ બાળરે સમળાવાસ” દેવાળુવિચાળ અતિ મુશ્કે નાવ ધ્વજ્ઞપ્’આનંદ શ્રાવક અને શિવાનઢાએ આપની પાસે આવીને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કર્યું`` અને માર વ્રતધારી શ્રાવક બન્યા તે હવે તે આત્માએ આપની પાસે દીક્ષા લેશે ? તેઓ પ્રવતિ બનવામાં સમ છે? ભગવાને કહ્યું-હે ગૌતમ ! ને ફળો સમવું। આ અર્થ સમર્થ નથી એટલે તેઓ દીક્ષા લેશે નહિ. ગૌતમસ્વામી ચાર જ્ઞાન અને ચૌઢ પૂના ધણી હતા. તેએ પેાતે આ પ્રશ્નનુ' સમાધાન પેાતાના જ્ઞાનથી કરી શકે તેમ હતા, પણ તેમનામાં વિનય હતા. હું મારા ભગવંતને પ્રશ્ન પૂછું તા મને તેમના મુખેથી જવાબ સાંભળવા મળે ને ! ભગવાનને પ્રશ્ન પૂછવા જવાથી કેટલા લાભ થાય ? એક તેા ભગવાન પાસે જવાનું મળે. પ્રશ્ન પૂછવા છે એટલે વદન કર્યા વિના તે પૂછાય નહિ તેથી વંદન કરવાને લાભ મળે, તેમના મુખેથી જવાખ સાંભળવા મળે અને ગુરૂભક્તિ મળે. પ્રશ્ન પૂછવા જવાથી આટલા લાભ મળે. પેાતે જાતે પ્રશ્નનું સમાધાન કરી લે તે આ લાભ કયાંથી મળત? ગૌતમ સ્વામીએ પૂછ્યુ –આનંદ શ્રાવક અને શિવાનંદા દીક્ષા લેશે ? પ્રભુએ કહ્યુંના. મધુએ ! સંયમની આરાધના સહેલી નથી. ચારિત્ર મેહનીય કર્મોના ક્ષયાપશમ થયા હોય તે ચારિત્ર લઈ શકાય. જેમ કોઈ માણુસને પારસમણિ મળ્યા. તેના ઘરમાં લાખડની કાઠીએ હતી તેમાં નાંખ્યા. તેના મનમાં એમ કે પારસમણિ કોઠીઓમાં નાંખવાથી કોડીએ સેાનાની થઈ જશે. અઠવાડીયુ' થયું છતાં કેડીએ સાનાની ન થઈ. Page #967 -------------------------------------------------------------------------- ________________ (26] [ શારદા શિશમણિ કેમ આમ બન્યું ? કાઠીએ કેટલાય વર્ષોથી અવાવરી પડી હતી. તેમાં જાળા ખાઝી ગયા હતા. પારસમણિ તે જાળામાં પડયા એટલે કાઢીને સ્પર્શ થયા નહિ પછી કોઠી સેાનાની કેવી રીતે બને ? આ રીતે આત્મા સ'સારની માયાજાળના જાળામાં એવે અટવાઈ ગયા છે કે ગુરૂ ભગવંતા રૂપી પારસમણિને સ્પર્શ થતા નથી. જે ગુરૂ ભગવાના ગરણમાં આત્મા અણુ થઈ જાય તેા જરૂરથી તેને આત્મા પરમાત્મા બની શકે. આન શ્રાવક અને શિવાનંદા ભગવાનના શરણે ગયા તેા સાચા શ્રાવક શ્રાવિકા ખની ગયા. આત્માનું સાચું જ્ઞાન પામી ગયા. કહ્યું છે કે તત્ત્વ પામી તૃપ્ત બની જા, વિષયોથી વિરકત બની જા, સત્યને પામી સ્વસ્થ બની જા, દૃશ્ય જોઈ સાચા દૃષ્ટા બની જા. જો આત્માનુ' સાચુ' સુખ જોઈતું હોય તે તત્ત્વજ્ઞાનના રસથી આત્માને તૃપ્ત કર. વિષયાથી વિરકત બન. સત્યને પામીને આત્માને સ્વસ્થ બનાવ. ગમે તેવા દૃશ્ય જોવામાં આવે તે પણ તું સાચા આત્માને દૃષ્ટા બની જા. આત્મા મેક્ષમાં જાય પછી ત્યાં કોઈ અતૃપ્તિ નથી, ઇચ્છા કે આકાંક્ષા નથી. ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યાં ત્યારે પ્રભુએ કહ્યું-આનદ શ્રાવક અને શિવાન દા પ્રવતિ બનશે નહિ. તે સંસારમાં રહીને આદશ શ્રાવકપણું શુદ્ધ રીતે પાળશે. તેામાં ખરાખર વફાદાર રહેશે. આ રીતે અનેક વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરશે અને આયુષ્ય પૂર્ણ કરીને સૌધર્મ નામના પહેલા દેવલેાકમાં અરૂણાભ વિમાનમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘણાં દેવાનું આયુષ્ય ચાર પક્ષેાપમનુ' છે. આનંદ શ્રાવકનું આયુષ્ય પણ ચાર પત્યેાપમનુ થશે. દેવાના ચાર ભેદ છે. ભવનપતિ, વાણુન્યતર, જયાતિષી અને વૈમાનિક. સમતિ પામ્યા પછી આયુષ્યના બ`ધ પડયેા હાય તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યાતિષી, નરક, તિય ઇંચ, સ્ત્રીવેદ અને નપુસકવેદમાં ન જાય. વૈમાનિકમાં જાય. ત્યાં દેવ અને પશુ દેવી ન બને. આટલે સમિતના પ્રભાવ છે. ( સમ્યક્ત્વ ગુણુ ક ́ઇ રસ્તામાં રઝળતા પડયા નથી કે મહેનત કર્યા વિના એની પ્રાપ્તિ થઈ જાય. દુઃખને વધાવા, સુખને તરછોડા અને પાપના પડછાયાથી દૂર રહેા. આ ત્રણ ચીજો અમલમાં મૂકાય અને અનંતાનુબંધી કષાય અને દશ ન મેાહનીયની ત્રણ પ્રકૃતિ જીતાય ત્યારે સમ્યક્ત્વ ગુણ પ્રગટે. જગતના જીવે આનાથી ઊલ્ટી રીતે વતે છે. એમણે નક્કી કર્યુ છે કે દુઃખને ગમે તે રીતે દેશવટો આપવા, સુખ ગમે તે રીતે મેળવવુ અને આ એ વાતની સિદ્ધિ માટે જે કોઈ પાપ કરવુ પડે તે કરવું. જો સમ્યક્ત્વ રત્ન મેળવવું હશે તે। આ વિચારધારાને બદલવી પડશે. શાસ્ત્રમાં સમ્યક્ત્વ ગુણના મહિમા ખૂબ ગવાયા છે, કારણ કે એના સહારા જીવને જાગૃત રાખનારો છે. સમતિ પામ્યા પહેલા દુર્ગાંતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને દુ`તિમાં જવું પડે એ જુદી વાત છે. બાકી સમકિતી આત્મા દુર્ગાંતિમાં ન જાય. અગ્નિના સ્વભાવ ખાળવાનો Page #968 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૮૮૯ છે છતાં બેન રઈ કરતાં એની સાથે કેટલી સાવધાનીથી રહે છે તેથી અગ્નિ એને બાળી શકો નથી. આ રીતે સમકિતી આત્મા સંસારમાં રહેવું પડે તો ખૂબ સાવધાનીથી રહે છે. સમકિત દરેક પળમાં, દરેક પ્રસંગમાં જીવને સજાગ રાખીને જીવન જીવવાની કળા શીખવે છે. સમકિતની લહેજત અલૌકિક છે. આનંદ શ્રાવક માટે ભગવાને કહ્યું કે તે વર્ષો સુધી આરાધના કરીને પહેલા દેવલેકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થશે, પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અન્ય જનપદમાં વિહાર કરતા અનેક જીવને પ્રતિબોધતા ધર્મોપદેશ આપતા થકા વિચારવા લાગ્યા. તp i ? મારે રમાવાસણ ગાણ મfમાર વીવાની નવ વઢિામમાળે વિહારૂ | ત્યાર પછી આનંદ શ્રાવક જીવાજીવ આદિ તને જાણવા વાળા થઈ ગયા અને સાધુ સાધ્વીઓને પ્રાસુક, અચેત આહારાદિનું દાન કરતા થકા વિચારવા લાગ્યા. શિવાનંદા પણ સાચી શ્રમણોપાસિકા બની ગઈ અને તે પણ સાધુ સાધ્વીઓની આહાર, પાણી, વસ્ત્ર આદિથી સેવા કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા. આનંદ શ્રાવક શ્રાવકપણું લીધા પછી જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. જીવ, અજીવ આદિ નવ તત્ત્વના યથાર્થ સ્વરૂપના જાણકાર બની ગયા. જેટલું જ્ઞાન વધે એટલું સાધુપણું અને શ્રાવકપણું દઢ રીતે પાળી શકાય. વીરના શાસનને પામેલા શ્રાવકોમાં નવતત્વ અને છકાયનું જ્ઞાન તે અવશ્ય લેવું જોઈએ. તમે પ્રતિક્રમણમાં રોજ બોલે છે કે શ્રાવકે કેવા હોય? નવતત્ત્વના જાણકાર હોય. જે આત્મા જીવને નથી જાણત, અજીવને નથી જાણતો તે દયા કેની પાળી શકશે ? આનંદ શ્રાવક જીવાજીવાદિ નવ તના જ્ઞાતા બની ગયા. આનંદ શ્રાવક અને શિવાનંદા બંને પિતાના ગામમાં જે સાધુ સાધ્વીઓ આવે તેમને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે, ઉલાસ ભાવથી સૂઝતા નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર આદિ વહોરાવે છે. દાન દેવાથી લાભ તે થાય પણ ઉત્કૃષ્ટ ભાવે અંતરના ઉમળકાથી કઈ જાતની આકાંક્ષા રાખ્યા વગર આપે તે અનતા કર્મોની નિર્જરા થાય. દાન દેતાં, વ્રતનું પાલન કરતાં ક્ષણે ક્ષણે પ્રભુના ઉપકારોને યાદ કરે છે. અહો કે મારા ત્રિકીનાથ કૃપાળુ ભગવંત ! આપ મને જે મળ્યા ન હોત તે આ દાન દઈને કર પાવન કયાં કરત? આપને ભેટો થયે ન હેત મને પાપમાંથી બચાવત કણ? આ રીતે ડગલે ને પગલે ભગવાનને યાદ કરે છે. પરદેશી રાજાને તેમની સૂરીકતા રાણીએ ઝેર આપ્યું અને મૃત્યુ નજીક દેખાયું છતાં તેના પર જરા પણ દ્વેષ ન કર્યો કે મરી જવાને અફસેસ ન કર્યો. સંથારો કર્યો ત્યારે ત્રણે નમોથુછું બેલ્યા. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું નમેથ્યણું ગણુતાં આંસુ ન પડયા પણ ત્રીજું નમોથુછું ગુરૂ ભગવંતનું ગણતાં આંખમાંથી આંસુની ધાર થઈ. ખૂબ રડ્યા. હે મારા ઉપકારી ગુરૂ ભગવંત ! આપ જ્યાં બિરાજતા હો ત્યાં મારી વંદણ છે. હું કે કર પાપી હતે ! આપે મારા પર કૃપાદ્રષ્ટિ કરી મને સુધાર્યો. જે આપ મને મળ્યા ન હતા તે મારું શું થાત? મારી કઈ ગતિ થાત ? મારા પર Page #969 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ ] [ શારદા શિરમણિ આપને તે અનંત અનંત ઉપકાર છે. ભલે, આપ મારાથી દૂર છે પણ આપનું સ્થાન મારા હૃદયમાં છે. આ રીતે દાન આદિ ક્રિયા કરતા આનંદ શ્રાવક અને શિવાનંદા પ્રભુના ઉપકારોને યાદ કરે છે. ખૂબ ઉત્કૃષ્ટ ભાવે સંતને સુપાત્ર દાન આપી પોતાના જીવનને ધન્ય માને છે. પિતાની લક્ષ્મીને ભોજન માટે દુરૂપયોગ કરતે ભંડારી : એક ભંડારી પર રાજાની ખૂબ કૃપાદ્રષ્ટિ, અમદષ્ટિ હતી એટલે રાજા તેને ખૂબ ધન આપતા, તેથી તેની પાસે ઘણું ધન ભેગું થયું હતું. લાખે, કરોડો ગમે તેટલા ભેગા કરે પણ અંતે તો બધું મૂકીને જવાનું છે. લક્ષમી તે કેઈની સાથે જવાની નથી. આ રીતે આયુષ્ય પૂર્ણ થતાં ભંડારી તે મરી ગયે પણ તેના પુત્રને ખબર નથી કે મારા બાપની મિલ્કત કેટલી છે? ભંડારીને મિત્ર ખૂબ સજન, પ્રમાણિક અને ખાનદાન હતું. તેણે છોકરાને બોલાવીને ભંડારીની અઢળક સંપત્તિ બતાવી દીધી. છોકરે તે તે જોતાં આ બની ગયે. આટલી બધી મિલક્ત ? મહામહેનતે મેળવેલી આટલી બધી મિલકત છેડીને તે ચાલ્યા ગયા ! કઈ ધનના ભંડાર સાથે ન લઈ ગયા ! કઈ ભેગવવા પણ ન રહ્યું ! મારે પણ બધું છોડીને મરી જવાનું ને ! જીવની સાથે તે પોતે કરેલા સત્કૃત્યો અને દુષ્કૃત્યે જાય છે. તેણે મનમાં વિચાર કર્યો કે મારે પણ છોડીને જવાનું છે તો મારે લક્ષમીને સંગ્રહ કર નથી. તેણે તો એ વિચાર કર્યો કે ખાઈપીને જલસા કરું, મેજમઝા ઉડાવું ને આનંદથી રહું. તે ખાવાનો ખૂબ શોખીન હતું એટલે તેણે ઠાઠમાઠથી ભજન જમવાનું નકકી કર્યું. તેણે લાખ રૂપિયાના ખર્ચે મેટો બંગલે બનાવ્યો. તેમાં તેણે જમવાને રૂમ ખૂબ ભભકાદાર, ઝાકઝમાળ બનાવ્યા. તે બનાવવામાં લાખ રૂપિયા ખર્ચા. થાળી મૂકવા માટે બાજઠ રત્નજડિત બનાવ્યું અને જમવાનો થાળ સોનાને બનાવ્યું. આવા મહેલમાં અપૂર્વ ઠાઠમાઠથી તે ભવ્યતાથી ભેજન કરે છે. ભંડારીપુત્રને જમવા માટે જે બિરંજ બનાવતા તેમાં કસ્તુરી, કેસર આદિ અનેક જાતના ઉત્તમ અને સુગંધી પદાર્થો નાંખતા. તેના એક ટંકના ભજન પાછળ હજારો રૂપિયાનો ખર્ચો થતો. તેની સુગંધ તે બહાર પણ કયાંય સુધી મહેંકતી. જેણે એક વાર સુગંધ લીધી હોય તે ભૂલે નહિ. ભંડારીને અદ્દભૂત ભેજન વૈભવ તૈયાર થઈ જાય ત્યારે નગરીમાં ઉદ્ઘેષણ કરાવે છે જેને ભંડારીને ભેજનથાળ જોવા આવવું હોય તે આવજે. તેને મહેલ તે એ ભવ્ય હતું કે બધા તે જોવા આવતા હતા. દૂર ઊભા હોય તો પણ બિરંજની સુગંધ આવે. એક ભાઈને ત્યાં બહારગામથી કોઈ મહેમાન આવેલા. તે ભાઈએ તેમને કહ્યું-હું ભંડારીના પુત્રને જનથાળ જેવા જવાને છું. તમારે આવવું છે ? ભંડારી જમે એમાં શું જોવાનું છે? અરે, એ જેવું એ જીવનનો એક હાવે છે. આપણે ૧૦ ફૂટ દૂર ઉભા હોઈ એ ત્યાં એની સુગંધ આવે છે. રસના પાછળ પાગલ બનેલ માનવી : આ બંને ભાઈ જેવા ગયા. બહારથી જે ભાઈ આવ્યા હતા તે તે સુંગધથી લલચાઈ ગયા. તેની લૂલી લબકારા Page #970 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૯૧ મારવા લાગી. અહાહા-આ ભોજનને ખાનાર કેટલે ભાગ્યશાળી ! એ બિરંજને સ્વાદ તો કોણ જાણે કે અદ્દભૂત હશે ! એનું મન તે એ ખાવા તલપાપડ બની ગયું. તેણે ભાઈને કહ્યું-મિત્ર ! ભંડારીના ભાણામાં રહેલે બિરંજ ખાવાનું મન થયું છે. અરે, તારું ખસી ગયું તો નથી ને! એવું મન કરે શું વળે ? તેને એક દાણે પણ કોઈને ન મળે. આ તે એ કંજુસીય છે કે પ્રદર્શન કરે પણ કેઈને આપે નહિ. મિત્ર ! ગમે તેમ કરીને મને લાવી આપ. મને તો એવું મન થયું છે કે જે મને ચાખવા નહિ મળે તે કદાચ મારા પ્રાણ ચાલ્યા જશે. આ રસેન્દ્રિયને જીતવી સહેલી નથી. ખૂબ કઠીન છે. આ ભાઈ રસેન્દ્રિય પર કંટ્રોલ ન રાખી શકો ત્યારે આ દશા થઈ ને ! પેલા ભાઈએ ભંડારીને કહ્યું મારી સાથે બહારનો જે માણસ આવ્યો છે તેને આપના બિરંજનો સ્વાદ લેવાનું મન થયું છે. આપ કૃપા કરીને એક કોળિયો તે આપો. તે કહે છે કે મને ચાખવા નહિ મળે તે મારા પ્રાણ ઉડી જશે ભંડારી કહે-આ બિરંજના એક કેળિયાનું મૂલ્ય સે રૂપિયાનું થાય છે. તેનું તને ભાન છે? જેટલા માંગે તેટલાને આપું તે મારે ખાવા શું રહે ? પણ સ્વામી ! આ તે પ્રાણ બચાવવાની વાત છે. સ્વાદની પાછળ સ્વીકારેલી ગુલામી : ભાઈની વાત સાંભળતા ભંડારીનું મન ડું પીગળ્યું. તેણે કહ્યું–જે બિરંજના સ્વાદ વિના એના પ્રાણ જાય એવો ભય હોય તે મારી એક શરત સ્વીકારે તે તેને તે ખાવા મળશે. ત્રણ વર્ષ મારે ત્યાં એને નોકરી કરવી પડશે. રાત્રે-દિવસે જ્યારે હું કામ બતાવું ત્યારે કરવું પડશે. તેના કામમાં કાંઈ ખામી નહિ આવે ને મને સંતોષ થશે તે મારે આખે ભજનનો થાળ એને આપી દઈશ. આ ભાઈ તે ઘરબાર, માતા-પિતા, પત્ની, પરિવાર બધાને છોડીને અહી રહ્યા. ત્રણ વર્ષ સુધી ઘરમાં કે જંગલમાં, દિવસે કે રાત્રે ગમે તે કામ લેંગ્યું તો તેણે એક નિષ્ઠાથી કર્યું. જરા પણ ખામી આવે એવે પ્રસંગ આવવા દીધું નહિ. આ રીતે તનતોડ મહેનત કરતા તેને ત્રણ વર્ષ પૂરા થયા. ત્રણ વર્ષ આવી રીતે દાસપણામાં વિતાવવા એ ઘણું મુશ્કેલ છે. મહામહેનતે મેળવેલા ભોજનને ઉમદા ભાવે દેવાની વૃત્તિ ત્રણ વર્ષ પૂરા થયા એટલે ભંડારીએ તેને સ્નાન કરવા સુગંધી જળ આપ્યું. સારા કપડા આપ્યા અને તે દિવસ માટે નોકર ચાકરો આપ્યા. સવાર સાંજના નાસ્તા માટે બે હજાર સોના મહોરનો ખર્ચો કર્યો. નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે સેવકે ત્રણ વર્ષ સુધી ઘણી મહેનત કરી ભંડારીને ભજન વૈભવ મેળવ્યા છે તે જેને જોવા આવવું હોય તે આવજે. આ ઘેષણ સાંભળતા હજારે લેકે જોવા આવ્યા. સારા વસ્ત્રલંકારોથી સજ્જ થઈને તે રત્નજડિત આસન ઉપર બેઠો. તેને ભાણામાં સેવકોએ બિરંજ પીર કે જેના માટે ત્રણ વર્ષ કાળી મહેનત કરી જાત નિચોવી નાંખી છે. બિરંજન કેળિયો હાથમાં લીધે ત્યાં તેને વિચાર આવ્યું કે બહાર આટલા બધા માણસો ઉભા છે તેમાં મારી જેમ કેઈને ખાવાની ઈચ્છા નહિ થઈ હેય ને ? તે હું બહાર જાઉં. કેઈને ઈચ્છા થઈ હોય તે Page #971 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ ] [ શારદા શશણિ હું થાડા આપું. મારે કોઈની પાસે મજુરી કરાવવી નથી પણ કોઈ કહેતું નથી કે મને આપે, કારણ કે તેમને સામે ત્રણ વર્ષોંની મજુરી દેખાય છે, તેથી કાઈ ખાવાનું મન કરતું નથી. રસનાના ત્યાગ અને ભિક્ષુને દેવાના લ્હાવ : અડ્ડાર નજર કરતાં કરતાં એક બૌદ્ધ ભિક્ષુને જોયા. તેના વિચારામાં એકદમ પલ્ટો આવ્યેા. આ બિર’જતું ભેાજન પૂરું થતાં વૈભવનો અંત આવવાના છે. જેના માટે ત્રણ ત્રણ વર્ષાં પરસેવો પાડ્યા, લેહી રેડયું પણ ઘડી પછી તેા હતા તેવા ને તેવા. લાકો બધું ભૂલી જશે. માત્ર એક ટંકનુ ભાજન પણ પછી તેા એ જ ગદ્ધામજુરી. તે શા માટે આ ભાજન પેલા પવિત્ર ભિક્ષુને ભિક્ષામાં ન આપી દેવું ? એક પણ કોળિયે જમ્યા વિના ભાજનના થાળ લઈ ને પેલા ભિક્ષુ પાસે ગયા. ભિક્ષુ કહે, મારે નથી જોઇતું. ભાઈ ! તેં ત્રણ વર્ષ મજુરી કરી ત્યારે આ ભેાજન મેળવ્યું છે. તે ગરીબ માણસે ખૂબ આગ્રહ કર્યાં. આપ મને થાડો લાભ આપે તેા મારુ જીવન ધન્ય બને. આવા અવસર મને કયાંથી મળે ? ભિક્ષુ કહે—ભાઈ ! તું થાડુ' આપજે. થાડુ' તારે ખાવા માટે રાખજે. તેણે અડધુ ખિર જ આપ્યું, પછી ભિક્ષુએ કહ્યું-ખસ, ભાઈ ! હવે રહેવા દે પણ તેણે કહ્યું કે આ તે અધૂરું દાન થયું. મારી પુણ્ય કમાવાની ભાવના મને પૂરી કરવા દો. મારા માટે જરા પણુ રાખવાની ઈચ્છા નથી. તેણે તે બધા ખરજ ભિક્ષામાં આપી દીધા. શાલીભદ્રના આત્માએ પૂર્વ ભવમાં માંગીને લાવેલી વસ્તુની ખીર બનાવડાવી હતી પણ મુનિ પધાર્યા તે ઉત્કૃષ્ટ ભાવે બધી ખીર આપી દીધી, તેમ આ માણસે ત્રણ વર્ષોંની કાળી મહેનત બાદ બિરંજ મેળવી હતી પણ ભિક્ષુને જોતાં ખૂબ ઉલ્લાસથી બધી ખરજ તેમને આપી દીધી. પેાતાને ખાવા એક કાળીયા પણ ન રાખી. દાનની ભવ્ય ભાવનાનો પડેલા અદૂભૂત પ્રભાવ ; ભિક્ષુએ તેને આશિષ આપી. તારી બધી મનોકામનાઓ પૂર્ણ થાઓ. બધા પ્રેક્ષકોએ તાળીઓથી અને ધન્યવાદથી તેને વધાવ્યા. અવાજ સાંભળતા ભંડારીને થયું કે નક્કી કંઈક ધમાલ થઈ લાગે છે. તે માણસ મળેલા વૈભવ અને ઠાઠને ભાગવી શકયા નહિ હાય, તેથી બધા તેની હાંસી મજાક કરતા લાગે છે. તેણે સેવકોને તપાસ કરવા માકલ્યા તે ખબર પડી કે તેણે તેા બધા ખરજ ભિક્ષુને આપી દીધા. ભંડારીએ કહ્યુ-ધન્ય છે ભાઇ ધન્ય તને ! ત્રણ ત્રણ વર્ષોંની તનતોડ મહેનતના પરિણામે મળેલા અમૂલ્ય ફળનુ તે એક ક્ષણમાં ભિક્ષુને દાન કરી દીધું અને હું અઢળક સમૃદ્ધિના સ્વામી હેાવા છતાં એક કોળિયા પણ કાઈ ને ન આપી શકયા. હવે મારી સ`પત્તિના અડધા ભાગ તને ભેટ આપું છું. આ ભાઈ કહે, મારે કાંઈ નથી જોઈતું. ભાઈ ! તારી આ ભાવના જોઈ ને મારુ જીવન પણ પલ્ટાઈ ગયું છે. હવે હું આ બધા ખાણાપીણા, મેાજમઝા છેાડીને સત્કાર્યામાં મારા ધનને સદુપયેાગ કરીશ. ગરીબ ભાઈની દાનની ભવ્ય ભાવનાના ભંડારી પર કેટલેા પ્રભાવ પડયા ? આનંદ શ્રાવક અને શિવાન દા ખંને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે સાધુસંતાને સુપાત્ર દાન Page #972 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૮૯૩ આપે છે અને અનંતા કર્મોની નિર્જરા કરે છે. આ રીતે આનંદ શ્રાવક બાર વ્રતનું નિરતિચાર પાલન કરતાં ગૃહસ્થાશ્રમમાં આનંદથી દિવસો પસાર કરે છે. વ્રતમાં કોઈ દોષ લગાડતા નથી. સમય જતાં ચૌદ વર્ષો પસાર થઈ ગયા. ચૌદ વર્ષમાં આનંદ શ્રાવકે નાની મોટી તપશ્ચર્યા, સાધના, આરાધનાઓ ઘણી કરી. પંદરમાં વર્ષમાં પ્રવેશ કર્યા પછી ધર્મ જાઝિકા કરતા એક દિવસ વિચાર આવ્યું. હું ચૌદ વર્ષોથી શ્રાવકપણું પાળું છું, ધર્મધ્યાન કરું છું પણ જો આ રીતે આરાધના કરતો રહીશ તે મારું જે લક્ષ્ય છે ત્યાં પહોંચી શકીશ નહિ. આ સંસાર વ્યવહારમાં રહીશ તે મારે જે પામવું છે તે પામી શકાશે નહિ. તે હવે હું શું કરું? આનંદ શ્રાવક ગૃહસ્થાશ્રમમાં હતા અને તમે પણ ગૃહસ્થાશ્રમમાં છે, છતાં તમે આનંદ શ્રાવક જેટલા ધર્મને વફાદાર છે? તેની જેમ ધર્મ જાઝિકા કરે છે ખરા? આજના જમાનામાં તો આ બધું ભૂલાઈ ગયું છે. સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કરનારા કેટલા ? પ્રતિકમણ ટાઈમે પણ ઉઠી શકતા નથી પછી ધર્મ જાગ્રિકાની વાત જ કયાં ! આજે તો માનવી ભાન ભૂલી ગયો છે. ધર્મ જાગ્રિકાને ભૂલીને કર્મ જાઝિકા કરે થઈ ગયું છે. સવારમાં ઉઠે એટલે એ જ વિચાર કે કયાં જવું છે ? શું લાવવું છે ? કેની ઉઘરાણી બાકી છે ? મારે કેટલાને પૈસા ચૂકવવા જવાનું છે ? બસ, આ જ વિચાર કે બીજા વિચાર આવે ? અરે, રાત્રે ઊંઘ ન આવતી હોય તે પણ સંસારના, ઘરના અને દુકાનના વિચાર આવ્યા કરે. કેઈને કેમ ફસાવવા, માયાકપટથી અને અન્યાય, અનીતિથી પૈસા કેમ ભેગા કરવા, આ બધા વિચારો આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના છે, અનાદિકાળથી આત્મા આશ્રવમાં પડ્યા છે. તેના મનમાં એ ભાવ છે કે મારે સંસારનો બગીચો સૂકાઈ જ ન જોઈએ. આત્માને બગીચે ભલે સૂકાઈ જાય પણ યાદ રાખજે કે સંસારનો બગીચો લીલાછમ રાખવા ગમે તેવા પ્રયત્નો કરશો અને પાપ બાંધશો પણ અહીંથી ગયા પછી કઈ જોવા આવવાનું નથી, છતાં જીવ આત્મ બગીચાને ભૂલીને કર્મ બગીચાને વિકસાવી રહ્યો છે. ધર્મજાગ્રિકામાં કરેલી ધર્મચિંતવણું ? આનંદ શ્રાવક ધર્મ જાચિકા કરતાં એ વિચાર કરે છે કે આ વાણિજ્ય ગામમાં રાજા, રાઈસર, તલવર, શેઠ, સેનાપતિ બધાને હું આધારભૂત છું, આલંબનભૂત છું, અનેક કાર્યોમાં બધા મને પૂછવા, મારી સલાહ લેવા આવે છે તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે મેં જે દેશવિરતિ ધર્મ સ્વીકાર્યો છે તેનું પાલન બરાબર થઈ શકતું નથી, માટે આ બધી પ્રવૃત્તિઓથી મારે નિવૃત્તિ લેવી જોઈએ, તો જ મારી સાધના બરાબર કરી શકીશ. હવે મારા માટે એ જ શ્રેયકર, હિતકર છે કે કાલે સવારે સૂર્યોદય થાય ત્યારે વિપુલ પ્રમાણમાં અશન, પાન આદિ તૈયાર કરાવીને મિત્ર, પરિવાર, કુટુંબીજનેને ભેજન જમાડીને પૂરણ શેઠની જેમ બધાની સમક્ષમાં મારા સૌથી મોટા દીકરાને કુટુંબને, ઘર, દુકાનને બધો ભાર સેંપી દઉં. પહેલાના સમયમાં આવા સુખી મોટા માણસે જ્યારે આવું સારું કાર્ય કરે Page #973 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ] [ શારદા શિરોમણિ ત્યારે તે પહેલા ચાર જાતના આહાર બનાવી કુટુંબીજનેને તથા પરિવારને બધાને જમવા બેલાવે અને પછી જે કાર્ય કરવું હોય તે કરે. સિદ્ધાંતમાં ઘણાં દાખલાઓ મળે છે. આનંદ શ્રાવકે પણ તેમ કરવાનો સંકલ્પ કર્યો. હવે સંસારના કેઈ કામમાં તેમને રસ કે આનંદ નથી. હવે તે એક જ લગની, એક જ ધૂન છે કે હું સંસારથી જલ્દી નિવૃત્ત થાઉં. શાસ્ત્રમાં કહ્યું છે કે પૂરણની જેમ આનંદ શ્રાવકે કર્યું એટલે પૂરણે જેમ પોતાના ઘરને તમામ ભાર પિતાના જયેષ્ઠ પુત્રને સેંપીને તાપસપણું લીધું હતું તેમ આનંદ શ્રાવકે પણ એ વિચાર કર્યો. આનંદ શ્રાવકને હવે જડ અને ચેતન પરિગ્રહ પ્રત્યેથી સંપૂર્ણ મમતા ઉતરી ગઈ તો જ આ વિચાર આવે ને ? સરોવરની પાળ તૂટતાં સરોવરનું પાણી ચાલ્યું જાય છે તેમ આત્મ સરોવરમાં ભરાયેલા પાપ રૂપ પાણીને નિકાલ કરવા માટે પરિગ્રહની પાળ તેડવી પડશે. તો પાપ રૂપી પાણી ચાલ્યું જશે. જ્યારે એ પાળ તૂટી જશે, પાપનું પાણી ચાલ્યું જશે ત્યારે સ્વાનુભૂતિને કંઈ જુદે અનુભવ થશે, જ્યારે આત્મા પિતાના સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે તેનું જીવન કેવું બને છે ? બે પાડોશી રાજાએ પોતાના નગરમાં બગીચા બનાવવાનો વિચાર કર્યો બંને રાજાએ પોતાના બગીચા માટે એક એક સારો માળી નિયુક્ત કર્યો. બંને માળીઓએ એક સાથે બગીચાનું કામ શરૂ કર્યું. એક માળીને સેપેલે બગીચે થોડા સમયમાં ફળફૂલથી હર્યોભર્યો થઈ ગયે. આખો બગીચે સુગંધથી અને સુંદરતાથી ખીલી ઉઠશે. જે આ બગીચામાં આવે તેનું મન શાંત થઈ જાય, હદય પ્રફુલ્લિત બને અને બગીચાની સુંદરતા જોતાં આંખ તૃપ્ત થઈ જાય. બગીચો જેનારને એમ થાય કે કેટલે સુંદર બગીચ છે ! તેને માળી કેટલે કુશળ હશે ? બગીચે આટલે સુંદર થવાનું શું કારણ? માળીએ તન મનથી અને ખૂબ ખંતથી આ કામ કર્યું હતું. બગીચાની ખૂબ સંભાળ રાખી હતી. રાજા પણ આ બગીચે જોઈને ખૂબ પ્રસન્ન થયા. બીજા રાજાના માળીએ બગીચાની સંભાળ ન રાખી. તેણે કયારીઓ બરાબર ન કરી, મૂળિયાને પોષણ ન આપ્યું તેથી બગીચે ઉજજડ વન જે સાવ શુષ્ક દેખાતું હતું. આ બગીચે ન કોઈના મનને આનંદ આપે, ન કેઈને પ્રસન્ન કરે કે ન કેઈને સુગધ આપે, તેને જોઈને કોઈને એમ થાય કે આ બગીચો છે કે વન છે ? રાજા પિતાના બગીચાની આ સ્થિતિ જોઈને ગુસ્સે થયા. જીવનને વન બનાવશે કે નંદનવન બનાવશે ? આ વાત આપણે સમજવાની છે. પહેલા માળી સમાન આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં રમણતા કરે છે ત્યારે તે જીવન રૂપી બગીચાને સારી રીતે સંભાળી શકે છે. તે કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ-દ્વેષ આદિ કાંટાના ઝાડ ઉગેલા હોય તેને ઉખાડીને ફેકી દે છે અને અહિંસા, સત્ય, અચૌર્ય સમતા, ક્ષમા આદિના સુંદર વૃક્ષોની રોપણી કરે છે. જેમાં સદ્દગુણોના પુપો ખીલે છે, સત્કાર્યો રૂપી ફળ આવે છે. આવા જીવન રૂપી બગીચાને જોઈને તેમના Page #974 -------------------------------------------------------------------------- ________________ [ ૮૫ શારદા શિરેમણિ ] સંપર્કમાં આવવાવાળા જીવનબાગના માળી એવા આત્માની પ્રશંસા કરે છે પણ જે બીજા માળીની જેમ જીવન રૂપી બગીચાની સંભાળ રાખતા નથી, રાગ-દ્વેષ, કષાયેના કાંટાને દૂર કરતા નથી, સત્સંગનું પાણી સી ચતા નથી, સત્ય, અહિંસાના વૃક્ષને રેપતા નથી. હિંસા આદિના ઝેરીલા વૃક્ષો જે દેખાવમાં સુંદર હોય પણ ખાવામાં ઉપયોગી ન હોય એવા વૃક્ષો વાવે છે તેને જીવન બગીચે ઉજજડ વન જે બની જાય છે. આવા જીવન બગીચાની પ્રશંસા કોણ કરે? જે આ માનવજીવન રૂપી બગીચે મેળવીને બેપરવાડ રહે છે તેનું જીવન વન જેવું વેરાન બની જાય છે. આનંદ શ્રાવકે પોતાના જીવન બગીચાને ખૂબ સુંદર રીતે ખીલવ્યો છે. તેમના જીવન બગીચામાં ભગવાનની વાણીનું સિંચન મળ્યું તે મિથ્યાત્વના કાંટા ઉખાડીને ફગાવી દીધા અને સમ્યકત્વ વૃક્ષની રેપણી કરી. તેમાં બાર વ્રતો રૂપી સુંદર પુપો ખીલ્યા. તેમનું જીવન સદ્દગુણની સૌરભથી મોંકી ઉઠયું. દેશવિરતિ ધર્મને અપનાવવાથી પણ જે જીવન આટલું સૌરભવંતુ બની શકે છે તે પછી જે પાપના, અવિરતિના કાંટાને સર્વથા દૂર કરી સર્વવિરતિ ધર્મને અપનાવે છે તેના જીવનની સુંદરતા માટે તો કહેવું જ શું ? આનંદ શ્રાવકે હવે સંસારના બંધનથી છૂટવા માટે પિતાના દીકરાને બધી જવાબદારી સોંપવાને વિચાર કર્યો. હવે કેવી રીતે પુત્રને ભલામણ કરશે અને તેઓ શું કરશે તેના ભાવ અવસરે. આ વદ ૬ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૯ : તા. ૩-૧૧-૮૫ અનંતજ્ઞાની ભગવાન ફરમાવે છે કે जमाह ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं । નવી વિના વિલંબrઉં, તુદોડેવિ શ્રીયં અનુસંવતિ સૂયઅ.૧૨ગાથા૧૪ આ સંસાર સાગરને તરવે એ સ્વયંભૂરમણ સમુદ્રને તરવા સમાન સ્તર છે. કઈ જળચર કે સ્થળચર આ સમુદ્રને ઓળંગી શકે નહિ એવી રીતે સમ્યગુદર્શન વિના ૮૪ લાખ છવાયેનિના સ્થાન રૂપ સંસારને પાર કરે મુશ્કેલ છે. સ્ત્રી રૂપ કીચડમાં અને કામગ રૂપી વિષયમાં ફસાયેલા આસક્ત છ ચાર ગતિઓ અને ચૌદ રાજકમાં વારંવાર જન્મ મરણ કર્યા કરે છે. બંધુઓ ! આ માનવ જીવનને શ્રેષ્ઠતમ પુરૂષાર્થ હોય તે પોતે સંસાર સાગર તરે અને બીજા જીવને તારવા ગંગા-જમના આદિ નદીઓને તરવા માટે પણ જ્ઞાન અને ક્રિયાની જરૂર છે. નદીને તરવાની કળા શીખ્યા હોય તો પુરૂષાર્થ દ્વારા તરી શકાય પણ તરવાની કળા જાણતા ન હોય તો ડૂબી જવાય. આ સંસાર સાગર તા. ખૂબ ભયંકર, તોફાની અને ભીષણ છે. એને તરવા માટે જ્ઞાન અને ક્રિયાની અવશ્ય જરૂર છે. જ્યાં સુધી આ ભવસાગર ખૂબ શાંત, સુખદાયી અને સારા લાગે ત્યાં સુધી Page #975 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ ] [ શારદા શિરોમણિ જીવ તે માટેનું જ્ઞાન મેળવવાના પુરૂષાર્થ કરતા નથી. જો ભીષણ ભવસાગર તરવા છે તેા એ સાગરના સ્વરૂપનું જ્ઞાન કર્યા વિના કેવી રીતે તરી શકાય ? જેમના સહારે તરવુ' છે એવા પરમકૃપાળુ પરમાત્મા અને ગુરૂ ભગવંતાની સાચી એળખાણ પણ કરવી પડે. જેમાં બેસીને સામે પાર જવુ' છે એવા સંયમ રૂપી જહાજની પણ પૂર્ણ માહિતિ મેળવવી પડે. આ સમુદ્રમાં સફર કરતાં કદાચ વિઘ્ન આવે તે કેવી સાવધાની રાખવી આ બધુ જ્ઞાન મેળવવું જોઈએ તે સાગરને પેલે પાર થઈ શકીએ. ભવસાગરને તરવા માટે ભગવંતે જે ક્રિયાઓ કરવાની મતાવી છે તે કરવામાં ઉત્સાહ અને ઉમંગ હાવા જોઇ એ. તેમાં પ્રમાદ કરે ન ચાલે. તે માટે જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપના આચારોનુ યથાવિધિ પાલન કરવુ જોઈ એ. ભવસાગરને તરવા માટે જ્ઞાન હાય, સાથે ક્રિયાઓ હાય પણ જો ઉપશમ, સમતા નથી તે। ભવસાગર તરવામાં નિષ્ફળતા મળે છે. ક્રાય અને રોષ આવતા બધી સાધના પ્રાણહીન બની જાય છે અને સાગર પરથી પ્રયાણ કરતુ' જહાજ ત્યાં અટકી જાય છે. જો એ ક્રોધ, રાષ, ઈર્ષ્યા, માન, લાભ, રાગને દૂર ન કર્યાં અને આત્મામાં લાંબા સમય સુધી સંઘરી રાખ્યા તે એ સંયમ રૂપી વહાણમાં છિદ્ર પાડી દે છે. એ છિદ્રથી પાપ રૂપી પાણી વહાણુમાં ભરાય છે, છેવટે પરિણામ એ આવે છે કે એ વહાણુ પાણીમાં ડૂબી જાય છે, માટે ભવસાગર તરવાની ઈચ્છા હૈાય તેનામાં ક્ષમા, સમતા હોવા જોઈએ. ભવસાગર તરવા નીકળેલા આત્માએ પાતાની ઇન્દ્રિયાને વશમાં, કાબૂમાં રાખવી જોઈએ. બેફામ ખનેલી ઇન્દ્રિયા આત્માને સંયમ રૂપી જહાજમાંથી સ'સાર સમુદ્રમાં ફેંકી દે છે. જેના જીવનમાં આટલી વાતા હોય તે આત્મા સ`સાર સાગર તરી જાય છે અને જેના જીવનમાં આ વાતા નથી તે સ`સાર સાગરમાં ડૂબી જાય છે, માટે ભવસાગરથી તરવા માટે જ્ઞાન, ક્રિયા, ક્ષમા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણ્ણા કેળવવા જોઈ એ. (C જેમના જીવનમાં સભ્યજ્ઞાન, દર્શન, તપની આરાધના છે. ચારિત્રની અલ્પાંશ એટલે દેશિવરતિની આરાધના છે, ક્ષમા છે અને જિતેન્દ્રિયપણુ છે એવા આનંદ શ્રાવકે સ'સાર સાગરને જલ્દી તરવા માટે સ`સારને ફારગતિ દેવાના નિણ ય કયેર્યાં, તેથી મેટા પુત્રને ઘરની તમામ જવાબદારી આપવાના સંકલ્પ કર્યાં. મેટા પુત્રને કુટુ અનેા બધા ભાર સોંપીને मिते जाव जेट्ठ पुत्तं च आपुच्छित्ता, कोल्लाए सन्निवेसे नायकुलंसि पोसह साल पडिलेहिता समणस्स भगवओ महावीररस अंतियं धम्मं पण्णति उपज्जिताणं વિત્તિ । મિત્રા તથા જ્યેષ્ઠ પુત્રને પૂછીને કેોલ્લાક સ'નિવેશમાં જ્ઞાતકુલની પૌષધશાળાનુ પ્રતિલેખન કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે સ્વીકારેલા ધમ પ્રજ્ઞપ્તિનું યથાવિધિ પાલન કરું. આનંદ શ્રાવકને રાત્રે ધર્મ જાગ્રિકા કરતા કેવા સુંદર વિચાર આવ્યે ! તેમને થયું કે હુ' અહી. આ રીતે રહીશ તેા બધા મને પૂછવા આવશે. પણ હું પૌષધશાળામાં જઈને રડુ' તા મને કોઇ પૂછવા આવે નહિ અને મારે પાપમાં 'ડાવું ન પડે, માટે મિત્રોને, Page #976 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૯૭ કુટુંબીજનોને તથા મારા જયેષ્ઠ પુત્રને પૂછીને તેમની સંમતિ મેળવીને આ રીતે ધર્મનું પાલન કરું. આનંદ શ્રાવક સંસારથી નિવૃત્ત થવા માટે બધી જવાબદારી સેંપવા તૈયાર થયા. તે સંસારથી અને સંસારના તમામ કાર્યોથી છૂટકારો લેવા માંગે છે. તે છૂટવા ઈરછે છે જ્યારે આજે કંઈક બાપાએ મોટી ઉંમરે પહોંચવા છતાં તેને મેહ છેડી શકતા નથી. કંઈક દીકરાઓ એવા સારા સંસ્કારવાળા હોય છે તેઓ કહે કે પિતાજી ! તમે અત્યાર સુધી અમારા માટે ઘણું કર્યું છે. અમારા માટે ઘણું મેળવ્યું છે. તમે અમને ભણવ્યા, પરણાવ્યા ને ધંધામાં હોંશિયાર કર્યા. આપને અમારા પર મહાન ઉપકાર છે, હવે આપને આ કામ કરવા દેવું નથી. આપ ધંધામાંથી નિવૃત્તિ લે. ધર્મધ્યાન કરો. દીકરાઓ આટલું સંભાળવા તૈયાર હોય છતાં બાપાઓને મોહ છૂટતો નથી. તેમને ધું સરીએ જોડાવું ગમે છે. તે કહે-બેટા ! તું હજુ નાનો છે માટે મારે હમણુ નિવૃત્તિ લેવી નથી. પોતાની વૃત્તિઓ જીતાણી નથી એટલે દીકરાને કહે છે કે તું નાનો છે. તને સમજણ ન પડે પણ યાદ રાખજો કે સંપત્તિ મળવી એ પુણ્યની કમાણી છે. દીકરાના ભાગ્યમાં હશે તે તમે જશો કે નહિ જાવ તો પણ મળવાનું છે, પણ હવે દીકરો તમને કહે છે તે પાપથી નિવૃત્તિ લે. પાપથી અટકો અને ધર્મની પ્રવૃત્તિ કરો. ધર્મ જીવનમાં શું કામ કરે છે ? પ્રવચન સાંભળતા પાપને થયેલે પસ્તાઃ એક વાર એક સાળવી ગુરૂદેવનું વ્યાખ્યાન સાંભળવા આવ્યું. ગુરૂદેવ તો ઉપદેશ આપે છે. ઘણાં શ્રેતાઓ વ્યાખ્યાન સાંભળે છે. આ સાળવી પણ સાંભળે છે. સાળવી જેમ જેમ સાંભળતા જાય છે તેમ તેમ તેની આંખમાંથી દડ દડ આંસુ પડે છે. તે વ્યાખ્યાન સાંભળતો જાય ને રડતે જાય. સંત વ્યાખ્યાન આપે એટલે એમની દૃષ્ટિ તો શ્રોતાઓ પર પડે. તે શ્રોતાઓના મુખ પરથી સમજી જાય કે આ એક ચિત્ત પ્રેમથી સાંભળે છે કે તેનું મન ચંચળ છે. વ્યાખ્યાન પૂરું થયું એટલે પાંચ દશ મિનિટમાં બધા વિખરાઈ ગયા પણ આ સાળવી બેસી રહ્યો. ગુરૂદેવે પૂછયું –ભાઈ ! તું આટલે બધે રડે છે કેમ ? આ મનુષ્યજીવન મળ્યું છે તે અહિંસા આદિ ધર્મ પાળે છે કે નહિ ? બંધુઓ ! આ શરીરની ખબર લેનારા સ્વજને ઘણું મળશે પણ આત્માની ખબર લેનારા ગુરૂદેવો જલ્દી નહિ મળે. તમે દર્શન કરવા જશો ત્યારે એ ધનની કે પુત્ર પરિવારની કઈ વાત નહિ પૂછે પણ ધર્મધ્યાનમાં કેટલા આગળ વધ્યા તે પૂછશે. તમારા બંગલા, મોટરથી મુનિ પ્રસન્ન નહિ થાય પણ તમારી આરાધનાની પ્રગતિ જાણીને એ ખુશ થાય. ગુરૂદેવે સાળવીને પૂછયું-ભાઈ! તું શા માટે આટલું બધું રડે છે? ત્યારે સાળવીએ કહ્યું-ગુરૂદેવ ! મારું શું થશે ? આટલું બોલતાં તો જાણે તેના માથે આભ તૂટી પડ્યું હોય એવું એને થયું. મારા માટે હવે કઈ રસ્તો નથી. આપનું વ્યાખ્યાન સાંભળ્યા પછી તે મને ચેન પડતું નથી. મેં તે ખૂબ પાપ કર્યા છે અને હજુ કરી રહ્યો છું. આપે વ્યાખ્યાનમાં પ૭ Page #977 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ ]. [ શારદા શિરમણિ સમજાવ્યું કે કયા કર્મના કેવા ફળ જીવને ભેગવવા પડે છે, આપે કર્મનું જે સ્વરૂપ સમજાવ્યું તે સાંભળતા મારો આત્મા કકળી ઉઠયો છે. હવે મારું શું થશે ? મારે ઉદ્ધાર કેવી રીતે થશે ? મને જ્યાં જવાનું મન ત્યાં મુજને જવા દે નહિ મારા કર્મો કઠણ કેવા મારી મુક્તિ થવા દે નહિ.મને મારા કર્મો એવા કઠીન છે કે મારી મુક્તિ થવા દેતા નથી. તમે કેટલા વ્યાખ્યાન સાંભળ્યા. કયારે એવું થયું કે વ્યાખ્યાન સાંભળ્યા પછી ખાવાનું ન ભાળ્યું હોય કે નિરાતે ઊંઘ આવી ન હોય માની લે કે તમે ડોકટર પાસે ગયા. ડોકટરે કેન્સરના સ્પેશ્યાલીસ્ટને બતાવવાનું કહ્યું. હજુ ચોક્કસ ખબર નથી કે કેન્સર છે છતાં ભૂખ અને ઊંઘ ઊડી જાય. પાપ રૂપી કેન્સરના રોગોએ ચારે બાજુથી હુમલો કર્યો છે એવું વ્યાખ્યાનમાં સાંભળ્યા પછી ઊંઘ અને ભૂખ ઊડી જાય છે ખરી ? સંતે દારૂ ત્યાગ માટે બતાવેલી ‘ગંઠસી”ની પ્રતિજ્ઞા : આ સાળવીએ એક વાર વ્યાખ્યાન સાંભળ્યું ને હીબકા ભરીને રડવા લાગ્યું. તેણે કહ્યું –ભગવાન ! મારા બધા પાપ મારી આંખ સામે દેખાય છે. તેના કટુ ફળ હું કેવી રીતે ભોગવી શકીશ? એના વિચારો મગજમાં રમ્યા કરે છે. હવે હું આપની પાસે કરાર કરું છું કે દગા, - પ્રપંચ, ઝઘડા, અન્યાય, અનીતિ આદી પાપ જીવનમાં કયારે પણ કરીશ નહિ. આ ર બધું તે છેડી શકીશ પણ મને દારૂનું વ્યસન છે તે છેડી શકું તેમ નથી. આપે સમજાવ્યું તે પ્રમાણે જે વ્યસન નહિ છોડું તે દુર્ગતિ છે અને છેડવા જાઉં તે એ વ્યસન કઈ હિસાબે છૂટે તેમ નથી. મને તે આંખ સામે નરક દેખાય છે. નરકની વેદનાને હું કેવી રીતે ભેળવીશ ? મારું શું થશે? આ પાપ મને કયાં લઈ જશે ? ગુરૂદેવ કહે-ભાઈ ! તું દારૂ કેવી રીતે પીવે છે? ગુરૂદેવ ! દારૂને તો મારી સાથે લઈને ફરું છું. તરસ લાગે ને પાણી પીએ તે રીતે હું થોડી વાર થાય એટલે પી લઉં છું. જે દારૂ પીવામાં થોડી વાર લાગે તે મારી નસે નસો તૂટી જાય ને હું મરી જઈશ એવું થાય છે. કેઈ સંગમાં હું છોડી શકું તેમ નથી. મારા પાપ મને ડંખે છે. મેં આપની પાસે મારું પાપ ખુલ્લુ કરી દીધું છે. સંત કહે-ભાઈ ! તું એમ કર. તું ગંઠસી ' ની પ્રતિજ્ઞા લે. એક સૂતરની દોરી રાખવાની. તારે કંઈ પણ મુખમાં નાંખવું હોય ત્યારે ગાંઠ છોડીને નાંખવાનું, પછી ગાંઠ વાળી દેવાની. આટલો નિયમ હશે તે તું પળે પળે મુખમાં કાંઈ નહિ નાખે. સાળવીને થયું. આ નિયમ લેવામાં શું વધે છે ? ગમે તેટલી વાર ખાવાપીવાનો વાંધો નથી. માત્ર દેરીની ગાંડ મારવાની અને છેડવાની. તેણે કહ્યું-ગુરૂદેવ ! આ નિયમ મને આપે. હું તેને બરાબર પાળીશ. સાળવીએ નિયમ લીધે. નિયમનું બરાબર પાલન કરે છે. દારૂ પીને ગાંડ મારે અને પીવાનું મન થાય ત્યારે છોડે છે. Page #978 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૮૯ પ્રતિજ્ઞા પાલન માટે દેહત્યાગ અને મળેલ દેવગતિ : ગુરૂ ભગવંત તે વિહાર કરીને બીજે ગયા. નિયમનું પાલન કરવામાં સાળવીને એક દિવસ કસોટી આવી. દારૂ પીને એવી ગાંઠ મારી કે કઈ હિસાબે છૂટતી નથી. સરકડા ગાંઠને બદલે મડા ગાંઠ લાગી ગઈ ઉકેલી ઉકલે જ નહિ. તેને દારૂ પીવાનું મન થયું. અડધા કલાક થયે ત્યાં તો દારૂ વગર એની નસેનસ ખેંચાવા લાગી. ચેન પડતું નથી. જીવ ગભરાવા લાગ્યો. તેની હાલત તે ગંભીર થઈ ગઈ. બધા ભેગા થઈ ગયા. તેમણે કહ્યું-તું દારૂ પી લે ને. ના. મારે ગંઠીને નિયમ છે. તે છૂટે તે પીશ, અને નહિ છૂટે તે નહિ પીઉં. સગાવહાલા કેઈ જૈન ધર્મને સમજતા નથી. તેઓ કહે તારી બાધાને હમણું બાજુમાં મૂકી દે. ના. એ તે નહિ બને. ગાંઠ છૂટે તે જ પીશ. નહિ છૂટે ને મરી જવાશે તે કબૂલ પણ ગુરૂ પાસે લીધેલ નિયમ તે છેડીશ નહિ. તે પ્રતિજ્ઞામાં ખૂબ દઢ રહ્યો. એક વાર મરવાનું તો છે જ. એ રીતે નિયમમાં દઢ રહ્યો. ત્યાં તેને પ્રાણુ ઉડી ગયા ને મરીને દેવ થયા. નરક ગતિમાં જવા યોગ્ય કર્મો તેણે કર્યા હતા પણ એક સામાન્ય નિયમે તેને દેવગતિમાં મોકલી દીધે. પાપને પશ્ચાતાપ અને એક નિયમે તેને નરકને બદલે દેવગતિ અપાવી. સાક્ષાત દેવરૂપ પ્રગટ કરી પ્રતિજ્ઞાને બતાવેલ પ્રભાવ : દેવગતિમાં ગયા પછી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે હું દેવ કેવી રીતે થય? ગુરૂદેવ મને મળ્યા ન હોત અને નિયમ આપે ન હોત તે મારી ગતિ શી થાત ? નરકમાં જવાને બદલે દેવગતિમાં આવ્યું એ બધે પ્રભાવ ગુરૂદેવનો છે. તરત તે મનુષ્યના રૂપમાં ગુરૂદેવ પાસે આવે છે અને ગુરૂદેવને વંદન કરે છે, ગુરૂદેવ પૂછે છે ભાઈ તું કોણું. તરત સાક્ષાત દેવરૂપે પ્રગટ કર્યું ને કહ્યું- હું તમારો સાળવી. આપે મને ગાંઠને નિયમ આપે હતું. એક દિવસ ગાંઠ છૂટી નહિ પણ હું તેમાં મક્કમ રહ્યો તે મરીને દેવ થયા. આવી વાત સાંભળીને પાપથી પાછા વળો. સાળવીને ગમે તેવી કસોટી થઈ. પ્રાણુ ગયા પણ નિયમથી ચલિત ન થયે. ધર્મ બરાબર જાળવી રાખે તે દેવ થયો. ધર્મને પ્રભાવ અલૌકિક છે. કુટુંબ પાસે રજુઆત કરતા આનંદ શ્રાવકઃ ધર્મ પામેલા આનંદ શ્રાવકે સંસારના આરંભ સમારંભથી છૂટવા માટે મોટા પુત્રને બધી જવાબદારી સોંપીને પૌષધશાળામાં જવાને વિચાર કર્યો, તેથી બીજે દિવસે મિત્રવર્ગ તથા કુટુંબીજનોને બોલાવીને વાત કરી અને કહ્યું –અત્યાર સુધી સંસારમાં મેં શ્રાવક ધર્મનું પાલન કર્યું છે પણ આ રીતે રહેવાથી મારી સાધના બરાબર થઈ શકતી નથી, તેથી હું મારા જયેષ્ઠ પુત્રને બધે ભાર ઑપીને પૌષધશાળામાં જઈને ભગવાનની પાસે સ્વીકારેલા ધર્મનું પાલન કરું. આનંદ શ્રાવકે જે બધાને બોલાવ્યા તે બધાને સારા સારા ભેજન જમાડ્યા. જમ્યા પછી મુખવાસ આપ્યા. તે ઉપરાંત બધાને સારા વસ્ત્રો, માળા આદિ વસ્તુઓ ભેટમાં આપીને તેમનો ખૂબ સત્કાર કર્યો. બધાને લાવીને જમાડ્યા એટલું નહિ પણ ખાલી Page #979 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ] [ શારદા શિરામણ હાથે પાછા ન મેાકલ્યા પણ બધાને ભેટ આપી. ત્યાર પછી તે બધાની વચ્ચે પેાતાના જ્યેષ્ઠ સૌથી મેાટા પુત્રને મેલાવીને કહ્યુંબેટા ! આ વાણિજ્ય ગામમાં હું રાજા, તલવર, શેઠ, સેનાપતિ તથા કુટુ'બીજનેાને માટે આધારભૂત છું. તે બધા દરેક કાર્યોંમાં મને પૂછવા માટે મારી સલાહ લેવા માટે આવે છે તેથી જે રીતે ધનુ પાલન કરવું જોઇએ તે રીતે થઇ શકતું નથી. હવે તું મેટા થયા છે. દુકાનના તથા ઘરના બધા ભાર ઉપાડે તેવા તૈયાર થયા છે, એટલે હવે કુટુંબના પાલન પાષણની જવાબદારીનો ભાર તને સેાપુ છું અને હું આ સંસારના આર'ભ સમાર'ભથી નિવૃત્ત થવા માગું છું. આનંદ શ્રાવકની બધી વાત સાંભળીને જ્યેષ્ઠ પુત્રે વિનયપૂર્ણાંક તેને ‘તહત્તિ' કહીને વધાવી લીધી. આપ કહેા છે. તે પ્રમાણે તમારુ કામ સારી રીતે કરીશ. આપની જેમ ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવીશ. સદાય સત્ય માનું આચરણ કરીશ. આપના આપેલા સંસ્કારોને હું જીવનમાં બરાબર ટકાવી રાખીશ. જેના માતાપિતા સંસ્કારી હાય, ધર્મના ર'ગે રંગાયેલા હાય તેના સંતાનોમાં એ વારસેા આવ્યા વિના રહે નહિ. આનંદ શ્રાવકના પુત્ર પણ સંસ્કારી છે. તેણે પિતાની આજ્ઞાને માથે ચઢાવી અને વિનયપૂર્વક શિરોમાન્ય કરી. ત્યાર પછી તે આનંદ શ્રાવકે મિત્ર, જ્ઞાતિબંધુ આદિની સમક્ષમાં જયેષ્ઠ પુત્રને કુટુંબ વિષે સ્થાપિત કર્યાં અને કહ્યુ -હે દેવાનુપ્રિયે ! આજથી ગૃહવ્યવસ્થા સંબંધી, ઘરના કામકાજ સબંધી, વ્યવહાર સંબંધી, કોઈ વાતમાં મને પૂછવા કે મારી સલાહ લેવા આવશે। નહિ. રાય સંબંધી, જ્ઞાતિ સબંધી કોઇ પણ કામમાં મને પૂછશે નહિ. સારા કે ખાટા કામમાં હું હવે માથું' મારીશ નહિ. હું સંસારના પાપેાથી સ`થા છૂટવા માંગુ છું. સારા કામેામાં હું હ મનાવીશ નહિ અને ખાટા કામેામાં શેક કરીશ નહિ. કેટલી બધી મમતા છૂટી હોય ત્યારે આટલા ઊંચા ભાવ આવે અને કરી પણ શકે. બાકી મમતા છેડવી સહેલી નથી. આ પ`ખી રે....બાંધે શું મમતાના માળા (ર) ઉડી જનાર છું માળા મૂકીને જ્યાં જીવ ગયા ત્યાં એણે મમતાના માળા ઉભા કર્યાં છે. એક સુખી કુટુંબ હતું. બધા સારી રીતે ધર્માંધ્યાન કરતા હતા. માતાપિતાને ત્યાં સંપત્તિ અઢળક હતી. એકના એક લાડકવાયા, વહાલસાયા દીકરા હતા એટલે માતાપિતાએ એને સુખી કરવા પાછળ પેાતાનું સમગ્ર જીવન ખચી નાંખ્યું હતું. માતાપિતાના મનમાં મેટી આશા હતી કે એક દીકરા છે તે તે અમારા ધનના અને ધર્માંને! વારસા સાચવશે. માનવીની ઈચ્છાએ આકાશ જેટલી હેાય છે અને જિં દગી તણખલા જેવી નાની છે. સ`સારમાં બધા દિવસે કોઈના સરખા જતા નથી. માનવ જાત અજપા, અશાંતિ, અને દુઃખના ત્રિભેટે હમેશ માટે આથડતી રહી છે. એના જીવનમાં શાંતિ, સુખ તેા અલ્પ હાય છે. દુ:ખ, અશાંતિ પ્રાય: એના કર્મીમાં લખાયેલા હોય છે. Page #980 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૯૦૧ માતાપિતાની છાંયડી ગુમાવતે નિખિલ : આ છોકરાનુ નામ નિખિલ હતું. તે પાંચ વર્ષીને થયા ત્યાં એની માતા માંદી પડી. આઠ દિવસની બિમારીમાં માતા મરી ગઇ. કરે. ખૂબ રડે છે. પિતા તેને છાના રાખે છે. બેટા ! તું રડીશ નહિ. હું તો છું ને ? હું તને માતાની જેમ સાચવીશ. બાપ દીકરા બંને રડે છે. દિલમાં ખૂબ આઘાત છે. હજુ તેા દીકરાની આંખમાં આંસુ સૂકાયા નથી ત્યાં પિતા માંદા પડયા અને તે પણ એ દિવસની બિમારીમાં ચાલ્યા ગયા. મા-માપ બંને ચાલ્યા ગયા એટલે છોકરા તે ચેાધાર આંસુએ રડે છે. નિખિલ તે નાંધારે બની ગયા. માતાપિતા બંનેમાંથી એક ચાલ્યા જાય તેા પશુ છોકરા દુઃખી થઈ જાય છે તેા જેના મા-બાપ બંને ચાલ્યા જાય એના દુઃખની તેા વાત જ શી કરવી ? ભલે રેાટલી ને દાળ ખાવા મળતાં હોય છતાં માબાપ હાય તેા બેટા કહીને વહાલભર્યાં હાથ ફેરવે. નિખિલ માબાપ વિનાને થઈ ગયા. ઘણાં સગાવહાલાએ સગણુ કાઢીને આવ્યા. દૂરદૂરના સગા નિખિલને સાચવવા પેાતાની ઓફર મૂકવા લાગ્યા. એફર નિખિલને સાચવવાની નહિ પણ નિધાન સાચવવાની હતી. મધપૂડો હોય ત્યાં માખીએ દોડી આવે તે રીતે ઘણાં માણુસા આવ્યા. ડાહ્યા માણસા સમજી ગયા કે આ બધા ધન માટે દેાડીને આવ્યા છે, જો ધન ન હેાત તા કોઈ સ` થવા ન આવત. આ પાંચ વર્ષના બાળકને જ્ઞાન નથી કે મારા બાપની મિલ્કત કેટલી છે. બધાએ ભેગા થઇને નિખિલને મામાને ત્યાં રાખવાનું નક્કી કર્યુ.. મહારથી પ્રેમ, અંદરથી કપટ : મામા મામી નિખિલને સારી રીતે ઉછેરે છે. ભાણાભાઈ શુ ખેલ્યા અને શુ ખેલશે ? નિખિલ બહાર રમતા હાય તે તેને ઉંચકી લે મહાલ્લાવાળા બધા જાણે કે મામા મામી ભાણાને કેવા સરસ સાચવે છે. જમવાના ટાઈમ થાય એટલે બધા જાણે તે રીતે બૂમ પાડે કે ભાણાભાઇ ! રોટલી ગરમ થાય છે ચાલે! જમવા. સમય પસાર થતાં નિખિલ ૧૫ વષઁના થયા. ડાહ્યા માણસે નિખિલને કહેતા નિખિલ ! તું ધ્યાન રાખજે. આ બધા તારા પૈસા પચાવી ન પાડે. નિખિલના ઘણા પૈસા મામાના ઘરમાં આવી ગયા. નિખિલના ખાપની દુકાન તે સંભાળે છે, હવે મામી મામાને કહે છે કે મારા દીકરાને હું સાચવી શકતી નથી. ત્યાં આ પારકી વેઠ કયાંથી લાવ્યા ? આ શબ્દ સાંભળતા નિખિલ સમજી ગયા કે હવે શરૂઆત થવા લાગી. મામા કહે તું હમણાં બેાલીશ નહિ. હજુ બધું આવી ગયું નથી. થોડુ બાકી છે. તું વેઠ ખેાલીશ નહિ. મામાએ તેા બધી મિલ્કત ખે`ચી લીધી. દુનિયાને તે એમ કહેતા કે મારે મારા ભાણા માટે બધું કરી છૂટવાનુ છે. મારા ઘર સામું નિહ જોઉં પણ ભાણાને સુખી કરીશ. એ યાગ્ય ઉમરનેા થાય પછી બધુ એને સોંપી દેવાનું છે. નિખિલની મિલ્કતને હજમ કરતા મામા મામી : મામાના ખેલવાના શબ્દો જુદા હતા અને વન તદ્ન જુદું' હતું. માયાવીને કેણુ પહેાંચી શકે ? ધીમે ધીમે સુરંગ ચાંપનાર મામાને બધા સારી રીતે ઓળખતા હતા. જે જાણતા ન હતા તે એને ‘ દયાના દેવ’ માનતા હતા. એક દિવસ મામાએ નવા પે તો રચ્યા. પેઢીમાંથી Page #981 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨] - [ શારદા શિરેમણિ મુદ્દામાલ ઘર ભેગો કરી દીધું અને પેઢી પર નિખિલના પિતાના નામનું જ પાટિયું હતું તે પણ કાઢી નાખ્યું. લાખોની મૂડી હજમ કરી જનાર મામાએ બધાને એવી વાત કરી કે નિખિલના પિતા કેટલા કરજદાર હતા. તેમનું બધું દેવું મેં ચૂકતે કરી દીધું છે. તેમની બધી મૂડી સાફ થઈ ગઈ. નિખિલને તેના પિતાનો એક પૈસો ન બતાવ્યા. હવે તે નિખિલ જમવા બેસે તે પણ વેરેવં થવા લાગ્યો. મામી રેજ કકળાટ કરવા લાગી. નિખિલને કાંઈ કહીએ તો સામે થઈ જાય છે. જેમ તેમ બેલવા લાગી. એક દિવસ નિખિલને કહે છે કે અમારે ત્યાં રહી ખાઈપીને અલમસ્ત થયો છે અને અમારા સામો થઈ જાય છે. ઘરબાર નીકળી જા. મામા મામીએ નિખિલને બહાર કાઢ્યા. નિખિલે મામા સામે કરેલો કેસ : નિખિલ હજુ ૧૮ વર્ષને હતે. ભણવામાં ખૂબ હોંશિયાર હતે. પિતાની પાસે તે પૈસે છે નહિ પણ લેકની રહેમ દષ્ટિ ખૂબ હતી. તેને ભણવામાં સકેલરશીપ મળતી અને ટયુસન કરતે. તે રીતે પિતાની આજીવિકામાં વાંધો આવતે ન હતા. તે ૨૦ વર્ષનો થયો. હવે તેને પોતાની સ્થિતિને બધે ખ્યાલ આવી ગયું. તે હોંશિયાર અને ભણેલે હતું. તેણે વકીલની સલાહ લીધી. મામા સામે કેસ કર્યો. નિખિલના પક્ષમાં જામીન રહેનારા ૨૦-૨૫ ઊભા થયા જ્યારે મામાના પક્ષમાં કઈ ન હતું, નિખિલનું પુણ્ય જેર કરતું હતું અને મામાના પાપને ઘડો ભરાઈ ગયો હતો. નિખિલ વેરને બદલે લેવા તલસી રહ્યો હતો. મામાએ પિતાની જે દશા કરી લાખોની મૂડી પચાવી પાડી છે એમને બરાબર બોધપાઠ આપ જોઈએ. જેથી બીજા પણ આવું કરતાં અટકી જાય, છેવટે મામા જેલમાં જાય એ સ્થિતિ આવી ગઈ. બીજાની પાયમાલી કરી જે સંપત્તિ મેળવી હોય તે કેટલે ટાઈમ ટકી શકે ? કહેવાય છે કે અનીતિનું ધન વધુ ૧૦ વર્ષ સુધી રહે અને પછી જાય ત્યારે પિતાની મૂડી પણ સાથે લઈને જાય. ખાસ કામ છે માટે મારે જવું જોઈએ. એક વાર નિખિલ મામાના ઘર પાસેથી નીકળ્યો. તેણે મામાના ઘર સામે નજર કરી તે બધાના મુખ ઉદાસ થઈ ગયા છે, આથી નિખિલને આનંદ છે. મામાના કેસનો કાલે ચુકાદો આવવાને છે. ચુકાદામાં તેમને જેલ મળવાની છે. તેના આગલા દિવસે નિખિલને રસ્તામાં એક સંત ભેટી ગયા. નિખિલ કલેજમાં ભણતો હતો ત્યારે આ મુનિને પરિચય થયેલ. ત્યાગી, તપસ્વી, ક્ષમામૂતિ આ મુનિના જીવનથી તે ખૂબ પ્રભાવિત બન્યા હતા. સંતને જોતાં નિખિલે વંદન કર્યા. ગુરૂદેવ ! આપ અહીં પધાર્યા છે? હા. નિખિલ! મારે તારું ખાસ કામ છે માટે તું ઉપાશ્રયે આવજે. “ખાસ કામ” એ શબ્દ આજે જાણે જુદી રીતે બોલ્યા હોય એવું દેખાતું હતું. સંત ઉપાશ્રયે ગયા. નિખિલ ઘેર આવ્યો. તેના મનમાં થયું કે સાધુને ખાસ કામ ન હોય છતાં આજે ગુરૂએ મને કહ્યું કે નિખિલ ! મારે તારું ખાસ કામ છે માટે તું જેમ બને તેમ વહેલો આવજે, તે માટે આજે જ જવું જોઈએ. સંતની શિખામણ સાંભળતે નિખિલ : નિખિલ ઉપાશ્રયે ગયો ત્યારે સંત Page #982 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] (૯૦૩ ગૌચરી કરીને આવ્યા હતા. સંતને થયું નિખિલ અત્યારે આવ્યા છે તો ગૌચરી ભલે ડી વાર પડી રહે, પહેલા એની સાથે વાત કરી લેવા દે. નિખિલના મનમાં થયું કે એટલું બધું ખાસ કામ શું હશે કે ગૌચરી મૂકી રાખીને વાત કરવા માટે બેઠા. મહારાજે કહ્યું-નિખિલ! હું તને એક વાત કહું? તને છેટું તે નહિ લાગે ને? નિખિલે કહ્યુંના. ગુરૂદેવ ! આપ તો લાગણી અને પરોપકારથી મને કહે છે. સંતો માયાકપટ ન કરે. જે કરે તે સંત નહિ. સંતો જે કાંઈ કહે તે નિખાલસ ભાવે કહે- ગુરૂદેવ! આપને જે કહેવું હોય તે કહે. સંતે કહ્યું-તારા માતાપિતા ગુજરી ગયા પછી તેને મોટો કોણે કર્યો ? મામા મામીએ. તેમને ત્યાં કેટલા વર્ષ રહ્યો? ૧૩ વર્ષ. અત્યારે કયાં રહે છે? મારા મકાનમાં. મારા મામા અને મામીએ મને કાઢી મૂકો. સંતે કહ્યુંતને શું થયું? ગુરૂદેવ ! તમને સંસારની વાત શી કરું? તમારે ખાસ કામ હોય તે મને કહે ને. નિખિલ ! મારે તને એક વાર બધી વાત પૂછવી છે. નિખિલે કહ્યું – ગુરૂદેવ! મારા મામા મામીએ મારી બધી સંપત્તિ પચાવી પાડી છે તેથી મેં તેમની સામે કેસ કર્યો છે. તેને ચુકાદે જ્યારે આવવાનું છે ? આવતી કાલે. તેનું પરિણામ તને કેવું દેખાય છે? મામાને જેલના સળિયા ગણવા પડશે એવું લાગે છે. મારી બધી મિલકત પાછી આવશે. મારા મામા હવે ફફડી ઉઠયા છે. આ કેટ અને કર્મની કેર્ટના ચૂકાદા કેઈ જુદા જ હોયઃ સંતે કહ્યુંનિખિલ ! પૈસે કોઈ દિવસ કેઈને B નથી, થવાનો નથી અને થશે પણ નહિ. યાદ રાખજે. લક્ષ્મી તો અનર્થનું મૂળ છે. આજે દુનિયામાં વેરઝેર, ઝઘડા, કલેશ જે બધું થાય છે તે પૈસાને આભારી છે. તારા મિત્ર પરેશનું શું થયું એ તે તને ખબર છે ને ? હા. પરમ દિવસે ગુજરી ગયે. તેને શું થયું હતું ? મારા જેવું થયું હતું. તેની બધી સંપત્તિ કાકાના દીકરાઓએ પચાવી લીધી હતી. કોર્ટમાં કેસ ગ. પરેશ જીતી ગયે. તેની બધી મિલ્કત તેને મળી ગઈ અને બીજે દિવસે મરણ પામ્યા. નિખિલ! મળેલી સંપત્તિને પણ તે ભોગવી ન શક્યા અને પલકમાં રવાના થઈ ગયે, આ કોર્ટમાં ચુકાદો આવશે પણ કમની કેર્ટના ચુકાદા તે કઈ જુદા જ હશે. તારા મામાએ અન્યાય, અનીતિ કર્યો હશે એ કબૂલ કરું છું. અમે જોયું નથી. સમાજ કહે તે સાંભળ્યું છે, પણ આ રીતે કરવાથી વેર વધશે કે ઘટશે? અત્યારે તું એને શત્રુની દષ્ટિથી દેખે છે અને તારા મામા તને શત્રુની દૃષ્ટિથી જુએ છે. કેસ લડીને તારી મિલકત પાછી મેળવીશ અને મામાને જેલ અપાવીશ એમાં તારું વેર વધવાનું છે. તે માનતો હોઈશ કે હું મામાને બરાબર બોધપાઠ આપી રહ્યો છું પણ અનેકેની “આહ ઉપર ઊભી કરાયેલી સુખની ઇમારત કેટલે ટાઈમ ટકી શકશે? વેરની વસૂલાત કદી વેરથી થતી નથી પણ ક્ષમાથી થાય છે. તે જે ક્ષમા રાખી હૈયાને વિશાળ બનાવ્યું હોત તો તારા જીવનમાં શાંતિના દીવડા ઝગમગતા હેત. કદાચ તને સંપત્તિ મળી જાય તે તું લખાણું કરી આપે છે કે એ મિલક્ત ભગવ્યા પછી હું મરીશ. એ સંપત્તિ સાથે તું Page #983 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪] [ શારદા શિરમણિ સદા માટે રહી શકીશ ખરે? સુખની માનેલી ઈમારતે કકડભૂસ થતાં વાર લાગતી નથી માનવી લેભામણું સુખ તરફ આંખ ફાડીને બેઠો છે પણ એ સુએ તેને દગો દઈને ચાલ્યા જાય છે. એ વાતને નિખિલ તું કેમ ભૂલી જાય છે? તને લાગે છે કે મામાએ મને દગો કર્યો, વિશ્વાસઘાત કર્યો છે તેથી મામાને જેલ અપાવું છું પણ નિખિલ ! આ બધું તને શોભે છે? વેરના સ્થાને વૈરાગ્ય : નિખિલ કહે, ગુરૂદેવ ! તો હું શું કરું? તું સમજી જા. એક જ શબ્દમાં કહું તો ક્ષમા એ તારો ધર્મ છે. તું આ સંપત્તિ મેળવીશ પણ તારા અંતરમાં અજંપિ ચિરસ્થાયી બનશે. તે તને સુખેથી જીવવા નહિ દે. તું સ્વાર્થના માર્ગથી પાછા ફરે એ જ મારી મોટી હિતશીક્ષા છે. આ રીતે કરવાથી બંને વચ્ચે વેરની પરંપરા ચાલુ થશે. આ ખાસ કામ માટે મેં તને બેલા હતે. તારી વાત હું જાણતો હતે. ગુરૂદેવના આત્મસ્પશી ઉગારો સાંભળતા નિખિલના મનમાં એક જબ્બર આંચકો લાગ્યો. એને સમજાઈ ગયું કે જે સંપત્તિને મેળવવા હું તલસી રહ્યો છું વેરની આગ વધારી રહ્યો છું તેનાથી મને લાભને બદલે નુકશાન થવાનું છે. તેણે કહ્યું-ગુરૂદેવ ! આપે કહ્યું તે બધું સાચું છે પણ આ બધું સંસારમાં રહીને બની શકે તેમ નથી. આ માટે તે બધી સંપત્તિને ત્યાગ કરી સંયમ લઉં તે જ બની શકે. હવે હું મારો કેસ પાછા ખેંચી લઉં છું. સંતની વાણીની નિખિલ ઉપર જાદુઈ અસર થઈ. તે ત્યાંથી ઉઠીને મામાને ઘેર જઈ મામા મામીના પગમાં પડે. મામા મામી તમે મારા મહાન ઉપકારી છે. હું આપને ખમાવું છું. મારે પૈસા જોઈતા નથી. મારો કેસ પાછો ખેંચી લઉં છું એકાએક નિખિલના જીવન પટાથી બધાને ખૂબ આશ્ચર્ય થયું. બીજે દિવસે કેસ પાછા ખેંચાઈ ગયા હતા. બંને વચ્ચે સમાધાન થઈ ગયું. વેરની આગ ભભૂકી ઉઠી હતી ત્યાં શાંતિના ઝરણા વહેવા લાગ્યા. નિખિલે લગ્ન કર્યા નથી. તેણે એ બધે મોહ છોડી દીધો. તેનું મન સંસાર પ્રત્યે ઉદ્િવગ્ન બન્યું. સંસારના ભાવે પ્રત્યે પૂરી નફરત જાગી. મામાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. નિખિલે ગુરૂ પાસે જઈને સંસારના બંધનો છેડીને સંયમનો માર્ગ સ્વીકાર્યો. સંસારની સ્વાર્થ જાળને તેડી નાંખી. એને જીવનપલ્ટો જોઈને બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા. નિખાલસ દિલને નિખિલ સાચે ત્યાગી બની ગયે. પિતાની મિલક્ત દગો કરીને પચાવી પાડી હતી તેથી નિખિલે મામા સામે કેસ કર્યો. કેસ તેની ફેવરમાં આવ્યા. બીજે દિવસે પિતાની બધી મિલકત મળી જવાની હતી અને મામાને જેલ મળવાની હતી છતાં ગુરૂદેવના એક શબ્દ એણે કેટલું છેડયું? તમામ સંપત્તિને આ રીતે મેહ છોડ સહેલું નથી. સંપત્તિ છેડી સાથે કષાય પણ છેડી. વેરની વણઝારને વધતી અટકાવી. આજે જે જરા પણ જતુ કરવા તૈયાર નથી, જ્યારે નિખિલે કેટલું જતુ કર્યું ? અપરાધીના અપરાધની સામે પણ આંખ ઉંચી કરવાની ઈચ્છા ન જાગે ત્યારે જીવનમાં સાચી કાતિ સધાય છે. તેનું જીવન ધન્ય બની જાય છે. Page #984 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૦૫ આનંદ શ્રાવકને પણ હવે બધા પ્રત્યેથી મમતા ઉતરી ગઈ છે, તેથી બધાથી મુક્ત થઈ પૌષધશાળામાં જવા તૈયાર થયા. પુત્રને બધી જવાબદારી સેંપી દીધી અને બધાને કહી દીધું કે હવે સંસારના કેઈ પણ કાર્યમાં મને પૂછવા આવશો નહિ. હું કેઈને જવાબ આપીશ નહિ, તેમજ મારા માટે અશન, પાન આદિ ભેજન સામગ્રી તૈયાર કરશે નહિ. હવે આનંદ શ્રાવક પૌષધશાળામાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. આસો વદ ૮ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૧૦૦ : તા. ૫-૧૧-૮૫ અનંતજ્ઞાની ભગવંતે કર્મોની વિચિત્રતા સમજાવી છે. કર્મોના કારણે જે રસ્તામાં રખડતા ભિખારી બની જાય, ભીખ માંગવા છતાં ભિક્ષા ન મળે. જે સમ્રાટોની હાકે ધરતી ધ્રુજી ઉઠે, શત્રુઓના હાજા ગગડી જાય તેવા રાજાઓ, મહારાજાઓ અને સમ્રાટો જ્યારે કર્મો વિફરે છે ત્યારે રાંક, દીન અને ગરીબ બની જાય છે. પ્રાચીન ઇતિહાસમાં એવા અનેક રાજા, મહારાજાઓની વાત આવે છે. કોઈની વાત વાંચતા તમારું દિલ દ્રવી ઉઠશે, કરૂણાથી છલકાઈ જશે ત્યારે કેઈની વાત વાંચતા તમને એવું થશે કે આ એવા જ લાગનો હતો. આ વાંચતાં ક્યારેય એવો વિચાર આવે છે કે જેનું નામ દુનિયાના દેશદેશમાં ગાજતું હતું તેની આવી પડતી દશા શાથી થઈ? રશિયામાં જે કુવ થઈ ગયે એનાથી અમેરિકાના માધાંતાઓ પણ ધ્રુજતા હતા. એના આગ ઝરતા શબ્દ વિશ્વના માનવીને બાળતા હતા. જેણે રશિયાના સ્ટાલીન અને લેનીન જેવા સમ્રાટોની કબર બેદી નાંખી હતી. એવા કુલ્લેવનું એક રાતમાં પતન થઈ ગયું. એનું નામનિશાન ન રહ્યું. અમેરિકાના કેનેડી ક્ષણવારમાં ગોળીથી વીંધાઈ ગયા. આ પૃથ્વીના પટ ઉપર અનેક વાર જીવોના પતન અને વિનાશ થાય છે તેમાં કર્મો કામ કરી રહ્યા છે. સારે યશ મળ, નામના કે ખ્યાતિ મળવી, કીર્તિ, સત્તા, બળ મળવું એ બધા શુભ કર્મોના ફળ છે. એ શુભ કર્મોની કાળમર્યાદા હોય છે પણ તેને સામાન્ય માનવી જાણું શકતું નથી, તેથી તે માને છે કે આ બધું લાંબો સમય રહેશે પણ જ્યારે શુભ કર્મો પૂરા થઈ જાય છે અને અશુભ કર્મોને ઉદય આવે છે ત્યારે વિકાસમાંથી વિનાશ, પ્રગતિમાંથી પતન, યશકીર્તિને બદલે અપયશ મળે છે. અપયશ, નિર્બળતા અને અપકીતિ એ બધું અશુભ નામકર્મનું પરિણામ છે. હા, એટલું છે કે અશુભ કર્મોની સ્થિતિ પૂરી થતાં શુભ કર્મ ઉદયમાં આવી શકે છે. સાથે બીજી એ પણ વાત છે કે અશુભ કર્મોનો ઉદય ચાલુ હોય ત્યારે અમુક શુભ કર્મો પણ ઉદયમાં હોઈ શકે. જેમ કે યશ નામકર્મનો ઉદય હોય ત્યારે તેના પ્રતિપક્ષી અપયશ નામકર્મ ઉદયમાં ન આવી શકે પણ રોગીપણું કે જે અશુભ કર્મ છે તેનો ઉદય હોઈ શકે. કર્મો જ્યાં સુધી અનુકૂળ હેય છે ત્યાં સુધી ભલે જીવ ગર્વ કરે પરંતુ જ્યાં કર્મોની વિષમતા પેદા થઈ ત્યાં જીવના ગર્વ ગળી જાય છે, માટે જ્યારે સુખદુઃખ આવે ત્યારે કર્મોને વિચાર કરવો તે જીવને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ન થાય. Page #985 -------------------------------------------------------------------------- ________________ ૯૦૬ ] [ શારદા શિરમણિ કર્મોના બંધનમાંથી મુક્ત થવાની જેને તાલાવેલી જાગી છે એવા આનંદ શ્રાવકે પિતાના ઘરને બધો ભાર પિતાના જ્યેષ્ઠ પુત્રને સેપ્યો. તપ of સે ગઈ કમળોવારણ जेटुं पुत्तं मित्त, नाई आपुच्छइ २ त्ता सयाओ गिहाओ पडिणिक्खमइ रत्ता वाणिय જામં ન મળ્યું મvi ઉનાઇઝર ૨ ત્તા | પછી આનંદ શ્રાવક પિતાના મોટા પુત્ર, મિત્ર તથા જ્ઞાતિજનોની અનુમતિ લઈને ઘરની બહાર નીકળ્યા. વાણિજ્ય ગામ નગરની મધ્ય મધ્યમાં થઈને જ્યાં કેટલાક સંનિવેશ હતો, જ્યાં સાતકુલ તથા જ્ઞાનકુલની પૌષધશાળી હતી ત્યાં પહોંચ્યા. પૌષધશાળાની ભૂમિનું પ્રતિલેખન કર્યું તેમજ ઉચ્ચાર પાસવણ ભૂમિનું પ્રતિલેખન કર્યું, પછી દાભના સંથારા પર બેસીને પૌષધ લઈને ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું પાલન કરવા લાગ્યા. આજે જ ઘણી વાર વાતે મોટી મોટી કરે છે પણ આચરણ કરતા નથી. આનંદ શ્રાવકે બધાની સમક્ષ જેવી વાત કરી તેવું તરત આચરણ કર્યું. તેમણે સંસારની સર્વ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધી. શે કેશના રમકડાથી ભૂખ ન ભાંગે તેમ માત્ર વાત કરવાથી કલ્યાણ ન થાય પણ આચરણમાં લઈએ તે કલ્યાણ થાય. ડૉકટરની પાસે દર્દી એ આવે અને મિત્રો પણ આવે. મિત્ર કે વેપારીઓ ઓછા આવે અને દર્દીઓ ઝાઝા આવે. આ બંને જાતના માણસો ડૉકટર સાથે વાત કરશે પણ તેમની વાતોમાં, વિચારોમાં મતભેદ હશે. દર્દીઓ ડોકટર પાસે પોતાના દર્દીની વાત કરશે; મને આ રોગ થયેલ છે. તે જલદી મટે તેવી મને દવા આપ. ઑકટર દદીની વાત સાંભળશે, તેને રોગનું નિદાન કરશે અને ગ્ય દવા આપશે. મિત્રો કે વેપારી આવે છે તે ડૉકટરને મળવા અને વાત કરવા માટે આવે છે. તે દુનિયાભરના વેપારની, ધંધાની વાત કરશે. તે ડૉકટરની બાજુમાં બેઠા છે છતાં પિતાના રોગની વાત નહિ કરે. રોગ હોવા છતાં રોગની વાત ન કરે તે રોગ જવાનો નથી. તમે કેવી રીતે જશે ? દર્દી રૂપે કે મિત્ર રૂપે ? જ્ઞાની ભગવંતો આપણને એ સમજાવે છે કે ગુરૂ ભગવંતો ભાવ રોગના ડૉકટર છે. તમે તેમની પાસે કેવી રીતે જાઓ છો ? દદી તરીકે કે મિત્ર રૂપે ? દદી બનીને કયારેય ગયા છે ખરા ? ગુરૂદેવે પાસે જઈને મનના કે આત્માના રોગની વાત કરી છે ખરી ? વાત કરી તે હસતા હસતા કે રડતા રડતા? તે રોગને દૂર કરવાની દવા માંગી છે ખરી? જે દદી બનીને જશો તે તમારા ભાવ રોગનું નિદાન થશે. તેમની પાસે દર્દની રજુઆત કરવી પડશે. હે ગુરૂ ભગવંત! મારે આત્મા અનંતકાળથી જન્મમરણ કરી રહ્યો છે અને ચાર ગતિમાં રંટની માફક ફરી રહ્યો છે. હવે હું આ ભવમણના રોગથી કંટાળી ગયો છું. હવે મારે આ દર્દથી છૂટકાર લે છે. મને હવે કોઈ તૃષ્ણા, ઈચ્છા કે જિજ્ઞાસા નથી. આપ મને ભવને રોગ મટે એવી ઔષધિ બતાવે. અનંતકાળથી જીવ રખડે છે તેનું કારણ એ છે કે તેને ભવગ હજુ ખટકો નથી. તીર્થકર કે કેવળી ભગવંત પાસે ગયા હશે પણ ભવરોગ મટાડવાની વાત કરી નથી. કદાચ વાત કરી હશે તે આચરણ કર્યું Page #986 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [ ૯૦૭ નથી, તેથી સંસારમાં રખડી રહ્યો છે. જેને પિતાનો રોગ સાલે છે તે દૂર કરવા માટે ડોકટર પાસે જાય છે. કદાચ ડેકટરને કઈ રોગ હોય પણ દદીને ડૉકટરનો રોગ દેખાતે નથી. તેની દષ્ટિ પિતાના દર્દી તરફ હોય છે. રોગી ડૉકટર પણ બીજાને નિરોગી બનાવી શકે છે પણ જે નિરોગી બનવા જાય તેને નિરોગી બનાવે પણ ગામગપાટા મારવા જાય તેને નિરોગી કેવી રીતે બનાવી શકે ? તમે સંતો પાસે વાતો કરવા આવે છે કે રોગ મટાડવા ? વીતરાગની આજ્ઞામાં વિચરતા સાચા સંતો મળ્યા છે તો રોગીમાંથી નિરોગી બની જાવ અને સાચા સુખને પામી જાવ. એ ગુરૂજી રે... ચીધોને સુખની કેડી (૨) દુનિયાને ભૂલીને, ધર્મ કરીને, લેવી છે મુકિતની મેડી....ચીને સુખની જ્યારે ભવરગ ખટકશે ત્યારે આત્મા પિકાર કરશે; હે ગુરૂદેવ ! આપ મને સુખની કેડી બતાવો. હવે મને બીજું કાંઈ નથી જોઈતું. હું ખૂબ ભટક છું. હવે મને આત્માની ભૂખ લાગી છે, જ્યારે ભવ ખટકશે ત્યારે આત્મા પાપથી અટકશે. પાપથી અટકશે ત્યારે ભવરગમાંથી મુક્તિ મેળવશે. પાપથી સર્વથા અટકવા માટે આનંદ શ્રાવક પૌષધશાળામાં ગયા. ભૂમિ આદિનું પ્રતિલેખન કરીને દાભને સંથારો કર્યો. બેસવાનું આસન પણ દાભનું બનાવ્યું. દેવાનુપ્રિયે ! જેને ત્યાં કેટલી સંપત્તિ હતી. મશરૂની રજાઈમાં સૂનારા આજે દાભની પથારીમાં સૂવા તૈયાર થયા. દેહને રાગ કેટલો છૂટ હશે ત્યારે આટલું બધું છોડી શકે ? આનંદ શ્રાવક પૌષધશાળામાં એકલા છે છતાં તેમને હવે એવું નથી લાગતું કે હું એકલું છું. જેને આત્માને રંગ લાગે તે બધાની વચ્ચે રહેવા છતાં હું એકલું એમ ચિંતન કરે. આ જગતમાં મારું કોઈ નથી. હું કોઈનો નથી. હું એકલે આવ્યો છું ને એકલે જવાને છું. જ્યારે એકલે હોય ત્યારે મનમાં એમ વિચારે કે હું એકલે નથી. મને, મારી ભૂલને જેવાવાળા અનંતા સિદ્ધ ભગવંતે, તીર્થકર ભગવંત અને કેવળી ભગવંતે છે. આ રીતે આનંદ શ્રાવક પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મચિંતનમાં લીન બની ગયા અને ભગવાને બતાવેલ ધર્મ પ્રજ્ઞપ્તિ એટલે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરવા લાગ્યા, ત્યાર પછી આનંદ શ્રાવક શ્રાવકની ૧૧ ડિમા ધારણ કરીને રહેવા લાગ્યા. તેમાં પહેલી છે દર્શન પડિમા. અભિગ્રહ વિશેષને પડિમાં કહે છે. દર્શનને અર્થ છે શ્રદ્ધા અથવા સમ્યક્ દષ્ટિ. આત્મ ઉત્થાન માટે પહેલા સમ્યફ દષ્ટિ એટલે સમ્યક્ત્વની જરૂર છે. દર્શનપડિમાને અર્થ એ છે કે દેવ અરિહંત, ગુરૂ પંચ મહાવ્રતધારી ગુરૂ અને કેવળી પ્રરૂપિત ધર્મ તેમાં દઢ વિશ્વાસ, દઢ શ્રદ્ધા, શંકા, કંખા આદિ પાંચ અતિચાર રહિત સમ્યકત્વનું પાલન કરવું તે પહેલી દર્શન પડિમા. આ પડિમા એક માસની હોય છે. આનંદ શ્રાવક ઘરમાં હતા ત્યારે સમ્યકત્વ અંગીકાર કરતા રાજા, ગણ, માતાપિતા આદિના આગ્રહથી કંઈક Page #987 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ ] [ શારદા શિરેમણિ કરવું પડે તે તેની છૂટ રાખી હતી પણ હવે પડિમા ધારણ કરી એટલે કેઈ જાતના આગાર રહિત સમ્યકત્વનું પાલન કરે છે. એ રીતે સમ્યક્ત્વનું પાલન કરતાં દેવ, માનવ કે તિર્યંચના ઉપસર્ગો આવે તે શ્રદ્ધાથી જરા પણ ચલિત ન થાય અને તેમના માર્ગમાં આગળ પ્રગતિ કરતા રહે. તે કિયાવાદી, અકિયાવાદી નાસ્તિક મતે તેમજ બધા દર્શનના તેને સારી રીતે જાણીને વિધિપૂર્વક સમ્યકત્વનું પાલન કરે. દુનિયામાં બે જાતના છે છે. આસ્તિક અને નાસ્તિક છવાદિ પદાર્થોમાં અસ્તિત્વની મતિ રાખે છે એટલે તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે તે આસ્તિક કહેવાય છે. તેને આત્મા ધર્મના રંગે રંગાઈ જાય છે. તે સમકિતના પાંચ લક્ષણોથી યુક્ત હોય છે. - નાસ્તિક મત એટલે ચાર્વાક મતવાળા જેવો પુણ્ય-પાપ, સ્વર્ગ, મોક્ષ, પરલેક, અરિહંત, તીર્થકર આદિ કોઈને માનતા નથી. સારા ખોટા કર્મોનું ફળ પણ માનતા નથી. તે તે કહે છે કે પંચભૂતથી આત્મા ઉત્પન્ન થયે છે અને એના નાશે આત્માનો નાશ થવાનો છે, પછી ધર્મ આદિ કરવાની જરૂર શી ? આ ભવમાં જે સુખો મળ્યા છે તેને આનંદથી ભેગવી લે. કદાચ પૈસા ન હોય તો કરજ કરીને પણ જલસા કરે. પરદેશી રાજા કેવા નાસ્તિક હતા. તે દેહ અને આત્માને એક માનતા હતા. તે સાબિત કરવા માટે કેટલા જીની હત્યા કરતા હતા પણ એક વાર કેશીસ્વામીને સમાગમ થ. કેશીસ્વામીએ તેમને ખૂબ સુંદર ન્યાય આપીને શરીર અને આત્માની ભિન્નતા સમજાવી. પરિણામે પરદેશી રાજા નાસ્તિકમાંથી આસ્તિક બન્યા. પરદેશી મટીને સ્વદેશી બની ગયા અને વીતરાગ માર્ગની યથાર્થ શ્રદ્ધા થઈ. જે આસ્તિક છે તે નવતત્વ, વર્ગ, મોક્ષ, આત્મા બધું માને છે કર્મના ફળને પણ માને છે. આનંદ શ્રાવક આ બધાનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે. તેમને લાગ્યું કે ઘરમાં રહીને પડિમા વહન ન થાય, તેથી પૌષધશાળામાં આવીને પહેલી દર્શન ડિમા વહન કરી. તેમના મનમાં એ ભાવે રમી રહ્યા છે કે હું મુનિ બની શક્યું નહિ. સંયમ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. તેના વિના સિદ્ધિ નથી પણ હું લઈ શક્યો નહિ તે મારી કાયરતા છે. શ્રાવકના દિલમાં સતત આ ભાવના રમતી હોય. તમે પણ આવું માને છે કે નહિ ? એક કાલ્પનિક વાતથી સમજીએ. ધર્મને આવકારશે કે ધનને આવકારશે ? : માને કે તમારે બે દીકરા છે. તે બે દીકરાને બહારગામ કમાવા માટે મોકલ્યા. તેમને ગયા પાંચ વર્ષ થઈ ગયા પછી દીકરાનો પત્ર આવ્યું. પિતાજી ! આપની મીઠી અમી દષ્ટિથી અને આશીર્વાદથી પાંચ વર્ષમાં મેં કાંઈક પ્રાપ્ત કર્યું છે અને હવે હું દેશમાં આવું છું. આ પત્ર વાંચતા તમારા રૂંવાડા ઊભા થઈ જશે. તમને ખૂબ આનંદ થશે. દીકરાએ મેળવીને મેળવ્યું શું? ખનખનીય જ ને ? દીકરે આવ્યા ત્યારે ખબર પડી કે તે ૧૦ લાખ રૂપિયા કમાઈને આવ્યો છે, પછી તે તમારા આનંદનું પૂછવાનું જ શું? આ એક દીકરાની વાત કરી. બીજો દીકરો છે તેને પત્ર આવ્યો કે પિતાજી ! હું કંઈક લેવા માટે આવું છું. ત્યાં Page #988 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] તમે શું વિચાર કરશો ? (તા : પૈસાની જરૂર હશે એટલે લેવા આવતું હશે. અકમી ગયા હતા તે પાછો આવ્ય.) અકમી કોને કહેવાય ? સમજે છે ? જેના આડે કર્મો ખપી ગયા હોય તેને અકમી કહેવાય. તે છેક આવ્યું. તેણે કહ્યુંપિતાજી ! આપે મને કમાવા મોકલ્યા એ વાત સાચી છે. ત્યાં ગયા પછી મને એક સંતને ભેટો થયા. તેમનો પરિચય થયે તેમનું વ્યાખ્યાન સાંભળ્યું. આ જીવન જે મળ્યું છે તેમાં સાધના કરી લે. જેમ કૂલમાં ઘંટ વાગે ત્યારે છોકરાઓ ગમે તે કામ કરતા હોય, રમતા હોય છતાં દોડીને કલાસમાં દાખલ થઈ જાય છે તેમ સંત મહાત્માએ મને ઘંટ વગાડીને કહ્યું–હે મહાનુભાવ! આ અવસર, આ વર શાસન અને જૈન ધર્મ તમને વારંવાર નહિ મળે. જીવનની એકેક ક્ષણું લાખેણી જાય છે. તેમની અમીધારાએ મારું જીવન પટાઈ ગયું. હું પાંચ વર્ષ રહ્યો. મેં વેપાર કર્યો નથી, એવા આરંભ સમારંભના પાપો કર્યા નથી. મારી આજીવિકા પૂરતું મેળવતે હતે. આનંદથી રહેતો હતો. તમારી મૂળગી મૂડી પાછી આપી દઉં છું. તમારા આશીર્વાદ ફળ્યા. હું દીક્ષાની આજ્ઞા લેવા આવ્યો છું. હવે હું તમને પૂછું છું કે એક દીકરો ૧૦ લાખ મેળવીને આવ્યા છે અને એક દીકરે કમાઈને નથી આવ્યું પણ દીક્ષાની આજ્ઞા લેવા આવે છે. તમને કે દીકરે. વહાલે લાગે ? દિક્ષાની વાત તમને ગમશે નહિ કારણ કે રૂંવાડે રૂંવાડે મેહ ભર્યો છે. જે તમારામાં સમ્યકત્વ સ્પર્યું હશે અથવા મિથ્યાત્વ સાવ મંદ પડી ગયું હશે તે દીક્ષાની વાતથી તમારું હૈયું હરખાઈ જશે. દશ લાખ કમાઈને આ એણે પાપની મૂડી ભેગી કરી. તે દશ લાખ તે અહીં રહી જશે. બીજે દીકરો ભલે કમાઈને નથી આ પણ આત્માના ગુણોની મૂડીમાં વધારો કરીને આવ્યા છે. તે દીક્ષાની આજ્ઞા લેવા આવ્યો છે. ત્યાં તમને થશે કે આજે હું ભાગ્યશાળી છું કે આવા દીકરાને બાપ બન્યો. હું તે દીક્ષા લઈ શકે નહિ પણ મારો દીકરો તે એ માર્ગે જાય છે. ધન્ય છે તેને ! સંયમ એ સુખને માર્ગ છે. એવું માનનારને દીક્ષાની આજ્ઞા લેવા આવનાર વહાલે લાગે અને મુનિ પણ વહેલા લાગે. આપણા આત્માએ સંતને જે રીતે જેવા જોઈએ એ રીતે જોયા નથી. તેમના દર્શન કરે તે એવી રીતે કરે કે એમની શાંતિ અને એમના મુખ પરની પ્રસન્નતા તમને આકર્ષ્યા વગર રહે નહિ. આનંદ શ્રાવક ભગવાનના દર્શન કરતાં, વાણી સાંભળતા પામી ગયા. તેમણે પહેલી દર્શન ડિમા આદરી. બીજી ડિમાનું નામ છે “વત પડિમા”. સમ્ય દષ્ટિ જીવ નાના મેટા જુદા જુદા વ્રત નિયમોનું નિર્દોષ રીતે પાલન કરે છે તેને વ્રત પડિમા કહે છે. આ પઢિમામાં તે ચારિત્ર શુદ્ધિ તરફ ઝૂકીને કર્મક્ષય કરવાનો પ્રયત્ન કરે છે. આ પઢિમા બે માસની હોય છે. આ પડિયામાં આખો દિવસ જુદા જુદા નિયમ, પ્રત્યાખ્યાન ચાલુ હોય છે. પડિમા ધારણ કર્યા પછી તે જગત તરફ દૃષ્ટિ કરતા નથી. તે રાત દિવસ આરાધનામાં મસ્ત રહે છે. રાત્રે કાઉસગ કરે, ધ્યાન કરે, Page #989 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ ] [ શારદા શિરેમણિ કાઉસગ્ગ, ધ્યાન, વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત એ આત્યંતર તપ છે. કર્મબંધન તેડવાનું અપૂર્વ સાધન તપ છે. કર્મોને ક્ષય કરવા માટે તપશ્ચર્યા કરવાની છે. “જર્મનાં તાપના તાઃ” કર્મોને તપાવે તે તપ તપાવે એટલે નાશ કરે, ક્ષય કરે, કર્મોને ક્ષય કરવા માટે અત્યંતર તપની અવશ્ય જરૂર છે, તેથી તમે એમ નહિ માની લેતા કે બાહ્ય તપની જરૂર નથી. આત્યંતર તપ આવે ત્યાં બાહ્ય તપ આવવાને છે. છ પ્રકારના આત્યંતર તપમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ બતાવ્યું છે કારણ કે સ્વાધ્યાયથી વિપુલ કર્મોને ક્ષય થાય છે. સ્વાધ્યાય કરો તે ચિત્તની એકાગ્રતા તે જોઈએ. સ્વાધ્યાય કરતાં તે ગાથાઓની અનુપ્રેક્ષા કરતાં તેમાં સ્થિર બની જવાય. સ્વાધ્યાય કરવાથી જીવ નાણા જિજ્ઞ જ વરૂ . જ્ઞાનાવરણીય કર્મોને અપાવે છે. સ્વાધ્યાય કરવા માટે આહાર પર કંટ્રલ આવે, જે વધુ પડતું ખાવામાં આવે તો સ્વાધ્યાય સારી રીતે થઈ શકે નહિ. આહાર પર કંટ્રલ આવ્યા એટલે વૃત્તિક્ષેપ તપ થયે. ઓછી વસ્તુઓ ખાવાથી, સ્વાદને ત્યાગ કરવાથી, કાયાને કષ્ટ આપવાથી, એક સ્થાને સ્થિર બેસવાથી આત્યંતર તપમાં વેગ આવે છે. ઉપવાસ કરવાથી સ્વાધ્યાયમાં પ્રગતિ થતી હોય તે ઉપવાસ કરે જોઈએ. આત્યંતર તપમાં જે આગળ વધારે, પ્રગતિ કરાવે તે બાહ્ય તપ તે સાથે કરે જરૂરી છે. ઉપવાસ આદિ બાહ્ય તપ કરવાની શક્તિ ન હોય તે આત્યંતર તપ દ્વારા કર્મો ક્ષય કરી શકાય છે. જ્યાં સુધી કર્મોને ફાય કરી આત્મસ્વરૂપને નહિ પ્રગટાવીએ ત્યાં સુધી દુખને અંત નહિ આવે. કર્મોને અંત થાય તે દુઃખને અંત થાય. આનંદ શ્રાવકે આત્યંતર તપ કાઉસગ્ગ, ધ્યાન, દવાધ્યાય આદિ કરતાં સાથે બાહ્ય તપનું પાલન કરતાં બીજી વ્રત પડિમા આદરી. હવે ત્રીજી પઢિમામાં શું આવશે તેના ભાવ અવસરે. આસો વદ ૧૧ ને શુકવાર : વ્યાખ્યાન નં. ૧૦૧ : તા. ૮-૧૧-૮૫ આપણે આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. આનંદ શ્રાવકે બે પડિમા આદરી. બીજને ચંદ્ર દિવસે દિવસે તેની કળામાં વધારે કરતે જાય છે તેમ આનંદ શ્રાવક પણ આત્મસાધનામાં આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યા છે. તેમની દરેક કિયા મકિત સહિતની છે. મહાપુરૂષે કહે છે કે શ્રાવક જીવનની અને સાધુ જીવનની પવિત્ર કિયાઓ ઉત્તમ ભેજન છે, પરંતુ એ ભજન કરતા પહેલા આત્મા રૂપી થાળીમાં પડેલી પાકિયાઓના એંઠવાડને સાફ કરી નાંખે જોઈએ. અર્થાત પાકિયાઓને ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવામાં આવે તે તેના અપૂર્વ સ્વાદને અનુભવ થાય. તમે ભેજન કરે પછી મુખવાસ ખાવ છે ને ? તેમ સુંદર સાધના, આરાધનાના અમૃત ભજન જમ્યા પછી સમતા એ મુખવાસ છે. આરાધનાઓ, ધર્મકિયાએ સુંદર હોય પણ જે સમતાને મુખવાસ નહિ હોય તે તૃપ્તિને ઓડકાર નહિ આવે. Page #990 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ) [ ૯૧૧ આનંદ શ્રાવકે સર્વ પાપમય પ્રવૃત્તિઓના એંઠવાડને સાફ કર્યો અને શ્રાવકની પડિમાએ રૂપી પવિત્ર ક્રિયાઓનું ભજન કરી રહ્યા છે. તેમણે ત્રીજી પડિમા આદરી. તેનું નામ છે “ સામાયિક પડિમા”. આ પડિયામાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં પોતાના આત્માને સ્થાપિત કરે છે. તે સામાયિક અને દેશાવગાસિક વની આરાધના યોગ્ય રીતથી કરે છે. આ પડિમાં ધારણ કરે તેને દિવસમાં અમુક સામાયિક તે અવશ્ય કરવી એ નિયમ હોય છે. સામાયિક એટલે જે કરવાથી રાગ-દ્વેષ શાંત થાય તથા આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રને લાભ થાય તેનું નામ સામાયિકો આ પડિમાધારી શ્રાવક કદાચ પર્વાદિ દિનેમાં પૌષધવ્રતની આરાધના સમ્યફ રીતે ન કરી શકે પણ સવાર સાંજ સામાયિક વ્રતની આરાધના સારી રીતે કરી શકે છે. સામાયિક એટલે આત્મ સ્વરૂપમાં રમણતા. સામાયિકની સાધના જે સમભાવ વધારે, મમતાને ઘટાડે અને અહંને ઓગાળે તે સમજવું કે આત્મા ભગવાને બતાવેલી સામાયિકની સાચી દિશામાં પ્રગતિશીલ છે. સામાયિકમાં આત્મા સમભાવમાં ઝૂલતે હેય. તેની સામાયિક બે ઘડી, ચાર ઘડીની હોય પણ તેના મનમાં રાત દિવસ એ ઝંખના હોય કે હું જાવજીવની સામાયિક કયારે કરીશ ? સામાયિક પાળવી પડે તે તેને દુઃખ થાય. સામાયિકમાં તેને એ રસ હોય કે બે ઘડી કયાં ચાલી જાય તે ખબર પડે નહિ. કેરીની સીઝનમાં તમે કેરીને રસ ખાવે છે. તમને કઈ પૂછે કે રસ કે ? તે કહેશે કે બહુ મી. દાઢમાં રહી જાય એ. તમે કેઈના ઘેર જમવા ગયા. ત્યાં જમણ, ફરસાણ, શાક બધું ખૂબ સ્વાદિષ્ટ હતું. તમે જમીને ઘેર ગયા. તમને કઈ પૂછે કે આજે તમે જમવા ગયા હતા તો જમણ કેવું લાગ્યું? ત્યારે તમે શું કહેશે ? ભાઈ ! શી વાત કરું? શું તેને સ્વાદ? શું તેની મીઠાશ ! સામાયિક કરતા આવો સ્વાદ કે મીઠાશ આવે છે ? તેના સમભાવને સ્વાદ આત્મામાં રહી જાય છે રે ? સામાયિક કરીને ઘેર જાવ તે તેને પ્રભાવ પડે જોઈએ. આનંદ શ્રાવકે ત્રીજી સામાયિક પડિયા આદરી. તેમને દિવસમાં અમુક સામાયિક તો અવશ્ય કરવાની. આ ત્રીજી ડિમાં ત્રણ માસની હોય છે. આનંદ શ્રાવક થેડું કરીને અટકી જતા નથી. તે તે આગળ આગળ પ્રગતિ કરતા જાય છે. તેમણે એથી “પૌષધ પડિમા” આદરી. આ પડિમા ચાર માસની હોય છે. ચેથી પઢિમામાં શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસમાં પોતાના આત્માને સ્થાપે છે. તે સામાયિક, દેશાવગાસિક વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે. આઠમ, ચૌદશ પૂનમ અને અમાસના ડિપૂર્ણ પૌષધ વ્રતનું પાલન કરે છે. આ પડિમા ધારણ કરે એટલે મહિનામાં છ પૌષધ તો અવશ્ય કરવાના. તમે પૌષધ તે કરે પણ તબિયતનું કોઈ કારણ આવે કે વ્યવહારિક કામ આવે તે પૌષધ ન પણ કરે, પરંતુ આ પડિમા વહન કરે તેની કદાચ તબિયત બગડે, સ્વાથ્ય સારું ન હોય, ગમે તેવી કસોટી આવે તે પણું મહિનામાં છ પૌષધ તે કરવાના. તે તેમના નિયમમાં અડગ રહે અને આત્મસાધના Page #991 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ ] [ શારદા શિરમણિ કરે. જેણે જીવનમાં આવી અદ્ભૂત સાધના સાધી છે તેની બીજી ગતિ પણ સુખમય બનવાની છે. મૃત્યુ આવે ત્યારે એ આત્મા, પ્રસન્નતાથી, આમા મસ્તીથી જતો હોય છે. મહાપુરૂષ અનેક ન્યાય આપીને આપણને સમજાવે છે. એક વિચારકે એક વાત રજુ કરી. એક મકાનમાં છોકરી જેરશેરથી રડતું હતું, ચીસો પાડતે હતે. બચાવે. બચાની બૂમ પાડતે હતો. વિચારકના મનમાં વિચાર થયે કે છોકરો આટલો બધે કેમ રડતે હશે ને બૂમો પાડતો થશે ? વિચારક ત્યાં જોવા ગયા. તેમણે જોયું તો એક ગુંડા જેવો માણસ ૮-૧૦ વર્ષના છોકરાને મારીને કપડા ઉતરાવી રહ્યો હતો. છોકરે રડતે રડતે કહેતો હતો કે મારા કપડા ન ઉતરવો, છતાં મુંડા આગળ બિચારા કુલ જેવા બાળકનું શું ચાલે? ગુંડાએ તેને લૂંટ તે લૂંટ પણ એટલે સુધી કે તેના બધા કપડા ઉતારી નિર્વસ્ત્ર કરી નાંખ્યો, પછી છોકરાને ધક્કો મારીને કાઢી મૂક્યો. આ દશ્ય જોતાં વિચારકનું દિલ દ્રવી ગયું. થોડી વાર થઈ ત્યાં બીજા મકાનમાં વિચારકની નજર પડી. ત્યાં એક છોકરે હોશે હોશે કપડા ઉતારી રહ્યો હતો. કપડા ઉતારતા એ રડતો ન હતો પણ તેના મુખ ઉપર પ્રસન્નતા હતી. આ દશ્ય જોતાં તેમના મનમાં થયું કે એક છોકરી કપડા ઉતારતાં રડતે હતો જ્યારે બીજે છેક હસતા હસતા કપડા ઉતારે છે, શાથી આમ બન્યું ? બીજા છોકરાએ કપડા ઉતાર્યા પણ તેને નવા કપડા પહેરવા મળ્યા. એ નવા કપડા ખૂબ હોંશથી તેણે પહેર્યા અને હસતે હસતે તે બહાર નીકળે હસતા હસતા કેણ જાય ? આ વાત તે નાના બાળક સમજે એવી છે પણ આપણે આ વાતમાંથી કંઈક સમજવું છે. બંને બાળકોએ કપડા ઉતાર્યા પણ ઉતારવામાં ફરક હતો. એકના કપડા ઉતારી લીધા, ઉતારવા પડયા માટે ઉતાર્યા જ્યારે બીજાએ હશે હોંશે ઉતાર્યા અને નવા વસ્ત્રો પહેરી લીધા. મહાપુરૂષે આપણને અહીં એ સમજાવે છે કે આ દુનિયામાંથી વિદાય થનારા જીવ પણ બે પ્રકારના છે. જેનો જન્મ છે તે બધાને વિદાય તે થવાનું છે. કેટલાકને વિદાય થવું પડતું હોય છે જ્યારે કેટલાક વિદાય થતા હોય છે. જેને વિદાય થવું પડતું હોય છે તે રડતા રડતા જતા હોય છે અને જે વિદાય થતા હોય છે તે હસતા હસતા જતા હોય છે. જેમણે પોતાના જીવનમાં ખૂબ સાધના, આરાધના કરીને આત્મગુણેની ખીલવણી કરી છે, બીજા ના સુખ શાંતિ માટે પિતાના સુખને ત્યાગ કર્યો છે, જડ પુદ્ગલેની બોલબાલા કરતાં જિનેશ્વરની આજ્ઞાને પ્રધાનતા આપી છે તેવા છે દુનિયામાંથી હસતા હસતા વિદાય લે છે કારણ કે તેમને જુના વો ઉતાર્યા પછી નવા વો પહેરવા મળવાના છે. આ ગતિ કરતાં બીજી સારી ગતિ મળવાની છે. તેવા આત્માને છેલ્લા સમયે ડોકટર કહે કે ભાઈ ! તું બે પાંચ મિનિટને મહેમાન છે. ભગવાનનું નામ લઈ લે, ત્યારે તે કહેશે કે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારથી મહેમાન છું. જેટલું આયુષ્ય હશે ત્યાં સુધી મહેમાન રૂપે રહેવાનું છે પછી બીજી ગતિમાં જવાનું છે, જન્મ છે તેનું મૃત્યુ તે અવશ્ય છે. Page #992 -------------------------------------------------------------------------- ________________ શારદા શર્માણ ] [ ૯૧૩ રડે કાણુ : દેવાનુપ્રિયા ! જેણે જીવનમાં આત્મસાધના કરી છે તેને મૃત્યુને ડર હાતા નથી. તેમ જે જીવેાને તે આ ચરમભવ છે, અથવા તે ત્રીજે, પાંચમે ભવે પણ જેના મેાક્ષ થવાના છે તે તેા હસતા હસતા જાય છે. તેમને સારી ગતિ મળવાની છે પછી રડે શા માટે ? જેમણે જિંદગીમાં આત્મગુણેાની ખીલવણી થાય તેવા કોઈ સાધના કરી નથી, પેાતાના સ્વાર્થ ખાતર બીજા જીવાને દુઃખી કરવામાં પાછી પાની કરી નથી, આત્માને ઓળખ્યા નથી અને જડ પદાર્થાની અંજામણમાં અંજાઈ ગયા છે એવા આત્માએ દુનિયામાંથી વિદાય લેતી વખતે અક્સેસ કરે છે, રડે છે, કારણ કે તેને આ વસ્ત્રો ઉતાર્યાં પછી નવા વસ્રો મળવાના નથી. તેવા જીવાને નરક, તિય 'ચ ગતિમાં જવાનુ હાય છે એટલે રડે છે. મૃત્યુ વખતે અકળામણુ કાને થાય? અકળામણુ કાને થાયે મરતાં મરતાં ? જિંદગી ગાળી જેણે ખેાટુ' કરતાં જીવનભર જે નાચે, પાપાની સંગાથે છેલ્લી ઘડીએમાં એને કૃત્યા સાંભળતા, પરંતુ પાવન પ્રવૃત્તિમાં જીવન જેનું જાય,એવા સત્કર્મીને મીઠું લાગે મેાત....જેણે મૃત્યુ આવવાનુ છે એ તેા નિશ્ચિત છે. તેને અટકાવવાની કોઈની શક્તિ નથી પણ પુરૂષાર્થ કરીએ તેા અવશ્ય સુધારી શકાય ખરું. જો મૃત્યુને સુધારવું છે તેા જીવનને આત્મગુણાની સુવાસથી મ્હેકતું બનાવી દે।. મહાન પુણ્યાયે જે ઉત્તમ સામગ્રીએ મળી છે તેને સદુપયેાગ કરવા માટે સત્બુદ્ધિની જરૂર છે. જયાં સત્બુદ્ધિ નથી ત્યાં સતિ નથી. જેની પાસે સત્બુદ્ધિ છે અને સાધના ખૂબ કરી છે તે તેા જતી વખતે આનદથી જાય છે એટલુ જ નહિ પણ તેના જીવનમાં આત્માની મસ્તી ખૂબ હોય છે. તેને મન તે જીવન અને મરણુ ખ'ને સમાન હોય કરી નથી અને અનેક પ્રકારના પાપે અધમ કરીને છે તેને છોડીને જતાં દુઃખ થાય છે. એટલે તે રડતા જાય છે. પણ જેણે જીવનમાં કોઈ સાધના સંસારની જે સામગ્રીઓ મેળવી તેને બીજા ભવમાં સારું મળવાની સંભાવના નથી આપણે આપણા છત્રનના હિસાબ મૂકવાના છે. આપણે કેવુ' જીવન જીવીએ છીએ? હસતા જઈએ તેવુ` કે રડતા જવું પડે તેવું? રડતા રડતા કપડા ઉતારીશુ કે હસતા હસતા ઉતારીશું? તમારા આત્માને પૂછે. આ સ'સારમાં બધા માટે વેઠ ઘણી કરી, કુટુંબ, પિરવાર, સમાજ માટે ઘણું કર્યું. પણ આત્મા માટે શું કર્યું ? તમે ધર્મધ્યાન કરો છે. પણ એટલેથી અટકી ન જાવ પણુ આનંદ શ્રાવકની માફક આગળ પ્રગતિ કરો. તમે અહીં એક બે કલાક માટે આવે ત્યારે સોંપૂર્ણ આસક્તિ છેડીને આવેા. છેડા તા એવુ' છેાડા કે એટલા સમયમાં અનંતા કર્માની ભેખડા તૂટી જાય. જેમ પાણીના ભરેલા લાટાને ચૈત્ર વૈશાખ માસના તડકામાં મૂકી રાખે! તે તે પાણી સૂકાતા ઘણા સમય લાગે પણ તે લેાટાના પાણીને બપોરે ધાબામાં નાંખી દે તા પાંચદશ મિનિટમાં બધું સૂકાઈ જશે, તેમ જે સાધના કરે તે એવા ઉત્કૃષ્ટ ભાવે ૫૮ Page #993 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ ] [ શારદા શિરોમણિ ઉલ્લાસથી કરો કે કર્મોના કચરા સાફ થઈ જાય. તમારી સાધનામાં કેઈ નુકશાન તે થવાનું નથી પણ જે સંસારની આસક્તિ છૂટી નહિ હોય તે કર્મોના કચરા સાફ થતા વાર લાગશે. પરિગ્રહની આસક્તિ, મમતા છૂટવી મુશ્કેલ છે. ચાહે ધન, માલમિસ્ત આદિ અત પરિગ્રહ હોય કે કુટુંબ પરિવાર આદિ સચેત પરિગ્રહ હોય, ગમે તે પરિગ્રહ હોય પણ એના પ્રત્યેની આસક્તિ કેટલે અનર્થ કરાવે છે. એક ખેડૂત હળ લઈને ખેતરમાંથી ઘર તરફ જતા હતા. રસ્તામાં તેણે એક ઘરડા ડોશીમાને બેભાન પડેલા જોયા. તેના દિલમાં દયા આવી. પોતે ખૂબ ભૂખે તરો થયો હતો, જવાની ઉતાવળ હતી છતાં ડોશીની આ સ્થિતિ જોઈને ઉભે રહ્યો. તેણે હવા નાંખી, પાણી છાંટયું, ઘણું ઉપચાર કરતાં ડોશી ભાનમાં આવ્યા. તેમણે પાસે ખેડૂતને ઉભેલે . તેને અંતરના આશીર્વાદ આપ્યા; દીકરા ! મારે તે કોઈ નથી. તું તો મારા દીકરા કરતાં વધી ગયો. તે મને મૃત્યુના મુખમાંથી બચાવી છે. હું તારા ઉપકારને બદલે કેવી રીતે વાળી શકીશ? તે મારી સેવા ખૂબ કરી છે. અત્યારે મારી પાસે આ એક વીંટી છે. તે તારા પુણ્યોગે મારી પાસે રહી ગઈ છે, તે હું તને ભેટ આપું છું. ખેડૂત કહે-માડી! મારે કાંઈ જોઈતું નથી. દીકરા ! આ વીંટી તે બે તોલાની છે પણ એ ચમત્કારી વીંટી છે. એને પહેરીને તું જે વસ્તુની ઇચ્છા કરશે તે તને મળી જશે પણ આ એક જ વાર આવું બનશે. બીજી વાર નહિ બને. ઢગલાબંધ સોનું જોઈશે તો મળશે પણ તેને ઉપગ એક વાર કરવાને. સનીએ વીંટી માટે કરેલી માયા : ખેડૂત વીંટી લઈને ઘેર ગયે. ઘેર જઈને તેણે પત્નીને વાત કરી. બંને માણસો સંતોષી હતા. તેઓ કહે, આપણે હમણાં કોઈ જરૂર નથી. ખાધેપીધે સુખી છીએ, સોનાની જરૂર નથી. કેઈ વાર એ સમય આવશે ત્યારે થઈ પડશે. બંને માણસ આ વાત કરતા હતા તે વાત તેમની બાજુમાં રહેલો સોની સાંભળી ગયે પણ ખેડૂતને કે તેની પત્નીને ખબર નહિ કે અમારી વાત સોની સાંભળી ગયો છે. વીંટીની વાત સાચી છે કે બેટી તે અખતરે કરવાનું ખેડૂતને મન ન થયું. ખેડૂતે હાથે વીંટી પહેરી રાખી. સનીના મનમાં રાત દિવસ એ વિચારે આવે છે કે ખેડૂત પાસેથી વીંટી કેવી રીતે પડાવી લેવી ? તે વીંટી મળે તો મારું કામ થઈ જાય. એની ખેડૂતને ત્યાં આવવા જવા લાગ્યો. તેની સાથે મિત્રતા કરી લીધી. થોડા દિવસો ગયા પછી એક દિવસ ની કહે છે ભાઈ ! તમારી પત્ની માટે દાગીના ઘડાવવા હોય તે કહેજે. હું ઘડામણુ નહિ લઉં. ખેડૂત કહે-ભાઈ ! મારી પાસે જુના દાગીના છે નહિ અને નવા ઘડાવવા નથી. અમને દાગીનાને મેહ નથી. મારી પત્ની તે દાગીના પહેરવાની ના પાડે છે. મારી પાસે માત્ર આ એક વીંટી છે. સોની કહેતે મેલી ખૂબ થઈ ગઈ છે. લો, હું પેલિસ કરી દઉં. ભાઈ ! મારે વીંટી ઉજળી કરવી નથી. આ તે મને ડોશીમાએ પ્રેમના પ્રતીક રૂપે આપી છે. મારે તેને પોલિસ કરવી નથી. ખેડૂતે ઘણું ના પાડી છતાં સનીએ ખૂબ આગ્રહ કરીને વીંટીને ધેવાના Page #994 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરેમણિ ] [૯૧૫ બડાને વાટી લઈ લીધી અને તેને ઘેર ગયો. તે વીટી પેઈને સોનીએ લઈ લીધી અને તેના બદલામાં તેના જેવા જ ઘાટની તેટલા માપની બીજી વીંટી ખેડૂતને આપી ગયો. ખેડૂતને ખબર નથી કે મારી વીંટી બદલાઈ ગઈ છે. ધનની મૂર્જીથી થયેલે અનર્થ : તે ખેડૂત ભલે ભેળે હતે. વણિક જે પાકો ન હતો. જે તે પાક હોત તે અજમાશ કરત પણ તેણે તે કાંઈ કર્યું નહિ. એક મહિના પછી સનીના મનમાં થયું કે લાવ, હું વીંટીને અજમાશ કરી જોઉં. બીજાની વસ્તુ પચાવી પાડવાથી સુખી થવાતું નથી. પુણ્ય પ્રબળ હોય તો સુખી થવાય છે. અહીં સનીના પુણ્યમાં પોકળતા હતી છતાં સુખના સોહામણું સ્વપ્ના કેને સતાવતા નથી ? વીટી મળી એટલે માંગવાનું મન થયું. માંગ્યું મળવાનું છે તો એછું શા માટે માંગવું ? સોનીભાઈ બીજુ શું માંગે ? એનું જ ને ? કેઈને ખબર ન પડે તે રીતે તેણે અડધી રાત્રે માંગવાનો વિચાર કર્યો. બાર વાગ્યા પછી તેણે ચિંતવાણું કરી કે મારા ઘરમાં સેનાની ઈટોનો વરસાદ પડે. આ તે ચમત્કારિક વીંટી હતી. સનીએ માંગવામાં મર્યાદા ન કરી એટલે ધડાધડ સોનાની ઈટો પડવા લાગી. એટલી બધી ઈંટો પડી કે ઘરના બધાના માથામાં ઇંટો વાગી અને ઇંટો નીચે દબાઈ ગયા. બધાના માથા ફૂટી ગયા અને ત્યાં ને ત્યાં રામ રમી ગયા. ઈટો પડવાના અવાજથી ખેડૂત જાગી ગયે. તેને થયું કે બાજુમાં કંઈક થયું લાગે છે. જઈને જોયું તે સેનાની ઇંટો ધડાધડ પડતી હતી. ખેડૂત સમજી ગયો કે નકકી આ સનીએ મારી વીટી બદલી લીધી લાગે છે. આ બધે ચમત્કાર વીટીને છે. એક તે બીજાને છેતરીને વસ્તુ લઈ લીધી. બીજાનું સુખ લૂંટવા ગયે તે પોતે લૂંટાઈ ગયે. તેની ખરાબ દાનત બદલ ત્યાં ને ત્યાં એના પાપનું ફળ પ્રત્યક્ષ મળ્યું. જે તેણે માંગવામાં લાભ કર્યો ન હેત અને મર્યાદા રાખી હોત તો આ દશા ન થાત ને? અતિ લોભે કેટલે અનર્થ કર્યો ? ખેડૂતના મનમાં થયું કે મારે તે આટલી બધી ઈટો જોઈતી નથી. હું સંતેષથી રહું છું એમાં મને આનંદ છે. તેણે થોડી ઈટો લીધી. તેણે રાજાને બધી સત્ય વાત કરી. રાજાએ ખુશ થઈને બધી ઇટો તેને આપી દીધી. ખેડૂતને પુષ્યોગે ઘણું મળ્યું પણ એણે સોના ઉપયોગ પિતાના સ્વાર્થ માટે ન કરતાં પરમાર્થના કાર્યો કરવા માટે પુણ્યની પરબ ચાલુ કરી. ખેડૂત દાનેશ્વરી તરીકે પંકાવા લાગ્યો. આપણે તે એ સમજવું છે કે ધનની આસક્તિએ કેટલે અનર્થ કર્યો? આનંદ શ્રાવકે બધા પ્રત્યેથી આસક્તિ ઉઠાવી લીધી અને પૌષધશાળામાં જઈને પડિમા વહન કરવા લાગ્યા. તેમણે જેથી પૌષધ પડિમા ધારણ કરી. તે ચાર માસની હોય છે. પાંચમી પડિમા “ કાર્યોત્સર્ગ પડિમા”. આ પડિયામાં શીલવત, સામાયિક, દેશાવગાસિક વ્રત તથા ચૌદશ, પૂનમ, આઠમ આદિના પૌષધવતની આરાધના કરે છે. આ પઢિમામાં વિશેષતા એ છે કે એક રાત્રી કાઉસગ્ગ અને ધ્યાનમાં રહે. સાંસારિક બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને આખી રાત આત્મચિંતનમાં વ્યતીત કરે છે. આ પડિમાં Page #995 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ ] [ શારદા શિરમણિ પાંચ માસની હોય છે. તેમાં પાંચ વાતનું ખાસ પાલન કરવાનું હોય છે. પાંચ માસ સુધી નાન નહિ કરવાનું, રાત્રીજનને સંપૂર્ણ ત્યાગ, ધતીને કાછડી ન વાળે, દિવસે બ્રહ્મચર્ય વ્રત પાળે અને રાત્રીની મર્યાદા કરે. પગરખાને ત્યાગ કરે, ગમે તેવા પ્રસંગમાં પણ આ પાંચ બેલનું દઢતાપૂર્વક પાલન કરે. આ પડિમા વહન કરનાર પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે. પ્રમાદ તથા ઊંઘને સ્થાન આપતા નથી. શરીર પ્રત્યેની મમતા ઉતરે તો આવી કઠીન પડિમા વહન કરી શકે. આગળની પડિમાઓને આ પઢિમામાં સમાવેશ થઈ જાય છે. છી બ્રહ્મચર્ય પહિમા.” આ પઢિમામાં પૂર્વોક્ત બધા વ્રતનું સમ્યક રૂપથી પાલન કરે છે અને બ્રહ્મચર્ય વ્રતનું સર્વથા પાલન કરે છે. સ્ત્રીઓના શૃંગાર, ચેષ્ટાઓ જેવા તથા બિનજરૂરી વાર્તાલાપ કરવા એ બધું સર્વથા વર્જિત છે. “સાતમી સચિત્તાવાર વજિત પડિમા.” આ પડિમાને ધારણ કરે તે પહેલી પડિમાથી લઈને આગળની બધી પડિમાઓનું નિરતિચાર પાલન કરે છે. આ પડિમા ધારણ કરનાર સચેત આહારને અને સચેત પાણીને સર્વથા ત્યાગ કરે છે. તેમનાથી સચેત કોઈ વસ્તુ ખવાય નહિ. સચેત પાણી પણ પીવાય નહિ. આનંદ શ્રાવકના દિલમાં એ જ ભાવના છે કે હું પાપથી કેમ મુક્ત બનું. સાધુપણું તે લઈ શકતા નથી પણ એટલી કક્ષાએ પહોંચાય એટલી તૈયારી તે કરું. કેલેજમાં જનાર વિદ્યાથીને પહેલા પ્રાયમરી કુલમાં ભણવું પડે. મેટ્રીક સુધી પહોંચે પછી કેલેજમાં જઈ શકે તેમ આનંદ શ્રાવકને પણ સાધનાની કેલેજમાં આગળ જવું છે એટલે આ અભ્યાસ કરે છે. સૈનિકમાં ભરતી કરવી હોય તો તેને પહેલા તાલીમ લેવી પડે છે. તેમાં પાસ થાય તો સનિકમાં ભરતી કરે છે. આનંદ શ્રાવક તાલીમ લઈ રહ્યા છે. તમે પણ અભ્યાસ કરશે તે દેહાધ્યાસ છૂટશે. જે આ તાલીમ મેળવી હશે તે ઉપસર્ગ પરિષહ આવશે તે સમભાવમાં સ્થિર રહી શકશે. આનંદ શ્રાવકે સાતમી પડિયામાં સચેત આહાર પાણીને સર્વથા ત્યાગ કર્યો. આજે કંઈક ને કાચી લીલેરી જેવી કે મેગરી, કાકડી, આદિ વસ્તુઓ ખાવાની ટેવ હોય છે. તેના કકડા કરીને તેમાં મીઠું, મસાલે નાંખીને ટેસ્ટથી ખાતા હોય છે પણ ખાનારાઓને બબર નથી કે આ ટેસ્ટ અવળા નીકળી જશે. શ્રાવક કુળમાં જન્મ્યા છે, પુણ્ય-પાપનું ભાન છે તે આટલું તો કરે કે મારે સચેત વનસ્પતિ ન ખાવી. આનંદ શ્રાવકનું જીવન સાંભળીને એટલે તે નિર્ણય કરે કે હું આનંદ શ્રાવકની જેમ પડિમા તો ધારણ કરી શકું તેમ નથી પણ હવે મારે જીવનમાં સચેત વસ્તુઓ, કાચી વનસ્પતિ ન ખાવી, તે પણ પાપથી અટકશો. આનંદ શ્રાવકે સાત પડિમા અંગીકાર કરી. સાતમી ડિમાં સાત માસની હોય છે. હવે આઠમી ડિમા અંગીકાર કરશે તેના ભાવ અવસરે. આસો વદ ૧૩ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૨ : તા. ૧૦-૧૧-૮૫ આપણા ચાલુ અધિકારમાં આનંદ શ્રાવક પડિમા વહન કરી રહ્યા છે. તેમણે સાત Page #996 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૯૧૭ પડિમા અંગીકાર કરી. હવે આઠમી ડિમાનું નામ છે. “આરંભ પરિત્યાગ પડિમા." આ પઢિમામાં ઉપરોક્ત બધા નિયમનું પાલન કરે છે. વિશેષતા એ કે તે ખેતી, વેપાર આદિ કોઈ પણ પ્રકારનો આરંભ પિતે કરતા નથી. કેઈ ચીજ મળે કે ન મળે પણ જાતે આરંભ કરે નહિ, પાપ કરવું નહિ. જ્યાં આરંભ છે ત્યાં હિંસા છે. આ પડિમામાં પિતાની આજીવિકા અથવા જીવન ટકાવવા માટે બીજા પાસે કરાવવાને ત્યાગ નથી હોતે. તે પિતે સ્વયં આરંભના કાર્યો કરે નહિ. આ પડિમા આઠ માસની હોય છે. નવમી પડિમા પેશારંભ.” આ પડિમામાં આરંભ કર અને કરાવવાનો ત્યાગ હોય છે પણ ઉદિષ્ટ ભક્તને ત્યાગ હોતો નથી, એટલે તેમના નિમિત્ત બનાવ્યું હોય છે તેને ગ્રહણ કરે છે. તે પિતે આરંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી પણ અનુમતિ દેવને ત્યાગ હેત નથી. આ પડિમા નવ માસની હોય છે. “દશમી અણરંભ પડિમા.” આ પડિમામાં પોતાના નિમિત્તથી બનાવેલા ભજનને પણ ત્યાગ કરે છે. જે તેમના માટે વસ્તુ બનાવી હોય એવી કઈ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેમને સાંસારિક કાર્યોના વિષયેમાં કોઈ એક વાર પૂછે કે અનેક વાર પૂછે ત્યારે બે પ્રકારના ઉત્તર આપે છે. જે તે વાતને જાણતા હોય તો કહે કે હું એને જાણું છું, જે ન જાણતા હોય તે કહે કે હું નથી જાણતા. માત્ર “હા” કે “ના” જ ઉત્તર આપે, તેથી અધિક બલવાની આજ્ઞા નથી. આ પઢિમામાં સર્વથા સાવદ્યોગના પચ્ચખાણ કરી દે છે. ગમે તેવી તપશ્ચર્યા હોય છતાં મનથી પણ એ વિચાર ન કરે કે આજે પારણું છે તે આ મળે તે સારું, પછી કેઈને કહેવાની તો વાત જ કયાં ? આ પઢિમામાં અસ્ત્રાથી કેશકુંચન કરાવે છે. કઈ કઈ ગૃહસ્થના ચિન્હ રૂપ શિખાને ધારણ કરે છે. આ પડિમા દશ મહિનાની હોય છે. આનંદ શ્રાવકના જીવનમાં કેટલે ત્યાગ આવી ગયો હશે ! દેહાધ્યાસ કેટલે છૂટી ગયે હશે ? અગિયારમી ડિમા વહન કરતા આનંદ શ્રાવક ઃ આનંદ શ્રાવકને સંસાર ખટ છે, પાપની ભીતિ લાગી છે એટલે કેવી અદ્દભૂત આરાધનામાં જોડાઈ ગયા. આનંદની વાતો સાંભળીને તમને વિચાર આવે છે કે હું પણ આનંદ શ્રાવકની જેમ પડિમા કયારે ધારણ કરીશ ? એટલું ન કરી શકે તે બને તેટલા પાપથી અટકો અને વ્રતમાં આવો. આનંદ શ્રાવકે દશ પડિમા આદરી. હવે અગિયારમી પડિમાનું નામ છે “સમણુભૂય પડિમા.” આ પડિમાને ગ્રહણ કરનાર આત્મા આગળની દશ પડિમાઓનું વિધિપૂર્વક પાલન કરે છે. આ પડિયામાં શ્રાવક સાધુના જેવો વેશ પહેરે છે. ચલોટો પછેડી પહેરે છે, મુહપતિ બાંધે છે, હાથમાં રજોહરણ રાખે છે પણ તેમના રજોહરણમાં લાકડીને કપડું વીંટાળવાનું નહિ. સાધુની જેમ તે ભંડેપગરણ રાખે છે. પિતાની શક્તિ હોય તો જાતે કેશવુંચન કરે અને શક્તિ ન હોય તો શસ્ત્રથી મુંડન કરાવે છે. આ પડિયામાં સાધુની જેમ નિર્દોષ, અચેત ગૌચરી લાવવાની. ફરક એટલે છે કે સાધુ બાર કુળમાં ગૌચરી કરે. જ્યારે પડિમાધારી શ્રાવકને પિતાના જ્ઞાતિવર્ગને, સગા Page #997 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ ] [ શારદા શિરમણિ ગબંધીઓનો રાગ સર્વથા છૂટ નથી એટલા માટે તેઓ જ્ઞાતિના લોકોના ઘરમાં ગૌચરી કરવા જાય. તે ચાલે તે સાધુની જેમ દૂસરા પ્રમાણે જોઈને જતનપૂર્વક ચાલે. તેમનો સાધુ જેવો વેશ જોઈને કઈ પૂછે કે આપ કેણ છે? ત્યારે તે કહે કે હું પડિમાધારી શ્રમણે પાસક છું. ત્યારે વાત ગોપવે નહિ કે અસત્ય બોલે નહિ. આ રીતે આનંદ શ્રાવકે ૧૧ પડિમાઓનું વિધવિધાન સહિત સુંદર રીતે પાલન કર્યું. આ કાળમાં પડિમાઓ વહન કરવી મુશ્કેલ છે, છતાં તેને સ્વાદ ચાખવા એકાદ દિવસ તે દશમું વ્રત કરી ઘરઘરમાં ગૌચરી જાવ તે કયારેક સાધુપણાના ભાવ આવશે. આનંદ શ્રાવકે આ પ્રમાણે કષ્ટદાયક પ્રયત્ન કરીને તથા કઠીન તપ કરીને “તો મેળે સુનાવ ત્તેિ ઘનિરંતર જ્ઞા” શરીરને સુકકેભૂકકે કરી નાંખ્યું. તેમના શરીરની બધી નસેનસો દેખાવા લાગી. આનંદ શ્રાવકે શરીર તો કૃશ કર્યું પણ સાથે કોધાદિ ચારે કષા, રાગ-દ્વેષ બધું કૃશ કરી દીધું. કષાયે સાવ મંદ પડી ગઈ. તે ક્ષમાના સાગર બની ગયા. આનંદ શ્રાવકનું શરીર સુકેભૂકકે થઈ ગયું. આનંદ શ્રાવકે કેવી જમ્બર સાધના કરી! તેમના શરીરમાંથી લેહી માંસ સૂકાઈ ગયા. ન દેખાવા લાગી. સંસારમાં રહીને પણ કેવી અઘેર સાધના કરી ! અનંતા કર્મોની ભેખડે તેડી નાંખી. તેમને એક લગની છે કે સંસારની જડ કેમ ઉખડી જાય? મારે જલદી મારા શાશ્વતા ઘર મેક્ષમાં જવું છે. કર્મના બંધન તેડવા છે. કર્મ છે ત્યાં સુધી સંસાર છે. બંધુઓ! પૂર્વના શુભાશુભ કર્મના ગે જીવનમાં સુખદુઃખના ચકો સદાય ગતિમાન રહે છે, છતાં જેઓ પિતાના પાપના ઉદયે દુઃખને ભગવટો કરતી વખતે અદીન બનીને જાગૃતિપૂર્વક તેને સહી લે છે અને સુખમાં લીન બન્યા વિના જેઓ પુણ્યના ઉદયને ભગવે છે તે આત્માઓ સંસારને તરી જાય છે પણ દુઃખની વેદનાઓ ભોગવ્યા પછી સુખના સમયે જે પિતાના ભૂતકાલીન જીવનને ભૂલી ઉન્મત્ત બની બીજાઓને તુચ્છકારે છે, દુઃખી કરે છે તે જરૂર અધઃપતનના માર્ગે જાય છે. કર્મો જીવને કેવા નાચ નચાવે છે. આજે સંસાર તરફ દષ્ટિ કરીએ તે દેખાય છે કે કંઈક જગ્યાએ માતાપિતા દુઃખી છે. કંઈક જગ્યાએ સંતાને દુઃખી છે. તેમાં જેના માબાપ નથી તેવા સંતાનને એવું દુઃખ હોય છે કે તે દુઃખ જોતાં આપણું હૃદય રડી જાય. તેમનું દુઃખ જોયું જતું નથી. મને અહીં એક કહાની યાદ આવે છે. માતાપિતાને એક દીકરો હતે. છેકરાને જન્મ બીજના દિવસે થયો હતો અને ચંદ્ર જે દેદિપ્યમાન હતું એટલે માબાપે તેનું નામ ચંદ્રકાંત પાડ્યું. તે બહુ શ્રીમંત ધનાઢય ન હતા પણ આનંદથી તેમનું જીવન નભાવતા હતા. ચંદ્રકાંત બીજના ચંદ્રની કળાની જેમ દિવસે દિવસે વધતે ગયે હજુ છ સાત વર્ષનો થયે ત્યાં તેના માતાપિતા એક અઠવાડિયાના અંતરે કાળના કારમા મુખમાં ધકેલાઈ ગયા. ચંદ્રકાંત બિચારે નિરાધાર થઈ ગયે. તે ખૂબ રડે છે. સાત વર્ષને છે એટલે સમજણવાળે છે. તેને ખૂબ આઘાત લાગે. હે ભગવાન ! હવે હું મમ્મી, પપ્પા કોને કહીશ ? બહારથી આવું Page #998 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૯૧૯ ત્યારે મારી મમ્મી આ બેટા ! કહીને વહાલથી ખોળામાં બેસાડતી હતી હવે મને કેણ વહાલભર્યા શબ્દોથી આવકારશે ? ભલે સ્થિતિ સાધારણ હતી પણ માતાપિતાને પ્રેમ અને વાત્સલ્ય તે હતું ને ! ચંદ્રકાંતના મામા દયાળુ હતા. તે કહે મારા બેન બનેવી ચાલ્યા ગયા. મારા ભાણીયાને હું મારા ઘેર લઈ જઈશ. મામા તેને લઈ ગયા. મામાની તેના પર ખૂબ રહેમ દષ્ટિ હતી. ચંદ્રકાંતને પોતાના દીકરાની જેમ રાખે છે. ચંદ્રકાંત ત્યાં આનંદથી રહે છે. મામાએ તેને સ્કૂલમાં ભણવા મૂકો. બેટા ! તું ખાજે, પીજે, રહેજે ને આનંદથી ભણજે. શરૂઆતમાં તો મામી પણ સારી રીતે રાખે છે. તેને માતાપિતાનું ઓછું આવવા દેતા નથી. ચંદ્રકાંત પણ કહેતા મામા મામી ! તમે મારા મા-બાપ છે. નાના બાળક પ્રેમના ભૂખ્યા હોય છે. એમને પ્રેમ મળે એટલે રાજી રાજી થઈ જાય. ભાણેજ ઉપર જુલમ ગુજારતી મામી : આ રીતે મામાની અમી દષ્ટિથી ચંદ્રકાંત આનંદથી રહેતે પણ બે ત્રણ મહિના થયા એટલે મામીની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો. મામી હવે વારંવાર ચંદ્રકાંતના છિદ્રો જેવા લાગી. તેને મિજાસ જવા લાગે. વધતાં વધતાં તેનું કામ એટલું વધી ગયું કે બિચારા નિર્દોષ ચંદ્રકાંતને વગર વાંકે ઠપકે આપે ને માર મારે. હવે તે તેને ચંદુડિયે કહીને બોલાવતી. તને ખાવું ગમે છે પણ કામ કરવું ગમતું નથી. એ રીતે જ મહેણું મારે. રેજ સવારે જા વાગે ઉઠાડી તેની પાસે બધું કામ કરાવે. મામી તે ચંદ્રકાંતને દુઃખી કરવા થાય એટલું કરે છે. ચંદ્રકાંત તે એક જ વિચાર કરે છે કે આમાં દેષ મામીને નથી પણ મારા કર્મનો છે. જે મારા ભાગ્યમાં સુખ હોત તો નાનપણમાં મારા મા-બાપ ચાલ્યા જાત શા માટે ? મેં પૂર્વભવમાં કર્મો કરવામાં બાકી રાખ્યું નથી, તે હવે મારે ભોગવી લેવા જોઈએ. મામી આટલું કામ કરાવે પણ પૂરું ખાવા પણ આપે નહિ. એક ઘાટી ન કરે એટલું કામ ચંદ્રકાંત કરે છે. ૧૦ વાગે કામ કરીને સ્કૂલમાં જાય. કેઈ વાર તેનું હૈયું ભરાઈ જાય. મારા મા-બાપ જતા રહ્યા ત્યારે મારી આ સ્થિતિ આવી ને?. એ પંખીડા... (૨) જાને માતાને દેશ, મારી માતાને કહેજે, તું જઈને તારા લાલને લઈ આવ, તારે દીક દુઃખ વેઠે અપાર. ચંદ્રકાંતનું હૈયું ભરાઈ જાય ત્યારે પિકાર કરે કે ઓ પંખીડા ! ઓ પંખીડા ! તું જઈને મારી માતાને એટલો સંદેશે આપી આવ કે તારે દીકરો ખૂબ દુઃખી છે. ભોજનને બદલે પ્રહાર મળે છે. તે સ્વર્ગમાં સુખ ભોગવે છે. તને તારા દીકરાની દયા નથી આવતી ? તું કેમ કાંઈ બોલતી નથી ? એક વાર તે તું નીચે આવ ને જે કે તારે દીકરો કે દુઃખી છે. આ રીતે કરૂણ સ્વરે પિકાર કરતે. આ દુઃખમાં ભણવામાં તેનું ચિત્ત રહેતું નહિ. ભણીને ઘેર આવે ત્યારે મામી કટુ શબ્દોને અને મારનો વરસાદ વરસાવે, છતાં એટલું સારું હતું કે તેના મામા તેના હતા, એટલે મામા પાસે Page #999 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ ] [ શારદા શિનામણિ વાત કરે. મામી મને બહુ મારે છે. ત્યારે મામા કહેતા બેટા ! તું મોટો થાય એટલે તને સ્વતંત્ર દુકાન કરી આપીશ. હવે પાંચ વર્ષની વાર છે. મામાના આટલા શબ્દોથી તેને થોડું આશ્વાસન મળતું, પણ મામી રેજ મામાને ચંદ્રકાંતની બાબતમાં બેટી કાનભંભેરણી કરતી, તેથી મામા પણ બગડયા. મામાને પ્રેમ હવે રેષના સ્વરૂપમાં ફેરવાઈ ગયે. મામાનું કેમળ હૃદય નિપુર ને નિર્દય બની ગયું. હવે મામા, મામી બંનેને ત્રાસ થવા લાગ્યા. ચંદ્રકાંત બિચારો એકલે પડી ગયો. નિરાધાર ચંદ્રકાંત માટે આંસુ સિવાય શું ? : આખા ઘરમાં ચંદ્રકાંતને દિલાસો આપનાર કે ભૂખ્યા તરસ્યાની સંભાળ લેનાર કેઈ ન હતું. બધા જમ્યા પછી વધ્યું ઘટયું તેને ખાવા મળતું. કેઈ વાર ન પણ મળે. હજુ તે સવારે કામ કરીને ચા પીવા પણ ન મળી હોય ત્યાં તે મામીના વચનને પ્રહાર શરૂ થઈ જતો. આ શાહજાદાને કહીએ ત્યારે ઉઠીને કામ કરે. આવા અનેક વચન સવારમાં ચંદ્રકાંતને સાંભળવા પડતા છતાં નિઃસહાય ચંદ્રકાંત બધું મૂંગે મોઢે સહન કરી લેતો. મામા મામીના અસહ્ય જુલમથી ચંદ્રકાંત ખૂબ મૂંઝાવા લાગ્યું. જ્યારે એકલે પડે ત્યારે માતાપિતાના વાત્સલ્યને, નેહને યાદ કરીને ખૂબ રડતે પણ અત્યારે તેના માટે આંસુ સિવાય શું ? તાવની ભઠ્ઠીમાં શેકાતા ચંદ્રકાંત ઉપર લાકડીના પ્રહારે એક દિવસ ચંદ્રકાંતને ઠંડી વાઈને ખૂબ તાવ આવ્યો તેથી સવારમાં ઉઠી ન શકો. ત્યાં મામી તાડૂકી, ભાન છે કે નહિ ? ઉઠવાનો સમય થયો છતાં ઉઠતે નથી. બિચારે તરત ઉઠી ગયો. ઠંડીથી શરીર ધ્રુજે છે છતાં કામ કર્યા વિના ચાલે તેમ ન હતું. લાકડી પર કપડું બાંધીને બધું ઝાપટતે હતે. શરીર ધ્રુજવાના કારણે લાકડી તેના હાથમાંથી પડી ગઈ અને મામીના પગમાં જરા અથડાઈ. બસ, હવે તે પૂછવાનું શું ? એ જ લાકડી લઈને મામી ચંદ્રકાંત પર તૂટી પડી. કમભાગી ! લાકડીને ઘા કરે છે? એ તે જેમ તેમ બેલતી જાય ને માર મારતી જાય. તાવ ખૂબ હતે. ભૂખ-તરસનું દુઃખ તે હતું. મામીને અતિ પડતા મારથી ચંદ્રકાંત બેભાન થઈ ગયે. બેભાન થતાં પહેલા તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. કેણું એની ચીસ સાંભળે? નિર્દય મામી તે ત્યાંથી ચાલી ગઈ. ચીસ સાંભળીને આડોશી પાડોશી દેડી આવ્યા. ચંદ્રકાંતની આવી કફોડી સ્થિતિ જોતાં બધાની આંખમાં આંસુ આવી ગયા. બિચારે આખો દિવસ કામ કરે છે છતાં તેની આ દશા ! આપણુથી આ દુઃખ જોવાતું નથી. બધું જાય તે ભલે જાય પણ કોઈના માબાપ ન જશે. બાલવયમાં કેઇના મા-બાપ મરશે નહિ, માબાપ વિનાના બાળકને દુઃખને પાર નહિ. આડોશી પાડોશીના મનમાં ખૂબ દુઃખ થયું પણ થાય શું ? થેડી વારે ભાનમાં આવ્યો ત્યારે એકાંતમાં જઈને ખૂબ રડે. નિરાધાર, નિર્દોષ બાળકનું રૂદન જોઈને જાણે Page #1000 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ! [ ૯૨૧ ભીંતે પણ કકળવા મંડી. ખરેખર કર્મને કોઈની શરમ નથી આવતી. આવી સ્થિતિમાં પણ બધું કામ કરીને ભૂખ્યા તરસ્ય સ્કૂલે ગયો. મામીના મારની અસહ્ય વેદના અને તાવના કારણે તેનું ચિત્ત ભણવામાં રહેતું નથી તેથી ટીચરે ગણિત લખાવ્યું તે લખી શકે નહિ, તેથી ટીચરે પણ જેમ તેમ શબ્દો કહ્યા અને માર માર્યો. કર્મના ખેલ અજબ છે. ટીચર સ્કુલેથી છૂટીને ઘેર જતાં હતાં ત્યાં રસ્તામાં મામી ભેટી ગયા. ટીચરે ફરિયાદ કરી કે તમારે ભાણિયે ભણતો નથી. બિચારો ચંદ્રકાંત ભણે કેવી રીતે? મામીના કામમાંથી નવરો પડે ત્યારે સ્કૂલને અભ્યાસ કરે ને ? મારકૂટના કારણે ભણવામાં તેનું ચિત્ત એટતું નથી. તેમાં ટીચરે આજે ફરિયાદ કરી એટલે મામીને તે જોઈતું મળી ગયું. આ ગરીબડા બિચારા ચંદ્રકાંતને તે અસહ્ય યાતનાની ભયંકર ચકકીમાં પીસવા તૈયાર થઈ. - ચંદ્રકાંતનું દુઃખ જોતાં કકળી ઉઠેલા પાડોશીઓ : મામા ઘેર આવ્યા એટલે મામી કહે, આ નવાબજાદા સ્કૂલમાં બરાબર જતા નથી ને ભણતા નથી. ઘરનું પૂરું કામ કરતા નથી. ખાઈપીને પાડા જેવું થવું અને ભણવું કે કામ કરવું નહિ. મામીની વાત સાંભળતા મામાનો પિત્તો ગયો. તેમણે કહ્યું-અકમી ! કામ કરતું નથી ને ભણતો નથી. બાજથી પારેવું ફફડે, બિલાડીથી ઉંદર ફફડે તેમ મામા પાસે ફફડતા બે -મામા ! બે ત્રણ દિવસથી તાવ ખૂબ આવે છે, મામીનું કામ કરતાં સ્કૂલમાં જવાનું થોડું મોડું થઈ જાય છે અને ઘેર લેશન કરવાને ટાઈમ મળતું નથી. મામા કહે-કમજાત ! મફતનું ખાવું, કામ કરવું નહિ અને ઉપરથી મારા સામું બોલે છે ? એમ કહીને ચંદ્રકાંતને ખૂબ માર્યો. તે બેહોશ જે બની ગયા. તેના માટે ઉપર આભ ને નીચે ધરતી સિવાય કંઈ નથી. નિરાધાર ચંદ્રકાંતનું રૂદન જોઈને પાડોશીઓના હૃદયમાં અરેરાટી થતી. બધાના મનમાં થાય કે આ છોકરાની મા મરી ગઈ ત્યારે સાથે એના કુલને લઈ ગઈ હેત તે શું છેટું ? જે કઈ તેનું સગું ન હતું તે આડોશીપાડોશી કેઈ જેનાર નીકળત પણ આ તે તેના સગા એટલે કે ઈ બેલી શકતું નથી અને તેને ત્રાસ જોવા નથી. બધાને ખૂબ લાગી આવ્યું પણ કરે શું? ચંદ્રકાંત મામાના ઘરને કરેલે ત્યાગ : મામા મામીના અતિ જુલ્મથી ચંદ્રકાંત કંટાળી ગયે. ઘરના નાના મોટા બધા તેને તિરસ્કાર કરતા હતા. હવે જાકાર સિવાય કઈ શબ્દ સાંભળવા મળતું હતું. પૂરું ખાવાપીવા, પહેરવા કે પાથરવા ઓઢવા મળતું ન હતું. એ સ્થિતિમાં રહેવું કેવી રીતે ? તાવ શરીરમાં ઘર કરી ગયું હતું. અશક્તિ તેની સહચારિણું બની હતી, શાંતિ દૂર ગઈ ખાવું ભાવતું નથી અને નિદ્રા દેવી પણ પલાયન થઈ ગઈ હતી. તેના મનમાં થયું કે હવે જીવીને શું કામ છે ? એને કરતાં મરી જાઉં તે શું ખોટું ? તે રાત્રે તે ઘરની બહાર ઓટલા પર સૂઈ ગયે. કેઈએ તેને ખાવા માટે પૂછયું નહિ અને સંભાળ લીધી નહિ. તે રાત્રે ૧૨ વાગે ઉઠીને મામાના ઘરને છેલ્લી સલામ ભરીને અંધારી રાત્રે ચંદ્રકાંત એકલે સદાને માટે ઘર છોડીને ચાલી નીકળે. સ્ટેશને જઈને ગાડીમાં બેસી ગયા. કયા ગામ જવું તે Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ ] [ શારદા શિરમણિ નકકી નથી. કર્મ જ્યાં લઈ જાય ત્યાં જવું છે. પાસે ટિકિટ લેવાના પૈસા નથી છતાં ટિકિટ વગર ગાડીમાં બેસી ગયે. એના હૈયામાં કંઈક ઠંડક વળી પણ કર્મ કયાં એની ઠંડકને ટકવા દે તેમ હતા. ટિકિટ ચેકરને ત્રાસ ટિકિટચેકર ટિકિટ ચેક કરવા આવ્યા. બિચારા ચંદ્રકાંતનું હૈયું ધ્રુજવા લાગ્યું, હવે શું કરીશ ? ત્યાં ચેકરે કહ્યું-મિસ્ટર ! તમારી ટિકિટ બતાવે પણ ટિકિટ બતાવે કયાંથી? ચેકરને ખબર પડી કે એની પાસે ટિકિટ નથી એટલે તેણે ગુસ્સે થઈને કહ્યું –ઉતરી જાવ. ટિકિટ વિના મુસાફરી ન થાય. બિચારે નાને ચંદ્રકાંત શું સમજે ? એને શી ખબર કે હજુ પિતાને માથે કેવા દુખે પડવાના છે. અડધી રાત્રે નાના ગામમાં ચંદ્રકાંતને ઉતારી મૂકો. કર્મરાજા કેવા કેવા ખેલ કરાવે છે? જ્ઞાની કહે છે કે અનુકૂળ સંગ છે. આરાધના કરવાની તક છે અને પુણ્યને ઉદય છે ત્યાં સુધી આરાધના કરી લે. અંદગીને વ્યર્થ ન ગુમાવે. કમરાજા ક્યારે કઈ સ્થિતિમાં મૂકી દેશે તેની ખબર નથી, માટે મળેલી અમૂલ્ય ઘડીને વધાવી લે. ઘર અટવીમાં નિઃસહાય ચંદ્રકાંત : ચંદ્રકાંતને નાના સ્ટેશન પર ઉતારી દીધો. ઘનઘોર અંધારું છે. ગાડી તે ઉપડી ગઈ. એકલો અટૂલે, નિઃસહાય દશા, ભયંકર રાત્રી, જંગલ જેવું ભયાનક સ્ટેશન, તેથી નાનો બાળ ધ્રુજી રહ્યો હતે. કયાં જાઉં ? શું કરું? ચાલતાં ચાલતાં થાંભલા સાથે અથડાયે. માથામાં જોરદાર વાગતાં લેહીની ધાર થવા લાગી. બેભાન થઈને પડયો છે. અહીં તેની સંભાળ લેનાર કે નથી. કોણ તેને પૂછે કે બેટા ! તને શું થયું ? તે શું ખાધું પીધું? જીવ તિર્યંચના ભવમાં ગયો ત્યારે તે તે શું ખાધું પીધું ? એટલું પૂછનાર કોઈ ન હતું પણ આ તે મનુષ્યભવમાં પણ ચંદ્રકાંતને કમેં એવી સજા ફટકારી કે કઈ તેની સંભાળ લેનાર નથી. કેટલું દુઃખ ભોગવે છે ? જે સાંભળતા આપણું હૈયું કંપી જાય. ગાડી તો ગઈ પછી એક કલાકે ચંદ્રકાંતને ભાન આવ્યું. ધીમે ધીમે ઉઠીને બાકડા પર બેઠે. | માની હતી “હાશ અને મળી “હાય” : ગાડી આવવાનો ટાઈમ થયો એટલે બધા માણસે આવ્યા. બાકડા પર આ છોકરાને બેઠેલે છે. તેમણે પૂછયુંબેટા ! તું એકલો અહીં કેમ બેઠો છે? તારા સગાવહાલા કેઈ નથી ? ભાઈ ! મારા માતાપિતા નાનપણમાં ગુજરી ગયા છે. મારું કઈ નથી. હું નિરાધાર છું. એક ભાઈને થયું કે હું આ છોકરાને મારે ઘેર લઈ જાઉં પછી તેને વેચું તે મને સારા પૈસા મળશે. એમ માનીને તેને ઘેર લઈ ગયો. થાર દિવસ સારી રીતે ખવડાવ્યું, પીવડાવ્યું. ચંદ્રકાંતના મનમાં થયું કે હાશ, અહીં મને જરા શાંતિ મળી. સારી રીતે ખાવાપીવા આપે છે પણ કર્મ કયાં તેને શાંતિથી બેસવા દે તેમ છે. આ ભાઈએ ચંદ્રકાંતને પૈસા લઈને વેચ્યો. તે જેને ત્યાં વેચાય ત્યાં તે દુઃખ પડવાનું શરૂ થયું. કહેવત છે કે ઘરના ઉઠયા વનમાં ગયા તે વનમાં લાગી આગ.” ઘરમાંથી છૂટવા વનમાં ગયા તે વનમાં આગ લાગી, પછી કયાં જવું? તેમ ચંદ્રકાંત બિચારે દુઃખથી છૂટવા Page #1002 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૨૩ ઈચ્છે છે પણ જ્યાં જાય ત્યાં તેના લમણે દુઃખ ઝીંકાયેલું છે. જેણે ચંદ્રકાંતને વેચાત લીધે તે તો સવારથી સાંજ સુધી તેની પાસે કાળી મજુરી કરાવે છે. ચંદ્રકાંતને બળદીયાની જેમ ખેતરમાં કામ કરવાનું. હવે તેની ઉંમર ૧૩ વર્ષની થઈ છે એટલે તેનામાં શેડી હિંમત આવી છે. આખો દિવસ મજુરી કરાવે ત્યારે માત્ર ચાર આના આપે છે. ચાર આનામાં જે મળે તે લાવીને ખાઈ લેતે અને પેટ ભરતે. તેને વેચાતો લીધો છે એટલે પૈસા તે વસૂલ કરવા જોઈએ ને ? તેથી કાળી મહેનત કરે છે. ચંદ્રકાંતને સંતની મળેલી શીતળ છાંયડી : એક વાર તેને ખબર પડી કે આ ગામમાં જૈનના સંત પધાર્યા છે પણ જાય કેવી રીતે ? નોકરીમાંથી છૂટી મળે ત્યારે જઈ શકે ને? એક દિવસ તે શાકભાજી લેવા ગયે હતું. ત્યાંથી સીધે ઉપાશ્રય ગયે. ગુરૂને વંદન કરી ત્યાં બેઠો. ચંદ્રકાંતના મુખ પરથી દેખાઈ આવ્યું કે આ છોકરો છે સારો પણ દુઃખી હોય તેવું દેખાય છે, એટલે પૂછયું- ભાઈ ! તું કોણ છે? કયાં રહે છે ? ગુરૂદેવ ! હું એક દુઃખીયારે છોકરો છું. મારા પાપ કર્મોથી હું દુઃખ ભોગવી રહ્યો છું. હું છ વર્ષનો હતો ત્યારે એક અઠવાડિયામાં મારા મા-બાપ બંને મને નિરાધાર રડતું મૂકીને ચાલ્યા ગયા, પછી મારા મામા મામી મને લઈ ગયા. તેમણે મને આ રીતે દુઃખી કર્યો. તેણે પિતાના દુઃખની બધી વાત કરી. ચંદ્રકાંતની કરૂણ કથની સાંભળતાં સંતને પણ દુઃખ થયું, જૈનકુળમાં જન્મેલા છોકરાની કમેં આ દશા કરી ? કમેં તેને કેવા નાચ નચાવ્યા. ગુરૂદેવે કહ્યું -ભાઈ! સુખ-દુઃખ મળવા એ શુભાશુભ કર્મોનું ફળ છે. તું રોજ શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્ર ગણજે. અમે આ ગામમાં ચાતુર્માસ આવીશું પછી તારી ખબર લઈશું. તને આ બંધનમાંથી છોડાવીશ. સંતના મીઠા મધુરા શબ્દો સાંભળતા તેના હૈયામાં શાંતિ થઈ. જાણે આજે તેને માબાપ ન મળ્યા હોય ! એ અપૂર્વ આનંદ થયે. પછી ચંદ્રકાંત તે ઘેર ગયો. કામ કરે છે. ને મનમાં નવકારમંત્રનો જાપ કરે છે. બે ત્રણ માસ વીત્યા બાદ સંત ચાતુર્માસ આવ્યા. તે સંઘને બોલાવીને કહ્યુંભાઈએ ! અમુક ભાઈએ એક છેકસને વેચાતે લીધે છે તે તેને છોડાવી આવે અને તેને સ્થાનકીયા તરીકે રાખે. સંતે તે છોકરાની બધી કહાની કહી એટલે બધાને દયા આવી અને પૈસા આપીને છોકરાને ત્યાંથી છોડાવી લીધું. ચંદ્રકાંત આવીને ગુરૂના ચરણમાં પડે ને કહ્યું- ગુરૂદેવ ! આપનું સારું થજે, આપે મને બંધનમાંથી છોડા એમ કહેતા ખૂબ રડે. તેને સ્થાનકીયા તરીકે ત્યાં નેકરી અપાવી. ઉપાશ્રયનું કામકાજ કરે અને ગુરૂદેવ પાસે સામાયિક પ્રતિક્રમણ શીખે. સંતની સાથે ગૌચરી જાય અને શ્રાવકોને ઘેર જમે. ચંદ્રકાંતને તે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય તેવો આનંદ થયે. તે સંતની ખૂબ સેવાભકિત કરે. દિવસે ટાઈમ મળે ત્યારે સામાયિક લઈને બેસી જાય. કયારેક પૌષધ પણ કરે. તે ખૂબ આરાધનામાં જોડાઈ ગયે. ધર્મથી પામ્ય મહાસુખ : એક વાર દાનવીર સજજન શેઠના મનમાં વિચાર Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ ] [ શારદા શિરોમણિ થયા કે આ છોકરા તેના કર્મે દુ:ખી થયા છે પણ તે ખૂબ સારા કુળના અને સદ્ગુણી છોકરો દેખાય છે. તેને સ્થાનકીયા તરીકે રાખવા જેવા નથી, તેને હું મારે ઘેર લઈ જાઉં. તે સુખી થશે. આ શેઠને કાઈ સંતાન ન હતું. તેમને આ છેકરી મળી ગયા. છેકરો પણ ખૂબ ડાહ્યો અને વિવેકી છે એટલે શેઠને પેાતાના દીકરા જેવા વહાલા લાગ્યા. શેઠ ચ`દ્રકાંતને પેાતાના દીકરાની જેમ રાખે છે. ચંદ્રકાંતને ગમે તેવું સુખ મળ્યું પણ તે ધર્મીને છેડતા નથી. તે સમજે છે કે ધર્માંના પ્રતાપે હું સુખી થયા છું. ત્યાં તે ખૂબ આન`દથી રહે છે. શેઠને દીકરા હતા નહિ એટલે આ છેાકરાને દત્તક લઇ લીધેા તેને ઘરની બધી સુપત્તિના માલિક બનાવ્યેા. આ વાત ધીમે ધીમે મામાના કાને પહેાંચી. ચ`દ્રકાંત ધર છેડીને ગયા તે પછી કોઇ દિવસ મામા મામીએ ખર્ભર લીધી નથી કે ચંદ્રકાંત કર્યાં ગયા ? શું ખાધુ કે ન ખાધું ? તેને શુ થયુ ? પશુ તેમને ખખર મળી કે ભાણાને દત્તક લીધા છે એટલે મામી મામાને કહે છે કે ચાલેા, આપણે જઇએ. તે તેા ગયા. જઇને શેઠને કહે કે આ તો મારો ભાણીયે છે તમે દત્તક લેનાર કેણુ ? આપ તેને મને સોંપી ઢો. ચ'દ્રકાંતે કહ્યું-આપે મને મેટો કર્યાં તે માટે આપના આભાર; પણ હવે આ મારા સાચા મા-બાપ છે. શેઠ ચ'દ્રકાંતની બધી કહાની જાણતા હતા. એટલે તેને આપવાની ના પાડી. ચ'દ્રકાંત તે હવે સુખના સાગરમાં ઝુલે છે. તે ધર્મ ને ભૂલતા નથી. કહેવાના આશય એ છે કે કર્માં જ્યારે રૂઠે ત્યારે કોઇ સશુ' થતું નથી. કરેલા કર્યાં જીવને પેાતાને ભાગવવા પડે છે. જ્યારે જીવ ધર્મનુ શરણું લે છે ત્યારે કને હંફાવી શકે છે, માટે જીવનમાં ધર્માંને કયારે પણ ભૂલતા નહિ. સમય થઈ ગયા છે. વધુ ભાવ અવસરે. ( પાના વધી જવાથી ખબ્બે, ત્રણ ત્રણ વ્યાખ્યાનના સાર ભેગા લખ્યા છે. ) આસો વદ અમાસ ને મગળવાર : વ્યાખ્યાન ન.૧૦૩ : તા. ૧૨-૧૧-૮૫ દિવાળી ’ 44 પરમ તત્ત્વના પ્રણેતા, શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીએ આ દીપાવલીના પવિત્ર દિવસેામાં અરિહંત પદમાંથી સિદ્ધ પદમાં જતાં પહેલા સેાળ પ્રહર સુધી ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્રની દેશનાના ધોધ વહાવ્યા. આ પર્વ સમસ્ત હિન્દુ મ ઉજવે છે પણ સહુ સહુના ઉદ્દેશ જુદા છે. જૈને દિપાવલી ઉજવે છે તે કયા ઉદ્દેશથી તે આપણે વિચારીએ. દિવાળીના ત્રણ દિવસમાં પહેલે દિવસ ધનતેરસ. ધનતેરસના દિવસે ભરત મહારાજાની અયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જેમને છ ખંડ સાધવા જવાનુ હોય તેમને ચક્રરત્નની પૂજા કરવી પડે. એક વધામણી ચક્રરત્ન ઉત્પન્ન થયાની આવી. બીજી વધામણી એ આવી કે ઋષભદેવ ભગવાનને કેત્રળજ્ઞાન થયુ છે. ત્રીજી વધામણી આવી કે પટરાણીએ પુત્રને જન્મ આપ્યા. આ ત્રણ વધામણી એક સાથે આવી. તમારી પાસે આવી ત્રણ વધામણી આવે તે ખિસ્સામાંથી નેટ કાઢીને કોને આપશે ? Page #1004 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૨૫ (શ્રેતા- કેવળજ્ઞાનની વધામણી દેનારને) સાચું બોલે છે ને? બેલે. સંસારની વધામણી ને મુખ્ય ગણશોને? પહેલો આવકાર કેને? સંહારક ચકરત્નને કે અભયદાયી કેવળજ્ઞાનને? : ભરત મહારાજા ક્ષણુ વાર તો તમારા જેવા બની ગયા. મનમાં થયું કે જેનાથી છ ખંડ સધાય એવા ચક્રરત્નની પૂજા પહેલી કરવી જોઈએ માટે તેની પૂજા કરી લઉં. પછી ભગવાનને કેવળજ્ઞાન થયું છે ત્યાં જાઉં. આટલે વિચાર આવ્યા પણ ક્ષણવારમાં એ વિચારથી પાછા વળ્યા. પહેલી પૂજા કરનની કે કેવળજ્ઞાનની ? આ વિચાર આવતાની સાથે વિવેકી ભરત મહારાજાને પશ્ચાતાપ થયો કે અરે! મેં આ શું કર્યું? કે મૂઢતાભર્યો વિચાર કર્યો? કોની સાથે કેની તુલના કરી? કેની હરોળમાં કેને બેસાડ્યું ? ધિક્કાર છે મારા આત્માને ! મેં કે અધમ વિચાર કર્યો? હું સંસારના સુખમાં લુપ્ત બન્યો? ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એ તો હિંસાનું સાધન છે. હું છ ખંડ સાધવા જઈશ ત્યારે કેટલી લડાઈઓ કરવી પડશે અને કેટલા જીવોનો સંહાર થશે? કેટલા પાપ બંધાશે? તેનાથી મળશે તે સંસારનું સુખ જ ને! ક્યાં જગતના સૂક્ષમ પણ અનંતા જેને અભયદાન દેનારું કેવળજ્ઞાન અને કયાં મોટા દુશ્મન જીના સંહાર કરવાનું ચકરત્ન! મેં કેવી મૂર્ખતા કરી કે આવા સંહારક ચકરત્ન સાથે અભયદાયી કેવળજ્ઞાનની સરખામણી કરી! ધિક્કાર છે મારી આ અધમ ભાવનાને કે જેણે મને મહાન વિવેક ચૂકા ? પહેલે આવકાર કેવળજ્ઞાનને આપવો જોઈએ કે જે કેવળજ્ઞાની ભગવાનથી મારા આત્માના દ્વાર ખુલવાના છે અને મારા ઉદ્ધાર માટે પણ તેમનું શરણું લેવું પડશે એવી વધામણીને મેં પહેલી યાદ ન કરી ! અને હિંસાકારી. વધામણુને યાદ કરી ! ભરત મહારાજાનો કે અદ્ભૂત વિવેક : ભરત મહારાજાએ કેવી સુંદર ખતવણી કરી. આ ખતવણી કરતાં નકકી કર્યું કે હવે પહેલો ઉત્સવ કેવળજ્ઞાનને કરું. એમાં ચકરત્નને રહેવું હોય તે રહે ને જવું હોય તે જાય. ક્ષણવાર વીજળીના ઝબકારા જેવા કુવિચાર પછી તરત પ્રગટેલે ભરત મહારાજાને આ વિવેક આપણ જીવનમાં કંઈક બોધપાઠ આપે છે. ખૂબી તો એ છે કે જે ચક્રરત્નના બળ પર છ ખંડના વિજેતા ચક્રવતી બનવાનું છે. એ ચક્રરત્નની ઓળખ એ છ ખંડની સમૃદ્ધિ દેનાર તરીકે નહિ પણ જીવસંહારક તરીકે કરે છે. શા માટે ? ચક્રરત્ન કરતા કેવળજ્ઞાનની કિંમત અનંત ગણી સમજાઈ છે. તીર્થકર ભગવાનના કેવળજ્ઞાનનું અનંત જીને અભયદાયિત્વ તેમની આંખ સામે તરવરે છે. એની મેટી વિશેષતા એમને દેખાય છે. તેથી ચકરનની અને પુત્ર જન્મની વધામણીને ગૌણ કરી અને કેવળજ્ઞાનની વધામણીને મુખ્ય માની. અહ! મારા પિતા એવા ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું? આ સમાચારથી તેમનું હૈયું એવું હરખાઈ ગયું, એ આનંદ આવ્યું કે કદાચ તમને ૨૫ લાખની લેટરી લાગી જાય ને જે આનંદ આવે તે પણ ભરત મહારાજાના આનંદની તોલે ન આવે. એ આનંદ આવ્યું કે તે તરત દર્શન કરવા ગયા ને સાથે મરૂદેવી Page #1005 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ ] [ શારદા શિરમણિ માતાને પણ લઈ ગયા. મરૂદેવી માતા હાથીની અંબાડીએ કેવળજ્ઞાન પામ્યા ને મેક્ષે ગયા. એ બધી વાત આપ જાણે છે. કંઈક છે બોલે છે કે મરૂદેવા માતાને હાથીની અંબાડીએ અને ભરત મહારાજાને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું તો અમને પણ એવી રીતે થઈ જશે. દેવાનુપ્રિયે! આ આત્માઓ પૂર્વ જન્મમાં કેવી જમ્બર સાધના કરીને આવ્યા છે ત્યારે આ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. એમ જ થયું નથી સાધના વગર સિદ્ધિ નથી. આપણું ચાલુ અધિકારમાં આનંદ શ્રાવકે ૧૧ પડિમાઓનું વહન કર્યું. બાહ્ય અને આત્યંતર તપ સાધના કેટલી કરી! શરીર કૃશ થઈ ગયું સાથે કષાયોને પણ કુશ કરી દીધી. જેટલી કષાયો મંદ પડે તેટલી આત્મજાગૃતિ વધતી જાય. જાગૃતિ આવે એટલે જીવનમાં પ્રકાશ થાય. રાત્રે ઊંઘ આવે ન આવે છતાં તમારી જેમ ગળી ખાવાનો વિચાર ન કર્યો પણ ધર્મ જાઝિકા કરી. રાત્રે સૂતા સૂતા ધર્મમંથન, ચિંતન કરતાં (૨) વિચાર આવ્યો કે તપશ્ચર્યાના કારણે મારું શરીર સાવે કૃશ થઈ ગયું છે. શરીરમાં નસે નસો દેખાવા લાગી છે. છતાં હજુ ઉત્થાન, બળ, વીર્ય, કર્મ, પુરૂષાર્થ, શ્રદ્ધા, ધૃતિ, અને સંવેગ વિદ્યમાન છે એટલે હજુ મારામાં ઉત્થાન છે, શક્તિબળ છે તે તેને ગોપવવા નહિ. તેમણે એ વિચાર ન કર્યો કે શરીર સાવ અશક્ત કૃશ થઈ ગયું છે તે હવે હું ઘેર જઈને માલમલીદા ખાઈને શરીરને સારું બનાવુ. ના. હે. એ વિચાર આવે કયાંથી ? તેમને તે એક જ લગની છે કે કર્મના બંધનથી મુક્ત થવું છે, તેથી શું વિચાર કર્યો ? “મે ધમરણ ધોવાણ મળે માવે મહાવીરે ઉકળ સુથી વિરૂ, ताव ता में सेयं कल्ल जाव जलंते अपच्छिम मारणांतिय संलेहणा झुसणा झुसियस्स । " જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર રાગદ્વેષ રહિત થઈને સુહસ્તિની જેમ વિચારે છે ત્યાં સુધી હું અંતિમ મારણાંતિક સંલેખના અંગીકાર કરું એ જ મારા માટે શ્રેયકર છે. તેમણે ભગવાન વિચરે છે ત્યાં સુધી સંથારો કરવાને વિચાર કર્યો. તેનું કારણ એ છે કે ધર્માનુષ્ઠાનને માટે ગુરૂદેવની ઉપસ્થિતિ હોવી અત્યંત ઉપયોગી છે તેથી ઉત્સાહ વધે છે અને કેઈ પ્રકારને સંશય કે મુશ્કેલી ઉત્પન્ન થાય તે તેનું નિવારણ થઈ જાય છે. તેમણે એક વિચાર કર્યો કે આ જીવન એક સાધન છે. સાધ્ય નથી. આ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરવાની છે. જ્યાં સુધી આ સાધન સાધ્ય પ્રાપ્તિમાં સહાયક બને ત્યાં સુધી એને સાચવવાનું. જ્યારે આ સાધન સાધ્ય પ્રાપ્તિમાં બાધા કરે, સહાયભૂત ન બને ત્યારે એને છોડી દેવું ગ્ય છે. રોગ, અશક્તિ, અથવા બીજા કારણેથી જ્યારે એમ લાગે કે હવે આ શરીર વિકાસને બદલે પતન તરફ લઈ જશે, મનમાં ઉત્સાહ ન રહે, ભાવના મલીન બને, અનેક ચિંતાઓ સતાવે, આવી સ્થિતિ આવતા પહેલાં શરીરનો ત્યાગ કર, સંથાર કરે એ છે. આનંદ શ્રમણોપાસકે પણ આ નિશ્ચય કર્યો. જ્યાં સુધી મારામાં થેલી શક્તિ છે ત્યાં સુધી હું Page #1006 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૯૨૭ અંતિમ સંલેખણ અંગીકાર કર્યું. આ રીતે વિચાર કરીને બીજે દિવસે સવારે તેમણે સંલેખણને સ્વીકાર કર્યો. સંથારો એ જીવનનું અંતિમ વ્રત છે. જીવનનું માપયંત્ર છે. સંથારો કર્યા પછી મંકોડા, કીડી કે કોઈ જીવજંતુ આવીને શરીર પર ચઢી જાય તે હાયય ન કરે કે રાડો ન પાડે. પહેલા મહાપુરૂષે પર્વત પર જઈને સંથારા કરતા હતા. આનંદ શ્રાવકને દેહાધ્યાસ છૂટી ગયે, તેથી છેલ્લા શ્વાસોચ્છવાસ ચાલે ત્યાં સુધી શરીરને વેસરાવી દીધું અને નવકેટીએ પચ્ચકખાણ કર્યા. મૃત્યુની આકાંક્ષા ન કરતા થકા શાંત ચિત્તથી ચિંતન, મનનમાં પિતાને અંતિમ સમય વ્યતીત કરવા લાગ્યા. માત્ર આત્મ ચિંતનમાં લીન બની ગયા. જેવી રીતે જીવવાની આકાંક્ષા છોડી તેવી રીતે મરવાની ઈચ્છાને પણ ત્યાગ કર્યો. અર્થાત તેમણે એવું પણ ન વિચાર્યું કે ભૂખ તરસના કારણે કષ્ટ થાય, દુઃખ થાય છે તેથી મૃત્યુ જલદી આવે તે સારું એવો પણ વિચાર ન કર્યો. જીવન, મરણ, યશ, કીતિ આ લેકના સુખ કે પરલેકના સુખ આદિ બધા ઈચ્છાઓથી નિવૃત્ત થઈને માત્ર આત્મચિંતનમાં મસ્ત બની ગયા. આ દિવાળીના દિવસોમાં ચૌદશ અને અમાસના ભગવાનની દેશના સાંભળવા માટે નવમલી અને નવ લચ્છી ૧૮ દેશના રાજાઓ છઠ્ઠ પૌષધ કરીને આત્મમસ્તી સહિત બેસી ગયા. તેમના દિલમાં એ આઘાત હતો કે હવે આપણે પ્રભુ મેક્ષે પધારશે. આપણું મનમાં સંશયનું સમાધાન કોણ કરશે ? આ ભરતક્ષેત્રમાં અરિહંત ભગવાનને આપણને વિયોગ પડશે. આ દિવસોમાં જૈનદર્શનમાં એટલે મડુત્વ છે કે ભગવાન શાસનપતિ મહાવીર સ્વામી મોક્ષે પહોંચ્યા અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું. તમે તેલના કેડિયા પ્રગટાવે છે તેમાં કેટલા છની હિંસા થાય છે. ગૌતમ સ્વામીએ જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. જે દીપકને પ્રકાશ કયારે ય ઝાંખો થાય નહિ ને બૂઝાય નહિ. દિવાળી કેવી ઉજવશે?? આ દિવાળીમાં વહેપારીઓ વર્ષભરની આવક જાવકના હિસાબ ચોખ્ખા કરે છે. બેસતા વર્ષથી નવા હિસાબ લખાય છે. દિવાળી એ શ્રી પ્રભુ મહાવીર દેવના નિર્વાણનું પર્વ છે-વહેપારના સરવૈયા ઘણું કાઢયા હવે આ દિવસોમાં આત્માનું સાચું સરવૈયું કાઢે. બાર મહિનામાં આત્મા ચઢ કેટલે? અથવા ચઢયો કે પાછો પડ્યો. ? કામનું સ્થાન સંયમ, ક્રોધનું સ્થાન પ્રેમ, લેભનું સ્થાન ઉદારતાએ, મેહનું સ્થાન અનાસક્તિઓ અને અભિમાનનું સ્થાન નમ્રતાએ લીધું ખરું? વર્ષભરમાં આપણું રાગદ્વેષ વધ્યા કે ઘટયા?? સ્વાથી બન્યા કે પરમાથી ? સંકુચિત બન્યા કે વિશાળ ? આખા વર્ષમાં આત્મગુણની પ્રાપ્તિ થઈ કે હાનિ થઈ? ઉદારતા, સદાચાર, સહનશીલતા, વિવેક, કરૂણા અને સહિષ્ણુતા આદિ ગુણે વધ્યા કે ઘટયા? આ મેળ કાઢયે છે ખરા ? વેપારીઓ પડાની ચિંતા કરે તો આપણે આ દિવસે જીવનને હિસાબ તપાસવાની ચિંતા કરવી જોઈએ. પ્રકાશના આ મહાન પર્વમાં આપણામાં અવગુણ રૂપી અંધારું થંક છુપાઈને પડયું રહે તે કેમ ચાલે ? બાહ્ય જગતમાં ઘર Page #1007 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ ] [ શારદા શિરોમણિ ઘરમાં દીવડાની હારમાળા ગેાઠવાઇ ગઈ હોય. દ્રવ્ય પ્રકાશ ઝળહળતા હાય પણ આત્મામાં અંધકાર હોય તે કેમ ચાલે ? દિપાવલીનુ પર્વ આપણને એ સૂચન કરે છે કે આત્મામાં ઝાકમઝાળ કયારે થશે ? આ પર્વ ઘરના ઉંબરા પર મૂકેલા દીવા જેવું છે. `ખરા પર મૂકેશ દીવા અંદરના અને બહારના અને ખડને પ્રકાશિત કરે છે. તેમ આ મહાન પર્વ ભૂતકાળને ઝીણવટથી તપાસ કરવાનુ' અને ભવિષ્યકાળને ઉજ્જવળ કરવાનુ પ` છે. દિવાળીના દિવસે બધા ચોપડાપૂજન કરીને શું માંગશે ? ધન્ના શાલીભદ્રની રિદ્ધિ. સમ્યગ્દષ્ટિ આત્મા શુ' નાશવંત રિદ્ધિ માંગે ? ના. આ દિવસેામાં તે પ્રભુએ દેશનાના ધોધ વહાવ્યેા. એવા દિવસે સમકિતી આત્મા નાશવંત લક્ષ્મી માંગે ? જે દિવસે વૈરાગ્યનાં ફુવારા ઉછળ્યા હતા, ત્યાગના ધોધ વહી રહ્યા હતા એવા દિવસે ધન્ના શાલીભદ્રની રિદ્ધિ માંગવાની હાય ! જે રિદ્ધિના તેઓએ ત્યાગ કર્યા હતા તેને તમે માંગી રહ્યા છે. એ માંગવાથી તેા સમ્યક્ત્વ મિલન થાય. આ મહાત્માએ પાસે માંગવા લાયક ઘણુ` છે. માંગે તે એમની પાસે દાન અને ત્યાગ માંગા, ગૌતમ સ્વામીની લબ્ધિ માંગા છે પણ વિચાર કરો કે એ લબ્ધિ આવી કયાંથી ? ગુરૂભક્તિ ન હેાત તા એ લબ્ધિ કયાંથી આવત! માટે એમની ગુરૂભક્તિ માંગેા. ગ્રંથકાર કહે છે કે ભગવાનના નિર્વાણુના સમાચાર સાંભળતા ગૌતમ સ્વામી નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા. શું મારા ભગવાન ચાલ્યા ગયા ? વીર....વીરના રટણથી રાગ દૂર થયા અને વીતરાગતા પર એમની દૃષ્ટિ સ્થિર થઈ . અને ત્યાં ધાતી કર્માંના ભૂક્કા ઉડાડયા અને કેવળજ્ઞાનની ન્યાત પ્રગટાવી. તેમના જીવનમાં ત્રણ મહાન ગુણા હતા—સરળતા, નિર્દોષતા અને સમિપ તતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હતા. દ્વાદશાંગીના સ્વયં રચયિતા અને પ્રથમ ગણધર હેાવા છતાં એ પવિત્ર પુરૂષ પાસે સરળતા, નિર્દોષતા અને સમર્પિતતાના જે ગુણા હતા તે અજબગજબ કોટિના હતા. એ ત્રણ ગુણા આપણને પ્રેરણા આપે છે કે તમે ગમે તેટલા મોટા અને, જ્ઞાની અનેા પણ ગુરૂ ભગવ'ત પાસે સરળ, નિર્દોષ અને સમર્પિત રહેજો, આ ત્રણ ગુણા હશે તેા કલ્યાણ દૂર નથી અને તેમની લબ્ધિ પશુ મળવાની, માટે એ તારકની ગુરૂભક્તિ માંગેા. અભયકુમારની ધબુદ્ધિ માંગેા. યવની શેઠને સદાચાર માંગેા. અને બાહુબલીજીનું વિવેકવાળું ખળ માંગે. આ સાથે પુણિયા શ્રાવકની સામાયિક, ધન્ના અણુગારના તપ, સ્થૂલીભદ્ર સ્વામીનું બ્રહ્મચય અને પ્રભુ મહાવીર સ્વામીની ક્ષમા પણ માંગો. આ દિવાળી એવી ઉજવા કે આવતી દિવાળીએ જીવન આવું ને આવુ... જાપ્રેમી ન રહે. તમારી ઉજવણી અને હુ' જે ઉજવણી કહું છું તેમાં ફરક છે. દિવાળીમાં નવા નવા કપડા પહેરવા, સારું સારું જમવું, ફટાકડા ફોડવા આ બધું કરીને તમે દિવાળી ઉજવશે. કંઈક માનવીએ તેા જૂનુ' કાઢી નાંખશે અને નવું વસાવશે. કપડા, વસ્તુ બદલાવી નાંખશે પણ જ્ઞાની કહે છે કે આ બધું બદલાવા કરતાં એક ‘ સ્વભાવ ’ ને Page #1008 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૯૨૯ બદલવાની જરૂર છે. સામાન્ય બાબતમાં જીવને ક્રોધ આવી જાય, તેના મનમાં ઉકળાટ આવી જાય, મન અશાંત ખની જાય છે તે સ્વભાવને બદલવાના છે. જો આપણે સ્વભાવને અલીશું તેા સાચી દિવાળી ઉજવી કહેવાય. આ દિવસેામાં હિસાબના ચાપડા ચેાખા થઈ ગયા પણ કષાયના ચાપડા એવા ને એવા ગોટાળાવાળા રહ્યા તે શુ કરવાનું ? ફટાકડા ફોડીને આનંદ મનાવા પણ વિચાર તેા કરે। આ ફટાકડા કેટલા જીવેાના દિલમાં ફફડાટ પેદા કરાવે છે. કેટલા જીવોની હિંસા થાય છે ? ફટાકડા ફાડા તા કુસસ્કારાના અને રાગ-દ્વેષના ફાડા કે જેમાં બધા પાપા મળીને સાફ થઇ જાય. આજે તમે એ ધ્યેય નક્કી કરા કે હવે આવતી દિવાળી પહેલા નિવેદ અને વૈરાગ્યના ફુવારા જીવનમાં ઉડે. આ દેશ, ઉત્તમ કુળ, વીરનું વિરાટ શાસન મળ્યું છતાં દુનિયાના પદાર્થોં જો જીવને ગાંડાઘેલા બનાવે. એ પદાર્થાના જીવ સરવૈયા કાઢે અને આત્માના સરવૈયાની વાત ન કરે તે આત્માને શું લાભ થાય ? આ વિસામાં ભગવાન મહાવીર સ્વામીએ કેવા અપૂર્વ લાભ અને શાશ્વત આનંદ મેળવ્યેા. अणुत्तरगं परमं महेसी, असेसम्म स विसोहता । સિદ્ધિ શરૂ સામળતવત્તે, નામેળ સીજે ચ સમેળ | સૂય.અ.૬.ગા. ૧૭ મહર્ષિ ભગવાન મહાવીર સ્વામી સમ્યક્ જ્ઞાન, દન, ચારિત્રના શુદ્ધ પાલનથી જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોને ક્ષય કરીને સર્વાંત્તમ સિદ્ધિપદને પ્રાપ્ત કરી, જેની આદિ છે પણ અંત નથી એવી પાંચમી ગતિના શાશ્વત સુખાને પામ્યા અને ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાનની અદ્ભુત જ્યાત પ્રગટાવી. આ કારણથી જૈને દિવાળીના પર્વની ઉજવણી કરે છે. આ પર્વની ઉજવણી તપ ત્યાગથી કરવાની છે. આપણે ત્યાં અઠ્ઠમ, છઠ્ઠું ઘણા મેાટા પ્રમાણમાં થયા છે. માતાપિતાના વિયેાગ કરતા અરિહંત ભગવાનના વિયેગ અસહ્ય છે. મેાજશેખ કરી, કેડિયાના દિપક પ્રગટાવી, ફટાકડા ફોડી, ઘૂઘરા, સુંવાળી ખાઇને દિવાળી ઉજવા એ સાચી દિવાળી નથી પણ કર્માંના કીટાણુઓને દૂર કરવા અહિંસાના દારૂગોળા ફાડા, સયમના શસ્રો સજો, ત્યાગ, વૈરાગ્ય અને પ્રાચય રૂપી રગબેર’ગી અપેારિયા પ્રગટાવે, અજ્ઞાન અંધકારને દૂર કરવા જ્ઞાનના પ્રકાશ પાથરો, શુદ્ધ ભાવનાના સાથિયા પૂરા અને રત્નત્રયની રંગોળી પૂરી ચારિત્રના તેજ ઝળકાવે તા સાચી દિવાળી ઉજવી કહેવાય. નૂતન વષઁના મંગલ પ્રભાતે નૂતન જીવન જીવવાના સંકલ્પ કરો એ શુભેચ્છા સહિત વિરમું છું. ( પૂ. મહાસતીજીએ ભગવાનના નિર્વાણુ ઉપર ખૂબ વિસ્તારથી કહ્યું હતું. પણ વ્યાખ્યાનના પાના વધી જવાના કારણે કાળીચૌદશ અને દિવાળીનું બ્યાખ્યાન ટૂકમાં ભેશુ' લખ્યું છે. ) ૫૯ Page #1009 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ ] [ શારદા શિરમણિ કારતક સુદ ૫ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૪ : તા. ૧૭-૧૧-૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે જ્ઞાન પંચમીને પવિત્ર દિવસ છે. અનંતજ્ઞાની ભગવંતોએ જ્ઞાનની મહત્તા ખૂબ ગાઈ છે. જ્ઞાનને જેટલી ઉપમાઓ, જેટલા વિશેષણો આપીએ તેટલા ઓછા છે, આચાર્યો ફરમાવે છે पीयूषम् समुद्रोत्थं, रसायन मनौषधम् । अनन्यापेक्षमैश्वर्य, ज्ञानमाहुमेनीषिणे ॥ સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું છતાં એવું જ્ઞાન અમૃત છે. ઔષધિઓના પ્રગથી નહિ બનેલું છતાં જ્ઞાન એ રસાયણ છે અને અન્યની અપેક્ષાવાળું નહિ છતાં જ્ઞાન એ એશ્વર્યા છે. - જ્ઞાની કહે છે કે જ્ઞાન એ અમૃત છે. દુનિયા જેમ માને છે કે અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે તેવી રીતે ઉત્પન્ન થયેલું આ અમૃત નથી. આ તે સ્વતઃ અમૃત છે. રસાયણ ઔષધેથી ઉત્પન્ન થાય છે પણ આ જ્ઞાનને તે ઔષધની જરૂર નથી. દુનિયાનું એશ્વર્ય બીજી સામગ્રીઓમાં છે પણ આ જ્ઞાનને બીજી સામગ્રીની જરૂર નથી. એટલે કે વતઃ અધર્યું છે. પ્રભુના શાસનમાં જ્ઞાની કેણ અને અજ્ઞાની કોણ ? જેણે ઘણાં પુસ્તકો વાંચ્યા હોય, દુનિયામાં મોટો વિદ્વાન ગણતા હેય, ઘણી ડીગ્રી મેળવી હોય છતાં જેનું ધ્યેય મોક્ષનું નથી એને જૈનદર્શન જ્ઞાની તરીકે સ્વીકારવાની ના પાડે છે અને જેનામાં મોટા મોટા પુસ્તકો ભણવાની, વાંચવાની કે સમજાવવાની શક્તિ ન હેય છતાં જેનું ધ્યેય માત્ર મુક્તિની સાધના છે તે જ્ઞાની છે. મારો આત્મા મોક્ષને ક્યારે મેળવશે ? કઈ રીતની મારી પ્રવૃત્તિ હોય તે મોક્ષ પમાય, એ જાતની ભાવનાને જૈન દર્શન ઉત્કૃષ્ટ જ્ઞાન કહે છે. જ્ઞાની તે છે કે જેને સંસાર પ્રત્યે અરૂચી અને મોક્ષ પ્રત્યે રૂચી પેદા થઈ હોય. જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પણ જે રાગાદિ શત્રુઓ વધતા રહે અને કષાયે ઘટતી ન હોય તે તે જ્ઞાન સાચું જ્ઞાન નથી. સૂર્ય ઉદયમાન થવા છતાં જે અંધકાર રહે તે કહેવું પડે કે હજુ સૂર્ય ઉગ્યા નથી તેમ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે કહેવાય કે રાગાદિ શત્રુઓ અને ક્રોધાદિ દુર્ગુણો રૂપી અંધકારને નાશ થત જાય, માટે જૈન દર્શન કહે છે કે મુક્તિપદની ભાવના તે સમ્યગ જ્ઞાન અને એ ભાવના જેનામાં હેય તે જ્ઞાની. “જ્ઞાનનું દાન પામેલા આત્માઓને સંસારને સંનિપાત ન હોય, તુચ્છ પદાર્થોની ખેંચતાણ ન હેય.” આવા સમ્યક જ્ઞાનથી આત્માને શું લાભ થાય ? ज्ञानदानेन जानाति, जन्तुस्तस्य हिताहितम् । वेत्ति जीवादितत्त्वानि, विरति य समश्नुते ॥ જ્ઞાનદાનથી આમ તેના હિતાહિતને જાણે છે. જીવાદિ તને જાણે છે અને વિરતિને પામે છે. જ્ઞાનથી જીવ કલ્યાણના માર્ગને અને પાપના માર્ગને જાણે છે. પછી Page #1010 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૯૩૧ બંનેમાંથી જે માગ શ્રેય લાગે તેનું આચરણ કરે છે. જેમના જીવનમાં સમ્યફ જ્ઞાનને દીપક પ્રગટ છે એવા આનંદ શ્રાવકે સંથાર કર્યો. સંથારામાં ખૂબ આત્મચિંતન, શુદ્ધ અધ્યવસાય અને આત્મસમાધિમાં મસ્ત બની ગયા. સંસારની તમામ ઝંઝટ છોડી આત્મમસ્તીની મોજ માણી રહ્યા છે. ____तएणं तस्स आणंदस्स समणोवासगस्स अन्नया कयाह सुभेण अज्झवसाणेणं सुभेण परिणामेण, साहिं विसुज्झमाणेहिं तयावरणिज्जाज कम्माजख ओवसमेणं ओहिनाणं સમુને આ રીતે ધર્મચિંતન કરતા થકા આનંદ શ્રાવકને એક દિવસ શુભ અધ્યવસાય શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાના કારણે અવધિજ્ઞાનાવરણ કમનો ક્ષયોપશમ થઈ ગયો અને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આનંદ શ્રાવક તેમની સાધનામાં આગળ ને આગળ વધતા રહ્યા. તેમને લેશ્યા પણ શુભ એટલે તેજુ, પદમ, શુકલ આ ત્રણે શુભ લેશ્યા અને સારા શુભ અધ્યવસાયના કારણે એમને આત્મા વધુ ને વધુ નિર્મળ બનતો ગયો. પરિણામે તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિમાં હોય. નારકી અને દેવેને ભવઆશ્રી અવધિજ્ઞાન છે. એટલે ત્યાં ઉત્પન્ન થાય કે તરત થઈ જાય. તેમાં જીવ સમકિતી હોય તે અવધિજ્ઞાન થાય અને મિથ્યાવી હોય તે વિર્ભાગજ્ઞાન થાય. મનુષ્ય અને તિર્યંચને ક્ષેપશમથી થાય તે ગુણઆશ્રી છે. જ્ઞાન પાંચ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તમને કોઈ પૂછે કે એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોય ? બે, ત્રણ અને ચાર. બે હેય તે મતિ અને શ્રત જ્ઞાન. નંદીસૂત્રમાં ભગવતે ४थु छ । “ जत्थ आभिणिबोहियनाणं तत्थ सुयनाण जत्थ सुयनाण तत्थाऽभिणि વોદિચનાલ રોડ, થારું અoreogRgયારું ! જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય, જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય. એ બે જ્ઞાન સાથે હોય. ત્રણ જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અથવા મતિ શ્રત, અને મન:પર્યવ. ચાર હોય તો મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને એક હોય તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન જેવું કંઈ નથી. “દેવના દર વાકું, સર્વ વિદં, સવ્ય વઢિ, સદરે મરે બાળરૂ પાવરૂ ” | કેવળજ્ઞાની સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જાણે છે અને દેખે છે. આજે જ્ઞાનપંચમીને દિવસ છે. આપણું અધિકારમાં પણ જ્ઞાનની વાત આવી છે. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. અવધિજ્ઞાનના ભગવાને છ પ્રકાર બતાવ્યા છે. (૧) બાજુમિર : તમે ગમે ત્યાં બેસ, હરે, ફરો, ગમે ત્યાં જાવ પણ આ આનુગામિક અવધિજ્ઞાન સાથે ને સાથે જાય. તેના બે પ્રકાર છે. અંતઃગત અને મધ્યગત. અંતઃગતના ત્રણ પ્રકાર (૧) પુરતઃ અંતઃગત તે શરીરના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. (૨) માગતઃ અંતઃગત તે શરીરના બાજુના ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. (૩) પાશ્વતઃ અંતઃગત. તે શરીરના બે પાર્શ્વ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. તે જે તરફ જાણે, દેખે તે બાજુ તરફ સંખ્યાતા, અસંખ્યાતા, જન સુધી જાણે દેખે. મધ્યગત અવધિજ્ઞાન તે સર્વ દિશા, Page #1011 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ ] [ શારદા શિરમણિ વિદિશા તરફ સંખ્યાતા જન સુધી જાણે દેખે. આ આનુગામિક અવધિજ્ઞાન. (૨) બાજુમાં તે જે સ્થાનમાં, જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન થયું હોય ત્યાં આવે તે દેખે. બીજા સ્થાનમાં જાય તે ન દેખે. (૩) રમાળ : વર્ધમાનક અવધિજ્ઞાન પ્રશસ્ત લેશ્યાના અધ્યવસાયે કરી તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી સર્વ પ્રકારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહે છે. (૪) હિમાળા : હીયમાન અવધિજ્ઞાન. તે અપ્રશસ્ત લેશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી આવેલું અવધિજ્ઞાન થોડું થોડું ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય. (૫) દિવાઝુદ્ય : પ્રતિપાતી અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન. (૬) અપરિવારૂ ઃ અપ્રતિપાતી-અવધિજ્ઞાન. જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય નહિ તે અપડિવાઈ અવધિજ્ઞાન. નારકી અને દેવતાને આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત એ ત્રણ પ્રકારનું અવધિજ્ઞાન હોય. મનુષ્ય અને તિર્યંચને બધા પ્રકારનું અવધિજ્ઞાન હોય. ચોથું મન:પર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેનિદ્રયના મનોગત ભાવને જાણે દેખે. મન:પર્યવજ્ઞાન કોને થાય ? સંખ્યાતા વર્ષનું આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના પર્યાપ્તાને થાય. તેમાં પણ સમકિતી, અપ્રમત્ત સંયતિ અને લબ્ધીધારી હેય તેને થાય. અવધિજ્ઞાન ચારે ગતિમાં થાય પણ મન:પર્યવજ્ઞાન તે માત્ર મનુષ્યોને થાય. મનુષ્યમાં પણ જેનામાં આટલા બલ હેય તેને થાય. મનઃ પર્યાવ જ્ઞાનના બે ભેદ. અનુમતિ અને વિપુલમતિ. જુમતિવાળો કદાચ પડે પણ વિપુલમતિવાળો ન પડે. કેવળજ્ઞાન તે ચાર ઘાતી કર્મોને ક્ષય કરે ત્યારે થાય. - આજના દિવસનું નામ છે જ્ઞાનપંચમી. આજે જ્ઞાનની આરાધના કરવાની છે. ભગવાન બોલ્યા છે કે “પઢમં નાળું તો ચા ! ” પહેલું જ્ઞાન અને પછી દયા. જ્ઞાન પહેલું શા માટે કહ્યું ? જે જ્ઞાન હશે, જીવાજીવને, પુણ્ય પાપને જાણતા હશે તો તે જીવોની દયા પાળી શકશે, જ્ઞાન નહિ હોય તો દયા કેની પાળશે ? આપણું આત્માએ પૂર્વ ભવમાં જ્ઞાની પર દ્વેષ કર્યો હોય, તેને અવર્ણવાદ બોલ્યા હોય, જ્ઞાનીના ઉપકાર ઓળવ્યા હોય, જ્ઞાન ભણતાં અંતરાય પાડી હોય, તેની સાથે ઝઘડા કર્યા હોય તે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. તેના કારણે જીવને મૂંગાપણું, બબડાપણું આવે, ભણતર ન ચઢે માટે જ્ઞાન આવડે તેવા પ્રયત્ન કરવા. જ્ઞાન જેવું કોઈ સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. અજ્ઞાનનું અંધારું તે ભયંકર હોનારત સજે છે. અંધકારે સજેલો અનર્થ : એક ભાઈ રસ્તામાં ચાલ્યા જતા હતા. રસ્તામાં એક સુખી, શ્રીમંત, મહાવૈભવશાળી કુટુંબને દીકરો ધ્રુસ્કે ધ્રુસકે રડતા જોયે. તેને ઘેર કઈ કમીના ન હતી, છતાં આટલું બધું રડતે જોઈ તે ભાઈને વિચાર થયો કે આ છેક આટલે બધો કેમ રડે છે ? તે નાનો નથી. યુવાન છે. તેનું શરીર તંદુરસ્ત દેખાય છે. તેના પર એવું કયું દુઃખ આવી પડયું હશે કે જેથી તે આટલું બધું રડે છે ? છેવટે તે ભાઈ તેની પાસે ગયે. જઈને તેના માથે હાથ મૂકીને પૂછયું–બેટા ! તું આટલું બધું કેમ રડે છે? તારે માબાપ છે, સંપત્તિ ખૂબ છે, શરીર નિરોગી છે Page #1012 -------------------------------------------------------------------------- ________________ [ ૯૩૩ શારદા શિરોમણિ ] છતાં આટલું બધું રડવાનું કારણ શું ? ત્યારે તે છોકરાએ રડતા રડતા કહ્યું-ભાઈ ! મારા મિત્રનું મૃત્યુ થયું છે. તેને મને ખૂબ આઘાત છે. તે ભાઈએ કહ્યું છેકરા ! જેને જન્મ છે તે બધાને મૃત્યુ તે એક દિવસ આવવાનું નિશ્ચિત છે. મોડા કે વહેલા સૌને જવાનું છે. છોકરાએ કહ્યું–તે મારો જિગરજાન દોસ્ત હતું. બે દિવસ પહેલા અમે બંને એક મિત્રને મળવા જતા હતાં. તે મિત્રનું મકાન ત્રીજે માળે હતું. બે માળ અમે ચઢી ગયા ને એક માળ બાકી હતો ત્યાં એકાએક લાઈટ જતી રહી. ઘનઘોર અંધારું થઈ ગયું. દાદર તે દેખાય નહિ. થોડી વાર અમે ઉભા રહ્યા પણ લાઈટ તે ન આવી. દાદર ગોળ વાંકોચૂક હતા. ત્યાં અંધારામાં સહેજ આભાસમાં દોરડા જેવું લટકતું જોયું. અમે વિચાર કર્યો કે દેરડું પકડીને ઉપર ચઢી જશું, વધે નહિ આવે. મારો મિત્ર દેરડું પકડીને ચઢવા ગયે પણ કોણ જાણે શું થયું કે જેવું દોરડું પકડયું તેવી તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ અને ભેંય પડી ગયે. બરાબર તે સમયે લાઈટ આવી ગઈ. હું જોવા ગયો કે મારા મિત્રને શું થયું ? પાસે જઈને જોયું તે તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ દશ્ય જોતાં હું તો હેબકાઈ ગયા કે બે મિનિટમાં મારા મિત્રને શું થયું? આમ કેમ બની ગયું ? વિચાર કરતાં નજર દોરડા પર પડી કે જે દેરડાને મારા મિત્રે ઉપર જવા માટે પકડયું હતું, પણ ખરેખર તે દોરડું ન હતું, સાપ ન હતું પણ ઈલેકટ્રીક વાયરનું દેરડું હતું. એમાંથી વાયરો છૂટા પડી ગયા હતા. દાદરની ભીંત પર મોટા અક્ષરે લખ્યું હતું કે અહીં ઈલેકટ્રીક વાયરો તૂટી ગયેલા છે. તેને કોઈએ હાથ લગાડ નહિ. તેને અડવામાં જાનનું જોખમ છે. ઘનઘોર અંધારામાં આ લખેલું દેખાયું નહિ, તેથી તેને દેરડું માની લીધું. તે ઈલેકટ્રીક દેરડાને અડતા તેને સોટ લાગી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થવાનું કારણ ઈલેકટ્રીકના દોરડાને કાથીનું દોરડું માન્યું. મારા મિત્રે તે અંધારામાં પકડયું અને પરિણામે તેનું મૃત્યુ થયું. અત્યારે મને એ દશ્ય યાદ આવે છે, તેથી હું રડી રહ્યો છું. મિત્રના વિયોગને કારમો ઘા મારા દિલમાંથી જતો નથી. શું મારે મિત્ર આ રીતે ચાલ્યો ગયે! તેને આશ્વાસન આપીને તે ભાઈ તે ચાલ્યા ગયે. આ વાતમાંથી આપણને ઘણું સમજવા ને જાણવા મળે છે. પેલા મિત્રને તે અંધારામાં ખબર પડી નહિ કે કાથીનું દોરડું નથી પણ ઈલેકટ્રીક વાયરોનું દોરડું છે. સોટ લાગતા પ્રાણપંખેરું ઉડી ગયું. તે તો એક વાર મૃત્યુને ભેટયો પણ આપણે તે અનંત વાર મૃત્યુને ભેટયા છીએ તેનું કારણ અજ્ઞાન છે. ભગવાન બેલ્યા છે जावन्तऽविज्जा पुरिसा, सव्वे ते दुक्ख संभवा । સુતિ દુશો મૂઢા, સંસાનિ બળતણ / ઉત્ત. અ. દ.ગા.૧ Page #1013 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪] [ શારદા શિરમણિ આ સંસારમાં જેટલા અવિદ્યાવાળા, અજ્ઞાની આત્મા છે તે બધા દુઃખ ભોગવવાવાળા છે, હિતાહિતના વિવેકથી રહિત અજ્ઞાની જીવે અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને દુખોથી પીડિત થાય છે. અજ્ઞાનને કારણે વિનશ્વર ચીજોને શાશ્વત માની છે. એને સાચવવા, રક્ષણ કરવા શાશ્વત એવા આત્માને જ્ઞાનાદિ અનંત ગુણોની ઉપેક્ષા કરી છે અને એ ઉપેક્ષા કરવાથી પ-૨૫ વાર નહિ પણ અનંતીવાર જીવ મૃત્યુને ભેટ છે અને દુર્ગતિના દુઃખે ભેગવવા ગયા છે. આત્માએ મોટી ભૂલ કયાં કરી છે? જે જે પદાર્થોને ઉન્નતિના સાધન રૂપ માન્યા હતા એ બધા પદાર્થો નીચે પાડનારા હતા. પણ મેહના, અજ્ઞાનના ગાઢ અંધકારે એ સત્ય વાત સમજવા દીધી નથી. એ પદાર્થો નાશવંત તે છે એટલું નહિ પણ તેના પર આસક્તિ કરી તે આત્માના ભાવપ્રાણની કતલ થવાની છે. અજ્ઞાનના અંધકારમાં જીવ અટવાઈ ગયું છે. જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવા ફાંફા માર્યા છે. “વળમિત્ત સુરવા વદુરઢિ ફુલા” જ્યાં ક્ષણ માત્રના સુખની પાછળ અનંતકાળનું દુ:ખ ઊભું છે. જેને સુખના સાધન માન્યા છે તેમાંથી સુખ તો ન મળ્યું પણ દુઃખ મળ્યું છે. નાશવંત પદાર્થોના રાગે છ ખંડના માલિક એવા ચક્રવતીઓને નરકમાં મોકલ્યા છે. શતકેવલી તરીકે એક વાર ખ્યાતિ પામેલ ચૌદ પૂર્વમાં ઉણુ એવા ને નિગોદમાં ધકેલી દીધા છે. મેહના ગાઢ અંધકારના કારણે જીવને સત્ય વાત સમજાતી નથી અને અજ્ઞાનના કારણે તે વિનશ્વર પદાર્થો પ્રત્યે રાગ કરે છે ને તેમાં સુખ માને છે. જ્યાં ખારે દરિયે છે ત્યાં અમૃત કયાંથી મળવાનું છે? પેલા યુવકે ઈલેકટ્રીક વાયર અજાણતાં પકડો છતાં તેની સજામાં તેના જીવનની સમાપ્તિ થઈ. ત્યારે અજ્ઞાન દશાથી જીવ જે ભૂલ કરી રહ્યો છે તેની સજામાં અનંતા જન્મ મરણની સજા મળી છે. હજુ પણ જે એ રસ્તેથી પાછા નહિ વળો તે ભાવિ ભયંકર સર્જાશે. જ્ઞાનદૃષ્ટિથી દુઃખ દૂર અને આ સુખના પૂર? આપણા શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડાવ્યું. ત્યારે તે અજ્ઞાન દશા હતી. જ્ઞાન ન હતું પણ દેખો, અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ પણ ભોગવ્યા વિના છૂટકો નથી. કર્મને કાયદો અટલ છે. જ્ઞાનદશામાં કર્મ કર્યા હોય કે અજ્ઞાન દશામાં કર્મો કર્યા હોય પણ તે તે તેને બદલો લેવાન. અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ ભગવાન મહાવીર સ્વામીના ભાવમાં ઉદયમાં આવ્યું. ભગવાનના કાનમાં ખીલા ઠોકાણ ત્યારે પ્રભુએ એ વિચાર કર્યો કે અજ્ઞાન દશામાં બાંધેલું કર્મ જ્ઞાનદશામાં ભેગવવાનું આવ્યું છે. તેમણે જે જ્ઞાનદષ્ટિ કેળવી તે ભયંકર ઉપસર્ગોમાં સમતા રાખી શક્યા. કર્મ એવો વિચાર નહિ કરે કે આ જીવે અજ્ઞાન દશામાં કર્મ બાંધ્યું છે માટે એને માફ કરું. જેમની સેવામાં કરોડે દેવે હાજર હતા, તીર્થકર નામકર્મને ભોગવટો થઈ રહ્યો હતો છતાં જે કર્મો બાંધ્યા હોય તે ભેગવ્યા વિના છૂટકારે નહિ થાય. રેતીનો ઢગલે હોય તો જોરદાર વંટોળ આવતાં ઘડી વારમાં સાફ થઈ જાય છે તેમ આ Page #1014 -------------------------------------------------------------------------- ________________ શારદ શિરોમણિ 7 [૯૩૫ મહાપુરૂષોને કષ્ટા, ઉપસર્ગો આવ્યા ત્યારે એ વિચાર્યું કે આ તે બે ઘડીનું દુઃખ છે. આ કર્મના ઢગલાને ઉડાડવા માટે જે સમતાને, ક્ષમાને જોરદાર પવન આવશે તે મારા કર્મના ગંજ બળીને સાફ થઈ જશે. આ હતી તેમની જ્ઞાનદષ્ટિ. અજ્ઞાનથી અંધકાર અને જ્ઞાનથી પ્રકાશઃ આ અજ્ઞાને તે જીવનમાં કેવી હેનારત સર્જી છે. કુંડરિક મુનિ એક હજાર વર્ષ સંયમની સાધના કર્યા બાદ રસવંતા ભેજનમાં આસક્ત બન્યા, માન-સન્માનમાં મસ્ત બન્યા, જ્ઞાનદષ્ટિ છૂટી ગઈ, અજ્ઞાનમાં અટવાઈ ગયા, પરિણામે સંયમ દુઃખકારક લાગ્યો અને ચારિત્ર છેડીને રાજ્યના રાગમાં રંગાઈ ગયા, છેવટે મરીને નરકમાં ચાલ્યા ગયા. જે જીવનમાં જ્ઞાનને પ્રકાશ હેત તે આ સ્થિતિ ન આવત, માટે પ્રત્યેક પળે પળે સાવધાની રાખવાની છે. જે પળમાં આ સાવધાની જાય છે, જાગૃતિ ઓછી થાય છે એ પળ આત્માને માટે ભારે ખતરનાક બની જાય છે. આજે જ્ઞાનપંચમીને દિવસે ઉપવાસ કરે, એટલે ટાઈમ મળે તેટલા સમયમાં એકાગ્ર ચિત્તથી ભણે, જ્ઞાનીનું બહુમાન કરવાથી, એના ગુણગાન કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે છે. જ્ઞાન દેનાર ગુરૂના ઉપકારને તે કયારે પણું ભૂલશો નહિ. જ્ઞાનદાન એ મહાન દાન છે, માટે જ્ઞાનદાતા ગુરૂની બને એટલી સેવા કરવી પણ તેમના ઉપકારને કક્યારે પણ ભૂલવા નહિ. અહીં મને એક વાત યાદ આવે છે. જીવણભાઈ નામના એક ટીચર સ્કુલમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ ટીચર ખૂબ પ્રમાણિક હતા. આજે તે એવે સમય છે કે વિદ્યાથી ઠેઠ હેય પણ કલાસના ટીચરનું ટયુશન રાખ્યું હોય તે ઠેઠ પણ પાસ થઈ જાય અને જે બીજા ટીચર રાખ્યા હોય તે ચિંતાને પાર નહિ. આ જીવણભાઈ બધાને પ્રેમથી ભણાવતા અને સારા સંસ્કારોનું સિંચન કરતા. જે વિદ્યાથીઓ ભણવામાં નબળા હોય તેમને રાત્રે બેલાવતા ને ભણાવતા. કેઈની પાસે પૈસે લેતા નહિ. આ રીતે ભણાવતાં તેમની ઉંમર થઈ ગઈ એટલે સરકારે તેમને છૂટા કર્યા. તેમને પેન્શન મળતું અને આજીવિકા માટે ટયુશન કરતા. આ ટીચરને એક દીકરી હતી. તે મોટી થઈ. દીકરી યુવાન થઈ. એટલે માબાપને ચિંતા તે થાય ને! દીકરીનું પુણ્યદયે સારા ઘેર સગપણ થયું. હવે તેના લગ્ન. કરવાના હતા. જીવણભાઈ વિચારે છે કે લગ્ન કરવા પાંચ હજાર રૂપિયા જોઈશે તે કયાંથી લાવીશ? શું કરીશ? તેમને વિચાર આવે કે મારા હાથ નીચે ભણેલા કંઈક છોકરાએ સુખી થઈ ગયા છે. કોઈ એંજીનિયર, કઈ હેકટર બન્યા છે તે હું તેમની પાસે જાઉં ને ૫૦૦૦ રૂા. ઉછીને લઈ આવું. એમ વિચાર કરી નીલેશ નામના વિદ્યાથી પાસે ગયા. તે મોટો ધનવાન બની ગયું છે. નીલેશે દૂરથી જોયું કે આ તે મારા ટીચર આવે છે. તરત તે તેમના સામે ગયે. મીઠે આવકાર આપ્યો. પધારે સાહેબ પધારો! નીલેશ ભલે મોટો વહેપારી બને છે પણ એનામાં વિનય હતો ! આજે તે વિનયને દેશવટો દઈ દીધું છે. નીલેશને ટીચર માટે માન હતું. તેણે તેમને સત્કાર કરીને બેસાડ્યા, પછી તેમને પૂછયું–અહે સાહેબ ! આજે આપને કયા કારણસર અહીં Page #1015 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ આવવાનું બન્યું ? ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મારા જ્ઞાનદાતા ગુરૂના પગલા થયા. મારા લાયક જે સેવા હોય તે ફરમાવે. ટીચરે વિદ્યાર્થી પાસે કરેલી રજૂઆત ટીચરે કહ્યું-નીલેશ! મારે તારું ખાસ કામ પડ્યું છે. બે મિનિટ મારે તારી સાથે વાત કરવી છે. બેલે ને સાહેબ ! જે હોય તે કહો. ભાઈ! મારી દીકરી મટી થઈ છે. તેના લગ્ન કરવા છે. તે માટે મારે પ૦૦૦ રૂા. જોઈએ છે. નીલેશ પાસે પૈસો ઘણો હતો પણ લેભય હતું, પણ ટીચરને એ તો કેવી રીતે પડાય ? એટલે સહેજ વાર વિચાર કરીને કહ્યું–સાહેબ કાલે આવજે. ભલે. તને ઠીક લાગે ને બીજાને વાત કરવી હોય તો કરજે. ટીચર તે ઘેર ગયા. નીલેશ તેની સાથે ભણતા મિનેષને ત્યાં ગયો. જઈને વાત કરી કે આપણું ટીચરની આવી દિથતિ છે. તેમણે આપણને સંસ્કાર આપ્યા છે, જ્ઞાનદાન આપ્યું છે અને સદાચારી બનાવ્યા છે માટે તેમના બાણમાંથી મુક્ત થવા માટે તેમને આવી સ્થિતિમાં મદદ તે કરવી જોઈએ તેમને ૫૦૦૦ રૂા. ની જરૂર છે. હું ૨૫૦૦ આપું અને તું ૨૫૦૦ આપે તે બંને ભેગા થઈને પ૦૦૦ રૂા. આપી શકીએ. મીનેશે કહ્યું –ભલે. આપણા ટીચર ખૂબ પ્રમાણિક છે. આપણે તેમની પાસે જ્ઞાનધન પ્રાપ્ત કર્યું છે તે હું જરૂર આપીશ. બંનેએ મળીને ટીચરને ૫૦૦૦ રૂ. આપ્યા. ટીચરે કહ્યું-લગ્ન પતી જશે અને મને મળશે ત્યારે પાછા આપી દઈશ. નિલેશ કાંઈ બોલ્યો નહિ. માસ્તરે ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા. દીકરી પરણીને સાસરે ગઈ. સાસરે બે મહિના રહીને પાછી પિયર આવી. લોભવૃત્તિ શું નથી કરતી? : નીલેશના મનમાં થયું કે બે અઢી મહિના થયા છતાં સાહેબ તે દેખાતા નથી. પૈસા દેવા માટે એમની દાનત સારી લાગતી નથી. તે હવે તેમની પાસે જઈને વાત કરું. નીલેશ બહાર જતો હતો ત્યાં રસ્તામાં ટીચર મળી ગયા. તેમણે કહ્યું–નીલેશ ! તમારા પૈસા મારા ધ્યાનમાં છે. હું થોડા સમયમાં તને જરૂર આપી જઈશ. નીલેશ કહે-ભલે, પણ આપ ઉતાવળ રાખજે. બેટા ! મારે રાખવા નથી. તે મારો પ્રસંગ પતા તે બદલ આભાર. મનેષ તો આ બાબતમાં કોઈ વિચાર પણ કરતો નથી. પૈસાને યાદ કરતા નથી. એક મહિને થયો એટલે નીલેશને થયું કે હજુ ટીચર તે પૈસા દેવા આવ્યા નહિ, લાવ, હું તેમને ઘેર જાઉં. નીલેશને પૈસાનો કયાં તૂટો હતો છતાં લેભવૃત્તિ શું કરે છે ? તે તે સાહેબને ઘેર ગયે. જીવણભાઈ સમજી ગયા કે આ ઉઘરાણી કરવા આવ્યો છે. તેમણે કહ્યું –ભાઈ ! મારી પાસે પૈસા નથી પણ મારી પાસે એક પ્લેટ છે તે તેને લખી આપું છું ને તને છૂટો કરું છું. લેટ તો ઘણો મોટો હતે. તેની કિંમત તે ઘણી થતી હતી, છતાં કોઈ વિચાર કર્યા વિના લેટ લખી દીધે. નીલેશે એ પ્લેટ વેચી નાંખ્યો. તેને ૪૦ હજાર રૂપિયા આવ્યા. નીલેશે ટીચરને તો માત્ર ૨૫૦૦ રૂપિયા આપ્યા હતા, તેના બદલે એ લેટના તેને ૮૦ હજાર રૂ. મળ્યા. તેના મનમાં તે આનંદ છે, હર્ષને પાર નથી પણ એમ નથી થતું કે મારા ટીચરની સ્થિતિ ૫૦૦૦ રૂ. આપી શકે તેવી નથી તો હું મારા પૈસા Page #1016 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૩૭ લઈને બાકીના તે તેમને આપી દઉં. લેભ બહુ ભયંકર છે. નીલેશને ઠપકો આપતી પત્ની : નીલેશના મુખ પર આનંદ જોઈને તેની પત્ની પૂછે છે કે આજે આપના મુખ પર ખૂબ આનંદ દેખાય છે તો આજે શું છે? નીલેશે વાત કરી. હું ટીચર પાસે પાંચ હજાર માંગતો હતો. હું ઉઘરાણી કરવા ગયે ત્યારે તેમણે મને લોટ લખી દીધે. તે પ્લેટ મેં વેચી દીધું. તેના મને ૪૦ હજાર રૂ. મળ્યા. પત્ની કહે તમે આમાં હોંશિયારી માને છે પણ તેમની આંતરડી કેટલી દુભાણી હશે. જેની ૫૦૦૦ રૂ. આપવાની શક્તિ નથી તેને પ્લેટ આપતા કેવું થયું હશે! આ અણહકકના પૈસા મારે નથી જોઈતા. જાવ, આપ તેમને પાછા આપી આવે. તમે આ પૈસા ઘરમાં રાખવા ઈચ્છો છો પણ હું તમને નહિ રાખવા દઉં. કાં તો પૈસાને છેડે, કાં તે મને છોડે. પત્ની આવું કહે પછી ભાઈ સાહેબ સીધા દોર થઈ જાય, પત્ની કહે છતાં તમારે લેવા હોય તે તમારા ૨૫૦૦ લઈ લો અને ૩૭૫૦૦ રૂા. પાછા આપી આવે. મિનેષની ઉચ્ચ ભાવના : નીલેશ તે ત્યાંથી મિનેષ પાસે ગયા. ત્યાં જઈને મિનેષને કહ્યું-હું ટીચર પાસે આપણું પૈસાની ઉઘરાણું કરવા ગયો હતો. તેમણે મને પ્લેટ લખી દીધે. તે પ્લેટને મેં વેચ્યો તે રૂ. ૪૦ હજાર આવ્યા. તારા હક્કના ૨૫૦૦ રૂ. લઈ લે. મિનેષ કહે ભાઈ ! મારે તે એક પાઈ પણ જોઈતી નથી. જે ટીચરે આપણને ભણાવ્યા, જ્ઞાન આપ્યું. તેમને જરૂર પડી ને આપણે કંઈક આપ્યું તે પાછું લેવાય ખરું ? જેમણે આપણને આટલા દરજજે પહોંચાડવા તેમને ઉપકાર તું ભૂલી ગયે ? તેમના દુઃખમાં સહભાગી થવું એ તે આપણું પરમ સૌભાગ્ય છે. મને વિદ્યા દેનારા ગુરૂને મેં શું આપ્યું ? દક્ષિણે દેવાનું યાદ નથી રાખ્યું, કદી ભેટે થઈ જતાં હું મોં સંતાડું છું, ઉપકાર કર્યા એના ગુણ હું વિચારું છું તને ઉપકારી ગુરૂ પાસે ૫૦૦૦ રૂ.ની ઉઘરાણી કરવા જતાં વિચાર ન થયું ? તે ૫૦૦૦ આપી શકે એવી શક્તિ નહિ હોય ત્યારે આ પલેટ લખી દીધું હશે ને? તેમની આંતરડી કેવી કકળી હશે ? તેમની આંખમાંથી આંસુ કેવા આવ્યા હશે ? તે આવું પાપ કર્યું અને હવે મને તે પાપ વળગાડવા આવ્યું છે ? આપણે એક પૈસો લેવાનું નથી. આપણાથી બને તે ટીચરને કંઈક આપીને આપણે ઊંચા લાવવા જોઈએ તેના બદલે તું લેવાની વાત કરે છે ? છતાં તારે રાખવા હોય તે તારા ૨૫૦૦ લઈ લે અને ૩૭૫૦૦ રહ્યા તે તું પાછો આપી આવ. મિનેષે નિલેશની એવી ઝાટકણી કાઢી કે નિલેશ ત્યાંથી સીધે ટીચરના ઘેર ગયે. ટીચર કહે કેમ ભાઈ ! મારું શું કામ પડયું ? સાહેબ ! આપે મને જે પ્લોટ આપે તેને મેં વેચી દીધું. તેના ૪૦ હજાર રૂ. આવ્યા છે. મિનેષ તે તેના ૨૫૦૦ રૂ. લેવાની ના પાડે છે. મેં મારા ૨૫૦૦ લઈ લીધા અને ૩૭૫૦૦ રૂ. તમારા છે તે તમને આપવા માટે આવ્યો છું. Page #1017 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮] [ શારદા શિશમણિ ગરીબીમાં પણ અમીરી : ટીચરે કહ્યુ-ભાઈ ! મેં તને પ્લેટ લખી દીધે. એટલે પ્લેટના જે પૈસા આવ્યા તે તમારા, તે પૈસા હું પાછા નહિ લઉં. તેને હાથ પગ અડાડીશ નહિ. જુઓ, ગરીબીમાં પણ કેટલી અમીરી છે ? કંઈક વાર શ્રીમંતેમાં જે અમીરી જોવા મળતી નથી તે ગરીબમાં જોવા મળે છે. ટીચરે કહ્યું–મારે એક પિસો પણ ન જોઈએ. નીલેશે કહ્યું–સાહેબ ! તમે સેટની કિંમત નહિ જાણતાં હોય એટલે મારી ઉઘરાણના બદલામાં ફેટ આપી દીધે પણ તેને પૈસા આટલા આવ્યા છે માટે આપ લઈ લે. આ બધી વાત સાહેબની પત્નીએ સાંભળી, તેણે કહ્યું, ૩૭૫૦૦ રૂ. જેટલી મોટી રકમ જતી ન કરાય. તમારા પ્લેટના પૈસા છે તે તમારાથી કેમ ન લેવાય ? બધા ન લે તે થોડા તે લઈ લે. જીવણભાઈ કહે, આપણે પૈસા સંઘરી રાખીશું પણ જે પાપનો ઉદય હશે તે યેનકેન પ્રકારે ચાલ્યા જશે. જે ભાગ્યમાં હશે તે ગમે તે રીતે મળવાનું છે. ટીચરને ત્યાં તેમની પત્ની સારી નથી નીલેશને ત્યાં તેની પત્ની સારી છે તે પતિ સાર નથી, લેભી વૃત્તિ છે. હવે ટીચર કહે મારે ન જોઈએ. નીલેશ કહે મારે ન જોઈએ, છેવટે ત્રણેએ મળીને નિર્ણય કર્યો કે આ પૈસા નિરાધાર, ગરીબ બાળકોને ભણવામાં આપી દઈએ. જીવણભાઈ ટીચરની કેટલી ગરીબી હતી! છતાં પૈસામાં લલચાયા નહિ ને તેને મેહ છોડી દીધું. આ રીતે આપ બધા પણ ધનના મોહને છેડી અનાસક્ત ભાવ કેળવે એ જ ભાવના. વધુ ભાવ અવસરે. કારતક સુદ ૮ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૧૦૫ : તા. ૧૯-૧૧-૮૫ અનંતજ્ઞાની ભગવતે જગતના જીવોને આત્માની ઉન્નતિને માર્ગ બતાવ્યું. જગતના દરેક જીવને ઉન્નતિ ગમે છે. અવનતિ કોઈને ગમતી નથી. અવનતિ દૂર કરવા મહેનત કરે છે અને ઉન્નતિના ઉપાયે કરે છે, પણ ઉન્નતિ થતી નથી અને અવનતિ ટળતી નથી. સંસારમાં વસેલા અજ્ઞાની છે નાશવંત શરીરની, ધનની ઉન્નતિના વિચાર કરે છે પણ અવિનાશી આત્માની ઉન્નતિના વિચાર નથી કરતા. તેને ધનની, તનની ઉન્નતિ ગમે છે, એ માટે પ્રયત્ન પણ ખૂબ કરે છે પણ એમાં ય એ પાછો પડે છે. ભૌતિક ઉન્નતિ પુણ્યને આભારી છે. જે પુણ્ય હોય તે સંપત્તિમાં ભરતી થતાં વાર લાગતી નથી અને પાપને ઉદય હોય તે ગમે તેટલે પુરૂષાર્થ કરે છતાં સંપત્તિ મળતી નથી, એટલે પસ્તાવો થાય છે. આ પસ્તાવાનું કારણ એ છે કે આત્માની ઉન્નતિ થાય એ આ ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે તેને આત્મા ભૂલી ગયો ને ભૌતિક ઉન્નતિ કરવા ગયે. દેવાનુપ્રિયે ! આત્માની ઉન્નતિ ધર્મથી થાય છે. જેનું લક્ષ્ય આત્માની ઉન્નતિનું છે તેને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત ન થાય તે દુઃખ ન થાય. તેને તનની કે ધનની એવી ચિંતા નથી કે જેથી તે આર્તધ્યાન કર્યા કરે, કારણ કે ભૌતિક ઉન્નતિ કરવા જતાં કેટલા પાપ કરવા પડે છે તેનું તેને જ્ઞાન છે, એટલે તે આત્મા પાપથી ડરે છે. તેને Page #1018 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૯૩૯ પુણ્ય પાપ પર વિશ્વાસ છે. શરીર માંદુ પડે કે લક્ષ્મી આછી થાય તે એ વિચાર કરે કે સમુદ્રમાં ભરતી અને એટ આવે છે. પાંદડાએથી ખીચોખીચ ભરેલા ઝાડના પાન ખરી પડે છે તે પછી સ'પત્તિમાં એટ આવે એમાં શી નવાઈ ! મેાટા ચક્રવતી એના છ ખંડના રાજ્ય ચાલ્યા ગયા, બળવાનેાના બળ ખતમ થઈ ગયા તે પછી મારી સ'પત્તિ જાય કે શરીર માંદુ પડે એમાં અસેસ શા માટે કરવા ? એમાં મારા આત્માની ઉન્નતિ અટકી જવાની નથી. આ પ્રમાણે વિચારીને એ ધર્માંમાં આગેકૂચ કર્યા કરે. જેમણે સંસારના સમસ્ત સંબંધોના, ધનના અને દેહના પણ મેહુ છેડીને આત્માની ઉન્નતિમાં આગળ વધતાં વધતાં નિમ્ ળ અધ્યવસાયે, શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાના કારણે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યુ એવા આન≠ શ્રાવકે અવધિજ્ઞાન દ્વારા કેટલું જોયું ? पुरत्थिमेणं लवणसमुद्दे पंच जोयणसग्राइ खेत्तं जाणइ, पासइ, एवं दक्खिणेणं पच्चत्थिमेणं य । उत्तरेणं जाव चुल्ल हिमवंत वासवर पत्र्वयं जाणइ पासइ । उ जात्र खोहम्म कप्पं, अहे जाव इमीसे रयणप्पभाए पुठवीर लोलुयच्चुय' नगरं चउरासीइ वाससहस्स द्विइयं जाणइ पासइ । પૂર્વ દિશામાં લવણ સમુદ્રની અંદર ૫૦૦ ચેાજન ક્ષેત્ર જાણવા અને જોવા લાગ્યા. એ જ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ ૫૦૦ યાજન જાણવા અને જોવા લાગ્યા. ઉત્તર દિશા તરફ ચુલ્લહિમવત વંધર પર્યંતને, ઉર્ધ્વ દિશામાં સૌધમ દેવલાક સુધી અને નીચી દિશામાં પહેલી નરકના ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા લેાલુપાચ્યુત નરક સુધી જાણવા અને જોવા લાગ્યા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં આનંદ શ્રાવકને કેટલું મોટું અવધિજ્ઞાન થયુ! તેમને આત્મા કેટલે વિશુદ્ધ, નિમ્ળ અને પવિત્ર બન્યા હશે ત્યારે આટલું મોટું અવિધજ્ઞાન થયું. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું તેના ક્રમ બતાવ્યે છે. તપશ્ચર્યા, ધ`ચિંતન આદિના કારણે તેમના અધ્યવસાય શુદ્ધ થયા, પછી તેમના પરિણામ શુદ્ધ થયા, પરિણામ શુદ્ધ થવા પર લેશ્યા શુદ્ધ થઈ. લૈશ્યા શુદ્ધ થવા પર અધિજ્ઞાનાવરણ કર્યાંના ક્ષયાપશમ થયા અને તેમને અવિધજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવિધજ્ઞાનમાં તેમણે કેટલુ... વિશાળ ક્ષેત્ર જોયું ! ઊંચે સૌધર્માં દેવલેાક કયાં આવ્યુ' તે ખબર છે ? અહીંથી ૯૦૦ ચેાજનનુ યાતિષ ચક્ર છે. ત્યાંથી અસ`ખ્યાતા ક્રોડાક્રોડ ચેાજન ઊંચા જઈ એ ત્યારે પહેલુ સૌધર્મ દેવલાક આવે. ઊંચી દિશામાં આટલે દૂર સુધી જોયું. લવણુ સમુદ્ર કયાં આવ્યા ? મનુષ્ય ક્ષેત્ર અઢીદ્વીપ જેટલું છે. તેની મધ્યમાં જબુદ્વીપ છે. જેમાં આપણે વસીએ છીએ. તે એક લાખ જોજનના લાંખે, પહેાળા અને ગાળાકાર છે. તેને ક્રૂરતા બે લાખ જોજનને લવણ સમુદ્ર છે. તે લવણ સમુદ્રમાં ૫૦૦ જોજન સુધી જોયું. આ જ બુદ્ધીપની વચ્ચે મેરૂ પર્વત છે. મેરૂ પ`તથી દક્ષિણ તરફ ભરત આદિ છ ખડા છે. વધર પર્વત આ ખડાને વિભક્ત કરે છે. આન' શ્રાવકે ઉત્તર દિશામાં વધર પર્યંત સુધી જોયું. આનંદ શ્રાવક આત્માના આનંદ અનુભવી રહ્યા છે. આ આનંદ માહ્ય પદાર્થોના Page #1019 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ ] [ શારદા શિરેમણિ નથી પણ ચેતન આત્માને છે. જેમ કાચના ટુકડા પર સૂર્યના કિરણો પડે ત્યારે એ ખૂબ ઝગમગે છે પણ સૂર્ય આથમી જાય પછી એ ટુકડાને અંધારામાં મૂકો તે નહિ. ચમકે, કારણ કે એને પ્રકાશ પિતાને નથી પણ બહારથી આવેલો છે હીરા અને મણિને પ્રકાશ પિતાને છે. તે તે રાતમાં પણ ચમકે છે. તમારે આનંદ પરપ્રકાશિત છે કે સ્વપ્રકાશિત? તમારો આનંદ કાચના ટુકડા જે ક્ષણિક તો નથી ને? સમુદ્રમાં ભરતી આવે ત્યારે પાણી ક્યાં ને ક્યાં સુધી પથરાએલું દેખાય છે પણ એ પાણીને વિસ્તાર અલ્પ સમય પૂરત હોય છે. થોડી વાર પહેલાં જ્યાં પાણી દેખાતું હતું ત્યાં થોડી વાર પછી રેતી દેખાવા લાગે છે તેમ તમારો આનંદ, પ્રસન્નતા ક્ષણિક છે. જ્યારે વીતરાગી સંતેનો આનંદ, પ્રસન્નતા ચિરસ્થાયી છે. તેમના મુખ પર જ્યારે જુઓ ત્યારે પ્રસન્નતા દેખાય. પહેલા જૂનું એક ગીત બેલાતું હતું તેમાં બધા બેલતા હતા કે “સાધુ તે સુખિયા ઘણું, દુખિયા નહિ લવલેશ.” સાધુ તે સદાય સુખી હોય છે. તેમને દુઃખને અંશ પણ નથી. સંતે સુખી શાથી છે? તમે જેમાં સુખ માને છે એ બાહ્ય સમૃદ્ધિ, બધી ઉપાધિઓ તેમણે છેડી દીધી છે, માટે તેઓ સુખી છે. આ વાત તમને બરાબર લાગે છે? બાહ્ય સમૃદ્ધિ તમને ઉપાધિ રૂપ લાગે છે કે સુખરૂપ લાગે છે? બાહ્ય સમૃદ્ધિથી મળતા આનંદ ક્ષણિક છે. એ આનંદ ક્યારે શેકમાં ફેરવાઈ જશે તની ખબર નથી. માની લે કે કઈ વેપારીએ ઓછા ભાવે માલ લીધે, પછી ભાવ ખૂબ વધ્યો એટલે માલ વેચી દીધે ને સારે નફે મેળવ્યો. એને તે ખૂબ આનંદ . થોડા દિવસ પછી જે ભાવે માલ વે એના ડબલ ભાવ થઈ ગયા, તેથી વેપારીનું મુખ ઉદાસ થઈ ગયું. કેમ? કલ્પનાને નફે એને દુઃખી કરી રહ્યો છે. એક વેપારીને ત્યાં મહેમાન આવ્યા. તેમની સારી રીતે આગતાસ્વાગતા કરી સારા સારા મિષ્ટાન્ન બનાવી પ્રેમથી ખૂબ આગ્રહ કરીને જમાડયા. મિષ્ટાન્ન જમે એટલે ઊંધ આવે. હલકે ખેરાક માપસર ખાધે હોય તે સ્વાધ્યાય, ધ્યાન, કામકાજ કરવામાં તિ રહે. મહેમાન જમીને ઊંઘી ગયા. બે કલાક થયા તે ય પથારીમાંથી ઉઠવાનું મન થતું નથી. માદક આહાર જીવને પ્રમાદી બનાવે છે. પ્રમાદ આવે એટલે પતન કરાવે. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કેટલીવાર ટકેર કરી. “સમયે ગેમ મા પમાયએ. ” હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કરીશ. આ સૂત્રથી આપણે બધાએ પ્રમાદ દૂર કરીને જાગૃત બનવાનું છે. કપનાને હલવો : પેલા મહેમાન તે પલંગમાં સૂતા છે. ત્યાં શેઠાણી શેઠને પૂછવા આવ્યા કે મહેમાન રહેવાના હોય તે સાંજે શું રસોઈ બનાવીએ ? શેઠાણીએ ધીમે રહીને કહ્યું-દૂધપાક, પુરી, દાળ, ભાત બધું ઘણું વધ્યું છે. દાળ-ભાત ગરમ કરી દઈશું પણ બીજું શું કરીએ? શેઠે કહ્યું-હલ. બીજી કોઈ જરૂર નથી. મહેમાને સૂતા સૂતા હલ શબ્દ સાંભળ્યો. સાંભળીને તે ખુશ ખુશ થઈ ગયા. વાહ...વાહ! આજે Page #1020 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [ ૯૪૧ સાંજે હલવા ખાવા મળશે. પેટમાં તે જરાય ભૂખ નથી હુલવે ભાવે છે ખૂબ પણ પેટમાં સમાય એમ નથી, મડ઼ેમાનને સાંજે ખાવાનું જરાય મન ન હતું પણ હલવા સાંભળીને ખાવાનું મન થયું'. એ તેા ઉઠયા. માં ધેયુ' ને પછી વેપારીને કહ્યું-હું એ કલાક ગામમાં ફરીને આવુ છુ. થેડુ' ફરી આવું તે ખાધુ' પચે ને સાંજે હલવા ખવાય. એ ભાવથી ફરવા ગયા. પેટમાં જગ્યા થાય તા હલવા ખાવાની મઝા આવે ને શે! દોઢ બે કલાક ફરીને આવ્યા પછી સાંજે જમવા બેઠા. ભાણામાં તે। દાળ, ભાત ને પૂરી આવ્યા. મહેમાન તા કઈ ખાતા નથી. આ ખાઉં તેા પછી હલવા ન ખવાય. તેમના મનમાં એમ કે હમણાં હુલવેા આવશે પણ હલવા બન્યા જ હતા કયાં કે એમના ભાણામાં આવે ! મને હલવા આપે। એમ તે કહેવાય નહિ, દાળ, ભાત બધુ... આવી ગયું પણ હલવા ન આન્યા. હવે તે જમીને ઉભા થવાનું હતું. હલવા ખાવાની લાલચમાં ખીજું પણ ન જમ્યા. રાત્રે વાતવાતમાં ખબર પડી કે હલવા એટલે સવારની રસોઈ ખૂબ વધી છે તે સાંજે હલાવી દે એટલે ચલાવે! કાઠીયાવાડી ભાષામાં ચલાવા ને બદલે હલાવેા કહે. કલ્પનાના હલવાએ દાળ ભાતની મઝા મારી નાંખી, કલ્પનાના નફાએ વેપારીને રડાવ્યે. આ બધામાં જે સુખ હોય તે! દુઃખ કયારેય આવે નહિ પણ આ સુખની પાછળ દુઃખ ઊભુ` છે. આત્માએ બાહ્ય પદાર્થાંમાં રસ ઘણા કેળવ્યેા છે. નથી મેળવ્યે આત્મસાધનાના રસ. ભોગ અને ભોજન મળ્યા ભવેાભવમાં, ત્યાગ અને સયમ મળ્યા આ ભવમાં; મનને મનાવીને હવે તૈયાર કરી લે, ભવપાર કરી લે, મુક્તિ તણાં સ્વપ્ના જોયા ઘણા ભવમાં, હવે આ ભવે સ્વપ્ના સાકાર કરી લે. ભાગ અને ભાજન તે જીવ જ્યાં ગયા ત્યાં મેળવ્યા હતા. ત્યાગ અને સંયમ તે આ ભવમાં મળ્યા છે, માટે આરાધના કરી લે. આનંદ શ્રાવકે કેટલી આરાધના કરી. અદ્ભૂત આરાધનાના બળે એમને અવિધજ્ઞાન થયું. તે તે આત્મમસ્તીમાં ઝુલી રહ્યા છે. તે સમયે કેવા સપ્ટેાગ મળ્યા ! તે કાળ અને તે સમયે એટલે ચાથા આરામાં વાણિજય ગામમાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયુ' છે તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા ધર્મદેશના આપતા આપતા વાણિય ગામની બહાર વ્રુતિપલાશ ઉદ્યાનમાં પધાર્યાં. જ્યાં તીર્થંકર ભગવાનના પુનિત પગલા થાય ત્યાં શું આકી રહે ? ગામની જનતાને ભગવાન પધાર્યાંના સમાચાર મળ્યા એટલે ખવા ભગવાનના દન કરવા અને તેમની દ્વિશ્ય દેશના સાંભળવા ગયા. જીવના મહાન અહેાભાગ્ય હોય ત્યારે તીર્થંકર ભગવાનની દેશના સાંભળવા મળે. ભગવાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુલક્ષીને દેશના આપી. તીર્થંકર ભગવાનની દેશનાના પ્રભાવ એવા છે કે જીવા કઇક ને કંઇક પામીને જાય. કાઈ સવિરતિ ખને, કોઈ દેશવિરતિ અને, કોઈ સમકિતી અને પણ કંઈક મેળવીને જાય. જેટલા અને તેટલા ત્યાગમાં આવે. ત્યાગ વિના ભવસાગર તરાય નહિં. ત્યાગ વિના ત્રિકાળી ખનાય નહિ. જીવનમાં ત્યાગની અવશ્ય જરૂર છે. Page #1021 -------------------------------------------------------------------------- ________________ ૯૪ર ] [ શારદા શિરેમણિ રાજમુખે ત્યાગી રાજા વગડાની વિષમ વાટે : એક રાજાને રાજસુખે ભગવતા ભેગવતા વિચાર આવ્યું કે રાજસુખ, વૈભવ વિલાસે, સુખ ઘણુ ભગવ્યા. હવે આ રાજપાટ બધું છોડીને હું ત્યાગ માર્ગ અપનાવી લઉં. તેમણે મંત્રીને, પુત્રને બધાને વાત કરી. બધાએ કહ્યું-આપને માટે ત્યાગ માર્ગ કઠીન છે. આપ રાજ્યમાં રહો ને ધર્મારાધના કરે. બધાએ ઘણું સમજાવ્યા પણ રાજા તે તેમના નિર્ણયમાં અડગ હતા, છેવટે બધાએ રડતી આંખે રાજાને સંન્યાસી બનવા વિદાય આપી. રાજાએ નેકરને સાથે લીધા ખાવાપીવાની સામગ્રી, સાધનો, સૂવા માટે ગાદી, જરૂરની બધી વસ્તુઓ સાથે લઈને રાજા ખુલ્લા પગે ચાલી નીકળ્યા. નગરજને, પ્રધાને, રાજપુત્રે બધા રાજાને વળાવવા માટે ગયા. રાજાને ખુલ્લા પગે જતા જોઈને દીકરાની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું-પિતાજી ! આપ કેઈ દિવસ ખુલ્લા પગે ચાલ્યા નથી. જ્યાં જાવ ત્યાં આપ વાહનમાં ફરે છે. અત્યારે આપ ખુલ્લા પગે જાય છે. રસ્તામાં કાંટા કાંકરા, ઝાંખરા વાગશે માટે આપ પગમાં કંઈક પહેરો. રાજા કહે, ભાઈ ! સમસ્ત રાજ્ય છેડ્યું પછી પગરખાની શી મમતા? દ્રવ્ય દશ્ય જોતાં મળેલી દિવ્ય દૃષ્ટિ : રાજા ચાલતા ચાલતા દૂર નીકળી ગયા. થાક ખૂબ લાગે છે...તરસ પણ ખૂબ લાગી હતી એટલે રાજા અને નેકર બંને ઝાડ નીચે વિસામે ખાવા માટે બેઠા. નેકરને પાણી લેવા મોકલ્યા. ત્યાં રાજાની નજર સામે પડી, ત્યાં શું જોયું? ખળખળ ઝરણું વહી રહ્યું હતું. ત્યાં એક ખેડૂત કાંઠે બેસીને બે બે પાણી પીતું હતું. આ દશ્ય જોતાં રાજાને આશ્ચર્ય થયું. આ ખેડૂત પાસે લોટો, વલાસ કાંઈ નથી છતાં બે બે બે પાણી પીધું. જે એને લાસ વગર ચાલી શકે તે માટે રાખવાની શી જરૂર ? હું રાજસુબેને છેડીને સાધના કરવા આવ્યો છું તે મારાથી આટલે મોડુ ન છૂટે ? તરત રાજાએ પાણી પીવાના સાધનને ત્યાગ કર્યો અને નેકરને કહ્યું –આ પાણી પીવાના સાધનો કઈ ગરીબ માણસને આપી દે. રાજા તે ઝાડ નીચે વિસામે લેવા બેઠા છે. નકર જમવા માટે રસોઈ બનાવે છે. ત્યાં એક ખેડૂતને જમતા જોયે, તેની પાસે થાળી વાડ કાંઈ નથી. તેની પાસે રોટલે ને મરચું છે. એક હાથમાં રોટલે ને મરચું રાખીને બીજા હાથે ખાય છે. જમીને ઝરણાનું પાણી પીધું, પછી હાથનું ઓશીકું બનાવીને સૂઈ ગયે. રાજાના મનમાં થયું કે આ ખેડૂતને કાંઈ જરૂર છે ? તે સંસારી છે છતાં ત્યાગી જેવો છે. હું સંસાર છોડીને આવ્યો છું છતાં તેના જેટલે ત્યાગ મારામાં નથી. રાજાએ નેકરને કહ્યું–આ બધા વાસણ ગરીબને વહેંચી દે. નેકરે બધા વાસણ ગરીબોને વહેંચી દીધા, પછી રાજાને વિચાર થયો કે મારે આત્માનું કલ્યાણ કરવું છે તેથી રાજ્ય છોડી જંગલમાં આવ્યું છું, તે મારી સાથે નેકરને આ દુઃખ વેઠવાની શી જરૂર? એટલે તેમણે નેકરને કહ્યુંભાઈ! તારે ઘેર જવું હોય તે જા. રાજાના કહેવાથી નેકર તે ચાલ્યો ગયો. આ ત્યાગી રાજા તે સંસારની બધી માયા ત્યાગીને પ્રભુભક્તિમાં મસ્ત બની ગયા. Page #1022 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૯૪૩ વનવગડામાં ફળફ્રૂટ જે કાંઈ મળે તે ખાઈને જીવન નભાવતા, છેવટમાં સ’ન્યાસી સંત દિવસમાં એક વાર ખાઈને પ્રભુ ભજનમાં લીન ખની જતા. ત્યાગના પ્રભાવે મળેલી દિવ્ય વસ્તુઓનું દાન : રાજાના આવે ત્યાગ જોઈને દેવના મનમાં થયુ` કે રાજાનો કેટલે ત્યાગ છે! તે પ્રભુભક્તિમાં કેટલા મસ્ત છે કે તેમને ભૂખ તરસ પણ યાદ નથી આવતા. ખાવાપીવાની પણ મમતા નથી. નથી ખાવાપીવા માટે કોઈ વાસણ કે નથી સૂવા માટે કઇ વસ્ર. દેવે તેના અનુચરને હુકમ કર્યાં કે તે જે જગ્યામાં રહે છે તે જગ્યા તું સાફ્ કરી આવ. અનુચર દેવ આવીને આ સન્યાસી બેઠા છે તે જગ્યા સાફ કરે છે. ત્યાં રાજાએ ધ્યાન પાળ્યું. તેમણે કહ્યુંભાઈ! તું શા માટે આ કામ કરે છે ? દેવ કહે, મને મારા માટા દેવની આજ્ઞા છે તેથી સાફ કરવા આન્યા છું. સંન્યાસીએ કહ્યું-આપ મારા માટે ન કરશે।. મારે કોઇની સેવાની જરૂર નથી. મારું કામ હું જાતે કરીશ. આપ આવતા નહિ. દેવ તા ચાલ્યા ગયા. બીજે દિવસે દેવ ચાંદીની થાળીમાં સારા સુગંધિત સ્વાદિષ્ટ લેાજન લઇને રાજાને આપવા માટે આવ્યા. રાજા કહે–હું તે। ત્યાગી છું. મારે આવા ભાજન ન ખપે. હું તે લૂખા સૂકા આહાર કરુ., ફળફ્રૂટ જે મળે તે ખાઈને જીવન નભાવવાનું. આપ એ ભેાજત ગરીમાને ખવડાવી દો. આ રીતે રાજ સુગધિત ભાજનની થાળી આવે પણ આ સંન્યાસી લેતા નથી. રાજ ગરીને વહેંચાવી દે. આ રીતે રાજ થાળી આવે ને ગરીબેને સુગંધથી મ્હેંકતુ. ભાજન મળે. ધીમે ધીમે આ સ`ન્યાસીની પ્રશ'સા ખૂબ થવા લાગી. સંન્યાસીને મઘમઘતુ ભેાજન મળે છે છતાં પોતે ખાતા નથી ને ગરીબેને વહેંચાવી દે છે. શુ' એ ભેાજનના સ્વાદ છે! શું એની મ્હેંક છે ! સ્વાદિષ્ટ ભોજન માટે સંસાર ત્યાગ : આ ભેાજનના સ્વાદ ચાખ્યા પછી એક ખેડૂતના મનમાં થયું કે આ સંન્યાસી તા આ ભેજન ખાતા નથી, ગરીમાને વહેંચી દે છે, તે હું આ સ`ન્યાસી જેવા ત્યાગી મની જા" તે મને આ ભાજન ખાવા મળે. ભેાજનની લાલચે ત્યાગી બનવાનું મન થયું. ઘેર જઇને પટલાણીને વાત કરી કે મારે તે ત્યાગી બનવુ છે પણ જતાં પહેલાં સારામાં સારુ ભેાજન બનાવીને જમાડ. પટલાણીએ પટેલને સારું ભાવતું ભોજન બનાવીને જમાડયુ, પછી પટેલ તે ત્યાગી રાજા પાસે જઇને બેસી ગયા. બીજે દિવસે અનુચર દેવ થાળી લઈને આયેા. થાળી ત્યાગી પાસે મૂકી. ખેડૂતને ઊંડે ઊંડે એ આશા હતી કે આ ત્યાગીની જેમ મારા માટે પણ ભાતભાતના ભાજન આવશે પણ દેવે તેની પાસે ભોજનના થાળ મૂક્રયા નહિ. એટલે તેણે કહ્યું, તમે જેમ આ ત્યાગીને આપે છે તેમ મને પણ આપે ને હું પણુ ત્યાગી બન્યો છું. દેવ કહે આ તારા માટે નથી. તારા માટે તે રોટલા ને મરચુ' છે. હું તેા સેવક છું. મારા માલિક ઇન્દ્ર દેવ મને કહેશે તે હું તારા માટે સારું ભેજન લઇ આવીશ. બીજે દિવસે પણ ખેડૂત માટે તેા રોટલા ને મરચુ આવ્યુ.. ખેડૂતે તે ખાવાની ના પાડી. તેણે કહ્યુ -મે' પણ આ રાજાની જેમ બધા ત્યાગ કરીને સંન્યાસ Page #1023 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪] [ શારદા શિરમણિ લીધે છે માટે મને પણ આ ત્યાગીની જેમ બધું જાતજાતનું સુગંધિત ભેજન મળવું જોઈએ. દેવે કહ્યું–જેનો જેવો ત્યાગ હેય તેવું ફળ મળે છે. રાજાએ જે ત્યાગ કર્યો છે તે માત્ર આત્મકલ્યાણ માટે કર્યો છે અને અત્યારે છોડ્યા પછી જે મળે છે એને પણ ત્યાગ કરે છે, જ્યારે તમે સુગંધથી મઘમઘતા ભેજન માટે, ખાવાની લાલચે બધું છેડયું છે. જ્યાં વાસ્તવિક ત્યાગ હોય, સાચે વૈરાગ્ય હોય એની સામે આવી બનાવટ શા કામની? રાજા સંપત્તિ વૈભવના ખડકલા પર બેઠા હતા છતાં જીવનમાં ત્યાગ માર્ગ અપનાવ્યું. તે સાચા ત્યાગી બની ગયા. ભગવાનની દેશના સાંભળી બધાને અપૂર્વ આનંદ થયે. યથાશક્તિ વ્રત નિયમ આદર્યા, પછી જેવી રીતે પરિષદ આવી હતી તેવી રીતે પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સૌથી વડેરા શિષ્ય ગૌતમસ્વામી ઇન્દ્રભૂતિ નામના અણુગાર ભગવાનની સાથે વિચરી રહ્યા હતા. ગૌતમસ્વામી ભગવાનના પ્રથમ ગણધર અને ૧૪૦૦૦ શિષોમાં સૌથી વડેરા સંત હતા. તેમનામાં વિનય, સરળતા, અર્પણતા આદિ ગુણે અજોડ હતા. ચાર જ્ઞાન અને ચૌદપૂર્વના જાણકાર હોવા છતાં હંમેશા નાના બાળકની જેમ ભગવાનને પ્રશ્નો પૂછતા પણ કયારેય પિતે ઉપયોગ મૂકતા નહિ. આવા ગૌતમ સ્વામી કેવા હતા તેનું શાસ્ત્રકાર વર્ણન કરતાં કહે છે કે તેમના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. તેમનું નામ ઈદ્રભૂતિ હતું પણ તેમનું ગોત્ર ગૌતમ હતું એટલે ગોત્રના નામથી ગૌતમ નામ પ્રસિદ્ધ થયું છે. ભગવાને પણ તેમને હું ગૌતમ, એ શબ્દ દ્વારા સંબોધન કર્યું છે ગૌતમસ્વામીને છ સંઘયણમાં સર્વ શ્રેષ્ઠ વાષભનારા સંઘયણું હતું. સંઘયણ એટલે શરીરની મજબૂતાઈ. છ સંઠણમાં સર્વશ્રેષ્ઠ સમચરિસ સંઠાણ હતું. સંડાણ એટલે શરીરની રચના. સમચઉરસ સંસ્થાન એટલે માથાથી લઈને પગ સુધી સમસ્ત અંગે એકબીજાને અનુરૂપ અને સુંદર હોય. હજુ ગૌતમ સ્વામીને આમાં કેવા ગુણેથી સુશોભિત હવે તે ભાવ અવસરે. કારતક સુદ ૧૦ ને ગુરૂવાર : વ્યાખ્યાન - ૧૦૬ : તા, ૨૧-૧૧-૮૫ અવનીના અણગાર, શાસનના શણગાર એવા જિનેશ્વર ભગવંતે ઉપાસકદશાંગમાં આનંદ શ્રાવકના અધિકારનું નિરૂપણ કર્યું. તેમાં આપણે ગૌતમ સ્વામી કેવા હતા, તેમનામાં ગુણે કેવા હતા તે બતાવતાં શાસ્ત્રકાર બતાવે છે કે જuોરે તેમનું શરીર કસોટી પર ચઢાવેલા સેનાની જેમ તેજસ્વી હતું અને તેમના શરીરને વર્ણ કમલ સમાન ગૌર અને વિશિષ્ટ સૌદર્યથી યુક્ત હતો. આ તે તેમના શરીરની વાત કરી પણું શરીર જેવું સૌંદર્યવાન હતું એ તેમને આત્મા પણ મહા તેજસ્વી અને સૌંદર્યયુક્ત હતા. તેમના આત્માના ગુણેની પ્રશંસા કરતા બતાવે છે કે તેઓ રવે, વિરત, ઘોરતે માત હતા. તેઓ કેવા તપસ્વી હતા, તે માટે શાસ્ત્રકાર બતાવે છે. તેઓ ઉગતવે એટલે કઠોર તપસ્વી હતા. તેઓ ઘોર તપસ્વી હતા. “ઘર” ને અર્થ પણ કઠોર થાય છે. અહીં ઘોર તપસ્વી લખવાનું પ્રયોજન એ છે કે તેઓ ઉગ્ર તપ Page #1024 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૯૪પ કરતા હતા એટલું જ નહિ પણ તપ કરીને પિતાના શરીરની મમતા ઉતારી દીધી હતી. તે કર્મોને ખપાવવામાં કઠોર હતા પણ બીજા માટે દયાળુ હતા. તેઓ મહા તપસ્વી હતા. તેઓ બાહી તપની સાથે આત્યંતર તપની આરાધના પણ ખૂબ જોરદાર કરતા હતા. આ દૃષ્ટિથી ગૌતમ સ્વામી માટે ઉગતવે, ઘરત, દિત્તતવે અને મહાત આ શબ્દો વપરાયા છે. ગૌતમ સ્વામીએ અઘોર તપ દ્વારા આત્માને દેદિપ્યમાન બનાવ્યું હતું. તે ઉદાર અર્થાત વિશાળ હૃદયવાળા હતા. દરેક કાર્યમાં તેમની દષ્ટિ ઉચ્ચતમ લક્ષ્ય મોક્ષ તરફ હતી. “ઘોર કુળે ” તે મહાન ગુણોના ધારક હતા. તે જ્ઞાન-દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નમ્રતા, સરળતા આદિ અનેક ગુણેના ખજાનાભૂત હતા. તેઓ ભગવાનના ચૌદ હજાર . સંતેમાં સૌથી વડેરા હતા છતાં કયારે પણ મનમાં એ વિચાર નથી આવ્યો કે હું બધામાં સૌથી મોટો છું. વિનય તો તેમનામાં અજોડ હતે. બાહ્યતાની સાથે આવ્યંતર તપ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય ધ્યાન આદિ અદ્દભૂત હતા. “ ઘોર તાપી” તે એવા અઘોર ઉગ્ર તપસ્વી હતા કે તેમની તપશ્ચર્યા જેને કાયર માણસો તો કંપી જાય. સામાન્ય માણસ તે તે તપને વિચાર પણ ન કરી શકે. તેમણે શરીરની સંપૂર્ણ મમતા છોડીને દુષ્કર બ્રહ્મચર્ય વ્રત ગ્રડણ કર્યું હતું. તપ તથા ધર્મધ્યાનની વાળાથી કર્મોના મોટા વનને બાળી રહ્યા હતા. ઉગ્ર તપ, ભીખ બ્રહ્મચર્ય વ્રત અને અદ્ભૂત સંયમની સાધનાના બળે તેમને તે જલેશ્યા પ્રાપ્ત થઈ હતી. ગૌતમ સ્વામીની આરાધના કેટલી બધી ઉત્કૃષ્ટ અને અજોડ હતી. આવી આરાધના કરવી એ સહેલી નથી. જુના જમાનામાં લાઈટો ન હતી ત્યારે દીપક પ્રગટાવવા માટે કેટલી મહેનત પડતી હતી. દીવો સળગાવવા માટે કેડિયું તેલ, વાટ અને દિવાસળી જોઈએ. વધુ પવન ન હોય એવી જગ્યા જોઈએ. દીવો સળગાવ્યા પછી કેટલી સાવધાની હોય ત્યારે લાંબા સમય સુધી એ દી સળગેલો રહે છે, પણ એ દીવાને બૂઝવું હોય તો એક ફૂંક મારો એટલે દી બૂઝાઈ જાય. દવે સળગાવે કઠીન છે પણ બૂઝાવ સહેલું છે. આ રીતે આરાધના શરૂ કરતા તે ખૂબ મહેનત પડે છે. અનાદિની અસત અવળી પ્રવૃત્તિઓને અટકાવી સત્યવૃત્તિમાં મનને જોડવું એ મુશ્કેલ છે. કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ આરાધનાને દીપક પ્રગટે છે. એ દીપક પ્રગટયા પછી ખૂબ જાગૃતિ રાખવી પડે છે. જે જાગૃતિ ન રાખી તે દીપક બૂઝાતા વાર નહિ લાગે. કુંડરિક મુનિએ એક હજાર વર્ષે સુધી સાધના કરી આસધનને દીપક પ્રગટાવ્યો પણ જે જાગૃતિ ગુમાવી તો આરાધનાનો દીપક બૂઝાતા વાર ન લાગી. આરાધનાને આનંદ અલૌકિક હોય છે. એક ન્યાય આપું. 0 છાપામાં ફેટ જોઈને સહાય લેવા આવેલો ભાઇ : બોકસીંગની રમતમાં એક એકસર વિજેતા થયે. તેને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ લાગ્યું. છાપાઓમાં તેના રંગબેરંગી ફેટા આવ્યા અને મોટા અક્ષરે તેનું નામ ઝળહળ્યું. બેકસીગની રમતમાં ૬૦ Page #1025 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ ] [ શારદા શિરેમણિ આ બોકસર જીત્યા છે તેને ૩ લાખ રૂ. નું ઈનામ લાગ્યું છે આ બોકસરના ખૂબ સન્માન થયા. તેના પર ચારે બાજુથી અભિનંદનના તાર આવવા લાગ્યા. એક ભાઈએ પિપરમાં આ સમાચાર વાંચ્યા કે બેકસરને ૩ લાખનું ઈનામ લાગ્યું છે તેથી તે કસર પાસે ગયે. જઈને તેમને કહ્યું- સાહેબ! મારે તમને મળવું છે. બેકરે કહ્યું- ભાઈ! તારે શું કામ છે ? મેં આજે છાપામાં આપને ફેટો જોયો અને વાંચ્યું કે આપને ૩ લાખ રૂ. નું ઈનામ લાગ્યું છે, તેથી હું આપની પાસે એક નાનકડી માંગણી કરવા આવ્યું છું. મારે એક જ દીકરી છે. તેને કેન્સર થયું છે. તે મરવાની અણી પર છે. ડોકટરે કહ્યું કે જે આ છોકરીને તરત ટીમેન્ટ મળે તે બચી જાય તેમ છે પણ તે માટે રૂ. ૩૦૦૦ જોઈશે. ભાઈ મારી પાસે તે દવા લાવવાના પૈસા નથી, આપને ઈનામમાં ૩ લાખ રૂ. મળ્યા છે તે મને ૩૦૦૦ રૂ આપ તે મારી દીકરી બચી જાય. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની છે. આપ કૃપા કરીને મને ૩૦૦૦ રૂ. આપે. મારા પૈસા પડી ગયા નથી પણ સફળ થયા છે : બોકસરને વિચાર થયે કે મને ૩ લાખ રૂ. મળ્યા છે, આ ભાઈ બિચારો રડે છે. તેને ૩૦૦૦ રૂ આપવાથી જે છોકરી બચી જતી હોય તે મને મહાન લાભ થશે. બોકસરે તેને ૩૦૦૦ રૂ. આપી દીધા. ત્યાં ઊભેલા બધા માણસોએ આ જોયું કે પેલે ભાઈ ૩૦૦૦ રૂ. લઈ ગયો. બીજે દિવસે ખબર પડી કે પિલે માણસ બનાવટી ઢંગી હતે. છેકરીને કેન્સર થયું નથી. તે બનાવટ કરીને પૈસા લઈ ગયે છે. એક માણસે કહ્યું- સાહેબ ! તમે છેતરાઈ ગયા. તમારા પૈસા પડી ગયા. ભાઈ ! પડી ગયા એટલે શું ? બનાવટી માણસ આવીને તમને લૂંટી ગયે. તેની છોકરીને કેન્સર નથી. આ વાત સાંભળી છતાં બોકસરને જરા પણ દુઃખ ન થયું કે ખેદ ન થયું. તેમણે કહ્યું- મારા પૈસા પડી ગયા નથી. તમે એમ માને છે કે એ છોકરીને જે કેન્સર હેત તે મારા પૈસા સફળ થાત ? મેં તે ભાઈને ૩૦૦૦ રૂ. આપ્યા; કદાચ છોકરીને કેન્સર હેત તે જીવત કે ન જીવત તેને વિમે હતે પણ તેને કેન્સર નથી. આ સમાચાર સાંભળીને મને અપૂર્વ આનંદ થયે છે. ૩૦૦૦ રૂ. તે કદાચ આપેલા પાછા આવી શકત પણ એની છોકરીને જે કેન્સર હેત અને મરી ગઈ હોત તે તેણી તેને પાછી કયાં મળવાની હતી ? તેથી ભાઈ ! મારા પૈસા પડી ગયા નથી પણ સફળ થયા છે. હવે કહેવા આવનાર ભાઈ શું બોલે ? બેકસરના દિલમાં બીજા પ્રત્યે કેટલી કમળતા, સહાનુભૂતિ હશે ત્યારે આવા શબ્દો બોલાયા હશે ! જેનું દિલ સાવ તુરછ અને શુદ્ર હોય તેને આવા ભાવ આવે નહિ. આરાધના એટલે પ્રચંડ અગ્નિની જવલંત ત ઃ જ્ઞાની કહે છે કે જી આરાધના ઘણી કરે છે પણ કંઈક છે બોલે છે કે આરાધના કરી પણ પડી ગઈ. સામાયિક, પૌષધ આદિ ધર્મક્રિયાઓ કરીએ પણ ચિત્ત સ્થિર રહેતું નથી તેથી બધું નિષ્ફળ જાય. દેવાનુપ્રિયે ! એ વિચાર ન કરશે. માને કે તમે સામાયિક કરી. સામાયિક ૩૨ દોષ ટાળીને કરવી જોઈએ છતાં કદાચ કોઈ દોષ લાગે તે પણ કાયાથી Page #1026 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૯૪૭ તે પાપ કરવા જવાના નથી. જેટલી વાર સામાયિકમાં બેસે તેટલી વાર પાપની ક્રિયા તે અટકી ગઈ. જેમ જેમ સમજણ આવશે તેમ તેમ તે દોષ ઓછા લગાડશે. દીપક પવનથી બૂઝાઈ ન જાય માટે તેને પવનથી દૂર રાખે છે પણ એ દીપકને પવનથી કયાં સુધી સાચવ પડે છે ? જ્યાં સુધી એ પ્રચંડ અગ્નિના રૂપમાં પ્રગટ થતું નથી. જેવું અગ્નિએ પ્રચંડ રૂપ ધારણ કર્યું પછી તે પવન તે શું કે વંટોળિયો ફૂંકાય, તે પણ એ અગ્નિને બૂઝવી શકતો નથી. બૂઝવવાની વાત તો બાજુમાં રહી પણ એ પવન અગ્નિને વધુ ને વધુ પ્રજ્વલિત કરે છે. આ રીતે હજુ જેની આરાધના દીપક સમાન છે તેને પવન સમાન સામાન્ય નિમિત્ત મળતાં અથવા કઈ છડાઈભર્યા શબ્દો કહે અને આરાધના કરતા તેને તોડી પાડવાના શબ્દ બોલે તે એને આરાધનાને દીપક બુઝાઈ જાય છે. જેમ કેઈ દાન દેતા હોય તે તેને કહે કે દાન દઈને શું કરવું છે? તેને દાન દેતા કે તો પછી દાન દેનાર દાન દેતા અટકી જાય. જે જીવને આરાધના પિતાના જીવન ધન સમાન વહાલી છે તેની રગેરગમાં આરાધના પ્રત્યે શ્રદ્ધા છે. જેની આરાધના દીપકમાંથી પ્રચંડ અગ્નિ સમાન આગળ વધી છે તેની પાસે વંટોળ સમાન કેઈ કઠોર કે કડક ખરાબ શબ્દો બોલે, કષ્ટ આપે તે પણ તેની શ્રદ્ધા તૂટતી નથી પણ વધુ ને વધુ મજબૂત થાય છે અને આરાધનામાં આગળ વધે છે પણ જેની આટલી શ્રદ્ધા નથી તે તે સામાન્ય અશુભ નિમિત્ત મળતાં આરાધનામાં આગળ વધવાને બદલે કયારેક આરાધનાને છોડી દે છે, માટે સામી વ્યક્તિની આરાધનામાં જેમ આવે, આગળ પ્રગતિ થાય તેવું બેલને પણ આરાધનાથી પીછેહઠ થાય એવું કયારે પણ ન બેલશે. કોઈ પણ ધર્મ ક્રિયામાં ઉત્કૃષ્ટ ભાવે, ઊંચા વિચાર રાખજે તમારી નજર સામે બે ભય રાખજે. એક ભવને ભય અને બીજે પાપનો ભય. જેને ભવને ભય લાગે તેને પાપને ભય લાગે પણ હજુ જીવને ભવને ભય લાગે નથી. તમે ૫૦, હજારનું જોખમ લઈને ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે રાતને સમય હોય છતાં ઝોકા કે ઊંઘ આવે ખરી ? ના..ના ત્યાં તે ઊંઘ ઊડી જાય અને દિવસે માળા ગણતાં ઝોકા કેમ આવે ? ધન વહાલું છે એટલે ધર્મ વહાલે લાગ્યો નથી. ધનની સુરક્ષા માટે દિનભર ખેડેલે પગપાળા પ્રવાસ: જે જમાનામાં વાહનવ્યવહાર ન હતા તે સમયની વાત છે. બે મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલમાં ચેર લૂટારાને ભય ઘણે હતે. જંગલ ખૂબ લાંબુ હતું. બંને પૂર ઝડપે ચાલી રહ્યા હતા. સવારથી સાંજ સુધી ચાલ્યા. રાત પડી ગઈ પાસે જોખમ ઘણું હતું. રાતના એક ઝાડ નીચે સૂતા. બંનેએ નકકી કર્યું કે આપણે વારાફરતી જાગવું ને જેમની રક્ષા કરવી. આ રીતે બંનેએ રાત પસાર કરી. સવાર પડતાં ચાલવાનું શરૂ કર્યું. આ વિસ્તારમાં ચેરને ભય વધુ હતું એટલે ખૂબ ઝડપથી ચાલવા લાગ્યા. બંનેની પાસે નાસ્તાને ડબ્બા સાથે હતે છતાં ખાધા પીધા વિના ભૂખ્યા ને તરસ્યા ચાલ ચાલ કર્યું ! શું તેમને ભૂખ-તરસ લાગી નહિ હોય ? લાગે પણ પાછળ લૂંટાવાને ભય છે. Page #1027 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ ] [ શારદા શિશમણિ ચાલતાં ચાલતાં રસ્તામાં સાંજના ચાર વાગ્યા. હવે તે એકાદ કલેામીટર જેટલુ જગલ ખી રહ્યું. ત્યારે એક મિત્ર કહે છે ભાઈ! હવે તે મને ભૂખ-તરસ ખૂખ લાગી છે. તે લથડિયા આવે છે. ચક્કર આવે છે. એક ડગલુ પણ ચલાય તેમ નથી, માટે એક ઝાડ નીચે બેસીને થેાડા નાસ્તા કરી લઈએ. પછી આગળ જઈએ. બીજા મિત્ર કહયું. અરે ભાઈ! હવે તે એક કિલેમીટર પણ ખાકી નથી. ચાલી ચાલીને આટલુ બધુ ચાલ્યા ને અંતે ઘેાડા માટે લૂંટાઈ જઈશું', માટે તુ ગમે તેમ કરીને આટલુ ચાલી નાં મિત્ર! મહેરબાની કરીને કહું છુ કે એક પગલુ પણ ચલાય તેમ નથી છતાં તારું જવું હોય તે જા. હું નાસ્તા કરીને આવુ છુ. ભય જગાડે સુષુપ્ત શક્તિને : મિત્રની વાત સભળીને તેના મિત્ર પણ તેની સાથે નાસ્તા કરવા બેઠો. ડખ્ખા ખેાલીને હજુ જ્યાં અટકુ મેાંમાં મૂકવા જાય છે ત્યાં પકડા....પકડાની ચીસ પડી, એલે, હવે ખાવા બેસી રહે ખરા ? ભૂખ ખૂખ લાગી છે, એક ડગલું પણ ચાય તેમ ન હતું છતાં ડબ્બા બંધ કરી બંને એવા શ્વાસભેર દયા કે પાંચ દશ મિનિટમાં તે જંગલ પૂરું થઈ ગયું ને તેએ બહાર નીકળી ગયા. એક પગલું ચલાય એવું નહોતું તે એક કિલામીટર જેટલુ દોડચા કેવી રીતે ? આત્મામાં સત્તામાં તે શક્તિ અને ખળ પડેલા છે. ડાકૂએના ભય લાગ્યા કે જો આવશે તા જાન, જોખમ બધુ લૂંટાઈ જશે એટલે બધી શક્તિ કેળવીને દોડયા તા જ'ગલ એળગી ગયા ને સલામત રીતે પહેાંચી ગયા. તમને અર્જુમ, છઠ્ઠું કરવાનુંકહીએ તે કહેશેા કે મારાથી ન થાય પણ એવી મુશ્કેલીમાં આવી ગયા કે ત્યારે જો અમે કહીએ કે એક અઠ્ઠમ કરીને ત્રણ દિવસ ધ્યાનમાં બેસી જાવ, ત્યારે તમે કહેા ખરા કે મારાથી અમ નહિ થાય ? ત્યારે તે અદ્ભૂમ કરવા તૈયાર થઈ જાવ. આ બતાવે છે કે જીવને જ્યાં ભય લાગે છે ત્યાં સુષુપ્ત પડેલી શક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. તમને દીક્ષા લેવાનુ મન કેમ થતું નથી ? ચારિત્ર મેહનીયના ઉદય છે એ વાત થોડી ખરી પણ સાચુ' પૂછીએ તે હજુ આત્માને ભવને ભય લાગ્યા નથી. પેલા મિત્રાને ગુ'ડાએની ચીસ સાંભળીને ભય લાગ્યું તેમ જો નરક ગતિમાં ભેળવેલા ભય કર દુઃખા નજર સામે દેખાય તે દીક્ષા લેવાની શક્તિ, મળ આપેાઆપ આવી જાય. જ્યાં ભવભીરૂતા આવે ત્યાં પાપભીરૂતા આવ્યા વિના રહેતી નથી. પાપભીરૂતા આવે એટલે આરાધના કરવામાં ઉલ્લાસ આવ્યા વિના રહે નડેિ. જો આત્મ! ભવભીરૂ અને તે આ સાંસારનું ભયંકર વન પણ એળગતા વાર ન લાગે. તમને જેનેા ભય લાગે છે તેને જ્ઞાનીએ એ ભય કહ્યો નથી. જન્મ જરા મરણના ફેરા મીટાવે પ્રભુ મારા, સિદ્ ગતિના સીમાડાની સટ્ટે જવું' એ શબરી....... જ્ઞાની પુરૂષાએ તેા જન્મ, જરા અને એ ય નથી અને ભગવાને બતાવેલી ધમ ધની આરાધનામાં જોઈએ તેવા ઉલ્લાસ મૃત્યુને મેાટા ભય કહ્યા છે પણ જીવાને આરાધનાએ પ્રત્યે સદ્ભાવ નથી, તેથી આવતા નથી. ગૌતમ સ્વામીને ભવના ભય Page #1028 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણું ] [ ૯૪૯ લાગ્યા તે ભવ ભ્રમણથી મુક્ત થવા માટે ભગવાન પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમને લાગ્યુ કે કમ લૂંટારાએ મારી પાછળ પડયા છે માટે આરાધનામાં એવી દોટ મૂકું કે જેથી જલ્દી ભવવનને એળગી જાઉં. ગૌતમ સ્વામીનું જીવન વાંચીએ ત્યારે આપણી આંખા ઠરી જાય. કેવા અદ્ભૂત વિનય ! ગુરૂ ચરણમાં કેટલી અણુતા ! ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારક હતા. તે સામાન્ય ન હતા. બધા ચૌદ પૂર્વાધારી પણ સમગ્ર શ્રુતના ધારક હેાતા નથી. તેમાં ષગુણુ હાનિ વૃદ્ધિ થાય છે પણ ગૌતમ સ્વામી ચાર જ્ઞાન સ`પન્ન હતા. તેમના માટે “સબ્બલર સન્નિવા” સર્વાક્ષર સંનેિપાતિ શબ્દ વપરાયા છે. એટલે તેમનું જ્ઞાન એટલું નિમ ળ, વિશુદ્ધ અને વિશિષ્ટ હતુ કે સંસારમાં જેટલી પદ્યાનુપૂર્વી અને વાકયાનુપૂર્વી સંભવી શકે છે તે બધાના સમાવેશ તેમના જ્ઞાનમાં થઇ જતા હતા. એક પદ અથવા એક વાકય માત્ર કહેવાથી સમસ્ત વિષયાને સમ્યક્ પ્રકારથી જાણી લેતા. ગૌતમ સ્વામી જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યંચાર સ`પન્ન હોવા છતાં પણ નિરભિમાની અને વિનયની જીવતી જાગતી મૂર્તિ હતા, તેથી પ્રભુથી અતિ દૂર નહિ ને અતિ નજીક નહિ એવી રીતે સંયમ અને તપથી આત્માને સુવાસિત કરતા થકા ભગવાન મહાવીર પ્રભુની સાથે વિચરતા હતા. આ બધા ગુણા તથા કઠીન તપશ્ચર્યાંના પ્રભાવે બીજાને ભસ્મ કરી દે તેવી તેજુલેચ્યા પ્રાપ્ત થઈ હતી પણ કયારેય તેના પ્રયાગ કર્યાં નથી. ‘છ ટ્રેન... નિશ્ર્વિતેન’ ગૌતમ સ્વામીએ દીક્ષા લીધી ત્યારથી છઠ્ઠું છઠ્ઠુંની તપશ્ચર્યા કરીને અનંતા કર્મોની નિરા કરતા હતા. તપની સાથે ક્ષમા પણુ ખૂખ હતી. શરીરની મમતા તેા સાવ ઉતારી દીધી હતી. છઠ્ઠના પારણે પણ એક ટંક ગૌચરી કરતા હતા. તેએ જાતે ગૌચરી જતા હતા. છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એ આભ્યંતર તપ છે. લડ્યાળ' નાળાનિકઝ જન્મ અવેર્ । સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મીનો ક્ષય થાય છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના પુચ્છના પ્રેમ, તહેવ ચિટ્ટળા | ભુપેદ્દા ધમ્મત્તા, સન્નાનો પદ્મા મવે || ઉત્ત.અ.૩૦ગાથા૩૪ વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા, ધમ કથા. ભગવાનની દેશના સાંભળવી એ સ્વાધ્યાય છે. ભગવાન જે ધમકથા કહે છે તેને ગૌતમ સ્વામી સાંભળે છે. આત્માના ઉલ્લાસથી, શુદ્ધ ભાવથી ધમ કથા સાંભળતા કેટલાય કર્યાં ગુણેાની સમૃદ્ધિ વધે છે. બીજા પ્રતુ૨ે ગૌતમ સ્વામી ધ્યાન શુ' ફરમાવ્યુ' ? મને ભગવાને શુ` સમજાયું ? મારે શું કરવાનું છે ? મારામાં કયાં કયાં ખામી છે ? ચાર જ્ઞાન અને ચૌદ પૂના જાણકાર હેાવા છતાં કેટલી સરળતા છે! બીજા પ્રહરે ભગવાનની દેશના સાંભળી હાય તેનું ધ્યાન કરે. જ્ઞાની ભગવતે બધાને ધ્યાનની વાત બતાવી છે. ધ્યાનમાં એવી વિચારણા કરો. ખપી જાય છે, આત્મામાં કરે. આજે ભગવાને દેશનામાં Page #1029 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ | [ શારદા શિરમણિ जो पुनरत्तावरत्त काले, संपिक्खए अप्पगमप्पएणं । "किं में कडं ? किं च मे किच्वसेस ? किं सक्कणिज्जं न समायरामि ॥ ગુલિકા વર્ગ-૨ ગા.૧૨ સાધક રાત્રીના પહેલા પ્રહરમાં અને પાછલા પ્રહરમાં ધ્યાન કરીને એ વિચારણું કરે કે મેં આજે શું કર્યું છે ? મારે શું કરવાનું બાકી છે ? મારાથી થઈ શકે તેવું હોવા છતાં મેં શું નથી આચર્યું ? આ રીતે આત્મનિરીક્ષણ કરે. આ વિચારણા સંસારની નથી કરવાની પણ આત્મા માટે કરવાની છે. અનાદિકાળથી જીવે પરની વિચારણા કરી છે. પર પદાર્થોની પળોજણમાં આત્મા પિતાને ભૂલી ગયો છે. ગૌતમ સ્વામીએ બીજા પ્રહરે પાન કર્યું. “અતુ, ” શીવ્રતારહિત એટલે ઉતાવળથી નહિ પણ ધૈર્યતાપૂર્વક, ચપળતા રહિત, શાંત ચિત્તથી મુખવસ્ત્રિકા, પાત્રો અને વસ્ત્રોનું પ્રતિલેખન કર્યું. અહીં શાસ્ત્રકાર એ બતાવે છે કે ગૌતમ સ્વામી છઠ્ઠ છઠ્ઠુંના પારણા કરતા હતા છતાં સંયમી જીવનની દૈનિક કિયા સ્થિરતા અને વૈર્યતાપૂર્વક કરતા હતા. તેમાં જરા પણ ઉતાવળ કરતા નહિ. ચપળતા અને ગભરાટ વિના શાંત ચિત્ત બધું કરતા હતા. પારાયું હોવા છતાં આહાર કરવાની ઉતાવળ નહિ. ભગવાને સાધકને કહ્યું છે કે હું મારા સાધકો ! વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ આદિનું પ્રતિલેખન ખૂબ જતનાપૂર્વક કરજે. પડિલેહણ કરતા પહેલા ગુરૂદેવની ડેરાની આજ્ઞા લઈને પછી કરવાનું. પડિલેહણ કરતાં બોલાય નહિ. જે ભગવાનની આજ્ઞા પ્રમાણે આત્મા તે તે કલ્યાણ દૂર નથી. જતના પૂર્વક પડિલેહણ કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોને ખપાવે છે. પડિલેહણ કર્યા બાદ ગૌતમ સ્વામીને ત્રીજા પ્રહરે ગૌચરી જવું છે તેથી હવે ભગવાન પાસે આજ્ઞા લેવા જશે ને શું બનશે તે અવસરે. કારતક સુદ ૧૧ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૧૦૭ : તા. ૨૨-૧૧-૮૫ સ્વ. આચાર્ય. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી દિન.” અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત, આગમ વચનની શક્તિ અલૌકિક છે. દષ્ટિમાંથી વિષને લાવારસ એકતા ચંડકૌશિકને શાંત કેણે બનાવે ? અભિમાનના આભલે ચઢેલા ઈ-દ્રભૂતિને પરમ વિનયી અને દ્વાદશાંગીના પ્રણેતા કોણે બનાવ્યા ? અહીં જરૂર કહેવું પડશે કે આગમના વચને. આત્માને મહાત્મા અને પરમાત્મા બનાવનાર જિનવચન છે. અંધકારભર્યા માર્ગમાં મુસાફરી કરનાર માનવી બેટરી સાથે રાખે છે કારણ કે પગમાં કાંટો વાગવાને કે ખાડામાં પડવાને ભય દૂર કરવા તે બેટરીને ખૂબ મહત્વનું સાધન સમજે છે. તે રીતે આગમ જ્ઞાનની બેટરીની જરૂર છે. જે આ બેટરી પાસે ન હોય તો અજ્ઞાનના ખાડામાં પગ પડી જાય, રાગના કાંટા પગને આરપાર વીંધી નાખે, મિથ્યાત્વના પથ્થર સાથે અથડાઈ ન જવાય માટે Page #1030 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૯૫૧ જ્ઞાનને દીપક સાથે રાખો. આત્મા પર પથરાયેલી અનંતકર્મોની જાળની રચના જાણ્યા વિના કર્મના બંધનો કેવી રીતે તેડી શકશે ? જે સમ્યક જ્ઞાનનો દીપક પાસે નહિ હોય તે કર્મની જાળમાં અટવાઈ જશો, માટે આગમાનની ખૂબ આવશ્યકતા છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આગામે આપણને માર્ગદર્શન આપ્યું છે. આધ્યાત્મિક નાની મોટી બધી પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે વાત આગામે આપણને સ્પષ્ટ અને સુંદર બતાવી છે. આપણા અધિકારમાં ગૌતમ સ્વામીની વાત ચાલે છે. ગૌતમસ્વામીએ છના પારણાના દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય પછી બીજા પ્રહરે ધ્યાન કર્યું. ત્યાર બાદ પાત્રનું અને વસ્ત્રોનું પડિલેહણ કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા. જઈને ત્રણ વાર તિકખુતોને પાઠ ભણી વંદન નમસ્કાર કર્યા. ગૌતમ સ્વામીમાં વિનયન ગુણ કેટલે અદ્દભૂત ને અજોડ છે. કહ્યું છે કે “સારણ રોહા વિકg gવત્તિ” શિષ્યની શોભા વિનય પ્રવૃત્તિમાં છે. ગુરૂની આજ્ઞાનું શ્રદ્ધા, ભક્તિ અને વિનયની સાથે પાલન કરવું એ શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. ગુરૂ શિષ્યની ઉન્નતિ, હિત અને તેના કર્તવ્યનું ખૂબ ધ્યાન રાખે છે. ગુરૂના દિલમાં શિષ્ય માટે ઉચ્ચ ભાવના, ઉચ્ચ આશય અને તેના જીવન નિર્માણની તમન્ના હોય છે. જીવનમાં ગુરૂનું સ્થાન બહુ મહત્ત્વનું છે. રામાયણમાં એક વાત આવે છે. મહારાજા દશરથના મનમાં એ ઈચ્છા થઈ કે હું મારા મોટા પુત્ર રામને રાજગાદી સંપીને મારું જીવન તપ અને સંયમની સાધનામાં વીતાવું. તેમની આ ભાવના ખૂબ પવિત્ર હતી પણ કુળપરંપરા એ હતી કે રાજાના મૃત્યુ બાદ તેમના મોટા પુત્રનો રાજ્યાભિષેક કરીને તેને રાજા બનાવાય. આ કુળ પરંપરામાં પરિવર્તન તેમના કુળગુરૂની રજા વિના થાય નહિ. તેમના કુળગુરૂ વશિષ્ઠ ઋષિ હતા. દશરથ રાજાએ કુળગુરૂ વશિષ્ઠને બોલાવી તેમની આ સમસ્યા રજુ કરી. કેટલો વિચાર કર્યા બાદ વશિષ્ઠ ઋષિએ કહ્યું-કે ચાર વર્ણ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, મુદ્ર અને પાંચમા બ્રાહ્મણ ગુરૂવર્ગને જો આ વાત સારી લાગે તે આપ રામને રાજતિલક કરીને રાજા બનાવી શકે છે. દરેક ધર્મમાં ગુરૂનું સ્થાન તો આગળ છે. અહીં આ વાતમાં એ બતાવે છે કે જે ગુરૂને આ વાત ગમે તે પછી કાર્ય કરવામાં વાંધો નહિ. ગુરૂ જે કહે તે બધે આગળ પાછળનો વિચાર કરીને કહે. આજનો દિવસ પણ અમારા પરમ ઉપકારી, જીવન રથના સારથી શાસનના ચમકતા સિતારા રૂ. આચાર્ય બ્રા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ગુણગાથા ગાવાને પવિત્ર દિવસ છે. પૂ. ગુરૂદેવને જન્મ થયા આજે સે વર્ષો પૂરા થયા એટલે જન્મ શતાબ્દી મહાન દિવસ છે. આ પૃથ્વીના પટ ઉપર અનેક જીવે જન્મે છે ને મરે છે પણ દુનિયા તેમને યાદ કરે છે, તેમના ગુણ ગાય છે કે જેમને જીવન જીવતાં આવડયું છે. તેઓ જીવન જીવી ગયા અને આપણને જીવન જીવવાની કળા શીખવાડતા ગયા તે તેમના ગુણેની સૌરભ આજે પણ મહેકી રહી છે. આજે અમે પૂ. ગુરૂદેવને યાદ કરી તેમના ગુણોનું સમરણ કરીએ છીએ કારણ કે તેમને મારા Page #1031 -------------------------------------------------------------------------- ________________ ૯પર ] [ શારદા શિરેમણિ પર અનંત ઉપકાર છે. આ પંચમ આરામાં તીર્થકર કે કેવળી ભગવંતે, મન:પર્યવજ્ઞાની કે પરમ અવધિજ્ઞાની કેઈ નથી. આપણને કોઈ આધારભૂત હોય તો જિનવાણી અને જિનવાણીનું મંથન કરીને સત્ય સમજાવનાર ગુરૂ ભગવંતે છે. સંતે એ જીવતું જાગતું તીર્થ છે. જે ગુરૂદેવ મળ્યા ન હોત તે આ જીવન નાવડી ભવસાગરમાં ક્યાંય અથડાતી હેત. દરિયામાં ખાડા ટેકરા ખડક સાથે નૌકા અથડાઈ ન જાય તે માટે દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી એ સૂચન કરે છે કે આ બાજુ ભય છે માટે સાવધાની રાખજો. આપણું આ જીવન એક નૌકા સમાન છે. આ નૈયા કોધ, માન, માયા, લેબ આદિ ખડક સાથે અથડાયા કરે છે. ગુરૂ ભગવંતે દીવાદાંડી બનીને આપણને સૂચન કરે છે કે હે આત્માઓ ! તમે આ રસ્તે ન જશો. પેલી નૈયા જો ખડકો સાથે અથડાઈ જાય ને ભાગી જાય તો નૌકામાં બેઠેલાનો એક ભવ બગડે છે પણ આપણી જીવનનૈયા જો કષાય રૂપી ખડકો સાથે અથડાઈ ગઈ તે ભવ બગાડે છે. મારી સયા માગે સહારા, (૨) કઈને કઈ દિન આશા છે કે પહેચે કિનારા મારી જીવન નૈયા તારે ભરોસે, આંધી ભયંકર ચઢી છે આકાશે, હો...ઘડીને ઘડી શું થે ઉછળી રહ્યા નીર ખારો....મારી નૈયા નિયા ગમે તેવી સારી હોય પણ નાવિક ન હોય તો નૌકા તરી શકશે નહિ. તેમ આ જીવન એક નયા છે અને ગુરૂદેવ તેના નાવિક છે. આ આત્મા અજ્ઞાનની આંધીમાં અટવાઈ ગયો હતો તેને ગુરૂદેવે જ્ઞાનને પ્રકાશ આપ્યો. મિથ્યાત્વની ગ્રંથીને તેડી સમ્યક્ત્વ પામવાની લાઈનરી બતાવી. સાચા શબ્દોમાં કહું તે ગુરૂદેવ જીવનના સાચા ઘડવૈયા છે. ઘડે માટીમાંથી બને છે પણ એ બને કેવી રીતે ? કુંભાર માટી લાવે, તેમાં પાણી નાંખીને તેનો પિંડ બનાવે, પછી તેને ચાક પર ચઢાવે, ચાકને ફેરવે અને ઘડાનો આકાર બનાવે, છેવટે કાચા ઘડાને અગ્નિમાં પકાવે ત્યારે ઘડાની કિંમત થાય છે. હા ખાણમાં પડે હોય ત્યાં સુધી તેની કિંમત થતી નથી. ઝવેરી તે કાચા માલને લઈ આવે, તેને ઘસાવે, સરાણ પર ચઢાવે અને તેમાં પાસા પાડે ત્યારે તે હીરાની કિંમત અનેક ગણી વધી જાય છે. સરકસમાં જંગલી જાનવરે કેવા આશ્ચર્યજનક કાર્યો બતાવે છે. જે તે જાનવરોને ટ્રેનીંગ આપીને અભ્યાસ ન કરાવ્યું હોય તે તેનું ઘડતર થઈ શકતું નથી અને પરાક્રમો બતાવી શકતા નથી. ગુરૂ એટલે નૂતન જીવનના નવનિર્માતા : બસ, આ રીતે ગુરૂદેવે શિષ્યના જીવનનું નવસર્જન કરે છે, તેનું ઘડતર ઘટે છે. અજ્ઞાન, અસંકારી જીવનને ઘડી ઘડીને સુસંસ્કારી, ગુણવાન અને પરાક્રમી બનાવે છે અને તેના જીવનનું નવનિર્માણ કરે છે. વાઢિમકી ત્રાષિનું પૂર્વજીવન કેવું હતું ? તે ભયંકર લૂંટારે હતો. અણઘડ, અસંસ્કારી અને નિરંકુશ હતું. બીજા જીવોને ત્રાસ આપતા હતા પણ તેના ભાદ જંગલમાં પવિત્રતાની મૂર્તિ સમા નારદ મુનિને તેને ભેટો થશે. પહેલા તો તેમની સામે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું પણ નારદ ઋષિએ સમયેચિત બરાબર ઉપદેશ આપે Page #1032 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરામણ ] [૫૩ તેા તેની આંખ ખુલી ગઈ. તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. તે નારદમુનિના શિષ્ય બની ગયા. સમય જતાં તે વાલ્મિકી ઋષિ બની ગયા. આ બધા પ્રતાપ ગુરૂદેવ નારદ ઋષિના હતા. પરદેશી રાજાનું જીવન કેટલુ અસ'સ્કારી, અણુધડ અને હિંસામય હતું! એક વાર ગુરૂ કેશીસ્વામીનેા સમાગમ થયો તે તેમનુ પાપમય જીવન પવિત્ર અની ગયું. ગુરૂદેવે તેમને સંસ્કારી બનાવ્યા. તેમનું ઘડતર એવુ' ઘડયું કે પેાતાની પત્નીએ પેાતાને ઝેર આપ્યું છતાં તેના પર રોષ કે ક્રોધ ન કર્યાં. તેના દોષ ન જોયા પણ કર્માંના ઉદય માનીને કેવી અપૂર્વ ક્ષમા રાખી શકયા ! ગુરૂદેવ શિષ્યના જીવનની કાયાપલટ કરે છે. સાચા ગુરૂ તે છે કે જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે. કયારેક શિષ્ય ભૂલ કરે તા ગુરૂ તેને પ્રાયશ્ચિત આપી તેને સાચું સમજાવી તેના આત્માની શુદ્ધિ કરાવે છે. પરદેશી રાજા ત્રીજુ નમાથુણું ખોલતાં શુ કહે છે અહે। હે ગુરૂ ભગવંત ! આપ જો મને મળ્યા ન હેાત તે! મારી કઈ ગતિ થાત ? આજે આ ઉપસમાં પણ મને જે ક્ષમા રહી છે તે મારી નથી પણ તમારી છે ! આ પાવર તમારે છે. તમારા ઘરમાં જે લાઈટ ઝળહળે છે તે શાથી ? પાવર હાઉસ સાથે કનેકશન જોડેલુ તા ગમે તેટલા દૂર હશેા તેા પણ લાઈટ ઝળહળી ઉઠશે, અને પાવર હાઉસની બાજુમાં ઝૂંપડી હશે પણ કનેકશન જોડેલું નહિ હાય તે। બાજુમાં વસવા છતાં અંધારું રહેવાનુ છે, તેમ પૂ. ગુરૂદેવની આજ્ઞા, તેમની શિખામણુ સાથે જ કનેકશન જોયુ હશે તે આપણું જીવન ઝળહળી ઉઠશે. અને કનેકશન જોયું નહિ હાય તેા તેમની સાનિધ્યમાં વસવા છતાં આ જીવન રૂપી ઝૂંપડીમાં અંધારું રહેવાનું છે. આવા ગુરૂદેવના અનંત અનંત ઉપકારો છે. અનંત અન ́ત ઉપકાર હૈ ગુરૂજી તુમ્હારા, હૈ। ગુરૂજી તુમ્હારા.... દીભ્રમ હાકર ભટક રહી થી પાયા શરણુ તુમ્હારા....અનંત જે ગુરૂદેવે અમારી સંસારમાં ડૂબતી નૈયાને કિનારે લાવી સયમના સાગરમાં તરતી કરી છે તે ગુરૂદેવના ઉપકારાને કેવી રીતે ભૂલાય ? માતાપિતાના, શેઠના ઉપકાર આ ભવ પૂરતા છે પણ ગુરૂદેવના ઉપકાર તા ભવેાભવ પૂરા છે. માતાપિતા તે માત્ર જીવન આપે છે જ્યારે ગુરૂદેવ તેા સુંદર રીતથી જીવન જીવવાની કળા શીખવાડે છે. પણ આ બધા ભાવ જીવનમાં આવે કયારે ? શિષ્યમાં વિનય ગુણુ હાય તેા. જે શિષ્યમાં વિનયના ગુણ પ્રધાન છે તેનામાં નિરહંકારતા, નમ્રતા, મૃદુતા, સરળતા, સેવાભક્તિ અને સમર્પણુભાવ આવે છે. વિનયથી પ્રીતિ, શાસ્ત્રજ્ઞાન અને જલ્દીથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. વિનય એ શિષ્યના જીવન મહેલના પાયા છે. જો તેના જીવન મહેલના વિનયના પાયા મજબૂત છે તે તેનામાં સેવા, દયા, ક્ષમા, સમતા આદિ સદ્ગુણા આવવાના છે. કહ્યું છે કે “ વિજ્ઞચાયતષ ગુળઃ સર્વે' સમસ્ત ગુણા વિનયને આધીન છે. વિનયથી માનવી સંસારમાં પણ લેાકપ્રિય બની જાય છે. વિનયનું મહત્ત્વ બતાવતા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ ] [ શારદા શિરોમણિ नरनारीओ | तहेव सुविणीअप्पा, लोगंसि दीसंति मुहमेहता, इढिपत्ता લાકમાં જેટલા સુવિનિત નરનારીએ છે તેએ સુખસ'પન્ન, સમૃદ્ધ અને મહા— મહાયલા || અ.૯.ઉ.૨.ગા.૯ યશસ્વી દેખાય છે. ગુરૂદેવાની વિનય ભક્તિથી તેમના આશીર્વાદ મેળવીને કાણુ શિષ્ય એવા છે કે જે ગુણાથી સમૃદ્ધ, મહાયશસ્વી ન બન્યા હોય ! અર્થાત્ અને જ. વિનય તે એક એવું આભૂષણ છે કે જેથી શિષ્યનું જીવન, ગુણુ, જ્ઞાન, યશ આઢિથી ઝળહળી ઉઠે. તેના કારણે બધા ગુણા ખીલી ઉઠે છે. આવા વિનયનેા ગુણ જેનામાં શે।ભી રહ્યો છે અવા ગૌતમ સ્વામી ભગવાન પાસે ગયા. સ'સારી હોય કે સાધુ હાય, દુકાનમાં કે ઓફીસમાં જેનામાં વિનય ગુણ છે તે વેરીને પણ વશ કરી શકે છે. જેનામાં વિનય– વિવેક છે તે જ્યાં જશે ત્યાં તેના વિજય થવાના છે. ગૌતમ સ્વામીને ગૌચરી જવું છે એટલે ભગવાન પાસે આવીને વિનય સહિત વ`દન કર્યાં. ગૌતમ સ્વામીએ ભગવાનને વંદન કરીને આ પ્રમાણે કહ્યું “ इच्छामिणं भंते ! तुब्भेहिं अम्भणुण्णाए छट्टखमण पारणंगसि वाणियगामे नयरे उच्चनीय मज्झिम्माई कुलाई घर समुदाणस्स भिक्खायरियाए अडित्तए । ” હે ભગવાન ! હે પૂજ્ય ! આપની આજ્ઞા હોય તેા હું છઠ્ઠના પારણાને માટે વાણિજ્ય ગામમાં ઊંચ-નીચ અને મધ્યમ બધા કુળામાં સામૂહિક ઘરોમાં ભિક્ષાચર્ચાગૌચરી કરવા જવાની ઇચ્છા રાખુ છુ.. ખેલવામાં કેટલી મીઠાશ અને નમ્રતા છે ! વિનીત શિષ્ય કચારે પણ એમ ન કહે કે મારી આમ ઇચ્છા છે. તે તે એમ જ કહે કે ગુરૂદેવ ! આપની આજ્ઞા હોય તે મારી આ ઇચ્છા છે. ગૌતમ સ્વામીએ કહ્યુંભગવાન ! આપની આજ્ઞા હાય તે ગામમાં ઊંચ-નીચ એટલે શ્રીમત, ગરીબ કે મધ્યમ કાઈ જાતના ભેદભાવ વગર સામુદાનીકી ગૌચરી માટે જાઉં. સામુદાનીકી એટલે ગૌચરી કરતાં લાઈનબધ જે ધરા ખપતા હાય તે ધા વચ્ચે છેડયા વિના ક્રમબદ્ધ ઘામાં ગૌચરી કરવી. સને ૧૨ કુળની ગૌચરી ખપે છે, એટલે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે આપની આજ્ઞા હોય તે આજે પારણાને દિવસે ખપતા કુળામાં કોઈ જાતના ભેદભાવ વગર ગૌચરી માટે જાઉં, ત્યારે ભગવાને કહ્યું-“અા મુદ્દે રેવાનુણ્વિયા ! મા ટિબંધ હૈં ।’હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. ભગવાનની આજ્ઞા મળતાં ગૌતમસ્વામી શ્રુતિપલાશ ઉદ્યાનથી નીકળ્યા. ચાલવામાં પણ કેટલે ઉપયાગ અને સાવધાની છે. ઈય્યસમિતિ જોતાં જોતાં ચાલે છે. તુરિય' ઉતાવળથી નહિ પણ ચપળતા રહેત, ઉદ્વેગ રહિત જે ચાલે ચાલતા હૈાય તે રીતે જીવાની જતના કરતાં થકા ચાલે. ઉતાવળથી ચાલતા જીવાની જતના રહેતી નથી. से गामे वा नगरे बा, गोअरग्गगओ मुणी । ના, સરે મંત્મશુધ્વિગા, અવિદ્યુતેળ ચેયસા | દશ.અ.પ.ઉ.૧ગા.૨ Page #1034 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૯૫૫ ભગવાને દશવૈકાલિક સૂત્રમાં ખતાવ્યુ` છે કે ગામમાં હોય કે નગરમાં હેય પણ ગૌચરી માટે ગયેલે સાધક ઉદ્વેગ રહિત. અવિક્ષિપ્ત ચિત્તથી, વ્યાકુળતા રહિત ધીમે ધીમે ધૂંસરા પ્રમાણે સાડા ત્રણ હાથ સુધી દષ્ટિ કરતાં કરતાં ધૈયતાથી સચેત ખીજ, વનસ્પતિ, પાણી, માટી તથા જીવજં તુએ જોતાં થકા ઉપયેગપૂર્ણાંક ચાલે પણ ઊંચુ` નીચું આડુ અવળુ જોતાં ન ચાલે. વરસાદ વરસતા હાય, ધુમ્મસ હોય, મોટા વાયરા વાતા હાય, ખૂબ ધૂળ ઉડતી હેાય કે માખી, મચ્છર આદિ અનેક ત્રસ જીવા ખૂબ ઉડતા હાય તે સાધુથી ગૌચરી લેવા ન જવાય સૂર્યાદય પહેલા કે સૂર્યાસ્ત પછી ગૌચરી ન જવાય. ગૌતમ સ્વામી કોઈ જાતની ચપળતા કે ગભરાટ વિના શાંતિથી સાડા ત્રણ હાથ પ્રમાણુ જોતાં જોતાં દ્રવ્યથી છકાય જીવની હિંસા ન થાય તે રીતે ઈર્ષ્યાસમિતિને આગળ કરીને ગૌચરી માટે ગયા. વાણિય ગામમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ કુળોમાં ગૌચરીની ગવેષણા કરવા માટે ઘૂમવા લાગ્યા, સાધક ૪ર તથા ૬ દોષરહિત ગૌચરી કરે. તેમાં કોઈ દોષ-ન લગાડે તેા અનંતાકર્માની નિર્જરા કરે છે. ભ્રમર પુષ્પમાંથી રસ ચુસે પણ પુષ્પને કલામના ન ઉપજાવે તેમ સતે ભ્રમરની જેમ ગૃહસ્થને ઘેર ગૌચરી જાય પણ કોઈ ને પીડા ન પહોંચાડે. તે મહારથી ધર્મલાભ કહેતા અંદર ન જાય. ચારની જેમ પેસે ને શાહુકારની જેમ નીકળે. સાધુને માટે બનાવેલ આધાકમી, ઉદ્દેશિક, વેચાતુ લાવેલું તેમને ન ક૨ે. એ વ્યક્તિ જમવા બેઠી હોય, તે અનેમાંથી એકની ઈચ્છા આપવાની હોય અને એકની ન હેાય તે તે આહાર લેવા કલ્પતા નથી. ખ'નેની ઈચ્છા હાય તે તે આહાર લેવા ક૨ે છે. ગૌતમસ્વામી નિર્દોષ આહારની ગવેષણા કરતા થકા ઘૂમી રહ્યા છે. ગૌતમસ્વામી મહાન પવિત્ર સ`ત છે. આજના દિવસ પણ મારા જીવનમાં અમીવર્ષા વરસાવનાર, અસીમ ઉપકારોની હેલી કરનાર પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દીને મગલ દિવસ છે. જૈનશાસનના નલેામ`ડળમાં અનેક તેજસ્વી હીરલા અને વીરલા જેવા ઝળહળતા રત્નાએ સયમ અને તપની સાધના દ્વારા આ પૃથ્વી પર પ્રકાશ પાથર્યાં છે. તેમાં પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ જૈન શાસનના તેજસ્વી રત્ન હતા. નામ તેવા ગુણેા તેમનામાં હતા. રત્ન પાતાના કિરણા ચારે બાજુ પ્રસરાવે છે તેમ પૂ. ગુરૂદેવે સમ્યક્ સંયમની સાધના, જ્ઞાનની આરાધના અને દનની દિવ્યના દ્વારા સંયમના સેાનેરી કિરણા ચારે બાજુ પ્રસરાવ્યા છે. આજે પૂ. ગુરૂદેવનુ નામ સ્મરણ કરતાં રોમેરોમમાં આનંદ થાય છે. એ ગુરૂદેવના જીવનમાં ગુણાના સાગર હિલેાળા મારી રહ્યો હતા. તેમના ગુણાનુ વર્ણન કરવાની મારામાં શક્તિ નથી છતાં તેમના પ્રત્યેની ભક્તિ, તેમના અનંત ઉપકારો મને તેમની ગુણગાથા ગાવા પ્રેરે છે. પૂ. ગુરૂદેવ તા ખરેખર ગુરૂદેવ હતા. તેમના જીવનમાં શાસ્ત્રોનુ, થેાકડાનું, સંસ્કૃતનું અને ન્યાયદર્શનનું જ્ઞાન અદ્ભૂત હતું. વૃક્ષની છાયા નીચે વિસામે લેવા બેસનાર પથિકના તન મનના તાપ શમી જાય છે તેમ પૂ. ગુરૂદેવના સ`યમના, બ્રહ્મચય ના, અદ્ભૂત Page #1035 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [ શારદા શિરમણિ પ્રભાવ જેના પર પડે તેને અપૂર્વ શાંતિ અને શીતળતાને અનુભવ થતો હતો. પૂ. ગુરૂદેવે મને સંયમ માર્ગનું જે સચોટ, સરળ અને સચ કેટિનું જે માર્ગદર્શન આપ્યું છે તે ભભવ ભૂલી શકાય તેમ નથી. પૂ. ગુરૂદેવનો જન્મ તે ગુજરાતના નાનકડા ગામ ગલિયાણામાં થયે હતો. જન્મ થયો ત્યારે કેને ખબર હતી કે આ ચીંથરે બાંધેલું રત્ન હશે ! ક્ષત્રિય જાતિ, સ્વામીનારાયણ ધર્મ, જૈન સંતોથી સાવ અજાણ છતાં તેમની ભવિતવ્યતા જાગવાની હશે એટલે વટામણમાં ધંધા માટે આવવાનું બન્યું. વૈરાગ્ય રસથી ભરપૂર, આત્માના ભાવને જગાડતું પૂ. મહાસતીજીનું ભાવવાહી ગીત સાંભળ્યું. ખરેખર એક ગીતે તેમના આત્મામાં વૈરાગ્ય ભાવની ગૂંથણી કરી, સંયમી જીવનનો આનંદ લૂંટવાની મસ્તી પેદા કરી, તેમની અંતરવીણાના તાર ઝણઝણી ઉઠયા. છેવટે ૧૪ વર્ષની છેટી ઉંમરે પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ પાસે પ્રવર્જિત બન્યા. ભાવિના ભીતરમાં આ રત્ન જૈન શાસનમાં અને ખા તેજ પાથરવાના હશે એટલે ગુરૂદેવે તેમનું નામ બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ પાડયું. * પૂ. ગુરૂદેવના જીવનમાં ક્ષપા, સરળતા, વિનય, વિવેક, નમ્રતા, ગુરૂભક્તિ, ગુરૂચરણમાં અર્પણતા આ ગુણોને તે અખૂટ ખજાને હતું. જે ગુરૂદેવ મળ્યા ન હોત તો આ જીવનનૈયા આ ભીષણ સંસારમાં ક્યાંય અથડાતી હોત. આ સંસારમાંથી ડૂબતી નૈયાને બહાર કાઢી સંયમી જીવનની અણમોલ ભેટ આપનાર, કરમાતી જીવનવાડીને અમી વર્ષોના સિંચનથી નવપલ્લવિત કરનાર, અજ્ઞાનની આલમમાં અટવાતા જીવનને જ્ઞાનનો પ્રકાશ આપનાર, મિથ્યાત્વના મહાવનમાં ભટકતી અબૂધ બાળાને સાચું માર્ગદર્શન આપનાર, સંસારના વાઘા ઉતારી સંયમના સાજ સજાવી સિદ્ધિ માર્ગના સોપાને ચઢાવનાર અનંત અનંત ઉપકારી ગુણનિધિ પૂ. ગુરુદેવના ઉપકારને કેવી રીતે ભૂલાય? આજે અરિહંત પ્રભુની ગેરહાજરીમાં ગુરૂ એ જીવનના આધાર છે. गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः । गुरु साक्षात् परब्रह्म, तस्में श्री गुरवे नमः ॥ ગુરૂ એ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર છે તેથી ગુરૂદેવને કોટી કોટી નમસ્કાર છે. ગુરૂ દ્વારા પરમ ગુરૂ એવા પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરૂની ઉપેક્ષા કરનાર ગમે તેટલી મહેનત કરે તો ય મોક્ષ મહેલમાં પ્રવેશ ન કરી શકે. સાધના ગમે તેટલી કરો પણ કેન્દ્રમાં સદ્દગુરૂ હશે તે સાધના સફળ. પૂ. ગુરૂદેવના ઉપકારોને જે સ્મરણમાં લાવીએ તે એ ઉપકાર એટલે બધો છે કે તેને બદલે કરડે ભવે પણ વાળી શકાય તેમ નથી. આટલી બધી ગુરૂની મહત્તા કેમ ગાઈ હશે તેને શાંત ચિત્તે વિચાર કરો. તેમના દિલની કૃપા મેળવવા કેટલે ભોગ આપ પડે તે સમજાવવું નહિ પડે. જે ગુરૂદેવની કૃપાને પામે છે તેને સ્વાધ્યાય કરતા શબ્દોના અર્થો ઉકેલવા નહિ પડે. શબ્દોની પાછળ રહેલા અર્થના પ્રકાશને સાગર આપે આપ દેખાશે. બંધ આંખે પણ એ પ્રકાશ તમારા અંતરમાં એવા સીધા લીટા પાડશે કે આત્મામાં ઉઘાડ ઉધાડ Page #1036 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૫૭ થઈ જશે. ગુરૂકૃપાને પાત્ર બની ચૂકેલા આત્માનું જીવન સુગંધથી સુવાસિત હેય. એ જ્યાં જ્યાં વિચરે ત્યાં એના ગુણોની સુવાસ મૂકો જાય. એની સૌમ્યતા, સફળતા, કોમળતા, પ્રેમાળ મીઠા વચન બધાને આકર્ષણ કરે. બધાને અવશ્ય ગમી જાય તેવું તેનું સુમધુર આકર્ષક વ્યક્તિત્વ હેય. એ બધાનો લાડકવા બને. તે અજાતશત્રુનું જીવન જીવતા હોય. ધર્મ રહે છે ગુરૂ ભક્તના અંતરમાં, એ ફાલેફુલે છે ને ખીલે છે ગુરૂભક્તની અંતરના ઉપવનમાં, માટે આત્મસાત્ કરે ગુરૂભક્તિના ગુણને, જીવનસાત કરે ? બહુમાનના શ્વાસને, પછી ધૂલિસાત થઈ જશે અવગુણોના પહાડ, ગુરૂકૃપા વિનાનો ધર્મ એકડા વિનાના મીંડા જેવું છે, માટે જીવનમાં મેળવવા જેવું કંઈ હોય તે ગુરૂકૃપા . પરમ ઉપકારી પૂ. ગુરૂદેવની કૃપાથી અને તેમની અમીદ્રષ્ટિથી અમારી સંયમની નાવડી સડસડાટ ચાલી રહી છે. ગુરૂદેવની કૃપા વિના જીવનમાં કાંઈ કરી શકવાની અમારામાં શક્તિ નથી. ભલે, આજે ગુરૂદેવ હાજર નથી પણ તેમના સગુણોની સુવાસથી તે તેઓ અમર છે. પૂ. ગુરૂદેવે ચીધેલા માર્ગે આગળ આગળ પ્રગતિ કરતા રહીએ. તેમના જીવનમાં જે અમૂલ્ય ગુણોનો ભંડાર હતે તે ગુણોમાંથી યત્કિંચિત ગુણેને જીવનમાં અપનાવીએ. તેમના આપેલા સદુધને જીવનમાં જડી, મનમાં મઢી, સ્વભાવમાં સજી, વિભાવને વમી જીવનમાં વણવા સભાગી બનીએ તે સાચી જન્મ શતાબ્દી ઉજવી સાર્થક ગણાય. આજે આપણે એ પરમ સૌભાગ્ય છે કે પૂ. ગુરૂદેવની જન્મ શતાબ્દી ઉજવવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થયું. આ જન્મ શતાબ્દીના મંગલ પ્રસંગે આપણે ત્યાં અખંડ અઠ્ઠમની આરાધને ! કરાવી છે. ઘણું મેની સંખ્યામાં ભાઈબેને અંતરના ઉમળકાથી તે તપમાં જોડાયા છે. તપ કરનારે ઉત્સાહથી તપ કર્યા, જેનાથી તપ નથી થઈ શકે તે બધાએ તપસ્વીનું બહુમાન કરવામાં ઉદાર દિલે ધનને સદુપયોગ કર્યો છે. આ બતાવે છે કે પૂ. ગુરૂદેવના જીવનનો પ્રભાવ એ અદ્દભૂત પડે છે કે બધાને દાન કરવાનું, તપ કરવાનું મન થયું. જન્મ શતાબ્દી નિમિત્તે ૧૦૦ લોગસ્સનો કાઉસગ પણ રાખ્યો છે. તેમજ રોજ વ્રતનિયમ, જાપ આદિ ધર્મ પાનથી ત્રણ દિવસ ગાજતા રહ્યા છે. અંતમાં પૂ. ગુરૂદેવના ગુણો તે અનંતા છે. આ લેખનથી લખી શકાય નહિ. જહુવાથી બોલી શકાય નહિ. તેમને ગુણેને જીવનમાં અપનાવી તેમના ચીધેલા રાહે ચાલીએ તે સાચી જન્મ શતાબ્દી ઉજવી કહેવાય અનંત ઉપકારી સ્વ. આચાર્ય બા. બ્ર. પૂ. ગુરૂદેવના ચરણકમળમાં કોટી કોટી વંદન. કારતક સુદ ૧૩ ને રવિવાર : વ્યાખ્યાન નં. ૧૦૮ : તા. ૨૪-૧૧-૮૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! રાગદ્વેષના વિજેતા મોક્ષમાર્ગના પ્રણેતા ભગવાન ફરમાવે છે કે Page #1037 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ શારદા શિરેમણિ बिभेषि यदि संसारात् मोक्ष प्राप्ति च कांक्षसि । तदिन्द्रिय जयं कर्तु, स्फोरय स्फार पौरुषम् ।। હે આત્મા ! જે તું સંસારથી ભય પામે છે અને મોક્ષપ્રાપ્તિની આકાંક્ષા (ઈરછા) રાખે છે તે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવા માટે તારું પરાક્રમ ફેરવ. - જ્ઞાની ભગવંત કહે છે કે હે આત્માઓ ! તમને સંસારનો ભય લાગે છે ? ચાર ગતિમાં થતી ભયંકર વિટંબણાઓથી હવે ત્રાસી ગયા છે ? આવા બિહામણ સંસારમાંથી મુક્ત થવાની ભાવના જાગી છે ? પાંજરામાં પૂરાયેલા સિંહને પિંજરામાંથી મુક્ત થવાની ભાવના અને એના ધમપછાડા જોયા છે ? તે છૂટવા માટે રાતદિવસ પ્રયત્ન કરે છે. સિંહની જેમ સંસારના પિંજરામાંથી મુક્ત થઈને મોક્ષમાં જવું છે?મેક્ષની અનંત ગુણ સમૃદ્ધિ, અનંત જ્ઞાન અને અનંતદર્શન મેળવવાની તમન્ના જાગી હોય તે મહાન પુરૂષાર્થ ખેડ પડશે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી કે કાળના બહાનો કાઢવાથી નહિ મળે. એ માટે આરામને હરામ કરે પડશે ને મન વચન કાયાથી પુરૂષાર્થ કરે પડશે. પાંચ ઈદ્રિ પર નિયંત્રણ કરવું પડશે. સંસારથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ માટે ઇન્દ્રિય વિજયને પુરૂષાર્થ અનિવાર્ય છે. જીવ જેમ જેમ ઈન્દ્રિયને મનગમતા વિષય આપીને પિષે છે તેમ આત્મામાં દુષ્ટ-મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારે પુષ્ટ થતા જાય છે તેમ તેમ જીવ પર મેડની પકડ દઢ થતી જાય છે. પરિણામે તે અનેક પ્રકારના દુઃખો અને અશાંતિને ભેગ બની જાય છે અને નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. ગંગા જમના જેવી હજાર નદીએ માગરમાં ઠલવાય છે છતાં સાગરને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. તે કયારે પણ કહેતો નથી કે હવે મારે જરૂર નથી, તેમ ઈન્દ્રિયો રૂપ સાગરનું તળિયું ખૂબ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવ પિતાની ઇન્દ્રિયને તૃપ્ત કરવા પગલિક વિષયો આપતે આવે છે, છતાં ઇનિદ્રએ કયારે પણ તેને ઈન્કાર કર્યો નથી. એને જેમ જેમ અનુકૂળ વિષય મળતા જાય તેમ તેમ વિષયેની અધિક ઈચ્છા કરતી રહે છે. આ ઇદ્રિને તમે કઈ સામાન્ય વસ્તુ ન સમજતાં. એ દેખાવમાં ભલે સીધીસાદી લાગતી હોય પણ એ તમને વફાદાર નથી. મેહ સમ્રાટની એ આજ્ઞાંક્તિ સેવિકાઓ છે. મેહ સમ્રાટ આ કુશળ વફાદાર સેવિકાઓ દ્વારા અનંતા જીવે પર પિતાની સત્તા ચલાવી રહ્યો છે. આત્મા પિતે સમ્રાટ હોવા છતાં ઇન્દ્રિયને ગુલામ બની ગયો છે. ઇન્દ્રિએ આત્મા પર આધિપત્યપણું જમાવી દીધું છે તેથી આત્મા સાચું સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકતું નથી. આત્મા પિતે સમ્રાટ હોવા છતાં જે ઈન્દ્રિયને ગુલામ બનીને રહે તો આનંદ કેવી રીતે મેળવી શકશે ? એક ન્યાયથી સમજીએ. રંકમાંથી બનેલો રાજા : એક ગરીબ ભિખારી ગલીઓમાં ભીખ માંગી રહ્યો હતો. બિચારે માબાપ ! એક રોટી આપો. એમ બધાને કરગરતે હતે. પાપને ઉદય હોય ત્યારે ભીખ માંગતા બટકું રોટલે ય ન મળે. પાપના અંધકારમાં ક્યારે પુણ્યને Page #1038 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૯૫૯ સૂર્ય પ્રકાશે છે તે ખખર પડતી નથી. અચાનક તે ગામમાં રાજાનું મૃત્યુ થયું. હવે રાળ કોને બનાવવા તે માટે પ્રશ્ન થઈ પડયા, કારણ કે રાજાને દીકરા હતા નહિ. મધ એ નક્કી કર્યુ કે આપણે હાથણી ફેરવીએ. તે જેના પર કળશ ઢાળે તેને રાજા મનાવવા, હાથણી આખા ગામમાં ફરતી ફરતી પેલે ભિખારી ગામ બહાર સૂતા હતા ત્યાં આવીને કળશ ઢાળ્યેા. બધાના મનમાં થયું કે હાથણીએ ભિખારીને કળશ ઢાળ્યા ? છતાં શાંત પ્રમાણે ભિખારીને ત્યાંથી ઉઠાડીને લઈ ગયા. સારા કપડા, અલંકારો પહેરાવી તેને સિંહાસને બેસાડયા. તેના મસ્તક પર રત્નજડિત રાજમુગટ પહેરાવ્યે, રાજસેવકોએ તેના માથે છત્ર ધર્યું. તેની અને આજુ ચામર વીંઝાવા લાગ્યા. બધાએ જયજયકારના નાદ સાથે તેના રાજ્યાભિષેક કર્યાં. રાજ મળ્યું પણ માન અને સ્થાન નહીં : ભિખારી રાજા બન્યા પણ તેના મનમાંથી ભિખારીપણું ગયું ન હતુ. એટલે રાજા ખનવા છતાં તેને આનંદ ન હતેા. બીજે દિવસે પ્રધાન તેની પાસે આવ્યે તે ભિખારી બનેલા રાજાના મનમાં એ ગભરાટ થયા કે આ મને કઈ કહેશે તે ? મારું અપમાન કરશે તે ? કોઈ કોઈ વાર તેને કોઈ વાતમાં ખેલવાનું મન થાય પણ એલી શકે નહિ. એક વાર હિંમતથી કંઇક માલ્યા ત્યારે મ`ત્રી હસવા લાગ્યા અને કહ્યું કે તમને કઇ વાતમાં સમજણ પડતી નથી ને વચ્ચે શા માટે ખેલે છે ? તમારે ચૂપચાપ બેસી રહેવાનું. અમે બધું કામ સંભાળી લઈશુ. શસ્ત્રોથી સજજ થઇને સેનાધિપતિ આવ્યા તે તેને બેઇને રાજા ધ્રુજવા લાગ્યા. તેને જોઇને રાજાના મનમાં થયું કે આને કંઇ કહેવા જઈશ તેા મારી ખરાબર ખખર લઈ લેશે એટલે કઇ ખેલ્યા નહિ. આ રાજાને મળવા નગરના પ્રતિષ્ઠિત માણસા, નગરશેઠ, વિદ્વાન બધા આવે છે પણ આ રાજા તે ચૂપચાપ બધાની સામે જુએ છે પણ કંઈ ખેલતા થી. તેથી બધા તેના તરફ જોઈને હસે છે, તેની મજાક ઉડાવે છે. આવુ' જોઇને રાજાના મનમાં વિચાર થયા કે ભિખારી જીવનમાં તે ઘણાંના અપમાન સહન કરતા હતા પણ અત્યારે તે રાજા બન્યા. છતાં બધા મારી મજાક ઉડાવે; મારું અપમાન કરે તે કેવી રીતે સહન થાય? આ કરતાં ભિખારી જીવન સારું હતું. રાત અનવા છતાં અપમાન થાય એ તે અસહ્ય છે પણ તે કોઇને કાંઈ કહી શકતા નથી. મનમાં બધું સમજે છે અને અપમાનના કડવા ઘૂંટડા પીને રહે છે. આ રાજા મહાર નીકળે તેા દ્વારપાળ, દરવાન કોઇ તેનું સ્વાગત ન કરે, તેના સામુ ન જુએ, આવા વ્યવહારથી રાજાના મનમાં ખૂબ દુઃખ થતું. આવા રાજા બનવાનું કાણુ પસદ કરે ? : તમને કઈ કહે કે તમે રાળ અનેા, તમને સાનાનુ` સિ’હાસન બેસવા મળશે, રત્નજડિત મુગટ મળશે, ચામર ઢોળાશે, તમારા જયજયકાર બાલાશે પણ કોઇ તમારી આજ્ઞાને માનશે નહિ. ચૂપચાપ જે થાય તે બધું જોયા કરવાનું. બધા તમારું અપમાન કરશે, હાંસી મશ્કરી કરશે, તે શું આવા રાન્ત બનવાનું તમે પસંદ કરેા ખરા ? (શ્વેતા : ના..ના. ) કોઇની સ્થિતિ સાવ ગરીબ હોય Page #1039 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ ] [ શારદા શિરમણિ તે પણ આવા રાજા બનવાનું પસંદ નહિ કરે ઠાઠમાઠ ભલે રાજશાહી મળે પણ જેની સત્તા બિલકુલ ચાલે નહિ, કોઈ આજ્ઞા માને નહિ, માન-સન્માનને બદલે અપમાન મળે તે તેવી પદવીને કોણ સમજુ હોંશિયાર માણસ સ્વીકાર કરે ? આ માનવજીવનની શોભા પિૌગલિક સંપત્તિના ઠઠારાથી નથી પણ આત્મિક વૈભવ પ્રાપ્ત કરવાથી છે. ઈન્દ્રિયના ગુલામ નહિ બનતા ઈન્દ્રિયોને ગુલામ બનાવો ? આ ન્યાય આપણું જીવન સાથે ઘટાવવો છે. તમે પિતે તમારા જીવનના સમ્રાટ રાજા છે. આત્મા રૂપી રાજાને પાંચ ઈયેિ, મન, બુદ્ધિ, હાથપગ રૂપી રાજવૈભવ મળ્યો છે. આત્માએ આટલું સામ્રાજ્ય મેળવ્યું છે છતાં તેનું સંચાલન બરાબર ન કરી શકે, તેને ઉપયોગ કેવી રીતે કરાય તે ન સમજે. ઈન્દ્રિયે, મન તેની સત્તામાં હોવા છતાં તેનાથી ભયભીત રહે, મનને અને ઇન્દ્રિયને શુભ અધ્યવસાયમાં, આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં જોડવા ઈચ્છે છે છતાં તે જોડી ન શકે અને આત્મા રૂપી રાજાની વાત સાંભળી ન સાંભળી કરીને વિષયો તરફ દોડે તો આત્માની સ્થિતિ પિતે સમ્રાટ રાજા હોવા છતાં ભિખારી જેવી જ કહેવાય ને? ભિખારી રાજા હોવા છતાં બધાથી ડર હતો કારણ કે રાજા બનવા છતાં ભિખારી વૃત્તિ તેમના મનમાંથી ગઈ ન હતી. રાજાની પદવી મળવા છતાં તેને ઉપયોગ કેવી રીતે કરે તે સમજણ ન હતી, તેથી તેના જીવનમાં રાજા બનવા છતાં રાજાને આનંદ મેળવી શક્યો નહિ પણ દુઃખી છે. આ રીતે જે આત્મા ઇન્દ્રિય અને મનથી દબાયેલું રહે છે તે પિતાના જીવનને વાસ્તવિક સમ્રાટ નથી. ખૂબ ઊંડાણથી વિચારીશું તે લાગશે કે આત્મા પોતે પિતાને ભૂલી ગયા છે. તેને પિતાની ઓળખાણ નથી તેથી મન અને ઇન્દ્રિએ તેને ગુલામ બનાવે છે. જ્યારે આત્માની ઓળખાણ થશે ત્યારે તેને પિતાની અનંત શક્તિનું ભાન થશે એટલે તે ઈન્દ્રિયોને ગુલામ નહિ બને પણ ઇન્દ્રિયોને ગુલામ બનાવશે. જેમણે ઇન્દ્રિયોને ગુલામ બનાવી છે અને જીવનના સમ્રાટ બન્યા છે એવા ગૌતમસ્વામી વાણિજ્ય ગામમાં ગૌચરી માટે ફરી રહ્યા છે. છઠ્ઠનું પારણું છે છતાં જરા પણ ઉતાવળ નથી. નિર્દોષ ગૌચરીની ગવેષણ કરી રહ્યા છે. સુપાત્ર દાન એવું છે કે લેનાર અને દેનાર બંનેના કર્મોની નિર્જરા કરાવે છે. અસૂઝતા આહારપાણી વહોરાવવાથી જીવ ટૂકું આયુષ્ય બાંધે છે. ઠાણુગ સૂત્રમાં ત્રીજે ઠાણે બતાવ્યું છે કે ત્રણે કારણે જીવ ફૂંકું આયુષ્ય બાંધે છે. (૧) પાળે રૂવાડ્રા મા (૨) મુાં વરૂ भवइ (3) तहारुव समणं वा, माहणं वा, अफासुएणं अणेसणिज्जेणं असणं पाणं खाइम સારૂ પઢિમિત્તા મવડું | જીવહિંસા કરવાથી. ઘરમાં કીડી, મંકોડા, માંકડ થયા હેય ને દવા છંટાવે તે કેટલા ઓની હિંસા થઈ જાય. કંઈક શોખીન જીવડા ઘરના કંપાઉન્ડમાં બગીચા બનાવે, તેમાં જે લીલી વનસ્પતિ ઉગી હોય તેને સરખી રાખવા રોજ મશીન ફેરવાવે અને માને કે હવે કેવું સરસ દેખાય છે. જાણે જાજમ પાથરી ન હોય ! પણ તેને ખબર નથી કે આવા પાપ કરીને હું ક્યાં જઈશ? આવા પાપ કરવાથી તેમજ પંચેન્દ્રિય આદિ જેની હિંસા કરવાથી અલ્પ આયુષ્યને બંધ પાડે. Page #1040 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૯૬૧ (૨) અસત્ય બોલવાથી, (૩) તથારૂપ શ્રમણ, માહણને અસૂઝતા આહાર પાણી વહેરાવવાથી. આ ત્રણ કારણથી ટૂંકું આયુષ્ય બંધાય છે. જે આત્મા ની દયા પાળે છે, સત્ય બેલે છે ને સૂઝતા આહારપાણી વહોરાવે છે તે લાંબુ આયુષ્ય બાંધે છે. ગૌતમ સ્વામી શુદ્ધ આહારની ગષણા કરતા કરતા તેમની ગૌચરી પૂરી થઈ ગઈ ત્યારે તે વાણિજ્ય ગામની બહાર નીકળી જ્યાં કલાક સંનિવેશ છે ત્યાં આવે છે ત્યારે ઘણા માણસો વાત કરે છે અને બોલે છે તે સાંભળ્યું. સમાસ માવો મહાવીર अंतेवासी आणंदे नाम समणोवासए पोसहसालाए अपच्छिम जाव अणवंकख माणे विहरइ । શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના અંતેવાસી આનંદ નામના શ્રમણોપાસક છે. આનંદ શ્રાવકને ભગવાન પ્રત્યે કેટલે સદ્દભાવ, કેટલી ભક્તિભાવના હશે ત્યારે એક શ્રાવક માટે અંતેવાસી શબ્દ વપરાયે હશે ! શિષ્ય માટે તે અંતેવાસી શબ્દ વપરાય પણ શ્રાવક માટે અંતેવાસી શબ્દ વપરાય ત્યારે સમજવું કે તેમની ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ હશે કે ભગવાનના હૃદયમાં તેમનું સ્થાન હશે ! ગૌતમ સ્વામીએ લોકેના મુખેથી સાંભળ્યું કે ભગવાનના અંતેવાસી દઢવી, પ્રિયધમી આનંદ શ્રાવકે પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંથારો કરે છે. તે સંથારો પણ કેવો ? મૃત્યુની આકાંક્ષા વગર, મને જલદી મૃત્યુ આવે તે સારું, એવી કઈ પણ જાતની ભાવના વગર સંથારો કર્યો છે, તેમનું શરીર કેવું કૃશ થઈ ગયું છે તે વાત આગળ આવશે. આનંદ શ્રાવકે પ્રભુ મહાવીર સ્વામીનું શરણું લઈને સંથારો કર્યો છે, એટલે તેમને બળ અને શક્તિ મળ્યા હતા. જેણે ત્રિલેકીનાથ પ્રભુનું શરણું લીધું હોય તેને શી ચિંતા હોય ! અશરણમાં વિશ્વાસ અને શરણમાં વિશ્વાસ નહિ!: આપણે આત્મા અનંતકાળથી આ સંસાર સાગરમાં ઝોલા ખાઈ રહ્યો છે. તેનું કારણ એક જ છે કે પ્રભુના શરણની અપેક્ષા રાખી નથી પણ તેની ઉપેક્ષા કરી છે અને સંસારભાવની અપેક્ષા રાખી છે. એટલું નહિ પણ ત્યાં દઢ શ્રદ્ધા પણ રાખી છે. માની લો કે તમારે બે પાંચ લાખનું જોખમ લઈને દુકાનેથી ઘેર જવું છે. તો તમે ચાલીને જશે કે ટેકસી કરશો? કઈ એ મૂર્ખ ન હોય કે જોખમ લઈને ચાલીને જાય. કઈ પણ જાતની ઓળખાણ વિના ટેકસી ડ્રાઈવર પર વિશ્વાસ રાખીને ટેકસીમાં બેસીને જશે. ત્યાં તમે અજાણયા ટેકસી ડ્રાઈવર પર કેટલે વિશ્વાસ રાખે ? વાળ કપાવવા માટે તમે હેરકટીંગ સલૂનમાં જાવ ત્યારે હજામ જે પ્રમાણે કહે તે રીતે માથું રાખવા તૈયાર થાવ છો. ત્યાં શ્રદ્ધા છે કે હજામ ધારદાર અસ્ત્રો મને વગાડશે નહિ; પણ હું તમને કહું છું કે તમે જે ટેકસી ડ્રાયવર પર વિશ્વાસ રાખીને બેઠા તે ડ્રાયવરે કંઈકના એકસીડન્ટ કર્યા છે અને તે ટેકસીમાં બેસનારના ધનમાલ અને જાન લૂંટી લીધા છે. ઘણા હજામે વાળ ક્યાવનારને લેહી કાવ્યા છે છતાં તમને તેમના પર વિશ્વાસ. મને તે તમારી દયા આવે છે. તમને ડ્રાયવર, હજામ, ડૉકટર, વકીલ, વેપારી, ઘાટી, કર આ બધામાં વિશ્વાસ અને ભગવાનના Page #1041 -------------------------------------------------------------------------- ________________ ૯૬૨ ] [ શારદા શિશમણિ વચન પર વિશ્વાસ નહિ ! પણ યાદ રાખો કે આ બધાના શરણે ગયેલા કંઈક વાર જોખમમાં મૂકાયા છે પણ જિનેશ્વર પ્રભુના શરણે ગયેલા એક પણ સાધકને ભગવાને કયારે પણ મુશ્કેલીમાં મૂકયા નથી. અરે, મુશ્કેલીમાં મૂકયા નથી એટલું જ નહિ પણુ એ તારકે તે તેમને કલ્યાણના માર્ગ અતાવી કલ્યાણ કરાવ્યું છે. પ્રભુશરણ સ્વીકારવામાં સુખ અને શરણુ ત્યાગમાં દુ:ખ : એક સાથે ચાર ચાર જીવેાની હત્યા કરનારા દૃઢ પ્રહારીનું ભાવિ જીવન કેવું ભય'કર હાય ? એના માટે દુ`તિ હાય પણ જ્યાં ગુરૂ ભગવ'તનુ' શરણ સ્વીકાર્યું ત્યાં તે। અજબ ચમત્કાર થઈ ગયા. પાપી પુનિત બની ગયા. સયમ છેડીને સ'સારમાં જવા તૈયાર થયેલા મેઘકુમાર, અભિમાની ઈન્દ્રભૂતિ ગૌતમ, કુરૂક્ષેત્રના યુદ્ધમાં લાખા જીવને મૈતને ઘાટ ઉતારનાર પાંચ પાંડવા, મહા કલ્યાણકારી ભગવ ́તના શરણે ગયા તેા કષાયાથી મુક્ત ખની ગયા. કેવા અદ્ભૂત ચમત્કાર ! અર્જુનમાળી, ચંડકૌશિક, ઝાંઝરીયા મુનિની ધાત કરનાર રાજા જેવા પાપી આત્માએ પણુ ભગવાનના શરણે ગયા તેા તેમના જીવનમાં પણ ચમત્કાર સજાઈ ગયા, તે પછી આપણા જીવનમાં શા માટે ન સર્જાય ? જરૂર સજી શકીએ પણ તે માટે સમયે સમયે જિનાજ્ઞાને સામે રાખી દરેક પ્રવૃત્તિ કરવી. સાથે એ વાત પણ યાદ રાખો કે એક વાર જિનેશ્વર ભગવતને કે ગુરૂદેવને પામ્યા પછી જેણે તેમનુ શરણુ છેોડી દીધુ છે તેના કમે` બૂરા હાલહવાલ કર્યાં છે. મહાતપસ્વી કુરિક મુનિ, ઉત્કૃષ્ટ વૈરાગી જમાલિ અણુગાર એ બધા દૃષ્ટાંત આપણી સામે મેાજુદ છે. કુંડરિક મુનિએ વર્ષોંની સાધના કરી છતાં ગુરૂ ભગવંતનું શરણ છેડયું તે નરક ગતિમાં ફેંકાઈ ગયા અને જમાલિ મુનિએ ભગવાનના વચન ઉથાપ્યા તે કિવિષીમાં ફેં કાઈ ગયા. પ્રભુનું શરણ સ્વીકારવામાં આપણા જન્મજન્માંતરાની સુરક્ષા છે. હવે તમારે જન્મા જન્મના ખ’ધનથી છૂટવુ' છે કે રખડવું છે ? તમને મેાક્ષમાં જવાની લગની કયારે લાગશે ? જીવાને મેાક્ષ કેમ મળતા નથી ? : એક શિષ્ય ગુરૂને પ્રશ્ન કર્યાં કે હે ગુરૂદેવ ! સિદ્ધાંતમાં લખ્યું છે અને આપ ખેલે છે કે મેાક્ષમાં તે। મહાસુત્ર છે. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે વમા ન વિજ્ઞરૂ । મેક્ષના સુખને ઉપમા અપાય એવા કઈ શબ્દો નથી. એવું મહાન અનંત સુખ છે. શિષ્યે કહ્યું–ગુરૂદેવ ! આપ કહે છે કે મોક્ષમાં તેા શાશ્વત સુખ છે. જે સુખની પાછળ કયારે પણ દુ:ખની છાયા નથી. મેાક્ષમાં જવાને અધિકાર અભવી સિવાય જગતના તમામ જીવાને મળેલા છે. આપ મેક્ષના સ્વરૂપની વાતા કરા છે તે જગતના બધા જીવાને મેાક્ષ કેમ મળતા નથી ? આટલા બધા જીવે સંસારમાં કેમ રખડે છે ? ગુરૂદેવે કહ્યું-તારા પ્રશ્ન ઠીક છે. આપણું શાશ્વત ઘર મેાક્ષ છે. જે ઘરમાં ગયા પછી કયારેય જાકારો ન મળે. આપણુ શરીર એ ભાડૂતી ધર છે. તે કયારે, કયા સમયે, કઈ મિનિટે ખાલી કરવુ' પડશે તેની ખખર નથી. આજના સરકારી કાયદા પ્રમાણે તે ભાડૂતીને રહેવા પણ દેશે પણ આપણુ આયુષ્ય પૂર્ણ થશે ત્યારે તે સરકારી લાંચરૂશ્વત, વકીલાત કે સોફારસ નહિ ચાલે. એ તો મુદ્દત પૂરી થાય એટલે તરત ખાલી કરવુ પડશે. માત્ર મેાક્ષનુ ઘર એવુ' છે કે કયારે પણ ખાલી ન કરવુ' પડે. - - Page #1042 -------------------------------------------------------------------------- ________________ શારદા શિમણિ ] [૯૬૩ મુક્તિની મનીષા વિના મંજિલ દૂર ઃ ગુરૂએ કહ્યું–હે વહાલા શિષ્ય ! તારે પ્રશ્ન સાચો છે, પણ મોક્ષ ગમે છે જેને ? મેક્ષમાં જાય કેણુ? ઇલેકટ્રીક કરંટ લાગે ત્યારે કેવી ઝણઝણાટી થાય છે? જ્યારે એને એવો કરંટ લાગે કે હું અનંતકાળથી રખડી રહ્યો છું. હવે મારી સંસારથી મુક્તિ કયારે થશે ? સેટ લાગે તે તરત ઉપચાર કરીએ છીએ, તેમ જે મેક્ષ મેળવવાને સોટ લાગ્યું હોય તે તે માટે ગુરૂદેવ કહે તેમ કરવું પડશે. તો પછી મોક્ષમાં જવાનું અઘરું નથી પણ સહેલું છે. મેક્ષની લગની લાગશે ત્યારે જડ પુદ્ગલો તરફની દોટ ઓછી થઈ જશે. ગુરૂ કહે છે હે શિષ્ય ! તું પૂછે છે કે મોક્ષમાં જવાને અધિકાર બધાને મળે છે છતાં જો સંસારમાં કેમ રખડે છે ? પણ મોક્ષ જોઈએ છે જ કેને? એક વાર તું આ ગામમાં જઈને બધાને પૂછી આવ કે તમારે શું જોઈએ છે ? શિષ્ય તો ગામમાં ગયે. પહેલા શ્રીમંતને ઘેર જઈને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? તમારે મેક્ષમાં જવું છે? ના ભાઈ મારે મોક્ષમાં જવું નથી. તો તમારે શું જોઈએ છે? ભાઈ ! મારે ત્યાં પૈસે ઘણે છે પણ પારણે ઝૂલનાર કેઈ નથી. બીજાને ઘેર ગયો તે કહે બધું સારું છે પણ પત્ની સારી જોઈએ છે. કેઈ કહે મારે બધું સારું છે પણ શરીરની તંદુરસ્તી જોઈએ છે, તે કઈ કહે કે મારે મનની મસ્તી જોઈએ છે. સાંજ સુધીમાં આ શિષ્ય ૨૦૦ થી ૩૦૦ ઘર ફર્યો પણ કોઈ એવું કહેનાર ન મળ્યું કે મારે મોક્ષ જોઈએ છે. શિષ્ય સાંજે પાછા આવ્યા. ગુરૂ કહે વહાલા શિષ્ય! તું બધાને પૂછી આવ્યો ? હા, ગુરૂ ભગવંત હું ઘણું ઘર ફર્યો. મેં બધાને પૂછ્યુંતમારે શું જોઈએ છે? એક પણ માણસ એ ન નીકળ્યો કે જેણે એમ કહ્યું હોય કે મારે મેક્ષ જોઈએ છે. કેઈને પૈસા, કેઈને પત્ની, કેઈને છોકરા, કેઈને મોટર, કોઈને તંદુરસ્તી તે કેઈને મનની મસ્તી જોઈએ છે. બસ, મોક્ષને છોડીને બધું જોઈએ છે. શિષ્ય ! હવે તને સમજાયું ને કે બધા જેને મોક્ષમાં જવાનો અધિકાર હોવા છતાં સંસારમાં કેમ રખડે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તેઓને હજુ મોક્ષ જોઇતું નથી. તેમની તૃષ્ણાઓનો અંત આવતા નથી. જેમની રગેરગમાં મોક્ષની લગની લાગી છે એવા ગૌતમસ્વામીએ લેકે ના મુખે સાંભળ્યું કે પ્રભુના અંતેવાસી આનંદ શ્રાવકે જીવનની, મરણની કે માન સન્માનની કોઈ જાતની આકાંક્ષા રહિત સંથારો કર્યો છે તો હું પણ તેમની પાસે જાઉં અને આનંદશ્રાવકને જોઉં. આનંદ શ્રાવક પાસે જવાની તેમને તીવ્ર ઉત્કંઠા થઈ. આ પ્રમાણે વિચાર કરીને ગૌતમ સ્વામી કેટલાક સંનિવેશમાં પૌષધશાળામાં જ્યાં આનંદ શ્રાવક હતા ત્યાં ગયા. આનંદ શ્રાવકના કેટલા ભાગ્યોદય કહેવાય કે પોતે સંથારો કર્યો છે તે જ નગરમાં તેમના ધર્મોપદેશક, પરમોપકારી તીર્થકર ભગવંત મહાવીર સ્વામી પધાર્યા છે અને તેમના અંતેવાસી પ્રથમ શિષ્ય, ઉગ્ર તપસ્વી, મહાજ્ઞાની, વિનય વિવેકની અજોડ મૂર્તિ એવા ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને સંથારામાં દર્શન દેવા માટે આવ્યા. બડા ભાગ્ય હોય ત્યારે આવા સમયે ગુરૂદેવના દર્શન મળે. ગૌતમસ્વામી આનંદ શ્રાવક પાસે ગયા. ૬૨ Page #1043 -------------------------------------------------------------------------- ________________ [ શારદા શિરેમણિ तए ण से आणंदे समणोवासए भगवं गोयम एज्जमाणं पासइ पासित्ता हठूत जाव हियए भगवं गोयमं वंदइ नमसइ ।.. આનંદ શ્રાવકે ગૌતમ સ્વામીને આવતા જોયા ત્યાં તેમના સાડા ત્રણ કોડ મરાય ઉલસી ગયા. તે ખૂબ હર્ષિત અને પ્રસન્ન બની ગયા. અહે ! મારા જ્ઞાનદાતા, મને મોક્ષનો માર્ગ બતાવનારા મારા ભગવાનના અંતેવાસી ગૌતમસ્વામી પધાર્યા ! આજે હું દર્શન કરીને કૃતાર્થ બનીશ. મારું જીવન ધન્ય બની જશે. આનંદ શ્રાવકના હૈયામાં ઉલ્લાસ સમાતો નથી. બધી મિલ્કત તને ધરું તો પણ તારી કરૂણાની તોલે ના આવે, જિંદગીભર તને ભજુ તે પણ તારા ઉપકારની તોલે ના આવે હે પ્રભુ ! મારું સર્વસ્વ તારા ચરણે ધરું તે પણ તમારી કરૂણાની તે કઈ ન આવે. આ રીતે ગૌતમસ્વામીને જોતાં આનંદ શ્રાવકના આનંદનો પાર ન રહ્યો. તેમાં બેઠા બેઠા ત્રણ વાર તિકખુત્તોને પાઠ ભણી ગૌતમસ્વામીને વંદન નમસ્કાર કર્યા, પછી કહ્યું હે ગુરૂ ભગવંત ! હું આપના ચરણમાં મારું મસ્તક નમાવું છું. મારું શરીર સાવ કૃશ થઈ ગયું છે. હું એકદમ અશકત બની ગયો છું. હું મારા આસન પરથી ઉઠીને આપની પાસે આવીને વંદન નમસ્કાર કરું એટલી મારી શક્તિ નથી. દેવાનુપ્રિયે! વિચાર કરો કે તેમનું શરીર કેટલું કૃશ બની ગયું હશે કે આસન પરથી ઉઠવાની શકિ પણ રહી નથી, છતાં જરા પણ અભિમાન નથી. કેટલી નમ્રતાથી બેલે છે ! ભાષા માં કેટલી મીઠાશ અને મધુરતા છે ! જે ભાષામાં મીઠાશ ન હોય તો શાંત માનવને અશાંત બનાવી દે. એવી ભાષા કર્મબંધનનું કારણ બને છે. મીઠી ભાષા કર્મની નિર્જરા કરાવે છે એક વાર એક છોકરે બીજા છોકરાને કહે છે કે મારી મમ્મી તો એવી હોંશિયાર છે કે એને ઈ સામાન્ય નિમિત્ત મળી જાય તો કલાકો સુધી એનું લેકચર ચલાવે રાખે. બીજે છોકરો કહે તારી મમ્મી તે નિમિત્ત મળે ત્યારે બેલે પણ મારી મમ્મી તો એવી હોંશિયાર છે કે એને તે નિમિત્ત ન મળે તે પણ કલાકો સુધી બેલ્યા કરે. જે કાલની વાત કરું. મારા પપ્પા દુકાનેથી થાકીને આવ્યા હતા એટલે કંઈ બોલ્યા વગર શાંતિથી બેઠા હતા. ત્યાં મારી મમ્મીએ કહ્યું–કેમ શાંત બેસી રહ્યા છે ? કાંઈ બોલતા કેમ નથી ? શું તમને જીભને લકવો થઈ ગયે છે ? બસ, પછી તેનું લેકચર સાડા ચાર કલાક ચાલ્યું. બોલ હવે તારી મમ્મી કરતાં મારી મમ્મી વધુ હોંશિયાર ખરી કે નહિ? હવે પેલે કરો શું બોલે ? વચનશક્તિને કે ભયંકર દુરૂપયેગ ? વચન બોલતા પહેલા ખૂબ તોલે ને પછી બોલે. આનંદ શ્રાવકે મીઠા શબ્દોથી ગૌતમ સ્વામીને કહ્યું- હે ભગવંત ! મારા શરીરની અશક્તિના કારણે હું આપની પાસે આવીને ત્રણ વાર વંદન નમસ્કાર કરીને આપની ચરણરજ લેવા માટે અસમર્થ છું માટે આપ મારી પાસે પધારે તે હું વંદન કરી Page #1044 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [ ૯૬૫ આપની ચરણરજ મસ્તકે ચઢાવું. કેટલી સરળતા ! કેટલા વિનય વિવેક ! આ રીતે કહેવામાં આનંદ શ્રાવકને થોડો સકોચ થતે હતા છતાં ગુરૂ પ્રત્યેને આદર અને ભક્તિ ભાવના કારણે આ પ્રમાણે કહ્યું. આનદ શ્રાવકના કહેવાથી ગૌતમસ્વામી ત્યાં ગયા. આનંદ શ્રાવકે વંદન કરી ચરણરજ મસ્તકે ચઢાવી. હવે આનંદ શ્રાવક ગૌતમસ્વામીને શું પ્રશ્ન પૂછશે તેના ભાવ અવસરે, કારતક સુદ ૧૫ ને મગળવાર : વ્યાખ્યાન ન. ૧૦૯ : તા. ૨૬-૧૧-૨૫ આજે ચાતુર્માસ પૂર્ણાહુતિના પવિત્ર દિવસ છે. આજે આપણા ચાલુ અધિકાર પણ પૂર્ણ કરવા છે. આપણા અધિકારના નાયક આનંદ શ્રાવકે સંથારે કર્યાં છે. ગૌતમ સ્વામી તેમની પાસે ગયા અને આનંદ શ્રાવકે તેમને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે વંદન નમસ્કાર કરી ચરણ સ્પર્શ કર્યાં, પછી પૂછ્યું-હે ગુરૂ ભગવ ́ત ! ગૃહસ્થપણામાં રહેતા સંસારી જીવાને અવિધજ્ઞાન થાય ખરું ? ગૌતમસ્વામીએ કહ્યું-હા. આનંદ ! આચાર વિચારની શુદ્ધિ હાય અને તેની આરાધના જોરદાર હાય તો અવધિજ્ઞાન થઇ શકે છે. આનંદ શ્રાવકે કહ્યું- ભગવાન ! જો ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે તે! મને પણ અવધિજ્ઞાન થયું છે. તે અવધિજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ૫૦૦ યેાજન સુધી લવણુ સમુદ્રમાં જોઉં છું. ઉત્તર દિશામાં ફૂલહિમવંત પર્યંત સુધી, ઊંચી દિશામાં પહેલા સુધાં દેવલેાક સુધી અને નીચે અાદિશામાં પહેલી નરકના લાલુપાચ્યુત નામના પાથડામાં રહેલા ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા નારકીઓને હું જોઉ ́ છું અને જાણું છું. સત્યની સમસ્યા સામે દૃઢ નીડરતા : આનંદ શ્રાવકની અવિધજ્ઞાનની વાત સાંભળીને ગૌતમ સ્વામી તેા સજ્જડ થઈ ગયા. શુ' શ્રાવકને આટલું મેા અધિજ્ઞાન હાય ? તેમની ધારણા એવી હતી કે ગૃહસ્થને આટલું માટું અવિધજ્ઞાન ન થાય, તેથી તેમણે આનંદ શ્રાવકને કહ્યું હે દેવાનુપ્રિય ! ગૃહસ્થવાસમાં રહેતા જીવાને અધિજ્ઞાન તે ઉત્પન્ન થઈ શકે છે પણ તમે કહે છે તેટલા માટા, વિશાળ ક્ષેત્રનું નહિ. તમે અસત્ય ખેલે છે માટે તેની આલાચના કરે, પ્રાયશ્ચિત લે. આનંદ શ્રાવકને ભગવાનના પટ્ટ શિષ્ય, પ્રથમ ગણધર, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જાણકાર એવા ગૌતમ સ્વામીએ કહ્યું–છતાં મનમાં શંકા ન થઈ કે આવા વીર પુરૂષ મને કહે છે તે તેમનું સાચું હશે કે મારું સાચુ' હશે ? તેમણે ગૌતમ સ્વામીને કહ્યું-હે પ્રભુ ! શું જિન પ્રવચનમાં સત્ય, તાત્ત્વિક, તથ્ય અને સદ્ભૂત ભાવાને માટે પણ આલેચના કરવામાં આવે છે ? અર્થાત શું સત્ય વાત માટે પ્રાયશ્ચિત કે આલેચના હોય ખરી ? ગૌતમ સ્વામીએ કહ્યુ’-ના. આ અર્થ ખરાખર નથી. તેા હે પ્રભુ મે' અવધિજ્ઞાનમાં જેટલુ' જોયું છે તેટલું સત્ય આપની પાસે કહ્યું છે. જરા પણ વધુ કે ઓછું કહ્યું નથી, માટે ભગવાન ! આ વિષયમાં મને પ્રાયશ્ચિત નથી આવતું પણ આપને આવે છે. આપ આાચના કરો. આનંદ શ્રાવકની વાત સત્ય હતી એટલે આવા ઉત્તમ પુરૂષને કહેતા જરા પણ ભય ન લાગ્યા. ગણધર જેવા વીર પુરૂષ હતા છતાં આનંદ શ્રાવકે જેવું હતું તેવું નીડરતાથી Page #1045 -------------------------------------------------------------------------- ________________ ૯૬૬ ] [ શારદા શિરોમણિ કહી દીધું. આનંદ શ્રાવકે ભલે દીક્ષા લીધી નથી. તે શ્રાવકપણામાં હતા, તેમને વેશ ગૃહસ્થને હતું પણ તેમની સાધનાની દષ્ટિથી તે સંયમી જીવનની અવસ્થા સુધી પહોંચી ગયા હતા તેથી આગમની ભાષામાં તેમને “સમણુભૂયા” શ્રમણ જેવા કહ્યા છે. આનંદ શ્રાવકે ગૌતમસ્વામીને કહ્યું–પ્રાયશ્ચિત આપને આવે. આલેચના તમે કરો. મને પ્રાયશ્ચિત આવતું નથી. તમને કદાચ કેઈ આવું કહેનાર મળે તે તમારા મનમાં શું થાય ? ગુસ્સો આવે. તું મને વળી આવું કહેનાર કેશુ? પણ ગૌતમસ્વામી તે ધીર વીર આત્મા છે. તેમના મનમાં જરા પણ એવા ભાવ ન આવ્યા કે એક શ્રાવક મને આવું કહે ? આવું મને કહેનાર તું વળી કેણુ? તેમણે મનમાં જરા પણ દુઃખ ન લગાડયું. ઓછું ન લાવ્યા. તેમના પર રોષ કે ક્રોધ ન કર્યો પણ આનંદ શ્રાવકની વાત સાંભળ્યા પછી શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થઈ પણ સાથે એ વિચાર કર્યો કે મારે શંકા, કંખા કરવાની જરૂર શી ? અમારા બંનેની વાતને ન્યાય કરનાર ભગવાન જેવા વકીલ બેઠા છે માટે ત્યાં જઈને અમારે સંદેહ દૂર કરીશું. તેમણે જરા પણ તંત પકડી ન રાખ્યો કે મારી વાત સાચી છે. તમે શ્રાવક થઈને મને પ્રાયશ્ચિત લેવાનું કેમ કહી શકે ? તેઓ તે ચાર જ્ઞાનના ધણી હતા. જે તે સમયે ઉપયોગ મૂક હોત તે ત્યાં વાતનો ફેંસલે થઈ જાત પણ તેમણે તે એક જ વિચાર કર્યો કે મારા ત્રિલોકીનાથ પ્રભુ બિરાજે છે માટે તેમની પાસે જઈને શંકાનું સમાધાન કરીશ. આજે સૂત્ર બોલવાની અસજઝાય છે માટે સૂત્રના માત્ર ભાવ બોલવાના. ગૌતમ સ્વામી આ પ્રમાણે વિચાર કરીને આનંદ શ્રાવક પાસેથી નીકળીને વૃતિ પલાશ ઉદ્યાનમાં જ્યાં શ્રમણ ભગવાન બિરાજતા હતા ત્યાં ગયા. જઈને ગૌચરી જતાં આવતાં જે કિયા લાગતી હોય તે માટે ઈરિયાવહિયા ક્રિયા કરી. સાધુ, ગૌચરી, પાણી કે કોઈ કામ માટે ઉપાશ્રયથી બહાર પગ મૂકે એટલે આવીને તરત ઇરિયાવહિયા ક્રિયા કરવાની. વિચાર કરો તે સમજાશે કે એક ઇરિયાવહિયાના પાઠમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેનિદ્રય અને પંચેન્દ્રિય કોઈ પણ જીવને દુઃખ પહોંચાડયું હોય તે બધા પાપની આલેચના થાય છે. ગૌતમ સ્વામીએ ઈરિયાવહિયા પડિક્કમીને ભગવાનને વંદન નમસ્કાર કરીને કહ્યું- હે પ્રભુ ! હું આપની આજ્ઞા લઈને વાણિજ્ય ગામમાં ગૌચરી માટે ગયો હતે. ગૌચરી માટે બધા લાઈનબંધ ઘર લેતા લેતા નિર્દોષ ગષણ કરતા મારી ગૌચરી પર્યાપ્ત થઈ ગઈ પછી હું ગામ બહાર આવે ત્યારે લોકોના મુખેથી મેં સાંભળ્યું કે ભગવાન મહાવીર સ્વામીને પરમભક્ત , અંતેવાસી આનંદ શ્રાવકે સંથારે કર્યો છે. આ સાંભળીને હું ત્યાં ગયે. તેનું શરીર એટલું બધું જીણું, સુકેભુકકે થઈ ગયું છે કે તેણે મને કહ્યું- હું મારા સ્થાનેથી ઉઠીને વંદન કરી શકું એટલી મારામાં શક્તિ નથી, માટે પ્રભુ આપ નજીક આવે, હું તેમની પાસે ગયે. - ભગવાન તો કેવળી છે. તે તે બધી વાત જાણે છે છતાં કહેતા નથી કે હે ગૌતમ! આ બધી વાત હું જાણું છું. તેમણે ગૌતમ સ્વામીની બધી વાત સાંભળી. ગૌતમ સ્વામીએ કહ્યું- પ્રભુ ! તે આનંદ શ્રાવકે મને વંદન કર્યા અને પછી પ્રશ્ન કર્યો કે હે ભગવાન! Page #1046 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૬૭ ગૃહસ્થવાસમાં રહેતા જેને અવધિજ્ઞાન થાય ખરું? મેં કહ્યું – હા. તેમણે મને કહ્યું કે મને અવધિજ્ઞાન થયું છે ને હું આટલું ક્ષેત્ર જોઉં છું. મેં કહ્યું, શ્રાવકને અવધિજ્ઞાન થાય પણ આપ કહે છે તેટલું મોટું ન થાય. આ૫ અસત્ય બેલે છે માટે તેની આલેચના કરે ને પ્રાયશ્ચિત લે. તેમણે કહ્યું- હું અસત્ય બેલ નથી. જિન આગમમાં પ્રાયશ્ચિત સત્યનું હોય કે અસત્યનું ? મેં કહ્યું- અસત્યનું. ત્યારે તેમણે મને કહ્યું- પ્રાયશ્ચિત મને નથી આવતું પણ તમને આવે છે. આ વાતમાં મને શંકા થઈ છે તે હે પ્રભુ ! તે પાપની આલોચના મારે કરવી જોઈએ કે આનંદ શ્રાવકે કરવી જોઈએ ? જેમ નાનો બાળક પિતાની માતા પાસે સરળતાથી બધી વાત કરે તેમ ગૌતમસ્વામીએ બધી વાત ભગવાનને કરી. ગૌતમ સ્વામી ભગવાનના પટ્ટશિષ, પ્રથમ ગણધર અને ચૌદ હજાર સંતમાં સૌથી વડેરા સંત છે. આનંદ શ્રાવક ગમે તેમ તે ય સંસારી છે તે ભગવાન શું શિખ્ય પ્રત્યેના રાગ ભાવમાં તણાય ખરા ? ના....હે. જરાય નહિ. સાચા ગુરૂ તો શિષ્યને ભૂલ સમજાવી સાચા રાહે લઈ જાય પણ તેના પ્રત્યેના રાગમાં તણાય નહિ. આ જીવન નૈયા જે ભગવાનને કે ભગવાનની આજ્ઞાના આરાધક એવા ગુરૂના ચરણમાં સોંપીએ તે નૈિયા તરી જાય અને કુગુરૂને સોંપીએ તો નૈયા ડુબી જાય. માની લે કે કોઈ એક માણસને મેટર મળી ગઈ. મેટર મળવી એ વિશેષ વાત નથી. વિશેષતા તે એ છે કે તેને ચલાવવી, તેની સંભાળ રાખવી અને ક્યારેક બગડી જાય સુધારવાની કુશળતા, નિપુણતા પ્રાપ્ત કરવી. મેટર મળી ગઈ પણ જે તેને બરાબર ચલાવતા નથી આવડતી તે તે મોટરને આડીઅવળી ચલાવીને તેનું મશીન તેડી નાંખશે, મોટર બગાડી નાખશે અને એકસીડન્ટ કરી દેશે. જેને મોટર ચલાવતા આવડે છે તેની પાસે કદાચ મેટર નહિ હોય તે પણ તે ડ્રાયવર બનીને મોટર ચલાવી પિતાની આજીવિકા ચલાવી શકે છે કારણ કે તેને મોટર ચલાવવાની, તેને સંભાળવાની અને બગડે તે સુધારવાની કળા આવડે છે. માનવજીવન એક મેટર છે કે આ માનવજીવન એક કિંમતી મેટર સમાન છે. તમારી મેટરમાં ને આ મેટરમાં એટલી વિશેષતા છે કે તમારી મોટર ચલાવવા માટે ડ્રાયવર જોઈએ છે જ્યારે આ જીવન રૂપી મોટર ચલાવવાને માટે બીજા કોઈ ડ્રાયવરની જરૂર પડતી નથી. એને ચલાવવા માટે તે સ્વયં પિતાને ડ્રાયવર બનવું પડે છે. સૌ પ્રથમ આ જીવન રૂપી ગાડીની સારી રીતે તપાસ કરવાની જરૂર છે કે આ ગાડી કયાંય તૂટીફૂટી તો નથી ને ? બગડી ગઈ તે નથી ને કે જેથી રસ્તામાં અધવચ ભયમાં મૂકી દે. મોટરમાં ડીઝલ કે પેટ્રોલની જરૂર છે તેમ આ જીવન ગાડીને તપત્યાગ, સેવા, પરોપકાર અને પરમાર્થના કાર્યો કરવા માટે આહાર, પાણી આપવા એ અનિવાર્ય છે. સાથે સાથે એ ખ્યાલ રાખવાને છે કે આ જીવન રૂપી ગાડી વિધિપૂર્વક ચલાવતા આવડે છે કે નહિ. જે ચલાવવામાં બેદરકાર રહ્યા અથવા બરાબર વિધિથી ચલાવતા ન આવડે તે લાભને બદલે નુકશાન પણ થઈ જાય. સાથે એ જાણવું પણ Page #1047 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ ] [ શારદા શિરોમણિ જરૂરી છે કે આ જીવન શા માટે મળ્યું છે ? અને તેને ઉપયોગ કેવી રીતે કરવાને છે? મોટર કેઈ અનાડી, અબૂધના હાથમાં સોંપવામાં આવે તો તે મોટરને નુકશાન પહોંચાડે અને કયારેક પોતાની જાતને પણ જોખમમાં મૂકી દે તેમ આ જીવનરૂપી મોટર કુગુરૂને સોંપવામાં આવે તો લાભને બદલે વધુ નુકશાન થવાની શકયતા રહે છે પણ જે સદ્દગુરૂના ચરણે સોંપવામાં આવે તે આપણું જીવન મેટરને સલામત રાખશે, કયારેક આડા રસ્તે જશે તે પણ તેઓ સુધારશે. - ગૌતમસ્વામીને તો ત્રણ જગતના નાથ એવા ગુરૂ ભગવંત મળી ગયા છે. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે પોતાની વાત રજુ કરી. આ તે કેવળી ભગવંત હતા. પિતાના પટ્ટ શિષ્ય હોવા છતાં તેમની ભૂલ છે તે ભૂલ કહેવામાં જરાય સંકોચ ન રાખ્યો. તેમની જરા જેટલી ભૂલ પણ ઢાંકી નહિ. અરે, આપણા શાસનનાયક ભગવાનને જીવન ઇતિહાસ તપાસો. તેમણે કયાંય પોતાના દેષને છૂપાવ્યા નથી. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું- હે ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. તેમણે તમને અવધિજ્ઞાનમાં જેટલું જોયાની વાત કરી તેટલું તેમણે જોયું છે. તેમને એવું વિશાળ અવધિજ્ઞાન થયું છે, માટે હે ગૌતમ ! તે આનંદ શ્રાવક સાચા છે. તે પ્રાયશ્ચિતના અધિકારી નથી પણ તમે તેમને કહ્યું કે શ્રાવકને આટલું અવધિજ્ઞાન થાય નહિ, તેમ તમે બોલ્યા માટે તેનું તમને પાપ લાગ્યું છે માટે પ્રાયશ્ચિતના અધિકારી તમે છો. તમે એમની અશાતના કરી છે માટે તમે ત્યાં જાવ ને આનંદ શ્રાવકને ખમાવો. એની પાસે ક્ષમાયાચના કરે. ગુરુ આજ્ઞામાં કેટલી અર્પણતા : બંધુઓ ! આવા ચાર જ્ઞાનના ધારક ગૌતમ સ્વામીને પ્રભુએ કહ્યું-તમે આનંદ પાસે ભૂલની ક્ષમા માંગે. અહાહા.....આવા ઉત્તમ પુરૂષને એક શ્રાવક પાસે ક્ષમા માંગવા જવું એ સામાન્ય કામ નથી. તમારે કોઈની સાથે સામાન્ય બાબતમાં મનદુઃખ થયું હોય તે પણ ક્ષમા માંગવા તૈયાર નથી. જ્યારે આ તે સાધુએ શ્રાવકને ખમાવવા જવાનું છે. ગૌતમસ્વામીને છઠ્ઠનું પારાયું છે. હજુ ગોચરી કરીને આવ્યા છે. ભગવાને કહ્યું-તમે આનંદ પાસે જઈને તેને ખમાવી આવે. તેમના મનમાં વિચાર પણ ન આવ્યું કે પારણું કરીને જઈશ. પ્રભુની આજ્ઞા થતાં તરત ઊભા થઈ ગયા. ગુરૂ આજ્ઞામાં કેટલી અર્પણતા ! કેટલે વિનય ! મનમાં જરાય ખેદ કે દુઃખ નહિ. કેઈ અપીલ કે દલીલ નહિ. તે સમજે છે કે મારા ભગવાન મને જે કંઈ કહે તે મમ રામોત્તિ વેડ્ડાણ મારા લાભ માટે, મારા શ્રેય માટે અને કલ્યાણ માટે છે. જે ભગવાન મને મારી ભૂલ ન સમજાવે તો મને ભૂલનું ભાન ક્યાંથી થાય? મારા ભગવાન તે કેવળી છે. તેમના વચનમાં જરાય શંકા હોય નહિ. - જ્યારે આત્મા પિતાના દોનું દર્શન કરશે ત્યારે એની નાવડી તરતા વાર નહિ લાગે અને બીજાના દેશે જોશે તો નાવડી તરવાની નથી. જીવે જે કર્મો બાંધ્યા તે ઉદયમાં તો આવવાના છે. અરે ! કર્મરાજાએ તે આપણું પર કેટલી કૃપા કરી છે. જે કર્મ બાંધ્યું તેને અબાધાકાળ પડે. જે કર્મની જેટલી ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિ Page #1048 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [ ૬૯ હોય તેટલા હજાર વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાળ પડે. અબાધાકાળ એટલે તેટલા સમય સુધીમાં તે કર્મ આપણને બાધા, પીડા ન ઉપજાવે. જે નિકાચિત કર્મ ન હોય તો તપ, ત્યાગ, ઉદીરણા આદિ કરીને તે કમેને દૂર કરી શકાય. કર્મ એટલી મહેર કરી છે કે અબાધાકાળ પૂરે ન થાય ત્યાં સુધી તે ઉદયમાં આવવાના નથી. ત્યાં સુધીમાં તારે દેણું ચૂકવવું હોય તે ચૂકવી દેજે. જેમ કેઈ માણસ બીજા પાસે પૈસા માંગતે હોય, તે માણસ બધી રકમ સાથે ભરપાઈ કરી શકે તેમ નથી તે હપ્તા પાડી આપે કે તું મહિને, બે મહિને આટલા આટલા ભરી જજે, તો તે વેપારીને ભારે ન પડે તેમ કએ આપણુ પર કૃપા કરી અબાધાકાળ પાડ્યો છે. ત્યાં સુધીમાં દેવું ચૂકવાય તો ચૂકવી દે, પછી તે કર્મો ઉદયમાં નહિ આવે. બાકી કર્મ ઉદયમાં આવે ત્યારે સુખ પણ દુઃખમાં પલટાઈ જાય છે. એક વાર જેની ખમ્મા ખમ્મા થતી હોય છે તેને પાપને ઉદય થતાં કઈ ખબર રાખનાર રહેતું નથી. એક ગંગામા હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ ધર્મેશ હતું. તેમની સ્થિતિ સાવ સાધારણ હતી. ધર્મેશના પિતા સામાન્ય માંદગીમાં સ્વર્ગવાસ પામ્યા. જે થેડી મૂડી હતી તે પતિની માંદગીમાં ખર્ચાઈ ગઈ. ગંગામાને તો પતિ ગયા અને પૈસા પણ ગયા. તેમને ખૂબ આઘાત લાગ્યો. સગાવહાલાં બધા તેમને આશ્વાસન આપે છે. પાસે મૂડી નથી અને અનાજ પણ અઠવાડિયું ચાલે તેટલું માંડ છે. કેઈનું દળવાનું, સીવવાનું, ભરવાનું લાવીને પિતાની આજીવિકા ચલાવે છે. માતાના મનમાં તે ધર્મેશને ફેકટર બનાવવાના કેડ છે. તે માટે કાળી મજુરી કરીને દીકરાને ભણાવે છે, છેવટે માતાની આશા ફળી ને દીકરો ડૉકટર બન્યા. આટલી ગરીબાઈમાં દીકરાને ડોકટર બનાવતા માતાને કેટલી મહેનત પડી હશે? ધર્મેશ ડૉકટર થયે પણું માતાની સેવા ખૂબ કરે છે. માતાને પડ્યો બોલ ઝીલે છે ને તેના ચરણ ધોઈને પીવે છે. તે સમજે છે કે મારી માતાએ મને કઈ સ્થિતિમાં આટલી ઊંચી કક્ષા સુધી પહોંચાડયો છે. માતાના મનમાં હવે એક આશા છે કે દીકરે ડોકટર થઈ ગયે. હવે સારું કમાશે, સારા ઘરની વહુ આવશે ને મારી પાછલી જિંદગી આનંદમાં જશે. સાસુની શિખામણ પણ વહુને મન કટકટ : ધર્મેશ ડોકટર થયે એટલે સારા ઘરની છોકરીઓના કહેણ આવવા લાગ્યા. ધર્મેશ કહે-બા ! મારી પ્રેકટીશ બરાબર જામે, આપણું ઘર સારી રીતે ચાલી શકે પછી હું લગ્ન કરીશ. માતાએ કહ્યું-બેટા ! મારા લગ્ન થયા ત્યારે તારા પિતા પાસે શું હતું? છતાં આટલે ઊંચે આવ્યું ને? માતાના કહેવાથી શ્રીમંત શેઠની ભણેલી છોકરી નીલા સાથે સગપણ કર્યું અને લગ્ન પણું થયા. ગંગામાં વહુને કંઈ સારી વાત કહે તે પણું વહને કટકટ લાગવા માંડી. લગ્ન પછી અઠવાડિયે કહ્યું-બેટા ! ચલે પંજીને સળગાવજે. નીલા ભણેલી હતી પણ ગણેલી ન હતી. તેનામાં આવું બધું જ્ઞાન ન હતું. પાણી ગળ્યા વિના વાપરે એટલે સાસુએ કહ્યું-બેટા ! તમારા પિતાનું ઘર તે ધમષ્ઠ અને સંસ્કારી છે. Page #1049 -------------------------------------------------------------------------- ________________ ૯૭૦] [ શારદા શિરેમણિ આપણે પણ જૈન છીએ. પાણી ગળ્યા વિના વપરાય નહિ. નીલા કહે તમને કહી દઉં છું કે તમારે કટકટ કરવી નહિ. ગંગામાં સમજી ગયા કે મારે નંબર કટકટમાં આવી ગયે. હવે કાંઈ બોલવું નહિ પણ વહુ ચુલે પંજે નહિ, પાણી ગળે નહિ તે મારાથી જોવાશે નહિ, છતાં નક્કી કર્યું કે કામ થાય તે જાતે કરવું અને ન થાય તે બોલવું નહિ. ધર્મેશને ખબર પડી ગઈ કે સાસુ વહુને બનતું નથી પણ તેણે નક્કી કર્યું કે મારે કેઈની બાબતમાં માથું મારવું નહિ. ભિખારણે લીધેલી હઠ : એક દિવસ તેમના આંગણે એક ભિખારણ આવી. તેણે કહ્યું-હું ખૂબ ભૂખી છું, મને કંઈક આપે છે. ગંગામાં ગરીબ હતા પણ તેમના આંગણેથી કઈ દિવસ ગરીબને પાછો ન જવા દે. તે સમજતા હતા કે મેં પૂર્વભવમાં દીધું નથી એટલે આ ભવમાં મળ્યું નથી. હવે આ ભવમાં તે કંઈક આપું, એમ વિચારીને તે આપતા હતા પણ આજે ભિખારણ ઘણું કરંગરી છતાં નીલા કહે છે કે આજે તને એક બટકું પણ નહિ આપું. ભિખોરણું કહે છે તારા સાસુ મને કઈ દિવસ પાછી કાઢતા ન હતા અને હું આવું કેમ કરે છે ? પણ વહ એવી હઠે ચઢી કે હું આપીશ નહિ અને ભિખારણ એવી હઠે ચઢી કે હું લીધા વિના જવાની નથી, છેવટે ગંગામાને કહ્યું–મને થોડું તો આપો. બાઈ ! હવે મારે હકક નથી. હું આપું તો મારા ઘરમાં હોળી સળગે. તું કાલે આવજે પણ ભિખારણ એવી હઠે ચઢી કે બે કલાક થયા તે પણ ખસી નહિ, છેવટે ગંગામાના મનમાં થયું કે કાલની વાસી રોટલી પડી છે. લાવ તેને આપું. એમ વિચારીને વહુને પૂછળ્યા વિના પાંચ રોટલી ભિખારણને આપી. ભિખારણે મુખ પર એવા ભાવ બતાવ્યા કે નીલાભાભી ! મારે વટ રહી ગયે ને ! હું પાંચ જેટલીએ લઈ મારે વટ રાખીને જાઉં છું. એને વટ રાખવા જતાં ઘરમાં વટ થઈ ગયે. બા ત્યાં હું નહિ અને હું ત્યાં બા નહિ : નીલા તો ખાટલો ઢાળીને સૂઈ ગઈ. ગંગામાના મનમાં થયું કે હમણું મારે દીકરો થાક પાક, ભૂખે તરો આવશે અને મારું મુખ પડેલું છે તે મને પૂછશે. હું કાંઈ કહેવા જઈશ તે ભડકે થશે. એ કરતાં હું પણ અંદર જઈને સૂઈ જાઉં. ગંગામાં ઓઢીને સૂઈ ગયા. થોડી વાર થઈ ત્યાં ધર્મેશ આવ્યા. નીલાને સૂતેલી જોઈને પૂછયું-તને શું થયું છે ? નીલા તે ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગી. સાસુ માટે જેમ તેમ બોલવા લાગી અને કહ્યું છે ત્યાં નહિ અને હું ત્યાં બા નહિ. કાં તે મને રાખે, કાં તે બાને રાખો. બાને જુ હવે મારાથી સહન થતો નથી. તેણે તે સાસુના વિરુદ્ધમાં એવી વાતો કરી કે તે પતિના ગળે ઉતરી ગઈ. તરત ત્યાંથી ઉઠે ને બાની પાસે જઈ તેનું કાંડું પકડીને કહ્યું- તું ઘરની બહાર નીકળી જા. જે દીકરો એક વખત માતાને તીર્થ સમાન માનતો હતો તે દીકરો આજે માતાને ઘર બહાર કાઢવા તૈયાર થયે. માતાએ કહ્યું- બેટા ! તું મને ઘર બહાર કાઢીશ તેમાં તારી ઈજજત, આબરૂ જશે. બા ! તમે એની ચિંતા ન કરશે. તમે ઘરની બહાર નીકળી જાવ. Page #1050 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરમણિ ] [૯૭૧ બેનપણીએ બેનપણીને સાંભળેલે કરૂણ સાદઃ ધર્મેશે તે ઘરડી માતાને ઘરની બહાર કાઢી. ગંગામાં સામા ઓટલા પર જઈને બેઠા. બેઠા બેઠા ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે. મારી પાછલી જિંદગીમાં દીકરાએ મારી આ દશા કરી? ઘડપણમાં જવું ક્યાં ? તેના ઘરથી ત્રણ ચાર ઘર દૂર તેમની બેનપણીનું ઘર છે. બેનપણીએ ગંગામાનો રડવાનો અવાજ સાંભળ્યો. તેણે દીકરાને કહ્યું- તું જા. જે તે ખરે. આ તો તારા માસીને રડવાનો અવાજ લાગે છે. તરત છોકરો ત્યાં ગયા. જઈને કહ્યું માસી કેમ રડો છો ? આજે તમને શું થયું છે ? ગંગામાં શું બોલે ? ઘરની વાત કોને કહેવાય ? તેમણે વાત બદલીને કહ્યું – બેટા ! મને ઠીક નથી. અરે માસી ! તમે તમારા દીકરાને ડૉકટર બનાવ્યું છે. તમને ઠીક નથી તે દીકરો ઈલાજ કરતો નથી? બેટા ! હવે તેને માતાની જરૂર નથી. તે ઈલાજ શા માટે કરે ? ચાલે માસી, મારી બા તમને બોલાવે છે. ગંગામા કહે, મારે તારે ઘેર આવવું નથી. આ સમયે ધર્મેશ જમવા બેઠો હતો તેની નજર રડતી મા પર પડી. એક મિનિટ તો આંચકો લાગ્યો. તેના હાથમાંથી બટકું પડી ગયું. નીલા કહે-બહાર શું જુઓ છો? ધર્મેશે વાત છૂપાવી દીધી. તેના મનમાં થયું કે જે નીલા વાત જાણશે તે બરાબર આગ લાગી જશે. તેથી તેણે વાત ગોપવી દીધી. સાચી બેન બનીને આપેલ આશ્વાસન : ગંગામાં બેનપણીને ઘેર જવા તૈયાર થયા. જતાં જતાં ઘર સામે અને દીકરા તરફ દૃષ્ટિ પડતાં તેમનું હૈયું ભરાઈ આવ્યું. અરેરે....જે દીકરાને મેં મારી જાત નીચવીને ભણાવ્યો, ડૉકટર બનાવ્યું, જે દીકરો તીર્થની જેમ મારી પૂજા કરતા હતા તે દીકરાએ મારી આ દશા કરી? જે ધરમાં મારી જિંદગી પૂરી થવા આવી એ જ ઘરમાંથી સગો દીકરે મને જાકારો દેશે એવી તે કલ્પના પણ ન હતી. કર્મરાજા ! તારી કેવી બલિહારી છે, છેવટે દુઃખિત હૈયે ગંગામા બેનપણીને ઘેર ગયા. બેનપણીએ પૂછયું- ગંગાબેન ! શું થયું ? આ બેનપણી સાચી બેન પણ હતી. દુઃખમાં ભાગ પડાવે એવી હતી. આજના મિત્રોને બેનપણીએ તે બધા કહેવાના. ખિસ્સા ભારે તે મિત્રો રહેવાના અને ખિસ્સા ખાલી તે મિત્રો નહિ. સાચા મિત્રો અને બહેનપણીઓ તે તે છે કે જે દુઃખમાં ભાગ પડાવે. આ બેનપણીએ પૂછયું- બેન! શું થયું? કાંઈ નહિ. બેન ! કાંઈ કારણ વિના એટલે બેસીને રડે ખરા ? બેન ! મારા પતિ તે નાનપણમાં ચાલ્યા ગયા. કાળી મહેનત કરીને પેટે પાટા બાંધીને દીકરાને ડેકટર બનાવ્યો. તે દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. બેનપણી કહે-બેન ! આ તે સંસાર છે. ચાલ્યા કરે. ધર્મેશે ભલે આજે ભૂલ કરી પણ કાલે તેને જરૂર ભૂલ સમજાશે. બધું સારું થશે. આ૫ મનમાં દુઃખ ન ધરશે. આ ઘર તમારું છે એમ માનીને મારા ઘેર રહો. બે ચાર દિવસ થયા છતાં દીકરાને એમ નથી થતું કે મારી બા કયાં ગઈ હશે ? એનું શું થયું હશે? આ તમારે સંસાર! તમે જેને મારા માનીને વળગી પડ્યા છે પણ કેણ કેવું છે? Page #1051 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨) [ શારદા શિરેમણિ મારું મારું કરી કરીને, જગતમાં મહી રહ્યો, જ્યાં કેઈ નથી કેઈનું, તું રાગ શું કરે........... ગંગામાં બેનપણને ઘેર રહે છે. બેનપણી, તેમના દીકરાઓ બધા માસીને શી વાતે રાખે છે પણ ગંગામાને પિતાનું દુઃખ ભૂલાતું નથી. એક વાર ગંગામાને ખૂબ તાવ આવ્યો. બેનપણી ગંગામાને લઈને ધર્મેશ ડૉકટરના દવાખાને ગઈ. ડૉકટરને કહ્યું, આ ગંગામાને ખૂબ તાવ આવે છે અને છાતીમાં દુખે છે. તમારે જે ફી લેવી હોય તે લેજે, જે બીલ કરવું હોય તે કરજે પણ ગંગામાને જલદી સારું થાય તેમ કરજે. ડૉકટર ગંગામાને તપાસતા હતા. તે સમયે મા દીકરાની આંખ મળી ગઈ. ગંગામાની આંખમાંથી આંસુ સરી પડ્યા. બેટા! મેં તને કઈ આશાથી મોટો કર્યો, ભણાવ્યા. નીલા ભૂલી તે ભલે ભૂલી પણ તું ય મને ભૂલી ગયો? તું ભણતો હતે ત્યારે કહેતું હતું કે બધાની સેવા કરીશ. સેવા કરવાને બદલે મને ધકકો મારીને ઘરમાંથી પણ કાઢી મૂકી. આપણા આંગણે એક ભિખારણે આવી હતી. તે કહે, કંઈક આપો. નીલા કહે, હું તને બટકું રોટલે ય નહિ આપું અને ભિખારણ કહે હું લીધા વિના જવાની નથી. બંને હઠે ભરાયા. મેં કહ્યું-તું કાલે આવજે પણ તે ત્યાંથી ખસી નહિ ત્યારે મને થયું કે કાલની વાસી રોટલી ઘણું પડી છે. લાવ, તેમાંથી આપું. મેં વહુને પૂછ્યા વિના પાંચ રોટલી ભિખારણને આપી. આથી નીલા ગમે તેમ બોલવા લાગી ને પછી સૂઈ ગઈ. બેટા ! આમાં મારો કોઈ વાંક ગુનો છે? ડોકટરની અને નીલાની ખુલેલી દૃષ્ટિ : માતાની વાત સાંભળતા ડેકટરનું દિલ કવી ગયું. અરેરે.હું કયાં ભૂલ્યો ! મારી માતાએ કેટલા દુઃખ વેઠીને મહેનત મજુરી કરીને મને મોટો કર્યો, ભલે ને ડોકટર બનાવ્યું. એ માતાને મેં ઘરની બહાર કાઢી ! ડૉકટર તરત ઉભા થઈ ગયા ને માતાના ચરણમાં પડી ગયે. માતા! મને માફ કર, માફ કર ! હું ખરેખર તારા ઉપકારને ભૂ છું. પત્નીને ચઢાળે ચઢી ગયે ને તારી આ સ્થિતિ કરી. મને માફ કર. તરત ધર્મેશ માતાને ગાડીમાં બેસાડી ઘેર લઈ ગયે. પત્નીને કહી દીધું, જે તને મારી માતા ગમતી હોય તે ખુશીથી રહે અને ન ગમતી હોય તો પિયર ભેગી થઈ જા. હવે નીલા શું બોલે ? તે સમજી ગઈ કે હવે મારું ચાલશે નહિ. તેણે કહ્યું- તમારી બા એ મારી બા. બધા આનંદથી રહેવા લાગ્યા. ઘર સ્વર્ગ જેવું બની ગયું. છેવટે દૃષ્ટિ ખુલી ગઈ. કહેવાને આશય એ છે કે જેની એક વાર ખમ્મા ખમ્મા થતી હોય પણ તેના અશુભ કર્મને ઉદય થાય ત્યારે અંગજાત દીકરે પણ ઘરની બહાર કાઢી મૂકે છે. જેના પડ્યા બોલ ઝીલાતા હતા તેની ખબર પૂછવાના પણ સાંસા પડી જાય છે. મહાન જ્ઞાની હોવા છતાં અમાપ નમ્રતાઃ ગૌતમ સ્વામીને ભગવાને કહ્યુંતમે આનંદ શ્રાવકને ખમાવી આવે. ભગવાનની આજ્ઞાને વિનયપૂર્વક તહત કરીને તરત ઊભા થઈ ગયા. ત્યાંથી રવાના થયા. એક શ્રાવકને ખમાવવા ગૌતમ સ્વામી જાય. તેમની કેટલી સરળતા ! કેટલી લઘુકમીતા! ગૌતમ સ્વામી આનંદ શ્રાવક પાસે ગયા. જઈને Page #1052 -------------------------------------------------------------------------- ________________ શારદા શિરોમણિ ] [૯૭૩ આનંદ શ્રાવકને કહ્યું-તમારી વાત સાચી છે. મારી ભૂલની ક્ષમાપના કરવા આવ્યો છું. હું તમને ખમાવું છું. બંને પાત્ર ઉત્તમ છે. ગૌતમ સ્વામી મહાતપસ્વી, મહાજ્ઞાની હોવા છતાં તેમને શ્રાવકને ખમાવવા જતાં જરા પણ સંકોચ ન થયું. હું આવો માટે અને શ્રાવકને ખમાવું એવા ભાવ પણ ન આવ્યા. તેમનામાં નમ્રતા અને સરળતા હતી. આનંદ શ્રાવકના મનમાં પણ એવું અભિમાન ન આવ્યું કે ભગવાનના પ્રથમ ગણધર મને કેવા ખમાવવા આવ્યા! અંતે તે હું સાચે પડે ને! ના...ના...હાં, જરાય એવા ભાવ ન આવ્યા. ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને ખમાવીને ગયા, પછી ભગવાન મહાવીર સ્વામીએ વાણિજ્ય ગામમાંથી વિહાર કર્યો અને ધર્મોપદેશ આપતા થકા બીજા દેશમાં વિચરવા લાગ્યા. આનંદ શ્રાવક પિતાની આત્મસમાધિમાં મસ્ત રહેવા લાગ્યા. તેમણે ૨૦ વર્ષો સુધી શ્રાવકપણું પાળ્યું. ચૌદ વર્ષો સુધી શ્રાવકપણામાં ઘરમાં રહ્યા પછી ઘર છોડીને પૌષધશાળામાં જઈને શ્રાવકની ૧૧ ડિમાઓ સ્વીકારી. જેમ જેમ સાધનામાં આગળ વધતા ગયા તેમ તેમ તેમને ઉત્સાહ વધતો ગયો. છેવટે શરીર કૃશ થઈ ગયું ત્યારે જીવન-મરણ, માન-સન્માન કઈ જાતની આકાંક્ષા વગર સંથારો કર્યો. એક માસ સુથાર ચાલ્યો. પ્રભુના એકેક વચનને યાદ કરતાં સંથારામાં મસ્ત રહ્યા. સંથારામાં અંતિમ આલેચના કરી આયુષ્ય પૂર્ણ થતાં સમાધિ ભાવે મૃત્યુ પામીને પ્રથમ સૌધર્મ દેવલેકમાં ૩૨ લાખ વિમાન છે. તેમાં ઈશાન ખૂણામાં રહેલા અરૂણ નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં ઘણા દેવોની સ્થિતિ ચાર પોપમની છે. આનંદ શ્રાવકનું આયુષ્ય પણ ત્યાં ચાર પલ્યોપમનું છે. પછી ગૌતમ સ્વામીએ પૂછયું- હે ભગવાન ! તે આનંદ દેવ આયુષ્ય તથા ભવ સ્થિતિ પૂરી કરીને દેવ શરીરને છોડીને ક્યાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું- હે ગૌતમ ! તે આનંદ દેવ દેવસ્થિતિ પૂરી કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ખૂબ સુખી, સમૃદ્ધ, વૈભવશાળી કુટુંબમાં જન્મશે. સંસારનું આટલું સુખ મળવા છતાં તેમાં તે નિર્લેપ રહેશે, પછી મોટા થતાં ભોગને તિલાંજલી આપી ત્યાગ માર્ગને અંગીકાર કરશે. ખૂબ ઉત્કૃષ્ટ ભાવે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરી ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામશે. ઘણાં જીવને તારશે. આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. આપે પાંચ પાંચ મહિના સુધી એકધારું આનંદ શ્રાવકનું જીવન સાંભળ્યું. તમે શ્રાવક છે અને એ પણ શ્રાવક હતા. ભલે એ દીક્ષા ન લઈ શક્યા પણ સાધુ જેવું આદર્શ જીવન જીવી ગયા અને જીવન ઉજજવળ બનાવી ગયા. એકાવતારીનું પદ મેળવી ગયા. આત્માનો સાચો આનંદ પ્રાપ્ત કરી લીધે આ અધિકારમાંથી ઘણું ઘણું જાણવા મળે છે. સંસારમાં રહીને પણ આદર્શ જીવન કેમ જીવાય તે કળા આ અધિકારમાંથી જાણવા મળે છે. આ અધિકાર સાંભળીને ગૌતમ સ્વામી જેવા ગુણ, વિનય, સરળતા, ગુરૂભક્તિ, અર્પણતા આપણા જીવનમાં કેળવવાના છે. આનંદ શ્રાવક સંસારમાં રહેવા છતાં કેવું આદર્શ જીવન Page #1053 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ શારદા શિરમણિ જીવી ગયા. સંસારમાં રહેવા છતાં કેટલી નિર્લેપતાથી રહ્યા ને આત્માને આનંદ મેળવ્યા, તે રીતે આપ પણ આનંદ શ્રાવક જેવા બને અને આત્માને આનંદ પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના. (જૈન ધર્મના પ્રાણ લોકશાહે પૃથ્વીના પટ પર જન્મીને જૈન ધર્મની કેવી કાંતિ કરી, શિથિલાચારને દૂર કરી બધાને ભગવાનના સાચા સિદ્ધાંતને ખ્યાલ આપી જૈન ધર્મની ખૂબ ઉન્નતિ કરી છે. આ વિષયમાં પૂ. મહાસતીજીએ લેકશાહના જીવન પર સુંદર પ્રકાશ પાડયે હતે.) આજે ચાતુર્માસ પૂર્ણાહુતિને અને અમારી ક્ષમાપનાને પવિત્ર દિવસ છે. પાંચ પાંચ મહિનાના ચાતુર્માસ દરમ્યાન આપને સમજાવવાની બુદ્ધિથી વ્યાખ્યાનમાં કયારેક વવુ ન 15 v, ----. દેપ ધરાગ સર શ્રી સંઘના ભાઈબંનેના મન દુભાણું આનંદ પ્રાપ્ત કરી આનંદ શ્રાવક જેવા બને એ શુભેચ્છા સહિત વિરમું છું. આ પ્રસંગે શ્રી સંઘના કાર્યકર્તાઓ શ્રી રમણીકભાઈ કટારી તથા હરીભાઈ વોરાએ પૂ. મહાસતીજીએ સાડા પાંચ મહિના વીરવાણુને જે અખલિત પ્રવાહ વહાળે છે અને તેમની ઓજસ્વી, તેજસ્વી જોશીલી વાણીના પ્રભાવથી કેસરવાડી (કાંદાવાડી) સંધને તપ, આકાર અને ટૂનિયાના સુમથી સૌરભવંત બનાવ્યું છે, જે સૌરભ કેસરની જેમ આ પ્રસંગે શ્રી સંઘના કાર્યકર્તાઓ શ્રી રમણીકભાઈ કોઠારી તથા હરીભાઈ વીરા પૂ. મહાસતીજીએ સાડા પાંચ મહિના વીરવાણુને જે અખલિત પ્રવાહ વહાળે છે અને તેમની ઓજસ્વી, તેજસ્વી જેશીલી વાણના પ્રભાવથી કેસરવાડી (કાંદાવાડી) સંધને તપ, ત્યાગ અને વ્રત નિયમોના સુમનેથી સૌરભવતે બનાવે છે, જે સૌરભ કેસરની જેમ ચૌદિશામાં પ્રસરી છે. આવું અલૌકિક, યશસ્વી, યાદગાર ચાતુર્માસ, પ્રાપ્ત કરીને શ્રી - ૪ -અલી -ગે છે. આ બધે યશ મહા વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીના સંધને મળે તેવી આગ્રહભરી વિનંતી કરી હતી તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિના દરરેજ એકધારા ફરમાવ્યા છે પણ પાન વધી જવાથી પાછળથી કંઈક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગે કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા શિરેમણિ પુસ્તકમાં કઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દોષ છે. તે આ માટે તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિનામાંની છાલ દેખાય છે પણ પાના વધી જવાથી પાછળથી કંઈક બબ્બે ત્રણ ત્રણ વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખ્યો છે. શારદ શિરોમણિ પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે. તે આ માટે વાંચકોને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જશે, છતાં કોઈ ભૂલ દેખાય તે વાંચકને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે છે શારદા શિરો મણિ-સમાપ્ત છે Page #1054 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ મુંબઈ શરાદા શિરેમણિ પુસ્તકના અગાઉથી ગ્રાહક થનારની નામાવલી પુસ્તકની સંખ્યા નામ પુસ્તકની સંખ્યા નામ ૪૦૧ વી. ડી. કેર્પોરેશન એચ. એન. દોશી પ વર્ધમાન સ્થા. જૈન સંઘ મુલુન્ડ એન્ડ આર. એન. દેશી મુંબઈ ૫૧ વાડીલાલ છગનલાલ શાહ સાણંદ ૩૦૦ મણીલાલ શામજીભાઈ વિરાણી મુંબઈ હ. તેમના સુપુત્ર નટવરભાઈ તથા પ્રાણુભાઈ ૩૦૦ નગીનદાસ જયસુખલાલ દેશી સિંગાપુર ૫૧ નીલાબેન વિનયચંદ્ર દેસાઈ ચીંચપોકલી ૨૫૦ સ્થા. જૈન સંધ મલાડ ૫૧ તેજબાઈ વસનજી ગાલા મુંબઈ ૨૩૭ સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ ધાનેરા ૫૧ સુરજમલ રીખવચંદ ગાંધી અમદાવાદ ૨૦૧ ગીરજાશંકર ખીમચંદ શેઠ મુંબઈ ૫૧ ત્રીકમભાઈ કાલભાઈ છત્રાણી ધાનેરા ૨૦૧ સ્થા. જૈન સંઘ હ. મુળચંદભાઈ ખંભાત ૫૧ સ્થા. જૈન સંધ કઠોર ૨૫૧ અ.સૌ. કુસુમબેન નેમચંદ શાહ નવસારી ૫૧ સુભદ્રાબેન દલપતભાઈ ઝવેરી મુંબઈ ૧૦૧ સવિતાબેન જયકીશનદાસ નવસારી ૫૧ માણેકબેન ગેવિંદજી લાઠીયા મલાડ ૧૫૧ માલિની એન. શાહ મુંબઈ ૫ સેમીબેન પુનમીયા ૧૦૧ છગનલાલ શામજીભાઈ વિરાણી મુંબઈ ૫૧ તારાબેન મફતલાલ પટેલ ૫૧ હીરજી સેજપાલ કપાયાવાળા ૨૦૧ સ્થા. જૈન સંધ કાંદીવલી ૧૫૦ નવરંગપુરા સ્થા. જૈન સંઘ અમદાવાદ ૫૧ ધીરજલાલ તારાચંદ દેસાઈ ૧૦૧ સ્થા. જૈન સંધ બોરીવલી ૧૦૧ રમેશભાઈ વાડીલાલ શાહ પા ૧૦૧ પ્રાણલાલ વીરચંદ બખાઈ એન્ડ સુખલાલ ૫૧ મફતભાઈ જીવાભાઈ પટેલ સાણંદ ડોસાભાઈ ૫૦ કુસુમબેન મનસુખભાઈ તુરખીયા મુંબઈ ૧૦૦ ચુનીલાલ મુળજીભાઈ મેટાણી મુંબઈ ૫. ધીરજલાલ તલકચંદ શાહ મલાડ ૧૦૦ ધીરજલાલ વ્રજલાલ મહેતા મુંબઈ ૫૦ વેરશી દેવજી રાંભીયા મુંબઈ ૧૦૦ સગરામપુરા છ કેટી સ્થા. જૈન સંઘ સુરત ૫૦ નાનચંદભાઈ રણછોડભાઈ ચોકસી સુરત ૧૦૧ બાબુલાલ પૂનમચંદ ગાંધી સુરત ૫૦ મણીનગર સ્થા. જૈન સંઘ અમદાવાદ ૧૦૧ અ.સૌ. સુભદ્રાબેન રમણલાલ શાહ અમદાવાદ ૫૮ સ્થા. જૈન સંધ બોડેલી ૧૦૦ રજનીકાંત નારણદાસ ખાંડીયાવાળા ઘાટકોપર ૫૦ લત્તાબેન પ્રવિણચંદ્ર પટેલ તથા ૧૦૦ રવીચંદ સુખલાલ શાહ દાદર દીપકબેન જયંતીલાલ પટેલ અમદાવાદ ૧૦૦ નટવરલાલ તલકચંદ શાહ મલાડ ૫૦ સ્થા. જૈન સમાજ પૂર્વ વિભાગ સુરેન્દ્રનગર ૧૦૧ અજવાળીબેન પ્રાણલાલ છગનલાલ દેસાઈ ૫૦ મોંઘીબેન જેઠાલાલ ૧૦૧ અ.સૌ. શાંતાબેન જયંતિલાલ મહેતા વાલકેશ્વર ૪૦ શ્રી સ્થા. જૈન સંઘ ખેડા ૧૦૧ નાનચંદ શાંતિદાસ સ્થા. જૈન સંધ સાણંદ ૩૫ ચીમનલાલ છોટાલાલ શાહ ખંભાત ૧૦૧ ચીમનલાલ મુળચંદ દેશી ૩૧ હેમકુંવરબેન પોપટલાલ પારેખ ૧૦૦ સુભદ્રાબેન રસીકલાલ હરીલાલ ઝવેરી મુંબઈ ૩૧ માંગીલાલ ઉદયરામ સુરત ૧૦૦ ચુનીલાલ ગગલદાસ મુંબઈ ૩૧ વિદચંદ્ર અંબાલાલ શાહ મુંબઈ ૧૦૦ અલકાબેન શાહ (C.S.V.) ૨૬ આણંદજી પ્રેમજી અનાજવાળા ૧૦૦ જીતેન્દ્ર કાંતીલાલ લેમીચંદ મેદી મુંબઈ ૨૫ ભવાનજી મેઘજી પંચરત્ન મુંબઈ ૧૦૧ છ કેટી સ્થા. જૈન સંઘ હ. મણીભાઈ અમદાવાદ ૨૫ મણીલાલ ખેંગારભાઈ મહેતા બારડેલીવાળા ૧૦૧ ભાઈલાલ જાદવજી શેઠ કોલ્હાપુર ૨૫ આણંદજી પ્રેમજી ૧૦૧ મણીભાઈ દાજીભાઈ પટેલ નાયરોબી ૨૫ વિમળાબેન જયંતીલાલ મહેતા ૭૪ સુરતના ભાઈઓ ૨૫ અમીચંદ ઓઘડદાસ સંઘવી ૬૬ સાણંદ શ્રી સંઘના ભાઈઓ સાણંદ ૨૫ સ્થા. જૈન સંઘ સુરેન્દ્રનગર Page #1055 -------------------------------------------------------------------------- ________________ છે યાંય પુસ્તકની સંખ્યા નામ ૨૫ રસીકલાસ સૌરાષ્ટ્ર ઇલેકટ્રીક ઈકયુમેન્ટ કુ. ૨૫ ઉમરશી ભીમશી વીરા મલાડ ૨૫ હરકીશનદાસ શામળજી પારેખ ૨૫ વિનોદચ દ્ર રતીલાલ પારેખ ૨૫ નવીનર બચુભાઈ કોઠારી ૨૫ ચુનીલાલ વીરપાલ કામદાર ૨૫ કેશવલા નરસિંહદાસ મહેતા સુરત ૨૫ દમયંતીબેન બાબુલાલ વલાણી સુરત ૨૫ જીવણલાલ પદમશીભાઈ સંઘવી સુરેન્દ્રનગર - લાલ અંબાલૂલ શાહ મુંબઈ ૨૫ પિપટલાલ મોહનલાલ ૨૫ પાન ચંદભાઈ તુરખીયા ૨૫ કુમુદબેન રમણીકલાલ સંધવી દદર ૨૪ ચંદ્રિકાબેન ભદ્રકાંત પારેખ ૨૧ કલકત્તા જવેલર્સ હ. કાંતીભાઈ ધાનેરાવાળા ૨૧ હરીલાલ અનુપચંદ શાહ ખંભાત ૨૧ વધુમ ભાઈ પ્રભુદાસ તુરખીયા ૨૧ ખુશાલચંદ મોતીચંદ બાવીસી ૨૧ શાંતાબેન ધનજીભાઈ શાહ ૨૧ પાલનપુરી બે બેને (હ. તારાબેન) સુરત ૨૧ તારાબેન ચીમનલાલ શાહ સાણંદ ૨૧ ચીમનલાલ હીરાચંદ શાહ સાણંદ ૨૧ સવાઈલાલ એમ. શેઠ લીંબડી ૨૦ કાંતીલાલ લલુભાઈ શાહ ૨ પુસ્તકની સંખ્યા નામ ૧૫ કનીભાઈ રાજાભાઈ ધાનેરાવાળા સુરત ૧૫ ચીનુભાઈ જેઠાલાલ શાહ ખંભાત ૧૫ પાલીવાળા હીરાલાલજી ચોપડા પાલી. ૧૫ પ્રાગજી મેઘજી નેશનલ સ્ટસ ૧૪ મેહનલાલ લાલચંદ કામદાર ૧૨ શાંતીલાલ જેચંદભાઈ દેસાઈ ૧૩ નાનજી નેનશી શાહ ૧૩ નરસિંહ વીજપાર ૧૧ ન્યાલચંદ હીરાચંદભાઈ શાહ સાણંદ ૧૦. સાકરચંદ કાનજીભાઈ શાહ સાણંદ માલસ ૧૧ નેમચંદ સ્વરૂપચંદ શાહ ખંભાત ૧૧ ભેગીલાલ ચીમનલાલ રાજા ખંભાત ૧૧ મુકેશકુમાર ચંપકલાલ શાહ ખંભાત ૨૩ ખંભાતના ભાઈઓ તરફથી છૂટક ૧૧ છ કોટી સ્થા. જૈન સંઘ વીરમગામ ૧૧ લાલાજી પરમલાલ અમૃતલાલ માલકસ ૧૧ શ્રી સ્થા. જૈન સંઘ ઉધના હ બચુભાઈ સુરત ૧૧ શાંતીલાલ મગનલાલ ખાટડીયા ઉધના–સુરત ૧૧ ભેરૂમલ વછરાજજી શાહ સુરત ૧૧ ધુડાલાલ એચ. મહેતા સુરત ૧૧ ડો. આનંદલાલ બી કેકારી સુરત ૧૧ રોશનલાલ ચંપાલાલ શાહ સુરત ૧૧ તારાચંદ કાલીદાસ શાહ સુરત ૧૧ તારાચંદ વેલચંદ જોગાણી સુરત ૧૧ ફેલી દઇટલીક ફિલ્ડ ૧૧ હિમતભાઈ કકલભાઈ ધાનેરાવાળા સુત ૧૧ તારાબેન હિંમતભાઈ ધાનેરાવાળા સુરત ૧૧ દમયંતીબેન કમલકાંત શાહ સુરત ૧૧ વી. પ્રકાશ એન્ડ કુ. સુરત ૧૧ મોતીલાલ અમીચંદજી ૧૧ અમૃતલાલ ખીમચંદ શેરદલાલ સુરત ૧૧ લાલચંદ કરમચંદ શેઠ ખસવાળા સુરત ૧૧ ફતેહલાલ ખુમાનશીંગજી કોઠારી ૧૧ વેણીચંદ ચુનીલાલ શાહ સુરત ૧૧ આશાબેન ભેરલાલ શાહ સુરત ૧૧ ચુનીલાલ સવરાજ વેરા સુરત ૧૧ મહેન્દ્રકુમાર લલુભાઈ રંગરેજ ઉમીયાબેન પુનમચંદ રંગરેજ સુરત જયંતિલાલ શાંતિલાલ સંધવી સુરત વાલચંદ કરસનદાસ પારેખ સુરત ખીમજી પોપટલાલ મોરબીયા માટુંગા ૧૧ શાંતિલાલ ચુનીલાલ પટેલ મુંબઈ સુરત ૨૦ શંકરલાલ રંગલાલ શાહ સુરત ૨૦ પ્રેમચંદ ઉજમશી શાહ ૨૦ વિમળાબેન જયંતીલાલ મહેતા ૨૦ ભરતકુમાર વ્રજલાલ શાહ હ. કીતિ ઝાટકીયા ૧૭ શ્રી વલ સ્થા. જૈન સંઘ વસ ૧૬ રમણીકલાલ શેઠ જૈન સૌરભ ૧૫ ગગુભાઈ મેણસી ગાલા ૧૫ રતનશી લધુભાઈ શાહ ૧૫ અખેરા ૮ પુનશી છેડા ૧૫ ઇ. સ. જસુબેન વસંતલાલ પટેલ ખંભાત ૧૫ તારાચંદ દીપચંદ અવલાણી માટુંગા ૧૫ લલિતાબેન સુમનભાઈ શેઠ માટુંગા ૧૫ ચંચળબેન ધરમચંદ બાળીયા માટુંગા ૧૫ નરેન્દ્રકુમાર સાકરલાલ સાડીવાળા સુરત ૧૫ બચુભાઈ વીરચંદ શાહ ઉધના - સુરત ૧૫ ૨૨મીકાંત શામજી ૧૫ જયંતીલાલ ભેગીલાલ શાહ સુરત ૧૫ ચીમનલાલ લલુભાઈ ભાવસાર સુરત ૧૫ સુરત એ. દાપ સુરત Page #1056 -------------------------------------------------------------------------- ________________ નામ ૦. ( પુસ્તકની સંખ્યા પુસ્તકની સંખ્યા નામ ૧૧ તલકચંદ પાનાચંદ તેજાણી ૧૦ લત્તાબેન કાંતીલાલ ૧૧ પ્રમોદભાઈ કંચનલાલ તલસાણીયા મલાડ ૧૦ રંજનબેન સુરેશભાઈ શાહ ૧૧ જીતેન્દ્રકુમાર વૃજલાલ શાહ અંધેરી ૧૦ ધનવંતીબેન ચંપકલાલ શાહ મુંબઈ ૧ અ. સૌ. રંજનબેન કિશોરચંદ ઘાટકોપર ૧૦ વેલજી મોરશી ગાલા સદા વકીલ ગુલાબચંદ હીરાચંદ સંઘાણી અમદાવાદ ૧૦ નાનચંદ ચકુભાઈ મહેતા ૧૧ ફાવડ ટુડિયો ૧૦ રામજી હેમરાજ કારીયા ૧૧ નટવરલાલ હરખચંદ શાહ માટુંગા | ગીરધરલાલ અમુલખ ટુવાવાળા ૧૧ કલ્યાણજી કપુરચંદ શાહ મુંબઈ ૧૦ જયાબેન વૃજલાલ વાડીલાલ તાળાવાળા ૧૧ જયંતીલાલ તારાચંદ શાહ ઘાટકોપર ૧૦ નંદલાલ નેમચંદ ૧૧ કીનિકમાર તેજપાલ દેશી પ્રોફેસર અમદાવાદ ૧૦ ગાંગબાઈ માવજી નાનજી બીદડાવાળા ૧૧ જય તીલાલ મ ગળદાસ શાહ અમદાવાદ ૧૦ હરકીશનદાસ ન્યાલચંદ ઉદાણી ૧૧ કાંતિલાલ પટેલ ખંભાતવાળા ૧૦ કમળાબેન નાનાલાલ સંઘરાજકા ૧૧ જગદીશચંદ્ર કેશવલાલ કામદાર ૧૧ વનિતાબેન દિલિપકુમાર નવસારીવાળા ૧૦ રવીચંદ અંબાવીદાસ પટેલ ૧૧ ઈન્દ્રા જગદીશચંદ્ર કામદાર ૧. જયશ્રીબેન હિંમતલાલ દફતરી ૧૧ હિંમતભાઈ બી. બદાણી ૧૦ રમણીકલાલ મંગળજી અવલાણી ૧૧ નટવરલાલ શીવલાલ કાપડીયા મુલુન્ડ - સુરેશચંદ્ર મોતીલાલ અજમેરા ૧૧ લમીબેન ટોકરશી ગાલા વડાલા ૧૦ રજનીકાંત ચીમનલાલ ઝવેરી ૧૧ રસીકલાલ દલપતભાઈ શાહ ૧૦ વૃજલાલ દયારામ શેઠ ૧૧ જીતેન્દ્રકુમાર ન્યાલચંદ સંધવી ૧૦ અનીલાબેન શાહ ૧૧ શારદાબેન ધીરજલાલ શાહ ૧૦ ભેગીલાલ કકલભાઈ શાહ ધાનેરા ૧૧ કાકુભાઈ વીજપાર શાહ માટુંગા ૧૦ કાંતીલાલ રાજાભાઈ શાહ ધાનેરા ૧૧ આશા અમૃતલાલ શાહ ઘાટકોપર ૧૦ દેવજી તેજશી ૧૧ કેશવજી હેમરાજ કારીયા લાલજીભાઈ લાધાભાઈ સોની ૧૧ ભાઈલાલ રણછોડભાઈ શાહ ૧૦ મેઘજી હબુભાઈ ૧૧ શાંતિલાલ મુળજી ગાંધી વીરમગામ શામજીભાઈ તેજશી નંદ ૧૧ દિલીપકુમાર પ્રાણલાલ ધ્રુવ ૧૦ મનસુખલાલ દેશી ૧૧ અરવીંદભાઈ પ્રભુદાસ શેઠ ૧૦ રસીકલાલ માણેકલાલ પારેખ ૧૧ કાંતિલાલ મંગળદાસ શાહ ૧૦. અમરશી વીરજી મોરબીઆ ૧૧ હુકમીચંદ તારાચંદ દોશી રતનશી નૈયા ૧૦ સુંદરલાલ માણેકચંદ શેઠ ૧૦ સ્થા. જૈન સંઘ પિઈસર ૧૦ કોરશી હીરજી ૧૦ ભવાનજી દેવજી છેડા સ્વ નાગરદાસ માણેકચંદ લખતરવાળા ૧૦ ગુણવંતી અમૃતલાલ શાહ ઝવેરીબેન શાંતિલાલ ૧૦ હરકીશન વ્રજલાલ શાહ મુળજીભાઈ મણીલાલ કામદાર ૧૦ હિંમતભાઈ ભગવાનજી શેઠ વેરશી જીવરાજ સાવલા –– ૮ ભાઈચંદ વજેચંદ શાહ શાંતિભાઈ લલ્લુભાઈ ૮ ખેમચંદ નરસીંહદાસ શાહ સાણંદ ભાણુભાઈ ધનજી લાલજી કચ્છ બીદડાવાળા મોરારજી હીરજી શાહ ૧૦ નાગરદાસ વલભદાસ ઘાટલીયા ૭ કમળાબેન કે. સંઘવી ૧૦ પાનાચંદ ત્રંબકલાલ શાહ લીમડીવાળા ૭ રાજમલ કે. શાહ ૧૦ વિનોદરાય સોમચંદ વેરા ૭ પાલણ ભીમશી ૧૦ કમળાબેન બાલચંદ શાહ ૭ અનંતરાય જીવણદાસ ગાંધી ૧૦ રમણીકલાલ મેહનલાલ ૭ કુસુમબેન કાંતિલાલ ૧૦ દાદર .. અધેરી ૧ ૦ ખંભાત મુંબઈ Page #1057 -------------------------------------------------------------------------- ________________ પુરnકની સંખ્યા નામ અળબેન તલસાટ. બચુભાઈ આઈ. મુંબઈ છે દી. ઉમેદલાલ કંપની હ. બચુભાઈ ઇ ચીમનલાલ મેહનલાલ ખંભાતવાળા મુંબઈ ૬ રતનશી આનંદજી ૬ હરખચંદ આનંદજી શાહ ૬ નટવરલાલ વી. શેઠ ભીવંડી ૬ આનંદરાજ જૈન હરજીવન કેશવજી ટીંબડીયા ૬ મૃદુલાબેન સાકરલાલ મહેતા ૫ સુરેશકુમાર ચંપકલાલ શાહ ૫ મેધ૭ મારન ગડા ૫ લખમશીભાઈ છાડવા ૫ કીતીકુમાર ઝાટકીયા ૫ ચુનીલાલ પરસેતમ દૂધવાળા ૫ બાલચંદ ખુશાલચંદ ખંભાતવાળા ૫ દલીચંદ એન શેઠ ૫ વાડીલાલ ધનજી શાહ - રમણીકલાલ છે. સંઘવી ૫ એ. સી. હસુમતીબેન વિનયચંદ્ર સંઘવી પ રાધવજી શામજી ગાલા ૫ સમજુબેન વ્રજલાલ મહેતા ૫ કાંતાબેન જયંતીલાલ વોરા ૫ મધુબેન વોરા 'પ હરીલાલ અનુપચંદ શાહ | ગોમીબાઈ રામજી ગાલા " મનુભાઈ નેણસી પારેખ ૫ ચંપકલાલ ચુનીલાલ શાહ પ ત્રિભોવનદાસ શામજી પટેલ ૫ કાન્તાબેન મગનલાલ દોશી ૫ મનસુખલાલ વિકમશી દેશી ૫ પ્રભાવતી અમૃતલાલ શેઠ ૫ રજનીકાંત છોટાલાલ શાહ ૫ બચુભાઈ ખંભાતવાળા ૫ મણીબેન પુનશી ગાલા ૫ બંસીલાલ જી. પારેખ ૫ કેશવજી જીવરાજ ગેગરી ૫ કાન્તિલાલ જેચંદભાઈ સંઘવી ૫ અનુપચંદ વિઠ્ઠલજી સંઘવી ભીમજી હાજાભાઈ નીસર પ પ્રવીણભાઈ હીરાભાઈ બીલખીયા ૫ નવીનચંદ રાધવજી ૫ ગંગાબેન ખુશાલચંદ ચોવટીયા પ લાલજી પ્રેમજી ૫ મહેન્દ્રકુમાર એન્ડ કંપની ૫ જયસુખલાલ ભુરાલાલ રૂપાણી ૫ શીવલાલ કે. રૂપાણી ૫ રતનબેન રતનશી કેરાણી મુંબઈ પુસ્તકની સંખ્યા જ નામ ૫ ઉષા હરેન્દ્ર મહેતા પ શીવલાલ ખેતશી સંઘવી ૫ શામજી વીજપાલ ૫ કાનજી પાસે હ. નંદલાલભાઈ ૫ સુરજમલ જોહરમલ ૫ પ્રેમજી રાયસી ગાલા . ૫ પુનમચંદ કેકલભાઈ શાહ ' ' ૫ કાળીદાસ મયાચંદ ભણી . ૫ હીરજી રવજી દડીયા ૫ અમૃતલાલ જીવણદાસ શેઠ ૫ શાંતિલાલ શીવલાલ ખંભાતવાળા મુલુન્ડ ૫ વ્રજલાલ સંધરાજ બાવીસી ૫ વાડીલાલ પીતાંબર સંધવી ૫ શાંતિલાલ દેવજી નંદુ ૫ અંબાલાલ મણીલાલ શાહ ૫ રાધવજી શામજી ગાલા ૫ ઠાકરલાલ સી. શાહ ખે ભાત ૫ મહેશકુમાર પરસોત્તમદાસ શાહ મુંબઈ ૫ ચંદ્રકાંતભાઈ ચુનીલાલ સંઘવી ૫ બાપુલાલ મોહનલાલ ગાંધી ખંભાત ૫ પ્રવીણચંદ્ર દેવીદાસ શાહ ખંભાત ૫ મનસુખલાલ કે. શેઠ ૫ એક સબ્રહસ્થ ૫ મનસુખલાલ નાગરદાસ દોશી ૫ પાલી રાજસ્થાન ૫ ધીરજલાલ સાંકળચંદ માણી ૫ નરસીંહદાસ વખતચંદ સંઘવી ધાંગધ્રા ૫ કેતનકુમાર મુળચંદ ખંભાતવાળા ૫ તારાબેન હરજીવનદાસ ગાંધી ૫ મેણસી મેઘજી ગાલા ૫ અમુલખ હીમજી ગાંધી મલાડ ૫ ભીખાલાલ નાગરદાસ સાણંદ ૫ જેઠાલાલ ત્રિભવનદાસ સાણંદ ૫ મહાસુખભાઈ ડોસાભાઈ સાણંદ ૫ સૂર્યકાંત જીવણલાલ ગાંધી સાણંદ ૫ નારણદાસ ધરમશી સંધવી સાણંદ ૫ માણેકલાલ ભીખાભાઈ ગાંધી ધાનેરાવાળા ૫ હેમંતકુમાર ખેંગાર મહેતા સુરત ૫ ચંદ્રકાંત નગીનદાસ ભાવસાર સુરત ૫ શાંતિલાલ શીવલાલ જૈન ૫ મનોજકુમાર લાલચંદ શાહ સુરત ૫ વ્રજલાલ મણીલાલ કામદાર ૫ વાડીલાલ ત્રિભવનદાસ ગાંધી સુરત ૫ કેશરીચંદજી ભીમરાજ મહેતા સુરત ૫ કાનજી પાસુ જેઠા હ. મનુભાઈ પારેખ સુરત સુરત Page #1058 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક વ્યા. ન. પાનું લીટી અશુદ્ધિ ૫ શકાતે • ૦ ૧૨ વભવ શુદ્ધિ શકતા વૈભવ નથી વ્યા. નં. પાનું લીટી અશુદ્ધિ શુદ્ધિ ૧૯ ૧૬૨ ૨૯ મુકામે મુકામે ૨૦ ૧૬૩ ૧૦ સૂયગડાંય ગ સૂયગડાયંગ ૨૨ ૧૮૪ ૧૬ બ ધાતા બંધાતા ૨૨ ૧૮૪ ૧૭ લટું ૨૪ ૨૦૧ ૩૦ જીવનન જીવનને ૨૪ ૨૦૩ ૧૦ બબ બટુંબમાં ૨૪ ૨૦૩ ૧૧ આપણું આપણું ૨૪ ૨૦૬ ૩ નહિ ૨૫ ૨૧૮ ૧૪ પૂરદર પુસાર ૨૭ ૨૩૧ ૫ જિત શસ્ત્ર જિતશત્રુ ૨૭ ૨૩૫ ૨૭ ઘેર ૩૦ ૨૬૧ ૧૩ ફેરબાન કુરબાન ૩૧ ૨૬૯ ૧૨-૧૪ રૌનિક સેનિક ૩૨ ૨૭૮ ૪ તમાર તમારા ૩૪ ૩૦૨ ૩ દિવસને દિવસ તે ૩૫ ૩૦૬ નહિ. ૩૫ ૩૦૮ ૧૫ ચરિત્ર ચારિત્ર ૩૫ ૩૧૨ ૪ તેડાવ્યા બોલાવ્યા ૩૭ ૩૧૪ ૨૮ શત્ર જ્યાં જ્યાં શત્ર હોય ત્યાં શત્રુ ૩૬ ૩૧૪ ૩૦ શનએ શત્રુઓ ૩૬ ૩૧૮ ૯ જીવનને જીવને ૩૭ ૩૨૪ ૨ ૨ લાક કલાક ૩૮ ૩૩૩ ૨૩ અતૃપ્તિ અતૃતિ ૩૯ ૩૪૩ ૧૩ સાંભળવાનું સંભાળવાનું ૩૯ ૩૪૫ ૨૫ ઘરિગ્રહ પરિગ્રહ ૩૯ ૩૪૭ ૩ હયું હૈયું ૪૦ ૩૫૩ ૧૭ સોદો કરવા દો કરાવવા ૪૧ ૩૬૦ ૨૬ વીતરાગ વીતરાગી ४१ 3१० ३० उकेयकाले उवेयकाले ૪૧ ૩૬૧ ૨૮ તયાર તૈયાર ૪૧ ૩૬૧ ૩૨ પ્રથા ૪૧ ૩૬૨ ૧૯ દી રે દીકરે ૪૧ ૩૬૩ ૪ ધ્રણ કરીએ ધૃણા કરી એ ૪૧ ૩૬૪ ૪ મશુનનો મૈથુન ૪૨ ૩૬૯ ૪ પર્વને પર્વને ૪૨ ૩૭૭ ૨૪ કાઉસઝા કાઉસગ ૪૩ ૩૮૨ ૨૨ સંતૃપ્ત સંતપ્ત ઉછળતા ઉછરતા ' ? ૨૭ એવાઈ ખોવાઈ ૪ ૩૪ ૨૮ ખોવાઈ ચોરાશી ૩૬ ૧ શાયિકાપિતા શાલિહાપિયા ૪૦ ૩૨ આત્માનું ચિંતન આત્મચિંતન ૫ ૪૨ ૧૦ બાકાત બકાત ५ ४३८ संश्रामठाए संजमठाए ૫ ૪૩ ૨૨ સમ્પન सम्मत्त ૪૪ ૧૦ नाभ नाम ૪૭ ૨૨ શત્રઓએ શત્રુઓને ૬ ૪૯ ૩૨ भा આવે આવે. ૬ ૫૪ ૫ બીજાની બીજાથી ૭ ૫૬ ૧૪ સંસાર છે સંસાર છે. ૭ ૬૦ ૨૦ આલેકના આ લેકના ૭૬ ૧૩ સમકિતને સમકિતીને ૭૬ ૧૯-૩૨ સમકિત સમકિતી ૯ ૭૬ ૨૦ સમકિતના સમકિતીને ૩૧ સમક્તિથીની સંમતિથી ૧૦ ૮૩ ૧૧ પરિવરના પરિવારના ૧૧ ૯૮ ૨૧ વ્યાખ્યાના વ્યાખ્યાન ૧૨ ૯૯ ૨૧ આત્મ આત્મા ૧૨ ૧૦૫ ૨ પ્રમાણે પ્રમાણે ૧૨ ૧૦૫ ૫ ઢષ ૧૩ ૧૧૨ ૧૯ હયું હૈયું ૧૩ ૧૧૫ ૧૮ યુરિક ૧૪ ૧૨ ૦ ૧૧ અવધિજ્ઞાનથી જાતિસ્મરણ જ્ઞાનથી ૧૪ ૧૨૧ ૩૩ શૌલીલા ! રીલીલા ૧૫ ૧૨૮ ૩૨ હે મારા હે મારા સાધકે ! - - : આવી ભાષા ૧૬૧૩૭ ૬ શિવાનંદના શિવાનંદાના ૧૭ ૧૩૯ ૮ સિધ્ધ સિધા ૧૮ ૧૪૮ ૨૯-૩૧ ૫૧ ૬૪ શત્રુ રિક કયારેક Page #1059 -------------------------------------------------------------------------- ________________ ક્યા. ન. પા. લીટી અશુદ્ધિ ૪૩ ૩૮૪ ૨૬ સધાય ૪૩ ૩૮૬ ૧૩ ધેયના ૪૪ ૩૯૯ २२ दोसोड ४४ ४०२ ૪ ૪૪ ૪૦૪ ૨૬ ૪૫ ૪૧૦ ૫ ૪૧ ૪૫ ૪૨૧ ૧૪ ૪૬ ૪૨૫ ૧૨ ૪૬ ૪૩૬ હું ૪૬ ૪૩૮ ૯ ' રે વભાવ ગાય ? તયાર લખ્યા છે ૨ાને હયામાં સક્તિ યગડાયંત્ર મુદ્દો હિય વદનું એકાવતારી ૪૮ ૪૧૨ ૨૨ સુખ ? ૪૮ ૪૬૦ ૧૭ તયાર ૪૯ ૪૬૪ ૩૨ પીગળવા ૪૯ ૪૬૮ ૧૨ ક્રેાધન ૪૯ ૪૬૯ ૪૭ ૪૩૮ ૧૨ ૪૬ ૪૪૧ ૩ ૪૬ ૪૪૧ ૪ ४८ ४७० ૨૦ મુનિને ૫૦ ૪૭૬ ૧ તાકાત ૫૦ ૪૭૬ ૨૮ જ્યા ૫૦ ૪૭૭ ૨૩. કાધથી ૫૧ ૪૮૩ ૧૫ સૂય ૫૧ ૪૮૩ ૧૦ ર ૧૩ ૧૦૮ ૧૫ કરી ૫૪ ૫૧૧ ૧૩ યૌવ ૫૪ ૧૧૨ ૧૬ ડમે ૫૪ ૧૧૩ ૫૪ ૧૧૫ ૧૪ તયારી ૧ શાસ્ત્રામાં २० विरवि ૫૫ ૫૧૯ ૫૫ ૧૨૪ ७ તયાર ૫૬ ૧૨૮ ૧૨ गेह ૫૬ ૫૨૯ ૧૭ સમકિત પરી ૫૭ ૧૩૬ ' ૫૭ ૧૩૬ ૩૦ પડિત ૬૧ ૧૮૦ ૧૦ હાથમાં ૬૪ ૬૦૦ ૩૧ પુમુત્યુ ૬૪ ૬૦૨ ૬૪ ૬૦૪ ૨૦ હયું. ૬૭ ૬૨૪ ૧૬ રાત્ર ૬૯ ૬૪૩ ર મારે શુદ્ધિ ૪ ડો સાય દીયતા दोसोउ સ્વભાવ ગાય, તૈયાર, લખાયા છે. રાજ્યને હૈયામાં સમકિતી ક્રોધ ન ૨૦ જાવ, થાકી જાય જાય, થાકી જાવ મુનિએએ તાકાત. જ્યારે ક્રોધથી સગડાય ગ सुहीहि य વૈદનુ. ખતી મે ક્ષે સુખ તૈયાર પીગળાવી ય. ક્ર કહી ઢોંસ ડૂબે શાસ્ત્રોમાં તૈયારી विरति તૈયાર एगे हिं સમકિતી પુરી પંડિત હાથમાં ડૂચા प्रभुत्व હૈયુ રાત્રે મારે વ્યા. ન. પા. ૬૯ ૬૪૩ ૨૩ ૭૦ ૬પર ૩૩ ૭૧ ૬૫૬ ૭૬ ૭૦૩ ७६ ७०४ ૬૭ ૭૧૩ ૭૭ ૭૧૬ ૭૨ ૬૬૭ ૧૦ મૂઢે ૭૨ ૬૭૧ ૨૫ પડી છે. ७५ ६८८ १७ તયાર ७८ ७१७ ૭૮ ૭૨૨ ७८ ७२४ ૧૭ ૭૮ ૭૨૫ ८० ७४४ ८८ ८०४ ૮૯ ૮૧૧ ૯૦ ૮૧૭ લીટી અશુદ્ધિ પેસા ૯૦ ૨૧૮ ૮૨ ૭૬૨ ૨૭ ૮૩ ૭}} ૩૨ ૮૩૭૬૭ २० ૮૬ ૭૮૯ ૧૬ ૮૬ ૭૯૫ ૮ ૨૬ ૭૯૭ ૨૧ ८७८०० ૧૪ ૯૧ ૮૨૫ ८७ ८०२ ७ ८७ ८०४ ૧૧ ૯૧ ૮૩૨ ૯૨ ૭૩૭ ૨૦ ની તળતુ ૯૩ ૮૪૭ ૧૩ આપાત ૫લાકમાં ટિકિટસે કર ૩૧ ૨૫ લીગપાણા ७ ૯૬ ૨૭૫ ૯૭ ૨૬૨ ૨૬ ૯ ૨૫ ???? ? ? શુદ્ધિ ખિસ્સા અધરિત અટિત નીતરતુ मूढे પડે છે તૈયાર ૧૮ ૩૦ ૯૫ ૮૬૫ ૫ ૧૩ ૯૫ ૮૬૫ ૯૬ ૮૭૩ ૧૪ ૧૨ ' એ ગળ શ્રાવદે ચતા બધ તે કારણ વાણિયા એના વાણિયા એ પાડી મનેદેશ જીવાતત્ત્વના સંતુષ્ટ: મનમાં કહુ વિચારતા रुइरे રશેડા સાધના પણ समुदिया નહિ ? કારખાનું હતે દાકા આપતાં સમકિત ओहणों કાંટ શ્લાકમાં ટિકિટ ચેકર ગલીયાણા આગળ શ્રાવકે ચિંતા અધાને વૃત્તિવાળા ? અવ્ય સંધનભૂત ના પાડી મને દેશ કરણ જીવતત્ત્વના સંતુષ્ટઃ મનના વિચરતા रुइरे રડશેા સાધના ૯૩ ૮૪૯ ૧૬ મળ ૯૩ ૮૫૦ ૫ સાથે ૯૪ ૮૫૬ ૧૯ આગે આગ ૯૫ ૨૬૩ ૧૦ કાણે ઠેકાણે ૯૫ ૮૬૪ १७ शयाभिओगेण रायाभिओगेण અને समुद्दिया નહિ. કાટખાનુ હતા. દીકરા સમકિતી મૂળ સીધા औंइण्णो કાંટા વૃત્તિવાળા આવ્યા સાધનભૂત Page #1060 -------------------------------------------------------------------------- ________________ (T [/// શરાયુa / શારદાનેવ of શિષ્ઠાશ્ચારી શાહીસરિતા | AREIGYIH શારદારનારી Eીણા શિખર શારદીઠના શાક્કાજુવાસ શારદા સિધ્ધિ URES IT | મટકાનિતીન બદાગ નીના રોલમાં 27 અધ્યકથા,તિલકરૉડ ધાનેરા મ.