SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હે વાત્સલ્ય મૂર્તિ - મા-જમદાત્રિ ને વંદન સદા માતુશ્રી સમરતબહેન ચત્રભુજ નરભેરામ વેકરીવાલા સાદાઈ ને વળી – સરળતા -સમતાની –સુવાસ ” ભગવાન પણ ભાંખી ગયા હરિ ધમ કરે ત્યાં વાસ ” જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામુલા ગુણોથી જે એ સંસારના ઘણા કમબંધનના કારણોથી અલિપ્ત રહી અનર્થદંડથી ઉગરી શકે છે. ખરેખર આજના આ યુગમાં અને સંપૂર્ણ સુવિધાઓમાં અલિપ્ત રહેવું એજ એમના જીવનની મહાન વિશેષતા અને નમ્રતા છે. સંતસતીજીઓના સદાના સમાગમથી જેમનામાં શાંતી અને સમતાના સદ્ગુણોનું સિંચન થયેલું છે તેમજ ધર્મ પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની અડગ ભાવના જાગેલી છે. જેના ફલસ્વરૂપે આંજ્ઞાકિત પુત્ર પરિવાર પણ ધમના સુસંસ્કારોથી સુખી અને સમૃધિવાન છે. આ એમની અંતઃકરણની શુભાશિષ છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy