________________
૪૭૮ ]
તેઓ સ્નાન કરે તેા તુ અડીને કરાવે. તેએ જે વિધિ પાઠ પાંડવે યાત્રા કરીને પાછા આવ્યા ને તુ'ખડી કૃષ્ણજીને આપી પાંડવે! ! તમે યાત્રા કરીને પાવન થયા તેા મારી તુમડી ને ! કૃષ્ણએ તુંબડીના સેાપારી જેટલા ટુકડા કર્યાં અને હતી તે બધાને એકેક નાની કણી આપી. બધા થૂ થૂ કરવા આપ બધા કેમ થૂ થૂ કરા છે ? મહારાજા ! આ તા કડવી એ આટલી યાત્રા કરીને આવી છતાં તેનામાંથી કડવાશ ધાવાઈ ન
કહ્યુ -બહાર યાત્રા ગમે તેટલી કરી છતાં અંતરના કષાયે। જાય
સાચી યાત્રા નથી.
[ શારદા શિરોમણિ
કરે તે તુંબડીને કરાવે. દીધી. કૃષ્ણુજીએ કહ્યુ - પણ પવિત્ર થઈ ગઈ હશે રાજસભામાં જે ઠઠ ભરાઈ લાગ્યા. કૃષ્ણજીએ પૂછ્યું – વખ જેવી છે. અરે, ગઈ ? ના. કૃષ્ણજીએ નહિ ત્યાં સુધી તે
પ્રતિજ્ઞાની પરીક્ષા : આ શેઠે વિચાયું કે હું ક્રોધ ન કરવાને નિર્ણય લઉ તો મારી યાત્રા સફળ થાય. તેમના ધર્માંમાં પચ્ચખ્ખાણ ન હોય એટલે હાથમાં જળ મૂકે. એ રીતે અઠવાડિયું ક્રોધ નહિ કરવાનો નિયમ લીધે. ભત્રીજાના મનમાં થયું કે કાકાને સ્વભાવ ખૂબ તેજ છે તે આ પ્રતિજ્ઞા કેવી રીતે પાળી શકશે ? બધા યાત્રા કરીને ઘેર આવ્યા. ભત્રીજાના મનમાં થાય છે કે કાકા આ પ્રતિજ્ઞા પાળી શકવાના નથી. હું તેમની પરીક્ષા કરું તા મને ખબર પડે. જુએ, ઈષાં શું કરે છે? ભત્રીજે મનમાં વિચાર કરે છે કે શુ કરુ ? મારે કેવી રીતે પરીક્ષા કરવી. છેવટે એક વિચાર સૂઝયે, મારા કાકા યાત્રા કરીને આવ્યા છે તેા તેની ખુશાલીમાં એમણે જ્ઞાતિભાજન કરાવવું જોઈએ તે કરાવ્યું નથી તે હું ગમે તેમ કરીને જ્ઞાતિભાજન કરાવું. આ કરાવવા પાછળ તેના ઉદ્દેશ કાકાની પરીક્ષા કરવાના છે. કાકાને ઉતારી પાડવા છે. ઇર્ષ્યા બહુ બૂરી ચીજ છે. જ્ઞાતિભાજન કરવામાં પૈસા ઘટે તેા કરજ કરીને, દેવાદાર બનીને પણ કરાવીશ. તેણે એ પાંચ ડાહ્યા માણસાની સલાહ લીધી કે હું જ્ઞાતિભેાજ કરાવું તેા સારું લાગે ને ? માણસેાએ કહ્યું કે તારી પાસે સગવડ હોય તેા કર, ખાકી દેવુ કરીને જ્ઞાતિભે,જન કરાવવાની જરૂર નથી પણ ભત્રીજાને તે જમણના બહાને કાકાની પરીક્ષા લેવી છે એટલે એણે તે જ્ઞાતિભેાજન નક્કી કર્યું. ભત્રીજાએ બધાને પૂછ્યું પણ કાકાને ન પૂછ્યું. વાત તા ધીમે ધીમે કાકા, કાકી પાસે પહેાંચી ગઈ. કાકા તે કાંઈ ન ખેલ્યા. પણ કાકી તા કાકા કરતાં વધુ ક્રોધી હતા. તેમને તે આ વાત સાંભળતા ગુસ્સે આવી ગયા. અમારો ભત્રીજો ને અમને કાંઈ પૂછવાનું નહિ ?
ન
અવળામાંથી સવળું : કાકા દુકાનેથી ઘેર આવ્યા, તરત કાકી તાડૂકયા. તમારા ભત્રીજાએ જ્ઞાતિભાજન માટે કાંઈ પૂછ્યુ` છે કે નહિ ? કાકાના મનમાં તે કાંઈ નથી એટલે કહે છે ના. એમાં શુ પૂછ્યુ` હતુ` ? ગામમાં બધાને પૂછ્યું તેા તમે પૂછવા લાયક નથી ? આપણે જમવા નથી જવું. કાકા કહે-ના. મારાથી એવું ન થાય. મારો ભત્રીજો જ્ઞાતિ જમાડે ને હું ન જમું ? કાકી કહે-ભલે તમે જજો. હું નહિ આવુ. ભત્રીજો કાકાને ઘણી વાર મળતા પણ આ બાખતમાં તે કાકાને કાંઈ પૂછતા નહિ અને