________________
શ્રી જેડાલાલ નેમચંદ શાહુ (ખંભાત)
અ. સૌ. લીલાવ‘તીબેન જેઠાલાલ શાહુ
અત્યંત હેતમણી કરૂણા લાવી માતાતુલ્ય મેઘાવી પૂજય શારદાબાઈ મહાસતીજીના મુખારવિંદે પ્રભુપ્રવચન પ્રસાદવારિધારે વાચન-પૃચ્છા – પુનરાવન, ધમ'કથાના ચૌર’ગી વૈજ્ઞાનિક અભિગમથી વરસેલુ વીતરાગ વ્યાખ્યાન અમૃત ગ્રંથઘ્ધ કરવામાં ધર્મારાણી વિશાળ જનસમુદાયમાં આ સુગમ સુરૂચિકર સુગ્ર ંથસ્ત શ્રી ઉપાસક દશાંગજી સૂત્ર સિધ્ધાંતના આનદ શ્રાવકના અધિક્રાર સુજ્ઞ વાંચકને બેધપ્રદ અને રસપ્રદ થાએ એ અભ્યથ ના.
ટી.
દીપક જેાલાલ શાહુ અ. સૌ, ઇલા દીપકકુમાર શાહુ અ, સૌ, ચંદ્રિકા વિનાદચંદ શાહુ