________________
શ્રી ગીરાશકર ખીમચ'દ શે
દોઢ સૌકાથી અને છ–છ પેઢીથી ચાલ્યા આવતા સાધનસંપન સુખી કુટુંબમાં ઉછરેલા ને વારસાગત ધર્મ'ના દુસંસ્કારા પામેલા એવા સરલ સ્વભાવી નિખાલસ હૃદયી ભદ્રિકભાવી ઉદારદિલ દાનવીર શેઠશ્રી ગિરજાશ'કરભાઇ એમની પૂત્ર'ની પુન્યાનીના સદ્ઉપયોગ કરી ભવિષ્યનુ નાશ્રુ ખાંધી રહયા છે. પુન્નાનુંખ'ધી પુન્યથી સપતિના સદવય કરી પુન્ય કમાઇ રહયા છે, સદ્ભાગ્યે અને પુષ'ના પુન્યેયે ખ'. સ. ના મહાવિદુષી ખા. બ્ર. પૂ. શ્રી શારદામાઇ મહાસતીજીના સમાગમ થયા પછી ખરેખર એમનુ જીવન ધ`મથ ખની ગયુ' છે. એમની અનન્ય ભક્તિ ભાવથીજ મહાસતીજીએ મુંબઈ પધારવા મહેર કરેલ છે અને તેથીજ દેહની દરકાર છેાડી ધત્રા ને શાલીભદ્રની જોડી મહાસતીજીની અમુલ્ય વાણીનેા નિયમિત લાભ લે છે. (શ્રી ગીજુભાઇ અને શ્રી મણીભાઈ વીરાણી)