SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. માતુશ્રી જેઠીબેન ન્યાલચંદ દોશી અમારામાં આપે બાળપણમાં સંસ્કાર અને ચારિત્રનું હાડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની – સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વાણી અને પૂણ્યના યોગે જયારે સંપત્તિ મળી ત્યારે તેનો સદઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ : વહેતા જળ નિમળ ભલા, સાધુ વિચરતા ભલા ધન દોલત દેતા ભલા અમે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ. લિ. આપના જનમેજન્મના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિમળા રસીકલાલ, ગુલાબ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy