Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala
Catalog link: https://jainqq.org/explore/005475/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રે માત્ર તે ચોથી બારમી સદીના મહર્ષિશ્રીમદ્ ચંદ્રસૂરીશ્વર પ્રણિત પ્રાકૃતભાષા સંકલિત સંગ્રહણીરત્નમ્ સુપ્રસિદ્ધ અપરનામ શ્રીબૃહસંગ્રહણી સૂત્ર ગુજરાતી ભાષાંતર, વિવિધરંગી ૭૫ ચિત્રો સાથે -સિદ્ધશિલા ઉદ્ગલોક | 8 | મધ્યલોક- || તિચ્છલોક-4 જ્યોતિષી મેરૂપર્વત | અધાલોદ | E ચૌદરાજલોકરૂપ વિરાટવિશ્વ જૈન ખગોળ-ભૂગોળ સહ વિરાટ વિશ્વનો વ્યાપક પરિચય આપતો પ્રિય અને આકર્ષક ગ્રન્થ છે . એ ડ યુ મુ2િ] યમ -૧૪માં બેડરમ , રસ પુલ સાહિત્યકાર — આરસાર ટોય!દ્ધ2િ0) sias AR वादिकाशिककनधीनिषाणादशामाजी સર્વિલચશનસનulણયથી {L. सीराधनामकलमाचथावकवयिमिान्या મીક્ષશિatI[imશતાબ્રસ मावतःपाक्षिसिरयवीयमानाकिमपिवि यादवलिनवनायतर्गणीवहमानानि एमादपरिवहिचहावाल्याण्डतिमुधि घायागिनाचवितायक्वर्दछात्रवधारणश्रीम दछयास्यामकामवकायपधयायामा बरामिक्षनरूदी बोधिध्याणमामानवाभि For Personal & Private Use Only URHI RE M342 - Awww.lamellores.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ••••• // 3 અહં નમ: // શ્રીમદ્ મુક્તકમલ જૈન મોહનમાળા પુષ્પ-૪૭ પ્રવચનપ્રભાવકસદ્ધાંતમહોદધિ શ્રીમદ્ શ્રીચંદ્રસૂરિ પુંગવપ્રણીત - પ્રાકૃતભાષા-સંસ્કૃતછાયા સંકલિત સંગ્રહણીર સુપ્રસિદ્ધ ગામ || પૃહત્સંગ્રહણી સૂત્ર ||. - ગુજરાતી અનુવાદ સહિત ( જેમાં ભૂલમાથા, છાયા, માથાર્થ, શબ્દાર્થ, વિસારાર્થ, પાંચ પરિશિષ્ટો, મન્થમાંઆવેલાં રંગબેરંગી કુલ ૭ષ ચિત્રો, સંખ્યાબંદ્ય યંત્રો, ઢગલાબંa ટિપ્પણીઓ, આકૃતિઓ, પ્રાંતે મૂલ માથાઓ સંક્ષિપ્ત અર્થસહ, સુવિસ્તૃત ઉપોદ્યાત તેમજ અત્યંત ઉપયોગી ચર્ચાવિચારા દર્શાવવાં વૈજ્ઞાનિક લેખો આદિની. સંકલoll કરવામાંઆવી છે.) આ મન્થમાં જૈન ખમોલ-કૂમોળ અંગે જૈન શાસ્ત્રો શું કહે છે તેનાં સંદર, પ્રિય અને મહત્વની જાણકારી. :અનુવાદક: પૂજ્યપાદ સમર્થવક્તા આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદવિજય મોહનસૂરીશ્વરજી મહારાજશ્રીન પટ્ટધર પૂ. આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પં. શ્રી ઘર્મવિજયજી ગણિ શિષ્ય|. મુનિશ્રી યશોવિજયુજી (વર્તમાનમાં આચાર્ય શ્રી યશોદેવસૂરિજી) આવૃતિ - યૌથી વિ. સ. ૨૫૯ કિં. રૂા. ૨O૧=00 ઈ. સન903 ain Education International For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ 200 પ્રકાશક શ્રી મુક્તિકમલ જૈન મોહનમાળા ઠે. ૨ાવપુરા, કોઠીપોળ, વડોદરા (ગુજરાત) યુક: સ્મૃતિ ઓફસેટ સોનગઢ-૩૪ ૨૫૦ અન્ય પ્રાપ્તિસ્થાનો ssss a * જૈન સાહિત્ય મંદિર તલાટી રોડ, પાલીતાણા-૩૪ ૨૭૦. *સુઘોષા કાર્યાલય તલાટી રોડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦, *કનુભાઈ એ. પારેખ C/o. વિક્રમ સેલ્સ એન્ડ સર્વીસ 330, નરશી નાથા સ્ટ્રીટ, મસ્જીદ બંદર, મુંબઈ - ૪૦૦ ૦૦૯. ફોન : ૩૪૨ ૩૨ ૮૨ શ્રી કાંતિલાલ સુખલાલ C/o. ક્રેસન્ટ ઓપ્ટીકલ કહ્યું., સંદીપ મેન્શન, ભાંગવાડી, કાલબાદેવી ૨ોડ, મુંબઈ – - YO૦૦૦૨. ફોન: ૨૦૮ ૭૫ ૭૯ For Personal & Private Use Only લેસર ટાઈપ સેટિંગ: અરિહંત કોમ્પ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ, સોનગઢ-૩૪ ૨૫૦. TODODE Page #4 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ अहँ नमः॥ ॥श्रीमन् मुक्तिकमल जैन मोहनमाला पुष्प-४७॥ प्रवचनप्रभावकसिध्दान्तमहोदधि श्रीमद्श्रीचन्द्रसूरिपुङ्गवप्रणीत प्राकृतभाषा-संस्कृत छायासंकलित संग्रहणीरत्न सुप्रसिद्ध नाम ॥ बृहत्संग्रहणी सूत्र॥ गुजराती अनुवादसह (जिसमें मूल गाथा, छाया गाथार्थ, शब्दार्थ, विस्तरार्थ, पाँच परिशिष्ट, रंग-दो-रंगी कुल मिलाकर ७५ चित्र, संख्याबन्ध यन्त्र, विपुल संख्यामें टिप्पणी, आकृतियाँ, प्रान्ते मूल गाथासंक्षिप्त अर्थ सह, सुविस्तृत उपोद्घात तथा अत्यन्त उपयोगी चर्चा-विचारणात्मक वैज्ञानिक लेख आदिकी संकलना की है।) तथा इस ग्रंथ में जैन खगोल-भूगोळ के बारे में । जैन शास्त्रो क्या कहते हैं इसकी सुंदर, प्रिय एवं महत्वपूर्ण समज : अनुवादक: पूज्यपाद समर्थवक्ताआचार्य महाराज १००८ श्रीमद् विजय मोहनसूरीश्वरजी महाराजके पधरपू. आचार्य श्री विजय प्रतापसूरीश्वरजी महाराजके शिष्यरत्न पं. श्री धर्मविजयजी गणि शिष्य मुनिश्री यशोविजयजी (वर्तमानमें आचार्य श्री यशोदेवसूरिजी). आवृत्ति-चौथी वि.सं.२०१६ किं.रु.२०१-०० इ.सन्२००३ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રગાળ श्री मुक्तिकमलमोहन जैन ज्ञानमन्दिर વિ. રુ. ૨૦૧-૦૦ प्राप्तिस्थान जैन साहित्यमन्दिर, पालीताना- ३६४२७० * श्री मुक्तिकमल मोहन जैन ज्ञानमन्दिर रावपुरा, कोठीपोल, वडोदरा * सुघोषा कार्यालय, पालीताना आवृत्ति-चौथी K+K+K+K+K >> Pl-૨૦૦૦ આ બૃહત્સંગ્રહણીરત્નનુંઅંગ્રેજી ભાષાંતર કરવું અશક્ય કે દુઃશક્ય છે. કેમકે આ જૈનધર્મનો ખાસ ગ્રંથ છે અને તેમાં સેંકડો શબ્દ પારિભાષિક છે. બીજા દેશના વિદ્વાન તે લોકોથી સર્વથા અજ્ઞાત છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાનનકે તેના પારિભાષિક શબ્દોનું લેશમાત્ર જ્ઞાન હોય નહીં એટલે અંગ્રેજી ભાષામાં જૈન પારિભાષિક શબ્દો યોજેલા મળે જ ક્યાંથી? એટલે અંગ્રેજી ડિક્ષ્મરીઓમાં પણ તે ક્યાંથી મળે? અંગ્રેજીમાં નવા શબ્દો તૈયાર કરવા હોય તો જૈનધર્મના વિદ્વાનો સાથે તેના અર્થને સમજી ચર્ચા-વિચારણા કરી પછી કંઈક આયોજન થઈ શકે ખરૂં! પણ તે કામ ઘણુંજ મુશ્કેલ છે. જૈનધર્મના ઊંડા રહસ્યોથી સભર શબ્દોના અર્થ કરવાનું કામ આજની પરિસ્થિતિમાં અશક્ય જેવું લાગે છે. અમોએ અનુકૂળ શબ્દો મેળવવા જૈન વિદ્વાનોના લખેલાં અંગ્રેજી પુસ્તકો આપીને એક લેખકને સંગ્રહણીનું ભાષાંતર કરવાનુંકામ સં. ૨૦૪૧ આસપાસમાં સોપ્યું. ૮૧૦ ગાથાનું અંગ્રેજી પણ કર્યું. મેં અને મારા અન્ય સાથીએ વાંચ્યું પણ લાગ્યું કે મૂલ અર્થના ભાવને બરાબર સ્પર્શતું ન હતું. ઉલટું ગેરસમજ ઊભી થાય તેવું અને અપૂર્ણ હતું, એટલે અંગ્રેજી ભાષાંતર કરવાનું માંડી વાળ્યું. એક ઉપાય છે ખરો કે પારિભાષિક શબ્દો ન વાપરતાં તેમા ભાવ ને ચાલુ ભાષામાં રજૂ કરી વિષયો સમજાવી શકાય અને લખી પણ શકાય. પરદેશના જૈન વિદ્યાર્થીઓને, વાચકોને અને અજૈન વાચકોને અંગ્રેજીમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, તેની ફિલોસોફી અને તેના આચાર-વિચારોને જાણવાની ભૂખ ખૂબ ઉઘડી છે. ત્યારે પરિસ્થિતિવશ મેં એ દિશામાં આગળ વધવાનું માંડી વાળ્યું. સં. ૨૦૪૯ -ચશોદેવસૂરિ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૐ અર્હ નમઃ| ભાગ જેઓશ્રીનું જીવન સાગરસનું ગંભીર છે, જેઓશ્રીની સુમેધા અનેક વિષયોમાંવિદ્યુત્તમ સહસા પ્રવેશ કરવાવાળી છે. જેમની દાર્શનિક વિષયોની વિદ્વત્તા ઘણી જ પ્રશંસનીય છે. જેઓશ્રીનુંકર્મવિષયક સાહિત્યનું પ્રખર સુનિİાતપણું સુપ્રસિદ્ધ છે, જેઓ વ્યાકરણ-યાય-સાહિત્યાદિ શાસ્ત્રવિષયોના સુજ્ઞાતા છે, આમમમન્થોના સદભ્યાસી છે, જેઓ અનેક ગ્રન્થ-ટીકા અને લેખોના કર્તા છે, અને જેઓનું તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચસ્થાન જૈન સમાજમાં જાણીતું છે. જેઓશ્રીનું આત્મજીવન અહોનિશ સદ્ગુરુસેવામાંજ ઝુકેલું છે, જેમના વિનય-વિવેક, ઔદાર્ય, શાંતિપ્રિયતા, અને નિસ્પૃહતાદિ સદ્ગુણો અન્યને પ્રેરણાત્મક તેમજ બોધપાઠ સમાનછે. જેઓશ્રી મારા પરમારક છે, અને મારા ઉપરના જેમના મહાન ઉપકારો સદા અવિારણીય છે, જેમની સત્કૃપાથી જ આ ગ્રંથો દરેક રીતે મૂર્ત સ્વરૂપ મળી શક્યું છે; તેઓશ્રીના આવા અનેક સદ્ગુણો અને ઉપકારોથી આકર્ષાઈ અંશે અંશે પણ અટ્ટણી થવા બૃહસંમહી સૂત્ર નામનો આ મન્થ પરમ મુરુદેવ વિધ્રૂવર્ય પૂ. પંન્યાસજી શ્રીમાન્ ધર્મવિજયજી મહારાજના શુભ ચરણકમલમાં વિનીત અને નમ્રભાવે સાહર સમર્પણ કરી કૃતકૃત્ય થાઉં છું. યશોવિજય (વિજય યશોદેવસૂરિ) વિ. સ. ૧૯૯૫ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સંગ્રહણીની આ ત્રીજી આવૃત્તિ કોમ્પુટર પદ્ધતિએ તૈયાર કરવામાં આવી છે. અત્યારે વિ.સં. ૨૦૫૪ની સાલ ચાલે છે. વિ.સં.૧૯૮૮ ની સાલમાં મેં મારા હાથે કરેલાં ચિત્રો લીથો પ્રેસની પદ્ધતિએ તૈયાર કરાવ્યા હતા. પણ તે વખતે લીથો પ્રેસનું કામ જોઈએ તેવું સંતોષકારક થતું ન હતું. એટલે પછી અમારા એક ચિત્રકાર પાસે અમોએ આ ચિત્રો વિ.સં. ૨૦૦૩ માં બહુ સુંદર રીતે પદ્ધતિસર નવા કરાવરાવ્યા. પછી તે ચિત્રોનાં બ્લોકોનું કામ વિ.સં. ૨૦૧૭ માં મુંબઈમાં કરાવરાવ્યું એ બ્લોકોનું પ્રીન્ટ સંગ્રહણીની બીજી આવૃત્તિમાં મુકવા માટે કરાવરાવ્યું. ત્યાર પછી કોમ્પુટર ટાઈપથી સુંદર રીતે સંગ્રહણી તૈયાર થઈ ત્યારે સૌને એમ થયું કે ચિત્રોને ઓફસેટ પદ્ધતિથી થોડા નવા સ્વરૂપમાં છપાવાય તો સારૂં. એટલે આ ત્રીજી આવૃત્તિમાં સંપૂર્ણ રીતે નહી પણ થોડી ઘણી રીતે ઓફસેટ પદ્ધતિએ થોડું ચિત્રોનું કામ કરાવ્યું છે. વાચકોને તે જરૂર ગમશે જ. બીજી વાત ખાસ એ જણાવવાની કે લાખો-કરોડો કે અબજો માઈલની વસ્તુને એક નાનકડી સાઈઝમાં બતાવવી એ કોઈ રીતે જરા પણ શક્ય નથી જ. એમ છતાં વસ્તુનો કાંઈક સામાન્ય ખ્યાલ આપવા માટે નાની સાઈઝમાં ચિત્રો અહી આપવાનું ક્યું છે. વિદ્યાર્થીઓને, સંગ્રહણીના પ્રશંસકોને થોડીઘણી પણ આછી ઝાંખી થાય એ માટે બાલચેષ્ટા જેવો પ્રયત્ન ર્યો છે. આ જાતનાં પણ ચિત્રો આજ સુધીનાં સેંકડો વરસોમાં કોઈએ ર્યાં નથી. અમારા ક્ષયોપશમ પ્રમાણે પહેલી જ વાર ત્રણેય આવૃત્તિમાં પ્રગટ ર્યા છે. આ ચિત્રોને કલરફુલ બનાવવામાં મુનિ શ્રી જયભદ્ર વિજયજીએ તથા ઉષા આર્ટના શ્રી અમીષ કાપડીયાએ પુરો સાથ અને સહકાર આપ્યો છે. તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. ચિત્રાલેખનમાં જે કાઈ ક્ષતિઓ, ડીઝાયનની કે રંગની લાગે તો તે માટે અમને ક્ષમ્ય કરે. For Personal & Private Use Only સંપાદકવિજય યશોદેવસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીચન્દ્રસૂરિજી વિરચિત, સંગ્રહણીર૯નમ્ ગ્રન્થ પરિચય શક સંઘપ્રિય કૃતિની કર્તા શ્રી શ્રીચંદ્રસૂરિજી શક ભાષા - પ્રાકૃત * મૂલગાથા - 3૪૯ શક સમય - બારમી સદી અનુવાદ પદ્ધતિ ૧. મૂલગાથા ૨. સંસ્કૃતછાયા ૩. શબ્દાર્થ ૪. ગાથાર્થ ૫. વિશેષાર્થ અનુવાદનાં પૃષ્ઠ - પાંચ પરિશિષ્ટોનાં પૃષ્ઠ - # ભૂગોળ-ખગોળ સહિત ત્રણેયલોકને લગતા ૬૯૬. ૭૫ ચિત્ર પ0 મૂલગાથા - સંક્ષિપ્ત અર્થ સહ પૃષ્ઠ - યજ્ઞો - કોઠાઓ - ૧૨૪ ટીપ્પણીઓ - ଓ9 આ પ્રસ્તાવનીનાં પૃષ્ઠ - 1 વિજ્ઞાનનો લેખ પૃષ્ઠ - કુલ પૃષ્ઠ - ૧૦૩૨ 3c અનુવાદકર્તા : બાલમુનિ શ્રી યશોવિજયજી (વર્તમાનમાં આ. શ્રી યશોદેવસૂરિજી) અનુવાદ સંવત - ૧૮થી0 અનુવાદ કર્તાની ઉમર ૧૮ થી ૨૦ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ T સંગ્રહણી ગ્રન્થ અંગેની તથા અન્ય વિચારણા ~ લેખક: વિજય યશોદેવસૂરિ જૈનધર્મમાંપદાર્થવિજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉપર વિપુલ સાહિત્ય સર્જાયું છે. આ સંગઠણી પધાનપણે પદાર્થવિજ્ઞાનનો પરિચય આપતી અજોડ અને અનુપમ કૃતિ છે. ચૌદશાજલોક સ્વરુપ અખિલ બ્રહ્માંડ અને તદ્વર્તી ૨હેલા અનેક પદાર્થોનો પરિચય આપતો આ ગ્રન્થ છે એટલે જૈન કે અજૈન કોઈપણ વ્યકિતને જૈનધર્મનુંવિરાટ વિશ્વ કેવું છે એનો સારો એવો ખ્યાલ અભ્યાસીઓને મનગમતી આકૃતિથી મળી રહેશે. આ ગ્રન્થમાંઅનેક બાબતો એવી પણ છે કે જે જલદી ન સમજાય, જલદી સાચી ન લાગે. અનેક શંકા-કુશંકાઓ પણ ઉત્પન્ન કરે. આવી શંકાસ્પદ અનેક બાબતોની પ્રશ્નોત્તરી વરસો પહેલાંબનાવી હતી પણ તકાલહાથમાં ન આવવાથી આગ્રન્થમાં૨જૂ થઈ શકી નથી. આ સ્વર્ગ અને નરક અપ્રત્યક્ષ છે એટલે અપ્રત્યક્ષ બાબતો પ્રત્યે અનેક શંકાઓ અને જિજ્ઞાસાઓ ખડી થાય તે સ્વાભાવિક છે. પણ શાસ્ત્રો સીમિત છે. વાણી સીમિત છે, શબ્દો પણ સીમિત છે એટલે જેવું અને જેટલું હોય તેથી બહુ જ ઓછુંરજૂ થઈ શકે છે. બાકી વિરાટ વિશ્વ અનેક રહસ્યોથી ભરેલું છે એનો તાણલેવોશક્ય નથી. આ બીજું આજની વૈજ્ઞાનિક ખગોળ-ભૂગોળ સાથે જૈન શાસ્ત્રીય ખગોળ-ભૂગોળ સાથે તુલના કરવાની કોશિશ કરવી એ મગજને ખાલી કન્સ૨તક૨વાજેવું થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં રેડિયો, ટેલિવિઝન, કોપ્યટ૨ રોબેટ, વિડિયો, ટેલિફોન, એસ.ટી.ડી., ફલેક્ષ - આવી આવી અનેક શોધોએ આશ્ચર્યજનક આવિષ્કાશે સર્યા છે ત્યારે એના આધારરૂપ પાયામાં જૈન કર્મવાદ. અણવિજ્ઞાન વગેરેની થિઅરી કઈ કઈ છે? તે માટે જૈન-વૈજ્ઞાનિક ભેજાઓએ ખોજ ક૨વી જરૂરી છે. વૈજ્ઞાનિક શોઘો જ્યારે જૈનશાસ્ત્રનાંઅનેક તથ્યોને સાચા ઠે૨વી ૨હી છે ત્યારે જૈનશાસ્ત્રનાં બીજાં અનેક તથ્યોને પૂરવાર કરી આપવા માટે પણ જૈન વૈજ્ઞાનિકો ઊભા થવા જોઈએ! For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ पूज्यपाद - प्रातःस्मरणीय शासनप्रभावक-व्याख्यान विशारद-आराध्यपाद जन्म सं. १९३५ सिद्धक्षेत्र-पालीताना * दीक्षा सं. १९५७ महेसाणा पंन्यासपद सं. १९७३ राजनगर * आचार्यपद सं. १९८० राजनगर जैनाचार्य श्री १००८ श्री विजय मोहनसूरीश्वरजी महाराज (स्वर्गवास सं. २००१ डभोई) RTEducationparational Facfirstinativaltaronly Page #11 -------------------------------------------------------------------------- ________________ जन्म सं. १९४७ आदरी (वेरावल) * दीक्षा सं. १९६३ लींच (महेसाणा) ****************** ******* पूज्यप्रवर प्रातःस्मरणीय विद्ववर्य ***** आचार्य श्रीमद् विजय प्रतापसूरीश्वरजी महाराज For Personal & Private Use Only ******* आचार्यपद सं. १९९२ प्रभासपाटण * स्वर्गवास सं. २०३४, मांगरोल Page #12 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only leuoneuvaruuomeonpauier आचार्य श्री विजय धर्मसूरीश्वरजी महाराज २ . ΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΥ १ १ ....... .. ........................ ΔΟΟΟΟΟΟΟΟΟΟΟΟΟΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔΔ ΔΔΔΥΔΥΝΔΥΑΔΥΝΔΥΑYAYAYAYA TAVATATATATAVATATAMATA .. .. ...... . .. पंन्यासपद सं. १९९२ पालीताना * आचार्यपद सं. २००७ मुंबई * स्वर्गवास सं. २०३८ मुंबई WAVAVAVAVAVAVAVA RAMAAAAA ११११११AAAA जन्म सं. १९६० वठवाण * दीक्षा सं. १९७६ सांगणपुर * प्रवर्तकपद सं. १९८७ पालीताना AAAAAAAAAAAAAAAAAY ΔΔΔΔΔΔΔΔΔΔ 000 परमपूज्य युगदिवाकर Page #13 -------------------------------------------------------------------------- ________________ श्री बृहत्संग्रहणीसूत्रग्रन्थना अनुवादक साहित्यकलारत्न जन्म सं. १९७२ दर्भावती (डभोई) * दीक्षा सं. १९८६ कदंबगिरि साहित्यकलारत्नपद सं. २०२६ * आचार्यपद सं. २०३५ पालीताना पूज्य आचार्य श्री विजय यशोदेवसूरीश्वरजी महाराज (भूतपूर्व मुनिश्री यशोविजयजी) For Personal & Private use only www.jalinelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ તે “સંગ્રહણીગ્રન્થરત્ન'ની વિશિષ્ટ પ્રકારે આપેલી અનુક્રમણિકા , નોધ -જૈન પરિભાષામાં જૈનશાસ્ત્ર પ્રમાણે દશ્ય-અદશ્ય વિરાટ વિશ્વને 'લોક' શબ્દથી અને તે માપમાં ચૌદાજ પ્રમાણ હોવાથી “ચૌદરાજ લોક” આ શબ્દોથી ઓળખાવવામાં આવ્યું છે. આ વિરાટ વિશ્વ-લોકમાં જે જીવો છે તે ચાર ગતિ-ચાર વિભાગમાં વિભક્ત થએલા છે. વિભાગ' શબ્દ શબ્દમાં ‘ગતિ’ અર્થમાં સમજવો. ગતિઓ-નરક મનુષ્ય, તિર્યંચ અને દેવ આ ચાર છે અને ઊધ્વકિારે રહેલા વિરાટ લોકને અન્તિમ છે. “મોક્ષ સ્થાન આવેલું છે જ્યાં લોન્ગવિશ્વની સમાપ્તિ થાય છે. આ સંગ્રહણી અન્યમાં મુખ્યત્વે ચાર ગતિ અંગે અને મોક્ષ અંગે જરૂરી એવું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સ્વર્ગ મૃત્યુ અને પાતાલલોકનો સમાવેશ આવી જાય છે. ટૂંકમાં કહીએ તો જૈન વિશ્વ અને જૈન તત્ત્વજ્ઞાન અને તેના વિવિધ પદ્ય સ્થાનોનું જાણપણું મેળવવા માટે આ ગ્રન્થ ખુબ જ મહત્ત્વનો અને ઉપયોગી છે. જૈનસંઘમાં અતિ પ્રચલિત પાઠય પુસ્તક તરીકે ગણાતાં સુપ્રસિદ્ધ એવા આ સંગ્રહણી ના ભાષાંતરની અનુક્રમણિકા આપવામાં આવે છે ' બલાસ-મારા ઘણા વિદ્વાન મિત્રોના અને આજના શિક્ષિત લોકોના અને મારા અનુભવની વાત છે કે હાલમાં મોટાભાગના લોકો ગ્રન્થપરિચય, ગ્રન્થની અનુક્રમણિકા અને ગ્રન્થની પ્રસ્તાવના પ્રથમ જુએ છે, અને એ દ્વારા અન્ય પ્રત્યેની શ્રદ્ધા કેળવે છે આ ખ્યાલ મને હોવાથી આ વખતે અનુક્રમણિકા દ્વારા વાચકોને ગ્રન્થના પદાર્થો-વિષયોનો શીઘ ખ્યાલ મળે એટલે વચ્ચે વચ્ચે લેખનની નવીનતા દાખલ કરીને અનુક્રમણિકાને ઉપયોગી અને આકર્ષક બનાવી છે. આ વિષયના રસિયાને તે ગમશે પણ સંભવ છે કે કેટલાકને અનુક્રમણિકામાંનો મારો આ ઉમેરો ન પણ ગમે વેવલાવેડા જેવો પણ લાગે પણ એ તો સહુના સમજના ગજ જુદો હોઈ શકે છે. પણ બુદ્ધિમાન સુtો આજના ઝડપી યુગના અનુસંધાનમાં મારા આ પ્રયત્નને શ્રદ્ધા છે કે જરૂર આવકારશે. વિજયનિક્સ ગાથા સંસ્થા કૃષ્ઠ સંખ્યા - ગ્રંથ માટે આવશ્યક અનુબંધચતુષ્ટયમાં પ્રથમ મંગલ ૧ - ૪ - અનબન્ધ એટલે મંગલાચરણ, એ નિમિત્તે નવકારમંત્રનો મહિમા ૪ - ૮ મંગલના પ્રકારો આદિ -ગ્રન્થનો પ્રારંભ-ગાથા પહેલી મંગલ અર્થ અને પંચ ૮ - ૧૧ પરમેષ્ઠીઓના સ્વરૂપની ઝાંખી – આ ગ્રન્થનું બંધારણ નવદ્વારો ઉપર છે. ગ્રન્થકાર ારે ગતિની ૧૧ - ૧૩ વ્યાખ્યાઓ નવકારો કે પ્રકારો દ્વારા કરવાના છે. તેથી નવદ્વારોના નામોનો ઉલ્લેખ અને બાકી રહેલા ત્રણ અનબન્ધની વ્યાખ્યા For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ [૨] સ્થિતિદ્વાર વિષયનિર્દેશ ગાશ સંધ્યા પૃષ્ઠ સંધ્યા देवाधिकार - સ્થિતિ એટલે આયુષ્યની વ્યાખ્યા ૧૪ પ્રથમ ચાર ગતિ પૈકી પ્રથમ દેવગતિ સંબંધી દેવ-દેવીઓના કરોડો વર્ષના અપાર-લાંબા આઉખાની વાત કરે છે ટિ દેવલોકની પ્રથમ ભવનપતિનિકાય ? - પ્રથમ અધોલોક એટલે પાતાલમાં આવેલી ભવનપતિનિકાયનાં દેવ- ૪ ૧૪ - ૧૭ દેવીઓનાં આયુષ્યનું વર્ણન નો –ભારતીય કાલમાન મુજબ આ દેશમાં વિપલ, ૧ળ, , મુહૂત ઘડીનાં માનો હતો, અને આજે છે. વિશ્વની ધરતી ઉપર બ્રીટીશ સામ્રાજ્ય સ્થપાયું ત્યારથી તિસેકન્ડ, સેકન્ડ, મીનીટ કલાકનાં માન દાખલ થયાં આજે સેકન્ડ મીનીટનાં માન સર્વત્ર પ્રસિદ્ધ છે પણ જૈનવિજ્ઞાનગણિત સેકન્ડનો અનેક અબજોમો ભાગ માપ્યો છે અને તે માનને માટે ‘સમય’ એવો જૈન પારિભાષિક શબ્દ યોજ્યો છે. એક સમય એટલે સેકન્ડનો અસંmતમો ભાગ. સંખ્યાવાચક ખર્વ નિખર્વ શબ્દોથી ગણાતી સંખ્યા પૂર્ણ થાય પછી અસંખ્યાતની સંખ્યા શરૂ થાય છે. જો કે આજના વૈજ્ઞાનિકોએ ઈલેકટ્રોનિક વગેરે સાધનો દ્વારા એક સેકન્ડનો અનેક કરોડમો ભાગ માપી બતાવ્યો છે. ઈલેક્ટ્રોનિક અને વીજાણુ સાધનોએ ૧ ઈચનો ૧૦ કરોડથી વધુ સૂક્ષ્મ ભાગ માપ્યો છે અને જાતે દિવસે વધુ સૂક્ષ્મ યંત્રો શોધાતાં સમયને માપી તો નહીં શકે પણ સમયની સૂક્ષ્મતાની ઝાંખી કરાવીને જૈન વિજ્ઞાનની સમય, શબ્દની યથાર્થતાને જરૂર પુરવાર કરી દેશે આ માટે માત્ર સમયની જ રાહ જોવાની રહી.. સમા એ કાળનું અત્તિમમાં અન્તિમ માન છે હવે એમાં બે ભાગ પાડવાની જગ્યા નથી હોતી. હવે અહી સમયની વ્યાખ્યા, કાળ શું પાર્થ છે તે અને સમયથી લઈને કશીર્ષપ્રહેલિકા સુધીની ગણનાપાત્ર સંખ્યા અને ત્યારપછી પલ્યોપમ સાગરોપમ છેવટે જૈન વિજ્ઞાનમાં કાળનો પ્રારંભ સમય શબ્દથી થાય છે એમ એનો અન્તિમ છેડો પુતપરાવર્તન નામના માને પૂર્ણ થાય છે. અહીંયા લખાણમાં એની પણ વાત કરશે. એ દરમિયાન આવલિકા વગેરે માપની વ્યાખ્યા બતાવશે. વિજયનિર્દેશ ગાથા સંધ્યા કૃષ્ઠ સંબ્બા વલ્યોપમ સાગરોપમનું સવિસ્તૃત સ્વરૂપ - કાળ–વખત શું છે તેની વ્યાખ્યા સાથે સમયની વ્યાખ્યા ૧૭ - ૨૫ - આ ‘સમય’ માનથી લઈને શીuહેલિકા સુધીનાં કાળ પ્રમાણોનું રર - રપ જેન કાળની બીજે ભાગ્યેજ જાણવા જોવા મળે તેવી સંખ્યાઓને દશાવતું આશ્ચર્યજનક કોષ્ટક – ‘સમય’ પછીથી આવે આવલિકા, પછી શ્વાસોચ્છવાસ, પછી પ્રાણ, ર૧ - ૨૫ * શીર્ષપ્રહેલિકા અંકોમાં પ્રથમ ૫૪ આંકડા લખાય પછી ૧૪૦ મીંડા ચઢાવી દેવા એટલે તેટલી સંખ્યા આવે. વાચના ભેદના કારણે ૭૦ અંક ૧૮૦ મીંડા મળીને ૨૫૦ ની સંખ્યા પણ બતાવી છે. x x For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંખ્યા ૨૧ - ૨૫ ર૫-ર૭ ર૭-૩૮ [૩] વિષયનિર્દેશ ગાશ સંખ્યા સ્તોક, લવ, ઘડી, મુહૂર્ત દિવસ મહિનો વર્ણ યુગ દરેક કાળમાનની વ્યાખ્યા યુગ પછીથી ઠેઠ શીપ્રહેલિકા સુધીની જંગી સંખ્યાઓ, તે પછી પલ્યોપમ સાગરોપમ અને ઠેઠ પગલપરાવત સુધીના મહાકાય જેવા કાળનું વર્ણન - પલ્યોપમ માટે પ્રથમ પલ્ય કુવામાં ભરવાના વાળના દાંતથી પ્રારંભ ઉદ પલ્યોપમ સાગરોપમનું સ્વરૂપ ર અહીંથી છ પ્રકારનાં પલ્યોપમ અને છ પ્રકારનાં સાગરોપમનું વર્ણન શરૂ અવસર્પિણી નામના ઉતરતા) કાળનું સ્વરૂ૫ વર્ણવતાં તેનાં છ આરાઓનું સ્વરૂપ. આરો એટલે વિભાગ.) -પ્રથમ ૧૦ પ્રકારનાં દેવતાધિષ્ઠિત કલ્પવૃક્ષો સ્ત્રી-પુરુષની કલા, તીર્થકર આદિ ૬૩ શલાકા આદિ પુરુષો કયારે જન્મે છે અને પ્રલયકાળ વગેરે અનેક હકીકતો – અવસર્પિણી પછી આવતા ઉત્સર્પિણી (ચઢતા) નામના કાળના છે આરાઓનું સ્વરૂપ –૫ડતો સમય અને ચઢતો સમય બંને મલીને એક કાલચક થાય છે. એમાં પડતો કાળ અને ચઢતો કાળ એટલે અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ. બંને કાળના ભેગાં થવાથી સજાતા જૈન ગણિત મુજબના ઋત્વિઝની (એટલે મહાકાળની) વ્યાખ્યા , - ઉદ્દગલપરાવત’ આ નામના અકલ્પનીય એવા અન્તિમ કોટિના મહાતિમહાકાળની વ્યાખ્યા પ્રસંગે આઠ પ્રકારનાં યુગલપરાવતની સમજ વિશિષ્ટ પ્રકારના જૈનકાળમાનની સમાપ્તિ થઈ ૩ર-૩૮ ૩૮-૪૦ ૩૮-૪૦ ૪-૪૩ ૫ ૬, ૭ ૪૪-૪૭ પહેલો દેવગતિ અધિકાર -દેવની બીજી વ્યંતર અને ત્રીજી જ્યોતિષ આ બંને નિકાયનાં દેવ-દેવીઓનાં આયુષ્ય -ચોથી વૈમાનિક (વિમાનવાસી) દેવોનાં પ્રકારો અને તે નિકાયનાં દેવોનાં આયુષ્યની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ - એ જ દેવોની જઘન્ય સ્થિતિ - વૈમાનિક દેવીઓની જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ૪૭-૫ર ૯-૪૦ ૧ર-૧૪ ૧૧-૧ર ૨૪-૫૭ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંધ્યા ૫૭-૫૮ ૫૮-૬૦ ( ૪ ) વિષયનિર્દેશ * સ્થિતિકારમાં જ બીજી પ્રકીર્ણક હકીકતો છે, -દરેક દેવલોકના ઈન્દ્રોની અગમહિષીઓની સંખ્યા -વૈમાનિક કલ્યના જુદા જુદા દેવલોકમાં પ્રતર સંખ્યા સતર-એટલે મજલાઓ-માળાઓ) કેટલી તે - હવે તે જુદા જુદા પ્રતરો-મજલાઓમાં રહેતા દેવ-દેવીઓનાં જઘન્ય- ૧૫-૧૬ દૈત્કૃષ્ટ આયુષ્ય જાણવાનું કરણ–ઉપાય શો ? - બાર દેવલોકના ઈન્દ્રોનાં નિવાસ સ્થળો - દેવલોકમાં વર્તતા લોકપાલોનાં નામ અને આયુષ્ય * વહેલું સ્થિતિહાર સમાપ્ત થયું ૬૦-૬૬ ૬૬-૬૭ ૬૭-૬૮ ૨૭. દ્વિતીય ભવનદાર રહેવાનાં મુકાયો-આવાસો) જ દેવની પહેલી ભવનપતિનિકાયનું વર્ણન જ આપણી ધરતીની નીચે-અધોલોકમાં વસતા ભવનપતિ દેવોની દશ ૧૯ ૬-90 નિકાયો (વિભાગો) નાં નામો દશે નિકાયોનાં વીશ ઈન્દ્રો (મુખ્ય માલિકો)નાં નામ અને પ્રાસંગિક ર૦-રર ૭૦-૭૩. તે દેવની સામાન્ય તાકાત કેટલી જબરજસ્ત છે તે દેવોનાં સર્વોપરિ માલિક ગાતા ઈન્દ્રોનાં ભવનો-મુકામોની કુલ ર૩-ર૬ ઉ૩-૭૭ સંખ્યા અને તેનું સ્થાન વિભાગવાર કયો દેવ કોણ છે ? તે ઓળખી શકવા માટે મુગટમાં ૭૭-૭૮ રહેલાં ઓળખ ચિહ્નો કયા છે તે કહે છે દશે નિકાયવર્તી દેવોનાં શરીરનો અને તેમનાં વસ્ત્રોનો વર્ષ-રંગ ૨૮-૨૯ ઉ૮-૮૦ કયો ? ઈન્દ્રોના પરિવારમાં સામાનિક’ શબ્દથી ઓળખાતા દેવો તથા ૩૦ ૮૮૩ ઈન્દ્રનું ધ્યાન રાખનારા “આત્મરક્ષક દળના દેવોની સંખ્યા જ બીજા વ્યત્તર નિકાયના દેવોનો અધિકાર છે ભવનપતિના થોવ અધિકાર સાથે) નોંધ – ધરતી ઉપર આવીને સુખ:દુખ આપનારાં કેટલાક જે દેવ-દેવીઓ છે તે મુખ્યત્વે વ્યત્તર નિકાયના વિશેષ હોય છે. કેમકે ચત્તર દેવો અને મનુષ્યજાત વચ્ચે વિશેષ અંતર નથી હોતું. એ દેવો ભવસ્વભાવે મનુષ્યની વસ્તીમાં કુતુહલવૃત્તિી, મનમોજથી આવીને વસવાનું ઠીક ઠીક પસંદ કરતા હોય છે તેથી જ તે વ્યંતર' કહેવાય છે ભૂત વળગે છે ઝંડ વળગે છે મેલડીઓ આમ ભૂત, પ્રેત, ડાકણ રાક્ષસ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ઠ સંખ્યા 2૨ ૮૬ વગેરે જે વળગે છે-મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે ઘરવાસ કરે છે તે દેવ-દેવીઓ પ્રાયઃ ૯ત્તરનિકાયનાં ધ્યેય છે. - ર૪ તીર્થકરના યક્ષ-યક્ષિણી તે લત્તરની વક્ષ નામની નિકાયના જ હોય છે. વિજયનિક્સ શાળ સંખ્યા - વ્યત્તરનાં નગરોનું વર્ણન અને સ્થળ ૩૧ ૮૪-૮૫ - વ્યુત્તરોનાં નગરોવત ભવનો અને ભવનપતિનાં ભવનો અને તેના ૮૫-૮૬ આકારોનું વર્ણન - ચત્તરદેવોનાં દેવાંગના સાથેના વિલાસીસુખના વર્ણનનો નિર્દેશ માત્ર ૩૩ - ચત્તરોનાં નગરો કેવાં કેવાં મોટું હોય છે તે ૮૬-૮૭ – પિશાચ, ભૂત, પ્રેત રાક્ષસ, કિન્નર ગંધર્વ ઈત્યાદિ દેવો જમીનના ૩૪-૩૫ ૮૭-૮૯ ભૂગર્ભમાં અતિ દૂર રહેલી) ચત્તર નિકાયનાં હોય છે એનાં નામ શું છે તે - આઠ નિકાયનાં અધિપતિ ગણાતા ૧૬ ઈન્દ્રોનાં નામો ૩૬-૩૭ ૮૯-૯0, - અલગ અલગ નિકાયનાં વ્યત્તરોને ઓળખવા માટે વિમાનની ૩૮ ૯૧ - ધ્વજામાં કયા ચિહ્નો હોય છે ? – વ્યત્તરોનાં શરીરનો વર્ણ કેવો છે ? ૩૯ ૯૧-૯ર વાણવ્યત્તરોનું વર્ણન સાથે સ્પષ્ટ રીતે પહેલીજવાર વાચકોને ચૌદરાજલોકનું સમભૂતલા નામનું ધવલેવલ સ્થાન જાણવા મળશે – વ્યત્તરના પેટાજોદ ગણાતા આઠ જાતના વાણચત્તરોનાં નામો ૪૦-૪૧ ૯ર-૯૭ - વિજ્ઞાને નક્કી કરેલાં સી-લેવલ-દરિયાઈ ધ્રુવમાપની જેમ જૈનવિજ્ઞાનમાં ૪૦-૪૧ ૯ર-૯૭ ભૂગોળ-ખગોળનું લેવલ ‘સમભૂલા’ શબ્દથી ઓળખાતું લેવલ છે તે આ પૃથ્વીમાં કઈ જગ્યાએ છે ? તેનું શાસ્ત્રીય પુરાવાઓ સાથે વિસ્તૃત વર્ણન – વાણવ્યત્તરના ૮ વિભાગના ૧૬ ઈન્દ્રોનાં નામો ૪ર-૪૩ ૯૭-૯૮ - વ્યત્તર-જ્યોતિષ આ બંને નિકાયના ઈન્દ્રોની તેમજ તેના સામાનિક ૪૪ ૯૮-૯૯ તથા આત્મરક્ષક દેવોની સંખ્યા દેવોનો પ્રાસંગિક પ્રકીક અધિકાર છે - ચારે નિકાયનાં દેવોનાં કાર્ય અને કક્ષાને અનુલક્ષીને શાસનવ્યવસ્થા ૯૯-૧૦ર વગેરે માટે પહેલા ૧૦ વિભાગોનાં નામ અને તેનું વર્ણન - પોતાના દેવલોકની સુરક્ષા-વ્યવસ્થા માટે સાત પ્રકારની સેના ૧૦ર-૧૦૩ (ક્લકજી કઈ કઈ છે તે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ + [૬] વિજયનિક્સ શ સંવ્યા પૃષ્ઠ સંખ્યા - દરેક ઈન્દ્રના સલાહકાર તરીકે નિયુકત થએલા (આજના સંસદ ૪૭-૪૮ ૧૦૩-૧૦૪ સભ્યો જેવા) ૩૩-ત્રાયશ્ચિંશક દેવોનું વર્ણન - ભવનપતિવ્યત્તર નિકાયાશ્રયી લઘુપરિશિષ્ટ' ને ૧–ર ૧૦૫-૧૦૬ જ દેવલોકની ત્રીજી જ્યોતિષી નિકાય જ નોધ- ધરતીના દેવોની વાત પણ થઈ. હવે આપણી ઉપર વતિ આકાશમાં રહેલા રોજ દેખાતા સૂર્ય-ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, તારાનાં દેવો' તેમનાં વિમાનો વગેરેને લગતું વર્ણન. વિજયનિક આ સંખ્યા પૃષ્ઠ સંખ્યા - આશi &ખાતું તિલક જૈન રામાન્ય ખગોળના હિસાબે ૧૦૭-૧૦૮ સમભૂતેલા પૃથ્વી' લેવલથી બિન્દુથી) તારા ‘સૂર્ય ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહો વગેરે કેટલાં દૂર છે તે જૈનપરિભાષાના માપ મુજબ જણાવે છે આકાશમાં દેખાતું તારા, સૂર્ય ચન્દ્ર ગ્રહ, નક્ષત્રયુક્ત એવું ૧૦૭-૧૦૮ જ્યોતિષચક જૈન ખગોળની માન્યતા પ્રમાણે સમજૂતા પૃથ્વી’ લેવલ (બ) થી આકાશમાં ઉચે કેટલે દૂરથી શરૂ થાય છે ? અને તે પછી કેટલી ઉંચાઈએ તે પૂર્ણ થાય છે તેનું વર્ણન - સ્વાતિ અને અભિજિત નક્ષત્રની ચારગતિની વ્યવસ્થા ૧૦૮ - તારા, સુર્ય ચન્દ્ર આદિ પાંચ પ્રકારના જ્યોતિષી દેવોનાં વિમાનોનો ૧૦૯-૧૧0 , ક્રમ કેવી રીતે છે ? અને પરસ્પર એકબીજાથી કેટલે અંતરે દૂર રહીને ફરે છે તે નોંધ-જ્યોતિષી દેવો બે પ્રકારે છે. ચર અને સ્થિર. મનુષ્યલોકમાં ચર છે અને તેથી બહાર લોકાત્ત સુધી સ્થિર છે. - મેરુ પર્વતથી ચર-ગ્નતિમાન જ્યોતિષચક કેટલું દૂર રહીને ફરે ૧૧-૧૧૧ અને સ્થિર જ્યોતિષચક્ર ચૌદરાજ લોકના મધ્યભાગના અંતિમ છેડાથી અંદર કેટલે દૂર રહીને ફરે છે તે - જ્યોતિષી વિમાનોની આકૃતિ કેવી છે ? અને તે શેનાં બનેલાં છે તે ૫૩-૫૪ ૧૧૧-૧૧૩ જ્યોતિષીઓનાં વિમાનોનું માપ કેટલું? ૫૫ ૧૧૪ - મનુષ્ય જાતિને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર કયું અને કેટલું? ૧૧પ-૧ ૧૮ - મનુષ્યક્ષેત્રમાં ચર-ફરતા જ્યોતિષી વિમાનો છે જ્યારે મનુષ્ય ક્ષેત્ર ૧ ૧૨-૧૧૮ બહાર સ્થિર છે તો આ સ્થિર વિમાનોનું પ્રમાણ કેટલું ? ૧. આજનું વિજ્ઞાન વિમાનો અને તેમાં દેવો રહે છે તે વાત માનતું નથી. જો કે આજે તે પ્રયોગશીલ અવસ્થામાં છે. પણ એક દિવસ આવશે કે તેઓ આકાશી ગ્રહોમાં જીવન છે, વસતી છે અને જે છે તે માનવી કરતાં બુદ્ધિ-શક્તિ બધામાં વધુ ચઢીયાતાં છે એમ પૂરૂં સ્વીકારશે. ૨. આજના વિજ્ઞાન સાથે જૈન વિજ્ઞાનની વાત મેળ ખાતી નથી. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] વિષયનિર્દેશ ગાશ સંખ્યા - મનુષ્યોનાં જન્મ મરણ (૪૫ લાખ યોજના) મનુષ્યક્ષેત્રમાં જ જ ચાજજના) મનુષ્યક્ષેત્રમાં જ ૫૬ ૧૧૫-૧૧૮ થાય તેથી બીજે કયાંય નહિ તે વાત --- અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અવશ્ય ક ભાવો પ્રવર્તે છે અને ૧ ૧૫ -- ૧૧૮ અઢીદ્વીપની બહાર કઈ કઈ બીનાઓ-બાબતો કદી બનતી નથી તેની વિગતો – ૨ર જ્યોતિષી વિમાનોની ગતિમાં કેવી તરતરતા છે તે અને ૫૭-૫૮ ૧૧૯-૧૨૦ પશુનું રૂપ ધારણ કરી વિમાનને ઉપાડી વહન કરનારા અભિયૌગિક દેવો કેવાં રૂપો કરે છે વગેરે - એક ચન્દ્રને હાદિકનો પરિવાર કેટલો છે ? ૧ર૧-૧રર - તારાઓની સંખ્યા નિશ્ચિત ક્ષેત્રમાં કઈ રીતે સમાઈ શકે ? ૧રર-૧ર૩ - રાહુ ગ્રહ કોણ છે ? તેનો વર્ષ અને તેની ગતિ શું ? તે ચન્દ્રમાની ૧ર૪-૧ર૮ સાથે ફરે છે ? - રાહુના પ્રકારો, રાહુના કારણે જ તિથિઓ, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષનું ૧ર૪-૧ર૮ સર્જન તથા ગ્રહણ થાય છે વગેરે બાબતોનું વર્ણન - જંબૂદ્વીપના આકાશમાં એક તારાથી બીજા તારા વચ્ચેનું અંતર ૧ર૮-૧ર૯ કેટલું ? -જંબુદ્વીપમાં આવેલા મેરુપર્વતની નજીકના નિષધ અને નીલવંત ૧ર૯-૧૩૮ નામનાં જંગી પર્વતો આગળના આકાશમાં ફરતા તારાઓ વચ્ચે અંતર કેટલું છે ? - વચમાં પર્વતના શિખરોનો વ્યાઘાત થતાં અને નિઘિાત રહેતાં ૧૩૦ તારાઓ વચ્ચે જન્ય-ઉત્કૃષ્ટ અંતર કેટલું હોય છે ? - મનુષ્યલોક (ક્ષેત્ર)ની બહાર સ્થિર રહેલાં ચન્દ્રો અને સૂર્યો વચ્ચે ૧૩૧-૧૩ર પરસ્પર અંતર કેટલું ? - મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્રથી ચંદ્રનું સૂર્યથી સૂર્યનું અંતર કેટલું? ૬૬-૬૭ ૧૩ર-૧૩૩ * ત્રીજી જ્યોતિષી નિકાલનો અધિકાર પૂર્ણ થયો * નોંધ - આપણી વિદ્યમાન દુનિયા સમુદ્ર આગળ બિન્દુ જેટલી જ છે. જૈન ભૂગોળ તો કહે છે કે આ ધરતી ઉપર આ દુનિયાની બહાર દૂર દૂર ઘણાં ઘણાં દેશો, નદીઓ, પહાડો દ્વી–સમુકો છે અને તે અસંખ્ય જેવી વિરાટ સંખ્યામાં છે. તે બધાં ગોળાકારે છે પણ આજે તેનો કેમ કશો અણસાર મળતો નથી. આજની ભૂગોળ આગળ આ વાત સાવ જ ખોટી અને કાલ્પનિક લાગે ત્યારે અસંખ્ય દ્વીપ-સમુદ્રની વાત કઈ રીતે શ્રદ્ધેય બને ? પણ આ વાતની અહીં ચર્ચાઈ કે જવાબને અવકાશ નથી. અહીં તો માત્ર અનુક્રમણિકાના વાચકને માત્ર ઈસારો કરવા પૂરતી જ વાત લખી છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૮ ) # પ્રાસંગિક તપ-સમુદ્રાધિકાર વિષયશ્ચિ ગાશ સંખ્યા પૃષ્ઠ સંખ્યા - મધ્યલોક વિચ્છલોક કે મત્સ્ય-મનુષ્યલોકથી ઓળખાતી ધરતી ૬૮-૬૯ ૧૩૪-૧૩૬ ઉપર દ્વીપ-સમુદ્રોની સંખ્યા કેટલી છે તે તે દ્વીપો કેવા આકારે છે ? કેવી રીતે છે ? વળી સર્વ દ્વીપ-સમુદ્રોના કેન્દ્રીય મધ્યબિન્દુ સ્થાને રહેલા પ્રથમ જંબૂતીપને ફરતાં વીંટળાએલા છે અને તે સાથે જંબુદ્વીપનું પ્રમાણ પણ કહે છે. દ્વીપોનાં નામો શું છે તે અને તે નામો શાથી પડશ છે વગેરે 90 ૧૩૬-૧૪o બાબતો ૪ શ્રી નંદીશ્વરદ્વીપનું જરૂરી વર્ણન નોંધ - જંબુદ્વીપ પછી અસંખ્ય એટલે અબજોના અબજો દ્વીપ-સમુકો છે પણ એમાં માત્ર એક નંદીશ્વરદ્વીપ સર્વોત્તમ અને સર્વોચ્ચ કોટિનું સ્થાન ધરાવે છે. અનાદિકાળથી સહુથી વધુ સુગૃહીત નામધેય અને સન્માન્ય આ દ્વીપ રહ્યો છે. પ્રશ્ન થાય કે કારણ શું? ઉત્તર- જ્યારે જ્યારે તીર્થકરદેવના જન્માદિ કલ્યાણકોના પ્રસંગો આવે ત્યારે ઈન્દ્રાદિક દેવો કલ્યાણક ઉજવવા આ ધરતી ઉપર આવે ત્યારે જંગી વિરાટ વિમાનોમાં બેસીને આવે છે એ વિમાનો અઢીદ્વીપ કરતાં મોડ્યું છે એટલે સીધા જંબુદ્વીપમાં ઉતરી જ ન શકે એટલે આકાશમાંથી સીધા જ નંદીશ્વર જાય છે અને ત્યાંથી નાનાં નવા વિમાનને બનાવીને પછી અઢીદ્વીપ-જંબૂદ્વીપમાં આવે છે માટે નંદીશ્વર વિખ્યાત દ્વીપ છે. વળી બાવન જિનાલયોથી મંડિત છે ત્યાં ઈન્દ્રો-દેવો ભક્તિ ઉત્સવો પણ ઉજવે છે. દેવોનું આ ખાસ તીર્થ વિજયનિક્સ ગાશ સંધ્યા છ૪ સંખ્યા - નંદીશ્વરદ્વીપ સંબંધી કિંચિત વર્ણન ૧૩૮-૧૪) - કયો સમુદ્ર કયા દ્વીપને વીંટીને રહ્યો છે ? ૭૧ ૧૪૦-૧૪૧ - દ્વીપ-સમકોનાં અન્ય નામો કયા છે તે અને તેની ગણત્રી વ્યવસ્થા ઉર-૭૫ ૧૪૧-૧૪૬ અને નામકરણ અંગેની વિશેષતાઓનું દર્શન અસંખ્ય સમુદ્રોનાં જલના સ્વાદની વ્યવસ્થા અને મોટાં માછલાઓનું ૭૬-૭૭ ૧૪૬-૧૪૮ પ્રમાણ તથા તેમનું સ્થાન - દ્વીપ સમુદ્રાધિકારે પરિશિષ્ટ - ૩- તેમાં બતાવેલું ભરતી ઓટનું ૧૪૯-૧૫ર કારણ વગેરે સર્વદ્વીપસમુદ્રાશ્રયી ચન્દ્રસૂર્યની સંખ્યાં લાવવાનું કરણ-ઉપાય તથા નક્ષત્રગ્રહનું સ્વરૂપ – ચન્દ્ર સૂર્ય સંખ્યા જાણવાની ત્રિગુણકરણ ઘટના અને એ ત્રિગુપ્તકરણ ૭૮-૭૯ ૧૫૭-૧૫૮ કેમ ઘટાવવું તે સંબંધી વર્ણન For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ – મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની શ્રેણિ-પંકિતનું સ્વરૂપ મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રપંક્તિનું વર્ણન નક્ષત્ર વિચારનું લઘુપરિશિષ્ટ-નં ૪ નક્ષત્રનાં નામ, તેનું ક્ષેત્ર તેમજ તેના મંડલોની વિવિધ વિચારણા પ્રેસનાં સાધનો દ્વારા મુશ્કેલીથી ગોઠવેલી ૨૮ નક્ષત્રોની આકૃતિઓનો નકશો – મનુષ્યક્ષેત્રે ગ્રહની પંક્તિ અને ધ્રુવના તારાનું સ્વરૂપ -મનુષ્યક્ષેત્ર બહાર સદા સ્થિર રહેલી ચન્દ્ર સૂર્યની શ્રેણિઓ—પંક્તિઓનું સ્વરૂપ [ ૯ ] - વિષયનિર્દેશ – સૂર્ય-ચન્દ્રના વર્તુલાકારે ગતિ કરતા તેનાં કેટલાં મંડલો (વર્તુલાકારો) પડે છે તે - પ્રથમ જંબુદ્વીપથી લઇ અઢીદ્વીપ સુધીનો અધિકાર પ્રથમ સૂર્ય-ચન્દ્રનાં મંડલો અંગે સંયુક્ત નિરૂપણ મંડલ એટલે શું ? સૂર્ય-ચન્દ્ર કેવી રીતે ગતિ કરે છે ? - સૂર્ય-ચંદ્રના મંડલો વચ્ચેનો તફાવત ૨ ગાથા સંખ્યા ८० // સૂર્યમંડલાધિકાર: | * પ્રથમ સૂર્ય-મંડલનો અધિકાર ૮ જુદા જુદા વિદ્વાનોના મતાંતરો ૮૩-૮૫ ૧૭૧-૧૮૩ નોંધ – જો કે આ સંગ્રહણી ગ્રન્થમાં તો બુદ્ધિની અમુક કક્ષા અને વયની અમુક મર્યાદાને અનુલક્ષીને સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણ અંગે મર્યાદિત વર્ણન કર્યું છે, પણ મને થયું કે વિશેષ બુદ્ધિમાનો અને પુખ્તવયના જિજ્ઞાસુઓ માટે સૂર્ય-ચન્દ્ર વગેરે અંગે વિસ્તારથી વિષયો રજૂ કરવામાં આવે તો તે લોકોને ઘણો લાભ થાય. તે બધા કર્યાંથી અને કયારે મોટા સંદર્ભગ્રન્થો મેળવશે અને જોશે એટલે મેં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરે આગમગ્રન્થો, જ્યોતિષ કરેંડક, લોકપ્રકાશ, મંડલ પ્રકરણ વગેરે પ્રકરણ ગ્રન્થોમાં જે વિસ્તૃત વર્ણન આપ્યું છે તે જોઈને વિસ્તૃત વર્ણન સરલ ભાષામાં અભ્યાસીઓ માટે અહીં આપ્યું છે. For Personal & Private Use Only X X આ મંડલો સમજવા માટે પાયાના જ્ઞાન તરીકે જંબુદ્વીપથી લઇ અઢીદ્વીપ સુધીનું જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી હોવાથી પ્રથમ અઢીદ્વીપનો અતિસંક્ષેપમાં અધિકાર જણાવીને પછી મુખ્ય સૂર્ય-ચન્દ્રના મંડલોનો મહત્ત્વનો અધિકાર વિસ્તારથી શરૂ થશે. * ચન્દ્ર-સૂર્યનાં મંડલોનો અધિકાર છે X દર ૮૩-૮૫ ૧૮૬ પેજથી ૨૪૮ પેજ સુધી ગાથાઓ નથી ફક્ત વિવેચન છે. ગાળ સંખ્યા ૮૬-૯૦ પૃષ્ઠ સંખ્યા ૧૫૮-૧૫૯ ૧૬૦-૧૬૧ ૧૬૨-૧૬૫ ૧૬૨-૧૬૫ ૧૬૬-૧૬૮ X ૧૬૯-૧૭૧ ૧૭૧-૧૮૩ ૨૦૦ પૃષ્ઠ સંખ્યા ૧૮૪-૧૮૬ ર૦૧ ૧૮૬-૧૯૯ ૨૦૦-૨૦૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંધ્યા ૨૦ર ૨૦૩ ૨૦૩ ૨૦૪ ૨૦૪-૨૦૮ ૨૦૮-૨૧૦ ર૧૦ ર૧૦ ર૧ ૧ ૨ ૧૧-૨૧૩ ૨૧૩ ( ૧૦ ) વિજયરિ ૧. સૂર્યનાં મંડલોનું ચારક્ષેત્રપ્રમાણ - સૂર્યમંડલનું રક્ષેદ્માણ લાવવાનો બીજો ઉપાય ૨. સૂર્યમંડલનું બે યોજનનું અંતસ્ત્રમાણ લાવવાની રીત - સૂર્યમંડલોનું અંતરનિઃસ્સારણ લાવવાની અન્ય રીતિ ૩. સૂર્યમંડલ સંખ્યા અને તેની વ્યવસ્થા - તે તે ક્ષેત્રોમાં ઉદયાસ્તવિપયસિનો હેતુ – મેરુની અપેક્ષાએ મંડલ-અબાધાનિરૂપણ - મેરુને આશ્રયી ઓ થી અબાધા-૧ – મેરુને આશ્રયીને પ્રત્યેક મંડલ સંબંધી અબાધા-૨ - હવે બંને સૂર્યોની પ્રતિમંડલે પરસ્પર અબાધા અને વ્યવસ્થા - એક બીજા મંડલ વચ્ચેની અન્તસ્ત્રાણા ૧. મંડલચાર-અર્ધમંડલસંસ્થિતિ - દક્ષિણાયન-ઉત્તરાયણ પ્રસંગે સૂર્યની મંડલોમાં ગતિ - ભરત, ઐરવત તેમજ મહાવિદેહમાં સૂર્યોદય ૨. પ્રતિવર્ષે સૂર્યમંડલોની ગતિ અને સંખ્યાપ્રાણા - દક્ષિણાયન-ઉત્તરાયણનું સ્વરૂપ ૭. સંવત્સરના પ્રત્યેક રાત્રિ-દિવસોની પ્રમાણ પ્રાણા ૧. વિદેહાદિક્ષેત્રમાં ત્રણ મુહૂર્ત અંગે વિચારણા ૨. દિવસ તેમજ રાત્રિનું કારણ ૩. રાત્રિ તેમજ દિવસના ફાળ સંબંધી સમાધાન ૪ ભરતક્ષેત્રમાં સૂર્યોદયની ગતિ ૫. ભરતક્ષેત્રના જુદા જુદા દેશોમાં સૂર્યોદયાદિ સમયનાં વિષયસિ-ફેરફારના હેતુઓ ૬. વર્તમાનમાં વિદ્યમાન પશ્ચિમના દેશોનો સમાવેશ કયાં કરવો ? છે. અમેરિકાદિ પાશ્ચાત્યક્ષેત્રને શું મહાવિદેહક્ષેત્ર માની શકાય ? ૪. ચાર-ગતિની પ્રરૂપણા (પ્રતિમંડલમાં ક્ષેત્ર વિભાગાનુસાર રાત્રિ-દિવસ પ્રાણા) – પ્રકાશ્ય ક્ષેત્રની આકૃતિ સંબંધી વિચાર આતક્ષેત્રની લંબાઈ તથા વિસ્તાર આત ક્ષેત્રનો પહોળાઈ-વિસ્તાર - અંધકારક્ષેત્રાકૃતિ વિચાર – સર્વબાહ્યમંડલ પ્રાણા ર૧૩-૧૪ ર૧૪-૨૧૬ ર ૧૬ ર૧૭ ૨૧૭-૨૧૯ ૨૨૦-૨૨ ૧ ૨૨૧-૨૨૩ રર૩-રર૪ રર૪-રર૬ રર૬-૨૨૮ ૨૨૮-૨૨૯ ૨૨૯-ર૩૦ ૨૩-ર૩ર ર૩ર ર૩ર ર૩ર-ર૩૩ ૨૩૩ ૨૩૩-૨૩૪ ર૩૪ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંખ્યા ૨૩૫ ર૩૫-૨૩૬ ૨૩૬-૨૩૮ ૨૩૮ ( ૧૧ ) વિજયનિક્સ ૨. તિમંડલમાં પરિક્ષેપ-પત્તરોધ પ્રરુપણા ૬. પ્રતિમંડલમાં મુહૂર્તગતિમાન-અપણા ૭. પ્રતિમંડલમાં દષ્ટિપથપ્રાપ્તિ કરુણા * અહીં સૂર્યમંડેલનો અધિકાર પૂર્ણ થયો કે * || વન્દ્રમનારઃ | હવે ચન્દ્રનાં મંડલોનું વર્ણન કરે છે. ૪ બીજો ચન્દ્રમંડલનો અધિકાર છે – સુમંડલથી ચન્દ્રમંડલનું ભિન્નપણું ૧. ચન્દ્રનાં મંડલોનું ચારક્ષેત્ર પ્રમાણ - ચારક્ષેત્રનો બીજો ઉપાય ૨. ચન્દ્રમંડલોની અત્તર- નિસ્સારણ રીતિ - અત્તરપ્રમાણપ્રાપ્તિ-અન્ય રીતે ૩. મેરુથી રાજમંડલ-અબાધા પ્રાણા - મેરને આશ્રિત ઓઘથી અબાધાનું નિરૂપણ-૧ – મેરુને આશ્રિત પ્રતિમંડલની અબાધા-ર - ચન્દ્ર-ચંદ્ર વચ્ચે પ્રતિમંડલની પરસ્પર અબાધા અને વ્યવસ્થા ૧. ચન્દ્રમંડલોની પરિuિપણા ૨. ચન્દ્રની મુર્તગતિ ૩. ચન્દ્રની દષ્ટિપથપ્રાપ્તિ ૪ ચન્દ્રનાં સાધારણાસાધારણ મંડલો - જંબુદ્વીપવર્તી સમગ્ર સમય (અઢીટીપ) ક્ષેત્રે સૂર્ય-ચન્દ્ર મંડાધિકાર - પ્રત્યેક દ્વીપ-સમુદ્રાશ્રયી ગ્રહ-નક્ષત્રાદિ પ્રમાણ—કરણ - - ૨૮ નક્ષત્રો તથા ૮૮ ગ્રહોના નામો - પ્રથમ સ્વયં પ્રકાશમાન સૂર્ય (ગ્રહ) વિમાન અંગેની ૮૦ બાબતોની તારવણી સ્વયં પ્રકાશમાન ચંદ્ર (ગ્રહ) વિમાન અંગેની માહિતીની નોંધો તથા ગ્રહ નક્ષત્ર અંગેની કુલ ૬૧ નોધો - જ્યોતિષીનિકાયાશ્રયી લઘુપરિશિષ્ટ-નં ૫ ર૩૯૨૪૦ ૨૪-૨૪૧ ર૪ર ર૪ર-૨૪૩ ર૪૪ ૨૪૪ ર૪૪ ર૪૪-૨૪૬ ર૪૬ ૨૪૬ ર૪૭ ર૪૭ ર૪૭-૪૮ ૨૪૮-રપ0 ૨૪૯-૨૫૦ ૨૫૧-૨૫૪ ૨૫૪-૨૫૬ ર૫૭ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ * L[ ૧૨ ) ઊર્ધ્વ આકાશમાં વિમાનોમાં રહેનારા વૈમાનિકથી ઓળખાતા દેવોની ચોથી વૈમાનિકનિકાયનો અધિકાર વિજયરિશ શાળા સંધ્યા 9 સંખ્યા – પ્રત્યેક કલ્વે વિમાન સંખ્યા કેટલી ? ૯૨-૯૩ ર૫૮-૨૫૯ - સમગ્ર નિકાયની વિમાન સંખ્યા કેટલી ? ર૫૯-૨૬૦ - પ્રત્યેક કર્ભે વિમાન સંખ્યા જાણવાનું કરણ-ગણિત ઉપાય ૯૫ ૨૬૦ - તે કલ્યનાં વિમાનો કયા આકારે અને કેવા કરે છે ? ૯૬-૯૭ ૨૬૧-૨૬ર – વિમાનોના દ્વાર-દરવાજાઓ કેટલા? ૯૮ ર૬ર-૨૬૩ આવલિકાગત તથા પુષ્પાવકીર્ણ એટલે પંક્તિબદ્ધ અને પંક્તિ ૯૯ ર૬૩ વગરનાં છૂટા છૂટા વિમાનોનું પરસ્પર અત્તર કયા કયા દ્વીપ સમુદ્ર ઉપર પંકિતગત કયું વિમાન આવે છે તે ૧૦૦-૧૦૧ ર૬૩-૨૬૪ – વિમાનાં ગંધ, સ્પર્શદિક કેવો હોય ? ૧૦ર ર૬૪-૨૬૫ - આવલિકાગત વિમાનના સ્વામિત્વની વહેચણી ૧૦૩-૧૦૫ ર૬૨-ર૬૭ - આવલિકાગત વિમાનની પ્રાકાર-કિલ્લાની વ્યવસ્થા ૧૬-૧૭ ૨૬૭-ર૬૮ - કોઈપણ ક બંને પ્રકારની વિમાનસંખ્યા જાણવાનું કરણ ર૬૯-ર૭ર – સમગ્ર નિકાયાશ્રયી વિમાનસંખ્યા પ્રાપ્તિ રીત ર૭ર - પ્રતિપ્રતરે વિમાનસંખ્યાનું પ્રમાણ ર૭ર પ્રતિપ્રતરે ત્રિકોણાદિ વિમાનસંખ્યા જાણવાનો ઉપાય ૧૦૯-૧૧૦ ર૭૩-ર૭૬ - ઈuતરમાં ત્રિકોણાદિ સંખ્યાના ઉપાયો ર૭૭ સમગ્ર નિકાયમાં ત્રિકોણાદિ વિમાનસંખ્યા ૨૭૮ વૈમાનિક દેવોને ઓળખવા માટેનાં ચિલો કયાં છે ? ૨૭૮-૨૭૯ - વૈમાનિક ઈન્દ્રોના સામાજિક-આત્મરક્ષકદેવ સંખ્યા કેટલી ? ૧૧૨ ર૭૯-૨૮૦ - વૈમાનિક કલ્યો કયા કયા કોના કોના આધારે છે? ૧૧૩ ર૮૦-૨૮૧ - તે વિમાનોનાં પૃથ્વીપિંડની જાડાઈ તો વિમાનની ઊંચાઈ કેટલી ? ૧૧૪-૧૧૬ ૨૮૨-૨૮૩ - તે વિમાનોનાં રંગ કેવા છે ? ૧૧૭ . ૨૮૪ - કર્કસંક્રાન્તિના પ્રથમ દિવસે સૂર્યોદય-સૂર્યાસ્તનું અંતર ૧૧૮ ૨૮૪-૨૮૫ - તે પ્રમાણને વિગુણ, પંચગુણ, સપ્તગુણ તથા નવગુણ કરવાનું પ્રમાણ ૧ ૧૯-૧૨૨ ૨૮૬-૨૮૭ - વૈમાનિક વિમાનોને દેવો ચંડાદિક ગતિથી માપી શકે કે નહિ ? ૧ર૩-૧૪ ૨૮૭-૨૮૯ - કેવી રીતે કરતાં કઈ ગતિને કેટલી ગ્રી કરતાં વિમાનના ૧રપ-૧ર૬ ર૮૯-૨૯૧ વિખંભાદિનો પાર પમાય ? ૧૦૮ ૧૧૧ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંધ્યા ર૯૧-ર૯ર [ ૧૩ ] વિષય નિર્દેશ ગાશ સંખ્યા - જૈનપરિભાષામાં આવતા એકરાજના માપમાનને જાણવાની રીત- ૧૨૭ વ્યવસ્થા – પહેલાં અને છેલ્લાં પ્રતરના ઈન્દ્રક વિમાનનું પ્રમાણ ૧ ૨૮ - ૬૨ ઈન્દ્રોનાં ૬ર ઈન્દ્રક વિમાનોનાં નામો ૧૨૯-૧૩૫ આવલિકાગત ૬ર વિમાનોનાં નામની વ્યવસ્થા ૪૫ લાખ અને એક લાખ યોજના પ્રમાણવાળા વિરાટ વિશ્વમાં ૧૩૬ કઈ કઈ વસ્તુ છે ? - ચૌદરાજ=નવિશ્વની માપમાન વગેરેની વ્યવસ્થા ૧૩૭ # ત્રીજું અવગાહના-શરીર પ્રમાણાતાર - ચારે નિકાયના દેવોનું ભવાશ્રયી દેહમાન કેટલું ? ૧૩૮ - વૈમાનિક દેવોનું શરીપ્રમાણ જાણવાનું કરણ-ગણિત ૧૩૯-૧૪૧ - વૈમાનિક દેવોનાં ઉત્તર વક્રિયનું માન - ભવધારણીય અને ઉત્તરવૈકિયનું નવું બનાવે તેનું) જાન્યમાન ૧૪૩ * ત્રીજું અવગાહના દ્વાર સમાપ્ત થયું કે * ર૯ર-૯૩ ર૯૩-૨૯૬ ૨૩-૨૯૬ ૨૯૬ ૨૯૬-૨૮ ૨૯ ર૯૯૩૦ર ૩૦ર-૩૦૪ ૧૪૨ ૩૦૪-૭૦૬ ૨ ચોથું ઉપપાતવિરહ, પાંચમું ચ્યવનવિરહ, છઠ્ઠ ઉપપતસંખ્યા, સાતમું ચ્યવનસંખ્યદ્વાર છે - ચારે નિકાયના દેવોનો ઉપયત વિરહ ૧૪૪ ૩૦૭ – ચારે નિકાયાશ્રયી ચ્યવનવિરહ તથા ઉપપાત-ચ્યવનની સંખ્યા ૧૪૫-૧૪૮ ઉ09-૩૧ ૧ આઠમું ગતિદ્વાર છે – અધ્યવસાયની-મનના પરિણામની વ્યાખ્યા ૧૪૯ ૩૧ર-૩૧૪ જીવના ઈષ્ટ અને અનિષ્ટ સંયોગોનું પરિણામ ૩૧૩-૩૧૪ - કયા કયા અને કઈ કઈ સ્થિતિવાળા જીવો દેવલોકમાં આવે તે ૧૫૦-૧૫૧ ૩૧૪૩૧૬ - અસુરે (પાતાલવાસીઓ) ની અધ્યવસાયાશ્રયી ગતિ કહે છે ૧૫ર ૩૧૬-૩૧૮ - ચત્તરગતિ કયારે પ્રાપ્ત થાય? ૧૫૩ ૩૧૮-૩૧૯ - જ્યોતિષી અને વૈમાનિકના અશ્રુત દેવલોક સુધી કોણ જાય ? ૧૫૪ ૩૧૯-૩ર ૧ - રૈવેયકમાં કોણ ઉત્પન્ન થાય તે ૧૫૫. ૩ર૧-૩રર – સૂત્ર’ કોણે કહેવાય તેની વ્યાખ્યા કે ૧૫૬ ૩રર-૩૨૫ - સવથિસિદ્ધ તથા સૌધર્મ વિમાનમાં જાન્યથી કોણ ઉલ્યન થાય ? ૧૫૭-૧૫૮ ૩ર ૫-૩ર૬ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] નોંધ :- જૈન માં છે ? ક્યાથી વેધ જાતના સરીરના બંધારો હોવાનું બતાવ્યું છે. તે શરીરન રચના કેટલા પ્રકારે હોય છે કેવી રીતે હોય છે તે જાવે છે. ના બંધારણ ભાયને જ હોય તેવું ન સમજ્યું છ સંઘ – કયા ને કે સ ય છે – - - – નિનિર્દેશ – દેવો મરીને કાં કાં જન્મ લે છે તે દેવોને દેવાંગના સાથેના વિષય-સોર અવસ્થાનું નિયમન કોક્ક્સ કેવું હોય ? - શરીરની સ્થિ રચન્ટ વિશેનું સ્વરુપ સંશાઅો ઉધ્વ ગતિનું નિયમન છ સંસ્થાનનું સ્વરૂપ તથા વ્યવસ્થા - * નવમું ખાતરર જે ૐ ગતિ ઉપરાંત બીજી જાણવા યોગ્ય ઉપયોગ અનેક હકીકતો કે કિલ્બિષિક દેવોના પ્રકાર અને તેના નિવાસસ્થાનો અરિતા દેરીઓના વાનો અને બાજુમાન –ચારે નિકાયાશ્રયી છ લેશ્યાની ઘટના લેવા એટલે શું વૈશ્વિક દેવોના સરીરનો રંગ (વ) કેવો હોય ? – દેવોના આધાર તથા શ્વાસોશ્વાસ લેવાની વ્યવસ્થા-પાદર શું છે ? શ્વાસોશ્વાસની ગણત્રી વ્યવસ્થા વિષયસુખ કેવું તુચ્છ છે ? દેવીઓની ઉત્પત્તિ અને તેનું ઉજરના દેવલોકમાં જવું આવવું કાં સુધી હોય દેવોના જાહેર તથ રન *** ત્રણ પ્રકારના આહારનું સ્વરુપ કોને કર્યો. આહાર છે ? તે સરિત્ત, શિસાદ તેમજ ભોગ અનાજ જારના રો – તેમાં કોને કર્યો હોય તે ? તે – કયા વો કર્યો હાર દસ કરે છે નરક, મનુષ્ય, તિર્યંચોના આહારનું પ્રમાણ અનાહારક વો ક ? એને અનારકનું કારે જ ૧૫૯-૧૬૦ ૧૬ ૧ ૧૬૨ ૬૩૧૬* For Personal & Private Use Only ૧૬૬-૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨-૧૭૫ ૧૭૬-૧૭ ૧૭૭ ૧૭૮ ૧૭-૧૮ ૧૮૧-૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ Ye ૧૮૭ ૧૮૮ પૃષ્ઠ સંખ્યા ૩૨૬-૩૨૯ ૩૨૯ 330 ૩૩૦-૩૩ર ૩૩૩-૩૩૪ ૩૩૪-૩૩૭ ૩૩૦-૩૩૮ ૩૩૯ ૩૩૯૩૪૧ ૩૪-૩૪૩ ૩૪૩-૩૪૫ ૩૪૪-૩૪૫ ૩૪૫ ૩૪૬-૩૪૭ ૩૪૭-૩૪૮ ૩૪૮-૩૫૧ ૩૫૧-૩૫૩ ૩૫૩-૩૫૫ ૩૫૬ ૩૫૬-૩૫૮ ૩૫૮-૩૬૦ ૩ર Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર = x [ ૧૫] વિજયનિક્સ ગાથા સંધ્યા પૃષ્ઠ સંખ્યા -ઋજુ અને કાગતિનું સ્વરૂપ ૧૮૮ ૩૬૩૬૧ દૈવોનાં ભવમયિક દેહની સંપત્તિ-મહત્તા ૧૮૯-૧૯૧ ૩૬ર-૩૬૫ –દેવોની ઉપપાત સમયની સ્થિતિ ૩૬૪-૩૬૫ –દેવો કયા કારણે મનુષ્યલોકમાં આવે છે ? ૩૬૫-૩૬૬ –મનુષ્યલોકમાં કયા કારણે નથી આવતા ? ૧૯૩-૧૯૪ ૩૬૬-૩૬૮ -ચારે ગતિના જીવોના અવધિજ્ઞાનનો આકાર ૧૯૫-૧૯૯ ૩૬૮-૩૭ર -કયા દેવોને કેટલું અવધિજ્ઞાન-પરોક્ષજ્ઞાન હોય ? ૩૭૧-૩૭ર -કયા દેવને કઈ દિશાએ વધારે હોય તે ૨00 ૩૭૩ ચોથી વૈમાનિક નિકાયાશ્રયી પરિશિષ્ટ-૬ ૩૭૫-૩૭૭ • ચારે નિકાયના દેવોના ૧૯૮ ભેદ કેવી રીતે છે ? ૩૭૭ -–દેવો સંબંધી સંક્ષિપ્ત સમજણ ૩૭૮૭૭૯ # બીજો નરકગતિ અધિકાર # | નોંધ :- સાત નરકો આપણી ધરતીની નીચે પાતાલલોકમાં આવેલી છે તે અસંખ્ય યોજન સુધી લંબાએલી છે. એક નરકથી બીજી નરક અલગ છે. પહેલી નરકને છોડીને બાકીની બધી નરકો ચારે બાજુએથી આકાશમાં-અવકાશમાં જ છે મહા-ઘોર અપ કરનારા વજીવો નરકમાં જન્મ લે છે. દેવલોકમાં સુખનું પ્રાધાન્ય છે પણ નરકમાં ઉત્પન્ન થએલા જીવોને સંપૂર્ણ દુઃખ જ ભોગવવાનું સ્થાન છે. તેનો અધિકાર અહીંથી શરૂ થાય છે. # પ્રથમ સ્થિતિ-આયુષ્ય વર્ણનદ્વાર # વિષયનિર્દેશ ગાથા સંધ્યા પૃષ્ઠ સંખ્યા - સાતે નરકની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ કેટલી ? ૨૦૧ ૩૮૧ - તે પ્રત્યેકની જઘસ્થિતિ જાણવાનો ઉપાય અને મધ્યમ સ્થિતિ કહે ર૦ર ૩૮૧-૩૮ર x x ૨૦૩-૨૦૪ ૩૮૨-૩૮૩ ૨૦૫ - પ્રથમ નારકીના દરેક પ્રતરમાં રહેલ નારક જીવોની ઉત્કૃષ્ટ, જઘન્યસ્થિતિ - સાતે નરકના પ્રત્યેક પ્રતરે સ્થિતિ જાણવાનું કરણ-ગણિત - સાતે નરકવર્તી ત્રણ પ્રકારની વેદના - દશ પ્રકારનો દુઃખમય અશુભ યુગલ પરિણામ - નરકમાં શીત-ઉષ્ણાદિક દેશ પ્રકારની કાતિલ વેદના - અોકૃત એટલે નારક-નારકો વચ્ચે વેદના કેવી કેવી હોય ? - નારકોને ભોગવવી પડતી પરમાધામી વેદના ૨૦૬ ૨૦૭ ૨૦૮-૯ ૩૮૪-૩૮૬ ૩૮૬-૩૮૭ ૩૮૭-૩૮૮ ૩૮૯-૩૯૧ ૩૯૧-૭૯૩ ૩૯૩-૩૯૪ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વૃઇ સંધ્યા ૩૯૫ ૩૯૬-૩૯૭ ૩૭ ૩૯૭-૩૯૯ ૩૯ (૩૯-૪૦૧ ૪૦૧-૪૦ર ૪૦ર ૧૬ ) વિષયનિર્દેશ ગાશ સંધ્યા -નારક જીવોને પ્રાપ્ત થતું અચિત્ત્વ દુઃખ ૨૦૮ - ૨૦૦૯ છે નરકનું બીજું ભવનદ્વાર છે - સાતે નારકીનાં ગોત્રનાં નામ તથા તેની સાન્તર્થકતા ર૧e – સાતે નારકીનાં મુખ્ય નામ તથા સાતેના સંસ્થાનનો આકાર ર૧૧ સાતે નરકની જાડાઈ કેટલી ? ૨૧ર-૨૧૩ - લોકમાં રહેલી એ નરકમૃથ્વી અલોકને સ્પર્શે કે નહિ ? - દરેક નારકીની ચારેય બાજુએ ફરતા નારકીના આધારરૂ૫ રહેલા ૨૧૭ ઘનોદધિ આદિનાં માન - પ્રત્યેક નરકવર્તી નરકાવાસાઓ કેટલા ? ૨૧૮ – પ્રતિવરક પ્રતર સંખ્ય ૨૧૯ – કેન્દ્રીય ૪૯ ઈજક નરકાવાસાઓનાં નામ રરરર૯ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસનું સ્વરુપ ૨૩) પ્રથમ પ્રતરે દિશા-વિદિશાગત પંકિતઓ તથા તેમાં આવાસ સંખ્યા ૨૩૧ - બીજાં પ્રતરથી માંડીને તેનો સંખ્યા જાણવાનો નિયમ ર૩ર - પ્રતિપ્રતરે આઠ પંકિતની ભેળી સંખ્યા લાવવાનું કરણ-ઉપાય ૨૩૩-૨૩૩ - ભૂમિ તથ મુખની સંખ્યાનું કરણ તથા વ્યવસ્થા ૨૩૪ - પ્રાસંગિક આવાસોનું સ્વરૂપ-પરિશિષ્ટ નં-૭ - આવલિકા-પુષ્પાવકીર્ણ નરકાવાસાઓનું વિશેષ વર્ણન - આવલિકાગત નરકાવાસાઓનાં નામોની ઓળખાણ - આવલિકાગત તેમજ પુષ્પાવકીર્ણ નારકાવાસાઓની કુલ સંખ્યા ર૩૫ - પ્રત્યેક નારકીમાં વૃત્તાદિનારકાવાસાઓનું યત્ર - નરકાવાસાઓનું માપ તથા સ્થાન ર૩૬-ર૩૭ - નરકાવાસાઓનું પ્રમાણ અને તે પૃથ્વીપિંડમાં કયા સ્થળે હોય? ર૩૮ - પ્રત્યેક પ્રતરો વચ્ચે રહેલું અંતર જાણવાનું કરણ-ગણિત ર૩૯ - એ કરણ-ગણિત દ્વારા પ્રતિનરકે પ્રાપ્ત થતું પ્રતર અંતર ૨૪૮-ર૪૩ ૪ ત્રીજું શરીર-અવગાહનાકાર # રત્નપ્રભા નારકીના દેહની ભવધારણીય અવગાહના પ્રથમ નરકના ર૪૪-૨૪૫ પ્રત્યેક પ્રતરે દેહમાન ૪૪-૪૦૬ Yox ૪૦૬-૪૦૭ સ09-૪૦૮ ૪૮-૪૯ ૪૧-૪૧૧ ૪૧ર-૪૧૩ ૪૧ર-૪૧૩ ૪૧૩-૧૪ ૪૧૪ ૪૧૫-૪૧૮ ૪૧૮-૪૨૦ ૪૨૦-૪૨૧ ૪ર૧-૪રર ૪રર-૪૨૩ ૪૨૫-૪ર૬ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪ર૯ [ ૧૭ ] વિષયશિ ગાશ સંધ્યા પૃષ્ઠ સંખ્યા - શેષ નારકીનું ઉત્કૃષ્ટ દેહમાન જાણવાનો ઉપાય ૨૪૬-ર૪૮ ૪ર૬-૪૨૮ - બીજું બનાવવામાં આવતું ઉત્તરવક્રિય દેહનું જઘન્યોત્કૃષ્ટ દેહમાન ર૪૯ ૪ર૮-૪૩૦ - સાતે નરકના પ્રત્યેક પ્રતરે’ નારકીઓનાં દેહમાનનું ઉત્કૃષ્ટ યત્ર ચોથું ઉષપાત અને પાંચમું ચ્યવન વિરહાર જ – એક સમયમાં નારકોના ઉપપાત તેમજ ચ્યવન સંબંધી સમજણ ૨૫૦-૨૫૦ - નારકોનો ઉપરાત તથા ચ્યવન આ બંનેનો વિરહકાળ કેટલો ? * છઠ્ઠ ઉપકાત, સાતમું ચ્યવન નામનું સંખ્યાકાર # નોધ :-મનુષ્યમાં જન્મ-મૃત્યુ શબ્દો છે તેનો જ ખ્યાલ આપતા દેવલોક માટે ઉપરાત અને ચ્યવન શધે છે - નારકોની ઉપપાત તથા ચ્યવન સંખ્યા ૪૩૨ # આઠમું ગતિદ્વાર જ - કયા કયા જીવો નરકે જાય ? તે ર૫૧ ૪૩ર-૪૩૩ - કેવા જીવો નરકગતિનો બંધ કરે ? ર૫ર ૪૩૩-૪૩૫ - નારકને સુખ કયારે પણ હોય ખરું? ૪૩૪ - અધ્યવસાયની વિચિત્રતાથી તે તે નરકગતિનું નિયમન ર૫૩ ૪૩૫-૪૩૬ - નરકથી આવેલા પુનઃ નરકગતિએ જવાવાળા જીવો કોણ હોય ? ર૫૪ ૪૩૬ - કયા નારક જીવને કયું સંઘયણ અને લેડ્યા હોય ? ૨૫૫-૨૫૬ ૪૩૩-૪૩૮ – દેવ તથા નારકોની ભાવલેશ્યા ર૫૭ ૪૩૮-૪૪૦ # નવમું આગતિકાર - નારકજીવોની આગતિ, મરીને કયાં જન્મ લે. કઈ લબ્ધિ પ્રાપ્ત ૨૫૮ ૪૪૧-૪૪૨ થાય ? - નારકોને અવધિજ્ઞાનનું કેટલું ક્ષેત્ર પ્રમાણ હોય? ૨૫૯ ૪૪૨-૪૪૩ - નરકગતિ અધિકારમાં આઠમું પરિશિષ્ટ ૪૪૪-૪૪૬ - નરકગતિ-ભૂમિની સાબિતી ૪૪૫-૪૪૬ ક ત્રીજો મનુષગતિ અધિકાર જ મનુષ્ય અને તિર્યંચને વિષે શાશ્વત ગૃહ-ભવનોના અભાવે તેમનું ભવનદ્વાર ન હોવાથી આઠ દ્વાર હોય છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંધ્યા ૪૪૮-૪૫૧ [ ૧૮ ] # પ્રથમ સ્થિતિહાર તા બીજું અવગાહનાકાર ૪ વિષયનિર્દેશ ગાથા સંધ્યા - સંપૂચ્છિક (સ્વયં ઉત્પન થનારા) તો ગર્ભજ મનુષ્યોની આયુષ્ય- ૨૬૦ સ્થિતિ તથા દેહપ્રમાણ | # ત્રીજું ચોથું ઉપપત-ચ્યવન વિરહ તો પાંચમું છઠું સંખ્યાકાર # - ઉપયત ચ્યવનવિરહ તથા સંખ્યા અને ગતિદ્વાર વિચાર ૨૬૧ જ સાતમું ગતિકાર જ -- ઓ દ્વારમાં ચક્રવર્તી આદિનું વર્ણન જwવશે. - મનુષ્યગતિમાં આવીને કોણ ઉત્પન્ન થાય? ર૬ર-૨૬૩ - ચક્રવર્તી તેમજ વાસુદેવોનાં રત્નો તરીકે કોણ ઉપજે ? ૨૬૪ - ચક્રવર્તીના ચૌદ રત્નોનું પ્રમાણ અને ઉત્પત્તિ ૨૬૫-૬૬ - તે ચૌદ રત્નો કાં ઉત્પન્ન થાય છે અને તેનો શું ઉપયોગ હોય ર૬૭ ૪૨૧-૪૫ર ૪૫ર-૪૫૩ ૫૩-૪૫૪ ૪૫૪-૪૫૫ ૪૫૬-૪૬૦ ૨૬૮ ૨૬૯ ર90 ૪૬૧-૪૬૩ ૪૬૩-૪૬૪ ૪૬૪-૪૬૫ ર૭૧ ૪૬૫-૪૬૭ ર૭ર ૪૬૭-૪૭) ૨૭૩ ૪૭૦-૪૭ર – ચકીની નવનિધિની વ્યાખ્યા અને તેની ઉત્પત્તિ - જંબૂદ્વીપમાં સમકાળે જઘન્ય તો ઉત્કૃષ્ટથી કેટલાં રત્નો હોય ? - વાસુદેવાં સાત રત્નોનાં નામ તથા વર્ણન જ આઠમું આતિહાર જ પ્રાસંગિક મોક્ષસ્થાન અને તેને લગતું વર્ણન - મનુષ્યો કરીને કયાં ઉત્પન્ન થાય છે તે – કયા લિંગે અને કયા વદે કેટલા મોક્ષે જાય? અને તેમનું સ્વરૂપ - ભિન્ન ભિન્ન અવગાહના તથા સ્થાનાશ્રયી સિદ્ધ થનારા જીવોની સંખ્યા કેટલી ? - ત્રણે લોકમાંથી કેટલી સંખ્યા એક સમયે સિદ્ધ-મોક્ષ પામે ? - ચારે તિ આશ્રયી એક સમયે સિદ્ધની સંખ્યાનો વિચાર - વેદને આશ્રયીને એક સમયે કેટલા સિદ્ધ થાય ? - નવભાંગા દ્વારા સિદ્ધ થતી સંખ્યા – સિદ્ધગતિ આશ્રયી ઉપરાતવિરહ તથા ચ્યવન અભાવ - મર્યાદિત સંખ્યાએ કેટલા સમય યથાવત્ જીવો સિદ્ધ થાય - મોક્ષ પામેલા જીવો જ્યાં આગળ હોય છે તે સિદ્ધશિલાનું માન તથી સિદ્ધોની સ્થિતિ કહે છે ૨૭૩ ર૭૪-૨૭ ૨૭૬-૨૭૬ ૪૭ર ૪૭ર-૪૭૩ ૪૭૪-૪૭૬ ४७६ ૪૭૬ ૨૭૭ ૨૭૮-૨૭૯ ૪૭૬-૪૭૭ ર૮૦ ४७८ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પૃઇ સંધ્યા ૪૭૮-૪૭૯ ૪૦૯-૪૮૧ ૪૮૧ ४८३-४८४ ૪૮૫-૪૯૧ ૪૯૩-૪૯૫ [૧૯ ] પર વિજયનિક્સ ગાશ સંધ્યા - તે સિદ્ધશિલાની જાડાઈ કેટલી ? ર૮૧ - સિદ્ધના જીવોની ઉત્કૃષ્ટ તથા મધ્યમ અવગાહના ૨૮૨ - સિદ્ધના જીવોની જઘન્ય અવગાહના ૨૮૩ * અહીંયા મનુષ્ય અધિકાર પૂર્ણ થયો * - મનુષ્યગતિ અંગેનું પરિશિષ્ટ-૯ - સિદ્ધો, તેમનું સ્થાન અને પરિસ્થિતિ અંગેનું પરિશિષ્ટ-૧૦ ચોથો તિર્યંચગતિનો અધિકાર છે - પ્રથમ તિર્યજીવો કોણે કહેવાય ? તેની સંક્ષિપ્ત ઓળખાણ - પરિશિષ્ટ-૧૧ શ તિર્યંચ જીવોનું પ્રથમ સ્થિતિદ્વાર જ - પૃથ્વીકાયથી લઈ પંચેન્દ્રિય સુધીના તિર્યંચોનું આયુષ્યમાન ૨૮૪ - પૃથ્વીકાયમાં રહેલી વિશેષતા ૨૮૫ - પંચેન્દ્રિય તિર્યંચના આયુષ્યમાં રહેલી વિશેષતા . ૨૮૬ - પૂર્વથી ઓળખાતી સંખ્યાનું માન કેટલું? ૨૮૭ - સંમૂચ્છિમ તિવચપંચેન્દ્રિય સ્થલચરાદિકની ભૂમિચ) સ્થિતિ ૨૮૮ - ચાર સ્થાવર જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ - વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ - અસાંત્યવહારિક અને સાંત્યવહારિક એટલે શું ? - વિકલેન્દ્રિયની તથા પંચેન્દ્રિયની કાયસ્થિતિ - દેવનારકની કાયસ્થિતિ હોતી નથી તે વાત ૨0 - જઘન્યથી ભવિિત તથા કાયસ્થિતિ ર0 # તિર્યંચોનું બીજું અવગાહના દ્વાર છે - ઓઘથી એકેન્દ્રિયાદિક તિર્યંચોની ઉત્કૃષ્ટ અવગાહના ૨૯૧-૨૯૨ - એકેન્દ્રિયને વિષે વિશેષ સ્પષ્ટ કરી કહે છે. ર૯૩-૨૯૪ - પાક અને વનસ્પતિનું માન કઈ રીતે ઘટી શકે ? ૨૯૫ - બેઈન્દ્રિયી લઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના ૨૯૬-૧૭ - બેઇન્ડિયાદિ તેમજ સંમૂચ્છિમ ગર્ભજનું દેહમાન - બેચરની ઉત્કૃષ્ટ અવગાહના તથા સવની જઘન્ય અવગણના ૪૯૬-૪૯૭ ૪૯૭ 8699-8CC ૪૮ ૪૯૮-૪૯૯ ૪૯૫00 ૫૦૦-૧૦૩ ૫૦૧-૧૦૩ ૫૦૪-૫૦૬ ૫૦૪-૫૦૬ ૫૦૬ ૫૦૬-૫૦૭ ૫૦૦-૧૦૮ ૫૦૮-૫૦૯ ૫૧૦-૫૧૧ ૫૧૦-૫૧૧ ૨૧૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ( ૨૦ ) વિષયનિર્દેશ ગાથા સંધ્યા | પૃષ્ઠ સંખ્યા ૪ ત્રીજું ચોથું ઉપપાતઅવનવિરહ પાંચમું-છઠ્ઠ ઉપપાતવન સંખ્યાદ્વાર જ – તિર્યંચોનો ઉપપાત-ચ્યવનવિરહ તથા તેના ઉપપાત ચ્યવનની સંખ્યા ૨૯૮-૨૯૮ ૫૧૧-૫૧ર - એકેન્દ્રિયમાં ઉપપાત-વનવિરહ નથી તે ૨૯૯-800 ૫૧૨-૫૧૩ - નિગોદના ગોળાઓનું સ્વરૂપ ૩૦૧ ૫૧૩-૫૧૫ - અસાંવ્યવહારિક જીવો કેટલા છે? તેનું માન ૩૦ર ૫૧ ૫ - પ્રત્યેક વનસ્પતિ અનંતકાય કયારે હોય ? ૩૦૩ - જીવ એકેન્દ્રિયપણે કા કારણે અમે ? ૩૦૪ ૫૧૬-૧૭ જ સાતમું ગતિદ્વાર જ - તિર્યંચમાં આવીને કોણ ઉત્પન્ન થાય તે ૩૦૫ ૫૧૭-૧૮ આગતિદ્વાર જ - તિર્યંચો કરીને કયાં જાય ? અને કઈ લબ્ધિ-શકિતને મેળવે તે ૩૮૬-૩૦૭ ૫૧૮-૧ર૦ - તિચ-મનુષ્યને કેટલી વેશ્યાઓ હોય તે ૩૦૮ પર૦-૧ર ૧ – લેશ્યાના પરિણામ કયારે પરાવર્તનને પામે તે ૩૦૯ પર ૧ - અન્તિમ સમયે કઈ લેશ્યાઓ કેમ પરિણામે તે ૩૧૦ પર ૧-૫૨૨ – તિર્યંચ તથા મનુષ્યોની લેશ્યાવસ્થિતિકાળ ૩૧૧ પરર-૧ર૩ * ચારે ગતિનું વર્ણન સ્વતંત્ર સમાપ્ત થયું * - અરે ગતિના જીવો આશ્રયી સર્વ સામાન્ય વર્ણન ૩૧ર પર૩-૧ર૬ - તિર્યએ જીવોનું આઠ દ્વારનું યંત્ર ૧ર૪-૫ર ૫ જ હવે ચારે ગતિમાં લાગુ પડતી સર્વ સામાન્ય હકીકતો જ - ચાટૅગતિ આશ્રયી કોને કયો વેદ હોય તે ૩૧૩ - આત્માંગુલ, ઉત્સધાંગુલ પ્રમાાંગુલની વ્યાખ્યા ૩૧૪ ર૬-૧ર૯ - અંગુલના પ્રકારો અને માપદ્ધતિ ૧ર૭-૧ર૯ - સૂક્ષ્મ પરમાણુની વ્યાખ્યા ૩૧૫ પર૯-૫૩૦ – ઉત્સધાંગુલની વિસ્તાર વ્યાખ્યા ૩૧૬-૩૧૭ ૫૩૦-૧૩ર - પ્રમાડ્યાંગુલનું શંકા સમાધાન પૂર્વક વિસ્તારથી વર્ણન ૩૧૮ ૫૩૨-૫૩૬ - અંગુલ અંગેની ચર્ચા-સમાધાન ૩૧૮ ૫૩૩-૧૩૬ - ચારેગતિ આશ્રયી જીવોની યોનિ એટલે ઉત્પત્તિ સ્થાનની સંખ્યા ૩૧૯૩૨૦ ૨૩૩-૧૩૮ - યોનિની વ્યાખ્યા તથા કુલકોટીનું વર્ણન ૩ર ૧-૩ર ૫૩૮-૫૩૯ - યોનિના ઉત્પન્ન થવાના સ્થાનોનાં સંવૃત્તાકિ ભેદો ૩૨૩ ૫૩૯-૫૪૦ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા સંખ્યા ૩ર૩ ૩ર૪ પૃષ્ઠ સંખ્યા ૫૩૯-૫૪૦ ૫૪૦-૫૪ર ૫૪૦-૫૪૧ ૨૪૧-૫૪ર ૫૪૨-૨૪૩ ૫૪૩ ૨૪૪-૫૪૫ ૩૨૬ ૩ર૬ ૩૨૭-૩૨૮ ૩ર૯ ૩૩૦ ૫૪૫-૫૪૮ ૫૪૮-૧૫૧ ૫૫૧-૫૫ર ૫૧ર-૫૫૩ ( ૨૧ ) વિજયનિર્દેશ - આભ્યત્તર યોનિનું વિવિધ સ્વરુપ - યોનિના સચિત્તાદિક ભેદો - યોનિ સંબંધી વિવિધ સમજણ - યોનિના શીતાદિક સ્પર્શ પ્રકાર અને તેના અધિકારી - મનુષ્યની યોનિના ઉત્પન્ન સ્થાનના ભેદો – બાહ્યયોનિનું સ્વરુપ - આયુષ્યમીમાંસા અને તેના સાત પ્રકારો – દ્રવ્ય અને કાળ આયુષ્યની સમજણ પરભવાયુષ્યનો બંધકાળ આયુષ્યનો અબાધાકાળ તેમજ અંતસંમયની વ્યાખ્યા - બંને ગતિમાં પરભવાયુષ્યનો ઉદય અને આહાર કયારે ? - પરભવાયુષ્યમાં આહારક તથા અનાહારકપણું - એક, દ્વિ અને વિવકા કેવી રીતે ? - વક્રાગતિમાં આહાર અને અનાહારપણું - અપવતન એટલે શું ? આયુષ્યમાં તેનું કાર્ય શું? ' ' પાંચમાં અનાવર્તન આયુષ્યની વ્યાખ્યા – અપવર્તનીય અને અનપવતનીય આયુષ્યવાળો કયા જીવો ? - છઠ્ઠ ઉપક્રમ અને સાતમું અનુપમ દ્વાર – ઉપક્રમના સાત પ્રકારોનું સ્વરુપ - બંધાએલું આયુષ્ય કા સાત કારણોથી ખંડિત થાય છે તે - આયુષ્યની ઘટના સાથે સંબંધ ધરાવતી જે બાબતો અગાઉ કહી તેની પુનઃ તારવી અહીં આપી છે - પતિ શું છે ? - પર્યાપ્તિનું સ્વરુપ અને છ યતિઓ - છ પયક્તિઓની વ્યાખ્યા - મનઃપ્તિ અને તેની જીવો વચ્ચે વહેચણી - લબ્ધિ અને કરણ પર્યાપ્ત અપર્યાપ્તની વ્યાખ્યા - - પયાપ્તિ સંબંધી વિશેષ સ્વરૂપ - અન્જાન્તર્ગત બતાવેલા પયાપ્તિના વિભિન્ન અર્થો ૩૩૧ ૩૩૨-૩૩૩ ૩૩૪ ૩૩૫ ૫૫૬-૫૫૮ ૫૫૮-૫૬૦ ૫૬-૫૬ર ૫૬૨-૨૬૩ ૫૬૪ ૫૬૪-૫૬૫ ૫૬૬-૫૬૭ ૫૬૭-૫૭૩ ૫૭૩ ૩૩૬ ૩૩૭ ૫૭૪-૫૭૬ ૫૭૬-૫૭૭ ૫૭૭-૫૮૦ ૫૮-૫૮ર ૫૮૨-૫૮૪ ૫૮૪-૫૮૮ ૫૮૮-૫૮૯ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ સંખ્યા ૧૯૫૭ ૫૯૪-૬૧૩ ૬૧૩-૬૧૬ ૬૧૬-૬૨૦ ૬૨૧-૬૮૧ ૬૨૧-૬૮૧ [ રર ) વિજયનિક્સ અા સંધ્યા - પતિ સંબંધી ઘણું મનનીય પરિશિષ્ટ -૧૨ - દશ પ્રકારના પ્રાણોનું સ્વરૂપ ૩Xo - દશ પ્રાણ એટલે-પાંચ ઈન્દ્રિય મન વગેરે ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય) - સોળ પ્રકારની સંજા-વ્યાખ્યા ૩૪૧-૩૪૨ – આ સંગ્રહણીના રચયિતા કોણ ? અને અન્ય રચવાનું પ્રયોજન શું? ૩૪૩ -વધારાનો સંક્ષિપ્ત વિષય -ચોવીશ દ્વાર-કંડકોનું સુવિસ્તૃત વર્ણન ૩૪૪-૩૪૫ વિશ્વમાં જીવો કેટલા પ્રકારનાં શરીરોને ધારણ કરે છે ? એ ૩૪૪-૩૪૫ શરીરોનું પ્રમાણ શું છે? જીવોમાં હાડકાંની રચના કેવી રીતે છે ? જીવોની વિવિધ પ્રકારની સંજ્ઞાઓ ઈચ્છાઓ. જીવોના શરીરની રચનાના પ્રકારો કષાય વગેરે કેટલા પ્રકારના? લેગ્યા એટલે આધ્યાત્મિક પરિણામ કેટલા પ્રકારે છે? ઈન્દ્રિયો અને તેના પ્રકારો કોણે લી હોય? તે જીવ તથા મજીવની સહુદ્દાત એટલે કે વિશિષ્ટ પ્રકારનો માત્મજન્ય થતો એક અજબનો પ્રયોગ સમ્યગૃષ્ટિ મિથ્યાદિ વગેરેનું દર્શન, જ્ઞા–યોગ, ઉપયોગની વ્યાખ્યા તેની ઘટના કોઈપણ ગતિમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય અને એક સાથે કેટલા મરે તે કયા જીવોનું કેટલું આયુષ્ય ? પતિ એટલે કે જીવન જીવવાની શક્તિઓ કઈ ? જીવોને અવકાશ-આકાશમાંથી આહારનું ગ્રહણ કઈ કઈ દિશામાંથી હોય છે તે સંજ્ઞી એટલે કે મનવાળા જીવોનો વિચાર, કા જીવો કરીને કયાં કયાં જાય અને કયાં કયાં આવે છે તે એટલે કે ગતિ-આગતિ વેદ એટલે સ્ત્રીને પુરુષ પ્રત્યે પુરુષને સ્ત્રી પ્રત્યે ભોગની-મિલનની ઈચ્છા-ઝંખના થવામાં કયું કર્યું કારણ છે ? તે બધી બાબતોનો વિસ્તાર - પ્રભાતમાં ઉઠીને ભાવવાની અવર ભવનાઓ ૩૪૬ - કેટલી આવલિકાઓનું એક મુહૂર્ણ થાય ? ૩૪૭ – એક મુઠ્ઠમાં ફુલ્લક ભવ કેટલા તે उ४८ - ગ્રન્થકતની ઓળખ અને પ્રત્થનામ તરીકે કરેલો સંગ્રહીરત્નનો ૩૪૯ ઉલ્લેખ -જૈન ગશ્ચિતનાં પાપોના આધારે ઈચ અને માઈલોની ગણતરી શું છે તે ૪ -શાસ્ત્રીય માપોનાં ઈચ માઈલ કોના કેટલાં છે તે ૬૮૧-૬૮૩ ૬૮૩-૬૮૫ ૬૮૫ ૬૯૨-૬૯૪ ૬૯૫-૬૯૬ ૬૯૬ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ - બૃહત્સંગ્રહણી સૂત્ર ગ્રન્થનાં પાંચ પરિશિષ્ટો [23] ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વિસ્તૃત વર્ણન એક રાજની વ્યાખ્યા ચોદરાજલોક માટેનું ઉદાહરણ ચૌદરાજલોકની આકૃતિનો પરિચય – લોકનું સ્વયંસિદ્ધ અને શાશ્વતાદિપ ચૌદરાજલોકવર્તી પંચાસ્તિકાય ખાસ જાણવા જેવી હકીકત લોક હાનિવૃદ્ધિ ક્રમ ત્રણે લોકને ધારણ કરનારી ત્રસનાડી પરિશિષ્ટ સંખ્યા-૧ પ્રતિ રજ્જુસ્થાને ખંડુક સંખ્યા વિચારણા મધ્યલોકનું સ્થાન સમજવા માટે રૂચક સ્થાન અધોલોકે, તિલોકે, ઉર્ધ્વલોકે શું શું વસ્તુ છે ? તે લોક મહત્તા સૂચક દેષ્ટાંત પરિશિષ્ટ સંખ્યા ર સંખ્યાત, અસંખ્યાત, અનંતનું સવિસ્તર સ્વરૂપ સંખ્ય, અસંખ્ય, તથા અનંતનું સ્વરુપ સંખ્યાત સ્વરૂપ વિચાર અસંખ્યાતી સંખ્યાના ભેદોનું સ્વરુપ કર્મગ્રંથાશ્રયી સંખ્યાતાદિ સંખ્યાનું નિરુપણ પરિશિષ્ટ સંખ્યા - ૩ તીર્થંકર-ચક્રવર્તી વાસુદેવ-પ્રતિવાસુદેવ-બલદેવાદિ ત્રેસઠ શલાકા પુરુષોનો સંક્ષિપ્ત પરિચય For Personal & Private Use Only પૃષ્ઠસંખ્યા ૬૯૯ 909 902-903 ૭૩-૭૪ Go ૭૦૫-૭૧૩ ૭૧૩ ૭૧૩-૭૧૪ ૭૧ ૫ ૭૧૫-૭૧૯ ૭૧-૭૨૦ ૭ર૦-૭૨૧ ૭૨૧ હર ૭૨૩ ૭૨૩-૭૨૭ ૭૨૭-૭૮ ૭૨૯-૩૩૩ ૭૩૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪-૭૩૮ ૭૩૯-૭૪૩ ૭૪૩-૭૪૪ ૭૪૪-૭૪૫ [ ર૪ ) - ર૪ તીર્થકરોનું વર્ણન - સાર્વભૌમ-કવતઓનું સ્વરુપ - નવ વાસુદેવ નવ બલદેવનું સંક્ષિપ્ત સ્વરૂપ - પ્રતિવાસુદેવ, નારદ તથા મહાદેવનું સ્વરૂપ પરિશિષ્ટ સંખ્યા - ૪ - તરસ્કાય-અક્ષયનું વિવેચન - તમસ્કાયનું સ્થાન, સંસ્થાન તથા પ્રમાણ તમસ્કાયનો વિસ્તાર દેખાવ તથા ભિન્ન ભિન્ન નામો પરિશિષ્ટ સં - ૨ - અષ્ણ રાજીની વ્યાખ્યા - અષ્ટ કૃષ્ણરાજીનું સ્વરુપ - વિદિશાગત દિશગત વિમાનો - લોકાંતિક દેવનો શાશ્વત આચાર શું છે તે 989 ૭૪૭-૭૪૮ ૭૪૯ ૭૪૯ 950 ૭૫-૭૫૧ ૭૫-૭૫૪ 9૫૫-૭૫૭ ૭પ૮ - સંગ્રહણીરત્ન ગ્રન્થના ચિત્રો અંગેની મારી કથા – બૃહત્ સંગ્રહણી ગ્રંથની ૭૫ ચિત્રોની અનુક્રમણિકા - મુનિશ્રી યશોવિજયજીએ ૧૮ વર્ષની ઉમરે ત્રણ અક્ષરમાં સંપૂર્ણ દંડકની ગાથ ' લખેલી તેનો બ્લોક - ૧ થી ૭૫ ચિત્રોનો બ્લોકો - સંગ્રહણીરત્નની ભૂલ ગાથાઓ સંક્ષિપ્ત અર્થ સહ - સંગ્રહણી ગાશઓની અકારાદિકમ સૂચિ - *ભાષાંતર કરનાર મુનિશ્રી યશોવિજયજીએ સંસ્કૃતમાં લખેલી પ્રશસ્તિ ૧-૭૫ ૧-૫) ૫૧-૫૯ ૬૦ * મુનિજીએ જ્યારે આ સંગ્રહણીનું ભાષાંતર કર્યું તે વખતે સાધુ સંસ્થામાં ગુજરાતી ભેગું ક્યાંક ક્યાંક સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવાની એક શોખીન ચાલી હતી. એમાં મહત્ત્વ ગણાતું એટલે પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં લખી હતી. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ) ( ૧૨૪ યગ્નોની અનુક્રમણિકા | નોંધઃ- ગ્રન્થના લાંબાં લાંબાં લખાણો ઓછા સમયમાં જલદી સમજાઈ જાય એ માટે આપણે ત્યાં ગ્રન્થક્ષેત્રે યો એટલે કોષ્ટકો (કોઠાઓ) બનાવવાની વરસો જૂની પ્રથા ચાલી આવે છે. એ પ્રથાને માન આપીને આજથી બાવન વરસ ઉપર જ્યારે ભાષાંતર કર્યું ત્યારે સાથે સાથે મેં આ કોષ્ટકો તૈયાર કર્યો ત્યારે તે વખતની ઉમરમાં હોંશ-ઉત્સાહ એવા હતાં કે બહુ લાંબું વિચારવા માટે મન એટલું કેળવાયેલું ન હતું એટલે જ્યાં યંત્ર-કોષ્ટક બનાવવાની ખાસ જરૂર ન હતી ત્યાં પણ નાના નાના યંત્ર-કોઠાઓ બનાવી નાંખેલાં. તે વખતે માત્ર આ યંત્રોની જ સ્વતંત્ર-જુદી ચોપડી છપાવવી હતી. પણ તે બની ન શકયું. અહીંયા એ વસ્ત્રોની અનુક્રમણિકા આપી છે યંત્ર સંખ્યા યત્ર વિષય-પ્રકાર કયા પાને છે? ભવનપતિનિકાયના દેવ-દેવીઓનાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર ૧૭ સમયથી લઈ મુદ્દગલ-પરાવર્ત સુધીની કાળ-સંખ્યાનું આકર્ષક કોષ્ટક ૨૨-૨૫ - વ્યંતરનિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષસ્થિતિનું યંત્ર જ્યોતિષી નિકાયગત દેવ-દેવીઓનાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યનું યત્ર વૈમાનિકનિકાયમાં જાન્ય-ઉત્કૃષ્ટ આયુષસ્થિતિનું યંત્ર સૌધર્મઇશાન દેવલોકસ્થિત પરિગૃહીતા અપરિગૃહીતા દેવીઓનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષસ્થિતિનું યત્ર વૈમાનિકનિકાયનાં પતરોની સંખ્યાનું યંત્ર સૌધર્મ-ઇશાનકલ્યનાં પ્રત્યેક પ્રતરે જઘન્યોત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર સનકુમાર તથા મહેન્દ્ર કલ્પનાં પ્રત્યેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર ૧૦-૧૧ બ્રહ્મકલ્યલાંતકે આયુષ્યનું યંત્ર ૧૨-૧૭ મહાશુ સહસ્ત્રારે આનર્ત પ્રાણત, આરણે અશ્રુતે આયુષ્યનું યંત્ર ૧૮-૧૯ નવરૈવેયક અને અનુત્તરે આયુષ્યનું યંત્ર ૨૦ ભવનપતિ નિકાયા વીશ ઈન્દ્રોનાં નામનું યત્ર ભવનપતિની પ્રત્યેક નિકાયની ભવનસંખ્યાનું યંત્ર ભવનપતિ દેવોનાં ચિહૂનો તથા દેહ-૧૪ના વર્ષનું યત્ર ૨૩ ભવનપતિના ઈન્દ્રોના સામાજિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું યત્ર ચત્તર નિકાયનાં ૧૬ ઈન્દ્રોનાં નામનું યંત્ર ૨૫ વ્યત્તર નિકાયોને વિષે ચિહ્ન તથા દેહવણનું યંત્ર પ્રત્યેક વ્યત્તરેન્દ્રાશયી સામાનિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું યંત્ર જ્યોતિષી નિકાયના ઈન્દ્રાશ્રયી સામાનિક-આત્મરક્ષક દેવોની સંખ્યાનું યંત્ર ૨૨ ર૬ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) યંત્ર સંખ્યા ચન્ન વિષય-પ્રકાર ૨૮ ભવનપતિ તરી પ્રાસંગિક ) નિકાસમાં ઈન્દ્ર વગેરે દશ પ્રકારના દેવોનું કયા પાને છે ? ૧૦૧ યંત્ર ૨૯ ૧૧૦ ૧૧૮ ૧રર ૧૩૧ ૧૩ર ૧૪૪–૧૪૫ ૧૪૮ ૧૫૮ ૧૬૬-૧૬૮ ૧૭૧ ૧૩ ૩૮ , જ્યોતિષી નિકાયનું સ્થાન તથા જ્યોતિષચકની ઉચાઈ પ્રમાણનું યંત્ર મનુષ્યક્ષેત્ર બહાર સ્થિરજ્યોતિષીનાં વિમાનોનું પ્રમાણ મનુષ્યક્ષેત્રવત ચરોતિષીની સંખ્યા તથા વિમાનોનું પ્રમાણ વગેરેનું યત્ર મેરુ તથ નિષધાદિપર્વત ત્યાઘાતે તથા ત્યાઘાત વિના તારા-નક્ષત્રોનું અંતર-યંત્ર મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્રથી સૂર્યનું પરસ્પર તથા અંદરોઅંદર અંતરપ્રમાણ ૩૪ તિસ્થલોકવર્તી ક્રમશઃ દ્વીપ-સમુદ્ર સ્થાપના યંત્ર સવસમુદ્રાશયી જલસ્વાદ તથા મત્સ્ય પ્રમાણનું યંત્ર આ સંગ્રહણી ગ્રન્થકારના મતે કેટલાક દ્વીપ-સમુકવ-ચન્દ્ર-સૂર્ય-સંખ્ય યંત્ર ૨૮ નક્ષત્રોની આકૃતિ વગેરે વિષયો સંબંધી યંત્ર મનુષ્યક્ષેત્રવર્તી ચન્દ્રાદિ પંકિતઓનું યંત્ર , બત્રીશ વિજયોનાં નામો છ મuપર્વત તથા કuમાણ યંત્ર કુલગિરિનું યત્ર સાત () મહાક્ષેત્રોનું યંત્ર મનુષ્યક્ષેત્રમાં પ્રહ-નક્ષત્ર-તારા સંખ્યાનું યંત્ર ૪૪ વૈમાનિકનિકાયમાં પ્રતિકલ્યમાં વિમાન સંખ્યાનું યંત્ર તે તે દ્વીપ-સમુદ્રમાં પ્રતિષ્ઠિત વિમાન સંખ્યાવબોધક યંત્ર દ્વિમાનિકનિકાયાશ્રયી આવલિકાગત તથા પુષ્પાવકીર્ણવિમાન સંખ્યાનું યંત્ર ૪૭ વૈમાનિક નિકામાં મુખ ભૂમિ સંખ્યા યંત્ર ૪૮-૫૭ પ્રત્યેક મતમાં આવલિકાગત ત્રિકોણાદિ વિમાનસંખ્યાદશકયંત્ર ૫૮ પ્રતિકલ્પ ત્રિકોણાદિ વિમાન સંખ્યા યંત્ર વિમાનિકરિકામાં બાર દેવલોકનાં ચિહ્ન-સામાજિક-આત્મરક્ષક દેવ સંખ્યા યંત્ર ૬૦ વૈમાનિકનિકાયમાં વિમાન-પૃથ્વીપિંડ તથા ઊચાઈ પ્રમાણ સાથે વિમાનાધાર-વાદિક ૧૯૪ ૧૯૬ ૧૯૭ ર૫૦ ર૫૯ ર૬૨ ર90 - ર૭૧-ર૭ર ર૭૫-૨૭૬ ર૭૮ ૨૮૧ ર૮૫ ૫૯ યંત્ર ૩૦૫ ૬ર ઊર્ધ્વ દેવલોકમાં આયુષ્યાનુસારે દેહપ્રમાણનું યંત્ર ચારે નિકાયના દેવોનું શરીરમાણ યંત્ર દેવલોકમાં પ્રત્યેક કલ્યમાં ઉત્કૃષ્ટ ઉપપાત-ચ્યવનવિરહ’ કાળ સંબંધી યંત્ર ૩૦૬ ૩૧ ૧ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કા પાને છે ? GU GU GJ ૩૩૦ ૩૩૧ ૩૩ર ૩૩૪ ૩૩૭ ૩૪૧ ૩૪૩ ૩૪૫ : 6:- - ૩૪૯ L[ ર૭ | યંત્ર સંખ્યા ચન્દ્ર વિજય-પ્રકાર ૬૪ ચારે ગત્યાશ્રયી સામાન્ય-ઉત્કૃષ્ટ અવનવિરહ કાળનું યંત્ર દેવલોકમાં જાન્યોત્કૃષ્ટ ઉપપાત-ચ્યવન સંખ્યા યંત્ર દેવગતિમાં કયા કયા જીવો આવીને ઉપજે? તેનું યંત્ર કયા જીવને કેટલાં સંઘયણ હોય? તેનું યંત્ર સંઘચણાશ્રયી ગતિ તથા સંઘયણ-સંસ્થાન નામનું યંત્ર કયા જીવને કર્યું સંસ્થાન હોય? તેનું યંત્ર આગતિ દ્વારે ચારે નિકાયના દેવોનું યંત્ર કયા કયા દેવને કેવી રીતે દેવીઓ સાથે ઉપભોગ છે તેનું યંત્ર વૈમાનિકમાં કિલ્બિષિકોનું ઉત્પત્તિસ્થાન આયુષ્યનું યંત્ર દેવી આયુષ્યમાને દેવભોગ્ય યંત્ર ચારે નિકાલમાં વેશ્યા અને વૈમાનિકમાં દેહવર્ણ સ્થાપનાનું યંત્ર સંક્ષિપ્ત કાલમાન અને શ્વાસોશ્વાસ સંખ્યાનું યંત્ર ચતુર્નિકાયમાં શ્વાસોશ્વાસ-આહાર અંતરમાન યંત્ર ચારે ગતિમાં આહારક-અનાહારક વ્યવસ્થા વિષયક યંત્ર ચારેગતિને વિષે અવધિક્ષેત્રનો આકાર અને દિશાઆશ્રયી અ૨બહુન્ત વ્યવસ્થા યંત્ર ચારે નિકાસમાં અવધિજ્ઞાનનું જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રમાણ યંત્ર ૮૦ સાતે નારકીની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર ૮૧ રત્નપ્રભા નરકમાં પ્રતિપ્રતરે જઘન્યોત્કૃષ્ટ આયુષ્યસ્થિતિનું યંત્ર ૮૨ શર્કરપ્રભામાં પ્રતિપ્રત જાન્યોત્કૃષ્ટ આયુષ્યનું યંત્ર ૮૩-૮૪ વાલુકાપ્રભમાં, પંકપ્રભામાં જઘન્યોત્કૃષ્ટ આયુષસ્થિતિનું યંત્ર ૮૫-૮૭ ધુપ્રભા, તમ:પ્રભા તથા તમસ્તમ:પ્રભા આયુષ્યનું યંત્ર ૮૮ સાતે નરકમાં પૃથ્વીનાં નામ-ગોત્ર-પ્રતર-નરકાવાસની સંખ્યા તથા પૃથ્વીપંડ ઘનોદધ્યાદિવલયોનું પરિમાણ યંત્ર પ્રત્યેક નરકાશ્રયી તથા એકત્ર) આવલિક-પુષ્પાવકીર્ણ આવાસ સંખ્યાનું યંત્ર પ્રત્યેક નરકાશથી વૃત્ત-ત્રિકોણ-ચોરસ નરકાવાસાઓની સંખ્યાનું યંત્ર પ્રત્યેક નારકીમાં વૃત્તાદિ નરકાવાસાઓનું યંત્ર, પ્રથમ રત્નપ્રભા નરકને વિષે બીજી નરકમાં વૃત્તાદિ સંખ્યા યંત્ર ૩૫ર ૩૫૯ ૩૭૩ ૩૭૪ ૩૮ર ૩૮૫ ૩૮૫ ૩૮૬ ૩૮૬ Yo૩ ૪૧ ૧ 898 ૪૧૬ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કયા પાને છે ? ૪૧૭ ૪૧૮ કરજ * ર૯ ૪૩૭ ૪૪૩ ૪૬૧ ૪૬૪ ૪૬૭ [ ] યd સંખ્યા ચન્દ્ર વિજય-પ્રકાર ૯૩-૯૪ ત્રીજી-ચોથી નરકમાં વૃત્તાદિ સંખ્યા યંત્ર ૫-૯૬ પાંચમી છઠ્ઠી અને સાતમી નરકમાં વૃત્તાદિ નરકાવાસાઓની સંખ્યાનું યંત્ર ૯૭ દરેક પૃથ્વીવ પ્રતરોનું પરસ્પર અત્તર ૯૮-૧૦૪ સાતે નરકના પ્રત્યેક પ્રતરે નારકીઓના દેહમાનનું ઉત્કૃષ્ટ યંત્ર ૧૦૫ સાતે નરકને વિષે ઉપuતવિરહ-અવનવિરહ-ઉપપતસંખ્ય-વનસંખ્યા અને તેમના ગતિદ્વાર સંબંધી યંત્ર ૧૦૬ સાતે નરકવતીની લેગ્યા, અત્તર ભવે થતી લપ્રિાપ્તિ તથા તેમનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિષયક યંત્ર ૧૦૭ ચકીનાં ચૌદ રત્નોની દીર્ઘતા-ઉત્તિસ્થાન-ઉપયોગ વિષયક યંત્ર ૧૦૮ નવનિધિનાં નામો અને તદ્વિજય પ્રદર્શક યંત્ર ૧૮૯ મનુષ્યગતિ આશ્રયી અટકાર વ્યવસ્થા પ્રદર્શક યંત્ર ૧૧૦ નરક વગેરે ગતિથી આવેલા જીવોની એક જ સમયે અઘથી અને વિશેષથી સિદ્ધ સંખ્યાનું યંત્ર ૧૧૧ નવભંગ યંત્ર ૧૧ર સિદ્ધસ્થાનાશ્રયી યંત્ર ૧૧૩ ચાગતિના જીવોનું કાયસ્થિતિ પ્રદર્શક યંત્ર ૧૧૪ તિર્યજીવોના આઠ દ્વારનું યંત્ર ૧૧૫ પરમાણુથી આરંભી અંગુલ-યોજન સુધીનાં પ્રમાણનું યંત્ર ૧૧૬ ચારેગતિ આશ્રયી વેદ-યોનિ-કુલકોટી સંખ્યા તથા યોનિભેદો અને પ્રકારનું યંત્ર ૧૧૭ હજુ-વક્રાતિમાં પરભવાયુષ્યના ઉદય સમયમાં આહારક અને અનાહારક સમયનિર્ણયનું યંત્ર ૧૧૮ જુ-વક્રગતિમાં આહારમાન યંત્ર પતિ-અપતિ ભેદ વ્યવસ્થા યંત્ર ૧૨૦ પાંચ શરીરોને વિષે અનેક વિજય સ્થાપના પ્રદર્શક યંત્ર ડ્રલેશ્યા વદિ વિષયક યંત્ર ૧૨૨ સપ્તસમુદ્દઘાતમાં સપ્તવિષય સ્થાપના યંત્ર ૧ર૩ પાંચે ઈન્દ્રિયોને વિષે ભિન્ન ભિન્ન વિષયોનું સ્થાપના યંત્ર ૧૨૪ ચોવીશ દંડકમાં ૨૪ દ્વારની સ્થાપનાનું વિસ્તૃત યંત્ર ४७६ ૪૮ર ૫૦૫ ૫૨૪-૫૨૫ ૫૩૬ ૫૫૪-૫૫૫ ૫૫૫ ૬૮૬ ૧૧૯ ૧ર૧ ૬૮૬ ६८७ ૬૮૮ ૬૮૮ ૬૮૯ ૬૦-૬૯૧ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨૯ ] ર સૂરીશ્વરજીનો સંક્ષિપ્ત જીવનપટ . જીવનજંગલનો વનરાજ તો તે જ કહેવાય! કે, જે સુરમ્ય ઘટાઓમાં પરિભ્રમણ કરી જંગલની જડીબુટ્ટી શોધે. શોધી સેવન કરી શારીરિક સૌન્દર્ય સંપાદન કરે. જડીબુટ્ટી મળી અને સાચવી, સેવન કરી તો પછી ભાવારોગ્ય સૌભાગ્યના સૌષ્ઠવ માટે પ્રશ્ન જ કયાંથી ઉદ્ભવે ? જગત જ્યોતિધરીના જીવન ઘડતર પણ મહર્ષિઓની જીવનરેખા સમી જડીબુટ્ટીઓથી જ ઘડાએલ છે. જિજ્ઞાસુ જો એ જડીબુટ્ટી શોધે, અચાનક ભાગ્યપૂર્ણિમા થકી મળતાં, રગે રગે તેનું સેવન કરે તો જરૂર તે પણ એક જ્યોતિર્ધર જ થાય. જે સુરીશ્વરજીનાં જીવન રસાયણે અનેક આત્માઓને પ્રભુવીર વિનીત બનાવ્યા, જેમાં વિજયી જીવનપલટ પ્રસંગોએ, વિલાસીઓને વૈરાગ્યવેત્તા બનાવ્યા, જેની ધર્મરંગી મધુર વાકુ મોરલીએ છે પદવીર, હૈ મવીરના જ શ્વાસોશ્વાસથી, ભક્તભાવિકોને જીવનપર્યત મંત્રમુગ્ધ કર્યું. જેની જૈનાગમ ઓતપ્રોત અમીદષ્ટિએ નૃપમંડળ, રાજમંડળ, શ્રીમંત, બુદ્ધિવંત અનેક ધમાનુરાગી આબાલ વૃદ્ધવંદને પરમમહાવીરદેવપ્રણીત ધમસિદ્ધાંતોમાં હિમગિરિવત્ સ્થિર કર્યો, તે સૂરીશ્વરજીની જીવન જડીબુટ્ટી પ્રતિ કોને મોહ ન હોય ? કોણ. તે સંગ્રહ કરવા ઉલ્લસિત ન હોય ? તે જીવન જડીબુટ્ટી તે આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજીનાં જીવનાશ્રમંડળે અલૌકિક જીવન પ્રસંગ તારકોથી ગુંથાએલ, જીવનચંદ્રક જડીબુટ્ટી. તીર્થાધિરાજ પાદલિપ્તપુર (પાલીતાણા)ની શીતલ છાયામાં સંવત ૧૯૩૫ના વૈશાખ શુકલ ત્રયોદશીના શુભ સમયે જન્મધારી, બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં કમળકુંજ બાળઅભ્યાસક મોતીચંદભાઈ સં. ૧૯૮૦ના માઘ દશમીના સુવર્ણ પ્રભાતે, વીરધર્મશાસ્ત્રોમાં બુદ્ધિસિંહનું જ બિરૂદ ધારણ કરી, પરમોત્કૃષ્ટ જૈનાચાર્યપદે વિરાજી, વિજય મોહનસૂરિજીએ, પોતાનાં જન્મદાતા પિતાશ્રી મૂળચંદભાઈને તેમજ માતુશ્રી જડાવબાઈને પુણ્યવંત માતાપિતા તરીકે યશઃઉજ્જવલિત કર્યો. મુક્તિપુરી સિદ્ધક્ષેત્રના શ્રી ગોડી પાર્શ્વનાથજી મંદિરના જ પરમાણુ પોષિત વીરબાળ મોતીચંદભાઈએ પોતાના જીવનનાં લગભગ બાવીસમાં વર્ષના પ્રવેશ સમયે અખંડ પ્રતાપી શ્રીમાનું (ગુરુ શ્રી મૂળચંદજી) મુક્તિવિજયજીગણીના પટ્ટધર શાંતમૂર્તિ બાલબ્રહ્મચારી શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી જેવા ધર્મધુરંધર નાવિકને પોતાની જીવનદોરી સોંપી, ઉમંગભેર પોતાનું જીવનનાવ જૈનધર્મ સાગરે ઝુકાવી સંવત ૧૯૫૭ના માઘકષ્ણ દશમીના શુભદિવસે કેવળ મોક્ષપ્રાપ્તિ અર્થે દીક્ષા અંગીકાર કરી. યુવાવસ્થામાં આલેખાયેલા જૈન પાઠશાળાના અભ્યાસક તેમજ ધમજ્ઞાનાભ્યાસ બાળવૃદ્ધના અધ્યાપક, સાધુ-સાધ્વી સમુદાયના ધાર્મિક તેમજ સંસ્કૃતના પ્રધાનશિક્ષક હવે આત્મશિક્ષકનો આદર્શ સિદ્ધ કરવા પરાકાષ્ઠાની કસોટીએ ચઢ્યા. મોતીચંદભાઇ પુનિત વિજયવર્ગમાં મુનિશ્રી મોહનવિજયજી તરીકે સંબોધાયા. વીર ધર્મની ગળથુંથી સુરીશ્વરનાં રગેરગોનાં રક્તમાં બાલ્યાવસ્થાથી જ એટલે અંશે તો વ્યાપક થઇ ગઈ હતી કે, સાંસારિક ગુહાવસ્થાનો પ્રેમવેગ પણ અંતે નેત્ર પલકારામાં જ કેવળ શુષ્ક રણવત્ નીવડયો. સંયમરણક્ષેત્રે ઝુકેલા મુનિરાજે અહર્નિશ જ્ઞાનાભ્યાસમાં મશગુલ બની એક એક વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) સિદ્ધાંત, કર્મગ્રંથ, દ્રવ્યાનુયોગ આદિ વિષયોમાં નિષ્ણાત થઈ જેનાગમ વિશારદ તરીકેની જૈન આલમમાં અજોડ ખ્યાતિ મેળવી. ઓગણસાઠ વર્ષની પ્રૌઢાવસ્થામાં પણ સૂરીશ્વરજીની જ્ઞાનાવસ્થામાં તરવરતી યુવાવસ્થા સમયની ધગશ, ગીતાર્થ ગુરુવર્યની દિવ્ય અમાપ શક્તિનું દર્શન દર્શનાભિલાષીઓને આશ્ચર્યચકિત!!! બનાવે છે. જિનાજ્ઞાગર્ભિત શાસ્ત્રજ્ઞાન ભંડારની સાથે સૂરીશ્વરજીની લોહચુંબક સમી અદ્વિતીય પ્રખર દેશના શક્તિથી, તત્કાળ શ્રોતાવર્ગમાં પ્રેરાતી વિજળીક શક્તિનો ચમત્કાર, સ્વાનુભવ દ્વારા જ થાય છે. જ્ઞાતા શક્તિ તો પુણ્યવંતો પ્રાપ્ત કરી શકે, પરંતુ જ્ઞાતા અને અમોઘ જ્ઞાનદાતા શક્તિનો ગંગાયમુના સંયોગ તો કોઈક (શ્રી મોહનસૂરીશ્વરજી જેવા) મહર્ષિના પરમપુણ્યવંત ભાગ્ય લલાટે જ યોજાએલો હોય. સૂરીશ્વરજીની ધમરંગી નોબતોને રાજર્ષિ બિરૂદથી અલંકૃત કરવા કાજે મુખ્ય મંત્રી શ્રી માનસિંહજી સહિત, ધ્રાંગધ્રા નરેશ શ્રી ઘનશ્યામસિંહજી જૈન ગુરુમંદિરે (ઉપાશ્રયે) પધાયાં, એ સૂરીશ્વરજીની વિશ્વવિખ્યાત તત્ત્વજ્ઞાનની સુધાસિરિતામાં સ્નાન કરી ગોહિલવાડમાં ગોહિલ રાજમંડળ પતિતપાવન થયું. સૂરીશ્વરજીની વૈરાગ્યમય દુંદુભિનાદના પૂજન ડભોઇ તાલુકાના ઠાકોર શ્રી મોટાબાવા તથા મોતીસિંહજી સહિત ૫૦૦ ક્ષત્રિયોએ કયાં, કે જેઓએ યાવત જીવનપર્યત શિકાર, માંસ, દારૂ, વ્યસનાદિ ત્યાગના વ્રત સૂરીશ્વરજીની સાક્ષીએ ઉચ્ચરી, વ્રતપાલનની ભીષ્મપ્રતિજ્ઞા લીધી. સૂરીશ્વરજીની વાફવાણીના સૂરે સુરત જીલ્લાના આ. કલેકટર મી. માસ્તરના હૃદયમાં, તેમજ ઉનાના અધિકારી મંડળના અંતરમાં, જેનદર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનો તનમનાટ મચાવી મુગ્ધ કર્યા. ચચસ્પિદ વિષયોમાં–દેવદ્રવ્ય, દીક્ષા, લાલન-શિવજી પ્રકરણાદિ વિવાદગ્રસ્ત વિષયોમાં અનેક આગમિક શાસ્ત્રાધારો ખડા કરી જૈન સમાજમાં સૂરીશ્વરજીએ તેમની લાક્ષણિક ચાકચિક્યવૃત્તિથી સામાં વિરોધી પક્ષનાં હૃદયો હરી લીધાં હતાં.. જૈનાગમોના અખંડ અભ્યાસીઓની નાનકડી નામાવલીમાં એ પ્રથમ પંક્તિમાં સન્માનાએલાં સૂરીશ્વરજીની દૈવિક દેશનાશક્તિ સમીપ, અદ્યાપિ ભારતવર્ષ જૈનોનાં શિર ઉમંગભેર ઝૂકે છે. ધર્મરસિક પુણ્યાત્માઓને તો સૂરીશ્વરજીનાં પ્રતિબિંબના પડછાયાનો વિયોગ પણ અસહ્ય થઈ પડે છે. એ તો અનુભવસિદ્ધ ઉક્તિ છે. જીવનની વૃદ્ધિગત અવસ્થામાં પણ સૂરીશ્વરજીનો શાસ્ત્રજ્ઞાનાભ્યાસનો વિદ્યુત વેગ પંડિતોને પણ પ્રેરણારૂપ છે. જૈનાગમના નિષ્ણાત (એવા) આરિણાભવનમાં બિરાજતાં સૂરીશ્વરજીની જિનાજ્ઞારાધક ચારિત્ર પરાયણતાના ચમત્કારથી અંજાઇ, સ્વર્ગસ્થ ગુરુદેવ બાલબ્રહ્મચારી આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજીએ પૂ. મુનિરાજ મોહનવિજયજીને સંવત ૧૯૭૩ના માઘ સુદ ૬ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. જોતજોતામાં પંન્યાસજીની શાસનરક્ષક સ્તંભ તરીકેની યોગ્યતા નિહાળી, માત્ર સાત વર્ષના અંતરે જ, તપાગચ્છાધિપતિ અખંડ બાલબ્રહ્મચારી શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ સં. ૧૯૮૦ના માઘ વદિ દશમીના માંગલિક પ્રસંગે પંન્યાસજી શ્રી મોહનવિજયજી ગણિને રાજનગરમાં સર્વોત્કૃષ્ટ આચાર્યપદથી અલંકૃત કર્યો. સૂર્યચન્દ્રસમાં બાલબ્રહ્મચારી શાસન જ્યોતિધર આચાર્ય મહર્ષિઓની દિવ્યાશિષથી ઝગમગતાં સૂરીશ્વરજીનાં વૈરાગ્યમંદિરની ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રભાથી રંગાએલ વિનીત શિષ્ય સમુદાયના દર્શનથી ભાવિકજનોનાં અંતર તત્પળે હર્ષોન્માદમાં પ્રવેશે છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ [૩૧] ગુરુઋણ મુક્તિ અર્થે શિષ્યસમુદાયની ગુરુભક્તિ, દૈનિક ક્રિયાનુષ્ઠાનશુદ્ધિ, વિનયાદિક ગુણ નિમગ્નતા કાયરોને પણ શૂરવીર ધર્મસુભટો બનાવે છે. ધર્મ સુભટોના સંઘમાં પણ શિખરરૂપ સાચા સુભટનું દિગ્દર્શન કરવું હોય ! તો સૂરીશ્વરજીના વિનીત શિષ્ય પંન્યાસ શ્રી ધર્મવિજયજી આદિ આબાલ શિષ્યવંદના બારીકાઈથી દર્શન કરો, એ જ શિષ્યરત્નોમાં સ્વયં ચક્ષદ્વારા જ જોઈ શકાશે કે એમાં તો અવનવા ગુણ રંગોની ટશરો જ ભાસે છે અને તે જ શિષ્યરત્નોના ચક્રમંડલના શિરછત્રરૂપ ગુરુદેવ આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી અને તેઓશ્રીના ગુરુવર્ય તે આપણા પૂજ્ય શ્રી મોહનસૂરીશ્વરજી મહારાજ !!! | વિક્રમ સંવત ૧૯૭૭નું સૂરીશ્વરજીનું મુંબઈ નગરી મધ્યેનું ચાતુર્માસિ સમયનું વસંતવર્ણન તો કોઈ મહાકવિ જ કરી શકે ! ચતુરંગી સેનાની નગરીમાં સૂરીશ્વરજીની કલ્પવૃક્ષ છાયામાં સાતક્ષેત્ર પોષણાદિ અનેક ધાર્મિક લાભો યોજાયા. ચૌદપૂર્વ, પીસ્તાલીશ આગમ, અક્ષયનિધિ, મહામંગલકારી શ્રી ઉપધાનતપની ગગનભેદી (કર્મભેદી) ધર્મક્રિયાઓ આરંભાઈ. મુંબઈ ભાયખલાની જમીન સંરક્ષણાર્થે રૂપિયા ચાલીશ લાખનો શિરપાવ ચતરંગી સંઘને અર્પણ થયો. એકાએક વચનો ઉભયાં. એ જ ચતુરંગી મહારાજને સંગઠિત સ્વામિવાત્સલ્ય (નવકારશી)ના તે ઘડી પયત સેવેલાં સ્વપ્નોનો સાક્ષાત્કાર થયો. એક સમયનો મોહમરત મુંબઈ નગરીનો જૈન સમુદાય વૈરાગ્યમય વીર સિદ્ધાંતવાદી મહાવ્રતધારી શ્રાવક શ્રાવિકાના જન્મસિદ્ધહક્કોની યોગ્યતાવાળો થયો. જયાં જ્યાં સૂરીશ્વરજીનાં પાદાપૂરો સ્કૂયાં ત્યાં ત્યાં ઉપરોક્ત કલ્પવૃક્ષનાં ફળો ફલિત સંચિત થયાં. એ ફળોનું રસ પૂણસ્વાદન પાલીતાણા, તલાજા, મહુવા, ધ્રાંગધ્રા, મહેસાણા, વિજાપુર, બોટાદ, ખંભાત, છાણી, વેરાવળ, માંગરોળ, પોરબંદર, અમદાવાદ, વડોદરા, સુરત, બારડોલી, બુહારી, માંડવી, નવસારી, જૂનાગઢ, રાજકોટ ઇત્યાદિ ધર્મક્ષેત્રના સંઘોએ કર્યું. તેઓને તો હવે ચક્રવાક સમ સૂરીશ્વર સમાગમની તૃષાનું અહર્નિશ રટણ થયા કરે છે. એ મહાત્માના સમાગમના સ્વાતિનક્ષત્રની અણમોલી પળનો લાભ રાજનગર નાગજીભૂધરની પોળ શ્રીસંઘના પ્રયાસથી અમદાવાદના નગરજનોએ સં. ૧૯૭૯ના ચાતુર્માસમાં લીધો. ચાતુમસ અર્થેનો સૂરીશ્વરજીનો નગર પ્રવેશ જેટલો ભવ્ય ગૌરવ ભર્યો હતો તેનાથીએ અધિક સ્વર્ગીય દેશ્યની રચના તો ચાતુમતિ પૂણહુિતિ પછી ગુરુવર્યના આચાર્ય પદારોપણ મહોત્સવ પ્રસંગે રાજનગરના નાગરિકોએ શ્રીસંઘે કરી. સૂરીશ્વરજી પ્રત્યે મમતાભરી હાર્દિક ગુરુભક્તિનું આબેહૂબ તે ચિત્રપટ હતું. શ્રી આચાર્ય પદાર્પણ નિમિત્તના મહોત્સવ પ્રસંગે અષ્ટાપદજી, સમવસરણ, મેરુપર્વત, તાલધ્વજગિરિ, પાવાપુરી તીર્થોની સુંદર રચના, શાન્તિસ્નાત્ર સમયનો ઉત્સાહ, જેનપુરીની જાહોજલાલીને જ્વલંત કરતો અપૂર્વ વરઘોડો, ઈન્દ્રમંડપ સમો ભગુભાઈના વંડામાનો મહામંડપ દર્શનાર્થે પ્રચંડ માનવમેદનીની ઉમંગભેર ભરતી, ન પ્રસંગે અમદાવાદ તેમજ દેશદેશાદિકથી હજારોની સંખ્યામાં પધારેલું અગ્રગણ્ય નેતાઓનું મહામંડળ. પૂર્ણ ભાવનાયુક્ત આંગી રચના, પૂજા, પ્રભાવનાદિક રંગોથી રંગાએલું સર્વરંગી દેશ્ય રાજનગરનાં આંગણે સો બસો વર્ષના સમયમાં સૌ કોઇએ પ્રથમ જ નિહાળ્યું. નિષ્ણાતોની નિપુણતાનાં પૂજન જિજ્ઞાસુઓ માટે ચિરકાળ પર્યત હોય, પણ સ્વયં નિષ્ણાતની આત્મવત્ થી પણ અધિક પૂજનની તમન્ના તો પોતાને વરાયેલ વિદ્યા પરત્વે જ હોય. જિનાજ્ઞાપરાયણ શાસ્ત્રવિશારદ સૂરીશ્વરજીની અનુપમ જ્ઞાનભક્તિની ઉર્મિઓને માર્તડ ઓપ આજેય For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર / મેઘધનુષ્ય ત્રિરંગી વટપુર (વડોદરા), પાદલિપ્તપુર (પાલીતાણા) અને ધ્રાંગધ્રા જૈન સાહિત્ય જ્ઞાનમંદિરો અપી રહ્યાં છે. વિશ્વવિખ્યાત વિદ્યાવિશારદ વડોદરા નરેશ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ સૂરીશ્વરજીનાં ઉપદેશથી સ્થાપિત વડોદરાના સરસ્વતીમંદિરે પધાય સરસ્વતીવાસિત રાજધાનીમાં સૂરીશ્વરજી હસ્તક, મહામૂલ્યજૈનધર્મ ગ્રંથમંડિત શાસ્ત્ર શારદાનાં ઉત્કૃષ્ટ પૂજન નિહાળી મહારાજા ગાયકવાડ હર્ષગર્ભિત થઈ. સુરીશ્વરજીને આત્મવંદન કીધાં. ધ્રાંગધ્રા નરેશે સુરીશ્વરજીના શુભોપદેશથી જ્ઞાનમંદિરની સ્થાપના સમયે ઉદ્દઘાટન ક્રિયા કરવાપૂર્વક મંદિરોપયોગી કેટલીક ભેટ કરી, અને વડોદરાના જ્ઞાનમંદિરે તો અનેક જૈન આચાર્ય મહારાજાઓ અનેક વખત પધારી સંખ્યાબંધ ભવ્યાત્માઓને પ્રભુવીરનાં વચનામૃતોનું પાન કરાવ્યું. પાલીતાણાની પવિત્ર ભૂમિમાં તેઓશ્રીના જ અમોઘ ઉપદેશથી ચાલુ સાલમાં જ તૈયાર થયેલ આલિશાન અને ભવ્ય “જૈન સાહિત્ય મંદિર' તેઓશ્રીની અનુપમ સાહિત્યવત્સલતાનો સરિયામ પૂરાવો છે. એ સાહિત્ય મંદિરના દર્શનીય ભાગમાં, હરકોઈ પ્રેક્ષકોને ઘડીભર આંજી નાખે તેવાં, અવનવા કલાત્મક અને આકર્ષક દશ્યોની વૈવિધ્યતાભરી ગોઠવણો પાછળ વપરાએલી દીર્ઘદ્રષ્ટિ અને ખચએિલી બુદ્ધિમત્તા માટેનાં સન્માન, પૂ. વિદ્ધદૂવર્ય શ્રી ધર્મવિજયજી તથા કલારસિક મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજાદિને ઘટે છે. પાલીતાણા નરેશ તથા સમગ્ર રાજમંડળે જૈન સાહિત્યમંદિરની ઉદ્ઘાટન ક્રિયા પ્રસંગે પધારી પૂજ્ય આચાર્યશ્રીજીના અનુપમ દેશનામૃતનું ખૂબ જ પાન કર્યું , અને ત્યારે સાહિત્યમંદિરની વ્યવસ્થા અને ભવ્યતા નિહાળી પ્રશંસાનાં પંચરંગી પુષ્પો વરસાવ્યાં, એ ચિરસ્મરણીય પ્રસંગ સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. - પૂજ્ય આચાર્યશ્રીજીનો લાક્ષણિક અને કદાવર દેહ તેમની પદપ્રતિષ્ઠામાં ભારે ઓપ ચઢાવી રહ્યો છે, સાથે સાથે તેમનું ગંભીર અને ઔદાર્યભર્યું અનોખું વ્યક્તિત્વ સુવર્ણ અને સુગંધના સંયોગની યાદી આપનાર સાથે અન્યને દીવાદાંડી સમાન પ્રેરણાત્મક છે. પ્રભુ મહાવીરદેવ પ્રણીત જૈન જ્ઞાનરૂપ વિદ્યાવાડીને સૂરીશ્વરજીની સ્વયં પ્રેરિત શ્રીમદ્ મુક્તિકમલ-જૈન-મોહનમાળાના નવજીવન પુષ્પોથી વિકસાવવા શિષ્ય સમુદાય સહિત સ્વયં આત્મશક્તિ ઝરણાં પૂરવેગે ફૂરાવી રહ્યાં છે. સૂરીશ્વરજીની જિનાજ્ઞાગર્ભિત લોહચુંબક શક્તિથી લગભગ સવાસો જેટલા ભવ્યાત્માઓને મુક્તિમાર્ગમાં મુગ્ધ કરી, પંચપરમેષ્ઠીમંત્રના પંચમપદે આરૂઢ કર્યો છે. વીરધર્મભરત ભૂમિના લલાટે પ્રતાપી સૂરીશ્વરજીનું યશોચંદ્રક અખંડ સૌભાગ્યવંત રહે કે જેના જન્મદાતા મૂળચંદભાઈ હોય અને મુક્તિદાતા પૂ. શ્રીમદ્ મૂળચંદજી ગણીજી મહારાજ જેવા મહર્ષિ કમળકુંજ હોય મારા પૂજ્ય પિતાજી સહકુટુંબ અને મને ધર્મરસાયણથી આત્મધર્મપોષક એ પૂજ્યપ્રવર સૂરીશ્વરજી મહારાજને મારી સદા વંદનાવલિ. વડોદરા, નંદસૂનુ-- નગીન શાહ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ ] જિક મારું નમ્ર નિવેદન લેખન સં. ૧૯૯૫ * બીજી આવૃત્તિમાં છપાયેલું આ નિવેદન સુધારાવધારા સાથે પુનઃ ઉદ્ધત કર્યું છે. આ શ્રી ચન્દ્રીયા સંગ્રહણી રત્ન ગ્રન્થનું અધ્યયન અત્યારે સવિશેષ પ્રચારને પામ્યું છે. ખાસ કરીને શ્રમણવર્ગમાં તેનો અધિક ફેલાવો થયેલ છે. આમ છતાં અદ્યાવધિ આવા મહત્ત્વ અને ગૌરવભર્યું વિશિષ્ટોપયોગી ગ્રન્થ ઉપર એક સરળ, સ્પષ્ટાર્થક, સુબોધ અને વિસ્તૃત ભાષાનુવાદની ખામી ચાલી આવતી હતી, એ ખામીને યથાશક્તિ દૂર કરવાની એક પુણ્યપળે મને સદ્ભાવના થઇ. તે અગાઉ મારા પરમ ઉપકારી, પ્રાતઃસ્મરણીય, વિશિષ્ટ કોટિના અજોડ પ્રવચનકાર આરાધ્ધપાદ આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસુરીશ્વરજી મહારાજશ્રીની આ સંગ્રહણી કંઠસ્થ કરવાની અનન્ય પ્રેરણાએ તે ગ્રન્થ પરત્વે બહુમાન પેદા કરાવ્યું હતું. ત્યારબાદ મેં તેના ભાષાંતરનું સામાન્ય અવલોકન કરવા ચાલુ બુક મંગાવી, તેમાં આવતા વિવિધ વિષયોને અંગે અંતરમાં ખૂબ જ આહુલાદ થયો, પણ કોઇ પ્રકાશનમાં પુસ્તકની કદ્રુપતા, અસુંદર ભાષા અને અર્થની દૃષ્ટિએ ઘણી અશુદ્ધિઓ, વ્યવસ્થા વિનાનું આંતરિક મુદ્રણકાર્ય. વળી બીજા અન્ય પ્રકાશનમાં સુવિસ્તૃત વિવેચનની ખામી, ઇત્યાદિ કારણે તે ભાષાંતરો બધા અસન્તોષપ્રદ-અણગમતા જણાયા, તેમાં વળી ચિત્રોની પણ નહીં ચલાવી શકાય તેવી ક્ષતિઓ આ બધી બાબતોએ મારા હૃદયમાં જન્મેલી ભાષાંતર કરવાની સદ્ભાવનાને વધુ વેગવંતી બનાવવાનું કાર્ય કર્યું. હું સજ્જ તો થયો પણ મારી શિશુવય, વિશાળ વાંચન, અને હજુ શાસ્ત્રીય અભ્યાસની ન્યૂનતા વગેરે કારણે હું સ્વયં સંકુચિત તો થતો જ હતો, તેમાં વળી પૂજ્ય આચાર્યશ્રીજી તરફથી તે વિચારમાં સહર્ષ ટેકો ન મલ્યો, એમાં કારણ મારા તરફથી લખાએલું પુસ્તક સર્વગ્રાહ્ય અને આદર્શભૂત નીવડે એ જોવાની મારા પ્રત્યેની શુભ લાગણી સિવાય બીજું કઈ જ ન હતું. અને તેઓશ્રીનું આ મન્તવ્ય વિશાળ અને દીર્ધદષ્ટિભર્યું હતું. મને પણ થયું કે ખરેખર ! એક સાહસ કરી રહ્યો છું. વળી પૂરી શક્તિ અને સામર્થ્ય બહારનું કાર્ય એ ઘણીવાર નિષ્ફળ થવાને જ સર્જાયું હોય છે. છતાં મારી ભાવનાને વધુ દબાવી રાખવા હું અસમર્થ હતો. તેમાં વળી પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજે, પોતાના ઉદાત્ત સ્વભાવ પ્રમાણે હું નાહિંમત ન થઈ જાઉં એટલે પ્રોત્સાહન આપ્યું. દાદાગુરુશ્રી-મોટાસાહેબને કળથી સમજાવી દીધા, એટલે મેં સં. ૧૯૮૬ મહુવામાં આ કાર્ય આરંભ્ય. - ભાષાંતર થયું. અવકાશે કેટલાંક યત્ર-ચિત્રો પણ સામાન્ય રીતે આલેખ્યા, ત્યારબાદ પાછો ચાલુ વિદ્યાધ્યયન ક્રમ શરૂ થયો. ત્યારપછીના વિહારાદિકના પ્રતિકૂળ સંયોગે સં. ૧૯૮૮ થી ૧૯૮૯ સુધીમાં એ કાર્ય આગળ ધપાવવા અને થએલા કાર્યને પરિમાર્જન કરવાનો સમય જ ન મલ્યો. તે પછી ૧૯૯૦માં વેરાવળથી મુનિ સંમેલન પ્રસંગે રાજનગર-અમદાવાદ જવું પડ્યું. દીર્ઘ અને સતત ઉગ્ર વિહારાદિકને કારણે અમદાવાદ પહોંચતા મારે લાંબી માંદગીના દુઃખદ ભોગ થવું પડયું. એમ છતાં પણ મારું અંતર તો આદરેલ કાર્ય આગળ ધપાવવા સતત તલસતું હતું. હૃદયમાં એ જ ભાવના ગુંજારવ કરી રહી હતી, પણ તબિયતના કારણે ચિકિત્સકો તરફથી શ્રમ લેવાનો મનાઈ હુકમ થવા છતાં મેં તો ખાનગી રીતે જુદા જુદા શાસ્ત્રીય ગ્રન્થોનું સંગ્રહણીના For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] વિષયને લગતી નોંધો કરવાપૂર્વક અવલોકન અને એની સાથે સાથે જ યથોચિત લેખનકાર્ય પણ મંદ વેગે આદર્યું. પુનઃ સંગ્રહણીને લગતા વિષયોનું સુવિસ્તૃત જાણપણું મેળવવા તથા મત-મતાંતરોનું એકીકરણ કરવા ઘણાં આગમોના ટીકા-ગ્રન્થો તથા અન્ય અનેક ગ્રન્થોનું અવલોકન તથા દષ્ટિપાત કરી ગયો. સાથે સંગ્રહણી ગ્રન્થને લગતાં સ્થાનો, મત-મતાંતરો વગેરેની સંક્ષિપ્ત નોંધો કરવાનું પણ ન ચૂકયો. ત્યારબાદ મેં પ્રથમનું લખેલું જૂનું ભાષાંતર ખોલ્યું ત્યારે તે મારા વધતા જતા શાસ્ત્રીય અભ્યાસ આગળ અધૂરૂં અને ખામીભર્યું લાગ્યું. દાદાગુરુજીની દીર્ધદષ્ટિ તે અવસરે ખરે જ યાદ આવી. થોડું ભાષાંતર રદ કરી નવેસરથી જ ભાષાંતર કરવું શરૂ કર્યું. વર્ષમાં ચોમાસા વગેરેનો અધ ભાગ વિદ્યાભ્યાસમાં જાય, શેષ અધ ભાગ રહ્યો તે ખાસ કરીને વિહારાદિકમાં વીતાવવામાં જાય, તેમાં ક્યારેક સમય મળે ત્યારે અવલોકન કરવા માટે જરૂરી અન્ય ગ્રન્થોનું અનુકૂલ્ય પાછું ન મળે અને મારી ભાવના સુવિસ્તૃત અન્વેષણપૂર્વક ભાષાંતર કરવાની શીઘેચ્છા, પણ તે બર ન આવે એ સ્વાભાવિક હતું! છતાં મારો દઢ સંકલ્પ હતો કે આદરેલ કાર્ય પૂર્ણ તો અવશ્ય કરવું જ. મારી એ માનસિક અટલ પ્રતિજ્ઞાના પ્રતાપે, શરીરના તથા બીજા પ્રતિકૂળ સંયોગો છતાં ૧૯૯૨ની સાલમાં સદ્દગુરુદેવ કૃપાએ એ ભાષાંતર પૂર્ણ કરવા સમર્થ બન્યો. મારા પરમતારક, કરુણાવત્સલ, મારા પ્રત્યે અતિસભાવ, આદર ધરાવનાર મારા ગુરુદેવને આખું ભાષાંતર બતાવી દીધું. ઘટતા સુધારા-વધારા જરૂરી હતા તે સૂચવ્યા, કર્યા, પછી તે છાપવા આપ્યું. સં. ૧૯૯૩માં ભાવનગર મહોદય પ્રિન્ટીંગ પ્રેસમાં પૂર્ણ કર્યું. ત્યારપછી ચિત્રોનાં પ્રિન્ટમાં જ એક વર્ષ વીત્યું, આમ થતાં પુસ્તક પ્રકાશન સં. ૧૯૯૫માં થવા પામ્યું. ભાષાંતરનું કાર્ય ઘણું કપડું છે, તે તેના અનુભવીઓ જ સમજી શકે, શબ્દ કાઠિન્ય ન થાય, ષાસૌષ્ઠવ જળવાય. અશદ્ધિ થવા ન દેવાય. શાસ્ત્રીય બાધ ન પહોંચાડાય અને અનેક ગ્રન્થોનું અન્વેષણ દ્વારા જરૂરી ઉપયોગી પદાર્થોના તે તે વિષયોને ભાષાંતરમાં મૂકાય, ત્યારે તે રુચિકર અને લોકભોગ્ય થાય. સામાન્ય લોકદષ્ટિ ભાષાંતર એટલે “ઠીક હવે’ એમ ભલે સમજતા હોય પણ એ તો ખોટી સમજ છે, કલ્પિત કે સ્વેચ્છાપૂર્વકના લખાણને ભલે એવું માને છે તેમ સમજે, પણ શાસ્ત્રીય પ્રણાલિકાને નિરાબાધ રાખી કરવાનું કાર્ય થોડું કપડું છે. આ ભાષાંતરમાં ઘણી ઘણી હકીકતો ગ્રન્થાન્તરથી ઉપયોગી જાણી ભાષાંતર કરીને આપવામાં આવી છે. મારી ઇચ્છા તો હજુ અસંખ્ય-અનંત ચૌદરાજલોક સમસ્કાયાદિ વ્યાખ્યા તથા બૃહમંડલાદિક યંત્રો આ ગ્રન્થમાં નાંખવાની હતી. વિષયો તૈયાર પણ કરી રાખેલા પણ ગ્રન્થની વધુ પડતી જાડાઈ થાય તો ગ્રન્થસૌષ્ઠવ ઘટે અને રૂચિકર ન થાય એટલે એ વિષયોને તો જતા કર્યા પણ દેવાધિકાર પછીનું અને ખાસ કરીને પાછલા ભાગનું ભાષાંતર થોડું ટૂંકાવ્યું. નવી ટીપ્પણીઓ પણ આપવી બંધ કરી. આમ છતાંય આ ગ્રન્થનું પ્રમાણ લગભગ ૧૦૫ ફમાં જેટલું દળદાર થઈ ગયું. ઘણીવાર વિધાર્થીઓને લાંબો ગ્રન્થ અકળામણ કરે છે પણ સાચી પરિસ્થિતિ સમજ્યા બાદ તેઓ મને ઉપાલંભપાત્ર નહીં ગણે. આ કાર્યમાં મને ઉરના ઊંડા શભાશીવદિ આપનાર, પરમ વાત્સલ્યની વર્ષા કરનાર, ગીતાર્થવર્ય પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટધર વિનેયરત્ન વિહિત સદુગણનિધિ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા વિધ્વંદ્વયે મારા પરમતારક ગુરુવર્ય પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ, આ સહુનો મસ્તકે પરમાભાર માની તેઓશ્રીની કૃપાદષ્ટિ અને મદદથી આ કાર્યમાં ફ્લેહમંદ થયો તે બદલ ભાવભવાં કોટીશઃ વંદન કરૂં છું. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ ] હવે છેલ્લામાં છેલ્લો અને મોટામાં મોટો ઉપકાર તો મારે માનવો જોઈએ મારા જીવનોદ્ધારક પરમગુરુદેવ વિદ્વદૂવર્ય સદ્ગણશાલી પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજશ્રીનો, જેઓશ્રીએ સારાએ પુસ્તકનું સાધન્ત સંશોધન કરી, પોતાનો સમય અને શક્તિનો ભોગ આપી સહાય કરી અને જેઓએ પ્રથમથી જ આ પુસ્તક સવાંગ સુંદર અને આદર્શભૂત તેમજ સર્વોપયોગી બને તે જોવાની ઉદાત્ત ભાવના પ્રદર્શિત કરી છે, અને જેઓએ ભાષાંતર દરમિયાન થયેલ શંકાઓના સમાધાન પણ આપ્યા છે. સ્થળે સ્થળે કિંમતી સૂચનાઓ પણ કરી છે, વિવિધ રીતે સહાયક થવા દ્વારા મારા ઉપર જે અસીમ અને અમાપ ઉપકાર કર્યો છે, તેથી તો ખરેખર મને તેઓએ હોટા ઋણના ભારતળે મૂકયો છે, તેઓશ્રીની જો મદદ ન હોત તો આ કાર્યને પહોંચી શકવા હું ખરેખર અશક્ત બન્યો હોત! પણ આવા જ્ઞાની ઉપકારીઓનાં ઋણ કોઈનાથી મુક્ત કર્યાં થયાં છે ખરાં? તો પછી તેઓશ્રીના ઉપકારનો બદલો હું શબ્દોમાં અને બીજી રીતે પણ કેવી રીતે વાળી જ શકું? છતાં સહુની જેમ અલ્પાંશે ઋણમુક્ત થવા માટે જ આ સૌંદર્યસમ્પન અને દળદાર ગ્રન્થ તેઓશ્રીજીના જ શુભ કરકમળમાં સહર્ષ અર્પણ કરી કૃતકૃત્ય થવાની મોંઘેરી તક લઉં છું. પૂજ્ય ગુરુદેવોની કૃપાથી આ મહાન સૂત્ર ગ્રન્થના ભાષાંતરનું સદ્ભાગ્ય મને સાંપડ્યું. તેઓશ્રીની અમૂલ્ય સૂચનાઓ આપેલાં સમાધાનો દ્વારા અભ્યાસીઓને દરેક રીતે સુગમ થાય તેવું વ્યવસ્થિત ભાષાંતર થઇ શકહ્યું, યથામતિ અને યથાશક્તિ શાસ્ત્રીય અને મુદ્રણ સંબંધી શદ્ધિ જાળવવા પ્રયત્ન સેવવા છતાં કંઈપણ અલનાઓ દષ્ટિગોચર થાય તો સુધારી લેવા કે જણાવવા સજ્જન વાચકોને મારૂં સાદર નિવેદન છે. અન્ને મારા પરમારાધ્ય, સહાયક, સવિબવિનાશક, અખંડપ્રભાવક, અર્ધ પદ્માસને બિરાજમાન દભવતી (ડભોઈ) મંડન શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનનું તથા શ્રી સરસ્વતીદેવી તથા સમગ્ર ઈષ્ટદેવ-ગુરુવંદનું સ્મરણ કરી–શરણ સ્વીકારી આ મારૂં નમ્ર નિવેદન સમાપ્ત કરૂં છું. ફલિતમાં આ ગ્રન્થનું અધ્યયન ખૂબ વૃદ્ધિવાળું થાઓ અને ત્રણે લોકનું સ્વરુપ અને માહિતી મેળવી, પ્રેરણા લઈ મુક્તિમાર્ગના પરમોપાસક બનવા ઉજમાળ થાઓ એ જ અંતિમ અભ્યર્થના !!! પ્રથમ મુદ્રણ સં. ૧૯૯૫, લે., અનુવાદક-યશોવિજય’ દ્વિતીય મુદ્રણ સં. ૨૦૪૪, તૃતીય મુદ્રણ સં. ૨૦૫૩ જ વાચકો! ખાસ વાંચો છે આ સંગ્રહણીના પુસ્તકમાં સમુદ્રના તળિયે કેવાં કેવાં રમણીય, ચિત્ર-વિચિત્ર, જાતજાતનાં વૃક્ષો. ઉગેલાં હોય છે, ત્યાં કેવી વિવિધરંગી આશ્ચર્ય ઉપજાવે તેવી માછલીઓ ફરતી હોય છે, સમુદ્રના તળિયેથી અગાધ પાણીને પસાર કરીને માછલીઓ કેવી રીતે ઉપર ચઢતી હોય છે, તે કુદકા કેવા મારે છે? કુદકા મારીને કેવી રીતે બહાર આવે છે તેનાં તથા વિવિધ શાર્ક અને વહેલ માછલીઓના તથા એક જુઓ અને એક ભૂલો તેવી અનેક પ્રકારની માછલીઓના તેમજ ચિત્ર-વિચિત્ર પક્ષીઓના, તે ઉપરાંત એક મોંઢાથી લઈ અનેક મોંઢાની માછલીઓ, સર્પો વગેરેના ફોટાઓ છાપવાનો ખૂબ જ વિચાર હતો પરંતુ ખેદ છે કે મારી આ તીવ્ર ઈચ્છા પૂરી કરી શકયો નહીં. વાચકો આ અગાધ, અાટ સમુદ્રની રહસ્યમયી દુનિયાની ઓછી જાણીતી જીવસૃષ્ટિથી વંચિત રહેશે તેનો મને ખૂબ ખેદ છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ 16 ] 党性学学特性等特特 પ્રકાશકનું નિવેદન 带绕绕绕卷特带步器 [પહેલી, બીજી આવૃત્તિમાં જે છપાયું હતું તે જ ફરી અહીં છાપ્યું છે] શ્રીમાનું મુક્તિકમલજૈનમોહનમાળા તરફથી આજસુધીમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ સંબંધી નાનાં મોટાં સંખ્યાબંધ પુસ્તકોનું પ્રકાશન થયું છે, અને તે પ્રત્યેક પ્રસંગે ગ્રન્થ પ્રકાશક તરીકે મેં અભ્યાધિક આનંદ અનુભવ્યો છે, તો પણ સંગ્રહણીરત્ન અપરનામ બૃહત્સંગ્રહણી અથવા વૈલોક્યદીપિકા નામના આ સુવિશાલ-સચિત્ર ગ્રન્થ સન્દર્ભનું પ્રકાશન કરતાં મને જે આનંદ થાય છે તે અક્ષરાતીત છે-અવર્ણનીય છે. પ્રકરણાદિ વિષયોના અભ્યાસીઓ કેટલાય સમય થયાં જે ગ્રન્થના પ્રકાશનની એકધારી પ્રતીક્ષા કરી રહ્યા હતા તેવા પઠન-પાઠનના ક્રમમાં પ્રથમ કક્ષાએ ગણાતા અત્યંત ઉપયોગી આ ગ્રન્થનું સુવિસ્તૃત અનુવાદ સેંકડો યંત્રો અને સંખ્યાબંધ રંગીન ચિત્રો સાથે લગભગ ૧૦૦ ફોર્મ-૮૦૦ પૃષ્ઠ જેવા મોટા પ્રમાણમાં પ્રકાશન કરવું એ ગ્રન્થમાલા માટે, તેમજ પ્રકાશક તરીકે મારા માટે પણ એક ગૌરવનો વિષય ગણાય. શ્રી મક્લિકમલજૈનમોહનગ્રન્થમાલાના પ્રેરક-જન્મદાતા શાસનપ્રભાવક, સમર્થ વ્યાખ્યાનકાર, પરમગીતાર્થ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીની સત્રેરણાથી તેમજ તેઓશ્રીના અનન્ય પટ્ટાલંકાર પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. તથા પૂ. શ્રી ધર્મવિજયજી મહારાજાદિના લાગણીભર્યા સહકારથી અમો આજ સુધીમાં વિવિધ સાહિત્યનો નાનકડો રસથાળ જૈન સમાજ પાસે રજૂ કરી શક્યા છીએ, એ સાહિત્ય રસથાળની વિવિધ વાનગીઓમાંથી શ્રીઉપદેશપદ મહાગ્રન્થ (મૂલકાર-શ્રીમાનું હરિભદ્રસૂરિ પ્રમાણ ૧૪૦૦૦ શ્લોક) પ્રતિમા શતક, સટીક કર્મગ્રન્થ ૧ થી ૪, વિપાકશ્રત, ઉપદેશસાર, અભિધાનચિંતામણી (હેમકોશ), ક્ષેત્રસમાસ-જૈનભૂગોળ, પંચમ કર્મગ્રન્થ ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ, પ્રશ્નોત્તર મોહનમાળા, આત્મકલ્યાણમાળા વગેરે સ્વાદિષ્ટ અને સૌરભસંપન્ન વાનગીઓએ વિદ્વત્સમાજનું આ ગ્રન્થમાળા પ્રત્યે ખૂબ આકર્ષણ કર્યું છે. આજે પ્રકાશન પામતો રૈલોક્યદીપિકા-બૃહત્સંગ્રહણી નામનો અમૂલ્ય ગ્રન્થ પૂર્વોક્ત આકર્ષણમાં ખૂબ જ વૃદ્ધિ કરશે એમ ગ્રન્થાન્તર્ગત વિષયોની બહુલતા, અનુવાદની ઘણી જ સ્પષ્ટતા. યંત્રોની ખૂબ જ વિશદતા અને લખાણનો સાક્ષાત્કાર થાય તેવાં પહેલીજવાર પ્રગટ થતાં વિવિધ રંગીન ચિત્રોની અસાધારણ ઉપયોગિતા, સુંદરતા જોતાં અમને કહ્યા સિવાય ચાલતું નથી, તો પણ અમારા કથનની યથાર્થ પરીક્ષા અને સફળતા અભ્યાસકોને આધીન હોઈ આ બાબતમાં વધુ લેખન કરવું તે જરૂરી નથી. સંગ્રહણીસૂત્રનું પઠન-પાઠન ચતુર્વિધ સંઘમાં ઘણું જ પ્રચલિત છે, એમ એ સંગ્રહણીગ્રન્થ ઉપરના અનેક પ્રાચીન-અર્વાચીન હસ્તલિખિત-મુદ્રિત સાહિત્યથી સાબિત થાય છે. આગમસિદ્ધાન્તોની જાણકારી માટે આ ગ્રન્થ ઘણો ઉપયોગી છે એમ અમારે કહેવું પડશે. આ બાબતમાં સવિસ્તર સમજણ પ્રસ્તાવનામાં અનુવાદક પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી મહારાજ કરવાના હોવાથી અહીં લખવાની જરૂર નથી. સંગ્રહણી ગ્રન્થના જૂની ઢબનાં સંક્ષેપ અર્થવાળા અને વિશેષ યન્ત્રો-ચિત્રો વિનાનાં બે ચાર જાતનાં ભાષાંતરો મુદ્રિત થયાં છે, છતાં તે સહુને ઢાંકી દે તેવું. લગભગ ૧૦૫ ફોર્મ જેટલા દળદાર ગ્રન્થનું વિસ્તૃત For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] ભાષાંતરવાળું, વ્યવસ્થિત ઢબપૂર્વકનું નવીન પદ્ધતિનું મુદ્રણકાર્ય અનુવાદની સરળતા, સુસ્પષ્ટાર્થતા અને સવિસ્તૃતતા તેમજ ૧૦૩ જેટલાં યત્રો અને પચરંગી લગભગ ૭૦ ચિત્રો-આકૃતિઓ વગેરે અજોડ સામગ્રીથી આ ગ્રન્થનું પ્રકાશન અનોખું જ તરી આવશે એ નિઃશંક છે. આ જાતનું પ્રકાશ પહેલીજવાર થાય છે. એથી જ અમારી હાર્દિક ઉર્મિઓ કહે છે કે અભ્યાસીવર્ગને અસાધારણ આલંબનભૂત થવા સાથે મહાન આનંદદાતા થઈ પડશે. ઐતિહાસિક અન્વેષણ કરતી અને તે યુગનું તાદશ ચિતાર રજૂ કરતી અને નવયુગની નવીન પ્રેરણા આપતી, નાની વયમાં લખાએલી, આ ગ્રન્થની સુંદર અને સુવિસ્તૃત પ્રસ્તાવના પણ “અનુવાદકશ્રીએ પોતે જ લખી હોવાથી આ પ્રસ્થાનુવાદનો સાદ્યન્ત શ્રમ તેઓને જ ફાળે જાય છે. આ ગ્રન્થનો અનુવાદ, તેમાં આવતાં પ્રાસંગિક યંત્રો અને રંગીન ચિત્રો એ બધું સાહિત્ય સંગીન પદ્ધતિએ તૈયાર કરનાર પૂ. શાસનમાન્ય આચાર્ય મહારાજ શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય પ્રવર બાળયોગી મુનિવર્ય શ્રીમાનું યશોવિજયજી મહારાજ છે. તેઓશ્રીએ દભવિતી-ડભોઇ નગરને સ્વજન્મથી પવિત્ર કરેલ છે, જૈન જેવા ઉચ્ચકુલ અને વિશાળ-શ્રીમંત કુટુંબમાં પુન્યોદયથી જન્મની પ્રાપ્તિ છતાં કોઈ અશુભોદયે બાલ્યવયમાં જ માતા-પિતાનો વિયોગ થતાં વડીલભાઈ શ્રીયુત નગીનદાસ નાથાલાલ કે જેઓ જૈનસંઘમાં અગ્રગણ્ય વ્યક્તિ ગણાય છે તેમની છત્રછાયામાં વૃદ્ધિ પામ્યા, ક્રમશઃ ધાર્મિક-વ્યવહારિક અભ્યાસમાં જોડાયા અને એ અનુવાદક સંગીતકલામાં પણ નિપુણ બન્યા. સંવત ૧૯૮૪માં પૂ. આ. મ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજનું ચાતુમતિ દભવિતી-ડભોઇમાં થતાં પૂ. આચાર્યદિવનો, પૂ. પ્રતાપવિજયજી મ. તથા પૂ ધર્મવિજયજી મહારાજનો પુન્યસંસર્ગ અને વૈરાગ્યમય સદ્ગોધે તેમના હૃદયમાં સંયમાભિલાષ પેદા થયો. હામ, દામ અને ઠામથી પહોંચતું કુટુંબ, કુટુંબ ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ પણ દીક્ષા માટે જલદી સંમતિ મળે એ શક્ય ન હતું. છ મહિના સુધી ગુરુનિશ્રામાં અભ્યાસ, વૈરાગ્યમય સંસ્કારો મેળવ્યા પછી પોષ મહિનામાં ગુરુદેવ વિહાર કરી ગયા. પછી પોતાના મોટાભાઈને દીક્ષાની સંમતિ આપવા વિનંતિ કરતા રહ્યા. ગુરુદેવોએ વિહાર કરી વડોદરા કોઠીપોળ સ્થિરતા કરી હતી. કુટુંબને નરમ પાડવા સત્તર વખત નાસભાગ,કરી વડોદરા જતા આવતા રહ્યા. સંસારના મોજશોખ બધા ત્યજી દીધા. સંસારી કપડામાં પણ સાધુ જેવું જીવન જીવવા માંડ્યું. સવાર-સાંજ પ્રતિક્રમણ, બે કલાક પૂજામાં અને ચાર થી છ સામાયિક, તેમાં વાંચન અને જાપ એ પ્રમાણે આરાધના ચાલુ રાખી હતી. છેવટે છ વિગઈના પણ ત્યાગ કરવા પડ્યા પણ રજા ન જ મળી. છએક મહિના થવા આવ્યા. ચોમાસા પહેલાં કોઈપણ રીતે દીક્ષા લેવી હતી. રાજીખુશીથી મળે તેમ ન હતી એટલે ખાનગી રીતે સંમતિ મેળવીને છાણી જઈને દીક્ષા લીધી. પાછળથી કુટુંબ ફરી બેઠું. કોઇપણ હિસાબે છોકરાને ઘેર લાવવો એટલે કોર્ટ ચઢ્યા, વોરંટ કઢાવ્યું. વડોદરા ભદ્રની કોર્ટમાં ત્રણ દિવસ કેસ ચાલ્યો. હજારો માણસોનાં ટોળેટોળાં ઉભરાતા હતા. ૧૩ વર્ષનો છોકરો વાલીની રજા સિવાય કોઈ કામ કરી શકે નહિ એ કાયદા નીચે મુનિજીને એમના ભાઈને સોંપી દેવામાં આવ્યા. પછી બીજે દિવસે ડભોઇ પહોંચી ગયા. કલ્પના ન હતી કે આવી પરિસ્થિતિ ઊભી થશે. પછી છ મહિના ઘરમાં રહીને ગુરુદેવો વડોદરાથી વિહાર કરી પાલીતાણા જતાં ભાલમાં ગુરુદેવને ભેગા થઈ ગયા. પાલીતાણા પહોંચ્યા. ગુરુદેવ સાથે એકાદ વર્ષ રહ્યા. છેવટે પંદર વરસ જેવી નાની વયમાં અભેદ્ય ભાવનાના પ્રતાપે તથધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના ૧૦૮ શિખરો પૈકી સજીવન શિખર તરીકે જગમશહુર થયેલા શ્રી કદંબગિરિરાજની પાવનકારી શીતલ છાયામાં સંવત ૧૯૮૭ના વર્ષની અક્ષયતૃતીયાના મંગલદિવસે સંયમાભિલાષા સફળ થઇ, અને ત્યારથી તેઓ મુનિશ્રી યશોવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ) બાલ્યવય, કુશાગ્રબુદ્ધિ, અધ્યયન રુચિ. ગુરુદેવોની કપા એ બધાય અનુકૂલ સંજોગોએ અલ્પ સમયમાં જ તેઓને સાધુ સમાચારી ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કોષ, જીવવિચારાદિ પ્રકરણો, બૃહત્સંગ્રહણી, છ કર્મગ્રન્થ પ્રમુખ વિષયોમાં નિષ્ણાત બનાવ્યા. દરમિયાન બૃહત્સંગ્રહણીના અભ્યાસ પ્રસંગે જ એ અતિ ઉપયોગી ગ્રન્થના સુવિસ્તૃત અનુવાદ માટે રૂચિ જાગૃત થઈ. દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ ચાતુમસ મહુવામાં જ થયું અને ત્યાં જ એ ગ્રન્થાનુવાદની રૂચિના શુભ મંગલાચરણ કર્યા, પરંતુ ચાલુ સતત અભ્યાસ, વચ્ચે વચ્ચે શારીરિક પ્રતિકુળતાઓ તેમજ ગુરુદેવ તરફથી પન્નવણાદિ આગમગ્રન્યો અને લોકપ્રકાશાદિ વધુ ગ્રન્થોનું અવલોકન કર્યા બાદ અનુવાદ કરવાના હિતકારી આગ્રહથી કાર્યમાં વિલંબ કરાવ્યો. છતાં ૧૯૯૧ની સાલમાં મુદ્રણ કાર્ય શરૂ થયું. બે વર્ષમાં મુદ્રણ કાર્યની સમાપ્તિ લગભગ થઈ તો પણ ચિત્રોને તૈયાર કરાવવામાં કેટલાક અનિવાર્ય સંજોગોને અંગે ઘણો જ વિલંબ થયો. છેવટે ભાવનગર નિવાસી શ્રીયુત ગુલાબચંદ દેવચંદના સહકારથી એ કાર્ય પૂર્ણ થતાં, આ વિશાળ અને તત્ત્વજ્ઞાનભર્યો ગ્રન્થ પ્રજ્ઞાશીલ શ્રુતઅભ્યાસીઓ અને વિદ્વત્ સમાજ પાસે અમે રજૂ કરી શક્યા છીએ, તે બદલ પ્રથમ નંબરે અનુવાદક મહારાજશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે, તેઓશ્રીના ચરણારવિંદમાં કોટીશઃ વંદનાપૂર્વક તેમને અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે કે હજુ પણ આવા ઉત્તમોત્તમ અભ્યાસોપયોગી અનુવાદ ગ્રન્થો તૈયાર કરી જૈન સમાજને સદાય લાભ આપતા રહે. આ ગ્રન્થના મુદ્રક મહોદય પ્રેસના માલિક શ્રીયુત, ગુલાબચંદ લલ્લુભાઈ કે જેઓએ ઘણી જ કાળજીપૂર્વક ગ્રન્થમુદ્રણમાં ધ્યાન આપેલ છે, અને મુદ્રણકળાના સૌન્દર્યમાં સારો વિકાસ સાધ્યો છે તેમનો આભાર માનવામાં આવે છે. પૂ. મુનિજીની એક વિશિષ્ટ દૃષ્ટિ છે. કલાત્મક સૂઝ ઘણી હોવાથી ગુલાબચંદભાઇએ પણ પૂ. મુનિજીની ઇચ્છા-માર્ગદર્શનને માન આપી અતિ સુંદર મુદ્રણ કરી આપ્યું છે. ફોટાઓ પણ મુનિજીની ઇચ્છા મુજબ છાપ્યા છે, અને વધુમાં સામેથી માગણી કરીને આ ગ્રન્થ મંગાવી ગ્રન્થને સૂક્ષ્મ દૃષ્ટિએ સાવંત તપાસી યોગ્ય સૂચનાઓ અને ક્ષતિઓ જણાવનાર વિદ્વાન સુશ્રાવક શ્રીમાન કુંવરજીભાઈ આણંદજીનો આભાર માનવાનું પણ અમારાથી ભૂલાતું નથી. છેવટે ગ્રન્થમાળાના જન્મદાતા પૂ. આચાર્યશ્રીનો, અનન્યભાવે ઉપયોગી પુસ્તકોના પ્રકાશનમાં સહકાર આપનાર પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીનો, ગ્રન્થના સંશોધનાદિ કાર્યમાં સંપૂર્ણ સહાયક પં. મહારાજ શ્રી ધર્મવિજયજી મહારાજનો, આ ગ્રન્થના અનુવાદક મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ આદિનો અને ગ્રન્થ તૈયાર થતાં અભ્યાસરૂપે પ્રથમ મંગલ કરનાર બાલમુનિ શ્રી જયાનંદવિજયજી મહારાજાદિ ગુરુદેવોનો ઉપકાર માનવા સાથે પાદપંકજમાં વંદન કરી જૈન શ્રીસંઘ તથા અન્ય જનતા આ સંગ્રહણીરત્ન (અપરનામ રૈલોકયદીપિકા કે બહત સંગ્રહણી) ગ્રન્થના અધ્યયન અધ્યાપન દ્વારા યાને પરંપરાએ રૈલોક્યદીપકસમાં અક્ષય અનંત લોકાલોક વ્યાપી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે એ જ હૃદયેચ્છા !!! અક્ષય તૃતીયા, સં. ૧૯૯૫ નિવેદક વડોદરા મોહન પ્રતાપી નંદ-ચરણોપાસક લાલચંદ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ / सर्वविघ्नहरणाय श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः બીપીવીડીયો અહીં સંગ્રહણીગ્રન્થની બીજી આવૃત્તિની જ પ્રસ્તાવના સુધારાવધારા સાથે છાપી છે. લે. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી-પાલીતાણા જે નોંધઃ-પહેલી આવૃત્તિમાં ૧૯પાનાંની પ્રસ્તાવના લખી હતી, એ પ્રસ્તાવના કેન્સલ કરી બીજી આવૃત્તિમાં નવેસરથી સં. ૨૦૪૪માં પ્રસ્તાવના લખી હતી. તે સુધારા વધારા સાથે ત્રીજી આવૃત્તિમાં છાપી છે. સં. ૨૦૧૩ मेघाच्छन्नो यथा चन्द्रो न राजति नभस्तले । ઉપયતં વિના શાä ન રાતિ તથવિધ}Iછા એક પ્રાચીન પદ્ય નોંધઃ-એ આપ્ટોક્તિ અનુસાર કોઈપણ પુસ્તક ગમે તેટલું મહત્ત્વનું કે ગૌરવભર્યું હોય પણ તેના ઉપર સચોટ પ્રકાશ ફેંકતો, ગ્રન્થ વિષયોનો તલસ્પર્શી પરામર્શ કરતો અને ગ્રન્થના સારભૂત નવનીત દશવિતો એક સુંદર અને સુવિસ્તૃત ઉપોદઘાત કે પ્રસ્તાવના જો ન હોય તો તે પુસ્તક જોઇએ તેવું શોભતું નથી, વાચકોને સંતોષ આપતું નથી. તેમાંય અત્યારે તો ઉપોદઘાત કે પ્રસ્તાવના વિશદ છણાવટ અને વિગતો પૂર્ણ હોય તેટલું ગ્રંથગૌરવ વધે. હું પણ તે નિયમને માન આપીને યથામતિ થોડી લાંબી પ્રસ્તાવના લખું છું. આ ગ્રન્થની પહેલી આવૃત્તિમાં જે પ્રસ્તાવના છાપી હતી તે એક તો ૨૧ વર્ષની સાવ નાની ઉમ્મરે લખેલી, એ વખતની ઉમ્મર, અભ્યાસ તેમજ સંજોગ અને પરિસ્થિતિ આ બધાને અનુલક્ષીને લખેલી હતી. નવું લખવાના ટાઈમના અભાવે અને માત્ર પ્રસ્તાવનાના લીધે પ્રકાશન અટકી ન પડે એટલે બીજી આવૃત્તિમાં જૂની જ પ્રસ્તાવના છાપી દેવી આવો વિચાર કરેલો, પરન્તુ છેલ્લે પ્રસ્તાવના ઉપર નજર કરતાં લાગ્યું કે આ પ્રસ્તાવનાની (૪૮ વર્ષ પહેલાંની) હવે વિશેષ અગત્યતા નથી રહી એટલે ફરી નવી જ લખવી. સાથે એમ નક્કી કર્યું કે પ્રસ્તાવના અને સાથે ગ્રન્થનો પરિચય વગેરે આપતાં પહેલાં તે અંગેની થોડી ભૂમિકા પણ લખવી. પાયાની વાત જૈનધર્મના અને જૈન તત્ત્વજ્ઞાનના આદ્ય પ્રકાશક વીતરાગ, સર્વજ્ઞ એવા તીર્થકરો હોય છે. તેઓશ્રીના આપેલા જ્ઞાનને તેમના આદ્ય ગણધરશિષ્યો ગ્રહણ કરે છે, અને તે પછી એ જ્ઞાન ઉપરથી જ શાસ્ત્રો રચે છે. પછી એ શાસ્ત્રો દ્વારા તીર્થંકરદેવના જ્ઞાનનો જદી જુદી રીતે વિસ્તાર થતો રહે છે. સમ્યગદી જીવો, તેઓશ્રીની વાણીને યથાર્થ-સર્વથા સત્ય માનીને સ્વીકારે છે. પ્રશ્ન –તીર્થકરો જે જ્ઞાન આપે અથવા જે કંઈ કહે તે બધું સાચું જ, વિશ્વસનીય અને શ્રદ્ધેય જ હોય છે એવું કહેવામાં આવે છે તેમાં પ્રમાણ શું? ઉત્તર : --પ્રમાણમાં તીર્થકરોનો વિકાસ ક્રમ, સાધના અને સિદ્ધિ. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [૪૦ ) જૈન તીર્થકરો પોતાના અંતિમ ભવમાં તીર્થકરરૂપે ત્યારે જ જાહેર થાય છે કે રાગ-દ્વેષનો ક્ષય કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી કેવલજ્ઞાન, કેવલદર્શન એટલે ત્રિકાલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય. ત્રિકાલજ્ઞાનનો અર્થ એ કે દશ્ય-અદશ્ય અખિલ બ્રહ્માંડને તેમાં રહેલા દ્રવ્યો-પદાર્થો, તે પદાર્થોના પયિો, વિવિધ અવસ્થાઓ, પદાર્થોના ગુણો વગેરેને સંપૂર્ણ આત્મપ્રત્યક્ષ જોવા ને જાણવા. આથી જ્ઞાનના બળે સમગ્ર વિશ્વનું યથાર્થ દર્શન તેઓ કરી શકે છે. આ શક્તિ પ્રાપ્ત થયા પછી જ તેઓ જાહેર પ્રવચનો આપે છે. જેથી તેમના પ્રવચનમાં અસત્યનો અંશ આવવાની જરાપણ શક્યતા હોતી નથી, અને આથી વિશ્વને હેયોપાદેયનું સાચું જ્ઞાન મળે છે. તીર્થકરો સત્યવાદી જ હોય છે. અસત્ય બોલવાનું તેમને કોઈ કારણ જ હોતું નથી. માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે માનવજાત ત્રણ કારણોથી જુઠું બોલે છે. કાં રાગથી, કાં દ્વેષથી, કાં અજ્ઞાનથી. આ ત્રણેય કર્મો આત્મામાંથી સર્વથા નષ્ટ થઈ જાય પછી કારણનો નાશ થતાં તેના કાર્યરૂપ અસત્ય પણ નષ્ટ થઈ જાય છે. આવી રાગ-દ્વેષ વિનાની જે વ્યક્તિ હોય તેને જ વીતરાગ કહેવાય છે, આપ્ત કહેવાય છે. આપ્ત એટલે યથાર્થવક્તા. વ્યક્તિ વિશ્વસનીય હોય તેના વચન ઉપર જરૂર વિશ્વાસ બેસે છે. યથાર્થ વચન જેઓને રાગ-દ્વેષ ન હોય તેવા વીતરાગ પુરુષો જ બોલી શકે છે. પુરુષવિશ્વાસે વનવિશ્વાસ:ો એ ન્યાયે. ઉપરની વાત કહેવાનું કારણ એ છે કે આ સંગ્રહણી ગ્રન્થનો સંબંધ તીર્થંકરદેવની વાણી જોડે જોડાયેલો છે. ત્યારે તીર્થકર કેવા હોય છે તેનો ખ્યાલ આપવા ઉપરોક્ત સામાન્ય ઇશારાપૂરતી ભૂમિકા જણાવી છે. * સંગ્રહણીરત્ન' નામ શાથી? પ્રસ્તુત ગ્રન્થને લોકો મોટીસંઘયણી, કે સંગ્રહણીના નામથી જાણે છે પણ તેનું એક સ્વતંત્ર નામ સંગ્રહણીરત્ન’ છે. આ સંગ્રહણીની રચના બારમી શતાબ્દીમાં શ્રીચન્દ્ર નામના મુનીશ્વરે કરી છે. સંગ્રહણીનો અર્થ એ કે આગમશાસ્ત્રમાં રહેલા વિવિધ પદાર્થોનો જેમાં સંચય-સંગ્રહ કરાયો હોય તે. વાત એવી છે કે જે સાધુ-સાધ્વીઓ (ગમે તે કારણે) આગમ વાંચનના અધિકારી ન હોય તેઓને આગમનું થોડું ઘણું જ્ઞાન કોઇપણ રીતે ઉપલબ્ધ થાય તો સારૂં! આવી હિતબુદ્ધિથી પન્નવણા આદિ આગમ શાસ્ત્રોમાંથી કેટલાક પદાર્થોને તારવીને તેની નવી ગાથાઓ રચી જેથી તે ભણવાથી દોષ ન લાગે અને તેથી તેની જ્ઞાનમાત્રામાં વધારો થઈ શકે. જૈનસંઘમાં સંગ્રહણી ગ્રન્થની રચના કરનાર તરીકે બે આચાર્યો જાણીતા છે. એક તો સાતમી શતાબ્દીમાં થયેલા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અને બીજા બારમી શતાબ્દીમાં થયેલા શ્રીચન્દ્રમહર્ષિ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની સંગ્રહણીનું ગાથામાન ૨૭૦ આસપાસનું હતું પણ વિદ્યાર્થીઓએ નવી નવી ગાથા કે જુઓ સંથથરથi |ગાથા ૩૪૯. આ પ્રક્ષેપ ગાથા છે.. * સંગ્રહણી પ્રસ્થમાં જે વિષયો આપ્યા છે તે અનેક જાતના છે. આ બધા વિષયો જુદા જુદા આગમોમાંથી લઇને આપ્યા છે. એ આગમોની યાદી અહીં આપતો નથી. આ વિષયને લગતા આ સંગ્રહણીની રચના પછી ઘણાં વરસો બાદ ચૌદરાજલોકના વિષયને લગતા અનેક ગ્રન્થો નિર્માણ થયા છે. એ બધાયની યાદી અહીં આપતો નથી. તેમજ ભૂગોળ ખગોળને લગતું વૈદિક, બૌદ્ધ સાહિત્ય પણ છે. વૈદિકોમાં વિષ્ણુપુરાણ આદિ પુરાણો અને અન્ય ગ્રન્થો છે. બૌદ્ધોમાં અભિધમ્મકોશ આદિ છે પણ તે નામોની યાદી અહીં આપતો નથી. જૈનજ્યોતિષ અને થોડોક ગણિતનો વિષય છે એટલે લૌકિક, લોકોત્તર ગણિત, વગેરે ગણિતના અનેક પ્રકારો જૈન, વૈદિક, બૌદ્ધ સંસ્કૃતિ આ અંગે કેવી કેવી સમજ આપે છે તે પણ અહીં આપવું જરૂરી નથી. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ | ૪૧ ] ઉમેરીને સેંકડો વરસોમાં તેને ૪૦૦-૫૦૦ ગાથા સુધી પહોંચાડી દીધું. એ પ્રમાણ નવી નવી ગાથાઓનો ઉમેરો, અન્ય ગ્રન્થોની ગાથાઓને પ્રક્ષેપ કરવાથી વધ્યો હતો. ૫૦૦ વરસ પછી જન્મેલા શ્રી ચંદ્રમહર્ષિને થયું કે ઓછી ગાથાવાળી સંગ્રહણી બનાવવી જોઈએ એટલે એમણે ઓછી બુદ્ધિવાળા માટે ઉપકાર કરવાની બુદ્ધિથી અર્થગંભી૨ ૨૭૩ ગાથા પ્રમાણ સંગ્રહણીની રચના નવી કરી. જેમાં અર્થ ઘણો રહે અને શબ્દો ઓછા વાપરવા પડે એવી ગાથાઓની નવી રચના કરી અને પ્રાચીન સંગ્રહણીથી આ જુદી છે એવો ખ્યાલ રહે એ ખાતર તેમણે તેની સાથે રત્ન' શબ્દ જોડીને ‘સંગ્રહણીરત્ન’ એવું નામકરણ કર્યું છે. જો કે આ મુદ્રિત સંગ્રહણીમાં ૨૭૩ નહીં પણ વધારાની ગાથાઓ સાથે ૩૪૯ ગાથા અનુવાદ સાથે છાપી છે. તેનું કારણ એક તો આ ગાથાવાળી સંગ્રહણી છપાએલી હતી અને અમે ઘણા સાધુસાધ્વીજીઓ એ જ ભણતા હતા તેથી તે છપાવવી પડી છે. જો કે હાલમાં જિનભદ્રીયા સંગ્રહણી કરતાં શ્રીચન્દ્રમહર્ષિની સંગ્રહણી વધુ પ્રમાણમાં ભણાય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં સમય-કાળની વિશિષ્ટ ફિલસૂફી એટલે પ્રરૂપણા છે, જે તમને આ ધરતી ઉપરના કોઇ ધર્મશાસ્ત્ર દ્વારા પ્રાયઃ જોવા-જાણવા નહિ મળે. વિજ્ઞાન દ્વારા પણ નહિ જાણી શકાય. સંગ્રહણીના વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને કાળનું સ્વરૂપ જાણવું અનિવાર્ય રીતે જરૂરી હોવાથી બીજા જૈનધર્મના ગ્રન્થોના આધારે સમયથી લઇને અંતિમ સંખ્યાત સંખ્યા સુધી, તેથી આગળ વધીને ઠેઠ પલ્યોપમ યાવત્ સાગરોપમ સુધીનું જાણવા જેવું સ્વરુપ ૧૪માં પાનાંથી લઇને ૪૩માં પાનાં સુધી આપવામાં આવ્યું છે અને વચ્ચે વચ્ચે આનુષંગિક બાબતો પણ લખવામાં આવી છે. વળી અસંખ્ય કોટાનુકોટી યોજન દૂર ઊર્ધ્વકાશમાં ચૌદરાજને અંતે બ્રહ્માંડનો જ્યાં અંત આવે છે ત્યાં જૈનધર્મની દૃષ્ટિએ મોક્ષનું સ્થાન સિદ્ધશિલાના પ્રતીકરૂપે આવેલું છે. ત્યાં અનંતા જીવો દેહરૂપે નહિ પણ જીવતાં જ્યોતિ સ્વરુપે છતાં સંપૂર્ણ દૃષ્ટા તરીકે રહેલા છે. જૈનધર્મમાં જીવનો મોક્ષ ત્યારે જ થાય છે કે, જીવ સારાં નરસાં તમામ કર્મોનો ક્ષય કરી સદાને માટે વિદેહી બની પોતાના આત્માને સંપૂર્ણ કર્મરહિત કરી નાંખે ત્યારે. જીવ એક પલકારામાં અવશ્ય મોક્ષે ચાલ્યો જાય છે અને જૈનધર્મની દૃષ્ટિએ મોક્ષે ગયેલા આત્માઓને કદી જન્મ લેવા આ સંસારમાં પુનઃ આવવાનું હોતું નથી. સંસારના તમામ દુઃખોનો અંત આવે એ માટે આત્મા મોક્ષની સાધના કરે છે, પછી એને સંસારમાં ખેંચી લાવે એવું કોઇ કર્મ-કારણ વિદ્યમાન રહેતું નથી. એ મોક્ષસ્થાનથી એટલે ઉકાશથી નીચે ઉતરતાં અફાટ આકાશમાં જ ઉત્તમ કોટિના વિવિધ પ્રકારના દેવોનાં સ્થાનો અને તેના અસંખ્ય વિમાનો હોય છે. તે પછી નીચે આવતાં સૂર્ય-ચન્દ્ર વગેરેનો જ્યોતિષલોક આવે છે. એથી નીચે ઉતરતાં અત્યારનો મનુષ્યલોક જે ધરતી ઉપર આપણે બેઠાં છીએ એ સ્થાન આવે છે. આ ધરતીના કેન્દ્રમાં મેરુપર્વત રહેલો છે, જે લાખો માઇલ દૂર છે જેને આપણે જોઇ શકતા નથી. આપણે જે રહીએ છીએ એ ધરતીની નીચે હજારો માઇલ નીચે જઇએ ત્યારે નીચે વર્તતી સાત નરક-પૃથ્વી પૈકીની પહેલી નરક પૃથ્વી આવે છે. તે પછી અબજોના અબજો માઇલ સુધી અવકાશમાં બીજી છ નરક પૃથ્વીઓ રહેલી છે. ભયંકર પાપો કરનારા જીવોને ત્યાં ઉત્પન્ન થયા પછી જીવને અપાર દુઃખના અનુભવ કરવા પડે છે. એ સ્થાન તરીકે નરકના સ્થાનની જે પ્રસિદ્ધિ છે તે આપણી ધરતીની નીચે જ આવેલી છે. જેનું વર્ણન આ ગ્રન્થમાં આપેલું છે. આ સંસાર ચારગતિમાં સંકળાએલો છે. ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. આપણી ધરતીની ઉપર રહેલા આકાશમાં અબજોના અબજો માઇલ સુધીના વિસ્તારમાં બે પ્રકારના દેવો વસેલા છે. ૧. વૈમાનિક ૨. જ્યોતિષ, અને બીજા બે પ્રકારના દેવો એટલે ભવનપતિ તથા વ્યન્તર આ બંને પ્રકારના દેવો આપણી ધરતીની ઘણા નીચે પહેલી નરકની પૃથ્વીની અંદર, ઉપરના ભાગે વચમાં રહેલા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ | ૪ર ] છે. દેવોને આપણે પ્રત્યક્ષ જોઇ શકતા નથી. મંત્રસાધના દ્વારા કે સામેથી દેવની કૃપા થાય તો જ તેનું દર્શન થઇ શકે છે. આકાશના દેવો ઘણી ઉંચી કક્ષાના હોય છે અને એમની શક્તિ-તાકાત બધી રીતે નીચેના દેવો કરતાં અનેક ગણી વધારે હોય છે, કેમકે તેવું પુણ્ય બાંધીને જન્મ્યા છે માટે. તીર્થંકરદેવને મેરુપર્વત ઉપર અભિષેક કરવા ભગવાનને ખોળામાં લઇને પ્રારંભમાં જે ઇન્દ્ર બેસે છે તે ઉપરનો સૌધર્મઇન્દ્ર હોય છે. ચોવીશ તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓ તથા ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, કિન્નર, ગાંધર્વ વગેરે જાતજાતનાં સારાં, હલકાં બધી જાતનાં દેવ-દેવીઓ જેઓ મનુષ્યલોકમાં આવીને સારાં-નરસાં ફળો આપે છે, તે બધા દેવ-દેવીઓ આપણી ધરતી નીચે આવેલી (પ્રાયઃ) વ્યન્તર નિકાયનાં હોય છે. જ્યોતિષીદેવોનાં વર્ણન પ્રસંગે રાત્રિ-દિવસ કેમ થાય છે, તેનું કાળમાન સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાને લગતું વર્ણન કરશે. જે આજની વૈજ્ઞાનિક માન્યતા સાથે જરાપણ મેળ ખાય તેમ નથી. દેવગતિ પછી આ ગ્રન્થમાં મનુષ્યગતિનું વર્ણન ક૨શે જેમાં પ્રાસંગિક ગ્રન્થાન્તરથી જંબૂીપ સહિત અઢીદ્વીપનું પણ થોડું વિસ્તારથી વર્ણન ક૨શે. મનુષ્યલોકના વર્ણન પ્રસંગે જંબુદ્વીપને ફરતા એક પછી એક અસંખ્ય દ્વીપ સમુદ્રો આ ધરતી ઉપર અબજો માઇલ સુધી કેવી રીતે રહેલા છે તેનો આછો ખ્યાલ આપશે. આ સંગ્રહણીમાં મહત્ત્વનો વિભાગ જો કોઇ હોય તો સૂર્ય-ચન્દ્રનો અધિકાર છે. જો કે સંગ્રહણીમાં તો આને લગતી ગાથાઓ ૧૦-૧૨ જ છે, પરન્તુ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વગેરે ગ્રન્થો દ્વારા મેં સૂર્ય-ચંદ્રના મંડળો, તેની તમામ જાતની વ્યવસ્થાનું વર્ણન ખૂબ વિસ્તારથી જણાવ્યું છે. આ વિભાગ જ સહુથી વધુ પેજ (૧૦૦ પાનાં) રોકે છે. પહેલી આવૃત્તિમાં આ વિભાગ માટે ઘણા આચાર્યો તેમજ જંબુદ્રીપ અને ખગોળ શાસ્ત્રના અથાગ અભ્યાસી ધર્મસ્નેહી મુનિરાજ શ્રી અભયસાગરજી વગેરે સાધુઓ, મુનિરાજો તરફથી ઘણા અભિનંદન મલ્યા હતા. ત્યારપછી સાતે સાત નરક અને તેમાં રહેતા નારકીઓનું વિસ્તારથી વર્ણન છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના વિવિધ પ્રકારનું તથા નિગોદના જીવોનું, શરીર, આયુષ્ય, પ્રકારો વગેરેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. ચક્રવર્તીનું, સિદ્ધશિલાનું, વાસુદેવનું વર્ણન, ઉત્સેધાંગુલની પ્રમાણાંગુલની વ્યાખ્યા, આયુષ્યના પ્રકારો, પર્યાપ્તિના પ્રકારો, વિવિધ પ્રકારનાં શરીરો વગેરેનું સ્વરૂપ, આમ નાની મોટી ઘણી ઘણી વ્યાખ્યાઓને સંગ્રહણીમાં ગુંથી દેવામાં આવી છે. વધુ માટે આ પછી આપેલો ગ્રન્થ પરિચય વાંચો. * મૂલ ગ્રન્થની શરૂઆત ક્યાંથી ? આ ગ્રન્થના પ્રારંભમાં મેં થોડી મંગલાચરણની ચર્ચા ગ્રન્થાન્તરથી કરી. તે પછી આઠમા પૃષ્ઠથી પહેલી ગાથા શરૂ થાય છે. આ ગાથાના અર્થમાં જૈનધર્મની દૃષ્ટિએ સમય-કાળનું સ્વરુપ કેવું જાણવા જેવું છે, તે કેટલું બધું ઉપયોગી છે ? સમયથી લઇ પુદ્ગલ પરાવર્તનનું સંક્ષિપ્ત સ્વરુપ ગ્રન્થાન્તરથી ઉપયોગી વિગતો પ્રમાણભૂત ટીપ્પણીઓ સાથે આપ્યું છે. * પહેલી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી હતી. બીજી આવૃત્તિમાં સંગ્રહણીનું કદ ઘણું વધી જવાથી તે વિભાગ રદ કર્યો હતો પણ ત્રીજી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી છે. * મૂલ અને ભાષાંતરનો શબ્દકોષ છપાવવા વિચાર હતો, તે પણ સમયના અભાવે રદ કરેલ છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૩] * હિન્દી ભાષી પ્રાંતોની ફરિયાદ હતી કે ગુજરાતી સાધુઓ હિન્દીમાં પુસ્તકો છપાવતા નથી. તેથી અમો જૈન તત્ત્વજ્ઞાનથી વંચિત રહીએ છીએ. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતી અનુવાદનું હિન્દી કરાવી તેની પ્રથમવૃત્તિ પ્રકાશિત કરાવી છે. કે આ પુસ્તકની આવૃત્તિ અંગ્રેજી ભાષામાં કરવી છે પણ અંગ્રેજીમાં જે તત્ત્વજ્ઞાનના શબ્દો ન હોવાથી ભાષાંતર કેમ કરી શકાય? એ પ્રશ્ન છે એટલે એ પ્રયાસ હાલ સ્થગિત રાખ્યો છે. આ અતિપરિશ્રમ સાધ્ય કાર્ય છે. અંગ્રેજીમાં ધૂની લગાવીને કામ કરનારા ક્યાં છે? * દિગમ્બર સંપ્રદાયમાં સંગ્રહણીની જેમ તિનો પUUત્તી વગેરે ગ્રન્થો છે. જે ભાષાંતર સાથે પ્રગટ થએલા છે. | પહેલી આવૃત્તિનું પ્રકાશન અનંતા આત્માઓને મોક્ષ પ્રાપ્તિમાં કારણરૂપ શત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ ઉપર અને તીથિિધરાજ સુદેદીપ્યમાન મુખમુદ્રાવાળી ભગવાન શ્રી ઋષભદેવની તેજસ્વી અને પ્રભાવક છત્રછાયામાં વિ. સં. ૧૯૯૫માં પાલીતાણામાં ચંપાનિવાસની ધર્મશાળામાં થવા પામ્યું હતું. જોગાનુજોગ બીજી આવૃત્તિનું પ્રકાશન પણ આ જ પવિત્ર ભૂમિ ઉપર થવાનો યોગ બન્યો હતો અને ત્રીજી આવૃત્તિનું પ્રકાશન પણ એ જ ભૂમિ ઉપર થશે એ પણ એક સુભગ સંયોગ છે. તીથધિરાજની અમોઘ કૃપા અને કલિકાલમાં કલ્પદ્રુમ જેવા પુરિસાદાનીય ભગવાનશ્રી પાર્શ્વનાથ તથા જાગૃતજ્યોતિ મા ભગવતી શ્રી પદ્માવતીજી તથા મારા ત્રણેય તારક પરમ ઉપકારક ગુરુદેવો આ બધાયની કૃપા વર્ષાના કારણે ભલે ઘણું મોડું મોડું પણ પ્રકાશન થવા પામ્યું તે બદલ સહુને ભાવપૂર્વક નતમસ્તકે નમસ્કાર કરું છું. અમારા સમુદાયના ધર્મશાસનપ્રભાવક શતાવધાની આ. શ્રી જયાનંદસૂરિજી આદિ મુનિરાજો જેઓ એક યા બીજી રીતે સહાયક બન્યા હશે તેઓ પણ ધન્યવાદાઈ છે. ભાષાંતરમાં શાસ્ત્રના કે ગ્રન્થકારના આશય વિરુદ્ધ અજાણતાં કે પ્રેસદોષથી કંઈ લખાઈ ગયું હોય તો જ્ઞાનીઓ પાસે ક્ષમા માગું છું. સહુ કોઇ આ ગ્રન્થનું અધ્યયન કરી સમ્યગુ જ્ઞાન દર્શન ચારિત્રના જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરો એ જ શુભકામના ! આ આવૃત્તિમાં ખાસ ખાસ વિશેષતા શું છે? ૧. આ આવૃત્તિની અનુક્રમણિકા વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવી છે. આ જાતની વિશેષતા બીજે ક્યાંય તમને (પ્રાયઃ) જોવા નહીં મળે. સામાન્ય રીતે વાચકોને અનુક્રમણિકાનું કોઈ મહત્ત્વ નથી હોતું પણ આ અનુક્રમણિકા જોશો તો તમને જરૂર ગમશે. ઘણીવાર સરળ, સ્પષ્ટ અનુક્રમણિકા ગ્રન્થ ભણવા માટે પ્રેરણાત્મક બની જાય છે. ૨. આ આવૃત્તિ છપાઈ ગયા બાદ ચારેક વર્ષ પછી સૂર્ય, ચન્દ્રનાં મંડળો અને ગ્રહો વગેરેની ૧૬૪ આઈટમોની યાદી નવી ઉમેરવામાં આવી હતી. તે ગ્રન્થના પૃષ્ઠ નંબર ૨૮૦ પછી તેના પાનાં જોડવામાં આવ્યાં હતા, પણ ત્રીજી આવૃત્તિમાં પૃષ્ઠ નંબર જુદા આપ્યાં નથી. પરંતુ ૨૫૧ થી ૨પ૬ સુધીના પાનામાં ૧૬૪ આઈટમો આપી છે. આ છ પાનાંની નોંધ અભ્યાસીઓને પહેલીજવાર જોવા મળશે. ખગોળના અભ્યાસીઓને ઘણી રીતે ઉપયોગી થશે એવી શ્રદ્ધા છે. ૩. ગ્રથના અન્તમાં ૩૪૪-૩૪૫ આ બંને ગાથાનું વિવેચન પુસ્તકનું કદ વધી જાય અને વિદ્યાર્થીઓને For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [[ ૪૪ ] બહુ લાંબું ભાષાંતર ભારે પડશે એ હેતુથી પહેલી આવૃત્તિમાં ભાષાંતર મર્યાદિત રાખ્યું હતું પણ આ બીજી આવૃત્તિમાં એ આખો વિભાગ ફરીથી અને વિસ્તારથી આપ્યો છે. બીજી આવૃત્તિની જ લગભગ આ નકલ છે એટલે બીજી નવીનતા નથી. આત્માર્થી મુનિરાજશ્રી અભયસાગરજી જોડેની વાતચીત જૈનસંઘના તેજસ્વી વિદ્વાન મુનિપ્રવરશ્રી અભયસાગરજી, જેઓ સં. ૨૦૦૦ ની આસપાસ માલવા ઉદેપુરમાં ચોમાસું હતા ત્યારે તેઓ ભૂગોળ ખગોળને લગતાં પ્રશ્નો મને પૂછીને ખુલાસા માગતા હતા. સં. ૧૯૯૭માં શ્રી ચંદ્રમુનીશ્વરજીની મોટી સંગ્રહણીના ભાષાંતરની ૬૦ થી વધુ ચિત્રો સાથેની બુક પ્રકાશિત થઈ ત્યારે તેમને તે મંગાવીને જોઈ, અમારી સંસ્થા તરફથી બહાર પડેલા ક્ષેત્રસમાસ ગ્રન્થની પૂજ્ય ગુરુદેવે લખેલી પ્રસ્તાવના અને સંગ્રહણીની પ્રસ્તાવના પણ તેમને વાંચી, ભૂગોળ ખગોળના વિષયમાં મુનિજીનો અભ્યાસ ઉત્તમ હતો એટલે એમને થયું કે જેનશાસ્ત્રો અને આજના વિજ્ઞાન વચ્ચે કેટલું મોટું અંતર પડયું છે ! તેમને મનોમન જેન ભૂગોળના ક્ષેત્રમાં ઝુકાવવાનો નિર્ણય કરી ધીમે ધીમે પોતાનું વાંચન ચિંતન એ દિશામાં વધારતા ગયા. વચમાં વચમાં કેટલાક પ્રશ્નોના સમાધાન માટે મને પ્રશ્નો પણ પૂછતા હતા. વરસો બાદ પાલીતાણામાં જંબૂદ્વીપ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમની સંસ્થાના ટ્રસ્ટીઓ મારો અંગત મત જાણવા મુંબઈ આવ્યા હતા એમાં મારા જાણીતા સુશ્રાવક દિલ્હીવાળાથી ઓળખાતા કપડવંજના વતની શ્રી રમણભાઈ પણ હતા. તેઓએ અભયસાગરજી મ. પાલીતાણામાં શું કરવા માગે છે તેની બધી વાત કરતાં મને કહ્યું કે તુલનાત્મક દૃષ્ટિએ જેન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે શું તફાવત છે એ રચના કરીને રચનાત્મક રીતે બતાવવાની ઇચ્છા રાખે છે તો તેમ કરવું યોગ્ય છે ખરૂં? ત્યારે મેં એમને કહ્યું કે તુલનાત્મક દૃષ્ટિએ પ્રયાસ હાલમાં ન કરવો જોઇએ. કારણ કે વિજ્ઞાનની વાત એવી છે કે જેમ જેમ શોધ થતી જશે તેમ તમે જૂની માન્યતાઓ બદલાતી જશે. ત્યારે જૂની માન્યતાઓ પ્રમાણે જો કરીએ તો કરેલું બધું ખોટું ઠરે અને તૈયાર કરેલી બધી વસ્તુઓ નકામી થઈ પડે. વળી એ પણ કહ્યું કે “ભૂભૌગોલિક વરસ” શરૂ થવાનું છે. ભૂગોળને લગતું વ્યાપક અને ઊંડું સંશોધન સાતથી દશ વરસ માટે શરૂ થવાનું જાણ્યું છે. એ વખતે આજ સુધી ભૂગોળને લગતી કેટલીક માન્યતાઓ ચાલે છે તેમાં કેટલાક ફેરફારો થઇ જવા માટે ફક્ત સંભવ છે. જૈન ગ્રન્થો શું કહે છે તે બતાવવામાં કશો વાંધો નથી પણ હું તો સાપેક્ષ દષ્ટિએ એવી પણ સલાહ આપે કે : તેઓ એક મહિનો વૈજ્ઞાનિકો જોડે રહે અને ગ્રહોની વિથીઓ, પરિભ્રમણ વગેરે બધું જુએ, એનો અનુભવ કરે પછી આગળ વધે. અલબત્ત એમાં સાધુધર્મની મયદા વિચારવાની રહે. એ લોકોને મારી વાત ગળે ઉતરી, તેમને ઠીક લાગ્યું. અને ટ્રસ્ટીઓએ વિદાય લીધી. ત્યારપછી ત્રણેક વરસ બાદ મેં અભયસાગરજી મ.ને મારા ચિંતનમાં ઉઠેલા બે પ્રશ્નો પૂછયા. એ પ્રશ્નો ભાગ્યેજ કોઇને ઉઠયા હશે. મારા પ્રશ્નોથી મહારાજશ્રીને ઘણી નવાઈ લાગી. કેમકે તેમને પણ આ બાબતનો જરા પણ ખ્યાલ ન હતો. બે પ્રશ્નમાંથી પહેલો પ્રશ્ન એ હતો કે-દરેક મહિનાની પૂનમના દિવસે પશ્ચિમમાં ચંદ્રમાનું દર્શન થયા પછી રાતના બાર વાગ્યા સુધી તો ચંદ્રમામાં રહેલ ચિહ્ન જેને હરણનું ચિહ્ન કહેવામાં આવે છે, તે સવળું જ હોય છે, સવળું એટલે કે આપણી સામે બેઠું હોય તેવું. એટલે શીંગડા ઉંચા અને પગ નીચે વાળેલા, પણ બાર વાગ્યા પછી એ જ ચન્દ્ર ધીમે ધીમે ઉલટવા માંડે છે એટલે મૃગનું ચિહ્ન પણ ખસતું ખસતું ઊંધું થવા લાગે છે. સવારે પાંચ વાગે તમે જુઓ તો હરણના પગ ઉંચા અને માથું તેમજ શરીરનો For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ / ભાગ નીચે આમ આખું હરણ ઉલટાઇ જાય છે. પાંચ જ કલાકની અંદર આ ઘટના કેવી રીતે બને છે એનો હું તાગ કાઢી શક્યો નહિ એટલે મેં એ પ્રશ્ન મુનિશ્રી અભયસાગરજીને પૂછયો હતો. પ્રથમ તો મારો સવાલ સાચો છે કે કેમ? તેનો જવાબ આપવામાં વરસ દોઢ વરસનો સમય વીત્યો. ત્યારપછી મને લખ્યું કે જાપાનથી ટેલીસ્કોપ આવવાનો છે, તે આવ્યા પછી નિરીક્ષણ કરીને જણાવીશ. ટેલીસ્કોપ આવવામાં બીજા બે વરસ ગયા, છેવટે નિરીક્ષણને અન્ત મારો સવાલ સાચો છે એટલે એમને જણાવ્યું અને આ બાબતમાં વિચાર કરીને પછી જણાવીશ એમ લખ્યું. એમની સામે મારો બીજો પ્રશ્ન એ હતો કે--પૃથ્વીને મુનિશ્રી અભયસાગરજી સહિત આપણો સાધુ સમાજ થાળી જેવી ગોળ અને ચપટી માને છે. આ એક અધૂરી સમજ છે અને ગતાનુગતિએ પછી સહુ “લોલ લોલ' કરે છે. પૃથ્વીને ચપટી માની લઇએ તો બીજી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. આ વાત પણ મેં એમને કહી હતી ત્યારે તેઓ પાલીતાણામાં હતા. અવરનવર જવાબ માટે ટકોર કરતો પણ મૌન રહેતા. કયારેક ક્યારેક તેઓ મારે ત્યાં સુવા અથવા રોકાવવા માટે પણ પધારતા ત્યારે તેમને યાદ આપતો. છેવટે મેં એમને એમ પણ કહ્યું કે તમને ૧૭ વરસથી બે પ્રશ્ન પૂછેલા છે, આપની પાસે જો તેનું સમાધાન ન હોય તો જરાએ ચિંતા કરવા જેવું નથી. આપણા જ્ઞાન, સાધનોની મર્યાદા છે, એટલે ગહન, કૂટ અને અદેશ્ય પદાર્થોનું સમાધાન મેળવવું કોઈને માટે પણ કપરૂં છે ઉકેલ ન જડયો હોય તો તેમાં જરાપણ. સંકોચ રાખવાની જરૂર નથી, આપણે છી છીએ. સં. ૨૦૩૫માં પ્રાયઃ કલ્યાણભુવનમાં ચોમાસુ હતા. મોતીસુખીયામાં વ્યાખ્યાન રાખતા હતા. તેઓએ મને આવીને કહ્યું કે આવતીકાલે સભામાં આપને જરૂર આવવાનું છે. બીજે દિવસે તેમને જાહેર સભામાં ઊભા થઇને ભૂગોળને લગતી કેટલીક વાતો કરી અને તેમાં રાજગૃહી વગેરે નગરીઓ ઉત્તરધ્રુવ પાસે હતી એમ તેમને કહ્યું. એમની કેટલીક ધારણાઓ સાથે હું જરાપણ સહમત ન હતો. તેમને મેં પૂછયું કયો આધાર તમને મલ્યો છે ? ત્યારે કવિ દીપવિજયજી મહારાજની પૂજાનું નામ આપ્યું. મેં કહ્યું એથી પ્રબળ આધાર મલ્યો છે ખરો ? ત્યારે તેઓએ કહ્યું કે તપાસમાં છું. બાકી આ વિષયના અભ્યાસીઓએ ઊંડો અભ્યાસ કરી શોધ કરવી જરૂરી છે. ત્યારપછી પર્યુષણ પછી ભારતના તીર્થોની મૌખિક યાત્રાનો પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ હતો. છેલ્લે મહાવિદેહના શાશ્વતા તીર્થોની વંદના રાખી હતી. યાત્રાનો છેલ્લો દિવસ મોટા સમારોહ સાથે ઉજ પબ્લિકને પણ આમંત્રણ આપ્યું હતું. શ્રી સીમંધરસ્વામીજીનું વિશાળકાય જંગી સુંદર ઓઇલ પેઇન્ટ ચિત્ર આગમમંદિરની બાજુમાં જંબૂદ્વીપની જગ્યામાં લટકાવ્યું હતું. સભામાં પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજનું નેતૃત્વ હતું. ૬૦થી વધુ સાધુઓ અને લગભગ ૩૦૦ સાધ્વીજીઓ અને ૧૫૦૦ થી ૨૦૦૦ યાત્રિકો હતા. મને હાજરી આપવા માટે ખૂબ આગ્રહ કરેલ એટલે હું પણ હાજર હતો. શરૂઆતમાં વિદ્વાન મુનિરાજે ઊભા થઈને સભા બોલાવવાનો હેતુ જણાવીને પછી તેમને તરત જ જણાવ્યું કે “ભૂગોળ ખગોળના ક્ષેત્રમાં દાખલ થવામાં જો કોઈ પણ નિમિત્ત બન્યું હોય તો અત્રે પધારેલા પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસરિજીનું સંગ્રહણીનું પુસ્તક અને તેની તથા ક્ષેત્રસમાસની પ્રસ્તાવના છે. આ પ્રમાણે તેઓએ કૃતજ્ઞતા વ્યક્ત કરી પોતાની ઉદાત્ત ગુણદૃષ્ટિનું દર્શન કરાવ્યું હતું. મેં સૂચવેલી બાબતો ઉપર વિદ્વાન વાચકો પરામર્શ કરે અને સમાધાન શોધી કાઢે માટે ઉપરની વિગતો આપી છે. કે ‘દિગંબરીયગ્રંથ’ તિલોયપન્નતી વચમાં ઉન્નત જણાવે છે. તેથી પાછળથી એમને વચમાં ઊંચી હોવાનો સ્વીકાર કર્યો હતો. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ / ૪૬ / ( સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો કયા સૈકાની મળે છે? શ્રીચન્દ્રમુનીશ્વરની હાજરી દરમિયાન લખાએલી બારમા સૈકાની એક પણ પ્રતિ મળી નથી. ત્યારપછીના ૨૦૦ વર્ષ દરમિયાનમાં લખાયેલી પ્રતિ મારી નજરે ચઢી નથી એટલે બારમાંથી પંદરમા સૈકા સુધીની પ્રત જોવામાં આવી નથી. સં. ૧૪૫૩માં ૬-૭ ઈચ પહોળા અને પંદરેક ફૂટ લાંબાં કપડાં ઉપર બંને બાજુએ સંગ્રહણીનાં રંગબેરંગી ચિત્રો દોરેલું ઓળીયું (જોષી ટીપણું રાખે છે તેના જેવું) મારી પાસે છે. જેમાં સંગ્રહણી મૂલની સાથે તેનો સંક્ષિપ્ત અર્થ લખ્યો છે. ૧૬૯૩ની સાલની સુવર્ણ મિશ્રિત સાહીવાળી મોગલ કલમથી ચીતરેલી દિલ્હીમાં લખાએલી કાગળની પ્રતિ મળી છે. પ્રાયઃ આ પ્રત પુરાતન ચિત્રકલા અને મંત્રશાસ્ત્રો વગેરેને પ્રકાશમાં લાવવા ભગીરથ પ્રયત્ન કરનાર ધર્મસ્નેહી શ્રી સારાભાઇ નવાબની છે. જૈન ભંડારોમાંની સંગ્રહણીની સચિત્ર પ્રતિઓની સર્વે કરવી હતી. થોડી કરી પણ પછી કાર્ય ન થયું. ભંડારોમાં ચિત્ર વિનાની પોથીઓ તો મોટી સંખ્યામાં છે પણ સચિત્ર પ્રતિઓ સો-દોઢસો હોવી જોઇએ. હજુ વ્યક્તિગત સંગ્રહોમાં, ખાનગી સંગ્રહોમાં, તાળાબંધી સંગ્રહોમાં અને જાહેર સંગ્રહોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતિઓ મલી આવે ખરી ! આર્ટપેપર ઉપર સંગ્રહણી અને તેનાં ચિત્રો સાથેનું અતિભવ્ય ઉપયોગી વોલ્યુમ તૈયાર ન થઈ શકયું તે વાત આજથી ૨૫ વર્ષ ઉપર મુંબઈમાં હતો ત્યારે એક પરદેશના પુસ્તક પ્રકાશકે, તે પછી મુંબઈના એક પુસ્તક પ્રકાશકે કલ્પસૂત્રની સચિત્ર પ્રતિઓ ઉપર ઠીક ઠીક સાહિત્ય પ્રકાશન કર્યું છે. તે પ્રમાણે સંગ્રહણી. ગ્રન્થ ઉપર તેના રંગીન ચિત્રો સાથે એક શ્રેષ્ઠ વોલ્યુમ પ્રગટ કરવા ભાવના પ્રદર્શિત કરી હતી. મારી પણ થોડી ઈચ્છા હતી કે સંગ્રહણી ઉપર વ્યાપક રીતે પ્રકાશ પાડવાનો કોઇ પ્રયાસ નથી થયો તો મારે સેવા આપવી. આ માટે અનેક ભંડોરની સંગ્રહણી પ્રતો મંગાવવી પડે. ફોટાઓ લેવરાવવા, તે પ્રતિઓનો પરિચય લખવો અને સંગ્રહણી ગ્રન્થનો પરિચય તૈયાર કરવો. તૈયારી પણ કરી, પરન્તુ બીજાં કામો વચ્ચે આ કાર્યને ન્યાય આપી શક્યો નહિ. દશ વરસ ઉપર અત્રે પાલીતાણાથી અમારા ધર્મમિત્ર ભાઇશ્રી સારાભાઇએ પણ ખુબ કહ્યું , મારા કામમાં પોતાની બનતી સેવા આપવા પણ કહ્યું પરનું શક્ય ન બન્યું. હવે તો ભવિષ્યમાં કોઇ વિરલ વ્યક્તિ આ કામ કરવા જરૂર કટિબદ્ધ થાય તો સંગ્રહણીની મોટી સેવા કરી ગણાશે. ( સંગ્રહણી ગ્રન્થ વિષય પરિચય) આ ત્રૈલોક્યદીપિકા અપરનામ બૃહત્ સંગ્રહણી કે સંગ્રહણીરત્ન જેના ઉપર આ અનુવાદ કરવાનું સાહસ ખેડયું છે તેની ગાથાઓ ૩૪૯ છે. આ ભાષાંતર ટીકાના શબ્દ શબ્દના જ અર્થસંગ્રહ તરીકે એમ નથી તેમ આ ગ્રન્થનું ભાષાંતર ૩૪૯ ગાથામાં જ આવતા વિષયોનું છે એવું પણ નથી, કિન્તુ આ ગ્રન્થનો અનુવાદ ૩૪૯ ગાથાના અર્થ ઉપરાંત અનેક અન્ય ગ્રન્થોમાં મલતા ઉપયોગી વિષયોને દષ્ટિપથમાં રાખીને કર્યો હોવાથી કેટલુંક વર્ણન નવીન જ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે કેટલેક સ્થળે અંદરની જ વાતોને ચચ દ્વારા વિસ્તૃત સ્વરુપ આપવામાં આવ્યું છે. આમ ઘણા ઉપયોગી વિષયો, અધિકારો અને પરિશિષ્ટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસીવર્ગની સરલતા. * સં. ૧૭૬૬ની અને ૧૮૭૮ની હસ્તપ્રતિઓમાં આ નામ લખેલું છે. સં. ૧૮૧૧ની પ્રતિમાં સંગ્રહણીરત્ન પણ લખેલું હતું. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ | ૪૭ ] સુગમતા માટે સ્થળે સ્થળે હેડીંગો, જુદા જુદા અનેક યંત્રો, આકૃતિઓ, પૃથક્ પૃથક્ પેરિાફો સહિત વિષયોની વિભાગવાર ક્રમબદ્ધ વ્યાખ્યાઓ વગેરે આપવામાં આવ્યું છે, જેથી આ ગ્રન્થ સહુ કોઇને રૂચિકર થશે. આ ગ્રન્થમાં ચૌદરાજલોક (અખિલ બ્રહ્માંડ)માં ચારે ગતિવર્તી રહેલા એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવોનું વિવિધ પ્રકારે વર્ણન કરવાનું અનુકૂળ રહે એટલા માટે પહેલી જ ગાથામાં વિર્દૂ મવળો૦ આ પંક્તિ દ્વારા કહેવાના નવ દ્વારો નક્કી કર્યા, જે આ પ્રમાણે છે ૧. સ્થિતિને તે ભવમાં વર્તતા તે તે જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ. ૨. મવન--દેવ—નારકી જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો. ૩. અવાના--જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ. ૪. ૩પપાત વિદ—એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજો જીવ કયારે ઉત્પન્ન થાય તે સંબંધી જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર. ૫. અવવિઃ-એક જીવનું (મૃત્યુ) ચ્યવન થયા બાદ બીજો જીવ કયારે અવે (મૃત્યુ પામે) તે સંબંધી જઘન્યોત્કૃષ્ટ અંતર. ૬. ૩૫૫ાત સંબા દેવાદિ ગતિમાં એક સમયમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. ૭. ચ્યવન સંજ્ઞા—દેવાદિ ગતિમાંથી એક સમયે કેટલા જીવો એક સાથે ચ્યતે (મૃત્યુ પામે) તે. ૮. તિ–કો જીવ મૃત્યુ પામીને કઈ ગતિમાં ઉત્પન્ન થાય તે. ૯. આપતિ દેવાદિ ગતિઓમાં કઇ કઇ ગતિમાંથી જીવો આવે તે. આ નવે દ્વારો ચારે ગતિને લાગુ પાડશે. એ દ્વારા ચૌદરાજલોકની પરિસ્થિતિનો આછો ખ્યાલ બંધાશે. નવ દ્વારની વ્યાખ્યા તો બધાની કરશે જ. ત્યારબાદ બીજા ઘણાં વિશિષ્ટ વર્ણનો ક૨શે. વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન થાય તે માટે અન્ય ગ્રન્થમાંથી આપેલી કેટલીક વિગતો જાણવા મળશે. ચારે ગતિ આશ્રયી વિચારીએ તો એ નવ દ્વારો દેવ અને નરકગતિને સંગત હોવાથી બંનેનાં મળીને ૧૮ દ્વારો અને શેષ મનુષ્ય-તિર્યંચગતિમાં શાશ્વતા ભવનોના અભાવે ભવનદ્વાર સિવાયનાં આઠ આઠ દ્વારો ઘટતાં હોવાથી બંનેનાં મળીને ૧૬ દ્વારો, ચારે ગતિનાં (૧૮+૧૬) મલીને કુલ ૩૪ દ્વારોની વ્યાખ્યા આ ગ્રન્થમાં દર્શાવેલી છે. તેમજ પ્રસંગે પ્રસંગે સંગત અને જરૂરી એવો અન્ય વિષય પણ આપવો ગ્રન્થકાર ચૂકયા નથી. તે સંક્ષેપમાં આ પ્રમાણે— પ્રથમ ચાર ગતિની વાત– ૧. દેવગતિ- પ્રથમ આ અધિકારના નવે દ્વારોની વ્યાખ્યા કરશે. એમાં નવ દ્વારો ઉપરાંત પ્રાસંગિક દેવોની કાયા, ચિહ્ન, વસ્ત્રાદિક વર્ણ, અષ્ટરૂચક અને સમભૂતલા સ્થાન નિર્ણયની ચર્ચા, મનુષ્ય ક્ષેત્ર વર્ણન, અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વ્યાખ્યા, પ્રાસંગિક અઢીદ્વીપના આકારાદિની સંક્ષિપ્ત વ્યાખ્યા, મંડલાધિકાર, દક્ષિણાયનઉત્તરાયણ કેમ થાય છે, લાંબા-ટૂંકા રાત્રિ-દિવસો થવાનું કારણ, જુદા જુદા દેશો આશ્રયી રાત્રિ-દિવસના ઉદયાસ્તમાં રહેતા તફાવતનો સમન્વય ઇત્યાદિ તથા અન્તે ઊર્ધ્વકાશવર્તી વૈમાનિક નિકાયનું સુવિસ્તૃત સ્વરુપ આદિ પણ આપવામાં આવેલ છે. તેમજ બીજાં દ્વારોની વ્યાખ્યાના પ્રસંગોમાં સંઘયણ-સંસ્થાનનું અપરિગૃહીતા દેવીઓનું, કિલ્બિષિકોનું, લેશ્યાઓનું, આહાર-શ્વાસોચ્છ્વાસમાન ઘટના, ત્રણ પ્રકારના આહારનું, દેવોની ઉત્પત્તિથી માંડીને સર્વક્રમ વ્યવસ્થા તેમજ તેઓનું અવધિજ્ઞાન ક્ષેત્ર કયા આકારે છે ઇત્યાદિ સ્વરુપ આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ૨, નરકગતિ- આ અધિકારમાં ઉક્ત નવે ધારોની વ્યાખ્યા, તત્રસંગે તેમની વેદનાના પ્રકારો, તેમનાં દુઃખોનાં પરિપાકો, તેમનો આકાર વ્યવસ્થા, નરક વિસ્તાર, ઘનોદધ્યાદિની વ્યવસ્થા, નરકાવાસાઓનું સ્થાન તથા આકૃતિ સ્વરુપ અને વેશ્યાનું સ્વરુપ વગેરે દશાવેલ છે. ૩. મનુષ્યગતિ- આ અધિકારમાં ભવન વિના આઠ દ્વારોની વ્યાખ્યા દરમિયાન ચક્રવર્તી વાસુદેવનું સ્વરુપ તથા તેમના રત્નોની સુવિસ્તૃત વ્યાખ્યા, લિંગ-વેદાશ્રયી ગતિ, એકસમય સિદ્ધિસંખ્યા તથા સિદ્ધશિલા તેમજ સિદ્ધના જીવોનું વર્ણન તથા પ્રાસંગિક સિદ્ધના જીવોનો પરિચયાદિ આપવામાં આવેલ છે. ૪. તિર્યંચગતિ- આ અધિકારમાં પ્રથમ ગ્રન્થાન્તરથી તિય જીવોનો સંક્ષિપ્ત પરિચય દશવી ભવન વિના આઠે દ્વારોની વ્યાખ્યા, તપ્રસંગમાં તેમની કાયસ્થિતિ સંબંધી સુંદર વર્ણન, ભવસ્થિતિનું સ્વરુપ તથા નિગોદ, વેશ્યાદિકનું વર્ણન પણ આપવામાં આવેલું છે. ત્યારબાદ ચારે ગત્યાશ્રયી સામાન્ય અધિકારમાં ત્રણ પ્રકારના અંગુલની, કુલકોટી, યોનિ ભેદોની, આયુષ્યના વિવિધ પ્રકારોની, અબાધાકાળ, ઋજું-વક્રાગતિ, આહારી--અનાહારી, છ પ્રકારની પયપ્તિ તથા દશ પ્રકારના પ્રાણો વગેરેની સવિસ્તૃત વ્યાખ્યાઓ, બાદ ૧૬ પ્રકારની સંજ્ઞાઓ, ગ્રન્થકાર અને ગ્રન્થ રચવાનું પ્રયોજન તેમજ ૨૪ દંડકોની વિસ્તૃત વ્યાખ્યા વગેરે દેશવિલું છે. ત્યારબાદ પ્રક્ષિપ્ત ગાથા દ્વારા ૧૮ ભાલરાશિ તથા ગ્રન્થકાર અને ગ્રન્થકારના ગુરુઓનો પરિચય આપી ગ્રન્થની સમાપ્તિ કરી છે. ગ્રન્થ પરિચયનું ઉડતું અવલોકન કરાવ્યું. હવે ભાષાંતર માટે શું પદ્ધતિ સ્વીકારેલી છે તે જોઈએ. (અનુવાદનો પરિચય) આ સંગ્રહણીની દરેક ગાથાનો અનુવાદ પાંચ વિભાગે કર્યો છે. પાંચ ભાગ કેવી રીતે ? તો ૧. સંગ્રહણીની ભૂલ ગાથા, તે પછી ૨. ગાથા પ્રાકૃતમાં હોવાથી પ્રાકૃત ભાષાના અણજાણ વાચકોને મૂલગાથાનો બોધ થાય એ માટે મૂલગાથાની સંસ્કૃત છાયા, તે પછી ૩. વિદ્યાર્થીઓને પ્રાકૃત શબ્દોના અર્થનું જ્ઞાન થાય એટલા માટે તેના શબ્દના અર્થો. તે પછી ૪. માત્ર ગાથાનો જ મૂલ અર્થ, ટૂંકા ગાથાથથી અર્થનો વિશેષ ખ્યાલ ન આવે એટલે છેલ્લે પ. વિશેષાર્થ આપ્યો છે. આમ મૂલ ગાથા સહ પાંચ વિભાગ દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. ગાથાનો વિશેષાર્થ માત્ર ગાથાના ભાવને લક્ષ્યમાં રાખીને લખવામાં નથી આવ્યો પરંતુ જુદા જુદા ગ્રન્થોના આધારે જ્યાં જ્યાં વિષયનો વિસ્તાર કરવાનો હતો ત્યાં યથોચિત રીતે કર્યો છે. ( કોઠાઓ-ચત્રો અંગે યત્નો એટલે જે ગાથાઓ હોય તેની જે વાત, તેને કોઠા-ચત્રો દ્વારા ડાયરીની જેમ રજૂ કરવી તે. આ પદ્ધતિ વિષયની જલદી જાણકારી માટે તથા યાદ રાખવા માટે સારૂં સાધન ગણાય છે. કોઠાઓ-ચત્રો કરવાની પ્રથા સેંકડો વરસ જૂની છે અને તેથી અમોએ પહેલી આવૃત્તિમાં વધુમાં વધુ સંખ્યામાં યત્રો બનાવી છાપ્યાં હતાં. કેટલાંક વત્રો માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડયો હતો. વર્તમાનકાળમાં મને એવું લાગ્યું છે કે હવે પરિસ્થિતિ-રુચિ બદલાઇ છે. વાચકો માટે યન્ત્રોની ઉપયોગિતા ઘટી ગઇ છે, એટલે ન આપવા એવું વિચારેલું પણ પછી થયું કે એમ કરવું ઉચિત નહીં રહે, એટલે આ વખતે તો તે છાપવા એટલે અહીં છાપ્યાં છે. બીજી આવૃત્તિમાં લગભગ ૧૨૭ વસ્ત્રો છે. આટલી મોટી સંખ્યા પાઠય પુસ્તકમાં ભાગ્યેજ જોવા મળે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ [ ૪૯ / હવે સંગ્રહણી ગ્રન્થના કર્તા સાથે સંબંધ ઘરાવતી બાબતો તથા તેઓશ્રીની ગુરુ પરંપરા જોઈએ ગ્રન્થકર્તાના દાદાગુરુ શ્રી અભયદેવસૂરિજી સંગ્રહણીના રચયિતા શ્રી ચન્દ્રમહર્ષિના ગુરુ હેમચન્દ્રસૂરિજી હતા. એમના ગુરુ શ્રી અભયદેવસૂરિજી હતા. તેઓ પ્રશ્નવાહનકુલની મધ્યમ શાખામાં સ્થપાએલા હર્ષપુરીય ગચ્છના અગ્રણી પુરુષ હતા. આ શાખાનો સંબંધ તે ગચ્છવાળા, શ્રુતકેવલી સ્થૂલભદ્રસ્વામી સુધીનો જણાવે છે. અતિત્યાગી વૈરાગી શ્રી અભયદેવસૂરિજી વધારે પડતા મલીન વસ્ત્ર પહેરતા હતા, તેથી રાજા કર્ણદિને તેમણે માલધારી ગુરુદેવ કહ્યા. ત્યારથી હર્ષપુરીય ગચ્છ મલધારિ ગચ્છ' તરીકે ઓળખાતો થયો. જૂનાગઢના રાજવી ખેંગારે જેમનું બહુમાન કર્યું હતું. તેઓશ્રીએ રાજા કર્ણ, સિદ્ધરાજ જયસિંહ તથા અન્ય રાજવીઓ દ્વારા જીવદયા, અહિંસાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. અનેક દેરાસરોની અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ પણ કરાવી હતી. વળી તેમના ઉપદેશથી શાકંભરીના રાજા પૃથ્વીરાજ પાસે રણથંભોલમાં જિનાલય ઉપર સુવર્ણકળશ ચઢાવરાવ્યો હતો. તેમની પાટે શ્રી હેમચંદ્રસૂરિજી તેમની પાટ ઉપર શ્રી હેમચંદ્રસૂરિજી થયા. તેઓ સંસારીપણામાં પ્રદ્યુમ્ન રાજાના દીવાન હતા. સૂરિજી એક સમર્થ વિદ્વાન હતા. વાદી શ્રી દેવસૂરિજી અને દિગમ્બરાચાર્ય વાદી કુમુદચંદ્રસૂરિજી જોડે જ્યારે વાદવિવાદ થયો ત્યારે મધ્યસ્થી તરીકે શ્રી હેમચંદ્રસૂરિજીને નીમવામાં આવ્યા હતા. એ વાદ-વિવાદમાં દિગમ્બરોનો સખત પરાજય થયેલો અને શરતાનુસારે તેઓને ગુજરાત છોડીને બીજા પ્રદેશમાં જતું રહેવું પડ્યું હતું. શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગ્રન્થ ઉપર ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા રચી છે. પાંચમા કર્મગ્રન્થની વૃત્તિ, અનુયોગદ્વાર સૂત્રની ટીક, સં. ૧૫૭૧ માં જીવસમાસ વિવરણ, ભવભાવના ટીક, પુષ્પમાળા પ્રકરણ, નંદીસૂત્ર ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. કહેવાય છે કે તેઓશ્રીએ બધા થઈને એક લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થરચના કરી છે. પાટણ નરેશ સિદ્ધરાજના રાજમહેલમાં રાજાને પ્રતિબોધ કરવા અવરનવર જતા હતા. સિદ્ધરાજ દ્વારા જિનમંદિરો ઉપર સોનાના કળશો ચઢાવરાવ્યા. જીવદયાના ઘણાં કાર્યો કરાવ્યાં હતાં. ગુજરાતમાંથી સંઘ કાઢીને શત્રુંજયની યાત્રાએ આવ્યા અને તેઓ પાલીતાણામાં કાળધર્મ પામ્યા હતા. આ આચાર્ય બારમી સદીમાં જન્મ્યા હતા. શ્રી હેમચંદ્રસૂરિજીની પાટે તેમના શિષ્ય આ સંગ્રહણીગ્રન્થના રચયિતા શ્રી ચન્દ્રમહર્ષિ અને બારમી સદી શ્રી ચન્દ્રમહર્ષિનો સમય બારમી શતાબ્દીનો છે. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. તેમણે ધોળકા નગરમાં ધોળશા શેઠની વિનંતિથી શ્રી મુનિસુવ્રતસ્વામીના ચરિત્રની રચના કરી હતી. આવશ્યક વૃત્તિ ઉપર, પ્રદેશ વ્યાખ્યા ઉપર તેમને ટીકા લખી છે. તેમને ક્ષેત્રસમાસ ઉપર ટીકા, ન્યાયપ્રવેશ ટીપ્પણ, નિરયાવલિકા વૃત્તિ, નંદી, ટીપ્પણ વગેરેની રચનાઓ કરી છે. ક્ષેત્રસમાસ અને સંગ્રહણીની રચના સહુથી પહેલાં શ્રી જિનભદ્રગણિ. ક્ષમાશ્રમણજીએ કરી છે. ત્યારપછી એ જ બંને ગ્રન્થની રચના શ્રી ચન્દ્રમહર્ષિએ પોતાની રીતે કરી છે. શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલીન આચાર્યો અનેક થયા છે. એમાં બબે રાજાઓને પ્રતિબોધ કરનાર જેમના વિરાટું વ્યક્તિત્વનું અને સર્જનની પ્રતિભાનું માપ કાઢી શકાય તેમ નથી એવા અનોખા પ્રકારના મહાન જ્યોતિધર મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી તેમના સમકાલીન હતા. પછી સમર્થ ટીકાકાર શ્રી ૧. નવાંગી ટીકાકારથી આ જુદા સમજવા. ૨. સાચો શબ્દ મલધારિ છે પણ મલ્લધારિ નહીં. ૩. કલિકાલ સર્વજ્ઞથી અન્ય સમજવા. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦] મલયગિરિજી, વાદી દેવસૂરિજી, સમર્થ આગમવાદી વર્ધમાનસૂરિજી, ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ દાદા જિનદત્તસૂરિજી, જિનવલ્લભસૂરિજી, ધર્મઘોષસૂરિજી વગેરે અનેક સમર્થ વિદ્વાનો ગ્રન્થકર્તાઓ, રાજપ્રતિબોધકો વિદ્યમાન હતા. અજન, સમાજમાં શ્રીમાન શંકરાચાર્યજી જેવા સમર્થતાદવિદ્વાન પણ ત્યારે વિદ્યમાન હતા. યથાર્થ રીતે કહીએ તો એ યુગ બધી રીતે એક સોનેરી યુગ હતો. સંગ્રહણીના ટીકાકાર શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર તેઓશ્રીના જ શિષ્ય શ્રી દેવભદ્રસૂરિ છે. ટીકા સરળ અને પ્રસાદપૂર્ણ કરી છે. ગ્રન્થ વિષય પરિચય પૂર્ણ થયો. સંગ્રહણીની હસ્તલિખિત સચિત્ર પ્રતો અને તે મારાં ચિત્રો અંગે જરૂરી જાણવા જેવું મારી લગભગ ૨૨ વર્ષની ઉમ્મરે આજથી પચાસેક વર્ષ ઉપર એટલે લગભગ સં. ૧૯૯૩ ની આસપાસ સંગ્રહણીની હસ્તલિખિત પ્રતો જોવા મળી હતી. મોગલ જમાનાની લખાએલી પ્રતના ચિત્રો થોડાં સારાં હતાં. બાકીની પ્રતનાં ચિત્રો સામાન્ય કક્ષાનાં હતાં. જૈન જ્ઞાનભંડારોમાં સંગ્રહણીની સચિત્ર પ્રતો ૧૦૦-૧૨૫થી વધુ નહિ હોય અને ચિત્ર વિનાની પ્રતોનું પ્રમાણ અંદાજે ૨૫૦-૩૦૦ હશે ખરૂં. મેં સંગ્રહણીની સચિત્ર ત્રીસેક પ્રતિઓ જોઈ હશે. ચિત્રોનું પ્રમાણ પચીસેકથી લઈને ૪૦-૪૫ આસપાસનું હોય છે. સંગ્રહણીની ઉત્તમ સારા ચિત્રોવાળી ૮-૧૦ પ્રતિઓને છોડીને બાકીની સચિત્ર બધી પ્રતિઓનાં ચિત્રો સામાન્ય ચિત્રકારોએ દોર્યા હોય એવાં ગ્રામીણકલાનાં હતાં. આ ચિત્રો લગભગ આંખને ન ગમે એવાં, વળી પ્રમાણભાન વિનાનાં, ગાથાનો અર્થ કંઈ હોય અને ચિત્ર જુદી રીતે જ બનાવ્યું હોય, કેટલાંક ચિત્રો મોં માથા વિનાનાં, વિચિત્ર રીતે ચીતરેલાં જોઇને કયારેક અત્યન્ત ખેદ થાય, અને કહેવાનું મન થાય કે શું કામ આવા ચિત્રો ચીતરાવ્યાં હશે, એમ કેમ બન્યું હશે? જૂના વખતમાં આપણે ત્યાં ચિત્રકલાના મહત્ત્વના પ્રત્યેકટીવ કે પ્રપોશન વગેરે સિદ્ધાન્તોનું જ્ઞાન લગભગ ન હતું. લાઈટ-ફોડનું જ્ઞાન ઓછું હતું એટલે જે વસ્તુ જેવી બતાવવી હોય તેવી બતાવી શકતા ન હતા. કહેવાની વાત એ કે ચિત્રો બનાવવા માટે પ્રાચીન ચિત્રોનો આધાર લેવાની વાત હતી જ નહિ. મેં મારા ચિત્રો મારી ચિંતનાત્મક બુદ્ધિનો ઊંડો ઉપયોગ કરી બનાવ્યાં હતાં. હા, જ્યાં જરૂર પડી ત્યાં મારા ગુરુદેવ કે મારા વિદ્યાગુરુ ચંદુલાલ માસ્તરની સલાહ લેતો. બાકી પ્રતોમાંથી તો અનુકરણ કરવા જેવું કે લેવા જેવું લગભગ કશું જ નથી. આ બીજી આવૃત્તિમાં મૂકેલાં મારાં ચિત્રો મેં મારી કલ્પનાશક્તિ, બુદ્ધિ અને બીજા ઘણા અનુભવોથી કરાવ્યાં છે. આ બીજી આવૃત્તિમાં જે ચિત્રો મૂકવામાં આવ્યાં છે તે સં. ૨૦૦૩માં જાણીતા ડભોઇના કુશળ ચિત્રકાર રમણલાલને વડોદરા કોઠીપોળના જૈન જ્ઞાનમંદિરમાં રાખીને મારા ક્ષયોપશમ પ્રમાણે ખૂબ ખૂબ ચિંતન, મનન અને મંથન કરીને સેંકડો વરસના ઈતિહાસમાં થવા ન પામ્યાં હોય એવાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. એ વખતે સંગ્રહણીની પહેલી આવૃત્તિની બુકો ખપી જવા આવી હતી. સં. ૧૯૯૫માં પ્રસિદ્ધ થયેલી સંગ્રહણી સં. ૨૦૦૫ આસપાસમાં વેચાઈ ગઈ. બીજી છપાવ્યા વિના ચાલે તેવું ન હતું. હંમેશા ચિત્રો કરવાનું કામ ઘણો સમય માગી લે તેવું અને કપરું હોવાથી એ કામ મેં મુદ્રણ પહેલાં જ કરાવી લીધું. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧ ] આ ચિત્રોની ડિઝાઇનના બ્લોકો મુંબઇમાં સં. ૨૦૧૫માં કરાવી લીધા હતા. કેમકે એ જ સાલમાં પુસ્તક બહાર પાડી શકશું એવી પૂરી ધારણા હતી પરંતુ ભાવનગરનો મહોદય પ્રેસ એકાએક વેચાઇ જતાં ફર્મ ગોડાઉનમાંથી પાછા મેળવવામાં ખૂબ સમય ગયો. પછી ઘણાં ઘણાં અંતરાયો નડતા રહ્યા. મુંબઇમાં મારાં નવાં ચિત્રો જોવા માટે તેરાપંથી સમાજના ઘણા સંતો આવી ગયા. પાલીતાણામાં તપાગચ્છના વિવિધ સમુદાયના કેટલાક સાધુઓ પણ જોઇ ગયા. તેરાપંથીના સાધુઓ તો મારા ચિત્રોની ડિઝાઇન જોઇને ભારે મુગ્ધ બની ગયા, તેઓએ કહ્યું કે આવું કામ અમોએ કદી જોયું નથી. હજારો વરસના ઇતિહાસમાં ભૂગોળ ખગોળને લગતાં આવાં ચિત્રો પ્રથમ જ જોઇએ છીએ. અમે તો સાંભળીએ છીએ કે આપ જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત રહો છો. બીજાં ઘણાં કામોમાં રોકાણ હોય છે ત્યારે આપ કયારે આ કામ કરી શક્યા હશો. ત્યારે મેં કહ્યું કે આ કામ તો સં. ૨૦૦૬ની આસપાસમાં પંદર વર્ષ પહેલાં થયેલું, ત્યારે તો તેઓને પાર વિનાની નવાઇ લાગી. સંગ્રહણીની પ્રથમાવૃત્તિનાં ચિત્રો સંવત ૧૯૯૦માં અમેરીકન ડૉ. નોર્મન બ્રાઉન, તથા સ્ટેલા ક્રીમલીસ તથા બીજા વિદ્વાનોએ માગેલાં, તેમને મેં આપ્યાં હતાં, કેમકે તેઓ સંગ્રહણીમૂલનું સંશોધન અને અભ્યાસ કરતા હતા, અને તેનું પ્રકાશન કરવા માગતા હતા. ખુલાસો--ભૂગોળ ખગોળના અભ્યાસી અમેરિકા રહેતા જૈન ભાઇશ્રી નિરંજનભાઇએ એક પુસ્તિકા બહાર પાડી છે, જેમાં મારી સંગ્રહણીનાં થોડાં ચિત્રો છાપ્યાં છે. ભાઇશ્રી નિરંજને બ્લેક હોલની જે કલ્પના કરી અને તે સ્થાન અષ્ટકૃષ્ણરાજીનું છે એવું જે ઘટાવે છે પણ તે અનેક કારણોસર બંધબેસતું નથી. પાલીતાણામાં તલાટી પાસે આવેલા જંબૂદ્વીપમાં અમારા બે ગ્રન્થોનાં ચિત્રોની નકલ કરીને મૂકેલાં ચિત્રો જંબુદ્વીપ, જેના પ્રેરક વિદ્વાન મુનિપ્રવર શ્રી અભયસાગરજી છે. જેઓ પ્રાયઃ સં. ૨૦૦૩ આસપાસમાં અમદાવાદ મુકામે સુતરીયા કુટુંબના ઉપાશ્રયમાં રહ્યા હતા ત્યારે જૈન ભૂગોળને લગતો ગ્રન્થ ક્ષેત્રસમાસ અને ખગોળ તેમજ ત્રણેય લોકની વિગતોને રજૂ કરતો મારો અનુવાદિત ગ્રન્થ ‘સંગ્રહણીરત્ન’ અર્થાત્ મોટી સંગ્રહણી આ બે ગ્રન્થોની માગણી કરેલી તેથી હું જાતે આપી આવ્યો હતો. આ ગ્રન્થો વાંચ્યા પછી જ તેમણે ભૂગોળ ખગોળના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને આજે પણ જંબુદ્રીપની રચનામાં ભીંતો ઉપર, દેરીઓ ઉપર લગાવેલા પતરાં ઉપર કલર કામથી જે ચિત્રો મૂક્યાં છે તે લગભગ મોટાભાગનાં આ બંને ગ્રન્થોમાં આપેલાં ચિત્રો ઉપરથી પૂરેપૂરી નકલ કરીને જ મૂકયાં છે. દુઃખદ આશ્ચર્ય એ છે કે આ ચિત્રો ઉપરના બે ગ્રન્થોમાં છાપેલાં ચિત્રો ઉપરથી સંપૂર્ણ નકલ કરીને જ્યારે મૂકવામાં આવ્યાં છે ત્યારે ત્યાં આગળ તેની જાણ કરતું એક બોર્ડ મૂકવામાં આવ્યું હોત તો મૂલપુસ્તકો વાંચવા માટે વાચકો પ્રેરાત અને આજકાલ કેટલાક લેખકો, સાહિત્યકારો અને પ્રકાશકો મૂલવ્યક્તિનું કે મૂલગ્રન્થનું નામ લખવાની કે આભાર માનવાની નૈતિક જવાબદારીની ઉપેક્ષા કરતા હોય છે તે અપરાધમાંથી તેઓ મુક્ત રહી શકત. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ પર ] અભ્યાસીઓને ખાસ જાણવા જેવી થોડીક વાતો ) પ્રશ્ન- આ સંગ્રહણી રત્ન કે સંગ્રહણી સૂત્રથી ઓળખાતા આ પુસ્તકને શું ખગોળ-ભૂગોળથી ઓળખાવાય ખરું? ઉત્તર- આમ તો આ ગ્રન્થ અનેક વિષયનો છે. પ્રારંભમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કરતી ગાથાઓ જરૂર આપી છે પણ જરૂર પૂરતી જ ગાથાઓ છે. પરન્તુ મેં પ્રસંગ આવ્યો ત્યારે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ આદિ અનેક ગ્રન્થો દ્વારા ટૂંકી ટૂંકી નોંધ સાથે અઢીદ્વીપનું વર્ણન આપ્યું છે. એ પ્રમાણે સૂર્ય-ચન્દ્ર આદિ જ્યોતિષચક્રનો પ્રસંગ આવ્યો ત્યારે સૂર્યપ્રજ્ઞપ્તિ તથા લોકપ્રકાશાદિ ગ્રન્થો દ્વારા વિસ્તૃત વિવેચન આમાં ઉમેર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂલગ્રન્થમાં ભૂગોળ અને ખગોળનો વિષય અતિ અલ્પ છે ત્યારે જૈનખગોળ એવું સ્વતંત્ર નામ કેમ આપી શકાય ? છતાં સાપેક્ષ દષ્ટિએ ખગોળના રસિક વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તથા અન્ય કારણસર જૈનખગોળ તરીકે નામ અપવાદે આપી શકાય. એમાં એક કારણ એ પણ છે કે આપણે ત્યાં વર્તમાનમાં ક્ષેત્રસમાસ અને બૃહત સંગ્રહણી જાણે એક જ વૃક્ષની બે શાખા જેવા લાગે છે. ક્ષેત્રસમાસને તો આપણે અધિકારપૂર્વક જેનભૂગોળ જરૂર કહી શકીએ અને આજે કહીએ પણ છીએ. એને જ્યારે જૈનભૂગોળ કહીએ ત્યારે સામો માણસ તરત પ્રશ્ન કરે છે તો જૈન ખગોળનો ગ્રન્થ કયો? તો ભૂગોળની સામે ધરવા માટે અપેક્ષાએ મોટી સંગ્રહણીનું જ નામ આપવું પડે. પ્રશ્ન- જૈનગ્રન્થોની અંદર ભૂગોળની જે વાતો લખી છે તે વાતો કઈ છે? ઉત્તર આજે સ્કૂલ અને કોલેજોમાં આ વિશ્વની ધરતી ઉપર આપણી આંખ સામે જે ભૂગોળ પથરાયેલી પડી છે તે બાબતમાં ધર્મશાસ્ત્રકારોએ કશું કહ્યું નથી. તે માટે તેમને લખવાની જરૂર પણ ન હતી. એનું શું કારણ? અત્યારે વિદ્યમાન વિશ્વમાં પદાર્થો-વસ્તુઓ બે પ્રકારે છે. ૧. શાશ્વત અને ૨. અશાશ્વત. શાશ્વત એટલે અનાદિકાળથી જે પદાર્થો જેવડા અને જેવા હોય તે અનંતકાળ સુધી તેવડા અને તેવા જ રહે. દેખીતી રીતે કોઈ વિશેષ ફેરફાર ન દેખાય તેને શાશ્વત પદાર્થો કહેવાય, અને જે પદાર્થો ઓછાવત્તા થાય, જાતે દિવસે ખતમ થઇ જાય, નામનિશાન પણ ન રહે તેવા પદાર્થો અશાશ્વતા કહેવાય. શાસ્ત્રકારો અશાશ્વતા પદાર્થોનું પ્રાયઃ કરીને વર્ણન કરતા નથી. કારણ કે જે કાળે વર્ણન કર્યું હોય ભવિષ્યમાં એ ચીજ એ રીતે ન રહે તો શાસ્ત્રો અસત્ય ઠરે, શાસ્ત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને શાસ્ત્રકારો જુકા પડે એટલે સામાન્ય રીતે વિનાશી પદાર્થોનું વર્ણન તેઓ કરતા નથી. ભૂગોળ એવી ચીજ છે કે સ્થળ હોય ત્યાં જળ થાય અને જળ હોય ત્યાં સ્થળ થાય. અને એ થવાનું કારણ ધરતીકંપ, જળ પ્રકોપ, અગ્નિ, ઉપદ્રવ અને વાયુના વાવાઝોડાનાં મહાન ઉપદ્રવો હોય છે. આ સંજોગોમાં જૈનભૂગોળનો આજની ભૂગોળ સાથે સંબંધ જ કયાં રહ્યો ? પછી એની સાથે તુલના કરવાનો વિચાર જ કયાં રહ્યો ? તમને એક જ દાખલો આપું વિશ્વ કે વિશ્વના ભાવો સતત પરાવર્તનશીલ છે. વીતેલા હજારો યુગોમાં પરાવર્તનની કરોડો બાબત બની ગઈ હશે પણ અહીં તો શાસ્ત્રનાં પાને લખાયેલો એક જ દાખલો મળે છે તે રજૂ કરૂં. હું જે વાત લખું છું તેનો ખ્યાલ બહુ ઓછી વ્યક્તિઓના ધ્યાનમાં હશે. તમોએ સંગ્રહણી અને ક્ષેત્રસમાસ વગેરે ગ્રન્થો દ્વારા જંબુદ્વીપની ભૂગોળ સારી રીતે જાણી લીધી હશે. જૈનશાસ્ત્રમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દરિયો છે એવું કદી જાણ્યું કે વાણું નહિ હોય અને દરિયો છે કે નહિ તેની કદાચ શંકા પણ થઇ નહીં હોય. વિદ્યાર્થીને ૧. વર્ણન કર્યું હશે તો અપવાદે અને જરૂર પૂરતું. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩ ] પ્રશ્ન પૂછશું તો એમ જ કહેશે કે અમે કઇ જાણતા નથી, તો આપણી ધરતી ઉપર અનાદિકાળથી દરિયો નહોતો. જો એ વાત સર્વથા સાચી જ હોય તો તે આવ્યો કયાંથી ? ત્યારે આ અંગેનો ઉલ્લેખ માત્ર એક ‘શત્રુંજય માહાત્મ્ય’ ગ્રન્થમાં નોંધાયેલો જોવા મળે છે. શ્રી ઋષભદેવ ભગવાનના વખતમાં નિયમ મુજબ જંબુદ્રીપને ફરતો લવણસમુદ્રનો દિરયો હતો જ પણ જંબુદ્રીપના કિલ્લાના તોતીંગ દરવાજાને તોડીને લવણસમુદ્રનો પ્રવાહ જંબુદ્વીપમાં પ્રવેશ કરી શકે તેમ ન હોવાથી દરિયાનું અસ્તિત્ત્વ જંબુદ્વીપમાં હોય જ કયાંથી ? પણ બીજા શ્રી અજીતનાથજી તીર્થંકરના સમયમાં સગરચક્રવર્તી થયા. સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજયતીર્થનું રક્ષણ ક૨વા માટે સમુદ્રદેવનું આરાધન કરી પ્રત્યક્ષ કર્યા અને દેવને આજ્ઞા કરી, એ દેવે લવણસમુદ્રની એક નહેરને જંબૂની જગતી--કિલ્લા નીચેથી જંબૂદ્વીપમાં દાખલ કરી ત્યારે નહેરના પાણીનો જબરજસ્ત પ્રવાહ ભરતક્ષેત્રમાં એવો ફરી વળ્યો કે ભરતક્ષેત્રની ભૂગોળ વ્યવસ્થાને ઘણી જ હાનિ પહોંચી. બીજી બાજુ ભારતની ઉત્તરમાં તે વખતના તીર્થરૂપ અષ્ટાપદ પર્વત પાસે પણ દિરયો હતો એ વાત ત્રિશષ્ટિશલાકા ગ્રન્થમાં આવે છે. હિમાલયની જગ્યાએ જ દરિયો હતો એમ વૈજ્ઞાનિકો કહે છે, આથી ભૌગોલિક પરાવર્તનો કેવાં થતાં હોય છે તેનો ખ્યાલ આવશે. ત્રિશષ્ટિ બારમી સદીનો ગ્રન્થ છે. * આજના વૈજ્ઞાનિકોની બીજી વાત કહું અહીં કહેવાતી વાત પણ ૯૯ ટકા લોકો જાણતા નથી હોતા. જાણવાની જરૂરિયાત પણ શું હોય ? દુનિયામાં હોય એટલું બધું જ જાણવું જરૂરી છે એવું થોડું છે. ભૂગોળના રસિકો હોય તેને રસ હોય, બીજાને શું રસ હોય ? વૈજ્ઞાનિકોએ આ ધરતી ઉપરના બધા ખંડોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. પહાડો, ખડકો, નદીઓ, જંગલો તેમજ બીજા અનેક સ્થળે જાતજાતના પ્રયોગો કરીને માહિતીઓના ઢગલા ભેગા કર્યા, પછી તેની તારવણી કરી અને એક નકશો બહાર પાડયો. તે નકશામાં એમને એશિયા, આફ્રિકા, યુરોપ ખંડને જોડેલા બતાવ્યા. એ નકશાને તેમને ગૌડવાના* પ્રદેશ' એવું નામ આપ્યું. આ નકશો જોઇએ તો હિન્દુસ્તાનમાંથી પગપાળા તમે લંડન, યુરોપ, રશિયા બધે જઇ શકો, એનો અર્થ એ થયો કે આ બધા ખંડો વચ્ચે દિરયો હતો નહિ. ભારતના નકશામાં જે સૌરાષ્ટ્ર છે, એનો ભાગ જે બહાર નીકળેલો છે, એટલો જ ભાગ બરાબર તેની સામી દિશામાં રહેલા આફ્રિકા ખંડમાં ખાડાવાળો છે એટલે એ સૂચવે છે કે આફ્રિકાની ધરતી ભારતથી ખસીને ગયેલી છે. વૈજ્ઞાનિકો કહે છે કે દરેક દેશો રોજેરોજ જરા જરા સરકી રહ્યાં છે તે રીતે આફ્રિકા પણ ભારત સાથેના જોડાણથી ગમે તે કારણે ધરતીને ધક્કો લાગવાથી ભારતથી આફ્રિકાનો વિભાગ જુદો થઇ ગયો છે. વાચકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે વૈજ્ઞાનિકો હંમેશા મોટાભાગે વૈજ્ઞાનિક સાધનોથીઅનુમાનોથી ઘણા નિર્ણયો લે છે અને લોકોને જણાવે છે. જો કે બધા ખંડો ભેગાં હતા તે વાત તો આપણને મનગમતી છે. એનાં ફોટા નેશનલ જ્યોગ્રોફી વગેરે પત્રોમાં અને બીજે પ્રગટ થએલા છે. હું ભૂલતો ન હોઉં અને મારી સ્મૃતિ બરાબર હોય તો આજથી ૫૦ વર્ષ ઉપર જૈનસંઘમાં એક એવી હવા ફેલાઈ હતી કે વૈજ્ઞાનિકોએ વર્તમાન પેઢીની શાસ્ત્ર ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય એટલા માટે તેઓએ પૃથ્વીને આકાશમાં પોતાની ધરી ઉપ૨ ગોળ ફરતી અને સૂર્ય-ચન્દ્રને સ્થિર કહ્યાં છે. વૈજ્ઞાનિકો ખ્રિસ્તી હોવાથી * દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં બરફના જંગી પહાડો નીચે અને બીજો શોધ કરતાં વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે બે કરોડ વર્ષ પહેલાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા વગેરે પ્રદેશો વિશાળ ભૂભાગથી જોડાએલા હતા અને તે પ્રદેશને વૈજ્ઞાનિકોએ ‘ગોડવાના મહાખંડ' નામ આપ્યું હતું. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ) બીજાના ધર્મની માન્યતાને જુઠ્ઠી પાડવા અને શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા ડગમગી જાય માટે ખોટું પ્રચારવામાં આવે છે. મારી સમજ મુજબ આ માન્યતાને વહેતી મૂકવામાં અને પ્રચારવામાં મુખ્ય ફાળો આપણા એક ધર્મશ્રદ્ધાળુ પંડિતજીનો હતો. પંડિતજી કહેતા કે ક્રિશ્ચિયન લોકોનું , આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, અને આપણાં શાસ્ત્રો સામે એક ભયંકર કાવતરું છે. પંડિતજીએ ફેલાવેલી આ વાત બીલકુલ ગલત હતી. પૃથ્વી ગોળ છે એ એની ધરી ઉપર ફરે છે અને સૂર્ય-ચન્દ્ર સ્થિર છે એ માન્યતા તો (પ્રાયઃ) ઈ.સ.ની પાંચમી સદીમાં થએલા ખગોળશાસ્ત્રના પ્રથમ પંકિતના વૈજ્ઞાનિક ગણાતા એવા આર્યભટ્ટે એમના રચેલા ગ્રન્થમાં લખી છે. આર્યભટ્ટની પરંપરામાં એમની માન્યતાને વરેલા જેટલા શિષ્યો થયા તેઓએ આ માન્યતાને ખૂબ પ્રચારી હતી. કેટલાંક વરસો ગયા બાદ આર્યભટ્ટનું ખંડન કરનારો વર્ગ પણ આ દેશમાં જ ઊભો થયો. તેમને આર્યભટ્ટની માન્યતાઓને બરાબર ખંડન કર્યું. સહુ એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે પૃથ્વી ગોળ છે અને ફરે છે એ માન્યતા પશ્ચિમની જ છે એવું નથી પણ ખરી રીતે ભારતની જ પુરાણી માન્યતા છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેયની શાસ્ત્ર માન્યતા વિરુદ્ધ માન્યતા ધરાવનાર વ્યક્તિ આપણા દેશની જ વ્યક્તિ હતી. પશ્ચિમની માન્યતા તો સેંકડો વરસ બાદ પંદરમી શતાબ્દીમાં ગેલેલીઓએ જાહેર કરી હતી. અરે ! ખુદ એમના મહાન ધર્મગ્રન્થ બાઇબલમાં પણ આપણી જ માન્યતા લખી છે અને આથી ખ્રિસ્તી વિજ્ઞાનીઓ પોતાનું જ ધર્મશાસ્ત્ર ખોટું પડશે કે શું તેઓ નહોતા સમજતા? પણ આ તો એક શોધની બાબત હતી. માત્ર જૈનો જ નહિ પણ વૈદિક અને બૌદ્ધો પણ પૃથ્વીને સ્થિર અને સૂર્ય-ચન્દ્રને ચર માને છે, એ ખાસ ધ્યાનમાં રાખવું ઘટે. આ સંગ્રહણીમાં પરિશિષ્ટરૂપે ત્રણેય ધર્મની અને વૈજ્ઞાનિકોની માન્યતાનું તૈયાર કરેલું વિસ્તૃત ચર્ચા કરતું લખાણ આપવું હતું, પરંતુ ગ્રન્થનું કદ વધતું જતું હોવાથી બંધ રાખ્યું છે. સમય યારી આપશે તો ભૂગોળ ખગોળ ઉપર તટસ્થ રીતે, તાર્કિક એક લેખમાળા લખવાનું મન છે, તે વખતે તેમાં શેષ રહેલી વિગતો રજૂ કરીશ. પ્રશ્ન :– જૈન શાસ્ત્રોમાં વર્તમાન ભૂગોળ માટે કોઇપણ જાતનો ઉલ્લેખ છે ખરો? ઉત્તર :– આ માટેનો ઇસારા પૂરતો એક ઉલ્લેખ આચારાંગ નામના આગમસૂત્રની શીલાંકાચાર્ય કૃત ટીક, પ્રકાશક આગમોદય સમિતિ, પૃષ્ઠ ૨૬૫-૨૬૬, સૂત્ર ૧૯૯, ત્યાં મતાંતર આપતાં ટીકાકારે લખ્યું છે કે–“ભૂતિઃ શાંતિ મન-નિત્યં વનવાસ્તે, સાહિત્યનુ વ્યવસ્થિત વિ' ભૂગોળ-પૃથ્વી હંમેશા ફરતી છે અને આદિત્ય-સૂર્ય વ્યવસ્થિત–સ્થિર છે. આટલી જ નોંધ મળે છે, પણ પૃથ્વી સ્થિર છે એ વાત સાચી છે કે પૃથ્વી ફરે છે તે વાત સાચી છે? એ અંગે કશો નિર્ણય તો આપ્યો નથી પણ કંઇપણ ચર્ચા કરી નથી. ભૂગોળ વિષયમાં આ એક જ ઉલ્લેખ અત્યન્ત મહત્ત્વનો છે. સાતિશય જ્ઞાનીઓ થઈ ગયા, દેવતા પ્રસન્ન એવા આચાય પણ થઇ ગયા પરંતુ આ બાબતમાં જવાબ કેમ મેળવ્યો નહિ હોય? પરિણામે સેંકડો વરસોથી આપણી મુંઝવણ ઊભી રહી છે, અને ઉગતી યુવાન પેઢીની શ્રદ્ધાને નબળી પાડી રહી છે. નવાઈની વાત એ છે કે શીલાંકાચાર્યજીએ પૃથ્વીને અન્ય મતે ગોળ જણાવી અટકી ગયા, જરાપણ નૂકતેચીની ન કરી. શું એમની સામે પણ એવાં કારણો હશે કે સ્પષ્ટ કંઈ લખી શકયા નહીં. પ્રસ્તાવનાના ૫૧માં પેઇજ ઉપર ખુલાસો આ નામના મથાળા નીચે નિરંજનભાઈએ એક અંગ્રેજીમાં પુસ્તિકા બહાર પાડી એવી જે વાત લખી છે તે પુસ્તકનું નામ SUPER BLACK HOLE છે, અને ગુજરાતીમાં જે અનુવાદ બહાર પડયો છે તેનું નામ શ્યામ-ગત અવકાશી તમસ્કાય પ્રદેશ રાખ્યું છે. તેના કવર પેઈજ ઉપર ભારતીય જૈનધર્મની પ્રાગુ ઐતિહાસિક શોધ એમ છાપ્યું છે. બંને આવૃત્તિઓમાં સંગ્રહણી ગ્રન્થમાં છાપેલાં મારાં કેટલાંક ચિત્રો પણ તેમાં છાપીને મૂકયાં છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫ ] સંગ્રહણી વગેરે ગ્રન્થો સમજવા માટે પાયાની કેટલીક વાતો સમજી લેવી જરૂરી હોઈ તેની વિગતો અહીં આપી છે પાલીતાણા, સાહિત્યમંદિર તા. ૧-૧-૮૯ નોંધ :-- આ વિભાગમાં ઘણી બાબતો સમાવી શકાય છે, પણ એમ કરવા જતાં ઘણાં પાનાં વધી જાય અને પાઠય ગ્રન્થનું કદ મર્યાદાથી બહાર જાય તે પણ ઠીક નહીં એટલે અહીં છૂટી છવાઇ થોડી થોડી બાબતો વાચકોના ધ્યાન પર મૂકું છું. ભૂગોળ-ખગોળ બાબતમાં એક જુદી પુસ્તિકા લખવા વિચાર છે, જેથી વ્યાપક અને વિસ્તૃત જાણકારી આપી શકાય. સંગ્રહણી ભણનારાઓ માટે પ્રથમ પાયાની કેટલીક બાબતો જાણવી જરૂરી છે. અહીંયા બીજા ગ્રન્થમાં કહેલી ત્રણેક બાબતો રજૂ કરીશ. જૈનધર્મના ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ તીર્થંકરોએ પોતાના જ્ઞાનની સગી આંખોથી નિહાળેલા દૃશ્ય અદેશ એવા (અન્તમાં ચિત્રરૂપે આપેલા) વિશ્વના આકારને વાચકો ઊંડાણથી લક્ષ્યપૂર્વક બે મિનિટ જોઇ લો, પછી આંખ મીંચીને તેની ધારણા કરી લો, જેથી મોટામાં મોટી એક પ્રાથમિક જરૂરી જાણકારી તમે મેળવી શકશો. તે પછી આ સંગ્રહણીની થોડી જે વાતો જાણવાની છે તે સમજવામાં સરલતા થશે અને આનંદ આવશે. આ ચિત્ર ચૌદરાજલોકરૂપ જૈન વિશ્વનું છે. આ વિશ્વ નીચેથી ઉપર સુધી કે ઉપરથી નીચે સુધી જૈનધર્મની પિરભાષામાં ચૌદરાજ ઊર્ધ્વ-ઊંચું છે, બાજુનું ચિત્ર એક પુરુષ બે પગ પહોળાં કરીને કેડે હાથ દઇ ટટ્ટાર રીતે સીધો ઊભો હોય એવા પ્રકારે લાગશે. ટોચના ભાગને માથું, તેની નીચે વચમાં પેટ અને તેની નીચે પગ આ રીતે કલ્પના સમાયેલી છે. વિશ્વ ચૌદરાજ પ્રમાણ ઊંચું છે પણ પહોળાઇમાં વિવિધ સ્થળે ભિન્ન ભિન્ન માપવાળું છે. ઠેઠ નીચે પગના ભાગે સાતમી નારકીના તળીયા નીચે (ઊંચાઇથી અડધા ભાગે એટલે) સાતરાજની લંબાઇ પહોળાઇ છે. બરાબર મધ્યમાં કમ્મર પાસે માત્ર એક રાજની છે, જ્યાં મનુષ્યલોક પથરાયેલો છે. તેથી ઉપર વધીએ તો કોણી પાસે પાંચ રાજ, અને તેથી આગળ વધીને લોકની ટોચે પહોંચીએ તો એક રાજ પ્રમાણ લંબાઇ પહોળાઇ છે. ચૌદરાજના માપની વાત કરી તે માત્ર સન્મુખની ન સમજવી, પણ ચારે બાજુએ સરખી હોય છે. લોક સંવટ્ટિય શૌર્ગો (લો. ના. ૨૮)ના આધારે ગોળાકારે છે. એક રાજ એટલે કેટલું માપ સમજવું ? તો એક રાજ એટલે અસંખ્ય અબજોના અબજો માઇલો સમજવા. કલ્પના કરો કે એ સંખ્યા ચૌદરાજે કયાં પહોંચે ? આ વિશ્વ બે વિભાગમાં વિભક્ત છે. તેના એક ભાગને લોક કહેવામાં આવે છે અને બીજા ભાગને અલોક કહેવામાં આવે છે. એ લોક આકાશમાં અદ્ધર રહેલો છે. આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તે ધરતી ચૌદરાજલોકના મધ્યભાગે છે. અડધો ભાગ (આપણી સમભૂતલા પૃથ્વીથી) ઉપર છે અને અડધો ભાગ નીચે રહેલી સાતે નરકોના અન્ન છે. લોકમાં રહેલા આકાશ-અવકાશને લોકાકાશ કહેવાય છે અને તેથી લોકની બહારના આકાશ-અવકાશને અલોકાકાશથી ઓળખાવાય છે. લોકના આકારની લંબાઇ બધે એક સરખી છે નહિ, જે ચિત્ર ઉપરથી તમે સમજી શકો છો. ઉપરના ભાગે એક રાજ લંબાઇ પહોળાઇ જાણવી. બરાબર એક રાજ લાંબી પહોળી ચોરસ પોલી ભુંગળીની કલ્પના કરો અને એ ભુંગળીને પેરેલલ એટલે સીધી લાઇનથી શરૂ કરી એ લાઇનને સીધા સાતમા તળીયા સુધી લઇ જાવ. મનુષ્યલોક પાસે આ ભૂંગળીના બે છેડા બરાબર For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] લોકના કિનારે અડેલા દેખાશે. (જે પુસ્તકમાં ચિત્ર દ્વારા બતાવ્યું છે) ચૌદરાજ લાંબી અને એક રાજ પહોળી જગ્યામાં એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય સુધીના-ટૂંકમાં કહીએ તો વિશ્વના તમામ જીવોનો વસવાટ તેમાં રહેલો છે. ચિત્ર સપાટ બનાવેલું છે પરન્તુ સાચી રીતે ચૌદરાજલોક સમચોરસ છે. આ લોકને ફરતું વિરાટ્ નહિ વિરાટ્વી અનેકગણું વિરાટ્ એવું આકાશ-અવકાશ રહેલું છે, જેને અફાટ, અપાર અને અનંત પણ કહી શકાય. લોકની બહાર રહેલા આ આકાશને શાસ્ત્રકારોએ અલોક શબ્દથી ઓળખાવેલું છે. લોકથી ભિન્ન તે અલોક. જેની અંદર અસંખ્ય ચૌદરાજલોક સમાઈ જાય એવું આ અતિ વિરાટ્ આકાશ છે. આ આકાશ કેવળ પોલું-ખાલી છે ત્યાં એક પણ જીવ નથી એટલે ત્યાં જીવન નથી માત્ર શૂન્યાવકાશ છે. લોકના છેડા ઉપર ઊભો રહેલો કોઇ જીવ તદ્દન જોડાજોડ રહેલા એવા અલોકની અંદર આંગળી પણ લંબાવી શકતો નથી. તેનું કારણ શું ? તો જૈનધર્મમાં સંસારને ષડ્વવ્યરૂપ કહેલો છે. ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. જીવ અને ૬. કાળ. આ છએ દ્રવ્યોથી આ ચૌદરાજલોક ભરેલો છે. આ છએ દ્રવ્યો શાશ્વતા છે. આ છ પદાર્થોમાંથી કયારેય એક પણ ઘટતો નથી અને તેમાં નવો કોઇ ઉમેરાતો નથી. અનાદિ અનંતકાલ સુધી જેવા છે તેવા જ રહે છે, જડ ચેતન પદાર્થો માટે છ દ્રવ્યો પર્યાપ્ત છે. આ લોક અનાદિકાળથી જેવો છે તેવો જ અનંતકાળ સુધી રહેવાવાળો છે. માત્ર ત્રિકાલજ્ઞાનીઓ જ પોતાના જ્ઞાન ચક્ષુથી તેને જોઇ શકે છે. લોક સદાને માટે સ્થિર અને શાશ્વત છે. છ દ્રવ્ય પૈકીના પહેલા અને બીજા એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમગ્ર લોકમાં વ્યાપીને રહેલાં છે. શાશ્વતા એવા પ્રધમસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બંને અદૃશ્ય દ્રવ્યોની કોઇ ઉપયોગિતા ખરી ? આ બંને દ્રવ્યોની ઉપયોગિતા અસાધારણ છે. સમગ્ર વિશ્વ-બ્રહ્માંડમાં રહેલા તમામ જડ અને ચેતન પદાર્થોને ગતિ આપનાર અને એ પદાર્થોને સ્થિતિ-સ્થિર રાખનાર આ બંને દ્રવ્યો હોવાથી તેની અસાધારણ ઉપયોગિતા છે. આ વિશ્વમાં જીવોના હલનચલનમાં, તમામ ઘરો, કારખાનાંઓ, જંગલો, વનોમાં, હલનચલનની તમામ પ્રકારની જે જે ક્રિયાઓ અવિરત થાય છે અને એથી વિશ્વના જે પદાર્થો ગતિમાન રહે છે તેમાં કારણ કોઇપણ હોય તો ધર્માસ્તિકાય નામનું અદૃશ્ય દ્રવ્ય-પદાર્થ છે. આ દ્રવ્ય માત્ર લોકમાં જ છે. અલોકમાં છ દ્રવ્યમાંથી આકાશ સિવાય એક પણ દ્રવ્ય નથી. ધર્માસ્તિકાયના સ્પર્શની સહાય વિના કોઇપણ પદાર્થ અલોકમાં એક તસુ માત્ર જઇ શકતો નથી. આ જ્યાં છે ત્યાં જ ગતિ વહેવાર થઇ શકે છે. એ પ્રમાણે ધર્માસ્તિકાયથી વિપરીત અધમસ્તિકાયનું છે. એ પણ સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય-પદાર્થ છે. જો અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય ન જ હોય અને માત્ર ધર્માસ્તિકાય નામનું જ દ્રવ્ય હોય તો પરિણામ એ આવે કે જગત સતત દોડતું જ રહ્યા કરે. જડ કે ચેતન કોઇપણ પદાર્થ કોઇ ઠેકાણે સ્થિર જ ન રહી શકે, પરિણામે મહાન અનર્થ અને અવ્યવસ્થા સર્જાઇ જાય. ત્યારે ગતિમાન થએલા પદાર્થોને સ્થિર રહેવું હોય, ઊભા રહેવું હોય, બેસવું હોય કે ગમે તે રીતે રહેવું હોય, તે માટે અધર્માસ્તિકાયના દ્રવ્યની અવશ્ય જરૂર પડે છે. તાત્પર્ય એ કે ધર્માસ્તિકાય ગતિસહાયક દ્રવ્ય છે અને અધર્માસ્તિકાય સ્થિતિસહાયક દ્રવ્ય છે. જો એકલો અધમસ્તિકાય હોય તો જગતના પદાર્થો સ્થિર ન રહી શકે. વિરાટ વિશ્વની ગતિ-સ્થિતિ ક્રિયા માટે ધર્મ, અધર્મ બંને અસ્તિકાયોની અનિવાર્ય જરૂર છે. આ બંને મહાન શક્તિઓ સર્વત્ર અનાદિકાળથી જ રહેલી છે. આ બંને દ્રવ્યો-શક્તિઓ અલોકમાં નથી તેથી પાણીની સહાય વિના જેમ માછલું તરી ના શકે તે પ્રમાણે * આ રહસ્યમય અકળ વૈજ્ઞાનિક બાબત છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્ય ખાસ જાણવું જરૂરી છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] અલોકમાં તે દ્રવ્યોની સહાય ન હોવાથી ત્યાં આકાશ સિવાય જડ ચેતન કોઇપણ પદાર્થોનું અસ્તિત્વ નથી, ખાલી આકાશ આકાશ જ છે. આઇન્સ્ટાઇન નામના મહાન વૈજ્ઞાનિકના પરિચયમાં આવેલા શ્રીમંત અને વિદ્વાન એક બંગાળી શ્રાવક, જેઓ મુંબઈમાં રહેતા હતા તેઓ મને મળેલા અને કહેતા હતા કે હું અમેરિકામાં આઇન્સ્ટાઇનને મળેલો અને તેઓએ મને કહ્યું કે આ જગતની ગતિ-સ્થિતિ પાછળ કોઈ શક્તિઓ કામ કરી રહી છે, અને હું તેની શોધ કરું છું. ત્યારે તે શ્રાવકે કહેલું કે અમારા શાસ્ત્રમાં એનું નામ ધમસ્તિકાય અને અધમસ્તિકાય છે. અલોક લોકને ફરતો રહેલો છે. સમુદ્રની આગળ જેવું (વહેવારે) બિન્દુ-મુંનું સ્થાન છે. વિરાટ અલોકમાં ચૌદરાજનું સ્થાન પણ એવા બિન્દુ જેવું જ છે. લોક અને અલોક અનાદિકાળથી આકાશમાં જ રહેલા છે. સર્વજ્ઞ તીર્થકરોએ પ્રતિપાદન કરેલી લોકાલોકની આ બધી વાતો દુનિયા ઉપરના ઇતર ધર્મોના કે બીજા કોઇ વૈજ્ઞાનિક ગ્રન્થોમાં કદી નહીં મળે. - હવે આપણી વર્તમાન દુનિયા તો બિન્દુના બિન્દુ જેટલી છે. વર્તમાન દુનિયાની ચારે દિશામાં ઘુમી રહેલા વૈજ્ઞાનિક કૃત્રિમ ઉપગ્રહો અને વિમાનો તેને અનુકુળ હવામાન હોય છે ત્યાં સુધી જ તેઓ જઈ શકે છે, તેથી આગળ જઈ શકતા નથી, એવું વૈજ્ઞાનિકો કહે છે એટલે વૈજ્ઞાનિકો કદાચ એમ માનતા હોય કે દુનિયા દેખાય છે આટલી જ છે પણ એવું નથી. જો કે આજે તો કેટલાક વૈજ્ઞાનિકો ઉત્તર તરફ ઉત્તર ધ્રુવથી આગળ જીવન છે એટલે ધરતી છે એવું વિચારી રહ્યા છે ખરા ! ચૌદરાજલોકમાં કઈ વસ્તુ કયાં છે તે ચિત્રથી સમજાશે. જૈન ગ્રન્થો અપરાવર્તિત શાશ્વતા પદાર્થોની વિગતો રજૂ કરે છે પણ પરાવર્તિત કે અશાશ્વતા પદાર્થોની નથી કરતા. જેથી આજનું વિધાન ભવિષ્યમાં ખોટું ના પડે. આપણે ત્યાં ત્રણ લોકની પ્રસિદ્ધિ છે. ૧. સ્વર્ગ ૨. મૃત્યુ અને ૩. પાતાલ. અડધા સ્વર્ગના દેવોનું સ્થાન ઊદ્ધ આકાશમાં અને અડધાનું આપણી આ ધરતીની નીચે છે. આ એક ભારે રહસ્યમય ઘટના છે. ધરતીના અડધા દેવોનો આટલે બધે દૂર વસવાટ કેમ? આવો તર્ક સુજ્ઞ વ્યક્તિઓને સ્વાભાવિક રીતે જ થાય. મારી દષ્ટિએ એનો ખુલાસો અમુક રીતે આપી શકાય પણ ગ્રન્થનું કદ વધી જવાના કારણે અહીં રજૂ કરતો નથી, ચૌદરાજ લાંબી અને એકરાજ પહોળી સમચોરસ કાલ્પનિક ત્રસનાડીમાં બાકીની જંગી રહેતી ખાલી જગ્યા એકેન્દ્રિય જીવોથી વ્યાપ્ત છે, અને આ ત્રસનાડીની બહાર બાકીની રહેલી લોકકાશની જગ્યામાં ફક્ત માત્ર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો જ છે. અખિલ બ્રહ્માંડરૂપ વિશ્વ અકલ, અગમ્ય રહસ્યમય છે. એનું વ્યાપક અને વિરાટ સ્વરૂપ ન સમજી શકાય તેવું છે. ત્રિકાલજ્ઞાની તીર્થકરોથી પણ વિરાટ વિશ્વના પદાર્થો અને એની સૈકાલિક અવસ્થાઓ-પયિોનું વર્ણન કરવું ત્રણેય કાળમાં અશક્ય છે. પોતાના જ્ઞાનમાં તેમણે વિશ્વ જે રૂપે જોયું-ભાચું, તેના અલ્પાંશ માત્રનું વર્ણન કરી શકયા છે. છતાં ધરતી ઉપરના માનવીઓને ચૌદ રાજલોક રૂપી વિશ્વની અલ્પ અને સ્કૂલ ઝાંખી કરાવવા માટે વિશ્વની વ્યવસ્થાનું સ્થલ રીતે વિભાજન કરીને લોકોને તાત્ત્વિક વાતો સમજાવવાનું કાર્ય સરલ કરી દીધું છે. આપણી દષ્ટિએ દશ્ય અદશ્ય એવા વિશ્વના જીવોનો પોતાના પ્રત્યક્ષ જ્ઞાનથી જાણીને વિરાટ એવું અસંખ્ય બાબતોનું વર્ગીકરણ કરીને એમને માત્ર ચાર વિભાગ એટલે ચાર ગતિમાં વહેંચી નાંખ્યા ત્યારે તે બાબત કેટલી સુખદ, સરલ અને આનંદજનક બની ગઈ. અહીં ભૂમિકારૂપે લોકાલોકના સ્વરુપની આછી ઝાંખી કરાવી. - ચાર ગતિના જીવોનું જે વર્ણન કર્યું છે તે બધું તમને આ પ્રસ્થમાં જાણવા મળશે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] હવે ચાર ગતિની વાત સંગ્રહણીમાં આપી છે, તે ચાર ગતિનાં નામ આ પ્રમાણે છે. ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૪. નરકગતિ. દેવગતિમાં દેવો રહે છે. મનુષ્યગતિમાં મનુષ્યો, તિર્યંચગતિમાં પશુ-પક્ષી અને શુદ્ર જંતુઓની વિરાટ દુનિયા અને નરકગતિમાં સતત દુઃખમાં રીબાતા નારકીઓ વસે છે. દેવગતિમાં રહેનારા દેવા માટે એમ કહેવાય છે કે તેઓ દર્શન આપે ત્યારે મનુષ્યની જેવા જ દેખાય છે. ફરક એટલો જ કે બધા દેવો તેજસ્વી શરીરવાળા હોય છે. મનુષ્યનું શરીર ઔદારિક શબ્દથી ઓળખાતા પુદ્ગલોનું બનેલું છે. જેથી એ પુદ્ગલો હાડકાં, માંસ, લોહી, મેદ, મજા, રસ અને શુક્ર આ સાતે ધાતુઓનું નિમણિ કરી શકે છે. મનુષ્યનું શરીર બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાવાળું બની શકે છે અને સાત ધાતુઓ અનેક પ્રકારના રોગો શરીરમાં ઊભા કરે છે. પરન્તુ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા દેવોનાં શરીરો વિશ્વમાં વ્યાપક રીતે સર્વત્ર પથરાએલી અદશ્ય વૈક્રિય વગણાના ગ્રહણ કરાએલા યુગલોથી બનેલા હોય છે, એટલે આ પુદ્ગલોથી શરીરમાં સાત ધાતુઓનું નિમણિ થઈ શકતું નથી. તેઓને માથા ઉપર વાળ, દાઢી, મૂછ, નખ, રોમ હોતા નથી, પેશાબ, ઝાડો, પરસેવો થતો નથી. વળી ફક્ત એક જ યુવાવસ્થાવાળા છે. આ દેવોને માતાના ગર્ભમાં ઉત્પન્ન થવાનું હોતું નથી. મનુષ્ય જન્મમાં જે દુઃખો, પીડાઓ, ત્રાસ, તકલીફો છે એ પ્રાયઃ દેવલોકમાં નથી. સુખ અને વૈભવ ભોગવવાનો આ જન્મ છે. આંખો સદાને માટે ખુલ્લી હોય છે. આંખનો પલકારો મારવાનો હોતો નથી. શ્વાસ સુગંધીદાર હોય છે. દેવલોકમાં જતાંની સાથે ઉત્પન્ન થવાની વસ્રાચ્છાદિત શયામાં જન્મ લેવા જાય છે અને ઝડપથી તે શયામાં યુવાન અવસ્થાવાળા બની જાય છે. દેવલોકમાં વતતી જીવનભર કરમાય નહીં એવી માળા તેઓના કંઠમાં હોય છે. ફૂલોની એ માળા જીવનભર કરમાતી નથી. જીવનભર નિરોગી એવા દેવો મોટાભાગે જમીનથી ચાર અંગુલ ઉંચા ચાલે છે અને તેઓ વિશિષ્ટ કોટિનું પરોક્ષ જ્ઞાન (અવધિજ્ઞાન) ધરાવનારા હોય છે. માનવજાતથી લાખ ગુણા સુખી અખૂટ ઋદ્ધિ-સિદ્ધિથી ભરપૂર જીવન જીવનારા છે. આકાશમાં રહેલા દેવો નીચેના દેવો કરતાં ઘણા ઉચ્ચ કોટિના છે, અને તેઓ વિમાનનો વૈભવ ધરાવનારા છે. આ ધરતી ઉપર તથા નીચે ભૂત, પ્રેત, પિશાચ, ડાકિણી, શાકિણી હલકી કક્ષાના દેવો તથા ચક્રેશ્વરી, પદ્માવતી, અંબિકા, ઘંટાકર્ણ વગેરે ઉંચી જાતના પણ દેવો છે અને ત્યાં લાખો દેવ-દેવીઓ છે. દેવોને જન્મતાંની સાથે વૈક્રિય શરીર સાથે વિક્રિય શક્તિ પ્રાપ્ત થાય છે, અને એ શક્તિ દ્વારા કુંથુઆ જીવથી પણ નાનું અને જરૂર પડે તો લાખો યોજન જેવડું વિરાટ સ્વરૂપ પણ કરી શકે છે. સુખ અને દુઃખ આપવાની પણ દેવોમાં તાકાત હોય છે. દેવી દર્શન આપે ત્યારે તેઓ મનુષ્ય જેવા પણ અત્યન્ત ઝળહળતા શરીરવાળા હોય છે. સાત ધાતુ વગરના વૈક્રિય પુદ્ગલોના બનેલા શરીર અને એની વિશેષતાઓની ઘટના ઘણી અજાયબીભરી છે. દેવની વાત પછી મનુષ્ય અને તિર્યંચો આવે જે જાણીતા છે. પછી નારકો આવે. એ આ ધરતી નીચે અવકાશમાં ઘનોદધિ, ઘનવાત આદિના આધારે રહેલી સાત નરકોમાં રહે છે. સામાન્ય જનતાને એક નવી માહિતી આપવા ખાતર ઉપરની બાબત થોડી થોડી જણાવી છે. હવે જૈનધર્મની બીજી ટૂંકી વાતો પણ જાણી લેવી જરૂરી છે. ૧. પોતાના એક શરીરના અસંખ્ય શરીરો બનાવી શકે છે. કરોડો ગાઉ જેવડા વર્તુલને ૨૧ વખત પ્રદક્ષિણા ફક્ત ૩ (ત્રણ) સેકન્ડમાં આપી શકે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯ ] # ભેગાભેગી બીજી ખાસ જાણી લેવા જેવી વાત પણ જાણી લઈએ જ | અમારા પ્રિય વાચકો તમો જૈનધર્મની પાયાની ટૂંકી ટૂંકી અને જાડી જાડી વાતો થોડી થોડી જાણી લેશો તો તમારી દષ્ટિનું ફલક થોડું વિસ્તૃત થશે અને શાસ્ત્રોની કે સંગ્રહણીની કેટલીક વાતોને સમજવામાં પણ બળ મળશે. અત્યારે જૈન સિદ્ધાન્તની જૈન તત્ત્વજ્ઞાનની ચાર બાબતોને રજૂ કરું છું. જૈનો ૧. આત્મા ૨. કર્મ ૩. પરલોક અને ૪. મોક્ષ આ ચારને માને છે. આત્મા– આત્મા એક શાશ્વત સનાતન દ્રવ્ય છે. તે અસંખ્ય પ્રદેશ (-પરમાણુઓ) થી યુક્ત છે. તે જડ નથી પણ ચૈતન્યમય છે. સંપૂર્ણ જ્ઞાનમય છે પણ અનાદિકાળથી કમને પરાધીન હોવાથી તૈજસ અને કામણ આ બે જાતના શરીરથી યુક્ત છે, એટલે આત્માનો મૂળભૂત સ્વભાવ શુદ્ધ, અશરીરી, નિર્મળ અને સંપૂર્ણ રીતે જ્ઞાનમય-ચૈતન્યમય છે પણ એ જ્ઞાનના પ્રકાશ ઉપર મિથ્યા બુદ્ધિ, અજ્ઞાન, અસંયમ, કષાયભાવો, પ્રમાદ, મોહ, માયા, મમતા વગેરે દૂષણો અને પ્રદૂષણોને કારણે પ્રથમ તો આત્મામાં રહેલા જ્ઞાનના મહાન જ્ઞાનપ્રકાશ ઉપર અનેક હિમાલયો જેવડા આવરણો ચઢી જવાથી તેનો જ્ઞાનપ્રકાશ ઢંકાઈ જાય છે. શરીરધારી હોવાથી તેની સ્વાભાવિક શક્તિઓ અને સ્વાતંત્ર્ય વગેરે ખતમ થઈ ગયું છે. આ આત્મા અખંડ દ્રવ્ય છે. કોઈ પૂછે કે આત્મા કેવડો છે? તો આપણી એક આંગળીની પહોળાઈના અસંખ્યાતમાં ભાગ જેટલો છે. પોતે કરેલા પુણ્ય-પાપના કર્મબંધના કારણે તે તે ગતિની યોનિમાં સરકતો રહીને વિવિધ શરીરો દ્વારા ભિન્ન ભિન્ન આકૃતિવાળો થતો રહે છે. સર્વજ્ઞ સિવાય આત્માને કોઈ જોઈ શકતું નથી. પરન્તુ એના ચૈતન્ય કે એની ક્રિયાઓથી એનું અસ્તિત્વ છે એવો પ્રાયઃ સહુને અનુભવ થાય છે. નાસ્તિકો ભલે આત્માને ન માને પણ તે છે ને છે જ. આત્માની ટૂંકમાં ઓળખાણ કર્યા પછી કર્મની વાત ટૂંકમાં સમજીએ. કર્મ – કર્મનો અર્થ અહીંયા ઉદ્યમ, પુરુષાર્થ કે ક્રિયા નથી કરવાનો. કમ એ પણ એક પગલ દ્રવ્ય છે. આ કર્મોના પ્રકારો અસંખ્ય હોય છે, પરન્તુ તેનું વર્ગીકરણ કરીને ફક્ત આઠ પ્રકારનાં કર્મ નક્કી કર્યો છે. એનું વર્ણન સંગ્રહણીમાં પાછળના ભાગમાં નમૂના રૂપે આપ્યું છે. આ કર્મ એક પ્રકારના સૂક્ષ્મ મુગલ પરમાણુઓ રૂપે છે. વિશિષ્ટ જ્ઞાની સિવાય એ યુગલને કોઇ જોઇ શકતું નથી. આ કર્મના અણુ-પરમાણુઓ કે એના જથ્થાઓ-સ્કંધો ચૌદરાજલોકરૂપ આકાશમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભય છે. વિશ્વમાં રહેલા આ પરમાણુઓમાં સુખ દુઃખ આપવાની સ્વયં શક્તિ નથી, પરંતુ કોઇપણ જીવ સારા-નરસા વિચારો કરતો રહ્યો હોય તે વખતે શરીરની અંદર રહેલો આત્મા અદશ્ય રીતે આજુબાજુમાં વર્તતા પુગલ પરમાણુઓને આકર્ષે છે-ખેંચે છે, અને આત્માના પ્રદેશોની સાથે તેનું જોડાણ થાય છે. એ જોડાણની સાથે સાથે એ કર્મ પરમાણુઓમાં સુખદુઃખ આપવાની શક્તિ પેદા થાય છે, અને બંધાએલાં કર્મો તે તે કાળે ઉદયમાં આવે ત્યારે જીવને સુખદુઃખનો અનુભવ કરાવે છે. પરલોક – જેનો પરલોકને પણ માને છે. મનુષ્યની દષ્ટિએ પરલોક એટલે બીજું સ્થાન એટલે કે દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ એ ત્રણે ગતિઓ. સાપેક્ષ દષ્ટિએ મનુષ્ય અને તિર્યંચ એને પણ પરલોક કહી શકાય. કેટલાક દર્શનકારો આત્માને માનતા નથી, કર્મને માનતા નથી અને પરલોકને પણ માનતા નથી. પણ ભારતીય જૈન, વૈદિક અને બુદ્ધ ત્રણેય ધર્મો પરલોકને માને છે. પરલોક છે છે અને છે જ. એક ગતિમાંથી બીજી ગતિમાં જો જવાનું ન હોય તો સારા નરસાં કર્મોનો ભોગવટો મર્યા પછી કયાં જઈને કરે ? છેલ્લાં ઘણાં વરસોથી જાતિસ્મરણ એટલે ગયા જન્મની ઘટનાઓના સેંકડો દાખલાઓ અખબારોમાં For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ L[ ૬૦ છપાતા રહ્યા છે એ જ પરલોકની સાબિતી આપે છે. એક જન્મ છોડી બીજો એવો જ જન્મ લેવો તેને પણ પરલોક કહેવાય. મોલ- મોક્ષ એટલે અશરીરી શરીર વિનાના જ્યોતિરૂપ અનેક આત્માઓનું નિવાસસ્થાન. સકલ કર્મનો ક્ષય કરીને આત્મા સિદ્ધશિલાએ પહોંચી જાય છે પછી સંસારમાં પાછા આવવા માટેનું કોઇ કમ એના આત્મામાં બાકી રહેતું નથી એટલે એને ફરી જન્મ મરણ કરવા આવવાનું હોતું નથી. સર્વ દુઃખોનો ક્ષય કરીને ત્યાં અનિર્વચનીય આધ્યાત્મિક સુખનો શાશ્વત કાળ સુધી અનુભવ કરે છે. * હવે ત્રીજી બાબત પણ જાણી લઈએ ૪ - વર્તમાનમાં જૈન અભ્યાસીઓને જૈનધર્મના જ્ઞાન માટે પ્રારંભમાં મંદિર અને ઉપાશ્રયમાં ઉપયોગી સૂત્રો પ્રાર્થનાઓ-વિધિઓ શીખવાડાય છે. જેને પંચ પ્રતિક્રમણ નવસ્મરણ આદિ કહેવાય છે. ત્યારપછી વિશ્વમાં વર્તતા એક ઇન્દ્રિયવાળા જીવોથી લઈ પાંચ ઇન્દ્રિય સુધીના જીવોનું જ્ઞાન થાય એ માટે જીવવિચાર નામનું પુસ્તક ભણાવાય છે. તે પછી જૈનધર્મની ઈમારતના પાયારૂપ-ચાવીરૂપ નવતત્ત્વથી ઓળખાતો તાત્ત્વિક ગ્રન્થ ભણે છે. જેમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્ત્વોનું જ્ઞાન મેળવે છે. પછી દેડક, સંગ્રહણી, ત્રણ ભાષ્ય વગેરે શીખીને સંગ્રહણી ગ્રન્થ ભણે છે. આ એક સામાન્ય પરંપરા-રિવાજ છે. આ લેખમાં બે સંકેત કર્યા, હવે ત્રીજી જાણવા જેવી વાતનો સંકેત કરૂં, જેથી જૈન તત્ત્વજ્ઞાન અને જૈન શાસ્ત્રની મહાનતા--પ્રામાણિકતા કેટલી બધી છે તેની ઝાંખી થાય. જૈનધર્મના પ્રારંભમાં ભણવામાં આવતા ‘નવતત્ત્વ' નામના પ્રકરણ ગ્રન્થમાં એક ગાથા-શ્લોક આપ્યો છે "सइंधयारउज्जोअपभाछाया तवेहि य । वण्णगंधरसाफासा पुग्गलाणं तु लक्खणं ॥" જેને તત્ત્વજ્ઞાન યથાર્થ અને સર્વજ્ઞમૂલક છે તેની પૂર્ણ પ્રતીતિ કરાવનારી અને વૈજ્ઞાનિક દૃષ્ટિને રજૂ કરતી આ ગાથા છે. દરેક વસ્તુ-પદાર્થને ઓળખવા માટે તેનાં લક્ષણો નક્કી કરેલાં હોય છે. આ આત્મા છે તે શાથી કહેવાય? આ પુદ્ગલ છે તે શાથી કહેવાય? તો તેનાં જ્ઞાનીઓએ કહેલાં લક્ષણો જાણીએ તો તેનાથી નક્કી થઈ શકે અને તેથી જે વસ્તુ જે રૂપે છે, તેનો તે જ રીતે બોધ-જ્ઞાન થાય. એટલે શિષ્ય પ્રશ્ન કર્યો કે અમારે પુદ્ગલ' કોને કહેવાય? તે સમજવું છે તો તેનું લક્ષણ બતાવો. એટલે આ ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું કે જે પદાર્થને પાંચ પ્રકારના રંગમાંથી કોઈને કોઈ એક રંગ હોય. બે પ્રકારના ગંધમાંથી કોઈ એક ગંધ હોય, છ પ્રકારના રસ-સ્વાદમાંથી કોઈ એક રસ–સ્વાદ હોય અને કઠોર કોમળ વગેરે આઠ પ્રકારના સ્પર્શમાંથી કોઈ એક સ્પર્શ હોય તેને પુદ્ગલ કહેવાય. ઉપરનાં ચાર લક્ષણો જેને ઘટે તે પગલ કહેવાય. ઉપરની ગાથામાં વ્યાપક રીતે રહેલાં પુદ્ગલો કયા કયા પ્રકારનાં છે તે માટે શબ્દ, અંધકાર વગેરે નામો આપ્યાં છે. ગાથા અર્થ– શબ્દ-ધ્વનિ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ-તડકો, આ છ વસ્તુઓ પુદ્ગલ સ્વરુપ છે. પુદ્ગલ એટલે દ્રવ્ય-પદાર્થ છે, એ નિર્વિવાદ જણાવ્યું. પદાર્થ હોવાથી તેના સ્કંધો-જથ્થાઓ પરમાણુઓ એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમનાગમન કરી શકે છે. બીજાં કેટલાંક અજૈન ધર્મશાસ્ત્રો શબ્દને આકાશનો For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [ ૬૧] ગુણ માનતાં હતાં પણ ફોનોગ્રાફ શોધાયું અને તેમાં શબ્દો પકડાયા અને સ્થાયી થયા ત્યારે સત્ય સમજાયું. એ રીતે જ તેઓ અંધકારને પ્રકાશનો અભાવ કહેતા હતા. જ્યારે જૈનદર્શન અંધકારને પ્રકાશના અભાવરૂપ નહીં પણ સ્વતંત્ર દ્રવ્યરૂપ માનતું હતું એટલે જ ફ્રાન્સના વૈજ્ઞાનિક ઓલીવરલોજે જાહેર કરેલું કે હું અત્યારે એવા પ્રયોગો કરૂં છું કે જો તેમાં સંપૂર્ણ સફળ થઇશ તો ધોળા દિવસે આખી દુનિયાને અંધકારમાં ડુબાડી દઈશ. આ ત્યારે જ બને કે જ્યારે તે વસ્તુ-પદાથે ચીજ હોય. છાયા એટલે સમગ્ર વસ્તુનું પ્રતિબિંબ. જડ કે ચેતન નાની કે મોટી કોઇપણ વસ્તુમાંથી છાયાનાં સાદા કે રંગીન તરંગો-મોજાંઓ સતત નીકળતાં જ હોય છે. તરંગો હોવાથી તેને પકડી શકાય છે એટલે જ રેડિયો, ટેલિવિઝન શક્ય બન્યાં. આ બધાં એકથી વધુ પરમાણુઓનાં બનેલાં કંધો-જથ્થારૂપે હોય છે. શબ્દ પદ્ગલ છે અને તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ આવી શકે છે. તેનો અનાદિ-અનંતકાળ સુધી જીવંત રહેનારો શાશ્વત દાખલો આપું. જૈનધર્મમાં દરેક મહાકાળમાં ચોવીશ-ચોવીશ તીર્થંકરો થાય છે અને દરેક તીર્થકરના જન્મ, દીક્ષા વગેરે પ્રસંગોની ઉજવણી દેવોને કરવાની હોવાથી ઇન્દ્ર મહારાજા દેવોને આમંત્રણ આપે છે ત્યારે વિમાનો કરોડો-અબજો માઈલ દૂર દૂર રહેલાં હોય છે. અસંખ્ય વિમાનોને ખબર શી રીતે આપવાં? એટલે ઇન્દ્રનાં મુખ્ય વિમાનમાં શાશ્વતી “સુઘોષા' નામની મહાઘંટા છે. એ ઘંટા ઈન્દ્ર પ્રથમ તેના અધિકારી હરિëગમેલી દેવ પાસે વગડાવે અને પછી સંદેશો પ્રસારિત કરાવે. હરિëગમેલી જોરથી મહાઘંટા વગાડે છે. સૌધર્મના મહાવિમાનમાં અવાજ શરૂ થતાંની સાથે જ લાખો-કરોડો માઈલ દૂર દૂર રહેલાં અસંખ્ય વિમાનોની અસંખ્ય ઘંટાઓ એક સાથે જ વાગવા માંડે છે. દેવોને આ રિવાજની ખબર હોય જ છે એટલે બધા સાવધાન થઈ જાય છે. શાંત થઈ જાવ. સાંભળો, સાંભળો. તે પછી ઈન્ડે આપેલો સંદેશો ઘંટા પાસે ઊભા રહી દેવ બોલે છે કે–‘જગતનાં જીવોનું કલ્યાણ કરવા તીર્થંકર પરમાત્માનો જન્મ થયો છે એની ઉજવણી કરવા હું પર્વત ઉપર જાઉં છું. જેને ભક્તિનો લાભ લેવો હોય તે જલદી આવજો.' આ સંદેશો અસંખ્ય દેવ-દેવીઓ સાંભળે છે. હવે અહીં સમજવાનું એ છે કે એક વિમાનથી બીજાં વિમાન વચ્ચે નથી દોરડું કે તાર, ફક્ત ખાલી અવકાશ જ છે, છતાં ઘંટાના મહાનાદ પાસે ઊભા રહીને બોલાતો સંદેશો સહુ સાંભળે છે. રેડિયોની શોધ તો આ સૈકામાં થઈ પણ શાસ્ત્રમાં તો આ બાબત અનાદિકાળથી પડેલી જ છે. જ્યારે વિજ્ઞાને વિદ્યુત્ શક્તિ વગેરે અનેક સાધનો દ્વારા આજે શાસ્ત્રોક્ત પુરાણી વાતને સાચી કરાવી આપી છે. એક ધ્યાન રાખવું કે અંધકાર અને પ્રકાશ, ધ્વનિ અને પ્રભા, છાયા આ તમામનાં પગલો એક જ સ્થાનમાં એકબીજામાં મિશ્રણ થઈને રહી શકે છે. કેમકે પુદ્ગલોનો તેવાં પ્રકારનો સ્વભાવ હોય છે. જેમ પ્રકાશ ત્યાં જ અંધકાર હોય છે પણ પ્રકાશ આવે એટલે તેનાં તેજમાં* અંધારું દેખાય નહિ, એ જાય એટલે દેખાય જ. માત્ર એક ટાંચણીની ટોચ જેટલી જગ્યા ઉપર વિશ્વભરનાં જડ-ચેતનના ધ્વનિ-શબ્દો, અવાજો, અંધકાર, છાયા, પ્રકાશ વગેરેનાં અસંખ્ય પુદ્ગલ પરમાણુઓ હોય છે એમ જૈનતત્ત્વજ્ઞાનનું વિજ્ઞાન કહે છે. # ચોથી બાબત જાણીએ જ સાથે સાથે અત્તમાં સમગ્ર વિશ્વમાં સર્વત્ર ઠાંસીઠાંસીને ભરેલા એવા દુનિયાના વૈજ્ઞાનિકો અને વિદ્વાનોથી પ્રાયઃ અજ્ઞાત છતાં વૈજ્ઞાનિક વાચકો માટે જાણવો જરૂરી એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોનો પણ પરિચય આપી દઉં. સાયન્સમાં અતિસૂક્ષ્મ જીવના પ્રકારમાં વાયરસ પ્રકારના જીવોની શોધ થઈ છે. એ જીવો સામાન્ય સૂક્ષ્મદર્શક યત્રમાં નહિ પણ નવાં શોધાએલાં યત્રમાં જોઈ શકાય છે. આવા વાયરસથી પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ * આ અંગે મતાંતર છે, તે તત્ત્વાર્થ ટીકાથી જાણી લેવું. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ | દર ] જીવો આ સંસારમાં છે, જેને કોઇ યન્ત્ર કે માનવચક્ષુ જોઇ શકે તેમ નથી. આવા જીવોને શાસ્ત્રમાં નિગોદ’ નામ આપ્યું છે અને તે જીવો સમગ્ર બ્રહ્માંડમાં યત્ર, તંત્ર, સર્વત્ર ઠાંસીઠાંસીને ભર્યા છે. ત્રણેયકાળમાં જ્યારે જ્યારે પ્રશ્ન થશે કે આ સંસારમાં નાનામાં નાનું શરીર ધારણ કરનારો જીવ કોણ ? તો ત્રણેયકાળમાં તેનો એક જ જવાબ હશે કે નિગોદનો જીવ. હવે આ નિગોદીયા જીવોનો અત્યલ્પ પરિચય આપું, જેથી આ મહાસંસારમાં જીવોને, કેવાં કેવાં કર્મને આધીન થઇને કેવાં કેવાં શરીર ધારણ કરવાં પડે છે તેનો ખ્યાલ મળે. જૈન તીર્થંકરોએ પોતાના નિરાવરણજ્ઞાનથી જે કહ્યું છે તેના આધારે કહીએ તો માપની દૃષ્ટિએ છેલ્લામાં છેલ્લી કક્ષાના એક અંગૂલના અસંખ્યાતમા ભાગનું સૂક્ષ્માતિસૂક્ષ્મ શરીરવાળા નિગોદશરીરો તમામ જીવોએ અસંખ્યવાર ગ્રહણ કર્યાં છે. જુદી જુદી પ્રજાનું આદિસ્થાન જેમ ઇતિહાસમાં નોંધવામાં આવે છે તેમ સંસારી જીવોનું આદિસ્થાન કાં એવો પ્રશ્ન થાય ત્યારે તેનો જવાબ છે અનાદિ નિગોદ. પ્રશ્ન— સંસારમાં એક ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયો સુધીના પાંચ પ્રકારના અનંતા જીવો જે છે તેમાં નિગોદ જીવોનો સમાવેશ શેમાં સમજવો ? ઉત્તર— માત્ર એકેન્દ્રિય પ્રકારમાં જ. એકેન્દ્રિય એટલે માત્ર એક શરીરને જ ધારણ કરનારા (બાકીની ચાર ઇન્દ્રિયો વિનાના) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચ પ્રકારો પૈકી છેલ્લો પ્રકાર વનસ્પતિનો છે. એ વનસ્પતિને જૈનશાસ્ત્રોએ વનસ્પતિકાય' તરીકે સંબોધી છે. કાય અર્થાિત્ શરીર. નિગોદના જીવોનો સમાવેશ આ વનસ્પતિકાય (વનસ્પતિ શરીર)માં જ થાય છે. * હવે નિગોદના સ્વરુપની બીજી થોડી ઝાંખી કરી લઈએ * નિગોદ એટલે અનંતાજીવોનું ભેગા મળીને મેળવેલું સર્વસાધારણ એક શરીર. માત્ર વનસ્પતિકાયમાં આ એક અતિવિચિત્રતા આપણને જાણવા મળે છે. આ જાણપણું કેવળજ્ઞાની તીર્થંકરોના જ્ઞાન દ્વારા જ થઇ શકે છે. એક શરીરમાં રહેનારા નિગોદના અનંતા જીવો એક સાથે જ ઉત્પન્ન થાય છે. તમામ જીવો પોતાના શરીરની રચના શ્વાસોશ્વાસ ગ્રહણ, તત્શરીર પ્રાયોગ્ય આહારનું ગ્રહણ અને વિસર્જન બધું એક સાથે જ સમકાળે જ કરે છે. કેવી આ મહાદુઃખદ અવસ્થા ! એક શરીરમાં અનંતા જીવો શી રીતે રહે ? એ પ્રશ્ન થાય. તો જેમ એક ઓરડાના દીપકના તેજમાં અન્ય સેંકડો દીપકનું તેજ શમાઇ જાય છે તેમ દ્રવ્યો-પુદ્ગલના સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ-પરિણામની વિચિત્રતા એવી છે તે જીવો એકબીજામાં સંક્રમીને રહી શકે છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આવા સૂક્ષ્મ જીવોની વેદના કેવી હોય ? શાસ્ત્રમાં તેનો જવાબ છે કે સાતમી નરકમાં રહેલા ના૨ક જીવને જે વેદના હોય છે તેનાથી અનંતગણી વેદના તેમને હોય છે. એક શ્વાસોશ્વાસકાળમાં તો સત્તર વખત તેનાં જન્મ-મરણ થાય છે. આપણે સહુએ આ નિગોદનો આસ્વાદ અસંખ્યવાર લીધો છે, પણ હવે ફરી ત્યાં જવું ન પડે માટે આત્મજાગૃતિ રાખીએ ! પ્રશ્ન— આપણી નજર સામે સાધારણ વનસ્પતિવાળી વસ્તુઓ કઈ કઈ છે? ઉત્તર— આમ તો અનેકાનેક વસ્તુઓ છે પણ અહીંયા સુપ્રસિદ્ધ એવાં જાણવા જરૂરી થોડાં નામ જણાવું. તમામ જાતનાં કંદમૂળ, સેવાલ, લીલ-ફૂલ, ફૂગી, બિલાડીના ટોપ, લીલી હળદર, ગાજર, લીલું આદુ વગેરે વગેરે વસ્તુઓ માત્ર સોયના અગ્રભાગ ઉપર રહેલી હોય તો તેમાં પણ અનંતા જીવો હોય છે. આ બધા જીવોની હિંસાથી બચવું એ ધર્માત્માઓનું પરમ કર્તવ્ય છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ] હજુ જૈન તાત્ત્વિક વિજ્ઞાનની બીજી મુખ્ય મુખ્ય આઠ-દશ બાબતો પણ જાણવા જેવી છે પણ લેખ લંબાવવો નથી એટલે તે બાબતો જતી કરી છે. બ્રહ્માંડ અપાર, અમાપ, અફાટ અને અગાઘ રહસ્યોથી ભરેલું છે જેને પૂરું જાણવાનું જ્ઞાનીઓ માટે પણ અગમ્ય છે. અહીંયા ફક્ત જાણવા જેવી ચાર વાતો સંક્ષેપમાં જણાવી. મહા સુદિ-૧૩, વિ. સં. ૨૦૪૭, તા. ૨૮-૧-૯૧ --યશોદેવસૂરિ નવી આવૃત્તિ અંગે સંસ્થાનું પૂરક નિવેદન ૧૭-૧૮ જેવી નાની ઉંમરમાં આવા બૃહસ્પ્રંથનું સુવિસ્તૃત અને રોચક ચિત્રો સાથેનું ભાષાંતર કરવાનું જે સાહસ મુનિજીએ કર્યું તેની ભૂમિકા શું હતી તે અહીં રજૂ કરી છે. જૈન સમાજમાં સંગ્રહણી નામના અતિ વિખ્યાત ગ્રન્થની રચના બારમી સદીના મહાન આચાર્ય ભગવંત શ્રીમદ્ ચંદ્રસૂરિજીએ, જે સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થો-સંસારીઓ આગમશાસ્ત્રોનું અધ્યયન ન કરી શકે અથવા તીવ્ર બુદ્ધિ ન હોવાને લીધે સંક્ષિપ્ત રીતે જૈન તત્ત્વજ્ઞાન અને વિરાટ વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એક જ ગ્રન્થથી સારા પ્રમાણમાં કરી શકે, તેમજ અનેકાનેક વિષયોની માહિતી પ્રાપ્ત થાય, એવી ઉપકારક બુદ્ધિથી આગમમાંથી ઉપયોગી વિષયોને પસંદ કરીને, પ્રાકૃતભાષાની નવી ગાથાઓ બનાવીને આ ગ્રન્થની રચના કરી છે. આ ગ્રન્થ જૈનસંઘમાં એટલો પ્રિય થઈ ચૂકયો હતો કે તેનું અધ્યયન સેંકડો વરસોથી હજારો વ્યક્તિ કરતી આવી છે. એ જ કારણે તેની પ્રતો સારી સંખ્યામાં જનજ્ઞાનભંડારોમાં મળી આવે છે, અને તેની સચિત્ર પ્રતો ચૌદમી સદીથી માંડીને વીસમી સદી સુધીની સારી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ પ્રકારની એટલે કે ભારતીય અને ઇરાનીકલાના મિશ્રણથી નવો જન્મ પામેલી ચિત્રકલા વડે રચિત ચિત્રોવાળો મૂર્ધન્ય ગ્રંથ જૈનસમાજમાં પ્રથમ કલ્પસૂત્ર છે. તેની સુવર્ણાક્ષરી, રૌણ્યાક્ષરી બહુમૂલ્ય કૃતિઓ જેન ભંડારોમાં સારી સંખ્યામાં વિદ્યમાન છે. આવી જ સચિત્ર પ્રતો મોટા, મહત્ત્વના જેનભંડારોમાં બીજા ક્રમે આવતી હોય તો તે સંગ્રહણીની છે, પણ તેમાં રૂપકામનાં ચિત્રો બહુ ઓછાં હોય છે પણ બીજા વિષયોનાં ઘણાં હોય છે. આ આકૃતિઓના અણજાણ અજૈન લેખકો મંત્ર, તંત્ર સમજે છે જે ખોટું છે. મોટાભાગની પ્રતિઓ મધ્યમકક્ષાના આર્ટની હોય છે. સોનાના, ચાંદીના વરખ શાહીથી અલંકૃત કેટલાંક ચિત્રોવાળી આકર્ષક પ્રતિ અમારા પુસ્તક સંગ્રહમાં છે. આ સંગ્રહણીની ભંડારોમાં માત્ર સંક્ષિપ્ત શબ્દાર્થવાળી પ્રતો (ટબા) થોડી ઘણી પ્રાપ્ય છે. પરંતુ વિસ્તૃત ભાષાંતરવાળી એક પણ પ્રત મળેલ નથી. આ યુગના છેલ્લાં ૧૦૦ વરસમાં વિસ્તૃત ભાષાંતરવાળું એક પણ પુસ્તક છપાયું ન હતું તેથી મુનિજીને ખૂબ જ દુઃખ થયું અને સ્વપરના લાભાર્થે એક મહાન ગ્રન્થના અનુવાદનું ભગીરથ કાર્ય કરવાનો મહાન નિર્ણય કર્યો. ગુરુ આદેશ લઇને અનુવાદ કર્યો. આ અનુવાદ કયારે કર્યો? તે સમયે તેમની કેટલી ઉંમર હતી? કયારે છપાયો ? આ બધી ઘટના રોમહર્ષક અને પ્રેરક છે તેથી તેની ઝલક જોઇએ, જેથી ૧૬-૧૭ વરસની ઉંમરમાં તેમને કરેલા એક અકલ્પનીય સાહસનો પરિચય થશે, તેની અનુમોદના થશે અને યુવાન વાચકોને ખાસ પ્રેરણા મળશે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ) મુનિજીએ પાલીતાણામાં સં. ૧૯૮૬માં ૧૪ વરસની ઉંમરે સંસારીપણામાં પ્રથમ સંગ્રહણીની ૩૪૯ ગાથા કંઠસ્થ કરી, તે પછી સંગ્રહણી ગ્રન્થનું અધ્યયન પૂ. ગુરુદેવ ધર્મવિજયજી મહારાજ પાસે કર્યું. તે પછી તેનું ભાષાંતર દીક્ષા ગ્રહણના પ્રથમ વર્ષમાં જ અતિ સંવત ૧૯૮૭માં જ્યારે ઉંમર માત્ર ૧૫ વરસની હતી ત્યારે મહુવા (સૌરાષ્ટ્ર)માં શરૂ કર્યું. ૧ વરસ સુધી થોડું થોડું લખતા રહ્યા, ત્યારબાદ વિહારના કારણે બે વર્ષ બંધ રહ્યું. વળી પાછું શરૂ કર્યું અને વિ. સં. ૧૯૯૧ના અંતમાં દભવતી-ડભોઇ મંડન પરમપ્રભાવક શ્રી લોઢણપાર્શ્વનાથ ભગવાન વગેરે ઈષ્ટ દેવો અને ડભોઇમાં જ સ્વર્ગવાસી બનેલા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુદેવ, ભગવતીજી મા પદ્માવતી તથા સરસ્વતીજી વગેરેની કૃપા-સહાયથી પૂરું કર્યું. કટકે કટકે ભાષાંતર કરતાં ૧૯ વરસની ઉંમરે પૂર્ણ કર્યું , લેખકના સમર્થ વિદ્વાન ગુરુદેવ તત્ત્વજ્ઞ પૂજ્ય મુનિશ્રી ધર્મવિજયજી મહારાજે સમગ્ર લખાણનું સંશોધન કર્યું અને જરૂરી સુધારા કર્યા. પૂજ્યપ્રવર ઉપાધ્યાયજી શ્રી પ્રતાપવિજયજી મહારાજે પણ સિંહાવલોકન કરી સૂચનો કર્યા. પૂજ્ય દાદાગુરુજીએ નજર નાંખી, ત્રણેય ગુરુદેવોએ આશીવદપૂર્વક ખૂબ જ પ્રસન્નતા દશવી. પછી સં. ૧૯૯૩માં ભાવનગરના નવા જ શરૂ થએલા સુપ્રસિદ્ધ “મહોદય’ પ્રેસમાં છાપવા માટે ધમત્મા શ્રી ગુલાબચંદભાઇને પ્રેસકોપી આપી. મુદ્રણ કાર્ય તીવ્ર ગતિએ શરૂ થયું. પૂફો મુનિજી અને બંને ગુરુમહારાજો પણ જોતા હતા. કિલષ્ટ મુદ્રણ હોવા છતાં પણ પ્રેસે આ કાર્યને પોતાનું જ માનીને ખૂબ જ લગનીથી આ દળદાર ગ્રંથ સં. ૧૯૯૫માં પૂરો છાપી આપ્યો. પછી ઉત્તમ બાઈન્ડીંગ, સુંદર ગેટઅપ, શ્રેષ્ઠ કાગળો વગેરેથી સવાંગસુંદર ૮૦૦ પાનાંનો પ્રસ્તુત ગ્રન્થ તીર્થક્ષેત્ર પાલીતાણામાં ચંપાનિવાસ ધર્મશાળામાં રહેલા પૂજ્ય ગુરુદેવોના નેતૃત્વમાં સાનન્દ પ્રકાશિત થયો. તે વખતે ઉદ્ઘાટન સમારંભ કરવાની ખાસ પ્રથા ન હતી. આ ગ્રન્થ મુનિજીને વૈવિધ્યનો શોખ એટલે લેઝર પેપર, ચાર રંગના. આર્ટ પેપર, એન્ટિક વગેરે પેપર ઉપર પણ છાપ્યો હતો. વિવિધ કાગળોની નકલો આજે પણ વિદ્યમાન છે. જ્યારે સાહિત્યમંદિરમાં આ ગ્રન્થ પ્રકાશિત થયો ત્યારે અનુવાદક મુનિજીની ઉંમર માત્ર ૨૨ વર્ષની જ હતી. આ ભાષાંતરમાં ભૂગોળ, ખગોળ અને ચૌદરાજના સ્થાનવર્તી એક કલરથી માંડી ચાર કલરનાં ૬૪ ચિત્રો હતાં. આ ચિત્રો પણ મુનિજીએ ખુદ પોતાના હાથે કરેલાં છે. આટલી નાની ઉંમરમાં ભૂગોળ, ખગોળ વગેરે વિષયોને લગતાં ચિત્રોની કલ્પના સાકાર કરવી, હાથથી ચીતરવાં એ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું છતાં તેઓશ્રીએ તે કાર્ય પાર પાડ્યું. તે પછી બીજી આવૃત્તિ માટે ડભોઇના કુશળ ચિત્રકાર શ્રી રમણિક શાહ પાસે નવાં ચિત્રો તૈયાર કરાવ્યાં. મુનિજીને ચિત્રકલાનો રસ ખરો પણ સ્કૂલમાં ભણતા ત્યારે તો ચિત્રકામમાં પિરિયડ ભરતા જ ન હતા પણ ગતજન્મનો સંસ્કાર એટલે સ્વયં સૂઝથી ચિત્રોનું કામ પાર પાડેલું હતું. આ ચિત્રોમાં જે કલરચિત્રો છે તે રંગીન પેન્સિલથી બનાવ્યાં હતાં પણ રંગથી નહિ. તે વખતે બજારમાં રંગો મળવાની અનુકૂળતા ઓછી હતી. ૧૨ વરસની ઉંમરથી જ વણશીખ્યા ગતજન્મના કલાના થોડા સંસ્કાર સ્વાભાવિક હતા અને ચિત્રોનકશાઓ બનાવવામાં કુશળ કલારસિક પોતાના વિદ્વાન ગુરુદેવ વગેરેનો પૂરો સાથ સહકાર હતો. એ કારણે પોતાની સૂઝ-બૂઝ આવડત અનુસાર ચિત્રો પણ બનાવ્યાં. જેનસમાજના ઇતિહાસમાં પ્રથમવાર આવાં ચિત્રો બન્યાં એમ કહીએ તો ખોટું નથી. ૧૫ થી ૧૯ વરસ સુધીની નાની ઉંમરમાં ૩૪૯ ગાથાવાળા મહાન સુપ્રસિદ્ધ ગ્રન્થનું ભાષાંતર, અભૂતપૂર્વ ૭૦ ચિત્રો, અનેક વસ્ત્રો તથા પાંચ પ્રકારે મુદ્રણ તેમજ તત્ત્વજ્ઞાનના ગણિતાનુયોગપ્રધાન વિષયનું નાની ઉંમરે બહુ જ અલ્પ સમયમાં દુર્બળ શરીર છતાં ઉત્કટ પરિશ્રમ કરીને ભાષાંતર કરવું એ એક સાધારણ બાબત નથી. પરંતુ ગતજન્મની જ્ઞાનસાધના, શાસનદેવ અને ગુરુકૃપાથી મળેલ વિચક્ષણ-વિશિષ્ટ બુદ્ધિવૈભવ, સવાંગી સૂઝથી અતિપરિશ્રમસાધ્ય, ભવ્ય કાર્ય પૂર્ણ થયું , નહીંતર દુર્બળ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) મુનિજી આવું કાર્ય કેવી રીતે કરી શકતે ? ભાષાંતર કરવા માટે મુનિજીને ૧૯૯૦ની સાલમાં ૧૦૦ થી અધિક અજૈનજૈન ગ્રન્થોનું અવલોકન કરવું પડયું હતું. ગ્રન્થનું સંદર અને આકર્ષક મદ્રણ, શ્રેષ્ઠ કાગળ અને સરળ તથા સંસ્કારી ગુજરાતી ભાષા, વિવિધ પદાર્થો વિષયોનું વિસ્તૃત વિવેચન તથા હજારો વરસમાં પહેલીવાર બનેલાં રંગ-બેરંગી ચિત્રો વગેરે જોઇને જૈન સમાજના આચાર્યો, વિદ્વાન મુનિવરો, પૂ. સાધુ-સાધ્વીઓ અને વિદ્વાન ગૃહસ્થો સહુ કોઇ આટલી નાની ઉંમરના મુનિજીનું આશ્ચર્યકારક સાહસ જોઇને ત્યારે ભારે મુગ્ધ થયા હતા. મુનિજી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેયાં હતાં અને મુનિજી ઉપર અભિનંદનની ભારે વષ થઇ હતી. વિ. સં. ૧૯૯૯માં પ. પૂ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. પાલીતાણા પધારેલા, તેઓ સાહિત્યમંદિરમાં ઉતર્યા હતા અને પૂ. ગુરુદેવો–પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ. સા. સપરિવાર પણ પાલીતાણા સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. પૂ. આગમપ્રભાકરશ્રી સંગ્રહણીનું પુસ્તક બહાર પડ્યા પછી બહુ સારી રીતે અવલોકન કરી ગએલા, એમને આ પુસ્તક આંખમાં ખૂબ વસી ગએલું. લેખક યશોવિજયજી મહારાજ પણ પોતાના ગુરુદેવો સાથે સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. તેઓશ્રીની આગળ આગમપ્રભાકરશ્રીજીએ સંગ્રહણી ગ્રંથની ઘણી પ્રશંસા કરી. બાહ્ય અને અભ્યત્તર બંને દષ્ટિએ ઘણો ઊંચો અભિપ્રાય આપ્યો. એક વખતે પૂ. પુણ્યવિજયજી મહારાજે સાહિત્યમંદિરમાં બિરાજતા પોતાના આજ્ઞાવર્તી તથા પરિચિત સાધુ-સાધ્વીઓને વરસીતપનાં પારણાં પ્રસંગે કોઈ સારું પુસ્તક ભેટ આપવાની ઇચ્છા થઈ ત્યારે તેમણે કહ્યું કે–પુસ્તકો તો ઘણી જાતનાં છે પણ ‘લેનારને લાગે કે અમને કોઈ ઉમદા ભેટ મળી છે' એવું જો ઈચ્છતા હોય તો યશોવિજયજીના સંગ્રહણીનું પુસ્તક ભેટ આપો. આ પુસ્તક બધી રીતે ઉત્તમ છે. સહ સંમત થયા અને સાહિત્યમંદિર પાસેથી ૧૦૦ પુસ્તકો ખરીદી તપસ્વી સાધુ-સાધ્વીઓને ભેટ આપ્યા. ભાવનગરના સુપ્રસિદ્ધ વિદ્વાન કુંવરજીભાઈ જેઓ વરસોથી સાધુ-સાધ્વીઓને ભણાવતા હતા. તેઓએ લખ્યું હતું કે “૪૦ વરસથી જે શંકાઓનું સમાધાન મને નહોતું થતું તે મુનિજીના ભાષાંતરથી થયું.' આ પ્રમાણે લખીને ઘણા ધન્યવાદ આપ્યા હતા. ભાવનગરથી ખાસ પાલીતાણા આવી મુનિજીને શાબાશી આપી અને કર્મગ્રન્થ વગેરેનું ભાષાંતર આવી જ રીતે કરી દેશો તો મોટો ઉપકાર થશે વગેરે ભાવના વ્યક્ત કરી હતી. ૮-૧૦ દૈનિક-સાપ્તાહિક પત્રોએ પણ ગ્રન્થ વિષે વિસ્તૃત અભિપ્રાય છાપીને અતિશય પ્રશંસા કરી હતી. આ અભિપ્રાયો આ પુસ્તકના પ્રારંભના ભાગમાં છાપ્યા છે. બીજી આવૃત્તિમાં ગાથાના અને ભાષાંતરના વિશેષ’ શબ્દોનો શબ્દકોષ પાઠ્યપુસ્તક હોવાના કારણે તથા અન્ય કારણોસર આપ્યો નથી. વળી વૈદિક (હિન્દુ), બૌદ્ધ અને દેશના અન્ય ધર્મગ્રન્થોમાં અને પરદેશના દર્શનકારોની ભૂગોળ, ખગોળ અંગે શું માન્યતાઓ છે તે વાચકોને વિવિધ જાણકારી મળે એ માટે ૩૦ પાનાંનું મેટર તૈયાર કર્યું હતું પણ ગ્રન્થનું કદ વધી ગયું હોવાથી તે વિષય અહીં આપ્યો નથી. વિહારમાં સાધુ-સાધ્વીજીઓ સંગ્રહણીનું પુનરાવર્તન કરી શકે અને ઓછા સમયમાં વૈશ્વિક (ત્રણેય લોકના) પદાર્થોનું જ્ઞાન સરળતાથી થાય તે માટે પ્રથમવૃત્તિમાં માત્ર ગાથાર્થ સાથેની બધી ગાથાઓ આપી હતી અને એ વખતે તેની છાપેલી નાનકડી પુસ્તિકા ખૂબ જ લોકપ્રિય બની હતી પરંતુ બીજી આવૃત્તિમાં ગાથા સાથે ગાથાર્થ આપવામાં આવ્યો ન હતો. * ચૈતન્યની શક્તિ કેવી છે તેનો કંઈક સ્વાદ માણી શકાય માટે નીચેનું ઉદાહરણ આપ્યું છે ? વૈજ્ઞાનિકો વિજ્ઞાનની આંખથી એટલે યાત્રિક આંખોથી વધુમાં વધુ તેઓ સો અબજ માઇલો સુધી દૂરનું જોઈ શકવા કદાચ સમર્થ થઈ શકે પરંતુ જૈનધર્મમાં એકરાજ પ્રમાણ કહ્યું છે. તે તેટલા દૂર રહેલા For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] આકાશને જોવા માટે કયારેય સમર્થ નહીં થઇ શકે. કારણ એ છે કે એકરાજ એ અસંખ્ય એવા અબજો માઇલ પ્રમાણનું છે. ચૌદરાજ પ્રમાણ અને લોકપ્રસિદ્ધ ભાષામાં બ્રહ્માંડ એટલે કે દૃશ્ય-અદૃશ્ય અખિલવિશ્વની ખૂબી તો જુઓ, આવા ચૌદ૨ાજલોક પ્રમાણ આકાશને તળિયેથી ટોચ સુધી પહોંચી જવું હોય તો અર્થાત્ મોક્ષે પહોંચવું હોય તો એક શક્તિ એવી છે કે જે આંખના એક પલકારાના અસંખ્યાતમાના એકભાગમાં પહોંચી જાય છે. આ શક્તિ કઈ ? આ શક્તિ બીજી કોઇ નથી પણ આત્માની પોતાની ચૈતન્યશક્તિ જ. જો કે આત્મા તળિયાથી લઇને સાતરાજ સુધીના ક્ષેત્રમાંથી મોક્ષ માટે પ્રયાણ કરવાનો અર્થાત્ ગતિ કરવાનો અધિકારી છે. કેમકે મોક્ષ મનુષ્યલોકમાંથી અને તેમાંય મનુષ્યલોકની અતિમર્યાદિત જગ્યામાંથી જ જઇ શકે છે પણ એટલાય મનુષ્યલોકથી સાતરાજ મોક્ષ દૂર છે. જીવ સંસારનો પૂર્ણ અન્ત જયારે કરે છે ત્યારે છેલ્લી ક્ષણે કાયમને માટે સ્થૂલ અને સૂક્ષ્મ બંને શરીરનો સંબંધ છોડી દે છે. જ્યારે તે અશરીરી બને છે એ જ ક્ષણે તે અસંખ્ય કોટાનુકોટી માઇલો સુધી એટલે એક સેકન્ડના અનેક અબજોના એકભાગના સમયમાં મોક્ષે પહોંચી જાય છે. આટલી ગહન અકલ્પનીય, અદ્ભુત, કયાંય જાણવા-વાંચવા ન મળે તેવી વાત તીર્થંકરોના કેવળજ્ઞાને આપણને જણાવી છે, સર્વજ્ઞથી જ દૃષ્ટ વાત અસર્વજ્ઞો કદી જાણી શકે નહિ એટલે આ વાત ધરતી ઉપરના કોઇ ગ્રન્થ કે પુસ્તકમાં તમને નહીં મળે, એ ફક્ત સર્વજ્ઞોપદિષ્ટ જૈન આગમાદિ શાસ્ત્રોમાં જ મળશે. આ અનાદિકાળના મોહમાયામાં પડેલો આત્મા બાહ્ય દૃષ્ટિના આવિષ્કારો અને ચમત્કારો જોઇને મુગ્ધ બની જાય તે સ્વાભાવિક છે પણ સહુ કોઇ આત્માની અનંત-અગાધ શક્તિને જાણે, સમજે અને અંતિમ ભવમાં તેનો સાક્ષાત્કાર કરવા શીઘ્ર ભાગ્યશાળી બને એ જ એક શુભકામના ! * જાણવા જેવી એક અગત્યની વાત * મનુષ્યના શરીરથી એક અન્ય શરીરની વાત આ સંગ્રહણીનો ગ્રંથ અનેક વિષયોની ખાણ જેવો છે એટલે તેનો અભ્યાસ કર્યા પછી, વાંચન કર્યા પછી વાચકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. અહીં અત્યારે બુદ્ધિમાન વાચકો માટે એક નાનકડો વિચાર રજૂ કર્યો છે. વિશ્વમાં ઘણાં ધર્મો, ઘણાં સમાજો અને ઘણી વ્યક્તિઓ એવી પણ છે કે જે પ્રત્યક્ષ દેખાતી વસ્તુમાં જ વિશ્વાસ કરે છે. જેમકે–મનુષ્યો, પશુ–પક્ષીઓ, પ્રાણીઓ અને જંતુઓ. એ બધાં નજરે દેખાય છે તેથી તેનો તે સહસા સ્વીકાર કરે છે પણ દેવો અને પાતાલમાં રહેલાં નારકો દેખાતા નથી તેથી તેના ઉપર વિશ્વાસ કરતાં નથી. જૈનોએ અખિલ બ્રહ્માંડમાં ચાર ગતિનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. ૧. મનુષ્યગતિ ૨. તિર્યંચગતિ (પશુ-પક્ષી–પ્રાણીઓ વગેરે) ૩. દેવગતિ (સ્વર્ગ વગેરે) અને ૪. નરકગતિ. અહીં અતિ સંક્ષેપમાં વૈજ્ઞાનિકો, બુદ્ધિમાનો માટે એક નવા શરીરના અસ્તિત્વ તરફ ધ્યાન દોરૂં છું. આ વિશ્વમાં અર્થાત્ અખિલ બ્રહ્માંડમાં ઉપર–નીચે કે ચારેય બાજુ વિશ્વ જાતજાતનાં પુદ્ગલ પરમાણુઓથી ભરાઈ ગયું છે, છવાઈ ગયું છે તેમાં ઔદારિક અને વૈક્રિય પુદ્ગલો આ બંને પુદ્ગલોનું સ્થાન દેખીતી રીતે ઘણું મોટું છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આપણે દેવો અને નારકો માટે થોડું જાણવા જેવું છે. મનુષ્ય અને તિર્યંચ ગતિ સિવાયની બે ગતિ કયાં છે એમ પ્રશ્ન થાય તો જૈન શાસ્ત્રો કહે છે કે દેવની દુનિયા વિશાળ છે. ઉપર આકાશ અને નીચે ધરતી એમ બે ઠેકાણે છે, અને નારકો ફક્ત પાતાલમાં ધરતીમાં જ છે. મનુષ્ય અને પશુ-પક્ષી વગેરેનાં શરીરો ઔદારિક પ્રકારનાં છે, એટલે એ જાતનાં પગલોમાંથી નિષ્પન્ન થાય છે. જ્યારે દેવોનાં શરીર વિશ્વમાં વર્તતા જૈનધર્મની પરિભાષામાં વૈક્રિય વર્ગણા નામનાં યુગલોથી બનેલાં હોય છે. નારકોનાં શરીર આપણને જોવા મળે તેમ નથી કારણકે નારકો પાતાલમાં તેની ધરતી ઉપર જન્મ લે છે અને સેંકડો હજારો વર્ષનાં આયુષ્યો પૂર્ણ કરીને મરે છે. એ પ્રમાણે દેવોનાં શરીરો પણ આપણે જોઈ શકતાં નથી, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય તે જીવો દેવોને જોઈ શકે છે. આપણે ત્યાં જેવા મનુષ્યના આકાર હોય છે તેવા આકારે દેવોને ચીતરવામાં આવે છે. આ પ્રથા હજારો વરસોથી ચાલી આવે છે. વૈજ્ઞાનિકોને વૈક્રિય શરીરનો ખ્યાલ આવ્યો નથી. વૈક્રિય શરીર વિષે જાણવા મળ્યું હશે પણ શરીરને પ્રત્યક્ષ જોયા સિવાય વિશેષ શું કહી શકે ? વૈક્રિય શરીરનું સ્વરૂપ કેવું છે? મનુષ્યના શરીરથી કેવી રીતે જુદું પડે છે તેનો કશો ખ્યાલ તેમને નથી. શાસ્ત્રોમાં અને આ બૃહત્ સંગ્રહણીની ગાથા ૧૮૧ થી ૧૯૧નો અર્થ વાંચતા જણાશે કે મનુષ્યોને જે સાત ધાતુઓ હોય છે તે દેવોને હોતી નથી. મનુષ્યોનાં શરીરમાં રસ, રૂધિર, માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકા), મજ્જા, શુક (વીય), તથા નખ, વાળ હોય છે, તે દેવોનાં શરીરમાં હોતાં નથી. એમ છતાં શાસ્ત્રમાં દેવોને શરીરની આકૃતિથી અતિ સુંદર, પ્રકાશમાન, સુગંધી શ્વાસોશ્વાસવાળાં અને પ્રસ્વેદ-પરસેવા વગેરેથી રહિત વર્ણવ્યાં છે. સાત ધાતુઓનો અભાવ હોવાથી દેવોને ક્યારેય માંદગી હોતી નથી. કોઈપણ જાતનાં દર્દો થતાં નથી. દેવોને મનુષ્યોની જેમ કવલથી–કોળિયાથી આહાર કરવાનો હોતો નથી એટલે તેમને રસોઈ માટે અગ્નિની જરૂર પડતી નથી. છતાં તે વૈક્રિય શરીરી દેવો સેંકડો વરસોનાં આયુષ્યવાળા નહીં પણ લાખો-કરોડો-અબજો વરસનાં આયુષ્યવાળાં હોય છે. જે કાંઈ ઇચ્છા થાય તે મનના વિચારોથી પૂર્ણ થઈ જાય છે. આ લખીને જણાવવા એ માંગું છું કે વૈજ્ઞાનિકોને વૈક્રિય શરીર ઉપર પૂરો અભ્યાસ કરવા માટે ક્યારેય તક મળવાની નથી. ઉપરોક્ત લેખ લખવાનું કારણ આ અખિલ બ્રહ્માંડમાં આપણાં શરીરથી ભિન્ન રીતે વૈક્રિય નામનું શરીર છે, એ જાહેપ્રજાનું લક્ષ્ય ખેંચવાનું છે. અમને પોતાને પણ કયાંયથી યથાર્થ હકીકત જાણવા મળી નથી એટલે વૈક્રિય શરીર અંગે વિશેષ શું લખી શકાય? સંગ્રહણીગ્રન્થના વિષય ઉપરથી અભ્યાસી વાચકોના મનમાં અનેક પ્રશ્નો છે તે સ્વાભાવિક છે. કેટલાંક પ્રશ્નો ઊભા કરીને તેનાં ઉત્તરો આપવાનો વિચાર મારો હતો પરંતુ તબીયતની વિષમ પરિસ્થિતિમાં હવે તે શક્ય નથી. અભ્યાસી પાસે જઈને શંકાનું સમાધાન કરી શકાશે. લે. યશોદેવસૂરિ સં. ૨૦૪૭, જૈન સાહિત્યમંદિર, પાલીતાણા ભૂગોળ-ખગોળમાં ખાસ વિશિષ્ટ રસ ધરાવતા વાચકોને! અહીં દીર્ઘ પ્રસ્તાવના પૂરી કરી અને હવે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે અને જૈન ભૂગોળ-ખગોળની શું પરિસ્થિતિ છે, તે માટે ખાસ વાંચવા-જાણવા જેવા જરૂરી લેખો અહીં છાપ્યા છે તે જુઓ. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] ત્રીજી આવૃત્તિ અંગે કંઈક પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરિજી મહારાજે દીક્ષા ગ્રહણ કર્યા બાદ ૧૮ વર્ષની નાની ઉમ્મરે બૃહત્ સંગ્રહણી ગ્રન્થનો વિસ્તારથી અનુવાદ કર્યો હતો. તે ગ્રન્થનો પ્રચાર ચતુર્વિધ સંઘમાં સારો થવા પામ્યો અને તેની બીજી આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ૨૦૪૯માં થયું અને વિ. સં. ૨૦૫૩ના પ્રારંભમાં પૂર્ણ થઇ. આ પાઠયપુસ્તક હોવાથી તેની માંગ ચાલુ જ છે અને ભાવિમાં પણ રહેવાની અને ત્યારે ન મળે તો શું? માટે જૈનસંઘના અભ્યાસીઓના હિતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ભારે ખર્ચે એક પુણ્યવાન જ્ઞાનપ્રેમી આત્માના સહકારથી ત્રીજી આવૃત્તિ ઓફસેટ પદ્ધતિએ પ્રકાશિત થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં તેની માંગ પણ સારા પ્રમાણમાં ચાલુ છે પણ ત્રીજી આવૃત્તિની સંખ્યા મર્યાદિત છે. ઓફસેટ પધ્ધતિમાં કમ્પોઝ, ટાઈપ, કાગળ, છાપકામ વગેરેનું આકર્ષણ સુંદર હોવાથી અભ્યાસીઓને આ આવૃત્તિનું પ્રકાશન સંતોષકારક અને ગમે તેવું બન્યું છે. ત્રીજી આવૃત્તિનું છાપકામ શરૂ થતા પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈ--વાલકેશ્વર બિરાજમાન પરમ પૂજ્ય યુગદષ્ટા આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજના શુભાશીવદ પ્રાપ્ત થતાં આ કાર્યનો પ્રારંભ કર્યો અને તેઓશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું. જેથી આ પ્રકાશન આકર્ષક અને સુંદર થવા પામ્યું છે. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં પૂ. પં. મુનિશ્રી વાચસ્પતિવિજયજી મ., પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી તથા આ પુસ્તકના પ્રકો જોવા વગેરેની તમામ જવાબદારી સંભાળી રહેલા પૂ સાધ્વીજી શ્રી પુનિતયશાશ્રીજી અને તેમના ગુરૂણીજી પૂ. સાધ્વીજી શ્રી પુષ્પયશાશ્રીજીને પણ ખૂબ ધન્યવાદ ઘટે છે. આ પુસ્તકનું છાપકામ કરી આપનાર ધર્માત્મા શ્રી જ્ઞાનચંદજીના સુપુત્ર શ્રી નીરજ તથા નિલય તથા પાલીતાણાથી સોનગઢ દરરોજ પ્રફો લાવવા-લઈ જવાનું કાર્ય કરનાર ધમત્મિા શ્રી રોહિતભાઈ તેમજ અનેક રીતે સહકાર આપનારા મહાનુભાવોનો પણ આભાર માનીએ છીએ. હવે આવું ખર્ચાળ પ્રકાશન ભાવિમાં થવું દુશક્ય બનશે એમ લાગવાથી ભાવિ વિદ્યાર્થીઓના હિતને લક્ષ્યમાં રાખીને ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કર્યું છે. --પ્રકાશકો For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯ ) પ. પૂ. સાહિત્યસમ્રાટ, સાહિત્યકલારત્ન, રાષ્ટ્રસંત ધર્મ-સંસ્કૃતિ અને કલાના સંવર્ધક, જીવનકલાધર, સમર્થ સમાજસેવી, આ સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરકાર, સાધુવર આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ. સા. ની સંક્ષિપ્ત યશોગાથા ગુજરાતની રત્નભૂમિએ પ્રત્યેક ક્ષેત્રમાં એવી મહાન વિભૂતિઓ જન્માવી છે કે જેમણે પોતાનાં કાર્યક્ષેત્રે વિશ્વના તખ્તા સુધી વિસ્તાયાં હોય, જેમનાં કીર્તિકળશો યાવચંદ્ર દિવાકરી ઝળહળી રહ્યાં હોય, જેમની સિદ્ધિઓ સ્થળકાળથી પણ અમર બની ગઈ હોય એવા ધર્મશૂર અને કર્મચૂર મહામનાઓથી ગુર્જરીમાતાનું કીર્તિમંદિર શોભી રહ્યું છે, એવા ગૌરવવંતા કીર્તિમંદિરનો એક સુવર્ણ કળશ છે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય યશોદવસૂરીશ્વરજી મહારાજ. આ મહાન વિભૂતિ માત્ર જૈન શાસનના ઇતિહાસમાં જ નહીં પરંતુ ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં નોંધપાત્ર સીમા ચિહુન છે. એ મહાન ત્યાગી, જ્ઞાની, સંત, તપસ્વી અને પ્રભાવક સાધુ છે તેમજ સાહિત્ય અને કલાના પ્રખર અને પરમ ઉપાસક પણ છે. પૂજયશ્રીનું બહુવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય અને અવિસ્મરણીય પ્રદાન છે અને એ તેઓશ્રીની ભવ્ય યશગાથા સમાન છે. તેમનો જન્મ ઐતિહાસિક નગરી દભવિતી (ડભોઈ)માં વિ. સં. ૧૯૭૨ના પોષ સુદિ બીજના તા. ૭-૧-૧૯૧૬ના દિવસે થયો હતો. પિતાનું નામ નાથાલાલ વીરચંદ અને માતાનું નામ રાધિકાબાઈ હતું. તેમનું સંસારી નામ જીવણલાલ હતું. તેઓ જ્ઞાતિએ વીશા શ્રીમાળી હતા. જીવણલાલે જન્મ પહેલાં જ પિતાની શીળી છાયા ગુમાવી અને પાંચ વર્ષની ઉમ્મરે માતાનો વાત્સલ્ય ભય ખોળો ગુમાવ્યો. તેમનો ઉછેર મોટાભાઈ નગીનભાઈએ કર્યો. પાંચ વર્ષની વયે ધાર્મિક પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો. નવ-દશ વર્ષની વયે ધર્મશિક્ષણ. ઉપરાંત સંગીત કલામાં પણ વિશેષ અભિરૂચિ જન્મવાથી સંગીતશાળામાં પણ જવા લાગ્યા. ભારતરત્ન ફયાજખાનના ભાણેજ શ્રી ગુલામ રસુલખાં પાસે સંગીતનો અભ્યાસ કર્યો. હારમોનિયમ, ફીડલ, સિતાર, સારંગી, બંસરી, તબલાં વગેરે વાદ્યો અને ચાલીસથી વધુ રાગ-રાગિણીઓ નોટેશન સાથે બાર વરસની નાની ઉંમરમાં શીખીને સંગીતકળામાં વિશારદ બન્યા. સંગીતની પરીક્ષાઓ પણ પસાર કરી. ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી મહારાજ કૃત સત્તરભેદી પૂજાઓ સંગીતની ઉચ્ચકક્ષાની કિલષ્ટ ૩૫ રાગ-રાગિણીઓમાં અવતારીને શીખી લીધી. સુંદર અને મધુર કંઠ તો ઇશ્વરદત્ત હતો જ, એમાં શાસ્ત્રીયતાનો ઉમેરો થતાં જીવણભાઈ ધાર્મિક ઉત્સવોમાં અતિ પ્રિય બની ગયા. તેમને નૃત્યકલા પ્રત્યે પણ ઘણું આકર્ષણ હતું. ટૂંક સમયમાં એમાં પણ કુશળતા પ્રાપ્ત કરી હતી અને જન સમુદાયમાં તેનું પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવણલાલમાં ધર્મ અને કલાના વિશેષ અભ્યાસથી ઉત્તમ સંસ્કારોનો આવિભવિ થયો હતો. એમાં જ્ઞાની અને તપસ્વી સાધુઓનો સમાગમ થવા લાગ્યો. સં. ૧૯૮૪માં પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ, પૂ. ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ધર્મવિજયજી મહારાજ વગેરે સાધુ સમુદાયનું ડભોઇમાં ચાતુમસ હતું. તેઓશ્રીના સમાગમમાં જીવણલાલને વૈરાગ્યની ભાવના જાગી. સં. ૧૯૮૫ના પોષ માસમાં પૂ. ગુરુદેવો વિહાર કરીને વડોદરા પધાર્યા. તે વખતે પાંચ મહિનામાં સત્તર વખત જીવણલાલ ડભોઈથી વડોદરા આવ્યા. મોટાભાઈની સંમતિ મળે તેમ ન હતી. અંતે ગુરુદેવો વડોદરાથી છાણી પહોંચ્યા, ત્યારે જીવણલાલ ખાનગી રીતે છાણી પહોંચ્યા, અને અષાઢ સુદી ૧૦ના દિવસે થોડા માણસોની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી. તે સમયે તેમનું નામ મુનિશ્રી જિનેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. ડભોઇ આ વાતની For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] જાણ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો. બાર વર્ષના બાળકને વાલીની સંમતિ વિના દીક્ષા આપવી એ ગુનો છે એમ ફેંસલો આવ્યો અને મુનિરાજને મોટાભાઈ નગીનભાઈને હવાલે કરવામાં આવ્યા. પરંતુ જીવણલાલની ભાવનામાં જરાય ઓટ આવી નહીં. છ મહિના ઘેર રહીને વળી ભાગ્યા. પૂ. ગુરુદેવને ખંભાતમાં મળ્યા. ત્યાંથી ગુરુદેવ સાથે વિહાર કરીને પાલીતાણા આવ્યા અને સંસારીપણામાં ગુરુદેવ સાથે રણશી દેવરાજની. ધર્મશાળામાં ચોમાસું રહ્યા. પૂ. ગુરુદેવ પાસે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. ત્રણ દિવસમાં ૩૫૦ ગાથાનું પફખીસૂત્ર કંઠસ્થ કર્યું. દશ દિવસમાં મોટી સંગ્રહણીની ૩૪૮ ગાથા કંઠસ્થ કરી. હજુ દીક્ષા માટે અનુકૂળતા મળતી ન હતી. અન્ત સં. ૧૯૮૭ના વૈશાખ સુદિ ત્રીજ અક્ષયતૃતીયાના મંગલ દિવસે શત્રુંજય ગિરિરાજ ઉપર દાદાના દર્શન કરી, રોહીશાળે ઉતરી ઘોડાગાડી દ્વારા કદમ્બગિરિ પહોંચ્યા. ગુરુદેવ શ્રી ધર્મવિજયજી મહારાજ પણ કદમ્બગિરિ પહોંચ્યા. તીર્થની તળેટીમાં વાવ પાસે આજુ બાજુના ગામના આગેવાન શ્રાવકોની હાજરીમાં મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજે બંને વડીલ ગુરુદેવોના આશીર્વાદ સાથે જીવણભાઇને ભાગવતી દીક્ષા આપી અને પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પટ્ટશિષ્ય ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ધર્મ વિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી યશોવિજયજી નામે જાહેર કર્યા. આમ તેઓશ્રીને બીજી વાર દીક્ષા લેવી પડી પણ પંદર વર્ષની કુમળી વયે બીજી વાર દીક્ષા લેવા સુધીના અડગ નિશ્ચયનો અંતે વિજય થયો એ નોંધપાત્ર ઘટના છે. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ અને ક્રિયાઓમાં નિપુણતા પ્રાપ્ત કરવા લાગ્યા. પ્રકરણ ગ્રન્થો, આગમ, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ સર્વ ક્ષેત્રોમાં અપૂર્વ સંપ્રાપ્તિ કરીને વિદ્વાન તરીકે પંકાવા લાગ્યા. અવિરામ અને અવિરત પુરુષાર્થ વિજયશ્રીને વરાવે છે. મુનિશ્રી યશોવિજયજીમાં અપૂર્વ પ્રતિભા તો હતી જ, એમાં અપ્રતિમ સાધના-આરાધનાનો ઉમેરો થયો. પરિણામે પૂજયશ્રીમાં સર્જનાત્મક અને ચિંતનાત્મક શક્તિઓ વિકસવા માંડી. થોડા સમયમાં જ સાહિત્યક્ષેત્રે કુમકુમ પગલીઓ પાડી દીધી. સંગ્રહણીસૂત્ર જેવા સુપ્રસિદ્ધ મહાન અને દળદાર ગ્રન્થનો અનુવાદ આપીને પોતાની વિદ્વત્તાનો પુરાવો આપ્યો. દીક્ષા લીધી તેના ત્રીજા વરસે યુવાનોના આગ્રહથી વેરાવળમાં જાહેર વ્યાખ્યાન કર્યું હતું અને તે વ્યાખ્યાન મુદ્રિત કરીને ભારતભરમાં મોકલવામાં આવ્યું હતું જે ખૂબ આદરને પાત્ર થયું હતું. આગળ જતાં પૂજ્યશ્રી જૈન સાહિત્ય ઉપરાંત શિલ્પ, જ્યોતિષ. સ્થાપત્ય, ઇતિહાસ, મંત્ર શાસ્ત્ર, યોગ આદિના ઉત્કૃષ્ટ અભ્યાસી બન્યા. તેઓશ્રીની વિદ્વત્તા સર્વતોમુખી બની રહી અને અનેક જૈન-જૈનેતર વિદ્વાનો, કલાકારો, કાર્યકર્તાઓ, રાજકારણીઓમાં આદરણીય અને આકર્ષણનું કેન્દ્ર બની ગયા. દીક્ષા લીધા પછી સાત વર્ષે એટલે કે માત્ર બાવીસ વર્ષની ઉમ્મરે તેઓશ્રીની વિદ્વત્તાથી પ્રભાવિત થઇ પાલીતાણાના ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી તથા દીવાન શ્રી માનસિંહજીએ પૂજ્યશ્રીને હવામહેલમાં પગલાં કરવા નિમંત્ર્યા હતા. ત્યારપછી સં. ૧૯૯૪માં રાજકોટના ચાતુર્માસ દરમિયાન ગોંડલ યુવરાજ, બીલખા નરેશ, જેતપુર–સાયલાના રાજવી, થાણાદેવળીના દરબાર, રાજકોટ નરેશ વીરાવાળા વગેરેએ પૂ. મુનિજીના દર્શન કરી, વાતચીત કરી વાસક્ષેપ લીધો હતો. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીએ પોતાની કોશ-કચેરીનું નિરીક્ષણ કરવા નિમંત્રણ આપ્યું હતું. કોશની વ્યાપક પ્રવૃત્તિમાં જૈનધર્મ વિષેની માહિતી ઉમેરવાની વિનંતી કરતા. ‘ભાગવત–ગોમંડળ' માટે મુનિશ્રીએ લખેલા ૮૦૦ પાનાં અને ચિતરેલાં ૬૦ ચિત્રો તાત્કાલિક ઉપલબ્ધ કરી આપ્યાં હતાં. આ સમયે મુનિશ્રીની વય માત્ર બાવીસ વર્ષની હતી. ત્યારપછી વડોદરા નરેશ શ્રી પ્રતાપસિંહરાવ ગાયકવાડના For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧ ) મહારાણી શાન્તાબાઈ પરિવાર સાથે કોઠીપોળમાં નંદીશ્વરદ્વીપની રચનાના દર્શનાર્થે આવ્યા હતા અને મુનિશ્રીના. દર્શન કરી આશીર્વાદ લીધા હતા. વડોદરાનું રાજકુટુંબ જૈનમંદિરમાં પધાયનિો આ પહેલો પ્રસંગ હતો. છે આશીર્વાદ માટે પધારેલ મહાનુભાવો છે રાજાશાહી પછી લોકશાહી આવી, અશુભ કર્મના ઉદયે સ્વાચ્ય નાની ઉંમ્મરથી જ અસ્વસ્થ રહેતું હોવાથી મુનિશ્રીનું વિહાર ક્ષેત્ર ગુજરાત-મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું. તે દરમિયાન અનેક રાજકીય નેતાઓ પૂજયશ્રીના દર્શને આવી ગયા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગીરી, ભૂતપૂર્વ વડાપ્રધાનો શ્રી મોરારજીભાઈ દેસાઇ, શ્રી ગુલઝારીલાલ નંદા, શ્રી વી. પી. સિંઘ, શ્રી ચંદ્રશેખર, ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી આર. કે. ત્રિવેદી, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રીઓ સર્વશ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, શ્રી હિતેન્દ્ર દેસાઈ, શ્રી છબીલદાસ મહેતા. શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી માધવસિંહ સોલંકી, તેમજ શ્રી નરહરી અમીન. શ્રી દલસખભાઈ ગોધાણી. શ્રી શશીકાંત લાખાણી, શ્રી પોપટલાલ વ્યાસ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી રતુભાઇ અદાણી, શ્રી રસીકભાઈ પરીખ, શ્રી નવલભાઈ શાહ, શ્રી જસવંત મહેતા, શ્રી કાંતિલાલ ધીયા, શ્રી વિજયકુમાર ત્રિવેદી, શ્રી મકરંદ દેસાઈ, શ્રી દલસુખભાઈ પટેલ તેમજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજયપાલ શ્રી પ્રકાશજી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણ, શ્રી શંકરરાવ ચૌહાણ, શ્રી વાનખેડે, શ્રી કન્નવરમ્. શ્રી મધુકર દેસાઇ, એસ કે પાટીલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રી સુંદરલાલ પટવા, તેમજ સરોજીની મહિષી, સુશીલાબેન નાયર, વિજયસિંહજી નાહર તેમજ હાલના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના આગેવાન શ્રી મનોહર જોષી પણ તેમના રાજકીય ક્ષેત્રે મંડાણ થયા ત્યારે આજથી ૨૦ વર્ષ પહેલાં પૂજ્યશ્રીના દર્શનાર્થે પધારેલ હતા. આ ઉપરાંત અનેક અન્ય રાજકીય પુરુષો પૂજ્યશ્રીના દર્શન તથા આશીર્વાદ માટે પધારેલ અને ધર્મ તથા રાષ્ટ્રની ચર્ચાઓ કરી હતી. વળી મૂર્તિપૂજક સંપ્રદાયના કેટલાક આચાર્યો તથા મુનિવર્યો પણ પૂજયશ્રી પ્રત્યે સારો આદરભાવ ધરાવે છે. ભૂતકાળમાં પૂ. શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસુરીશ્વરજી મહારાજ તથા આગમો સાગરાનંદસૂરીશ્વરજી મહારાજનું સાંનિધ્ય તો પૂજયશ્રીએ ઘણો સમય ભોગવ્યું હતું. આગમમંદિરના આયોજનમાં પૂજયશ્રી નિકટના માર્ગદર્શક રહ્યા હતા. પૂ. શાસનસમ્રાટના શિષ્ય સમુદાયમાં પણ પૂજ્યશ્રીનું આદરભર્યું સ્થાન હતું. મુનિ યશોવિજયજીમાં સંઘભાવના. ઉદાત્તતા, આત્મીયતા, મધુરતા અને વિશાળતા અપૂર્વ છે, તેથી સર્વ આચાર્યો અને સાધુ મહારાજો પૂજ્યશ્રીને પ્રેમથી અને નિખાલસતાથી મળે છે. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા., આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ., આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી ડહેલાવાલા, પૂ. આ. શ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી, મુનિપ્રવર શ્રી જંબુવિજયજી મહારાજ ઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન આચાર્ય શ્રી આનંદઋષિજી, શ્રી પુષ્કરમુનિજી, શ્રી દેવેન્દ્રમુનિજી, તેરાપંથી સંપ્રદાયના પ્રધાન આચાર્યશ્રી તુલસીજી, શ્રી નથમલજી, શ્રી રાકેશમુનિજી તેમજ અચલગચ્છ, પાયચંદગચ્છ, ત્રિસ્તુતિકગચ્છના આચાર્યો–પદસ્થો આદિ પૂજ્યશ્રીના સંપર્કમાં આવી તેઓશ્રી પ્રત્યે આદરભાવ રાખે છે. ખ્યાતનામ આચાર્ય શ્રી સુશીલમુનિજી વરસોથી પૂજ્યશ્રી પ્રત્યે હાર્દિક અનુરાગ ધરાવે છે. પ્રખર વકતા શ્રી ચિત્રભાનુજી પણ પૂજ્યશ્રીને મળતા રહ્યા છે. પૂજ્યશ્રીએ જૈનેતર સમાજમાં પણ ખૂબ જ ચાહના પ્રાપ્ત કરેલ છે, અનેક ધાર્મિક સામાજીક અગ્રણીઓ પૈકી હિન્દુ ધર્મના પ્રથમ પંક્તિના વિદ્વાન સંન્યાસી શ્રી અખંડાનંદ સરસ્વતીજી તથા સુપ્રસિદ્ધ શ્રી દીક્ષિતજી મહારાજ, શ્રી મોરારી બાપુ, તેમજ દેશભરના અનેક રાજ્યોની યુનિવર્સિટીના ચાન્સલેસરો, દાદા ભગવાન, આચાર્ય For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ર ) રજનીશજી તેમજ અત્યંત નિકટતા અને આત્મીયતાને વરેલા તાંત્રિકવર્ય શ્રી ચંદ્રાસ્વામી, શ્રી મહામંડળેશ્વર તેમજ અનેક નામી અનામી ધમત્મિાઓ સાથે ચર્ચા-વિચારણા અને મુલાકાત થયેલ છે. સાક્ષરોમાં કાકા સાહેબ કાલેલકર, રમણલાલ વ. દેસાઇ, જયભિખ્ખ, મનુભાઈ પંચોલી, ભોગીલાલ સાંડેસરા, મોહનલાલ ધામી, અગરચંદજી નાહટા, ભંવરલાલજી નાહટા, ડૉ. રમણલાલ સી. શાહ વગેરે અનેક મહાનુભાવોએ પૂજ્યશ્રી સાથે ભિન્ન ભિન્ન વિષયે ચર્ચા-વિચારણા કરી છે. એ જ રીતે જૈન સમાજના વિવિધ ફિરકાના આગેવાનો શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ, શ્રી શાહુ શાંતિપ્રસાદજી, શાહુ શ્રેયાંસપ્રસાદજી, ચીમનભાઇ ચકુભાઈ, ખીમચંદભાઈ વોરા, દુર્લભજી ખેતાણી, રતિભાઈ ચંદેરીયા (લંડન સ્થિત), શ્રેણિકભાઈ, દીપચંદભાઇ ગાર્ડ. શ્રી હરખચંદજી નાહટા વગેરે અવરનવર મળીને શાસન કાયમાં માર્ગદર્શન પ્રાપ્ત કરતાં રહ્યાં હતા અને કરે છે. પૂજ્યશ્રી સંગીત, નૃત્ય, શિલ્પ, સાહિત્ય આદિ કળાઓમાં ઊંડી સૂઝ ધરાવે છે તેથી અનેક કલાકારો પૂજ્યશ્રીના સંપર્કમાં આવતા રહે છે, અને માર્ગદર્શન તેમજ આશીવદિ પ્રાપ્ત કરતા રહે છે. એવા મ કલ્યાણજી આણંદજી, મહેન્દ્ર કપુર, મન્નાડે, મુકેશ, પુરુષોત્તમ ઉપાધ્યાય, દેવેન્દ્રવિજય પંડિત, શાંતિલાલ શાહ, અવિનાશ વ્યાસ, માસ્તર વસંત, પિનાકીન શાહ, વાણી જયરામ, કૌમુદી મુનશી, હંસા દવે, કમલેશકુમારી, મનુભાઈ ગઢવી, કૈલાસ પંડિત, મનહર ઉધાસ, પંકજ ઉધાસ આદિ ગણાવી શકાય. “જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તરફથી ધાર્મિક ગીત-સંગીતની રેકોર્ડઝ તૈયાર કરવામાં આ સમાગમો થયા છે. પ્રસિદ્ધ ગાયક અને ગીતકાર પ્રદીપજી, શોક-સામ્રાજ્ઞી મીનાકુમારી અને પદ્મશ્રી નરગીસ આદિએ પૂજ્યશ્રીની મુલાકાતો લઇને આનંદ વ્યક્ત કર્યો છે. શિલ્પ અને સ્થાપત્યકલાના જ્ઞાતાઓ પણ પૂજ્યશ્રીના સંપર્કમાં રહ્યા છે. પ્રભાશંકરભાઈ, નર્મદાશંક અમૃતભાઇ, નંદલાલભાઈ વગેરે પૂજ્યશ્રી સાથે સારો પરિચય ધરાવે છે. અગ્રહયુતિ અને જનસંપર્ક : વિશાળ જન સંપર્કને પરિણામે પૂજ્યશ્રી અનેક મહોત્સવો સહેલાઇથી ઉજવી શકયા છે. અનેક મહાન કાર્યો સરળતાથી સાધી શકયા છે. અષ્ટગ્રહયુતિ વખતે મુંબઈ મહાનગરમાં વિશ્વશાંતિ જૈન આરાધના સત્રનો દશ દિવસનો ભવ્ય સમારોહ થયો. એ વખતે નીકળેલા વરઘોડામાં એક લાખ લોકોએ ભાગ લીધો હતો. આખા મુંબઈ શહેર પર મંત્રિત જળની વર્ષા હેલીકોપ્ટર વડે કરવામાં આવી હતી. રાષ્ટ્રની સેવાનું અદ્વિતીય કાર્ય : રૂા. ૧૭ લાખનું સોનું રાષ્ટ્રને અર્પણ : રાષ્ટ્રને સુવર્ણ પુરું પાડવાની હાકલ પડતાં, પૂજ્યશ્રીના આયોજનને લીધે ત્રણ દિવસમાં ૧૭ લાખનું સોનું એકઠું થયું હતું અને ગૃહપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાને આઝાદ મેદાનમાં લાખો માણસોની મેદની વચ્ચે અર્પણ કરાયું હતું. એક જૈન સાધુ માટે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત આ પગલું ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના હતી. ભારત સરકાર આનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને મુનિશ્રીને રાષ્ટ્રીય કક્ષાની પદવી આપવા માટે વિનંતિ કરી હતી. પરંતુ નિઃસ્પૃહી મુનિવરે તે સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તે પછી બીજા પાંચ લાખના સુવર્ણનો અર્પણવિધિ લાલબહાદુર શાસ્ત્રીજી હસ્તક થવાનો હતો. પરંતુ લોકલાડીલા શાસ્ત્રીજીનું રશિયામાં અકાળ અવસાન થવાથી આ સમારંભ બંધ રહ્યો હતો. પાંચસો વર્ષના ઈતિહાસમાં જૈન સાધુમાં આવી રાષ્ટ્રીયતાનો આ વિરલ પ્રસંગ હતો. તેઓશ્રીની આગવી પ્રતિભાને લીધે ઘણી સંસ્થાઓની સ્થાપના થઈ. ધર્મ, સંસ્કૃતિ, કલા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં આ સંસ્થાઓ દ્વારા લાખો લોકોને પ્રેરણા મળી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૩ વર્ષ પહેલાં જૈનધર્મના જ્યોતિધર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના જીવન અને કાર્યોનાં ગુણાનુવાદ માટે For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] યશોવિજયજી સારસ્વત સત્ર' નામના અભૂતપૂર્વ. અજોડ અને અકલ્પનીય અતિભવ્ય જ્ઞાનોત્સવનું ડભોઇ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનાં પુસ્તકો પ્રકાશિત કરવા માટે યશોભારતી જૈન પ્રકાશન’ નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નથી સંશોધિત અને સંપાદન કરેલા ઉપાધ્યાયજીના અપ્રાપ્ય એવા ૨૫ થી વધુ ગ્રન્થો સુલભ બન્યા છે. જૈન સંસ્કૃતિના રક્ષણ સંવર્ધન માટે વાલકેશ્વમાં “જેન સંસ્કૃતિ કલાકેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાને નવકારમંત્ર, પ્રાચીન સજઝાય, પદો આદિની રેકડ઼ઝ તૈયાર કરાવી ઘેર ઘેર જૈનધર્મની મધુર ભક્તિ સૂરાવલિ પહોંચાડી છે. “જૈન ચિત્રકલા નિદર્શન’ નામની સંસ્થાએ અઢી લાખના ખર્ચે ચાર રંગનું ૩૫ ચિત્રોનું ભગવાન મહાવીરનું ચિત્રસંપુટ પ્રગટ કર્યું છે. છેલ્લા દસકાથી ભગવાન મહાવીરની શાસ્ત્રીય કથાઓને ચિત્રોમાં અંકિત કરવાનો ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, અને આ માટે સિદ્ધહસ્ત ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને અને રમણીકલાલ શાહને માર્ગદર્શન આપી રહ્યા હતા. આ અદ્દભુત સચિત્ર ગ્રન્થનું ભવ્ય પ્રકાશન તા. ૧૬-૪-૧૯૭૪ના રોજ થયું હતું. સુરતની મહાવીર હોસ્પીટલમાં પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી ચિત્રો મૂકવામાં આવ્યાં. ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં ભગવાન મહાવીરનાં જીવનને મૂર્તરૂપ આપતાં ચિત્રો સૌ પ્રથમવાર જનતાને માણવા મળ્યા તેથી લોકોમાં અત્યન્ત આનંદ વ્યાપી ગયો. ભારતના મુખ્ય શહેરોમાં અને યુરોપ તથા અમેરિકાના જૈન મંદિરોમાં પણ આ ચિત્રોની અનુકૃતિઓ થઈ છે. પૂજ્યશ્રીએ ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ તિથિ ઉજવવામાં ભારત સરકારની રાષ્ટ્રીય સમિતિમાં સક્રિય ભાગ લીધો હતો અને જૈન ધ્વજ અને જૈન પ્રતીકનું આયોજન કર્યું હતું. તેઓશ્રીએ જીવનમાં પદવીનો હંમેશા ઈન્કાર કર્યો છે. ભારત સરકારની ઇચ્છાનો તો ઇન્કાર કર્યો હતો, પરંતુ સકલ જૈન સમાજે સાહિત્યકલારત્ન'ની પદવી આપવાની જાહેરાત કરી તેનો પણ નમ્રતાથી ઇન્કાર કર્યો. પૂજ્યશ્રીને કલાઓનું અભુત જ્ઞાન હોવા છતાં, નિઃસ્પૃહી અને નિરહંકારી વ્યક્તિત્વ એ જ એમના જીવનની મહાન સિદ્ધિ ગણાવી શકાય. ધાર્મિક કાર્યોમાં પણ તેઓશ્રીની નિશ્રામાં અભૂતપૂર્વ સમારોહ થતા રહ્યા છે. સં. ૨૦૩૩ના મુંબઈથી શત્રુંજયનો છ'રી પાલિત સંઘ ૭૦૦ યાત્રિકો સાથે ૭૩ દિવસે પાલીતાણા પહોંચ્યો હતો. સં. ૨૦૩૪માં પાલીતાણાથી ગિરનારજીનો છ'રી પાલિત પદયાત્રા સંઘ નીકળ્યો હતો, જેમાં ૧૦૦૦ યાત્રિકો જોડાયા હતા, જે અન્ને ૨૫૦૦ની સંખ્યામાં યાત્રિકો થયા હતા અને જૂનાગઢ પહોંચતા ૨૪ દિવસ થયા હતા. સં. ૨૦૩૩ અને ૨૦૩૪ના ચાતુમસ પાલીતાણામાં કર્યા હતા. સં. ૨૦૩૩ના ભાદરવા વદિ ૧૦ને દિવસે પાલીતાણાના યુવાન ભાવિક ધમત્મિા શ્રી નંદલાલ દેવલુક સંપાદિત ૧૮૦૦ પાનાંનો દળદાર ગ્રંથ 'વિશ્વની અસ્મિતા’ તે સમયના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઇ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટિત કરવામાં પૂજ્યશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. યુગદિવાકર' આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પાલીતાણામાં શ્રમણીવિહાર અને શત્રુંજય હોસ્પીટલના કાર્યો થયાં છે, તેમાં પૂજ્યશ્રીનો સંપૂર્ણ સહયોગ સાંપડી રહ્યો છે. બ્રહ્મતેજથી પ્રકાશિત વદન, જ્ઞાન અને કલાથી અંકિત સૌમ્ય દ્રષ્ટિ, ગંભીર અને મધુરવાણી, વિનયયુક્ત. વ્યવહાર, સંયમ સૌરભથી મહેંકતું ચારિત્ર, અવિરામ અને અવિરત શાસન પ્રભાવનાથી શોભતા જીવનને લીધે પૂજ્યશ્રી ભારતના જ નહિ, પરંતુ વિશ્વ આખાના સર્વોત્કૃષ્ટ સાધુવર તરીકે ખ્યાત છે. સમગ્ર જૈન ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો પ્રસંગ તેઓશ્રીના જીવનમાં જ બન્યો છે. આવો અનન્ય પ્રભાવ પાથરનાર For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] આચાર્યશ્રીને આજે પણ પૂરા આદર સાથે પૂજનારાની સંખ્યા ઓછી નથી. ઇ. સન્ ૧૯૮૯ના વર્ષમાં એક ભક્તે ૫૮ લાખ રૂપિયા ગુરુચરણે ધર્યાનો અદ્ભુત બનાવ બન્યો, પૂજ્યશ્રીને આચાર્યપદપ્રદાન : તા. ૪-૧૨-૧૯૭૮ને સોમવારનો દિવસ વિશ્વના ઇતિહાસમાં ખાસ કરી જૈન સમાજની ગૌરવગાથામાં સુવર્ણ અક્ષરે ટંકાઇ ગયો. જીવનમાં કોઇપણ પદવીનો હંમેશા ઇન્કાર કરી દૂર રહેનાર પૂજ્યશ્રીને ભગવાન મહાવીરસ્વામીની ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે રાષ્ટ્રીય પદ આપવાની હિલચાલ થયેલ, ૧૭ લાખનું સોનું દેશને ચરણે ધરતા રાષ્ટ્રને છાજે તેવી રીતે સન્માન અને પદવીની તેમજ અન્ય અનેક વખતે પદવી આપવાની વાતને નકારી કાઢનાર તેમજ ઇ. સન્. ૧૯૬૧માં પ્રવર્તક પદવીને ઇન્કાર કરનાર પૂજ્યશ્રીએ દાદાગુરુ પ્રતાપસૂરીશ્વરજીની અંતિમ ઇચ્છા તેમજ યુગદિવાકર આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે માંદગીમાં આપેલ આજ્ઞાને શિરોમાન્ય કરી, આચાર્ય પદવી સ્વીકારવા અનુમતિ આપી. તા. ૪-૧૨-૧૮ના રોજ પાલીતાણામાં ગુજરાત સરકારના ૧૩ લાખના ખર્ચે તે વખતના વડાપ્રધાન શ્રીયુત્ મોરારજીભાઇના હસ્તે જાતે કાંતેલ ખાદીના કપડા (શાલ) ઓઢાડી આચાર્યપદ સમારોહ ઉજવાયો હતો. જે એક અદ્વિતીય, અજોડ અને અદ્ભૂત જૈનસમાજના ગૌરવસમો પ્રસંગ હતો. આવા જૈન સમાજ અને ધર્મના મહાન ઉપકારી પૂજ્યશ્રીને આજથી એક વર્ષ પહેલા અષાઢ સુદી ૧૪ના રોજ અચાનક ગંભીર માંદગી આવી પડતા મુંબઇ હોસ્પીટલમાં દાખલ કરવા પડયા, પરંતુ યશનામી ડોકટરોની સુયોગ્ય ટ્રીટમેન્ટ, જૈન સમાજના આબાલ, યુવાન, વૃધ્ધો દરેકની હૃદયપૂર્વકની પૂજ્યશ્રી પ્રત્યેની લાગણી, ભાવના અને પ્રાર્થના તથા ધર્મમાં અતૂટ શ્રદ્ધાના કારણે આ ગંભીર માંદગીમાંથી બહાર આવ્યા. તેઓશ્રીને પોષ સુદ-૨, સં. ૨૦૫૧ના રોજ ૮૦માં જન્મદિનના પ્રવેશ પ્રસંગે શાનદાર રીતે જન્મદિનની ઉજવણી સાથે સાહિત્યસમ્રાટની પદવીથી નમાજવામાં આવેલ. તેમની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ભાવના અદ્વિતીય હતી. એક સંત કે સાધુ થઇ પોતાના આત્માનું જ કલ્યાણ કરવા સાથે સમગ્ર રાષ્ટ્રનું હિત તેમના હૈયે વસેલ. આ ભાવનાને મૂર્તિમંત કરવા તાજેતરમાં તા. ૨૭-૫-૯૫ના રોજ અ. ભા. સમગ્ર જૈન ચાતુમસિ સૂચી પ્રકાશન પરિષદના ઉપક્રમે યોજેલ જૈન એકતા સન્માન સમારોહ પ્રસંગે જૈનોના ચારેય ફિરકાઓ તરફથી પૂજ્યશ્રીને “રાષ્ટ્ર સંત”ની વિશિષ્ટ પદવીથી સન્માનિત જાહે૨ ક૨વામાં આવેલ. પરંતુ તેઓશ્રી આવા સન્માન સમારંભમાં કે જાહે૨માં ન આવે તેથી મુંબઇ જૈન પત્રકાર સંઘના ઉપક્રમે જૈનોના ચારેય ફિરકાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે તા. ૩૦-૫-૧૯૯૫ના રોજ મુંબઇના મેયર શ્રી આર. ટી. કદમની હાજરીમાં દાનવીર અને જૈન અગ્રણી શ્રીયુત દીપચંદભાઇ ગાર્ડીના વરદ્દહસ્તે “રાષ્ટ્ર સંત”નું બિરુદવાળું સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મુંબઇ જૈન પત્રકાર સંઘના પ્રમુખશ્રી નટવરલાલ એસ. શાહે પ્રાસંગિક પ્રવચનમાં પૂજ્યશ્રીની દીર્ઘકાળ પર્યન્તની રાષ્ટ્રસેવા અને ભાવનાને બિરદાવેલ. આ પ્રસંગે મુંબઇ જૈન પત્રકાર સંઘના માનદ મંત્રીઓ શ્રી દિનેશ વીરચંદ શાહ, શ્રી જયંતિલાલ એમ. શાહ, યુવા કાર્યકર્તાશ્રી પ્રશાંત ઝવેરી, જૈન અગ્રણીઓ શ્રી વસનજી લખમશી શાહ, શ્રી સી. એન. સંઘવી, શ્રી દામજીભાઇ એંકરવાલા શ્રી સી. જે. શાહ, શ્રી ભદ્રેશ શાહ, શ્રી જયંત સી. શાહ વગેરે અનેક ઉપસ્થિત હતા. આવા યુગપુરુષ, જૈનધર્મના તારક, પૂજ્ય યશોદેવસૂરીશ્વરજી મ. સા. પોતાના જીવનનો અમૂલ્ય ફાળો રાષ્ટ્ર, સમાજ અને ધર્મની પ્રગતિમાં આપી રહ્યા છે. તેમને અમારા કોટિ કોટિ વંદન. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ટિકિટટિકિકકકકકકકકકકકકકકકકકમિટિરિવટિકિટિટકિટ વિજ્ઞાન-સાયન્સને લગતી જૈન અભ્યાસીઓ માટે ખાસ જાણવા જેવી, થોડાક જરૂરી વિષયો અને વિગતોની નાનકડી જ લેખમાળા ૧. આ લેખમાળા ચતુર્વિધ સંઘના ચારેય અંગના વિદ્યાર્થીઓ જરૂર વાંચે, જેથી તેમને ઘણો પ્રકાશ મળશે અને નવા નવા ખ્યાલો આવશે. ૨. સમયના અભાવે હું વિજ્ઞાનનો પૂરતો અભ્યાસી થઈ શક્યો નથી છતાં લખવાનો તીવ્ર વેગ આવ્યો એટલે લખી નાંખ્યું છે. સંભવ છે કે ક્યાંક ક્યાંક હકીકતદોષ કે ક્ષતિ રહી પણ હોય તો તે વાચકો સુધારી લે અને મને જણાવે. યશોદેવસૂરિ પાલીતાણા સાહિત્યમંદિર તા. ર-પ-૯૧ *************************************** For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ૐ નમઃ જૈન ભૂગોળ-ખગોળ તથા વૈજ્ઞાનિકોની ભૂગોળ-ખગોળ અંગે વિવિધ માહિતીઓ રજૂ કરતા અને વિજ્ઞાન વગેરેની અન્ય વિગતોની જાણકારી આપતા ઉપયોગી લેખો (બીજી આવૃત્તિમાંથી ઉદ્દધૃત) ભૂમિકા–સંગ્રહણીનું પ્રકાશન કરવાની આખરી તૈયારી ચાલતી હતી, ત્યાં એક વિચાર આવ્યો કે આપણા જૈન સાધુ-સાધ્વીજીઓને તથા કેટલાક શિક્ષિત શિક્ષકવર્ગમાં જૈન ભૂગોળ-ખગોળની બાબતમાં “વિજ્ઞાન' ખરેખર શું કહે છે તે વિષયમાં જોઇએ તેવી જાણકારી હોતી નથી અને તેઓ વિજ્ઞાનની સાથે તુલના કે સુમેળ કરવા જાય, તો તેનો મેળ કયાંથી બેસે? વળી વિજ્ઞાનની કેટલીક જરૂરી પ્રાથમિક બાબતોનું જાણપણું થાય, વિજ્ઞાનના અકલ્પનીય આવિષ્કારો જાણીને જડ-પુગલનાં વૈશ્વિક ગહન રહસ્યો કેવા કેવાં છે, પંચભૂત વગેરેનાં પુદ્ગલોની અને તેની પરાવર્તન અવસ્થાઓની કેવી કેવી અભુત-આશ્ચર્યજનક ઘટનાઓ છે, તેની કંઈક ઝાંખી થાય એ માટે મેં ભૂગોળ-ખગોળના જુદા જુદા વિષય ઉપર વાચકોને જરૂર ઉપયોગી થાય તેવા લેખો લખ્યા, તે બૃહત્ સંગ્રહણી ગ્રન્થની આ બીજી આવૃત્તિમાં ખાસ પ્રગટ કરીએ છીએ. - વિશ્વ અમાપ, અપરિમિત અને અત્યન્ત ગહન રહસ્યોથી ભરેલું છે. એમાં રહેલી સર્જનાત્મક કૃતિઓ તથા રચનાઓ પ્રત્યેક અણુમાં કે કૃતિઓમાં ક્ષણે ક્ષણે પરાવર્તન પામે એ એક અજબગજબની રહસ્યમય બાબત છે. એના અતળ ઊંડાણનો તાગ કોઇથી લઈ શકાય તેમ નથી. વળી પૌદ્ગલિક પદાર્થની ચિત્રવિચિત્ર ચમત્કારિક લીલાઓ જાણવા મળે એ માટે આ લેખો લખ્યા છે. બહુ ખેદની વાત એ છે કે હું આ બધા લેખો કટકે કટકે લખી શકયો, લખ્યા પછી લેખો બરાબર ચેક કરી શક્યો નહિ એટલે આ લેખોમાં કોઈ કોઈ વિષયો કે બાબતો બેવડાઈ ગયેલ હશે, વળી એકધારું લખાયું નથી એટલે એકસરખું સંકલન અને વ્યવસ્થા જાળવી શકાણી નથી તે માટે દિલગીર છું. | Q ભવિષ્યમાં સમય મળે વિજ્ઞાન અને જૈનધર્મની વૈજ્ઞાનિક બાબતો સાથે આજના જ વિજ્ઞાનનો ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મેળ ખાય છે તે દર્શાવવા સાથે આજના વૈજ્ઞાનિકોએ પુદ્ગલ વિજ્ઞાન ઉપર કરેલી શોધો માટે લખવા વિચાર છે. પાલીતાણા, ઇ. સન્ ૧૯૯૦ ચશોદેવસૂરિ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લેખાંક-૧ | વૈજ્ઞાનિકોની માન્યતાવાળી પૃથ્વી અને જૈનશાસ્ત્રોની માન્યતાવાળી પૃથ્વી તેમજ તેને સ્પર્શતી બીજી કેટલીક બાબતો વિષે બંને પક્ષો શું કહે છે તેની ટૂંકમાં સ્થૂલ પૂલ બાબતો જણાવી છે. નોંધઃ વિજ્ઞાન જે પૃથ્વીની વાત કરે છે તે જ પૃથ્વીની વાત જૈનશાસ્ત્રો કરે છે પણ બંનેની માન્યતા વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર છે. વૈજ્ઞાનિકો પૃથ્વીને આકાશમાં અદ્ધર રહેલી, વળી તે ફરતી અને લગભગ દડા જેવી નહિ પણ હવે જમરૂખ કે નાસપતી આકાર જેવી ગોળ માને છે. જ્યારે જૈનશાસ્ત્રની ભૂગોળ એ પૃથ્વીની સાથે કરોડો માઇલની બીજી લાંબી પૃથ્વી જોડાયેલી છે એમ કહે છે. જેનું નામ પહેલી નરક છે), અને એ પૃથ્વી પૂરી થયા પછી આકાશ-અવકાશ જરૂર આવે છે. જોડાયેલી સંયુક્ત પૃથ્વી આકાશમાં છે એમ જરૂર કહી શકાય. આથી એક વાત નિશ્ચિત સમજી લેવી કે જેનોની પૃથ્વી બીજી પૃથ્વી સાથે જોડાયેલી છે, અને પૃથ્વી ફરતી નહિ પણ સ્થિર માને છે. જેનો પૃથ્વીને ગોળ માનતા નથી. તે કેવી રીતે માને છે તે અંગે આ વિષયથી અણજાણ એવા સહુ માટે અને વિશેષ તો જૈન વિદ્યાર્થીઓને વાસ્તવિક પરિસ્થિતિની જાણ કરવા અહીં પ્રથમ લેખમાં જરૂરી વિગતો નીચે આપી છે. જ અહીંથી મૂળ લેખ શરૂ થાય છે જ વૈજ્ઞાનિકો જે પૃથ્વીની વાત કરે છે તે જ પૃથ્વીની વાત આપણે કરવાની છે, પણ બંને વચ્ચે જે ફરક છે તે ફરક આપણને ધ્યાનમાં રહે એ માટે અહીં જરૂરી વિગતો જણાવું છું. જો કે પૃથ્વી અને તેને સ્પર્શતી બાબતોમાં જૈન ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે એટલું બધું અંતર છે કે આપણી સાથે કશો મેળ ખાય તેમ નથી, એટલે એ અંગે કશું લખવાનું છે નહિ. અહીં તો ફક્ત વિજ્ઞાનની ભૂગોળનો જરૂરી ખ્યાલ આપી જૈનમાન્યતા શું છે તે જણાવી દઉં જેથી અભ્યાસીઓને ખૂબ જ સંતોષ થશે. જૈનધર્મની દષ્ટિએ પથ્વી ગોળ નથી, તે પોતાની ધરી ઉપર ઘૂમતી નથી અને આકાશમાં ફરતી. નથી પણ તે આકાશમાં સ્થિર રહેલી છે. જે પૃથ્વીને આકાશમાં માનીએ છીએ તે આકાશમાં જરૂર છે પણ પૃથ્વીની સાથે એક બીજી પૃથ્વી જોડાયેલી છે એમ આપણે માનીએ છીએ. પહેલી પૃથ્વી અને બીજી પૃથ્વી ૧. પૃથ્વી ચારેબાજુથી દડા જેવી ગોળ છે. તે વાત પશ્ચિમના વૈજ્ઞાનિકો ૫૦૦ વરસથી નિશ્ચિતપણે કહેતા રહ્યા હતા પણ આજથી ત્રીસેક વરસ પહેલાં વૈજ્ઞાનિકોએ સુધારો જાહેર કર્યો કે પૃથ્વી ઉપરના ભાગે સાવ ગોળ નથી, પરંતુ ઉપરનો થોડો ભાગ ઊંચો છે તેથી તે જમરૂખ જેવી છે. આમ વરસોથી સ્થાપિત થયેલો મત ફેરવવામાં કારણ બન્યું નવું શોધાયેલું રોકેટ, રોકેટ જે સ્થળેથી છોડાય છે અને જે સ્થળેથી પસાર થાય છે એનું માપ અને ગણતરી વિશ્વનાં અનેક દેશોનાં યત્નો નોંધતા હોય છે. અમેરિકાથી છૂટેલા રોકેટને પૃથ્વીના ઉપરના ભાગમાં થઈને નીચે ઉતરતા રોકેટની ગતિ માટે જેટલી ક્ષણો નિશ્ચિત કરી હતી તેના કરતાં રોકેટે કંઇક વધારે ટાઇમ લીધો. તે પછી તે અંગે વિચારણા, સંશોધન કરતાં અંકે થયું કે રોકેટ થોડું ઊંચું ચઢીને નીચે ઉતર્યું છે, એટલે નક્કી કર્યું કે પૃથ્વી ઉપરથી સાવ ગોળ નથી પણ અણિયાળી છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૭૮ ] પૂરી થયા પછી ઘનવાત, તનુવાત અને ઘોદિધ જેના આધારે આ પૃથ્વી રહેલી છે તે ત્રણેય પદાર્થો પૂર્ણ થયા પછી અસંખ્ય યોજન (અબજો માઇલ) પછી નર્યું આકાશ આવે છે. વળી દેખાતી પૃથ્વી તો જંબુદ્રીપનો જ સાવ નાનકડો ભાગ છે એટલે વિજ્ઞાન અને જૈનમાન્યતા વચ્ચે પૂર્વ-પશ્ચિમ જેવો જબરજસ્ત તફાવત છે. પૃથ્વીની આટલી સ્કૂલ બાબત જણાવીને જે વાચકો પશ્ચિમના વૈજ્ઞાનિકોએ નિશ્ચિત કરેલી પૃથ્વીની વ્યવસ્થાને (મુદ્રિત પુસ્તકો દ્વારા) જાણતા નથી એવા સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને વિજ્ઞાને પૃથ્વીનું જે સ્વરૂપ જણાવ્યું છે, એ ઉ૫૨થી તેની ખાસ ખાસ જરૂરી બાબતોને જ અહીં જણાવું છું, જેથી વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી પૃથ્વીની પરિસ્થિતિનો ખ્યાલ જૈન વાચકોને આવે, અને એ ખ્યાલ મળે તો જ જૈનધર્મની પૃથ્વીની સાથેનો ફરક બુદ્ધિશાળી વિદ્યાર્થીઓની સમજમાં આવે. પ્રથમ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ વૈજ્ઞાનિકોએ ક્યાં આગળ માન્યા છે તે જોઇએ જે પૃથ્વી આકાશમાં ગોળાકારે ફરે છે તે પૃથ્વીના ઉપરના ભાગે બરાબર કેન્દ્રમાં ઉત્તરધ્રુવનું સ્થાન આવેલું છે. વળી એ જ દડા જેવી માનેલી પૃથ્વીના તદ્દન નીચલા ભાગે કેન્દ્રમાં દક્ષિણધ્રુવનું સ્થાન છે. ઉપરનું ઉત્તરધ્રુવનું સ્થાન જ્યાં પૂરું થાય છે ત્યાં પૃથ્વીની સમાપ્તિ થઇ જાય છે અને નીચેનું દક્ષિણધ્રુવનું સ્થાન જ્યાં પુરૂં થાય છે ત્યાં ત્યાંની પૃથ્વી સમાપ્ત થઇ જાય છે. આથી વૈજ્ઞાનિકો નિશ્ચિતપણે માને છે કે ઉત્તરધ્રુવ પછી અને દક્ષિણધ્રુવ નીચે અને પૃથ્વીની બીજી બંને બાજુ એમ ચારે બાજુએ કરોડો-અબજો માઇલ સુધી અવકાશ-આકાશ જ છે. જેમ અત્યારે આપણે આકાશમાં બનાવટી દડા જેવો જંગી ગોળો લટકાવીએ એ રીતે જ આકાશમાં લટકતી ફરતી પૃથ્વી રહેલી છે. આથી બંને ધ્રુવો પછી ઉપર નીચે વધારાની ધરતી લઇને આ પૃથ્વી ફરતી નથી એ વાત તદ્દન સ્પષ્ટ થઇ જાય છે. જૈન વિજ્ઞાનમાં ધ્રુવની વાત નથી. હવે એની સામે જૈનશાસ્ત્રોનું વિજ્ઞાન શું કહે છે તે આપણે જાણી લઇએ જૈનશાસ્ત્રની ભૂગોળ નિર્વિવાદપણે એમ કહે છે કે વૈજ્ઞાનિકોની પ્રસ્તુત વાત તદ્દન ખોટી છે. ઉત્તરધ્રુવ આગળ ભલે પૃથ્વીની સમાપ્તિ માની છે પણ જૈનધર્મની દૃષ્ટિએ ઉત્તરધ્રુવથી આગળ અડધું ઉત્તર ભારત, તે પછી વૈતાઢય પર્વતથી લઇને મહાવિદેહક્ષેત્ર અને તે પછી ઐરવતક્ષેત્ર વગેરે એટલે લગભગ ૪૦૦ લાખ યોજન (૪ ગાઉનો એક યોજન માનીએ તો ૧૬૦૦ લાખ ગાઉ) લાંબી ગોળાકારે વિરાટ ધરતી પથરાએલી છે. આ વાત જૈનધર્મે માનેલા એક લાખ જંબુદ્વીપને અનુસરીને છે, જેમ ઉત્તરધ્રુવ પછી ૧૬૦૦ લાખ ગાઉ જેટલી લાંબી ધરતી છે તેમ દક્ષિણધ્રુવ પછી પણ સેંકડો ગાઉ-માઇલની ધરતી વિદ્યમાન છે. દક્ષિણધ્રુવનું જે સ્થાન વૈજ્ઞાનિકોએ માન્યું છે તે જૈનધર્મની દૃષ્ટિએ ત્યાં આગળ પૃથ્વીની સમાપ્તિ નથી પણ ત્યાંથી સેંકડોના સેંકડો માઇલ સુધી પૃથ્વી પથરાએલી છે, અને તે પૃથ્વી પૂરી થયા પછી તરત જ જંબુદ્રીપને ફરતો મોટો કિલ્લો આવે છે. એ કિલ્લાની ધરતી પૂરી થાય ત્યારે એક લાખ યોજન (ખરેખર તો ૪૦૦ લાખ યોજન) ના જંબુદ્રીપની મર્યાદા પૂરી થાય છે. ઉત્તરધ્રુવ તરફની ઉત્તરદિશાની ધરતી અબજોના અબજો માઇલની દિરયાઇ ધરતી છે. જ્યારે વૈજ્ઞાનિકોએ માનેલા દક્ષિણધ્રુવનું સ્થાન દક્ષિણ જંબૂદ્વીપના છેડા ઉપર છે, એટલે પણ શેષ ધરતી ઉત્તરધ્રુવની ધરતીની અપેક્ષાએ બહુ ઓછી છે. આથી સમજી શકાશે કે જૈન ભૂગોળમાં ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવના સ્થાનની વાત જ આવતી નથી. જૈનધર્મની ભૂગોળની દૃષ્ટિએ ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવનું સ્થાન એ પૃથ્વીનો છેડો નથી, આ વાત વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે. જૈનોએ તો ૪૦૦ ગાઉના યોજનના હિસાબે ૪૦૦ લાખ યોજનના જંગી વિસ્તારવાળો ગોળાકારે જંબુદ્રીપ માનેલો છે. એ જંબુદ્રીપના ઉત્તર અને બીજી બાજુના દક્ષિણના છેડા For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૭૯ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઉપર ઉત્તર-દક્ષિણ પહોળાં પ૨૬ યોજન, ૬ કળાના અને પૂર્વ-પશ્ચિમ ૧૪૪૭૧ યોજન લાંબાં વિસ્તારવાળાં બે ક્ષેત્રો છે. જંબૂદ્વીપના દક્ષિણ છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ ભરતક્ષેત્ર અને ઉત્તર છેડે જે ક્ષેત્ર આવેલું છે તેનું નામ ઐરાવતક્ષેત્ર છે. બંને ક્ષેત્રો સમાન માપવાળાં છે પણ અત્યારે આપણી પૃથ્વીની વાત કરીએ છીએ એટલે ભરતક્ષેત્ર સાથે આપણે સંબંધ છે. નાનકડા ભરતક્ષેત્રના મધ્યમાં લાંબો-દીર્ઘ વૈતાઢય નામનો પર્વત આવેલો છે, તેથી ભરતક્ષેત્રના બે ભાગ પડી જાય છે. વૈતાઢય પર્વતના ઉપરના ભાગને ઉત્તરભારત અને નીચેના ભાગને દક્ષિણભારત કહેવામાં આવે છે, અને આપણે અત્યારે દક્ષિણાઈ ‘ભરતની વાત કરી રહ્યા છીએ, જે ૨૬૩ યોજનનો છે. (એક યોજન એટલે ૪૦૦ ‘ગાઉ સમજવા.) નીચેની વિગતો લોકો દ્વારા તથા વૈજ્ઞાનિકો દ્વારા જાહેરપત્રમાં રજૂ થએલી છે નોંધ –જો કે આપણી ભૂગોળની પરિસ્થિતિના વિષય સાથે સીધી રીતે નીચે જણાવાતી વાતોનો સંબંધ નથી, પરંતુ આડકતરી રીતે નીચેના વિષયોને જાણવાની કોઇપણ વિદ્યાર્થી માટે અનિવાર્ય જરૂર છે. # દક્ષિણધ્રુવનો પરિચય અહીંયા દક્ષિણધ્રુવ શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, છ-છ મહિના સુધી આ ધરતી ઉપર દિવસ જ હોય છે રાત્રિ પડતી નથી અને છ-છ મહિના સુધી રાત્રિ જ હોય છે, સૂર્ય દેખાતો નથી. તો એ ધરતી કઈ કઈ છે? કેવડી છે? એ ધરતી ઉપર વસવાટ છે કે કેમ? ત્યાં જઈ શકાય છે ખરૂં? એ બધી બાબતોની થોડી ઝાંખી કરી લઇએ. ધરતીકંપોના કારણે તથા કોઇ આકાશી ઘટનાના કારણે દક્ષિણધ્રુવની ધરતી બરફથી ઢંકાઈ ગઈ ન હતી તથા નિર્જન થઇ ગઇ ન હતી ત્યારે હજારો વર્ષ પહેલાં તે ધરતી વસ્તીથી કેવી ગાજતી હશે ? જ્યારે આજે આ ધરતી વિકરાળ અને વેરાન થઇ ગઇ છે. વારંવાર થએલા ભયંકર ધરતીકંપો, ઉલ્કાપાતો, વાવાઝોડાંઓ અને જાતજાતનાં હવામાનો વગેરેનાં કારણે સમગ્ર ધરતીના વિવિધ વિભાગો ઉપર કેવાં કેવાં પરિવર્તનો થયાં છે અને વિવિધ સ્થળોની કેવી ધરમૂળથી કાયાપલટ થઇ જાય છે. નગરો, શહેરો અને નદીઓ વગેરે હતું ન હતું કેવું થઇ જાય છે. જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ થઇ જાય છે. હિમાલય જેવા પહાડો ધરતીકંપના કારણે આખા ને આખા ધરતીમાં ઊતરી જાય છે. ધરતીમાં ઊતરી જઇને ધરતી કેવી સપાટ થઈ જાય છે, અને લાખો વરસ પછી (સાત પોઈન્ટથી વધુ પોઈન્ટ સુધીનો ધરતીકંપ થતાં) જમીનમાં ગરકાવ થઈ ગએલા જંગી પહાડો પાછાં કેવી રીતે બહાર આવી જાય છે. નવી-નવી નદીઓના જન્મ કેવી રીતે થાય છે તેની રોમાંચક આનંદજનક વિગતો જાણવા જેવી છે. અષ્ટાપદ પર્વત કયાં? આપણો અષ્ટાપદ પર્વત કયાં? જેનસમાજમાં આ સળગતો પ્રશ્ન છે. ઋષભદેવ હિન્દુઓના પણ એક અવતારી ભગવાન છે એટલે શિવ-ભાગવત પુરાણોમાં એમની છૂટી-છવાઇ વાતો લખી છે, એમાં બે જગ્યાએ ; ૧. આપણા શાંતિસ્નાત્ર વગેરે અનુષ્ઠાનોમાં ‘અસ્મિન્ બૂઢીપે ભરતક્ષેત્રે દક્ષિણાધભરત’ જે બોલાય છે તે આ જ ભરતક્ષેત્ર છે. ૨. જૈન સમાજમાં કોઈ કોઈ વર્ગ યોજન ૩૬૦૦ માઇલનો ગણે છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [૮૦ / કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક ઋષભદેવને કૈલાસવાસી બતાવ્યા છે. આ કૈલાસપર્વત ક્યાં છે? તો હિમાલયના વચ્ચે ગુંબજના આકારે આજે જે પહાડ દેખાય છે તે કૈલાસમાં ઋષભદેવનું સ્થાન છે એમ જણાવે છે, અને ત્યાં અષ્ટાપદ હશે એમ કલ્પના કરે છે. પર્વત ઉપર બરફના ઢગ ચઢી ગયા હશે એમ પણ બોલાય છે. પણ હિમાલય માટે બન્યું હતું એમ ધરતીકંપ થતાં અષ્ટાપદનું સ્થાન શૂન્ય બન્યું હોય તેવું બને ખરૂં? આ અનુમાનનો વિષય છે, સત્ય જે હોય છે. બાકી આ બધી વિચારણા વચ્ચે ઊંચાઇની વાત બહુ જ ચિંતા ઉપજાવે તેવી છે. યોજનાની સાચી વ્યાખ્યા શું છે તે વિચારવું ખાસ જરૂરી છે. જૈનધર્મનાં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પૃથ્વી ઉપરના પૌદ્ગલિક પદાર્થોની થોડી વાત સમજીએ જૈનધર્મની દષ્ટિએ સચેતન, અચેતન પુદ્ગલ પરમાણુઓથી બનેલું આ ભૌતિક સમગ્ર વિશ્વ ક્ષણે ક્ષણે (સમયે સમયે) પરાવર્તન પામતું જ રહે છે. જીવ કે અજીવ તમામ પદાર્થો પલટાયા જ કરે છે. આનું કારણ પગલોનો પોતાનો જ (અધ્રુવ પરિણામ) પરિવર્તનશીલ સ્વભાવ હોવાથી પુગલોની પોતાની સ્વયંભૂ ક્રિયા અવિરત ચાલતી જ હોય છે. એને બીજા કોઈ નિમિત્તની જરૂર રહેતી નથી. સવારના બાર વાગ્યા ઉપર એક મિનિટે જે પુદ્ગલ પરમાણુઓથી શરીર બંધાએલું છે, તે બધાં જૂનાં પગલો નીકળીને તેની જગ્યાએ નવાં પુગલો ગોઠવાઈ જાય છે. આ પરાવર્તન એટલી ઝડપે થતું રહે છે કે તમે તમારી આંખથી જોઇ-જાણી શકતા નથી, આ એક અતિ આશ્ચર્યજનક અને જૈન તત્ત્વજ્ઞાન સિવાય કયાંયથી પણ જાણવા ન મળે તેવી, તેમ સાથે સાથે સામાન્ય વાચકોને જલદી ગળે ન ઊતરે તેવી પ્રાકૃતિક પ્રક્રિયા છે. જો કે વ્યક્તિને પરાવર્તન જેવું કશું દેખાતું નથી હોતું પણ પરાવર્તન અકલ્પનીય રીતે થતું જ રહે છે તે હકીકત છે. પરિવર્તનશીલતાનો વિચાર અન્ય ધમમાં પણ દર્શાવ્યો છે. વિશ્વવર્તી પદાર્થોની આ પરિવર્તનની અજબ-ગજબની પ્રક્રિયાના કારણે એક વખતની ધરતી જ્યાં હજારો ધરો, પહાડો, નદીઓ અને કરોડો લોકોની વસ્તીથી ગાજતી હતી. કરોડો લોકો આનંદથી પોતાનું જીવન જીવતાં હતાં એ ધરતી ઉપર કુદરતી પ્રકોપજન્ય તથા બીજી ત્રીજી શું શું ઘટનાઓ ઘટી હશે તે તો આપણે જાણતા નથી, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ કુદરતે ઊભી થએલી આફતોના કારણે ભારતની દક્ષિણ દિશામાં સેંકડો માઇલનો વિસ્તાર નાશ પામ્યો અને ત્યાં બરફીલું પ્રચણ્ડ વાતાવરણ એવું ઊભું થયું કે જેના કારણે ચારેક હજાર માઇલનો આખો દક્ષિણ વિભાગ પથ્થર જેવા જબરજસ્ત બરફોની જાડી એવી ચાદરોથી એકધારો છવાઇ ગયો. આ ઉપરથી પરિવર્તનની ભયાનકતા અને કુદરતની અદૂભૂત લીલાનો ખ્યાલ આવશે અને તમો ઘણું વિચારતા થઈ જશો. વૈજ્ઞાનિકો દ્વારા નજરે જોવાયેલું દક્ષિણધ્રુવનું વર્ણન નીચે આપું છું તે વાંચો. # દક્ષિણધ્રુવની વૈજ્ઞાનિકોએ જાતે જોઈને જણાવેલી વિગતો જોઇએ જ વૈજ્ઞાનિકોએ દક્ષિણધ્રુવની ધરતીને “મહાદ્વીપ” નામ આપ્યું છે પણ તેનું જગપ્રસિદ્ધ અંગ્રેજી નામ એન્ટાર્કટિકા (Antarctica) છે. આ દક્ષિણધ્રુવની જાણકારી સેંકડો વર્ષ સુધી કોઇએ મેળવી નહીં. એ વખતે ત્યાં જવા માટેનાં સાધનો પણ ન હતાં. સાધન વિના જવું એ તો જીવનું જોખમ હતું એટલે કોઇએ ૧. સચેતન પદાર્થોના પરાવર્તનનો અર્થ એ જીવોની કાયાને અનુલક્ષીને સમજવો. ૨. ભારતીઓએ દક્ષિણધ્રુવના ભારતીય મથકને ગંગાની યાદમાં દક્ષિણગંગોત્રી નામ આપ્યું છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ L[ ૮૧ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સાહસ કર્યું નહિ હોય, છતાં ધરતી ઉપર એક સાહસિક જન્મ્યો અને તેને ૧૦૦ વરસ ઉપર દક્ષિણધ્રુવનો પ્રદેશ કેવો છે તે જોવાનું મન થયું. માનવીની નવું નવું જાણવાની જિજ્ઞાસા, શોધ અને સાહસિકવૃત્તિ અદમ્ય છે એટલે તેણે અકલ્પનીય સાહસ ખેડયું પણ તે પછી તો મોટા મોટા તમામ દેશોના વૈજ્ઞાનિકો કુદરતની જંગી આફતો વચ્ચે સંશોધન માટે પોતપોતાનાં વસવાટો બાંધીને બેઠા છે, દક્ષિણધ્રુવની ધરતીની નીચે રહેલી ખાણો વગેરેનાં આકર્ષણના કારણે કરોડો-અબજો રૂપિયાના ખર્ચે ત્યાં જબરજસ્ત સંશોધનો ચાલી રહ્યાં છે. દક્ષિણધ્રુવમાં લગભગ બે-બે હજાર ફૂટ એટલે અડધો માઈલ જેટલા બરફના જાડા થર પથરાએલા છે. કિનારાઓ ઉપર જબરજસ્ત એક-એક માઇલ કે તેથી વધુ માપનાં બરફના પહાડો ત્યાં રહેલા છે. જગતની પૃથ્વી ઉપર જેટલો બરફ છે તે પૈકી ૯૦ ટકાથી વધુ બરફ બંને ધ્રુવો ઉપર છે. હજારો માઇલની ૯૦ ટકા જમીન બરફથી છવાયેલી છે. દક્ષિણધ્રુવ ઉપર દર વર્ષે ભયંકર બરફની વર્ષો સતત અવિરત થયા જ કરે છે. કુદરતનાં રહસ્યો અજબ-ગજબનાં છે, એને મહાજ્ઞાની (કેવળજ્ઞાની) સિવાય કોઈ જોઈ-જાણી શકે નહિ. દક્ષિણધ્રુવની જાણ કોઇને ન હતી. આટલો મોટો ખંડ ૧૯મી સદી સુધી અજ્ઞાત રહ્યો હતો. દક્ષિણધ્રુવમાં દુર્ગમ, વિકરાળ અને ભયંકર લાગે એવો, આકાશમાં રંગબેરંગી વિવિધ આકારવાળા સજતાં વાદળોથી નયનરમ્ય આ ખંડ છે. આશ્ચર્ય થશે કે દક્ષિણધ્રુવ ભારતથી પાંચ ગણો મોટો છે. ઓસ્ટ્રેલિયા ખંડથી પણ દક્ષિણધ્રુવ મોટો છે અને ત્યાં સર્વત્ર હજારો-લાખો ફૂટની બરફીની ચાદરોથી આંખો ખંડ ઢંકાએલો છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સફેદ બરફ સિવાય કશું જ ન દેખાય, પગ મૂકાય નહિ, વાહન ચાલે નહિ, હવે તો એના માટે બરફને કાપીને સરકતી જતી એવી ખાસ બનાવેલી સ્ટીમરો મારફત જઈ શકાય છે. ત્યાંની ઠંડી કે ત્યાંના સુસવાટા દૂર દૂર રહેલાંઓથી પણ સહન થઈ શકતા નથી. આવી પ્રાકૃતિક પરિસ્થિતિ જોવાનું મને કોણે ન થાય? ચાર હજાર માઈલના પથરાયેલા પ્રગાઢ બરફના કારણે ત્યાં વહેલ માછલી, ઈંગ્વીન પક્ષીઓ વગેરે સિવાય ખાસ કોઈ જીવજંતુ કે વનસ્પતિને સ્થાન નથી. હા, ફક્ત તેના કિનારાના ભાગ ઉપર ધરતીના થોડા જીવો અને થોડાં ઝાડ-પાન જોવાં મળે છે. ત્યાં લાખો પક્ષીઓ રહે છે. છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ જ્યાં થાય છે તે આ મહાદ્વીપના દક્ષિણધ્રુવ ઉપર તેમજ ઉત્તરધ્રુવના વિભાગો ઉપર થાય છે. અરે ! રાત્રે ઊગીને બે-ત્રણ કલાકમાં આથમી પણ જાય છે, એવું 'પણ ત્યાં ચાલે છે. જૈન ભૂગોળની દષ્ટિએ આનું કોઈ સચોટ કારણ શોધી શકાયું નથી અને સમાધાન મેળવવું અશક્ય ન કહેતાં ઘણું જ દુઃશક્ય કહું તે ઠીક છે. દક્ષિણધ્રુવમાં બરફ ઉપર માત્ર કૂતરાઓથી ચાલતી સ્લેજગાડી પ્રવાસ માટે કામમાં આવે છે. # હવે ઉત્તધ્રુવનો પરિચય કરી લઈએ ? આપણી દેખાતી પૃથ્વીના ઉપરના ભાગે ટોચે આ સ્થાન છે. આ ઉત્તરધ્રુવને પણ ‘આર્કટીક' નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણધવમાં સઘન બરફમય ધરતીના કારણે સજીવ સૃષ્ટિ રહી શકે નહિ એટલે ત્યાં પહેલેથી જ વસવાટ જેવું હતું જ નહિ પણ ઉત્તરધ્રુવમાં થોડાક જ માણસો અને પશુઓનો વસવાટ રહ્યો છે. ઉત્તરધ્રુવના કેન્દ્રને ફરતો ઉત્તરધ્રુવ મહાસાગર છે. એસ્કિમો જાતના લોકો ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ ઘર બાંધીને વસવાટ કરે છે. ત્યાં કૂતરાંઓ, ફેંગ્વીન પ્રાણીઓ એવાં થોડાં પશુ-પ્રાણીઓની વસ્તી હોય છે. જ્યારે બરફ પડે છે ત્યારે તાપમાન શૂન્ય નીચે પહોંચી જાય છે. બરફ પડવાની રાતો ઘણી લાંબી હોય છે. કેમકે અહીં મહિનાઓ સુધી સૂર્ય ઊગતો નથી છતાં આકાશમાં એક પ્રકારનો પ્રકાશ ફેલાયેલો હોય છે. ક્યારેક For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [૮૨ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સૂરજ દેખાય છે ત્યારે આકાશથી બહુ નીચે ઊગેલો હોય એમ દેખાય છે. ઉત્તરધ્રુવમાં બરફના તરતા પહાડો છે. તેના સઘન બરફની નીચે દરિયો છે. અમેરિકાની અણસબમરીન પૃથ્વીની સફરે નીકળી ત્યારે ઉત્તરધ્રુવની નીચેના બરફની ચાદર નીચે થઇને પસાર થઈ હતી. છ મહિનાની રાતની અને છ મહિનાના દિવસની અસરો ઉત્તરધ્રુવની પાસેના સ્વીડન નોર્વે વગેરે ધ્રુવપ્રદેશ પાસેના પ્રદેશોમાં પણ વરતાય છે. ઉત્તરધ્રુવની નજીક આવેલા નોર્વે દેશના ‘બોડો’ ગામમાં જૂનની ત્રીજી તારીખથી છ મહિનાના દિવસનો પ્રારંભ થાય છે, ત્યાં સૂરજ અડધી રાતે પણ હોય છે. ધ્રુવપ્રદેશમાં રાત્રે રંગબેરંગી અદૂભૂત દશ્યો દેખાય છે એવું જોનારે લખ્યું છે. છ મહિનાની રાત અને છ મહિનાના દિવસની ઘટના જૈન વાચકો માટે ભારે આશ્ચર્યજનક અને ઘણું ઊંડું સંશોધન માગે તેવી છે. એ સંશોધન નોર્વેના ઉત્તર ભાગમાં જાતે રહીને જ થઇ શકે ત્યારે તેનાં કારણો કદાચ શોધી શકાય. બાકી સૂર્યના ચારની જૈનદષ્ટિએ કારણ શોધી કાઢવાનું કામ ભારે પરિશ્રમ માંગી લે તેવું છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા ભારતમાં સૂર્ય-ચંદ્ર માટેની આકાશી પરિભ્રમણની પરિસ્થિતિ જુદા જુદા સ્થળોનાં-દેશોના આધારે ફેરફારવાળી હોય છે. દરેક ઠેકાણે બાર વાગે એટલે સૂર્ય માથે જ દેખાય એવું નથી હોતું. મહારાષ્ટ્ર જેવા પ્રદેશમાં માથે ન દેખાતા સાઇડમાં જોવા મળે છે. પરદેશમાં કેટલાંક સ્થળે બીજના ચન્દ્રમાની લકીર ઊભી જોવા મળે છે. આવી બધી ઘણી ચિત્ર-વિચિત્ર આકાશી વિવિધતાઓ પ્રવર્તે છે. બધે એક જ જાતની પરિસ્થિતિ હોતી નથી. પ્રખર બુદ્ધિશાળીઓ દ્વારા સમગ્ર વિશ્વની પરિસ્થિતિનો આમૂલચૂલ અભ્યાસ જ કરવામાં આવે તો કયારેય વિચાર્યું ન હોય એવી બધી આશ્ચર્યજનક ઘટનાઓ, જાતજાતની વિષમતાઓ અને વિચિત્રતાઓ જાણવા મળે. એ બધું શાથી થાય છે એ સાચી રીતે નક્કી કરવાનું કામ આજના માનવીથી અશક્ય છે. અલબત્ત વિજ્ઞાનીઓ આનો ખુલાસો દૂરબીનો વગેરે દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે જ થોડો ઘણો આપે છે. સો વર્ષ પહેલાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ વિશ્વની માનવજાતથી સાવ જ અજ્ઞાત અને અત્યન્ત ભયંકર તેમજ જોખમી પ્રદેશ હતો. ત્યાં જવાનો કોઈ વિચાર સુદ્ધાં કરી શકતું ન હતું. સમય જતાં સાહસિક જ્ઞાનિકો જવા થનગનતા હતા પણ હજારો માઈલમાં પથરાએલા બરફ ઉપર ચાલીને શી રીતે જવું? એ એમની સામે બિહામણો-વિકરાળ પ્રશ્ન હતો. અત્યન્ત ભયાનક ઠંડી, વાતાવરણ પણ ભયંકર અને સંદેશાના આપ-લે કરવાનો કોઈ સાધન નહીં ઠંડીમાં ગરમી આપે એવાં હીટર કે ઈલેકટ્રીક સાધનો નહીં. ધીમે ધીમે એ સાધનો વિકસાવ્યાં અને પરિણામે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો સંશોધન માટે જતાં થયાં. પછી તો પ્લેનની સગવડ વધી અને જવાની અનેક સુવિધાઓ ખડી થતાં સાહસિકોના જૂથો બને ધ્રુવો ઉપર ઉતરી પડ્યા અને અજ્ઞાત જંગી સૃષ્ટિનો જગતને પરિચય આપ્યો. ઉત્તરધ્રુવના વિશાળ પ્રદેશ સાથે ઉત્તરની ધરતીના ત્રણ ખંડો અને સાત રાષ્ટ્રો સ્પર્શ કરે છે. વૈજ્ઞાનિકો ઉત્તરધ્રુવ પ્રદેશને “મધરાતનો સુરજનો પ્રદેશ તરીકે ઓળખાવે છે. ઉનાળામાં ચોવીસે કલાક પ્રકાશ રહે છે ત્યારે રાત હોતી જ નથી. જ્યારે શિયાળામાં સૂરજ ડોકાતો જ નથી. ઉત્તરના કેટલાક ભાગોમાં તો મહિનાઓ સુધી સૂરજની કોર પણ દેખાતી નથી તેમ છતાં ત્યાં સંપૂર્ણ અંધકાર નથી હોતો પણ ઝાંખો ઉજાશ હોય છે." ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવના અને ત્યાંના સ્થાનના રંગીન-સાદા ફોટાઓ પ્રગટ થયેલા છે. આ વિષય ઉપર સ્વતંત્ર પુસ્તક લખવાનો જો સમય મળશે અને જો તે છપાશે ત્યારે ફોટા છપાવશું. +++નનન+નનનન+++++++++++++++++++ +++++નનનન+નનનનન For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૮૩ ] ઉપર જણાવેલી વિગતો વાંચ્યા પછી ભૂગોળ-ખગોળના અભ્યાસીઓ સાધુ હોય કે શ્રાવક, તેમને જરૂર એમ થશે કે બંને માન્યતાઓ વચ્ચે આકાશ-પાતાળ જેટલું કે તેથી વધુ અંતર છે. જેમકે વિજ્ઞાને સૌરમંડળ બનાવીને સૂર્યને કેન્દ્રમાં રાખીને બાકીના બધા ગ્રહોને સૂર્યને પ્રદક્ષિણા આપતા જણાવ્યા છે. બીજા ગ્રહોની માફક પૃથ્વીને પણ ગ્રહ માનીને આકાશમાં ફરતી છે એમ કહ્યું, જ્યારે જૈનશાસ્ત્રોએ ચારસો લાખ યોજનના જંબૂદ્વીપની માન્યતાને રજૂ કરી તેના કેન્દ્રમાં મેરુપર્વત માન્યો અને તમામ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એ બધુંય જ્યોતિષચક્ર, સૂર્યને નહીં પણ મેરુને પ્રદક્ષિણા આપતું બતાવ્યું છે. આ જ્યોતિષચક્ર જૈનમાન્યતા મુજબ મેરુની ચારે બાજુએ આકાશમાં ૫૧૦ યોજનમાં જ વિસ્તરેલું છે, જ્યારે વૈજ્ઞાનિકોનું જ્યોતિષચક્ર આકાશમાં અબજોનાં અબજો માઇલ સુધી વિસ્તરેલું બતાવ્યું છે. એક ગ્રહથી બીજા ગ્રહના અંતર પણ લાખો-કરોડો માઇલનાં બતાવ્યાં છે. જૈનધર્મે આકાશમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, વગેરે જે ગ્રહો દેખાય છે તે સ્ફટિકરત્નનાં વિમાનો જ છે અને એ સ્ફટિકરત્ન પ્રકાશમાન હોવાથી આપણે તેને તેજસ્વી જોઇએ છીએ, અને એમાં દેવોનો વસવાટ છે. આ વિમાનો અનાદિકાળથી સ્વાભાવિક રીતે જ અવિરત ગતિ કરતાં જ હોય છે. જ્યારે વિજ્ઞાને આ ગ્રહોને એમનાં દૂરબીનોથી કે બીજાં સાધનોથી વિમાનો છે એવું સ્વીકાર્યું નથી. તેમણે તો ગ્રહોને અગ્નિ, પહાડો, પથ્થરો, કુંડો, ખાડાઓ વગેરેથી યુક્ત ગોળા જેવા જ માન્યા છે. જૈનોએ ગ્રહોને આકાશમાં એક ઉપર એક રહેલા માન્યા છે અને એકબીજા ગ્રહો વચ્ચે ફક્ત ૧૦ યોજનથી લઇને ૮૦ યોજનનું અંતર બતાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખથી લઇને કરોડોનું અંતર અને મંગળ, ગુરુ જેવા ગ્રહો માટે કરોડો-અબજો માઇલનાં અંતર બતાવ્યાં છે. જૈનગ્રન્થોએ ગ્રહનાં વિમાનોને ઓછાં વ્યાસ-માપનાં બતાવ્યાં છે, જ્યારે વિજ્ઞાને સેંકડો માઇલ મોટાં બતાવ્યાં છે, એટલે આવી બધી ઘણી વાતો અત્યન્ત વિસંવાદી છે એટલે આપણે આપણી શ્રદ્ધા પ્રમાણે જૈનશાસ્ત્રોએ જે કહ્યું છે તે વાતોને કેન્દ્રમાં રાખીને જે વિચારવું ઘટે તે વિચારવું. વિજ્ઞાનની માન્યતાઓ કઇ સાચી અને કઇ ખોટી ? તેનો નિર્ણય શી રીતે કરી શકાય ? ખુદ વૈજ્ઞાનિકો પોતે પણ કહે છે કે આજનું અમારું સંશોધન આવતીકાલે ખોટું પડી શકે છે અને ફેરફાર પણ થઇ જાય. વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે. તેનાં નિર્ણયો યન્ત્રો, ગણિત અને અનુમાનોનાં આધારે એટલે પરોક્ષ આંખે લેવાયા હોય છે, સ્વ આંખે પ્રત્યક્ષ જોઇને લેવાતા નથી. જેમકે પૃથ્વી સેંકડો વરસ સુધી દડા જેવી બરાબર ગોળ કહી. રોકેટ, ઉપગ્રહ, અવકાશયાનોનો યુગ શરૂ થતાં ઉત્તરધ્રુવ પાસે ગોળ નથી પણ નાસપતીની જેમ થોડી ઊંચી છે એમ એમણે જ જાહેર કર્યું એટલે ખગોળ વગેરે બાબતમાં ફેરફારોને જ્યાં પૂરો અવકાશ રહે છે. અલબત્ત બધી રીતનું પરીક્ષણ કરીને જે બાબતમાં ૧૦૦ ટકા સાચા નિર્ણયો લીધા હોય એમાં ફેરફારોને અવકાશ (પ્રાયઃ) ન હોઇ શકે. છતાં વાચકોએ દરેક બાબતો વિવેકપૂર્વક ગ્રહણ કરવી. વૈજ્ઞાનિકોની વાતો તેઓએ પ્રત્યક્ષ નહીં પણ દૂરબીન, ગણિત વગેરે સાધનોનો સહારો લઇ નક્કી કરી છે, પ્રત્યક્ષ આંખે જોએલી વસ્તુ નથી. આપણે ત્યાં ધરતીમાં સાત (નરક) પૃથ્વીઓ જણાવી છે પણ તે નજરે કે સાધનથી જોઇ-જાણી શકાતી નથી એટલે વિજ્ઞાનની નજરમાં એ પૃથ્વીઓ ન જ આવે તે સ્વાભાવિક છે અને આકાશમાં જ્યોતિષચક્ર પૃથ્વીની નજીક હોવાથી અને ગ્રહો પ્રકાશમાન હોવાથી એમની નજરમાં એ દેખાયું અને એની પાછળ સતત લાગી રહ્યા. તેમજ ૧. વિજ્ઞાન વિકાસની સાથોસાથ અવકાશ સંશોધને ભારે વેગ પકડ્યો છે. ધીમે ધીમે બધા ગ્રહોની માહિતી મેળવવા અવકાશયાનો વહેતાં મૂક્યાં છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વિશ્વનાં બધાં રાષ્ટ્રો એનાં સંશોધન પાછળ ઝૂકી પડ્યાં અને ડૂબી ગયા છે. અબજો રૂપિયાના ખર્ચા થઈ ગયા અને થઈ રહ્યા છે. દૂરબીનથી જેવું દેખાતું ગયું તેવા નિર્ણયો કરતા રહ્યા, પરંતુ જૈનશાસ્ત્રોએ આકાશમાં જ્યોતિષચક્ર પૂરું થાય તે પછી ઊંચે ઊંચે આકાશમાં જ અબજો માઈલના વિસ્તારમાં વિમાનધારી અને વિમાનવાસી અસંખ્ય દેવોના અસંખ્ય વિમાનો સ્થિર રહ્યાં છે. તે વિમાનો અનાદિ-અનંતકાળ સુધી એક જ સ્થિતિમાં રહેવાવાળાં છે. વિરાટ આકાશમાં અબજો માઈલ દૂર રહેલાં વિમાનોનાં અસ્તિત્વની ઉપગ્રહો અને અવકાશયાનો નોંધ ન લઈ શકે તે પણ સ્વાભાવિક છે. બાકી સાતે ગ્રહો અને પૃથ્વી વૈજ્ઞાનિકોએ જેટલી જોઇ છે તે બધું વિરાટ જેન બ્રહ્માંડ આગળ તો બિંદુ જેટલું પણ નથી. પ્રશ્ન–કોઈ પૂછે કે જૈન ભૂગોળનું પ્રમાણ-માપ શું? ઉત્તર–ભૂગોળ શબ્દથી ભૂ એટલે પૃથ્વી સાથે સંબંધ ધરાવતી વાત. એ દૃષ્ટિએ વિચારીએ તો માત્ર મનુષ્યલોકની ધરતીનું ગ્રહણ કરાય તો એક રાજ એટલે અસંખ્ય કોટાકોટી અર્થાત્ અબજો માઈલનું પ્રમાણ ગણાય, અને આ અબજો માઈલમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોવાળી પૃથ્વી ગોળાકારે છે. હવે આગળ વધીએ તો આપણી ધરતીની નીચે પાતાલમાં રહેલી સાત નરકો એ પણ સાત પૃથ્વીઓ છે, હકીકતમાં એ ધરતી જ છે. આકાશમાં પણ પૃથ્વી છે અને સિદ્ધશિલાને પૃથ્વી જ કહી છે. પ્રશ્રકારનો પ્રશ્ન આ ધરતી ઉપરની ભૂગોળ પૂરતો છે જેથી એનો જવાબ માત્ર ઉપર કહ્યું તેમ મનુષ્યલોકના માપે સમજી લેવો. પણ જો ભૂગોળ શબ્દ ન વાપરીએ તો અલગ અલગ પૃથ્વીઓથી વર્તતું સમગ્ર વિશ્વ જેમાં સિદ્ધશિલા, દેવલોક, જ્યોતિષચક્ર, મનુષ્યલોક, અધોલોક-પાતાલલોક અર્થાત્ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેયનો વિચાર કરીએ તો સમગ્ર વિશ્વ ચૌદરાજલોકરૂપ કહેવાય. એક રાજ એટલે અબજોના અબજો માઇલનો વિસ્તાર સમજવાનો એટલે આ વિશ્વ ઠેઠ નીચે પાતાળના તળિયાથી લઈને ઠેઠ ઉપર છેડા સુધી પહોંચેલું છે. ચૌદરાજલોકરૂપી વિશ્વનો આકાર કેવો હોય તેનું ચિત્ર આ સંગ્રહણી ગ્રન્થમાં આપ્યું છે તે જોઈ લેવું. ચૌદરાજલોકરૂપ વિશ્વની લંબાઇ-પહોળાઈ બધે ઠેકાણે એકસરખી નથી, ઓછીવત્તી છે. આ પ્રમાણે કેટલીક છૂટક છૂટક વિગતો પૂરી થઈ. લેખાંક-૨ | નોંધ-જ્યોતિષચક્ર એ આકાશી વસ્તુ છે. આ આકાશી બધી વસ્તુઓને જૈનશાસ્ત્ર કેવી કેવી રીતે સમજે છે, તેનો ટૂંકો જરૂરી ખ્યાલ નીચે આપ્યો છે. આકાશી બાબતમાં આજના વિજ્ઞાન સાથે આકાશ-પાતાલનું અંતર છે, લગભગ બધી જ બાબતમાં જનમાન્યતાથી વિરૂદ્ધ છે, એટલે તેની જોડે વિચારણા કે તુલના કરવાનો કશો અર્થ નથી. ++++++++++++++++++++++++++++++++++фффффффффффффффффф For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ L[ ૮૫) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ –સર્વજ્ઞપુરુષોકથિત જૈનશાસ્ત્રકારો જ્યોતિષચક્રને પાંચ વિભાગમાં વિભક્ત થએલું માને છે. જેનાં નામ અનુક્રમે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે. –અસંખ્ય કોટાનકોટી યોજન-માઇલોમાં પથરાએલા આકાશમાં પ્રત્યેક વસ્તુઓ અસંખ્ય અસંખ્ય સંખ્યામાં છે. એ પાંચે વસ્તુઓ સ્વતંત્ર છે, એકબીજાથી ભિન્ન છે. તે સદાય ચર--*ગતિમાન જ હોય છે. અનાદિકાળથી જ સ્વતંત્ર છે અને અનંતકાળ સુધી તે રીતે જ રહેશે, તેમાં કશા ફેરફારો થવાના નથી. એ. કદી ઉત્પન્ન થતા નથી તેમ ક્યારેય વિનાશ પામતા નથી. એ તો શાશ્વત પદાર્થો છે. પાંચેય જે દેખાય છે તે વિમાનો છે. –એ પદાર્થો કોઈ કોઈની સાથે જોડાયેલા નથી તેમજ એકબીજામાંથી છૂટા પડીને અલગ થયા છે તેમ પણ નથી. –વળી સદાકાળ એક જ નિશ્ચિત માપવાળાં જ રહેવાનાં છે. કોઇપણ સંજોગમાં તેના માપમાં હાનિ-વૃદ્ધિ થવાની નથી. –આકાશમાં દિવસે અતિસ્પષ્ટપણે આપણે જે તેજસ્વી પદાર્થ જોઇએ છીએ, તે સૂર્ય નામના દેવનું તેના જ નામથી ઓળખાતું સ્ફટિકરત્નનું બનેલું વિમાન જ છે અને તેની અંદર અનેક દેવ-દેવીઓનો નિવાસ છે. રાતના આકાશમાં શીતળ પ્રકાશ આપતા અનેક તેજસ્વી પદાર્થો આપણે સ્પષ્ટપણે જોઈએ છીએ. એ બધાય સ્ફટિક વિમાનો છે, અને તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓનાં છે અને તેની અંદર તે દેવ-દેવીઓનો નિવાસ છે. – આ પાંચેય પદાર્થો પોતપોતાના માર્ગની નિશ્ચિત કરેલી આકાશી રેખાઓ ઉપર પ્રતિવર્ષે નિયમ મુજબ ગમનાગમન કરે છે, જેથી દિવસ, માસ, ઋતુઓ અને વર્ષના ભેદો ઉત્પન્ન થાય છે. – જૈનદષ્ટિએ સૃષ્ટિ અસંખ્ય કોટાનકોટી માઇલો પ્રમાણ છે. જેમાં પૃથ્વી, પાણી અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમાં અસંખ્ય પૃથ્વીઓ છે અને અસંખ્ય સમુદ્રોનો પણ સમાવેશ છે. આ સૃષ્ટિનો જમીને જેટલો ભાગ રોક્યો છે તેથી અધિક ભાગ પાણી (સમુદ્રો) એ રોકેલો છે. – આ સુર્ય-ચંદ્ર વગેરે પાંચેય વસ્તુઓ સદાયે પરિભ્રમણ કરવાના સ્વભાવવાળી છે. તથાપિ (અઢીદ્વીપ તથા અઢીદ્વિીપ બહારના આકાશમાં) તારા વગેરે અમુક વસ્તુઓ સ્થિર રહીને પણ પ્રકાશ આપવાવાળી છે. –જૈનશાસ્ત્રો મુખ્યપ્રધાન ગ્રહોની સંખ્યા ૮૮ની કહે છે. તેમાં નવ ગ્રહોને અગ્રસ્થાન આપે છે. તે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ અને કેતુ છે. નક્ષત્રોની સંખ્યા ૨૮ની છે, અને તારાની સંખ્યા તો અબજોની છે. –આપણી ભૂમિથી તદ્દન નજીકમાં નજીક પ્રથમ તારામંડલ આકાશમાં વ્યાપ્ત થએલું છે, એટલે આપણી આ (સમભૂતલા) પૃથ્વીથી ૭૯૦* યોજન ઊંચે જઈએ ત્યારે તારાનાં તેજસ્વી વિમાનો આવી પહોંચે. ૧. ચરજ્યોતિષીનું સ્થાન અઢીદ્વીપમાં જ છે. તેની બહાર જ્યોતિષીઓ સદાકાળ સ્થિર જ હોય. * જુઓ આ સંગ્રહણીગ્રન્થની ગાથા ૪૯ થી ૫૧. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એ તારાનાં વિમાનો જાતજાતનાં સ્ફટિકરત્નનાં તેજસ્વી છે, ત્યારબાદ ગ્રહોની શરૂઆત થાય છે. એમાં તારાથી ૧૦ યોજન દૂર પ્રથમ સૂર્ય ગ્રહ, ત્યારબાદ ૮૦ યોજન દૂર ચંદ્ર ગ્રહ, ત્યાંથી ૪ યોજન દૂર ઊંચે બુધ અને ત્યાંથી ત્રણ ત્રણ યોજનને અંતરે અનુક્રમે શુક્ર, ગુરુ, મંગળ અને શનિ ગ્રહો છે. –પૃથ્વીની સહુથી નજીક ગ્રહ સૂર્ય, પછી ચંદ્ર, પછી ક્રમશઃ બુધ, શુક્ર, ગુરૂ, મંગળ અને શનિશ્ચર છે. આપણી પૃથ્વીથી સૂર્ય ૮00 યોજન દૂર, ચંદ્ર ૮૮૦, બુધ ૮૮૮, શુક્ર ૮૯૧, ગુરુ ૮૯૪, મંગળ ૮૯૭, શનિ ૯૦૦ યોજન દૂર છે. સમગ્ર જ્યોતિષચક્રમાં સહુથી છેલ્લો અને સહુથી ઊંચો શનિશ્ચર છે. –૨૮ નક્ષત્રોનું સ્થાન ચંદ્ર અને બુધ ગ્રહ વચ્ચે આવેલું છે, જે આપણી પૃથ્વીથી ૮૮૪ યોજના દૂર છે. નક્ષત્રોનાં મંડલો છે અને તે મેરુપર્વતને ફરતાં ગોળાકારે પરિભ્રમણ કરતાં હોય છે. –સમગ્ર જ્યોતિષચક્રના પાંચ અંગો મેરુપર્વતને પ્રદક્ષિણા દેતા ગોળાકારે પોતાનો ચાર કરે છે અને ભિન્ન ભિન્ન કાળ મયદાઓની સ્થિતિઓને પેદા કરે છે અને જગતના અનેક વ્યવહારોને પ્રવતવિ છે. અંગત નોંધ –જૈનશાસ્ત્રોમાં જ્યોતિષચક્ર બાબતમાં જે કંઈ થોડી ઘણી વિગતો મળે છે તેના આધારે થોડી સ્થૂલ સ્કૂલ માહિતી આપી છે. બાકી આકાશમાં કે સૂર્ય, ચંદ્ર આદિ ગ્રહો વગેરેમાં કેટલીક રહસ્યમય ઘટનાઓ અવરનવર સર્જાય છે કે કેમ ! એ બાબતો જૈનશાસ્ત્રોમાં લખી હોતી નથી અને પ્રાયઃ એવું લખવાની પ્રથા પણ નથી. જ્યારે બીજી બાજુ પરદેશના વૈજ્ઞાનિકો એમનાં વિરાટ દૂરબીનો દ્વારા સૂર્ય વગેરે વસ્તુઓમાં સૂર્યમાં ધડાકા થાય છે, અવાજો થાય છે, જાતજાતની પરિસ્થિતિઓ સર્જાય છે તેમ અવરનવર જણાવતા હોય છે. જુદા જુદા ગ્રહોમાં પણ ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય છે એમ તેઓ કહે છે. જેના અભ્યાસીઓ માટે આ બાબતો ચિંતન કરવા જેવી અને સંશોધન માગી લે તેવી છે. લેખાંક-૩ આ સંગ્રહણીગ્રંથમાં ભૂગોળ-ખગોળનો વિષય મહત્ત્વનું સ્થાન ધરાવે છે એટલે સંગ્રહણી ગ્રન્થના ભૂગોળ-ખગોળના વાચકોને જૈન ભૂગોળ-ખગોળ અને વૈજ્ઞાનિક ભૂગોળ-ખગોળ વચ્ચે આકાશ-પાતાળ જેટલું જે અંતર છે, તે અંતર શું છે? કેવું છે? ભારતની જૈન, હિન્દુ અને બૌદ્ધ ત્રણેય સમાજની જે માન્યતાઓ છે તેથી વિપરીત રીતે વૈજ્ઞાનિકોએ જે વર્ણન કર્યું છે તે બધું શું છે તેની વાચકોને કંઈક ઝાંખી થાય તેવી વિગત અહીં આપું છું. તે પહેલાં વૈજ્ઞાનિકોની આજે એટલે ઇ. સન્ ૧૯૯૦ અને વિક્રમ સં. ૨૦૪૬ સુધીમાં શું પરિસ્થિતિ છે તે થોડું જોઇએ. તે પહેલાં એક વાતનું સ્પષ્ટીકરણ વાચકોએ સમજી લેવું જોઇએ કે છેલ્લાં ૫૦૦ વર્ષથી ખગોળના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ પદાર્પણ કર્યું અને છેલ્લાં લગભગ ૨૦૦ વર્ષમાં ભૂગોળ-ખગોળનાં ક્ષેત્રમાં વધુ સંશોધનો થયાં. તેમાં આધુનિક રીતે નવી વેધશાળાઓની શરૂઆત થઇ. આકાશને જોવા માટે નવાં દૂરબીનો તૈયાર થયાં અને તે વેધશાળાઓમાં મૂકવામાં આવ્યાં. ત્યારપછી ખગોળના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ આકાશવર્તી સુર્ય, ચંદ્ર, અનેક ગ્રહો, નક્ષત્ર, તારાઓ, આકાશગંગા વગેરે પદાર્થોની બાબતમાં ખૂબ ખૂબ +++++++નનનન+ ન નનનન+નનનન+નનનન++++++નનનન+નનનનન++ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ [ ૮૭ ] સંશોધનો કર્યાં. એન્જિનિયરીંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધરખમ વિકાસ સાધ્યો અને તે પછી આકાશના વધુ સંશોધન માટે અમેરિકાની પાલોમર વેધશાળામાં ૨૦૦ ઇંચના વ્યાસવાળું નવું દૂરબીન કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કર્યું. આવી નાની-મોટી વેધશાળાઓ દુનિયાભરનાં મોટાં મોટાં શહેરોમાં સ્થપાઇ ગઇ. બધી વેધશાળાઓ રાત-દિવસ કાર્યરત છે. આ બધાં દૂરબીનોથી પૃથ્વીને ફરતું એવું જે સઘન વાયુમંડળ છે તે વાયુમંડળને ભેદીને ઘણાં દૂર ઊંડાણમાં જે વસ્તુ જોવી હોય તે વસ્તુ જોઇ શકાતી નથી. વૈજ્ઞાનિકો પાસેનાં દૂરબીનો વાયુમંડળને વીંધીને જોઇ શકે તે શક્યતા ન હોવાથી વરસોથી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયા હતા. તેમાં વીજળીને વેગે દોટ મૂકી રહેલા વૈજ્ઞાનિકોએ વર્ષોની ભારે જહેમતને અન્તે એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી. પૂર્વ-પશ્ચિમની માન્યતાનુસાર ધરતી ઉપર કે આકાશમાં સર્વત્ર ગુરુત્વાકર્ષણ રહેલું છે અને તેનાં કારણે જેટલી ચીજો ઉપર મોકલવામાં આવે તે અમુક મર્યાદા સુધી ગયા પછી તે આગળ વધી શકે નહિ પણ પાછું ઊતરવું જ પડે એટલે નીચે જ પડે તેવી પરિસ્થિતિ વર્તતી હતી. પ્રથમ *ગુરુત્વાકર્ષણ એટલે શું? તે સમજીએ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણનું જબરજસ્ત અદૃશ્ય વ્યાપક બળ જે રહેલું છે તે બળ દૂર ગએલી કોઇપણ વસ્તુને નીચે ખેંચવામાં, નજીક લાવવામાં (લોહચુંબકની જેમ) ભારે તાકાત ધરાવે છે. જેમ એક દડો ઉપર ફેંકો એટલે ઉપર એની મેળે આગળ નહિ જાય, જેટલી તાકાત ફેંકનારે અજમાવી છે ત્યાં સુધી દૂર પહોંચ્યો. તે પછી તરત જ ગુરુત્વાકર્ષણના બળથી નીચે ખેંચાઇને ધરતી ઉપર આવે છે. વૈજ્ઞાનિકો અંતરીક્ષના ગ્રહોમાં પહોંચવા માટેનાં સ્વપ્નાં સેંકડો વરસથી સેવતાં હતાં, અને તેના માટે જાતજાતનાં વિચારો તેમજ અનેક જાતનું સંશોધન કર્યાં જ કરતા હતા. અંતે તેમણે શોધી કાઢયું કે આકાશમાં ગુરુત્વાકર્ષણ જ્યાં સુધી રહેલું છે તે ગુરુત્વાકર્ષણની હદ ઓળંગીને જો કોઇ ચીજ આકર્ષણની બહાર નીકળી જાય તો અંતરીક્ષની દુનિયાને જોવા માટેના તમામ દરવાજા ખુલ્લા થઇ જાય એટલે એમને વરસોથી ઘણા ઘણા પ્રયોગોને અન્ને એક જંગી રોકેટ (પેન્સિલ ઘાટનું) બનાવ્યું, અને એ રોકેટને એટલી ઝડપથી આકાશમાં ચડાવી દેવું જોઇએ કે જે ગુરુત્વાકર્ષણને ભેદીને તે આગળ નીકળી જાય. રોકેટ ઉપ૨ કશી અસર ન કરે એટલે એમને જાતજાતનાં યાત્રિક સાધનોથી પરિપૂર્ણ શંકુ આકારનું લાંબું રોકેટ બનાવ્યું. વિદ્યુત શક્તિ ભરી દીધી. એ રોકેટને* ધક્કો મારવા માટે લોખંડ વગેરેનાં મજબૂત જંગી સ્થંભો સીડી જેવાં યાત્રિક સાધનો ઊભાં કર્યાં. એની ઉપર રોકેટને ચડાવ્યું પછી સ્વીચ દબાવીને રોકેટને છોડવામાં આવ્યું. એ રોકેટ જબરજસ્ત વિદ્યુતવેગી ગતિથી ગુરુત્વાકર્ષણને ભેદીને-આકાશ ચીરીને બહાર નીકળી ગયું અને અંતરીક્ષમાં પહોંચી ગયું. આ જોઇ-જાણીને એક વિરલ સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો વૈજ્ઞાનિકોએ અસીમ આનંદ અનુભવ્યો. વૈજ્ઞાનિકોનાં અંતરીક્ષ સંશોધન માટે રોકેટની શોધ પાશેરામાં પૂણી જેવી હતી પણ એમને જે જાણવું હતું તે જાણી લીધું કે રોકેટ એવું શક્તિશાળી સાધન બન્યું છે કે તે ગુરુત્વાકર્ષણને ભેદીને અંતરીક્ષમાં પહોંચી શકે છે, એટલે વૈજ્ઞાનિકોને હવે આકાશની અંદર રહેલી હવા, વાયુ, આકાશમાંથી આવતાં જાતજાતનાં કિરણો, સૂર્યમંડળની પરિસ્થિતિ, ગુરુત્વાકર્ષણની બહારના અંતરીક્ષમાં મનુષ્ય કેવી રીતે રહી શકે, આવી અનેક * જૈન ગ્રન્થોમાં આ અંગેના સંકેતો છે કે કેમ ! તે જોવા મળ્યા નથી પણ આ દેશના વૈજ્ઞાનિક આર્યભટ્ટે ધરતીને ગુરુત્વાકર્ષણ છે એ સિદ્ધાન્ત શોધી કાઢયો અને પુસ્તકસ્થ પણ કર્યો, જે વાત અહીં અપાતા લેખમાં અલગ છાપી છે તે જુઓ. * રોકેટ કેમ બને છે, શેનું બને છે, એને જબરજસ્ત ધક્કો આપવા શું યોજના છે તે રોમાંચક છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ L[ ૮૮ ) જાતનું સંશોધન કરવું જરૂરી હતું એટલે એ માટે તેમને અનેક જાતનાં સંશોધનોનાં સાધનોથી સજ્જ ગોળાકાર સાધન વિકસાવ્યું. શરૂઆતના પ્રયોગો કરવા વૈજ્ઞાનિકોએ જે સાધન બનાવ્યું તેનું નામ યાન-અવકાશયાન રાખવામાં આવ્યું. સૌથી પહેલું સ્કૂટનિક નામનું અવકાશયાન રશિયાએ છોડયું હતું. પછી રશિયાએ મહિનાઓથી તાલીમ આપેલી કૂતરીઓને અવકાશયાનમાં મોકલી. આકાશના હવામાનના વાતાવરણમાં ગુરુત્વાકર્ષણના અભાવે કૂતરીઓનાં ઉપર શું અસર થાય છે તે બધાં માપવાનાં વસ્ત્રો સ્પટનિકમાં જ ગોઠવવામાં આવ્યાં હતાં અને ઉપર જે કંઇ ઘટનાઓ બનતી તેનાં છાયા પુગલોનાં ચિત્રો ધરતી ઉપર રશિયાની વિજ્ઞાનશાળાઓમાં ગોઠવેલાં સાધનોમાં હજારો માઈલ દૂરથી ઊતરતાં રહ્યાં હતાં. ત્યારપછી તો અમેરિકાએ પણ આ દિશામાં ધરખમ રીતે ઝુકાવ્યું અને અમેરિકાએ રોકેટ અને અવકાશયાન બનાવ્યાં. અંતરીક્ષ ક્ષેત્રે બંને દેશો વચ્ચે હરિફાઈ વધી અને તાલીમ પામેલી અમેરિકાની બે વ્યક્તિઓને અને એ રૂટનિકને રોકેટ ઉપર બેસાડી દેવામાં આવ્યા અને નીચેથી રોકેટને એવો ધક્કો માર્યો કે અવકાશયાન સહિત રોકેટ અંતરીક્ષમાં પહોંચી ગયું અને અંદરની યાત્રિક ગોઠવણ મુજબ અવકાશયાન આકાશમાં પહોંચ્યા પછી રોકેટ ઓટોમેટિક છૂટું પડી ગયું અને અવકાશયાન આકાશમાં ઘૂમતું થઈ ગયું. અમેરિકાએ પોતે બનાવેલાં અવકાશયાનમાં બેસાડી અને રોકેટને મોકલવાના ધક્કા દ્વારા રોકેટ સહિત અવકાશયાનને આકાશમાં ફેંકવામાં આવ્યું અને આકાશની અંદર પૃથ્વીને ફરતી સેંકડો પ્રદક્ષિણા દઇને એ અવકાશયાન ધરતી ઉપર સમુદ્ર ઉપર ચોક્કસ જગ્યાએ ઊતારવામાં આવ્યું અને અવકાશયાનમાં પ્રવાસ કરી આવેલા બંને યાત્રિકોને જહાજમાં બેસાડીને અમેરિકામાં લાવવામાં આવ્યા. ત્યારપછી ઘણાં યાનો–ઉપગ્રહો આકાશમાં ઘૂમતાં થયાં, એપોલો, વોયેજર વગેરે ઉડાડયાં. આ શોધખોળથી ખગોળના વૈજ્ઞાનિકોમાં અસીમ ઉત્સાહનું મોજું ફરી વળ્યું. કેમકે હવે તેઓ ધાય નિશાનો લઈ શકશે. રોકેટ અને અવકાશયાનનો વધુ ઇતિહાસ લખવા માટેનું આ સ્થાન નથી. મારે જે વાત કહેવી છે તેના અનુસંધાન પૂરતી ઉપરની વાત લખવી પડી છે. વૈજ્ઞાનિકોના હાથમાં હવે અંતરીક્ષમાં ચેતન કે જડ ગમે તે વસ્તુ લઈ જવા માટેના દ્વાર ખુલ્લાં થઇ ગયાં. પૃથ્વી ઉપરના દૂરબીનથી અંતરીક્ષને સ્પષ્ટ જોવામાં આકાશમાં કેટલીક મુશ્કેલીઓ થયા કરતી એટલે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે હવે વેધશાળાને આકાશમાં જ લઈ જવાય તો આકાશી દૂરબીનથી ખગોળનાં ઘણાં સત્યો જાણી શકાય. હવે અવકાશયાનનું સાધન તૈયાર હતું પણ અવકાશયાનમાં કામ કરી શકે તેવું દૂરબીન જો તૈયાર થાય તો અંતરીક્ષમાં દૂર દૂર ઊંડે જોઇને વિશ્વનાં અજ્ઞાત રહસ્યોને શોધી શકાય, એટલે અમેરિકાની સ્પેસ સટલ ડિસ્કવરીએ આ સાલના (ઇ. સન્ ૧૯૪૫) એપ્રિલ મહિનામાં હબલ નામના દૂરબીનને સ્પેસ સટલ દ્વારા આકાશમાં ચડાવી દીધું અને આ સંશોધનાત્મક ક્રાંતિકારી દૂરબીનને પૃથ્વીમંડળના વાયુમંડળની અંતરીક્ષમાં તેની કક્ષામાં તરતું મૂકાયું. આ દૂરબીન વિશ્વના તાગ કાઢશે અને નવાં નવાં રહસ્યો શોધી કાઢશે એમ વૈજ્ઞાનિકો જણાવે છે. આ હબલ દૂરબીન કેવાં ક્રાંતિકારી પરિણામો લાવશે તેના માટે વૈજ્ઞાનિકોએ જે તર્કો કર્યો છે, જે કલ્પનાઓ કરી છે, તે નીચે મુજબ જણાવી છે. ૧. આજસુધીનાં વિશ્વ અંગેના વિચારોમાં જડમૂળથી ફેરફાર કરશે. ૨. તારાઓને ગ્રહમાળાઓ છે ૧. વિશ્વનાં માત્ર પાંચ રાષ્ટ્રો પોતાનાં રોકેટો દ્વારા ઉપગ્રહો ચઢાવે છે. એમાં ભારતે પણ નંબર નોંધાવ્યો અને રોહિણીને આકાશમાં ફેંકયું, તે ઉપગ્રહ બની ગયું. ત્યારપછી ભારતે એપલ, આર્યભટ્ટ, ભાસ્કર નામનાં ઉપગ્રહો ચઢાવ્યાં. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૮૯ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કે નહિ તે જણાવશે. ૩. વિશ્વનાં ઘણાં ઘણાં અજ્ઞાત રહસ્યોને છતાં કરશે. ૪. કેટલાક વૈજ્ઞાનિકો એમ માને છે કે આ દૂરબીન આપણાં વિશ્વ વિષેના કેટલાય ખગોળ સિદ્ધાન્તોને જૂનાં સાબિત કરે તો ના નહીં. પ. આ હબલે વિશ્વ કેટલું મોટું છે, તે વાત વૈજ્ઞાનિકોએ પણ જણાવી છે. આ હબલ દૂરબીન “આ વિશ્વ મહાવિસ્ફોટથી ઉત્પન્ન થયું છે કે અનાદિકાળથી જેવું છે તેવું જ આજે છે' તે ઉપર પ્રકાશ નાંખશે. વૈજ્ઞાનિકોને સૂર્યમંડળની રચનાની કેટલીક ગૂંચવણ છે તે હજુ પૂરેપૂરી સમજાણી નથી અને તેથી આકાશવર્તી મંદાકિનીઓની રચના અને ગૂંચવણ ખગોળ વૈજ્ઞાનિકોને મૂંઝવી રહી છે. વિશ્વને પોતાનું જન્મ-મરણનું ચક્ર છે કે નહિ, બીજે ક્યાંય જીવન છે કે નહિ, વિશ્વ કેટલું મોટું છે તે હવે ચોકસાઇભરી રીતે આ દૂરબીન શોધી કાઢશે. ઉપરની વિગતોમાં આપણા માટે બે બાબતો ખાસ મહત્ત્વની છે. જૈન ખગોળ-વિજ્ઞાન એમ કહે છે કે આ પૃથ્વીનું અસ્તિત્વ તો અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનું જ છે. સમગ્ર પૃથ્વીનો કોઇ દિવસ સંપૂર્ણ વિનાશ થતો નથી, પરંતુ પૃથ્વી ઉપર રહેલી જડ અને ચેતન વસ્તુઓ એટલે કે પ્રાણીઓ, પૃથ્વી, જળાશયો, પહાડો વગેરેનો યોગ્ય સમયે રૂપિયે બાર-તેર આની પ્રમાણમાં વિનાશ સર્જાય છે, જેને જેન વિજ્ઞાનીઓએ પ્રલયકાળ કહ્યો છે. જૈન વિજ્ઞાનીઓએ અમુક અબજો વર્ષનાં અન્ને પૃથ્વી ઉપર પ્રલયકાળો અવશ્ય આવે જ છે અને આખી ધરતીનો વિનાશ સર્જાય છે એમ જણાવ્યું છે. બહુ જ મર્યાદિત સંખ્યામાં માણસો-પ્રાણીઓ જીવતાં રહે, બાકી સમગ્ર ધરતી ઉપરનું ચૈતન્યજીવન એટલે કે મનુષ્યો, પશુઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, નદીઓ વગેરે લગભગ નાશ પામી જશે. ફક્ત ગંગા નદીનો એક નીક જેવો નાનકડો પ્રવાહ વહેતો રહેશે. અહીં પ્રશ્ન થાય કે આ બધો નાશ કોણ કરશે? શી રીતે થશે? એ માટે જેનશાસ્ત્રમાં એવું જણાવ્યું છે કે પ્રલયકાળના દિવસો જ્યારે આવી પહોંચશે ત્યારે કુદરતીસ્વભાવે જ અનાદિકાળના સ્થાપિત શાસ્ત્રકથિત નિયમ મુજબ ૪૯ દિવસ સુધી ક્ષાર, અગ્નિ, વિષ વગેરે સાત જાતની પ્રતિકૂલ વૃષ્ટિઓ સાત સાત દિવસ સુધી વરસશે અને તે આ ધરતી ઉપરની વિદ્યમાન તમામ વસ્તુઓને ખતમ કરી નાંખશે. જે લોકો જીવતા હશે તે નદીતટની ગુફાઓમાં વસવા ચાલ્યા જશે અને તેઓ ગંગાના પાણીમાં ઉત્પન થતાં મચ્યો-માછલાં વગેરે ખાઈને પોતાનો નિહિ કરતા રહેશે. આ પ્રલયકાળની મયદા લાખો-કરોડો વરસોની હોય છે. તે કાળ વીત્યા પછી અનાદિકાળના જગતના નિયમ મુજબ ફરી આ ધરતી ઉપર ધરતીને નવું સર્જન આપવા માટે અને ધરતી ઉપર નવી જીવસૃષ્ટિ અને જીવન ઊભું કરવા માટે કુદરતે જ જાતજાતની અનુકૂળ વૃષ્ટિઓ વરસવા માંડશે. તેમજ કરોડો વરસથી સર્વથા રસ-કસહીન થયેલી શુષ્ક ધરતીને ફરી અનાજ ઉત્પાદન યોગ્ય આર્ટ બનાવશે અને બાકીની જીવસૃષ્ટિ પણ ધીમે ધીમે ઉત્પન્ન થવા માંડશે. હજારો વર્ષ પછી પ્રલયકાળ પહેલાં વિશ્વ જે રીતે ધબકતું હતું તે રીતે પાછું ધબકતું--વિદ્યમાન થઈ જશે એટલે પુનઃ સૃષ્ટિનું નવસર્જન થશે. આ પ્રમાણે *સંહાર અને સર્જનની પ્રક્રિયા પૃથ્વી ઉપર રહેલી છે એમ જૈનો ચોક્કસ માને છે. વૈજ્ઞાનિકો જો હબલ દૂરબીનથી અનાદિકાળથી વિશ્વ જેવું છે તેવું જ આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે તેવું શોધી કાઢશે તો જૈનધર્મની માન્યતાને મોટો ટેકો મળશે. વાચકો એ પણ ખાસ ધ્યાન રાખે કે વૈજ્ઞાનિકોએ જે કંઈ શોધ્યું છે, જાણ્યું છે તે ફક્ત દૂરબીનની * અન્ય ધર્મની માન્યતાઓ ભિન્ન ભિન્ન છે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ૧૨ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ) નનનનન+ન+નનન++++++++++++++++++નનનનન આંખે જોયેલું કહ્યું છે. પોતાની સગી આંખે જોયેલું, કહ્યું નથી એથી જ ઉપર મેં જણાવ્યું તે પ્રમાણે આ હબલ દૂરબીન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાન્તોને કદાચ ખોટા પાડે. સૂર્યમાળાની કેટલીક શોધખોળોમાં પણ નવી ક્રાન્તિ સર્જાય. એમાં પણ યથાર્થ-સત્ય કેટલું હશે તે તો જ્ઞાની જ જાણી શકે. અન્ય સાધનો દ્વારા થતી શોધો વાંચવી-જાણવી ખરી પણ ખરેખર શોધ સાચી છે તેની ખાત્રી થયા પછી જ સ્વીકાર કરવો જોઇએ. આ ઉપરથી આપણે સમજવાનું એ છે કે જૈનધર્મની માન્યતાથી વિપરીત માન્યતાઓ બધી જ સાચી છે એવું માનવું જરૂરી નથી. એમની ઘણી માન્યતાઓ સાથે અનુમાન અને કલ્પનાઓ ઘણી જોડાયેલી છે. કદાચ એક દિવસ એવો પણ આવે કે જૈનધર્મની ભૂગોળ અને ખગોળની માન્યતાઓ મહત્ત્વની અને મુખ્ય મુખ્ય બાબતો જે છે તે સાચી છે એવું પુરવાર થાય તો નવાઈ નહીં. એક વાત સમજી લેવી જોઇએ કે જૈન તીર્થકરોએ જે કહ્યું તેનો જૈનાગમોમાં મોટાભાગે સંગ્રહ કરવામાં આવ્યો છે. જૈન તીર્થકરોએ દૂરબીનથી જણાવ્યું નથી પણ તેમણે જે કેવળજ્ઞાન થયું હતું, જેને ત્રિકાલજ્ઞાન કહેવાય છે એ જ્ઞાનચક્ષુથી ત્રણેયકાળની વિશ્વની વ્યવસ્થા, સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, જૈન ભૂગોળ-ખગોળની શું સ્થિતિ છે તે બધી નજરોનજર જોઇ છે અને પછી ભૂલ સ્થલ જરૂરી બાબતો જણાવી છે. જો વિજ્ઞાનની માન્યતા સ્વીકારીએ તો તેને તો જંબૂદ્વીપ સાથે કશું સગપણ જ નથી રહેતું. એ ન રહે એટલે મહાવિદેહ, મેરુપર્વત બધી બાબતો ઉડી જાય. વિજ્ઞાનકથિત પૃથ્વી તો આકાશમાં અદ્ધર ઘૂમે છે. પરિણામે અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું, પહેલી નરક વગેરે બધાનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય, તે આપણે ચલાવી શકીએ તેમ નથી. તીર્થકરોની વાણી અસત્ય, ભ્રમણાત્મક કે અધૂરી હોય તે સ્વીકારી શકીએ તેમ નથી. અલબત્ત ભૂગોળ અંગે વિશેષ જાણકારીની જરૂર નથી હોતી, કેમકે આ ધરતી ઉપરની ભૂગોળ અશાશ્વત છે પરંતુ ખગોળ એ શાશ્વત ચીજ છે. ખગોળ બાબતમાં જૈનધર્મ જેટલું જણાવ્યું છે તેની આગળ આજના વિજ્ઞાને સૂર્યમંડળ આકાશી ગ્રહોથી વધુ કશું જ જણાવ્યું નથી. જ્યારે જેનખગોળકારોએ તો ગ્રહોથી ઉપર અસંખ્ય વિમાનો, દેવોની મહાતિમાસૃષ્ટિ વગેરે વર્ણવ્યું છે. લેખાંક-૪ | ગુરુત્વાકર્ષણ શક્તિ અને પૃથ્વી અંગેની માન્યતાનું સહુથી પહેલું (એટલે કે ઈ. સન્ ૪૭૫ની આસપાસમાં) કથન કરનારા વૈજ્ઞાનિકો ભારતના છે નોંધ–જેનગ્રન્થોમાં ગુરુત્વાકર્ષણની વાત જોવા મળી નથી તેમ છતાં ગુરુત્વાકર્ષણની વાત પરદેશના વૈજ્ઞાનિક પ્રથમ જાહેર કરી છે. આને કેટલાક સમજે છે તે વાત બરાબર નથી. આ શોધ ભાર વૈજ્ઞાનિકે સેંકડો વરસ ઉપર કહેલી છે. પૃથ્વી ફરે છે અને તે ગોળ છે, તે વાત સહુથી પહેલી ભારતના વૈજ્ઞાનિકે કરી છે તે અને બીજી બાબતો આ લેખમાં લખી છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ [ ૯૧ ) પૃથ્વી ગોળ છે અને પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે. આ બંને બાબતો ન્યૂટન અને ગેલેલિયોએ કહી છે તેમ નથી, પરંતુ હજાર વર્ષ પહેલાં ભાસ્કરાચાર્ય નામના ભારતીય વૈજ્ઞાનિક સિદ્ધાન્તશિરોમણિ ગ્રંથમાં જણાવેલી છે. પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે અને તે પોતાની આસપાસના પદાર્થોને ખેંચ્યા કરે છે. પૃથ્વીની નજીકમાં આકર્ષણશક્તિ વધુ છે પણ દૂર દૂર જતાં તે શક્તિ ઘટતી જાય છે. કોઈ સ્થાન ઉપરથી હલકી કે ભારે વસ્તુ પૃથ્વી ઉપર છોડવામાં આવે તો તે બંને એકસાથે સમાન કાળમાં પૃથ્વી ઉપર પડે છે પણ એવું નથી બનતું કે ભારે વસ્તુ પહેલાં પડે અને હલકી પછી પડે. આથી એમ કહેવાય છે કે ગ્રહો અને પૃથ્વી ‘આકર્ષણશક્તિના પ્રભાવથી જ પોતપોતાની મર્યાદા જાળવીને પરિભ્રમણ કરે છે. આથી કેટલીક વ્યક્તિઓની સમજમાં એવું છે કે ઉપરોક્ત માન્યતા પરદેશના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે અને એમને જ બતાવી છે પણ તેવું નથી. આ દેશના પ્રખર વૈજ્ઞાનિકોએ વરસો પહેલાં આ વાત જણાવી છે. આર્યભટ્ટ પ્રથમનો જન્મ સમય ઈ. સન્ ૪૭૫ છે. તેના બનાવેલા આર્યભટ્ટીય ગ્રંથમાં પૃથ્વી ચલ અને પૃથ્વીની પરિધિ ૪૯૬૭ યોજન બતાવી છે. એ ગ્રંથમાં કાળના બે ભાગ પાડયા છે. પૂર્વભાગને ઉત્સર્પિણી અને ઉત્તરભાગને અવસર્પિણી નામ આપ્યું છે, અને પ્રત્યેકના છ ભેદ કહ્યા છે. આર્યભટ્ટે કાળના જે બે ભાગ પાડયા તે જૈનધર્મની કાળગણનાને બરાબર અનુસરતા છે. જૈનધર્મે પણ એક કાળચક્રના બે વિભાગ પાડયા છે. પ્રથમ ભાગને ઉત્સર્પિણી અને બીજા ભાગને અવસર્પિણી નામ આપ્યું છે. કાળનાં આ નામો અને વિગત જૈનધર્મની માન્યતા સાથે ખૂબ જ સામ્ય ધરાવે છે, તેનું શું કારણ છે તે શોધનો વિષય છે. છતાં લાગે છે કે પ્રાચીન કાળમાં વિદ્વાનો વચ્ચે જ્ઞાન-વિજ્ઞાનની આદાન-પ્રદાનની અથવા એક બીજા ધર્મના ગ્રંથો વાંચવાની પ્રથા ચાલુ હતી. ભારતમાં પહેલા “આર્યભટ્ટ પછી ઈ. સનું પ૫૮માં બ્રહ્મગુપ્ત નામના વિદ્વાન થયા. જેઓએ ૩૦ વર્ષની ઉમ્મરે બ્રહ્મકૂટ સિદ્ધાન્ત નામના ગ્રંથની રચના કરી છે. તેમાં તેમને પૃથ્વીને સ્થિર જણાવી આર્યભટ્ટની માન્યતાનું જોરદાર રીતે ખંડન કર્યું છે અને પૃથ્વી ચલ છે એ સિદ્ધાન્તની જોરશોરથી દલીલો કરીને ટીકા કરી છે. ત્યારપછી ભાસ્કરાચાર્ય નામના ભારતીય જ્યોતિષ વૈજ્ઞાનિકે પણ પૃથ્વી સ્થિર કહી છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા અને જળમાં શીતલતા સ્વાભાવિક છે તેમ પૃથ્વીમાં સ્થિરતા (અચલપણું) એ પણ સ્વાભાવિક છે એમ જણાવ્યું છે. વળી ભાસ્કરાચાર્યે પૃથ્વીને (દડા જેવી નહીં પણ) કદમ્બ પુષ્પના જેવા આકારવાળી કહી છે અને તેની ઉપર ગામ, નગરો વસેલાં છે એમ જણાવ્યું છે. ૧. સત્તરમી સદીમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના નિયમોનો વ્યવસ્થિત જન્મ થઈ ગયો હતો. ૨. જાપાનના બે વૈજ્ઞાનિકોએ ૧૯૯૦માં ગુરુત્વાકર્ષણના નિયમો સાચા છે કે કેમ ? એવો પ્રશ્ન કર્યો છે. * આર્યભટ્ટ ઘણા થયા છે તેથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લેખાંક-૫ જ જૈનધર્મની અને વિજ્ઞાનની જાણવા જેવી બાબતો આ ગ્રંથ અનેક વિષયોના સંગ્રહરૂપ હોવાથી એનું ‘સંગ્રહણી' નામ આપ્યું છે, અને એ સંગ્રહમાં સમગ્ર જૈનવિશ્વની વ્યવસ્થાની અતિઅલ્પ ઝાંખી કરાવી છે, એટલે કે સમગ્ર જેનલોક-વિશ્વ ઠેઠ બ્રહ્માંડની ટોચે આવીને સિદ્ધશિલાથી લઈને ઠેઠ નીચે ઊતરતાં ૨૨ દેવલોક, તે પછી જ્યોતિષચક્ર, તે પછી મનુષ્યલોક અને તે પછી પાતાલલોક, આ બધાં સ્થાનોની મુખ્ય મુખ્ય બાબતોનું ધૂલ-સ્થૂલ વર્ણન કરવામાં આવ્યું છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક આ ચાર પ્રકારની વસ્તીથી ચૌદરાજલોક ભરેલો છે, જેમાં પશુ-પ્રાણીની સૃષ્ટિ પણ ભેગી આવી જાય છે, તથા નાની-મોટી બીજી અનેક બાબતોનો ખ્યાલ આપવામાં આવ્યો છે. જો કે આ બધું વર્ણન અતિ અતિસંક્ષેપમાં કરવામાં આવ્યું છે. જૈનદર્શન વિશ્વની ભૌતિક બાબતોની વિશેષ વાત કરે નહિ કેમકે જાતે દિવસે વૈજ્ઞાનિકો દ્વારા તેમાંથી આરંભ-સમારંભ અને હિંસાનો જન્મ થવાનો. આ રીતે આ સંગ્રહણી ગ્રન્થ સમગ્ર વિશ્વ અને વિશ્વવર્તી પદાર્થોની ઝાંખી કરાવે છે. વિજ્ઞાનની આંખ સામે પૃથ્વી અને ચમકતા સૂર્ય આદિ ગ્રહો હતા એટલે તે અંગે તેઓએ ખૂબ ખૂબ સંશોધન કર્યું પરંતુ જૈન ખગોળની દૃષ્ટિએ જ્યોતિષચક્રથી અબજોના અબજો માઈલ દૂર ઊંચે શરૂ થતાં દેવલોકનાં અસંખ્ય જે વિમાનો છે, તે અંગે કોઈ જાણકારી તેઓ મેળવી શક્યા નથી. જેમ આકાશ ઉપરથી ઊંચે ઊર્ધ્વલોક તરફ વિજ્ઞાન આગળ વધી ન શક્યું, તેમ અધોલોક એટલે પાતાલમાં સાત નરકો રહેલી છે તે અંગે કંઇપણ માહિતી મેળવી શક્યું નહીં પણ તેઓ છેલ્લાં ૩૦-૪૦ વર્ષથી આકાશમાંથી આવતા રેડિયોમાં ઝીલાતા શબ્દ સંદેશાઓ દ્વારા સંદેહ કરે છે કે બીજા ગ્રહોમાં વસ્તી હોય, કેમકે ત્યાંથી ન સમજાય તેવી ભાષાના સંદેશાઓ અહીંના યંત્રમાં ઝીલાયા કરે છે, પણ ભાષા સમજાતી નથી. જે લોકો ઉપર વસે છે તે અહીંના મનુષ્ય કરતા. વધુ બુદ્ધિશાળી અને વધુ સુખી છે, એવી કલ્પના પણ કરે છે, પણ અવકાશયાનો તૈયાર થયા એટલે વૈજ્ઞાનિકોએ આકાશી ગ્રહો ગુરુ, શનિ વગેરેના અભ્યાસાર્થે રવાના કર્યું. ગ્રહો શેનાં બનેલાં છે, વસ્તી છે કે નહિ તે માટે અમેરિકાએ આ યાનો રવાના કર્યો. તેને મોકલેલા સંદેશા-ફોટાઓ દ્વારા નક્કી કર્યું કે ઉપલબ્ધ ગ્રહો ઉપર જીવન નથી. આ વાનોએ પત્રો દ્વારા નવાં ચંદ્રો શોધી કાઢ્યાં. વોયેજરનામનું યાન તો ઇ. સન્ ૧૯૭૭માં રવાના કર્યું. આ વોયેજરની ગતિ કલાકનાં ૪૫૨૫૫ માઇલની હતી. ત્રણ વરસથી આકાશમાં ગતિ કરતું જ રહ્યું છે. ૧ અબજ ૩૦ કરોડ માઇલનું અંતર વટાવી છે. સન ૧૯૮૯માં શનિ ગ્રહ ઉપર પહોંચ્યું હશે. વિજ્ઞાને પૃથ્વીથી ગ્રહો એટલા બધા દૂર બતાવ્યા છે કે તમને આશ્ચર્ય પામી જાવ ! જૈનોએ એક લાખ* યોજનનો જેબૂદ્વીપ છે એમ જણાવ્યું છે. એ જબૂદ્વીપના કેન્દ્રમાં એક લાખ યોજને મેરુપર્વત છે તેમજ તેમાં સંખ્યાબંધ પહાડો, પર્વતો, નદીઓ અને વિવિધ નગરો, શહેરો અને ક્ષેત્રો. છે. વૈજ્ઞાનિકશક્તિ મુખ્યત્વે યાત્રિક છે અને તેથી તે મર્યાદિત છે એટલે આ બધાનો યત્કિંચિત ખ્યાલ ન આવે તે સ્વાભાવિક છે. આપણી વર્તમાન દુનિયા આ જંબૂદ્વીપના ઠેઠ છેડે આવેલા ભરતક્ષેત્રના દક્ષિણ ૧. નેચ્ચનગ્રહની માહિતી મેળવવા માટે અમેરિકાએ માનવ વગરનું આ યાન ૧૩ વરસ ઉપર છોડ્યું છે. પાંચ અબજ કિલોમીટરનો પ્રવાસ કરી ચૂકયું છે. * પ્રમાણાંગુલે માપીએ તો ૪૦૦ લાખ યોજન થાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૯૩) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વિભાગમાં આવેલી છે, અને દક્ષિણ વિભાગ જ્યાં પૂરો થાય છે ત્યાં છેડે જ જંબૂદ્વીપનો ૧૨ યોજન ઊંચો જંગી કિલ્લો આવેલો છે. દક્ષિણ ભારતમાંથી મહાવિદેહ પહોંચવા માટે ઉત્તરદિશામાં પ્રયાણ કરવું પડે. એ ઉત્તરદિશામાં જઈએ તો વચ્ચે વચ્ચે મોટાં મોટાં પહાડો, ક્ષેત્રો છે અને દ્વીપના સેન્ટરમાં મહાવિદેહક્ષેત્ર, મેરુપર્વત વગેરે વસ્તુ-સ્થાનો જોવા મળે. હવે અહીં પ્રશ્ન એમ થાય કે અનેક અવકાશયાનો, જંગી ઉપગ્રહો અને રોકેટો વગેરેનાં જંગી પ્રયોગો. ચાલુ રહ્યા છે છતાં પણ તેઓ વર્તમાનદશ્ય પૃથ્વીથી ઉત્તરમાં કંઇક આગળ છે એવો અણસાર પણ મેળવી શક્યા કેમ નથી? તે વિચારમાં મૂકે તેવી બાબત છે. મુશ્કેલી એ છે કે વિજ્ઞાને આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે દશ્ય પૃથ્વીને આકાશમાં ગોળાકારરૂપે અદ્ધર છે એમ સ્વીકાર્યું છે, એટલે પૃથ્વીનાં દક્ષિણ અને ઉત્તર ભાગના બે છેડા પૃથ્વીની સાથે જ સંલગ્ન છે અને આ સંજોગોમાં આ પૃથ્વી સાથે અદશ્ય એવી પૃથ્વીના જોડાણનો આપણે વિચાર જ કરવાનો કયાં રહ્યો ? પૃથ્વીને દડા જેવી ગોળ માની, ગોળો માન્યો, આકાશવતી (બે રીત) ફરતી માની. એ ગોળાની ચારેબાજુએ ખાલી આકાશ-આકાશ જ છે. આ પૃથ્વી જોડે ઉપર નીચે બીજી મોટી કોઈ વસ્તુનો સંબંધ નથી. સ્વાભાવિક રીતે વળી એમણે તેનું માપ પણ નક્કી કરી નાંખ્યું એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશામાં જૈનધર્મની દષ્ટિએ જંગી વિરાટ ધરતીનું જોડાણ હોવા છતાં વૈજ્ઞાનિકોને તો આ વાતનું સ્વપ્ન પણ ક્યાંથી આવે ? દક્ષિણમાં જંબુદ્વીપનો કિલ્લો અને કિલ્લા પછી લાખો યોજનાનો લવણસમુદ્ર છે. જે આપણી ધરતી સાથે જ જોડાએલો છે પણ વૈજ્ઞાનિકોએ કલ્પેલી જે પૃથ્વી છે તે પૃથ્વીના દક્ષિણનો છેડો જેને દક્ષિણધ્રુવ કહેવાય છે, ત્યાં આગળ હજારો ફૂટની ઊંચાઇમાં બરફ પથરાએલો છે અને ત્યાં આગળ વૈજ્ઞાનિક પૃથ્વીનો ગોળો સમાપ્ત થાય છે, એટલે આકાશમાં અદ્ધર ઘૂમતા પૃથ્વીના ગોળા સાથે જંબૂદ્વીપના કિલ્લા વગેરે સાથે વિચારવાની કે સરખાવવાની વાત જ ક્યાં રહી ! આપણે ત્યાં થોડી ઘણી ભૂગોળ વિષયની અભ્યાસી વ્યક્તિઓ છે. તેઓ તરફથી એવું કહેવામાં આવે છે કે ઉત્તરધ્રુવથી આગળ ઉત્તર તરફ વિમાનો ગયાં હતાં પણ ત્યાં એટલો બધો ઘોર અંધકાર, હવાની વિષમ પરિસ્થિતિ અને અતિ ઠંડી એ બધું એવું હોય છે કે વિમાનો એ દિશામાં આગળ વધી શકતા નથી. આ વાતો કરનારા કોઇ આધારે કહે છે કે કલ્પનાથી તે ખબર નથી. હવે આ બાબત સામે વિજ્ઞાને માન્ય કરેલી પૃથ્વીની પરિસ્થિતિનો થોડો ખ્યાલ આપું. પૃથ્વીને ગોળારૂપે કલ્પેલી છે. ગોળાકાર પૃથ્વીને બે ધ્રુવ છે, એટલે કે બે નિશ્ચિત સ્થાનો છે. પૃથ્વીના ઉપરના છેડાનો બિલકુલ ઉત્તરમધ્યભાગ ઉત્તરધ્રુવરૂપે છે અને તે જ રીતે પૃથ્વીનો દક્ષિણમધ્યભાગ દક્ષિણધ્રુવ રૂપે છે. દક્ષિણધ્રુવ સેંકડો વરસથી બરફથી છવાઇ ગએલો છે. તે જ પ્રમાણે ઉત્તરધ્રુવ દક્ષિણધ્રુવની જેમ બરફના થરથી છવાઈ ગએલો છે. એક-એક માઇલથી વધુ પ્રમાણમાં જાડા બરફના થરો છે. બંને ધ્રુવોમાં બરફના જંગી પહાડો પણ તરતા હોય છે. વિદ્યમાન પૃથ્વીના છેડે ઉત્તરધ્રુવના સ્થાન પછી વર્તમાન (આપણે જે જોઇએ-જાણીએ છીએ તે) દુનિયાનું સ્થાન સમાપ્ત થઈ જાય છે. તો પ્રશ્ન થાય કે ઉત્તરધ્રુવ પછી શું હોય? ઉત્તરધ્રુવ પછી લાખો-કરોડો માઇલનું ફકત ખાલી For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ / ૯૪ ) આકાશ-અવકાશ જ હોય છે. અવકાશયાનો, ઉપગ્રહો વગેરે ઉત્તરધ્રુવ ઉપરથી જ પસાર થતાં હોય છે, એટલે ઉત્તરધ્રુવ પછી આપણે ત્યાં જે વૈતાઢય વગેરે પર્વતોની વાતો કહી છે તે આપણી શાસ્ત્ર માન્યતા સાથે વિજ્ઞાનની માન્યતા મેળ ખાતી નથી. લાખો માઇલ આકાશમાં ઉડતાં યાનો, ઉપગ્રહો દ્વારા ઉપગ્રહોએ ઉત્તરમાં વૈતાઢય આદિ) પર્વતો-ક્ષેત્રો આદિ હોવાનું જણાવ્યું નથી. ગોળ પૃથ્વીનો ઉત્તરભાગ પૂરો થઈ ગયા પછી ધરતીનો કોઇ ભાગ આગળ છે જ નહિ, ચારે બાજુ આકાશ જ છે. જેમણે પૃથ્વીને આકાશમાં લટકતા ગોળાની માફક રહેલી માની હોય તેને બીજી ધરતી હોય જ ક્યાંથી? આકાશ જ હોય. આટલી વાત અહીં પૂરી કરી પૃથ્વી અંગે બીજી થોડી વાત જાણીએ. પ્રશ્ન આટલો બધો બરફ બંને ધ્રુવોમાં ક્યાંથી પથરાઈ ગયો હશે ? ક્યારે પથરાયો હશે ? આવા અનેક પ્રશ્નો પણ આપણા મનમાં ઊભા થાય. જો કે ઉત્તરધ્રુવ સમુદ્રરૂપે છે, ધરતીરૂપે નહીં. ઉપરની સપાટી બરફ બનીને તરતી રહે છે એમ કહે છે જ્યારે દક્ષિણધ્રુવને ખંડ કહે છે. ખંડ એટલે ધરતી. ઉત્તર આ બરફની જમાવટ કયારથી થઈ તેની ચોક્કસ મર્યાદાની ખબર નથી પણ વૈજ્ઞાનિકો એમ ચોક્કસ કહે છે કે લાખો-કરોડો વર્ષ ઉપર અત્યારે જ્યાં બરફ છે ત્યાં શહેરો, ગામો અને જંગલો વગેરે હતાં, પરંતુ પૃથ્વી અને આકાશની આબોહવા અને ભેજમાન વગેરે કારણે બરફની જમાવટ થવા પામી છે દક્ષિણધ્રુવમાં તમામ રાષ્ટ્રનાં વૈજ્ઞાનિકો છેલ્લાં 100 વર્ષથી ભયંકર ઠંડીમાં ધરતીની અંદર શું છે તેના અનેક પ્રયોગો કરી રહ્યા છે. એ સંશોધનમાં એમને માલમ પડ્યું કે પ્રાચીનકાળમાં વનસ્પતિ અને જીવસૃષ્ટિ હતી અને સુવર્ણ આદિ અનેક ધાતુઓની કિમતી ખાણો અને અનગલ તેલ, કોલસા બધું આ ધરતીમાં રહ્યું છે. એ લાલચે વૈજ્ઞાનિકો સંશોધન માટે દક્ષિણધ્રુવ પાછળ લાગ્યા છે, એટલા ઉત્તરધ્રુવ તરફ લાગ્યા જાણ્યું નથી. આ પરિસ્થિતિમાં જૈન વિજ્ઞાને જણાવેલી મનુષ્યલોકવર્તી એકને ફરતા એક, એ. રીતે વલયાકારે રહેલા અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વાત વૈજ્ઞાનિકો ક્યાંથી સ્વીકારે ? ભગવાન મહાવીરને થયે ૨૫૦૦ વરસ થયાં. તે વખતે આ ધરતીની શું સ્થિતિ હતી તે જાણવા માટે આપણે ત્યાં કોઈ સાધન ઉપલબ્ધ નથી. અધ્યાત્મપ્રધાન જૈનધર્મમાં ભૌતિક કે ઐતિહાસિક બાબતોની અગત્ય , ખાસ ન હોવાથી આ ક્ષેત્ર અણસ્પર્યું હતું એટલે શાસ્ત્રોમાં ભૂગોળ-ખગોળની વાતો થોડી અને સ્થૂલ સ્થૂલ જ મળે છે, જે હોય તે. ભગવાન મહાવીરના સમયમાં આ બંને ધ્રુવો બરફની ચાદરથી અત્યારે જેવા છવાઇ ગયા છે, તેવા તે વખતે હતા કે નહિ? તેનો જવાબ એક જ અપાય કે જેનશાસ્ત્રોએ પૃથ્વીને સ્થિર માની છે, વળી તેને ગોળ કહી નથી. વિજ્ઞાન જેમ આકાશી ગોળો માને છે તેમ માનતા નથી, એટલે વિજ્ઞાનની માન્યતાઓ સામે મેળ કે તુલના કરવાનું સ્થાન જ નથી. પ્રાચીનકાળમાં આ પૃથ્વીને કેવા આકારની માનતા હતા ? તેનો અલ્પ ઇશારો આ સંગ્રહણીની પ્રસ્તાવનામાં પ૩માં પાનાંમાં કર્યો છે. કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર જે ભયંકર *ઉથલપાથલ થઈ તે અકલ્પનીય હતી. એ ઉથલપાથલ પછી સમગ્ર પૃથ્વીના ભૂસ્તરોનું સંશોધન કરીને ભૂસ્તરવિજ્ઞાનીઓએ પૃથ્વીનો જે નકશો તૈયાર કર્યો છે તે દેશ-પરદેશની ભૂગોળને લગતો તથા અન્ય માસિકો ક ષભદેવ ભગવાને અબજોનાં અબજો વર્ષ પૂર્વે અયોધ્યામાં રાજ્ય કર્યું. તે વખતે અયોધ્યા જે સ્થાને હતી તે જ સ્થાને આજે છે ખરી ? અનેક દેશો, નગરીઓ પ્રત્યે પણ આવા સવાલો ઉઠે પણ તેનો જવાબ શાનીગમ્ય છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫ ) કકકકકકકકકકકકન+નનનનન+નનન+નનનનન+નનનન +નનનન+ તેમજ પુસ્તકોમાં છપાઈ ગયો છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ પ્રચંડ અને વ્યાપક સંશોધનને અન્ને જણાવ્યું છે કે ધરતી ઉપર થએલી ભગીરથ ઉથલપાથલ પહેલાં દુનિયાના મોટાભાગના ખંડો, એક બીજાને અડીને રહેલા અને અખંડ હતા અથતિ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણધ્રુવ ખંડ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ભરતખંડ અને ગ્રીનલેન્ડ એ બધા એકબીજા સાથે જોડાયેલા હતા, વચ્ચે વચ્ચે ક્યાંક કયાંક નાના નાના સમુદ્રો પણ હતા. આપણા ભરતખંડની દક્ષિણે દક્ષિણધ્રુવ ખંડ અને ઓસ્ટ્રેલિયા હતા. જો કે આજે તો તે બંને હજારો માઇલ દૂર ચાલ્યા ગયા છે. (વચ્ચે સમુદ્રનાં જળ ઘૂસી ગયાં) એ વખતે વચ્ચે વચ્ચે જે સમુદ્રો છે તે ત્યારે ન હતા પણ ત્યાં ધરતી હતી અને પાંચેય ખંડોમાં પગેથી ચાલીને જવાતું હતું. ભૂતકાળના આ ખંડને વૈજ્ઞાનિકોએ “ગોંડવાના* મહાખંડ' એવું નવું નામ આપ્યું. કાલાંતરે આ ગોંડવાના ખંડમાં પણ અનેક સ્થળે ધરતીકંપો થયા, એટલે ધરતીમાં રહેલા પ્રવાહી લાવારસ ઉપર આ ખંડો સરકતા સ૨કતા એકબીજાથી છેટા જવા લાગ્યા. પરિણામે ગોંડવાના આ મહાખંડમાં ભંગાણ પડયું. જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ વહેતાં થયાં. દેશોની આડાશ જ્યાં જ્યાં દૂર થઈ અને ખાલી જગ્યા થઈ ત્યાં ત્યાં સમુદ્રનાં પાણી ઘૂસી ગયાં અને કાયમ માટે તે જળ સ્થિર થઇ ગયાં. ભારત અને આફ્રિકા ખંડ દૂર દૂર થતા ગયા. બંને વચ્ચે જગ્યા ખાલી પડી ગઈ અને ત્યાં સમુદ્રનાં પાણી પ્રવેશી ગયાં. વૈજ્ઞાનિકો પોતાની ધારણા સાચી છે તેના પુરાવામાં નકશામાં ભારતમાં સૌરાષ્ટ્રનો આકાર અને એની સામે આફ્રિકા દેશની ધરતીનો સૌરાષ્ટ્રના આકાર જેવો કપાએલા ભાગ તરફ ધ્યાન ખેંચે છે. સૌરાષ્ટ્ર જેવો જ ખંડિત ભાગ આફ્રિકાના કિનારે નજરે પડે છે. વળી ઉપરની વાતના અનુસંધાનમાં આપણા પ્રસ્તુત મહાખંડમાં કેવી કેવી ઉથલપાથલો થઇ, કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં, કેવી કેવી અકલ્પનીય કુદરતી આપત્તિઓ અને આફતોથી કેવી રહસ્યમય ઘટનાઓ બની તે જાણવા નીચે વિસ્તૃત ઉપલબ્ધ અખબારી નોંધ ટાંકી છે તે વાંચો. નીચેની પ્રસ્તુત નોંધ સાંયોગિક પુરાવાઓ અને અનુમાનો દ્વારા લેવાયેલા નિર્ણયથી નિશ્ચિત કરેલી છે, માટે તે બધી જ સાચી છે તેવું સર્વથા સ્વીકારી લેવાની જરૂર નથી. ફક્ત ધરતીના ભૂતકાળનું સમગ્ર ચિત્ર તમારા ખ્યાલમાં આવે અને તમારી સમજનું ફલક વિસ્તૃત બને એ ખાતર આપી છે. ધરતીનો ઇતિહાસ પણ કેવો હોય છે તે વાંચી વાચકો સાશ્ચર્ય અનુભવશે. સૂચના—પ્રસ્તુત નોંધ નીચે મુજબ છે. આજથી આશરે ૩૫ કરોડ વર્ષ પૂર્વે ખંડો એકબીજાથી દૂર ખસી ગયા હતા. પરંતુ ગોંડવાના ખંડ, દક્ષિણ પૂર્વમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી માંડીને હિન્દી મહાસાગર વિંધ્યાચલથી દક્ષિણનો ભરતખંડ, દક્ષિણ અરબસ્તાન, સહારાની દક્ષિણનો આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વભાગને આવરી લેતો હતો. બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર પણ એ ખંડમાં સમાઈ જતા હતા. તે પછી વધુ ઉથલપાથલો થઇ. આપણા દેશની જ વાત કરીએ તો સાઠ કરોડથી સો કરોડ વર્ષ પહેલાં કચ્છથી મેઘાલય સુધી રેખા દોરો તો તેની ઉત્તરે સમુદ્ર હતો, એટલું જ નહીં પણ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગ સમુદ્રમાં ડૂબેલા હતા. સાઠ કરોડ વર્ષ પહેલાં આ સમુદ્ર * ગોંડ નામની આદિવાસી પ્રજા ઉપરથી આ નામ પાડવામાં આવ્યું હતું. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ " [ ૯૬ ) નાનો થતો ગયો અને કચ્છથી મેઘાલય સુધીની રેખાની ઉત્તરે જે સમુદ્ર હતો તે વિસ્તરતો ગયો. તે પછી ૪૪ કરોડથી પ૦ કરોડ વર્ષ પહેલાંના ભરતખંડમાં દક્ષિણ ભારતના સમુદ્રનો લોપ થયો. ૨૨ કરોડથી ૨૮ કરોડ વર્ષ પહેલાં ભરતખંડના ટુકડા થઇ ગયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત વગર સમુદ્રમાં હતા અને આ સમુદ્ર ભરતખંડના બે ટુકડા કરીને આસામમાં જતો હતો. આપણે એમ કહી શકીએ કે આસામમાં અને ગુજરાતમાં તેલ બનાવનાર જીવો અને વનસ્પતિ આ સમયે કામે લાગી ગયાં હતાં. ૧૮ કરોડથી ૧૨૨ કરોડ વર્ષ પહેલાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમુદ્રમાંથી બહાર આવી ગયાં હતાં, પરંતુ ૧૩ કરોડથી ૧૮ કરોડ વર્ષ પહેલાં તેઓ ફરીથી ડૂબી ગયા હતા. આ બધા સમય દરમિયાન ટાપુ તરીકે લેકાનું અલગ અસ્તિત્વ ન હતું, તે દક્ષિણ ભારત સાથે જોડાયેલ હતો. સાત કરોડથી ૧૩ કરોડ વર્ષ પહેલાં ભરતખંડમાં ફરીથી પ્રચંડ ઉત્પાતો થયા. આજે હિમાલય છે ત્યાં સમુદ્રમાંથી જ્વાળામુખીઓ ભભુકતાં હતાં. સૌરાષ્ટ્રમાં જ્યાં ત્યાં ધરતીમાં તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો, પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ તળ ગુજરાતનો ઘણો પ્રદેશ દરિયામાં ડર્બી ગયો હતો. લંકાનો ટાપુ ભારત સાથે સર્વ રીતે હજી જોડાયેલ હતો અને ગુજરાતના કાંઠાથી લંકા સુધી સમુદ્ર ન હતો. ધરતીનો વિશાળ ખંડ આફ્રિકા ભણી પથરાતો હતો. મહારાષ્ટ્ર (દખ્ખણ), વિંધ્યપ્રદેશ, છોટાનાગપુર (દક્ષિણ બિહા૨) વગેરે પ્રદેશોની ધરતીમાં તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો. પાકિસ્તાન, કાશ્મીર, હિમાલય વગેરે બધા સમુદ્રમાં ડૂબેલા હતા. બંને બંગાળ અને આસામ પણ સમુદ્રમાં હતાં. આ યુગમાં પણ કુદરત તેલ બનાવવાની પ્રક્રિયા કરી રહી હતી. આશરે છ કરોડ વર્ષ પહેલાં વિંધ્યાચલની ઉત્તરના છીછરા ટીથીસ (ભૂમધ્ય) સમુદ્રમાંથી હિમાલય ઉંચકાયો. દક્ષિણના ભૂપૃષ્ઠના ઉત્તરમાં ગતિ થવાથી અને ઉત્તરના ભૂપૃષ્ઠ સાથે અથડાવવાથી ટીથીસનું તળિયું બેવડાઈને ઊંચકાઈ રહ્યું હતું. આ હિલચાલ દરમિયાન આજે નર્મદા અને તાપી છે ત્યાં પણ ભંગાણ પડ્યું. તેથી તેમાં પાણી વહેતું થયું અને એ રીતે નર્મદા અને તાપીનો જન્મ થયો. ચાર કરોડથી સાત કરોડ વર્ષ પહેલાં ગુજરાતનું નામનિશાન ન હતું. મુંબઇથી કાશ્મીર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો. બંગાળ અને આસામમાં પણ. | દોઢ કરોડથી ચાર કરોડ વર્ષ પહેલાં આ સમુદ્રો પીછેહઠ કરવા લાગ્યા. મધ્ય-સૌરાષ્ટ્ર સમુદ્રમાંથી ટાપુરૂપે બહાર આવ્યું. દક્ષિણ ભારત અને લંકા વચ્ચેની ધરતી સમુદ્રમાં ડૂબી ગઈ અને લંકા ટાપુ બન્યો. કચ્છ, સિંધ, પશ્ચિમ રાજસ્થાન અને બંગાળ હજી સમુદ્રમાં ડૂબેલા હતા. બે લાખથી ૧૪૦ લાખ વર્ષ પહેલાં ભરતખંડ આજનો આકાર ધારણ કરી રહ્યો હતો. સિંધ, પંજાબ અને ઉત્તરપ્રદેશથી આસામ સુધી શિવાલિક મહાનદ નામનો મીઠો મહેરામણ હતો. લંકા અલગ થઇ જવાથી જ્યારે સાઇબિરિયામાંથી ચીન અને આસામના માર્ગે વાઘ આપણા દેશમાં આવ્યા ત્યારે દક્ષિણ ભારતમાં ઠેઠ સુધી ફેલાયા. પરંતુ વચ્ચે સમુદ્ર હોવાથી લંકા જઈ શક્યા નહિ. આથી આજે પણ લંકામાં વાઘ નથી દીપડા છે. સૌરાષ્ટ્ર બેટ હતો પણ ગુજરાતનો મોટોભાગ સમુદ્રમાં હતો. ભરતખંડનો ઘણો પૂર્વ કાંઠો સમુદ્રમાં ડૂબેલો હતો. બે લાખ વર્ષ ઉપર હિમયુગ તેની પરાકાષ્ઠાએ હતો ત્યારે માણસ પ્રગટી ચૂકયો હતો. હિમયુગના ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ [ ૯૭ ] કારણે સમુદ્રમાંથી ઘણું પાણી બરફરૂપે ધરતી ઉપર એકઠું થવાથી સમુદ્રની સપાટી નીચે ઉતરી ગઇ હતી અને કન્યાકુમારીથી સિંધ સુધી આજે સમુદ્ર છે, ત્યાં પગે ચાલીને જઇ શકાય તેમ હતું.. એમ માનવામાં આવે છે કે આદિમાનવો આ પ્રદેશમાં રખડતા હતા અને જ્યારે હિમયુગનો અંત આવ્યો, તથા સમુદ્રની સપાટી ચડવા લાગી ત્યારે તેઓ ભાગવા લાગ્યા હશે. આજે બોમ્બે હાઇ, કચ્છ અને ખંભાતના અખાત તથા બંગાળના ઉપસાગરમાં નવો ખોદાયેલ તેલ કૂવો છે ત્યાં ધરતી હતી. હિમયુગમાં હિમાલયની હિમસરિતાઓ (ગ્લેસિઅસ) દુનિયામાં સૌથી મોટી હતી. ટીથીસ સમુદ્ર છીછરો હતો અને જીવસૃષ્ટિ તથા વનસ્પતિસૃષ્ટિના વિકાસ માટે આદર્શ હતો. હિમાલય અને તેની પશ્ચિમની પર્વતમાળાઓના ઊંચકાવાથી તેનો લોપ થયો, પરંતુ આ પ્રક્રિયા તો થોડાંક કરોડ વર્ષ ચાલી, જ્યારે તેનો લોપ થયો ત્યારે તેનાં તળિયાનાં પેટાળમાં દટાઇ ગયેલી સૃષ્ટિ તેલ અને ગેસમાં ફેરવાઇ ગઇ હતી અને ફેરવાઇ રહી હતી. બ્રહ્મદેશ અને આસામથી ઇરાન અને આરબ દેશો સુધી આ તેલ અને ગેસ સમૃદ્ધ ક્ષેત્રો ધરતી સાથે સમુદ્રમાંથી બહાર આવ્યાં અથવા છીછરા સમુદ્રમાં રહ્યાં. આજે ઇરાની અખાતમાં અને કાસ્પિયન સમુદ્રમાં તેલનાં કૂવા ખોદાય છે તે આ ટીથીસ સમુદ્રની ભેટ છે. આમ ઇન્ડોનેશિયન અને બ્રહ્મદેશથી શરૂ થતો તેલ ક્ષેત્રોનો પટ આસામમાં છે. કારણકે આસામ કરોડો વર્ષ સુધી સમુદ્રમાં રહેલો, પણ મેઘાલયમાં નથી. કારણકે તે અગ્નિકૃત ખડકોનો બનેલ છે. ત્રિપુરામાં ગેસ નીકળ્યો છે અને બંગાળમાં પણ તેલ નીકળવાની આશા છે. એવી રીતે કાશ્મીરમાં પણ આશા છે અને પશ્ચિમ રાજસ્થાનમાં ગેસ હોવાનું જણાય છે. આપણને તેલ અને ગેસ મળે તે માટે કુદરતે કરોડો વર્ષ સુધી કેવી ઉથલપાથલ કરી છે ? ઉપર જણાવ્યું તેમ પરાવર્તનો થતાં જ રહે છે.” (લેખકની વાત પૂરી થઇ) આજે કોઇ એમ કહે કે આટલો મોટો હિમાલય આ ધરતી ઉપર હતો જ નહિ, તો તે વાત તમારા માનવામાં આવે ખરી ? પ્રથમ દૃષ્ટિએ તો આ વાત કોઇ પણ ના માને પરંતુ મહાન વૈજ્ઞાનિકોએ, ઇતિહાસકારોએ સંશોધન કરીને જાહેર કર્યું છે કે, દોઢ કરોડ વર્ષ પહેલાં હિમાલયની જગ્યાએ તેની આસપાસ ઉત્તરપ્રદેશમાં છીછરો 'ટીથીસ' સમુદ્ર હતો, ત્યાં જોરદાર ધરતીકંપ થયો, ધરતી ફાટી અને એમાંથી હિમાલય ધડાક લઈને બહાર નીકળી આવ્યો. શરૂઆતમાં થોડો બહાર નીકળ્યો પછી વારંવાર ધરતીકંપ થવાના પરિણામે તે ધીમે ધીમે બહાર નીકળતો ગયો અને ઊંચો નીકળતો ગયો તેમજ સ્થિર થયો. ત્યાં રહેલાં સમુદ્રનાં જળ ધરતીમાં ઊતરી ગયાં કે ધરતી બહાર ફેલાઇ ગયાં. આજના હિમાલયની ઉત્પત્તિ આ રીતે માનવામાં આવી છે. હિમાલય અને હિમાલયની આસપાસમાંથી સમુદ્રનાં જીવજંતુઓના અવશેષો આજે પણ મળે છે. અમારી પાસે ઘણા સંન્યાસીઓ, વેપારીઓ નાના નાના પથ્થરના શંખો લઇને વેચવા આવે છે. આ શંખો નવી જાતના જોયા. તે માટે પૂછપરછ કરી ત્યારે જાણ્યું કે આ શંખો બીજા પથ્થરની સાથે જોડાયેલા હોવાથી તેને કાપીને જુદા પાડવામાં આવે છે, એટલે આ શંખોની ધાર કાપેલી જ રહે છે એમ સંન્યાસીઓનું * તે રીતે શત્રુંજય ધરતીમાં ગરકાવ થતો જાય છે. આ પર્વતનો તળ વિસ્તાર આદિકાળમાં ૫૦ યોજનનો અને ઊંચાઇ ૮ યોજન હતી, અને આ અવસર્પિણીમાં પાંચમા આરાના અંતે સાત હાથનો રહેશે. ૧૩ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કહેવું થયું. ઉત્તરપ્રદેશમાં વિશાળ સમુદ્ર હતો, એ તો ઘણાં વરસોથી જાણ્યું હતું. કેમકે સેંકડો શંખો એ ધરતી ઉપર ચોંટી ગએલા અને પછી પથ્થર જેવા થઇ ગએલા પથરાળમાંથી કાપી કાપીને મળતા જ રહ્યા છે. શંખો સમુદ્રો-જળની પેદાશ છે ધરતીની નથી, એ નિશ્ચિત હકીકત છે. આ બધા શંખો જમણા હોય છે. એ શંખનું દળ ખૂબ જાડું હોય છે અને તેની અંદર હીરાકણી જેવી ચમકતી રેતી ભરેલી હોય છે. આ શંખો આજે સંગ્રહરસિક જૈન સાધુઓ અને ગૃહસ્થો પાસે છે. ઉત્તરપ્રદેશના ઉપરના વિભાગમાં સમુદ્ર હતો. તેનો એક પુરાવો શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ત્રિષષ્ટિશલાકા'માં આદીશ્વર ચરિત્રમાં નોંધાયેલો મળે છે. કરોડો વર્ષ પછીની વાત શ્રી હેમચંદ્રાચાર્યજીએ કોઈ ગ્રન્થના આધારે જ નોંધી હશે. સેંકડો અબજોનાં અબજો વરસોમાં આ વિશાળ ધરતી ઉપર શું શું આફતો ઉતરી હશે અને કેવાં કેવાં પ્રલયો થયાં હશે તેની તો કલ્પના જ કરવાની રહી ! સર્જન-વિસર્જનની, વિકાશ-વિનાશની, ઉન્નતિ-અવનતિની પ્રક્રિયા બધાં ક્ષેત્રોમાં અનાદિકાળથી થતી જ રહે છે. જૈનતત્ત્વજ્ઞાને વિશ્વને અવિરત પરાવર્તનશીલ જણાવ્યું છે તેનું રહસ્ય આ જ છે. લેખાંક-૬ જૈન, બૌદ્ધ અને વૈદિક (હિન્દુ) ભૂગોળની બાબતમાં મતમતાંતરો ઘણા હોવા છતાં નામો અને સ્થાનથી કેટલીક બાબતોમાં તે પરસ્પર થોડુંક સામ્ય ધરાવે છે, કોઈ કોઈ બાબતમાં બાઇબલ પણ સામ્ય બતાવે છે. એમ છતાં મોટાભાગે માન્યતાઓમાં સરવાળે એકબીજાથી ઘણાં દૂર છે એ હકીકત છે. જેનભૂગોળની માન્યતાઓને વિજ્ઞાનની માન્યતાઓ સામે સુમેળ તથા સમન્વય સાધવાનો પ્રયત્ન કરવો એ મગજની અર્થહીન કસરત કરવા જેવું અને સમયનો વ્યર્થ વ્યય કરવા જેવું મને લાગ્યું છે. કેમકે જેનશાસ્ત્રમાં આ વિશ્વની ધરતી ઉપરની ભૂગોળની આકૃતિ-આકાર બાબતમાં કોઈ બાબતનો ઉલ્લેખ નથી. એનું કારણ એ પણ હોઈ શકે કે ભૂગોળ-ધરતી કયારેય પણ એકસરખી રહેતી નથી. અતિવૃષ્ટિ, ધરતીકંપો વગેરેનાં કારણે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ બની જાય છે. આજે પણ ધરતીકંપથી કેટલાંય શહેરો નાશ પામ્યાં, કેટલીય નદીઓ ધૂળ-પથ્થરોથી ભરાઈ ગઈ, સદાને માટે લુપ્ત થઈ ગઈ અને એનું વહેણ દૂર દૂરની ધરતી ઉપર ફૂટી નીકળ્યું. આવી પરિસ્થિતિ એટલે પરાવર્તનશીલ ભૂગોળની બાબતમાં જૈનાચાર્યોને લખવાનું કશું જ કારણ ન હતું. સહુ એમ કહે છે કે જે કાળે જેવી ભૂગોળ-ધરતી દેખાય તે પ્રમાણે તેવી ભૂગોળ સમજી લેવાની. આ સંગ્રહણીનું પુસ્તક પાઠ્યપુસ્તક છે અને કદમાં ઘણું મોટું છે. પછી બીજી-ત્રીજી બાબતો વધારી પુસ્તકવજન વધારવું ઇષ્ટ નથી, છતાં અભ્યાસીઓને કેટલોક ખ્યાલ આપવા થોડી થોડી બીજી વાતો સંક્ષેપમાં લખવા સિવાય ચાલે તેમ નથી. ૬૦-૭૦ વર્ષથી જૈનસંઘના એક પંડિતજીએ કેટલાક લેખો લખેલા, તેમાં તેમણે લખેલું કે, પરદેશના ઇસુખ્રિસ્ત ધર્મના ખ્રિસ્તી વૈજ્ઞાનિકો જૈનધર્મની (તેમજ ભારતીય શાસ્ત્રોની) ભૂગોળ-ખગોળની માન્યતાઓને +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ [ ૯૯ ] fofs of ખોટી બતાવીને જૈનોનાં શાસ્ત્રો ખોટાં છે એમ જાહેર કરીને જૈનશાસ્ત્રોની હાંસી ઉડાવવા માંગે છે પણ આ એમની ધારણા સર્વથા સાચી ન હતી. ઇસુનો અને ઇસુના ધર્મનો મહિમા વધારવા તેઓ આપણી માન્યતાઓને ખોટી પાડી રહ્યા છે. એ વાત ત્યારે જ યથાર્થ લાગે કે ઇસુની માન્યતા બધી જ રીતે આપણાથી જુદી હોય. બાઇબલમાં ઇસુએ આ પૃથ્વીને સ્થિર કહી છે. વળી ગોળાકારે છે એમ કહ્યું નથી તો ઇસુના જ અનુયાયીઓ પોતાના જ ઇશ્વર ઇસુની માન્યતાઓ સામે અવાજ ઊઠાવે અને માન્યતા વિરૂદ્ધ લખે તે કેમ બને ? પણ વિજ્ઞાન આંખે કે દૂરબીનથી દેખાતી પ્રત્યક્ષ વસ્તુને જ સાચું માને છે, એટલે વિજ્ઞાન વિજ્ઞાનની રીતે જ વાત કરે તે સ્વાભાવિક છે. વળી આપણે ત્યાં થોડાં વરસો પહેલાં આપણા નાનકડા સમાજના થોડા અભ્યાસીઓના મનમાં જાહેરમાં લખાતાં લેખો અને પુસ્તકો દ્વારા એવી એક હવા ઊભી થઇ હતી કે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે અને આ માન્યતા પશ્ચિમના વૈજ્ઞાનિકોની છે. ભારતમાં ૨૦૦૦ વર્ષમાં કોઇએ પણ આવી માન્યતા જણાવી નથી એમ જ સમજતા હતા પરંતુ સમય જતાં ભારતના વૈજ્ઞાનિકોએ રચેલાં પુસ્તકો પ્રગટ થયાં અને તેનું વાંચન વધતાં એના અભ્યાસીઓને નવો ખ્યાલ મલ્યો કે આપણા વૈજ્ઞાનિક આર્યભટ્ટે તો પંદ૨સો વરસ પહેલાં જ પોતાના ગ્રન્થમાં જણાવ્યું છે કે પૃથ્વી ગોળ છે અને તે ફરે છે. આથી એક વાતની અતિસ્પષ્ટતા થઇ ગઈ કે પૃથ્વી ગોળ છે અને સ્થિર નથી એટલે તે ફરે છે તે માન્યતાનો (પ્રાચીનકાળમાં પશ્ચિમની આ માન્યતા હતી કે નહિ તે હું નક્કી કરી શક્યો નથી) જન્મ આપણા દેશના જ વૈજ્ઞાનિકે આપ્યો હતો. ત્યારપછી દશમી શતાબ્દીમાં આચારાંગ નામના જૈનશાસ્ત્રના ટીકાકાર પૂ. શીલાંક નામના આચાર્યશ્રીએ ટીકાની અંદર એ વખતે જનતામાં પ્રસરેલી-ચાલતી અન્યની માન્યતાની નોંધ લેતાં—“મૂનોનઃ રેષાંચિત્ મતેન નિત્યં રનોવાસ્તે, ગાવિત્યસ્તુ વ્યસ્થિત ' પૃથ્વી ગોળ છે અને સૂર્ય સ્થિર છે એવો મત નોંધ્યો છે. જે વાત આ જ ગ્રન્થની પ્રસ્તાવનાના ૫૪માં પેજમાં જણાવી છે. પૃથ્વી ગોળ છે, તે ફરે છે અને સૂર્યાદિ ગ્રહો સ્થિર છે. આવો મત પણ પંદરમી શતાબ્દીમાં (સં. ૧૫૬૪-૧૬૪૨ સમય દરમિયાન) થયેલા અંગ્રેજ વૈજ્ઞાનિક ગેલેલિયોએ જાહેર કરેલો. તે પહેલાં ૬૦૦ વર્ષ ઉપર શીલાંકાચાર્યજીએ પ્રસ્તુત માન્યતા જણાવેલી. હવે આર્યભટ્ટની પહેલાં આવી માન્યતા હતી કે કેમ ? હતી તો ક્યારે હતી ? એ વાંચવા કે જાણવા મળ્યું નથી. શીલાંકાચાર્યજીએ તે વખતે પ્રચલિત બનેલી આર્યભટ્ટની માન્યતાને ખ્યાલમાં રાખીને શું આ ઉલ્લેખ કર્યો હશે ? શીલાંકાચાર્યજીએ બીજો મત રજૂ તો કર્યો પણ એ મત સાચો છે કે ખોટો એ અંગે તેઓશ્રીએ ત્યાં કશી નુકતેચીની (સંકેત) કરી નથી. આ બાબત જૈનશાસ્ત્રોની માન્યતાથી સર્વથા વિપરીત હોવા છતાં તેઓએ આ વાત વિચારણીય છે કે આ વાત ઉચિત નથી એવું પણ જણાવ્યું નથી. ત્યારે આપણા મનને પ્રશ્ન થાય કે આમ કેમ ? જૈન જ્યોતિષચક્ર આકાશમાં કેવી રીતે છે ? તે. જૈનશાસ્ત્રોની માન્યતા પ્રમાણે જ્યોતિષચક્ર આપણે અત્યારે જે ધરતી ઉપર રહ્યા છીએ, તે ધરતીની નીચે થોડાં માઇલ દૂર આકાશી પદાર્થોનું દૂરવર્તીપણું કેટલું તે નક્કી કરવા માટે શાસ્ત્રમાં ‘સમભૂતલા પૃથ્વી’નું For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ / ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સ્થાન માપના ધ્રુવબિંદુ તરીકે નક્કી થયું છે. જેમ વૈજ્ઞાનિકોએ દરિયાને માપનું ધ્રુવબિંદુ બનાવી “સી-લેવલ” નામ આપ્યું તેમ જૈનશાસ્ત્રોનું લેવલ સમભતલા છે. હવે આ સમભૂતલાથી લઇને વિશ્વની ચારે દિશામાં વતતા પદાર્થો માપવામાં આવ્યા છે. એમાં સમભૂલાથી જ્યોતિષચક્ર કેટલું દૂર છે? તો જણાવ્યું કે આકાશમાં ૭૯૦ યોજન ઊંચે જઈએ એટલે પ્રથમ તારાઓનું મંડળ આવે, પછી તારાથી ૧૦ યોજન ઊંચે જઈએ એટલે સૂર્ય સૂર્યથી ૮૦ યોજન ઊંચે જઈએ એટલે ચંદ્ર, ચંદ્રથી ૪ યોજન ઊંચે નક્ષત્ર, નક્ષત્રથી ૪ યોજન ઊંચે બુધ, બુધથી ૩ યોજન ઊંચે જઈએ એટલે ગુરુ, ગુરુથી ૩ યોજન ઊંચે મંગળ, મંગળથી ૩ યોજન ઊંચે શનિશ્ચર આવે. સમગ્ર જ્યોતિષચક્ર ૭૯૦ યોજનથી શરૂ થાય. ઉપર વધતા ૯૦૦ યોજન જ્યાં પૂર્ણ થાય ત્યાં તે પૂર્ણ થાય છે, એટલે સીધી લાઇનમાં ઊંચાઇમાં માત્ર ૧૧૦ યોજન જેટલો જ નાનકડો વિસ્તાર જ્યોતિષચક્ર માટે જેનશાસ્ત્રોએ જણાવ્યો છે. 1 આ વાત અહીં એટલા માટે આપી કે હવે પછી હું વિજ્ઞાનની જરૂરી વાતો અહીં લખવાનો છું. તે વાતો જેને માન્યતાથી કેટલી બધી જુદી પડે છે, અરે ! જરાતરા પણ મેળ ખાય તેમ નથી. તેનો સચોટ ખ્યાલ આવે અને તેથી વાચકોને સમજાશે કે વિજ્ઞાનની માન્યતાઓને જૈન માન્યતા સાથે બંધબેસતી કરવાનો પ્રયત્ન કરવો તે પાણીનાં વલોણાં જેવું કે હવામાં બાચકા ભરવા જેવું લાગશે ! જેનોનું જ્યોતિષચક્ર જેબૂદ્વીપના મધ્યમાં આવેલા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું છે. સમગ્ર જ્યોતિષમંડળનું પરિભ્રમણ મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને જ ફરતું જણાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ કેન્દ્રમાં માત્ર સૂર્યને મધ્યબિન્દુ રાખી ગ્રહોનાં સ્થાન અને તેનાં અંતર વગેરે નક્કી કર્યો છે. સમગ્ર મંડળને સૂર્યમંડળ કે સૂર્યમૌલા કહે છે. 8 વિજ્ઞાન પૃથ્વીનો પરિચય શું આપે છે તે જોઈએ જ પૃથ્વીની વાત શરૂ કરી છે કે વૈજ્ઞાનિકોની દષ્ટિએ પૃથ્વી શું છે ? વૈજ્ઞાનિકોએ જે પૃથ્વી માની છે તે આપણે રહીએ છીએ તે જ પૃથ્વી છે, પણ તેમણે તે પૃથ્વી આકાશવર્તી છે, વળી તે ફરે છે અને વળી તે ગોળ છે એમ કહ્યું છે. આપણે પૃથ્વી સ્થિર છે, તે ફરતી નથી એમ માનીએ છીએ. આકાશમાં રહેલી તો આપણે માનીએ છીએ પણ વર્તમાન પૃથ્વીની સાથે જોડાયેલી પ્રથમ નરક પૃથ્વી સાથે તે આકાશમાં છે અને તે સ્થિર છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ પૃથ્વીની આકૃતિ નિશ્ચિત કરી શકાય તેમ છે જ નહીં. તેમાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે જંબુદ્વીપનું ભરતક્ષેત્ર જેનાં દક્ષિણાર્ધ ભાગમાં આપણી આ પૃથ્વી આવેલી છે એ પૃથ્વી તો ઘણી જંગી અને વિશાળ છે. અબજો વર્ષ પહેલાં શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સગર ચક્રવર્તી દક્ષિણાધભરતમાં જંબૂદ્વીપને ફરતા લવણસમુદ્રનાં જળ ભરતક્ષેત્રમાં ખેંચી લાવ્યાં, ત્યારથી પૃથ્વીની જે વ્યવસ્થા હતી તે બધી તે વખતથી જ છિન્નભિન્ન થઈ ગઈ હતી. અબજો વર્ષમાં ઘણી ઉથલપાથલો. થઈ હશે. આપણા વર્તમાન દેશનું નામ ભારત છે, પણ જૈનશાસ્ત્રમાં જંબૂદ્વીપના દક્ષિણ છેડે ભારતવર્ષ નામનું એક અબજો માઇલનું ક્ષેત્ર બતાવ્યું છે. એ ભારતની વચ્ચે વૈતાઢય નામનો પર્વત આવ્યો હોવાથી બે ભાગ પડી ગયા છે. ઉપરનો ભાગ ઉત્તરભારત અને નીચેનો ભાગ દક્ષિણભારત તરીકે ઓળખાય છે. આજની દુનિયા દક્ષિણ ભારતમાં છે એમાં આપણો ભારતદેશ આવી જાય છે. પણ વિદ્યમાન દુનિયા દક્ષિણભારતમાં ચોક્કસ કઈ જગ્યાએ માનવી તે નક્કી કરી શક્યો નથી, પણ અંદાજે મધ્યભાગથી ડાબી બાજુ તરફ વધુ છે એમ તારવણી કરી છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ પરાવર્તનશીલ અશાશ્વત મનાતી આ ધરતી પ્રમાણમાં બહુ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૧ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ નાનકડી રહી છે. જેનોની માન્યતા મુજબ હજુ વર્તમાન ભૂગોળની ચારેબાજુએ જંગી ધરતી વિદ્યમાન છે, એટલે પ્રાચીનકાળની દષ્ટિએ એનો કોઈ આકાર કે માપ હતું જ નહીં. બીજી બાજુ ધરતીકંપો, વાયુ, ગરમી અને ભેજનાં મોટાં ઉલ્કાપાતો વગેરેનાં કારણે ધરતી સદાકાળ એકસરખી રહેતી જ નથી એટલે ધરતીનું માપ સદાય અસ્થિર જ હોય છે ત્યારે જૈનશાસ્ત્રો ધરતી-ભૂગોળનું માપ શી રીતે જણાવે ? પ્રાસંગિક કેટલીક વાતો કરીને પુનઃ વૈજ્ઞાનિકોએ પૃથ્વી કેવી માની છે તે વાત પૂરી કરીએ. વૈજ્ઞાનિકોની માન્યતા ગોળાકાર એવી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. સાથે સાથે સૂર્યને પણ પ્રદક્ષિણા કરે છે. વૈજ્ઞાનિકોએ સૂર્યને પ્રધાનસ્થાન આપ્યું અને તેને કેન્દ્રીય બનાવી ગ્રહો અને ઉપગ્રહો સાથે સૌરમંડળની કલ્પના કરી છે. આ સૌરમંડળમાં વૈજ્ઞાનિકોએ અનુક્રમે “બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેશ્મન, પ્લેટો અને પોલિડોન’ એમ દશ ગ્રહો માન્યા છે. એમાં બુધ, ગુરુ, શુક્ર, મંગળ, શનિ એ પૃથ્વી ઉપરથી નરી આંખે જોઇ શકાય છે. બાકીના શોધી કાઢેલા નવા ગ્રહો દૂરબીનથી જોઈ શકાય છે. બધા જ ગ્રહો લંબગોળાકારે સૂર્યને પ્રદક્ષિણા આપે છે. સૂર્યમંડળમાં બીજા ૩૪' ઉપગ્રહો છે અને તે ગ્રહોની આસપાસ ફરે છે. આમ તો વૈજ્ઞાનિકોએ અસંખ્ય ગ્રહો માન્યા છે. જેનોની દષ્ટિએ આશ્ચર્યની વાત તો એ છે કે પૃથ્વીને વિજ્ઞાને સૂર્યમંડળના દશ ગ્રહો પૈકીનો એક ગ્રહ માન્યો છે. પૃથ્વી સૂર્ય કરતાં ૧૩ લાખ ગણી નાની છે અને તે સૂર્યથી ૧૫ લાખ કિલોમીટર દૂર છે. પૃથ્વીની સપાટીની આજુબાજુ લગભગ ૮૦૦ કિલોમીટરની ઊંચાઈ સુધી જીવન જીવવા માટેનાં અનેક જાતનાં વાયુઓ રહેલાં છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ તરીકે ઓળખાવ્યો છે. પૃથ્વીથી સૌથી નજીક ચંદ્ર છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ ૩૮૫૦૦૦ કિલોમીટર છે. આ રીતે જૈન માન્યતાથી સર્વથા ભિન્ન એવી વૈજ્ઞાનિક માન્યતા મુજબ પૃથ્વીનો પરિચય પૂરો થયો. # ભારતીય અને અભારતીય વૈજ્ઞાનિકો સમાન માન્યતાઓ ધરાવે છે # પૃથ્વી સ્થિર છે અને સૂર્યાદિ ગ્રહો ચર છે એટલે ફરે છે તથા પૃથ્વી ફરે છે અને સૂર્યાદિ ગ્રહો સ્થિર છે. આ બંને પ્રકારની માન્યતા ભારતમાં અને ભારતની બહાર સેંકડો વરસોથી ચાલી આવે છે. આ બંને માન્યતાઓને ખગોળશાસ્ત્રીઓ પોતાના તર્ક અને દલીલોથી સાબિત કરી બતાવે છે. એમાં જૈન ભૂગોળ-ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને સ્થિર અને સૂર્ય-ચંદ્ર ફરે છે એવો એક જ મત ધરાવે છે. ૧. આમ તો વિજ્ઞાનમાં કરોડો ગ્રહો અને ગ્રહોને પણ બે-ચાર કે તેથી વધુ ચંદ્રો છે. આ બધી વાતો જૈન ખગોળ સાથે જરાપણ મેળ ખાતી નથી. જૈનશાસ્ત્રોમાં ભૂગોળ-ખગોળ અંગે વિશેષ વર્ણન નથી. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લેખાંક-૭ જો કે સામાન્ય પ્રસિદ્ધિ એ છે કે ભૂગોળ-ખગોળના વિષયમાં છેલ્લાં પચાસેક વરસથી જૈન સમાજમાં જે કાંઇ ઉહાપોહ જાગ્યો છે તે પરદેશી વૈજ્ઞાનિકોનાં નિર્ણયો સામે જાગ્યો છે. પરંતુ હકીકતમાં જોઇએ તો એકંદરે જૈન, વૈદિક (હિન્દુ), બૌદ્ધ, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મોએ પોતપોતાના ધર્મગ્રન્થોમાં ભૂગોળ-ખગોળને લગતી બાબતો જણાવી છે. એ બધા ધર્મગ્રન્થોમાં જે વિગતો આપી છે તે મતમતાંતરવાળી, વિસ્મયજનક અને કેટલીક બુદ્ધિથી ન સમજી શકાય તેવી છે. આથી એક વાત એ ઉપસી આવે છે કે ભૂગોળ-ખગોળની બાબત ઉપર ધર્મનેતાઓને કંઇને કંઈ લખવાની અગત્ય સમજાણી હતી, ત્યારે જ ધર્મગ્રન્થોમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. એક જ દેશમાં ઉત્પન્ન થએલા ધર્મનેતાઓને એકબીજા વચ્ચે કશો મેળ ન ખાય એવી તેમજ રમૂજ પ્રેરે તેવી વિગતો કયા આધારે લખી હશે ? શી રીતે જાણી હશે ? તે તો જ્ઞાની જાણે, પણ સામાન્ય નિયમ મુજબ દરેક ધર્મશાસ્ત્ર પોતે જે લખ્યું તે સંપૂર્ણ સાચું જ છે તેવું નિશ્ચિતપણે તેઓ માને છે. આ પરિસ્થિતિમાં કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવાનું કામ ઘણું જ મુશ્કેલીભર્યું ઉપરાંત અશક્ય પણ છે. જૈનશાસ્ત્રોએ પણ ભૂગોળ-ખગોળની વાતો પોતાના અનેક ગ્રન્થોમાં છૂટી-છવાઇ લખી છે. જૈનધર્મ ત્યાગ, તપ અને આચારપ્રધાન હોવાથી ભૂગોળ–ખગોળના વિષય સાથે તેનો સીધો આધ્યાત્મિક સંબંધ નથી, છતાં આડકતરી રીતે એ સંબંધ આધ્યાત્મિકચિંતન માટે ખૂબ જ જરૂરી લેખાયો છે. પ્રશ્ન- જૈન શાસ્ત્રોની વાત સાચી છે ખરી? ઉત્તર- જૈન શાસ્ત્રોએ બધી વાતોનું કથન કહેનાર વ્યક્તિ તરીકે સર્વજ્ઞને સ્વીકાર્યો છે. જૈનધર્મની સર્વજ્ઞવ્યક્તિ જન્મી ત્યારથી સીધી સર્વજ્ઞ નથી હોતી પણ ત્યાગ, તપ, સંયમ દ્વારા જ્ઞાનની આડે આવેલાં આવરણભૂત કર્મોનો ક્ષય કરીને સંપૂર્ણ આવરણ ખસી જતાં, વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાંની સાથે તરત જ કેવળજ્ઞાનનો વિરાટ પ્રકાશ પ્રગટ થાય છે. તે પછી વિશ્વની, વિશ્વના પદાર્થોની ત્રણેયકાળની સમગ્ર વ્યવસ્થાને આત્મપ્રત્યક્ષ જુએ છે અને તે પછી જ તેમના જ્ઞાનમાં જે જોયું તે શક્ય એટલું જગત સમક્ષ જણાવતા રહે છે એટલે તેમનાં કથન ઉપર તેમના અનુયાયીઓ સંપૂર્ણ વિશ્વાસ કરે તે સ્વાભાવિક છે. પ્રશ્ન- તો શું શાસ્ત્રીય ભૂગોળ સાચી માનવી? સાચી માનવી તો સંપૂર્ણ રીતે માનવી ? અને વૈજ્ઞાનિક ભૂગોળ માટે શું? તો તેનો જવાબ અહીં મુલતવી રાખી આગળ જોઇએ. ભૂગોળ-ખગોળની અમુક બાબતમાં ભારતીય-અભારતીય કેટલાંક શાસ્ત્રો લગભગ એક જ મતવાળાં રહ્યાં છે. એ તમામ શાસ્ત્રોમાં પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે. આ વાત બધાએ એકસરખી કહી છે. પરદેશી ખ્રિસ્તી ધર્મગ્રન્થ બાઇબલમાં પણ એ જ વાત લખી છે. બધાય વૈજ્ઞાનિકો તે જાણે છે. પ્રશ્ન- સેંકડો વર્ષથી આ માન્યતા ચાલી આવતી હતી, તે માન્યતાનું ખંડન કરીને પૃથ્વી ગોળ છે, સૂયદિ ફરે છે આ વાત કોણે ઊભી કરી અને શી રીતે કરી? ઉત્તર- પસ્તકો અને અખબારી લેખો દ્વારા વાંચવા મળ્યું છે કે આ વાત સોળમી શતાબ્દીમાં પરદેશમાં જન્મેલા ગેલેલિયોએ પોતાના સંશોધનને અંતે જાહેર કરી. તેને જાહેરાત કર્યા પછી ક્રિશ્ચિયનસંઘની અંદર +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૩ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જબરજસ્ત વિરોધના ધરતીકંપો થયા. ધર્મગુરુએ સખત વિરોધ કર્યો અને ગેલેલિયોને તેની માન્યતા ફેરવવા અને માફી માગવા કહ્યું. તે પણ તેને સ્વીકાર્યું નહિ અને છેવટે ધર્મગુરુઓ સાથે રહીને ખ્રિસ્તી સમાજે ફરમાવેલી ફાંસીની સજા સ્વીકારી લીધી. પ્રશ્ન- ગેલેલિયો પહેલાં આ વાત પરદેશમાં બીજા કોઇએ કરેલી ખરી? ઉત્તર- ગેલેલિયો પહેલાં યુરોપ, અમેરિકામાં પ્રસ્તુત વાત કોઇએ કરી હતી કે કેમ ? તેની મને જાણ નથી, પણ “આપણા જ ભારત દેશના બ્રાહ્મણ ખગોળશાસ્ત્રીએ લગભગ પાંચમા સૈકામાં જરૂર જાહેર કર્યું હતું કે પૃથ્વી ગોળ છે, તે ફરે છે, સૂયાદિ સ્થિર છે વગેરે...’ આથી એવું નક્કી થઈ શકે કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્યાદિ સ્થિર છે. આ માન્યતા કદાચ ભારતમાં જ જન્મ પામી. આ માન્યતા આર્યભટ્ટ પહેલાં આ દેશમાં જન્મી હતી કે કેમ? તે કહી શકું નહિ, પણ વિશ્વમાં માન્યતા તરીકે આર્યભટ્ટની માન્યતા જાણીતી છે. આથી એક વાત એ નક્કી થાય છે કે ઉપરોક્ત માન્યતા આપણા આદિશના વતનીની પણ હતી. પ્રશ્ન- આ માન્યતા ભારતના જ્યોતિષવિષયક વૈજ્ઞાનિકોએ સ્વીકારી હતી ખરી? ઉત્તર- આર્યભટ્ટની માન્યતાને પણ ટેકો આપતો વર્ગ તો હતો જ, પરંતુ તેમની માન્યતા ખોટી છે. પૃથ્વી સ્થિર છે, સુર્ય-ચંદ્ર ફરે છે એ માન્યતાનું સમર્થન કરનારી એક મોટી પરંપરા આર્યભટ્ટ પાછળ ચાલ રહી, વળી એનું ખંડન કરનારા પણ તે વખતે હતા એટલે આ દેશની અંદર આ બંને પ્રકારની માન્યતાઓ ખૂબ જોરશોરથી ફેલાઈ ગઈ હતી. જેમ પરદેશની અંદર બંને પ્રકારની માન્યતા ધરાવનારો વર્ગ હતો તેમ આપણા દેશમાં પણ બંને પ્રકારની માન્યતાઓ ધરાવનારા વિદ્વાનો હતા જ. આ વાત વાચકો બરાબર યાદ રાખે. જેનસમાજની આ વિષયની અભ્યાસી કોઇ કોઇ વ્યક્તિ એમ કહે છે કે આપણાં જૈનધર્મનાં શાસ્ત્રોને ખોટાં પાડવાં અને ખોટા પડે તો જનતાને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા ઊઠી જાય. આ જાતની પરદેશી લોકોની ચાલબાજી છે. લોકોની શ્રદ્ધા ખતમ કરવા માટે ભૂગોળ-ખગોળ આ એક જ વિષય સફળ નીવડે એવો છે, એટલે પરદેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને સૂર્ય અંગેની ભારતની માન્યતા સામે પોતાની વિરોધી માન્યતા જોરશોરથી જાહેર કરી. એ જાહેરાત માટેના પુરાવામાં જબરજસ્ત દૂરબીનો અને અન્ય સાધનોની સગવડ ઊભી થઈ ચૂકી હતી એટલે તેમણે કહ્યું કે અમોએ તો વેધશાળાનાં દૂરબીનો દ્વારા અને જુદી જુદી ગણિત પદ્ધતિ દ્વારા ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા છીએ કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્ય સ્થિર છે. પણ ભારતની પ્રજાએ આર્યભટ્ટને જોયા નથી, આર્યભટ્ટને થયે સેંકડો વરસ થયાં. કહે છે કે આર્યભટ્ટ વખતે દૂરબીન વગેરે કાંઈ હતું નહિ, તેનો જન્મ જ થયો ન હતો, જે જમાનામાં પૃથ્વી ગોળ છે અને ફરે છે આવી હવા જ ન હતી, તેવા યુગમાં આર્યભટ્ટે શી રીતે શોધી કાઢ્યું હશે ? શી રીતે નક્કી કર્યું હશે ? કે પૃથ્વી ગોળ છે, ફરે યે સ્થિર છે) આ ઘટના અસાધારણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. વગર વેધશાળાએ, વગર દૂરબીને એ જમાનામાં પુસ્તક વગેરેનાં સાવ ટાંચાં સાધનો હતાં, ત્યારે ગણિતપ્રધાન ઊંડું ચિન્તન-મનન વગેરેના બળથી કહ્યું હશે કે સંશોધનની દષ્ટિએ. જો કે જૈનદૃષ્ટિએ આર્યભટ્ટની વાત ખોટી છે એમ છતાં તેમણે જે કહ્યું તે ઘડીભર ઊંડું આશ્ચર્ય જન્માવે તેવું છે. આથી સમજી શકાશે કે આપણે ત્યાં પણ ભટ્ટ વિજ્ઞાનની આ માન્યતા જોરશોરથી ફેલાયેલી હતી. આથી વાચકોને મારે એ કહેવાનું છે કે શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ઊઠી જાય માટે ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ પરદેશીઓએ ભૂગોળ-ખગોળની માન્યતા ઊભી કરી છે, પરદેશીઓએ જાણીજોઇને આ માયાજાળ ઊભી કરી છે, એવું એકાંતે માણી લેવું બરાબર નથી. ગેલેલિયોએ જ્યારે જાહેર કર્યું ત્યારે તેની નજરમાં આ ભારત ન હતું અને ભારતની પ્રજા પણ ન ' હતી. ભારતનાં શાસ્ત્રો પણ ન હતાં. ૫૦૦ (પાંચસો) વરસ પહેલાંની આ વાત છે. એ જમાનામાં અને એ જમાના પછી પણ સેંકડો વર્ષ સુધી એમની માન્યતા ભારત પહોંચે તે પણ શક્ય ન હતું. આ એક વાત. બીજી વાત એ કે એ જમાનામાં જૈનધર્મ શું હિન્દુ ધર્મ શું એવા કશા ખ્યાલો પહોંચ્યા ન હતા. વૈજ્ઞાનિકોના મન ઉપર આવા ખ્યાલો હોતા પણ નથી. જે લોકો ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ ગેલેલિયોએ આ માન્યતા ઊભી કરી છે તેમ કહે છે. તો હું પુછું છું કે ગેલેલિયોએ પોતાનું જ ધર્મશાસ્ત્ર જેમાં ઇસખ્રિસ્તની વાણી સંઘરાએલી છે, જેનું નામ બાઇબલ છે, એ બાઈબલને પણ ખોટું પાડયું તો તેનું શું ? બાઈબલની માન્યતા ભારતીય માન્યતા મુજબની જ છે. તો એ ક્રિશ્ચિયન વૈજ્ઞાનિકે પોતાનું ધર્મશાસ્ત્ર ખોટું પડશે એનો વિચાર કર્યા વિના પોતાનાં સંશોધનને મહત્ત્વ આપીને એ વાત જગજાહેર કરે ત્યારે માત્ર ભારતીય શાસ્ત્રોને ખોટાં પાડવાં માટે જ કર્યું છે તેવો આક્ષેપ શી રીતે કરી શકાય? અને ઉપર કહ્યું તેમ બાઇબલની માન્યતાને ખોટી પાડી એટલે તો તેને મારી નાંખવામાં આવ્યો. પ્રશ્ન- આર્યભટ્ટના સમયમાં આ માન્યતા જોરશોરથી પ્રસરી હશે ત્યારે આપણાં પોતાનાં શાસ્ત્રો ખોટી વાત કરે છે એવું માનતા જૈન લોકોની શ્રદ્ધા ધર્મશાસ્ત્રો ઉપરથી ઊઠી ગઈ હશે એવું ખરું? ઉત્તર- સમાજમાં હંમેશા જાતજાતની શ્રદ્ધાવાળા માણસો હોય જ છે. કાચી શ્રદ્ધાવાળા, અપરિપક્વ શ્રદ્ધાવાળા, ઉત્તમ શ્રદ્ધાવાળા, અલ્પ બુદ્ધિવાળા અને શ્રેષ્ઠ બુદ્ધિવાળા પણ હોય છે. ઉત્તમ કક્ષાથી નીચી કક્ષાના લોકો થોડાઘણા દોરવાઈ ગયા હોય એવું બને છતાં લોકોને પોતાના ઈશ્વર ઉપર, પોતાના ધર્મપ્રણેતા ઉપર એટલી બધી દઢ શ્રદ્ધા હોય છે કે એમણે લખેલી માન્યતા પ્રત્યે અપરિપક્વ માણસોનાં મનમાં કદાચ સંદેહ થાય કે આ સાચું કે ખોટું છતાં પોતાના ઈશ્વર પ્રત્યેની જામેલી શ્રદ્ધા અને માન્યતા છોડવા ભાગ્યેજ તૈયાર થાય છે. હા, અપવાદ હોઈ શકે છે. પ્રશ્ન- આટલાં બધાં વરસો જૂની આર્યભટ્ટની માન્યતા હિન્દુઓથી ઉલટી હતી તો પછી હિન્દુઓએ અને જૈનોએ આ સામે વિરોધ ઊઠાવ્યો હશે ખરો? ઉત્તર- આ બાબતમાં વાંધો ઉઠાવ્યાના કોઈ પુરાવા જાણવા મળ્યા નથી, અને એ વખતે તો વિરોધ કરવા માટેની અનુકુળતા પણ ન હતી. કેમકે વિરોધ કરવાનાં સાધનો ત્યારે ઉપલબ્ધ ન હતાં, ત્યારે વિરોધની પત્રિકા કે પુસ્તક કાઢવા માટે કોઇ પ્રેસ ન હતો, છાપાં ન હતાં, ટપાલ ન હતી. એ જમાનામાં વિરોધ કરવો હોય તો રૂબરૂ મળીને શાસ્ત્રાર્થ કરાતો હતો અથવા તેની નકલો બીજાને પહોંચાડાતી હતી, એટલે વિરોધની સંખ્યા બહુ ટૂંકી રહેતી હતી. આમ છતાં બ્રહ્મગુપ્ત જેવા ખગોળ-ગણિતશાસ્ત્રીઓએ પોતાના પુસ્તકમાં આર્યભટ્ટની વાતનું ખંડન કર્યું હતું છતાં જીવનના અંતિમકાળમાં તેમણે આર્યભટ્ટનો મત સ્વીકાર્યો હોવાની વાત પણ મળે છે. પ્રશ્ન- આર્યભટ્ટે જે મત પ્રવતવ્યો એમાં જૈનગ્રન્થોમાં એ મતનો કોઇ ઉલ્લેખ કે કોઇ અભિપ્રાય નોંધાયો છે ખરો? ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૫ ] ઉત્તર- આર્યભટ્ટે જે ગ્રન્થો લખ્યા તેના ઉપરથી બીજી હસ્તલિખિત નકલો લખીને પ્રચારાર્થે તે મોકલવામાં આવતી હશે. જૈનાચાર્યો પાદવિહારી હોવાથી બધે વિહાર કરતા હોય છે. વળી અન્ય મતમતાંતરોનું પણ જ્ઞાન પ્રાપ્ત કરતાં હોય છે, અને પોતાને જરૂરી લાગે તે ધર્મના ગ્રન્થોનો સંગ્રહ કરતા હોય છે તેથી તે ગ્રન્થ દ્વારા એક હજાર વર્ષ પહેલાં આપણા સંઘમાં, સાધુ સંસ્થામાં આર્યભટ્ટના મતની સારી જાણ થયેલી હશે એટલે જૈનધર્મનાં આગમો પૈકીનું બીજું મહત્ત્વનું માનનીય આગમ જેનું નામ “કાવાર' સૂત્ર છે, તે ગ્રન્થના ટીકાકાર શીલાંકાચાર્ય છે, જે એક સમર્થ વિદ્વાન ટીકાકાર હતા. તેમને 'આચારાંગની અર્થગંભીર ટીકા લખી છે. એ ટીકામાં એક સ્થળે પ્રસંગ આવતાં લોક કેવો છે? ત્યારે એના જવાબમાં ત્યાં કોઈનો મત ચંકતા લખ્યું છે કે –“ભૂગોળ એટલે ગોળ એવી પૃથ્વી ફરતી છે અને સૂર્ય સ્થિર છે.” સંભવ છે કે આ નોંધ આર્યભટ્ટના મતની હોય ! પ્રશ્ન- આજના જમાનામાં (પ્રાય) એક પંડિતે અને એક મુનિરાજે ગેલેલિયોની પરદેશની માન્યતા સામે વિરોધ કર્યો અને પોતાની બધી શક્તિ અને તાકાત કામે લગાડી, જૈનશાસ્ત્રો પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા હોવાના કારણે સખત વિરોધ કર્યો પણ મારો સવાલ એ છે કે હજારો વર્ષ વીત્યાં છતાં ગેલેલિયો જેવી જ માન્યતા ધરાવતા આર્યભટ્ટની માન્યતા સામે કોઇએ વિરોધ કેમ ન કર્યો? ઉત્તર- તેનું કારણ એ સમજાયું છે કે આર્યભટ્ટને કોઈ જાણતું નથી. આર્યભટ્ટની માન્યતાઓ પણ આજે ખોરંભે પડી ગઈ છે એટલે. પરંતુ પરદેશી વૈજ્ઞાનિકોની માન્યતા આપણા દેશમાં શાસન કરી રહેલાં પરદેશી શાસકોએ ભૂગોળ-ખગોળનાં પુસ્તકોમાં આ માન્યતાઓ દાખલ કરી દીધી અને હજારો છોકરાંઓ ભણવા માંડયા એટલે અમારા મહાનુભાવોને ધરખમ ચિંતા થઈ કે ભૂગોળ-ખગોળની પરદેશી માન્યતા શીખીને આપણી જૈનધર્મની માન્યતા હાંસીને પાત્ર બનશે. આપણાં શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધાળુ બની જશે એટલે પ્રસ્તુત મહાનુભાવોએ જૈનધર્મની સાચી માન્યતા રજૂ કરી. પરદેશી માન્યતાઓ ખોટી છે અને ભારતીય સંસ્કૃતિ કે આર્યસંસ્કૃતિને ધક્કો પહોંચાડવા માટેનો એમનો કુટ અને માયાવી પ્રયત્ન છે એવું તેઓએ પોતાના તરફથી પ્રગટ થતાં લેખો અને પુસ્તકોમાં જણાવ્યું છે. પ્રશ્ન-શું પરદેશીઓ આવું કરે ખરા? ઉત્તર- કરવું હોય તો ઘણું બધું કરી શકે છે, પણ ગેલેલિયોની માન્યતા આપણી સામે હતી એ કહેવું ન્યાયી નથી. બાકી ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સિદ્ધાન્ત તેમજ શ્રદ્ધાનાં મૂળ એટલાં ઊંડાં છે કે હજારો વિરોધી પ્રયત્નોથી પણ તે ખતમ થઇ શકે તેમ નથી. પ્રશ્ન- શું પરદેશી માન્યતાઓ જાણીને આપણો જૈન વિદ્યાર્થીવર્ગ જૈનશાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી વિચલિત થઈ જાય ખરો? ઉત્તર- આનો જવાબ ટૂંકાણથી આપી શકાય તેમ નથી અને વિસ્તારથી લખવાની અહીં જગ્યા નથી. બાકી આપણા વિદ્યાર્થીઓને ભૂગોળ-ખગોળમાં કેટલો રસ હોય છે તે સર્વે થાય ત્યારે ખબર પડે. પરીક્ષા પૂરતું ભણે છે, મોઢે કરે છે બાકી વિશેષ રસ નથી. સ્કૂલની અંદર ભૂગોળ-ખગોળનો સબજેક્ટ (subject) ૧. જુઓ શીલાંકાચાર્યની ટીક, ૧૯૯માં સૂત્રની ચકા. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ૧૪ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ L[ ૧૦૬ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એમના માટે મહત્ત્વનો નથી હોતો, છતાં અમુક ટકા નીકળે. બાકી હું પ્રશ્ન એ કર્યું કે આજના વિદ્યાર્થીઓ પરલોકને માને છે ખરા? મોક્ષને માને છે ખરા? દેવલોકને માને છે ખરા? નરકને માને છે ખરા? કર્મસત્તાને માને છે ખરા? આજે તો આત્મા છે, તે શાશ્વત છે, પરલોક, મોક્ષ, દેવલોક, નરક અને કર્મસત્તા આવી બધી બાબતો ઉપર વિદ્યાર્થીઓને શ્રદ્ધા કેમ થાય એની ચિન્તા કરવાની વધુ અને ખૂબ જરૂર છે. લેખાંક-૮ જૈનધર્મમાં દેશ અને કાળના અંતિમમાં અંતિમ વિભાગો જણાવ્યા છે. તેમાં કાળનું સર્વ અંતિમ એટલે સકમમાં સુક્ષ્મ માન સમયનું છે. સમય પછી તેનાથી પણ સુક્ષ્મ કોઈ કાળ છે નહિ. એ પ્રમાણે દેશ એટલે કોઈપણ પદાર્થનું અંતિમ પ્રમાણ. ત્યારે પદાર્થનો અંતિમ અણુ જેના પછી બે ભાગ થઈ શકે તેવા ભાગને પરમાણ કહેવાય છે. પરમાણુ પછી કોઈ પ્રમાણ બાકી રહેતું નથી. જૈનધર્મના તમામ તત્ત્વજ્ઞાનની ઈમારત પાયામાંથી લઇને ટોચ સુધીની બાબતોમાં સમય અને પરમાણુ વ્યાપક રીતે રહેલાં છે. પ્રશ્ન- સમય કોને કહેવાય ? ઉત્તર-એ માટે શાસ્ત્રમાં દષ્ટાન આપ્યું છે કે તમે આંખ મીંચીને ઉઘાડો એમાં કેટલા સમય જાય? ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે અસંખ્યાતા સમય જાય. અસંખ્યાતા એટલે લાખો, કરોડો, અબજો, ખ, નિખર્વ એથી પણ અનેકગણી સંખ્યામાં આગળ વધો ત્યારે અસંખ્યાતા સમય આવે. અત્યન્ત સુકોમળ કમળનાં સો પાંદડાં જમીન ઉપર મૂકવામાં આવે અને એક મજબૂતમાં મજબૂત માણસ તીવ્ર અણીદાર ભાલો લઈને તેને પાંદડામાં ઘોંચે. દેખીતી રીતે તો આટલું કરવામાં કદાચ ૦ સેકન્ડ થાય પરન્તુ સર્વજ્ઞની દષ્ટિએ તો ફક્ત પહેલાં એક પાંદડાંથી બીજું પાંદડું ભેદાયું એટલા કાળમાં અસંખ્યાતા સમય ગયા. સો પાંદડાં ભેદતાં સો ગુણા અસંખ્યાતા સમય જાય. હવે તમે વિચાર કરો કે અસંખ્યાતા સમયમાંથી એક સમયની તમે કલ્પના કરી શકો ખરા? તે કદી શક્ય નથી. એવી રીતે પરમાણુ એ દ્રવ્ય-પદાર્થનો છેલ્લામાં છેલ્લો ભાગ છે, જેને પરમઅણુ-છેલ્લામાં છેલ્લો નાનો ભાગ કહેવાય, પછી એનાં કદી બે ભાગ થઈ શકતાં નથી. આજની સેકન્ડ તો સમયનાં માપ કરતાં લાખોગણી મોટી છે. વૈજ્ઞાનિકોનો આજનો અણુ તે પરમાણુ કરતાં ઘણો જ મોટો છે. જેનધર્મના અનંતકાળથી થતાં સર્વજ્ઞ તીર્થકરોએ જ્ઞાનચક્ષુથી આ વાત જોઈ છે. આ કાંઇ દૂરબીનોથી કે કોમ્યુટરોથી અખતરા દ્વારા નક્કી થયેલી વાત નથી. આપણી પોતાની ચક્ષુ તો ચર્મચક્ષુ છે, અને આ વાત ચામડાંની ચક્ષુથી નક્કી થયેલી નથી. જૈનધર્મની એક જ વાત કહું જે સાંભળી તમે તાજુબ થઇ જશો. જે બુદ્ધિથી બેસે તેવી પણ નથી, છતાં સર્વજ્ઞોએ પોતાનાં જ્ઞાનથી જોયેલી છે એટલે નિર્વિવાદ સત્ય છે. એ વાત કઇ ? તો મનુષ્યલોકમાંથી એક જીવ સર્વકર્મનો ક્ષય કરીને દેહને ત્યજીને એનો આત્મા ચોક્કસ મોક્ષે પહોંચી જ જવાનો હોય ત્યારે તે ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ | ૧૦૭ ] બન checheche આત્મા એક જ સમયમાં મોક્ષે પહોંચી જાય છે. મનુષ્યલોકથી મોક્ષ સેંકડો, અબજો માઇલ નહિ પણ અનેક અબજોના અબજો માઇલ દૂર છે. અસંખ્ય માઇલ કહીએ તો પણ ચાલે. આટલે દૂર રહેલું મોક્ષનું સ્થાન ઉપર જણાવ્યું તે માપવાળા સમયમાં પહોંચી જાય તો જડ પદાર્થ કરતા ચૈતન્ય એવા આત્માની કેવી અપ્રતિહત અને અકલ્પનીય ગતિ છે એનો પણ ખ્યાલ આવી જશે. સમય અને પરમાણુની વાત સામાન્યરીતે મનમાં વસવસો ઊભો કરે પરંતુ આ બધી વસ્તુઓ અંતે સાચી છે, તેની ખાતરી આજની પ્રજાને થાય અને જૈનધર્મની સર્વજ્ઞમૂલક વાતો સાચી તથ્ય છે એવું પુરવાર ક૨વા માટે વિજ્ઞાન ખરેખર ! આજે જૈનશાસ્ત્રોની મદદે આવી ટેકો આપી રહ્યું છે. ૧૯૮૯ની સાલમાં રશિયાના શાંતિના મહાદૂત જેવા અહિંસા અને વૈશ્વિક શાંતિના અજોડ હિમાયતી આજના પ્રધાનપુરુષ ગોર્બોચેવે પોતે જ એક સભામાં કોમ્પ્યુટરના સમાચાર જાહેર કરતાં કહ્યું કે રશિયાએ એક સેકન્ડમાં બાર કરોડ, પાંચ લાખ કાર્યો કરી શકે એવું કોમ્પ્યુટર વિકસાવ્યું છે અને હવે પછીનાં એક વર્ષને અન્તે એક સેકન્ડમાં એક અબજથી વધુ કાર્યો કરી શકે અને ઇ. સન્ ૧૯૯૫ની સાલ પહેલાં એક સેકન્ડમાં દશ અબજથી વધુ કાર્યો કરી શકે એવું સુ૫૨કોમ્પ્યુટર વિકસાવશે. વિજ્ઞાન કયાં પહોંચશે ! ભૌતિક ક્ષેત્રમાં કેવા કેવા આવિષ્કારો અને ચમત્કારો સર્જશે તેની કલ્પના આવે એમ નથી. ઉપરની જેમ વૈજ્ઞાનિકો એક ઇંચનો વીશ કરોડમો ભાગ ૧૯૮૯ ની સાલમાં માપી શક્યા છે. ૫૦ વર્ષ પહેલાં એક ઇંચનો દશ હજારમો ભાગ માપી શક્યા હતા પણ ૫૦ વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ વર્તમાનમાં ભારે આશ્ચર્ય જન્માવે તેવાં કોમ્પ્યુટરોનાં સહકારથી એક ઇંચનો વીશ કરોડમો ભાગ માપી શકાયો છે. ફૂટપટ્ટી ઉપર તમે એક ઇંચ માપેલું જુઓ. એ એક ઈંચના તમે ૫૦૦ ભાગ પણ કલ્પી શકો તેમ નથી તો એક ઈંચનો વીશ કરોડમો ભાગ શી રીતે માનવીના ગળે ઉતરે ? આજે તેઓ વીશ કરોડમો ભાગ માપે છે પણ સમય જતાં એક ઇંચનો અબજમો ભાગ પણ માપી શકશે. આ વાત ૫૦ વર્ષ પહેલાં જો કોઇએ કરી હોત તો લોકો તેને પાગલ કહેત. આપણા શરીરમાં રહેલો આત્મા શરીર વિના એકલો હોય ત્યારે તે કેટલો હોય આવો ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને કહ્યું કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો. જરા વિચાર કરવા જેવી વાત છે. આપણા એક આંગળાની પહોળાઇમાં આપણે વધુમાં વધુ બસોથી ત્રણસો આંકા પાડી શકીએ પણ અહીં તો આગળ વધીને અસંખ્યાતમા ભાગની વાત છે. હજુ વિજ્ઞાન તો કરોડની વાત કરી રહ્યું છે જ્યારે જૈનધર્મે તો અબજોથી આગળ વધીને ઠેઠ અસંખ્યાતાની વાત કરી છે. એક અંશુલ એટલે લગભગ ત્ર ઇંચ અને ત્ર ઇંચ જેટલા ભાગમાં અસંખ્યાતમો ભાગ કલ્પવાનો. કહો, તમો કલ્પી શકશો ખરા ?તમારૂં મગજ ક્ષણભર વિચાર કરતું બંધ જ થઇ જશે. આવાં ઘણાં દૃષ્ટાન્તો આપી શકાય. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ / ૧૦૮ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લેખાંક-૯ સંસ્કૃતમાં સ્થળ વગેરેનું અંતર બતાવનાર ઘણા શબ્દો છે, એમાં ગાઉ વાચક ઢોલ શબ્દ છે. જૈનધર્મમાં પ્રમાણો માટે કોશ શબ્દનો પ્રયોગ બહુ ઓછો જોવા મળે છે, પણ યોજન શબ્દનો ઉપયોગ ઘણો થયો છે. આ આપણું ભારતીય માપ છે. બ્રિટિશ રાજ્યના આવ્યા પછી આપણે ત્યાં માઇલનું માપ શરૂ થયું. જો કે આજે આપણા દેશમાં ગાઉ શબ્દનો વપરાશ ગામડા પૂરતો રહ્યો છે. બાકી ગાઉનું સ્થાન માઇલ શબ્દ લીધું છે. એક ગાઉના કેટલા માઇલ થાય? તો ૧ માઇલ થાય. જો કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં કેટલાક લોકો ૧ ગાઉ બરાબર ૨ માઇલની ગણતરી મૂકે છે. હવે આપણે તો મુખ્ય વાત કરવાની છે યોજનની. યોજન એટલે શું? અથવા યોજનાના ગાઉ કરવા હોય તો કેટલા ગાઉ થાય? અત્યારે વ્યવહારમાં પ્રસિદ્ધિ ૪ ગાઉના ૧ યોજનની છે, અને તે આપણા શાસ્ત્રીય સર્વસંમત માપ મુજબ ચાર હાથનો એક ધનુષ્ય કહેવાય. બે હજાર ધનુષ્યનો એક ગાઉ થાય. આપણી આ શાસ્ત્રીય ગણતરીના અનુસારે ૮૦૦૦ ધનુષ્યના અથતિ ૪ ગાઉ થાય અને તેને જ યોજન કહેવાય. હું નાનો હતો ત્યારે વિહારમાં ગુજરાતમાં પૂછીએ ત્યારે કેટલાક ૧ માઈલનો ગાઉ કહે અને કાઠિયાવાડમાં પૂછીએ ત્યારે ૨ માઈલનો ગાઉ કહે. આપણા દેશમાં વજનનાં માપો અને અંતરનાં માપો જુદા જુદા પ્રદેશોને આશ્રીને ભિન્ન ભિન્ન ચાલતાં હતાં. લલિતવિસ્તરા ગ્રન્થમાં મગધદેશમાં ૧૦૦૦ ધનુષ્યનો ગાઉ ગણાતો હતો, જ્યારે વૈજ્યન્તીકોશમાં મગધમાં ૪૦૦૦ ધનુષ્યનો યોજન ગણાતો હતો. (કૌટિલ્ય અર્થશાસ્ત્રથી આ વાત જાણવા મળી શકે છે) હવે શાસ્ત્રમાં સર્વસામાન્ય અંતરો માપવા માટે ૪ ગાઉનો ૧ યોજન એ નિયમ નક્કી થએલો છે. પરંતુ શાસ્ત્રકારોને થયું કે જંગી પહાડો. પૃથ્વીઓ અને વિમાનો માટે નવું મોટું, પ્રમાણ હોય તો જલદી ગણતરી થઈ જાય. એટલે શાસ્ત્રકારોએ જણાવ્યું કે પહાડી, પૃથ્વીઓ, વિમા બીજી કોઈ મોટી વસ્તુઓ હોય તેનાં શાસ્ત્રકારોએ જેટલાં યોજન બતાવ્યા હોય તેટલા યોજન ૪ ગાઉના નહિ સમજવા, પરંતુ નાપૂઢવી વિમાII આ જ સંગ્રહણી ગ્રન્થમાં આપેલી ૩૧૪ મી ગાથાના આધારે ૪૦૦ ગાઉનો ૧ યોજન ગણીને ગણતરી કરવી. જૈનશાસ્ત્રમાં “ઉત્સાંગલ, આત્માંગલ અને પ્રમાણાંગુલ ત્રણ જાતનાં પ્રમાણ કહ્યાં છે. એ ત્રણે જાતનાં પ્રમાણો પણ થોડાં વિવાદાસ્પદ છે. આ માટે એક પૂવચાર્યજીએ એ વિવાદ દૂર કરવા અંગુલસિત્તરી નામનો ગ્રન્થ લખ્યો છે. ઉત્સધાંગુલની બાબતમાં આપણે એક દાખલો લઈએ. મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજનની કહી અને ઉપર કહ્યું તે પ્રમાણે પ્રમાણાંગુલના માપવાળા યોજન બતાવ્યા ત્યારે મેરુપર્વત ચારસો (૪૦૦) લાખ યોજન ઊંચો થયો. બુદ્ધિથી આ વાત શક્ય છે ખરી? ૧. આ મુદ્રિત પુસ્તકમાં આના વર્ણન માટે જુઓ પૃષ્ઠ પ૨૭. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૯ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ જબૂદ્વીપનો ફરતો કિલ્લો ૧૨ યોજન છે અને તે પ્રમાણાંગુલને બદલે ઉત્સધાંગુલથી ચાર ગાઉના યોજનના માપ લઈએ તો પણ ૧૨૪૪=૪૮ ગાઉ ઊંચો થયો. તેના માઈલ કરો તો કેટલા બધા થાય? લવણસમુદ્રની ભરતીનું પાણી અટકાવવા માટે કિલ્લાની જરૂરિયાત હતી. એ માટે ૫૦૦ ધનુષ્યની ઊંચાઈ ઘણી થઈ પડે તો પણ અધધ બોલી જવાય. આવી અનેક બાબતો કઈ રીતે બંધબેસતી કરવી તે વિચાર માગે છે. યોજન કોણે ગણવો? એ પ્રશ્ન જૈન સમાજમાં સેંકડો વરસથી સળગતો રહ્યો છે. એક પૂવચાર્યું તો એના ઉપર અંગુલસિત્તરી નામનો ખાસ ગ્રન્થ લખ્યો છે, એમાં માપની ચર્ચા કરી છે. એનો અર્થ એ થયો કે આપણે ત્યાં યોજનાનું કોઈ નિશ્ચિત માપ નથી. આટલા બધા સાતિશયજ્ઞાની પૂર્વાચાર્યો થયા પણ જોરદાર અવધિજ્ઞાન ધરાવતા એવા કોઈ દેવ દ્વારા આનો ઉકેલ થવા પામ્યો નથી. લેખાંક-૧૦ આપણા જૈન ગ્રંથોમાં ગાઉ તથા યોજન વગેરે માપોની બાબતમાં મતમતાંતરો પ્રવર્તે છે. જેનશાસ્ત્રો પ્રમાણ અંગે ૪૦૦ ગાઉનો એક યોજન કહે છે. કેટલાક ૧૬૦૦ ગાઉનો અને કેટલાક ૧૦ ગાઉની યોજના ગણવાની વાત કરે છે. પ્રાચીનકાળમાં આ દેશમાં જુદા જુદા પ્રાંતોમાં વજન અને માપની ગણતરીમાં જુદા જુદા ધોરણો પ્રવર્તમાન હતા. આ સંજોગોમાં શાસ્ત્રમાં કહેલી ગણતરી સાથે કેટલીક બાબતોનો મેળ ખાતો નથી. જેમકે–તીર્થકરોના દીક્ષાના વરઘોડાની આગળ મહેન્દ્રધ્વજ ચાલે છે. તે મહેન્દ્રધ્વજ શાસ્ત્રકારોએ એક હજાર યોજન ઊંચો જણાવ્યો છે. સામાન્ય નિયમ એવો છે કે ઊંચાઇના પ્રમાણમાં જ પહોળાઈ હોવી જોઇએ નહીંતર તે ચીજનું સમતોલપણું (બેલેન્સ) જળવાય નહિ. તો હજાર યોજન ઊંચાઈ સામે કેટલા યોજનની પહોળાઈ ગણવી જોઇએ એ પ્રશ્ન ઊભો થાય. એ તો સહુને ખ્યાલ હશે જ કે જૂના શહેરની ગલીઓ દશથી પંદર ફૂટ માંડ માંડ પહોળી રહેતી હતી તો આ મહેન્દ્રધ્વજ કલ્પનાથી ઓછામાં ઓછો વા યોજના પહોળો ગણો તો પણ આ ક્ષત્રિયકુંડ નગરની શેરીમાંથી શી રીતે પસાર થાય? નિરાકરણ” માંગે તેવી આ વાત છે. આમાં દૈવિક શક્તિને કારણ ગણીએ તો અશક્ય શક્ય બની શકે ! માપની એકવાક્યતા ન હોવાના કારણે ભૂગોળ-ખગોળના શ્રેષ્ઠ અભ્યાસી એક મુનિરાજે એક પૂજાના આધારે રાજંગૃહી ઠેઠ ઉત્તરધ્રુવ પાસે હતી અને ભગવાન શ્રી મહાવીર ત્યાં વિચરતા હતા. એમના સાધુ-સાધ્વીઓ પણ એ તરફ વિચરતા હતા એવો વિચાર ધરાવતા હતા. થોડા સમય પછી મેં તેમને સવાલ પણ કર્યો કહેવાની વાત એ છે કે યોજનાની ગણતરી નક્કી નહિ થાય ત્યાં સુધી ઘણી બધી બાબતોનો નિર્ણય થઇ શકે તેવું નથી. એમાંય ખાસ કરીને આકાશમાં રહેલા ગ્રહોની બાબતમાં તો નહીં જ. જમીન ઉપરના * આપણે તીર્થકરોને લગતી આશ્ચર્ય અને ચમત્કારપૂર્ણ બાબતમાં દૈવિકશક્તિ કે તીર્થકરોના અતિશયપ્રભાવને જ કારણ માની સંતોષ લઈ શકીએ પણ સર્વસામાન્ય વાચકને આટલાથી સંતોષી શકાય નહીં. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] પદાર્થો માટે તો વાચકોને થોડો ઘણો ખુલાસો કરી સંતોષ આપી શકાય પણ આકાશી પદાર્થો માટે આપણે વિજ્ઞાનની માન્યતાઓ સામે કશો જવાબ આપી શકીએ તેવી સ્થિતિ નથી. કેમકે વિજ્ઞાને તો આકાશના પદાર્થોનાં માપ માટે કે અંતર માટે હજારો, લાખો અને કરોડો માઇલની વાત કરી છે. આપણી માન્યતા સાથે આકાશ-પાતાલ જેટલું અંતર રહે છે. હમણાં જ છાપામાં સમાચાર આવ્યા છે કે નેપ્ચ્યુન ગ્રહની માહિતી મેળવવા માટે આજથી ૧૩ વર્ષ ઉપર છોડાએલા માનવ વગરના વોયેજર' નામના યાને સાડાચાર અબજ કિલોમીટરનો પ્રવાસ ખેડયો છે. અબજો માઇલો દૂર દૂર ગ્રહની વાત વિજ્ઞાન જણાવતું હોય ત્યારે લાગે છે કે આકાશી પદાર્થની તુલના કે ભાંજગડમાં આપણે પડવું ઉચિત નથી. લેખાંક-૧૧ * ગ્રહો વચ્ચેનું અંતર અને ગ્રહોનું માપ ૧. જૈનશાસ્ત્રોમાં ગ્રહનો ક્રમ છે તેથી જુદો જ ક્રમ વિજ્ઞાને માન્યો છે. જૈન ખગોળમાં ગ્રહોને વિમાનો માન્યા છે પણ તે વિજ્ઞાનની સરખામણીએ કદમાં સાવ નાના કહ્યા છે. હવે વિજ્ઞાન શું કહે છે તે જોઇએ. આકાશમાં સૂર્ય જે સ્થાને છે તે સ્થાનથી બુધનો ગ્રહ લગભગ છ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૪૮૬૮ કિલોમીટરનો છે. *શુક્ર સૂર્યથી લગભગ ૧૧ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ સાડા બાર હજાર કિલોમીટરનો છે. મંગળ પૃથ્વી કરતાં જરાક નાનો છે, સૂર્યથી લગભગ ૨૨ કરોડથી વધુ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૭૦૦૦ કિલોમીટરનો છે. ગુરુ સૂર્યથી લગભગ ૭૮ કરોડ કિલોમીટર દૂર છે, પૃથ્વીથી ઘણો મોટો છે. શિન સૂર્યથી લગભગ ૧૪૩ કરોડ કિલોમીટર દૂર છે અને શનિ પૃથ્વીના વ્યાસથી મોટો છે. આ બધા ગ્રહોમાં કોઇપણ ગ્રહ ઉપર જીવન-પ્રાણી વસ્તી નથી. દરેક ગ્રહો સૂર્યને પ્રદક્ષિણા આપતા જણાવ્યા છે. વૈજ્ઞાનિકો સૂર્યને તારા શબ્દથી પણ ઓળખાવે છે. સૂર્ય પૃથ્વીથી ચૌદ કરોડ અઠયાસી * અમેરિકાએ ઇ. સન્ ૧૯૮૮માં શુક્ર ગ્રહ શું છે ? ત્યાંની પરિસ્થિતિ શું છે ? તેનો તાગ કાઢવા મેગેલાન નામનું અવકાશયાન રવાના કર્યું છે. અબજો માઇલનો પ્રવાસ કરીને ઇ. સન્ ૧૯૯૫માં રિઝલ્ટ આપવાનું છે. કો જોઇએ. અંતરમાં જૈન ખગોળ સાથે જરાપણ મેળ ખાય તેમ છે ? આ યાન અત્યન્ત સૂક્ષ્મગ્રાહી રેડાર યન્ત્રરૂપે છે. ગ્રહો ઉપર યાનો મોકલવાનો અમેરિકાનો ઉદ્દેશ પૃથ્વી ઉપર જેવી માનવ વસ્તી અને જીવસૃષ્ટિ ત્યાં છે કે કેમ ! તે શોધી કાઢવાનો છે. આ મેગેલાન નામનું યાન ૧૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે. તે લગભગ ૬ મીટર ઊંચું અને ૪ મીટર પહોળું તેમજ ૩૪૫૪ કિલોગ્રામ વજનનું છે. તે આકાશમાં પરિભ્રમણ કરી રહ્યું છે. આ શુક્ર એક તેજસ્વી તારો છે. આપણા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને પરદેશમાં ‘વિનસ’ તરીકે ઓળખાય છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૧ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લાખ કિલોમીટર દૂર છે. સૂર્ય પૃથ્વીથી ૧૩ લાખ ગણો મોટો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યને વાયુનો ધગધગતો એક વિરાટ ગોળો કહ્યો છે અને વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યનાં કિરણો પૃથ્વી ઉપર આવે છે તેને લીધે પ્રકાશ અને ગરમી મળે છે. એના કારણે પૃથ્વી ઉપરની તમામ જીવસૃષ્ટિ ટકી રહે છે. વિજ્ઞાનની બુકમાં ગ્રહોના અંતર બાબતમાં મતાંતરો જોવા મલ્યા છે. # તારાઓ વિષે જ ૨. વૈજ્ઞાનિકોએ તારાને ગ્રહો કરતાં ઘણા મોટા અને સ્થિર માન્યા છે. ગ્રહો તારાઓ કરતાં ઘણા નાના છે. ગ્રહો સ્વયં પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે એમ જણાવે છે. મારા જૈન વાચકો ! તમો આગળ વાંચી આવ્યા તેથી સમજાયું હશે કે જૈનધર્મની ખગોળ વચ્ચે વિજ્ઞાનનો જરાપણ મેળ મળે તેમ નથી. વૈજ્ઞાનિકોએ આકાશી ખગોળને (આપણાથી તદ્દન જુદી રીતે જ) દૂરબીનો, કોમ્યુટરો અને અન્ય યાત્રિક સાધનોથી જુદી જ રીતે જોયું છે અને વરસોથી જાહેર કરેલું છે. આ સંજોગોમાં આપણા જ્યોતિષચક્ર સાથે અંશમાત્ર પણ મેળ ખાય તેમ નથી માટે જૈનોએ ખગોળ બાબતમાં પણ વિજ્ઞાન એક સ્વતંત્ર દર્શનરૂપે સમજી તેની સાથે તુલના કરવાનો કે સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવો જરૂરી નથી. ૩. ભૂગોળ-ખગોળની બાબત સાથે સંબંધ ધરાવનારા સાધુ મહારાજો તથા શિક્ષકો વગેરે એક મોટો ભય વ્યક્ત કર્યા કરે છે કે પરદેશની ભૂગોળ જાણીને આપણાં બાળકો-યુવાનોની શ્રદ્ધા આપણાં શાસ્ત્રો ઉપરથી ઊઠી જશે. અપાચે રે આ વાત થોડી ઠીક છે પણ આ ભય થોડો વધુ પડતો છે. | પહેલી વાત એ છે કે સ્કૂલમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને અને ભણી લીધા પછી મોટા થયા હોય ત્યારે ભૂગોળનું જ્ઞાન બે-ચાર આની પણ હોતું નથી, પછી કયું સાચું અને કયું ખોટું એની તુલના કરવાનું સૂઝે જ ક્યાંથી? શ્રદ્ધા ખસી જવાની બાબતમાં જોઈએ તો આજે સ્કૂલમાં ભણેલા હજારો સાધુ-સાધ્વીઓ છે, કોઇની શ્રદ્ધા ખસી ગઈ નથી. એનું બીજું કારણ મોટું એ છે કે જેને પ્રજાને પોતાના ભગવાન મહાજ્ઞાની, સર્વજ્ઞ હતા તેની પૂરી શ્રદ્ધા છે. જેને ભગવાન ખોટું બોલે નહીં તેની પણ પૂરી શ્રદ્ધા છે. જ્યારે વૈજ્ઞાનિકો તો ગૃહસ્થો છે, સંસારીઓ છે, પુસ્તકીયા કે દૂરબીન જ્ઞાનવાળાં છે અને અનુમાનોથી જે નક્કી કરેલું હોય તે કંઈ સાચું થોડું હોય ! આવી પણ સામાન્ય સમજ હોય પછી શ્રદ્ધા ઉઠી જવાનું સ્થાન જ ક્યાંથી હોય ! અપવાદે હોય તે જુદી વાત છે. ૪. વૈજ્ઞાનિકો પોતાનાં જંગી દૂરબીનો દ્વારા ગ્રહો માટે ૫૦-૧૦૦ કે વધુ વરસો પછી ગ્રહો અંગે બનનારી ઘટના બાબતમાં ચોક્કસ નિર્ણયો આપે છે. ૬૦-૭૦ વર્ષ પછી પણ હેલીનો ધૂમકેતુ કયારે પૃથ્વીની નજીક આવશે એની આગાહીઓ કરી છે અને તે સાચી પડી છે. પરદેશના અને આપણા દેશના વૈજ્ઞાનિકો પણ જે જે ગ્રહો પૃથ્વીની નજીક આવવાના હોય તેની જાહેરાત કરે છે. તે કઈ તારીખે આવશે, આકાશમાં કયા રંગનો દેખાશે તે પણ જણાવે છે. હમણાં જ આપણા બેંગલોરના વૈજ્ઞાનિકોએ છાપામાં જણાવ્યું કે નવેમ્બરની ૨૦મી તારીખે કરોડો માઈલ દૂર રહેલો મંગલનો ગ્રહ છે તે ગ્રહ પૃથ્વીથી માત્ર સાત કરોડ, ત્રીસ લાખ અને ત્રીસ હજાર માઇલના અંતરે હશે. આટલા બધા વિશાળ અંતરોની વાત જૈન-અજેન કોઈ ગ્રન્થોમાં જણાવી નથી, એટલે આકાશી બાબતોમાં ધર્મશાસ્ત્રો સાથે મુલવણી કરવાનો કશો જ અર્થ નથી. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ર ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ છે એક વિચારવા જેવી વાત ? ૫. એક વિચાર એવો આવે છે કે એક બાજુ ખગોળની બાબતમાં બંને પક્ષે ઘણા મોટા મતભેદો પ્રવર્તે છે, છતાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક જ્યોતિષશાસ્ત્ર આ બંને દ્વારા કેટલીક આકાશી ગણતરી સો એ સો ટકા એકસરખી નીકળે છે. જેમકે-- ૧. દરિયાની રોજેરોજ જે ભરતી-ઓટ થાય છે તે કયા કયા ટાઈમે ભરતી અને કયા કયા ટાઈમે ઓટ થશે તેની નોધ વિજ્ઞાન અને ભારતના જ્યોતિષીના ગ્રન્થોમાં આવે છે અને મુંબઈ સમાચાર જેવા પત્રમાં રોજેરોજ આવે છે. પરંતુ બંને પક્ષની નોંધો એકદમ સરખી અને સાચી હોય છે. ૨. ક્યા દિવસે કઈ તિથિ હશે તે, ગ્રહણ કયા દિવસે, કયા ટાઈમે થશે, કેવું થશે, કયાં દેખાશે, કયાં નહિ દેખાય અને તેને લગતી બીજી વિગતો, આ બધી વાતો બંને પક્ષે બરાબર મળતી આવે છે. આ પણ એક નોંધ લેવા જેવી સુખદ બાબત છે એટલે આ બાબતમાં વૈજ્ઞાનિકો પણ આપણી સાથે જ છે. ૩. આ બાબતમાં ગણિત બંનેનું લગભગ સાચું પડે છે. તો તેનું સમાધાન શું? * ભારતના સુપ્રસિદ્ધ વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે નિર્જીવ અને સજીવ પદાર્થો વચ્ચે વનસ્પતિસૃષ્ટિ મધ્યમકક્ષાએ અસ્તિત્વ ધરાવે છે. બંને વચ્ચેની રેખા અત્યંત પાતળી છે અને અભેદ્ય નથી. આ માન્યતાની આધારશિલા ઉપર તેઓએ વનસ્પતિની જીવંત પ્રક્રિયાઓનો અને તેમની સંવેદનાઓનો વ્યાપક તેમજ ઊંડો અભ્યાસ કર્યો. તે પછી તેમણે પોતાની માન્યતાના આધારે ખાસ યન્ત્રો બનાવ્યાં અને પછી વનસ્પતિ ઉપર એ યંત્ર દ્વારા પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે વનસ્પતિસૃષ્ટિ માનવીની જેમ જ તમામ પ્રકારની લાગણી અને સંવેદનાઓ અનુભવે છે. વૃક્ષને કાપવા કુહાડીના ઘા કરો ત્યારે કુહાડીના ઘાથી મનુષ્યને જેવી પીડા થાય કે દુઃખ થાય તેવી જ પીડા અને તેવું જ દુઃખ વનસ્પતિને થાય છે. કોઈ માણસ દાતરડું લઇને ઝાડ કાપવા વૃક્ષ પાસે આવે ત્યારે વૃક્ષમાં તેનાં પાંદડાંઓમાં અદશ્ય ભયની ધ્રુજારીઓ, ચિંતા અને વેદના થાય છે. આથી જગદીશચંદ્ર નક્કી કર્યું કે વનસ્પતિમાં જીવ એટલે કે તે સજીવ વસ્તુ છે. પછી પરદેશમાં જઈને પોતાનાં યત્રો દ્વારા વનસ્પતિ સજીવ છે એ જોરદાર રીતે સાબિત કરી આપ્યું અને સમય જતાં લગભગ દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકોએ પહેલીવાર વનસ્પતિમાં પણ જીવાત્મા છે તેનો સ્વીકાર કર્યો. જૈન ગ્રન્થોમાં તો વનસ્પતિમાં અપ્રગટપણે રહેલી સુખ, દુઃખ મોહ, રાગ, દ્વેષ, હિંસા, ક્રૂરતા, ભય, ચિંતા, કામેચ્છા આદિ અનેક સંજ્ઞાઓ હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. સર્વજ્ઞ જૈન તીર્થકરોએ કહેલી બાબતો કેટલી બધી યથાર્થ છે તે આજના યાત્રિક સાધનો અને વૈજ્ઞાનિક વિશ્લેષણો દ્વારા ઘણું બધું પુરવાર થયું છે, થઈ રહયું છે અને થશે. બ્રહ્મક For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૩ ) +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ લેખાંક-૧૨ ક વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે અવનવું કંઈક જાણવા જેવું જ સેંકડો વર્ષ પહેલાં ભૂગોળ-ખગોળની બાબતમાં વૈજ્ઞાનિકો વધુમાં વધુ ચોકસાઈભર્યું જ્ઞાન બહુ ઓછું ધરાવતા હતા. વિજ્ઞાનમાં રસ લેનારા પણ ત્યારે બહુ ન હતા. બુદ્ધિનો વિકાસ ત્યારે એટલો થયો ન હતો. આકાશ સંશોધન માટે વેધશાળાઓ ન હતી. તેમજ જોવા માટે દૂરબીનો ન હતાં, ભૂગોળ પ્રવાસ કરનારા સાહસિકો અને અનુકૂળ સાધનો ખાસ ન હતાં. એટલે આ ક્ષેત્રમાં બહુ ઓછા વિજ્ઞાનના રસિકો પ્રવૃત્તિ કરતા હતા, પણ સમય જતાં ખગોળશાસ્ત્રીઓ અને સાહસિકો જન્મ્યા અને તે દિવસે સંશોધનનાં દરવાજા ખૂલી જતાં વિજ્ઞાનનાં ક્ષેત્રો ખૂબ વિકસતાં અને વિસ્તરતાં રહ્યાં. તેમજ છેલ્લા સૈકાઓમાં સંશોધનને માટે અનિવાર્ય એવાં દૂરબીનો પણ તૈયાર થયાં. જેના પરિણામે વિજ્ઞાને જંગી કૂચ કરી, દોટ મૂકી અને પછી હરણફાળ ભરી. પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજી પુરબહારમાં ખીલી ઉઠયું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ વગેરે શું છે, એ ઉપર તલસ્પર્શી સંશોધન કર્યું. આ તત્ત્વો ઉપર સારો રાબૂ ધરાવ્યો. અનેક ક્ષેત્રોમાં ન કલ્પી શકાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ટેકનોલોજી ક્ષેત્રે અનેક ચમત્કારો સજ્ય, માનવબુદ્ધિને સ્તબ્ધ બનાવી દીધી અને દુનિયાને દંગ કરી, દુનિયાને પણ સાંકડી બનાવી દીધી. એક વખત વૈજ્ઞાનિકોને થયું કે એક વર્ષ સમર્થ દેશો બધા ભેગા થઈને પૃથ્વીનાં અનેક રહસ્યોને ૨ લાવવા માટે નિર્ણય કરે અને જો બધા દેશોના વૈજ્ઞાનિકો કામે લાગી જાય તો પૃથ્વી સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો-રહસ્યો બહાર આવે જાણવા મળે. છેવટે ૭૦ રાષ્ટ્રોનો સહકાર મળ્યો, અને ઈ. સનું ૧૯૫૭થી લઇ ઇ. સન ૧૯૫૮નાં સમયમાં એક વર્ષ સુધી અવિરત કાર્યો કરી નવાં રહસ્યો શોધવા માટે સહુએ ભેગાં મળીને આંતરરાષ્ટ્રીય (International Geophysical Year) ભૂભૌતિક વર્ષ ઉજવવાની જાહેરાત કરી. ઇ. સન ૧૯૫૭ના જૂલાઇથી લઇને ઇ. સન્ ૧૯૫૮ ના ડિસેમ્બર એટલે ૧૭ મહિના સુધી પૃથ્વીની ચારે દિશામાં અનેક સ્થાનો ઉપર જાતજાતનાં પ્રયોગો અને સંશોધનો આદય. એમાં ધ્રુવીય પ્રકાશ, પૃથ્વીની ચુંબકતા, કોસ્મિક કિરણ વગેરેનું સંશોધન થવા પામ્યું. વાયુમંડળનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને અંતરીક્ષના સંશોધનોમાં ઘનિષ્ઠ વાયુમંડળ અને ગુરુત્વાકર્ષણના નિયમોને ભેદવા માટે માનવનું મગજ સ્તબ્ધ થઈ જાય એવી જાતનાં માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહો ઊભાં કયા રોકેટો તૈયાર કર્યા. પ્રથમ રશિયાએ દુનિયાના ઇતિહાસમાં અને પૃથ્વીના આકાશી ઇતિહાસમાં પહેલીવાર ઉપગ્રહ સ્કૂટનિકને અવકાશમાં ચઢાવીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું. રોકેટ અને ઉપગ્રહો છોડવામાં આવ્યાં. દક્ષિણધ્રુવ પ્રદેશનું અન્વેષણ તેમજ ભરતી-ઓટની ધારાઓની પરીક્ષા વગેરે અનેક બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું. માનવની બુદ્ધિ સ્થગિત થઈ જાય, જેની કલ્પના પણ ન આવે એવી એવી શોધો થવા પામી, તે પછી વિજ્ઞાનની તાકાત, શક્તિ વધી, તે પછી તેનાં નિર્ણયો પણ વધુ ચોકસાઈભર્યા અને વધુ વિશ્વસનીય ગણાવવા લાગ્યા. ઈ. સન ૧૯૫૭ના ૪થી ઓકટોમ્બરે રશિયાએ માનવસર્જિત ઉપગ્રહ સ્યુટનિકને અવકાશમાં પ્રક્ષેપિત +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ L[ ૧૧૪ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ કરી જગતને આશ્ચર્યચકિત કરી દીધું. તે જોઇને રશિયાનો પ્રચ૭ હરીફ કંઈ બેસી રહે ખરો? એટલે અમેરિકાએ પણ આ ક્ષેત્રમાં ઝુકાવ્યું. અને ઈ. સન્ ૧૯૭૦-૧૯૭૯ સુધીમાં માનવસહિત યાનો તરતાં મૂક્યાં. વિશ્વ પુનઃ સ્તબ્ધ બની ગયું. કંઈક લોકો તર્ક-વિતર્ક કરતાં રહ્યાં. પછી તો બંને દેશો વચ્ચે સામસામી અવકાશી સ્પધ ચાલી. અવકાશયાનો, ઉપગ્રહોની હારમાળાએ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં એટલી બધી સિદ્ધિઓ મેળવી છે કે જેની માનવજાત કલ્પના પણ નહિ કરી શકે. વિજ્ઞાન હંમેશાં જૂનાં નિર્ણયો ઉપર વધુ સંશોધન કરીને નવી નવી ક્ષિતિજો શોધી કાઢવા તરફ અને નવી નવી શોધો-આવિષ્કારોને જન્મ આપવા માટે તે રાત-દિવસ ધમધોકાર પ્રયત્નો કરતું જ રહે છે. વૈજ્ઞાનિકોની એક રસમ એવી સારી છે કે પોતે જ પોતાની પહેલાન વૈજ્ઞાનિકોએ નક્કી કરેલી કેટલીક બાબતોને ખોટી પણ બતાવી, કેટલાક નિયમો અધૂરા હતા તે પણ જાહેર કર્યો છે અને આજ સુધી અનેક વખત કહ્યું છે કે અમારા બધા નિર્ણયો સનાતન અને શાશ્વત બની જતા નથી. આજનું સત્ય કાલે અસત્ય થઈ ઊભું રહે અને ગઈકાલનું અસત્ય આજે સત્ય બની રહે, માટે અમારી બધી જ વાતો સાચી માની લેવી નહિ વગેરે. બધા વૈજ્ઞાનિકો બધી જ બાબતમાં વિશ્વસનીય હોય છે એવું નથી હોતું એમને પણ વિરોધી દેશોથી કે પ્રજાઓથી ઘણું છુપાવવું પડે છે. વિજ્ઞાન એ વિકસતું જ્ઞાન છે એટલે ગઈકાલના નિર્ણયો પરિસ્થિતિવશ બદલાઈ પણ જાય એમ વૈજ્ઞાનિકો પોતે જ જાહેરમાં કહેતા જ રહ્યા છે. વિજ્ઞાનની બધી જ વાત સાચી છે કે બરાબર છે એમ એકાંતે ન સમજવું પણ વિવેકપૂર્વક સ્વીકાર કરવો. લેખાંક-૧૩ # જૈન સમાજના ભૂગોળ-ખગોળના અભ્યાસીઓએ વિચારવા જેવું ૪ લગભગ ત્રીસેક વરસથી નીચે જણાવેલા પ્રશ્નોનું સમાધાન સ્વયં કરી શકયો નથી તેમજ ભૂગોળ-ખગોળના અભ્યાસી મુનિરાજો દ્વારા પણ થવા પામ્યું નથી. વૈજ્ઞાનિકો પૃથ્વીને હવે દડા જેવી સાવ ગોળ નહીં પણ જમરૂખ જેવી માનવા લાગ્યા છે, જ્યારે આપણે-શાસ્ત્રો ગોળ માનતા નથી. આ એક મોટો વિસંવાદ છે. ૧. પૃથ્વીના ગોળા જેવા ફૂલાવેલા ફુગ્ગાની ઉપરની ટોચને જ્યારે હથેલીથી દબાવશો ત્યારે ફુગ્ગો જમીન ઉપર બેસી જશે એટલે નીચેનો ભાગ વધુ પહોળો થઈ જતાં બે છેડા વચ્ચેનું અંતર વધી જશે પણ ઉપરનો ભાગ અકબંધ રાખ્યો હોવાથી ઉપરના ભાગની વ્યવસ્થાને કશો બાધ આવતો નથી. ઘણાં વરસો પહેલાં પૃથ્વીને ચપટ-સપાટ ચીતરવા માટે અક્ષાંશ-રેખાંશને કાગળ ઉપર જ્યારે ગોઠવ્યા ત્યારે પરિસ્થિતિ એ નિમણિ થઈ કે પૃથ્વીના ઉપરનું જોડાણ તો સાબૂત રહ્યું પણ પૃથ્વીના દક્ષિણાર્ધ ભાગમાં એકબીજા વચ્ચેનું અંતર ઘણું દૂર થવા પામ્યું. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૫) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ આ વાતને જરા સ્પષ્ટતાથી સમજીએ. અત્યારે વૈજ્ઞાનિકોએ નિમણિ કરેલા પૃથ્વીના નકશામાં તેમજ પૃથ્વીના ગોળાકારે તૈયાર થએલા ગોળામાં પૃથ્વીના ઉત્તરાર્ધના ટોચના ભાગે એક બાજુએ રશિયાનો છેડો, બીજી બાજુ અમેરિકાના ઉપરના ભાગમાં કેનેડા આવેલું છે અને એ કેનેડાની સાથે જોડાએલો અલાસ્કાનો જાણીતો પ્રદેશ છે. અલાસ્કાની ધરતીનો એક છેડો, બીજી બાજુ રશિયા ઉત્તરધ્રુવ મહાસાગરથી પશએલો છે. એ રશિયાના જમણા છેડે ઉત્તરધ્રુવવૃત્ત આ નામની ધરતી છે અને આ ધરતીના છેડા ઉપર ઇએસ કરીને ગામ છે, એ ગામની નજીકનો છેડો, આ રીતે રશિયા અને કેનેડાના બંને બાજુના છેડા નજીક નજીક આવેલા છે. આ બંને દેશના બંને છેડાની વચ્ચે નાનકડી સામુદ્રધુની છે, જેને બેરીંગની સામુદ્રધુની કહેવામાં આવે છે. આ રીતે પૂર્વગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધનો ઉપરનો છેડો બંને સામસામે આવી જાય છે. પરંતુ જ્યારે ગોળાને ચપટ કરીએ ત્યારે દક્ષિણ ગોળાર્ધના ભાગોમાં રહેલા પ્રદેશો વચ્ચેનું અંતર એકદમ વધી જાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનું અંતર ઘણું વધી જવાથી ભૂગોળના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સાધન દ્વારા એક દેશથી બીજા દેશ વચ્ચે માપેલું દરિયાઈ અંતર તે ખોટું પડી જાય છે. એ ખોટું પડે એ ચાલી શકે નહિ. કેમકે સ્ટીમરોમાં અંતર માપવાનાં વસ્ત્રો હોય છે અને દૂર દૂરની ઓફિસો અડધો અડધો કલાકે સ્ટીમરે કેટલું અંતર કાપ્યું તેના રિપોર્ટ પણ મેળવતી હોય છે. પૃથ્વીને વર્તુળાકારની ગણતરીએ નિશ્ચિત કરેલું અંતર બંધબેસતું થાય છે તો સમાધાન શું? ૨. આજથી ૩૦-૩૫ વરસ ઉપર રાતના નવ વાગે અગાશીના છાપરા નીચે બેઠો હતો. પૂનમનો ચંદ્રમા ઊગ્યો હતો. લગભગ બાર વાગ્યા હતા અને મારી નજર ચંદ્રમા ઉપર હતી. ચંદ્રમા ઊગ્યો ત્યારથી પાંચ કલાક સુધી એકધારો ગતિમાન રહ્યો. એકધારો ગતિમાન એટલે કે ચંદ્રમામાં જે ચિહ્ન દેખાય છે તે પ્રસિદ્ધ માન્યતા મુજબ હરણ કહીએ છીએ, તે હરણનાં શીંગડાં માથે દેખાય અને પગ નીચે વાળેલા હોય. વરસોથી આપણે એ રીતે જોતા આવ્યા છીએ પણ પહેલીવાર આજે મને નવો અનુભવ થઈ રહ્યો હતો. રાતના બાર પછી ધીમે ધીમે હરણે ઊલટાવાની શરૂઆત કરી. રાતના બાર પછી જ ઘટના બનતી હોય ત્યારે મુકામમાં સુતા હોય એટલે ખ્યાલ શી રીતે આવે એટલે પહેલો જ અનુભવ થઈ રહ્યો હતો, તેથી મને વધુ રસ પડયો, એટલે હું સવાર સુધી જાગતો જ રહ્યો અને આ ચંદ્રમાના હરણની ચાલને જોતો જ રહ્યો. આ હરણ ધીમે ધીમે ઊલટાતું ઊલટાતું સવારે પાંચ વાગ્યા ત્યારે તો સાવ ઊલટાઈ ગયું હતું. પછી તો બીજા દિવસોમાં રાતના બે-ચાર વખત નિરીક્ષણ કર્યું અને વાત અંકે કરી. | ચંદ્ર વર્તુળાકારે પરિભ્રમણ કરતો હોય તો હરણને ઊલટું થવાનું કોઇ જ કારણ નથી દેખાતું અને એમાંય અત્યન્ત વિચારમાં મૂકી દે તેવી બાબત એ છે કે ઉદય થયા પછી રાતના બાર વાગ્યા સુધીમાં કશો જરાતરા પણ ફેરફાર ન થાય અને બાર વાગતાંની સાથે જ એટલે બાર વાગી ગયા પછી ધીમે ધીમે ચંદ્રમાંનું હરણ પ્રદક્ષિણા શરૂ કરતું કરતું સવારના પાંચ વાગે પૂરેપૂરું ફરી જાય છે, તેનું શું કારણ? ચંદ્રમા ઊલટાઈ નથી જતો પણ ફરી જાય છે. તો આ બાર વાગ્યા પછી એવું શું કારણ આકાશમાં રોજ બને છે? એવી શું પરિસ્થિતિ બને છે તે આ એક ન સમજી શકાય તેવી ઘટના છે. કોઈપણ વ્યક્તિ પૂનમની રાત્રે આ અનુભવ કરી શકે છે. ૧. જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ચંદ્રમાં જોવા મળે છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ -કેટલોક સમય ગયા બાદ મહારાષ્ટ્રના એક ખેડૂત જેવા જૈન ભાઈ (અત્યારે નામ ભૂલી ગયો છું) જેઓ દિગમ્બર જૈન હતા, ભૂગોળ-ખગોળના ૩૦ વરસથી અભ્યાસી હતા. એ ભાઈ મારા પરિચયમાં હતા એટલે તેમણે મેં ઉપરોક્ત બાબત કાગળ લખી જણાવી. ત્યારે તે પણ આશ્ચર્ય પામ્યા. મને લખ્યું કે આ વાતની જાણ મને પહેલીજવાર થાય છે. પછી તેઓએ કહ્યું કે વિચારવું પડશે. તેઓ ચિન્તન, મનન કર રહ્યા પરનું સંતોષ થાય એ રીતે મને સમાધાન જણાવી ન શક્યા. હજુ હું આનું સમાધાન શોધી રહ્યો છું. ૧૯ભી સદીમાં વિજ્ઞાન પ્રકાશની ગતિ માપવા સમર્થ બન્યું અને એક સેકન્ડમાં ૧૮૬૦૦૦ માઈલની. તેની ગતિ છે. આના આધારે પ્રકાશ વર્ષનું ગણિત અસ્તિત્વમાં આવ્યું. લેખાંક-૧૪ જાણવા જેવી છૂટીછવાઈ જાતજાતની ટૂંકી ટૂંકી થોડી વિગતો જ લેસર કિરણ નોંધ-ગમે તેટલે દૂર રહીને એકદમ ઝડપથી સહીસલામત રીતે દુશમનના આક્રમણને ખતમ કરી નાંખે તેની શોધ મોટાં રાષ્ટ્રો વરસોથી કરી રહ્યા હતા. ઘણાં અખતરાને અન્ને લેસર કિરણની શોધ હાથ ઉપર આવી. જે દૂરથી જ બધું બાળીને ખાખ કરી નાંખે અને છોડનાર સલામત રહી જાય, ફેંકનારનો વિજય ગણાય. વૈજ્ઞાનિકોએ ગામાકિરણ, ક્ષ કિરણ (એક્ષરે) વગેરે કિરણો પેદા કર્યા છે. હવે લેસર નામના કિરણની શોધ છેલ્લાં પચાસેક વર્ષથી થઇ છે અને તમામ ક્ષેત્રોમાં તમો વિચારી ન શકો કે કલ્પી ન શકો એવા ચમત્કારિક લાભો સર્જવા માંડયા છે. આ કિરણનો ઉપયોગ અનેક રીતે થઈ રહ્યો છે. રક્ષણ અને ભક્ષણ, સર્જન અને સંહાર બંનેમાં થઈ રહ્યો છે. જોતજોતામાં આંખના મોતીયાને કાઢી શકે છે. અનેક દર્દી ઉપર, પદાર્થોના પરાવર્તનમાં અકલ્પનીય ચમત્કારો બતાવે જાય છે. લેસરના કિરણની તાકાતનો એક દાખલો જોઇએ. પૂર્વ-પશ્ચિમ સામસામી દિશામાં રહેલાં છતાં વિશ્વની ઉત્તરદિશામાં છેડા ઉપર બંને દેશો ભેગા થઈ જતાં રશિયા અને અમેરિકા બંને મહાસત્તાઓ લશ્કરી તાકાતમાં લગભગ સરખી તાકાત ધરાવે છે. અમેરિકાથી ૪૦૦૦ માઈલ દૂર રહેલ રશિયા પોતાના શસ્ત્ર ભંડારમાંથી કલાકના ૧૮ થી ૨૫ હજાર કિલોમીટરની ગતિથી પ્રચ૭ ઉષ્ણ કિરણો આકાશમાં જેવાં પ્રસારિત કરે છે તે ખબર અમેરિકા પોતાનું કટ્ટર દુશમન રશિયાની લશ્કરી હિલચાલની ચોવીશે કલાક આકાશમાં ધ્યાન રાખતાં યાત્રિક સાધનોથી અમેરિકાને તરત જ ખબર આપી દે અને ખબર પડતાંની સાથે જ આકાશમાં ઘૂમતાં રશિયાના શસ્ત્રને જોતજોતામાં લેસર કિરણો ફેંકી આકાશમાં જ ખતમ કરી નાંખે. અમેરિકા સામે આવી જ કિરણો છોડવાની તાકાત રશિયા પાસે પણ છે. * અમેરિકામાં અમાનવ અવકાશયાન પાયોનિયર નં. ૧૦ બધા જ ગ્રહોથી ખૂબ દૂર દૂર પ્રવાસ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ | ૧૧૭ ] કરી રહ્યું છે. કરોડો માઇલ છેટેથી પાયોનિયરમાં ચાલુ રહેલો રેડિયો પૃથ્વી ઉપર અમેરિકન વૈજ્ઞાનિકોને સંકેતો મોકલી રહેલ છે. * આલ્બર્ટ આઇન્સ્ટાઇને નવ ગ્રહ ઉપરાંત દશમો ગ્રહ પણ છે એવું પોતાના અનુમાન દ્વારા કહ્યું હતું. તે નક્કી કરવા થોડાં વરસો પહેલાં પાયોનિયરને મોકલવામાં આવ્યું હતું. પાયોનિયર અત્યારે તો આકાશમાં દશેક અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. કલાકના ૪૮૦૦૦ માઇલની ગતિએ તે ધસી રહ્યું છે. * જૈન વાચકો ! આ નાનકડી પાયોનિયરની વાત ઉપરથી સમજી શકાશે કે આકાશમાં એકબીજા ગ્રહો વચ્ચે કલ્પી ન શકાય એવાં અંતરો પડયાં છે. આ સ્થિતિમાં જૈન ખગોળ સાથે શી રીતે સમન્વય થઇ શકે ? વિજ્ઞાન ગ્રહોને અનેક ચંદ્રનો પિરવાર છે એમ માને છે, એટલે ચંદ્ર અનેક છે. ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો માને છે. * રશિયાએ હમણાં ઘણું મોટું દૂરબીન બનાવ્યું. એની જોવાની શક્તિ એટલી બધી પાવરફૂલ છે કે આકાશમાં ૧૫૦૦૦ માઇલ ઊંચે એક સળગતી મીણબત્તીને જોઇ શકે છે. એક જ સેકન્ડમાં લાખો બાબતો જણાવી શકતું કોમ્પ્યુટર બનાવ્યું છે. * કોમ્પ્યુટરની શોધ એ અજબગજબની શોધ છે. અનેક જાતનાં, અનેક વિષયનાં કોમ્પ્યુટર બની ગયાં છે. એક દિવસ એવો આવશે કે વિશ્વનો બધો વ્યવહાર કોમ્પ્યુટરો જ ચલાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી પંચભૂત તત્ત્વો દ્વારા દિન-પ્રતિદિન નવા નવા આવિષ્કારો અને ચમત્કારો સર્જી રહ્યા છે. કોમ્પ્યુટર મશીન સામે તમો ગુજરાતીમાં બોલો. તમારે તે ગુજરાતીનું તરત જ હિન્દી જોઇતું હોય તો બટન દબાવો એટલે અંદરથી એક સાથે મશીનની અંદર જ ભાષાંતર છપાઇને બહાર આવી જાય. પ્રાયઃ પાંચેક ભાષામાં ભાષાંતરો થઇ શકે છે. કેવી ગજબની આ રચના છે ! કોમ્પ્યુટરોની માહિતી, ચમત્કારો અહીં ટૂંકમાં લખવા બેસું તો ઘણાં પાનાં થઇ જાય જેથી મુલતવી રાખું છું. * અણુ-પરમાણુ વિજ્ઞાન * પરમાણુ અને અણુની વાતો જૈન ગ્રન્થોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. પ્રથમ જર્મન વૈજ્ઞાનિકો અણુમાં શક્તિનો કેટલો અગાધ ભંડાર ભરેલો છે તેનો પ્રથમ ખ્યાલ બીજા વિશ્વયુદ્ધના અન્ને મેળવી ચૂકયા હતા. ત્યાં એકાએક લડાઇનો અંત આવ્યો અને જર્મન વૈજ્ઞાનિકોને વિજેતા બનેલા અમેરિકા અને રશિયા પોતપોતાના દેશમાં ઉપાડી ગયા. અમેરિકામાં પહોંચેલા જર્મન વૈજ્ઞાનિકોએ બાકી રહેલું અણુનું સંશોધન પૂરૂં કર્યું અને તેમાંથી પ્રચંડ ગરમીના ભંડારસમા અણુબોમ્બનું સર્જન કર્યું. વૈજ્ઞાનિકોએ એક જ અણુમાં ઇલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનાં અણુ-પરમાણુઓ કેવી રીતે રહ્યાં છે તેનું વિજ્ઞાને ભગીરથ સંશોધન કર્યું છે અને તેની કલ્પના ન આવે તેવી થિઅરી સર્જી છે. તેની ગતિ-શક્તિનાં માપ નીકળ્યાં છે અને આ અણુ સંશોધને તો વિજ્ઞાનના ઘણા દરવાજા ખોલી નાંખ્યા છે. આ તો ભૌતિક દૃષ્ટિએ અણુશક્તિની વાતનો ઇશારો કર્યો પણ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અણુ-પરમાણુ શું છે ? તેનાં બનેલાં સ્કંધો વગેરે શું છે ? તે ઉ૫૨ જૈન વિદ્વાનો સારો પ્રકાશ પાથરી શકે. જૈનધર્મમાં અતિ જંગી માપને માપવા માટે એક લોખંડના ગોળાની વાત આ સંગ્રહણી ગ્રન્થમાં પૃષ્ઠ નંબર ૫૧૩માં લખી છે તે જોવી. આજનાં રોકેટો, ઉપગ્રહો કે યાનો આ ગોળાની ગતિ પાસે સાવ સામાન્ય For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ લાગે. અરે ! એક દેવ અબજો માઇલનું અંતર આંખના પલકારામાં કાપી શકે છે. આ ચૈતન્યની તાકાત છે. દેવોનાં શરીરો મનુષ્યોના શરીરથી તદ્દન દાં જ વૈક્રિયથી ઓળખાતાં પુદ્ગલ પરમાણુનાં હોય છે અને અનેક ચમત્કારો સર્જી શકે છે. [ ૧૧૮ ] અહીંયા વિજ્ઞાનની બહુ જ થોડી જાતજાતની ટૂંકી ટૂંકી વાતો આપી છે. વિજ્ઞાનની બાબતો હજુ ઘણી ઘણી જાણવા જેવી છે પણ ગ્રંથનું કદ મર્યાદા બહાર જતું રહે. આ માટે તો ખોળ-ભૂગોળ વગેરેનાં ચિત્રો સાથે સ્વતંત્ર પુસ્તક લખવાનો યોગ બને ત્યારે ઘણું બધું આપી શકાય અને વાચકોને તેમાંય ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીજીઓને ભૌતિક રહસ્યો, પુદ્ગલ વગેરેની અગાધ તાકાતની જાણકારી કરી શકાય. અત્યારે વિજ્ઞાનની ઘણી ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ લખવા કલમ થનગની રહી છે પણ હવે કલમને પરાણે મ્યાન કરવી રહી. વાચકોને જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે કેવી ભિન્નતા છે તેનો તરત ખ્યાલ આવે માટે અહીં જરૂર પૂરતી થોડી વિગતો આપી છે. સૂચનાઃ-અહીં બ્લેક એટલે મોટા ટાઇપનું લખાણ જૈનદર્શનની માન્યતાને જણાવે છે અને નાના ટાઇપનું લખાણ વિજ્ઞાનની માન્યતાને જણાવે છે. ૧. જૈન દર્શન આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ આ ચારેયના શાશ્વત અસ્તિત્વને સ્વીકારે છે. * જ્યારે પરદેશના બધાં દર્શનો અને વૈજ્ઞાનિકો આ ચારેયના અસ્તિત્વને બરાબર સ્વીકારતા નથી. ૨. જૈન દર્શન દેવ-દેવીઓથી યુક્ત એવા દેવલોકને એટલે દેવોના વસવાટ સ્થાનને માને છે. એમાં બે પ્રકારના દેવોનું સ્થાન ધરતી-પાતાલમાં છે અને બે પ્રકારના દેવોનું સ્થાન આકાશમાં અસંખ્ય અબજો માઇલના વિસ્તારમાં રહેલું છે. * જ્યારે વૈજ્ઞાનિકો દેવલોકને જ માનતા નથી પછી આગળ વાત જ ક્યાં કરવાની રહી ! ૩. જૈનો આ ધરતીની નીચે ભૂગર્ભમાં અબજોના અબજો માઇલના દીર્ધ અવકાશમાં સાત નરકપૃથ્વીઓ છે એવું માને છે. ૪. * જ્યારે પરદેશના અજૈન દર્શનો કે વૈજ્ઞાનિકો આ ધરતીની નીચે નરક જેવી વસ્તુ છે એવું માનતા જ નથી. આપણે એક લાખ યોજન (૪૦૦ લાખ યોજન) ના જંબુદ્રીપને માનીએ છીએ અને આ કારણે જંબુદ્રીપના કેન્દ્રમાં આવેલા મેરુપર્વત અને મહાવિદેહને પણ માનીએ છીએ અને તેના છેડે આવેલા ભરતક્ષેત્રને પણ માનીએ છીએ. * જ્યારે વિજ્ઞાનને ત્યાં જંબુદ્વીપ જેવી કોઇ માન્યતા નથી, એનું સ્વપ્નું પણ નથી એટલે મેરુપર્વત વગેરેની વાત જ કયાં કરવાની રહી! For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ / ૧૧૯ ] ૫. આપણે અત્યારે જે ધરતી ઉપર રહ્યા છીએ એ ધરતીની નીચે હજારો માઇલ ગયા બાદ આપણી ધરતીને છેડે જ જોડાયેલી સાત નરકપૃથ્વી પૈકી પહેલી નરકપૃથ્વી રહેલી છે. આ જ પૃથ્વીમાં ભવનપતિ અને વ્યંતર દેવો રહેલા છે. * જ્યારે વિજ્ઞાન આપણી ધરતીની જોડે જોડાયેલી કોઇ જંગી પૃથ્વી છે એવું સ્વીકારતું નથી એટલે નકો જેવી સૃષ્ટિ નીચે છે એનું તો એને સ્વપ્નું પણ ના આવે. ૬. આપણે (જૈનો), વૈદિક હિન્દુ ગ્રન્થો, બૌદ્ધ ગ્રન્થો અને ઇસુખ્રિસ્તનું લખેલ બાઇબલ વગેરે પ્રાચીન બધા ધર્મો પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર ફરે છે એવું જણાવે છે. * જ્યારે વિજ્ઞાન પૃથ્વીને ફરતી અને ગોળાકારે માને છે અને સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર છે એમ માને છે. ૭. જૈન ખગોળ આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જે દેખાય છે તે બધા જ સ્ફટિકરત્નનાં તેજસ્વી વિમાનો હોવાથી તેને જોઇએ છીએ અર્થાત્ જે દેખાય છે તે બધા સ્ફટિકરત્નનાં બનેલાં જંગી વિમાનો જ છે અને તેની અંદર અસંખ્ય દેવ-દેવીઓ આમોદ-પ્રમોદમાં જીવન વીતાવી રહ્યા છે. અનાદિથી અનંતકાળ સુધી આ વિમાનોનો ધર્મ ઘુમતા જ રહેવાનો છે એમ માને છે. * જ્યારે વિજ્ઞાન આકાશમાં દેખાતા ચમકતા સૂર્યાદિ ગ્રહો વગેરેને વિમાનો છે એવું માનતા નથી. સૂર્યને અગ્નિનો ધગધગતો ગોળો માને છે. ચંદ્ર, મંગળ વગેરે ખડકો, પહાડો વગેરેના બનેલા છે એમ માને છે. ત્યાં કોઇ સજીવ વસ્તુ નથી, દેવ-દેવી, પ્રાણી, વનસ્પતિ કે નાનું-મોટું કોઇપણ જાતનું ચૈતન્ય જીવન નથી એમ માને છે. ૮. જૈનો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ચંદ્રનું વિમાન સ્ફટિકરત્નનું બનેલું છે અને એ મહાન રત્નનો મહાન પ્રકાશ જ ધરતી ઉપર આવે છે એવું માને છે. * જ્યારે વિજ્ઞાન એ ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો છે એમ માને છે. ચંદ્ર ખડકો, પથ્થરનો બનેલો છે એટલે તેઓ ચંદ્રને સ્વયં નિસ્તેજ માને છે. ત્યારે ચંદ્રમાં પ્રકાશ દેખાય છે તેનું શું કારણ ? તેના કારણમાં કહે છે કે સૂર્યનું તેજ ચંદ્ર ઉપર પ્રતિબિંબિત થાય છે અને તેથી ચંદ્ર પ્રકાશિત થાય છે. ૯. આપણી આ ધરતીથી ઊંચે હજારો માઇલ દૂર જઇએ ત્યારે જ્યોતિષચક્ર આકાશમાં પથરાયેલું આવે છે. સેંકડો માઇલના ક્ષેત્રમાં રહેલા જ્યોતિષચક્રને વટાવીને આગળ જઇએ તો કરોડો માઇલ ગયા પછી સ્થિર એવા બાર દેવલોક પૈકીના પહેલા દેવલોકનાં વિમાનોની શરૂઆત થાય છે. પહેલા દેવલોકથી લઇ આ વિમાનો અબજોના અબજો માઇલ ઊંચા રહેલાં છે, અને તે એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે. બાર દેવલોક, તે પછી નવ ચૈવેયક દેવો અને તે પછી અનુત્તર વિમાન આમ ૨૨ પ્રકારના દેવોનો વસવાટ પૂરો થઇ જાય, તે પછી ફક્ત અનુત્તરના મધ્યસ્થ વિમાનની જગ્યાથી બાર યોજન એટલે ૪૮ ગાઉ દૂર અનંત જ્યોતિરૂપ મોક્ષનું સ્થાન રહેલું છે. તેની નીચે એ સ્થાનનું સૂચન કરતી ૪૫ લાખ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી મહાન સિદ્ધશિલા આકાશમાં અદ્ધર રહેલી છે. (આટલી મોટી વિશાળ જંગી સિદ્ધશિલા આકાશમાં નિરાધાર રહી છે) For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ * જ્યારે ઉપરોક્ત વિગતોનું જાણપણું આજના વિજ્ઞાનને જરાપણ થયું નથી. અબજો જ નહિ પણ અસંખ્યવાર અબજોના અબજો માઈલમાં ઊંચે ને ઊંચે આકાશ કે અવકાશ વિસ્તાર પામેલું છે, એ બાબતમાં વૈજ્ઞાનિકોને ખ્યાલ મલ્યો છે કે કેમ ! તે મને જાણવા મળ્યું નથી. ૧૦. જૈન જ્યોતિષચક્ર આપણી ધરતીથી ઊંચે ૭૯૦ યોજના ગયા પછી શરૂ થાય છે, અને ૧૧૦ યોજનમાં ગ્રહો, નક્ષત્ર, તારા બધું સમાપ્ત થાય છે. * જ્યારે વિજ્ઞાન એ પ્રમાણે માનતું નથી. ૧૧. જૈનો ગ્રહોને ઉપરાઉપરી રહેલા માને છે અને એક પ્રહથી બીજા ગ્રહ વચ્ચે બહુ જ ઓછું માપ દર્શાવે છે. * જ્યારે વિજ્ઞાન પ્રાયઃ ગ્રહોને ઉપરાઉપરી છે, એવું ઓછું માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખોકરોડો. અબજો માઇલનું અંતર બતાવે છે. ૧૨. જૈનો સૂર્ય, ચંદ્ર વગેરેનું બનેલું જ્યોતિષચક્ર મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું અવિરત ગતિ ક્ય કરે છે એમ માને છે. * જ્યારે વિજ્ઞાને આ બધાના કેન્દ્રમાં સૂર્ય માન્યો છે. સૂર્યને કેન્દ્રીય રાજા બનાવ્યો છે અને તમામ પ્રહ ચર સૂર્યને ફરતા બતાવ્યા છે એમ માને છે. જેને વૈજ્ઞાનિકો સૂર્યમંડળ કે સૂર્યમાળા કહે છે. ૪ ગુરુત્વાકર્ષણની શેષ વાત જ આ વિજ્ઞાનપૂર્તિના ૧૩માં પૃષ્ઠમાં ગુરુત્વાકર્ષણની વાત લખી છે. આ ગુરુત્વાકર્ષણની વાત આપણે ત્યાં જાણવા મળી નથી. આ વાત સાચી છે કે ખોટી તે વાત વિજ્ઞાનની દૃષ્ટિએ પણ પ્રશ્નાર્થક બની છે. - જે લોકો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત યુરોપના વૈજ્ઞાનિકો પૈકી ન્યૂટને શોધી કાઢ્યો છે એવું સમજે છે તેઓ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ખોટો છે એવું માને તે સ્વાભાવિક છે. વૈજ્ઞાનિકો પ્રત્યે નફરત અને અવિશ્વાસ ધરાવતા હોવાથી જણાવું કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે ચુંબકીય અસરની બાબત. પંદરસો વર્ષ ઉપર થએલા ભારતીય વૈજ્ઞાનિક ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણીના ગ્રન્થમાં ગોળાધ્યાયમાં માઇવિત્ત મહીતયા યદુ વગેરે લખી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ૧૫૦૦ વર્ષ પહેલાં રજૂ કર્યો છે. (જે વાત ૧૩માં પૃષ્ઠમાં જણાવી છે.) ભાસ્કરાચાર્યે ૧૫૦૦ વર્ષ પહેલાંના પ્રાચીનકાળમાં જ્યારે મહત્ત્વની કોઈ વૈજ્ઞાનિક શોધો યાત્રિક સાધનોના અભાવે શોધી શકાતી ન હતી, એવા સમયે ભાસ્કરાચાર્યે કઈ શક્તિ દ્વારા પૃથ્વીમાં આકર્ષણ-ચુંબકીય શક્તિ છે એવું શોધી કાઢ્યું હશે? તે ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. દુનિયાના કોઈ વૈજ્ઞાનિકે આ શોધ કરી નથી. સેંકડો વરસ બાદ આખી પૃથ્વી ચુંબકીય વાતાવરણ વચ્ચે ઘેરાયેલી છે. આ વાત ન્યૂટને શોધી કાઢી છે. ગુરુત્વાકર્ષણના સિધ્ધાન્તને આજે કેટલાય વૈજ્ઞાનિકોએ દલીલો પૂર્વક માનવાનો ઇન્કાર કર્યો છે. થોડાં વર્ષ ઉપર કટિકના હુબલી ખાતેના એક વૈજ્ઞાનિક નવીન કે. શાહે પણ આ નિયમને પડકાર્યો છે, અને ન્યુ યુનિવર્સલ લો (નવો વિશ્વ નિયમ) રજૂ કર્યો છે. નવીન શાહે જણાવ્યું છે કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત બધે જો લાગુ પડતો હોત તો વિશ્વ સંકોચાઈ જવું જોઇએ, એને બદલે વિશ્વ વિસ્તૃત બનતું હોય તેમ દેખાય છે. ૨૩ વર્ષ આકાશમાં નિરીક્ષણ કર્યા પછી એમને આ રજૂઆત કરી છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૧ર૧ ) . ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ઉપરથી ફેંકતા જે ચીજ નીચે આવે છે તેને ગુરુત્વાકર્ષણ સાથે કોઈ સંબંધ નથી. તે પ્રાકૃતિક બનતી ઘટના છે. વૈજ્ઞાનિકોની શોધખોળો પ્રત્યક્ષ અનુભવેલી નથી હોતી પણ યાત્રિક આંખો અને ગણતરી દ્વારા નક્કી થતી હોય છે. એમાં ખોટી રજૂઆતો પણ થઈ જવાનો પૂરો સંભવ છે, અને એવું ઘણું બધું બન્યું છે. જ મારી એક આશા-અપેક્ષા અને વિનંતિ જ જૈન દર્શન-ધર્મના સિદ્ધાંતો, નિયમો સાથે વિજ્ઞાનની કેટલીક બાબતો બિલકુલ બંધબેસતી નથી. જ્યારે કેટલીક બાબતો ઓછેવત્તે અંશે નિકટવર્તી સામ્ય ધરાવતી હોવાથી અને તે અંગે વધુ વિચારણા કરવી જરૂરી લાગવાથી મારૂં લખાણ પ્રાયઃ વાંચન કે શ્રવણ માત્ર બની રહેશે એમ જાણવા છતાં મારા સ્વભાવ પ્રમાણે એક અંગત વિચાર રજૂ કરૂં છું. જો કે છેલ્લાં દશ વર્ષ દરમિયાન હું સમર્થ અગ્રણી આચાર્યપ્રવરો જેઓ પોતાના સુજ્ઞ શિષ્યો પાસે કંઇક કામ કરાવી શકે એવા આચાર્ય મહારાજોને ખાસ વિનંતિ કરતો રહ્યો છું કે હું મારા પોતાનાં અનેક કામોમાં રોકાએલો છું. ઉંમરના કારણે પણ ઝાઝું કાર્ય કરવાની પરિસ્થિતિ રહી નથી. આ સંજોગોમાં હું પોતે જૈનધર્મની ભૂગોળ-ખગોળ સિવાયની કેટલીક માન્યતા સાથે વિજ્ઞાનનું નિકટપણું કેવું છે? એ અંગે લખવાની તીવ્ર ઇચ્છા છતાં લખી શકું તેમ નથી માટે બુદ્ધિશાળી, ચતુર, હોશિયાર અને ટેકનીકલ સમજ ધરાવનારા જે કોઇ સાધુઓ હોય એવાં બે-ત્રણ સુયોગ્ય સાધુઓને તે તે સંઘાડાના અગ્રણીઓ આ કામ માટે જો રોકે અને તેમને જોઇતાં પુસ્તકો, સામાયિકો, સાહિત્ય વગેરેની સગવડ પૂરી પાડવામાં આવે અને એમને જણાવવામાં આવે કે બે વરસમાં વિજ્ઞાનની બાબતોનું જેને તત્ત્વજ્ઞાન સાથે કયાં ક્યાં નજીકપણું કે સામ્યપણું દેખાય છે તે શોધી કાઢે જેથી જૈનતત્ત્વજ્ઞાનની બાબતો સો ટકા સાચી છે એવી પ્રતીતિ લોકોને કરાવવામાં બળ મળે. વિજ્ઞાને એવી કઈ કઈ બાબતો શોધી છે એનો તેઓ સંગ્રહ કરે અને એ સંગ્રહને વિદ્વાન, અધિકારી સાધુઓ તથા ભારતીય કોઇપણ અધિકૃત વૈજ્ઞાનિક જોઈ જાય. તે પછી આપણા અભ્યાસી વિદ્વાનો ચકાસણી કરે અને પછી એ સંગ્રહને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં પ્રસિદ્ધિ આપે તો ભારતીય જૈનવિજ્ઞાન અને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો વચ્ચે થોડું સેતુ (પુલ)નું કામ કરશે. જૈન-અજૈન પ્રજા ખૂબ આકર્ષશે. તેથી જાણકારી વધશે, પ્રચાર વધશે, જૈનધર્મના સિદ્ધાંતો પ્રત્યે માન અને ગૌરવ વધશે. જેનતત્ત્વજ્ઞાન વાંચવાની ભાવના જાગશે. જો કે આજની વિષમ પરિસ્થિતિમાં ભૂગોળ-ખગોળના ગૃહસ્થવિદ્વાનો આ કામ જો કરી શકે તેમ હોય તો છૂટથી પૈસા ખરચી શકે તેવી સંસ્થા કે વ્યક્તિઓએ આ દિશામાં પ્રયત્ન કરી જોવો જરૂરી ખરો ! વિજ્ઞાની નથી. વિજ્ઞાનનો ઘણો જ સામાન્ય અભ્યાસી છું જેટલું જાણ્ય, વાંચ્યું તેની જરૂરી વાતની નોંધ ૪૬ પાનાંમાં આપી છે. લખવામાં જાણે-અજાણે ખોટું વિધાન થઈ ગયું હોય, ખોટી રજૂઆતો થઈ ગઈ હોય તો ક્ષમાર્થી છે. વાચકો મને જાણ કરે તેવી વિનંતિ. યશોદેવસૂરિ * આમ તે ૩૦-૪૦ વર્ષ દરમિયાન ભૂગોળ-ખગોળ અંગેની જે નોંધો કરી, વિજ્ઞાનને લગતા જરૂરી પ્રન્થો જોયા તેના આધારે મારા વિચારોની બુક લખવાની ઇચ્છા બેઠી છે પણ હવે શક્યતા નથી. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ફિટિકિટટિકિટટિકિકકકકકકકકકકકકકકકકકકકકકર મુદ્રિત થએલા સંગ્રહણી ગ્રન્થ ઉપર વર્તમાન પત્રોએ આપેલા અભિપ્રાયો ॥ सर्वविघ्नहरणाय दर्भावतीमण्डन श्रीलोढणपार्श्वनाथाय नमः ॥ ॥ पूज्यपादव्याख्यानकोविदाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः ॥ બારમી સદીમાં થએલા પ્રકાષ્ઠ વિદ્વાન શ્રીમદ્ ચન્દ્રસૂરિપુરંદર વિરચિત, સાહિત્ય રસિક મુનિવર શ્રીમદ્દ યશોવિજયજી અનુવાદિત, સચિત્ર સયંત્રક શ્રી રૈલોકય દીપિકા યાને શ્રી બૃહત સંગ્રહણી સૂત્ર' અથવા જૈન ખગોળ નામના મહાન અને આદર્શભૂત ગ્રન્થ પરત્વે, અને તેની આભ્યન્તરિક મહત્તા, ઉપયોગિતા તેમજ બાહ્ય સવાંગ સૌન્દર્યતા માટે, પૂજનીય મહાન જૈનાચાર્યોએ, વંદનીય વિદ્વાન મુનિવરોએ. સંખ્યાબંધ સાહિત્ય ઉપાસકોએ, અનેક અભ્યાસીઓએ, અનેક પ્રોફેસરો-સાકારોએ, પશ્ચિમાત્ય વિદ્વાનોએ, તેમજ અનેક જાહેર સાહિત્ય સંસ્થાઓએ, જેની ભૂરિ ભૂરિ પ્રશંસા બહુમાનભર્યા શબ્દોમાં કરીને જે સંતોષ વ્યક્ત કર્યો છે તેની નોંધ અહીંઆ ન આપતા— માત્ર સાર્વજનિક દષ્ટિએ વર્તમાનમાં જાહેર મતનો પડઘો પાડનાર તરીકે ગણાતાં સુપ્રસિદ્ધ સામાયિકો, વર્તમાનપત્રોએ, જે બહુમૂલ્ય ગ્રન્ય પ્રકાશનને વધાવી લઇને પ્રશંસનીય શબ્દોમાં એકી અવાજે જે ઉદ્ગારો ઉચ્ચાય છે, તે પૈકી કેટલાક જાણીતા પત્રોમાંના પ્રકાશિત અભિપ્રાયોમાંથી જાણવા યોગ્ય કડિકાઓ અહીં પ્રગટ કરી જાહેરનું અને ખગોળ-ભૂગોળના અભ્યાસીઓનું તે તરફ લક્ષ્ય ખેંચીએ છીએ. વાચકો, દરેક અભિપ્રાયો એકવાર જરૂર વાંચે! સં. ૧૯૯૩ પાલીતાણા પ્રકાશક :--લાલચંદ કીરિરિક કકકકકકકકકકકકકકદિ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ 0000000નું [ ૧૨૩ ] ભાવનગર નિવાસી શ્રુતજ્ઞાનના ઊંડા અભ્યાસી સ્વ. શેઠ શ્રી કુંવરજી આણંદજીનો અભિપ્રાય તેમના ૪૫ વર્ષ જૂના પત્રમાંથી નોંધ-વિ. સં. ૧૯૯૩માં પૂ. મુનિ શ્રી યશોવિજયજીએ લખેલા ભાષાંતરના ફર્મિઓ વાંચી પ. પૂ. આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ ઉપર કુંવરજીભાઇએ લખેલા કાગળો પૈકી એક કાગળનો સાર. * * ઘણી નાની ઉંમરમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે કરેલા ભાષાંતરના બધા ફર્મિઓ આપશ્રીના આદેશથી મહોદય-પ્રેસે મને મોકલી આપ્યા છે, તેથી આનંદ થયો. * લખાણ વાંચી ગયો, વાંચતા અનેક શંકાઓ ઉઠી, તે શંકાઓ મેં મુનિશ્રી યશોવિજયજીને સમાધાન માટે લખી જણાવી અને તેઓશ્રીએ પણ તેના ઘણા સંતોષકારક જવાબ આપ્યા તેથી મને ઘણો જ સંતોષ થયો. આપે અને એમના ગુરુદેવે એમના જ્ઞાન વિકાસ પ્રત્યે જે ધ્યાન આપ્યું તેથી અને દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ ઉપર તથા પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષા ઉપર વિશાળ વ્યુત્પન્ન સ્ફુર્તિ જોઇ ઘણા આશ્ચર્ય સાથે આનંદ થાય છે. આવા મુનિશ્રી માટે આપ સહુ અને જૈનસંઘ જેટલું ગૌરવ લે તેટલું ઓછું છે. મારા નંદન પાઠવજો. એક વાત ખાસ લખવી જોઇએ કે મેં ઘણું વાંચ્યું વિચાર્યું અને છેલ્લાં કેટલાંએ વર્ષોથી પૂ. સાધુ-સાધ્વીજીઓને હું ભણાવું છું. મારા ભણવા અને ભણાવવા દરમિયાન કેટલીએ બાબતો પ્રત્યે મને ઘણી શંકાઓ થએલી, તે બાબતનું ક્યાંય સમાધાન વાંચવા ન મળ્યું, બીજા વિદ્વાનોને પૂછતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો, તેનાં ગળે ઉતરે તેવાં સમાધાનો મુનિશ્રીજીના ભાષાંતરમાંથી મળી આવ્યા તેથી મને અનેરો આનંદ થયો. હવે મારા તરફથી વિનંતિ એટલી કે આ ભાષાંતર સુપાચ્ય છે. બધી રીતે આદર પાત્ર છે. ખૂબ જ વિશાળ કર્યું છે. ભાષા સરળ, સાદી અને સમજાવવાની શૈલી પણ ખૂબ જ સુંદર છે. તો હવે કર્મગ્રન્થો-પ્રકરણો-ભાષાંતરો આ પદ્ધતિએ જ જો થાય તો ભણનાર વર્ગ ઉ૫૨ મોટો ઉપકાર થશે. યોગ્ય લાગે તો મારી વાત તેમને જણાવજો. ચિત્રો તો બુક પ્રકાશિત થયે જોવા મળશે. ફરી મારાવતી મુનિરાજને ખૂબ ધન્યવાદ કહેજો. લી. કુંવરજી આણંદજીની વંદના જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સંપાદન કરતાં પહેલાં આવશ્યક ક્રિયાના પાઠો પછી જીવવિચાર, નવતત્ત્વ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ વગેરે પ્રક૨ણોના ગ્રંથોમાં પ્રથમ પ્રવેશ કરવો પડે છે. આજકાલ કેટલીક જૈન શાળાઓમાં તેવાં પ્રકરણો શીખવવામાં આવે છે કે જેનાં મૂળસૂત્રો, અવર, ટીકા વગેરે માગધી અને પ્રાકૃત ભાષામાં હોવાથી અને કેટલાકનાં ગુજરાતી ભાષાંતરો સંક્ષિપ્તમાં થયેલ હોવાથી તે અલ્પ હોય છે, કે જેથી તેના વિસ્તૃત વિવેચનના અભાવે માત્ર શબ્દજ્ઞાન થવા જેટલું બને છે. વળી પ્રાકૃત સંસ્કૃતના અભ્યાસી માત્ર ગણ્યાગાંઠ્યા મુનિમહારાજાઓ હોવાથી તે તે પ્રકરણોની અનેક સંખ્યામાં ટીકાઓ હોવાથી તેનું જ્ઞાન સંપૂર્ણ લઇ શકાતું નથી. ધાર્મિક શાળાઓમાં અભ્યાસ કરતા ગુજરાતી ભાષાનું જ જ્ઞાન ધરાવનાર બાળકો તેમજ મુનિમહારાજાઓ આવા પ્રકરણ અને તેના વિસ્તારપૂર્વક અર્થ સાથે તેવા ગ્રંથો પ્રગટ થતા નહિ હોવાથી, તેવા અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. આ ખોટ પૂરી પાડવામાં આવા પ્રકરણોનું શુદ્ધ, સરળ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ અને સાદી ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક વિવેચનનું કાર્ય આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યોએ ઉપાડી લઇ, તેવા અનેક ગ્રંથો લખી જૈન સમાજ ઉપર મહદ્ ઉપકાર કર્યો ર છે. તે પૈકીનો આ બૃહત્ સંગ્રહણીનો ગ્રંથ છે કે જેનું શુદ્ધ, વિદ્વત્તાપૂર્વક સુંદર ભાષાંતર કરી મૂળ સાથે પ્રગટ દિ કરવામાં આવ્યો છે. આવા ગહન પ્રકરણનું ભાષાંતર દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના તેમજ અનેક પ્રકરણોનું સંગીન હર શિક્ષણ મેળવી શકે તેવી રીતે વિવેચન ગુજરાતી ભાષામાં કરવું તે કાર્ય સહેલું નથી, ફક્ત સંગીન અભ્યાસીઓ કે વિદ્વાનો માટે જ તે સરલ છે. આ ગ્રંથનું વિવેચન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે કરેલું છે કે જેઓશ્રી આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંન્યાસશ્રી જ ધર્મવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન છે. તેઓએ માત્ર સુમારે વીશ-પચ્ચીસ વર્ષ જેટલી લઘુ વયમાં ભાષાઓનું અને દ્રવ્યાનુયોગ તેમજ પ્રકરણોનું કેવું અને કેટલું સંગીન જ્ઞાન મેળવેલું છે તે આ ગ્રંથ મનનપૂર્વક વાંચનાર અને શિક્ષણ લેનાર સમજી શકે તેમ છે. શ્રીમાનું વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ વિદ્વાન છે અને તેઓશ્રીનો ઉત્તરોત્તર શિષ્યસમુદાય પણ વિદ્વાન અને સતત અભ્યાસી છે. આવી રીતે ઉત્તરોત્તર શિષ્ય-પ્રશિષ્ય કે તેના શિષ્યવર્ગમાં સંગીન ધાર્મિક જ્ઞાન ઉપાર્જન કરાવવું અને તૈયાર થયા પછી મળેલ જ્ઞાનરસને પુસ્તકો દ્વારા જૈન સમાજને પીરસવું-પાવું તે જૈન સમાજ માટે અત્યંત ઉપકારક છે. આ ગ્રંથમાં મૂળ ગાથા-છાયા-ગાથાર્થ-શબ્દાર્થ-વિસ્તરાર્થ અને અનેક સ્થળે અભ્યાસીઓને સરળ પડે તેટલા માટે વિષયને લગતાં અનેક વિવિધરંગી ચિત્રો તથા સંખ્યાબંધ યંત્રો તેમજ વિપુલ સંખ્યામાં ટિપ્પણીઓ, આકૃતિઓ અને છેવટે ભાવાર્થ સહિત મૂળ ગાથાઓ તેમજ સાદી ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક ઉપોદ્યાત આપવામાં આવેલ છે. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન કે પ્રકરણો આદિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂળ ગ્રંથોના અનુવાદો આવી રીતે સુંદર શૈલીમાં રચવા માટે અનુવાદક મુનિરાજશ્રીનો જૈન સમાજ ઉપર ઉપકારક પ્રયત્ન છે. અભ્યાસ કરવાના ગ્રંથોને પ્રસિદ્ધ કરવાની આ ઉત્તમૌલી છે, અને તેવી જ રીતે બીજા અભ્યાસના ગ્રંથો પણ રચાવા જોઈએ. - હવે આપણે આ ગ્રંથમાં શું છે? તે ઉપર આવીએ. આ ગ્રંથમાં મૂળ ગાથાઓ ૩૪૯, રંગબેરંગી ચિત્રો ૭૦ અને યંત્રો ૧૦૩ આપવામાં આવેલ છે. તેમજ વિવિધ રંગના ફોટાઓ મૂકીને ગુરૂભક્તિ પણ સાથે દર્શાવી છે. આ ગ્રંથનો ઉપોદુઘાત ગ્રંથમાં અજવાળું પાડવાને માટે એક દીપક સમાન છે, જે ખાસ વાંચવા યોગ્ય અને મનનીય છે. તે ઉપોદ્દાત વિદ્વત્તાપૂર્ણ સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે કે જેથી અનુવાદક છે મહારાજશ્રી એક સારા લેખક પણ કહી શકાય. સાથે વિષયાનુક્રમ અને ટિપ્પણીઓ પણ આપીને આ ગ્રંથને એક નમૂનારૂપ બનાવ્યો છે. આ ગ્રંથનો વિષય મુખ્યત્વે કરીને દ્રવ્યાનુયોગ તેમજ ગણિતાનુયોગ છે અને તેમાં આવેલા વિષયો ખાસ કરીને જૈન ખગોળ પણ કહી શકાય. તેમાં ઉદ્દેશરૂપ ૩૬ દ્વારા આપવામાં આવેલા છે. આ ગ્રંથની વસ્તુ જેમ સુંદર અને ઉત્તમ છે તેમ તેના પ્રકાશનનું કાર્ય એટલે સારા કાગળો, અનેક જ પ્રકારના ટાઈપો અને તેનું બાઈડીંગ પણ તેવું જ સુંદર બનાવી ગૃહો, જ્ઞાનભંડારો અને પુસ્તકાલયોના શૃંગારરૂપ આ ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આની સમાલોચના ખરેખરી રીતે તો મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ જેવા વિદ્વાનું હૈ મુનિવરો કે પંડિતો જ કરી શકે, તેવો આ ગ્રંથનો વિષય છે, અમે તો માત્ર અલ્પમતિથી પણ છે કંઈક સમાલોચના માટે લખ્યું છે. વિદ્વાન મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજના હાથે આ ગ્રંથની જે શૈલી છે તે જ પ્રમાણે આવા અભ્યાસના સંદર ગ્રંથો તેઓ લખી જૈન સમાજ ઉપર વિશેષ ઉપકાર કરે તેવું અંતઃકરણથી ઈચ્છીએ છીએ. દિર્ઘજીવી માસિક પત્ર જૈન આત્માનંદ પ્રકાશ” ભાવનગર.] એકાવન પૃષ્ઠ ઉપર ઉપોદુઘાત પણ શ્રી યશોવિજયજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ લખેલ છે, આમાંથી ઘણું જાણવાનું મળે છે. વાયરલેસ, રેડિયો, ફોનોગ્રોફ, યંત્રોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સમન્વય, જલ-વાયુનું એકીકરણ-પૃથક્કરણ ફોટોગ્રાફ અને ટેલીવિઝન, આર્ય સંસ્કૃતિના વિકાસમાં જૈન પ્રજાનો ફાળો, જૈન સમાજનું નૂતન કર્તવ્ય વગેરે વિષયો આમાં ખૂબ વિચારવા જેવા છે. ખાસ કરીને પાશ્ચાત્ય અને શાસ્ત્રીય માન્યતા સાથે વિસંવાદ તો ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે. આ ગ્રન્થમાં ચિત્ર કલાને સુંદર સ્થાન મળ્યું છે. * આ બહત સંગ્રહણીની રચના અજાયબીભરી કરી છે. આ ઉપકારક મહાગ્રંથમાં એકસો સત્યાવીસ તો યંત્રો આપેલા છે, સિત્તેર જેટલાં આકર્ષક ચિત્રો પણ મૂકેલાં છે, એથી આ મહાગ્રન્થ સમજવામાં ભારે સરળતા થાય છે. આ મહાગ્રન્થ જૈનબંધુઓ માટે ઘણો જ ઉપકારક છે. આમાંથી ઘણું જાણવાનું મળી આવે છે. આ ગ્રન્થનો વિશેષાર્થ લખવામાં શ્રી યશોવિજયજી મહારાજે ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. શ્રી યશોવિજયજી મહારાજનું શાસ્ત્રીય જ્ઞાન બેહમાન ઉપજાવે છે. આ પ્રયત્ન હરેક રીતે સફળ થયો છે; એથી અમે લાગતા વળગતા તમામને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. [દૈનિક પત્ર મુંબઈ સમાચાર'માં પ્રગટ થએલા દોઢ કલમના અભિપ્રાયમાંથી જરૂરી ભાગ]. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ જીવન [ ૧૨૬ ] જૈન સાધુ સંતોની વિજ્ઞાનદૃષ્ટિ * ખગોળ વિદ્યાનો અભ્યાસપૂર્ણ ગ્રન્થ છે જૈન દર્શનમાં જેટલું વૈજ્ઞાનિકતાનું તત્ત્વ છે તેટલું બીજા ભારતીય દર્શનોમાં નથી, અને એ વિજ્ઞાનપ્રેમ તેના સ્યાદ્વાદના સિદ્ધાન્તના પરિણામરૂપ છે. આ પ્રકારનું એ દર્શન છે એટલે તો જીવનને સ્પર્શતાં કેટલાંયે વિજ્ઞાનોમાં સંશોધનકાર્ય કરવા જૈનાચાર્યો પ્રેરાયા છે. ખગોળના વિષય પરત્વે એવું મહત્ત્વનું કાર્ય સાતસોથી વધારે પૃષ્ઠનો આ મહાગ્રન્થ કરે છે. * * * હું આવા ગ્રન્થના પ્રકાશનને આવકાર આપું છું. શા માટે ? કારણકે આવા ગ્રન્થો વિજ્ઞાનની પદ્ધતિઓની રજૂઆત કરે છે; વિજ્ઞાને ક્યારે અને કેવી ભૂલો કરી છે તે બતાવે છે અને વિજ્ઞાનની શક્યતાઓનો ખ્યાલ આપી ૨હે છે. અને એક બીજું પણ આ આવકારનું કારણ છે. ખગોળ વિદ્યાનો આ ગ્રન્થ માત્ર એ વિજ્ઞાનનું જ નિરૂપણ કરી નથી અટકી જતો; તેનાથી ઘણું વધારે એ આપણને આપે છે. માત્ર વિજ્ઞાનનો એ ગ્રન્થ ન બની જતાં એ સાથે સાથે દર્શન, તત્ત્વજ્ઞાન અને નીતિ શાસ્રનો ગ્રંથ પણ બની રહે છે. * * * * સંશોધન ગ્રંથ તરીકે તો આ ગ્રન્થનું મૂલ્ય અતિઘણું છે. એમાં મૂળસૂત્રનો અનુવાદ જ માત્ર અપાયો નથી; એ અનુવાદ ઉપરાંત એ વિષય પરત્વે બીજાં જૈન ગ્રન્થોમાં જે નિરૂપણ છે તેની નોંધ પણ તેમાં લેવામાં આવી છે, અને તેની ખગોળના પ્રશ્ન પરત્વે જૈન સિદ્ધાંતની જે જે માન્યતાઓ છે તેવી સળંગ સૂત્ર રજૂઆત આપણને મળી રહી છે. છ રૂપિયામાં આવડા મોટાં કદનાં સાતસો આઠસો પાનાનાં બહુમૂલ્ય પુસ્તકને દેવનાગરી લિપિમાં આપીને શ્રી મુક્તિકમલ જૈન મોહનમાળાએ પ્રથમ કક્ષાની સાહિત્ય સેવા કરી છે. આ બહુમૂલ્ય અતિ કિંમતી પુસ્તક છે. * * આ પુસ્તકમાં ગાથાઓનું વિસ્તૃત ભાષાંતર ઉપરાંત અન્ય ગ્રંથોમાં મળતા ઉપયોગી વિષયોને ધ્યાનમાં રાખીને આ ગાથાઓનો અનુવાદ કરવામાં આવ્યો છે. તે સિવાય કેટલુંક નવીન વર્ણન ઉમેરવામાં આવ્યું છે, કેટલેક સ્થળે ગાથાની અંદરની હકીકતને ચર્ચા દ્વારા વિસ્તૃતરૂપ આપવામાં આવ્યું છે. Ek * વિવિધ વિષયો દ્વારા ૭૦ ચિત્રોવડે ૮૦૦ પાનાનાં આ મહાગ્રન્થને સમૃદ્ધ બનાવવામાં આવ્યો છે. * * * શ્રી યશોવિજયજી મહારાજે આ એક ભવ્ય ગ્રન્થ તૈયાર કરેલો છે. [દૈનિક ‘જન્મભૂમિ’ પત્ર કલમ કિતાબ વિભાગ -(સંપાદક સુપ્રસિદ્ધ શ્રી ઝવેરચંદ મેઘાણી) મુંબઇ.] * * に For Personal & Private Use Only * Page #140 -------------------------------------------------------------------------- ________________ ૮૨૫ પાનાંનો આ દળદાર ગ્રંથ અમને અભિપ્રાય અર્થે મળ્યો છે. આ ગ્રંથ પાછળ અપાર અને જહેમત ખર્ચાયા હશે એમ આ ગ્રંથ જોતાં જ પ્રતીતિ થાય છે. આ ગ્રંથમાં કોઇ હવાઈ કલ્પના નથી કે નથી એમાં ગલગલીયા થાય એવી કોઈ વેવલી વાત, દિ પરન્તુ એ પુસ્તકમાં જડ અને ચેતન વસ્તુઓનાં સ્વરૂપોને સ્પષ્ટ બતાવી આપતી વાનીઓ છે. ટૂંકમાં કહીએ R તો શાસ્ત્રીય તત્ત્વોની વાનીઓથી પીરસાયેલો એક મહાન રસથાળ છે. એ પુસ્તકમાં ગાથાઓ માગધી મિશ્રીત છે, દરેકની સંસ્કૃત છાયા, ત્યારબાદ કઠિન શબ્દોના અર્થો, જ મૂળ ગાથાનો સંક્ષિપ્ત ભાવાર્થ, ફરી તે ઉપર તેનો વિસ્તૃત અર્થ, એમ સઘળું ગુજરાતી ભાષાંતર સરળ અને સમજભરી પદ્ધતિએ કરવામાં આવ્યું છે. ખગોળશાસ્ત્રના આ ગ્રંથમાં અનેક મહત્ત્વની વાતો છે. એમાં મુખ્યત્વે કરીને નરક, દેવ, મનુષ્ય અને તિર્યંચ એ પ્રત્યેક ગતિના જીવાદિક પદાર્થોનું, સ્થિતિ, આયુષ્ય, અવગાહના, ઉપપાતવિરહ, અવનવિરહ, ઉપપાત સંખ્યા, અવન સંખ્યા, ગતિ-આગતિ એ નવ દ્વારોના વિભાગદ્વારા વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. અને પ્રસંગે પ્રસંગે રાત્રિ અને દિવસ દક્ષિણાયન અને ઉત્તરાયન કેમ થાય છે, સૂર્ય ચન્દ્ર કેમ ફરે છે, દરેકે દરેક દેશમાં ઉદય અને અસ્તમાં થતા ફેરફારો અને વૃદ્ધિ-હાનિનાં કારણો, આજની દુનિયા ક્યાં અને કેટલી સમજવી ? તેમજ ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે ખગોળના એક એક વિષયને બહુ જ સ્પષ્ટ રીતે ચિત્રો સમેત ચર્ચવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ એમાં સમયથી માંડી પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ, અઢી દ્વીપાધિકાર, અસંખ્યદ્વીપ, સમુદ્રોની વ્યવસ્થા, ભરતી-ઓટનું કારણ, સમભૂતલ રૂચક ચર્ચા, તે તે જીવોને અંગે આહાર, શ્વાસોશ્વાસ, નિગોદ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, પર્યાપ્તિ, પ્રાણ, અનાહારકપણું, ઋજુ-વક્રાગતિ, નરકના દુઃખો, ચક્રવર્તીની વિજયયાત્રા. ચૌદ રત્નો, નવનિધિ, આયુષ્યના પ્રકારો વગેરેને પણ વિસ્તારથી આપવામાં આવ્યા છે. એમાં પરિશિષ્ટ તેમજ શાસ્ત્રોક્ત પ્રમાણ અને ઢગલાબંધ ટિપ્પણો અને બીજા સેંકડો વિષયો અનેક ગ્રન્થોમાંથી તારવીને આપ્યા છે. સુંદર મુદ્રણ અને સરસ ગેટઅપ પુસ્તકના સુશોભિતપણામાં વધારો કરે છે. આ ગ્રન્થમાં ૭૦ ચિત્રો આપવામાં આવ્યાં છે, તેમાં આકાશ, દેવલોક, મનુષ્યલોક અને નરક પૃથ્વીના જુદા જુદા વિભાગના ચિત્રો, જુદા જુદા નિવાસસ્થળો, જ્યોતિષચક્ર, તથા સુર્ય ચન્દ્ર મંડળનાં સંખ્યાબંધ ચિત્રો તેમજ બીજાં અનેક વ્યવસ્થિત ઢબે ભાષાંતરકારે એલ. મુજબ આલેખેલાં, અને મોટે ખર્ચે તૈયાર થએલાં હૂબહુ ચિત્રો જોતાં જ આ પુસ્તક પાછળ છે લેવાયેલી જહેમતનો ખ્યાલ આવી જાય છે. વિદ્યાર્થીઆલમને તો આ ભારે આશીર્વાદરૂપ થઈ હૈ પડે તેવું છે. આ પુસ્તકમાં વિવિધ ઢબે છપાયેલાં માહિતીપૂર્ણ ૧૨૪ યંત્રો એ પુસ્તકની ઉપયોગિતામાં હું ખૂબ વધારો કરે છે. જનતા સમક્ષ આવું સુંદર ગુજરાતી ભાષાંતરવાળું પુસ્તક રજૂ કરવા બદલ પ્રકાશકોને આ ધન્યવાદ ઘટે છે. દૈિનિક “સંદેશ” પત્ર અમદાવાદ) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ચી ગ બીપીબીપીસીએલ [ ૧૨૮ ] આ ગ્રન્થમાં નવદ્વારો બાંધીને વ્યાખ્યા કરવાની સુંદર અને વ્યવસ્થિત પ્રથા સ્વીકારી છે. ખગોળના ઉપર આ એક જૈન શાસ્ત્રીય ગ્રન્થ છે, અને તેથી તેની મહત્તા વધારે છે. ખગોળના અભ્યાસીઓ, તેમજ જ્યોતિષીઓને પણ આ વિષયમાં જૈનદૃષ્ટિબિંદુ જાણવાથી અવશ્ય લાભ થશે. આવા શાસ્ત્રીય ગ્રન્થનો અનુવાદ કરવાનું કામ અતિશ્રમ સાધ્ય છે. તેથી અનુવાદ કરનાર અને પ્રકાશક બન્નેને અભિનંદન ઘટે છે. અનુવાદકે વિસ્તૃત ઉપોદ્ઘાત સાથે જોડ્યો છે. તેમાં એમણે ખગોળના વિષયની સારી ચર્ચા કરી છે. જૈન દૃષ્ટિએ આ ગ્રંથમાં વિસ્તૃત વિચારણા કરવામાં આવી છે. [સચિત્ર સાપ્તાહિક પ્રસિદ્ધ ‘ગુજરાતી’ પત્ર મુંબઇ] * યંત્રચિત્ર સમેતનો આ અનુવાદગ્રંથ છે. ખગોળનો વિષય એવો ગહન છે કે તેના અભ્યાસીઓ બહુ થોડા હોય, અને તેનો અભ્યાસ કરી સમજીને ગ્રંથ લખવા જેટલી નિષ્ણાતતા પ્રાપ્ત કરવી એ તો વિરલ અભ્યાસીને ફાળે જ જાય, એટલે આ અનુવાદ માત્ર વીશ વર્ષની વયના એક યુવાન મુનિએ કરેલો છે તે જોતાં એમની ધીરજ, અભ્યાસરતિ અને ચોક્કસાઇની પ્રશંસા જ કરવી જોઇએ. જૈન ખગોળ વૈદિક ખગોળથી અનેરૂં હોવા છતાં પાશ્ચત્ય ખગોળથી જુદું જ છે. તેના નિર્ણયો આજના વિજ્ઞાનસિદ્ધ ખગોળથી ઘણા જ જુદા પડે છે. અનુવાદક એનો ખુલાસો આપે છે કે “વિજ્ઞાનસિદ્ધતા એ કાંઇ અંતિમ નિર્ણય નથી. કારણ કે વિજ્ઞાન આગળ વધે છે અને નિર્ણયો બદલાય છે. પરંતુ જૈન નિર્ણયો સર્વજ્ઞના છે અને તે અચળ છે.’ આ વિજ્ઞાનનો જમાનો આવી વાતોને શ્રદ્ધાની આંખે જોઇ શકે તેમ નથી, છતાં જૈન ખગોળ એટલે ઉપલકીઉં કપોળકલ્પિત શાસ્ત્ર નથી, પણ રજે રજનો હિસાબ ગણીને કાળ અને સ્થળનાં સૂક્ષ્મ અણુઓને માપી માપીને રચવામાં આવેલું એક વિસ્તૃત શાસ્ત્ર છે, એ આ ગ્રન્થ અને તેમાંની આકૃતિઓ જોતાં જણાઇ આવે છે. વૈજ્ઞાનિક ખગોળના પ્રશ્નોના જવાબો આ શાસ્ત્રકથિત ખગોળ ન આપે, તો પણ તે ઊંડા ઉતરવા જેવી, અભ્યાસ કરવા જેવી એક વસ્તુ છે. ફેંકી દેવા જેવી કે ઉપલક દૃષ્ટિએ જોઈને નિર્ણય આપી દેવા જેવી વસ્તુ નથી, અલબત્ત, વિજ્ઞાનયુગ ચર્મચક્ષુથી જે બતાવે છે તે આ શાસ્ર સર્વજ્ઞની ચક્ષુથી જોવાયેલું માન્ય રાખીને અને બને તેટલા પ્રમાણમાં ગણિત-માપથી કરી આપીને જ વિરમે છે. ગ્રન્થને તૈયાર કરવા પાછળ જેટલો અનુવાદકે અને ચિત્ર કરનારાઓએ શ્રમ લીધેલો છે, તેટલો જ પ્રકાશકે તેના રંગીન ચિત્રો-યંત્રો વગેરે છપાવીને પ્રસિદ્ધ કરવામાં શ્રમ લીધો છે. છૂટે હાથે ખર્ચ કરવામાં આવ્યો છે. અનુવાદકના શ્રમની કદર વસ્તુતઃ અભ્યાસીઓ જ કરી શકે તેમ છે અને એવા અભ્યાસીઓ-આવા ગહન વિષયના અભ્યાસીઓ જૈનોમાં કે જૈનતરમાં કેટલા હશે તેની કલ્પના કરી શકાય તેમ છે. જેઓ આવા વિષયના રસિક હોય છે તે બહુધા પંડિતો જ હોય છે. ચીરીઓ સ evételéve For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પીરસનાર નીરવે બીલ ૧૨૯ ] [ સામાન્ય વાચકના રસનો વિષય તે હોઇ શકતો નથી. એટલે એવા પંડિતો મૂળ સંસ્કૃત ગ્રંથો પણ વાંચી શકે, પરન્તુ અનુવાદકના પ્રસિદ્ધિકરણની ઉપયોગિતાનું માપ તો અનુવાદ ઉપરથી જ જૈન ખોળનો રસ અને અભ્યાસનો વિષય બનાવનારાઓ ઉપરથી નીકળી શકશે. [જાણીતું સાપ્તાહિક પ્રજાબંધુ’ પત્ર-અમદાવાદ] સમીક્ષક સુપ્રસિદ્ધ લેખક ચુનીલાલ વર્ધમાન શાહ શ્રીમદ્ ચંદ્રસૂરીશ્વરજી મહારાજ રચિત આ ગ્રન્થ પૂજ્ય સાધુ-સમાજ અને જ્ઞાનપિપાસુ સમાજમાં એક અભ્યાસના ગ્રન્થ તરીકે પ્રચલિત છે. દૈવાદિ ચાર ગતિ આશ્રયી આયુષ્ય, શરીર પ્રમાણ વગેરે ૩૪ તારોનું વિસ્તાર યુક્ત વર્ણન મુખ્યત્વે આ ગ્રંથમાં કરવામાં આવેલ છે, એટલે ચારે ગતિની પૌદ્ગલિક અને ભૌગોલિક માહિતી આમાંથી મળી આવે છે. બીજી રીતે કહીએ તો જૈન-ભૂગોળ અને વિજ્ઞાનની દૃષ્ટિ આ ગ્રંથમાંથી મળી રહે છે. સામાન્ય રીતે કથાનુયોગ તરફ જનતાને જેટલી રૂચિ હોય છે તેટલી રૂચિ આવા ગણિત તત્ત્વના ગ્રંથો તરફ હોતી નથી. એટલે આ ગ્રંથનું મહત્ત્વ બહુ જ ઓછા પ્રમાણમાં જનતા સમજે છે. બીજી રીતે આ ગ્રંથના વિષયને આધુનિક દૃષ્ટિએ સમજાવવામાં આવે તો આજની વૈજ્ઞાનિક શોધો સાથે સંબંધ ધરાવતા, અને એવી શોધોની પ્રેરણા જન્માવતા ઘણા મહત્વના તાત્ત્વિક સિદ્ધાન્તો આમાં રહેલ છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ ઘણા જાણવા જેવા અને આજની ભૌગોલિક શોધખોળમાં નવી જ પ્રેરણા આપતા પ્રસંગો પણ આમાં રહેલા છે, પણ તે જાણવા, વિચારવા અને તેનો યુગષ્ટિએ ઉપયોગ કરવાની તક આપો લઇ શક્યા નથી. તેનું કારણ આવા સાહિત્ય પરત્વેની આપણી ઉદાસીનતા, અને રોચક શૈલીનો અભાવ છે. આ ઉદાસીનતા ટાળવા અને વસ્તુને વધુ રોચક, વધુ સરળ તેમજ વધુ રસિક બનાવવા માટે ભાષાન્તરકારે સારી પ્રયાસ કર્યો છે. જ્યાં જ્યાં વિષયની ગહનતા જણાઈ છે ત્યાં ત્યાં આબેહૂબ ચિત્રી આપી વસ્તુ સરલ કરવામાં આવી છે. જ્યાં જ્યાં તત્ત્વોને આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ કે ભૌગોલિક દૃષ્ટિએ ઘટાવવાં જેવું જણાયું છે ત્યાં ત્યાં સુોગ્ય રીતે ઘટાવવામાં આવેલ છે, અને જરૂરી વિવેચન પણ સાથોસાથ કરવામાં આવેલ છે. આ રીતે આ ગ્રન્થ તેના ચાલુ અભ્યાસકોને એક સરલ શિક્ષક રૂપ બન્યો છે, જ્યારે અન્ય વર્ગને જૈનદૃષ્ટિ જાણવા માટે એક ઉપયોગી સામગ્રીરૂપ બન્યો છે. લેખકે જણાવ્યું છે તેમ, એક વસ્તુ સમાજે વિચારવી જરૂરી છે કે, આપણી પાસે એવું ઘણું સાહિત્ય પડયું છે કે જેના આધારે વિજ્ઞાનને નવો પ્રકાશ મળે, શોધકોને નવી દષ્ટિ મળે, પણ આવા સાહિત્યના ગદ્વેષીની આજે ખામી છે. આ ખામી દૂર કરવાનો ગંભીર વિચાર આપણે કર્યો નથી. વધુ નહિ તો આજના વિજ્ઞાન ક્ષેત્રના બે-ચાર અભ્યાસીઓને આપણા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવા, અને તેનો યોગ્ય ઉપયોગ કરના માટે બેસાડવામાં આવે તો નવી શોધખોળનો કેટલોક યશ જૈનસમાજને ફાળે નોંધાવી શકાય. એક વાત તરફ હજુ અમારે ધ્યાન ખેંચવું જોઈએ કે આવા સાહિત્યને સર્વ સામાન્ય બનાવવાની જરૂર છે. રૂઢ ભાષાથી આ પુસ્તકને પર રાખવાની દૃષ્ટિ રાખવામાં આવેલ હશે. તેમજ સર્વ સામાન્ય ભાષાીલી રાખવાનો સંકેત પણ હશે, પરંતુ હંમેશના વાતાવરણથી ટેવાએલી ભાષાનો રંગ કોઈ કોઈ સ્થળે આવી ગયો છે કે જે વસ્તુ સાધારણ સમાજને સમજવામાં જરા આકરી પડે. આવી અગવડ દૂર કરવામાં ZAMANIZMIM For Personal & Private Use Only doodl www.jainellbrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ 000પીપી [ ૧૩૦ ] આવે તો આવી અમૂલ્ય સાહિત્ય સેવાનો લાભ જનતા વધારે પ્રમાણમાં લઇ શકે એ નિઃશંક છે. પ્રાન્ત અનુવાદકના આ પ્રશંસનીય પ્રયાસને આવકારતા આખું ઉપયોગી સાહિત્ય સંસ્થા પ્રગટ કરતી રહે તેમ ઇચ્છીએ છીએ. [સાપ્તાહિક જૈન' પત્ર--ભાવનગર] વિષયનું સ્પષ્ટીકરણ કરવા માટે ૧૨૭ યંત્રો, ને સિત્તેર ચિત્રો આપેલાં છે. લગભગ આઠસો પાનાંનો આવો દળદાર ને મનોહર રીતે છાપેલો ગ્રંથ પ્રગટ કરવા માટે અને માત્ર છ રૂપિયા જેટલી નજીવી કિંમતે આપવા માટે વાચકો અનુવાદક મુનિશ્રીના સદૈવ ઋણી રહેશે. અપ્રકાશિત જૈન સાહિત્યનો ભંડાર વિશાળ છે, એમાંથી ભાષાંત૨રૂપે પણ જો પ્રજાને એનો પરિચય કરાવવાનું કામ મુનિશ્રી ઉઠાવી લેશે તો તેઓશ્રીને જૈન દર્શન”ની સેવા બજાવવા ઉપરાંત ગુર્જર સાહિત્યની સેવા કરવાનું માન મળશે. અંતે આવો ઉપયોગી ગ્રન્થ, અનેક વરસોની મહેનત ઉઠાવ્યા પછી, પ્રગટ કરવા માટે મુનિપ્રવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજને ધન્યવાદ આપીએ છીએ, અને સમાલોચના માટે અમારાથી એ ગ્રંથનું વાંચન થયું એ માટે મુનિમહારાજના અમે આભારી છીએ. અંતે વાચકોને આ ગ્રંથ વાંચી જવાની ભલામણ કરીને વિરમીએ છીએ. દ્રવ્યાનુયોગનો આ સુંદર ગ્રંથ છે. પ્રકરણના અભ્યાસીઓએ ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. અનુવાદકનો પ્રયાસ ખૂબ જ પ્રશંસાપાત્ર છે. [પ્રસિદ્ધ માસિક પત્ર ચિત્રમય જગત્’પૂના, ૧૫૦ લીટીના પ્રગટ થયેલા અભિપ્રાયમાંથી] ખગોળનું સ્વરૂપ બતાવવા માટે બહુ જ ઉપયોગી છે. આવા ગ્રંથો વાંચ્યા સિવાય દ્રવ્યાનુયોગનું પ્રવેશ જ્ઞાન થઇ શકતું નથી. તેથી અમે આ ગ્રન્થ સાદ્યંત વાંચવાની ભલામણ કરીએ છીએ અને અનુવાદક મુનિરાજને અભિનંદન આપવા સાથે આવા અનેક ગ્રન્થો પ્રસિદ્ધ કરવાનું સૂચવીએ છીએ. [દીર્ઘજીવી માસિક જૈન ધર્મ પ્રકાશ' ભાવનગર] ૮૨૫ પૃષ્ઠ, ૭૦ ચિત્રો અને ૧૨૪ યન્ત્રોથી શોભતો દળદાર ગ્રંથ પ્રથમ નજરે તો અખુટ પ્રશંસા આમંત્રી લે છે. * પચ્ચીસ વર્ષ પહેલાં આ સંગ્રહણીસૂત્ર મૂળગ્રંથ અને શ્રીમદ્ દેવભદ્રસૂરિની વૃત્તિ સાથે દેવચંદ લાલભાઇ ગ્રન્થમાળામાં પ્રગટ થઇ ચૂકેલ છે, અને અનુવાદની એક યા બીજા સ્વરૂપમાં તેની બીજી બે ત્રણ સબસીડી સીધી For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ 9 આવૃત્તિઓ પણ બહાર પડી ચૂકી છે. આમ છતાં વિસ્તાર, વિવેચન, ભવ્યતા, ચિત્રો, સુંદરતા વગેરે ગણતરીએ પર અમે આ ગ્રન્થને આવકાર પાત્ર લેખીએ જ છીએ. * * એકંદરે આ ગ્રંથ જૈન દષ્ટિએ ચારેગતિની પૌગલિક તેમજ ભૌગોલિક સ્થિતિ સમજવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. [જાણીતું માસિક પત્ર-સુવાસ’ [વડોદરાના વિસ્તૃત અભિપ્રાયમાંથી] જૈનધર્મનાં શાસ્ત્રીય તત્ત્વોને સરલતાથી રજૂ કરનાર ગુજરાતી ભાષામાં આવો ગ્રંથ હું તૈયાર કરવા માટે સાહિત્ય અને કલાપ્રેમી મુનિ શ્રી યશોવિજયજી મહારાજને અમારા અભિનંદન. જેમને કંઈ જાણવાની જિજ્ઞાસા છે એવા સહુને રાત્રિ અને દિવસ, નક્ષત્ર અને તારા, સૂર્ય અને ચંદ્ર એ સર્વ બાબતમાં બહુ જ સરલતાપૂર્વક સમજણ આપતો આ ગ્રંથ ગુજરાતીઓએ વધાવી લેવા જેવો છે. ગુરુવર્યોના કલામય આકર્ષક ફોટાઓ, રંગીન ચિત્રો-યંત્રો આદિથી વિભૂષિત આ દળદાર ગ્રંથ બાહ્ય દષ્ટિથી જોનાર પ્રેક્ષકોનું પણ સહસા ધ્યાન ખેંચે તેવો અને પુસ્તકાલયોને દીપાવે તેવો છે. તે તે પ્રકારના અભ્યાસીઓને ગ્રંથ ઉપયોગી થાય તે રીતે અનુવાદકે પરિશ્રમ કર્યો જણાય છે. ત્રણે લોક સંબંધમાં જૈનોની શું માન્યતા છે? એ સંબંધી બીજે ન મળી શકતું જાણવાનું આ ગ્રંથ દ્વારા મળી શકે તેમ છે તેથી જૈનો સિવાય અન્ય જિજ્ઞાસુ અધિકારીઓને પણ આ ગ્રંથ ઉપયોગી થઈ શકે તેવો છે. આ ગુજરાતી ભાષાંતરકાર તરૂણ મુનિ અભિનવ યશોવિજયજી વડોદરા રાજ્યના C વતની હોઈ ગુજરાત ગૌરવ લેવા જેવું છે. [માનીતું માસિક પત્ર-શારદા વડોદરા] For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ लेखनकाल मुद्रणकाल मूल ग्रंथ रचना बारमी शताब्दी वि.सं. १९८९ वि.सं. १९९१ 888888888888888888888888888888888 १ श्री दवितीमण्डन-महाप्रभावक-श्रीमल्लोटणपार्थनाथस्वामिने नमो नमः॥ DAUN पूज्यपाद-सुगृहीवनामधेय-शासनप्रभावक-सुविशुद्धचारित्रचुडामणि व्याख्यानविशारद-जैनाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरसद्गुरुभ्यो नमः॥ 2888888888888888 सिद्धान्तमहोदधि पूज्य श्रीमच्चन्द्रसूरीश्वरविरचित ॥ बृहत्-संग्रहणी-रत्नम् ।। 4 अनुवादके तैयार करेला ७५ चित्रो युक्त । गू-र्ज-र-भा-घा-नु-वा-द-वि-भू-षि-त-म् ।। अनुवादकः बालमुनिश्री यशोविजय 828280 रचनासमय वि.सं. १९८९ । आ अनुवाद मुनिजीए पोतानी १८ वरसनी उमरे करेलो छ। 33838 | ऐं नमः વીર સંવતની ૧૨મી ને વિક્રમ સંવતની છઠ્ઠી સદીમાં થયેલા, પુજ્યપ્રવર ભાષ્યકાર ભગવાન 4 શ્રીમાનુ જિનભદ્રગણી ક્ષમાશ્રમરજી મહારાજાએ, શ્રી પન્નવણા સૂત્ર તથા " શ્રી જીવાભિગમસૂત્ર વગેરે આગમ ગ્રંથોમાંથી સારસાર ને ઉપયોગી વિષયનો સંગ્રહ કરી, ભવ્યજીવોના કલ્યાણાર્થે સંગ્રહણી નામના એક અતિઉપયોગી દ્રવ્યાનુયોગ-ગણિતાનુયોગપ્રધાન મહાન ગ્રંથની જે રચના કરેલી છે, તે સંગ્રહણી ગ્રંથનું પ્રમાણ કંઈક મોટું-અર્થાતુ ૫૦૦ ગાથા આ ગ્રંથ સંગ્રહણીરત્ન, શ્રી ચન્દ્રિયા, લોક્યદીપિકા, બૃહત્સંગ્રહરી, મોટી સંગ્રહણી આમ વિવિધ નામે ઓળખાય છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह ઉપરાંત હોઈ “આ વિષયની હજુ પણ સંક્ષિપ્ત રચના થાય તો બાલજીવોને વિશેષ લાભકારક થાય એ અભિપ્રાયથી દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય આ ચારેય ગતિના જીવોના આયુષ્ય, ભવન, અવગાહના, ગતિ, આગતિ વગેરે વિષયો ઉપર ૨૭૩ ગાથા પ્રમાણ “સંગ્રહણીરત્ન' આ નામે ગ્રન્થરચના કરી છે. જો કે શ્રી ભગવતીજી, શ્રી દંડક પ્રકરણ (લઘુસંગ્રહણી] વગેરે ગ્રન્થોની જેમ, આ ગ્રન્થમાં ચોવીશ દંડકનાં નામ લેવાપૂર્વક વ્યાખ્યા કરી નથી, પરંતુ દેવાદિક ચાર ગતિ આશ્રયીને આયુષ્ય, શરીરપ્રમાણ ઇત્યાદિ પ્રથમ ગાથામાં નિર્દિષ્ટ કરેલાં દ્વારોનું, ઘણી સરલ અને સુંદર, વ્યવસ્થિત અને આકર્ષક પદ્ધતિથી વર્ણન કર્યું છે. હવે આ ગ્રન્થમાં કહેવાનો દ્વારોનું પ્રતિપાદન કરનારી ગાથા, પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ સાથે કહેવાય તે પહેલાં, મંગલ એટલે શું? મંગલ કરવાનું શું પ્રયોજન ? મંગલના પ્રકાર કેટલાં? તે સંબંધી સંક્ષિપ્ત સ્વરૂપ જાણવું ઉચિત માની અહીં આપવામાં આવે છે. || મંત્તર વરવાનું પ્રયોનન વોર || આ ગૈલોક્યદીપિકા અપનામ બૃહત્ સંગ્રહણી સૂત્રના કત બારમી સદીમાં થયેલા પરમ કારુણિક શ્રીમાનું મલધારગચ્છીય શ્રીમાનું ચન્દ્રસૂરીશ્વરજી મહારાજે સકલ૨. માછીવાર પાન શાસ્ત્રના નિચન્દ્ર વા નવનીતરૂપ આ ગ્રન્થને રચતાં પ્રારંભમાં જ નહિ રિહંત’ એ પદથી અરિહંતને અને “મારૂં શબ્દથી સિદ્ધ-આચાર્યાદિ પરમપુરુષોને નમસ્કાર કર્યો છે. નમસ્કાર કરવાનું પ્રયોજન શું? એ પ્રશ્નના સમાધાનમાં સમજવાનું કે આપ્તપુરુષો કોઈપણ ગ્રન્થના પ્રારંભમાં ભાવમંગલ અવશ્ય કરે છે, અને તે ભાવમંગલ મુખ્યત્વે ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ છે. એથી ભારતીય પ્રાચીન પરંપરા મુજબ પૂવપરથી ચાલ્યો આવતો જે શિષ્ટાચાર તેનું પાલન પણ સચવાય છે. શિષ્ટાચાર એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે – शिष्टानामयमाचारो, यत्ते संत्यज्य दूषणम् । निरन्तरं प्रवर्तन्ते, शुभ एव प्रयोजने ।। ભાવાર્થ – “શિષ્ટપુરુષોનો એ આચાર છે કે તેઓ દૂષણને તજીને સત્ કાર્યમાં જ નિરંતર ૧. યદ્યપિ જંબુદ્વીપસંગ્રહણીને વર્તમાનમાં લઘુસંગ્રહણી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે સંગ્રહણીમાં જંબૂદ્વીપનું જ વર્ણન આવતું હોવાથી ‘જબૂદ્વીપસંગ્રહણી’ એ નામ તે ગ્રંથનું ઉચિત છે. જ્યારે ‘દડકપ્રકરણ'ને લધુસંગ્રહણી કહેવામાં કશી બાધા જણાતી નથી, કારણકે બૃહત્ સંગ્રહણીમાં જે વિષય વિશેષ કરીને વર્ણવવામાં આવ્યો છે, તે જ વિષયને સંક્ષેપથી સુગમતા માટે ચોવીશ દંડકની અપેક્ષા રાખી તે ગ્રન્થમાં વર્ણવ્યો છે. વધુમાં શ્રી દંડકપ્રકરણની ગાથામાં આવતું “સંવિત્તયરીનો રૂHT' એ પદ પણ દેડકપ્રકરણને ‘લઘુસંગ્રહણી' કહેવામાં વિશેષ પુષ્ટિ કરતું હોય તેમ સ્પષ્ટ દેખાય છે. વળી શ્રી દેડકપ્રકરણના વૃત્તિકાર મહર્ષિ શ્રી રૂપચંદ્રમુનિના પ્રારંભના"प्रणम्य परया भक्त्या, जिनेन्द्रचरणाम्बुजं । लघुसंग्रहणीटीका, करिष्येऽहं मुदा वराम् ।।१।।" આ શ્લોકથી દંડકનું અસલ નામ ‘લઘુસંગ્રહણી’ હતું તે સ્પષ્ટ થઈ જાય છે. કેટલાક આચાર્યો આ પ્રકરણને “શ્રીવિવાષત્રિશા'ના નામથી પણ સંબોધે છે. २. मंगलशब्दस्य कोऽर्थ :- पूर्णतां मङ्गति “गच्छति-गमयति वा" (मङ्गेरलच्-सूत्रात्-पा० उ पञ्चमपादे चरमसूत्रम्)। मंगति दुरदृष्टमनेन अस्माद् वेति मंगलम् अथवा मङ्गं धर्मं लातीति मङ्गलम्, धर्मोपादानहेतुः अथवा मां गालयति पापादिति મફત્તશાઈઃ || આ પ્રમાણે મંગલ શબ્દની અનેક રીતે સિદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ मंगल वगेरे अनुबंधचतुष्टय પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ ‘દૂષણને વર્જીને શુભ કાર્યમાં જ સર્વદા પ્રવૃત્તિ કરવી તે શિષ્ટાચાર ગણાય છે.” શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પુરુષો પણ અમૃતરસઝરણી, વૈરાગ્યવાહિની, ભવ્યાત્માઓને સંસારસાગરમાંથી ઉત્તીર્ણ કરનારી સર્વવિરતિપ્રધાન દેશનારૂપ અમોઘ મેઘધારા વર્ષાવતાં પ્રારંભમાં જ “નમો તિથ્થસ' પદોચ્ચારણ કરે છે. આ પરમાત્માઓ સર્વજ્ઞપણું પામેલા છે, કોઈપણ પ્રકારનાં વિઘ્નોનો તેમને સંભવ હોતો જ નથી, એટલું જ નહિ પણ જેઓ ત્રિકાલજ્ઞાની હોવાની સાથે તે સર્વદર્શિપુરુષો શુભાશુભ સર્વ ભાવો જોઈ રહેલા હોય છે, આવા તદ્દભવમોક્ષગામી પરમાત્માઓ પણ ઉક્ત નમસ્કાર કરવારૂપ ભાવમંગલ વિધિનું આચરણ કરે છે, એમાં કારણ કોઈપણ હોય તો શિષ્ટાચારના પાલન સિવાય કશુંય નથી. આ શિષ્ટાચાર પાલન અનાદિસિદ્ધ છે, કારણકે અતીતકાળમાં થઈ ગયેલા અનંતા જ્ઞાનીઓ અને અનાગતકાળે થનારા અનંતા જિનેશ્વરદેવો, તે બધાય ઉક્ત શિષ્ટાચારનું પાલન અવશ્ય કરનારા છે, તો પછી છઘસ્થમહર્ષિ આત્માઓ તે જ જિનેશ્વરનાં મુખારવિંદમાંથી પ્રગટ થયેલી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ ત્રિપદી અને તે ઉપર રચાયેલ સારીએ દ્વાદશાંગીના આધારે ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસ્ત્રરચનાઓ કરે, અને તેવાં શુભ કાર્યમાં ઈષ્ટદેવાદિને નમસ્કાર કરવારૂપ મંગલ કરે, એમાં વિચારોને અવકાશ પણ શું હોય ? એથી જ આપણે જોઈ શકીશું કે પ્રાયઃ સકલસાધુશિરોમણિ શિષ્ટપુરુષોએ સિદ્ધાન્તાદિ તે તે ગ્રન્થોના પ્રારંભમાં ઠેકાણે ઠેકાણે મંગલાચરણરૂપ શિષ્ટાચારનું જે પાલન કર્યું છે તે એટલા જ માટે છે કે “શિષ્ટાચારનું પાલન એ શિષ્ટપણું પ્રાપ્ત કરવાનો હેતુ છે.” કહ્યું છે કે “શિકાનાં શિષ્ટત્વમા યતિ શિષ્ટમાનુપાત્તિના” અને તેથી જ તેઓનું શિષ્ટપણે પણ ઝળકી ઊઠે છે. “મહીનનો વેન તિઃ સ પાડ’ એ કથન મુજબ ઉત્તમ પુરુષો શિષ્ટપુરુષોના માર્ગનું આચરણ અવશ્યમેવ કરે છે. આ નિયમાનુસાર આ ગ્રન્થકર્તાએ પણ તેનું અનુકરણ કરેલું છે, કારણકે પુણ્યાત્માઓ ઈષ્ટદેવાદિને કરવામાં આવેલા નમસ્કારરૂપ નાવવડે સંસારસાગરનો તેિમજ કોઈપણ કાર્યનો સહેલાઈથી પાર પામી શકે છે. અરે ! આપણે નિરંતર આવશ્યક ક્રિયા કરતાં ભક્તિભાવપૂર્વક ઉચ્ચાર કરીએ છીએ કે – “इक्को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।" ભાવાર્થ – જિનેશ્વરોમાં વૃષભ સમાન એવા વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર નર કે નારીને સંસારસમુદ્રમાંથી તારે છે, તો પછી સકલ અરિહંતાદિ દેવને કરેલો નમસ્કાર શું ફળ ન આપે ? આથી જ નમસ્કાર કરનારા આત્માઓ વિનોની પરંપરાનો પાર પામે તે તો સહજ છે, કારણકે અરિહંતદેવને નમસ્કાર કરવારૂપ ભાવમંગલ તો ઇષ્ટકાર્યની સિદ્ધિને આપનારું છે, જે કથન સર્વમાન્ય ને સુપ્રસિદ્ધ છે, અને એથી જ તે મંગલ ગ્રન્થની આદિમાં મંગલરૂપે અવશ્ય કરાય છે. કહ્યું છે કે – “ રૈવ શાસ્ત્રાવી, વાધ્યમિદાર્થસિદ્ધ ' અર્થ સુગમ છે. એ જ વાતને પુષ્ટ કરતાં ભગવાન જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજા પણ લખે છે કે – ते मंगलमादीए मज्झे पजंतए य सत्थस्स । पढमं सत्थत्थाविग्घपारगमणाय निद्दिद्धं ॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “તે મંગલ સૂત્રની આદિમાં, મધ્યમાં અને ગ્રન્થાન્તે પણ કરવું જોઈએ. સૂત્રાર્થની રચના નિર્વિઘ્નપણે પાર પડે તે હેતુ આદિ મંગલનો છે.” આ નમસ્કાર કરવારૂપ શિષ્ટાચારના પાલન વિનાનું કરાતું કાર્ય ઇષ્ટસિદ્ધિને નથી આપી રૂ. નમલ્હારનું પ્રયોનન શકતું, માટે અરિહંતાદ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ સર્વત્ર ક૨વાનું શાસ્ત્રોમાં વારંવાર જણાવ્યું છે, એથી એ તો સિદ્ધ જ થાય છે કે, કોઈપણ ગ્રન્થના પ્રારંભથી તે પરિસમાપ્તિપર્યન્ત આવતાં વિઘ્નોને દૂર કરવા અર્થાત્ ગ્રન્થની નિર્વિઘ્ન સમાપ્તિરૂપ ફલની સિદ્ધિ માટે નમસ્કારરૂપ મંગલ ઋષિ—મહર્ષિયાવત્ પરમર્ષિ બધાયને યથાસંભવ અવશ્ય કરવું પડે છે, કારણકે કલ્યાણકારી કાર્યોમાં વિઘ્નો રહેલાં હોય છે. કહ્યું છે કે— श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः || ૪ “કલ્યાણકારી કાર્યોમાં મહાત્મા પુરુષોને પણ વિઘ્નો આવે છે; જ્યારે અશુભ કાર્યોમાં પ્રવૃત્તિ ક૨ના૨ દુરાત્માઓનાં વિઘ્નો ક્યાંય નષ્ટ થઈ જાય છે.” વળી નમસ્કારાત્મક મંગલ એ વિઘ્નોપશામક હોવા સાથે, શાસ્ત્રમાં શ્રદ્ધા—આદર કર્મનિર્જરાની ઉત્પત્તિ અને પરંપરાએ યાવત્ મોક્ષપ્રાપ્તિ વગેરેમાં કારણભૂત છે. આ પ્રમાણે ગ્રન્થ રચવો એ પણ એક ઉત્તમોત્તમ કલ્યાણકારી કાર્ય હોવાથી શ્રીમાન્ ગ્રન્થકાર મહર્ષિએ પ્રારંભમાં જ ‘હિંતાક્’ એ પદથી અરિહંતાદિ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપ મંગળનું આચરણ કર્યું છે, એમ આ ગ્રન્થકાર મહર્ષિએ કરેલ ભાવ નમસ્કારરૂપ ‘ભાવમાત’ કરવાનું કારણ જણાવ્યું. શંકા ઃ — તમોએ ઉપરની સર્વ વાત કહીને તાત્પર્ય એ દર્શાવ્યું કે વિઘ્નોની શાન્તિને માટે ગ્રન્થના પ્રારંભમાં અવશ્ય મંગલ કરવું જોઈએ, એ વિધાનનો તો અમોએ સ્વીકાર કર્યો, પરંતુ અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુને ઉદ્દેશીને કરવું જોઈએ તેનું શું કારણ ? અને તેઓને નમસ્કાર કરવાથી ફળની પ્રાપ્તિ પણ શી ? સમાધાન :– અર્હત્, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વસાધુ એ પંચપરમેષ્ઠી ગણાય છે. વિશ્વની મહાપવિત્ર વ્યક્તિઓ આ પાંચ જ છે. વળી ગુણો ગુણી વિના રહી શકતા નથી માટે સારાએ જૈન સિદ્ધાન્તનું તત્ત્વ એ પાંચમાં સમાયેલું છે, એટલા માટે જ એ મહામંત્રરૂપ છે. જીવો ઇષ્ટસિદ્ધિને અર્થે ચહાય તેવા મંત્રો ભલે ગણે પરંતુ આ નવકારમંત્રથી અધિક કોઈ મંત્ર નથી. એ રીતે કહીએ તો અન્ય સ્તોત્ર, મન્ત્રતન્ત્રાદિ તો આ મન્ત્રના પ્રકારરૂપ છે. આ નવકારમન્ત્રનું મહાત્મ્ય જૈનશાસનમાં ઠાંસીઠાંસીને ભર્યું છે. આ મન્ત્ર સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ હોવાથી જ શ્રીભગવતીસૂત્ર જેવા મહાન ગ્રન્થના પ્રારંભમાં તેનો આદર કરાયો છે. વળી આ પરમેષ્ઠીમન્ત્ર ચૌદપૂર્વના સારરૂપ છે. જે માટે કહ્યું છે કે— ४. नमस्कार मन्त्र शा माटे मंगलरूप छे ? ૩. કોઈ શંકા કરે કે તમો મંગલ કરો છો તો રચાતા તે તે ગ્રન્થો શું અમંગળરૂપ છે ? તો ના. ગ્રન્થ સ્વયં મંગળરૂપ છતાં શિષ્ટાચારપાલન વગેરે અનેક કારણોથી મંગલ કરવાની આવશ્યકતા છે. આ સંબંધી વિશેષ વર્ણન માટે વિશેષાવશ્યક ભાષ્ય જોવું. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ नमस्कार-नवकार मन्त्रनो महिमा अने प्रभाव "जिणसासणस्स सारो, चउदसपुव्वाण जो समुद्धारो । નસ મને નવકારો, સંસારને તસ વુિં ?” અર્થ :– જિનશાસનનો સાર ચૌદપૂર્વમાંથી ઉદ્ધત [અથવા ૧૪ પૂર્વના ઉદ્ધારસ્વરૂ૫] એવો નવકારમંત્ર જેના હૃદય-મંદિરમાં ગુંજારવ કરે છે, તેને સંસાર શું કરી શકે ?” અર્થાત્ કંઈ પણ કરવા સમર્થ નથી. સંસારસાગરમાં ઝડપાએલો આત્મા આ નવકારમગ્નના ધ્યાનરૂપી નાવવડે ઉદ્ધાર પામે છે, એટલું જ નહિ પણ ગમે તેવા દુઃખી સંયોગમાંથી બચવા આ નવકારમંત્રનું સ્મરણ કોઈ અજબ પ્રકાશ પાડનાર થઈ પડે છે. ચૌદ પૂર્વધરો પણ અન્તકાળે પૂર્વના નવનીત સમાન નવકારમંત્રનું જ વે છે. આ મંત્રના પ્રભાવથી કંઈક આત્માઓ સંસારસાગરને તરી ગયા અને તરશે. કંઈક આત્માઓ તો સંસારના દુઃખદાયી પાશને આ મન્વના સ્મરણદ્વારા છેદવા સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સંસારવ્યથાને નષ્ટ કરી સુખાનંદનો અનુભવ લેનારા નીવડ્યા છે. કંઈક આત્માઓ આ મત્રના સ્મરણરૂપ પ્રબલ સાધનવડે આત્મસિદ્ધિઓ પણ સાધી રહ્યા છે. આ ઉભય લોકે એટલે આ લોકે અને લોકાન્તરે [અન્ય જન્મોમાં] હિતકારી છે. કહ્યું છે કે 'हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं । इहलोए परलोए, सुहाण मूलं नमुक्कारो ॥१॥' અર્થ :– દુઃખને હરે છે, સુખને આપે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષી નાંખે છે. વધુ શું કહીએ? આ લોક ને પરલોકમાં સર્વ સુખનું મૂળ નવકારમંત્ર જ છે. આ પંચપરમેષ્ઠી નવકારનું સ્મરણ ગૌણપણે બાહ્ય કાર્યસિદ્ધિમાં મન્નરૂપે છે, પરંતુ મુખ્યતયા - સંસારરૂપી વ્યાધિને મટાડવામાં મુખ્ય ઔષધરૂપ છે. જેમ ખેડૂત ધાન્યનો ५. नवकार मन्त्र माहात्म्य. - પાક તૈયાર કરવા અનેક પ્રકારનાં બીજો વાવી, વૃદ્ધિગત કરવા જલસિંચન કરે છે, તેથી તેને ધાન્યની પ્રાપ્તિ તો થાય છે, પણ સાથે સાથે ઘાસ વગેરેની પ્રાપ્તિ જેમ વિના પ્રયત્ન સહેજે મળે છે, તેને ઉત્પન્ન કરવા કંઈ જુદું બીજ વાવવાની જરૂર નથી રહેતી, તેમ મોક્ષસિદ્ધિને અર્થે સ્મરણ કરાતા આ મત્રથી, બાહ્ય ઉપદ્રવો સહેજે દૂર થાય તેમાં કંઈ વિચારવા જેવું છે જ નહિ. પરંતુ શુદ્ધ ભાવથી ત્રિકરણયોગની એકાગ્રતાથી આરાધેલો આ મહામંત્ર મુક્તિસુખનું તો અવશ્ય સાધન બને છે. આ માત્ર કોઈ પણ કાર્યના પ્રારંભમાં વિશેષ ગણાય છે, આ મન્ન સર્વકલ્યાણકારી હોવાથી જરૂર પડે કોઈપણ કાળે કે સ્થાને ગણવામાં મહાપુરુષોએ આજ્ઞા આપી છે. જેમ કે– "भोयणसमये सयणे, विबोहणे पवेसणे भए वसणे। पंचनमुक्कारो खलु, समरिजा सव्वकालेऽपि॥" અર્થ :– “ભોજન વખતે, શયન સમયે, જાગતાં, પ્રવેશતાં, ભયકાળ, વસવાટ કરતાં એમ સર્વકાળે આ પંચનમસ્કારરૂપ મંત્રને જરૂર યાદ કરવો.” વધુમાં આ નવકારમંત્રનો મહાન પ્રભાવ વર્ણવતાં એક મહર્ષિ લખે છે કે – For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “ अपुव्वो कप्पतरु चिंतामणी कामकुम्भकामगवी । जो ज्झायई सयलकालं सो पावइ सिवसुहं विउलं ॥१॥ नासेइ चोरसावय-विसहरजलजलणबंधणभयाई । चिंतिज्जंतोरक्खस्सरणरायभयाइं भावेण ॥ २ ॥” અર્થ :— “આ મન્ત્ર અપૂર્વ કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકુમ્ભ, કામધેનુ સમાન છે. જે મનુષ્ય સદાકાલ તેનું ધ્યાન કરે છે તે અનંત શિવસુખને પ્રાપ્ત કરે છે. (૧) વળી તેનું સ્મરણ ચોર, સિંહ, સર્પ, જલ, અગ્નિ, બંધનનાં ભય વગેરે તથા રાક્ષસ, રણ, રાજ્યાદિ ભયોનો નાશ કરે છે. (૨)” નવકારમન્ત્ર ઉ૫૨ ઘણું લખી શકાય તેમ છે. વળી નવકારમન્ત્રના પ્રભાવથી સર્પ પણ ફૂલની માળારૂપ થવાના અને તદુપરાંત બીજાં અનેક દૃષ્ટાંતો પણ પ્રસિદ્ધ છે પણ અહીં એ બધું અપ્રસ્તુત છે, માટે અન્ય ગ્રંથોથી જાણી લેવું. આથી એટલું તો ચોક્કસ જ છે કે ‘સો મંનિત્તયો' વચનથી આ મન્ત્ર સકલ સિદ્ધિના ६. सर्वविघ्नविदारक ए मन्त्र મૂળરૂપ સર્વોત્તમ છે અને સર્વમંગલોમાં શ્રેષ્ઠ છે એ સિદ્ધ થાય છે. આવા આવા અનેક કારણોથી આ પંચપરમેષ્ઠીમહામન્ત્રનો અનેક પરમર્ષિ— પુરુષોએ જેમ પ્રાયઃ પ્રત્યેક ગ્રંથના પ્રારંભમાં સ્વીકાર કરેલો છે તેમ આ ગ્રન્થના રચિયતા મહર્ષિ શ્રી ચન્દ્રસૂરિ મહારાજાએ પણ તે વિઘ્નવિદા૨ક મન્ત્રનો પ્રારંભમાં જ મંગલરૂપે આદર કરેલ છે. ७. मंगलना प्रकारो આ મંગલ બે પ્રકારે છે : દ્રવ્ય અને માવ, એમાં ભાવમંગલ એ, અનેક મંગલો પૈકી સર્વપ્રધાન મંગલ છે. એથી જ દરેક પૂજ્યાત્માઓએ તે ભાવમંગલનો પ્રથમ પદે સ્વીકાર કરેલ છે. ઇષ્ટદેવને નમસ્કાર એ પણ એક ભાવમંગલનો પ્રકાર છે અને દ્રવ્યમંગલ તો પ્રસિદ્ધ છે. એમાં ઇષ્ટદેવને ભાવમંગલરૂપ કરેલ નમસ્કાર અવશ્ય ફળસિદ્ધિદાયક છે. જે અગાઉ જાણી આવ્યા. પરંતુ દ્રવ્યમંગલથી એટલે કે કંઈ પણ ગોળ–કંસાર, દહીં આદિ વસ્તુથી કરેલાં લૌકિક મંગળોથી, લાનુમેયરૂપે ચિત્ત્વન કરાતી કાર્યસિદ્ધિમાં સંશય છે. ઘણીવાર પ્રત્યક્ષ ૪. કોઈ એક નગરમાં એક શ્રાવિકા છે. તેનો પતિ મિથ્યાદૅષ્ટિ છે. વર્તમાન પત્નીને પુત્ર ન હોવાથી તે અન્ય સ્ત્રીને લાવવાને ઇચ્છે છે, પરંતુ જ્યાં સુધી આ પત્ની હયાત છે, ત્યાંસુધી અન્ય સ્ત્રીની પ્રાપ્તિ દુર્લભ હોવાથી, પોતાની સ્ત્રીને મારવાનો ઉપાય ચિંતવે છે કે કેવી રીતે આને મારી નાંખું ? એક દિવસ કોઈક સ્થાનેથી કાળા સર્પને પકડાવી એક ઘડામાં તે સર્પને પૂરી તે ઘડાને ઘરના ખૂણામાં લાવીને મૂક્યો. ભોજન કર્યા બાદ પોતાની સ્ત્રીને કહ્યું કે—ખૂણામાં રહેલા ઘડામાંથી પુષ્પની માળા લાવ! પતિના વચનને સાંભળીને અંધારામાં ફાંફાં મારતી અને ભય દૂર કરવાને મનમાં નવકારમન્ત્રનું સ્મરણ કરતી તે સ્ત્રી ચિંતવે છે કે ‘અંધારામાં કોઈ ઝેરી જંતુ કરડતાં કદાચ મૃત્યુ થશે તો પણ નવકારમન્ત્રના પ્રભાવથી મારી વૈમાનિકદેવગતિ થશે.' સ્ત્રીએ ચિંતવેલા નવકારમંત્રના પ્રભાવથી નજીકમાં રહેલ કોઈ દેવતાએ ઘડામાં રહેલ સર્પને સ્થાને પુષ્પમાળા સ્થાપન કરી દીધી. તે સ્ત્રીએ પણ ઘડામાંથી તે પુષ્પની માળા લઈને પોતાના સ્વામીને આપી. પતિને અત્યંત આશ્ચર્ય થતાં જે ઘડામાં સર્પ મૂકેલ હતો તે જ ઘડામાંથી તે પુષ્પમાળાને લેવા સંબંધી તેમજ નવકારમંત્રના સ્મરણ સંબંધી વૃત્તાંત સ્ત્રી પાસેથી જાણીને પતિ સ્ત્રીના ચરણમાં પડ્યો. અને પોતે ચિંતવેલ અશુભ વિચાર સંબંધી ક્ષમા માગવા લાગ્યો. પછી તે બન્નેનો સંસાર સુખી થયો. [નવાર્થાવતી અપભ્રંશ] વિશેષ જાણવા માટે નવકારમંત્ર ઉપરનાં મુદ્રિત—અમુદ્રિત અનેક કલ્પો, મંત્રો, યંત્રો અને સ્તોત્રોનું સાહિત્ય અવલોકવું. ૫. મંગલની ચઉભંગી પણ પડે છે, તે ગુરુગમથી સમજી લેવી. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ लोभने वश थएला सभूम चक्रवर्ती ન અનુભવીએ છીએ કે ઈષ્ટસિદ્ધિને માટે પ્રયાણ કરનાર વ્યક્તિ દહીં વગેરે સારાં સારાં માંગલિકરૂપે કથન કરાતાં દ્રવ્યોનું ભોજન કરીને પ્રયાણ કરવા છતાં, અતિશય આહારાદિના કારણે માર્ગમાં જ અજીર્ણાદિ વ્યાધિ થતાં ઈષ્ટકાર્યસિદ્ધિ થતી જોવાતી નથી. અરે ! આપણે એક સામાન્ય દાખલો અપેક્ષા રાખી વિચારીએ, વાદી અને પ્રતિવાદી બંને | વિજય મેળવવાની આશાએ સારાં સારાં દ્રવ્યમંગલો કરી ન્યાયાલયે જવા ८. सुभूम चक्रवर्ती છતાં વિજય કાં તો વાદીનો અને કાં તો પ્રતિવાદીનો. બેમાંથી થવાનો તો એકનો જ. એ શું બતાવે છે કે દ્રવ્યમંગલ કાર્યસિદ્ધિ કરે ખરું યા ન પણ કરે. ચક્રવર્તી છ ખંડની સાધના અવશ્ય કરે અને એથી સાર્વભૌમપણું પ્રાપ્ત પણ થાય, આ છ ખંડની સાધના એ જ ચક્રવર્તીની સાર્વભૌમપણા સંબંધી ઉત્કૃષ્ટ મર્યાદા ! છતાં આ મર્યાદાનું ઉલ્લંઘન કરી અઢારમા અને ઓગણીસમા તીર્થંકરના વચલા કાળમાં થયેલા સુભૂમ નામના ચક્રવર્તી લોભથી સાતમો ખંડ સાધવા તૈયાર થયા. ખરેખર લોભ એ સર્વ દુઃખનું મૂળ છે! લોભને પરવશ બનેલા સુભૂમે હાથે કરીને હૈયે ચાંપવા જેવું ધાતકીખંડના ભરતખંડને સાધવાનું કાર્ય કરવા પહેલ કરી અને વિચાર કર્યો કે કોઈએ જ્યારે આવી રીતે હામ નથી ભીડી અને હું તૈયાર થયો છું માટે સારામાં સારા મંગલ કરવાપૂર્વક પ્રયાણ કરું અને કાર્યસિદ્ધિ કરું. આવી મનોગત વિચારણાની ફૂરણાથી સારામાં સારા માંગલિક પદાર્થોનો આહાર કર્યો, ત્યારબાદ ભાટ–ચારણો જયપતાકાનું સૂચન કરતાં બુલંદ અવાજે બિરદાવલી ગાવા લાગ્યા. અનેક મનોહર કાર્યસિદ્ધિનાં બીજસૂચક સૌભાગ્યવતી સન્નારીઓએ તિલકદિ સર્વ મંગલ કાર્યો પણ કર્યા. ત્યાર પછી છ ખંડ સાધીને બીજા ધાતકીખંડના ભરતખંડને સાધવાને ઉત્સુક થયો અને દેવાધિષ્ઠિત ચર્મરત્ન વડે લવણસમુદ્ર તરવાનો હોવાથી રત્નના તલિયા ઉપર સમગ્ર સૈન્યને બેસાડી ચર્મરત્નરૂપી જહાજ જ્યાં ચાલવા માંડ્યું અને થોડે દૂર ગયા, તેવામાં એકાએક એ રત્નને ઉપાડનારા દેવોના અંતરમાં એવી દુબુદ્ધિ ઉત્પન્ન થઈ કે “આ રત્નને બીજા ઘણા દેવો ઉપાડે છે ત્યારે હું ક્ષણવાર વિસામો લઈ લઉં' આવી બુદ્ધિ સમકાળે તે રત્નને ઉપાડનારા બધાય દેવોની થવાથી સહુ વિસામો લેવા ગયા અને તે જ વખતે ચક્રવર્તીના અન્ય રત્નાદિકને અંગે તેની સેવામાં રહેનારા બીજા સોળ હજારને પણ તેવી જ ભાવના પ્રગટી, તેથી તે પણ ચર્મરત્નને છોડીને ચાલ્યા ગયા, જેથી નિરાધાર થયેલું ચર્મરત્ન સમુદ્રમાં ડૂબી ગયું ને તેની સાથે જ તેની પર બેઠેલ ચક્રવર્તી સુભૂમ અને તેની સેના ડૂબી મરણશરણ થઈ. ચક્રી મરીને નરકગતિમાં ગયો. લોભને વશ થયેલા આ ચક્રવર્તીએ વિના વિચારે પગલું ભર્યું અને કરેલ ભૂલનો દંડ ભોગવવો પડ્યો. ખરેખર લોભને થોભ નથી. લોભને પરવશ થયેલા કંઈક આત્માઓ ભૂતકાળમાં દારુણ દુઃખ-દુર્ગતિમાં ઝંપલાયા અને કંઈક આત્માઓ વર્તમાનમાં ઝંપલાઈ રહ્યા છે. જે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે– . ‘आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः ॥' લોભ સર્વ દોષોની ખાણ, સદ્ગણોને ખાઈ જવામાં રાક્ષસ, સપ્તવ્યસનરૂપ લતાનું મૂળ અને સર્વ સંપત્તિનો પ્રતિબંધક છે.” For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લોભને પરવશ બનેલા સુભૂમની કાર્યસિદ્ધિ તો ન થઈ કિન્તુ સંખ્યાબંધ મંગલો કર્યા છતાં પાછો પણ ન આવી શકયો, અને કાળમહારાજાના સબળ સપાટામાં ખેંચાઈ ગયો. આથી કહેવાનું તાત્પર્ય એ છે કેદ્રવ્યમંગલમાં કાર્યસિદ્ધિનો સંશય છે, જ્યારે તથા પ્રકારનું ભાવમંગલ અવશ્ય કાર્યસિદ્ધિને કરનારું છે. આથી જ અમારા શિષ્ટપુરુષો કોઈ પણ કાર્યના પ્રારંભે ભાવમંગલ અવશ્ય કરે છે. તેથી ગ્રંથકાર ભગવાને પણ “માવાનસ્વરૂપ' “માય નમજ્જાર' કર્યો. તે નમસ્કાર પણ દ્રવ્યથી ને ભાવથી બે પ્રકારે છે. તે દ્રવ્યભાવનમસ્કારની ચઉભંગી અન્ય ગ્રંથોથી જાણવા યોગ્ય છે. આ પ્રમાણે મંગલ કરવાનું પ્રયોજન જણાવવા સાથે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ જણાવવાપૂર્વક ભાવમંગલની મહત્તાનું દિગ્દર્શન કરાવીને, હવે મૂળ ગાથાનો પ્રારંભ કરાય છે. नमिउं अरिहंताई, ठिई-भवणोगाहणा' य पत्तेयं । सुर-नारयाणं वुच्छं, नर-तिरियाणं विणा भवणं ॥१॥ उववाय-चवण-विरह, 'संखं "इगसमइयं गमागमणे ॥१॥ સંસ્કૃત છાયાनत्वा अर्हदादीन्, स्थिति-भवनाऽवगाहनाश्च प्रत्येकं । सुरनारकाणां वक्ष्ये, नर-तिरश्चां विना भवनम् ॥१॥ उपपात-च्यवनविरहं, संख्यामेकसामयिकां गत्यागत्योः ॥१॥ શબ્દાર્થ :– નહિં નમસ્કાર કરીને નરતિરિયાણં મનુષ્ય ને તિર્યંચનું રિહંતાડું અરિહંત વગેરેને વિસિવાય રિસ્થિતિ ભવભવન મવન=ભવન વિમાન ઉવવા ઉપપાત, જન્મ, ઉત્પત્તિ તો IITT=શરીરનું પ્રમાણ વV=Aવન, મૃત્યુ =અને વિહં વિરહકાળ પયં પ્રત્યેક સંવં=સંખ્યા સુરનારયાdiદેવ–નારકીનું સમદ્ય=એક સમય સંબંધી પુછું કહીશ તમામ=ગતિ આગતિ ભાવાર્થ :અરિહંતાદિ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને દેવ, નારકી સંબંધી પ્રત્યેકની સ્થિતિ, ભવન અને અવગાહના, તેમજ મનુષ્ય તથા તિર્યંચની ભવન સિવાય માત્ર સ્થિતિ તથા અવગાહનાને કહીશું. વળી ઉપપાતવિરહ તેમજ અવનવિરહ, તથા એક સમયમાં કેટલા જીવો આવે, તેમજ એક સમયમાં કેટલા જીવો ઉપજે છે, અને ગતિ આગતિદ્વાર પણ કહીશું. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ भावमंगलरूप पंचपरमेछिनुं स्वरूप વિશેષાર્થ – આર્યમહાપુરુષોની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ સંગ્રહણીરત્ન સૂત્રના કર્તા પરમોપકારી પ્રાતઃસ્મરણીય શ્રીમાનું ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગ્રંથના પ્રારંભમાં નહિં રિહંતા પદથી ઈષ્ટદેવને ભાવનમસ્કારરૂપ–ભાવમંગળ કરવાપૂર્વક સંગ્રહણી સૂત્રનો પ્રારંભ કરે છે. રાગ, દ્વેષ અને મોહ નામના દુર્ધર શત્રુઓનો જેઓએ નિમૂલ નાશ કર્યો છે, અઢાર દૂષણથી જેઓ રહિત છે, અશોકવૃક્ષાદિ અષ્ટમહાપ્રાતિહાર્યની શોભાથી જેઓ વિભૂષિત છે, ૩૪ અતિશય તેમજ વાણીના પાંત્રીશ ગુણોને જેઓ ધારણ કરે છે. કેવલજ્ઞાન |ત્રિકાલિકજ્ઞાનીના બલ વડે જેઓએ લોક અને અલોકના સર્વભાવો હસ્તામલકતત યથાર્થરૂપે જોયેલા છે એવા “અરિહંત પરમાત્માને, તથા ૬ શબ્દથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનો સંપૂર્ણ ક્ષય કરી, અનન્તજ્ઞાનાદિ મહાન અષ્ટગુણો પ્રાપ્ત કરીને જેઓએ શાશ્વતઅવ્યાબાધ અનંત મોક્ષસ્થાન પ્રાપ્ત કરેલું છે, હવે જેઓને જન્મજરામરણનો અભાવ હોઈ, સંસારમાં પુનર્જન્મ કરવાપણું રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માઓને, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર એ પાંચ પ્રકારના આચારને પાલનારા, એ પંચાચારનું પાલન કરવા માટે ભવ્ય આત્માઓને ઉપદેશ આપનારા, તીર્થંકરાદિ અતિશયવંત પુરુષોના અભાવમાં શાસનનાયક સમાન, ગચ્છની ધૂરાને વહન કરનારા, ટૂંકમાં આચાર્યપદના ૧૧૩૬ ગુણે કરી બિરાજમાન એવા પૂજ્યપ્રવર આચાર્યદેવ જેઓ શાસનપ્રભાવકો ગણાય છે તેમને, તથા અગિયાર અંગ, બાર ઉપગ વગેરે ૬. ભાવમંગળનું વિશેષ વર્ણન આવશ્યકાદિક ઘણા ગ્રંથોમાં આપેલ છે માટે ત્યાંથી જોવું. ७. अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च । મામંડ« દુમિતિપત્ર, સાતિહાર્યા વિનેશ્વર/VTIX ||૧|| ૮. અરિહંત કોને કહેવાય? अरिहंति वंदण-नमंसणाणि, अरिहंति पूय-सक्कारं | सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति ।।१।। अट्टविहं पिय कम्मं, अरिभूअं होइ सयलजीवाणं । ते कम्ममरिहंता अरिहंता तेण बुच्चंति ||२|| શ્રી ભગવતી ટીકા ૯. સિદ્ધના આઠ ગુણો કયા? अथाष्ट सिद्धगुणा :-नाणं च दंसणं चिय, अव्वाबाहं तहेव संमत्तं । ઉટિ-સ્વવી, નિર્દૂ વીરિકે હવIt9l. ૧૦. રોમૃત્યુનર/ર્તિહીના પુનરુદ્ધવા, માવન્જિર્મદાનાં ઘે વીજે દિ નાર: |9|| તો પ્રવ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ।।१।। ૧૧. આચાર્યના ૩૬ ગુણો– पंचिंदिय संवरणो ५, तह नवविहबंभचेरगत्तिधरो । चउविहकसायमुक्को ४, इअ अट्ठारस गुणेहिं संजुत्तो १८ ||१|| पंचमहव्वयजुत्तो ५, पंचविहायार ५-पालणसमत्थो । पंचसमिओ ५ तिगुत्तो ३, छत्तीसगुणो गुरु मज्झ ।।२।। १८-३६ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧૪ આગમોના જ્ઞાતા, ભવ્યજનોને સૂત્રાર્થના ઉપદેશક, ૪૨૫ ગુણે યુક્ત પાઠકપ્રવર ``ઉપાધ્યાયમહારાજાને વળી સ્વપરકલ્યાણકસાધક, પંચમહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન વ્રતના પાલક, છકાયજીવોના રક્ષક, અષ્ટ પ્રવચનમાતાપાલક, બાહ્યાન્વંતર ગ્રંથિરહિત, પંચેન્દ્રિયનો નિગ્રહ કરનાર, પરિષહ ઉપસર્ગોને સહન ૧૨. આચાર્યનું લક્ષણ એટલે શું ?— सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ अ । ગળતત્તિવિમુદ્દો, અત્યં વાદ્ આરિો ||9|| पंचविहं आयारं आयरमाणा तहा पयासंता । आयारं दंसंता, आयरिया तेण वुच्चति ||२|| ૧૩. આઠ પ્રભાવક કયા ?— सम्मद्दंसणजुत्तो सहसामत्थे पभावगो होइ । સો પુળ ફ્ળ વિસિટ્ટો, નિદ્દિકો ગટ્ટા મુત્તે ||9|| ‘પાવવળી, જેધમ્મદી, વૈવાર્ફ “મિત્તો તવસ્તી ૬ | "विज्जा "सिद्ध "य कई, अट्ठेव पभावगा भणिया ||२|| ૧૪. ઉપાધ્યાય શબ્દની વ્યુત્પત્તિ— उप-समीपमेत्य अधीयते छात्रा यस्मादिति उपाध्यायः [सम्य० सप्ततिः ] ઉપાધ્યાયનું લક્ષણ શું ? बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहे, तं उवइसंति जम्हा उवज्झाया तेण वच्चति ॥ १॥ તેમના ૨૫ ગુણ. આ પ્રમાણે અગિયાર અંગ તથા બાર ઉપાંગને ભણે અને ભણાવે તે ઉપાધ્યાય કહેવાય. અગિયાર અજ્ઞ— આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત. જે નામો પાક્ષિકસૂત્રમાં પણ કહેવામાં આવ્યાં છે. “આયારો, સુકાડો, ટાળું, સમવાઓ, વિવાહપન્નત્તિ, નાયા ધમ્મહાગો, વાસાવસાનો, બન્તાડવભાગો, अणुत्तरोववाइदसाओ पहावागरणं, विवागसुअं ।' उक्तं च हैमकोषेऽपि चारा सूत्रकृतं स्थानानं समवाययुक् । पञ्चमं भगवत्यङ्गं ज्ञाताधर्मकथाऽपि च 191 उपासकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नव्याकरणं चैव विपाकश्रुतमेव च ||२|| બાર ઉપાઙ્ગ— ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપનાજી, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રશપ્તિ, નિરિયાવલિકા, (કલ્પિ) કલ્પાવતંસિકા, પુપ્લિકા, પુચૂલિકા અને વૃષ્ણિદશા. તેને ભણે અને ભણાવે. સિદ્ધાંતરૂપ શરીરના અગિયાર અંગ અને અેના હસ્તપાદરૂપ બાર ઉપાંગ—એમ સિદ્ધાંતરૂપ શરીર બનેલું છે. એ શરીરને અંગોપાંગરૂપી ઘણા ગ્રંથો છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ મળી ૨૩ ગુણો થયા અને ચરણસિત્તી’ ‘કરણસિત્તરી' એમ ૨, ગુણ પુનઃ ઉમેરવાથી ૨૫ ગુણો ઉપાધ્યા. ભગવાનના જાણવા. ૧૫. ઉપાધ્યાયજીનું લક્ષણ શું ? જેમ રા'ક્યમાં રાજા પાસે જે સ્થાન મંત્રીનું છે તેવું જ સ્થાન આચાર્ય પાસે ઉપાધ્યાયજી પરમેષ્ઠીનું છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ नवद्वारो कया कया ते કરનારા, સંજમયોગના સાધક, જિનાજ્ઞાના અખંડપાલક, ઇત્યાદિ સત્તાવીશ ગુણે યુક્ત સાધુ મહારાજાઓને, એમ ૧૦૮ “ગુણે યુક્ત પંચપરમેષ્ઠીને ત્રિકરણશુદ્ધિથી નમસ્કાર કરીને સંપ્રફળીના અપનામ વૃહતસંગ્રહણી નામના આ ગ્રંથમાં વર્ણવવા યોગ્ય દ્વારોનું સંક્ષેપથી વિવરણ કરીશ. ચૌદ રાજલોકવર્તી સદેહી સર્વ સંસારી જીવોનો દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્ય એ ચાર વિભાગમાં સમાવેશ થઈ જાય છે. દેવોમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક વગેરે ભેદો છે. ધમ, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી એમ સાત નરકપૃથ્વીમાં સર્વ નારકી જીવોનો સમાવેશ છે. જલચર, સ્થલચર, ખેચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્પ, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી તિર્યચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય એ સર્વ ભેદો તિર્યંચગતિના છે. મનુષ્યો પણ કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતર્દીપના અને તે સંમૂચ્છિમ અને ગજ, એમ ભિન્ન ભિન્ન વિભાગોમાં વિભક્ત થયેલા છે. એ પ્રમાણે એ સર્વ જીવોનો સમાવેશ દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એમ ચાર વિભાગમાં થતો હોવાથી એ ચાર વિભાગ તેિમજ તેમાંના પેટાભેદો આશ્રયી ક્યા જીવની કેટલી આયુષ્ય સ્થિતિ? કેટલી અવગાહના–શરીરપ્રમાણ વગેરે છે? ઈત્યાદિ મુખ્ય ૯, અને પેટા ૩૪ દ્વારોની વ્યાખ્યા, “' શબ્દથી બીજી પણ કેટલીક ઉપયોગી ને પ્રાસંગિક જાણવાલાયક વ્યાખ્યાઓ ગ્રન્થકાર કરવાના છે. તે આ પ્રમાણે – મુખ્ય નવ દ્વારો અને પેટા ૩૪ તારો * ૧ સ્થિતિને તે ભવમાં વર્તતા જીવોનું જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ. ૨ પવન—દેવ તથા નરક ગતિના જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો. ૩ અવાહના–જીવોનું જઘન્ય [ઓછામાં ઓછું] તેમજ ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ. ૪ ૩૫ વિદ– એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજો જીવ ક્યારે ઉત્પન્ન થાય? તે સંબંધી જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અંતર. ૧૬. સાધુ મહારાજના ૨૭ ગુણો કયા? छव्वय छकायरक्खा पंचेंदिय 'लोह'निग्गोह खंति, 'भावविसुद्धी 'पडिलेहणाइकरणे विसुद्धी अ ॥१॥ 'संजमजोए जुत्तो' अकुसलमण-'वयण-'कायसंरोहो, 'सीआईपीडसहणं च मरणंतुवसग्गसहणं च ॥२॥ ૧૭. સાધુનું લક્ષણ શું? निव्वाणसाहए जोए, जम्हा साहति साहुणो | समा य सव्वभूएसु, तमहा ते भावसाहुणो ||१|| असहाए सहायत्तं, करेति मे संयमं करेंतस्स | एएण कारणेणं णमामि हं सव्वसाहूणं ||२|| ૧૮. પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણો :*વારસગુણ રિહંતા, સિદ્ધાં સફેવ સૂરિજીત્તી કવન્સયા vળવી, સાદુ સમવીર જાફસાં || For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫ વનવિરદ– એક જીવનું મૃત્યુ [ચ્યવન] થયા બાદ બીજો જીવ ક્યારે આવે, મૃત્યુ પામે] તે સંબંધી જઘન્યોત્કૃષ્ટ અંતર. ૬ ૩૫૫તિસંધ્યા–દેવાદિક વિવતિ ગતિમાં એક સમયમાં એક સાથે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. ૭ વ્યવનસંધ્યા-દેવાદિ ગતિમાંથી એક સમયે કેટલા જીવો એક સાથે અને મૃત્યુ પામે] . ૮ તિ–કઈ કઈ ગતિના જીવો, મૃત્યુ પામીને ક્યા ક્યા ગતિ-સ્થાનકોમાં જાય તે. ૯ સાતિ-દેવાદિક ગતિઓમાં કઈ કઈ ગતિમાંથી જીવો ઉત્પન્ન થવા આવે છે. એ પ્રમાણે મુખ્ય નવ - રો થયાં. તે નવે દ્વારા દેવ, નરક, તિર્યંચ અને મનુષ્ય, એમ ચારે ગતિ આશ્રયી વર્ણવવાનાં હોવાથી, નવને ચારે ગુણતાં [૯*૪=૩૬] છત્રીશ દ્વારો થાય; પરંતુ મનુષ્ય અને તિર્યંચોને ઉત્પન્ન થવાનાં સ્થાનો જે છે તે ઉપપાતશય્યા અને નારકોના નરકાવાસાની જેમ શાશ્વતાં ન હોવાથી મનુષ્ય અને તિર્યંચ સંબંધી ભવન દ્વારનું વિવેચન કરાશે નહિ, માટે એ બે [મનુષ્ય ભવન, તિર્યંચ ભવન દ્વાર [૩૬માંથી] બાદ કરતાં એકંદર ચોત્રીશ દ્વારોની વ્યાખ્યા આ સંગ્રહણી ગ્રંથમાં કરાશે. એ ચોત્રીશ દ્વારોની સ્પષ્ટતા આ કોષ્ટકથી જલદી સમજાશે. 19 ફેવ. સ્થિતિ | ભવન | અવ- | ઉપપાત| અવન | ઉપપાત | અવન | ગતિ | આગતિ | ગાહના | વિરહ | વિરહ | સંખ્યા | સંખ્યા २ नारकी ३ तिर्यंच ४ मनुष्य ભારતીય પરંપરા મુજબ દરેક ગ્રંથના પ્રારંભમાં મંગળ, વિષય, પ્રયોજન અને સંબંધ આ અનુબંધચતુષ્ટય કહેવાનો નિયમ છે. યદ્યપિ આ ગ્રંથકારે તે સ્પષ્ટ શબ્દોથી નથી કહ્યા છતાં આપણે બીજી રીતે વિચારી લઈએ. ઉપર જણાવેલાં ૩૪ દ્વારોની વ્યાખ્યા એ આ ગ્રંથનો વિષય છે. અને એ ચોત્રીશ દ્વારોનું વર્ણન અને “ઘ' શબ્દથી પ્રાસંગિક દેવાદિકનાં વર્ણ, ચિહ્ન ઇત્યાદિ પ્રકીર્ણક વિષયો તે અભિધેય છે. પ્રશ્ન :– આ ગ્રંથરચનાનું પ્રયોજન શું? ઉત્તર :– પ્રયોજન બે પ્રકારનું છે. એક કત સંબંધી અને બીજું શ્રોતા સંબંધી, તે પ્રત્યેક પુનઃ બે પ્રકારના છે. કર્તાનું અનન્તરપ્રયોજન અને પરમ્પરપ્રયોજન, તેમાં ગ્રંથકતને અનન્તરપ્રયોજન ૧.૯, અનંતર તથા પરંપર બંને પ્રયોજન શ્રોતાના યથાયોગ્ય ઘટાવવા. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ आ ग्रन्थरचना शाना आधारे करी छे ? ભવ્યાત્માઓને ઉપકાર કરવો એ છે. (અર્થાત્ શુભ કર્મનો આશ્રવ અને અશુભ કર્મની નિર્જરારૂપ,) અને પરમ્પરપ્રયોજનમાં મોક્ષની પ્રાપ્તિ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે ઃ— ‘સર્વજ્ઞોવતોપવેશેન યઃ સત્ત્વાનામનુપ્રમ્ | રોતિ દુઃવતત્તાનાં, સ પ્રાનોવિચ્છિવમ્ ।। અર્થ :— સંસારના ત્રિવિધ તાપથી તપેલા, દુઃખી થયેલા પ્રાણીઓને સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશ દ્વારા જે ઉપકાર કરે છે તે શીઘ્ર મોક્ષસુખને પામે છે. હવે ગ્રંથનું શ્રવણ કરનાર શ્રોતાને અનન્તરપ્રયોજન દેવાદિ જીવોનાં આયુષ્ય વગેરેનું જાણપણું અને પરમ્પપ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. જે માટે કહ્યું છે કે :– 'सम्यग्भावपरिज्ञानाद्, विरक्ता भवतो जनाः । क्रियासक्ता अविघ्नेन, गच्छन्ति परमां गतिम् ॥' અર્થ જે વસ્તુ જે પ્રમાણે હોય તે વસ્તુનું તે પ્રમાણે જાણપણું થવાથી વિરક્ત થયેલા, અને સર્ ઝિયારત આત્માઓ નિરાબાધપણે પરમગતિ—મોક્ષને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે આ ગ્રંથના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિ મહારાજાએ પણ સ્વ-૫૨પ્રયોજન આશ્રયી આ ગ્રન્થની રચના કરી છે. પ્રશ્ન ઃ— આ ગ્રંથરચના શ્રીમાન્ ચંદ્રસૂરિ મહારાજાએ સ્વબુદ્ધિ કલ્પનાથી કરી છે કે ભગવંતની દ્વાદશાંગીના સંબંધથી કરી છે ? १३ ઉત્તર ઃ — સંબંધ બે પ્રકારનો છે. ઉપાય-પેય (ઉપાયોપેય) અને ગુરુપર્વન, એમાં આ ગ્રન્થ તે ‘ઉપાય’ અને તેમાં રહેલું સર્વપ્રકારનું તત્ત્વજ્ઞાન-રહસ્ય તે ‘પેય’ છે. બંનેના સહયોગથી ‘૩પાયોપેય’ સંબંધ સૂચવાય છે. બીજો પુરુષર્વમ તે અનંતજ્ઞાની પરમાત્મા મહાવીરદેવે દેવ, નારકી વગેરે જીવોનું આયુષ્ય, શરી૨પ્રમાણ ઇત્યાદિ કેવી રીતે ? કેટલું હોય છે? તે દેવ, મનુષ્યરૂપી બાર પર્ષદા સમક્ષ યોર્જનગામિની, સુધાસ્યન્દિની ધીર–ગંભીર વાણીદ્વારા અર્થરૂપે પ્રકાશ્યું, શ્રી સુધર્માસ્વામી વગેરે ગણધર ભગવંતોએ ૨૨ અર્થની દ્વાદશાંગીરૂપે સૂત્રરચના કરી. ત્યારપછી તેમની પરંપરામાં થયેલા શ્રીમાન્ આર્યશ્યામ મહારાજા વગેરે મહર્ષિઓએ એ અર્થનો પ્રજ્ઞાપનાદિ સૂત્ર—ગ્રન્થોમાં ઉદ્ધાર કર્યો, અને તેમાંથી સારસાર વસ્તુઓ ગ્રહણ કરી. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ સંગ્રહી ? ગ્રંથની રચના કરી. તે રચના વધુ ગાથા પ્રમાણના વિસ્તારવાળી હોવાથી બાળજીવોના બોધને અર્થે, તેમાંથી પણ સંક્ષેપ કરી શ્રીમાન્ ચંદ્રસૂરિ મહારાજાએ, આ અનુવાદ કરાતા સંગ્રહણીરત્ન ગ્રન્થની રચના કરેલી હોવાથી, આ ગ્રંથ પણ પરંપરાએ શ્રીભગવંતની દ્વાદશાંગીસ્વરૂપ સૂત્રરચના સાથે સંબંધ બતાવે છે. અર્થાત્ આ ગ્રંથ ભગવંતની દ્વાદશાંગીના આધારે રચાયેલો છે, પરંતુ સ્વમતિકલ્પનાથી રચાયેલ નથી, એમ સ્પષ્ટ થાય છે એટલે ગુરુપર્વમ—ગુરુની પરંપરારૂપ સંબંધ પણ આ ગ્રંથ રચવામાં બરાબર સચવાયેલો છે. એ પ્રમાણે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ એ અનુબન્ધચતુષ્ટય કે જે ગ્રંથના પ્રારંભમાં અવશ્ય કહેવું જોઈએ તેનું દિગ્દર્શન કરાવ્યું. [૧] ૨૦. સૂત્ત મળહરરડ્યું. ૨૧. અત્યારે પણ તે વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગતરણ જે પ્રમાણે “ઉદ્દેશ હોય તે મુજબ જ નિર્દેશ થઈ શકે એ ન્યાયને અનુસાર દેવોનાં સ્થિતિ પ્રમુખ દ્વારની શરૂઆત કરતાં ગ્રન્થકાર ભગવાનું પ્રથમ ચાર પ્રકારના દેવો પૈકી ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ અર્ધ ગાથાવડે વર્ણવે છે – दसवाससहस्साई भवणवईणं जहन्नठिई ॥२॥ સંસ્કૃત છાયા – दशवर्षसहस्राणि, भवनपतीनां जघन्या स्थितिः ॥२॥ શબ્દાર્થ – સ-દસ અવનવM=ભવનપતિ દેવોની વાસ-વર્ષ નહ#=જઘન્ય-ઓછામાં ઓછી સદસાડું હજારો રિસ્થિતિ ભાવાર્થ ભવનપતિ દેવોની જઘન્ય આયુષ્યસ્થિતિ દશ હજાર વર્ષ પ્રમાણ હોય છે. રા. વિશોષાર્થ – અસુરકુમારાદિક દશે પ્રકારના ભવનપતિ દેવોની તથા તેની દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. એથી જૂન આયુષ્યસ્થિતિ ભવનપતિનિકાયમાં હોતી નથી. ૨૨. પ્રશ્ન :–દેવ એટલે શું? કારણ કે સિદ્ધાંતમાં દેવો પાંચ પ્રકારના કહેલા છે તો અત્ર તમે ક્યા દેવ સંબંધી વર્ણન કરવા ઈચ્છો છો ? ઉત્તર :–જો કે સિદ્ધાંતમાં દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદિવ, દેવાધિદેવ અને ભાવ દેવ એમ પાંચ પ્રકારે દેવ કહ્યા છે તેમાં–-- (૧) દ્રવ્યદેવ–એટલે શુભકર્મ કરવાારા દેવગતિ સંબંધી આયુષ્યનો બંધ પાડી દીધો હોય તે મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિય. (૨) નરદેવ તે સાર્વભૌમ ચક્રવર્તી રાજા, જેને ચૌદ રત્ન, નવ નિધિ તેમજ છ ખંડનું સ્વામિત્વ પ્રાપ્ત થયેલ હોય છે. અન્ય મનુષ્યો કરતાં જે પૌગલિક ઋદ્ધિમાં સર્વોત્તમ વર્તે છે. | (૩) ધર્મદિવ—જેઓ શ્રીતારક જિનેશ્વર દેવના પુનિત પ્રવચનના અર્થને અનુસરનારા અને ઉત્તમ પ્રકારના શાસ્ત્રોક્ત આચારને પાળનારા આચાર્યમહારાજાદિ. (૪) દેવાધિદેવ–ને તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓ પોતાની સુધાસમી વાણીથી ભવ્યાત્માનો ઉપર અસીમ ઉપકાર કરે છે તેવા પરમપૂજ્ય-સર્વોત્તમ આત્માઓ. (૫) ભાવેદેવ—જેઓ નાના નાના પ્રકારની ક્રીડા કરવામાં લુબ્ધ છે અને દેવગતિ નામકર્મનો ઉદય તેમજ દેવાયુષ્યને વેદી રહેલા છે તે પ્રથમના જે ચાર દેવ છે તે આપેક્ષિક દેવો છે, પરંતુ અહીં તો ઉપર જણાવ્યા પ્રમાણે ભાવદેવ જ લેવાના છે. અર્થાત્ – 'दीव्यन्तीति देवाः, स्वच्छन्दचारित्वात् अनवरतक्रीडासक्तचेतसः क्षुत्पिपासादिभिर्नात्यन्तमाघ्राता इति । द्योतन्ते वा भास्वरशरीरत्वादस्थिमांसाहप्रबन्धरहितत्वात् सर्वाङ्गोपाङ्गसुन्दरत्वाच्च देवाः || “જેઓ સ્વચ્છેદપણે નિરંતર ક્રિીડામાં આસક્ત ચિત્તવાળા છે, ક્ષુધાતૃષા જેઓને ઘણી જ ઓછી લાગે છે, દેદીપ્યમાન અને હાડ–માંસ–રુધિરાદિ ધાતુઓથી રહિત વૈક્રિય શરીર હોવા સાથે જેઓ સવાંગસુંદર છે, તેઓને જ દેવ કહેવાય છે, અને અહીં તેવા દેવોની વ્યાખ્યાનું પ્રકરણ છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ भवनपति देव-देवीनी जघन्य तथा उत्कृष्ट आयुष्य स्थिति 9′ પ્રથમ ભવનપતિ એટલે મવનવસનશીના તિ ભવનવતવઃ' અર્થાત્ ભવનોમાં વસનારા તે ભવનપતિ કહેવાય છે, જો કે અસુરકુમાર પ્રથમ નિકાયના દેવો ગૈબહુલતાએ સ્વકાયમાન–પ્રમાણવાળા પરમરમણીય ચારે બાજુ ભિત્યાદી આવરણ વગરના ખુલ્લા મહામંડપો હોય છે તેમાં રહેનારા છે, ભવનોમાં તો કદાચિત્ નિવાસ કરે છે, અને બાકીની નાગકુમારાદિ નિકાયના દેવો પ્રાયઃ કરીને ભવનોમાં વિશેષે રહે છે અને કદાચિત્ આવાસોમાં હોય છે, તથાપિ સામાન્યતઃ મોટો ભાગ ભવનોમાં વસનારો હોવાથી તે ભવનપતિ દેવો તરીકે ઓળખાય છે. [૨] અવતરળ :— બે ગાથાથી ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ વર્ણવે છે— तद्देवीणं तु तिन्नि चत्तारि । चमर - बलि-सारमहिअं, = पलियाई सङ्घाई, सेसाणं नव-निकायाणं ॥૩॥ . दाहिण दिवड - पलियं, उत्तरओ हुंति दुन्नि देसूणा । तद्देवी – मद्धपलियं, देसूणं आउमुक्कोसं ॥४॥ સંસ્કૃત છાયા : चमरबलिनोः सागरमधिकं तद्देवीनां तु त्रीणि चत्वारि । पल्यानि सार्धानि, शेषाणां नव-निकायानाम् 11311 दाक्षिणात्यानां द्वयर्द्धपल्यं, उत्तरतो भवतो द्वे देशोने । तद्देवीनामर्द्धपल्यं, देशोनमायुरुत्कृष्टम् ॥४॥ શબ્દાર્થ : સમરચમરેન્દ્ર વણબલીન્દ્ર સાગરમુસાગરોપમ ઝહિ=અધિક ૨૩. પ્રશ્ન :સ્વર્ગવાસી થયેલ કોઈ પણ જીવ મનુષ્યઅવતારે તરત અવતરી શકે ? ઉત્તર ઃ—સ્વર્ગલોક અર્થાત્ દેવભૂમિમાં ગયેલા જીવને ઓછામાં ઓછું દસ હજાર વર્ષની આયુષ્યસ્થિતિ ભોગવવાનું સ્થાન ભવનપતિ તથા વ્યંતરનિકાયમાં છે. એટલી અથવા એથી વધારે (એટલે જેની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેટલી) સ્થિતિ ભોગવીને પછી વે, પરંતુ ઓછામાં ઓછી દસ હજાર વર્ષની જઘન્યસ્થિતિ ભોગવ્યા વિના નિશ્ચયથી મરે નહિ. આજકાલ ‘અમુક આત્મા દેવલોક પામ્યો' એમ દુનિયા કહેવા તૈયાર થાય છે અને એ જ સ્વર્ગે ગયેલાઓનો જન્મ તુરતમાં જ અમુક સ્થાને અમુકને ત્યાં થયો ઇત્યાદિ ભવિષ્યાભિપ્રાયો સંબંધી ચર્ચાનો ઉહાપોહ વર્તમાનપત્રોમાં પણ છપાય છે, પરંતુ એ વાત ઉચિત નથી. જો તેઓનું ‘સ્વર્ગગમન,’ તે દેવલોક સ્થાન સમજીને કહેવાતું હોય તો તે દેવલોકમાં જનારા જીવને દેવશય્યામાં ઉત્પન્ન થયા બાદ ઓછામાં ઓછું દસ હજાર વર્ષ તો રહેવું જ પડે છે. તેવી ભવનપતિ કે વ્યંતરની જાતિમાં ઉત્પન્ન થયો હોય તો, મનુષ્યરૂપે તુરત ક્યાંથી જન્મી શકે ? હા, મનુષ્યલોકમાંથી જો તેણે પૂર્વે મનુષ્યગતિ યોગ્ય આયુષ્યાદિનો બન્ધ પાડેલ હોય તો મનુષ્યભવમાં કોઈ પણ સ્થાને તે જીવ ઉત્પન્ન થઈ શકે એ વાત સંભવિત ગણવી યોગ્ય છે, પરંતુ મનુષ્યભવમાંથી સ્વર્ગે ગયેલ આત્મા મૃત્યુ પામી તુરત (દશ હજાર વર્ષ અગાઉ) જ મનુષ્યરૂપે જન્મ લઈ શકે, એ વાત પરમતારક શ્રીસર્વજ્ઞભગવંતનો સિદ્ધાંત માન્ય રાખતો નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિદોઢ છે તે संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તદ્વીપ –તેની દેવીઓનું પત્તિર્યાપલ્યોપમ તુતો, પણ ઉત્તરો ઉત્તર તિ િત્રણ હૃતિ હોય છે વારિ=ચાર શિ=ળે પત્તિયાઝુંપલ્યોપમ કેસૂST=કાંઈક ન્યૂન સઠ્ઠાડું અધ સહિત તવી તેમની દેવીઓનું રેસા બાકીની સદ્ધપતિયં અધોં પલ્યોપમ નવ-નિઝાયાણં નવ નિકાયનું ફેસૂi=કાંઈક ન્યૂન હારિ=દક્ષિણ મા મુ=આયુષ્ય ઉો ઉત્કૃષ્ટ ગથાર્થ – ચમરેન્દ્ર અને બલીન્દ્રનું અનુક્રમે સાગરોપમ તેમજ સાગરોપમથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય. તે બંને ઇન્દ્રોની દેવીઓનું અનુક્રમે સાડાત્રણ પલ્યોપમ તથા સાડાચાર પલ્યોપમ, બાકી રહેલા નવ નિકાયના દક્ષિણ દિશામાં રહેલા ભવનપતિ દેવોનું દોઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના ભવનપતિ દેવોનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને તેમની દેવીઓનું અનુક્રમે અધ પલ્યોપમ તેમજ કાંઈક ન્યૂન એક પલ્યોપમ-પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ૩-૪ના વિરોષાર્થ – ભવનપતિ દેવો દશ પ્રકારના છે, જે વાત ૧૯મી ગાથા-પ્રસંગે ગ્રંથકાર કહેવાના છે. ભવનપતિની એ દશેય નિકાયને વિષે, દક્ષિણ દિશા તરફનો અને ઉત્તર દિશા તરફનો, એમ એકેક નિકાયમાં બે બે વિભાગો જોડલે રહેલા છે. એ પ્રમાણે દશે નિકાયના મળી વીશ વિભાગો છે. પ્રત્યેક વિભાગના મધ્યે ઈન્દ્રનો એક એક નિવાસ છે. એમ વીશ વિભાગના મળી એકંદર વીશ ઇન્દ્રો ભવનપતિનિકાયના કહેલા છે. તેમાં પહેલા અસુરકુમાર નિકાયને વિષે દક્ષિણ દિશાના વિભાગમાં રહેનાર અસુરકુમાર દેવોના અધિપતિ ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. એ જ અસુરકુમાર નિકાયની ઉત્તર દિશાના ઈન્દ્ર બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી કાંઈક વિશેષ છે. અમરેન્દ્રની ઈંદ્રાણીનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાડાત્રણ* પલ્યોપમનું છે, અને બલીન્દ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાડાચાર પલ્યોપમનું છે. એ પ્રમાણે પહેલા નિકાયના દક્ષિણેન્દ્ર તથા ઉત્તરેન્દ્રની આયુષ્ય સ્થિતિ કહી. બાકીના નવ નિકાયના દક્ષિણેન્દ્રો તથા ઉત્તરેન્દ્રોની સ્થિતિ કહે છે. દક્ષિણ દિશા તરફના નવે નિકાયના ધરણેન્દ્ર પ્રમુખ નવ ઇન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યોપમનું જાણવું, એટલે તે પ્રત્યેક ઇન્દ્રોની આયુ-સ્થિતિ સમાન છે. એ પ્રમાણે ઉત્તર દિશા તરફના નવે નિકાયના ભૂતાનન્દ-પ્રમુખ નવે ઇન્દ્રોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ દેશે એટલે કંઈક ઊણા બે પલ્યોપમની જાણવી. વળી દક્ષિણ દિશાના ધરણેન્દ્ર પ્રમુખ નવે ઈન્દ્રોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪. દરેક નિકાયમાં પર્યાલોચન કરીશું તો દેવો કરતાં દેવીઓનું આયુષ્ય બહુ ઓછું જણાશે. એનું કારણ વિચારતા લાગે છે કે દેવલોક એ ભોગલોક છે, તેથી ઉત્કૃષ્ટાયુષી દેવોના જીવનકાળ દરમિયાન અનેક નવનવી દેવીઓના સંયોગ ને વૈષયિક સુખોનાં ભોગવટા માટે તે આવશ્યક છે અને તે દ્વારા દેવો પૂર્વનાં પુણ્યનો ભોગવટો કરી નાંખે છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ पल्योपम अने सागरोपम अटले शुं? ૧૭ અધ પલ્યોપમનું છે. ઉત્તર દિશા તરફના ભૂતાનન્દ-પ્રમુખ નવે ઇન્દ્રોની ઈન્દ્રાણીઓનું આયુષ્ય દેશે ઊણા એક પલ્યોપમનું જાણવું. એ પ્રમાણે તે તે નિકાયમાં વસનારા ઇન્દ્ર અને ઇન્દ્રાણી સિવાયના અન્ય ભવનપતિ દેવો, તથા તેમની દેવીઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ઉપલક્ષણથી પૂર્વોક્ત કથનાનુસારે યથાયોગ્ય સમજી લેવું. [૩-૪]. भवनपति निकायना देव-देवीओनां जघन्य उत्कृष्ट आयुष्य- यंत्र निकाय दिशाना देव-देवी जघन्य-आयुष्य ___उत्कृष्ट आयुष्य અસુરકુમાર દક્ષિણ દિશાના દેવનું દશ હજાર વર્ષ ૧ સાગરોપમ દક્ષિણ દિશાની દેવીનું પલ્યોપમ અસુરકુમાર ઉત્તર દિશાના દેવનું ૧ સાગરોપમથી કાંઈક અધિક ઉત્તર દિશાની દેવીનું જા પલ્યોપમ દક્ષિણ દિશાના દેવનું દશ હજાર વર્ષ ૧૫ પલ્યોપમ નાગકુમારાદિ દક્ષિણ દિશાની દેવીનું ના પલ્યોપમ નવ નિકાયો ઉત્તર દિશાના દેવનું દેશ ઊણા બે પલ્યોપમ ઉત્તર દિશાની દેવીનું દેશ ઊણા એક પલ્યોપમ । पल्योपम तथा सागरोपमन सविस्तर स्वरूप નોંધ : આ ગ્રંથમાં ભવનપતિ વગેરે દેવોનાં આયુષ્ય પ્રસંગે તથા અન્ય પદાર્થોના વિવરણ પ્રસંગે પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદગલ-પરાવર્ત વગેરે શબ્દોનો ઉલ્લેખ આવે છે; પરંતુ તેને સમજાવનારી મૂલ ગાથાઓ આ ચન્દ્રીયા સંગ્રહણીમાં નથી. જો કે સામાન્ય રીતે અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ ને દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. પરંતુ અસંખ્ય સંખ્યા કેટલી મોટી છે ને પલ્યની ઉપમા દ્વારા ને સાગરની ઉપમા દ્વારા એ કાળ પ્રમાણો કેવી રીતે લાવી શકાય છે તે સમજવું ખૂબ જ જરૂરી હોઈ ગ્રન્થાન્તરથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે. સર્વથી અલ્પ [જઘન્યમાં જઘન્ય] કાળ એક સમયનો છે જેને સર્વજ્ઞ ભગવંતો જ જાણી શકે છે અને એ જ અત્યન્ત સૂક્ષ્મકાળને ‘સમય’ કહેવાય છે. એક નિમેષ [આંખ મીંચીને ઉઘાડીએ તેટલો કાળ] માત્રમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે, એમ સર્વદર્શી પરમર્ષિ પુરુષોએ પ્રકાશ્ય છે. 3, For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह । મહાનુભાવો! વિચારો, એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમયો ચાલ્યા જાય તો સમયરૂપ કાળ કેટલો સૂક્ષ્મ હશે? આ વાત સામાન્ય બુદ્ધિવાળાઓને આશ્ચર્યનો ઉદ્ભવ કરનારી છે, પરંતુ વીતરાગ પરમાત્માનું વચન અન્યથા હોતું જ નથી. “वीतरागा ही सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद्वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ।।" અર્થ – રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ પરમાત્માઓ કદાપિ, અસત્ય પ્રતિપાદન કરવાનાં કારણોથી રહિત હોવાથી અસત્યનું પ્રતિપાદન કરતા જ નથી, માટે તેઓનું વચન “યથાર્થ–સાચું છે.” આ કાળ એ દ્રવ્ય છે તથાપિ પ્રદેશોના સમુદાયરૂપ ન હોવાથી તેને ધમસ્તિકાયની માફક “અસ્તિકાય કહેલ નથી. વાસ્તવિક રીતે વિચારતાં આ કાળ ભેદોના અભાવવાળો છે એટલે કાળના ભેદો નથી, તો પણ નિશ્ચય અને વ્યવહારરૂપે બે ભેદો શાસ્ત્રોમાં કહ્યા છે. ગત્યુપકારક ધમસ્તિકાય અને સ્થિત્યુપકારક અધમસ્તિકાયની માફક આ કાળ દ્રવ્ય પણ ઉપકારી છે. અને એ જ વાતને શ્રી તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં ‘વર્તના પરિણામ ક્રિયા પરત્વીપરત્વે વાનસ્ય' એ સૂત્ર ઉપર સમર્થ ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજે સવિસ્તર વ્યાખ્યાથી સિદ્ધ કરી છે. જેનું સ્વરૂપ શરૂઆતના અભ્યાસી માટે અતિકઠિન હોવાથી અહીં આપ્યું નથી. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. અહીં તો વ્યાવહારિક કાળ દર્શાવવાનું પ્રયોજન હોવાથી વ્યાવહારિક કાળનું સ્વરૂપ જ સંક્ષેપમાં અપાય છે. વ્યાવહારિક કાળ એટલે શું? કહ્યું છે કે'ज्योतिःशास्त्रे यस्य मानम्, उच्यते समयादिकम् । स व्यावहारिककालः, कालवेदिभिरामतः ॥' આ વ્યાવહારિક કાળ સમયથી માંડીને શીર્ષપ્રહેલિકા (સંખ્ય), અસંખ્ય અને અનંત સુધી અથવા શીર્ષપ્રહેલિકાથી પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, કાળચક્ર, પુદ્ગલપરાવતદિ અનેક પ્રકારે છે. આ વ્યાવહારિક કાળ મનુષ્યક્ષેત્રવર્તી તિર્થો ૪૫00000-પીસ્તાલીસ લાખ યોજનપ્રમાણ અને ઉધ્વધઃ ૧૮00 યોજન પ્રમાણ ક્ષેત્રમાં હોવાનું શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ છે. વ્યાવહારિકકાળ સંબંધી ૨૫. આજના વૈજ્ઞાનિકો એક મિનિટના કરોડોમાં ભાગનું જ્ઞાન ધરાવે તો, ક્ષણભર વિચાર કરીએ કે સામાન્ય માનવી જડ યંત્રની મદદ વડે મિનિટનો કરોડોમો ભાગ સમજી શકે તો ત્રિકાલદર્શ પુરુષો તેથી અતિ સૂક્ષ્મ સમયને જ્ઞાનથી કહે ને જાણે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન જ શું હોય? ૨૬. તસ્મતુ માનુષત્તો-વ્યાપ રૂ સમય અ દ | एकत्वाच्च स कायो, न भवति कायो हि समुदायः ।।१।। 'समयाद्याश्च कालस्य, विशेषाः सर्वसंमताः । जगप्रसिद्धाः संसिद्धाः, सिद्धान्तादिप्रमाणतः ॥१॥ 'लोगाणुभाव-जणिअं जोइस-चक्कं भणंति अरिहंता | सव्वे कालविसेसा, जस्स गइ विसेसनिष्फन्ना' ।। જ્યોતિષ્કરંડકો 'लोकानुभावतो ज्योतिष्चक्र भ्रमति सर्वदा । नृक्षेत्रे तद्गतिभवः, कालो नानाविधः स्मृतः ॥' "सूर्यादिक्रियया व्यक्तीकृतो नृक्षेत्रगोचरः । गोदोहादिक्रियानिळपेक्षोऽद्धाकाल उच्यते ।।' "यावत्क्षेत्रं स्वकिरणैश्चरन्नुद्योतयेद्रविः । दिवसस्तावति क्षेत्रे परतो रजनी भवेत् ।।" લોકપ્રકાશ) For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ व्यावहारिक कालनो परिचय આ મર્યાદાનું કથન એટલા જ માટે છે કે જે ક્ષેત્રમાં સૂર્યચંદ્રાદિ જ્યોતિષ્યક્ર ચર હોવા સાથે પોતાનાં દેદીપ્યમાન કિરણો વડે પ્રકાશ આપે છે, તે ક્ષેત્રમાં વ્યાવહારિકની ગણત્રી કરવાની છે અને સમયાદિક સર્વકાળને કરનારો ચર સૂર્ય જ છે, એથી જ એને આદિત્ય કહેવાય છે. શ્રીભગવતીસૂત્રમાં પ્રશ્ન थयो छ 3-से केणटेणं भंते ! एवं वुच्चई (सूरे) आइच्चे सूरे ? गोयमा ! सूरादिया णं समयाइ वा आवलियाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ या से तेणटेणं जाव आइच्चे । પંચમાંશીભગવતીજી શ૦ ૧૨, ઉ૦ ૬) પ્રશ્ન – કાળનું ક્ષેત્ર ઉપર મુજબ જો મર્યાદિત છે તો દેવલોક વગેરે અન્ય સ્થાનોમાં દેવો વગેરેના આયુષ્યનું પ્રમાણ કઈ અપેક્ષાએ ગણવું? કારણ કે તે સ્થાનોમાં વ્યાવહારિક કાળનો તો અભાવ હોય છે. ઉત્તર :–દેવલોક વગેરે સ્થાનોમાં વર્તતા જીવોનાં આયુષ્ય વગેરેની ગણના ઉપર જણાવેલા મર્યાદિત ક્ષેત્રમાં વર્તતા વ્યાવહારિક કાળથી જ કરવાનું છે. ત્યાં સૂર્ય–ચંદ્રના પરિભ્રમણના અભાવે સમય, આવલિ, મુહૂર્ત, દિવસ, માસ, વર્ષ વગેરે કાળની ઉત્પત્તિ નથી, પરંતુ અહીં વર્તતા વ્યાવહારિક કાળ વડે જ ત્યાંના જીવોનું આયુષ્ય વગેરે ગણવાનું શાસ્ત્રોમાં અનેક સ્થળે પ્રતિપાદન કરે છે. દેવલોકમાં સૂર્ય ચંદ્રાદિના અભાવે અંધકાર હોય તેવી શંકા કરવાની પણ જરૂર નથી, કારણકે દેવોનાં દિવ્ય વિમાનોમાં રહેલાં મણિરત્નોની અદ્ભુત કાંતિ, સાથે દેવોનો પોતાનો પણ પુણ્યપ્રકર્ષ [ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે કે ત્યાં સર્વદા ઉદ્યોત જ હોય છે. અહીં સાથે એટલું સમજવું આવશ્યક છે કે ઉપર જણાવેલાં મર્યાદિત ક્ષેત્રમાં જેમ વ્યાવહારિક કાળ હોય છે તે પ્રમાણે નૈઋયિક (વર્તના પરિણામ–સ્વરૂ૫) કાળ તે મર્યાદિત ક્ષેત્રમાં તેમજ અન્યત્ર દેવલોક વગેરે સર્વ સ્થાનોમાં પણ હોય છે. આ વ્યાવહારિક કાળ “અતીત, અનાગત અને વર્તમાન ભેદ વડે ત્રણ પ્રકારનો છે. તેમાં અતીત અને અનાગતકાળ અનંતસમયાત્મક છે. વર્તમાનકાળ એક સમયરૂપ જ છે, કારણકે કાળની વર્તના એક સમયરૂપ વ્યવહારવાળી છે. પ્રત્યેક દ્રવ્ય-પયિોમાં રહેવાવાળી તથા એક સમય જેટલા જ કાળમાં સ્વસત્તાનો અનુભવ કરવાવાળી, જે વર્તના તે ઉત્પન્ન થતા અને વિનાશ પામતા ભાવોના પ્રથમ સમય સંબંધીના સંવ્યવહારરૂપ છે. અને તે તંદુલ (ચોખા)ના વિકારવત્ અનુમાનથી સમજવા યોગ્ય છે. અર્થાત ઉત્પન્ન થતા અને વ્યય. પામતા પદાર્થોનો પ્રથમ સમયનો વ્યવહાર એટલે કે જે કાળે પદાર્થની ઉત્પત્તિ થઈ તથા જે કાળે વિનાશભાવ થયો તે પ્રથમ સમયે જ વર્તનાનો સંવ્યવહાર છે. એ વર્તના કાળ, સમય પ્રમાણ અતિસૂક્ષ્મ હોવાથી સર્વજ્ઞ પુરુષોથી જ ગ્રાહ્ય છે. જે માટે કહ્યું છે કે "अवधीकृत्य समयं, वर्तमानं विवक्षितम् । भूतः समयराशियः, कालोऽतीतः स उच्यते ।।" 'अवधीकृत्य समयं वर्तमानं विवक्षितम् । भावी समयराशियः, कालः स स्यादनागतः ।।' "वर्तमानः पुनर्वर्त्तमानैकसमयात्मकः । असौ नैश्चयिकः सर्वोऽप्यन्यस्तु व्यावहारिकः ।।" [કાલલોકપ્રકાશ, સર્ગ ૨૮] For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ર૦ संग्रहणीरल.(बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 'बिसस्य बाला इव दह्यमाना, न लक्ष्यते विकृतिरिहाग्निपाते । तां वेदयन्ते मितसर्वभावाः, सूक्ष्मो हि कालोऽनुमितेन गम्यः ॥१॥ અર્થ :– કમળ નાળના તંતુઓ અગ્નિ સંયોગે દહ્યમાન થવા છતાં આપણને જણાતા નથી, તેમજ તેના વિકારરૂપ જે રાખ તે પણ ચર્મચક્ષુથી દષ્ટિગોચર થઈ શકતી નથી, તથાપિ સર્વ ભાવોને જાણનારા સર્વજ્ઞ–પરમાત્માઓ તો તે વિકારાદિને જાણે છે. તે જ પ્રમાણે સૂક્ષ્મકાળને સર્વજ્ઞો તો જાણે જ છે પણ આપણા માટે તો તે અનુમાનથી જ જાણવા યોગ્ય છે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળનો ખ્યાલ આપવા શાસ્ત્રમાં નીચે મુજબ દષ્ટાંતો આપ્યાં છે. નિમેષ (આંખનો પલકારો) માત્ર થતાં જેટલો કાળ લાગે છે, તે કાળનો અસંખ્યાતમો ભાગ તેને સમય કહેવાય છે, અર્થાત્ એક આંખના પલકારામાં અસંખ્યાતા સમયો થાય છે. તે ઉપર દષ્ટાંત આપેલું છે કે કોઈ તરુણ પુરુષે કોઈ પણ અતિજીર્ણ વસ્ત્રને જોરશોરથી શીઘ્ર ફાડી નાંખ્યું. એ વખતે એ વસ્ત્રનાં એક તંતથી બીજા સંતને ફાડવામાં અસંખ્ય સમય વીત્યા હોય છે. તો પછી કલ્પના કરો કે તે જીર્ણ વસ્ત્રને આખું ફાટતાં તો કેટલા સમય વીતી જાય ? અથવા બીજી રીતે વિચારીએ તો સેંકડો કમળનાં પત્રોને કોઈ બળવાન પુરુષ સ્વસામ વડે તીણ ભાલો ઉપાડીને તે સોએ પાંદડાંને એક સાથે ભેદી નાંખે, તેમાં એ ભાલો એક પત્તાને ભેદી બીજા પર્ણમાં ગયો, તેટલામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય છે. ભેદનારને ચૂલદષ્ટિથી એમ જ લાગે છે કે મેં એકીસાથે જ વસ્તુભેદ કર્યો, પરંતુ સૂક્ષ્મદષ્ટિવાળા સર્વજ્ઞો અસંખ્યાતા સમય વ્યતીત થયા છે, એમ જ્ઞાનથી જાણે છે. આવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ તે સમય છે. પૂર્વે કહેલા વર્ણનવાળા સમયો ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની સંખ્યા જેટલા થાય ત્યારે એક આવલિકા થાય છે. આવી ૨૫૬ આવલિકા જેટલું આયુષ્ય સૂક્ષ્મ-નિગોદાદિ જીવોનું હોય છે, એથી અલ્પ આયુષ્ય કોઈપણ જીવનું હોતું જ નથી. આ કારણથી ૨૫૬ આવલિકા જેટલો કાળ એક ક્ષુલ્લક—ભવરૂપે લેખાય છે. એક મુહૂર્તમાં એવા ૬૫૫૩૬ ક્ષુલ્લકભવો થાય, કારણકે એક મુહૂર્તમાં ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓ હોય છે. ૪૪૪૬૨૪૫૮ આવલિકા જેટલો કાળ તે એક પ્રાણ વા શ્વાસોચ્છવાસ કહેવાય છે. અહીંઆ ૩૭૭૩ ૨૯. “ની રે કિમને, તરુન વતીયસ | છાનેન યાવતા તનુષુટત્યે નાતુર: ” ‘સંવતમો માળો, ચ: ચાહાતસ્ય તાવત: | સમયે સમય: સૈષ, તિસ્તત્ત્વવિધિઃ ||' 'तस्मिँस्तन्तौ यदेकस्मिन्पक्ष्माणि स्युरनेकशः । प्रतिपक्ष्म च संघाताः, क्षणच्छेद्या असंख्यशः ।।' 'तेषां क्रमात्छेदनेषु भवन्ति समयाः पृथक् । असंख्यैः समयैस्तत् स्यात्तन्तोरेकस्य भेदनम् ॥" લોકપ્રકાશ ગર્ગ ૨૮] gવં પત્રશતોÀથે વધુનેષ | માવ્યાWપુષ્ટિવાયાં વાસંઘેયા: સમય યુઃ || કિાલલોક.) उक्तं च-'एगा कोडी सतसट्ठी लक्खा सत्तहुत्तरी सहस्सा य । दोय सया सोलहिया आवलिया इग मुहुत्तम्मि ।। For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ 'समय' नामना कालथी लइ ठेठ शीर्षप्रहेलिका सुधीना कालनुं स्वरूप २१ શ્વાસોચ્છ્વાસ નીરોગી, સુખી અને યુવાવસ્થાને પામેલો હોય તેવા પુરુષનો લેવો, પરંતુ રોગી કે દુઃખી “માણસનો શ્વાસોચ્છ્વાસ ન લેવો; કારણકે તેના શ્વાસોચ્છ્વાસ અનિયમિતપણે ચાલતા હોય છે. ૩૩ ઉચ્છ્વાસ તે ઊર્ધ્વગમનવાળો અને નીચે મૂકીએ તે અધોગમનશીલ જૈનિઃશ્વાસ જાણવો. એ ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ બન્ને મળીને પ્રાણ [શ્વાસોચ્છ્વાસ] થાય છે. [આ એક શ્વાસોચ્છ્વાસમાં અથવા એક પ્રાણમાં ૧૭થી અધિક ૧૭૧૩પ ક્ષુલ્લકભવ થાય છે.] એવા સાત પ્રાણ જેટલા કાળને ૧ સ્ટોક કહેવાય, એવા ૭ સ્તોકે [૪૯ પ્રાણે] ૧ લવ થાય, એવા ૭૭ લવ થાય ત્યારે ૧ મુહૂર્ત થયું કહેવાય. આ મુહૂર્તો ચંદ્રમુહૂર્ત અને સૂર્યમુહૂર્ત એમ બે પ્રકારનાં છે. એ મુહૂર્તમાં એક સમય ઓછો હોય તે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાય. અને નાનામાં નાનું (જઘન્ય) અંતર્મુહૂર્ત ૨ થી ૯ સમયનું હોય છે, ૧૦ સમયથી લઈને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તમાં એક સમય ન્યૂન પર્યંત મધ્યમ અન્તર્મુહૂર્ત ગણાય છે. એથી આ અન્તર્મુહૂર્ત અસંખ્ય પ્રકારે' છે એમ સિદ્ધાંતોમાં કહેલું છે તે બરાબર ઘટી શકે છે. ૩૦ મુહૂર્ત [૬૦ ઘડી]નો ૧ સૂર્ય-દિવસ થાય, આવા ૧૫ સૂર્ય-દિવસનો ૧ સૂર્યપક્ષ થાય છે અને ૧૫ ચાન્દ્ર-દિવસનો પણ ૧ ચાન્દ્ર-પક્ષ કહી શકાય છે, જેને વ્યવહારમાં પખવાડિયું' કહેવાય છે. એવાં બે પખવાડિયે ૧ માસ થાય, ૧૨ માસે ૧ સૂર્ય-સંવત્સર થાય, પાંચ સૂર્ય–સંવત્સરનો ૧ યુગ થાય, ૮૪ લાખ સૂર્યસંવત્સરે ૧ પૂર્વાંગ, ૮૪ લાખ પૂર્વાંગે ૧ પૂર્વ, ૮૪ લાખ પૂર્વે ૧ ત્રુટિતાંગ થાય, [આટલું આયુષ્ય શ્રી ઋષભદેવસ્વામીનું હતું.] ૮૪ લાખ ત્રુટિતાંગે-૧ ત્રુટિત, ૮૪ લાખ ત્રુટિને ૧ અડડાંગ, એમ ચોરાશી લાખ ચોરાશી લાખે ગુણાકાર કરતાં શીર્ષપ્રહેલિકા આવે. જેમકે “અડડાંગ, અડડ, અવવાંગ, અવત, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નિલનાંગ, નલિન, અર્થનપૂરાંગ, અનપૂર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા. એ પ્રમાણે શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા થઈ. ત્યારબાદ અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ થાય છે, જેનું સ્વરૂપ કહેવાય છે, ૩૧. ‘હટ્ટમ્સ બળવાનમ્સ, નિરુવકિત્ત જંતુળો | પુરો કલાસ નીસામે પુસ પાળુત્તિ વુદ્ઘ | ૩૨. ‘સોડન્તર્મુહ ઉચ્છ્વાસઃ' ‘વહિÉવસ્તુ નિઃશ્વાસ:' । [હૈમજોષ] ૩૩. કાળનું વિશેષ વર્ણન તંતુજીવૈવારિજ, જાતો, ખંવૃદ્વીપપ્રજ્ઞપ્તિ, ન્યોતિરંડળ ઇત્યાદિ ગ્રંથોમાં વિસ્તારથી આપેલું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોવું. ૩૪. ચંદ્રમુહૂર્ત પછી રાત્રિનાં મુહૂર્તોનાં નામો જુદા જુદા પ્રકારોવાળાં છે તે તથા સૂયન—દક્ષિણાયનાદિ પ્રકારોનું વિસ્તૃત સ્વરૂપ ‘ાનોપ્રશ'માંથી જોવું. ૩૫. “પુનતુડિયાડડાવવર્તુહૂવ, તહ-૩૫તે ય-પણમે હૈં । અઠ્ઠાવીસું ચ ાળા, વણળવયં હોડ્ ળ-સયં’ ૩૬. જ્યોતિષ્કરણ્ડકાદિ અન્ય ગ્રંથોમાં આ સંખ્યાનાં નામો જુદી રીતે કહેલાં છે. ૩૭. બાજના પ્રચલિત ગણિતની પેઠે જૈનશાસ્ત્રમાં ૧૮ અંક સુધીની જ સંખ્યા કે તેનાં નામો નથી, પરંતુ ૧૯૪, અથવા માંતરે ૨૫૦ અંક સુધીની સંખ્યાઓ તેના નામો સાથે છે. એમાં એક મતે શીર્ષપ્રહેલિકાનો અંક, ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬, આ ૫૪ આંકડાઓ ઉપર ૧૪૦ મીંડાં જેટલો થાય છે, અર્થાત્ કુલ ૧૯૪ અંક-પ્રમાણ છે. આ પ્રમાણે માથુરીવાચના પ્રસંગે અનુયોગદ્વારમાં કહેલ છે. શ્રીભગવતીજી, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગાદિ આગમ ગ્રંથોમાં આ જ અભિપ્રાય જણાવેલ છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ခုခု संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “પલ્યોપમ છ પ્રકારે છે,–૧ ઉદ્ધારપલ્યોપમ, ૨ અદ્ધાપલ્યોપમ, ૩ ક્ષેત્રપલ્યોપમ, પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એકંદર છ ભેદ થયા. એ જ રીતિએ “સાગરોપમના પણ છે પ્રકાર સમજવા, જે વાત આગળ કહે છે. समयथी लइ पुद्गल-परावर्त सुधीनी काळ-संख्या- कोष्ठक નિર્વિભાજ્ય કાળ પ્રમાણ તે . ... ૧ સમય ૯ સમયનું .. • • • ૧ જઘન્ય અંતર્મુહૂર્ત ચોથા જયુઅસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયોની ... ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ... • ૧ ક્ષુલ્લક ભવ - જ્યારે અન્ય જ્યોતિષ્કરણ્ડકાદિગ્રન્થોમાં તેથી પણ બૃહત્ સંખ્યા ગણાવી છે, એટલે ૭૦ અંકને ૧૮૦ શૂન્યો મૂકવાથી ૨૫૦ અંકપ્રમાણ સંખ્યા પ્રાપ્ત થાય છે. જે આ રહી–૧૮૭૯૫૫૧૭૯૫૫૦૧૧૨૫૯૫૪૧૯૦0૯૬૯૯૮૧૩૪૩ ૦૭૭૦૭૯૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ (કુલ ૭૦ અંકસંખ્યા) અને ઉપર ૧૮૦ શૂન્ય મૂકવાં, જેથી ૨૫૦ અંકસંખ્યા આવે છે. એ પ્રમાણે ‘વલભી’ (વલભીપુર નગરમાં થયેલી) વાચનામાં કહેવાયેલ છે. આ સિવાય બીજાઓએ પણ બીજી ઘણી જુદી જુદી રીતો બતાવી છે, તે માટે શ્રી મહાવીરાવાઋત–શિત સંપ્રદ વગેરે જોવા ભલામણ છે. - ૩૮. પત્ન–એટલે વાંસની ચીપોથી બનેલો પ્યાલો, અથવા પલ્ય એટલે કૂવો, અથવા ખાડો પણ કહેવાય, તે ઉપમા વડે અપાતું પ્રમાણ તે “પજ્યોપમ–પ્રમા' કહેવાય. ૩૯. સરોપમ એટલે કે–જેમ સાગર (સમુદ્ર)નો પાર પામી નથી શકાતો, તેમ આ પ્રમાણનો પણ પાર પામી શકાતો નથી, જેથી સાગરની ઉપમાવાળો એવો કાળ તે સારારોપમ ન કહેવાય. ૪૦. ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની જે સંખ્યા છે તે સંખ્યા પ્રમાણ સમય મળીને ૧ આવલિકા થાય છે, ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લક—ભવ થાય, ૪૪૫૬૧૬ આવલિકા–કાળે ૧ સ્ટોક થાય, ૭ સ્તોકે ૧ લવ થાય, ૭૭ ‘૩૭૭૩. લવે એક મુહૂર્ત થાય. વળી એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ પણ થાય. મુહૂર્તના ભેદો ઘણા હોવાથી ૩૭૭૩ ભવ પણ ઘટે છે. [અસંખ્યાતા સમયોનું એક નિમેષ પ્રમાણ પણ થાય છે. અષ્ટાદશ નિમેષે એક કાઠા, ૨ કાષ્ઠાએ એક લવ, ૧૫ લવે ૧ કલા, ૨ કલાએ ૧ લેશ, ૧૫ લેશે ૧ ક્ષણ, ૬ ક્ષણે ૧ ઘટિકા (નાડિકા), ૨ ઘટિકાએ ૧ મુહૂર્ત.] ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર, (દિવસ), ૧૫ અહોરાત્રે ૧ શુકલપક્ષ, તેવી જ રીતે બીજા ૧૫ અહોરાત્રનો ૧ કૃષ્ણપક્ષ, ૨ પક્ષો મળીને ૧ માસ થાય, ૨ માસ મળીને ૧ ઋતુ થાય, (બાર માસની બે માસની એક તું લેખે ૬ ઋતુ હોય છે, ૧ હેમંત, ૨ શિશિર, ૩ વસન્ત, ૪ ગ્રીષ્મ, ૫ વર્ષ, ૬ શરદ ઋતુ) ત્રણ ઋતુ મળીને ૧ અયન, ૨ અયને ૧ સંવત્સર, ૫ સંવત્સરે ૧ યુગ. ૨૦ યુગે ૧ શત (૧૦૦)વર્ષ, દશશત (૧૦૦)વર્ષે એક સહસ્ર (૧000) વર્ષ, શતસહસ્ર વર્ષે એક લક્ષ વર્ષ ૮૪ લાખ વર્ષે એક પૂવગ, ૭૦ લાખ ક્રોડ ૫૬ હજાર ક્રોડ વર્ષે ૧ પૂર્વ થાય, ૮૪ લાખ પૂર્વે ૧ ત્રુટિતાંગ થાય, આ ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખે ૨૫ વાર ગુણીએ ત્યારે શીર્ષપ્રહેલિકાનું પ્રમાણ આવીને ઊભું રહે. આ સર્વ અને તેની આગળનું પ્રમાણ ઉપરના ચાલુ વિવરણમાં જોવું. अष्टादश निमेषाः स्युः काष्ठा-काष्ठाद्वयं लवः । कला तैः पञ्चदशभिर्लेशस्तद्वितयेन च ॥ क्षणस्तैः पञ्चदशभिः, क्षणैः षभिस्तु नाडिका | सा धारिका-घटिका च मुहूर्तस्तद्वयेन च ।। ત્રિશતા સૈર હીરાત્ર:, ... [4શહોરાત્ર: ચાત્ પક્ષ:, સ વદુતોગણિત | પક્ષી માસ: | કો હી મહિાવૃત: તે શિશિરાત્રિમ: ત્રિમઃ કથન[, મને કે વત્સર: હિંમકોષછે For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭૩ ૩૭૭૩ ૧ કાષ્ઠા बीजी रीते कालमाननी व्याख्याओ २३ ૨૨૨૩૪૪૬ આવલિકાનો ... ... ... ૧ ઉચ્છવાસ અથવા નિઃશ્વાસ ૪૪૬૪૫૮ આવલિકાનો અથવા સાધિક ૧૭ ક્ષુલ્લક ભવનો અથવા ઉચ્છવાસ નિઃશ્વાસ મળીને) • ૧ પ્રાણ (શ્વાસોચ્છવાસ) ૭ પ્રાણનો . ... ૧ સ્ટોક ૭ સ્તોકે ... ... ૧ લવ ૩૮ લવે (૨૪ મિનિટની જે ઘડી થાય છે તે) .... ૧ ઘડી ૭૭ લવે અથવા ૨ ઘડીએ અથવા ૬૫૫૩૬ - ૧ (ચાંદ્ર)મુહૂર્ત થાય ક્ષુલ્લકભવે અથવા ૧૬૭૭૭૨૧૬ આવલિકાએ } (એક સામાયિક વ્રત જેટલો કાળ) અથવા ૩૭૭૩ પ્રાણે સમયોન ૨ ઘડીનું - ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય અન્ય રીતે કાલની વ્યાખ્યા નિર્વિભાજ્ય અસંખ્ય સમયનો ૧ નિમેષ ૧૮ નિમેષે ૨ કાષ્ઠાએ ૧ લવ ૧૫ લવે ૧ કલા ૨ કલાએ ૧ લેશ ૧૫ લેશે ૧ ક્ષણ ૬ ક્ષણની ૧ ઘટિકા ૨ ઘટિકાએ ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્તનો... ૧ દિવસ (અહોરાત્ર) ૧૫ દિવસનો ૧ પક્ષ [પખવાડિયું) ૨ પક્ષે [૩૦ દિવસે ૧ માસ ૨ માસે ૧ ઋતુ ૩ ઋતુએ [૧૮૩ દિવસે, વા ૬ માસે ૧ અયન [૬ માસ] ૨ અયને [૧૨ માસે) અથવા ''છ ઋતુએ ૧ વર્ષ ૫ (સૌર) વર્ષે ૧ યુગ ૨૦ યુગે ૧ શત વર્ષ [૧૦૦] દશ શત વર્ષે ૧ સહસ્ત્ર વર્ષ શત સહસ્ત્ર વર્ષે ૧ લક્ષ વર્ષ ૪૧. જે માટે કહ્યું છે કે–“VISસ વારત સરકો દેમંત વસંત શિST | एए खलु छप्पि उऊ, जिणवर-दिठ्ठा मए सिट्ठा ।।' જ ન ન ન For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ २४ ૮૪ લક્ષ વર્ષે ૮૪ લાખ પૂર્વાંગે [૭૦ લાખ ક્રોડ ૫૬ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧ પૂર્વાંગ ૧ પૂર્વ ૧ ત્રુટિતાંગ [પ્રથમ પ્રભુનું આયુષ્ય] ૧ ત્રુટિત ૧ અડડાંગ ૧ અડડ ૧ અવવાંગ ૧ અવવ DE હજા૨ ક્રોડ સૂર્યવર્ષે] ૮૪ લાખ પૂર્વે ૮૪ લાખ ત્રુટિતાંગે ૮૪ લાખ ત્રુટિને ૮૪ લાખ અડડાંગે ૮૪ લાખ અડડે ૮૪ લાખ અવવાંગે ૮૪ લાખ અવવે ૮૪ લાખ હુહુકાંગે ૮૪ લાખ જુહુકે ૮૪ લાખ ઉત્પલાંગે ૮૪ લાખ ઉત્પલે ૮૪ લાખ પદ્માંગે ૮૪ લાખ પદ્મ ૮૪ લાખ નલિનાંગે ૮૪ લાખ નલિને ૮૪ લાખ અર્થનિપૂરાંગે ૮૪ લાખ અર્થનિપૂરે ૮૪ લાખ અયુતાંગે ૮૪ લાખ અયુતે ૮૪ લાખ પ્રયુતાંગે ૧ હુહુકાંગ ૧ હુહુક ૧ ઉત્પલાંગ ૧ ઉત્પલ ૧ પદ્માંગ ૧ પદ્મ ૧ નલિનીંગ ૧ નલિન ૧ અર્થનિપૂરાંગ ૧ અર્થનિપૂર ૧ અયુતાંગ ૧ અયુત ૧ પ્રયુતાંગ ૧ પ્રદ્યુત ૧ નયુતાંગ ૮૪ લાખ પ્રયુતે ૮૪ લાખ નયુતાંગે ૧ નયુત ૧ ચૂલિકાંગ ૮૪ લાખ નયુતે ૮૪ લાખ ચૂલિકાંગે ૮૪ લાખ ચૂલિકાએ ૮૪ લાખ શીર્ષ-પ્રહેલિકાંગ અસંખ્યાતા વર્ષનો (પલ્ય પ્રરૂપણાએ) ૧ ચૂલિકા ૧ શીર્ષપ્રહેલિકાંગ ૧ શીર્ષ-પ્રહેલિકા (સંખ્યાતાં વર્ષ) ૧ પલ્યોપમ (છ ભેદે) ૧ સાગરોપમ (કુલ ૬ પ્રકારે) ૧ ઉત્સર્પિણી અથવા તેટલા જ કાળની ૧ અવસર્પિણી (તે છ છ આરા પ્રમાણ) ૧૦ કોડાકોડી પલ્યોપમનો ૧૦ કોડાકોડી અહ્વા-સાગરોપમની For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪. ૨૦ કોડાકોડી અટ્ઠા-સાગરોપમની અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી મળી અનન્તા કાળચક્ર.... ૧ કાલચક્ર થાય ૧ પુદ્ગલ-પરાવર્ત થાય અને તે ચાર પ્રકારે છે. ।। વાવ -ઉદ્ધાર-પલ્યોપમ 9 || **** “ઉત્સેધાંગુલના પ્રમાણવડે નિષ્પન્ન ૧ યોજન [ચાર ગાઉ] ઊંડો ઘનવૃત્ત કૂવો [લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેનું પ્રમાણ સમાન હોવાથી ઘનવૃત્ત કહેવાય છે] જેનો પરિધ ૩ યોજન લગભગ થાય છે તે કૂવો સિદ્ધાંતોક્ત અભિપ્રાય મહાવિદેહ ક્ષેત્રવર્તી મેરુની સમીપે આવેલાં દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક મનુષ્યોનાં મુંડાવેલા “મસ્તકનાં એકથી સાત દિવસના ઊગેલા “વાલાગ્ન વડે ભરવો. २५ પ્રવચનસારોદ્વાર તથા સંગ્રહણીવૃત્તિમાં તો મસ્તક મુંડાવ્યા બાદ એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી સાત દિવસના ઊગેલાં વાલાો લેવાં એટલું જ માત્ર કથન કરેલું છે, એટલે કે અમુક ક્ષેત્રાશ્રયી લેવાનું સૂચવ્યું નથી. ક્ષેત્રસમાસસ્વોપક્ષવૃત્તિના અભિપ્રાયે દેવકુરુ—–ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયેલાં [આ ક્ષેત્રવર્તી યુગલિકોના વાળ સૂક્ષ્મ છે માટે] સાત દિવસના ઘેટાનાં એક ઉત્સેધાંગુલ પ્રમાણ એક જ રોમનાં સાત વાર, આઠ આઠ ખંડ કરીએ ત્યારે ૧ ઉત્સેધાંગુલ માપના એક વાળનાં સર્વ મળીને ૨૦,૯૭,૧૫૨ ચેમ–ખંડો થાય. આવા અતિસૂક્ષ્મ કરેલાં રોમ–ખંડો વડે આ પલ્યને ભરવો, ઇત્યાદિ સાંપ્રદાયિક [ગુરુપરંપરાનો] અર્થ છે. આ પ્રમાણે એક ઉત્સેધાંગુલપ્રમાણ વાળના સાત સાત વાર આઠ આઠ ટુકડા કરીને, તે પલ્યને ખીચોખીચ ભરતાં, એક ઉત્સેધાંગુલપ્રમાણ જાડા પલ્યના તળિયાના ક્ષેત્રમાં ૨૦,૯૭,૧૫૨ રોમખંડો સમાય. એકેક અંગુલના કરેલા રોમખંડોની રાશિને ચોવીશ અંગુલનો એક હાથ હોવાથી ૨૪, ગુણાં કરીએ તો એક હાથ જેટલી જગ્યામાં ૫,૦૩,૩૧,૬૪૮ [૫ ક્રોડ, ૩ લાખ, ૩૧ હજાર છસો ને ૪૮] રોમખંડો સમાય, પુનઃ એને જ ચાર હાથનું ધનુષ્ય હોવાથી ચારગુણાં કરીએ તો ૨૦,૧૩,૨૬,૫૯૨ [વીશ ક્રોડ, ૧૩ લાખ, ૨૬ હજાર પાંચસો, ૯૨]ોમખંડો ૧ ધનુષ્ય પલ્યક્ષેત્રમાં સમાય, પુનઃ તેને જ ૨૦૦૦ દંડ [અથવા ધનુષ્ય]નો ગાઉ થતો હોવાથી ૨૦૦૦ ગુણા કરીએ ત્યારે ૪૨. આપણું ચાલુ માપ તે. ૪૩. આ અભિપ્રાય ક્ષેત્રસમાસ ને જંબુદ્રીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનો છે. તેમજ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો પણ એ જ અભિપ્રાય છે. ૪૪. યુગલિકોને મુંડાવાનું હોતું નથી પણ દૃષ્ટાંત ખાતર જણાવ્યું છે. ૪૫. વાલાગ્ન એટલે વાળનો અગ્રજ ભાગ એમ નહીં પણ ‘અમુક પ્રમાણ વાળ' લેવો એટલે ૧થી ૭ દિવસ સુધીનો વધેલો વાળ તે વાલાગ્ર. ૪૬. વિવક્ષિત એક રોમના પ્રથમ વાર ૮ ખંડ કર્યા, તેને બીજી વાર દરેક ૮ ખંડના આઠ આઠ વાર કટકા કર્યા ત્યારે ૬૪, ૬૪ ખંડમાં પ્રત્યેક ખંડના ત્રીજી વાર આઠ આઠ ખંડ કરીએ ત્યારે ૫૧૨, ચોથી વાર ૪૦૧૬, પાંચમી વા૨ ૩૨૭૬૮, છઠ્ઠી વાર ૨૬૨૧૯૪ અને સાતમી વાર કરીએ ત્યારે ૨૦૯૭૧૫૨ ખંડો, ૧ ઉત્સેધાંગુલ–પ્રમાણ એક વાળનાં થાય. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૪,૦૨,૬૫,૩૧,૮૪૦૦૦ [૪ ખર્વ, ૨ અબજ, ૬૫ ક્રોડ, ૩૧ લાખ, ૮૪ હજાર] રોમ–રાશિ ૧ ગાઉ જેટલા પલ્યના ક્ષેત્રમાં સમાય. ચાર ગાઉનું એક યોજન હોવાથી ઉક્ત સંખ્યાને ચાર ગુણી કરીએ ત્યારે ૧,૬,૧૦,૬૧,૨૭,૩૬૦૦૦ [૧ નિખર્વ, ૬ ખર્વ, ૧૦ અબજ, ૬૧ ક્રોડ, ૨૭ લાખ, ૩૬ હજાર] રોમખંડો ફક્ત પલ્યની એક યોજન લાંબી શ્રેણીમાં સમાય જ્યારે બીજી કેટલીએ શ્રેણી ભરીએ ત્યારે તો ફકત કૂવાનું તળિયું જ ઢંકાય. તેથી તે સમગ્ર તળિયાને વાલાગ્રો વડે સંપૂર્ણ ભરવા માટે ૧૬૧૦૬૧૨૭૩૬૦૦૦ ની ઉક્ત સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે પુનઃ તેટલી જ સંખ્યાએ ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ રોમખંડો વડે કેવળ તળિયું જ પથરાઈ રહે. આટલી વાળ—સંખ્યાએ એક જ પ્રત૨રચના થઈ કહેવાય. પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ બીજા વાળનાં પ્રતો (પડો) ભરીએ તો સમગ્ર કૂવો ભરાઈ રહે. આ ગણત્રી ઘનવૃત્ત કરવાની હતી, પરંતુ અત્ર ધનોરસ કૂવાની થઈ. ત્યારે હવે એ ચેમખંડને તેટલા જ રોમખંડ વડે પુનઃ ગુણીએ તો ૪૧૭૮૦૪૭૬૩૨૫ ૮૮૧૫૮૪૨૭૭૮૪૫૪૦૨૫૬૦૦૦૦૦૦૦૦૦ આટલા રોમખંડ વડે ધનોરસ કૂવો ભરાય. ઘનવૃત્ત કૂવો ભરવા માટે આવેલ સંખ્યાને ૧૯ ૪ગુણી કરી ૨૪ વડે ભાગીએ તો ૩૩ ક્રોડ, ૭ લાખ, ૬૨ હજાર, ૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪ લાખ, ૬૫ હજા૨, ૬૨૫ કોડાકોડી કોડી, ૪૨ લાખ, ૧૯ હજાર ૯૬૦ કોડાકોડી, ૯૭ લાખ, ૬૫ હજાર, ૬૦૦ ક્રોડ,૪૮ (૩૩૦૭૬૨૧૦૪ કોડાકોડી કોડાકોડી ૨૪૬૫૬૨૫, કોડાકોડી કોડી, ૪૨૧૯૯૬૦ કોડાકોડી, ૯૭૫૩૬૦૦,૦૦૦૦૦૦૦) આટલી વાલાગ્નોની રાશિઓ વડે સંપૂર્ણ કૂવો ભરાઈ રહે. આ વાળોને ખીચોખીચ ભરવાના, ને તે એવી રીતે નિબિડ ખીચોખીચ ભરવા કે તે વાલાગ્રને અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં અને ચક્રવર્તી જેવાની મહાસેના તે વાલાગ્ર ઉપર સ્પર્શ કરતી પસાર થઈ જાય, તો પણ તે વાલાગ્ર નમે નહીં (દબાય નહીં). આવી રીતે વાલાગ્રોથી નિબિડ ભરેલા કૂવામાંથી એકેક સમયે એકેક વાલાગ્ર સમુદ્ભુત કરવો અર્થાત્ અપહરવો, એમ સમયે સમયે વાલાગ્ર અપહરતાં જેટલા કાળે તે પહ્ય સર્વથા વાલાગ્રંથી રહિત થાય તેટલા કાળને વાવર દ્વારપોપન' કહેવાય. २६ કૂવા બહાર ઉદ્ઘાર કરવાની મુખ્યતાથી આ નામ આપેલું છે, આ પલ્યોપમનું કાળમાન સંખ્યાતા સમય માત્ર છે, યતઃ એકેક સમયે વાલાગ્ર કાઢવાનો છે. વાલાગ્નોની સંખ્યા મર્યાદાવાળી છે અને એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. આ નિમેષ-કાળ કરતાં પણ આ પલ્યોપમનો કાળ ઘણો અલ્પ છે. આ કાળ—પ્રમાણ જગતની કોઈપણ વસ્તુનો કાળ બતાવવામાં ઉપયોગી નથી. કેવળ આગળ કહેવાતો સૂક્ષ્મ-દ્ધાર પોપમ સુખેથી જાણી શકાય માટે જ બાદર ૪૯ ૪૭. શતક કર્મગ્રંથ ટીકાને વિષે ચોરસનું વૃત્ત કરવા માટે આ વિષય ચાલતાં ૧૯ વડે ગુણી અને ૨૨ વડે ભાગવાનું જણાવેલ છે. ૪૮. જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે ‘“त्रित्रिखाश्वरसाक्ष्याशावार्द्धयक्ष्यब्धिरसेन्द्रियाः । षद्विपञ्चचतुद्वर्येकां-कांकषट्खांकवाजिनः ॥१॥ पञ्च त्रीणि च षट् किञ्च नवखानि ततः परम् | आदितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ||२||” ૪૯. જે માટે અનુયોગદ્વારમાં કહ્યું છે કે “હિં વાવહારિયધારપતિોવમસાગરોવમેનિં જિ પ[ોયાં ? “एएहिं वावहारिय-उद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयणं, केवलं पन्नवणा पन्नविजइ । [गा. १०७] For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ 29 विविध प्रकारे पल्योपम तथा सागरोपमनु स्वरूप રહ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ જણાવવામાં આવેલું છે. આવા દશ કોડાકોડી વાર–ઉદ્ધાર-પત્યોપને એક વારઉદ્ધારસીપોપ થાય છે. इति बादर-उद्धार-पल्योपम-स्वरूपम् ।। ને સૂક્ષ્મઉદ્ધાર પોપમન્ રા સૂક્ષ્મ ઉદ્ધારપત્યોપ-પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમના નિરૂપણમાં જે પ્રમાણે કૂવો ભરેલો છે તેવી જ રીતે અહીં ભરેલો સમજવો. હવે એ કૂવામાં પૂર્વે જે સૂક્ષ્મ વાલાઝો ભય હતાં, એમાંના પ્રત્યેક વાલીગ્રોનાં બુદ્ધિમાનું પુરુષોએ બુદ્ધિની કલ્પનાથી અસંખ્ય અસંખ્ય ખંડો કલ્પવાં. દ્રવ્યપ્રમાણથી તે રોમખંડો કેવા હોય? તો વિશુદ્ધ લોચનવાળો છદ્મસ્થ જીવ જેવા સૂક્ષ્મ આિપેક્ષિક સૂક્ષ્મ] પુદ્ગલ–સ્કંધને જોઈ શકે છે તેના અસંખ્યાતમા ભાગ જેવડાં સૂક્ષ્મ આ વાવાઝો હોય છે, ક્ષેત્રથી આ વાવાઝનું પ્રમાણ જણાવતાં કહે છે કે સૂક્ષ્મસાધારણ વનસ્પતિકાયનિગોદ)ના જીવનું શરીર જેટલા ક્ષેત્રમાં સમાઈને રહે, તે કરતાં અસંખ્ય ગુણ અધિક ક્ષેત્રમાં આ રોમખંડો સમાઈ શકે છે. વળી અન્ય બહુશ્રુત ભગવંતો કથન કરે છે કે અસંખ્યાતમા ભાગ-પ્રમાણ જે વાલાઝો તે પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના શરીરતુલ્ય હોય છે. આ સર્વે રોમખંડો પરસ્પર સમાન પ્રમાણવાળાં અને સર્વ અનંત–પ્રદેશાત્મક હોય છે. ( આ પ્રમાણે પૂર્વની રીતિએ પૂર્વપ્રમાણવાળાં તે પલ્યને વિષે રહેલાં જે વાલાઝો જેનાં સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું પ્રમાણ કાઢવા માટે (પ્રત્યેક)ના અસંખ્ય અસંખ્ય ખંડો કલ્યલાં છે, એ કલ્પેલાં વાલાઝોમાંથી, પ્રતિસમયે, એક એક વાલાઝને પલ્પમાંથી બહાર કાઢીએ, એમ કરતાં જેટલા કાળે તે પલ્ય વાલાગ્રોવડે નિઃશેષ થઈ જાય, તે કાળને સૂક્ષ્મ–ઉદ્ધા–પોપમ કહેવાય છે. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણનો છે. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ–ઉદ્ધાર–પલ્યોપમવડે એક સૂક્ષ્મ- ૩ર-સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ-ઉદ્ધાર-સાગરોપમવડે તિચ્છલોકવર્તી અસંખ્યાતા દ્વીપ-સમુદ્રની સંખ્યાની સરખામણી થઈ શકે છે, કારણકે પચ્ચીશ કોડાકોડી [૨૫000000 00000000] સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના જેટલા સમયો તેટલા જ દ્વીપસમુદ્રો છે, એટલે તો ૨૫ “કોડાકોડી કૂવાઓમાં પૂર્વરીતિએ કરેલાં અસંખ્ય અસંખ્ય ખંડવાળા રોમખંડોની જેટલી સંખ્યા થાય તેટલા દ્વીપસમુદ્રો છે એટલે કે–સાગરોપમ વડે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો તેટલા દ્વીપસમુદ્રો છે. || રૂતિ સૂક્ષ્મ-ઉદ્ધાર-પોપમસ્વરૂપમ્ | સૂક્ષ્મ વાલાઝો વડે ઉદ્ધાર કરતાં કાળ પ્રમાણ નીકળતું હોવાથી આ નામ સાન્વર્થ છે. ૫૦. કોડાકોડી એટલે કોઈ પણ મૂલ સંખ્યાને એક ક્રોડે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સમજવી. જેમ ૧00000000 દશ કોડને ૧0000000 એક કોડે ગુણીએ તો ૧0000000000000000 (દશ કોડાકોડી) સંખ્યા આવે, પરંતુ વર્ગ ગણિતની જેમ તેટલી સંખ્યાને તેટલાએ ગુણવા તેમ નહિ. ૫૧. “pf સુદુHઉદ્ધાર: નિવમસીરીવહિં કીવસમુદ્દા ઉદ્ધારો ’ સિદ્ધાન્તડથુવતં- “વફા vi For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | વાર-સદ્ધાપલ્યોપમનું રૂા. પૂર્વે વાર ઉદ્ધાર પત્યોપમ વખતે જે માપના પલ્યમાં જે રીતે વાલાઝો ભય હતાં, તેવી જ રીતે અહીં પણ કલ્પના કરવી. તે વખતે એ પલ્પમાંથી પ્રથમ પ્રતિસમય-ઉદ્ધાર ક્રિયા કરી હતી, ત્યારે અહીં બાદર અદ્ધાપલ્યોપમ કાઢવા માટે, સો સો વર્ષે એક એક વાલાઝ માત્ર કાઢવો, એટલે કે સો વર્ષ થાય એટલે એક વાર એક વાલાઝ અપહરવો, બીજાં સો વર્ષ થાય ત્યારે એક બીજો વાલાગ્ર બહાર કાઢવો, આ પ્રમાણે ક્રિયા કરતાં જ્યારે તે પલ્ય વાલાગ્રોથી રહિત થાય ત્યારે વાર–સદ્ધા–પોપમ થાય. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે અને આનું નિરૂપણ આગળ કહેવાતાં સૂક્ષ્મઉદ્ધાપલ્યોપમ સમજવાને માટે જ છે. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમે એક સૂક્ષ્મ દ્વારા રોપમ થાય છે. અહીં ‘અદ્ધા’ એટલે સમયની સાથે સરખાવાતૉ કાળ. || સૂક્ષ્મ–દ્ધાપત્યોપમન્ IIકી. પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના પ્રસંગે પ્રત્યેક બાદર રોમખંડોના જેવી રીતે અસંખ્યાતા અસંખ્યાતા ખંડો કચ્યાં હતા તે જ પ્રમાણે અહીં કલ્પવાં, (પલ્ય પ્રમાણ પૂર્વવત્ સમજવું) કલ્પીને પ્રતિસમયે નહિ કાઢતાં સો સો વર્ષે એક એક વાલાઝ કાઢવો, કાઢતાં કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક સૂક્ષ્મદ્વાપજ્યોપમ થાય છે. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે એક સૂ દ્ધીસારારોપમ થાય છે. આ સૂક્ષ્મ-અદ્ધા-પલ્યોપમ અથવા સાગરોપમ વડે નરક વગેરે ચારે ગતિના જીવોની આયુરસ્થિતિ [ભવસ્થિતિ] તથા જીવોની સ્વકીય સ્થિતિઓ વગેરે મપાય છે. | વીર-ક્ષેત્ર–પત્યોપમન્ IIો. પૂર્વે જે માપના વાલીગ્રોને સાત વાર, આઠ આઠ ખંડ કરવા દ્વારા કૂવો ભરેલો છે તે જ પલ્યમાં રહેલા પ્રત્યેક રોમખંડોમાં, અસંખ્ય અસંખ્ય આકાશ-પ્રદેશો અંદર અને બહારથી પણ સ્પર્શીને રહેલા છે અને અસ્પર્શીને પણ રહેલા છે, તેમાં સ્પર્શીને રહેલા આકાશપ્રદેશો કરતાં નહિ સ્પર્શેલા આકાશપ્રદેશો અસંખ્યાતા છે, તે વાલીગ્રોથી સૃષ્ટબદ્ધ આકાશપ્રદેશોને પ્રત્યેક સમયે એકેક બહાર કાઢીએ, કાઢતાં કાઢતાં સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશો જ્યારે ખાલી થાય ત્યારે તેટલો કાળ વાર-ક્ષેત્ર-પત્યોપમ કહેવાય. આ પલ્યોપમ અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે. આવા દશ કોડાકોડી બાવક્ષેપલ્યોપમે એક વાર ક્ષેત્રસારારોપમ થાય છે. આ બાદર भंते! दीव-समुद्दा उद्धारेणं पन्नत्ता ? गोयमा ! जावइआणं अड्डाइजाणं उद्धारसागरोवमाणं उद्धार समया, एवइयाणं दीवसमुद्दा ઉદ્ધાર પન્ના ! ” મન્ચે થાદુ – “નાવો ઉદ્ધારો, ફિઝા સારીખ વે | તાવફર્યું હતું તો, હવંતિ તીવ-સમુ ૧ ||” (ા. સરો. ત. ૧૬૬) પ૨. જે માટે કહ્યું છે કે “TUર્દિ સુમરદ્ધાપતિગોવસારીવહિં રતિવિનોળિયHથવા " માdયારું માવિષંતિ” તિ | For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ पल्योपम तथा सागरोपमनुं स्वरूप પલ્યોપમ–સાગરોપમના કથનનું પ્રયોજન સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ સમજવા માટે જ છે. // સૂક્ષ્મ-ક્ષેત્ર–પલ્યોપમન્liદ્દા સૂક્ષ્મબાદરક્ષેત્રપલ્યોપમ પ્રસંગે જેવા પ્રકારનાં વાલીગ્રોથી ઉક્ત–પ્રમાણ પલ્ય ભરેલ હતો તેવી જ રીતિએ ભરેલા પલ્યમાં પ્રત્યેક રોમખંડોની અંદર સ્પર્શેલા તથા નહિ સ્પર્શેલા આકાશપ્રદેશનું વિવરણ કરેલ હતું. ચાલુ પ્રસંગે એટલું વિશેષ સમજવું કે વાલાઝો એટલાં તો ખીચોખીચ ભરેલાં છે કે, પ્રચંડવાયુથી પણ ઊડી શકે નહિ, તો પણ અગાધ જ્ઞાનદષ્ટિવાળા ત્રિકાલદર્શી પુરુષોએ યથાર્થ દેખ્યું ને તેથી યથાર્થ પ્રકાશ્ય છે. નિબિડ રીતિએ ભરેલાં અને અસંખ્યવાર ખંડિત કરી કલ્પેલાં એ વાલાઝોમાં પણ એક વાલાઝથી બીજો વાલાઝ, બીજાથી ત્રીજો, એમ સર્વના અંતરમાં અસંખ્યાત અસંખ્યાત આકાશપ્રદેશો રહેલા છે. એથી ખરી રીતે જોવા જઈએ તો સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાપ્રદેશો ઘણા (અસંખ્યગુણા) મળી આવે, આ રીતિએ સૃષ્ટપૃષ્ટ આકાશપ્રદેશો બે પ્રકારના થયા, એક સ્પર્શેલા અને બીજા નહિ સર્જેલા, બન્ને પ્રકારના આકાશપ્રદેશોમાંથી પ્રતિસમયે સૃષ્ટ અને અસ્પષ્ટ આકાશપ્રદેશને અપહરતાં જ્યારે તે પલ્ય જ્ઞાનીની દષ્ટિએ સૃષ્ટાસ્કૃષ્ટ બંને પ્રકારના આકાશપ્રદેશોથી નિઃશેષ થઈ જાય ત્યારે “સૂક્ષ્મક્ષેત્રપજ્યોપમ’ થાય છે. જો કે અહીં વાલાોનાં અસંખ્યવાર ખંડ કરવાનું કંઈ પણ પ્રયોજન નથી કારણકે તે પ્રમાણે ખંડો કરવાથી પલ્યમાં વર્તતા આકાશપ્રદેશો વધવાના નથી, તેમ નહિ કરે તો કંઈ ઘટવાના નથી, પરંતુ પ્રવચનસારોદ્ધારવૃત્તિ વગેરે ગ્રંથોમાં જે કથનપદ્ધતિ સ્વીકારેલ છે, તેને જ હું પણ અનુસર્યો છું. અહીં વાલાગ્ર ભરવાનું ઉપર જણાવ્યા પ્રમાણે તો કંઈ પણ પ્રયોજન નથી કારણકે આખા પલ્યમાં રહેલા સર્વ આકાશપ્રદેશોને એકંદરે તો કાઢવાના છે જ, છતાં વાલીગ્રોનાં અસંખ્યાતા ખંડ કરવા સાથે ભરવાનું શું કારણ? એ શંકાના સમાધાનમાં સમજવાનું જે દષ્ટિવાદ નામના બારમાં સૂત્રાંગમાં કેટલાંક દ્રવ્ય પ્રમાણો પૃષ્ટ આકાશપ્રદેશોથી, કેટલાંએક માત્ર અસ્કૃષ્ટ આકાશપ્રદેશ-પ્રમાણથી અને કેટલાંએક સૃષ્ટાસ્કૃષ્ટ આકાશપ્રદેશોથી એમ ત્રણ રીતિએ મપાતાં હોવાથી ત્રણે રીતિએ કાલનું માને સમજવા સારુ ઉક્ત “પ્રરૂપણા કરેલી છે. પ્રશ્ન–એ પલ્યમાં રહેલાં વાલાઝો એવી રીતે નિબિડ ભરેલાં હોય છે કે ચક્રવર્તીનું સૈન્ય એકવાર કદાચ ચાલ્યું જાય તો પણ તે વાલાઝો જરા પણ દબાઈ શકે નહિ, ત્યારે એવા પલ્યમાં પણ અસ્કૃષ્ટ આકાશપ્રદેશો શું સંભવી શકે? ઉત્તર– હા! પત્યમાં રહેલા રોમખંડો હોય તેવા ખીચોખીચ ભરેલાં હોય તો પણ તે રોમખંડ વસ્ત જ ઔદારિક વર્ગણાની હોવાથી એવી બાદર પરિણામવાળી છે કે જેનો સ્કંધ. એવા પ્રકારનો ઘન–પરિણામી હોઈ શકતો નથી કે જે સ્કંધ સ્વ-સ્થાનવર્સી આકાશપ્રદેશોમાં વ્યાવૃત્ત (વ્યાપ્ત) થઈ જાય, તેથી દરેક વાલાઝ અનેક છિદ્રવાળો છે. તે છિદ્રોમાં પણ આકાશપ્રદેશને અસ્કૃષ્ટ હોય છે. કોઈપણ ઔદારિકાદિ શરીર સ્કંધના અવયવો સર્વથા નિચ્છિદ્રકો થતા નથી, એ કારણથી પૃષ્ટ ૫૩. તે માટે જુઓ બૃહત્ સંગ્રહણી, અનુયોગ દ્વારસૂત્ર, પંચમ-કર્મગ્રન્ય વૃત્તિ વગેરે. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ३० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કરતાં અસ્પષ્ટ આકાશપ્રદેશો અસંખ્યગુણ પણ સંભવી શકે છે. બીજું રોમખંડો જ્યારે બાદર પરિણામી છે ત્યારે આકાશપ્રદેશો તો અતિ સૂક્ષ્મપરિણામી અને અરૂપી છે. આથી બાદર પિરણામવાળી વસ્તુમાં અતિ સૂક્ષ્મપરિણામી અસ્પષ્ટ આકાશપ્રદેશો સંભવે તેમાં કોઈપણ પ્રકારનો વિસંવાદ છે જ નહિ. એક બાહ્ય દાખલો લઇએ તો સમજી શકાશે, કે કોળાવડે ભરેલી કોઠીમાં પરસ્પર પોલાણ રહેલું હોય છે અને તે પોલાણમાં ઘણાં બીજોરાનાં ફળો સમાઇ શકે છે, એ બીજોરાનાં વર્તતાં પોલાણમાં હરડે રહી શકે છે, હરડેનાં પોલાણ ભાગોમાં ચણીબોર રહી શકે છે, બોરનાં પોલાણમાં ચણા સમાઇ શકે છે, ચણાનાં આંતરામાં તલ, તેના આંતરામાં સરસાદ સૂક્ષ્મ-સૂક્ષ્મતર વસ્તુઓ સમાઇ શકે છે; તો પછી એક અતિ સૂક્ષ્મપરિણામી આકાશપ્રદેશો વાલાગ્રંથી ભરેલા પ્યાલામાં અસ્પષ્ટપણે રહે તે કેમ ન સંભવી શકે? બીજું ઉદાહરણ લઇએ,-સ્થૂલદૅષ્ટિએ અત્યંત ઘન-નક્કરમાં નક્કર એવા સ્થંભમાં પણ સેંકડો ખીલીઓનો સમાવેશ ખુશીથી થઇ શકે, તો પછી આ પલ્યમાં અસ્પષ્ટ આકાશપ્રદેશોનો સદ્ભાવ કઇ રીતિએ ન સંભવી શકે ? અર્થાત્ સંભવે જ. આવા દશ કોડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર-પલ્યોપમે સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ તથા સાગરોપમ, બાદર ક્ષેત્રપલ્યોપમ–સાગરોપમથી અસંખ્યગુણ પ્રમાણવાળાં છે. આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમ ત્રસાદિ એટલે હાલતા ચાલતા જીવોનું પરિમાણ દર્શાવવામાં ઉપયોગી જણાવ્યાં છે. ॥ इति सूक्ष्मक्षेत्रपल्योपमस्वरूपम् ॥ ॥ ए प्रमाणे पल्योपम -सागरोपमनुं विवरण समाप्त थयुं ॥ આ પ્રમાણે સમયથી પ્રારંભી પલ્યોપમ તથા સાગરોપમ સુધીનું સ્વરૂપ જણાવાયું. હવે સાગરોપમથી અધિક ગણાતો જે કાળ ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ, તેને દર્શાવાય છે અને સાથે સાથે તેમાં વર્તતા ભાવોનું કિંચિત્ સ્વરૂપ પણ કહેવાય છે;— अवसर्पिणीस्वरूपम् દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી અને તેટલા જ કાળ પ્રમાણની એક ઉત્સર્પિણી થાય છે, એમ શાસ્ત્રકારોએ કહેલું છે. આ અવસર્પિણી અને ઉત્સર્પિણી અનાદિ-સંસિદ્ધ એવા છ છ પ્રકારના આરાના [યુગના] ભેદથી પરિપૂર્ણ થાય છે. અવસર્પિણીના છ આરા ક્રમાત્ હીનહીન ભાવવાળા હોય છે. આવી અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ ભૂતકાળમાં અનંતી વહી ગઇ અને ભવિષ્યમાં અનંતી પસાર થઇ જશે ! આ ઘટમાળ તથાવિઘ જગત્ સ્વભાવે ચાલુ જ છે. ५४. 'तत्थ णं चोअए पण्णवगं एवं वयासी- अस्थि णं तस्स पल्लस्स आगास-पएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा ? हंता अत्थि, जहा को दिट्टंतो ? से जहानामणाए कोट्ठए सिया कोहंडाणं भरिए तत्थ णं माउलिंगा पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता तेवि माया, तत्थ णं आमलगा पक्खित्ता तेवि माया, तत्त्व णं बयरा पक्खित्ता तेवि माया, तत्थ णं चणगा पक्खित्ता ते वि माया, तत्थ णं तिला ( मुग्गा ) य पक्खित्ता ते वि माया, तत्त्व णं गंगावालुआ पक्खित्ता सा वि माया, एवमेव एएणं दिट्टंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा' इति ॥ અનુયોગદ્વાર સૂત્ર ૧૪૦ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ अवसर्पिणीनुं स्वरुप ३१ એ અવસર્પિણી–ઉત્સર્પિણી પૈકી પ્રથમ અવસર્પિણીના છ આરાનું સ્વરૂપ દર્શાવાય છે. १. सुषम - सुषम - आरो- - સુખ સુખ. જેમાં કેવલ સુખ જ વર્તતું હોય તે. આ આરો સૂક્ષ્મઅદ્વા ૪ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય ૩ પલ્યોપમ અને શરીરની ઊંચાઇ ૩ ગાઉની હોય છે. આ આરાના મનુષ્યો ત્રીજે ત્રીજે દિવસે એક તુવરના દાણા પ્રમાણ કલ્પવૃક્ષનાં પત્ર-પુષ્પફળાદિનો આહાર કરે છે, અને તેટલા પ્રમાણ આહારના તથાવિધ સત્ત્વથી તેઓને ત્રણ દિવસ સુધી ક્ષુધા લાગતી પણ નથી. આ આરામાં વર્તતા મનુષ્યોની પાંસળીઓ ૨૫૬ હોય છે. કૃપા ro ૨. સુષમ ગો— જે આરો સુખમય છે એટલે કે પ્રથમ આરાની અપેક્ષાએ સુખ અલ્પ હોય છે તો પણ આ આરામાં દુઃખનો અભાવ છે. આ આરો ત્રણ કોડાકોડી (સૂર્વ અ૦) સાગરોપમનો છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય ૨ પલ્યોપમ, શરીરની ઊંચાઇ ૨ ગાઉ અને પાંસળીઓ ૧૨૮ હોય છે. આ આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બબે દિવસને આંતરે ખાવાની ઇચ્છા થાય છે; અને ઇચ્છાની સાથે બોર પ્રમાણ વસ્તુઓનો આહાર કરી તૃપ્તિને પામે છે. ૩. સુષમ—દુઃષમ—ગારો— જેમાં સુખ અને દુઃખ બન્ને હોય તે. એટલે કે સુખ ઘણું અને દુઃખ થોડું હોય તેવો કાળ તે અવસર્પિણીનો ત્રીજો આરો સમજવો. આ આરાનો કાળ બે ગરોપમનો છે. આ આરાના પ્રારંભમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યોપમ, દેહની ઊંચાઇ ૧ ગાઉની અને પાંસળીઓની સંખ્યા ૬૪ હોય છે. આ મનુષ્યો બોરથી વિશેષ પ્રમાણવાળું જે આમળું તેટલા પ્રમાણનો આહાર એકેક દિવસને આંતરે ગ્રહણ કરે છે. આ ત્રણે આરામાં અહિંસકવૃતિવાળાં ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો (ચતુષ્પદો અને ખેચરો) અને મનુષ્યો યુગલધર્મી હોય છે. એટલે તથાવિધ કાળબળે જ સ્ત્રીપુરુષ [નર–માદા] બન્ને જોડલે જ ઉત્પન્ન થાય, અને તે તે ક્ષેત્રયોગ્ય દિવસો વ્યતીત થયે, તે જ યુગલ પતિ-પત્નીરૂપે સર્વ વ્યવહાર કરે. તથાવિધ કાળપ્રભાવે યુગલિક મનુષ્યનો આ જ ધર્મ હોય છે, પરન્તુ કોઈ પણ બે પુરુષ કે બે સ્ત્રી અથવા એકલો પુરુષ કે એકલી સ્ત્રી ઉત્પન્ન ન થાય. આવી રીતે ઉત્પન્ન થયેલાં બાળકબાળિકાનો પતિપત્ની તરીકેનો સંબંધ, કે પ્રેમ વિવાહ વિના પણ ટકી રહે છે તેથી જ તે ‘યુગલિકધર્મી’ કહેવાય છે. આ યુગલિકો વજઋષભનારાચસંઘયણના ધારક, સમચતુરસ્ત્રસંસ્થાનવાળા હોય છે. અનેક પ્રકારનાં ધાન્યનો સદ્ભાવ છતાં તેને નહિ વાપરતાં દશ પ્રકારના કલ્પવૃક્ષથી પોતાના સર્વ વ્યવહારને ચલાવનારા હોય છે. આ યુગલિકક્ષેત્રની ભૂમિ ક્ષુદ્રજંતુઓના ઉપદ્રવથી તથા ગ્રહણાદિ સર્વ ઉલ્કાપાતોથી રહિત છે અને શરીરે તદ્દન નીરોગી હોવા સાથે જુદાં જુદાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષોથી સર્વ પ્રકારનો નિર્વાહ કરે છે. એ કલ્પવૃક્ષનાં ૧ મત્તાંગ, ૨ ભૃતાંગ, ૩ ટિતાંગ, ૪ જ્યોતિરંગ, ૫ દીપાંગ, ૬ ચિત્રાંગ, ૫૫. सुसम सुसमा य सुसमा, सुसम दुसमा य दुसम सुसमा य । दुसमा यदुसमदुसमा वसप्पिणुसप्पिणुक्कमओ ||१| [કાલસપ્તતિકા] ૫૬. વર્તમાન યુદ્ધમાં પણ સૈનિકોને એવા પ્રકારનાં સત્ત્વવાળી ગોળીઓ આપવામાં આવે છે કે જેથી તેમને એક એક અઠવાડિયા સુધી ક્ષુધા લાગતી નથી તો પછી કુદરતી શક્તિનું શું પૂછવું ? For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૭ ચિત્રરસાંગ, ૮ મયંગ, ૯ ગૃહાકાર, ૧૦ અનગ્ન કલ્પવૃક્ષ. એ દશ નામો છે, તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ “માંએટલે આ કલ્પવૃક્ષ પાસે યાચના કરતાં તેનાં ફળો ને પુષ્પો અહીંના સ્વાદથી અનેકગુણ વિશેષ સ્વાદવાળી મદિરાને તથા આરોગ્ય તુષ્ટિ–પુષ્ટિને કરનારા મધુરરસોને પૂરું પાડનાર. ૨ “મૃતા’ સપ્ત ધાતુનાં તેમજ લાકડા વગેરે ઇચ્છિત પ્રકારનાં સર્વજાતનાં ભજનો-વાસણોને પૂરા પાડનાર. ૩ “તૂન' કૂિદિત ] આ કલ્પવૃક્ષનાં ફળો, વીણા, સારંગી વગેરે સર્વજાતનાં વાજિંત્રોની ગરજ સારે છે. ૪ વીશિલાં જ્યાં જ્યોતિરંગનો પ્રકાશ ન પડતો હોય તે સ્થાનમાં દીપકની ગરજને સારનારાં દીપાંગ કલ્પવૃક્ષો પ્રકાશ આપી રહ્યાં છે. ૫ ચોતિષિન' પ્રકાશ કરનારાં આ કલ્પવૃક્ષો સર્વ પ્રકારનાં દેદીપ્યમાન તેજની ગરજ સારવાવાળાં હોય છે, તેમાં રાત્રિએ તો કોઈ મહાન તેજને દેનારાં હોવાથી ત્યાંના નિવાસીઓનો ગમનાગમનવહાર વગેરે સુખેથી થઈ શકે છે. ૬ “વિત્રાં કલ્પવૃક્ષો ચિત્રવિચિત્ર પુષ્પોની માળાઓને આપવામાં ઉપયોગી છે. ૭ “વિત્રરતાં’ વિચિત્ર રસવંત ભોજનને આપનારા, વળી અનેક પ્રકારની મીઠાઈને આપનારાં છે. આ મીઠાઈનો સ્વાદ ચક્રવર્તી માટે બનતી મીઠાઈ જેવો હોય છે. ૮ “મર્થ' કલ્પવૃક્ષો મણિ વગેરે સર્વપ્રકારનાં આભૂષણોને આપનારાં છે. ૯ “હાર' કલ્પવૃક્ષો-વિવિધ આકારના ઇચ્છિત માળવાળાં ગૃહો માટે ઉપયોગી છે. ૧૦ “નિયર કલ્પવૃક્ષો-ખૂટતી કોઈ પણ પ્રકારની વસ્તુની પૂર્તિ કરનારાં અને સર્વપ્રકારનાં વસ્ત્રાદિને આપનારાં હોય છે. આ દશમાં કલ્પવૃક્ષનું “નયન’ એવું પણ નામ છે અને તે વિવિધ પ્રકારનાં વસ્ત્ર વગેરે આપવાવડે સાન્તર્થ છે. અને તેથી યુગલિકોને અનગ્ન રહેવું પડતું નથી. - આ યુગલિકો પોતાનાં સંતાનોનો નિવહ પહેલા આરામાં ૪૯, બીજા આરામાં ૬૪ અને ત્રીજા આરામાં ૭૯ દિવસ પર્યત કરે છે. ત્યારબાદ તેઓને અપત્ય પરિપાલનની જરૂર નથી હોતી. ત્રીજા આરાને અંતે દડાદિ નીતિ પ્રવર્તક કુલકરોની ઉત્પત્તિ અને તે પછીના સમયમાં શ્રી ઋષભદેવનો જન્મ થાય છે. - ૫૭. આ દશ જાતિમાં પ્રતિજાતીય કલ્પવૃક્ષો પણ ઘણાં હોય છે. આ કલ્પવૃક્ષો દેવાધિષ્ઠિત નહિ પણ તથા પ્રકારના સ્વાભાવિક પ્રભાવયુક્ત હોય છે. આ સિવાય બીજી ઘણી જાતિની ઉત્તમ વનસ્પતિઓ પણ હોય છે. ૫૮. તેસિં મiાર્ષિT, તમિં–નોડુ તીવ-વિત્ત પિત્તરસ છિન્ના, ગેરારા–નિવયવG |’ 'पाणं-भायण-पिच्छण, रवि-पह दीव-पह कुसुममाझरो। भूसण गिह वत्त्यासण, कप्पदुमा दसविहा दिति ॥ (લઘુક્ષેત્રસમાસ ગાથા ૯૬–૭] For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ___अवसर्पिणीनुं स्वरुप જ્યારે યુગલિકોમાં કાળક્રમે મમત્વાદિ દોષો વિશેષ વધી પડે છે ત્યારે કુળની મર્યાદાને કરનારા જે વિશિષ્ટ પુરુષો ઉત્પન્ન થાય છે તેને કુળકર કહેવાય છે. આ આ પુરુષો પરિભાષાદિ ચાર પ્રકારની દંડનીતિ પ્રવતાવે છે. ત્રીજા આરાને અંતે શ્રી ઋષભદેવ પ્રથમ તીર્થકર તરીકે ઉત્પન્ન થયા. જેઓ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી તદ્ભવ મોક્ષગામી થયા. તીર્થકર શ્રી ઋષભદેવસ્વામીએ ૨૦ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં ગાળ્યાં, ૬૩ લાખ પૂર્વ રાજ્ય અવસ્થામાં અને ૧ લાખ પૂર્વ શ્રમણ સાધુપર્યાય પાળી, ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહ્યાં ત્યારે તેઓ સિદ્ધિપદને પામ્યા. દેશવિરતિ, ''સર્વવિરતિની ઉત્પત્તિ ક્ષેત્રના કાળ-દોષે વિચ્છેદ પામેલી તે ચાલુ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પ્રભુથી શરૂ થઈ. અવધિજ્ઞાન આદિની પણ ઉત્પત્તિ થઈ.* પુરુષની ૭ર કળાઓ, સ્ત્રીની ચોસઠ કળાઓ પણ તે પ્રભુએ જ પ્રવતવી, અનેક પ્રકારની ५८. 'तथा चोक्तम्-'दुदु-तिग कुलगरनीई-ह-म-धिक्कारा तओ विभासाई । चउहा सामाईया-बहहा, लेहाइ ववहारो॥१॥' र, भार, 100२ अने पछी उन. ૬૦–૬૧. દેશથકી (અમુક અંશે) ત્યાગ તે દેશવિરતિ. અને સવાશે પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાનમૈથુન–પરિગ્રહનાં પાપનું વિરમણત્યાગ તે સર્વવિરતિ. દેશવિરતિ પંચમગુણઠાણે અને સર્વવિરતિ છઠ્ઠા પ્રમત્તગુણઠાણાથી હોય છે, દેશવિરતિવાળા શ્રાદ્ધો–ગૃહસ્થો હોય છે અને સર્વવિરતિવાળા સાધુપુરુષો હોય છે. ૬૨. ‘અવધિ’ તે રૂપી–પદાર્થ વિષયક મયદાવાળું જ્ઞાન. આદિ શબ્દથી મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું પણ રવું. ‘મન:પર્યવ જ્ઞાન તે અઢીદ્વીપવર્તી સંશ–પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જણાવનારું જ્ઞાન અને કેવળજ્ઞાન તે લોકાલોકવર્તી અતીત, અનાગત ને વર્તમાનનાં અનંત દ્રવ્યો અને પર્યાયોને જણાવનારું જ્ઞાન. ६3-पुरुषोनी ७२ था:-लिखितं' गणितं गीतं नृत्यं वाधं च पठन-शिक्षे च । ज्योति श्छन्दो:__ १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ १९ २० ऽलङ्कृति-व्याकरणनिरुक्ति काव्यानि ॥१॥ कात्यायनं निघण्टुर्गजतुरगारोहणं तयोः शिक्षा | शस्त्राऽभ्यासो रसमन्त्र२१ २२ २३ २४ २५ २६ २७ २८ २९ ३० ३१ ३२ ३३ ३४.३५ ३६ ३७ यन्त्रविषखन्यगन्धवादाश्च ॥२॥ प्राकृतसंस्कृतपैशाचिकाऽपभ्रंशाः स्मृतिः पुराणविधी । सिद्धांततर्क-वैद्यक वेदाऽऽगमसंहिते३८ ३९ ४० ४१ ४३ ४४४५ ४६ ४७ ४५ तिहासाश्च ॥३॥ सामुद्रिकविज्ञानाऽऽचार्यकविद्या रसायनं कपटम् । विद्यानुवादो दर्शन-संस्कारौ धूर्तशम्बलकम् ॥४|| मणिकर्मतरुचिकित्सा, खेचर्यमरीकलेन्द्रजालं च । पातालसिद्धियन्त्रक-रसवत्यः सर्वकरणी च ॥५॥ प्रासादलक्षणं पण५६६०६१६२ ६३६४६५ ६६ ६७६८६६७० चित्रोपललेपचर्मकर्माणि । पत्रच्छेदनखच्छेद-पत्रपरीक्षा वशीकरणम् ॥६।। काठघटनदेशभाषा, गारुडयोगानधातुकर्माणि । ७१ ७२ केवलिविधिशकुनरुते..., इति पुरुषकला द्विसप्ततिइँयाः ।।७।। ६४.श्रीमोनीयोसामोआप्रमा:-'ज्ञेया नृत्यौचित्ये, चित्रं वादित्रमन्त्रतन्त्राश्च | घनवृष्टिफलाकृष्टी, ६ १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ १९ २० । संस्कृतजल्पः क्रियाकल्पः।१। ज्ञानविज्ञानदम्भाबुस्तम्भा गीततालयोनिम् । आकारगोपनारामरोपणे काव्यशक्तिवक्रोक्ति||२|| २१ २२ २३ २४ २५ २६ २७ २८ २६. ३० स्त्री-नरलक्षणे गजहयपरीक्षणे वास्तुसिद्धि-पटुबुद्धी | शकुनविचारो धर्माचारोऽज्जनचूर्णयोर्योगाः ||३|| गृहिधर्मसुप्रसादनकर्म ३१ ३२ ३३ ३४. ३५ ३६ ३७ ३८ ३९ कनकसिद्धिवर्णिकावृद्धी | वाक्पाटवकरलाघवललितचरण-तैलसुरभिताकरणम् ॥४|| भृत्योपचार गेहाचारी, व्याकरणपर४० ४१ ४२ ४३ ४४ ४५ ४६ ४७ ४८ निराकरणे । वीणानादवितण्डावादोऽस्थितिजनाचाराः ||५|| कुम्भभ्रमसारिश्रमरलमणिभेदलिपिपरिच्छेदाः । वैद्यक्रिया For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કલા-કારીગરીઓ (શિલ્પો) આ કાળમાં પ્રથમ તે જ પ્રભુએ ગૃહસ્થાવસ્થામાં જગતને બતલાવી, આ અવસર્પિણી આશ્રયી સર્વપ્રકારનો પ્રથમ વ્યવહાર તેમણે જ પ્રગટ કર્યો, અને તેઓએ ઉત્તમ નૈતિક નિયમો અને આચરણો સર્વ જગત સમક્ષ પ્રવતવ્યિાં. હજારો પ્રકારના વ્યવહારો, સર્વપ્રકારનાં ગણિતો, કુંભકારની કળાઓ, મૂલ પંચપ્રકારનાં (ઉત્તરભેદે સો) શિલ્પો એટલે કે વગેરે વર્તમાનમાં જીવનોપયોગી વસ્તુઓ દેખીએ છીએ તે સર્વ તથા સર્વ પ્રકારની મૂલભાષા–લિપિઓ પણ તેઓશ્રીથી (પુત્રી બ્રાહ્મી–સુંદરીથી) પ્રવર્તેલી જાણવી. અવસર્પિણીના ત્રીજા આરાના અંતે તીર્થંકરદેવની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે, આ ત્રીજા આરાના મનુષ્યો વજ–ષભ-નારા સંઘયણવાલા, સમચતુરસ્ત્ર- સંસ્થાનવાળા અને આ આરાના પ્રારંભમાં એક પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. ત્રીજા આરાથી ચોથા આરામાં, ચોથા આરાથી પાંચમા આરામાં, પાંચમામાંથી છઠ્ઠામાં અનુક્રમે સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ વર્ણ–રસ–ગંધ-સ્પર્શ—હીન, હીનતર, હીનતમ સમજવા. જ્યારે રાગ-દ્વેષ કષાયોની ક્રમશઃ વૃદ્ધિ સમજવી. એથી તો અત્યારે પંચમકાળમાં આપણને છેલ્લે ‘સેવાત’–છેવટું સંઘયણ (હાડકાંની સંધિનો બાંધો વિશેષ) વર્તે છે, જેથી શરીરના ભાગને સ્વલ્પ ઉપદ્રવ થવાથી હાડકું ભાંગી જાય છે અને અનેક પ્રકારનાં તેલ વગેરેનાં સેવનદ્વારા મૂલસ્થિતિમાં લાવવા પ્રયત્ન સેવવો પડે છે. વળી કષાયોનો ઉદય પણ સવિશેષ જોવાય છે. ૪ યુવાનનુષમ :- આ ચોથા આરામાં દુઃખ વિશેષ, તે પછી સુખદુઃખની મિશ્રતા. આ આરો ૪૨000 વર્ષ જૂન ૧ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. આ આરામાં ઉત્કૃષ્ટ આયુષ્ય च कामाविष्करणं रन्धनं चिकुरबन्धः ||६|| शालीखण्डनमुखमन्डने, कथाकथनकुसुमसुग्रथने । वरवेषसर्वभाषा-विशेषवाणिज्य ६० भोज्यानि ७/ अभिधानपरिज्ञानाऽऽभरण यथास्थान-विविधपरिधाने । अन्त्याक्षरिका प्रश्नप्रहेलिका स्त्रीकलाश्चतुःषष्टिः ।। ૬૫.–‘ઇંતિવી મૂતિવી, નવા તદ રવરવી મ વોઘ I gી નવનિ તુરું, કીરી વહી યા સિંધવ ॥१॥ मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोधव्वा | तह अ निमित्ती य लिवी चाणक्की मुलदेवी य વર્તમાન જગતમાં સાતસો ઉપરાંતની સંખ્યામાં મહત્ત્વની ભાષાઓ પ્રવર્તે છે તે, તેમજ જે નવીન નવીન લિપિઓ–ભાષાઓ નીકળે છે તે મૂલલિપિઓના અમુક અંશે અપભ્રંશરૂપે હોવા સાથે તે તે દેશમાં નવીન પ્રવતવિલી પણ હોય છે. આથી અમુક કાળમાં જ તે લિપિઓનું ચલણ હોય છે જ્યારે ઉપરોક્ત મૂળ સર્વભાષા ને લિપિઓ જૂનાધિકતાવહ અવરનવર ચાલતી હોય છે. ૬૬.-“સંઘ સંઢા, ૩૪ત્ત જ મકાન સસમાં દિ૬, ગૌસળિની જાત રોગ III कोह-मय-माय-लोहा, ओसन्नं वड्डए मणुआणं । कूडतूल-कूडमाणं, तेणाणुमाणेण सव्वंपि ||२|| જંબૂદી–ઉન્નતી). ૬૭. જે માટે હૈમકોષમાં કહ્યું છે કે;–“તબૈજાન્તસુષમારશ્ચતત્ત: શોટિવોટ્સઃ | સTRIMાં સુષમા તુ तिस्रस्तत्कोटिकोटयः ||१|| सुषमदुःषमा ते द्वे दुःषमसुषमा पुनः । सैका सहस्रैर्वर्षाणां द्विचत्वारिंशतोनिता ॥२॥ अथ दुःषमैकविंशतिरब्दसहस्राणि तावति तु स्यात् । एकान्तदुःषमापि ह्येतत्संख्याः परेऽपि विपरीताः ||३|| प्रथमेऽरत्रये मास्त्रिव्येकपल्यजीविताः । त्रिद्वयेकगव्यूतोच्छ्रायास्त्रिद्व्येकदिनभोजनाः ॥४|| फल्पद्रुफलसंतुष्टाश्चतुर्थे त्वरके नराः । पूर्वकोट्यायुषः पञ्चधनुःशतसमुच्छ्रयाः ॥५।। पञ्चमे तु वर्षशतायुषः सप्तकरोच्छ्रयाः । षष्ठे पुनः षोडशाब्दायुषो हस्त समुच्छ्रयाः ॥६।। एकान्त दुःखप्रचिता उत्सर्पिण्यामपीदृशाः । पश्चानुपूर्व्या विज्ञेया अरेषु किल षट्स्वपि ॥७॥' For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ अवसर्पिणीनुं स्वरुप ૧“પૂર્વક્રોડનું હોય છે. પૂર્વે ત્રીજા આરાને અંતે ઋષભદેવસ્વામી થયા, તેમને કેવળ–સંપૂર્ણ જ્ઞાન થયા બાદ તેમના માતાજી મરુદેવા, તીર્થ સ્થપાયા પહેલાં જ અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થયો. આ માર્ગ ચોથા આરામાં ચાલુ રહ્યો. " ' પ્રથમ તીર્થંકર સિવાયના °શ્રી અજીતનાથ પ્રમુખ ૨૩ તીર્થકરો આ ચોથા આરામાં જ મોક્ષે ગયા છે અને તે તે અવસર્પિણીમાં થનારા ૨૪ તીર્થકરો પૈકી ત્રેવીસ તીર્થકરોનું તો આ કાળમાં જ સિદ્ધિ ગમન હોય છે. વળી પ્રથમ ચક્રવર્તી શ્રીભરત મહારાજા ત્રીજા આરામાં થયા છે અને બાકીના ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ ૯ બલદેવ, એ સર્વે ચતુર્થ આરામાં ઉત્પન્ન થયા છે. એ સહુને ૬૩ શલાકા પુરુષો કહેવાય છે. આ શલાકાપુરુષો સિવાય જે નવ નારદ, અગિયાર રૂદ્ર વગેરે વિશિષ્ટ પુરુષ થયા છે તે પણ ચતુર્થ આરામાં થયા છે. આ અવસર્પિણીમાં જ આ પ્રમાણે થયું છે એમ નહીં, પરંતુ જે પ્રમાણે આ અવસર્પિણીના ત્રીજા આરા અને ચોથા આરામાં જેટલા તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરે મહાન પુરુષો થયા છે, તેટલા જ પ્રત્યેક અવસર્પિણીમાં સમજવા. પ-સુષમ–જેમાં કેવળ દુઃખ હોય છે. આ દુઃષમ આરો ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. આ ६८.-'पुव्वस्स उ परिमाणं सयरिं खलु वासकोडिलक्खाओ। छप्पनं च सहस्सा बोधव्वा वासकोडीणं ।।' ૬૯.—મરુદેવા માતાના સુપુત્ર ઋષભદેવસ્વામીજીએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેઓના વિયોગે એક હજાર વર્ષ સુધી રડી રડીને માતાની આંખે પડલ આવ્યાં. એવામાં તે જ પ્રભુ ચાર ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાન પામી, જે નગરમાં માતા રહે છે તે જ નગરની બહાર પધાર્યા. દેવોએ પ્રવચન માટે સમવસરણસિંહાસન રચ્યું. એ વખતે પૌત્રપ્રેરણા થતાં મરુદેવા માતા પોતાના પુત્રની સમવસરણની દ્ધિ જોવા વંદનાર્થે હાથીના સ્કંધ પર બેસી નગર બહાર આવ્યા, ત્યાં આવતાં જ પ્રભુના પ્રબળ અતિશયના પ્રભાવે અને તેના હષનિંદે આંખના પડળ તરત જ ખસી ગયાં, પુત્રની સાક્ષાત્ દ્ધિનું નિરીક્ષણ કરતાં અત્યુત્તમ ભાવનાના યોગમાં જ અંતકતુ કેવળી થયાં અને ત્યાં જ મોક્ષગમન થયું. ખરેખર ભાવનાયોગનો મહિમા વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ યોગશાસ્ત્રમાં ઠીક જ કહે છે કે 'पूर्वमप्राप्तधर्माऽपि परमानन्दनन्दिता। योगप्रभावतः प्राप मरुदेवा परं पदम्' ।।१।।' ૭૦–“પતસ્થામવષ્યિામૃષડનિતસંભવ | મનન્દનઃ સુમતિસ્તતઃ પ્રમાધિ : 9ll सुपार्श्वश्चन्द्रप्रभश्च सुविधिश्चाथ शीतलः । श्रेयांसो वासुपूज्यश्च विमलोऽनन्ततीर्थकृत् ॥२।। धर्मः शान्तिः कुन्थुररो मल्लिश्च मुनिसुव्रतः । नमिर्नेमिः पार्थो वीरश्चतुर्विंशतिरर्हताम्' ||३|| આ જ પ્રમાણે ઉત્સર્પિણીમાં પણ ૨૪ તીર્થકરો થાય છે, આમ બંને કાળમાં અનાદિકાળથી તીર્થંકરાદિ શલાકા પુરુષોની ઉત્પત્તિ ચાલી આવી છે અને ચાલશે, ફક્ત તે તે કાળના શલાકા પુરુષો જુદા જુદા નામોવાળા હોય છે. ' ૭૧.—આ કાળમાં વીરનિર્વાણથી અમુક વર્ષ પછી કલંકી નામનો રાજા થવાનો છે. જે મહાઅધર્મી, મહાપાપી, મહાઘાતકી અને સમગ્ર પૃથ્વીના નગર ગ્રામો સર્વને ઉખેડીને ફેંકી દેતો લોકોને હેરાન હેરાન કરશે, યાવતું સાધુઓ પાસેથી પણ કર માંગશે. આ ત્રાસથી ત્રાસ પામેલા સાધુઓ તથા શ્રાવકો જ્યારે ઇન્દ્રમહારાજાનું આરાધન કરશે ત્યારે સંતુષ્ટ થયેલો ઇન્દ્ર આ પૃથ્વી ઉપર વૃદ્ધ બાહ્મણના રૂપે આવી કલંકીને હણીને તેના પુત્ર દત્તને ગાદી સોંપશે. ત્યારપછી પુનઃ સર્વત્ર શાંતિ ફેલાશે. કલંકી એક જ જન્મે છે કે અનેક, કલંકી થયો કે હવે થશે વગેરે બાબતમાં ઇતિહાસવિદો ભિન્ન ભિન્ન મતો ધરાવે છે, માટે વિશેષ ખુલાસો તવિદો પાસેથી મેળવી લેવો. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ३६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આરાના પ્રારંભમાં મનુષ્યની ઊંચાઈ ઉત્કૃષ્ટ સાત હાથની છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બહુલતાએ ૧૩૦ વર્ષનું હોય છે. ચોથા આરાના અંતે ઉત્પન્ન થયેલા શ્રી મહાવી૨૫રમાત્મા ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધિપદ પામ્યા. ત્યારપછી તેમની ત્રીજી પાટે શ્રીજંબુસ્વામીજી થયા. તેઓના સિદ્ધિગમન પછી આ પંચમકાળમાં મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મોક્ષગમન ઇત્યાદિ ૧૦ વસ્તુનો વિચ્છેદ થયો. અર્થાત્ તદ્ભવ મોક્ષગામીપણાનો અભાવ થયો છે. આ વિચ્છેદ ભરત, ઐરવત ક્ષેત્રાશ્રયી જાણવો, પરંતુ મહાવિદેહક્ષેત્રમાં કે જ્યાં હંમેશાં ચતુર્થ આરાના પ્રારંભના ભાવો વર્તે છે. ત્યાં મોક્ષમાર્ગ સદાચાલુ જ છે. જો કે આ કાળમાં આ ક્ષેત્રમાંથી સીધું મોક્ષગમન નથી, તથાપિ અહીંયા આત્મકલ્યાણાર્થે કે પુણ્યોપાર્જનાર્થે કરેલી સર્વ આચરણાઓનું ફ્લ આગામી ભવમાં થનારી સિદ્ધિપ્રાપ્તિમાં પ્રબલ કારણરૂપ બને છે. આ કાળના જીવો અલ્પાયુષી, પ્રમાદી, શિથિલાચારી, શરીરબળમાં નિર્બળ હોય છે. અનેક પ્રકારે અનીતિઓ-પ્રપંચાદિ પાપકર્મોને કરનારા અને મમત્વાદિભાવોમાં આસક્ત તેમજ ધર્મધર્મનો વિવેક નહિ રાખનારા હોય છે. આ પાંચમા આરાને અંતે, ક્ષાર, અગ્નિ, વિષાદિની મુખ્ય પાંચ જાતની કુવૃષ્ટિઓ સાત ૭૨. આ પંચમ આરામાં વિશેષે પાશ્ચાત્ય દેશોમાં કચિત્ ૨૦૦ વર્ષ સુધીનાં આયુષ્યો પણ જાહેર થયેલાં સાંભળ્યાં છે. આથી ભડકવાની કંઈ જ જરૂર નથી; કારણકે, ઉક્ત ૧૩૦ વર્ષનું વચન છે તે પ્રાયઃ સમજવું, એટલે તેવા મનુષ્યો અલ્પ હોય અને કદાચિત્ કોઈક જીવ વિશેષે પૂર્વભવે તથાપ્રકારનું ઉત્તમોત્તમ જીવદયા—રક્ષાદિનું કાર્ય તન્મયપણે કર્યું હોય તો વધારે આયુષ્ય પણ સંભવી શકે છે. જે માટે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે— “दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदैव. सा" ।। વળી આપણે જો શ્રીવીરનિર્વાણથી પાંચમી સદીના ઇતિહાસ તરફ દૃષ્ટિપાત કરીશું તો જાણવામાં આવશે કે, જ્યારે ઇન્દ્ર મહારાજા, પંચમીની સંવત્સરી ચતુર્થીએ કરનારા શ્રીમાન્ કાલિકાચાર્ય મહારાજની પરીક્ષા નિમિત્તે મનુષ્યલોકમાં વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી આચાર્ય ભગવંત સમીપે હાજર થયા હતા, ત્યારે તેઓના જ્ઞાનની પરીક્ષા માટે પોતાનો હસ્ત લંબાવી ‘હે ગુરુદેવ ! મારું આયુષ્ય કેટલું વર્તે છે તે મારી રેખા તપાસીને કહો' એમ જ્યારે કહ્યું ત્યારે તેની વિજ્ઞપ્તિથી શ્રીકાલિકાચાર્ય મહારાજ આયુષ્ય રેખા જોતાં જોતાં ૩૦૦ વર્ષ સુધી પહોંચ્યા, ત્યાં સુધી તેઓએ શંકા પણ ન કરી, કે આ મનુષ્ય છે કે અન્ય ? પણ રેખામાં જ્યારે જ્ઞાનદૃષ્ટિએ ૩૦૦થી આગળ આયુષ્ય જોયું ત્યારે તેઓશ્રીએ શ્રુતના ઉપયોગથી કહ્યું કે, હે આત્મન્ ! તું મનુષ્ય નહીં પરંતુ સૌધર્મદેવલોકનો ખુદ ઇન્દ્ર છો. આ ઉપરથી આપણે તો એ સાર લેવાનો છે કે ૩૦૦ વર્ષનું આયુષ્ય આ કાળમાં સંભળાય ત્યાં સુધીમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. વર્તમાનમાં પરદેશમાં એક માણસ ૨૫૦ વર્ષ જીવ્યો એવું લખાણ વર્તમાન છાપામાં બહાર પડ્યું હતું, વળી ગુજરાત—કાઠિયાવાડમાં ૧૫૦ વરસનાં મનુષ્યો વર્તમાનમાં પણ જીવતાં સાંભળ્યાં છે. દીર્ઘ આયુષ્યવાળા મનુષ્યોના ઉલ્લેખ ઘણીવાર સાંભળવા મળે છે; પરંતુ ૩૦૦ વર્ષથી ઉપરનાં આયુષ્યવાળા મનુષ્યની વાત હજુ જાણવા મળી નથી. ૭૩.--તે કઈ કઈ ? તો 9 २ ३ ४ F મળપરમોહિ પુજ્ઞાપુ, પરિહારવિયુદ્ધી પ્રવસમે બ્વે) સંગમતિ–વન-‘સિદ્ધળા' ય ખંવુમ્મિ વૈચ્છિન્ના)'' ૭૪. આ કાળમાં કાળપ્રભાવે તેમજ આપણી તેવા પ્રકારની સાધના—શક્તિના અભાવે દેવદર્શન દુર્લભ હોય છે. કવચિત્ સંભવિત પણ બને પરંતુ તેવી સાત્વિકતા ને શ્રદ્ધા ક્યાં છે ? કે જેથી દેવોનું આકર્ષણ થઇ શકે. આ હુંડા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ पांचमा आरानुं स्वरुप ૨૭ સાત દિવસસુધી પડે છે, એથી વીજળીના ભયંકર ત્રાસો ઉત્પન્ન થાય છે અને ભયંકર વ્યાધિઓને ઉત્પન્ન કરનારી ઝેરી જલની વૃષ્ટિ પડે છે. તથા પૃથ્વી ઉપર રહેલી વસ્તુને ખેદાન મેદાન કરી નાંખનાર ભયંકરમાં ભયંકર વાયરાઓ વાય છે. અને એથી લોકો મહોત્રાસને પામતાં કરુણ સ્વરે આક્રંદ કરે છે. પૃથ્વી ઉપર રહેવા માટે કે પહેરવા માટે ગૃહ, વસ્ત્રાદિ કોઈ પણ વસ્તુઓ, જમીનમાંથી. પેદા થતાં ધાન્ય–ફળો વગેરે પણ નષ્ટપ્રાયઃ થઈ જાય છે. વળી સર્વ નદીઓનાં પાણી પણ સુકાઈ જાય છે. માત્ર શાશ્વતી હોવાથી ગંગા અને સિંધુ નદીનો પ્રવાહ ગાડાના ચીલા પ્રમાણ વિસ્તારમાં અને ઊંડાઈમાં પગનું તળિયું ડૂબે તેટલો જ હોય છે. તે વખતે મનુષ્યો પોતાનું રક્ષણ કરવા ગંગા અને સિંધુ નદીના કાંઠાઓ ઉપર રહેલી ભેખડોમાં ગુફા જેવાં બીલોનાં સ્થાનો હોય છે ત્યાં જઈને રહે છે, અને ત્યાં દુઃખી અવસ્થામાં વસ્ત્રાભાવે સ્ત્રી-પુરુષની મર્યાદારહિત નગ્નપણે વિચરે છે. તથા ગંગા નદીના પ્રવાહમાં રહેલા મલ્યોનું ભક્ષણ કરીને જીવનનિર્વાહ કરે છે. તે વખતે ચંદ્ર પણ અત્યંત શીતલ કિરણોને અને સૂર્ય અતિ ઉષ્ણ કિરણોને ફેંકે છે. આ સર્વ ભાવો પંચમ આરાના અંતે ક્રમે ક્રમે પ્રારંભાય છે. તેમજ ચતુર્વિધસંઘ, ગણ, ઇતર દર્શનોના સર્વ ધર્મો. રાજ્યનીતિ, બાદર અગ્નિ, રાંધવું વગેરે પાક (રસોઈ)–વ્યવહાર, ચારિત્રધર્મ સર્વ ક્રમે ક્રમે વિચ્છેદ પામે છે. તથા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુનું શાસન કે જે અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે, જેના છેલ્લા સમયે પણ "શ્રીદુપ્પસહસૂરિ, ફલ્ગશ્રી સાધ્વી, નાગિલનામાં શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા તે રૂપ ચતુર્વિધસંઘ જે વિદ્યમાન હશે તે શાસન અને ચતુર્વિધ સંઘનો પણ આ પંચમ આરાના અંતિમ દિવસનો પ્રથમ પ્રહર પૂર્ણ થયે વિચ્છેદ થશે. અર્થાત પદ્ધિકાળે શ્રતધર્મ આચાર્ય. ર જૈનધર્મનો વિચ્છેદ થશે; મધ્યાહુને વિમલવાહન રાજા, સુધર્મમંત્રી અને તેનો રાજ્યધર્મ વિચ્છેદ થશે અને સંધ્યાકાળે બાદર અગ્નિ વિચ્છેદ પામશે. અત્યારે પાંચમા આરાનો પ્રારંભ છે જેને લગભગ ૨૫૦૦ વર્ષ થયાં છે, હજુ લગભગ ૧૮૫00 વર્ષ બાકી છે. તે પૂરા થવાના કાળમાં ઉપરોક્ત બનાવો બનવા પામશે. હાલ તો ક્રમશઃ હાસ દરેક ક્ષેત્રમાં થતો જશે. ' '' . સુણ-સુષમ :- જેમાં દુઃખ દુઃખ હોય, અર્થાત્ સુખનો બિલકુલ અભાવ હોય છે. આ આરો પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. આ આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ બે હાથનું, આયુષ્ય અવસર્પિણી કાળના વિશેષભાવો માટે “ચંદ્રગુપ્ત’ નૃપતિને આવેલાં ૧૬ સ્વપ્નો અને તેના ઉપર રચાયેલ સ્વપ્નપ્રબંધ ‘વ્યવહાર ચૂલિકા’ માં તથા ઉપદેશપ્રાસાદમાં જાણવા જેવો છે. ૭૫. કલિકાલના કારણે વર્તમાનમાં પણ રુધિર,મત્સ્ય, પથ્થર તથા ચિત્રવિચિત્ર પંચવણ મસ્યાદિનો વરસાદ ઘણે ઠેકાણે પડે છે, એમ અનેકશઃ વર્તમાનપત્રોમાં જાહેર થયેલું છે. કોઈ કોઈ અનાર્ય દેશોમાં આકાશમાંથી અગ્નિ વગેરે ચિત્ર-વિચિત્ર પદાર્થોની વૃષ્ટિ થયાના બનાવો પણ ક્યાં નથી સાંભળતા ? ७६. 'तह सग्गचुओ सूरी दुप्पसहो, साहुणी अ फग्गुसिरि । नाइलसड्डो-सड्डी सच्चसिरि अंतिमो संघो ।' 'सुअ-सूरि-संघ-धम्मो-पुवढे छिज्जिही अगणि सायं । निवविमलवाहणो सुह–म्मति नयधम्ममज्झने ।' કિાલસપ્તતિકા) For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ३८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુરુષનું ૨૦ વર્ષનું અને સ્ત્રીનું ૧૬ વર્ષનું હોય છે. પંચમ આરાના છેડે કહેલા સર્વ દારુણ ઉપદ્રવો. તેથી વિશેષ પ્રમાણમાં છઠ્ઠા આરામાં વર્તે છે. આ આરામાં સ્ત્રીઓ અત્યન્ત વિષયાસક્ત અને શીઘ યૌવનને પામનારી હોય છે. છટ્ટે વર્ષે ગર્ભને ધારણ કરનારી અને નાની ઉમ્મરમાંથી જ ઘણા બાળક–બાળિકાઓને દુઃખે કરીને જન્મ આપનારી હોય છે. આમ આ બિચારા, નિષ્પણીયા જીવો આ આરાનો કાળ દુઃખેથી–મહાકષ્ટ પૂર્ણ કરે છે. I તિ વળીષકાર સ્વરૂપમ્II उत्सर्पिणीनुं स्वरूप પૂર્વે અવસર્પિણીના છ આરાનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવ્યું, તેથી વિપરીત પશ્ચાનુપૂર્વીએ ઉત્સર્પિણીના છે આરાનું સ્વરૂપ દર્શાવાય છે. ૧. સુષમ-સુષમગાર– જેમાં દુઃખ ઘણું હોય છે. આ આરો ૨૧૦૦૦ વર્ષ પ્રમાણનો છે. અવસર્પિણીના છઠ્ઠા આરાના પ્રારંભથી તે પર્યત સુધી દરેક પદાર્થોના ભાવો ક્રમે ક્રમે હીન થતા જાય છે, જ્યારે ઉત્સર્પિણીના પ્રથમ આરામાં દિનપ્રતિદિન વર્ણ-ગલ્પાદિ–રસ–સ્પર્શ આયુષ્ય, સંઘયણ, સંસ્થાનાદિમાં ક્રમે ક્રમે શુભપણાની વૃદ્ધિ થતી જાય છે. આ આરો સર્વ પ્રકારના કાળભેદના આદ્ય સમયે જ પ્રારંભાય છે, એથી પ્રથમ ઉત્સર્પિણી, પછી અવસર્પિણી એવો ક્રમ વર્તે છે. ૨. સુષમગારો – આ આરામાં દુઃખ હોય છે પરંતુ અતિશય દુઃખનો અભાવ વર્તે છે. અવસર્પિણીનો પાંચમો અને ઉત્સર્પિણીનો બીજો આરો ઘણીખરી બાબતમાં સમાનતા ધરાવનારો છે. આ આરાના પ્રારંભમાં પુરીવર્તમામે મૂશળધારાએ સાત દિવસ સુધી અખંડ વરસે છે, અને તેની શીતલતાથી પૃથ્વી ઉપર સર્વ આત્માઓને અત્યન્ત શાન્તિ પેદા થાય છે. ત્યારબાદ ક્ષીરમહાય સાત દિવસ સુધી અખંડ વરસી જમીનમાં શુભ વર્ણ—ગંધ–રસ સ્પશદિ પેદા કરે છે. ત્યારબાદ કૃતમે સાત દિવસ વરસી પૃથ્વીમાં સ્નિગ્ધતા પેદા કરે છે. ત્યારબાદ અમૃતમે પણ તેટલા જ દિવસ ગાજવીજ સાથે વરસી ઔષધિઓના તેમજ વૃક્ષ–લતાના અંકુરોને ઉત્પન્ન કરે છે. ત્યારપછી રમેય સુંદર રસવાળા જલની વૃષ્ટિને સાત દિવસ સુધી વરસાવીને વનસ્પતિઓમાં તિક્તાદિક પાંચ પ્રકારના રસોને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્રમાં એકીસાથે વર્ષતા મેઘવડે અનેક જાતની વનસ્પતિઓ અનેક પ્રકારે સુંદર સુંદર રીતિએ ખીલી નીકળે છે ને પૃથ્વી રસકસથી ભરપૂર બની જાય છે. [અવ૦ ના છઠ્ઠા આરાના અત્તે જો કે સર્વ વસ્તુનો વિનાશ કહ્યો છે પણ બીજરૂપ અસ્તિત્વ તો સર્વનું હોય જ છે.] આ મેઘ વરસી રહ્યા બાદ સવ બીલવાસીજનો બીલ બહાર નીકળી અત્યન્ત હર્ષને પામતાં જાતજાતની સુંદર વનસ્પતિ વગેરેની લીલાઓને અનુભવતા પરસ્પર ભેગા થઈ “હવેથી ૭૭. સાંબેલાના જેવી વિષ્કલ્પવાળી ધારા. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ उत्सर्पिणी-कालनु स्वरुप ૨૬ આપણે દારુણ દુર્ગતિના હેતુરૂપ માંસાહારને વર્જીને વનસ્પત્યાદિકનો આહાર કરવો” ઇત્યાદિ વિવિધ નિયમો ઘડે છે. આ આરો અવસર્પિણીના પાંચમા આરા સમાન હોવાથી આયુષ્ય વધતાં ૧૩૦ વર્ષનું થાય છે. સંઘયણ સંસ્થાન, શરીરની ઊંચાઈ વગેરે સર્વ ક્રમે ક્રમે વૃદ્ધિવાળું થતું સમજવું. ૩. સુષમ-સુષમગારો – જેમાં દુઃખ ઘણું, સુખ ઘોડું હોય છે. બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ વીત્યા બાદ ત્રીજો આરો પ્રવર્તે છે. આ આરામાં આયુષ્ય વધતું વધતું ત્રીજા આરાને અંતે પૂર્વ કોડ વર્ષ પ્રમાણ અને મનુષ્યોની ઊંચાઈ ૫૦૦ ધનુષ્યની થાય છે. આ આરાના મનુષ્યોને તથાવિધ સામગ્રીને પામી સિદ્ધિગમનમોક્ષપ્રાપ્ત કરવું હોય તો કરી શકવા માટેનો સિદ્ધિમાર્ગ ખુલ્લો હોય છે. આ આરો અવસર્પિણીના ચોથા આરા સમાન હોવાથી સર્વ ભાવો તે પ્રમાણે સમજવા. આ આરામાં સર્વ નીતિનું શિક્ષણ, શિલ્પકળાદિ સર્વ વ્યવહારોને જિનેશ્વરો પ્રવર્તાવતા નથી, પરંતુ લોકો તથા પ્રકારની વ્યુત્પન્નબુદ્ધિવાળા હોવાથી જ પૂર્વના ક્ષયોપશમે અને સાથે તે ક્ષેત્રના અધિષ્ઠાતાના તથાવિધ પ્રભાવે સર્વે અનુકૂળ વ્યવહારો પ્રવર્તમાન થાય છે. આથી જ “અવસર્પિણીવત્ ઉત્સર્પિણીમાં સર્વ વ્યવહારો કુલકરો પ્રવર્તાવતા નથી’ એવું જે શાસ્ત્રીય કથન છે તે યોગ્ય જ છે. જો કે કુલકરો આ ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રથમ વિભાગમાં ઉત્પન્ન થાય છે, પણ વ્યવહાર પ્રવર્તાવવાનું તે કાળમાં કુલકરોને પ્રયોજન રહેતું નથી, કારણકે સર્વ વ્યવહારો ત્રીજા આરામાંથી જ શરૂ થઈ ચૂકેલા હોય છે. અહીંયા કેટલાક આચાર્યો ઉત્સર્પિણીના ચોથા આરામાં ૧૫ કુલકરોની ઉત્પત્તિ માને છે અને તેથી તે વખતે ધિક્કારાદિ ત્રણ દંડ નીતિ પ્રવતવે છે એમ કહે છે. જો કુલકરની ઉત્પત્તિ માનવામાં ન આવે તો સંપૂર્ણ ઉત્સર્પિણી કુલકર રહિત થઈ જાય અને કુલકરની ઉત્પત્તિવાળી માત્ર અવસર્પિણી જ રહે ! માટે કુલકરોની ઉત્પત્તિ માનવી અનુચિત નથી જ. ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર “પદ્મનાભાદિ વગેરે ૨૩ ૯તીર્થકરોની ઉત્પત્તિ કહેલી છે. અવસર્પિણીના જે છેલ્લા તીર્થકર તેના સરખા ઉત્સર્પિણીના પહેલા તીર્થકર હોય. એ પ્રમાણે શાસ્ત્રોમાં જેવી રીતે ક્રમ કહ્યો છે તેવી રીતે યથાસંભવ વિચારવો. આ ઉત્સર્પિણીકાળમાં પણ ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ, ૯ નારદ અને ૧૧ રૂદ્રો ઉત્પન્ન થાય છે. એમાં ૧૧ રૂદ્રો ને નવ નારદો સિવાયના ૬૩, “શલાકા પુરુષો તરીકે ગણાય છે. એમાં ૨૩ તીર્થકરો આ આરામાં જ ઉત્પન્ન થાય છે. ૪. સુષમ તુષા બારો–સુખ ઘણું, દુઃખ થોડું તે. આ આરો અવસર્પિણીના ત્રીજા આરા ७८. भाविन्यां तु पद्मनाभः शूरदेवः सुपार्धकः ॥ स्वयंप्रभश्च सर्वानुभूतिर्देवश्रुतोदयो । पेढालः पोट्टिलश्चापि शतकीर्तिश्च सुव्रतः ।।१।। अममो निष्कषायश्च निष्णुलाकोऽथ निर्ममः । चित्रगुप्तः समाधिश्च संवरश्च यशोधरः ॥२॥ विजयो मल्लदेवौ चानन्तवीर्यश्च भद्रकृत् । एवं सर्वावसर्पिण्युत्सर्पिणीषु जिनोत्तमाः ||३|| હૈિ કો. સર્ગ ૧/ ૭૯. ઉવાં “જુનવ વવસેલે, ફુદ વીરો નિમો વહારે | સતિફરે, ગU ૩ પર્વ મનખ્ખો ||' [કાળ સ0-૩૦] ૮૦. આ ગ્રંથમાં તો પ્રસંગ પૂરતું જ અવસર્પિણી-ઉત્સર્પિણીનું સ્વરુપ બતાવ્યું છે. સવિર્તર સ્વરૂપ ગ્રંથાન્તરોથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 'સરખો સમજવો. આ આરામાં ત્રણ ભાગની કલ્પના કરવી. એમાં પહેલા વિભાગમાં રાજધર્મ, ચારિત્ર, અન્ય દર્શનીયોના સર્વ ધર્મો તથા બાદર અગ્નિ વિચ્છેદ પામશે. આ આરાના પ્રારંભનાં ૮૯ પખવાડિયાં વીત્યે ઉત્સર્પિણીના ૨૪મા તીર્થંકર તથા છેલ્લા ચક્રવર્તી ઉત્પન્ન થાય છે. ત્યારપછીના બીજા અને ત્રીજા બને ભાગમાં અવસર્પિણીમાં કહેલું છે તેમ યુગલિકધર્મની પ્રવૃત્તિ પુનઃ શરુ થાય છે. ૫. સુષમગારો – આ આરો અવસર્પિણીના બીજા આરા સરખા ભાવોવાળો સમજવો. આ આરામાં કેવળ સુખ જ હોય છે. ૬. સુમસુમ બારી- આ આરો જેમાં કેવળ ઘણું સુખ હોય તે. અવસર્પિણીના પ્રથમ આરા સરખો સર્વ રીતે વિચારવો, જેનું સ્વરૂપ અવસર્પિણીના વર્ણન પ્રસંગે કહેવાઈ ગયું છે. પાંચમા છઠ્ઠા બને આરામાં યુગલિક મનુષ્યો અને તિર્યંચોનું અસ્તિત્વ વિચારી લેવું. એ પ્રમાણે ઉત્સર્પિણીના છ આરાનું સ્વરૂપ કહ્યું. આ પ્રમાણે દશ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી અને દશ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી મળી એક કાલચક્ર થાય છે. જે માટે કહ્યું છે કે“कालो द्विविधोऽवसर्पिण्युत्सर्पिणीविभेदतः। सागरकोटिकोटीनां, विंशत्या स समाप्यते ।।१।। अवसर्पिण्यां षडरा उत्सर्पिण्यां त एव विपरीताः। एवं द्वादशभिररैर्विवर्तते कालचक्रमिदम् ।।२।।" " હિમ. કો. ક. ૨) पुद्गलपरावर्तन संक्षिप्त स्वरूप પૂર્વે અવસર્પિણી અને ઉત્સર્પિણીનું સ્વરૂપ દર્શાવ્યું. હવે તેથી વધતો કાળ પુદ્ગલપરાવતી નામનો છે. અને તે ચાર અથવા સૂક્ષ્મ–બાદર ભેદે કરી આઠ પ્રકારનો છે, તેનું યત્કિંચિત્ સ્વરૂપ દવિાય છે વા–દ્રવ્ય–પુત્ત–વત્તાશા पुद्गलपरावर्त भेटले. पुद्गलानां परावर्तः यस्मिन् कालविशेषे सः पुद्गलपरावर्तः । पुद्गलानां એટલે ચૌદરાજ પ્રમાણ લોકવર્તી સમસ્ત પુદ્ગલોનું-વર્ત એટલે ઔદારિકાદિ શરીરપણે ગ્રહણ કરી વર્ષવારૂપ પરાવર્તન, ભિ-જેમાં તે પુનરાવર્ત * કહેવાય છે. તેનાં દ્રવ્ય-ક્ષેત્ર–કાળ ८१. 'सुहुमद्धायरदसकोडाकोडी, छअराऽवसप्पिणुसप्पिणी । ता दुन्नि कालचक्कं, वीसायरकोडिकोडीओ ।।१।। કિાલસપ્તતિકા) ૮૨. આ અર્થ જો કે કેવળ દ્રવ્યપુદગલપરાવર્તન અંગે જ લાગુ પડે છે તો પણ ક્ષેત્રાદિ ભેદવાળા બાકીના ત્રણેય અનન્તકાળ પ્રમાણમાં પણ ‘પુદ્ગલપરાવર્ત’ શબ્દ રૂઢ થયેલો હોવાથી વાસ્તવિક રીતે ક્ષેત્રાદિભેદમાં તો ક્ષેત્રપરાવર્ત, કાળપરાવર્ત, ભાવપરાવર્ત શબ્દનો પ્રયોગ હોવો જોઈએ. પરન્તુ તેમ ન કરતાં ક્ષેત્રપુગલપરાવર્ત, કાળપુદ્ગલપરાવત અને ભાવપુદ્ગલપરાવર્ત એવો વ્યપદેશ કરાય છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ पुद्गलपरावर्त स्वरुप ૪૧ અને ભાવ એમ ચાર પ્રકારો છે. પુનઃ એ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે-બે ભેદો છે. તેમાં દરેક પુદ્ગલપરાવર્ત સ્થંલદષ્ટિએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ હોય છે. -સંસારરૂપી ભયંકર અટવીમાં ભ્રમણ કરતો કોઈ પણ આત્મા જ્યારે ચૌદરાજલોકવર્તી જે સર્વ પુદ્ગલો વર્તે છે તે સર્વ પુગલોને, અનંત જન્મ-મરણ કરવાવડે, સ્વ-સ્વયોગ્ય ઔદારિકાદિ શરીરપણે અનુક્રમે, ગ્રહણ કરીને મૂકે, તેમાં જેટલો કાળ લાગે તેને “વાર-દ્રવ્ય-પુનિપરીવર્ત’ કહેવાય. | [આ પુદ્ગલપરાવર્તમાં એક સમયે ઔદારિકપણે જે પુદ્ગલો ગ્રહણ કર્યા તે ઔદારિકની ગણત્રીમાં ગણવા. વૈક્રિયપણે રહ્યાં તે વૈક્રિયમાં, પુનઃ તૈજસકામણનાં પ્રતિસમયે જે પુગલો ગ્રહણ કરાય તે તૈજસકામણમાં ગણી લેવાં. આમાં નવીન–નવીન ગ્રહણ કરાતાં (પૃહીત) ઔદારિકાદિ પુદ્ગલોની ગણત્રી લેવાની છે, પણ ગૃહીતપ્રહાની નહીં.] સૂક્ષ્મ-દ્રવ્ય—પુસ્ત–પવિત્તીરા ઉપર કહેલા બાદર પુદ્ગલપરાવર્તમાં ક્રમ વિના સર્વ પુગલ ગ્રહણ હતું, અને તે ગણતરીમાં લેવાતું હતું. પરંતુ આ બીજા ભેદમાં તો ઔદારિક, વૈક્રિય,* તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કામણ એ સાત "વગણામાંની કોઈ પણ એક વર્ગણાપણે, સર્વ પુદ્ગલોને ગ્રહણ કરે અને મૂકે, ત્યારે જ આ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત થઈ શકે, પરંતુ અમુક વખતે વિવક્ષિત વર્ગણાનાં પુગલોને ફરસી, બીજી વૈક્રિયાદિ ભિન્ન-ભિન્ન વગણાવડે પુદ્ગલ ગ્રહણ કરવા લાગ્યો, વળી પુનઃ પ્રથમની જેિ વિવક્ષિત હોય તેવું વર્ગણાવડે પુદ્ગલ ગ્રહણ શરુ કર્યું. આ પ્રમાણે વચ્ચે વચ્ચે બીજી વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે તો તે ગણત્રીમાં ન લેવાય અર્થાત્ તે ગણત્રી ખોટી ઠરે, પણ લોકાકાશવર્તી સર્વ પુદ્ગલ પરમાણુઓને વિવક્ષિત કોઈ પણ એક જ વર્ગણાપણે પરિણમાવીને મૂકે તેને “સૂક્ષ્મદ્રવ્યપુસ્તપરાવર્ત’ કહેવાય. આ પ્રમાણે વૈક્રિય વર્ગણાવડે પુદ્ગલોને ગ્રહણ કરીને મૂકે ત્યારે “ક્રિય-દ્રવ્ય-પુલ્લાપરવર્તિ કહેવાય. એમ જે જે વર્ગણાવડે લોકાકાશવર્તી પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક મૂકે ત્યારે તે તે પ્રકારનો પુત્તિપરીવર્ત’ કાળ થાય છે. | વરિ–ક્ષેત્ર-પુત્તિ –{વર્ત રૂા. ક્ષેત્ર'થી લોકાકાશ લેવાનું છે ને તેના પ્રદેશો શ્રેણીબદ્ધ અને અસંખ્ય છે, એટલે કે કોઈ ૮૩. જે માટે શતક કર્મગ્રન્થમાં કહ્યું છે કે "दव्वे खित्ते काले भावे, चउह दुह बायरो सुहुमो । ___ होइ अणंतुस्सप्पिणीपरिमाणो पुग्गलपरट्टो ॥१॥" ૮૪. વૈક્રિય પછી આહારકવણા ગ્રહણ કેમ ન કરી? તો એ પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું જે આહારક શરીર [એક જીવાશ્રયી] સમગ્ર ભવચક્રમાં ફક્ત ચાર જ વાર પ્રાપ્ત થાય છે ત્યારબાદ તે જીવ મોક્ષે જનારો હોય છે.) તેથી આ વર્ગણાપણે સર્વપુદ્ગલો ગ્રહણ જ થઈ શકતાં નથી, તેથી તેનું ગ્રહણ કર્યું નથી. ૮૫. સાત વર્ગણાઓનું અલ્પબહુર્ઘ શતકકર્મગ્રંથાદિ વૃત્તિ દ્વારા જાણવું. ૮૬. અન્ય આચાર્યો સાત વર્ગણાથી પુદ્ગલપરાવર્ત નહીં ગણાવતાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કામણ એ , ચાર જ વર્ગણાશ્રયી સૂક્ષ્મદ્રવ્યપુસ્તપરાવર્તનું પ્રમાણ જણાવે છે. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪૨. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એક જીવવિશેષ, ચૌદરાજલોકના સર્વ આકાશપ્રદેશોને મૃત્યકાળે, મૃત્યુવડે એવી રીતે સ્પર્શે કે તે એક આકાશપ્રદેશ ગણતરીમાં આવે પણ એટલું વિશેષ કે પ્રથમ જે આકાશપ્રદેશો ઉપર મૃત્યુ થયેલ હોય તેમાંના જ કોઈ આકાશપ્રદેશ ઉપર પુનઃ મૃત્યુ થાય તો તે આકાશપ્રદેશ ગણતરીમાં ન આવે. એમ ક્રમે કે ઉત્ક્રમે [ગમે તે સ્થાને] લોકનો કોઈ પણ આકાશપ્રદેશ મરણવડે સ્પેશ્ય વિના ન રહે ત્યારે વાવાક્ષેત્રપુત્તિપરીવર્ત” થાય.. પ્રશ્ન :– જીવની અવગાહના અસંખ્ય આકાશપ્રદેશ પ્રમાણ છે તેથી જીવ મરણ—કાળે અસંખ્ય આકાશપ્રદેશોને સ્પર્શે છે તો પછી તમે એક આકાશપ્રદેશની સ્પર્શનાથી ગણત્રી કેવી રીતે ગણાવો છો ? ઉત્તર :– જો કે મરણકાલે અવગાહનાશ્રયી જીવ અસંખ્ય આકાશપ્રદેશોને સ્પર્શે છે, પરંતુ અહીં તો તેમાંનો કોઈ પણ એક જ આકાશપ્રદેશ ગણત્રીમાં લેવો, પણ સર્વ સૃષ્ટપ્રદેશો ન ગણવા, અને વળી મરણકાલે સ્પશયેિલા આકાશપ્રદેશો પૈકી જે પૂર્વનો વિવક્ષિત સૃષ્ટઆકાશપ્રદેશ તે અહીં ગણત્રીમાં ન લેતાં પૂર્વે અસ્પષ્ટ [કોઈ પણ મરણકાલે નહિ સ્પશયેિલ એવો અપૂર્વ જ આકાશપ્રદેશ લેવો. એ પ્રમાણે પંચસંગ્રહનો મત છે. શતવર્ષથવૃત્તિ ના મતે તો મરણકાલની અવગાહના પ્રમાણ સર્વ પ્રદેશો ગણત્રીમાં લેવા એમ જણાવે છે, આથી કાળ અલ્પ થાય છે અને પ્રથમના મતે ઘણો કાળ થાય છે એમ યથાયોગ્ય સ્વતઃ વિચારી લેવું. // સૂક્ષ્મ “ક્ષેત્ર’ પુસ્ત { વર્ત’ ||૪|| પૂર્વે બાદરક્ષેત્રપુદ્ગલપરાવર્તમાં તો, કોઈ પણ સ્થાનવત નવીન નવીન જે આકાશપ્રદેશે જીવ મૃત્યુ પામતો, તે તે આકાશપ્રદેશ ગણત્રીમાં લેવાતો હતો, પરંતુ આમાં તો એક જીવ પ્રથમ જે આકાશપ્રદેશે મરણ પામી પુનઃ “કોઇ પણ સ્થાનના આકાશપ્રદેશો ઉપર મરણ પામે તે ગણત્રીમાં ન લેતાં” જ્યારે પ્રથમ મૃત્યુ પામેલ આકાશપ્રદેશની જોડેના જ (બીજા) આકાશપ્રદેશે મૃત્યુ પામે ત્યારે તે આકાશપ્રદેશ ગણત્રીમાં લેવાય, અર્થાત્ અનેક મરણોવડે દૂરદૂરના સ્પષ્ટઆકાશપ્રદેશોને ગણતરીમાં ન લેતાં, આકાશપ્રદેશોની પંક્તિમાં વર્તતા આકાશપ્રદેશો ઉપર પહેલા, બીજા, ત્રીજા એમ ક્રમશઃ આકાશપ્રદેશને મૃત્યુવડે સ્પર્શે એવી રીતે અનુક્રમે મરે, એમ આકાશપ્રદેશોને સ્પર્શતાં સમગ્ર આકાશપ્રદેશો જ્યારે ક્રમશઃ મરણવડે સ્પર્શાઈ જાય ત્યારે સૂક્ષ્મક્ષેત્રપુતપરાવર્ત થાય. | વાવર–‘વાન–પુત્રા–પરીવર્ત ફા કોઈ પણ એક જીવ ઉત્સર્પિણી અથવા અવસર્પિણીની શરુઆતના પ્રથમ સમયે મરણ પામ્યો, એ જ જીવ બીજીવાર દૂરના એટલે ૧૦૦મા સમયે મરણ પામ્યો, વળી પુનઃ તેથીએ દૂરના ૫૦૦માં સમયે મરણ પામ્યો, એમ અનુલ્કમે અસ્કૃષ્ટ (નહિ સ્પશયેિલા) અપૂર્વ સમયોમાં મરણ પામે, એમ એક કાળચક્રના (ઉત્સર્પિણી-અવસર્પિણીના) સર્વ સમયો મરણવડે (ક્રમ વિના) સ્પર્શાઈ રહે ત્યારે વાત-વાતા’-પુત્તિ-પરાવર્ત થાય. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ पुद्गलपरावर्तन स्वरुप //ટૂ–જવાત–પુ –પરાવર્ત દા પૂર્વે અનુલ્કમે કાલચક્રના સમયોની સ્પર્શના વડે ગણત્રી લીધી. આ ભેદમાં તો ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના પ્રથમ સમયે એક જીવ મરણ પામ્યો, પુનઃ કેટલેક કાળે એ જ ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના બીજા સમયે મરણ પામ્યો, ત્રીજી વાર કેટલેક કાળે ત્રીજા સમયે મરણ પામ્યો, એમ અહીં ત્રણ સમયો ગણત્રીમાં લેવાય. પરંતુ પહેલો, બીજો, ત્રીજો વગેરે સમય વર્જીને કાળચક્રના કોઈ પણ સમયોમાં જેટલીવાર મરણ પામ્યો, તે સર્વ ગણત્રીમાં ન લેવા. એક જીવાશ્રયી ઓછામાં ઓછો એક સમય ગણત્રીમાં લેતાં એક કાળચક્ર તો છેવટ થાય જ ! એમ કરતાં જ્યારે તે જીવ કાળચક્રના સમગ્ર સમયોને અનુક્રમે સ્પર્શી રહે ત્યારે “સૂક્ષ્મ-જૂન- પુનરાવર્ત” થાય. || વાર–“ભાવ”—પુરા–પરાવર્ત કરી સંયમના અસંખ્યાતા સ્થાનકોથી તીવ્ર મંદાદિભેદે રસવંધના અધ્યવસાયસ્થાનકો અસંખ્યાતગુણા [અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ] છે, એમાં પ્રત્યેક અધ્યવસાય સ્થાનકે મરતો જ્યારે રસબંધના સર્વ અધ્યવસાયોને ક્રમ વિના મરણવડે જીવ સ્પર્શી રહે ત્યારે “વાર-ભાવ-પુનરાવર્ત થાય. // સૂક્ષ્મ–“માવ’–પુ –પવિત Isll પૂર્વે ક્રમ વિના મરણસ્પર્શી અધ્યવસાયોની ગણત્રી કરવાપૂર્વક કાળ વક્તવ્યતા બતલાવી, પરંતુ સૂક્ષ્મ ભાવ–પુદ્ગલપરાવર્ત કાળમાં તો જે વખતે જીવ પ્રથમ સર્વમન્દ (સર્વજઘન્ય) અધ્યવસાયસ્થાનકે મરણ પામ્યો હતો, પુનઃ કાળાન્તરે તેથી અધિક કષાયાંશવાળાં બીજા અધ્યવસાયસ્થાનકે મરે. એમ કેટલેક કાળાંતરે તેથી અધિક કષાયાંશવાળાં ત્રીજે અધ્યવસાયે મરે. એમ ક્રમશઃ રસબંધનાં અધ્યવસાયસ્થાનકોને મરણવડે સ્પર્શે તે ગણત્રીમાં લેવા. (આઘા–પાછા અધ્યવસાયે મરે તે ગણત્રીમાં ન લેવા) એમ કરતાં સર્વ-અધ્યવસાયો ક્રમશઃ સ્પર્શી રહે ત્યારે “સૂક્ષ્મ-ભાવ-પુત્તિ-પરાવર્તિ” થાય. આ પુદ્ગલપરાવર્તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણ સમજવા, પરંતુ અનંતમાં અનંત ભેદો હોવાથી બાદર પુદ્ગલપરાવર્ત કરતાં સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત અનંતગુણાદિક સમજવા. (અર્થાત્ બાદર-દ્રવ્ય-પુદ્ગલપરાવર્ત કરતાં સૂક્ષ્મ દ્રવ્ય-પુદ્ગલપરાવર્તની અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પૂર્વ કરતાં અનન્તગુણી જાણવી). ઉપર શું શું વસ્તુસ્વરૂપ કહી ગયા? તેના સંગ્રહરૂપે ગાથા ‘समयावलि य मुहुत्ता, दिवसमहोरत्त-पक्ख-मासा य । સંવછર–ગુ—નિયા–સાર–ગો -પયિા || ll' (ઝનુવાદ%) આ પ્રમાણે સમયથી પ્રારંભીને પુદ્ગલ–પરાવર્ત સુધીના કાળનું ટૂંકમાં વિવેચન કર્યું. ॥ इति समयादिकं पुद्गल–परावर्तान्तं कालस्वरूपम् समाप्तम् ।। 'उस्सप्पिणी अणंता! पुग्गलपरियट्टओ मुणेयव्यो । તેડriતાની સદ્ધા, ઉM/+1 સપત [T ||' નવતત્વ). ૮૭. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह अवतरण :- ४वे. व्यंत२ हेव-हेवामान धन्य तम४ उत्कृष्ट मायु:स्थिति. ४३वापूर्व योतिषी દેવદેવીઓનું જઘન્યોત્કૃષ્ટ આયુષ્ય વર્ણવે છે – वंतरयाण जहन्नं, दस-वास-सहस्स-पलियमुक्कोसं । देवीणं पलिअद्धं, पलियं अहियं ससि-रवीणं ॥५॥ लक्खेण सहस्सेण य, वासाण गहाण पलियमेएसिं । ठिइ अद्धं देवीणं, कमेण नक्खत्त–ताराणं ॥६॥ पलिअद्धं चउभागो, चउ-अडभागाहिगा उ देवीणं । चउजुअले चउभागो, जहन्नमडभाग पंचमए ॥७॥ संस्कृत छाया :व्यंतराणां जघन्यं, दश-वर्ष-सहस्त्रं पल्यमुत्कृष्टम् । देवीनां पल्यार्द्धं, पल्यमधिकं शशि-रवीणाम् ॥५॥ लक्षण सहस्त्रेण च, वर्षाणां ग्रहाणां पल्यमेतेषाम् । स्थित्यर्द्धं देवीनां, क्रमेण नक्षत्र-ताराणाम् ॥६।। पल्यर्द्धं चतुर्भागश्चतुरष्टभागाधिकायुर्देवीनाम् । चतुर्युगले चतुर्भागो जघन्यमष्टमभागः पञ्चमके ।।७।। शार्थ :वंतरयाण=व्यतरीन देवीणं हवामान जहन्नं धन्य क्रमेण अनुभ पलियंपल्यापम नक्खत्त नक्षत्र उक्कोसं उत्कृष्ट ताराणं तारामानु देवीणं हेवाभानु पलिअद्धंस पल्या५म पलिअद्धं मधल्योपम चउभागोपल्योपभनी योथो भाग पलियंपल्योपम चउ-योथो अहियं घि अडामो ससि-रवीणं-चंद्र-सूर्योन भागाहिग=ziSS मत माग लक्खेण सासव आउआयुष्य वासाण=qान चउजुअले यार युगसने विरे गहाण-डीनु चउभागो-योथो माग पलियंपल्योपम अडभाग=08मो माग एएसिं- यंद्र सूर्य हो 47३-. पंचमए=viयमा युरासमा अद्धं गाथार्थ :- व्यंत२ ४ो तथा हेवामानु, धन्य मायुष्य ४२ १२ वर्ष प्रभा भने For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ व्यन्तरदेव-देवीओनुं जघन्योत्कृष्ट आयुष्य ૪૬ વ્યંતરદેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમ પ્રમાણ છે, વ્યંતરદેવોની દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ જેટલું છે. ચંદ્રનું એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને સૂર્યનું એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્યપ્રમાણ એક પલ્યોપમ છે. વળી ચંદ્ર, સૂર્ય અને ગ્રહોની દેવીઓનું તેમના કરતાં અધું છે. નક્ષત્ર અને તારાનું અનુક્રમે, અર્ધી પલ્યોપમ તથા પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે અને તે બંનેની દેવીઓનું અનુક્રમે કંઈક અધિક પલ્યોપમનો ચોથો ભાગ, કંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ ચાર યુગલને વિષે જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ છે અને પાંચમા યુગલમાં જઘન્ય આયુષ્યનું પ્રમાણ પલ્યોપમનો આઠમો ભાગ છે. //પ–૬–ણા વિશેષાર્થ – વ્યંતર નિકાયના દેવો તથા તેમની દેવીઓનું જઘન્ય આયુષ્ય ભવનપતિનિકાવત્ દશ હજાર વર્ષનું હોય છે, જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. અને એ જ વ્યંતર દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય “અર્ધા પલ્યોપમનું છે. પ્રશ્ન :– વ્યંતરદેવો તથા દેવીઓની જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ તો કહી, પણ મધ્યમસ્થિતિ કેટલી સમજવી? ઉત્તર – જઘન્ય સ્થિતિ જે દશ હજાર વર્ષની કહી છે તેથી એક સમયાધિકથી પ્રારંભીને [એક પલ્યોપમપ્રમાણ] ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ ન થાય ત્યાં સુધી યથાયોગ્ય જે વચલી સ્થિતિ તે મધ્યમ સ્થિતિ જાણવી. જે જે ઠેકાણે મધ્યમ સ્થિતિ સમજવી હોય ત્યાં આ ખુલાસો સમજી લેવો. * व्यंतरनिकायना देवोनी उत्कृष्ट आयुष्यस्थितिनुं यंत्र * નિશાયોનાં નામ | ફળદ્રોનું .. ૩e-યુષ્ય | ઉત્તરદ્રોનું ... ઉત્કૃષ્ટ-ગાયુષ્ય ૧ પિશાચ નિc કાલેન્દ્રનું ૧ પલ્યોપમ | |મહાકાલેન્દ્રનું | પલ્યોપમ ૨ ભૂત નિ. સ્વરૂપેન્દ્રનું ૧૦ પ્રતિરૂપેન્દ્રનું ૩ યક્ષ નિ. પૂર્ણભદ્રનું ૧૧ મણિભદ્દેન્દ્રનું ૪ રાક્ષસ નિ. ભીમેન્દ્રનું ૧૨ મહાભીમેન્દ્રનું ૫ કિન્નર નિ કિન્નરેન્દ્રનું ૧૩ કિંપુરુષેન્દ્રનું ૬ કિંપુરુષ નિ સપુરુષેન્દ્રનું ૧૪ મહાપુરુષેન્દ્રનું ૭ મહોરગ નિ અતિકાયેન્દ્રનું ૧૫ મહાકાયેન્દ્રનું ૮િ ગન્ધર્વ નિઝ ૧૮ | ગીતરતીન્દ્રનું ૧૬ ગીતયશેન્દ્રનું ૮૮. “શ્રી ફ્રી વૃતિ' વગેરે દેવીઓને કોઈ વ્યંતરનિકાયની માને છે, પરંતુ તેમ માનવું એ ઉચિત નથી, કારણકે તે દેવીઓનું આયુષ્ય એક પલ્યોપમપ્રમાણ હોવાથી તે દેવીઓને વ્યન્તરનિકાયની ન માનતાં ભવનપતિનિકાયની માનવી એ જ ઉચિત છે, કારણકે વ્યત્તરની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અર્ધ—પલ્યોપમનું છે. - • જ ટ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ યંત્રમાં જો કે વ્યન્તરેન્દ્રોનું આયુષ્ય કહ્યું છે, તો પણ તે તે નિકાયના વિમાનવાસી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ઉપરોક્ત રીતે સમજી લેવું. * જ્યોતિષી નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ४६ જ્યોતિષી એટલે શું ? દ્યોતનું બ્યોતિઃ, તવેષામસ્તીતિ બ્યોતિષ્ઠાઃ જ્યોતિ એટલે પ્રકાશ, તે પ્રકાશ જેઓને હોય અર્થાત્ પ્રકાશને કરનારા હોય તે જ્યોતિષી વિમાનો, તેમાં રહેનારા તે જ્યોતિષ્ક દેવો કહેવાય. જ્યોતિષી દેવતાઓ બે પ્રકારના હોય છે, ચર અને સ્થિર. તેમાં અઢીદ્વીપમાં રહેલાં ૧ ઉત્તરદિશાવર્તી ધ્રુવતારાચક્ર સિવાયનાં જ્યોતિષીનાં વિમાનો મેરુને પ્રદક્ષિણા આપતાં હોવાથી “ચર છે એટલે જે ફર્યા જ કરવાનાં સ્વભાવવાળાં તે ચ૨ અને જે કાયમ એક સ્થાને જ રહે તે સ્થિર. અઢીદ્વીપ બહારનાં તે સ્થિર જ્યોતિષી કહેવાય છે અર્થાત્ સદાકાળને માટે તે એક સ્થાને જ રહીને નિયતક્ષેત્રમાં જ પ્રકાશ આપનારાં હોય છે પરંતુ અઢીદ્વીપમાં રહેલાં ચર ચંદ્ર—સૂર્યાદિનાં વિમાનોની જેમ ફરતાં હોતાં નથી. હવે તે સર્વ (ચર અને સ્થિર) જ્યોતિષીમાંહેના ચંદ્રેન્દ્ર તથા ચન્દ્ર વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક હોય છે, તથા સૂર્યેન્દ્ર અને સૂર્યવિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષ અધિક હોય છે. ગ્રહોનાં અધિપતિનું તથા ગ્રહ–વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું હોય છે. નક્ષત્રના અધિપતિ તથા નક્ષત્ર–વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમના અર્ધા ભાગનું હોય છે, અને તારાના અધિપતિ અને તારા વિમાનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય - પલ્યોપમનું છે. * જ્યોતિષી નિકાયની દેવીઓની ક્રમશઃ ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જ પૂર્વે કહેલા ચન્દ્રન્દ્ર તથા સૂર્યેન્દ્ર તથા ગ્રહાધિપતિ એ ત્રણે તેમજ એ સર્વ વિમાનવાસી દેવોની દેવીઓનું આયુષ્ય અનુક્રમે અર્ધ જાણવું અર્થાત્ ચંદ્રેન્દ્ર તથા ચંદ્ર વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ અને પચાસ હજાર વર્ષ ઉ૫૨ હોય છે. સૂર્યવિમાનના સૂર્યેન્દ્ર તથા સૂર્યવિમાનવાસી દેવોની દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ અર્ધ પલ્યોપમ અને ઉપર પાંચસો વર્ષપ્રમાણ હોય છે. તથા ગ્રહાધિપતિની દેવીનું તથા ગ્રહ–વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમનું હોય છે. નક્ષત્રાધિપતિ તથા નક્ષત્રનાં વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનો ચોથો ભાગ અને તે ઉપર કાંઈક અધિક હોય છે. અને તારાના અધિપતિ અને તારાના વિમાનવાસી દેવોની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનો આઠમો ભાગ અને તે ઉપર કંઈક વિશેષ પ્રમાણ હોય છે. ૮૯. ઘરન્તીતિ વાઃ—જે ચરે—ફર્યા કરે તે ચર કહેવાય. ૯૦. તિત્તિ તછીનાનિ સ્થિરાનિ || For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ वैमानिक निकायना देवीनी उत्कृष्ट आयुष्यस्थिति એ પ્રમાણે જ્યોતિષી નિકાયના દેવોના પાંચે યુગલોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ કહી. હવે— * જ્યોતિષી નિકાયના પાંચે યુગલની જઘન્ય સ્થિતિ જ જ્યોતિષી દેવો પાંચ પ્રકારના છે, તેમાં ચંદ્ર અને સૂર્ય એ બે તો સ્વયં ઇન્દ્ર છે અને તેઓને ઇન્દ્ર યોગ્ય સર્વ રિદ્ધિસિદ્ધિ હોય છે. પોતાનાં નામ પ્રમાણે જ તેઓનાં વિમાનોની ઓળખાણો છે; બાકીનાં ત્રણે વિમાનમાં અધિપતિ હોય છે. એ બે ઇન્દ્ર તથા ત્રણ અધિપતિ એમ એ પાંચેનું જઘન્ય તથા મધ્યમ આયુષ્ય છે જ નહિ. તેમને વર્જીને તે પાંચ પૈકી (૧) પ્રથમ ચંદ્રના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૨) સૂર્યના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૩) ગ્રહના વિમાનવાસી દેવો અને તે દેવોની દેવીઓનું, (૪) નક્ષત્રના વિમાનવાસી દેવ અને તે દેવોની દેવીઓનું, એ પ્રમાણે એ ચારે યુગલનું જઘન્ય આયુષ્યપ્રમાણ એક પલ્યોપમનો ચોથો ભાગ હોય છે, અને પાંચમા તારાના વિમાનવાસી દેવ અને તે દેવોની દેવીઓનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગ જેટલું હોય છે. એ પ્રમાણે જ્યોતિષી નિકાયના પાંચ યુગલની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ કહી અને મધ્યમસ્થિતિ માટે તો પૂર્વે જે ખુલાસો કર્યો છે, તે પ્રમાણે સુજ્ઞજનોએ અહીંયા પણ સમજી લેવો. સૂર્ય—ચન્દ્રની આયુષ્યસ્થિતિ મુજબ સામાનિકાદિ દેવોની આયુષ્યસ્થિતિ જાણવી. [૫-૬–૭] અવતરણ : — પૂર્વે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી એ ત્રણે નિકાયોની આયુષ્ય સ્થિતિ વર્ણવી. હવે દોઢ ગાથા વડે ચોથી વૈમાનિક નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ વર્ણવે છે. दोसाहि - सत्तसाहिय, दस - चउदस - सत्तर - अयर जा सुक्को । इक्किक्कमहियमित्तो, जा इगतीसुवरि વિજ્ઞે तित्तीसणुत्तरेसुं, सोहम्माइसु इमा ठिई जिट्ठा ॥ ८ ॥ સંસ્કૃત છાયા ઃ— द्वौ साधिक-सप्तसाधिक- दश- चतुर्दश-सप्तदशायराणि यावत् शुक्रः । एकैकमधिकमितो यावदेकत्रिंशदुपरिग्रैवेये ॥८॥ त्रयस्त्रिंशदनुत्तरेषु, सौधर्मादिषु इयं स्थितिर्ज्येष्ठा ॥८॥ શબ્દાર્થ : નોબે સાહિ=સાધિક સત્ત=સાત સાહિત્ય=સાધિક નવસ=ચઉદ સત્તરસત્તર ગવર્=સાગરોપમ નાયાવત્ સુધી સુબ્રો=શુક્ર દેવલોક છિળ એક એક હ્તો અહીંથી ફાતીસ=એકત્રીશ વરિ ઉપરની વિજ્ઞે–ત્રૈવેયકમાં તિત્તીસ તેત્રીશ ખુત્તરેતુ=અનુત્તર વિમાનોમાં ४७ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ નથી संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સોદમારૂંકું=સૌધર્માદિ દેવલોકમાં નિદ્દા ઉત્કૃષ્ટ રૂમા=આ પ્રમાણે * ज्योतिषी निकायगत देव-देवीओनां जघन्य-उत्कृष्ट आयुष्यनुं यंत्र के ज्योतिषी नाम जघन्य आयुष्य उत्कृष्ट आयुष्य ચન્દ્ર-ઇન્દ્રનું નથી ૧ પલ્યોપમ–ઉપર ૧ લાખ વર્ષ ચન્દ્રની ઈન્દ્રાણીનું વળ પલ્યોપમ ૫૦) (તેથી અર્ધ)–ના પલ્યોપમ ઉપર ૫૦ હજાર વર્ષ ચન્દ્રની પ્રજા–દેવોનું ૧ પલ્યોપમ ઉપર ૧ લાખ વર્ષ ચન્દ્રની પ્રજા–દેવીનું (તેથી અર્ધ)–ના પલ્યોપમ ઉપર ૫૦ હજાર વર્ષ સૂર્ય ઈન્દ્રનું ૧ પલ્યોપમ ઉપરાંત ૧૦૦૦ વર્ષ સૂર્યની ઈન્દ્રાણીનું પલ્યોપમ ના પલ્યોપમ ઉપર ૫૦૦ વર્ષ સૂર્યની પ્રજા–દેવનું ૧ પલ્યોપમ ઉપર ૧000 વર્ષ સૂર્ય પ્રજા-દેવીનું ના પલ્યોપમ ઉપર ૫૦૦ વર્ષ ગ્રહ અધિપતિનું ૧ પલ્યોપમ ગ્રાધિપતિની ઈન્દ્રાણીનું ના પલ્યોપમ પ્રહપ્રજા–દેવનું ૧ પલ્યોપમ ગ્રહપ્રજા–દેવીનું વાપલ્યોપમ નક્ષત્ર અધિપતિનું ના પલ્યોપમ નક્ષત્રાધિપતિની દેવીનું પલ્યોપમ સાધિક નક્ષત્ર દેવનું ના પલ્યોપમ નક્ષત્ર દેવીનું વા પલ્યોપમ–સાધિક તારા અધિપતિનું પલ્યોપમનો આઠમો ભાગ વિ પલ્યોપમ તારા અધિપતિની દેવીનું 1 પલ્યોપમ સાધિક ભાગ તારા દેવનું વો પલ્યોપમ તારા દેવીનું - પલ્યોપમ માથાર્થ – બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત સાગરોપમ, સાધિક સાત સાગરોપમ, દશ સાગરોપમ, ચઉદ સાગરોપમ અને સત્તર સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ અનુક્રમે સૌધર્મદિવલોકથી શરૂ કરીને શુક્ર દેવલોકપર્યત જાણવી. અહીંથી એક એક દેવલોક એકેક સાગરોપમપ્રમાણ આયુષ્યસ્થિતિમાં For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪૬ वैमानिक देव-देवीओनुं उत्कृष्ट आयुष्य વૃદ્ધિ કરવી તે યાવત્ ઉપરની નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ થાય ત્યાં સુધી, ત્યારબાદ અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી. આ પ્રમાણે સૌધમદિ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહ્યું. ૮-૮ના વિરોણાર્ય – ચોથી વૈમાનિક નિકાયના દેવો બે પ્રકારના છે. ૧ જ્યોપત્ર અને ૨ વન્યાતીત. ‘ત્વોપપન્ન એ પદ બે શબ્દથી સંકલિત છે. એક વેન્ડ અને બીજો ૩૫૫ત્ર, તેમાં “T' કહેતાં આચાર-સ્થિત-જીતમયદા અથવા સ્પષ્ટ અર્થમાં વ્યવસ્થા, અને ૩૫૫% એટલે યુક્ત–પ્રાપ્ત અથતિ વ્યવસ્થાથી યુક્ત છે, એટલે કે ઈન્દ્ર, સામાનિક, આત્મરક્ષકાદિ દશે પ્રકારની વ્યવસ્થાઓ જેને વિષે રહેલી છે તે કલ્પોપપન” કહેવાય. જેમ મનુષ્યલોકમાં રાજા અને પ્રજા અંગેની રાજકીય ને પ્રજાકીય સર્વ પ્રકારની આચારવ્યવસ્થાઓ હોય છે, લગભગ તેવી જ વ્યવસ્થાઓ દેવલોકમાં પણ રહેલી છે. અને તે દશે પ્રકારના દેવો પોતપોતાની ફરજો દ્વારા સમગ્ર દેવલોકનું તંત્ર ચલાવે છે. એ દશ પ્રકારના દેવો કયા? તે ૪૫મી ગાથામાં કહેવાશે. આ કલ્પોપપન દેવો સૌધર્માદિ દેવલોકથી લઈ બારમા અશ્રુત દેવલોક સુધીમાં હોય છે. એ બારે દેવલોકમાં પરસ્પર સ્વામીપણું, સેવકપણું, નાના-મોટાનો સર્વ પ્રકારનો વ્યવહાર ઇત્યાદિ સર્વ જાતિના સ્વામિ-સેવક વગેરે ભાવો–વ્યવહારો (મનુષ્યલોકમાં રાજા અને પ્રજા વચ્ચે હોય તેમ) હોય છે. - ૨. ન્યાતીત: એ શબ્દ પણ “વફા” અને “અતીત’ એવા બે શબ્દોથી સંકલિત છે, તેમાં ' કહેતાં કલ્પોપપન શબ્દની વ્યાખ્યામાં કહેવાયેલા સર્વ પ્રકારના મયદા વગેરે આચારો તેથી અતીત કહેતા રહિત તે છાતીત કહેવાય. ' અર્થાત જ્યાં પરસ્પર સ્વામી સેવકભાવ જતો રહ્યો છે, જ્યાં પરસ્પર નાના–મોટાપણાની મર્યાદા હોતી નથી, જેઓને જિનેશ્વરોના કલ્યાણકાદિ પ્રસંગોમાં આવવાની મર્યાદા સાચવવાની નથી. તેઓ કલ્પાતીત કહેવાય. આ કલ્પાતીતપણે નવ વૈવેયક અને પાંચ અનુત્તરમાં છે અથત સર્વનું સમાનપણું [અહમિંદ્રપણું છે. દેવલોકમાં એક વ્યવસ્થા–વ્યવહારવાળા દેવ અને બીજા વ્યવસ્થા વિનાના દેવ. આથી એ નિશ્ચિત થયું કે વૈમાનિક નિકાયમાં બે પ્રકારના દેવો છે. જ્યાં અશાંતિ, ક્લેશ કે પરસ્પર સંઘર્ષણ વગેરે થવાની સંભાવના હોય ત્યાં સુલેહશાંતિની ૯૧. ‘ત્ત્વન–વારે ૩૫પત્ર પેતા તિ શ્રી પન્ના: || ૯૨. “ત્પાવીરમતીના ઉત્તથતા તિ ન્યાતીતા: ” ૩. આથી જ બાર દેવલોકોને વન્ય સિૌધર્મ વત્વ વગેરે) તરીકે સંબોધી શકીએ છીએ, પરંતુ રૈવેયક તથા અનુત્તરને કલ્પ વિશેષણ જોડતા નથી. ૭. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સ્થાપના માટે તમામ વ્યવસ્થાની જરૂર ઊભી થાય છે ને ત્યાં તે પ્રમાણે વ્યવસ્થા હોય જ છે. એટલે (ભવનપતિથી લઈ) વૈમાનિક નિકાલમાં બારે દેવલોકના દેવોને પરસ્પર મળવા હળવાપણું તેમજ અન્યત્ર ગમનાગમન કરવાના પ્રસંગો રહેલા છે. વળી દેવાંગનાઓ સાથેના સ્નેહસંબંધો પણ રહેલા છે ને તેનાં આકર્ષણો પણ રહેલાં છે. આ રીતે જ્યાં પરસ્પરના સમાગમો હોય ત્યાં રાગદ્વેષ નિમિત્તક સંઘર્ષણો ઊભા થાય ને સંઘર્ષણમાંથી જ સંક્લેશોની ચકમક ઝરે ને યુદ્ધોની નોબતો પણ ગગડી ઊઠે. આવું બનવા ન પામે માટે તમામ વ્યવસ્થા હોવી જોઈએ, તેથી મનુષ્યલોકના રાજતંત્રની માફક ત્યાં પણ દશ પ્રકારની વ્યવસ્થા હોવાથી તેઓ કલ્પોપપન કહેવાય છે. ૦૫ એટલે આચાર અને ૩પપન્ન એટલે યુક્ત, આચાર સહિત તે. બાર દેવલોકથી આગળ વૈમાનિક નિકાયના જ બીજા નવ રૈવેયક અને અનુત્તર દેવલોકમાં એ વ્યવસ્થા નથી, કારણકે તે દેવોને પોતાનું સમગ્ર જીવન પોતાના જ વિમાનમાં પસાર કરવાનું હોય છે. વિમાનમાંથી કદી બહાર નીકળવાપણું જ હોતું નથી. એટલું જ નહીં, પરલોકથી આવીને જે શય્યામાં ઉત્પન્ન થયા હતા ત્યારે સૂતેલા જ હોય તેવા આકારે ઉત્પન્ન થયા હતા, ત્યારપછી કદી ઊઠવાપણું પણ નથી હોતું એવા એ મહાભાગી હોય છે અને તેને તેવી જરૂર પણ નથી હોતી. ત્યાં સર્વ ક્લેશ ને સોંપાધિના મૂળરૂપ નથી દેવાંગનાઓ કે તેની સાથેના સ્નેહસંબંધો, તેમને ઉઠવું જ નથી એટલે નથી નોકર, ચાકર કે સલાહકાર સરખા દેવો. એટલે બધાય દેવો પોતપોતાની શય્યામાં જ જીવન વ્યતીત કરે છે એટલે દેવીઓ તો છે જ નહીં અને દેવોને પરસ્પર મળવાપણું નથી એટલે કોઈનો સમાગમ નથી, એથી સંઘર્ષણ નથી અને તેથી વ્યવસ્થાની જરૂર રહેતી નથી. A પરમ કાણિક સર્વજ્ઞ તીર્થકર ભગવંતોના કલ્યાણકાદિ પ્રસંગોમાં તેમને આવવાપણું નથી. ફક્ત જે સમ્યગદષ્ટિ દેવો હોય તેઓ શયામાં સૂતા સૂતા જ માત્ર બે હાથ ઊંચા કરી નમસ્કાર કરે છે. અનુત્તરદેવોને તો વળી હાથ પણ ઊંચા કરવાપણું નથી. જન્માંતરમાં કરેલી ચારિત્રની ઉત્તમકોટિની આરાધનાના પ્રતાપે જ આવી ઉત્તમકોટિની સ્થિતિને પામ્યા છે, કે જ્યાં આગળ પોતાના પર કોઈની માલિકી જ નહીં. તેમ નથી પોતે કોઈના માલિક. વળી ક્લેશ, કંકાશ, અશાંતિ નહિ. તમામ દેવો સમાન, સર્વ સ્વતંત્રપણે હોવાથી ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. અનુત્તરવાસી દેવો એક પડખાભર શયામાં વર્તતા દ્રવ્ય–ગુણ–પર્યાયના ચિંતનની ઊંડી વિચારણામાં સમય પસાર કરે છે. તેમાં (સવર્થસિદ્ધના) ૩૩ સાગરોપમનાં આયુષ્યવાળા દેવો સાડા સોળ સાગરોપમ સુધી એક જ પડખે સૂઈ રહે. ત્યારબાદ એકવાર પડખું ફેરવે ને બાકીનું અધું આયુષ્ય પૂર્ણ કરે છે. આવી તો મહાપુન્યના પ્રતાપે અતિસુખરૂપ આયુષ્યના ભોગવટાની મહત્તા સાંપડી છે. તેમાં કારણ કેવળ ઉત્તમકોટિની ચારિત્રની આરાધના છે. હવે તે બંને પ્રકારના વૈમાનિક નિકાયના દેવોની પ્રથમ ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કહે છે – For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૬૭. [અહીં જે આયુષ્ય કહેવાય છે તે દરેક દેવલોકના છેલ્લા પ્રતરમાં નિવાસ કરનારા દેવોનું જાણવું અને બાકીના પ્રતિરોમાં વસનારાઓની સ્થિતિ તથા તે પ્રતિરોનું સ્વરુપ આગળ કહેવામાં આવશે.] # વૈમાનિક નિકાયના દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ જ પહેલા સૌધર્મ દેવલોકને વિષે સામાન્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બે સાગરોપમની આયુષ્યસ્થિતિ છે. આ જે સ્થિતિ કહી તે સમુચ્ચયે કહી અને આ બે સાગરોપમની સ્થિતિ તે સૌધર્મ દેવલોકના છેલ્લા તિરમાં] પ્રતરની જાણવી. બીજા ઇશાન દેવલોક ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સર્મુચ્ચયે બે સાગરોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક જાણવી. આ સ્થિતિ પણ સૌધર્મ દેવલોકની જેમ ઈશાન દેવલોકના છેલ્લા પ્રતરે હોય છે. એ પ્રમાણે ત્રીજા સનત્કુમાર દેવલોકે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સાત સાગરોપમ, ચોથા માહેન્દ્ર દેવલોકે સાત સાગરોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક, પાંચમાં બ્રહ્મ દેવલોકના દેવતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ સાગરોપમ, છઠ્ઠા લાંતક દેવલોકે ચઉદ સાગરોપમ, સાતમા શુક્ર દેવલોકે ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ, આઠમા સહસ્ત્રાર દેવલોકે અઢાર સાગરોપમ, નવમા આનત દેવલોકમાં ઓગણીશ સાગરોપમ, દશમાં પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ, અગિયારમા આરણ દેવલોકમાં એકવીશ સાગરોપમ અને બારમા અચુત દેવલોકમાં બાવીશ સાગરોપમની આયુષ્યસ્થિતિ હોય છે. શૈવેયક એટલે શું? સમગ્ર ચૌદ રાજલોક વૈશાલ સંસ્થાને રહેલા પુરુષના આકારે છે. જેમ પુરુષોના ગળામાં, વક્ષસ્થલે, કટિએ ઇત્યાદિ સ્થાને આભૂષણો હોય છે, તેમ આ ચૌદરાજલોકરૂપી પુરુષનાં આભૂષણો કયાં છે? તો જે વિમાનાદિ છે તે જ તેનાં આભૂષણોરૂપે છે, એમાં નવ રૈવેયકનાં વિમાનો ચૌદ રાજલોકરૂપી પુરુષના ગળાના સ્થાને આભૂષણરૂપે વર્તતાં હોવાથી તેને રૈવેયક તરીકે ઓળખવામાં આવે છે. રૈવેયક “શબ્દની વ્યુત્પત્તિ પણ તે જ અર્થ પ્રગટ કરે છે. એ નવ રૈવેયકો ઊભા કરેલાં દંડની જેમ, ઉપરા-ઉપરી સ્થિત થઈને રહેલાં છે. અન્ય ગ્રન્થકારો એ નવનો ત્રણ વિભાગોથી પરિચય કરાવે છે. એમાં પહેલી ત્રણને “અધતન ત્રણ,’ વચલી. ત્રણને “મધ્યમ ત્રણ’ અને તે ઉપરની ત્રણને ‘ઉપરિતન ત્રણ’ એ રીતે ઓળખાવે છે. તેમાં પહેલા ત્રિપુટીમાંના પહેલા (“અધસ્તનઅધસ્તન) સુદર્શન ચૈવેયકે ત્રેવી સાગરોપમ, ८४. ग्रैवेयकास्तु-लोकपुरुषस्य ग्रीवाभरणभूताः उपचाराल्लोक एव पुरुषस्तस्य ग्रीवेव ग्रीवा तस्यां भवा ग्रैवा ग्रैवेया ग्रैवेयका वा || अथवा ग्रीवेव ग्रीवा, चतुर्दशरज्ज्वात्मलोकपुरुषस्य त्रयोदश्या रज्जो गस्तन्निविष्टतया अतिभ्राजिष्णुतया જ તાપમૂતા ગયા: આ પ્રમાણે પણ વ્યુત્પત્તિ થાય છે. ૫ અન્ય સ્થાને અન્ય મહર્ષિઓ નવ ઝવેયકનાં નામોની ઓળખાણ માગધી-પ્રાકત ભાષાના શબ્દોમાં આપે છે, જેમકે 9-હિમિ, રદિગ્રિમ-મધ્યમ, રૂઢિમિડવરમ, ૪-મધ્યમિ , મધ્યમમધ્યમ, ૬મધ્યમવંરિમ, ઝવેરીમિ, ઋભિમધ્યમ, ૬-૩રિમડેવ. ફક્ત ભાષાને અંગે જુદી રીતે બોલાય છે, પણ મતાંતર ન સમજવું. આ નામો તે વૈવેયકોનાં સ્થાન સૂચક છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ દર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह બીજા [અધસ્તન મધ્યમ] સુપ્રતિષ્ઠ રૈવેયકે ચોવીશ સાગરોપમ, ત્રીજી [અધસ્તન-ઉદ્ધ] મનોરમ રૈવેયકમાં પચીશ સાગરોપમ. બીજી ત્રિપુટીમાંના ચોથા [મધ્યમાધસ્તન સર્વભદ્ર રૈવેયકે છવ્વીસ સાગરોપમ, પાંચમા [મધ્યમમધ્યમ] સુવિશાલ રૈવેયકે સત્યાવીશ સાગરોપમ અને છઠ્ઠા [મધ્યમોથ્વી સૌમનસ ગૈવેયકે અઠ્ઠાવીશ સાગરોપમ. ત્રીજી ત્રિપુટીના પહેલા અથત ક્રમથી સાતમા સુમનસ રૈવેયકે ઓગણત્રીશ સાગરોપમ, આઠમાં પ્રિયંકર રૈવેયકે ત્રીશ સાગરોપમ અને નવમા આદિત્ય રૈવેયકે એકત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ_આયુષ્યસ્થિતિ હોય છે. એ નવ રૈવેયકથી ઉપર રહેલાં પાંચ અનુત્તર દેવલોકમાંના (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત અને (૪) અપરાજિત એ ચારે વિમાનોમાં ૩ર અને પાંચમા સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ તેત્રીશ સાગરોપમની જાણવી. આ પ્રમાણે સૌધર્મ દેવલોકથી માંડીને પાંચે અનુત્તર વિમાન સુધીના દેવોની અથતિ વૈમાનિક નિકાયના દેવોની ઉપર મુજબ ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કહી. [૮-૮]. નવતર –પૂર્વ ગાથામાં વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે બે ગાથાવડે તે જ વૈમાનિક દેવોની જઘન્ય સ્થિતિ કહેવાય છે. सोहम्मे ईसाणे, जहन्न-ठिइ पलियमहिअं च ॥६॥ दो-साहिसत्तदस चउ-दस, सत्तर अयराई जा सहस्सारो । तप्परओ इक्किकं, अहियं जाऽणुत्तरचउक्के ॥१०॥ इगतीस सागराइं, सबढे पुण जहन्न-ठिइ नत्थि ॥१०॥ - સંસ્કૃત છાયા :सौधर्मे ईशाने, जघन्य-स्थितिपल्यमधिकं च | द्वौ-साधिकसप्तदशचतुर्दश सप्तदशानि अयराणि यावत् सहस्त्रारम् । तत्परत एकैकमधिकं, यावदनुत्तरचतुष्के ॥१०॥ एकत्रिंशत्सागराणि, सर्वार्थे पुनर्जघन्या स्थिति स्ति ॥१०॥ શબ્દાર્થ :સોદમે સૌધર્મ દેવલોકમાં તપરોક્ત થકી આગળ =ઇશાન દેવલોકમાં ના પુત્તરવહ અનુત્તરચતુષ્ક સુધી નહસ્ત્રક્િજઘન્ય સ્થિતિ સદ્ગદ્દે સર્વાર્થસિદ્ધમાં અરડું સાગરોપમાં પુખ વળી ના સદસહસ્ત્રાર દેવલોક સુધી નથિ નથી For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ वैमानिक देवोनी जघन्य आयुष्यस्थिति માથાર્થ – સૌધર્મ તથા ઈશાન દેવલોકમાં અનુક્રમે પલ્યોપમ તેમજ સાધિક પલ્યોપમપ્રમાણ જઘન્ય સ્થિતિ છે. ત્યારબાદ સનત્કાર, માહેંદ્ર, બ્રહ્મલોક, લાન્તક, શુક્ર તથા સહસ્ત્રાર દેવલોકમાં અનુક્રમે બે સાગરોપમ, સાધિક બે સાગરોપમ, સાત સાગરોપમ, દશ સાગરોપમ, ચઉદ સાગરોપમ તથા સત્તર સાગરોપમ–પ્રમાણ જઘન્ય સ્થિતિ કહી છે. ત્યારબાદ આનતાદિ ચાર દેવલોકમાં, નવ રૈવેયકમાં તથા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત એ ચાર અનુત્તર વિમાનમાં અનુક્રમે એક એક સાગરોપમ અધિક જઘન્યસ્થિતિ છે. યાવત્ અનુત્તર દેવલોકનાં ચાર વિમાનમાં એકત્રીશ સાગરોપમ પ્રમાણ જઘન્યસ્થિતિ જાણવી. સવર્થસિદ્ધમાં જઘન્યસ્થિતિ નથી. II૯–૧૦–૧૦ધા વિશેષાર્થ – વૈમાનિક નિકાયના પહેલા સૌધર્મ દેવલોકના ®દેવતાઓની જઘન્ય આયુષ્ય સ્થિતિ એક પલ્યોપમની છે, આ સ્થિતિ સૌધર્મ દેવલોકના તેરે પ્રતરમાં નિવાસ કરનારા સર્વ દેવોની જાણવી. ઈશાન દેવલોકના દેવતાઓની જઘન્ય આયુષ્યસ્થિતિ એક પલ્યોપમ અને એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક હોય છે. આ જઘન્ય સ્થિતિ સૌધર્મ દેવલોકની જેમ ઈશાન દેવલોકના “સર્વ પ્રતરે સમજી લેવી. ત્રીજા સનકુમાર દેવલોકમાં જઘન્ય આયુષ્ય બે સાગરોપમનું, ચોથા મહેન્દ્ર સર્વ પ્રતરે જઘન્ય આયુષ્ય બે સાગરોપમથી કંઈક અધિક, પાંચમાં બ્રહ્મ દેવલોકમાં જઘન્ય આયુષ્ય સાત સાગરોપમનું. છઠ્ઠા લાંતક દેવલોકમાં જઘન્ય આયુષ્ય દશ સાગરોપમનું, સાતમાં શુક્ર દેવલોકે જઘન્ય આયુષ્ય ચઉદ સાગરોપમ, આઠમા સહસ્ત્રાર દેવલોકે જઘન્ય આયુષ્ય સત્તર સાગરોપમ, નવમાં આનત દેવલોકે જઘન્ય આયુષ્ય અઢાર સાગરોપમ, દશમા પ્રાણત દેવલોકમાં જઘન્ય આયુષ્ય ઓગણીશ સાગરોપમ, અગિયારમા આરણ દેવલોકમાં જઘન્ય આયુષ્ય વીશ સાગરોપમ, બારમા અય્યત દેવલોકમાં જઘન્ય આયુષ્ય એકવીશ સાગરોપમ, ત્યારબાદ નવે રૈવેયકે એકેક સાગરોપમની સંખ્યા વધારતા જવી, અર્થાત્ પહેલી રૈવેયકમાં બાવીશ સાગરોપમ અને નવમી આદિત્ય રૈવેયકે ત્રીશ સાગરોપમની જઘન્ય સ્થિતિ આવીને ઊભી રહેશે. ત્યારબાદ પાંચ અનુત્તર વિમાનનું જઘન્યસ્થિતિનું પ્રમાણ કહે છે. તેમાં અનુત્તર એટલે શું? - ૯૬. સૌધર્મ–ઇશાનમાં જઘન્યસ્થિતિ પલ્યોપમ તથા અધિક પલ્યોપમ માત્ર કહી છે અને સનસ્કુમારમાં તુરત જ બે સાગરોપમ જેવી મોટા પ્રમાણવાળી જઘન્ય સ્થિતિ કહી, તેથી જરા આશ્ચર્ય લાગે પણ જ્ઞાનીનું કથન યથાતથ્ય હોય છે. ૯૭. જઘન્યસ્થિતિ બધેય સરખી છે, પણ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તફાવત છે. સૌધર્મ ઇન્દ્રનો નિવાસ છેલ્લા (તેરમા) પ્રતરે જ હોય છે, એથી પૂર્વે સમુચ્ચયપણે સૌધમદિ પ્રત્યેક દેવલોકાશ્રયી જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે અંતિમ પ્રતરે રહેનારા ઇન્દ્ર તથા અન્ય સામાનિક આદિ દેવોની પણ તેટલી જ સમજવી. માત્ર તેમને આજ્ઞા ઐશ્વર્યાદિપણું હોતું નથી. પૂર્વે કહેલી સામુદાયિક ઉત્કૃષ્ટ સ્થિતિ તે દરેક દેવલોકનાં અંતિમ પ્રતરની સમજવી, તે જ દેવલોકનાં અન્ય અન્ય પ્રતિરોમાં તો ફેરફારવાળી હોય છે. ૯૮. અન્ય આચાર્યો દરેક પ્રતરની જઘન્યસ્થિતિ અન્ય રીતે પણ કહે છે, જે ૧૫-૧૬મી ગાથામાં કહેવાશે. ચાલુ ગાથામાં જે જઘન્ય સ્થિતિ કહે છે તે તે દેવલોકના સમગ્ર પ્રતરાશ્રયી સમુચ્ચયે કહી છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તો જેના ઉત્તરે હવે કોઈ પણ જાતનું વિશિષ્ટ પૌલિક સુખ નથી અથતિ એ દેવલોકથી આગળ કોઈ પણ જાતના પૌદ્ગલિક સુખનો વધુ આસ્વાદ વર્તતો નથી. તેથી તે દેવલોક અનુત્તર દેવલોક તરીકે ઓળખાય છે. તે “અનુત્તર દેવલોકના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ એકત્રીશ સાગરોપમની છે. પરંતુ પાંચમા સવથિસિદ્ધ નામના વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ નથી, એ તે સ્થાનના વિશિષ્ટ પ્રભાવસૂચક છે. સવર્થસિદ્ધ વિમાનના દેવોને સિદ્ધાન્તકારોએ નિશ્ચયથી એકાવતારી જણાવેલા છે. [૯–૧૦–૧૦] અવતરણ –હવે વૈમાનિક દેવીઓ કેટલી જાતની ? તથા તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય-સ્થિતિ કેટલી ? તે કહેવાય છે – પરિદિગાગિયરાળ ૧, સીદીસા–રેલી છે? पलियं अहियं च कमा, ठिई जहन्ना इओ य उक्कोसा । पलियाई सत्त-पन्नास, तह य नव पंचवन्ना य ॥१२॥ સંસ્કૃત છાયા :परिगृहीतेतराणां च, सौधर्मेशानदेवीनाम् ॥११॥ पल्यमधिकञ्च क्रमात्, स्थितिर्जघन्या इतश्चोत्कृष्टा । पल्यानि सप्त-पञ्चाशत्, तथा च नव पञ्च–पञ्चाशच्च. ॥१२॥ શબ્દાર્થ :પરિહિમાપરિગૃહીતા રૂષો અહીંથી વળી ફરજિગ્નપરિગૃહીતા. પન્નાસ-પચાસ સોદWીસાગ=સૌધર્મ તથા ઇશાન દેવલોકની. તત્તેમજ શ્રમ અનુક્રમે પંડ્યાઃપંચાવન ૯૯, અથવા અનુત્તર એટલે ‘વિઘાનમુત્યુ વિમાનાદ્ધિ ચેષાં તેડનારા:' એટલે કે વિદ્યમાન નથી અન્ય વિમાનાદિ જેના ઉત્તરે તે અનુત્તર. અથવા બાહ્યસુખની અપેક્ષાએ જેનાથી શ્રેષ્ઠ સ્થાન ચૌદ રાજલોકમાં બીજું નથી. ચૌદરાજલોકમાં સંસારી જીવની અપેક્ષાએ સર્વોત્તમ આયુષ્યને ધારણ કરનાર સ્થાન તે જ છે ને ઊંચામાં ઊંચો દેવલોક પણ એ જ છે માટે અનુત્તર કહેવાય છે. ૧00. પ્ર. તત્ત્વાર્થસૂત્રના અ. ૪. સૂ. ૪૨નું ભાષ્ય સવથસિદ્ધના દેવોની જઘન્ય સ્થિતિ ૩૨ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની એમ બંને પ્રકારે કહે છે. અને એ વાત સિદ્ધાંતકાર સાથે મળતી નથી, તેથી જ ટીકાકાર શ્રીસિદ્ધર્ષિજીએ પણ ત્યાં સવાલ ઉઠાવ્યો છે. સત્ય શું છે? તે તો જ્ઞાનીગમ્ય છે. બાકી સિદ્ધાન્તકાર તો સર્વાર્થસિદ્ધની અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગ.ની એક જ સ્થિતિ કહે છે. प्र.-'सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता? उ.-गोयमा! अजहन्नमणुक्कोस तेत्तीसं सागरोवमाई ठिई पन्नत्ता ।। પિન્નવણા સૂત્ર પદ ૪. સૂ. ૧૦૨) For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ वैमानिक देवोना जघन्य-उत्कृष्ट आयुष्यनुं यंत्र _| વૈમને નિજામાં નથaષ્ટ સાયુષ્યસ્થિતિનું યંત્ર | देवलोकनां नाम जघन्य आयुष्य उत्कृष्ट आयुष्य સૌધર્મ દેવલોકે ૧ પલ્યોપમ ૨ સાગરોપમ ઈશાન ૧ પલ્યોપમ થી અધિક ૨ સાગરોપમ સાધિક સનકુમાર , ૨ સાગરોપમ ૭ સાગરોપમ માહેન્દ્ર ૨ સાગરોપમ સાધિક ૭ સાગરોપમ સાધિક ૧૦ સાગરોપમ લાંતક શુક્ર સહસ્ત્રાર હતું. આનત પ્રાણત ૧૯ ૨૦ સાગરોપમ સાધિક રૈવેયકે છે આરણ, અશ્રુત સુદર્શન પ્રતિબદ્ધ મનોરમ ૪ સર્વભદ્ર ૫ સુવિશાલ સુમનસ સૌમનસ પ્રિયંકર આદિત્ય ૧ વિજય વૈજયંત વિમાને ૩૨ મતાંતરે ૩૩ સાગરોપમ જયંત અપરાજિત સર્વાર્થસિદ્ધ.. ૫ નથી, મિતાંતરે ૩૨] For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથા – સૌધર્મ તથા ઇશાન દેવલોકની પરિગૃહીતા તથા અપરિગૃહીતા દેવીઓનું જઘન્ય આયુષ્ય અનુક્રમે પલ્યોપમ તેમજ સાધિક (કાંઈક અધિક) પલ્યોપમ પ્રમાણ જાણવું. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સૌધર્મ દેવલોકની પરિગ્રહીતા દેવીનું સાત પલ્યોપમ અને અપરિગ્રહીતા દેવીનું પચાશ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. ઈશાન દેવલોકની પરિગૃહીતા દેવીનું નવ પલ્યોપમ અને અપરિગૃહીતાઓનું પંચાવન પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય સમજવું ૧૧-૧૨ાા વિરોષાર્થ – દેવગતિમાં દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ નિકાયથી લઈને ઇશાન દેવલોક સુધી અર્થાત્ ભવનપતિ નિકાય, વ્યંતર નિકાય, જ્યોતિષ્ક નિકાય અને વૈમાનિક નિકાયમાં સૌધર્મ તથા ઈશાન એ બે દેવલોક સુધી જ હોય છે. સનકુમારથી આગલા આગલા દેવલોકને વિષે દેવીઓનું ઉપજવું હોતું નથી, કારણકે ઉપરની નિકાયના દેવો અલ્પવિષયી છે માટે ત્યાં દેવીઓની ઉત્પત્તિ નથી હોતી. વૈમાનિક નિકાયના પ્રથમના બે દેવલોકમાં દેવીઓ બે પ્રકારની છે. એક “પરિગૃહીતા' અને બીજી “અપરિગૃહીતા'. પરિગૃહીતા તે કુલાંગના અર્થાત્ કુલીન પરણેલા સરખી મર્યાદાશીલ જાણવી; અપરિગૃહીતા તે ગણિકા (વેશ્યા) સરખી સ્વેચ્છાચારિણી જાણવી. તે દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ કહે છે. સૌધર્મ દેવલોકને વિષે પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીઓની જઘન્ય આયુષ્યસ્થિતિ એક પલ્યોપમની છે અને ઈશાન દેવલોકને વિષે પરિગૃહીતા અને અપરિગહીતા દેવીઓની એક પલ્યોપમથી કંઈક અધિક સમજવી. હવે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કહે છે -- સૌધર્મ દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ સાત પલ્યોપમની, અને અપરિગૃહીતા દેવીઓની પચાસ પલ્યોપમની હોય છે. તથા બીજા ઈશાન દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ નવ પલ્યોપમની અને અપરિગૃહીતા દેવીઓની પંચાવન પલ્યોપમની હોય છે. એથી ઉપરના દેવલોકે દેવીઓની ઉત્પત્તિ નથી. ૧૦૧. એક ઇન્દ્રના ભવમાં ઇન્દ્રને પોતાને કેટલી દેવીઓ ઉત્પન્ન થઈને મરણ પામે છે ? તે સંબંધમાં જણાવ્યું છે કે दोकोडाकोडीओ, पंचासी कोडीलक्ख इगसयरी । कोडीसहस्स चउकोडी, सयाण अडवीस कोडीणं ।।१।। सत्तावन्नं लक्खा चउदस, सहस्सा य दुसय पंचासी । इय संखा देवीओ चयंति इंदस्स जम्मंमि ।।२।। અર્થ :–એક ઈદ્રના ભવમાં બે ક્રોડાકોડ, પંચાશી લાખ ક્રોડ, એકોત્તેર હજાર ક્રોડ, ચારસો ક્રોડ, અઠ્ઠાવીસ ક્રોડ, સત્તાવન લાખ, ચઉદ હજાર ને બસો પંચાશી—(૨,૮૫,૭૧,૪,૨૮,૫૭,૧૪,૨૮૫) આટલી દેવીઓની સંખ્યા ઉત્પન્ન થઇને અવન-મૃત્યુ પામે છે. ૧૦૨. કુલાંગના સરખી, એટલે કે કુલનાં ભૂષણરૂપ. જેમ મનુષ્યલોકમાં જે સ્ત્રીઓ સ્વકીય જીવનને પવિત્ર રાખી, સ્વપતિમાં સંતોષ માનીને, કુલાચારની મર્યાદા પ્રમાણે વર્તમારી સુશીલ હોય તેને કુલાંગના કહેવાય છે, તેમ દેવલોકમાં પણ તે જ પ્રમાણે વર્તન રાખનારી દેવીઓ હોય છે તેને કુલાંગના કહેવાય છે. ૧૦૩. ત્રીજા સનકુમાર દેવલોકથી લઈ અમૃત દેવલોક સુધી અપરિગ્રહીતા દેવીઓનું સંભોગાદિ કારણે જવું For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ असुरकुमारादि इन्द्रोनी अग्रमहिषीनी संख्या ५७ વિશેષમાં ભવનપતિથી લઈ વ્યન્તર, જ્યોતિષી, સૌધર્મ–ઇશાન નિકાયોમાં દેવો કરતાં દેવીઓ બત્રીશગુણી, બત્રીશ અધિક કહેલી છે. [૧૧-૧૨] "" सौधर्म - ईशान देवलोकस्थित परिगृहीता - अपरिगृहीता देवीओनुं जघन्य - उत्कृष्ट आयुष्यस्थिति यंत्र ૧ સૌધર્મ દેવલોકે देवलोक नाम 39 ૨ ઈશાન દેવલોકે "" કહે છેઃ ,, ૧૦૪, देवीनी जाति પરિગૃહીતા અપરિગૃહીતા પરિગૃહીતા અપરિગૃહીતા जघन्य आयुष्य ૧ પલ્યોપમ qq=પાંચ છ=છ સફ=આઠ પોય=પ્રત્યેક 39 ૧ પલ્યોપમ સાધિક મધ્યમસ્થિતિ—જઘન્યોત્કૃષ્ટની વચલી યથાસંભવ વિચારવી. અવતરણઃ— -દેવીઓના અધિકારમાં પ્રાસંગિક અસુરકુમારાદિ ઇન્દ્રોની અગ્રમહિષીની સંખ્યા ,, उत्कृष्ट आयुष्य ૭ પલ્યોપમ ૫૦ પલ્યોપમ ૯ પલ્યોપમ ૫૫ પલ્યોપમ પા-છ-વ્વસ-૨૪-૧૬ ય, મેળ પત્તેયમાનહિતીઓ । असुर - नागाइवंतर - जोइसकप्पदुगिंदाणं ॥૧૩॥ સંસ્કૃત છાયા :– पञ्च - षट् - चतस्रश्चतस्रोऽष्टौ च क्रमेण प्रत्येकमग्रमहिष्यः । असुर – नागादिव्यन्तर – ज्योतिष्ककल्पद्विकेन्द्राणाम् 119311 શબ્દાર્થ : બાહિતીનો અગ્રમહિષીઓ નાનાગકુમાર વગેરે નોસ=જ્યોતિષી વ્રુત્તિવાળું બે દેવલોક સુધીના ઇન્દ્રોની ગાથાર્ય વિશેષાર્થ પ્રમાણે. ।।૧૩। વિશેષાર્થ ઃ— જેમ મનુષ્યલોકમાં જે રાજાઓને અનેક રાણીઓ હોય છે ત્યારે તેમાં અમુક રાણીઓની મુખ્યતા હોય છે, અને એ પ્રધાનતાને અંગે જ તેને પટ્ટરાણી’ તરીકે ઓળખાવાય છે. તેમ દેવલોકમાં પણ પ્રધાન પટ્ટરાણીને ‘અગ્રમહિષી' [મુખ્યદેવી] શબ્દથી સંબોધીને ઓળખાવાય છે. આવવું થાય છે, કેટલાં આયુષ્યવાળી કયા કયા દેવલોકે જઈ દેવો સાથે કેવી રીતે વિષયાદિ સુખનો વ્યવહાર કરે છે ? તે આગળ ૧૬૮મી ગાથા પ્રસંગે કહેવાશે. ૧૦૪. આયુષ્ય સ્થિતિદ્વારના પ્રકરણમાં આ ગાથા જરા અપ્રસ્તુત લાગે છે, પણ મૂલ ગ્રંથોમાં એ જ પ્રમાણે ચાલી આવી છે એટલે આપણે પણ સ્વીકારવી જ રહી. .. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह તેમાં ભવનપતિનિકાયોમાં પહેલી અસુરકુમાર નિકાયના દક્ષિણેન્દ્ર ચમરેંદ્રને અને ઉત્તરેન્દ્રબલીન્દ્રને પ્રત્યેકને પાંચ પાંચ અગ્રમહિષીઓ હોય છે. બાકીની નાગકુમારાદિ નવે નિકાયના ધરણેન્દ્ર તથા ભૂતાનંદેન્દ્ર પ્રમુખ અઢાર ઇન્દ્રો છે, તે દરેક ઇન્દ્રને છ છ અઝમહિષીઓ હોય છે. તથા આઠ પ્રકારના વ્યંતર, આઠ પ્રકારના વાણવ્યંતર–એમ વ્યંતરની સોળ નિકાયના ઉત્તરેન્દ્ર તથા દક્ષિણેન્દ્ર મળી કુલ બત્રીસ ઇન્દ્રો છે. તે પ્રત્યેકને ચાર ચાર અઝમહિષીઓ હોય છે. ત્રીજા જ્યોતિષી દેવલોકના ચંદ્ર અને સૂર્ય એ બે ઇન્દ્રને પણ ચાર ચાર અગ્રમહિષીઓ હોય છે. " અને ચોથા વૈમાનિક દેવલોકમાંના સૌધર્મ દેવલોકના સૌધર્મેન્દ્રને અને બીજા ઇશાન દેવલોકના ઈશારેંદ્રને આઠ આઠ અગ્રમહિષીઓ હોય છે. ઉપરના સનકુમારદિ દેવલોકને વિષે દેવીઓનું ઉપજવું હોતું નથી તેથી ત્યાં પરિગૃહીતા દેવી નથી પરંતુ તે તે દેવલોકના ઈદ્રોને અથવા દેવોને જ્યારે વિષયસુખની ઇચ્છા ઉદભવે છે ત્યારે તેમના ઉપભોગાળું સૌધર્મ અને ઇશાન દેવલોકની જ અપરિગ્રહીતા દેવીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થાય છે. પ્રથમના બે દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિનો અભાવ હોવાથી અગમહિષીઓનો સંભવ નથી. [૧૩] અવતરણ–વૈમાનિક દેવોને દેવીઓની પ્રતિદેવલોકે યથાસંભવ આયુષ્યસ્થિતિ કહી. હવે પ્રતિદેવલોકનાં પ્રત્યેક પ્રતરોમાં જઘન્યોત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બતાવવા માટે પ્રથમ કયા દેવલોકમાં કેટલાં પ્રતિરો હોય ? તે વર્ણવે છે– दुसु तेरस दुसु बारस, छ प्पण चउ चउ दुगे दुगे य चउ । गेविज–णुत्तरे दस, बिसट्टि पयरा उवरि लोए ॥१४॥ સંસ્કૃત છાયાद्वयोस्त्रयोदश द्वयोर्वादश, षट्पञ्चचत्वारि चत्वारि द्विके द्विके च चत्वारि । ग्रैवेया-नुत्तरेषु दश, द्वाषष्टिः प्रतराण्युपरि लोके ॥१४॥ શબ્દાર્થકુસુબે દેવલોકમાં વિન્નત્તર–શૈવેયક અને અનુત્તર વિમાનમાં તેરસત્તેર વિસદિ=બાસઠ કુતૂ=બે દિવલોક)માં યર=પ્રતિરો વારસ બાર હરિ ઉપર-ઊર્ધ્વ કુરો બેમાં નીyલોકમાં પથાર્થ– સૌધર્મ તથા ઇશાનદેવલોકમાં તેર પ્રતરો છે. ત્યારપછીના ત્રીજાચોથા એ બે દેવલોકમાં બાર પ્રતરો છે. પાંચમા દેવલોકમાં છ પ્રતિરો, છટ્ટામાં પાંચ પ્રતરો, સાતમામાં ચાર પ્રતરો, આઠમામાં ચાર પ્રતરો, નવમા તથા દશમા દેવલોકમાં ચાર અને અગિયાર તથા બારમા દેવલોકમાં For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ कया देवलोकमां केटलां प्रतर होय? ते પણ ચાર પ્રતરો છે. ત્યારબાદ નવ રૈવેયકનાં નવ અને અનુત્તર વિમાનનું એક મળીને એકંદર દશ પ્રતિરો છે. એ પ્રમાણે ઊદ્ગલોકના દેવલોકમાં બાસઠ પ્રતરો છે. ૧૪માં વિશોષાર્થ પ્રતર એટલે શું? તો મનુષ્યલોકમાં વર્તતાં ઘરોમાં "સો–સો ઉપર મજલા હોય છે. એ માળોની ગણત્રી કરાવનાર અથવા વિભાગ પાડનાર જે તલપ્રદેશ-વસ્તુ, તેને દેવલોકઆશ્રયી શાસ્ત્રીય પરિભાષામાં પ્રતર’ શબ્દથી સંબોધાય છે. પરંતુ વિશેષ એ છે કે–મનુષ્યલોકનાં મજલાઓ, પાટડાઓ વગેરે સામગ્રીના આલંબને રહેલા છે, જ્યારે દેવલોકમાં રહેલાં પ્રતિરો–થરો–(પાથડાઓ) સ્વાભાવિક રીતે વિના આલંબને જ રહેલાં છે. રંતુ એટલું વિશેષ સમજવાનું કે–દેવલોકનાં પ્રતિરો જુદાં ને વિમાનો પણ જુદાં, (એટલે કે પાટડા ઉપર વિમાનો જુદાં) એમ બે જુદી જુદી વસ્તુ નથી કિન્તુ સમગ્ર કલ્પના વિમાનો નીચેથી સમસપાટીએ હોવાથી એ વિમાનના અધતન તળિયાથી જ (વિમાનના કારણે જ) વિભાગ પડતા પાટડાઓ સમજવા. એવા પાટડા કે થરો આંતરે આંતરે તેરની સંખ્યામાં રહેલાં છે. તેમાં પ્રથમ સૌધર્મ તથા ઇશાનદેવલોકનાં મળી તેર પ્રતિરો (તલપ્રદેશો) વલયાકારે છે, એટલે બંને દેવલોકો એકસરખી સપાટીમાં વિના વ્યાઘાતે જોડાયેલા છે અને તેથી તે સંપૂર્ણ વલયાકાર બને છે. આ દેવલોક પૂણેન્દ્રના આકારે હોવાથી કહેલાં તેર પ્રતિરો વલયાકારે છે અને એ પણ ત્યારે જ લઈ શકાય કે રે બને દેવલોકનાં પ્રતિરો ભેગા ગણીએ તો, એટલે આ દેવલોક મહાવિદેહ ક્ષેત્રની ઊર્ધ્વ દિશાએ સીધી સપાટીએ હોવાથી તે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ મહાવિદેહ તરફનો અને પશ્ચિમ મહાવિદેહ તરફનો, તેમજ મધ્યભાગથી અર્ધ અર્ધ વિભાગ કરીએ તો એક મેરુથી દક્ષિણ દિશાનો અને એક મેરુથી ઉત્તર દિશાનો એમ બે વિભાગ પડે, એમાં દક્ષિણ વિભાગનાં અર્ધ વલયાકાર ખંડનાં તેર પ્રતરો સૌધર્મનાં અને ઉત્તર વિભાગનાં અર્ધ વલયાકાર ખંડનાં તેર પ્રતરો ઇશાનેન્દ્રનાં જાણવાં. ) એ જ પ્રમાણે સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોક માટે સમજવું, અથતિ અહીં પણ બંને દેવલોકનાં મળી બાર પ્રતરો વલયાકારે લેવાનાં છે, એમાં દક્ષિણ વિભાગનાં બાર પ્રતરોનો માલિક સનકુમારેન્દ્ર અને ઉત્તર દિશાના બાર પ્રતરો માટેન્દ્રનાં સમજવાં. પાંચમા બ્રહ્મ દેવલોક ખંડ વિભાગ નથી તેથી ત્યાં છ પ્રતિરો વલયાકારે જાણવાં. એ જ પ્રમાણે લાંતકે પાંચ, શુ દેવલોકમાં ચાર પ્રતર અને સહસ્ત્રારે ચાર પ્રતરો વલયાકારે સમજવાં. આનત અને પ્રાણત-દેવલોકમાં સૌધર્મદિવલોકત બંનેનાં મળી ચાર પ્રતરો વલયાકારે સમજવાં. આરણ અને અય્યત એ બન્નેનાં મળી આવતા પ્રાણતવત્ ચાર પ્રતરો વલયાકારે જાણવાં. આ પ્રમાણે બાર દેવલોક સુધીમાં બાવન પ્રતરો થયાં. ૧૦૫. ભારતવર્ષમાં મુંબઈ વગેરે મોટા શહેરમાં સાત, આઠ, ને તેથી વધુ મજલાનાં મકાનો છે. પરદેશમાં મોટા મોટા દેશની રાજધાનીઓ લંડન, પેરીસ, મોસ્કો, બર્લીન, વોશિંગ્ટન વગેરેમાં તો ૫૦, ૭૫, ૮૦, ૧૦૦, ૧૨૫ મજલાની ગગનચુંબી ઈમારતો છે. ન્યૂયોર્ક શહેરમાં ચુ એમ્પાયરસ્ટેટ નામની બીલ્ડીંગ ૧૨૫ મજલાની આજે વિદ્યમાન For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ હૃ૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આગળ ચાલતાં પ્રત્યેક રૈવેયકનું એક એક પ્રતર ગણતાં નવ રૈવેયકનાં નવ પ્રતરો થાય અને પાંચ અનુત્તર દેવલોકનું એક જ પ્રતર એટલે એકંદર દશ પ્રતરો પૂર્વનાં બાવન પ્રતરોમાં ઉમેરતાં બાસઠ પ્રતરો વૈમાનિક દેવલોકનાં જાણવાં. પ્રત્યેક દેવલોકનાં પ્રતિરોનું પરસ્પર અંતર પ્રાયઃ દરેક કલ્પ સમાન છે. [અહીં પ્રાયઃ લખવાનું કારણ સૌધર્મ કરતાં ઇશાનકલ્પનાં વિમાનો ઊર્ધ્વભાગે કિંચિત્ ઊંચા* રહે છે માટે] પરંતુ ઉપર–ઉપરના દેવલોકોમાં પ્રતિરોની સંખ્યા થોડી અને વિમાનોની ઊંચાઈ વધારે હોવાથી નીચેના દેવલોકના પ્રતર સંબંધી અંતરની અપેક્ષાએ ઉપરનાં દેવલોકનાં પ્રતરનું અંતર મોટું હોય છે. [૧૪] वैमानिकनिकायनां प्रतरोनी संख्या- यंत्र वैमानिक निकायनाम प्रतर संख्या वैमानिक निकायनाम || . સંધ્યા ૧ સૌધર્મ | દેવલોકે ૮ સહસ્ત્રાર દેવલોક ૨ ઈશાન છે ૯િ આનત ૩ સનકુમાર ૧૦ પ્રાણત | ૪ માહેન્દ્ર | ૧૧ આરણ ૫ બ્રહ્મ ૧૨ અશ્રુત ૬ લાંતક ૯ સૈવેયક ૭ મહાશુક્ર ૫ અનુત્તર અવતરણ-સૌધર્મ તથા ઇશાન દેવલોકનાં પ્રતિ પ્રતરોમાં જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવા માટે “કરણ' (ઉપાય) પ્રદર્શિત કરે છે – सोहम्मुक्कोसठिई, नियपयरविहत्त इच्छसंगुणिआ । पयरुक्कोसठिइओ, सव्वत्थ जहन्नओ पलियं ॥१५॥ સંસ્કૃત છાયાसौधर्मोत्कृष्टस्थितिं, निजप्रतरैर्विभज्य इष्ट (प्रतर) संगुणिता । प्रतरोत्कृष्टस्थितिः, सर्वत्र जघन्यतः पल्यम् ॥१५|| શબ્દાર્થનિ=પોતાના પોસ=પ્રતરની ઉત્કૃષ્ટ વિદત્ત વહેંચીએ ટિઝોનસ્થિતિ (આવે) ફુચ્છ=ઈષ્ટ (પ્રતર) સવ્વત્થ સર્વત્ર સંનિ=સાથે ગુણીએ. નમો જઘન્યથી * જૂઓ તત્ત્વાર્થસૂત્ર સિદ્ધસેનીયા તથા હરિભદ્રીયા ટીકા. ભગવતીજી સૂત્ર ૧૩૮–ટીકા. પીઠભાગથી ઇશાન કલ્પ ઉન્નત જણાવે છે. અને બીજી રીતે પણ પ્રથમ પ્રતર કરતાં વિશેષ છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ सौधर्म-ईशानमां जघन्योत्कृष्ट आयुष्य जाणवा माटे करण પથાર્થ–સૌધર્મ દેવલોકવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધર્મ દેવલોકનાં પ્રતરની સંખ્યાવડે વહેંચી આપી જે પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તે પ્રતરવડે પૂર્વોક્ત સંખ્યાને ગુણતાં ઈષ્ટપ્રહરની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય. જઘન્ય સ્થિતિ તો બધાય પ્રતરોમાં પલ્યોપમ પ્રમાણ છે. ૧પ. વિરોષાર્થ-હવે આયુષ્ય-સ્થિતિની તેરે પ્રતરે વહેંચણી કરવાની હોવાથી, વૈમાનિક નિકાયના પ્રથમ સૌધર્મ દેવલોકને વિષે ઉત્કૃષ્ટ આયુષસ્થિતિ (તેરમા પ્રતરે) બે સાગરોપમની છે, તેને તેર પ્રતર વચ્ચે વહેંચી આપવી જોઈએ. તેથી એક સાગરોપમના તેર ભાગો કરીએ, ત્યારે બે સાગરોપમના છવ્વીશ ભાગો થાય. એ છવ્વીશ ભાગોને સૌધર્મકલ્પના તેર પ્રતિરો સાથે વહેંચીએ એટલે સૌધર્મના પહેલા પ્રતરે એક સાગરોપમના તેરીઆ બે ભાગનું આયુષ્ય આવે, (એટલે બે સાગરોપમના કરેલા છીશ ભાગોમાંથી બે ભાગનું આયુષ્ય ઓછું થવાથી બાકી ચોવીશ ભાગનું રહ્યું.) તેવી જ રીતે બીજા પ્રતરનું આયુષ્ય કાઢવું હોય ત્યારે તેને તે સાથે ગુણીએ ત્યારે તેરીયા ચાર ભાગનું આયુષ્ય આવે. પ્રથમના બાકી ૨૪ ભાગમાંથી બે ભાગ આયુષ્ય ઓછું થવાથી ૨૨ ભાગનું રહ્યું.) આવી. રીતે દરેક પ્રતરે કાઢવું. જેથી ત્રીજે પ્રતરે તેરીઆ ૬ ભાગ આવે. (પૂર્વના ૨૨ ભાગમાંથી ૨ બાદ જવાથી ૨૦ રહ્યા.) ચોથે તેરીઆ આઠ ભાગ, (૨૦માંથી ૨ બાદ જવાથી ૧૮ ભાગ રહ્યા.) પાંચમે પ્રતરે ગુણાકાર કરવાથી તેરીઆ દસ ભાગાયુષ્ય આવે, (૧૮માંથી બે બાદ જવાથી ૧૬ રહ્યા) છઠે પ્રતરે તેરીયા બાર ભાગ, (૧૬માંથી ૨ બાદ જવાથી ૧૪ ભાગ રહ્યા)સાતમે તેરીયા ચૌદ ભાગનું આયુષ્ય આવે. આપણી રીતિ પ્રમાણે ૧ સાગરોપમના તેર ભાગ થાય એટલે પૂર્ણ સાગરોપમ ગણી લેવાનો, તેથી સાતમે પ્રતરે ૧ સાગરોપમ અને તેરીયા ૧ ભાગનું આયુષ્ય કહેવાય, (પૂર્વના ૧૪માંથી ૨ ભાગ બાદ જવાથી ૧૨ રહ્યા). આઠમે ૧ સાગરોપમ અને તેરીયા ત્રણ ભાગનું, (૧૨માંથી ૨ ભાગ બાદ ગયે ૧૦ ભાગ રહ્યા.) નવમે એક સાગરોપમ અને તેરીયા પાંચ ભાગાયુષ્ય આવે, (૧૦માંથી ૨ ભાગ બાદ યા ૮ ભાગ વહેંચવા રહ્યા.) દસમે ૧ સાગરોપમ અને તેરીયા સાત ભાગ આવે, (૮માંથી બે બાદ ગયા ૬ રહ્યા.) અગિયારમે ૧ સાગરોપમ અને તેરીયા ૯ ભાગનું (૬માંથી બે ભાગ ગયા ૪ રહ્યા.) બારમે ૧ સાગરોપમ અને તેરીયા ૧૧ ભાગનું. (૪ માંથી ૨ ભાગ ગયા તથા બે ભાગ જ વહેંચવા બાકી રહ્યા.) તેરમે પ્રતરે ૧ સાગરોપમ ૧૩ ભાગ, તેર ભાગે એક સાગરોપમ હોવાથી ૨ સાગરોપમ ઉત્કૃષ્ટસ્થિતિ અંતિમ પ્રતરે આવી. (અને બાકી વહેંચવા રાખેલા બે ભાગ પણ વહેંચાઈ ગયા.) આ પ્રમાણે સૌધર્મકલ્પના તેરે પ્રતિરોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવી. સૌધર્મદેવલોકના સર્વ પ્રતિરોમાં જઘન્યસ્થિતિ ૧ પલ્યોપમની સમજવી. આ પ્રમાણે ઇશાનદેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કાઢવું. ફક્ત ફરક એટલો સમજવો કે ઇશાનનાં પહેલા પ્રતરે, સૌધર્મના પહેલા પ્રતરે જે સ્થિતિ વર્ણવી હોય તેથી કંઇક અધિકાંશ સમજવી. એમ સૌધર્મના જે પ્રતરે જેટલી સ્થિતિ તેથી ‘અધિક' શબ્દ તે તે પ્રતર પ્રસંગે લગાડવો. આથી શું થશે કે ઇશાન દેવલોકના અંતિમ પ્રતરે બે સાગરોપમથી અધિક આયુષ્ય સ્થિતિ ઉત્કૃષ્ટ આયુષ્ય ધરાવનારા ઇન્દ્ર વગેરે દેવોની પ્રાપ્ત થશે. [૧૫] For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ – હવે સનસ્કુમારાદિ દેવલોકનાં પ્રતિરોમાં જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જાણવા માટે પણ કરણ'-ઉપાય કહે છે – सुरकप्पठिईविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । हिडिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥१६॥ સંસ્કૃત છાયાसुरकल्पस्थितिविशेषः, स्वकप्रतर-विभक्तेष्टसंगुणितः । अधस्तनीयस्थितिसहितः; इष्टप्रतरे उत्कृष्टः ।।१६।। શબ્દાર્થ – સુરq=કલ્પોપપન્ન દેવો દિક્િ7=નીચેની ટિવિસેલો સ્થિતિ વિશેષ સહો સહિત સપિયર=પોતપોતાના પ્રતરવડે इच्छियવિદત્ત=ભાગ આપીને પયf=પ્રતરને વિષે વાચાર્ય– સનસ્કુમાર વગેરે કલ્પોપપન દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને, પોતપોતાના દેવલોક સંબંધી પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો. જે સંખ્યા આવે તેને ઈષ્ટપ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે–તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થશે. ૧૬ વિશેષાર્થ – પૂર્વગાથામાં સૌધર્મનાં તેરે પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવીને હવે સનસ્કુમાર દેવલોકના પ્રતરોમાં ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ જાણવાનું કરણ જણાવે છે– સૌધર્મદેવલોકનાં તેરમા પ્રતરે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બે સાગરોપમની આવેલી છે. હવે સનકુમાર દેવલોકનાં પહેલા પ્રતરની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ કાઢવાની છે. સનકુમારે ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે અને સૌધર્મ દેવલોકના ૧૩મા પ્રતરે ૨ સાગરોપમની છે તેનો વિશ્લેષ–[બાદબાકી] કરવો એટલે સાત સાગરોપમમાંથી બે સાગરોપમ બાદ કરવા, એટલે પાંચ સાગરોપમ આવ્યા, તેને ૧૨ પ્રતરે ભાગ આપવા માટે ૧ સાગરોપમના ૧૨ ભાગ કરવાથી પ સાગ0 ના ૬૮ ભાગ થયા, તે ૬૦ ભાગને પ્રત્યેક પ્રતરે સરખે ભાગે વહેંચી નાખતાં પ્રત્યેક પ્રતરે બારીયા પાંચ ભાગ (૬) આવે. હવે સૌધર્મના તેરમા પ્રતરે ૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ આવી છે, તેમાં ઉક્ત રીતિએ સનસ્કુમારના પહેલા પ્રતરમાં બારીયા પાંચ ભાગ ઉમેરવા એટલે ૨ સાગરોપમ અને બારીયા પાંચ ભાગ આવે, (૬૦ ભાગમાંથી પાંચ ભાગ જવાથી પ૫ ભાગ આયુષ્ય બાકી રહ્યું.) બીજે પ્રતરે ૨ સાગરોપમ અને બારીયા ૧૦ ભાગ આવ્યા, (પપ માંથી પાંચ ભાગ જવાથી ૫૦ રહ્યા,) ત્રીજે પ્રતરે ૨ સાગરોપમ અને બારીયા ૧૫ ભાગ આવ્યા, અહીં ૧૨ ભાગે ૧ સાગરોપમ થતો હોવાથી ત્રીજે પ્રતરે ૩ સાગરોપમ અને ૩ ભાગ કહી શકાય (૫૦માંથી પાંચ ભાગ ઓછા થવાથી ૪૫ ભાગ રહ્યા.) ચોથે પ્રતરે ૩ સાગરોપમ ને - ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૪૫ માંથી પાંચ ગયા ૪૦ રહ્યા.) પાંચમે પ્રતરે ૩ સાગરોપમ ૧ ભાગ અથવા ૪ સાગરોપમ અને ભાગ પ્રમાણ આયુષ્ય ૧ર. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ દૂર सौधर्म ईशानना जघन्योत्कृष्ट आयुष्यनुं यन्त्र જાણવું. (૪૦ માંથી પાંચ ગયા ૩૫ ભાગ રહ્યા.) છઠે પ્રતરે ૪ સાગરોપમ * ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૩પ માંથી ૫ જતાં ૩૦ રહ્યા.) સાતમે પ્રતરે ૪ સાગરોપમ અને ૧૧ ભાગનું જાણવું. (૩૦માંથી ૫ ગયા ૨૫ રહ્યા). આઠમે પ્રતિરે ૪ સાગરોપમ અને ૧૬ ભાગનું એટલે પુનઃ પૂર્વના નિયમ મુજબ ૫ સાગરોપમ અને તે ભાગ પ્રમાણ આયુષ્ય જાણવું. (૨૫ માંથી ૫ ગયા અને ૨૦ ભાગ વહેંચવા રહ્યા) નવમે પ્રતરે ૫ સાગરોપમ અને ૧ ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય આવે (૨૦ માંથી પાંચ ઘટતાં ૧૫ ભાગ રહ્યા.) દસમે પ્રતરે ૫ સાગરોપમ ૧૪ ભાગનું અથવા ૬ સાગરોપમ અને 3 ભાગનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૧પમાંથી ૫ ગયા ૧૦ ભાગ રહ્યા) અગિયારમે પ્રતરે ૬ સાગરોપમ અને ભાગનું આયુષ્ય જાણવું. (૧૦ માંથી ૫ ભાગ આયુષ્ય ઓછું કરતાં ૫ ભાગ રહ્યા) બારમે પ્રતરે ૬ સાગરોપમ અને 13 ભાગ અથવા સંપૂર્ણ ૭ સાગરોપમની સ્થિતિ સનકુમારના અંતિમ પ્રતરે આવી. આ જ પ્રમાણે આગલા દેવલોક માટે ઉપર પ્રમાણે વિશ્લેષ કરી પ્રતર સાથે ભાગ આપતાં ઇચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પ્રાપ્ત થાય. [૧૬] । सौधर्म-ईशानकल्पना प्रत्येक प्रतरे जघन्योत्कृष्ट आयुष्यनुं यंत्र ॥ प्रतर उत्कृष्ट स्थिति जघन्य स्थिति सौधर्ममां-ईशानमां सौधर्ममां-ईशानमां सागरो. तेरियाभाग ૨ તે જ સાધિક ૧ પલ્યોપમ તે જ સાધિક ૦. ૦ ૮ ૦ ૧ 6 8 2 8 %િ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ प्रतर संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ सनत्कुमार तथा माहेन्द्र कल्पना प्रत्येक प्रतरमा ।। उत्कृष्ट स्थिति जघन्य स्थिति सनत्कुमारमां-माहेन्द्रमां सनत्कुमारमां-माहेन्द्रमां सागरो० बारीया भाग - ૫ તે જ સાધિક ૨ સાગરો. તે જ સાધિક २ - १० na <<Page #210 -------------------------------------------------------------------------- ________________ महाशुक्र आदि देवलोकमां जघन्योत्कृष्ट आयुष्यनु यन्त्र ॥ महाशुक्र देवलोकमां॥ ॥ सहस्रार देवलोकमां ॥ प्र० उत्कृष्ट स्थिति जघन्य स्थिति प्र० उत्कृष्ट स्थिति जघन्य स्थिति सागरो० चारीया भाग सागरो० चतुर्थांश भाग | १४ ૧૭ સાગરો, - १५ - 3 २ र ॥आनत देवलोकमां ॥ ॥प्राणत देवलोकमां ॥ उत्कृष्ट स्थिति जघन्य स्थिति प्र० उत्कृष्ट स्थिति जघन्य स्थिति सागरो० चतुर्थांश सागरो० चतुर्थांश भाग भाग ૧૮ સાગરો] १८ - १ | ૧૯ સાગરોળ ० र १८ - ० | ० | प्र० ॥आरण देवलोकमां।। ॥अच्युत देवलोकमां ॥ उत्कृष्ट स्थिति जघन्य स्थिति प्र० उत्कृष्ट स्थिति जघन्य स्थिति सागरो० चतुर्थांश सागरो० चतुर्थांश भाग ૨૦ સાગરો, २१ - १ ૨૧ સાગરો૦ - २ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह // નવરૈવેયક્રમ उत्कृष्ट स्थिति | जघन्य स्थिति ૨૩ સાગરો ૨૨ સાગરો, | અનુત્તર રેવતોમાં | उत्कृष्ट स्थिति जघन्य स्थिति ન. ૩૨ સાગરો, ૩૧ સાગરો, ૩૧ ) ૨૮ , | ૨૭ , ૮ | ૩૦ | ૨૯ , [આ ગાથા ચન્દ્રીયા સંગ્રહણીમાં નથી તેથી પ્રક્ષેપક ગાથા’ સમજવી.] અવતરણ-બાર દેવલોકના ઈન્દ્રોને રહેવાનાં સ્થળો બતાવે છે : कप्पस्स अंतपयरे, नियकप्पवडिंसयाविमाणाओ । इंद निवासा तेसिं, चउद्दिसिं लोगपालाणं ॥१७॥ [प्रक्षे. गा. सं. १] સંસ્કૃત છાયાकल्पस्य अन्त्यप्रतरे, निजकल्पावतंसकविमानानि । इन्द्रनिवासास्तेषु, चतुर्दिक्षु लोकपालानाम् ॥१७।। શબ્દાર્થ— પસ–દેવલોકનાં દ્ર=ઈદ્રોનાં મંતરે અન્તિમ પ્રતરમાં નિવાસ–રહેઠાણો 'નિય પોતાનાં નામવાળા) તેસિંખ્તમાં ઉપૂર્વહિંસ=કલ્પાવતંસક સિંચારે દિશામાં વિમાWITો વિમાનો તોનાપતિનાં લોકપાલોનાં પથાર્થ–પ્રત્યેક દેવલોકના છેલ્લાં પ્રતરમાં પોતપોતાનાં નામવાળાં કલ્પાવતંસક વિમાનો હોય છે, તેમાં ઇન્દ્રનાં રહેઠાણો હોય છે, અને તેની ચારે બાજુ લોકપાલ દેવોનાં રહેઠાણો હોય છે. [૧ણા વિરોણાર્થ–દેવલોકમાં પ્રતર સંબંધી જે વ્યવસ્થા છે તે વૈમાનિક નિકાયમાં જ છે, પરંતુ અન્ય નિકાયોમાં નથી. ૧૦૬, અન્ય-નિકાયોમાં પ્રતિરો ન હોય તે સહેજે સમજી શકાય તેમ છે કારણકે ભવનપતિ અને વ્યંતરોને For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ लोकपालोनुं उत्कृष्ट आयुष्य વૈમાનિક નિકાયના પ્રત્યેક દેવલોકમાં કેટલાં કેટલાં પ્રતિરો હોય છે એ પૂર્વે જણાવ્યું. એ કલ્પોપપન દેવલોકના અંતિમ પ્રતરનાં અર્થાત્ જે દેવલોકનાં જે પ્રતરે ઇદ્રનિવાસ છે તે તે વિભાગનાં પ્રતરના દક્ષિણ વિભાગના મધ્યભાગને વિષે પોતપોતાનાં કલ્પનાં નામથી અંકિત એવા અવતંસક (વિમાનોમાં શ્રેષ્ઠ) નામનાં વિમાનો રહેલાં છે. તે પંક્તિગત નહીં પણ પુષ્પાવકીર્ણ તરીકે છે અને તે મધ્યના ઇન્દ્રકવિમાનથી અસંખ્ય યોજન દૂર અને પંક્તિગત વિમાનોના પ્રારંભથી પૂર્વે રહેલાં છે. જેમકે—સૌધર્મ દેવલોકના તેર પ્રતર, તે તેરમાં પ્રતરનાં દક્ષિણ વિભાગમાં સૌધમવિતંસક નામનું વિમાન છે અને તે વિમાનમાં રહેનારો ઈન્દ્ર સૌધર્મ છે. તે પ્રમાણે ઇશાન દેવલોકનાં અંતિમ પ્રતરનાં ઉત્તર વિભાગે ઈશાનાવતુંસક નામનું વિમાન છે, તેમાં રહેનાર ઈદ્ર ઇશાનેન્દ્ર કહેવાય છે. એ મુજબ સર્વત્ર આગળ આગળ સમજવું, તથાપિ નવમા તથા દશમા દેવલોક-(આનત, પ્રાણત)નો ઈદ્ર એક છે. એ ઇદ્ર પ્રાણત દેવલોકનાં ચોથા પ્રતરે પ્રાણતાવતુંસક નામનું વિમાન છે તેમાં રહે છે. એ જ પ્રમાણે આરણ અને અય્યત માટે જાણવું. આ પ્રમાણે તે સર્વ અવતંસક વિમાનોને વિષે ઇદ્રોનાં નિવાસો છે. અને તે અવતંસક વિમાનોની ચારે દિશાઓમાં સોમ વગેરે લોકપાલોનાં વિમાનો રહેલાં છે, એમ સર્વત્ર સમજી લેવું. [૧૭] (પ્ર. ગા. સં. ૧). પ્રિક્ષેપગાથા સંખ્યા ૨] અવતાર-ઈન્દ્ર તેમજ લોકપાલના નિવાસોનું સ્થાન જણાવીને હવે સૌધર્મેન્દ્રના ચાર લોકપાલોનું ઉત્કૃષ્ટાયુષ્ય કહે છે – सोम-जमाणं सतिभाग, पलिय वरुणस्स दुन्नि देसूणा । वेसमणे दो पलिया, एस ठिई लोगपालाणं ॥१८॥ [प्रक्षे. गा. सं. २] સંસ્કૃત છાયાસોમ-ચમો: ત્રિમા–: વાસ્થ કી દેશોની ! वैश्रमणस्य द्वौ पल्यौ, एषा स्थितिर्लोकपालानाम् ।।१८।। શબ્દાર્થ– સોમસોમ વેસૂT=કાંઈક ન્યૂન નHINચમનું વેસમuો વૈશ્રમણ સતિમા–ત્રીજા ભાગ સહિત તો તયા=બે પલ્યોપમ વાસ્તવરુણનું પણ આ દુન્નિ-બે (પલ્યોપમ) તો પાનાનં=લોકપાલોની નાથાર્થ– સોમ તથા યમ નામના લોકપાલની આયુષ્યસ્થિતિ ત્રીજા ભાગ સહિત એક પલ્યોપમ રહેવા માટે તો ભવનો તેમજ નગરો છે. અને તે સર્વ વિપ્રકીર્ણ (વિખરાયેલાં) અર્થાત્ જુદાં જુદાં છે અને જ્યોતિષીનાં વિમાનો પણ પૃથક પૃથક છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह (૧૩) પ્રમાણ છે. વરુણ લોકપાલની સ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમ અને વૈશ્રમણ લોકપાલની બે પલ્યોપમની છે. એ પ્રમાણે લોકપાલ દેવોની સ્થિતિ જાણવી. ૧૮ વિશેષાર્થ–સ્વસ્વ દેવલોકના ઈન્દ્રો પોતપોતાના દેવલોકના અંતિમ પ્રતરે દેવલોકના નામથી અંકિત અવતંસક વિમાનોને વિષે રહેલા છે અને તે વિમાનોની ચારે દિશાએ ઇન્દ્રોના રક્ષણાર્થે લોકપાલો હોય છે. તેમાં પહેલા સૌધર્મ–દેવલોકના અંતિમ પ્રતરે રહેલાં, સૌધમવતંસક નામના વિમાનની પૂર્વદિશાનો લોકપાલ સોમ છે અને દક્ષિણદિશાનો લોકપાલ યમ છે, તે બન્નેનું ઉત્કૃષ્ટ—આયુષ્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમના ત્રીજા ભાગ સહિત એટલે ૧ પલ્યોપમનું હોય છે. પશ્ચિમદિશાનો લોકપાલ વરુણ છે, તેનું ઉત્કૃષ્ટ—આયુષ્ય દેશઊણા બે પલ્યોપમનું છે અને ઉત્તરદિશાના વૈશ્રમણ નામના લોકપાલનું ઉત્કૃષ્ટ—આયુષ્ય બે પલ્યોપમનું છે. એ પ્રમાણે સૌધર્મદેવલોકના લોકપાલોની સ્થિતિ વર્ણવી.' અન્ય નિકાયોમાં પણ લોકપાલો હોય છે, તેઓની સ્થિતિ, તેનાં નામ, તે લોકપાલોની પર્ષદ, તેમનું ઐશ્વર્ય, તેમનું નિત્યકર્તવ્ય વગેરે સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણવા યોગ્ય છે. [૧૮] (પ્ર. ગા. સં. ૨). આ પ્રમાણે દેવોનું પ્રથમ “સ્થિતિદ્વાર’ સમાપ્ત થયું. | તિ સેવાનાં પ્રથમ સ્થિતિકાર સમાપ્તમ્ | ૧૦૭. જે જે દેવલોકે લોકપાલો છે ત્યાં ત્યાં આયુષ્યસ્થિતિ તથા તેઓનાં નામો ભિન્ન ભિન્ન હોય છે. દરેક લોકપાલોને ત્રણ પ્રકારની પર્ષદા હોય છે, તેની માહિતી માટે જુઓ શ્રીનીવામિનીમ તથા શ્રીનો શિકિ. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ भवनपति देवोनुं वर्णन | द्वितीय भवनद्वार। અવતર-હવે દેવગતિને વિષે બીજું “ભવનદ્વાર’ વર્ણવે છે, તેમાં પ્રથમ ભવનપતિનિકાયમાં કેટલા પ્રકારના દેવો હોય ? તે વર્ણવવા સાથે તેમાં ઈન્દ્ર કેટલા હોય? તેનું નિરુપણ કરે છે - સુના*-સુવા, વિષ્ન વી વી ક | दिसि -पवर्ण-थणिय दसविह, भवणवई तेसु दु दु इंदा ॥१६॥ સંસ્કૃત છાયા'બહુરા ના સુપર્બો_*વિઘુનિ શ્રી ઉધિશ્વ | दिक्-पवन-स्तनिता दशविधा भवनपतयस्तेषु द्वौ द्वाविन्द्रौ ।।१६।। શબ્દાર્થ– સુર અસુરકુમાર વિસિદિશિકુમાર નાના-નાગકુમાર પવન વાયુકુમાર સુવન્ની સુવર્ણકુમાર થાય સ્તનતકુમાર વિશ્વવિદ્યુત કુમાર વિદ-દસ પ્રકારે =અગ્નિકુમાર અવનવભવનપતિ હીવ-દ્વીપકુમાર તેણુ-તેમાં ૩ી=ઉદધિકુમાર યુ ટુ બે બે પથાર્થ–વિશેષાર્થ પ્રમાણે. ||૧લા. વિશેષાર્થ – ગ્રંથકાર મહર્ષિએ પ્રથમ સ્થિતિ–દ્વારનો ઉદ્દેશ કરેલો તે પ્રમાણે તે દેવોની સ્થિતિ સંબંધી નિર્દેશ થઈ ચૂક્યો. હવે બીજું જે ભવનદ્વાર શરૂ કરાય છે એમાં ભવનપતિ-નિકાયના દેવોનાં ભવન કહેવાને વાસ્તે, પ્રથમ તે ભવનની દશે નિકાયના દેવોનાં નામો તેના સામાન્ય વર્ણન સાથે જણાવે છે. ૧ “અસુરકુમાર” આ દેવો સવગોપાંગે પરમ લાવણ્યવાળા, સુંદર, દેદીપ્યમાન મુકુટને ધારણ કરનારા, મોટી કાયાવાળા અને શ્યામકાંતિવાળા હોય છે. ૨“નાગકુમાર' મસ્તક તથા મુખ ઉપર અધિક શોભાયુક્ત, મૃદુ ને લલિતગતિવાળા, શ્વેતવર્ણીય હોય છે. ૩ “સુવર્ણકુમાર' ડોક તથા ઉદર વડે શોભાયમાન, કનક ગૌરવર્ણમય હોય છે. ૪ વિદ્યુત કુમાર' સ્નિગ્ધ અવયવો વડે સુશોભિત, જીતસ્વભાવી–જ્યોતિસ્વભાવી, તપેલા કનક (સુવણ) વર્ણમય હોય છે. ૧૦૮. મેળવો–‘સુર નાસ્તડિતા:, સુપfછા વલયોગનિના: સ્વનિતા: | ૩fધ-દ્વીપ રિશ ટશ, ભવનાથ : મારાન્તા: 9ll' હિમકોષી. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૭૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫ “અગ્નિકુમાર' સવગોપાંગે માનોન્માન પ્રમાણવાળા, વિવિધ પ્રકારનાં આભૂષણોને ધારણ કરનારા, તપેલા સુવર્ણ સમાન વર્ણયુક્ત હોય છે. ૬ દ્વિીપકુમાર' સ્કન્ધ ને વક્ષસ્થલ, બાહુ ને અગ્ર હસ્તમાં વિશેષ કરીને શોભા સહિત, ઉત્તમ હેમપ્રભા સરખા વર્ણવાળા હોય છે. ૭ “ઉદધિકુમાર' ઉરુ ને કટિભાગને વિષે અધિક શોભાવાળા, શ્વેતવર્ણ હોય છે. ૮ “દિકકુમાર' જંઘા ને પગમાં અત્યંત શોભાવાળા, જાતિવંત સ્વર્ણ સરખા ગૌરવર્ણી હોય છે. ૯ “વાયુકુમાર' સ્થિર–પુષ્ટ–સુંદર ને ગોળ ગાત્રોવાળા, ગંભીર ને નત ઉદરયુક્ત, નિર્મળ એવા પ્રિયંગુ વૃક્ષના જેવી શ્યામ કાંતિવાળા હોય છે. ? ૧૦ “સ્વનિતકુમાર' સ્નિગ્ધાવયવી, મહાનગંભીર નાદવાળા, જાતિવંત સુવર્ણ સરખી કાંતિવાળા ગૌર હોય છે. આ ભવનવાસી દેવો હંમેશાં વિવિધ પ્રકારનાં આભરણો અને શસ્ત્રો વડે અત્યંત શોભાયમાન હોય છે. પ્રશ્ન-ભવનપતિના દશેય પ્રકારના દેવોને ‘કુમાર’ શબ્દથી કેમ સંબોધવામાં આવ્યા? ઉત્તર–લોકમાં મોજશોખમાં, અટકચાળાઓમાં, છેડતી કરવામાં, ક્રીડા કરવામાં જે આનંદ માને તેને કુમાર કે બાળક કહીએ છીએ. એવાં બાળકો રસ્તે ચાલતાં જનાવરોને વિના વાંકે પથ્થર મારે, લાકડી મારે, કૂતરાના કાનો ચીમળે, બકરીના શીંગડા ને ઢોરનાં પુછડાંઓ સાથે ચેષ્ટાઓ પણ કરે એમ કુતુહલથી અનેક રીતે રમત-ગમતો, ખેલ, કૂદ કરી ખુશી થાય છે. તે પ્રમાણે આ દેવો પણ બાળ-કિશોરવય યોગ્ય ચેષ્ટા એટલે ખેલવું, કૂદવું સારાં સારાં વસ્ત્રાદિ પહેરવાં, વળી “નારકીના જીવોને મારવા -ઝૂડવાછેદન–ભેદન કરવું વગેરેમાં આનંદ માને છે. કારણકે જન્માંતરના સંસ્કારો દેવગતિમાં સાથે જ લઈ આવ્યા છે. અરે ! એના પ્રભાવે તો આ સ્થાન પામ્યા છે. અવતરણ-પૂર્વોક્ત દશે નિકાયના દક્ષિણ—ઉત્તર વિભાગના ઇન્દ્રોનાં નામો કહે છે :चमरे बली अ धरणे, भूयाणंदे य वेणुदेवे य ।। तत्तो य वेणुदाली, हरिकते हरिस्सहे चेव ॥२०॥ ૧૦૯. કોઈને શંકા થાય કે આ તો દેવતા જેવી અતિ સમજુપણાની અવસ્થા છતાં આવી બાળચેષ્ટા કેમ કરતા હશે તો રાજાનો કૂતરો હલકું ભોજન ન કરે પણ જાત કૂતરાની એટલે મોજડી તો કરડે, તે રીતે દેવત્વ મેળવ્યાં છતાં નરકના નિરાધાર, નિબલ, પરાધીન ને દુઃખી જીવો ઉપર સત્તા ને બલનો ક્રૂરતાથી ઉપયોગ કરી ક્રીડા-કુતુહલ દ્વારા મનને આનંદ મનાવે છે. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ७१ भवनपतिदेवोना इन्द्रोनां नाम तथा शक्तिवर्णन अग्गिसिह अग्गिमाणव, पुन्न विसिढे तहेव जलकंते । जलपह तह अमियगई, मियवाहण दाहिणुत्तरओ ॥२१॥ वेलंबे य पभंजण, घोस महाघोस एसिमन्नयरो । जंबुद्दीवं छत्तं, मेरुं दंडं पहू काउं ॥२२॥ संस्कृत छाया चमरो बली च धरणो, भूतानन्दश्च वेणुदेवश्च । ततश्च वेणुदाली, हरिकान्तो हरिस्सहश्चैव ॥२०।। अग्निशिखोऽग्निमानवः, पूर्णो विशिष्टस्तथैव जलकान्तः । जलप्रभस्तथाऽमितगतिः, मितवाहनो दक्षिणोत्तरतः ॥२१॥ वेलम्बश्च प्रभजनो, घोषो महाघोषः एषामन्यतरः । जम्बूद्वीपं छत्रं मेलं, दण्डं प्रभुः कर्तुम् ।।२२।। शार्थधरणे धरणेन्द्र अमियगई-अमितातिन्द्र भूयाणंदे भूतानन्हेन्द्र मियवाहण-मितवाहनेन्द्र वेणुदेवे-वशुदेवेन्द्र दाहिणुत्तरओ=क्षि तथा उत्तर शिमi तत्तो-न्यारे पछी वेलंबे वसंमेन्द्र वेणुदाली-वहादीन्द्र पभंजण-प्रमिनेन्द्र हरिकंते-२iतन्द्र घोषधोपेन्द्र हरिस्सहेरिस्सडेन्द्र महाघोष माधोपेन्द्र चेव-निश्चयथा एसिं-समाधा अग्गिसिहनिशिजेन्द्र अन्नयरो=505 ५० अग्गिमाणव-निभानवेन्द्र जंबुद्दीवंद्वीपने पुन्नपूर्णेन्द्र छत्तं छत्र विसिढे विशिष्टेन्द्र मेरुंभेरुने तहेवम४ दंडंह जलकते-तिन्द्र पहू-समर्थ जलपह-प्रमेन्द्र काउं-४२वा भाटे तह तथा गाथार्थ-विशेषार्थ प्रभाए. ॥ २०-२१-२२ ॥ ११०. स२४ावी-'जंबुद्दीवं काऊण छत्तयं मंदरं च से दंडं । पभू अन्नयरो इंदो, एसो तेसिं बलविसेसो ।। पभु अन्नयरो इंदो जंबुद्दीवं तु वामहत्येण । छत्तं जहा धरिज्जा, अन्नयओ मंदरं धित्तुं ।।१।। ભવનપતિના પ્રત્યેક ઇન્દ્રોની શક્તિઓ કેવી કેવી છે તેનું સામાન્ય જાણપણું મેળવવા માટે જુઓ ઉપરની ગાથાની સંગ્રહણી સૂત્રની ટીકા તથા દેવેન્દ્રસ્તવ. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ– ભવનપતિની પ્રત્યેક નિકાયો દક્ષિણ તથા ઉત્તરવિભાગમાં વહેંચાયેલી છે, એટલે દશ દક્ષિણવિભાગ અને દશ ઉત્તરવિભાગ કુલ વીશ વિભાગ છે. પ્રત્યેક વિભાગમાં એકેક ઇન્દ્ર રહેલ હોય છે એટલે કુલ વીશ ઇન્દ્રો થયા. ૭૨ તે ઇન્દ્રોનાં નામ જણાવતાં પ્રથમ અસુરકુમારનિકાયની દક્ષિણદિશાના વિભાગને વિષે ચમરેન્દ્ર અને ઉત્તરદિશાને વિષે બલીન્દ્ર, બીજી નાગકુમારનિકાયની દક્ષિણદિશાનો ધરણેન્દ્ર અને ઉત્તરદિશાનો ભૂતાનંદેન્દ્ર, વળી ત્રીજી સુવર્ણકુમાર નિકાયની દક્ષિણદિશાનો વેણુદેવેન્દ્ર અને ઉત્તરદિશાનો વેણુદાલીન્દ્ર, ચોથી વિદ્યુતકુમારનિકાયની દક્ષિણદિશાનો હિરકાંતેન્દ્ર અને ઉત્તરદિશાનો હરિમ્સહેન્દ્ર, પાંચમી અગ્નિકુમારનિકાયની દક્ષિણદિશાનો અગ્નિશિખેન્દ્ર અને ઉત્તર દિશાનો અગ્નિમાનવેન્દ્ર, છઠ્ઠી દ્વીપકુમારનિકાયના દક્ષિણવિભાગનો પૂર્ણેન્દ્ર અને ઉત્તરવિભાગનો વિશિષ્ટેન્દ્ર, તેમજ સાતમી ઉદધિકુમારનિકાયના દક્ષિણવિભાગનો જલકાંતેન્દ્ર અને ઉત્તરવિભાગનો જલપ્રભેન્દ્ર, આઠમી દિશિકુમારનિકાયના દક્ષિણવિભાગનો અમિતગતીન્દ્ર અને ઉત્તર વિભાગને વિષે અમિતવાહનેન્દ્ર, નવમી પવનકુમાનિકાયના દક્ષિણવિભાગનો વેલેંબેન્દ્ર, અને ઉત્તર વિભાગનો પ્રભંજનેન્દ્ર, દશમી સ્તનિતકુમારનિકાયને વિષે દક્ષિણવિભાગે ઘોષેન્દ્ર અને ઉત્તરવિભાગે મહાઘોષેન્દ્ર એ પ્રમાણે કુલ વીશ ઇંદ્રો કહ્યા. ઉષ્ણઋતુમાં અથવા ચાતુર્માસમાં જેમ કોઈ માણસ હાથમાં દાંડો પકડીને પોતાના મસ્તકને છત્રવડે ઢાંકે છે. તેમ આ ઇંદ્રમાંથી કોઈ પણ ઇંદ્રની એક સાધારણ શક્તિમાં એક લાખ યોજન લાંબા અને પહોળા ગોળાકારે રહેલા એવા જંબૂદ્વીપને છત્રાકાર કરવો હોય અને એક લાખ યોજન ઊંચો અને દસ હજાર યોજનના ઘેરાવાવાળા મહાન મેરુપર્વતનો દંડ કરીને છત્રીની જેમ મસ્તકે ધારણ કરવો હોય તો, તેટલું સામર્થ્ય તેઓમાં રહેલું છે. આવો મહાન પ્રયાસ કરે તો પણ તેને જરાએ થાક લાગતો નથી. જો કે આવું કાર્ય કરતા નથી અને કરશે પણ નહિ, પરંતુ આવી શક્તિઓ તેમનામાં રહેલી છે. આ તો તેમની સાધારણ શક્તિ પણ કેવું સામર્થ્ય ધરાવે છે તે કહ્યું. અરે ! એક મહર્ષિક દેવની શક્તિનું વર્ણન કરતાં સિદ્ધાંતકારો જણાવે છે કે—એક મહર્ષિકદેવ, એક લાખ યોજનનો જંબુદ્વીપ, જેનો પિરિધ (ઘેરાવો) ૧૧૧૩૧૬૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ ૧૪ા અંગુલ ૫ યવ ૧ ચૂકા જેટલો છે, એવા વિશાળ જંબુદ્રીપને પણ એક માનવ ત્રણ ચપટી વગાડી રહે તેટલીવારમાં તો એકવીશ વાર પ્રદક્ષિણા આપી રહે. એટલું જ નહિ પણ એ ઇન્દ્રાદિક દેવોને સમગ્ર જંબુદ્વીપને વૈક્રિયશક્તિદ્વારા બાળકો અને બાળિકાઓથી જો ભરી દેવો હોય તો તે પણ શક્તિસામર્થ્ય ધરાવે છે; પરંતુ તેઓ તે શક્તિ``` ફોરવતા નથી. “परिही तिलक्ख सोलससहस्स दो य सय सत्तवीसहिया । कोसतिगट्ठावीसं धणुसय तेरंगुलद्धहियं || १ || " લઘુ સંગ્રહણી) ૧૧૨. ૧૯મી સદીમાં વૈજ્ઞાનિકોએ તેજની ગતિ માપી, ત્યારે એક સેકન્ડમાં ૧૮૬૦૦૦, માઇલની હતી. આપણી પૃથ્વીનો વ્યાસ ૨૫૦૦૦ માઇલનો છે, તેથી તેજનું એક જ કિરણ પોતાની દ્રશ્ય શક્તિથી પૃથ્વી આસપાસ ફરે તો એક સેકન્ડમાં સાતવાર પ્રદક્ષિણા આપે, આ કરતાંય વધુ ગતિવાળાં બનાવો સિદ્ધ થયા છે અને તે પણ જડ પદાર્થમાં, તો પછી ચૈતન્ય શક્તિની ગતિ માટે તો પૂછવું જ શું? ૧૧૧. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ નાગ भवनपतिदेवोनां भवनोनुं वर्णन ૭ર આ સિવાય ભગવતીજી સૂત્રમાં [શ. ૧૪, ઉ. ૮] “ત્યિ ભ' ઇત્યાદિ સૂત્રનાં વિવરણમાં પણ જણાવ્યું છે કે–એક દેવ એક પુરુષની પાંપણ ઉપર દિવ્ય, ને અતિ ઉત્તમ–બત્રીશબદ્ધ એવું નાટક વિતુર્વી શકે છે. કેટલી દિવ્ય શક્તિ? તે વિચારો ! છતાં તે પુરુષને જરા પણ બાધા થાય નહિ, આવી આવી શક્તિવાળા તે દેવો છે. આ કથનને પુષ્ટિ આપતો પ્રસંગ દશાર્ણભદ્રરાજા વગેરેનાં દષ્ટાંતોમાંથી પણ જાણી શકીએ છીએ. પ્રત્યેક ઈદ્રની કઈ કઈ અને કેવી કેવી શક્તિઓ છે? એ સિદ્ધાન્તોમાંથી જાણી લેવું. ગ્રંથવિસ્તારને કારણે અહીં આપેલ નથી. [૨૦-૨૧-૨૨] ___ भवनपति निकायना वीश इन्द्रोनां नामर्नु यंत्र निकायनां नामो दक्षिणेन्द्र उत्तरेन्द्र અસુર કુમાર નિકાય ૧ ચમરેન્દ્ર બલીન્દ્ર ધરણેન્દ્ર ભૂતાનંદેન્દ્ર સુવર્ણ વેણુદેવેન્દ્ર વેણુદાલીન્દ્ર વિદ્યુત હરિકાંતેન્દ્ર હરિસ્ટહેન્દ્ર અગ્નિ અગ્નિશિપેન્દ્ર અગ્નિમાનવેન્દ્ર દ્વીપ પૂન્દ્ર વિશિષ્ટન્દ્ર ઉદધિ જલકાંતેન્દ્ર જલપ્રત્યેન્દ્ર દિશિ અમિતગતીન્દ્ર અમિતવાહનેન્દ્ર વિલંબેન્દ્ર પ્રભંજનેન્દ્ર ૧૦ સ્વનિત , _ ૧૯ ઘોષેન્દ્ર મહાઘોષેન્દ્ર અવતા-અસુરકુમારાદિ ભવનપતિદેવોનાં દક્ષિણ દિશામાં વર્તતાં ભવનોની સંખ્યા કહે છે. चउतीसा-चउचत्ता, अद्वतीसा य चत्त-पंचण्हं । पन्ना-चत्ता कमसो, लक्खा भवणाण दाहिणओ ॥२३॥ સંસ્કૃત છાયાचतुस्त्रिंशच्चतुश्चत्त्वारिंशदष्टात्रिंशच्च चत्वारिंशत् पञ्चानाम् । पञ्चाशत् चत्वारिंशत् क्रमशः, लक्षाणि भवनानां दक्षिणतः ॥२३॥ પવન ૨૦ શબ્દાર્થ – વડતીસગ્નોત્રીશ વહેવત્તા ચુમ્માલીશ અતીસા=આડત્રીશ વત્ત=ચાલીશ વંદું-પાંચ નિકાયના પન્ન=પચાસ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह મસો અનુક્રમે મવા =ભવનોનાં નવીલાખ હિષકો-દક્ષિણ દિશાના પથાર્થ–વિશેષાર્થ પ્રમાણે. ૨૩ી વિશેષાર્થ–પૂર્વે કહેલી દશેય નિકાયમાં દક્ષિણ તથા ઉત્તર—વિભાગમાં દેવોને રહેવા માટે ભવનો આવેલાં છે. જેમ એક રાજા અમુક નગરનો સ્વામી હોય છે, તેવી રીતે દરેક નિકાયોનાં ભવનોના સ્વામીઓ પણ હોય છે. તેમાં દક્ષિણ તરફના અસુરકુમારનાં તાબાનાં ભવનોની સંખ્યા ચોત્રીશ લાખ છે. નાગકુમાર નિકાયમાં ચુમ્માલીશ લાખ, ત્રીજી સુવર્ણકુમાર નિકાયમાં આડત્રીશ લાખ, ચોથી વિદ્યુતકુમાર નિકાય, પાંચમી અગ્નિકુમાર નિકાય, છઠ્ઠી દ્વીપકુમાર નિકાય અને સાતમી ઉદધિકુમાર નિકાય, અને આઠમી દિશિકુમાર નિકાય એ પાંચે નિકાયોમાં પ્રત્યેકનાં ચાલીશ ચાલીશ લાખ ભવનો હોય છે. નવમી પવનકુમાર નિકાયમાં પચાસ લાખ ભવનો અને દસમી સ્વનિતકુમાર નિકાયમાં ચાલીશ લાખ ભવનો હોય છે. એ પ્રમાણે ક્રમશઃ દક્ષિણ દિશાની નિકાયોનાં લાખો ભવનોની સંખ્યા કહી. [૨૩] અવતરણ– હવે ઉત્તરદિશાનાં ભવનોની સંખ્યા વર્ણવે છે – चउ-चउलक्ख-विहूणा, तावइया चेव उत्तर दिसाए । सब्वेवि सत्तकोडी, बावत्तरी हुंति लक्खा य ॥२४॥ સંસ્કૃત છાયાचतुश्चतुर्लक्षविहीनानि, तावन्ति चैव उत्तरदिशि । सर्वेऽपि सप्तकोटयो-द्विसप्ततिर्भवन्ति लक्षाणि च ॥२४।। શબ્દાર્થ ૧૩-૧૩=ચાર ચાર સત્તછોરીસાતક્રોડા નવ વિદૂTલાખ જૂન વાવેત્તરી બહોંતેર તાવ જેટલા હૃતિ થાય છે સળેવ બધા તq=લાખ થાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૨૪ વિશેષાર્થ– પૂર્વે દક્ષિણ દિશાના નિકાયોનાં ભવનોની જે સંખ્યા કહી છે તે પ્રત્યેકમાંથી ચાર ચાર લાખ બાદ કરતાં જે જે નિકાયનાં જેટલાં જેટલાં ભવનો શેષ રહે તે સંખ્યા તેની ઉત્તરદિશાની નિકાયનાં ભવનોની નિશ્ચયે જાણવી. તે આ પ્રમાણે, ઉત્તરવિભાગની અસુરકુમાર નિકાયમાં ત્રીસ લાખ, નાગકુમારમાં ચાલીશ લાખ, સુવર્ણકુમારમાં ચોત્રીસ લાખ, વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર ને દિશિકુમાર નિકાય એ પાંચે નિકાયમાં પ્રત્યેકનાં છત્રીશ છત્રીસ લાખ ભવનો હોય છે. નવમી પવનકુમાર નિકાયમાં છેતાલીશ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ दक्षिण-उत्तरदिशानां दश निकायना भवनोनी संख्या લાખ અને અંતિમ સ્તનિતકુમાર નિકાયમાં છત્રીશ લાખ ભવનો ઉત્તરવિભાગને વિષે હોય છે. એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહેલાં દક્ષિણનિકાયનાં અને ચાલુ ગાથામાં કહેલાં ઉત્તરનિકાયનાં, એ બન્ને શ્રેણીઓનાં સર્વ મળીને સાત ક્રોડ અને ઉપર બહોતેર લાખ ભવનો હોય છે. ‘શ્રીસકલતીર્થ’માં આપણે બોલીએ છીએ કે “સાત ક્રોડ ને બહોંતેર લાખ ભવનપતિમાં દેવળ ભાખ.” [૨૪] नंबर ૧ Û છે ૪ ૫ ૬ ૭ ८ C ૧૦ दक्षिणश्रेणि संख्या उत्तर श्रेणि संख्या ૩૪ લાખ ૩૦ લાખ ૪૪ લાખ ૪૦ લાખ ૩૮ લાખ ૩૪ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૫૦ લાખ ૪૬ લાખ ૪૦ લાખ ૩૬ લાખ ૪૦૬ લાખ ૩૬૬ લાખ ગવતર– દક્ષિણ–ઉત્તરદિશાનાં દશે નિકાયનાં ભવનોની કુલ સંખ્યા કહે છે;— चत्तारि य कोडीओ, लक्खा छच्चेव दाहिणे भवणा । तिण्णेव य कोडीओ, लक्खा छावट्ठी उत्तरओ ॥२५॥ સંસ્કૃત છાયા—— चतस्रश्च कोटयो, लक्षाणि षट् चैव दक्षिणस्यां भवनानि । तिस्रश्चैव च कोटयो, लक्षाणि षट्षष्टिरुत्तरत्तः ||२५|| શબ્દાર્થ । भवनपतिनी प्रत्येक निकायनी भवनसंख्यानुं यंत्र । निकायनां नाम |અસુર નાગ સુવર્ણ વિદ્યુત અગ્નિ દ્વીપ |ઉદધિ દિશિ વાયુ |સ્તનિત કુમાર નિકાય ,, 33 , 99 19 99 .. 99 22 વત્તારિ=ચાર હોડીઓ=ક્રોડ 39 .. 99 ,, 39 39 33 22 17 તવાલાખ છત્તેવ છ વાહિને=દક્ષિણ દિશામાં તળેવ ત્રણ જોડીએ ક્રોડો છાવકછાસઠ ઉત્તરો ઉત્તર દિશામાં For Personal & Private Use Only ૭′ [પ્ર. . સં. રૂ] Page #221 -------------------------------------------------------------------------- ________________ ७६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह માથાર્થ વિશેષાર્થ મુજબ. //રપી. વિશેષાર્થ – પૂર્વગાથામાં દક્ષિણ–ઉત્તર ભવનોની કુલ સંખ્યા કહી પરંતુ દક્ષિણવિભાગની એકંદર કેટલી? અને ઉત્તરવિભાગની કેટલી? તે અલગ અલગ નથી જણાવી, તે માટે જણાવે છે કેદક્ષિણવિભાગની દશે નિકાયોનાં મળીને કુલ ચાર ક્રોડ અને છ લાખ ભવનો થાય છે. અને ઉત્તરવિભાગની દશે નિકાયનાં ભવનોનો કુલ સરવાળો કરીએ તો ત્રણ ક્રોડ અને છાસઠ લાખનો થાય છે. ચાર ક્રોડ અને છ લાખ તેમજ ત્રણ ક્રોડ અને છાસઠ લાખ એ બંનેનો સરવાળો કરતાં સાત ક્રોડ અને બહોંતેર લાખની ભવન–સંખ્યા બરોબર મળી રહે છે. [૪,૦૬૦0000+૩,૬૬૦) 000=૭૭૨૦0000] પ્રશ્ન – ભવનપતિનિકોયમાં દરેક વખતે પ્રથમ દક્ષિણવિભાગ અને પછી ઉત્તરવિભાગ એમ ક્રમ કેમ રાખ્યો? ઉત્તર– ઉત્તરદિશામાં રહેલા દેવોની આયુષ્યાદિ સ્થિતિઓની વિશેષતા છે માટે અથવા તો ગ્રંથકારની વિવક્ષા એ જ પ્રમાણ છે. [૨૫] [પ્ર. ગા. સં. ૩] નવતર – એ પૂર્વોક્ત ભવનો કયાં રહેલાં છે ? તે સ્થાનનું નિરૂપણ કરે છે. रयणाए हिटुवरिं,जोयणसहसं विमुत्तु ते भवणा । जंबुद्दीवसमा तह, संखमसंखिज्जवित्थारा ॥२६॥ સંસ્કૃત છાયાरत्नप्रभायामधउपरि योजनसहस्रं विमुच्य तानि भवनानि । जंबूद्वीपसमानि तथा, संख्याऽसंख्येयविस्तराणि ॥२६॥ શબ્દાર્થ – રયા=રત્નપ્રભા પૃથ્વીમાં નંબુદ્દીવ સા=જબૂદ્વીપ સરખા વિરિ-નીચે તથા ઉપર તતથા નોયસહસં હજાર યોજન સંવમવિજ્ઞસંખ્યાતા તથા અસંખ્યાતા યોજના વિમુહુ=મૂકીને વિત્યાર વિસ્તારવાળા નાથાર્થ– રત્નપ્રભાનારકીના પિંડમાંથી, ઉપર ને નીચેનાં હજારહજાર યોજન વર્જીને, બાકી રહેલા વચલા ગાળામાં, ભવનપતિનાં ભવનો આવેલો છે. તે ભવનો જઘન્યથી જંબૂદ્વીપ જેવડાં, મધ્યમ પ્રમાણથી સંખ્યયોજન વિસ્તારવાળાં અને ઉત્કૃષ્ટ પ્રમાણથી અસંખ્ય-યોજન વિસ્તારવાળાં હોય છે. ૨૬ો. વિશેષાર્થ –અધોલોકમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ રહેલી છે. જેમાં ભવનપતિ, વ્યંતર, પરમાધામી દેવો તેમજ નરકાવાસાઓમાં ઉત્પન્ન થતા નારકો વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં પ્રથમ રત્નપ્રભા પૃથ્વી છે અને રત્નપ્રભાપૃથ્વીના પિંડમાં જ ભવનપતિ અને વ્યંતરાદિ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ 99 भवनपतिदेवीने ओळखवानां आभूषण-चिह्नो દેવોનાં નિવાસસ્થાનો છે. એ રત્નપ્રભાપૃથ્વીનો પિંડ જાડાઈમાં એક લાખ અને એંશી હજાર યોજન હોય છે. એ પ્રમાણમાંથી ઉપર અને હેઠે એક એક હજાર યોજન છોડીને બાકી રહેલાં એક લાખ અને અઠ્ઠોતેર હજાર [૧૭૮000] યોજનમાં તે ભવનપતિદેવોના ભવનો રહેલાં છે. એટલે રત્નપ્રભાપૃથ્વીનાં એક લાખ અને એંશી હજાર યોજનમાં તેર પ્રતિરો છે. એ પ્રતિરો એટલે પાથડા ત્રણ ત્રણ હજાર યોજન ઊંચા (મધ્યમાં પોલાણવાળા) છે. એ પાથડાના પોલાણભાગની ભીંતીઓમાં નરકાવાસાઓ છે જેમાં નારક જીવો ઉત્પન્ન થાય છે. તેમાંથી મહાકષ્ટ બહાર નીકળી પોલાણવાળા ભાગમાં પડે છે. ત્યાં પરમાધામી દેવો વગેરે દ્વારા પીડા ભોગવે છે. એ તેર પાથડાના આંતરાં બાર અને તે બાર આંતરામાંથી ઉપર નીચેનું એક એક આંતરું છોડી બાકીના ૧૦ આંતરામાં ભવનપતિદેવો હોય છે, તેમાં એક પાટડાથી બીજા પાટડા સુધીના વિભાગમાં એ ભવનપતિદેવોનાં ભવનો આવેલાં છે. તેમાં નાનામાં નાનાં ભવનો એક લાખ યોજન પ્રમાણવાળાં (એટલે જંબૂદ્વીપ જેવડાં) છે, મધ્યમ ભવનો સંખ્યાતા કોટી યોજન પ્રમાણવાળાં અને સહુથી ઉત્કૃષ્ટ પ્રમાણવાળા ભવનો અસંખ્યાતા યોજનનાં હોય છે. [૨૬] અવતર–અસુરકુમાર-નાગકુમારાદિ દેવોને ઓળખવા માટે, તેઓના મુકુટ વગેરે આભૂષણોમાં રહેલાં ચિહ્નોનું નિરૂપણ કરે છે – चूडामणि-फणि-गरुडे, वजे तह कलस-सीह अस्से य । गय-मयर-वद्धमाणे, असुराईणं मुणसु चिंधे ॥२७॥ સંસ્કૃત છાયા– चूडामणि–फणि-गरुडान्, वज्रं तथा कलश-सिंह-अधांश्च । गज-मकर-वर्धमानानि, असुरादीनां जानीहि चिह्नानि ॥२७।। શબ્દાર્થ – વૂડામણિ ચૂડામણિ મસે યુ=અશ્વ તથા ET=સર્પની ફણા હાથી માર=મગરમચ્છ વષે વજૂ વદ્ધના શેરાવસંપુટ તદુંવળી તથા સસુરાનં અસુરકુમાર વગેરે દેવોનાં નસ=કળશ મુળસુ જાણો સદસિંહ વિંધે ચિહ્નો માથાર્થ– વિશેષાર્થ મુજબ. ||૨૭ વિશોષાર્થ– જેમ ઘણી વસ્તીવાળા એક મોટા શહેરમાં વસતા માણસોને, પોતપોતાનાં દેશનાં ૧૧૩. કેટલાક આચાર્યો રત્નપ્રભાપૃથ્વીના પિંડ પ્રમાણમાં રુચકથી નીચે નેવું હજાર યોજન ગયા બાદ ભવનપતિ દેવોનાં નિવાસસ્થાનો છે એમ કહે છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શિરોવેષ્ટન એટલે પાઘડીથી આપણે જલદી ઓળખી શકીએ છીએ કે—આ ગુજરાતી, આ સુરતી, આ મારવાડી, આ મેવાડી, આ કાઠીયાવાડી, તે રીતે રાજકીયક્ષેત્રમાં તપાસીએ તો અમુક વિભાગના પોલીસોની ટોપી ઉપર અમુક જાતના બિલ્લાનું ચિહ્ન, અમુક વિભાગવાળાઓ માટે અમુક નિશાનીઓ હોય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ દેવો અસંખ્યાતા છે, એમાં કઈ નિકાયનો કોણ ? તે સહેલાઈથી ઓળખી શકાય તેને અંગે પ્રત્યેક નિકાયના દેવોનાં મુગુટાદિને વિષે ચિહ્ન હોય છે. ७८ પ્રથમ અસુરકુમારના મુગટને વિષે ચૂડામણિ એટલે મુગટમાં રત્નમણિનું ચિહ્ન હોય છે. બીજા નાગકુમારનાં આભૂષણને વિષે ફણિધર-સર્પનું ચિહ્ન હોય છે, ત્રીજા સુવર્ણકુમારનાં આભૂષણને વિષે ગરુડનું ચિહ્ન હોય છે, ચોથા વિદ્યુત કુમારના મુગટમાં વજ્ર (શક્રાયુધ)નું ચિહ્ન હોય છે, તે પ્રમાણે પાંચમા અગ્નિકુમારનાં આભૂષણમાં પૂર્ણકળશનું ચિહ્ન હોય છે, છટ્ઠા દ્વીપકુમારનાં આભૂષણમાં સિંહનું ચિહ્ન હોય છે, સાતમા ઉધિકુમારનાં મુગટમાં અશ્વનું ચિહ્ન હોય છે, આઠમા દિશિકુમારના મુગટમાં હાથીનું ચિહ્ન હોય છે, નવમા પવનકુમારનાં આભૂષણને વિષે મગરમચ્છનું ચિહ્ન હોય છે અને દશમા સ્તનિતકુમાર નિકાયના દેવોનાં મુગટમાં ૧૧૪શરાવ-સંપુટ એટલે ઉ૫૨ નીચે સંપુટ એટલે જોડેલાં બે કોડીયાના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે દશે નિકાયો અલગ અલગ ઓળખાય એ માટે મુગુટાદિમાં ચિહ્નો કહ્યાં. કેટલાક ગ્રંથકારો મુગટમાં નહિ પણ દશે નિકાયના દેવોનાં આભૂષણમાં ચિહ્નો જણાવે છે. [૨૭] અવતરણ— હવે ભવનપતિદેવોનાં શરીરનો વર્ણ કહે છે = असुरा काला नागु- दहि पंडुरा तह सुवन्न - दिसि - थणिया । कणगाभ विज्जु -सिहि- दीव, अरुण वाऊ पियंगुनिभा ॥ २८ ॥ સંસ્કૃત છાયા— असुराः कालाः नागो-दधयः पांडुराः सुपर्ण - दिक्- स्तनिताः । નામા: વિદ્યુકિલિ–દ્વીપા, ગરુબા: વાયવઃ (મારા:) પ્રિયક્રુનિમાઃ ।।૨૬।। શબ્દાર્થ— ાના-કૃષ્ણવર્ણના નાનુહિ=નાગકુમાર તથા ઉદધિકુમાર પંડુરાગૌર હ્રામ=સુવર્ણની કાંતિ સરખા ગાથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ।।૨૮। સિદિ=અગ્નિકુમાર સહરક્તવર્ણવાળા વાઝ=વાયુકુમાર વિયંમુનિમા=પ્રયંગુ વર્ણ સરખા વિશેષાર્થ— કેટલીકવાર દેહના રંગ ઉપરથી પણ અમુક મનુષ્ય કઈ જાતિનો—કયા દેશનો છે ? તે આપણે કહી શકીએ છીએ. જેમ અતિ ગૌરવર્ણથી બહુલતાએ યુરોપિયન—ગોરા લોકો, ઘઉં જેવા વર્ણથી ભારતીય માણસ, પીળા વર્ણથી ચાઈનીઝ, જાપાનીસ, અતિ કાળા વર્ણથી સીદી (આફ્રિકન) ૧૧૪. શરાવનો અર્થ માટીનું કોડીયું તથા રામપાતર થાય છે, તેનો સંપુટ એટલે બંનેને જોડવું તે, તેથી બનતો જે આકાર થાય તે, તેનું બીજું નામ ‘વર્ધમાન' છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ असुरकुमारादि भवनपतिदेवोनां वस्त्रोनो वर्ण લોકો ઇત્યાદિ ઓળખાય છે, તેવી રીતે દેવલોકમાં પણ દેહ–વર્ણથી નિકાય કહેતાં જાતિ ઓળખાય છે. તે આ પ્રમાણે– અસુરકુમાર નિકાયનાં દેવોનાં શરીરો શ્યામ વર્ણવાળાં હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર એ બંનેનાં શરીરો અતિ શ્વેત વર્ણનાં છે. તથા ત્રીજા સુવર્ણકુમાર, આઠમા દિશિકુમાર, દશમા સ્વનિતકુમાર એ ત્રણેનાં શરીરો સુવર્ણની કાંતિ સરખાં ગૌર–તેજસ્વી હોય છે, ચોથા વિદ્યુતકુમારો, પાંચમાં અગ્નિકુમારો અને છઠ્ઠા દ્વીપકુમારોનાં શરીરો ઉદય પામતાં લાલસૂર્યના જેવાં, અથવા ઉકળતા સુવર્ણની કાન્તિ જેવાં કંઈક રક્ત વર્ણનાં હોય છે. અને નવમા વાયુકુમારના શરીરની કાંતિ પ્રિયંગુ વૃક્ષના વર્ણ સરખી શ્યામ છે અથવા મયૂરની ડોકમાં વર્તતા રંગ જેવો પણ કહી શકાય છે, કારણકે તે પણ શ્યામ કહેવાય આ વર્ણ સ્વાભાવિક ભવધારણીય શરીરને અંગે સમજવો. ઉત્તરવૈક્રિય શરીરની રચનામાં શરીરનો ગમે તેવો વર્ણ કરી શકવા તેઓ સમર્થ હોય છે. [૨૮] અવતા-હવે અસુર-કુમારાદિ ભવનપતિદેવોનાં વસ્ત્રોનો વર્ણ કહે છેઃ असुराण वत्थ रत्ता, नागुदही-विज्जु-दीव-सिहि नीला । લિસિ-નિવ-સુવત્રા, ઘવતા વાળા સંફા રહા સંસ્કૃત છાયાअसुराणां वस्त्राणि रक्तानि, नागोदधि-विद्युद्-द्वीप-शिखीनां नीलानि । दिक्-स्तनित-सुपर्णानां धवलानि, वायूनां संध्यारोचींषि ॥२६॥ શબ્દાર્થ – વહુન્ડસ્ટ્ર ઘવા-ઉજ્જવલ–શ્વેત RTI રક્તવર્ણનાં વા વાયુકુમારના નિીતા=શ્યામવર્ણનાં સંજ્ઞરૂ સંધ્યાની શોભા જેવાં નાથાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૨લા વિશેષાર્થ–મનુષ્યલોકમાં પહેરવેશથી પણ માણસોને ઓળખવામાં આવે છે. જેમ શ્વેતવસ્ત્રવાળા ૧૧૫. “પ્રિયલ્સ'થી શ્યામ, લીલો અને ભૂરો ત્રણેય રંગ લેવાનું કોષ, ગ્રંથો, સ્તોત્રો, યત્રપટો આદિના આધારે પ્રાપ્ત થાય છે. એ ચર્ચા લાંબી હોવાથી અહીંયા તો એટલું સમજવું કે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સંગ્રહણી ગાથા ૪૬માં “સમા તુ પ્રિયવી ' અને ચન્દ્રીયા ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજીની ગાથા ૨૫ની ટીકામાં “વાયવ: પ્રિયવતુ રામ'ના કરેલા ઉલ્લેખથી અહીંયા શ્યામ અર્થ લેવો ઘટિત છે. ૧૧૬. “મ: શિવામ:' દુર્ગકોષ) મેચક એટલે શ્યામ વર્ણ, તે કોના જેવો તો મયૂરના કચ્છના વર્ણ જેવો. આ કથનથી મયૂરકચ્છને શ્યામ કહ્યો જ્યારે કોષાદિ અનેક ગ્રંથોમાં ભૂરો વર્ણ કહ્યો છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોય તે અમુક સંપ્રદાયના સાધુ, રક્તવસ્ત્રવાળા અમુક સંપ્રદાયના, કાળા ઝભાવાળા હોય તો તે ફકીરો વગેરે. તે રીતે દેવોને પણ તેનાં વસ્ત્રો ઉપરથી ઓળખવાનો એક પ્રકાર છે. તેમાં પહેલા અસુરકુમારનાં વસ્ત્રો રક્તવર્ણનાં હોય છે. બીજા નાગકુમારો, સાતમા ઉદધિકુમારો, ચોથા વિદ્યુત કુમારે, છઠ્ઠા દ્વીપકુમારો અને પાંચમા અગ્નિકુમારો, એ પાંચેયનાં વસ્ત્રોનો વર્ણ શ્યામ હોય છે. આઠમો દિશિકુમાર નિકાય, દશમો સ્વનિતકુમાર નિકાય અને ત્રીજો સુવર્ણકુમાર એ ત્રણેય નિકાયોના દેવોનાં વસ્ત્રો ઉજ્જવલ વર્ણવાળાં હોય છે, તેમજ નવમો વાયુકમાર નિકાયના દેવોનાં વસ્ત્રોનો વર્ણ, સૂર્યાસ્ત થયા બાદ ખીલેલી વિવિધરંગી સંધ્યાના જેવો રંગ હોય તેવો છે એટલે કે તેના વર્ણનાં વસ્ત્રોનું પરિધાન કરે છે. એ પ્રમાણે બહુલતાએ દેવોનાં ચિહ્ન, શરીર, વસ્ત્ર, વર્ણ વગેરેનું વર્ણન કર્યું. અહીં પણ આ વર્ણ વ્યાખ્યા ભવધારણીય શરીરને અંગે પહેરાતાં વસ્ત્રોની અપેક્ષાએ સમજવી અને તે સામાન્યતયા સમજવી. કારણસર અથવા ઉત્તરવૈક્રિયમાં તેથી અન્ય વર્ણનાં વસ્ત્રો પણ હોય. [૨૯] । भवनपति देवोनां चिह्नो तथा देह-वस्त्रना वर्णनुं यंत्र । नाम मुकुटमां चिह्नो देह-वर्ण वस्त्र-वर्ण ૧ અસુર કુમારો ચૂડામણિનું શ્યામ વર્ણ ૨ નાગ કુમારો સર્પનું ગૌર વર્ણ નીલો ૩ સુવર્ણ કુમારો ગરુડનું સુવર્ણ વર્ણ ઉજ્વલ ૪ વિઘુકુમારો રક્ત વર્ણ ૫ અગ્નિ કુમારો કલશનું ૬ દ્વિીપ કુમારો સિંહનું ૭ ઉદધિ કુમારો અશ્વનું ગૌર વર્ણ ૮ દિશિ કુમારો હાથીનું સુવર્ણ વર્ણ ઉજ્જવલ ૯ પવન કુમારો મગરનું નીલ વર્ણ સંધ્યાવર્ણ ૧૦ સ્વનિત કમારો]. શરાવસંપુટનું સુવર્ણ વર્ણ ઉજ્વલ અવતર– હવે એ ભવનપતિ નિકાયના. ઇન્દ્રોના સામાનિક દેવો તેમજ આત્મરક્ષક દેવોની સંખ્યા કહે છે, चउसट्टि सट्ठि असुरे, छच्च सहस्साई धरणमाईणं । सामाणिया इमेसिं, चउग्गुणा आयरक्खा य ॥३०॥ રાતો નીલો For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ इंद्रना सामानिक तथा आत्मरक्षक देवोनी संख्या ८१ સંસ્કૃત છાયાचतुःषष्टिः षष्टिरसुरे, षट् च सहस्राणि धरणादीनाम् । सामानिका एभ्यश्चतुर्गुणा आत्मरक्षकाश्च ॥३०॥ શબ્દાર્થ – રહેટ્રિચોસઠ ઘરમાં ધરણેન્દ્ર વગેરેના સસાઠ સામળિયા=સામાનિક દેવો સસુરઅસુરકુમાર નિકાયમાં સિં=એથી વડાપIT=ચાર ગુણા સદસાડું હજાર ઉપાયRવલ્લા આત્મરક્ષક દેવો નાથાર્થ– અસુરકુમાર નિકાયના, અમરેન્દ્ર તથા બલીન્દ્ર બે ઈન્દ્રોને અનુક્રમે ૬૪ હજાર તથા ૬૦ હજાર સામાનિક દેવો છે. બાકીના ધરણેન્દ્ર વગેરે ઇન્દ્રોને છ-છ હજાર સામાનિક દેવો છે. અને સામાનિક દેવોની જે સંખ્યા કહી, તેના કરતાં ચારગુણી સંખ્યા આત્મરક્ષક દેવોની છે. [૩ના વિશેષાર્થ–પ્રથમ સામાનિક એટલે શું? ફળ સદ સમાને તુ શુતિવિમવાલી ભવ: સામનિઃ અથતિ ઇન્દ્રના સરખી કાંતિ–વૈભવદિ–ઋદ્ધિસિદ્ધિવાળા તે સામાનિક દેવો કહેવાય. આ દેવોમાં ફક્ત ઇન્દ્રપણું એટલે તે દેવલોકનું અધિપતિપણું હોતું નથી, બાકી સર્વ ઋદ્ધિ ઇન્દ્ર સમાન હોય છે. વળી રૂદ્રામમાત્યપિતૃ:પુરુપાધ્યાયમદત્તરવત પૂનનીયા: સ્વયં રાજા છતાં રાજાને જેમ મંત્રીશ્વર, પિતા, ગુરુવર્ગ-ઉપાધ્યાય (પાઠક) અને વડિલો પૂજનીય હોય છે, તે પ્રમાણે ઇન્દ્રને આ સામાનિક દેવો પૂજનીય (આદર આપવા યોગ્ય) હોય છે. ભલે ઇન્દ્ર મહારાજા આવો આદર રાખે છતાં તે | ઇન્દ્રને સ્વામી તરીકે માનીને તેની આજ્ઞાનું પાલન કરે છે. સારાંશમાં ઇન્દ્રોને આ દેવો આદર યોગ્ય છે એમ જણાવી તેની મહત્તા બતાવી અને તેમ છતાં આ દેવો તેને સ્વામીપણે જ માને છે એમ જણાવી પરસ્પર સ્વામી-સેવકભાવ પણ જણાવ્યો. આત્મરક્ષક એટલે શું? રૂદ્રાનભા ક્ષન્તીત્યાત્મરક્ષા: ઇન્દ્રના આત્માની રક્ષા કરે છે. અહીં આત્મ શબ્દથી ઇન્દ્રનું અંગ–શરીર સમજવું. આત્મરક્ષક દેવો ધનુષ્યાદિ સર્વશસ્ત્રો ગ્રહણ કરી ઈન્દ્ર મહારાજાઓની રક્ષાને માટે સર્વદા સજ્જ રહે છે. જેમ રાજામહારાજાઓને ત્યાં અંગરક્ષકો (બોડીગાડ–Body guard) શસ્ત્રસજ્જ બનીને પોતાના માલિકની, દત્તચિત્તવાળા થઈને સતત રક્ષા કર્યા કરે છે તેવી જ રીતે ઇન્દ્રના આત્માની રક્ષા માટે તે આત્મરક્ષક દેવો પણ, ઇન્દ્રમહારાજ સભામાં બેઠેલા હોય કે વિચરતા હોય, ગમે તે સ્થાને હોય, ત્યારે અનેક પ્રકારનાં શસ્ત્રાદિથી યુક્ત થઈને પોતાના સ્વામી ઇન્દ્રની રક્ષામાં સતત પરાયણ રહે છે. આયુધ બખ્તરથી સજ્જ બની ઇન્દ્ર મહારાજની એક સરખી રક્ષામાં જ તત્પર હોય છે. શત્રુદેવો તે અડીખમ આત્મરક્ષકોને દેખતાં જ ક્ષોભ–ત્રાસ પામી ૧૧. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ કર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જાય છે અને તે દેવો પોતાનાં કર્તવ્યમાં પરાયણ હોવાથી ઈન્દ્રના પ્રેમનું પણ ભાજન હોય છે. ઉપરની હકીકત વાંચતા જ શંકાનો ઉદ્દભવ થાય કે ઇન્દ્ર જેવા સમર્થ અને દેવોમાં સર્વોત્તમ પુરુષને પણ આત્મરક્ષકોની શી જરૂર હશે? તેનું સમાધાન એ કે મહાશક્તિ સામર્થ્યવંત ઇન્દ્રને રક્ષણની કંઈ જ જરૂર નથી, કારણકે શત્રુઓ તરફથી ઉપદ્રવોનો ખાસ સંભવ નથી, પરંતુ “ઇન્દ્ર એ દેવલોકનો સર્વસત્તાધીશ માલિક છે. વળી અમારો આ મહાન સ્વામી છે.” સ્વામીપણાની એ મર્યાદા, તેનું પરિપાલન અને સ્વામીની પ્રીતિનું સંપાદન કરવા સદા શસ્ત્રસજ્જ બનીને ખડખડા હાજરાહજૂર રહે છે. વળી સેવક તરીકેનો ધર્મ (ફરજો બજાવવો એ પણ તેમનું કર્તવ્ય છે. જેમ વર્તમાનમાં રાજા-મહારાજા કે સત્તાધીશો જેઓ પ્રબળ શક્તિસંપન્ન છતાં તેમની શ્રેષ્ઠતા અને મહત્તા પ્રદર્શિત કરવા, તેમનું ગૌરવ વધારવા અને સ્વામીપણાનું સૂચન કરવા જેમ મોટા મોટા શૂરવીર અંગરક્ષકો સાથે જ રહે છે તેમ અહીં પણ સમજવું. જ સામાનિક તથા આત્મરક્ષકદેવોની સંખ્યા જ ભવનપતિનિકાયોમાં પ્રથમ અસુરકુમાર નિકાયની દક્ષિણદિશાના ચમરેન્દ્રને ચોસઠ હજાર અને ઉત્તરદિશા નિવાસી બલીન્દ્રને સાઠ હજાર સામાનિક દેવોનો પરિવાર છે. બાકીની નવે નિકાયના ધરણેન્દ્રાદિ પ્રમુખ અઢારે ઈન્દ્રોમાં પ્રત્યેક ઇન્દ્રને છ છ હજાર સામાનિક દેવોનો પરિવાર વર્તે છે. ઉપર જે જે ઇન્દ્રને સામાનિકદેવની જે સંખ્યા કહી છે તે સંખ્યાને ચારંગણી કરતાં જે જે સંખ્યા આવે, તે તે સંખ્યા તે તે ઇન્દ્રના આત્મરક્ષક દેવોની સમજવી. જેમકે ચમરેન્દ્રના સામાનિકદેવો ૬૪000 છે એને ચારગુણા કરીએ ત્યારે ૨૫૬૦૦૦ આત્મરક્ષકોની સંખ્યા આવે. આ પ્રમાણે સર્વત્ર વિચારવું. આ પ્રમાણે ચાર નિકાય પૈકી પહેલી ભવનપતિનિકાયના દેવોની આયુષ્યસ્થિતિ, નિકાયોનાં નામ, ઈન્દ્રોનાં નામ, ભવન સંખ્યા, તેમનાં ચિહ્ન, દેહવર્ણ, વસ્ત્રવર્ણ, સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા કહી. હવે ગ્રન્થકાર ભવનપતિનિકાયની જેમ ક્રમ પ્રાપ્ત બીજી વ્યંતરનિકાયનું વર્ણન શરૂ કરે છે. [૩૦] For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ भवनपतिना सामानिक आत्मरक्षक देवोनी संख्यानो यन्त्र भवनपतिना इन्द्रोना सामानिक तथा आत्मरक्षक देवोनी संख्यानो यंत्र आत्म० सं० उत्तरेन्द्र नामो બલીંદ્રને नाम ૧ અસુકુમારનિકાય ૨ નાગકુમારનિકાય ૩ સુવર્ણકુમારનિકાય ૪ વિદ્યુત્ક્રુમારનિકાય ૫ અગ્નિકુમારનિકાય ૬ દ્વીપકુમારનિકાય |૭ ઉદધિકુમારનિકાય ૮ દિમિારનિકાય ૯ પવનકુમારનિકાય ૧૦ સ્તનિતકુમારનિકાય दक्षिणेन्द्र सामा० नामो सं० ચમરેન્દ્રને ૬૪ હજાર ધરણેદ્રને ૬ હજાર વેણુદેવેંદ્રને હરિકાંતેન્દ્રને અગ્નિશિખેંદ્રને પૂર્ણેન્દ્રને જલકાંતેંદ્રને અમિતગતીંદ્રને વેણુદેવેંદ્રને ઘોષંદ્રને "3 35 77 39 કુલ સંખ્યા ૧૧૮૦૦૦ ૨ લા. ૫૬ હ. ૨૪ હજાર 19 * "" " "1 .. ૪૭૨૦૦૦ ભૂતાનનેંદ્રને વેણુદાલીંદ્રને હરિસ્સÒદ્રને અગ્નિમાનવેંદ્રને વિશિષ્ટદ્રને જલપ્રભેંદ્રને અમિતવાહનેંદ્રને પ્રભંજવેંદ્રને મહાઘોષંદ્રને કુલ સંખ્યા सामा० सं० ૬૦ હજાર ૬ હજાર 37 35 For Personal & Private Use Only ૧૧૪૦૦૦ आत्म० सं० ૨ ૦.૪૦ ૩. ૨૪ હજાર ये स्त्रशस्त्राक्षसूत्रादिरागाद्यंककलंकिताः । निग्रहानुग्रहपरास्ते देवाः स्युर्न मुक्तये । नाट्याट्टहाससङ्कीताद्युपप्लवविसंस्थूलाः । लभ्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ? || 27 ઉપસંહાર— 'देहवर्णाङ्क वर्णः । इति भवनपतीनामा' राख्येन्द्रसंख्या - भवन' गणनवासो' अपि च 'समविभूतीनां तथा 'आत्मरक्षा " - प्रवणसुरवराणां वर्णनं चाभिरामम् ||१|| ૧૦ [અનુવાવત-સંગ્રહજ્જો] " ८३ ૪૫૬૦૦૦૦ અર્થ-- જે દેવોની પાસે સ્ત્રીઓ હોય, જેઓ હાથમાં ચક્ર, ગદા, ત્રિશૂળ વગેરે શસ્રો અને માળા ધારણ કરી રાગ-દ્વેષ આદિ દોષોથી કલંકિત થયેલા હોય, તેમજ ઉક્ત દોષથી નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તત્પર રહેતા હોય તેઓની ઉપાસના કદી પણ મુક્તિ માટે થતી નથી. વળી જેઓ નાટ્ય, અટ્ટહાસ્ય, સંગીત વગેરે સાંસારિક ચેષ્ટાઓમાં મગ્ન બનેલા છે તેઓ પોતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંતિપદ-મોક્ષ આપી શકે? અર્થાત્ ન જ આપી શકે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ડ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह अथ प्रस्तुत द्वितीय भवनद्वार प्रसंगे । ( व्यंतरोनां भवनो वगेरेनुं वर्णन અવતાર હવે વ્યંતરદેવો સંબંધી વક્તવ્યનો પ્રારંભ કરતાં પ્રથમ વ્યંતરદેવનાં ભવનો (નગરો)નું સ્થાન કહે છે, रयणाए पढमजोयण,-सहस्से हिटुवरि सय सय विहूणे । वंतरयाणं रम्मा, भोमा नगरा असंज्ञा ॥३१॥ સંસ્કૃત છાયાरत्ना (रत्नप्रभा)याः प्रथमयोजन-सहस्रे अध उपरि शत-शतविहीने । व्यंतराणां रम्याणि, भौमानि नगराणि असंख्येयानि ॥३१।। શબ્દાર્થ – રયUTIg=રત્નપ્રભા પૃથ્વીના વંતરયાપ વ્યંતરદેવોનાં પદમનો પદો પ્રથમના (ઉપરના) રા=રમ્ય સુંદર હજાર યોજનમાં મોમ=પૃથ્વીગત હિરિ ઉપર-નીચે નીર=નગરો–શહેરો સયસ સો સો સંજ્ઞા અસંખ્યાતા વિહૂને મૂકીને થાર્થ રત્નપ્રભા નારકીમાં પ્રથમ એટલે ઉપરનાં હજાર યોજનમાં નીચે તથા ઉપર સો સો યોજન મૂકીને, શેષ રહેલા આઠસો યોજનમાં વ્યંતરદેવોનાં ભૂમિની અંદરવર્તી અસંખ્યાતાં સુંદર નગરો છે. [૩૧ વિશેષાર્થ—“વ્યંતર” એ શબ્દનો અર્થ શો ? “વિવિઘમંતરં વનાન્તરદિમાશ્રયેતિયા રેષાં તે વ્યંતર :”— અર્થાત્ જુદા જુદા પ્રકારનાં વન વગેરેનાં જે આંતર, તે જ આંતરા જેઓને આશ્રયરૂપે છે એટલે કે તેવાં વન વગેરેના આંતરાઓને વિષે, વિશેષ કરીને જેઓ રહેનારા છે તેથી તે વ્યંતર કહેવાય છે. વ્યંતરો વનની અંદર તેમજ પર્વતો અને ગુફાઓ વગેરે સ્થળોમાં રહે છે, જે વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. અથવા જો બીજો અર્થ લઈએ તો “નો વિતિમત્તાં તે વ્યંતરા?” અર્થાત્ “મનુષ્યપણે વર્તતા ચક્રવર્તી વગેરેની સેવામાં, દેવ છતાં રહેવાપણું હોવાથી, મનુષ્ય અને દેવ સંબંધીનું જે અંતર, તે ગયું છે જેઓનું એથી પણ વ્યંતરો કહેવાય છે. કારણકે દેવો હોવા છતાં મનુષ્યો સાથે ભળતા-હળતા–મળતા રહેનારા છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ भवनोनुं स्वरूप अने वर्णन ચૌદરાજલોકને વિષે ઊર્ધ્વલોક, તિષ્ણુલોક અને અધોલોક એમ ત્રણ લોક આવેલા છે. ઊર્ધ્વલોકમાં દેવ-નિવાસ વિશેષ છે, તિથ્યલોકમાં મનુષ્ય તિર્યંચનો નિવાસ વિશેષ છે અને અધોલોકને વિષે નારક જીવો જેમાં રહેલા છે–તે રત્નપ્રભાદિ નરક-પૃથ્વીઓ આવેલી છે. તેમાં પહેલી રત્નપ્રભાનારકના એક લાખ એંશી હજાર (૧,૮0000) યોજન જાડા પિંડ-પ્રમાણમાંથી ઉપર અને નીચે એક એક હજાર યોજન છોડીને, બાકી રહેલા એક લાખ અઠોતેર હજાર પૃથ્વીપિંડમાં ભવનપતિદેવોના ભવનો આવેલાં છે. હવે એ ઉપર છોડેલા એક હજાર યોજનમાંથી જ પૂર્વની જેમ ઉભયસ્થાનેથી નીચે ઉપરથી) સો સો યોજન છોડી દેવા એટલે બાકી રહેલા આઠસો યોજનમાં વ્યંતરદેવોના રત્નપ્રભાપૃથ્વીની અંદર રમણીય–સુંદર એવાં અસંખ્યાતાં નગરો આવેલાં છે. * વળી મનુષ્યક્ષેત્રની બહારનાં દ્વીપ–સમુદ્રોમાં આ જ વ્યંતરોની અસંખ્યાતી નગરીઓ આવેલી છે, જેનું સ્વરૂપ શ્રી જીવાભિગમાદિ શાસ્ત્રોથી જાણી લેવું. બાળક મોટી ઉંમરનું થાય એટલે ભટકતું થાય અને જ્યાં સારું લાગે કે સારું દેખાય ત્યાં દોડ્યું જાય યા ત્યાં બેસી જાય. તેમ દેવતાની જાતિમાં પણ વ્યંતરો એવા દેવો છે કે જ્યાં ત્યાં ભટકવું ને સારું લાગ્યું ત્યાં ઘુસી જવું અગર ત્યાં પગ જમાવી દેવો. વૃક્ષો, બગીચા, ખાલી મુકામો, પહાડો–પર્વતો-કોતરો પર પોતાનું સ્થાન જમાવી દે છે. એટલું જ નહીં પણ મનુષ્યની વસ્તીમાં જંગલમાં સારી જગ્યા મળી કે પેસી જાય છે અને ઘણી વાર અન્યને ત્રાસરૂપ પણ બની જાય છે. [૩૧] નવતર એ વ્યંતરોનાં નગરવર્તી ભવનોનો તેમજ ભવનપતિનાં ભવનોનો બાહ્ય તેમજ અંદરનો આકાર કેવો હોય ? તે જણાવે છે – बाहिं वट्टा अंतो, चउरंस अहो अ कण्णियायारा । નવા વર્ષના તદ વંતરા, હૃત ભવન ૩ નાથવા ભરૂરા દિ. જ. . સંસ્કૃત છાયાबहिर्वृत्तानि अन्तश्चतुरस्त्राणि अधश्च कर्णिकाकाराणि । भवनपतीनां तथा व्यन्तराणां, इन्द्रभवनानि ज्ञातव्यानि ॥३२।। શબ્દાર્થ– વહિં બહાર કહો નીચે વટ્ટા-ગોળ fmયાયારી કર્ણિકાના આકારવાળાં સંતો અંદર ડુંદ્ર–મવVITો ઈન્દ્રભવનો ર૩રંસં=ચોરસ નાયબ્બા=જાણવા થાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૩રા વિશેષાર્થ – તે વ્યંતરદેવોના ભવનો બહારના ભાગમાં ગોળાકારવાળાં હોય છે અને અંદરના ભાગમાં ચોખૂણાં હોય છે, તેમજ અધોભાગમાં કમલપુષ્પની કર્ણિકાના આકારે રહેલાં છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉપર્યુક્ત આકૃતિવાળાં ભવનો તે ભવનપતિના ઇન્દ્રોનાં તેમજ વ્યંતરેન્દ્રોનાં જાણવાં. આ ભવનોને ફરતો કોટ અને ખાઈ હોય છે. તે નગરોને ભવ્ય દરવાજા હોય છે. કિંકરદેવો એનું સતત રક્ષણ કરે છે. [૩૨] (પ્ર. ગા. સં. ૪) નવતરણ–તે ભવનોમાં વ્યંતરદેવો કેવા આનંદમાં પોતાનો કાળ વ્યતીત કરે છે? તે કહે છે – તરં સેવા વંતરિયા, વરતળી–ીય–વડ–રવેvi | નિર્ચ સુદિય-મુફા, પિ વાર્તા રે વાઘતિ રૂરૂ કિ. T. . ] . સંસ્કૃત છાયાतत्र देवा व्यंतरा, वरतरुणी-गीत-वादित्ररवेण । नित्यं सुखित-प्रमुदिताः, गतमपि कालं न जानन्ति ॥३३।। શબ્દાર્થ – તહિં જ્યાં વેvi-શબ્દ વડે લેવા દેવો નિઘં નિત્ય વંતરિયા વ્યંતરો સુફિયા સુખી વર=ઉત્તમ પ્રમુફયા=પ્રમુદિતઆનંદી તરુણ યુવતી–દેવાંગના ચંપકગયેલાને પણ નીય ગીત વાતંત્ર્યકાળને વાય વાજિંત્ર ન યાતિ= નથી જાણતા. થાર્થ-વિશેષાર્થ મુજબ. ૩૩ ' વિશેષાર્થ – તે ભવનોમાં રહેલા વ્યંતર દેવો–સતત ચાલી રહેલા, અત્યંત સુંદર, તરુણ દેવાંગનાઓનાં અતિમધુર, કર્ણપ્રિય ને આફ્લાદક ગીતગાનોથી, તથા ભેરી, મૃદંગ, વીણા વગેરે અનેક જાતનાં મનોરંજન કરી ઉત્તેજિત કરનારાં દિવ્ય વાજિંત્રોનાં મધુરનાદથી, પ્રેમરસને પુષ્ટ કરનારાં, દિલને બહેલાવનારાં, વિવિધ પ્રકારનાં ઉત્તમ અને દિવ્ય નાટકોને લીધે, નિરંતર સુખમાં તલ્લીન અને આમોદ–પ્રમોદની સામગ્રીઓથી એટલા આનંદમાં નિમગ્ન રહે છે કે મારો કેટલો કાળ પસાર થયો, તેને પણ જાણતા નથી. જગતમાં પણ અત્યંત સુખી માણસોની આવી જ સ્થિતિ હોય છે. [૩૩] [પ્ર. ગા.સં. પ. અવતરણ–તે નગરો કેવડાં મોટા હોય છે તે અડધી ગાથાથી જણાવે છે. ते जंबुदीव–भारह-विदेहसम गुरु-जहन्न-मज्झिमगा ॥३३॥ સંસ્કૃત છાયાતાનિ નનૂદીપ-ભારત-વિદતમને સુન્નધન્ય મધ્યમનિ //રૂરૂા. ૧૧૭. ભરતટું ભારતનું | આવી વ્યુત્પત્તિ સંગ્રહણી ટીકાકારે કરી છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ તે તે ભારહ=ભારતવર્ષ વિવેહ=મહાવિદેહ ગાથાર્થ વિશેષાર્થ મુજબ. ॥૩૩॥ વિશેષાર્થ જેમ મનુષ્યલોકમાં કેટલાંક શહેરો ૧૦૦ માઈલ એટલે ૪ ગાઉનું યોજન એ હિસાબે ૨૫ યોજન પ્રમાણનાં છે. ન્યૂયોર્ક, મોસ્કો, લંડન વગેરે શહેરો એંસી એંસી નેવું નેવું માઈલ ઉપરાંત વિસ્તારવાળા સંભળાય છે, તે રીતે અહીં દેવલોકમાં પણ દેવોનાં નગરોનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે. व्यंतरजातिना देवोनुं स्वरूप શબ્દાર્થ તેમાં વ્યંતરદેવોનાં મોટામાં મોટાં નગરોનું પ્રમાણ ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ જેટલું એટલે કે એક લાખ યોજન જેવડાં–મહાતિમહાપ્રમાણવાળાં છે. જ્યારે નાનાં નાનાં નગરો ભરતક્ષેત્ર જેવડાં એટલે કે ૫૨૬૬ યોજન પ્રમાણનાં, અને મધ્યમ નગરો મહાવિદેહક્ષેત્ર સરખાં એટલે કે ૩૩૬૮૪૪ યોજન પ્રમાણ છે. [૩૩] ૧૯ ૧૯ સમ=સરખા ગુરુ=ઉત્કૃષ્ટથી મુસ્લિમ =મધ્યમ નોંધ–૧. અહીં એક યોજન એટલે ૪ ગાઉનું માપ નહીં પરંતુ ૧૦ ગાઉનો અથવા અન્ય મતે ૪૦૦ ગાઉનો એક યોજન એવું શાસ્ત્રીય માપ સમજવાનું છે. ૨આપણે રહીએ છીએ તે પૃથ્વી નીચે એક અદ્ભુત સૃષ્ટિ રહેલી છે. તે અસંખ્ય કોટાનુકોટી યોજનપ્રમાણ છે, એટલે આવાં મોટાં અસંખ્ય નગરો હોય તેમાં નવાઈ નથી. અવતર— હવે વ્યંતરોના ભેદો બતાવે છે તેમજ તેના ઇન્દ્રોની સંખ્યા કહે છે. ॥૨૪॥ वंतर पुण अट्ठविहा, 'पिसाय - भूया' तहा जक्खा ' કરવવસ વિજ્ઞર -વિપુરિસા, મહોરા° લઠ્ઠમા ય રાંધવા । વાહિળ—પત્તરમેયા, સોનસ તેÉિ [સું] મે રૂંવા ॥૩॥ ઞદૃવિહા=આઠ પ્રકારે વિસાવ=પિશાચ સંસ્કૃત છાયા— અંતરાઃ પુનરવિધા:, પિશાચ-ભૂતાતથા વૃક્ષા: રૂ ૪|| રાક્ષસ-ભિન્ન-પુિરુષા:, મહોર્યા પ્રમાથ ર્ડા:। दक्षिणोत्तरभेदात् षोडश तेषु इमे इन्द्राः || ३५॥ શબ્દાર્થ મૂ=ભૂત નવા=યક્ષો રવત=રાક્ષસ નિરકનર ત્રિપુરા કંપુરુષ ८७ મહોર=મહોરગ સદ્દન=આઠમા રાંધવા=ગંધર્વ મેયાભેદવડે સોન=સોળ તેસિં તેઓના મે=આ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ss संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह માથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ll૩૪-૩પા વિશેષાર્થ-તે વ્યંતરદેવો આઠ પ્રકારે છે. તેમનાં ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ ડિંપુરુષ, ૭ મહોરગ અને ૮ ગંધર્વ એ નામો છે. એ આઠ પ્રકારની નિકાયના દક્ષિણ-ઉત્તર ભેદવડે સોળ ઇન્દ્રો છે. જેનાં નામો આગળની ગાથામાં કહેવાશે. એ આઠ પ્રકારના વ્યંતરોના પ્રતિભેદો કેટલા કેટલા છે? તે તેમનાં વર્ણન સાથે સંગ્રહણી ટીકાના આધારે જણાવાય છે. ૧. *પિશાચ નિકાયના દેવો પંદર પ્રકારના છે. ૧ કુષ્માંડ, ૨ પાટક, ૩ જોષ, ૪ આત્વિક, ૫ કાળ, ૬ મહાકાળ, ૭ ચોક્ષ, ૮ અચોક્ષ, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારક ૧૨ દેહ, ૧૩ મહાદેહ, ૧૪ તૂષ્મીક, અને ૧૫ વનપિશાચ. આ દેવો સ્વાભાવિક રીતે જ અત્યંત રૂપવંત, સૌમ્યદર્શનવાળા, દેખનારને આનંદ ઉપજાવનાર, હસ્ત-કઠાદિસ્થાને રત્નમય આભૂષણોને ધારણ કરનારા છે. ૨. ભૂત નિકાયના દેવો નવ પ્રકારના છે. ૧ સ્વરૂપ, ૨ પ્રતિરૂપ, ૩. અતિરૂપ, ૪ ભૂતોત્તમ, પ સ્કંદિક, ૬ મહાત્કંદિક, ૭ મહાવેગ, ૮ પ્રતિછન્ન અને ૯ આકાશગા. - આ દેવો સુંદર, ઉત્તમ, રૂપવંત, સૌમ્ય, સુન્દર મુખવાળા અને વિવિધ પ્રકારની રચના અને વિલેપનને કરનારા છે. ૩. યક્ષ નિકાયના દેવો તેર પ્રકારના છે. ૧ પૂર્ણભદ્ર, ૨ માણિભદ્ર, ૩ ચેતભદ્ર, ૪ હરિભદ્ર, ૫ સુમનોભદ્ર, ૬ વ્યતિપાકભદ્ર, ૭ સુભદ્ર, ૮ સર્વતોભદ્ર, ૯ મનુષ્યયક્ષ, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનાહાર, ૧૨ રૂપયક્ષ અને ૧૩ યક્ષોત્તમ. આ દેવો સ્વભાવે ગંભીર, પ્રિયદર્શનવાળા, શરીરથી “માનોન્માન પ્રમાણવાળ, જેઓનાં હસ્તપાદોનાં તળીયાં નખ, તાલુ, જીભ, હોઠ રાતા છે. મસ્તક ઉપર દેદીપ્યમાન મુકુટ તથા ચિત્ર-વિચિત્ર રત્નનાં આભૂષણોને ધારણ કરનારા જાણવા. ૪. રાક્ષસ નિકાયના દેવો સાત પ્રકારના છે. ૧ ભીમ, ૨ મહાભીમ, ૩ વિબ, ૪ વિનાયક, ૫ જલરાક્ષસ, ૬ યક્ષરાક્ષસ અને ૭ બ્રહ્મરાક્ષસ. આ વ્યંતરદેવો ભયંકર છે. ભયંકર રૂપને ધારણ કરનારા હોવાથી જોનારને ભયંકર, લાંબા અને વિકરાળ લાગે એવા, રક્તવર્ણના હોઠને ધારણ કરનારા, તેજસ્વી આભૂષણોને પહેરનારા, તેમજ શરીરને જુદા જુદા પ્રકારના રંગો અને વિલેપનોથી શણગારનારા છે. ૫. કિન્નર નિકાયના દેવો દશ પ્રકારના છે. ૧ કિન્નર, ૨ જિંપુરુષ, ૩ કિંપુરુષોત્તમ, ૪ * પન્નવણાની ટીકામાં ૧૬ પ્રકારો બતાવ્યા છે. ૧૧૮. જલથી ભરેલા કુંડમાં પ્રવેશ કરતાં જેટલું જળ બહાર નીકળે અને તે જળને માપતાં ‘કોણ’ પ્રમાણ થાય તો તે દેવ માન પ્રમાણનો ગણાય અને ત્રાજવાથી માપતાં અર્ધભાર થાય તો ઉન્માન પ્રાપ્ત ગણાય. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ८६ व्यन्तरनिकायना इन्द्रोनां नामो હૃદયંગમ, ૫, રૂપશાલી, ૬ અનિંદિત, ૭ કિન્નરોત્તમ, ૮ મનોરમ, ૯ રતિપ્રિય અને ૧૦ રતિશ્રેષ્ઠ. આ દેવો શાંત આકૃતિવાળા, અધિક સુન્દર મુખાકૃતિવાળા અને મસ્તક ઉપર ઝળહળતા મુગટને ધારણ કરનારા છે. ૬. કિંપુરુષ નિકાયના દેવો-૧ પુરુષ, ૨ સપુરુષ,૩ મહાપુરુષ, ૪ પુરુષવૃષભ, ૫ પુરુષોત્તમ, ૬ અતિપુરુષ, ૭ મહાદેવ, ૮ મરુત્ ૯ મેરુપ્રભ અને ૧૦ યશસ્વતું એમ દશ પ્રકારના છે. આ દેવો પણ અધિક સુન્દર અને મનોહર મુખાકૃતિવાળા, જેઓના સાથળો અને ભુજાઓ અત્યંત શોભાયમાન, જેઓ વિવિધ પ્રકારનાં આભૂષણો અને વિચિત્ર પ્રકારની માળાઓ ને લેપને ધારણ કરનારા હોય છે. ૭. મહોરગ નિકાયના દેવો પણ ૧ ભુજંગ, ૨ ભોગશાલી, ૩ મહાકાય, ૪ અતિકાય, ૫ સ્કંધશાલી, ૬ મનોરમ, ૭ મહાવેગ, ૮ મહેષ્પક્ષ, ૯ મેજીકાંત અને ૧૦ ભાવંત એમ દશ પ્રકારના છે. આ દેવો મહાવેગવાળા, મહાશરીરવાળા, સૌમ્યદર્શનવાળા, મહાકાય, વિસ્તૃત ને મજબૂત ડોક–સ્કંધોવાળા અને ચિત્રવિચિત્ર આભૂષણોથી વિભૂષિત છે. ૮. ગંધર્વ નિકાયના દેવો ૧ હાહા, ૨ હૂહ, ૩ તુંબરુ, ૪ નારદ, ૫ ઋષિવાદક, ૬ ભૂતવાદક, ૭ કાદંબ, ૮ મહાકાદંબ, ૯ રેવત, ૧૦ વિશ્વાવસુ, ૧૧ ગીતરતિ અને ૧૨ ગીતયશ એમ બાર પ્રકારના છે. આ દેવો પણ પ્રયદર્શનવાળા, સુંદર રૂપવાળા, ઉત્તમ લક્ષણયુક્ત સુંદર મુખવાળા, મસ્તકને વિષે મુકુટને પહેરનારા અને કંઠમાં હારને ધારણ કરનારા હોય છે. [૩૪–૩૫ ચોવીશ તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓ યક્ષનિકાયના હોવાથી બંતર જાતિના હોય છે. તેમજ છપ્પન “દિકુમારિકાઓ અને સરસ્વતી (શ્રુતદેવી) તે પણ વ્યંતરનિકાયની કહેવાય છે. અવતરણ–આઠ પ્રકારની વ્યંતરનિકાયનાં ઇન્દ્રોનાં નામો કહે છે. काले य महाकाले, सुरुव पडिरूव पुण्णभद्दे य । तह चेव माणिभद्दे, भीमे य तहा महाभीमे ॥३६॥ किन्नर किंपुरिसे सप्पुरिसा, महापुरिस तह य अइकाए । महकाय गीयरई, गीयजसे दुन्नि १२०दुन्नि कमा ॥३७॥ સંસ્કૃત છાયાकालश्च महाकालः, सुरूप-प्रतिरूप पूर्णभद्राश्च । तथा चैव माणिभद्रः, भीमश्च तथा महाभीमः ॥३६।। किन्नर-किंपुरुषाः, सत्पुरुषा महापुरुषस्तथा च अतिकायः । महाकाय-गीतरती, गीतयशा द्वौ द्वौ क्रमेण ॥३७|| ૧૧૯. આવશ્યકચૂર્ણિમાં “વહં વાપમંતહિંના પાઠથી જણાય છે. સિ. પ્ર. ૪૩૭] ૧૨૦. રોત્રિ રોગ્નિ પિ પાઠ: | For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ છાને કાલ ત્રિર=કિન્નર મહાન=મહાકાલ જિંપુરુષે ઝિંપુરુષ સુવન્નુરૂપ સપુરસાકસપુરુષ પડિસ્કવ=પ્રતિરૂપ મહાપુરિસ=મહાપુરુષ પુouTHદ્દે પૂર્ણભદ્ર મા=અતિકાય વનનિશ્ચયથી મહા =મહાકાય માજિક-માણિભદ્ર નીયર ગીતરતિ પીને ભીમ શયનસે ગીતયશ મહમીમ=મહાભીમ કુત્રિ ટુગ્નિ-બબે પથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ૩૬–૩ણા વિશેષાર્થપૂર્વે ભવનપતિની દશે નિકાયના દક્ષિણ –ઉત્તરભેદવડે જેમ વશ ઇન્દ્રો કહેલા છે તેમ વ્યંતરોની આઠે નિકાયના દક્ષિણોત્તરભેદવડે સોલ ઇન્દ્રો કયા કયા છે તે જણાવે છે. પહેલા પિશાચનિકાયની દક્ષિણદિશાના ઈન્દ્રનું નામ કાલ અને ઉત્તરદિશાને વિષે મહાકાલ, બીજા ભૂતનિકાયની દક્ષિણદિશાને વિષે સુરૂપ અને ઉત્તરદિશાને વિષે પ્રતિરૂપ, ત્રીજા યાનિકાયની દક્ષિણદિશાને વિષે પૂર્ણભદ્ર અને ઉત્તરદિશાને વિષે માણિભદ્ર, ચોથા રાક્ષસનિકાયની દક્ષિણ દિશાને વિષે ભીમ અને ઉત્તરદિશાને વિષે મહાભીમ, પાંચમા કિન્નરનિકાયની દક્ષિણદિશાને વિષે કિન્નર અને ઉત્તરદિશાને વિષે કિંપુરુષ, છઠ્ઠા ઝિંપુરુષનિકાયની દક્ષિણદિશાને વિષે સપુરુષ અને ઉત્તરદિશાને વિષે મહાપુરુષ, સાતમાં મહોરગનિકાયની દક્ષિણદિશાને વિષે અતિકાય અને ઉત્તરદિશાને વિષે મહાકાય અને આઠમા ગાંધર્વનિકાયની દક્ષિણદિશાને વિષે ગીતરતિ અને ઉત્તરદિશાને વિષે ગીતયશ છે. એ પ્રમાણે આઠ નિકાયના દક્ષિણોત્તરભેદવડે સોળ ઇન્દ્રો કહ્યા. આ સોળે ઇન્દ્રો મહાપરાક્રમી, સંપૂર્ણસુખી, અતિઋદ્ધિવંત, સંપૂર્ણોત્સાહી અને અપૂર્વ સામથ્યાદિ યુક્ત છે. [૩૬-૩૭]. * व्यंतर निकायनां १६ इन्द्रोनां नामर्नु यंत्र के निकाय दक्षिणेन्द्रो ____ उत्तरेन्द्रो પિશાચ નિકાય |૧ કાલેન્દ્ર મહાકાલે ભૂતનિકાય સ્વરૂપેન્દ્ર ૪ પ્રતિરૂપેન્દ્ર યક્ષનિકાય. પૂર્ણભદ્રન્દ્ર માણિભદ્દેન્દ્ર રાક્ષસનિકાય ભીમેન્દ્ર મહાભીમેન્દ્ર કિન્નરનિકાય કિન્નરેન્દ્ર કિંપુરુષેન્દ્ર કિંપુરુષનિકાય ૧૧ સપુરુષેન્દ્ર મહાપુરુષેન્દ્ર ૭ મહોરગનિકાય ૧૩ અતિકાયેન્દ્ર ૧૪ મહાકાલેન્દ્ર ૮ ગાંધર્વ નિકાય ૧૫ |ગીતરતીન્દ્ર ૧૬ |ગીતયશેન્દ્ર ૧૨૧–સરસ્વતી દેવીઆ ઇન્દ્રની અગમહિષી છે એમ ક્ષેત્રસમાસ તથા ભગવતીજીની ટીકામાં કહ્યું છે. [સે. પ્ર૦ ૨૩૬] 2 0 0 = ટ ૧ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ व्यन्तरनिकायना देवोना ध्वजा-चिह्न तथा देहवर्णतुं वर्णन અવતરણ– એ આઠે નિકાયના દેવોની ધ્વજાનાં ચિહ્નો કહે છે – -चिंधं कलंब-सुलसे, वड-खटुंगे असोग-चंपयए । नागे तुंबरु अ ज्झए, खट्टंग विवज्जिया रुक्खा ॥३८॥ સંસ્કૃત છાયાવિદ્ધ –સુતરી, વદ–“વફવશોમ્પી | "नागस्तुम्बरुश्च ध्वजे, खट्टाङ्गविवर्जिता वृक्षाः ॥३८॥ શબ્દાર્થ – ત્તિપંચિત. રંપUચંપકવૃક્ષ વર્તવ=કદંબવૃક્ષ ના નાગવૃક્ષ સુનાસે સુલસવૃક્ષ તુવર 8 =અને તુંબરુ વૃક્ષ વડ વટવૃક્ષ ક્V=ધ્વજામાં રહો ખટ્વાંગ, મહાતપસ્વી તાપસ નવદં=ખટ્વાંગ વિશેષના ઉપકરણનું ચિહ્ન. વિઝિયરહિત, સિવાય સોના અશોકવૃક્ષ ટdવૃક્ષો શાળા વિશેષાર્થ પ્રમાણે. ૩૮ વિશેષાર્થ–પૂર્વે સત્તરમી ગાથામાં ભવનપતિનિકાયના દેવોને ઓળખવા માટે જેમ મુકુટાદિમાં ચિહ્નો કહ્યાં હતાં, તેમ વ્યંતરનિકાયને ઓળખવા માટે સ્વસ્વ વિમાનોની ધ્વજામાં રહેલાં ચિહ્નોને કહે છે.. તે પહેલા પિશાચનિકાયના દેવોની ધ્વજાને વિષે કદંબ નામના વૃક્ષનો જેવો આકાર હોય તેવા આકારનો આલેખ હોય છે. ૨. ભૂતનિકાયના દેવોની ધ્વજાને વિષે સુલસ નામના વૃક્ષવિશેષનું ચિહ્ન હોય છે. ૩. યક્ષનિકાયના દેવોની ધ્વજાને વિષે વટવૃક્ષનું ચોથા રાક્ષસનિકાયના દેવોની ધ્વજાને વિષે તપસ્વી તાપસનું ઉપકરણ વિશેષ ખવાંગનું ચિહ્ન, પાંચમા કિન્નરનિકાયના દેવોની ધ્વજાને વિષે અશોકવૃક્ષનું, છઠ્ઠા કિંગુરુષનિકાયના દેવોની ધ્વજાને વિષે ચંપકવૃક્ષનું, સાતમા મહોરગનિકાયના દેવોની ધ્વજાને વિષે નાગનામા વૃક્ષનું અને આઠમા ગાંધર્વનિકાયના દેવોની ધ્વજાને વિષે તુંબરુ નામના વૃક્ષનું ચિહ્ન હોય છે. ઉપર કહેલાં ચિહ્નોમાં ફક્ત એક ચોથા રાક્ષસ નિકાયનું ચિહ્ન ખાંગ ભિક્ષાપાત્ર વિશેષનો આકાર સિવાય બાકીના નિકાયોનાં ચિહ્નો વિવિધ જાતિનાં વૃક્ષોનાં છે. [૩૮]. અવતર-પ્રસ્તુત વ્યંતરદેવોનાં શરીરનો વર્ણ કહે છે जक्ख-पिसाय-महोरगगंधव्वा साम किंनरा नीला । रक्खस-किंपुरुषा वि य, धवला भूया पुणो काला ॥३६॥ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ દર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાयक्ष-पिशाच–महोरग-गन्धर्वाः श्यामाः किन्नरा नीलाः । રાક્ષસ–વિપુષા , થવા મૂતા: પુનઃ જાતા: રૂ૬ll. શબ્દાર્થ – સરલ છે. પ્રથમ કહેવાઈ પણ ગયો છે. થાર્થ— વિશેષાર્થવત્. ૩લા વિરોષાર્થ– પૂર્વે ભવનપતિદેવોનાં વર્ણન પ્રસંગે, જેમ તે દેવોનાં શરીરનો વર્ણ કહેવામાં આવ્યો હતો તેમ ભંતરનિકાયના દેવોનાં શરીરનો વર્ણ કેવો હોય છે તે કહે છે. પહેલા પિશાચનિકાયના દેવોનો, ત્રીજા ક્ષનિકાયના દેવોનો, સાતમા મહોરગ અને આઠમા ગાંધર્વ એ ચારે નિકાયના દેવોનો દેહવર્ણ શ્યામ એટલે કૃષ્ણવર્ણ સમજવો. પાંચમા કિન્નરોના દેહનો વર્ણ શ્યામ, તથાપિ કિંચિત્ નીલવર્ણના આભાસ સહિત જાણવો. ચોથી રાક્ષસનિકાય અને છઠ્ઠી કિપુરુષનિકાયના દેવોનો દેહવર્ણ ઉજ્વલ હોય છે અને બીજી ભૂતનિકાયના દેવોના દેહનો વર્ણ પણ કૃષ્ણ (શ્યામ) હોય છે. [૩૯] व्यंतर निकायोने विषे चिह्न तथा देहवर्णनुं यंत्र निकाय नाम ध्वजचिह्न देहवर्ण ૧-પિશાચ નિકાય કદંબ વૃક્ષ શ્યામ ૨–ભૂત સુલસ વૃક્ષ ૩–યક્ષ વટ વૃક્ષ શ્યામ ૪–રાક્ષસ તાપસ પાત્ર ઉજ્વલ પ–નિર અશોક વૃક્ષ શ્યામ (નીલ) ૬-કિંગુરુષ , ચંપક વૃક્ષ ઉજ્વલ ૭ મહોરમ , નાગ વૃક્ષ ૮–ગાંધર્વ તુંબરુ વૃક્ષ શ્યામ * व्यन्तरनिकायान्तर्वर्ति-'वाण-व्यंतर' निकाय, स्वरूप * અવતરણ—હવે વાણવ્યંતરના આઠ ભેદો કહે છે, અને તેઓ જ્યાં છે તે સ્થાનનું નિરૂપણ શ્યામ કરે છે– अणपन्नी पणपन्नी, इसिवाई भूयवाइए चेव । कंदी य महाकंदी, कोहंडे चेव पयए य ॥४०॥ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ वाणव्यन्तर देवोनुं स्थान इयपढम जोयणसए, रयणाए अट्ठ वंतरा अवरे । તેનું રૂદ સોસિરા, “ચા” હો તyત્તરગો ૪૧ સંસ્કૃત છાયાअणपनी पणपत्री, ऋषिवादी भूतवादी चैव । कन्दी च महाकन्दी, कोहण्डे चैव पतङ्गे (प्रयते) च ॥४०॥ इह प्रथम-योजनशते, रलायामष्टौ व्यन्तरा अपरे । तेष्विह षोडशेन्द्रा, रुचकाधो दक्षिणोत्तरतः ॥४१॥ શબ્દાર્થ – સાપત્રી અણપની પઢમ–નો સT=પ્રથમના સો યોજનમાં રયા=રત્નપ્રભા પૃથ્વીમાં સિવા–રૂષીવાદી સટ્ટ=આઠ મૂયવીરૂપ ભૂતવાદી કવરે=બીજા $વી-મંદી =આ મહદંતી મહામંદી સોલિંવા=સોળ ઇન્દ્રો હોઇંડેકકોહંડ THહો રુચકપ્રદેશની નીચે પથઈ=પતંગ હાદિત્તરો દક્ષિણ અને ઉત્તર દિશામાં Tયાર્થ—અણપની, પણપની, રૂપીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પતંગ એ આઠ વાણવ્યંતરના ભેદો છે. તે આઠે વાણવ્યંતર નિકાય રુચકપ્રદેશની નીચે, રત્નપ્રભા પૃથ્વીના પ્રથમનારસો યોજનમાં રહેલા છે અને તેમાં દક્ષિણ-ઉત્તર ભેદ વડે એકંદર સોળ ઇન્દ્રો છે. //૪૦ -૪ના વિશે વાર્થ–પૂર્વે આઠ પ્રકારની વ્યંતરનિકાયોનું અલ્પ વર્ણન કર્યું. એ જ વ્યંતર જાતિમાં એક અવાજોર (બીજા પ્રકારના) વ્યંતરો પણ છે અને તેથી તેઓ વાણવ્યંતર તરીકે ઓળખાય છે. વ્યંતરોના સ્થાનથી આ વાણવ્યંતર દેવોનું સ્થાન જુદું છે અને તેથી પ્રત્યેક નિકાયનાં નામો તથા સ્થાન વગેરેનું વર્ણન કરે છે. ‘વણથંતર એટલે શું?-વનાનાનન્તપુ વિશેષ મવા: વાણવ્યંતર–વનો (જંગલો)ના મધ્યભાગોમાં વિશેષ કરીને થનારા (વસનારા) તે વાણવ્યંતર કહેવાય. તે આઠ પ્રકારના છે– ૧૨૨. યોગશાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તથા શ્રીમાનું જિનભદ્રમણિક્ષમાશ્રમણ મહારાજા સંગ્રહણી ગ્રંથમાં વાણવ્યંતરોનું સ્થાન ઉપરના છોડેલા સો સો યોજનમાંથી પુનઃ તેમાં જ ઉપર નીચે દશ દશ યોજના છોડીને બાકી રહેલા એંશી યોજનમાં જણાવે છે. આ ચન્દ્રીયાસંગ્રહણીનો પણ એ જ અભિપ્રાય છે, જ્યારે પ્રજ્ઞાપનાઉપાસમાં શ્રી ગૌતમસ્વામી મહારાજાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં ત્રિકાલજ્ઞાની પરમાત્મા મહાવીરદેવે એમ જણાવેલ છે કે, પ્રથમથી છોડાયેલા ઉપરના હજાર યોજનમાંહેથી જ ઉપર નીચે સો સો યોજન છોડી બાકીના આઠસો યોજનમાં વાણવ્યંતરો છે. આ સ્થળે ગીતાર્થ પુરુષો એવો પણ સમન્વય કરે છે કે, વ્યંતરોને પણ સિદ્ધાંતોમાં વાણવ્યંતર શબ્દથી કોઈ કોઈ સ્થળે વર્ણવ્યા છે. આ સમન્વયથી શાસ્ત્રીય વિરોધનો પરિહાર થાય છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧ અણપની નિકાય, ૨ પણપની નિકાય, ૩ ઋષીવાદી નિકાય, ૪ ભૂતવાદી નિકાય, ૫ કંદિત નિકાય, ૬ મહાકંદિત નિકાય, ૭ કોહંડ નિકાય, ૮ પતંગ નિકાય. અગાઉ વ્યંતરોનું સ્થાન બતલાવતાં જે સો સો યોજન છોડેલાં હતાં એમાં ફક્ત ઉપરની જ સો યોજન પૃથ્વીમાં જ દશ-દશ યોજન ઉપર ને નીચે છોડતાં મધ્યની એંશી યોજન પૃથ્વીમાં વાણવ્યંતર દેવો વસે છે, જેની નિકાયોનાં નામો ઉપર જણાવ્યાં છે. એ આઠે નિકાયના દક્ષિણ-ઉત્તરભેદ વડે સોળ ઇન્દ્રો છે. એ નિકાયો સમભૂતલાના રુચક સ્થાનેથી દક્ષિણ-ઉત્તરદિશામાં જાણવી ૧. પ્રશ્ન-સમભૂતલા એટલે શું? ઉત્તર– જેમ લૌકિક વ્યવહારમાં વિજ્ઞાનીઓએ પ્રાયઃ ઘણીખરી પૃિથ્વી–નદી–પર્વતાદિ] વસ્તુઓની ઊંચાઈનીચાઈનાં માપ માટે દરિયાની સપાટી નક્કી કરી છે એટલે કે તેનું સમભૂતલસ્થાન કાલ્પનિક દૃષ્ટિથી દરિયાઈ સપાટી રાખ્યું છે, તેમ જૈનસિદ્ધાંતોમાં ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકે રહેલી (પ્રાયઃ) શાશ્વતી જે વસ્તુનું જેટલું જેટલું ઊંચાઈ—નીચાઈનું પ્રમાણ દર્શાવ્યું છે તે બધુંએ સર્વજ્ઞોક્ત વચનાનુસાર આ સમભૂતલાની અપેક્ષાએ રાખવામાં આવ્યું છે. ૨. પ્રશ્ન – આ સમભૂલા પૃથ્વી કયાં આવી? રુચકપ્રદેશો ક્યાં આવ્યા? સમભૂતલા અને રુચક પ્રદેશો એ બન્ને એક જ સ્થાનવત છે કે અન્ય અન્ય સ્થાન સ્થિત છે? ઉત્તર–એક લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળા જંબુદ્વીપના મધ્યભાગે આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં મન્દર–મેરુ નામનો પર્વત આવેલો છે. જેને ઈતર દર્શનકારો પણ માને છે. તે ઊંચાઈમાં મૂળભાગ સાથે ૧ લાખ યોજનાનો છે અને કંદથી લઈને ૯૯000 યોજન બહાર છે. જેથી બાકીનાં એક હજાર યોજન મૂળમાં (રત્નપ્રભા પૃથ્વીમાં) પહોંચેલો છે. આ મેરુ કંદભાગે એટલે રત્નપ્રભાનો પિંડ પૂરો થાય ત્યાં દશ હજાર યોજનાના ઘેરાવાવાળો છે, ત્યારપછી આગળ ક્રમે ક્રમે ઘટતો છે. [જેનું કરણાદિ સવિસ્તર સ્વરૂપ શ્રીજબૂદ્વીપપ્રજ્ઞપ્તિથી જાણવા યોગ્ય છે.] પૂર્વે સમજી આવ્યા કે રત્નપ્રભા પૃથ્વીનો પિંડ 1 લાખ ૮૦ હજાર યોજનનો છે. એમાં ઉર્ધ્વ અધઃ એક હજાર યોજન છોડી, બાકીના વચલા ભાગમાં ભવનપતિ દેવો અને નારક જીવો રહે છે. પુનઃ છોડેલાં કેવળ ઉપરના જ હજાર યોજનમાંથી ઉપર–નીચે સો સો યોજન મૂકી દેતાં બાકીનાં ૮00 યોજનમાં વ્યંતરો રહે છે.અને એ છોડેલા ઉપરના સો યોજન પૈકી પુનઃ ઉપર નીચેથી દશ દશ યોજન છોડીને બાકીના ૮૦ યોજન પૃથ્વીમાં પ્રસ્તુત વાણવ્યંતર દેવો વસે છે. આથી સંગ્રહમાં જે “ દો વહિપુરસ્કો’ પદ દર્શાવ્યું તે યુક્ત છે, કારણકે છોડેલા એ ૧૦ યોજન, મેરુના કન્દથી વાણવ્યંતર સ્થાન સુધીના છે અને એ દશ યોજન ઉપરના ઊર્ધ્વભાગ મધ્યે રુચક સ્થાન આવેલું છે. અને ત્યારબાદ ૮૦ યોજનમાં વાણવ્યંતરો રહે છે. આ મેરુપર્વત રત્નપ્રભા પૃથ્વીના પિંડમાં ૧000 યોજન ઊંડો ગયેલો છે એટલે ઠેઠ ઉપરથી (કન્દભાગથી) નીચે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ रुचकप्रदेशोनुं स्वरूप ६५ આવતાં વ્યંતર સ્થાન પૂર્ણ થયા બાદ, સો યોજનાને અન્ને મેરુ પૂર્ણ થાય છે અને જેમ જેમ નીચે જાય તેમ તેમ તેનો પરિધિ પણ વૃદ્ધિ પામતો જાય છે તે પણ સ્પષ્ટ સમજાય તેમ છે. હવે બીજા પ્રશ્નના સમાધાન પર્વે એ પણ નિર્ણય કરી લેવો આવશ્યક છે કે સમભતલા સ્થાન એ જ રુચક સ્થાન છે કે અન્ય? તો સમજવાનું કે સમભૂતલ અને રુચક સ્થાન એ એક જ વસ્તુ છે, પણ અન્ય અન્ય સ્થાનવાળી વસ્તુઓ નથી. से वात. स्पष्टतuथी. श्री भगवतीजी, स्थानाङ्ग, नन्दीवृत्ति, नन्दीचूर्णि, जंबूद्वीपप्रज्ञप्ति, तत्त्वार्थवृत्ति, आवश्यक, विशेषावश्यक, लोकप्रकाश, क्षेत्रसमास, संग्रहणी, जीवाभिगम, पन्नवणा, सूर्यप्रज्ञप्ति, चंद्रप्रज्ञप्ति, मंडलप्रकरणादि भने सूत्र-१२थाम समावी. छ. 'समभूतला-रुचक' स्थान या माव्यु ? નોંધઃ-સમભૂતલ એ જ રુચકસ્થાન છે તે, અને તે ધર્માના ક્ષુલ્લક પ્રતરે જ છે, તે બંને વાતનું કથન કરનારી સિદ્ધાંતોની મુખ્ય મુખ્ય સાક્ષીઓ અહીં આપવામાં આવે છે. १.२३. श्री भगवतीजी सूत्रमi श्री गौतमस्वाभीमें पूछे. यन्द्र-सूर्य संoil. 6त्तर प्रसंग य२. तपति. શ્રી મહાવીરદેવે જણાવ્યું છે કે – १ गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिजाओ भूमिभागाओ उखु चंदिमसूरिय-गहाण-नक्खत्त-तारारुवाणं...इत्यादि [श्री भगवती सूत्र] २ 'कहिन्नं भंते तिरियलोगस्स आयाममज्जे पण्णत्ते?' “गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमजदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु एत्थणं तिरियलोगस्स मज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते, जओ णं इमाओ दस दिसाओ हति" [श्रीभगवतीसूत्र] ३ "केवइयाणं भन्ते! जोइसिया वासा पन्नता? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तणउइं सए उड्डे उप्पइत्ता'....इत्यादि [श्रीसमवायसूत्र] ४ 'कहिणं भन्ते! जोइसिया देवा परिवसंति? इमीसे रयणप्पभाए पुढवीए बहुर सत्तणउइं जोयणसए उड्डे उप्पइत्ता'..... [श्रीपन्नसूत्र ५ 'अस्या रत्नप्रभापृथिव्या बहुसमरमणीयात् भूमिभागादूर्ध्वं सप्तयोजनशतानि उत्प्लुत्य गत्वा अत्रान्तरे अधस्तनं ताराविमानं चारं चरतीत्यादि.' [श्रीसूर्यप्रप्ति] ६ तत्र तिर्यग्लोकस्योवधिोऽपेक्षयाऽष्टादशयोजनशतप्रमाणस्य मध्यभागे द्वौ लघुक्षुल्लकप्रतरौ, तयोर्मधाभागे जंबूद्वीपे रत्नप्रभाया बहसमे भूमिभागे मेरुमध्येऽष्टप्रादेशिको रुचकः तत्र गोस्तनाकाराश्चत्वारउपरितनाः प्रदेशाश्चत्वाराधस्तनाः एष एव रुचकः सर्वासां दिशां विदिशां वा प्रवर्तकः, एतदेव च सकलतिर्यग्लोकमध्यम् [श्रीनन्ही सूत्र-21st] ७ ४ मा 'श्री नन्दीचूर्णी'मा ५९ उथन.छ. ८ "स्थानाजी"400 भागमा ५९ मा ४ प्रमाणे समर्थन छ. निशेषावश्यकभाष्य-6५२नी 'शिष्यहिता' मा श्रीमान भरधार श्री. उभयन्द्रसरिमे ५५॥ 6५२ प्रमा જ ઉલ્લેખ કરેલ છે. [જે માટે જુઓ ગાથા ૨૭૦૦ ઉપરની ટીકા] १० 'रलप्रभाया उपरि क्षुल्लकातरबयौ । मेर्वन्तः कन्दोलभागे रुचकोष्टप्रदेशकः ॥१॥ तस्मिंश्च लोकपुरुषकटीतटपटीयसि । मध्यभागे समभूमिज्ञापको रुचकोऽस्ति यः ॥२॥" શ્રીલોકપ્રકાશ ક્ષેત્ર લોક સર્ગ ૧૨) For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સમભૂતલ-ચકસ્થાન, એ મેરુના દશ હજાર યોજનાના ઘેરાવાવાળા મેરુના કન્દના ઊર્ધ્વભાગે ધમાં–રત્નપ્રભા પૃથ્વીમાં આવેલાં બે ક્ષુલ્લક પ્રતિરો છે તેનો મધ્યભાગ છે. આ પ્રતિરો ચારે બાજુથી લોકાન્તને સ્પર્શીને રહ્યાં છે. આ પ્રતિરો ચૌદરાજલોકવર્તી સર્વ પ્રતિરો પૈકી લંબાઈ પહોળાઈમાં ક્ષુલ્લક એટલે નાના હોવાથી ક્ષુલ્લક પ્રતિરો તરીકે ઓળખાય છે. આથી જ રુચકપ્રસ્તાર તે જ પ્રતરપ્રસ્તાર એમ પણ કહેવાય છે. આ બન્ને પ્રતરો સામસામા (ઉપર નીચે) રહેલા છે. તેમાં અધઃસ્થાનેથી ઉપર આવતાં જે ક્ષુલ્લક પ્રતર આવે, તેના ઉપરના ભાગે ચાર ઇંચક પ્રદેશો આવેલા છે અને તેની સન્મુખ રહેલા (ઊર્ધ્વના) બીજા ક્ષુલ્લક પ્રતરે (નીચેના ભાગે સંબદ્ધ.) ચાર રૂચકપ્રદેશો આવેલા છે. તે રુચકો સામસામી જોતાં જાણે પરસ્પર સ્પર્ધા કરતા રહ્યા ન હોય? તેમ દેખાય છે. આ સ્થાન ધમપૃિથ્વીમાં ગયેલા મેરુના કન્દના મધ્યભાગમાં સમજવું. આ અષ્ટચકપ્રદેશોને જ્ઞાની પુરુષો વીરસવ' એ નામથી સંબોધે છે. આ પ્રદેશો ગોસ્તનાકારે છે. આ સ્થાનને રુચકસ્થાન તરીકે ઓળખો કે સમભૂતલ તરીકે કહો તે એક જ છે. એક વાત સમજી રાખવી જોઈએ કે, કોઈ પણ પ્રસ્થમાં કોઈ પણ વસ્તુના નિર્દેશમાં ‘સનમૂના IC' શબ્દ માત્ર કહ્યો હોય, તો તેમાં ચકસ્થાન અન્તર્ગત આવી જાય છે અને જ્યાં રુઝાતુ એટલું માત્ર કહ્યું હોય તો તેથી સમભૂતલા સ્થાન પણ કહી શકાય છે, કારણકે સમભૂતલ અને રુચક એ એક જ સ્થાનવાચી શબ્દો છે. આ પ્રમાણે સઘળા "સિદ્ધાન્તો “ધમપૃિથ્વીમાં જ (રત્નપ્રભામાં) ક્ષુલ્લકપ્રતર અને અષ્ટરુચક પ્રદેશો માનવા” એવું સૂચન કરે છે અને સાથે સાથે તે જ સમભૂતલ સ્થાન છે. તે જ દિશા અને વિદિશાનું પ્રભવસ્થાન છે તથા તે જ તિર્યલોકનું મધ્ય છે, એટલે કે રુચકસ્થાન-સમભૂતલસ્થાન અને દિશાભવસ્થાન એ ત્રણેનું સ્થાન એક જ છે એમ સ્પષ્ટપણે જણાવે છે. આ સમભૂતલ–ચકસ્થાન તે જ તિથ્વીલોકનું મધ્ય છે, એટલું જ નહિ પણ મેરુપર્વતના વનખંડાદિની ઊંચાઈ વગેરે તથા અધોગ્રામની શરૂઆત પણ આ ચકથી જ પ્રારંભાયેલી છે અને ત્યાંથી જ એક હજાર યોજન ઊંડાપણું લેવાનું છે. મંડHપ્રકરણમાં સ્પષ્ટ જણાવ્યું છે કે “સમૂતતાપેક્ષા યોનનસદસ્યમથોથામા:” શ્રીનવુક્ષેત્રસમાસ મૂનમાં પણ એ જ વાતનું સમર્થન કરેલું છે. (5) ११. मेरुमध्यस्थिताष्टप्रदेशात्मकरुचकसमानाद्भूतलादाभ्यो दशोनयोजनशतेभ्य आरभ्योपरि दशोत्तरयोजनशते તિષ્ઠાસ્તિઇન્તીતિ’ મિંડલપ્રકરણ આવા જ ઉલ્લેખો શ્રી જીવાભિગમ, જંબૂઢીપ્રજ્ઞપ્તિ, તત્ત્વાર્થસૂત્ર ભાષા–ટીક, સંગ્રહણી–ટીકા, ક્ષેત્રસમાસ–ટીકા, લોકનાલિકા, જ્યોતિષકરણ્ડક, દેવેન્દ્રસ્તવ, આવશ્યકની ટીકાઓ વગેરે અનેક ગ્રન્થોમાં જણાવેલ છે. ૧૨૪. યાહુ :-“ ડત્ર શાનાં ય ઘતુક ચિતમ્ | તત્સમforૐ તઇ વિયં પ્રતિદ્વયમ્ ||' ૧૨૫. તત્ત્વાર્થસૂત્ર અ૦ ૩, સૂ. ૬ની સિદ્ધસેનીય ટીકામાં સમતાટુ ભૂમા IÇ....એ પંક્તિમાં રત્નપ્રભાવર્તી ક્ષુલ્લક પ્રતરીની વાત કરી છે. પણ લાગે છે કે તે “ઉપરિતન અધિસ્તન’ નામથી સૂચિત પ્રતિરોની વાત છે, નહીં કે સર્વથી ‘લઘુક્ષુલ્લકપ્રતિરો'ની વાત. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ वाणव्यन्तर देवोना सोळ इन्द्रोनां नाम जोयणसयदसते, समघरणीओ अहो अहोगामा । बायालीससहस्सेहिं, गंतु मेरुस्स पच्छिमओ ॥१॥ [अर्थ सुगम छे. ] खा. १२९ अष्टरुयऽस्थान ते ४ 'समभूतला - रुचकपृथ्वी' या रुयप्रदेशोथ अर्ध्व-अधो हिशा તથા વિદિશાઓની ઉત્પત્તિ છે, જે માટે આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે ઃ 'अट्ठपएसो रुअगो, तिरियलोगस्स मज्झयारंमि । एस पभवो दिसाणं एसेव भवे अणुदिसाणं ॥१॥ [ ४०–४१] अवतरण— वालाव्यंतर हेवोना सोज इन्द्रोनां नाम उहे छे. संनिहिए सामाणे, धाइ विहाए इसी य इसिवाले । ईसर - महेसरे वि य, हवइ सुवत्थे विसाले य ॥४२॥ हासे हासरई विय, सेए य भवे तहा महासेए । पयगे पयगवई वि य, सोलस इंदाण नामाई ॥ ४३॥ [प्र. गा. सं. ६-७] સંસ્કૃત છાયા— सन्निहितस्सामानः, धाता विधाता ऋषिश्च ऋषिपालः । ईश्वर - महेश्वरावपि च भवति सुवस्त्रो विशालश्च ॥ ४२ ॥ हास्यो हास्यरतिरपि च, श्वेतश्च भवेत्तथा महाश्वेतः । पतङ्गः पतङ्गपतिरपि च षोडशेन्द्राणां नामानि ॥ ४३ ॥ शब्दार्थ संनिहिए=संनिहित सामाणे सामान द्धाइ=घाता विहाए विधाता इसी ऋषि इसिवाले ऋषिपास ईसर =६श्वर महेसरे वि= महेश्वर हवइ होय छे सुवत्थे सुवस्त्र विसाले - विशास हासे हास्य हासरई विवली हास्यरति सेवे भवे-होय तहा=तथा महासेए=महाश्वेत पयगे = पतंग पयगवईवि = पतंगपति सोलस सोस ६७ इंदाण=न्द्रोनां नामाई =नाभी ૧૨૬, રુચકોની સ્થાપના કેવી રીતે છે ? રત્નપ્રભા પૃથ્વીના બંને લઘુક્ષુલ્લકપ્રતરોમાં ઊર્ધ્વ અને અધઃ સ્થાનવર્તી ગોસ્તનાકારે રહેલા અષ્ટરુચકપ્રદેશોનું સ્વતંત્ર સંસ્થાન કે પરસ્પર સંસ્થાન કઈ રીતે સમજવું? શું નીચે ઃ આવા ચાર રુચકો સ્થાપી તેના ઉપર જ બીજા ઊર્ધ્વવર્તી ચાર રુચક સ્થાપવા કે બીજી રીતે ? તે વિચારાસ્પદ છે. તેથી અહીં સ્પષ્ટ નિર્ણય લખી શકાય તેમ નથી. 23. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ες संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह गाथार्थ- વિશેષાર્થ મુજબ. ૧૪૨-૪ા વિશેષાર્થ વાણવ્યંતરોની આઠે નિકાયોના ઉત્તરભેદવડે સોળ ઇન્દ્રો છે. તેમાં પહેલા અણુપત્ની નિકાયના દક્ષિણેન્દ્રનું નામ સંનિહિતઇન્દ્ર છે અને ઉત્તરેન્દ્રનું નામ સામાન ઇન્દ્ર છે, બીજા પણપન્ની નિકાયના દક્ષિણેન્દ્રનું નામ ધાતા અને ઉત્તરેન્દ્રનું વિધાતા, ત્રીજા ૠષીવાદી નિકાયના દક્ષિણેન્દ્રનું ૠષિ ઇન્દ્ર અને ઉત્તરેન્દ્રનું ઋષિપાલઇન્દ્ર, ચોથા ભૂતવાદી નિકાયનો દક્ષિણેન્દ્ર ઇશ્વરઇન્દ્ર અને ઉત્તરદિશાનો મહેશ્વરઇન્દ્ર, પાંચમા કૈદિત નિકાયનો દક્ષિણેન્દ્ર સુવત્સઇન્દ્ર અને ઉત્તરદિશાનો વિશાલઇન્દ્ર, છઠ્ઠા મહાયંદિત નિકાયનો દક્ષિણેન્દ્ર હાસ્ય અને ઉત્તરેન્દ્ર હાસ્યરતિ, સાતમા કોહેંડ નિકાયનો દક્ષિણેન્દ્ર શ્વેત અને ઉત્તરદિશામાં મહાશ્વેત ઇન્દ્ર અને આઠમા પતંગ નિકાયના દક્ષિણેન્દ્રનું નામ પતંગ અને ઉત્તર દિશામાં પતંગપતિ ઇન્દ્ર એમ સોલ ઇન્દ્રો જાણવા. [૪૨-૪૩] (પ્ર. ગા. સં. ૬–૭) આ પ્રમાણે ભવનપતિના દશે નિકાયોના મળીને વીશ ઇન્દ્રો તથા વ્યંતર અને વાણવ્યંતરના આઠ આઠ નિકાયના મળી સોળ નિકાયના બત્રીશ ઇન્દ્રો, જ્યોતિષીનિકાયના બે ઇન્દ્રો અને વૈમાનિકનિકાયના દશ ઇન્દ્રો એટલે કે ચારે નિકાયના થઈ કુલ ચોસઠ ઇન્દ્રો થયા. આ ઇન્દ્રો અવશ્ય સમકતવંત હોય છે અને પરમકારુણિક જગત્ જંતુનું કલ્યાણ ઇચ્છનારા પરમતા૨ક તીર્થંક૨ ૫રમાત્માઓના જન્મકલ્યાણકાદિ અવસરે કરાતી તે તે પ્રકારની ઉચિત ભક્તિસેવામાં સદા તત્પર હોય છે. ॥ કૃતિ વાળવૃંતાધિાર: ।। અવતરળ— હવે વ્યંતરેન્દ્રોના તથા (સરખું વક્તવ્ય હોવાથી) ચન્દ્ર સૂર્યના સામાનિક દેવો તથા આત્મરક્ષક દેવોની સંખ્યાનું નિરૂપણ કરે છે — सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसिं, वंतरवइ - ससिरवीणं च ૫૪૪॥ સંસ્કૃત છાયા— सामानिकानां चत्वारि, सहस्राणि षोडश च आत्मरक्षकाणाम् । પ્રત્યે સર્વેષાં, વ્યંતરપતિ-શિ—વીળાર્ચે ।।૪૪|| શબ્દાર્થ સવ્વેસિં=સર્વ નિકાયને વિષે ગાથાર્થ—વિશેષાર્થ પ્રમાણે. ।।૪૪॥ અંતરવ=ત્યંતરેન્દ્રપતિ વિશેષાર્ય પૂર્વે ભવનપતિદેવોના સામાનિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યા કહી છે તે જ પ્રમાણે વ્યંતરની આ નિકાયના બત્રીશે ઇન્દ્રો તથા જ્યોતિષી નિકાયના સૂર્ય અને ચન્દ્ર (એ બે જ ઇન્દ્રપણે હોવાથી) એમ કુલ ચોત્રીશ ઇન્દ્રો થયા. તે પ્રત્યેક ઇન્દ્રને ચાર ચાર હજાર સામાનિક દેવો હોય છે અને સામાનિક દેવોથી ચારગુણા એટલે સોલ સોલ હજાર આત્મરક્ષક દેવો પ્રત્યેક ઇન્દ્રોને હોય છે તેમજ પૂર્વોક્ત કથનાનુસાર તેઓની સેવામાં તે દેવો નિમગ્ન હોય છે. [૪૪] For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ कल्पोपपन्न देवोना दश प्रकार अने तेनुं स्वरूप ॥ प्रत्येकव्यंतरेन्द्राश्रयी'२७ सामानिक तथा आत्मरक्षक देवोनी संख्याने यंत्र ॥ निकाय नाम - उत्तरेन्द्र | सामानिक | आत्मरक्षक दक्षिणेन्द्र | सामानिक आत्मरक्षक ૧ પિશાચનિવ કાલ ૪OOO ૧૬OOO મહાકાલ ૪000 ૧૬OOO ૨ ભૂતનિબ સ્વરૂપ પ્રતિરૂપ ૩ યતિo પૂર્ણભદ્ર મણિભદ્ર ૪ રાક્ષસનિ. ભીમ મહાભીમ ૫ કિન્નરનિ. કિન્નર કિંપુરુષ ૬ ડિંપુરુષનિવ સત્યરુષ મહાપુરુષ ૭ મહોરગનિદ્ર અતિકાય મહાકાય ૮ ગાંધર્વનિ |ગીતરતિ | ચાર હજાર | સોળ હજાર | ગીતયશ | ચાર હજાર | સોળ હજાર, ॥ ज्योतिषी निकायना इन्द्राश्रयी सामानिक-आत्मरक्षक देवोनी संख्या- यन्त्र ॥ ज्यो० नाम | सामानिक संख्या | आत्मरक्षक संख्या ૧ સૂર્યેન્દ્રને | ચાર હજાર સોળ હજાર ૨ ચન્ટેન્દ્રને | ચાર હજાર | સોળ હજાર ॥ इति प्रस्तुत भवनद्वारे व्यंतराधिकारः समाप्तः ॥ ___ * प्रासङ्गिक प्रकीर्णक–अधिकार * [कल्पोपपन्न देवोना दश प्रकारो अने तेनुं स्वरूप] અવતરણ–પ્રથકાર ભવનપતિ તથા વ્યંતરનિકાયાશ્રયી દેવોના પ્રકારો, તેમની વ્યવસ્થાઓ તથા કલ્પસંબંધી વ્યવસ્થાઓ જણાવવાની ઇચ્છાથી, પ્રસ્તુત અધિકાર ચારે નિકાયમાં ઘટતો હોવાથી ચારે નિકાયાશ્રયી પ્રકાધિકારનો પ્રારંભ કરતાં પ્રથમ કલ્પપપન દેવોના એકંદર પ્રકાર કેટલા? તે જણાવે છે. તે ડું સન તાતીસા, રિત-તિય વર તો પાતા ચ | अणिय पइण्णा' अभिओगा, किब्बिसं° दस भवण वेमाणी ॥४५॥ [y. T. સં. s] સંસ્કૃત છાયા इन्द्र-सम (सामानिक) त्रायस्त्रिंशाः, पर्षत्रिक-रक्ष–लोकपालाश्च । अनीक-प्रकीर्णा–भियोगाः, किल्बिषिका दश भवन-वैमानिकाः ॥४५॥ ૧૨૭, વાણવ્યંતરોની સામાનિકાદિ સંખ્યા બંતરેન્દ્રો મુજબ સમજવી. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ– હૃદં=ઈદ્ર નિ=કટકના દેવો સમ=ઈન્દ્રના સરખા એટલે સામાનિકો પuT=પ્રકીર્ણ–પ્રજાસરખા દેવો તાતીસા–ત્રાયસિંશક દેવો મિકોન=આભિયોગિક દેવો fસતિયા ત્રણ પર્ષદાના દેવો શિબિસંતકલ્બિષિક દેવો રવઉઆત્મરક્ષક દેવો તેમાળીમાનિક તો પાના લોકપાલ દેવો માર્ય-વિશેષાર્થ મુજબ. II૪પી. વિશેષાર્થ–મનુષ્યલોકમાં રાજા, જાગીરદાર મહામાત્ય, નગરશેઠ, પુરોહિત–રાજગોર, ફોજદાર, સભાસદો અને ચંડાલ વગેરે જુદી જુદી જાતની વ્યવસ્થા ને ફરજોને બજાવનારી વ્યક્તિઓ હોય છે, અને તેઓ દ્વારા રાજા અને પ્રજાની સર્વ વ્યવસ્થાઓ, સંરક્ષણ અને સર્વ વ્યવહારો સુલભ રીતે ચલાવી શકાય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ ઇન્દ્ર, સામાનિક, ત્રાયસિંશક, ત્રણ પર્ષદામાં બેસવા યોગ્ય અધિકારી દેવો, આત્મરક્ષક દેવો, લોકપાલ દેવો, સેનાના દેવો, પ્રકીર્ણ, આભિયોગિક અને કિલ્બિષિક એમ દશ પ્રકારના દેવોવડે ભવનપતિ, વૈમાનિકાદિ ચારે નિકાયના દેવલોકનું તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. તે દરેક દેવો નીચે જણાવેલાં પોતપોતાના અધિકત કર્તવ્યમાં સદા પરાયણ રહે છે. તે દશે પ્રકારના દેવોની સંક્ષિપ્ત વ્યાખ્યા અને તેઓનું કર્તવ્ય આ પ્રમાણે ૧ રૂ–જે દેવલોકનું સ્વામિત્વ પોતાને પ્રાપ્ત થયેલું હોય છે ત્યાં વર્તતા સર્વ દેવો જેમને પોતાના સ્વામી તરીકે સ્વીકારે તે ઇન્દ્રા કહેવાય. ૨ સીનિવા- કાન્તિ–વૈભવ વગેરે સર્વમાં ઇન્દ્રના સરખી ઋદ્ધિ જેઓને પ્રાપ્ત થયેલ હોય અને ઇન્દ્રોને પણ તે તે કાર્યોમાં સલાહ લેવા લાયક હોય તે “સામાનિક' કહેવાય. આ દેવો ઈન્દ્રસમાન રિદ્ધિવાલા હોય છે, તો પણ ઇન્દ્રોને પોતાના સ્વામી તરીકે માને છે. આ દેવો પોતાનાં વિમાનોમાં વસનારા હોય છે. ૩ ગારિવંશવઃ- (એક ઈન્દ્રની અપેક્ષાએ) જેઓની તેત્રીશની જ સંખ્યા હોય અને જેઓ ઇન્દ્રની માલિકીનાં વિમાનો, દેવો વગેરે સર્વની ચિંતા કરનારા હોવાથી મંત્રી સાથે શાંતિક-પૌષ્ટિક કર્મ અને પુરોહિત રાજગોરનું કામ પણ કરનારા હોય છે. તે તેત્રીશ જ હોવાથી ત્રાયશિક’ કહેવાય. આ દેવોનાં સ્વતંત્ર વિમાનો હોય છે. ૪ પાર્ષવા–પર્ષદામાં બેસાડવા યોગ્ય ઈન્દ્રના મિત્ર સરખા દેવો તે “પાર્ષદ્ય' કહેવાય. આ પર્ષદા એટલે કે સભા ત્રણ પ્રકારની હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમ અથવા બાહ્ય, મધ્યમ ને આત્યંતર. તેમાં બેસનારા દેવો તે પાર્ષદ્યા કહેવાય. જેમ રાજશાસનમાં પણ અત્યારે આમ સભા, ઉમરાવ સભા, અને પાર્લામેન્ટની વ્યવસ્થા છે તેમ. ૫ ભારતવા – જેઓ ઈન્દ્રોનું રક્ષણ કરનારા હોય અથત ઇન્દ્રો સ્વયં શક્તિસંપન હોવાપૂર્વક For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ॥ भवनपति [तथा प्रासंगिक चारे] निकायमा इन्द्र वगेरे दश प्रकारना देवोनुं यन्त्र ॥ १ इन्द्र २ सामानिक ३ त्रायस्त्रिंशक ४ पार्षद्य ५ आत्मरक्षक ६ लोकपाल ७ अनीक ८ प्रकीर्ण ६ आभियोगिक १० किल्बिषिक અસુરકમારાદિ ૧૦ નિકાય પ્રત્યેક ઇન્દ્રના ૩૩ અસંખ્યાતા. અસંખ્યાતા. સોમ યમ વરુણ કુબેર | દક્ષિણેન્દ્ર ૧૦. ઉત્તરેન્દ્ર ૧૦ | બાહ્ય મધ્યમ અત્યંતર (પ્રત્યેકમાં અસંખ્ય) ગંધર્વ મહિષ (અથવા વૃષભ) સુભટ અસ૨૦ નાટય ! For Personal & Private Use Only નાગકુમારાદિ નવે અસુરકુમાર શેષ નવ નિકાયમાં નિકાયમાં ૬૦૦૦ પ્રત્યેક ઈન્દ્રને ૨૪૦૦૦ इन्द्र वगेरे दश प्रकारना देवोनुं यन्त्र અશ્વ | રથ ગજ ચમરેન્દ્રના ૬૪૦૦૦ બલીન્દ્રના ૬0000 ચમરેન્દ્રના ૨૫૬૦૦૦ બલીન્દ્રના. ૨૪OOO સૂચના-બંતર અને જ્યોતિષીદેવોમાં ત્રાયષ્ઠિશક અને લોકપાલદેવોનો વિભાગ નથી, જ્યોતિષી દેવોને મહિષ (અથવા વૃષભ) સિવાય છ પ્રકારનું સૈન્ય છે. વૈમાનિકદેવોના (અનીક) વિભાગમાં સાતમો વિભાગ વૃષભનો છે. 606 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રાયઃ નિર્ભય હોય, છતાં આ આત્મરક્ષક દેવો પોતાના આચારનું પાલન કરવા માટે હંમેશા શસ્ત્ર, બખ્તર, વગેરેથી સજ્જ રહેવા સાથે ઈન્દ્રની પાસે હંમેશા ખડા ખડા-ઊભા રહે છે, જેને દેખતાં જ શત્રુઓ ત્રાસ પામે છે, તેને આત્મરક્ષક દેવો કહેવાય છે. ૬ નોવાન– ઇન્દ્રમહારાજાએ ફરમાવ્યા પ્રમાણે તે તે વિભાગનું રક્ષણ કરનારા અને ચોરી, જારી વગેરે ગુન્હા કરનારાઓને યથાયોગ્ય શિક્ષા કરનારા તે લોકપાલ” કહેવાય. જેને મનુષ્યલોકના સૂબાની ઉપમા આપી શકાય. ૭ શનીવ-તે સૈન્ય, હાથી [ગજાનીક], ઘોડા હિયાનીક]. રથ [રથાનીક], મહિષ–પાડા ( [મહિષાનીક], પાયદલ [પદાત્યનીક], ગંધર્વ [ગન્ધવનીક], નાટ્ય નિાટ્યાનીક] એ સાત પ્રકારનું સૈન્ય જરૂર પડે ત્યારે વૈક્રિય શક્તિદ્વારા રૂપો વિકુવને સૈન્યનું કામ કરનારા તે “સૈન્યના દેવો’ કહેવાય. અહીં વૈમાનિકમાં અથત સૌધર્મથી અશ્રુત દેવલોકમાં “મહિષ’ના સ્થાને “વૃષભ” સમજવો. એ દરેક સૈન્યના જુદા જુદા અધિપતિઓ હોઈ સાત અધિપતિઓ હોય છે. પ્રથમનાં પાંચ સૈન્ય સંગ્રામમાં ઉપયોગી છે અને ગંધર્વ તથા નાટ્ય એ બન્ને ઉપભોગનાં સાધનો છે. - ૮ પછી–મનુષ્યલોકમાં નાગરિક લોકો સરખા, પ્રજા સરખા દેવો તે “પ્રકીર્ણ કહેવાય. ૯ ગામો–િ નોકર, ચાકર વગેરે યોગ્ય કામમાં જેઓને જોડવામાં આવે તે દાસ સરખા “આભિયોગિક દેવો છે. ૧૦ વિત્વિષિ– મનુષ્યલોકના ચાંડાલોની માફક અશુભ-નિન્દ કાર્ય કરનારા તે કિલ્બિષિક’ દેવો કહેવાય. ભવનપતિ અને વૈમાનિકમાં આ દશ પ્રકારના દેવો છે, જ્યારે વ્યંતર તથા જ્યોતિષમાં ત્રાયસિંશક અને લોકપાલ દેવો સિવાયના આઠ પ્રકારના દેવો છે, અર્થાત્ પૂર્વે જણાવેલા દશ પ્રકાર પૈકી ત્રાયશ્ચિંશક અને લોકપાલ દેવો વ્યંતર અને જ્યોતિષમાં નથી. ત્યાં તેવી વ્યવસ્થાની અપેક્ષા નથી. [૪૫] [પ્ર. ગા. સં. ૮] અવતરણ– સૈન્ય સંબંધી સાત પ્રકારના દેવોનાં નામ કહે છે. વાંધવ-નદૃ–ર–ાય, હમદ–ગાય સંવડુંલા | वेमाणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६॥ [प्र. गा. सं. ६] સંસ્કૃત છાયાન્થર્વ–––––મનીજારિ સર્વેદ્રામ્ | वैमानिकानां वृषभाः, महिषाश्चाधोनिवासिनाम् ॥४६।। શબ્દાર્થ – ગંધર્વ ગંધર્વ જયેષ્ઠાથી નટ્ટ નટ (=રથ =ઘોડા. મડે પાળા સૈનિક–પાયદળ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ इन्द्रने त्रायस्त्रिंशक वगेरे देवो केटला होय? ૧૦૩ શિયાળિ સૈન્યો–કટકો વસહી વૃષભ સબાપસર્વ ઇન્દ્રોનું મહિસા=પાડા માળિયાન વૈમાનિકને ઉદનિવાસીvi–અધોનિવાસી ભવનપતિ વ્યંતરનું માથાર્થ— વિશેષાર્થ મુજબ. |૪૬ વિશોષાર્થ–દેવલોકની ચાર નિકાય પૈકી ત્રણ નિકાયોમાં સાત પ્રકારનું કટક—સૈન્ય છે અને જ્યોતિષીને છ પ્રકારનું કટક છે, તેમાં પહેલો પ્રકાર ગંધર્વનો છે. બીજા પ્રકારમાં નૃત્ય કરનારા દેવોનું સૈન્ય, ત્રીજા પ્રકારમાં અશ્વરૂપ સૈન્ય, ચોથા પ્રકારમાં ગજો (હાથીઓ)નું સૈન્ય, પાંચમું રથ સૈન્ય અને છઠું પાયદળ સૈન્ય; આ છ પ્રકારનું સૈન્ય તો જાણે સામાન્યથી સર્વ ઇન્દ્રોને હોય છે. તેમાં પણ વૈમાનિકનિકાયવર્તી ઇન્દ્રોને સાત પ્રકારનું સૈન્ય હોવાથી તેમને સાતમું વૃષભનું સૈન્ય અધિક હોય છે અને અધોલોકવાસી ભવનપતિ તથા વ્યંતરેન્દ્રોનો સાતમો પ્રકાર મહિષ (પાડા)ના સૈન્યનો છે. ફક્ત જ્યોતિષીના ઇન્દ્રોને છ પ્રકારનું સૈન્ય હોય છે. શંકા–ઈન્દ્ર મહારાજાને વળી સૈન્યની જરૂર શી ? સમાધાન– જેમ રાજા સમર્થ હોય છતાં શત્રના પરાભવમાં સૈન્યની સહાય હંમેશાં જરૂરી છે, તેમ ઈન્દ્રમહારાજા ભલે સમર્થ હોય તથાપિ દેવલોકમાં દેવાંગનાદિનાં અપહરણને અંગે થતાં ભયંકર યુદ્ધોના પ્રસંગે આ સૈન્યની જરૂર પડે છે. શંકા–દેવ ગમે તે પ્રકારના ચહાય તે રૂપ કરવા શક્તિમાન છે, પછી અમુક પ્રકાર રાખવાનું પ્રયોજનશું? સમાધાન–એક રાજાના રાજ્યમાં ગંધર્વો, નટો, ગજ-હાથી, અશ્વાદિ સર્વ હોય, પરંતુ લડાઈ પ્રસંગે તો રાજાના જે અશ્વ, ગજાદિ હોય એ જ ઉપયોગમાં લઈ શકાય છે. કંઈ શેઠિયાઓના કે અન્યના ઘોડા લડાઈમાં ઉપયોગી થતા નથી, માટે સૈન્યને અંગે સ્વતંત્ર દેવોની જરૂર અવશ્ય જોઈએ, અને તેથી શીઘ્ર ઉપયોગી પણ થઈ શકે. [૪૬] (પ્ર. ગા. સં. ૯) અવતરણ–પ્રત્યેક ઇન્દ્રને ત્રાયશ્ચિશક વગેરે દેવોની કેટલી સંખ્યા હોય ? તેની પ્રરૂપણા કરે છેतित्तीस तायतीसा, परिसतिआ लोगपाल चत्तारि । अणियाणि सत्त सत्त य, अणियाहिव सबइंदाणं ॥४७॥ [प्र. गा. सं.१०] नवरं वंतर-जोइस, इंदाण न हंति लोगपालाओ તાયરીમહાપ, તિલસા વિ ષ તૈહિં ન દુ હૃતિ Isl [ . . 99] સંસ્કૃત છાયાत्रयस्त्रिंशत् त्रायस्त्रिंशकाः, पर्षत्रिकः लोकपालाश्चत्त्वारः । अनीकानि सप्त सप्त च, अनीकाधिपाः सर्वेन्द्राणाम् ॥४७॥ नवरं व्यंतर-ज्योतिषेन्द्राणां, न भवन्ति लोकपालाः । त्रायस्त्रिंशाभिधानाः, त्रिदशा अपि च तेषां न भवन्ति ॥४८॥ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ – તિત્તીત્તેત્રીશ સળંડુંvસર્વ ઇન્દ્રોને તાતીસા–ત્રાયશિક દેવો વંતર–નો વ્યંતર તથા જ્યોતિષીના પરિતિમા–ત્રણ પર્ષદા તોગપIનાગોલોકપાલ દેવો ગળિયાબિ=કટક, સૈન્યો તાત્તિીસમાં ત્રાયશ્ચિંશક નામના દેવો સત્ત સત્ત-સાત સાત પ્રકારનું તિથી વિ-દેવો પણ ળિયાદિવસૈન્યના અધિપતિ સિં–તેમને નાથા–તેત્રીશ ત્રાયસિંશક દેવો, ત્રણ ત્રણ પર્ષદાઓ, ચાર ચાર લોકપાલ દેવો, સાત પ્રકારનું સૈન્ય, સાત સૈન્યના અધિપતિઓ એટલો પરિવાર સર્વ ઇન્દ્રોનો હોય, પરંતુ, વ્યંતર તથા જ્યોતિષીના ઈન્દ્રોને લોકપાલ દેવો તેમજ ત્રાયશિક નામના દેવો હોતા નથી. II૪૭–૪૮ વિરોષાર્થ-પૂર્વે દેવોના પ્રકાર વર્ણવ્યા હતા, પરંતુ સંખ્યાની વક્તવ્યતા કહી ન હતી, તે માટે હવે સંખ્યા કહે છે. “ત્રાયશ્ચિંશક નામના દેવો તેત્રીશ હોય છે, આ દેવોની સલાહ ઈન્દ્રમહારાજા પ્રસંગે પ્રસંગે લે છે. દરેક દેવલોકને વિષે બાહ્ય, મધ્યમ અને અત્યંતર એમ ત્રણ ત્રણ પર્ષદા એટલે કે સભાઓ હોય છે. આ પર્ષદાનાં નામો નિકાયવાર જુદાં જુદાં હોય છે. જે જે દેવસ્થાનમાં પર્ષદા છે તે તે પર્ષદા પૈકી પ્રત્યેક પર્ષદાના દેવો અને દેવીઓનું આયુષ્ય જુદું જુદું હોય છે. પ્રત્યેક ઇન્દ્રોના આવાસની ચારે બાજુ લોકપાલો હોય છે, એ લોકપાલોને પણ પર્ષદા હોય છે, તે તે લોકપાલના વિમાનો નીચે જ તિચ્છલોકમાં પોતપોતાના નામની તેમની નગરીઓ પણ આવેલી છે. તેમનાંવિમાનોનું પ્રમાણ પંક્તિબદ્ધ વિમાનોથી અધું હોય છે. વળી સામાનિક વગેરે દેવોનો પણ પરિવાર છે. આ લોકપાલોનાં નામ અન્ય નિકાયવર્તી જુદાં જુદાં હોય છે, આયુષ્ય પણ ભિન્ન ભિન્ન હોય છે તેવી જ રીતે પૂર્વે કહેલું તે તે સાત પ્રકારનું સૈન્ય દરેક ઇન્દ્રને હોય છે. અને પ્રત્યેક નિકાયના કટકના સાત સાત સેનાપતિઓ પણ હોય છે, તેનાં નિકાયવાર જુદાં જુદાં નામો છે. આ પ્રમાણે ઉપર કહેલો પરિવાર સર્વ ઇન્દ્રોને સામાન્યથી કહ્યો. પરંતુ એટલું વિશેષ સમજવું કે વ્યંતરેન્દ્રો તથા જ્યોતિષીના ઇન્દ્રોને લોકપાલ તથા ત્રાયશ્ચિંશક દેવો હોતા નથી. ૪૭–૪૮ (પ્ર. ગા. સં. ૧૦–૧૧) उपसंहारइति व्यन्तराणां सुराणां-सुरायु-नगर्यो वपुर्वस्त्रवर्णादिव्याख्या । अपि व्यंतरेन्द्रात्मसंरक्षकाणां, तथा सप्तसैन्याधिपानां च संख्या ॥१॥ [इति संग्रह लोकः] | | તિ પ્રસ્તુતમવનદારે પ્રવીછધવાર: સમાપ્ત: || ૧૨૮. આ દેવોનાં સ્વરૂ સ્થાનાશ્રયી વર્તતાં નામો ત્રણે કાલમાં શાશ્વતાં (એકસરખાં) હોય છે. પર્ષદાનું વિસ્તારથી વર્ણન શ્રી જીવાભિગમાદિથી જાણવું. ૧૨૯ સરખાવો. તત્વાર્થવતા –“ત્રાáિાનોપાત્તવન યંતળ્યોતિશાદ' | For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ भवनपति तेमज व्यन्तरनिकायाश्रयी परिशिष्टो ૧૦ | શ્રી શૈલેશ્વર પાર્શ્વનાથાય નમઃ | भवनपति तथा व्यंतरनिकायाश्रयी लघुपरिशिष्टो * प्रथम भवनपतिनिकायाश्रयी परिशिष्ट नं. १ * ૧. ભવનપતિના પ્રત્યેક ઈન્દ્રોની કેવા કેવા પ્રકારની શક્તિ છે? તથા કઈ નિકાયના દેવોનો ક્યા ક્યા દ્વીપ સમુદ્રાશ્રયી ક્યાં ક્યાં નિવાસ છે? તે માટે જુઓ સંપ્રદvીની “બંનુદ્દીર્ઘ છત્ત—ગાથાની લઘુટીકા તથા બૃહત્ ટીકા તથા કેન્દ્રસ્તવ, તો પ્રાશ, નવમા પ્રો. ૨. ભવનપતિ દેવોનાં ભવનો (આવાસો) પંક્તિબદ્ધ ન સમજવાં પણ વિપ્રકીર્ણ–છૂટાં છૂટાં સમજવાં. ૩. ભવનપતિ દેવોનાં ચિહ્નાદિકનું જે વર્ણન કરેલ છે તે માટે કેટલાંક મતાંતરો વર્તે છે. જુઓ શીવપતિ તથા પ્રજ્ઞાપનાદ્રિ ગ્રન્થો. ૪. નરકના જીવોને તથાવિધ પીડા આપનારા, પંદર પ્રકારના પરમાધામી દેવો તે ભવનપતિ નિકાયાન્તર્ગત જ જાણવા. ૫. ચમરેન્દ્રાદિ ઈન્દ્રોને બાહ્ય, મધ્યમ, અત્યંતર એમ ત્રણ પ્રકારની પર્ષદા હોય છે, એમાં જો કોઈ દેવને અત્યંતરસભામાં સંદેશો પહોંચાડવો હોય તો પ્રથમ બાહ્યસભામાં મોકલાવે, તેઓ મધ્યમસભામાં મોકલે અને મધ્યમસભાવાળા અત્યંતરપર્ષદામાં મોકલી આપે અને તેઓ તેની યોગ્ય વ્યવસ્થા કરે, તેમજ અત્યંતર સભામાં પાસ થયેલ કાર્ય મધ્યમસભાને અમલ કરવા સોંપાય. મધ્યમસભાવાળા બાહ્યસભાવાળાને (બાહ્યસભાસદોને) સોંપે, અને તે બાહ્યસભાના દેવો આજ્ઞાનુસાર અમલ કરે. એ પ્રમાણે દરેક દેવલોકમાં જણાવેલ પર્ષદાનો વ્યવહાર સમજી લેવો. એમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તથા ત્રણે પ્રકારની સંખ્યાવાળા દેવો હોય છે. અને આ ચમરેન્દ્રાદિની રાજધાનીનું વર્ણન આવતી સાઃિ સૂત્રમાં તથા ક્ષેત્રનો પ્રકાશમાંથી જોવું. આ ચમરેન્દ્ર, દેવદેવીઓના પરિવારથી સમગ્ર જંબૂદ્વીપ તથા તિચ્છ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને પણ ભરવા સમર્થ છે. અરે ! આ સામર્થ્ય તો તેના સામાનિક અથવા ત્રાયશિક દેવોમાં પણ રહેલું છે. નાવ ૨ નંગૂવીવો નાવ चमरस्स चमरचंचाओ! असुरेहिं असुरकन्नाहिं अस्थि विसओ भरेओ से ॥१॥ [देवेन्द्र० स्तव કામક્રીડાવિધિમાં ચતુર એવા આ ઈન્દ્રો લાવણ્ય અને સૌંદર્યયુક્ત દેવાંગનાઓ સાથે ભોગસુખોને ભોગવતાં આનંદમાં વિહરે છે. For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह * द्वितीय व्यंतरनिकायाश्रयी परिशिष्ट नं. २ * ૧. આ વ્યંતરોની પણ અસંખ્યાતી વિશાળ નગરીઓ અઢીદ્વિીપ બહાર આવેલી છે. જેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમાદિ આગમગ્રંથોથી જાણી લેવું. ૨. વ્યંતરોનાં નગરોની ચારે બાજુ વલયાકારે ફરતી રક્ષણાર્થે ઊંડી ખાઈ અને સુંદર કોટ શોભી રહેલ છે, તેના કોઠા ઉપર તોપો વગેરે ગોઠવેલ છે; મજબૂત કિલ્લા શત્રુઓથી દુષ્પવેશ્ય હોય છે. આ નગરો ઝળહળતાં દેદીપ્યમાન અને મહાન રત્નમય તોરણોથી શોભતા દરવાજા યુક્ત છે અને દંડધારી દેવથિંકરો નગરનું રક્ષણ કરવામાં નિશદિન સજ્જ રહે છે. વળી આ નગરોમાં પંચરંગી પુષ્પોની મહાસુગંધથી અને અગરુ તથા કિંદરુ–દશાંગાદિ શ્રેષ્ઠ ધૂપાદિની સુવાસોથી સુગંધ સુગંધ પ્રસરી રહેલી હોય છે. આ દેવો અતિસ્વરૂપવંત, સ્વભાવે તથા દેખાવમાં સૌમ્ય, અંગોપાંગને વિષે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગાંધર્વોનાં ગીતોમાં પ્રીતિવાળા અને કૌતુક જોવાની અતિ ઇચ્છા કરનારા હોય છે, આ દેવોને ક્રીડા, હાસ્ય, નૃત્યાદિ પર અત્યંત આસક્તિ હોવાથી અનવસ્થિતપણે જ્યાં ત્યાં ભટકયા કરે છે અને કૌતુકની ખાતર શરીઅવેશ વગેરે કરવા દ્વારા અન્યને પીડા પણ પેદા કરે છે. ૩. મનુષ્યલોકમાં ભૂત, પિશાચ, રાક્ષસાદિ કહેવાય છે તે આ વ્યંતરનિકાયના તે તે નિકાયગત વ્યંતરો જ હોય છે. આ દેવો વિશેષે કરીને જીર્ણસ્થાનો (ગૃહમંદિરાદિ)માં નિર્જન સ્થાન થઈ જવાથી નિવાસ કરી રહે છે. એથી તે સ્થાનવર્તી નિવાસ કરનારા માણસોને યા અન્યજનોને પૂર્વના રાગથી યા દ્વેષથી કેટલીકવાર મહાવ્યથા ઉત્પન્ન કરે છે. વળી આ લોકોમાં પ્રાયઃ ક્રીડા અને વિનોદાર્થે આવતાં તે દેવોનો વિશેષ વખત ક્રીડા, હાસ્યાદિમાં નિર્ગમન થઈ જવાથી પોતાનાં મૂળસ્થાનો પણ વિસરી જાય છે, જેથી જ્યાં ત્યાં જેના તેનામાં પ્રવેશ કરી રહે છે. આ દેવો સ્વેચ્છાચારી વિશેષ હોય છે. ૪. પ્રત્યેક ઈન્દ્રને ત્રણ પ્રકારની પર્ષદા હોય છે. ત્રણેમાં જઘન્ય–મધ્યમ–ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાવાળા દેવ-દેવીઓ હોય છે. આ પર્ષદા અગ્રમહિષી લોકપાલાદિ દેવોમાં પણ પોતપોતાના પ્રમાણાશ્રયી યથાયોગ્ય હોય છે. ૫. આપણી આ પૃથ્વીની નીચે એક અદ્ભુત જીવસૃષ્ટિ રહેલી છે. એ સૃષ્ટિમાં નરકગતિવર્તી નારકજીવો તથા ચાર પ્રકારના દેવોમાં ભવનપતિ અને વ્યંતર એ બે પ્રકારના દેવો તેમજ ભવનપતિના પેટા પ્રકાર તરીકે પરમાધામીઓ પણ નીચે જ આવેલા છે. આજે જગતમાં મત્રો અને વસ્ત્રોની આરાધના અને ઉપાસનાઓ ચાલી રહી છે અને તેમાં સહાયક તરીકે જે જે દેવ-દેવીઓ થાય છે, તે મોટાભાગના તો આ બંને નિકાયોના હોય છે. યક્ષ-યક્ષિણીઓ, ઘંટાકર્ણ, માણિભદ્ર, ક્ષેત્રપાલ, ભૈરવ, સરસ્વતી, લક્ષ્મી, ચક્રેશ્વરી, પદ્માવતી, વિદ્યાદેવીઓ વગેરે ઉક્ત નિકાયના છે. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ज्योतिषी निकायनुं वर्णन ઉot૭ । तृतीय ज्योतिषी-निकायवर्णनम् ) અવતર-પૂર્વે ભવનપતિ તથા વ્યંતરનિકાયનું યથાયોગ્ય દિગ્ગદર્શન કરાવ્યું. હવે ત્રીજી જ્યોતિષીનિકાયનું સ્વરૂપ વવાય છે. આ જ્યોતિષી દેવોનું સ્થાન ઊર્ધ્વ, અધો અને તિક એમ ત્રણે લોકના વિભાગથી વહેંચાયેલી ત્રસનાડીના તિર્યલોકમાં છે. આ તિર્યલોક ઊંચાઈમાં ૧૮00 યોજન પ્રમાણ ગણાય છે અને તેની ગણત્રી સમભૂતલાથી અધસ્થાને ૯૦૦ યોજન અને એ જ સમભૂતલભાગથી ઊર્ધ્વસ્થાને ૯00 યોજન એ પ્રમાણે કરાય છે. એથી જ જ્યોતિષી દેવો તિચ્છલોકવાસી કહેવાય છે – હવે આ જ્યોતિષી દેવો કયાં અને અહીંથી કેટલા યોજન દૂર છે? તે દર્શાવવા માટે પ્રથકારમહર્ષિ “સમાનારો એ ગાથાની રચના કરે છે. समभूतलाउ अट्ठहिं, दसूणजोयणसएहिं आरब्भ । उवरि दसुत्तरजोयण-सयंमि चिट्ठति जोइसिया ॥४६॥ સંસ્કૃત છાયાसमभूतलादष्टाभिः, दशोनयोजनशतेभ्य आरभ्य । उपरि दशोत्तरयोजनशते, तिष्ठन्ति ज्योतिष्काः ॥४६॥ શબ્દાર્થ – અહિં આઠ સુર-દસ અધિક સૂદશ ન્યૂન નોયસયંમિક્સો યોજના સર્દિ=સો વિદ્યુતિ=રહેલા છે. આરબ=શરૂ કરીને નોકિયા=જ્યોતિષી દેવો ૩વરિ ઉપર યાર્થ– સમભૂતલાપૃથ્વીથી દશ ઓછા એવા આઠસો યોજન (સાતસો નેવું યોજન)થી શરૂ કરીને, ઉપર એકસો દશ યોજન સુધીમાં જ્યોતિષી દેવો રહે છે. ll૪લા વિરોણાર્થ– જ્યોતિષી એટલે અત્યન્તકાશિત્વાક્યોતિ શામિથેન વિમાનને તેવુ જવા देवास्ते ज्योतिष्काः' ॥ અત્યંત પ્રકાશ કરનારા હોવાથી “જ્યોતિ શબ્દ વડે કહેવા લાયક વિમાનો તે જ્યોતિઃ કહેવાય અને તેમાં વસનારા દિવો) તે જ્યોતિષ્ઠા: આ દેવો અત્યન્ત જ્વલંત તેજવાળા, દેદીપ્યમાન કાન્તિવાળા, દિગુમંડલને સ્વપ્રભાવ: ઉજ્વલ તેજોમય કરનારા હોય છે. પ્રથમ તેનું વર્ણન કહેવાએલું છે. તેઓ મેરુના ગોળાકાર મધ્યભાગવત રત્નપ્રભાપૃથ્વીમાં રહેલી સમભૂતલાપૃથ્વીથી લઈને સાતસો નેવું (૭૯૦) યોજન જઈએ ત્યાં સુધી નથી, એ સાતસો નેવું યોજન છોડ્યા કે તૂર્ત જ જ્યોતિષી દેવોનું સ્થાન શરૂ થાય છે, એ શરૂઆતથી For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લઈને ઉપરના એકસો દશ (૧૧૦) યોજનમાંહે (એટલે તિલોકના અન્તભાગ સુધી) પાંચ પ્રકારના જ્યોતિષી દેવો વસે છે. ૭૯૦માં ૧૧૦ ઉમેરતાં ૯00 યોજન પ્રમાણ તિર્યલોકનો ઊર્ધ્વભાગ સંપૂર્ણ આવી રહે. [૪૯] અવત–ઉપરની ગાથામાં જ્યોતિષીદેવોનો વસવાટ ૧૧૦ યોજના ક્ષેત્રમાં જણાવ્યો. હવે ૫૦મી ગાથાવડે સામાન્યતઃ સૂર્ય, ચન્દ્રનું સ્થાન બતાવી જે નક્ષત્રોની ગતિની વિશેષતા છે તે કહે છે, અને ત્યારપછી ૫૧મી ગાથામાં પાંચેય જ્યોતિષીનું સ્થાન, તેનો ક્રમ અને પરસ્પર અંતર કહે છે. तत्थ १३०वी दसजोयण, असीइ तदुवरि ससी य रिक्खेसु । अह भरणि-साइ उवरि, बहि मूलोऽभिंतरे अभिई ॥५०॥ તાર-રવિવંદ-વિવા, યુસુal નીવ-મંતિ-સાયા | सगसयनउय दस-असिइ, चउ चउ कमसो तिया चउसु ॥५१॥ કિ. મા. સં. ૧૨] સંસ્કૃત છાયાतत्र रविर्दशयोजनानि, अशीतिस्तदुपरि शशी च रिक्षेषु । अधो भरणिः स्वातिरुपरि, बहिर्मूलोऽभ्यन्तरेऽभिजित् ॥५०॥ તા–વિ-વન્દ્ર-રિક્ષા, સુધી નીવ-મ-શનિશ્ચર: सप्तशतनवतिर्दशाशीतिश्चतुश्चतुः, क्रमशस्त्रिसश्चतुर्षु ॥५१॥ શબ્દાર્થ – હનોયદસ યોજન સીએંશી રિવરવ=નક્ષત્રો તદુરિતેના ઉપર કુબુધ દિવસુ નક્ષત્રો સુ -શુક્ર કદઅધો–નીચે નવ-ગુરુ-બૃહસ્પતિ મનિ=ભરણી માન=મંગલ સાસ્વાતિ સળિયા શનિ વહિં બહાર સાયન=સાતસો નેવું મૂd=મૂલ તિયા-ત્રણ ત્રણ યોજના કિંતરે અંદર વાસુચારને વિષે મઅભિજિત્ જાધાર્ય- ત્યાં સમભૂલા પૃથ્વીથી (૭૦૦) સાતસો નેવું યોજના ગયા પછી દશ યોજનને અંતરે સૂર્ય છે. ત્યાંથી એંશી યોજન ઉપર ચન્દ્ર છે. અને ત્યારપછી નક્ષત્રો છે. તેમાં સર્વથી નીચે ૧૩૦. પચાસમી તથા એકાવનમી આ બંને ગાથામાં સૂયાદિનું સ્થાન ગ્રંથકારે બે વખત બતાવ્યું છે. બે વખત બતાવ્યું તો તેથી ગાથાના કર્તા એક જ હશે કે બેમાંથી એક પ્રક્ષેપ ગાથા હશે ? તારજ્ઞાચ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ कया नक्षत्र केटली ऊंचाइए रहेलां छ? १०६ ભરણી અને સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે. સર્વ બાહ્ય ભાગમાં મૂલ અને સભ્યતર ભાગે અભિજિત્ નક્ષત્ર છે. સમભૂલા પૃથ્વીથી ૭૯૦ (સાતસો નેવું) યોજને તારા, ત્યારબાદ દસ યોજનને અંતરે સૂર્ય ત્યારબાદ એંશી યોજન ગયે ચન્દ્ર, ત્યાંથી ચાર યોજને નક્ષત્ર મંડલ, ત્યાંથી ચાર યોજને બુધ, ત્યાર પછી ત્રણ યોજના ઉલ્લંધ્યા બાદ ગુરુ, ત્યારપછી ત્રણ યોજને મંગલ અને ત્યારબાદ ત્રણ યોજને શનિશ્ચર છે. પ–પા. વિશેષાર્થ – એકાવનમી પ્રક્ષેપ ગાથા દ્વારા અન્ય આચાર્યો એમ કહે છે કે રત્નપ્રભાગત સમભૂતલા પૃથ્વીથી સાતસો નેવું યોજના પૂર્ણ થયે તરત જ કોટીનકોટી તારાઓનું મંડલ–પ્રસ્તર આવેલું છે, ત્યાંથી દશ યોજન દૂર ઊંચે જઈએ (આઠસો યોજન પૂર્ણ થયે) ત્યાં સૂર્યેન્દ્ર આવેલો છે. ત્યાંથી આગળ એંશી યોજન દૂર જઈએ (૮૮) યોજન પૂર્ણ થયે) ત્યાં ચંદ્ર આવેલ છે, વળી ત્યાંથી ચાર યોજન ઊંચે અઠ્ઠાવીસ પ્રકારનો નક્ષત્રગણ આવેલો છે. એ નક્ષત્રોનો જે પરિભ્રમણ ક્રમ છે તેમાં ભરણી નક્ષત્ર સર્વ નક્ષત્રોથી અધઃસ્થાને ચરે છે, ત્યારે સ્વાતિ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી ઊર્ધ્વસ્થાને (ઉપર) ચાલે છે. મૂલનક્ષત્ર અન્ય ૧૧ નક્ષત્રોની અપેક્ષાએ સર્વ નક્ષત્રોની દક્ષિણે બાહ્યમંડલે ચાલે છે અને અભિજિત નામનું નક્ષત્ર સર્વ નક્ષત્રોથી અંદરના ભાગે ઉત્તરમાં બાહ્યમંડલે ચાલે છે. આ નક્ષત્રોના સ્થાનથી ચાર યોજન દૂર ઊંચે જતાં ગ્રહોની સંખ્યામાં મુખ્ય મુખ્ય ગણાતા ગ્રહો પૈકી પ્રથમ બુધગ્રહમંડલ આવે છે, ત્યાંથી ત્રણ યોજન દૂર ઊંચે શુક્રગ્રહમંડલ આવે છે, ત્યાંથી ત્રણ યોજન દૂર બૃહસ્પતિ–ગુરુગ્રહમંડલ છે અને ત્યાંથી પુનઃ ત્રણ યોજન ઊંચે મંગલગ્રહમંડળ છે અને ત્યાંથી ત્રણ યોજન ઊંચે શનિશ્ચરગ્રહમંડળ આવેલ છે. આ સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિજી સહુથી નીચે ભરણી આદિ નક્ષત્રો, ત્યારબાદ સર્વથી ઊંચે સ્વાતિ આદિ નક્ષત્રો જણાવે છે. ૧૩૧. ઈતર દર્શનકારો પ્રથમ ચંદ્ર માને છે અને પછી સૂર્ય માને છે એટલું જ નહીં પણ સૂર્યનારાયણ' તરીકે મોટેભાગે ઘણાં અનુષ્ઠાનોમાં તેમને પૂજનીય તરીકે માન્ય કરવાનું વિશેષે રાખે છે. પ્રથમ ચંદ્ર અને પછી સૂર્ય, એ માન્યતા સંબંધી આગળ–“જ્યોતિષી પરિશિષ્ટ'માં વિચાર કરશું. ૧૩૨. સમભૂતલાપેક્ષા મંગળગ્રહ–પ્રમાણાંગુલે યુક્ત એવા ૮૮૭ યોજન એટલે કે ચાર ગાઉનાં યોજનનાં માપે ૩૫૪૮૦ યોજન ઊંચો છે, છતાં એના અનભ્યાસી આજના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો, તે મંગળસ્થાને પહોંચ્યાની વાતો કરે છે, એટલું જ નહીં પણ મંગળગ્રહ કેવા આકારનો છે? કેવા રંગનો છે? તેના ઉપર શું શું વસ્તુઓ રહી છે? અંદર શું શું ચય છે તે બધું અમે દેખ્યું એમ કહે છે, વળી રોકેટ નામના હવાઈ યાત્રિક સાધનદ્વારા મનુષ્યોને મોકલવાના પ્રયાસો વર્તમાનમાં ચાલી રહ્યા છે પરંતુ હજ્જારો માઈલ દૂર પહોંચે તેવી શક્યતા જરા પણ લાગતી નથી. ૧૩૩. વ્યવહારમાં બુધ, શનિશ્ચરાદિ ગ્રહ છતાં જે શનિશ્ચરનો તારો, ઈત્યાદિ ‘તારા’ શબ્દથી સંબોધાય છે તેનું કારણ એમ જણાય છે કે તારાબહલ વિમાનોમાં આવેલ ગ્રહવિમાનનો આકાર તારાવિમાનાકાર જેવો હોવાથી, તેમજ તે વિમાનની તેજસ્વી પ્રભાથી, દૂરથી દેખનારને તારાવતું આભાસ થતો હોવાથી તેવું કહેવાનો રિવાજ પડી ગયો હોય તો તે સહજ છે. વધુમાં સોમ, મંગળાદિ ગ્રહોનાં નામ ઉપરથી કહેવાતા સોમવાર, મંગળવાર ઇત્યાદિ વારો પણ પ્રસિદ્ધ ગેલા છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ 990 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શ્રી ગંધહસ્તીજી મહારાજ પ્રથમ મંગલાદિગ્રહો સૂર્યની નીચે હોવાનું જણાવે છે. [૫૦-૫૧] (પ્ર. ગા. સં. ૧૨) * ज्योतिषी निकाय, स्थान, तथा ज्योतिश्चक्रनी ऊंचाई प्रमाण- यंत्र १ સમજૂતા પૃથ્વીથી ૭0 યોજન ઊંચું તારામંડલ થી ૧૦ યોજન ઊંચો સૂર્ય યોજન ઊંચે સૂર્ય થી ૮૦ , , ચન્દ્ર છે કે ચંદ્ર નક્ષત્રપરિમંડલ , નક્ષત્રમંડલ બુધગ્રહાદિ " -બુધાદિગ્રહો શુક્રગ્રહાદિ -શુક્રાદિગ્રહો બૃહસ્પત્યાદિ , , -બૃહસ્પત્યાદિ ગ્રહો થી ૩ , , મંગલગ્રહાદિ , –મંગલાદિગ્રહો થી ૩ શનિશ્ચર , -શનિશ્ચરાદિગ્રહો આવેલાં છે. કુલ ૧૧૦ યોજના પૂર્ણ થયાં. અવતાર-ચરજ્યોતિષીનાં વિમાનો, મનુષ્યક્ષેત્રમાં જંબૂદ્વીપના મેરુપર્વતથી કેટલાં દૂર રહે? તથા સ્થિર જ્યોતિશ્ચક્ર મનુષ્યલોકની બહાર અલોકાકાશની કેટલી અબાધાએ સ્થિર છે? તે વર્ણવે છે– एक्कारसजोयणसय, इगवीसिक्कारसाहिया कमसो । मेरुअलोगाबाहं, जोइसचक्कं चरइ ठाइ ॥५२॥ સંસ્કૃત છાયાएकादशयोजनशतं, एकविंशति-एकादशसाधिकं क्रमशः । मेरु-अलोकाबाधं, ज्योतिश्चक्रं चरति तिष्ठति ॥५२॥ શબ્દાર્થ– પIRR=અગિયાર મેરુ મેરુપર્વત નોવાસ યોજનાના સેંકડો તો વાહં અલોકની અબાધાએ રૂાવીએકવીશ. ૐ ચક્ર શ્નાર-અગિયાર રર ફરે છે સહિયા=સાધિક ઊભું રહે છે વાર્ય–અગિયારસો એકવીશ યોજન તથા અગિયારસો અગિયાર યોજન અનુક્રમે મેરુ તથા અલોકની અબાધાએ જ્યોતિશ્ચક્ર ફરે છે અને સ્થિર રહે છે. //પરા. વિશેષાર્થ-પૂર્વે કહી ગયા કે અઢીદ્વીપમાં ચરજ્યોતિષીઓ છે અને ત્યારપછી અઢીદ્વિીપ બહાર સર્વત્ર સ્થિર જ્યોતિષીઓ રહેલા છે. એમાં અઢીદ્વિીપવર્તી ચરજ્યોતિષી મેરુથી કેટલી અબાધા વર્જીને For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ज्योतिषचक्रनुं परिभ्रमण अने स्थिरत्व 3,9 ચાલે છે ? (અર્થાત્ અબાધા કેટલી ?) તે પ્રશ્નના સમાધાનમાં સમજાવે છે કેમેરુની ચારે બાજુ અગિયારસો એકવીસ (૧૧૨૧) યોજન ક્ષેત્રને છોડીને (તેટલું દૂર) ચરજ્યોતિષમંડળ મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું ફરે છે. હવે અલોકથી અંદર તિર્થ્યલોકમાં કેટલી અબાધાએ સદાકાળ સ્થિર એવાં જ્યોતિષ્કવિમાનો હોય છે ? તો લોકનો છેડો અથવા તો અલોકની શરૂઆત એટલે લોકાન્તથી અથવા તો અલોકના આરંભથી અંદરની કોરેથી ચારે બાજુએ ફરતા અગિયારસો અગિયાર યોજન દૂર (૧૧૧૧) સ્થિર જ્યોતિષીઓ વર્તે છે. [૫૨] ગવતરળ— જ્યોતિષીદેવોનાં વિમાનોની આકૃતિ કેવી હોય છે ? એ વિમાનો શેનાં બનેલાં હોય છે ? તેમજ સંખ્યામાં તે કેટલાં તે કહે છે ? अद्धकविट्ठागारा, फलिहमया रम्मजोइसविमाणा । वंतरनगरेहिंतो, संखिज्जगुणा इमे हुंति ॥५३॥ ताई विमाणाइं पुण, सव्वाई हुंति फालिहमयाई । दगफालिहमया पुण, लवणे जे जोइसविमाणा ॥ ५४ ॥ [પ્ર. . સં. ૧૨] સંસ્કૃત છાયા— अर्द्धकपित्त्याकाराणि, स्फटिकमयानि रम्याणि ज्योतिष्कविमानानि । व्यंतर नगरेभ्यः, संख्यातगुणानि इमानि भवन्ति ॥ ५३|| तानि विमानानि पुनः सर्वाणि भवन्ति स्फटिकमयानि । ( उ ) दकस्फटिकमयानि पुनः, लवणे यानि ज्योतिष्कविमानानि ॥ ५४|| શબ્દાર્થ— અદ્ધવિજ્ઞાારા=અર્ધકોઠાના આકારવાળા પતિમયા=સ્ફટિકરત્નમય તારૂં સવ્વા સર્વે નિહમયાÍ=સ્ફટિકમય દ્રાતિજ્ઞમયા=પાણીને ફોડી નાંખે તેવાં ઉદકસ્ફટિક રત્નમય નવળે ને લવણસમુદ્રને વિષે જે રમ્મ=સુંદર અંતરનયરહિતો અંતરનાં નગરો કરતાં સંવિજ્ઞમુળા=સંખ્યાતા ગુણ મે=આ ગાથાર્થ જ્યોતિષીદેવોનાં વિમાનો અર્ધકોઠાના આકારવાળાં, સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુંદર હોય છે, વળી વ્યંતરદેવોનાં નગરોની અપેક્ષાએ આ જ્યોતિષીનાં વિમાનો સંખ્યગુણાં છે, તે જ્યોતિષીનાં વિમાનો બધાં સ્ફટિકરત્નમય છે. તેમાં પણ જે વિમાનો લવણ સમુદ્ર ઉપર આવેલાં છે તે ઉદકસ્ફટિકમય એટલે પાણીને પણ ફોડીને—ભેદીને પ્રકાશ આપી શકે તેવાં ઉદકસ્ફટિકરત્નનાં છે ।।૫૩-૫૪ના For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ કર संग्रहपीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરોણાર્થ– જ્યોતિષીદેવો અંદ્ધકપિત્થાકારવાળાં વિમાનોમાં વસે છે. શંકા જ્યોતિષીનાં વિમાનો જ્યારે અધ કોઠાના આકારવાળાં છે, તો જ્યારે મસ્તકે (મધ્યાહે) વર્તતાં હોય ત્યારે તે કોઠાનો ઉપરનો અર્ધભાગ જોઈ શકાતો ન હોવાથી નીચેનો ગોળભાગ વર્તુલાકારે દેખાય, આ વાતને તો માની લઈએ પરંતુ જ્યારે ઉદયાસ્તકાલે અથવા ચંદ્ર સૂર્યનું તિર્થક પરિભ્રમણ થાય ત્યારે વર્તુલાકાર ન ભાસતાં અધકપિત્થાકાર જરૂર ઉપલભ્ય થવો જ જોઈએ, પરંતુ તેમ તો થતું નથી તો તેનું સમાધાન શું? સમાધાન ખરેખર ઉપરની આશંકા વ્યાજબી છે, પરંતુ જ્યોતિષીનાં પ્રાસાદો જે પીઠ ઉપર રહેલાં છે તે પીઠનો આકાર અધિઈ કોઠા સરખો છે પણ સમગ્ર પ્રાસાદનો આકાર અધકોઠા જેવો નથી અને તેથી તે પીઠની લગભગ પ્રાસાદો એવી રીતે ચઢતી ઊતરતી રીતે રહેલા છે કે તે શિખરના ભાગો પણ લગભગ ગોળાકાર બની જાય છે એટલે (ચિત્ર જુઓ) અને તેથી દૂર હોવાના કારણે ઉદયાસ્ત સમયે ગોળાકાર જ દેખાય છે. આ સ્ફટિકરત્નમય વિમાનો અત્યંત તેજમય, ઝળહળતા પ્રકાશવાળાં રમણીય, ચક્ષુ તથા મનને અત્યંત આલાદ આપનારાં અને પૂર્વે કહેલાં વ્યંતર નગરોની સંખ્યાથી સંખ્યાતગુણાં વધારે તે જ્યોતિષીનાં સર્વ વિમાનો સ્ફટિકરત્નમય હોય છે. વળી લવણસમુદ્રમાં રહેલાં જ્યોતિષીઓનાં વિમાનો ઉદકસ્ફટિકમય કહેવાય છે. પ્રશ્ન– લવણસમુદ્રમાં કહેવાનું અથવા ઉદક સ્ફટિકમય કહેવાનું તાત્પર્ય શું છે? ઉત્તર– જંબુદ્વીપને ફરતો લવણસમુદ્ર છે અને તેને ફરતો ધાતકીખંડ હોવાથી લવણસમુદ્રનું જળ આ બાજુ જંબુદ્વીપની જગતીને અને સામી બાજુ ધાતકીખંડની જગતને એટલે બે દ્વીપની બંને જગતીને સ્પર્શીને રહ્યું છે, તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ જલવાળો કિનારો તે અત્યંતર અને ધાતકીખંડને સ્પર્શી રહેલ કિનારો બાહ્ય ગણાય. ત્યાં જંબુદ્વીપની જગતીને સ્પર્શેલા આ અત્યંતર કિનારાથી ૯૫000 યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યારે તે સ્થાને જગતીથી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઊતરતી ઊતરતી ૧000 યોજન ઊંડી થવા પામે છે. તેવી જ રીતે ધાતકીખંડની જગતીની બાજુથી જંબૂદ્વીપની જગતીની દિશા તરફ ૯૫000 યોજન સમુદ્રમાં આવીએ ત્યારે તે સ્થાને પણ પૂર્વની માફક ૧૦૦૦ યોજન ઊંડાઈ થવા પામે છે, જો કે જેબૂદીપની તથા ધાતકીખંડની જગતી પાસે અડતું જળ તો યોજનના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઊંડું હોય છે, પરંતુ આગળ જતાં જતાં ઊંડાઈ વધતી વધતી હોવાથી મધ્યના દશ હજાર યોજનમાં ૧૦૦૦ યોજન ઊંડાઈ હોય છે એટલે લવણસમુદ્રના બે લાખ યોજનના વિસ્તારમાંથી બન્ને બાજુના ૯૫000 યોજન બાદ કરીએ ત્યારે અતિમધ્યભાગે ૧0000 ૧૩૪. આ બાબતમાં શ્રીમાન ભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા વિશેષણવતીમાં શંકા કરી સમાધાન આપે છે કે;प्र० 'अद्धकविट्ठागारा उदयत्थमणमि किह न दीसंति? | ससिसूराण विमाणा तिरियक्खित्ते ठियाइं च ॥१॥ उ० उत्ताणकद्धविट्ठागारं पीढं तदुवरिं च पासाओ | वट्टालेखेण तओ समवढें दूरभावाओ ॥२॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ लवणसमुद्रनी जलशिखा अने उदकस्फटिकमय विमानोनुं वर्णन યોજન વિસ્તાર રહે અને તેટલા વિસ્તીર્ણ ભાગમાં 1000 યોજનની ઊંડાઈ ચારે બાજુએ એકસરખી રીતે હોય. ચિત્ર જુઓ.] હવે બન્ને બાજુએ જેમ 95000 યોજન ભૂમિ ઊતાર કહ્યો છે તેમ બને બાજુની જગતીથી (અત્યંતર તથા બાહ્ય કિનારેથી) 95000 યોજન સુધી જળની અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ચઢતું જળ 700 યોજન ઊંચું થવા પામે છે જેથી તે સ્થાને 1000 યોજન ઊંડાઈ અને 700 યોજન ઉપરની જલવૃદ્ધિ થવાથી એકંદર 1700 યોજન પ્રમાણ ઊંચું જળ સમુદ્રના તળિયાની અપેક્ષાએ હોય છે. | લવણસમુદ્રમાં મધ્યના દશ હજાર યોજનના વિસ્તારમાં એક હજાર યોજનની જે ઊંડાઈ જણાવી તે જ દશ હજાર યોજનાના વિસ્તારમાં સામાન્યતઃ જળની સપાટીથી સોળ હજાર (16000) યોજન ઊંચી જળશિખા ઊભી ચણેલ ભીંત અથવા ગઢના આકાર સરખી વધે છે. આ પ્રમાણે સમુદ્રના તળિયેથી લઈ 17000 યોજન ઊંચું જળ થયું. ઉપરથી લઈ 16000 યોજન શિખા થઈ, તે શિખા ઉક્ત રીતે નીચે અને ઉપર બને સ્થાને 10000 યોજન પહોળી હોય છે, આ શિખાનું જળ પ્રતિદિન બે વખત બે ગાઉ ઊંચું ચઢે છે અને ઓટની માફક પુનઃ ઊતરતું જાય છે. એમ થવાનું કારણ લવણસમુદ્રમાં રહેલા પાતાલકલશાઓનો વાયુ છે. પૂર્વે કહેલાં જ્યોતિષીનાં વિમાનો આ જળશિખામાં ફરે છે. અહીં શંકા થશે કે–જ્યારે શિખામાં ફરે છે તો લવણસમુદ્રની શિખા સમભૂતલાથી 16000 યોજન ઊંચી હોય છે અને જ્યોતિષીઓ સમભૂતલાથી 790 યોજનથી 900 યોજન સુધીમાં છે તો લવણસમુદ્રગત શિખામાં રહેલાં વિમાનો શિખામાં ફરતાં હોવાથી તેનું પાણીમાં કેવી રીતે ગમન થતું હશે ? એ શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે લવણસમુદ્રની શિખામાં ફરતાં વિમાનો એક તો ઉદકસ્ફટિક રત્નનાં છે, આ સ્ફટિકરત્નનો સ્વભાવ પાણીને કાપવાનો છે જેથી તે ઉદકસ્ફટિકમય વિમાનો શિખાના જળને ભેદતાં ભેદતાં, કંઈ પણ વ્યાઘાત વિના અસ્મલિત ગતિએ જેમ અન્ય સ્ફટિકરત્નમય વિમાનો ગમન કરે છે તેવી જ રીતિએ નિર્વિઘ્નપણે શિખામાં ગતિ કરે છે. તો શું પાણીના સદાકાળ સ્પર્શથી સ્ફટિકરત્નને કંઈ બાધા પહોંચતી હશે ખરી ? અને તેમાં પાણી કોઈ કાળે ભરાઈ નુકશાન કરતું હશે કે કેમ? તેના ખુલાસામાં તે રત્નના તેજને પાણીથી કોઈ પણ પ્રકારે હાનિ થતી નથી તેમજ કોઈપણ વખતે તેમાં પાણી પણ ભરાતું નથી. આ 135. જળનો સહજ સ્વભાવ તો સમ સપાટીમાં રહેવાનો છે, છતાં જળનો ચઢાવ કહો છો તે કેમ બેસે ? તે શંકાના સમાધાનમાં સમજવાનું છે કે-કુદરતી રીતે જ જળ તથા પ્રકારના ક્ષેત્રસ્વભાવે જ લવણસમુદ્રનું ક્રમશઃ ચઢતું હોય છે. . આમાં દૈવીશક્તિ, તથાવિધ જગત સ્વભાવ તેમજ સ્ફટિકરત્નાદિકની વિશિષ્ટતાના યોગે કંઈ પણ વિચારવા જેવું રહેતું નથી. વર્તમાનયુગનો દાખલો વિચારીએ તો–પહેલા તથા બીજા વિશ્વયુદ્ધમાં Submarine (સબમરીન) નામથી ઓળખાતી યુદ્ધસ્ટીમર સમુદ્રના અગાધ જળમાં ડૂબકી મારી મારીને ઝડપથી સેંકડો માઈલ કાપી નાખે છે. જળમાં રહેવા છતાં તે સ્ટીમરોનાં દ્વારોમાં જલપ્રવેશ થતો નથી. હવા પ્રકાશ વગેરે સર્વ પ્રકારની અનુકૂળતા રહે છે તો પછી આ શાશ્વતાં વિમાનો માટે તો વિચારવા જેવું શું હોય? વળી વોટપ્રૂફ વસ્ત્રોને વરસાદની અસર ક્યાં થાય ? 1L, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉદકસ્ફટિકમય વિમાનો લવણસમુદ્રમાં જ છે અને તે ઊર્ધ્વલેશ્યા (=પ્રકાશ) વિશેષવાળાં છે. [૫૩–૫૪] (પ્ર. ગા. સં. ૧૩) 99* અવતર— ચંદ્ર—સૂર્ય વગેરે જ્યોતિષીનાં વિમાનોનું પ્રમાણ કહે છે जोयणिगसट्ठिभागा, छप्पन्नऽडयाल गाउ-दु-इगद्धं । चंदाइविमाणाया - मवित्थडा "ક્" अद्धमुच्चत्तं સંસ્કૃત છાયા— योजनैकषष्टिभागाः, षट्पञ्चाशदष्टाचत्वारिंशत् गव्यूते द्वे एकमर्द्धम् । ||ક્કી चन्द्रादिविमान्यायाम–विस्तराभ्यामर्द्धमुच्चत्वम् ખોસિટ્ટિયોજનના એકસઠીયા માયામાગ છપ્પન=છપ્પન બડયા અડતાલીશ જ્ઞાનું=એક અને અર્ધ શબ્દાર્થ પંવાડ્ચંદ્ર વગેરેના વિમાળાયામવિત્યા વિમાનોની લંબાઈ પહોળાઈ ગ.અર્ધ પદ્મત્ત ઊંચાઈ = ગાથાર્થ એક યોજનના એકસઠીયા છપ્પન ભાગ (), એક યોજનના એકસઠીયા અડતાળીશ ભાગ (‹), બે ગાઉ, એક ગાઉ, તેમજ અર્ધ ગાઉ પ્રમાણ અનુક્રમે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તથા તારાનાં વિમાનોની લંબાઈ પહોળાઈ જાણવી અને ઊંચાઈ તેનાથી અર્ધપ્રમાણ જાણવી. આ યોજન પ્રમાણાંગુલનો સમજવો. ।।૫।। વિશેષાર્ચ હવે તે જ્યોતિષીનાં વિમાનોનો આયામ વિખુંભ અને ઊંચાઈનાં પ્રમાણોની વિશેષ ઋદ્ધિવંતના ક્રમ પ્રમાણે વ્યાખ્યા કરતાં એક યોજનના એકસઠ વિભાગ પાડીએ તેવા એકસઠ વિભાગો પૈકી ૫૬ ભાગ પ્રમાણ લાંબું ચંદ્રનું વિમાન છે. તેવી જ રીતે એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ પ્રમાણ સૂર્યનું વિમાન લાંબું છે. ગ્રહોનાં વિમાનો બે ગાઉ લાંબાં હોય છે. નક્ષત્રનાં એક ગાઉ પ્રમાણ અને પાંચમા તારાનાં વિમાનો અદ્વેગાઉ પ્રમાણ લાંબાં હોય છે. પહોળાઈ પણ જેટલી લંબાઈ કહી તેટલી જ સમજવી, આથી આ વિમાનો ચારે બાજુ સરખા પ્રમાણવાળાં થાય. તે વિમાનો ઊંચાઈમાં પોતપોતાના આયામ તથા વિખુંભથી અર્ધ પ્રમાણવાળાં જાણવાં એટલે ચંદ્રનાં વિમાનો ઊંચાઈમાં એક યોજનના એકસઠીયા ૨૮ ભાગે (), સૂર્યવિમાનો ઊંચાઈમાં એક યોજનના એકસઠીયા ચોવીશ ભાગે (), ગ્રહોનાં વિમાનો એક ગાઉં ઊંચાં, નક્ષત્રનું વિમાન અધ ગાઉનું અને તારાનું એક ચતુર્થાંશ ગાઉ (4) એટલે ત્ર ગાઉ ઊંચું હોય છે. આ ત્રણે પ્રકારનું પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં વર્તતા ચરજ્યોતિષીઓનું જાણવું. એટલું વિશેષ સમજવું કે અઢીદ્વીપની બહારનાં નક્ષત્રો ભિન્ન ભિન્ન આકારનાં અને તપનીય વર્ણનાં છે. [૫૫] For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ज्योतिषीनां विमानोनुं वर्णन અવતરણ—મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કહેવા સાથે મનુષ્યક્ષેત્રમાં જ્યોતિષીનાં વિમાનો ચર હોય છે તે બતાવવાપૂર્વક મનુષ્યક્ષેત્રથી બહાર જ્યોતિષીનાં વિમાનો સ્થિર છે તે અને તેનું પ્રમાણ કેટલું છે? તે વર્ણવે છે पणयाललक्खजोयण, नरखेत्तं तत्थिमे सया भमिरा । नरखित्ताउ बहिं पुण, अद्धपमाणा ठिया निचं ॥५६॥ સંસ્કૃત છાયાपञ्चचत्वारिंशल्लक्षयोजनं, नरक्षेत्रं तत्रेमानि सदा भ्रमिणः । नरक्षेत्रात् बहिः पुनः, अर्द्धप्रमाणानि स्थितानि नित्यम् ॥५६।। શબ્દાર્થ – પાયાતાવઉ=પીસ્તાલીશ લાખ મિરાં ભ્રમણ કરવાવાળા (ચર) નરતં મનુષ્યક્ષેત્ર નવરામનુષ્યક્ષેત્રથી તસ્થિોમાં આ વ્યાસ્થિર થાઈ-પીસ્તાલીશ લાખ (૪૫00000) યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર છે, તેમાં આ જ્યોતિષીનાં વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે અને મનુષ્યક્ષેત્રની બહાર જે જ્યોતિષીનાં વિમાનો છે તે પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તેમજ ઊંચાઈની અપેક્ષાએ અર્ધ પ્રમાણવાળાં તેમજ સદાકાળ સ્થિર છે. પ૬ વિશેષાર્થ– ગાથાથમાં પીસ્તાલીશ લાખ યોજનનું મનુષ્યક્ષેત્ર કહ્યું તે કેવી ગણત્રીએ છે? તે અહીં બતાવાય છે. માલપુડાના આકારે રહેલા એક લાખ યોજનપ્રમાણ જંબૂદ્વીપ પછી બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર છે, ત્યારબાદ તેથી બમણા એટલે ચાર લાખ યોજનાના વિસ્તારનો ધાતકીખંડ આવેલો છે અને ત્યારબાદ તેથી બમણા એટલે આઠ (૮) લાખ યોજનાના વિસ્તારવાળો કાલોદધિસમુદ્ર છે, ત્યારબાદ તેથી બમણા એટલે સોળ (૧૬) લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવરદ્વીપ આવેલો છે. આપણે તો મનુષ્યક્ષેત્રનું પ્રમાણ કહેવાનું હોવાથી મનુષ્યક્ષેત્ર અધપુષ્કરવરદ્વીપ સુધી છે જેથી આઠ (૮) લાખ યોજન પ્રમાણ અર્ધપુષ્કરવરદ્વીપ પર્વત મનુષ્યક્ષેત્ર કહેવાય છે–અર્થાત્ જંબૂદીપથી એક તરફ એકંદર ૨૨ લાખ યોજન અર્ધપુષ્કરવરદ્વીપ સુધીનાં થયાં, તેવી જ રીતે જંબુદ્વીપથી બીજી બાજુનાં પણ અધપુષ્કરવરદ્વીપ સુધી ૨૨ લાખ યોજન થયાં, બન્ને બાજુના ભેગા થઈ ૪૪ લાખ યોજન ક્ષેત્ર થયું, અને એક લાખ યોજનપ્રમાણ ક્ષેત્ર જંબૂદ્વીપનું, એમ સર્વ મળી કુલ ૪૫ લાખ યોજનનું મનુષ્યક્ષેત્ર છે. એ મનુષ્યક્ષેત્રને ફરતો અથવા પુષ્કરાઈ પૂરો થયો કે તરત જ તેને ફરતો માનુષોત્તર નામનો પર્વત અર્ધ યવાકારવાળો અથવા સિંહનિષાદી આકારવાળો મનુષ્યક્ષેત્રના (જાણે) રક્ષણ માટે કિલ્લા સરખો હોય તેમ શોભે છે. પ્રસંગાનુસાર માનુષોત્તર પર્વતનું યત્કિંચિત્ સ્વરૂપ અહીં કહેવાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ 99 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રશ્ન-માનુષોત્તર એટલે શું? ઉત્તર–માનુષોત્તર એટલે જેની ઉત્તરે મનુષ્યો છે તેથી માનુષોત્તર કહેવાય છે, અથવા જે ક્ષેત્રની બહાર મનુષ્યોનાં જન્મ તથા મરણ ન થાય તે ક્ષેત્રની મર્યાદા બાંધનાર જે પર્વત તે માનુષોત્તર કહેવાય છે. આ પર્વતની પહોળાઈ પૂર્ણ થયા બાદ એટલે તે પર્વતની અંતિમ સીમાથી લઈ પ્રતિપક્ષી દિશામાં (સામી દિશામાં) તિષ્ણુલોકના અન્તભાગ સુધીમાં મધ્યના કોઈ પણ સ્થાનમાં મનુષ્યોની વસ્તી નથી, હોય તો માત્ર માનુષોત્તર પર્વતની અંદરના ક્ષેત્રને વિષે. જ્યારે વસ્તી જ નથી તો પછી મનુષ્યનાં જન્મ—મરણ તો ક્યાંથી જ સંભવે? અસ્તુ. શંકા – ભલે વસ્તીના અભાવે જન્મ-મરણ ન હોય પરંતુ અહીંથી કોઈ એક મનુષ્ય અઢીદ્વીપ બહાર કોઈ પણ કારણવશાત્ ગયેલ હોય અને ત્યાં જ તેનાં આયુષ્યની સમાપ્તિનો અવસર થવા આવ્યો હોય તો તેટલા ટૂંકા સમયમાં શું મૃત્યુ પામવાનો પ્રસંગે ઉપસ્થિત ન થાય? સમાધાન– સામાન્ય મનુષ્ય તો અહીંથી ત્યાં જવાનું સામર્થ્ય સ્વયં ધરાવી શકે નહિ, પરંતુ કોઈ દેવ, દાનવ તથાવિધ વૈર-વિરોધાદિના કારણે પોતાનું વૈર વાળવા માટે, તે મનુષ્યને પોતાના સ્થાનેથી ઉપાડી મનુષ્યક્ષેત્ર બહાર મૂકે, કારણકે તેમ કરવાથી તે માણસ કોઈ પણ પ્રકારના સુખાશ્રયો વિના સૂર્યના પ્રચંડ તાપથી અથવા વિશેષ ઠંડીથી ઊભો ઊભો શોષાઈ જઈ મૃત્યુને પામે અથવા અન્યવિધ પ્રાણઘાતક ઉપદ્રવો થાય' આ પ્રકારની બુદ્ધિથી મનુષ્યક્ષેત્ર બહાર તેઓ લઈ જાય તથાપિ લોકાનુભાવથી અને તથાવિધ ક્ષેત્રના પ્રભાવથી તે બહાર લઈ જનાર દેવને અથવા અન્ય કોઈ ગમનાગમન કરતા દેવ, દાનવ અથવા વિદ્યાધરાદિને દુઃખમાં રીબાતા એવા તે મનુષ્યને દેખી સન્મતિ સૂઝે અને આત્મામાં દયાનો પ્રાદુર્ભાવ થવાથી તેને પાછો મનુષ્યક્ષેત્રમાં મૂકી દે છે. | મુનઃ શંકા- તમારું કહેવું ઠીક છે પરંતુ નંદીશ્વરાદિ દ્વીપે ગએલા વિદ્યાધરો વગેરે નરક્ષેત્ર બહાર પોતાની સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે તો ત્યાં મનુષ્યનો ગર્ભરૂપે જન્મ શું ન થાય ? તેમજ મનુષ્યલોકની કોઈપણ સ્ત્રી કે જેની પ્રસૂતિ તરત થવાની હોય એવી સ્ત્રીનું કોઈ એક દેવ અપહરણ કરી નરક્ષેત્ર બહાર મૂકે, આવો પ્રસંગે ઉપસ્થિત થાય તો ત્યાં મનુષ્યનો જન્મ શું ન સંભવે? . સમાધાન– ભલે વિદ્યાધરો સ્વભાય સાથે સંભોગવ્યવહાર કરે, પરંતુ ગર્ભધારણનો તો સંયોગ ક્ષેત્રપ્રભાવે પ્રાપ્ત જ ન થાય (અર્થાત ગર્ભ રહે જ નહિ.). - હવે સ્ત્રીની પ્રસૂતિનો પ્રસંગ પ્રાયઃ બને નહીં તો પણ કદાચ જન્મ થવાનો અવસર નજીક આવી જાય તો, તે લાવનાર દેવનું મન જ તથાવિધ ક્ષેત્રપ્રભાવે વિપયસભાવને પામ્યા વિના રહી શકતું જ નથી. કદાચ તે નિષ્ફર-હૃદયી દેવ તેણીને નરક્ષેત્રમાં લાવી ન મૂકે તો અન્ય કોઈ પણ દેવ યા વિદ્યાધર અકસ્માત આવી જ ચઢે અને તે ગર્ભવતી સ્ત્રીને ત્યાંથી ઉપાડી મનુષ્યક્ષેત્રમાં મૂકી દે છે. પરંતુ મનુષ્યક્ષેત્ર બહાર જન્મ તો કોઈનો કદી થયો નથી, થતો નથી, તેમજ થશે પણ નહિ. ૧૩૭. અઢીદ્વીપમાં મનુષ્યક્ષેત્રો અમુક અમુક છે તેમાં પણ અમુક સમુદ્ર તથા વર્ષધરાદિ પર્વતો વગેરે સ્થાનમાં જન્મનો અભાવ છે. કોઈ વિદ્યાધરાદિના અપહરણથી અથવા સ્વયં ગયેલ હોય અને પાછો આવી શકવા અસમર્થ હોય તો અઢીદ્વીપવર્તી તે તે ક્ષેત્રોમાં તેવાઓનું મૃત્યુ તેમજ જન્મ કદાચ સંભવે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ अढीद्वीपनी बहार मनुष्यनां जन्म-मरणनो अभाव ' 999 શંકા- તો શું મરણ કોઈ રીતે સંભવે ખરું? એટલે કે અંતમુહૂર્તમાં જ જેનું આયુષ્ય સમાપ્ત થવાનું છે એવા કોઈ મનુષ્યનું કોઈ લબ્ધિધારી દેવ અપહરણ કરે અને નરક્ષેત્ર બહાર મૂકે તો મરણ સંભવે કે કેમ? સમાધાન-મરણ કદાપિ કાલે ન જ થાય. પૂર્વની માફક અપહરણ કરનાર દેવનું ચિત્ત અવશ્ય ફરી જાય છે અને તેથી તે અથવા અન્ય કોઈ દેવાદિકના સહકારને પામી મનુષ્યક્ષેત્રમાં તરત જ આવે અને ત્યાં જ મૃત્યુને પામે, પરંતુ આ અઢીદ્વીપ બહાર કોઈ કાળે કોઈ પણ મનુષ્યનો જન્મ યા મરણ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ, એમ સર્વજ્ઞપરમાત્માનું ત્રિકાલાબાધિત શાસન કથન કરે છે. જો કે વિદ્યાધરો, જંઘાચારણો તથા વિદ્યાચારણમુનિવરો તેમજ અન્ય કોઈ લબ્ધિધારીઓ ઉત્કૃષ્ટ પ્રકારના તપોનુષ્ઠાનથી પ્રાપ્ત કરેલી યથાયોગ્ય લબ્ધિદ્વારા નંદીશ્વરાદિ દ્વીપ પરમપવિત્ર શાશ્વતી જિનપ્રતિમાઓનાં દર્શનાર્થે ભક્તિસેવા કરવા જાય છે પરંતુ તેઓનાં પણ જન્મ મરણ તો આ ક્ષેત્રમાં જં થાય છે. આવાં આવાં ઘણાં કારણોથી અને તેની ઉત્તરદિશામાં જ મનુષ્યો વસતા હોવાથી તે પર્વતને માનુષોત્તર કહેવાય છે. જેમ મનુષ્યક્ષેત્રની બહાર મનુષ્યોનાં જન્મ—મરણ નથી તે પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર આગળ કહેવાતા પદાર્થો–ભાવો પણ હોતા નથી. જેમ અઢીદ્વિીપમાં ગંગા, સિંધુ આદિ મહાનદીઓ શાશ્વતી વર્તે છે, તેવી શાશ્વતી નદીઓ, પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહો, સરોવરો, પુષ્કરાવતાદિ **સ્વાભાવિક મેઘો, મેઘના અભાવે મેઘની સ્વાભાવિક ૧૩૮–૧૩૯. ફક્ત મહર્ષિ પુરુષોનાં કથનાનુસાર એક જ અપેક્ષાએ અર્થાત્ ઉપપાત અને સમુદ્યાતના પ્રસંગે મનુષ્યક્ષેત્ર બહાર પણ જન્મ યા મરણ સિદ્ધ થાય છે એટલે કે કોઈ આત્મા મરણ સમયે મારણાનિકસમુદ્યાત કરવા દ્વારા પોતાના ઘણા આત્મપ્રદેશોને ક્ષેત્ર બહાર, ઉત્પન્ન થવાના સ્થાને ફેકે, એ વખતે ઘણા આત્મપ્રદેશો બહાર પ્રક્ષેપાય ત્યારે સમુઘાત અવસ્થામાં મનુષ્ય-આયુષ્ય તથા મનુષ્યગતિ ભોગવે છે અને ઇલિકાગતિ વડે આત્મપ્રદેશો ત્યાં ફેંકાઈ જવાથી મનુષ્યનું મરણ મનુષ્યક્ષેત્ર બહાર થયું એમ કહી શકાય છે. તેવી રીતે મનુષ્યક્ષેત્ર બહાર વર્તતો કોઈ એક જીવ મૃત્યુ પામ્યો, હવે વક્રાગતિથી તેને મનુષ્યક્ષેત્રમાં મનુષ્યરૂપે સમુત્પન્ન થવું છે, પરંતુ વક્રાગતિ એક સમયથી વધારે સમયવાળી હોવાથી મનુષ્યક્ષેત્ર બહાર બીજો સમય રહી, પછી એને જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવું હોય ત્યાં થાય, આવો પ્રસંગ બને ત્યારે વક્રાગતિમાં પરભવનું આયુષ્ય (ઉત્પન્ન થવાની જે મનુષ્યગતિ તેનું જ) ગણત્રીમાં લેવાતું હોવાથી મનુષ્યગતિનો ઉદ્ભવ અઢીદ્વિીપ બહાર સ્વીકૃત કરેલો છે. ૧૪૦. અશાશ્વતી નદીઓ હોવાનો નિષેધ સંભવે નહિ, તેમજ અશાશ્વતાં સરોવર આદિ જળાશયો સર્વથા ન હોય એમ પણ નહિ, પરંતુ શાસ્ત્રમાં જે નદી, સરોવર આદિનો નિષેધ છે તે અઢીદ્વીપમાં જે વ્યવસ્થાપૂર્વક શાશ્વત નદીઓ, સરોવરો આદિ કહ્યાં છે તેવાં (વનવેદિકા ઈત્યાદિ સહ) વ્યવસ્થાપૂર્વકનાં શાશ્વત નદી સરોવરો ન હોય અને જો સર્વથા નદી, સરોવરાદિનો અભાવ માનીએ તો હીપનું સ્વરૂપ જ અવ્યવહારું થાય છે, એટલું જ નહિ પરંતુ ત્યાંના નિવાસી પશુપક્ષીઓ પાણી કયાં પીએ? તેમજ સર્વથા જળાશયોના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકસેન્દ્રિયો અને સક્કિમ પંચેન્દ્રિયોનો પણ અભાવ થાય, માટે અશાશ્વતાં સરોવરો, પાણીનાં ઝરણાંઓ અને નાની નાની નદીઓ પણ હોય. તથા અસંખ્યાતમાં દીપે ઉત્તરદિશામાં અસંખ્ય યોજનાનું માનસરોવર શાશ્વત છે, પરંતુ અલ્પ (ફક્ત એક જ) હોવાથી અવિવક્ષિત ૧૪૧. અહીં “સ્વાભાવિક' કહેવાનું કારણ એ કે અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિકર્વેલ મેઘગર્જના અને For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ 99 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગર્જનાઓ, વિજળીઓ, બાદરઅગ્નિ, તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિ ઉત્તમપુરુષો તથા કોઈ પણ મનુષ્યનો જન્મ અથવા કોઈ પણ મનુષ્યનું મરણ, તેમજ સમય આવલિકા-મુહૂર્ત-દિવસમાસ—અયન–વર્ષ–યુગ–પલ્યોપમ–સાગરોપમ અવસર્પિણી–ઉત્સર્પિણી આદિ સર્વ પ્રકારનો કાળ વગેરે પદાર્થો અઢીદ્વીપમાં જ છે, પરંતુ અઢદ્વીપની બહાર હોતા નથી. તદુપરાંત અઢીદ્વીપની બહાર ભરતાદિ સરખાં ક્ષેત્રો, વર્ષધર સરખા પર્વતો, ઘરો, ગામ, નગરો, ચતુર્વિધ સંઘ, ખાણો, નિધિઓ, ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષી વિમાનોનું ભ્રમણ, ગ્રહણો નથી. જેથી ચંદ્રસૂર્યના પરિવેષ (મંડલો) પણ નથી, ઈન્દ્રધનુષ, ગાંધર્વ નગરાદિ [આકાશમાં થતાં ઉત્પાતસૂચક ચિલો] નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે, તેમજ કોઈ કોઈ દ્વીપ–સમુદ્રમાં શાશ્વતા પર્વતો પણ છે, પરંતુ અલ્પ હોવાથી અહીં વિવક્ષા કરી નથી, અને (અઢીદ્વિીપ બહાર) દ્વીપો ઘણાં હોવાથી ગાથામાં દ્વીપોનો અભાવ કહેલ નથી. જે માટે લઘુત્રસમાસમાં કહ્યું છે કે "णइ-दह-घण-थणि-यागणि-जिणाइ, णरजम्म-मरणकालाई । पणयाललक्खजोयण–णरखित्तं मुत्तु णो पु(प)रओ ॥२५६।।" આ પ્રમાણે ઉપર કહેલા ભાવોવાળા ૪૫ લાખ યોજનના મનુષ્યક્ષેત્રને વિષે રહેલા ચરજ્યોતિષી દેવોનાં વિમાનો નિરંતર જંબૂદ્વીપના મેરુને પ્રદક્ષિણા આપતાં પરિભ્રમણ કર્યા કરે છે. [૫૬] પૂર્વે અઢીદ્વિીપવર્તી ચરજ્યોતિષીનાં વિમાનોનું જે પ્રમાણ કહ્યું છે તેથી સર્વ રીતે અર્ધ અધ પ્રમાણવાળાં સ્થિરજ્યોતિષીનાં વિમાનો સમજવાં. તે આ પ્રમાણે છેમનુષ્યક્ષેત્ર વદાર સ્થિર થોતિષીનાં વિમાનોનું પ્રમાણ છે જિંલા પરોઠા ૧ ચંદ્રવિમાન એક યોજનના એકસઠિયા અઠ્ઠાવીસ ભાગનું ભાગ ૨ સૂર્ય વિમાન–એક યોજનના એકસઠિયા ચોવીશ ભાગનું ૧૨ ભાગ ૩ ગ્રહવિમાન એક ગાઉનું બા ગાઉ ૪ નક્ષત્રવિમાન અર્ધા ગાઉનું ગાઉ ૫ તારાવિમાન– (૫૦૦ ધનુષ્ય) ગાઉ લાંબુ ગાઉ (૨૫૦ ધનુષ્ય) અવતર–એ મનુષ્યક્ષેત્રમાં રહેલાં ચર જ્યોતિષી વિમાનોની ગતિ સંબંધી તરતમતા, તેમજ તે વિમાનોને વહન કરનાર દેવોની સંખ્યા, તથા વહન કરનારા દેવ કયું રૂપ ધારણ કરે છે તે વર્ણવે છે – વિજળીઓ તથા વરસાદ એ સર્વ હોઈ શકે છે. ૧૪૨. બાદર' કહેવાનું કારણ એ કે સૂક્ષ્મઅગ્નિ તો ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત હોવાથી અઢીદ્વીપની બહાર પણ હોય છે. ૧૪૩. સમય, આવલિ આદિ વ્યાવહારિક કાળ ચંદ્ર-સૂર્યના ભ્રમણથી છે અને ત્યાં ચંદ્ર-સૂયાદિ સર્વ જ્યોતિચક્ર સ્થિર છે માટે વ્યાવહારિક કાળ નથી પરંતુ વર્તના લક્ષણવાળો નિશ્ચયકાળ તો છે જ. [વા For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ज्योतिषीना देवोनां विमानोने वहन करनार देवनी संख्या अने स्वरूप 39૬ ससि–रवि-गह-नक्खत्ता, ताराओ हुँति जहुत्तरं सिग्घा । विवरीया उ महड्डिआ, विमाणवहगा कमेणेसिं ॥५७॥ सोलस-सोलस-अड-चउ, दो सुर सहस्सा पुरो य दाहिणओ । પચ્છમ-વત્તા-સીહા, હી-સહ-દયા મરો ફડા સંસ્કૃત છાયાशशि-रवि-ग्रह-नक्षत्राणि, तारा भवन्ति यथोत्तरं शीघ्राः । विपरीतास्तु महर्द्धिका, विमानवाहकाः क्रमेणैषाम् ॥५७।। षोडश-षोडश-अष्ट-चत्वारि द्वौ सुर-सहस्त्राणि पुरश्च दक्षिणतः । पश्चिमोत्तरयोः सिंहा, हस्तिनो-वृषभा-हयाः क्रमशः ॥५॥ શબ્દાર્થ – ઉત્તર યથોત્તર–અનુક્રમે એક પછી એક | સહાહજાર સિરથી શીઘ્રગતિવાળા પુરો =પૂર્વ અને વિવરીયા વિપરીત હિનો દક્ષિણ દિશામાં મક્રિયા મહર્તિક સીદાનસિંહ વિમાનવા =વિમાનને વહન કરનારા દીલ્હાથી હિં એઓના અનુક્રમે વસાવૃષભ સોનસ સોળ હૈ=ઘોડા કડ આઠ ગાથાર્ય--સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારાઓ એ અનુક્રમે એક પછી એક શીધ્ર ગતિવાલા હોય છે, અને ઋદ્ધિની અપેક્ષાએ (અર્થાત્ મહર્તુિકપણે) વિપરીત હોય છે એટલે એક પછી એક અનુક્રમે અલ્પ ઋદ્ધિ યુક્ત હોય છે, તે પાંચે જ્યોતિષીદેવોનાં વિમાનોને વહન કરનારા દેવોની સંખ્યા અનુક્રમે સોળ હજાર, સોળ હજાર, આઠ હજાર, ચાર હજાર અને બે હજાર હોય છે. તેમજ પૂર્વ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરદિશામાં અનુક્રમે સિંહ, હાથી, વૃષભ અને અશ્વ (ઘોડા)નાં રૂપને ધારણ કરવાવાળા દેવો હોય છે. પ૭–૧૮ વિશોષાઈ— સર્વ જ્યોતિષીઓમાં ચંદ્ર અત્યન્ત મંદ ગતિવાળો છે, ચંદ્રથી સૂર્ય ત્વરિત ગતિવાળો છે, સૂર્ય કરતાં ગ્રહો ઉતાવળી ગતિવાળા છે, (એ ગ્રહમંડળમાં પરસ્પરમાં પણ બુધ નામનો ગ્રહ શીધ્ર ગતિવાળો, શુક્ર તેથી પણ વધારે ગતિવાળો, એમ મંગળ, બૃહસ્પતિ–ગુરુ, શનિશ્ચરાદિ ગ્રહો ક્રમશઃ શીધ્ર ગતિવાળા છે) પ્રહથી નક્ષત્રો વિશેષે શીધ્ર ગતિવાળા છે, નક્ષત્રથી તારા વિશેષ શીઘ ગતિ કરનારા છે. - હવે મહર્તુિકપણાનો ક્રમ ગતિથી વિપરીત રીતે જાણવો એટલે કે જેની ગતિ જેમ જેમ મન્દ હોય, તેમ તેમ મહર્તિકપણું વધારે હોય છે. ગતિનો ક્રમ ચન્દ્રથી માંડીને આગળ આગળ કહ્યો, તેવી રીતે અહીં મહર્લ્ડિકપણાનો ક્રમ પશ્ચાનુપૂર્વીએ લેવાનો હોવાથી તારાનો ગતિમ અતિશીધ્ર હોવાથી For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તારા અલ્પ ઋદ્ધિવાળા છે, તેથી નક્ષત્ર વધારે ઋદ્ધિવંત, તેથી ગ્રહો વિશેષ ઋદ્ધિવાળા, તેથી સૂર્ય વધારે ઋદ્ધિશાલી છે અને તેથી ચંદ્ર વળી મહાદ્ધિવંત છે. વ્યવહારમાં પણ મહાનપુરુષો તેમજ રાજા-મહારાજાઓ અને મહાલક્ષ્મીવંતો મન્દ મન્દ ગમન કરનારા, શુભવિહાયોગતિવાળા પ્રાયઃ હોય છે, જ્યારે મધ્યમ અને અલ્પ ઋદ્ધિવાળા મોટેભાગે દોડધામ કરી ચાલનારા હોય છે. વિમાનને વહન કરનારા દેવો કેવી રીતે હોય તે ક્રમશઃ વર્ણવે છે ચન્દ્ર-સૂયદિ જ્યોતિષીદેવોનાં વિમાનો તથા પ્રકારના જગત્ સ્વભાવે જ સ્વયમેવ નિરાલંબપણે ફરે છે, તથાપિ ફક્ત આભિયોગિક (દસ) દેવો તથાવિધ નામકર્મના ઉદયથી સ્વસમાનજાતિમાં અથવા તો પોતાથી હીનજાતિના દેવોમાં નિજ કીર્તિકળા પ્રકટ કરવા માટે અત્યન્ત પ્રમોદપણે ચન્દ્રાદિના વિમાનની નીચે સિંહાદિ રૂપને ધારણ કરીને વિમાનોને સતત વહન કરે છે. આવું કાર્ય કરવા છતાં તેઓને જરાપણ દુઃખ થતું નથી કારણ કે તેઓ મનમાં ગૌરવ ધરાવે છે કે અમે દાસપણું કરીએ છીએ પણ તે કોનું? સકલ લોકપ્રસિદ્ધ એવા ચન્દ્રસૂર્ય જેવા ઇન્દ્રોનું અમો કંઈ જેવા તેવાના સેવકો નથી, એમ સ્વજાતિ અથવા અન્યને નિજ સમૃદ્ધિ દર્શનાર્થે સમસ્ત સ્વોચિતકાર્ય પ્રમુદિતપણે કરે છે. જેમ આ લોકમાં પણ સ્વોપાર્જિત કર્યોદયથી દાસપણું અનુભવતો હોય પણ જો કોઈ સમૃદ્ધિવંતને ત્યાં હોય તો પોતાના દાસપણાનો ખેદ ન કરતાં ઉલટો રાજી થતો ગર્વિષ્ઠ થઈ સર્વ કાર્ય કરે છે તેમાં કારણ એક જ કે હું સેવક, પણ કોનો? તો વિખ્યાત નાયકનો છું, જેથી અન્ય દાસજનો કરતાં તો હું વિશેષ સત્તાવાળો છું. વ્યવહારમાં પણ આપણે પ્રસંગે બોલીએ છીએ કે–ભાઈ નોકર ખરો પણ રાજાનો.' હવે તે વહન કરનારા દેવો કેવાં રૂપને ધારણ કરનારા, કેટલા અને કઈ દિશામાં હોય? તે કહે છે. ચન્દ્રનાં વિમાનને વહન કરનારા સોળ હજાર (૧૬૦૦૦) દેવો છે તેમાં તે દેવો ચતુર્દિશામાં વહેંચાયેલા એટલે આપણી કલ્પનાથી પૂર્વદિશાનાં નાકે ૪000 દેવો સિંહના રૂપને ધારણ કરે છે. દક્ષિણદિશામાં મોટા શરીરવાળા હાથીઓના રૂપને ધારણ કરનારા ૪૦૦૦ દેવો હોય છે. પશ્ચિમ દિશામાં વૃષભના રૂપને ધારણ કરનારા ૪000 દેવો અને ઉત્તરદિશામાં અશ્વના રૂપને ધારણ કરનારા પણ ૪000 દેવો છે. આ પ્રમાણે સૂર્ય તેમજ ગ્રહવિમાનોને માટે પણ સમજવું. ફક્ત ગ્રહનાં વિમાનો માટે ચાર હજાર દેવોને બદલે બબે હજાર દેવો વહન કરનારા હોય. નક્ષત્રોનાં વિમાનને વિષે એક હજાર દેવો અને તારાના વિમાનને વિષે પાંચસો પાંચસો (૫૦૦) દેવો પ્રત્યેક દિશામાં, ઉપરોક્ત ક્રમે સિંહાદિ રૂપને ધારણ કરીને વિમાનને વહન કરવા છતાં પણ મસ્તકામિનીની જેમ એટલે મદોન્મત્ત થયેલી સ્ત્રી જેમ ઘણાં આભૂષણો શરીર ઉપર ધારણ કરે તો પણ ભારને ભારરૂપ ન સમજતી ઊલટી પ્રમુદિત થાય છે તેમ આ દેવો વિમાનના ભારને ભારરૂપે ન સમજતાં આનંદપૂર્વક વહન કરે છે. [૫૭–૧૮] For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ चंद्रमानो परिवार 9ર9 અવતાનએ સર્વ જ્યોતિષી દેવામાં અતિસમૃદ્ધિવંત ચંદ્રમા છે, તેથી તેમનો પરિવાર વર્ણવે છે – गह अट्ठासी नक्खत्त, अडवीसं तारकोडिकोडीणं । छासद्विसहस्सनवसय, पणसत्तरि एगससिसिन्नं ॥५६॥ સંસ્કૃત છાયાग्रहा अटाशीतिर्नक्षत्राणि, अष्टाविंशतिस्ताराकोटिकोटीनाम् । षट्षष्टिसहस्त्रनवशत-पञ्चसप्ततिरेकशशिसैन्यम् ॥५६॥ શબ્દાર્થ – કડવીસ અઠ્ઠાવીશ પણ સત્તરપંચોતેર વોડિજોડીf=કોટકોટ એક છાસ છાસઠ સિઘં સૈન્ય–પરિવાર નવસ નવસો જયાર્થ—અદ્યાશી (૮૮) પ્રહ, અઢાવીશ (૨૮) નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પંચોતેર (૬૬૯૭૫) કોડાકોડી તારાઓ–આટલો એક ચન્દ્રનો પરિવાર હોય છે. પલા વિશેષાર્થ-મંગળ, બુધ ઈત્યાદિ ગ્રહો અદ્યાશી પ્રકારના છે. અભિજિત આદિ નક્ષત્રો અઠ્ઠાવીશ છે. અને તારાઓની સંખ્યા છાસઠ હજાર નવસો ને પંચોતેર (એટલા) કોડાકોડી એટલે છાસઠ હજાર કોડાકોડી નવસો ને પંચોતેર કોડાકોડી છે. આ સર્વ પરિવાર એક ચન્દ્રનો છે. ચન્દ્ર વધારે ઋદ્ધિશાળી હોવાથી આ પરિવાર તેમનો વર્ણવાયો છે. સૂર્યનો પરિવાર ચન્દ્રની માફક જુદો કહ્યો નથી માટે જે ચન્દ્રનો પરિવાર તે જ સૂર્યનો પણ ગણાય. ચન્દ્ર સર્વરીતિએ મહદ્ધિક તેમજ વિશેષ ઋદ્ધિવંત છે, આકાશવર્તી નક્ષત્રાદિ પણ ચન્દ્રના પરિવારરૂપ ગણાય છે. સૂર્ય એ પણ ઈન્દ્ર હોવાથી તેનો બીજો સ્વતંત્ર પરિવાર હશે એવું સમજવું નહિ, કારણ કે “આ પરિવાર ચન્દ્રનો જ છે' એવા કથનનું તાત્પર્ય એ છે કે–નક્ષત્રાદિ જ્યોતિષીઓ - ૧૪૪. ગ્રહોનાં નામો અંગારકવિ કાલક-લોહિત્યક—શનૈયર_આધુનિક-માધુનિક-કણ-કણક–કણકણકકણવિતાનક-કણસંતાનક-સોમ–સહિત અશ્વસેન-કાયપગ-કબૂરક–અજકરક-દુદુશ્મક- શંખ–શંખનાભ–શંખવણભ-કંસકિંસનાભ–કંસવણભિનીલ–નીલાલભાસ–રૂપી–રૂખાવભાસ–ભસ્મ–ભસ્મરાશિતલ તિલપુષ્પવર્ણ-દક– દકવર્ણ– કાયવંધ્ય–ઈન્દ્રાગ્નિ-ધૂમકેતુ-હરિપિંગલક બુધ-શુક-બૃહસ્પતિ રાહુ અગસ્તિ–માણવક–કામસ્પર્શ ધુર- પ્રમુખ– વિકટ– વિસંધિકલ્પ–પ્રકલ્પ–જટાલ–અરુણ-અગ્નિ-કાળમહાકાળ–સ્વસ્તિક–સૌવસ્તિક–વધમાન–પ્રલંબ-નિત્યાલોકનૈનિત્યોદ્યોત સ્વયંપ્રભ અવભાસ–શ્રેયસ્કર-ક્ષેમકર--આભંકર--પ્રભંકઅરજ-વિરજ અશોક–વીતશોક વિમળ-વિતત વિવસ્ત્રવિશાલ-શાલ–સુવ્રત અનિવૃત્તિ એકજટી-દ્વિજી-કરકરિક રાજા અર્ગલ-પુષ્યકેતુ તથા ભાવતુ આ પ્રમાણે અદ્યાશી ગ્રહો છે. ૧૪૫. અભિજિત શ્રવણધનિષ્ઠા-શતભિષક-પૂર્વાભાદ્રપદા-રેવતી–ઉત્તરાભાદ્રપદા અશ્વિની ભરણી– કૃતિકારોહિણી મૃગશીર્ષ આદ્ર–પુનર્વસુ-પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાલ્ગની–ઉત્તરાફાલ્ગની હસ્ત-ચિત્રા સ્વાતિ વિશાખાઅનુરાધા-યેષ્ઠા મૂળ- પૂવષાઢા અને ઉત્તરાષાઢા. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ રર. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉપર સ્વામિપણાની આજ્ઞા ચન્દ્રની હોય છે. બાકી ઇન્દ્રો તો બને છે. માત્ર પરિવારનું સ્વામિત્વ અને મહર્તુિકપણામાં તફાવત છે. શંકા–ઇતર ગ્રન્થોમાં તેમજ જ્યોતિષ્કારો પ્રથમ અશ્વિનીથી લઈ પછી ભરણી ઇત્યાદિ ક્રમ ગણે છે અને જેનાગમોમાં અભિજિત્ થી પ્રારંભી નક્ષત્રક્રમ દર્શાવાય છે તેનું કારણ શું? સમાધાન – કારણ એક જ છે કે અવસર્પિણી યુગ વગેરે મહાન કાળભેદોનો પલટો જ્યારે થાય ત્યારે તેના પ્રારંભ સમયે અભિજિત્ નક્ષત્રના યોગમાં જ ચન્દ્ર આવતો હોય છે. પુનઃ શંકા- જ્યારે અભિજિત્ થી માંડી ક્રમ દર્શાવો છો, તો તે નક્ષત્ર વ્યવહારમાં કેમ પ્રવર્તતું નથી? સમાધાન– ચન્દ્રમાની સાથે આ અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલ રહી ચંદ્રમાં સદ્ય અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે જેથી સ્વલાકાલીન હોવાથી અવ્યવહાર્ય* ગયું છે. ગ્રહોનાં નામ ઉપરથી આપણા સાત વારના નામ પડેલા છે. જેમકે સૂર્ય કે રવિ ગ્રહ ઉપરથી રવિવાર, ચંદ્ર કે સોમ ગ્રહ ઉપરથી સોમ, મંગળથી મંગળ, બુધગ્રહથી બુધવાર, ગુરુથી ગુરુ, શુક્રથી શુક્ર, શનિ ઉપરથી શનિવાર. [૧૯]. ॥ मनुष्यक्षेत्रवर्ती चरज्योतिषीनी संख्या तथा विमानोनुं प्रमाण वगेरेनुं यंत्र ॥ ज्यो०नां नामो | आया०विष्कम्भ | ऊंचाई प्रमाण | वि० वा- | गतिक्रम | ऋद्धिक्रम जंबूद्वीप प्रमाण हकसं० संख्या ૧ ચન્દ્ર વિમાન ૧ યો૦ના ૬૧ | ૧ યોના ૬૧ | ૧૬૦૦૦ મંદ અધિક ઠિયા ૫૬ ભાગ | ઠિયા ૨૮ ભાગ તેથી ૨ સૂર્ય વિમાન | ૧ યોહના ૬૧ | ૧ યો૦ના ૬૧ અધિક અલ્પ ઠિયા૪૮ ભાગ | ઠિયા ૨૪ ભાગ તેથી ૩ ગ્રહ વિમાન ૨ ગાઉ ૧ ગાઉ ૮૦૦ અધિક અલ્પ ૧૭૬ ૪ નક્ષત્ર વિમાન ૧ ગાઉ Oા ગાઉ | ૪૦૦૦ ૫ તારા વિમાન ના ગાઉ | ગાઉ | ૨૦૦ ૧૩૩૯૫૦ કોડાકોડી અવતાર – અગાઉની ગાથામાં કહેલા ચન્દ્રના પરિવારને સાંભળી શિષ્ય પ્રશ્ન કરે છે કેમનુષ્યક્ષેત્ર તો પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે અને તારાની સંખ્યા તો તમે ઘણી કહો છો, તેટલા ક્ષેત્રમાં તે તારાઓનો સમાવેશ શી રીતે થાય? શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે શાસ્ત્રકાર મહારાજા ગાથા કહે છે– * ૧૪૬. જેમ એક ક્ષેત્રના બે રાજા હોય, બનેને રાજ્યસુખનો ભોગવટો હોય તેથી રાજા તો બંને કહેવાય, પરંતુ પ્રજા ઉપર આણ તો મોટો જે ઋદ્ધિવંત–પુણ્યશાળી હોય તેની જ વર્તતી હોય છે તેવી રીતે. ૧૪૭. આ માટે શ્રી સમવાયાંગ સૂત્ર મુદ્રિત પત્ર સત્તાવીસમું જોવું. સુિરતવાળું] તેથી For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ कोडाकोडीनी संख्यानुं प्रमाण १२३ कोडाकोडी सनं-तरंति मनंति खित्तथोवतया । केइ अन्ने उस्से-हंगुलमाणेण ताराणं ॥६०॥ . સંસ્કૃત છાયાकोटाकोटिः संज्ञान्तरमिति मन्यन्ते क्षेत्रस्तोकतया । केचिदन्ये उत्सेधाङ्गुलमानेन ताराणाम् ॥६०॥ શબ્દાર્થ – હોડાકોડી-ક્રોડાક્રોડા ગોવતી-અલ્પપણાને લીધે સવંત બીજી સંજ્ઞા હસ્તેહંગુનમાજ-ઉત્સધાંગુલનાં પ્રમાણવડે મન્નતિ=માને છે નાથાર્થ કોઈક આચાર્ય કોડાકોડીને સંજ્ઞાંતર–નામાંતર કહે છે, કારણકે મનુષ્યક્ષેત્ર થોડું છે. વળી કોઈ આચાર્યો તારાઓનાં વિમાનોને ઉત્સધાંગુલ વડે માપવાનું કહે છે. //૬ના વિરોષાર્થ–પૂર્વકૃત શંકાનું સમાધાન કરવા માટે ગ્રન્થકાર આચાર્યોના અભિપ્રાય દર્શાવી સમન્વય કરવાપૂર્વક સમાધાન કરે છે.' ૧–કેટલાક આચાર્યભગવંતો એમ કહે છે કે–વર્તમાનમાં તો એક કોડને (૧0000000)ક્રોડે ગુણીએ એટલે કોડાકોડી થાય છે, પરંતુ કોડની વર્તમાન પ્રસિદ્ધ સંખ્યાને ગ્રહણ ન કરવી, પરંતુ જેમ વ્યવહારમાં વીશની સંખ્યાને પણ કોડી કહેવાય છે. તેમ અહીં પણ તેના જેવી કોઈ અલ્પસંખ્યાને કોડી ગણીએ અને તે પ્રમાણવડ તારાનું કોડાકોડી સંખ્યાપણું ગ્રહણ કરીએ, તો આ જંબૂદ્વીપમાં તેટલા તારા સુખપૂર્વક સમાઈ રહે.૨૮ ૨–વળી અન્ય એક આચાર્ય એમ જણાવે છે કે–કોડાકોડીની પ્રસિદ્ધ ૧૪ શૂન્ય (ભીંડા)વાળી જે સંખ્યા છે તે જ લેવી અને તારાનાં વિમાનોનું પ્રમાણ “નાપુવવિમાફ મિખ, પાબંને તુ ઇત્યાદિ પાઠ પ્રમાણે પ્રમાણાંગુલે જે લેવાય છે, તે પ્રમાણાંગુલ) વડે ન લેતાં ઉત્સધાંગુલથી ગ્રહણ કરવું, જેથી જમ્બુદ્વીપનું ૭૯૦૫૬૯૪૧૫૦ યોજન ક્ષેત્રફળ છે તે પ્રમાણાંગુલના હિસાબે છે અને ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૬ચારસોગુણો (અથવા હજારગુણો) હોવાથી જંબૂદ્વીપનું ઉપરોક્ત ક્ષેત્રફળ (તારાનાં ઉત્સધાંગુલ વિમાનોથી) ૪00 ગણું અથવા હજારગણું કરીએ તો તેટલા મોટા આકાશક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી કોડાકોડીની સંખ્યાવાળા (૬૬૯૭૫ કોડાકોડી) તારાઓનાં વિમાનો સુખપૂર્વક સમાઈ રહે તેમાં કશી બાધા જણાતી નથી. [૬૦]. અવતરણ–ચન્દ્રના પરિવારના વક્તવ્યપ્રસંગે પરિવારમાં રહેલા રાહુગ્રહ સંબંધી વર્ણન કરે ૧૪૮. કોઈ આચાર્ય (જિનભદ્રગણિ ક્ષ0) તારાની સંખ્યાને કોડાકોડી ન માનતાં કોડી જ માને છે અને સંશય ટાળે છે. તત્ત્વ દેવતીરામ્. ૧૪૯. ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ રા ગુણો, ૪૦૦ ગુણો અને ૧૦૦૦ ગુણો મોટો છે, આથી ખાસ ધ્યાન રાખવું કે–જે ઠેકાણે જેવાં પ્રમાણ માટે જે યોગ્ય હોય તેટલા ગુણો ત્યાં ત્યાં ઘટાવવો. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह किण्हं राहुविमाणं, निचं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ ॥६१॥ સંસ્કૃત છાયાकृष्णं राहुविमानं, नित्यं चन्द्रेण भवत्यविरहितम् । વતન પ્રાપ્ત, અશ્ચન્દ્રએ તત્ રાતિ //દ્છા શબ્દાર્થ દિં કૃષ્ણવર્ણનું aa[āચાર અંગુલ વંદે ચંદ્ર સાથે કપૂરૂં અપ્રાપ્ત–દૂર વિરહિયં અવિરહિત–સતત હિટ્ટા નીચે | Tયાર્થ– કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચંદ્રની સાથે જ હોય છે એટલે તેનાથી દૂર થતું નથી એટલે કે ચાર આંગળ વેગળું રહ્યું થયું હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. II૬૧ વિરોવાર્ય ગાથાર્થવત્ સુગમ છે, છતાં પ્રાસંગિક કંઈક કહેવાય છે. ચંદ્રમાની સાથે રાહુનો સંયોગ થતાં શી શી સ્થિતિઓ ઉત્પન્ન થાય છે તે જણાવાય છે. સમગ્ર જંબૂઢીપમાં, દિવસ અને રાત્રિ એવો વિભાગ ઉત્પન્ન કરનાર, બે સૂર્યનો પ્રકાશ છે. અને તિથિઓની વ્યવસ્થાને ઉત્પન્ન કરનાર, બે ચંદ્રનો પ્રકાશ છે. એમાં સૂર્યના બિંબની હાનિ–વૃદ્ધિ હંમેશા કંઈ થતી નથી જે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, કારણકે તેને રાહુ જેવી રોજની કોઈ નડતર નથી. અલબત્ત, લાંબા વખતે આવે તે જુદી વાત છે. પરંતુ ચંદ્રના બિંબની થતી હાનિ–વૃદ્ધિ તો આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, જેમકે બીજને દિવસે ફક્ત ધનુષ્યની પણછના આકારે ચંદ્રમાનું બિંબ હોય છે અને ત્યારબાદ ક્રમેક્રમે વૃદ્ધિ પામતું શુદિ પૂર્ણિમાએ સંપૂર્ણ ચંદ્રબિંબ દષ્ટિગોચર થતું જોઈએ છીએ. જો કે મૂલસ્વરૂપે તો ચંદ્રમાં સદાયે અવસ્થિત સ્વભાવે જ છે, એમાં કંઈ પણ વધઘટ થતી જ નથી, પરંતુ અમુક આવરણના સંયોગોને પામીને જ હંમેશા વાસ્તવિક હાનિવૃદ્ધિ ઉત્પન્ન થયા કરે છે. એ હાનિવૃદ્ધિ કેવી રીતે અને શાથી થાય છે? તથા કોણ કરે છે? વળી તેથી કેવી કેવી દિનમાનાદિની બાબતો ઉપસ્થિત થાય છે, વગેરે પ્રસંગ પામીને પ્રસ્થાન્તરથી કિંચિત વર્ણવાય છે. ચન્દ્રના બિંબની શુકલપક્ષમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થવી અને કૃષ્ણપક્ષમાં ક્રમેક્રમે હાનિ થવી તેનું કારણ રાહુના વિમાનનું આવરણ અને અનાવરણ માત્ર જ છે. એ રાહુ બે પ્રકારના છે ૧-નિત્યદુ અને ૨-પર્વાદુ. પર્વરકું- આ રાહુ કોઈ કોઈ વખતે એકાએક પોતાના વિમાનવડે ચન્દ્ર કે સૂર્યનાં વિમાનને ઢાંકી દે છે એટલે તે વખતે લોકોમાં ગ્રહણ થયું એમ કહેવાય છે. આ પર્વરાહુ જઘન્યથી છ માસે ચંદ્રને તથા સૂર્યને ગ્રહણ કરે છે. એટલે કે સ્વવિમાનની છાયા વડે ચંદ્ર-સૂર્યના વિમાનનું આચ્છાદન કરે છે, અને ઉત્કૃષ્ટથી તે જ પર્વરાહુ ચન્દ્રને બેંતાલીશ માસે અને સૂર્યને અડતાલીશ વર્ષે આચ્છાદિત કરે છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧રફ નિત્ય – આ રાહુનું વિમાન કૃષ્ણવર્ણનું છે. તે વિમાન તથા પ્રકારે કુદરતી રીતે જ ચન્દ્રમાની સાથે જ અવિરહિત હોય છે. ચન્દ્રના વિમાનની નીચે નિરંતર ચાર બંગલ દુર રહી ચાલતાં ચન્દ્રમાનાં બિંબ (વિમાન)ને અમુક અમુક પ્રમાણમાં ધીમે ધીમે ક્રમશઃ પ્રતિદિન આવરે છે તેથી કૃષ્ણપક્ષની ઉત્પત્તિ થાય છે અને પુનઃ પૂર્વે જેવી રીતે ચન્દ્રમાનાં બિંબને પ્રતિદિન જેટલા જેટલા પ્રમાણમાં ઢાંક્યું તે જ પ્રમાણે તેટલા તેટલા જ ભાગપ્રમાણ બિંબનાં આવરણવાળા ભાગને ક્રમશઃ છોડતું જાય છે, જેથી ૧૫શુકલપક્ષની ઉત્પત્તિ થએલી ગણાય છે. - ઉક્ત ગતિએ સદાકાળ ચન્દ્રવિમાનનું અને રાહુવિમાનનું પરિભ્રમણ આ અઢીદ્વીપવર્તી ક્ષેત્રોમાં થયા કરે છે. અને એ કારણે જ ચન્દ્રમાનાં વિમાન સંબંધી તેજની હાનિ–વૃદ્ધિપણાનો વાસ્તવિક આભાસ થાય છે. ચાંદ્રમાસ વગેરેનો પ્રભાવ પણ એથી જ થએલો છે. હનિવૃદ્ધિારણ-ચન્દ્રમાના વિમાનનાં બાસઠ ભાગ કલ્પીએ અને એ બાસઠ ભાગને પંદર તિથિઓ સાથે વહેંચતા એક તિથિ દીઠ ચાર ચાર ભાગ વહેંચાય, (બાકી બે ભાગ રહ્યા તે રાહુથી અવરાતા જ નથી જેથી તે પંદર તિથિના ભાગોની ગણત્રીથી બહાર સમજવા) એ ચાર ચાર ભાગપ્રમાણ ચન્દ્રમાનું વિમાન હંમેશા નિત્યરાહુના વિમાનથી ઢંકાતું જાય છે એટલે ૧૫ દિવસે (૧૫*૪=૬૦) ૬૦ ભાગ અવરાય છે અને બાકી રહેલા બે ભાગ જેટલાં ચન્દ્ર વિમાનને રાહુનું વિમાન કદાપિ કાળે ઢકી શકતું જ નથી અને તેથી જ તે ભાગ ચન્દ્રમાની સોળમી કળા તરીકે પ્રસિદ્ધ છે. જે માટે કહ્યું છે કે “જોડશોંડશઃ વત્તા વિલં” અથવા બીજી રીતિએ રાહુના વિમાનનાં પંદર ભાગ કલ્પીએ એટલે કે રાહુ પોતાના એકેક ભાગવડે નિરંતર ચન્દ્રવિમાનને આવરે તો પંદર દિવસે, વિમાનના પંદર ભાગ વડે પંદર તિથિઓ અવરાય તે આ પ્રમાણે– વાવસ્થા—ચન્દ્રમાનાં વિમાનના પૂર્વે કલ્પલા–(અનાવરણીય) એવા બે ભાગ છોડીને સાઠ ભાગો પૈકીના ચાર ચાર ભાગોને (અથવા તો ' ભાગને) રાહુના વિમાનના પણ પૂર્વે કલ્પાયેલા ૧૫ ભાગો પૈકીના એક એક ભાગ વડે (૧ ભાગે) કણપક્ષની પ્રતિપદાએ રાહુ આચ્છાદિત કરે છે. બીજને દિવસે તે જ રાહુ પોતાના બે ભાગોવડે (૨) ચન્દ્રવિમાનના આઠ ભાગને (૨ ભાગને) આવરે છે. એમ પ્રત્યેક દિવસે ક્રમે ક્રમે ચન્દ્રમાનાં વિમાનને ચાર ચાર ભાગોને રાહુ પોતાના વિમાનના એક એક ભાગ વડે ઢાંકતો જાય છે એમ કરતાં કરતાં અમાવાસ્યાને દિવસે ચંદ્રમાનાં સમગ્ર બિંબને (વિમાનના ૬૦ ભાગોને) રાહુ પોતાના પંદર ભાગો વડે આવરે છે ત્યારે જગત સર્વત્ર અંધકારથી છવાઈ જાય છે. અમાવાસ્યાને દિવસે ચન્દ્રમાનું (૬૦ ભાગનું) સકલ બિંબ રાહુએ પોતાના વિમાનના પંદર ૧૫૦. સસિલૂરામાં સતિરસાડાનવરિલેટિં ા ઉદ્યોગો મેષ, નન્નો માસ છi Illી. મંડલપ્રકરણ ૧૫૧. ઉવાં ૪–“રાહુવિક કિર્દ, સસિ ક્ષિી મા મુડું, સાફ ઘંટો વીમા, તિજોસુ પો હવ તન્હા ।।१।। बावहिँ बावहिँ दिवसे उ सुक्कपक्खस्स | जं परिष्ड्डइ चंदो खवेइ तं चेव कालेण ||२|| ૧૫૨. એકમ, બીજ, ત્રીજ, ઈત્યાદિ તિથિનો લોકવ્યવહાર ચાલે છે તે પણ એક ભાગવડે ઢાંકે ત્યારે એકમ, બે ભાગ વડે ઢાંકે તેથી બીજ, એમ રાહુના ચૌદ ભાગ વડે ઢંકાય ત્યારે ચૌદશ આ આશયથી જ છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ભાગો દ્વારા ઢાંકી દીધું જેથી જગતમાં અંધકાર ફેલાઈ ગયો; બાકી રહેલા બે ભાગ તો અનાવરણીય રહેતા હોવાથી એ ભાગો તિથિની ગણત્રીમાં ભેગા ગણવાના નથી. આ પ્રમાણે કૃષ્ણપક્ષ પૂરો થયો. વનપલવ્યવસ્થા– હવે એ ઢાંકેલા ૬૦ ભાગો પૈકી શુકલપક્ષની પ્રતિપદાને દિવસે રાહુનું વિમાન (ચરસ્વભાવે) પાછું ખસતું જાય તો તે કેટલું ખસે? તો પૂર્વવત્ એક દિવસે ચાર ભાગ જેટલું ખસીને ચન્દ્રમાના ભાગને રાહુ પોતાના આ ભાગવડે પ્રગટ કરે એ પ્રમાણે શુદિ બીજને દિવસે બીજા ચાર ભાગને પ્રગટ કરે (એટલે ૬૨ ભાગ આશ્રયીને તો બીજને દિવસે ૧૦ ભાગ જેટલું બિંબ પ્રગટ થાય) જેને આપણે ભાષામાં બીજ ઊગી' કહીએ છીએ, અને જેના ઉપર માસ વષદિનાં શુભાશુભફલાદિની ગણત્રીઓ અંકાય છે. વળી બીજનો ચંદ્ર ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળો હોવાથી, તેનું દર્શન સર્વ પ્રકારે વૃદ્ધિકારક ગણાય છે. આ પ્રમાણે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન ચાર ચાર ભાગને રાહુ જેમ ચન્દ્રમાને જેવી રીતે જેટલા ભાગને આવરતો હતો, શુક્લપક્ષમાં તેવી જ રીતે તેટલા ભાગોને પ્રતિદિન પ્રગટ કરતો જાય, જેથી દિવસે દિવસે ચન્દ્રમાનું બિંબ વિશેષ વિશેષ ખુલ્લું થતું જાય અને તેમાં પણ ક્રમશઃ વૃદ્ધિ થતી જાય, આ પ્રમાણે રાહુનું આવરણ ખસતું ખસતું શુદિ પૂર્ણિમાએ ચન્દ્રમાના સકલ બિંબથી દૂર થઈ જતું હોવાથી ચન્દ્રમાના ૬૨ ભાગરૂપ સંપૂર્ણ બિંબને આપણે પ્રત્યક્ષ જોઈ આનંદની કોઈ અનેરી ઊર્મિઓ અનુભવીએ છીએ. - ચન્દ્રમાનો એ ચાર ભાગ પ્રમાણ અંશ રાહુ જેટલો કાળ આવરે અને તે જેટલો વખત લોકમાં પ્રગટ તરીકે રાખે તેટલા કાળને એક તિથિ કહેવાય, રાહુ જે ચાર ચાર ભાગને આવરતો જાય તે બધી તિથિઓ અનુક્રમે કૃષ્ણપક્ષની સમજવી અને તે જ રાહુ પુનઃ ઢાંકેલા ભાગો પૈકી ચાર ચાર ભાગોને નિત્ય પ્રકટ કરતો જાય ત્યારે તે પ્રતિપદા વગેરે તિથિઓ શુકલપક્ષની સમજવી.] અથવા ચન્દ્રવિમાનના સોળ ભાગ કરીએ તેમાં પ્રતિદિવસે રાહુ એકેક ભાગને આવરતો જાય ત્યારે એકેક ભાગ આવરે તે એક તિથિ એમ પંદર ભાગ અવરાઈ જાય ત્યારે અમાવાસ્યાનો દિવસ આવી રહે. સોળમો ભાગ તો જગતસ્વભાવે અવરાતો જ નથી. હવે તેવી રીતે શુક્લપક્ષે પાછો એકેક ભાગ મૂકાતો જાય એમ પણ કહેલું છે, અથવા તો જેટલા કાળમાં ચન્દ્રમાનો સોળમો ભાગ ઓછો થાય અથવા જેટલા કાળે તે વધે, તે કાળ પ્રમાણને એક તિથિપ્રમાણ કહેવાય. આવી ત્રીશ તિથિનો એક ચાંદ્રમાસ ગણાય છે. રૂતિ તિરથમવ: A શંકા- અમાવાસ્યાને દિવસે રાહુ ચન્દ્રવિમાનને આવરે છે તેથી પૃથ્વી પર સર્વત્ર અંધકાર ૧૫૩. “લયો રિ સરી વિસ રાહુવિમુક્ષો જ પુનમહિમા સૂરથમ હરો, પુત્રે પુબ્રિાન્તગુત્તી Il ll મંડલપ્રકરણ) કોઈ શંકા કરે કે ચાર ચાર ભાગ ખુલ્લા કરવાને હિસાબે આઠ ભાગ પ્રગટ થાય ત્યારે તો શુદિ બીજ કહેવાય, પરંતુ ઘણીવાર પ્રતિપદ્રના દિવસે જ બીજનો ઉદય હોય છે તો તે માટે શું? વળી બીજી તિથિઓની થતી વધઘટ તથા તિથિમાન અમુક ઘડી સુધીનાં આવે છે, તો પછી ચાર ચાર ભાગ પ્રમાણનો નિત્યાવરણ ક્રમ વગેરે કથન. કેમ સંગત કરવું? આના સમાધાન માટે જિજ્ઞાસુઓએ “જાતનોકાશ' વગેરે ગ્રન્થો જોવા. અહીં તો આટલો પણ વિષય પ્રાસંગિક અભ્યાસકોને ઉપયોગી હોવાથી જ વર્ણવ્યો છે. ૧૫૪. જુઓ–‘તમારો છો, ડુવડું હાથપથ પુન્નરસં / તત્તિમિત્તે માને, પુખવિ પરિવ8U નોપણ II9ll For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ग्रहणसंबंधी किंचित स्वरूप ૧૨૭ છવાઈ જાય છે એમ પૂર્વે કહ્યું, પરંતુ રાહુ કરતાં ચંદ્રનું વિમાન લગભગ બમણું હોવાથી બાકીના વિમાનભાગનું તેજ તો કોઈ પણ વિભાગમાં અવશ્ય પ્રગટ થવું જ જોઈએ. સમાધાન-રાહનું વિમાન અધ યોજનનું છે અને ચન્દ્રવિમાન ૫૬ યોજન પ્રમાણ (લગભગ બમણું) છે. હવે રાહુનું વિમાન ચન્દ્રમાની નીચે જેટલા ભાગમાં રહ્યું હોય તેટલા ભાગ નીચે અંધકાર છવાય તે માટે કોઈનો પણ વિરોધ હોઈ શકે નહીં પરંતુ બાકી રહેલાં ચન્દ્રવિમાનનો પ્રકાશ કેમ કોઈ પણ ક્ષેત્રે અનુભવાતો નથી? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે, રાહુનું વિમાન ચન્દ્રવિમાનને સંપૂર્ણ ઢાંકી શકતું તો નથી પરંતુ જેમ દાવાનળથી ઉછળેલા ધૂમાડાના સમૂહવડે મહાવિસ્તારવાળું એવું આકાશમંડળ જેમ અંધકારથી છવાઈ જાય છે તેમ રાહુવિમાન શ્યામ હોવાથી અત્યંત શ્યામવર્ણના “વિસ્તૃત કાન્તિસમૂહથી મહત્ પ્રમાણયુક્ત એવું પણ શશિમંડળ સમગ્ર આચ્છાદિત થઈ જાય છે. જેથી અહીં સર્વત્ર શ્યામકાન્તિ દેખાય છે.” એમ કેટલાક પ્રાજ્ઞ પુરુષો સમાધાન આપે છે. બીજા વિબુધજનો એવું સમાધાન કરે છે કે ગ્રહનાં વિમાનનું ગભૂત (અર્ધા યોજન) પ્રમાણ તે પ્રાયિક છે. તે પ્રાયઃ શબ્દ એ નિશ્ચિત અર્થનો દર્શક નથી જેથી ગભૂત પ્રમાણથી પણ રાહુગ્રહનું વિશેષ પ્રમાણ લઈએ એટલે ૧ યોજન લાંબું, પહોળું અને બત્રીશ ભાગ જેટલું જાડું લઈએ તો કોઈ પણ પ્રકારની પ્રાયઃ શબ્દની અપેક્ષાએ હરકત ઉપસ્થિત થતી નથી. ઉક્ત પ્રમાણે રાહુનાં વિમાનનું લેવાથી શશિમંડળ કરતાં પણ તેનું પ્રમાણ વધી જવાથી શશિમંડલને, રવવિમાનથી સુખેથી આચ્છાદિત કરે, તેમાં કોઈ પણ પ્રકારનો વિરોધ સંભવતો નથી. જિનભદ્રગણી મહારાજા સંગ્રહણીની ગાથામાં રાહના વિમાનનું પ્રમાણ આપતાં એક યોજન આયામ– વિષ્કભ અને તેથી ત્રિગુણ પરિધિ અને ૨૫૦ ધનુષ્યની જાડાઈ જણાવે છે. [ ग्रहणसंबंधी किंचित् स्वरूप ગ્રહણની ઉત્પત્તિ પર્વરાહુના જ સંયોગ ઉપર આધાર ધરાવે છે. ચંદ્રગ્રહણ પર્વરાહ પોતાની ગતિ કરતાં કરતાં જ્યારે ચંદ્રમાની કાન્તિને આવરતો, યથોક્તકાળે ચન્દ્રની નીચે સંપૂર્ણ આવી જાય ત્યારે ચન્દ્રને યથાયોગ્ય ઢાંકે છે, ત્યારે લોકમાં ગ્રહણ થયું એમ કહેવાય છે. સૂર્યપ્રકા–પૂર્વોક્ત રીતિએ પર્વરાહુ જ્યારે સૂર્યની વેશ્યાને યથોક્ત કાળે આચ્છાદિત કરે છે ત્યારે સૂર્યનો ઉપરાગ થવાથી સૂર્યગ્રહણ થાય છે. આ સૂર્યગ્રહણ જઘન્યથી છ માસે અને ઉત્કૃષ્ટથી અડતાલીશ વર્ષે થાય છે, એમ જૈનશાસ્ત્ર કહે છે. ચન્દ્રગ્રહણ પૂર્ણિમાએ થતું હોવાથી અને સૂર્યગ્રહણ અમાવાસ્યાએ થતું હોવાથી પર્વરાહુથી થતા આચ્છાદનમાં કોઈ પણ પ્રકારનો વિરોધ જણાતો નથી. જ્યારે ગ્રહણયોગ અમુક પ્રમાણમાં ૧૫૫. શ્રી ભગવતીસૂત્રના ટીકાકાર ગ્રહના વિમાનનું ગભૂત પ્રમાણ પણ પ્રાયિક બતલાવે છે. અને બારમા શતકના પાંચમાં ઉદ્દેશામાં રાહુનું વિમાન ચન્દ્રવિમાનથી લઘુ છે તેમ સૂચવે છે, એ સૂચવીને વિમાનથી નહિ પણ તે વિમાનની વિસ્તૃત શ્યામપ્રભાથી જ આચ્છાદન જણાવે છે. સત્ય સર્વજ્ઞગમ્ય. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ १२८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અમુક રીતિએ હોય છે ત્યારે તેને ખગ્રાસ' [ખંડ–ગ્રહ] વગેરે નામો આપવામાં આવે છે. શંકા—— જંબુદ્રીપમાં જ્યારે ગ્રહણ થાય ત્યારે એક સાથે બંને સૂર્યોનું હોય કે નહિ ? હોય તો સમગ્ર ક્ષેત્રોના ચંદ્રાદિનું ગ્રહણ પણ એક સાથે થઈ શકે કે કેમ ? સમાધાન— જ્યારે આપણે અહીં ગ્રહણ થાય છે ત્યારે જંબુદ્રીપમાં તો શું પણ સમગ્ર મનુષ્યક્ષેત્રોમાં રહેલાં ૧૩૨ ચન્દ્રોનું અને ૧૩૨ સૂર્યોનું પણ ગ્રહણ એકી સાથે જ થાય છે, કારણ કે મનુષ્યક્ષેત્રમાં અમુક નક્ષત્રનો યોગ આવે છે ત્યારે ગ્રહણ થાય છે. આથી સકલ ચલિત ચન્દ્રસૂર્યનો એક જ નક્ષત્ર સાથેનો યોગ સર્વ ઠેકાણે સમશ્રેણીમાં વ્યવસ્થિત હોવાથી ચરજ્યોતિષીઓનો ચર ક્રમ વ્યવસ્થિત રીતિએ જ આવે છે તેથી સર્વનું ગ્રહણ પણ એકીસાથે થાય છે. આ ગ્રહણ કોઈપણ ક્ષેત્રને વિષે હોઈ શકે છે. આ ગ્રહણની શુભાશુભતા ઉપર લોકોમાં પણ સુખાસુખ વગેરે કેવું થશે ? તે સંબંધી ભવિષ્યનો ઘણો આધાર રખાય છે. શંકા— યુગલિકક્ષેત્રે ગ્રહણ થતું હોય અને ત્યાં અશુભ ગ્રહણ હોય ત્યારે શું શુભભાવવાળા ક્ષેત્રોમાં પણ અશુભપણું પ્રાપ્ત થાય ખરું ? સમાધાન— જો કે તે ક્ષેત્રોમાં ચન્દ્રાદિની ગતિ હોવાથી ગ્રહણનો સંભવ તો છે, પરંતુ તેઓના મહાન પુણ્યથી તથાપ્રકારે ક્ષેત્રપ્રભાવથી અથવા કેટલીકવાર ગ્રહણદર્શનના અભાવથી તેઓને કંઈ પણ ઉપદ્રવનું કારણ થતું નથી. આ પ્રમાણે શ્રી નીવામિામસૂત્રમાં ખુલાસો આપ્યો છે. [૬૧] → કાવતરા જંબૂદ્વીપને વિષે એક તારાથી બીજા તારાનું અંતર કેટલું હોય ? तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं । बारस जोयणसहसा, दुन्नि सया चेव बायाला ॥६२॥ સંસ્કૃત છાયા— तारायाश्च तारायाश्च, जंबूद्वीपेऽन्तरं गुरुकम् । द्वादश योजनसहस्त्राणि द्विशतानि चैव द्विचत्वारिंशत् ||६२|| શબ્દાર્થ ગુરુવં=ઉત્કૃષ્ટ વારસ નોયન્સહસા=બાર હજાર યોજન વાયાના=બેંતાલીશ ગાથાર્થ જંબુદ્રીપને વિષે એક તારાવિમાનથી બીજા તારાવિમાન વચ્ચેનું અંતર બાર હજાર બસો ને બેંતાલીસ યોજનનું છે. ૬૨ા તારસતારાનું નંબુદ્રીમિ=જંબુદ્વીપમાં અંતર=આંતરું વિશેષાર્થ જંબુદ્રીપના મેરુપર્વતનો સમભૂતલાપૃથ્વીના સ્થાને વ્યાસ (ઘેરાવો—જાડાઈ) દશ હજાર યોજનનો છે, ત્યાંથી ૭૯૦ યોજન ઊંચું તારામંડળ પથરાયેલું છે. તે સ્થાને પણ મેરુના ૧૫૬. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા સંબંધી થતો વિપર્યાસ ક્રમ, તિથિની વધઘટ, અધિક માસાદિનું કારણ વગેરે ‘કાળલોકાદિ’ ગ્રન્થોથી અથવા તે વિષયના જ્ઞાતાઓથી જાણી લેવું. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ निषध अने नीलवंत पर्वत व्याघाताश्रयी अंतर ર૬ વ્યાસમાં જાડાઈમાં) ૧૫ખાસ ફેર પડતો નથી. આથી ત્યાં આગળ મેરુપર્વતની એક દિશા સન્મુખ ૧૧૨૧ યોજન દૂર તારામંડળનું પરિભ્રમણ હોય છે તેવી જ રીતે તેની પ્રતિપક્ષી (સામેની) દિશામાં પણ મેરુથી ૧૧૨૧ યોજન દૂર તારામંડળ પરિભ્રમણ કરે છે. બન્ને બાજનું ૧૧૨૧ યોજના અંતર અને વચલા મેરુની ૧0000 યોજનની પહોળાઈ એ ત્રણેનો સરવાળો કરીએ એટલે કે પૂર્વદિશાના તારાના સ્થાનથી પશ્ચિમદિશા સન્મુખ ૧૧૨૧ યોજન દૂર જઈએ ત્યારે મેરુ આવે, મેરુના પુનઃ ૧0000 યોજન વટાવીએ ત્યારબાદ ૧૧૨૧ યોજન બીજી બાજુએ (પશ્ચિમદિશા તરફ) જઈએ ત્યારે તારાઓનાં વિમાનો આવે. આ પ્રમાણે મેરુનું અને મેરુના બંને બાજુનાં અંતર પ્રમાણનો સરવાળો કરતાં ૧૨૨૪૨ યોજન પ્રમાણ અંતર મેરુની અપેક્ષાએ (વ્યાઘાતભાવી) એક તારાથી બીજા તારા વચ્ચેનું જાણવું. [૬૨] અવતાર – નિષધ અને નીલવંત પર્વત વ્યાઘાતાશ્રયી અંતરને કહે છે. निसढो य नीलवंतो, चत्तारि सय उच्च पंचसय कूडा । સદ્ધ કરે રિવા, પતિ મયંકુવાસણ [. T. ૪. ૦૪] સંસ્કૃત છાયાनिषधश्च नीलवान्, चत्वारि शतानि उच्चानि पञ्चशतानि कूटानि । अर्द्धमुपरि ऋक्षाणि, चरन्ति उभयत्राऽष्टबाहायाम् ॥६३।। શબ્દાર્થ – નિસો નિષધ પર્વત ૩=ઊંચો નીરવંતો નીલવંત પર્વત ૩મયર્દ બન્ને બાજુએ આઠ યોજનની વસ્તાર સન્ચારસો વાહાઈ વ્યાઘાત થાર્થ નિષધ અને નીલવંત પર્વતો ભૂમિથી ચારસો યોજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચાં નવ નવ શિખર–કૂટો છે. તે કૂટો ઉપરના ભાગમાં અઢીસો (૨૫૦) યોજન પહોળાં છે અને તે કૂટોથી આઠ આઠ યોજનની અબાધાએ નક્ષત્ર, તારાઓ વગેરે પરિભ્રમણ કરે છે. ૬૩ નિષધ–નીલવંત આશ્રયી વ્યાઘાત નિર્ણાઘાત અંતર ૪ વિરોષાર્થ– જંબૂદ્વીપના મધ્યવર્તી રહેલાં મહાવિદેહક્ષેત્રની એક બાજુએ નિષધ પર્વત આવેલો છે અને તે જ ક્ષેત્રની બીજી બાજુએ મહાવિદેહને સ્પર્શી રહેલો, તેની સીમા કરનારો નીલવંત પર્વત આવેલો છે. ૧૫૭. છતાં જેટલો ફેર પડે છે તે જાણવા માટે ગંડૂ૦, પ્રજ્ઞ૦, ક્ષેત્રફુ), તો આદિ ગ્રંથો જોવા. ૧૫૮. એક તારાથી બીજા તારાવિમાન વચ્ચે આટલું અંતર છતાં અહીંથી આકાશમાં જોઈએ તો એક બીજા તદ્દન નજીક નજીક દેખાય છે તે કેમ? એ આપણો દૃષ્ટિદોષ છે. દૂર રહેલી વસ્તુઓ સ્વરૂપે સ્વતઃ મોટી અંતરવાળી હોવા છતાં દૂરથી પાસે પાસે દેખાય છે. જેમ કોઈ એક ગામનાં વૃક્ષો કે મુકામો પરસ્પર દૂર હોવા છતાં દૂરથી તો જાણે એકબીજાને સ્પર્શીને જ રહ્યા ન હોય તેવાં જ લાગે છે, તો પછી ૭૯૦ યોજન દૂર રહેલી વસ્તુ પાસે પાસે દેખાય તેમાં શું આશ્ચર્ય ! ૧૭, For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ બન્ને પર્વતો ભૂમિથી ૪૦૦ યોજન ઊંચા છે. એ ૪૦૦ યોજન ઊંચા બન્ને પર્વત ઉપર પુનઃ પ૦૦ યોજનની ઊંચાઈવાળાં નવ નવ કૂટો (શિખરો) છેટે છેટે આવેલાં છે. १३० કૂટ એટલે પર્વતના ઉ૫૨ ભાગે ઊંચો ગયેલો અને અલગ દેખાઈ આવતો ભાગ. પરમ પુનિત શત્રુંજય પર્વત ઉપર, ઉપરના તળીયે પહોંચ્યા બાદ નવટૂંકની જે ટેકરી દેખાય છે, તે નીચે પહોળી અને ઉપર જતાં ટૂંકી થયેલી દેખાય છે તેવી જ રીતે, પણ આ ટેકરીઓ પ્રમાણમાં વધુ મોટી અને નીચેથી ઉપર જતાં દીપિશખાવત્ આકારવાળી થયેલી ટેકરીઓને કૂટો કહેવાય છે. આ કૂટો સહિત પર્વતની ઊંચાઈ ૯૦૦ યોજન થવાથી તારાના સ્થાનથી પણ ઊંચાઈમાં આ પર્વત વધારે ગયેલો છે. આ કૂટો ઉપરનાં શિખર ભાગે ૨૫૦ યોજન પહોળાં છે. આ કૂટોની બન્ને તરફ આઠ આઠ યોજન દૂર નક્ષત્રનાં વિમાનો છે. [૬૩] (પ્ર. ગા. સં. ૧૪) ગવતરણ— વ્યાઘાતે જઘન્ય અંતર કેટલું ? અને નિર્વ્યાઘાતે જઘન્ય ઉત્કૃષ્ટ અંતર કેટલું ? छावट्ठा दुन्निसया, जहन्नमेयं तु होइ वाघाए । निव्वाघाए गुरु लहु, दो गाउय धणुसया पंच ॥६४॥ સંસ્કૃત છાયા— षट्षष्टानि द्विशतानि, जघन्यमेतत्तु भवति व्याघाते । निर्व्याघाते गुरु-लघु, द्वे गव्यूते च धनुःशतानि पञ्च ॥ ६४॥ શબ્દાર્થ— છાવઠ્ઠા=છાસઠ યુત્રિતયા બસો વાયાળુ વ્યાઘાતવડે નિવ્વાષા=નિર્માઘાતવડે ગુરુનદુઉત્કૃષ્ટ—જઘન્ય ઘણુતા પંચપાંચસો ધનુષ્ય ગાચાર્ય— વ્યાઘાતવડે જઘન્ય આંતરું (૨૫૦+૮+૮=૨૬૬) બસો છાસઠ યોજન પ્રમાણ થયું, નિર્વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું હોય છે. ૬૪ વિશેષાર્થ— એક નક્ષત્ર વિમાનથી આઠ યોજન દૂર ફૂટ અને એ કૂટની પહોળાઈ ૨૫૦ યોજન તે વીત્યા બાદ બીજી (સામે) બાજુનાં આઠ યોજન જઈએ ત્યારે નક્ષત્રનું વિમાન આવે. તેથી ત્રણેનો સરવાળો કરીએ તો ૨૬૬ યોજનનું એક નક્ષત્રથી બીજા નક્ષત્રનું નિષધ અને નીલવંત પર્વતની અપેક્ષાએ (વ્યાઘાતે) જઘન્ય અંતરમાન જાણવું. તેવી જ રીતે તારાવિમાનનું અંતર પણ ૨૬૬ યોજનનું સમજી લેવું. પર્વતાદિકના વ્યાઘાત વિના એક તારાથી અન્ય તારાનું તથા એક નક્ષત્રથી અન્ય નક્ષત્રનું ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અને જઘન્ય અંતર લઈએ તો પાંચસો ધનુષ્ય પડે છે. નક્ષત્રો તારાઓના સમુદાયથી જ બનેલાં હોય છે. [૬૪] For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ चन्द्र-सूर्योनुं परस्पर अंतर १३१ ॥ मेरु तथा निषधादिपर्वतव्याघाते तथा व्याघात विना तारा - नक्षत्रोनुं अंतर-यंत्र ॥ मेरुव्याघाते निषधादिव्या० व्याघात विना व्या०-विना ज० अं. ૧૨૨૪૨ યો૦ ૨૬૬ યો૦ ૨ ગાઉ ૫૦૦ ધનુષ્ય ૧ ગાઉ ૪ नाम તારા તારાનું નક્ષત્ર—નક્ષત્રનું 39 22 અવતરન— એ પ્રમાણે તારા તથા નક્ષત્ર વચ્ચેનું વ્યાઘાતિક નિર્વ્યાઘાતિક જઘન્યોત્કૃષ્ટ અંતર કહીને, હવે મનુષ્યક્ષેત્રની બહાર જાણે લટકાવેલ ઘંટાની માફક સ્થિર લટકતા ચંદ્ર સૂર્યોનું પરસ્પર અંતર કહે છે. P माणुसनगाउ बाहिं, चंदा सूरस्स सूर चंदस्स । जोयणसहस्सपन्ना- सऽणूणगा अंतरं વિવું દ્દા માનુસનાઽ=માનુષોત્તર પર્વતથી સૂરસ=સૂર્યનું સૂર્=સૂર્યથી સંસ્કૃત છાયા— मानुषनगतो बहिः, चन्द्रात् सूर्यस्य सूर्याच्चन्द्रस्य । योजनसहस्त्रपञ्चाशद् अनूनमन्तरं दृष्टम् ॥६५॥ શબ્દાર્થ— સહસપન્નાસ=પચાસ હજાર (S)ખૂણા=અન્યૂન—સંપૂર્ણ વિğજોયેલું છે ગાથાર્થ માનુષોત્તર પર્વતથી બહાર વિવક્ષિત ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજનનું સર્વજ્ઞોએ જોયેલું છે. ।।૬।। વિશેષાર્થ— મનુષ્યક્ષેત્રની મર્યાદાને કરનારા, માનુષોત્તરપર્વતની બહાર રહેલા ચન્દ્ર, સૂર્ય અને તારા વગેરે સર્વ જ્યોતિષીઓનાં વિમાનો તથાવિધ જગત્ સ્વભાવે અચલ (સ્થિર) રહીને સદા પ્રકાશ આપે છે. આ સૂર્ય અને ચન્દ્રાદિનાં વિમાનોનું ચરાચ૨૫ણું ન હોવાથી પરસ્પર રાહુ આદિનો સંયોગ તેમને નથી. તેથી ગ્રહણની ઉત્પત્તિનો અભાવ હોવાથી કોઈ દિવસે તેના તેજમાં અને વર્ણમાં વિકૃતિ–ફેરફાર થતો નથી. તેથી સદાકાળ તે વિમાનો પૈકી સૂર્યવિમાનોનો પ્રકાશ અગ્નિના વર્ણ સરખો દેખાય છે, જ્યારે ચન્દ્રનો પ્રકાશ ઘણો જ ઉજ્વલ હોય છે, અને ચર તથા સ્થિર તારા વગેરેનાં વિમાનો પાંચે પ્રકારનાં વર્ણવાળાં હોય છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રની બહાર રહેલાં સ્થિર ચન્દ્ર સૂર્યાદિ જ્યોતિષીનું પરસ્પર અંતર પચાસ હજા૨ (૫૦૦૦૦) યોજનનું છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે. મ+ ચર અને સ્થિર બન્ને પ્રકારનાં વિમાનો પૈકી સુંદર કમલગર્ભ સરખા, ગૌરવર્ણીય, વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રાભરણભૂષણોને ધારણ કરનારા ચન્દ્રમાના મુકુટના અગ્રભાગે, પ્રભામંડળ સ્થાનીય ચન્દ્રમણ્ડલાકારનું ચિહ્ન હોય છે, સૂર્યને સૂર્યમણ્ડલાકારનું ચિહ્ન, ગ્રહને ગ્રહમણ્ડલાકારનું, નક્ષત્રને For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૦રર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નક્ષત્રમષ્ઠલાકારનું અને તારાને તારામષ્ઠલાકારનું ચિહ્ન હોય છે. - આ બધાં વિમાનો જ હોય છે. પરંતુ કેટલાક લોકો કહે છે કે પ્રત્યક્ષ દેખાતા સૂર્યાદિ પાંચે સ્વતઃ દેવસ્વરૂપ જ છે, તો આ માન્યતા અજ્ઞાનના ઘરની છે. વળી ચન્દ્રનાં વિમાનની નીચે રહેલાં ચિત્રરૂપ મૃગચિહ્નને પણ લોકો અનેક પ્રકારની કલ્પના કરી અનેક રીતે ઓળખાવે છે. પરંતુ પ્રત્યક્ષ દેખાતાં જે જ્યોતિષીઓ આકાશમાં જોઈએ છીએ તે તો, તે તે વિમાનો જ છે. તે તથા પ્રકારના કર્મોદયે તેજસ્વી હોવાથી આપણે દૂરથી જોઈ શકીએ છીએ. સૂર્ય ચન્દ્રાદિ દેવો અને તેમનો અન્ય દેવ-દેવી પરિવાર તો તે વિમાનોની અંદર રહેલો છે. સર્વજ્ઞ ભગવંતનું શાસન તો એ જ પ્રતિપાદન કરે છે કે, ચન્દ્રમાનાં વિમાનની પીઠિકા નીચે સ્ફટિકમય “મૃગનું જ ચિહ્ન કોતરેલું છે, માટે આપણે પણ તે મૃગાકારને દેખીએ છીએ. I૬પા ॥ मनुष्यक्षेत्र बहार चन्द्रथी सूर्यनुं परस्पर तथा अंदरोअंदर अंतरप्रमाण ॥ नाम नाम ચન્દ્રથી સૂર્યનું સૂર્યથી ચન્દ્રનું अंतरप्रमाण ૫000 યો૦ ચન્દ્રથી ચન્દ્રનું સૂર્યથી સૂર્યનું अंतरप्रमाण || ૧ લાખ યો૦ ૪૮ ૧ લાખ યો૦ ૫૬ અવતર-મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર કહ્યું, હવે ચન્દ્રથી ચન્દ્રનું અંતર તેમજ સૂર્યથી સૂર્યનું અંતર પ્રદર્શિત કરે છે. ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ । रविअंतरिया ससिणो, ससिअंतरिया रवी दित्ता ॥६६॥ સંસ્કૃત છાયા शशिनः शशिनो रवे रवेस्साधिकयोजनलक्षमन्तरं भवति । વિઃ–અન્તરિતા: શશિનઃ, શશિ–૩ન્તરિતા વયો વીણા: /દદ્દા શબ્દાર્થ – રવિણંતરિયા=જ્યાંતરિત સિઝંતરિયા-ચન્દ્રાંતરિત સાસણો ચન્દ્રો દ્વિત્તા=પ્રકાશવંત ગાથાર્થ – એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું તેમજ એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર સાધિક લક્ષયોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. ||૬૬ાા. ૧૫૯. એક બાબતનું સૂચન કરવું અસ્થાને નથી કે–પૂર્ણિમાના દિવસે સાંજે ચન્દ્રનો ઉદય થાય છે ત્યારે મૃગચિહ્ન સવળું દેખાય છે. પરંતુ રાત વધતી જતાં મધ્યરાત્રિએ તે ચિત્ર અવળું થતાં પાછલી સવારે પૂર્ણ ઉલટું એટલે પગ ઊંચે ને પીઠ નીચે દેખાય છે. આવું શું કારણ? આથી ચંદ્રની ગતિ કેવી રીતે નક્કી કરવી? આ બાબત વિચારણા માગે છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहारना चन्द्र-सूर्यनुं स्वरूप વિરોષાર્થ–મનુષ્યક્ષેત્ર બહાર એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું પરસ્પર અંતર એક લાખ યોજના ઉપર એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ જેટલું સાધિક છે, કારણ કે ત્યાં સ્થિર જ્યોતિષીઓ હોવાથી પચાસ હજાર યોજન પૂર્ણ થયે સૂર્યવિમાન અવશ્ય આવે, એટલે તે વિમાનની ૪૮ ભાગની પહોળાઈ અધિક ગણવાની હોય છે. એ જ પ્રમાણે એક સૂર્યથી બીજા સૂર્યનું પણ પરસ્પર અંતર પ્રમાણ સાધિક લક્ષ યોજન છે અર્થાત્ એક સૂર્યથી બીજા સૂર્ય પાસે પહોંચતાં વચમાં (૫૦૦૦૦ યો. પૂર્ણ થયે પૂર્વગાથાનુસાર) ચન્દ્રવિમાન આવે, ત્યારબાદ સૂર્યવિમાન આવે છે, આથી એક સૂર્યથી બીજા ચન્દ્ર પાસે જ પહોંચતાં પ્રથમ પ0000 યોજન અંતર થાય. એ ચન્દ્રની ભાગની પહોળાઈ વટાવ્યા બાદ પુનઃ પ0000 યોજના પૂર્ણ થાય ત્યારે સૂર્ય આવતો હોવાથી એક લાખ યોજન અધિક 35 યોજનનું સજાતીય અંતર જાણવું. [૬૬] અવતર-મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્ર તથા સૂર્યના સ્વરૂપનું વર્ણન કરે છે. बहियाउ माणुसुत्तर, चंदा सूरा अवढि-उज्जोया । વંલા મીડ-ગુત્તા, સૂર પુખ કુંતિ પુરોહિં હાં [. T. . ૧૬] સંસ્કૃત છાયાबहिर्मानुषोत्तरात्, चन्द्राः सूर्या अवस्थितोद्योताः ।। चन्द्रा अभिजिद्युत्काः, सूर्याः पुनर्भवन्ति पुष्यैः ॥६७।। શબ્દાર્થ ફિઝીયા=અવસ્થિત સ્થિર પ્રકાશયુક્ત અથવા ગુHIકયુક્ત એક સ્થળે રહીને જ ઉદ્યોત કરવાવાળાં હિં પુષ્ય નક્ષત્રવડે મીઠુ=અભિજિત નક્ષત્ર નાથાર્થ માનુષોત્તર પર્વતથી બહાર ચન્દ્રો તથા સૂર્યો અવસ્થિત સ્થિર પ્રકાશવાળા હોય છે અર્થાત એક સ્થળે સ્થિર રહીને પ્રકાશ આપે છે તેમજ ચન્દ્રો અભિજિત નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્યનક્ષત્રવડે યુક્ત હોય છે. ૬૭થી વિશેષાર્થ– ગાથાર્થવત્ સુગમ છે. ફક્ત નક્ષત્ર યુક્ત’ એમ કહેવાનો આશય એ છે કે, મનુષ્યક્ષેત્રમાં તો ચરભાવ હોવાથી અઠ્ઠાવીશ નક્ષત્રો પૈકી પ્રત્યેકનો યથા-વારે (યથા-દિને) ચન્દ્રાદિ સાથે સંયોગ થયા કરે, પરંતુ મનુષ્યક્ષેત્ર બહાર તો જ્યોતિષીઓ સ્થિર હોવાથી તેઓ અનાદિસિદ્ધ એવા જે નક્ષત્રના યોગમાં પડ્યા હોય તે નક્ષત્રનો જ તેને સહયોગ સદાને માટે કહેવાય છે. (આ બન્ને નક્ષત્રો જ્યોતિષશાસ્ત્રમાં પણ શ્રેષ્ઠ ગણાય છે.) [૬૭] (પ્ર. ગા. સં. ૧૫) इति ज्योतिषीनिकायाधिकारान्तर्वतिज्योतिषीणां विमानादिविषयव्याख्या समाप्ता ॥ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ १३४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह મુથ પ્રાફિકી–સમુદ્રાવિહાર | [અવતરણ–આ પ્રમાણે મનુષ્યક્ષેત્રબહિર્વત ચન્દ્ર-સૂર્યાદિકનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યા બાદ, આગળ પ્રતિદ્વીપે કેટલા સૂર્ય હોય? તે અને તે જાણવાનું કરણ તથા તે ચન્દ્ર-સૂર્ય–ગ્રહાદિની પંક્તિ વગેરેનું વર્ણન કરવાનું છે, તે પૂર્વે જો દીપ-સમુદ્રના સ્થાન અને સંખ્યાદિ વર્ણન સમજી લેવામાં આવે તો આવતો વિષય સરલ થઈ પડે તે માટે ગ્રન્થકાર મહર્ષિ પ્રથમ દ્વિીપ–સમુદ્રનું સંખ્યા પ્રમાણ અને વિસ્તાર પ્રમાણ કેટલું છે? તે યુક્તિ આપી નીચેની ગાથાઓથી સમજાવે છે. પ્રથમ દ્વીપ–સમુદ્ર કેટલા અને કેવડા મોટા છે? તેનું નિરૂપણ કરે છે. उद्धारसागरदुगे, सढे समएहिँ तुल्ल दीवुदही । दुगुणादुगुणपवित्थर, वलयागारा पढमवजं ॥६॥ पढमो जोयणलक्खं, वट्टो तं वेढिलं ठिया सेसा । पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६६॥ સંસ્કૃત છાયાउद्धारसागरद्विके, साढे समयैस्तुल्या द्वीपोदधयः । द्विगुण-द्विगुणप्रविस्तारा, वलयाकाराः प्रथमवर्जाः ॥६८।। प्रथमो योजनलक्षं, वृत्तो तं वेष्टयित्वा स्थिताः शेषाः । प्रथमो जम्बूद्वीपो, स्वयम्भूरमणोदधिश्वरमः ॥६६॥ શબ્દાર્થ – ઉદ્ધાર-ઉદ્ધાર વિFરવિસ્તારવાળા સાર સાગરોપમ પઢમવનં પ્રથમ વર્જીને =દ્વિક–બેના નોયાઉં એક લાખ યોજના સ=અર્ધા સહિત વટ્ટ=વર્તુલ–ગોળ સમUહિં સમયો સાથે તુલ્ત=સરખા ઢિાં વીંટીને ટીવુદી દીપ–સમુદ્રો સયંમૂરમોહીસ્વયંભૂરમણ સમુદ્ર ટુપિડુગુ બમણા બમણા (ઠાણ બમણા) ગથાર્થ – અઢી ઉદ્ધારસાગરોપમના સમયોની જેટલી સંખ્યા થાય તેટલી સંખ્યાવાળા દ્વીપ સમુદ્રો છે અને પૂર્વ પૂર્વ કરતાં પછી પછીના દ્વીપ–સમુદ્રો બમણા બમણા વિસ્તારવાળા છે તથા પ્રથમ દ્વીપને વજીને સમગ્ર દીપ–સમુદ્રો વલયાકારે છે. પ્રથમ (જબૂદ્વીપ) લાખ યોજન પ્રમાણવાળો છે, તથા તે વૃત્ત-ગોળાકારે છે અને બીજા બધા For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ द्वीप- समुद्रनी संख्या अने तेनुं प्रमाण १३५ દ્વીપસમુદ્રો તેને વીંટીને વલયાકારે રહેલા છે. તેમાં પહેલો જંબુદ્વીપ અને છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. ૧૬૮-૬લા વિશેષાર્થ— પૂર્વે સૂક્ષ્મ—બાદર ભેદોવડે છ પ્રકારના પલ્યોપમ અને છ પ્રકારના સાગરોપમનું સવિસ્તર સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. તેવા અઢી ઉદ્ધારસાગરોપમ જેટલા કાળમાં જેટલા સમયો થાય તેટલી દ્વીપ–સમુદ્રોની સંખ્યા જિનેશ્વરોએ કહી છે. અથવા એક સૂક્ષ્મ ઉદ્ધાર ૧૬ સાગરોપમનાં ૧૦ કોડાકોડી સૂક્ષ્મોદ્વાર પલ્યોપમ થાય છે, તેથી અઢી સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમનાં ૨૫ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર૫લ્યોપમ થાય. આ ૨૫ કોડાકોડી પલ્યોપમમાં પૂર્વે જણાવેલ કથનાનુસાર જેટલા વાલાગ્રો સમાય તેટલા ૧૬%દ્વીપસમુદ્રો (બન્ને મળી) છે. દ્વીપસમુદ્રોનું પ્રમાણ :~ તેલપુલ (માલપુડા)ના આકારે અથવા પૂર્ણિમાના ચન્દ્રાકારે સર્વ દ્વીપસમુદ્રાભ્યન્તરવર્તી રહેલા, પહેલા જંબુદ્રીપને વર્જીને વલયાકારે રહેલા શેષ (સર્વ) દ્વીપસમુદ્રો પૂર્વ—પૂર્વથી દ્વિગુણ વિસ્તારવાળા છે. જેમકે–જંબુદ્રીપ એક લાખ યોજનનો, ત્યારબાદ આવેલો લવણસમુદ્ર તેથી દ્વિગુણ બે લાખ યોજનનો, તેથી દ્વિગુણ ધાતકીખંડ ૪ લાખ યોજનનો એમ ઉત્તરોત્તર દ્વિગુણ દ્વિગુણ (બમણા) વિસ્તારવાળા સર્વ દ્વીપસમુદ્રો જાણવા. સકલ દ્વીપસમુદ્રનો આકાર ઃ— ઉત્સેધાંગુલ (આપણું જે ચાલુ અંગુલપ્રમાણ તે)થી પ્રમાણાંગુલ ચારસો ગુણો અથવા હજાર ગુણો મોટો છે એટલે ચારસો ઉત્સેધાંગુલનો એક પ્રમાણાંગુલ થાય, તે પ્રમાણાંગુલ વડે નિષ્પન્ન એક લાખ યોજન પ્રમાણવાળો પહેલો જંબુદ્રીપ આવેલો છે. આ જંબુદ્રીપ જૈનશાસ્ત્રની માન્યતા મુજબ વૃત્ત વિખંભવાળો છે અર્થાત્ થાળી અથવા માલપુડા સરખો ગોળાકારવાળો છે, પરંતુ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની માન્યતાવત્ દડા જેવો કે નારંગી જેવો નથી. આ આકારને પ્રતવૃત્ત કહેવાય છે. પ્રતરવૃત્ત વસ્તુની લંબાઈ અને પહોળાઈ પ્રમાણમાં એકસરખી થાય છે, આથી જ વૃત્તિવિમ (પ્રતરવૃત્ત)વાળી વસ્તુને મધ્ય બિન્દુથી ગમે તે દિશા અથવા વિદિશામાં (સામસામી) માપીએ તો પણ તેનું એકસરખું પ્રમાણ આવી રહેશે. સમપ્રતવૃત્ત (સમગોળ) વસ્તુનો વ્યાસ (વિસ્તાર) સરખો હોય છે. આથી જંબુદ્રીપ પણ વિષમપ્રતવૃત્તાવિ (લંબગોળ વા અર્ધોગોળ) નથી પણ સમપ્રતરવૃત્ત છે. આ સમવ્રતવૃત્ત એવા જંબૂદ્વીપની ચારે બાજુ ફરતો રિમંડળાકારે (ચૂડી સરખા આકારે) નવળસમુદ્ર આવેલો છે, એટલે ચૂડીમાં ચારે બાજુ કાંઠો અને વચ્ચે પોલાણ ભાગ હોય તેવી રીતે જંબૂને ફરતો ચૂડી સરખા વલયાકારે લવણસમુદ્ર આવેલો છે. વચ્ચે પોલાણ હોય તેવા ગોળાકારને મંડળ અથવા વત્તય કહેવાય છે. આ લવણસમુદ્ર પણ તેવા જ આકારે છે અને તેનો વાસ્તવિમ ૧૬૦. પલ્યોપમ–સાગરોપમનું વર્ણન પૃષ્ઠ ૧૭ થી ૩૦ સુધીમાં કહેવાયેલ છે. ૧૬૧. દ્વીપ એટલે શું ? જેની ચારે બાજુ પાણી હોય અને મધ્યમાં રહેઠાણ યોગ્ય ભૂમિ હોય તેને દ્વીપ કહેવાય છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ १३६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એટલે વલયાકાર વસ્તુની એક દિશા (બાજુ) તરફની પહોળાઈ એટલે જંબુદ્રીપની એકબાજુની જગતીથી લઈ ઠેઠ લવણસમુદ્રની જગતી સુધી અથવા તો ધાતકીખંડથી શરૂઆતના ક્ષેત્ર સુધીની બે લાખ યોજન વિમ પ્રમાણ થાય છે. ग इ क अ आ उ घ ख ત્યારપછી લવણસમુદ્રને ફરતો ધાતકીખંડ વલયાકારે આવે છે. આ ખંડ ચાર લાખ યોજન વિષ્લેભવાળો છે. તેને પરિવેષ્ટિત મંડળાકારે આઠ લાખ યોજન પ્રમાણ વલય વિષ્મભવાળો કાલોદધિ રહ્યો છે, અને તે કાલોદધિને ચારે બાજુ વીંટાઇને સોળ લાખ યોજન ચક્રવાલવિખંભવાળો પુષ્કરદ્વીપ આવેલો છે. આ પ્રમાણે જંબૂદ્વીપને વીંટીને પરિમંડળાકારે પૂર્વ પૂર્વથી બમણા વિસ્તાર (વિખંભ)વાળા દ્વીપસમુદ્રો છે, તેમાં જેને વિષે આપણે રહીએ છીએ તે સર્વથી પહેલો જંબુદ્રીપ છે અને છેલ્લામાં છેલ્લો તિલિોકના અંતે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર આવેલો છે. આ સમુદ્રની જગતી પૂર્ણ થઈ એટલે (આ જ સમુદ્રની પૂર્વદિશાની વેદિકાથી લઈ પશ્ચિમ વેદિકા પર્યંત એક રાજ પ્રમાણનો) તિતિલોક સમાપ્ત થયો, ત્યારબાદ બન્ને બાજુએ અલોકાકાશ આવેલો છે. [૬૮-૬૯] બાજુના ચિત્રમાં જંબુદ્રીપ અને લવણસમુદ્ર છે. ૬ થી ઞા સુધી અથવા રૂ થી ૩ સુધી જંબૂદ્વીપ ૧ લાખ યોજન વૃત્તવિખંભે છે અને લવણસમુદ્ર આ થી સ્વ સુધી અથવા તો રૂ થી 7 સુધી બે લાખ યોજન પ્રમાણ છે. આ ચક્રવાતવિમ કહેવાય છે પરંતુ થી ૬ સુધી અથવા ૧ થી ૬ સુધી તો પાંચ લાખ યોજન પ્રમાણ થાય છે. અવતર :— હવે કેટલાંક દ્વીપોનાં નામ કહે છે–(સાથે સાથે ગ્રન્થાન્તરથી તે તે દ્વીપોનું કિંચિત્ સ્વરૂપ પણ કહેવાય છે.) ખંq=જંબુદ્વીપ ધાય=ધાતકી ખંડ નંવ-ધાયજ્ઞ-પુવવર-વાળિ-વીર-ય-હોય-નવિસરા । અળ-ળવાય- કેવુંહત-સંવ-વા-મુયા-ત-વુંના ૭૦થી સંસ્કૃત છાયા— નવ્રૂધાતી–પુર–વારુળી—ક્ષીરકૃતેષુ નનીધા । अरुणा - Sरुणोपपात - कुण्डल - शङ्ख- रुचक- भुजग - कुश - क्रौञ्चाः ||७०|| શબ્દાર્થ પુજ્વર=પુષ્કરવર દ્વીપ વાસળીવારુણી દ્વીપ ૧૬૨. અહીંયા ‘ઝળહળવાય' શબ્દની વ્યુત્પત્તિ ચન્દ્રીયા ટીકાકારે—‘ગુરુશવત્વ ૩૫–સામીવ્યેન પ્રાપાત:-પતનું નાનિ યતિ' આ પ્રમાણે કરી છે. તે હિસાબે તો અહળપપાત એવું સ્વતંત્ર દ્વીપનામ નથી; જ્યારે ઠાણાંગજીમાં એ નામ સ્વતંત્ર દ્વીપ તરીકે વર્ણવ્યું છે. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ द्वीपोर्नु संक्षिप्त स्वरूप ૧ર૭ વીરક્ષીર દ્વીપ કુંડન કુંડલ દ્વીપ ઘ=વૃત દ્વીપ સં=શંખ દ્વીપ વોર ઈક્ષ દ્વીપ =ચક દ્વીપ નંદ્રિસરી નંદીશ્વર દ્વીપ મુયા=ભુજંગ દ્વીપ કરુણ અરુણ દ્વીપ =કુશ દ્વીપ છવાય અરુણ શબ્દનું પૂર્વમાં છે પતન જેમાં $વા=ક્રૌંચ દ્વીપ એવા ‘વર' આદિ શબ્દથી યુક્ત માથાર્થ—અહીં મૂલગાથામાં દ્વીપોનાં વિશેષનામ માત્રનો જ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અર્થ વખતે યથાયોગ્ય તે નામ સાથે ક્રમશઃ દીપ, વ૬ તથા વર શબ્દો યોજી લેવા. I૭ના વિરોણાર્થ— સર્વથી વચ્ચે, મધ્યમાં ને સહુથી પ્રથમ જંબૂદ્વીપ છે. એનું જંબૂ નામ કેમ પડ્યું? તે સંબંધમાં જણાવવાનું કે સર્વદ્વીપસમુદ્રાભ્યન્તરવર્તી જબૂદીપના મધ્યભાગમાં આવેલાં ઉત્તરકુરુક્ષેત્રના પૂર્વાધભાગમાં જાંબૂનદસુવર્ણની જેબૂપીઠ આવેલી છે. એ પીઠ ઉપર બે યોજનનાં મૂળિયાં યુક્ત અને સાધિક અષ્ટ યોજન ઊંચું ગયેલું ત્રિકાલ શાશ્વતું એવું “સુદર્શન’ નામનું જંબૂવૃક્ષ છે. એ વૃક્ષનાં મૂળકંદ થડ શાખા વગેરે સર્વ અવયવો વિવિધ રત્નનાં અને તેથી જુદા જુદા પ્રકારનાં રંગબેરંગી વર્ણમય છે. આ જંબૂવૃક્ષની વચલી જે વિડિમાશાખા તે ઉપર એક જિનચૈત્ય આવેલું છે, તે સિવાય બાકીની જે ચાર શાખાઓ તે વૃક્ષમાં વિસ્તરેલી છે. તેમાં પૂર્વદિશાની શાખા ઉપર “અનાદ્દત' દેવનું ભવન હોય છે, જ્યારે બાકીની ત્રણે દિશાની પ્રત્યેક શાખા ઉપર પ્રાસાદ હોય છે. તેમાં આ જંબૂવૃક્ષની પૂર્વશાખાના મધ્યભાગે આ દ્વીપના અધિપતિનો નિવાસ હોવાથી આ દ્વીપનું જંબૂ એવું શાશ્વત નામ કહેવાયેલું છે. તે અધિપતિને યોગ્ય ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ્ય ઊંચી મણિપીઠિકા ઉપર વ્યત્તરનિકાયના અનાદૃત દેવની શય્યા વર્તે છે. આ શય્યામાં વર્તતો, અનેક સામાજિક, આત્મરક્ષક તથા દેવદેવીઓના પરિવારમાં વિચરતો, પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલાં સુખોને પુણ્યાત્મા અનાદતદેવ ભોગવે છે. આ જંબૂવૃક્ષ જબૂદ્વીપની વેદિકા પ્રમાણ એવી બાર વેદિકાઓથી વેષ્ટિત છે. આ વેદિકા પછી તે વૃક્ષને ફરતાં અન્ય જંબૂ નામના વૃક્ષોનાં ત્રણ (અથવા કોઈ મતે બે) વલયો આવેલાં છે. આ પ્રમાણે જંબુદ્વીપના અધિપતિનું સ્થાન જંબૂવૃક્ષ ઉપર હોવાથી આ દીપનું જંબૂ નામ ખરેખર ગુણવાચક છે.” કહેવાનો આશય એ છે કે આવા પ્રકારનું દેવકુરુક્ષેત્રને વિષે શાલ્મલી’ નામનું વૃક્ષ પણ આવેલું છે અને તેના ઉપર પણ અધિષ્ઠાયક દેવોનો નિવાસ તો છે, પરંતુ તે જંબૂદ્વીપનો અધિપતિ દેવ નથી. ૨. ઘાતકીવંડ-ધાવડીની જાતના સુંદર પુષ્પથી સદા વિકસિત થયેલાં વૃક્ષોનાં ઘણાં વનખંડો હોવાથી તથા પૂર્વ અને પશ્ચિમદિશાનાં ખંડમાં સુદર્શન તથા પ્રિયદર્શન દેવનો નિવાસ ધાતકી નામના વૃક્ષ ઉપર હોવાથી આ દ્વીપનું ધાતકીખંડ એવું નામ સાન્તર્થ છે. ૩. પુરતી – આ દ્વીપમાં તથા પ્રકારનાં અતિવિશાલ “પા” (પદ્મ–કમળ)નાં વનખંડો હોવાથી ૧૬૩. વર્તમાનનો અનાદત' દેવ તે જબૂસ્વામીના કાકાનો જીવ સમજવો. ૧૬૪. આનું વિશેષ સ્વરૂપ તો પ્રકાશ સર્ગ ૧૭ તથા ક્ષેત્રમાથિી જાણવું. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તથા મહાપવા દેવના નિવાસથી આ નામ પણ ગુણવાચક છે. ૪. વાળ વકીપ (વાળી મદિરા વર શ્રેષ્ઠ) આ દ્વીપવર્તી વાવડીઓ વગેરેનું જલ ઉત્તમ “મદિરા જેવું હોવાથી આ નામ પડ્યું છે. પ. લીવરતી–આ નામ દ્વીપની વાવડીઓ વગેરેનું જળ વિશેષ કરીને “ક્ષીર-દૂધ જેવું હોવાથી સફલ લેખાય છે. ૬. કૃતવલી– આ દ્વીપની વાવડીઓ પણ વિશેષે “વૃત સરખા સ્વાદવાળા જલયુક્ત હોવાથી ઉક્ત નામ કહેવાયું છે. ૭. સુવરતી–આ દ્વીપની વાવડીઓ ઈશુ-શેલડી રસના સ્વાદવાળી વિશેષ હોવાથી દ્વીપનું આ નામ રાખવામાં આવેલ છે. ૮ નવીશ્વકીનંદી– નામ “વૃદ્ધિ-સમૃદ્ધતે વડે શ્રેષ્ઠ હોવાથી આ નામ યોગ્ય છે. આ |િ શ્રી નવીશ્વર દ્વીપ સંઘંથી વિવિ વન ) નહી એટલે (સર્વ રીતે) વૃદ્ધિ તેમાં ફર–શ્રેષ્ઠ, તે નંદીશ્વર કહેવાય છે. પ્રથમ ૧ જમ્બુદ્વીપ, ૨ લવણસમુદ્ર, ૩ ધાતકીખંડ, ૪ કાલોદધિ, ૫ પુષ્કરદ્વીપ, ૬ પુષ્કરસમુદ્ર, ૭ વારુણીવરદ્વીપ, ૮ વાણીવરસમુદ્ર, ૯ ક્ષીરવરદ્વીપ, ૧૦ ક્ષીરવરસમુદ્ર, ૧૧ ધૃતવરદ્વીપ, ૧૨ ધૃતવરસમુદ્ર, ૧૩ ઇક્ષુવરદ્વીપ, ૧૪ ઇક્ષુવરસમુદ્ર. આ પ્રમાણે સાત દ્વીપ અને સાત સમુદ્ર ઉલ્લંઘન કર્યા બાદ આઠમો નંદીશ્વદીપ’ આવે છે. આ દ્વીપમાં ચારે દિશાના મળીને બાવન (૫૨) જિનાલયો તેિમ જ આગળ આવતા કુંડલ તથા ચક દ્વીપનાં ચાર ચાર મળી કુલ ૬૦“જિનાલયો મનુષ્યક્ષેત્ર બહાર આવેલાં છે. આ દ્વીપ ૧૬૩૮૪00000 યોજન પહોળો છે. આ દ્વીપના મધ્યભાગની અપેક્ષાએ ચાર દિશામાં શ્યામવર્ણના વાર અંબર આવેલા છે, તે ૮૪000 યોજન ઊંચા છે અને ચારે ઉપર એકેક જિનભવન છે. રૂતિ ગંનનરિથ્રત્યાનિ || / આ અંજનગિરિની ચારે દિશા તરફ એક એક લાખ યોજનને અંતરે એકેક લાખ યોજના લાંબી પહોળી તેથી જ વિરાટ સ્વરૂપનું દિગ્દર્શન કરાવતી વાવડીઓ છે. એક અંજનગિરિની અપેક્ષાએ ચાર વાવડીઓ હોવાથી ચાર અંજનગિરિની અપેક્ષાએ ૧૬ વાવડીઓ થાય છે. આ વાવડીઓની ચારે દિશાએ પ00 યોજન દર જઈએ ત્યારે એક લાખ યોજન લાંબુ એક વન આવે એટલે કે એક વાવડીને ચારે બાજુ ચાર વનો હોવાથી એક અંજનગિરિની ચાર દિશાએ રહેલ ચાર વાવડીનાં ૧૬ વનો થાય, અને ચાર ચાર અંજનગિરિની સોળ વાવડીઓનાં થઈ ૬૪ વનો થાય. આ વાવડીના મધ્યક૫ ઉપર સ્ફટિક રત્નમય ઉત્તલ વર્ણના ૬૪000 યોજન ઊંચા, ૧000 યોજન ઊંડા ગયેલા અને ધાન્યના પ્યાલાની માફક વર્તુલાકારે રહેલા “મુલ્લર'ઓ આવેલા છે. એકંદર સોળ વાવડીઓ હોવાથી ‘દધિમુખ’ પર્વત પણ સોળ હોય છે અને પ્રત્યેક ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય હોય છે. इति १६ दधिमुखचैत्यानि ॥ ૧૬૫. “વાવત્ર નંલીસfજ ૪૩ ૩૨ ઇંડસ્તે યો’ | [શાશ્વત ચૈત્યસ્તવ] For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री नंदीधरद्वीप संबंधी किंचित वर्णन ૧૬ આ અંજનગિરિની ચારે દિશામાં જે વાવડીઓ કહી તેમાં એક વાવડીથી બીજી વાવડીએ પહોંચતાં વચગાળાના ભાગે બે બે “તિવર' પર્વતો આવેલા છે. ૧૬ વાવડીઓનાં આંતરાના ૩૨ તાર થાય છે. પ્રત્યેક ઉપર એક એક શાશ્વત જિનચૈત્ય છે. રૂતિ રૂર રતિવરશાશ્વતજિનચૈત્યના આ પ્રમાણે ૪ નંગનાર, ઉદ્ મુd, રૂ૫ રતિવૈત્યાનિ | એમ (બાવન) શાશ્વત જિનાલયો શાશ્વતી જિનપ્રતિમાઓથી સુશોભિત આવેલાં છે, જેનું વર્ણન સિદ્ધાંતમાં સુંદર રીતે આપવામાં આવેલું છે. પ્રતિ સંવત્સરમાં આવતી શાશ્વતી અઠ્ઠાઈઓના મહામાંગલિક પ્રસંગે અથવા કલ્યાણકનો મહોત્સવ ઉજવવાનો હોય તે અવસરે સૌધર્મદિવલોકનો સ્વામી સૌધર્મેન્દ્ર સુઘોષા ઘંટા દ્વારા સર્વ દેવોને ઉત્સવ પ્રસંગના સમાચાર જણાવી એકઠા કરે. પશ્ચાત્ એક લાખ યોજનનું “પત્તઋ' નામનું વિમાન વિકર્વી આત્મકલ્યાણની આકાંક્ષા રાખનારા અનેક દેવ-દેવીઓ સહ પરિવરેલા ઈન્દ્રમહારાજા નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં શાશ્વતચૈત્યોને વિષે બિરાજમાન પરમતારક શ્રી જિનેશ્વરદેવોની અનુપમ પ્રતિમાઓને તન-મન-ધનના અત્યાનંદથી–હૃદયોલ્લાસપૂર્વક અનેક પ્રકારની ભક્તિ–સેવા કરી પોતે તથા અન્ય પરિવાર ભાવના ભાવે છે કે અવિરતિવંત–અત્યાગી એવા આપણને આવા અવસરો ખરેખર કોઈ પૂર્વના પુણ્ય પ્રતાપે જ પ્રાપ્ત થાય છે અને હજુ પણ પ્રાપ્ત થાઓ, ઇત્યાદિક ભાવનાઓને ભાવી તે આત્માઓ કતકન્યતાને પામે છે. વ્રત-પચ્ચખ્ખાણાદિની વિરતિ (નિયમ)ને તથાવિધ ભવપરત્વે જ નહિ પામનારા એવા દેવો જ્યારે ભક્તિભાવનાના આવા સુરમ્ય અને દુર્લભ અવસરને પામી તે જગદવ પરમાત્માઓની ભક્તિમાં કશી ય કમીના રાખતા નથી, તો પછી આપણે પૂર્વના પુણ્ય પ્રતાપે ચૌદ ગુણસ્થાનકોના અધિકારવાળા થયા છીએ, માટે હંમેશા ન બને તો પણ મુખ્ય મુખ્ય અવસરોના પ્રસંગોમાં અનેક પ્રકારનું ધર્માનુષ્ઠાન કરવામાં પુણ્યાત્માઓએ લેશમાત્ર કમીના રાખવી, એ ખરેખર મહાપુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયેલી સવનુકૂલ સામગ્રીને, સદુપયોગ કર્યા વિના જ નિષ્ફળ બનાવવા સાથે સાથે ચિંતામણિરત્નતુલ્ય એવી આ માનવ જિંદગીને અજગલસ્તનવતું નિરર્થક–બરબાદ કરવા સમાન છે. ૯. બાકી–આ દ્વીપમાં સૂર્યના પ્રકાશ જેવાં રક્તકમળો વિપુલ પ્રમાણમાં છે. તેથી, અને સર્વ વજૂરત્નમય પર્વતાદિની પ્રભાવડે રક્ત થવાથી આ નામ ગુણવાચક છે. ત્યારબાદ દસમો વિર અરુણોપપાતદ્વીપ, અને અગિયારમો નવરાવમા નામનો દ્વીપ છે. એ જ પ્રમાણે બારમા કુંડલ દ્વીપથી લઈને રુચક, ભૂજગ, કુશ, કૌચ વગેરે દ્વીપો ત્રિપ્રત્યવતાર સમજવાના છે. જેમકે બારમો કુંડલદ્વીપ, તેરમો કુંડલવર, ચૌદમો કુણ્ડલવરાવભાસ, ૧૫ રુચક, ૧૬ ચકવર, ૧૭ રુચકવરાવભાસ અને ૧૮ ભૂજગ, ૧૮ ભૂજગવર અને ૨૦ ભૂજગવરાવભાસ, એ પ્રમાણે કુશ અને કૌંચને ત્રિપ્રત્યવતાર ઘટાવી લેવા. એમાં એટલું વિશેષ સમજવાનું કે ૧૨મા કુંડલ દ્વીપના મધ્યભાગે માનુષોત્તરની જેમ વલયાકારે પડેલો “હરિ' છે જેથી આ દ્વીપનું કુંડલ' નામ યોગ્ય છે. આ ગિરિના મધ્યભાગે ચારેદિશાવર્તી ૪૪ (ચારચાર) શાશ્વત જિનાલયો છે, જેમાં પરમતારક પરમાત્માની શાશ્વતી પ્રતિમાઓ શોભી રહી છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह આ જ પ્રમાણે માનુષોત્તરની જેમ ૧૩ મા વકી'ના અતિમધ્યભાગે ૮૪ હજાર યોજન ઊંચો વરિ આવેલો છે, જેથી આ દ્વીપનું નામ પણ સફલ ગણાય છે. તેની ઉપર મધ્યભાગે ચારે દિશામાં ચાર શાશ્વત જિનચૈત્યો છે. આ પ્રમાણે સમગ્ર તિષ્ણુલોકમાં “માનુષોત્તર-ઝુંડન-વ' એ ત્રણ જ પર્વતો વલયાકારે છે, બાકીના પર્વતો જુદા જુદા સંસ્થાનવાળા છે. આ પ્રમાણે નંદીશ્વરદ્વીપનું વર્ણન કહેવા સાથે મનુષ્યક્ષેત્ર બહારનાં જિનચૈત્યોની ટૂંકી વ્યવસ્થા દવિી. ઉપર કહ્યા તે ગુણોથી તે તે દ્વીપોનાં નામો સાન્વર્થ છે, અથવા તો દરેક દ્વીપ-સમુદ્રનાં નામો તે તે દ્વીપ–સમુદ્રોમાં નિવાસ કરનારા દેવોનાં નામો ઉપરથી પડ્યાં હોવાથી તે રીતે પણ અન્વર્થક છે. ચકદ્વીપથી આગળના ભુજગ, કુશ અને કૌંચવર ઈત્યાદિ સર્વ દ્વીપ–સમુદ્રો તે તે દેવનિવાસના નામથી જ પ્રાયઃ ગુણવાચક છે, એમ સર્વત્ર વિચારવું. [૭૦] અવતરણ—કયો સમુદ્ર કયા દ્વીપને વીંટીને રહેલો છે ? તે કહે છે– पढमे लवणो जलहि, बीए कालो य पुक्खराईसु । दीवेसु हुंति जलही, दीवसमाणेहिं नामेहिं ॥७१॥ સંસ્કૃત છાયાप्रथमे लवणो जलधिः, द्वितीये कालश्च पुष्करादिषु । द्वीपेषु भवन्ति जलधयो-द्वीपसमानैर्नामभिः ॥७१।। શબ્દાર્થ નહિ સમુદ્ર વીવે દ્વીપોમાં વાતો કાલોદધિ તીવસમોહિં દ્વીપોનાં સરખાં પુરાસુપુષ્કરવર વગેરે દ્વીપોને વિષે પથાર્થ–પહેલા જંબૂદ્વીપને વીંટાઇને લવણસમુદ્ર રહેલો છે. બીજા ધાતકીખંડને વીંટાઈને કાલોદધિ રહેલ છે. ત્યારપછી પુષ્કરવર વગેરે દ્વીપોને વીંટાઈને તે તે દ્વીપનાં નામ સરખાં જ નામવાળા સમુદ્રો રહેલા છે. I૭૧ાા વિરોષાર્થ– જંબૂદ્વીપવેષ્ટિત પ્રથમ લવણસમુદ્ર આવેલો છે, ત્યારબાદ ધાતકીખંડને વીંટાઈને રહેલો કાલોદધિ સમુદ્ર છે, ત્યારપછીના સમુદ્રો જે જે દ્વીપને વીંટાએલા છે તે સર્વ તે તે દ્વીપનાં સમાન નામવાળા જ જાણવા. ફક્ત અઢીદ્વીપમાં રહેલા બે સમુદ્રોનો ક્રમ તેવો નથી અર્થાત્ ફેરફારવાળો છે. બાકી પુષ્કરદ્વીપને ફરતો પુષ્કરસમુદ્ર, વારુણીવરદ્વીપને ફરતો વારુણીવરસમુદ્ર એ પ્રમાણે અસંખ્યાતા સમુદ્રો દ્વીપસમાન નામવાળા છે. યાવત્ છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપને વીંટાઈને રહેલો અન્તિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ १४१ द्वीप-समुद्रोनां नाम अने वर्णन लवणसमुद्र- समुद्रk us. १८२५3 युत. अने तथा गणमi uो तेj dles, , ભરતીઓટ વગેરેથી અથડાતાં મોજાંઓથી ડોળાયેલું, કાદવવાળું થયેલું, વળી તેમાં વસનારા પ્રાણીઓ सिवाय अन्यने पीय नथी; ४८२४13 मा समुद्रनु, ४५ -10' छ तथा. 'लवणसमुद्र' નામ પણ સાર્થક છે. कालोदधि- समुद्रनु usa. stu 36॥ श्याम वाथी तम४ तेना. पूर्व-पश्चिम દિશામાં કાલ-મહાકાલ નામના દેવોનો નિવાસ હોવાથી આ સમુદ્રનું વાતો નામ પણ સાર્થક છે. ત્યારપછીના સમુદ્રો તેની જોડેના દ્વીપોનાં સરખાં જ નામો પરથી ઓળખાતાં હોવાથી, સમુદ્રનાં નામોની સફળતા પણ લગભગ દ્વીપની માફક સમજી લેવી. [૭૧] अवतरण- द्वीप-समुद्रोन अमु नमो ४i, austri luसमुद्रोन नाम. Bai छ तनु निरुपए ३ छ आभरण-वत्थ-गंधे, उप्पल-तिलए य पउम-निहि-रयणे । वासहर-दह-नईओ, विजया वक्खार-कप्पिंदा ॥७२॥ कुरु-मंदर-आवासा, कूडा नक्खत्त-चंद-सूरा य । अनेवि एवमाई, पसत्थवत्थूण जे नामा ॥७३॥ तन्नामा दीवुदही, तिपडोयाराय हुंति अरुणाई । जंबूलवणाईया, पत्तेयं ते असंखिजा ॥७॥ ताणंतिम सूरवरा-वभासजलही परं तु इक्किक्का । देवे' 'नागे 'जक्खे, भूये य 'सयंभूरमणे य ॥७॥ संस्कृत छआभरण-वस्त्र-गन्धा-उत्पल-तिलकौ च पद्म-निधि-रलानि ॥ वर्षधर-द्रह-नद्यः, विजया वक्षस्कार-कल्पेन्द्राः ॥७२।। कुरु-मन्दरा-ऽऽवासाः, कूटानि नक्षत्र-चन्द्र-सूर्याश्च । अन्यान्यपि एवमादीनि, प्रशस्तवस्तूनां यानि नामानि ॥७३।। तन्नामानो द्वीपोदधयस्त्रिप्रत्यवतारा भवन्ति अरुणादयः । जम्बूलवणादयः, प्रत्येकं तेऽसंख्याताः ॥७४।। . तेषामन्तिमः सुरवरावभासजलधिः परं तु एकैकः । देवो नागो यक्षो-भूतश्च स्वयम्भूरमणश्च ॥७५।। शब्दार्थ आभरणाभूष उप्पलभस For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ કર संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह તિતUતિલક તન્નામત્તેનાં નામવાળા પ૩મ=પા ઢીવુદી દ્વીપ-સમુદ્રો નિદિ નિધાન તિપડોયાયાવત્રિપ્રત્યવતાર રયો=રત્ન કરુણાડુંઅરુણદ્વીપ વગેરે વાસણા વર્ષધર બંગૂનવVIşયા=જંબૂદ્વીપ–લવણસમુદ્ર વગેરે વિનય વિજય તાપને ત્રિપ્રત્યવતાર વિષે વવવાર વક્ષસ્કાર અંતિમ= છેલ્લો Éિવા બાર કલ્યો અને તેના ઇન્દ્રો સુરવરાવમાસ સુરવરાવભાસ pદ્ય દેવગુરુ, ઉત્તરકુરુ રૂઢિ એકેક મંર=મેરુપર્વતનાં દેવદ્વીપ માવાસીનતચ્છલોકવર્તી ઇન્દ્રાદિકનાં નિવાસો નાનો-નાગદ્વીપ વિમા×એ પ્રમાણે અન્ય નવ યક્ષદ્વીપ પસર્વ=પ્રશસ્ત–ઉત્તમ મૂભૂતદ્વીપ વધૂળવસ્તુઓ સયંમૂરમસ્વયંભૂરમણ સમુદ્ર થાઈ— વિશેષાર્થ પ્રમાણે. || ૭૨-૭૩-૭૪-૭૫ II વિશેષાર્થ જગતમાં જે જે પ્રશસ્ત વસ્તુઓનાં નામો તથા જે જે ઉત્તમ શાશ્વત પદાર્થો વગેરે છે તે સર્વ નામવાળા-દીપસમુદ્રો છે એમ શ્રી જિનેશ્વરદેવનો સિદ્ધાંત બોલે છે. સપ્તધાતુનાં નામો, રત્નોનાં નામો, તથા તેનાથી બનેલાં સર્વ અ ભરણ–આભૂષણનાં નામો, જેવાં કે રત્નાવલી, કનકાવલી, વેઢ_વીંટી ઈત્યાદિ, વસ્ત્ર એટલે રેશમ, સૂતર–સર્વ પ્રકારની વસ્ત્રની જાતિનાં નામો તથા તેથી બનતી સર્વ વસ્તુઓનાં નામો, વળી ધ–સર્વ પ્રકારનાં ધૂપ વગેરે ગંધ નાં નામો, ૩પ્પન–સર્વે પ્રકારનાં કુમુદાદિ વિવિધ કમળોનાં નામો, તિરૂપતિલક નામના વૃક્ષનું ૧, પહેમ–પદ્મ એટલે શતપત્ર-પુંડરીકાદિ કમળ વિશેષનાં નામો, નિદિને નવ પ્રકારનાં વજૂનીલાદિરત્નનિધિ તથા ચક્રીનાં નવનિધાનનાં નામો, ૨૧–ચક્રવર્તી સંબંધી ચૌદ પ્રકારનાં રત્નોનાં નામો, વાસદ હિમવંતાદિ સર્વ વર્ષધરપર્વતોનાં નામો, દ–પદ્મદ્રહાદિ સર્વદ્રહો તથા પઘસરોવરાદિ શાશ્વતાં સરોવરોનાં નામો, નગો—ગંગા સિન્ધ પ્રમુખ સર્વ નદીઓનાં નામો, વિનયા–કચ્છાદિ ૩૪ વિજયોનાં નામો, વનવા-ચિત્રાદિ ૧૬ વક્ષસ્કાર પર્વતોનાં નામો, પ_સૌધમદિ ૧૨ કલ્પોનાં નામો, રંવા–શકાદિ સર્વ ઇન્દ્રોનાં નામો, શુ–દેવકુરુ તથા ઉત્તરકુરુ આદિ–ક્ષેત્રનાં નામો, મંઢામેરુપર્વતનાં પર્યાયવાચક ૧૧ નામો, માવાસ–તિર્યલોકે ભવનપતિ વગેરે પાતાલવાસી દેવોનાં આવાસોનાં નામો, ફૂડ-હિમવંતાદિ પર્વતોનાં કૂટો તથા રૂષભકૂટોનાં નામો, નરવત્ત—અશ્વિની–કૃતિકા વગેરે ૨૮ નક્ષત્રોનાં નામો, (ઉપલક્ષણથી ગ્રહોનાં નામો) વંલા-સૂર–ચંદ્ર તથા સૂર્યનાં નામો, એ પૂર્વે કહેલ સર્વ નામોવાળા તેમજ તે સિવાય જગતમાં જે કોઈ પ્રશસ્ત નામવાળા પદાર્થો છે, તે સર્વ નામવાળા હીપ-સમુદ્રો છે. ત્રિપ્રત્યવતાર દ્વીપ-સમુદ્ર--વિચાર અમુક દ્વીપ–સમુદ્રને વર્જીને બાકીના સર્વ દ્વીપ–સમુદ્ર ત્રિપ્રત્યવતાર છે એટલે “ર' નામવાળો વરદીપ, ત્યારબાદ તે જ નામ વર પદવડે યુક્ત તે બીજો “ઘરવર' દ્વીપ, ત્યારબાદ વરવમાન પદવડે For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ द्वीप-समुद्रोनी व्यवस्थामा विशेषता १४३ યુક્ત તે ત્રીજો “વવમા' દ્વીપ, આ પ્રમાણે દરેક દ્વીપ-સમુદ્રો છે, જેમાંથી મૂલનામ, શંવવરદીપ બીજું નામ અને હવામાન દ્વીપ એ ત્રીજું નામ એમ ત્રિપ્રત્યવતાર એટલે મૂલનામ કાયમ રાખી અન્ય વિશેષણો લગાડી ત્રણવાર તે નામને ઉતારવું તે. એ પ્રમાણે સમુદ્રો માટે પણ સમજવું. આવા ત્રિપ્રત્યવતાર દ્વીપ–સમુદ્રો દશમાં –દ્વીપથી માંડીને છેલ્લા દેવાદિ પાંચ દ્વીપથી અર્વાફ આવેલા સુવરાવમાસદી સુધી જાણવા. તાત્પર્ય એ છે કે-ઉપરની ૭૨–૭૩ ગાથામાં કહેવા પ્રમાણે પ્રશસ્ત સર્વ વસ્તુઓનાં નામવાળા સર્વ દ્વીપો ઉપર જણાવ્યા મુજબ ત્રિપ્રત્યવતાર જાણવા, પરંતુ આ નિયમ દશમા અરુણદ્વીપથી શરૂ કરી સુરવરાવભાસ સમુદ્ર સુધી સમજવો. જેમ જંબૂદ્વીપ તથા લવણસમુદ્રો એ અસંખ્યાતા છે એટલે પહેલો જંબૂદ્વીપ છે તે જ નામવાળો પ્રિયવતાર યુક્ત જંબૂદીપ અસંખ્યાતા દ્વીપસમુદ્રો વ્યતીત થયા બાદ આવે, એમ બીજો ત્રીજો વગેરે અસંખ્યાતા જંબૂ, અસંખ્યાતા ધાતકી, અસંખ્યાતા પુષ્કરવાર, અસંખ્યાતા વૃતવર આદિ સર્વે દ્વીપો માટે જાણવું પરંતુ એટલું વિશેષ સમજવું કે અસંખ્યાતા અન્ય નામવાળા અસંખ્ય દીપ-સમુદ્રો વ્યતીત થાય ત્યારે બીજો જંબુ, બીજીવાર ધાતકી અને બીજો લવણ આવે, એટલે કે એ સરખા નામવાળા દ્વિીપ અથવા સમુદ્રો સાથે સાથે જ હોતા નથી, પરંતુ અસંખ્યાત અસંખ્યાત દ્વીપ–સમુદ્રોના અંતરે રહેલા છે. એવી રીતે સર્વ °દ્વીપાદિ માટે વિચારવું. દ્વીપસમુદ્રોની વ્યવસ્થામાં વિશેષતા– શ્રી “જીવસમાસ’ વૃત્તિમાં તો એવું જણાવ્યું છે કે–ચકદીપ સુધીના દ્વીપ–સમુદ્રો તો ઉપર જે ક્રમ કહ્યો તે ક્રમ પ્રમાણે જ છે, પરંતુ ત્યારબાદ અસંખ્ય દ્વીપ સમુદ્રો વ્યતીત થયે છતે ભુજગદ્વીપ આવે છે, ત્યારપછી અસંખ્ય દ્વીપ–સમુદ્રો વ્યતીત થયા બાદ કુશદ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થાય એટલે હીંચદ્વીપ આવે છે, ત્યાર બાદ અસંખ્ય દ્વીપનું ઉલ્લંઘન થાય એટલે અનેક જાતનાં જે આભરણ આભૂષણ છે તેમાંથી કોઈ પણ એક આભૂષણના નામવાળો દ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્ય દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થતાં અનેક પ્રકારનાં વસ્ત્રો પૈકી કોઈ એક વસાના નામવાળો દ્વીપ આવે છે. એમ અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોનું ઉલ્લંઘન થતાં ‘કામરાવસ્થાંધે’ એ ગાથામાં જે જે નામો આપેલાં છે, તે તે નામવાળા અનેક પ્રકારોમાંથી અનુક્રમે કોઈ પણ એક દ્વીપ આવે છે. અહીં એ શંકા થશે કે-જ્યારે અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોને આંતરે આભરણ–વસ્ત્ર–ગંધ વગેરે નામવાળા દ્વીપ–સમુદ્રો છે તો વચમાં જે અસંખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તે કયા નામવાળા છે? તે શંકાના સમાધાનમાં સમજવું જોઈએ કે–વચમાં વર્તતા તે તે અસંખ્ય દ્વીપ–સમુદ્રો શંખધ્વજ સ્વસ્તિક ઇત્યાદિ શુભ નામવાળા જ છે. અહીં તાત્પર્ય એટલું જ છે કે વચમાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો ગમે તે નામવાળા હોય (તેનું અહીં પ્રયોજન નથી, પરંતુ અસંખ્ય અસંખ્ય દ્વીપ–સમુદ્રોને અંતરે ‘આમર-વસ્થ-iધ’ ઇત્યાદિ ગાથામાં કહેલા નામવાળા દીપો અનુક્રમે આવવા જોઈએ. ૧૬૬. ઉપરવાસ' એવું પણ નામ છે. ૧૬૭. ‘નવૂઠીપાવાવા: ગુમનામાનો લીપસમુદ્રા: [તત્ત્વાર્થઅ૦ ૩] For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ 886 | વિનોક્રવર્તી મશઃ દ્વીપ–સમુદ્ર થાપના | | For Personal & Private Use Only ( ૧ જંબુદ્વીપ. ૨ લવણસમુદ્ર. ૩ ધાતકીખંડ. ૪ કાલોદધિસમુદ્ર. ૫ પુષ્કરવરકીપ. मनुष्यक्षेत्र बहार૬ પુષ્કરવરસમુદ્ર. ૭ ‘વારુણીવરદ્વીપ. ૮ વારુણીવરસમુદ્ર. ૯ અક્ષરવરદ્વીપ. ૧૦ લીવરસમુદ્ર. ૧૧ કૃતવરદ્વીપ. ૧૨ ધૃતવરસમુદ્ર. ૧૩ ઈસુવરદ્વીપ. ૧૪ ઇશ્કવરસમુદ્ર. ૧૫ “નંદીશ્વરદ્વીપ, ૧૬ નંદીશ્વરસમુદ્ર હવે કદથી ત્રિકવતાર દીપ-સમુદ્રો શરૂ થાય છે. ૧૭ “અરૂણદ્વીપ. ૧૮ અણસમુદ્ર. ૧૯ અણવરદ્વીપ. ૨૦ અણવરસમુદ્ર ૨૧ અણવરાવભાસદ્વીપ ૨૨ અણવરાવભાસસમુદ્ર. ૨૩ કુંડલદ્વીપ. ૨૪ કુંડલસમુદ્ર. ૨૫ કુંડલવરદ્વીપ. ર૬ કુંડલવરસમુદ્ર. ૨૭ કુંડલવરાવભાસક્રીપ. ૨૮ કુંડલવરાવભાસસમુદ્ર. ૨૯ અરુણોપપાતદ્વીપ. ૩૦ અરુણોપપાતસમુદ્ર. ૩૧ અરુણોપપાતવરદ્વીપ. ૩ર અરુણોપપાતવરસમુદ્ર. ૩૩ અરુણોપપાતવરાવભાસદ્ધીપ. ૩૪ અરુણોપપાતવરાવભાસસમુદ્ર. ૩૫ શંખલીપ. ૩૬ શખસમુદ્ર. ૩૭ શંખવરતીપ. ૩૮ શંખવરસમુદ્ર. ૩૯ શંખવરાવભાસદ્વીપ. ૪૦ શંખવરાવભાસસમુદ્ર. ૪૧ રૂચકદીપ. ૪૨ રૂચકસમુદ્ર. ૪૩ રૂચકવરદ્વીપ. ૪૪ રૂચકવરસમુદ્ર. ૪૫ રૂચકવરાવભાસદ્વીપ. ૪૬ રૂચકવરાવભાસસમુદ્ર. ૪૭ ભુજગદ્વીપ. ૪૮ ભુજગસમુદ્ર. ૪૯ ભુજગવરદ્વીપ. ૫૦ જગવરસમુદ્ર. ૫૧ ભુજગવરાવભાસદ્ધીપ. પર ભુજગવરાવભાસસમુદ્ર પ૩ કુશદ્વીપ. ૫૪ કુશસમુદ્ર. પ૫ કુશવરદ્વીપ. પ૬ કુશવસમુદ્ર. પ૭ કુશવરાવભાસદ્ધીપ. ૫૮ કુશવરાવભાસસમુદ્ર. ૫૯ ઢીંચદ્વીપ. ૬૦ ક્રૌંચસમુદ્ર. ૬૧ ક્રૌંચવરઢીપ. ૬૨ ક્રૌંચવરસમુદ્ર. ૬૩ ક્રૌંચવરાવભાસદ્વીપ. ૬૪ ક્રૌંચવરાવભાસસમુદ્ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૯• पुनः-अहींथी प्रत्येक शुभ वस्तुना नामवाळा सर्वे त्रिप्रत्यवतारी असंख्याता द्वीप-समुद्रो, तेमज प्रत्येक नामवाळा द्वीप-समुद्रो आंतरे आंतरे असंख्याता आवेला छे; जेम के :મૂલદ્વીપ. મૂલસમુદ્ર. મૂલવરદ્વીપ, મૂલવરસમુદ્ર. મૂલવરાવભાદ્વીપ મૂલવરાવભાસસમુદ્ર. હાર , હારસમુદ્ર. હારવરિદ્વીપ, હારવરસમુદ્ર. હારવરાવભાદ્વીપ. હારવરાવભાસસમુદ્ર. ગંગા , ગંગાસમુદ્ર. ગંગાદ્વીપ. ગંગારરસમુદ્ર. ગંગાવરાવભાસદ્ધીપ. ગંગાવરાવભાસસમુદ્ર. મેરુસમુદ્ર. મેરુવરદ્વીપ, મેરુવરસમુદ્ર. મેવરાવભાસદ્વીપ મેરુવરાવભાસસસમુદ્ર. જંબુસમુદ્ર જંબૂવરદીપ. જંબૂવરસમુદ્ર. જંબૂવરાવભાદ્વીપ જંબૂવરાવભાસસમુદ્ર. મેરુ , જંબૂ - For Personal & Private Use Only – અ – એ – ગ – ધી – ૫ – સ - મુ – દ્રો – आ प्रमाणे अहीं असंख्याता द्वीप-समुद्रो आवेला छे. तेमां सर्वथी छेल्लो त्रिप्रत्यवतार सूर्य नामनो द्वीप-समुद्र आवेल छे. यथा;સાતમો–સૂર્યદ્વીપ. સૂર્યસમુદ્ર. સૂર્યવરદ્વીપ. સૂર્યવરસમુદ્ર. સૂર્યવરાવભાસદ્વીપ. સૂર્યવરાવભાસસમુદ્ર इति त्रिप्रत्यवताराः द्वीपसमुद्राः समाप्ताः ॥ हवे अहीं अंतिम प्रत्येक नामवाला पांच द्वीप-समुद्रो, ते आ; ૧ દેવદ્વીપ–દેવસમુદ્ર. ૨ નાગદ્વીપ-નાગસમુદ્ર. ૩ યક્ષદ્વીપક્ષસમુદ્ર. ૪ ભૂતદ્વીપભૂતસમૂદ્ર. અંતિમ પ સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર. ॥ इति तिर्छालोकवर्ती द्वीप-समुद्रस्थापना यन्त्रं समाप्तम् ॥ तिच्छालोकवर्ती द्वीप-समुद्र स्थापना 386 # ## ### ક કે Page #291 -------------------------------------------------------------------------- ________________ १४६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વળી પ્રસ્તુત ગ્રન્થના હિસાબે ‘ચકદ્વીપ તેરમો આવે છે. જ્યારે શ્રી અનુયોગદ્વાર સૂત્રના હિસાબે “ચકદ્વીપ’ અગિયારમો છે. આ પ્રમાણે કહેલા ત્રિપ્રત્યવતાર દ્વીપ–સમુદ્રો તે સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી જાણવા, ત્યારપછી ૧ દેવદ્વીપ, ૨ નાગદ્વીપ, ૩ યક્ષદ્વીપ, ૪ ભૂતદ્વીપ, ૫ સ્વયંભૂરમણદ્વીપ. (અત્તરાલે તે જ નામોવાળા સમુદ્રો સમજી લેવા) આ પ્રમાણે “પાંચ દ્વીપ–સમુદ્રો છે. આ દ્વીપ–સમુદ્રો ત્રિપ્રત્યવતાર નથી, તેમજ આ નામવાળા દ્વીપ-સમુદ્રો અસંખ્યાતા પણ નથી, એટલું જ નહિ પણ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોમાં આ નામના બીજા દ્વીપ યા સમુદ્રો પણ નથી, એની એ વિશેષતા છે. અંતિમ સ્વયંભૂરમણદ્વીપ પછી તે નામવાળો સ્વયંભૂરમણસમુદ્ર આવેલો છે. આ સમુદ્રની જગતી બાદ જેનો અંત નથી તેવો અલોક આવેલો છે. આ પ્રમાણે સર્વ દ્વીપ–સમુદ્રનું સ્વરૂપ વર્ણવ્યું. વિશેષ “શ્રી દીવસાગરપનત્તી' આદિથી જાણી લેવું. [૭૨–૭૩–૭૪-૭૫] અવતરણ– હવે સકલ દ્વીપ–સમુદ્રાધિકારની પ્રશસ્તિએ પહોંચેલા ગ્રન્થકાર મહર્ષિ પ્રત્યેક સમુદ્રવર્તી જલ કેવા સ્વાદવાળું છે? તથા તેમાં રહેલા મત્સાદિકનું પ્રમાણ કેટલું છે? તે કહે છે– वारुणिवर खीरवरो-घयवर लवणो य हुंति भिन्नरसा । कालो य पुक्खरोदहि, सयंभूरमणो य उदगरसा ॥७६॥ इक्खुरस सेसजलहि, लवणे कालोए चरिमि बहुमच्छा । पण-सग-दसजोयणसय तणु कमा थोव सेसेसु ॥७७॥ સંસ્કૃત છાયાवारुणिवरः क्षीरवरो-घृतवरो लवणश्च भवन्ति भिन्नरसाः । कालश्च पुष्करोदधिः, स्वयंभूरमणश्चोदकरसाः ॥७६।। इक्षुरसाः शेषजलधयः, लवणे कालोदे चरिमे बहुमत्स्याः ॥ पञ्च–सप्त-दशयोजनशत-तनवः क्रमेण स्तोकाः शेषेषु ॥७७।। શબ્દાર્થ – વાવરવાણીવર સમુદ્ર પુરઉરોહી-પુષ્કરવર સમુદ્ર વીરવરો ક્ષીરવર સમુદ્ર સયંમૂરમો સ્વયંભૂરમણ સમુદ્ર ઘયવર=ધૃતવર સમુદ્ર ૩નારસી=પાણીના સ્વાદવાળા નવગોલવણ સમુદ્ર પુરસ=ઈક્ષરસના કિન્નરસા ભિન્નરસવાળા સેસનનહિ શેષ સમુદ્રો જાનો કાલોદધિ રિમિ=ચ્છેલ્લામાં ૧૬૮. “વે ના નવષે, મૂU સયંમૂરમો . વિ વેવ માળિયત્રે, તિપોબારા નથિ lll' દિવેન્દ્ર0 નરવ પ્ર0) For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ विविध समुद्रजलना विविध प्रकारो ૪૭ પસT-ટસ નોયસ પાંચ-સાત મ=અનુક્રમવડે દસ યોજનશત જોસેસુ-શેષમાં ત"અલ્પ માથાર્થ-વિશેષાર્થવત્ . li૭૬–૭૭ી વિશેષાર્થ–પહેલો લવણસમુદ્ર, ચોથો વારુણીવર સમુદ્ર, પાંચમો ખીરવર અને છઠ્ઠો વૃતવર એટલાં સમુદ્રોનાં પાણી પોતપોતાનાં નામો પ્રમાણે ગુણવાળા–અથર્ ભિન્ન ભિન્ન રસવાળા છે એટલે કે નવI-ખારું એટલે ખારાપાણીવાળો તે લવણ સમુદ્ર. વારુનીવર મદિરા એટલે કે શ્રેષ્ઠ મદિરા ૬૯ (દારૂ) સરખું જલ છે, જેમાં તે. વીરવર શ્રેષ્ઠ દૂધ સરખા સ્વાદવાળું પાણી જેમાં છે તે, અને ધૃતવર તે ઉત્તમ ૧૧થી સમાન સ્વાદવાળું જલ જેમાં હોય છે તે. બીજો કાલોદધિ, ત્રીજો પુષ્કરવર અને ચરિમ એટલે છેલ્લો સ્વયંભૂરમણ એ ત્રણે સમુદ્રો કુદરતી પાણી સરખા સ્વાદવાળા છે, અને બાકીના સમગ્ર (અસંખ્યાતા) સમુદ્રો સુ-શેલડીના રસ સરખા આસ્વાદવાળા છે. આ સર્વ સમુદ્રો પૈકી લવણસમુદ્રમાં ઉત્સધાંગુલનાં માનવડે ૫૦૦ યોજનના, બીજા કાલોદધિ સમુદ્રમાં ૭00 યોજનાના અને છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ યોજનના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા મત્સ્યો (મગરમચ્છો) વગેરે હોય છે. તે સિવાયના શેષ સમુદ્રોમાં ઉક્ત પ્રમાણથી ક્રમે ક્રમે અલ્પ અને ભિન્ન ભિન્ન પ્રમાણવાળા મસ્યાદિ હોય છે. ઉપર કહેલા ત્રણે સમુદ્રોમાં વિશેષ કરીને ઘણા મત્સ્યો હોય છે, જ્યારે અન્ય સમુદ્રોમાં અલ્પ હોય છે. વિશેષમાં લવણસમુદ્રમાં સાત લાખ કુલકોટી મસ્યો હોય, કાલોદધિમાં નવ લાખ કુલકોટી અને સ્વયંભૂરમણસમુદ્રમાં સાડાબાર લાખ કુલકોટી મત્સ્યો હોય છે. ૧૬૯. ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરાવાળું પરંતુ અહીંની જેમ ગંધાતા દુર્ગધી દારૂ સરખું નહિ. ૧૭૦. આ પાણી દૂધ સરખું છે પણ દૂધ સમાન નથી–દૂધ જેવું શ્વેત વર્ષે છે. ચાર શેર દૂધમાંથી ત્રણ શેર બાળીને શેર દૂધ રાખી તેમાં શર્કરા નાખી પીતાં જેવી મીઠાશ લભ્ય થાય તેવી મીઠાશવાળું આ પાણી છે. તથા ચક્રવર્તી જેવાની ગાયના દૂધથી પણ અધિક મીઠાશવાળું આ પાણી પીનારને લાગે છે. તથાપિ આ દૂધથી દૂધપાકાદિ ન થાય. આ સમુદ્રના ઉત્તમ પાણીને ઇન્દ્રાદિક દેવો પરમતારક દેવાધિદેવોનાં જન્મકલ્યાણક પ્રસંગે અભિષેકમાં વાપરે છે. ૧૭૧. આ પાણી ઘી સરખું એટલે ઘી નહિ પરંતુ તેના જેવા સ્વાદવાળું. કારણકે ઘી જેવું હોય તો તો તેથી પૂરી વગેરે તળાય પરંતુ તેવું બનતું નથી. ૧૭૨. અતિશય નિર્મળ, સુંદર અને હલકું (આહાર શીધ્ર પચાવે તેવું) તેમજ અમૃત જેવી મીઠાશવાળું પાણી સમજવું. ૧૭૩. આ પાણી શેલડીના રસ સરખા સ્વાદવાળું, પરંતુ શેરડીનો રસ ન સમજવો. આ પાણી ચતુર્નાતક (તજ, ઈલાયચી, કેસર અને મરી) વસ્તુને, ચાર શેર શેલડીના રસમાં નાંખી ઉકાળતાં ત્રણ શેર બળવા દઈ એક શેર બાકી રાખીને પીવાથી, તેમાં જેવા પ્રકારની મીઠાશનો અનુભવ પ્રાપ્ત થાય, તેથી અધિક મીઠાશ આ સર્વ સમુદ્રોનાં જલની જાણવી. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ १४८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ सर्वसमुद्राश्रयी जलस्वाद तथा मत्स्य प्रमाण- यंत्र ॥ नाम जलस्वाद मत्स्यप्रमाण વળ સમુદ્રનું | લવણ (ખાસ) પાણી છે, ૫00 યોજન ઉત્કૃષ્ટ कालोदधि મેઘજલવત્ ૭૦૦ યો૦ ઉત્કૃષ્ટ पुष्करवर નાના નાના પ્રમાણવાળા वारुणिवर મદિરા સમાન क्षीरवर દૂધ સમાન घृतवर ગાયના ધૃત સમાન સંધ્યતા , સર્વ ઈસુ રસ સમાન | જુદી જુદી જાતના પ્રમાણવાળા વયંમૂરના , | વરસાદના વારિવત્ | ૧000 યોજન ઉત્કૃષ્ટ પ્રમાણવાળા પ્રત્યેક દ્વીપ–સમુદ્રો વજૂમય જગતથી વીંટાએલા છે, જેમ નગરને કિલ્લો રક્ષણાર્થે હોય છે, તેમ આ જગતી મૂળમાં બાર યોજન, મધ્યભાગે આઠ યોજન અને શિખર ઉપર ચાર યોજન પહોળી હોય છે તથા એકંદર વજરત્નથી શોભતી આ જગતી આઠ યોજન ઊંચી હોય છે. આ જગતી ઉપર અનેક પ્રકારના વિવિધ વર્ણમય રત્નોથી સુશોભિત પદ્મવર નામની વેદિકા છે. આ વેદિકા બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ્ય વિસ્તારવાળી છે. આ વેદિકાની બન્ને બાજુ ઉત્તમ પ્રકારનાં જુદી જુદી જાતનાં વૃક્ષોવાળાં, ઘણી જાતનાં દેખાવોવાળાં શ્રેષ્ઠ વનો આવેલાં છે. આ વનખંડોમાં વ્યંતર દેવ-દેવીઓ અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે. આ જગતીના મધ્યભાગે ચારે બાજુ ફરતું ઉક્ત વેદિકાના પ્રમાણવાળું ગવાક્ષકટક (ઝરૂખો) આવેલું છે. એ કટકમાં વ્યંતર દેવ-દેવીઓ સમુદ્રની લીલા–સુંદર લહેરોને અનુભવતાં, વિવિધ પ્રકારની હાસ્યાદિ ક્રીડાઓ કરતાં, અનેક જાતનાં સુખોને અનુભવે છે. [૭૬-૭૭], ॥ इति प्रस्तुतद्वितीयभवनद्वारे प्रासङ्गिकद्वीपसमुद्राधिकारः समाप्तः ॥ अन्तर्निमग्नः समता सुखाब्धी, बाह्ये सुखेनो रतिमेतियोगी । अटत्यऽव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पति कल्पवृक्षे ।। ભાવાર્થ- સમતા સુખરૂપ સાગરમાં નિમગ્ન થએલ યોગી બાહ્ય વસ્તુના સુખમાં રતિ ધારણ કરતો નથી. પોતાના ઘરમાં કલ્પવૃક્ષ ઉત્પન્ન થતાં કોણ બાહ્ય અટવી વગેરેમાં પરિભ્રમણ કરે, સમતાભાવ ઉત્પન્ન થતાં સર્વ ઋદ્ધિ ઘટમાં ભાસે છે માટે સમતા યોગનું વિશેષતઃ સેવન કરવું. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ भरती-ओटनुं कारण ।। દ્વીપસમુદ્રાધિારે તૃતીયં નવુ પરિશિષ્ટમ્ નં. રૂ ॥ જૈન દૃષ્ટિએ ભરતીઓટનું કારણ— તિલિોકવર્તી અસંખ્યાતા દ્વીપસમુદ્રો પૈકી ફક્ત એક લવણસમુદ્રમાં જ ભરતી-ઓટનો પ્રસંગ વર્તે છે. આપણે એક લાખ યોજનના જંબુદ્વીપમાં આવેલા નાનકડા ભરતક્ષેત્ર માત્રમાં રહીએ છીએ. આ ભરતક્ષેત્રની (ઉત્તર દિશા સિવાય) ત્રણે દિશાએ લવણસમુદ્ર આવેલો હોવાથી આ ભરતક્ષેત્રવર્તી માનવોને લવણસમુદ્રમાં થતા ભરતી ઓટના પ્રસંગો વિશેષ પ્રકારે જોવામાં આવે છે. લવણસમુદ્ર જંબુદ્વીપની ચારે બાજુએથી વીંટાઈને વલયાકારે રહેલો છે અને તેનો ચક્રવાલ એક બાજુનો (પહોળાઈ) વિખંભ બે લાખ યોજન પ્રમાણ છે. આ સમુદ્રમાં એક હજાર યોજનના વિસ્તારવાળી અને સમભૂતલાની સમસપાટીથી સોળ હજાર યોજન અને સમુદ્રતલથી સત્તર હજાર યોજન ઊંચી જલવૃદ્ધિ થાય છે. એ જલવૃદ્ધિની નીચે ચારે દિશાઓમાં એક એક મોટા પાતાલકલશો આવેલા છે. આ કલશા મોટા ઘડાના આકાર સરખા અને વજ્રરત્નના છે. આની ઢીંકરીની જાડાઈ એક હજાર યોજનની, દશ હજાર યોજન બંધે—નીચે પહોળા અને તેટલા જ ઊર્ધ્વસ્થાને પણ પહોળા એટલે કે દશ હજાર યોજનના પહોળા મુખવાળા, મધ્યભાગે પહોળાઈમાં એક લાખ યોજન ભૂમિમાં ગયેલા છે, જેથી સમભૂમિની સમસપાટીથી એક લાખ યોજન ઉપરાંત એક હજાર યોજન પ્રમાણ પૂર્ણ થયે નીચેનું કળશનું તળીયું આવે છે, અને ઉપરથી ચારે કળશાઓ સમસપાટીમાં રહેલા છે. ૬૪૬ પૂર્વ દિશાના કળશનું નામ ‘વડવામુલ’, દક્ષિણ દિશાનો ‘યૂપ’, પશ્ચિમ દિશાનો ‘યૂપ’ અને ઉત્તર દિશાનો ‘ઘર’ આ પ્રમાણે મહાકલશો આવેલા છે. એક કળશથી બીજા કળશનું અંતર ૨૧૯૨૬૫ યોજનનું છે. અને તે દરેક અંતરની પહોળાઈ વિસ્તારમાં દશ હજાર યોજનની છે. એ વિસ્તારમાં લઘુ પાતાલકલશોની નવ પંક્તિઓ સમાય છે. (જે ચિત્રો જોવાથી વિશેષ ખ્યાલમાં આવશે) એ નવે પંક્તિના થઈ એક કળશના આંતરાનાં ૧૯૭૧ લઘુપાતાલકલશો છે, એમ ચારે કલશના આંતરાની નવે પંક્તિના કુલ ૭૮૮૪ લઘુપાતાલકલશો આવેલા છે. પ્રત્યેક કળશો ઉપર અર્ધો પલ્યોપમનાં આયુષ્યવાળા અધિપતિ દેવો હોય છે. આ લઘુપાતાલકલશો મોટા ચાર કલશોની અપેક્ષાએ પ્રમાણમાં તેનાથી સોમા ભાગે જાણવા. આ કલશો ચિત્ત પૃથ્વીના વજ્રરત્નમય છે. આ ચારે મહાપાતાલકલશો ઉપર અનુક્રમે એક પલ્યોપમનાં આયુષ્યવાળા કાલ–મહાકાલ–વેલંબ–પ્રભંજન એ ચારે દેવો અધિપતિ તરીકે હોય છે. આ ચારે મહાકલશોની એક લાખ યોજનની ઊંડાઈને ત્રણ ભાગે વહેંચતા ૩૩૩૩૩ યોજન પ્રત્યેક ભાગમાં પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમભાગના ૩૩૩૩૩ ભાગમાં કેવલ વાયુ ભરેલો છે, મધ્યના ૩૩૩૩૩ ભાગમાં વાયુ અને જળ બન્ને હોય છે; અને ઉપરના ૩૩૩૩૩ ભાગમાં કેવળ જળ હોય છે. (લઘુ કલશાઓમાં પણ આ જ ક્રમ સમજવો, પરંતુ પ્રમાણ ઓછું સમજવું.) હવે નીચેના બંને ભાગમાં વાયુ રહેલો હોવાથી વાયુના સ્વભાવ મુજબ–કુદરતી રીતે જ તેમાં મોટા વાયરા વાય છે અને તે વાયુ અત્યન્ત ક્ષોભ પામે છે. ક્ષોભ પામે એટલે આજુબાજુ નીકળવાનો માર્ગ પણ જોઈએ અને માર્ગ તો છે નહિ, તેથી ઊંચો ઉછળે છે. (જેમ મનુષ્યોનાં ઉદરમાં રહેલો શ્વાસોશ્વાસ–પ્રાણવાયુ સ્વાભાવિક ઊર્ધ્વ થઈ ઉચ્છ્વાસરૂપે બહાર નીકળે છે તેમ.) બહાર નીકળવાને ઇચ્છતો એવો વાયુ નીચેથી ઉછળતો ઉછળતો ત્રીજા ભાગમાં રહેલા જળને અને પરંપરાએ કળશની ઉપરના જળને ઉછાળે છે, જેથી સમુદ્રગત ૧૬૦૦૦ યોજનની શિખારૂપે રહેલું ઊંચું જળ તે પણ શિખાના અંતથી ઉપર બે ગાઉ સુધી વૃદ્ધિ પામે છે. આ જળવૃદ્ધિ, કુદરતી રીતે તેમજ વેલંધર નાગકુમાર દેવોના૧૭૪ ત્રણે દિશાવર્તી પ્રયત્નથી ત્રણે બાજુએ ૧૭૪. આ જલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર નિકાયના ૧૭૪૦૦૦ દેવો હોય છે. શ્રીસંઘના પ્રબળ પુન્યોદયે For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેમજ સમુદ્રની બહારના પ્રચંડ વાયરાઓથી આગળ વધતી અટકે છે, કારણકે તે દેવો મોટા કડછાવડે આગળ વધતા પાણીને અટકાવે જાય છે. નહિ તો એ સમુદ્રવેલની વૃદ્ધિ અનેક નગરોને એક જ સપાટામાં જલમય બનાવી નાંખે. પરંતુ સમુદ્ર મયદા છોડતો જ નથી. જેથી નગરાદિ સ્થળો વગેરે જલમય થઈ શકતા નથી એ એનો અનાદિસિદ્ધ સ્વભાવ છે. આ કલશાનો વાયુ જ્યારે શાન્ત થાય છે ત્યારે જલવૃદ્ધિ અને દૂરવર્તી ગયેલું છીછરું પાણી ક્રમે ક્રમે ઘટતું સ્વસ્થાન ઉપર આવી જાય છે. આ જલવૃદ્ધિ પ્રત્યેક દિવસમાં બે વાર થાય છે, તેમાં પણ અનુક્રમે અષ્ટમી ચતુર્દશી અને પૂર્ણિમા વગેરે દિવસોમાં તો તે વાયુ સ્વાભાવિક રીતે જ અત્યન્ત-વિશેષ ક્ષોભ પામે છે તેથી જલવૃદ્ધિ તે દિવસોમાં ઘણી જોરદાર હોય છે. આ પ્રમાણે પાતાળકળશામાં રહેલા વાયુના ક્ષોભથી સોળ હજાર યોજન ઊંચી લવણસમુદ્રની જળશિખા ઉપર બે ગાઉ ઊંચી પાણીની વેલ વધવી અને તેના પરિણામે લવણસમદ્રના દરેક વિભાગમાં તરંગો-મોજાંઓ સાથે પાણીનું જંબૂધાતકીની જગતી તરફ વધવું મરતી કહેવાય છે અને તે શાંત થયે પોટપ કહેવાય છે. પ્રશ્ન-લવણસમુદ્રમાં થતા ભરતી ઓટ સાથે અહીંના સમુદ્રનો શું સંબંધ છે? ઉત્તર-અહીંયા જે સમુદ્ર આપણે જોઈએ છીએ તેને આપણે એક અગાધ સમુદ્ર તરીકે આપણી સ્થૂલદષ્ટિથી કહી શકીએ, બાકી લવણસમુદ્રની અપેક્ષાએ દેખાતો આ સમુદ્ર એ તો એક ખાડી માત્ર છે. કારણકે આ સમુદ્ર એ લવણસમુદ્રની જ નહેરરૂપે આવેલો છે, એમ નીચેની બીના પુરવાર કરે છે. જ્યારે અસંખ્ય વર્ષો ઉપર થયેલા સગર નામના ચક્રવર્તીએ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં વર્તતા શ્રી શત્રુંજય પર્વત ઉપર રહેલા મણિરત્નમય જિનબિંબોનું–કલિકાલના જીવોની વધતી લોભવૃત્તિના કારણે–રક્ષણ કરવા આ શાશ્વત અને મહાપવિત્ર પહાડની ફરતો હું સમુદ્રને મૂકું ! જેથી આ રત્નમયબિંબોનું ભવિષ્યમાં લોભાસક્ત થનારા પંચમકાળના જીવોથી રક્ષણ થાય, એ ભાવનાથી લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કરી, લવણસમુદ્રનાં જળને શત્રુંજય પર્વતની ફરતું મૂકવા તે દેવને ફરમાન કર્યું આજ્ઞાને તાબે થયેલા દેવે જંબૂદ્વીપના પશ્ચિમદ્વારેથી લવણસમુદ્રનું જળ વાળ્યું. અને ઠેઠ હાલમાં શત્રુંજય–પાલીતાણા પાસે આવેલા તાલધ્વજ પર્વત (ગામ તલાજા) સુધી લાવ્યા, એવામાં ઈન્દ્રમહારાજાએ ભારતમાં વર્તતા ભાવોનું નિરીક્ષણ કરવા ઉપયોગ મૂક્યો, મૂકતાં આ અનિચ્છનીય બનાવને જોઈ તૂર્ત જ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવી તે ચક્રવર્તીને ઉદ્દેશીને કહ્યું કે હે સગર ! કલિકાળમાં થનારા જીવોને શ્રીસિદ્ધાચલતીર્થ એ આ સંસારસમુદ્રમાંથી છૂટવા માટે અણમોલ કારણ છે. જો કલિકાલના જીવો એ તીર્થના દર્શનને નહિ પામે તો તેઓને તરવાનું પ્રબળ સાધન કયું? આ શત્રુંજય પર્વત તો અનંતા સિદ્ધજીવોનું સ્થાન હોવાથી તેની રજે રજ પવિત્ર છે, આપણે પણ બોલીએ છીએ કે ‘કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા.” આ પર્વતને સ્પર્શ કરનાર કોઈ પણ જીવમાત્રને અવશ્ય ભવ્ય' કહેલો છે. સર્વ પર્વતોમાં આ પહાડ પવિત્ર છે. આના વિમલાચલ, શત્રુંજય, સિદ્ધક્ષેત્ર ઇત્યાદિ અનેક નામો પડેલાં છે, માટે જો આ તીર્થ ફરતો સમુદ્ર મૂકાશે તો આવા પ્રબળ આલંબન વિના કલિકાલના ભવ્યાત્માઓની શી દશા થશે ! આ પ્રમાણે તેની આગળ સર્વ માહાભ્ય વર્ણવતાં તરત જ તે સમુદ્રને શત્રુંજય ફરતો મૂકતાં અટકે છે, અને એથી અત્યારે પણ જોઈ શકીશું કે એ સમુદ્ર તલાજા સુધી આવેલો છે અને જાણે પાછો વળી ગયો જ અને તથાવિધ જગત્ સ્વભાવે જ જલવૃદ્ધિ વૃદ્ધિ પામતી અટકે છે. ૧૭૫. જો કેવળ ચન્દ્રકળાની હાનિ–વૃદ્ધિને અંગે જ ભરતી ઓટ થતા હોય તો ચન્દ્રકળાથી બિલકુલ રહિત અમાવાસ્યાની રાત્રિએ ભરતીનું પ્રમાણ કેમ વધારે હોય છે? તેમજ અક્ષયતૃતીયા વગેરે ભરતીના દિવસોમાં ચન્દ્રકળાની વૃદ્ધિનું કારણ ક્યાં રહ્યું? તથા દિવસે પણ ભરતી ઓટ થાય છે તો તે વખતે ચન્દ્રકળા તો દેખાતી જ નથી તો તેનું શું? વગેરે વિચારણીય છે.. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ सात द्वीपनुं मंतव्य अने तेनु निरसन હોય તેવો લાગે છે. ત્યાં આગળ સામો કિનારો પણ દેખાય છે. વિશેષ માટે જુઓ શત્રુનયમહાભ્ય–સ ] આ આવેલ સમદ્ર જે આપણે દેખીએ છીએ એના વિભાગો ઓળખી શકાય તે માટે તે તે સ્થાનોની અપેક્ષાએ જનતાએ અનેક નામો પાડ્યાં છે. આ પ્રમાણે આ દશ્યમાન સમુદ્રનો સંબંધ લવણસમુદ્ર સાથે હોવાથી આવી મહાન જલવૃદ્ધિનું જળ બધેય અસર કરે એમાં વિચારવા જેવું રહેતું નથી. આ પાતાલકળશાઓ અન્ય કોઈ સમુદ્રમાં નથી. જેથી લવણસમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં ભરતી-ઓટ પણ નથી. તિચ્છલોકવર્તી અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો આવેલા છે. અન્ય દર્શનકારો સાત દ્વીપ (અને સાત) સમુદ્રો માને છે, તેમ માનવામાં શું કારણ બન્યું તે આગળ આવે છે, પરંતુ અહીં એટલું જણાવવું જરૂરી છે કે–સર્વજ્ઞ ભગવંતો કદાપિ અન્યથા બોલતા જ નથી. જેઓએ રાગદ્વેષનો નિમૂલ ક્ષય કર્યા પછી જ, જે વચનોચ્ચાર કર્યો હોય તે સર્વથા સત્ય જ હોય છે, કારણ કે અસત્ય બોલવાનાં કારણોનો તેઓએ સર્વથા ક્ષય કર્યો છે, તે સર્વજ્ઞ પ્રભુના વચનમાં સંશયને તો સ્થાન જ હોતું નથી. જેઓએ અલ્પબુદ્ધિ કે અલ્પજ્ઞાનથી જે જે વસ્તુને જેટલા રૂપમાં દેખી તેથી તેટલી કહી, તેથી તે વસ્તુ તેટલી જ છે એમ કેમ જ કહેવાય ? | સાત દ્વીપનું મંતવ્ય || આ સાત દ્વીપ સમુદ્રની પ્રરૂપણા ભગવાન મહાવીર મહારાજાના સમકાલીન શિવનામાં રાજર્ષિથી ચાલી આવતી જણાય છે. એ રાજર્ષિને ઉગ્ર તપસ્યા તપતાં અલ્પપ્રમાણનું વિર્ભાગજ્ઞાન થયું. તે જ્ઞાનથી થાવ દ્વીપ–સમુદ્રો દેખી શક્યા, આગળ જોવાની શક્તિ જેટલું જ્ઞાન નહિ હોવાથી ન દેખી શક્યા, તેથી તે રાજર્ષિએ ‘સાત દ્વીપ–સમુદ્રો જ માત્ર લોકમાં છે,' એવી પ્રરૂપણા સર્વત્ર પ્રસરાવી. લોકો તો ગાડરિયા પ્રવાહ જેવા છે તેથી તે હકીકત વ્યાપક બની ગઈ. આ વાત ભગવાન મહાવીર મહારાજાએ જાણી અને સર્વજ્ઞ ભગવંતે તે વસ્તુનો સત્યસ્ફોટ કર્યો. તે વાત કણોપકર્ણ શિવરાજર્ષિએ પણ જાણી. તેઓએ પણ ભગવાન સમીપે આવીને 19“પ્રશ્નો કર્યા. છેવટે તેમનું સમાધાન થયું અને પોતાને થએલ શંકાનું નિવારણ કરનાર પરમકારુણિક પરમાત્મા 19મહાવીરદેવ ઉપર પરમ ભક્તિ જાગી. ભાવના ભાવતાં તેમણે પણ તે વસ્તુ દેખી શકવાને સમર્થ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું જેથી સ્વશંકા દૂર થઈ, પરંતુ પૂર્વે પ્રસરેલી વાત પૂરજોશમાં ફેલાયેલી તે પ્રવાહ અત્યાર સુધી ચાલ્યો આવ્યો છે. આ વાતને માન્ય કરનારાઓ ઘડીભર વિચાર કરે કે જ્યારે એ રાજર્ષિને જ્યાં સુધી જ્ઞાન નહોતું થયું અને દ્વીપ–સમુદ્રની પ્રરૂપણા કરી ન હતી ત્યારે દીપ–સમુદ્રને અંગે તેઓ શું માનતા હશે? અરે ! હમણાંનો દાખલો વિચારીએ કે, જ્યારે કોલંબસે અમેરિકા શોધ્યો ન હતો, ત્યાં સુધી પૃથ્વી વિષે શું માન્યતા હતી? જેમ જેમ સંશોધનકાર્યનો વિકાસ થતો ગયો તેમ તેમ તેઓ આગળ વધતા ગયા ને થોડાંક વર્ષો પહેલાં પાશ્ચાત્યોએ અમેરિકાથી પણWઆગળની ભૂમિનું શોધન કર્યું છે અને હજુ પણ સંશોધન કરી રહેલા છે. તેમ અહીં પણ જેટલે જેટલે અંશે જ્ઞાનશક્તિનો વિકાસ વૃદ્ધિ પામતો જાય એટલે તેટલે અંશે અતીન્દ્રિય વસ્તુઓ પણ અવશ્ય આત્મસાક્ષાત થતી જાય, એથી વસ્તુનો અભાવ તો ન જ કહી શકાય. ૧૭૬. જુઓ ભગવતીસૂત્ર શ. ૧૧, ઉ. ૯ 9૭૭. શિવરાજઋષિ વિપર્યય દેખતો રે, દ્વીપસાગર સાત સાત રે, વીરપસાયે દોષ વિભંગ ગયો રે, પ્રગટ્યો અવધિગુણ વિખ્યાત રે. [જ્ઞાનપંદેવવંદ્રન] ૧૭૮. ન્યૂઝીલેન્ડ દેશ. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અતીન્દ્રિય વસ્તુને જો શ્રદ્ધગમ્ય ન ગણવામાં આવે અને તેની સામે યુદ્ધાદ્ધ દલીલો રજૂ કરાય તો તે કેમ ચાલે ? નજરે ન દેખાતી એવી ઘણીય બાબતો જેમ બીજાના કહેવાથી માનીએ જ છીએ તેમ આપણને આત્મપ્રત્યક્ષ જ્ઞાન ન હોવાથી દરેક વસ્તુ આપણને આત્મપ્રત્યક્ષ થતી નથી તે વખતે જેમને આત્મપ્રત્યક્ષ થઈ હોય તેમના કહેવાથી આપણે તેને માન્ય રાખવી જ જોઈએ. અતીન્દ્રિય એવી વસ્તુઓ પણ શ્રદ્ધાથી કે યુક્તિથી માન્ય ન રાખીએ તો પરભવને વિષે પણ શંકા ઉત્પન થશે, અને નાસ્તિકવાદીઓના મતમાં ઊભું રહેવું પડશે. જેન સિદ્ધાંતકારોએ બાળજીવોના હિતાર્થે આશ્ચર્યરૂપ એવા પદાર્થો પણ યુક્તિ–શ્રદ્ધગમ્ય થાય તે માટે અનેકાનેક યુક્તિઓ આપી છે, પરંતુ જે પદાર્થો યુક્તિથી પણ ન સમજાવી શકાય એવા હોય ત્યાં શ્રદ્ધા’ એ જ પ્રમાણ છે. એથી જ ક્ષેત્રસમાસના કતાં જણાવે છે કે – 'सेसाण दीवाण तहोदहीणं विआरवित्त्थारमणोरपारम् । सया सुयाओ परिभावयंतु, सव्वंपि सव्वन्नुमइक्कचित्ता ।।१।।' અર્થશેષ દ્વીપ–સમુદ્રોની બુદ્ધિથી પાર ન પામી શકાય તેવી અપાર વિચારણાના સર્વ સ્વરૂપને સર્વજ્ઞની મતમાં એકચિત્તવાળા થઈને શ્રતના અનુસારે પરિભાવો (વિચારો).’ આ કથનમાં ગંભીર ઉદ્દેશ સમાયેલો છે. મહર્ષિએ આપણને ટૂંકામાં સમજાવી દીધું છે કે–જો આગમપ્રમાણ યા સર્વજ્ઞપ્રમાણ વસ્તુઓ ઉપર શ્રદ્ધાપણું નહીં રાખીએ, તો તો સમગ્ર ચૌદરાજલોકનું સ્વરૂપ એવું આશ્ચર્યકારક છે કે જે સ્વરૂપ કોઈપણ દર્શનમાં કોઈ પણ ઠેકાણે નથી, માત્ર જૈનદર્શનમાં જ છે, કારણ કે એ સર્વજ્ઞ ભગવંતનું કથન છે.) પછી તો તે બધા સ્થાને શ્રદ્ધા જ ઊડી જશે, કારણ કે જ્યાં યુક્તિઓ કામ કરતી ન હોય એવા અતીન્દ્રિય પદાર્થોને યુક્તિથી સમજાવાય ક્યાંથી? વળી આપણી બુદ્ધિ કેટલી? કૂપમંડૂક જેટલી અને જ્ઞાનીના જ્ઞાનની અગાધતા કેટલી? ગામડાના ગામડીયાઓ લંડન, પેરિસ, ન્યૂયોર્ક જેવા શહેરોની મહાનતા ને સુરમ્યતાને ગ્રામ્યાપેક્ષાએ સમજી પણ શું શકે ? અતીન્દ્રિય પદાર્થોની શ્રદ્ધા માટે સંતીવૃત્તિમાં શ્રીમાનું મલયગિરિજી મહારાજાએ પણ કહ્યું છે કે : 'समानविषया यस्माद्वाध्यबाधकसंस्थितिः । अतीन्द्रिये च संसारे, प्रमाणं न प्रवर्तते ।।१।।' એ વચનને અનુસરી હે ભવ્યાત્માઓ! તમે સર્વજ્ઞભાષિત વચનમાં શ્રદ્ધાવાળા થાઓ; જે શ્રદ્ધાને પામી, પરંપર કર્મક્ષય કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, સ્વતઃ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી, સર્વવસ્તુને આત્મસાક્ષાત્ જોનારા થઈ શકો. વધુમાં આ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોની રત્નમય જગતીઓનું પ્રમાણ એકસરખું હોવાથી દેવોને અથવા તેવા વિશિષ્ટજ્ઞાનીઓને તે કેવું આશ્ચર્યજનક લાગતું હશે ! || તિ વીર-સમુદ્રાધિકા તૃતીયં નવુvશષ્ટ II For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ चन्द्र-सूर्य संख्या तथा अन्तर विचार ॥ सर्वद्वीपसमुद्रायाश्रयी चन्द्र-सूर्यसंख्याकरण तथा अन्तर विचार ॥ અવતર-પૂર્વે અસંખ્યાતા દ્વીપસમુદ્રનું વર્ણન કર્યા બાદ પુનઃ જ્યોતિષીનિકાયનો વિષય ગ્રહણ કરતાં પ્રથમ મનુષ્યક્ષેત્રમાં કેટલા ચન્દ્ર-સૂર્ય હોય? તે બતાવવા પહેલાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો પૈકી કયા દ્વીપ–સમુદ્રમાં કેટલા કેટલા ચન્દ્ર-સૂર્ય હોય? તે માટે બે ગાથાવડે કરણ'-ઉપાય બતાવે છે. આ બાબતમાં ત્રણ મતો પ્રવર્તે છે તેમાં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ પોતાનો મત જણાવે છે– १७६दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे । बारस ससि बारस रवि, तप्पभिइ निदिट्ठ ससि-रविणो ॥७॥ तिगुणा पुबिल्लजुया, अणंतराणंतरंमि खित्तम्मि । कालोए बायाला, बिसत्तरि पुक्खरद्धम्मि ७६॥ સંસ્કૃત છાયાद्वौ शशिनौ द्वौ रवी प्रथम, द्विगुणा लवणे धातकीखण्डे । द्वादश शशिनो द्वादश रवयस्तप्रभृतिनिर्दिष्टशशि-रवयः ॥७८।। त्रिगुणाः पूर्वयुक्ता, अनन्तरेऽनन्तरे क्षेत्रे । कालोदे द्वाचत्वारिंशत्, द्विसप्ततिः पुष्करार्धे ।।७।। | શબ્દાર્થ – નવજિ -લવણસમુદ્રને વિષે પુબ્રિાન્તનુયપૂર્વના ભેગા કરીએ ઘાર્ડ ધાતકીખંડમાં viતરતજ આગળ આગળનાં તમિત્તે ધાતકીખંડ પછીથી લઈને વિભિક્ષેત્રોમાં નિહિદૃ સૂચિતા વિસત્તરી=બહોંતેર સસિરીવળ સૂર્ય ચન્દ્રો પુવGરભિ પુષ્કરાઈમાં પાથર્ય-પહેલા જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય હોય, બીજા લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય, ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય હોય. આ ધાતકીખંડના ચન્દ્ર-સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરતાં જે સંખ્યા આવે તે સંખ્યામાં પહેલાના દ્વીપ–સમુદ્રોના ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને (અર્થાત જંબૂ અને લવણના ભેગા થઈ છ છ ચન્દ્રસૂર્યની સંખ્યાને) ઉમેરતાં બેંતાલીશ ચ-સૂર્યો કાલોદધિસમુદ્રમાં છે. આ આવેલી સંખ્યાને ત્રિગુણી કરી પૂર્વના દ્વીપ–સમુદ્રગત સૂર્ય ચન્દ્રોની સંખ્યાને ઉમેરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેનું અર્ધ કરવાથી અર્ધ પુષ્કરવર દ્વીપે ૭૨–૭રની ચન્દ્ર-સૂર્યોની સંખ્યા આવે. ૭૮-૭લા. ૧૭૯. સરખાવો-“ઘાયલેંડufમ, fટ્ટા તિળિયા અને રન્તા | आइल्लचंदसहिया, ते हुंति अणंतरं परतो ॥१॥ आईचाणंपि भवे, एसेव विही अणेण कायव्यो । दीवेसु समुद्देसु य, एमेव परंपरं जाण ॥२॥' ૨૦ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ११४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરોણાર્થ–પહેલા જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય છે, તેમાં દિવસ રાત્રિને ઉત્પન્ન કરનારા બે સૂર્યો છે અને તિથિઓને ઉત્પન્ન કરનારા બે ચન્દ્રો છે. આ જંબૂદ્વીપમાં જ્યોતિષીનાં વિમાનો ચન્દ્ર અને સૂર્ય સંબંધી જ છે તેમ નથી પરંતુ પ્રત્યેક ચન્દ્રના પરિવારરૂપ ૮૮ ગ્રહોનાં, ૨૮ નક્ષત્રોનાં અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓનાં વિમાનો પણ છે અને તે રત્નપ્રભાગત સમભૂતલા. પૃથ્વીથી ૭૯૦ યોજના ગયા બાદ શરૂ થાય છે અને ૧૧૦ યોજનામાં સમાપ્ત થાય છે. અઢીદ્વીપવર્તી મનુષ્યક્ષેત્રમાં કૃત્રિમ નહીં પરંતુ, સ્વભાવસિદ્ધ આ જ્યોતિષી વિમાનો, અનાદિકાળથી અચળ એવા. મેરુપર્વતની ચારે બાજુએ પરિમંડલાકાર ગતિએ (વલયાકારે) પરિભ્રમણ કરતાં, સ્વપ્રકાશ્ય ક્ષેત્રોમાં દિવસ અને રાત્રિઓના વિભાગોને કરે છે, એટલું જ નહીં પણ અઢીદ્વીપરૂપ આ મનુષ્યક્ષેત્રમાં અનન્તસમયાત્મક જે કાળદ્રવ્ય, તે આ સૂર્ય ચન્દ્રની પરિભ્રમણરૂપ ક્રિયાથી જ વ્યક્ત થાય છે અને વર્તનાદિ અન્ય દ્રવ્યોના પરિણામની અપેક્ષાથી રહિત જે અદ્ધાકાળ તે આ મનુષ્યક્ષેત્રમાં જ વર્તે છે.” વળી સમગ્ર મનુષ્યક્ષેત્રમાં સમય–આવલિકા–મુહૂર્ત-દિવસ–માસ–સંવત્સરાદિ સર્વ કાળને કરનાર મુખ્યત્વે ચરસૂર્ય (ની ગતિક્રિયા) જ છે, અને તે ચર સૂર્યની ગતિથી ઉત્પન્ન થતા કાળની અપેક્ષા રાખી જ્ઞાની મહર્ષિઓએ મનુષ્યક્ષેત્રનું સમયક્ષેત્ર એવું બીજું નામ પણ આપેલું છે. વધુમાં એ સમય–આવલિકાદિ સર્વ વ્યાવહારિકકાળ આ મનુષ્યક્ષેત્રમાં જ છે. અઢીદ્વીપ બહારના દ્વીપ-સમુદ્રોમાં આ વ્યાવહારિક કાળ વર્તતો નથી, પરંતુ તે અઢીદ્વિીપ બહારનાં ક્ષેત્રોમાં કોઈ પણ સ્થાને પંચાસ્તિકાયના પર્યાયરૂપ પારિણામિક કાળ (કાળાશુદ્રવ્ય) તો છે જ. ઉપરના લખાણથી કદાચ કોઈને શંકા થવાનો સંભવ છે કે–જ્યારે વ્યાવહારિક કાળ અઢીદ્વીપ બહાર નથી તો તે અઢીદ્વિીપ બહાર રહેનારા તિર્યંચોનું તેમજ દેવ–નારકોનું આયુષ્ય વગેરે સ્થિતિકાળનું પ્રમાણ જે સિદ્ધાંતોમાં આવે છે તે પ્રમાણ કયા કાળની અપેક્ષાએ સમજવું? આ શંકાના સમાધાનમાં સમજવાને જે ચહીલિકા ન્યાયથી સમયક્ષેત્રમાં રહેલ વ્યાવહારિક કાળ દ્રવ્યથી તે તે વસ્તુનો પારિણામિક કાળ ઘટાવી શકાય છે. એ સમયાદિ કાળને કરનારા સૂર્યો પૈકી એક સૂર્ય મેરુની દક્ષિણદિશામાં હોય ત્યારે બીજો સૂર્ય ઉત્તરદિશામાં હોય. એક ચક્ર મેરુની પૂર્વદિશામાં હોય ત્યારે બીજો પશ્ચિમદિશામાં હોય. એમ તેઓની પરસ્પર પ્રતિપક્ષી દિશામાં ચારક્રિયા હોય છે. આ બે ચન્દ્ર અને બે સૂર્ય જંબૂદ્વીપમાં રહેલાં ક્ષેત્રોને પ્રકાશિત કરે છે. એક ચન્દ્ર-સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે ? તે તો આગળ પ્રસંગ ઉપર કહેવાશે. લવણસમુદ્ર જંબૂથી દ્વિગુણ (૨ લાખ) પ્રમાણવાળો હોવાથી તેમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા પણ જંબૂના ચન્દ્ર-સૂર્યની સંખ્યાથી દ્વિગુણ એટલે ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની છે. ત્યારબાદ ધાતકીખંડનું ક્ષેત્ર તેથી પણ દ્વિગુણ (ચાર લાખ યોજન) છે. આ ધાતકીખંડમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા બાર-બારની છે. ૧૮૦. જુઓ–“સૂરરિયાલિસિક્કો, નોવોહારિયાસુ નિરવલ્લો | કદ્ધાતો મઝ, સમયક્ષેત્તમ સમયાન્ ||૧|| વિશેષાવશ્યક ભાષ્યો ૧૮૧. જુઓ–‘સમયાવત્તિાપક્ષ સર્વચનસવ: | ગૃહ gવ કાનજી, વૃત્તિચિત્ર કૃત્રવિત ll l' For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ चन्द्र-सूर्य सम्बन्धी समजण ૧૬૬ હવે કાલોદધિ સમુદ્રથી અન્તિમ સ્વયંભૂરમણ સુધીના દ્વીપ–સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા જાણવાનું “કરણ બતાવે છે. ' જે દ્વીપસમુદ્રોના ચન્દ્ર-સૂર્ય વગેરેની સંખ્યાનું પ્રમાણ કાઢવું હોય તેની પહેલાનો જે દ્વીપ અથવા સમદ્ર હોય. તેમાં વીતી ચન્દ્ર કે સૂર્યોની સંખ્યાને ત્રણગણી કરવી, અને જે દ્વીપની ચન્દ્ર અને સૂર્યની સંખ્યાને ત્રણગણી કરી છે તેમાં તેની પહેલાના (જબૂદ્વીપથી લઈને) બધાય દ્વીપ–સમુદ્રોના ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને ઉમેરવી. એમ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યા ઇષ્ટદ્વીપ કે ઇસમુદ્રના ચન્દ્ર-સૂર્યોની જાણવી. જેમ કે કાલોદધિસમુદ્રના ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જાણવી હોય તો, ધાતકીખંડના બાર ચન્દ્ર-બાર સૂર્યની સંખ્યાને ત્રણગણી કરતાં (૧૨*૩=૩૬) છત્રીશ આવે, તેમાં જંબૂ અને લવણના મળીને છ ચન્દ્ર અને છ સૂર્યની સંખ્યાને ઉમેરતાં (૩૬+૪=૪૨) બેંતાલીશ ચન્દ્ર અને બેંતાલીશ સૂર્ય આઠ લાખ યોજનાના વિસ્તારવાળા કાલોદધિ સમુદ્રમાં આવે. તે જ પ્રમાણે અધપુષ્કરવર દ્વીપ માટે પણ સમજવું. તે આ પ્રમાણે,કાલોદધિ સમુદ્રના–૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્યને ત્રણગુણા કરી પૂર્વના દ્વીપ–સમુદ્રોમાંના ૧૮ ચન્દ્ર અને ૧૮ સૂર્ય ઉમેરતાં સોળ લાખ યોજનાના વિસ્તારવાળા પુષ્કરવરદ્વીપમાં ૧૪૪ ચન્દ્ર અને એટલી જ સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય. આપણને તો અત્યારે અર્ધપુષ્કરદ્વીપના ચન્દ્ર-સૂર્યની સંખ્યા ઈષ્ટ હોવાથી ૧૪૪નું અધ કરતાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્યની સંખ્યા “પુષ્કરાર્ધમાં પ્રાપ્ત થાય. આ કરણ' વડે અસંખ્યદ્વીપ-સમુદ્ર પૈકી ગમે તે ઇષ્ટ દ્વીપ–સમુદ્રની ચન્દ્ર-સૂર્યની સંખ્યા સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ–સમુદ્રોમાં વર્તતા ચન્દ્ર-સૂર્યોનું પરસ્પર અંતર સંગ્રહણીની ગાથા ૬૫-૬૬મી પ્રમાણે પચાસ હજાર યોજનાનું હોવાથી તેમજ ક્ષેત્રવિસ્તાર વિશેષ પ્રમાણનો હોવાથી, ચન્દ્ર-સૂર્યોની સમશ્રેણી અથવા પરિરયશ્રેણી સંબંધી વ્યવસ્થા માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો સુદુષ્કર જણાવવાથી પ્રતિ દ્વીપ–સમુદ્રમાં ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જણાવનારું આ ત્રિગુણીકરણ' મનુષ્યક્ષેત્રમાં જ સમજવું કે પ્રત્યેક દ્વીપ–સમુદ્રો માટે સમજવું? એવા પ્રકારનો તર્ક કોઈ વિચારશીલ વ્યક્તિને થાય તે અસ્થાને નથી, તો પણ ટીકાકાર તરીકે ખ્યાતનામાં શ્રીમલયગિરિમહર્ષિએ તેમજ ચન્દ્રીયા ટીકાકારે શ્રીસંગ્રહણીવૃત્તિમાં જણાવેલા નિમ્ન પાઠથી ત્રિગુણીકરણ'ના વિષય માટે પૂર્વોક્ત તર્ક-વિચાર કરવો તે વાસ્તવિક લાગતું નથી. તે પાઠ આ પ્રમાણે– 'मूलसंग्रहण्यां क्षेत्रसमासे च सकलश्रुतजलधिना क्षमाश्रमणश्रीजिनभद्रगणिना सर्वद्वीपोदधिगत૧૮૨. “સસિરવિ સો રહો, વાર ટુ વત્તા વિસર મ મ जंबूलवणाइसु पंचसु गणेसु नायव्वा ॥१॥' મંડપ્રકરણ) ૧૮૩, “વહ ર વારસ વારસ, નવ તઇ ઘાયબ સિ ફૂT I परओ दहिदीवेसु, तिगुणा पुबिल्लसंजुत्ता ।।१।। ત્રિસમાસ) For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह चन्द्रार्काभिधायकमिदमेव करणमभिहितं यदि पुनर्मनुष्यक्षेत्राद्बहिश्चन्द्रादित्यसङ्ख्याऽन्यथा स्यात् तत आचार्यान्तरैरिव तत्प्रतिपत्तये करणान्तरमप्यभिहितं स्यात्, न चाभिहितं, ततो निश्चीयते सर्वद्वीपोदधिष्विदमेव करणमनुसर्त्तव्यमिति, केवलं मनुष्यक्षेत्राद्बहिश्चन्द्रार्काः कथं व्यवस्थिता इति चन्द्रप्रज्ञप्त्यादी नोक्तम् ?' ત્યાવિ १५६ અર્થ “મૂલ સંગ્રહણી તથા ક્ષેત્રસમાસમાં સમગ્રશ્રુતમહોદધિ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણજીએ સર્વ દ્વીપ—સમુદ્રમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જણાવનારું આ ત્રિગુણકરણ જ કહેલું છે. જો મનુષ્યક્ષેત્રથી બહારના દ્વીપ—સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા બીજી રીતે હોત તો જેમ બીજા આચાર્યોએ કહ્યું છે તે પ્રમાણે તે સંખ્યાને જણાવનારું (ત્રિગુણકરણ સિવાય) બીજું કોઈ કરણ પણ કહ્યું હોત ? અને કહ્યું તો નથી; માટે નિશ્ચય થાય છે કે સર્વ દ્વીપસમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા જાણવા માટે આ ત્રિગુણકરણ જ સમજવાનું છે. ફક્ત મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર—સૂર્યોની વ્યવસ્થા કેવી રીતે છે ? તે ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોમાં કહ્યું નથી” વળી શ્રીમાન્ મલયગિરિમહારાજાએ તેમજ ચન્દ્રીયા ટીકાકારમહર્ષિએ શ્રીચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ તેમજ જીવાભિગમ પ્રમુખ સૂત્રોના આધારે પૂર્વોક્ત ઉલ્લેખ કર્યો હોય તેમ સ્પષ્ટ સમજાય છે; કારણ કે શ્રી ગૌતમમહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને કરેલા પ્રશ્નોના તેઓશ્રી તરફથી મળેલા ઉત્તરમાં પુષ્ક૨વ૨દ્વીપમાં ૧૪૪–૧૪૪ ચન્દ્ર સૂર્યની સંખ્યા જણાવેલી છે. આ વિષય શ્રી જીવાભિગમસૂત્રમાં સવિસ્તર૫ણે જણાવેલ છે. પૂર્વોક્ત ૧૪૪-૧૪૪ ચન્દ્ર સૂર્યની સંખ્યા ત્રિગુણકરણ'થી ગણતરી કરવામાં આવે તો જ પ્રાપ્ત થાય છે. શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું છે જે વોઞાનું વંવતયં ચોબાાં ચેવ સૂરિબળ સર્વ । પુત્ત્વવમિ ટીવે પતિ પણ વમાસેંતા ।।9।।' અર્થાત્ પુષ્કરદ્વીપમાં ૧૪૪–૧૪૪ ચન્દ્ર સૂર્ય હોય છે. શ્રી જ્યોતિકદંડકમાં પણ કહ્યું છે કે—‘ધાયમંડમિ{ ઉદ્દિકા તિમુનિબા મવે ચંવા | आइल्लचंदसहिआ तइ हुंति अनंतरं परतो || १ || आइच्चाणं पि भवे एसेव विहि अणुणगो सव्वो । વીવેસુ સમુદ્દેપુ ય મેવ પરંપર નાળ |૧||' એટલે કે એમને પણ સર્વ દ્વીપસમુદ્રોમાં આ ‘ત્રિગુણકરણ’ જ માન્ય છે. વધુમાં શ્રી સંગ્રહણીગ્રન્થના પ્રાચીન ટીકાકાર શ્રી હરિભદ્રસૂરિજી પણ ‘વં અનંતરાાંતરે વિત્તે પુવતીને ચોખાનું વંવસયં હવ' એ પંક્તિની સાક્ષીથી પુષ્કરવ૨દ્વીપમાં ૧૪૪-૧૪૪ ચન્દ્ર—સૂર્યનું ગ્રહણ જણાવે છે. આવા સિદ્ધાંતોના સ્પષ્ટ પાઠોથી અને તેના જ આધારે કરેલા ઉક્ત ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે “મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર સૂર્યની વ્યવસ્થા કેવા પ્રકારની હોય ? તે વિષયને જ્ઞાનીગમ્ય જણાવી આ ‘ત્રિગુણકરણ’ સર્વદ્વીપસમુદ્રોને લાગુ પડી શકે છે.” વળી જે જે વિષયને અંગે જે જે કરણો આપવામાં આવે છે પ્રાયઃ તે તે વિષયને અંગે તે એકદેશીય હોતા નથી, કિંતુ સવદેશીય—સર્વવ્યાપક હોય છે. હવે આ મનુષ્યક્ષેત્રમાં વર્તતા સૂર્ય—ચન્દ્રાદિ ચર જ્યોતિષી વિમાનોની વ્યવસ્થા સંબંધી વિચાર કરવો કંઈક ઉચિત લાગવાથી સંબંધી યત્કિંચિત્ વક્તવ્ય અહીં રજૂ કરાય છે. આ અઢીદ્વીપરૂપી મનુષ્યક્ષેત્રમાં ચ૨ જ્યોતિષી વિમાનોનો વ્યવસ્થાક્રમ વિચારણા કરતાં For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ चन्द्र-सूर्य संख्या अने व्यवस्था ૧૬૭ સમશ્રેણીએ લેવો વિશેષ ઉચિત સમજાય છે, કારણ કે સિદ્ધાંતોમાં સ્થળે સ્થળે સમશ્રેણી ક્રમ જણાવેલ છે. જો કે કાલોદધિ—પુષ્કરાઈ વગેરે દ્વીપોમાં કહેલી ચન્દ્ર-સૂર્યની સંખ્યાને તે તે સમુદ્રના વલયવિખંભ (પહોળાઈ)ની અપેક્ષાએ કેવી રીતે સંગત કરવી? તે વિચારણીય છે, કારણ કે સિદ્ધાંતમાં પ્રાયઃ કોઈ પણ સ્થળે મનુષ્યક્ષેત્રવર્તી ચન્દ્ર-સૂર્યનું પરસ્પર અંતર કેટલા યોજન પ્રમાણ છે? તે સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. તેથી આ વિષયને અંગે શાસ્ત્રીય પ્રમાણ સિવાય વિશેષ ઉલ્લેખ કરવો અસ્થાને છે તો પણ બીજી રીતે સૂક્ષ્મદષ્ટિએ વિચાર કરતાં જ્યોતિષવિમાનોનો વ્યવસ્થાક્રમ સમશ્રેણીએ ગણવો વિશેષ ઠીક લાગે છે, છતાં આ વિષય પરત્વે બહુશ્રુત મહર્ષિઓ કહે તે પ્રમાણ છે. - ગ્રન્થકાર મહર્ષિએ ઈષ્ટ દ્વીપ–સમુદ્રના સૂર્ય—ચન્દ્રોની સંખ્યા જાણવાનું જે કરણ’ બતાવ્યું તે કરણ દ્વારા આપણે આગળ સ્પષ્ટ સમજી શક્યા છીએ કે મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો છે. આ ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં કેવી રીતે રહેલા છે તે સંબંધી અહીં વિચાર કરાય છે. આ પુષ્કરાઈનો વલયવિખંભ આઠ લાખ યોજનાનો છે, તેમાં માનુષોત્તરપર્વતથી પચાસ હજાર યોજન દૂર જતાં પ્રથમ ચન્દ્ર અને પ્રથમ સૂર્યની પંક્તિઓની શરુઆત થાય છે. અર્થાત્ માનુષોત્તરપર્વતથી ચારે બાજુએ ફરતા પચાસ હજાર યોજન દૂર જઈએ ત્યારે અમુક અમુક અંતરે ચન્દ્ર-સૂર્યો રહેલા છે. મનુષ્યક્ષેત્ર બહારના આ પુષ્પરાધમાં વર્તતા ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો કઈ વ્યવસ્થાએ રહેલા છે તે સંબંધી કંઈ પણ ચોક્કસ નિર્ણય જાણી શકાયો નથી. “મંડBરળ, તોwાશ, ગંગૂદીપપ્રત, સૂર્યપ્રજ્ઞપ્તિ અને આ ચાલુ બૃહત્ સંગ્રહણી' વગેરે ગ્રંથોમાં પણ સૂર્યચન્દ્રોની વ્યવસ્થા સંબંધમાં સ્વયં કોઇ મત જણાવવામાં આવેલો નથી. યદ્યપિ દિગંબરીય મત તેમજ અન્ય મત દશવેલો છે. જે આગળ ૮૩મી ગાથામાં આવવાનો છે પરંતુ તે મત પ્રમાણે સૂર્ય ચન્દ્રની સંખ્યા આઠ પંક્તિએ ગણવાની સાથે પ્રથમ પંક્તિમાં જ (૧૪૫ મતાંતરે ૧૪૪ વગેરે ઘણા જુદા પ્રકારની આવે છે.) આ ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂયને મનુષ્યક્ષેત્રની પંક્તિઓની ચિત્ર નં. ૧ પ્રમાણે ગોઠવીએ તો પચાસ હજાર યોજનને અંતરે સૂર્યથી ચન્દ્ર હોવા જોઈએ, તે તો કોઈ રીતે વ્યવસ્થિતપણે રહી શકતા નથી. વળી ચિત્ર નં. ૨ પ્રમાણે પરિરયાકારે પંક્તિઓ ગોઠવીએ તો પણ તે તે સ્થાનોના પરિધિ વગેરે વિશેષ વિશેષ પ્રમાણવાળા થતા હોવાથી પચાસ હજાર યોજનાનું તેમજ સૂર્યથી સૂર્યનું અથવા ચન્દ્રથી ચન્દ્રનું એક લાખ યોજનાનું અંતર જે નિર્ણત કરેલું છે તેની વ્યવસ્થા સાચવી શકાતી નથી. એ જોતાં ગ્રન્થકારના મત પ્રમાણે આ વ્યવસ્થા કેવા પ્રકારની હશે? તે બહુશ્રુતગમ્ય છે. [૭૮-૭૯]. || રૂતિ વન્દ્ર-સૂર્ય–સંધ્યાવરણં વ્યવસ્થા ૨ || ૧૮૪. અઢીદ્વીપમાં તે તે ક્ષેત્રનું માપ લઈ તે માપને તે તે દ્વીપગત ચન્દ્ર સૂર્યની સંખ્યાથી ભાગ આપીએ તો અંતર પ્રમાણ પ્રાપ્ત થાય કે કેમ? તે વાત પરિશિષ્ટમાં વિચારાશે. ooOOO o ૦ ૦ ૦. | -૦૦ ૦૦૧ ૦ ૦ '૦૦ ૦ ૦ 0 DOGO 9ooooo Poso on a cos ૦૦૧ Poeo . Poeo AS 'Lao For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ नाम १५८ संग्रहणीरत्ल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह आ संग्रहणी ग्रंथकारना मते केटलाक द्वीप-समुद्रवर्ती चन्द्र-सूर्य-संख्यायंत्रकम् ॥ संख्या नाम संख्या જંબૂઢીપ ૨ ચન્દ્ર | ૨ સૂર્ય || કાલોદધિ | ૪ર ચન્દ્ર | ૪૨ સૂર્ય લવણસમુદ્ર ૪ ચન્દ્ર | ૪ સૂર્ય || પુષ્કરવદ્વીપ ૧૪ ચન્દ્ર | ૧૪ સૂર્ય ધાતકીખંડ ૧૨ ચન્દ્ર | ૧૨ સૂર્ય || પુષ્કરવરસમુદ્ર ૪૯૨ ચન્દ્ર | ૪૯૨ સૂર્ય સૂચના :– આગળના અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો માટે સંગ્રહણી ગ્રંથમાં આપેલો કરણ–ઉપાય જોઈ લેવો. मनुष्यक्षेत्रमा चन्द्र-सूर्यपंक्तिनुं स्वरूप અવતરણ– સર્વ દ્વીપ–સમુદ્રોમાં ચન્દ્રાદિત્ય સંખ્યા જાણવાનું કરણ આગળની ગાથામાં જણાવીને હવે એ ચંદ્ર-સૂર્યો મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે તે જણાવે છે दो दो ससि-रविपंति, एगंतरिया छसद्विसंखाया । मेरु पयाहिणंता, माणुसखित्ते परिभमंति ॥५०॥ સંસ્કૃત છાયાद्वे द्वे शशि-रविपङ्क्ती, एकान्तरिते षट्षष्टिसंख्याके । मेरुं प्रदक्षिणयन्त्यौ, मनुष्यक्षेत्रे परिभ्राम्यतः५ ॥५०॥ ' શબ્દાર્થ પતિ-પંક્તિઓ મેરું પાહિiતા=મેરુને પ્રદક્ષિણા દેતી giતથિ એક એકને આંતરે માગુલિત્તે મનુષ્યક્ષેત્રમાં છાયા છાસઠ સંખ્યા રમતિ પરિભ્રમણ કરે છે વાયા– છાસઠ છાસઠ ચન્દ્રની સંખ્યાવાળી અને છાસઠ છાસઠ સૂર્યની સંખ્યાવાળી બંને પંક્તિઓ મનુષ્યક્ષેત્રમાં મેરુને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે !!૮ના. વિરોષાર્થ– આ- મનુષ્યક્ષેત્રમાં સમશ્રેણીગત ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્યોની સંખ્યા પ્રથમ બતાવી છે. હવે તે કેવી રીતે વ્યવસ્થિત છે? તે જણાવવામાં આવે છે. જંબૂદ્વીપના મધ્યભાગે રહેલા મેરુની દક્ષિણોત્તરદિશામાં રહેલી બંને સમશ્રેણીના સૂર્યો ૧૩ર ગણવાના છે. અને એ જ મેરુપર્વતના પૂર્વ-પશ્ચિમ સમશ્રેણીના થઈ ૧૩૨ ચન્દ્રો લેવાના છે. એમાં મેરુની દક્ષિણદિશામાં એક સૂર્યપંક્તિ અને ઉત્તરદિશાની એક સૂર્યપંક્તિ કુલ બે સૂર્યપંક્તિઓ તેમજ મેરુની પશ્ચિમે એક ચન્દ્રપક્તિ અને એક પૂર્વમાંની ચંદ્રપક્તિ, એમ બે ચન્દ્રપંક્તિઓ હોય છે. આ ચન્દ્ર-સૂર્યની પ્રત્યેક પંક્તિના બંને બાજુએ વિભાગો થવામાં કારણ, વચ્ચે આવેલો મેરુપર્વત છે. પ્રત્યેક પંક્તિમાં છાસઠ ચન્દ્રો અને છાસઠ સૂર્યો હોય છે. તે આ પ્રમાણે ૧૮૫. સરખાવો--“વારિ પંતગો, મgયોનિ | છાવી છાવી, દોડ઼ વિવિલણ પંતી છા For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्रमा चन्द्र-सूर्य पंक्तिनुं स्वरूप જ્યારે જંબૂદ્વીપનો એક સૂર્ય મેરુના દક્ષિણ ભાગે હોય ત્યારે આ જ સૂર્યની સમશ્રેણીએ દક્ષિણદિશામાં લવણસમુદ્રના બે, ધાતકીખંડના છે, કાલોદધિના ૨૧, અને પુષ્કરાધના ૩૬ એમ એકંદરે છાસઠ સૂર્યો (દક્ષિણદિશામાં) હોય. જ્યારે જંબૂદ્વીપની દક્ષિણદિશામાં ૧ સૂર્ય હોય ત્યારે એક સૂર્ય ઉત્તરદિશામાં હોય, અને પ્રથમ કહ્યા પ્રમાણે લવણસમુદ્રના ૨, ધાતકીખંડના ૬, કાલોદધિના ૨૧, અને પુષ્કરાધના ૩૬ સૂર્યો, બધા મળીને ૬૬ ઉત્તરદિશામાં સમશ્રેણીએ અહીં પણ સમજવા. એ મુજબ ઉત્તર અને દક્ષિણદિશાના મળી ૧૩૨ સૂર્યો થાય. વળી એ જ પ્રમાણે મેરુની પૂર્વપશ્ચિમદિશામાં ૬૬–૬૬ ચન્દ્રપક્તિની વ્યવસ્થા પણ પૂર્વોક્ત રીતિએ બરાબર સમજી લેવી. અહીં એટલો ખ્યાલ રાખવો કે સૂર્યપંક્તિ દક્ષિણોત્તરદિશામાં અને ચન્દ્રપક્તિ પૂર્વપશ્ચિમદિશામાં કહેલી છે તે કાયમ માટે ત્યાં જ રહી પ્રકાશ કરે તેમ ન સમજવું; પરંતુ, અઢીદ્વિીપના ચન્દ્ર-સૂયદિ જ્યોતિષી વિમાનો ચર હોવાથી જ્યારે પંક્તિગત સૂર્યો દક્ષિણોત્તરદિશામાં હોય ત્યારે પંક્તિગત ચન્દ્રો પૂર્વપશ્ચિમદિશામાં હોય અને સૂર્યો ફરતા ફરતા પૂર્વદિશામાં આવે ત્યારે ચંદ્રો ફરતા ફરતા દક્ષિણદિશામાં આવેલા હોય છે. એમ કુલ ૧૩૨ ૧૮ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય રાત્રિ દિવસના વિભાગ કરવાપૂર્વક મનુષ્યક્ષેત્રમાં હંમેશાં પરિભ્રમણ કરે છે. આ પંક્તિમાં રહેલા ચન્દ્ર-સૂર્યો ક્યારેય ક્ષણમાત્ર પણ સ્થિર રહેતા નથી, સતત પરિભ્રમણ કરતા અહોરાત્રને કરે છે, તેમજ સ્વપંક્તિમાંથી કોઈ એક પણ ચન્દ્ર-સૂર્ય આઘોપાછો ખસતો નથી. ૬૬-૬૬ ચન્દ્ર-સૂર્યોની બે બે પંક્તિઓ જ આ મનુષ્યક્ષેત્રમાં મેરુને પ્રદક્ષિણા આપે છે. તે ઉપરાંત એક ચન્દ્રનો જે ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ જેટલો પરિવાર કહ્યો છે તે મુજબ એકસો ને બત્રીસે ચન્દ્રોનો પોતપોતાનો ઉક્ત પરિવાર પણ પરિભ્રમણ કરે છે, અર્થાત્ ૩૬૯૬ નક્ષત્રવિમાનો, ૧૧૬૧૬ “ગ્રહપરિવાર અને ૮૮૪૦૭000000000000000 કોડાકોડી (ધ્રુવ તારા સિવાય) “તારાનો પરિવાર મનુષ્યક્ષેત્રમાં સદાકાળ મેરુને પ્રદક્ષિણાવર્ત મંડલવડે પરિભ્રમણ કરે છે તથા સ્વપ્રકાશ્યક્ષેત્રમાં પ્રકાશ કરે છે. અહીં એટલું વિશેષ સમજવું કે, ચન્દ્ર-સૂર્ય અને ગ્રહો પૃથક પૃથક મંડલે પરિભ્રમણ કરનાર હોવાથી અનવસ્થિત યોગે પરિભ્રમણ કરે છે. જ્યારે નક્ષત્રો અને તારાઓ સ્વસ્વમંડલમાં જ પરિભ્રમણ કરનારા હોવાથી તેઓનું પરિભ્રમણ અવસ્થિત યોગે છે. [0] | રૂતિ વ-સૂર્યપત્તિસ્વરૂપમ્ | ૧૮૬. “વીસ વંશય વત્તી વેવ સૂયાન સ | સય? માગુલનો વતિ માનેંતા || [સૂ. .] ૧૮૭. સફારીર્તિ ૪ નહીં મઠ્ઠાવી ૪ ઈંતિ નવઉત્તા / પુ સરી પરિવારો પત્તો તારીખ સુચ્છામિ llll छावट्ठीं सहस्साइं णब चेव सयाइ पंच सतराई । एगससी परिवारो तारागण कोडिकोडीणं ||२|| [सू. प्र.] ૧૮૮. एक्कारस य सहस्सा छप्पिय सोला महग्गहाणं तु | छच्चसया छण्णउया णक्खत्ता तिण्णि य सहस्सा ||१|| ૧૮૯. સટ્ટાણી સવસહસ્સારું મgયોનિ | સત્ત ૨ સંય કપૂMT તારીખોડિફોડvi | [[. .] For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह * मनुष्यक्षेत्रमा नक्षत्रपंक्तिनुं स्वरूप * નવતર–પ્રથમની ગાથામાં મનુષ્યક્ષેત્રવર્તી ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ તેમજ પંક્તિગત ચન્દ્રસૂર્યની સંખ્યા અને તે ચન્દ્રસૂર્યની સમશ્રેણીમાં રહેવા સંબંધી વ્યવસ્થા જણાવી. હવે નક્ષત્રપંક્તિઓ કેવી રીતે વ્યવસ્થિત હોય તે જણાવાય છે, छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोगम्मि । છાવદી છાવદી, ઢોડું શિક્ષિકા વતી IIના [પ્ર. જા સં. ૧૬] સંસ્કૃત છાયાषट्पञ्चाशत् पङ्क्त्यो, नक्षत्राणां तु मनुष्यलोके । षट्षष्टिः षट्षष्टिर्भवन्ति [नक्षत्राणि] एकैकस्यां पङ्क्तौ ॥१॥ શબ્દાર્થ – મyયોગ્નિ-મનુષ્યલોકમાં | શિક્ષિકાએક એક વાવાર્ય- વિશેષાર્થ પ્રમાણે. I૮૧ાા વિશેષાર્ય મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રની છપ્પન પંક્તિઓ છે, અને તે પ્રત્યેક પંક્તિઓ મેથી ચારે દિશામાં માનુષોત્તરપર્વત સુધી સૂર્યકિરણોની માફક અથવા કદમ્બપુષ્પની વિકસ્વર પાંખડીઓ માફક ગયેલી છે. તે પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો હોય છે. આ પંક્તિઓ ઊર્ધ્વલોકમાંથી જોતાં જંબૂદ્વીપના લગભગ અન્તભાગથી શરૂ થતી હોઈ જંબૂદ્વીપના મધ્યભાગે રહેલા મેરૂપર્વતરૂપી સૂર્યે પોતાની ઋદ્ધિ પ્રગટ કરવા માટે જ જાણે માનુષોત્તરપર્વત સુધી પોતાના કિરણો ફેંક્યા હોય ! તેવી રમણીય લાગે છે. પ્રારંભમાં આ પંક્તિઓ પરસ્પર અલ્પ અંતરવાળી-પાસે પાસે છે. અને આગળ આગળ એક પંક્તિથી બીજી પંક્તિનું અંતર વૃદ્ધિ પામતું જાય છે. આ અઢીદ્વિીપવર્તી જે ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય છે તેમાં બે ચન્દ્રનું અથવા બે સૂર્યનું એક પિટક કહેવાય છે. અહીં નક્ષત્રાદિ પરિવારનું સ્વામિપણે ચન્દ્રનું હોવાથી વિશેષ વ્યવહાર ચન્દ્રપિટક સાથે લેવાનો છે. મનધ્યક્ષેત્રમાં ચન્દ્રસર્યની સંખ્યા ૧૩૨–૧૩રની હોવાથી તેમજ બે ચન્દ્ર-બે સૂર્યનું એક એક “પિટક’ થતું હોવાથી ૧૩રની સંખ્યાને બે વડે ભાગ આપતાં ૬૬ ચન્દ્રપિટક અને ૬૬ સૂર્યપિટક થાય. વળી એક ચન્દ્રથી બીજા ચન્દ્ર વચ્ચે બંને દિશાનાં મળીને પ૬ નક્ષત્રો હોય, તે ૫૬ નક્ષત્રોનું પણ એક “નક્ષત્રપિટક' કહેવાય. બે ચન્દ્રની અપેક્ષાએ એક નક્ષત્રપિટક થતું હોવાથી ૧૩૨ ચન્દ્રની અપેક્ષાએ ૬૬ નક્ષત્રપિટક થાય. જેમકે લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર હોવાથી બે ચન્દ્રપિટકની અપેક્ષાએ બે નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૧૧૨ની થઈ, ધાતકીખંડમાં ૧૨ ચન્દ્ર હોવાથી છ ચન્દ્રપિટકની અપેક્ષાએ છ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૩૩૬,કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચન્દ્ર હોવાથી એકવીશચન્દ્રપિટકની અપેક્ષાએ ૨૧ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૧૧૭૬ અને અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ ચન્દ્ર હોવાથી છત્રીશ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૩૬ નક્ષત્રપિટક થયાં, કુલ નક્ષત્રસંખ્યા ૨૦૧૬ થઈ, એમ સર્વ મળી મનુષ્યક્ષેત્રમાં ૬૬ નક્ષત્રપિટકો હોય અને બધાં મળીને For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ नक्षत्रपंक्तिनुं स्वरूप ત્રણ હજાર છસો ને છ– (૩૬૯૬) નક્ષત્રો છે. * આ ૫૬ નક્ષત્રોમાંથી એક ચન્દ્રના પરિવારરૂપે ૨૮ નક્ષત્રો જંબુદ્વીપના દક્ષિણાઈ વલયમાં હોય છે અને ઉત્તરાર્ધમાં પણ તે જ નામવાળાં બીજાં ૨૮ નક્ષત્રો હોય છે. વળી એ નક્ષત્રોની પ૬ પંક્તિઓમાં દક્ષિણદિશામાં જ્યાં અભિજિત નક્ષત્ર હોય છે તેની સમશ્રેણીએ ૨ લવણસમુદ્રમાં, ૬ ધાતકીખંડમાં, ૨૧ કાલોદધિમાં અને ૩૬ પુષ્પરાધમાં હોય છે. એ પ્રમાણે ઉત્તરદિશામાં રહેલ અભિજિત્ ની સમશ્રેણીએ લવણાદિના અભિજિત નક્ષત્રો પણ સ્વયં સમજી લેવાં. તાત્પર્ય એ છે કે, અભિજિત નક્ષત્રના પ્રારંભવાળી પંક્તિમાં સમશ્રેણીએ ઠેઠ માનુષોત્તર સુધી ૬૬ નક્ષત્રો અભિજિત જ હોય. અશ્વિનીના પ્રારંભવાળી પંક્તિમાં સમશ્રેણીએ ૬૬ અશ્વિની નક્ષત્રો જ હોય. એક જ નામના નક્ષત્રોની એક દિશામાં કુલ સંખ્યા છાસઠ હોય, અને તે પ્રમાણે પ્રતિપક્ષી દિશામાં પણ એક જ નામવાળાં ૬૬ નક્ષત્રોની પંક્તિ હોય છે. આ સર્વ નક્ષત્રપંક્તિઓ પણ જંબૂદ્વીપના જ મેરુપર્વતને પ્રદક્ષિણા આપી રહેલ છે. ચન્દ્ર-સૂર્યનાં મંડળોની માફક આ નક્ષત્રોનાં પણ મંડળો છે, તે સંબંધી કિંચિત્ વર્ણન બાજુના પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે. ત્યાંથી જાણી લેવું. [૪૧] [પ્ર. ગા. સં. ૧૬] | || રતિ નક્ષત્રપવિત્તસ્વરૂપમ્ | ક नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे । चरित्तेण निगिण्हाई, तवेण परिसुज्झई ।। અર્થ- જ્ઞાનથી પદાર્થોને જાણી શકાય છે. ચારિત્રથી કમનો આશ્રવ રોકાય છે, તપથી આત્માની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. જ્ઞાનના કેટલા ભેદ છે? तत्थ पंचविहं नाणं, सुयं आभिणिबोहियं । ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥ અર્થ-- જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) આભિનિબોધિક (૨) શ્રત ૩) અવધિ (૪) મન:પર્યવ અને (૫) કેવળ. જેનાથી વસ્તુ જણાય-ઓળખાય કે સમજાય તે જ્ઞાન. : :: ૨૧. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ १६२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह श्रीस्थम्मनपार्श्वनाथाय नमोनमः ॥ * नक्षत्रविचारे-चतुर्थं लघुपरिशिष्टम् * [અહીં અન્ય પ્રસ્થાન્તરથી નક્ષત્રમંડળ' સંબંધી ઉપયોગી વિવેચન સંક્ષેપથી આપવામાં આવે છે नक्षत्रमंडलोनी सङ्ख्याનક્ષત્રોનાં નામ ઉપરથી મહિનાઓનાં નામ પડ્યાં છે. કૃત્તિકા ઉપરથી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માગશર, પુષ્યથી પોષ, મઘાથી માઘ, ઉત્તરાફાલ્ગનીથી ફાગણ, ચિત્રાથી ચૈત્ર, વિશાખાથી વૈશાખ, જ્યેષ્ઠાથી જેઠ, પૂવષિાઢાથી અષાઢ, શ્રવણથી શ્રાવણ, પૂવભિાદ્રપદાથી ભાદરવો અને અશ્વિનીથી આસોમાસ પડયું છે. દરેક મહિનાનું નક્ષત્ર તે મહિનામાં સાંજે ઊગે છે અને સવારે આથમે છે. જૈન સિદ્ધાંતાનુસાર નક્ષત્રોની કુલ સંખ્યા અઢાવીશ છે, તે આ પ્રમાણે– ૧ અભિજિતું, ૨ શ્રવણ, ૩ ધનિષ્ઠા, ૪ શતતારા, ૫ પૂર્વાભાદ્રપદા, ૬ ઉત્તરાભાદ્રપદા, ૭ રેવતી, ૮ અશ્વિની, ૯ ભરણી, ૧૦ કૃત્તિકા, ૧૧ રોહિણી, ૧૨ મૃગશીર્ષ,૧૩ આદ્ર, ૧૪ પુનર્વસુ, ૧૫ પુષ્ય, ૧૬ આશ્લેષા, ૧૭ મઘા, ૧૮ પૂર્વાફાલ્ગની, ૧૯ ઉત્તરાફાલ્ગની, ૨૦ હસ્ત, ૨૧ ચિત્રા, ૨૨ સ્વાતિ, ૨૩ વિશાખા, ૨૪ અનુરાધા, ૨૫ જ્યેષ્ઠા, ૨૬ મૂળ, ૨૭ પૂર્વાષાઢા, ૨૮ ઉત્તરાષાઢા. જો કે લૌકિક ક્રમ તો પ્રથમ અશ્વિની પછી ભરણી-કત્તિકા–રોહિણી એવો છે, છતાં અહીં આપેલો ઉપરોક્ત ક્રમ જે સિદ્ધાંતમાં રાખવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે યુગ વગેરેની આદિમાં ચન્દ્ર સાથે પ્રથમ નક્ષત્રનો યોગ “અભિજિત્ 'નો જ હોય છે અને ત્યારબાદ અનુક્રમે અન્ય નક્ષત્રનો યોગ થતો હોવાથી અભિજિત્ થી માંડી ઉક્ત ક્રમ રાખવામાં આવ્યો છે. વધુમાં કૃત્તિકાદિ નક્ષત્રનો ક્રમ તો લોકમાં કેવળ શલાકાચક્રાદિક સ્થાનકોમાં જ ઉપયોગી છે. શંકા–જ્યારે અભિજિત નક્ષત્રથી આરંભી નક્ષત્રક્રમનું મંડાણ કરો છો તો અન્ય નક્ષત્રોની જેમ અભિજિત્ નક્ષત્ર વ્યવહારમાં કેમ પ્રવર્તતું નથી ? સમાધાન ચન્દ્રમાની સાથે અભિજિત નક્ષત્રનો યોગ સ્વલ્પકાલીન છે, પછી ચન્દ્રમા તે નક્ષત્રને છોડી સધઃ અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જાય છે, માટે તે નક્ષત્ર અવ્યવહારુ છે. અહીં એટલું વિશેષ સમજવું કે–જબૂદ્વીપમાં તો અભિજિત સિવાય ૨૭ નક્ષત્રો વ્યવહારમાં વર્તે છે, (પરંતુ ધાતકીખંડાદિમાં તેમ નથી) કેમકે અભિજિત નક્ષત્રનો ઉત્તરાષાઢાના ચોથા પાદમાં સમાવેશ થાય છે, અને લોકમાં તેથી પણ ઓછી અથતિ વેધસત્તા આદિ જોવામાં ઉત્તરાષાઢા સાથે અભિજિત નક્ષત્રનો સહયોગ અંતિમપાદની જે ચાર ઘડી તેટલો જ કહેવાય છે. ઉપર કહેલાં અઠ્ઠાવીશ નક્ષત્રોનાં મંડળો તો ફક્ત આઠ જ છે, અને એ આઠે મંડળોની પોતપોતાના નિયતમંડળમાં જ ગતિ છે. રૂતિ સંધ્યાકપUT || * मण्डलक्षेत्र अने मेरु प्रति अबाधा * સૂર્યની પેઠે નક્ષત્રનાં મંડળોને અયનનો અભાવ હોવાથી અને તેથી તે નક્ષત્રમંડળો પોતપોતાનાં મંડળસ્થાનમાં જ ગમન કરતા હોવાથી આ નક્ષત્રમંડળો અવસ્થિત કહેવાય છે અને તેથી દરેક–પ્રતિનક્ષત્રાશ્રયી. મંડળક્ષેત્ર સંભવતું નથી. જો દરેક નક્ષત્રોને સ્વસ્વમંડળ સ્થાન છોડીને અન્ય મંડળસ્થાનોમાં ગમન કરવાનું For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ नक्षत्र संबंधी परिशिष्ट १६३ હોય તો તે મંડળક્ષેત્રની વાત સંભવિત હોઈ શકે પણ તેમ તો નથી જ એટલે તેનું ક્ષેત્ર પણ સંભવતું નથી. અઠ્ઠાવીશ નક્ષત્રોનાં સામુદાયિક આઠ મંડળો છે. એમાં બે મંડળો જંબુદ્વીપમાં છે અને તે ચન્દ્ર-સૂર્ય મંડલવત ૧૮૦ યોજન મળે છે. જ્યારે બાકીનાં છ નક્ષત્રનાં મંડળો લવણસમુદ્ર ઉપર છે અને તે પણ ચન્દ્ર-સૂર્યમંડળવત્ ૩૩૦ યોજના ક્ષેત્ર મળે છે. પ્રત્યેક નક્ષત્રમંડળનો ચક્રવાલવિષ્કર્ભ એક ગાઉનો અને જાડાઈ અધઈ ગાઉની હોય છે. આ આયામ અને વિષ્કન્મ સંબંધી હકીકત પૂર્વે (ના ....ગાથાના પ્રસંગે) આવી ગયેલી છે. નક્ષત્રોનાં એકંદર આઠ મંડળ જણાવ્યાં છે અને તે મંડળો અવસ્થિતિયોગે જબૂદ્વીપના મેરુને દક્ષિણાવર્તે પ્રદક્ષિણા આપતાં ફરે છે, આ નક્ષત્રમંડળો ચન્દ્રમંડલના સ્થાનમાં પડે છે, એટલે કે જે ઠેકાણે ચન્દ્રમંડળ હોય છે તે સ્થાને જ પડે છે અથતિ નક્ષત્રોનું સ્થાન ચન્દ્રથી ચાર યોજન ઊંચું હોવાથી તેટલા ઊચ્ચ સ્થાને જ (ચન્દ્રમાના મંડળની ઊર્ધ્વ સમશ્રેણીએ) પડે છે. તે આ પ્રમાણે નક્ષત્રનું પ્રથમમંડળ ચન્દ્રમાના પ્રથમ સભ્યન્તર મંડળ સ્થાને ઉપર ભાગે હોય છે, જેથી સર્વથી પ્રથમ નક્ષત્રમંડળ મેથી ચન્દ્રમંડળવત્ ૪૮૨૦ યોજન દૂર હોય છે તે સહજ છે. બીજું નક્ષત્રમંડળ (બીજા ચન્દ્રમંડળને છોડીને) ત્રીજા ચંદ્રમંડળનાં સ્થાન ઉપર પડે છે. ત્રીજું નક્ષત્રમંડળ (ત્રીજા, ચોથા, પાંચમા ચન્દ્રમંડળને છોડીને) લવણસમુદ્રગત આવેલા છઠ્ઠા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર પડે છે. ચોથું નક્ષત્રમંડળ સાતમા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર, પાંચમું નક્ષત્રમંડળ આઠમા ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર, છઠું નક્ષત્રમંડળ (નવમા ચન્દ્રમંડળને વર્જીને) દશમા ચન્દ્રમંડળના સ્થાન ઉપર, સાતમું નક્ષત્રમંડળ અગિયારમાં ચન્દ્રમંડળનાં સ્થાન ઉપર અને અંતિમ આઠમું નક્ષત્રમંડળ (૧૨-૧૩–૧૪ ચન્દ્રમંડળ વર્જીને) પંદરમાં ચન્દ્રમંડળ સ્થાને પડે છે. આથી શું થયું? કે ૩–૪––૯–૧૨–૧૩–૧૪ આ સાત ચન્દ્રમંડળ સ્થાનો નક્ષત્રમંડળથી શૂન્ય હોય છે અને બાકી રહેલ આઠ ચન્દ્રમંડળસ્થાનો નક્ષત્રમંડળથી યુક્ત હોય છે. વળી અંતિમ નક્ષત્રમંડલ લવણસમદ્રગત ચન્દ્રના અંતિમમંડળ સ્થાને કહેલ હોવાથી ચન્દ્રમંડળવત આ અંતિમ સર્વબાહ્ય નક્ષત્રમંડળ મેરુથી અબાધાએ ૪૫૩૩૦ યોજન દૂર છે, એ સિદ્ધ થાય છે. એથી ૪પ૩૩૦ યોજનમાંથી ૪૪૮૨૦ યોજન બાદ કરતાં નક્ષત્રમંડળોનું એકંદર ક્ષેત્ર જે ૫૧૦ યોજનપ્રમાણ કહ્યું છે તે પણ બરાબર આવી રહે છે. તિ ક્ષેત્રમાણ || નક્ષત્રમંડળોના માથાન-વિક્રમાહિવે દરેક નક્ષત્રમંડળનો આયામવિકલ્પે અને પરિધિ કેટલો હોય? તો સૂર્ય અથવા ચન્દ્રનું સભ્યન્તરમંડળ જે સ્થાને હોય છે તે સ્થાને જ પ્રથમ નક્ષત્રમંડળ હોય છે; તેથી ચન્દ્ર-સૂર્યના સવભ્યિન્તરમંડળનો મેરુપર્વતના વ્યાઘાત જેટલો વિસ્તાર પ્રથમ કહ્યો છે તે પ્રમાણે મેરુપર્વતના વ્યાઘાતે નક્ષત્રોના સવભિંતરમંડળનો વિસ્તાર, તેમજ સૂર્યના સભ્યન્તરમંડળના પરિધિની માફક નક્ષત્રોનાં સવભિન્તરમંડળનો પરિધિ વગેરે વિચારવું. એ જ પ્રમાણે અથતિ, સુર્યના સર્વબાહ્યમંડળનું જે પરિધિપ્રમાણ પ્રથમ જણાવેલ છે તે જ પ્રમાણે નક્ષત્રોનાં સર્વબાહ્યમંડળના પરિધિનું પ્રમાણ સમજવું. વિશેષમાં એટલો ખ્યાલ રાખવો કે સૂર્યના મંડળનો આયામ વિષ્કન્મ યોજન વગેરે છે તે પ્રમાણે અહીં નક્ષત્રમંડળનો આયામ વિષ્કન્મ વગેરે નક્ષત્રોનાં વિમાનનું જે આ યોજન પ્રમાણ (એક ગાઉનું) કહેલું છે તે પ્રમાણે સમજવો. પ્રથમ નક્ષત્રમંડળમાં અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતતારા, પૂવભિાદ્રપદ, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાલ્ગની, અને સ્વાતિ એ બાર નક્ષત્રો આવેલાં છે. આ બાર નક્ષત્રો For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સવવ્યંતર નક્ષત્રમંડળે એક બાજુ અધમંડળ ભાગમાં ગમન કરે છે જ્યારે બીજા અધમંડળ ભાગમાં તેની સામે તે જ નામનાં નક્ષત્રો અનુક્રમે ગમન કરે છે. સવભિંતરમંડળ પછીના બીજા નક્ષત્રમંડળમાં હંમેશા પુનર્વસ અને મઘાનો ચાર છે. ત્રીજામાં કૃત્તિકા, ચોથામાં ચિત્રો અને રોહિણી, પાંચમામાં વિશાખા, છઠ્ઠામાં અનુરાધા, સાતમામાં જ્યેષ્ઠા અને આઠમામાં અથતિ, સર્વ બાહ્ય અંતિમમંડળમાં આદ્ર, મૃગશીર્ષ પુષ્ય, આશ્લેષા, મૂળ, હસ્ત, પૂવષાઢા, અને ઉત્તરાષાઢા એ આઠ નક્ષત્રોનું ગમન હોય છે. એમાં એટલું વિશેષ જાણવું કે સવભિંતરમંડળનાં ૧૨ નક્ષત્રો પૈકી અભિજિત્ નક્ષત્ર સર્વથી અંદર ચાલે છે, એટલે સ્વમંડળની સીમાને છોડીને જબૂદ્વીપ તરફ રહેતું અંદર ભાગે ચાલે છે.) મૂળ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે. (એટલે સ્વમંડળ સ્થાનથી અભિજિતવત્ સીમા છોડીને લવણસમુદ્ર તરફ રહેતું ચાલે છે, તે) સ્વાતિ નક્ષત્ર સર્વ નક્ષત્રોની જે સપાટી તેથી થોડું ઊંચે રહ્યું થયું ચાલે છે, અને ભરણી નક્ષત્ર સ્વમંડળ સ્થાનમાં અન્ય નક્ષત્રોની અપેક્ષાએ નીચે ચાલે છે. રૂતિ ગાથાન– વિમાદ્રિ પ્રહપ છે. નક્ષત્રોનું પરસ્પર સંતા–મંડળવર્તી નક્ષત્રોનાં વિમાનનું પરસ્પર અંતર બે યોજનનું કહેવું છે, આ જ અભિપ્રાયને અનુસરતું કથન શ્રી શાન્તિવન્દ્રની સપાધ્યાયત જંબૂ પ્રજ્ઞપ્તિની વૃત્તિમાં છે તેમજ શ્રી ધર્મસાર ળિની ત ટીકામાં પણ એ જ અભિપ્રાય ટાંક્યો છે, પરંતુ પ્રથમ નક્ષત્રમંડળના મહાન ઘેરાવાની યોગ્ય પૂર્તિ કરવા નક્ષત્રોની કહેલ પ્રથમ મંડળ સંખ્યાના હિસાબે આવું બે યોજનનું વિમાન અંતર લેતાં નક્ષત્ર વિમાન રહિત મંડલક્ષેત્ર ઘણું ખાલી રહી જાય છે. અરે ! આગળ આગળના મંડળે જ્યાં બે બે કે એક એક નક્ષત્રો આવે છે ત્યાં શું કરવું? એ પણ વિચારણીય છે. તિ નક્ષત્રયો પરસ્પરન્તર છે. નક્ષત્રમંદોની મહતિ સભ્યન્તર મંડળે નક્ષત્રની મુહૂર્તગતિ પ૨૬૫૯ યોજનાની હોય છે. અને સર્વ બાહ્યમંડળે નક્ષત્રોની ગતિ પ૩૧૯૧૬૩૬૫ યોજન હોય છે, તે પરિધિની વૃદ્ધિના હિસાબે સહજ સમજાય તેમ છે. શેષ ૬ મંડળોની ગતિ તે સ્થાનના ચન્દ્રમંડળના ઘેરાવા ઉપરથી સૂર્ય-ચન્દ્રમંડળની રીતિ અનુસાર વાચકોએ જરૂર જણાય ત્યારે કાઢી લેવી. તિ નક્ષત્રાનાં મુહૂર્ત તિઃ || નક્ષત્રોની ગ્રાફિઝલપ –અઠ્ઠાવીસે નક્ષત્રોનો આકાર પ્રાયઃ જુદો જુદો અને પ્રત્યેકની વિમાનપરિવાર સંખ્યા પણ ભિન્ન ભિન્ન છે, જે બાજુના યંત્રમાં યથાશક્ય રીતે બધું આપવામાં આવ્યું છે. આ અઠ્ઠાવીશે નક્ષત્રો “કુસંજ્ઞા' “પસંજ્ઞ' અને કુત્તોપવુકુતસંજ્ઞ' એમ ત્રણ પ્રકારનાં છે. એમાં અશ્વિની, પુષ્ય, મઘા, મૂલ, ઉત્તરાભાદ્રપદા, ‘ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, વિશાખા, “મૃગશીર્ષ, ચિત્રા, ૧૧કૃત્તિકા, અને ધનિષ્ઠા આ બાર નક્ષત્રો કુલસંશક છે અને આ નક્ષત્રના યોગે જન્મેલો જીવ દાતાર તેમજ સંગ્રામાદિને વિષે જય પામનારો થાય છે. બાકીમાંથી ભરણી, રોહિણી, પૂર્વાભાદ્રપદા, પૂર્વાફાલ્ગની, “પૂર્વાષાઢા, હસ્ત, યેષ્ઠા, પુનર્વસ, આશ્લેષા, સ્વાતિ, ૧૧રેવતી, “શ્રવણ એ બાર નક્ષત્રો કુલોપસંશક છે. શેષ આદ્ર, અભિજિત્, અનુરાધા, *શતતારા એ ચાર કલોકલસંશક છે. આ બંને પ્રકારના નક્ષત્રોમાં જીવ જન્મ પામેલ હોય તો તે જીવને પરાધીનતા આદિમાં પીડાવું પડે અને સંગ્રામાદિ કાર્યોમાં તેઓનો જય અનિશ્ચિત હોય છે. તિ નક્ષત્રનાં कुलादिकप्ररूपणा ॥ નક્ષત્રવિમાનના અશ્વસ્કંધ વગેરે રૂપ દ્વારા જે આકારો કહ્યા છે તે અનેક તારાઓના મિલનથી થયેલા આકારો છે. પ્રત્યેક તારાના વ્યક્તિગત આકારો તો જુદા જુદા હોય છે, પરંતુ તે સર્વ તારાઓનો અધિપતિ દેવ એક નક્ષત્રદેવ જ હોવાથી એક નક્ષત્ર કહેવાય છે. જેમકે શતતારક નક્ષત્ર ૧૦૦, તારાઓરૂપ વિમાનોનું ૨૧૯૬૦ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ नक्षत्र सम्बन्धी परिशिष्ट १६१ છતાં તે સોએ વિમાનોનો અધિપતિ શતતારક નામકર્મોદયી એક જ નક્ષત્ર દેવ છે; માટે સમુદાયતારકોને એક જ “શતતારક' નક્ષત્ર ગણવામાં આવે છે. તદૃવત્ અશ્વિની આદિમાં સમજી લેવું. તારાઓના સમૂહને નક્ષત્ર કહેવાય છે. તિ નક્ષત્રવ્યાવ્યા વધુમાં અહીં એ પણ સમજવું કે જંબુદ્વીપમાં જે દિવસે અશ્વિન્યાદિ કોઈ પણ નક્ષત્ર દક્ષિણાધભાગમાં એક ચન્દ્રના પરિભોગ માટે હોય છે, તે જ દિવસે તે નક્ષત્રની સમશ્રેણીએ ઉત્તરાધભાગે બીજા ચન્દ્રને તે જ નામનાં નક્ષત્રો પરિભોગને માટે થાય છે. પ્રશ્નઃ—નક્ષત્રબળ ક્યારે સારું હોય? ઉત્તર દિવસના પૂવધિ ભાગે તિથિ તથા નક્ષત્ર સંપૂર્ણ બળવાળું, ત્યારબાદ દુબલ ગણાય છે, રાત્રિએ કેવળ નક્ષત્ર બળવાન ગણાય અને દિવસના અપરાધ ભાગમાં કેવળ તિથિ જ બળવાન ગણાય છે, માટે વ્યવહારસારમાં કહ્યું છે કે 'तिथिर्धिष्ण्यं च पूर्वार्धे बलबदुर्बलं ततः । नक्षत्रं बलवद्रात्रौ, दिने बलवती तिथिः ।।१।।' વધુમાં આ નક્ષત્રોનું પ્રયોજન “પૌરુષી પ્રતીતિ–પ્રહરનું જ્ઞાન થવા માટે છે. આ સિવાય નક્ષત્રની સવિશેષ મહતગતિ. નક્ષત્રના મંડળોનો ચન્દ્રમાનાં મંડળો સાથે આવેશ, એ મંડળોનો દિશાઓ સાથે ચન્દ્રયોગ, એમના અધિષ્ઠાયક દેવતા, એમના તારા-વિમાનોની સંખ્યા, (તેઓની આકૃતિ) એ મંડળોનું ચન્દ્ર-સૂર્ય સાથે સંયોગકાળનું માન, એમનાં કુલાદિકનાં નામોની વિચારણા, એનો અમાવાસ્યા તથા પૂર્ણિમા સાથેનો યોગ, પ્રતિમાસે અહોરાત્ર સંપૂર્ણ કરનારાં નક્ષત્રો કોણ કોણ છે તે પ્રહર વિચારણા, કયા કયા માસે કયું કર્યું નક્ષત્ર કેટલા કેટલા કાળે હોય ? ઇત્યાદિ સર્વ વ્યાખ્યાં. સવિસ્તરપણે જંબકીપપ્રશતિ, સર્ણપ્રશક્તિ તથા લોકપ્રકાશ અને મંડળપ્રકરણાદિ ગ્રન્થોથી જાણી લેવું. | | તિ નક્ષત્રવિવારે વતુર્થ રઘુપરિશિષ્ટમ્ | कुसग्गे जह ओस बिंदुए थोव चिट्ठइ लंबमाणए । एवं मणुयाणं जीवीयं, समयं गोयम मा पमायए ॥ . અર્થ-કુશના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનું બિંદુ સૂર્યનાં કિરણો જ્યાં સુધી પડ્યાં નથી કે જ્યાં સુધી એને કોઈ હલાવતું નથી ત્યાં સુધી જ ટકે છે. જ્ઞાનીઓ કહે છે કે ઝાકળ બિંદ સ્થિર નથી તેમ માનવીનું જીવન પણ સ્થિર નથી. જીવન ક્યારે પડી જશે તે કહેવાય નહિ. માટે આવતીકાલની રાહ જોતાં બેસી ન રહેતા આજે જ કરવા યોગ્ય કરી લો. જો તમને વીતરાગના વચન ઉપર શ્રદ્ધા હશે તો તમે તમારા જીવનની ક્ષણિકતા સમજી આ મોંઘી જિંદગીમાંથી આત્માનું સાચું ધન લઈ લેશો, For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ॥ २८ नक्षत्रोनी आकृति वगैरे विषयो संबंधी यंत्र ॥ १६६ नक्षत्रनां नाम आकृति नक्षत्रना आरम्भसिद्धि । 'रलमालाना' आधारे | नक्षत्र टीकाना आधारे | आधारे नक्षत्रोनी जन्माक्षरो | संख्या नक्षत्रोनी आकृति आकृतिनां नामो जु जे जो खा ३ शृङ्गाटकवत् गोशीर्षावळी 'अभिजित् २ श्रवण खी खू खे खो ३ त्रयपादवत् कासार धनिष्ठा गा गी गू गे | ५ मृदङगाकारवत् पक्षिपञ्जर For Personal & Private Use Only संग्रहणीरल.(बृहत्संग्रहणी) गुजराती अनुवादसह . . ४ शतभिषक् . १-व्यवहारमा अभिजित् सिवाय २७ नक्षत्रानुसारे सर्व व्यवहार प्रवर्ते छे; कारण के अभिजित् नक्षत्रनो चन्द्रमा साथेनो सहयोग स्वल्पकालीन होवाथी तेनी विवक्षा नथी, तो पण नक्षत्रो तो २८ ज छे अने अठ्ठावीशने आधारे लेवामां आवेल गणत्री श्री आरंभसिद्धि-श्री नारचन्द्रादि जैन ज्योतिष ग्रंथोमां प्रसिद्ध छे. . गो सा सी सू १०० वर्तुलाकारवत् पुष्पोपचार ......... ......... ....... ....... . . :..... ....... ....... ...... . o/ ५ पूर्वाभाद्रपद से सो दा दी २ द्वियुगलवत् वाप्यर्द्ध ६ उत्तराभाद्रपद दू ज झ था २ पर्यङ्कवत् अर्धवापी ७ रेवती दे दो चा ची ३२ मुरजवत्नौकासंस्थान Page #312 -------------------------------------------------------------------------- ________________ अश्विनी चु चे चो ला ३ अश्वमुखवत् अश्वस्कंध भरणी. TED +E. नट ३ (योनिसंस्थान) भगाकार(योनि)वत् कृत्तिका आ ई ऊ ए ६ क्षुर (अस्त्र)वत् क्षुर (अस्त्र)धारा ०० ११ रोहिणी ओ वा वी वू ५ शकटाकारवत् शकटोद्धिसंस्थान २-उक्तं च-तिग तिग| पंचगसयं, दुग दुग बत्तीसग तिगं तह तिगं च । छप्पंचग तिग एक्कग, पंचग तिग छक्कगं चेव ||१॥ सत्तग दुग दुग पंचग एक्केक्कग पंच चउतिगं चेव ।। एक्कारसग चउक्कं चउक्ककं चेव तारग्गं ||२|| [ज्यो. क.] ३-उक्तं च-हयवदनभग १०क्षुर ११शकट १२मृगशिरो | १३मणि १४गृहेषु५ १६चक्राणाम् । | १७प्राकार १शयन १६पर्यङ्क २०हस्त | २"मुक्ता २२प्रवालानाम् ॥१॥ | २३तोरण २४मणि २५कुण्डल | सिंहविक्रम२६ २७स्वपन २ गजविलासानाम् । 'श्रृङ्गाटक त्रिविक्रम | मृदङ्ग वृत्त 'द्वियमलानाम् ॥२॥ | "पर्यङ्क मुरजसदृशानि भानि कथितानि चाश्विनादीनि ॥ १२ मृगशीर्ष वे वो का की | ३ मृगमस्तकवत् मृगशिर 0-0-0 For Personal & Private Use Only २८ नक्षत्रोनी आकृति वगेरे विषयो सम्बन्धी यन्त्र रुधिरबिन्दु कु घ ङ छ १ के को हा ही ५ । मण्याकारवत् गृहाकारवत् पुनर्वसु तुला १५ पुष्य हे हो डा ३ शराकारवत् वर्धमानक ०० १६ आश्लेषा डी डू डे डो ६ चक्रवत् पताका १७ मघा मा मी मू मे ७ प्राकाराकारवत् शालवृक्ष १६७ Page #313 -------------------------------------------------------------------------- ________________ |१८ पूर्वाफाल्गुनी मो टा टी टू २ शय्याकारवत् पल्यंकार्द्ध १६८ १६ उत्तराफाल्गुनी टे टो पा पी २ पल्यंकाकारवत् अर्द्धपल्यंक पू षा णा ठा ४-गोसीसावलीकाहार सउणि पुष्फोवयार वावी य । नावा आसकखंधे भग छुरधारा य सगडुद्धी ॥१॥ मिगसीसावलि रुहिरबिंदु तुल वद्धमाणग पडागा पागारे पलियंके हत्थे मुहपुप्फए चेव ॥२॥ कीलग दामणि एगावली य गयदंत विच्छुअअले य । गयविक्कमे य तत्तो सीहनिसाई य संठाणा ॥३॥ [ज्यो. क. पृ. ७३] हस्ताकारवत् पे पो रा १ मौक्तिकाकारवत् मुखमंडन १ प्रवालाकारवत् कीलक -07 For Personal & Private Use Only २३ विशाखा तोरणाकारवत् संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 0000 ना अनुराधा २५ ज्येष्ठा ना नी नो या यी यु ३ पशुदमनाकार एकावली गजदंताकार मण्याकारवत् कुंडलाकारवत् ये यो भा भी ११ सिंहपंजाकारवत् पुच्छाकार २७ पूर्वाषाढा भू धा फ ढा ४ शय्याकारवत् गजविक्रमाकार 10-0.. ॥ इति चतुर्थं नक्षत्रविचारे लघुपरिशिष्टम् ॥ -0-6 २८ उत्तराषाढा भे भो जा जी ४ सिंहनिषदनाकार झुलता गजाकारवत् -० Page #314 -------------------------------------------------------------------------- ________________ ग्रहनी पंक्तिओनुं स्वरूप १६६ * अथ ग्रहपंक्तिस्वरूपम् * અવતરણ–પૂર્વે નક્ષત્રપંક્તિની વ્યવસ્થા જણાવ્યા બાદ હવે અનુક્રમે પ્રાપ્ત ગ્રહપંક્તિની વ્યવસ્થાને જણાવનારી ગાથા પ્રથકાર મહર્ષિ જણાવે છે एवं'६० गहाइणोवि हु, नवरं धुवपासवत्तिणो तारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति ॥१२॥ સંસ્કૃત છાયા– एवं ग्रहादयोऽपि हु, नवरं ध्रुवपार्थवर्तिन्यस्ताराः । तं चैव प्रदक्षिणयन्त्यः, तत्रैव सदा परिभ्रमन्ति ॥२॥ | શબ્દાર્થ – મહાકવિ દુગ્રહાદિક પણ પાહિiતા=પ્રદક્ષિણા આપતા પાસવત્તિ તારી પાર્શ્વવર્તી (નજીકના) તારાઓ પરિમંતિપરિભ્રમણ કરે છે ગાથાર્થ-નક્ષત્રોની પંક્તિ સંબંધી જે પ્રમાણે વ્યવસ્થા કરી એ જ પ્રમાણે ગ્રહ વગેરેની પંક્તિવ્યવસ્થા સમજવી. એટલું વિશેષ છે કે, બે ચન્દ્રનો પરિવાર ૧૭૬ ગ્રહોનો હોવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હોય છે અને પ્રત્યેક પંક્તિમાં ૬૬ ગ્રહની સંખ્યા હોય છે. અહીં એ પણ વિશેષ સમજવું કે અચળ એવા ધ્રુવતારાઓની સમીપમાં વર્તતા અન્ય તારાનાં વિમાનો તે ધ્રુવતારાને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. ૮રા વિશેષાર્થ–પ્રથમની ગાથા પ્રમાણે સુગમ છે, તો પણ પ્રાસંગિક કંઈક કહેવામાં આવે છે. મનુષ્યક્ષેત્રમાં ગ્રહોની પંક્તિઓ ૧૭૬ છે, અને તે પ્રત્યેક પંક્તિઓ જંબૂદ્વીપના પ્રાન્ત ભાગથી પ્રારંભાઈને માનુષોત્તર પર્વત સુધી પહોંચેલી છે, તથા તે પ્રત્યેક પંક્તિમાં પ્રહસંખ્યા તો ૬૬ની જ છે. આ પંક્તિઓ પણ નક્ષત્રપંક્તિઓની માફક સૂર્યનાં કિરણો જેવી દેખાતી હોય તેમ ભાસે છે. એક ચન્દ્રના પરિવારમાં ૮૮ ગ્રહો હોવાથી જંબૂદ્વીપના બે ચન્દ્રની અપેક્ષાએ ૧૭૬ ગ્રહો થાય છે. ૮૮ ગ્રહપંક્તિઓ દક્ષિણદિશામાં હોય છે અને ૮૮ ગ્રહપંક્તિઓ ઉત્તરદિશામાં હોય છે. વળી નક્ષત્રપંક્તિના વિવરણ પ્રસંગે નક્ષત્રપિટકની વ્યવસ્થા પ્રદર્શિત કરી હતી તે પ્રમાણે અહીં ગ્રહપિટકો પણ સમજી લેવાં. તેમજ જે પંક્તિના પ્રારંભમાં જે ગ્રહ હોય છે તે જ નામવાળા ગ્રહોની ૬૬ જેટલી સંખ્યા માનુષોત્તરપર્વત સુધી પહોંચેલી હોય છે. જંબૂદ્વીપમાં બે ચન્દ્રના એક ચન્દ્રપિટકની અપેક્ષાએ એક ગ્રહપિટક (ગ્રહસંખ્યા ૧૭૬), લવણસમુદ્રમાં બે ચન્દ્રપિટકની અપેક્ષાએ બે ગ્રહપિટક (ગ્રહસંખ્યા–૩પ૨,) ધાતકીખંડમાં છ ચન્દ્રપિટકની અપેક્ષાએ છ ગ્રહપિટક, (ગ્રહસંખ્યા ૧૦૫૬) કાલોદધિમાં ૪૨ ચન્દ્રના ૨૧ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૨૧ ગ્રહપિટક (ગ્રહસંખ્યા ૩૬૯૬) અને અધપુષ્કરના ૭૨ ચન્દ્રાશ્રયી ૩૬ ચન્દ્રપિટકની અપેક્ષાએ ૩૬ ગ્રહપિટક (કુલ પ્રહસંખ્યા ૬૩૩૬) છે. ૧૯૦. સરખાવો– “છાવત્તરદા તિલ રોડ઼ મgયતોrfભ | છાવી છાવઠ્ઠીમ, દોડુ ક્ષિધિના પંતી છા' સૂિર્યપ્રજ્ઞપ્તિ) • ૨૨. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ १७० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એમ સર્વ મળી ૬૬ ગ્રહપિટકો તથા ૮૮૫૬૨૭૬ કુલ ગ્રહસંખ્યા મનુષ્યક્ષેત્રમાં હોય છે. અને તે સર્વ ગ્રહો મેરુપર્વતને પ્રદક્ષિણા આપતા સદાકાળ પરિભ્રમણ કરે છે. ૧૯૧. ચન્દ્રસૂર્ય—ગ્રહ અને નક્ષત્રોનાં વિમાનોની પંક્તિઓ જંબુદ્રીપના મેરુને પ્રદક્ષિણા આપતી અનવસ્થિત યોગે અર્થાત્ એકબીજાથી જુદી જુદી રીતિએ પરિભ્રમણ કરે છે, જે વસ્તુસ્થિતિ આપણે ઉપ૨ સમજી ગયા છીએ. તારાઓનાં વિમાનો માટે પણ તેમજ છે, તો પણ તેમાં એટલું વિશેષ છે કે જે ધ્રુવ’ના તારાઓ છે તે જગતના તથાવિધ સ્વભાવથી જ સદા સ્થિર છે. તે ઉપરાંત તેની નજીકમાં વર્તતા તારાઓનું મંડળ મેરુને પ્રદક્ષિણા ન આપતાં તે સ્થિર એવા ધ્રુવ’ના તારાને જ પ્રદક્ષિણા આપતું ત્યાં ને ત્યાં જ ફરે છે. આ ધ્રુવનો તારો આપણા ભરતક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરદિશામાં છે. આવા ધ્રુવના તારાઓ એકંદર ચાર છે અને તે ચારેય ધ્રુવના તારાઓ તે તે ક્ષેત્રની અપેક્ષાએ ઉત્તરદિશામાં જ રહેલા છે. અર્થાત્ ભરતક્ષેત્રની અપેક્ષાએ જેમ ધ્રુવ ઉત્તરદિશામાં છે તેમ બાકીના ત્રણ ધ્રુવતારાઓ ઐરવત, પૂર્વમહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહની અપેક્ષાએ અનુક્રમે ઉત્તરદિશામાં જ છે. ‘સર્વેષામેવ વર્ષાળાં મેરુત્તરતઃ સ્થિતઃ' એ વાક્યથી જેમ પ્રત્યેક ક્ષેત્રની અપેક્ષાએ મેરુપર્વત ઉત્તરદિશામાં જ છે તેમ આ ધ્રુવતારાઓ માટે પણ સમજવું. [જુઓ બાજુની આકૃતિ] આ ધ્રુવતારાઓ ઉપર જનસમુદાય અનેક પ્રકારનો આધાર રાખે છે. સમુદ્રમાં ચાલતાં વહાણો, સ્ટીમરો, હવાઈ વિમાનો વગેરેને દિશાના જાણપણામાં આ ધ્રુવનો તારો ‘હોકાયંત્ર' આદિ દ્વારા ઘણો જ ઉપયોગી છે, વહાણ વગેરે ગમે તે દિશામાં જાય તો પણ તેમાં રહેલ હોકાયંત્રનો કાંટો સદાકાળ ઉત્તરધ્રુવ તરફ જ હોય છે, જેથી રાત્રિએ વહાણ કઈ દિશામાં જાય છે તે બરાબર ખ્યાલમાં આવી શકે છે. પૂર્વ મા વિ ધ્રુવ ઉત્તર Ppte 唱 eg મેરૂ પર્વત For Personal & Private Use Only ઉત્તર ધ્રુવ ભરત -~ પૂર્વે ગાથા ૫૭માં ચન્દ્ર-સૂર્યાદિ જ્યોતિષી દેવોનો જે ગતિક્રમ બતાવવામાં આવ્યો છે તે સામાન્યતઃ જાણવો. અહીં વિશેષતા એટલી સમજવી કે, ચન્દ્રથી શીઘ્ર ગતિવાળા સૂર્યો છે, સૂર્યોથી શીઘ્ર ગતિવાળા (૫૭મી ગાથામાં કહ્યા મુજબ ગ્રહો નહિ પરંતુ) નક્ષત્રો છે, અને નક્ષત્રોથી શીઘ્ર ગતિવાળા અનવસ્થિત યોગે પરિભ્રમણ કરતા ગ્રહો સમજવા. વળી આ ગ્રહો વક્રાતિચાર–મન્દગતિવાળા ૫. મહા વિવ હોવાથી તેઓની નિયમિત ગતિ નથી અને તેથી તેઓનું મુહૂ ગતિમાન—પરિભ્રમણકાળપ્રમાણ– મંડળવિષ્કાદિ માન વગેરે પ્રરૂપણા વિદ્યમાન શાસ્ત્રોમાં ઉપલભ્ય હોય તેમ જણાતું નથી. નક્ષત્રોની માફક તારાનાં પણ મંડળો છે, અને તે મંડલો પોતપોતાનાં નિયતમંડલમાં જ ચાર કરનારા હોવાથી સદા અવસ્થિત હોય છે. અહીં એવી શંકા કરવાની જરૂર નથી કે તારામંડળોની ૧૯૧. મંડળપ્રકરણમાં કહ્યું છે કે–તે મેરુ ગિડતા, યાદિળાવત્તમંડના સર્વે । अणवद्विअजोगेहिं, चंदा सूरा गहगणा य ॥१॥ ' Page #316 -------------------------------------------------------------------------- ________________ चन्द्र तेमज सूर्यनी पंक्तिनुं स्वरूप अने मतांतरो 999 ગતિ જ નથી, કારણ કે તારાઓ પણ જંબૂદ્વીપવર્તી મેરુપર્વતને પ્રદક્ષિણા આપવાપૂર્વક પરિભ્રમણ કરે છે, ફક્ત સૂર્ય—ચન્દ્રનાં ઘણાં મંડળો હોવા સાથે સૂર્ય-ચન્દ્રનું ઉત્તરાયણ–દક્ષિણાયન જેમ થાય છે તેમ આ તારામંડળોનું થતું નથી. જે તારામંડળો દક્ષિણદિશામાં રહીને મેરુને પ્રદક્ષિણા આપે છે તે સદાકાળ તેવી જ રીતે આપે છે, કોઈ પણ વખતે તે તારાઓ ઉત્તરદિશામાં આવતા નથી. અને જે તારાઓ ઉત્તરમાં રહીને મેરુને પ્રદક્ષિણા આપે છે તે હંમેશા ઉત્તરમાં જ રહે છે, કોઈ વખતે પણ દક્ષિણદિશામાં જતા નથી. આ તારામંડળોની સંખ્યા કેટલી છે તે તથા તે મંડળોનું વિષ્કન્માદિપ્રમાણ વર્તમાનમાં ઉપલભ્ય ગ્રન્થોમાં જોવામાં આવતું નથી. [૨] રૂતિગ્રહપવિત્તસ્વરૂપનું ! | | મનુષ્યક્ષેત્રવર્તિવન્દ્રાવિવિસ્તકોનું વસ્ત્ર | નામ | નારિ पंक्तिसंख्या प्रत्येकपंक्तिगत सर्वसंख्या चन्द्र-सूर्यादि संख्या મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રની ૧૩૨ સૂર્યની ૧૩૨ ગ્રહની ૧૭૬ ૧૧૬૧૬ નક્ષત્રની ૫૬ ૩૬૯૬ તારાઓની પંક્તિઓ નથી | પરંતુ વિપ્રકીર્ણ | ૮૮૪૦૭૦૦ સંખ્યા૮૮૪૦૭૦ કોડાકોડી કોડાકોડી સૂચના–મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપ_સમુદ્રોમાં ચન્દ્ર-સૂયદિની સંખ્યા જાણવા માટે ગાથા ૭૯-૮૦ના વિશેષાર્થમાં આપેલું કરણ જોવું. * मतांतरे मनुष्यक्षेत्र बहार चन्द्र-सूर्यपंक्तिनुं स्वरूप * [अन्तर्गत पंक्तिव्यवस्था तथा मतान्तर निरुपणं] - કવર– ગ્રહની પંક્તિઓ સંબંધી વ્યવસ્થા તથા ગ્રહો સંબંધી અન્ય વિચાર, પૂર્વ ગાથાના વિશેષાર્થમાં યથાયોગ્ય જણાવ્યો. ૭૮-૭૯મી ગાથામાં દ્વીપસમુદ્રાશ્રયી ચન્દ્ર-સૂર્ય સંખ્યા જાણવાનું જે કરણ જણાવ્યું છે તે સંગ્રહણી ગ્રન્થકારે જણાવ્યું હતું. તે ગાથાના વિશેષાર્થમાં તે સૂર્યચંદ્રની સંખ્યા બાબતમાં–તેમજ પંક્તિ વિષયમાં અન્ય પ્રસિદ્ધ મત આગળ જણાવીશું એમ જણાવેલું તે જ મતનું નિરુપણ ક્ષેપક ગાથાઓથી કહેવાય છે. For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ १७२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह चउयालसयं२ पढमिल्लयाए, पंतीए चंद-सूराणं । तेण परं पंतीओ, चउरुत्तरियाए वुड्डीए ॥३॥ [प्र.गा.] बावत्तरि'६३ चंदाणं, बावत्तरि सूरियाण पंतीए । पढमाए अंतरं पुण, चंदाचंदस्स लक्खदुगं ॥५४॥ [प्र.गा.] जो जावइ लक्खाई, वित्थरओ सागरो य दीवो वा । तावइयाओ य तहिं, चंदासूराण पंतीओ ॥८॥ [प्र. गा.] प्र. गा. सं. १७-१८-१६] संस्कृत छायाचतुश्चत्त्वारिंशत् शतं प्रथमायां, पङ्क्तौ चन्द्र-सूर्याणाम् । ततः परं पडूतयः, चतुरुत्तरया वृद्धया ॥३॥ द्वासप्ततिश्चन्द्राणां, द्वासप्ततिः सूर्याणां पङ्क्ती । प्रथमायामन्तरं पुनः चन्द्राच्चन्द्रस्य लक्षद्विकम् ॥१४॥ यो यावन्ति लक्षाणि, विस्तरतः सागरश्च द्वीपो वा । तावत्यश्च तस्मिन्, चन्द्र-सूर्याणां पङ्क्तयः ॥८५।। शब्दार्थचउयालसयंगसो युम्भाश वुड्डीए=वृद्धिथा पढमिल्लयाए प्रथम तिम जो जावइ लक्खाइंले 20 AM प्रभास तेण परं पंतीओ=त्या२५६ तिमी वित्थरओ-विस्तारवागो चउरुत्तरियाए=6t२ 6त्तर यारी तावइयाओ य तहिं-dil संध्या प्रभार गाथार्थ- मनुष्यक्षेत्र मारना पुष्पराध- प्रथम पंडितम १४४ यन्द्र-सूर्य संध्या छोय छ અને તે પંક્તિથી આગળની પ્રત્યેક પંક્તિમાં ૪ ચન્દ્ર અને ૪ સૂર્યની વૃદ્ધિ કરવી. પ્રથમ પંક્તિમાં ૭૨ ચન્દ્ર અને ૭ર સૂર્ય હોય, એ પ્રથમ પંક્તિમાં ચન્દ્રથી ચન્દ્રનું બે લાખ યોજનાનું અંતર હોય છે. જે દ્વીપ અથવા જે સમુદ્ર જેટલા લાખ યોજન વિસ્તારવાળો હોય ત્યાં તેટલી સંખ્યા પ્રમાણ ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ જાણવી. ૧૮૩-૮૪-૮પા. - विशेषार्थ- 06 ७८-७८ में मन्ने uथा43 Art२ मडबि मनुष्यक्षेत्र पर यन्द्र-सूर्य વ્યવસ્થા અને તે અપેક્ષાએ પ્રહાદિ સંખ્યા જાણવાનું ‘કરણ’ વગેરે હકીકત દર્શાવી છે. હવે આ ચાલુ ત્રણ ગાથાવડે બીજા એક મતનું વિવરણ કરવા પહેલાં અહીં ઉપયોગી એવો १८२-'बत्तीससयं चंदा, बत्तीससयं च सूरिया सययं । समसेणीए सव्वे, माणुसखित्ते परिभमंति ॥१॥ [...] ૧૯૩–ગાથા ૮૩-૮૪-૮૫ દિગમ્બર સંપ્રદાયની હોય તેમ પણ કૃતવૃદ્ધોનું કથન છે. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो 9ળરૂ અને આ ચન્દ્રીયા સંગ્રહણી ગ્રન્થની ચકામાં જણાવેલો એક દિગમ્બર મત જોઈ લઈએ # [હિતી] વિશ્વરીયમનિરૂપ છે મનુષ્યક્ષેત્ર બહાર ક્યા દ્વીપસમુદ્રમાં કેટલી કેટલી ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ હોય ? તે પંક્તિઓ કેવી રીતે વ્યવસ્થિત હોય? તેમજ પ્રત્યેક પંક્તિમાં કેટલા કેટલા ચન્દ્ર તથા સૂર્ય હોય અને તે ચન્દ્ર-સૂર્યવિમાનોનું પરસ્પર અંતર કેટલું હોય? તે દિગમ્બરાચાર્યનાં મત પ્રમાણે જણાવાય છે. મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્ર-સૂર્યની વ્યવસ્થા સંબંધમાં ત્રણ મતો પ્રવર્તે છે. તેમાં એક મત ચાલુ ગ્રન્થકારનો, જે અગાઉ ૭૮-૭૯ ગાથા વડે કહેવાઈ ગયો છે. અત્યારે કહેવાતો દિગમ્બરીય મત તે બીજો અને ત્રીજો ૮૩-૮૪-૮૫ એ ત્રણ ગાથાના વિવેચન વડે કહેવાશે. મનુષ્યક્ષેત્ર બહારનું અર્ધપુષ્કરવર ક્ષેત્ર આઠ લાખ યોજન પ્રમાણ વલયવિષ્કન્મવાળું છે. તેમાં આ બીજ (દિગમ્બરીય) મત પ્રમાણે આઠ પંક્તિઓ રહેલી છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારસુધી જે ચન્દ્ર-સૂર્ય—નક્ષત્રાદિની પંક્તિઓ સમશ્રેણીએ લેવામાં આવતી હતી તે પ્રમાણે ન લેતાં પરિરયાકારે (વર્તુલાકારે) લેવાની છે અને ગોળ કે માળાકારે રહેલી તે પ્રત્યેક પંક્તિઓ એક એક લાખ યોજનને અંતરે રહેલી છે. મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાર્ધદ્વીપમાં વર્તતી આઠ પંક્તિઓ પૈકી પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યો આવેલા છે. આ માળાકારે રહેલ પંક્તિમાં ચન્દ્રથી સૂર્યનું અંતર સાધિક ૫૦૦૦૦–પચાસ હજાર યોજન છે અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા તો સૂર્યથી સૂર્યનું અંતર સાધિક ૧00000 (એક લાખ) યોજન છે. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે આ પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યો છે એટલે કે બન્નેની એકંદર સંખ્યા ૨૯૦ની છે અને એક ચન્દ્રથી સૂર્યનું અંતર સાધિક પચાસ હજાર યોજનનું છે, તો ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યોને માળાકારે રહેવામાં કેટલું ક્ષેત્ર જોઈએ? અથવા ચન્દ્રથી ચન્દ્રનું અને સૂર્યથી સૂર્યનું અંતર સાધિક એક લાખ યોજન છે તો ૧૪૫ ચન્દ્રને અથવા ૧૪૫ સૂર્યને પરિરયાકારે ગોઠવવામાં કેટલું ક્ષેત્ર જોઈએ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે તે માટે ૧૪૫૪૬૪૭૭-એક ક્રોડ, પીસ્તાલીશ લાખ, બેંતાલીસ હજાર, ચારસો ને સીત્તોતેર યોજન પ્રમાણ ક્ષેત્ર જોઈએ. અર્થાત્ મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાર્ધમાં વર્તતી ચન્દ્ર-સૂર્યની માળાકારે રહેલી પ્રથમ પંક્તિનો પરિધિ ૧૪૫૪૬૪૭૭ યોજન પ્રમાણ હોય. હવે બીજી રીતે પ્રશ્ન થઈ શકે કે એક ચંદ્રથી એક સૂર્યનું અંતર પચાસ હજાર યોજન છે તો ૧૪૫૪૬૪૭૬ યોજન પ્રમાણ ક્ષેત્રમાં કેટલા ચન્દ્ર અથવા સૂર્યનો સમાવેશ થઈ શકે? અથવા એક સૂર્યથી બીજા સૂર્યનું અને એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું અંતર સાધિક એક લાખ યોજન છે તો ૧૯૪. દિગમ્બર સંપ્રદાયના મતની પ્રક્ષેપેલી “ર્મપ્રકૃતિપ્રાકૃત'ની જે મૂળ ગાથાઓ તે આ રહી– चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतरं होइ । पन्नाससहस्साइं, तु जोअणाई, समहिआई ॥१॥ पणयालसयं पढमि-ल्लुयाई पंतीए चंदसूराणं । तेण परं पंतीओ, छगसत्तगवुडिओ नेया ।।२।। चंदाण सव्वसंखा, सत्तत्तीसाइं तेरससयाइं । पुक्खरवरदीविअरद्धे, सूराण वि तत्तिआ जाण ॥३।। For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧૪૫૪૬૪૭૭ યોજન પ્રમાણ પરિધિક્ષેત્રમાં કેટલા ચન્દ્ર અથવા સૂર્યનો સમાવેશ થઈ શકે? આ બન્ને પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં ‘૧૪૫ ચન્દ્ર અથવા ૧૪૫ સૂર્યનો સમાવેશ થઈ શકે' એવો જવાબ આવશે. આ પ્રમાણે પ્રથમ પંક્તિમાં ૧૪૫ સૂર્યો અને ૧૪૫ ચન્દ્રો હોય છે. १७४ હવે બાકી રહેલી સાત પંક્તિઓમાં સૂર્યચન્દ્રની સંખ્યાનો વિચાર કરીએ. બીજી પંક્તિ પ્રથમ પંક્તિથી એક લાખ યોજન દૂર જઈએ ત્યાં પરિરયાકારે રહેલી છે. તે સ્થાનનો પરિધિ ગણિતની રીતિએ પ્રથમ પંક્તિના પરિધિની અપેક્ષાએ ક્ષેત્રના વિષ્કમ્ભમાં વૃદ્ધિ થવાથી પ્રથમ પંક્તિના પરિધિની અપેક્ષાએ મોટો થાય છે. એવો સામાન્ય નિયમ છે કે જે ક્ષેત્રનો જેટલો વિષ્કમ્ભ હોય તેથી લગભગ ત્રિગુણ ઉપરાંત પરિધિ હોય.' આ નિયમ મુજબ બીજી પંક્તિનો પરિધિ ૧૫૧૭૮૯૩૨ યોજનપ્રમાણ આવે છે. અને ચન્દ્રથી ચન્દ્રનું અને ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી સૂર્યનું અને સૂર્યથી ચન્દ્રનું અંતર તો પ્રથમ પંક્તિમાં જણાવ્યું (એકબીજાને ૫૦ હજાર, પરસ્પર સાધિક લાખ યોજન) તેટલું જ છે. એથી (આ બીજી પંક્તિનો પરિધિ વિશેષ હોવાથી) આ પંક્તિમાં પ્રથમ પંક્તિની અપેક્ષાએ છ ચન્દ્ર તથા છ સૂર્ય વધારે હોય છે. અહીં વિચાર કરતાં સ્પષ્ટ સમજાય તેમ છે કે—પ્રથમ પંક્તિના પરિધિ કરતાં બીજી પંક્તિનો પરિધિ સાધિક છ લાખ યોજન વધારે છે. એટલે બન્ને બાજુએ લાખલાખ યોજન પ્રમાણ ક્ષેત્રવિષ્કમ્ભ વધવાથી ૨ લાખ યોજન ક્ષેત્ર વધે ત્યારે ત્રિગુણ’ નિયમ પ્રમાણે તે સ્થાનનો પરિધિ ૬૩૨૪૫૫ યોજન, ૨ ગાઉ, ૫૪ ધનુષ્ય, ૨૭ અંગુલ થાય. એક ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન છે, એટલે તેટલા અધિક ક્ષેત્રમાં છ ચન્દ્ર અને છ સૂર્યની સંખ્યાની વૃદ્ધિ થઈ, અને તે પણ વાસ્તવિક છે. અર્થાત્ પ્રથમ પંક્તિમાં જેમ ૧૪૫ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય છે તેમ બીજી પંક્તિમાં ૧૫૧ ચન્દ્ર અને ૧૫૧ સૂર્ય છે. ત્રીજી પંક્તિ બીજી પંક્તિથી એક લાખ યોજન દૂર છે. તેનો પિરિધ સાધિક ૧૫૮૧૧૩૮૭ યોજન પ્રમાણ થાય છે, જેથી બીજી પંક્તિ કરતાં સાત ચન્દ્ર અને સાત સૂર્યની સંખ્યાનો વધારો થાય, એટલે ત્રીજી પંક્તિમાં ૧૫૮ ચન્દ્ર અને ૧૫૮ સૂર્ય હોય. આ પ્રમાણે આગળની પંક્તિઓ માટે વિચારી લેવું. એટલે કે બે પંક્તિમાં છ છ ચન્દ્ર સૂર્યની સંખ્યા વધારવી અને ત્યાર બાદ એક પંક્તિમાં સૂર્યચન્દ્રની સાત સંખ્યાને વધારવી. એ પ્રમાણે કરવાથી ચોથી પંક્તિમાં (ત્રીજી પંક્તિના ૧૫૮+૬=) ૧૬૪ ચન્દ્રો અને ૧૬૪ સૂર્યો આવશે. પાંચમી પંક્તિમાં (ચોથી પંક્તિના ૧૬૪+૬=) ૧૭૦ ચો અને ૧૭૦ સૂર્યો પ્રાપ્ત થશે. છઠ્ઠી પંક્તિમાં (પાંચમી પંક્તિના ૧૭૦+૭=) ૧૭૭ ચન્દ્રો અને ૧૭૭ સૂર્યો પ્રાપ્ત થશે. સાતમી પંક્તિમાં (છઠ્ઠી પંક્તિના ૧૭૭+૬=) ૧૮૩ ચન્દ્રો અને ૧૮૩ સૂર્યોની સંખ્યા આવશે, અને આઠમી પંક્તિમાં (સાતમી પંક્તિના ૧૮૩+૬=) ૧૮૯ ચન્દ્ર અને ૧૮૯ સૂર્યની સંખ્યા પ્રાપ્ત થશે. આ પ્રમાણે આઠે પંક્તિના મળી કુલ ૧૩૩૭ ચન્દ્રો અને ૧૩૩૭ સૂર્યો (=કુલ સંખ્યા ૨૬૭૪) મનુષ્યક્ષેત્ર બહારના અર્ધપુષ્ક૨વ૨ દ્વીપમાં રહેલા છે. આ પ્રમાણે ઉક્ત દિગમ્બરીય મતાનુસારે મનુષ્યક્ષેત્ર બહાર બાહ્યપુષ્કરાવર્તી ચન્દ્ર સૂર્યની પંક્તિવ્યવસ્થા દર્શાવી. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहार समग्र द्वीप-समुद्र विषे चन्द्रादित्य संख्या विचार 9૭૬ હવે આગળ આગળના દીપ–સમુદ્રોમાં યાવત્ લોકાત્ત સુધી સૂર્યચન્દ્રની સંખ્યા કેટલી છે? તે જણાવાય છે. * मनुष्यक्षेत्रनी बहार समग्र द्वीप-समुद्रने विषे चन्द्रादित्यसंख्याविचार * ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહારના અર્ધપુષ્કરદ્વીપમાં આઠમી પંક્તિ પૂર્ણ થયા બાદ પચાસ હજાર યોજન ગયા પછી પુષ્કરવરદ્વીપ સમાપ્ત થાય છે. ત્યારબાદ પુષ્કરસમુદ્રમાં પચાસ હજાર યોજન જઈએ એટલે પ્રથમની માફક પરિરયાકારે વલયાકારે) ચન્દ્ર-સર્યની પંક્તિનો પ્રારંભ થાય છે. બીજી ચન્દ્ર-સૂર્યની વલયાકારે રહેલી પંક્તિનું અંતર એક લાખ યોજન પ્રમાણ ઉપર કહેલું છે. તે આ રીતિએ બરાબર આવે છે. હવે એ પુષ્કરસમુદ્રમાં રહેલી પ્રથમ પંક્તિમાં કેટલા ચન્દ્ર-સૂર્યો હોય? તે સંબંધમાં વિચાર કરતાં એવું જણાવેલું છે કે–પ્રથમ દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિમાં જેટલા સૂર્ય અને ચન્દ્રની સંખ્યા હોય તેથી બમણી સંખ્યા આગળના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિમાં હોય. સમયક્ષેત્ર બહાર અધપુષ્કરદ્વીપની પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્રો અને ૧૪૫ સૂર્યોની સંખ્યા હોવાથી પુષ્કરસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ૧૯“ચન્દ્રો અને ૨૯૦ સૂર્યો હોય. એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ–સમુદ્રની પ્રથમ પંક્તિ માટે સમજવું. હવે આ પુષ્કરસમુદ્ર બત્રીસ લાખ યોજનાનો પહોળો ૧૫. દ્વિતીય દિગમ્બર મતમાં જણાવ્યું છે કે ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રની અંતિમ પંક્તિગત ચન્દ્રથી સૂર્યની સંખ્યા આવ્યા બાદ તે ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રથી આગળના દ્વીપ અથવા સમુદ્રમાં રહેલી પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવા માટે પ્રથમના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યાને દ્વિગુણ કરવી, અને તેમ કરતાં (મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની પ્રથમ પંક્તિમાં ૧૪૫ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય હોવાથી) પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય સંખ્યા આવી, અહીં ખાસ વિચારણા ઊભી થાય છે, કારણકે દિગમ્બર મત પ્રમાણે આ પ્રથમ જ કહેવાયું છે કે જો પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તો તેનો પરિધિ કાઢ્યા બાદ તેમાં એક એક લાખ યોજના અંતરે ચન્દ્ર અને એક એક લાખ યોજના અંતરે સૂર્ય રહી શકે, એટલે કે ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન, અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા સૂર્યથી સૂર્યનું અંતર એક લાખ યોજન રહે તે પ્રમાણે વ્યવસ્થા કરતાં જેટલી સંખ્યા આવે તેટલી વિવક્ષિત પંક્તિમાં ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી. હવે આપણે વિચાર કરશું તો આ મત પ્રમાણે આગળ આગળની પંક્તિઓમાં ક્રમશઃ છ–છ અને સાત ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ કરતાં મનુષ્યક્ષેત્ર બહાર પુષ્કરાઈમાં આઠમી પંક્તિમાં ૧૮૯ ચન્દ્ર અને ૧૮૯ સૂર્ય છે જ્યારે ઉપર કહેલ દ્વિગુણ કરવાની પદ્ધતિએ પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિ (૧૪૫૪૨૩) ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્યની સંખ્યા કહેવામાં આવે છે. બે લાખ યોજનાનો વિપ્લભ વધારે થવાથી પરિધિમાં વૃદ્ધિ થાય, અને તે હિસાબે છ છ અને સાત ચન્દ્ર-સૂર્યની ક્રમશઃ પૂર્વ સંખ્યામાં વૃદ્ધિ થાય તે બરાબર છે. પરંતુ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની અંતિમ પંક્તિમાં ૧૮૯ ચન્દ્ર-સૂર્ય છે, અને દ્વિગુણ કરવાની ઉપર જણાવેલ પદ્ધતિએ પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય આવે છે તો એક સાથે ૧૦૧ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ શી રીતે થઈ ? અથવા વૃદ્ધિ થઈ તો ચન્દ્રથી સૂર્યનું પચાસ હજાર યોજન અને ચન્દ્રથી ચન્દ્રનું અથવા સૂર્યથી સૂર્યનું એક લાખ યોજનપ્રમાણ અંતર શી રીતે આવી શકે? કારણકે તેટલા અંતરની તે વ્યવસ્થા પ્રમાણે તે પુષ્કરોદસમુદ્રની પ્રથમ પંક્તિનો પરિધિ ૬૩ લાખ યોજનપ્રમાણ વિષ્કમ્બની અપેક્ષાએ લગભગ ૨૦000000 (બે ક્રોડ) જેટલો થવા જાય છે. તેટલા યોજનપ્રમાણ પરિધિમાં ૨૯૦ ચન્દ્ર અને ૨૯૦ સૂર્ય પચાસ પચાસ હજાર યોજનને અંતરે શી રીતે રહી શકે? તે સંબંધી ખાસ વિચાર કરવાની જરૂર છે. ચન્દ્ર-સૂર્યની સંખ્યા ન્યૂન થાય તો જ તેટલા પરિધિમાં પચાસ હજાર યોજના અંતરનું વ્યવસ્થિતપણું રહે અથવા ચન્દ્ર-સૂર્યની સંખ્યા ૨૯૦ લેવામાં આવે તો પ્રત્યેક દીપ-સમુદ્રોમાં અંતરના વ્યવસ્થિતપણાનો નિયમ નહિ રહી શકે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોવાથી લાખ લાખ યોજનને અંતરે રહેલી બાકીની ૩૧ પંક્તિઓમાં કેટલા કેટલા ચન્દ્રો અને સૂર્યો હોય? તે અહીં કહેવાય છે. અગાઉ મનુષ્યક્ષેત્ર બહારના પુષ્કરાર્ધમાં સૂર્ય—ચન્દ્રની સંખ્યા માટે જે વ્યવસ્થા બતાવી છે તે વ્યવસ્થા અહીં પણ સમજવાની છે, એટલે કે એક એક લાખ યોજના અંતરે રહેલી પંક્તિઓનો જેટલો પરિધિ થાય અને તે પરિધિમાં સૂર્યથી ચન્દ્રનું પચાસ હજાર યોજન અંતર તેમજ સૂર્યથી સૂર્યનું અથવા ચન્દ્રથી ચન્દ્રનું એક લાખ યોજનપ્રમાણ અંતર રહે તેવી વ્યવસ્થા કરતાં જેટલા સૂર્યો અથવા ચન્દ્રોનો સમાવેશ થઈ શકે તેટલા સૂર્યચન્દ્રોની સંખ્યા જાણવી.આ પ્રમાણે કરતાં પ્રથમ પંક્તિગત સૂર્ય-ચન્દ્રોની સંખ્યાની અપેક્ષાએ બીજી પંક્તિમાં છ ચન્દ્રો અને છ સૂર્યોની સંખ્યાની વૃદ્ધિ થાય છે, અર્થાત્ પ્રથમ પંક્તિમાં ૨૯૦ ચન્દ્ર-સૂર્યો છે જ્યારે બીજી પંક્તિમાં ૨૯૬ ચન્દ્રો અને ૨૯૬ સૂર્યો છે. ત્રીજી પંક્તિમાં સાત ચન્દ્રો અને સાત સૂર્યોની વૃદ્ધિ થવાથી ૩૦૩ ચન્દ્રો અને ૩૦૩ સર્યો છે. ચોથી પંક્તિમાં છ છ ચન્દ્રો સુર્યોની વૃદ્ધિ થતાં (૩૦+૬s) ૩૦૯ ચન્દ્રો અને ૩૦૯ સર્યો હોય, પાંચમી પંક્તિમાં પુનઃ છ છ ચન્દ્રો સર્યોની વૃદ્ધિ થવાથી (૩૦૯૬=)૩૧૫ ચન્દ્રો ૩૧૫ સુર્યો થાય. પુનઃ છઠ્ઠી પંક્તિમાં સાત સાત ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થતાં (૩૧૫+૭=) ૩૨૨ ચન્દ્રો અને ૩૨૨ સૂર્યો હોય. ત્યારપછીની પંક્તિઓમાં પણ પ્રથમની માફક બે વખત છ છ ચન્દ્ર-સૂર્યોની અને એકવાર સાત ચન્દ્રો અને સાત સૂર્યોની વૃદ્ધિ કરતાં જવું. એમ કરતાં જ્યારે ઈષ્ટદ્વીપ અથવા સમુદ્રની છેલ્લી પંક્તિ આવ્યા બાદ આગળના દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતી પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યોની સંખ્યા જાણવા માટે પૂર્વના દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને દ્વિગુણ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા તે દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિગત ચન્દ્ર-સૂર્યની જાણવી. ત્યારબાદ એકવાર છની વૃદ્ધિ, પછી એકવાર સાતની વૃદ્ધિ, ત્યારબાદ બે પંક્તિમાં છ છની વૃદ્ધિ અને એકવાર સાતની વૃદ્ધિ, એ પ્રમાણે યાવત્ ઇષ્ટ દ્વીપ અથવા સમુદ્રની અંતિમ પંક્તિ સુધી વિચારવું, એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ–સમુદ્રમાં વર્તતી ચન્દ્ર-સૂર્યની સંખ્યા સ્વયં વિચારી લેવી. ॥ इति दिगम्बरमतेन मनुष्यक्षेत्रबहिर्वर्तिचन्द्र-सूर्यपंक्तिव्यवस्था संख्याकरणं च ॥ [આ પ્રમાણે પ્રાસંગિક દિગમ્બરમતનું નિરૂપણ કર્યું. હવે આ પ્રથકાર મહર્ષિએ ૮૩-૮૪-૮૫ ગાથાવડે જે કોઈ એક પ્રસિદ્ધ આચાર્યનું મતાંતર જણાવેલું છે તે તૃતીય મતનું નિરુપણ કરવામાં આવે | | તૃતીયમનિટ૬૬ | મનુષ્યક્ષેત્ર બહાર આઠ લાખ યોજન પ્રમાણ વલયવિષ્કમ્ભવાળા અર્ધપુષ્કરદ્વીપમાં વલયાકારે એક એક લાખ યોજનને અંતરે આઠ પંક્તિઓ રહેલી છે. પ્રથમ પંક્તિ માનુષોત્તરપર્વતથી પ0000 (પચાસ હજાર) યોજન દૂર રહેલી છે. °મનુષ્યક્ષેત્ર (પીસ્તાલીશ લક્ષ યોજનપ્રમાણ વિષ્કન્મવાળું હોઈ તે)નો પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજનપ્રમાણ છે. બન્ને બાજુનાં પચાસ પચાસ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રની વૃદ્ધિ થવાથી પરિધિમાં વૃદ્ધિ થતાં પ્રથમ પંક્તિનો પરિધિ ૧૪૫૪૬૪૭૬ યોજન જેટલો થાય. ૧૯૬. આ મતને ત્રિલોકસાર' ગ્રન્થના કઈ દિગમ્બરાશાયી સંમત છે. ૧૯૭, ‘UT નો છોડો, નવા વાયાત તીસ સહસ્સા / સમરિવરરરમો યો વેવ સ સ૩પન્ન llll For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो . १७७ એ પંક્તિમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો રહેલા છે. ચન્દ્ર-સૂર્ય બનેનો સરવાળો કરતાં(૭૨૭રક) ૧૪૪ થાય, એ ૧૪૪ની સંખ્યા વડે ૧૪૫૪૬૪૭૬ યોજનપ્રમાણ પરિધિને ભાગ આપતાં ચન્દ્રથી સૂર્યનું અંતર એક લાખ અને એક હજાર સત્તર યોજન અને ઉપર ઓગણત્રીસ ભાગ પ્રમાણ-૧૦૧૦૧૭) આવશે, અને એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું અથવા એક સૂર્યથી બીજા સૂર્યનું ૨૦૨૦૩૪૨૯ યોજનપ્રમાણ અંતર આવશે. “નો નાવડું નવ .....ગાથાને અનુસાર જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ યોજનપ્રમાણ વિષ્કર્ભવાળો હોય તે દ્વીપ–સમુદ્રમાં તેટલી ચન્દ્ર-સૂર્યોની પંક્તિઓ પરિરયાકારે વિચારવી. આ મનુષ્યક્ષેત્ર બહારનું પુષ્પરાધક્ષેત્ર આઠ લાખ યોજન પ્રમાણ વિષ્કલ્પવાળું હોવાથી (પ્રત્યેક દ્વીપસમુદ્રમાં આદિ અને અંતનું ૫૦ હજાર યોજનક્ષેત્ર બાતલ રાખી) તેમાં વલયાકારે આઠ પંક્તિઓ એક એક લાખ યોજનને અંતરે રહેલી છે જે સહજ સમજાય તેવી સ્પષ્ટ વાત છે. આગળ આગળના પ્રત્યેક દ્વીપસમુદ્રમાં, તે તે પંક્તિમાં રહેલી ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને તો સુગમતાથી જાણી શકાય, પરંતુ સમગ્ર દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતા બધા ચન્દ્રો તથા સૂર્યોની સંખ્યાને શી રીતે જાણવી? તે માટે બાળજીવોને અતિશય ઉપયોગી એવું કરણ' બતાવવામાં આવે છે, તે આ પ્રમાણે– જે જે દ્વીપ સમુદ્રમાં જેટલી પંક્તિઓ હોય તે તે પંક્તિની સર્વ સંખ્યાને “છ” એવી સાંકેતિક સંજ્ઞા અપાય છે, અને આગળ આગળની પંક્તિઓમાં જે ચાર ચાર ચન્દ્રો સૂર્યોની વૃદ્ધિ કરવાની છે, તે ચારની સંખ્યાને “ઉત્તર' એવી સંજ્ઞા આપવામાં આવે છે. હવે ‘ગચ્છ'નો ‘ઉત્તરની સાથે ગુણાકાર કરવો, ત્યારબાદ પ્રાપ્ત થયેલ સંખ્યામાંથી ‘ઉત્તર' અથતિ ચારની સંખ્યાને બાદ કરવી, પછી જે દ્વીપ અથવા સમુદ્રને અંગે ચન્દ્ર-સૂર્યની સંખ્યા જાણવી હોય તે દ્વીપ–સમુદ્રની પ્રથમ પંક્તિમાં જે ચન્દ્ર-સૂર્યની સંખ્યા હોય તે સંખ્યાનો પ્રથમ આવેલ સંખ્યામાં પ્રક્ષેપ કરવો. એમ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા તે દ્વીપ અથવા સમુદ્રની છેલ્લી પંક્તિમાં સમજવી. હવે દ્વીપ–સમુદ્રની સર્વ પંક્તિઓમાંના ચન્દ્રો–સૂર્યોની સંખ્યા લાવવા માટે છેલ્લી પંક્તિમાં જે સંખ્યા આવેલ છે તેને પ્રથમની પંક્તિની સંખ્યામાં ઉમેરવી. એ પ્રમાણે કરતાં જે સંખ્યા આવે તેનો જે દ્વીપ અથવા સમુદ્રમાં જેટલી પંક્તિનું ગુચ્છ હોય તેથી અર્ધગુચ્છ એટલે જેટલી પંક્તિઓ હોય તેની અર્ધ સંખ્યાવડે ગુણાકાર કરવાથી ઈષ્ટ દ્વીપ અથવા સમુદ્રમાંની સર્વ પંક્તિઓમાં વર્તતા સર્વ ચન્દ્ર-સૂર્યની સંખ્યા આવશે. તે સંબંધી ઉદાહરણ આ પ્રમાણે– ઉતાહરણ- જેમકે પુષ્કરસમુદ્રમાં આઠ પંક્તિઓ છે, તે આઠને “ગચ્છ' કહેવાય. એ ગચ્છનો ‘ઉત્તર’ એટલે ચારવડે ગુણાકાર કરતાં (૮૮૪=) ૩૨ આવે, તેમાંથી ચાર બાદ કરીએ એટલે (૩૨-૪૦) ૨૮ આવે, એ અઠ્ઠાવીસમાં પ્રથમ પંક્તિ સંબંધી ૧૪૪ ચન્દ્ર-સૂર્યની સંખ્યાનો પ્રક્ષેપ કર્યો એટલે આઠમી પંક્તિ સંબંધી ૧૭૨ ચન્દ્ર-સૂર્યની સંખ્યા પ્રાપ્ત થઈ. પુનઃ ૧૭૨માં ૧૪૪ પ્રથમ પંક્તિની સંખ્યા ઉમેરતાં (૧૭૨+૧૪૪૦) ૩૧૬ થાય, તેને “ગુચ્છ' જે આઠ તેનું અર્ધ જે ચારે તે વડે ગુણવાથી (૩૧૬૪૪) ૧૨૬૪ સંખ્યા સમગ્ર પુષ્કરાઈમાં વર્તતા સૂર્યચન્દ્રોની પ્રાપ્ત થાય છે. એમાં ૬૩૨. ચન્દ્રો અને ૬૩૨ સૂર્યો જાણવા. 23. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એ આઠે પંક્તિ પૈકી પ્રથમ પંક્તિમાં ૧૪૪ ચન્દ્ર સૂર્યો (ચન્દ્ર ૭૨×૭૨ સૂર્ય) છે, બીજી પંક્તિમાં બે ચન્દ્રો તથા બે સૂર્યોની વૃદ્ધિ થતાં ૧૪૮ ચન્દ્ર સૂર્યો હોય. ત્રીજીમાં ૧૫૨, ચોથીમાં ૧૫૬, પાંચમીમાં ૧૬૦, છઠ્ઠીમાં ૧૬૪, સાતમી પંક્તિમાં ૧૬૮, અને આઠમી પંક્તિમાં ૧૭૨ ચન્દ્ર સૂર્યોની સંખ્યા હોય છે. આ પ્રમાણે પ્રત્યેક ઇષ્ટ દ્વીપ અથવા સમુદ્રમાં વર્તતા સર્વ ચન્દ્ર સૂર્યોની સંખ્યા જાણી શકાય છે. કૃતિ તૃતીયમનિરુપળમ્ ॥ १७८ આ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર પરિયપંક્તિવડે સૂર્યચન્દ્રની વ્યવસ્થા સંબંધી કથન કરનાર એક દિગમ્બરીય મત તેમજ બીજો પ્રસિદ્ધ આચાર્યનો મત દર્શાવવામાં આવ્યો. પરિરય પંક્તિની માન્યતાવાળા આ બન્ને મતકારો વચ્ચે તે તે દ્વીપસમુદ્રમાં વર્તતી પરિય પંક્તિની સંખ્યા સિવાય સૂર્ય—ચન્દ્રાદિ સંખ્યા, સૂર્ય—ચન્દ્રનું અંતર ઇત્યાદિ સર્વ બાબતમાં પ્રાયઃ ભિન્નતા રહે છે. તે ઉપરાંત કેટલાક વિચારણીય સ્થળો પણ ઉપસ્થિત થાય છે. જેનો સવિશેષ ખ્યાલ નીચેની ૧૯૮–૧૯૯ નંબરની ટિપ્પણી વાંચવાથી આવી શકશે. १८८. आशाम्बरीय अने प्रसिद्धमतकार बच्चे पडती भिन्नताओ ૧–મનુષ્યક્ષેત્ર બહાર જે દ્વીપસમુદ્ર જેટલા લાખ યોજનનો હોય ત્યાં ચન્દ્ર સૂર્યની પંક્તિઓ હોય' આ કથન બન્નેને માન્ય છે. ૨દિગમ્બરમત પ્રમાણે બાહ્ય પુષ્કરાર્ધની પ્રથમ પંક્તિમાં ૧૪૫–૧૪૫ ચન્દ્ર સૂર્યો કહેલા છે; જ્યારે પ્રસિદ્ધ મત પ્રમાણે એ જ પ્રથમ પંક્તિમાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂર્યો કહેલા છે; અને એથી જ દિગમ્બર મતકારે સ્વોક્ત સંખ્યાને સંગત કરવા ચન્દ્ર—ચન્દ્રનું પરસ્પર અંતર સાધિક લાખ યોજનપ્રમાણ જણાવ્યું છે તે પ્રમાણે પ્રસિદ્ધ મતકારે સ્વોક્ત ૭૨–૭૨ ચન્દ્રસૂર્યની સંખ્યાને સંગત કરવા સાધિક બે લાખ યોજનનું અંતર કહ્યું છે. આગળની અન્ય પંક્તિઓ માટે યથાયોગ્ય સ્વયં વિચારી લેવું. ૩–એ જ પુષ્કરાર્ધની બીજી પંક્તિથી લઈ પ્રત્યેક પંક્તિમાં પૂર્વપંક્તિગત ચન્દ્ર સૂર્યોની એકંદર જે સંખ્યા હોય તેનાં કરતાં છ છ અથવા સાત સાતની વૃદ્ધિ કરવાનું જણાવ્યું અને તે અનુસારે આઠમી પંક્તિમાં ૧૮૯–૧૮૯ ચન્દ્ર-સૂર્યની સંખ્યા પ્રાપ્ત થઈ. જ્યારે આ પ્રસિદ્ધમતકારે આગળ આગળની પ્રત્યેક પંક્તિમાં પ્રથમની પંક્તિની અપેક્ષાએ (બે ચન્દ્ર અને બે સૂર્ય) ચારની સંખ્યાનો વધારો કરવા જણાવ્યું, જેથી છેલ્લી આઠમી પંક્તિમાં (૮૬+૪૬ ચન્દ્ર સૂર્ય=) ૧૭૨–ચન્દ્ર સૂર્યની સંખ્યા આવે છે. ૪–આ પ્રમાણે થતાં દિગંબર મતાનુસારે બાહ્યપુષ્કરાર્ધની આઠે પંક્તિના ચન્દ્ર સૂર્યોની ક્રમશઃ સંખ્યા કુલ ૧૩૩૭–૧૩૩૭ની આવે છે. જ્યારે પ્રસિદ્ધ મતકારના અભિપ્રાય પ્રમાણે બાહ્યપુષ્કરાર્ધમાં કુલ ૬૩૨ ચન્દ્રો અને ૬૩૨ સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય છે. ૫–વળી દિગમ્બર મતકારે પુષ્કરવ૨સમુદ્રોની પ્રથમ પંક્તિમાં સૂર્યચન્દ્રોની સંખ્યા પ્રાપ્ત કરવા માટે એવું જણાવ્યું કે પુષ્કરવરદ્વીપની પ્રથમ પંક્તિમાં ચન્દ્ર સૂર્યોની જે સંખ્યા હોય તેને દ્વિગુણ કરવી, તેમ કરતાં પુષ્કરવ૨સમુદ્રમાં પ્રથમ પંક્તિગત ચંદ્ર સૂર્યોની સંખ્યા પ્રાપ્ત થાય. ત્યારબાદ પંક્તિઓમાં છ છ અથવા સાત સાતની વૃદ્ધિ કરવી, અને એ પ્રમાણે પ્રત્યેક દ્વીપસમુદ્રો માટે સમજવું. એટલે કે પ્રથમ પંક્તિ માટે આગલા દ્વીપસમુદ્રની પ્રથમ પંક્તિથી દ્વિગુણપણું અને ત્યારબાદ છ છ સાત સાતની વૃદ્ધિ સમજવી. જ્યારે પ્રસિદ્ધ મતકારે પ્રત્યેક દ્વીપસમુદ્રોમાં પ્રથમ પંક્તિ માટે તેમજ આગળની પંક્તિઓ માટે ચાર ચારની વૃદ્ધિ કરવાનું જણાવ્યું. સૂચના—“ત્રિગુણકરણ’નો જે સૈદ્ધાંતિક મત તે સ્વતંત્ર હોવાથી ઉક્ત બન્ને મતકારોની સાથે તેની સરખામણી ક૨વાની જરૂર નથી કારણકે તે ‘ત્રિગુણકરણ’ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બાર ચન્દ્ર સૂર્યની કોઈ પણ પ્રકારની નિશ્ચિત વ્યવસ્થા બતાવવામાં આવી નથી. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो । દિગંબરીયમત કર્મપ્રાભૃત' ગ્રન્થમાંથી ઉદ્ભરેલો છે, જ્યારે ૮૩-૮૪-૮૫ ગાથાવડે કહેવાયેલ પ્રસિદ્ધ આચાર્યનો મત કયા ગ્રન્થ ઉપરથી કહેવામાં આવેલો છે તેની માહિતી નહિ મળતી હોવાથી જ્ઞાનીગમ્ય છે; તો પણ આ બન્ને મતદારો મનુષ્યક્ષેત્ર બહાર સૂર્યચન્દ્રની વ્યવસ્થા પરિરયાકારે જણાવે છે તે વાત તો ચોક્કસ છે. મનુષ્યક્ષેત્ર બહાર સૂર્ય-ચન્દ્રોની સંખ્યા તેમજ વ્યવસ્થા બાબતમાં જે બને મતો ઉપર જણાવ્યા તે અપેક્ષાએ સૂર્યચન્દ્રની સંખ્યાના વિષયમાં બહુશ્રુત પુરુષો “તિલુ પુબ્રિક્સનુયા' એ ગાથાવડે પ્રાપ્ત થતું જે ત્રિગુણકરણ તેને જ સર્વમાન્ય જણાવે છે. જે બાબત પ્રથમ કહેવાઈ ગઈ છે. આ ત્રિગુણકરણ પ્રમાણે પુષ્કરવદ્વીપમાં પ્રાપ્ત થતી ૧૪૪–૧૪૪ ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને કેવી રીતે વ્યવસ્થિત કરવી તે બાબત વિચાર કરવાની આવશ્યકતા છે. ૧૪૪–૧૪૪ ચન્દ્ર-સૂર્યોની સંખ્યા પૈકી મનુષ્યક્ષેત્રમાં આવેલા અત્યંતરપુષ્કરાધના ૭૨–૭૨ ચન્દ્ર-સૂર્યોની વ્યવસ્થા પ્રથમ જણાવેલ હોવાથી મનુષ્યક્ષેત્ર બહારના પપ્તરાર્ધમાં બાકીના ૭૨-૭૨ ચન્દ્ર-સૂર્યોને પૂર્વોક્ત બને મત કારોનાં મન્તવ્ય પ્રમાણે પરિરયાકારે કે સૂચીશ્રેણીએ સમજવા? એ પ્રશ્ન ઊભો રહે છે. યદ્યપિ પંક્તિની વ્યવસ્થા તો પરિરયાકારે તેમજ સમશ્રેણીએ એમ બન્ને પ્રકારે થઈ શકે છે, તો પણ ૭૨–૭૨ ચન્દ્ર-સૂયની પરિરયાકારે વ્યવસ્થા કરવા જતાં સૂર્ય-ચન્દ્રનું તેમજ સૂર્ય-સૂર્યનું અને ચન્દ્ર-ચન્દ્રનું પચાસ હજાર યોજન તેમજ એક લાખ યોજનપ્રમાણ જે અંતર નિશ્ચિત કરેલું છે, તે નિશ્ચયમાં ભંગ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો હોવાથી પરિચય ૧૯૯–૩શાવરીય અને પ્રસિદ્ધમતાને સં વન્દ્ર-સૂર્યની સત્પવિરાર || પ્રસિદ્ધ મતકારની અપેક્ષાએ એ વિચારવાનું છે કે જ્યારે ગાથા ૬૫મીમાં મનુષ્યક્ષેત્ર બહાર નિશ્ચયથી કોઈપણ પંક્તિસ્થાને ચન્દ્ર-સૂર્યનું પચાસ હજાર યોજન પ્રમાણ અંતર જણાવવામાં આવ્યું છે ત્યારે આ ૮૩-૮૪મી ગાથામાં ચન્દ્ર-સૂર્યનું પચાસ હજાર યોજના અંતર ન કહેતાં તમતાંતરે) ૧૦૧૦૧૭ યોજન ભાગ (અથવા ૨૯ ભાગ) પ્રમાણ અંતર પ્રાપ્ત થાય તેવી રીતે સૂર્ય-ચન્દ્રની વ્યવસ્થા જણાવેલ છે. વળી ગાથા ૬૬મીમાં ચન્દ્રથી ચન્દ્રનું અને સૂર્યથી સૂર્યનું સાધિક એક લાખ યોજપ્રમાણ અંતર કહ્યું છે જ્યારે આ ૮૩-૮૪ ગાથાઓના મત પ્રમાણે ૨૦૨૦૩૪૬ યોજનપ્રમાણ અંતર પ્રાપ્ત થાય છે અને તે પણ પ્રથમની પંક્તિઓ માટે જ. તેથી આગળ આગળની અન્ય પંક્તિઓમાં સૂર્ય-ચન્દ્રનું અંતર જાણવા માટે તો એવી વ્યવસ્થા જણાવી છે કે તે તે પરિરય પંક્તિસ્થાને જેટલો પરિધિ આવે તે પરિધિને તે પંક્તિગત ચન્દ્ર-સૂર્યની સંખ્યાવડે ભાગ આપતાં જવાબમાં જે રાશિ આવે તેટલું ચન્દ્ર-સૂર્યનું અંતર સમજવું. આ પ્રમાણે દિગમ્બર મતકારે તો ગાથા ૬૫-૬૬માં કહ્યા પ્રમાણે પચાસ હજાર યોજન તેમજ સાધિક લાખ યોજના અંતર જણાવેલું છે અર્થાત્ તે અંતર આ મતકારને માન્ય છે, પરંતુ આ માન્યતા તેમની પ્રથમ પંક્તિ માટે જ છે કે સર્વ પંક્તિ માટે છે? બાહ્યપુષ્કરાર્ધદ્વીપ માટે જ છે કે કોઈ પણ દ્વીપ–સમુદ્ર માટે છે? એ તો બહુશ્રુત પુરુષો પાસેથી વિચારવાનું રહે છે. કારણકે જો પ્રથમ પંક્તિ માટે હોય તો અન્ય પંક્તિઓ માટે શું સમજવું? વળી પુષ્કરાર્ધદ્વીપ પછીના પુષ્કરસમુદ્ર વગેરે દ્વીપસમુદ્રોમાં તેઓના મત પ્રમાણે પ્રથમ પંક્તિમાં પૂર્વ દ્વીપ અથવા સમુદ્રની પ્રથમ પંક્તિની અપેક્ષાએ દ્વિગુણ (જેમ પુષ્કરસમુદ્રમાં ૨૯૦) સંખ્યા આવવાથી તેમજ તે પ્રથમ પંક્તિસ્થાને પરિધિનું અમુક પ્રમાણ હોવાથી પચાસ હજાર તેમજ લાખ યોજનનું અંતર શી રીતે સંગત થઈ શકે? ઇત્યાદિ સર્વ વિચારણા ગીતાર્થ બહુશ્રુતોને આધીન છે. (આ અંગે ૧૨૯મી ટિપ્પણી વાંચવાથી વિશેષ ખ્યાલ આવશે.) સૂચના 'ત્રિગુણકરણના મત પ્રમાણે તો ૫૦ હજાર યોજનાનું અંતર તેમજ લાખ યોજનનું અંતર જે કહ્યું છે તે નિશ્ચિત છે. પંક્તિવ્યવસ્થા સંબંધી જો કે અનિશ્ચિતપણું છે તો પણ “સૂર્યપ્રશસિ' વગેરે ગ્રન્થોના પાઠ પ્રમાણે મનુષ્યક્ષેત્ર બહાર તે જ ઉક્ત અંતર સમજવાનું છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ 30 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પંક્તિની વ્યવસ્થા ઉચિત જણાતી નથી, જ્યારે સૂચી શ્રેણીની વ્યવસ્થા માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમુખ ગ્રન્થોમાં સ્પષ્ટ પાઠો હોવાથી (સામાન્ય દોષ પ્રાપ્ત થતો હોવા છતાં પણ) સૂચી શ્રેણીની વ્યવસ્થા જ માન્ય રાખવી ઉચિત લાગે છે. આ સૂચીશ્રેણી–સમશ્રેણીની વ્યવસ્થા પણ બે ત્રણ પ્રકારે થઈ શકે २००-त्रिगुणकरण प्रमाणे मनुष्यक्षेत्रबहार चन्द्र-सूर्यनी व्यवस्था संबंधी अल्पविचार ॥ પ્રથમ–મુખ્ય સૈદ્ધાન્તિક મત “તિગુITI પુશ્વિનનુય'નો જે છે તે મતને અનુસારે બાહ્યપુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્યની કુલ સંખ્યા કહી અથતિ આઠ લાખ યોજન પ્રમાણ બાહ્યપુષ્કરાર્ધમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય જણાવ્યા. દિગમ્બરીય મત પ્રમાણે તેમજ પ્રસિદ્ધમત પ્રમાણે તે જ બાહ્યપુષ્કરાર્ધક્ષેત્ર (આઠ લાખ યોજપ્રમાણ વિષ્કમ્મમાંથી પ્રારંભના અને અંતના પચાસ પચાસ-હજાર યોજન બાદ કરતાં બાકી રહેલ સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્ર)માં લાખ લાખ યોજનને અંતરે પરિરયાકારે ચન્દ્ર-સૂર્યની આઠ પંક્તિઓ જણાવવામાં આવેલી છે, અને તે પ્રત્યેક પંક્તિમાં વર્તતી તે તે ચન્દ્ર-સૂર્યની સંખ્યાને ઉક્ત અંતર પ્રમાણે સંગત કરી બતાવી છે, તે પ્રમાણે આ સિદ્ધાંતકારના ત્રિગુણકરણના મત પ્રમાણે પ્રાપ્ત થતી ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને પરિરય–વલયાકારે સંગત કરવી વિચાર કરતાં ઉચિત લાગતી નથી, કારણકે પરિરયાકારે જો લેવામાં આવે તો લાખ લાખ યોજનને અંતરે આઠ પંક્તિઓ માનવી પડે. અને એ પ્રમાણે માનતાં ચન્દ્ર સૂર્યની એકંદર સંખ્યા જે ૧૪૪ની છે તેનો બાહ્યપુષ્કરાર્ધમાં સમાવેશ કરવાનો હોવાથી પ્રત્યેક પરિચય પંક્તિમાં એકંદર ચન્દ્ર સૂર્યની સંખ્યા ૧૮ જેટલી અલ્પ પ્રાપ્ત થાય. એ ૧૮ ચન્દ્ર-સૂર્યોની સંખ્યાને પ્રથમ કહેલા ૧૪૫૪૬૪૭૬ યોજનપ્રમાણ પરિધિમાં પચાસ પચાસ હજાર યોજનના હિસાબે વિચારીએ તો પૂર્વોક્ત કહેલ પરિધિમાં ઘણું ક્ષેત્ર ખાલી રહી જાય. વળી આગળ આગળની પરિરય પંક્તિનો પરિધિ વિશેષ પ્રમાણવાળો હોવાથી તે પરિધિનું તો ઘણું ક્ષેત્ર ચન્દ્ર સૂર્ય વિનાનું, રહે. માટે પરિરયાકારે પંક્તિઓ માનવી એ વિચારષ્ટિએ યોગ્ય જણાતું નથી. હવે સૂચી શ્રેણીની વ્યવસ્થા માટે વિચાર કરીએ મનુષ્યક્ષેત્રમાં વર્તતી સૂચીશ્રેણી પ્રમાણે રહેલી ચન્દ્ર-સૂર્યની પંક્તિની માફક, આ બાહ્યપુષ્કરાઈમાં ૩૬-૩૬ સૂર્યોની બે અને ૩૬-૩૬ ચન્દ્રોની બે પંક્તિઓ પણ ઘટી શકતી નથી, કારણકે તે પ્રમાણે કરવા જતાં આઠ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં–૩૬ સૂર્યો અથવા ચન્દ્રોને સૂચીશ્રેણીએ ગોઠવતાં ચન્દ્રથી ચન્દ્રનું, સૂર્યથી સૂર્યનું તેમજ ચન્દ્રથી સૂર્યનું શાસ્ત્રમાં જણાવેલ ઈષ્ટ અંતર પ્રાપ્ત થતું નથી તથા સૂર્યન્તરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત સૂયોં હોવા જોઈએ તે પણ મળી શકતા નથી. હવે બીજી રીતિએ સૂચીશ્રેણિની વ્યવસ્થા સંબંધી વિચારીએ– જો કે આ પ્રમાણે વ્યવસ્થા કરતાં અમુક વિરોધ તો ઊભો જ રહેવાનો છે; તો પણ પ્રથમના બન્ને પક્ષોમાં જેટલા વિરોધો જોવાય છે, તેની અપેક્ષાએ તો આ વ્યવસ્થાપક્ષમાં એકાદ વિરોધનો જ ઉકેલ કરવાનો અવશિષ્ટ રહેતો. હોવાથી આ પક્ષ કંઈક ઠીક લાગતો હોય તેમ સમજી શકાય છે, તો પણ જ્યાં સુધી સિદ્ધાંતમાંથી કોઈ તેવો યથાર્થ નિર્ણય હસ્તગત ન થાય ત્યાં સુધી આવા વિવાદાસ્પદ સ્થળોમાં ભવભીરુ છ%Dો કોઈ પણ નિર્ણય કેમ આપી શકે ? અહીં જે આકૃતિ બતાવવામાં આવેલ છે તેની વ્યવસ્થા આ પ્રમાણે કરીએ તો કથંચિત્ ક્ષેત્રવિસ્તાર અને ચન્દ્રસૂર્યની સંખ્યાનું સંગતપણું થઈ શકશે. આઠ લાખ યોજન પ્રમાણ બાહ્યપુષ્કરાઈમાં પ્રારંભના અને અંતના પચાસ-પચાસ હજાર યોજન વર્જીને બાકી રહેલા સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં સૂર્યના કિરણની માફક ચારે દિશાવતી સાત લાખ યોજન લાંબી ચન્દ્ર-સૂર્યની નવ-નવ શ્રેણીઓ કલ્પવી, પ્રત્યેક શ્રેણીમાં આઠ ચન્દ્રો અથવા આઠ સૂર્યોને લાખ લાખ યોજનને અંતરે સ્થાપિત કરવા, એમ કરતાં ૭૨ ચન્દ્રો અને ૭૨ સૂયોની સંખ્યા પ્રાપ્ત થશે, ચન્દ્રથી ચન્દ્રનું તેમજ સૂર્યથી સૂર્યનું એક લાખ યોજનપ્રમાણ અંતર ઘટી શકશે અને એક અપેક્ષાએ ‘સૂયન્તિરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત સૂર્યો હોય’ એ વચન પણ સફળ થઈ શકશે, ફક્ત ‘વંલાગો સૂરસ ૫ ફૂર વંસ ઝંતર હો! પત્રાસસહસ્સારું નોયડું [પાછું Ill' આ ગાથાના અર્થ પ્રમાણે ચન્દ્રથી સૂર્યનું અથવા સૂર્યથી ચન્દ્રનું જે પચાસ હજાર યોજન પ્રમાણ અંતર જણાવેલું છે તે અંતરને સંગત કેમ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो 99 છે, તેમાંથી અમુક પ્રકારની વ્યવસ્થા વિષે જ ઇષ્ટ હોય તેમ આજુબાજુના તે તે સાક્ષીભૂત પાઠો હોવાથી જરૂર કબૂલ કરવું પડે છે, જે ૨૦૦ નંબરની ટિપ્પણી વાંચવાથી વિશેષ ખ્યાલમાં આવી શકશે. અહીં શંકા થાય કે મનુષ્યક્ષેત્ર બહારના દ્વીપસમુદ્રોમાં આટલા બધા ચંદ્ર-સૂર્યો છે, તો ત્યાં * * * ૦ * * ૦ ૦ ૦ ૦ * * * ૦ ૦ ૦ ૦ * * ૦ ૦ * * ૦ ૦ ૦ * ૦. જ ૦ * * * * * * 1 ૦. સ ૦ ૦ ૦ ૦ J જ છે # * * * * * * * * * * * * ૦ ૦ * ૦ ૦ * * * ૦ ૦ * ૦ ૦ * ૦ * * = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ * * * * * * * * * * * ૦ ક ૦ * * * ૦ ૦ * ૦ ૦ * * * ૦ મા * * કરવું? તે જ એક પ્રશ્ન ઊભો રહેશે. (કારણકે પ્રત્યેક પંક્તિ ચન્દ્ર-સૂર્યથી સમુદિત હોવાથી) અને તે પ્રશ્ન ઊભો રહે ત્યાં સુધી આ સૂચીશ્રેણીની વ્યવસ્થાને પણ આદર આપી શકાય નહિ. અથવા પ્રારંભના અને અંતના પચાસ પચાસ હજાર યોજન બાદ કરીને બાકી રહેલા સાત લાખ યોજનપ્રમાણ ક્ષેત્રમાં ચન્દ્રની તેમજ સૂર્યની ઉપર પ્રમાણે જુદી જુદી પંક્તિઓ ન ગોઠવતાં ચન્દ્ર-સૂર્યની સમુદિત પંક્તિ રાખીએ, અર્થાત્ બાહ્ય પુષ્કરાર્ધમાં એકંદર નવ પંક્તિઓ કલ્પવી, તે નવ પંક્તિઓ પૈકી પ્રત્યેક પંક્તિમાં એક ચન્દ્ર એક સૂર્ય એક ચન્દ્ર એક સુર્ય એમ પચાસ -પચાસ હજાર યોજનને અંતરે અંતરે ઘટાડતાં સાત લાખ યોજન સુધી જતાં આઠ ચન્દ્ર અને સાત સૂર્યનો સાત લાખ યોજન લાંબી એક પંક્તિમાં સમાવેશ થાય છે. પ્રથમ ચન્દ્ર રાખવામાં આવેલ છે તેને બદલે પ્રથમ સૂર્ય રાખવામાં આવે તો આઠ સૂર્ય અને સાત ચન્દ્રનો એક પંક્તિમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે કરતાં નવે પંક્તિઓમાં પ્રથ, ચન્દ્રની સ્થાપનાપેક્ષવા ચન્દ્રની ૭૨ સંખ્યાનો સમાવેશ થાય છે, પરંતુ સૂર્યની સંખ્યા જે ૭૨ની કહેલી છે તેમાંથી ૬૩નો સમાવેશ થાય છે જ્યારે નવ સૂર્યો બાકી રહી જાય છે. પંક્તિમાં પ્રથમ સૂર્ય રાખવામાં આવે તો ૭૨ સૂર્યોનો સમાવેશ થાય, પરંતુ નવ ચન્દ્રની સંખ્યા અવશેષ રહે છે, અર્થાત્ મલયગિરિ મહારાજ તેમજ ચન્દ્રીયા ટીકાકાર મહર્ષિના અભિપ્રાય પ્રમાણે સૂચીશ્રેણિની વ્યવસ્થા જો કે ઘટી શકે છે, ચન્દ્રથી ચન્દ્રનું, સૂર્યથી સૂર્યનું, તેમજ ચન્દ્રથી સૂર્યનું ઈષ્ટ અંતર પણ આ વ્યવસ્થામાં પ્રાપ્ત થાય છે, છતાં પંક્તિમાં પ્રથમ ચન્દ્ર લેવો કે સૂર્ય ? એ શંકાનું For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વર્તતા જજુઓ તે, ચન્દ્રસૂર્યની શીતલતા તેમજ ઉષ્ણતા શી રીતે સહન કરી શકતા હશે ? તેના સમાધાનમાં જણાવ્યું છે કે મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્રસૂય સ્વભાવથી જ અતિશીત તેમજ અતિઉષ્ણ પ્રકાશને આપનારા નથી, અર્થાત્ મનુષ્યક્ષેત્રના ચન્દ્ર-સૂર્યો જેમ વિશેષ પ્રમાણમાં શીત તેમજ ઉષ્ણ લેશ્યાવાળા હોય છે તેવી વિશિષ્ટ શીત–ઉષ્ણ વેશ્યાવાળા મનુષ્યક્ષેત્ર બહારના ચન્દ્ર-સૂર્યો હોતા નથી. જે માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે'सूरंतरिया चंदा, चंदंतरिया य दिणयरा दित्ता । चित्तंतरलेसागा सुहलेसा मंदलेसा य ॥१॥ ભાવાર્થ સુગમ છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં પણ ઉપરનો જ અભિપ્રાય દર્શાવ્યો છે. [૮૩-૮૪-૮૫] સમાધાન બાકી રહી જવા ઉપરાંત ઉપર જણાવવા મુજબ નવ ચન્દ્ર અથવા નવ સૂર્યનો પંક્તિમાં ઈષ્ટ અંતર રાખવા જતાં સમાવેશ થતો નથી, એ વિરોધ ખડો રહે છે. એમ છતાં– ]૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦] j૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ સર્યું 0 ચન્દ્ર 0 0 0 0 0૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 1००००००००००००००० ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૫ "चंदाओ सूरस्स य सूरा चंदस्स अंतरं होइ । पन्नाससहस्साइं तु जोयणाई अणूणाई ॥१॥ सूरस्स य सूरस्स य ससिणो ससिणो य अंतरं होइ । बहियाउ माणुसनगस्स जोयणाणं सयसहस्सं ॥२॥ सूरंतरिआ चंदा चंदंतरिआ य दिणयराऽऽदित्ता । क्तिंतरलेसागा सुहलेसा मंदलेसा य ॥३॥" આ સિદ્ધાંતની ત્રણ ગાથાના અનુસારે જણાવેલા— ‘તતઃ સમાતે સૂવીચેથી જ યથથા અન્યથા વા વકુૌર્યથારા પરિમાવનીયમ્' ઉભય ટીકાકાર મહર્ષિઓનાં આવાં વચનોથી છેલ્લા બન્ને પક્ષોમાં સૂચિશ્રેણીની વ્યવસ્થા તો ઘટી શકે છે, પરંતુ કોઈને કોઈ એકાદ વિરોધ આવીને રહેતો હોવાથી–જ્યારે એક બાજુએથી કોઈ પણ પ્રકારનો ચોક્કસ નિર્ણય આપી શકાતો નથી, ત્યારે બીજી બાજુએથી શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ–ટીકાના નીચે જણાવેલા બન્ને પાઠથી શ્રી ટીકાકાર ભગવંતને આ છેલ્લો પક્ષ જ યથાર્થ માન્ય છે એ માન્યા વિના પણ ચાલે તેવું નથી. તે પાઠો આ પ્રમાણે– For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ मनुष्यक्षेत्र बहार सूर्य-चन्द्रनी पंक्ति संबंधमां मतांतरो १८३ (પ્ર. ગા. સં. ૧૭–૧૮–૧૯) || રૂતિ પ્રસ્તુતિમવના તૃતીયોતિષીનિવાધિજાર, प्रासंगिकद्वीपसमुद्राधिकारः तेषु चन्द्र, सूर्य-ग्रह-नक्षत्रपंक्तिसंख्याधिकारश्च समाप्तः ॥ "सूरस्स य सूरस्स य" इत्यादि, मानुषनगस्य-मानुषोत्तरपर्वतस्य बहिः सूर्यस्य सूर्यस्य परस्परं चन्द्रस्य चन्द्रस्य च परस्परमंतरं भवति योजनानां 'शतसहस्त्रं' लक्षम् तथाहि-चन्द्रान्तरिताः सूर्याः सूर्यान्तरिताश्चन्द्राः व्यवस्थिताः चन्द्रसूर्याणां च परस्परमन्तरं पञ्चाशत् योजनसहस्त्राणि (५००००), ततश्चन्द्रस्य सूर्यस्य च परस्परमन्तरं योजनानां लक्षं भवतीति। सम्प्रति बहिश्चन्द्रसूर्याणां पाववस्थानमाह'सूरंतरिया' इत्यादि, नृलोकादहिः पङ्कत्या स्थिताः सूर्यान्तरिताश्चन्द्राश्चन्द्रान्तरिता दिनकरा दीप्ताः xxxxx| कथंभूतास्ते चन्द्रसूर्याः इत्याह-'चित्रान्तरलेश्याकाः' चित्रमन्तरं लेश्या च-प्रकाशरूपा येषां ते तथा, तत्र चित्रमन्तरं चन्द्राणां सूर्यान्तरित्वात् सूर्याणां च चन्द्रान्तरितत्वात् चित्रलेश्या चन्द्रमसां शीतरश्मित्वात् सूर्याणामुष्णरश्मित्वात् ।।" [मुद्रित પત્ર ૧૬૧]. _ "चन्द्रमसां सूर्याणां च प्रत्येकं लेश्या योजनशतसहस्त्रप्रमाणविस्ताराश्चन्द्रसूर्याणां च सूचीपङ्क्त्या व्यवस्थितानां परस्परमन्तरं पञ्चाशद्योजनसहस्त्राणि, ततश्चन्द्रप्रभासम्मिश्राः सूर्यप्रभाः सूर्यप्रभासम्मिश्राश्चन्द्रप्रभाः" [पत्र २८२]. ભાવાર્થ—“માનુષોત્તરપર્વતથી બહારના દ્વીપસમુદ્રોમાં સૂર્યથી સૂર્યનું તેમજ ચન્દ્રથી ચન્દ્રનું પરસ્પર અંતર (સાધિક) એક લાખ યોજનપ્રમાણ છે, તે આ પ્રમાણે–સૂય ચન્દ્રાન્તરિત અર્થાત્ ચન્દ્રના આંતરાવાળા છે, એટલે કે બે સૂર્યની વચ્ચે એક ચન્દ્ર છે અને ચન્દ્રો સૂયન્તરિત છે. ચન્દ્રથી સૂર્યનું અંતર પચાસ હજાર યોજન પ્રમાણ છે, એથી સૂર્ય સૂર્યનું ચન્દ્ર- ચન્દ્રનું પરસ્પર અંતર એક લાખ યોજન પ્રમાણ કહ્યું તે બરાબર છે. હવે માનુષોત્તર પર્વત બહાર ચન્દ્ર-સૂર્યની પંક્તિ વ્યવસ્થા જણાવે છે–મનુષ્યક્ષેત્ર બહાર પંક્તિવડે રહેલા સૂર્યન્તરિત ચન્દ્રો અને ચન્દ્રાન્તરિત તેજસ્વી સૂર્યો વિચિત્ર અંતરવાળા અને વિચિત્ર પ્રકાશવાળા છે, તેમાં વિચિત્ર અંતરવાળા એટલે બે ચોની વચ્ચે એક સૂર્યનું અંતર છે અને બે સૂર્યોની વચ્ચે એક ચન્દ્રનું અંતર છે તેવા ચન્દ્રસૂર્યો હોય છે, તેમજ વિચિત્ર પ્રકાશવાળા એટલે ચન્દ્રો શીતકિરણવાળા અને સૂર્યો ઉષ્ણકિરણવાળા છે.” * “ચન્દ્ર-સૂર્ય પ્રત્યેકનો પ્રકાશ એક લાખ યોજન વિસ્તારવાળો છે, સૂચીશ્રેણીવડે વ્યવસ્થિત ચન્દ્ર-સૂર્યોનું અંતર પચાસ હજાર યોજન છે. તેથી ચન્દ્રપ્રભાથી મિશ્રિત સૂર્યપ્રભા છે અને સૂર્યપ્રભાથી મિશ્રિત ચન્દ્રપ્રભા છે.” વધુમાં મનુષ્યક્ષેત્ર બહારના વિમાનોપપન જ્યોતિષી દેવોનાં વિમાનો, પાકી ઇંટ સરખા લંબચોરસ આકારના હોય છે, અને તે વિમાનોનું આતષક્ષેત્ર-પ્રકાશ્યક્ષેત્ર વિસ્તારથી (પહોળાઈમાં) એક લાખ યોજન પ્રમાણે છે, અને આયામ-લંબાઈથી અનેક લાખ યોજન પ્રમાણે છે. - વધુમાં એ પણ વિચારવાનું રહે છે કે બાહ્યપુષ્કરાઈ માટે ૭૨ ચન્દ્ર, ૭૨ સૂર્યની સંખ્યાને સંગત કરવા માટે અન્યમતાશ્રયી એક વાર આદિ અને અંતના ૫૦ હજાર યોજન વર્જવામાં આવે છે. તે આ મતમાં ન વર્જીએ તો ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્યની સંખ્યા યથાર્થ સમાઈ રહે છે, પરંતુ આગળ પ્રતિદ્વીપ સમુદ્રના સંધિસ્થાનોમાં ચન્દ્ર-સૂર્યનો સહયોગ થઈ જશે અને તેથી ઉક્ત અંતરદિ વ્યવસ્થાનો ભંગ થવા જાય છે, જો તે ભંગને બાજુએ રાખી પ્રતિદ્વીપસમુદ્રના આદિ અને અંતક્ષેત્ર સુધીમાં રહેલા ચન્દ્ર-સૂર્યની અંતર પ્રમાણાદિ વ્યવસ્થા તે તે ક્ષેત્રાશ્રયી જ વિચારીએ તો અંતરાદિ પ્રમાણનું નિયમિતપણું રહેવામાં પ્રાયઃ દોષ ઉત્પન્ન ન થાય; પરંતુ પ્રથમ તો ત્રિગુણમતે આગળ આગળની આવતી બહત, સંખ્યાનો સમાવેશ કેમ કરવો? તે જ વિચારવાનું છે. વધુમાં પ્રસિદ્ધ મતકારની વલયપંક્તિ જેટલી બુદ્ધિ યુક્તિગમ્ય અને નિયમિત રહે છે તેવું આમાં જળવાતું નથી. તત્ત્વ જ્ઞાની જાણે. ચાલુ વિષયને અંગે શક્તિ પ્રમાણે જુદી જુદી રીતે વિચાર કરવો જરૂરી લાગવાથી ફક્ત આ વિષય પરત્વે ભિન્નભિન્ન પ્રકારથી વિચારો માત્ર જણાવેલા છે. તેમાં છેલ્લો પક્ષ શાસ્ત્રીય હોવાથી યોગ્ય જણાય છે. પ્રથમના ત્રણ પક્ષો તો વિચાર પૂરતાં જ આપવામાં આવ્યા છે, છતાં એ વિચારોમાં પણ શાસ્ત્રીય વિરૂદ્ધપણું જણાય તો ત્રિવિધ ત્રિવિધે મિથ્યાદુકૃત આપી આ વિષયને અંગે અહીં જ વિરામ પામીએ છીએ. આ બધી વિચારણાને સ્થાન બાહ્યપુષ્કરાઈ માટે તો મળી શકે પણ આગળ આગળના દ્વીપસમુદ્રોમાં કેવી રીતે સંગત કરવું તે જ્ઞાનીગમ્ય. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ १८४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ चन्द्र-सूर्यमण्डलाधिकार ॥ अवतरण-पूर्व (EL TEL मायार्यो मतपूर्व3) क्षेप ५ uथा. 43 प्रसिद्ध मायायर्नु મતાંતર, (તારાઓ પંક્તિબદ્ધ ન હોવાથી તેને વર્જીને) ચન્દ્ર-સૂર્ય–ગ્રહ તથા નક્ષત્રપક્તિ સંબંધી સર્વ વિચારણા, અને ચન્દ્રાદિ પાંચે જ્યોતિષીની સર્વ પ્રકારની સંખ્યા લાવવા સંબંધી ઉપાય બિતલાવી અધિકાર સમાપ્ત કર્યો. હવે તે ચન્દ્ર-સૂર્યના મંડળો [પરિભ્રમણ સંબંધી વર્ણન શરૂ કરાય છે – તેમાં પાંચ જ્યોતિષી પૈકી ચન્દ્ર-સૂર્ય અને ગ્રહનાં ચારમંડળો છે. તેમજ તે ચન્દ્ર-સૂર્યાદિ, અનવસ્થિત મંડળવડે પરિભ્રમણ કરતાં મેરુને પ્રદક્ષિણા આપી રહ્યા છે. નક્ષત્ર તથા તારાઓનાં મંડળો છે, પણ તે ચર હોવા છતાં સ્વસ્વ મંડળોમાં સ્થાનમાં જ ગતિ કરતા હોવાથી અવસ્થિત મંડળવાળાં છે. એ પાંચ પ્રકારનાં જ્યોતિષીઓનાં મંડળો પૈકી નક્ષત્રમંડળોનું કિંચિત્ વર્ણન નક્ષત્ર પરિશિષ્ટમાં આપ્યું છે, અને તારા તથા ગ્રહોનાં મંડળોનું વર્ણન અપ્રાપ્ય હોવાથી તે સંબંધી ઉલ્લેખ ન કરતાં હવે ચન્દ્ર-સૂર્યમંડળો સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ અધિકાર સંક્ષિપ્ત અને વિસ્તારથી કહેવાશે. पन्नरस चुलसीइ सयं, इह ससि-रविमंडलाइं तक्खित्तं । जोयण पणसय दसहिअ, भागा अडयाल इगसट्टा ॥८६॥ ससि–रविणो लवणम्मि य, जोयण संय तिण्णि तीसअहियाइं । असियं तु जोयणसयं, जंबूद्दीवम्मि पविसंति ॥७॥ तीसिगसट्ठा चउरो, एगिगसट्ठस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससि–रविणो मंडलंतरयं ॥८॥ [प्र. गा. सं. २०] पणसट्ठी निसढम्मि य, तत्तियबाहा दुजोयणंतरिया । एगुणवीसं च सयं, सूरस्स य मंडला लवणे ॥८६॥ [प्र. गा. सं. २१] मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । मंडलअंतरमाणं, जाणपमाणं पुरा कहियं ॥६०॥ [प्र. गा. सं. २२] સંસ્કૃત છાયા– पञ्चदश चतुरशीतशतं, इह शशि-रविमंडलानि तत्क्षेत्रम् । योजनानि पञ्चशतानि दशाधिकानि भागा (श्च) अष्टाचत्वारिंशत् एकषष्ठिकाः ॥८६| For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ सूर्य तथा चन्द्रनां मंडलो llll शशि-रव्योर्लवणे च, योजनानि शतानि त्रीणि त्रिंशदधिकानि । ગશીતં તુ (૬) યોનનશત, નવૂદ્વીપે, પ્રવિજ્ઞત્તિ || त्रिंशदैकषष्ठिकाश्चत्वार (श्च), एकैकषष्ठिकस्य सप्तेन भक्तस्य । पञ्चत्रिंशच्च द्वे योजने (क्रमेण ) शशि - रव्योर्मण्डलान्तरम् पञ्चषष्ठिर्निषधे च, त्रीणि बाहायां द्वियोजनान्तरितानि । एकोनविंशं च शतं, सूर्यस्य च मंडलानि लवणे ||२६|| मंडलदशकं लवणे, पञ्चकं निषधे च भवति चन्द्रस्य । મઙાન્તરમાનં, યાનપ્રમાળ (ચ) પુરા હ્રથિતમ્ ॥૬૦ના શબ્દાર્થ— પારસ=પંદર પુતલીફ સયં એકસો ચોરાશી મંડતારૂં=મંડળો તવિત્ત તેનું ક્ષેત્ર પળ-સય-વસહિગ=પાંચસો દસ યોજન ફ્TMસટ્ટાએકસઠીયા બોય—સયતિ—િ ત્રણસો યોજન તીત સહિયારૂં ત્રીશ અધિક ગસીયં તુ ખોયળસયં=૧૮૦ યોજન વિસંતિ પ્રવેશે છે તી-સિસટ્ટા એકસઠીયા ત્રીસ ભાગ શિક્ષકસ્સ=એક એવા એકસઠીયાના સત્ત-મડ્વસ=સાત વડે ભાગેલ પળતીસં=૫+૩૦=પાંત્રીશ મંડજંતરયં=મંડળોનું અંતર પળસક્રી=પાંસઠ નિસર્જમ્નિ નિષધપર્વત ઉપર તત્તિયવાહા=ત્રણ બાહામાં મુળવીસ–સયં એકસો ઓગણીશ મંડાવતાં=મંડળો દશ પf=પાંચ નાળ—પમાાંયાન(વિમાન )પ્રમાણ પુરા=પૂર્વ હિમં=કહ્યું છે ગાથાર્થ— આ જંબુદ્રીપવર્તી ચન્દ્રનાં ૧૫ મંડળો છે, અને સૂર્યનાં ૧૮૪ મંડળો છે. તેમજ તે બન્નેનાં મંડળોનું ચારક્ષેત્ર (જંબૂ લવણનું થઈ) ૫૧૦ યોજન અને એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. ૮૬૬) કૃતિ પ્રથમ થાર્થ:।। १८५ આથી સૂર્યનું અને ચન્દ્રનું ૫૧૦ યોજન ૪ ભાગનું કુલ જે ચારક્ષેત્ર છે તેમાં ૩૩૦ યોજન લવણસમુદ્રમાં છે અને પાછાં ફરતાં આ બન્ને જ્યોતિષીવિમાનો જંબુદ્રીપમાં એકસો એંશી યોજન સુધી પ્રવેશ કરી અટકે છે. આ તેનું ચારક્ષેત્ર કહ્યું. ૫૮લા કૃતિ દ્વિતીયથાર્થઃ ।। ૩૫ યોજન અને એક યોજનના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ અને એકસઠીયા એક ભાગના સાત ભાગ કરીએ તેમાંથી ચાર ભાગ (૩૫ યોજન – ભાગ)નું પરસ્પર ચન્દ્વમંડળનું અંતર હોય છે, અને સૂર્યનાં મંડળોનું પરસ્પર અંતર બે યોજનનું છે. ૫૮૮ા કૃતિ તૃતીયથાર્થઃ || [.. ગા. સં. ૨૦] વળી સૂર્યનાં ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબુદ્રીપે છે, તેમાં ૬૨ નિષધપર્વત ઉપર પડે છે, જ્યારે ત્રણ મંડળો તે જ પર્વતની બાહામાં પડે છે, અને ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે. આ મંડળોનું પરસ્પર અન્તર બે યોજનનું છે. ૮લા || રૂતિ વતુર્થાથાર્થ: II [પ્ર. ગા. સં. ૨૧] ૨૪. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી ૧૦ મંડળો લવણસમુદ્રમાં અને પાંચ મંડળો જંબૂદ્રીપમાં નિષધપર્વત ઉપર છે, આ મંડળોનું પરસ્પર અંતઃપ્રમાણ પૂર્વે કહેવાયેલું છે. હ્તા | કૃતિ પર્શ્વનાથાર્થઃ ॥ [પ્ર. ગા. સં. ૨૨] १८६ વિશેષાર્થ— અહીંથી મંડલપ્રકરણનો અધિકાર શરૂ થાય છે. તેમાં પ્રથમ નિષધ અને નીલવંત પર્વતથી મંડળોનો પ્રારંભ ગણવામાં આવેલો છે, તેમજ પુષ્કરાદિ દ્વીપ સંબંધી પણ કિંચિત્ અધિકાર આવવાનો છે. આથી તે તે પર્વતો તથા દ્વીપના સ્થાનોની માહિતી આપવાનું ઉચિત સમજી પ્રાસંગિક અઢીદ્વીપનું કિંચિત્ સ્વરૂપ અહીં જણાવાય છે— प्रथम अढीद्वीपाधिकार ૨૦૧ ૨૦૨ ગંતૂદ્વીપનું વર્ણન— આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ તે જંબુદ્રીપનાં સાત મહાક્ષેત્રો પૈકી ‘ભરત ક્ષેત્ર' નામનું એક મહાક્ષેત્ર છે. આ જંબુદ્રીપ પ્રમાણાંગુલથી ૧ લાખ યોજનનો અને થાળી સરખા ગોળાકાર જેવો અથવા માલપુડાકાર જેવો છે અને તેનો *પરિધ અથવા તેની જગતીનું પ્રમાણ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ા અંગુલ છે. ગણિતની રીતિએ કોઈ પણ વૃત્ત ક્ષેત્રના પરિધિનું પ્રમાણ પોતાના વિખુંભની અપેક્ષાએ ત્રિગુણાધિક હોય છે; અને તે વૃત્ત પદાર્થના વ્યાસનો વર્ગ કરી ૧૦ વડે ગુણી વર્ગમૂળ કાઢવાથી તે ક્ષેત્ર સંબંધી પરિધિનું પ્રમાણ આવે છે, જેમ કે; જંબૂદ્રીપનો છે. વ્યાસનો વર્ગ કાઢવા માટે બંને સરખી સંખ્યાનો ગુણાકાર કર્યો (જેથી વર્ગ સંખ્યા પ્રાપ્ત થઈ.) ૨૦૫, ૨૦૬ વ્યાસ- ૧૦0000 ×૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦000 જંબુદ્રીપના વ્યાસનો વર્ગ “દસ અબજ” પ્રમાણ થયો. તેને દસે ગુણતાં વર્ગમૂળ યોગ્ય ભાજ્ય રકમ સો અબજની આવી. હવે વર્ગમૂળ કાઢવા આંકડાઓને સમવિષમ. કરવા તે આ પ્રમાણે— ૨૦૧. આપણું જે અંગુલ તે ઉત્સેધાંગુલ કહેવાય અને તેવા ૪૦૦ (અથવા ૧૦૦) ઉત્સેધાંગુલે એક પ્રમાણાંગુલ ૨૦૨, ફળમો ૩ સમુદ્દિકો નંબુદ્દીવો રહાસંબળો | વિશ્વમસવસહસ્સું નોયળાનું મને પુછ્યું [ખ્યો hi॰] ૨૦૩. તળાતો માલપુડો જોતાં વચલા માલપુડો જેવો જંબૂદ્વીપને કલ્પવો અને ચારે બાજુનું ઘી, તેની લવણસમુદ્ર તરીકે કલ્પના કરવી. ૧૦૦૦૦૦૦૦0000 થાય. વૃત્ત. ૪૧૦ ૨૦૪. કોઈ પણ વૃત્ત (ગોળ) પદાર્થનો ઘેરાવો તે ‘રિધિ’ કહેવાય. ૨૦૫. જે પદાર્થને કોઈ પણ દિશાથી યા છેડેથી સામસામું માપીએ તો સર્વ ઠેકાણે એક જ માપ આવે તે ૨૦૬. વૃત્ત વસ્તુની સરખી લંબાઈ પહોળાઈના પ્રમાણને વિજ્ન્મ અથવા વ્યાસ કહેવાય છે. ૨૦૭ બે સરખી સંખ્યાનો પરસ્પર ગુણાકાર તે ‘વર્ગ.’ ૨૦૮. કોઈ પણ બે સંખ્યા કઈ બે સરખી સંખ્યાના ગુણાકાર જેટલી છે ? તેની મૂળ સંખ્યા શોધી કાઢવાની જે રીતિ તે વર્ગમૂળ (રળિ) કહેવાય છે. ૨૦૯. જેનો ભાગાકાર કરવો હોય તે રકમ માન્ય અને જે રકમવડે ભાજ્યને ભાગવી હોય તે રકમ માન અને જે જવાબ આવે તે માનાગર કહેવાય. For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ जंबूद्वीपनो परिधि केवी रीते काढवो?? ઉrs ૧લો ભાજક = ૩) ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ (૩ યોજન ૩ ૯ ૨ જો ભાજક= ૬,૧ ૦૧,૦૦ (૧ યોજના આવેલ જવાબનો આંક સરખી +૧ ૬૧ રીતે મૂકતાં ૩૧૬૨૨૭ યોજન જેટલો આવ્યો. ૩ જો ભાજક= ૬૨,૬ ૩,૯૦૦ (૬ યોજન +૬ ૩૭૫૬ ૪થો ભાજક= ૬૩૨,૨ ૦૧૪૪,૦૦ (૨ યોજન इति परिधि। +૨ ૧૨૬૪૪ પમો ભાજક= ૬૩૨૪,૨ ૧૧૭૫૬,૦૦ (૨ યોજન +૨ ૧૨૬૪૮૪ ૬ઠ્ઠો ભાજક= ૬૩૨૪૪,૭ ૦૪૯૧૧૬૦૦ (૭ યોજન +૭ ૪૪૨૭૧૨૯ ૭મો ભાજક= ૬૩૨૪૫૪ ૪૮૪૪૭૧ શેષ વધ્યા –ધ્રુવ ભોજક ૪૮૪૪૭૧ શેષ વધ્યા છે તેને ચાર ગાઉનો એક યોજન હોવાથી ૪ વડે ગુણવા– ૪ ૪ ધ્રુવભાજક ૬૩૨૪૫૪) ૧૯૩૭૮૮૪ (૩ ગાઉ આવ્યા ૧૮૯૭૩૬૨ ૦૦૪૦૫૨૨ બે હજાર ધનુષ્યનો (દંડનો) ૧ ગાઉ હોવાથી x ૨૦૦૦ ધ્રુવ ભાજક=૬૩૨૪૫૪) ૮૧૦૪જ000 ( ૧૨૮ ધનુષ્ય ૬૩૨૪૫૪ ૧૭૭૯૮૬૦ ૧૨૬૪૯૦૮ ૦૫૧૪૯૫૨૦ પ૦પ૯૬૩૨ 00૮૯૮૮૮ ધનુષ્યની શેષ સંખ્યા રહી ચાર હાથનો ૧ ધનુષ્ય હોવાથી ધ્રુવ ભાજક=૬૩૨૪૫૪) ૩પ૯૫પર (0 હાથ (ભાગ ન ચાલ્યો માટે) For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ઉss संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह 000000 ૩૫૯૫પર હાથની શેષ સંખ્યા રહી ૨૪ અંગુલનો ૧ હાથ હોવાથી ૨૪ વડે ગુણવા ૨૪ ૧૪૩૮૨૦૮ ૭૧૯૧૦૪૦૪ ધ્રુવ ભાજક = ૬૩૨૪૫૪) ૮૬૨૯૨૪૮ (૧૩ અંગુલ આવ્યા ૬૩૨૪૫૪ ૨૩૦૪૭૦૮ ૧૮૯૭૩૬૨ ૦૪૦૭૩૪૬ ૩૧૬૨૨૭ ૦૦૯૧૧૧૯ અંગુલ સંખ્યાના શેષ રહ્યા અહીં આટલું ગણિત ઉપયોગનું હોવાથી આપ્યું છે. તેથી અધિક સૂક્ષ્મ પ્રમાણ યવ, જૂલિખાદિ કાઢવું હોય તો તે સ્વયં કાઢી લેવું. ઉપર પ્રમાણે ગણિત કરતાં જેબૂદ્વીપનો પરિધિ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ી અંગુલ પ્રમાણ આવ્યો. એ ત્રિગુણાધિક પરિધિવાળો એક લાખ યોજનનો જંબુદ્વીપ, પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીની લંબાઈવાળ સાત વર્ષધર (કુલગિરિ) પર્વતો, તેમજ તેનાં આંતરે રહેલાં સાત મહાક્ષેત્રો તથા તે ક્ષેત્રોમાં રહેલી મહાનદીઓ વગેરેથી સંપૂર્ણ છે. આપણે જેમાં રહીએ છીએ તે ભરતક્ષેત્ર, અર્ધચન્દ્રાકાર સરખું મેરુથી દક્ષિણદિશામાં આવેલું, ત્રણે દિશાએ લવણસમુદ્રને સ્પર્શીને રહેલું, પ૨૬ યોજન ૬ કળા વિસ્તારવાળું અને ૧૪૪૭૧૫ યોજન પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીની દીર્ઘ જીuવાળું (લાંબું), તેમજ ઉત્સર્પિણી અવસર્પિણીના છ છા આરાના ભાવોથી વાસિત છે. દરેક ક્ષેત્રો તથા પર્વતો પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી લંબાયેલા સમજવા. માત્ર જંબૂદ્વીપના વિસ્તારાશ્રયી લંબાઈપ્રમાણમાં તફાવત પડશે. આ ભરતક્ષેત્રની સીમાએ રહેલ લઘુહિમવંત પર્વતના મધ્ય ભાગે ૧૦ યોજન ઊંડો, ૧000 યોજન લાંબો, ૫૦૦ યોજન પહોળો, વેદિકા અને વનથી પરિવરેલો અને જેના મધ્યસ્થાને જુદા જુદા વૈડૂયદિ રત્નના વિભાગમાં વહેંચાયેલાં શ્રીદેવીના પ્રથમ રત્નકમળથી યુક્ત, વળી તે મૂળ કમળને ફરતાં બીજાં છ વલયોથી સુશોભિત એવો ૨૧૦. “iqદીવ રિમો, તિરિ સોનાળિ સયસહસાબ I સોયસ પરિપુછUTI સત્તાવીસા સહિયા ૫ 9ી. तिण्णि य कोसा य तहा, अट्ठावीसं च धणुसयं एक्कं । तेरसय अंगुलाइ, अद्धंगुलयं च सविसेसं ॥२॥' જ્યિોતિષ-કરંડકો For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ भरतक्षेत्रनुं संक्षिप्त स्वरूप ૧૬ શ્રી દેવીના નિવાસવાળો “T' નામનો દ્રહ આવેલો છે. એમાંથી નીકળતી ગંગા અને સિંધુ સ્વસ્વદિશા તરફ, પર્વત ઉપર વહીને, ગંગા નદી ઉત્તરભરતાર્ધ તરફ ૧૪000 નદીઓની સાથે મૈત્રી કરતી દક્ષિણસમુદ્રમાં મળી જાય છે. એ જ પ્રમાણે ૧૪000 નદીઓ વડે પરિવરેલી બીજી સિન્ધનદી પશ્ચિમ દિશાએ દીઘવૈતાઢ્ય પર્વત નીચે થઈ, દક્ષિણભરતાર્ધ તરફ વહીને દક્ષિણસમુદ્રને મળી જાય છે. આ શાશ્વતી ગંગા અને સિન્ધ બને નદીઓએ તેમજ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલા દીઈવૈતાઢ્ય પર્વતે એટલે કે બે નદી તથા પર્વત મળીને આ ભરતક્ષેત્રના છ વિભાગો પાડ્યા છે. આપણે દક્ષિણ ભરતાધના મધ્યખંડમાં રહીએ છીએ અને એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે વર્તમાન દુનિયાનો દક્ષિણભરતાર્ધમાં સમાવેશ થાય છે. આ જંબુદ્વીપ ભરતખંડના પ્રમાણ જેટલા ૧૯oખંડ પ્રમાણ હોવાથી આ ભરતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ છે. આ ક્ષેત્રના મધ્યમાં અયોધ્યા નગરી આવેલી છે. તેમજ ૬૩ રશલાકા પુરુષો પણ આ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. આ ભરતખંડની ઉત્તરદિશાએ વૈતાઢ્ય ઓળંગી ત્યારપછીનું ભરતક્ષેત્ર વટાવ્યા બાદ ભરતથી દ્વિગણ વિસ્તારવાળો (૧૦૫ર યોજન ૧૨કળા પ્રમાણ), વેદિકા અને વનથી સુશોભિત, પીત સવર્ણમય, લંબચોરસાકારે જિનભવનાદિથી વાસિત. ૧૧ કટવાળો. સાધિક ૨૪૯૩ર યોજન લાંબી જીવાવાળો, ૨ ખંડ પ્રમાણે, “તપુહિમવંત’ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર આવેલા પાદ્રહમાં શ્રીદેવીનો નિવાસ છે. આ પર્વત ઉપર ચઢી, તેટલું જ બીજી બાજુએ ઉતરીએ ત્યારે તરત જ, પૂર્વના પર્વતથી દ્વિગુણ (૨૧૦૫ યોજન ૫ કળા) વિસ્તારયુક્ત અને ૩૮૬૭૪૧૬ યોજના દીર્ઘ જીવાવાળું, ચાર ખંડ પ્રમાણ અવસર્પિણીના ત્રીજા આરાના પ્રારંભના ભાવવાળું “હિમવંતક્ષેત્ર’ આવેલું છે. આ ક્ષેત્રમાં પૂર્વે “દિતા અને પશ્ચિમે “ોહિતાશા' નદી વહે છે. આ ક્ષેત્રના મધ્યમાં અથવા આ બે નદીઓનો જ્યાં નજીક સંયોગ થાય તે સ્થાને શાપતી નામનો વૃતવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર સંપૂર્ણ થયા બાદ તરત જ પૂર્વક્ષેત્રથી દ્વિગુણ (૪૨૧૦ યોજન ૧૦ કળા) વિસ્તારવાળો, સાધિક ૫૩૯૩૧ યોજન દીર્ઘજીવાવાળો, ૮ ખંડ પ્રમાણ, ૨00 યોજન ઊંચો, પીતસુવર્ણનો, ૮ ફૂટ–શિખરવાળો, લંબચોરસ (પૂર્વેથી પશ્ચિમ સુધી ગયેલો) વેદિકા અને વનથી સુશોભિત, “મહાદિનવંત’ નામનો પર્વત આવેલો છે. આ પર્વત ઉપર બે હજાર યોજન લાંબો, ૧ હજાર યોજન પહોળો, ૧૦ યોજન ઊંડો “ઢી દેવીના નિવાસવાળો મહાપા નામનો દ્રહ આવેલો છે. આ પર્વત ઉપર ચઢીને તેટલું જ નીચે ઉતરતાં તૂર્ત જ મહાહિમવતની ઉત્તર પૂર્વથી દ્વિગુણ (૮૪૨૧ યોજન ૧ કળા) વિસ્તારવાળું, ૭૩૯૦૧ યોજન પૂર્વ-પશ્ચિમ દીર્ઘજીવાવાળ, ૧૬ ખંડ પ્રમાણ, પૂર્વદિશામાં વહેતી હરિસનિતા અને પશ્ચિમમાં વહેતી દરિાન્તા નદીથી યુક્ત, ક્ષેત્રમધ્ય રહેલા ગંધાતી નામના વૃત્તવૈતાદ્યવાળું, અવસર્પિણીના બીજા આરાના પ્રારંભના ભાવો સરખું હરિવર્ષ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે. ૨૧૧. [૩યસ તંદા, ભરપમાન માફg | દવા નવય સર્વે, ગુ મરદપમાાં દવ૬ નવઉં || કિંજૂ. સંગ્રહણી) ૨૧૨. શલાકાપુરુષોની ઉત્પત્તિ ઐરાવત અને મહાવિદેહમાં પણ હોય છે અને ત્યાં તેઓ યથાયોગ્ય વિજયોને પણ સાધે છે. ૨૧૩. દરેક વર્ષધરો વેદિકા વન સહિત સમજવા. ૨૧૪. આ છએ ક્ષેત્રોમાં રહેનારા યુગલિકો સ્વભાવે સરળ, ભોળા ને સર્વ રીતે સુખી તેમજ દિવ્યસ્વરૂપી હોય છે. અને એ છએ યુગલિક મહાક્ષેત્રોમાં રસ (શસ્ત્ર વ્યવહારાદિ), મસિ (લેખન કળાદિ), ઋષિ (ખેડૂત વ્યાપારાદિ) For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ 9૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ક્ષેત્ર સંપૂર્ણ થયા બાદ તૂર્ત જ મેરુથી દક્ષિણે (રિવર્ષોત્તર) પૂર્વથી દ્વિગુણ ૧૬૮૪૨ યોજન-૨ કળા વિસ્તારવાળો, સાધિક ૯૪૧૫૬ યોજન દીર્ઘ જીવાવાળો, ૪00 યોજન ઊંચો, ૩૨ ખંડ પ્રમાણ, ૯ કૂટવાળો, તપનીય-રક્ત સુવર્ણનો, અને સૂર્યચન્દ્ર મંડલોના આધારવાળો (અને તેથી જ આ ગ્રંથમાં આ અઢીદ્વીપનું વર્ણન કરવામાં સહાયક બનેલો) ‘નિષધ' નામનો પર્વત આવેલો છે. આ પર્વત ઉપર વ્યંતરનિકાયની “ધી” નામના દેવીના નિવાસવાળો, ૪000 યોજન લાંબો, ૨000 યોજન પહોળો, ૧૦ યોજન ઊંડો ‘તિનિછિદ્ર આવેલો છે. આ પર્વત ઉપર આ બાજુથી ચઢીને પેલી બાજુ ઉતરીએ કે તરત જ નિષધપર્વતથી દ્વિગુણ ૩૩૬૮૪ યોજન ૪ કળા વિસ્તીર્ણ અને મધ્યમાં ૧ લાખ યોજન દીર્ઘ, ૬૪ ખંડ પ્રમાણ, નિષધ અને નીલવંત વચ્ચેના ભાગમાં રહેલું “મહાવિદક્ષેત્ર' આવેલું છે. આ ક્ષેત્રની મધ્યમાં એક લાખ યોજન ઊંચો, પીત સુવર્ણમય, શાશ્વતો એવો મેરુપર્વત આવેલો છે. આ પર્વત નવાણું હજાર (૯૯૦૦૦) યોજના જમીનની બહાર છે, જેથી જ્યોતિષીનિકાયના મધ્યભાગને પણ વટાવી આગળ ઊંચો ચાલ્યો ગયો છે, તેનું ૧000 યોજન જેટલું મૂળ જમીનમાં ગયેલું છે, એથી તે રપ્રભા પૃથ્વીના પહેલા કાંડના અંત સુધી પહોંચેલો છે, તેથી એ પર્વતનું હજાર યોજન પ્રમાણ જ્યાં પૂર્ણ (સમભૂતલ સ્થાને) થાય છે તે સર્વ ભાગને ઇંદ્ર કહેવાય છે. એ કંદસ્થાને તેનો વિસ્તાર ૧૦000 યોજનનો છે. અને ઉપર જતાં ઘટતો ઘટતો શિખરભાગે ૧000 યોજન પહોળો રહે છે, તેથી આ પર્વત ઊંચા કરેલા ગોપુચ્છ' સરખો દેખાય છે. આ પર્વત ત્રણ વિભાગથી વહેંચાયેલો છે, એટલે કે–જમીનમાં ગયેલો હજાર યોજનથી હીન જે કાંડ (ભાગ) તે પ્રથમવાખવું કહેવાય. આ કાંડ–કાંકરા, પથ્થર અને રત્નાદિથી બનેલો છે. હીન એવાં ૧ હજાર યોજનથી લઈને (રત્નપ્રભાગત સમભૂતલા રુચકથી) ૬૩ હજાર યોજન પ્રમાણ સ્ફટિકરત્ન એકરત્ન તથા રૂપું સુવર્ણ મિશ્રિત દ્વિતીયાપણું છે. એમાં સમભૂતલાથી ૫૦૦ યોજન પછી “નંદુનવન' આવેલું છે, નીચે કન્દભાગે “ભદ્રશાત' વન છે અને ૬૩ હજાર યોજના પૂર્ણ થાય ત્યાં “સોમનસ' વન છે. આ સોમનસ વનથી શિખર સુધીનો ૩૬ હજાર યોજનનો ભાગ તે ત્રીનો વાંડ કહેવાય છે અને તે જાંબૂનદ રિકત] સુવર્ણનો બનેલો છે. આ ત્રીજા કાષ્ઠ ઉપર “પાંડુવન’ આવેલું છે. આ વનમધ્યે એક ચૂલિકા આવેલી છે. તે ૪૦ યોજન ઊંચી, મૂળમાં ૧૨ યોજન પહોળી, શિખરે ૪ યોજન પહોળી, વૈડૂર્ય રત્નની, શ્રીદેવીના ભવન સરખી વૃત્તાકાર અને ઉપર એક મોટા શાશ્વત ચૈત્યગૃહવાળી છે. - આ ચૂલિકાથી ૫૦ યોજન દૂર પાંડુકવનમાં ચારે દિશાએ ચાર જિનભવનો છે. આ ચારે ભવનોની બહાર ભરતાદિક્ષેત્રોની દિશા તરફ ૨૫૦ યોજન પહોળી, ૫00 યોજન દીર્ઘ, ૪ યોજના એ ત્રણેનો વ્યાપાર ન હોવાથી તેઓને કર્મબંધન અલ્પ હોય છે. આ યુગલિકો મરીને અવશ્ય દેવ થાય છે. આ ક્ષેત્રો અકર્મભૂમિનાં સમજવાં. કુલ અઢીદ્વીપમાં ૫ હૈમવંત, ૧ હરિવર્ષ ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ રમ્યફ અને ૫ હૈરણ્યવત્ થઈ ત્રીસ અકર્મભૂમિઓ સમજવી. તે માટે કહ્યું છે કે – – "हेमवयं हरिवासं देवकुरु तह य उत्तरकुरुवि | रम्मय एरण्णवयं इय छ ब्यूमिओ पंचगुणा ।।१।। एया अकम्मभूमीओ तीस सया जुयलधम्मजयठाणं । दसविहकप्पमहदुमसमुत्थभोगा पसिद्धाओ ॥२॥ પ્રિવચનસારોદ્ધાર For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ मेरुपर्वतनुं अने अभिषेक शिलाओनुं वर्णन 949 ઊંચી, અષ્ટમીના ચન્દ્રાકાર સરખી, શ્વેતવર્ણીય અર્જુનસુવર્ણની ચાર અભિષેક શિલાઓ વર્તે છે. પ્રત્યેક શિલા વેદિકાસહિત વનવાળી છે. એમાં પૂર્વ દિશામાં ‘પાક્કુ ંવા’, પશ્ચિમ દિશામાં રત્તવના', ઉત્તરમાં ‘અતિવૃત્તવત્તા અને દક્ષિણદિશામાં ‘અતિપા ુ ંવત્તા’ નામની શિલાઓ છે. એમાં પૂર્વ–પશ્ચિમની બે શિલાઓ ઉપર ૫૦૦ ધનુષ દીર્ઘ, ૨૫૦ ધનુષ વિસ્તીર્ણ અને ૪ ધનુષ ઊંચાં એવાં બે બે સિંહાસનો છે, અને ઉત્તર તથા દક્ષિણવર્તી શિલાઓ ઉપર ઉક્ત પ્રમાણવાળું એકેક સિંહાસન છે. એમાં પૂર્વ દિશાની શિલાના બે સિંહાસન ઉપર પૂર્વ મહાવિદેહની ૧૬ વિજયોમાં ઉત્પન્ન થતા જિનેશ્વરદેવોને, અનાદિકાળના તથાવિધ આચારવાળા સૌધર્મ ઇન્દ્ર પ્રભુને પોતાનું અહોભાગ્ય વિચારતાં પંચરૂપ કરી, પંચાભિગમ સાચવી, મેરુપર્વત ઉપર લઈ જાય છે. જ્યાં મહાન કળશાદિ સામગ્રીથી અનેક જાતિના ઠાઠમાઠથી યુક્ત, અનેક દેવદેવીઓથી પિરવરેલો મહાભાગ્યશાળી સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના જ ખોળામાં લે છે, તે વખતે મહાન અભિષેકાદિ ક્રિયાઓ થાય છે, અને તે દ્વારા ભક્તિવંત ઇન્દ્રો, દેવ દેવીઓ “અમને આવો સોનેરી અવસર પ્રાપ્ત થયો, ધન્ય છે અમારા આત્માને કે આજે આવા પરમપવિત્ર ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિનો મહદ્ સુયોગ પ્રાપ્ત થયો.” ઇત્યાદિક અનુમોદનાઓને કરતા અનગલ પુણ્યોપાર્જન કરી કૃતકૃત્ય બને છે. આ જ પ્રમાણે પશ્ચિમ મહાવિદેહની ૧૬ વિજયોમાં ઉત્પન્ન થતા જિનેશ્વરોનો પશ્ચિમ દિશાવર્તી શિલા ઉપર અને દક્ષિળ દિશાની શિલા ઉપરના સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા પ્રભુઓનો તેમજ ઉત્તર દિશાની શિલા ઉપર ઐરવત ક્ષેત્રવર્તી પરમાત્માઓનો જન્માભિષેક થાય છે, આવા જ્યાં મહાનુભાવ ૫રમાત્માઓના જન્માભિષેક જેવાં કલ્યાણક કાર્યો થઈ રહેલાં છે, એવો આ ૨૧૫મન્દર-મેરુ પર્વત સદા અચળ અને જયવંતો વર્તે છે. આ મેરુની દક્ષિણ તરફના નિષધપર્વતમાંથી નીકળેલા નિષધપર્વતના જ સંબંધવાળા બે રાખવંતગિરિ અને ઉત્તર તરફના નીલવંત પર્વતમાંથી નીકળેલા બે ગજદંતિગિર એમ કુલ ચાર ગજદંગિરિઓ છે. તેઓ ગજના દંતૂશળાકારે અથવા રણશીંગડાકારવત્ થતા મેરુ પાસે પહોંચેલા છે, અને તેથી જ મેરુની ઉત્ત૨ના તેમજ દક્ષિણ દિશાના બે બે ગજદંતિગિરઓના છેડાઓ પરસ્પર ભેગા મળવાથી અર્ધચન્દ્રાકાર સરખો આકાર થાય છે. આ બન્ને પર્વતની વચ્ચે મેરુની દક્ષિણ દિશાએ àવરુ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે, એવી રીતે ઉત્તરવર્તી બે ગજદંતોની વચ્ચે ઉત્તરરુ નામનું ક્ષેત્ર છે. બન્ને ક્ષેત્રોમાં સદાકાળ પ્રારંભના ભાવોયુક્ત પહેલો આરો વર્તે છે, તેમજ ૨૦૦ કંચનિંગર તથા અન્ય પર્વતો, દશ દશ દ્રહો અને નઘાદિકથી યુક્ત છે. એમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબૂદ્રીપના અધિપતિ અનાદત દેવના નિવાસવાળું, જેનાવડે આ જંબુદ્રીપ એવું નામ પ્રસિદ્ધ થયું છે તે શાશ્વત ‘નંવૂવૃક્ષ’ આવેલું છે અને દેવકુરુમાં પણ જંબૂવૃક્ષના સરખું ‘શાભળી' વૃક્ષ આવેલું છે. ૨૧૫. આ પર્વતનો સ્વામી મન્દર’ નામનો દેવ હોવાથી ‘મન્દર’ એવું નામ પડ્યું છે આ નામ શાશ્વત સમજવું. મેરુપર્વતનાં ૧૬ પ્રકારનાં નામો છે, જે નીચે પ્રમાણે— વિવાય 'મન્વરો મે:` સુવર્ણન: સ્વયંપ્રમઃ । ‘મનોરો 'ગિરિનો તોધયશિતોચો ||9|| “लोकमध्यो “लोकनाभिः " सूर्यावर्तोऽस्तसंज्ञितः' १२ । 'ઐવિશાવિસૂર્યાવરખાવત” સર્જન”“ગોત્તમઃ” આ બધાં નામો સાન્વર્થ છે. .१६ For Personal & Private Use Only IIRII Page #337 -------------------------------------------------------------------------- ________________ 9૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ મધ્યમથી પૂર્વદિશામાં .અને પશ્ચિમ દિશામાં વિસ્તાર પામેલું તેથી જ પૂર્વમહાવિદ અને પશ્ચિમમહાવિદ એવી પ્રસિદ્ધ સંજ્ઞાવાળું "મહવિક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્રની બંને દિશાએ મધ્યભાગે સીતા તથા સીતવા નદી વહે છે. જેથી પૂર્વ-પશ્ચિમ વિદેહ બે બે ભાગવાળા થવાથી મહાવિદેહના એકંદર ચાર વિભાગ પડ્યા છે, એમાં પૂર્વ પશ્ચિમ દિશાવર્તી એકેક ભાગ ઐરાવત ક્ષેત્ર તરફનો અને એકેક ભરતક્ષેત્ર તરફની દિશાનો તેમજ એકેક વિભાગમાં કચ્છાદિ આઠ આઠ વિજયો હોવાથી ચાર વિભાગમાં ૩૨ વિજયો થાય છે. એ વિજયોની પહોળાઈ ૨૨૧૨ યોજન છે, અને લંબાઈ ૧૬૫૯૨ ૨ યોજન છે. વિજયોની પરસ્પર મર્યાદાને બતલાવનારા 100 યોજન પહોળા, વિજય તુલ્ય લાંબા, બે બે વિજયોને ગોપવીને અશ્વસ્કંધાકારે રહેલા ચિત્રકૂટાદિ ૧૬ વક્ષસ્કારો આવેલા છે, એટલે પ્રત્યેક વિભાગે ચાર ચાર થયા. એ પ્રમાણે આ ક્ષેત્રમાં બે બે વિજયની વચમાં બે વક્ષસ્કારના અંતર વિસ્તારોની મધ્યમાં ૧૨૫ યોજન પહોળી ગ્રાહવત્યાદિ ૧૨ નદીઓ આવેલી છે, એટલે કે એકેક વિભાગે ત્રણ ત્રણ થઈને ૧૨ નદીઓ થાય છે. આ નદીઓ બીજી નદીઓની માફક ઓછાવત્તા પ્રમાણવાળી ન થતાં ઠેઠ સુધી એકસરખા પ્રમાણવાળી અને સર્વત્ર સમાન ઊંડાઈવાળી રહે છે. આ ક્ષેત્રની બને દિશાએ મોટાં વનમખો રહેલાં છે. ચક્રવર્તીને વિજય કરવા યોગ્ય જે વિજયક્ષેત્રો તેને વિષે ભરતક્ષેત્રવત, ઉત્સર્પિણી અવસર્પિણીના છ છ આરા સંબંધી ભાવોનો અભાવ હોવાથી ત્યાં “ નોળી નોમવર્ષની’ (ચોથા આરા) જેવો કાળ છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલું છે, તે ચોથા આરાના કાળના પ્રારંભના ભાવવાળો સુખમય છે, તેથી જ તે ક્ષેત્રમાં સિદ્ધિગમન કાયમને માટે ખુલ્લું જ છે. કારણકે તે ક્ષેત્રમાં સિદ્ધિગમન યોગ્ય કાર્યવાહીની સઘળી સાનુકૂળતા સદાય વર્તે છે. જ્યારે આપણે ત્યાં તો તે તે સામગ્રીનું, તે તે કાળાશ્રયી પરાવર્તન થયા કરે છે; તેથી આપણે ત્યાં મોક્ષમાર્ગ સદાય ખુલ્લો રહેતો નથી. આ ક્ષેત્ર ચોથા આરા સરખું હોવાથી ત્યાં ૫૦૦ ધનુષપ્રમાણ ઊંચા અને પૂર્વોડ વર્ષના આયુષ્યવાળા જીવો હોય છે. ઇત્યાદિ સ્વરૂ૫ ચોથા આરા પ્રમાણે વિચારવું. આ મહાવિદેહક્ષેત્રની ૩૨ વિજયોનાં નામો આ પ્રમાણે છે. मम पुष्कलावती वयम सीमंधरस्वामीजी, वत्सामi श्रीयुगमंधरस्वामीजी, नलिनावतीजीमi શ્રી વાસુસ્વામીની અને ચોથી વઝાવતીમાં શ્રીકુવાદુવાણીની એમ ચાર તીર્થકરો અત્યારે પોતાના ઉપદેશ દ્વારા અનેક જીવોને કર્મસત્તાથી નિમુક્ત કરાવીને મોક્ષમહેલમાં મોકલતા થકા, મહાવિદેહકોત્રમાં વિચરે છે. આ તીર્થકરો વિહરમાનજિન તરીકે ઓળખાય છે અને તેમનો મહિમા પ્રસિદ્ધ છે. અત્યારે ભરતક્ષેત્રમાં તો પ્રભુનાં કલ્યાણકારી દર્શનનો સાક્ષાત્ અભાવ છે, જેથી વિહરમાનજિનોને ભાવપૂર્વક નમસ્કાર કરી આત્માનું સાફલ્ય માનવામાં આવે છે. ૨૧૬. મહાવિદેહક્ષેત્ર, ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર, એ ત્રણે ક્ષેત્રો કર્મભૂમિનાં કહેવાય છે, કારણકે ત્યાં સિ, નસ, ઋષિના વ્યાપારો ચાલુ છે અને એથી અજ્ઞાનાત્માઓને સર્વપ્રકારના સંસારવૃદ્ધિના કારણભૂત બને છે, જ્યારે પુણ્યાત્માઓ માટે આ જ ભૂમિ પરંપરાએ અનંતસુખના સ્થાનરૂપ બને છે. આથી આ ભૂમિ સર્વ પ્રકારનાં અનુષ્ઠાનોને યોગ્ય તેમજ શલાકા પુરુષોની ઉત્પત્તિવાળી છે. એકંદર કર્મભૂમિ ૧૫ છે– મરત, ફોરવત, ૬ મહાવિદેહ, જે માટે કહ્યું છે કે भरहाइं विदेहाई एरव्वयाइं च पंच पत्तेयं । भन्नंति कम्मभूमिओ धम्मजोगाउ पन्नरस ।।१।। For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૮િ પુષ્કલાવતી युगलिकोनुं शरीरप्रमाण, आयुष्य अने अपत्यपालन ૧૬૩ * बत्रीश विजयोनां नामो * उत्तर दिशावर्ती । दक्षिणदिशावर्ती । दक्षिणदिशावर्ती | उत्तरदिशावर्ती ૧ કચ્છ ૯ વત્સ ૧૭ પા ૨૫ વમ ૨ સુચ્છ ૧૦ સુવત્સ ૧૮ સુપા ૨૬ સુખ ૩ મહાકચ્છ ૧૧ મહાવત્સ ૧૯ મહાપદ્મ ૨૭ મહાવપ્ર ૪ કચ્છાવતી ૧૨ વસાવતી ૨૦ પદ્માવતી ૨૮ વપ્રાવતી ૫ આવત ૧૩ રમ્ય ૨૧ શંખ ૨૯ વલ્થ ૬ મંગલાવત ૧૪ રમ્યક ૨૨ કુમુદ ૩૦ સુવલ્લુ ૭ પુષ્કલાવર્ત ૧૫ રમણિક ૨૩ નલિન ૩૧ ગંધિલ ૧૬ મંગલાવતી ૨૪ નલિનાવતી ૩૨ ગંધિલાવતી આ પ્રમાણે મહાવિદેહક્ષેત્ર સંબંધી સંક્ષિપ્ત સ્વરૂપ કહ્યું. આ ક્ષેત્ર સંપૂર્ણ થયે તરત જ સર્વ રીતે નિષધપર્વત સરખો, માત્ર વવડે નીલો-વૈડૂર્યરત્નનો “નીરવંતપર્વત’ આવેલો છે. આ પર્વતોપરિ 8000 યોજન લાંબો, ૨000 યોજન વિસ્તીર્ણ અને દીતિ’ દેવીના નિવાસવાળો ‘સર’ નામનો દ્રહ આવેલો છે. આ પર્વત મંડળપ્રકરણનાં વર્ણન પ્રસંગે ખાસ ઉપયોગી થવાનો છે. (જે વાચકો પ્રસંગ પામીને સ્વયં સમજી શકશે.) આ પર્વતથી આગળ વધ્યા કે તરત જ હરિવર્ષ ક્ષેત્ર સરખી વ્યવસ્થાવાળું “ચક્ષેત્ર' આવેલું છે. આ ક્ષેત્રમધ્યે બને દિશામાં નરાન્તી, અને નારીવાસ્તા નદી વહે છે. તથા આ ક્ષેત્રના મધ્યભાગમાં જ માન્યવંત નામનો વૃત્તવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર પૂર્ણ થયે તરત જ મહાહિમવંત પર્વત સરખી વ્યવસ્થાવાળો શ્વેત રૂપાનો વિશ્વ પર્વત આવેલો છે. આ પર્વત ઉપર “ગુદ્ધિ’ દેવીના નિવાસવાળો “મહાપુંડરિદ્ર' આવેલો છે, તેનું પ્રમાણ મહાપદ્મદ્રહ સરખું સમજવું. પર્વત વીતાવ્યા બાદ રિવર્ષ ક્ષેત્ર સરખી વ્યવસ્થાયુક્ત હિષ્યવંત’ ક્ષેત્ર આવેલું છે તેમાં પૂર્વે સુવર્ણજૂના અને પશ્ચિમે ગેQતી. નદી છે અને આ ક્ષેત્ર મધ્ય “ વિટાપાતી' નામનો વૃત્તવૈતાઢ્ય આવેલો છે. આ ક્ષેત્ર પૂર્ણ થયા બાદ તરત જ હિમવંત સરખી વ્યવસ્થાવાળો શિલ્લી પર્વત આવેલો છે. આ પર્વત ઉપર “નક્ષ્મી દેવીના નિવાસસ્થાનવાળો ડુંદરીદ્રદ પદ્મદ્રહવત્ આવેલો છે. આ પર્વતથી આગળ વધતાં ભરતક્ષેત્ર સરખી સર્વ વ્યવસ્થા તથા સર્વ ભાવોવાળું ઐરાવતક્ષેત્ર રહેલું છે. તે તે કાળમાં વર્તતા ભાવોમાં બન્ને ક્ષેત્રો પરસ્પર સમાન સ્થિતિ ધરાવનારા હોય છે. આ ક્ષેત્રના મધ્યભાગે અયોધ્યા નગરી છે, આ ક્ષેત્ર પણ રૂપ્યમય–દઈ વૈતાઢ્યથી તથા ગંગાસિંધુ જેવી સત્તા અને રસ્તવતી નદીથી ૬ વિભાગવાળું છે. આ ક્ષેત્ર સમાપ્ત થયે તરત જ આ ક્ષેત્રની ત્રણે દિશાએ સ્પર્શીને રહેલ પશ્ચિમલવણસમુદ્ર આવે છે. આ પ્રમાણે પૂર્વસમુદ્રના મધ્ય કિનારાથી નીકળી પશ્ચિમ સમુદ્રના કિનારે આવતા સુધીનાં સર્વક્ષેત્રનો વિસ્તાર ભેગો કરતાં એક લાખ યોજન પૂર્ણ થાય છે, જેથી ત્યાં જંબૂદ્વીપ ક્ષેત્ર પણ સમાપ્ત થાય છે. મહાવિદેહક્ષેત્રની બન્ને બાજુ રહેલાં ૬ ક્ષેત્રોને ૬ વર્ષધર પર્વતો પૈકી ત્રણ ત્રણ પર્વતો તથા ત્રણ ૨૫, For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह . ત્રણ ક્ષેત્રો સરખા પ્રમાણવાળાં અને વ્યવસ્થાવાળાં છે. અહીં એટલું સમજવું કે દક્ષિણોત્તરનાં સમાન વ્યવસ્થાવાળાં હૈરવંત અને હૈમવંત એ બે ક્ષેત્રો યુગલિક મનુષ્ય તિર્યંચોનાં છે, અને એમાં રહેનારા યુગલિક મનુષ્યોનું શરીરપ્રમાણ ૧ ગાઉ, આયુષ્ય ૧ પલ્યોપમ એટલે ત્રીજા આરા સરખું હોય છે. તેમને એકાંતરે આમળા જેટલા આહારની ઇચ્છા થાય છે. ત્યાં સંતાનની પરિપાલના ૭૯ દિવસની હોય છે. આ પ્રમાણે અપત્યપાલના કર્યા બાદ તે યુગલિકો સ્વતંત્રવિહારી તેમજ ભોગને સમર્થ થાય છે. પછીથી તેઓનું પાલન કરનારા માતા–પિતાઓ અલ્પ મમત્વ ભાવવાળા હોવાથી તે અપત્યો ક્યાં રહે છે? કેમ વર્તે છે? તે સંબંધી ચિંતા કરતા નથી. આ પ્રમાણે રચન્દ્ર અને દરિવર્ષ એ બે ક્ષેત્રોમાં યુગલિકોનું શરીરમાન ૨ ગાઉ, આયુષ્ય ૨ પલ્યોપમ, બે દિવસને આંતરે બોર જેટલા આહારની ઇચ્છા થાય અને ૬૪ દિવસ સંતાનની પરિપાલના હોય. દેવગુરુ અને ઉત્તરવું એ બન્ને યુગલિક ક્ષેત્રોમાં યુગલિકોનું શરીરપ્રમાણ ૩ ગાઉ, આયુષ્ય ૩ પલ્યોપમ, આરો પહેલો, ત્રણ દિવસે તુવેરના દાણા જેટલા આહારની ઈચ્છા અને ૪૯ દિવસ સંતાનપાલના સમજવી. * छ महापर्वत तथा द्रहप्रमाण यन्त्र * पर्वतोनां नामो | पर्वतनी | द्रहनुं नाम | द्रहनी दशगुणी | द्रहनो विस्तार | द्रहनी ऊंडाई ऊंचाई प्रमाण दीर्घता | હતો? લઘુ હિમવંત ૧૦) યોજન પદ્મદ્રહ ૧000 યોજન ૫00 યોજન ૧૦ યોજન શિખરી પર્વત પુંડરીક દ્રહ ૧૦૦૦ , ૫00 , મહાહિમવંત પર્વત મહાપદ્મદ્રહ ૨૦00 , રૂકમી પર્વત મહાપુંડરીદ્રહ ૨૦૦૦ , ૧૦૦૦ , નિષધ પર્વત તિગિછિદ્રહ ૪૦૦૦ ૨૦૦૦ ,, નીલવંત પર્વત કેસરી દ્રહ ૪૦૦૦ , , ૨૦૦૦ ,, હવે પર્વતના વિષયમાં એટલું વિશેષ સમજવું કે ભારતની ઉત્તરવર્તી જે હિમવંત અને ઐરાવતના ઉત્તરવર્તી જે શિવરી એ બને પર્વતો પૂર્વ સમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી લાંબા છે. એ પર્વતોના છેલ્લા ભાગે એકેક દિશાના મુખ તરફ પર્વતની બે બે દાઢાઓ છે અને તે રણશિંગડાકારે લવણસમુદ્રમાં ગયેલી છે. એમ બીજી દિશામાં પણ બે દાઢા સ્વદિશામાં લવણસમુદ્રમાં ગયેલી છે. એમ બે પર્વતની બન્ને દિશાની થઈ આઠ દાઢાઓ છે. એકેક દાઢા ઉપર સાત સાત અંતર્ધ્વપ છે, એટલે આઠ દાઢાના મળી પ૬ અંતર્ધ્વપ થાય છે. આ અંતર્ધ્વપમાં યુગલિકો જ રહે છે, તેના શરીરની ઊંચાઈ ૮00 ધનુષ્ય અને આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હોય છે. એકાંતરે આહારની ઇચ્છા તથા ૭૯ દિવસ અપત્યપાલના હોય છે. ૨૧૭, જે ક્ષેત્રોમાં જે જે આરી વર્તતો હોય, તે આરાના યુગલિકોનું સ્વરૂપે પૂર્વે પલ્યોપમ, સાગરોપમના વર્ણન પ્રસંગે કહેલું છે ત્યાંથી તે પ્રમાણે જોઈ લેવું. ૨૧૮. વિશેષ વર્ણન ક્ષેત્રસમાસ તથા નીવવિવાર વૃદદુવૃત્તિથી જોવું. ૧OOO 8િ 8 8 8 8 8 For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ लवण समुद्रनुं वर्णन ૧૬૬ આ અંતર્દીપોને ગર્ભજમનુષ્યોનાં જે ૧૦૧ ક્ષેત્રો ગણાય છે તેની ગણત્રીમાં ગણવાના છે. આ જંબૂદ્વીપ કે જેનું વર્ણન ઉપર કરાયેલું તે દ્વીપ ૧૨ યોજન ઊંચી રત્નમય જગતીવડે વિંટાયેલો છે. આ જગતીને પૂર્વમાં ૨૧વિના, પશ્ચિમમાં નાન, ઉત્તરમાં ૩૫Uનિત અને દક્ષિણમાં વૈનયન એમ ચાર દ્વારો છે. પ્રત્યેક દ્વાર ચાર યોજન પહોળું અને બને બાજએ પા (બ). પહોળી બારશાખોવાળું છે, એટલે દરેક દ્વાર કા યોજના વિસ્તારવાળું હોવાથી ચાર દ્વારની પહોળાઈ ૧૮ યોજનની થાય છે. આ પહોળાઈ જેબૂદ્વીપના પરિધિમાંથી બાદ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેને, પ્રત્યેક દ્વારનું અંતર કાઢવા ચારે ભાંગી નાંખીએ ત્યારે ૭૯૦૫૨ યોજન ૧–ગાઉ ૧૫૭૨ ધનુષ–૩ અંગુલ એક દ્વારથી બીજા દ્વારોનું પરસ્પર અંતર આવે. કોઈ પણ જગતીઓના દ્વારોની પહોળાઈ સર્વ સ્થાને સરખી હોય છે પણ આગળ આગળના દ્વીપ-સમુદ્રોનાં કારણે પરિધિ વધતો જાય, તેમ તેમ દ્વારોના અંતરમાનમાં વૃદ્ધિ થતી જાય અથતિ દ્વારાન્તરોમાં તફાવત પડે. આ દ્વારો મણિમય દેહલી (ઉંબર) અને રમ્યદ્વાર કપાટ આદિથી સુશોભિત છે. જેમ આ સૃષ્ટિ ઉપર ગૃહદ્વારોને ઉંબરા–ભોગળ હોય છે, તેમ આ દ્વારોને પણ ઉંબરો, બે બે કમાડ તથા કમાડને મજબૂત બંધ કરનાર ભોગળો પણ હોય છે. જગતીનું કંઈક વર્ણન તો પૂર્વે કહેવાયું છે. રૂતિ નંગૂદીપચ ગતિક્ષિHવનનું છે. હિતી નવલકુતવર્ગન–આ જંબૂદ્વીપને ફરતો બે લાખ યોજનના વલયવિખંભવાળો લવણસમુદ્ર છે. તેનો પરિધિ ૧૫૪૮૧૧૩૯ યોજનમાં કાંઈક ન્યૂન છે. આ લવણસમુદ્રમાં ચાર ચાર ચન્દ્ર ને સુર્યો તથા ગૌતમદ્વીપ વગેરે દ્વીપો આવેલા છે. આ લવણસમદ્રમાં ભરતક્ષેત્રના પર્વભાગમાં વહેનારી ગંગાનદી જે સ્થાને મળે છે ત્યાં નદી અને સંગમસ્થાનથી ૧૨ યોજન દૂર માગધ નામના દેવની રાજધાનીથી પ્રસિદ્ધિ પામેલ માગધ નામનો દ્વીપ જેને માથતીર્થ તરીકે કહેવાય છે તે આવેલો છે. એવી રીતે ભારતની પશ્ચિમદિશાએ બીજી સિંધનદીના સંગમસ્થાને ૧૨ યોજન દૂર પ્રભાસદેવની રાજધાનીવાળો દીપ જે પ્રમાણતીર્થ કહેવાય છે. તે આવેલ છે. આ બન્ને તીર્થના મધ્યભાગે તે બે તીર્થની જ સપાટીમાં (નદી–સમુદ્રના સંગમથી ૧૨ યોજન દૂર સમુદ્રમાં જ) વરદામ નામના દેવથી પ્રસિદ્ધ વરવાન તીર્થ આવેલું છે. આ જ પ્રમાણે ઐરાવતક્ષેત્રમાં રક્તવતીના સંગમસ્થાને ૧૨ યોજન દૂર સમુદ્રમાં મળતીર્થ તથા રક્તાના સંગમસ્થાનથી ૧૨ યોજન દૂર પ્રમાણતીર્થ છે, તે બંનેની વચ્ચે પૂર્વવત સમુદ્રમાં વરલામતીર્થ આવેલું છે. ૩૪ વિજયોમાં ઉત્પન્ન થનાર ચક્રવર્તી જ્યારે છ ખંડનો દિવિજય કરવા નીકળે છે ત્યારે પ્રથમ માગધતીર્થની સમીપમાં સમુદ્ર યા નદી કિનારે પોતાના સર્વસૈન્યને સ્થાપી અઠ્ઠમ તપ કરીને એકલો પોતે જ ચાર અજવાળા રથમાં આરૂઢ થઈ રથનો મધ્યભાગ જ્યાં ડૂબે ત્યાં સુધી સમુદ્રમાં ઉતરીને રથ ઉપર ઊભા થઈ, સ્વનામાંકિત જે બાણ તેને માગધદેવની રાજધાનીમાં ફેંકે, તે બાણ ચક્રવર્તીની શક્તિથી ૧૨ ૨૧૯. વિજયાદિ નામના અધિપતિદેવના નિવાસથી આ નામો પડેલાં છે. ૨૨૦. “qvણરસ સતસહસ્સા, પશ્ચાતીત સ વતીનં 1 $િવિવિખૂણો, નવોદિનો રિવધે 9. ૨૨૧. જળાશયમાં ઉતરવા યોગ્ય ઢાળ પડતો ક્રમે ક્રમે નીચે નીચે ગયેલો જે ભૂમિભાગ તે તીર્થ કહેવાય. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only க कुलगिरिनां कये स्थाने ? नामो લઘુહિમવંત શિખરી મહાહિમવંત ફી નિધ નીલવંત મેરુની દક્ષિણે અને ભરતની ઉત્તરે મેરુના ઉત્તર અરવતની રિયાસ મેરુની શેર હિમવંત ને મેરુની ઉત્તરે હિરણ્યવંત અંતે મેરુની શો વિપ અંત મેરુના ઉત્તર રમ્યક્ અંતે केटला खंड ના ૨ ૨ દ ८ ૩૨ ૩૨ वर्ण સુવાનો (પીતવર્ણ) 33 54 ॥ (૬) શિરિયત્ન ॥ શ્વેતવર્ણીન રૂપાનો. તપનીય રક્તમય વર્તનો ધૈર્ય રત્નનો (નીલવણ) लंबाई પૂર્વ સમુદ્રથી | ૧૦૫૨યો૦ ૧૨ કલા પશ્ચિમ સમુદ્ર ૨૪૯૩૨ યો૦ .. vacat યોજન 2 ૧૯ ૯૪૧૫૬ યોજન .. पहोळाई ऊंचाई कूट સંખ્યા ૧૧ .. 19 ૧૦૦ જન ૪૨૧૦ યો૦ | ૨૦૦ યોજન ૧૦ કલા .. 54 99 ૧૬૮૪૨ યો. | ૪૦૦ ૨ કલા યોજન 39 ૧૧ ८ ૮ ૯ ૯ ते उपर क्युं સરોવર પદ્મદ્રહ કુંવારીક મહાપદ્મદ્રહ મહાકુંવરી કરત નાકના કેસરીદ્રહ नदीओ कई नीकळे छे ? |ऊंडाई પૂર્વે ગંગા નદી પશ્ચિમે સિંધુ નદી ઉત્તરે ી હતાશા નદી. પૂર્વે રક્તા નદી પશ્ચિમે રક્તવતી નદી દક્ષિણે સુવર્ણકૂલા નદી દક્ષિણે તો નદી ઉત્તરે હિરકાંતા નદી ઉત્તરે રુપ્પકલા નદી દક્ષિણે નરકાંતા નદી સિવલા નદી ઉત્તરે સીનોઘ નદી શિક્ષકો ઉત્તર તારીકા નદી દક્ષિણે સીતા નદી. ૨૫ યોજન ૨૫ યોજન ૫૦ યોજન ૫૦ યોજન ૧૦૦ યોજન ૧૦૦ યોજન 966 संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह Page #342 -------------------------------------------------------------------------- ________________ | સાત (૭) મહાક્ષેત્રોનું યત્ર || सात महाक्षेत्रोनां नामो ને? | મ રિનાં નાનો | મહીનવીનાં નામો | વો ? केटला તંવાડું | પહોળાર્ડ | લંડ | પ્રમા? પૂર્વ સમુદ્રથી | યો. કળા | પશ્ચિમ સમુદ્ર સુધી પ૨૬-૬ ૧૪૪૭૧ યોજન ભરતક્ષેત્ર દઈ વૈતાઢ્યા મેરુની દક્ષિણે સમુદ્ર સ્પર્શી પૂર્વે ગંગા નદી | અવસ0 ઉત્સર્પિણીના પશ્ચિમે સિવુ નદી | ૬-૬ આરા હોય ઐરાવતક્ષેત્ર For Personal & Private Use Only सात महाक्षेत्रोनुं यन्त्र હિમવેતક્ષેત્ર ૩૭૬૭૪૫ વો. | યો. કળા | પૂ સમુદ્રથી પે. સમુદ્ર | ૨૧૦૫–૫ ૪ | હિરણ્યવંતક્ષેત્ર ૪ મેરુની ઉત્તરે સમુદ્ર સ્પર્શી હિમવંત પર્વતની ઉત્તરે શિખરી પર્વતની દક્ષિણે મહાહિમવંત પર્વતની ઉત્તરે રૂફમી પર્વતની દક્ષિણે નિષધ તથા નીલવંતની વચ્ચે પૂર્વે રક્તા નદી પશ્ચિમે રક્તવતી નદી શબ્દાપાતી વૃત્ત | પૂર્વે રોહિતા નદી | અવસર્પિણીના ત્રીજા વૈતાઢ્ય પશ્ચિમે રોહિતાશા નદી આરા સરખું વિકટાપાતી વૃત્ત | પૂર્વે સુવર્ણકૂલા નદી વૈતાઢ્યા પશ્ચિમે રૂધ્યકૂલા નદી ગંધાપાતી વૃત્ત | પૂર્વે હરિસલિલા નદી અવસર્પિણીના બીજા વૈતાદ્ય પશ્ચિમે હરિકાન્તા નદી આરા સરખું માલ્યવંત વૃત્ત પૂર્વે નરકાન્તા નદી વૈતાઢ્ય | પશ્ચિમે નારીકાન્તા નદી મેરુ પર્વત પૂર્વે સીતા નદી | અવસર્પિણીના ચોથા પશ્ચિમે સીતાદા નદી | આરા સરખું હરિવર્ષક્ષેત્ર ૩૩૯૦૧ યોજના | યો. કળા | ૧૬ ૮૪૨૧-૧ રામ્યકક્ષેત્ર ૧૬ | મહાવિદેહક્ષેત્ર (૧૦0000) ૧ લાખ યોજન યો. કળા | ૩૩૬૮૪-૪ ઉ૬૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યોજન દૂર જઈ માગધદેવની રાજસભામાં પડે, પડતાં જ ક્રોધથી કોપાયમાન થયેલો, પણ બાણ ઉપાડતાં તેના ઉપર ઉત્પન્ન થયેલા ચક્રવર્તીનું નામ વાંચી તરત જ શાંત થયેલો માગધદેવ અનેક પ્રકારનાં ભેટણાં સાથે બાણ લઈને ચક્રવર્તી સમીપે આવી, તેને નમસ્કાર કરી, પોતાની ભક્તિ બતલાવી “તમારી આજ્ઞા મારે શિરે છે” ઇત્યાદિ વચનો કહી, ચક્રવર્તીને તે બાણ પાછા આપે અને સત્કારમાં ભેટશું આપ; ચક્રવર્તી પણ તેનો આનંદથી સ્વીકાર કરી, તે દેવનો યથાયોગ્ય સત્કાર કરી, સ્વસ્થાને જવા માટે રજા આપે. એ જ પ્રમાણે પુનઃ વરદામ તથા પ્રભાસ તીર્થને સાધે છે. આ પ્રમાણે આ તીર્થો લવણસમુદ્રમાં આવેલાં છે. એ સિવાય ચાર મોટા પાતાલકલશાઓ, લઘુપાતાલકલશાઓ, તેલંધરપર્વતો, લવણસમુદ્રની જળશિખા વગેરે વર્ણન કેટલુંક આગળ કહેવાયું છે. વિશેષ તો અન્ય ગ્રંથોથી જોઈ લેવું. રૂતિ નવસમુદ્રી સંક્ષિપ્ત વર્ણનમ્ | દૃરીયાતવંડવર્ણન- આ લવણસમુદ્ર પછી ચાર લાખ યોજન પહોળો અને પર્યત ૪૧૧૦૯૬૧ યોજન પરિધિવાળો, ઈષકાર પર્વતોથી પૂર્વ પશ્ચિમવડે બે વિભાગમાં વહેંચાયેલો, તેથી પૂર્વ પશ્ચિમ છ છ (કુલ–૧૨) વર્ષથર પર્વતો તથા સાત સાત (+9 કુલ ૧૪) મહાક્ષેત્રોથી વિસ્તૃત એવો ધાતકીખંડ આવેલો છે. આ ખંડમાં પૂર્વ પશ્ચિમમાં બે મેરુ આવેલા છે. આ મેરુ જેબૂદ્વીપના મેરુ કરતાં ન્યૂન પ્રમાણવાળા છે, બાકીની સર્વ વ્યવસ્થા જંબૂદ્વીપના મેરુ સરખી સમજવી, એટલું જ નહિ પણ કહ-કુંડની ઊંડાઈ, મેરુ વિના સર્વ પર્વતોની ઊંચાઈ વગેરે સર્વ જંબૂદીપ સરખું સમજવું. નદી–દ્વીપ–કહ–કુંડ–વનમુખાદિ વિસ્તાર–નદિની ઊંડાઈ કહોની લંબાઈ જેબૂદ્વીપથી દ્વિગુણ જાણવી. જેમ જેબૂદ્વીપમાં ભરત, મહાવિદેહાદિ જે ક્ષેત્રો–પર્વતાદિનાં નામો છે, તેવાં જ નામોવાળાં ક્ષેત્રાદિ અહીં વિચારી લેવાં. રૂતિ થાતજીવંડવનમ્ || ચતુર્થાતોષિવન- આ સમુદ્ર આઠ લાખ યોજન પહોળો અને ૯૧૭૦૬૦૫ યોજન પર્યન્ત પરિધિવાળો છે. જેમ લવણસમુદ્રમાં ચન્દ્ર સૂર્યાદિ દ્વીપો છે તેમ અહીં પણ સમજવા. લવણસમુદ્રની માફક પાતાલકલશોનો અભાવ સમજવો, તેથી ભરતી ઓટ પણ થતા નથી, તેનું જળ પણ ઉછાળા મારતું નથી, પણ ધ્યાનસ્થ યોગી સરખું શાંત વર્તે છે. વળી જળ ચઢ ઉતર સ્વભાવ રહિત છે. રૂતિ #ાતોધવર્ણનમ્ || પ્રમપુરાઈટીપવન- ત્યારબાદ ૧૬ લાખ યોજન પહોળો અને ત્રિગુણાધિક પરિધિવાળો પુષ્કરદ્વીપ આવેલો છે. હવે આપણે માત્ર અઢીદ્વીપ (સમયક્ષેત્ર)નું વર્ણન કરતા હોવાથી માનુષોત્તરની અંદરનું જ ક્ષેત્ર લેવાનું હોવાથી ૮ લાખ પ્રમાણ વિખંભવાળો અને ૧૪૨૩૦૨૪૯ યોજન પરિધિવાળો અભ્યત્તરભાગનો અર્ધપષ્કરદ્વીપ લેવાનો છે. આ પુષ્કરાર્ધમાં પણ બે મેરુ છે. ધાતકીખંડના પર્વત ક્ષેત્રોની માફક અહીં પણ ૧૨ વર્ષધરો અને ૧૪ મહાક્ષેત્રો ચક્રાકારે સમજવા. અહીં પર્વત-ક્ષેત્રાદિનાં નામો જંબૂદ્વીપના પર્વતાદિનાં નામો સરખાં હોય છે. જેમ જંબૂવત્ ધાતકીનું સ્વરૂપ ૨૨૨. ઘાયલંપરિરો તાનસુરા સતસદા | Wવસથી કૃ વિપિ વિરોઇ રહી //. ૨૨૩. “U TS સતરાડું સહસા પરિરો તસ | કહિયારું છ પતરાડું #ાતોધિવરસ IIછા. कोडी बातालीसं सहस्स दुसया य अउणपण्णासा | माणुसखेत्तपरिओ एमेव य पुक्खरद्धस्स ।।२।। For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ पुष्करार्धद्वीप तथा मानुषोतर पर्वतनुं स्वरूप ટૂંકમાં સમજાવવામાં આવ્યું છે તેમ અહીં પણ ધાતકીખંડવત્ આ દ્વીપનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું, એટલું વિશેષ સમજવું કે ધાતકીખંડના સર્વ પદાર્થોથી આ દ્વીપની વસ્તુઓ પ્રાયઃ દ્વિગુણદ્વિગુણ પ્રમાણવાળી વિચારવી. કૃતિ પુરાÉદ્વીપવર્ણનમ્ ॥ માનુષોત્તરપર્વતવર્ણનમ્—આ પુષ્કરદ્વીપના મધ્યભાગે વલયાકારે એટલે કે કાલોદધિસમુદ્રની જગતીથી સંપૂર્ણ ૮ લાખ યોજન પર્યન્તે આ માનુષોત્તર પર્વત આવેલો છે. આથી આ માનુષોત્તરનો વિસ્તાર બાકીના ૮ લાખ યોજન પ્રમાણ પુષ્કરાર્ધમાં સમજવા યોગ્ય છે, અને એ (માનુષોત્તર) વિસ્તાર ૧૦૨૨ યોજન હોવાથી ૧૬ લાખ પ્રમાણ પુષ્કરદ્વીપના (બાહ્યાધ) અર્ધભાગના ૮ લાખ યોજનના ક્ષેત્રવિસ્તારમાંથી ૧૦૨૨ યોજન ક્ષેત્ર માનુષોત્તર પર્વતે રોકેલ છે. 9૬૬ એ પ્રમાણે અભ્યન્તર પુષ્કરાઈને વીંટાયેલો માનુષોત્તર જાણે અભ્યન્તર પુષ્કરાર્ધદ્વીપનું અથવા મનુષ્યક્ષેત્રનું રક્ષણ કરવામાં જગતી સરખો હોય તેવો દેખાય છે. ૨૨સિંહનિષાની આકારવાળા આ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં આવેલ વેલંધ૨૫ર્વત સમાન છે, એટલે ૧૭૨૧ યોજન ઊંચો, મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો અને એક બાજુએ ઘટતો ઘટતો શિખરતલે ૪૨૪ યોજન પહોળો છે. આ પર્વત પણ જાંબૂનદ તપનીય સુવર્ણ સરખા રક્તવર્ણનો છે, માનુષોત્તર પર્વતની ઉપર ચારે દિશામાં સિદ્ધાયતન કૂટો આવેલ છે. રૂતિ માનુષોત્તરપર્વતવર્ણનમ્ ॥ આ પ્રમાણે જંબૂદ્રીપનો ૧ મેરુ, ૨–ધાતકીખંડના અને ૨ અર્ધપુષ્કરના થઈ–પ મેરુ, એ જ પ્રમાણે—૫ ભરત, ૫–ઐરવત, –૫ મહાવિદેહ, (૧૫ કર્મભૂમિ ક્ષેત્રો) ૫ હૈમવંત, પ હિરવર્ષ, પ દેવકુરુ, પ-ઉત્તરકુરુ, પ–મ્યક્, પૌરણ્યવત્ એમ ૩૦ યુગલિક ક્ષેત્રો, (અકર્મભૂમિ ક્ષેત્રો) કર્મભૂમિ અકર્મભૂમિ થઈ ૪૫ ક્ષેત્રો અને ૫૬ અંતર્દીપો એકંદર ૧૦૧ મનુષ્યક્ષેત્રોમ કહેવાય છે. આ પ્રમાણે મનુષ્યોનાં જન્મમરણ અઢીદ્વીપમાં થતા હોવાથી જ મનુષ્યક્ષેત્ર' તરીકે પ્રસિદ્ધ થયેલું અઢીદ્વીપ ક્ષેત્ર (૪૫ લાખ યોજન પ્રમાણ)નું કિંચિત્ સ્વરૂપ કહ્યું. કૃતિ મનુષ્યક્ષેત્રસ્ય સંક્ષિપ્તવર્ણનમ્ ॥ ૨૨૬ ૨૨૪. સિંહનિષાવી એટલે જેમ સિંહ આગલા બે પગ ઊભા રાખીને પાછલા બે પગ નીચે વાળી કુલાતળે દાબી સંકોચીને બેસે ત્યારે પશ્ચાત્ ભાગે નીચો (ઢળતો) અને ક્રમે ક્રમે ઉપર જતા મુખસ્થાને અતિ ઊંચો થયેલો દેખાય, તેવા આકારનો જે પર્વત તે. ૨૨૫. અઢીદ્વીપમાં પણ ૧૦૧ મનુષ્યક્ષેત્રોમાં જન્મ તથા મરણ અવશ્ય બન્ને હોય પરંતુ વર્ષધ૨૫ર્વતો અને સમુદ્રોને વિષે પ્રાયઃ કરીને મનુષ્યોનો જન્મ સંભવતો નથી, હજુ મરણ કદાચ સંહરણ માત્રથી સંભવે. ૨૨૬. અઢીદ્વીપ વહાર નહિ થનારા પવાર્થો :—જંબૂદ્વીપમાં ગંગાદિ નદીઓની જેમ શાશ્વત નદીઓ, પદ્મદ્રહાદિ શાશ્વત દ્રહો, સરોવરો, પુષ્કરાવદિ કુદરતી મેઘો, મેઘની સ્વાભાવિક ગર્જનાઓ, બાદર અગ્નિ, (સૂક્ષ્મ તો સર્વવ્યાપી છે) તીર્થંકર ચક્રવિિદ ૬૩ શલાકા પુરુષો, મનુષ્યનું જન્મ તથા મરણ, સમય—આવલિકા—મુહૂર્ત–માસ–સંવત્સરથી લઈ ઉત્સર્પિણ્યાદિ કાળ તથા જંબૂદ્વીપની જેમ વર્ષધરાદિ સરખા પર્વતો (કેટલેક સ્થાને શાશ્વતા પર્વતો છે પરંતુ અલ્પ હોવાથી વિવક્ષિત જણાના નથી) ગ્રામ-નગરો ચતુર્વિધ સંઘ તથા ખાણ નિધિ—ચન્દ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ તથા ક્ષેત્રપ્રભાવે જ–પ્રયોજનાભાવે ઇન્દ્રધનુષ્યાદિ આકાશોષાતસૂચક ચિહ્નો આ સર્વ વસ્તુઓ અઢીદ્વીપ બહાર નથી. इदहघणथणियागणि- जिणाइ णरजम्ममरणकालाई । પળયા તવનોયન—વિત્ત મુર્ત્ત નો પુ(પ)રો ૬!! [નયુક્ષેત્રસમાસ] For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ પ્રમાણે અઢીદ્વીપનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યા બાદ તે અઢીદ્વીપને વિષે સૂર્ય તથા ચન્દ્રના મંડલો કેવી રીતે પડે છે તે સંબંધી વર્ણન કહેવાય છે. २०० * सूर्य-चन्द्रमण्डल विषयनिरुपणम् [મંડનાધિારની નવતરળિા–મંડલાધિકારમાં પ્રસંગ પ્રાપ્ત થવાથી અઢીદ્વીપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. હવે ચન્દ્ર સૂર્યનાં મંડલ સંબંધી અધિકાર શરૂ કરવામાં આવે છે. આ વિષય સૂર્યપ્રજ્ઞપ્તિ ચન્દ્રપ્રજ્ઞપ્તિ જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ વગેરે સિદ્ધાંતોમાં સવિસ્તૃતપણે આપ્તમહાપુરુષોએ વર્ણવ્યો છે; તેમજ બાલજીવોના બોધના અર્થે પૂર્વના પ્રાજ્ઞ મહર્ષિઓએ એ સિદ્ધાન્તગ્રંથોમાંથી એ વિષયનો ઉદ્ઘાર કરી ક્ષેત્રસમાસ–બૃહત્ સંગ્રહણી–મંડલપ્રકરણલોકપ્રકાશ પ્રમુખ ગ્રંથોમાં સંસ્કૃત-પ્રાકૃતમાં વિશેષ સ્પષ્ટ કર્યો છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવો આ વિષયને રુચિપૂર્વક વધુ સમજી શકે તે માટે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોના આધારે ભાષામાં આ મંડલસંબંધી વિષયને કંઇક સ્ફુટ કરીને કહેવામાં આવે છે. જો કે આ લખાણ વાચકોને કંઈક વિશેષ પડતું જણાશે, પરંતુ ગુર્જર ભાષામાં હજુ સુધી આ વિષય પરત્વે જોઈએ તેવી સ્પષ્ટતા પ્રાયઃ કોઈ અનુવાદગ્રંથમાં કિંવા સ્વતંત્ર ગ્રંથમાં નિહ જોવાતી હોવાથી મંડલસંબંધી આ વિષયને સરલ કરવો જેથી અભ્યાસીઓની જ્ઞાનસમૃદ્ધિ વધે અને તદ્વિષયક રસપિપાસા તૃપ્ત થાય, એ ઇચ્છાથી આ વિવેચનનો વિસ્તાર સ્વ–પર લાભાર્થે કંઈક વધાર્યો છે અને એથી પ્રાયઃ મારું ચોક્કસ મંતવ્ય છે કે સ્વ–પરબુદ્ધિના વિકાસ માટે આ વિષય વાચકોને વિશેષ ઉપયોગી થશે. ‘અનુવાવ’ ‘મંડળ' એટલે શું? ચન્દ્ર અને સૂર્ય મેરુપર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦, યોજનની અબાધાએ રહેવાપૂર્વક મેરુને પ્રદક્ષિણાના ક્રમથી સંપૂર્ણ ફરી રહે તે પ્રદક્ષિણાની પંક્તિને એક મંડળ’ કહેવાય છે. આ ચન્દ્ર સૂર્યનાં મંડળો ત્યાં ને ત્યાં જ રહેવાવાળાં કાયમી મંડળો જેવાં (સ્વતંત્ર) મંડળો નથી પરંતુ પ્રથમ ચન્દ્રસૂર્યનું જે સ્થાન જણાવવામાં આવ્યું છે તેટલી (સમભૂતલથી સૂર્ય ૮૦૦, ચંદ્ર ૮૮૦ યોજન) ઊંચાઈએ રહ્યા થકા ચરસ્વભાવથી મેરુની ચારે બાજુ પ્રદક્ષિણા આપતાં પોતાના વિમાનની પહોળાઈ પ્રમાણ જેટલું ક્ષેત્ર રોકતા જાય અને કલ્પિત જે વલય પડે તે વલયને ‘મંડળ’ કહેવાય છે, અર્થાત્ ચન્દ્ર સૂર્યનો મેરુને પ્રદક્ષિણા આપવાપૂર્વક ચાર કરવાનો ચક્રાકારે જે નિયત માર્ગ તે ‘મંડળ’ કહેવાય. આ મંડળો ચન્દ્રનાં ૧૫ છે અને સૂર્યનાં ૧૮૪ છે. દક્ષિણાયન ઉત્તરાયણના વિભાગો, દિવસ અને રાત્રિના સમયમાં ન્યૂનાધિકપણું, સૌરમાસ–ચાન્દ્રમાસાદિ વ્યવસ્થા વગેરે ઘટનાઓ આ સૂર્ય—ચન્દ્રનાં મંડળોના આધારે જ ઉત્પન્ન થાય છે. અહીં આગળ જણાવવાનું છે તે આધારે, બે સૂર્યોનાં પરિભ્રમણથી એક આખું મંડળ થાય છે. તેમજ કર્કસંક્રાન્તિના પ્રથમ દિવસે વાદી–પ્રતિવાદીની જેમ સામસામી સમશ્રેણીએ નિષધ અને નીલવંત પર્વત ઉપર, ઉદય પામેલા બન્ને સૂર્યો મેરુથી ૪૪૮૨૦ યોજન પ્રમાણ ઓછીમાં ઓછી અબાધાએ રહેલા છે. For Personal & Private Use Only શ Page #346 -------------------------------------------------------------------------- ________________ રક્રમંs-સૂર્યમંડનમાં તાવત ૨૦ ત્યાંથી પ્રથમ ક્ષણસમયથી જ ક્રમે ક્રમે અન્ય મંડળની છત્તા તરફ દૃષ્ટિ રાખતા કોઈ એક પ્રકારની ગતિવિશેષવડે કલા–કલામાત્ર ખસતા ખસતા (એટલે વધારે વધારે અબાધાને ક્રમશઃ કરતા) જતાં હોવાથી આ સુર્ય ચન્દ્રનાં મંડળો નિશ્ચયથી સંપૂર્ણ ગોળાકાર જેવાં મંડળો નથી, પરંતુ મંડળ સરખાં હોવાથી મંડળ જેવાં દેખાય છે અને તેથી વ્યવહારથી તે મંડળ કહેવાય છે. (જુઓ ૨૦૦માં પૃઇ ઉપર આપેલી આકૃતિ–]. વળી ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણ પ્રકાશ પડે છે તે સૂર્યનાં વિમાનનો છે, કારણકે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે અને તે પૃથ્વીકાયિક જીવોને પુદ્ગલવિપાકી આતપનામકર્મનો ઉદય હોય છે, તેથી સ્વપ્રકાશ્યક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનનો ઉષ્ણ પ્રકાશ પડે છે. કેટલાક અનભિજ્ઞજનો “આ પ્રકાશ (વિમાનમાં વસતા) ખુદ સૂર્યદેવનો છે એવું માને છે. પરંતુ તેઓનું તે મન્તવ્ય વાસ્તવિક નથી. જો કે સૂર્યદિવ છે તે વાત યથાર્થ છે કિંતુ તે તો પોતાના વિમાનમાં સ્વયોગ્ય દિવ્યદ્ધિને ભોગવતો થકો આનંદમાં કાળ નિર્ગમન કરે છે. આ ચર જ્યોતિષી વિમાનોનું સ્વસ્થાનાપેક્ષયા ઊર્ધ્વગમન તેમજ અધોગમન તથાવિધ જગત્ સ્વભાવથી હોતું જ નથી, ફક્ત સવભ્યિત્તરમંડલમાંથી સર્વબાહ્યમંડલે તેમજ સર્વબાહ્યમંડલેથી સવભિંતરમંડલે આવવા-જવારૂપ વર્તુલાકારે ગમન થાય છે, અને તે પ્રથમ જણાવ્યા પ્રમાણે જ્યોતિષીદેવોનાં વિમાનોનું જ થાય છે, અને તે વિમાનમાં દેવો સહજભાવે આનંદથી વિચરતા હોય તે વસ્તુ જુદી છે. પરંતુ વિમાનોનાં પરિભ્રમણની સાથે દેવોનું પણ પરિભ્રમણ હોય જ અથવા દેવો, વિમાનોનું જે ૫૧૦ યોજન પ્રમાણ ચારક્ષેત્ર હોય તેથી વિશેષ ક્ષેત્રમાં ન જ જઈ શકે તેવો નિયમ હોતો નથી. સ્વૈરવિહારી હોવાથી પોતાની મર્યાદા પ્રમાણે નંદીશ્વરાદિ દ્વીપો વગેરે સ્થાને યથેચ્છ જઈ શકે છે. આ જ્યોતિષીનિકાયના દેવોને કેવું દિવ્ય સુખ હોય છે? તે બાબત પંચમાંગ શ્રી ભગવતીસૂત્રમાંથી અથવા તો ટૂંકો ખ્યાલ આ જ ગ્રંથમાં આગળ આપવામાં આવનાર જ્યોતિષનિકાય–પરિશિષ્ટમાંથી જાણવી. चन्द्रमंडळ अने सूर्यमंडळमां तफावतચન્દ્રનાં ૧૫ મંડળો છે જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો છે. ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી પાંચ મંડળો જંબૂદ્વીપમાં અને દશ મંડળો લવણસમુદ્રમાં પડે છે. જ્યારે સૂર્યનાં ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબૂદ્વીપમાં છે અને ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રવિમાનની અપેક્ષાએ સૂર્યવિમાનની ગતિ શીધ્ર છે તેથી ચન્દ્રમંડળો કરતાં સૂર્યમંડળો નજીક નજીક પડે છે. ચન્દ્ર અને સૂર્યનું એકંદર મંડળક્ષેત્રચારક્ષેત્ર ૫૧૦ યોજન : ભાગ પ્રમાણનું છે, તેમાં ૧૮૦ યોજન પ્રમાણ ચારક્ષેત્ર જંબૂદ્વીપમાં છે અને ૩૩૦૬ યોજના ક્ષેત્ર લવણસમુદ્રમાં હોય છે. સૂર્યમંડળોમાં દક્ષિણાયન અને ઉત્તરાયણના ખાસ મુખ્ય વિભાગો છે, ચન્દ્રમંડળોમાં તેવા બે વિભાગો છે, પરંતુ સૂર્યવતું નથીતેમજ વ્યવહારમાં २२७. रविदुगभमणवसाओ, निष्फज्जइ मंडलं इह एगं । तं पुण मंडलसरिसं, ति मंडलं वुच्चइ तहाहि ।।१।। गिरिनिसढनीलवंतेसु, उग्गयाणं रवीण कक्कंमि । पढमाउ चेव समया, ओसरणेणं जओ भमणं ।।२।। तो नो निच्छयरूवं, निष्फजई मंडलं दिणयराणं । चंदाण वि एवं चिअ, निच्छयओ मंडलाभावो ||३|| रविबिंबे उ जियंगं तावजुयं आयवाउ न उ जलणे | जमुसिणफासस्स तहिं लोहियवण्णस्स उदओत्ति ॥४॥' ૨૬ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૭ ર૦ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ આવતા નથી. ચન્દ્રમંડળો ૧૫ હોવાથી પાંચ આંગુલીઓનાં આંતરાં જેમ ચાર તેમ) તેનાં આંતર–ગાળા ૧૪ છે, અને સૂર્યમંડળોની સંખ્યા ૧૮૪ હોવાથી તેનાં આંતરાં ૧૮૩ છે. ચન્દ્રમંડળના એક અંતરનું પ્રમાણ ૩૫૬ ૪ યોજન છે, જ્યારે સૂર્યમંડળના એક અંતરનું પ્રમાણ બે યોજન છે. ચન્દ્રનું મંડળ | યોજન પ્રમાણ વિખંભવાળું છે, જ્યારે સૂર્યમંડળ ૪૬ યોજનપ્રમાણ વિખંભસમ્પન છે. ઇત્યાદિ તફાવતો સ્વયં વિચારી લેવા યોગ્ય છે. [ प्रथम सूर्यमंडलोनो अधिकार ) [જો કે ઋદ્ધિ વગેરેની અપેક્ષાએ જોતાં ચન્દ્ર વિશેષ મહદ્ધિક છે તેથી સામાન્ય ક્રમ પ્રમાણે તો ચન્દ્રમંડલોની વક્તવ્યતા પ્રથમ કહેવી જોઈએ, તથાપિ સમય આવલિકા–મુહૂર્તદિવસ–પક્ષ-માસઅયન–સંવત્સર ઈત્યાદિ કાળનું માન સૂર્યની ગતિને અવલંબીને રહેલું હોવાથી તેમજ સૂર્યમંડળોનો અધિકાર સવિસ્તર કહેવાનો હોવાથી પ્રથમ સૂર્યમંડળોનું સુવિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. એમાં પ્રથમ તેની ગતિ સંબંધી વર્ણન પાંચ દ્વારોથી કરાય છે. (૧) ચારક્ષેત્રપ્રમાણપ્રરૂપણા (૨) અંતરક્ષેત્રપ્રમાણપ્રરૂપણા (૩) સંખ્યાપ્રરૂપણા (૪) અબાધાપ્રરૂપણા. તે ત્રણ પ્રકારે. (૫) ચારગતિપ્રરૂપણાને સાત દ્વારે કરીને ક્રમશઃ કહેવાશે. એ પૈકી ચારક્ષેત્ર, અંતર અને સંખ્યા એ ત્રણ પ્રરૂપણા તો આ ગ્રન્થમાં કરેલી છે જ. 9–સૂર્યનાં મંડજ્ઞોનું વાક્ષેત્રમા :ચન્દ્ર-સૂર્યનાં મંડળોની સંખ્યામાં યદ્યપિ ઘણો તફાવત છે, તો પણ બનેનું ચારક્ષેત્ર તો ૫૧૦ યોજના ૪૮ ભાગ પ્રમાણ સરખું જ છે. એ સર્વનું ચારક્ષેત્ર કેવી રીતે પ્રાપ્ત થાય છે તે કહેવાય છે. તેમાં પ્રથમ એકંદર અંતરક્ષેત્ર કેટલું થાય? તે બતાવે છે. સૂર્યનાં મંડલો ૧૮૪ અને તેનાં આંતરાં ૧૮૩ છે. પ્રત્યેક સૂર્યમંડલનું અંતરપ્રમાણ બે યોજનનું હોવાથી સંપૂર્ણ અંતરક્ષેત્ર [૧૮૩૪૨=] ૩૬૬ યોજનાનું આવ્યું. સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી અને પ્રત્યેક મંડળનો વિસ્તાર એક યોજનના ભાગ પ્રમાણ પડતો હોવાથી સર્વ મંડલનો એકંદર વિસ્તાર લાવવા ૧૮૪ મંડલો) _૪૪૮ ૮૮૩૨ એકસઠીયા ભાગો આવ્યા. તેના યોજન કરવા માટે૬૧) ૮૮૩ર (૧૪૪ ૬૧ પૂર્વે આવેલાં સૂર્યમંડળનાં અંતરક્ષેત્રનાં ૩૬૬ યોજનમાં ૨૭૩ આવેલ મંડળ ક્ષેત્રનાં યો૦ ૧૪૪–૪૮ ભાગ ઉમેરતાં ૫૧૦ યો૦ ૪૮ ભાગ સૂર્યનું ૨૯૨ ચારક્ષેત્ર પ્રમાણ. ૨૪૪ ૪૮ ભાગ ૨૪૪ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ सूर्यमंडलनुं चारक्षेत्रप्रमाण लाववानो उपाय २०३ सूर्यमंडलनु चारक्षेत्रप्रमाण लाववानो बीजो उपायસૂર્યવિમાનનો વિખંભ ૪૮ ભાગનો હોવાથી અને સૂર્યનાં મંડળો ૧૮૪ હોવાથી તે ૧૮૪ મંડલસંખ્યાના એકસઠીયા ભાગ કાઢવા, એક મંડલનો વિસ્તાર એકસઠીયા ૪૮ ભાગ પ્રમાણનો હોવાથી તે ભાગને ૧૮૪ મંડલો સાથે ગુણવો, જે સંખ્યા આવે તેને એક બાજુ મૂકો. હવે ૧૮૪ મંડલનાં ૧૮૩, આંતરાના એકસઠીયા ભાગ કાઢવા, તે માટે પ્રત્યેક અંતરનું પ્રમાણ જે બે યોજનાનું છે, તેનો તે આંતરાની સાથે ગુણાકાર કરવો, એમ કરતાં આ અંતરક્ષેત્રના એકસઠીયા ભાગોની જેટલી સંખ્યા આવે તે સંખ્યામાં પ્રથમ કાઢેલા ૧૮૪, મંડલ સંબંધી વિખંભના એકસઠીયા ભાગોની જે સંખ્યા તે પ્રક્ષેપી બન્નેનો સરવાળો કરવો, જે સંખ્યા પ્રાપ્ત થાય તે ભાગ સંખ્યાના યોજન કરવા સારું તેને ૬૧ વડે ભાગી નાખવી, જેથી પ૧૦ યોજન : સૂર્યનું ચારક્ષેત્ર પ્રાપ્ત થશે– તે આ પ્રમાણે :૧૮૪૪૪૮=૮૮૩૨ ભાગ વિમાન વિસ્તારનાં; ૧૮૩૮ર૪૩૬૬ યોજના અંતરક્ષેત્ર વિસ્તારનાં, ૪૬૧ ૨૨૩૨૬ એકસઠીયા ભાગ આવ્યા. ૮૮૩૨ ભાગોમાં ૬૧) ૩૧૧૫૮ (૫૧૦ યો) +૨૨૩૨૬ ૩૧૧૫૮ એકસઠીયા ભાગો - ૬૧ ૩૦૫ ૬૫ ૬૧ = ૫૧૦ યોજન : ભાગ ચારક્ષેત્ર પ્રમાણ. તિ પારક્ષેત્રપ્રરૂપણા III ૪૮ २-सूर्यमंडलनु बे योजननुं अंतरप्रमाण लाववानी रीतપ્રથમ તો સૂર્યમંડળોનું પ૧ યોજન ૩૮ ભાગ પ્રમાણનું જે ચારક્ષેત્ર તેના એકસઠીયા ભાગો કરી નાંખવા. ત્યારબાદ સૂર્યનાં મંડળોની ૧૮૪ની સંખ્યા સાથે પ્રતિમંડલના વિસ્તારનો એટલે કે એકસઠીયા ૪૮ ભાગ સાથે ગણાકાર કરવો. ગણતાં જે સંખ્યા આવી છે. ૫૧૦ યો૦ ૪૮ ચારક્ષેત્રના આવેલા એકસઠીયા ભાગોની સંખ્યામાંથી બાદ કરવી, જેથી શેષમાં ક્ષેત્રાંશ પ્રમાણ [૧૮૩ અંતરક્ષેત્ર પ્રમાણ] રહેશે. એ ક્ષેત્રાશના આવેલા ભાગો સાથે, પ્રત્યેક મંડલનું [૨ યોજનાનું અંતર પ્રમાણ લાવવા ૧૮૩ વડે ભાગ ચલાવવો, ભાગ ચલાવતાં એકસઠીયા ભાગોની જે સંખ્યા પ્રાપ્ત થાય, તેના પુનઃ યોજન કરવા સારું એકસઠે ભાગી નાંખવા. જેથી બે યોજન (પરસ્પર) સૂર્યમંડલનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે. જેમકે – ૫૧૦૪૬૧=૩૧૧૧૦ ઉપરના ૪૮ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠીયા ભાગ પ્રમાણ ચારક્ષેત્ર For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ २०४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવ્યું, ૧૮૪ મંડલ વિસ્તારના ભાગો કાઢવા ૧૮૪×૪૮=૮૮૩૨ આવ્યા, તે ચારક્ષેત્રની આવેલી ભાગસંખ્યા ૩૧૧૫૮ છે, તેમાંથી બાદ કરીએ ત્યારે ૨૨૩૨૬ ક્ષેત્રાંશ ભાગો બાકી રહ્યા, આંતરા ૧૮૩ હોવાથી અને પ્રત્યેકનું અંતર લાવવાનું હોવાથી ૨૨૩૨૬ને ૧૮૩ વડે ભાગતાં ૧૨૨ એકસઠીયા ભાગ આવ્યા, તેના યોજન કરવા ૬૧ વડે ભાગી નાંખીએ ત્યારે બે યોજન પ્રમાણ સૂર્યમંડલનું અંતરક્ષેત્ર પ્રાપ્ત થાય. सूर्यमंडलोनुं अंतरनिःसारण लाववानी अन्य रीति : સૂર્યનાં મંડળો ૧૮૪, અંતર ૧૮૩ છે તેમજ સૂર્યનું વિમાન ૪ યોજન પ્રમાણ છે હવે મંડલો ૧૮૪ હોવાથી વડે ભાગતાં— ×૪૮ ૧૪૭૨ પ્રત્યેક મંડલ વિસ્તાર સાથે ગુણતાં— ૭૩૬× કુલ ૮૮૩૨ એકસઠીયા ભાગ ૧૮૪ મંડળના આવ્યા. તેના યોજન કરવા માટે ૬૧ ૬૧) ૮૮૩૨ (૧૪૪ યો૦ ૬૧ ૨૭૩ ૨૪૪ ૨૯૨ ૨૪૪ એકસઠિયા યો૦ એકસઠિયા સૂર્યમંડલનું ચારક્ષેત્ર ૫૧૦–૪૮ ભાગ તેમાંથી સર્વ મંડળોનું ૧૪૪–૪૮ ભાગપ્રમાણ વિષ્મભ ક્ષેત્ર આવ્યું, તે બાદ કરતાં ૩૬૬-૦ યો૦ આવ્યા. ૪૮ ભાગ શેષ વધ્યા હવે ૧૮૪ મંડળનાં અંતર ૧૮૩ છે, ૧૮૩ અંતરનું ક્ષેત્ર ૩૬૬ યો૦, તો એક અંતરનું ક્ષેત્ર કેટલું ? એ પ્રમાણે ત્રિરાશી કરતાં=૨ યોજન પ્રમાણ અંતરક્ષેત્ર થાય, એવો જવાબ નીકળશે. કૃતિ अंतरक्षेत्रप्रमाणप्ररूपणा ॥२॥ ३ - सूर्यमंडळसंख्या अने तेनी व्यवस्था સૂર્યનાં એકંદર ૧૮૪ મંડળો છે, તે પૈકી ૬૫ મંડળો જંબુદ્વીપમાં છે અને તે જંબુદ્રીપમાં ૧૮૦ યોજન અવગાહીને રહેલાં છે; પરંતુ તે ૬૫ મંડળોનું સામાન્યતઃ ચારક્ષેત્ર એકસો એંશી યોજનનું છે. અહીંયા શંકા થશે કે ૬૫ મંડળોનાં ૬૪ આંતરાંનું પ્રમાણ અને ૬૫, મંડળનો વિમાનવિષ્કમ્ભ ભેગો કરીએ ત્યારે તો કુલ ક્ષેત્ર ૧૭૯ યોજન ભાગ પ્રાપ્ત થાય છે અને તમે તો જંબુદ્રીપમાં ૧૮૦ યોજન ક્ષેત્ર કહ્યું, તે કેમ ઘટે ? ૬૧ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ सूर्यमंडलनी संख्या अने तेनी व्यवस्था २०१ તે માટે અહીંયા પ્રથમ એ સમજવું જોઈએ કે ૬૫મું મંડળ પૂર્ણ કયા સ્થાનમાં થાય છે? તો જંબૂદ્વીપની ચાર યોજન પહોળી એવી જે પર્યત જગતી, તે જ્યારે ૨ ભાગ જેટલી બાકી રહે ત્યારે પૂર્ણ થાય અને ત્યાં સુધીમાં તો ૧૭૯ યોજન : ભાગ ક્ષેત્ર થાય છે. હવે ૬૫મું મંડળ પૂર્ણ થયે ૬૬માં મંડળે જંબુદ્વીપની જગતી ઉપર પ્રારંભ કર્યો અને તે જગતી ઉપર ૨૪ ભાગ જેટલું ચારક્ષેત્ર ફરી (અહીં જંબૂદ્વીપની જગતી પૂર્ણ થઈ)ને જંબૂદીપની ગતીથી ૧ યો) ૯ ભાગ જેટલું દૂર લવણસમુદ્ર જાય ત્યારે ત્યાં ૬૬ મંડળો પૂર્ણ થયાં કહેવાય. (૬૬માં મંડળનું જેબૂઢીપની જગતીગત ૫૨ ભાગનું ક્ષેત્ર અને લવણસમુદ્રગત ૧ યો૦ ૯ ભાગનું ક્ષેત્ર મેળવતાં ૬૫માં મંડળથી લઈ ૬૬માં મંડળે વચ્ચેનું ૨ યોજના અંતઅમાણ મળી રહેશે) હવે પૂર્વે ૬૫ મંડળોનું જબૂદ્વીપગત થતું જે ૧૭૯ યોજન : ભાગ પ્રમાણ ચારક્ષેત્ર તેમાં ૬૬માં મંડળથી રોકાતું જમ્બુદ્વીપ (જગતી)ગત જે ૫ ભાગનું મંડળક્ષેત્ર ઉમેરતાં. ૧૮૦ યોજના પૂર્ણ થાય. એ પ્રમાણે બાકીનાં ૧૧૯ સૂર્યમંડળો લવણસમુદ્રગત ૩૩0 યોજન ઉપર ૪૮ ભાગ અંશ પ્રમાણ ક્ષેત્ર રોકીને રહેલાં છે. જંબૂદ્વીપગત અને લવણસમુદ્રવર્તી મંડળોની સંખ્યાનો અને તે બન્ને ક્ષેત્રનો સરવાળો કરતાં ૧૮૪ મંડળનું ૫૧૦ યોજન ૪૮ ભાગ પ્રમાણ ક્ષેત્ર બરાબર આવી રહે છે. આ ચાલુ ગ્રન્થકારના અભિપ્રાયે જમ્બુદ્વીપવત ૨૨ભારતસૂર્યનાં જે ૬૫ મંડળો તે પૈકી ૬૨ મંડળો તો મેરુની એક પડખે–બાજુએ નિષધપર્વત ઉપર પડે છે અને બાકીનાં ત્રણ મંડળો ૨૨૮. દરેક દ્વીપ-સમુદ્રવર્તી આવેલ જગતીઓ-કિલ્લાઓનું ક્ષેત્રપ્રમાણ તે તે દ્વીપ-સમુદ્રનું જે જે વિસ્તાર-પ્રમાણ હોય તેમાં અંતર્ગત ગણવાનું હોવાથી અહીં પણ ૧૮૦ યોજનમાંહે ક્ષેત્રપ્રમાણ જંબૂજગતીક્ષેત્ર ભેળું ગણીને કહેલું છે. તેથી જ જેબૂદ્વીપમાં ચર રોજનને જે જન્નતી પ્રમાણે તેને હરિવર્ષ તથા રમ્યરૂક્ષેત્રની લંબાઈમાં ભેગું ગણેલું છે જુઓ રસ0 TO ) ૨૨૯, જે સૂર્ય સવભિંતરે દ્વિતીયમંડળે દક્ષિણાધભાગે રહ્યો થકો ભરતક્ષેત્રમાં ઉદય પામી નૂતન સૂર્યસંવત્સરનો પ્રારંભ કરે તે “ભારતસૂર્ય અને તે જ વખતે જે સૂર્ય સવભિંતરનાં દ્વિતીયમંડળના ઉત્તરાર્ધભાગે રહી, ઐરવતાદિ ક્ષેત્રોમાં ઉદય પામી પ્રકાશ કરતો) ત્યાં વષરિંભ કરનારો જે સૂર્ય તે પરવતસૂર્ય’ એમ સમજવું. આ કથન ઔપચારિક સમજવું ૨૩૦. અહીયાં એ સમજવાનું છે કે બન્ને સંગ્રહણીની મૂળ ગાથાઓમાં ત્રણ અથવા બે મંડળો માટે “વાહ' એવો શબ્દ વાપર્યો છે, જ્યારે તે ગ્રંથની ચકામાં તે બાહા શબ્દના સ્પષ્ટાર્થ તરીકે “ હે વિર્ષનીવાહોદ્યાલો એ પ્રમાણે જીવાકોટી સ્થાનનો નિર્દેશ કર્યો છે, એથી વિચારશીલ વ્યક્તિને ભ્રમ થાય કે મૂળ ગાથાઓમાં રહેલા “વાહ' શબ્દનો અર્થ બહાસ્થાને’ એવો ફલિતાર્થ ન કરતાં ‘નીવાશી એવો કેમ કર્યો? આ માટે એવું સમજવું કે બાહા' શબ્દ સ્પષ્ટ સ્થાનવાચક નથી, વળી જીવાકોટી એ ઔપચારિક બાહાની પહોળાઈનો જ એક દેશભાગ છે (જે જીવા-બાહાની વ્યાખ્યાથી તથા ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે)એટલે કે પ્રસિદ્ધ એવી બાહાની લંબાઈ અને જગતીની પહોળાઈ (વિષ્કલ્મ નહિ) તેનો દેશભાગ તે જીવાકોટી કહેવાય. કારણકે બાહા તે એક પ્રદેશ જાડી અને તે તે ક્ષેત્રાદિ જેટલી દીર્ઘ ગણી શકાય અને તેની...ત્રિકોણકાટખૂણ જેવી પહોળાઈ તે બાહાની ઔપચારિક પહોળાઈ ગણાય કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે અને એથી જ સિદ્ધાંતમાં આ વસ્તુના નિર્દેશપ્રસંગે મુખ્યત્વે નીવાળોટી શબ્દ જ ગ્રહણ કર્યો છે. આ કારણથી જ્યાં ‘બાહા’ શબ્દ આવે ત્યાં જીવાકોટી સ્થાનનું ગ્રહણ કરવામાં અન્ય અનુચિતપણું જણાતું નથી અને ‘જીવાકોટી' એવો શબ્દ જ્યાં આવે ત્યારે તો તે સ્પષ્ટ જ છે. અહીંયા એથી એમ ન સમજવું કે, બાહ્ય અને જીવાકોટી એ એક જ છે, પરંતુ ઉક્ત લખાણથી એ તો ચોક્કસ થયું કે બાહાથી જીવાકોટી શબ્દનું ગ્રહણ અનુચિત નથી. હવે પ્રથમ “જીવાકોટી” તથા “બાહા' શબ્દનો અર્થ સમજી લઈએ. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ २०६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નીવા ધનુષ્પાકારે રહેલ જે ક્ષેત્ર તેની અંતિમ કામઠીરૂપ જે સીમા હદ તેની લંબાઈરૂપ જે દોરી તે. જેમકે ધનુષ્પાકારે રહેલ ભરતક્ષેત્ર જ્યાં (મેરુ તરફ) પૂર્ણ થયું ત્યાં પૂર્વ-પશ્ચિમ લંબાઈરૂપ જે મર્યાદા કરનાર દોરી તે વીના કહેવાય, અને એ જીવાના પૂર્વ–પશ્ચિમગત જે ખૂણા તે કોટી કહેવાય. અર્થાત્ જીવાની કોટી તે “જીવાકોટી કહેવાય. વાહાલઘુહિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમની જીવાથી મહાહિમવંત પર્વતની બન્ને દિશામાં રહેલું જે જીવાસ્થાન ત્યાં સુધી ક્રમે ક્રમે વૃદ્ધિવાળો થતો જે ક્ષેત્રપ્રદેશ અને તેથી થતો બાહરૂપ જે આકાર તે “વાહા' કહેવાય છે. ' હવે તે સ્થાનના ત્રણ મતાંતરો છે, તેમાં પ્રથમ બેનો મત નિર્દેશ કરાય છે. (૧) મલધારી શ્રીમદ્ હેમચન્દ્રસૂરિકૃત આ ચાલુ સંગ્રહણીમાં તેમજ શ્રીમદ્ મુનિચન્દ્રસૂરિકૃત મંડલપ્રકરણમાં ૬૨ મંડલો નિષધનીલવંતે અને ૬૩-૬૪-૬૫ આ છેલ્લાં ત્રણ મંડળો બાહસ્થાને જણાવે છે. (૨) શ્રીમદ્ જિનભદ્રગણિક્ષમા, કૃત સંગ્રહણીમાં ૬૪-૬૫ બે મંડળો બાહાસ્થાને સૂચવે છે. ઉક્ત બંને મતોનું સમાધાન–બાહાસ્થાને પ્રથમમતે ત્રણ મંડળો અને બીજા મતે બે મંડળો ઉલ્લેખ્યા હોવાથી વક્તવ્યમાં સંખ્યાનું ભિન્નપણું જણાય છે, છતાં તે અપેક્ષિક કથન હોવાથી દોષરૂપ નથી, તથાપિ બાહાસ્થાને બે અથવા ત્રણ મંડળો વાસ્તવિક છતાં તે સ્થાનનિર્ણય સ્પષ્ટ તો નથી જ. જ્યારે ‘જીવાકોટી’ શબ્દ બને કથનને માટે અત્યંત સ્પષ્ટ અને સ્થાનસૂચક થાય છે. વધુમાં બાહાસ્થાનનાં ત્રણ મંડળોનું વક્તવ્ય વિશેષ સ્પષ્ટ યુક્ત છે એટલું જ નહિ પણ ત્રણ મંડળો માટે તો બાહા-જીવાકોટી કે જગતી ત્રણે શબ્દ ઉપયોગી થાય તેમ છે. જે નીચેની આકૃતિ જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે. ૬૪-૬૫માં મંડળો હરિની જીવાકોટી ઉપર उ० નિષધ...પર્વત. ૦ ૦ ૦ = હરિવર્ષની– ક જીવા. હરિવર્ષ.... ક્ષેત્ર ણ છે બાહા વ ૨૦ લ આકૃતિ પરિચયઃ એમાં ૬૩મું મંડલ નિષધ પર્યન્ત છે, જ્યાં ૬૪-૬૫મું મંડળ છે તે સ્થાનનું નામ હરિવર્ષની જીવાકોટી એટલે જીવા અને બાહા એ બેની વચ્ચેનો ખૂણો, અને બાહા તે - જેટલી લાંબી છે, અને તે એક આકાશપ્રદેશ જાડી છે કે – જેટલી દીર્ઘ ગણી શકાય, -૪ જેટલી બાહાની ઔપચારિક પહોળાઈ છે કે જેમાં જગતી અને હરિવર્ષક્ષેત્ર પણ છે. વધુમાં ચિત્રમાં મેરુથી પૂર્વ–પશ્ચિમમાં સવભ્યિન્તરમંડળની જે અબાધા છે તેથી કંઈક વધારે ઉત્તર-દક્ષિણમાં સમજવી. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ सूर्यमंडलो केटलां क्यां दृश्यमान थाय छे ? ર૦૭ અગ્નિખૂણે હરિવર્ષની બાહા ઉપર (અથવા જીવાકોટી ઉપર) પડે છે, અથતિ આપણે તે ક્ષેત્રની બહા ઉપર પસાર થતાં તે બે મંડળોને દેખી શકીએ છીએ. ૩. વળી શ્રીસમવાયાંગસૂત્રમાં ૬૩ મંડળો નિષધ નીલવંત ઉપર ખરાં, પણ બે મંડળો નાતી ઉપર છે એવો શબ્દ વાપર્યો છે. આ મતે ૬૪-૬૫ મંડળો ઉપર જણાવેલ છે. આ બે મંડળો માટેનું જગતીસ્થાન વાસ્તવિક દૃષ્ટિએ તો સ્પષ્ટ જગતીસ્થાન નથી. જો જગતીસ્થાન દશાવવું હોય તો ૬૩-૬૪-૬૫ એ ત્રણ મંડળો માટે વાસ્તવિક છે. ગણિતની દૃષ્ટિએ બંધબેસતો મત આ ત્રણ મંડળો માટે આવી શકે છે. વધુમાં તેથી પણ “જગતી’ શબ્દની સાર્થકતા તો ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડલોના કથનમાં છે જે નીચેના ઉલ્લેખથી સમજાશે. સંપૂર્ણ જગતી તો બાર યોજનની ગણાય. એમાં દષ્ટજગતી વચ્ચેના ચારક્ષેત્રના ૧૭૩–૭૪-૭૫–૭૬, એ ચાર યોજનની ગણાય કારણકે મૂલભાગથી લઈ બન્ને બાજુએ ઉપર જતાં બન્ને બાજુથી જગતી મેવત ઘટતી ઘટતી ગોપુચ્છાકારવત્ થતી ઉપરિતન ભાગે ચાર યોજન પહોળી રહે છે અને આપણને તો આ મધ્યભાગની ચાર યોજના જગતી દૃષ્ટિપથમાં આવતી હોવાથી દેજગતી કહેવાય. સભ્યન્તરમંડલથી લઈ જેબૂજગતી પર્યન્ત ૧૮૦ યોજનાનું ચારક્ષેત્ર દ્વીપમાં ગણવાનું સ્પષ્ટ છે. તેથી સભ્યન્તરમંડળથી લઈ ૧૭૩મા યોજનથી દષ્ટજગતી શરૂ થાય છે, (તેમાં વચલી દષ્ટજગતી પૂર્વે ભૂલ જગતના ચાર યોજનમાં) તે ૧૭૩થી દષ્ટજગતી સુધીના ચાર યોજનમધ્ય ગણિતના હિસાબે ૬૩મું મંડળ પૂર્ણ ઉદયવાળું અને ૬૪મું મંડળ ૨૬ અંશ જેટલું ઉદય પામે છે, એ દષ્ટજગતીના પ્રારંભથી તે (એકંદર) જગતીના જ પર્યન્ત ભાગ (૧૭૩થી ૧૮૦ યોજન) સુધીમાં વિચારીએ તો પણ ૬૩-૬૪-૬૫ એ ત્રણે મંડળો જગતી ઉપર આવી શકે છે. હવે સંપૂર્ણ જગતી આશ્રયી વિચાર કરતાં પ્રથમ સંપૂર્ણ જગતી ૧૬૯થી ૧૮૦ યોજન અથતિ બાર યોજનની છે, અને કોઈ પણ દ્વીપસમુદ્રનું જગતી ક્ષેત્રપ્રમાણ નવુક્ષેત્રસમસ મૂલમાં કહેલા “frforગ તીવોદિ મન્સfણય મૂનાહિં એ જગતીના વિશેષણ પદથી તે તે દ્વીપ–સમુદ્રના કથિત પ્રમાણમાં અંતર્ગત ગણવાનું હોવાથી] સવવ મં૦ થી લઈ ૧૬૮ યો) પૂર્ણ થતાં ૬૧ મંડળો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે; એ ૧૬૮ યોજન પૂર્ણ થયે વાસ્તવિક જગતીનો પ્રારંભ (મૂલ વિસ્તારે) થાય છે, તે મૂલ જગતીના પ્રારંભથી ૧૬૯–૧૭૨ સુધીના ચાર યોજનના જગતીક્ષેત્રમાં ૬૨મું મંડલ પૂર્ણ ઉદયને પામે અને ૬૩ મું મંડલ ૧ યોજના ૧૩ ભાગ જેટલું ઉદય પામી ૧૭૩માં યોજન થી આરંભાતી ૧૭૬ યોજન સુધીની દષ્ટજગતી ઉપર ૧ યોજન ૩૫ ભાગે દૂર ૬૩મું મંડળ પૂર્ણ થાય. બાકી રહેલા દષ્ટજગતી ક્ષેત્રમાં ૬૪મું મંડળ ૨ યોજન ૨૬ ભાગ જેટલું ઉદય પામી બાકી રહેલ અંતિમ ચાર યોજન પ્રમાણ–૧૭૭થી ૧૮૦ યોજન સુધીના જગતીક્ષેત્ર ઉપર એક યોજનના ૨૨ ભાગ વીત્યે ૬૪મું મંડળ પૂર્ણ થાય, ત્યારબાદ તે જ જગતી ઉપર ૬૫મું મંડળ સંપૂર્ણ (૨ યોજન ૪૮ ભાગ) ઉદયવાળું હોય, આ ૬૫ મંડળો પૂર્ણ થયે જંબૂદીપના ૬૫ મંડળોનું કહેલું ૧૭૯ યોજન ૯ અંશ જે ચારક્ષેત્ર તે યથાર્થ આવી રહે, અને બાકી રહેલ બાવન અંશ પ્રમાણ જગતી ઉપર લવણસમુદ્રમાં પડતા ૬૬મા મંડલનું બાવન અંશ જેટલું ઉદયક્ષેત્ર સમજવું. આથી શું થયું? કે ૧૬૯ થી ૧૮૦ યોજનવર્તી ૧૨ યોજન પ્રમાણના જગતીક્ષેત્ર ઉપર ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો સંપૂર્ણ ઉદયવાળાં હોય (૬૬મું બાવન અંશ ઉદયવાળું હોય.). હવે અહીંયા વિચારવાનું એ છે કે–શાસ્ત્રકારે જગતી શબ્દથી ૧૭૭થી ૧૮૦ એ છેલ્લા ચાર યોજનનું જગતીક્ષેત્ર ગમ્યું હોય તેમ જણાય છેઃ કારણકે અંતિમ જગતીના સ્થાને ઊર્ધ્વભાગે ૬૪મું મંડળ ૨૨ અંશ જેટલું ઉદય પામી સંપૂર્ણ ભ્રમણ કરી ૬૫માં મંડળનો સંપૂર્ણ ઉદય થઈ બાવન અંશ જેટલું ૬૬માનું ભ્રમણ ત્યાં હોય, એ હિસાબે ૬૩ મંડળ નિષધ નીલવંત ઉપર અને ૬૪-૬૫ એ બે મંડળો જ અંતિમજગતી સ્થાને હોય, તે કથન વાસ્તવિક છે; તો પણ ઉપરોક્ત કથન મુજબ વાસ્તવિક રીતે તો ૬૩–૬૪ મંડળ દૃષ્ટજગતી ઉપર છે, અને જ્યાં ૬૪-૬૫ મું છે ત્યાં તો વાસ્તવિક જગતીનો ઢાળ છે. જો કે તેથી જગતી ગણી શકીએ તો ગણાય, પરંતુ ૬૩–૬૪ મંડળ યોગ્ય એવી દષ્ટજગતીસ્થાનને છોડીને જગતીનો ઢાળ શા માટે ગણવો? જો જગતીના ઢાળને પણ ગણવો હોય તો તો પછી ૧૬૯ થી For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૨૩૧ મંડળો તેવી રીતે (ક્ષેત્ર અપેક્ષાએ) મેરુના બીજા પડખે જોઈએ તો ઐરવત સૂર્યનાં બાસઠ નીલવંત પર્વત ઉપર પડેલાં દેખાય અને ૩ મંડળો રમ્યક્ષેત્રની બાહા જીવાકોટી ઉપર પડેલાં દેખાય. (આ ચાલુ ગ્રન્થકારના મતે જાણવું.) ૨૦૬ આ મંડળો આપણા ભરતક્ષેત્રની તથા ઐરવતક્ષેત્રની અપેક્ષાએ મેરુથી અગ્નિ તથા વાયવ્ય—કોણમાં દેખાય છે, પરંતુ પૂર્વ મહાવિદેહની અપેક્ષાએ તેઓને નીલવંત પર્વત ઉપરના તે જ ૬૩ મંડળો મેરુથી ઇશાન ખૂણામાં દેખાય છે, અને પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાએ નિષધપર્વત ઉપરનાં ૬૩ મંડળો મેરુથી નૈઋત્યકોણમાં દેખાય છે. નંવૃદ્દીવે ં મંતે! વીને મૂરિઞા વિનાશમુનક્ક પાર્વળવાહિમા ા ંતિ, પૂર્વવિવેહાપેક્ષયે મ્ ||૧|| पाईणदाहिणमुग्गच्छ दाहिणपडीणमागच्छंति, भरतक्षेत्रापेक्षयेदम् ॥२॥ दाहिणपडीणमुग्गच्छपडीणउदीणमागच्छंति, पश्चिमविदेहापेक्षयेदम् ||३|| पडीणउदीणमुग्गच्छउदीणपाईणमागच्छंति, ऐरवतापेक्षयेदम् ||४|| [ सूर्य० प्र० प्रा० ८ - जंबू० प्रज्ञ० ] આટલું વિવેચન ચાલુ ગાથાના અર્થને ઉદ્દેશીને કર્યું. [હવે અહીંથી અન્ય ગ્રંથોમાં મંડળો સંબંધી જ્ઞાનસમૃદ્ધિ અતિપુષ્ટ બને, જિજ્ઞાસાવૃત્તિને તૃપ્ત કરે તેવો અધિકાર આવે છે. તે અધિકાર સ્પષ્ટતાથી અહીં આપવામાં આવે છે.] ते ते क्षेत्रोमा उदयास्तविपर्यासनो हेतु — ભરતક્ષેત્રને છોડીને અન્ય અન્ય સર્વ ક્ષેત્રોમાં દિવસ અને રાત્રિના પ્રમાણના ફેરફારને અંગે, અને તેથી બીજા ઉત્પન્ન થતા અનેક વિપર્યાસોનાં કારણોને અંગે, પ્રત્યેક ક્ષેત્રાશ્રયી નિયમિતપણે ૧૮૦ યોજન સુધી ૧૨ યોજન જગતી ગણીને ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો જગતી ઉપર કહીએ તો જગતી’ શબ્દ સંપૂર્ણ સાર્થક થાય છે, અને જગતીના ત્રણે વિભાગના કથનમાં દોષ જ નહીં આવે; માટે ૬૪-૬૫મું મંડળ ઢાળની અપેક્ષાએ જગતી ઉપર હોવા છતાં ‘૬૪-૬૫મું જગતી ઉપર' એમ કહેવું તે સંપૂર્ણ સાર્થક જણાતું નથી. પરંતુ ૬૪-૬૫મું ‘જીવાકોટી વા બાહ્યસ્થાને' કહેવું, તે સ્થાનસ્પષ્ટતા માટે વિશેષ ઉચિત છે અને એટલા જ માટે તે સ્થાન હરિવર્ષ અથવા રમ્યક્ ક્ષેત્રની જીવાકોટીમાં ગણાઈ જતું હોવાથી તે જીવાકોટી’ સ્થાનનો ગ્રંથકાર મહર્ષિઓ નિર્દેશ કરે તેમાં અનુચિતપણું નથી. ત્રણે મતો સંબંધી રીતસર વિવેચન કરી ગ્રન્થકારના કથનને સ્પષ્ટ કર્યું છે. તથાપિ ત્રણે મતમાં, અંતમાં જણાવ્યા મુજબ તે મંડળો માટે સ્થાનદર્શક કે સ્થાનસૂચક અતિસ્પષ્ટ શબ્દ તો નીવાજોટી ગ્રહણ કરવો વિશેષ ઉચિત છે. આ ત્રણે મતો માટે વૃદ્ધવાદ છે; ગ્રન્થગૌરવના કારણે આ બાબતમાં વધુ ઉલ્લેખ ન કરતાં વિરમીએ છીએ. વધુ સ્પષ્ટતા જ્ઞાનીંગમ્ય. ૨૩૧. મેરુની એક પડખેનાં કુલ ૬૫ મંડળો અને બીજા પડખેનાં કુલ ૬૫ મંડળો એમ બે વ્યાખ્યા કરી, એથી એમ ન સમજવું કે ૧૩૦ મંડળો લેવાનાં છે. મંડળો આખાં સંપૂર્ણ તો પાંસઠ જ છે, પણ પ્રતિદિશાવર્તી વ્યક્તિને એક બાજુએથી સ્વદૃષ્ટદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે, કારણકે જોનાર વ્યક્તિને સંપૂર્ણ વલયાકાર મંડળ જોવાતું નથી, આથી તેઓ સ્વક્ષેત્રથી બન્ને બાજુનાં મંડળો બન્ને વિભાગમાં જોઈ શકે છે તેથી અહીં તે રીતે વ્યાખ્યા કરેલ છે. ૨૩૨. વિશેષમાં અહીં એટલું સમજવું કે પૂર્વવદેહનાં લોકોની જે પશ્ચિમ દિશા તે ભારતીય લોકોની પૂર્વ દિશા, ભારતની જે પશ્ચિમ દિશા તે પશ્ચિમવિદેહની પૂર્વીદેશા, પશ્ચિમવિદેહની પશ્ચિમદિશા તે ઐરવતની પૂર્વીદેશા, ઐવતની જે પશ્ચિમદિશા તે પૂર્વીદેહની પૂર્વીદેશા સમજવી. આ પ્રમાણે તે તે વર્ષધરાદિ યુગલિકક્ષેત્રોમાં પણ વિચારવું. For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ मंडलोनी अबाधा ર૦૬ ઉદયાસ્તાદિ કાળ વગેરેનું વર્ણન કરવું તે તો અશક્ય છે. વળી સર્વ ઠેકાણે સૂર્યનો એક જ વખતે ઉદય કે એક જ વખતે અસ્ત હોય તેવું પણ નથી, પરંતુ સૂર્યની ગતિ જેમ જેમ કલા–કલા માત્ર આગળ વધતી જાય, તેમ તેમ આગળ આગળના તે તે ક્ષેત્રોમાં પ્રકાશ પડતો જાય. તદવસરે ઉદયપણું. કહેવાય અને પશ્ચાત પશ્ચાત્ ક્રમે ક્રમે છે તે ક્ષેત્રોમાં સૂર્ય દૂર દૂર થતો જાય ત્યારે અસ્તપણું કહેવાય. સૂર્ય વાસ્તવિક રીતે ચોવીસે કલાક પ્રકાશમાનવાળો જ હોય છે. તેને કંઈ ઉદયાસ્તપણું હોતું નથી, પણ દૂર જવાથી તે અને તેનો પ્રકાશ નથી જણાતો ત્યારે, અસ્ત શબ્દનો વ્યવહાર માત્ર કરાય છે અને જ્યારે બીજો સૂર્ય દેખીએ ત્યારે ઉદયનો વ્યવહાર કરાય છે. શંકા- જ્યારે આવી અનિયમિત વ્યવસ્થા જણાવી તો શું દરેક ક્ષેત્રાશ્રયી સૂર્યનો ઉદય અને અસ્ત અનિયમિત જ હોય ? સમાધાન– હા, અનિયમિતપણું જ છે, જેમ જેમ સમભૂતલાથી ૮00 યોજન ઊંચો એવો સૂર્ય સમયે સમયે જે જે ક્ષેત્રોથી આગળ આગળ વધતો જાય છે તે ક્ષેત્રોની પાછળના દૂર દૂરના ક્ષેત્રોમાં સૂર્યનો પ્રકાશ આગલા ક્ષેત્રમાં વધવાથી ત્યાં પ્રકાશનો અભાવ વધતો જાય અને અનુક્રમે તે તે ક્ષેત્રોમાં રાત્રિ આરંભાતી જાય, આથી સૂર્યના સર્વ સામુદાયિક ક્ષેત્રાશ્રયી ઉદય અને અસ્તનું અનિયમિતપણું જ છે, પણ જો સ્વસ્વ ક્ષેત્રાશ્રયી વિચારીએ તો તો ઉદય તથા અસ્ત લગભગ નિયમિત છે, કારણકે આપણે પણ જો ભરતક્ષેત્રના મધ્યભાગમાં ઊભા રહીને જોઈશું તો ભરતક્ષેત્રમાં આજે જે સમયે સૂર્ય ઉદયને પામ્યો અને જે સમયે અસ્ત પામ્યો, એ જ સૂર્યને હવે આવતીકાલે જોઈશું તો પણ ગઈ કાલના ઉદયાસ્તનો જે સમય હતો તે જ સમય આજના સૂર્યના ઊદયાસ્ત સમયે હોય, પણ આવું ક્યારે બને કે જ્યારે સૂર્ય અમુક મંડળોમાં હોય ત્યારે, અમુક દિવસોમાં એ પ્રમાણે લગભગ એક જ અવસરે ઉદય તથા એક જ અવસરે લગભગ અસ્ત થાય, પરંતુ ત્યારબાદ તે સૂર્ય જ્યારે અન્ય અન્ય મંડળોમાં જેમ જેમ પ્રવેશ કરતો જાય ત્યારે ક્રમે ક્રમે સૂર્યના ઉદય-અસ્તકાળમાં હંમેશા વધઘટ થયા કરે, એટલે કે જ્યારે જ્યારે સૂર્ય સવભ્યિન્તરમંડળે હોય ત્યારે દિવસનો ઉદય વહેલો થવા પામે અને અસ્ત પણ મોડો થતો હોવાથી રાત્રિ ટૂંકી હોય [શ્રાવણમાસ પ્રાવૃત્ ઋતુ તથા જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે ઉદય મોડો અને અસ્ત વહેલો થાય તેમજ રાત્રિ મોટી હોય, [માઘમાસ હેમન્ત તું] ઉક્ત કારણથી રાત્રિદિવસનાં ઉદયાસ્તનું અનિયમિતપણું, તેમજ તેથી જ તે રાત્રિ ને દિવસો લાંબા-ટૂંકા અને ઓછાવત્તા મુહૂર્ત પ્રમાણવાળા થાય છે, બાકી ઉદય અને અસ્ત સ્વસ્વ ક્ષેત્રાશ્રયી તો લગભગ નિયમિત હોય છે. ઉપરોક્ત કારણથી એ તો ચોક્કસ થાય છે કે સૂર્ય જેમ જેમ આગળ આગળ વધતો જાય અને તેથી જે જે ક્ષેત્રોમાં પ્રકાશ થતો જાય છે તે ક્ષેત્રોના લોકો ક્રમે ક્રમે, આપણે ત્યાં સૂર્યોદય થયો એવું ઉચ્ચારણ કરે, અને જ્યારે ક્રમે ક્રમે આગળ વધતો જાય ત્યારે તે જ ક્ષેત્રવર્તી લોકો પ્રકાશના અભાવે ક્રમે ક્રમે પુનઃ અસ્ત થયો તેવું ઉચ્ચારણ કરે, જે માટે પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે કે – जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओऽवि नियमा जायइ रयणी य भावत्थो ।।१।। एवं च सइ नराणं उदय-स्थमणाई होतिऽनिययाइं । सयदेस[काल भेए कस्सइ किंची ववदिस्सइ नियमा।।२।। सइ चेव य निदिह्रो भद्दमुहूत्तो कमेण सव्वेसि । केसिंचीदाणिं पि य विसयपमाणे रवी जेसिं ।।३।। [ત મળવતી શ. ૬, ૩ 9 વૃત્ત] ૨૭ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી એકંદર જે બાજુ સૂર્યોદય દશ્ય થાય છે તે ક્ષેત્રોની અથવા જોનારની તે પૂર્વદિશા અને તે ક્ષેત્રોમાં જે બાજુ સૂર્યાસ્ત દશ્ય થાય છે તેની સ્થિતિશા હોય–અર્થાત કોઈપણ માણસ ઉદય પામેલા સૂર્ય સામું ઊભો રહે ત્યારે તેની સન્મુખની દિશા તે પૂર્વ, તેની પીઠ પાછળ સીધી દિશા તે પશ્ચિમ, તે જ માણસની ડાબી બાજુની દિશા તે ઉત્તર અને જમણા હાથ તરફની દિશા તે ક્ષણ હોય, એ પ્રમાણે મૂલ ચાર દિશા છે અને તે ચાર દિશા પૈકી બે બે દિશા વચ્ચે જે ખુણીયા પડે તેને વિવિશા અથવા રોગ તરીકે ઓળખાય છે, એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેની શાનેવિશા, પશ્ચિમ અને ઉત્તર વચ્ચેની વાયવ્યઢિશા, દક્ષિણ અને પૂર્વ વચ્ચેની નિતિશા, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની નૈઋત્યવિશા અને ઉપલક્ષણથી કર્ધ્વ તથા વિશા એમ કુલ દશ દિશા કહેવાય છે. ॥ इति सूर्यमंडलसंख्या-तद्व्यवस्था प्ररूपणा च ॥ मेरुनी अपेक्षाए मंडल-अबाधानिरूपण;[અહીં મંડળોની ત્રણ પ્રકારની અબાધા કહેવાની છે એમાં પ્રથમ મેરુની અપેક્ષાએ (સૂર્યમંડળોની) ઓઘથી અબાધા-૧, મેરુની અપેક્ષાએ પ્રત્યેક મંડળની અબાઘા-૨, બંને સૂર્યના પરસ્પરના મંડળની અબાધા-૩, એમાં પ્રથમ “ઓઘથી” અબાધા કહેવાય છે.] मेरुने आश्रयी ओघथी अबाधा-१ આ જંબૂદ્વીપવર્તી મેરુથી સવભંતર મંડલ (અથવા પ્રથમ મંડલ અથવા તો સૂર્યમંડલ ક્ષેત્ર) ‘ઓઘથી’ ૪૪૮૨૦ યોજન દૂર હોય છે. તે કેવી રીતે હોય? તો સભ્યન્તર મંડળ, જંબૂદ્વીપમાં–જંબૂદ્વીપની જગતીથી અંદર ખસતું, જંબૂના મેરુ તરફ ૧૮૦ યોજન ક્ષેત્ર અવગાહીને રહેલું છે. આ ૧૮૦ યોજનની સંપૂર્ણ ક્ષેત્રપ્રાપ્તિ સભ્યન્તરમંડલમાં ઉત્પત્તિક્ષણે પ્રથમ ક્ષણે પ્રાપ્ત થાય તે વખતની સમજવી. ચારે બાજુએ યથાર્થ ન સમજવી. તેથી એ દ્વીપના એક લાખ યોજનપ્રમાણ વિસ્તારમાંથી બન્ને બાજુના થઈ મંડળક્ષેત્રના ૧૮૦+૧૮૭=૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪) યોજન બાકી રહેશે. એમાંથી પણ મેરુનો દશ હજાર યોજન પ્રમાણનો વ્યાસ બાદ કરતાં ૮૯૬૪) યોજન અવશેષ રહે, ત્યારબાદ આ જ (૮૯૬૪૦) રાશિને અર્ધ કરવાથી મેરુ પર્વતની અપેક્ષાએ સભ્યન્તર મંડળ અથવા મંડળક્ષેત્રનું ઓઘથી અંતર ૪૪૮૨૦ યોજનપ્રમાણ જે જણાવ્યું તે આ પ્રમાણે કરતાં પ્રાપ્ત થાય છે. એથી અવકિ તો મંડળ છે જ નહિ. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે–જ્યારે સભ્યન્તરમંડળનો (ઉત્તરાયણને સમાપ્ત કરી દક્ષિણાયનનાં પહેલા મંડળને આરંભતો) ભારત સૂર્ય મેરુથી અગ્નિખૂણામાં નિષધ પર્વતે ૪૪૮૨૦ ૨૩૩. આ સ્થાને મેરુનો આટલો વ્યાસ યથાર્થ નથી તો પણ પૃથ્વીતળ–સમભૂતલા પાસે દશ હજાર યોજનનો જે વ્યાસ છે, તે વ્યાસ અહીં વ્યવહારનયથી સામાન્યતઃ લેવાય છે, અન્યથા ‘૧૧ યોજને એક યોજના બન્ને બાજુએ ઘટે અને નંદનવન સ્થાને તો બન્ને બાજુએ એકી સાથે હજાર યોજન ઘટે.’ એ હિસાબે તો દશ હજાર યોજનમાંથી ૭૨ ઘટાડવો યોગ્ય છે. For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ दरेक मंडले बने सूर्योनी अबाधा अने व्यवस्था ૨૦૧ યોજન દૂર રહ્યો હોય, ત્યારે તેની જ પ્રતિપક્ષી દિશા (વાયવ્ય)માં તિર્કી સમશ્રેણીએ—નીલવંત પર્વતે ઐરવત ક્ષેત્રમાં વર્ષારંભ કરતો ઐરવત સૂર્ય પણ મેરુથી ૪૪૮૨૦ યોજન દૂર હોય છે.] ॥ इति मेरुं प्रतीत्य मण्डलक्षेत्रस्य ओघतः अबाधा ॥ मेरुने आश्रयीने प्रत्येक मण्डल संबंधी अबाधा - २ 4 ૨૩૪ ૬૧ પૂર્વે મેરુ અને સભ્યન્તરમંડળ વચ્ચેની અબાધા કહી. હવે મેરુથી પ્રત્યેક અથવા કોઈ પણ મંડળની અબાધા કેટલી હોય ? તે સમજવા માટે સર્વાભ્યન્તર—(પ્રથમ મંડળથી બીજા મંડળના અંતભાગ સુધીનું અન્તરાલ (અંતર) પ્રમાણ ૨ યો૦ અને ૪૮ ભાગ પ્રમાણ છે, તેથી આ અબાધા—સર્વભ્યન્તર મંડળ અને મેરુની વચ્ચે પૂર્વે જે ૪૪૮૨૦ યોજન અબાધા આવી છે તેમાં પ્રક્ષેપવાથી મેરુથી બીજું મંડળ ૪૪૮૨૨ યોજન અને ૪૮ ભાગની અબાધાએ રહેલું છે એવો જવાબ આવશે. એ પ્રમાણે તૃતીય મંડળની અબાધા જાણવા માટે પણ બીજા મંડળથી ત્રીજા મંડળ વચ્ચેના ૨ યોજન ૪૮ ભાગપ્રમાણને પુનઃ બીજા મંડળની આવેલ ૪૪૮૨૨ યો૦ ૪૮ ભાગ અબાધામાં પ્રક્ષેપવાથી મેરુથી ત્રીજા મંડળની ૪૪૮૨૫ યોજન ૩૫ ભાગ પ્રમાણ અબાધા આવશે. એ પ્રમાણે સર્વાભ્યન્તરમંડળથી માંડીને પ્રત્યેક મંડળોની ઉક્ત (૨ યો4) અંતર પ્રમાણ અબાધા પૂર્વે કાઢેલ મેરુ અને સભ્યન્તરમંડળ ૬૧ વચ્ચેની (૪૪૮૨૦) અબાધા પ્રમાણમાં વધારતાં જતાં (અને સાથે સાથે ઇચ્છિત મંડળની પણ અબાધા કાઢતાં કાઢતાં) જ્યારે સર્વબાહ્ય—અંતિમ મંડળ સુધી પહોંચીએ ત્યારે ત્યાં ૧૮૪મું અંતિમ મંડળ–મેરુથી સર્વબાહ્યમંડળ, પ્રથણ ક્ષણે, ૪૫૩૩૦ યોજન પ્રમાણ અબાધાએ રહેલું હોય છે. એ વખતે ભારતસૂર્ય મેરુ પર્વતથી (૪૫૩૩૦ યોજન દૂર) અગ્નિખૂણે સમુદ્રમાં રહેલો હોય છે અને તેનાં જ વક્ર (ખૂણાથી ખૂણો) સમશ્રેણીએ મેરુથી વાયવ્યકોણમાં બીજો ઐરવતસૂર્ય (મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર) રહેલો હોય છે. [અહીંયા આવેલી ૪૫૩૩૦ યોજન અબાધા પ્રમાણમાંથી મેરુથી સભ્યન્તરમંડળ અબાધા પ્રમાણે જે ૪૪૮૨૦ યોજન બાદ કરતાં ૫૧૦ યોજનનું ચારક્ષેત્ર પ્રાપ્ત થાય અને તેમાં અંતિમમંડળનો ભાગ વિમાન વિમ્ભ મેળવતાં ૫૧૦ ૪૮ ભાગ પ્રમાણ સૂર્યમંડળોનું ચારક્ષેત્ર પણ આવી શકે છે. ૬૧ ॥ इति मेरुं प्रतीत्य प्रतिमण्डलमबाधा ॥ हवे बन्ने सूर्योनी प्रतिमण्डले परस्पर अबाधा अने व्यवस्था જ્યારે જંબુદ્રીપના બન્ને સૂર્યો સર્વાભ્યન્તર (પ્રથમ) મંડળે હોય એટલે કેમેરુથી પૂર્વ અને “પશ્ચિમે પ્રત્યેક સૂર્યો સામસામી દિશાએ પ્રથમમંડલ સ્થાનવર્તી ચરતા હોય ત્યારે (સમશ્રેણીએ) ૨૩૪. આ ૨ યોજન અને ૪૮ ભાગ ઉપર કહેવાનો આશય એ છે કે-સર્વાભ્યન્તરમંડળના અંતિમ ભાગથી લઈને બીજું મંડળ ૨ યોજન દૂર છે, અને બીજા મંડળનો એક યોજનના ૪૮ ભાગનો વિસ્તાર તે અબાધામાં ભેગો લેવાનો છે. ૨૩૫. જ્યારે સૂર્યવિમાનો ઉત્તર દક્ષિણમાં વર્તતા હોય ત્યારે કંઈક અધિક અંતરવાળા હોય છે; કારણકે તેઓ પૂર્વ-પશ્ચિમવર્તી સ્વસ્વમંડલસ્થાનેથી પ્રથમ ક્ષણે ગતિ કરે ત્યારે તેઓને ‘કર્ણકીલિકા’ પ્રકારની ગતિથી દૂર દૂર ખસતા For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ २१२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેઓનું પરસ્પર અંતર ૯૯૬૪૦ યોજન પ્રમાણ હોય છે. આ પ્રમાણ જંબુદ્રીપના એક લાખ યોજન પ્રમાણ વિસ્તારમાંથી બંને બાજુના જંબૂદ્વીપ સંબંધી મંડળ ક્ષેત્રના ૧૮૦+૧૮૦=૩૬૦ યોજન બાદ કરતાં (પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ) યથાર્થ આવી રહે છે. તે આ પ્રમાણે— ૬૧ સભ્યન્તરમંડળે રહેલા બન્ને સૂર્યો જ્યારે બીજા મંડળમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓનું પરસ્પર અંતર ૯૯૬૪૫ યોજન ભાગ પ્રમાણ થાય છે કારણકે જ્યારે પૂર્વ દિશાનો એક સૂર્ય પ્રથમ મંડળથી બીજા મંડળમાં ગયો ત્યારે પ્રથમ મંડળની અપેક્ષાએ વિમાન વિષ્કર્માંસહ ૨ યોજન ૪૮ અંશ પ્રમાણ ક્ષેત્રે દૂર વધ્યો, ત્યારે તેવી રીતે પશ્ચિમ દિશાવર્તી બીજી બાજુનો જે સૂર્ય તે પણ સર્વાભ્યન્તરમંડળથી સ્વદિશાએ બીજે મંડળે ગયો ત્યારે પ્રથમ મંડળની અપેક્ષાએ આ પણ ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર જેટલો દૂર ગયો; આ પ્રમાણે બન્ને બાજુના એ સૂર્યો પ્રથમ મંડળમાંથી બીજા મંડળમાં પ્રવેશ્યા, એથી દરેક મંડળે બન્ને બાજુનું અંતર–(૨, યોજન +૨ યોજન ←) એકઠું કરતાં (પ્રતિમંડળ વિસ્તાર સહ અંતરક્ષેત્ર પ્રમાણ) ૫ યોજન ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (પૂર્વે કહેલી ૯૯૬૪૦ યોજનની અબાધામાં) થતી જાય. ૬૧ આ પ્રમાણે બીજા મંડળથી લઈ પ્રત્યેક મંડળે ૫ યોજન અને ૩૫ ભાગ પ્રમાણ અબાધાની વૃદ્ધિ (૯૯૬૪૦ યોજન પ્રમાણમાં) કરતાં કરતાં અને એ પ્રમાણે સૂર્યના પરસ્પર અબાધા પ્રમાણને કાઢતાં કાઢતાં, જ્યારે (૧૮૪માં) સર્વબાહ્યમંડળે બન્ને સૂર્યો ફરતા ફરતા સામસામી દિશામાં આવેલા હોય ત્યારે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચેનું–પરસ્પર અંતરક્ષેત્ર પ્રમાણ ૧ લાખ ૬૬૦ યોજન (૧૦૦૬૬૦) પ્રાપ્ત થાય છે. આ પ્રમાણ મંડળક્ષેત્રની આદિથી માંડી ૧૮૪મું મંડળ ૫૧૦ યોજન દૂરવર્તી હોય છે ત્યારે સમજવું. તેવી જ રીતે બીજી બાજુએ પણ મંડળક્ષેત્રની આદિથી અંતિમ મંડળ ૫૧૦ યોજન દૂર હોય છે ત્યારે સમજવું, કારણકે છેલ્લું મંડળક્ષેત્ર પ્રમાણ જે ૪૮ અંશ તે ગણત્રીમાં ગણવાનું નહીં હોવાથી ૧૮૩ મંડળ-૧૮૩ અંત૨વડે બન્ને બાજુનું થઈ ૧૦૨૦ યોજન ક્ષેત્ર પૂરાય, તેમાં મેરુની અપેક્ષાએ વ્યાઘાતિક સર્વાભ્યન્તરમંડળ અંતર જે ૯૯૬૪૦ યોજન તે પ્રક્ષેપતાં યથાર્થ ૧૦૦૬૬૦ યોજનપ્રમાણ આવી રહે છે. “આ વખતે ભારતસૂર્ય મેરૂથી અગ્નિખૂણે મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર સમુદ્રમાં સર્વ બાહ્યમંડળે હોય છે; જ્યારે બીજો ઐરવતસૂર્ય સમશ્રેણીએ મેરુથી વાયવ્યકોણમાં મેરુથી ૪૫૩૩૦ યોજન દૂર હોય છે. આ પ્રમાણે તે જ મંડળસ્થાને જો ચન્દ્ર વર્તતો હોય તો ચન્દ્ર ચન્દ્રને પણ પરસ્પર અંતપ્રમાણ ૧૦૦૬૬૦ યોજનનું બરાબર આવે.” આવી રીતે સર્વ બાહ્યમંડળે બન્ને બાજુએ રહેલા લવણસમુદ્રગત સૂર્યો જ્યારે પાછા ફરતાં અવિક્ (ઉપાન્ત્ય-૧૮૩માં) મંડળે પ્રવેશે ત્યારે પ્રતિમંડળે પાંચ યોજન અને ૩૫ ભાગ જેટલી અબાધાની ગમન કરવાનું હોય છે કે જેથી બીજે દિવસે તેમને અનન્તર મંડળની કોટી ઉપર બે યોજન દૂર પહોંચી જવાનું હોય છે. તેથી તેઓ ઉત્તર-દક્ષિણ દિશામાં આવે ત્યારે મેરુથી અંતર કંઈક વધારે રહે છે. જો તેવા પ્રકારની ગતિ કરતો ન હોય તો પછી જ્યાંથી જે સ્થાનેથી નીકલ્યો ત્યાં જ પાછો ગોળાકારે ફરીને ઊભો રહે, પણ તેમ થતું જ નથી. For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ मंडलचार अने अर्धमंडलसंस्थिति २१३ ૬૧ હાનિ થાય, તેથી ૧૮૩માં મંડળે સૂર્ય સૂર્યને પરસ્પર અબાધા-અંતર (મેરવ્યાઘાત સહ–૧૭૦૬૬૦ તેમાંથી બાદ ૫ યોજન ૩૫ ભાગ) ૧૦૦૬૫૪ યોજન અને ૨૬ ભાગ જેટલું હોય, આ પ્રમાણે જેમ જેમ સૂય અંદરના મંડળોમાં પ્રવેશ કરતાં જાય તેમ તેમ પ્રતિમંડળે ૫ યોજન ૩૫ ભાગ’ અબાધા ઘટાડતાં જતાં અને સ્વસ્વમંડળ યોગ્ય ઇચ્છિત મંડળ પ્રમાણને પ્રાપ્ત કરતાં થકાં જ્યારે બન્ને સૂર્યો પુનઃ સભ્યન્તરમંડળે પ્રવેશી સામસામી દિશાગત આવે ત્યારે અને સૂર્યોની–પૂર્વોક્ત–૯૯૬૪૦ યોજના પ્રમાણ જે અબાધા દર્શાવી હતી તે પુનઃ બરાબર આવી રહે. ॥ इति मण्डले–मण्डले सूर्ययोः परस्परमबाधानिरुपणम् ॥ तस्मिन् समाप्ते च मण्डलाबाधा प्ररूपणाऽऽख्यं चतुर्थं द्वारं समाप्तम् ॥ વિ વિના મઠ્ઠા વદની અન્તરપ્રપ સૂર્યનાં મંડળોનું પરસ્પર અંતરપ્રમાણ બે યોજન છે. તેને યુક્તિપૂર્વક લાવવું હોય તો સૂર્યનાં વિમાન પ્રમાણ પાડતો જે સૂર્યમંડળના ૪ ભાગ પ્રમાણ વિસ્તાર તેને સર્વ મંડળોનું કુલ વિસ્તાર પ્રમાણ લાવવા સારું ૧૮૪એ ગુણીએ ત્યારે ૧૪૪ યોજન ૪૮ ભાગ કેવળ સૂર્યમંડળોનો કુલ વિસ્તાર આવે, આ વિસ્તારને સૂર્યમંડળના પ૧૦ યોજન : ભાગ પ્રમાણ ચારક્ષેત્રમાંથી બાદ કરતાં ૩૬૬ યોજન બાકી રહે, તે કેવળ અંતર ક્ષેત્રપ્રમાણ સૂર્યનાં ૧૮૩ મંડળોનું આવ્યું, પ્રત્યેક મંડળનું અંતર પ્રમાણ લાવવા સારું ૧૮૩ વડે ભાગ ચલાવીએ તો ૨ યોજન પ્રમાણ અંતર, પ્રત્યેક મંડળનું જે કહ્યું તે આવી રહેશે.] સૂિચના–પૂર્વે જણાવ્યા પ્રમાણે પાંચ દ્વાર પૈકી ચાર દ્વારનું વર્ણન કર્યું. હવે પાંચમું ચર અથવા ગતિદ્વાર પ્રરૂપણા કહેવાય છે. તે પ્રરૂપણા પ્રાશપુરુષોના કથન મુજબ સાત દ્વારથી કરાય છે. એમાં પ્રથમ સુગમતા માટે સૂર્યોદય વિધિ સહિત અર્ધમંડલ સંસ્થિતિ, ૨-પ્રતિવર્ષ સૂર્યમંડળોની ગતિની સંખ્યા પ્રરૂપણા, ૩–સંવત્સરના પ્રત્યેક દિવસ તથા રાત્રિના પ્રમાણની પ્રરૂપણા, ૪–પ્રતિમંડળે ક્ષેત્ર વિભાગાનુસાર રાત્રિ-દિવસ પ્રરૂપણ, પ–પ્રતિમંડળોનો પરિક્ષેપ–પરિધિ, ૬-પ્રતિમંડળે સૂર્યનું પ્રતિમુહૂર્ત ગતિમાન અને ક–પ્રતિમંડળે દૃષ્ટિપથ પ્રાપ્તિપ્રરૂપણા કહેવાશે.] १-मंडळचार-अर्धमंडळसंस्थिति સવભિન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય (ભારતસૂઈ) જ્યારે દક્ષિણ દિશામાં હોય છે ત્યારે બીજો (વતિસૂર્ય) સૂર્ય ઉત્તર દિશામાં હોય છે. એ બન્ને સૂર્યો વિવક્ષિત મંડળમાં પ્રવેશ કરતાં તે તે મંડળને ચરતા ચરતા, પૂર્વાપર બન્ને સૂય અધ અધ મંડળચારને કરતા, જે જે દિશાના સૂર્યને જે મંડળની જે દિશાની અર્ધ અર્ધ મંડળોની કોટિએ પહોંચવું હોય છે તે તે દિશાગત મંડળની કોટિને અનુલક્ષી પ્રત્યેક સૂર્યો વ્યવહારપૂર્વક સંચરતા વિશિષ્ટ પ્રકારની વિશિષ્ટ ગતિવડે, પોતપોતાને યોગ્ય ૨૩૬. અહીંયા ભેદઘાટવડે થતું સંક્રમણ એટલે કે વિવક્ષિત મંડળથી અનન્તર મંડલમાં સંક્રમણ કરવા ઇચ્છતા સૂર્ય જે સ્થાનેથી પ્રારંભ કર્યો તે સ્થાને જ આવી તે મંડલના અનન્તર મંડળ વચ્ચે રહેલું બે યોજનનું જે અંતરક્ષેત્ર તે ક્ષેત્રમધ્યે પાછો સીધો ચાલી (બાજુમાં આકૃતિમાં જણાવ્યા મુજબ) પછી બીજું મંડલ શરૂ કરે છે તેમ ન સમજવું, આ માન્યતા તો પરતીર્થિકની છે, અને એથી જ એમ લેતાં મોટો દોષ ઊભો થઈ જાય છે કે એક મંડળેથી બીજા મંડળે ભેદઘાત For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અર્ધ અધ મંડળમાં સંક્રમીને પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન : ભાગ ક્ષેત્ર વીતાવતા અને દિનમાનમાં પ્રત્યેક મંડળ સંક્રમતાં, ૪ મુહૂર્તભાગને ખપાવતાં થકાં, અન્ય અન્ય મંડળોમાં પ્રથમ ક્ષણે સંક્રમણ કરે છે. તે સૂર્યો દક્ષિણાયનમાં છ માસને અંતે સર્વબાહ્યમંડળે પહોંચે છે. અને જેવી રીતે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યસ્થાને પહોંચ્યા હતા તેવી જ રીતે પુનઃ સભ્યત્તરમંડળે ઉત્તરાયણમાં છ માસે પાછા ફરે છે. એમ તે બન્ને સૂર્યો એક સંવત્સરનો કાળ પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે – એમાં સર્વબાહ્યમંડળેથી આવેલો ને સભ્યત્તરમંડળે દક્ષિણ પૂર્વદિશામાં વર્તતો સૂર્ય, પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો થકો તે પ્રથમ ક્ષણથી ઉર્ધ્વ આગળ આગળ ધીમે ધીમે સભ્યત્તરમંડળને ચરતો ચરતો તે સભ્યન્તરમંડળથી અનન્તર દ્વિતીય મંડલાભિમુખ ગમન કરતો થકો જ્યાં પહોંચવું છે તે મંડળની કોટિને અનલક્ષી કોઈ એવા પ્રકારની ( ત્તિ) ગતિવિશેષ કરીને એવી રીતે મંડળ પરિભ્રમણ કરે છે કે જેથી એક અહોરાત્ર ચાર પર્યન્ત સભ્યન્તર મંડળથી નીકળેલો તે સૂર્ય જ્યારે સવભ્યિત્તરમંડળના પ્રથમ ક્ષણસ્થાનથી ૨ યોજન : ભાગ દૂર ક્ષેત્રે પહોંચે ત્યારે દક્ષિણાર્ધના સભ્યત્તરમંડળથી સંક્રમી મેરૂથી વાયવ્યમાં આવેલાં ઉત્તર દિશાવત આવેલાં દ્વિતીય અર્ધમંડળની સીમામાં આદિ પ્રદેશ આવે, અથતિ બીજા મંડળની કોટી ઉપર પ્રથમ ક્ષણે આવી જાય. ત્યારબાદ તે સૂર્ય તેવા પ્રકારની ગતિવિશેષ કરીને પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે ગમન કરતો કરતો, દીપકની જેમ મેરુના ઉત્તર ભાગને પ્રકાશિત કરતો નૂતન વર્ષના અહોરાત્રાવસાને ૨ યોજન : ભાગ૩૭ ક્ષેત્ર વ્યતિક્રમે અને દિનમાનમાં ભાગ મુહૂર્તની હાનિ કરતે થકે, તે સૂર્ય દક્ષિણાર્ધ મંડલને વટાવી પુનઃ દક્ષિણદિશાગત આવેલા ત્રીજા અધમંડળની સીમામાં–કોટી ઉપર પ્રથમ ક્ષણે આવે. આ પ્રમાણે નિશ્ચયથી ઉક્ત ઉપાય વડે તે તે મંડળના આદિ પ્રદેશમાં દાખલ થઈ પ્રથમ ક્ષણથી આગળ આગળ ધીમે ધીમે દરેક (દક્ષિણ પૂર્વગત મંડળોમાંથી ઉત્તર પશ્ચિમગત મંડળોમાં, ઉત્તર પશ્ચિમગત મંડળોમાંથી દક્ષિણપૂર્વગત મંડળોમાં) અર્ધ અર્ધ મંડળોમાં કોઈ એક એવા પ્રકારની વિશિષ્ટ ગતિના ગમન વડે કરીને સંક્રમણ–પરિભ્રમણ કરતો, ઉત્તરથી–દક્ષિણમાં અને દક્ષિણથી ઉત્તરમાં ગમનાગમન કરતો, પ્રતિ અહોરાત્રમાં ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો, પ્રતિમંડળે તે તે ઉત્કૃષ્ટ દિનમાનમાંથી વડે એટલે સીધું ક્ષેત્રગમન કરવામાં જે કાળ જાય તેટલો કાળ આગળના મંડળમાં ચરવાને માટે ઓછો થાય અને તેથી બીજા મંડળનો એક અહોરાત્ર કાળ તે પણ પૂર્ણ ન થાય અને બીજું મંડલ પૂર્ણ ચરી ન શકવાથી સકલ જગત વિદિત નિયમિત રાત્રિ-દિવસમાનમાં વ્યાઘાત થવાથી અહોરાત્રોને અનિયત થવાના દોષનો પ્રસંગ આવી જશે માટે આ મત અયુક્ત છે અને ઉપર્યુક્ત મત યુક્ત છે કારણકે તેથી વિવક્ષિત સ્થાનથી સૂર્ય ગમન જ એવા પ્રકારનું કરતો કરતો મંડલ ચરે છે કે એક અહોરાત્ર પતે તે અપાન્તરાલ ક્ષેત્ર સહિત અનન્તર મંડલની કોટિએ એક અહોરાત્ર પર્યન્ત પહોંચી જાય છે. ૨૩૭. આ સંબંધમાં પરતીર્થિકોની વિપરીત ૧૧ પ્રતિપત્તિ છે, તેવી જ રીતે દિન-રાત્રિમાનમાં ૧૮, મુ ગતિમાં ૩, તાપક્ષેત્ર વિષયમાં ૧૨, તેના સંસ્થાના વિષયમાં ૧૬, લેગ્યામાં ૨૦, મંડળ પરિધિમાં ૩, મંડલસંસ્થાનમાં ૮, જબૂઅવગાહનામાં ૫ એમ જુદા જુદા વિષય ઉપર જુદી જુદી વિપરીત માન્યતાઓ છે તે અહીં ન આપતાં શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિથી જોઈ લેવા ભલામણ કરીએ છીએ. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૬૧ दक्षिणायन-उत्तरायण प्रसंगे सूर्यनी मंडलोमां गति ભાગની હાનિ કરતો, જ્યારે જઘન્યરાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિમાં નિમિત્તરૂપ થતો, એવો તે સૂર્ય સભ્યત્તરમંડળની અપેક્ષાએ ઉત્તરદિશાગત આવેલા ૧૮માં મંડળે બહિર્ભત સર્વબાહ્યમંડળે ઉત્તરાર્ધમંડળે પહોંચે છે. એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળેથી આવેલો ઉત્તર પશ્ચિમદિશાવર્તી સૂર્ય પણ જ્યારે સભ્યન્તરના ઉત્તરાર્ધ મંડળે પ્રથમ ક્ષણે આવી, પ્રથમ ક્ષણથી ઉર્ધ્વ ધીમે ધીમે કોઈ એવા પ્રકારની ગતિવિશેષ વડે તે સભ્યન્તરમંડળનાં ઉત્તરાર્ધમંડળમાંથી સંક્રમી પૂર્વવત્ સર્વ વ્યવસ્થા કરતો દ્વિતીય દક્ષિણાધી મંડળની કોટી ઉપર (નૂતન સંવત્સરના આરંભ સમયે) આવે છે. એ પ્રમાણે તે સૂર્ય ત્યાંથી–ઉત્તરપશ્ચિમગત મંડલોમાંથી દક્ષિણપૂર્વગત મંડલોમાં–દક્ષિણ પૂર્વગત મંડલોમાંથી ઉત્તરપશ્ચિમગત મંડલોમાં એક એક અહોરાત્ર પર્યન્ત : ભાગ દિનમાનની હાનિમાં કારણભૂત થતો, પ્રત્યેક મંડળે ૨ યોજન ૪ ભાગ ક્ષેત્ર વ્યતિક્રાન્ત કરતો થકો આગળ આગળના અર્ધ અર્ધ મંડળોની સીમામાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરતો કરતો, ધીમે ધીમે તે મંડલોને સ્વચારથી ચરતો સભ્યત્તરમંડળની અપેક્ષાએ ૧૮૨ અહોરાત્રવડે દક્ષિણ તરફના ૧૮માં સર્વબાહ્યમંડલે આવે છે. આ પ્રમાણે સભ્યન્તરમંડળેથી સંક્રમીને આવેલા બન્ને સૂર્યો જ્યારે સર્વ બાહ્યમંડલે ઉત્તર–દક્ષિણ દિશામાં વર્તતા હોય છે ત્યારે દિનમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું અને રાત્રિમાન ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનું હોય છે. એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળે પ્રથમ ક્ષણે આવેલા દક્ષિણ તથા ઉત્તરદિશા સ્થાનવર્તી સૂર્યો પ્રથમ ક્ષણથી આગળ આગળ તથાવિધ ગતિવડે ધીમે ધીમે ગમન કરે છે એ પૈકી ઉત્તરદિશાગત સૂર્ય એક અહોરાત્ર પર્યન્ત બે યોજન ૪૮ ભાગ જેટલું ચરક્ષેત્ર વ્યતિક્રમે ત્યારે બાહ્યમંડળ સંક્રમી સર્વબાહ્યથી અવકુમંડળના દક્ષિણાર્ધ (દક્ષિણદિશાગત) મંડળે પ્રથમ ક્ષણે પ્રવેશે છે, તે જ વખતે જ્યારે બીજો દક્ષિણદિશાગત સૂર્ય એક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન ૪૮ ભાગ જેટલું ક્ષેત્ર વ્યતિક્રમ થયા બાદ તે અવક મંડળના ઉત્તરાર્ધ મંડળે ઉત્તરાયણના પ્રથમ ક્ષણે વિવક્ષિત કોટી સ્થાને આવે છે. એમ દરેક મંડળોમાં જતાં અને આવતાં પ્રત્યેક મંડળ સ્થાનમાં બન્ને સૂયાં પ્રથમ ક્ષણે એકી સાથે પ્રવેશે છે, અને યુગપત્ સંક્રમણ કરે છે. આ અવક મંડળે સૂર્ય આવવાથી સર્વબાહ્યમંડળે પ્રાપ્ત થતા ૧૨ મુહૂર્ત દિનમાનમાં ઉત્તરાયણ હોવાથી દિવસ વૃદ્ધિગત થવાનો છે માટે જે મુહૂર્ત ભાગ દિનમાનમાં વૃદ્ધિ, જ્યારે તેટલી જ ' ભાગ રાત્રિમાનમાંથી હાનિ થયેલી હોય છે. સર્વબાહ્યથી અવફ મંડળે પ્રથમ ક્ષણે આવેલા તે સૂર્ય સ્વસ્વ દિશાગત અર્ધઅર્ધ મંડળોને પોતાની અનાદિસિદ્ધ એક પ્રકારની વિશિષ્ટ ગતિવડે પૂર્ણ કરતા, પૂર્વની જેમ, પણ વિપરીત ક્રમે કરીને ઉત્તરાર્ધ મંડળે રહેલો સૂર્ય દક્ષિણાર્ધમાં આદિ ક્ષણે પ્રવેશી, અને દક્ષિણાર્ધમંડળે રહેલ સૂર્ય ઉત્તરાર્ધ મંડળોના આદિ ક્ષણમાં પ્રવેશતો પ્રત્યેક અહોરાત્ર પર્યન્ત ૨ યોજન ૪૮ ભાગ ક્ષેત્ર વીતાવતો થકો અને દિનમાનમાં ભાગની વૃદ્ધિ અને રાત્રિમાનમાં ભાગની હાનિમાં નિમિત્તરૂપ થયો થકો, એમ અનુક્રમે પ્રત્યેક સૂર્યો અનન્તર અનન્તર મંડલાભિમુખ ચરતા થકા અને તે તે મંડલોમાં, તે બને આદિ ક્ષણે એકી સાથે સામસામી પ્રવેશ કરતા અને તે તે મંડલો ચરીને સંક્રમણ કરતા તે સૂર્યો સભ્યન્તર અવકમંડળે ૬૧ ૬૧ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ २१६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉત્તર-દક્ષિણ દિશામાં આવે. હવે એ ઉત્તરાર્ધમંડળમાં રહેલો સૂર્ય તે ઉત્તરદિશાગત મંડલને વિશિષ્ટ ગતિ વડે ચરી સંક્રમણ કરીને મેરુથી દક્ષિણપૂર્વમાં આવેલા સવભ્યિન્તર મંડળ-દક્ષિણાર્ધમંડળે પ્રથમ ક્ષણે આવે છે. તે વખતે આ સૂર્ય નિષધપર્વતના સ્થાનથી આરંભાતા સવભ્યિન્તર મંડળના પ્રથમ ક્ષણે નીલવંત પર્વત ઉપર આવે છે, એ વખતે બન્ને સૂર્યોએ પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર સ્પર્યું તેની અપેક્ષાએ તે સભ્યન્તર મંડળ એમ કહેવાય છે. આ પ્રમાણે છ છ માસના દક્ષિણાયન–ઉત્તરાયણપૂર્વક એક સૂર્યસંવત્સર પૂર્ણ થાય છે. સર્વબાહ્યમંડળથી આવેલા આ બને સૂર્યો જ્યારે અભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે એક દક્ષિણમાં અને એક ઉત્તરમાં આવેલા હોય છે ત્યારે દિનમાન ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનું અને રાત્રિમાન જઘન્ય ૧૨ મુહૂર્તનું હોય છે. અહીંયા એટલું સમજવું કે–સભ્યન્તરમંડળે જે સૂર્ય દક્ષિણાર્ધમંડલમાં ચાર કરતો મેરુના દક્ષિણ ભાગમાં પ્રકાશતો હતો તે જ ભારતસૂર્ય સર્વબાહ્યમંડલથી અવકમંડળે દક્ષિણાર્ધમંડળને સંક્રમી જ્યારે છેલ્લા સર્વબાહ્યમંડળે આદિ ક્ષણે ઉત્તરાર્ધમંડળે આવે છે ત્યારે (ઉત્તરદિશામાં) પ્રકાશતો હોય છે. અને જે સૂર્ય સવભ્યિન્તરમંડળે ઉત્તરદિશાગત રહ્યો થકો મેરુના ઉત્તર ભાગને પ્રકાશતો હતો તે જ ઐરાવત સૂર્ય સર્વબાહ્યમંડળે દક્ષિણામંડળ–દક્ષિણદિશાગત પ્રકાશતો હોય છે. એ પ્રમાણે તે બન્ને સૂર્યો પ્રથમ ક્ષણથી ક્રમશઃ ચરતા ચરતા સભ્યન્તરમંડળે પોતપોતાના પ્રારંભસ્થાને આવી જાય છે. આ પ્રમાણે તેઓનો “મંડળગતિચાર” અથવા “અધમંડલ' સંસ્થિતિચાર છે. सूर्योदयविधि જંબૂદ્વીપમાં રાત્રિ અને દિવસના વિભાગને પાડનાર બને સૂર્યનો પ્રકાશ છે. એ બન્ને સૂર્યો સભ્યન્તરમંડળે જ્યારે હોય છે ત્યારે ભરતાદિ ક્ષેત્રસ્થાનોમાં ઉદય પામતો “ભારતસૂર્ય' તે દક્ષિણપૂર્વદિશામાં–શુદ્ધપૂર્વથી ઐર.માં ઉદય અવકુ દક્ષિણ તરફ જંબૂની જગતીથી ૧૮૦ યોજન અંદર નિષધ પર્વતે ઉદયને પામે છે, ત્યારે તે જ સૂર્ય સ્થાનથી તિ સમશ્રેણીએ ઉત્તર પશ્ચિમમાં તેવી જ રીતે નીલવંત પર્વત ઉપર પ્રથમ ક્ષણે ઐરવતાદિ ક્ષેત્રોને સ્વઉદયથી પ્રકાશિત કરતો જંબૂદ્વીપનો બીજો “રવતસૂર્ય પ્રકાશે છે.’ એમાં દક્ષિણપૂર્વમાં નિષધ પર્વતે રહેલો ભારતસૂર્ય જ્યારે પ્રથમ ભરતમાં ઉદય ક્ષણથી આરંભી આગળ આગળ કર્ણકાલિકા ઢબની એક વિશિષ્ટ ગતિ વડે ભરત તરફ વધતો વધતો મેરુની દક્ષિણ દિશાએ આવેલા ભરતાદિ ક્ષેત્રોને સ્વમંડલ પરિભ્રમણ વડે પ્રકાશે છે ત્યારે ભારત સૂર્યો જે વખતે નિષધસ્થાને પ્રથમ ક્ષણથી આગળ વધવા માંડ્યું) તે જ વખતે આ બાજુ તિર્જી સમશ્રેણીએ ઉત્તર-પૂર્વમાં નીલવંત ઉપર રહેલો છેરવતસૂર્ય પણ પ્રથમ ક્ષણથી મેરુ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ भरत, ऐरवत तेमज महाविदेहमां सूर्योदय २१७ ઊર્ધ્વ—આ મંડળથી આગળ વિશિષ્ટ પ્રકારની સ્વમંડલગતિથી મેરુની ઉત્તરે આવેલા તે ઐરવાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરતો જાય છે. ઉ હવે જ્યારે ભરત તરફ વધી રહેલો તે ભારતસૂર્ય ભરતક્ષેત્રમાં આવી ત્યાં આગળ વધ્યો થકો દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવતો કો (દક્ષિણ—પશ્ચિમના મધ્યભાગ સમીપે) પશ્ચિમદિશા મધ્યવર્તી આવેલા પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં ઉદયરૂપ થાય છે અને ત્યાંથી આગળ આગળ પૂ.અનન્તરમંડળની કોટીને અનુલક્ષી આગળ વધવા માંડે ત્યારે તે સંપૂર્ણ પશ્ચિમ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી નાંખે છે. એ જ પ્રમાણે જ્યારે નીલવંત પર્વત સ્થાનથી ગમન કરી રહેલો ઐરવતસૂર્ય ઐરવતક્ષેત્રમાં આવી આગળ વધ્યો કો ઉત્તર-પૂર્વ દિશામાં આવતો કો (ઉત્તર—પૂર્વમધ્ય સમીપે) પૂર્વવિદેહમાં ઉદયરૂપ દ થાય છે અને ક્રમે ક્રમે અપરમંડલાભિમુખ આગળ આગળ ગમન કરતો સંપૂર્ણ મહાવિદેહક્ષેત્રને પ્રકાશિત કરી નાંખે છે ત્યારે સર્વાભ્યન્તરમંડળના બન્ને સૂર્યો પૈકી એક સૂર્ય સર્વાભ્યન્તરમંડળના દક્ષિણાર્ધને ચરી અનન્તર મંડળે ઉત્તરાર્ધ મંડળની કોટીના પ્રથમ ક્ષણે પહોંચેલા હોય છે એ જ પ્રમાણે તે જ વખતે બીજો સૂર્ય સભ્યન્તરના ઉત્તરાર્ધ મંડળને ચરી અનન્તરમંડળે દક્ષિણાર્ધમંડળની કોટી ઉપર પ્રથમ ક્ષણે પહોંચેલો હોય છે. ૫. મા. વિ. માં ઉદય મેરુ 39 + ] 9 આ પ્રમાણે તેઓ પ્રથમ મંડળે ચરતા હોય ત્યારે સંપૂર્ણ પ્રમાણનો (૧૮ મુહૂર્તનો) દિવસ અને જઘન્ય પ્રમાણ (૧૨ મુહૂર્તની) રાત્રિ હોય છે. ત્યારપછીના મંડળે ઉક્તવત્ સૂર્યોદય વિધિ તથા દિનમાન પ્રતિમંડળે ભાગ ઘટાડતાં વિચારવું. કૃતિ સર્વામ્યન્તામંડળે સૂર્યોવવિધિઃ || કૃતિ પ્રથમદ્વાર प्ररूपणा समाप्ता ॥ ૬૧ २ - प्रतिवर्षे सूर्यमंडलोनी गति अने संख्याप्ररूपणा સભ્યન્તરમંડળે રહેલા સૂર્યો પૈકી એક સૂર્ય જ્યારે નિષધે એટલે ભરતની અપેક્ષાએ તે દક્ષિણ—પૂર્વમાં (મેરુ અપેક્ષાએ ઉત્તર—પૂર્વમાં) હોય ત્યારે તે સૂર્ય મેરુની દક્ષિણદિશાવર્તી ભરતાદિ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે, અને બીજો સૂર્ય તેની સામે તિચ્છ્વ દિશામાં—નીલવંત પર્વત ઉપર હોય છે. તેમજ તે ઉત્તરપશ્ચિમ દિશામાં ગમન કરતો થકો મેરુના ઉત્તરદશાવર્તી ઐરવતાદિક્ષેત્રોને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે મહાવિદેહ માટે વિચારી લેવું. આ બન્ને સૂર્યો પોતપોતાનાં મંડળોની દિશા તરફ–સ્વસ્થાનથી મંડલનો પ્રારંભ કરે, અને પ્રત્યેક સૂર્ય સર્વાભ્યન્તરમંડલ એક અહોરાત્રમાં અર્ધું અર્ધું ફરીને પૂરું કરે. આથી પ્રત્યેક સૂર્યને સમગ્ર સભ્યન્તરમંડળ ફરી રહેવા માટે બે અહોરાત્રનો કાળ ૨૮ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ २१८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह થાય, પરંતુ પ્રત્યેક મંડળ બન્ને સૂર્યોને પૂર્ણ કરવાનું હોય છે તેથી પ્રત્યેક સૂર્યને અર્ધ અર્ધ મંડળ ચાર માટે પ્રાપ્ત થાય છે. (આથી જે જે દિશામાં સૂર્ય હોય તેણે દિશાગત ક્ષેત્રે એક એક અહોરાત્ર કાળ અર્ધ અર્ધ મંડળ સૂર્ય ચરતો જાય તેમ તેમ પ્રાપ્ત થતો જાય.) આ સર્વાભ્યન્તરમંડળનો પ્રથમ અહોરાત્ર તે ઉત્તરાયણનો અંતિમ અહોરાત્ર કહેવાય છે. આ પ્રમાણે બન્ને સૂર્યો બે અહોરાત્ર કાળવર્ડ સભ્યન્તરમંડળને પૂર્ણ કરી જ્યારે બન્ને સૂર્યો બીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે તે મંડળ પણ પૂર્વવત્ (પ્રથમ મંડળવત્) પ્રત્યેક સૂર્યને અર્ધ અર્ધ ચાર માટે પ્રાપ્ત થાય અને બન્ને સૂર્યો તે મંડળને બે અહોરાત્ર કાળ થયે પૂર્ણ કરે, આ પ્રમાણે આ બીજા મંડળનો જે અહોરાત્ર તે શાસ્ત્રીય નૂતન સંવત્સરનો પહેલો (શાસ્ત્રીય શ્રાવણ વિદ એકમ, આપણી ગુજરાતી અષાઢ વિદ એકમથી) અહોરાત્ર કહેવાય છે. આથી જ જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળે આવી સર્વબાહ્યમંડળના બીજા (૧૮૩માં) મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જે અહોરાત્ર વડે એ મંડળ પૂર્ણ કરે તે અહોરાત્ર ‘ઉત્તરાયળ’ના પ્રારંભકાળનો પ્રથમ અહોરાત્ર કહેવાય છે. જેમ દક્ષિણાયનનો પ્રારંભ સર્વાભ્યન્તર-પ્રથમમંડળ વર્જીને ગણાય છે તેમ ઉત્તરાયણનો પ્રારંભ પણ સર્વ બાહ્યમંડળ વર્જીદ્વિતીય મંડળથી ગણાય છે, અને તે યોગ્ય જ છે, કારણકે સૂર્ય સવભ્યિન્તરમંડળના દ્વિતીય મંડળથી માંડી જ્યારે અંતિમ સર્વબાહ્યમંડળ (પ્રથમ વર્જીને ૧૮૩ મંડળ) ફરી રહે ત્યારે દક્ષિણાયનનો (સૂર્ય દક્ષિણદિશા તરફ રહેલા સર્વ બાહ્યમંડલ તરફ જતો હોવાથી) જે છ માસનો કાળ તે યથાર્થ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે સૂર્ય જ્યારે સર્વબાહ્યમંડળના દ્વિતીયમંડળથી આરંભીને જ્યારે સર્વાભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે આવી તે મંડળ ફરી રહે ત્યારે ઉત્તરાયણનો જે છ માસ કાળ તે યથાર્થ પૂર્ણ થાય છે. અહીંયા એટલું વિશેષમાં સમજવું કે—પ્રતિવર્ષે બન્ને સૂર્યોનું સભ્યન્તરનું પ્રથમ મંડળ અને સર્વ બાહ્ય—તે અંતિમ મંડળ, એ બે મંડળો વર્જી બાકીનાં ૧૮૨ મંડળે (દક્ષિણાયન પ્રસંગે) જતાં અને (ઉત્તરાયણ પ્રસંગે) આવતાં, એમ બે વાર જવું—આવતું થાય છે. જ્યારે સર્વાભ્યન્તર અને સર્વબાહ્યમંડળે સૂર્યોનું સારાએ સંવત્સરમાં એક જ વાર આવાગમન થાય છે. [કારણ કે કલ્પના તરીકે વિચારતાં સર્વબાહ્યમંડળથી આગળ ફરવાને અન્ય મંડળ છે જ નહીં કે જેથી સૂર્યોને આગળનું મંડળ ફરીને સર્વબાહ્યમંડળે બીજીવાર આવવાનું બને, તેવી જ રીતે સભ્યન્તરમંડળથી અવિક્—અંદર પણ મંડળક્ષેત્ર નથી જેથી સર્વાભ્યન્તરમંડળે પણ બે વાર ફરવાનો અવસર પ્રાપ્ત થાય, એ વસ્તુ જ નથી ત્યાં પછી બે વારના આવાગમનની વિચારણા અસ્થાને છે.] ૨૩૮. અત્યારે વ્યવહારમાં બેસતા વર્ષનો પ્રારંભ કોઈ જગ્યાએ કાર્તિકમાસ તેમજ કોઈ જગ્યાએ ચૈત્રમાસની શુકલ પ્રતિપદાથી ગણાય છે. આ કાર્તિક માસથી વર્ષનો પ્રારંભ ગણવાની પ્રવૃત્તિ વિક્રમરાજાના સમયથી શરૂ થયેલી છે. જે રાજા પ્રજાને અનૃણી (દેવા રહિત) કરે તે રાજાનો જ સંવત્સર પ્રજાજનો ખુશી થઈને પ્રવર્તાવે એવી પ્રથા છે. વિક્રમે તેમ કર્યું હતું. આ કાર્તિક માસથી શરૂ થતા વર્ષારંભના દિવસે સૂર્ય યુગમર્યાદા પ્રમાણે પહેલાં વર્ષે ૧૦૪ વા ૧૦૫ મંડળે, બીજા વર્ષે ૯૩મા, ત્રીજા વર્ષે ૮૧, ચોથા વર્ષે ૮૯ અને પાંચમા વર્ષે ૮૭મા મંડલે હોય; આ સ્થૂલ ગણિત હોવાથી કાચિત્ ના-૧ મંડલથી વધુ તફાવતનો સંભવ ખરો. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ संवत्सरना प्रत्येक रात्रि-दिवसनुं प्रमाण २१६ આ પ્રમાણે તે બન્ને સૂર્યોનો સભ્યન્તર અને સર્વબાહ્યમંડળનો થઈ બે અહોરાત્ર કાળ, અને વચ્ચેના ૧૮૨ મંડળે સૂર્યનું સંવત્સરમાં બે વાર આવવાનું થતું હોવાથી પ્રત્યેક મંડળાશ્રયી બે અહોરાત્ર કાળ થતો હોવાથી ૧૮૨ મંડળાશ્રયી ૩૬૪ દિવસ કાળ-તેમાં પૂર્વોક્ત બે મંડળનો બે અહોરાત્રિ કાળ પ્રક્ષેપતાં ૩૬૬ દિવસ કાળ એક સંવત્સરનો પ્રાપ્ત થાય. ઉપરોક્ત કથનાનુસારે સૂર્યો દક્ષિણાભિમુખ ગમન કરતા સર્વભ્યન્તરમંડળના દ્વિતીય મંડળથી લઈ સર્વબાહ્યમંડળના અંતિમ ૧૮૪મા મંડળે પહોંચે છે. અહીં સર્વબાહ્યમંડળ દક્ષિણે હોવાથી સૂર્યની દક્ષિણાભિમુખ ગતિને અંગે થતો છ માસ કાળ તે સર્વ ક્ષિાયનનો કહેવાય છે. આ દક્ષિણાયનનો આરંભ થવા માંડે ત્યારથી સૂર્ય સર્વબાહ્યમંડળ તરફ હોવાથી ક્રમે ક્રમે તે સૂર્યનો પ્રકાશ તે તે ક્ષેત્રોમાં ઘટતો જાય છે, આપણે તેના તેજની પણ મન્ત્રતા જોઈએ છીએ, અર્થાત્ તેથી દિનમાન જાય છે, અને રાત્રિ ૨૪લંબાતી જાય છે. ટૂંકું થતું એ સૂર્યો જ્યારે સર્વબાહ્યમંડળમાંથી પુનઃ પાછા ફરતા દ્વિતીય મંડળથી માંડી ઉત્તરાભિમુખ ગમન કરતા જંબૂદ્વીપમાં પ્રવેશી સર્વબાહ્યમંડળની અપેક્ષાએ ઉત્તર દિશામાં રહેલા સર્વાભ્યન્તરે પ્રથમ મંડળે આવે ત્યારે બીજા મંડળથી સર્વાભ્યન્તરમંડળ સુધીનાં ૧૮૩ મંડળોના પરિભ્રમણનો ૬ માસ પ્રમાણ કાળ તે ‘ઉત્તરાવળ’નો કહેવાય છે, દક્ષિણાયન પૂર્ણ થાય—એટલે અંતિમ મંડળ વર્જી દ્વિતીય મંડળે ‘ઉત્તરાયળ’નો પ્રારંભ થાય, ત્યાંથી સૂર્ય સભ્યન્તરમંડળ તરફ વધતો હોવાથી પૂર્વે તે સૂર્યના પ્રકાશમાં દક્ષિણાયન પ્રસંગે હાનિ થતી હતી એને બદલે હવે ક્રમેક્રમે તેના તેજમાં વૃદ્ધિ થતી જાય અને પ્રકાશક્ષેત્ર વધારતો જાય તેથી તે તે ક્ષેત્રોમાં ક્રમેક્રમે દિનમાન વધતું જાય જ્યારે રાત્રિમાન ઘટતું જાય છે. વધુમાં અહીંઆ એ પણ સમજવું કે સૌરમાસ–સૂર્યસંવત્સર–દક્ષિણાયન—અવસર્પિણી— ઉત્સર્પિણીયુગ—પલ્યોપમસાગરોપમ ઇત્યાદિ સર્વ કાળભેદોને સમાપ્ત થવાનો પ્રસંગ કોઈપણ મંડળે જો આવતો હોય તો સર્વભ્યન્તરમંડળે પૂર્ણ થતાં જ—એટલે કેવળ દક્ષિણાયન અથવા કર્કસંક્રાંતિના પ્રથમ દિવસે આષાઢી પૂનમે આવે છે. અને વળી સર્વ પ્રકારના કાળભેદોનો પ્રારંભ સર્વાભ્યન્તરમંડળથી દ્વિતીય મંડળે એટલે દક્ષિણાયનના છ માસિક કાળના પ્રથમ દિવસના પ્રારંભ સાથે જ શ્રાવણ વિદ ૧ મે (ગુજરાતી) અષાઢ વિદ ૧ મે, અભિજત નક્ષત્રયોગે પ્રાવૃટ્ ઋતુના આરંભમાં ભરત ઐરવતમાં દિવસની આદિમાં અને વિદેહક્ષેત્રમાં રાત્રિના પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે. એ પ્રમાણે સર્વ બાહ્યમંડળમાંથી આભ્યન્તર મંડલે આવતાં પ્રત્યેક સૂર્યને પ્રત્યેક મંડળે એકએક અહોરાત્રકાળ (સ્વસ્વ અર્ધ–અર્ધમંડળ ચરતા) થતો જાય છે. એ પ્રમાણે સભ્યન્તરમંડળથી સર્વબાહ્યમંડળે જનાર સૂર્યને પણ પ્રતિમંડળે એકએક અહોરાત્ર કાળ થાય છે. ઉત્તરાયણ–દક્ષિણાયનનો બધો (૧૮૩+૧૮૩)કાળ ભેગો કરતાં ૩૬૬ દિવસ પ્રમાણ થાય છે. જે દિવસો એક સંવત્સર પ્રમાણ છે. ।। વૃતિ દ્વિતીયદ્વારપ્રરૂપળા || ૨૩૯૯૨૪૦. આ વખતે દક્ષિણાયન હોવાથી પૂર્વ દિશામાં, પણ દરરોજ દક્ષિણ તરફ ખસતો ખસતો સૂર્ય દક્ષિણદિશા તરફ ઉદય પામતો પામતો દેખાય છે અને ઉત્તરાયણમાં પૂર્વીદેશામાં; પણ ઉત્તર તરફ ખસતો ખસતો સૂર્ય ઉત્તર તરફ ઉદય પામતો હોય તેમ દેખાય છે. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ၃၃၀ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ३-संवत्सरना प्रत्येक रात्रि-दिवसोनी प्रमाण प्ररूपणा જ્યારે અને સૂર્યો સભ્યન્તરમંડળે દક્ષિણના તથા ઉત્તરના અર્ધમંડળોમાં હોય ત્યારે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તપ્રમાણ હોય છે, કારણકે ઉત્તરાયણકાળ પોષ માસથી શરૂ થઈ આષાઢમાસે છ માસ કાળ પ્રમાણ પૂર્ણ થવા આવે ત્યારે તે કાળ અંતિમ હદે પહોંચ્યો હોય છે અને સર્વબાહ્યમંડળના દ્વિતીય મંડળથી આરંભાતા ઉત્તરાયણકાળમાં (સૂર્ય જેમ જેમ સર્વ બાહ્યમંડળોમાંથી સભ્યન્તરમંડળોમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ) દિવસ ક્રમે ક્રમે વૃદ્ધિગત થતો જાય છે. અને આ સૂર્ય જ્યારે સભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે ઉત્તરાયણની સમાપ્તિનાં અંતિમ મંડળે આવી પહોંચ્યો કહેવાય છે, તેથી તે અંતિમ મંડળે દિનમાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ હોય તે સહજ છે. ત્યારબાદ સભ્યન્તરમંડળે આવી ચૂકેલા સૂય દક્ષિણાયનનો આરંભ કરતા સર્વબાહ્યમંડળ સ્થાન તરફ જવાની ઈચ્છાથી જેમ જેમ અન્ય અન્ય મંડળમાં ગતિ કરતા જાય તેમ તેમ નિરંતર ક્રમશઃ દિવસ ટૂંકાતો જાય, એટલે જ્યારે તે બને સૂર્યો સવભ્યિન્તરમંડળ ફરી નૂતનસંવત્સરને કરનાર દ્વિતીય મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરે ત્યારે એક જ મંડળ આશ્રયી, સૂર્યની ગતિ વૃદ્ધિમાં એક મુહૂર્તના ભાગ મુહૂર્તનું દિનમાન ઓછું થઈ જાય, જ્યારે બીજી બાજુ સભ્યત્તરમંડળ જે રાત્રિનું પ્રમાણ હતું તેમાં તેટલી જ : ભાગ મુહૂર્તની પ્રથમ ક્ષણે વૃદ્ધિ થતી જાય [કારણકે અહોરાત્રનું સિદ્ધ ૨૪ કલાક–૩૦ મુહૂર્તનું જે પ્રમાણ તે તો યથાર્થ રહેવું જ જોઈએ], એ જ પ્રમાણે એ સૂર્ય જ્યારે નૂતન સૂર્ય સંવત્સરના બીજા અહોરાત્રમાં અથવા તો સવભિન્તરમંડળની અપેક્ષાએ ત્રીજા મંડળમાં પ્રથમ ક્ષણે પ્રવેશ કરી જાય ત્યારે ભાગ દિનમાન બીજા મંડળના દિનમાન પ્રમાણમાંથી પ્રથમ ક્ષણે ઘટે, [સભ્યન્તર' ભાગ મુહૂર્ત દિનમાન ઘટે જ્યારે રાત્રિ પ્રમાણમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય. આ પ્રમાણે પ્રત્યેક મંડળે સભ્યત્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણ દિનમાનમાંથી અથવા પૂર્વ પૂર્વ મંડળના દિવમાનમાંથી એક મુહૂર્તના એકસઠીયા બે ભાગ : ભાગની પ્રથમ ક્ષણે હાનિ થતાં થતાં અને તે પ્રમાણે પૂર્વ પૂર્વનાં રાત્રિ પ્રમાણમાં પ્રથમ ક્ષણે તેટલી જ (૨ ભાગ મુ0ની) વૃદ્ધિ થતાં થતાં, બને સૂર્યો જ્યારે જ્યારે તથા પ્રકારની એક ગતિવિશેષવડે અનન્તર અનન્તર મંડળોમાં ધીમે ધીમે આદિ પ્રદેશે થઈ, પ્રવેશ કરતાં સૂર્ય સંવત્સરમંડળની અપેક્ષાએ ૧૮૩માં મંડળમાં (સૂર્યસંવત્સર મંડળનો પ્રારંભ બીજા મંડળથી શરૂ થાય છે માટે સૂર્યસંવત્સરમંડળની અપેક્ષાએ ૧૮૪મું મંડળ તે ૧૮૩ મું ગણત્રીમાં આવે) અર્થાત્ સર્વબાહ્યમંડળમાં સવભિન્તરમંડળનો દક્ષિણવર્તી સૂર્ય ઉત્તરમાં અને ઉત્તરવર્તી સૂર્ય દક્ષિણમાં આવે ત્યારે પૂર્વે સવભિન્તરમંડળે જે ૧૮ મુહૂર્તનું દિનમાન હતું તેમાંથી એકંદર, ભાંગ મુહૂર્ત પ્રમાણ દિનમાન ઘટે. તે ભાગોના મુહૂર્ત કાઢવા ૩૬૬ ભાગને એકસઠ વડે ભાગતાં કુલ ૬ મુહૂર્ત પ્રમાણ દિનમાન સભ્યન્તરમંડળના ૧૮ મુહૂર્ત પ્રમાણમાંથી ઘટી જવાથી ૧૨ મુહૂર્ત પ્રમાણે દિનમાન સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે હોય. એ પ્રમાણે પૂર્વોક્ત નિયમાનુસાર સભ્યન્તરમંડળનાં ૧૨ મુહૂર્ત રાત્રિ પ્રમાણમાં વધારો કરવાનો હોવાથી સૂર્ય સર્વબાહ્યમંડળે પહોંચે ત્યારે તેટલી જ ૬ મુહૂતપ્રમાણ વૃદ્ધિ સભ્યન્તર For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ विदेहादिक्षेत्रमा त्रण मुहूर्तनी विचारणा ૨૨૧ મંડળના ૧૨ મુહૂર્ત રાત્રિમાનમાં કરવાથી ૧૮ મુહૂર્ત પ્રમાણ લાંબી રાત્રિ સૂર્ય સર્વબાહ્યમંડળે હોય ત્યારે હોય; આ પ્રમાણે દિનમાનમાં ન્યૂનતા અને રાત્રિમાનમાં વૃદ્ધિ “દક્ષિણાયન’ પ્રસંગે થઈ. એ પ્રમાણે સર્વબાહ્યમંડળે પહોંચેલા સૂર્યો જ્યારે તે અંતિમ મંડળથી સંક્રમણ કરીને તેની પૂર્વેના-(સવભ્યિન્તર મંડળની અપેક્ષાએ) ૧૮૩માં મંડળમાં દક્ષિણવર્તી ઉત્તરાર્ધમંડળમાં–ઉત્તરવર્તી દક્ષિણાર્ધમંડળમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ આરંભાતી હોવાથી તેમજ દિવસ વૃદ્ધિગત થવાનો હોવાથી (ન્યૂન થયેલા) દિનમાનમાં મુહૂતશની વૃદ્ધિ સર્વબાહ્યમંડળગત જે દિનમાન હતું તેમાં કરતાં જવું અને તેટલા જ પ્રમાણ ૨ મુહૂતશની સર્વબાહ્યમંડળના રાત્રિમાનમાં પ્રતિમંડળે ક્રમેક્રમે ઓછી કરતાં જવું. આ પ્રમાણે દિનમાન વધતું જાય અને રાત્રિ ટૂંકાતી જાય, એમ કરતાં કરતાં જ્યારે તે બને સૂર્યો દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણાર્ધનાં મંડળોમાં પ્રથમક્ષણે પ્રવેશ કરતા કરતા, ઉત્તરે રહેલા સભ્યત્તરમંડળે પ્રથમ ક્ષણે આવે, ત્યારે પૂર્વે ૧૮ મુહૂર્ત પ્રમાણનું જે દિનમાન અને ૧૨ મુહૂર્ત પ્રમાણનું રાત્રિમાન કહ્યું હતું તે યથાર્થ આવી રહે. આ પ્રમાણે ૧૮૩ અહોરાત્ર વડે પ્રથમ દક્ષિણાયન સમાપ્ત થયા બાદ તેટલા જ (૧૮૩) અહોરાત્ર વડે ઉત્તરાયણ સમાપ્ત થાય, એ બને અયનનો (૬+૬ માસ કાળ વડે) એક સૂર્ય સંવત્સર પણ સમાપ્ત થાય. અહીં એટલું વિશેષ સમજવું કે–જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળે હોય ત્યારે મોટામાં મોટો ૨૪૧૧૮ મુહૂર્તપ્રમાણ દિવસ હોય (શાસ્ત્રીય ગણિતથી પહેલાં વર્ષે અષાઢી પૂનમે) અને સર્વબાહ્યમંડળે સૂર્ય હોય ત્યારે નાનામાં નાનો ૧૨ મુહૂર્વપ્રમાણ દિવસ થયેલો હોય. (શાસ્ત્રીય ગણિતથી પહેલાં વર્ષે માઘમાસનો છઠ્ઠો દિવસ.) એ પ્રમાણે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળે હોય ત્યારે રાત્રિ ઓછામાં ઓછી ૧૨ મુહૂતપ્રમાણ હોય (પહેલાં વર્ષે આપણી શાસ્ત્રીય આષાઢી પૂનમે) અને જ્યારે સર્વબાહ્યમંડળે હોય ત્યારે રાત્રિમાન વધારેમાં વધારે ૧૮ મુહૂર્તનું હોય (પહેલાં વર્ષે શાસ્ત્રીય માઘ વદિ છકે). આથી એ સિદ્ધ થયું કે–સમગ્ર સંવત્સરમાં મોટામાં મોટો એક જ દિવસ અને નાનામાં નાનો પણ એક જ દિવસ હોય, બાકીના કોઈ પણ મંડળે, રાત્રિમાન તથા દિનમાન વધઘટ પ્રમાણવાળું હોય. * विदेहादि क्षेत्रमा त्रण मुहूर्त अंगे विचारणा * જ્યારે મેરુપર્વતના દક્ષિણાર્ધભાગે (નિષધથી શરૂ થયેલો સૂર્ય સ્વચારિત અર્ધમંડલના મધ્યભાગે આવે ત્યારે) અને ઉત્તરભાગે–ઉત્તરાર્ધ એટલે નીલવંત પર્વતથી શરુ થતો સૂર્ય જ્યારે સ્વચારિત ઉત્તર ૨૪૧. સવભ્યિન્તર મંડળે સૂર્યની ગતિ પૂનમીયા મહિના પ્રમાણે અને જેની પંચાંગ પ્રમાણે બીજા અષાઢ સુદિ પૂનમે, શ્રાવણ વદિ બારસે, શ્રાવણ શુદિ ૯ મીએ, શ્રાવણ વદિ છે અને શ્રાવણ શુદિ ત્રીજે (એ જ નિયત-માસ તિથિઓમાં) હોય અને એ જ વખતે ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ અને ૧૨ મુહૂતપ્રમાણ રાત્રિમાન હોય અને એ દિવસોમાં પ્રાવઃ સ્તનો પ્રથમ દિવસ અને ૩૧મો દિવસ અથવા ૩૧મી તિથિ જ હોય, અને એ દિવસ કે તિથિ પ્રાયઃ પૂર્ણ થયેલી હોય. ૨૪૨. ત્યારે હેમન્તઋતુ માઘમાસ પૂનમીયા મહિના તથા જૈની પંચાંગ પ્રમાણે માગસર વદિ ૬, માઘ શુદિ ૩ પોષ શુદિ ૧૫, માઘ વદિ ૧૨, માઘ શુદિ ૯ એ જ નિયત દિવસોમાં ૧૨ મુહૂર્ત દિનમાન હોય અને હેમન્તઋતુનો ૩૧મો દિવસ અથવા ૩૧મી તિથિ, યુગપ્રારંભની અપેક્ષાએ જાણવી. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ રરર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તરફ ચરવાનાં મંડળના મધ્યભાગે આવે ત્યારે—એમ બન્ને વિભાગોમાં ઐરવત અને ભરતક્ષેત્રે બને સૂર્યો પરસ્પર સમશ્રેણીમાં આવેલા હોય ત્યારે સૂર્યના અસ્તિત્વપણાને અંગે દિવસ વર્તતો હોય તે વખતે જાણે દિવસના તેજવી દેદીપ્યમાન–ઉગ્ર સ્વરૂપથી રાત્રિ ભયભીત બની અન્ય ક્ષેત્રે ગઈ ન હોય? તેમ સૂર્ય સવભ્યિન્તરમંડળે હોવાથી જઘન્ય–૧૨ મુહૂર્ત માનવાળી રાત્રિ પૂર્વ (પૂર્વ વિદેહમાં) અને પશ્ચિમ (પશ્ચિમવિદેહમાં) દિશામાં ગયેલી હોય છે. હવે જ્યારે મેરુપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશાને વિષે (બને વિદેહમાં) સૂર્યો વર્તતા હોય અને તેથી ત્યાં દિવસનું અસ્તિત્વ હોય ત્યારે પૂર્વવત્ દક્ષિણ અને ઉત્તર દિશાગત જે (ભરતભૈરવત) ક્ષેત્રો તેને વિષે પૂર્વવિદેહમાં જેમ રાત્રિ કહી હતી તેમ અહીં પણ તેટલા જ માનવાળી (૧૨ મુહૂર્તની) જઘન્યરાત્રિ વર્તતી હોય છે. આથી એ તો સ્પષ્ટ જ સમજવું કે–જે જે ક્ષેત્રોમાં જે જે કાળે (જે જે મંડળે) રાત્રિમાન ૧૨ મુહૂર્તનું હોય, ત્યાં તે જ ક્ષેત્રોમાં તે તે કાળે દિનમાન અવશ્ય ઉત્કૃષ્ટ પ્રમાણવાળું (૧૮ મુહૂત) હોય; કારણકે સર્વથી જઘન્યમાં જઘન્ય રાત્રિમાન–૧૨ મુહૂર્ત સુધીનું હોય છે, અને સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દિનમાન ૧૮ મુહૂર્ત સુધીનું હોઈ શકે છે. આ કારણથી જ્યાં રાત્રિ સર્વથી લઘુતમ–જઘન્ય હોય ત્યારે તે તે ક્ષેત્રગત દિવસ સર્વોત્કૃષ્ટ પ્રમાણવાળો હોય જ. અને જે જે મંડળે–જે જે કાળે રાત્રિ અથવા દિવસનું પ્રમાણ (પૂર્વોક્ત દિવસ યા રાત્રિના જઘન્ય ૧૨ મુહૂર્વ અને ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના યથાર્થ પ્રમાણમાંથી) જે જે ક્ષેત્રોમાં જેટલા જેટલા અંશે વધઘટવાળું હોય, ત્યારે તે જ ક્ષેત્રોમાં તે કાળે રાત્રિ અથવા દિવસનું દિનમાન પણ વધઘટવાળું હોય. આથી એટલું ચોક્કસ સમજી રાખવું કે કોઈ પણ ક્ષેત્રે–કોઈ પણ મંડળ–કોઈ પણ કાળે અહોરાત્ર પ્રમાણ તો ત્રીશ મુહૂર્ત જ હોય છે. (જો કે ઈતરોમાં બ્રહ્મા અપેક્ષાએ જુદું છે) કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાળે તે અહોરાત્ર કાળમાં કદી પણ ફેરફાર થયો નથી અને થશે પણ નહીં, રાત્રિ અથવા દિવસનું પ્રમાણ ભલે વધઘટવાળું થયા કરે પણ બન્નેના માનનો સરવાળો કરીએ ત્યારે ઉક્ત ત્રીશ મુહૂર્તનું પ્રમાણ આવ્યા વિના નહિ જ રહે. શંકા- ઉપર્યુક્ત લખાણ વાંચતાં કોઈક વાચકને શંકા થશે કે–જ્યારે તમોએ ભરત–ઐરાવતા ક્ષેત્રે સૂર્યનો પ્રકાશ ૧૮ મુહૂર્ત સુધી રહેલો હોય ત્યારે બન્ને પૂર્વ–પશ્ચિમવિદેહમાં માત્ર ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી (સૂર્યના પ્રકાશાભાવે) રાત્રિ વર્તતી હોય, એ રાત્રિ પૂર્ણ થયે ત્યાં કયો કાળ હોય ? કારણકે એ બન્ને વિદેહગત રાત્રિમાન પૂર્ણ થયે, ત્યાં ન હોય સૂર્યનો પ્રકાશ કે ન હોય ત્યાં રાત્રિકાળ, કારણકે ત્યાં રાત્રિ ભલે વીતી ગઈ પણ હજુ ભરત, ઐરાવત ક્ષેત્રે દિનમાન ૧૮ મુહૂર્તનું હોવાથી, પૂવપર બન્ને વિદેહગત રાત્રિમાનની અપેક્ષાએ હજુ છ મુહૂર્તકાળ સુધી સૂર્યને ભરતક્ષેત્રમાં (અથવા ઐરાવતક્ષેત્રમાં) પ્રકાશ આપવાનો છે અર્થાત્ ભરત-ઐરાવતક્ષેત્રે ૬ મુહૂર્ત પ્રમાણ દિવસ બાકી છે, તો પછી પૂર્વ-પશ્ચિમ વિદેહમાં રાત્રિકાળ વીત્યે કયો કાળ હોય ? સમાધાન–આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે–ભરતક્ષેત્રે પ્રકાશ આપતો ‘ભારતસૂર્ય ક્રમે For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ दिवस तेमज रात्रिनुं कारण રરર ક્રમે પશ્ચિમવિદેહની અન્તિમ હદ–કોટિ તરફ દૃષ્ટિ રાખતો જ્યારે ભરતક્ષેત્રમાં પંદર મુહૂર્ત પ્રમાણ દિનમાન પૂર્ણ કરે—અથત ભરતક્ષેત્રે ૩ મુહૂર્ત સુધી પ્રકાશ આપવો બાકી રહે ત્યારે પૂર્વ બાજુએથી ખસતા અને પશ્ચિમગત દૂર દૂર ક્ષેત્રમાં આગળ આગળ તેજનો પ્રસાર કરતા ભારતસૂર્યના પ્રકાશે હજુ વિદેહક્ષેત્રમાં નહીં પણ વિદેહક્ષેત્રની નજીકના સ્થાન સુધી સ્પર્શના કરી હોય છે. જ્યારે આ બાજુ તે વખતે વિદેહમાં પણ રાત્રિ પૂર્ણ થઈ નથી પણ પૂર્ણ થવાની કોટિ ઉપર આવી ચૂકી હોય છે. આ વખતે એ ભારતસૂર્ય ભરતક્ષેત્રગત સંપૂર્ણ પંદર મુહૂર્ત પૂર્ણ કરતો આગળ વધે કે તરત જ તેનો પ્રકાશ પણ તેટલો તેટલો દૂર દૂર આગળ આગળ ફેંકાતો -જાય (અને પાછળ પાછળથી ખસતો જાય) કારણકે સૂર્યના પ્રકાશની પૂર્વ પશ્ચિમ–લંબાઈરૂપ પહોળાઈ જો કે દર સમયે પરાવર્તન સ્વભાવવાળી છે, પરંતુ બે પડખે તો સર્વદા સરખા પ્રમાણવાળી જ રહે છે. તેથી સૂર્ય જેમ જેમ ખસતો જાય તેમ તેમ જ્યાં જ્યાં તેજ પહોંચી શકે એવા આગળ આગળનાં જે ક્ષેત્રો ત્યાં ત્યાં પ્રકાશ કરતો જાય. આ નિયમાનુસાર અત્યાર સુધી પંદર મુહૂર્વકાળ પૂર્ણ થવા આવ્યો હતો ત્યારે સૂર્ય જે છેડે પ્રકાશ આપી રહ્યો હતો તેને બદલે પંદર મુહૂર્ત પૂર્ણ થયે હવે તેના તે જ સૂર્યના પ્રકાશે વિદેહમાં પ્રવેશ કર્યો. અર્થાત્ ભરતક્ષેત્રે ત્રણ મુહૂર્તનું દિનમાન બાકી રહ્યું ત્યારે ત્યાં સૂર્યોદય થઈ ચૂક્યો. આથી ભારતમાં અઢાર મુહૂર્ત દિનમાન પૈકી અંતિમ ત્રણ મુહૂર્ત સુધી દિવસ હોય ત્યારે ત્યાંના સૂર્યોદય કાળના પ્રારંભના (પ્રભાતના) ત્રણ મુહૂર્ત હોય. આથી શું થયું કે ભરત, ઐરાવતક્ષેત્રના અસ્તસમય પૂર્વેના ત્રણ મુહૂર્ત જે કાળ તે બન્ને દિશાગત વિદેહના સુર્યોદયમાં કારણરૂપ હોવાથી તે જ કાળ ત્યાં ઉદયરૂપે સમજવો. આ મહાવિદેહમાં જ્યાં પ્રકાશનું પડવું થાય તે સ્થાન તે મહાવિદેહના મધ્યભાગની અપેક્ષાએ સમજવું, વિદેહની પહોળાઈની જે મધ્યભાગની સીમા તેના મધ્યભાગે એટલે વિદેહની પહોળાઈગત જે ૨૪મધ્યપણું તે જ ગ્રહણ કરવાનું છે પણ લંબાઈની અપેક્ષાનું નહીં, જેમ ભરતક્ષેત્રમાં પણ દિનમાન–રાત્રિમાન તથા સૂર્યનું ઉદય-અસ્ત, અંતર, સ્થાન, પ્રમાણ વગેરે સર્વ પ્રમાણનું ગણવું અથતિ તે તે સૂર્યના ઉદયાસ્ત સ્થાનને જોવાની અપેક્ષા ભરતક્ષેત્રના મધ્યભાગથી (અયોધ્યાથી) ગણવાની હોય છે. તેવી જ રીતિએ વિદેહમાં પણ સમજવાનું છે. શંકા- તમારે ઉપર્યુક્ત સમાધાન કરવાની આવશ્યકતા પડી, એના કરતાં અમે પૂછીએ છીએ કે જ્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ચન્દ્રનું અસ્તિત્વ કેમ સ્વીકાર્યું નહિ? શું સૂર્યના પ્રકાશાભાવે જ રાત્રિકાળ થાય છે અને ચન્દ્રના અસ્તિત્વને અંગે થતો નથી? સમાધાન – દિવસ અથવા રાત્રિ કરવામાં ચન્દ્રને કોઈ પણ પ્રકારે લાગતું-વળગતું નથી, અર્થાત્ સૂર્યમંડળોથી થતી રાત્રિદિવસની સિદ્ધિમાં ચન્દ્રમંડળોનું સાહચર્ય અથવા પ્રયોજન કશું હોતું નથી. કારણ કે ચન્દ્રમંડળોની અલ્પ સંખ્યા. મંડળોનું સવિશેષ અંતર. ચન્દ્રની મન્દગતિ. મહર્તગતિ આદિમાં સર્વ પ્રકારે વિપસ વિચિત્ર પ્રકારે વિપરીત રીતે થતો હોવાથી સુર્યમંડળની ગતિ સાથે સાહચર્ય મળતું ક્યાંથી જ આવે ? કે જેથી તે ચન્દ્ર રાત્રિ યા દિવસને કરવામાં નિમિત્તરૂપ બને ? ૨૪૩. એટલે કે મહાવિદેહગત ઊભી પડેલી સીતા અથવા સીસોદા 0 +]નદીની પહોળાઈનું મધ્યબિન્દુ ગણત્રીમાં લેવું કે વિજયોની રાજધાનીનો મધ્યભાગ ગણત્રીમાં લેવો? તે સ્થાનથી સ્પષ્ટતા જાણવા મળી નથી તેથી યથાસંભવ મધ્યભાગ વિચારવો. For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી ચન્દ્રના ઉદય અને અસ્ત ઉપર કંઈ રાત્રિના ઉદય અને અસ્તનો આધાર છે એમ તો છે જ નહીં. તેમજ રાત્રિના ઉદય અસ્ત ઉપર ચન્દ્રના ઉદય-અસ્તનો આધાર છે એમ પણ નથી. જો ચન્દ્રના ઉદય-અસ્વાશ્રયી રાત્રિકાળનું સંભવિતપણું સ્વીકારતું હોત તો ભરત વગેરે ક્ષેત્રોમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં પણ હંમેશને માટે સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રમાનું દર્શન અવશ્ય થાત જ, જ્યારે એ પ્રમાણે બનતું તો નથી, વધુમાં પ્રત્યેક તિથિએ ચન્દ્રનું દષ્ટિગોચર થવું તે સૂર્યાસ્ત બાદ અનુક્રમે વિલંબે વિલંબ થતું જાય છે, વળી ખરી રીતે વિચારીએ તો હંમેશા આખી રાત્રિ પૂર્ણ થતાં સુધી ચન્દ્રમાનું અસ્તિત્વ હોવું જ જોઈએ, છતાં તેમ ન થતાં અહીં તો શુક્લપક્ષમાં અમુક અમુક પ્રમાણ રાત્રિકાળ રહેવાવાળો સૂર્યોદય પછી ઓછેવત્તે કાળે પણ દષ્ટિગોચર થનારો અને તે તે તિથિએ અમુક અમુક કાળ રહેનારો આ ચન્દ્ર હોય છે, આથી શુક્લપક્ષમાં ચન્દ્ર આશ્રયી રાત્રિકાળ કેમ ન હોય? વગેરે શંકા દૂર થાય છે. કૃષ્ણપક્ષમાં તો પ્રત્યેક તિથિએ બ-બે ઘડી મોડે-મોડું ચન્દ્રદર્શન થતું હોઇ ચન્દ્રોદય સાથે રાત્રિનો સંબંધ ન હોય તે સ્પષ્ટ સમજાય તેવું છે. આથી સૂર્યાસ્ત થયા બાદ (યથાયોગ્ય અવસરે તે તે દિવસોમાં) ચન્દ્રના ઉદયો હોય છે તેમ નથી, જો સૂર્યાસ્ત થયા બાદ ચન્દ્રના ઉદય થતા જ હોત અને સ્વીકારાતા હોત તો સૂર્ય પ્રકાશ આપતો હોય ત્યારે દિવસે પણ ચન્દ્રમાનાં બિંબની ઝાંખી દેખી શકીએ છીએ તે પણ દેખી શકત નહીં. આવા આવા ઘણાં કારણોથી રાત્રિકાળને કરવામાં ચન્દ્રોદય કારણ નથી, એથી જ ચન્દ્રમાના અસ્તિત્વવાળો કાળ તે જ રાત્રિકાળ એમ નહિ, કિન્તુ સૂર્યના પ્રકાશના અભાવવાળો કાળ તે રાત્રિકાળ કહેવાય છે. સૂર્ય સાથે ચન્દ્રમાનો કોઈ પ્રકારનો (ખાસ કરીને) સંબંધ ન ધરાવવામાં કારણભૂત ચન્દ્રમાનું પોતાનું જ, સૂર્યથી જુદી જ રીતે મંડળચારપણું છે. એ ચારને અંગે તો સૂર્ય અને ચન્દ્ર બન્નેનો જ્યારે રાશિ-નક્ષત્રનો સહયોગ સરખો હોય ત્યારે તે બન્ને એક જ મંડળે અમાવાસ્યાને દિવસે આવેલા હોય છે, અને એ જે દિવસે આવે છે તે દિવસે મનાવાયા' તરીકે પ્રસિદ્ધ છે. અને બીજે દિવસે તે ચન્દ્ર પુનઃ મન્દગત્યાદિના કારણે હંમેશાં એક એક મુહૂર્ત સૂર્યથી દૂર પાછળ પૂર્ણિમા યાવત રહેતો જાય છે. આટલું પ્રાસ્તાવિક વક્તવ્ય જણાવ્યું. અસ્તુ, હવે ચાલુ વિષય ઉપર આવી જઈએ. પૂર્વે બન્ને વિરોધાશ્રયી શંકા ઉપસ્થિત થયેલ હતી તેવી રીતે જિજ્ઞાસુ ભરત ઐરાવત ક્ષેત્રાશ્રયી શંકા ઉપસ્થિત કરે છે.] શંકા- હવે ભરત, ઐરાવત ક્ષેત્રમાં જ્યારે રાત્રિ જઘન્ય ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી હોય ત્યારે મહાવિદેહમાં દિવસ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્ત પ્રમાણવાળો હોય, તો તે પ્રસંગે ભરત-ઐરાવતક્ષેત્રમાં ૧૨ મુહૂર્ત પ્રમાણનો રાત્રિકાળ વીત્યે છતે કયો કાળ હોય ? . ૨૪૪. જુઓ મૂરખ સમં ૩૬ો, વંસ માવતી રિને દોડ્ડા તેસિં મંતનિશિવશં-effઉં તfહé III. ૨૪૫. આથી જ અમાવાસ્યાનું બીજું નામ “સૂર્ણેન્દુસંમ:' પડેલું છે, તેની સમ સહ વસતોડાં વન્દ્રા રૂચમાવસ્યા આ વ્યુત્પત્તિ પણ તે જ અર્થને પ્રગટ કરે છે. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ रात्रि तेमज दिवसना काल सबधा समाधान ခုခု સમાધાન– આ સંબંધમાં પૂર્વે કહેવાયેલો ખુલાસો અહીં પણ સમજી લેવાનો છે, પરંતુ ત્યાંના ખુલાસાથી અહીં વિપરીત રીતે વિચારવાનું છે. અથ–પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂયસ્તિનાં ત્રણ મુહૂર્તી બાકી રહ્યાં હોય ત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદય થઈ જાય, (અને ભરત-ઐરાવત ક્ષેત્રમાં, સૂર્યસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત બાકી હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ વિદેહમાં સૂર્યોદય થઈ જાય) આ પ્રમાણે બન્ને રીતે બન્ને ક્ષેત્રો સંબંધી સમાધાન સમજવું. આ પ્રમાણે બન્ને વિદેહગત ઉદયકાળનાં (રાત્રિના આરંભની પહેલાનાં) જે ત્રણ મુહૂર્ત તે જ ભરત-ઐરાવત ક્ષેત્રનાં અસ્તિકાળનાં ત્રણ મુહૂર્ત. ભરત-ઐરાવત ક્ષેત્રનાં અસ્તકાળનાં જે ત્રણ મુહૂર્ત તે જ પૂર્વ-પશ્ચિમ વિદેહ ક્ષેત્રનાં ઉદયકાળનાં કારણરૂપ હોય. આ પ્રમાણે જ્યારે દક્ષિણ અને ઉત્તર દિશાગત (ભરા-ઐરવત) ક્ષેત્રોમાં સૂર્યો પ્રભાત કરી રહ્યાં હોય તે પ્રભાતકાળનો ત્રણ મુહૂર્ત કાળ વીતો છતે, પૂર્વ અને પશ્ચિમ દિશાગત જે વિદેહ ક્ષેત્રો, ત્યાં જઘન્ય રાત્રિનો પ્રારંભ હોય, એ પ્રમાણે જ્યારે ભરત-ઐરાવત ક્ષેત્રમાં સૂયસ્તિ થવાનાં (બપોરના પછીનાં) ૩ મહર્તા બાકી રહ્યાં હોય ત્યારે, બન્ને વિદેહગત ક્ષેત્રમાં પ્રભાત થયું હોય. આ ત્રણ મુહૂર્તો વીત્યા પછી તો ઉક્ત દિશાઓમાં સૂર્ય સ્વગતિ અનુસાર ક્રમે ક્રમે દિવસની પૂર્ણાહુતિ કરતા રહે છે. સાથે સાથે એ પણ જણાવવાની જરૂર રહે છે કે–જ્યારે ૨૪૬૧૫ મુહૂર્ત દિનમાન અને પંદર મુહૂર્ત રાત્રિમાન હોય એટલે કે બન્ને માન સમાન પ્રમાણવાળાં હોય ત્યારે તો વિદેહક્ષેત્રનાં ત્રણ મુહૂત સંબંધી કંઈ પણ વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ આવા દિવસો વર્ષમાં બે જ વાર આવે છે, જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળના બીજા મંડળથી–દક્ષિણાયનનો પ્રારંભ કરે (પહેલાં વર્ષે ગુજરાતી આષાઢ વદ એકમે) ત્યારે તે ભાગ મુહૂર્ત ન્યૂન એવું ૧૮ મુહૂર્તનું દિનમાન હોય અને ૧૨ મુહૂર્ત રાત્રિમાન હોય. હવે એ દ્વિતીય મંડળથી વધી સૂર્ય આગળ આગળના મંડળે જતો જાય તેમ તેમ દિનમાન ઘટે અને રાત્રિમાન વધે. એમ સૂર્યમંડળની ગતિ અનુસાર વધ-ઘટ થતાં જ્યારે સૂર્ય ૯૧ાામાં મંડળે આવે, ત્યારે તે ૧૮૪ મંડળોના મધ્યભાગે આવવાથી ત્રણ મુહૂર્ત દિનમાન સર્વાભ્યન્તરમંડળની અપેક્ષાએ ઘટ્યું, જ્યારે રાત્રિમાં તેટલી વૃદ્ધિ થઈ (આપણો તે વખતે પહેલે વર્ષે માન્યતઃ કારતક વદિ બીજ કે ત્રીજનો દિવસ હોય) ત્યારે એવો દિવસ (ઈગ્લીશમાં જેને Dolstice) આવે છે, કે જે દિવસનું દિનમાન ૧૫ મુહૂર્તનું યથાર્થ હોય અને રાત્રિમાન પણ યથાર્થ ૧૫ મુહૂર્તનું જ હોય. એટલે કે ૧૨, કલાકનું હોય. જે દિવસ ખ્રિસ્તી સન્ પ્રમાણે તા. ૨૧મી માર્ચનો ગણાય . સભ્યત્તરમંડળથી સુર્ય જેમ જેમ સર્વબાહ્યમંડળોમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ ભરતાદિ ક્ષેત્રોમાં દિનમાન (૨ ભાગ) ઘટતું જાય છે અને રાત્રિમાનમાં તેટલી જ વૃદ્ધિ થતી જાય છે, એ પૂર્વોક્ત ૨૪૬. વ્યવારાદિ કાર્યોમાં ૬૦ ઘડી ઉપયોગમાં લેવાય છે, વસ્તુતઃ તે પણ એક જ છે. કારણકે જ્યારે બે ઘડીનું ૧ મુહૂર્ત હોય, ત્યારે ૩૦ મુહૂર્ત પ્રમાણ અહોરાત્રની ૬૦ ઘડી યથાર્થ આવી રહે. આથી ‘૩૦ ઘડી દિનમાન અને ૩૦ ઘડી રાત્રિમાન’ હોય ત્યારે એવો પણ શબ્દપ્રયોગ વપરાય તે એક જ છે. કલાકના હિસાબે ૧૨ કલાક રાત્રિમાન હોય’ ત્યારે—એવો શબ્દપ્રયોગ પણ વાપરી શકાય છે. કારણકે રા ઘડીનો કલાક હોવાથી ૩૦ ઘડી દિનમાને ૧૨ કલાક બરોબર દિનમાનના અને ૧૨ કલાક રાત્રિમાનના મળી ૨૪ કલાકનો એક અહોરાત્ર થાય, તેનાં મુહૂર્ત ૩૦ થાય છે. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ રદ્દ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નિયમાનુસાર સૂર્યો પુનઃ ૯૧માં મંડળે આવે ત્યારે સમાન દિનમાન અને સમાન રાત્રિમાન કરનારા હોય છે, એ સૂર્યો ઘણે દૂર ગયેલા હોવાથી ભારતમાં ૧૫ મુહૂર્ત દિનમાન પ્રમાણ દિવસ પૂર્ણ થાય ત્યારે મહાવિદેહમાં રાત્રિમાન પણ સમાન પ્રમાણવાળું હોવાથી ત્યાં રાત્રિ આરંભાય, જ્યારે મહાવિદેહમાં રાત્રિ આરંભાય ત્યારે ભરત–ઐરાવત ક્ષેત્રમાં સૂર્યોદયનો પ્રારંભ થાય, આ પ્રમાણે સરખા પ્રમાણમાં દિનમાન–રાત્રિમાન હોવા છતાં, મુહૂર્તની વધઘટ ન હોવાથી કોઈ પણ જાતની હરકત નડતી નથી. એ જ સૂર્યો જ્યારે ૯૧ મંડળથી આગળ વધતાં વધતાં સર્વબાહ્યમંડળના આદિ પ્રદેશે–પ્રથમ ક્ષણે પહોંચે ત્યારે, તદાશ્રયી પૂર્વોક્ત પ્રમાણવાળી ૧૮ મુહૂતપ્રમાણની રાત્રિ અને ૧૨ મુહૂર્તનાં માનવાળું દિનમાન આવી રહે છે. એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળથી પાછું સંક્રમણ કરીને (ઉત્તરાભિમુખ ગમન કરતો) અંદરના મંડળોમાં પ્રવેશી ( ભાગની) દિનમાન વૃદ્ધિ કરતો અને રાત્રિમાનમાં તેટલી જ હાનિ કરતો કરતો, પ્રતિમંડળો ચરતો જ્યારે ૯૧માં મંડળે પુનઃ પાછો આવે ત્યારે–પુનઃ એ ઉત્તરાયણમાં ૧૫ મુહૂર્તનું દિનમાન અને ૧૫ મુહૂર્ત રાત્રિમાન યથાર્થ હોય ત્યારે આપણા પહેલા વર્ષની શૈત્ર વદિ ૯ હોય) એમ કરતાં કરતાં સૂર્ય જ્યારે સભ્યન્તરમંડળે પ્રથમ ક્ષણે આવે ત્યારે પૂર્વોક્ત ૧૮ મુહૂર્તપ્રમાણનું દિનમાન અને ૧૨ મુહૂર્વપ્રમાણનું રાત્રેિમાન યથાર્થ હોય. એ પ્રમાણે એક સંવત્સર કાળ પૂર્ણ થાય. આ પ્રમાણે એક અહોરાત્ર ૯૧ાા મંડળે દક્ષિણાયનનું અને પુનઃ પાછો ફરતાં ૯ાા મંડળે એક અહોરાત્ર ઉત્તરાયનનું એમ એક સંવત્સરમાં બે અહોરાત્ર અને ૧૦ અહોરાત્રો જુદી જુદી માસ-તિથિવાળા એક યુગમાં સમાન પ્રમાણવાળા હોય. આ બે દિવસ (–અહોરાત્રને) છોડીને સારાએ સંવત્સરમાં એવો એક પણ અહોરાત્ર નથી હોતો કે જે અહોરાત્ર દિનમાન અને રાત્રિમાનના સમાન પ્રમાણવાળો હોય અથર્ કિંચિત્ કિંચિત્ વધઘટ પ્રમાણવાળો તો હોય જ. બાકીનાં સર્વ મંડળોમાં ૨૪રાત્રિમાન તથા દિનમાન યથાયોગ્ય વિચારવું. હવે જ્યારે ભારતમાં વં૩ મુહૂર્તનું દિનમાન હોય અને મહાવિદેહમાં ૧ કલાકેની રાત્રિ હોય ત્યારે શું સમજવું? તો ભારતમાં (સૂર્યાસ્ત પૂર્વે) એક મુહૂર્તથી કિંચિત્ ન્યૂન સૂયશ્રયી દિવસ હોય ત્યારે વિદેહમાં સૂર્યોદય થાય? આવી ચર્ચા પૂર્વે ભરતનાં ૧૮ મુહૂર્ત દિનમાન અને વિદેહના ૧૨ મુહૂર્તનાં રાત્રિમાન પ્રસંગે કરી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી. જ્યારે જ્યારે દિનમાન અને રાત્રિમાનના અભ્યાધિક્યને અંગે એક બીજા ક્ષેત્રાશ્રયી સંશય જણાય ત્યારે પૂર્વોક્ત ચર્ચા ધ્યાનમાં લઈ જેટલો જેટલો જ્યાં જ્યાં દિન–રાત્રિમાનનો વિપર્યય થતો હોય તેના હિસાબે ગણત્રી કરીને સમન્વય યથાયોગ્ય કરી લેવો. અહીં અમે આ ચર્ચાનો વિશેષ સ્ફોટ નથી કરતા. બીજું અહીં ભરતક્ષેત્રમાં જે ૧૮ મુહૂર્વપ્રમાણ દિવસ કહ્યો છે તે ભારતના કોઈ પણ વિભાગમાં વર્તતા પ્રકાશની અપેક્ષાએ કહ્યો નથી, ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગમાં વર્તતા પ્રકાશની અપેક્ષાએ - ૨૪૭. સવભ્યિત્તરમંડળથી બાહ્યમંડળે જતાં દક્ષિણાયનમાં ૧૫ મુહૂર્તનો દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ પહેલા વર્ષની કાર્તિક વદિ બીજે કે ત્રીજે હોય. ૨૪૮. પ્રત્યેક મંડળનું રાત્રિમાનદિનમાન અહીં આપવા જતાં ઘણો વિસ્તાર થઈ જાય માટે પાઠકોએ સ્વયં કાઢી લેવું, અને તેઓ આટલો વિષય સમજ્યા બાદ જરૂર કાઢી પણ શકશે. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ भरतक्षेत्रमा सूर्योदयनी गति રિર૭ તો આગળ જણાવવા પ્રમાણે આઠ પ્રહર (-૩૦ નુહૂર્ત) સુધી પણ ભારતમાં સૂર્યનો પ્રકાશ હોઈ શકે છે. આપણે અહીં જે ૧૮ મુહૂર્તો લેવાં છે તે ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધીના કાળની અપેક્ષાએ લેવાનાં છે. આગળ કહેવાતો ૧૫ મુહૂર્ત અથવા ૧૨ મુહૂર્તનો કાળ પણ આ રીતે જ સમજવાનો છે. નિષધ પર્વત ઉપર જ્યારે સૂર્ય આવે ત્યારે ભરતક્ષેત્રના મધ્યભાગે રહેલી અયોધ્યા નગરીના અને તેની આજુબાજુની અમુક અમુક પ્રમાણ હદમાં રહેનારાને તે સૂર્યનું અઢાર મુહૂર્ત સુધી દેખવું થાય, ત્યારબાદ મેરુને સ્વભાવસિદ્ધ ગોળાકારે પ્રદક્ષિણા આપતો સૂર્ય જ્યારે નિષધથી ભરત તરફ વલયાકારે ખસ્યો અર્થાત્ આગળ વધ્યો એટલે પ્રથમ જે અયોધ્યાની હદમાં જ પ્રકાશ પડતો હતો તે હવે આગળના ક્ષેત્રમાં (મૂળસ્થાનેથી જેટલું ક્ષેત્ર સૂર્ય વલયાકારે આ બાજુ ખસ્યો તેટલો જ પ્રકાશ આ બાજુ વધ્યો) પ્રકાશ પડવા મંડ્યો. તે સૂર્ય આગળ કયું ક્ષેત્ર પ્રકાશ્ય? ભરતક્ષેત્રની અપેક્ષાએ ભારત સૂર્ય નિષધે ઉદય પામ્યો હોય ત્યારે સૂર્યના તેજની લંબાઈ અયોધ્યા સુધી હોવાથી અયોધ્યાના પ્રદેશમાં રહેતા વતનીને તે સૂર્ય ઉદયરૂપે દેખાય, જ્યારે અયોધ્યાની અંતિમ હદે એટલે જ્યાં સુધી સૂર્યના પ્રકાશવાળું ક્ષેત્ર હોય છે, તે ક્ષેત્ર છોડીને ત્યાંથી આગળના આ બાજુના સમગ્ર ભાગમાં (ભારત સૂર્યાસ્ત સ્થાન સુધીના પાશ્ચાત્યક્ષેત્રોમાં) સર્વત્ર અંધકાર હોય છે. અહીં પ્રશ્નપૂર્વક સમાધાનની પદ્ધતિ એટલા માટે સ્વીકારી કે, આપણે અહીં સૂર્યોદય થાય છે ત્યારે કેટલાક પાશ્ચાત્ય દેશોમાં અંધકાર હોય છે તથા અમુક જુદાં જુદાં ક્ષેત્રોમાં રાત્રિ અથવા દિવસના અમુક અમુક વાગ્યા હોય છે; આ પ્રમાણે આપણી અપેક્ષાના સૂર્યોદય અને સૂર્યાસ્ત, ત્યાંના કાળની અપેક્ષાએ ઘણા અંતરવાળા હોય છે. તેનાં કારણો ખ્યાલમાં લાવવા માટે છે. આ પાશ્ચાત્ય દેશો મધ્યભરતથી (અયોધ્યાની) પશ્ચિમની દિશા તરફ-પશ્ચિમ સમુદ્ર તરફ રહેલા છે. અત્યારનો પાશ્ચાત્ય વિભાગ તે અદશ્ય દેશોની અપેક્ષાએ ઘણો થોડો કહી શકાય. અસ્તુ. ત્યારે શું થયું? પૂર્વ નિષધ ઉપર રહેલો ભારત સૂર્ય ભરતક્ષેત્રે (અયોધ્યામાં) જ્યારે ઉદય પામે ત્યા સર્વ પાશ્ચાત્ય દેશો એટલે અત્યારના દષ્ટિગોચર તથા અદષ્ટિગોચર સર્વ સ્થાને અંધકાર હોય કારણકે ભારતસૂર્ય હજું ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામ્યો છે તેથી (અયોધ્યાથી) આગળ તો તે સૂર્યના તેજની લંબાઈ સમાપ્ત થવાથી આગળ પ્રકાશ આપી શકતો નથી, ઐરાવત સૂર્ય તો ઐરાવતક્ષેત્ર તરફ ઉદય પામેલો છે, એથી આ બાજુ પશ્ચિમના અનાર્ય દેશો તરફ કોઈ પ્રકાશ આપવાની ઉદારતા કરી શકે તેમ નથી એટલે ભરતથી પશ્ચિમ દિશા તરફનાં સમગ્ર ક્ષેત્રોમાં અને ઐરાવત ક્ષેત્રાશ્રયી પશ્ચિમ દિશા તરફના ક્ષેત્રોમાં એમ બન્ને દિશાગત ક્ષેત્રોમાં બન્ને સૂર્યોનાં તેજના અભાવે રાત્રિકાળ વર્તતો હોય છે. આથી સ્પષ્ટ જણાશે કે ભારતમાં (અયોધ્યામાં) સૂર્યોદય હોય તે કાળે તે દેશોમાં સર્વત્ર અંધકાર હોવાથી પાશ્ચાત્ય દેશોમાં સૂર્યોદય-સૂર્યાસ્તનું અંતર જે છે તે સ્વાભાવિક છે. હવે ભારતમાં (અયોધ્યામાં) ઉદય પામતો સૂર્ય, જ્યારે તે વિકસિત મંડળસ્થાનના પ્રથમ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ २२८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ક્ષણથી આગળ નિષધસ્થાનેથી ખસવા માંડ્યો એટલે અંધકાર ક્ષેત્રોની આદિનાં પ્રથમ–ક્ષેત્રોમાં (અયોધ્યાની હદ છોડી નજીકના ક્ષેત્રોમાં અથત સૂર્ય જેમ જેમ નિષધથી જેટલો જેટલો ખસવા માંડે તેમ તેમ તેટલા પ્રમાણ ક્ષેત્રોમાં સ્વપ્રકાશની સ્પર્શના કરતો જાય) પ્રકાશ પડવો શરૂ થાય (પુનઃ હજુ તેથી આગળના પશ્ચિમગત સર્વ ક્ષેત્રોમાં અંધારું પડેલું છે જ) એમ ભારત સૂર્ય, તેથી પણ આગળ ભરતક્ષેત્ર તરફ આવતો જાય, ત્યારે જેટલું આગળ વધ્યો તેટલા પ્રમાણમાં અંધકારવાળાં ક્ષેત્રો પ્રકાશિત કરતો જાય. એ પ્રમાણે સૂર્ય જેમ જેમ ભરત તરફ આવતો જાય તેમ તેમ પાશ્ચાત્ય વિભાગોમાં તે તે ક્ષેત્ર, ક્રમે ક્રમે પ્રકાશિત કરતો જાય. આ પ્રમાણે ભારતના સૂર્યોદય સમયે અમુક વિભાગમાં તદ્દન અંધકાર હોય, અથવા ભરતના સૂર્યોદય સમયે તે તે ક્ષેત્રોમાં દિવસના અથવા રાત્રિના અમુક અમુક વાગ્યા હોય છે તેનું કારણ અહીં ટૂંકમાં પ્રદર્શિત કરવામાં આવ્યું. આ ઉપરથી સવિશેષ સર્વ વિચાર વિદ્વાનો સ્વયં કરી લેશે. भरतक्षेत्रनां जुदां जुदां देशोमां सूर्योदयादि समयना विपर्यास हेतुओ વધુ સમજણ માટે ભરતના મધ્યવર્તી અયોધ્યામાં જે કાળે સૂર્યોદય થયો તે વખતે જ કોઈપણ વ્યક્તિ તરફથી અયોધ્યાની અમુક હદ છોડીને પશ્ચિમ દિશાગત પ્રથમના ક્ષેત્રોમાં તાર-ટેલીફોનાદિ કોઈપણ સાધન દ્વારા પૂછવામાં આવે કે તમારે ત્યાં સૂર્યોદય થયો છે કે નહિ? તેના પ્રત્યુત્તરમાં જવાબ એ જ મળશે કે ના, હજુ થોડીક વાર છે. પ્રભાત શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રશ્ન તો અયોધ્યાની હદની સમીપવર્તી દેશ માટેનો જ હોવાથી ઉપરોક્ત જવાબ મળે, કારણકે અયોધ્યામાં જ્યારે સૂર્યોદય થયો એટલે આ દેશ તેની નજીક હોવાથી ત્યાં સૂર્યના તેજને પહોંચતા વાર પણ કેટલી હોય ?અથત થોડીક જ. જો અયોધ્યામાં ઉદય થયા બાદ અમુક સમય થયે (સૂર્ય નિષધથી ખસવા માંડે ત્યારે) તે જ ક્ષેત્રોમાં પુનઃ પ્રશ્ન કરીએ કે હવે તમારે ત્યાં ઉદય થયો કે નહિ? ત્યારે જવાબ મળશે કે હવે ઉદય થયો, (તમારે ત્યાં તે વખતે અમુક સમય દિવસ ચઢેલો હોય) તેથી પણ જો દૂર દૂરના ક્ષેત્રોમાં ખબર પુછાવતા જઈએ ત્યારે એવા ખબર મળશે કે હજુ અમારે ત્યાં અમુક વાગ્યા હોવાથી અંધકાર છે, એમ ક્રમશઃ આગળ આગળના પશ્ચિમ તરફના દેશોમાં પુછાવીએ તો ભરતની અપેક્ષાએ થતો અમુક અમુક વખતનો વધતો જતો ફેરફાર એકત્ર કરીએ ત્યારે વિલાયત—ઈગ્લેન્ડ પહોંચતાં ઉભય દેશના સ્ટાન્ડર્ડ સમયની અપેક્ષાએ લગભગ પોણા થી , કલાકનું અંતર મળી આવે. એથી જ્યારે દિલ્હીમાં સવારના ૬ વાગ્યા હોય ત્યારે પશ્ચિમના દેશોમાં (૬-પા) સાડાપાંચ કલાક બાદ કરતાં રાતનો દોઢ વાગ્યો હોય; કારણકે પશ્ચિમ તરફ સ્થાનિક કાળ પાછળ પાછળ થતો જાય છે તેથી બાદ કરવાના હોય છે. દાખલા તરીકે મુંબઈથી એક વ્યક્તિ પશ્ચિમ એટલે આફ્રિકા-યુરોપ તરફ મુસાફરી કરવા સ્ટીમરમાં સાંજના સાત વાગે જાય છે ત્યારે સ્ટીમર મુંબઈનું બંદર છોડીને ૧૫ રેખાંશ ભૂમિ ઓળંગી જાય ત્યારે એક કલાક ઘડિયાળ પાછું મૂકાવે એટલે સ્ટીમર ચાલતી વખતે સાત હતા તે હવે ૧૫ રેખાંશની જગ્યાએ પહોંચતાં છ મુકાવે; કારણકે એક રેખાંશ જેટલી ભૂમિ પસાર થાય ત્યારે ચાર For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ अमेरिकादि पाश्चात्य देशोने महाविदेहक्षेत्र मनाय? ૨૨૬ મિનિટનો તફાવત પડતો હોય છે. એમ દર પંદર રેખાંશે કલાક કલાક ઘડિયાળ પાછું મુકાવે છે. એટલે જે વહાણ વિના અટક્ય એકધારી ગતિએ જાય તો વિલાયત પહોંચતા બપોરનો (લગભગ) દોઢ વાગ્યો હોય અને અમેરિકા ન્યુયોર્ક પહોંચે તો સવારના સાડાસાત વાગ્યા હોય એટલે ૧૧ાા કલાકનું લગભગ અંતર પડે. હવે જો સ્ટીમર ભારતના પૂર્વ કિનારાથી પૂર્વ તરફ આગળ ને આગળ જાય તો એ તરફ પંદર રેખાંશે ઘડિયાળ એક એક કલાક આગળ મૂકાવરાવે છે, કારણકે પૂર્વના દેશો તરફ સૂર્ય અગાઉથી ઉદય પામ્યો હોવાથી ત્યાં દિવસ ઘણો આગળ વધ્યો હોય છે. ત્યાં પણ એક રેખાંશે ચાર મિનિટ આગળ ઘડિયાળ મૂકવાની હોય છે. - અથાત્ પૂર્વ તરફ સાંજ કે રાત્રિ જેવું હોય ત્યારે પશ્ચિમ તરફ દિવસનો પ્રારંભ, તેમજ કોઈ કોઈ સ્થળે મધ્યાહ્ન આદિ હોય. એ જ પ્રમાણે જ્યારે વિલાયતથી ઉપડેલી સ્ટીમર મુંબઈ તરફ આવવા લાગી, ત્યારે ઘટીયન્ચના ક્રમમાં (વિપરીત) જે ઠેકાણે જતાં જેટલો ટાઈમ ઘટાડ્યો હતો, પુનઃ પાછા ફરતાં તે તે સ્થાને તેટલો વધારતા જવો જેથી પુનઃ મુંબઈ આવતાં મુંબઈ સ્ટાન્ડર્ડ ટાઇમ મળી રહેશે. આ નોંધ શાસ્ત્રીય કથનને સંપૂર્ણ ટેકો આપે છે એ નિઃશંક વાત છે. આ ઉપરથી ૧૮ મુહૂર્તનું દિનમાન વિવક્ષિત તે ક્ષેત્રોમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અસ્તિત્વ ધરાવતા પ્રકાશાશ્રયી લેવાનું છે. શંકા- અહીંયા જિજ્ઞાસુને કદાચ શંકા થાય કે સભ્યત્તરમંડલે ગતિ કરતો સૂર્ય જ્યારે નિષધપર્વત ઉપર આવે ત્યારે ભરતક્ષેત્રમાં થતો ઉદય કેટલો દૂરથી દેખાય? સમાધાન – આના સમાધાનમાં સમજવું કે-નિષધ ઉપર સૂર્ય આવે ત્યારે કિરણોનો પ્રસાર બેટરીના પ્રકાશવત, સૂની સન્મુખ દિશામાં જ હોય છે એમ હોતું નથી, પરંતુ પ્રકાશ તો ચારે માં હોય છે. એમાં મેરુ તરફ ૪૪૮૨) યોજન, લવણસમદ્રની દિશા તરફ ૩૩૩૩૩ યોજના (દ્વીપમાં ૧૮૦ યોજન) જ્યારે ઉત્તર તરફસિદ્ધશિલા, અર્ધચન્દ્ર કે તીરકામઠાકારે ભારતના માનવીને તે સૂર્ય ૪૭૨૬૩૭ યોજન દૂરથી દેખાય અને તે સૂર્ય સ્થાનની પાછલી દિશામાં ઐરવત તરફ પણ મંડલકારે તેટલા જ પ્રમાણમાં કિરણોનો પ્રસાર હોય. - વર્તમાનના પાશ્ચાત્ય દેશોનો સમાવેશ કયાં કરવો? જ પ્રશ્ન- વર્તમાનના એશિયા-યૂરોપ-આફ્રિકાઑસ્ટ્રેલિયાદિનો સમાવેશ જૈન દૃષ્ટિએ ગણાતાં જંબૂદ્વીપનાં (અથવા જંબુદ્વીપના સાત ક્ષેત્રો પૈકી) એક ભરતક્ષેત્રવર્તી છ ખંડો પૈકી કયા ખંડોમાં થાય છે? ઉત્તર-વૈતાઢ્ય પર્વત તેમજ વૈતાઢ્ય પર્વતને ભેદી લવણસમુદ્રમાં મળનાર ગંગા તથા સિન્ધથી ભરતક્ષેત્રના છ વિભાગો થયેલા છે. તે છ વિભાગો પૈકી નીચેના ત્રણ વિભાગમાં (દક્ષિણાર્ધ ભરતમાં) પાંચ દેશોનો સમાવેશ માનવો એ ઉચિત સમજાય છે, અને એ પ્રમાણે માનવામાં કોઈ વિરોધ આવતો For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોય તેમ જણાતું નથી, કારણકે ભરતક્ષેત્રની પહોળાઈ પ૨૬ યોજન ૬ કળા છે અને નીચેના અડધા વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહોળાઈ સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અર્ધ પ્રમાણથી ન્યૂન પ્રમાણ છે, તો પણ પાશ્ચાત્ય વિદ્વાનો દક્ષિણ ધ્રુવથી ઉત્તરધ્રુવનું જેટલા માઈલ પ્રમાણ અંતર માને છે તેના કરતાં જરૂર દક્ષિણાર્ધ ભરતના ત્રણ વિભાગનું પ્રમાણ વિશેષાધિક છે, કારણકે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્રપર્યત ભરતક્ષેત્રની લંબાઈ ૧૪૪૭૧૫ યોજન પ્રમાણ છે. જૈન ગણિત મુજબ ૪૦૦ ગાઉનો એક યોજન હોવાથી તેના માઈલની સંખ્યા પ૭૮૮૪૦૦ છે. જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા પર્વતની (પરિધિની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માઈલ પ્રમાણ મનાય છે. પૂર્વ-પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઈલ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માઈલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વર્તમાનમાં શોધાયેલા દેશોનો ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવો તેમાં કોઈ પણ બાધક હેતુ જણાતો નથી. ઉત્તર ૭૯૨૬ માઈલ પશ્ચિમ હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૭૯૨૬ માઈલ છે અને ઉત્તર-દક્ષિણ ૭૯૦૦ માઈલ છે. ૭૯૦૦ માઈલ ક્ષિણ અમેરિકાદિ પાશ્ચાત્ય ક્ષેત્રને મહાવિદેહક્ષેત્ર માની શકાય? પ્રશ્ન – તમોએ જણાવ્યું કે પાશ્ચાત્ય દેશોનો સમાવેશ દક્ષિણાર્ધ ભારતમાં ગણવો તો આપણે પણ દક્ષિણાર્ધ ભારતમાં છીએ છતાં જ્યારે જોધપુર–અમદાવાદની અપેક્ષાએ આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વગેરે દૂર દેશમાં લગભગ સાંજનો ટાઇમ થયેલો હોય છે, એમ ત્યાંથી આવતા વાયરલેસ, ટેલીગ્રાફ આદિથી જણાવવામાં આવે છે એટલે અમેરિકાદિ દેશમાં થતું સૂર્યોદય તથા સૂર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ ૧૦ કલાકનું પડે છે. અને તે શાથી પડે છે તે પૂર્વે જણાવાયું છે, એટલું જ નહિ પણ તે મુજબ ઈગ્લેન્ડ, જર્મની, વળી ખુદ હિંદુસ્તાનમાં પણ ચાર–ત્રણ–એક કલાકના અંતર અમુક અમુક દેશાશ્રયી પડે છે, એ વાત જૈન શાસ્ત્રોમાં નોંધવામાં પણ આવી છે. જ્યારે ભરતક્ષેત્રમાં દિન હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે અને જ્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય છે. એવા એકદેશીય સિદ્ધાન્તનું શ્રવણ કરી કોઈ અર્ધદગ્ધને એમ પણ કહેવાનું મન થાય કે અમેરિકામાં આ દેશની અપેક્ષાએ લગભગ ઉદય-અસ્તનો વિપરીત ક્રમ હોઈ તે અમેરિકાને મહાવિદેહ કેમ કહી ન શકાય? વળી શાસ્ત્રના રહસ્યને સમજનારાઓ તો મહાવિદેહમાં સદાકાળ ચતુર્થ આરો, ખુદ તીર્થંકરનો સદ્ભાવ, મોક્ષગમનનો અવિરહ, તેમજ અહીંના મનુષ્યને ત્યાં જવાની શક્તિનો અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહ કદી ન કહે. ત્યારે હવે ઉક્ત અંતર પડે છે, તેનું કારણ શું? For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ अमेरिकादि पाश्चात्य देशोने महाविदेहक्षेत्र मनाय? ઉત્તર–પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વ સમુદ્રથી–પશ્ચિમ સમુદ્ર પર્વત લંબાઈ ૧૪૪૭૧૫ યોજન પ્રમાણ છે. વર્તમાનમાં જાહેર તરીકે પ્રગટ થયેલા (એશિયાથી અમેરિકા સુધીના પાંચ ખંડો) પાશ્ચાત્ય દેશોનો સમાવેશ પણ ભારતના દક્ષિણાઈ વિભાગમાં હોવાનું યુક્તિપૂર્વક આપણે જણાવી ગયા છીએ. ઉચ્ચસ્થાન ઉપર યંત્રપૂર્વક ગોઠવાએલ ફરતો દીપક પ્રારંભમાં પોતાની નજીકનાં પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકાશ આપે છે, એ જ દીપક યંત્રના બલથી જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળનાં ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પોતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત તે સ્થાનમાં રહેલા મનુષ્યોને સૂર્યનો પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરુની પ્રદક્ષિણાના ક્રમે ફરતો સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રોમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતો જોવાથી તે વખતે સૂર્યોદય થયો તેવો ખ્યાલ આવે છે. (જે વાત પૂર્વે કહેવાઈ ગઈ) અને એ જ કથનના હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશોમાં સૂર્યોદય તેમજ સૂર્યાસ્ત ૧૨–૧૦–કે ૮ કલાક, કિંવા ક્રમશઃ કલાક કલાકનું અંતર પડે તેમાં કોઈપણ પ્રકારનો વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશેષ વિચારીશું તો ચોક્કસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ કે પાલીતાણાદિ કોઈપણ વિવક્ષિત એકસ્થાનાશ્રયી દિવસનું પ્રમાણ બાર કલાક, તેર કલાક, ચૌદ કલાક કે તેમાંય ચૂનાધિક પણ ભલે રહે પરંતુ દક્ષિણાર્ધ ભરતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યનો પ્રકાશ પડ્યો ત્યારથી ઠેઠ પશ્ચિમ સુધીના સૂર્યાસ્તના સમયકાળને ભેગો કરશું તો આઠ પ્રહર (અર્થાત્ ૨૪ કલાક) સુધી સમગ્ર ભરતક્ષેત્રના કોઈપણ વિભાગની અપેક્ષાએ ક્રમશઃ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈપણ પ્રકારનો બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યનો ઉદય–દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિક્ષેત્ર લગભગ સવાલાખ યોજન પ્રમાણ થાય ને કલાકના પાંચ હજાર યોજનના હિસાબે સૂર્ય:તિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી મંડળ પ્રકરણ ૪૬ વગેરે ગ્રન્થોમાં પણ એ જ કથનના નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે, તે પણ ઉપરની વાતને વધુ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં અમુક સ્થળે આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય લગભગ ૧૧ થી ૧૨ કલાક મોડો થાય છે, કારણકે સૂર્યને પોતાનો પ્રકાશ ત્યાં પહોંચાડતાં આપણી અપેક્ષાએ વિલંબ થાય છે, સૂર્ય પોતાનો પ્રકાશ વધારેમાં વધારે વિચ્છ શ્રેણીએ ભરત તરફ ૪૭ર૬૩ યોજન આપે છે. જ્યારે આ પાશ્ચાત્ય ૨૪૯, ૫૮મપદરજ્જાના, ગંતૂકવ િતોપાસેતુ તબંતિ / સમયે, તદેવ સવ્યસ્થ નરનો રૂફ (टीक') पढ० । प्रथमप्रहरादिका उदयकालादारभ्य रात्रेश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते | भावना यथा भरते यदा यतः स्थानात् सूर्य उद्वेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोवासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमप्रहरः, केषाञ्चिद् द्वितीयप्रहरः, केषाञ्चित्तत्तीयः प्रहरः, क्वचिन्मध्यरात्र; क्वचित्सन्ध्या, एवं विचारणयाऽष्ट प्रहरसम्बन्धीकालः समकं प्राप्यते । तथैव नरलोके સર્વત્ર નવ્હીપતરોઃ સનત્તાનું સૂર્યમાળનાદપ્રહાન સંભાવને વિજ્યમ્ | ભાવાર્થ સુગમ છે. For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨રૂર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह દેશો તેથી દૂર-દૂર આવેલા છે. એટલે કે અહીં દિવસ હોય ત્યારે ત્યાં રાત્રિ હોય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહીં દિવસ હોય છે. એ કારણથી અમેરિકાને મહાવિદેહ કલ્પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે. આ વિચારણાને વધુ ન લંબાવતાં અહીં જ સમાપ્ત કરીએ છીએ. રૂતિ તૃતીયદ્વાર રૂપબા | ४ चारप्ररूपणा [प्रतिमंडलमां क्षेत्रविभागानुसार रात्रि-दिवसप्ररूपणा- અંતર મંડન પ્રવMI;-ચોથું ચારપ્રરૂપણા'નું દ્વાર કહેવાય છે, એમાં પ્રથમ સવભ્યિન્તરમંડળનાં ૩૧૫૦૮૯ યોજના ઘેરાવાના દશ વિભાગ કલ્પવા જેથી પ્રત્યેક વિભાગ ૩૧૫૦૮ યોજન પરિધિ પ્રમાણનો હોય. એ દશ ભાગમાંથી ત્રણ ભાગને ઉત્કૃષ્ટ દિવસે એક સૂર્ય પ્રકાશિત કરે છે, જ્યારે બીજો સૂર્ય એની સન્મુખના તેટલા જ પ્રમાણના ત્રણ વિભાગને પ્રકાશિત કરે છે, તેથી સામસામાં છ વિભાગમાં દિવસ હોય, બાકી વચ્ચે બે બે વિભાગ રહ્યા એમાં (કુલ ચાર વિભાગમાં) રાત્રિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ દિવસે દશ વિભાગની વ્યવસ્થા સભ્યત્તરમંડળે થઈ. હવે સભ્યન્તરમડળે જઘન્ય દિવસ હોય ત્યારે બેઉ સૂર્યો સામસામી દિશાના બબે વિભાગને પ્રકાશિત કરે છે, તેથી ચાર વિભાગમાં દિવસ અને શેષ છ વિભાગમાં રાત્રિ હોય છે. આ પ્રરૂપણા ૧૮ મુહૂર્ત દિનમાન હોય ત્યારે સમજવી. ત્યારપછીનાં પ્રતિમંડળે પ્રકાશક્ષેત્ર ક્ષેત્રથી ઘટે અને જ્યારે તે પ્રમાણે ૨ થી રાત્રિક્ષેત્ર વધતું જાય, એમ કરતાં સૂર્યો જ્યારે સર્વબાહ્યમંડળે આવે ત્યારે બન્ને સૂર્યો સર્વબાહ્યમંડળ પરિધિના ભાગને દિપ્ત વેશ્યાથી પ્રકાશિત કરે અને શેષ ભાગને અંધકારથી વ્યાપ્ત કરે છે, એ પ્રમાણે સૂય સર્વબાહ્યમંડળેથી પાછા સવભિંતરમંડળે આવતાં પ્રકાશક્ષેત્રમાં ક્રમશઃ ભાગથી વૃદ્ધિ કરે જ્યારે અંધકારક્ષેત્રમાં : ભાગની ન્યૂનતા કરે. જેથી ઉક્ત કથન મુજબ સભ્યન્તરમંડળ ભાગ દિપ્ત વેશ્યા–તેજથી પ્રકાશિત હોય. આ પ્રમાણે સૂર્યોનાં પ્રકાશક્ષેત્રના દશાંશની કલ્પના પુષ્કરાર્ધદ્વીપ સુધી વિચારવી. प्रकाश्यक्षेत्रनीआकृत्ति संबंधी विचार; સવવ્યંતરમંડળે રહેલા અને સૂર્યાનાં આ આતપ-પ્રકાશક્ષેત્રની આકૃતિ ભમરડા જેવી, બેટરીમાંથી નીકળીને બહાર ફેલાવતા તેજ જેવી, અથવા ગાડાની ધુંસરી જેવી, તેમજ ઊર્ધ્વમુખ નાળવાવાળાં પુષ્પના જેવી છે. આથી તે મેરુ તરફ અધવલયાકાર જેવી રહે છે જ્યારે સમુદ્ર તરફ ગાડાની ઉંધીના મૂળ ભાગના આકાર જેવી થાય છે, આથી મેરુ તરફ સંકોચાયેલી અને સમુદ્ર તરફ વિસ્તૃત થયેલી છે. માતાક્ષેત્રની તંવાર્ડ તથા વિસ્તા-વળી બને (પ્રત્યેક) આકૃતિ મેરુથી ઉત્તર અને દક્ષિણ ૨૫૦. એટલે કે પ્રત્યેક આકૃતિમાં સૂયશ્રયી દિશા વિચારવી ઘટે છે અથાત્ તે તે આકૃતિમાં સૂર્યને મધ્યબિન્દુ ગણી ઉત્તર-દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમગત સર્વત્ર (અવ્યવસ્થિતપણે) પહોળાઈ વિચારવાની છે, જે ચિત્ર જોવાથી સ્પષ્ટ જણાઈ આવશે. ૧૦ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ आतप - अंधकार क्षेत्र २३३ દિશામાં લંબાઈને રહેલી છે. પ્રત્યેક આકૃતિની શરૂઆત મેરૂના અન્નભાગથી શરૂ થઈ લવણસમુદ્ર મધ્યે પૂર્ણતાને પામેલી હોવાથી તેની (મેરુથી માંડી લવણસમુદ્રપર્યંતની) લંબાઈ ૭૮૩૩૩- યોજન છે. આમાંથી કેવળ જંબુ—જગતી સુધીનું ક્ષેત્રપ્રમાણ ગણીએ તો ૪૫૦૦૦ યોજન થાય અને શેષ ૩૩૩૩૩ યોજનપ્રમાણ લવણસમુદ્રમાં, પ્રત્યેક આકૃતિનું એક બાજુએ હોય. આ પ્રમાણે જેઓના મતે સૂર્યોનો પ્રકાશ મેરુથી પ્રતિઘાત પામે છે તેમને મતે આ સમજવું. પરંતુ સૂર્યનો પ્રકાશ પ્રતિઘાત પામતો નથી, પરંતુ મેરુની મહાન ગુફાઓમાં પણ ફેલાય છે તેઓના મતે તો મેરુપર્વતથી અર્ધ વિસ્તારવાળી મેરુની મહાગુફાઓના પાંચ હજાર યોજન સહિત ૪૫ હજાર યોજન ભેળવીને ૮૩૩૩૩ યોજન તાપક્ષેત્ર પ્રમાણ કહેવું. આ તાપક્ષેત્ર પૂર્વ પશ્ચિમ દિશામાં હોય ત્યારે તે જ પ્રમાણે લંબાઈ (પહોળાઈ)ની વ્યવસ્થા યથાયોગ્ય વિચારવી. ૨૫૧ સઘળાય મંડળોમાં વિચારતાં તાપક્ષેત્રની લંબાઈ હંમેશા અવસ્થિત રહે છે કારણકે વિપર્યાસ તો પહોળાઈમાં જ પરિધિની વૃદ્ધિ અનુસાર અંદરબહાર મંડળે આવતાં જતાં સૂર્યના પ્રકાશ—અંધકાર ક્ષેત્રમાં હોઈ શકે છે. બાતપક્ષેત્રનો પહોળા વિસ્તાર;– આ તાપક્ષેત્રની આકૃતિ મેરુ પાસે અર્ધ વલયાકાર જેવી થતી હોવાથી તેની મેરુ પાસેની પહોળાઈ મેરુની પરિધિના ત્રણ દશાંશ (૩) એટલે૧૪૮૬ જેટલી હોય છે, ત્યાંથી માંડી ક્રમશઃ પહોળાઈમાં વિસ્તારવાળી થતી સમુદ્ર તરફ પહોળાઈ અન્તર્મંડળની (સવભ્યિન્તર) પરિધિના ત્રણ દશાંશ જેટલી (૯૪૫૨૬ યોજન॰ ભાગની) હોય છે.પ આ તાપક્ષેત્રની બન્ને પ્રકારની પહોળાઈ (મેરુ તથા લવણસમુદ્ર તરફની) અનવસ્થિત—અનિશ્ચિત છે કારણકે દક્ષિણાયનમાં પ્રકાશક્ષેત્રમાં ક્રમે ક્રમે હંમેશાં ૨ ભાગ ક્ષેત્ર જેટલી હાનિ થાય છે જ્યારે ૬૧. દક્ષિણાયનની સમાપ્તિ ઉત્તરાયણનો આરંભ થતાં પુનઃ ઘટેલા તે જ તાપક્ષેત્રના વિસ્તારમાં પુનઃ ક્રમશઃ ૐ ભાગે વૃદ્ધિ થતી આવે છે અને એથી મૂલ પ્રમાણ આવીને ઊભું રહે છે. આથી સૂર્ય જ્યારે સર્વબાહ્યમંડળે પહોંચે છે ત્યારે ૧ જેટલું ક્ષેત્ર ઘટાડે છે અને પાછો ફરી સર્વાભ્યન્તરમંડલે આવે ત્યારે પુનઃ ૧ વધારે છે. આ 3° ક્ષેત્ર ગમનની હાનિવૃદ્ધિ ૬ મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલી જ હોય છે. કારણકે સાડીત્રીશ મંડળે એક સૂર્ય એક મુહૂર્તમાં ગમન કરી શકાય તેટલું ક્ષેત્ર વધારે (ઘટાડે પણ) છે. કૃતિ જ્ઞાતપક્ષેત્રાકૃતિવિવારઃ । ૧૦ ૧૦ अंधकारक्षेत्राकृतिविचारः- - હવે બંને સૂર્યો જ્યારે સર્વથી અંદરના—[સભ્યન્તર] મંડળે હોય ત્યારે અન્ધપુરુષની જેમ પ્રકાશની પાછળ લાગેલા અંધકાર ક્ષેત્રની આકૃતિ પણ પૂર્વે કહ્યું તે રીતે ઊર્ધ્વમુખવાળાં પુષ્પનાં જેવી છે, એનું મેરુથી માંડી લવણસમુદ્ર પર્યન્તનું લંબાઈ પ્રમાણ આતપવત્ સમાન હોય છે. કારણ દિનપતિ–સૂર્ય અસ્ત પામે છે, ત્યારે (પ્રકાશવત્) મેરુની ગુફા આદિમાં ૨૫૧. પરંતુ એટલું વિશેષ સમજવું કે—જેમ સૂર્ય બહિર્મંડળે જતો જાય તેમ તાપક્ષેત્ર પ્રથમ મંડળની અપેક્ષાએ પ્રતિમંડળે ક્રમશઃ દૂર દૂર ખસતું અને લવણ તરફ વધતું જાય, પરંતુ તાપક્ષેત્રની લંબાઈનું પ્રમાણ તો અવસ્થિત જ રહે. ૩૦ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ २३४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ અંધકાર છવાઈ જતો હોવાથી આ અંધકાર ક્ષેત્રની આકૃતિ પ્રકાશક્ષેત્રવત્ સમજવી. એ અંધકાર ક્ષેત્રની સભ્યત્તર પહોળાઈ મેરુની આગળ મેરુની પરિધિના જેટલી અર્થાત્ ૬૩૨૪ જેટલી છે, અને લવણસમુદ્ર તરફ અન્તમંડલની પરિધિના જેટલી અર્થાત્ યોજનની હોય છે, કારણકે સભ્યત્તરમંડળે ઉત્કૃષ્ટ દિને અંધકારક્ષેત્ર ન્યૂન હોય છે. આ પ્રમાણે સભ્યત્તરમંડળે ઉત્કૃષ્ટદિવસે કર્કસંક્રાંતિમાં સૂર્યના આતપ તથા અંધકારક્ષેત્રનું સ્વરૂપ કહ્યું. હવે સર્વબાહ્યમંડળને વિષે કહે છે. સર્વનામંડપ– હવે જ્યારે બન્ને સૂર્યો સર્વથી બહારનાં મંડળે આવે છે ત્યારે તાપક્ષેત્ર અને અંધકારક્ષેત્રના આકાર આદિનું સ્વરૂપ તો પૂર્વવત્ (તાપક્ષેત્ર પ્રસંગે કહ્યું તેમજ) સમજવું. ફક્ત સમુદ્ર તરફ પહોળાઈના પ્રમાણમાં ફેર પડે એટલે સૂર્ય સર્વબાહ્યમંડળ દૂર ગયો, તેથી સમુદ્ર તરફ આતષક્ષેત્રની પહોળાઈ સર્વબાહ્યમંડળ પરિધિના ૨ જેટલી (૬૩૬૬૩ યોજન) અને ત્યાં જ અંધકારક્ષેત્રની. પહોળાઈ (અંધકાર વ્યાસ) સર્વબાહ્યમંડળ પરિધિના ૩ જેટલી (૫૪૯૪ યોજન) હોય છે એટલે કે સભ્યત્તરમંડળની અપેક્ષાએ તાપક્ષેત્ર . ન્યૂન, જ્યારે અંધકારક્ષેત્રમાં ની વૃદ્ધિ થઈ. તિ अंधकाराकृतिविचारः । બહારનાં અને અંદરનાં મંડળોમાં રહેલાં સૂર્યોનાં તાપક્ષેત્રને અનુસારે આતપ અને અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ હાનિ થાય છે, આથી જ્યારે સૂર્યો સવથી અંદરનાં મંડળે આવે ત્યારે નજીક અને તેથી જ તીવ્ર તેજ તાપવાળા થતા હોવાથી દિવસના પ્રમાણની વૃદ્ધિ (ગ્રીષ્મઋતુ અત્તે ૧૮ મુહૂર્ત) થાય છે. તે કારણે અહીં તીવ્ર તાપ લાગે છે અને તે જ કાળે અંધકાર ક્ષેત્રનું અદ્ભુત્વ હોવાથી રાત્રિમાન પણ અલ્પ હોય છે. વળી બને સૂર્યો જ્યારે સર્વબાહ્યમંડળમાં હોય ત્યારે તેઓ ઘણે દૂર હોવાથી મંદ તેજવાળા દેખાય છે, અને અહીં દિનમાન ટૂંકું થાય છે. જ્યારે અંધકાર ક્ષેત્રની વૃદ્ધિ અને તેથી રાત્રિમાન ઘણું વૃદ્ધિવાળું હોય છે, જ્યારે તાપક્ષેત્ર સ્વલ્પ હોય છે તે વખતે હિંમત્ત ઋતુમાં જગતમાં હિમ (ઠંડી) પણ પડે છે. વળી જે મંડળમાં તાપક્ષેત્રનો જેટલો વ્યાસ હોય તેથી અર્ધ પ્રમાણ પૂર્વ અને પશ્ચિમમાં સૂર્યનાં કિરણોનો પ્રસાર-ફેલાવો હોય અને એટલે જ દૂરથી સૂર્ય તે મંડળે જોઈ શકાય, જેમકે સવભ્યિન્તર મંડળે સૂર્યો હોય ત્યારે એક સૂર્યાશ્રયી પૂર્વ-પશ્ચિમ કિરણ વિસ્તાર ૪૭૨૬૩ યોજન હોય, ઉત્તર-દક્ષિણમાં મેરુ તરફ ૪૪૮૨૦ યોજન, સમુદ્ર તરફ ૩૩૩૩૩ યોજન અને દ્વીપમાં ૧૮૦ યોજન હોય છે. એ પ્રમાણે સર્વબાહ્યમંડળે બને સૂય વિચરતા હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ કિરણ વિસ્તાર ૩૧૮૩૧ યોજન મેરુ તરફ સમુદ્રમાં ૩૩૦ યોજન, દ્વીપની અંદર ૪૫ હજાર યોજન છે અને વળી લવણસમુદ્રમાં શિખા તરફ ૩૩૦૦૩ યોજન છે. રૂતિ તિર્યહૃતિવિસ્તાર: | For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ प्रत्येक मंडले परिधिनी विचारणा ૨૨૬ અને ઉર્ધ્વ કિરણવિસ્તાર ૧00 યોજન અને અધો–નીચે વિસ્તાર ૧૮00 યોજન છે, કારણકે સમભૂતલથી બને સૂર્યો પ્રમાણાંગુલ વડે (૪00, મતાંતરે ૧૬૦૦ ગાઉના યોજન પ્રમાણે) ૮00 યોજન ઊંચા છે અને સમભૂતલથી પણ એક હજાર યોજન જેટલાં નીચાણમાં અધોગ્રામો આવેલા છે અને ત્યાં સુધી તે બન્ને સૂર્યોનાં તાપ–કિરણો પ્રસરે છે. આથી ૮00 યોજન ઉપર અને ૧૦૦૦ યોજના નીચેના થઈ ૧૮૦૦ યોજનનો અધોવિસ્તાર થયો. રૂતિ á–થોરિટર વિસ્તારઃ || આ પ્રમાણે ક્ષેત્ર વિભાગવડે દિવસ અને રાત્રિની પ્રરૂપણા ચોથા દ્વાર વડે કરવા સાથે, પ્રાસંગિક આતપ—અંધકારનાં આકારાદિકનું પણ સ્વરૂપ કહ્યું. કૃતિ વતુર્થદ્વારપ્રરૂપણાં || ५ प्रतिमंडळमां परिक्षेप-परिधि प्ररूपणा કોઈપણ મંડળે એક મુહૂર્તમાં સૂર્ય કેટલા યોજન ગતિ કરે તે જાણવા માટે પ્રથમ દરેક મંડળે પરિધિ કાઢવાની રીત જાણવી જોઈએ. એ માટે પ્રથમ બંને બાજુનું સંયુક્ત જંબૂદ્વીપગત ૩૬૦ યોજના જે ચરક્ષેત્ર તેને જંબૂદ્વીપનાં ૧ લાખ યોજનમાંથી બાદ કરીએ ત્યારે ૯૯૬૪૦ યોજન આવે. આ સંખ્યાને ત્રિગુણકરણ પદ્ધતિએ પરિધિ કાઢતાં ૩૧૫૦૮૯ યોજનાનો પરિધિ સભ્યન્તરમંડળે આવે. બાકી રહેલાં બીજા મંડળથી લઈને ૧૮૩ મંડળોમાં ઇષ્ટપરિધિ જાણવા પૂર્વે જે મંડળે પરિધિ જાણવો હોય તેની પૂર્વના મંડળ પરિધિ પ્રમાણમાં વ્યવહારનયથી ૧૮ યોજનની વૃદ્ધિ કરવી. અઢારની વૃદ્ધિ કરવાનું સાન્તર્થપણું એટલા માટે છે કે કોઈ પણ વિવક્ષિત મંડળોથી કોઈ પણ અનન્તર મંડળોનું બને બાજુનું થઈ ૫ યોજન, ૩૫ અંશ ક્ષેત્ર વધવાનું હોવાથી કવળ એ વાત ક્ષેત્રનો પરિધિ કાઢીએ ત્યારે ત્રિગણરીતિ પ્રમાણે ૧૭ યોજન ૩૮ અંશ આવે. પરંત સ્થલ વ્યવહાર પર નયથી સુગમતા માટે પરિપૂર્ણ ૧૮ યોજન વિવેક્ષા રાખી હાલ કાર્ય કરવાનું છે. આ નિયમ મુજબ સભ્યન્તર પરિધિમાં ૧૮ યોજન ક્ષેપવીએ ત્યારે કિંચિક્યૂન) ૩૧૫૧૦૭ યોજનનો પરિધિ દ્વિતીય મંડળનો આવે, ત્રીજા મંડળે પણ તે જ પ્રમાણે ૧૮ યોજના ક્ષેપવતાં કંઈક જૂન ૩૧૫૧૨૫ યોજન આવે. આ પ્રમાણે ૧૮ યોજના ક્ષેપવતાં ઇચ્છિતમંડળે પરિધિ વિચારતાં, સર્વબાહ્યમંડળે પહોંચવું. ત્યારે તે મંડળે ૩૧૮૩૮૧ યોજન પરિધિ ૧૮ યોજનની વૃદ્ધિએ આવ્યો; નહીંતર વાસ્તવિક રીતે તો ૧૭ યોજન ૩૮ અંશ ઉમરવાના છે અને એ હિસાબે યથાર્થ પરિધિ ૩૧૮૩૧૪ યોજન ૩૮ અંશ આવે, તથાપિ સુગમતા માટે ૩૧૮૩૧૫ યોજનની વિવક્ષા ગણિતજ્ઞોએ વિચારવી. તિ परिधिनामकपञ्चमद्वारप्ररूपणा ॥ ६ प्रतिमंडळमां मुहूर्तगतिमान-प्ररूपणा એક સૂર્ય કોઈ પણ એક મંડળ બે અહોરાત્રમાં સમાપ્ત કરે છે. (કારણકે કોઈ પણ સ્થાને પરિધિ વધવા માત્રથી એક અહોરાત્રનાં ૩૦ મુહૂર્ત સંબંધી માનમાં વિપયર થતો નથી પરંતુ ક્રમે કમે પરિધિ વધવાથી ૬૦ મુહૂર્તમાં મંડળ પૂર્ણ કરવા સૂર્યની મુહૂર્ત ગતિ પૂર્વ પૂર્વ કરતાં વિશેષ ૨૫૨. સત્તરસ નોયડું, તીસં ટ્રિમા | યંતિ નિઝUUUસંવદારેખ, પુખ કારસ નીયUTIડું || For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ २३६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વૃદ્ધિવાળી થતી જાય છે) અને બે અહોરાત્રનાં મુહૂર્તી ૬૦ છે તેથી તે તે મંડલનાં પરિધિપ્રમાણને સાઠ વડે ભાગી નાંખીએ, ત્યારે એક મુહૂર્તની ગતિ સ્વતઃ નીકળી આવે છે, એ નિયમ પ્રમાણે સભ્યન્તરમંડળના ૩૧૫૦૮૯ યોજનના પરિધિને ૬૦ મુહૂર્તવડે ભાગતાં પરપ૧૨૯ યોજનની ગતિ પ્રાપ્ત થાય છે. બીજા મંડળના ૩૧૫૧૦૭ યોજન પરિધિને ૬૦ મુહૂર્ત વડે ભાગતાં પ૨૫૧ આવે છે, એમ પ્રતિમંડલે વૃદ્ધિગત થતા પરિધિ સાથે ૬૦ વડે ભાગ ચલાવી, મુહૂર્તગતિમાન પ્રાપ્ત કરતાં સર્વબાહ્યમંડળે જઈએ ત્યારે તે સર્વબાહ્ય મંડળનાં (વાસ્તવિક ૩૧૮૩૧૪ યોજન, ૩૮ અંશ, કિન્તુ વ્યવહારથી) ૩૧૮૩૧૫ યોજનનાં પરિધિપ્રમાણને ૬૦ વડે ભાગતાં પ૩૦પ યોજનાની મુહૂર્તગતિ આવે છે. અને તે વખતે દક્ષિણાયનની સમાપ્તિ હોય છે. - ત્યારબાદ સર્વબાહ્યમંડળથી પાછા ફરતાં પરિધિની હાનિ થતી હોવાથી અને તેથી જ મુહૂતી ગતિની પણ ન્યૂનતા થતી હોવાથી અવકુ મંડળે પ૩૦૪૨૬ મુહૂર્ત ગતિમાન હોય. ત્યારપછી ક્રમશઃ ઉત્તરાયણમાં પાછો આવતાં પૂર્વવત્ મુહૂર્તગતિમાન વિચારી લેવું, અથવા બીજા મંડળની લઈ બીજી રીતે મુહૂર્તગતિમાન લાવવું હોય તો પૂર્વપૂર્વનાં પ્રત્યેક મંડળના પરિધિમાં ૧૮ યોજન વૃદ્ધિ થતી હોવાથી કેવળ ૧૮ યોજનાની મુહૂર્તગતિ કાઢવા ૬૦ વડે ભાગવા, ૧૮નો ભાગ ચાલતો ન હોવાથી ૧૮૪૬૦=૧૦૮૦ અંશ આવ્યા તેને ૬૦ મુહૂર્ત ભાગતાં તે પ્રમાણ મુહૂર્તગતિ પ્રતિમંડળે (પૂર્વપૂર્વના મંડળની મુહૂર્તગતિમાં) વૃદ્ધિવાળી થાય છે. રૂતિ પ્રતિમુહૂર્તતિમાનનામ–ષથદ્વારપ્રરૂપ || ७ प्रतिमंडळमां दृष्टिपथप्राप्तिप्ररूपणा કોઈપણ મંડળે દષ્ટિપથનું અંતર કાઢવા પ્રથમ એક દિવસે સૂર્ય કેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તે જાણવું જોઈએ, એ માટે વિવક્ષિત જે મંડળ દષ્ટિપથ કાઢવું હોય તે મંડળે સૂર્યનું જે મુહૂર્ત ગતિમાન હોય તેને એક બાજુએ મૂકો, વળી તે જ–ઈચ્છિતમંડળે જે દિનમાન વર્તતું હોય તે રકમનો મુહૂર્તગતિમાન સાથે ગુણાકાર કરો, જે માપ આવે તેટલા યોજનનું ક્ષેત્ર એક દિવસમાં પ્રકાશિત કરે. હવે અહીં એવો એક નિયમ છે કે વિવક્ષિત જે મંડળે સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરે તેથી બરોબર અર્ધક્ષેત્ર પ્રમાણ દૂર | પ૨૫૧ ૨૯ ભાગ રહેલા મનુષ્યોને (જેમ કે સભ્યન્તરમંડળે ૧૮ સૂર્યની મુહૂર્ત ગતિ પ૨૫૧૩૯ યોજન છે ૪૨૦૦૮ અને દિનમાન ૧૮ મુહૂર્ણ વર્તે છે. બન્ને પ૨૫૧૪ ૨૯૪ રકમનો ગુણાકાર કરવાથી) ૯૪પર૬૪ ૯૪૫૧૮યો૦ ૬૦) પ૨૨(ટયો ભાગ યોજનનું તાપક્ષેત્ર અથવા ઉદય-અસ્ત ૪૮૦ વચ્ચેનું (મંડળશ્રેણીએ) અંતર કર્કસંક્રાંતિના ૯૪૫૨૬ યો) : અંતર ૪૨ દિવસોએ પ્રાપ્ત થાય. હવે તેનું અર્ધ કરીએ ત્યારે સૂર્ય–દષ્ટિગોચર થાય એટલે કોઈ સભ્યન્તર મુહૂર્ત ગતિ પણ મંડળે સૂર્ય અધ દિવસ વડે (૯ મુ0) જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા ક્ષેત્રના લોકોને સૂર્ય તેટલા દૂરથી દષ્ટિગોચર થાય છે અને વળી તેટલે જ દૂરથી અસ્તપણે દેખાય છે. ૪૧૮ ૨૩૨ ૬૦. ૬૦ ૬૦ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ प्रतिमंडले द्रष्टिपथप्राप्ति प्ररूपणा [×૫૨૫૧૪=૪૭૨૬૩4] ૪૭૨૬૩૪ યોજનનું દૃષ્ટિપથ અંતર સ[ભ્યન્તરમંડળે હોય. સર્વાભ્યન્તરથી બીજા મંડળમાં દૃષ્ટિપથ અંતર ૪૭૧૭૯ યો૦ ૭ અને ૧૯ અર્થાત્ લગભગ ૪૨ ૪૭૧૭૯ યોજન રહે છે. આથી સભ્યિન્તરમંડળના દૃષ્ટિપથમાનમાંથી લગભગ ૮૪ર૭ યોજનની હાનિ થઈ. આ ‘શોધ્યરાશિ’ની હાનિ પ્રાયઃ પ્રતિમંડળે કરવાની છે, પરંતુ પ્રાયઃ શબ્દથી વિશેષ એ સમજવું કે આગળના મંડળોમાં ક્રમે કચિત્ ૮૪–૮૫ યોજન, છેવટના મંડળોમાં ક્યાંક ક્યાંક વળી ૮૫; તેથી પણ કિંચિત્ અધિક હાનિ કરવી) એ પ્રમાણે ત્રીજા મંડળમાં તે શોધ્યરાશિની હાનિ થતાં ૪૭૦૮૬૬૦ તે ત્રીજા મંડળનું દૃષ્ટિપથ અંતર સમજવું, એમ ઉક્ત આમ્નાય પ્રમાણે પ્રતિમંડળે દૃષ્ટિપથ કાઢતાં સત્યમંડળે ૩૧૮૩૧ યોજનનું દૃષ્ટિપથપ્રમાણ પ્રાપ્ત થશે. ૬૧ સર્વબાહ્યથી પાછો ફરતાં ગણિતના હિસાબે પૂર્વે દક્ષિણાયનમાં જે શોધ્યરાશિની હાનિ કરતા હતા તેને બદલે હવે ઉત્તરાયણમાં તે રાશિની પ્રતિમંડળે વૃદ્ધિ કરતાં જવી. (અહીં પણ વિપરીત ક્રમે સાધિક ૮૫–૮૪–૮૩૪ યોની રીતે સભ્યન્તર મંડળ પર્યંત સ્વયં વિચારી લેવું.) એ નિયમ મુજબ સર્વબાહ્યથી અર્વક્ મંડળે ૩૧૯૧૬ યોજનથી સૂર્ય દેખાય છે; એ દ્વિતીય મંડળના માનમાં ૮૫૯ ૨૪. યોજન ઉમેરતાં ૪૯ ૩૨૦૦૧- ૨૩. યોજન આવશે, એમ સર્વાભ્યન્તરમંડળ સુધી વિચારવું. ૬૦ ૬૦ ૬૦ ॥ इति द्रष्टिपथनामकसप्तमद्वारप्ररूपणा ।। २३७ આ બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારો યોજન દૂર છતાં એમનાં બિમ્બોનાં તેજનો પ્રતિઘાત થતો હોવાથી સુખેથી જોઈ શકાય છે તેથી જાણે નજીકમાં હોય તેવા દેખાય છે, વળી મધ્યાહ્ને માત્ર ૮૦૦ યોજન દૂર છતાં તેમના વિસ્તરી રહેલાં તીવ્ર કિરણોને લઇને દુઃખે જોઈ શકાતા હોવાથી નજીક છતાં ઘણા દૂર હોય તેમ લાગે છે અને વળી દૂર હોવાથી જ બન્ને ઉદયાસ્તકાળે પૃથ્વીને અડી રહેલા હોય તેમ અને મધ્યાહ્ન સમયે આકાશના અગ્રભાગમાં રહેલા હોય તેમ દેખાય છે. ૬૦ અહીંયા કોઈને શંકા થાય કે—બન્ને સૂર્યો ઉદયાસ્ત સમયે હજારો યોજન (૪૭૨૬૩ યો૦) દૂર છતાં જાણે આપણી નજીકમાં જ ઉદયને પામતા હોય તેમ કેમ દેખાય છે ? અને વળી મધ્યાહ્ને ઉપર આવતાં માત્ર ૮૦૦ યોજન જેટલાં જ ઊંચે છતાં બહુ દૂરસ્થ જેવા કેમ દેખાય છે ? તે પ્રશ્નના ખુલાસામાં જણાવવાનું કે–ઉદય અને અસ્તકાળ વખતે સૂર્યો ઘણે (જોનારના સ્થાનની અપેક્ષાએ ૪૭૨૬૩૦ યો૦) દૂર ગયેલા હોય છે, એ દૂરત્વને લઈને જ તેમનાં બિમ્બોનાં તેજનો પ્રતિઘાત થાય છે; તેથી જાણે તેઓ નજીકમાં હોય એવો ભાસ થાય છે. અને તેથી જ સુખેથી જોઈ શકાય છે. અને વળી મધ્યાહ્ને (જોનારને થતી પ્રતીતિની અપેક્ષાએ) નજીક હોઈને તેઓનાં વિસ્તારવંત કિરણોનાં સામીપ્યને લઈને દુઃખથી જોઈ શકાતા હોવાથી (નજીક હોવા છતાં) દૂર રહેલાં હોય તેમ દેખાય છે. જેમ કોઈ એક દેદીપ્યમાન દીપક આપણી દૃષ્ટિ પાસે હોય છતાં તે દુઃખેથી જોઈ શકાય. પણ દૂર હોય તો તે જ દીપક સુખેથી જોઈ શકાય છે, તેવી રીતે અહીં સમજી લેવું. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ રરૂ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અને દૂર હોવાથી જ તેઓ બને ઉદયસ્તિકાળે ૫૩ પૃથ્વીને અડી રહેલા હોય એમ ભાસે છે, અને મધ્યાન્હેં નજીક આવવાથી જ આકાશના અગ્રભાગમાં રહેલા ન હોય? તેમ આપણી દષ્ટિમાં દેખાય છે. આ પ્રમાણે યથામતિ સૂર્યમંડળ સંબંધી અધિકાર કહ્યો. | તિ સૂર્યમંડનાવિહાર: || ( અથ શ્રી વન્દ્રમંડતાધિકાર: પ્રારમ્યતે || પૂર્વે સૂર્યમંડલાધિકારમાં સૂર્યમંડલોનો સર્વ આમ્નાય કહેવામાં આવ્યો. હવે ચન્દ્રમાનાં મંડળ સંબંધી જે અવસ્થિત આમ્નાય છે તેનો જ અધિકાર કહેવાય છે. ॥ सूर्यमंडळथी चन्द्रमंडळनुं भिन्नपणुं ।। ચન્દ્ર તથા સૂર્યનાં મંડલોમાં મોટો તફાવત રહેલો છે. કારણકે સૂર્યનાં ૧૮૪ મંડળો છે અને તેમાં ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે અને ૬૫ જંબૂદ્વીપમાં પડે છે. જ્યારે ચન્દ્રનાં માત્ર ૧૫ મંડળો છે અને તેમાં ૧૦ મંડળો લવણસમુદ્રવર્તી અને ૫ મંડળો જંબૂડીપવર્તી છે. આથી તેઓનાં ૨૫૩. ઈતરો “મીપુરારિ' ગ્રન્થોમાં સૂર્ય–પશ્ચિમ સમુદ્ર તરફ અસ્તાચળે અસ્ત થાય છે તે જ સ્થાને અધઃસ્થાને ઊતરી, પાતાલમાં પ્રવેશી, પાતાળમાં ને પાતાળમાં જ પુનઃ પાછું પૂર્વદિશા તરફ ગમન કરી પૂર્વ સમુદ્ર ઉદય પામે છે. આ માન્યતા જૈનદષ્ટિએ અસંગત છે. કારણકે દૃષ્ટિના સ્વભાવથી અથવા દષ્ટિના દોષથી આપણે ચક્ષુવડે ૪૭૨૬૩ યોજન ભાગ પ્રમાણથી વિશેષ દૂર ગયેલા સૂર્યને અથવા તેના પ્રકાશને જોઈ શકવાને અસમર્થ છીએ અને એ શક્તિના અભાવે સૂર્ય ન દેખવાથી સૂર્યાસ્ત થયો એમ કથન કરીએ છીએ, વસ્તુતઃ તે સૂર્યાસ્ત નથી પરંતુ આપણી દૃષ્ટિના તેજનું અસ્તપણું છે. કારણકે સૂર્ય આપણને જે સ્થાને અસ્ત સ્વરૂપે દેખાણો ત્યાંથી દૂર દૂર ક્ષેત્રોમાં તે જ સૂર્યનો પ્રકાશ તો જાય છે, એ કંઈ છુપાઈ જતો નથી. જો આપણે કોઈ પણ શક્તિદ્વારા કોઈ પણ વ્યક્તિને સૂર્યાસ્ત સ્થાને મોકલીએ તો સૂર્ય ભરતની અપેક્ષાના અસ્તસ્થાનથી દૂર ગયેલો અને તેટલો જ ઊંચો હશે, અથવા રેડિયો અથવા ટેલીફોન દ્વારા જે વખતે અહીં સૂર્યાસ્ત થાય તે અવસરે અમેરિકા યા યુરોપમાં પૂછાવીએ તો “અમારે ત્યાં હજુ અમુક કલાક જ દિવસ ચઢ્યો છે તેવા સ્પષ્ટ સમાચાર મળશે. કોઈ પણ વસ્તુ દૂરવર્તી થાય એથી દેખનારને ઘણી દૂર અને અધઃસ્થાને –ભૂભાગે સ્પર્શી ન હોય ? એવી દેખાય; દષ્ટિદોષના કારણે થતા *વિભ્રમથી તે વાતને સત્યાંશપણે કુદરતના નિયમથી પણ વિરુદ્ધ (સૂર્ય જમીનમાં ઊતરી ગયો, સમુદ્રમાં પેસી ગયો અસ્ત પામ્યો) ઘટાવવી તે તો પ્રાજ્ઞ અને વિચારશીલો માટે અનુચિત છે. જો દૂર દેખાતી વસ્તુમાં ઉક્ત કલ્પના કરશું તો તો સમુદ્રમાં પ્રયાણ કરી રહેલી સ્ટીમર જ્યારે ઘણી દૂરવર્તી થાય છે ત્યારે આપણે દેખી શકતા નથી તો તેથી શું તે સ્ટીમર સમુદ્રમાં પેસી ગઈ?, બૂડી ગઈ? એમ માન્યતા કરાશે ખરી ? હરગીજ નહિ. વળી દૂર દેખાતાં વાદળાંઓ દૂરત્વના કારણે આપણી દૃષ્ટિ સ્વભાવે ભૂસ્પર્શ કરતા દેખીએ છીએ તો શું ઘણાં ઊંચાં એવાં વાદળાંઓ ભૂ-સાથે સ્પર્શેલાં હશે ખરાં? અથતિ નહીં જ, તો પછી આવા ઘણા દૂરને અંતરે રહેલા સૂર્ય માટે તેમ દેખાય અને તેથી તેની કલ્પના કરવી એ તદ્દન અયોગ્ય છે, સત્યાંશથી ઘણી જ દૂરવર્તી છે, અને યુક્તિથી પણ અસંગત છે. * જેમ કોઈ એક ગામના તાડ જેવાં ઊંચાં વૃક્ષોને (અથવા કોઈ માણસને) માત્ર બે ચાર ગાઉ દૂર જોઈએ છીએ છતાં તે વૃક્ષોનો કેવળ ઉપરનો જ ભાગ સહજ દેખાય છે અને જાણે તે જમીનને અડક્યાં હોય તેમ ભાસ થાય છે, પરંતુ ત્યાં તો જે સ્થિતિમાં હોય છે તે જ સ્થિતિમાં જ હોય છે. તેમ અહીં પણ વિચારી લેવું જરૂરી છે. For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ૬૬ चन्द्रना मंडलो, चारक्षेत्र ૨૨૬ : મંડળોનું પરસ્પર અત્તર–પરસ્પર આબાધાદિ સર્વ વિશેષ તફાવતવાળું છે. ચન્દ્રની ગતિ મન્દ હોવાથી ચન્દ્ર પોતાના મંડળ દૂર દૂરવર્તી અંતરે કરતો જાય છે. જ્યારે સૂર્ય શીઘ્રગતિવાળો હોવાથી પોતાના મંડળો સમીપવર્તી કરતો જાય છે તેથી તેની સંખ્યા પણ વધારે થવા જાય છે. ઉક્ત સ્વરૂપ વગેરે વિષયનો ખ્યાલ સૂર્યમંડળાધિકાર વાંચવાથી સ્વયં સમજી શકાય તેમ છે. १ चन्द्रनां मंडलोनुं चारक्षेत्रप्रमाण ચન્દ્રનું. ચારક્ષેત્ર સૂર્યનાં જેટલું જ એટલે પ૧૦ યો૦૪૮ ભાગ પ્રમાણનું છે. ફક્ત પ્રમાણ કાઢવાની પદ્ધતિ, મંડળ સંખ્યા અને અંતર પ્રમાણના તફાવતને અંગે, માત્ર આંકડાઓમાં ભિન્નતા પડશે. હવે કેવી રીતે ચારક્ષેત્રમાન કાઢવું તે જણાવે છે. ચન્દ્રના એક મંડળથી બીજા મંડળનું અંતર ૩૫ યોજન અને એક યોજનના એકસઠીયા ૩૦ ભાગ અને એકસટ્ટીયા એક ભાગના ૭ ભાગ કરીએ તેમાંના ચાર ભાગ (૩૫ યો૦ -3) જેટલું છે. હવે ચન્દ્રનાં મંડળ ૧પ છે, પરંતુ આપણે પ્રથમ તેઓનાં આંતરાનું પ્રમાણ કાઢવાનું હોવાથી પાંચ આંગલીના અથવા ઊભી ચણેલી પાંચ ભિન્નીનાં આંતરાં તો જેમ ચાર જ થાય તેમ આ ૧૫ મંડળોનાં આંતરાં ચૌદ થાય છે. આંતરાનું માપ કાઢવા ચૌદ સંખ્યાની સાથે મંડલાંતર પ્રમાણનો ગુણાકાર કરવો ૧૪ અંતર ૪૩પ યોજના ૪૯૦ યોજન આવ્યા. એકસક્રિયા ૩૦ ભાગ ઉપર છે. તેથી તેના યોજન કરવા ૧૪ તેને ગુણ્યા ૪૩૦ એકસક્રિયા ભાગ ૪૨૦ એકસઢિયા ભાગો આવ્યા. એક યોજનના એકસઢિયા ૭ ભાગના ૪ ભાગ તેના યોજન લાવવા પ્રથમ ૪૧૪ પ૬ સાતીયા ભાગો આવ્યા. આ પ૬ ભાગના એકસક્રિય ભાગ પ્રમાણ લાવવા ૭)પ૬ (૮ એક યોવના એકસક્રિયા ભાગ નીકળ્યા. ૫૬. પૂર્વે આવેલા ૬૧ક્રિયા ૪૨૦ ભાગમાં +૮ ઊમેરતાં ૪૨૮ ભાગ એકસક્રિયા આવ્યા, તેના યોજન કાઢવા માટે ૬૧)૪૨૮(૭ ૪૨૭ =૭ યો. યો. ભાગ આવ્યા. ૦૦૧ અંશ શેષ For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ २४० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૂર્વે આવેલા ૪૯૦ યોજનમાં ૭ ભાગ ઉમેરવાથી - ૪૯૭ યોજન આટલું ૧૪ આંતરાનું ચન્દ્રમંડળ સ્પર્શના રહિત ભૂમિક્ષેત્ર પ્રમાણે આવ્યું. હવે ચન્દ્રમંડળો ઉક્ત ક્ષેત્રપ્રમાણમાં પેદરવાર પડે છે, આથી ૧૫ વાર વિમાન વિસ્તાર જેટલી જગ્યા એકંદર રોકાય છે ત્યારે એ વિમાનની અવગાહનાને અંગે કહેવાતાં મંડળોનું પ્રમાણ કાઢીએ. ચન્દ્રનું વિમાન એક યોજનના એકસક્રિયા ૫૬ ભાગનું હોવાથી પ૬૪૧૫=૮૪૦ એટલા એકસઢિયા ભાગો આવ્યા, તેના યોજન કાઢવા માટે ૬૧ વડે ૮૪૦ને ભાગ આપવો. ૬૧)૮૪૦(૧૩ યોજન (૬૧ ૨૩) ૧૮૩ ૪૭ ભાગ શેષ રહ્યા. પૂર્વે આવેલા ચૌદ આંતરાઓનું પ્રમાણ ૪૯૭ યોજન અને એકસક્રિયા એક અંશ તેમાં વિમાન વિષ્કન્મનાં ૧૩ યો. અને એકસઢિયા ૪૭ ભાગ શેષ રહ્યા તે ભાગનું ચન્દ્રનું ચારક્ષેત્ર આવ્યું, ૫૧૦ યોજન અને– / રૂતિ વવારક્ષેત્રમ્ || चारक्षेत्रनो बीजो उपाय ગણિતની અનેક રીતિ હોવાથી એક જ પ્રમાણ જુદી જુદી રીતિએ લાવી શકાય છે. પ્રથમ એકસક્રિયા તેમજ સાતીયા ભાગોમાં યોજન કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જણાવ્યું. હવે યોજનના સાતીયા ભાગો કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જાણવાની બીજી રીત બતાવવામાં આવે છે. ચન્દ્રમંડળોનું અંતર ૩૫ યો૦ ૩૦ ૪ ભાગ હોવાથી પ્રથમ એ એક જ અંતર પ્રમાણના, સાતીયા ભાગો કરવા, ૩૦ એકસઢિયા ભાગોને સાતે ગુણી ચાર ભાગ ઉપરનાં ઊમેરતાં ૨૧૪ સાતીયા ભાગ આવે. ૩૫ યોજનના એકસક્રિય ભાગો બનાવવા સારું ૩૫૪૬૧=૨૧૩૫ અંશો એકસક્રિયા આવ્યા, તે અંશોના ૬૧ક્રિયા સાતીયા (સાત) ભાગો કરવા માટે પુનઃ સાતે ગુણતાં ૧૪૯૪૫ ભાગો આવે, તેમાં પૂર્વેના ૨૧૪ સાતીયા ભાગો ઉમેરતાં કુલ ૧૫૧૫૯ એટલા સાતીયા ચૂર્ણિભાગ–પ્રતિભાગો આવ્યા. આ એક જ મંડલાંતરના આવ્યા. ચૌદ મંડળોનાં આંતરાં કાઢવા સારું ર૫તે ૧૫૧૫૯ ચૂર્ણિભાગોને ચૌદે ગુણવાથી કુલ ૨૧૨૨૨૬ પ્રતિભાગો આવ્યા. ૨૫૪. ઉતરતી ભાંજણી પ્રમાણે આ રીતે કરવું– યો, ભાગ પ્રતિo ૩૫ - ૩૦ – ૪ એક મંડળ અંતર ૪૬૧ ૩૫ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ चन्द्र मंडलो, चारक्षेत्र 89 હવે મંડળો પંદર હોવાથી ૧૫ મંડળ સંબંધી વિમાન વિસ્તારના પ્રતિભાગો કરવા માટે વિમાન અથવા મંડળની એકસઢિયા પ૬ ભાગની પહોળાઈને સાતે ગુણીએ એટલે ૩૯૨ ભાગ આવે. તે પંદર વાર કાઢવાના હોવાથી ૩૮૨૪૧૫=૫૮૮૦ પ્રતિભાગો વિમાન વિસ્તારના આવ્યા. પૂર્વનાં ચૌદ આંતરાનાં ૨૧૨૨૨૬ જે ચૂર્ણિભાગો તેમાં આ પંદર મંડલ વિસ્તારના આવેલા કુલ ૫૮૮૦ પ્રતિભાગો ઊમેરતાં ૨૧૮૧૦૬ સર્વક્ષેત્રના સાતીયા ભાગો આવ્યા. તેના એક ક્રિયા ભાગો કરવા માટે સાત વડે ભાગ આપતાં ૩૧૧૫૮ આવ્યા, તેના યોજન કરવા માટે એકસઠે ભાગી નાંખતાં કુલ ચન્દ્રનું જે ૫૧૦ યોજન ૪૮ ભાગનું ચારક્ષેત્ર કહ્યું છે તે બરાબર આવી રહેશે. | તિ વારક્ષેત્રમાં l. ૩૫ ૨૧Ox ૨૧૩૫ ભાગ ૩૦ ૨૧૬૫ ભાગ ૪૭ ૧૫૧૫૫ સાતીયા ભાગો +૪ ઉપરના ઉમેરતાં કુલ ૧૫૧૫૯ સાતીયા ભાગ આવે ૧૫૧૫૯ એક આંતરાના ચૂર્ણિ વિભાગ તેની સાથે ૪૧૪ મંડળની અંતર સંખ્યા વડે ગુણતાં ૨૧૨૨૨૬ પ્રતિભાગ એક યોજનના +૫૮૮૦ ઉમેય પ૬ ભાગના મંડળ પ્રમાણને ૨૧૮૧૦૬ એકંદર પ્રતિભાગો આવ્યા x૭ ભાગ ૩૯૨ તેને ૪૧૫ મંડળે ગુણ્યા ૫૮૮૦ પ્રતિભાગ ૨૧૮૧૦૬ આ ભાગો સાતીયા હોવાથી ૭)૨૧૮૧૦૬(૩૧૧૫૮ એકસક્રિય ભાગો થયા. તેના યોજન કરવા માટે ૨૧ ૦૦૮ 8 4 | ૬૧)૩૧૧૫૮(૨૧૦ ૩૦૫ ૦૦૬૫ ૦૪૮ કુલ ૫૧૦ યોજન ૪ ભાગ ચારક્ષેત્ર આવ્યું 8 |% ફ્રી ૩૧. For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ २४२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह २ चन्द्रमंडलोनी अन्तर-निस्सारण रीति પ્રથમ પ૧૦ યોજન ૪૮ ભાગનું જે ચારક્ષેત્ર તેના એકસક્રિયા ભાગો કરી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી, ચન્દ્રનાં મંડલ ૧પ હોવાથી પંદરવાર વિમાનવિસ્તારના એકસક્રિયા ભાગો કરી, પૂર્વોક્ત ચારક્ષેત્રપ્રમાણમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તે કેવળ અંતરક્ષેત્રની (ક્ષેત્રાંશ ગણત્રી) આવી સમજવી. એ અંતરક્ષેત્ર-ક્ષેત્રાંશ સંખ્યાને પ્રત્યેક મંડળનું અંતર કાઢવા ૧૪ વડે ભાગી પ્રાપ્ત થયેલ જે સંખ્યા તેના યોજન કરવાં, જેથી પ્રત્યેક મંડળનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે. તે આ પ્રમાણે– ૫૧૦ યો૦૪૬૧=૩૧૧૧૦+૪૮ અંશ ઊમેરતાં ૩૧૧૫૮ એકસક્રિય ભાગો આવ્યા. હવે ૧૫ મંડલ વિસ્તારના કુલ ભાગો કરવા પ૬૪૧૫=૮૪૦ તે ૩૧૧૫૮ માંથી * ૮૪૦ બાદ કરતાં ૩૦૩૧૮ ક્ષેત્રાંશ અંતર ક્ષેત્ર આવ્યું. પ્રત્યેક મંડળનું અંતઅમાણ લાવવા માટે ૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ=૨૧૬૫ ભાગ આવ્યા, ૨.૮ ૨૩ Sો છે B| S ૮ પ્રતિભાગો યોજન કાઢવા માટે – ૬૧)૨૧૬૫(૩પ યોજના ૧૮૩ ૩૩પ ૩૫ યો) ભાગ પ્રમાણ ૩૦પ જવાબ આવ્યો ૩૦ યો, ભાગ ૩૫ - ૩૦ ૪ ભાગ (૩પ યો૩૦) अन्तरप्रमाणप्राप्ति अन्य रीते : પ્રથમ ૧૫ મંડળનો કુલ વિસ્તાર કાઢવા એક મંડળનો એકસક્રિયા ૫૬ ભાગનો વિસ્તાર તો ૧૫ મંડળનો કેટલો? ત્રિરાશિ કરતાં જવાબ (યોજન કાઢવાપૂર્વક) ૧૩ યો૦ : ભાગ આવે, તે પૂર્વે કહેલા ૫૧૦ યો: યોજન સમસ્ત મંડળક્ષેત્રના વિસ્તારમાંથી બાદ કરતાં ૪૯૭, યો), ચૌદ ૬૧ ૭ 51 For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ चन्द्रमंडलोनुं अंतर काढवानी रीत २४३ આંતરાનો (મંડળ રહિત કેવળ) કુલ વિસ્તાર આવે. હવે પ્રત્યેક મંડળનો વિસ્તાર લાવવા માટે ૪૯૭ યોજનની સંખ્યાને ૧૪ અંતર વડે ભાંગી નાંખતાં પૂર્ણ ૩૫ યોજન અને ૩૦ એકસઢાંશ ભાગો આવે, તે આ પ્રમાણે એક મંડળ વિસ્તારપ્રમાણ એકસક્રિયા પ૬ ભાગ તેને ૪૧૫ ૨૮૦ પ૬૪ - યોજન કરવા ૬૧)૮૪૦(૧૩યો ? પંદર મંડળક્ષેત્ર વિસ્તાર. ૨૩૦ ૧૮૩ ૦૪૭ યોજનભાગ તે પ૧–૪૮ માંથી -૧૩–૪૭ બાદ કરતાં ૪૯૭–૧–૪૯૭ ભાગ ચૌદ અંતરનો કુલ વિસ્તાર, પ્રત્યેક અંતરપ્રમાણ લાવવા– ૧૪)૪૯૭(૩૫ યોજન 90 ૦૭ યોજન શેષ. તેના એકસક્રિય ભાગો કરવાx૬૧ ૪૨૭ ભાગ આવ્યા. એમાં પૂર્વનો ૧ એકસક્રિય ભાગ આવેલ છે તે ઉમેરતાં +૧ ૪૨૮ કુલ અંશ આવ્યા; તે પ્રત્યેક અંતરમાં વહેંચી લેવા માટે– ૧૪)૪૨૮(૩૦ ભાગ એકસક્રિયા. ૪૨ O૦૮ શેષ યો, ભાગ-પ્રતિભાગ. એટલે કુલ ૩૫-૩૬ : ભાગ એક અંતરક્ષેત્ર પ્રમાણ આવ્યું. इति अंतरक्षेत्रमाने द्वितीया प्ररूपणा ॥ ૬૧ ૭. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૂર્વે ચન્દ્રમંડળોનું કુલ ચારક્ષેત્ર તથા પ્રત્યેક ચન્દ્રમંડળનું અંતરક્ષેત્ર કાઢવાની રીતિ કહેવામાં આવી. હવે “અબાધા' (વિષય) કહેવામાં આવે છે. સૂર્યમંડલવત્ ચન્દ્રમંડળોની પણ અબાધા ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ મેરુની અપેક્ષાએ મોક્ષતઃ સવાધ, બીજી મેરુની અપેક્ષાએ પ્રત્યેજ મંડન અવાધા, ત્રીજી પ્રતિમંડળે વન્દ્ર-વની પરસ્પર સવાઘા એમ ત્રણ પ્રકારની છે. એમાં પ્રથમ “ઓઘથી અબાધા' કહેવાય છે. ३–मेरुथी चन्द्रमंडल-अबाधा प्ररूपणामेरुने आश्रित ओघथी अबाधातुं निरूपण-१ સૂર્યમંડળવત્ ચન્દ્રમંડળોનું અંતર મેરુપર્વતથી ચારે બાજુએ ઓઘથી ૪૪૮૨૦ યોજન દૂર હોય છે. એ સર્વ વ્યાખ્યા સૂર્યમંડળની ઓઘતઃ અબાધા પ્રસંગે કહી છે તે પ્રમાણે અહીં વિચારી લેવી. તિ કોયતોડવાધા | मेरुने आश्रित प्रतिमंडलनी अबाधा-२ ઉપર જે અબાધા કહેવામાં આવી તે મેરુ અને સવભિન્તરમંડળ વચ્ચેની કહી, કારણકે તે મંડળથી અવકુ (મેરુ તરફ) હવે એકે મંડળ હોતું નથી. સભ્યન્તરમંડળ પછીનાં (અર્થાત્ બીજા) મંડળ સુધીમાં જતાં ૩૬ યોજન અને ૨૫ ભાગ પ્રમાણ અંતરક્ષેત્ર વધે છે; કારણકે કેવળ અંતરક્ષેત્ર ૩૫ યો૦ ૩૦ ભાગ : ભાગનું તેમાં પ્રથમ મંડળવિમાન વિસ્તાર અંતર્ગત લેવાનો હોવાથી ૫૬ ભાગ ઉક્ત અંતર પ્રમાણમાં ભેળવતાં ૩૬ યોજન એકસક્રિયા ૨૫ ભાગ અને ૪ સાતીયા પ્રતિભાગપ્રમાણ આવી રહેશે. તેથી મેરુથી બીજું મંડળ ૪૪૮૫૬ યોજન અને ૨૫ ભાગ પ્રમાણ દૂર રહે. એમ પ્રથમ મંડળની અપેક્ષાએ આગળનાં અનન્તરપણે રહેલાં બીજાં મંડળોમાં ૩૬ યોજન અને ૨૫ ભાગની વૃદ્ધિ કરતા જવી, તે પ્રમાણે પ્રતિમંડળે અબાધા કાઢતાં જ્યારે સર્વબાહ્યમંડળે જઈએ ત્યારે સર્વબાહ્યમંડળ અને મેરુ વચ્ચે ૪૫૩૨૯૧છે એકસટ્ટાંશ જેટલું (મેરુથી બન્ને બાજુએ) અંતર પડે છે. આ સર્વ વિચારણા સૂર્યમંડલોની અબાધા પ્રસંગે કહી છે. તે રીતે અહીં વિચારી લેવી. તિ મેરું प्रतीत्य प्रतिमण्डलमबाधाप्ररूपणा ।। चन्द्र–चन्द्र वच्चे प्रतिमण्डलनी परस्पर अबाधा अने व्यवस्था જ્યારે જમ્બુદ્વીપવર્તી બન્ને ચન્દ્રો (સામસામા) સભ્યત્તરમંડળે હોય ત્યારે તે બન્ને વચ્ચેનું અંતરક્ષેત્ર પ્રમાણ સૂર્યોની પેઠે ૯૯૬૪૦ યોજનાનું હોય છે. આ પ્રમાણ દ્વીપના એક લાખ યોજનના વિસ્તારમાંથી બન્ને બાજુનું જંબૂદ્વીપગત મંડળક્ષેત્ર(૧૮૦+૧૮૦=૩૬૦ યોજન) બાદ કરતાં પ્રાપ્ત થાય છે, જે હકીકત પૂર્વે સૂર્યમંડળ પ્રસંગે કહેવાઈ ગઈ છે. સભ્યત્તરમંડળની પછી જ્યારે બન્ને ચન્દ્રો બીજા મંડળમાં પ્રવેશે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૯૭૧૨ યો) ઉપર ૫૧ એકસકાંશ ભાગ પ્રમાણ હોય છે, જે આ પ્રમાણે એક ચન્દ્ર-એક બાજુએ બીજા મંડળમાં ગયો ત્યારે સભ્યન્તર મંડળની અપેક્ષાએ (અંતરપ્રમાણ અને વિમાન વિષ્કન્મ સહ) ૩૩, યો૦ અને ૨૫ એકસક્રિય ભાગ પ્રમાણ દૂર ગયો. આ બાજુ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ चन्द्रमंडलोनी परस्पर अबाधा २४५ પણ બીજો ચંદ્ર બીજા મંડળે તેટલું જ દૂર ગયો છે, એટલે દરેક મંડળે બન્ને બાજુએ અનન્તર અનન્તર મંડળોમાં પ્રવેશ કરતા ચન્દ્રોની (મંડળો દૂર દૂર થતાં હોવાથી) બન્ને બાજુની થઈ યો૦ અને ૫૧ ભાગ પ્રમાણ જેટલી અબાધાની વૃદ્ધિ થતી જાય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડળે ૭૨ યોપ૧ ભાગની વૃદ્ધિ કરતાં જતાં અને પ્રતિમંડળે પરસ્પરની અબાધા વિચારતાં જતાં જ્યારે સર્વબાહ્યમંડળે (પંદરમા) જે અવસરે બન્ને ચન્દ્રો સામસામી દિશાવર્તી ફરતા હોય તે વખતે એક ચન્દ્રથી બીજા ચન્દ્રને ૧૦,૬૫૯ યો નું અંતર પ્રમાણ હોય છે. શંકા–સૂર્યમંડળ પ્રસંગે સર્વબાહ્યમંડલે વર્તતા સૂર્યોની પરસ્પર વ્યાઘાતિક અબાધા પૂર્ણ ૧૦૦૬૬૦ યોજન થાય છે, અને બન્નેનું ચારક્ષેત્ર સમાન છે તો પછી ૧૬ અંશ જેટલો તફાવત પડવાનું કારણ શું? સમાધાન—ચન્દ્રમંડળનું ચારક્ષેત્ર ૫૧૦ યોજન ૪૮ ભાગ છે. એ ક્ષેત્રની શરૂઆત સભ્યન્તરમંડળની શરૂઆતથી થાય છે, તે પ્રમાણે આ ઉક્ત અબાધા પ્રમાણ પ્રાપ્ત કરવા માટે ચન્દ્રનું પ૬ ભાગ વિસ્તારનું પ્રથમ મંડળક્ષેત્ર એ ક્ષેત્રમંડળની આદિ (જબૂદ્વીપ તરફ)થી લઈ (એટલે પ્રથમ મંડળ સહિત) અન્તિમ સર્વબાહ્યમંડળ ૫૦૯ યોભાગ દૂરવર્તી હોય, જ્યારે સૂર્યમંડળ પૂર્ણ ૫૧૦ યો) દૂરવર્તી હોય- આ બન્ને વચ્ચે એકંદર ૧૬ અંશ તફાવત પડ્યો તેમાં કારણ એ છે કે–સૂર્યમંડળ એકસક્રિયા ૪૮ ભાગ વિસ્તારવાળું હોવાથી બન્ને બાજુનું પ૧૦ યો૪૮ ભાગ જે ચારક્ષેત્ર તેમાંથી ઉપરના અડતાલીશ–અડતાલીશ અંશનો બન્ને બાજુનો અંતિમ મંડળનો વિસ્તાર બાદ થાય (કારણકે મંડળની પ્રાથમિક હદ લેવાની છે પરંતુ અંતિમ મંડળનો સમગ્ર વિસ્તાર ભેગો ગણવાનો નથી) એમ કરતાં બન્ને બાજુએ પ૧૦ યોજનનું ક્ષેત્ર રહે, જ્યારે અહીંઆ ચન્દ્રમંડળ એકસક્રિયા પ૬ ભાગનું હોવાથી બન્ને બાજુએ સૂર્યમંડળ વિસ્તારની અપેક્ષાએ ચન્દ્રમંડળના આઠ આઠ અંશ વધે, એ અંશ પણ ૫૧૦ યોવના સૂર્યમંડળ ક્ષેત્રમાંથી ઓછા થતાં, સર્વબાહ્યમંડળે પ્રતિ બાજુએ, સવભ્યિન્તર મંડળની અપેક્ષાએ ૫૦૯ યો૦૧૭ ભાગ પ્રમાણ ક્ષેત્ર હોય એ બન્ને બાજુવર્તી ક્ષેત્રનો સરવાળો કરતાં ૨૫૫. યો. ભા. પ્રતિભાગ. - २ अन्य रीते मंडल अंतर प्राप्ति૩૫–૩૦-૪ એક બાજુનું અંતર યો. ભા. પ્ર ભા. ૩૫–૩–૪ અંતર પ્ર0 સરવાળો કરતાં ૩પ-૩૦-૪ ૭૦-૬૦–૮ +૫૬ +૧૧૨ બંને બાજુ ચન્દ્ર મંડળ ૩૫–૮૬-૪ ૭૦–૧૭૨-૮ [વિસ્તારના +૧ —૬૧. | +૧ સાત પ્ર૦ ભાગનો એક ભાગ ૩૬-૨૫-૪ ૭૦–૧૭૩–૧ [ઉમેરતાં +૨–૧૨૨ ૭૨–૫૦-૮ ૭૨-૫૧- પરસ્પર અંતર પ્રમાણ +૧ ૭૨-પ૧–૧ જવાબ આવ્યો યોજી એકસઢિયા ભાગ–પ્રતિભાગ ૭૨ – ૫૧ – ૧ જવાબ ૪૨૯-૪૨૨ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ २४६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫૩ [૫૦૯ +૫૦૯ = ] ૧૦૧૯૪૫ ભાગ થાય. [આટલું ક્ષેત્ર ચૌદ મંડળ ક્ષેત્ર અને ચૌદ અંતરક્ષેત્ર વડે પૂરાય છે.] એ ક્ષેત્રમાં સર્વાભ્યન્તર મંડળનું પરસ્પર મેરુ વ્યાઘાતિક વચલું ક્ષેત્ર પ્રમાણ ૯૯૬૪૦ યોજનનું પ્રક્ષેપતાં [૧૦૧૯ યો. ૪૫ ભાગ+૯૯૬૪૦ યોજન=] ૧૦૦૬૫૯ યોજન ૪૫ ભાગનું સર્વબાહ્યમંડળે ચન્દ્રચન્દ્રને જે અંતર કહ્યું તે યથાર્થ આવી રહે છે. આ પ્રમાણે ચન્દ્રમંડળની અધિકતાના કારણે જ ૧૬ અંશનો પડતો તફાવત જણાવાયો. [બીજી રીતે વિચારીએ તો ચન્દ્રના પ્રત્યેક મંડલે થતું અંતરવૃદ્ધિ પ્રમાણ મંડળ તથા અંતર વિસ્તાર સહિત ૭૨ યો૦ ૫૧ ભાગને ૧ પ્રતિભાગ છે અને ચન્દ્રમંડળના અંતર ૧૪ છે તેથી તે અંતરવૃદ્ધિ પ્રમાણ સાથે ચૌદે ગુણતાં ૧૦૧૯ યો૦ ૪૫ ભાગ પ્રમાણક્ષેત્ર પ્રાપ્ત થશે, ઇત્યાદિક ગણિતશાસ્ત્રની અનેક રીતિઓ હોવાથી ગણિતજ્ઞ પુરુષો અંત૨વૃદ્ધિથી મંડળક્ષેત્ર, મંડળવૃદ્ધિથી અંતરક્ષેત્ર ઇત્યાદિક કોઈ પણ પ્રમાણ, તે તે રીતિઓ દ્વારા સ્વતઃ પ્રાપ્ત કરી શકે છે.] इति मण्डले मण्डले चन्द्रयोः परस्परमबाधाप्ररूपणा तत्समाप्तौ च अबाधाप्ररूपणाऽऽख्यं द्वारं समाप्तम् ।। સૂચના— હવે ચન્દ્રમંડળની ગતિને વિષે ચાર અનુયોગ દ્વારો કહેલાં છે. તે નીચે પ્રમાણે— १ चन्द्रमंडळोनी परिधिप्ररूपणा ચન્દ્રના પ્રથમ મંડળનો પરિધ સૂર્યમંડલવત્ જાણવો. કારણકે જે સ્થાને ચન્દ્રમંડળ પડે છે તે જ સ્થાને, ઊર્ધ્વભાગે (૮૦ યો૦ ઊંચે) ચન્દ્રમંડળ રહેલું છે. અન્ય મંડળોના પરિધિ માટે પૂર્વ મંડળથી પશ્ચિમ મંડળની પહોળાઈમાં પૂર્વે જે ૭૨ યોજનની વૃદ્ધિ કહી છે તેનો જુદો જ પરિધિ કાઢતાં કિંચિત્ અધિક ૨૩ યો૦ આવશે. એ પરિધિ પ્રમાણ પૂર્વ પૂર્વનાં મંડળોમાં ઉમેરતાં અનન્તર—આગળ આગળનાં મંડળનું પરિધિ પ્રમાણ આવશે. આથી સર્વાભ્યન્તર મંડળના પિરિધમાં ૨૩ યોજન ઉમેરતાં બીજા મંડલનો ૩૧૫૩૧૯ યોજન, ત્રીજાનો પ૪૩૧૫૫૪૯ યોજન, એ પ્રમાણે કરતાં યાવત્ અંતિમ મંડળનો પિરિધ ૩૧૮૩૧૫ યોજન પ્રાપ્ત થાય. २ चन्द्रनी मुहूर्त्तगति ૧૩૧) સવભ્યિન્તરમંડળે સંક્રમણ કરતા બન્ને ચન્દ્રોની મુહૂર્તગતિ સૂર્યમંડલવત્ પરિધિના હિસાબે કાઢતાં ૫૦૭૩– ૭૭૪૪ યોની હોય છે, કારણકે એક ચન્દ્રમા એક અર્ધમંડળને ૧ અહોરાત્ર–૧ મુ અને ઉ૫૨ ભાગ મુહૂર્ત દરમિયાન પુરું કરે છે. ચન્દ્ર બીજો પણ સ્વચારિત અર્ધમંડળ તેટલા જ કાળમાં પૂર્ણ કરતો હોવાથી તે એક-મંડળને પૂર્ણ કરતાં ૨ અહોરાત્ર અને ૨૭ મુ૰ થાય છે. ચન્દ્ર વિમાનની મંદગતિને અંગે તે મંડળ ૬૨ મુહૂર્તથી અધિક સમયમાં પૂર્ણ કરે છે. ૨૨૧ ૨૨૧ ૨૫૬. ચૌદ વાર ૨૩૦×૧૪=૩૨૨૦ યોજન ઉમેરતાં ૩૧૮૩૦૯ યોજન આવવાથી ૬ યોજન તૂટે છે, તે ૨૩૦ યોજનનો દેશોન ના યોજન ન વધારવાથી તૂટે છે માટે પર્યન્તે વા મધ્યે પૂર્ણ અંકસ્થાને દેશોન ના યોજનથી ઉપજતો અંક વધારવાથી યથાર્થ વિધિ પ્રાપ્ત થશે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૨૫ जंबूद्वीपवर्ती अढीद्वीपक्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः २४७ સભ્યન્તરમંડળથી અનન્તર મંડલો માટે પૂર્વ પૂર્વનાં મુહૂર્ત ગતિમાનમાં પ્રતિમંડળે થતી સાવ ૨૩૦ યોજનની પરિધિની વૃદ્ધિ હિસાબે ૩ યોજન ૯૫૫ ભાગ એટલે કિંચિત્ જૂન ૩ યોજન જેટલી મુહૂર્તગતિની વૃદ્ધિ કરતાં ઇચ્છિતમંડળે મુહૂર્તગતિ કાઢતાં અંતિમ મંડળે જઈશું ત્યારે ત્યાં ૫૧૨૫ યોજન મુહૂર્તગતિ આવે છે. ३ चन्द्रनी दृष्टिपथप्राप्ति સવભ્યિત્તરમંડળે બને ચન્દ્રો ૪૭૨૬૩ યોજનથી દષ્ટિગોચર થાય છે અને તે અંતિમમંડળે ૩૧૮૩૧ યોજનથી લોકોને દેખાય છે, બાકીનાં મંડળો માટે સ્વયં ઉલ્લેખ જોવામાં આવતો નથી, પરંતુ સૂર્યમંડલવત્ ઉપાય યોજવાથી આવી શકશે. ४ चन्द्रनां साधारणासाधारणमंडलो -૩૬-૭–૮–૧–૧૧-૧૫ આ આઠ મંડળોમાં ચન્દ્રને કદી પણ નક્ષત્રનો વિરહ હોતો નથી, કારણકે ત્યાં નક્ષત્રનો ચાર હંમેશા હોય છે. જે નક્ષત્ર પરિશિષ્ટ' પ્રસંગે કહેવાઈ ગયું છે. ૨-૪-૫–૯–૧૨–૧૩–૧૪ મંડળોમાં નક્ષત્રનો વિરહ જ હોય છે. ૧–૩–૧૧-૧૫ એ ચાર મંડળો સૂર્ય-ચન્દ્ર તથા નક્ષત્ર બધાને સામાન્ય છે. આ ચારેમાં રાજમાર્ગ ઉપર સર્વનું ગમન હોય તેમ સર્વેનું ગમન હોય છે. ૬–૭–૮–૯–૧૦ એ ચન્દ્ર મંડળોમાં જરા પણ ગમન નથી. ॥ इति संक्षेपेण जंबूद्वीपगतचन्द्र-सूर्यमंडलाधिकारः समाप्तः ॥ ॥ जंबूद्वीपवर्ती समग्रसमय (अढीद्वीप)क्षेत्रे सूर्य-चन्द्रमंडलाधिकारः ॥ લવણસમુદ્ર-ધાતકીખંડ–કાલોદધિસમુદ્ર અને પુષ્કરાઈગત સૂર્યોની વ્યવસ્થા જંબૂદ્વીપગત સૂર્યવત્ વિચારવી, કારણકે મનુષ્યક્ષેત્રમાં રહેલી મેરુની બન્ને બાજુવ પંક્તિમાં રહેલા ૧૩૨૫ સૂર્યોમાંથી કોઈ પણ સૂર્ય આઘોપાછો થતો નથી, એથી જ જેટલા નરલોકે સૂર્યો તેટલા જ દિવસો અને તેટલી જ રાત્રિ હોય. કારણકે સર્વ સૂનું ગમન એકીસાથે સર્વત્ર હોય છે અને એથી જ પ્રત્યેક સૂર્યને સ્વસ્વમંડલપૂર્તિ ૬૦ મુહૂર્તમાં અવશ્ય કરવાની જ હોય છે. આ કારણથી અહીંયા એટલું વિશેષ સમજવું કે “લવણસમુદ્રાદિવર્તી આગળ આગળના સૂર્યો પૂર્વ પૂર્વ સૂર્યગતિથી શીઘ્ર શીધ્રતર ગતિ કરનારા હોય છે. કારણકે આગળ આગળ તે સૂર્યમંડળસ્થાનોનો પરિધિ વૃદ્ધિગત થતો હોય છે અને તે તે સ્થાને કોઈ પણ સૂર્યને મંડલપૂર્તિ એકીસાથે કરવાની હોય છે. આથી જંબૂદીપના મંડળવર્ણન ૨૫૭. અહીંયા એટલું વિશેષ સમજવું કે જે જે સૂર્ય જે જે સ્થાને ફરે છે તેની નીચે વર્તતા ક્ષેત્રના મનુષ્યો. તે જ સૂર્યને જુએ છે. ૨૫૮. આ પ્રમાણે અઢીદ્વીપમાં ચન્દ્ર-સૂયનું અંતર જણાવવામાં આવેલ નથી, પરંતુ અભ્ય૦–પુષ્કરાધના ૮ લાખના ૩૬ ભાગ કરવાથી જેટલું ક્ષેત્ર આવે તેટલા અંતરે સૂર્ય સ્થાપવા, તેમાં માનુષોત્તર તરફનું તેટલું અંતર ખાલી રાખવું. જંબૂ૦ તરફ પુષ્કરાધના પ્રારંભથી સૂર્ય સ્થાપવા, માનુષો પાસે અડતો સૂર્ય ન હોય. કાલોદધિ માટે ૮ લાખના ૨૨મા ભાગ જેટલા અંતરે સૂર્ય સ્થાપવા, પરંતુ પ્રારંભ–પર્યન્ત નહિ. ૨૧ સૂર્યો વચ્ચે જ સ્થાપવા એમ ધાતકી–લવણાદિ માટે પણ ઉક્ત રીતે વિચારી લેવું યોગ્ય લાગે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ २४८ संग्रह गीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રસંગે કહેવામાં આવેલા ૧૮૪ મંડલસંખ્યા તથા ચારક્ષેત્રાદિથી લઈ દૃષ્ટિપથ સુધીની સર્વ વ્યવસ્થા જંબુદ્વીપની રીતિ પ્રમાણે પણ તે તે ક્ષેત્રસ્થાનના પરિધિ આદિના વિસ્તારાનુસારે વિચારી લેવી. (ફક્ત ગણિતના અંકો મોટા આવશે.) આ પ્રમાણે સૂર્ય તા ચન્દ્વમંડળનું વિવેચન કરવામાં આવ્યું. આ સિવાય પૌરુષી–છાયા આદિ સર્વ પ્રકારનું સવિસ્તર વર્ણન જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ સૂર્યપ્રજ્ઞપ્તિ—લોકપ્રકાશાદિ ગ્રન્થાન્તરથી જાણવા ખપી થવું. ॥ समाप्तोऽयं सार्घद्वीपवर्ती सूर्य-चन्द्रमंडलाधिकारः ॥ // પ્રત્યેવ્ઝ દ્વીપ–સમુદ્રાશ્રયી ગ્રહ-નક્ષત્રાહિ પ્રમાણ—રળ | અવતરણ્— મંડલસંબંધી સવિસ્તર વર્ણન કર્યું. પૂર્વે પ્રતિદ્વીપ—સમુદ્રાશ્રયી ચન્દ્રસૂર્યસંખ્યા કાઢવાનું કરણ બતાવ્યું હતું. હવે બાકી રહેલ ગ્રહ—નક્ષત્ર–તારાનું કોઈ પણ દ્વીપ-સમુદ્રાશ્રયી સંખ્યાનું પ્રમાણ કાઢવા માટે રગ બતાવે છે. રાજ્ઞ-વિશ્વ-તરસવું, નસ્થેસિ નામુદ્ધિ-ટીને વા । तस्ससिहिएगस सिणो, गुणसंखं होइ सव्वग्गं ॥ ६१॥ સંસ્કૃત છાયા— ૨૫૯. ग्रह - ऋक्ष-तारसंख्यां, यत्रेच्छसि ज्ञातमुदधौ द्वीपे वा । तच्छशिभिरेक शशिनः, गुणसंख्यां भवति सर्वाग्रम् ||६१ || શબ્દાર્થ-~ રવુનક્ષત્ર સંવું=સંખ્યાને નસ્થેસિ=જ્યાં તું ઇચ્છે નાખું=જાણવાને માટે ધ-વીતેસમુદ્ર દ્વીપમાં ગાથાર્થ જે દ્વીપ અથવા સમુદ્રે ગ્રહ નક્ષત્ર–તારાઓની સમગ્ર સંખ્યાને જાણવા માટે તું જ્યારે ઇચ્છે ત્યારે, તે તે દ્વીપસમુદ્રવર્તી ચન્દ્રની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત [૮૮ ગ્રહાદિ] સંખ્યાનો ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. ।।૯। તસસિહિ ત્યાંના ચન્દ્રોની સાથે VTસિો—એક ચન્દ્રનો [પરિવાર] ગુળસંહું=ગુણસંખ્યાને હો=થાય છે. સવ્વમાં=સર્વાંગ [સરવાળો વિશેષાર્થ જેમ જંબુદ્રીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય છે, એક ચન્દ્રનો ગ્રહ પરિવાર ૮૮નો, નક્ષત્ર પરિવા૨ ૨૮, તારા પરિવાર ૬૬૯૭૫ કોડાકોડીનો છે. તે દ્વીપવર્તી બે ચન્દ્રની ઉક્ત તે તે સંખ્યાને ક્રમશઃ ગુણીએ તો (૨×૮૮=) ૧૭૬ ગ્રહ પરિવાર, [૨×૨૮=] ૫૬ નક્ષત્ર પરિવાર અને [૬૬૯૭૫×૨=] ૧૩૩૯૫૦ કોડાકોડી [૧૩૩૯૫’000000000000000] તારાનો પિરવાર આવે. दो चंदा दो सूरा णक्खत्ता खलु हवंति छप्पन्ना | बावत्तरं गहसतं जंबूद्दीवे विचाणं ||१|| एगं च सय सहस्सं तित्तिसं खलु भवे सहस्साइं । णव य सता पण्णासा तारागणकोडिकोडीणं ||२| For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ग्रह, नक्षत्र अने ताराओनो परिवार २४६ તે પ્રમાણે લવણસમુદ્રમાં ચાર ચન્દ્રો હોવાથી [૪૪૮૮=] ૩પર ગ્રહો, ૧૧૨ નક્ષત્રો અને २६७८00 1313. [२६७८00000000000000000] तनो परिवार थाय. એ પ્રમાણે ધાતકીખંડમાં બાર ચન્દ્રો હોવાથી તેનો ૧૦૫૬ ગ્રહ પરિવાર, ૩૩૬ નક્ષત્રો भने ८०3900 1300 [८०3900000000000000000] ॥२परिवार भावे. छ. તથા કાલોદધિમાં ૨૬૪૨ ચન્દ્રો હોવાથી ૩૬૯૬ ગ્રહ, ૧૧૭૬ નક્ષત્ર અને ૨૮૧૨૯૫૦ 105151 [२८१२४५0000000000000000] unनो परिवार छ. અને પુષ્કરાઈવરદ્વીપમાં ૨૭ર ચન્દ્રો હોવાથી તેનો ૬૩૩૬ ગ્રહપરિવાર, ૨૦૧૬ નક્ષત્ર તથા ४८२२२०० 11131 [४८२२२०0000000000000000000] तो रानी परिवार छ. ॥ પ્રમાણે સર્વદ્વીપ–સમુદ્રવર્તી જ્યોતિષીની સંખ્યા લાવવા કરણ દાખવ્યાં. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં કુલ સૂર્યની સંખ્યા ૧૩રની, ચન્દ્ર સંખ્યા ૧૩૨, ગ્રહની ૧૧૬૧૬, નક્ષત્રની ૩૬૯૬ અને ૮૮૪૦૭000, 0000000000000 भेटी. unीनी. दुससंध्या छ. अने ते. २॥ो २९५४ पुष्पवत् अधःस्थान સંકીર્ણ અને ઊર્ધ્વસ્થાને વિસ્તીર્ણ હોય છે. વળી તારાઓની ચર અને સ્થિર જ્યોતિષીની સંખ્યા મળીને પણ સંખ્યા અસંખ્યાતી જ છે, કારણકે જ્યોતિષી દેવો અસંખ્યાતા છે. અહીંયા જે પ્રહ–નક્ષત્રો કહ્યાં તેનાં નામો કહે છે. नक्षत्रli नमो— २६७२-मिति, श्रव, धनिष्ठा, शतभिष, पूर्वा५६l, GAALF५६८, २६०. चत्तारि चेव चंदा चत्तारि य सूरिया लवणतोये । बारस णक्खत्तसयं गहाण तिण्णेव बावण्णा ॥१॥ दोच्चेव सतसहस्सा सत्तष्ठिं खलु भवे सहस्साई । णव य सता लवणजले तारागणकोडिकोडीणं ।।२।। २६१. चउवीस ससि रविणो णक्खत्तसता य तिण्णि छत्तीसा । एगं च गहसहस्सं छप्पणं धायईसंडे ।।१।। अठेव सतसहस्सा तिण्णिसहस्साइं सत्तय सत्ताइ । धायइसंडे दीवे तारागणकोडिकोडीणं ॥२॥ २६२. बायालीसं चंदा बायालीसं च दिणकरा दित्ता । कालोदधिंमि एते चरंति संबद्धलेसागा ||१|| णक्खत्ताणं सहस्सं एगमेव छावत्तरं च सतमण्णं । छच्च सया छण्णवइ महग्गहा तिण्णि य सहस्सा ||२|| अठ्ठावीसं कालोदहिमि बारस य सहस्साई । णव य सया पण्णासा तारागणकोडिकोडीणं ।।३।। बावत्तरिं च चंदा बावत्तरिमेव दिणकरा दित्ता | पुक्खरवरदीवड्ढे चरंति एते पभासंता ||१|| तिण्णिय सत्ता छत्तीसा छच्च सहस्सा महग्गहाणं तु | णक्खत्ताणं तु भवे सोलाई दुवे सहस्साई ।।२।। अडयाल सय सहस्सा बावीसं खलु भवे सहस्साइं । दो य सतपुक्खरद्धे तारागणकोडिकोडीणं ।।३।। [सू. प्र. १६ प्राभृत सू. १००] २६४. बत्तीसं चंदसतं बत्तीसं चेव सूरियाण सतं । सयलं माणुसलोए चरंति एते पभासंता || एक्कारसयसहस्सा छस्सिय सोला महग्गहाणं तु । छच्चसता छण्णउया णक्खत्ता तिण्णिय सहस्सा || अठ्ठासीइं चत्ताई सतसहस्साई मणुयलोगंमि । सत्त य सता अणूणा तारागणकोडिकोडीणं ।। २६५. एवतियं तारग्गं जं भणियं माणुसंमि लोगम्मि । चारं कलंबुयापुप्फसंठित्तं जोतिसं चरति । २६६. एसो तारापिंडो सव्वसमासेण मणुयलोयम्मि । बहिता पुण ताराओ जिणेहिं भणिया असंखेज्जाओ । सू० प्रज्ञा प्राभूत] २६७. अभिई सवण घणिठ्ठा सयभिसया दोय हुंति भद्दवया । रेवइ अस्सिणि भरणि य कत्तिया रोहिणी चेव ।। २ २६३. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ २५० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રેવતી, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાિષાઢા, ઉત્તરાષાઢા. મનુષ્યક્ષેત્રમાં પ્રશ્ન—નક્ષત્ર–તારા સં©ા યંત્ર ॥ ॥ तारा परिवार ग्रहपरिवार नक्षत्र परिवार ૧૭૬ લવણસમુદ્રના ૪ ૩૫૨ ધાતકીખંડના ૧૨ ૧૦૫૬ ૩૬૯૬ કાલોદધિસમુદ્રના ૪૨ પુષ્કરાર્ધ દ્વીપના ૭૨ ૬૩૩૬ એ જ પ્રમાણે ગ્રહોનાં નામો ૨૬ અંગારક, વિકાલક, લોહિત્યક, શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કણકણક, કવિતાનક, કણસંતાનક, સોમ, સહિત, આશ્વાસેન, કાર્યોપગ, કર્બટક, અજકરક, દુંદુભક, શંખ, શંખનાભ, શંખવર્ષાભ, કંસ, કંસનાભ, કંસવર્ણાભ, નીલ, નીલાવભાસ, રૂપ્પી, રૂપ્યવભાસ, ભસ્મ, ભસ્મકરાશિ, તિલ, તિલપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાય, વંધ્ય, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, અગસ્તિ, માણવક, કામસ્પર્શ, ર, પ્રમુખ, વિકટ, વિસંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરૂણ, અગ્નિ, કાળ, મહાકાળ, સ્વસ્તિક, સૌવત્સિક, વર્ધમાનક, પ્રલંબક, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભ, અવભાસ, શ્રેયસ્કર, ખેમંકર, આશંકર, પ્રભંકર, અરજા, વિરજા, અશોક, વીતશોક, વિમલ, વિવર્ત, વિવત્સ, વિશાલ, શાલ, સુવ્રત, અનિવૃત્તિ, એકજટી, દ્વિટી, કરિક, કર, રાજાગલ, પુષ્પકેતુ, અને ભાવકેતુ, એ પ્રમાણે અદ્યાશી ગ્રહો છે. [૯૧] ॥ इति प्रस्तुतभवनद्वारे तृतीयज्योतिषीनिकायवर्णनम् ॥ मिगसर अद्दाय पुणव्वसू य पुसो य तहऽसिलेसाय । मघ पुव्वफग्गुणी उत्तराहत्थो य चित्ताय ।। साई बिसाहा अणुराह चेव जेठ्ठा तहेव मूलो य । पुव्वुत्तरा असाढा य जाण नक्खत्तनामाणि ।। - इंगालए बियालये लोहियंके सणिच्छरे चेव । आहुणिए पाहुणिए कणगसनामावि पंचे व || १ || सोमे सहिए अस्सामणे य कज्जोवयणे य कव्वरण । अयकरदुदुंभए वि य संखंसनामावि तिन्नेव || २ || तिन्नेव कंसनामा नीले रूप्पी य हुंति चत्तारि । भासा तिल पुप्फवण्णे दगवण्णे कालबंधे ॥ ३ ॥ इंदग्गी धूमकेउ हरि पिंगलए बुधे य सुक्के य । वहसइ राहु अगत्थी माणवए कामफासे य ॥ ४ ॥ धुर मुहे विडे वि संधिकप्पे तहा पइल्ले य । जडियालएण अरुणे अग्गिलकाले महाकालेया ||५|| सोत्थिय सोवत्थि वद्धमाणग तहा पलंबे य। णिच्चालोए णिच्चुज्जोए सयपंभे चैव ओभासे || ६ || सेयंकर खेमंकर आभंकर पभंकरे य बोद्धव्वे । अरए विरए य तहा असोग तह वीअसोगे य ||७|| विमले विततविवत्थे विसाल तह साल सुव्वए चेव । अणियट्टी एगजडी य होइ बियट्टि य बोद्धव्वे ॥ ८ ॥ कर करिएरायग्गल बोद्धव्वे पुफ्फभावकेऊ य । अठ्ठासीइगहा खलु नायव्वा आणुपुव्वी ॥६॥ વિમલે’ એ નામ સૂર્યપ્રજ્ઞપ્તિની મૂલ ટીકામાં નથી તેથી પાઠાંતર સંભવે છે. તત્ત્વ જ્ઞાની જાણે. લોહિતાક્ષ લોહિતાંક. ૨૬૮. ૨૬૯. द्वीप - समुद्र नाम જંબુદ્રીપના चन्द्र संख्या ૨. ચન્દ્રનો પરિવાર ,, 33 "" 33 33 33 22 ૫૬ ૧૩૩૯૫ ૧૧૨ ૨૬૭૯૦૦ ૩૩૬ ૮૦૩૭૦૦ ૧૧૭૬ ૨૮૧૨૯૫૦ ૨૦૧૬ ૪૮૨૨૨૦૦૦ For Personal & Private Use Only કોડાકોડી 33 33 33 Page #396 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦૪૮ યો. मंडलाधिकारनी पूरवणीरूपे अत्यन्त उपयोगी माहिती प्रथम स्वयं प्रकाशमान सूर्य ('ग्रह) विमान अंगेनी ८० बाबतोनी तारवणी નોંધ-જૈન ખગોળના નિયમ મુજબ જંબૂદ્વીપમાં કે આપણે ત્યાં બે સૂય સામસામી ગતિ કરે છે અને બન્ને સૂર્યો ચોવીસે કલાક જંબૂદ્વીપના વિવિધ ક્ષેત્રોમાં પ્રકાશ આપતા હોય છે. આપણા ભરતક્ષેત્રમાં પ્રકાશની લંબાઈને મર્યાદા છે એટલે એક પ્રકાશ દૂર જાય અને બીજા સૂર્યનો પ્રકાશ જ્યાં સુધી આવી ન પહોંચે ત્યાં સુધીના વચગાળાના સમયમાં અંધકાર રહે છે. જેને આપણે રાત્રિ કહીએ છીએ. જંબુદ્વીપમાં પ્રકાશ બે સૂર્યનો પડે છે અને તેથી ભરતક્ષેત્રમાં પ્રકાશ એકાંતરે બદલાએલો સૂર્ય આપતો હોય છે. ૧. સૂર્ય, ચન્દ્રનું પ્રથમ આભ્યન્તર મંડલ મેરુપર્વતથી દૂર કેટલું? ૪૪૮૨૦ યો. ૨. સૂર્ય, ચન્દ્રનું સર્વ બાહ્ય મંડલ મેરુપર્વતથી દૂર કેટલું? ૪૫૩૩૦ યો. ૩. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રનું સર્વ મંડલનું ક્ષેત્ર કેટલું? ૪. જંબૂદ્વીપમાં સૂર્યમંડલક્ષેત્ર અને ચન્દ્રમંડલક્ષેત્રનો ચક્રવાલ વિષ્કલ્પ૫. પ્રત્યેકમંડલનો ચક્રવાલ વિષ્કન્મ અને સૂર્યવિમાન વિખંભ ૪૮/૬૧ યો. ૬. એક સૂર્યમંડલથી બીજા સૂર્યમંડલનું અંતર કેટલું? તો૭. પહેલા આભ્યન્તર મંડલનો વિષ્ફન્મ તથા તે જ મંડલે એક સૂર્યથી બીજા સૂર્ય વચ્ચે એક ચન્દ્રથી બીજા ચન્દ્ર વચ્ચેનું અંતર ૯૯૬૪૦ યો. સર્વબાહ્ય છેલ્લા મંડલનો વિષુમ્ભ અને એ મંડલે વર્તતું સૂર્ય સૂર્ય વચ્ચેનું ચન્દ્ર ચન્દ્ર વચ્ચેનું અંતર ૧૦૮૬૬૦ યો. ૯. સર્વ પ્રથમ મંડલનો પરિધિ ૩૧૫૦૮૯ યો. ૧૦. સર્વબાહ્યમંડલનો પરિધિ ૩૧૮૩૧૫ યો. ૧૧. સૂર્યનાં કુલ મંડલો કેટલાં? ૧૮૪ ૧૨. જંબૂદ્વીપમાં કેટલા પડે ? ૧૩. લવણસમુદ્રમાં કેટલા પડે? ૧૧૯ ૧૪. મેરુપર્વતનો વિષ્કન્મ કેટલો? ૧૦૦૦૦ યો. ૧૫. મેરુપર્વતનો પરિધિ ઘેરાવો કેટલો ? ૩૧૬૨૩ યો. ૧૬. ૧૮૪ મંડલોમાં પ્રત્યેક મંડલ વચ્ચે અંતરવૃદ્ધિ કેટલી? ૧૭. પ્રથમ મંડલથી લઈને સર્વ બાહ્યમંડલ સુધીમાં પ્રત્યેક મંડલે સૂર્ય સૂર્યની ૧. જ્યોતિષ ચક્રમાં સીધી રીતે સૂર્યને ગ્રહ તરીકે સંબોધવાની આપણે ત્યાં પ્રથા નથી પણ બીજી અપેક્ષાએ તેને ગ્રહથી ઓળખાવીએ પણ છીએ. જેમકે શાન્તિસ્નાત્ર નામના અનુષ્ઠાનમાં નવગ્રહપૂજન કરવામાં આવે છે. એ નવગ્રહના પાટલામાં બીજા ગ્રહો સાથે સૂર્ય ચન્દ્રના આકારો પણ હોય જ છે. છતાં સમુચ્ચયે એ પાટલાને ‘ગ્રહનો પાટલો’ આ શબ્દથી સંબોધીએ છીએ જ. આ પાટલામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ પણ બનાવેલા હોય છે. વહેવારમાં શુક્રને ગ્રહ નહીં પણ “શુકનો તારો’ આમ શુક્ર ગ્રહ હોવા છતાં તારાથી વહેવાર કયાં નથી કરતા? અને નવેયના બનેલા પાટલાના પૂજનને “નવગ્રહ પૂજન’ તરીકે બોલીને બધાયને ગ્રહ તરીકે પણ ઉબોધન કરીએ જ છીએ. ૬૫. For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુહૂર્તનો ૧૨ મુહૂર્તનો ૨૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અંતરવૃદ્ધિ કેટલી? ૧૮. સભ્યત્તર મંડલે સૂર્ય હોય ત્યારે દિવસ કેટલાં મુહૂર્તનો હોય? [૧૮ મુહૂર્તનો દિવસ એટલે કર્ક સંક્રાન્તિનો પહેલો દિવસ] ૧૯. સર્વ બાહ્ય મંડલે સૂર્ય હોય ત્યારે દિવસ કેટલા મુહૂર્તનો હોય? [૧૨ મુહૂર્તનો દિવસ એટલે મકરસંક્રાંતિનો પ્રથમ દિવસ) ૨૦. સવવ્યંતર મંડલમાંથી સૂર્ય સર્વ બાહ્ય જાય ત્યારે પ્રત્યેક મંડલે કેટલું દિનમાન ઘટે? ૨૧. સર્વબાહ્યથી સવભિન્તરે આવે ત્યારે દિનમાન વધતું જાય તો કેટલું? ૨૨. સવભિન્તર મંડલે સૂર્ય ગતિ કરતો હોય (કક સંક્રાન્તિના પહેલા દિવસે) ત્યારે રાત્રિ કેટલા મુહૂર્તની? ૨૩. સર્વબાહ્યમંડલે સૂર્ય ગતિ કરતો હોય ત્યારે રાત્રિ કેટલા મુહૂર્તની ? (આ રાત્રિ એટલે મકરસંક્રાંતિનો દિવસ અને રાત્રિની હાનિવૃદ્ધિનું પ્રમાણ પ્રતિમંડલે કેટલું? તાપ ક્ષેત્ર અને તમ – *અંધકાર ક્ષેત્રની નોંધ (એમાં પ્રથમ સર્વાભ્યન્તર મંડલની વાત) ૨૪. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે–એટલે કર્મ સંક્રાન્તિના પહેલા દિવસે મેરુને સ્પર્શીને રહેલા તાપક્ષેત્રનો વર્તુલાકારે માપ વિસ્તાર કેટલો? ૨૫. પ્રથમ મંડલે એ જ દિવસે મેરુસ્પર્શીને રહેલ અંધકારનો વિષ્ફન્મ કેટલો? ૨૬. પ્રથમ મંડલે ગતિ કરતાં સૂર્યનો પ્રથમ મંડલે જ તાપવિખંભ૨૭. પ્રથમ મંડલે જ તમ–અંધકાર વિષ્કમ્મુ૨૮. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે જંબૂઢીપના કિનારા પાસે તાપ વિધ્વંભ૨૯. પ્રથમ મંડલે સૂર્ય હોય ત્યારે જંબૂઢીપના કિનારા પાસે તમઃ વિસ્તાર હિવે સર્વ બાહ્યમંડલની વાત] ૩૦. બાહ્યમંડળ સ્થળે જ તાપ વિષ્કન્મ કેટલો? ૩૧. બાહ્યમંડળ સ્થળે જ તમઃ વિષ્ક· કેટલો ? ૩૨. સર્વ બાહ્યમંડલે સૂર્ય હોય ત્યારે પહેલાં મંડળે તાપમાન કેટલું? ૩૩. સર્વ બાહ્યમંડલે સૂર્ય હોય ત્યારે મેરુને સ્પર્શીને તાપવિષ્કલ્પ કેટલો હોય? ૩૪. સર્વ બાહ્યમંડલે સૂર્ય ફરતો હોય ત્યારે જંબૂદીપના છેડે તાપ વિસ્તાર૩૫. કોઈ પણ મંડલે સૂર્ય ગતિ કરતો હોય ત્યારે પ્રકાશક્ષેત્રની લંબાઈ * ઉદયાસ્તનું અંતર અને પ્રકાશક્ષેત્ર, તાપક્ષેત્ર પ્રમાણે જ સમજી લેવું. ૯૪, ૬૩૨ ૯૪૫ 6-8) fals-6 | ૬૩ ૯૪૮ ૯૫૪૯૪ ૬૩૬ ૬૩૮૧૭૪૮ ૬૩૨૪૫ ° ૭૮૩૩ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ मंडलाधिकारनी पुरवणीरूपे अत्यन्त उपयोगी माहिती ૩૬. ફક્ત જંબુદ્રીપમાં તે લંબાઈ કેટલી હોય છે ? ૩૭. લવણસમુદ્ર તરફ પ્રકાશ ક્ષેત્રની લંબાઈ કેટલી ? ૩૮. સભ્યન્તરમંડલમાં સૂર્યના કિરણનો ઉત્તર વિસ્તાર કેટલો ? ૩૯. સર્વાભ્યન્તરમંડલમાં સૂર્યના કિરણનો દક્ષિણ વિસ્તાર કેટલો ? ૪૦. સર્વ બાહ્ય મંડલ સ્થાને કિરણોનો વિસ્તાર– ૪૧. આભ્યન્તર મંડલના પ્રથમ મંડલની પરિધિનો દશાંશભાગ કેટલો ? ૪૨. સર્વ બાહ્યમંડલે પરિધિનો દશાંશ ભાગ કેટલો ? ૪૩. સૂર્ય વિમાનોના કિરણની ઉપરના ભાગે લંબાઈ કેટલી ? ૪૪. સૂર્ય વિમાનોના કિરણની નીચેના ભાગે લંબાઈ કેટલી ? ૪૫. પ્રથમ મંડલે પ્રારંભના સ્થાને સૂર્યની મુહૂર્ત ગતિ કેટલી ? ૪૬. સર્વ બાહ્ય એટલે સૂર્યના અંતિમ મંડલે મુહૂર્ત ગતિ– ૪૭. દરેક મંડલે દક્ષિણાયન કાળમાં પ્રતિમંડલે મુહૂર્તગતિની વૃદ્ધિ કેટલી ? ૪૮. દરેક મંડલે ઉત્તરાયણ કાળમાં પ્રતિમંડલે મુહૂર્તગતિની હાનિ કેટલી ? ૪૯. પહેલા મંડળે (કર્ક સંક્રાંતિ પ્રથમ દિવસ) ત્યારે ઉદય—અસ્ત વચ્ચેનું અંતર– ૫૦. સર્વ બાહ્યમંડલે મકરસંક્રાન્તિ દિવસે સૂર્યનું ઉદયાસ્ત અંતર– ૫૧. પ્રથમ મંડલે સૂર્ય કેટલો દૂરથી દેખી શકાય ? ૫૨. સર્વ બાહ્યમંડલે દૃષ્ટિપથ પ્રમાણ ૫૩. સૂર્યના મંડલો ૧૮૪, પ્રતિ મંડલે સૂર્યવિમાન જે જગ્યા રોકે તેનો સરવાળો કેટલો ? ૫૪. સૂર્યમંડલોનાં જે આંતરા (૧૮૩) તેનું ક્ષેત્ર— ૫૫. ૧૮૪ મંડલના આંતરા કેટલાં ? ૫૬. નક્ષત્ર ક્ષેત્રાંશને સૂર્ય એક અહોરાત્રિમાં કેટલું સ્પર્શે ? ૫૭. સૂર્યને એક મંડળ ફરીને પુરું કરતાં કેટલો સમય લાગે ? ૫૮. સૂર્યનો નક્ષત્ર ભોગકાળ કેટલા દિવસનો ? ૫૯. એક યુગ કેટલી અોરાત્રિનો થાય ? ૬૦. એક યુગ કેટલા સૂર્યસંવત્સરનો થાય ? ૬૧. એક સૂર્યમાસની અહોરાત્રિઓ— ૬૨. એક યુગમાં કેટલા સૂર્યમાસો થાય– ૧. આ જ માપ દૃષ્ટિપથનું સમજવું. For Personal & Private Use Only २५३ ૪૫૦૦૦ યો. ૩૩૩૩૩ યો. ૪૪૮૨૦ યો. ૩૩૫૧૩ યો. ૩૧૮૩૧ યો. ૩૧૫૦૮ યો. ૩૧૮૩૧ મ યો. ૧૦૦ યો. ૧૮૦૦ યો. ૫૨૫૧૨૯ યો. ૫૩૦૫- યો. ૬૦ ૧૫ ૧૭ ૧૯૪૫૨૬૬ ૬, ૩૧૮૩૧૧ યો. ૬૦ ૪૭૨૬૩૨૧ યો. ૩૧૮૩૧ યો. ૧૪૪૪૮ યો. ૬૧ ૩૬૬ યો. ૧૮૩ યો. ૧૫૦ યો. ૧૩૦ મુ. (એક વરસ) ૩૬૬ દિવસ ૧૮૩૦ ૫ ૩૦. ૧૦ ૨૦ Page #399 -------------------------------------------------------------------------- ________________ २५४ ૬૩. સૂર્યના ઉત્તરાયણ કે દક્ષિણાયનની અહોરાત્રિઓ કેટલી ? ૬૪. એક ઋતુમાસ કે કર્કમાસની અહોરાત્રિઓ– ૬૫. સૂર્ય એક મુહૂર્તમાં કેટલાં નક્ષત્ર ક્ષેત્રાંશને અતિક્રમે— ૬૬. એક યુગના સૂર્યાયનો કેટલાં થાય ? ૬૭. એક યુગમાં સૂર્યપર્વો (પક્ષ)—કેટલાં? ૬૮. એક સૂર્યમુહૂર્તમાં ચન્દ્રમુહૂર્તોનું પ્રમાણ શું ? संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૬૯. સૂર્યાયનના આરંભ દિવસો ૧ યુગમાં કેટલા ? ૭૦. એક યુગમાં સૂર્યને સર્વ નક્ષત્રોનો ભોગ કેટલીવાર– ૭૧. ૨૯ નક્ષત્રમાં પહેલું સૂર્ય નક્ષત્ર કયું ? જંબુદ્રીપ આશ્રીને ૭૨. જંબુદ્રીપનો વિષ્યમ્ભ ૭૩. જંબુદ્રીપનો પરિધિ–ઘેરાવો— ૭૪. જંબુદ્વીપની પિરિધનો દશાંશ ભાગ કેટલો થાય ? ૭૫. જંબૂકિનારે તાપવિષ્કમ્ભ (સર્વ બાહ્યમંડલે) ૭૬. જંબૂકિનારે તમઃ અંધકાર વિષ્કમ્ભ ૭૭. તેનો ઉત્તર દિશામાં કિરણનો ફેલાવો કેટલો ? ૭૮. સૂર્યના ગ્રહણનો જઘન્ય અંતર કાલ– ૭૯. સૂર્યના ગ્રહણનો ઉત્કૃષ્ટ અંતર કાલ– ૮૦. એક સૂર્ય એક યુગના કાલમાં પોતાના કેટલા મંડલાને પૂર્ણ કરે ? स्वयंप्रकाशमान चन्द्र [ ग्रह] विमान अंगेनी माहितीनी नोंधो ૧. ચન્દ્રનું પ્રથમ આભ્યન્તર મંડલ મેરુ પર્વતથી દૂર કેટલું? ૨. ચન્દ્રનું સર્વથી બાહ્ય એટલે અંતિમ ૧૫મું મંડલ કેટલું દૂર ? ૩. ચન્દ્રનું સર્વમંડલક્ષેત્ર ચક્રવાલ વિષ્કમ્ભે કેટલું ? ૧૮૩ ૩૦ ૫ ૧૦ ૧૨૦ ૧૩ * उपरांत ग्रह, नक्षत्रो अंगेनी ६१ नोंधो નોંધ આજનું વિજ્ઞાન, ચન્દ્ર સ્વયંપ્રકાશમાન છે એમ નથી માનતું, સૂર્યના પ્રકાશથી જ તે પ્રકાશિત થાય છે એમ માને છે. જૈનદર્શન તેને સ્વયં પ્રકાશમાન માને છે. પ્રકાશ તેના વિમાનનો—એટલે તેને રહેવાના ઘરનો છે. જંબુદ્રીપમાં સૂર્યની જેમ જ બે ચન્દ્ર દ્વીપને કે ભરતક્ષેત્રને વારાફરતી એકાંતરે પ્રકાશિત કરે છે. આપણે એકાંતરે અલગ અલગ ચન્દ્રના પ્રકાશને જોઈએ છીએ. તે વાત બરાબર લક્ષ્યમાં રાખવી. ૧૦ પાંચવાર પુષ્ય ૧ લાખ યો. સાધિક ૩૧૬૨૨૭ યો. ૩૧૬૨૨ યો. ૬૩૨૪૫ યો. ૯૪૮૬૮૦ ૧૦ યો. ૪૫૩૩૦ યો. ૬ મહિના ૪૯ વર્ષ ૧૮૩૦ જો કે સૂર્ય અંગેની ઉપર નોંધેલી બાબતોમાં ચન્દ્રની થોડી વિગતો આવી ગઈ છે. પણ અહીં ફરીથી સ્વતંત્ર રીતે તે આપીને, સાથે અવશિષ્ટ ઘણી અન્ય હકીકતો અહીં આપીએ છીએ. For Personal & Private Use Only ૪૪૮૨૦ યો. ૪૫૩૩૦ યો. ૫૧૦૪ યો. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ યો. ૩૩૦૪૮ યો. ૩૧૫૦૮૯ યો. ૫૬ થો. ઉ ૩૧૫૦૮૯ યો. ૯૯૬૪૦ યો. ૯૯૬૪૦ યો. ૧૦૦૬૨૦ યો. ૩૧૮૩૧૫ યો. ૩૬ યો. ૨૫ યો. मंडलाधिकारनी पूरवणीरूपे अत्यन्त उपयोगी माहिती ૪. જંબૂઢીપની અંદર ચક્રવાલ વિષ્કસ્મથી ચદ્ર મંડલનું ક્ષેત્ર૫. લવણસમુદ્રમાં ચક્રવાલ વિષ્કન્મ ક્ષેત્રમાન૬. સર્વથી પહેલા જ ચન્દ્રમંડલનો પરિધિ (ગોળ ઘેરાવો) કેટલો? ૭. પ્રત્યેક ચન્દ્રમંડલનું વિમાનથી રોકાયેલું ક્ષેત્ર કેટલું? ૮. પહેલા ચન્દ્રમંડલનો પરિઘ. ૯. પહેલાં ચન્દ્રમંડળનો વિકલ્મ૧૦. પહેલાં ચન્દ્રમંડલે એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું અંતર– ૧૧. સર્વબાહ્ય (એટલે છેલ્લા ૧૫ માં) મંડલે ચન્દ્ર ચન્દ્રને અંતર ૧૨. સર્વબાહ્ય—પંદરમાં મંડલનો વિષ્ફન્મ પરિધિ (ઘેરાવો)૧૩. પ્રત્યેક ચન્દ્રનું મંડલ પૂર્વના ચન્દ્રમંડલથી કેટલું દૂર હોય ? ૧૪. ચન્દ્રના પ્રત્યેક મંડલની અંતરવૃદ્ધિ કેટલી? ૧૫. ચન્દ્ર-ચન્દ્રને આંતર વૃદ્ધિ કેટલી? ૧૬. કર્કસંક્રાંતિના પ્રથમ દિવસે મેરુ પાસે ચન્દ્ર પ્રકાશનો વિકલ્પે– ૧૭. કર્કસંક્રાંતિના આ દિવસે પહેલા મંડલની જગ્યાએ પ્રકાશ વિસ્તાર૧૮. મકરસંક્રાંતિના પહેલા દિવસે પ્રથમ મંડલે પ્રકાશ વિષ્કન્મ– ૧૯. મકરસંક્રાંતિના પહેલા દિવસે સર્વબાહ્ય મંડલે પ્રકાશ૨૦. કર્કસંક્રાંતિના પહેલા દિવસે અંબૂદ્વીપને છેડે પ્રકાશ વિષ્કન્મ૨૧. મકરસંક્રાંતિના પહેલા દિવસે જંબૂકિનારે પ્રકાશ વિષ્કન્મ૨૨. ચન્દ્રપ્રકાશની સંપૂર્ણ લંબાઈ– ૨૩. એમાં જંબૂદ્વીપમાં પ્રકાશની લંબાઈ– ૨૪. લવણ સમુદ્રમાં પ્રકાશની લંબાઈ– ૨૫. એક ચન્દ્રનું વિમાન કેટલું ક્ષેત્ર રોકે ? ૨૬. ચન્દ્રનાં કુલ મંડલો કેટલાં? ૨૭. એમાં જંબુદ્વીપમાં કેટલાં? ૨૮. અને લવણ સમુદ્રમાં કેટલાં? ૨૯. ચન્દ્રનાં પંદર મંડલનાં આંતરાં કેટલાં? ૩૦. એક આંતરાનું પ્રમાણ કેટલું? ૩૧. ચન્દ્રની એક મુહૂર્તમાં ગતિ કેટલી ? ૩૨. સર્વબાહ્ય મંડલે તેની મુહૂર્તગતિ કેટલી? ૭૨ યો ૬૩૨૪૬ યો. ૬૩૦૧૭૪૮ યો. ૯૪૫૨૬૨ યો. ૯૫૪૯૪ ચો. S૯૪૮૬૮ ૩૩૩૩૩ ૩૫૩૦૪. ૫૦૭૩,૩૭૨૫ સાધિક પ૧૨૫ યો. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ २५६ ૩૩. કંઈક ન્યૂન ૩૪. એક મંડલાર્ક પૂર્ણ કરવા માટે કેટલાં મુહૂર્તો જોઈએ– ૩૫. સંપૂર્ણ મંડલો કેટલા દિવસમાં પૂર્ણ કરે— ૩૬. ચન્દ્રને એક મંડલ પુરું કરવામાં કેટલાં મુહૂર્તો થાય? ૩૭. ચન્દ્રને અર્ધમંડલ પુરું કરવામાં કેટલાં મુહૂર્તો થાય ? ૩૮. ચન્દ્રને સર્વમંડલોનો અડધો ભાગ પૂરો કરવા કેટલા દિવસો જોઈએ ? બીજી કેટલીક વિગતો ૩૯. નક્ષત્ર અને ચન્દ્ર બંનેની કયા મંડલોમાં સાથે ચાર ગતિ હોય ? ૧, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૫ - ૪૦. કયા મંડલે એકલા ચન્દ્રનો જ ચાર હોય ? ૨, ૪, ૫, ૯, ૧૨, ૧૩, ૧૪ ૪૧. નક્ષત્ર, સૂર્ય અને ચન્દ્ર ત્રણેયનો ચાર કયા મંડલે હોય ? ૧, ૩, ૧૧, ૧૫ ૪૨. જે મંડલો સ્થાને સૂર્યનો બીલકુલ ચાર ન હોય તે કયા ? ૬, ૭, ૮, ૯, ૧૦ ૪૩. એક તિથિ કેટલા મુહૂર્તની થાય? મુ.ની ૪૪. એક ચાન્દ્રમાસ કેટલી અોરાત્રિનો હોય ? મુ.ની ૪૫. ચન્દ્ર ગ્રહણનો જઘન્ય અંતરકાલ કેટલા માસનો ૪૬. ચન્દ્ર ગ્રહણનો ઉત્કૃષ્ટ અંતરકાલ કેટલા માસનો— ૪૭. ચન્દ્રના બધાય નક્ષત્રોના ભોગ કાલના મુહૂર્તો કેટલા ? ૪૮. ચન્દ્રના બધાય નક્ષત્રોના ભોગ કાલના દિવસો કેટલા ? संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એવું મંડલાર્ક પૂર્ણ કરવા કેટલો સમય જોઈએ ? ૪૯. એક મુહૂર્તમાં ચન્દ્ર નક્ષત્રના કેટલા ક્ષેત્રાંશને અતિક્રમે ૫૦. એક ચાંદ્રવર્ષના દિવસો કેટલા ? ૫૧. એક ચાંદ્રાયનની અહોરાત્રિઓ કેટલી ? ૫૨. એક યુગમાં ચાંદ્રાયણો કેટલા ? ૫૩. એક યુગમાં ચન્દ્ર પોતાના કેટલા મંડલાર્કોને પૂર્ણ કરે— ૫૪. એક યુગમાં ઋતુઓ કેટલી ? ૫૫. એક યુગના મુહૂર્તો કેટલા— ૫૬. એક ઋતુના દિવસો કેટલા— ૫૭. એક ઋતુ સંવત્સર કેટલા દિવસોનો— ૫૮. એક અભિવર્ધિત વર્ષના ચાંદ્રમાસ કેટલાં ? ૫૯. ચન્દ્રભોગ્ય ૨૮ નક્ષત્રોમાંનું પહેલું નક્ષત્ર કયું ? ૬૦. ગ્રહ વિમાનનો વિષ્યમ્ભ કેટલો ? ૬૧. નક્ષત્ર વિમાનનો વ્યાસ કેટલો ? For Personal & Private Use Only ૧ અહોરાત્રિ ૧ ૩૧૧, ૧૧ ૩૧ દિવસ ૪૪૨ ૨ ૨૩ ૨૦૨૧ ૯ ૩૨, ૨૯ ૨૯ ૨૩ ૪૬૨ ૩૧ ૬૨ ૪૨ ૬ ૯૧૯ ૨૭ ૬૭ ૨૭૨૧ ૬૭ ૬૭ ૩૫૪ ૧૩ ૧૩૪ ૧૭૬૮ ૩૦ ૫૪૯૦૦ ૬૭ ૩૬૭ ૧૩ અભિજિત ૨ યો. ૧ ગાઉ Page #402 -------------------------------------------------------------------------- ________________ ज्योतिषचक्र सम्बन्धी विशेष समजण २५७ संप्रति प्रगटप्रभावकश्रीअजाहरापार्श्वनाथाय नमः ॥ જ્યોતિષીનિવાયાશ્રયી પાંવનું નવુપરિશિષ્ટ–(ફ) ૧. જ્યારે જ્યોતિષ્ક ઇન્દ્રોને દેવાંગનાઓ સાથે દિવ્ય વિષયાદિ સુખોને ભોગવવાની ઇચ્છા થાય ત્યારે પોતાની સભા મધ્યે વૃત્તાકારે એક બૃહદ્ સ્થાન વિકુર્વે (બનાવે) છે. તેવા ચક્રાકારવાળા સ્થાનની ઉપર સુંદર–રમણીય–મનોજ્ઞ અને દિવ્ય ભાગ રહેલો હોય છે. જે ઉપર તે દેવો એક મોટો સુંદર પ્રાસાદ બનાવે છે. જે ૫૦૦ યો૦ ઊંચો, ૨૫૦ યો) વિસ્તૃત, દિવ્યપ્રભાના પૂંજવડે વ્યાપ્ત હોય છે. તે પ્રાસાદનો ઉપરનો ભાગ ચિત્રવિચિત્ર પદ્મ લતા-ચિત્રામણોથી અત્યંત સુંદર અને દર્શનીય હોય છે, મણિરત્નોના સ્પર્શવાળો છે. એ પ્રાસાદ ઉપર આઠ યોજન ઊંચી એક મણિપીઠિકા હોય છે. તે મણિપિઠિકા ઉપર એક મોટી દેવશય્યા વિષયસુખાર્થે વિકર્વે છે. જે શયા અત્યંત સુકોમળદિવ્ય–ઉત્તમોત્તમ હોય છે. જે શયામાં ઇન્દ્ર પોતપોતાના પરિવાર યુક્ત સ્વપટ્ટરાણીઓ સાથે ગાંધર્વ અને નાટ્યાનીક એ બે પ્રકારના અનીક યુક્ત આનંદ કરતો, નાટ્ય, ગીત, વાદ્યાદિક શબ્દોનાં મધુર નાદોવડે પ્રફુલ્લિત થતો, અગમહિષી તેમજ તેણીએ પ્રેમ–ભક્તિથી, ઇન્દ્રના સુખાર્થે વિદુર્વેલાં બીજાં હજારો પ્રતિરૂપો સાથે, ઇન્દ્ર પણ સ્વ–વેદોપશમન કરવા તેટલાં જ રુપોને વિકુવને, તે દિવ્ય–સુમનોહર મનને અનુકૂલ એવી અત્યંત સુકોમળ દેવાંગનાઓ સાથે મનુષ્યની પેઠે સવાંગે યુક્ત થયો થકો, અંતે દેવાંગનાનાં શરીરોને બળ આપનારાં, કાન્તિને-કરનારાં વૈક્રિય જાતિનાં વીર્ય–પગલોને પ્રક્ષેપતો થકો વિષયોપભોગથી નિવૃત્ત થાય છે. આવી જ રીતે યથાયોગ્ય અન્ય નિકાયોમાં વિષયભોગ પ્રાસાદિકની વ્યવસ્થા વિચારવી. ૨. પૃષ્ઠ ૧૮૩ માં ચાલુ ટિપ્પણીમાં પાછળથી “વધુમાં એ પણ” એ પરિગ્રાફ લખવામાં આવ્યો છે. તેમાં અન્ય દ્વીપસમુદ્રોમાં આદિ અને અંતના ૫૦ હજાર યોજન વર્જવાનો જે નિયમ છે, તે નિયમને બાજુએ રાખીને વિચારણા ચલાવી છે પરંતુ તેમ ન વિચારવું કિન્ન આદિ અને અન્તના પ૦ હજાર યોજન વર્જીને બાકીના ક્ષેત્રમાં લાખ લાખ યોજના અંતરે તે તે પંક્તિસંખ્યાને યથાયોગ્ય સંગત કરવી યુક્ત છે, જો તેમ ન વિચારીએ તો તે જ પેરિગ્રાફને અનુસરે તો સ્વયંભૂરમણ સમુદ્રના અન્તિમ ભાગે (૫૦ હજાર યોજન વર્જવાનું બાજુએ રાખ્યું હોવાથી) એક પંક્તિ માનવી જ પડે અને જો તેમ માનીએ તો તેનો પ્રકાશ ક્યાં નાંખવો ? કારણકે સમુદ્રાન્ને અલોક શરૂ થાય છે, માટે તે વિચારણા યોગ્ય લાગતી નથી. 2 શરે પ્રાણીઓને શુભ પ્રવૃત્તિમાં સુખ-દુઃખનો અનુભવ થાય છે. તે અનુકૂળ રાશિમાં આવ્યા હોય તો સુખ અને પ્રતિકૂળ થયા હોય તો દુઃખ-પીડાઓને આપે છે માટે નિઃસ્પૃહ નિર્મન્થોને પણ પ્રવજયાદિ શુભ કાર્યો સૂર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્રાદિ બલ જોઈને કરવાનું જ્ઞાની મહર્ષિઓએ શાસ્ત્રમાં કહેલું છે. ૪. ટિપ્પણી ૨૪૧ (પૃ. ૨૨૧) સૂર્ય-ચન્દ્રમાં પહેલું કોણ હોઈ શકે ? તેનો આ પરિશિષ્ટમાં ખુલાસો આપવાનો હતો પરંતુ તે વિષય વધુ ચર્ચિત હોવાથી બીજા પણ કેટલાક વિષયો સમજાવવા પડે અને ગ્રન્થ વિસ્તાર વધતો જાય અને તેથી અહીં ખુલાસો આપેલ નથી. સમાનં પંપનં પરિશિષ્ઠ || ૩૩ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ २५८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | ચતુર્થ વૈમાનિવનિવાયનું વર્ણન છે અવતરણ પૂર્વે સૂર્યચન્દ્રાદિ જ્યોતિષીનિકાય સંબંધી સવિસ્તર વર્ણન કરીને હવે બીજા ભવન' દ્વારમાં જ અવશિષ્ટ ચોથી વૈમાનિકનિકાય સંબંધી વર્ણન શરુ કરતાં ગ્રન્થકાર મહારાજ પ્રથમ બે ગાથા વડે પ્રતિકલ્પની વિમાનસંખ્યાનું પ્રમાણ દર્શાવે છે. बत्तीसऽट्ठावीसा बारस अड चउ विमाणलक्खाइं । पन्नास चत्त छ सहस्स, कमेण सोहम्ममाईसु ॥६२॥ दुसु सयचउ दुसु सयतिग-मिगारसहियं सयं तिगे हिट्ठा । મને સદુત્તરસમુવીરતિને સયમુવાર પંચ /, સંસ્કૃત છાયાद्वात्रिंशदष्टाविंशतिः द्वादशाष्ट चत्वारि विमानलक्षाणि । पञ्चाशच्चत्वारिंशत् षट्सहस्त्राणि, क्रमेण सौधर्मादिषु ॥६२॥ द्वयोरशतचतुष्टयं द्वयोरशतत्रिकं, एकादशसहितं शतं त्रिकेऽधस्तात् । मध्ये सप्तोत्तरशतमुपरित्रिके शतमुपरि पञ्च ॥६३।। શબ્દાર્થ – વિમાનવવાડુંવિમાન લાખો સવડ ચારસો પાસ=પચાસ સતિi=શતત્રિક ત્રિણસો]. વત્ત-ચાલીસ પરહિયં અગિયાર સહિત તિદિકા ત્રિક હેઠલી સહસં હજારો મિત્તે મધ્યમ સોદHIક્સસૌધમાદિકલ્પોમાં સત્તત્તરસઘં સાત ઉત્તર-સો=૧૦૭ કુસુ બે દેવલોકમાં હરિ તિ–ઉપરની ત્રિકમાં ગાવાઈ— વિશેષાર્થવત . ll૯૨-૯૩ી. વિરોણાર્થ–પ્રથમ વૈમાનિક એટલે “વિશિષ્ટપુષ્યર્નન્નુમન્ત-૩૫મુખ્યત્ત રૂતિ વિમાનનિ, તેવું મવા વૈમાનિજા: ' વિશિષ્ટ પુણ્યશાલી જીવો વડે જે ભોગવવા યોગ્ય છે તે વિમાનો કહેવાય અને તેમાં ઉત્પન્ન થયેલા તે વૈમાનિકો કહેવાય. એ વૈમાનિકદેવનિકાય પૈકી પ્રથમ સૌધર્મ કલ્પમાં વિમય બનેલાં ૩૨ લાખ વિમાનો છે, ઇશાનકલ્પ ૨૮ લાખ, સનસ્કુમારકલ્પમાં ૧૨ લાખ, મહેન્દ્ર ૮ લાખ, બ્રહ્મકલ્પ ૪ લાખ, લાંતકકલ્પ ૫૦ હજાર, મહાશુકે ૪૦ હજાર, સહસ્ત્રારે ૬ હજાર, આનપ્રાણત બન્નેના થઈને ૪૦૦, આરણ–અશ્રુત બને કહ્યું થઈ ૩૦૦, નવરૈવેયકાશ્રયી પહેલી ત્રણે રૈવેયકે થઈ ૧૧૧, મધ્યમ ગ્રેવૈયક ત્રિકે ૧૦૭ અને ઉપરિતન રૈવેયક ત્રિકે ૧૦૦ અને તેથી ઉપર અનુત્તર કલ્પ પાંચ વિમાન સંખ્યા છે. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ સુમનસે | ૩૦૦ वैमानिकनिकायमा प्रतिकल्पे विमानसंख्या यन्त्र २१६ વિશેષ એટલું સમજવું કે-ઉપર કહેલી સંખ્યા તે પુષ્પાવકીર્ણ અને આવલિકાગત બન્નેની સંયુક્ત સમજવી. તે તે કલ્પગત વિમાનો ઉપર તે તે નિકાયના ઈન્દ્રનું આધિપત્ય હોય છે. પ્રત્યેક ત્રાયશ્ચિંશક અને સામાનિકનું એક એક વિમાન હોય છે. ત્રાયશિંશક વિમાન કાંચન,ભરત્ન તેમજ કંચનમય ને સામાજિક વિમાનો શતકાન્તરત્નમય અને શતવલરત્નમય હોય છે. [૯૨-૯૩. વૈમાનિનિદ્રામાં પ્રતિવરાજ્યમાં વિમાનસંધ્યા યંત્ર | નામ * વિ. સં. | નામ * વિ. સં. | નામ * વિ. સં. સૌધર્મકલ્પ ૩૨ લાખ સહારે ૬ હજાર સર્વભદ્દે ]. ઈશાનકલ્પ ૨૮ લાખ આનત | સવિશાલે કે ૧૦૭ ૪૦૦ સનત્ક0કલ્પ ૧૨ લાખ પ્રાણત મહેન્દ્રકલ્પ ૮ લાખ આરણ છે સૌમનસે બ્રહ્મકલ્પ ૪ લાખ અય્યત | |પ્રિયંકરે છે ૧૦૦ લાંતકકલ્પ ૫૦ હજાર સુદર્શનચૈત્ર | આદિત્યે | શુક્રકલ્પ ૪૦ હજાર સુખભદ્રઐ૦ ૧૧૧ અનુત્તર ) ૫ મનોરમચૈ0) અવતરણ-પૂર્વે વૈમાનિક નિકાયમાં પ્રત્યેક કલ્પમાં કુલ વિમાનસંખ્યા કહી, હવે તે સમગ્ર સંખ્યાનો કુલ સરવાળો વૈમાનિક નિકાયે કેટલો પ્રાપ્ત થાય છે તે તથા ઇન્દ્રકવિમાન સંખ્યા કહે છે. चुलसीइ लक्ख सत्ता–णवइ सहस्सा विमाण तेवीसं । सबग्गमुड्डलोगम्मि, इंदया बिसहि पयरेसु ॥६४॥ સંસ્કૃત છાયાचतुरशीतिर्लक्षाणि सप्तनवतिः सहस्त्राणि विमानानां त्रयोविंशम् । सर्वाग्रमूर्ध्वलोके, इन्द्रकाः द्वाषष्टिः प्रतरेषु ॥४॥ શબ્દાર્થ – પુન લીવર ચોરાશી લાખ શ્નનો જ ઉદ્ગલોકમાં સત્તાવસહસ્સાલ્સત્તાણું હજાર દ્રા ઈન્દ્રક વિમાનો તેવી સંવેવીશ વિસર્ફિ બાસઠ સલ્વરજાં સરવાળો સુ=પ્રતરોમાં શાળાર્ય–વૈમાનિકમાં [આવલીગત અને પુષ્પાવકી બન્ને વિમાનોની સમગ્ર સંખ્યાને એકઠી કરીએ ત્યારે) ૮૪૯૭૦૨૩ ની વિમાનસંખ્યા ઊદ્ગલોક પ્રાપ્ત થાય છે. કલ્પ | For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાન હોવાથી સર્વ પ્રતરોનાં ૬૨ ઇન્દ્રક વિમાનો થાય છે. ।।૪। વિશેષાર્થ— સુગમ છે. ફક્ત આ નિકાયમાં વિમાનસંખ્યા મર્યાદિત છે, અને ઇન્દ્રક વિમાનો સમગ્ર પ્રતરનાં મધ્યભાગે છે. [૯૪] २६० अवतरण- –પૂર્વે સમગ્ર નિકાયાશ્રયી વિમાનસંખ્યા બતાવી. હવે પ્રત્યેક કલ્પે તે વિમાનો કેવી રીતે રહેલાં છે અને પ્રતિકલ્પે વિમાનસંખ્યા કેટલી હોય ? તે જાણવા ‘યુક્તિ’ બતાવે છે. चउदिसि चउपंतीओ, बासट्ठिविमाणिया पढमपयरे । उवरि इक्किक्कहीणा, अणुत्तरे जाव इक्किक्कं ॥६५॥ સંસ્કૃત છાયા— चतुर्दिक्षु चतुः पङ्क्त्यो, द्वाषष्टिविमानमयाः प्रथमप्रतरे । उपर्येकैकहीना, अनुत्तरे यावदेकैकम् ||६५|| ગાથાર્ય—પ્રત્યેક કલ્પે ચારે દિશામાં ચાર પંક્તિઓ હોય છે. તેમાં પ્રથમ પ્રતરે બાસઠ—બાસઠ વિમાનની ચાર પંક્તિઓ છે. ત્યારબાદ ઉપર જતાં પ્રથમ પ્રતરથી એકેક વિમાન (ચા૨ે પંક્તિમાંથી) હીન હીન કરતાં જવું તે અનુત્તરે યાવત્ એકેક રહે ત્યાં સુધી. ॥૫॥ વિશેષાર્થ— પૂર્વે ગાથા ચૌદમાં વૈમાનિક નિકાયે કુલ બાસઠ પ્રતરો છે તેમ જણાવ્યું છે. તે પ્રત્યેક પ્રતરે ચારે દિશાવર્તી ચાર પંક્તિઓ આવેલી છે અને તે તે કલ્પે ચારે પંક્તિની શરૂઆતના સંગમસ્થાને એટલે કે પ્રતરના મધ્યભાગે ઇન્દ્રકવિમાનો આવેલાં છે. વળી તે તે કલ્પગત પ્રત્યેક પંક્તિઓના આંતરામાં પુષ્પાવકીર્ણ વિમાનો આવેલાં છે, તેમ આવલિકાગતવિમાનોનાં પરસ્પર અન્તરમાં પણ [પુષ્પા] વિમાનો આવેલાં છે. એમાં જ્ઞિાત વિમાનો શ્રેણીબદ્ધ હોવાથી આવૃત્તિાત વિમાનોનાં નામથી ઓળખાય છે. અનેં પંક્તિઓનાં આંતરામાં તથા વિમાનોનાં આંતરામાં રહેલાં વિમાનો તે, આવલિકાગત (પંક્તિબદ્ધ) નહિ પણ આડાઅવળાં યથેચ્છ સ્થાને વિખરાયેલાં પુષ્પની' માફક જુદા જુદા વર્તતાં હોવાથી પુષ્પાવીí તરીકે ઓળખાય છે. આવલિકાગત વિમાનોનો આકાર અમુક ક્રમે નિયત છે, જ્યારે પુષ્પાવકીર્ણોના આકારો વિવિધ પ્રકારના છે. (જે વાત ગ્રન્થકાર આગળ કહેવાના છે.) હવે એમાં સૌધર્મકલ્પે પ્રથમ પ્રતરે ચારે દિશામાં ચાર પંક્તિઓ આવેલી છે, પ્રત્યેક પંક્તિમાં બાસઠ—બાસઠ વિમાનો છે; બીજે પ્રતરે ઉક્ત કથન મુજબ પંક્તિના અંતિમ છેડેથી એક એક વિમાન હીન કરતાં પ્રત્યેક પંક્તિમાં એકસક વિમાનો રહે. ત્રીજે પ્રતરે તે પ્રમાણે કરતાં (ચાર પંક્તિમાંથી અંતિમ ભાગેથી એક એક હીન કરતાં) સાઠ સાઠ વિમાનો રહે, તે પ્રમાણે પ્રત્યેક પ્રતરે કરતાં કરતાં છેલ્લે ત્રૈવેયકે બબ્બે વિમાનની શ્રેણી અને અંતિમ-સર્વાર્થસિદ્ધિ પ્રતરે એટલે અનુત્તરકલ્પે ચારે બાજુએ માત્ર એક એક વિમાન અવશિષ્ટ રહે. આ દિશાગત શ્રેણિ સદ્ભાવની વાત કહી. [૫] નવતર— પૂર્વે પ્રતિ પ્રતરે આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત કરવાનો ક્રમ દર્શાવીને, હવે એ વિમાનો કેવા આકારે, કયા ક્રમે રહ્યાં છે વગેરે જણાવે છે. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ विमानोनो आकार अने क्रम इंदयवट्टा पंतीसु, तो कमसो तंस चउरंसा वट्टा । विविहा पुप्फवकिण्णा, तयंतरे मुत्तु पुवदिसि ॥६६॥ સંસ્કૃત છાયાइन्द्रकाणि वृत्तानि पंक्तिषु, ततः क्रमशः त्र्यस्त्र-चतुरस्त्र-वृत्तानि । विविधानि पुष्पावकीर्णानि, तदंतरे मुक्त्वा पूर्वदिशम् ॥६६।। શબ્દાર્થવટ્ટ=ઇન્દ્રકવિમાનો ગોળ વટ્ટા ગોળ પંતીસુ=પંક્તિઓને વિષે વિવિહાં વિવિધ તો તેથી પુwવવિઝv[[=પુષ્પાવકીર્ણ વિમાનો તંત્રિકોણ તયંતત્તે (પંક્તિના) આંતરામાં રસીકચોખૂણ કુતુ=મૂકીને પુત્વવિહિંપૂર્વ દિશાને નાથાર્થ પંક્તિઓને વિષે ઇદ્રક વિમાનો ગોળ છે. ત્યાંથી પંક્તિમાં પ્રથમ ત્રિકોણ, પછી ચોખૂણ, ને પછી ગોળ વિમાન એવો ક્રમ હોય છે. અને પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધાકારવાળાં છે અને તે પુષ્પાવકીર્ણ વિમાનો પૂર્વદિશાની પંક્તિને વર્જી શેષ ત્રણે પંક્તિનાં આંતરામાં જાણવા. //૯૬ો. વિશેષાર્થ–પ્રત્યેક કલ્પ પંક્તિઓના મધ્યભાગે રહેલાં ઇન્દ્રકવિમાનો ગોળ હોય છે. અને તે વિમાનથી ચારે બાજુ–પ્રત્યેક દિશાવર્તી ચારે પંક્તિઓ શરુ થાય છે એમાં પ્રત્યેક પંક્તિનું પહેલું વિમાન ત્રિકોણાકાર શિંગાટક] સિંઘોડાના આકારનું A હોય છે. ત્યારબાદ ચારે ય પંક્તિઓમાં ચોખૂણાકારવાળાં વિમાનો તે કસરત કરવાના અખાડાકાર સરખાં : હોય છે. કારણકે અખાડાનું અક્ષપાદક સંસ્થાન હોવાથી તે સમચોરસ આકારે હોય છે. ત્યારબાદ ગોળાકારવાળાં O [ચારે પંક્તિમાં વિમાનો હોય છે. પુનઃ ચારે પંક્તિમાં ત્રિકોણ વિમાનો, ત્યારબાદ ચોખૂણ અને પછી ગોળ. પાછું ત્રિકોણથી માંડી પ્રસ્તુત આકારક્રમ ૬૨મા વિમાન સુધી લઈ જવો; જેથી ચારે દિશાવર્તીની પંક્તિઓમાં બાસઠમી સંખ્યામાં વિમાનો ત્રિકોણાકારવાળાં જ રહે. રૂતિ વંવિત્તિ વિમાનોછાર | તે સિવાયનાં પુષ્પાવકીર્ણ વિમાનો તો સ્વસ્તિક–નન્દાવર્ત, શ્રીવત્સ, ખડગ, કમળ, ચક્રાદિ વિચિત્ર સંસ્થાનોવાળાં પ્રત્યેક પ્રતરે હોય છે. તે પુષ્પાવકીર્ણ વિમાનો ચારે પંક્તિઓનાં જે ચાર આંતરા તે ચાર આંતરામાંથી પૂર્વ દિશામાં અંતરને વર્જીને બાકીના ત્રણે આંતરાઓમાં રહેલાં હોય છે. મુખ્ય ઇન્દ્રકવિમાનની ચારે દિશામાં જે બાસઠ બાસઠ (અથવા ઉપરના પ્રતિરોમાં ચૂન ચૂન) ત્રિકોણ, ચોખ્ખણ અને ગોળ એ પ્રમાણે અનુક્રમે જે પંક્તિગત વિમાનો છે અને એ પંક્તિગત વિમાનોનું જે અસંખ્ય અસંખ્ય યોજનાનું અંતર છે તેમાં પુષ્પાવકીર્ણ વિમાનો હોય છે. વળી અવતંસકવિમાનો પણ ઈન્દ્રકવિમાન અને પંક્તિની શરૂઆતના For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ २६२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વચગાળે હોય છે, તો પૂર્વ દિશાના અંતરને વર્જીને બાકીનાં ત્રણે ય પંક્તિગત વિમાનોનાં આંતરામાં પુષ્પાવકીર્ણ વિમાનો અવશ્ય હોય છે. [૬] અવતર—પૂર્વ ગાથામાં જે ક્રમ કહ્યો, તે ક્રમ દરેક પ્રતરે સમાન છે કે વિપર્યાસવાળો છે ? તેના સમાધાનરૂપે આ ગાથા જણાવે છે કે– वट्टं वट्टस्सुवरिं, तंसं तंसस्स ' उवरिमं होइ । વરસે ચરસ, ઉર્દુ તુ વિમાળસેઢીઓ ૬૭|| [ત્ર. ગ, સં. ૨૪] સંસ્કૃત છાયા— वृत्तं वृत्तस्योपरि, त्र्यस्त्रं त्र्यस्त्रस्योपरि भवति । चतुरस्त्रे चतुरस्त्रमूर्ध्वं तु विमानश्रेणयः ॥ ६७॥ શબ્દાર્થ— તારું તમમ્સ ત્રિકોણ ઉપર ત્રિકોણ હરિમં=ઉપર ગાથાર્થ— પ્રથમ પ્રતરે જે સ્થાને વર્તુલ વિમાન છે તેની ઉપરના પ્રતરે સમશ્રેણીએ વર્તુલ જ હોય, ત્રિકોણ ઉ૫૨ ત્રિકોણ જ હોય અને ચોખૂણા ઉપર ચોખૂણ વિમાનો હોય, એ પ્રમાણે ઉર્ધ્વ વિમાનની શ્રેણીઓ આવેલી છે. લ્ગા હું ઊર્ધ્વલોકે વિમાસેઢીઓ વિમાનની શ્રેણીઓ વિશેષાર્થ કોઈ એક મનુષ્ય અથવા દેવ સૌધર્મના પ્રથમ પ્રતરે રહેલાં પંક્તિગત જે વિમાનો છે તેમાંથી ત્રિકોણ, ચોખ્ખણ અથવા ગોળ એ ત્રણેમાંથી કોઈ પણ વિમાનના મધ્યસ્થાનેથી ઊર્ધ્વ ઊડવા માંડે તો સીધા સમશ્રેણીએ જતાં તે દેવે જો ત્રિકોણમાં ઊડતું શરુ કર્યું હોય તો, આગળના પ્રતરગત ત્રિકોણ વિમાનમાં જ આવીને ઊભો રહે, કારણકે પ્રથમ પ્રતરગત પંક્તિવિમાનો જે સ્થાને જે આકારવાળાં હોય તે જ સ્થાને ઊર્ધ્વભાગે ઉત્તરોત્તર પ્રતરમાં તે આકારવાળાં જ વિમાનો હોય. ફક્ત એટલું વિશેષ કે, આવલિકાગત વિમાનોની સંખ્યામાં પ્રત્યેક પ્રતરે એક એકની ન્યૂનતા સમજવી. [૯૭] (પ્ર. ગા. સં. ૨૪) અવતર— હવે તે વિમાનો કેટલાં દ્વારવાળાં હોય ? તે કહે છે. ⭑ सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा 1 તિ—િ ય સંસવિમાળે, ૧. ૩Ē || * વિઘ્નેયા પાાં. । સત્તારિ હૈં હુંતિ વરસે ॥૬॥ [૪. ના. સં. ૨] સંસ્કૃત છાયા— सर्वाणि वृत्तविमानानि, एकद्वाराणि भवन्ति ज्ञातव्यानि । त्रीणि च त्र्यस्त्रविमाने, चत्वारि च भवन्ति चतुरस्त्रे ||६८ || For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ आवलिकागत अने पुष्पावकीर्ण विमानोनुं अन्तरप्रमाण २६३ શબ્દાર્થ – કુવાર[એક દ્વારવાળાં તિgિ=ત્રણ દ્વારા નાયબી=જાણવા વારિચાર દ્વારા થાર્થ સર્વ ગોળાકાર વિમાનોને એક જ દ્વાર હોય છે, ત્રિકોણ વિમાનોને ત્રણ દ્વારા હોય છે અને ચોખ્ખણ વિમાનોને ચાર દ્વારા હોય છે. ૯૮ વિરોષાર્થ– સુગમ છે. માત્ર ગોળ વિમાનોના એક દ્વારની દિશા પૂર્વ સમજવી ઉચિત છે. ગોળ વિમાનને એક જ દ્વાર હોય છે તે વાત આવલિક પ્રવિષ્ટ વૃત્તવિમાનની સંભવે છે. બાકીના માટે વધુ દ્વાર પણ હોવાનો સંભવ ખરો. [૯૮] પ્ર. ગા. સં. ૨૫] અવતરણ—હવે આવલિકાગત અને પુષ્પાવકીર્ણ વિમાનોનું પરસ્પર અત્તર પ્રમાણ દશવિ છે. आवलियविमाणाणं, तु अंतरं नियमसो असंखिज्जं । સવિક્રમસંહિડાં, માળવે પુપાવવા ૬૬ [y. Fr. ૪. ર૬] સંસ્કૃત છાયાआवलिका [गत] विमानानामन्तरं तुः नियमशोऽसंख्यातम् । संख्यातमसंख्यातं, भणितं पुष्पावकीर्णानाम् ||६|| શબ્દાર્થ – માવત્તિ વિનાનું આવલિકાગત વિમાનોનું | નિયં=કહ્યું છે નિયમો નિશ્ચયથી પુwાવવિUTTv=પુષ્પાવકીર્ણોનું Tયાર્થ– આવલિકાગત વિમાનોનું પરસ્પર અત્તર અસંખ્યાતા યોજનાનું હોય છે. જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનોનું પરસ્પર અત્તરપ્રમાણ સંખ્યાતા યોજનાનું તથા અસંખ્યાતા યોજનાનું પણ હોય છે. કેટલા વિશેષાર્થ- સુગમ છે. [૯] પ્રિ. ગા. સં. ૨૬] અવતર- હવે ઉક્ત અત્તરવાળાં તે વિમાનો પૈકી કયા કયા દ્વીપ સમુદ્ર ઉપર પહેલા પ્રતરની વિમાનપંક્તિનાં કયા કયા વિમાનો ઊર્ધ્વ ભાગે આવે છે તે કહે છે. एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धब्वे । વત્તર ગવવી, મૂયસમુહેતું નવ ૧૦૧ [. IT. . ર૭] सोलससयंभूरमणे, दीवेसु पइठिया य सुरभवणा । ૨ વિના, સયંમૂરમો સમુદે ય ૧૦૧ [y. IT. . ૨૪]. સંસ્કૃત છાયાएकं देवे द्वीपे, द्वे च नागोदधौ बोद्धव्ये । चत्वारि यक्षद्वीपे, भूतसमुद्रे अष्टैव ॥१००। For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ २६४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह षोडश स्वयंभूरमणे, द्वीपे प्रतिष्ठितानि च सुरभवनानि । एकत्रिंशच्च विमानानि, स्वयंभूरमणे समुद्रे च ॥१०१॥ શબ્દાર્થ શું તેને વીવે એક દેવદ્વીપમાં તુવે નોવહીસુબે નાગદ્વીપમાં વોન્દ્વવ્યે જાણવા વત્તારિ ખવવીને ચાર યક્ષદ્વીપમાં મૂવલમુદ્દેનુ=ભૂત સમુદ્રમાં પઢિયા=પ્રતિષ્ઠિત રહેલા સુરમવળા=દેવભવનો જ્ઞાતીસું=એકત્રીશ ગાથાર્થ વિશેષાર્થવત્. ।।૧૦૦–૧૦૧॥ વિશેષાર્થ— પૂર્વે જણાવી ગયા કે- સૌધર્મના પ્રથમ પ્રતરે મધ્યભાગે વર્તુલાકારે ઇન્દ્રકવિમાન આવેલું છે, અને તેની ચારે દિશાવર્તી બાસઠ બાસઠ વિમાનોથી યુક્ત ચારે પંક્તિની ચારે દિશામાં શરૂઆત થાય છે. હવે એમાં વચલું જે ઇન્દ્રકવિમાન તે ગોળ અને ૪૫ લાખ યોજનનું હોવાથી અઢીદ્વીપ ઉપર રહેલું છે તેથી તે દ્વીપનાં ઢાંકણ સમાન છે. વળી પંક્તિગત વિમાનો પૈકી પ્રત્યેક પંક્તિનાં પહેલાં ત્રિકોણાકાર વિમાનો સ્વસ્વદિશાવર્તી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વીત્યા બાદ આવતા દેવદ્વીપ ઉપર ચારે બાજુ આવેલાં છે. [અર્થાત્ પ્રત્યેક પંક્તિનો આરંભ ઇન્દ્રકવિમાનથી અસંખ્ય યોજન દૂરથી થાય છે.] ત્યાર પછી આવેલાં ચારે બાજુવર્તી વીંટાયેલા નાગસમુદ્ર ઉ૫૨ પ્રત્યેક દિશાવર્તી પ્રત્યેક પંક્તિનાં બે—બે (ગોળ અને ચોરસ) વિમાનો આવેલાં છે, તેવી જ રીતે યક્ષદ્વીપ ઉપર સમશ્રેણીએ ચારે દિશાવર્તી પંક્તિનાં ચાર ચાર વિમાનો આવેલાં છે, ભૂતસમુદ્ર ઉપર આઠ આઠ વિમાનો, સ્વયંભૂરમણદ્વીપ ઉપર સોળ સોળ વિમાનો અને સ્વયંભૂરમણસમુદ્રને વિષે ઊર્ધ્વભાગે ચારે દિશાવર્તી પ્રત્યેક પંક્તિગત અવશિષ્ટ એકત્રીશ–એકત્રીશ વિમાનો જગત્સ્વભાવે ઊર્ધ્વભાગે પ્રતિષ્ઠિત રહેલાં છે. અહીં કોઈ શંકા કરે કે—અઢીદ્વીપ પછી ઠેઠ દેવદ્વીપે પંક્તિવિમાનારંભ કહ્યો તો વચલા અસંખ્ય દ્વીપસમુદ્રો ઉપર શું કશુંએ ન હોય ? તો તે વચ્ચેનો પ્રદેશ આવલિકાગત વિમાન વિનાનો જ હોય. ત્યારપછી ૨-૪–૮–૧૬–૩૧ વિમાનો, તે તે દ્વીપો અસંખ્ય અસંખ્ય યોજનવાળા હોવાથી અને વળી અસંખ્યમાં પણ અસંખ્ય ભેદો હોવાથી પૂર્વપૂર્વથી બૃહત્—અસંખ્ય યોજન માનવાળાં હોવાથી ખુશીથી સમાઈ શકે છે. દ્વિતીય પ્રતરે સ્વયંભૂરમણ સમુદ્રવર્તી એક એક વિમાન ચારે બાજુએ હીન વિચારવું, એમ પશ્ચાત્ ક્રમથી એક એકની હીનતા અનુત્તર યાવત્ ભાવવી. [૧૦૦–૧૦૧] (ક્ષે. ગા. સં. ૨૭-૨૮) અવતર— વિમાનના ગંધ—સ્પર્શાદક કેવા હોય ? તે જણાવે છે. अच्चंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा । निच्चुज्जोआ रम्मा, सयंपहां ते विरायंति ॥१०२॥ For Personal & Private Use Only [પ્ર. ના. સં. ૨૬] Page #410 -------------------------------------------------------------------------- ________________ उत्तर-दक्षिणवर्ती आवलिकागत विमानोनुं स्वामित्व ॥ ते ते द्वीप-समुद्रमा प्रतिष्ठितविमानसंख्यावबोधक यन्त्र ॥ प्रथमनां चारे दिशावर्ती चार विमानो पैकी प्रत्येक विमान देवद्वीपमां चारे बाजुए छे ત્યાર પછીના , બે બે નાગસમુદ્રમાં ચાર ચાર યક્ષદ્વીપમાં આઠ આઠ ભૂતસમુદ્રમાં સોળ સોળ સ્વયંભૂરમણદ્વીપમાં ૩૧–૩૧ , સ્વયંભૂરમણસમુદ્રમાં સંસ્કૃત છાયાअत्यन्तसुरभिगन्धानि, स्पर्श नवनीतमृदुसुखस्पर्शानि । नित्योद्योतानि रम्याणि, स्वयंप्रभाणि तानि विराजन्ते ॥१०२।। - શબ્દાર્થ– કદંત અત્યન્ત સુહBIHI સુખકારી સ્પર્શવાળા સુરહિ સુરભિગંધવાળાં નિgaોમા નિત્યોદ્યોત કરનારા Eાસે સ્પર્શમાં રા=રમણીય નવીય=નવનીત [માખણ સરખા] સર્યાપહીં સ્વયંપ્રભાવાળા મ =મૃદ્ધ વિરાતિવિરાજે છે નાથા–તે વિમાનો અત્યન્ત સરભિગંધવાળાં અને સ્પર્શ કરતાં માખણની જેમ મેં વળી સુખકારી સ્પર્શવાળાં, નિરંતર ઉદ્યોતને કરનારાં, રમણીય અને તથાવિધ જગવભાવે સ્વયંપ્રભાતેજવાળાં (ગગનમંડળમાં) શોભી રહ્યાં છે. / ૧૦૨ા. વિશેષાર્થ–સુગમ છે. બાકી વિમાનનું વધુ વર્ણન પ્રસ્થાન્તરથી જોવું. [૧૦૨] [પ્ર. ગા. સં. ૨૯]. અવતાર- હવે જે દેવલોકો સૌધર્મઇશાનની જેમ જોડલે રહેલા છે ત્યાં કયા વિમાનોમાં, કઈ દિશાએ, કોનો, કેવી રીતે હક્ક રહેલો છે? તે હકીકતને જણાવતાં પ્રથમ ઉત્તર –દક્ષિણવર્તી આવલિકાગત વિમાનોના સ્વામિત્વને જણાવનારી ગાથા કહે છે. जे दक्खिणेण इंदा, दाहिणओ आवली मुणेयव्वा । ને પુણ વાર કુંવા, *વત્તરો ગાવતી તેસિં ૧૦રા . T. સં. ૨૦] સંસ્કૃત છાયાये दक्षिणस्येन्द्राः दक्षिणत आवली मुणितव्या । ये पुनरुत्तरस्येन्द्रा-उत्तरत आवली तेषाम् ॥१०३।। * पाठां० उतरावली मुणिय तेसिं .૧૪ For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ २६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થછે જે મુગોયલ્વા જાણવી વિરવળ દ્વા–દક્ષિણના ઈન્દ્રો ને પુv=જે વળી તદિનો માવતી દક્ષિણથી આવલી તેહિં તેઓની થાર્થ– દક્ષિણ દિશામાં રહેલાં આવલિકાગત વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જાણવા અને ઉત્તર દિશામાં રહેલાં આવલિકાગત વિમાનો તે ઉત્તરેન્દ્રોનાં જાણવાં. ll૧૦૩ વિશેષાર્થ – સુગમ છે. એટલું વિશેષ સમજવું કે–દરેક પ્રતરે વિમાનોની ચાર પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એમ ચારે દિશામાં વહેંચાયેલી હોય છે. એમાં જે પંક્તિ દક્ષિણદિશામાં ગએલી હોય તે દક્ષિણેન્દ્રો, (સૌધર્મ સનત્ક0)ની જ જાણવી. એવી જ રીતે ઉત્તર દિશામાં ગયેલી સીધી પંક્તિ તે દક્ષિણ દિશાગત–સમશ્રેણીમાં રહેલા ઇશાનાદિ [ઇશાન–મહેન્દ્ર બે જે ઉત્તરેન્દ્રોની સમજવી. [૧૦૩] . ગા. સં. ૩૦) અવતાર– હવે બાકીનાં પૂર્વ-પશ્ચિમ દિશામાં આવલિકાગત વિમાનોનું સ્વામિત્વ જણાવે છે. पुव्वेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयव्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥१०॥ [. . સં. રૂ9] સંસ્કૃત છાયાपूर्वस्यां पश्चिमायाश्च, सामान्याऽऽवली मुणितव्या । यानि पुनर्वृत्तविमानानि, मध्यानि दाक्षिणात्यानाम् ॥१०४।। શબ્દાર્થ પુર્વેકપૂર્વ દિશામાં વવિભાગોળ વિમાનો સ્કિમેળાપશ્ચિમ દિશામાં મન્નિત્ની મધ્યમાં તે સામUTT સામાન્યતઃ વાહગિન્નાાં દક્ષિણેન્દ્રોનાં નાથાર્ય પૂર્વ અને પશ્ચિમ દિશાની પંક્તિ સામાન્યતઃ જાણવી. એમાં પ્રતરમધ્યે વર્તતા ગોળ ઇન્દ્રક વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જ જાણવાં. ૧૦૪તા. વિશેષાર્થ – પર્વ અને પશ્ચિમ દિશામાં ગએલી વિમાનની પંક્તિઓ સામાન્યથી જાણવી. એટલે કે અધ વિમાનો સૌધર્મેન્દ્રની માલિકીનાં અને અધ શાનેન્દ્રની માલિકીનાં સમજવાં. એમાં ય એટલું વિશેષ સમજવું કે પ્રતરમધ્યવર્તી ગોળાકારે વર્તતાં તમામ ઈદ્રક વિમાનો દક્ષિણેન્દ્રોનાં જ સ્વામિત્વવાળાં અને વચલા ગોળ ઇન્દ્રકવિમાનો પણ તેમની જ માલિકીનાં છે. એથી જ દક્ષિણેન્દ્રોનું વૈશિસ્ત્ર છે. [૧૦૪] [પ્ર. ગા. સં. ૩૧] ૨૭૦. આ આવલિકા અને પુષ્પાવકીર્ણવિમાન વિષયની સાક્ષીરુપ ગાથાઓ અહીં અમે આપતા નથી, કારણકે કેન્દ્રના પ્રકરણની એ ગાથાઓ ચાલુ સંગ્રહણીની ટીકામાં છે જ. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ पूर्व-पश्चिमदिशावर्ती आवलिकागत विमानोनुं स्वामित्व .. રહૂંછ અવતરણ—હવે પૂર્વ અને પશ્ચિમ પંક્તિની માલિકીમાં થોડીક વિશેષતા છે તે જણાવીને પૂર્વગાથાની વાતને સ્પષ્ટ કરે છે. पव्वेण पच्छिमेण य, जे वट्टा ते वि दाहिणिल्लस्स । तंस चउरंसगा पुण, सामण्णा हुंति दुण्हंपि ॥१०॥ [શે. વ. સં. રૂ૨] સંસ્કૃત છાયાपूर्वस्यां पश्चिमायां च, यानि वृत्तानि तान्यपि दाक्षिणात्यस्य । त्र्यस्त्र-चतुरस्त्राणि पुनः, सामान्यानि भवन्ति द्वयोरपि ॥१०५।। | શબ્દાર્થ – પુવેન છુખપૂર્વ અને પશ્ચિમ દિશામાં | તંવરંસ ત્રિકોણ ચોખૂણ તેડવિકત્તે પણ સામuસામાન્યથી ત્તિદક્ષિણ દિશામાં વર્તતા ટુપ બન્નેના પણ થાર્થ–પૂર્વ અને પશ્ચિમ દિશાગત પંક્તિઓમાં રહેલાં જે ગોળ વિમાનો તે દક્ષિણ દિશામાં વર્તતાં ઈન્દ્રોનાં હોય છે અને શેષ ત્રિકોણ અને ચોખ્ખણ વિમાનો તે સામાન્યથી બન્નેનાં પણ હોય છે. ૧૦પા વિશેષાર્થ – પૂર્વ અને પશ્ચિમ દિશાની પંક્તિમાં રહેલાં ગોળ વિમાનોમાં તે તે કલ્પયુગલોવર્તી દક્ષિણેન્દ્રો જ અધિકારી છે, તેમાં ૨૬ઉત્તરેન્દ્રોનો કશો હક્ક હોતો નથી. વળી તે જ બન્ને દિશાની પંક્તિમાં રહેલાં ત્રિકોણ ચોખ્ખણ વિમાનોની જે સંખ્યા છે તેમાં વિમાનોની અડધી સંખ્યા દક્ષિણેન્દ્રના તાબાની અને અડધી ઉત્તરેન્દ્રના તાબાની છે. આ વ્યવસ્થા પ્રથમના બે જ કલ્પયુગલે (સૌ) ઈ૦ સનત્કૃ૦ માહેન્દ્ર) છે; કારણકે બન્ને યુગલો પૈકી પ્રત્યેક યુગલમાં તે તે દિશામાં બન્ને ઈન્દ્રોનું સ્વામિપણું સંકલિત છે. એમાંય પુનઃ અમુક પંક્તિગત અમુક પ્રકારનાં વિમાનો ઉપર સ્વામિપણું અમુકનું જ હોય છે. અને આનત–પ્રાણત, તથા આરણ-અય્યત એ કલ્પયુગલો જ છે, પરંતુ તત્રવર્તી સર્વ પ્રતિરોમાં સ્વામિપણું તો એક જ ઈન્દ્રનું હોય છે જેથી ત્યાં કોઈ વિચારને અવકાશ નથી. [૧૦૫] (પ્ર. ગા. સં. ૩૨) નવતરણ—હવે ઉક્ત વિમાનોનાં રક્ષણાર્થે શું છે? તે કહે છે. पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वे वि । વરસવિમાણા, વહિં વેફયા ૧૦દ્દા [y. T. સં. રૂ૩] ૨૭૧. જેમ કોઈ રાજાની હદમાં બીજા કોઈ રાજાના તાબાના પણ ગ્રામ–નગરાદિ હોય છે; વળી કેટલાએક એવાં ગામ-નગરો પણ આવે કે તે ગામના અમુક ભાગના માલિક અમુક હોય અને અમુક વિભાગની સત્તા અન્યની હોય, તેમ અહીં વિચારવું. For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ રા संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાप्राकारपरिक्षिप्तानि, वृत्तविमानानि भवन्ति सर्वाण्यपि । चतुरस्त्रविमानानां, चतुर्दिक्षुः वेदिका भवति ॥१०६।। | શબ્દાર્થ – પVIRપરિવિરવત્તા પ્રાકાર કિલ્લાથી વીંટાએલાં | સિચારે દિશાઓમાં સવિસર્વ પ્રકારે વે -વેદિકા વાંસવિતા ચોખ્ખણ વિમાનની દોડ્ર=હોય છે નાથાર્ય–આવલિકપ્રવિષ્ટ સર્વે વર્તુલ વિમાનો ચારે બાજુએ ગઢથી વીંટળાએલાં હોય છે. ચઉખૂણા વિમાનોની ચારે બાજુએ વેદિકા હોય છે. [૧૦૬ વિરોષાર્થ – સુગમ છે. એટલું વિશેષ કે–ગોળ વિમાનને જે ગઢ કહ્યો તે શીર્ષભાગે (૭૩) કાંગરાવાળો સુશોભિત દેખાવવાળો હોય છે. અને ચઉખૂણા વિમાનને જે વેદિકા કહી તે કાંગરા વિનાની સાદી ભીત્તીરૂપ સમજવી. તેથી તે ગઢને વેદિકા કહેવાય છે. [૧૦૬] (પ્ર. ગા. સં. ૩૩) અવતરણ હવે તે પ્રમાણે ત્રિકોણ વિમાનનું રક્ષણ કેવું છે? તે કહે છે. जत्तो वट्टविमाणा, तत्तो तंसस्स वेइया होइ । पागारो बोद्धब्बो, अवसेसेसुं तु पासेसुं ॥१०७॥ [प्र. गा. सं. ३४] સંસ્કૃત છાયાयतः वृत्तविमानानि, ततः त्र्यस्त्रस्य वेदिका भवति । प्राकारो बोद्धव्यो-ऽवशेषेषु तु पार्थेषु ॥१०७।। શબ્દાર્થબત્તો જ્યાં જિ દિશાએ વોદ્ધબ્બો જાણવો તતો જ્યાં તે બાજુએ અવશેષેતુંઅવશિષ્ટ તંત્રિખૂણિયાની તુ=વળી પારો પ્રાકાર–ગઢ પાસું બાજુઓમાં પથાર્થ– જે દિશાએ વર્તુલ વિમાનો છે તેની સન્મુખ ત્રિખૂણીયા વિમાનોને વેદિકા હોય છે. (કાંગરા રહિત ગઢ) અને બાકીની દિશાઓમાં કાંગરા સહિત ગઢ હોય છે. // ૧૦૭ના વિરોષાર્થ – સુગમ છે. [૧૦] (. ગા. સં. ૩૪) અવતરણ– હવે કોઈ પણ કહ્યું આવલિકાગત વિમાનોની (તથા પુષ્પાવકીર્ણ) સંખ્યા પ્રાપ્ત કરવા ર દર્શાવે છે. ૨૭૨. ઘણા જીર્ણ નગરના કિલ્લાઓ વિવિધ પ્રકારનાં કાંગરાંઓથી સહિત હોય છે, જે જગજાહેર છે. ૨૭૩. કાઠીયાવાડમાં મુકામોનાં રક્ષણાર્થે જ કરાય છે તેને ત્યાં ‘વંડી’ કહી સંબોધે છે જ્યારે ગુજરાતમાં “ઢોરો’ પણ કહે છે. એમ જુદા જુદા દેશ આશ્રયી વિવિધ રીતે ઓળખાય છે. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૨૬ आवलिकागत विमानोनी संख्या प्राप्त करवा करणपढमंतिमपयरावलि विमाणमुहभूमि तस्समासद्धं । पयरगुणमिट्ठकप्पे, सव्वग्गं पुफकिन्नियरे ॥१०८॥ સંસ્કૃત છાયાप्रथमान्तिमप्रतरावली विमानानि मुखं भुमिः तत्समासार्द्ध । पतरगुणमिष्टकल्पे, सर्वाग्रं पुष्पावकीर्णेतराणाम् ॥१०८|| શબ્દાર્થ પઢમંતિમ=પ્રથમ અને અંતિમ Hદ્ધ-અર્ધ પરાવતિ પ્રતરની શ્રેણી પચર ગુi=uતરવડે ગુણવા મુ=મુખ પેઇચ્છિતકલ્પ ભૂમિ=ભૂમિ સવ્વ સર્વ સરવાળો તસમાજો બન્નેનો સરવાળો પુષ્પવિત્રિપુષ્પાવકી બાકીના થાર્થ – પહેલી પ્રતર શ્રેણીની વિમાનસંખ્યા તે કુલ કહેવાય અને અંતિમ પ્રતિરોની વિમાન સંખ્યા તે તેની ભૂમિ કહેવાય. એ બન્ને સંખ્યાનો સરવાળો કરીને તેનું અર્ધ કરી નાંખવું. પછી તેનો ઇચ્છિત કલ્પના પ્રતિરોની સંખ્યા સાથે ગુણાકાર કરવો જેથી સર્વ આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે અને બાકીની સંખ્યા તે ત્યાં પુષ્પાવકીર્ણ વિમાનોની જાણવી. /૧૦૮ll વિશેષાર્થ—આ ગાથા જે કરણ બતાવે છે તે ઈષ્ટ કલ્પાશ્રયી ઘટે છે તેમ ઉપલક્ષણથી સમગ્ર નિકાયાશ્રયી તથા પ્રતિપ્રતરાશ્રયી પણ વિમાનસંખ્યા લાવવા ઘટી શકે છે. કારણકે “મૂa’ અને ‘મૂન” સંજ્ઞા સંખ્યા *પ્રતિકલ્પ તેમજ સમુચ્ચયે (બાસઠ પ્રતરાશ્રયી) પણ ઘટે છે કારણકે કોઈ પણ પ્રકારનું વિમાનસંખ્યત્વ નિકાયસ્થાન, પ્રતિકલ્પસ્થાન અને પ્રતિપ્રતરસ્થાન ત્રણે આશ્રયી ઘટી શકે છે. એથી અહીંઆ પ્રથમ ઉક્ત કરણ–ઉદાહરણ દ્વારા ઇષ્ટકલ્પાશ્રયી ઘટાવે છે. સુરજ્યમાં વિધાનસંધ્યાતિનું–દિર જેમ સૌધર્મ–ઇશાનકલ્પગત પ્રથમ પ્રતરે ૨૪૯ વિમાનસંખ્યા છે, તે દેવલોકનું “મુવ' કહેવાય અને સૌધર્મ—ઈશાન દેવલોકના અંતિમ પ્રતરની ૨૦૧ વિમાનસંખ્યા તે “ભૂમિ' સંજ્ઞક કહેવાય છે. [૨૪૯+૨૦૧=] બન્નેનો સરવાળો કરતાં ૪૫૦ની સંખ્યા આવી. ઉક્ત કથન મુજબ તેનું અર્ધ કરતાં ૨૨૫ની સંખ્યા અવશિષ્ટ રહી, તેને સૌધર્મ-ઇશાનના (૧૩) તેર પ્રતર સાથે ગુણીએ એટલે [૨૨૫૧૩=] ૨૯૨પની આવલિકાગત વિમાનોની સંખ્યા સૌધર્મ-ઇશાનના તેરે પ્રતરની થઈને આવી. આ સંખ્યાને પૂર્વોક્ત સૌધર્મ–ઇશાનગત જે ૬૦ લાખની વિમાનસંખ્યા તેમાંથી બાદ કરતાં [૬000000,–૨૯૨૫=] ૧૯૯૭૦૭૫ વિમાનસંખ્યા પુષ્પાવકીર્ણોની પ્રથમ કલ્યયુગલે જાણવી. એ પ્રમાણે આગળ સનત્કમારાદિ કલ્પ પણ ઉક્ત કરણવડે ઇષ્ટ સંખ્યા પ્રાપ્ત થાય છે, તે ગ્રન્થવિસ્તાર ભયથી અહીં ન જણાવતાં યત્ર જોવાની જ ભલામણ કરીએ છીએ. | | કૃતિ રૂપે વિમાનસંધ્યાઝિરમ્ | ૨૭૪. કલ્પ એટલે શું? સામ વર્ગનાથ 4, છત્પરે છે તથા / ગૌપચ્ચે વાધવારે ૨, ફ્રેન્ડશટું વિદુર્વ: || અધિવાસ' અર્થમાં કલ્પ શબ્દ વપરાયો છે. For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ + ર૭૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह । ॥ वैमानिकनिकायाश्रयी आवलिकागत तथा पुष्पावकीर्णविमानसंख्या यन्त्र ॥ मुख भूमि समास अर्ध गुण्यप्र० आव०गत पुष्पा० कुलविमान संख्या संख्या संख्या संख्या संख्या संख्या संख्या संख्या ૨૪૯ + ૨૦૧ = ૪૫૦ – ૨૨૫ ૪ ૧૩ = ૨૯૨૫ ૧૯૯૭૦૭૫ = ૬૦ લાખ* = ૩૫૦ - ૧૭૫ x ૧૨ = ૨૧૦૦ ૧૯૯૭૯૦૦ = ૨૦ લાખ* = ૨૭૮ - ૧૩૯ x ૬ ' = ૮૩૪ ૩૯૯૧૬૬ = ૪૦૦૦૦૦ ૧૨૫ + ૧૦૯ = ૨૩૪ - ૧૧૭ x ૫ ૫૮૫ ૪૯૪૧૫ = ૫OOOO ૧૦૫ + = ૧૯૮ - ૯૯ × ૪ = ૩૯૬ ૩૯૬૦૪ = ૪0000 = ૧૬૬ - ૫૬૬૮ = ૬000 ૭૩ + ૬૧ = ૧૩૪ - ૬૭ – ૪ = ૨૬૮ ૧૩૨ = ૪૦૦ ૫૭ + ૪૫ = ૧૦૨ - ૫૧ ૪ ૪ = ૨૦૪ ૯૬ = ૩૦૦ ૪૧ + ૩૩ = ૭૪ - ૩૭ ૩ = ૧૧૧ ૧૦ = ૧૧૧ - ૨૫ x ૩ = ૭૫ = ૧૦૭ - ૧૩ X ૩ = ૩૯ ૫ + ૦ = ૦ - ૦ x ૧(0) = ૫ નથી ૦. + સ + + 5 + + + + + ૧૦૦ + समास प्रतर पुष्पा० समग्रनिका० नि०श्रयी नि०नि०आश्रयी नि० नि०आश्रयी नि० आश्रयी समग्र वै० । ૨૪૯ | ૫ | ૨૫૪ ૧૨૭ | દુર | ૭૮૭૪ | ૮૪૮૯૧૪૯ ૧૮૪૯૭૦૨૩ मुख अर्ध आवगत | निकायकुल संख्या સંધ્યા | સંધ્ય | સંધ્યા | સંધ્યા | સંધ્યા | સંધ્યા | સંધ્યા જે દેવલોકે “મુલ્લ સંખ્યા કાઢવી હોય, તે | એ પ્રમાણે જે દેવલોકે “ભૂમિ સંખ્યા કાઢવી દેવલોકની નીચેના સમગ્ર દેવલોકોવર્તી જેટલી હોય તે એક જ દેવલોકે જે પ્રતરસંખ્યા હોય પ્રતસિંખ્યા પ્રાપ્ત થતી હોય તે સર્વ સંખ્યાને | તેમાંથી એક ઓછી કરતાં જે સંખ્યા રહે તેને ચારે ૫ ગુણી જે સંખ્યા પ્રાપ્ત થાય તેને પ્રથમ ચારે ગુણવા, એમ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા પ્રતરની–૨૪૯ મુખસંખ્યામાંથી બાદ કરતાં જે તે દેવલોકની મુખસંખ્યામાંથી બાદ કરી નાંખવી સંખ્યા અવશેષ રહે, તે સંખ્યા તે તે દેવલોકની એટલે તે કલ્પ ભૂમિ સંખ્યા પ્રાપ્ત થશે. મુd સંખ્યા કહેવાય. * બંનેની ભેગી. ૪. બંને કલ્પની. + ત્રેપન-ચોપન-પંચાવને ત્રણ પ્રતરે પુષ્પાવકીર્ણ વિમાનો નથી. ૩ સપથરી ઋવૂUT, ઘડપાયા સૌદય સમુદામો / નં તાલુદ્ધસેતું, છિયષ્પક્ષ સ મૂન 19 ૨૭૫. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ * वैमानिकनिकायमां मुखसंख्या સૌધર્મઇશાન યુગલે પ્રથમ પ્રતરે પ્ર૦ સં સનત માહેન્દ્ર ૫૦-૧૩૪૪-૫૨-૨૪૩૦ वैमानिक निकायमां मुख तथा भूमि संख्या .૨૭૬ * वैमानिक निकायमां भूमिसंख्या" -२७७ . પ્ર૦ સં મુખ સંખ્યા ૨૪૯ છે. | સૌધર્મ ઇશાન-૧૩-૧-૧૨૪૪=૪૮-૨૪૯ સૂ ૪૮ ૨૦૧ મૂ સનસ્કુલ માટેને ૧૨-૧-૧૧૪૪-૪૪-૧૯૭ બ્રહ્મકલ્પે પહોંચતાં-૨૫×૪=૧૦૦-૨૪૯ પર ૧૯૭ મુ॰ સં૦ વાંનકકી પહોંચતા-૩૧૨૪૪-૧૨૪-૨૪e ૧૦૦ ૧૪૦ મુ૦ શુક્રકલ્પે પહોંચતાં-૩૬×૪=૧૪૪-૨૪૯ ૧૪૪ ૧૦૫ મુ॰ સં સહારકર્ષ પહોંચતા-૪૦૪ ૧૬૦૨૪૯ ૨૭૬. ૧૨૪ ૧૨૫ મુ॰ સં૦ ૨૭૭. આનત પ્રાણતે પહોંચતા ૪૪૪-૧૭૬-૨૪૯ ૧૬૦ ૦૮૯ આરણ અચ્યુતે પહોંચતા-૪૮×૪=૧૯૨-૨૪૯ ૧૭૬ ૦૭૩ અધસ્તન ચૈ૦ ત્રિકે પહોંચતા-૫૨૪૪=૨૦૮-૨૪૯ ૧૯૨ ૦૫૭ ૨૦૮ ૦૪૧ દેવોર્ડ -૬-૧=૫૪૪-૨૦-૧૪૯ લાંતક કલ્પે -૫–૧=૪×૪=૧૬–૧૨૫ ૨૦ ૧૨૯ મૂ૦ શુક્ર કલ્પે -૪–૧=૩૪૪=૧૨–૧૦૫ ૪૪ ૧૫૩ મૂ૦ ૧૬ ૧૦૯ મૂ સહસ્રાર કલ્પે–૪-૧=૩૪૪-૧૨-૮૯ ૧૨ ૯૩ મૂ ૧૨ ૭૭ મૂ આ પ્રાણત કલ્પ-૪-૧=૩૪૪=૧૨-૭૩ For Personal & Private Use Only ૧૨ ૬૧ મૂ આ૦ અચ્યુત કલ્પે ૪-૧=૩×૪=૧૨-૫૭ ૧૨ ૪૫ અઐ૦ ત્રિકે કહ્યું –૩–૧=૨૪૪=૮૧૪૧ ' दोणिसय अउणपण्णा, सत्ताणउयं सयं च बोद्धव्यं । अउणापण्णं च सयं सयमेगं पण्णुवीसं च ॥१॥ पंचुत्तरसयमेगं, अउणाणउईयअहोई बोद्धव्वा । तेवत्तरि सगवण्णा, ईयालीसा य हेमिए ॥२॥ અડળતીસા ય મવે, સત્તરસ ય પંચ વેવ આવીો | ખેતુ પથડાળ, − || ८ ૩૩ મૂળ एगहिया दोण्णिसया, तेवण्णसयं सयं च उणतीसं । तत्तो नवाहियसयं, तिणवइ सत्तत्तरी चेव ॥ १ ॥ एगडी पणयाला, तेत्तीसा एकवीस नव चेद कम्पेसु पत्थाणं, भूमीओ होति णायव्वा ||२|| २७१ *→[v re vs. . ૬૬-૬; %5-5% ? Page #417 -------------------------------------------------------------------------- ________________ ર૭ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह મધ્યમ 20 ત્રિકે પહોંચતા -પ૫૮૪=૧૨૦–૨૪૯ | મ૦ ત્રિક કલ્પ –૩–૧=૨૮૪=૮–૨૯ ૨૨૦ ૦૨૯ ૨૧ મૂ૦ ઉપરિતન શૈવ ત્રિકે પહોં–૫૮૪૪=૨૩૨–૨૪૯ ઉ૦ ગ્ર0 ત્રિકે કહ્યું –૩–૧= ૨૮૪=૮-૧૭ ૨૩૨ ૦૧૭ મુક્ષેત્ર ८ भू० અનુત્તરકલ્પ પહોંચતાં –૬૧૮૪=૧૪૪–૨૪૯ અનુત્તરે પ્રતરસંખ્યા એક જ હોવાથી ભૂમિ સંભવે નહિ. ૨૪૪ ૦૦૫ મુ0 સં. २ समग्र निकायाश्रयी विमानसंख्या प्राप्ति रीति - હવે સમગ્ર નિકાય સ્થાનાશ્રયી સમુચ્ચયે બન્ને પ્રકારનાં વિમાનોની સંખ્યાને પ્રાપ્ત કરવા બે રીતો જણાવાય છે. તેમાં પ્રથમ અગાઉની ગાથાનુસારે બતાવાય છે. | સકલ વૈમાનિકાયાશ્રયી (અથવા ૬૨ પ્રતરની અપેક્ષાએ) પ્રથમ પ્રતરસંખ્યાને “મુd' સંજ્ઞક સમજવી. તે મુખસંખ્યા પ્રથમ પ્રથમ પ્રતરે ૨૪૯ની છે, અને સમગ્ર નિકાયાશ્રયી “ભૂમિ સંખ્યા (અંતિમ પ્રતરની) પાંચ છે, કારણકે મુખમાં આદિ પ્રતસિંખ્યાનું અને ભૂમિમાં અંતિમ પ્રતરસંખ્યાનું ગ્રહણ હોય છે. તેથી મુખ અને અંતિમ પ્રતરવર્તી ભૂમિસંખ્યાનો સમાસ કરતાં (૨૪૯૫=) ૨૫૪ની સંખ્યા આવે, તેનું અર્ધ કરતાં ૧૨૭ની સંખ્યા આવી. બાસઠ પ્રતરની કુલ સંખ્યા લાવવાની હોવાથી ૧૨૭૪૬૪=૭૮૭૪ની સંખ્યા આવલિકાગત વિમાનની વૈમાનિક નિકાયે આવે. રૂતિ સમનિજાયે પ્રથમોપાલઃ | બીજી રીતે અનુત્તરકલ્પના (૬૨મા) પ્રતરે ચારે બાજુ એક એક વિમાન છે તે પ્રતરથી માંડીને ચારે દિશાવર્તી એક એકની વૃદ્ધિવડે એક એક પ્રતિ પ્રતરે વધારતાં સૌધર્મકલ્પનાં અંતિમ (૬૨મા) પ્રતર સુધી પહોંચવું (અથવા ૬૨ પ્રતરે એક જ દિશાવર્તી વિમાનસંખ્યાનો સરવાળો કાઢવો) અર્થાત્ ૧–૨–૩–૪–૫-૬-૭-૮-૯-૧૦–૧૧–૧૨–૧૩-૧૪–૧૫–૧૬-૧૭–૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૩– ૨૪–૨૫-૨૬-૨૭–૨૮-૨૯-૩૦-૩૧–૩૨-૩૩૩૪-૩૫-૩૬-૩૭–૩૮-૩૯–૪૦-૪૧-૪૨૪૩-૪૪-૪૫-૪૬-૪૭–૪૮-૪૯-૫૦-પ૧–પર-પ૩–૫૪-પપ-પ૬-પ૭–૫૮-૫૯-૬૦–૬૧૬૨. આ બધી સંખ્યાની સંકલનાનો કુલ સરવાળો ૧૯૫૩ આવશે. ચારે દિશાગત પંક્તિઓ રહેલી છે અને તેથી ચારે બાજુ સંકલન કરવાની હોવાથી ૧૯૫૩*૪=૭૮૧૨ની કુલ પંક્તિગત વિમાનસંખ્યા આવી. એમાં બાસઠ પ્રતરનાં મધ્યવર્તી ૬૨ ઇન્દ્રક વિમાનો ભેળવતાં ૭૮૭૪ની આવલિકા પ્રવિષ્ટ વિમાનસંખ્યા આવે, બાકીની ૮૪૮૯૧૪૯ સંખ્યા પુષ્પાવકીર્ણની આવે. બન્ને સંખ્યાને એકત્ર કરતાં ૮૪૯૭૨૩ની કુલ વિમાનસંખ્યા આવે. इति समग्रनिकायविमान-संख्याप्रमाणम् ॥ ३ प्रतिप्रतरे विमानसंख्या- प्रमाण હવે ત્રીજી રીતે પ્રતિપ્રતર સ્થાનાશ્રયી વિમાનસંખ્યા જાણવી હોય તો ઈષ્ટપ્રતરની એક જ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ इष्टप्रतरे त्रिकोण, चोखूण अने वृत्तसंख्या जाणवानुं करण २७३ દિશાવર્તી વિમાનસંખ્યાને ચારે ગુણી જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાં સ્વસ્થાનવર્તી ઇન્દ્ર વિમાન પ્રક્ષેપી દેવું જેથી ઇષ્ટપ્રતરે આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે. પ્રતિપ્રતરાશ્રયી પુષ્પાવકીર્ણ વિમાન જાણવાનું ‘કરણ' કે તેની સંખ્યા વર્તમાનમાં ઉપલબ્ધ જોવામાં આવી નથી. [૧૦૮] અવતા— પૂર્વે આવલિકાગત સંખ્યા ત્રણ પ્રકારે અને પુષ્પાવકીર્ણની પ્રાપ્ત થતી બે બે સ્થાનની સંખ્યા જણાવી. હવે એ જ પ્રમાણે ઇષ્ટ પ્રતરે ઇષ્ટ કલ્પે ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્ત સંખ્યા જાણવાનું કરણ ગ્રન્થકાર કહે છે, ત્યાં સમગ્ર નિકાયાશ્રયી, ત્રિકોણાદિ સંખ્યાનો ઉપાય છે કે નહિ તે ઉપરથી કહેવાશે. इगदिसिपंतिविमाणा, तिविभत्ता तंस चउरंसा वट्टा । तंसेसु सेसमेगं, खिव सेस दुगस्स इक्किक्कं ॥१०६॥ तंसेसु चउरंसेसु य, तो रासि तिगंपि चउगुणं काउ । वट्टेसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ સંસ્કૃત છાયા एकदिशि पङ्क्तिविमानानि, त्रिविभक्तानि त्र्यस्त्राणि चतुरस्त्राणि वृत्तानि । त्र्यस्त्रेसु शेषमेकं क्षिप शेषद्विकस्य एकैकम् ||१०६ || त्र्यस्त्रेषु चतुरस्त्रेषु च ततो राशित्रिकमपि चतुर्गुणं कृत्वा । वृत्ते इन्द्रकं क्षिप प्रतरघनं मीलितं कल्पे ॥११०|| શબ્દાર્થ તો તેથી રાપ્તિતિાંત્તિ-રાશી ત્રણને પણ ચડતુળ જાહ=ચારગુણી કરીને વહેતુ વૃત્ત વિમાનમાં ફૈવયં લિવ ઈંદ્રક ક્ષેપવવું વધĪ=પ્રતરઘન મીનિયં=મેળવવાથી ઋગ્વે=કલ્પમાં ગાથાર્થ— કોઈ પણ એક દિશાગત પંક્તિ વિમાનો ત્રિભાગે સરખાં વહેંચી નાંખવાં, વહેંચતાં જો એક સંખ્યા શેષ રહે તો તેને વહેંચતાં આવેલી સમાન ત્રિકોણ સંખ્યામાં ઉમેરવી, પણ જો બે સંખ્યા શેષ રહે તો એક ત્રિકોણમાં અને એક ચોખૂણમાં ઉમેરી દેવી. પછી તે પ્રત્યેક રાશિને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઇન્દ્રકને ક્ષેપવવું કારણકે તે વૃત્ત છે. એ પ્રમાણે કરતાં ઇષ્ટપ્રતરની ત્રણે જાતિનાં વિમાનોની સંખ્યા આવશે, અને તે તે કલ્પના યથાયોગ્ય પ્રત૨ની ભિન્ન ભિન્ન સંખ્યાને એકત્ર મેળવવાથી ઇષ્ટકલ્સે ત્રિકોણાદિક વિમાનસંખ્યા આવશે. ।।૧૦૯–૧૧૦ના ૩૫ ફરિસિવંતિવિમાળા=એક દિશાગત પંક્તિ વિમાનોને ત્તિવિમત્તા ત્રણ ભાગે વહેંચતાં તમેનુત્રિકોણમાં સેસમેĪ=શેષ એક વિવક્ષેપવવું ૩।સદ્વિક શેષનું છિન્ન એક એક For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–પૂર્વ ગાથામાં જેમ ત્રણ રીતે આવલિકાની સંખ્યાનો ઉપાય દર્શાવ્યો હતો તેમ અહીં પણ ત્રણ પ્રકારે એટલે ઇષ્ટ પ્રત—ઈષ્ટકલ્પ અને સમગ્ર નિકાયાશ્રયી ઉપાય બતલાવવાનો છે. તેમાં ઇષ્ટકલ્પ અને ઈષ્ટપ્રતરનો ઉપાય ગાથાર્થ દ્વારા કહેવાશે અને ઉપલક્ષણથી સમગ્ર નિકાયાશ્રયીનો ખુલાસો આગળ કહેવાશે. અહીં પ્રથમ ઇષ્ટ પ્રતરાશ્રયી ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્તસંખ્યા જાણવાનો ઉપાય કહેવાય છે. १ प्रत्येकप्रतरे त्रिकोणादिविमानसंख्याप्रमाण जाणवानो उपाय સૌધર્મ ઇશાન કલ્પનાં પ્રથમ પ્રતરે ૬૨ વિમાનની આવલિકા છે, તેને ત્રણ વિભાગે કરતાં ૨૦ ત્રિકોણ, ૨૦ ચોખ્ખણ અને ૨૦ વૃત્ત આવે, એમ કરતાં બે સંખ્યા શેષ રહી તેમાંથી એક સંખ્યા ત્રિકોણમાં ઉમેરી અને એક ચોખૂણમાં ઉમેરી જેથી ૨૧ ત્રિવે, ૨૧ ચો૦ ૨૦ વૃત્ત, ચારે બાજુની સંખ્યા લાવવાની હોવાથી પ્રત્યેક સંખ્યાને ચારે ગુણતાં (૨૧૪૪૦)૮૪ 2િ૦ (૨૧૪૪૩) ૮૪ ચોખૂણ અને (૨૦*૪=) ૮૦ વૃત્તની સંખ્યા આવે. પછી વૃત્તની ૮૦ સંખ્યામાં ગાથાના નિયમ પ્રમાણે એક સંખ્યા ઇન્દ્રક વિમાનની ઉમેરી દેવી જેથી ૮૧ વૃત્ત સંખ્યા આવી. પ્રતરઘન પ્રાપ્ત કરવા માટે ત્રણે સંખ્યાને મેળવવાથી (૮૪+૮+૮૧) ૨૪૯ની આવલિકાગત વિમાનસંખ્યા (પ્રતરઘન) સૌધર્મ ઈશાનયુગલના પ્રથમ પ્રતરની પણ આવી શકશે. એ પ્રમાણે દરેક પ્રતરે આવલિકાગત સંખ્યા પણ સહેજે પ્રાપ્ત થશે. એ પ્રમાણે સર્વ પ્રતરે ત્રિકોણાદિ સંખ્યા પાઠકોએ સ્વયં કાઢી લેવી. અહીં સુગમતા માટે યત્ર આપીએ છીએ. આ યત્ર દ્વારા પાઠકો ઇષ્ટ–પ્રત્યેક પ્રતરવર્તી તથા પ્રત્યેક કલ્પવત ત્રિકોણ, ચોખ્ખણ અને વૃત્તની ભિન્ન ભિન્ન સંખ્યા જાણી શકશે. તેિમજ વળી પ્રસંગોપાત બતાવેલી પ્રતિ પ્રતરગત અને પ્રતિ કલ્પગત આવલિકા વિમાનસંખ્યા પણ જોઈ શકશે.] હવે શેષ રહી સમગ્ર નિકાયાશ્રયી ત્રિકોણ, ચોખણ અને વૃત્તની પૃથક પૃથક સંખ્યા તેમજ સમગ્ર નિકાયાશ્રયી આવલિક વિમાનસંખ્યા, તે હવે પછી આપવામાં આવતું યત્ર જોવાથી જાણી શકાશે. મનનો સંયમ એ જ સર્વોત્તમ સંયમ છે. कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् चिमूठात्मा, मिथ्याचारः स उच्यते ॥ ભાવાર્થ-જે મુર્ખ મનુષ્ય લંગોટ વગેરે સાધનો દ્વારા કર્મેન્દ્રિયોનો બાહ્ય સંયમ રાખીને ઈન્દ્રિયોને અનુકલ વિષયોનું સતત ચિંતન કરે છે તે મિથ્યાચાર ગણાય છે. અનંતકાળના વિષયભોગના સંસ્કારો અંગે અનિચ્છાએ કોઈવાર વિકલ્પ આવી જાય તે જુદી વાત છે, પરંતુ ઇરાદાપૂર્વક રાત્રિ-દિવસ તે જ વિચારો અને તેના જ વાતાવરણના પોષણની પ્રવૃત્તિ કરનાર કોઈપણ રીતે સાચો સંયમી ગણાતો નથી. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ २७५ प्रत्येक प्रतरे आवलिकागत त्रिकोणादि विमानसंख्या यन्त्र ॥ प्रत्येक प्रतरमा आवलिकागत-त्रिकोणादि विमानसंख्यादर्शक यन्त्र ॥ યુગલે ૨ ૦ ૦ ૯ લિ = | યુગલે ૪ દ = ઇશાન - 8 6 2 ૧ સૌધર્મ.. ૩ સનસ્કુમાર -- માહેન્દ્ર .. કૃત્ત પ૨૨૪૭૧૨–૬૯૬-૬૯૨-૨૧૦૦ | | ૭૨૮૪૯૮૮–૯૭૨–૯૬૫-૨૯૨૫ la એક જ દિશાવર્તી તેરે પ્રતરની તેરે પંક્તિની ૭૨૮ ની કુલ સંખ્યાને ચારે પંક્તિની સંખ્યા લાવવાને માટે ચારે ગુણતાં ૨૯૧૨ની આવલિક વિમાનસંખ્યા પ્રથમ યુગલે આવે. તેમાં તેરે પ્રતરના ૧૩ ઈન્દ્રક ઉમેરતાં ૨૯૨૫ થાય. બારે પ્રતરની એક જ દિશાવર્તી પ૨૨ની કુલ સંખ્યાને ચારે ગુણતાં ૨૦૮૮ થાય, તેમાં ૧૨ ઈન્દ્રક મેળવતાં ૨૧૦૦ની આવલિક પ્રવિષ્ટ સંખ્યા આવે. ૫ બ્રહ્મ કહ્યું ૬ લાંતક કલ્પ ૧૨૫ ૪૧ | ૧૨૧. ૪૦ | ૩૭] ૧૧૭ ૩૪ ૩૬ [ ૩૭ | ૧૧૩ ૩૫ ૨૭ | ૩૬ ૩૬ [ ૩૭ | ૧૦૯ | ૩૬ ૧૪૫૨૦–૧૯૨–૧૯૩–૫૮૫ कुल ૪૪ | જ ૪૧ | ૧૨૯ ૨૦૭૪૨૮૪–૨૭૬-૨૭૪–૮૩૪ કુલ ૨૦૭ને ચારે ગુણી ૬ ઈન્દ્રક મેળવતાં ૮૩૪ કુલ થાય. Apr | ૧૪૫ની સંખ્યાને ચારે ગુણી ૫ ભેળવતાં ૫૮૫ થાય. For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ २७६ ૧ ૨ ૩ ૪ ૧ ૨ ૩ ૪ ૫ ૨૬ कुल ૯૮ * ૧૩૬–૧૩૨-૧૨૮૩૯૬ ૯૮ની કુલ સંખ્યાને ચારે ગુણી ૪ ઇં. ઉમેરતાં ૩૯૬. ૬ ७ ___| ૯-૧૦ આનંત પ્રાણત ક્ષે ૧ ૨૫ ૨ ૨૧ ૩ ૧૬ ૨૧ ૪ ૨૧ कुल ૬૬* ૯૨-૦૮-૮૮૦૨૬૮ ૬૬ને ચારે ગુણી ૪ ઇન્દ્રક ઉમેરતાં ૨૬૮ આવે. ८ 2 ૧૮ ૧૭ ૨૪ ૧૫ | ૩ ૪ ત્ર w ? જી ૧૦ ૪ ૭ મહાશુક્ર કલ્પે ૩૬ ૩૬ ૩૨ ૨ ૩૭ ૩૮ ૩૯ ૩૨ ૩૨ ૨૯ ૯૩ ४० ૨૪ 8 2 2 2 ૨૪ ૨૦ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩૬ ૩૩ ૧૦૫ ૩૨ ૩૩ ૧૦૧ ૩૨ ૩૩ ૯૭ × ૧ ૧ ૧ ક 3 ૧૨ ૯ નવ દૈવયક છે ૧૨ ૧૬ ૧૨ ૧૨ ૧૨ * * * * ૧ ८ ८ ૪ ૪ ૪ ટ ટ 6 6 6 ૐ ૐ ૫ ૬૯ ૬૫ ૬૧ ૐ દર છ તે ૩૭ ૪૫ ૪૬ ૨૧ ૪ ४८ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૧૩ ૬૦ ૯ ૬૧ ૫૩ ૬ ૯ ૪ ૧ कुल ૫૪ ૪ ૮૪-૭૨-૬૯૫૨૨૫ ૫૪ની કુલ સંખ્યાને ચારે ગુણી ૯ ઇન્દ્રક ઉમેરતાં ૨૨૫ આવે. ૧ ૩૨ ૨૮ ૨ ૨૮ ૩ ૨૮ ૨૮ ૪ ૨૮ ૨૪ कुल ૮૨ - ૧૧૬-૧૦૮-૧૦૮-૩૩૨ દ૨ની સંખ્યાનેચારે ગુણી ૪ ઉમેરતાં ૩૩૨ આવે ૨૨ ૨૧ ૨૦ ૧૯ વ ~ " ૐ છે ત્ ૮ સહઆર કો ૧૧ ૨૮ ♥ રૢ z ૧ ૧૧-૧૨ આરા અચ્યુતકલ્પે ૨૦ For Personal & Private Use Only ૨૦ ૫૭ ૪૯ ૨૦ ૧૬ ૫૩ ૫૦ ૧૬ ૧૬ ૪૯ ૫૧ ૪ ૧૬ ૧૬ ૧૩ ૪૫ પર कुल ૫૦ ૪ ૭૨-૬૮-૬૪-૨૦૪ પને ચારે ગુણી ૪ ઇન્દ્રક ઉમે ૨૦૪ આવે. ૮૯ ૪૧ ઢઢઢ ૮૫ ૨૫ ૭૭ ૮૧ અનુત્તર ક્ષે ૨ ૪ ૪ ૧ ૪ g ૧ ઇ૦ कुल ૫ * ૪ - ૦ – ૧ – ૫ એક જ દિશાના એકને ચારે ગુણી ૧ ઇન્દ્રક ભેળવતાં પાંચ થાય. ફક્ત ફર પ્રતમંા. ૫ ૬૨ તા. ક. પ્રત્યેક પ્રતરે પુષ્પાવકીર્ણ વિમાનસંખ્યા જાણવાનું કરણ ગ્રન્થકારે બતાવું નથી; કારણકે વર્તમાનમાં ઉપલબ્ધ જોવાતું નથી. Page #422 -------------------------------------------------------------------------- ________________ २. इष्टप्रतरमां त्रिकोणादि संख्याना उपायो હવે અહીં ગાથાનુસાર પ્રત્યેક કલ્પસ્યાનાશ્રયી ત્રિકોણાદિ વિમાનસંખ્યા જાણવાનો ઉપાય કહીએ છીએ. પ્રથમ બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા અગિય સૌધર્મ–ઇશાન યુગલના તેરે પ્રતરમધ્યે પ્રત્યેક પ્રતરે એક જ દિશાવર્તી રહેલ તે તે વિમાન સંખ્યાને ત્રિભાગે વહેંચી નાંખવી, જેથી— બારમા તેરમા પ્રત દર વિમાન છે જેથી ૬૧ 39 39 31 99 33 ,, 99 "" 0 9 2 99 ૫૮ ૫૬ ૫૫ 99 99 33 ,, ,, 99 19 इष्टप्रतरमां त्रिकोणादि संख्याना उपायो 19 99 '' 19 ,, 39 23 ૫૪ ૫૩ પર ૫૧ ૫૦ "" અહીં ૨ શેષ એ એવી સંખ્યા પાંચવાર છે જેથી કુલ ૧૦ સંખ્યા થઈ છે તેમાંથી ઉક્ત કથન મુજબ પ ત્રિકોણમાં અને ૫ ચોખૂણમાં ગઈ. એક શેષ ચારવાર છે તે ત્રિકોણમાં જ જાય એથી (૫+૪) ૯ ત્રિકોણમાં અને પાંચ ચૌખૂણમાં અને ઇન્દ્રક સંખ્યા વૃત્તમાં ઉમેરી. એ મુજબ અન્ય પ્રત્યેક કલ્પ કરતાં ઇષ્ટ૨૭૮ આવી છે. "" "" 39 19 99 39 99 .. 39 39 29 39 99 99 .. 99 .. 19 त्रिकोण चो. ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૮ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૭ ૧૬ ૧૬ ૨૩૮ + ૨૪૭ ×૪ For Personal & Private Use Only २७७ ८८८ त्रि० वृत्त ૨૦ ૨૦ ૨૦ ૧૯ ૧૯ ૧૯ ૧૮ ૧૮ ૧૮ ૧૭ ૧૭ ૧૭ ૧૬ - शेष ૨ ૧ ર 0, ૧ ૨૩૮ ૨૩૮ ૧૪ +૫ +0 ૨૪૩ ૨૩૮ ×૪ ×૪ ૯૭૨ ૯૫૨ चो० +૧૩ ઇન્દ્રકો इति सौधर्मे करणोपायः । ८६५ वृत्त સંખ્યા પ્રાપ્ત થશે. જે સંખ્યા યન્ત્રમાં આપવામાં ૨ ૧ ૦ Om ૨ इति इष्टकल्पे त्रिकोणादि विमानसंख्याना उपायो ॥ ૨૭૮. અહીંયા કલ્પયુગલોને વિષે બીજી રીતે વૃત્તની ત્રણ આવલિકા અને ત્રિકોણ ચોખૂણની બબ્બે આવલિકા ગણી એક જ દિશાવર્તી વૃત્તની કુલ સંખ્યાને ત્રણ આવલિકાએ ગુણી તે કલ્પવર્તી ઇન્દ્રક સંખ્યા ભેળવતાં કુલ વૃત્તસંખ્યા દક્ષિણેન્દ્રની આવે છે. વળી એક જ દિશાવર્ત ત્રિકોણ ચર્ચા, વિમાનસંખ્યાને બે બે આશિક પંક્તિઓ વડે ગુણાતાં ઇષ્ટસંખ્યા પ્રાપ્ત થશે. Page #423 -------------------------------------------------------------------------- ________________ सं० ૭૨૭ ૧૭૦ ૯૮૮ ૩૫૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ३. समग्रनिकायमां त्रिकोणादि विमानसंख्या સમગ્ર નિકાયાશ્રયી ત્રિકોણાદિ સંખ્યા લાવવાનું પ્રબલ કરણ ધ્યાનમાં ન આવવાથી જણાવ્યું પણ નથી. સામાન્યથી પ્રત્યેક કલ્પની સંખ્યાઓનો સરવાળો કરતાં સમગ્ર નિકાયની ત્રિકોણાદિ સંખ્યા આવી શકે છે, જે યત્રમાં પણ આપી છે. [૧૦૯–૧૧૦] પ્રતિજજે ત્રિજોગાદ્ધિ વિમાનસંધ્યા યત્ર છે. कल्पनाम ત્રિોન વોQ| વૃત્ત | ઉત્ત पुष्पा० | सं० आ० सं० सं० संख्या ૧ સૌધર્મકલ્પ ૪૯૪ ૧૭૦૭ |૩૧૯૮૨૯૩|૩૨૦૦૦૦૦ ૨ ઈશાનકર્ભે ૪૯૪ ૪૮૬ | ૨૩૮ ૨૩૮ ૧૨૧૮ ૨૭૯૮૭૮૨૨૮0000 બન્નેના મળીને ૨૯૨૫ પ૯૯૭૦૭૫ ૬000000 ૩ સનસ્કુમાર) ૩૪૮ પર ૧૨૨૬ ૧૧૯૮૭૭૪ ૧૨00000 ૪ માહેન્દ્ર ૩૫૬ ૧૭૦ [૮૭૪ ૭૯૯૧૨૬ ૮૦0000 બનેના મળીને ૭૧૨ ૨૧૦૦ ૧૯૯૭૯૦૦ ૨૦૦0000 ૫ બ્રહ્મલોક0 ૨૮૪ [૮૩૪ ૩૯૯૧૬૬ ૪00000 ૬ લાંતક0 [૫૮૫ ૪૯૪૧૫ ૫૦૦૦૦ ૭ મહાશુક્ર) ૩૯૬૦૪ ૪0000 ૮ સહસ્ત્રાર૦ ૬૦૦૦ ૯-૧૦ આનત–પ્રાણને ૪૦ ૧૧-૧૨ આરણ અચ્યતે અધસ્તન નૈવેયકે મધ્યમ રૈવેયકે ઉપરિતન રૈવેયકે અનુત્તરકલ્પ બાસઠ પ્રતરે કુલ સંખ્યા ૨૬૮૮ ૨૬૦૪ ૨૫૬૨ ૭૮૭૪ ૧૮૪૮૯૧૪૯૮૪૯૭૦૨૩ અવતરણ – હવે તે પ્રત્યેક કલ્પગત વિમાનોમાં રહેનાર દેવોને ઓળખવા માટે ચિહ્નો દશવિ ૩૩ર. ૨૬૮ ૩૦૦ ૧OO પ. ' कप्पेसु य मिय महिसो, वराह-सीहा य छगल-सालूरा । हयगय -भुयंग-खग्गी-वसहा-विडिमाइं चिंधाई ॥११॥ [प्र. गा सं. ३५] For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ प्रत्येक कल्पगत विमानोमां देवोने ओलखवां माटे चिह्नो . ર૭૬ સંસ્કૃત છાયાकल्पेषु च मृगः महिषो, वराह-सिंहौ च छगल-शालूरौ । હા-ન-મુનક્ક-દ્ધિ-વૃષમ-વિડિમાન વિદ્ધાનિ ||999ી. શબ્દાર્થ – વરુપેસુકકલ્પોમાં હય=ઘોડો મિ=મૃગ મગજ હાથી મહિs=મહિષ–પાડો. મુન=ભૂજંગ–સર્પ વરાહ વરાહ–બ્રૂડ રવાની ગેંડો સીદાનસિંહ વસહી વૃષભ—બળદ છIછાગ–બોકડો વિડિમાડું મૃગવિશેષ સાતૂરાં દેડકો વિંધાચિહ્નો માથાર્થ-વિશેષાર્થવત. ૧૧ના વિશેષાર્થ–પૂર્વે ભવનપત્યાદિ નિકાયોના જાણપણા માટે જેમ ચિહ્નો દર્શાવ્યાં છે, તેની પેઠે વૈમાનિક નિકાયમાં પહેલા સોધમકલ્પના દેવોને ઓળખવા માટે તેઓનાં મુકુટને વિષે મૃગ (હરણ)નું ચિહ્ન છે, બીજા ઇશાનકલ્પના દેવોને ઓળખવાને પાડાનું ચિહ્ન, ત્રીજા કલ્યગત દેવોને સૂઅર (ભૂંડ)નું, ચોથે કલ્પ સિંહનું, પાંચમે કલ્પ બોકડાનું, છ કલ્પ દેડકાનું, સાતમે કલ્પ ઘોડાનું, આઠમે કલ્પ ગજ (હાથી)નું, નવમે કલ્પે સર્પનું, દશમે કહ્યું ગેંડાનું, અગિયારમે કલ્પ વૃષભનું અને બારમે કહ્યું એક જાતિવિશેષ મૃગનું ચિહ્ન હોય છે. આ સર્વે ચિહ્નો રત્નમય મુકુટને વિષે હોવાથી તેના ઉપર મુકટવર્તી રત્નોની કાંતિ પડવાથી અત્યંત શોભે છે. પ્રશ્ન-બાર દેવલોકે ચિહ્નો કહ્યાં તે પ્રમાણે નવ રૈવેયક અને અનુત્તર કલ્પ કેમ ન કહ્યાં? ઉત્તર-તે દેવલોકવર્તી દેવોને સ્વસ્થાનથી બહાર જવાનું હોતું નથી, શક્તિ છે પણ પ્રયોજનાભાવે તથા કલ્પાતીત હોવાથી ગમનાગમન નથી, આથી તેઓ કોઈ પણ પ્રકારના વ્યવહારમાં વર્તતા ન હોવાથી તેઓને ઓળખવાનો પ્રસંગ હોતો જ નથી. તેથી ચિહ્નોની આવશ્યકતા પણ નથી. [૧૧૧] . ગા. સં. ૩૫) અવતર–ચિહ્નો દર્શાવીને પ્રત્યેક કલ્પગત ઈન્દ્રોની સામાજિક તથા આત્મરક્ષક દેવોની સંખ્યાને કહે છે. चुलसि असिइ बावत्तरि, सत्तरि सट्ठी य पन चत्ताला ॥ तुल्लसुर तीस वीसा, दस सहस्सा आयरक्ख चउगुणिया ॥११२॥ - ૨૭૯. આ ગેંડો આપણે ત્યાં આસામના પ્રદેશમાં થાય છે. તેને એક શિંગડું હોય છે અને એથી આપણે ત્યાં ગ્રંથમાં ગેંડો એક શિંગડાવાળો કહ્યો છે, પણ આફ્રિકાના જંગલોમાં થતો ગેંડો બે શિંગડાવાળો છે. તે ધ્યાનમાં રાખવું ઘટે અને શિંગડા દ્વારા જ પોતાની જાતનું રક્ષણ કરે છે. . For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ રતુ0 संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાचतुरशीति-रशीति सप्ततिः षष्टिश्च पञ्चाशच्चत्वारिंशत् । तुल्यसुराः त्रिंशद्विंशतिर्दश सहस्त्राणि, आत्मरक्षाश्चतुर्गुणिताः ॥११२।। શબ્દાર્થ – પુનરી ચોરાશી પન્ન=પચાસ સિએંશી વત્તાના ચાલીશ વાવત્તર બોંતેર અનસુરનૂલ્યદેવો. સત્તરિ સીત્તેર સાયરવર્વ આત્મરક્ષકો સીસાઠ વડળ ચારે ગુણવા યોગ્ય થાઈ— વિશેષાર્થવત્ /૧૧૨ા વિશેષાર્થ–પૂર્વે ત્રણે નિકાયમાં જેમ સામાનિક તથા આત્મરક્ષકો કહેલા છે, તેની માફક વૈમાનિક નિકાયમાં પહેલા સૌધર્મકલ્પ ૧. સૌધર્મેન્દ્રના ચોરાશી હજાર સામાનિક દેવો (૮૪000), ૨. ઇશાનેન્દ્રના એંશી હજાર દેવો (૮0000), ૩. સનસ્કુમારેન્દ્રના બોંતેર હજાર (૭૨000), ૪. માહેન્દ્રના સીત્તેર હજાર (90000), પ. બ્રહ્મન્દ્રના સાઠ હજાર (૬૦000), ૬. લાંતકેન્દ્રના પચાસ હજાર (પ0000), ૭. મહાશુકેન્દ્રના ચાલીશ હજાર (૪0000), ૮. સહસ્ત્રારેન્દ્રના ત્રીસ હજાર (૩૦000), ૯. આનત–પ્રાણત–પ્રાણતેન્દ્રના વીશ હજાર (૨૦000), ૧૦. આરણ—અય્યતે–અચ્યતેન્દ્રના દસ હજાર (૧0000), એ પ્રમાણે દસે ઈન્દ્રોના સામાનિક (ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા) દેવોની સંખ્યા કહી. રૂતિ સામનિજાઃ | જ્યારે પ્રત્યેક ઇન્દ્રને તેથી ચાર ગુણા કરીને આત્મરક્ષકો કહેવા. એટલે સૌધર્મેન્દ્રોની ૮૪ હજારની સામાજિક સંખ્યાને ચારગુણી કરતાં તેના ૩ લાખ, ૩૬ હજાર (૩૩૬૦૦૦) આત્મરક્ષકો, ઇશાનેન્દ્રના ૩ લાખ, ૨૦ હજાર (૩૨2000), સનકુમારેન્દ્રના ૨ લાખ ૮૮ હજાર (૨૮૮૦૦૦), મહેન્દ્રના ૨ લાખ ૮૦ હજાર (૨૮0000), બ્રહ્મન્દ્રના ૨ લાખ ૪૦ હજાર (૨૪૦000), લાંતકેન્દ્રના ૨ લાખ (૨૦૦000), મહાશુકેન્દ્રના ૧ લાખ ૬૦ હજાર (૧૬૦000), સહસ્ત્રારેન્દ્રના ૧ લાખ ૨૦ હજાર (૧૨૦000), આનત–પ્રાણતેન્દ્રના ૮૦ હજાર (૮૦000), આરણ—અય્યતેના ૪૦ હજાર (૪૦000) આત્મરક્ષકદેવો હોય છે. તિ યાત્મરક્ષol: // નવ રૈવેયકે તથા અનુત્તરકલ્પ સર્વ અહમિન્દ્ર દેવો છે માટે ત્યાં કલ્પવ્યવહારાદિ સાચવવાના કાયભાવે ત્યાં સામાનિક તથા આત્મરક્ષકાદિ દેવો નથી. [૧૧૨] અવતર-હવે તે તે કલ્પો કોને કોને આધારે રહેલાં છે ? તે કહે છે. दुसु तिसु तिसु कप्पेसु, घणुदहि घणवाय तदुभयं च कमा । સુરમવા, પાપ, લાસાયા કરે છે૧૧૩ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ सं० ते ते कल्पो कोना आधारे रहेलां छ? ते ॥ वैमानिक निकायमां बार देवलोकनां चिह्न-सामानिक-आत्मरक्षकदेव-संख्यायन्त्र ॥ कल्पनाम | चिह्न सामानिक आत्मरक्षक कल्पनाम વિહ્ન | સામાનિક आत्म० સં. || સંવ संख्या ૧ સૌધર્મક0 મૃગનું |૮૪૦૦૦ ૩૩૬૦૦૦ ૭ મહાશુદ્ધ ઘોડાનું ૪0000 | ૧૬0000 ૨ ઈશાને. પાડાનું |૮૦૦૦૦ ૩૨૦૦૦૦ ૮ સહઝારે ગજનું ૩0000 ૧૨0000 ૩ સનસ્કુમારે સૂઅરનું ૭૨૦૦૦ ૨૮૮૦૦૦ ૯ આનતે સર્પનું ૨૦૦૦૦ | 2000 મહેન્દ્ર સિંહનું |80000 ૨૮0000૧૦ પ્રાણને ગેંડાનું ૫ બ્રહ્મકલ્પ બોકડાનું ૬૦૦૦૦ ૨૪0000|૧૧ આરણે વૃષભનું | ૧૦૦૦૦ | ૪૦૦૦૦ ૬ લાંતકેતુ દેડકાનું ૫0000 200000૧૨ અશ્રુતે મૃગવિશેષનું | સંસ્કૃત છાયાद्वयोस्त्रिषु त्रिषु कल्पेषु, घनोदधौ घनवाते तदुभये च क्रमात् । सुरभवनानां प्रतिष्ठानं, आकाशप्रतिष्ठितान्युपरि ॥११३।। શબ્દાર્થ ઘણુદિઘનોદધિ સુરમવાપટ્ટાસુરભુવનોનું પ્રતિષ્ઠાન થવાય=ઘનવાત લાલપટ્ટિયા=આકાશ પ્રતિષ્ઠિત તકુમયંન્ને બન્નેનો વરિ ઉપર માથાર્ય– પ્રથમના બે કલ્પમાં ઘનોદધિનો આધાર, ત્યારપછી ત્રીજા, ચોથા અને પાંચમાં એ ત્રણે કલ્પમાં ઘનવાતનો આધાર, છઠ્ઠા, સાતમા અને આઠમાં એ ત્રણે કલ્પો ધનોદધિ અને ઘનવાતના આધારે, ત્યારપછીનાં ઉપરનાં સર્વ કલ્પો શુદ્ધ આકાશધારે પ્રતિષ્ઠિત છે. ૧૧૩. વિરોષાર્થઘનોધ-ધન=કઠન–નક્કર કધિ પાણી તે, કઠણ મજબૂતમાં મજબૂત થીજેલા ઘી જેવું જગત્ સ્વભાવે જામીને રહેલું જે પાણી તે અપકાયના ભેદરૂપ હોવાથી સજીવ હોય છે. નિવાત– ઠાંસીઠાંસીને ભય જેવો મજબૂતમાં મજબૂત ઘટ્ટ વાયુ તે વાયુકાયના ભેદરૂપ હોવાથી સજીવ છે. If– અવકાશ આપવાના સ્વભાવવાળું એક અરૂપી દ્રવ્ય તે. સૌધર્મ અને ઇશાન એ કલ્પયુગલ માત્ર ઘનોદધિના જ આધારે રહેલ છે, સનકુમાર–મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણે કલ્પો વનવાતને આધારે છે, લાંતક-શુક્ર અને સહસ્ત્રાર એ ત્રણે કલ્પ પ્રથમ ઘનોદધિ અને પછી ૨૮ઘનવાત એ બન્નેના આધારે છે, અને ત્યારપછીના આનતાદિથી લઈ અનુત્તર ૨૮૦. ઘનવાત સાથે તનવાતનું કથન જ્યાં આવતું હોય તો ત્યાં તે બન્ને વિચારવા, કારણકે તે વસ્તુ તો આકાશાધારે છે. અને આકાશ તો સ્વયં પ્રતિષ્ઠિત જ છે. ૨૮૧. ઘનોદધિને આધારે ઘનવાત અને ઘનવાતને આધારે ઘનોદધિ કેવી રીતે રહી શકે છે તે માટે એક દૃષ્ટાંત ટાંકીએ છીએ. તે વિચારી મનને નિઃશંક બનાવવું. 36 For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ २८२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સુધીનાં સમગ્ર કલ્પો કેવળ એક આકાશાધારે પ્રતિષ્ઠિત છે. ત્યાં નથી ઘનોધિ કે ઘનવાત (કે તનવાત). [૧૧૩] અવતર— હવે પ્રત્યેક દેવલોકે વિમાનોનું જાડાઈપણું તથા તેની ઊંચાઈનું પ્રમાણ જણાવે છે. = सत्तावीससयाई, पुढवीपिंडो विमाणउच्चत्तं । पंचसया कप्पदुगे, पढमे तत्तो य इक्किक्कं ॥११४॥ हाय पुढवीसु सयं, वडइ भवणेसु दु-दु-दुकप्पेसु । चउगे नवगे पणगे, तहेव जाऽणुत्तरेसु भवे ॥११५॥ इगवीससया पुढवी, विमाणमिक्कारसेव य सयाई । बत्तीसजोयणसया, मिलिया सव्वत्थ नायव्वा ॥ ११६ ॥ સંસ્કૃત છાયા— सप्तविंशतिशतानि, पृथिवीपिंडो विमानोच्चत्वम् । पञ्चशतानि कल्पद्विके, प्रथमे ततश्च एकैकम् ||११४|| हीयते पृथिवीषु शतं, वर्धते भवनेषु द्वयोः द्वयोः द्वयोः कल्पयोः । चतुष्के नवके पञ्चके, तथैव यावदनुत्तरेषु भवेत् ॥ ११५|| एकविंशतिशतानि पृथिवी, विमानमेकादशैव च शतानि । द्वात्रिंशद्योजनशतानि, मिलितानि सर्वत्र ज्ञातव्यानि ॥ ११६ ॥ શબ્દાર્થ સત્તાવીસ-સયારૂં સત્તાવીશ સો યોજન પુવીપિંડો=પૃથ્વીપિંડ વિમાળ પદ્મત્ત વિમાનનું ઉચ્ચપણું પંચતયા=પાંચસો યોજન તોત્યારપછીના વૃદ્ધિń એકેક કલ્પે કોઈ એક માણસ ચામડાની મશકને પતન ભરી લાવે, પછી તરત જ વાધરીની મજબૂત ગાંઠથી મશકનું મુખ ઉપરથી બાંધી દે, એ દડા જેવી ફુલેલી મશકના મધ્યભાગે પુનઃ વાધરીની આંટી મારી મજબૂત ગાંઠને બાંધે, આ પ્રમાણે થવાથી હવે મશકમાં રહેલો વાયુ બે વિભાગમાં વહેંચાઈ ગયો, આથી તેનો આકાર ડમરૂક જેવો બની ગયો. આ પ્રમાણે કર્યા બાદ પ્રથમ જે મશકનું મુખ બાંધ્યું હતું તે મુખ હવે છોડી નાંખે જેથી વચ્ચેની ગાંઠ ઉપરના ભાગનો પવન બધો નીકળી જાય. હવે એ પવન નીકળવાથી ખાલી થએલ મશકના અધિભાગને પાણી નાંખીને પુનઃ ભરી લે, ભર્યા બાદ તેનું મુખ પુનઃ બાંધી લે. હવે ઉપરનો ભાગ પાણીયુક્ત અને નીચેનો ભાગ વાયુયુક્ત રહ્યો. હવે મશકની વચ્ચે જે ગાંઠ બાંધેલી છે તેને પણ હવે છોડી નાંખે એટલે નીચે વાયુ અને તેના આધારે પાણી રહેશે; નીચેના વાયુમાં જલ બીલકુલ પ્રવેશ નહીં કરે. પુનઃ ઊંધી વાળીએ તો જલાધારે વાયુ વિચારી શકાય. અથવા કોઈ એક પુરુષ ચામડાની મસકને પવન ભરીને ફુલાવે. પછી પોતાની કટીએ બાંધી અગાધ જળમાં પ્રવેશ કરે તો પણ તે પાણીના ઉપરના ભાગમાં જ રહી શકે છે, તો પછી આવી શાશ્વતી વસ્તુઓ તથાવિધ જગત્ સ્વભાવે રહે તેમાં શું વિચારવાનું હોય ? For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ प्रत्येक देवलोके विमानोनुं जाडाइपणुं तथा उंचाइप्रमाण હાયત્રહીન થાય છે ના=જ્યાં સુધી ઢવીસુપૃથ્વીપિંડો વિષે અનુસુ અનુત્તરે થાય વ વધે છે વીસસયા એકવીસસો યોજના મવસુત્રવિમાનોને વિષે વત્તીનોયસયા=બત્રીસો યોજન પ્રમાણ ટુર્વેસુ બે કહ્યું નિતિયા સંવર્ધી મળેલું સર્વત્ર તહેવત્તે પ્રમાણે ગાથાર્થ–પહેલાં બે દેવલોકને વિષે વિમાનના મૂળપ્રાસાદના શિખર સુધીનું પિંડપ્રમાણ સત્તાવીસો યોજનાનું હોય છે. અને વિમાનની ઊંચાઈ પાંચસો યોજન હોય છે. ત્યારપછીના બે કલ્પ–પુનઃ બે કલ્પ–પુનઃ બે કલ્પ–પછી ચાર દેવલોકે–નવગ્રેવેયક અને પાંચ અનુત્તરે જતાં ત્રીજા દેવલોકથી જ માંડી પૂર્વ પૂર્વ કલ્પના પૃથ્વીપિંડમાંથી સો સો યોજન ઘટાડતાં અને પૂર્વ પૂર્વ કલ્પની વિમાન ઊંચાઈમાં સો સો યોજન વધારતાં પ્રત્યેક કહ્યું કે તે પ્રમાણ દર્શાવતાં જવું. જેથી અનુત્તરે ૨૧00 યોજન પૃથ્વીપિંડ પ્રમાણ અને ૧૧00 યોજન ઊંચાઈ આવી રહેશે. પ્રત્યેક કલ્પગત વિમાનનું પૃથ્વીપિંડપ્રમાણ અને વિમાન ઊંચાઈ મેળવતાં ૩૨૦૦ યોજન આવે. |૧૧૪–૧૧૫–૧૧૬ વિશેષાર્થ–પૃથ્વીપિંડ એટલે વિમાનની ભૂમિનું જાડાપણું. જેમકે લોકમાં ઘણાં ગૃહો–મહેલો વગેરેને અમુક પ્રમાણની ઊંચી પીઠિકા (પ્લીન્થ) હોય છે અને પીઠિકા પ્રમાણ પૂર્ણ થયા બાદ મજલાની ગણત્રી ગણાય છે, પરંતુ મહેલની ભૂમિપીઠ સહિત મજલાનું પ્રમાણ ગણવાનો નિયમ નથી હોતો, તેમ અહીં પણ પૃથ્વીપિંડ અને વિમાનની ઊંચાઈ જુદી જ ગણાશે. સૌધર્મ અને ઇશાન એ બે દેવલોકના વિમાનની પૃથ્વીનું ઊંચાઈ પ્રમાણ ૨૭00 યોજન અને વિમાનની ઊંચાઈ ૫00 યોજન હોય છે. (પૃથ્વીપિંડ સહિત વિમાનની ધ્વજા સુધીનું એકંદર વિમાન પ્રમાણ ૩૨૦૦ યોજન) સનસ્કુમાર મહેન્દ્ર બે દેવલોકે ૨૬૦૦ યોજન, વિમાનની ઊંચાઈ ૬૦૦ યોજન, બ્રહ્મ અને લાંતકે ૨૫00 યોજન પૃથ્વીપિંડ, ૭00 યોજન વિમાન ઊંચાઈ, શુક્ર સહસ્ત્રારે ૨૪૦૦ યોજન પૃથ્વીપિંડ, ૮00 યોજન વિમાન ઊંચાઈ. આનત–પ્રાણતે, આરણ અશ્રુતે ૨૩00 યોજન પૃથ્વીપિંડ, ૯૦૦ યોજન વિમાન ઊંચાઈ. નવસૈવેયકે ૨૨00 યોજન પૃથ્વીપિંડ અને 1000 યોજન વિમાન ઊંચાઈ, અને પાંચ અનુત્તરે ૨૧00 યોજન પૃથ્વીપિંડ પ્રમાણ અને વિમાન ઊંચાઈ ૧૧૦૦ યોજનાની હોય છે. પ્રત્યેક દેવલોકે વિમાનના પૃથ્વીપિંડનું અને વિમાનની ઊંચાઈ એ બન્નેનું પ્રમાણ એકત્ર કરતાં ૩૨00 યોજન આવશે. આથી એકંદરે સમગ્ર વિમાનોનું પ્રમાણ તો સર્વ કલ્પ સમાન જ આવે. આ યોજન પ્રમાણ આગળ આવવાની “નાઢવી વિનાવુિં–મિળપૂનાગંગુત્તેન તુ” એ ગાથાના વચનથી પ્રમાણાંગુલના પ્રમાણ વડે સમજવું. દરેક પૃથ્વીપિંડો વિચિત્ર પ્રકારના ભિન્ન ભિન્ન રત્નમય હોય છે. [૧૧૪–૧૫-૧૬] અવતર-પૂર્વે પૃથ્વી પિંડ પ્રમાણ અને વિમાનની ઊંચાઈ દર્શાવી. હવે તે વૈમાનિકના પ્રત્યેક દેવલોકગત વિમાનો કેવાં વર્ણવાળાં હોય તે કહે છે. ૨૮૨. સૌધર્મકલ્પનાં વિમાનો કરતાં ઇશાન કલ્પનાં વિમાનો માપ અને ગુણથી કંઈક ઊંચાં સમજવાં. એ પ્રમાણે અન્ય કલ્પયુગલે પણ સમજવું. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ २८४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह पण चउ–ति दुवण्ण विमाण, सधय दुसु दुसु य जा सहस्सारो । उवरि सिय भवणवंतर-जोइसियाणं विविहवण्णा ॥११७॥ संस्कृत छायपञ्च-चतुःत्रि-द्विवर्णानि विमानानि, सध्वजानि द्वयोर्द्वयोश्च यावत् सहस्त्रारम् । उपरि सितानि भवन-व्यंतर-ज्योतिष्काणां विविधवर्णानि ॥११७|| शार्थस-धय=L4.सहित सियत जा सहस्सारो सडखार सुधा जोइसियाणं ज्योतिषीन उवरि-6५२i विविहवण्णा=विविध alarmi गाथार्थ-विशेषार्थवत्. ॥११७।। विशेषार्थ—सौधम भने न देवतdsi. विमान २८३श्याम, नीला, रक्त, पीत, श्वेत भे. Hiय वन होय छे. सनत्कुमार, भाउन्द्र, विमान नील, रक्त, पीत, श्वेत मे यार वg[auni डोय छ. हा मने : रक्त (राता), पीत (lu), श्वेत (धोi) [नu डोय, शुई भने सहस्त्रारे વત અને શ્વેત બે જ વર્ણવાળાં હોય છે. ત્યારપછીનાં આનતથી માંડી અનુત્તર સુધીનાં સર્વ વિમાનો કેવળ એક શ્વેત વર્ણવાળાં જ હોય છે. એમાંય વળી આનતાદિચતુષ્ક કરતાં નવરૈવેયક અને અનુત્તરનાં વિમાનો પરમશુકલ વર્ણનાં છે. અહીં ઉપલક્ષણથી ભવનપતિનાં ભવનો, વ્યન્તરનાં નગરો અને જ્યોતિષીનાં વિમાનો વિવિધ વર્ણવાળાં અને ઉપર જે પંચવર્ણો કહ્યા તે વર્ણવાળાં તથા અન્ય વર્ણોવાળાં પણ સમજવાં. [૧૧૭] ___ अवतरण-पूर्व यारे नयनi विमानोनी 4ए हीन. वे. वैमानि यन प्रत्ये દેવલોકનાં વિમાનોની લંબાઈ, પહોળાઈ તથા અભ્યન્તર અને બાહ્ય પરિધિને કઈ ગતિએ ચાલવાથી માપી શકાય? તે દર્શાવવામાં નિમિત્તભૂત પ્રથમ કર્કસંક્રાન્તિના દિવસે વર્તતું ઉદયાસ્તનું અંતર જણાવાય છે. रविणो उदयत्थंतर चउणवइसहस्स पणसय छवीसा । बायाल सट्ठिभागा, कक्कडसंकंतिदियहम्मि ॥११८॥ સંસ્કૃત છાયાरवेरूदयास्तान्तरं चतुर्नवतिसहस्त्राणि पञ्चशतानि षड्विंशतिः । द्वाचत्वारिंशत् षष्टिभागाः, कर्कसङ्क्रान्तिदिवसे ॥११८|| २८3. पढमेसु पंचवण्णा, एक्कगहाणीउ जा सहस्सारो | दो दो कप्पा तुल्ला, तेण परं पोंडरीयाई ।। दे. प्र.-. सं.] For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ पदार्थ ૨૫૦૦ યો૦ वैमानिकनिकाये विमान पृथ्वीपिंड उंचाइप्रमाणादिक यन्त्र २८५ ॥ वैमानिक निकायमा विमान–पृथ्वीपिंड तथा ऊंचाई प्रमाण साथे विमानाधार-वर्णादिक यन्त्र ॥ વન્ય નામો | વિ. પૃથ્વી | વિ. ઝંઘાર્ડ | છંદર ! विमानाधार विमानवर्ण पिंड प्रमाण ऊंचाई ૧ સૌધર્મકલ્પ ૨૭૦૦ યો૦ | પ૦૦ યો| ૩૨૦૦ યો૦ ઘનોદધિ श्याम-नीला रक्त पीत श्वेत ૨–ઈશાનકલ્પ ૫૦૦ યો) ૩–સનકુમારક) | ૨૬00 યો| ૬00 યો૦ ઘનવાત શ્યામ, રવત, पीत, श्वेत ૪–મહેન્દ્રકલ્પ ૫–બહાકલ્પ ઘનો ને ઘનવાત રવત, લત, શ્વેત ૬-લાંતકકલ્પ (૭–મહાશુક્રકલ્પ ૨૪00 યો૦ पीत श्वेत ૮ સહસ્ત્રારકલ્પ ૯ આનતકલ્પ ૨૩૦૦ યો) | ૯૦) યોજી આકાશાધાર श्वेत ૧- પ્રાણતકલ્પ ૧૧-આરણકર્ભે ૧૨ અશ્રુતકલ્પ ૯-ચૈવેયકે | ૨૨૦૦ યો) | ૧000 યો) ૫–પાંચ અનુત્તરે ૨૧૦૦ યો૦ | ૧૧૦૦ થો૦ શબ્દાર્થ રવિ-સૂર્યનું છવીસી-છવીશ યોજન ત્યંત ઉદય અસ્તનું અંતર લાયાનટ્ટિકા સાઠીયા બેંતાલીશ ભાગો વડાવલહસ્સ=ચોરાણું હજાર રસંતિ કર્મસંક્રાન્તિના પણ=પાંચસો રિયm=(પહેલા) દિવસે માથાર્થ— વિશેષાર્થવત્ . // ૧૧૮ વિશેષાર્થ કર્ક સંક્રાન્તિના દિવસે (એટલે સવભ્યિન્તર મંડલે સૂર્ય હોય ત્યારે) સૂર્યના ઉદયસ્થાન અને અસ્તસ્થાન વચ્ચેનું અંતર ૯૪પર૬ યોછે અને એક યોજનના સાઠીયા ભાગ કરીએ તેમાંના ૪૨ ભાગ પ્રમાણ હોય છે. (૯૪પર૬ : યોજન) આપણે જે સૂર્યને દેખીએ છીએ તે તો ૪૭૨૬૩ યો? ભાગ પ્રમાણ દૂરથી દેખીએ છીએ. કહ્યું છે કે –ણીગાનીસ સહસા તો ય સયા નોમન તેવકા / इगवीस सट्ठिभागा कक्कडमाइंमि पिच्छ नरा ॥१॥ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ २८६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેમાં કારણ એ છે કે-ઉદય અને અસ્તના મધ્યભાગે આપણું ક્ષેત્ર આવેલ છે. [૧૧૮] અવતરણ હવે તે ઉક્ત પ્રમાણને ત્રણ–પાંચ—સાત–નવગણું કરતાં કેટલું થાય તે કહેતાં પ્રથમ ત્રિગુણ તથા પંચગુણ પ્રમાણ દર્શાવતી બે ગાથાઓ કહે છે. एयम्मि पुणो गुणिए, ति-पंच-सग नवहिं होइ कममाणं । तिगुणम्मी दो लक्खा, तेसीई सहस्स पंचसया ॥११६॥ असिइ छ सट्ठिभागा, जोयण चउलक्ख बिसत्तरिसहस्सा । छच्चसया तेत्तीसा, तीसकला पंचगुणियम्मि ॥१२०॥ સંસ્કૃત છાયા एतस्मिन् पुनर्गुणिते त्रि-पञ्च-सप्त-नवभिः भवति क्रमेण मानं । त्रिगुणिते द्वे लक्षे, त्र्यशीतिसहस्त्राणि पञ्चशतानि ॥११६।। अशीतिः षट् षष्ठिभागाः, योजनानां चतुर्लक्षाणि द्विसप्ततिसहस्त्राणि । षट् च शतानि त्रयस्त्रिंशत् त्रिंशत्कलाः पञ्चगुणिते ।।१२०।। શબ્દાર્થ ભ=એ પ્રમાણ)ને સસીડ઼ એંશી ગુng=ગુણીએ સમિા સાઠ ભાગ તિ પંત સા નહિં ત્રણે–પાંચે સાતે–નવવડે વાસ્તવઉ=ચાર લાખ મHINઅનુક્રમે પ્રમાણ વિસરિસહી=બોંતેર હજાર તિષિ ત્રિગુણ કર્યું છતે તીર=(સાઠીયા) ત્રીસ કલા (ભાગ) તો ત્તવવ=બે લાખ પંખિયભિપાંચગણું કર્યું છતે તેણીઃ સહસં=જ્યાશી હજાર ગથાર્થ–પૂર્વે જે ઉદયાસ્તનું ૯૪પર૬ યો૦ ભાગ પ્રમાણ કહ્યું તેને ત્રણગણું, પાંચગણું, સાતગણું અને નવગણું કરવાથી તે તે પ્રમાણ આવે છે. એમાં ઉદયાસ્ત પ્રમાણને ત્રિગુણ કરીએ ત્યારે ૨૮૩૫૮૦ યો) ભાગ પ્રમાણ આવે અને પંચગુણું કરીએ ત્યારે ૪૭૨૬૩૩ યો૩૦ ભાગ પ્રમાણ આવે. ૧૧૯–૧૨ના વિશોષાર્થ – તે આ પ્રમાણે,-ત્રિગુણ પ્રમાણ પંચગુણ પ્રમાણ “ચપલા ગતિનું ચંડા’ ગતિનું ૯૪૫૨૬ ૪૨ ૪૫ ૪૫ ૪૭૨૬૩૦ ૬૦)૨૧૦(૩ ૨૮૩પ૭૮ ૬૦)૧૨૬(૨ ૧૮૦ '૬૦ ૧૨૦ ૦૩૦ ૪૭૨૬૩૩ ભાગ પ્રમાણ. ૨૮૩૫૮૦ ભાગ પ્રમાણ. [૧૧૯-૧૨૦] ૬૦ ૯૪પર૬૪ર ૪૩ + 9 +૨૬ ૬૦ ૦૦૬ ૬૦. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ सप्तगुण-नवगुण प्रमाण અવતર-હવે સપ્તગુણ તથા નવગુણ પ્રમાણ બતલાવે છે અને ચારે ગતિના નામપૂર્વક યથાસંખ્યપણું જણાવે છે. - सत्तगुणे छलक्खा, इगसट्ठि सहस्स छसय छासीया । चउपन्न कला तह नव-गुणम्मि अडलक्ख सड्ढाउ ॥१२१॥ सत्तसया चत्ताला, अट्ठार कला य इय कमा चउरो । ચંડા-વત્તા ગયા, વેગ ય ત કરો 19૨૨ સંસ્કૃત છાયાसप्तगुणे (णिते) षल्लक्षाणि, एकषष्टिसहस्त्राणि षट्रशतानि षडशीतिः । चतुःपञ्चाशत् कलाः तथा नवगुणिते अष्टलक्षानि सार्द्धानि ॥१२१।। सप्तशतानि चत्वारिंशत्, अष्टादशकलाश्चेति क्रमेण चतस्त्रः । चंडा चपला जवना, वेगा च तथा गतयश्चतस्त्रः ॥१२२।। શબ્દાર્થ – સત્તાને સાતગણું કરતાં કટ્ટારની=(સાઠીયા) અઢાર કલા સિદ્દેિ સદસ=એકસઠ હજાર ય=એ પ્રમાણે (યથાસંખ્ય) છસ છાસીય=છસો છાસી વંડા=ચંડા, વરપત્રવત્તી=(સાઠિયા) ચોપન ભાગ વેવન=ચવલા નવા નવગણું કરતાં છતાં નયપIT=જયણા ઉડતત્વ સટ્ટાઉ=સાડા આઠ લાખ વે વેગા સત્તસયા વત્તાનાસાતસો ચાલીશ ફુ ગતિ ચાર Tયાર્થ– તે ઉદયાત અંતરને સાત ગણું કરતાં ૬૬૧૬૮૬ યો) ૫૪ ભાગ પ્રમાણ આવે. અને તે જ પ્રમાણે નવગણું કરતાં ૮૫૦૭૪૦ યો૦ ૧૮ ભાગ પ્રમાણ આવે. તે ચારે પ્રમાણને અનુક્રમે ચંડા–ચવલા–જયણા અને વેગા સાથે (યથાસંખ્ય) યોજવું. ૧૨૧–૧૨રા. વિશેષાર્થ– આ પ્રમાણે— નવગુણપ્રમાણ વેગા' ગતિનું સપ્તગુણ પ્રમાણ “જયણા” ગતિનું ૯૪પર૬-૨ ૪૯ ૮૫૦૭૩૪ ૪૭ ૬૦)૩૭૮(૬ ૬૬૧૬૮૨ ૬૦)૨૯૪(૪ ૩૬૦ ૦૧૮ ૨૪૦ ૬૦ ૦૫૪ ૮૫૦૭૪૦ ભાગ પ્રમાણ. ૬૬૧૬૮૬ ચો: ભાગ પ્રમાણ. [૧૨૧-૧૨૨] અવતર–અન્ય આચાર્ય વેગા ગતિને અન્ય જે નામે ઓળખાવે છે તે નામ દર્શાવીને ગ્રન્થકાર મહર્ષિ ઉક્ત ગતિવડે ચાલતાં તે તે વિમાનોનો પાર પામી શકાય કે કેમ? તે જ કહે છે. ૪પર૬૪ર ૪૨. - Xe to so to +૪૪ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨rs संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह इत्थ य गइं चउत्थिं जयणयरिं नाम केइ मनंति । एहिं कमेहिमिमाहिं गईहिं चउरो सुरा कमसो ॥१२३॥ विक्खंभं आयामं, परिहिं अभिंतरं च बाहिरियं । जुगवं मिणंति छमास, जाव न तहावि ते पारं ॥१२४॥ સંસ્કૃત છાયાअत्र च गतिं चतुर्थी, जवनतरी नाम केचित् मन्यन्ते । મઃ મેરેતાતિમિત્વા: કુરા: શમશ: f/૧૨રૂll विष्कम्भमायाम, परिधिमाभ्यन्तराञ्च बाह्याम् । युगपन्मिन्वन्ति षण्मासं यावन्न तथापि ते पारम् [यान्ति] ॥१२४॥ શબ્દાર્થ સ્થ અહીંઆ પરિદિપરિધિને વથિં ચોથી ગતિને બિતાં આભ્યન્તરને નયરિ નામથવનાંતરી નામની વાહિનિયં=બાહ્યને ટ્ટ મન્નતિ કેટલાક માને છે ગુમાવંત્રયુગપતું (એક સાથે) હિં કર્દિ એ ક્રમ વડે નિતિ=માપે છે હિંગતિથી છ માસ ના=૭ માસ સુધી વારો સુરV=ચાર દેવો તહાવિન્નો પણ વિવāમંત્રવિષ્કન્મને (પહોળાઈને) તે પર તેઓ પારને કાયામં=આયામને (લંબાઈને) માથાર્થ-વિશેષાર્થ પ્રમાણે. ૧૨૩–૧૨૪ વિશેષાર્થ- ઉક્ત ચારગતિના નામમાં ચોથી વે' ગતિને અન્ય કોઈ આચાર્ય‘ાવનાન્તી’ એ નામથી સંબોધે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે જે ચાર ગતિઓ કહેવામાં આવી, અને ૨૯(૮) ૨૨૩૫૮૮ વગેરે સંખ્યા કહેવામાં આવી, તેને અનુક્રમે યોજવી એટલે એક ડગલામાં ૨૮૩પ૦°યોજન ભૂમિ ચાલવામાં આવે તો તે વેગ ચંડા ગતિનો ચાલવાનો કહેવાય, એ પ્રમાણે બાકીની ત્રણે ગતિ માટે સમજવું. હવે પૂર્વ ગાથામાં કહેલ ચંડા ગતિના ૨૮૩૫૮૦ યો- ભાગ પ્રમાણનું ડગલું ભરવા વડે કોઈ એક દેવ વિમાનના વિસ્તારને માપવો શરૂ કરે, બીજો દેવ ચપલા ગતિના ૪૭૨૬૩૩ યો) 39 પ્રમાણના ડગલાં ભરવા વડે વિમાનના આયામનો પાર પામવા પ્રયાણ શરૂ કરે, ત્રીજો દેવ જયણો ગતિના ૬૬૧૬૮૬ યો) ૫૪ યોજન પ્રમાણ ડગલા ભરવાવડે વિમાનના અભ્યત્તર પરિધિને માપવો શરૂ કરે, અને ચોથો દેવ વેગા ગતિના ૮૫૦૭૪) યો યોજન પ્રમાણ ડગલું ભરવાડે વિમાનના બાહ્ય પરિધિનો પાર પામવા પ્રયાણ શરૂ કરે. આ ચારે દેવો ચારે ગતિવડે ચારે પ્રકારનાં વિમાનના પ્રમાણોને એક જ દિવસે, એક જ સમયે, એકી સાથે માપવા નીકળી પડે, ૨૮૪. વંડાવિવāમો વવનાત ય દોડું કામો | ભિંતર નથTIU વાહિલ્દિીવ તેરા19l. For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ कई गतिने केटली गुणी करवाथी विमानना विष्कंभादिनो पार पामे ? २८६ નીકળીને ઉક્ત ચારે ગતિનાં પ્રમાણવડે ચાલતાં છ માસ વ્યતીત થઈ જાય, પણ તે વિમાનના ચારે પ્રકારના આયામ વિષ્ક વગેરે એકે પ્રકારનાં વિમાનપ્રમાણાન્તને પણ કોઈ પણ દેવ પામી શકે નહિ. [૧૨૩–૧૨૪] અવતરા કેવી રીતે કર્યે છતે, કઈ ગતિને કેટલી ગુણી કરવાથી વિમાનના વિષ્કમ્ભ વગેરેનો પાર પામે ? ૩૭ पावंति विमाणाणं, केसिंपि हु अहव तिगुणियाए * । कम चउगे पत्तेयं, चंडाई गईउ जोइज्जा ॥१२५॥ तिगुणेण कप्प चउगे, पंचगुणेणं तु अट्ठसु मिणिञ्जा । गेविजे सत्तगुणेण નવયુળેડઘુત્તરવ।।૧૨૬॥ સંસ્કૃત છાયા— प्राप्नुवन्ति विमानानां केषाञ्चिदपि हु अथवा त्रिगुणितया । क्रमेण चतुष्के प्रत्येकं चण्डादिगतीर्योजयेत् ॥ १२५ ॥ त्रिगुणितया कल्पचतुष्के, पञ्चगुणितया तु अष्टसु मिनुयात् । ग्रैवेये सप्तगुणितया, नवगुणितयाऽनुत्तरचतुष्के ॥ १२६॥ શબ્દાર્થ પાર્વતિ=પામે છે વિમાળાાં વિમાનોનો સિપિ=કેટલાક મહવઅથવા તિમુળિયા ત્રિગુણાદિક વડે વડોચારેમાં પત્તેયં પ્રત્યેકને વંડાફ_g=ચંડાદિક ગતિને નોડ્વાયોજવી તિશુળેળત્રિગુણ વડે પવનો ચાર કલ્પે પંચમુળેĪપાંચે ગુણવાવડે બકતુ=આઠ દેવલોકમાં મિળિા=માપવી વિ ત્રૈવેયક ગાથાર્થ— પ્રથમના ચાર દેવલોકગત કેટલાંએક વિમાનોને પાર પામવા સારું ચંડા—ચવલા–જયણા અને વેગા, એ પ્રત્યેક ગતિના પૂર્વે કહેલા પ્રમાણથી પ્રત્યેક ગતિને ત્રિગુણી વેગવાળી કરીને ચાલવા માંડે તો તે પાર પામી શકે છે. ત્યારપછીના પાંચમાથી લઈને અચ્યુત દેવલોક સુધીના વિમાનોનો પાર પામવા પ્રત્યેક ગતિને પંચગુણી કરી તેટલા યોજનપ્રમાણ ગતિવડે ચાલવા માંડે તો પાર પામે છે. નવગૈવેયકેનાં વિમાનોને સાતગુણી ગતિએ ચાલવા માંડે તો પાર પામે, અને અનુત્તરનાં ચાર વિમાનોના પાર પામવા નવગુણી ગિત કરે ત્યારે પા૨ પામે છે. ૧૨૫–૧૨૬ા * તિમુનિબાપુ | સત્તમુળેળ સાતે ગુણવાવડે નવ મુળ નવે ગુણવાવડે ગળુત્તરવ= અનુત્તરચતુષ્ક For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–પૂર્વે ગાથામાં જણાવ્યું કે–દેવો ઉક્ત ચારે ગતિના પ્રમાણવડે ચાલવા છતાં પણ વિમાનોનો પાર પામી શકતા નથી, ત્યારે હવે કેવી રીતે કરીએ તો પાર પામે? તે માટે નીચે મુજબ સમજવું. ૧. “ચંડા ગતિના એક ડગલામાં થતા ૨૮૩૫૮૦ યોજન યોજના પ્રમાણને ત્રિગુણું કરીએ ત્યારે ૮૫૦૭૪૦ યોજન ૧૮ ભાગ પ્રમાણ પ્રાપ્ત થાય. તેટલા પ્રમાણવાળું ડગલું ભરતો થકો કોઈ એક દેવ પહેલા ચાર દેવલોકનાં વિમાનવિસ્તારને માપવા માંડે તો છેવટે ૬ માસે કેટલાંક વિમાનોનો પાર પામી શકે છે. ૨. “ચવલા ગતિના એક ડગલામાં થતા ૪૭૨૬૩૩ યોજન ૩૦ યોજન પ્રમાણને ત્રિગુરું કરતાં ૧૪૧૭૯0 યોજન ૩૦ ભાગ પ્રમાણ થાય. કોઈ એક દેવ જો એક જ ડગલું આવા મહત્રમાણવાળું દૂર દૂર મૂકતો થકો પહેલાં ચાર દેવલોકગત વિમાનોની લંબાઈ માપવી શરૂ કરે તો કેટલાંક વિમાનોનો ૬ માસે પાર પામે છે. ૩ “જયણા' ગતિના ૬૬૧૬૮૬ યોજન ૫૪ યોજન પ્રમાણને ત્રિગુણું કરતાં ૧૯૮૫૦૬૦ યો૦ ૪૨ ભાગ થાય. આટલા પ્રમાણને ડગલું ભરતો કોઈ એક દેવ પહેલા ચાર દેવલોકગત વિમાનોના આભ્યત્તર પરિધિ (ઘેરાવા)ને માપે તો ૬ માસે કેટલાંક વિમાનોને પૂર્ણ કરે. ૪ “વેગા' ગતિના આવેલ ૮૫૦૭૪૦ યોજના ૧ યોજનપ્રમાણને ત્રિગુણું કરતાં ૨૫૫૨૨૨૦ યોજન ૫૪ ભાગ પ્રમાણ પ્રાપ્ત થાય. તે વડે કરીને ડગલું મૂકતો દેવ ચાર દેવલોકગત કેટલાંક વિમાનોનો બાહ્ય પરિધિને ૬ માસે પૂર્ણ કરે. ત્યારપછી પાંચમા કલ્પમાંથી લઈ અમ્રુત કલ્પ સુધીનાં કલ્પગત વિમાનોનો પાર પામવા ચંડાચવલાદિ પ્રત્યેક ગતિને પંચગણી કરી વિમાનનો વિષ્કસ્મ, આયામ, આભ્યન્તરપરિધિ તથા બાહ્ય પરિધિને યથાસંગે પૂર્વવત્ ૬ માસ સુધી આવેલ પ્રમાણવડે માપવા માંડે તો કેટલાંક વિમાનોનો પાર પામે છે. વળી નવરૈવેયકનાં વિમાનોનો પાર પામવા પૂર્વોક્ત ગતિમાનને સાતગુણું કરી ચાલવા માંડે તો પાર પામે છે. વિજય-વિજયવંત-જયંત–અપરાજિતએ ચાર અનુત્તરનાં વિમાનોનો પાર પામવા ઉક્ત ચંડાદિ ચારે ગતિનાં પ્રમાણને નવગુણું કરી ચારે પ્રકારના પરિધિને યથાસંખ્યગતિએ પૂર્વોક્ત રીતિએ ૬ માસ સુધી મારે તો કેટલાંક વિમાનોનો પાર પામે છે. અહીંયા સર્વાર્થસિદ્ધ વિમાનની માપણી ન કહી તે એટલા માટે કે તે વિમાન તો મર્યાદિત એક લાખ યોજનાનું જ છે, જેથી તેને કંઈ માપવાનું હોઈ શકે નહીં, એમ સર્વ ઇન્દ્રક વિમાનો માટે સમજવું. આ મતમાં કેટલાક આચાર્યો અસંમત છે. તેઓશ્રી તો જણાવે છે કે પૂર્વોક્ત રીતિએ (ચંડાદિ ત્રિગુણાદિક) કરવા છતાં છ માસ વ્યતીત થાય તો પણ પાર પામી શકતા નથી. જે માટે કહ્યું છે કે For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ गतिनी असत् कल्पना द्वारा एक राजनुं प्रमाण ૨૬૬ चत्तारिवि सकमेहि, चंडाइ गईहिं जाति छम्मासं । तहवि नवि जंति पारं, केसिंचि सुरा विमाणाणं ॥१॥ પ્રશ્ન- જ્યારે આવા મહત્ મહત્ પ્રમાણવડ છ છ માસ સુધી ચાલવા છતાં તે વિમાનના પ્રમાણને પાર પામી શકતા નથી, તો સિદ્ધાંતોના કથનાનુસાર–પરમ પુનિત સર્વ જીવોને અભયદાન આપનારા જિનેશ્વરદેવો વગેરેના, ચ્યવન–જન્મ–દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ એ પંચ કલ્યાણક પ્રસંગે સંખ્યાબંધ દેવો પૃથ્વીતલ ઉપર આવી કલ્યાણકની મહાન ક્રિયાઓને પતાવી પુનઃ એક બે પ્રહરમાં જ પાછા ચાલ્યા જાય છે. (રાત્રિએ આવી સવાર પડ્યે સ્વસ્થાને હાજર થઈ જાય છે.) એવો જે ઉલ્લેખ છે તે કેમ ઘટી શકશે? કારણકે તે તે વિમાનો કરતાં મનુષ્યક્ષેત્રમાં આવવામાં કેઇકગણું અંતરપ્રમાણ રહ્યું છે? ઉત્તર– ઉપર જે ગતિનું વર્ણન કરવામાં આવ્યું તેનું પ્રયોજન માત્ર અસંખ્યાતા યોજનનાં પ્રમાણોવાળાં વિમાનો કેવાં મહત્રમાણ સૂચક છે, તેનું અસત્કલ્પના દ્વારા દાંત આપી સમજાવવા પૂરતું જ છે. નહિ તો તે દેવો ક્યારે પણ માપવા નથી ગયા કે જવાના નથી, માત્ર જેમ પલ્યોપમની સ્થિતિના વર્ણન પ્રસંગે કલ્પના દ્વારા કાળની સિદ્ધિ કરાય છે તેમ અહીં પણ એક જાતની અસત્ કલ્પના જ કરી છે કે આ પ્રમાણે પણ ચાલવા માંડે તો તેઓ વિમાનના અંતનો કયારે પાર પામે ? તો જણાવ્યું કે-છ માસે. ત્યારે આપણને સહેજે વિચાર આવે કે એ વિમાનો કેટલાં મોટાં હશે? બાકી તો દેવો પોતાનાં વિમાનમાં જ કોઈકવાર ફરતા હશે. જો તેઓ ધારે તો જોતજોતામાં તે વિમાનનાં અન્તોને પામી શકે છે; કારણકે તેઓની શક્તિ અચિત્ત્વ છે, અત્યન્ત શીઘતર ગતિવાળા અને સામર્થ્યયુક્ત છે. [૧૨૫-૧૨૬] | | તિ વૈમાનિ વિનાનાધિકાર: || અવતરણ – હવે તવત્ પ્રાસંગિક ગતિની અસત્ કલ્પનાદ્વારા એક રાજનું પ્રમાણ દશવેિ છે. પરંતુ આ દૃષ્ટાંત ઘટમાન નથી. ગતિનો વેગ અને સમયની મર્યાદા જોતાં સંખ્યાતા યોજન જ મપાય તેમ છે. પછી અસંખ્યાતું રાજપ્રમાણ શી રીતે નીકળી શકશે ? એટલે આ ગાથા ઓઘથી રાજમાપ મહત્તાસૂચક સમજવી. પ્રથમવૃત્તિમાં આપી છે એટલે રદ નથી કરી. जोयणलक्खपमाणं, निमेसमित्तेण जाइ जे देवा । કમ્બાસે ય માં, 9 નું નિા વિતિ ૧૨૭ી [y. T. . ૩૬] સંસ્કૃત છાયા– योजनलक्षप्रमाणं, निमेषमात्रेण यान्ति ये देवाः ।। षण्मासेन च गमनम्, एकां रज्जु जिना ब्रुवन्ति ।।१२७।। શબ્દાર્થ – પ્રમાણં પ્રમાણ છHIMછ માસથી નિમૈસમિત્તેજનમેષમાત્રથી | રણુંએક રાજ પ્રમાણ ના જાય છે નિIT વિંતિજિનેશ્વરો બોલે છે ને કરવાથી જ માલ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ર૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પથાર્થ— વિશેષાર્થવદ્. / ૧૨છા વિશેષાર્થ- કોઈ એક દેવ નિમેષમાત્રમાં જો એક લાખ યોજનનું પ્રયાણ કરે તો છ માસે એક રાજના માર્ગ–પ્રમાણનો પાર પામે, એમ શ્રી સર્વદશી જિનેશ્વરદેવો કહે છે. રત્નસંચયાદિ ગ્રન્થોમાં એક રાજપ્રમાણનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું છે કે કોઈ એક મહર્દિક દેવ એક અતિશય તપાવેલા, એક હજાર મણ ભારવાળા લોહના નક્કર ગોળાને મનુષ્યલોકે પહોંચાડવાની ઇચ્છાથી ઉપરથી એકદમ પ્રબળ જોરથી ફેંકે, ત્યારે તે ગોળો ચંડાગતિના પ્રમાણથી ઘસડાતો ઘસડાતો, નીચે આવતો આવતો, છ માસ–છ દિવસ–છ પળ જેટલા કાળે એક રાજપ્રમાણ આકાશને વટાવે. આ દૃષ્ટાંતથી “રાજપ્રમાણ'ની મહત્તાની કલ્પના કરી લેવી. જેમ એક બાળક પૂછે કે દરિયો કેવોક મોટો હોય ? ત્યારે જેમ બે હાથ પહોળા કરી બતાવીએ છીએ કે “આવડોક મોટો' દરિયાના અપાર માપને બે હાથમાં સમાવી બાળબુદ્ધિને સંતોષ અપાય છે, તે જ રીતે અહીં વ્યવહારથી ઉપરનાં દષ્ટાંતો આપ્યાં છે, પણ વાસ્તવિક ન સમજવાં; કારણ કે તે રીતે તો સંખ્યાત યોજન જ થાય પરંતુ અસંખ્યાત થાય જ નહીં. [૧૨૭] પ્રિ. ગા. સં. ૩૬] અવતરણ—આદિ ને અંતિમ પ્રતરવર્તી ઇન્દ્રક વિમાનનું પ્રમાણ કહે છે. पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं,। पणयाललक्खजोयण, लक्खं सबूवरिसव्वटुं ॥१२८॥ સંસ્કૃત છાયાप्रथमप्रतरे प्रथमे, कल्पे उडुनाम इन्द्रकविमानम् । चत्वारिंशद्लक्षयोजन लक्षं सर्वोपरि सर्वार्थम् ।।१२८|| | શબ્દાર્થ સુગમ છે. જાથાર્થ– વૈમાનિક નિકાયના પ્રથમ સૌધર્મકલ્પ, તેના પ્રથમ પ્રતરે “ઉડુ' એ નામક ઇન્દ્રક વિમાન પીસ્તાલીશ લાખ યોજનનું વૃત્ત એટલે ગોળ આકારે છે અને સર્વથી ઉપર–બાસઠમાં પ્રતરે અનુત્તરકલ્પમધ્યે, એક લાખ યોજનપ્રમાણનું વૃત્તાકારે સર્વાર્થ સિદ્ધ નામનું વિમાન આવેલું છે. // ૧૨૮ વિશેષાર્થ – સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને “નવસમીયા' તરીકે ઓળખવામાં આવે છે, કારણકે અબદ્ધાયષ્ક ઉપશમ શ્રેણીએ ચઢેલા તે દેવોને પૂર્વભવમાં કરાતા તપ અથવા ધ્યાનમાં જો છઠ્ઠનો તપ તેમજ “સપ્તવ પ્રમાણ ધ્યાન અધિક થયું હોત તો તે તદ્દભવે સીધા મોક્ષે જ ચાલ્યા ગયા હોત પરંતુ તે પ્રમાણે ન થતાં ઉપશમશ્રેણીમાં જ કાળધર્મ પામીને શિવનગરે પહોંચવામાં વિસામારૂપ અનુત્તરમાં એકાવતારીપણે ઉત્પન્ન થાય છે. થોડુંક ઓછું ધ્યાન-તપ કરવાના પરિણામે ત્યાંથી ચ્યવીને તેમને પુનઃ ગર્ભવાસનું મહાન દુઃખ એક જ વાર સહન કરવું પડે છે, કારણકે ૨૮૫. જેની સાક્ષી ૩૫–રના ની “નવસરૂદત્તરીy” “સત્તdવાગજ્ઞાઉં તથા સબ્સટ્ટસિદ્ધનામ' ગાથાઓ, તેમજ ભગવતીજીનાં “તyવ' ઇત્યાદિ સૂત્રો આપે છે. વળી પં. વીરવિજય કત ચોસઠ પ્રકારી પૂજા પૈકી ત્રીજા વેદનીયકર્મની પંચમ પૂજાના ભાષાકાવ્યમાં તે વાત સરસ રીતે વર્ણવી છે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ बासठ इन्द्रक विमानोनां नामो २६३ ત્યાંથી આવી, ઉત્તમ કુલે જમી, સંયમ સ્વીકારી તે જ ભવમાં મોક્ષે જાય છે. આ દેવો નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ હોય છે. વળી ત્યાં તેમની ઉપપાત શય્યા ઉપર જે ચંદરવા આદિ હોય છે તેના ઉપર અનેક જાતના બત્રીસ બત્રીસ મણ સુધીના મહાન મોતીઓ જે લટકતા હોય છે તે બધા પવનના યોગથી પરસ્પર અથડાય છે તેમાંથી અતિ મધુર ધ્વનિઓ–નાદો નીકળે છે. તે ધ્વનિ તેમને અનન્તગુણ આનંદ આપે છે. [૧૨૮] __ अवतरण- वे सात duथामोथी वासटेन्द्र विमाननi नमो ४३ छ. 'उडु-चंद 'रयय-वग्गू-वीरिय-वरुणे तहेव आणंदे । बंभे कंचण रूइलेरि], "(चं) चे १२अरुणे दिसे चेव ॥१२६॥ "वेलिय "रुयग-"रुइरे, अंके 'फलिहे तहेव "तवणिज्जे । २°मेहे "अग्ध– हलिहे, नलिणे तह लोहियक्खे य ॥१३०॥ "वइरे २६अंजण–२७वरमाल-*अरिटे' तह य "देव-सोमे° अ । 'मंगल"-बलभद्दे२ अ, ३३चक्क गया "सोत्थि णंदियावत्ते ॥१३१॥ ३७आभंकरे य गिद्धि', 'कैऊ-°गरुले य होइ बोद्धब्वे । बंभे १ ४२बंभहिए पुण, ४३बंभोत्तर–४४लंतए चेव ॥१३२॥ "महसुक्क सहसारे, ४७आणय तह "पाणए य बोद्धव्वे । ४-पुप्फेऽलंकारें अ, "आरणे(य) तहा अच्चुए चेव ॥१३३॥ ५"सुदंसण-सुप्पडिबद्धे, "मणोरमे चेव होइ *-पढमतिगे । तत्तो य सव्वओभद्दे, “विसाले य *सुमणे" चेव ॥१३४॥ "सोमणसे पीइकरे, 'आइच्चे चेव होइ तइयतिगे । ६ सव्वठ्ठसिद्धिनामे, सुरिंदया एवं बासहि ॥१३५॥ [प्र. गा. सं. ३७-४३] संस्कृत छाया'उडु-चन्द्र-रजत- वल्गु-'वीर्य-वरुणानि तथैव आन्नदः । 'ब्रह्म काञ्चन- रुचिरे, "वञ्चोऽरुणो२ १२दिशश्चैव ॥१२६।। ★ रिटे देवे य सोममंगलणा बलभद्दे चक्कगया सोवस्थिय नंदयावत्ते । पाठां० । + 'णंगल' –लाङ्गलः इति पाठां० । x पुष्फमलंकारे आभरणे, तह अच्चुए चेव ।। - बोद्धव्वे ।। * विसालए सोमणे इय || एते ।। For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह *q_વવિનિ, દુ: "ઋટિકઃ તથા તપનીઃ | એવો ડર્ણ દારિદ્ર, તિનસ્તા અનાહિતા /9રૂણા २५वज्रो६ऽजनवर"मालाऽरिष्टस्तथा च देवः ३०सोमश्च । ફ્લો વનમક, વિક–જાવા સ્વસ્તિવઃ નવાવર્ત રૂછા ३७आभङ्करश्च ३गृद्धि: केतुगरुडश्च० भवति बोद्धव्यः । અદ્રહ્મા “હિતઃ પુના, "હ્મોત્તર: "તાંતવ I9રૂરી ४५महाशुक्रसहस्त्रारैः५६, ४७आणतस्तथा 'प्राणतश्च बोद्धव्यः । “પુષ્પમાફૂર વાર: () તથાડવ્યુતચૈવ I9રૂરી સુનઃ *સુપ્રતિવ, મનોરમચૈવ મતિ પ્રથમત્રિ | તત સર્વતોમઃ ૬, ઋવિશાચ ગુમનાવ ઉરૂકો સમન: પ્રીતિ:, ગરિચવ અતિ તૃતીયત્રિ | ६२सर्वार्थसिद्धिनामा, सुरेन्द्रकाः एव द्वाषष्टिः ॥१३५॥ | શબ્દાર્થ સુગમ છે. ગાથાર્થવિશેષાર્થવતું. ૧૨૯–૧૩પો વિશેષાર્થ – ૬૨ પ્રતરનાં થઈ ૬૨ ઇન્દ્રકો છે. તે પ્રત્યેક ઇન્દ્રકોનાં અહીં નામો જણાવવામાં આવે છે. સૌધર્મના પ્રથમ પ્રતરે રહેલું ઈન્દ્રક વિમાનનું નામ ૧–ઉડુ છે. દ્વિતીયાદિક પ્રતરે અનુક્રમે ૨-ચન્દ્ર, ૩ રજત, ૪-વલ્થ પ-વીર્ય,૬ વરુણ, ૭ આનંદ, ૮-બ્રહ્મા, ૯-કાંચન, ૧૦રુચિર, ૧૧-વંચ (ચંચ), ૧૨અરુણ, ૧૩-દિશ, ૧૪-વૈર્ય,૧૫-ચક, ૧૬-રુચિર, ૧૭ અંક, ૧૮ સ્ફટિક, ૧૯તપનીય, ૨૦-મેઘવિમાન, ૨૧અઘ, ૨૨-હારિદ્ર, ૨૩-નલિન, ૨૪-લોહિતાક્ષ, ૨૫-વજૂ, ૨૬-અંજન, ૨૭ વરમાલ, ૨૮ અરિષ્ટ, ૨૯-દેવ,૩૦ સૌમ, ૩૧-મંગલ, ૩૨-બલભદ્ર, ૩૩ ચક, ૩૪–ગદા. ૩૫ સ્વસ્તિક, ૩૬-નંદાવર્ત, ૩૭ આશંકર, ૩૮-ગૃદ્ધિ, ૩૯-કેતુ, ૪૦–ગરુડ, ૪૧–બ્રહ્મ, ૪૨–બ્રહ્મહિત, ૪૩-બ્રહ્મોત્તર, ૪૪ લાંતક. નોંધ_આમાં ૧લી ગાથામાં કહેલાં ૧૩ વિમાનો સૌધર્મ–ઈશાન દેવલોકનાં તેરે પ્રતરે યોજવાનાં છે. તેમજ ૧૪ થી ૨૫ સુધીનાં ૧૨ વિમાનો ત્રીજા-ચોથા દેવલોકનાં પ્રતરવર્તી જાણવા. ૨૬ થી ૩૧ સુધીના પાંચમા દેવલોકે, ૩૧ થી ૩૬ સુધીનાં છઠ્ઠા દેવલોકે, ૩૭ થી ૪૦ સુધીનાં સાતમા દેવલોક અને ૪૧ થી ૪૪ સુધીનાં વિમાનો આઠમા દેવલોક જાણવાં.] ૪૫-મહાશુક ૪૬ સહસાર, ૪૭ આનત, ૪૮-પ્રાણત, ૪૯-પુષ્પ,૫૦અલંકાર, પ૧-આરણ, પર-અર્ચ્યુત, પ૩ સુદર્શન, ૫૪ સુપ્રતિબદ્ધ, પપ-મનોરમ, પ૬ સર્વતોભદ્ર, પ૭ વિશાલ, ૫૮ સુમન, પ૯ સૌમનસ, ૬૦-પ્રીતિકર, ૬૧ આદિત્ય, ૬૨ સર્વાર્થસિદ્ધ, એ પ્રમાણે ૬૨ ઇન્દ્રક વિમાનો વૈમાનિક નિકાયમાં છે. ૨૮૬. આ બાબતમાં નામમાં કંઈક મતાંતરો છે. તે સંગ્રહણી ટીકાઓ તથા દેવેન્દ્ર–નરકેન્દ્ર પ્રકરણમાંથી જોઈ લેવાં. For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ बासठ इन्द्रक विमानोनां नामो ૨૬૬ [નોંધ–૪૫ થી ૪૮ સુધીનાં વિમાનો નવમા–દશમા દેવલોકે, ૪૯ થી પર સુધીનાં આરણ–અશ્રુતે, પ૩ થી ૬૧ સુધીનાં નવરૈવેયક અને ૬૨મું અનુત્તર દેવલોકે યોજવું. આ પ્રમાણે ઇન્દ્રક વિમાનોનાં નામો કહ્યાં હવે ચારે બાજુએ પંક્તિગત રહેલાં વિમાનોનાં નામો જણાવીએ છીએ, તેમાં જીરાની વ્યાખ્યા કરીને ઉદાહરણપૂર્વક જણાવાય છે. જે દેવલોકમાં ઇન્દ્રક વિમાનનું જે નામ હોય તે નામ સાથે “અમ' શબ્દ જોડી તેને દેવલોકમાં પૂર્વ દિશાએ શરુ થતી પંક્તિનાં પ્રથમ વિમાનનું નામ યોજી લેવું. બીજા વિમાનથી માંડીને તો આગળ કહેવાતા માત્ર ૬૧ નામો અંત ભાગ સુધી કહેવાનાં છે. પશ્ચિમદિશાગત ૬૨ પંક્તિઓનાં પ્રથમ વિમાનનું નામ જાણવા તે દેવલોકના ઈન્દ્રકવિમાનોનાં નામ સાથે “શિષ્ટ' શબ્દ જોડવો, જેથી તે તે દેવલોકે ઇચ્છિત પ્રારંભનાં વિમાનોનાં નામ સમજાય, આ જ પંક્તિના બીજાં વિમાનથી આગળ કહેવાતાં ૬૧ નામો સાથે ક્રમે ક્રમે “શિષ્ટ' શબ્દ લગાડતાં ૬૨માં વિમાન સુધી પહોંચવું. દક્ષિણ દિશાઓની પંક્તિઓનાં પહેલા ત્રિકોણ વિમાનોનાં નામ જાણવા સારું છે તે દેવલોકનાં ઈન્દ્રકવિમાનોનાં નામ સાથે “નષ્ણ' શબ્દ જોડવો. બીજા વિમાનથી લઈને ૬૨ સુધી નીચે કહેવાતાં નામો સાથે “મધ્ય’ શબ્દ યોજવો. ઉત્તર દિશાઓની પંક્તિઓનાં પહેલા ત્રિકોણ વિમાનોનાં નામ જાણવા તે તે દેવલોકનાં વિમાનોનાં નામ સાથે ભાવર્તિ” શબ્દ યોજવો. બીજાથી માંડી ઠેઠ પંક્તિના અંત સુધી નીચે કહેવાતાં ૬૧ નામો સાથે અનુક્રમે ‘ાવર્ત” શબ્દ લગાડવો. બીજાથી માંડીને ૬૨મા સુધી કહેવામાં વિમાનોનાં નામો આ પ્રમાણે – ર–સ્વસ્તિક, ૩–શ્રીવત્સક, ૪–વધમાનક, પ–અંકુશ, ૬–ઝષ, ૭—યવ, ૮-છત્ર, ૯-વિમલ, ૧૦–કલશ, ૧૧-વૃષભ, ૧૨-સિંહ, ૧૩–સમ, ૧૪ સુરભિ, ૧૫-યશોધર, ૧૬–સર્વતોભદ્ર, ૧૭–વિમલ, ૧૮–સૌવત્સિક, ૧૯-સુભદ્ર, ૨ અરજ, ૨૧-વિરજ, ૨૨-સુપ્રભ, ૨૩–ઈ૮, ૨૪–મહેન્દ્ર, ૨૫-ઉપેન્દ્ર, ૨૬–કમલ, ૨૭–કુમુદ, ૨૮-નલિન, ૨૯-ઉત્પલ, ૩૦–પધ, ૩૧–પુંડરીક, ૩ર–સૌગન્ધિક, ૩૩-તિગિચ્છ, ૩૪–કેશર, ૩૫ચમ્પક, ૩૬-અશોક, ૩૭–સોમ, ૩૮–શૂર, ૩૯-શુક્ર, ૪૦–નક્ષત્ર, ૪૧–ચન્દન, ૪૨–શશી, ૪૩–મલય, ૪૪–નન્દન, ૪૫, સૌમનસ, ૪૬.-સાર, ૪૭–સમુદ્ર, ૪૮શિવ, ૪૯-ધર્મ, ૫૦–વૈશ્રમણ, પ૧–અમ્બર, પર–કનક, પ૩–લોહિતાક્ષ, ૫૪–નંદીશ્વર, પપ—અમોઘ, પ૬–જલકાન્ત, પ૭–સૂર્યકાન્ત, ૫૮–અવ્યાબાધ, પ૯–દોગુન્દક, ૬૦–સિદ્ધાર્થ, ૬૧–કુંડલ, ૬૨–સોમ. આ પ્રમાણે સૌધર્મ દેવલોકે ચરિતાર્થપણું કરી બતાવ્યું. પહેલાં ઇન્દ્રક વિમાનનું નામ (સૌધર્મના પ્રથમ પ્રતરે) ‘ડું છે. એ વિમાનની પૂર્વદિશાની પંક્તિનાં પ્રથમ વિમાનનું નામ ૩ડુમ', બીજાનું સ્વસ્તિક, ત્રીજાનું શ્રીવત્સ એમ ૬૧ નામો પૂર્વદિશાની પંક્તિએ કહી દેવાં. બાકી રહી ત્રણ પંક્તિ, એમાં ઉક્ત કથન પ્રમાણે પશ્ચિમદિશાની પંક્તિનાં પ્રથમના ત્રિકોણ વિમાનનું નામ ઉડ્ડશદ, બીજા વિમાનનું સ્વતિશદ, ત્રીજાનું શ્રીવત્સર, એ પ્રમાણે ૬૧ For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નામોને “શિષ્ટ' શબ્દ જોડી પંક્તિ સમાપ્ત કરવી. એ જ પ્રતરે દક્ષિણ દિશાની પંક્તિના પ્રથમ વિમાનનું નામ હકુમથ્ય, બીજાનું સ્વસ્તિવમધ્ય, ત્રીજાનું શ્રીવત્સમેથ્ય—એમ ૬૧ નામો મધ્ય શબ્દથી સંબોધી સમાપ્ત કરવાં. હવે રહી છેલ્લી ચોથી પંક્તિ, તે પંક્તિના પ્રથમ વિમાનનું નામ “ઉડુણાવર્ત', બીજાનું નામ સ્વસ્તિકાવર્ત, ત્રીજાનું શ્રીવત્સરાવર્ત એમ ૬૧ નામો ‘માવર્ત’ શબ્દ સંબોધીને પૂર્ણ કરવાં. એ પ્રમાણે અન્યત્ર ઘટાવી લેવું. પુષ્પાવકીર્ણ વિમાનો કેવાં નામવાળાં હોય? તો ઇષ્ટ વસ્તુઓનાં જેટલાં નામો હોય તે નામોવાળાં, સૌભાગ્યવાળી વસ્તુઓનાં નામવાળાં, જે પરિણામ વિશેષાદિ વસ્તુઓનાં અને છેવટે ત્રણે જગતમાં દ્રવ્યોનાં જે કોઈ નામો વર્તે છે તે તમામ નામોથાળાં પુષ્પાવકીર્ણ વિમાનો હોય છે. [૧૨૯–૧૩પ (પ્ર. ગા. સં. ૩૭ થી ૪૩). અવતર-પૂર્વ ૧૨૯–૧.૩પ ગાથામાં ઇન્દ્રક પંક્તિગત અને પુષ્પાવકીર્ણ વિમાનોનાં નામ દર્શાવ્યાં. હવે લોકમાં ૪૫ લાખ યોજન અને લાખ યોજનના પ્રમાણવાળી કઈ કઈ વસ્તુઓ શાશ્વતી હોય છે? તે જણાવે છે. पणयालीसं लक्खा, सीमंतय' 'माणुसं 'उडु सिवं च । 'મપટ્ટાખો સવ૬, વંતૂવીવો રૂમ તવર્ષ ૧રૂદા [y. . . ૪૪] સંસ્કૃત છાયાपञ्चचत्वारिंशल्लक्षाणि, सीमन्तको मानुषमुडु शिवञ्च । अप्रतिष्ठानः सर्वार्थ, जंबूद्वीप इमानि लक्षम् ।।१३६।। | શબ્દાર્થ સુગમ છે. નાથાર્થ– આ ચૌદરાજલોકમાં પહેલી નરકના પ્રથમ પ્રતરમધ્યે આવેલો સીમંત નામનો ઈન્દ્રક નરકાવાસો મનુષ્યક્ષેત્ર, ઉડુ નામનું વિમાન અને સિદ્ધશિલા આ ચારે વસ્તુઓ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળી છે અને સાતમી નરકના અંતિમ પ્રતર મધ્યેનો અપ્રતિષ્ઠિત નરકાવાસો તથા અનુત્તર કલ્પમધ્યે રહેલ સર્વાર્થસિદ્ધ નામનું વિમાન અને જંબુદ્વીપ આ ત્રણે વૃત્ત વસ્તુઓ એક લાખ યોજનનાં પ્રમાણવાળી છે. ||૧૩૬ાા વિશેષાર્થ– સુગમ છે. [૧૩૬] [પ્ર. ગા. સં. ૪૪] || રૂાવનિતાન–પુષ્પાવકીનાં ૨ વિમાનાનાં સ્વપમ્ || અવતા-હવે ચૌદરાજની ગણત્રી કેવી રીતે? તે અને પ્રત્યેકનું મયદાસ્થાન ક્યાં? તે કહે છે. તેમજ ગ્રન્થાતરથી કંઈક વધુ સ્વરૂપ પણ કહીશું. अह भागा सगपुढवीसु, रज्जु इक्विक तह य सोहम्मे । माहिंद लंत सहसारऽच्चुय, गेविज लोगंते ॥१३७॥ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ चौदराजलोकनी गणत्री तथा प्रत्येकनुं मर्यादास्थान સંસ્કૃત છાયા— अधो भागाः सप्तपृथिवीषु, रज्जुरेकैकं तथा च सौधर्मे । माहेन्द्रे लान्तके सहस्त्राराऽच्युते ग्रैवेये लोकान्ते ||१३७|| શબ્દાર્થ સુગમ છે. ગાથાર્થ અધોભાગે સાતે નરકપૃથ્વી એક એક રાજપ્રમાણ સમજવી, જેથી સાત નરક પૂરી થતાં સાત રાજ થાય. આ સ્થૂલ વ્યાખ્યા સમજવી, અને ત્યાંથી લઈ સૌધર્મયુગલે આઠમો રાજ, માહેન્દ્રે નવમો રાજ, લાંતકાન્તે દસ, સહસ્રારે અગિયાર, આરણ અચ્યુતાને બાર, નવગૈવેયકાન્તે તેર અને ત્યાંથી લોકાન્ત ચૌદ રાજ પૂર્ણ થાય. ‘રવ્રુદ્ધિર' એ પદ દેહલીદીપક ન્યાયની જેમ બંને બાજુએ ઘટાવવાનું છે. [૧૩ના २६७ વિશેષાર્થ– આલોક ચૌદ રાજપ્રમાણ છે. તેમાં પ્રથમ સાતમી નારકીના અંતિમ તળીયાથી (અધો લોકાન્તથી) લઈ, તે જ સાતમી નારકીના ઉપરના લિયે પહોંચતાં એક રજ્જુ પ્રમાણ બરાબર થાય, ત્યાંથી લઈ છઠ્ઠી નારકીના ઊર્ધ્વ છેડે પહોંચતાં બે રજ્જુ, પાંચમીને અંતે ત્રણ રજ્જુ, ચોથીને અન્ને ચાર રજ્જુ, ત્રીજી નારકને અન્ને પાંચ, બીજીને અન્તે છ અને પહેલી નારકીના ઉપરિતન તલીયે પહોંચતાં સાત રજ્જુ થાય, (આ સ્થૂલ વ્યાખ્યા સમજવી.) ત્યાંથી આગળ ચાલી તિર્યક્લોક વટાવીને સૌધર્મ ઇશાન કલ્પે ઉપરિતન પ્રતરે જાતાં આઠ, સનત્કુમાર–માહેન્દ્ર યુગલે અન્તિમ પ્રતરે જાતાં નવ, બ્રહ્મકલ્પ વટાવી લાંતક કલ્પાન્તે દસ, મહાશુક્ર કલ્પ વટાવી સહસ્રાર દેવલોકના અન્વે અગિયાર, આરણ અચ્યુતાન્તે બાર, ચૈવૈયકાન્ત તેર, અનુત્તર વટાવી સિદ્ધસ્થાનાત્તે પહોંચતાં ચૌદ રજ્જુ સંપૂર્ણ થાય છે. તે પૂર્ણ થતાં લોક પૂર્ણ થયો અને ત્યારબાદ અલોકની શરૂઆત થાય છે. આ પ્રમાણે ધર્મનારકીના ઉપરના ભાગ પર સાત અને હેઠળના ભાગે સાત એમ સમગ્ર મળી ચૌદ રાજ બરાબર થઈ રહે છે. ૨૮૭ અધો, તિર્યક્ અને ઊર્ધ્વ એ ત્રણે સ્થાનો લોક' શબ્દ લગાડીને બોલાય છે, અધોભાગે અધિક સાત રાજ પૃથ્વી છે અને ઊભાગે કંઈક ન્યૂન સાત રાજ પૃથ્વી છે. બન્ને મળીને ચૌદ રાજલોક સંપૂર્ણ થાય છે. આ લોક ‘વૈશાવ' સંસ્થાને એટલે બે હાથોને બન્ને કેડ ઉપર રાખી, બે પગ મોકળા રાખી ટગર ટગર ઊભો હોય તેવો પુરુષના સરખો છે, અથવા લાંબા કાળ સુધી ઊર્ધ્વ દમ લેવાથી, વૃદ્ધાવસ્થાના યોગે જાણે ઘણો થાકીને પરિશ્રમની વિશ્રાન્તિને અર્થે નિઃશ્વાસ ઉતારી સહસા શાન્તિને ઇચ્છતો પુરુષ કટિભાગે હાથ દઈ, પગ મોકળા રાખી ઊભો હોય તેવી લોકાકૃતિ છે. ત્રીજી રીતે ૨૮૭. આ અભિપ્રાય આ૦ નિયુક્તિ ચૂર્ણી તથા જિનભદ્રગણી ક્ષમાશ્રમણજી કૃત સંગ્રહણીનો છે, પરંતુ શ્રી યોગશાસ્ત્રના અભિપ્રાયે તો સમભૂતલ રુચકથી સૌધર્માન્તે દોઢ રજ્જુ, માહેન્દ્રાન્તે અઢી, બ્રહ્માત્તે ત્રણ, સહસ્રારે ચાર, અચ્યુતાન્તે પાંચ, ત્રૈવેયકાન્તે છ, અને લોકાન્તે સાત. આવો જ અભિપ્રાય લોકનાલિકાનો સમજાય છે. વળી શ્રી ભગવતીજી વગેરેમાં તો ધર્મા—રત્નપ્રભા પૃથ્વીની નીચે અસંખ્ય યોજને લોકમધ્ય છે એમ કહ્યું છે. તેના આધારે તો ત્યાં સાત રાજ પૂર્ણ થાય એટલે ત્યાંથી ઊર્ધ્વની ગણના શરૂ થાય. આ લોક બાબતમાં ત્રણે લોકના મધ્ય ભાગનો નિર્ણય કરવામાં કેટલોક પરામર્શ જરૂરી છે. ૩૮ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “ત્રિશરાવ સંપુટાકાર, ચોથી રીતે વલોણું કરી રહેલ યુવાન સ્ત્રીનો જેવો આકાર હોય તેવા આકાર સાથે પણ સરખાવી શકાય છે. આ લોક કોઈએ કર્યો નથી, સ્વયંસિદ્ધ-નિરાધાર અને સદાશાશ્વત છે, તેથી ઈતરદર્શનોની લોકોત્પાદક, પાલક અને સંહારકની જે પ્રરુપણા તે અસત્ય સ્વરૂપ છે. આ લોક પંચાસ્તિકાય એટલે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયમય છે અને તે તે દ્રવ્યો સ્કંધ –દેશ–પ્રદેશ–પરમાણુથી ક્રમશઃ વ્યાપ્ત છે. તે તે દ્રવ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ આદિ ભાવોથી યુક્ત છે. આ ચૌદરાજલોક મધ્યે ત્રસજીવોના પ્રાધાન્યવાળી, ચૌદ રાજ પ્રમાણ (૫૬ ખંડુક) લાંબી એક રાજ પહોળી ત્રસનાડી આવેલી છે. જેમાં એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પર્યત જીવોના અને તેથી ત્રણે લોકના સમાવેશવાળી છે. તેની બહારના લોકક્ષેત્રમાં કેવળ એકેન્દ્રિય જ જીવો છે. સમગ્ર ચૌદરાજ લોકક્ષેત્રનું મધ્ય ધમપૃથ્વીનું વીંટાઈને રહેવું અસંખ્ય યોજન આકાશક્ષેત્ર વટાવ્યા બાદ આવે છે. અધોલોકનું મધ્ય ચોથી નરકનું અસંખ્ય યોજન આકાશ વીત્યે પ્રાપ્ત થાય છે. અને તિર્યકુ (મધ્ય) લોકનું મધ્ય અરૂચકપ્રદેશ છે અને ઊદ્ગલોકનું મધ્ય બ્રહ્મકલ્પના ત્રીજા રિષ્ટપ્રતરે કહેલું છે. ઊર્ધ્વલોક સાત રજુથી ન્યૂન મૃદંગાકાર, તિર્યલોક ૧૮૦૦ યોજન ડમરૂકના આકારે, અધોલોક સાત રજુથી અધિક અધોમુખી કુંભીના આકારે છે. અધોલોકે નારકો, પરમાધામીઓ, ભવનપતિ દેવ-દેવીઓ વગેરેનાં સ્થાનો છે. તિષ્ણુલોકમાં વ્યન્તરો, મનુષ્યો, અસંખ્ય દ્વીપ–સમુદ્રો અને જ્યોતિષી દેવો આવેલા છે અને આ તિથ્યલોક મધ્યે મુક્તિપ્રાપ્તિનાં સાધનોનો યોગ સુલભ કહેલો છે. ઊર્ધ્વલોકે સદાનંદનિમગ્ન ઉત્તમકોટિનાં વૈમાનિક દેવો તથા તેમનાં વિમાનો આવેલાં છે, અને ત્યારબાદ સિદ્ધપરમાત્માથી વાસિત સિદ્ધશિલાગત સિદ્ધ પરમાત્માઓ આવેલા છે. આ પ્રમાણે સંક્ષેપથી લોકસ્વરુપ કહ્યું. તદુપરાંત સવિસ્તર સ્વરુપ તથા ખંડુકવિચારણા સૂચી–પ્રતર ઘન-૨જુ આદિનું સ્વરુપ “ઝળ્યાંતરથી (ચિત્રમાંથી પણ) જોવું. [૧૩૭] આકાર થઈ કે સારા ઉ, તેનો ૨૮૮ એક શરાવ ઊંધું. તેની ઉપર એક ચતું અને તેની ઉપર એક ઊંધું શરાવ ગોઠવવાથી સંપૂર્ણ લોકનો આકાર થઈ શકે છે. ૨૮૯. પ્રથમવૃત્તિમાં તૈયાર છતાં આપનું મુલતવી રાખેલું ચૌદ રાજલોક, નવલોકાન્તિક, તમસ્કાય આદિનું સ્વરુપ પરિશિષ્ટરૂપે પણ આ આવૃત્તિમાં આપવા વિચાર છે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ देवोनुं भवधारणीय वैक्रियशरीनु प्रमाण ર૬૬ तृतीय अवगाहना द्वार અવતરણ–ચારે પ્રકારના દેવોનું બીજું ભવનદ્વાર તથા તદાશ્રયી અન્ય વર્ણન જણાવીને તે જ દેવોનું તૃતીય (વિહિના દ્વાર શરૂ કરે છે, તેમાં પ્રાસંગિક અન્ય વર્ણન પણ કરશે. આ ગાથામાં તો તેમનાં ભવધારણીય વૈક્રિય શરીરનું પ્રમાણ ક્યાં, કેટલું હોય? તે કહે છે. भवण-वण जोइ-सोहम्मीसाणे सत्तहत्थ तणमाणं । दु दु दु चउक्के गेवि-जऽणुत्तरे हाणि इक्विक्के ॥१३८॥ સંસ્કૃત છાયાभवन (पति) वन (चर) ज्योतिष्कसौधर्मेशानेषु सप्तहस्तास्तनुमानम् । द्विक-द्विक-द्विक-चतुष्केषु ग्रैवेयानुत्तरेषु हानिरेकैके ॥१३८।। શબ્દાર્થ સુગમ છે. પથાર્થ– ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી તથા વૈમાનિક નિકાયમાં પ્રથમના–સૌધર્મ–ઇશાન એ બે દેવલોકના દેવોનું દેહમાન સાત હાથનું, ત્યારબાદ ત્રણવાર બે બે દેવલોકના જોડલે, ત્યારબાદ કલ્પચતુષ્ક, પછી શૈવેયક અને અનુત્તરે અનુક્રમે એક એક હાથની હાનિ કરવી. ||૧૩૮ વિશેષાર્થ— વિશેષમાં સનસ્કુમાર માહેન્દ્ર દેવલોકમાં છ હાથનું બ્રહ્મલાતક બને કહ્યું પાંચ હાથનું, શુક્ર-સહસ્ત્રારે ચાર હાથનું, આનત–પ્રાણત-આરણ—અય્યત એ ચારે કહ્યું ત્રણ હાથનું, નવગ્રેવેયકે બે હાથ અને અનુત્તરે એક હાથનું માત્ર શરીર હોય છે. જેમ જેમ ઉપર વધીએ તેમ તેમ–દેહમાન, નૂતન કર્મબંધન, કષાયભાવની પરિણતિ સર્વ ઘટતું ઘટતું હોય. જ્યારે આયુષ્યમાન, નિર્મળતા, પૌદ્ગલિક સુખાદિ ક્રમશઃ વધતું હોય. [૧૩૮] અવતર-પૂર્વે દેવોની સામાન્યતઃ સ્થિતિ જણાવી. હવે સાગરોપમની વૃદ્ધિવડે, પ્રત્યેક પ્રતરે દેવોની સ્થિતિ જણાવવા વિશ્લેષકરણને ઉપયોગી એવી આ ગાથાને ગ્રન્થકાર રચે છે. જેથી પુનરુક્તિ દોષ અસંભવિત છે. कप्पदुग दु-दु-दु-चउगे, नवगे पणगे य जिट्ठठिइ अयरा । दो सत्त चउदऽठारस, बावीसिगतीसतित्तीसा ॥१३॥ ૨૯૦. આ માન ઉત્કૃષ્ટ આયુષ્યવાળા (૩૩ સાગરોપમ) સવથિસિદ્ધના દેવા માટે છે પરંતુ જેઓની વિજયાદિને વિષે જઘન્ય ૩૧ સાગરોપમ સ્થિતિ છે તેઓ માટે બે હાથનું, અને ૩૨ સા. ની મધ્યમ સ્થિતિ છે. તેઓનું શરીર એક હાથ અને એક હાથના અગિયારમા ભાગનું હોય છે. એમ દરેક કલ્પ–કૈવેયકે પણ વિવેક કરવાનો છે, સુગમતા માટે ગાથા ૧૪૨નો યત્ર જોવો. For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાकल्पद्विक-द्विक-द्विक-द्विक-चतुष्केषु, नवके पञ्चके च ज्येष्ठा स्थितिरतराणि । द्वे सप्त चतुर्दशाऽष्टादश, द्वाविंशतिरेकत्रिंशत् त्रयस्त्रिंशत् ॥१३६।। શબ્દાર્થ – પણ પાંચમા મયર સાગરોપમાં નિ—િઉત્કૃષ્ટ સ્થિતિ શતીસ=એકત્રીશ પથાર્ય–વૈમાનિકનિકાયના પ્રથમના બે કલ્પને વિષે ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ બે સાગરોપમની છે. ત્યાર પછીના સનસ્કુમાર–મહેન્દ્ર યુગલે ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની, બ્રહ્મ અને લાંતકકલ્પ ચૌદ સાગરોપમની, શુક્ર-સહસ્ત્રાર યુગલે અઢાર સાગરોપમની, આનત–પ્રાણત અને આરણ—અય્યત એ ચારે કહ્યું બાવીશ સાગરોપમની, નવગ્રેવેયકે એકત્રીશ સાગરોપમની અને પાંચ અનુત્તરે તેત્રીશ સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. ૧૩લા વિશેષાર્થ-ગાથાર્થવત્ . [૧૩૯] અવતાર– ૧૩૮મી ગાથામાં પ્રત્યેક કલ્પગત દેવોનું સામાન્યતઃ શરીરપ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. જેમ સનકુમાર યુગલે ૬ હાથનું શરીરપ્રમાણ તે પ્રથમ પ્રતરવર્તી સાત સાગરોપમની સ્થિતિવાળા દેવોનું મુખ્યત્વે કહી શકાય, પરંતુ તે જ કહ્યું અન્ય પ્રતરવર્તી દેવો કે જેઓની ૩–૪–૫-૬ સાગરોપમની સ્થિતિ છે તેઓનું જણાવ્યું નથી. એમ સમગ્રકલ્પ કલ્પાશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવી છે; પરંતુ પ્રતિસાગરોપમની વૃદ્ધિએ પ્રત્યેક પ્રતરવર્તી દેવોનું શરીર પ્રમાણ કેટલું ન્યૂન થાય છે તે દર્શાવ્યું નથી. તેથી કરણ દ્વારા યથોક્ત સાગરોપમાયુષ્યની વૃદ્ધિના ક્રમથી આગળ આગળ હીન-હીનતર થતા શરીર અવગાહનાના યથોક્ત પ્રમાણને પ્રતિપાદન કરનારી બે ગાથાઓ કહેવાય છે. विवरे ताणिकूणे, इक्कारसगाउ पाडिए सेसा । हत्थिक्कारसभांगा, अयरे अयरे समहियम्मि ॥१४०॥ चय पुवसरीराओ, कमेण एगुत्तराइ वुडीए । પૂર્વ દિવિસેના, સમારતમા ૧૪૧ સંસ્કૃત છાયાविवरो तस्मिन्नेकोने एकादशभ्यः पातिते शेषाः । हस्तैकादश भागा अतरेऽतरे समधिके ।।१४०।। त्यज पूर्वशरीरात् क्रमेणैकोत्तरया वृद्ध्या । एवं स्थितिविशेषात् सनत्कुमारादितनुमानम् ॥१४१।। ૨૯૧. અન્ય સ્થાને વિજયાદિ ચાર અનુત્તરે ઉo સ્થિતિ ૩૨ સાવ અને સવર્થસિદ્ધ ૩૩ સાવની સ્થિતિ કહી છે જેની સાક્ષી તત્ત્વાર્થ ૪–૨, પ્રજ્ઞાપના, સમવાયાંગ આદિ ગ્રન્થો આપે છે. પરંતુ એ ૩૨ સાવ સ્થિતિ સામાન્યતઃ એક એક સાવ ની વૃદ્ધિના વરણ ક્રમે આવે છે, એટલે તેવી વિવક્ષા કરી હશે; બાકી ૩૩ સાગરોપમ યોગ્ય છે. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ वैमानिक देवोनुं शरीरप्रमाण जाणवा करण ३०१ શબ્દાર્થ વિવારે વિશ્લેષ–બાદબાકી સમયિભિન્સમધિક છતે તાળવજૂન્ને એક ઊને વયજ્યાગકર–હાનિકર ફારસ IISઅયિારમાંથી વિસરીરામ=પૂર્વ શરીરના માનમાંથી પgિ સેસી પાડેલા બાકી મુત્તરવુv=એકોત્તર વૃદ્ધિ વડે હત્યિક્ષરસમા=હાથના અગિયાર ભાગો વં એ પ્રમાણે મયરે મરે સાગરોપમે સાગરોપમે િિાસા–સ્થિતિવિશેષથી ગાથાર્થ– ઉત્તરકલ્પગત અધિક સ્થિતિમાંથી પૂર્વકલ્પગત જે ઓછી સ્થિતિ તેને બાદ કરવારૂપ વિશ્લેષ (બાદબાકા) કરી, આવેલ સંખ્યામાંથી એકની સંખ્યા ઊણી કરવી, જે સંખ્યા આવે તે એક હાથના અગિયાર વિભાગો કલ્પી તેમાંથી બાદ કરતાં જે સંખ્યા શેષ રહે તેને પુનઃ પૂર્વ–પૂર્વકલ્પગત અંતિમ પ્રતરવર્તી યથોક્ત શરીરપ્રમાણમાંથી બાદ કરતાં જે હસ્ત–સંખ્યા અને અગિયારીયા ભાગોની સંખ્યા આવે તે યથોત્તરકલ્પ પ્રારંભના પ્રતરે જેટલા સાગરોપમની સ્થિતિવાળા દેવો હોય તેઓનું શરીરપ્રમાણ આવે. પુનઃ તે જ પ્રતરથી આયુષ્યમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરતા જવી અને સાથે સાથે (ઉત્તરોત્તર દેહમાન ઘટવાનું હોવાથી) શેષ રહેલા અગિયારીયા ભાગોમાંથી એક એક ભાગ અનુક્રમે આગળ આગળ હીન કરતા જવો. આ પ્રમાણે કરતાં કરતાં દરેક કલ્પગત યથોક્ત સાગરોપમની સ્થિતિવાળા દેવોનું સંપૂર્ણ શરીરપ્રમાણ આવે. ૧૪૦–૧૪૧ વિરોષાર્થ – વિશેષાર્થમાં ગાથાર્થને વિશેષ સ્ફટ ન કરતાં તે ગાથાર્થને દાંત સાથે જ ઘટાવી દેવામાં આવે છે, વધુમાં સૌધર્મ-ઇશાન કલ્પયુગલે આ વિશ્લેષકરણ (તેનાથી પૂર્વે કલ્પારંભ ન હોવાથી) અનાવશ્યક છે, જે સહેજે સમજી શકાય તેમ છે, માટે સનકુમાર–મહેન્દ્રાદિ યુગલે બતાવાય છે. સનકુમાર--મહેન્દ્ર યુગલકલ્પ કરણ યોજના;– ઉત્તરકલ્પગત સ્થિતિ એટલે સનસ્કુમાર–મહેન્દ્રયુગલવર્તી સાત સાગરોપમની જે અધિક સ્થિતિ, તેમાંથી પૂર્વકલ્પગત તિ સૌધર્મ-ઇશાનવર્સી બે સાગરોપમની] જે ન્યૂનસ્થિતિ, એ અધિક અને વનસ્થિતિ એ બંને વચ્ચે વિશ્લેષ (બાદબાકી) કરતાં ૭–૨=પ સાગરોપમની સંખ્યા આવી, તેમાંથી એકની સંખ્યા ઊણી કરવાની હોવાથી એક ઊણું કરતાં પાંચમાંથી એક જતાં ચાર સાગરોપમ રહ્યા. સિૌધર્મ અને સનકુમાર યુગલ વચ્ચે માત્ર એક હાથનો ફેર પડે છે અર્થાત્ તેટલો ઘટાડો થાય છે. તે એક હાથના પ્રમાણને ઉત્તરકલ્પગત વહેંચી આપવાનો છે. આથી તે એક હાથના અમુક ભાગો કલ્પી, પૂર્વકલ્પગત જે આયુષ્યસ્થિતિ તેની સાથે વિશ્લેષ કર્યા બાદ આવેલ ભાગ–સંખ્યાને પૂર્વકલ્પગતના (સૌધર્મયુગલના) શરીર પ્રમાણમાંથી બાદ કરી, ઉત્તર (સનકુમાર) કલ્પગત અનુક્રમે પ્રતિસાગરોપમની વૃદ્ધિએ અને વળી અનુક્રમે તે ભાગોની હાનિ કરતાં જઈએ એટલે તે તે સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ઇચ્છિત પ્રમાણ આવે છે.] ઉપર કહ્યા મુજબ વહેંચણી કરવા યોગ્ય એક હાથ પ્રમાણની એવી અમુક ભાગ સંખ્યા For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કલ્પવી કે જેથી સનકુમાર યુગલે પ્રારંભની ત્રણ સાગરોપમની સ્થિતિથી માંડીને સાત સાગરોપમ સુધીમાં (વિશ્લેષકરણ કર્યા બાદ) વહેંચાઈ જાય અને એમ કરતાં છેવટે સાત સાગરોપમની સ્થિતિએ પહોંચતાં દેવોનું છ હાથનું યથોક્ત દેહપ્રમાણ પણ આવી રહે. હવે આ માટે ગ્રન્થકાર મહારાજા પોતે જ એક હાથના અગિયાર ભાગો કહ્યું છે, એ કલ્પલા અગિયાર ભાગમાંથી પૂર્વે વિશ્લેષ કરતાં શેષ આવેલી ચાર સાગરોપમની સંખ્યા તેને બાદ કરીએ એટલે (સાગરોપમની સ્થિતિ અને ભાગો વચ્ચે વિશ્લેષ કરતાં) સાત ભાગ સંખ્યા આવે, તે છે (સાત-અગિયારાંશ ભાગો સમજવા) અગિયારીયા સાત ભાગો સૌધર્મ–ઈશાન યુગલે પૂર્વગાથામાં કહેલા સાત હાથ પ્રમાણમાંથી ઘટાડવા, જેથી ૬ હાથ અને ? (૬) ભાગ શરીરપ્રમાણ સનસ્કુમાર–મહેન્દ્ર યુગલે (પૂર્વ કલ્પમાં વર્તતી યથાયોગ્ય સાગરોપમની આયુષ્યસ્થિતિમાં એક એક સાગરોપમની વૃદ્ધિ કરીને અને એક એક ભાગ ઘટાડતા જઈને કહેવાનું હોવાથી) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું દેહમાન આવે, એ પ્રમાણે પ્રતિ સાગરોપમની વૃદ્ધિ કરતાં અને પ્રતિભાગ સંખ્યા ઘટાડવાના નિયમાનુસાર-ચાર સાગરોપમની સ્થિતિવાળા દેવોનું દેહમાન ૬ હાથ અને 3 ભાગ આવે, પાંચ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ૬ હાથ : ભાગનું, છ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું ૬ હાથ : ભાગનું અને સાત સાગરોપમની સ્થિતિવાળા સનસ્કુમારેન્દ્ર મહેન્દ્ર દેવોનું દેહમાન એક ભાગ ઘટાડી નાખતાં ૬ હાથનું યથાર્થ આવે.’ બ્રહ્મ–લાંતકે દેહમાન વિચાર– બ્રહ્મ-લાંતકકલ્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે અને તેની નીચેના સનસ્કુમાર–માહેન્દ્ર યુગલની સ્થિતિ સાત સાગરોપમની છે, નિયમ મુજબ તેનો વિશ્લેષ કરતાં સાતની સંખ્યા શેષ રહી, તેમાંથી એક ઊણી કરતાં ૬ સંખ્યા આવી, હવે એક હાથના અગિયાર ભાગો કરી તેમાંથી તે છે સંખ્યા બાદ કરતાં ૫ ભાગ સંખ્યા આવી, એ પાંચ ભાગ પૂર્વ કલ્પે અંતિમ પ્રતરવર્તી દેવના છ હાથના દેહમાનમાંથી બાદ કરતાં ૫ હાથ અને તે ભાગનું દેહમાન બ્રહ્મકલ્પ આઠ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું. ૫ હાથ ૫ ભાગનું દેહમાન નવ સાગરોપમની સ્થિતિવાળાનું, પકે હાથ દસ સાગરોપમવાળાનું. ૫ અગિયાર સાગરોપમવાળાનું ૫. બાર સાગરોપમવાળાનું ૫ માન તેર સાગરોપમવાળાનું અને પાંચ હાથનું માન ચૌદ સાગરોપમની સ્થિતિવાળા દેવોનું જાણવું. [૧૪–૪૧.] અવતરણ–પૂર્વે વૈમાનિક નિકાયવર્તી દેવોનું ભવધારણીય શરીરપ્રમાણ કહ્યું, હવે તે દેવોનું ઉત્કૃષ્ટ શરીરમાન ઉત્તરવૈક્રિય અપેક્ષાએ કેટલું? તે કહે છે. भवधारणिज्ज एसा, उक्कोस विउवि जोयणा लक्खं । વિ-syતું, ઉત્તરવેન્ટ્રિયા નથી ૧૪રા સંસ્કૃત છાયાभवधारणीया एषा, उत्कर्षा, वैक्रिया योजनानि लक्षम् । ग्रैवेयानुत्तरेषु उत्तरवैक्रिया नास्ति ॥१४२।। For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ देवोनुं भवधारणीय तथा उत्तरवैक्रिय शरीर શબ્દાર્થ ભવધાનિ=ભવધારણીય પ્રસા=પૂર્વે કહેલી એ વિવિ વૈક્રિય મેવિ પુત્તરેલું—ત્રૈવેયક અનુત્તરમાં ઉત્તરવેડવિયા ઉત્તરવૈક્રિય નથી નથી ગાથાર્થ— વિશેષાર્થવત્. ।।૧૪૨॥ વિશેષાર્થ એ પ્રમાણે દેવોનાં ભવધારણીય વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટમાન કહીને હવે દેહલીદીપક ન્યાયથી ઉદ્મોસ શબ્દથી તે દેવોનું ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિયદેહમાન કેટલું હોય ? તે કહે છે. ३०३ ગ્રન્થકારે ગાથામાં જણાવ્યું કે–અમે ઉક્ત સ્થિતિ ભવધારણીય શરીરની કહી, તો એ ભવધારણીય એટલે શું ? તે સમજી લઈએ. ભવધારણીય શરીર સુરૈર્તવાળુઃસમાÄિ યાવતુ સતતં ધાર્યને અસૌ મવપર્યન્ત થાળીયું વેતિ મવધાળીયમ્ । પોતાનાં આયુષ્યની સમાપ્તિ સુધી દેવો સતત ધારણ કરી રાખે અથવા સમગ્ર ભવ સુધી જે રહેવાવાળું હોય તે ભવધા૨ણીય કહેવાય. દેવોનાં ભવપ્રત્યયિક (ભવધારણીય) શરીર અને ઉત્તરવૈક્રિય શરીર વચ્ચે તફાવત રહેલો છે. જો કે પૂર્વભવમાં બાંધેલા વૈક્રિય શરીરનામકર્મના ઉદયથી તેઓને પ્રાપ્ત થયું હોય છે તેથી ભવધારણીય વૈયિ શરીર એવી રીતે સંબોધી શકાય છે, પરંતુ ઉત્તરવૈક્રિય માટે તેમ થતું નથી, તે શરીર તો ભવપરત્ત્વ પ્રાપ્ત થયેલું હોય છે. વળી ભવધારણીય વિશેષણ આપી શું સમજાવે છે કે આ શરીર જન્મકાળના હેતુરૂપ છે, વળી તે તે દેવના યથાયોગ્ય આયુષ્યકાળ પર્યન્ત રહેવાવાળું છે. વધુમાં દેવે રચેલાં વૈક્રિયવર્ગણાનાં પુદ્ગલોથી બનેલાં ઉત્તરવૈક્રિય શરીરનો મર્યાદિતકાળ પૂર્ણ થયે તરત જ પુનઃ મૂલ શરીરમાં દાખલ થઈ જવું પડે છે અને દેવોનાં ચ્યવનકાળ પર્યન્ત પણ એ જ શરીર હોય છે. આ પ્રમાણે ભવાશ્રયી મુખ્ય પ્રધાન જે શરીર તે ભવધારણીય શરીર કહેવાય. આ શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ ગઈ છે. હવે ઉત્તરવૈક્રિયની વ્યાખ્યા સમજાવે છે. ઉત્તરવૈક્રિય શરીર– वैक्रियमिति–विशेषा-विविधा क्रिया सहजशरीरग्रहणोत्तरकालमाश्रित्य क्रियते इति उत्तरवैक्रियम्। સ્વાભાવિક—ભવધારણીય શરીર ગ્રહણ સિવાયના સમયમાં વિવિધ પ્રકારની ક્રિયા–આકૃતિને કરવાવાળું હોય તેને ઉત્તરવૈક્રિય શરીર કહેવાય છે. દેવોને આ ઉત્તર વૈક્રિયશરીર લબ્ધિપ્રત્યયિક, તદ્ભવાશ્રયી પ્રાપ્ત શક્તિવાળું છે. પૂર્વે કરેલ વ્યુત્પત્તિ અનુસાર આ ઉત્તરવૈક્રિય શરીરની રચના અનેક પ્રકારે ઇચ્છાનુકૂલ થઈ શકે છે. એક હોઈ અનેક થાય છે,અનેક હોઈ એક થાય છે, ભૂચર હોઈ ખેચર થાય છે, ખેચ૨ થઈને ભૂચર પણ તરત થઈ શકે છે. નાનામાંથી મોટું—મોટામાંથી નાનું, ભારે હોઈ હલકું—હલકું હોઈ ભારે થાય, દૃશ્ય હોઈ અદૃશ્ય, અદૃશ્ય હોઈ દશ્ય થાય છે, એમ હરકોઈ પ્રકારની અદ્ભુત, જાતજાતની વિવિધ અને વિચિત્ર ક્રિયાઓરૂપે આકૃતિઓ કરવાવાળું આ શરીર હોય છે. અને તે વૈક્રિયવર્ગણાનાં પુદ્ગલોથી જ થઈ શકે છે. ઉક્ત બન્ને શરીરો સ્વસ્વકાળ પૂર્ણ થયે વિસ્રસા પુદ્ગલવત્ વિલય પામવાનાં સ્વભાવવાળાં હોય છે. For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ઉત્તરવૈક્રિય શરીરની રચના ઉત્કૃષ્ટથી એક લાખ યોજન પ્રમાણની થઈ શકે છે. અને તે ઉત્તર વૈક્રિય શરીરની રચનાનો (તેનો કાળ) ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાળ વેવેસુ સદ્ઘમાસો કોસવિતવ્વાળાનો' એ વચનથી અર્ધમાસનો છે. એ કાળ પૂર્ણ થયે પુનઃ એ ઉત્તરવૈક્રિય શરીરરચના પુનઃ વિસ્રસા પુદ્ગલવત્ સ્વતઃ વિલય પામી જાય છે અને તરત જ ભવધારણીય વૈક્રિયશરીર ધારણ કરી લેવું પડે છે. જો તે કાળપૂર્વે રચેલ ઉત્તરવૈક્રિય શરીરની અનાવશ્યકતા દેખાય અને સંહરી લેવું હોય તો ઉપયોગ (બુદ્ધિ) પૂર્વક સંહરી પણ શકાય છે. ३०४ આ ઉત્તરવૈક્રિય શરીરનું રચવું નવચૈવેયક તેમજ સર્વોત્તમ એવા અનુત્તર વિમાનવાસી દેવોને હોતું નથી. વળી જેમ અન્ય દેવો જિનેશ્વર ભગવંતના કલ્યાણકાદિ પ્રસંગે અથવા અન્ય ગમનાગમનાદિ પ્રસંગે ઉત્તરવૈક્રિય કરી મનુષ્યલોકમાં આવે છે, તેમ આ દેવોને તથાપ્રકારનો કલ્પ જ એવો છે કે તેઓને અહીં આવવાનું પ્રયોજન જ હોતું નથી, પરંતુ ત્યાં જ શય્યામાં પોઢ્યાથકા નમસ્કારાદિ કરવાપૂર્વક શુભ ભાવના ભાવે છે, તેથી અચિંતનીય શક્તિ છતાં પ્રયોજનાભાવે ઉત્તરવૈક્રિયશરીરરચના નથી એવો શબ્દપ્રયોગ કર્યો છે. વળી તેઓ વસ્ત્રાલંકાર રહિત છે. જન્મથી. જ તેઓ અતિ સુંદર, દર્શનીય અને દશે દિશાઓને પ્રકાશિત કરનારા છે. વળી ત્યાં રહેલી ચૈત્ય પ્રતિમાઓને શય્યામાં રહ્યા રહ્યા સાધુની જેમ ભાવથી જ પૂજે છે. ત્યાં ગાયન—નાટકાદિ કંઈ જ હોતું નથી. [૧૪૨] અવતર— હવે એ ભવધારણીય તથા ઉત્તરવૈક્રિય શરીરનું જઘન્ય પ્રમાણ કહે છે. साहाविय वेउव्विय, तणू जहन्ना कमेण पारंभे । अंगुल असंखभागो, अंगुलसंखिज्जभागो य ॥૧૪॥ સંસ્કૃત છાયા—— સ્વામાવિવ્ઝ (ઉત્તર) વૈશ્ચિયા (૪) તનુર્ણધન્યા મેળ પ્રારંભે । अगुलाऽसंख्यभागोऽङ्गुलसंख्येयभागश्च 1198311 શબ્દાર્થ સુગમ છે. ગાથાર્થ સ્વાભાવિક તથા (ઉત્તર) વૈક્રિયશરીર પ્રારંભકાળે જઘન્યથી અનુક્રમે અંગુલના અ) સિંખ્યાતમા ભાગનું અને અંગુલના સંખ્યાતમા ભાગનું હોય છે. ||૧૪૩ા ૨૯૨. આથી જ પ્રૈવેયક તથા અનુત્તરવાસી દેવો સ્વતિમાનની શય્યામાં રહ્યા થકાં જ દ્રવ્યાનુયોગાદિ સંબંધી વિચારણા-મનન કરતાં કોઈ કોઈ વિષયમાં શંકાગ્રસ્ત બને છે ત્યારે તે દેવો ત્યાં રહીને જ મનથી કેવલી ભગવંતને પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! મારી આ શંકાનું સમાધાન શું? એ વખતે ત્રિકાળજ્ઞાની ભગવંતો કે જેઓ ત્રણે કાળના સર્વ ભાવોને એકી સાથે એક જ સમયમાં આત્મપ્રત્યક્ષ જોઈ–જાણી શકે છે તે ભગવંતો ઘાતીકર્મક્ષયથી ઉત્પન્ન થએલા કેવલજ્ઞાનના પિરબલવડે દેવોની તે શંકાઓને યુગપત્ જાણ્યા બાદ તેનું સમાધાન આપવા સારું દ્રવ્યમનથી મનોવર્ગણા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તત્કાળે નિર્મળ અવધિજ્ઞાનથી ઉપયોગવંત થયેલા તે દેવો, તે ભગવંતે ગ્રહણ કરેલા મનોવર્ગણાનાં દ્રવ્યોને જોઈને સ્વશંકાના સમાધાન માટે વિચાર કરે કે કેવળી ભગવંતે આવા પ્રકારના મનોદ્રવ્યને ગ્રહણ કરી પરિણમાવ્યા છે, માટે આપણી શંકાઓનાં સમાધાનો આ જ પ્રમાણે હોવાં જોઈએ એવું તેઓ સમજી જાય છે. For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ भवधारणीय अने उत्तरवैक्रिय शरीरनु जघन्य प्रमाण ३०५ ॥ ऊर्ध्वदेवलोकमां आयुष्यानुसारे देहप्रमाण- यन्त्र ॥ सागरो० हाथ-अगिया० भाग सागरो० हाथ-अगिया० भाग सागरो० हाथ-अगिया० भाग ૦ ટે ه ه ૦ ટ ૦ ટ ه 9 9 w w w w w ૦ ૦ ه ૦ 2 8 0 ૦ ૨ ૦ - ه ه ૦ ૦ ૦ ه ૦ o ه o FIT ه م o ه ૫ . ૫ ૨૦ ૨૧ ૨૨ ૩૩ - વિશેષાર્થ–સ્વાભાવિક કહેતાં ભવધારણીય શરીર ભવનપત્યાદિક દેવોને સહજ પ્રાપ્ત થાય છે. અને તે સ્વદેવભવાયુષ્ય પર્યત રહેવાવાળું છે. એ જીવો પૂર્વભવના ાય તેવા પ્રમાણવાળા દેહને છોડીને જ્યારે તથાવિધ કમદ્વારા, પરભવમાં યથાયોગ્ય સ્થાને જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થતાંની સાથે અપર્યાપ્તાવસ્થામાં (ઉત્પત્તિના પ્રથમ સમયે) તેમના ભવધારણીય શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે, કારણ કે ત્યાં તે જીવો ઉત્પત્તિસ્થાનમાં આવતાં પોતાના આત્માને અત્યંત સંકોચી (અંગલના અસંખ્યાતમાં ભાગનો કરી) કોલસામાં જેમ અગ્નિનો કણ પડે તેમ અહીં ઉત્પત્તિસ્થાનરૂપ કોલસામાં અગ્નિના કણસ્થાનિક જીવો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે તરત જ કોલસામાં પડેલા અગ્નિના કણીયાવતું તે જીવ પ્રથમ સમયથી માંડી અનુક્રમે વૃદ્ધિ પામતો જાય છે. વળી સાથે સાથે તે જીવો ઉત્પત્તિના પ્રથમ સમયથી જ સ્વસ્વયોગ્ય (આહારગ્રહણ, શરીરરચના, ઇન્દ્રિયરચના, શ્વાસોશ્વાસનિયમન, ભાષાવાચાનિયમન અને મનોરચનારૂપ) પર્યાપ્તિઓ–શક્તિઓનો પ્રારંભ સમકાળે કરવા માંડે છે, અને એક અંતર્મુહૂર્તમાં સમાપ્ત કરે છે. આ નિયમ દરેક જીવો માટે સમજવાનો છે. તેથી જ જીવ તથાવિધ કર્મસામગ્રી દ્વારા દેવાયુષ્ય તથા દેવગત્યાદિનો બંધ પાડી જ્યારે પરભવે દેવગતિમાં દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિપ્રાયોગ્ય દેવશય્યામાં ઉત્પન્ન થતા તે જીવની ઉત્પત્તિના પ્રથમ સમયે, ભવધારણીય શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે; કોલસામાં પડેલા અગ્નિકણની જેમ ઉત્પન્ન થઈ પ્રાથમિક સંકોચ અવસ્થા છોડી અલ્પ સમયમાં વિકસિત–વૃદ્ધિગત થઈ જાય છે અને ઉત્પત્તિના પ્રથમ સમયથી સ્વયોગ્ય પયક્તિઓ પણ આરંભે છે. ૨૯૩. દેવોનું ભવધારણીય શરીર એ વૈક્રિય છે તો પણ ભવધારણીય વિશેષણોથી યુક્ત હોવાથી સર્વ ભવધારણીયની વ્યાખ્યા-વિચારણામાં તેનો સમાવેશ યથાયોગ્ય કરવો. 3 For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લેરિયારીરાવાદિના- [અહીં વૈક્રિય શરીરથી દેવ–નારકોનું ભવપ્રત્યયિક ઉત્તરવૈક્રિય અને *મનુષ્યતિયચાદિનું મુખ્યત્વે તથાવિધ લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણવાનું છે, તેથી ભવધારણીય વૈક્રિયનું ગ્રહણ ન સમજવું.] દેવો જ્યારે કોઈ પણ પ્રકારના સ્વરુપે ઉત્તરદેહની રચના કરવાની શરૂઆત કરે ત્યારે તે ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના પ્રથમ સમયે જ અંગુલના સંખ્યામાં ભાગની હોય અને ત્યારપછી ક્રમશઃ વૃદ્ધિ પામે છે. દેવો તથા નારકો જે જે સ્થાનાશ્રયી જે જે પ્રમાણવાળા થવાના હોય તે ઉત્પન્ન થયા બાદ અંતમુહૂર્તમાં સ્વસ્થાનયોગ્ય પ્રમાણવાળા બની જાય છે. આપવા–પરંતુ વૈક્રિયલબ્ધિરહિત ઔદારિકશરીરી એવા ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચાદિને એ નિયમ લાગુ પડતો નથી. એ જીવો તો યથાયોગ્ય કાળે ક્રમે ક્રમે સ્વયોગ્ય પ્રમાણવાળા બને છે. જે જીવોએ ઉત્તરવૈક્રિય દેહની રચના જેટલા પ્રમાણયુક્ત કરવી શરૂ કરી હોય તે જીવો, અંતર્મુહૂર્તમાં જ તે ઇષ્ટ પ્રમાણવાળા થઈ જાય છે. [૧૪૩] વારે નિજાવના લેવાનું શરીર પ્રમાણપત્ર देवजाति नाम | भव० उत्कृष्ट भव० जघन्य । उत्तरवैक्रिय उत्तरवैक्रिय मान उ० मान जघन्य मान ૭ હાથ અંગુલનો અસંખ્યાતમો ૧ લાખ યો.. અંગુલના સંખ્યાતા ભવનપતિનું ... ભાગ ભાગની વ્યંતરનું .. જ્યોતિષીનું સૌધર્મઇશાને . સનકુમાર–મહેન્દ્ર બ્રહ્મ–લાંતકે શુક્ર સહારે આનત–પ્રાણને આરણ અય્યતે નવરૈવેયકે પ્રયોજનાભાવે નથી પાંચ અનુત્તરે || ત વિવુધાનાં તૃતીયમવહિનાકાર સમારં || ૨૯૪. દેવની માફક નરકનાં બન્ને શરીરની વ્યાખ્યા વિચારી લેવી. ૨૯૫. એ પ્રમાણે વૈક્રિયલબ્ધિવંત ગર્ભજ મનુષ્યો તથા ગર્ભજ તિયચો પણ લબ્ધિ ફોરવતાં થકા વિષ્ણકુમારાદિવટુ ' વૈક્રિયશરીરની રચના કરે ત્યારે તેઓને પણ દેવવત્ અંગુલના સંખ્યામાં ભાગની અવગાહના હોય. વૈક્રિયલબ્ધિવંત વાયુકાય જીવોનું ઉત્તરવૈક્રિયશરીર પ્રારંભમાં કે પછી અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, કારણકે વાયુકાય જીવોની જઘન્યોત્કૃષ્ટ શરીરઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે. मान For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ देवोनुं चोथु उपपात विरहकालद्वार ३०७ | देवोनुं चोथु 'उपपात-विरह' कालद्वार अवतरण- aln द्वारन समाप्त प्रशन . 'उववायचवणविरहं' में पहवाणु यतुर्थ द्वार २३ કરે છે અને તે ચાર ગાથાથી સમાપ્ત કરશે. सामनेणं चउविह-सुरेसु बारस मुहत्त उक्कोसो । उववायविरहकालो, अह भवणाईसु पत्तेयं ॥१४४॥ संस्कृत छायसामान्येन चतुर्विध-सुरेसु द्वादश मुहूर्ता उत्कृष्टः ।। उपपात-विरहकालः, अथ भवनादिषु प्रत्येकम् ॥१४४। ___सामन्नेणं-सामान्यथा उववाय-64पात चउविह-यार भरना पत्तेयं प्रत्य ने विणे गाथार्य-विशेषार्थवत्. ॥१४४।। विशेषार्थ-वे. यो| द्वार 6५५विरड' भेटवे. शुं ? उपपातविरह = 64न्न थवानो वियोणत; अथात वातन 05 4Astयम में અથવા ઘણા દેવો ઉત્પન્ન થયા બાદ તે જ નિકાયમાં અન્ય કોઈ દેવ ઉત્પન્ન ન થાય તો ક્યાં સુધી ઉત્પન્ન ન થાય? તે કાળનું અંતઅમાણ કહેવું તેને ઉપપાતવિરહ કહેવાય. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી, વૈમાનિક એ ચારે નિકાયના દેવોનો સામાન્યતઃ (સમુચ્ચય) ઉપપાતવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે, એ બાર મુહૂર્ત વ્યતીત થયે અન્ય કોઈ જીવ દેવગતિમાં અવશ્ય ઉત્પન્ન થાય જ છે. [૧૪૪] अवतरण-पूर्व समुथ्यये. सामान्यथी. ५५त. वि२६८. यो. हवे. ३L Puथाथी. प्रत्ये નિકાયાશ્રયી સ્પષ્ટ રીતે જણાવે છે. भवणवणजोइसोह–म्मीसाणेसु मुहुत्त चउवीसं । तो नव दिण वीस मुहू, बारस दिण दस मुहुत्ता य ॥१४५॥ बावीस सह दियहा, पणयाल असीइ दिणसयं तत्तो । संखिजा दुसु मासा, दुसु वासा तिसु तिगेसु कमा ॥१४६॥ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ३०८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह वासाण सया सहस्सा, लक्खा तह चउसु विजयमाईसु । પત્તિયાગસંવમાનો, સત્ર સંઘમાણો ક )989)) भवन (पति) वन (चर) ज्योतिष्कसौधर्मेशानेषु मुहूर्ताश्चतुर्विंशतिः । ततो नव दिनानि विंशतिर्मुहूर्ताः, द्वादश दिनानि दश मुहूर्ताश्च ॥१४५॥ द्वाविंशतिस्सार्धदिवसाः, पञ्चचत्वारिंशदशीतिः दिनशतं ततः । संख्येया द्वयोर्मासाः, द्वयोर्वर्षाः त्रिषु त्रिकेषु क्रमात् ॥१४६॥ वर्षाणां शतानि सहस्त्राणि, लक्षाणि तथा चतुर्पु विजयादिषु । पल्याऽसंख्यभागः, सर्वार्थे संख्यभागश्च ॥१४७|| વાવીસ કિયહીં સાડાબાવીસ દિવસ adવીસંચોવીશ તિયુતિરોસુ-ત્રણ ત્રિકમાં તો તેથી વાસાણસયસંખ્યાતા વર્ષશત નવઢિાવીસમુહૂ-નવ દિવસને વશ મુહૂર્ત વાળ સમુદુત્તા બાર દિવસ અને દશ મુહૂર્ત સબસ્સવર્થ સિદ્ધ પાર્થવિશેષાર્થવત ||૧૪૫–૧૪૭|| 0 વિરોણાર્થ– ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી અને વૈમાનિક નિકાયના સૌધર્મ તથા ઇશાન એ. બને કલ્પ ઉપપાતવિરહકાલ ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્તનો પડે છે, ત્યારબાદ ઉક્ત નિકાયસ્થાનમાં એક અથવા ઘણા દેવો અવશ્ય ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સનસ્કુમારકલ્પ નવ દિવસ અને ઉપર વીશ મુહૂર્તનો વિરહકાલ, મહેન્દ્રકલ્પ બાર દિવસ ઉપર દસ મુહુર્ત, બ્રહ્મકલ્પ સાડા બાવીસ દિવસ, લાંતકકલો પીસ્તાલીશ દિવસ, શુકકલ્પ એંશી દિવસ, સહસ્ત્રાર કલ્પે સો દિવસ, આનત–પ્રાણને સંખ્યાતા માસનો આરણ—અય્યતે સંખ્યાતા વર્ષનો વિરહકાલ હોય. નવ રૈવેયકની પહેલીત્રિકમાં ઉત્કૃષ્ટ વિરહકાલ સંખ્યાતા વર્ષશત હોય પરંતુ તે સહસ્ત્ર વર્ષ અંદરનો જ સમજવો, અન્યથા સહસ્ત્ર વર્ષ એવું જ વિધાન કરત.] મધ્યમત્રિકે સંખ્યાતા સહસ્ત્રવર્ષ (લક્ષથી અવક) અને ઉપરિતન રૈવેયક સંખ્યાતા લક્ષ વર્ષનો (કોટિથી અવક) વિરહ જાણવો. અનુત્તરકલ્પ-વિજય, વિજયવંત જયંત અને અપરાજિત એ ચારે વિમાનને વિષે (અદ્ધા) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો વિરહકાળ પડે અને મધ્યવર્તી–સર્વોત્કૃષ્ટ પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્કૃષ્ટ વિરહકાલ પલ્યોપમના સંખ્યાતમા ભાગનો જાણવો. આ પ્રમાણે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ દર્શાવ્યો. [૧૪૫–૧૪૭ ॥ इति सुराणां चतुर्थमुपपातविरहकालद्वारं समाप्तम् ॥ ૨૯૬–૨૯૭. પરંતુ એટલું વિશેષ સમજવું કે–આનત કરતાં પ્રાણત સંખ્યાતા માસ કંઈક અધિકપણે જાણવાં. એ પ્રમાણે આરણ કરતાં અચ્યતે સંખ્યાના વર્ષ અધિકકાળ જાણવો. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ देवोनुं व्यवनविरहकाल तथा उपपात च्यवनसंख्या द्वार ३०६ देवोनुं पांचमुं 'च्यवनविरह' अने छटुं-सातमुं 'उपपात-च्यवनसंख्या' द्वार अवतरण- हवे. अन्य.२ . 6५५त-वि२४ालने धन्यथी. ६Ali पुन: ४घन्य तथा ઉત્કૃષ્ટ અવનવિરહકાલને અતિદેશથી કહેવાપૂર્વક પાંચમું દ્વાર સમાપ્ત કરે છે. અને પૂવધિવત્ પશ્ચાઈ ગાથામાં સંવં રૂાસમાં પદવાળું છઠું દ્વાર (એક સમયમાં એક સાથે કેટલા જીવ અને ? અથવા કેટલા ઉત્પન્ન થાય ? તે) જઘન્યોત્કૃષ્ટપણે શરૂ કરી સમાપ્ત કરશે. सव्वेसिपि जहन्नो, समओ एमेव चवणविरहोऽवि । इगदुतिसंखमसंखा, इगसमए हुंति य चवंति ॥१४८॥ संस्कृत छायासर्वेषामपि जघन्यः समयः, एवमेव च्यवनविरहोऽपि । एको द्वौ त्रयः संख्याता, असंख्याता एकसमये भवन्ति च च्यवन्ते ॥१४८।। शार्थसव्वेसिंपि-सवनी ५५ एमेव- प्रभारी ४ जहन्नो धन्य इगदुति- ३५ समओ-समय चवंति-24वे. छ गाथार्थ-विशेषार्थवत्. ॥१४८।। विशेषार्थ- सनी भेटले. भवनपतिथी. भांडी सवासिद्ध सुधानी यारे नयन वोनो જઘન્યથી ઉપપાતવિરહ' એક સમયનો હોય છે. पञ्चमच्यवनविरह-कालद्वार-हवे. ५पातविरवत् व्यवनवि२७॥ ४३ छ. च्यवनविरह-मेटले विगतिनी. यारे लयमiथी. में 3 घu वो न यवे. तd seal કાળ સુધી ન આવે ? તે કાલનું નિયમન, તે અવનવિરહકાળ કહેવાય. For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ચ્યવનવિરહકાલ પણ ઉપપાવિરહકાળ દ્વારમાં જે જે નિકાયમાં યથાસંખ્ય જેટલો જેટલો જ્યાં જ્યાં કહેલ છે તે જ પ્રમાણે યથાસંભવ વિચારવો. ३१० એટલે પ્રથમની [ભ૦ વ્ય૦ જ્યો] ત્રણે નિકાયમાં અને સોધર્મ—ઇશાન કલ્પે ચોવીશ મુહૂર્ત ઉત્કૃષ્ટચ્યવનવિરહ. સનત્કુમારે નવ દિવસ ને ૨૦ મુહૂર્ત, માહેન્દ્ર બાર દિવસને ૧૦ મુહૂર્ત, બ્રહ્મકલ્પે ૨ા દિવસ, લાંતકે ૪૫ દિવસ. શુકે ૮૦ દિવસ. સહસ્રારે ૧૦૦ દિવસ. આનત તથા પ્રાણતે સંખ્યાતા માસ. આરણ–અચ્યુતે સંખ્યાતા વર્ષ. પહેલી ત્રૈવેયક ત્રિકે સંખ્યાતા શત વર્ષ, મધ્યમત્રિકે સંખ્યાતા સહસ્રવર્ષ, ઉપરિતનત્રિકે સંખ્યાતા લક્ષ વર્ષ. વિજયાદિ ચાર વિમાનને વિષે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને સર્વસદ્ધે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ચ્યવનવિરહકાળ હોય. કૃતિ उत्कृष्टच्यवनविरहकालः । જઘન્ય ચ્યવનવિરહકાલ એક સમયનો જાણવો. કૃતિ નયન્ય વિજ્ઞ[[: | ॥ છઠ્ઠ, સાતમું ૩પપાત-વ્યવન સંધ્યાકાર || એ પ્રમાણે ઉપપાત તથા ચ્યવનવિરહકાળ કહ્યો, હવે એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલાક દેવો દેવગતિમાંથી એકી સાથે આવે, તે ચ્યવનસંખ્યાદ્વાર. અને એ એક જ સમયમાં અન્ય ગતિથી કેટલા જીવો દેવગતિમાં જઘન્યોત્કૃષ્ટ સંખ્યાએ ઉત્પન્ન થાય તે ઉપપાત સંખ્યાદ્વાર. ચારે નિકાય પૈકી કોઈ પણ નિકાયમાં અથવા ચારે નિકાયમાં સામાન્યતઃ સમુચ્ચયે જઘન્યથી એક, બે, ત્રણ એમ ઉત્કૃષ્ટથી યાવત્ સંખ્યાતા-અસંખ્યાતા પણ ઉત્પન્ન થાય છે, તેમજ એક, બે, યાવત્ અસંખ્યાતા એક જ સમયમાં અવે પણ છે. અહીં એટલું વિશેષ સમજવું કે—ભવનપતિથી માંડી સહસ્ત્રાર સુધીના દેવોને તો ઉક્ત નિયમ યોગ્ય છે. કારણકે સહસ્રાર સુધીમાં તો તિર્યંચોની પણ ગતિ છે અને તિર્યંચો અસંખ્યાતા છે તેથી યાવત્ અસંખ્યાતી ઉપપાતસંખ્યા યોગ્ય છે, તેમજ તેટલી સંખ્યાએ વે છે. કારણકે તેઓની પૃથ્વી—અપ્–વનસ્પતિ–મનુષ્ય તિર્યંચ એ પાંચે દંડકોમાં ગતિ હોય છે. વિશેષમાં સૌધર્મઇશાન સુધીના પાંચે દંડકોમાં અને ત્રીજાથી આઠમા કલ્પ સુધીના દેવોની ગતિ મનુષ્ય તિર્યંચ એ બે દંડકોમાં જ હોય છે. सानन હવે નવમા સમારું કલ્પથી લઈ સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની ઉપપાત તથા ચ્યવનસંખ્યા જઘન્યથી ૧–૨–૩ છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાતી જ હોય છે; કારણકે સહસ્રારથી—સર્વાર્થસિદ્ધ સુધીમાં તથાવિધ શુભ અધ્યવસાયવાળા ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓની સંખ્યા સંખ્યાતી જ છે અને ચ્યવનસંખ્યા પણ સંખ્યાતી જ હોય છે, કારણકે તે કલ્પગત દેવો મરીને ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે અને તે ગર્ભજ મનુષ્યોની સંખ્યાતી સંખ્યા છે. [૧૪૮] ॥ इति देवानां चतुर्थं पञ्चमं च षष्ठं सप्तमं च द्वारं समाप्तम् ।। For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ जघ० देवलोकमां प्रतिकल्पे उत्कृष्ट उपपात च्यवनविरहकाल सम्बन्धी यन्त्र ३११ * देवलोकमां प्रत्येक कल्पमा उत्कृष्ट 'उपपात-च्यवनविरह' काल संबंधी यन्त्र * निकाय कल्पनाम उ० विरहमान कल्प नाम उ० विरहमान વિર ! ભવનપતિ વન્તરમાં ૨૪ મુહૂર્ત સહસ્ત્રાર કહ્યું...... ૩ માસ ૧૦ દિo જ્યોતિષી નિકાયમાં આનત-પ્રાણતે. સંખ્યાતામાસ સૌધર્મ–ઈશાનમાં આરણ અચ્યતે. સંખ્યાતા વર્ષ સનકુમાર કહ્યું | ૯ દિઠ ૨૦ મુદ્ર ગ્રિ. પ્રથમત્રિકે.... સંખ્યા૦ વર્ષ શત માહેન્દ્ર કલ્ય ૧૨ દિ૦ ૧૦ મુસૈિ. દ્વિતીયત્રિકે. સં૦ હજાર વર્ષ બ્રહ્મ કહ્યું ૨૨ા દિવસ . તૃતીયત્રિકે.... સં૦ લાખ વર્ષ અદ્ધા પલ્યો, લાંતક કલ્પ ૪૫ દિવસ અનુત્તર ચાર વિમાને. અસંખ્યાઓ ભાગ શુક્ર કલ્પ... ૮૦ દિવસ અસંખ્યા, ભાગ સંખ્યા ભાગ સર્વત્ર જઘન્ય વિરહકાળ એક સમયનો જાણવો અવન-વિરહ ઉપર-વિરહવત્ યથાસંભવ સમજવો. * चारे गत्याश्रयी सामान्य-उत्कृष्ट च्यवनविरहकाल- यन्त्र * नाम ज० वि० उ० वि० ગર્ભજ નર તિર્યંચનો ૧ સમય ૧૨ મુહૂર્ત દેવતા, નારકીનો સંમૂરિઝમ મનુષ્યનો ૨૪ મુહૂર્ત વિકલેજિયનો અંતમુહૂર્ત તે જ પ્રમાણે સામાન્ય ચ્યવનવિરહ સંમ૭િમતિયચાદિકનો * देवलोकमां जघन्योत्कृष्ट उपपात-च्यवन संख्या यन्त्र * नाम ભવન- સહસ્ત્રાર યાવત્ સહ૦ થી અનુત્તર યાવત્ ज० उप० च्य० संख्या | उ० उप० च्य० संख्या એક, બે, ત્રણ સુધી સંખ્ય અસંખ્ય યાવત સંખ્યાતા ઉપજે-ટ્યુવે For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह देवोन आठमुं 'गति' द्वार વિતર– સાતમું દ્વાર સમાપ્ત કરીને હવે દેવલોકમાં કઈ ગતિઓમાંથી મૃત્યુ પામેલા જીવો ઉત્પન થાય છે? તે “ પદવાળું આઠમું ગતિદ્વાર કહે છે. नरपंचिंदियतिरिया–णुप्पत्ती सुरभवे पजत्ताणं । अज्झवसायविसेसा, तेसिं गइतारतम्मं तु ॥१४६॥ સંસ્કૃત છાયાनरपञ्चेन्द्रियतिरश्चामुत्पत्तिः सुरभवे पर्याप्तानाम् । अध्यवसायविशेषात्तेषां गतितारतम्यं तु ॥१४६॥ શબ્દાર્થ – ૩પત્તી ઉત્પત્તિ રિસેસવિશેષથી પત્તા પર્યાપ્તાની તેસિં તેઓનું વસીય અધ્યવસાય મફતારતમ ગતિનું તારતમ્ય માથાર્થ – પયપ્તિ પંચેન્દ્રિય મનુષ્યો અને તિર્યંચોની દેવલોકમાં અધ્યવસાયની વિશેષતાથી ઉત્પત્તિ થાય છે અને પુનઃ અધ્યવસાયની વિશેષતાથી એ નિયમમાં તારતમ્ય પણ પડે છે. (૧૪લા વિશેષાર્થ – દેવલોકમાં કયા કયા જીવો ઉત્પન્ન થાય છે? ક્યા કયા કારણથી થાય છે? આ વાત ઉપરોક્ત ગાથામાં કહેવામાં આવી છે. અને સાથે સાથે તે દેવલોકમાં પણ સ્થાન, વૈભવ, આયુષ્યાદિકની ન્યૂનાધિકતા પણ અધ્યવસાયોની વિચિત્રતાને જ આભારી છે, એ વાત પણ જણાવી દીધી છે. અહીં એક વાત સ્પષ્ટ સમજવી કે–દેવલોકની અંદર માત્ર પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો અને સંમ્. ગર્ભજ તિર્યંચો એ બે જ જાતિના જીવો ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તે સિવાયના બાકીના નારકો–એકેન્દ્રિયો વિકલેન્દ્રિયો કે અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો ઉત્પન્ન થતા નથી. કારણકે દેવભવપ્રાપ્તિ પ્રાયોગ્ય નિર્મલ પરિણામો તેમને આવતા નથી. આ ઉપરથી એક બીજું રહસ્ય સ્પષ્ટ થઈ જાય છે કે–દેવલોકમાં ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે જ્યારે તેના ઉત્પન્ન થનારા ઉમેદવારો માત્ર બે જ જાતિના જીવો છે. ઉત્પન્ન થવાનાં સ્થાનો અસંખ્ય છે ને ઉત્પન્ન થનારાની સંખ્યા ઓછી–ગણત્રીની છે. આથી નિશ્ચિત થાય છે કે જીવને દેવલોકની પ્રાપ્તિ એ દુર્લભ નહીં પણ સુલભ છે. જ્યારે માનવભવની પ્રાપ્તિ એ સુલભ નહીં પણ દુર્લભ છે, કારણકે માનવજાતની સંખ્યા મર્યાદિત એટલે સંખ્યાતી (૨૯ અંકસંખ્યા જેટલી, જેમકે ૨*૨=૪, ૪*૨=૮, ૮૪૨=૧૬ આ પ્રમાણે ૯૬ વખત ગુણાકાર કરતા જે સંખ્યા આવે તેટલી) છે For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ जीवना इष्ट अने अनिष्ट संयोगोनुं परिणाम ३१३ જ્યારે ઉત્પન્ન થનારા ઉમેદવારો તમામ ગતિ-જાતિના છે. જેનાં સ્થાન ઓછાં હોય અને ઉમેદવારો અસાધારણ હોય ત્યારે તે સ્થાન મેળવવું કેટલું મુશ્કેલ? તે સમજી શકાય તેવું છે, માટે જ આગમમાં કુદે વસ્તુ માપુણે મવે' ઇત્યાદિ જે વચનો ઉચ્ચારાયાં છે, તેની યથાર્થતા સિદ્ધ થાય છે. આ વાત તો પ્રાસંગિક કહી. હવે મૂળ વાત પર આવીએ. -દેવગતિની પ્રાપ્તિમાં હેતુ શું? તો ગાથામાં જણાવ્યા મુજબ ‘થ્યવસાય’ વિશેષ. અધ્યવસાય એટલે શું? તો માનસિક પરિણામ–વ્યાપાર વિશેષ છે. અર્થાત્ માનસિક વિચાર તેનું જ નામ અધ્યવસાય. આ અધ્યવસાય ત્રણ પ્રકારનો છે. 9 અશુદ્ધ, ર શુદ્ધ, રૂ સત્યન્ત શુદ્ધ. આત્મા અશુદ્ધમાંથી શુદ્ધ વિચારમાં ને શુદ્ધમાંથી અતિશુદ્ધ વિચારવાળો બને છે તેથી તે પ્રમાણે ક્રમ દર્શાવ્યો છે. અશુદ્ધ પરિણામ-નરકાદિ દુર્ગતિનાં કારણરૂપ, શુદ્ધ પરિણામ દેવાદિક સુગતિનાં કારણરૂપ અને અત્યન્ત શુદ્ધ પરિણામ તે મુક્તિસુખ–મોક્ષનાં કારણરૂપ છે. માનસિક વિચારોની બે પ્રકારની સ્થિતિ સામાન્ય રીતે માનસિક વિચારોની જે વિભિન્નતાઓ પ્રતિક્ષણે ઊભી થાય છે તેને બે વર્ગમાં જ વહેંચી નાંખવામાં આવી છે. એક ર અને બીજો ફેષ. આથી પ્રથમના બે ભેદમાંથી ચાર ભેદ સર્જાશે. એટલે કે શુદ્ધ અને શુદ્ધદેવ. શુદ્ધ અને અશુદ્ધ વેષ, જેને પ્રચલિત પરિભાષામાં બોલીએ તો પ્રશસ્તર –ષ અને પ્રશસ્ત -ઠેષ કહેવાય. મનની આ ભિન્નભિન્ન વિચારધારાઓને ઉત્પન્ન થવામાં ઇષ્ટ–અનિષ્ટ વસ્તુનો સંયોગ-વિયોગ મુખ્ય ભાગ ભજવે છે. જેમાંથી શુભાશુભ કાષાયિક પરિણામો ઉદ્દભવે છે. ઈષ્ટ વસ્તુના સંયોગ અંગે– ૧. અર્થાત જ્યારે જીવને જડ કે ચૈતન્યાદિ ઇષ્ટ વસ્તુનો સંયોગ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રથમ તો તે અત્યન્ત પ્રસન્ન થાય છે. અને એ પ્રસન્નતાનો અતિરેક તે તે પદાર્થમાં તન્મય થતો તીવ્ર–તીવ્રતર–તીવ્રતમ કોટિએ પહોંચી જાય છે. પછી ઈષ્ટની વિશેષ પ્રાપ્તિ, રક્ષણ ને ઉપભોગમાં મનને તદાકાર બનાવે છે. આ ઈષ્ટસાધન રાગની આસક્તિ બે પ્રકારનાં સાધનો વિષે થાય છે. એક સંસારનાં સાધનો પરત્વે અને બીજી મુક્તિનાં સાધનો વિષે. સંસારનાં સાધનો વિષે થાય ત્યારે તે અપ્રશસ્ત કોટિની અને મુક્તિનાં કે આત્માનાં સાધનો વિષે હોય છે ત્યારે તે પ્રશસ્ત કોટિની કહેવાય છે. જેમકે કુદેવ, કુગુરુ અને કુધર્મ પરત્વે કરાતો રાગ તે અપ્રશસ્ત કહેવાય છે અને સુદેવ, સુગુરુ, સુધર્મ પરત્વે કરાતો રાગ તે પ્રશસ્ત કહેવાય છે. પ્રશસ્ત રાગ તે “શુદ્ધ-શુભ છે. અને જો તેના મૂળ અર્થમાં બરાબર હોય તો, તે દ્વારા જીવ શુભ-પુણ્ય પ્રકૃતિઓના બંધ કરીને દેવાદિક શુભ ગતિ વગેરેની શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. * અહીં શુદ્ધ અને શુભ એ એક જ અથવાચક લેવાના છે. અન્યથા એની તાત્ત્વિક વ્યાખ્યામાં બેય ભિન્નાર્થક વાચક છે. ૪૦ For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અપ્રશસ્ત રાગ તે અશુદ્ધ અશુભ છે. તેના મૂલ અર્થમાં તે ઘટમાન હોય ત્યારે જીવ તેથી અશુભ પાપ પ્રકૃતિઓનો બંધ કરીને ઉદયકાળે નરકાદિ અશુભ ગતિઓને મેળવે છે. ઉપર જેમ ઈષ્ટસંયોગ વિષે કહ્યું તેવું જ અનિષ્ટસંયોગ માટે સમજવાનું છે. અનિષ્ટ વસ્તુના સંયોગ અંગે ૨. એટલે કે જ્યારે જીવને અનિષ્ટ વસ્તુના સંયોગો મળે છે ત્યારે ચિત્તમાં અપ્રસન્નતા ઉત્પન્ન થાય છે, તેમાંથી ખેદ જન્મે છે. તેમાંથી રોષ, ક્રોધ–કલહ બધાં જ મલિન તત્ત્વો જન્મ પામે છે. હૈયું દ્વેષબુદ્ધિનો આકાર લે છે. માનસ વિરોધી બને છે. મૈત્રીભાવના અને ક્ષમાના આદશ વિલય થાય છે. મન દ્રષબુદ્ધિમાં ઘેરાતું ઘેરાતું. અતિ દુઃખી થાય છે ને આત્માને સંતાપ અને આક્રન્દની કોટિએ ધકેલી દે છે. પરિણામે કેટલીકવાર ન બનવાની ઘટનાઓની દુષ્ટ અને ભયંકર પરંપરાઓ સર્જાય છે. આ Àષ ભાવના સત્ અને અસત, યા સંસાર કે મુક્તિનાં સાધનો પરત્વે થાય છે. જેને ઉપર કહ્યું તેમ અપ્રશસ્ત અને પ્રશસ્ત બે નામથી ઓળખીશું. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વોની રક્ષા–પ્રચાર ખાતર અનિવાર્ય કારણે દ્વેષ કરવો તો તે પ્રશસ્તકોટિનો અને કુદેવ, કુગુરુ અને કુધર્મનાં તત્ત્વો ખાતર કરવો પડતો દ્વેષ તે અપ્રશસ્તકોટિનો ગણાય છે. પ્રશસ્ત કોટિનો દ્વેષ અલ્પ કર્મબંધના કારણરૂપ હોવા છતાં વિશેષ પ્રકારે પુન્યબંધને કરાવતો હોઈ તેથી શુભફળની પ્રાપ્તિ અને અપ્રશસ્ત ષ તેથી વિપરીત ફળને આપતો હોઈ વિપરીત ફળની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે ઇષ્ટાનિષ્ટ વસ્તુના સંયોગ-વિયોગથી શુભાશુભ રાગ-દ્વેષ અધ્યવસાયો અને તેના મંદ, તીવ્ર, તીવ્રતરતમાદિક અનેક પ્રકારોથી જીવના સુખદુઃખ, સદ્ગતિ કે દુર્ગતિનો આધાર રહેલો છે. અધ્યવસાયની જનેતા મન છે તેથી સંસારમાં એ બધાં માટે બંધારણીય ચક્ર કોઈ પણ હોય તો મન જ છે, માટે જ આપ્ત પુરુષોએ કહ્યું છે કે “મન પર્વ મનુષ્યાપાં વાર વંધ_મોક્ષયોઃ” દેવગતિ પ્રાયોગ્ય અધ્યવસાયો જો આગળ વધીને અતિ વિશુદ્ધતર—તમ દશાએ પહોંચી જાય તો કેવલજ્ઞાન, કેવલદર્શન (સંપૂર્ણ જ્ઞાન) પ્રાપ્ત કરી, સંસારનું પરિભ્રમણ દૂર કરી, મુક્તિ સુખને મેળવી, સર્વ દુઃખનો અંત કરી શકે છે. [૧૪] અવતર- ચાલુ દ્વારમાં હવે કયા કયા અને કઈ કઈ સ્થિતિવાળા જીવો કયે દેવલોક જાય છે ? તે કહે છે. नरतिरि असंखजीवी, सव्वे नियमेण जंति देवेसु । नियआउअसमहीण-उएसु ईसाणअंतेसु ॥१५०॥ સંસ્કૃત છાયાनरास्तिर्यञ्चोऽसंख्यातजीविनः, सर्वे नियमेन यान्ति देवेषु । निजायुष्कसमहीन-युष्केषु ईशानान्तेषु ॥१५०।। For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ गतिद्वारमा समूच्छिम तिर्यंची वगेरे कया उत्पन्न थाय? ३११ શબ્દાર્થ– સંવનવી અસંખ્યવષયુષી જીવો નિઝામ નિજાયુષ્ય નિયને નિયમથી સમદીના સુસરખા અથવા હિનાયુષ્યમાં નંતિ જાય છે સાdir=ઈશાન અંતમાં માથાર્થ– અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો સર્વે નિયમાનનિશે દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અને તે પણ નિજાયુષ્ય સમાન અથવા તો હીન સ્થિતિ પણે ઇશાનાન્ત કલ્પ સુધી જ ઉત્પન્ન થાય છે. ||૧૫વા. વિશેષાર્થ– અસંખ્યાત વર્ષના દીઘયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો તે યુગલિકો જ હોય છે અને તેઓ દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ બાકીની નરકદિ ત્રણે ગતિ અને મોક્ષમાં ઉત્પન્ન થતા નથી. વળી દેવગતિમાં પણ તેઓ પોતાની યુગલિક અવસ્થામાં જેટલી આયુષ્યસ્થિતિ હોય તે તુલ્ય સ્થિતિ–આયુષ્યવાળા અથવા તો હીનાયુષ્યવાળા દેવપણે તેને સ્થાને) ઉત્પન્ન થાય છે અને તેથી તેઓની વધારેમાં વધારે ગતિ ઇશાનદેવલોક સુધી જ હોય છે, કારણકે નિજાયુષ્ય પ્રમાણને અનુકૂળ સ્થિતિ વધારેમાં વધારે ઈશાનકલ્પ સુધી હોય છે, અને આગળનાં કલ્પોમાં જઘન્યથી પણ બે સાગરોપમની સ્થિતિથી જ શરૂઆત થાય છે, જ્યારે યુગલિકો તો ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની જ સ્થિતિવાળા છે. અને તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો અને અન્તર્દીપવર્તી (દાઢાઓ ઉપર વસતા) યુગલિક તિર્યંચ તથા મનુષ્યો તો ભવનપતિ અને વ્યન્તર એ બે નિકાયમાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષી કે સૌધર્મ—ઈશાને નહિ, કારણકે જ્યોતિષીમાં તો જઘન્યથી પણ જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને વૈમાનિકમાં સૌધર્મે પલ્યોપમની કહી છે, જ્યારે ઉક્ત યુગલિક જીવોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે તેથી તેને તુલ્ય વા હીન સ્થિતિ પણે ત્યાં મળી શકતું નથી. હવે શેષ એક પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકો (તે હૈમવંત કે હૈરણ્યવંત ક્ષેત્રના) બે પલ્યોપમ આયુષ્યવાળા (તે હરિવર્ષ–રમ્યકક્ષેત્રના) ત્રણ પલ્યોપમ આયુષ્યવાળા (તે દેવકુરુ–ઉત્તરકુરુક્ષેત્રના તથા સુષમસુષમાદિ આરામાં યથાયોગ્ય અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ભરત ઐરવત ક્ષેત્રવર્તી યુગલિક મનુષ્ય અને તિર્યંચો) ભવનપતિથી માંડી યથાસમ્ભવ ઇશાન યાવત્ ઉત્પન્ન થઈ શકે છે. કારણકે નિજાયુષ્યતુલ્ય સ્થિતિ સ્થાન ત્યાં સુધી છે. તેથી ઉપરના કલ્થ સર્વથા નિષેધ સમજી લેવો. [૧૫] નવતર–પ્રસ્તુત વાત આગળ ચલાવે છે. जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसुं । जं तेसिं उववाओ, पलिआऽसंखंसआऊसु ॥१५१॥ સંસ્કૃત છાયા यान्ति सम्मूर्छिमतिर्यञ्चो, भवन (पति) वने (चरे) षु न ज्योतिष्कादिषु । यत्तेषामुपपातो, पल्याऽसंख्यांशाऽऽयुष्षु ॥१५१॥ શબ્દાર્થ સુગમ છે– For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાંધાર્થ— વિશેષાર્થવતું. ૧૫૧ વિશેષાર્થ– સંમૂચ્છિમતિર્યંચો ભવનપતિ તથા વ્યત્તરનિકાયને વિષે ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યોતિષ્ઠાદિ (સૌધર્મ-ઇશાન) નિકાયમાં ઉત્પન્ન થતા નથી; કારણકે તેઓનું ઉપજવું પલ્યોપમના અસંખ્યાતમાભાગ આયુષ્યવાળા દેવોમાં હોય છે. સંમૂચ્છિમ તિર્યંચની આથી આગળ ગતિ જ નથી. [૧૫૧] _* अष्टमगतिद्वारे प्रकीर्णकाधिकारः । અવતરણ પૂર્વે ગતિ–સ્થિતિ આધારે તે તે જીવોની સ્થિતિ કહી. હવે અધ્યવસાયાશ્રયી થતી ગતિ જણાવે છે. बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया । वेरेण य पडिबद्धा, मरिउ असुरेसु जायंति ॥१५२॥ સંસ્કૃત છાયાबालतपसि प्रतिबद्धा, उत्कटरोषास्तपसा गौरविताः । वैरेण च प्रतिबद्धा, मृत्वाऽसुरेषु जायन्ते (१५२।। શબ્દાર્થ – વાતિ બાલતપમાં રેપર્વરથી વિદ્વ=પ્રતિબદ્ધ મરિd=મૃત્યુ પામીને ઉદ્ભરોસ=ઉત્કૃષ્ટ રોષવાળા સુરસુ=અસુરોમાં તવે જાવિયાન્નપથી ગૌરવવાળા નાતિ-જાય છે પથાર્થ વિશેષાર્થવત - ૧૫રા વિશેષાર્થ વાત = બાલ (અજ્ઞાન) જે તપ, અર્થાત્ બાલ વિશેષણ આપી શું સમજાવે છે કે બાલકની બાલ્યાવસ્થા શૂન્ય છે તેમ આ તપ પણ અજ્ઞાનપણે કરાતો હોવાથી શૂન્ય ગણાય છે. એ બાલતા જિનેશ્વર ભગવંતના માર્ગથી વિપરીત, તત્ત્વાતત્ત્વ, પેયાપેય, ભક્ષ્યાભઢ્યના ભાન રહિત કરાય છે, એ મિથ્યા તપ કહેવાય છે, કારણકે તે તપ સમ્યકત્વ (સાચા શ્રદ્ધાન) રહિત હોય છે, એ તપથી આત્મા કદાચ સામાન્ય લાભ ભલે મેળવી જાય પણ અંતે આત્માને હાનિકારક હોવાથી નિષ્ફળ છે. જે તપમાં નથી હોતું ઇન્દ્રિયદમન, નથી હોતો વર્ણ—ગંધ-રસ–સ્પશદિ વિષયોનો ત્યાગ, નથી હોતું અધ્યાત્મ, નથી હોતી સકામ નિર્જરા, ઉલટું પુષ્ટિકારી અન્ન લેવું, ઇન્દ્રિયને સ્વેચ્છાએ પોષવી, વિષયવાસનાઓનું વધુ સેવન, હિંસામય પ્રવૃત્તિવાળા એવા “પંચાગ્નિ આદિ તપો એ બાળપ છે; તત્ત્વથી જીવહિંસાના હેતુરૂપ છે તથાપિ તેના ધર્મશાસ્ત્રાનુસાર બાહ્યદૃષ્ટિએ કિંચિત્ આત્મદમનને કરનારા તપરૂપ અનુષ્ઠાન હોવાથી સામાન્ય લાભને મળતાં તેઓ દ્વીપાયનષિની જેમ અસુરકુમારાદિ ભવનપતિનિકાર્યમાં ઉત્પન્ન થાય છે. ૨૯૮. સાચો પંચાગ્નિ તપ કોને કહેવાય? चतुर्णा ज्वलतां मध्ये यो नरः सूर्यपञ्चमः । तपस्तपति कौन्तेय! न सत्पञ्चतपः स्मृतम् ।।१।। पञ्चानामिन्द्रियाग्नीनां, विषयेन्धनचारिणाम् । तेषां तिष्ठति यो मध्ये, तद् वै पञ्चतपः स्मृतम् ||२|| [म. भा.] For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ संसारचं कारण कषाय अने तपनी महत्ता ૨૧૭ માટે સારીએ આલમમાં સુપ્રસિદ્ધ જૈનધર્મના તપ વિજ્ઞાનને સમજીને કલ્યાણાભિલાષી આત્માએ તેનો જ આદર કરવો. ઉશ્કેરોસા= ઉત્કટ રોષને ધારણ કરતો તપ કરે, તેને પણ અસરગતિ પ્રાપ્ત થાય છે. કોઈ એક આત્મા ભલે સાથે સાથે સ્વશાસ્ત્રાનુસાર પણ તપ–ધમનુષ્ઠાનને કરતો હોય, અહિંસક, અસત્યનો ત્યાગી, સ્ત્રીસંગરહિત, નિષ્પરિગ્રહી ને સગુણી હોય, કષાયહીન હોય, માયાળુ, શાંત સ્વભાવી હોય તો, જીવ શુભ પુણ્યોત્પન્ન ઉત્તમ અધ્યવસાયોથી વૈમાનિક દેવના આયુષ્યનો બન્ધ કરે છે, એટલું જ નહીં પણ તેથીએ વધુ વિશુદ્ધતરતમ દશામાં દાખલ થઈ મોક્ષલક્ષ્મીનો માલિક પણ થઈ શકે છે. પરંતુ તથાવિધ અજ્ઞાનથી તે તે ધમનુષ્ઠાનો કરતાં ક્રોધાદિક કષાયોની પરિણતિ એવી વર્તતી હોય કે નિમિત્ત મળે કે ન મળે, પણ જ્યાં ત્યાં ક્રોધ–ગુસ્સો–આવેશ કરતો હોય, ધર્મસ્થાનોમાં પણ ટા-તોફાન કરતો હોય, ન કરવાનાં કાર્યો કરતો હોય–આવા મલિનપ્રસંગે જો આયુષ્યનો બન્ધ પડી જાય, તો પણ અમુક સગુણ—ધર્મના સેવનથી અસુરકુમારાદિ ભવનપતિમાં ઉપજે છે. જો રોષવૃત્તિરહિત ધમનુષ્ઠાન આચરતા હોય તો પ્રાણી તેથી અધિક સદ્ગતિ મેળવે છે. માટે રોષવૃત્તિને દૂર કરવી જરૂરી છે. ૨૯કલેશથી વાસિત મન એનું જ નામ સંસાર, તેથી રહિત મન તેનું નામ મોક્ષ છે. ઘણાં પ્રકારનાં સુખ અને દુઃખનાં ફળોને યોગ્ય એવાં કર્મક્ષેત્રને જે ખોદી નાંખે છે અથવા આત્માના સ્વરૂપને જે કલુષિત કરે છે તે કષાય કહેવાય છે. સંસારના મૂળ કારણ કષાયો જ છે, માટે ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયોથી મુક્ત થવા અનુક્રમે તેના પ્રતિપક્ષી તરીકે ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ વૃત્તિઓને અંતરમાં ખૂબ કેળવવી. તવેન જાવિયા–તપથી ગૌરવવાળા એટલે અહંકાર કરનારા. કોઈ પણ પ્રાણી તીવ્ર પાપવૃત્તિથી બંધાએલાં નિબિડ–ચીકણાં કર્મોને પણ (તપના નિર્નર વ) તપોનુષ્ઠાનદ્વારા અવશ્ય નષ્ટ કરી નાંખે છે. એ તપ જો અહંકાર રહિત હોય તો તે ઉત્તમ ગતિને મેળવી શકે છે. પરંતુ તે અનશનાદિક તપ કરતાં અહંકાર આવી જાય કે અમે તપાસી છીએ, મારા જેવો તપ કરનાર, સહન કરનાર છે કોઈ? ઈત્યાદિ અહંકારનો મદ ભેગો ભળેલો હોય ને પરભવાયુષ્યનો બધું પડે તો ભવનપતિનો પડે છે અથાત્, ઉદય આવતાં ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ઊંચ-નીચાણાનો આધાર ભાવનાની વિશુદ્ધિ ઉપર હોય છે, માટે પ્રાણીઓએ ઉત્તમ ગતિ મેળવવા અક્રોધપણે ક્ષમાભાવપૂર્વક મદ રહિત તપ કરવો, નહીંતર પછી જૈનેતરના ઉપવાસ “ફરાળીયા” થયા તેમ આપણા ઉપવાસ “વરાળીયા” બની જશે. ૨૯૯. કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર. [ઉપા) યશોવિજયજી ૩00, સુદ-તુRG વહુ સહિ, કૃમ્ભવેત્ત સંતિ નં ન ! कलुसंति जं च जीवं, तेण कसाइ त्ति वुच्चंति ।। [पन्नवणा सूत्र पद १३] ૩૦૧. તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, નવિ ગોપે જિન આણ, આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. [ઉપા) શ્રી યશોવિજયજી. For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ३१८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સેન ૧ કિલતા=વૈરવડે પ્રતિબદ્ધ આસક્ત થયેલા, તે કોઈ જીવ ઉત્તમ તાધર્મને સેવતો હોય, મહાન ઋષિ-ત્યાગી હોય, પરંતુ જો વૈરભાવથી આસક્ત હોય કે ક્યારે દુશમનની ખબર લઉં? આવા જીવો પરભવાયુષ્યનો બન્ધ કરે તો મલિનભાવનાના યોગે ભવનપતિ નિકાયમાં ઉપજે છે; કારણકે વૈર વાળવું એ બૂરી ચીજ છે, એથી મન હંમેશા મલિન રહે છે. વૈર વાળી શકે યા ન કે તો પણ તે અશુભ ભાવનાના યોગે ઉક્ત ગતિ તો મેળવે છે. તે ત્યાં જાય છે ત્યાં પણ જન્માન્તરના વિરોધી સંસ્કારોથી વૈરી પ્રત્યે વૈર વાળવાની પુનઃ વૃત્તિ જાગે છે. આ રીતે વૈરપરંપરાનું વિષચક્ર ફર્યા જ કરે છે અને અનેક કદર્થનાને પામે છે. પનઃ પુનઃ કર્મબંધ દ્વારા સંસારમાં પરિભ્રમણો કર્યા જ કરે છે, માટે પ્રાણીએ કદી વૈરાસક્ત ન બનવું અને સમભાવવૃત્તિ કેળવવી. વૈરની પરંપરા ખૂબ જ લાંબી ચાલે છે. સમરાદિત્ય વગેરેના દષ્ટાંતો તેના સાક્ષીરૂપે છે માટે વૈરોપશમન કરી મનને શાંત કરી દેવું એ જૈનધર્મ પામ્યાનું ફળ છે. એ પ્રમાણે ઉક્ત અનિષ્ટભાવનાના યોગે પ્રાણી પોતાની ઉત્તમ આરાધનાને પણ દૂષિત બનાવી, ઉત્પન્ન થતા જઘન્યકોટિના સુઅધ્યવસાયદ્વારા અસુરોને વિષે ઉત્પન્ન થઈ શકે છે. [૧૫] અવતરણ—હવે લત્તરપણે કયા કારણથી જીવ ઉત્પન્ન થાય? તે કહે છે. रज्जुग्गह-विसभक्खण जल-जलणपवेस तण्ह-छुहदुहओ । गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३॥ ૩૦૨. એટલું વિશેષ સમજવું કે કોઈ પણ જીવનું આગામી ગતિસ્થાનનું નિમણિ પરભવાયુષ્ય બન્ધકાલે ઉત્પન્ન થતી શુભાશુભ ભાવના અધ્યવસાય ઉપર આધાર રાખે છે. હવે સ્વભવ આયુષ્ય પ્રમાણમાં જીવને આયુર્બન્ધના મુખ્યત્વે ચાર સમયો પ્રસંગો આવે છે. પ્રથમ સોપક્રમી જીવનું જેટલું આયુષ્ય હોય તેના ત્રીજા ભાગે,બીજો પ્રસંગ નવમા ભાગે, ત્રીજો સત્તાવીશમાં ભાગે અને છેવટે ચોથો નિજાયુષ્ય પૂર્ણ થવા આડું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે, અર્થાત્ ત્રીજા ભાગે પરભવાયુષ્ય બધુ જીવે ન કર્યો હોય તો નવમે કરે, ત્યાં ન કર્યો હોય તો ૨૭ મે, છેવટે અંતર્મુહૂર્ણ બાકી રહે પરભવાયુષ્ય બન્ધ જરૂર કરે જ. એ આયુષ્યબન્ધના કાળ પ્રસંગે જીવના જેવા પ્રકારના શુભાશુભ અધ્યવસાય હોય, તદનુસાર શુભાશુભ ગતિનો બન્ધ કરે છે. શુભ અધ્યવસાય શુભ ગતિને, અશુભઅધ્યવસાય અશુભ ગતિને આપે છે. તે ગતિમાં પણ ઊંચ-નીચ સંપત્તિની પ્રાપ્તિ એ અધ્યવસાયની જેટલી જેટલી વિશુદ્ધિ હોય તે તે ઉપર આધાર રાખે છે, પછી ભલે તે જીવોએ દારૂણ પાપાચરણો સેવ્યાં હોય; પરંતુ આયુર્બન્ધકાલે પૂર્વ પુણ્યથી, તથાવિધ શુભાલંબનથી પૂર્વકૃત પાપનો પશ્ચાતાપ આલોચના ગ્રહણ ઈત્યાદિ કર્યું હોય અને શુભ અધ્યવસાયો ચાલતા હોય તો જીવ ચિલાતીપુત્ર, દઢપ્રહારી તામલી તાપસાદિની જેમ શુભ અધ્યવસાયને પામી સમ્યગ્દષ્ટિપણું પ્રાપ્ત કરી શુભગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. - બીજું એ પણ યાદ રાખવું કે જો જીવે આયુષ્યના ચાર ભાગો પૈકી કોઈ પણ ભાગે શુભ ગતિ અને શુભ આયુષ્યનો વધ કર્યો હોય, એ બન્ધ પૂર્વે કે અનન્તર અશુભ આચરણાઓ થઈ હોય, પરંતુ તેને શુભ ગતિના આયુષ્યનો બન્ધ કર્યો હોવાથી તેને શુભ સ્થાને જવાનું હોવાથી પૂર્વના સંસ્કારોથી શુભ ભાવના ‘જેવી ગતિ તેવી મતિ આ ન્યાયે આવી જ જાય છે પણ જો આયુર્બન્ધ “જેવી મતિ તેવી ગતિ' ના ન્યાયે અશુભ ગતિનો કર્યો હોય અને બન્ધકાળપૂર્વ અનન્તર શુભ કાર્યો કર્યા હોય તો પણ અશુભસ્થાનમાં જવું હોવાથી અશુભ અધ્યવસાયો પ્રાયઃ પ્રાપ્ત થઈ જાય છે. ટૂંકમાં જીવની જેવી આરાધના તેવી તેની માનસિક સ્થિતિ છે. આરાધના શુભ હોય તો સુંદર સંસ્કાર–ભાવનાથી વાસિત હોય છે અને અશુભ આરાધના અશુભ હોય તો અસુંદર સંસ્કાર ભાવનાથી વાસિત બને છે. For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ व्यन्तरपणे कया कारणथी जीव उत्पन्न थाय? ते ૨૬ સંસ્કૃત છાયાरज्जुग्रह-विषभक्षण-जल-ज्वलनप्रवेश-तृष्णा-क्षुधादुःखतः । गिरिशिरःपतनात् मृताः, शुभभावा भवन्ति व्यन्तराः ॥१५३।। શબ્દાર્થ – રણુ હિં=દોરડાના ફાંસાથી તદ્દ કુદકુહો તૃષા તથા સુધાના દુઃખથી વિષમવિશ્વ વિષભક્ષણથી રિસિરપSITહગિરિશિખર પરથી પડવાથી નનનનન વેસપાણી કે અગ્નિમાં પ્રવેશથી સુદમાવા=શુભભાવવાળા થાઈ— વિશેષાર્થવ . ૧૫૩ વિશેષાર્થ– આ ગાથામાં કહેલી આચરણા સ્વયં પાપરૂપ હોવાથી તેનું ખરું ફળ નરકાદિ કુગતિ હોઈ શકે, પરંતુ આયુષ્યબંધ પહેલાં, ગાથામાં કહેલાં આચરણો કરતાં સ્વભાગ્યથી, શુભ નિમિત્તદ્વારા નરકાદિ ગતિ યોગ્ય સંકિલષ્ટ-આર્સ–રૌદ્ર પરિણામ તજીને તથા પ્રકારની કંઇક શુભ ભાવના આવી જાય તો જીવ અનિષ્ટ કાર્ય કરતો પણ શુભ ભાવનાના યોગે શૂલપાણિ યક્ષ વગેરે માફક વ્યત્તરની શુભગતિ પ્રાપ્ત કરે છે. રજુ નહિ-દોરડાવડે જીવનો ઘાત કરવો, કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય દુઃખથી કંટાળી ફાંસો ખાઈને મરવું છે. આવા દાખલા વર્તમાનના વિષમ સમયમાં દુઃખ-કલેશથી કંટાળેલા માનવામાં વધુ જોવાય છે. વિસમવવન– કોઈ પણ આફત–દુઃખને કારણે વિષ ભક્ષણ કર્યું હોય પરંતુ શુભ ભાવનાના યોગે વ્યત્તરમાં જાય છે. આવા પ્રસંગો મોટેભાગે શ્રેષ્ઠ અને સુખી વર્ગમાં બને છે. નન નનવેસ- જાણતાં કે અજાણતાં જલમાં કે અગ્નિમાં પ્રવેશ કરી મરતાં, શુભ ભાવના પામતો જીવ કુમારનંદીવત્ વ્યન્તરમાં ઉપજે છે. આવા દાખલા મધ્યમવર્ગમાં વધુ મળી આવે છે. તબ્દ-શુક્લો- તૃષા અથવા ક્ષુધાના દુઃખથી પીડાતો પોતાના પ્રાણત્યાગ કાળે શુભભાવનાના યોગે મરે છે. આવું દીન વર્ગમાં વધુ હોય છે. રિસિપડNIકોઈ મહાન દુઃખથી પીડાતો સાહસિક જીવ દુઃખથી કંટાળેલ હોવાથી પર્વતના શિખર ઉપરથી પડતું મૂકે છે. અને ઉક્ત કાર્ય કરનારાઓ ભૈરવજવ જેવા પર્વતીય સ્થાનો ઉપરથી ખીણમાં પડતું મૂકનારા મા સુદમાવા-મરતાં શુભ ભાવનાના યોગે જ શૂલપાણિયક્ષવત્ (નરાકાદિગતિ યોગ્ય અતિ આરોદ્રધ્યાનનો અભાવ હોય તો) તિ વંતરિયવ્યત્તરો થાય છે. શુભ ભાવનાના અભાવે તો સ્વસ્વ અધ્યવસાયાનુસાર તે તે કુગતિમાં ઉપજે છે. [૧૫૩ અવતરણ—હવે જ્યોતિષી તથા વૈમાનિક નિકાયમાં કોણ ઉત્પન્ન થવા યોગ્ય હોય ? तावस जा जोइसिया, चरग-परिवाय बंभलोगो जा । जा सहसारो पंचिंदि-तिरिअ जा अच्चुओ सड्डा ॥१५४॥ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ३२० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાतापसा यावज्योतिष्कान्, चरकपरिव्राजका ब्रह्मलोकं यावत् । यावत्सहस्त्रारं पञ्चेन्द्रियतिर्यञ्चो यावदच्युतं श्राद्धाः ।।१५४।। શબ્દાર્થ સુગમ છે– થાર્થ— વિશેષાર્થવત. ||૧૫૪ના વિશેષાર્થ – તાવસ ના નોલિયા–વનમાં રહી અનન્તકાય સ્વરુપ કન્દમૂલાદિ, તે ભોંયની અંદર ઉપજનારા બટાકા-રીંગણા–શકરીઆ-આદુલસણ–ડુંગળી–ગાજર આદિનું ભક્ષણ કરનારા, અજ્ઞાની તાપસો મરીને ભવનપતિથી માંડી યાવત્ જ્યોતિષી સુધીમાં ઉત્પન્ન થઈ શકે છે. અહીંયા ઉત્પન્ન થવામાં હેતુ ઉપરની ગાથામાં કહ્યો તે જ જાણવો. કન્દમૂલભક્ષી જીવોની ગતિમાં હીનતા જરૂર થાય છે એમ આ ગાથા પુષ્ટિ આપે છે. કોઈને શંકા થશે કે એનું શું કારણ? તો વસ્તુ એવી છે કે—કન્દમૂલભક્ષણમાં અનંતાનંત એકેન્દ્રિય જીવોની હિંસા રહેલી છે. આપણા શરીરમાં એક જ જીવ છે તેથી જીવ સ્વતંત્રપણે શરીરદ્વારા ક્રિયા કરી શકે છે. જ્યારે કન્દમૂલની કોઈ પણ જાતના અતિ સૂક્ષ્મ ભાગમાં પણ અનંતા જીવો હોય છે. તેમજ તેઓ વચ્ચે એક જ શરીર હોય છે. શરીર એક અને તે એકના જ માલિકો અનંતા; આવી વિચિત્રતા ને પરાધીનતા ત્યાં છે. એક સોયના અગ્ર ભાગ જેટલા બટાટાના અંશમાં અનંત જીવો છે તો સંપૂર્ણ બટાટામાં કેટલા હશે ? તેનો ખ્યાલ કરજો. જ્ઞાનીઓ તો વીતરાગ સર્વજ્ઞ હતા. તેથી તેઓએ તો જ્ઞાનથી તટસ્થભાવે પ્રત્યક્ષ જોયા બાદ જગતના કલ્યાણ માટે ઓછામાં ઓછા પાપમાંગનું, પણ પ્રકાશન કરીને જગતને સન્માર્ગે ચઢાવવાનો સત, પ્રયત્ન કર્યો છે. બીજી વાત એ કે એક સોયના અગ્ર ભાગ ઉપર લાખો જંતુઓ રહી શકે છે એમ આજનું જડ વિજ્ઞાન કહે છે તો ચૈતન્ય વિજ્ઞાની ભગવાન જ્ઞાનદષ્ટિથી આત્મ પ્રત્યક્ષ (વગર પ્રયોગે) સોયના અગ્ર ભાગ ઉપર અનંતા જીવોનું અસ્તિત્વ જોઈ શકે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી. ત્યારે કંદમલાદિના ભક્ષણથી અનંત જીવોનું ભક્ષણહિંસા થાય છે માટે તેમની ગતિમાં કાપ મૂકાય છે. જો કે આ તાપસ અને આગળ કહેવાતા જીવો તપસ્યાદિક ધર્મને પાપ કર્મ રહિત સેવે તો તેઓ તેથીએ આગળ ઉપજી શકે છે, પરંતુ તેઓને વાસ્તવિક ભેદજ્ઞાન ન હોવાનાં કારણે તપ–ધર્મ કરતાં પણ પાપસેવન તો કરે જ છે. પરંતુ એક તપશ્ચયરૂપ કાયકલેશ વગેરે અનેક બાહ્ય કષ્ટો સહન કરવાથી તેનાં ફળરૂપે જ્યોતિષી નિકાયમાં ઉપજી શકે છે, એમ સર્વત્ર સમજવું. વર–રવાયવંમ7ોનો ના–ચરક તે સ્વધર્મ નિયમાનુસાર, ચાર પાંચ જણા ભેગા થઈને ભિક્ષાટન કરે–ચરે છે, અને પરિવાથ–પરિવ્રાજક તે કપિલમતના સંતો તે. આ ચરક–પરિવ્રાજક બન્ને થાવત્ બ્રહ્મલોક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ના સદસારો વિિિતરિસ–પર્યાપ્તા ગભંજ તિર્યંચ પંચેન્દ્રિયો હાથી વગેરે તે સહસ્ત્રાર સુધી ઉત્પન્ન થઈ શકે છે. આ કથન સંબલ-કંબલની માફક જે તિર્યંચો કોઈ નિમિત્તથી વા જાતિસ્મરણથી સમ્યકત્વ (સાચા તત્ત્વની શ્રદ્ધા) અને દેશવિરતિને પામ્યા હોય તેઓ માટે સમજવું. ઉક્ત જીવો કરતાં For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ चरक-परिव्राजक श्रावकादिनी उत्कृष्टगति રર. આ તિર્યંચો છતાં વધુ લાભને મેળવે તેમાં કારણ સમ્યકત્વ અને દેશવિરતિની પ્રાપ્તિ એ એક જ છે. જ્યારે ઉક્ત જીવો ત્યાગ-તપરૂપ ધમ અમુક પ્રકારે કરે, પરંતુ તે અજ્ઞાનપણે અને જિનેશ્વરના માર્ગથી વિપરીતપણે થતું હોવાથી એકવાર થોડું ઘણું ફળ આપીને છેવટે ધૂળ ઉપર લીંપણની માફક નિષ્ફળ થાય છે. ના લઘુગો સ–શ્રાવક ઉત્કૃષ્ટથી મરીને યાવત અશ્રુત દેવલોકે ઉત્પન્ન થાય, પણ તે દેશવિરતિવંત–સંયમી શુભ ભાવનાના યોગે શુભ આયુષ્ય બંધ કરી મરનારો હોય તે જ. અહીં એટલું વિશેષ સમજવાનું કે તિર્યંચની દેશવિરતિથી શ્રાવકની દેશવિરતિ મનુષ્યભવને અંગે વધુ નિર્મલ, ઉત્તમ પ્રકારની પ્રાપ્ત કરી શકતો હોવાથી તે ગતિના લાભને વધુ મેળવે છે. [૧૫૪] અવતાર–પ્રસ્તુત પ્રકરણને આગળ ચલાવતાં મિથ્યાદિષ્ટિ કોને કહેવાય તે કહે છે. जइलिंग मिच्छदिट्ठी, गेवेजा जाव जंति उक्कोसं । पयमवि असद्दहतो, . सुत्तुतं मिच्छदिट्ठी उ ॥१५॥ સંસ્કૃત છાયાयतिलिङ्गिनो मिथ्यादृष्टयो, ग्रैवेयकान् यावद्यान्ति उत्कृष्टम् । पदमप्यश्रद्दधानः, सूत्रोक्तं मिथ्यादृष्टिस्तु ।।१५५।। શબ્દાર્થ – નર્સિરાયતિલિંગી પ્રથમવ=પદને પણ નિચ્છિિક્રમિથ્યાષ્ટિઓ સંસદંતો=અસદુહણા કરતો નેવે નાવ રૈવેયક યાવત્ સુહુર્તસૂત્રનાં કહેલાં વચનોને થાર્થ – વિશેષાર્થવત્ /૧૫પા વિરોષાર્થ લિંગ સાધુનું હોય અથતિ રજોહરણાદિ સાધુવેષ આદિ ધારણ કર્યું હોય પણ મિથ્યાદિષ્ટ હોય તે, ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. કોઈ જીવ જિનેશ્વર ભગવંતની અથવા કોઈ પ્રભાવિક–લબ્ધિધારી યતિની ઋદ્ધિ-સિદ્ધિ, દેવ-દાનવ ને માનવોથી થતા પૂજા–સત્કારાદિને જોઈને, તે પોતાના મનમાં વિચાર કરે કે હું પણ જો આવું યતિપણું લઉં તો મારો પણ પૂજાસત્કાર થશે, એમ કેવળ ઐહિક સુખની ઈચ્છાએ (નહીં કે મુક્તિની) કંચન-કામિનીના ત્યાગી એવા તે યતિની જેમ જ યતિપણું ધારણ કરે, અને સાધુ થયા પછી એવા પ્રકારનું ઉત્કૃષ્ટ કોટિનું સંયમ પાળે કે માખીની પાંખને પણ કિલામના થવા ન દે એવી સૂક્ષ્મ રીતે જીવરક્ષાદિ ક્રિયાઓ કરે; જો કે તે બધુંએ શ્રદ્ધા રહિત એટલે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્મા આસ્તિક્યના ગુણોથી પણ વિકલ હોવા છતાં બાહ્ય દશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયાનું ઉત્કૃષ્ટપણે યથાર્થ આરાધન કરતો હોવાથી કેવળ તે જ ક્રિયાના બળે [અંગારમદકાચાર્યવત] ઉત્કૃષ્ટથી નવ રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. ૪૧ For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | ક્રિયામાર્ગની જેઓ અવગણના કરે છે તેઓ મિથ્યા પણ ક્રિયા કેટલી ઉચ્ચગતિ પ્રાપ્ત કરાવી શકે છે તેનો ઊંડો વિચાર કરે અને મિથ્યા ક્રિયા આ ફલ આપે તો સમ્યફક્રિયા કેવાં ફળો આપે તે પણ વિચારે. મિચ્છિિદ-મિથ્યાદષ્ટિ પણ નવ વૈવૈયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. મિથ્યાદૃષ્ટિ એટલે શું? તો મિથ્યાત્વ મોહનીય નામના એક પ્રકારના સત સાચી દષ્ટિને આચ્છાદિત કરનારા કર્મવિશેષના ઉદયથી જીવની દૃષ્ટિ-વિચારણા-શ્રદ્ધા મિથ્યા એટલે અવળી થઈ જાય છે ત્યારે તેને મિથ્યાષ્ટિ' કહેવાય છે, જેમ ધતૂરાનાં બીજ ખાનારો મનુષ્ય સફેદ વસ્તુને જેમ પીળી દેખે છે, તેવી જ રીતે મોહનીય કર્મથી આચ્છાદિત દષ્ટિવાળો મનુષ્ય જેનામાં દેવનાં યથાર્થ લક્ષણ ન હોય, તેનામાં દેવત્વબુદ્ધિ કરે છે. જેનામાં ગુરુના સાચા લક્ષણ ન હોયે તેને ગુરુ તરીકે સ્વીકારે છે, જેનામાં ધર્મના વાસ્તવિક લક્ષણો ઘટતાં ન હોય તેવા ધર્મને ધર્મ તરીકે સ્વીકારે છે. આ વ્યવહારથી મિથ્યાષ્ટિની સ્થૂલ વ્યાખ્યા છે. આનો સામાન્ય ફલિતાર્થ એ થયો કે–શ્રી સર્વજ્ઞ–વીતરાગ દેવકથિત જીવ–અજીવ–પુણ્ય–પાપાદિ તત્ત્વોને યથાતથ્યપણે તથા સંપૂર્ણપણે ન સ્વીકારે, એટલે કે ચૂનાધિકપણે સ્વીકારે તે મિથ્યાદૃષ્ટિ છે. વીતરાગનાં બધાય તત્ત્વો સ્વીકારે પણ પ્રસ્તુત ગાથામાં કહ્યા મુજબ સૂત્રોક્ત એકાદ પદ કે બાબતનો પણ જો અસ્વીકાર કરે તો તે ય મિથ્યાદષ્ટિ છે. વિશેષ નોંધ–ઘણીવાર ઘણા આત્માઓ પોતાની અલ્પજ્ઞતાનો વિચાર કરતા નથી અને સર્વજ્ઞનાં વચનો કોઈવાર ન સમજાય, તેની ગહન વિચારણા, અથવા તેમના તત્વજ્ઞાનનાં ગૂઢ રહસ્યો સ્વબુદ્ધિથી ગ્રાહ્ય ન બને એટલે આત્મા ઘણીવાર તેમનાં યથાતથ્ય-સત્ય વચનોમાં શંકિત બની જાય છે ને આગળ વધીને આ વસ્તુ સર્વ કહી છે પણ તે સત્ નથી આવી શ્રદ્ધા કરી બેસે છે. પરિણામે એ આત્મા સર્વજ્ઞના જ્ઞાનનો પ્રત્યેનીક બની જાય છે. એક સર્વજ્ઞના જ્ઞાનમાં શંકા એટલે અનંતા સર્વજ્ઞોની આશાતના, કારણકે સર્વજ્ઞોની અર્થ પ્રરૂપણા સમાન હોય છે. આથી મહાનભાવોએ આજની બદ્ધિ અનંતાંશ પણ નથી તેથી કોઈ વસ્તુ સ્વલ્પબદ્ધિના કારણે ન બેસે તો સમજવા કોશિષ કરવી–પ્રયત્નશીલ રહેવું. સમ્યગુર્દષ્ટિ ખીલવવા પ્રયાસ કરવો પણ ‘અસત્ છે’ એમ કદી માની લેવું નહિ. [૧૫૫] અવતર-પૂર્વ ગાથામાં સૂત્રવચનની અસદુહણા ન કરવા જણાવ્યું તો સૂત્ર એટલે શું? તે કોનાં રચેલાં હોય તો તે પ્રમાણભૂત ગણાય ? તે જણાવે છે. सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१५६॥ સંસ્કૃત છાયાसूत्रं गणधररचितं, तथैव प्रत्येकबुद्धरचितं च । श्रुतकेवलिना रचितं, अभिन्नदसपूर्विणा रचितम् ॥१५६।। For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ कोनी कोनी रचना सूत्ररुपे गणाय ? શબ્દાર્થ— પત્તેયવૃદ્ધ રહ્યં=પ્રત્યેક બુદ્ઘરચિત સુવતિના=શ્રુતકેવલીવડે મિત્રવત=સંપૂર્ણ દશપૂર્વી સુત્ત=સૂત્ર [હરરÄગણધરરચિત તહેવતે પ્રમાણે ગાથાર્થ— ગણધર ભગવંત રચિત, પ્રત્યેકબુદ્ધ રચિત, શ્રુતકેવલી રચિત અને સંપૂર્ણ દશપૂર્વી રચિત જે શાસ્ત્ર—ગ્રન્થો હોય તે સૂત્ર કહેવાય છે. ૧૫૬ા વિશેષાર્થ— હર એટલે ગણધર. ગણધર કોને કહેવાય અને તે કોણ હોઈ શકે ? તે માટે થોડુંક સમજી લઈએ. ३२३ દરેક યુગમાં તે તે કાળે તીર્થંકર થનારી ૨૪ વ્યક્તિઓ જન્મ લે છે. દરેક તીર્થંકર આત્માઓ પરભવમાંથી મનુષ્યલોકમાં અવતાર ધારણ કરે છે ત્યારે ત્રણ જ્ઞાન સહિત હોય છે એટલે કે આપણાથી એક જ્ઞાન વધુ હોય છે. જન્મ બાદ સ્વયંસંબુદ્ધ હોવાથી યથાયોગ્ય સમયે સંસારનાં ભોગકર્મનો ક્ષય થતાં ગૃહસ્થાશ્રમમાં સંયમ—ચારિત્ર પાલન અશક્ય હોવાથી તે અવસ્થાનો ત્યાગ કરી, સર્વ પાપના ત્યાગરૂપ પંચમહાવ્રતાદિના નિયમ સ્વરૂપ ચારિત્રને અંગીકાર કરે છે. વિશ્વના કલ્યાણ માટે ગ્રહણ કરેલા ચારિત્રને ઉગ્રકોટિની અહિંસાતપ—સંયમની આરાધના દ્વારા નિર્મલ બનાવતા જાય છે. એ આરાધનામાં ઉપસ્થિત થતાં અનેક વિઘ્નો, ઉપદ્રવોને સમભાવે સહન કરે છે. અન્તર્મુખ બની સ્વભાવરમણતાને કરતાં, કિલષ્ટ કર્મોનો ક્ષય કરે છે. પરિણામે સંપૂર્ણ જ્ઞાની ને સંપૂર્ણ ચારિત્રવાન બને છે. તે જ વખતે તેઓના પ્રભાવે દેવલોકના દેવો વિરચિત–સમવસરણ (પ્રવચનયોગ્ય સભાસ્થાન) ગૃહમાં બિરાજમાન થઈ, દેવ, મનુષ્યો અને પશુપક્ષીઓની સમક્ષ પ્રથમ પ્રવચન કરે છે. આ પ્રથમ પ્રવચન પૂર્ણ થતાં ભગવંતના પ્રધાન નવદીક્ષિત શિષ્યો જેઓ સમર્થ બુદ્ધિનિધાન હોય છે, તેઓને ગણધરનામકર્મનો ઉદય થતાં ગણધરપદ સ્થાપનાનો સમય આવતાં ગણધર થનાર વ્યક્તિ પ્રથમ ગુરુસ્થાનીય તીર્થંકર ૫૨માત્માને વિનયપૂર્વક પ્રદક્ષિણા આપી, પ્રભુ સન્મુખ હાથ જોડી ઊભા રહે છે. ઇન્દ્રમહારાજ સુગંધી વાસચૂર્ણનો થાળ ઝાલી ઊભા રહે છે. ભગવંત ઊભા થઈને ગણધર ભગવંતો ઉપર વાસક્ષેપ કરીને ગણધરપદે તેઓને સ્થાપે છે. ગણધરપદ પ્રાપ્ત થતાં જ તેઓમાં અપૂર્વ શક્તિઓનો પ્રવાહ વહેવા માંડે છે. વિશ્વના સતત કલ્યાણ માટે શાસ્રરચના કરવાની હોવાથી ગણધરો શાસ્ત્રરચનાની તૈયારી કરે છે ને તે જ વખતે ભગવંતને સવિનય પ્રથમ પ્રદક્ષિણા આપી પ્રશ્ન કરે કે–કરુણાવત્સલ ભગવન્ ! આપ સંપૂર્ણ જ્ઞાની બન્યા છો. અખિલ વિશ્વના સંપૂર્ણ ચરાચર ભાવોને હસ્તામલકવત્ જોઈ રહ્યા છો, વિશ્વના સંપૂર્ણ પદાર્થો ને તેના ભાવોને આપ સાક્ષાત્ જોઈ શક્યા છો તો ભગવંત હું પ્રશ્ન પૂછું છું કેઆ વિશ્વમાં ત્રિં તત્ત્વ? ભગવાન તેનો પ્રત્યુત્તર આપે કે ઉપન્ને૬ વા—અર્થાત્ પદાર્થો ઉત્પન્ન થાય છે.' આટલું જ બોલે. ફરીથી પૂર્વવત્ વિધિ કરી, સન્મુખ ઊભા રહી પ્રશ્ન પૂછે કે–ભગવન્ ! વિં તત્ત્વ? ભગવંત જવાબ આપે કે ‘વિમેઽ વા' પદાર્થો વિલયને પામે છે. એ જ પ્રમાણે ત્રીજીવાર પ્રશ્ન પૂછે કે–ભગવંત ! વિં તત્ત્વ? જવાબ મળે કે ‘વેડ્ વા’ અર્થાત્ પદાર્થો ધ્રૌવ્ય કહેતાં સ્થિર છે. ભગવંત આ ત્રિપદી ગણધરોને અર્પણ કરે છે. નિખિલ પદાર્થના બીજરૂપ પ્રત્યુત્તરજ્ઞાનને મેળવીને ગણધરો તેના પર ગંભીર અને ગહન વિચારણા તરત જ કરે છે અને અગાધ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થતાં બીજબુદ્ધિના ધણી તેઓ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ३२४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તે જ વખતે અંતર્મુહૂર્ત-૪૮ મિનિટમાં જ બાર 33અંગ સૂત્રોની રચના કરે છે. દરેક ગણધરો એ રીતે વિધિ કરી, ત્રિપદી પામી, પોતે સ્વતંત્રપણે દ્વાદશાંગી રચે છે. તેથી દરેકની દ્વાદશાંગી સ્વતંત્ર હોય છે, પણ તે શબ્દથી સમજવી; અર્થથી તો સહુની રચના સમાન જ હોય છે, જેથી એકવાક્યતા ટકી રહે છે. આ દ્વાદશાંગી તે જ ગણધરગતિ સૂત્રો. તેને માન શાસ્ત્રોથી પણ ઓળખવામાં આવે છે. આગમશાસ્ત્રોના બે ભેદ કરવામાં આવેલા છે. એક અથગમ અને બીજો સૂત્રાગમ કે શબ્દાગમ). તીર્થકરો આગમનો ઉપદેશ કરે છે તેથી તે સ્વયં અથગમના કર્તા બને છે. ને તેથી જ અર્થથી તીર્થકરોને આગમ આત્માગમ છે, ને તે અથગમ ગણધરોને તીર્થંકરદ્વારા સાક્ષાત મળતો હોવાથી ગણધરની અપેક્ષાએ તે અનન્તરાગમ છે. પણ અથગમના આધારે જ ગણધરો સૂત્રરચના કરતા હોવાથી સૂત્રાગમ કે શબ્દાગમના કત ગણધરો જ ગણાય છે ને તેથી ગણધરગુમ્ફિત આગમો તે જ સૂત્રો કહેવાય છે. આગમના અર્થનો ઉપદેશ તીર્થકરોએ આપ્યો પણ તેને સૂત્રરૂપે કે ગ્રન્થબદ્ધ કરવાનું માન ગણધરોના ફાળે જાય છે, એટલે સામાન્ય ભાષામાં આગમો તીર્થકરો રચિત કહીએ છીએ. તેને બદલે તીર્થંકરભાષિત કહીએ અને ગણધરવિરચિત કહીએ તે જ બરાબર છે. આગમોનું અર્થમૂળ ભલે તીર્થકરોના ઉપદેશમાં હોય પણ તેથી કંઈ ગ્રન્થ રચયિતા બની જતા નથી. આટલી પ્રાસંગિક ઉપયોગી હકીકત જણાવી. પ્રત્યેક વુદ્ધ-સંસારની પ્રત્યેક-કોઈ પણ વસ્તુથી પ્રતિબદ્ધ થયા હોય તે. એટલે જેઓ તીર્થકર પરમાત્મા કે સગુરુ આદિના ઉપદેશરૂપ નિમિત્ત વિના-સંધ્યાસમયનાં વાદળાનાં રંગો જેમ બદલાયા કરે છે તેમ સંસારની પૌદ્ગલિક બધી વસ્તુઓ પણ પ્રતિક્ષણે પરાવર્તનશીલ છે, આજે જે વસ્તુ પ્રિય ને સારી લાગે છે તે જ વસ્તુ ક્ષણવાર પછી અપ્રિય ને અસાર પણ બની જાય છે, માટે ક્યાં કયાં રાગ-દ્વેષ કરવા ! આવું કોઈ વૈરાગ્યજનક નિમિત્ત મળતાં ચારિત્રવાન બન્યા હોય છે. આવા લઘુક આત્માઓએ બનાવેલા ગ્રન્થો તે પણ સૂત્રો કહેવાય. જેમ નમિરાજર્ષિ આદિએ બનાવેલ નજિ અધ્યયન વગેરે અધ્યયનો. | મુતવેવની બારમા અંગના ચોથા વિભાગગત ગણાતા ચૌદપૂર્વરૂપ શ્રત–શાસ્ત્રજ્ઞાનના જે સંપૂર્ણ જ્ઞાતા હોય છે. જેઓ કેવલી=સર્વજ્ઞ ન હોવા છતાં પ્રત્યક્ષ જ્ઞાનનો ભલે અભાવ છે, પણ ચૌદપૂર્વનું જ્ઞાન એવું વિશાળ છે કે તે જ્ઞાન દ્વારા કેવળી જેવી અર્થ વ્યાખ્યા કરવાને સમર્થ હોવાથી શ્રુતકેવલી કહેવાય છે. આ ચૌદપૂર્વીઓએ રચેલાં શાસ્ત્રો છે તે પણ સૂત્રો જ કહેવાય છે. ભગવાન મહાવીરના ૩૦૩. દ્વાદશાંગ સિવાયનું આગમશ્રુત તે અંગબાહ્ય કહેવાય છે, તેના કર્તા સ્થવિરો કે ગણધરો તે માટે ચૂર્ણિ-ભાષ્ય ટીકાકારોમાં મતભેદ પ્રવર્તે છે. उ०४. अत्यं भासइ अरिहा, सूत्रं गंथंति गणहरा निउणं । सासणस्सहियट्ठाए, तओ सुत्तं पवत्तई ।।१।। ૩૦૫. ચૌદપર્વી એટલે શું? શ્રી તીર્થકર ભગવંતોએ અર્થરૂપે કહેલી અને બીજબુદ્ધિનિધાન લબ્ધિસંપન્ન શ્રીગણધરમહારાજાઓએ સૂત્રરૂપે રચેલી જે શ્રીદ્વાદશાંગી તે પૈકીના બારમા દષ્ટિવાદ નામનાં અંગના પરિકર્મ, સૂત્ર, For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ छद्मस्थयति तथा श्रावकनो जघन्योत्कृष्ट उपपात ૨૨૬ શાસનમાં શયંભવસૂરિ, ભદ્રબાહુસ્વામી, સ્થૂલભદ્રસ્વામી ચૌદપૂર્વધરો થયા છે. તેમના રચેલા દશવૈકાલિક પ્રમુખ પ્રન્યો તેમજ નિયુક્તિ વગેરે શાસ્ત્રો તે સ્વરૂપે ગણાય છે. સંપૂર્ણ દશપૂર્વી= તે આર્ય વજૂસ્વામી, આર્ય મહાગિરિ પ્રમુખના રચેલા ગ્રન્થો તે સૂત્રો કહેવાય. કારણકે સંપૂર્ણ દશપૂર્વી નિયમાં સમ્યગદષ્ટિ હોય છે. તેથી કિંચિત પણ ન્યૂન દશપૂર્વી હોય તો તેના રચેલા ગ્રન્થો સૂત્ર તરીકે ગણાતા નથી. કારણકે તેમાં મિથ્યાદષ્ટિ અને સમ્યગુદૃષ્ટિ બને પ્રકારના જીવો હોય છે, જેથી તેને માટે નિયમ હોઈ ન શકે; કેમકે મિથ્યાદષ્ટિ પદાર્થની ખોટી વ્યાખ્યાઓ પણ કરી નાંખે છે તેથી તેના કથનને નિચે કલ્યાણકારી કહી શકાય નહિ. આથી શું થયું કે તેનાં જ સૂત્ર–વચનો માન્ય કરાય કે જેના રચનારા અગાધ બુદ્ધિના માલિક અને સંપૂર્ણ વિકસિત દષ્ટિવાળા હોય. ને ત્યારે જ તેમનાં વચનો ગંભીર અને રહસ્યપૂર્ણ હોય છે અને તે જ વિશ્વોપકારક બની શકે છે [૧૫૬] અવતર- હવે છઘસ્થતિનો તથા શ્રાવકનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય ઉપપાત કહે છે. छउमत्थसंजयाणं, उववाउकोसओ उ सबढे । तेसिं सड्डाणं पि य, जहन्नओ होइ सोहम्मे ॥१५७॥ लंतम्मि चउदपुब्बिस्स, तावसाईण वंतरेसु तहा । एसो उववायविही, नियनियकिरियठियाण सबोऽवि ॥१५॥ સંસ્કૃત છાયાछद्मस्थसंयतानां, उपपात उत्कृष्टतस्सर्वार्थे । तेषां श्राद्धानामपि च, जघन्यतो भवति सौधर्मे ॥१५७।। लांतके चतुर्दशपूर्विणः-तापसादीनां व्यन्तरेषु तथा । एष उपपातविधिः, निजनिजक्रियास्थितानां सर्वोऽपि ।।१५८।। શબ્દાર્થ– છ૩મFસંગા=૭ધસ્થ યતિનું તાવસાત્તાપસાદિનું સટ્ટifશ્રાવકોનું પણ નિનિયજિરિયટિયાન નિજ નિજ ક્રિયામાં સ્થિત ગાથાર્થ– છદ્મસ્થ યતિનો ઉપપાત ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં હોય છે, યતિનો તથા શ્રાવકનો પૂવનુયોગ, પૂર્વગત અને ચૂલિકા એવા પાંચ વિભાગો છે. તેમાં પૂર્વગત નામનો જે ચતુર્થ વિભાગ છે. તેમાં ચૌદ પૂર્વનો સમાવેશ થાય છે. પ્રથમ પૂર્વ એક હાથી જેટલા મશીના ઢગલાથી લખી શકાય તેવડું છે, બીજું પૂર્વ બે હાથી પ્રમાણ, ત્રીજું પૂર્વ ચાર હાથી પ્રમાણ, ચોથું પૂર્વ આઠ હાથી પ્રમાણ, એમ ઉત્તરોત્તર પૂર્વો દ્વિગુણ દ્વિગુણ હાથી પ્રમાણ મશીના ઢગલાથી લખી શકાય તેવડાં છે, એવું પૂર્વાચાર્યોએ નિર્દિષ્ટ કરેલું છે. એવાં ચૌદપૂર્વરૂપ શ્રતને સૂત્ર તેમજ અર્થ દ્વારા જે મહર્ષિઓ જાણે છે, તેઓને ચૌદપૂર્વી કિંવા “શ્રુતકેવલી’ કહેવાય છે. અતીત—અનાગત અસંખ્યભવનું સ્વરૂપ કહેવાની અસાધારણ શક્તિ પણ તેઓમાં હોય છે. એ સર્વ શ્રુતકેવલી ભગવંતો સૂત્રની અપેક્ષાએ સરખા છતાં અર્થની અપેક્ષાએ પસ્યાનપતિત છે. For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ३२६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ જઘન્ય ઉપપાત સૌધર્મો હોય છે. ૧૫૭–૧૫૮. વિશેષાર્થ— યતિ કહેતાં સાધુ, એ બે પ્રકારના હોઈ શકે છે. એક તો સંપૂર્ણ જ્ઞાનવાળા કેવલી યતિ, બીજા અપૂર્ણ જ્ઞાનવાળા તે મતિ–શ્રુત-અવધિમન:પર્યવને યથાસંભવ ધારણ કરનારા છવાસ્થ યતિ. એમાં કેવલી યતિ તદ્ભવ મોક્ષગામી જ હોય છે એટલે તેઓના ઉપપાતની વિચારણા અસ્થાને છે, કારણકે મોક્ષે ગયા પછી તેમનું પુનરાગમન કદી હોતું જ નથી. બીજા તે કેવલીથી ન્યૂન જ્ઞાનવાળા છઘસ્થસંયમી અથતું –ગાથામાં છાણ શબ્દ છે. ત્યારે છઘ0 કોને કહેવાય? છાતિ માનો યથાસ્થિત પતિ છા, આત્માના સાચા સ્વરૂપને ઢાંકે તે છ%. તો તે છv=ઢાંકનાર કોણ? તો જ્ઞાનાવરણાદ્રિ ઘાતિવર્મવતુવં–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાત કર્યો છે. તેથી આવૃત્ત થયેલા યતિઓ. આ છઘસ્યો જે ચૌદ પૂર્વધરો તેમજ અન્ય મુનિઓ હોય છે તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રક્ત રહી, શુભભાવે મૃત્યુ પામે તો ઉત્કૃષ્ટથી ત્રિલોકતિલકસમાન એવા ઉત્તમ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે. હવે જેઓએ ઉત્કૃષ્ટપણે ચારિત્રનું આરાધન ન કરતાં જઘન્યપણે જ કરેલું હોય એવા યતિઓ, જઘન્યથી સૌધર્મ કલ્પ, છેવટે બે થી નવ પલ્યોપમની સ્થિતિવાળા દેવપણે જરૂર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જઘન્ય શ્રાવકપણે પાળનારા શ્રાવક પણ છેવટે સૌધર્મ કંધે પલ્યોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. આ ગતિની વ્યવસ્થા સાધુ-શ્રાવક સ્વઆચારમાં અનુરક્ત હોય તેમને ઉદ્દેશીને જ સમજવી, પણ સ્વાચારથી તદ્દન ભ્રષ્ટ હોય, કેવલ પૂજાવાની ખાતર વેષ પહેરતો હોય, અને શાસનનો ઉઠ્ઠાઇ કરનારો હોય તેવાઓની ગતિ તો તેઓના કમાનુસાર સમજી લેવી. ભલે બહારથી દેખાવમાં ગમે તેવો હોય. [૧૫૭] બીજી ગાથામાં જઘન્ય ઉપપાતનું કથન કરતાં પ્રથમ ગાથામાં છવયતિમાં ચૌદ પૂર્વધર પણ ગણાવ્યા અને તેનો ઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિદ્ધ કહ્યો; હવે છvસ્થતિ પૈકી માત્ર એ ચૌદપૂર્વધરનો જઘન્યઉપપાત લાતક સુધી હોય છે. પરંતુ તેથી નીચે હોતો નથી જે. અને તાપસાદિ–(આદિ શબ્દથી ચરક પરિવ્રાજકદિ) જેમનો પૂર્વે ઉત્કૃષ્ટ ઉપપાત આવી ગયો છે તેમનો જઘન્ય ઉપપાત વ્યન્તરમાં હોય છે. મતાંતરે ભવનપતિમાં કહ્યો છે.. ઉક્ત ગાથાઓમાં કહેલો સર્વ ઉપપાતવિધિ પણ નિજ નિજ ક્રિયામાં સ્થિત હોય તેમને માટે જ સમજવો. પરંતુ જેઓ સ્વ-સ્વ ધર્મના આચારથી પણ હીન ક્રિયાધર્મને સેવે છે તેઓને માટે તો સ્વસ્વકાર્યાનુસાર સમજવો, જે વાત ઉપર કહી જ છે. [૧૧૮] અવતરણ– એ પ્રમાણે અધ્યવસાય તેમજ આચારાશ્રયી ઉપપાત વિધિ કહીને સંઘયણ દ્વારા ઉપપાત કહેવાનો હોવાથી પ્રથમ છ સંઘયણનું વર્ણન કરે છે. 'वजरिसहनारायं, पढमं बीअं च 'रिसहनारायं । “નાર યમનારાય", સીરિયા તા છેવ૬ ફા For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ छ संघयणर्नु स्वरूप ॥ देवगतिमां कया कया जीवो आवीने उपजे? तेनुं यन्त्र ॥ जातिनाम ૫૦ ગ૦ મનુષ્ય તિર્યંચનું ચારે નિકાયમાં, દોરડાનો ફાંસો ખાનાર | શુભભાવે મરીને અસં૦ મનુષ્ય તિર્યંચનું ભ૦થી ઈશાન સુધી, વિષભક્ષી જલ-અગ્નિ | ચન્તરમાં જાય છે. સંમૂછિમ તિર્યંચનું, ભ૦થી વ્યન્તર સુધી, પ્રવેશી, ભૂખ-તૃષાથી દુઃખી, ગિરિપાત કરનારા બાલ તપસ્વી, ઉત્કૃષ્ટ | ભવનપતિના અસુરોમાં ચરક-પરિવ્રાજક ભ૦થી બ્રહ્મકલ્પ યાવતું રોષી, તપથી અહંકારી શુભભાવે ઉપજે છે જઘ૦થી વ્યત્તરમાં વૈરાસક્ત ગ૦ ૫૦ પંચેન્દ્રિય તિર્યંચો સહઆર કલ્પ યાવત્ તાપસ-ભવથી જ્યો૦ સુધીમાં, શ્રાવક-ઉત્કૃષ્ટ અય્યતાન્ત યાવત્ જઘન્યથી વ્યત્તરમાં. જઘ૦ સૌધર્મ છબસ્થતિસર્વાર્થસિદ્ધ યતિલિંગી મિથ્યાષ્ટિ - નવ ઐ૦ યાવત્ ચૌદપૂર્વીજઘ૦ લાંતકે જઘન્ય વ્યત્તરમાં एए छ संघयणा, रिसहो पट्टो य कीलिया वजं । उभओ मक्कडबंधो, नाराओ होइ विडेओ ॥१६०॥ સંસ્કૃત છાયાवज्रर्षभनाराचं प्रथम, द्वितीयं च ऋषभनाराचम् । नाराचमर्द्धनाराचं, कीलिका तथा च सेवार्तम् [छेदस्पृष्टम्] ॥१५॥ एतानि षट् संहननानि, ऋषभः पट्टश्च कीलिका वज्रम् । उभयतो मर्कटबन्धो, नाराचो भवति विज्ञेयः ॥१६०।। - શબ્દાર્થ – વરસદનારાયં વજૂષભનારાચ રિસો-ઋષભ રિસહનાની ઋષભનારાચ. પટ્ટો પાટો નારાયં નારાચ ફ્રતિમાખીલી નારાયં અર્ધનારાચ વર્ણવજૂ દીનિઝા કિલીકા ૩મો ઉભય બાજુ છેવટું-છેવટ્ટુ મક્કડવંધો મર્કટબંધ Ug=એ નારાઓ નારાચ છસ્સથવા છ સંઘયણો વિન્નેગોજાણવું થાર્થ–પહેલું વજ8ષભનારા, બીજું ઋષભનારાચ, ત્રીજું નારા, ચોથું અર્ધનારાચ, પાંચમું કીલિકા, છઠ્ઠ છેદસ્કૃષ્ટ–છેવä એ પ્રમાણે છે સંઘયણો છે. એમાં વજઋષભનારાચનો અર્થ [ગાથામાં For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ३२८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જો કરતાં જણાવે છે કે વજૂ-કાલિકા (એટલે ખીલી) ઋષભ એટલે પાટો અને નારાચ એટલે ઉભય–બન્ને બાજુ મર્કટબંધ હોય તેને પ્રથમ સંઘયણ જાણવું. (૧૫૯-૧૬ના વિશોષાર્થ – સંઘયણ અથવા સંહનન એ બંને શબ્દો એકાર્યકવાચી છે. સંહનન એટલે સંચજો સંતિવિશેષ પ્રાન્તિ શરીફાશ્ચવવા સ્તાનિ સંદનનનિ અર્થાત્ જે વડે શરીરનાં અવયવો, તેમજ હાડકાઓ વિશેષ મજબૂત થાય તે જાતનું બંધારણ તેને સંહનન–સંઘયણ કહેવાય. (સંઘયણ પ્રાકૃત શબ્દ છે.) અથવા સંયથામટ્ટિનિવમો એ પદથી “અસ્થિનો સમુહ બંધારણ વિશેષ' તે સંઘયણ કહેવાય છે. બીજા મતે સંહનન એટલે “શક્તિવિશેષ’ એવો પણ અર્થ કરે છે. અથવા ઉત્તરોત્તર દઢ-દઢતર શરીરનું બંધારણ તે. એ સંઘયણો છ પ્રકારનાં છે. ૧. વત્રામનારવ.વસ્ત્ર એટલે ખીલી, ઋષમ એટલે પાટો અને નાર/કહેતા મર્કટબધું, આ ત્રણે બંધારણો જેમાં હોય તે. આ સંઘયણ મહાન પુરુષોને હોય છે અને તે શરીરના સંધિસ્થાનોમાં હોય છે. ત્યાં પ્રથમ મર્કટબંધ એટલે સામસામા હાડના ભાગો એક બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય (°°વાનરના બચ્ચાવત) અને તે અસ્થિના મર્કટબંધ ઉપર મધ્યભાગે ઉપર નીચે ફરતો હાડકાનો પાટો વીંટાએલો હોય છે, અને પુનઃ તે જ પાટાની ઉપર મધ્યભાગે હાડકાની બનેલી એક મજબૂત ખીલી આખાએ પાટાને ભેદી, ઉપરના મર્કટબંધને ભેદી, નીચે પાટો તથા મર્કટબંધને ભેદીને બહાર નીકળેલી હોય છે અર્થાત્ આરપાર નીકળેલી હોય છે. તેને પહેલું વજૂરાષભનારા સંઘયણ કહેવાય છે. આ સંઘયણ એટલું તો મજબૂત હોય છે કે તેવી હાડની સંધિ ઉપર હોય તેટલા ઉપદ્રવોપ્રહારો થાય છતાં અસ્થિભંગ થતો નથી, એ ભાગ “સંધિથી જુદો પડતો નથી. અર્થાત્ આ ઘણું જ મજબૂતમાં મજબૂત હાડકાનું બંધારણ છે. ૨. સક્ષમનારા આ સંઘયણમાં માત્ર વજૂ શબ્દ નથી એથી મર્કટબંધ, તે ઉપર પાટો એ બે હોય પણ એક ખીલી ન હોય તે. ૩. નાર–આમાં માત્ર મર્કટબંધ એકલો જ હોય છે. [અનુક્રમે એક એક બંધારણ ઘટતું જાય છે. અને તેથી જ ઉત્તરોત્તરનાં સંઘયણોમાં બનહાનિ થતી સમજવી.] ૪. અર્ધનાર આમાં મર્કટબંધ ખરો પણ ૩ વિશેષણથી અર્ધી મર્કટબંધ એટલે એક હાડનો છેડો સીધો અને બઠો હોય. તેના ઉપર બીજો સામો હાડનો છેડો. તે સીધા હાડ ઉપર આંટી મારીને ૩૦૬. મલ્લકુસ્તી કરનારા દાવપેચ ખેલતાં જેમ સામસામા બાહુને પકડે છે તેની માફક. ૩૦૭. મર્કટ એટલે વાનર, અથતિ વાનરનું બચ્ચે પોતાની માના પેટે જેમ ચોંટી પડે છે અને ત્યારબાદ વાનર . ગમે તેટલું કૂદાકૂદ કરે છે છતાં તે બચ્ચે છૂટું પડતું નથી તેવી જાતનો બંધ મર્કટબંધ કહેવાય. ૩૦૮. જેમ એક સુથાર બે લાકડાને ઉપરાઉપરી જોડે તો તે ઢીલા થઈ જાય પણ દોઢ કરીને ફાંસ મારીને બેસાડે, પછી લોખંડની પટીથી ચારે બાજુ પકડ લે ને પછી પટી ફાંસને ભેદી નાંખે તેવી રીતે મજબૂત ચાર ઈચનો દેશી ખીલો કોઈ રીતે છૂટું ન પડે તે રીતે મારે, એથી પણ વધુ પકડવાળું આ બંધારણ સમજવું. For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ कया जीवने केटला संघयण होय? રહેલો હોય, એ આંટી લગાવેલા હાડની બીજી બાજુ હાડની ખીલી આરપાર નીકળેલી હોય છે. ૫. શનિવા–બને અસ્થિ-હાડ આંટી માર્યા વિના પરસ્પર સીધા જોડાએલા હોય અને બને હાડને વટાવીને આરપાર હાડની ખીલી નીકળેલી હોય છે. ' ૬. દેવદું-આ સંઘયણ અંતિમ કોટિનું છે, આનાં હાડની સંધિના સ્થાને સામસામા જે છેડાઓ તે પૈકી એક હાડની ખોભણમાં બીજા હાડનો બુદ્દો છેડો સહેજ અંદર સ્પર્શ કરીને રહેલો હોય છે. આને ભાષામાં છેવઋણ (તે હાડના પર્યત ભાગ વડે પર્શિત) કહેવાય છે. તેમ આને “વાર્તથી પણ ઓળખાવાય છે. એટલે સેવા તેથી માર્ત–પીડાતું. સહજના નિમિત્તમાત્રથી આ હાડનું બંધારણ તૂટી પડે છે જેને હાડકું ભાંગ્યું –ઉતરી ગયું કહેવાય છે અને તેથી તૈલાદિકના મર્દનથી સેવામાં પાછું ખોભણમાં ચઢી જાય છે, એટલે પીડાયા છતાં સેવા કરવાથી સ્વસ્થાનને પ્રાપ્ત થતું અસ્થિ બંધારણ તે. વર્તમાનકાળમાં જીવને આ અંતિમ સંઘયણ વર્તે છે. [૧૫૯-૧૬૦] અવતાર–એ છ સંઘયણો પૈકી કયા જીવને કેટલાં સંઘયણ હોય? તે કહે છે. छ गब्भतिरिनराणं, समुच्छिमपणिदिविगल छेवटुं । सुरनेरइया एगि-दिया य सवे असंघयणा ॥१६१॥ સંસ્કૃત છાયાषड् गर्भजतिर्यङ्नराणां, सम्मूर्छिम–पञ्चेन्द्रिय-विकलानां सेवार्तम् । सुर-नैरयिका एकेन्द्रियाश्च सर्वे असंहननाः ॥१६१।। શબ્દાર્થ – ગાથાર્થ વિશેષાર્થવત, સુગમ છે. ૧૬૧ વિશેષાર્થ– ગર્ભધારણદ્વારા ઉત્પન્ન થતાં ગર્ભજતિયચ તથા મનુષ્યોમાં જુદા જુદા જીવની અપેક્ષાએ છ સંઘયણો મળી શકે છે. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તે સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચો અને વિકસેન્દ્રિય તે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને એક છેલ્લું છેવä સેવાd સંઘયણ હોય છે. દેવો–નારકો અને એકેન્દ્રિયો સર્વે સંઘયણરહિત હોય છે, અથતિ તેઓને અસ્થિરચનાત્મકપણું હોતું નથી, પરંતુ દેવોની ચક્રવત્યદિથી પણ અત્યન્ત મોટી શક્તિ હોવાથી તેઓને ઔપચારિક વજૂઋષભનારાચ સંઘયણવાળા કહેવાય છે, કારણકે ઉત્કૃષ્ટશક્તિવિષયક સમાનતા જરૂર ધરાવે છે. તેવી રીતે એકેન્દ્રિયને અલ્પશક્તિને કારણે ઔપચારિક સેવાd સંઘયણવાળા પણ કહેલાં છે કારણકે ૩૦૯. તેને કોઈક “વજૂનારાચ” પણ કહે છે એટલે ખીલી ખરી પણ પાટો નહીં. તેને બીજું સંઘયણ કહે છે. ૩૧૦. આંટી વિનાના એટલે બે લાકડા ઉપરાઉપરી રાખીને ભલે ખીલી મારી હોય છતાં કોઈ વખતે ઉપર નીચેના લાકડાને ફરી જવાનો યા શિથિલ થવાનો પ્રસંગ બને ખરો. ૩૧૧. અથવા વૃદ્ધાવસ્થામાં તૈલની સેવા અવારનવાર માગ્યા કરે, ઘડીકમાં ઘુંટણ જલાઈ જાય, ઘડીકમાં કાંડા દુઃખવા આવે, ઘડીકમાં બીજા સાંધા દુઃખવા આવે, તૈલની માલીશ કરે કે પાછા તે કામ આપતા થાય–દિગમ્બરીય ગ્રન્થોમાં આ સંઘયણનો નામભેદ છે. - ૩૧૨. મતાંતરે કોઈક છએ ઘટાવે છે. For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અલ્પશક્તિનો વિષય અલ્પબળવાળા સેવા સંઘયણ સાથે ઘટાવી શકાય છે. [૧૬૧]. | યા નીવને વેટનાં સંધયા હોય? તેનું યત્ર ગર્ભજમનુષ્ય વિકલેન્દ્રિય | સેવા ગર્ભજતિયચ દેવતાને સંઘયણ નથી સ૮૫૦ તિર્યંચ સેવા નારકીને સ0" મનુષ્ય એકેન્દ્રિયને અવતરણ– હવે સંઘયણાશ્રયી ઊર્ધ્વગતિનું નિયમન બતાવે છે. छेवढेण उ गम्मइ, चउरो जा कप्प कीलिआईसु । चउसु दुदुकप्पवुड्डी, पढमेणं जाव सिद्धीवि ॥१६२॥ સંસ્કૃત છાયાसेवार्तेन तु गम्यते, चत्वारो यावत्कल्पाः कीलिकादिषु । चतुर्पु द्विद्विकल्पवृद्धिः, प्रथमेन यावत् सिद्धिरपि ॥१६२।। શબ્દાર્થ – ૩–વિશેષ નાવ યાવત્ THડું જાય છે સિદ્ધીવિત્રસિદ્ધિ–મોક્ષ પણ થાર્થ–વિશેષાર્થવત. ૧૬૨ા વિશોષાર્થ– અંતિમ છેવટ્ટા સંઘયણવાળા જીવો વધારેમાં વધારે ભવનપતિથી માંડી સૌધમદિ પ્રથમના ચાર કલ્પો સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. કલિકા સંઘયણવાળા જીવો બ્રહ્મ યાવત્ અને લાંતક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. અર્ધનારા સંઘયણવાળા શુક્ર તથા સહસ્ત્રાર દેવલોક સુધીમાં, નારાચ સંઘયણવાળા આનત–પ્રાણત સુધીમાં, ઋષભનારાચવાળા આરણ-અર્ચ્યુત યાવત્ અને વજઋષભનારાચ સંઘયણવાળા ગમે તે ગતિમાં, યાવત્ સિદ્ધિસ્થાને પણ ઉત્પન્ન થઈ શકે છે, કારણકે તે સંઘયણવાળા તો તદ્ભવે યોગ્યતાને પામી તેને લાયક પણ બની શકે છે. [૧૬૨] નવતર – સંઘયણો પણ અમુક સંસ્થાનને અનુલક્ષી છે, તેથી ‘સંસ્થાનનું વર્ણન કરે છે. समचउरंसे निग्गोह, साइ वामणय खुज्ज हुंडे य । जीवाण छ संठाणा, सव्वत्थ सलक्खणं पढमं ॥१६३॥ નાદીફ કવર વીયું, તફગમો —િ૩ર૩રવર્ષા | सिर-गीव-पाणि-पाए, सुलक्खणं तं चउत्थं तु ॥१६४॥ ૩૧૩. એથી જ વર્તમાનકાળમાં હુંડક સંસ્થાન હોવાથી જીવોનું વધુમાં વધુ ચાર દેવલોક સુધી ઉપજવું થાય For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ छ संस्थाननुं स्वरूप ३३१ ||સંધયશ્રી તિન્ના. છેવાસંડવાલા ભ૦થી ચોથા કલ્પ યાવત્ | કીલિકાવાલા ભ૦થી લાંતકાન્ત અર્ધનારાચ ભ૦થી સહસ્ત્રારાત્ત નારાચ |ભથી પ્રાણતાન્ત ઋષભનારાચ ભ૦થી અય્યતાન્ત વજૂ80નારાચીભથી સિદ્ધશિલાન્ત | | સંવય સંસ્થાન-નાયિન્ના ૧ વજ>ષભનારાચ સમચતુરા ૨ ઋષભનારાચ ન્યગ્રોધ ૩ નારાચ ૪ અર્ધનારાચ વામન ૫ કાલિકા ૬ છેવટું સાદિ विवरीअं पंचमगं, सव्वत्थ अलक्खणं भवे छटुं । गब्भयनरतिरिअ छहा, सुरासमा हुंडया सेसा ॥१६५॥ સંસ્કૃત છાયાसमचतुरस्त्रं न्यग्रोधं, सादि वामनश्च कुब्जं हुंडं च । जीवानां षट् संस्थानानि, सर्वत्र सलक्षणं प्रथमम् ।।१६३।। नाभेरूपरि द्वितीय, तृतीयमधः पृष्ठोदरोरोवर्जम् । શિરો–શીવ-if-પાવે, સુરક્ષi તદતુ તુ //૦૬૪ll विपरीतं पञ्चमकं, सर्वत्रालक्षणं भवेत् षष्ठम् ।। જર્મનનતિર્થગ્ય: પોઢા, સુરા સમાઃ [સમઘતુરત્રા:] હુંડાઃ શેષા: ઉદ્દા શબ્દાર્થ – સમરસન્સમચતુરસ્ત્ર નાદી-નાભિની નિરમોદકન્યગ્રોધ ૩વર ઉપર (સુલક્ષણું) સાસાદિ વયં બીજું વામન વામન તફયમો ત્રીજું અધો (સુલક્ષણું) f િ૩યર પીઠ ઉદર ટુંડે ન્હડક ૩રવલ્લં=છાતી વર્જીને નીવા=જીવોનાં વિવરીયંત્રવિપરીત (તેથી) છ સંતા=૭ સંસ્થાનો પંવમાં પાંચમું ધ્વFબ્સર્વથા સાવરવાં લક્ષણ વિનાનું સાવવાં લક્ષણવાળું મહોય છે પઢમં પહેલું સમા=લ્સરખા સમચતુરસ્ત્ર યાર્થ– સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, વામન, કુમ્ભ અને હુંડક એ જીવના છ સંસ્થાનો છે. સર્વથા સુલક્ષણવાળું પહેલું, નાભિથી ઉપર લક્ષણવાળું બીજું, નાભિથી નીચેનું લક્ષણવાળું ત્રીજું પીઠ–ઉદર ઉર વર્જીને શિર–ગ્રીવા–હાથ–પગ લક્ષણોવાળા હોય તે ચોથું, તેથી વિપરીત પાંચમું અને સર્વથા લક્ષણ રહિત છઠું હોય છે. ગર્ભજનર–તિર્યંચો છ સંસ્થાનવાળા, દેવો સમચતુરસ્ત્ર અને શેષ જીવો ફંડક સંસ્થાનવાળા જાણવા. ||૧૬૩-૬પા For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ३३२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ–સંતિદત્તે પ્રશનોને આવકારવશેષેતિ સંસ્થાનું, જે આકારવિશેષથી પ્રાણીઓ સારી રીતે રહી શકે છે તેને સંસ્થાન કહેવાય છે, એ સંસ્થાનો સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, વામન, કુન્જ, હુંડક એ ભેદે છ પ્રકારનાં છે. ૧ સમચતુર- જેનાં અંગો સુલક્ષણોપેત હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાની કહેવાય, અથવા પદ્માસને (તથા પર્યકાસને) બેઠેલા પુરુષના ચારે ખૂણાવિભાગો સરખા માનવાળા થાય છે એટલે જમણા ઘૂંટણથી ડાબા ખભા સુધી, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી, બે પગની વચ્ચે (કાંડાથી લઈ)થી નાસિકા સુધી અને ડાબા ઢીંચણથી જમણા ઢીંચણ સુધી (એ ચારે ભાગો દરેક બાજુ સરખા માનવાળા હોવા જોઈએ). ૨ ચોપ-એ વડવૃક્ષનું નામ છે, એથી જે શરીર નાભિથી ઉપર બધી બાજુથી સુલક્ષણવાળું શોભતું અને નીચે વડવૃક્ષની જેમ લક્ષણરહિત હોય તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન.. સરિ-વ્યગ્રોધથી વિપરીત એટલે નાભિ સહિત નીચેનાં અંગો સારાં લક્ષણવાળાં અને નાભિથી ઉપરનાં અંગો કુલક્ષણા–બેડોળ હોય (શાલ્મલી વૃક્ષવત) તે. ૪ વામન–પાછળની પીઠ પૃષ્ટ, ઉદર અને છાતી એ ત્રણને વજીને બાકીનાં શિર, કંઠ, હાથ પગ, અંગો યથાર્થ લક્ષણયુક્ત હોય તે. ૬ - વામનથી ઉલટું એટલે શિર, કંઠ, હાથ, પગ એ લક્ષણહીન હોય અને શેષ અવયવો લક્ષણવાળા હોય તે. દ ટુંડ – જેનાં સર્વ અવયવો લક્ષણરહિત હોય તે, એ છએ સંસ્થાનો ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોમાં (જુદા જુદા જીવની અપેક્ષાએ) હોઈ શકે છે, દેવો હંમેશા ભવધારણીય અપેક્ષાએ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા (ચારે બાજુએ સમાન વિસ્તારવાળા સુલક્ષણા) હોય છે, શેષ રહેલા નારકો ૩૧૫એકેન્દ્રિય. બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉતર્યચો સર્વે હુંડક સંસ્થાનવાળા જાણવા. [૧૬૩૬૫] || યા ની ઋયું સંસ્થાન હોય? તેનું યંત્ર છે. ગતિ નામ | સં. ૨. | નામ | . . ગર્ભજ મનુષ્ય | ૬ | વિકસેન્દ્રિય | હુંડક ગર્ભજ તિર્યંચ ૬ | નારકીને | દેવોને પહેલું | એકેન્દ્રિયને | રૂતિ સેવાનામાં જતિકારમ્ . ૩૧૪. પરંતુ ઉત્તરવૈક્રિયની અપેક્ષાએ છએ સંસ્થાન થઈ શકે છે. ૩૧૫. એકેન્દ્રિયમાં પૃથ્વી, અપુ, તેલ, વાયુના મરચન્દ, પરપોટા, સુઈ, પતાકાદિ આકારો હુંડકના ભેદ તરીકે ગણી શકાય છે. ૩૧૬. કર્મગ્રન્થકારો છે સંસ્થાન કહે છે. For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ देवी स्वस्थानथी व्यवीने क्यां आवे छे ? ते देवोनुं नवमुं 'आगति' द्वार अवतरण— पूर्वे गतिद्वार उहीने हवे जे गाथा वडे हेवोनुं नवभुं आगतिद्वार - ते देवो स्वस्थानथी આવીને ક્યાં આવે છે (અથવા ક્યાં જાય છે ?) તે કહે છે. जंति सुरा संखाउय - गब्भयपज्जत्तमणुअतिरिसुं । पजत्तेसु य बादर - भूदगपत्तेयगवणेसु ॥१६६॥ तत्थवि कुमार - भिई एगिदिएसुं नो जंति । आणयपमुहा चविउं, मणुएसुं चेव गच्छंति ॥१६७॥ સંસ્કૃત છાયા— यान्ति सुरास्संख्यायुष्क - गर्भजपर्याप्तमनुजतिर्यक्षु | पर्याप्तेषु च बादर - भूदकप्रत्येकवनस्पतिषु ॥१६६॥ तत्रापि सनत्कुमारप्रभृतय एकेन्द्रियेषु नो यान्ति । आनतप्रमुखाश्च्युत्वा मनुष्येषु चैव गच्छन्ति ॥१६७॥ शब्दार्थ भूदगपत्तेय - गवणेसु = पृथ्वी, अप प्रत्येक વનસ્પતિમાં ३३३ सणंकुमारप्पभिइ=सनद्रुमारप्रभृति ગાથાર્થ સામાન્યથી દેવતાઓ સંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળાં, ગર્ભજ, પર્યાપ્તા એવા મનુષ્ય તિર્યંચોને વિષે અને પર્યાપ્તા બાદર એવા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં भय छे. ॥१६६॥ તેમાં પણ સનત્કુમારથી આરંભીને સહસ્રાર દેવલોક સુધીના દેવો એકેન્દ્રિયોને વિષે જતા નથી, વળી આનતપ્રમુખ ઉપરિતન કલ્પના દેવો ચ્યવીને નિશ્ચયથી મનુષ્યોને વિષે જ જાય છે. उपन्य ॥१६७॥ विशेषार्थ — गाथार्थवत् सुगम छे, हेवो भरीने स्यांड्यां भय ? तेनुं भे नियमन तेने आगतिद्वार हे छे. वधुभां देवो सूक्ष्म पृथ्वी, पाएगी, सूक्ष्मजाहर साधारण वनस्पति, अपर्याप्त બાદરપૃથ્વી, અકાય, પ્રત્યેકવનસ્પતિમાં, અગ્નિ, વાયુ, વિકલેન્દ્રિય, અસંખ્યઆયુષ્યવાળા અને સંમૂચ્છિમ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ३३४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યમાં તથા દેવ અને નરકમાં ઉપજતા નથી. સનકુમારથી આગળ આગળના દેવોની પુણ્યા વધતી હોવાથી ક્રમશઃ તે તે દેવો અવીને નીચ ગતિમાં જતા નથી. [૧૬૬–૧૬૭] ॥आगतिद्वारे चारे निकायना देवोनुं यन्त्र ॥ ભવનપતિ–વ્યન્તર–જ્યોતિષી પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય-તિયચ, પર્યાપ્ત બાદર સૌધર્મ ઈશાનવર્તી દેવો પૃથ્વી-અપુ-પ્રત્યેક વનસ્પતિમાં જાય છે સનકુમારથી સહકાર સુધીના દેવો સંખ્યાતા આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યતિયચમાં જ જાય આનતાદિથી લઈ અનુત્તર સુધીના દેવો નિશ્ચય સંખ્યાના આયુષ્યવાળાં ગર્ભજ મનુષ્યમાં જ જાય || રૂતિ નવમીતિકારમ્ | | વૈમાનિનિવાર્ય સંજોનો પ્રવાધિકાર || અવતાર-પ્રસ્તુત આગતિદ્વારમાં પ્રકીર્ણકાધિકાર કહેવાય છે. તેમાં પ્રથમ દેવોની ભિન્ન ભિન્ન પ્રકારનાં મૈથુન સંબંધી વિષયસુખની વ્યાખ્યા કરતાં જે દેવોનો જે પ્રમાણે દેવી સાથે ઉપભોગ છે, તેને કહે છે. दो कप्प कायसेवी, दो दो दो फरिसरूवसद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अणंतसुहा ॥१६८॥ સંસ્કૃત છાયાद्वौ कल्पौ कायसेविनौ, द्वौ द्वौ द्वौ स्पर्श-रूप-शब्दैः । चत्वारो मनसा उपरितना, अप्रवीचारा अनन्तसुखाः ॥१६८।। શબ્દાર્થ ટો વપૂ=બે દેવલોક (યાવત) ઉરિમા ઉપરના કલ્પગત દેવો તથા સેવી કાયાથી સેવન કરનારા અપવિચાર અપ્રવિચારી (એટલે વિષયસેવનથી રિલવહિંસ્પર્શ-રૂપ-શબ્દથી રહિત) મળ=મનવડે મidલુહાઅનંત સુખવાળા. પથાર્થ–પ્રથમના બે દેવલોકો મનુષ્યવત્ કાયાથી સેવન કરનારા, ત્યારપછીના બે બે કલ્પોગત દેવો ક્રમશઃ સ્પર્શ—રૂપ–શબ્દથી, ત્યારપછી ચાર કલ્પગત દેવો મનથી વિષયસુખનો અનુભવ કરે છે, ત્યારપછી ઉપરના સર્વ કલ્પદેવો અપ્રવિચારી (અવિષયી) છે. ||૧૬૮. વિશેષાર્થ— વિષયસેવન પાંચ પ્રકારે થાય છે. સંપૂર્ણ કાયસેવી, સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને કેટલાક મનસેવી છે. તમામ દેવો વિષયનું સેવન કરે છે તેમ નથી, કેટલાક દેવો અવિષયી પણ છે. તેમાં પણ કેટલાક ઉપર જણાવેલા એક કે એકથી વધુ પ્રકારોનું સેવન કરવાવાળા પણ હોય For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ देवोना प्रविचार संबंधी विचारणा ३३५ છે. મોહદશાનો સંકલેશ જેમ જેમ ઓછો તેમ તેમ તદ્વિષયક ઇચ્છામાં ઘટાડો. મોહદશાની અત્યન્ત ઉપશાન્ત સ્થિતિ તેટલી જ ચિત્તસ્વસ્થતા ને શાંતિ, એટલે ત્યાં ભોગેચ્છાનો અત્યન્ત અભાવ હોય છે, એ વાત ઉપરની ગાથામાં કહી છે. તેનો વિશેષ અર્થ નીચે મુજબ છે. અહીં ‘વો રુપ' એ શબ્દ મર્યાદાસૂચક હોવાથી ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષી અને સૌધર્મઇશાનકલ્પ સુધીના સઘળા દેવો કાયપ્રવિચારક છે. પ્રવિચાર એટલે વિષયસેવના એટલે કે સંકિલષ્ટ પુરુષવેદ ઉદયકર્મના પ્રભાવથી મનુષ્યની પેઠે ઇન્દ્રાદિક દેવો મૈથુનસુખમાં પ્રકર્ષપણે લીન થયા થકા, સર્વ અંગથી—કાયાના સ્પર્શથી ઉત્પન્ન થતા સુખનેપ્રીતિને મેળવે છે. જેમ મનુષ્યો સ્ત્રી સાથે સર્વાંગ દ્વારા વિષયસુખને ભોગવે છે, તે જ રીતે પ્રસ્તુત દેવો કાયસેવી હોવાથી ઉત્તમોત્તમ શૃંગાર હાવ–ભાવને ધારણ કરતી દેવીઓ સાથે ભોગસુખમાં તલ્લીન બને છે. આ દેવો જ્યારે જ્યારે પોતાના મનમાં જે જે દેવીઓ સાથે ઉપભોગની ઇચ્છા કરે કે તરત જ તે તે દેવીઓ તેઓની ઇચ્છાને શ્રવણદ્વારા, જ્ઞાનદ્વારા કે તથાવિધ પ્રેમપુદ્ગલના પરસ્પર સંક્રમણદ્વારા જાણીને, તે દેવોના વિષયસુખની તૃપ્તિ કરવા દિવ્ય અને ઉદાર શૃંગારયુક્ત એવા મનોજ્ઞ, પ્રતિક્ષણે પ્રેમોદ્ભવ કરનારા, અનેક ઉત્તરવૈક્રિય રૂપોને વિકુર્તીને દેવો સમીપે આવે છે. તે વખતે દેવો પણ રૂપો વિકુર્તીને શીઘ્ર અપ્સરાઓની સાથે સલંકારવિભૂષિત ઉત્તમ સભાગૃહમાં દિવ્યશય્યા ઉપર સંકિલષ્ટ પુરુષવેદના ઉદયથી મનુષ્યની પેઠે સર્વાંગયુક્ત કાયકલેશ–મનપૂર્વક, પ્રત્યંગે આલિંગન કરીને મૈથુન સેવન કરે છે. તે વખતે દેવીના શરીરનાં પુદ્ગલો દેવશરીરને સ્પર્શીને, અને દેવના દેવીને સ્પર્શીને, એમ પરસ્પર સંક્રમણદ્વારા મનુષ્યના વિષયસુખ કરતાં અનન્તગુણ સુખાનંદને પ્રાપ્ત કરે છે, જેથી તેઓ તૃપ્ત થાય છે અર્થાત્ કામાભિલાષથી નિવૃત્ત બને છે; કારણકે મનુષ્યવત્ દેવને પણ વૈક્રિયશરીરી દેવીની યોનિમાં વૈક્રિયસ્વરુપ શુક્ર (વીર્ય) પુદ્ગલોનો સંચાર થાય છે અને તેથી તેઓની તત્કાળ વેદોપશાન્તિ પણ થઈ જાય છે. ૩૧૭ પરંતુ આ શુક્ર પુદ્ગલો વૈક્રિય હોવાથી વૈક્રિય યોનિમાં જતાં ગર્ભાધાનનાં હેતુરૂપ થતા નથી. પરંતુ દેવીના રૂપ—લાવણ્ય—કાંતિ—સૌંદર્ય—સૌભાગ્યાદિ ગુણને વધારે છે. સનત્કુમાર–માહેન્દ્ર કલ્પના દેવો. સ્પર્શપ્રતિચારક એટલે તેઓને તથાવિધ કર્મના ઉદયથી કાયસેવન કરવાની ઇચ્છા થતી જ નથી, પરંતુ તેઓને વિષયવાસના જાગૃત થતાં વિષયાતુર બને છે ત્યારે નીચેના બે કલ્પની દેવીઓ તેમની ઇચ્છાને અને પોતાના તરફના આદરભાવને સમજીને તેમની પાસે પહોંચી જાય છે અને તરત જ તે દેવીઓના હસ્ત, ભુજા, વક્ષસ્થળ, જંઘા, બાહુ, કપોલ, વદન, ચુમ્બન આદિ ગાત્રના સંસ્પર્શમાત્રથી વિષયસુખના આનંદને મેળવે છે. અહીં શંકા થાય કે—કાયપ્રતિચારમાં તો પરસ્પર શુક્ર પુદ્ગલ—સંક્રમણ પરસ્પર આલિંગનપૂર્વક સેવન હોવાથી બને; પરંતુ સ્પર્શ—રૂપ—શબ્દ—મનઃપ્રતિચારમાં શુક્રપુદ્ગલ સંક્રમણ હોય કે નહીં? આ ૩૧૭. દેવોનું શરીર વૈક્રિય હોવાથી દેવ દેવીના સંબંધમાં ગર્ભનો પ્રસંગ આવતો જ નથી. કોઈ જન્માન્તરીય રાગાદિના કારણે મનુષ્યસ્રી સાથે દેવનો સંબંધ થાય તો તે સંબંધ માત્રથી ગર્ભાધાન રહેવાનો સંભવ નથી; કારણકે વૈક્રિય શરીરમાં શુક્રપુદ્ગલોનો અભાવ છે. દિવ્ય શક્તિવિશેષથી ઔદારિક જાતિનાં શુક્રપુદ્ગલોનો પ્રવેશ થાય અને ગર્ભ રહે તે અન્ય બાબત છે. For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ३३६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શંકાના સમાધાનમાં જણાવવાનું કે–તે ક્રિયા અવશ્ય હોય; સ્પશદિ વિષયમાં વૈક્રિય શુક્રપુદ્ગલોનું સંક્રમણ દિવ્યપ્રભાવથી જરૂર થાય છે. બીજી શંકા એ ઉભવે છે કે સૌધર્મ ને ઇશાનદેવોની તાબાની દેવાંગનાઓ શું ઉપરના કલ્પમાં રહેતાં દેવોના સ્પશદિદ્વારા મૈથુનાભિલાષને સંતોષવા જઇ શકે ખરી ? આ શંકા સંબંધી જણાવવાનું કે–પોતપોતાની તાબાની દેવાંગનાઓ ત્યાં જતી નથી. કારણકે તે પર Jદીતા કહેવાય છે. પણ મનુષ્યલોકની ગણિકાની જેવી દેવીઓ પ્રથમના બે દેવલોકમાં પણ હોય જ છે, જેને અપરિગૃહીતા કહેવાય છે અને તે દેવીઓ મૈથુનાભિલાષી દેવોની વિષયવાસનાને જ્ઞાનથી જાણીને પોતાના તરફ આકર્ષાએલા દેવો પ્રત્યે દોડી જાય છે. વિશેષ વ્યાખ્યા ૧૭૨ થી ૧૭૫ ગાથામાં કહેવાશે. બ્રહ્મ–લાંતક કલ્પના દેવો રૂપ પ્રવિચારક એટલે કે તેમને વિષયની ઈચ્છા થતાં ઉત્તમશૃંગારયુક્ત રૂપોને ઉત્તરવૈક્રિય શરીર બનાવવા દ્વારા વિકુર્તીને દેવીઓ તે અભિલાષી દેવોની પાસે આવે છે ત્યારે તે દેવો કે દેવીઓ સાથે પરસ્પર ક્રીડાયુક્ત તેના વદન, નેત્ર ઉપર એકસરખી દ્રષ્ટિ સ્થાપીને તેના ઉદરાદિ અંગોપાંગનું સારી રીતે નિરીક્ષણ કરતા, પરસ્પર પ્રેમ દશાવતા, વળી અનેક પ્રકારની ચેષ્ટાવાળી તે દેવીના સુંદર, મનોવેધક, કામોદ્દીપક મોહક રૂપને જોઈ દેવીના શરીરમાં શુકસંચય કરતા કામલાલસાની તૃપ્તિ અનુભવતા અત્યન્ત સુખને પ્રાપ્ત કરી, વેદોપશાન્તિને પામે છે. મહાશુક સહસ્ત્રાર કલ્પના દેવો શબ્દપ્રવિચારક એટલે તે દેવોને વિષયની ઇચ્છા થતાં પૂર્વોક્ત રીતે સુંદર વૈક્રિયરૂપ વિકુવને ઇચ્છિત દેવીઓ પાસે આવીને સર્વનાં મનને આનંદ આપનારાં, અત્યન્ત મોહક અને કામોત્તેજક મધુર ગીત, હાસ્ય-વિકારયુક્ત વચનો બોલે છે. ઝાંઝર આદિ શબ્દપૂર્વક થતા નૃત્યથી પરસ્પર વાણીવિલાસના શબ્દ દ્વારા આ દેવો અત્યન્ત વિષયસુખની વાસનાતૃપ્તિ અનુભવે છે. તે વખતે દેવીના શરીરમાં દિવ્ય પ્રભાવથી શુક્ર સંક્રમણ થઈ જાય છે. આનત-પ્રાણત-આરણ અશ્રુત કલ્પના દેવો મન:પ્રવિચારી એટલે મનથી-ચિંતન માત્રથી વિષયસુખની ઇચ્છાને તૃપ્તિ કરવાવાળા છે. તે દેવો સૌધર્મ–ઇશાનકલ્પવર્તી અદ્ભુત શૃંગારવાળી દેવીઓ સ્વસ્વસ્થાનમાં રહી થકી, પોતાના સુંદર સ્તનાદિ અવયવોને ઊંચા-નીચા હલાવતી, અંગભંગ કરતી, હાવ-ભાવ દર્શાવતી, પરમ સન્તોષજનક અભિનય કલા વગેરે કરતી. એવી તે દેવીઓને મનચક્ષુથી જોઈને આનતાદિ પ્રમુખ દેવો તૃપ્ત થઈને પરમ વેદોપશાન્તિ મેળવે છે. પ્રશ્ન –જેમ દેવોને કામતૃપ્તિનો સંતોષ થાય તેમ તે વખતે દેવીઓને પણ તેવો અનુભવ થાય ખરો? ૩૧૮, આ હકીકત એક મહત્ત્વનું સૂચન કરી જાય છે કે વગર સ્પર્શે દૂરથી પણ શુક્રપુગલોનું સંક્રમણ સ્ત્રી શરીરમાં થાય છે. આયુર્વેદ અને આજનું વિજ્ઞાન આ વાતને ટેકો આપે છે. ૩૧૯. કારણકે ક્ષીણકામી અય્યતાન્ત દેવો દેવીનો સ્પર્શ કરતા નથી, આ નિયમ દેવી સંબંધ માટે જ સમજવો; પરંતુ તેઓ પૂર્વભવના સ્નેહવાળી મનુષ્ય સ્ત્રી સાથે તો કદાચિત્ કર્મ–વિચિત્રતાથી લપટાઈ જાય. For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ देवोना प्रविचार - विषयसुख सम्बन्धी विचारणा ३३७ ઉત્તર ઃ— જ્યારે દેવો કાયાથી સર્વાંશે કે અંશે, તથા રૂપદર્શન, શબ્દાદિશ્રવણવડે વિષયોને ભોગવે છે ત્યારે દેવીઓને પણ તેવી જ તૃપ્તિ થાય છે. કાયાથી તો સ્પષ્ટ સમજાય પણ રૂપ—દર્શનાદિ સર્વ પ્રસંગે દેવીઓ દેવોના દિવ્યરૂપ, કાન્તિ અને પ્રેમસ્નેહોત્કર્ષથી કામાતુર બને છે અને તે જ વખતે દિવ્યપ્રભાવથી દેવીની યોનિમાં શુક્રપુદ્ગલનું સંક્રમણ જરૂર થઈ જાય છે અને તેથી તે સમકાળે અવશ્ય તૃપ્તિવાળી બને છે. આ પુદ્ગલો વૈક્રિય હોવાથી અને તે વૈક્રિય શરીરમાં જ દાખલ થતા હોવાથી ગર્ભાધાનના હેતુરૂપ થતા નથી, પરંતુ તેણીને પંચેન્દ્રિયના પોષક થતા હોવાથી કાન્તિવર્ધક, મનોજ્ઞ, સુભગ ને સ્પૃહણીય બને છે. ત્યારબાદ નવપ્રૈવેયક, અનુત્તરવાસી દેવો અપ્રવિચારી એટલે અત્યન્ત મન્દ પુરુષવેદના ઉદયવાળા હોવાથી તથા પ્રશમસુખમાં તલ્લીન હોવાથી કાયાથી સ્પર્શનાદિથી કોઈપણ રીતે યાવત્ મનથી પણ સ્રીસુખ ભોગવવાની તેઓની ઇચ્છા થતી નથી. તેમ છતાં તેઓ વિષયી દેવોથી વધુ સંતુષ્ટ, વધુ શાંત અને વધુ આનંદમાં રહેનારા છે કારણકે જેમ જેમ કામેચ્છા પ્રબલ તેમ તેમ ચિત્તની અસ્વસ્થતા—અશાંતિ વધુ. જેમ ઇચ્છા ન્યૂન તેમ ચિત્તકલેશ ઓછો અને વિષયેચ્છાનો બીલકુલ અભાવનો આનંદ કોઈ અદ્ભુત હોય છે. અને એથી ત્યાં વિષયતૃપ્તિનાં સાધનો પણ ઓછાં છે. એથી નીચેના દેવલોકો કરતાં ઉપર ઉપરનાં દેવોનું સુખ અધિક ગળ્યુ છે. અહીં બીજી શંકા એ ઉદ્ભવશે કે—જે દેવો તદ્દન અપ્રતિચારી છે તેઓ બ્રહ્મચારી ગણાય ખરા ? આનો ખુલાસો એ છે કે—ના, કારણ કે જ્યાં સુધી એક વસ્તુનો હૃદયથી—ઇચ્છાપૂર્વકનો ત્યાગ ન હોય તો તે વસ્તુનો ભોગવટો થતો હોય યા ન થતો હોય તો પણ તે બ્રહ્મચારી ગણાય નહીં અને એનું ફળ પણ મળે નહિ. ત્યારે દેવોને તેમના દેવભવના કારણે જ વિરતિ-ત્યાગપરિણામ થતો જ નથી તેથી તેઓ બ્રહ્મચારી ક્યાંથી કહેવાય ? ન જ કહેવાય. માટે પ્રત્યેક આત્માએ છેવટે વધુ નહિ તો બીનજરૂરી અનાવશ્યક પાપપ્રવૃત્તિઓનો ત્યાગ નિયમ કરી બીનજરૂરી અવિરતિજન્ય પાપોથી બચવા પ્રયત્નશીલ રહેવું. [૧૬૮] ।। વા વા યેવને, જેવી રીતે તેવીઓ સાથે ૩૫મો છે? તેનું યત્ર ॥ निकायनाम ભવનપતિ વ્યન્તરો જ્યોતિષી દેવો સૌધર્મ–ઇશાનના સનત્નું માહેન્દ્રના બ્રહ્મ-લાંતકના ૪૩ भोगविषय મનુષ્યવત્ કાયભોગી 23 22 સ્તનાદિક સ્પર્શસેવી શૃંગારરૂપસેવી कल्पनाम |શુક્ર-સહસ્રારના આનત-પ્રાણતના આરણ-અચ્યુતના નવપ્રૈવેયકના પાંચ અનુત્તરના અવતર—સમગ્રલોકના તથા ગતગાથામાં કહેલા દેવોના વિષયસુખોને અને વીતરાગ આત્માના સુખ વચ્ચેનું તારતમ્ય જણાવે છે. जं च कामसुहं लोए, जं च दिव्वं महासुहं । वीयरायसुहस्सेअ - णंतभागंपि नग्घई ॥१६६॥ भोग विषय प्रकार ગીતાદિક શબ્દસેવી મનથી દેવી વિષયસેવી For Personal & Private Use Only '' અવિષયી અનંત સુખી 22 Page #483 -------------------------------------------------------------------------- ________________ ३३८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાयच्च कामसुखं लोके, यच्च दिव्यं महासुखम् । वीतरागसुखस्येदमनन्तभागमपि नाति ॥१६६।। શબ્દાર્થનં–જે મહાસુદં મહાસુખ વાસુદં કામસુખ વીરીયસુંદસેન વીતરાગ આત્માના સુખના નો લોકમાં બંતા-પિઅનંતમાં ભાગને પણ વિવં દિવ્ય નધનથી પામતું જયાર્થ-વિશેષાર્થવત્ સ્પષ્ટ છે. ll૧૬લા વિશેષાર્થ સમગ્ર લોકને વિષે જે કામસુખો છે, અને જે દિવ્ય દવલોકાદિ સંબંધી) મહાસુખો છે, તે સુખો મહાલોભરૂપ રાગ સર્વથા નષ્ટ થઈ ગયો હોય એવા વીતરાગ આત્માના પ્રશમ સુખના અનન્તમાં ભાગે પણ આવતાં નથી, અર્થાત્ પૌદ્ગલિક સુખોથી વીતરાગતજન્ય સુખ, અનન્તગણું હોય છે. માયા-લોભરૂપ કહેવાનું કારણ એટલું જ કે તે રાગનાં ઘરનાં છે તેથી તે દ્વેષીભૂત ક્રોધ, માનનો પ્રથમ ક્ષય થયા બાદ ક્ષય પામે છે, અને તેથી જ “વીતરાગ' કહેતાં વીતદ્વેષપણે અંતર્ગત સમાઈ જ જાય છે. પછીના ક્ષયમાં પૂર્વનો ક્ષય નિશ્ચિત હોય જ છે. પ્રશ્ન- વીતર શબ્દની વિશેષ વ્યાખ્યા સમજાવો. ઉત્તર– આત્માના આધ્યાત્મિક વિકાસક્રમ માટેની ચૌદ ભૂમિકાઓ જૈનદર્શનમાં બતાવેલી છે. એ ભૂમિકાઓને ‘ગુણસ્થાનક' શબ્દથી ઓળખાવાય છે. પહેલી ભૂમિકા અત્યન્ત નિકૃષ્ટ છે, જ્યારે ચૌદમી અત્યન્ત ઉચ્ચ છે. અત્યારે વર્તમાનમાં બહુલતાએ વિકાસશીલ આત્મા છ ભૂમિકા સુધી જ પહોંચી શકે છે. બહુ બહુ તો કદાચ સાતમી ભૂમિકાનો કવચિત્ કિંચિત્ લાભ મેળવી શકે; બાકી તેથી આગળનાં સોપાનો ઉપર જઈ શકતો નથી. કારણકે, વર્તમાનમાં આત્મા તેવી યોગ્યતા જ મેળવી શકતો નથી. હવે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જે આત્મા વીતરાગ સ્થિતિને પ્રાપ્ત કરનારો હોય છે તે સ્વપુરુષાર્થથી ઉત્કૃષ્ટ સંયમ–તપના બળે સાતમી ગુણભૂમિકાથી આગળ વધતો નવમી ભૂમિકાએ ચાર કષાયમાંથી પ્રથમ ક્રોધ, માનરૂપ-દ્વેષ કાષાયિક પરિણામોનો સર્વથા નાશ કરી, જ્યારે દશમી ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે ભૂમિકાને અન્ને માયા, લોભસ્વરૂપ રાગ કાષાયિક પરિણામોનો (ક્ષપકશ્રેણી દ્વારા) સર્વથા નાશ કરે છે. બારમે ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં શીધ્ર તે આત્માઓ સર્વજ્ઞત્વને અર્થાત કેવળજ્ઞાન-દર્શનને તેરમી ગુણસ્થાનક–ભૂમિકાએ પહોંચતાની સાથે જ પ્રાપ્ત કરે છે અને ચૌદમી ભૂમિકાએ પહોંચતાં નિવમોક્ષ સ્થિતિને પામે છે. પ્રત્યેક આત્માઓ પ્રચંડ પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિ દોષોનો ક્ષય કરી, તેરમી ઉચ્ચતર ભૂમિકાએ પહોંચી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, વિશ્વનું કલ્યાણ કરવા દ્વારા ચૌદમી ઉચ્ચતમ ભૂમિકાએ આરૂઢ થઈ નિવણિપદ મેળવો! સહુના જીવનનું અને આપણી સંસ્કૃતિનું એ જ અંતિમ ધ્યેય છે. [૧૬] For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ देवीओना गमनागमननी मर्यादा तथा उत्पत्तिस्थान - ३३६ અવતરણ–વિષયસુખના ઉપભોગાથે ગમન કરનારી દેવીઓના ગમનાગમનની મર્યાદા બતાવે. છે, તેથી તેનું ઉત્પત્તિસ્થાન પણ આવી જાય છે. उववाओ देवीणं, कप्पटुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नत्थि, अच्चुअपरओ सुराणंपि ॥१७०॥ સંસ્કૃત છાયાउपपातो देवीनां, कल्पद्विकं यावत् परतः सहस्त्रारात् । गमनाऽऽगमनं नास्ति, अच्युतपरतः सुराणामपि ॥१७०।। શબ્દાર્થ – ૩વેવાણો-ઉપજવું સમપISSમાં જવું આવવું કેવીf-દેવીઓનું નલ્પિ નથી અને વપદુi=બે દેવલોકને વિષે લઘુમપરોઅશ્રુતથી ઉપર ના પર સદસાર ઉપર સહસ્ત્રાર સુધી સુરાપરિ=દેવોનું પણ માથાર્થ-વિશેષાર્થવત્ ૧૭ી. વિશેષાર્થ– હવે દેવીઓનું ઉપજવું ભવનપતિથી માંડી સૌધર્મ–ઇશન એ બે દેવલોક સુધીમાં જ છે તેથી એ બધાએ દેવો દેવી સાથે પ્રવિચારી (સવિષયી) કહેવાય, બે દેવલોકથી ઉપરના દેવલોકમાં તેમની ઉત્પત્તિ નથી, તેથી તે સઘળા દેવો પોતાની સ્વદેવીઓથી રહિત ગણાય છે પરંતુ આઠમા સહસ્ત્રાર કલ્પ સુધી તો દેવીઓનું આવવું–જવું થતું હોવાથી (અને અય્યતાન્ત સુધી પ્રવિચારપણું રહેલું હોવાથી) તે સઘળા દેવો પ્રવિચારી–સવિષયી જાણવા. સહસ્ત્રારથી ઉપર દેવીઓનું ગમનાગમન નથી, ફક્ત અય્યતાન્ત સુધીમાં દેવોનું ગમનાગમન ય છે. અને અય્યતાન્તથી ઉપર તો દેવોનું પણ ગમનાગમન નથી; નીચે રહેનારને વધુ ઉપર જવાની શક્તિ નથી, અને ઉપરનાને શક્તિ છતાં નીચે આવવાનું પ્રયોજન નથી, નવરૈવેયક અને અનુત્તરવાસી દેવો અપ્રવિચારી છે. ત્યાં રહ્યાં થકા જિનેશ્વરના કલ્યાણક વગેરે પ્રસંગે નમસ્કાર કરે છે, પરંતુ (કલ્પાતીત) આચાર રહિત હોવાથી કલ્યાણક વગેરેના કોઈ પણ પ્રસંગમાં અહીં આવતા નથી, માત્ર અલ્પકષાયી ઉત્તમકોટિના તે દેવોને તાત્ત્વિકાદિ વિચારણામાં સંશય ઊભો થાય ત્યારે તેનું સમાધાન અવધિજ્ઞાન દ્વારા ભગવાને ગ્રહણ કરેલા (જવાબી૩૫) મનોદ્રવ્યોને સાક્ષાત જોઈને આવાં દ્રવ્યોનો આકાર આ જ જવાબરૂપે છે' આવું સમજી સમાધાન મેળવી લે છે. તેથી અહીં આવવાનું કોઈ પ્રયોજન નથી, અને તેથી તેઓ આપણી અપેક્ષાએ અનન્ત સુખી છે. [૧૭] અવતરણ–દેવલોકવર્તી કિલ્બિષિક તથા આભિયોગિક દેવોનાં આયુષ્ય તથા સ્થાનકો બતાવે तिपलिअ तिसार तेरस,-सारा कप्पद्ग-तइअ-लंत अहो । किबिसिअ न हुंतुवरिं, अच्चुअपरओऽभिओगाई ॥१७१॥ For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાत्रिपल्यास्त्रिसागरास्त्रयोदश-सागराः कल्पद्विक-तृतीय–लान्तकस्याधः । किल्बिषिका न भवन्त्युपरि, अच्युतपरत आभियोगादिः ॥१७१॥ શબ્દાર્થ – તિ સાર ત્રણ સાગરોપમ ઉરિ ઉપર તેરસ સારીત્તેર સાગરોપમ શુષપરકો=અશ્રુતથી ઉપર ત=ત્રીજો કલ્પ ૩મો આભિયોગ્યાદિ તંત કહોલાંતકની નીચે પથાર્થ–પહેલા બે દેવલોકના અધઃસ્થાને ત્રણ પલ્યોપમના, ત્રીજા સનકુમારકલ્પની નીચે ત્રણ સાગરોપમના, અને છઠ્ઠી લાંક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો વસે છે. લાંતકથી ઉપરના કલ્પોમાં કિલ્બિષિયા દેવો નથી અને અમ્રુતથી ઉપર તો આભિયોગિકાદિક દેવો પણ નથી. ૧૭૧ાા. વિશેષાર્થ– કિલ્બિષિક દેવો અશુભ કર્મ કરનારા હોવાથી લગભગ ચંડાલ જેવા છે. આ ચંડાલ જેવું કાર્ય કરનારી દેવ જાતિ નીચકર્મના ઉદયથી દેવપણું પામવા છતાં નીચ કર્મ કરવાની અવસ્થાને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ દેવોના સ્થાનથી પણ નીચે દૂર રહેવાના અધિકારને પામેલા છે. તેના ત્રણ પ્રકારો છે. તેમાં સૌધર્મ અને ઇશાનના અધોભાગે (એટલે જ્યોતિષી અને વૈમાનિક નિકાય વચ્ચે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા કિલ્બિષિકો વસે છે. ત્રીજા સનસ્કુમારના અધોભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને લાંતક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિકો વસે છે. આ દેવોના આ ત્રણ જ ઉત્પત્તિસ્થાનકો છે, તે અહમ્ ભગવંતની આશાતનાથી જમાલીની જેમ પૂર્વભવમાં દેવ-ગુ~ધર્મની નિન્દા કરવાથી, ધર્મનાં કાર્યો દેખી બળતરા કરવાથી ઉત્પન્ન કરેલાં અશુભ કર્મના ઉદયથી દેવલોકમાં નીચ કાર્યો કરનારા કિલ્બિષીયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અહીંયા તે તે કલ્પના અધોસ્થાનકે કિલ્બિષીયા છે. હવે એ ૩: શબ્દ પ્રથમ પ્રસ્તરવાચી નથી, કારણકે તે તે કલ્પના પ્રથમ પ્રસ્તરની સ્થિતિ સાથે, આ દેવોની ઉક્ત સ્થિતિનું મળતાપણું નથી. વળી અન્ય વિમાન મધ્યે તો તેઓની નીચ સ્થિતિને કારણે અસ્તિત્વ સંભવતું પણ નથી. અહીં અધઃ શબ્દ તસ્થાનકવાચી જાણવો. એટલે તે તે દેવલોકમાં ભેગા નહીં પણ નીચે દૂર વસવાટ છે. આ કિલ્બિષિકોનું લાંતકથી ઉપર તો ઉપજવું જ થતું નથી. ફક્ત અય્યતાન્ત સુધી બીજા આભિયોગિક આદિ (આભિયોગિક એટલે દાસ–સેવક યોગ્ય કાર્ય બજાવનારા અને આદિ શબ્દથી સામાનિકાદિ પ્રકીર્ણક) દેવોનું ઉપજવું થાય છે. તેથી આગળ તો તેઓની ૩૨૦. દેવોમાં પણ હલકી જાતિના દેવો છે ને તે અસ્પૃશ્ય ગણાય છે. ત્યાં પણ અનાદિકાળથી સ્પેશ્યસ્પર્શ્વની વ્યવસ્થા છે, તો પછી મનુષ્યલોકમાં હોય તેમાં શું નવાઈ? આવી સિદ્ધ વ્યવસ્થાનો સવશે નાશ કરવાના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે પણ તેવા પ્રયત્નમાં કાયમને માટે સફળતા નહીં સાંપડે. કર્મનો સિદ્ધાંત અચળ હોય છે. એક ખ્યાલ એ પણ વિચારવા જેવો છે કે અસ્પૃશ્ય દેવોનો વસવાટ દેવલોકમાં પણ સહુના ભેગો નથી પણ સ્વસ્થાનથી અલગ છે. તેમજ તે દેવલોકથી દૂર અને મધ ભાગે છે. For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ अपरिगृहीता देवीओनां विमानो अने आयुष्य ३४१ પણ ઉત્પત્તિ નથી. કારણકે રૈવેયક અનુત્તર દેવોનું અહમિન્દ્રપણું હોવાથી તેમને તેઓની કંઈ આવશ્યકતા પણ નથી તેથી ત્યાં નાના મોટાના ભેદોનું અસ્તિત્વ જ નથી; સહુ સમાનતા ભોગવે छ. [१७१] ॥ वैमानिकमा किल्बिषिकोतुं उत्पत्तिस्थानायुष्ययन्त्र ॥ સૌધર્મ ઈશાનના તલીયે ત્રણ પલ્યોપમાયુષી કિલ્બિષીયા દેવો છે સનકુમારકલ્પના તલીયે ત્રણ સાગરોપમાયુષી લાંતકકલ્પના તલીયે તેર સાગરોપમાયુષી अवतरण-वे. अपरिग्रहीत हेवीमोनी सौधर्म-uन त्यम विमानसंज्याने त ? જે આયુષ્યવાળી દેવીઓ જે જે દેવોના ઉપભોગને માટે થાય છે, તે પ્રસંગ બતાવે છે. अपरिग्गहदेवीणं, विमाण लक्खा छ हुंति सोहम्मे । पलियाई समयाहिय, ठिइ जासिं जाव दस पलिआ ॥१७२॥ ताओ सणंकुमारा–णेवं वटुंति पलियदसगेहिं । जा बंभ-सुक्क-आणय आरण देवाण पन्नासा ॥१७३॥ ईसाणे चउलक्खा, साहिय पलियाइ समयअहिय ठिई । जा पनर पलिय जासिं, ताओ माहिंददेवाणं ॥१७४॥ एएण कमेण भवे, समयाहियपलियदसगवुड्डीए । लंत-सहसार-पाणय-अच्चुयदेवाण पणपन्ना ॥१७॥ संस्कृत छायाअपरिग्रहदेवीनां विमानानि, लक्षाणि षड् भवन्ति सौधर्मे । पल्यादिः समयाधिका, स्थितिर्यासां यावत् दश पल्यानि ॥१७२।। ताः सनत्कुमाराणामेवं वर्धन्ते पल्यदशकैः । यावद् ब्रह्म-शुक्रानतारणदेवानां पञ्चाशत् ॥१७३।। ईशाने चतुर्लक्षाणि, साधिकपल्यादिः समयाधिका स्थितिः । यावत् पञ्चदश पल्यानि, यासां ता माहेन्द्रदेवानाम् ॥१७४।। एतेन क्रमेण भवेत्, समयाधिकपल्यदशकवृद्ध्या । लान्तक–सहस्त्रार-प्राणताऽच्युतदेवानां पञ्चपञ्चाशत् ॥१७५।। शार्थजासिं ठेगान एवं वर्ल्डतिप्रभाव छ For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ३४२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પન્નાલા પચાસ મહોય =એ પ્રમાણે રૂપાન્ની પંચાવન જાથા– સૌધર્મદિવલોકને વિષે અપરિગ્રહીતા દેવીઓનાં છ લાખ વિમાનો છે. વળી એક પલ્યોપમની આદિથી સમય સમય અધિક કરતાં યાવત્ જેઓની દસ પલ્યોપમની (ત્યાં સુધીની ભિન્ન ભિન્ન આયુષ્યવાળી) સ્થિતિ હોય છે. તે દેવીઓ સનકુમાર દેવલોક ઉપભોગાથે જાય છે. પરંતુ આગળના કલ્યો માટે તે જતી નથી. વળી એ જ પ્રમાણે દસ પલ્યોપમથી આરંભી સમયાદિકની વૃદ્ધિએ દસ દસ પલ્યોપમ પ્રક્ષેપી વિચારતાં એટલે યાવત ૨૦ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ બ્રહ્મદેવલોકને ભોગયોગ્ય જાણવી. એ જ પ્રમાણે યાવત ૩૦ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ શુક્ર દેવલોક ભોગ્ય, ચાલીશ પલ્યોપમના આયુષ્ય સુધીની દેવીઓ આનત દેવોને ભોગ્ય અને ૫૦ પલ્યોપમાયુષી આરણ દેવભોગ્ય. હવે ઇશાનકર્ભે અપરિગ્રહીતા દેવીઓનાં ચાર લાખ વિમાનો છે. એમાં જે દેવીઓની સાધિક પલ્યોપમાયુષ્યની સ્થિતિ છે તે તો ઇશાનદેવને જ ભોગ્ય છે. તેથી આગળ સમયાદિકની વૃદ્ધિથી થાવત્ પંદર પલ્યોપમાયુષ્યવાળી દેવીઓ માહેન્દ્રદેવભોગ્ય, ૨૫ પલ્યોપમવાળી લાંતકના, ૩૫ પલ્યોપમવાળી સહસ્ત્રારના, ૪૫ પલ્યોપમવાળી પ્રાણતના, અને ૫૫ પલ્યોપમાયુષી અશ્રુત કલ્પના દેવોને જ ભોગ્ય હોય છે. [૧૭૨–૧૭૫] . વિરોષાર્થઅપરિગ્રહીતા એટલે પત્નીપણાએ કરીને જેનું ગ્રહણ હોતું નથી તેવી. આ દેવીઓની ઉત્પત્તિ સૌધર્મ અને ઇશાન બને કલ્પમાં જ છે. તેમાં સૌધર્મદેવલોકમાં અપરિગ્રહીતાદેવીનાં ઉત્પત્તિસ્થાનભૂત છ લાખ વિમાનો છે. એ વિમાનોને વિષે જે દેવીઓની પરિપૂર્ણ એક પલ્યોપમની સ્થિતિ છે તે સૌધર્મ દેવોને જ ભોગ્ય જાણવી. જેઓની પલ્યોપમથી માંડી એક, બે, ત્રણ સંખ્યાતા. અસંખ્યાતા સમયોવડે અધિક કરતાં પૂર્ણ દસ પલ્યોપમ સ્થિતિ સુધીની સર્વ દેવીઓ સનસ્કુમાર દેવોને ભોગ્ય જાણવી. તેથી આગળના આયુષ્યવાળા દેવોને તે ઇચ્છતી નથી. એ પ્રમાણે દશ પલ્યોપમમાં એક, બે સંખ્ય–અસંખ્ય સમયની વૃદ્ધિ કરતાં યાવત્ વશ પલ્યોપમની સ્થિતિ સુધીની દેવીઓ બ્રહ્મકલ્પના દેવોના ભોગને યોગ્ય જાણવી. એ પ્રમાણે સમયાદિકની વૃદ્ધિવડે યાવત્ (૨૦ થી લઈ) ત્રીશ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવીઓ શુક્ર દેવોને ભોગ્ય જાણવી. એ પ્રમાણે ત્રીસથી માંડી ચાલીશ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ (સ્વસ્થાને રહી થકી) આનત દેવલોકના દેવોને ભોગ્ય છે. એ જ પ્રમાણે (૪૦ પલ્યોપમથી) સમયાદિક વૃદ્ધિએ પચાસ પલ્યોપમ સુધીની દેવીઓ (સ્વસ્થાને રહી થકી) આરણ કલ્પના દેવોને ભોગ્ય જાણવી. એ પ્રમાણે છ કલ્પનો સંબંધ કહ્યો. હવે ઇશાન કલ્પમાં અપરિગ્રહીતા દેવીઓનાં ચાર લાખ વિમાનો છે. તે વિમાનોને વિષે જે દેવીઓની કિંચિત, અધિક પલ્યોપમની સ્થિતિ છે તે ઇશાન કલ્પના દેવોને જ ભોગ્ય હોય છે. પૂર્વોક્ત ક્રમે સમયાદિકની વૃદ્ધિવડે યાવત્ પંદર પલ્યોપમની સ્થિતિ સુધીની સર્વ દેવીઓ માહેન્દ્ર દેવોને ભોગ્ય, સમયાદિકની વૃદ્ધિએ દસ દસ પલ્યોપમની વૃદ્ધિ કરતાં એટલે પૂર્વ સ્થિતિમાં દસની વૃદ્ધિ કરતાં પચીસ પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ લાંતક દેવ ભોગ્ય, પાંત્રીસ પલ્યોપમ સુધીની દેવી સહસ્ત્રાર દેવ ભોગ્ય, પીસ્તાલીશ પલ્યોપમ સ્થિતિ સુધીની (સ્વસ્થાને રહી થકી) પ્રાણત દેવોને ભોગ્ય, પંચાવન For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ छ लेश्याना नाम तथा कया देवलोके कइ लेश्याओ होय? ते ३४३ પલ્યોપમ સ્થિતિ સુધીની અય્યત દેવોને ભોગ્ય જાણવી. આ દેવીઓ વેશ્યા જેવી ગણાતી હોવાથી, વળી તે આગળ આગળના દેવોના ભોગને માટે જતી આવતી હોવાથી આ અપરિગ્રહીતા દેવીઓની જ વક્તવ્યતાનો સંભવ હોય છે, પરંતુ પરિગ્રહીતા (તે કુલાંગના)નો હોતો નથી. [૧૭૨–૧૭૫] તેવી માયુષ્યમાને હેવમોગ્ય યત્ર | आयुष्यमानानुसारे । यथायोग्यदेवभोग्य | आयुष्यमानानुसारे । यथायोग्यभोग्यत्वं ૧ પલ્યોપમાયુષી | સૌધર્મદિવોને ભોગ્ય | સાધિક પલ્યોપમાયુષી ઈશાનદેવોને સેવ્ય સનત્કૃ૦ દેવોને ભોગ્ય ૧૫ પલ્યોપમાયુષી માહેન્દ્રદેવોને સેવ્ય બ્રહ્મકલ્પ દેવોને ભોગ્ય ૨૫ , લાંતકદેવોને સેવ્ય શુક્રદેવોને ભોગ્ય | ૩૫ , સહગારદેવોને સેવ્ય આનત દેવોને ભોગ્ય પ્રાણતદેવોને સેવ્ય આરણદેવોને ભોગ્ય અશ્રુત દેવોને સેવ્ય ॥ देवगतिना उपसंहारमा चतुर्निकायाश्रयी प्रकीर्णक–अधिकार ॥ અવતરણ—હવે ષટ્વેશ્યાનાં નામ જણાવી ચાર દેવલોક પૈકી કયા દેવલોકે કઈ કઈ વેશ્યાઓ હોય તે દોઢ ગાથાથી જણાવે છે. "વિદ–નીરા-wતે – સુરેશનેસ' | भवणवण पढम चउले–स जोइस कप्पदुगे तेऊ ॥१७६॥ कप्पतिय पम्हलेसा, लंताइसु सुक्कलेस टुति सुरा ॥१७६१॥ સંસ્કૃત છાયાकृष्णा नीला कापोती, तेजः पद्मा च शुक्ललेश्या च । भवन-वनेषु प्रथमाश्चतस्त्रो लेश्या ज्योतिष्के कल्पद्विके तेजः ॥१७६।। कल्पत्रिके पद्मलेश्या, लान्तकादिषु शुक्ललेश्या भवन्ति सुराः ।।१७६।। શબ્દાર્થ – ઠ્ઠિા-કૃષ્ણ સુક્ષત્તે શુકલેશ્યા નિીતા નીલ ૩=qળી Id=કાપોત મવUT=ભવનપતિ તેડક્વેજો વખ્યત્તર પહા=પા પથાર્થ – કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પવ અને શુકલ એ છ વેશ્યાઓ છે. એમાં ભવનપતિ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તથા વ્યન્તર દેવતાઓને પહેલી ચાર વેશ્યાઓ હોય છે. ત્રીજા જ્યોતિષીનિકાયમાં અને ચોથા વૈમાનિકનિકાયના પહેલા બે કલ્પોને વિષે એક તેજોલેશ્યા હોય છે. ત્યારપછીના ત્રણકલ્પોમાં પાલેશ્યા અને લાંતકાદિ ઉપરનાં સર્વકલ્પોના દેવો એક શુકલેશ્યાવાળા જ હોય છે. I/૧૭૬–૧૭૬ વિરોષાર્થ– લેગ્યા એટલે શું? નિ–ન્નિધ્યતે નીવઃ ર્મા સહપરિતિ જોડ્યા: | જીવ જે વડે કર્મ સાથે જોડાય તે વેશ્યા કહેવાય. તેમાં પણ જે કૃષ્ણાદિ દ્રવ્યોના સાહચર્યથી આત્મામાં પરિણામ ઉત્પન્ન થાય તે દ્રવ્યો દ્રવ્યલેશ્યા તરીકે ગણાય છે અને ઉત્પન્ન થતાં પરિણામને ભાવલેશ્યા કહેવાય છે. કર્મના સ્થિતિબંધમાં જેમ કષાય મુખ્ય કારણ છે તેમ કર્મના રસબંધમાં લેશ્યા મુખ્ય કારણ છે. ગાથાથમાં ભવનપતિ તથા વ્યત્તરનિકામાં ચારે વેશ્યાઓ જણાવી છે, પરંતુ તેમાં વર્તતા પરમાધામી દેવો તો એક કૃષ્ણલેશ્યાવાળા જ હોય છે. જ્યોતીષી દેવોમાં જે તેજલેશ્યા હોય તે કરતાં સૌધર્મમાંના દેવો વધુ વિશુદ્ધ, તેથી વળી ઈશાનની અધિક વિશુદ્ધિ સમજવી, સનસ્કુમાર–મહેન્દ્ર બાહ્મ કલ્પોના દેવો માત્ર પા લેશ્યાવાળા (પરંતુ ઉત્તરોત્તર વિશુદ્ધ), તેથી ઉપર લાંતકદિ રૈવેયક અને અનુત્તર વગેરે દેવો એક પરમશુકલ લેશ્યાવાળા (ઉત્તરોત્તર વિશુદ્ધિની વૃદ્ધિએ) જાણવા. એથી જ આ દેવોને વધુ નિર્મલ–ઉત્તમ કહેલા આ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ બહુલતાએ–સામાન્ય કથન છે, અન્યથા તો દરેક નિકાયમાં ભાવના પરાવર્તનને લીધે છએ ભાવલેશ્યાઓ તો હોય છે. આ લેગ્યાના ભાવો ૨ષપુરુષ યુક્ત જંબૂવૃક્ષના દષ્ટાંતથી જાણવા યોગ્ય છે. પ્રત્યેક લેશ્યા જુદા જુદા વર્ગો અને રસોની ઉપમાવાળી છે. તેમાં પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત, મલિન, દુર્ગંધયુક્ત છે. સ્પર્શથી સ્નિગ્ધોષ્ણ શીત-ઋક્ષ છે એથી તે કલેશ-કષાય કરાવી દુર્ગતિને આપનારી બને છે. જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓ ઉત્તરોત્તર અત્યન્ત સુવાસિત, પ્રશસ્ત, નિર્મલ, શુભસ્પર્શી, ૩૨૧. કોઈ છ માણસો અટવીમાં જઈ ચઢયા, ત્યાં ભૂખ્યા થયા. એવામાં એક જાંબુનું ઝાડ દૃષ્ટિએ પડ્યું, એને જોઈને છમાંથી એક કહેવા લાગ્યો કે–આ આખા ઝાડને મૂળમાંથી જ કાપી નાંખીએ તો સુખેથી આપણે શ્રમ વિના જાંબુડા ખાઈએ, એ સાંભળીને બીજો કહે છે કે એમ નહિ, ઝાડને કાપવું એના કરતાં આપણને જાંબુડાનું કામ છે તો એની મોટી મોટી શાખાઓ માત્ર કાપીએ, ત્રીજો કહે છે મોટી ડાળો શા માટે ? નાની ડાળીથી કામ ચાલે તેમ છે માટે નાની ડાળો કાપીએ, ચોથો કહે છે બધી ડાળીઓનો શા માટે નાશ કરવો? એનાં કરતાં જેમાં જાંબુ છે એ જ ડાળીઓ તોડીએ, પાંચમો કહે છે ફક્ત ફળોની જ ઇચ્છા છે તો એકલાં સારાં ફળો જ લઈએ, જ્યારે છઠ્ઠો કહે છે ભાઈ, આવા પાપના કુવિચારો કરી કષ્ટ કરવા કરતાં આ નીચે જ મઝાનાં ફળો પડ્યાં છે, ચાલો એને જ ખાઈએ. આ દષ્ટાંતમાં પ્રથમના વિચારો તે કૃષ્ણ લેશ્યાના, બીજા વગેરેના અનુક્રમે નીલ, તેજો આદિ લેશ્યાના ભાવો જાણવા. પૂર્વપૂર્ણ પુરુષની અપેક્ષાએ ઉત્તર ઉત્તર પુરુષોના પરિણામ શુભ-શુભતર અને શુભતમ દેખાય છે અને તેથી તેમાં સંકલેશની ન્યૂનતા અને સુકોમળતાની અધિકતા દેખાય છે. લેશ્યાઓનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાપના, આવશ્યક આદિ સૂત્રો, લોકપ્રકાશાદિક ગ્રન્થો, દિગમ્બરીય ગ્રન્થોમાં સર્વાર્થસિદ્ધિ, ગોમ્મદસાર, બૌદ્ધગ્રન્થ દીઘનિકાયાદિમાં છે. મહાભારત, પાતંજલ યોગદર્શનાદિમાં પણ તેની અમુક કલ્પના મળે છે. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ वैमानिकनिकायना देवोना देहनो वर्ण ३४५ શાન્તિ અને સદ્ગતિને આપનારી. વળી કેટલીક વાર વેશ્યાઓ વૈડૂર્યરત્ન કે રક્તવસ્ત્રની જેમ તૂપ થઈ જાય છે, દેવ અને નારકોની લેશ્યા ભવાન્ત સુધી અવસ્થિત છે. તે ઉપરાંત ઉત્પન્ન થતા પહેલાનું અને અવન થયા પછીનું એમ બે અંતર્મુહૂર્ણ અધિક સમજવા.) જો કે અન્ય દ્રવ્યના સંસર્ગથી અન્યરૂપે થાય, પરંતુ જેમ સ્ફટિકરન અથવા દર્પણ સૂત્ર—દોરાનો સંસર્ગ કે જપા (જાસુદ) પુષ્પાદિકના સહયોગે પણ સ્વભાવને એટલે મૂલ રંગને કંઈ છોડતું નથી, તેમ દેવો તથા નારકોની કૂલ લેશ્યા કદી બદલાઈ જતી નથી. જ્યારે તિર્યંચમનુષ્યને અંતર્મુહૂર્ત (પણ) બદલાયા કરે છે. પ્રત્યેક વેશ્યાની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ દેવ–નારકોના જઘન્યોત્કૃષ્ટ આયુષ્યાનુસારે હોવાથી તે મુજબ સ્વયં વિચારી લેવી. [૧૭૬–૧૭૬] નવતરણ–પૂર્વે ચારે નિકાયાશ્રયી લેશ્યાસંખ્યા જણાવી, બાકી રહેલા વૈમાનિકનિકાયના દેવોના દેહનો વર્ણ અડધી ગાથાથી કહે છે. कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७॥ સંસ્કૃત છાયા कनकाभ पद्मकेसरवर्णा-द्वयोस्त्रिषूपरि धवलाः ॥१७७।। | શબ્દાર્થરુણીમ=સુવર્ણવણ વUT=વર્ણવાળા પરમસર=પદ્મ (કમલ) કેસર ઘવત્તા=ધવલ (ઉજવલ) થાર્થ–પહેલા બે દેવલોકોમાં રક્તસુવર્ણની કાન્તિ–છાયાવાળા દેવો છે. ત્યારપછીના ત્રણ કલ્પે દેવોનાં શરીર કમલકેસરના વર્ણવાળા, અને ઉપરના સર્વે ઉજ્જવલ વર્ણવાળા છે ૧૭છા. વિશેષાર્થ— વિશેષ એટલું જ કે કમલકેસર એટલે કમળની વચલા ભાગની કેસરાનો જેવો વર્ણ હોય તેવા ગૌરવર્ણાય. લાંતકાદિથી ઉપર ઉજ્વલ વર્ણવાળા જે કહ્યા, તેમાં એટલું વિશેષ સમજવું કે તે ઉત્તરોત્તર વધુને વધુ (શુકલ–શુકલતરે–શુકલતમ) ઉજ્વલ વર્ણવાળા જાણવા. [૧૭૭] ॥ चारे निकायमां लेश्या अने वैमानिकमां देहवर्ण स्थापना- यन्त्र ॥ निकाय नाम लेश्या नाम कल्प नाम लेश्या वै० देहवर्ण ભવનપતિને કૃષ્ણ, નીલ, કાપોત, તેજો | સૌધર્મ–ઈશાને | તેજો | રક્ત સુવર્ણ પરમાધામીને એક કૃષ્ણ જ || સનત્ક) માહેન્દ્ર બ્રાને પદ્મ કેસર બન્નરોને | કૃષ્ણ, નીલ, કાપોત, તેજો | લાંતકથી અશ્રુત સુધી શુકલ ઉજ્વલવર્ણ જ્યોતિષીને | તેજો વેશ્યા રૈવેયક અનુત્તરે શુકલ | ઉજ્વલવર્ણ ॥ उपसंहारप्रसंगे देवगतिमां चारनिकायाश्रयी आहारोच्छ्वासमान व्याख्या ॥ ૩૨૨. જીવાભિગમસૂત્રની વ્યાખ્યાથી આ કથન વિચારતાં વિરૂદ્ધ જતું નથી, કારણકે શ્રીમલયગિરિ મહારાજે સંગ્રહણી ટીકામાં એક બીજા વર્ણની સાથે સંમેલન કરી આપીને દોષ ટાલ્યો છે. ૪જ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૨૪હૂ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતાર –હવે દેવોનું આહાર તથા ઉચ્છવાસ કાલમાન કહે છે. પ્રથમ દશ હજાર વષયુષી દેવોને વિષે કહે છે. दसवाससहस्साइं, जहन्नमाउं धरति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहिं थोवेहिं ऊसासो ॥१७८ ॥ સંસ્કૃત છાયાदशवर्षसहस्त्राणि, जघन्यमायुर्धरन्ति ये देवाः । तेषां चतुर्थाहारो, सप्तभिः स्तोकैश्वासः ॥१७८।। | શબ્દાર્થ— વસવાસસહસ્સારૂં દશ હજાર વર્ષનું વસ્થા હારી ચોથ (ભક્ત) પછી આહાર નન્નજઘન્ય સત્તહિં સાત માહ આયુષ્ય થોવેકિસ્સોકે ઘાંતિધરે છે ૩સાસો ઉચ્છવાસ તેસિંખ્તઓને થાર્થ વિશેષાર્થવતું. ૧૭૮. વિશેષાર્થ– ગ્રન્થકાર ચારે નિકાયના દેવોના આહાર તથા ઉચ્છવાસની અંતરમર્યાદાને કહે છે. શંકા–અહીં શંકા થાય કે–શ્વાસોચ્છવાસમાન ન કહેતાં માત્ર ૩á' માન કહે છે એવો શબ્દપ્રયોગ કેમ કર્યો ? સમાધાન– સમાધાનમાં સમજવાનું કે–નિઃશ્વાસ તો ઉચ્છવાસ અંતર્ગત આવી જ જવાનો છે, કારણકે નિઃશ્વાસ થયા વિના ઉચ્છવાસનું ગ્રહણ હોતું જ નથી. બીજું મહત્તા–મુખ્યતાએ ઉચ્છવાસની જ હોય છે, નિઃશ્વાસની નહીં જ. પ્રથમ આહારમયદાને કહેતાં જણાવે છે કે-દશ હજાર વર્ષના જઘન્ય આયુષ્યને ધારણ કરનારા જે (ભવનપતિ) દેવો તેઓ ચતુર્થ ભક્ત (તે એક અહોરાત્તવાચક ગણાય છે, તેથી) એકાંતરે આહારને ગ્રહણ કરે છે. તેઓ આપણી જેમ કવલાહારી ન હોવાથી આહારનો અભિલાષ થતાં જ ઉપસ્થિત થયેલી ઇચ્છાને અનુકૂલ, મનોજ્ઞ–સર્વેન્દ્રિયોને આફ્લાદક એવા આહારનાં પુદ્ગલોનું પરિણમન શુભકમનુભાવથી તેઓને થઈ જાય છે. (જેનું વધુ સ્વરૂપ આગલી ગાથામાં કહેવાશે) અને તૃપ્તિ પામતાં પરમાનન્દને અનુભવે છે. ત્યારબાદ તે સ્વકીડાદિ કાર્યમાં મગ્ન થઈ જાય છે. વળી એ દેવો સાત સ્તોક કાળ પૂર્ણ થયે એક વખત ઉચ્છવાસ લે છે. સ્તોક ક્યારે થાય? તો નીરોગી–સ્વસ્થ–સુખી યુવાવસ્થાને પામેલો પુરુષ સાતવાર શ્વાસોશ્વાસ લઈને જ્યારે મૂકે ત્યારે એક સ્તોકબાલપ્રમાણ થયું કહેવાય. એવા સાત સ્તોકે (૪૯ શ્વાસો) આ * જિનભદ્દીયા સંગ્રહણીમાં ભવનપતિ તથા વ્યન્તર માટે સ્વતંત્ર ગાથા નથી કહી, જેથી તેની ૨૧૫મી ગાથામાં ટીકાકારને ઉપરની હકીકત જણાવવી પડી છે. For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ धासोश्वासनी गणत्री ३४७ દેવો એકવાર શ્વાસોશ્વાસ લઈને મૂકે, ત્યારબાદ આનંદમાં નિરાબાધપણે વર્તતા પુનઃ એકાંતર થયે આહારગ્રહણ થાય અને મધ્યે સાત સ્તોક પૂર્ણ થયે ઉચ્છ્વાસ ગ્રહણ ચાલ્યા કરે છે. નોંધ—‘નિસાસૂસાત' શબ્દથી ટીકાકાર નિઃશ્વાસોશ્વાસ લેવાનું સૂચવે છે. અન્ય ગ્રન્થકારો પણ એ જ અર્થને સૂચવે છે, પણ જો શ્વાસોચ્છ્વાસથી છાતીના ધબકારાવાળા શ્વાસોચ્છ્વાસ લેવાના હોય તો પ્રસ્તુત ગણત્રીનો કોઈ જ મેળ મળતો નથી. કથન તદ્દન અસંગત બની જાય છે, કારણકે એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટમાં ૩૭૭૩ શ્વાસોચ્છ્વાસ માન કહ્યું. એ હિસાબે એક મિનિટમાં ૭૮થી કંઈક અધિક સંખ્યા થાય છે. જ્યારે એક મિનિટમાં વધુમાં વધુ સશક્ત માણસ પંદર શ્વાસ લેતો હોય છે, જે પ્રત્યક્ષસિદ્ધ બાબત છે. અને એ સંખ્યા વધીને એક મિનિટની ૨૫...થાય તો માણસનું મૃત્યુ સર્જાય છે, એ પણ અનુભવસિદ્ધ ઘટના છે. એ જોતાં ગ્રન્થકારના કથનનો કોઈ જ મેળ બેસે નહીં ત્યારે તેમના આશયને સફળ કરવા શ્વાસોશ્વાસની પરિભાષાને જુદા જ અર્થમાં યા જુદી રીતે ઘટાવીએ તો યથાર્થ સંગતિ કરી શકીએ. એથી અહીં શ્વાસોચ્છ્વાસ, ‘છાતીના ધબકારા’ના અર્થમાં ન ઘટાવતાં ‘હાથની નાડીના ધબકારા' અર્થમાં ઘટાવીએ તો ગણત્રી બરાબર બંધ બેસી જાય છે, છતાં આ બાબતમાં અભ્યાસીઓએ વધુ વિચારવું. ‘શ્વાસોચ્છ્વાસ’ સંજ્ઞા નાડી શબ્દવાચક સમજવી, અથવા તે શબ્દનો અર્થ લક્ષણાથી ‘નાડી'માં ઘટાવવો ઉચિત છે. [૧૭૮] ગવતરન— હવે શ્વાસ—ઉચ્છ્વાસ કોના ગણવા ? તે કહેવાની સાથે, મનુષ્યના એક અહોરાત્રિગત શ્વાસોશ્વાસનું માન સવા બે ગાથાથી જણાવે છે. आहिवाहिविमुक्कस्स, नीसासूसास एगगो । पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७६॥ लवसत्तहत्तरीए, होइ मुहूत्तो इमम्मि ऊसासा । सगतीससयतिहुत्तर, तीसगुणा ते अहोरत्ते ॥ १८०॥ लक्खं तेरससहस्सा, नउअसयं – १८० २३ સંસ્કૃત છાયા— आधिव्याधिविमुक्तस्य, निःश्वासोश्वास एकैकः । प्राणाः सप्त इमे स्तोकः, सोऽपि सप्तगुणो लवः || १७६|| लवसप्तसप्तत्या, भवति मुहूर्त्तः अस्मिन् उच्छ्वासाः । सप्तत्रिंशच्छतानि त्रिसप्तत्त्युत्तराणि, त्रिंशद्गुणितास्ते अहोरात्रे ॥ १८० ॥ નક્ષ ત્રયોવશ સહસ્ત્રાળિ, નવધિચ્છં શતમ્ | [૧૧૩૧૬૦] ।।૧૦। શબ્દાર્થ સાહિ=આધિ વાદ્દિવ્યાધિ વિમુક્ત“વિમુક્તનો નિસાસૂસાસનિઃશ્વાસ ઉશ્વાસ ચો=એક એક પાળુ=પ્રાણ For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ३४८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સત્ત મોસાત એવા =શ્વાસોશ્વાસ જોવોસ્તો, સતીસતિદત્તરસાડત્રીશસો તહોંત્તેર સત્ત ગુણો સાતગુણો તીસાત્રીસગુણા કર્યો નવો લવ તે તે (ઉચ્છવાસો) નવસત્તદત્તરીપલવ સત્યોતેર દોરજો અહોરાત્રમાં મુહૂતો મુહૂર્ત નવાવતેરસંસદસ=એક લાખ તેર હજાર મHિએમાં નમસયં એકસો નેવું ગાથાર્થ— વિશેષાર્થવત - ૧૭૯–૧૮૦ વિશેષાર્થ આધિ તે મનની પીડા. વ્યાધિ તે શરીરની પીડા. તે વડે વિમુક્ત. વધુમાં “વિ” વિશેષણથી ચિન્તા, શ્રમ, ખેદ રહિત, સુખી એવા સમર્થ યુવાન પુરુષના એક એક નિઃશ્વાસ (શ્વાસ બહાર કાઢવો) પૂર્વકનો જે ઉચ્છવાસ (શ્વાસ લેવો તે) એટલે બને મળીને એક શ્વાસોશ્વાસ થાય તે એક પ્રાણ તરીકે ઓળખાય છે. આ સાત પ્રાણે (અથવા શ્વાસોશ્વાસે) એક સ્તોક થાય, એવા સાત સ્તોકે (૪૯ શ્વાસો)) એક લવ થાય. એવા સત્યોતેર લવે એક મુહૂર્ત (બે ઘડી–૪૮ મિનિટ) થાય, (આ એક મુહૂર્તમાં “TIોડી” ગાથાનુસારે ૧૬૭૭૭૨૧૬ આવલિકાઓ થાય છે.) એ પ્રમાણે સત્યોતેર લવમાં ૩૭૭૩ ઉશ્વાસ સંખ્યા આવે, જે એક મુહૂર્તની આવી કહેવાય. એક અહોરાત્રની સંખ્યા લાવવા અહોરાત્રના ત્રીશ મુહૂર્ત ગુણવાથી [૩૭૭૩૮૩૦] ૧૧૩૧૯૦ એટલી ઉચ્છવાસ સંખ્યા એક અહોરાત્રની આવી. વધુમાં એક માસની કાઢવી હોય તો તે સંખ્યાને ત્રીશ અહોરાત્રે ગુણવાથી ૩૩૯૫૭00ની સંખ્યા આવે. એક વર્ષની લાવવા માટે વર્ષના બાર માસે ગુણવાથી ૪૦૭૪૮૪૦૦ ની સંખ્યા આવે. સો વર્ષની લાવવા માટે સોએ ગુણતાં ૪૦૭૪૮૪0000 ની સંખ્યા આવે. એ પ્રમાણે વર્ષ હજારે—લક્ષે—કોટીએ ઉચ્છવાસની સંખ્યા કાઢવી. [૧૭૯–૧૮૦] અવતરણ—મનુષ્યાશ્રયી શ્વાસોશ્વાસનું પ્રમાણ દશવી હવે તે કથન વૈમાનિક દેવોમાં સીધા અને સાદા (સાગરોપમની સંખ્યાના) ઉપાય દ્વારા ઘટાડે છે. મયરસંવયા રે | पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ॥१८१॥ સંસ્કૃત છાયા(यावत्) अतरसंख्या देवेषु (तावत्) पौरूच्छवास सहस्त्रैराहारः ॥१८१।। શબ્દાર્થ અરિસંવય સાગરોપમની સંખ્યાવડે સાસો ઊઠુવાસ કે દેવમાં વાસસહસ્તેહિં તેટલા હજાર વર્ષ વિહિંન્નેટલા પક્ષવડે માદારો=આહાર ૩૨૩. આનું વધુ સ્વરૂપ આ જ ગ્રન્થના ૨૦માં પૃષ્ઠમાં આપવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ देवोना धासोश्वास तथा आहारनुं कालप्रमाण ॥ संक्षिप्त कालमान अने श्वासोश्वास संख्यायन्त्र ॥ गणत्री આધિવ્યાધિથી મુક્ત માણસના એક નિઃશ્વાસ–ઉચ્છ્વાસે તેવા સાત પ્રાણે તેવા સાત સ્તોકે તેવા સત્ત્વોત્તેર લવે તેવા ત્રીશ મુહૂર્તો તેવા પંદર અહોરાત્રે તેવા બે પક્ષે તેવા બાર માસે તેવા અસંખ્ય વર્ષે તેવા દસ કોડાકોડી પલ્યોપમે તેવા દસ કોડાકોડી સાગરોપમે તેવી એક ઉત્સર્પિણી ને અવસર્પિણી |૧ કાળચક્ર અનન્તા કાળચક્રે ૧ પ્રાણ जवाब ૧ સ્તોક ૧ લવ ૧ મુહૂર્ત ૧ અહોરાત્ર ૧ પક્ષ ૧ માસ ૧ વર્ષ ૧ પલ્યોપમ ૧ સાગરોપમ ૧ શ્વાસોશ્વાસ जवाबनी श्वासोश्वास संख्या તેના ૭ શ્વાસોશ્વાસ તેના ૪૯ શ્વાસોશ્વાસ ૩૨૪તેના ૩૭૭૩ શ્વાસ તેના ૧૧૩૧૯૦ શ્વાસ તેના ૧૬૯૭૮૫૦ શ્વાસ૦ તેના ૩૩૯૫૭૦૦ શ્વાસ૦ ૪૦૭૪૮૪૦૦ અસંખ્ય અસંખ્યગુણ ૧ ઉત્સર્પિણી અવસર્પિણીએ |તેવી એક ઉત્સર્પિણી ને અવસર્પિણી ૧ પુદ્ગલપરાવર્ત ગાથાર્થ— વિશેષાર્થ મુજબ. ૧૮૧॥ વિશેષાર્થ— અયર એટલે સાગરોપમ તેની સંખ્યાવડે દેવમાં ઉચ્છ્વાસ અને આહારનું નિયમન થાય છે. એટલે વૈમાનિક નિકાયમાં જે દેવોનું જેટલા સાગરોપમની સંખ્યાએ આયુષ્ય હોય તેટલી પક્ષ સંખ્યાએ ઉચ્છ્વાસ ગ્રહણ અને તેટલા હજાર વર્ષની સંખ્યાએ આહાર ગ્રહણ હોય છે. 17 ३४६ 33 અર્થાત્ જે દેવોનું એક સાગરોપમનું આયુષ્ય હોય તેઓને એક જ પક્ષે ઉચ્છ્વાસ ગ્રહણ અને એક હજાર વર્ષે જ આહાર અભિલાષ, બે સાગરોપમવાળાને બે પક્ષે ઉચ્છ્વાસ ગ્રહણ અને બે હજાર વર્ષે આહાર અભિલાષ, યાવત્ અનુત્તરે તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોવાથી તત્રવર્તી દેવોને ૩૩ પક્ષે ઉશ્વાસ ગ્રહણ અને ૩૩ હજાર વર્ષે એક જ વાર આહારનો અભિલાષ થાય છે, અને તે મનોજ્ઞ આહાર પુદ્ગલોવડે તૃપ્ત ભાવને પામે છે. [૧૮૧] अवतरण- - સંપૂર્ણ દશ હજાર અને સંપૂર્ણ સાગરોપમથી માંડી ઉપરના દેવો માટે કહેવાઈ ગયું છે. પરંતુ દશ હજારથી ઉપર અને સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા દેવો માટે નથી કહેવાયું તેથી તે જ વાતથી તે મધ્યમ આયુષી દેવો માટે બાકીની નિકાયમાં ઘટાવે છે. For Personal & Private Use Only ૩૨૪. શ્વાસોચ્છ્વાસ એટલે છાતીના ધબકારા ગણીએ તો તો એક મિનિટના પંદરના હિસાબે ૧ મુહૂર્ત=૪૮ મિનિટમાં ૭૨૦ જ થાય. Page #495 -------------------------------------------------------------------------- ________________ ३५० दशवर्षसहस्त्रोपरि, समयादि यावत् सागरमूनम् । दिवस — मुहूर्त्तपृथक्त्वा - दाहारोच्छ्वासौशेषाणाम् શબ્દાર્થ સુગમ છે. गाथार्थ- દશ હજાર વર્ષથી ઉપર અને સાગરોપમથી કંઈક ન્યૂન આયુષ્યવાળા (એટલે લાખો, કરોડો, અબજો, સંખ્ય કે અસંખ્ય યાવત્ પલ્યોપમોવાળા) દેવો માટે દિવસમ પૃથ આહાર અને મુહૂર્ત પૃથÒ શ્વાસોશ્વાસ ગ્રહણ હોય છે. ૧૮૨ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं । વિવસમુદૂત્તપુ ુત્તા, મહાકસાસ સેસાળ ।।૧૬।। સંસ્કૃત છાયા—— પૃક્ત—આ સંખ્યાવાચક શબ્દ પારિભાષિક છે, તેનાથી જૈન આગમોના કથન મુજબ બેથી નવ સંખ્યાનું સૂચન થાય છે. છે. વિશેષાર્થ— ઉપર કહેલો ગાથાર્થ નીચે મુજબ સંગત કરવાનો છે, ગાથાનો સીધો અર્થ તો ઉપર ગાથાર્થમાં કહ્યો તે જ છે પણ તેટલો જ સ્વીકારવામાં આવે તો કંઈક ન્યૂન સાગરોપમવાળા માટે દિવસ પૃથÒ આહારમાન, અને મુહૂર્ત પૃથÒ ઉચ્છ્વાસમાન; અને પૂર્ણ સાગરોપમવાળા માટે એક હજાર વર્ષે આહાર અને એક પક્ષે ઉચ્છ્વાસ, આમેય કંઈક ન્યૂન સાગરોપમ અને પૂર્ણ સાગરોપમ વચ્ચે દેખાતી મર્યાદા અલ્પ, અને છતાં ય બંનેનું માન એકદમ કૂદકો મારી જાય આટલો મોટો તફાવત એકાએક પડી જાય એ સહજ રીતે તો બુદ્ધિગમ્ય શી રીતે બને ? ત્યારે સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે નીચે મુજબ સંગતિ કરવા જણાવ્યું ॥9॥ દશ હજાર વર્ષના જઘન્યાયુષી દેવો માટે ૧૭૮મી ગાથામાં જણાવ્યું છે કે તેઓ એક અહોરાત્રિ વીતે (એકાંતરે) આહાર અને સાત સ્તોક વીત્યે ઉચ્છ્વાસ લે છે. હવે દશ હજાર વર્ષથી આગળ સમય—મુહૂર્ત, દિવસ, માસ, વર્ષાદની જેમ જેમ વૃદ્ધિ થતી જાય તેમ તેમ (તે તે દેવોને વિષે) ઉચ્છ્વાસ આહારમાનમાં (જે દિવસ–મુહૂર્ત પૃથ છે તેમાં) થોડો થોડો વધારો કરતા જવું. એ વધારો ક્યાં સુધી કરવો? તો કાળ આયુષ્યવૃદ્ધિ યુગપદ્ આહાર ઉચ્છ્વાસવૃદ્ધિ કરતાં કરતાં એક અર્થાત્ હજારો, લાખો, કરોડો, સંખ્ય અને અસંખ્યાતા વર્ષ—એટલે એક પલ્યોપમે પહોંચીએ તેમ સાથે સાથે એક અહોરાત્રમાં સમય મુહૂર્તની વૃદ્ધિ કરતાં કરતાં ૨, ૪, ૫ એમ આહાર દિવસમાન અને સાત સ્તોકમાં પણ તે જ પ્રમાણે લવ, ઘટિકા, મુહૂર્તાદિકની વૃદ્ધિ કરવી. એથી શું થશે કે એક ૩૨૫. અહીં દશ હજાર વર્ષ ઉપર એક દિવસ, માસ, કે વદિક આયુષ્યવાળા દેવને વિષે કંઈ તૂર્ત જ પૃથત્વપણું પ્રાપ્ત થઈ જાય છે તેમ હોતું નથી; પણ ક્રમશઃ વધતું વધતું પલ્યોપમાદિક સ્થિતિએ પહોંચતાં પૃથક્ત્વપણું પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ त्रण प्रकारना आहारनं स्वरूप ૨૬૩ પલ્યોપમની સ્થિતિવાળા દેવા માટે બેથી નવ દિવસનું આહાર ગ્રહણ અંતર અને બેથી નવ મુહૂર્તનું ઉચ્છવાસગ્રહણ અંતર બરાબર આવી રહે. ભાવ એ નીકળ્યો કે–ગાથામાં જે માન કહેલું છે તે એક પલ્યોપમની સ્થિતિ ધરાવનાર દેવો માટે છે, તેથી ઉપરના માટે નહિ, ત્યારે ઉપરના માટે શું? તો ત્યારપછી ૨–૩–૪ વગેરે પલ્યોપમવાળા દેવા માટે દિવસ અને મુહૂર્ત પૃથકત્વ કાળમાં અંતર વધારતા જવું. આથી શું થશે કે સેંકડો-હજારો-લાખો-કરોડો પલ્યોપમોની એક બાજુ વૃદ્ધિ થશે તેમ તેમ યુગપત્ આહારમાનમાં દિવસોથી ખસીને માસે, વરસે, અને સેંકડો ઉપર જશે અને તે મુજબ જે ઉચ્છવાસકાળમાન મુહૂર્તનું હતું તે ત્યાંથી વધીને પ્રહરો અને દિવસો ઉપર જશે. એમ કરતાં જ્યારે ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ હોવાથી, બરાબર પૂર્ણ એક સાગરોપમે પહોંચીએ ત્યારે તે સ્થિતિવાળા દેવોનું પૂર્વે કહેલું એક હજાર વર્ષનું આહારગ્રહણમાન અને એક પખવાડિએ ઉચ્છવાસગ્રહણમાન અંતર બરાબર આવી રહે. [૧૮૨. અવતર–પૂર્વે ૧૭૯-૮૦મી ગાથામાં શ્વાસોશ્વાસની વ્યાખ્યા કરી હતી, પરંતુ આહારની વ્યાખ્યા કરી ન હતી. હવે તે ‘આધાર’ શું વસ્તુ છે અને તે કેટલા પ્રકારે છે ? તે કહે છે. सरिरेणोयाआहारो, तयाइ-फासेण लोमआहारो । पक्खेवाहारो पुण, कावलिओ होइ नायबो ॥१८३॥ સંસ્કૃત છાયાशरीरेणोजआहारः, त्वचादिस्पर्शेण लोमाहारः । પ્રક્ષેપાહાર: પુન:, વિવિશે મવતિ જ્ઞાતિવ્ય: I9cરા શબ્દાર્થ – રિરેન શરીરથી તોગહિરો-લોમ આહાર કોયાહાર–ઓજાહાર વેવાદારો પ્રક્ષેપાહાર તથા wાસેત્ત્વચાના સ્પર્શવડે કાવનમો કોળિયારૂપ પથાર્થ – શરીરથી લેવાતો તે ઓજાહાર, ત્વચાના સ્પર્શદ્વારા લેવાતો તે લોમાહાર અને કોળિયારૂપ ગ્રહણ કરાતો આહાર તે પ્રક્ષેપાહાર જાણવો. ||૧૮૩ વિશેષાર્થ– જીવના પ્રયત્નથી ઔદારિકાદિ શરીર માટે ઔદારિક પુદ્ગલોનું પાંચ પ્રકારનાં શરીર દ્વારા જે ગ્રહણ કરાય તે માદાર કહેવાય. ઉત્પત્તિક્ષણ પછી (દારિકાદિની અપેક્ષાએ) પ્રતિક્ષણે નાશ પામવાના સ્વભાવવાળું, તે શરીર કહેવાય. આ શરીરો ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, પ કામણના ભેદથી પાંચ પ્રકારે છે. ૩૨૬. દિગમ્બરીય તત્ત્વાર્થરાજવાર્તિકમાં ઔદારિક, વૈક્રિય અને આહારક આ ત્રણ શરીરોને તથા આહાર અભિલાષ વગેરેના કારણરૂપ છ પયપ્તિને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ તે આહાર એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ चतुर्निकायमां श्वासोश्वास–आहार अंतरमान यन्त्र । | देवलोक नाम | आयुष्यमान | श्वा०मान आहारमान | शेषनिकाये श्वा०–आहारमान ૧ સૌધર્મ ૨ સાગરોપમ |૨ પક્ષે |૨ હજાર વર્ષે ૨ સાધિક સા|૨ પક્ષે ૨ હજાર વર્ષે દશ હજાર વર્ષનાં જઘન્ય ૩ સનસ્કુમારે |૭ સાગરોપમ |૭ પક્ષે |૭ હજાર વર્ષે આયુષ્યવાળા ભવનપતિ બન્નરોને એક ૪ માટે ૭ સાધિક સા૦૭ પક્ષે ૭ હજાર વર્ષે અહોરાત્રિએ આહારની ઇચ્છા થાય છે ૫ બહાકલ્પ ૧૦ સાગરોપમ ૧૦ પક્ષે ૧૦ હજાર વર્ષે અને સાત સ્તોકે એક શ્વાસોશ્વાસ લે ૬ લાંતકે ૧૪ સાગરોપમ ૧૪ પક્ષે ૧૪ હજાર વર્ષે છે. ૭ શુક્રકલ્પ ૧૭ સાગરોપમ ૧૭ પક્ષે ૧૭ હજાર વર્ષે ૮ સહસ્ત્રારે ૧૮ સાગરોપમ ૧૮ પક્ષે ૧૮ હજાર વર્ષે ૯ આનતે ૧૯ સાગરોપમ ૧૯ પક્ષે ૧૯ હજાર વર્ષે દશ હજાર, દશ હજાર વર્ષથી આગળ ૧૦ પ્રાણને ૨૦ સાગરોપમ ૨૦ પક્ષે ૨૦ હજાર વર્ષે સમયાદિકની વૃદ્ધિએ અધિક વધતાં ૧૧ આરશે | ૨૧ સાગરોપમ/૨૧ પક્ષે | ૨૧ હજાર વર્ષે યાવત એક પલ્યોપમનું આયષ્ય હોય | ૧૨ અય્યતે ૨૨ સાગરોપમ ૨૨ પક્ષે ૨૨ હજાર વર્ષે તેને દિવસ પૃથકુત્વે આહાર અને મુહૂર્ત ૧ સુદર્શન | ૨૩ સાગરોપમ ૨૩ પક્ષે ૨૩ હજાર વર્ષે પૃથકત્વે ઉચ્છવાસ ગ્રહણ હોય. તેથી ૨ પ્રતિબદ્ધ ૨૪ સાગરોપમ | ૨૪ પક્ષે ૩ મનોરમે | ૨૫ સાગરોપમ ૨૫ પક્ષે ૨૫ હજાર વર્ષે આગળ વધતા આયુષ્યવાળા માટે દિવસ ૪ સર્વતોભદ્ર | ૨૬ સાગરોપમ ૨૬ પક્ષે | ૨૬ હજાર વર્ષે પૃથફત અને મુહૂર્ત પૃથત્વમાં ક્રમશઃ ૫ સુવિશાલે ૨૭ સાગરોપમ ૨૭ પક્ષે ધીમે ધીમે વૃદ્ધિ કરતા જવી. એ વૃદ્ધિ ૨૭ હજાર વર્ષે ૬ સુમનસે ૨૮ સાગરોપમ ૨૮ પક્ષે ૨૮ હજાર વર્ષે એવી રીતે કરવી કે એક સાગરોપમે ૭ સૌમનસે ૨૯ સાગરોપમ ૨૯ પક્ષે ૨૯ હજાર વર્ષ પહોચતાં એક હજાર વર્ષે આહાર ઇચ્છા ૮ પ્રીતિકરે ૩૦ સાગરોપમ ૩૦ પક્ષે ૩૦ હજાર વર્ષે અને એક પક્ષે ઉચ્છવાસ ગ્રહણનો ૯ આદિત્ય ૩૧ સાગરોપમ /૩૧ પક્ષે ૩૧ હજાર વર્ષે કાળમાન આવી રહે. એક સાગરોપમથી १ विजये ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષે આગળ માટે કોષ્ટકમાં જણાવ્યું જ છે.' ૨ વૈજયંતે ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષે ૩ જયંતે ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષે ૪ અપરાજિત ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષે ૫ સર્વાર્થસિદ્ધ ૩૩ સાગરોપમ ૩૩ પક્ષે ૩૩ હજાર વર્ષે આહારગ્રહણ કોન, નોમ અને પ્રક્ષેપ (કવળાહાર) એમ ત્રણ રીતે થાય છે. મોગ–બહાર– ઓજસ્ શબ્દની વ્યાખ્યા ત્રણ રીતે કરવામાં આવી છે. (૧) ઓજસુ એટલે ઉત્પત્તિપ્રદેશમાં રહેલા આહાર યોગ્ય પુદ્ગલો, (૨) તેજસ શરીર અને (૩) તેજસ શરીરવડે ગ્રહણ કરાતો આહાર. ૩૨૭. નોur HUM, નાહારે સતરં નીવો, તેના પર રીસેf નાવ સરીરસ નિત્તી || તે વા Hg રૂતિ પci૦ સૂિત્રકૃતાંગ નિ.] For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ त्रण प्रकारना आहार्नु स्वरूप ३५३ ટૂંકી વ્યાખ્યા એટલી જ કે ઉત્પન્ન થયા બાદ પ્રથમ જ ક્ષણે (એકેન્દ્રિય શરીર નથી માટે) કેવળ તેજસ –કામણ) શરીરવડે ગ્રહણ કરાય તે ઓજાહાર. જીવ કોઈ પણ ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયે (પાંચ પ્રકારના શરીરમાંથી માત્ર) તૈજસ–કામણ આ બે જ શરીરવાળો હોય છે. ને ત્યારપછી બીજા સમયથી જે ભવમાં ઉત્પન્ન થયો છે તે ભવયોગ્ય શરીરની રચના શરૂ કરી દે છે ત્યારે ઔદારિક–વૈક્રિયાદિથી મિશ્રકા યોગવાળો બને છે. અર્થાત્ મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેનારને ઔદારિકમિશ્ર અને દેવ-નારક તરીકે જન્મનારને વૈક્રિયમિશ્રયોગ હોય. આ બંને તૈજસ–કામણ) શરીરો જેને ઇન્દ્રિયો કે હાથપગાદિ અવયવો કંઈ જ નથી તે ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડાં જ હોય છે. દેહધારી જીવ (પ્રાયઃ) પ્રત્યેક ક્ષણે સતત આહાર કરતો જ હોય છે, તેથી પૂર્વભવના શરીરને છોડીને ઋજુ કે વક્રાગતિવડે ઉત્પત્તિ પ્રદેશમાં જયાં ઉત્પન થયો તે જ ક્ષણે ત. કા.) બે શરીરો દ્વારા ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોનું જે આહરણ–પ્રહણ કરે તે ઓજાહાર કર્યો કહેવાય. વળી આહાર અને તદ્ભવયોગ્ય શરીરાદિક પર્યાપ્તિઓનો આરંભ તો બીજા સમયથી થયેલો હોવાથી જીવ બીજા સમયમાં અમુક અંશે ઔદારિકાદિ શરીરપણું પ્રાપ્ત કરતો હોવાથી, બીજા સમયથી બીજી શરીરપયપ્તિની નિષ્પત્તિ ન થાય એટલે કે અંતર્મુહૂર્તકાળ સુધીમાં જીવ ઔદારિકાદિ મિશ્ર (તૈજસ–કામણસહ ઔદારિક-વૈક્રિયાદિ) કાયયોગવડે સ્વશરીર યોગ્ય પુગલોનું ગ્રહણ કરે તે સર્વ ઓજાહાર જાણવો. આ ઓજાહાર શરીરપયપ્તિ સુધી ચાલુ રહેતો હોવાથી એક અંતર્મુહૂર્ત કાળનો છે. નોમાહા-ત્વચા ચામડીના છિદ્ર દ્વારા ગ્રહણ કરાતો આહાર. આ આહાર શરીરપર્યાપ્તિ બાદ (અથવા સ્વયોગ્ય પયપ્તિ બાદ) માવજીવ હોઈ શકે છે. પ્રક્ષેપાકી–મુખમાં ભોજન વગેરેના કોળિયા ૩૩મૂકવારૂપ આહાર છે. આનું બીજું નામ કવલાહાર' પણ છે. આ આહાર સ્વયોગ્ય પયપ્તિ પૂર્ણ થયા બાદ હોઈ શકે છે. [૧૮૩ અવતરણ–ત્રણ પ્રકારના આહાર પૈકી કયો આહાર કઈ અવસ્થામાં હોય? તે કહે છે. -- ओयाहारा सबे, अपजत्त पजत्त लोमआहारो । सुरनिरयइगिदि विणा, सेस भवत्था सपक्खेवा ॥१८४॥ ૩૨૮. લોકપ્રકાશ સર્ગ ૩, શ્લોક ૨૫. ૩૨૯. અંગુલની લંબાઈ–પહોળાઈ બેયનો અસંખ્યાતમો ભાગ લેવો કે કેમ? ૩૩૦ દેહમુક્ત-અશરીરી આત્માના અસંખ્યાતમાન કરતાં (સશરીરી હોવાથી) આનું કંઈક મોટું સમજવું. ૩૩૧. કવળ પ્રક્ષેપ’ પૂર્વક થતો હોવાથી પ્રક્ષેપ આહાર કહેવાય છે. જીભ વડે જે પૂલ આહાર નંખાય તે પ્રક્ષેપ. ૪પ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયા ओज आहाराः सर्वे, अपर्याप्ताः पर्याप्तानां लोमाहारः । सुर-नारकैकेन्द्रियैर्विना, शेषा भवस्था सप्रक्षेपाः ॥१८४।। | શબ્દાર્થ – સુરનરવિિવિજ્ઞાસુર-નરક–એકેન્દ્રિય વિના | અવસ્થા સંસારવર્તી જીવો સેસ–શેષ સાવરલેવા=પ્રક્ષેપાહારી પથાર્થ અપર્યાપ્તાવસ્થામાં સર્વ જીવો ઓજાહારી અને પર્યાપ્તાવસ્થામાં લોમાહારી હોય છે. દેવતા, નારકી અને એકેન્દ્રિય વિના બાકીના સર્વ જીવો પ્રક્ષેપાહારી હોય છે. ૧૮૪ના વિશેષાર્થ “ઓજ એટલે ઉત્પત્તિપ્રદેશમાં સ્વશરીર યોગ્ય પગલોનો રહેલો સમુદાય, અથવા ઓજસ્ એટલે તૈજસ શરીર અને તે વડે ગ્રહણ કરાતો આહાર તે ઓજ આહાર. આ ઓજાહાર એકેન્દ્રિય જીવોથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અહીં અપયપ્તિ શબ્દથી શરીરપર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય ત્યાં સુધીનું અપર્યાપ્તપણું લેવું, પરંતુ પહેલી જ આહારપયપ્તિએ અપર્યાપ્તપણું ન લેવું, કારણ કે તે આહારપયપ્તિ (એક સમયરૂપ છે અને તે) અગાઉની અપર્યાપ્ત અવસ્થા તે અનાહારક છે, કારણકે તે સમયે જીવ વિગ્રહગતિમાં (પણ) હોય છે. વળી સ્વયોગ્ય જ સર્વપયપ્તિએ અપર્યાપ્ત (અપૂર્ણ)પણું પણ ન લેવું કારણકે શરીરપયપ્તિ બાદ, જીવ કિંચિત્ અંગોપાંગયુક્ત અને સ્પર્શેન્દ્રિયની શક્તિવાળો થયેલો હોવાથી તે અંગ પ્રત્યંગોથી સંપૂર્ણપણે લોમાહારથી પુદ્ગલગ્રહણ યોગ્ય હોય છે. માટે જેઓ સ્વયોગ્ય સર્વ પતિવડે અપર્યાપ્તા જીવો ઓજાહારી હોય છે એવું જે કહે છે તે અયુક્ત છે, એમ સંગ્રહણી ટીકાકાર કહે છે. ૩૩૨. જે નાક, આંખ અને કાનવડે ઉપલબ્ધ હોય ને ધાતુરૂપે પરિણમે તે ઓજસ્. જે કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા ઉપલબ્ધ ને ધાતરૂપે પરિણત થાય તે લોમ. આ પ્રમાણે સૂત્રકતાંગ નિયુક્તિ ગાથા ૧૭૩ની વ્યાખ્યામાં મતાંતર જેવું દર્શાવ્યું છે. ૩૩૩. પયાપ્તિનું વધુ વર્ણન આ ગ્રન્થના અંતમાં આવવાનું છે જ, તથાપિ સામાન્યતઃ પયપ્તિ એટલે જીવની આહારદિક પુગલોને ગ્રહણ કરી શરીર વગેરેપણે પરિણાવવાની શક્તિ અથવા જીવને જીવવા માટેની જીવનશક્તિઓ. આ પયપ્તિ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, એ છ પ્રકારની છે. દરેક જીવો પૂર્વભવમાં પયપ્તિનામકર્મના ઉદયથી યથાયોગ્ય પયપ્તિનું નિયમન કરીને પૂર્વ શરીરને છોડી જ્યારે ઉત્પત્તિપ્રદેશમાં આવે કે ત્યાં, તૂર્ત જ આહારનાં પુદ્ગલો ગ્રહણ કરી આહારપયપ્તિને પૂર્ણ કરે. ત્યારબાદ અંગોપાંગરૂપ શરીરના પિંડનું નિયમન કરવા શરીરપર્યાપ્તિ, ત્યારબાદ ક્રમશઃ છએ પર્યાપ્તિ–શક્તિને પ્રાપ્ત કરે એટલે તે પર્યાપ્ત થયો કહેવાય. આ કાર્ય તેને ઉત્પન્ન થયા બાદ એક અંતર્મુહૂર્તમાં જ કરવાનું હોય છે. દરેક જીવો છએ પયપ્તિ પૂર્ણ કરે જ એવું હોતું નથી. એકેન્દ્રિયાદિકને ૪-૫-૬ યથાયોગ્ય હોય છે. અપર્યાપ્ત જીવોમાં પણ દરેક જીવને આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પયપ્તિ તો પૂર્ણ કરવી જ પડે છે. પ્રથમની આહારપયાપ્તિ એક સમયની છે, બાકીની નાનામોટા અંતર્મુહૂર્ત પ્રમાણની છે. ત્રણ પયાપ્તિ સુધીની અથવા સ્વયોગ્ય પયાપ્તિ પૂર્ણ થયા પહેલાંની જીવની બધી અપર્યાપ્તાવસ્થા ગણાય છે અને પૂર્ણ થયા બાદ જ પર્યાપ્ત થયો કહેવાય છે. ૩૩૪. સૂત્રકૃતાંગવૃત્તિ પૃષ્ઠ ૩૪૩ માં વિત્થાવલો...વાળો પાઠ જુઓ. For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ कया जीवो कयो आहार ग्रहण करे?? ३११ લોમાહાર– શરીરપયપ્તિ પૂર્ણ થતાં લોમાહાર ગ્રહણ યોગ્ય અમુક અંશે શરીર–શક્તિ ખીલી હોય છે, તેથી તે શરીરપયપ્તિએ પર્યાપ્ત થયા બાદ જીવો સ્પર્શેન્દ્રિય વડે જ લોમહારનું ગ્રહણ (જાણતાં અજાણતાં) કરે છે. આ આહાર પર્યાપ્ત અવસ્થામાં થતો હોવાથી માવજીવપર્યન્ત સતત હોઈ શકે છે. વળી આ લોમાહાર (રોમ—રુંવાડા દ્વારા આહાર) શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા અને મતાંતરે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા એકેન્દ્રિય, નારક તથા દેવોને હોય છે, બાકીનાં શરીર પયપ્તિએ પર્યાપ્તા, સ્વયોગ્ય સર્વપતિએ પર્યાપ્તા વિકલેન્દ્રિયો અને પંચેન્દ્રિય સર્વ જીવો લોમાહારી તથા પ્રક્ષેપાહારી બને હોય છે. એમાં લોમાહાર સતત ચાલુ હોય અને પ્રક્ષેપાહાર એટલે કવલાહાર કદાચિત હોય અથવા ન પણ હોય (એટલે પ્રક્ષેપાહારનો ગ્રહણ કાલ પણ લોમાહારવત્ છે.) ઉપર જણાવ્યા મુજબ લોમાહાર પર્યાપ્તાવસ્થામાં સઘળાએ જીવોને યાજજીવપર્યન્ત સમયે સમયે ચાલુ જ હોય છે. જો ત્રણમાંથી એક પણ આહાર સતત ન હોય તો જીવને સમયે “ સમયે આહારી કહ્યા તે ન રહે, અને તેથી મધ્યે મળે અનાહારકપણું આવી જાય; અને તે ઘટિત નથી. શંકા- કોઈને શંકા થાય કે–દેવ–નારકાદિકને સમયે સમયે લોમાહારી કહ્યા તો દેવાદિકના આહારનું જે વિશિષ્ટ અત્તર પૂર્વે રાખવામાં આવ્યું છે તે કેમ ઘટશે? સમાધાન-મનોમણી દેવોનો સતત જે લોમાહાર તે સામાન્ય અનાભોગપણે જાણવો. જ્યારે તેઓને જે અમુક દિવસ કે પક્ષાન્તિક આહાર તે વિશિષ્ટ અને આભોગ (ઇચ્છા) પૂર્વક જાણવો (જે હવે પછીની ગાથામાં જ કહેવાશે). દેવો મહાન પુણ્યોદયથી મનથી કલ્પિત સ્વશરીરપુષ્ટિજનક, ઈષ્ટ આહારના શુભ મુગલોનું સમગ્ર સ્પર્શેન્દ્રિય–કાયાથી ગ્રહણ કરી શરીરપણે પરિણમાવે છે. જ્યારે નારકોને તેવી જ રીતે પણ મહાપાપના ઉદયથી અશુભ મુગલોનું ગ્રહણ–પરિણમન હોય છે. આ પ્રમાણે એકેન્દ્રિયાદિકને વિષે આભોગ અનાભોગપણે સામાન્ય તથા વિશિષ્ટ આહાર ગ્રહણ વિચારી લેવું. આ પ્રમાણે દેવ–નારક-એકેન્દ્રિયો પ્રક્ષેપાહારી હોતા નથી. પ્રક્ષેપાહાર દેવ–નારકી–એકેન્દ્રિય જીવ વિના, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ-મનુષ્ય એ સર્વ જીવોને ઇચ્છા થતાં પ્રક્ષેપાહાર (કવલ)નું ગ્રહણ હોઈ શકે છે. આ નિયમ નિશે ન સમજવો, પરંતુ કદાચિત હોય, કદાચિત ન પણ હોય, એમ સંભાવના સમજવી; કારણકે સર્વદા સતત પ્રક્ષેપાહાર ચાલુ હોય એમ બનતું જ નથી. અહીં દેવ, નારકી અને એકેન્દ્રિય જીવોનો નિષેધ એટલા માટે છે કે આ પ્રક્ષેપ–કવલાહાર જેને મુખ હોય તેને અથવા ભવસ્વભાવે ઘટિત હોય તો સંભવે. એકેન્દ્રિયોને મુખ જ નથી ને દેવો અને નારકો વૈક્રિયશરીરી હોવાથી મુખ છતાં પરમપુન્યોદયે પામેલા ભવના કારણે મુખદ્વારા આહાર ગ્રહણ કરવાની ક્રિયાની ઉપાધિ હોતી જ નથી. આથી તે બધાય લોમાહારી જ છે. [૧૮૪] અવતરણ—હવે કઈ કઈ જાતનો આહાર, કયા કયા જીવ ગ્રહણ યોગ્ય છે? તે જણાવે છે. For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ३१६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह सचित्ताचित्तोभय रूवो आहार सबतिरियाणं । सव्वनराणं च तहा, सुरनेरइयाण अचित्तो ॥१८५॥ સંસ્કૃત છાયાसचित्ताऽचित्तोभय रूप आहारः सर्वतिरश्चाम् । सर्वनराणाश्च तथा, सुरनारकाणामचित्तः ॥१८५॥ | શબ્દાર્થ – વિત્તિોપાવો સચિત્ત, અચિત્ત | . સાહાર આહાર અને ઉભયરૂપ (સચિત્તાચિત્ત) | વિત્ત =અચિત્ત પાથર્ય– સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત (મિશ્ર) એમ ત્રણ પ્રકારનો આહાર છે. એમાં સર્વ તિર્યંચો તથા સર્વ મનુષ્યોને ત્રણ પ્રકારનો આહાર હોય છે અને દેવતા તથા નારકીને અચિત્ત આહાર હોય છે. ૧૮પી વિરોષાર્થ આહાર ત્રણ પ્રકારનો છે. સચિત્ત, અચિત્ત, સચિત્તાચિત્ત. એમાં સચિત્ત તે સચેતન (જીવયુક્ત) આહાર, અચિત્ત અચેતન (જીવરહિત), સચિત્તાચિત્ત તે–(જીવરહિત અને સહિત) ૩મિશ્રઆહાર. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ જાતિના તિર્યંચો તથા સર્વ મનુષ્યોને ઉક્ત ત્રણે પ્રકારનો આહાર હોય છે. એટલે કદાચિત તેઓ અચિત્ત, કદાચિત્ સચિત્ત, કદાચિત સચિત્તાચિત્ત આહારને કરે છે. પરંતુ દેવો અને નારકો જે આહારના પુદ્ગલો લે છે તે સર્વદા અચિત્ત જ હોય છે. [૧૮૫] અવતરણ– હવે તે તે અવસ્થામાં ગ્રહણ કરાતો જે જે આહાર તે દરેક વખતે જાણતાં કે અજાણતાં હોઈ શકે ખરો? आभोगाऽणाभोगा, सव्वेसिं होई लोम आहारो । निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६॥ સંસ્કૃત છાયાआभोगोऽनाभोगः, सर्वेषां भवति लोमाहारः । नारकाणाममनोज्ञः, परिणमते सुराणां सः मनोज्ञः ॥१८६।। | શબ્દાર્થનામો જાણતાંઇરાદાપૂર્વક મUTયોગ અજાણતાં ૩૩૫. ઉત્પત્તિસ્થાને પ્રથમ સમયે (મિશ્ર) સચિત્ત આહાર હોય છે. કારણકે તે સ્થાન જીવરૂપ છે. તેથી સચેતનપણું છે. તે સિવાય જીવોનો જીવયુક્ત ફલલાદિક મધ-માંસ-માખણ-વનસ્પત્યાદિક જે કંઈ વસ્તુનો આહાર તે સચિત્ત; તેમાંથી અમુક ફલલાદિક વનસ્પતિદ્રવ્યો અમુક કાલે અમુક રીતે અચિત્ત થાય છે તે વખતે તેનું આહરણ તે અચિત્ત, અને જે ફલાફલાદિકમાં સચિત્તપણે પૂર્ણ થયું નથી એટલે સંપૂર્ણ અચિત્તપણું થયું ન હોય અને વાપરવામાં આવે ત્યારે સચિત્તાચિત્ત આહાર વાપર્યો કહેવાય. For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ कया जीवो कयो आहार ग्रहण करे? ३१७ સલિંક્સવને સત્તે લોકાહાર અમપુણો અમનોજ્ઞા મguો મનોજ્ઞ–સુંદર રામ૫રિણમે છે Tયા- સર્વ જીવોને લોમાહાર આભોગ એટલે જાણતાં અને અનાભોગ એટલે અજાણતાં બે રીતે પરિણમે છે, તેમાં આ આહાર નારકીને અમનોજ્ઞ–અપ્રિયપણે અને દેવોને મનોજ્ઞ–પ્રિયપણે પરિણમે છે. |૧૮૬ વિરોષાર્થ – આહાર ગ્રહણ બે પ્રકારે થાય છે. આભોગ” અને “અનાભોગ' રીતે આભોગ એટલે મારે આહાર કરવો એવી ઈચ્છા પ્રગટ થવાપૂર્વક પ્રહણ તે; અને તેથી વિપરીત એટલે ઇચ્છા વિના જ સહજભાવે આહાર પુદ્ગલોનું ગ્રહણ થયા કરે છે. તે કેવી રીતે? જેમ વર્ષ કે શીત ઋતુમાં વારંવાર લઘુશંકાએ જવું પડે છે ને તેમાં અત્યન્ત મૂત્રાદિરૂપ દેખાતો પુદ્ગલરૂપ જે આહાર તે અનાભોગિક છે. સર્વ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં આહાર ગ્રહણ અનાભોગપણે જ હોય છે, કારણકે આહાર પયપ્તિ પહેલી છે અને મનઃપયપ્તિ છેલ્લી છઠ્ઠી છે. મનઃપયાપ્તિની પ્રાપ્તિ પછી જ ઇચ્છા શક્તિ પ્રગટ થયેલી હોય છે ને તે પયપ્તિ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી અપર્યાપ્ત અવસ્થામાં અનાભોગપણે જ ગ્રહણ કહ્યું તે સમુચિત જ છે. લોમાહાર કોને કહેવાય? સર્વ જીવોનું લોમ–એટલે રૂંવાડાં દ્વારા થતું આહાર ગ્રહણ આભોગ અને અનાભોગ બને રીતે થાય છે, કારણ કે કોઈ વખતે ગ્રહણ કરાતા આહારનું સંવેદન–જાણપણું અનુભવાતું હોય છે ને કયારેક તેવો અનુભવ નથી પણ થતો. જેમ મર્દન દ્વારા તૈલાદિકનું હવા વગેરેનું ગ્રહણ ઇચ્છાપૂર્વકનું હોય છે. જ્યારે શીતોષ્ણાદિ પુગલોનું ગ્રહણ ઇચ્છા વિના સ્વાભાવિક રીતે પણ થતું હોય છે. અપવાદ પરંતુ એટલું વિશેષ સમજવું કે–એકેન્દ્રિય જીવો–સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યો જે (મનઃપયપ્તિ વિનાની) ચાર જ પર્યાપ્તિઓવાળા હોય છે, તેથી તેઓનું આહાર ગ્રહણ અનાભોગ નિવર્તિત જ છે. કારણકે તે જીવો અતિશય અલ્પ અને અપટુ મનોદ્રવ્યની લબ્ધિવાળા છે અર્થાત્ તેમને સ્પષ્ટ મનોશક્તિ જ હોતી નથી કે જેથી તેનું આહારગ્રહણ સમજપૂર્વક સંભવિત બને. [ આ લોમાહાર નારકોને પ્રતિકૂલ-અશુભ કર્મ ઉદયવલથી અમનોજ્ઞ એટલે અપ્રિયપણે પરિણમે છે. તેથી હંમેશા અતૃપ્ત જ રહે છે. આહારજન્ય (સુખ મળવાને બદલે ઉલટું) દુઃખ જ ઊભું થાય છે. જ્યારે દેવોને તથાવિધ શુભ કર્મોદયના કારણે તે આહાર મનોજ્ઞપ્રિય, રૂચિકર અને સુખરૂપે પરિણમે છે અને તેથી જ તેમને તૃપ્તિપૂર્વક પરમ સંતોષ પણ થાય છે. આ કારણે દેવોને શાસ્ત્રમાં “મનોભક્ષી તરીકે પણ ઓળખાવ્યા છે, કારણ કે તમામ દેવો તથાવિધ શક્તિથી મન વડે શરીરને પુષ્ટ કરે તેવા મનોભક્ષણરૂપ આહાર પુદ્ગલોને ગ્રહણ કરી તૃપ્ત થનારા હોય જ છે. For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ३१५ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह anfartigiana ઓજ આહાર–દેવો સિવાયના જીવોને અનાભોગિક. લોમ આહાર–સર્વ જીવોને અનાભોગિક અને આભોગિક બેય પ્રકારે. પ્રકોપ (કવલ) અને મનોભક્ષણરૂપ આહાર-બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વને આભોગિક જ હોય છે. જીવો અનાભોગિકપણે આહાર ગ્રહણ જીવનપર્યત અવિરતપણે કરતા જ હોય છે, જ્યારે આભોગિક માટે તેવું નથી હોતું. [૧૮૬] અવતાર–પૂર્વે દેવગતિ આશ્રય આહારમાન કહ્યું. હવે આહારના પ્રકરણમાં જ રહેલી નરક, તિર્યંચ તથા મનુષ્યગતિ આશ્રયી આહારનું કાલમાન જણાવે છે. तह विगलनारयाणं, अंतमुहत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छट्ठ अट्ठमओ ॥१८७॥ સંસ્કૃત છાયાतथा विकलनारकाणां, अन्तर्मुहूर्तास भवति उत्कृष्टः । पञ्चेन्द्रिय-तिर्यङ्नराणां, स्वाभाविकः षष्ठादष्टमात् ॥१८७|| શબ્દાર્થ તદ તેમજ છઠ્ઠ છઠ્ઠથી બે દિવસે સાહવિયસ્વાભાવિક મો=અષ્ટમથી–ત્રણ દિવસે વાયાર્થ– વિશેષાર્થવત્ સુગમ છે. ૧૮૭ વિશેષાર્થ બેન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય એ વિકસેન્દ્રિય જીવો તથા નારકો આહારના સતત અભિલાષી હોવાથી એક વાર આહાર ગ્રહણ કર્યા પછી બીજીવાર તેઓને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્તને આંતરે વિશિષ્ટ આહારની ઇચ્છા થાય, (બાકી સામાન્ય આહાર તો જીવ માત્રને સમયે સમયે ચાલુ છે.) પંચેન્દ્રિય તિર્યંચને આહારેચ્છા સ્વાભાવિક રીતે ઉત્કૃષ્ટ છઠ્ઠ એટલે બે અહોરાત્રિ (૪૮ કલાક)ને આંતરે થાય, અને પંચેન્દ્રિય મનુષ્યને ત્રણ અહોરાત્રિને (૭૨ કલાકે) અન્તરે આહારેચ્છા થાય. પરંતુ આ ઉત્કૃષ્ટ આહાર અત્તર તે સુષમસુષમ કાલમાં ભરત ઐરાવત, દેવકુ ઉત્તરકુરુ ક્ષેત્રવત ત્રણ પલ્યોપમાયુષી મનુષ્ય તિર્યંચોનું જાણવું, પણ બીજાનું નહીં જાણવું. વળી છઠ્ઠ, અઠ્ઠમે જે આહારગ્રહણ કહ્યું તે સ્વાભાવિક રીતે એટલે જ્યારે તપ-રોગાદિનો અભાવ હોય તો જ સમજવું, પણ તપ-રોગાદિનો સંભવ હોય તો દિવસોના દિવસો સુધી આહારગ્રહણ હોતું નથી. અત્યારના સામાન્ય તિર્યંચ મનુષ્યોને અંતમુહૂર્ત અથવા અનિયતપણે પણ આહારાભિલાષા થાય, પરંતુ તપ-રોગાદિ ન હોય તો; કારણકે તપાદિ કારણે તો છ છ માસ સુધી આહાર ગ્રહણ હોતું નથી. ૩૩૬. સ્વાભાવિકનો અર્થ સંગ્રહણી ટીકાકારે “તપ–રોગાદિનું કારણ ન હોય ત્યારે એવો કર્યો છે પરંતુ યુગલિક મનુષ્યતિર્યંચને તેવો તપ કે રોગનું કારણ હોતું તો નથી, તો તેઓનું આ લખાણ ક્યા પ્રબલ કારણે હશે ? તે જ્ઞાનીગમ્ય. For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ૧ એકેન્દ્રિય અપર્યાપ્તાને પર્યાપ્તાવસ્થામાં ૨ વિલેન્દ્રિય અપર્યાપ્તાને પર્યાપ્તાને 33 जातिनाम "" ૩ પંચે તિર્યંચ અપર્યાપતાને પર્યાપ્તાને ૪ પંચે૦ મનુષ્યઅપર્યાપ્તાને પર્યાપ્તાને "3 ,, ૫ દેવ અપર્યાપ્તાને * પર્યાપ્તાને ૬ નારક અપર્યાપ્તાને પર્યાપ્તાને 2/9lbla શરીર પૂર્યા. થાવત ૧ ૧ ૧ X X x ૧,, X X ૧, ॥ વારે x गतिमां आहारक- अनाहारकव्यवस्थाविषयक यन्त्र ॥ ॥ | TID * સ્વભવપર્યન્ત X X ભવપર્યન્ત ભવ પર્યન્ત સ્વભવપર્યન્ત X ભવપર્યન્ત X ભવપર્યન્ત X × |પ્રક્ષેપાહાર ભવ પર્યન્ત X x X ભવપર્યન્ત X ભવ પૂર્વન X X X X Dalh Daya ૧ | ૧ | ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ X X x X ૧ ૧ ૧ ૧ ૧ ૧ मिश्र आभोग → अनाभोग ૧ ૧ ૧ ૧ ૧ ૧ X X X X X X X ૧ X ૧ X ૧ X ૧ X ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ आहार अंतर સતનાહારી ૧ ૧ ૭ ૧ અંતર્મુ૦ ૧ ૧ ૩ અહોરાત્ર ૧ 0 तेनो काळ [व्यवहारनये] વિગ્રહગતિને વધુમાં વધુ ચાર પામેલા જીવ સમય ૨ અહોરાત્ર | ૧૪મે ગુઠો શૈલેશીકરણમાં अनाहारक समय ૭ ૧ અંતર્મુ વલી સમુદ્ધાતમાં પૂર્વે યન્ત્ર સિદ્ધસ્થાને આપ્યા મુજબ વર્તતા જીવો ૩–૪–૫ એ ત્રણ સમય અન્યત્ત અલ્પ અંતર્મુહૂર્ત સાદિ અનંતકાલ સુધી चारे गतिमां आहारक- अनाहारकव्यवस्थाविषयक यन्त्र ३५६ Page #505 -------------------------------------------------------------------------- ________________ ३६० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૃથ્વીકાયાદિક એકેન્દ્રિયો સતત જ આહારાભિલાષી હોવાથી તેનું અંતર હોતું નથી જેથી ગ્રન્થકારે આ ગાથામાં કહ્યું નથી. [૧૮૭] અવતરણ– હવે અનાહારક જીવો કયા અને અનાહારકપણે કયા કયા જીવોને ક્યારે ક્યારે હોય ? તે કહે છે– विग्गहगइमावन्ना, केवलिणो समूहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१८॥ સંસ્કૃત છાયાविग्रहगतिमापन्नाः, केवलिनस्समुद्धता अयोगिनश्च । सिद्धाश्च अनाहाराः, शेषा आहारका जीवाः ॥१८८।। | શબ્દાર્થ – વિરહ વિગ્રહગતિમાં સમૂહયા=સમુદ્યાતવાળા સાવા આવેલા–પ્રાપ્ત થયેલા. સનોની અયોગી ગુણસ્થાનકમાં સિનોકેવલીઓ બાહાર =આહારક જયાર્થ-વિશેષાર્થ મુજબ. ૧૮૮ વિરોષાર્થ– આહારક અને અનાહારકની વ્યવસ્થા માટે ગાથામાં વિદાર્ડ શબ્દ વાપર્યો છે. તેથી વિગ્રહગતિ કોને કહેવાય? અને તે ક્યારે હોઈ શકે છે? અને તે સમજાય તો જ પ્રસ્તુત બાબત સ્પષ્ટ સમજાય તેમ હોવાથી તેનું થોડુંક સ્વરૂપ અહીં સમજીએ. જો કે આ જ ગ્રન્થની ગાથા ૩૨૯–૩૧માં વિશેષ વર્ણન કરવું ઉચિત છે, છતાં પ્રસંગ હોવાથી અહીં જ થોડીક સ્પષ્ટતા કરી છે. વિવક્ષિત ભવનું આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવે (અથવા મુક્તિએ) પહોંચવા, અથવા એક શરીર છોડી ભવાંતરમાં બીજું શરીર ગ્રહણ કરવા સારું જીવ બે પ્રકારે પ્રસ્થાન-ગતિ કરે છે. ૧. જુ (સરલ) અને ૨ વકા (કુટિલ). આ ગતિઓ એડ ભવથી બીજા ભવ વચ્ચેની હોવાથી તેને “અંતરાલ' ગતિ પણ કહે છે. ૧ જુગતિ–આ ગતિ એક જ સમયની છે, તેનું બીજું નામ વિદા' પણ છે. આ ગતિ વડે પરભવમાં જતો જીવ મૃત્યુ પામતાંની સાથે સીધી જ ગતિએ ઉત્પત્તિસ્થાને સીધો એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. એક થી વધુ સમય કદી થતો નથી. તેનું કારણ એ છે કે સંસારી જીવનો મૃત્યુસ્થાનનો જે શ્રેણી પ્રદેશ હોય તેના સમશ્રેણીએ જ છ દિશામાંથી કોઈ પણ એક દિશાની) ઉત્પત્તિપ્રદેશ હોય તો સૂક્ષ્મ શરીરધારી જીવ વાંકોચૂંકો ન જતાં સીધો જ જન્મસ્થાને પહોંચતો હોવાથી વધુ સમયને અવકાશ જ નથી રહેતો. ૨. વાગતિ–આ ગતિ એકથી વધુ સમયવાળી છે. અને તેથી તે વિપ્રદ-બે સમયવાળી, ૩૩૭. તત્ત્વાર્થભાષ્યમાં આ નામ છે. For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ऋजु अने वक्रागतिनुं स्वरूप ३६१ દ્વિવિપ્રહા–ત્રણ સમયવાળી, ત્રિવિગ્રહ–ચાર સમયવાળી અને વતુર્વિધ્રા-પાંચ સમયવાળી એમ ચાર પ્રકારની છે, આ જ ગતિનું વિપ્રતિ” એવું નામાન્તર છે.. વક્રગતિ એવું નામ કેમ આપ્યું ? તેનું સમાધાન એ છે કે જીવ એક દેહને છોડીને જ્યારે બીજા દેહને ગ્રહણ કરવા સારું પરભવ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે સ્વોપાર્જિત કર્મવશથી તેને કુટિલ—વક્રગતિએ જવું પડે છે અર્થાત્ તે દ્વારા ત્યાં ઉત્પત્તિસ્થાને પહોંચે છે. આમ સંસારી જીવોનું પરલોકગમન ઋજુ અને વક્રા બે ગતિ દ્વારા થાય છે. ઋજુની વાત તો ઉપર કહી છે. પણ વક્રગમન શા માટે કરવું પડે છે ? તેના સમાધાનમાં જણાવવાનું કે—વક્રગતિએ જનારા જીવનું મૃત્યુસ્થાન અને તેનું ઉત્પત્તિસ્થાન (ઋજુની જેમ) બંને જ્યારે સમશ્રેણીએ હોતું નથી પણ આડુંઅવળું વિશ્રેણીએ હોય છે, ત્યારે તે સીધો જઈ જ શકતો નથી તેમજ તે શ્રેણીભંગ કરીને તિર્કો પણ જઈ શકતો નથી. આ એક અટલ નિયમ છે, તેથી પ્રથમ સીધો જઈને પછી વળાંકો લઈને જ ઉત્પત્તિની શ્રેણીએ પહોંચી ઉત્પત્તિપ્રદેશે પહોંચવું પડે છે. આ વળાંકો લેવા એનું જ નામ વજ્ર ગતિ. ઋજુગતિ કોને હોય ?— કર્મમુક્ત થઈ મોક્ષે જતા સર્વ જીવોને, તેમજ સંસારી જીવોને. એમાં મુક્તાત્માનું મુક્તિગમન હંમેશા ઊર્ધ્વ સમશ્રેણીએ જ થાય છે. આ અટલ નિયમ છે. આ ઉપરથી એ પણ રહસ્ય સ્પષ્ટ થાય છે કે જીવની મૂલગતિ ઋજુ–સરલ જ છે, પણ કર્મવશવર્તી થઈને તેને વક્રાનો અનુભવ કરવો પડે છે. વક્રગતિ કોને હોય ?— માત્ર સંસારમાં જન્મ લેનારા જીવોને જ વક્રાગતિ હોય છે, મુક્તિગામીઓને હોતી નથી. તેમાં પણ ચાર પ્રકારની વિગ્રહગતિમાંથી એકવિગ્રહા ને દ્વિવિગ્રહા તો ત્રસ જીવો મરીને પુનઃ ત્રસ થનારા હોય તેને જ હોય છે; કારણકે ત્રસનાડીમાં મરીને ત્રસનાડીમાં જ ઉત્પન્ન થનારને વધુ વક્રાનો સંભવ જ નથી. જે જીવો સ્થાવરો છે તેમને (ઋજુ સહિતની) પાંચેય ગતિ હોય છે, કારણકે તેમને ત્રસનાડીની બહાર પણ ઉત્પન્ન થવાનું હોય છે. એક વક્રામાં ૧, બેમાં ૨, ત્રણમાં ૩, ચારમાં ૪ વળાંકો હોય છે. અહીં શંકા થાય કે આટલી બધી વક્રાની જરૂર ખરી ? જવાબમાં હા. વસ્તુસ્થિતિ એવી છે કે જીવ અને પુદ્ગલની ગતિ આકાશપ્રદેશની શ્રેણી—પંક્તિ અનુસાર જ થાય છે. તેની સ્વાભાવિક ગતિ જ છ દિશામાંથી કોઈ પણ દિશાની સમાનાન્તર દિશામાં જ હોય છે. તેનું સ્વાભાવિક ગમન અનુશ્રેણીપૂર્વક જ હોય છે, પણ વિશ્રેણીપૂર્વક કદી હોતું જ નથી. એથી જ તેમને જ્યારે અસમાનાન્તર અથવા વિષમશ્રેણી ઉપર પહોંચવું હોય છે ત્યારે અવશ્ય વળાંકો ક૨વા જ પડે છે અને તેમાં પૂર્વકૃત કર્મ જ કારણરૂપે ભાગ ભજવતું હોય છે. અને એ વળાંકો વખતે અનાહારકપણાની સ્થિતિ હોય છે. ૩૩૮. તત્ત્વાર્થ ભાષ્યમાં આ ગતિ જ નથી. ૩૩૯. વિગ્રહોવતિમવગ્રહ: શ્રેષ્યન્તરસંન્તિ: ૬. For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ રૂદ્ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અનાહારકપણું કચારે કયારે હોય? આ પ્રમાણે વિગ્રહગતિને પ્રાપ્ત થએલા જીવોને પાંચ સમયની ચતુર્વિગ્રહો હોય ત્યારે ચાર વળાંકો હોવાથી ચાર સમય (વ્યવહાર નયે ૩) અનાહારી હોય છે. એમ બીજી વિગ્રહાગતિમાં ૩–૨–૧ (વ્યવહારનયે ૨–૧-૦) અનુક્રમે અનાહારીપણાના સમયો હોય છે. ઋજુગતિથી ઉત્પન્ન થનારને અનાહારક બનવાનો અવકાશ જ નથી. તેનું વિશેષ સ્વરૂપ ૩૨૯ થી ૩૩૧ ગાથાના વિવરણમાંથી સમજવું. કેવળજ્ઞાનીઓ જ્યારે આઠ સમયનાં સમુઘાત કરતા હોય ત્યારે (કેવળ કામણ–કાયયોગમાં વર્તતા) તેના ૩, ૪, ૫ આ ત્રણ સમયે અનાહારક હોય છે. અયોગી- ચૌદમાં ગુણસ્થાનકે વર્તતા અયોગી કેવળીઓ જ્યારે શૈલેશીકરણ કરે ત્યારે તે અવસ્થામાં અંતર્મુહૂર્ત (અત્યલ્ય સમયોનું) કાળ સુધી અનાહારક હોય છે. સિદ્ધના જીવો જેઓ સકલ કર્મ ક્ષય કરી મુક્તાવસ્થાને પ્રાપ્ત થાય છે તેઓ સાદિ–અનંતકાળ સુધી અનાહારક જ હોય છે. ઉપરના પ્રસંગો છોડીને સર્વે જીવો સર્વ પ્રસંગે આહારક હોય છે. અનાહારીપણું એ એકાન્ત સુખનું કારણ છે જ્યારે આહારીપણું એ દુઃખનું કારણ છે, માટે મુમુક્ષુઓએ અણાહારીપદની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનવું. [૧૮૮] અવતરણ—હવે દેવોની તથાવિધ ભવપ્રત્યયિક સંપત્તિ વર્ણવે છે. केसठिमंसनहरोम-रुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीस्सास गयलेवा ॥१८६॥ अंतमुहुत्तेणं चिय, पजत्तातरुणपुरिससंकासा । सव्वंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१६०॥ अणिमिसनयणा, मणक-जसाहणा पुष्फदामअमिलाणा । चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिंति ॥१६॥ સંસ્કૃત છાયાकेशास्थिमांसनखरोम-रुधिरवसाचर्ममूत्रपुरीषैः । હિતા નિર્મદા, સુસ્થિનિ:શ્વાસ તત્તેપ: +9૬ll अन्तर्मुहूर्तेन चैव, पर्याप्ता तरुणपुरुषसंकाशाः ।। सर्वाङ्गभूषणधरा, अजरा नीरुजाः समा देवाः ||१६०।। अनिमेषनयना, मनःकार्यसाधनाः पुष्पदामाम्लानाः [अम्लानपुष्पदामानः] चतुरङ्गुलेन भूमि, न स्पृशन्ति सुरा जिना ब्रुवते ॥१६१।। For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ देवोनी तथाविध भवप्रत्ययिक संपत्ति ३६३ શબ્દાર્થ – સ=કેશ વિયત્રનશે ક્રિઅસ્થિ હાડકા તપાપુરિસંવાસાત્તરુણ પુરુષ સરખા. મંf=માંસ સબંનમૂસળધરા સવાગે આભૂષણોને નનખ ધારણ કરનારા રોમ રૂંવાટાં કારકિજરાવસ્થા રહિત હિર=ઋધિર નિયા રોગ રહિત વસં=શ્ચરબી સમા=સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા Íચામડી ચમ કમલનય અનિમેષ નયનવાળા મુ=મૂત્ર મ સાહUTI-મનથી કાર્ય સાધનારા પુરિસેટિંતિષ્ઠા પુવામMનેતાઅમ્લાન પુષ્પમાળાવાળા હિષા રહિત હર ચાર અંગુલવડે નિર્મદા નિર્મળ દેહવાળા ર વિંતિસ્પર્શતા નથી સુનિસાસુગંધી નિઃશ્વાસવાળા નિ જિનેશ્વરી જયતેવા ગતલપા વિંતિ બોલે છે. અંતમુહુર્ત અંતર્મુહૂર્તમાં થા–વિશેષાર્થવત . ll૧૮૯–૧૯૧ વિરોષાર્થ– સઘળા દેવો પૂર્વભવમાં સંચિત કરેલા શુભ કર્મોદયના પ્રભાવથી હંમેશા શરીરની આકૃતિમાં અતિશય સુંદર, શરીર–મસ્તક ઉપર કેશ, હાડકાં, માંસ, નખ, રુંવાટા, રુધિર, ચરબી, ચામડી, મૂત્ર, વિષ્ટા (ઝાડો), (સ્નાયુ) એટલી વસ્તુઓથી રહિત શરીરવાળાથે હોય છે. આવી કલુષિત વસ્તુથી સર્વથા રહિત હોવાથી તેઓ નિર્મલ દેહવાળા–ઉજ્વલ શરીરી પુદ્ગલોને ધારણ કરનારા, કપૂર, કસ્તુરી આદિ વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી યુક્ત સુગંધી શ્વાસોશ્વાસવાળા, જાત્યવંત સુવર્ણની જેમ ગયો છે લેપ જેનો એવા, રજ પ્રસ્વેદાદિ ઉપલેપ રહિત હોય છે. પ્રવાલવત્ રક્ત અધરવાળા, ચન્દ્ર જેવા ઉજ્વલ વૈક્રિયભાવી દાંતવાળા હોય છે. વૈક્રિયભાવી વિશેષણ આપવાનું કારણ એ છે કે-કેશ-નખાદિનું અસ્તિત્વ ઔદારિકભાવી છે, જ્યારે દેવો તો વૈક્રિયશરીરી જ હોવાથી તે વસ્તુ સ્વાભાવિક રીતે તો હોતી નથી પરંતુ જરૂર પડે તો ઉત્તરવૈક્રિય તરીકે કેશ, નખાદિ સર્વ સ્વરૂપ કરી શકે છે. આથી સમજવાનું કે–જ્યારે દેવોને સપ્તધાતુ નથી તો શરીર શેના આધારે રહે છે? જેમ ઔદારિક શરીરને બેસવું, ઉઠવું કે ફરવું કે તેની સ્થિતિ અસ્થિ, રુધિર, માંસાદિકની મદદને કારણે થાય છે, દેવોને તો તે નથી તો શું માંસના લોચા જેવું શરીર હશે? તો સમજવાનું કે–દેવોને સંઘયણ નથી જેથી અસ્થિરચના નથી. ઉપરાંત ગાથામાં જણાવેલ અન્ય વસ્તુઓ પણ નથી, કારણ કે વૈક્રિયત પુદ્ગલોથી દેવ શરીર બનેલું છે, જેથી ઔદારિકભાવી સપ્તધાતુઓ નથી પણ એનો અર્થ તેનું શરીર માંસના લોચા જેવું સમજવાનું નથી પણ જ્યાં જ્યાં કઠિનાઈ–કઠોરતા કે જૂજ કોમળતા જોઈએ ત્યાં ત્યાં તે પુદ્ગલો વધુ જથ્થામાં કે જથ્થામાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. ૩૪૦. અર્થાત મનુષ્યજન્મનાં દુઃખ, ત્રાસ ને ભયરૂપ ગણાતી કોઈ પણ ચીજ તેમને હોતી નથી. ' ૩૪૧. ઉવવાઇસૂત્રમાં દત, કેશાદિનું અસ્તિત્વ જણાવ્યું છે. For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૨૪. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આથી દેવોનું શરીર અત્યન્ત સ્વચ્છ, તેજોમય–દશે દિશાને અત્યન્ત પ્રકાશિત કરનારું, કેવળ સર્વોત્તમ વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી ઉત્પન્ન થયેલા શુભ વૈક્રિય પુદ્ગલોના સમૂહથી બનેલું, સૌભાગ્યાદિ ગુણોપેત હોય છે. [૧૮૯] દેવ-દેવીઓ દેવશય્યામાં ઉત્પન્ન થતા હોવાથી તેઓને મનુષ્યાદિવટુ યોનિમાં ઉત્પન્ન થવાનું કે ગર્ભદુઃખને સહન કરવાનું ઇત્યાદિ કંઈ પણ હોતું નથી, પરંતુ ઉત્પન્ન થવાના સ્થાને દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત વિવૃત્તયોનિરૂપ એક દેવશય્યા હોય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવો પૂર્વના મહાન પુણ્યોદયથી એક ક્ષણમાત્રમાં ઉપપાતસભાને વિષે દેવદૂષ્ય વસ્ત્રની નીચે શય્યા ઉપર પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ આહારાદિક પાંચ પયપ્તિઓ એક જ અંતર્મુહૂર્તમાં સમાપ્ત કરવાપૂર્વક પૂર્ણપર્યાપ્તિવાળા થાય છે, અને ઉત્પન્ન થવાની સાથે ભવસ્વાભાવિક અવધિ અથવા વિર્ભાગજ્ઞાનને પ્રાપ્ત કરીને, યથાયોગ્ય ભોગયોગ્ય તરુણ અવસ્થાવાળા થઈ જાય છે. એથી દેવોને અન્યગતિના જીવની જેમ ગર્ભધારણ–કુક્ષિજન્મ–બાલ્યવૃદ્ધાદિ ભિન્ન અવસ્થાઓ હોતી નથી. તેઓ દેવશય્યામાં ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાભાવિક સુંદર રૂપવાળા વસ્ત્ર–આભૂષણ રહિત હોય છે, પરંતુ પછી હાજર રહેલા તેમને સત્કારનારા સામાનિકાદિ દેવ-દેવીઓ જય જય શબ્દપૂર્વક નમસ્કાર કરીને, જિનપૂજનથી થતા અનેક લાભોને સ્વામીના મનોગત અભિપ્રાયથી જણાવીને ઉપપાત સભાના પર્વદ્રારથી સર્વ આભિયોગિકાદિદેવો સ્વાભાવિક વિકર્વેલા અને સમદ્રોનાં જલ ઔષધિથી ભરેલાં. ઉત્તમ રત્નોના મહાકલશો વડે દ્રહમાં લઈ જઈ સ્નાન કરાવે. પછી અભિષેક સભામાં સ્નાન કરાવે. ત્યારબાદ ઉત્સાહી દેવો અલંકારસભામાં વિધિપૂર્વક લઈ જઈ, સિંહાસને બેસાડી શરીર પર શીઘ ઉત્તમ સવર્ણનાં દેવદુષ્ય વસ્ત્રો. રત્નાવલી આદિ હાર, વીંટી, કુંડલ અંગ–કે સશોભિત આભૂષણોને સવગે પહેરાવે છે. પછી વ્યવસાયસભામાં વિધિપૂર્વક (પ્રદક્ષિણાદિ) લઈ જઈ ત્યાં પુસ્તકાદિ દશવેિ છે. ઉત્પન થયેલો દેવ તે પુસ્તકથી પોતાના યથાયોગ્ય અવસર સાચવવાના પ્રસંગો, પરંપરાગતના રીતરિવાજોથી માહિતગાર બની, નન્દન નામની વાવડીમાં પૂજાની ભક્તિ નિમિત્તે પુનઃ સ્નાનાદિક કરીને જિનપૂજાદિકનાં ઉત્તમ સર્વ કાર્યો ક્રમશઃ વિધિપૂર્વક કરી, પછી વિધિપૂર્વક સુધર્મા સભામાં આરૂઢ થઈ સ્વકાર્યમાં તથા દેવ-દેવીના વિષયાદિક સુખમાં તલ્લીન બને છે. વળી તે દેવો સવગે–મસ્તકે, કંઠે, હસ્ત, કર્ણાદિ અવયવોને વિષે આભૂષણોને ધારણ કરનારા, અજરા” એટલે જરાવસ્થા રહિત એટલે હંમેશા અવસ્થિત યૌવનવાળા, નિરૂઆ’ એટલે નીરોગી, ઉધરસ થાસાદિ સર્વ વ્યાધિમુક્ત, “મા” એટલે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. [૧૯] વળી સર્વે દેવો ભવસ્વભાવે જ લીલાયુક્ત સુંદર અનિમેષ નેત્રવાળા એટલે જેના નેત્રમાં કદાપિ પલકારાપણું કે બંધ કરવાપણું હોતું જ નથી, અપરિમિત સામર્થ્યથી “મનથી જ સર્વ કાર્યને સાધનારા અલ્લાનપુષ્પમાળા એટલે કરમાયા વગરની (વિકસ્વર, સુગંધીદાર દેદીપ્યમાન) સદાએ ૩૪૨. આ નિયમો સમ્યગુદષ્ટિ દેવા માટે સમજવા. મિથ્યાદષ્ટિદેવો તેના આરાધ્ય દેવાદિકનો વિધિ સાચવે છે. ૩૪૩. પ્રશ્નદેવોની કંઠવર્તી પુષ્પમાલા સચિત્ત હોય કે અચિત્ત? વરથી For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ कया कारणे देवो मनुष्यलोकमां आवे? ખીલેલી લાંબી કલ્પવૃક્ષની પુષ્પમાલાને ઉત્પન્ન થયા બાદ (અલંકાર સભામાં) ધારણ કરનારા, વળી પૃથ્વી ઉપર આવે ત્યારે પૃથ્વીને સ્પર્શ ન કરતાં ચાર આંગળ ઊંચા રહેનારા, મહાન સંપત્તિ, સૌભાગ્ય, સુખને ધારણ કરનારા, (અર્ધમાગધી ભાષા બોલનારા) દેવો છે એમ જિનેશ્વરો કહે છે. [૧૯૧] અવતરણ–દેવો કયા કારણને પામી મનુષ્યલોકમાં આવે? તે કહે છે. पंचसु जिणकल्लाणे-सु, चेव महरिसितवाणुभावाओ । ગમ્મતનેટેગ ય, સાજીંતી સુI દઉં ૧૬રા સંસ્કૃત છાયાपञ्चसु जिनकल्याणेषु चैव महर्षितपोऽनुभावतः । जन्मान्तरस्नेहेन च, आगच्छन्ति सुरा इह ||१६२।। | શબ્દાર્થ – પં નિત્તાગોમુત્રજિનના પાંચે કલ્યાણકોમાં | ગારઝંતિ આવે છે મીિસતવાણુમાવાનો મહર્ષિઓના તપના પ્રભાવથી ફુદડુંઅહીંઆ નમંતરદેણ જન્માન્તરના સ્નેહથી નાથાર્થ જિનેશ્વરદેવોના પાંચે કલ્યાણકોમાં, મહાન ઋષિઓના તપના પ્રભાવથી આકર્ષાઈને, વળી જન્માન્તરના રહી ગયેલા સ્નેહવડે દેવો અહીંઆ (આ લોકમાં) આવે છે. ૧૯રા વિશોષાર્થ – તદ્દભવમાં તીર્થંકર પરમાત્મારૂપે થનારી વ્યક્તિ જ્યારે દેવલોકાદિક ગતિમાંથી ભરતાદિક કર્મભૂમિને વિષે અવીને પ્રકર્ષ પુણ્યશાળી માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે મહાનુભાવ પરમાત્માનો જીવ જગજંતુના કલ્યાણાર્થે મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો છે એવું દેવો અવધિજ્ઞાનથી જાણીને, તેઓશ્રીનાં ચ્યવનનો કલ્યાણક મહોત્સવ ઉજવે છે. પુણ્યાત્માના ગર્ભના પ્રભાવથી માતાને ગર્ભવેદના, ઉદરવૃદ્ધિ, જન્માદિક કાળે અશુચિપણું આદિ કંઈ પણ હોતું નથી. અનુક્રમે ગર્ભનો યથાયોગ્ય સમય થતાં તે પરમાત્માનો (અવધિજ્ઞાનપૂર્વક) જન્મ થાય છે, જે સમગ્ર વિશ્વને કલ્યાણકરૂપ હોવાથી નારકીને પણ ક્ષણવાર સુખના કારણરૂપ બને છે. જન્મ થવાથી સર્વત્ર આનંદ અને મંગલ વર્તાય છે. એ પ્રસંગે ઇન્દ્રાદિક દેવો સુઘોષાઘંટા દ્વારા સર્વ દેવોને ખબર આપે, સહુ જો સચિત્ત હોય તો તે માલા કલ્પવૃક્ષની બનેલી હોવાથી એકેન્દ્રિય છે અને એકેન્દ્રિય જીવોનું આયુષ્ય દશ હજાર વર્ષનું છે તો દેવોના સાગરોપમ જેટલા આયુષ્ય સુધી તે સચિત્ત–સચેતનપણે લીલી કેમ રહે? બીજું જો અચિત્ત માનીએ તો તે માળા દેવોના વનાત્તે કરમાવા માંડે છે એમ સિદ્ધાંતોમાં કહ્યું છે, તો અચિત્ત માળાને કરમાવાપણું ક્યાંથી હોય? શાસ્ત્રોમાં દેવોની માળા સચિત્ત હોય કે અચિત્ત તે બાબતમાં કોઈ ગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ જોવા-જાણવામાં આવેલો નથી તેથી ઘણા તર્કવિતર્કને સ્થાન મળે છે, તો પણ સચિત્ત અથવા અચિત્ત બન્ને રીતે માનવામાં કોઈ વિરોધ આવવાનો સંભવ નથી. સચિત્ત માનીએ તો જે અવસરે એક વિવક્ષિત જીવનું આયુષ્ય પૂર્ણ થાય એટલે તે સ્થાને તે જ અથવા બીજો જીવ તે માળામાં વનસ્પતિપણે ઉત્પન્ન થાય એટલે તે માળા અમ્યાન રહે અને અચિત્ત માનીએ તો પ્લાન’ એ પદનો અર્થ કાંતિ તેજ પ્રથમાવસ્થા કરતાં ઓછા થાય એમ માનવું ઉચિત લાગે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય. For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ३६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એકઠા થઈ વિમાન દ્વારા આ લોકમાં જન્મગૃહે આવી, વિદ્યાબલથી પ્રભુના પ્રતિબિંબને માતા પાસે રાખી, મૂળ શરીરને પોતે જ ગ્રહણ કરી પોતાના જ પંચરૂપ કરવાપૂર્વક મેરૂપર્વત ઉપર જઈ, અભિષેકદિ મહાક્રિયાઓ કરે છે. આ રીતે દેવ-દેવીઓ અનેક રીતે, ઘણા ઠાઠથી પ્રભુના જન્મકલ્યાણકને ઉજવે છે. અનુક્રમે વૃદ્ધિ પામતાં પ્રભુ ભોગાવલી કર્મક્ષય થતાં, શાશ્વત નિયમ મુજબ લોકાન્તિક દેવોની આચારપાલન પૂરતી જયજય શબ્દપૂર્વક તીર્થપ્રવર્તન કરવાની સૂચના થવાથી જગતને એક વરસ સુધી અઢળક ધનાદિકનું દાન આપી, દારિત્ર્ય દૂર કરી, જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પણ દીક્ષાકલ્યાણકના મહોત્સવ પ્રસંગને ઉજવવા સર્વ દેવો અહીં આવે છે. એ પ્રમાણે દક્ષા ગ્રહણ કર્યા બાદ કેવળ જગજ્જતના કલ્યાણાર્થે. શુદ્ધ મુક્તિમાર્ગનો આદર્શ બતલાવવા ઉચ્ચતમ અહિંસા, ઉગ્રતપ-સંયમનું સેવન કરતાં, આવતાં અનેક ઉપદ્રવોને સમભાવે વેદતા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, વીતરાગપણું પ્રાપ્ત કરીને તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવલજ્ઞાની બને છે ત્યારે તે કેવલજ્ઞાન કલ્યાણકના મહિમાને ઉજવવા દેવો અહીં આવે છે. કેવળજ્ઞાની તીર્થંકર પોતાની પાંત્રીસ ગુણયુક્ત બનેલી પ્રભાવિક વાણીથી વિશ્વના પ્રાણીઓને સાચો મુક્તિસુખનો માર્ગ બતલાવી, કેઈકનાં કલ્યાણ કરી–કાવી, તે જ દ્વારા પોતાનાં બાકી રહેલાં ચાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરી નિરાબાધપણે જ્યારે મોક્ષે જાય છે તે સમયે એ મહાનુભાવ પરમાત્માના મોક્ષકલ્યાણકને ઉજવવા દેવો અહીં આવે છે. એમ દેવો અવન (ગર્ભ)–જન્મ–દીક્ષા–જ્ઞાનમોક્ષ એ પાંચે કલ્યાણક ઉજવવા આ મનુષ્યલોકમાં આવે છે. એ સિવાય કોઈ મહર્ષિના મહાન તપના પ્રભાવથી આકર્ષાઈ તેનો મહિમા વધારવા અથવા વંદનનમસ્કારાદિક કરવા, વળી જન્માંતરના સ્નેહાદિકને કારણે એટલે કે મનુષ્યાદિકની સ્ત્રી ઉપરના રાગથી, અથવા દ્રષબુદ્ધિથી (સંગમાદિક આવ્યા હતા તેમ) વગેરે કારણે તેઓનું આ લોકમાં આવવું થાય છે. એ પ્રમાણે વળી પૂર્વભવના સ્નેહથી બંધાએલા દેવો મિત્રના સુખને માટે અને અમિત્રના દુઃખને માટે નરકે પણ જાય છે. [૧૯૨] . અવતરણ-હવે કયા કારણે મનુષ્યલોકમાં આવતા નથી? તે કહે છે. संकंतदिव्बपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ॥१६३॥ चत्तारि पंचजोयण, सयाई गंधो य मणुअलोगस्स । उ९ वचइ जेणं, न उ देवा तेण आवंति ॥१६॥ સંસ્કૃત છાયા सङ्घान्तदिव्यप्रेमाणो, विषयप्रसक्ताऽसमाप्तकर्तव्याः । अनधीनमनुजकार्या, नरभवमशुभं न यान्ति सुराः ॥१६३।। For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ कया कारणे देवो मनुष्यलोकमां आवता नथी? ३६७ चत्वारि पञ्चयोजनशतानि, गन्धश्च मनुजलोकस्य । उर्ध्वं व्रजति येन, न तु देवा तेन आयान्ति ॥१६४।। | શબ્દાર્થ— સંઇતિધ્વનિસંક્રાંત દિવ્યપ્રેમવાળા ન તિઆવતા નથી, વિષયપસત્તા=વિષયમાં પ્રસક્ત પરિવંવનોથળાડું ચારસો પાંચસો યોજના અસમત્તાવાઅપૂર્ણ કાર્યવાળા મyગતો સમનુષ્યલોકનો કળથીનમણુકwજ્ઞા=મનુષ્યને આધીન ન ૐ વઊંચે જાય છે હોવાથી તેને કારણથી સુદં અશુભ ન સાવંતિ–આવતા નથી પથાર્થ વિશેષાર્થવત. ૧૯૩–૯૪ના વિરોણાર્ય– જ્યારે દેવલોકમાં દેવો ઉત્પન્ન થાય છે ત્યારે દેવલોકવર્તી અત્યન્ત સુંદર દેવાંગનાઓને વિષે નવો જ દિવ્ય પ્રેમ સંક્રાન્ત (પ્રવેશ ભાવવાળો) થાય છે. અતિમનોહર દેવીઓના સુંદર શબ્દ–રૂપ-રસ–ગંધ અને સ્પર્શના વિષયો અતિ સુખકર અને મનોશ હોવાથી દેવો તેમાં અત્યન્ત આસક્ત થવાથી, વળી ઇચ્છામાત્રથી સ્વર્ગ સમ્બન્ધી અત્યન્ત સુંદર રૂપ-રસ–ગંધ સ્પર્શ અને શબ્દોમાં ઉત્પન્ન થતાંની સાથે જ પ્રસક્ત થાય છે તેથી. એથી જ વળી નથી સમાપ્ત થયાં સ્વકર્તવ્યો જેનાં એટલે કે ત્યાં એવા વિષયાદિક સુખો છે કે સ્નાન કરીને તૈયાર થાય ત્યાં નાટકપ્રેક્ષણાદિનું મન થાય, એ પૂર્ણ ન થાય ત્યાં બીજાં અનેક સુખોમાં તલ્લીન થતા જાય, એથી તે 'દેવાંગનાદિને વિષે અપૂર્ણ કર્તવ્યવાળા હોવાથી, વળી મનુષ્યાધીન તેને કંઈ પણ કાર્ય હોતું જ નથી, કારણકે તેઓ અનુપમ સામર્થ્યવાળા હોવાથી સ્વયમેવ સ્વકાર્યને સાધનારા છે. આ કારણોથી અશુભ ગંધથી ભરેલા આ મનુષ્યલોકમાં દેવો આવતા નથી [૧લ્ડ અશુભગંધોપેતપણું શી રીતે? મનુષ્યલોકના મનુષ્ય, તિર્યંચાદિના મૃતકલેવરોમાંથી મૂત્ર–પુરીષાદિમાંથી ઉત્પન્ન થતો અશુભ ગંધ જ્યારે (શ્રી અજીતનાથ ભગવાન આદિના સમયમાં મનુષ્યો ઘણા હોય ત્યારે મૃતકલેવરાદિનું પ્રમાણ વધુ જોરમાં હોય ત્યારે ગંધ પ્રમાણ પણ) વધારે થાય ત્યારે “પાંચસો યોજન સુધી, નહીંતર ચારસો યોજન સુધી ઊંચે જાય છે. તેમજ તેની નીચે ચારે બાજુ દુર્ગધી વાતાવરણ પણ સદા રહેતું ૩૪૪. કદાચિત તે દેવ પૂર્વજન્મના ઉપકારી કુટુમ્બ, ગુરુ આદિને મળવાને, તેને પોતાની સંપત્તિ દશવિવાને પણ ઇચ્છે, પરંતુ એવામાં તે દેવીઓ ઉત્પન્ન થયા બાદ તરત અહીં આવતા તે દેવોને અનેક પ્રકારનાં પ્રેમનાં મહેણાં મારી, શરમાવી, હાવભાવથી પુનઃ યેનકેન પ્રકારેણ પોતાનામાં દત્તચિત્તવાળા કરે છે અને ત્યારબાદ ત્યાં સુખમાં પડી જાય છે અને મનુષ્યલોકમાં આવવાનું વિસરી પણ જાય છે. ૩૪૫. ધ્રાણેન્દ્રિયનાં પુદ્ગલો ઊંચે નવ યોજન સુધી જ જાય છે પરંતુ અહીં જે પાંચસો યોજન પ્રમાણ કહ્યું તે માટે એમ સમજવું કે અહીંથી જે મૂલ ગધનાં પુદ્ગલો ગયા તે અપાન્તરાળે ઊર્ધ્વ રહેલા અન્ય પુદ્ગલોને પોતાના ગન્ધથી વાસિત કરી નાખેત્યાં વાસિત થયેલાં એ પુદ્ગલો વળી ઉપર ઉપર જતાં અન્ય પુગલોને વાસિત કરે. આ પ્રમાણે અચાન્ય વાસિત પુદ્ગલોમાં તેટલા યોજન સુધી ગંધ જવાનો સંભવ સમજી લેવો. ઉપદેશમલા કર્ણિકાટીકામાં તો ૮૦૦ થી ૧000 યોજન સુધી ગંધનું જવું જણાવેલું છે. For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ३६८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોવાથી દેવો આ મનુષ્યલોકમાં આવવાનું પસંદ કરતા નથી. તેઓ સ્વર્ગીય સુખના આનંદને છોડીને અહીં શા માટે આવે ? ફક્ત ઉક્ત ગાથાઓમાં કહ્યા મુજબ કલ્યાણકાદિના વિશિષ્ટ પ્રસંગે સદાકાળથી ચાલ્યા આવતા નિયમાનુસાર પરમાત્માના પુણ્યના પ્રાગુભારથી–પ્રભાવથી જ આ લોકમાં દેવો આવે છે. [१८४] ____अवतरण-वैभनि नियनी समाप्ति २di हवान वि भवत्ययि सवधिनिनु क्षेत्र કોને કેટલું હોય? તે કહે છે; તથા પ્રસંગવશ સાથોસાથ નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચના અવધિજ્ઞાનનું પણ સંસ્થાન–આકાર કહે છે. दो ३४६पढमकप्पपढमं, दो दो दो बीअतइयगचउत्थिं । चउ उवरिम ओहीए, पासंति अ पंचमिं पुढविं ॥१६॥ छट्टि छग्गेविजा, सत्तमिमियरे अणुत्तरसुरा उ । किंचूणलोगनालिं, असंखदीवुदहि तिरियं तु ॥१६॥ बहुअयरं उवरिमगा, उटुं सविमाणचूलियधयाई । उणद्धसागरे संख–जोयणा तप्परमसंखा ॥१६७॥ पणवीस जोयणलहू, नारय-भवण-वण जोइकप्पाणं । गेविजणुत्तराण य, जहसंखं ओहिआगारा ॥१६॥ तप्पागारे-पल्लग,-पडहग–झल्लरी-मुईंग-पुष्फ-जवे । तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥१६॥ संस्कृत छायाद्वौ प्रथमकल्पी प्रथमां, द्वौ द्वौ द्वौ द्वितीयां तृतीयकां चतुर्थीम् । चत्वार उपरितनाः, पश्यन्ति च पञ्चमां पृथवीम् ।।१६५।। षष्ठी षड्य़वेया, सप्तमीमितरेऽनुत्तरसुरास्तु । किञ्चिन्यूनलोकनाली, असंख्यद्वीपोदधयस्तिर्यक् तु ॥१६६।। बहुतरकमुपरितना ऊर्ध्वं स्वविमानचूलिकाध्वजादि । ऊनेऽर्धे सागरे संख्य-योजनानि ततः परमसंख्येयानि ॥१६७।। पञ्चविंशतियोजनानि लघु, नारक-भवन-वन-ज्योतिष्कल्पानाम् । ग्रैवेयाऽनुतराणाञ्च यथासंख्यमवध्याकाराः ॥१६८।। ३४६. दो कप्पपढमपुढवि-इति पाठांतरं । For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ चारगतिना जीवोना अवधिज्ञानना आकारो ૨૯૬ तप्राकारः पल्लक-पटहक झल्लरी-मृदङ्ग-पुष्प-यवाः । તિર્થક મનુષ્યનાવિઘસ્થિતો મતઃ 19૬૬ll શબ્દાર્થ – તોપદમપૂ=બે પહેલાં કલ્પો * ૩Mદ્ધસાગર ઊના અર્ધ સાગરોપમ પ્રમાણમાં વીગતર્યવિથિં બીજી–ત્રીજી—ચોથી સંવનીયા=સંખ્યાતા યોજના વહીવરમન્ચાર ઉપરના તપરસ્તેથી અધિકાયુષ્યવાળા ગોહિv=અવધિજ્ઞાનથી ૩ સંવા=અસંખ્યાતા યોજના પતિ-પેખે છે પણવીસપચીશ પંકિં પુઢવીંપાંચમી નરકમૃથ્વી સુધી તદુલધુ છડુિં-છઠ્ઠી સુધી નરસંઉં યથાસંખ્યપણે વિજ્ઞા=૭ રૈવેયકના ગોહિઅવધિ સત્તfસાતમી સુધી મા IIRI=આકાર =ઈતર–૩ રૈવેયકના તપાત્તરાપાના આકારમાં પુત્તરકુરા અનુત્તરવાસી દેવો પત્ત /પાલા–પ્યાલાના આકારે ક્વિાનોનાત્કિંકિંચિત્ ઊણી લોકનાલિકાને પડદના=પટહ સંવતીનુદ્દેિ અસંખ્યદ્વીપસમુદ્ર 7રિ=ઝાલર તિરિયંતિયક મુળ=મૃદંગ વહુમાં અતિઘણું પુષ્પ-પુષ્પ ઉરિમ–ઉપર–ઉપર રહેલા દેવો ગવેચવાકાર (યવનાલકાકાર સવિતાત્તિથાસ્તવિમાનની ચૂલિકાવર્તિ નાવિહંન્નાનાવિધ ધ્વજા સુધી સંઠિમો સંસ્થાન ભગો કહ્યું છે જયાર્થ–પહેલા બે કલ્પના દેવતા અવધિજ્ઞાનથી પહેલી નરકપૃથ્વી સુધીનું ક્ષેત્ર (અધો) દેખે, ત્યારપછીના બે કલ્પના દેવો બીજી નરક સુધી, ત્યાર પછીના બે કલ્પના દેવો ત્રીજી નરક સુધી, તે પછીના બે કલ્પવાળા ચોથી નરક સુધી, ત્યાર પછીના ચાર કલ્પના પાંચમી નરક સુધીના ક્ષેત્રને જુવે છે. ||૧૯પી ત્યારપછી છ રૈવેયકના દેવો છઠ્ઠી નારકી સુધી, તે પછીની ઉપરની ત્રણ રૈવેયકના સાતમી નારકપૃથ્વી સુધી, વળી અનુત્તરદેવો કંઈક ન્યૂન પ્રમાણ લોકનાલિકાને દેખે છે. વળી સૌધર્માદિક તમામ દેવો તિથ્થુ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોના ક્ષેત્રને જુવે છે. ૧૯૬ો ફરક એટલો કે તેના તે જ ક્ષેત્રને ઉપર–ઉપરના કલ્પવાળા દેવો, તિર્લ્ડ ક્રમશઃ નીચે નીચેના કલ્પવાળા દેવો કરતાં, વિશુદ્ધ-વિશુદ્ધતર અવધિજ્ઞાનના પ્રભાવે અધિક_અધિકતમ અને સર્વકલ્પગત દેવો ઊંચું તો પોતપોતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જ દેખી શકે છે. વળી તેમાંય અધ સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા તિથ્થુ સંખ્યયોજન ક્ષેત્રને દેખે અને તેથી અધિકાયુષ્યવાળા દેવો અસંખ્ય યોજન સુધી દેખે. ૧૯ળા લઘુ આયુષ્યવાળા દેવો તિહુઁ ૨૫ યોજન સુધી દેખે. નારકીઓનો, ભવનપતિ, વ્યત્તર, For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह જ્યોતિષી, બાર કલ્પ, ચૈવેયક અને અનુત્તર દેવોનો યથાસંગે કરીને અવધિજ્ઞાનક્ષેત્રનો આકાર નીચે પ્રમાણે. ૧૯૮ તરાપાનો, પાલા–પ્યાલાનો, પટહનો, ઝાલરનો, મૃદંગનો, પુષ્પગંગેરીનો અને યવ એટલે યવ નાલિકાકારનો હોય છે. તિર્યંચો અને મનુષ્યોનું અવધિજ્ઞાન નાના નાના (જુદા–જુદા) પ્રકારના સંસ્થાનવાળું કહેલું છે. ||૧૯લા વિરોણાર્ય સિદ્ધાંતમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનો કહેલાં છે. એ જ્ઞાનોમાં સર્વ જ્ઞાનનો સમાવેશ આવી જાય છે. એક એક જ્ઞાન ક્રમશઃ ચઢિયાતું છે. એમાં પ્રથમના બે જ્ઞાનો જીવમાત્રમાં ન્યૂનાધિકપણે હોય છે જ અને એટલી પણ જ્ઞાનચેતનાથી જ જીવ, જીવ તરીકે ઓળખાય છે, અન્યથા તે અજીવ જ કહેવાય. વળી અવધિ આદિ ત્રણ શાનો વિશિષ્ટ ગુણની ભૂમિકાએ પહોંચવાથી પ્રાપ્ત થાય છે. એમાં છેલ્લું કેવલજ્ઞાન ચૌદરાજલોકના અને અલોકના સર્વ પદાર્થોને આત્મસાક્ષાત, બતાવનાર છે. અસ્તુ. આપણને તો અત્યારે એક અવધિજ્ઞાનનો વિષય જરૂરી હોવાથી અન્ય ચર્ચા છોડી તેને જ સમજીએ. અવધિ-જ્ઞાન-અવધિ એટલે મયદાવાળું જ્ઞાન તે. મયદા શેની? રૂપી–અરૂપી એ બે પ્રકારના પદાર્થમાંથી માત્ર રૂપી જ પદાર્થનો આત્મસાક્ષાત્કાર કરાવનાર હોવાથી તે મર્યાદિત થયું. આ જ્ઞાન અનુગામી આદિ છ ભેદે અથવા અસંખ્ય અને અનન્ત ભેદે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના માલિકને પોતાના સ્થાને બેઠા થકાં જે વસ્તુ જોવા ઇચ્છા થાય ત્યાં ઉપયોગ (ધ્યાન દેવું) મૂકવો પડે છે. આ જ્ઞાન બહુ ભેદવાળું અને ક્ષેત્રથી મર્યાદિત ને ભિન્ન ભિન્ન રીતે ઉત્પન્ન થવાવાળું છે. આ જ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે રીતે ઉત્પન્ન થાય છે. દેવોને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે કારણકે દેવભવમાં ઉત્પન્ન થતાં જ તેનો ઉદય થાય છે. આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળા ક્યા દેવને કેવી રીતે? કેટલા પ્રમાણમાં તે જ્ઞાન હોય છે? તે કહે છે. કર અધોગથિક્ષેત્ર હવે પ્રથમ ઉત્કૃષ્ટ વિષયને કહેવાનો હોવાથી પ્રથકાર પ્રથમ વૈમાનિક નિકાયાશ્રયી અધ ક્ષેત્રમર્યાદાને જણાવે છે. પ્રથમના સૌધર્મ અને ઇશાન એ બે કલ્પના ઉત્કૃષ્ટાયુષી દેવો-દેવીઓ (તથા તેમના સામાનિકાદિ દેવો) પોતાના પ્રાપ્તજ્ઞાનથી નીચે, પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીના અન્ત સુધીના સર્વ રૂપી પદાર્થોને જોવા શક્તિમાન છે. સનકુમાર–મહેન્દ્ર કલ્પના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ઇન્દ્રાદિક દેવો યાવત્ શર્કરપ્રભાપૃથ્વીના અન્ત સુધી દેખે. બ્રહ્મ-લાંક કલ્પના તાલુકા પ્રભાના અન્ન સુધી, શુક્ર–સહસ્ત્રારના ચોથી પંકપ્રભાના અન્ન સુધી, આનત પ્રાણત-આરણ–અશ્રુત કલ્પના દેવો પાંચમી ધૂમ્રપ્રભાના અન્ત સુધી દેખે. પરન્તુ એટલું વિશેષ સમજવું કે ઉત્તરોત્તર કલ્પના દેવો એક બીજાથી અધિક અધિક વિશુદ્ધતર–વિશુદ્ધતમપણે ક્રમશઃ પદાર્થોના બહુપયયોને દેખે. [૧૯૫] . પ્રથમની છ રૈવેયકના દેવો છઠ્ઠી તમ પ્રભા પૃથ્વી સુધી, ઉપરની ત્રણ રૈવેયકના સાતમી તમસ્તમપ્રભા સુધી, અને અનુત્તર કલ્પના દેવો (સ્વધ્વજાના અન્તથી ઉપર નહીં માટે) કંઈક ન્યૂન ૩૪૭. જ્યાં કલ્પયુગલ હોય ત્યાં એકથી બીજા કલ્પના દેવો તે જ ક્ષેત્રને વિશુદ્ધપણે જોવે એમ સમજવું.. For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ कया देवोने केटलुं अवधिज्ञान होय? એવી લોકનાલિકા એટલે કે પંચાસ્તિકાયથી પૂર્ણ ચૌદ રાજપ્રમાણ ક્ષેત્રને દેખે છે. ઉપરની ત્રણ રૈવેયક કરતાં આ દેવો સાતમી નરકઅધોવર્તી અલોકાકાશ સુધીના વિષયને પણ જાણે. ૩૪ તિર્થશવયિત્ર– સૌધર્મથી માંડી અનુત્તર સુધીના દેવો તિથ્થુ અસંખ્યાતા દ્વીપ–સમુદ્ર સુધી (પણ ઉત્તરોત્તર એક બીજાથી અધિક અસંખ્ય યોજનપણે) દેખે. એટલે અસંખ્યાતામાં અસંખ્ય ભેદો પડતા હોવાથી સૌધર્મ દેવો જે અસંખ્ય દ્વીપ સમુદ્ર દેખે તે કરતાં ઇશાન દેવલોકવાસી દેવો તેથી અધિક અસંખ્ય પ્રમાણ વધુ દ્વીપ-સમુદ્રોના ક્ષેત્રને દેખે. અથવા તે જ ક્ષેત્રને વધુ સ્પષ્ટ–તેમજ સવિશેષ દેખે. એમ બહુ બહુતર–તમપણે અધિક ઉત્તરોત્તર કલ્પના દેવોને અવધિજ્ઞાનના પ્રકાશમાં વિશુદ્ધ-તર–તમપણાનો સદ્ભાવ હોવાથી તે રીતે જોવાને તે શક્તિવંત છે. કષ્ટ કર્વગથિક્ષેત્ર–પ્રત્યેક કલ્પના સૌધર્માદિક સર્વ દેવો ઊંચું તો ભવસ્વભાવે સ્વસ્વવિમાનની ધ્વજાના અન્ત સુધી જ દેખી શકે છે. તેથી ઊદ્ધક્ષેત્ર જોવાને શક્તિમાન નથી. [૧૯૬–૭] ફત્યુદોથિઃ || | સર્વનયચગવ–આ દેવોનો જઘન્ય અવધિવિષય અંગુલના અસંખ્યભાગનો (તે કોઈ એક સમ્યગદષ્ટિ અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય તે વખતે તેટલો હોય તે અપેક્ષાએ) જાણવો. આ અવધિવિષય પારભવિક સંબંધી કદાચિત્ પ્રાપ્ત થતો હોવાથી ગ્રન્થકારે મૂળ ગાથામાં કહેલો નથી. | તિ વૈમાનિજાનાં નવોત્કૃષ્ટ નવધિક્ષેત્રમ્ | शेष त्रण निकाये अवधिक्षेत्रमान कहे छे ૩૪-તિર્થક્ષેત્ર-જે દેવોનું અર્ધા સાગરોપમથી ન્યૂન આયુષ્ય હોય એવા ભવનપતિની નવ નિકાય, વ્યન્તર, જ્યોતિષી–તેઓ સંખ્ય યોજનનું ક્ષેત્ર દેખે, એટલે તેટલા ક્ષેત્રના દ્વીપ સમુદ્રોને દેખે, તેથી અધિક અધિક આયુષ્યવાળા ચમરેંદ્ર, બલીદ્રાદિક અસુરો અસંખ્ય અસંખ્ય યોજન અધિક– અધિકપણે દેખે. જેમ જેમ આયુષ્યની વૃદ્ધિ તેમ તેમ અસંખ્ય યોજનની પણ વૃદ્ધિ સમજવી. હાર્વત્રિ– અમરેન્દ્ર ઉત્પન્ન થતાં જ સૌધર્મેન્દ્રને અવધિના બલથી જોઈ શક્યો હતો તેથી ભવનપતિઓ સૌધર્મકલ્પ યાવત્ ઊંચે જોઈ શકે છે. વ્યત્તર અને જ્યોતિષીઓ ઉત્કૃષ્ટથી અધિકપણે સંખ્યાતા યોજન સુધી ઊંચે જોઈ શકે છે. ૩૪–ા ક્ષેત્ર – ભવનપતિઓ અસંખ્ય યોજન (ત્રીજી નરકાન્ત સુધી) અને વ્યત્તરજ્યોતિષીઓ સંખ્યાતા યોજન સુધી જોઈ શકે છે. નથચાવધક્ષેત્ર– ભવનપતિઓમાં પ્રથમ નિકાયનો, ઊધ્વદિ ત્રણે બાજુનો જઘન્ય અવધિક્ષેત્ર વિષય અસંખ્ય યોજન, શેષ નવ નિકાયનો સંખ્ય યોજન, તેમાં એ વળી જઘન્ય દશ હજાર વર્ષના આયુષ્યવાળાનો નિશ્ચ ૨૫ યોજન, વ્યન્તરનો સંખ્ય યોજન, દશ હજાર વષયુષી વ્યન્તરોનો ૨૫ યોજન, જ્યોતિષીનો સંખ્ય યોજનનો–એટલે સંખ્યાતા દ્વીપ–સમુદ્રનો પણ લઘુ કરતાં મોટું સંખ્યાતું એથી વધુ દીપ–સમુદ્રનો જાણવો. [૧૯૮]. --અવધક્ષેત્રની સંસ્થાના વિનાશનો અધિક્ષેત્રાકાર તરાપાકારે, તે કાષ્ઠના સમુદાયથી બનાવેલું For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ३७२ સાદું–સીધું તરવાનું ત્રિકોણાકાર—જલયાન સાધન. ભવનપતિનો ‘પલ્યાકારે’ તે લાટ દેશમાં વપરાતું ધાન્ય માપવાનું પાસું સાધન વિશેષ. જે ઊંચું હોવા સાથે નીચેથી જ વિસ્તારવાળું અને ઉપર ભાગે કંઈક માંકાં હોય છે. संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વ્યન્તરહેવનો અવધિક્ષેત્રાકાર પડહાકારે, તે એક જાતનો લાંબો ઢોલ, જે ઉપર નીચે બંને ભાગે સરખા પ્રમાણનો, બન્ને બાજુ ગોળ ચામડાથી મઢેલો દેશીવાદ્ય વગાડનારાઓ વગાડે છે તે. બ્યોતિનો ૩૪૯ઝલ્લર્યાકારે—બન્ને બાજુ વિસ્તીર્ણ વલયાકારે ચામડાથી મઢેલી, વચ્ચે સાંકડી ‘ઢક્કા’ ના ઉપનામથી ઓળખાય છે તે. આથી મારીઓ જે ડમરૂ વગાડે છે તે સમજાય છે, પણ નિશાળમાં રહેતી ચપટી કાંસાની ઘંટા ન સમજવી. ત્ત્વોપપન્ન (બાર દેવલોક)નો મૃદંગાકારે’ આ પણ દેશી વાઘ છે. તે એક બાજુનું મુખ વિસ્તીર્ણ ગોળાકારે, બીજી બાજુ સંકીર્ણ પણ ગોળાકારે ચામડાથી મઢેલું મુખ હોય છે અને વચમાં તેની પીઠ ઊંચી હોય તે. નવદૈવેયનો આકાર પુષ્પગંગેરી' ગુંથેલાં પુષ્પોથી શિખાપર્યંત ભરેલી ચંગેરી (પરિધિસહ છાબડી) તે. અનુત્તલેવોનું અવધિક્ષેત્ર યવનાલક અપરનામ કન્યાચોલકના આકારે છે, એટલે કે કન્યાએ કંચુક સહિત પહેરેલ અધોવસ્ત્ર જેવા આકારે હોય તેવો આકાર તેમના અવધિક્ષેત્રનો પડે છે. આથી સાબિત એ થયું કે સ્ત્રીના મસ્તકનો ભાગ છૂટી ગયો, બાકી ગળાથી લઈ પગ સુધીનું વસ્ત્ર આમાં આવી ગયું, અને આ ઉપમા આપી છે તે બરાબર છે, કારણકે અનુત્તરના દેવો પુરુષાકૃતિ લોકના ભાલ મસ્તક સ્થાને છે. તે દેવો ત્યાંથી લઈને ઠેઠ સાતમી નરકના તળિયા સુધી જોઈ શકે છે. માત્ર શેષ રહ્યું તેની ઉપર રહેલું સિદ્ધક્ષેત્ર સ્થાન (જેમ ત્યાં મસ્તક બાકી રહ્યું તેમ) ત્યારે આ સમગ્ર ક્ષેત્રને ચૌદરાજલોકના ચિત્રમાં જોઈએ તો ઉપર કહ્યું તે દૃષ્ટાંત બરાબર ઘટમાન થશે. ઉ૫૨ જે આકારો બતાવ્યા છે તે ચૌદ રાજલોકનું ચિત્ર સન્મુખ રાખી ઘટાવવાથી બરાબર સમજી શકાશે; કારણકે ક્ષેત્રાકાર જોઈને જ ઉપમાઓ આપી છે. જો કે આ ઉપમાઓ બધી સંપૂર્ણ રીતે ન ઘટે તે બનવાજોગ છે પણ લગભગ મળતી આવે ખરી. આ પ્રમાણે દેવોના અધિક્ષેત્રોના આકાર કહ્યા. શેષ તિર્યંચ તથા મનુષ્યના અવધિજ્ઞાનના ક્ષેત્રાકારો અનેક પ્રકારના અનિયત ભિન્નભિન્ન યથાયોગ્ય હોય છે એટલે કે ગોળાકાર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યજાતના મત્સ્યાકારો છે તેવા નાનાવિધ આકાર—સંસ્થાનવાળા હોય છે. [૧૯૯] ગવતર— સંસ્થાનાદિ કહીને હવે કોને કઈ દિશાએ અધિક્ષેત્ર વધારે હોય ? તે જણાવે છે. ૩૪૮. આ કથન ૫૦૦ ગાથાવાળી સંગ્રહણીના આધારે છે, બાકી અન્ય સ્થાનોમાં આ પ્યાલો નીચેથી વિસ્તીર્ણ અને ઉ૫૨ સંકીર્ણ એમ લખેલ છે. ૩૪૯. અહીં કાંસાની ઝાલર ન સમજતાં, ‘ડમરુકાકાર’ સમજવો યોગ્ય છે. For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ कोने कइ दिशा अवधिक्षेत्र वधारे होय? ૨૭૨ उहुं भवणवणाणं, बहुगो वेमाणियाण हो ओही । नारय जोइसतिरियं, नरतिरियाणं अणेगविहो ॥२०॥ સંસ્કૃત છાયા– ऊर्ध्वं भवन-वनानां, बहुको वैमानिकानामधोऽवधिः । नारक-ज्योतिष्कानां तिर्यग्, नरतिरश्चामनेकविधः ॥२००।। શબ્દાર્થ – મો=અધો કવવMIf=ભવનપતિ–વ્યન્તરને તિરિવંતિથ્થુ વહુ =ઘણું અને વિદોઅનેકવિધ પાથર્ય— વિશેષાર્થવતું. /૨૦ના વિરોષાર્થ ભવનપતિ તથા વ્યન્તર દેવોને અવધિજ્ઞાનક્ષેત્ર ઘણું ઊંચું હોય છે. (આ ઉત્સર્પિણીમાં ચમરેન્દ્રનું સૌધર્મ કહ્યું જવું પ્રસિદ્ધ છે) તિથ્થુ અને નીચું અવધિક્ષેત્ર અલ્પ હોય છે. વૈમાનિક નિકાયના દેવોનું અધિક્ષેત્ર ઘણું નીચું હોય છે (કલ્યાણકાદિ પ્રસંગે અવધિથી તીર્થકરના જન્માદિક જોઈને આવવું પ્રસિદ્ધ છે.) તિથ્થુ અલ્પ અને ઊંચું (સ્વવિમાન ધ્વજા પર્યન્ત હોવાથી) તેથી પણ અલ્પ છે. વળી નારકી અને જ્યોતિષી દેવોનું તિહુઁ ઘણું, જ્યારે ઊંચું અને નીચું અલ્પ હોય છે. મનુષ્ય અને તિર્યંચનું ક્ષેત્ર અનેક પ્રકારનું એટલે કે ઊર્ધ્વ, અધો, તિર્યફ નાનું-મોટું, વિવિધ સંસ્થાનાકારે જુદી જુદી રીતે હોય છે. [૨૦]]. ॥ चारे गतिने विषे अवधिक्षेत्रनो आकार ने दिशाआश्रयी अल्पबहुत्व व्यवस्था यन्त्र ॥ जातिनाम મધક્ષેત્રવિર | કણ્વ સરપદુત્વ | મધોકાર | તિર્થના | ભવનપતિનો પલ્યાકારે ઊર્ધ્વ વિશેષ અલ્પ વ્યન્તરનો પડહાકારે જ્યોતિષીનો ઝાલરના આકારે અલ્પ ઘણું બાર દેવલોકનો મૃદંગાકારે અધો ઘણું અલ્પ નવરૈવેયકનો પુષ્પગંગેરીના આકારે યવનાલકાકારે તરાપાકારે મનુષ્યનો વિવિધાકારે અનેકવિધ અનેકવિધ | અનેકવિધ [તિયચનો વિવિધાકારે તિ હેવલ્યધાર: ||. અલ્પ અનુત્તરનો નારકીનો અા ઘણું For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | વારે નિવાયમાં સવજ્ઞાનનું નધન્ય– પ્રમાણ | देवनाम जाति अधःउत्कृष्ट तिर्यक्उत्कृष्ट त्रणे प्रकारनो अवधिविषय अवधिविषय अवधिविषय जघन्यअवधि ૧ અસુરકુનિ૦નો | સૌધર્માન્ત | ત્રીજી નરકાન્ત અસંખ્ય યોજન ૨૫ યો૦થી શેષ નવનિનો સંખ્ય યોજન અધિકતર તમ દશ હજાર વર્ષાયુષી ૨૫ યોજન ૨ ચત્તરોની સંખ્યાતા યોજન|. સંખ્યાતા યોજના સંખ્ય યોજના સંખ્ય યો૦ દશ હજારીનો . ! ૨૫ યોજન ૩ જ્યોતિષીનો સંખ્ય યો૦ ૧ સૌધર્મનો Uસ્વવિમાન ધ્વજા પહેલી નરકાન્ત અસંખ્ય યોજન અંગુલના અસંતુ તલિયા સુધી ભાગનો ૨ ઇશાનનો અધિક અસંવ યો૦ ૩ સનકુમારનો બીજી નરકાન્ત તેથી અધિકઅસંતુ યોજન ૪ મહેન્દ્રનો ૫ બ્રહ્મલોકનો ત્રીજી નરકાન્ત ત્રીજા ચોથા કરતાં ૬ લાંતકનો અધિક અસં૦ યો૦ ૭ મહાશુક્રનો ચોથી નરકાન્ત પાંચમાં છઠ્ઠા કરતાં ૮ સહસ્ત્રારનો અધિક અસંતુ યો૦ ૯ આનતનો પાંચમી નરકાન્ત સાતમા આઠમાંથી ૧૦ પ્રાણતનો અધિક અસંતુ યો૦ ૧૧ આરણનો નવમા દશમાથી . ૧૨ અય્યતનો અધિક અસંવ યો૦ ૧ પહેલી ઐત્રિકે છઠ્ઠી નરકાન્ત અગ્યાર બારમાંથી ૨ બીજી ઐત્રિકે અધિક અસં૦ યો૦ ૩ ત્રીજી ઐત્રિકે સાતમી નરકાન્ત બન્ને ત્રિક કરતાં તલીયું એ અધિક અસં.યો. ૫ અનુત્તરે [કંઈક ન્યૂન અધોલોનાલિકા | સ્વયંભૂરમણ સમુદ્ર અંગુલના અસંતુ લોકનાલિકા. પ્રાન્ત સુધી ભાગનો થાવત્ For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ छठु परिशिष्ट अने स्वर्गलोकनी सिद्धि ३७५ श्रीकलिकुण्डपार्धनाथ स्वामिने नमः # વોથી વૈમનસ્ક્રનિહાથથી છઠું શિદ (૬) જ સ્વર્ગલોક છે ખરો? આજની સુધારેલી કહેવાતી, બુદ્ધિપ્રધાન હોવાનો દાવો કરતી માનવજાત જેટલું પ્રત્યક્ષ દેખાય કે પ્રયોગથી સિદ્ધ થાય તેના જ અસ્તિત્વને માનવા ટેવાયેલી છે. એમાં પશ્ચિમના શિક્ષણ સંસ્કારોએ પણ ભાગ ભજવ્યો છે, પણ જેટલું પ્રત્યક્ષ દેખાય છે તેટલું જ સાચું અને બાકીનું બધું ખોટું, આવી માન્યતા તો, એવું માનનારને પણ અનેક પ્રસંગે બાધક થાય તેમ છે, એમ છતાં ખાસ કરીને ધાર્મિક બાબતોમાં આ માન્યતાને મહત્વનું સ્થાન આપે છે અને તેની આડ ધરે છે, પણ ઊંડાણથી વિચાર કરવામાં આવશે તો આત્મહિતાહિતની બાબતમાં આ માન્યતા ખરેખર આત્મઘાતક જ દેખાશે. ભારતીય-જૈન, વૈદિક અને બૌદ્ધ આ ત્રણેય પરંપરામાં પરલોકનું અસ્તિત્વ સ્વીકારાયેલું છે, તો શું ત્રણેય સંસ્કૃતિના પ્રણેતાઓ, વારસદારો અને વાહકો બધાય વિચારશૂન્ય હશે? નહીં જ. આજની દુનિયાના ભેજાં જ બુદ્ધિશાળી છે ને ભૂતકાળના ન હતાં એમ કોઈ કહી શકશે ખરું? હરગીજ નહીં. અસ્તુ. બીજી વાત તેઓ એ કરે છે કે–નરક અને સ્વર્ગ એ તો શાસ્ત્રો કે ધર્મગુરુઓએ ઊભી કરેલી કલ્પિત બાબતો છે. તેઓએ “નરક' બતાવવા દ્વારા લોકો સમક્ષ મોટો હાઉ (ભયંકર ભય) ઊભો કર્યો છે અને સ્વર્ગ બતાવવાદ્વારા મોટું પ્રલોભન બતાવ્યું છે. આ તો જનતાને ધર્મમાં ખેંચવા માટેની તેઓની એક ચાલ છે. બાકી. વાસ્તવિક રીતે જોઈએ તો સ્વર્ગ કે નરક જેવી કોઈ ચીજ છે જ નહીં. જે છે તે આ બધું સગી આંખે દેખાય છે તે જ છે. તે સિવાયની બીજી સૃષ્ટિ જ નથી અને તેથી પરલોકની જે વાતો છે તે મિથ્યા છે. પરંતુ આ ધર્મશાસ્ત્ર તત્ત્વજ્ઞાન કે વાસ્તવિક વિચારણાથી અનભિજ્ઞ તથા સંસારરસિકોની કલ્પનામાત્ર છે. સર્વજ્ઞોએ ચાર ગતિ બતાવી છે. ૧ મનુષ્ય. ૨ તિર્યંચ, ૩ દેવ, ૪ નારક. એમાં પ્રથમની બે પ્રત્યક્ષ છે અને પછીના બે પરોક્ષ છે. પ્રથમની બે માટે આ લોક શબ્દ વપરાય છે અને પછીની બે માટે * શબ્દ વપરાય છે. - વિશ્વના પ્રાણીઓની તમામ પ્રવૃત્તિને અંતે એમને સુખ અને દુઃખ એ બેનો જ અનુભવ થતો નજરે પડે છે, અને એ સુખ-દુઃખના અસંખ્ય પ્રકારો પડી શકે, પણ તેને બે કે ત્રણ વિભાગમાં વહેંચીએ અને ઉત્કૃષ્ટ અથવા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ રીતે વહેંચાય. જઘન્ય સુખનું સ્થાન તિર્યચોમાં, મધ્યમ મનુષ્યોમાં અને ઉત્કૃષ્ટ દેવલોકમાં રહેલું છે. - હવે ચારે ગતિના જીવો હંમેશા શુભાશુભ, પુણ્ય–પાપ, ધર્મ કે અધર્મ, સારી કે નરસી બંને પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો તેનાં ફળો ભોગવવાનાં સ્થાનો પણ જોઈશે જ ને ! (અહીં નરકની સિદ્ધિની વાત નથી તેથી તેને છોડી દઈને માત્ર દેવલોકની સિદ્ધિ અંગે જ વિચાર કરીશું.) એક જીવે જઘન્ય યા ઉત્કૃષ્ટ શુભ કે સુકત કર્મ કર્યું. તો તેનાં ફળો ભોગવવાનાં સ્થાનો અવશ્ય હોવાં જ જોઈએતો જઘન્ય ફળ ભોગવવાનું સ્થળ મનુષ્ય તથા તિર્યંચ ગતિ છે અને પ્રકૃષ્ટ ફળ ભોગવવાનું સ્થળ દેવગતિ છે. પ્રબ—તો શું આ લોકમાં ચક્રવત્યદિની સાહ્યબીને ભોગવનારા પ્રકૃષ્ટ સુખી ન કહેવાય કે જેથી For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૨૭ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અદષ્ટ એવા સ્થાનની કલ્પના કરવા સુધી દોડવું પડે ? ઉત્તર-ચક્રવર્તી આદિ મનુષ્યો ભલે સુખી છે પણ સર્વથા સુખી તો નથી જ. જ્યારે આપણે તો પ્રકૃષ્ટ પુણ્યનું ફળ માત્ર સુખ જ હોય એવું સ્થળ જોઈએ છે. ત્યારે ચક્રવર્તી એવા નથી કે જ્યાં દુઃખો ન હોય. માનવજાત ઈનિષ્ટના વિયોગ, સંયોગ, જરાવસ્થા, રોગ-શોકાદિકથી કંઈને કંઈ દુઃખી હોય જ છે. આયુષ્યથી પણ કંગાળ સ્થિતિ ભોગવે છે. ત્યારે એવી યોનિ-જન્મ કે સ્થાન અવશ્ય હોવું જ જોઈએ કે જ્યાં કેવળ સુખ જ વર્તતું હોય, તેવું સ્થાન દેવયોનિ જ છે. જ્યાં નથી રોગ, પ્રાયઃ નથી પ્રતિકૂલ સંયોગો, જ્યાં અપાર સમૃદ્ધિ અને અખૂટ વૈભવો ભય છે. નિત્ય યુવાવસ્થા ને પલ્યોપમ અને સાગરોપમકાળ જેવડાં દીર્ઘ આયુષ્યો છે. માનવસુલભ તુચ્છતા અને પામરતાનો તો જ્યાં સર્વથા અભાવ છે અને જ્યાં પૌગલિક સુખની પરાકાષ્ઠા વર્તે છે. જગતમાં જેમ એક પાઈ સુખી, બે પાઈ સુખી, એમ એક આની સુખી, બે આની સુખી એમ વધતાં વધતાં સોગુણા, હજારગણા સુખી એમ પૌગલિક સુખની અંતિમ પરાકાષ્ઠાવાળા જીવો પણ હોંવા જ જોઈએ. અને એ જ્યારે દષ્ટ દુનિયામાં ન દેખાતા હોય ત્યારે તેઓનું કોઈ સ્થળ તો માનવું જ પડશે, અને તેવું જે સ્થળ, તે જ દેવલોક. વળી સૂર્ય, ચન્દ્ર તો પ્રત્યક્ષ દેખાય જ છે અને એ શું છે? એ દેવનાં તેજસ્વી રત્નમય ગમનશીલ વિમાનો જ છે અને વિમાન છે તો તેનો વિમાની અવશ્ય હોય જ છે, ને જે વિમાની તે જ દેવ. વળી કેટલાક તપસ્વીઓને તપોબળના પ્રભાવે દેવ પ્રત્યક્ષ થયાના ઘણા દાખલા સાંભળીએ છીએ, વિદ્યા મંત્ર-યંત્રના પ્રભાવથી પણ દેવ પ્રત્યક્ષ થયાના અને તે દ્વારા અનેક કાર્યસિદ્ધિઓ થયાના શતશઃ દાખલાઓ સંભળાય છે, ને વર્તમાનમાં પણ વિશુદ્ધ અનુષ્ઠાન-ક્રિયાનાં બળથી દૈવિક સહાય અને સિદ્ધિઓ મેળવ્યાના તથા સ્વપ્નમાં દર્શન કે વાતચીત કર્યાના દાખલા પણ સાંભળીએ છીએ. વળી મનુષ્યોમાં ભૂત-પ્રેત–જીન–ઝંડના વળગાડવાળાઓ જોઈએ છે, તો તે શું છે? તે દેવપ્રવેશ જ છે. અન્યથા જે વસ્તુનું મૂળ વ્યક્તિને જ્ઞાન નથી હોતું, એવી અજ્ઞાત વસ્તુઓ અને ગુપ્ત રહસ્યોને (વળગાડ બાદ) કયાંથી કહી શકે છે? વળી તપ-જ્ઞાનાદિક ધર્મની ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ ભોગવવા માટે પણ આવી ગતિનું અસ્તિત્વ સ્વીકારવું જ પડશે અને ‘સેવ' એ ઘટ પદની જેમ વ્યુત્પત્તિમાન વિશુદ્ધ પદ છે માટે દેવ’ જેવી વ્યક્તિઓ અદષ્ટ લોકમાં હોવી જ જોઈએ. ઉપરનાં બધાં કારણો વિચારનાર આસ્તિક વ્યક્તિઓને દેવગતિના અસ્તિત્વ વિષે કશી શંકા રહેશે નહિ. વૈમાનિકનિકાયવર્તી નવ લોકાન્તિક દેવો છે તે પાંચમા બ્રહ્મકલ્પવર્તી ત્રીજા રિઇ નામના પ્રતરે આવેલી અષ્ટકણરાજીઓના મધ્ય મધ્ય ભાગે આવેલાં વિમાનોને વિષે વસે છે. તેઓને ૩૫°એકાવતારી કહેલા છે ને તેથી જ તેઓનું લોકાન્તિક' નામ પણ સાન્તર્થક ગણાય છે. વળી વિષયવાસનારહિત હોવાથી તેમને ‘દેવર્ષિ શબ્દથી પણ સંબોધાય છે. આ દેવોમાં નાનામોટાનો વહેવાર ન હોવાથી સર્વ અહમિન્દ્ર છે. તેઓ તીર્થકરોના ગૃહત્યાગ કરવાના સમય અગાઉ આવી પ્રભુને વંદન કરી, ધર્મતીર્થપ્રવર્તન ૫૧ કરવાની વિનંતિ કરે છે. આ તેમનો શાશ્વતિક આચાર છે. ૩૫૦. મતાંતરે સાત-આઠ ભવ. ૩૫૧. બૌદ્ધોના વિનયપિટકમાં બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ બાદ સહપતિબ્રહ્મા આવીને લોકકલ્યાણાર્થે ઉપદેશ આપવાની પ્રાર્થના કરે છે એવું કહ્યું છે. For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૦ =૨૬ =૧૦ चारे निकायना देवीने एकसो अट्ठाणुं भेद केवी रीते? ચારે નિકાયના દેવોને ૧૯૮ ભેદ કેવી રીતે છે? આમ તો દેવથી સમગ્ર દેવો લેવાય. વળી ચાર નિકાયાશ્રયી દેવીના ચાર જ ભેદો છે એમ પણ કહેવાય. પણ વિશદજ્ઞાન અનુભવ થાય તે માટે શાસ્ત્રમાં જુદી જુદી દષ્ટિથી દેવોના પ્રકારો બતાવ્યા છે તેથી ચારે નિકાયમાં અન્તર્ગત પ્રકારો બતાવવા સાથે ગણત્રી કરી બતાવાય છે. કુલ સંખ્યા. તેની દશ નિકાયના भवनपति =૨૫ અને ત્યાં વર્તી પરમાધાર્મિકના વ્યન્તરના व्यन्तर અને વાણવ્યન્તરના અને ૩૫તિર્યકજભકથી ઓળખાતા ચર જ્યોતિષી ज्योतिषी સ્થિર જ્યોતિષી -કલ્પોપપન૧૨ દેવલોકના તદ્વતિ કિલ્બિષિકના वैमानिक निकाय તદ્વતિ લોકાન્તિકના -કલ્પાતીતનવ રૈવેયકના અનુત્તર દેવલોકના =૭૮ ૯૯ દેવોના પ્રકાર ભેદ થયા. એ ૯ને સમયની અપેક્ષાએ વિચારીએ તો પર્યાપ્તા અને અપર્યાપ્તા બને મળીને ૧૯૮ ભેદો થાય છે. ૩–આઠ કૃષ્ણરાજીઓનાં નામ–૧ કૃષ્ણરાજી, ૨ મેઘરાજી, ૩ મેઘા, ૪ માઘવતી, ૫ વાતપરિઘ, ૬ વાતપરિક્ષોભ ૭ દેવ પરિધ અને ૮ દેવપરિક્ષોભ, આ આઠ નામો છે. ૪–વૈમાનિકમાં વિમાનો અવસ્થિત શાશ્વત, વૈક્રિય અને પારિયાનિક અશાશ્વત. (મનુષ્યલોકમાં આવવા માટેનાં) એમ ત્રણ પ્રકારે હોય છે. ૫- સૌધર્મ-ઇશાનનાં વિમાનો કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને શુક્લ આ પાંચ વર્ષનાં, સનકુમાર–મહેન્દ્રનાં નીલ, લોહિત, હારિદ્ર અને શુક્લ એમ ચાર વર્ણનાં, બ્રહ્મલાતકનાં કૃષ્ણ, નીલ, લોહિત. એમ ત્રણ વર્ણનાં, મહાશક સહસ્ત્રારનાં હાદ્ધિ અને શક્ત બે જ વર્ણનાં અને તે ઉપરનાં તમામ કલ્પોનાં માત્ર શ્વેત વર્ણનાં જ વિમાનો છે. ૬ સૌધમવિહંસક અને ઈશાનાવતંસક વિમાનોનો વિખંભ (લંબાઈ–પહોળાઈ) ૧૨ હજાર યોજન છે. ૩૫૨. આ દેવો તીર્થંકરાદિ જેવા વિશિષ્ટ પુણ્યવાન આત્માઓના આવાસમાં ધન, ધાન્યાદિકની પૂર્તિ કરનારાં હોય છે. તેમનાં અન્નજjભક, પાનજjભક, વસ્રજભક એમ ૧૦ પ્રકારો છે અને તેઓ જે જે વસ્તુને આપવાવાળા છે , તે તે નામથી જ ઓળખાય છે. For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | चारे निकायाश्रयी लघुपरिशिष्ट ૧. દેવોનો જન્મ, મનુષ્ય વગેરેનો જન્મ જેમ ગભવિાસમાં રહીને થાય છે તેવી રીતે નથી હોતો પણ દેવલોકમાં દેવોનું જે જન્મસ્થાન છે જેને “ઉપપાતસભા” એ નામથી શાસ્ત્રકારો સંબોધે છે. તે સભામાં વસ્ત્રથી ઢાંકેલી જુદી જુદી અનેક શયાઓ હોય છે ત્યાં દેવ ઉત્પન્ન થાય છે. મનુષ્યની જેમ તેને બાલ્યકાળ, કિશોરકાળ, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા એવી કોઈ જ અવસ્થાઓ ભોગવવાની નથી હોતી પણ ત્યાં તો ઉત્પન્ન થતાં એક અંતર્મુહૂર્તમાં જ બધી પતિ પૂર્ણ કરી યુવા-તરુણ અવસ્થાવાળા બની જાય છે. આ અવસ્થા જીવન પર્યન્ત રહે છે. પછી પૂર્વોત્પન્ન દેવો તેમને સ્નાન કરાવવા માટે “અભિષેકસભા(સ્નાનાગાર)માં લઈ જાય છે. સ્નાનાદિક ક્રિયા પૂર્ણ થતાં તૂર્ત જ તેમને “અલંકારસભામાં લઈ જાય છે, ત્યાં દેવો સુંદરદિવ્ય વસ્ત્રો અને ઉત્તમ શ્રેષ્ઠ અલંકાર પહેરે છે. આમ વસ્ત્રાલંકારથી સુશોભિત બનતાં ચોથી વ્યવસાય” સભામાં લઈ જવામાં આવે છે, જ્યાં વિશાળ પુસ્તક સંગ્રહ હોય છે. તેમની આગળ તે રજૂ કરવામાં આવે છે એટલે બતાવવામાં આવે છે. તે વાંચીને દેવલોકને યોગ્ય વિધિ-નિયમો, આચારપરંપરા અને સ્વકર્તવ્યો અને ફરજોના જ્ઞાનથી દેવ સુમાહિતગાર બને છે. પછી કાર્યકાર્યના નિર્ણયો નક્કી કરે છે. વ્યવસાય સભામાંથી નન્દન વાવડીમાં જઈ સ્નાન કરી પવિત્ર બની, પ્રચૂર ભક્તિપૂર્વક જિનપૂજા કરે છે. ત્યારપછી છેવટે તે જ્યાં આગળ ભોગ–ઉપભોગની એટલે અશનપાનાદિકની તથા મોજશોખની અને દેવાંગનાઓને લગતી વિષયોપભોગની સંપૂર્ણ સામગ્રી તૈયાર હોય છે તેવી “સુધર્માસભામાં જાય છે ને દેવલોક સંબંધી દિવ્યભોગોમાં રત બની પોતાનો સમય પસાર કરે છે. ઉપર કહેલી પાંચ પ્રકારની ૩પ સભાઓ અનેક દેવોની રાજધાનીઓમાં હોય છે. પરિષદો-દરેકને બાહ્ય, મધ્યમ અને આભ્યન્તર ભેદે ત્રણ ત્રણ પ્રકારની હોય છે. તથા જુદા જુદા દેવોની આ ત્રિપષદો જુદાં જુદાં નામથી અલંકૃત છે. ૨. ભવનપતિ તથા વૈમાનિકના ઇન્દ્રોને સ્વવિમાનરક્ષા માટે ચાર ચાર લોકપાલો હોય છે. તેઓ દેવના વિમાનની ચારે દિશામાં વર્તતા હોય છે. તેમાં વર્તતા લોકપાલોનાં નામો દરેકનાં ભિન્ન ભિન્ન શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યાં છે. વ્યત્તર અને જ્યોતિષીમાં તો આ લોકપાલની જતિ જ નથી એટલે ત્યાંના ઇન્દ્રોને લોકપાલો કયાંથી હોઈ જ શકે? ૩. ભવનપતિથી લઈ ઇશાનેન્દ્ર સુધીના ઇન્દ્રોની તથા લોકપાલોની પટરાણીઓનાં તથા૫૪૮૮ ગ્રહોનાં અને ઇન્દ્રોના સેનાપતિઓનાં નામો શ્રી સ્થાનાંગસૂત્રમાંથી જાણી લેવાં. ૪. દેવો પોતાના અવનને એટલે મૃત્યુને, છ માસ બાકી રહે ત્યારે નીચેના કારણોથી જાણે છે. મૃત્યુકાળ નજીક આવે ત્યારે યુવાવસ્થા’ પલટાતી જાય છે તેથી બળ અને ક્રાંતિમાં હૃાસ અનુભવે છે. કલ્પવૃક્ષો જ્ઞાન અને કંપિત થતાં, સ્વતેજોલેશ્યાહીન થતાં, કંઠની અમ્લાન પુષ્પમાલા પ્લાન–કરમાતાં, દૈન્ય ને તન્દ્રાનો આવિભૉવ થતાં વારંવાર અરતિ થતાં નવીન દેવને દેખીને જે હર્ષ થતો તેને બદલે ખેદ થવા માંડતાં તેઓ શંકાશીલ બને છે અને અવધિજ્ઞાનના બળે સ્નાયુષ્યનો અત્તિમકાળ જાણે છે. ૩૫૩. અહીં સભા શબ્દ સ્થાનસૂચક છે પણ પરિવારસૂચક નથી, તેથી સભા અને પરિષદ બંને ભિનાર્થક સમજવા. પરિષદથી પરિવાર સૂચિત છે. ૩૫૪. અદ્યાશી ગ્રહોના નામોની મૌલિકતા માટે નિર્ણય થઈ શક્યો નથી. For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ देवो सम्बन्धी संक्षिप्त समजण ३७६ આ જાણીને તેઓ ભારે ઉદ્વેગ પામે છે. સતત ચિંતાતુર રહ્યા કરે છે. અહો ! શું આ લબ્ધિ, વિપુલ વૈભવ, અપાર સુખો, દિવ્યકામ–ભોગો છોડીને મરવું પડશે ? અરે ! માતાના ઉદરમાં માતાનું ઓજ અને પિતાનું વીર્ય એ બને મિશ્રિત આહાર કરવો પડશે? અહો ! અશુચિ અને મહાત્રાસના સ્થાનરૂપ ગભવિાસમાં રહેવું પડશે! આવી ચિંતા કરી કરીને ઝૂરે છે. ૫. દેવલોકમાં સુંદર દેવાંગનાઓના હરણ કરવા વગેરે પ્રસંગે કોઈ કોઈ વખતે ભીષણ સંગ્રામો પણ, ઉદ્દભવે અને ત્યારે પરસ્પર ખૂબ જ તાડના તર્જના થાય છે, પરંતુ દેવો વૈક્રિય શરીરી હોવાથી નિરુપક્રમાયુપી) તેઓનું મૃત્યુ થતું નથી પણ પીડાનો દુઃખદ અનુભવ તો જરૂર થાય જ છે. . એક ઈન્દ્ર અવે મરે અને તે સ્થાને બીજો તરત જો ઉત્પન્ન ન થાય તો ઇન્દ્ર સરખા સમૃદ્ધ ગણાતા સામાનિક જાતિના દેવો ત્યાંનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવે છે. ૭. સમ્યગૃષ્ટિ દેવો ઉત્તમ કુલમાં જન્મ લે છે અને મિદષ્ટિ પ્રતિકૂલ પ્રવૃત્તિના કારણે નીચ કુલમાં જન્મ લે છે. ૮. વર્તમાનમાં દેવ-દેવીઓની જે આરાધના થાય છે તે મોટા ભાગે ભવનપતિ, વ્યત્તર નિકાયના છે, યક્ષ-યક્ષિણીઓ, દિકુમારીઓ, વિદ્યાદેવીઓ, હીં-શ્રી આદિ ષટુ દેવીઓ, સરસ્વતી, ઘંટાકર્ણ, ક્ષેત્રપાલો બધા એ જ નિકાયના છે. ૯. વ્યત્તર ને ભવનપતિના ઇન્દ્રાદિક દેવ-દેવીઓની માલિકીની નગરીઓ આનંદપ્રમોદ કરવાનાં સ્થળો મનુષ્યક્ષેત્ર બહારનાં દ્વીપોને વિષે છે. ૧૦. વર્તમાન દશ્ય પૃથ્વી નીચે બીજી એક અદ્ભુત સૃષ્ટિ રહેલી છે જ્યાં ભવનપતિ અને વ્યસ્તર દેવો વગેરેનાં સ્થાનકો છે. ૧૧. દેવશયાની ઉપર જે દેવદૂષ્ય ચાદર અને તેની ઉપર રહેલાં અને નીચે રહેલા પુદ્ગલોને વૈક્રિયરૂપે પરિણમાવવા તેને દેવ સંબંધી ઉપપાત જન્મ કહેવાય છે. ૧૨. ઇન્દ્રો, ત્રાયશ્ચિંશકો, લોકપાલો, અગ્રમહિષીઓ એ પૂર્વભવમાં કોણ હતા, કેવાં સુકૃત કાર્યોથી તે સ્થાન પામ્યા. તેમની ઉત્પત્તિ, તેમની વિકૃણા શક્તિઓ, તેમની પર્ષદા અને સભાનું વિશદવર્ણન, વિષયસુખોની માદકતા અને ભોગવટાની વ્યવસ્થા, તેમનાં વિમાનો અને પ્રાસાદોની રચના, તેનાં નામો, વિમાનોનું બાહ્યાભ્યન્તર સ્વરૂપ, કલ્યાણકોના પ્રસંગે કેવી રીતે આવે છે? તેમજ તેઓની આંતરિક વ્યવસ્થા અને મયદાઓ ઇત્યાદિ સ્વરૂપ આગમાદિક ગ્રન્થોથી જાણી લેવું. समाप्तं षष्ठं परिशिष्टम् ॥ For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ३८० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह द्वि ती यो न र क - ग त्य धि का रः ॥ || II IIIIIIIIIIIIII For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ प्रथम नारकीना दरेक प्रतरमा रहेल नारकजीवोनी उत्कृष्ट जघन्यस्थिति अथ नरकगतिप्रसंगे प्रथम स्थितिद्वार અવતર– એ પ્રમાણે ચારે નિકાયગત દેવોના સ્થિતિ, ભવન, અવગાહના, ઉપપાતવિરહ, અવનવિરહ, એકસમયઉપપતસંખ્યા, એકસમયચ્યવનસંખ્યા, તેમની ગતિ, આગતિ એમ નવે દ્વારોનું વર્ણન કર્યું. સાથે સાથે અન્ય પ્રકીર્ણક સ્વરૂપ તથા ગ્રન્થાન્તરથી કંઈક વિશેષ સ્વરૂપ પણ જણાવ્યું. એ દેવાધિકારને સમાપ્ત કરીને હવે નરકગતિ સંબંધી સ્થિતિ પ્રમુખ નવે દ્વારોને પૂર્વોક્તક્રમે વર્ણવતાં, દેવનિકાયની જેમ જ પ્રથમ દ્વારમાં પ્રત્યેક નરકગત વર્તતા નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिनि सत्त-दस-सत्तर, अयर बावीस-तित्तीसा ॥२०१॥ સંસ્કૃત છાયા इति देवानां भणितं, स्थितिप्रमुखं नारकाणां वक्ष्यामि । एक-त्रि-सप्त–दश सप्तदशाऽतराणि द्वाविंशतिस्त्रयस्त्रिंशत् ॥२०१॥ શબ્દાર્થ – રૂ એ પ્રમાણે પિમુહં સ્થિતિ પ્રમુખ ગુચ્છામિ કહીશ ગાથાર્થ— વિશેષાવત્. /૨૦૧૫ વિરોષાર્થ– અધોલોકે સાત નરકમૃથ્વી છે, જેનાં નામ–ગોત્રાદિ આગળ કહેવાશે. અહીંયાં તે પૃથ્વીઓમાં રહેલા નારકોનું આયુષ્ય પ્રમાણ વર્ણવતાં ગ્રન્થકાર પહેલી રત્નપ્રભાપૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ એક સાગરોપમની જણાવે છે. બીજી શર્કરપ્રભાપૃથ્વીના નારકોની ત્રણ સાગરોપમની, ત્રીજી વાલુકાપ્રભાને વિષે સાત સાગરોપમની, ચોથી પંકપ્રભામાં દસ સાગરોપમની, પાંચમી ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની, છઠ્ઠી તમઃ પ્રભામાં બાવીસ સાગરોપમની, અને સાતમી તમસ્તમ:પ્રભાને વિષે કાલ, મહાકાલ આદિ નરકાવાસમાં તેત્રીસ સાગરોપમની છે. [૨૦૧] અવતરણ—હવે તે પ્રત્યેકની જઘન્યસ્થિતિ જાણવાનો ઉપાય ને મધ્યમસ્થિતિ કહે છે. सत्तसु पुढवीसु ठिई, जिट्ठोवरिमा य हिट्ठपुहवीए । होइ कमेण कट्ठिा , दसवाससहस्स पढमाए ॥२०२॥ સંસ્કૃત છાયાसप्तसु पृथ्वीषु स्थितियेष्ठोपरिमा चाधः पृथिव्याम् । भवति क्रमेण कनिष्ठा, दशवर्षसहस्राणि प्रथमायाम् ॥२०२॥ For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ રેડર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ – નિકોરિમા ઉપરની ઉત્કૃષ્ટ ગટ્ટા જઘન્ય હિટ્ટપુવી નીચેની પૃથ્વીમાં હસવાસસહસંદશ હજાર વર્ષ મેજ=ક્રમથી પદમg=પહેલીમાં પથાર્થ – વિશેષાર્થવત્ . ૨૦૨ાા વિરોધાર્ય–ગત ગાથામાં સાત પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટસ્થિતિ જણાવી. હવે જઘન્યસ્થિતિને વર્ણવતાં જણાવે છે કે-ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટસ્થિતિ તે જ હેઠલી પૃથ્વીઓની અનુક્રમે જઘન્યસ્થિતિ બને છે. પરંતુ રત્નપ્રભાથી ઉપર એક પણ નરક ન હોવાથી આ નિયમ રત્નપ્રભામાં લાગુ પડતો નથી. તેથી ગ્રન્થકાર પોતે જ પહેલી રત્નપ્રભાપૃથ્વીના નારકોની જઘન્યસ્થિતિ દશ હજાર વર્ષની હોય છે એમ જણાવી દે છે. હવે શર્કરપ્રભાની જઘન્યસ્થિતિ જાણવાની હોવાથી ઉપરની–રત્નપ્રભા પૃથ્વીની જે એક સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ તે નીચેની શર્કરપ્રભા પૃથ્વીની એક સાગરોપમની જઘન્યસ્થિતિ થઈ. એ જ પ્રમાણે અનુક્રમે શર્કરપ્રભાની ત્રણ સાગરોપમની સ્થિતિ તે વાલુકાપ્રભાને વિષે જઘન્ય, પંકપ્રભાને વિષે સાત સાગરોપમ જઘન્ય, ધૂમપ્રભાની દસ સાગરોપમની, તમ પ્રભાની સત્તર સાગરોપમની અને તમસ્તમપ્રભાની બાવીસ સાગરોપમની જઘન્યસ્થિતિ જાણવી. મધ્યસ્થિતિ–તમામ નરકોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની મધ્યમ સમજવી. [૨૦૨] || સાતે નારીની નોસ્થિતિનું વસ્ત્ર || नारकीनाम उत्कृष्ट स्थिति जघन्य स्थिति ૧ રત્નપ્રભા ૧ સાગરોપમ ૧૦૦૦, વર્ષ ૨ શર્કરા પ્રભા ૧ સાગરોપમ ૩ વાલુકાપ્રભા ૪ પંwભા ૧૦ ૫ ધુમપ્રભા ૬ તમ:પ્રભા ૭ તમસ્તમ પ્રભા ૩૩ અવતરણ–પૂર્વે પ્રત્યેક નારકની સમુચ્ચય સ્થિતિ તો જણાવી. હવે પ્રત્યેક નરકના પ્રત્યેક પ્રતરગત નારકોની સ્થિતિ વર્ણવતાં ગ્રન્થકાર મહારાજ પ્રથમ રત્નપ્રભાપૃથ્વીનાં પ્રત્યેક પ્રતરે પ્રથમ ઉત્કૃષ્ટસ્થિતિને વર્ણવે છે. પુd 4 . 3 3 ૩ S S नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो । एगेगभागवुडी, जा अयरं तेरसे पयरे ॥२०३॥ ૨૨ For Personal & Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ प्रथम नारकीना दरेक प्रतरमा रहेल नारकजीवोनी उत्कृष्ट-जघन्यस्थिति સંસ્કૃત છાયાनवतिः समानां सहस्राणि लक्षाणि, पूर्वाणां कोटिरतरदशभागः । एकैकभागवृद्धिः, यावदतरं त्रयोदशे प्रतरे ॥२०३।। શબ્દાર્થ – નવસમસદસંન્નેવું હજાર વર્ષ પીવામાgિી =એકએક ભાગની વૃદ્ધિ તવ=(તેટલા જ) લાખ વર્ષની નાયાવતું જ્યાં સુધી પુવા છોડિ પૂર્વ ક્રિોડ વર્ષની યર સાગરોપમ કરવમાનો સાગરોપમના દસમા ભાગની | તેરસે તેરમા પ્રતરમાં માધાર્ય-વિશેષાર્થવતું. ૨૦૩ી વિરોણાર્થ– રત્નપ્રભાદિક પૃથ્વીને વિષે જ વિમાનિક કલ્પવત] ભિન્ન ભિન્ન પ્રતર સંખ્યા રહેલી છે, જે ગ્રન્થ કારમહારાજા પોતે જ આગલ કહેવાના જ છે. એમાં પહેલી રત્નપ્રભા પૃથ્વીને વિષે તેર પ્રતિરો છે, એમાં પ્રથમ પ્રતરવર્તી નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ નેવું હજાર વર્ષની, બીજા પ્રતરે નેવું લાખ વર્ષની, ત્રીજા પ્રતરના નારકોની પૂર્વક્રોડ વર્ષની, ચોથા પ્રતરે એક સાગરોપમના દસ ભાગ કરીએ તેવા એક દશાંશ સાગરોપમની, પાંચમે બે દશાંશ સાગરોપમની, છઠે ત્રણ દશાંશ સાગરોપમની, સાતમે ચાર દશાંશની, આઠમે પાંચ દશાંશની, નવમે છ દશાંશની, દસમે સાત દશાંશ, અગિયારમે આઠ દશાંશ, બારમે નવ દશાંશ સાગરોપમની અને તેરમે પ્રતરે દશ દશાંશ એટલે (એક એક ભાગની વૃદ્ધિએ દશ ભાગ પૂર્ણ થતાં બરાબર) એક સાગરોપમની પૂર્ણ સ્થિતિ આવી રહે. [૨૦૩] નવતરણ – હવે રત્નપ્રભાના તે જ પ્રતિરોને વિષે જઘન્યસ્થિતિ વર્ણવે છે. इयजिट्ठ जहन्ना पुण, दसवाससहस्सलक्खपयरदुगे । सेसेसु उवरिजिट्ठा, अहो कणिट्ठा उ पइपुढविं ॥२०४॥ સંસ્કૃત છાયા– इयं ज्येष्ठा जघन्या पुनर्दश वर्षाणां सहस्राणि लक्षाणि प्रतरद्विके । શેશેષ પરિ (તના) પેટા, ઘ: નિકા તુ પ્રતિથિવિ //ર૦૪ના શબ્દાર્થ સુગમ છે. થા–વિશેષાર્થવતું. ૨૦૪ના વિશેષાર્થ – એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ કહી. હવે એ જ પ્રતિરોને વિષે જઘન્યસ્થિતિ વર્ણવતાં રત્નપ્રભા પૃથ્વીના પહેલા બે પ્રતો પૈકી પ્રથમ પ્રતરને વિષે દશ હજાર વર્ષની સ્થિતિ અને દ્વિતીય પ્રતરે તિને સોગણા કરતાં] દશ લાખ વર્ષની હોય છે, શેષ પ્રતરોને વિષે તો ઉપરના પ્રતરની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પ્રત્યેક પૃથ્વીને વિષે કનિષ્ઠાજઘન્ય જાણવી. એ નિયમાનુસાર ત્રીજે પ્રતરે ૯૦ લાખ, ચોથે પૂર્વકોડ વર્ષની, ૫ મે - સાગરોપમ, છકે, સાતમે, આઠમે આ નવમે For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ३८४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह દશમે છે. અગિયારમે બારમે , તેરમે સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી. [૨૦] અવતરણએ પ્રમાણે રત્નપ્રભાગત પ્રતરાશ્રયી જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ બતલાવીને બાકીની પૃથ્વીને વિષે સ્થિતિ પ્રમાણ જાણવા વૈિમાનિકપત્] કહે છે – उवरिखिइठिइविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । उवरिमखिइठिइसहिओ, इच्छिअपयरम्मि, उक्कोसा ॥२०॥ સંસ્કૃત છાયાउपरि (तन) क्षितिस्थितिविश्लेषः, स्वकप्रतरविभक्त इष्ट [प्रतर संगुणितः । ૩પરિતનલિતિસ્થિતિસંહિતા, રૂછતરે ૩ [સ્થિતિ ] ર૦૬ll શબ્દાર્થ— હરિવિઉપરની પૃથ્વીમાં વિહત વહેંચીને [ગુણીએ. વિસેરોસ્થિતિ વિશ્લેષ ડ્રેષ્ઠ સંબો ઇચ્છિત પ્રતરની સંખ્યાએ સાપથરસ્વસંબંધી પ્રતર | ગુયે છતે ચ્છિયયન ઇચ્છિત પ્રતરમાં જાધાર્ય– ઉપરની પૃથ્વીની સ્થિતિનો વિશ્લેષ કરીને નીચેની ઈષ્ટપૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બાદ કરતાં જે શેષ રહે તેને, ઇચ્છિત પોતાના પ્રતિરોની સંખ્યાવડે ભાગ આપતાં જે સંખ્યા આવે તેને, ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણતા જે સંખ્યા આવે છે, તેની જેિ ઇષ્ટ પૃથ્વીના પ્રતિરોની સ્થિતિ કાઢતા હોય તેની] ઉપરની પૃથ્વીની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે સહિત જોડતાં ઇચ્છિત પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય. ૨૦પા. વિરોણાર્થ-તે આ પ્રમાણે,– રત્નપ્રભાને વિષે તેરે પ્રતરે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી, હવે બીજી શર્કરપ્રભાના પ્રતરોને વિષે કાઢવાની હોવાથી વિશ્લેષ કરવા માટે શર્કરપ્રભાની ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિમાંથી પહેલી રત્નપ્રભાની ઉત્કૃષ્ટ એક સા૦ની સ્થિતિનો વિશ્લેષ (બાદ) કરતાં શેષ બે સાગરોપમ રહ્યા. એ બે સાગરોપમને શર્કરપ્રભાના અગિયાર પ્રતરે વહેંચવા માટે એક સાગરોપમના અગિયાર ભાગ કરતાં બે સાગરોપમના બાવીસ ભાગો આવ્યા એટલે તે પ્રત્યેક પ્રતરે વહેંચતા બબે ભાગો આવ્યા. હવે ઇષ્ટ પ્રથમ પ્રતરે સ્થિતિ કાઢવાની હોવાથી બે ભાગને એક પ્રતરે ગુણતાં બે જ ભાગ આવ્યા, તે ઉપરની રત્નપ્રભાના તેરમા પ્રતરની એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સહિત જોડતાં એક સાવ અને એક સાઇના અગિયારીયા બે ભાગ (૧ સા. 3)નું ઉત્કૃષ્ટ આયુષ્ય શર્કરપ્રભાના પ્રથમ પ્રતરે આવ્યું. એ પ્રમાણે બીજા પ્રતરની સાથે ગુણતાં ૨૪૨૪ તે એક સાગરોપમ સહિત કરતાં ૧૪ સાવ દ્વિતીય પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ. એ પ્રમાણે ત્રીજે પ્રતરે બે ભાગ વધારતાં (૧૬) ૧ ૦ ભાગ, ચોથે ૧. સાવ, પાંચમે ૧૧૦, છક્કે ૨ સા3, [કારણકે અગિયાર ભાગ પૂર્ણ થયે એક સાગરોપમ પૂર્ણ થાય છે] સાતમે ર૩. આઠમે ૨, નવમે છેદસમે ૨૯ અગિયારમે ૨ એટલે બરાબર ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ (શર્કરપ્રભાના અગિયારમે પ્રતેરે) આવી. એ જ પ્રમાણે અન્ય For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ साते नरकना प्रत्येक प्रतरे जघन्योत्कृष्ट स्थितिनां यन्त्री પૃથ્વીઓને વિષે આ કરણદ્વારા વિચારવું. વધુ સમજણ માટે યત્ર જોવું. આ પ્રમાણે પોતપોતાની આયુષ્યસ્થિતિ સુધી, નારક જીવો હંમેશા અવિરત દુઃખ-પીડાઓને અનુભવે છે. “ક્ષણવાર પણ શાંતિનો અનુભવ કરતા નથી, માટે દરેક આત્માએ તેવી દુર્ગતિમાં ન જવું પડે માટે પાપની પ્રવૃત્તિઓ ન કરતાં સદાચારી સંયમી ને નિષ્પાપ જીવન ગાળવા પ્રતિક્ષણે જાગૃત રહેવું. [૨૦૫] ॥ रत्नप्रभाना प्रतिप्रतरे जघन्योत्कृष्ट ॥ शर्कराप्रभाना प्रतिप्रतरनी आयुष्यस्थितिनुं यत्र ॥ आयुष्य स्थितिनुं यन्त्र ॥ प्रतर जघन्यस्थिति । उत्कृष्टस्थिति जघन्यस्थिति ___ उत्कृष्टस्थिति દસ હજાર વર્ષ નેવું હજાર વર્ષ ૧ ૩૧ સાગરોપમ દસ લાખ વર્ષ નેવું લાખ વર્ષ નવું લાખ વર્ષ પૂર્વ ક્રોડ વર્ષ ક્રોડ વર્ષ પ્રિત | ૐ || || | સાગરોપમ |8| 666 |6| 6 |6|8|6|8| - 6 A. સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ સાગરોપમ |6 | 8 |-6 | 8 | | | | | સાગરોપમ ઠિ ઠિ8 | સા) ३५५. अच्छिनिमीलणमित्तं, नस्थि सुहं दुक्खमेव अणुबद्धं । નર, નરહ્મા, નિહિં પHITI [જીવાળ] ૩૫૬. જો પૂર્વભવમાં અગ્નિસ્નાન અથવા શરીરછેદથી મધ્યમકોટિના સંકિલષ્ટ પરિણામથી મરેલો હોય તેવા જીવને નરકમાં ઉત્પન્ન થાય તે સમયે માત્ર શાતાનો અનુભવ થાય છે. અથવા કોઈ મિત્રદેવ આવીને કંઈક શાતાનો અનુભવ કરાવી જાય તો તે વખતે થોડોક કાળ, વા કલ્યાણક પ્રસંગે પણ કંઈક શાતા થાય છે, આવા કોઈ ક્ષણિક પ્રસંગ વિના સદા અશાતાનો જ અનુભવ કરે છે. उववाएण व सायं, नेरइओ देवकम्मुणा वावि । अज्झवसाणनिमित्तं, अहवा कम्माणुभावेणं ।।१।। [श्रीचन्द्रीया टीका For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ३८६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह चोथी पंकप्रभानी स्थिति । ॥ त्रीजी वालुकाप्रभानी स्थिति ॥ प्रतर जघन्यस्थिति उत्कृष्टस्थिति ૩ સાગરોપમ उत्कृष्टस्थिति प्रतर । जघन्यस्थिति ૭ સાગરોપમ mmaa بیا و ما ف م و م و می هوا و v vyyy 6100100120101001 Gla ॥ पांचमी धूमप्रभा नरकनी स्थिति ॥ प्रतर जघन्यस्थिति जघन्यास्थति उत्कृष्टस्थिति ૧૦ સાગરોપમ ૧૧ સાવ ભાગ | ११ १२ , ॥ छठी तमःप्रभा नरकनी स्थिति ॥ प्रतर जघन्यस्थति | उत्कृष्टस्थिति ૧ ૧૭ સાવ ૧૮ : સાવ १८ स० ૨૦ સાવ ૨૦3 સાવ ૨૨ સાવ به ته نها به Alok lek 126 Aad-AIR ॥ सातमी तमस्तमःप्रभामां ॥ ૧૭ સાગરોપમ ૨૨ સા ૩૩ સી के इति प्रथम स्थितिद्वारम् के अवतरण-पूर्व ना२४ीन प्रथम स्थितिद्वार एव्यु. वे जी भवनदार ४i ५i નારકીની તથાવિધ વેદનાનું કંઈક સ્વરૂપ કહે છે, તેમાં પ્રથમ નરકક્ષેત્રગત વેદનાના ભયંકર પ્રકારો ४९uवे. छ. सत्तसु खित्तजविअणा, अन्नोन्नकयावि पहरणेहिं विणा । पहरणकयाऽवि पंचसु, तिसु परमाहम्मिअकया वि ॥२०६॥ For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ नरकक्षेत्रगत वेदनाना भयंकर प्रकारो ३८७ સંસ્કૃત છાયાसप्तसु क्षेत्रजवेदना, अन्योन्यकृताऽपि प्रहरणैर्विना । प्रहरणकृताऽपि पञ्चसु, तिसृषु परमाधार्मिककृताऽपि ॥२०६।। શબ્દાર્થ – ત્તિનતમ ક્ષેત્રોત્પન્ન વેદના પહરણયશસ્ત્રથી કરેલી વસ્ત્રોત્રક્રિયાવિ અન્યોન્ય કરેલી પણ પંસુ પાંચમા (પાંચ) પદોર્દિ વિના શસ્ત્ર વિના પરમાદિભિનયા પરમાધામીની કરેલી ગાથાર્થ વિશેષાર્થવતું. ૨૦૬ની વિશેષાર્થ – પૂર્વભવમાં કરેલાં અનેક દુષ્ટ અને ભયંકર પાપાચરણોથી ક્રૂરતાભરી ઘોર હિંસાઓ, ભયંકર જૂઠું બોલવું, નિર્દય, ચોરી, પરદારાગમન, લક્ષ્મી આદિ પદાર્થો ઉપરની અત્યન્ત મૂર્છાથી, અનેક પ્રાણીઓનો ઘાત કરવાથી તે તે આત્માઓ નરકગતિયોગ્ય આયુષ્યનો બન્ધ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે, જેને નારકી' તરીકે ઓળખવામાં આવે છે. અશુભગતિમાં ઉત્પન્ન થએલા આ જીવોને પૂર્વકર્મોદયના વશથી ત્રણ પ્રકારની વેદનાનો અનુભવ કરવાનો હોય છે. ૧ “ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના, ૨ “અન્યોન્યથી [પરસ્પર] ઉત્પન્ન થતી વેદના ૩ સંકિલષ્ટઅધ્યવસાયી પંદર “પરમાધામી' દેવકૃત વેદના. એ ત્રણમાં અન્યોન્યકૃત વેદનામાં પુનઃ બે ભેદ પડે છે વશરીરથી પરસ્પર ઉત્પન્ન થતી, અને ૨-શસ્ત્ર દ્વારા પરસ્પર ઉત્પન્ન થતી વેદના. એમાં ક્ષેત્રવેદના સાતે નરકોમાં છે અને અનુક્રમે નીચે નીચે અશુભ, અશુભતર, અશુભતમપણે હોય છે. અન્યોન્યકત વેદનામાંશરીરથી થતી અન્યોન્યકૃત વેદના ૫સાતે પૃથ્વીને વિષે છે અને પ્રહરણકૃત વેદના પ્રથમની પાંચ નરકને વિષે છે, ત્રીજી પરમાધામીકૃતવેદના એ પહેલી ત્રણ નરકોમાં છે. [૨૬] અવતરણ – હવે પ્રથમ ક્ષેત્ર વેદનાને કહેતાં નારક જીવોને પોતાને જ નરકક્ષેત્રના સ્વભાવથી જ દશ પ્રકારનો દુઃખ આપનારો જે પુદ્ગલ પરિણામ હોય છે તે જણાવે છે. વથા “સંદા, મેવા ના ૨ વર-હા !. 'अगुरुलहु "सद्द दसहा,. असुहा वि य पुग्गला निरए ॥२०७॥ [. T. સં. ૪૬] સંસ્કૃત છાયાવંધન–તિ સંસ્થાનાનિ, મેવા વચ રસસ્પશઃ | अगुरुलघु-शब्दाभ्यां दशधा, अशुभा अपि च पुद्गला नरके ॥२०७।। ३५७. सत्तसु खेत्तसहावा अन्नोन्नोदीरिआय जा छठ्ठी । तिसु आइमासु विअणा परमाहम्मि असुरकया य ।।१।। આ ગાથા અન્યોન્યકત વેદના છઠ્ઠી નરક સુધી જ જણાવે છે. તદાશય જ્ઞાનીંગ. For Personal & Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ Pયા=ભેદ વસહી દશ પ્રકારની સાંસ્પર્શ સુહા=અશુભ ગુરુનહુ અગુરુલઘુ પુના=પુદ્ગલો સદ્દશબ્દ નિરન્નરકમાં માથાર્ય-વિશેષાર્થવતું. ૨૦૭ી. વિશેષાર્થ–9. વન– નારકોની બન્ધનાવસ્થા તથા તેમને પ્રત્યેક ક્ષણે થતું કે તે પ્રકારના આહારને યોગ્ય પુગલના સમ્બન્ધ–ગ્રહણરૂપ બન્ધન પરિણામ, એ જાણે જાજ્વલ્યમાન રીતે જલતા અગ્નિથી પણ અત્યન્ત દારૂણ હોય છે. ૨. તિ– તે નારકોની ગતિ રાસભ, ઊંટ વગેરેની કુગતિ જેવી અત્યન્ત દુઃખથી સહી શકાય એવી અને તે પણ તપાવેલા લોખંડ ઉપર પગ મૂકવા કરતાં પણ અત્યંત દુઃખદાયક છે. ૨. સંસ્થાન– તેઓનું શરીર એકદમ કુ%– હુંડક સંસ્થાનવાળું, એથી પાંખો કાપેલા અંડજોત્પન્નપક્ષી જેવું વિરૂપ અને જોતાં જ ઉગ કરાવે તેવું હોય છે. ૪. મે– કુડ્યાદિથી (કુંભી વિગેરેમાંથી) નારકીના શરીર–પુગલોનું છૂટાપણું તે શસ્ત્રની ધારાવડે કોઈ કાપે કે ખેંચે ને જે દુઃખ થાય એના કરતાં પણ તે વિમોચન વધુ દુઃખદાયક છે. ૬. વર્ગ–એમનો વર્ણ અત્યન્ત નિકૃષ્ટ, અતિ ભીષણ, મલિન છે. કારણકે તેમને ઉત્પન્ન થવાના નરકાવાસાઓ દ્વાર–બારી, જલિયાં વિનાના, સર્વદિશાથી ભયાનક, ચારે બાજુએથી સતત ગાઢ અંધકારમય, શ્લેષ્મ, મૂત્ર, વિષ્ટા, સ્રોત, મલ, રુધિર, વસા, મેદ અને પરુ વગેરે સરખા અશુભ પુદ્ગલોથી લેપાએલ ભૂતલ પ્રદેશવાળા અને સ્મશાનની જેમ માંસ, પૂતિ–કેશ, અસ્થિ, નખ, દાંત, ચામડી વગેરેના અશુચિ અને અપ્રિય પુગલો વડે આચ્છાદિત ભૂમિવાળા (નરકાવાસાઓ) હોય છે. ૬. બંધ – તેઓનો ગંધ–કોહી ગયેલાં કૂતરાં, શિયાળ, બિલાડી, નોળીઓ, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય, વગેરેનાં મૃતકનાં કલેવરોનો જે દુર્ગધ હોય તેથી અધિક અશુભતર હોય છે. ૭. – લીમડાની ગળો વગેરે કરતાં પણ અત્યન્ત કટુક છે. . સર્ણ – તેઓનો સ્પર્શ અગ્નિ, વીંછી, કવચ, આદિના સ્પર્શથી પણ અત્યન્ત રૌદ્ર દુખાવહ છે. ત્યાં તે સાતે પૃથ્વીના સ્પર્શી અમનોજ્ઞ છે. વાયુ તથા વનસ્પતિઓના સ્પર્શે તેમને તો ત્રાસરૂપ જ હોય છે. ૬. ગુરાયું– એઓનો પરિણામ અગુરુલઘુ હોવા છતાં પણ તીવ્ર દુઃખના આશ્રયભૂત અતીવ વ્યથાને કરે છે. ૧૦. શ નારકોના શબ્દો સતત પીડાતા, કચડાતા અને તેથી અત્યન્ત દુઃખદ આશ્ચન્દ વડે વિલાપ કરતા હોવાથી કરુણા ઉપજાવે તેવા હોય છે. આ પ્રમાણે દસ પ્રકારના અશુભ પુદ્ગલપરિણામો નારકીને વિષે અવશ્ય હોય છે. [૨૦૭]. (પ્ર. ગા. સં. ૪૫) For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ नारकजीवोने दश प्रकारनी वेदना ३८६ ગવતર— પૂર્વે ક્ષેત્રગત સ્વાભાવિક ઉત્પન્ન થતા દુઃખદાયી પરિણામને જણાવીને હવે નારક જીવોને થતી અન્ય દસ પ્રકારની વેદનાનો અનુભવ કહે છે, તેમજ છઠ્ઠી તથા સાતમી પૃથ્વીના નારકોને કેટલા રોગો હોય તે સંખ્યા કહે છે. છે નરવા વવિવેવળ, 'સીઓસિન વ્રુક્ષા—પિવાસ પૂર્ત્તિ । પરવાં નાં વાહ, મયં સોળંચેવ વેયંતિ ૨૦૬ ૧૦. पणकोडी अट्ठसट्ठी - लक्खा, नवनवइसहसपंचसया । પુનસી ગઢિયા રોવા, છઠ્ઠી સજ્જ સત્તમી નરણ |૨૦૬) [ત્ર. ૪. સં. ૪૬-૪૭] સંસ્કૃત છાયા— नरका दशविधं वेदनं, शीतोष्णक्षुधापिपासाकण्डुभिः । पारवश्येन ज्वरेण दाहेन, भयेन शोकेन चैव वेदन्ते ॥ २०८ ॥ पञ्चकोट्यः - अष्टषष्टि - लक्षाणि, नवनवतिसहस्त्राणि पञ्चशतानि । चतुरशीत्या अधिका रोगा, षष्ठे तथा सप्तमे नरके ||२०६ || શબ્દાર્થ— નવા નારકોની સવિહવેયાદશવિધ વેદન સીઝ=શીત નૈસિા ઉષ્ણ સુહા=સુધા પિવાસ પિપાસા સ્ફૂર્તિ=કરવતથી પરવસં=પરવશતા નર્=જ્વરતાવ વાહદાહ મયં—સોનું ભય, શોક વૈયંતિ વેદે છે અહિયા=અધિક ગાથાર્ય વિશેષાર્થવત્. ।।૨૦૮-૨૦લા વિશેષાર્થ ક્ષેત્રવેદનામાં બીજી દસ પ્રકારની વેદનાનો પણ અનુભવ નારકોને થાય છે તે કહે ૧. શીતવેવના— પોષ અથવા મહા માસની રાત્રે, હિમાલયપર્વત ઉપર, સ્વચ્છ આકાશમાં, અગ્નિ વિનાના અને વાયુની વ્યાધિવાળા નિર્વસ્ત્ર દિરદ્રીને, સતત પવનના જોરથી હૃદય, હાથ, પગ, દાંત, હોઠ કંપતા હોય અને તેના પર શીત જળના છંટકાવથી તે માણસને જેવી શીત–ઠંડી વેદના ઉત્પન્ન થાય, તે કરતાં પણ અનન્તગુણી શીતવેદના નરકાવાસગત નારકીના જીવોને હોય છે. કદાચ જો એ નરકાવાસથી ઉપાડીને માઘમાસની રાત્રિએ પૂર્વે વર્ણન કર્યું તેવા સ્થાને લાવીને મૂકે, તો તે નારકજીવ અનુપમ સુખને પ્રાપ્ત કરતો હોય તેમ નિદ્રાવશ થઈ જાય; એટલે તેણે નરકની મહાવ્યથાકારક શીતવેદના સહી હોય તેના પ્રમાણમાં આ વેદના તો તેને મહાસુખકારક લાગે છે. ૨. ળવેત્તા ઉનાળાના દિવસોમાં પ્રચંડ સૂર્યનો મધ્યાહ્ન તપતો હોય, આકાશમાં છાયાર્થે For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાદળું ન હોય, એ વખતે છત્રરહિત, અત્યન્ત પિત્તની વ્યાધિવાળા પુરુષને, ચોતરફ પ્રજ્વલી રહેલા અગ્નિના તાપ વચ્ચે જે પીડા ઉત્પન્ન થાય, એ કરતાં પણ અનન્તગુણી ઉષ્ણવેદના નરકમાં વર્તતા નારકના જીવોને થાય છે. કદાચ જો એ વેદના સહતા નારકીઓને ત્યાંથી ઉપાડીને કિંશુક સરખા લાલચોળ જલતા એવા ખદિરના (ખેરના) અંગારાના ઢગલા ઉપર મૂકવામાં આવે અને ફરી પાછું તે અંગારાઓને ખૂબ તપાવવા ફુકવામાં આવે, તો પણ એ જીવો [ચંદનથી લિપ્ત થએલા, મૃદુ પવન ખાવાથી અનુપમ સુખને વેદનારા પુરુષની જેમ સુખ પામતા નિદ્રાવશ પણ થઈ જાય છે. એટલે કે નરકની અનુપમેય ગરમીના અનુભવ આગળ, ખદિર અંગારા તો (મહાગરમીથી રીઢી થએલી કાયાને) ઠંડા લાગે છે. વિચારો ! નારકજીવોને ભોગવવી પડતી એ ગરમી કેવી હશે? નારકોનું નરકમાં માત્ર પોતાનું (નરકાવાસાઓનું) ઉત્પત્તિસ્થાન જ હિમ જેવું શીતળ હોય છે. બાકીની સમગ્ર ભૂમિ ખદિરના અંગારા કરતાં પણ અત્યન્ત ઉષ્ણ હોવાથી તેની તીવ્ર વેદના અનુભવવી પડે છે. પ્રથમ પ્રભામાં ઉsણવેદના અતિતીવ્ર છે, તેથી અધિક ઉણવેદના અતિતીવ્રતરપણે શર્કરપ્રભામાં, તેથી અધિક અતિતીવ્રતમપણે વાલક પ્રભામાં છે. ચોથી પંકપ્રભામાં ઉપરિતન ભાગે વર્તતા થોડા નરકાવાસાઓમાં ઉષ્ણવેદના અને નીચેના થોડા નરકાવાસાઓમાં શીતવેદનાનુભવ છે, પાંચમી ધૂમપ્રભામાં થોડા નરકાવાસાઓમાં શીતવેદના અને નીચે થોડામાં ઉષ્ણવેદના. આ વેદના ચોથી પૃથ્વીની અપેક્ષાએ ઉત્તરોત્તર અનંતગણી એટલે કે તીવ્ર તીવ્રતર તીવ્રતમપણે સમજવી–જાણવી. છઠ્ઠી તમ પ્રભામાં કેવલ મહાશીત વેદના જ, તે પણ પાંચમી કરતાં અતિતીવ્રતર જાણવી, તે કરતાં પણ સાતમી તમસ્તમાં પૃથ્વીમાં મહાશીતવેદના છે તે તેથી પણ અતિતીવ્રતમ છે. રૂ. સુધા– ભૂખ તો પ્રતિક્ષણે જીવતી જાગતી જ બેઠી હોય છે. વળી એઓનો જઠરાગ્નિ એટલો બધો પ્રદીપ્ત હોય છે કે, વારંવાર નંખાતા, સૂકા કાષ્ઠો વડે પ્રજ્વલિત રહેતા અગ્નિની જેમ, અતિતીવ્ર સુધાગ્નિવડે સદા દહ્યમાન ઉદર–શરીરવાળા રહે છે. તેઓ સમગ્ર જગત્ વર્તી અન્ન-વૃતાદિ પુગલોનો આહાર કરે, તો પણ તેઓ તૃપ્તિ પામે જ નહિ, પણ ઉલટું અશુભકર્મના ઉદયથી અમનોજ્ઞ પુગલ ગ્રહણથી તેની ક્ષુધા વધતી જ જાય છે. ૪. વૃ – એમની તરસ તો સદેવ કંઠ, ઓષ્ઠ, તાળુ અને જિદ્વાદિકને શોષી નાંખનારી, સઘળાએ સમુદ્રના અગાધ જળનું પાન કરતાં પણ શાન્ત ન થાય એવી હોય છે. ૬. ર ()– એઓની દુઃખદાયી ખરજની ચળ એવી હોય છે કે તેને કરવત કે છરીથી ખણવા છતાં પણ શાન્ત થાય નહિ ૬. પરવશતા– એઓની પરાધીનતા આપણાથી અનન્તગુણી ત્રાસદાયક છે. ૭. ગર–એટલે એઓનો જ્વર-તાવ અત્યન્ત ઉગ્ર, પણ આપણાથી અનન્તગુણો દુઃખદાયક અને જીવિત પર્યન્ત રહેનારો છે. 1. સદ–૬. શોવ૧૦. મ– એટલે શરીરે દાહ, શોક વિલાપ અને ભય એ ત્રણે વેદનાઓ આપણા કરતાં તેઓને અનન્તગુણી છે. For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ नारकजीवोने अन्योन्यकृत वेदना ૨૬ વધુમાં એ (મિથ્યાદષ્ટિ) નારકોને ભવસ્વભાવે પ્રાપ્ત થતું વિર્ભાગજ્ઞાન પણ મહાદુઃખકારક છે, કે તે અશભ જાતિનું હોવાથી તે જ્ઞાનદ્વારા ચારે બાજથી આવતા. નિરંતર દખના વૈરી શસ્ત્રાદિક તભત સાધનો જુએ છે. હમણાં આવશે! આમ કરશે ! તેમ કરશે ! ઈત્યાદિ ભયથી તેઓ હંમેશાં કંપતા જ રહે છે. આ પ્રમાણે અન્ય પ્રકારે દસ પ્રકારની ક્ષેત્રગત વેદના કહી. [૨૮] (પ્ર. ગા. સં. ૪૬-૪૭). હિવે ‘અન્યોન્યકૃત વેદના અને પરમાધામીકૃત વેદનાનું સ્વરૂપ જો કે અહીં મૂલ ગાથાઓમાં નથી કહ્યું, તથાપિ ગ્રન્થાન્તરથી અહીં આપવામાં આવે છે.] (ગોચર વેલના-] प्रथम अन्योन्यकृत प्रहरण-शस्त्र-वेदनाનારકો બે પ્રકારના છે. એક સમ્યગુદૃષ્ટિ અને બીજા મિથ્યાદષ્ટિ. જેઓ મિથ્યાદષ્ટિ છે તેઓની દષ્ટિ મિથ્યા હોવાથી તેમને ભેદજ્ઞાન અથવા સારાસારનું વિવેકજ્ઞાન હોતું નથી. દષ્ટિના વિપસને લીધે. વસ્તસ્વરૂપને જે રીતે જોવું જાણવું જોઈએ તે રીતે ન જાણતા–જોતાં, ઊલટું વિપરીત રીતે યા અવળી રીતે શ્રદ્ધે છે, ને તેથી તે દુઃખના મૂળ તરફ ન જોતાં વર્તમાનમાં દુઃખકત સાધનો તરફ જ તેનું લક્ષ્ય હોય છે. તેથી દુઃખનાં નિમિત્તો કે પ્રસંગોમાં–સામી વ્યક્તિ કે વસ્તુ તરફ જ તીવ્ર તીવ્રતરત્તમ ક્રોધાદિક કષાયો કરે છે. તેમજ પુનઃ પુનઃ નવો કર્મબંધ ઉત્પન્ન કર્યો જાય છે. અસત્ અને અસાર દષ્ટિના પ્રતાપે કષાયોના કટુ વિપાકો કેવાં ભોગવવાં પડશે તે ભાન ભૂલાઈ ગયું હોય છે. તેમજ એકાંત દુઃખ આપનારા તરફ જ લક્ષ્યવાળો બન્યો હોવાથી પોતાના વિરોધી બળો કે જીવો તરફ એકાએક તાડન, તર્જનાદિકનાં તોફાનોમાં રો–પચ્યો રહે છે. સ્વદોષદષ્ટિનું દર્શન થતું નથી અને પછી બંને પક્ષે કદથના જ ભોગવવાની રહે છે. આનું નામ છે જીવની શ્વાનવૃત્તિ! શ્વાન એટલે કૂતરો–પથ્થરો ફેંકનાર કોણ છે? તે ન જોતાં, પથ્થરને જ બચકા ભરવા મંડી પડે છે પરિણામે તેથી કંઈ જ વળતું નથી; ઊલટી મુખની પીડા વધે છે અને ત્યાં બીજા પથ્થરો પડવા મંડે છે. આમ દુઃખની પરંપરા ઊભી થાય છે. જે સમ્યગુદષ્ટિ નારકો છે, તેમની દષ્ટિ મિથ્યા મટીને સમ્ય એટલે સત સાચી સુંદર બની હોવાથી તેને ભેદજ્ઞાન–સાચો વિવેક થઈ ગયેલ હોય છે. પરિસ્થિતિ અને પ્રસંગોના યથાતથ્ય–સાચા સ્વરૂપને સારી રીતે સમજતો હોવાથી, તેનું સાધ્યબિન્દુ જાગૃત હોવાથી તે વર્તમાન દુઃખ કે તેનાં સાધનો તરફ અપ્રીતિ–અરુચિ, રોષગુસ્સો નહિ કરે, પણ તે વિચારશે કે આવા પ્રતિકૂળ સંયોગો મને કેમ મળ્યા? એકને અનુકૂળ સંયોગો ને બીજાને પ્રતિકૂલ તો આમાં કારણ શું? આમ એનાં મૂળ તરફ નજર નાંખશે. જન્માંતરમાં મેં જ મારી અશુભ અનેકવિધ પાપપ્રવૃત્તિઓ દ્વારા વાવેલાં ઝેરી બીજોનાં જ આ મહાકટુફળો આવ્યાં છે. અન્યનો શો દોષ છે? તે તો નિમિત્તમાત્ર છે. ઉપાદાન કારણ તો હું જ છું, માટે અત્યારે તારી જ અશુભ પ્રવૃત્તિઓના આ વિપાકોને શક્ય એટલા સમભાવે ભોગવી લે. જો એ રીતે તું સહનશીલતા ને સમભાવમાં ન રહેતાં વિષમભાવ ધરીને ક્રોધ કરનાર, મારનાર, ગાળો દેનાર, ભયંકર હુમલાઓ કરનાર ઉપર For Personal & Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ર૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુનઃ પુનઃ ઉશ્કેરાઈ જઈશ, તેનો સામનો કરીશ તો તેવાં અતિ સંકિલષ્ટ પરિણામો દ્વારા પુનઃ ઝેરનાં વાવેતરો વવાશે ને પુનઃ તેનાં નવાં ઝેરી ફળો પેદા થશે, તેમજ તેનો પુનઃ ભોગવટો તારે કરવો પડશે. આ રીતે દુઃખની પરંપરાનું વિષચક્ર ભમ્યા જ કરશે. દુઃખની પરંપરાનો અન્ત નહીં આવે ને સાચી આત્મિક શાંતિ દૂર ને દૂર હડસેલાતી જશે, માટે ચેતન, તારો પોતાનો સ્વભાવધર્મ વિચાર, આવી વિચારણાથી સમ્યગુદૃષ્ટિ પોતે સજાગ બને છે ને પરિણામે ત્યાં આગળ મારન, કૂટન, ભેદન, છેદનમાં ઉચિત સંયમ રાખે છે, પાપપ્રવૃત્તિને હેય ગણતો હોવાથી પાપાચરણ થઈ જવા છતાં તેનો પશ્ચાત્તાપ રહે છે. આ બધી વિચારણા ત્યારે જ થઈ શકે કે મન મૂળલક્ષી બનેલું હોય. આનું જ નામ છે સિંહવૃત્તિ એટલે પ્રવૃત્તિના મૂળ તરફ જોવું તે. સિંહના સ્વભાવ પ્રમાણે, તે શિકારીના વાગતા એવા બાણ તરફ નજર નહીં નાંખે, એ તો બાણ કઈ દિશામાંથી આવ્યું તે તરફ જ નજર નાંખી, ફાળ મારશે જેથી બીજા બાણોના પ્રહારથી બચી જવાય. આ કારણે સમ્યગુદષ્ટિ આત્મા સમજણના ઘરમાં આવ્યો હોવાથી પોતે જ વધુ દુઃખ, કષ્ટ સહન કરે છે. વ્યવહારમાં બોલીએ છીએ. “ડાહ્યાને ચિંતા, મૂખને શું? ભણેલાને બધી ઉપાધિ ! ન ભણેલાને શું ?” આ જ વાત અહીં લાગુ પડે છે અને તેથી જ મિથ્યાષ્ટિ કરતાં સમ્યગુદૃષ્ટિને ઊલટી વધુ માનસિક ચિંતા હોય છે જ્યારે મિથ્યાદષ્ટિને ચિંતા ઓછી હોય છે. પરન્તુ સમ્યગદષ્ટિને બીજાએ આપેલાં દુઃખો સંબંધી તત્ત્વવિચારણા હોવાથી પોતે દુઃખ સહન કરી લે છે પણ બદલો વાળવા સામાને દુઃખ આપતો નથી તેથી તેને (મિથ્યાદષ્ટિ કરતાં) ઓછું દુઃખ ને ઓછો કર્મબંધ થાય છે જ્યારે મિથ્યાદષ્ટિને તેવી વિચારણા હોતી નથી તેથી ક્રોધ કરી સામાને મારી પોતે દુઃખી કરે છે. તેથી તે વધુ દુઃખી બને છે અને વધુ કર્મબંધ કરે છે. પણ માનસિક દુઃખની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિઓ વધુ દુઃખી છે. દુર્ગતિના કટુ વિપાકો જોઈને જન્માન્તરમાં કરેલી પાપપ્રવૃત્તિઓનો ભારે અફસોસ કરતા હોય છે. જેમ કૂતરો રામાન્તરના અથવા અન્ય વિભાગના શ્વાનને જોઈને અત્યન્ત ક્રોધાયમાન થતો ભસવા લડવા માંડે છે અને પરસ્પર પગાદિકના પ્રહારો શરૂ થાય છે તેમ તે નારકો વિર્ભાગજ્ઞાનના બલથી એકબીજાને જોઈ તીવ્ર ક્રોધવાળા થયા થકા, શ્વાનની જેમ વૈક્રિયસમુઘાતવડ મહાભયાનક રૂપોને વિમુર્તીને, પોતપોતાના નરકાવાસમાં ક્ષેત્રનુભાવજનિત, પૃથ્વીપરિણામરૂપ લોહમય ત્રિશૂલ, શિલા, મુગર, ભાલા, તોમર, અસિપટ્ટ, ખ, યષ્ટિ, પરશુ વગેરે વૈક્રિયજાતિનાં શસ્ત્રોથી તથા સ્વહસ્તપાદ–દેતદ્વારા પરસ્પર લડાઈઓ–પ્રહારો કરે છે, તેથી તે જીવો હણાયા થકા વિકત અંગોવાળા થઈને કસાઈખાનામાં પડેલા પાડાઓની સ્થિતિની જેમ ગાઢ વેદનાથી નિઃશ્વાસ લેતા, રુધિરના કીચડમાં આલોટતા મહાદુઃખ ભોગવે છે. આ પ્રમાણે અન્યોન્યકૃત પ્રહરણવેદના સમજવી. ઉપર કહેલી એ સર્વ વેદના મુખ્યત્વે શર-પ્રહારફત હોવાથી તે પ્રથમની પાંચ નારકીમાં જ હોય છે. For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ नारक जीवोने भोगववी पडती परमाधामी वेदना बीजी अन्योन्यकृत शरीरवेदना બાકીની છઠ્ઠી તથા સાતમી નારકીમાં શરીરકૃત અન્યોન્યવેદના છે એટલે ત્યાં રહેતાં નારકીઓ પોતે, વજમય મુખવાળા લાલ વર્ણના કુંથુઓ અને ગોમય કીડાઓ આદિને (શરીરસંબદ્ધ) વિકુર્તીને એક બીજાના શરીરને તેનાવડે કોતરાવતા અને શેરડીના કૃમીની જેમ શરીરને ચાલણી જેવું આરપાર કરતા, તેમજ શરીરની અંદર પ્રવેશતા પ્રવેશતા મહાગાઢ વેદનાઓને પરસ્પર ભોગવે છે. આ પ્રમાણે અન્યોન્યકૃત વેદના જણાવી. हवे शरुनी त्रण नरकमां 'परमाधार्मिक' वेदना जणावे छे— ३६३ સંક્લિષ્ટ અધ્યવસાયવાળા પરમાધાર્મિક જાતિના દેવો પંદર પ્રકારના છે. ૐ અમ્બ, અમ્બરિષ, શ્યામ, શબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુ, કુમ્મી, વાલુક, વૈતરણી, ખરસ્વર અને મહાઘોષ. એઓ સાન્વર્થ નામવાળા છે. તેઓ નરકાત્માઓને ઘોર દુઃખો ઉત્પન્ન કરી આયુષ્ય પૂર્ણ થયે મહાપાપકર્મને વશ થઈ અંડગોલિકપણે ઉત્પન્ન થાય છે. તેઓનાથી નારકોને કેવી વેદનાઓ વેદવી પડે છે તે કહે છે. ૩૫૮. પ્રથમ 'અમ્બ' નામના પરમાધામીઓ નારકોને ઊંચે ઉછાળી પછાડે, બીજો ભઠ્ઠીમાં પકાવી શકાય એવા ટુકડા કરે, ત્રીજો આંતરડા—હૃદયને ભેદે, ચોથો તેઓને કાપકૂપ કરે, પાંચમો ભાલામાં પરોવે, છઠ્ઠો અંગોપાંગને ભાંગી નાંખે, સાતમો તલવારની ધાર જેવા તીક્ષ્ણ પાંદડાનું વન બનાવી નારકોને તેમાં ફેરવે, ૮મો ધનુષ્યમાંથી છોડેલા અર્ધચન્દ્રાકાર બાણોવડે વીંધે, ૯મો કુમ્મીમાં પકાવે, ૧૦મો પોચા માંસના ટુકડાઓને ખાંડે, ૧૧મો કુંડમાં પકાવે, ૧૨મો ઉકળતાં રુધિર—પરુથી ભરેલી વૈતરણી નદી બનાવી તેમાં નાંખે, ૧૩મો કદમ્બપુષ્પ આદિના આકારવાળી વેલુમાં પકાવે, ૧૪મો દુઃખથી આમતેમ ભાગી જતા નારકોને મોટા હાકોટા–બૂમો મારીને, ગભરાવીને તેને રોકે અને ૧૫મો વજ્રના કાંટાવાળા શાલ્મલીવૃક્ષ ઉપર ચઢાવીને તેને આલોટાવે છે. એ પ્રમાણે તેઓ નારકોને ફક્ત મોજની ખાતર દુઃખ આપી પોતે અનન્તા પાપકર્મોને સંચિત કરી, અત્યન્ત દુખમાં મૃત્યુ પામીને અંડગોલિકપણે ઉત્પન્ન થાય છે. પરમાધામીઓ મરીને અંડગોલિકપણે ઉત્પન્ન થઈ કેવી રીતે પકડાય તે સંબંધી વર્ણન નીચે પ્રમાણે જ્યાં સિન્ધુ નદી લવણસમુદ્રને મળે છે તે સ્થાનની દક્ષિણ બાજુ પંચાવન યોજન દૂર રહેલી જંબૂવેદિકાથી સાડાબાર યોજન દૂર એક ભયાનક સ્થળ છે, ત્યાં આગળ ા યોજનની સમુદ્રની ઊંડાઈ છે અને ત્યાં આગળ ૪૭ અંધકારમય ગુફાઓ છે એની અંદર વજ્રઋષભનારાચસંઘયણવાળા મહાપરાક્રમી, મઘ-માંસ અને સ્ત્રીઓના તો મહાલોલુપી એવા જલચર મનુષ્યો રહે છે. એમનો વર્ણ અશુભ અને અપ્રિય તેમજ દૃષ્ટિ ઘોર ભયાનક છે. તેઓ સાડાબાર હાથની કાયાવાળા અને સંખ્યાતા વર્ષાયુષી હોય છે. આ સત્તાપદાયક સ્થાનથી ૩૧ યોજન દૂર સમુદ્ર મધ્યે અનેક મનુષ્યોની વસ્તીવાળો રત્નદ્વીપ નામનો દ્વીપ (અત્યારે ત્યાં જઈ શકાતું નથી) છે. ત્યાંના મનુષ્યો પાસે વજ્ર (કઠિન પત્થર)ની બનાવેલી મહાન ઘંટીઓ હોય છે, એ ઘંટીઓને એ માનવો મઘમાંસવડે ખૂબ ખૂબ લીંપે છે અને એ ઘંટીના મધ્યમાં ખૂબ મદ્યમાંસ ભરે છે ત્યારબાદ તે મનુષ્યો મદ્ય–માંસથી ભરેલાં તુંબડાઓથી વહાણો ભરીને સમુદ્રમાં જાય છે અને એ તુંબડાઓને સમુદ્રમાં નાંખી જલચર મનુષ્યોને ખૂબ લોભાવે છે. લુબ્ધ એવા જલમનુષ્યો એ તુંબડાને ખાતા ખાતા ક્રમશઃ તે ઘંટી પાસે આવતા લુબ્ધ થઈને તેમાં પડે છે, ત્યાં તેઓ અગ્નિમાં પકાવેલા માંસના તથા જીર્ણ મધુર મને બે-ત્રણ દિવસ સુધી તો સુખપૂર્વક ખાતા રહે, એવામાં લાગ જોઈને રત્નદ્વીપવાસી શસ્ત્રસજ્જ સુભટો યન્ત્રથી ઘંટી ઉપરના પડને સંપૂટ કરી દઈને પછી તે ઘંટીઓને ૭. For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કોઈ વખત તપાવેલા લોઢાના રસનું પાન કરાવે છે, કદાચિત્ તપાવેલા ધગધગતા લોઢાના સ્થંભ સાથે બળાત્કારે આલિંગન કરાવે છે, ક્યારેક કાંટામય શાલ્મલિવૃક્ષ ઉપર ચઢાવી વિટંબના આપે છે, ક્યારેક લોઢાના ઘણવડે છૂંદી નાંખે છે, કોઈ વખત વાંસલાને છરીવડે છેદીને તેમાં ક્ષારથી ભરેલું તપાવેલું ધગધગતું તેલ રેડે છે, કોઈ વખત લોઢાના ભાલા પર પરોવે છે, અગ્નિની ભઠ્ઠીમાં ભૂંજે છે, તલની જેમ ઘાણીમાં ઊંધે મસ્તકે પીલે છે, કરવતવડે છેદે છે. પોતાની વૈક્રિયશક્તિથી શ્યનાદિ પશુ–પક્ષીના, સિંહ, વાઘ, દીપડા, શિયાળ, ગીધપક્ષી, કંકપક્ષી, ઘુવડાદિ અનેક પ્રકારની કદર્થનાઓ કરનારા જન્તુઓવડે પીડાવે છે. તપાવેલી રેતીમાં, અસિપત્ર જેવા તીક્ષ્ણ ધારવાળા વનમાં પ્રવેશ કરાવે છે. વૈતરણી નદીમાં ઉતારે છે. કુકડાઓની જેમ પરસ્પર લડાવી મારે છે. યુક્તિ પ્રયુક્તિ કરી યુદ્ધ પણ કરાવે છે. વળી તે પરમાધામીઓ નારકોના નાક-કાન કાપવા, આંખો છેદવી, હાથ—પગ ફાડવા, છાતી બાળવી, કઢાઈમાં તળવું, તીક્ષ્ણ ત્રિશૂળથી ભેદવું, અગ્નિમુખા ભયંકર જાનવરો પાસે ભક્ષ્ય કરાવવાનું કાર્ય કર્યા કરે છે. ३६४ વળી નારકોને તેઓ યમની કુહાડીથી પણ અધિક તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદે છે. એઓ રુદન કરતા રહે ત્યાં તો ભૂખ્યા ડાંસ જેવા ઝેરી વીંછીઓથી ઘેરી લેવાય છે, એમના બન્ને હાથોને તલવારથી કાપીને બલીન કરીને પછી તેના સમગ્ર શરીરને કરવતથી વેરવામાં આવે છે, વળી ધગધગતું સીસું પાઈ, શરીર બાળી નાંખી, કુંભી અને ભૂષા એટલે ધાતુ ગાળવાની ભઠ્ઠીમાં પકાવે છે. આ નારકો બૂમો માર્યા કરે, છતાં જાજ્વલ્યમાન ખદિરના અગ્નિની જ્વાળામાં ભુંજવામાં આવે છે. વળી બળતા અંગારા જેવા વજૂના ભવનોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં જ વિકૃત હાથ મોંવાળા એઓ દીન સ્વરે રુદન કરી રહ્યા હોય છે ત્યાં પાછા તેને બાળવામાં આવે છે. એ બિચારા કર્મથી પરાધીન પડેલા દીનજીવો ચારે બાજુએ જોયા કરે છે, પણ નથી એમને કોઈ સહાય કરતું કે નથી. એને કોઈ રક્ષણ આપતું. તીક્ષ્ણ તલવારો, ભાલાઓ, વિષમ કોદાળીઓ, ચક્ર, પરશુ, ત્રિશૂળ, મુદ્ગર, બાણ, વાંસલા અને હથોડાવડે એમના તાલુ—મસ્તકને ચૂરી નાંખે છે, હાથ, કાન, નાક, હોઠને છેદે છે, હૃદય, પેટ, આંખો, આંતરડાઓને ભેદી નાંખે છે. આવાં આવાં દુઃખોને ભોગવતાં એ કર્મપટલાંધ, દીન નારકો પૃથ્વી ઉપર પડતા ઉઠતા આલોટ્યા કરે છે. હા! હા! ખરેખર ત્યાં એમનું કોઈ રક્ષણહાર નથી !!! યુક્તિથી ચલાવવી શરૂ કરી ચોતરફથી તેઓને ઘેરી લે છે (કારણ કે એઓ મહાપરાક્રમી હોવાથી બહુ જ ધ્યાન રાખવું પડે છે)એ ઘંટી મહાન હોવાથી મહામુશ્કેલીથી એક વર્ષ પર્યન્સ ફેરવ્યા કરે તો પણ તે જલચરના હાડકાં લેશમાત્ર ભાગતા નથી, એવા ભયંકર દુઃખમાત્રને સહન કરતાં એક વર્ષાન્ત મૃત્યુ પામે છે અને મરીને એઓ નારકપણે ઉત્પન્ન થાય છે. (જેવું કરે તેવું પામે.) પછી તેઓના ગુપ્તભાગમાં રહેલી અંડગોલીઓને લઈને રત્નો મેળવવાની ઇચ્છાવાળા તે પુરુષો ચમરી ગાયના પૂચ્છના વાળથી તે અંડગોલિકાને ગૂંથીને બન્ને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. એના પ્રભાવથી તેઓને કુલીરમસ્ત્યાદિ મહામસ્ત્યાદિ જંતુઓ હાનિ કરતા નથી તેમજ તેઓ સમુદ્રમાં ડૂબતા નથી અને જળમાં પણ ઉદ્યોતમાર્ગદર્શક થઈ પડે છે. આ પ્રમાણે ઘોર કર્મ બાંધી અંડગોલિકપણે ઉત્પન્ન થઈ, આવી ભયાનક ઘંટીઓમાં પીલાઈ મહાન દુઃખોને અનુભવવા પડે છે, ત્યાં પણ મહાન કર્મ બાંધી સંસારમાં રખડતા જ ફર્યા કરે છે. For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ नारकजीवोने प्राप्त थतुं अचिन्त्य दुःख ३६१ એથીએ પણ એ ક્રૂર દેવો તેઓને કુંભમાં પકાવે છે ત્યારે એઓ ઉત્કૃષ્ટથી પ00 યોજન સુધી તેમને ઊંચે ઉછાળે છે, અથવા કારમી વેદનાથી સ્વયં પણ ઉછળે છે. ઉપરથી પાછા પૃથ્વી ઉપર પડતાં જ એમને ભાલામાં પરોવી દે છે અગર તો વજૂતુલ્ય કઠોર ચાંચોવાળા વૈક્રિય પક્ષીઓ તેને વળગીને ફાડી નાંખે છે, ફાડતાં શેષ રહે તેને વૈક્રિય શરીરીરૂપે વ્યાઘાદિ હિંસક જાનવરોથી નાશ કરી નાંખે છે. આ પ્રમાણે નરકગતિના મહાન દુઃખો પ્રાપ્ત કરવા ન હોય તો પ્રત્યેક જીવે પોતાનું જીવન સુધારી, પાપાચરણો દૂર કરી, પ્રથમથી જ ચેતીને વીતરાગકથિત શુદ્વમુક્તિદાયક માર્ગનું અવશ્ય પાલન કરવું. શંકા- આ પરમાધામ દેવો નારકોને દુઃખ આપે તેનું કારણ શું? અને એ દુઃખ આપવાથી તેઓને નવું કર્મબંધન થાય ખરું કે નહિ? સમાધાન– આ પરમાધામીઓ પૂર્વભવમાં કૂરકમ, સંકિલષ્ટ અધ્યવસાયવાળા, પાપકાર્યમાં જ આનંદ માનનારા હોઈને પંચાગ્નિરૂપ મિથ્યાકષ્ટવાળા જન્માન્તરના અજ્ઞાન કાયકષ્ટો, અજ્ઞાન તપ વગેરે ધર્મોના બળે આટલી આસુરી વિભૂતિને પ્રાપ્ત કરે છે. ત્યાં તેમનો બીજાને દુઃખ આપવાનો સ્વભાવ હોવાથી જ ઉક્ત વેદનાઓ કરે છે. જેમ અહીં મનુષ્યલોકમાં સાપ, કુકડા, વર્તક, લાવક વગેરે પક્ષીઓને હાથી, પાડા પરસ્પર વિરોધી તથા મુષ્ટિમલ્લોને યુદ્ધ કરતા થકા પરસ્પરને પ્રહાર કરતા જોઈને રાગ-દ્વેષથી પરાભવ પામેલા પાપાનુબન્ધી પુણ્યવાળા મનુષ્યોને બહુ આનંદ થાય છે તેમ તે પરમાધામીઓ પણ નરકના જીવોને એક બીજા ઉપર પડતા ને પ્રહાર કરતા જોઈને અત્યન્ત ખુશી થાય છે અને પ્રમોદના અતિરેકમાં તાલીઓ પાડીને ખડખડ અટ્ટહાસ્ય કરે છે, વસ્ત્ર ઉડાડે છે, પૃથ્વી ઉપર હાથ પછાડે છે, આવો આનંદ તો તેને દેવલોકના નાટકાદિ જોવામાં પણ થતો નથી. એવા એ દેવો અધમકોટિના આનંદમાં રાચવાવાળા છે. જો કે નારકોને કરેલા પાપના ફલરૂપે તેઓ સર્વ દુઃખ દે છે, પરંતુ દુખ દઈને પોતાના આત્માને અત્યંત તલ્લીન કરી ખુશ કરે છે, રાચીમારીને ખુઓ રાખે છે અને મારીને અત્યંત આનંદ પામે છે, તેથી મહાપાપી નિર્દય એવા એ દેવો મહાકર્મ બાંધી અંડગોલિકાદિની જેમ દુષ્ટ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. | તિ પ્રીવર્ણન સામ્ | હવે ગ્રન્થકાર કેવલ છઠ્ઠી તથા સાતમી નારકીના જીવોને સમયે સમયે કેટલા રોગો હોય છે? તે લખતાં જણાવે છે કે પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ને ચોરાસી, (પ૬૮૯૯૫૮૪) એટલા રોગોથી પરિવરેલા તેઓ મહાદુઃખ-વિટંબનાને પામે છે. [૨૯] (પ્ર. ગા. સં.-૪૭) ૩૫૯. અત્યારની વૈજ્ઞાનિક દુનિયામાં દેખાતા–સંભળાતા ચિત્રવિચિત્ર અવનવા રોગો અગળ કંઈ આશ્ચર્ય જેવું નથી. “શરીર રોહિર' આવું જ સૂત્ર કહ્યું છે તે બરાબર છે. રોગો બધાય વિદ્યમાન છે. ફક્ત નિમિત્તો મળતાં તેનો પ્રાદુર્ભાવ થાય છે. નરકમાં તમામ અશુભ નિમિત્તો ઉપસ્થિત થઈ ગયાં હોય છે એટલે ત્યાં દુઃખનું અંતિમ સામાન્ય વર્તતું હોવાથી આ બધું સંભવિત છે. For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ ૨૬ઠ્ઠ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह नरकगति विषयक द्वितीय भवनद्वार અવતરણ–પ્રથમ સ્થિતિદ્વારને કહી, હવે નરકગતિના અધિકારમાં દ્વિતીય ભવનદ્વાર શરૂ કરે છે. તેમાં પ્રથમ સાત નારકીનાં આગળ કહેવાતા નામોનાં ગોત્ર જણાવે છે. નારકનાં નામોની પ્રસિદ્ધિ પણ તેનાં ગોત્રથી જ મુખ્ય છે. 'યણ સરદ, વાસુમાર “પંપદ ય “ધૂમપદા | 'तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१०॥ સંસ્કૃત છાયાरत्नप्रभा शर्कराप्रभा वालुकाप्रभा-पप्रभाश्च धूमप्रभा । तमःप्रभा तमस्तमःप्रभा, क्रमेण पृथ्वीनां गोत्राणि ॥२१०॥ | શબ્દાર્થ સુગમ છે. ગથાર્થ— વિશેષાર્થવતું. ૨૧ના વિશેષાર્થ – દ્વિતીય ભવનદ્વાર શરૂ કરતાં નારકીનાં ગોત્રો કહે છે. પ્રથમ નારીનું નામ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ તમસ્તમઃપ્રભા. આ પ્રત્યેક નામો સાન્વય–સાન્વર્થ છે. 9. રત્નમમા–એટલે વજાદિ રત્નોરૂપ પૃથ્વી અથવા રત્નની પ્રભા–બાહુલ્ય છે જેમાં એવી પૃથ્વી, એમ બન્ને અર્થો થઈ શકે છે. એથી તેને રત્નરૂપ-રત્નમયી કે રત્નબહુલ કહેવાય છે. આ પ્રથમ પૃથ્વીમાં જે રત્નબાહુલ્ય કહ્યું તે પ્રથમ બરકાંડના પહેલા રત્નકાંડની અપેક્ષાએ જાણવું. એટલે આ રત્નપ્રભા (પ્રથમ) પૃથ્વી ત્રણ વિભાગે વહેંચાયેલી છે. પ્રથમ બરકાંડ (ખર–કઠિન, કાંડ-વિભાગ) કઠિનભૂમિ ભાગવિશેષ, બીજો પંકબહુલકાંડ અને ત્રીજો અપૂબહુલકાંડ. પંક=કાદવ વિશેષ, અપ જલવિશેષવાળી તે. એમાં પ્રથમનો ખરકાંડ સોળ વિભાગમાં વહેંચાયેલો છે. ૧ રત્નકાંડ, ૨ વજ, ૩ વૈડૂર્ય, ૪ લોહિત, ૫ મસારગલ્લ, ૬ હંસગર્ભ, ૭ પુલક, ૮ સૌગન્ધિક, ૯ જ્યોતિરસ, ૧૦ અંજન, ૧૧ અંજનપુલક, ૧૨ રજત, ૧૩ જાતરૂ૫, ૧૪ અંક, ૧૫ સ્ફટિક, ૧૬ રિઝરત્ન આ રીતે દરેક નામો તે તે જાતના રત્નવિશેષ ભૂભાગથી ગર્ભિત હોવાથી સાવર્થક છે. પ્રત્યેક કાંડ એક હજાર યોજન જાડાઈમાં તથા ઊંચાઈમાં ૧૬000 યોજન પ્રમાણ છે, આ પ્રમાણ પ્રથમના ખરકાંડનું છે, બીજો ૩૬૦. વસ્ત્રાયત્તે તિ શોત્રાળ | For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ प्रत्येक नारकीना मुख्य नामो तथा संस्थान પંકબહુલકાંડ ૮૪000 યોજન જાડાઈમાં છે, ત્રીજો અપૂજલબહુલકાંડ ૮૦000 યોજન જાડો છે. ત્રણેની સંખ્યાને એકત્ર કરતાં પ્રથમ ધમ (રત્નપ્રભા) પૃથ્વીનું ૧૮0000 યોજનાનું જાડપણું જાણવું. આ કાંડોની વિચારણા આ પ્રથમ પૃથ્વીમાં જ છે. શેષ પૃથ્વીમાં નથી. ૨. શરામ-તે ઘણા કાંકરાનું બાહુલ્ય હોવાથી, ત્રીજી વાણુજા તે ઘણી રેતી હોવાથી સાન્તર્થક છે, ચોથી પંજ=કાદવનો ભાગ વિશેષ હોવાથી, પાંચમી ધૂમ-ધૂમાડો ઘણો હોવાથી, છઠ્ઠી ત: અંધકાર મોટેભાગે હોવાથી, સાતમી તમસ્ત—અંધકાર, અંધકાર–માત્ર ગાઢ અંધકાર હોવાથી સાન્તર્થક છે. આ સાતેય ગોત્રો સાન્વર્થક છે. એ પ્રમાણે અનુક્રમે પ્રત્યેક પૃથ્વીનાં ગોત્ર અને આદિ શબ્દથી કાંડવ્યવસ્થા જણાવી. [૧૦] અવત– હવે તે પ્રત્યેક નારકનાં મુખ્ય નામો તથા સંસ્થાન આકાર કહે છે. 'ઘમ્મા વંસા ક્ષેત્તા, અંના દિત મા ૧ માધવ | नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥२११॥ સંસ્કૃત છાયાधर्मा वंशा शैलाऽजना रिष्टा मघा च माघवती । નામિઃ પૃથિવ્ય, છત્રાતિછત્રસંસ્થાના મેરી | શબ્દાર્થ સુગમ છે. માથાર્થ— વિશેષાર્થવત. ૨૧૧ાા વિશેષાર્થ આ નામો નિરન્વય એટલે અર્થ વિનાનાં છે, એમાં પ્રથમ પૃથ્વીનું નામ ધર્મા, ૨ વંશા, ૩ શેલા, ૪ અંજના, પ રિષ્ટા, ૬ મઘા અને સાતમીનું માઘવતી પૃથ્વી. એ પ્રમાણે સાતે પૃથ્વીઓનાં નામો જાણવાં. આ નામો સાન્તર્થક નથી. આ સાતે પૃથ્વીઓ “છત્રાતિછત્ર' એટલે પ્રથમ છત્ર જેમ નાનું (ત્યાં પાછું), તેની નીચેનું (આયામ–વિષ્કમે) મોટું, તેથી નીચેનું વળી તેથીએ અધિક વિસ્તારવાળું, એમ ક્રમશઃ મહાવિસ્તારવાળાં સાત છત્રો હોય તેની માફક આ સાતે પૃથ્વીઓનો આકાર રહેલો છે. એટલે પ્રથમ પૃથ્વી અલ્પ છત્રાકારે, બીજી તેથી અધિક છત્ર–વિસ્તારવાળી, એમ યાવત્ સાતમી મહાછત્ર વિસ્તારવાળી જાણવી. [૧૧] असीइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहसा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया ॥२१२॥ गयणं च पइट्ठाणं, वीससहस्साई घणुदहिपिंडो । घणतणुवायागासा, असंखजोयणजुआ पिडे ॥२१३॥ સંત છાયા– अशीतद्वात्रिंशदष्टाविंशतिर्विंशतिः अष्टादश षोडश अष्ट सहस्त्राणि । लक्षोपरि पृथिवीपिंडः, घनोदधि-घनवात-तनुवाताः ॥२१२॥ For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ ३६८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह गगनञ्च प्रतिष्ठानं विंशतिसहस्त्राणि घनोदधिपिण्डः । घनतनुवाताकाशाः, असंख्ययोजनयुताः पिण्डे ॥२१३|| શબ્દાર્થ ગસીફ એંશી અડવીસ અઠ્ઠાવીસ બસહતા=આઠ હજાર નવન્તુ લાખ ઉપર ગાથાર્થ ગાથામાં કહેલું ‘હ્રવ્રુત્તિ’ પદ પ્રથમ લીટીમાં કહેલી સર્વ સંખ્યાઓની આગળ જોડવાનું છે અને પ્રથમ લીટીનું છેલ્લું ‘સહતા' પદ દરેક સંખ્યાના અંતમાં જોડવાનું છે, જેથી ક્રમશઃ પૃથ્વીપિંડ પ્રમાણ આવે. આથી પ્રથમ પૃથ્વીનું પિંડપ્રમાણ એક લાખ ઉપર એંશી હજાર યોજન, બીજીનું એક લાખ બત્રીસ હજાર, ત્રીજીનું પિંડપ્રમાણ એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચોથીનું એક લાખ વીશ હજાર, પાંચમીનું એક લાખ અઢાર હજાર, છઠ્ઠીનું એક લાખ સોળ હજાર, સાતમીનું એક લાખ આઠ હજારનું પિંડપ્રમાણ જાણવું. ૨૧૨॥ T=આકાશ પઠ્ઠામાં સ્થિતિ ખુયાયુક્ત પંડે પેંડ પ્રત્યેક પૃથ્વીપિંડ ઘનોદધિ—ઘનવાતતનુવાત અને આકાશ એ ચારેથી પ્રતિષ્ઠિત (ચારે બાજુ) છે. તેમા ધનોદધિપિંડ (મધ્ય) વીશ હજાર યોજનનો અને ઘનવાત, તનુવાત અને આકાશ એ ત્રણે અસંખ્યયોજનયુક્ત પિંડવાળા છે. ૨૧ા વિશેષાર્થ— પહેલી રત્નપ્રભાપૃથ્વીનું પિંડબાહલ્ય—જાડપણું એક લાખ એંસી હજાર યોજનનું, બીજી શર્કરાપ્રભાનું એક લાખ ઉપર બત્રીશ હજાર યોજનનું, ત્રીજી વાલુકાપ્રભાનું એક લાખ અઠ્ઠાવીશ હજા૨ યોજનનું, ચોથી પંકપ્રભાનું એક લાખ વીસ હજાર યોજનનું, પાંચમી ધૂમપ્રભાનું એક લાખ અઢાર હજાર યોજનનું, છઠ્ઠી તમઃપ્રભાનું એક લાખ સોળ હજાર યોજનનું અને સાતમી તમસ્તમઃપ્રભાનું એક લાખ આઠ હજાર યોજનનું જાણવું. આ બધું પૃથ્વીપ્રમાણ પ્રમાણાગુંલે જાણવું. આવશે. પ્રત્યેક પૃથ્વી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ એ ચારેના આધારે રહેલી છે, એટલે પ્રત્યેક પૃથ્વીનું બાહત્ય પૂરું થતાં નીચે પ્રથમ ઘોદધિ, પછી ઘનવાતાદિ, તે ક્રમશઃ ચક્રવાલ એટલે ચારે બાજુ ગોલાકારે પ્યાલામાં પ્યાલાઓની જેમ પ્રતિષ્ઠિત છે. એમાં ઘનોદધિના પિંડની જાડાઈ વીશ હજાર યોજનની છે, ઘનવાતની અસંખ્ય યોજનની, તનુવાતની તેથી અધિક પ્રમાણવાળા અસંખ્ય યોજનની, અને આકાશની પણ તનુવાતથી પણ અધિક પ્રમાણ અસંખ્ય યોજનની છે. અહીં ઘનોદધિ એટલે નક્કર (બરફ જેવું જામેલું) પાણી. આ પાણી તથાવિધ જગત્ સ્વભાવે હાલતું ચાલતું નથી તેમજ તેમાં પૃથ્વીઓ કદાપિ ડૂબતી પણ નથી, એ તો સદા શાશ્વત છે. ઘનવાત એટલે નક્કર (ઘટ્ટ) વાયુ, તનુવાત—પાતળો વાયુ, ત્યારબાદ આકાશ એટલે કેવળ પોલાણ, તે તો ૩૬૧. આપણા ઉત્સેધાંગુલના માપથી ચારસોગણું અથવા હજારગણું મોટું માપ, જેની વ્યાખ્યા આગળ આપવામાં For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ પિંડનું પ્રમાણ તથા વિસ્તR * ૨૬૬ સર્વત્ર સર્વવ્યાપક રહેલું છે જ. એટલે શું થયું? તે સંબંધી નીચેથી વિચારીએ તો પ્રથમ આકાશ, તેના ઉપર તનુવાત, તેના ઉપર ઘનવાત, તેના ઉપર ઘનોદધિ રહેલ છે અને તેના ઉપર નરકમૃથ્વી છે. [૨૧૨-૨૧૩] . અવતર–એ પૃથ્વી અલોકને અડકે છે કે નહિ? તે અર્ધ ગાથાથી કહે છે– न फुसंति अलोगं चउ-दिसिपि पुढवी उ वलयसंगहिआ ॥२१३॥ સંસ્કૃત છાયાन स्पृशन्ति अलोकं चतुर्दिक्ष्वपि पृथिव्यो वलयसंगृहीताः ॥२१३।। | શબ્દાર્થ સુગમ છે. પથાર્થ— વિશેષાર્થવત. ૨૧૩મા વિરોષાર્થ–પ્રત્યેક પૃથ્વીને ચારે બાજુએ ફરતા વલયાકારે ઘનોદધ્યાદિ રહેલા છે. તેઓ મધ્યભાગે અર્થાત્ તળિયાના મધ્યભાગે ગતગાથામાં કહેલા માનવાળા હોય છે. ત્યારબાદ પ્યાલાની માફક ઊર્ધ્વભાગે જતાં ક્રમશઃ પ્રદેશ (પ્રમાણની) હાનિથી હીન-હીન માનવાળા થતાં સ્વસ્વપૃથ્વીના ઉપરના અન્તભાગે અત્યન્ત અલ્પ–પાતળા થઈને પણ ચારે બાજુએ વલયાકારે પોતાની પૃથ્વીઓને સારી રીતે ગ્રહીને (ઢાંકીને) રહેલા હોવાથી કોઈ પણ દિશામાં એકે પૃથ્વી અલોકને સ્પર્શ કરતી નથી. આ ઘનોદધિ આદિ વલયમાનની ઊંચાઈનું સ્વરૂપ સ્વપૃથ્વીની ઊંચાઈના આધારે સર્વત્ર યથાયોગ્ય (યzદ્વારા) વિચારવું. [૨૧૩]. અવતરણ–પૂર્વે જે પિંડપ્રમાણ દર્શાવ્યું, તે અધોભાગે જાડાઈનું માન દર્શાવ્યું. હવે તે પ્રત્યેક પૃથ્વીની બન્ને બાજુએ તે તે પિંડો કેટલા વિસ્તારવાળા હોય? તે વિષ્કમ્પમાન જણાવે છે. रयणाए वलयाणं, छधपंचमजोअणं सहूं ॥२१४॥ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं ॥ सतिभागगाउअं, गाउअं च तह गाउअतिभागो ॥२१॥ पढममहीवलएसुं, खिवेज एअं कमेण बीआए । दुति चउ पंचच्छगुणं, तइआइसु तंपि खिव कमसो ॥२१६॥ સંસ્કૃત છાયા– रलाया वलयानां षड्-अर्धपञ्चमानि योजनं सार्धम् ॥२१४॥ विष्कम्भो घनोदधि-घन-तनुवातानां भवति यथासंख्यम् । सत्रिभागगव्यूतं गव्यूतं, च तथा गव्यूतत्रिभागः ॥२१५।। प्रथममहीवलयेषु, क्षिपेदेतत् क्रमेण द्वितीयस्याः । द्वि-त्रि-चतुः पञ्च-षड्गुणं, तृतीयादिषु तदपि क्षिप क्रमशः ॥२१६। For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ – ૨વળા=રત્નપ્રભામાં . ૩ ગતિમાનો ગાઉનો ત્રીજો ભાગ વતા વલયોનું વિવેઝનાંખવો gયં ઉપર જણાવેલ સદ્ધાંવનસાડાચાર મેખ ક્રમે સૐ અર્ધ સહિત એક વીયા=બીજી વગેરેમાં વિવāમો વિખંભ તજ્ઞાસુ-ત્રીજી આદિમાં થUતિyવાયાખ ઘનવાત, તનુવાતના તંપિત્તને પણ સતિમા =એક ગાઉ અને તેના ત્રીજા ભાગસહ | વિક્ષેપવું adjએક ગાઉ Hસ=ક્રમથી વાર્ય-વિશેષાર્થવત . l૨૧૪-૨૧૫–૨૧૬ વિશેષાર્થ– રત્નપ્રભા પૃથ્વીના ઉપરના છેડા (અન્ત)ની સમશ્રેણીએ ચારે બાજુએ ફરતા ગોળાકારે રહેલા ઘનોદધિ, ઘનવાત અને તનુવાત વલયના વિષ્ફલ્મને (પહોળાઈને) કહેતાં પ્રથમ ઘનોદધિની પહોળાઈ છે યોજનની, ઘનવાતની સાડા ચાર યોજનાની અને તનુવાતની દોઢ યોજનની છે. એ ત્રણેયનો સાથે સરવાળો કરતાં ઉપરના ભાગથી બાર યોજન દૂર અલોક રહે. આ આ ઘનોદધિ, ઘનવાત વગેરે ગોળાકારે વર્તતી પૃથ્વીની ચારે બાજુએ ફરતા વીંટળાયેલા , સમજવા. [૨૧૪] હવે અન્ય પૃથ્વીઓના વિખંભો જાણવાનો ઉપાય દશાવે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિના ઉક્તમાનમાં એક યોજનાનો ત્રીજો ભાગ, ઘનવાતમાં એક ગાઉ અને તનુવાતમાં માત્ર એક ગાઉનો ત્રીજો ભાગ ઉમેરવાથી બીજી શર્કરપ્રભાના અન્તવર્તી ઘનોદધિનો વિષ્કન્મ ૬ યોજન, ઘનવાતનો જાપ યોજન અને તનુવાતનો ૧૭ યોજના (એટલે એક યોજન અને એક યોજના બારીયા સાત ભાગ) આથી ત્રણેય વિસ્તારનો સરવાળો કરતાં કુલ ૧૨ યોજન ૨૩ ગાઉ દૂર અલોક હોય છે. શર્કરપ્રભામાં ઉમેરાએલું ઘનોદધિ આદિનું જે વિષ્કમ્પમાન તે જ અનુક્રમે પુનઃ શર્કરપ્રભાના માનમાં ઉમેરીએ તો ત્રીજી નારકવર્તી ઘનોદધ્યાદિનું પ્રમાણ આવે. એમ ક્રમશઃ બે, ત્રણ, ચાર, પાંચ, છગણું કરીને ઉમેરવાથી અથવા ઉત્તરોત્તર પૃથ્વીમાં એક જ માન ઉમેરવાથી તે તે પૃથ્વીનું ઘનોદધ્યાદિ વિષ્કમ્પમાન આવે છે, તે આ પ્રમાણે– તાલુકાપ્રભાના ઘનોદધિનું ૬૩ યોગ, ઘનવાતનું પ યોવ, તનુવાતનું ૧. યો. તેથી અહીંઆ કુલ ૧૩ યો. ૧ ગાઉ દૂર અલોક, પંકપ્રભાના ઘનોદધિનું ૭ યોડ, ઘનવાતનું પ યોડ, તનુવાત ૧ યોજન; અહીંયા કુલ ૧૪ યોજન દૂરથી અલોક શરૂઆત. પાંચમી ધૂમપ્રભાનો ઘનોદધિ ૭ યોઘનવાત પ યો. તનુવાત ૧૭ યોજન કુલ ૧૪ યોજન ૨ ગાઉ દૂર અલોક. છઠ્ઠી તમ પ્રભાનો ઘનોદધિ થયો. ઘનવાત પર યો... તનુવાત ૧ યોજન. કુલ ૧૫ For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ नरकवर्ती नरकावासाओनी संख्यानुं प्रमाण ૪૦ યોજના ૧૩ ગાઉ દૂર અલોક. સાતમી તમસ્તમપ્રભાનો ઘનોદધિ પૂર્ણ ૮ યોજન, ઘનવાત છ યોજન, તનુવાત ૨ યોજન, એકંદર ત્રણેયનું માન ૧૬ યોજન હોવાથી ત્યાં તેટલો દૂર અલોક રહેલો છે. [૨૧૪–૨૧૬]. અવતરણ હવે ગ્રન્થકાર વિચાર કરે છે કે પૂર્વે ગાથા ૨૧૨-૧૩માં ઘનોદધિ આદિનું પ્રમાણ વર્ણવ્યું અને પુનઃ ૨૧૫–૧૬માં પણ ઘનોદધિ આદિનું વર્ણન કર્યું, એથી પાઠકોને ભ્રમ થશે તો ? એમ વિચારી તે ભ્રમ નિવારવા નિમ્ન ગાથાની રચના કરે છે– मज्झे चिय पुढवि अहे, घणुदहिपमुहाण पिंडपरिमाणं । भणियं तओ कमेणं, हायइ जा वलयपरिमाणं ॥२१७॥ સંસ્કૃત છાયાमध्ये चैव पृथिव्या अधो-घनोदधिप्रमुखाणां पिंडपरिमाणम् । " भणितं ततः क्रमेण, हीयते यावत् वलयपरिमाणम् ॥२१७।। શબ્દાર્થ મત્તે મળે પમુહાઈ વગેરેનું વિયત્રનશે તો તેથી મહે=અધોભાગે હાયહીન થાય છે પાયાર્થ— વિશેષાર્થવત. ૨૧ વિરોષાર્થ–પૂર્વે ગાથા ૨૧૨-૧૩માં ઘનોદધિ પ્રમુખ સર્વપિંડોનું જે પરિમાણ કહ્યું તે તો નરકના અધોભાગવર્તી પિંડોની મધ્યવર્તી જાડાઈનું કહ્યું છે, પરંતુ તેથી પુનઃ જે પરિમાણ કહેવામાં આવ્યું. તે તો મધ્યપિંડની ૨૦ હજારની જાડાઈ જ્યાં હોય છે ત્યાંથી ક્રમશઃ બન્ને બાજુ પ્રમાણમાં હાનિ થતાં થતાં યાવત્ વલયાન્ત આવે છે ત્યાં આગળના ઘનોદધ્યાદિનું છે. [૧૧૭] અવતર–પ્રત્યેક નરકવર્તી નરાકાવાસાઓની સંખ્યાનું પરિમાણ જણાવે છે. तीस पणवीस पनरस, दस तिन्नि पणूणएग लक्खाई । पंच य नरया कमसो, चुलसी लक्खाई सत्तसुवि ॥२१८॥ સંસ્કૃત છાયાत्रिंशत् पञ्चविंशतिः पञ्चदश–दश त्रीणि-पञ्चन्यूनैकं लक्षाणि । पञ्च च नरकाः क्रमशश्चतुरशीतिलक्षाणि सप्तस्वपि ॥२१८।। ૩૬૨. કોઈને શંકા થાય કે-ઘનોદધિ, ઘનવાત, તનુવાતની હાનિ કરતા જવાનું કહ્યું અને વળી પરિમાણ ઉપર ત્રણેનું જ કહ્યું તો ત્યાં આકાશનું કેમ ન કહ્યું? તો આકાશદ્રવ્ય તો સર્વત્ર વ્યાપ્ત છે જ. જ્યાં ઘનોદધિ, ઘનવાતાદિ છે ત્યાં પણ તે તો છે જ, કારણ કે અવકાશ આપવો એ જ તેનો સ્વભાવ છે. સર્વત્ર વ્યાપ્ત પદાર્થનું વાસ્તવિક માપ હોઈ શકતું નથી. For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૦ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ સુગમ છે. યાવિશેષાર્થવત - ૨૧૮ વિશેષાર્થ– નારકીના જીવોને ઉપજવાના જે ભયંકર સ્થાનકો તે નરકાવાસા કહેવાય. જેનું વિશેષ વર્ણન આગળ કહેવાશે] પહેલી ધમપૃથ્વીની નારકોને ઉપજવાના ત્રીસ લાખ નરકાવાસા છે, બીજી વંશા નારકમાં પચ્ચીસ લાખ, ત્રીજી શૈલામાં પંદર લાખ, ચોથી અંજનામાં દસ લાખ, પાંચમી રિામાં ત્રણ લાખ, છઠ્ઠી મલામાં પાંચ ઊણા એક લાખ [૯૯૯૯૫) જ્યારે સાતમી માઘવતીમાં માત્ર પાંચ નરકાવાસા છે. સાતે પૃથ્વીના સઘળાએ નરકાવાસાઓનો એકંદર સરવાળો કરીએ તો ચોરાસી લાખ [૮૪0000]નો થાય છે. [૧૧૮] અવતરણ-હવે પ્રત્યેક નરકે કેટલા કેટલા પ્રતિરોની સંખ્યા છે? તે કહે છે. तेरिकारस नव सग, पण तिन्निग पयर सब्विगुणवन्ना । સીમંતા અપાતા ફુવા મત્તે ર૧૬ સંસ્કૃત છાયાत्रयोदशैकादश नव सप्त, पञ्च त्रीण्येकं प्रतराः सर्वे एकोनपञ्चाशत् । सीमंतकादयो अप्रति-ठानान्ता इन्द्रका मध्ये ॥२१६।। શબ્દાર્થબ્રિસર્વે સપઠ્ઠાપતા=અપ્રતિષ્ઠાન સુધી ફુગુણવન્ના ઓગણપચાસ ફંદ્રય=ઈન્દ્રકો સીમંતા સીમંતાદિ મત્તે મધ્ય (છે) વાર્ય-વિશેષાર્થવત. ૨૧લી વિરોષાર્થ–દેવલોકની જેમ સાતે નરકોને વિષે પણ પ્રતિરો રહેલા છે. તેમાં પ્રથમ રત્નપ્રભા (ધમાં) નરકમૃથ્વીને વિષે તેર પ્રતર, ત્યારબાદ બબેની હાનિ કરતા જવું જેથી] બીજી શર્કરપ્રભા (વંશા)ને વિષે અગિયાર, ત્રીજી વાલુકાપ્રભા (ચેલા)ને વિષે નવ, ચોથી પંકપ્રભા (અંજના)ને વિષે સાત, પાંચમી ધૂમપ્રભા (રિષ્ટા)ને વિષે પાંચ, છઠ્ઠી તમઃપ્રભા (મઘા)ને વિષે ત્રણ, અને સાતમી તમસ્તમપ્રભા (માઘવતી) નરકમૃથ્વીને વિષે એક પ્રતર છે. સર્વ પ્રતિરોનો સરવાળો કરતાં કુલ ઓગણપચાસ (૪૯) પ્રતિરો નરકને વિષે છે. પ્રત્યેક નરકના મધ્યભાગે ઇન્દ્રક નરકાવાસાઓ છે, તેમાં સીમંત નામનો નરકાવાસ આદિ પ્રતરના મધ્ય ભાગે છે જ્યારે અપ્રતિષ્ઠાન નરકાવાસ અન્તિમ પ્રતરના મળે છે. [૧૯] અવતર-પૂર્વે ગાથામાં જણાવ્યું છે કે પ્રત્યેક પ્રતરના મધ્ય–મધ્ય ભાગે ઈન્દ્રક નરકાવાસાઓ છે તો તેનાં નામો કયાં કયા ? તે દસ ગાથાઓ દ્વારા જણાવે છે. For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ ॥ साते नरकमां पृथ्वीनां नाम-गोत्र-प्रतर-नरकावासनी संख्या तथा पृथ्वीपिंड-घनोदध्यादि वलयोनुं परिमाण यन्त्र ॥ कुल नरकनाम | गोत्र | वेदना प्र. नरकावास पृथ्वी | घनो० | घनवात | तनुवात | आकाश घ०वलय घ०वलय | સં. | સંધ્યા | પિંડમન] માન वलय યો૦ ૧૨ યો) ૧૨ ૧ રત્નપ્રભા | | ધમાં | ક્ષેત્રજા | ૧૩ ૩૦ લાખ | ૧૮૦૦૦૦ ૨૦ હજાર | અસંખ્ય અસંખ્ય | અસંખ્ય | ૬ યોજન| સાાં યો૦૧અન્યોન્યાને યોજન | યોજના | યોજના | યોજના પરમાધાર્મિકા - ૨ શર્કરા પ્રભા વંશા ૧૧ | ૨૫ લાખ | ૧૩૨૦૦૦ โด For Personal & Private Use Only ૩ વાલુકાપ્રભા ૯ | ૧૫ લાખ | ૧૨૮૦૦૦ साते नरकमां नाम-गोत्रादि वलयोनुं परिमाण यन्त्र । 8 બી โอ โอ પંકપ્રભા ૭ યો૦ | પા યો૦ અંજના | ક્ષેત્રના | ૭ | ૧૦ લાખ | ૧૨૦૦૦૦ અન્યોન્યા - | ૫ | ૩ લાખ | ૧૧૮૦૦૦) โอ ધૂમપ્રભા ૬ તમ પ્રભા | | મઘા. ૭ તમસ્તમ:પ્રભા માઘવતી | ૩ | ૯૯૯૯પ | ૧૧૬૦૦૦ โร์ - 6 ૧ | ૫ | ૧૦૮૦૦૦) ૮ યો| ૬ યો) | ૨ યો૦ | ૧૬ ૪૯ ૮૪ લાખ ૪૦૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ ४०४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥२२०॥ 'सीमंतउत्थ पढमो, बीओ पुण रोरुअ' त्ति ६३ नायव्वो । 'भंतो उण त्थ तइओ, चउत्थओ होइ " उब्धंतो 'संभंतमसंभंतो "विब्भंतो चेव सत्तमो निरओ । अट्टमओ तत्तो पुण, नवमो 'सीओत्ति णायव्वो ॥२२१॥ "वक्कंतमंऽवक्कंतो", "विक्कंतो चेव "रोरुओ निरओ । ३६४ तेरस निरइंदया एए ॥ २२२॥ १०. पढमाए पुढवीए, 'थणिए 'थणए य तहा, मणए 'वणए य होइ नायव्वो । "घट्टे तह "संघट्टे, जिब्भे" अवजिब्भ' चेव ॥२२३॥ "लोले " लोलावत्ते, तहेव " थणलोलुए य बोद्धव्वे । बीया पुढवीए, इक्कारस इंदया एए ॥ २२४॥ ' तत्तो 'तविओ 'तवणो, "तावणो ३६५य पंचमो 'निदाधो अ । छट्टो पुण "पज्जलिओ, " उज्जलिओ सत्तमो निरओ ॥२२५॥ संजलिओ अट्टमओ, संपज्जलिओ' य नवमओ भणिओ । तइआए पुढवीए, एए नव होंति निरइंदा ॥२२६॥ 'आरे 'तारे 'मारे, " वच्चे 'तमए य होइ नायव्वे । खाडखडे अ "खडखडे, इंदयनिरया चउत्थीए ॥ २२७॥ 'खाए 'तमए य तहा, 'झसे य " अंधे अ तह य 'मिसे अ । एए पंचमपुढवीए, पंच निरइंदया हुंति ॥२२८॥ 'हिमव'द्दललल्ल' के तिन्नि य निरइंदया उ छट्ठीए । एक्को यसत्तमाए, बोद्धव्वो ६७ अप्पइट्ठाणो .३६६ ? ॥२२६॥ [प्र. गा. सं. ४७ थी ५६ ] संस्कृत छाया सीमन्तकोऽत्र प्रथमः, द्वितीयः पुना रोरुक इति ज्ञातव्यः । भ्रान्तः पुनरत्र तृतीयः, चतुर्थको भवति उद्भान्तः ॥२२०|| ३६. पाठां० - नामेण । ३६४. इंदया एव बोधव्वा । ३६५. पंचमो य निद्दिट्ठो । ३६६. ललक्के । ३६७. अप्पइट्ठाणो य नामेण । For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ नरकावासाओनां नामो ४०५ सम्भ्रान्तोऽसम्भ्रान्तो विभ्रान्तश्चैव सप्तमो नरकः । अष्टमकस्तप्तः पुनर्नवमः शीत इति ज्ञातव्यः ॥२२१।। वक्रान्तोऽवक्रान्तः, विक्रान्तः चैव रोरुको नरकः । प्रथमायां पृथिव्यां त्रयोदश नरकेन्द्रका एते ॥२२२।। स्तनितः स्तनकश्च तथा मनको वनकश्च भवति ज्ञातव्यः । घट्टस्तथा संघट्टो जिह्वोऽपजिह्वश्चैव ॥२२३॥ लोलो लोलावतस्तथैव स्तनलोलुपश्च बोद्धव्यः । द्वितीयायां पृथिव्यां एकादश इन्द्रका एते ॥२२४।। तप्तस्तपितस्तपनः तापनश्च पञ्चमो निदाधश्च । षष्ठः पुनः प्रज्वलित-उज्जवलितः सप्तमो नरकः ॥२२५।। सज्जवलितोऽष्टमकः, संप्रज्वलितश्च नवमको नरकः । तृतीयायां पृथिव्यामेते नव भवन्ति नरकेन्द्राः ॥२२६।। आरस्तारो मारो-वर्चस्तमकश्च भवति ज्ञातव्यः । खाडखडश्च खडखडः, इन्द्रकनरकाश्चतुर्थ्याम् ॥२२७।। खादस्तमकश्च तथा, झषश्चाऽन्धकश्च तथा च तमिस्त्रश्च । एते पञ्चमपृथिव्यां, पञ्च नरकेन्द्रका भवन्ति ॥२२८।। हिम-वाईल लल्लकास्त्रयश्च नरकेन्द्रका तु षष्ठयाम् । एकश्च सप्तम्यां, बोद्धव्योऽप्रतिष्ठानः ॥२२६।। શબ્દાર્થ—ગાથાર્થવ સુગમ છે. गाथार्थ- १. ५3. न२ना प्रथम प्रत२ मध्ये हिश, विहित न२वासामोनी सर्व પંક્તિઓની મધ્ય મુખ્ય “સીમન્ના' નામનો નરકાવાસ આવેલો છે, દ્વિતીય પ્રતરે રોચક જાણવો, વળી ત્રીજે પ્રતરે ભાજ, ચોથે પ્રતરે ઉધ્યાન, પ્રાપ્ત થાય છે. પાંચમે પ્રતરે સંધ્યાન, છ પ્રતરે અસંભ્રાન્ત, સાતમે પ્રતરે નિશે વિકાન્ત નરકેન્દ્ર, આઠમે પ્રતરે તપ્ત, વળી નવમે પ્રતરે શીત જાણવો. દસમે પ્રતરે વકાન્ત, અગિયારમે પ્રતરે અવકાન્ત, બારમે પ્રતરે નિશે વિકાન્ત, તેરમે પ્રતરે રોરુક—આ પ્રમાણે પ્રથમ રત્નપ્રભાને વિષે અપ્રિય નામોવાળા આ તેર નરકેન્દ્રક આવાસો છે. [૨૨૦-૨૨૨] ૨. દ્વિતીય પૃથ્વીના પ્રતિરો મળે અનુક્રમે ૧ સ્વનિત, ૨ સ્તનક, ૩ મનક, ૪ વનક, ૫ ઘટ્ટ, ૬ સંઘટ્ટ, ૭ જિહવ, ૮ અપજિહવ, ૯ લોલ, ૧૦ લોલાવર્ત અને ૧૧ અનલોલુપ જાણવો. આ પ્રમાણે બીજી શર્કરપ્રભા પૃથ્વીના અગિયારે પ્રતિરો મધ્યે આ અગિયાર નરકેન્દ્રક આવાસો मावेश छ. [२२3-२२४] ૩. તૃતીય પૃથ્વીના પ્રતરો મળે અનુક્રમે ૧ તપ્ત, ૨ તપિત, ૩ તપન, ૪ તાપન, ૫ નિદાઘ, ૬ પ્રજ્વલિત, ૭ ઉજવલિત, ૮ સંજ્જવલિત, ૯ સંપ્રજ્વલિત નરકેન્દ્રક છે. For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ પ્રમાણે ત્રીજી વાલુકપ્રભા વિષે આ નવ નરકેન્દ્રાવાસો છે. [૨૨૫–૨૨૬]. ૪. ચતુર્થી પૃથ્વીના પ્રતિરો મળે અનુક્રમે ૧ આર, ૨ તાર, ૩ માર, ૪ વચ્ચે, ૫ તમક, ૬ ખાડખડ, અને સાતમે ખડખડ, આ નરકેન્દ્રાવાસો ચોથી પંકપ્રભાને વિષે જાણવા. [૨૨૭] - પ. પાંચમી પૃથ્વીના પ્રતિરો મળે ક્રમશઃ ૧ ખાદ, ૨ તમક, ૩ ઝષ, ૪ અન્ધક, ૫ મહાતમિર, આ પ્રમાણે પાંચમી ધૂમપ્રભાને વિષે પાંચ નરકેન્દ્રો જાણવા. [૨૮] ૬. છઠ્ઠી પૃથ્વીના પ્રતિરો મધ્ય અનુક્રમે ૧ હિમ, ૨ વાઈલ, ૩ લલ્લક, આ પ્રમાણે છઠ્ઠી તમ પ્રભાને વિષે ત્રણ ઈન્દ્રકાવાસો છે. ૭. સાતમી પૃથ્વીના પ્રતર મધ્યે એક “અપ્રતિષ્ઠાન નરકેન્દ્રાવાસો જાણવો. [૨૯] વિરોષાર્થ નથી. [૨–૨૨૯] (પ્રક્ષેપ ગાથા ૪૭ થી પ૬) બતાળ – ઇન્દ્રકનારકાવાસાઓનાં નામો કહીને હવે સાતમી નારકીના જે ચાર ઇન્દ્રકની ચારે દિશામાં ગરકાવાસા કહ્યા છે તેનાં નામ અને દિશાવાસસ્થાન જણાવે છે. પુત્રેન દોડ 'વાનો, વેગ પદ્ધિશો અમદાવાતો | 'रोरो दाहिण पासे, उत्तरपासे महारोरो ॥२३०॥ [y. . સં. ૬૭] સંસ્કૃત છાયાपूर्वस्यां भवति कालः, अपरस्यां प्रतिष्ठितो महाकालः । रौरो दक्षिणपाधै उत्तरपार्धे महारौरः ॥२३०॥ | શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય – વિશેષાર્થવત.. (૨૩ી . વિશોષાર્થઆ સાતમી નારકમાં આવલિકાગત કે પુષ્પાવકીણદિકની વ્યવસ્થાદિ ન હોવાથી ગ્રન્થકાર પૃથફ ગાથા દ્વારા પ્રથમ જ તેની ટૂંકી વ્યવસ્થા જણાવે છે. સાતમી નારકના પ્રતરમધ્યે એક લાખ યોજનનો [જબૂદ્વીપ જેવડો] ગોળાકારે રહેલો અપ્રતિષ્ઠાન નામનો મુખ્ય ઈન્દ્રક નરકાવાસ છે, તેની ચારે દિશાએ એક એક [અંતિમ સર્વાર્થસિદ્ધ જેમ પાંચ છે. તે જ પ્રમાણે અહીં અંતિમ નરકે નરકાવાસો આવેલો છે. એમાં પૂર્વ દિશાવર્તી જે છે તેનું નામ “વાત', અપર=પશ્ચિમ દિશાવર્તીનું “મહાવાત', દક્ષિણદિશાવર્તીનું “રીવ' અને ઉત્તર દિશાનો “મહારી વ’ નામનો નરકાવાસ છે. [૩૦] (પ્ર. ગા. સં.-૫૭) અવતારણ—હવે પ્રત્યેક પ્રતરે ઉક્ત ઇન્દ્રક નરકાવાસાથી કેટલી કેટલી નરકાવાસાઓની પંક્તિઓ નીકળે છે ? તથા તે તે પંક્તિમાં કેટલી કેટલી નરકાવાસાઓની સંખ્યા છે ? તે જણાવતાં પ્રથમ પહેલા પ્રતરની સંખ્યાને જણાવે છે. ૩૬૮. અન્ય ગ્રન્થોમાં સાતે પૃથ્વીગત નરકેન્દ્રના નામોમાં તથા નામના ક્રમમાં ક્યાંક ક્યાંક તફાવત આવે છે. For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ पंक्तिगत ने पुष्पावकीर्ण नरकावासाओनी संख्या - ૪૦૭ तेहिंतो दिसि विदिसिं, विणिग्गया अट्ठ निरयआवलिया । पढमे पयरे दिसि, इगु-णवन्न विदिसासु अडयाला ॥२३१॥ સંસ્કૃત છાયાतेभ्यो दिक्षु विदिक्षु, विनिर्गता अष्ट नरकावलिकाः । प्रथमे प्रतरे दिक्षु, एकोनपञ्चाशत् विदिक्षु अष्टचत्वारिंशत् ॥२३१।। શબ્દાર્થહિંતો ને ઇન્દ્રક નરકાવાસાથી ળિયા નીકળેલી છે. લિસિદિશામાં નિયમાવત્તિયાં=નરક પંક્તિઓ વિિિસંવિદિશામાં ગુણવ8 ઓગણપચાસ (૪૯). પથાર્થ ત્યાંથી [ઇન્દ્રક નરકાવાસાઓથી] દિશાઓમાં અને વિદિશાઓમાં આઠ આઠ નરકપંક્તિઓ નીકળેલી છે. તેમાં પ્રથમ પ્રતરે દિશાગત ઓગણપચાસ અને વિદિશાગત અડતાલીશ નરકાવાસાઓ છે. વિરોષાર્થ જેમ વૈમાનિક નિકાયના પ્રતરોમાં આવલિકાગત–પુષ્પાવકીણની વ્યવસ્થા વર્ણવી હતી તે પ્રમાણે અહીં પણ નરકાવાસાઓની વ્યવસ્થા રહેલી છે. ગત ગાથામાં દરેક પ્રતરના મધ્યે એક એક ઈન્દ્રક નરકાવાસો હોય છે એમ જણાવ્યું. હવે તે મધ્યવર્તી ઈક નરકાવાસાથી ચારેય મૂળ દિશાની ચાર અને વિદિશાની ચાર એમ મળી કુલ આઠ નરકાવાસાઓની પંક્તિઓ વિશેષ પ્રકારે નીકળેલી છે. એમાં પ્રથમ પ્રતરમાં ચારે દિશાવર્તી પ્રત્યેક પંક્તિઓમાં ઓગણપચાસ નરકાવાસાઓ હોય છે, જ્યારે વિદિશામાં ફંટાયેલી પંક્તિઓ અડતાલીશ નરકાવાસાઓથી યુક્ત છે. આ પ્રમાણે પ્રથમ પ્રતરે સમજવું. [૨૩૧] અવતરણ–બાકીના પ્રતરે કેવી રીતે વિચારવું? તે માટે નિયમ દશવિ છે– बीयाइसु पयरेसुं, इगइगहीणा उ हुँति पंतीओ । जा सत्तममहिपयरे, दिसि इकिको विदिसि नत्थि ॥२३२॥ સંસ્કૃત છાયાद्वितीयादिषु प्रतरेषु, एकैकहीनास्तु भवन्ति पङ्क्तयः । यावत्सप्तममहीप्रतरे, दिशि एकैको विदिशि नास्ति ॥२३२।। શબ્દાર્થ – તીવાડr=બીજા વગેરેમાં સત્ત-મહિપરે=સાતમી પૃથ્વીના પ્રતરમાં પસુ=પ્રતિરોમાં ઢિો એક એક ગાથાર્થ– બીજા પ્રતરથી માંડીને અન્ય પ્રતિરોમાં, એક એક નરકાવાસાથી હીન–ચૂન પંક્તિઓ હોય છે, જેથી એક એક હીન કરતાં યાવત્ સાતમી પૃથ્વીના પ્રતરને વિષે માત્ર દિશાગત એક એક નરકાવાસો રહે; જ્યારે વિદિશામાં એકેય હોય નહિ. | ૨૩૨ For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ— હવે દ્વિતીય પ્રતરથી માંડીને પ્રત્યેક પ્રતરે એક એક નરકાવાસો આઠે પંક્તિના અન્ન અન્ન ભાગેથી હીન ક૨વાનો હોવાથી, પ્રથમ પ્રતરની દિશાગત સંખ્યામાંથી એકેક હીન કરતાં દ્વિતીય પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં અડતાલીશ અડતાલીશ નરકાવાસાની સંખ્યા ૨હે, અને વિદિશામાંથી એકએક હીન કરતાં સુડતાલીશ-સુડતાલીશની સંખ્યા રહે. સાતે નરક આશ્રયી (પૂર્વાનુપૂર્વીએ) એ પ્રમાણે પ્રત્યેક પ્રતરે કરતાં યાવત્ સાતમી માઘવતી પૃથ્વીના પ્રતરે પહોંચતાં માત્ર ચારે દિશાવર્તી એકએક નરકાવાસ રહે, પરંતુ વિદિશાને વિષે એક પણ નરકાવાસ હોય નહીં; કારણકે પ્રથમ પ્રતરે જ દિશાગત સંખ્યા કરતાં વિદિશામાં એક ઓછો જ હતો જેથી અહીંયા વિદિશામાં પ્રાપ્ત ન થયો. ૪૦૬ હવે પશ્ચાનુપૂર્વી અર્થાત્ તેથી વિપરીત ક્રમે વિચારતાં છેલ્લા પ્રતરમધ્યે અપ્રતિષ્ઠાન ઇન્દ્રક અને એકએક આવાસ ચારે બાજુએ છે. ત્યારપછી પ્રત્યેક પ્રતરે બે, પછી ત્રણચાર—પાંચ છ, એમ અનુક્રમે એકેક સંખ્યાએ વૃદ્ધિ કરતાં, અને ૪૮ માં પ્રતરથી વિદિશામાં પણ એક, બે, ત્રણ એમ સ્થાપતાં યાવત્ ત્યાં સુધી પહોંચવું કે પ્રથમ પ્રતરે દિશાવિદિશામાં કહેલી ઉક્ત સંખ્યા આવી ૨હે. [૨૩૨] અવતર હવે પ્રત્યેક પ્રતરે અષ્ટપંક્તિની એકત્રિત સંખ્યા લાવવા સવા ગાથા દ્વારા ‘રા’ બતાવે છે, એ દ્વારા પ્રાપ્ત થનારી તે તે નરકવર્તી પ્રથમ પ્રતરસંખ્યા તે ભૂમિ અને અંતિમ પ્રત૨સંખ્યા મુખ તરીકે ઓળખાશે. इट्ठपयरेगदिसि संख, अडगुणा चउ विणा सइगसंखा । जह सीमंतयपयरे, एगुणनउया सया तिन्नि ॥२३३॥ अपइट्ठाणे पंच उ-२३३१ ॥ સંસ્કૃત છાયા— इष्टप्रतरैकदिशि संख्या, अष्टगुणा चतुर्विना स्वैकसंख्या । यथा सीमंतकप्रतरे, एकोननवतिः शतानि त्रीणि ॥ २३३ ॥ અપ્રતિષ્ઠાને વળ્વ તુ–૨૨૩ | શબ્દાર્થ— દપયરે ઇષ્ટપ્રતરે ફાવિસિ=એક દિશામાં સાસંહાને એક સંખ્યા સહિત ગદ્દયથા, જેમ મુળનનવા=એક ઉણા નેવું સાથે સયાતિન્નિત્રણસો ગાથાર્થ— ઇષ્ટપ્રતરની એક દિશાગત સંખ્યાને આઠગુણી કરીને તેમાંથી ચારની સંખ્યા ન્યૂન કરવી, અવશેષ સંખ્યાને એક (ઇન્દ્રક) સહિત કરીએ ત્યારે [ઇષ્ટપ્રતરસંખ્યા પ્રાપ્ત થાય.] જેમ સીમંતક નામના પ્રથમ પ્રતરે ૩૮૯ નરકાવાસની સંખ્યા અને અપ્રતિષ્ઠાન નામના અંતિમ પ્રતરે પાંચની સંખ્યા પ્રાપ્ત થાય. ॥૨૩૩મા વિશેષાર્થ— પૂર્વે વૈમાનિક નિકાયમાં જેમ પ્રતિપ્રતરાશ્રયી, સમગ્ર નિકાયાશ્રયી અને પ્રતિકલ્પાશ્રયી For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૨. नरकावासाओनुं वर्णन ૪૦૬ એમ ત્રણે પ્રકારની સંખ્યા [ભિન્ન ભિન્ન રીતિઓ દ્વારા કહેવામાં આવી હતી, પરંતુ તે (૧૦૮મી) એક જ ગાથા દ્વારા કહેવામાં આવી હતી, જ્યારે અહીં કહેવાતી નરકાવાસાની સંખ્યા ૨૩૩–૨૩૪ એ બે ગાથા વડે કહેવાશે. વળી વૈમાનિકનિકાયમાં તો સમગ્ર નિકાયાશ્રયી અને પ્રતિકલ્પાશ્રયી' એ બે જ પ્રકારની સંખ્યા ગ્રન્થકારે મૂલ ગાથામાં જણાવી હતી અને એથી ત્રીજી પ્રતિપ્રતરાશ્રયી’ વિમાનસંખ્યા ઉપરથી કહેવામાં આવી હતી. જ્યારે અહીં આ નરકાવાસાઓની પ્રતિ પ્રતર સંખ્યાને પણ ગ્રન્થકાર પોતે જ મૂળગાથામાં કહેશે, કારણકે અહીં પ્રતિપ્રતર સંખ્યા જાણવી તે વિદિશાની પંક્તિઓ વધુ સંખ્યામાં હોવાથી કઠિન છે; એટલે અહીં પ્રતિપ્રતરાશ્રયી, સમગ્રનરકાશ્રયી અને પ્રતિનરકાશ્રયી એમ ત્રણે પ્રકારે નરકાવાસ સંખ્યા કહે છે. તેમાં આ ગાથા પ્રતિપ્રતરાશ્રયી' સંખ્યાને કહે છે, તે આ પ્રમાણે– ફૅટનરવના પ્રતર માટે સંળાપ્રાપ્તિનું વાહન— જેમ રત્નપ્રભા પૃથ્વીના ઇષ્ટ પ્રથમ સીમંત પ્રતરે સંખ્યા કાઢવી છે, તેથી ત્યાં એક દિશાગત પંક્તિની નરકાવાસ સંખ્યા ૪ની છે, તેને આઠે ગુડ્ડીએ ત્યારે ૩૯૨ આવે. [હવે વિદિશામાં દિશાની અપેક્ષાએ એક એક આવાસ ન્યૂન હોવાથી] ચારે વિદિશાની ચાર સંખ્યાને ન્યૂન કરતાં ૩૮૮ની દિશાવિદિશાના નરકાવાસાની કુલ સંખ્યા આવી, તેમાં એક પ્રતરવર્તી કાઢતા હોવાથી તે જ પ્રતરની એક ઇન્દ્રકનરકાવાસ સંખ્યા મેળવવાથી ૩૮૯ની કુલ સંખ્યા ઈષ્ટ એવા પ્રથમ પ્રતરે આવી. એ પ્રમાણે દ્વિતીયાદિ પ્રતરે કરતાં કરતાં (અને સંખ્યાને જાણતાં) જ્યારે અપ્રતિષ્ઠાન નરકાવાસે પહોંચીએ ત્યારે પાંચની કુલ સંખ્યા આવે; કારણકે ત્યાં એકએક દિશાવર્તી એકેક નરકાવાસ હોવાથી એકની સંખ્યાને કરણના નિયમાનુસાર આઠે ગુણતાં ૮ આવે, તેમાંથી વિદિશાના ચાર ન્યૂન કરતાં શેષ ચા૨ ૨હે; તેમાં ઇન્દ્રક નરકાવાસો મેળવતાં પાંચની કુલ પ્રતરસંખ્યા આવી રહે. મધ્યના ૪૭ પ્રત૨ના આવલિકાગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે યન્ત્ર જોવું. આવલિકાગત વર્જીને શેષ સંખ્યા જે રહે તે પુષ્પાવકીર્ણની પ્રતિપ્રતરે વિચારવી. પ્રત્યેક પ્રતરે પુષ્પાવકીર્ણની સંખ્યા કેટલી હોય ? એ સંબંધમાં હકીકત ઉપલબ્ધ થતી નથી. इति इष्टप्रत आवलिकागतावाससंख्याप्राप्त्युपायः । આ કરણ પ્રમાણે સમગ્ર નિકાયાશ્રયી વિચારતાં પ્રથમ પ્રતરવર્તી સંખ્યા તે મુખ અને અંતિમ (૪૯મા) પ્રતરવર્તી સંખ્યા તે ભૂમિ કહેવાય. અને પ્રત્યેક નરકાશ્રયી વિચારીએ તો ઇષ્ટનરકની પ્રથમ પ્રતર સંખ્યા તે મુખ અને તે જ નરકની અંતિમ પ્રતર સંખ્યા તે ભૂમિ કહેવાય. આ સિવાય બીજા અનેક ઉપાયો–કરણો છે, તે ગ્રન્થાન્તરથી જોવાં. [૨૩૩] ૩૬૯–૧–પ્રથમ તો પશ્ચાનુપૂર્વીએ (અંતિમ૪મા પ્રતરથી ઉપર આવવું તે) પણ આ જ કરણ પૂર્વાનુપૂર્વીના નિયમ મુજબ સંખ્યા જાણવા ઉપયોગી થાય છે. ૨–વળી એક દિશાની અને એક વિદિશાની થઈ બે પંક્તિગત સંખ્યાનો કુલ સરવાળો કરી, ચારવડે ગુણી એક ઇન્દ્રક ભેળવતાં પણ સર્વત્ર પ્રતરગત આવાસસંખ્યા પ્રાપ્ત થાય છે. ૩–વળી દ્વિતીય પ્રતરોને વિષે પ્રત્યેક પ્રતરની આવતી અંક સંખ્યામાંથી એક ન્યૂન કરી પ્રાપ્ત થતી સંખ્યાને For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતાર–પૂર્વ ગાથામાં પ્રત્યેક પ્રતરાશ્રયી સંખ્યા જણાવીને હવે આ પોણી ગાથા, સમગ્ર નરકાશ્રયી અને પ્રત્યેક નરકાશ્રયી આવલિકાગત નારકાવાસ સંખ્યાને જાણવાનું કારણ બતાવે છે. તેમાં વૈમાનિકનિકાવત્ અહીં પણ “મુખ અને ભૂમિ દ્વારા પ્રાપ્ત થતી બન્ને પ્રકારની સંખ્યા કહે છે. —पढमो मुहमंतिमो हवइ भूमी । मुहभूमिसमासद्धं, पयरगुणं होइ सव्वधणं ॥२३४॥ સંસ્કૃત છાયા प्रथमो मुखमन्तिमो भवति भूमिः । मुख-भूमिसमासार्ध, प्रतरगुणं भवति सर्वधनम् ॥२३४।। શબ્દાર્થ સુગમ છે. Tયાર્થ–પ્રથમ પ્રતરસંખ્યા તે મુવ અને અંતિમ પ્રતરસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાનો સરવાળો કરીને અદ્ધ કરવું જે સંખ્યા આવે તેનો સર્વ પ્રતરસંખ્યા સાથે ગુણાકાર કરવો જેથી સર્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. ૫૨૩જા વિશેષાર્થ-વૈમાનિકપત અહીં પણ આ એક જ ગાથા સમગ્ર નરકાશ્રયીકરણ બતાવે છે, તેમજ પ્રતિબરકાશ્રયી સંખ્યાકરણ પણ બતાવે છે, કારણ કે મુખ તથા ભૂમિનું ગ્રહણ સાતે નરકાશ્રયી તેમજ પ્રત્યેક નરકાશ્રયી પણ ઘટે છે. ૧–સમગ્ર નવાજવી ગાવાતોની સંધ્યા વાહવાનું ઉદિર–પ્રથમ પ્રતરવર્તી કુલ ૩૮૯ નરકાવાસાઓનો સમુદાય પિશ્ચાનુપૂર્વીએ પ્રથમ પ્રતરનું મુખ હોવાથી] તે કુલ સંજ્ઞક કહેવાય અને અંતિમ પ્રતર સ્થાનવર્તી ૫, નરકાવાસાઓનો કુલ સમુદાય પિશાનુપૂર્વીએ તેનું આદિપણું હોવાથી] તે ભૂમિ સંશક તરીકે ઓળખી શકાય છે. એ મુખ અને ભૂમિનો સરવાળો કરતાં [૩૮૯૫=] ૩૯૪ થાય, તેને ગાથાનુસારે અધ કરતાં ૧૯૭ થાય. સર્વ પ્રતિરોનાં આવલિકાગત આવાસોની કુલ સંખ્યા કાઢવાની હોવાથી તે સંખ્યાને ૪૯ પ્રતિરો વડે ગુણતાં ૯૬૫૩ એટલી દિશા તથા વિદિશાવર્તી આવલિકાગત [આવલિકા પ્રવિષ્ટ] નરકાવાસાઓની સંખ્યા આવી, [કુલ ૮૪ લાખમાંથી ૯૬પ૩ બાદ કરતાં ૮૩૯૦૩૪૭ શેષ રહી, તે સાતે નરકાશ્રયી પુષ્પાવકીર્ણની સંખ્યા જાણવી, જે હવે પછીની ગાથામાં કહેવાશે. પ્રથમ પ્રતરની સંખ્યામાંથી બાદ કરતાં શેષ સંખ્યા રહે છે તે પ્રતરે પ્રાપ્ત થાય છે. ૪ વળી ચોથી રીતે પાંચ (૫)ની સંખ્યાને “આદિ' સંજ્ઞા, ૮ની સંખ્યાને “ઉત્તર’ સંજ્ઞા અને ૪૯ની સંખ્યાને ગચ્છ' સંજ્ઞાઓ આપીને પશ્ચાત ગચ્છસંશક અને ઉત્તરસંશક સંખ્યાને ગુણીને આવેલ સંખ્યામાંથી આદિ સંશકસંખ્યા હીન કરતાં જિ૯૪૮=૩૯૨–૫=૩૮૯] અંતિમ ઘનસંખ્યા પ્રથમ પ્રતરે ૩૮૯ની પ્રાપ્ત થાય. આ પ્રમાણે દ્વિતીયાદિ પ્રતરે યથાયોગ્ય ઉપાયો છે. પ–વળી પાંચમી રીતે ઈષ્ટ પ્રતરની એકદિશિ સંખ્યાને આઠ ગુણી કરી, ત્રણ બાદ કરતાં જે શેષ સંખ્યા રહે તે સર્વત્ર આવલિકાગતની સંખ્યા સમજવી. આ સિવાય અનેક કરણો હોય છે. વધુ માટે દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ જોવું. For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સમુચ્ચયે કરણચરિતાર્થ થયું. [સમુચ્ચય માટે બીજો ઉપાય એ છે કે–૪૯ પ્રતરની એક જ બાજુની આવાસસંખ્યા (વૈમાનિક સમયવતા) એકઠી કરી ચારે ગુણીને ૪૯ ઇન્દ્રક આવાસો મેળવતાં ઉક્ત ૯૬૫૩ની સંખ્યા પણ આવશે.] इष्टकाश्रयी आवाससंख्या प्राप्तिनुं उदाहरण ૨–રૂપનાવી આવાસસંબાપ્રાપ્તિનું વાદળ— હવે પ્રત્યેક નરકાશ્રયી કાઢવું હોય તો પ્રત્યેક નરકોમાં આદિમ પ્રતરની કુલ સંખ્યા તે મુદ્દ સંશક અને અંતિમ પ્રતરવર્તી સંખ્યા भूमि સંશક કલ્પી લેવી, પછી ઉપર મુજબ સર્વ ગણિત કરવું જેથી ઈષ્ટ નરકે આવાસસંખ્યા પ્રાપ્ત થાય. નવા રણ— જેમ રત્નપ્રભામાં પ્રથમ પ્રતરે ૩૮૯ એ મુખ સંખ્યા અને રત્નપ્રભાની અંતિમ તેરમા પ્રતરની ૨૯૩ સંખ્યા તે ભૂમિ, આ બન્નેનો સમાસ–સરવાળો કરતાં ૬૮૨, તેનું અર્ધ કરતાં ૩૪૧, તેને તેરે પ્રતરે ગુણતાં ૪૪૩૩ આવ્યા. આટલી આવલિકાગત સંખ્યા પ્રથમ નરકે જાણવી. આ સંખ્યા પ્રથમ નારકીની ગાથા ૨૧૭માં કહેલી ૩૦ લાખ નરકાવાસાઓની સંખ્યામાંથી બાદ કરતાં અવશિષ્ટ જે ૨૯૯૫૫૬૭ની સંખ્યા તે પુષ્પાવકીર્ણોની જાણવી. [બન્નેને પુનઃ એકઠી કરતાં ૩૦ લાખ મળી રહેશે. એ પ્રમાણે સર્વ નરકે બન્ને પ્રકારની આવાસસંખ્યા વિચારવી] કૃતિ प्रतिनरकाश्रय्युदाहरणम् । नाम સાતે નકાશ્રયી ૧ રત્નપ્રભાને વિષે ૨ શર્કરપ્રભાને વિષે [અન્ય રીતે લાવવું હોય તો પ્રત્યેક નરકની યથાયોગ્ય પ્રતર સંખ્યા તે સર્વ પ્રતરની એક જ બાજુની આવાસસંખ્યાને એકઠી કરી, ચારવડે ગુણી સ્વનકપ્રતરસંખ્યા જેટલા ઇન્દ્રકાવાસો પ્રક્ષેપતાં, પ્રત્યેક નરકે ઈષ્ટસંખ્યા પ્રાપ્ત થાય છે. સામાન્ય ગણિતની અનેક રીતિઓ છે.] [૨૩૪] // પ્રત્યેજ નરાશ્રયી [તથા પુત્ર] બાવળિ—પુષ્પા॰ આવાસ સંધ્યાનું યત્ર || भूमिसमास अर्द्ध प्रतर पंक्तिबद्ध पुष्पावकीर्ण कुल संख्या ૩૯૪ ૧૯૭ ૪૯ ૯૬૫૩ ૮૩૯૦૩૪૭ ૮૪ લાખ ૬૮૨ ૩૪૧ ૧૩ ૪૪૩૩ ૨૯૯૫૫૬૭ ૩૦ લાખ ૪૯૦ ૨૪૫ ૧૧ ૨૬૯૫ ૨૪૯૭૩૦૫ ૨૫ લાખ ૧૬૫ ૯ ૧૪૮૫ ૧૪૯૮૫૧૫ ૧૫ લાખ ૨૦૨ ૧૦૧ ૭ ૯૯૯૨૯૩ ૧૦ લાખ ૧૦૬ ૫૩ ૫ ૨૯૯૭૩૫ ૩ લાખ ૪૨ ૨૧ ૩ ૯૯૯૩૨ ૯૯૯૯૫ ૩ વાલુકાપ્રભાને વિષે ૪ ટૂંકપ્રભાને વિષે ૩૮૯ ૫ ૩૮૯ ૨૯૩ ૨૮૫ ૨૦૫ ૧૯૭ ૧૨૫ ૭૭ ૧૩૩ ૩૩૦ ૬૯ ૧૨૯ 333335 ૫ ધૂમપ્રભાને વિષે ૨૬૫ ૬ તમઃપ્રભાને વિષે ૬૩ ૭ તમ તમ પ્રભાને વિષે d ૧ ૫ સાતે નરકાશ્રયી મુખ અને ભૂમિ સંખ્યાકરણ [વૈમાનિકવત્ ] અહીં આપ્યું નથી પણ ગ્રન્થસંદર્ભમાં જોવું. ૩૭ ૧૩ d *99 ૭૦૭ d ૫ ૩૭૦. આ સિવાય નરકાવાસ સંખ્યાની પ્રાપ્તિનાં અન્ય કરણો પણ હોય છે, એમાં કેટલાંક દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણમાં આપેલાં છે તે જોવાં. For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह // પ્રાપ્તિ બાવાસોનું સ્વરૂપ-પરિશિષ્ટ નં. ૭ ॥ નોંધ—અહીં ગ્રન્થકારે વૃત્તત્રિકોણાદિ આવાસસંખ્યાપ્રાપ્તિકરણ અથવા આવલિકાપ્રવિષ્ટ અથવા પુષ્પાવકીર્ણનું વિમાનવત્ અંતરદ્વાર સંખ્યા—સંસ્થાનાદિ વર્ણન જણાવ્યું નથી, પરંતુ ઉપયોગી હોવાથી ગ્રન્થાન્તરથી નીચે મુજબ આપવામાં આવે છે. ४१२ વૃત્ત, ત્રિજોગ વગેરેનું પ્રતિપ્રતો સંધ્યારળ સાતે નરકે પ્રત્યેક પ્રતરે—વૃત્તત્રિકોણ—ચોખૂણ નરકાવાસાઓની સંખ્યા જો જાણવી હોય તો વૈમાનિક નિકાયમાં જણાવેલું વૃત્તાદિક૨ણ યોજવું. ૧ એટલે કે અહીંયા દિશા તથા વિદિશામાં પણ પંક્તિઓ હોવાથી એક દિશાની અને એક વિદિશાની એમ બે પંક્તિઓ લેવી. બન્નેની આવાસસંખ્યાને ત્રિભાગે વહેંચવી, વહેંચતા જો શેષ સંખ્યા એકની રહે તો ત્રિકોણમાં, બેની રહે તો એક ત્રિકોણ અને એક ચોખૂણમાં ઉમેરવી. પછી બન્ને પંક્તિવર્તી પૃથક્ પૃથક્ વૃત્તત્રિકોણ—ચોખૂણ સંખ્યાને એકઠી કરી તે સંખ્યાનો સમાસ—સરવાળો કરી ચારે ગુણવી [અથવા દિશાવિદિશાની સંખ્યા જુદી પ્રથમ કાઢવી હોય તો ચાર ચાર પંક્તિની ભિન્ન સંખ્યાને ચારે ગુણવી]. જેથી પ્રથમ પ્રતરે દિશાવિદિશાની એકત્રિત થયેલી [અથવા દિશાવિદિશાની પૃથક્ પૃથક્] વૃત્તાદિ આવાસસંખ્યા પ્રાપ્ત થાય છે. જેમ રત્નપ્રભાની દિશાગત પંક્તિની ૪૯ની સંખ્યાને ત્રિભાગે વહેંચતાં ૧૬–૧૬-૧૬ અને શેષમાં (આવાસ) ૧ ૨હે, તે શેષને ત્રિકોણમાં ઉમેરવો, ત્યારે ૧૭–૧૬–૧૬. હવે વિદિશાગત પંક્તિની કુલ ૪૮ની સંખ્યાને ત્રિભાગે વહેંચતાં ૧૬–૧૬–૧૬ આવી. તેમાં દિશાની પંક્તિની આવેલ સંખ્યાને ક્રમશઃ યથાસંખ્યપણે મેળવતાં ૩૩ ત્રિ૦, ૩૨ ચો૦, ૩૨ વૃત્તની સંખ્યા આવી. હવે ચારે પંક્તિની લાવવા ચારે ગુણતાં ક્રમશઃ ૧૩૨ સંખ્યા ત્રિકોણની, ૧૨૮ ચોખૂણની, અને ૧૨૮ વૃત્તની આવી. હવે વૃત્તની ૧૨૮ની સંખ્યામાં ઇન્દ્રકવૃત્ત હોવાથી ઉમેર્યું એટલે ૧૨૯ વૃત્તની સંખ્યા પ્રથમ પ્રતરે આવી. હવે ત્રણેને એકત્ર કરવામાં આવે તો ૩૮૯ની આવલિકાગત ઉક્તસંખ્યા આવી રહેશે. અન્ય પ્રતર માટે યન્ત્ર જોવું. પ્રતિનરકસ્થાનાશ્રયી તથા સમગ્રનરકાશ્રયી ત્રિકોણાદિ સંખ્યા લાવવાનું કરણ વૈમાનિકવત્ વિચારવું, અન્ય પણ કરણ છે. તે ગ્રન્થાતંરથી જોવું. आवलिक- पुष्पावकीर्ण नरकावासाओनुं विशेष वर्णन નરાવાસ બત્તર્—આવલિકાદિ નરકાવાસાઓનું પરસ્પર અંતર (વૈમાનિકવત) સંખ્ય-અસંખ્ય યોજનનું સંભવે છે. પ્રાળા વ્યવસ્થા—નરકાવાસાઓમાં ઉત્પન્ન થનારા નાકો પરાધીન છે, દુઃખ ભોગવવા આવેલા છે, ત્યાં કંઈ પણ શુભપણું કે લૂંટી જવાપણું હોતું નથી, જેથી તે નાકોને માટે પ્રાકારાદિની વ્યવસ્થા શા માટે સંભવે ? તેથી ત્યાં તે વ્યવસ્થા નથી. સ્વામિત્વમે—ત્યાં કંઈ વૈમાનિકવત્, ત્રિકોણ, વૃત્ત, ચોખૂણમાં નરકાવાસાઓના માલિકીભેદ જેવું કંઈ જ નથી, તેમજ કોઈને કંઈ વહેંચણી કરવાનું હોતું નથી. ઉચ્ચ વસ્તુની માલિકી ધરાવનારા સહુ હોઈ શકે, પણ આવા અશુભ નરકાવાસાઓની આલિકાઓમાં માલિક કોણ થાય ? કોઈ જ નહીં. ઉપરોપરિસ્થાન વૈમાનિકનિકાયવત્ અહીં પણ વૃત્ત ઉપર વૃત્ત, ત્રિકોણ ઉપર ત્રિકોણ અને ચોખૂણ ઉપર ચોખ્ખણ નરકાવાસો સર્વત્ર આવે, એમ સમગ્ર પ્રતરમાં ક્રમશઃ વિચારવું. સ્વર્ગાવિ—નરકાવાસાઓ અશુભ, અત્યન્ત દુર્ગંધથી ભરેલા, સ્પર્શ કરતા જ મહાહાનિ પહોંચાડનારા, For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ आवलिकागत नरकावासाओनां नामोनी ओलखाण ४१३ અરુચિ ઉપજાવનારા, અનેક મૃતકાદિની અતિનિત્વ અને દુર્ગંધથી ભરેલા, ઉદ્યોતાદિ કંઈપણ ન હોવાથી અને સ્વયં અપ્રકાશિત હોવાથી મહાઘનઘોર અંધકારમય છે. પુષ્પાવીર્ભાવાર [સંસ્થાન—પ્રત્યેક પંક્તિઓના આંતાઓમાં વીખરાયેલાં—છૂટાં છૂટાં વેરેલાં (પુષ્પાવકીર્ણ) પુષ્પવત્ આવાસો રહેલાં છે. તેઓ લોહમય કોઠાના આકારે, દારુના પીઠાકારે, રાંધવાની લોઢીના આકારે, થાલી, તાપસાશ્રમ, મુરજવાઘ, નન્દીમૃદંગ, સુઘોષા ઘંટા, મર્દલ, ભાંડપટહ, ભેરી—ઢક્કા, ઝલ્લરી, કુત્તુમ્બક ઈત્યાદિ ભિન્ન ભિન્ન આકારના છે. એને દેખતાં જ જોનારના શરીરે ઘૂજ–કંપારી વછૂટે એવા એ ભયાનક છે. આ નરકાવાસાઓ અંદરથી ગોળ અને બહારથી ત્રિકોણ, નીચેથી ક્ષુપ્રશસ્ત્ર સરખા દેખાવવાળા છે. આવનિાપ્રવિદ્યાવાસાર્—આવલિકાગત નરકાવાસ મુખ્યત્વે મધ્ય નરકેન્દ્રના આવાસની ચારે દિશાની પંક્તિઓમાં પ્રથમ ત્રિકોણ, પછી ચોખૂણ, પછી વૃત્ત, પુનઃ ત્રિકોણ, ચોખૂણાદિ આ રીતના ક્રમથી ઠેઠ પંક્તિના અન્ન સુધી આવેલા છે; પરંતુ જો તે ત્રિકોણાદિ આવાસોનો પીઠનો ઉપરનો મધ્યભાગ ગ્રહણ કરીને જોઈએ તો તો તે આવલિકાગત નરકાવાસાઓ પુષ્પાવકીર્ણ આકારવત્ અંદરથી ગોળ અને બહારથી ચોખૂણા (ચોખંડા) અને નીચેથી ઘાસ કાપવાના અણીદાર તીક્ષ્ણ શસ્ર સરખા છે. પ્રત્યેક પ્રતરવર્તી સર્વ નરકેન્દ્રાવાસાઓ ગોળ જ હોય છે, પરંતુ ત્રિકોણાદિક હોતા નથી. आवलिकागत नरकावासाओनां नामोनी ओळखाण પ્રત્યેક નરકમાં યથાસંખ્ય ઉપર જણાવ્યા મુજબ પ્રતો આવેલાં છે. પ્રત્યેક પ્રતર ત્રણ હજાર યોજન ઊંચા છે. પહોળાઈમાં અસંખ્ય યોજન લંબાયેલા છે. પ્રત્યેક પ્રતર મધ્યે ઇન્દ્રક નકાવાસાઓ આવેલા છે. એ ઇન્દ્રક આવાસોથી ચારે બાજુએ (દિશામાં) અને ચાર વિદિશામાં (અંતિમ પ્રતરવર્જી વિદિશા) એમ આઠ પંક્તિઓ નરકાવાસાઓની નીકળેલી હોય છે (જેઓના આકારાદિકનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે.) રત્નપ્રભા પૃથ્વીવર્તી રહેલા મધ્યવર્તી ‘સીમંતેન્દ્રક’ આવાસની ચારે બાજુએ રહેલા, દિશાવર્તી આવાસોમાં પ્રથમ પૂર્વ દિશાના નરકાવાસનું નામ સીમન્તકપ્રભ, ઉત્તરમાંનું સીમન્તકમધ્ય, પશ્ચિમમાંનું સીમન્તાવર્ત, દક્ષિણમાંનું સીમન્તકાવશિષ્ટ છે. ત્યારબાદ પૂર્વ દિશામાં શરૂ થતી પંક્તિમાં રહેલા બીજાથી લઈને નરકાવાસાનાં નામો જણાવે છે. પહેલાનું નામ વિલય, ૨ વિલાત્મા, ૩ સ્તનિત, ૪ આઘાત, ૫ ઘાતક ૬ કલિ, ૭ કાલ, ૮ કર્ણિ, ૯ વિદ્યુત, ૧૦ અશનિ, ૧૧ ઇન્દ્રાશન, ૧૨ સર્પ, ૧૩ વિસર્પ, ૧૪ મૂતિ, ૧૫ પ્રમૂચ્છિત, ૧૬ લોમહર્ષ, ૧૭ ખરપુરુષ, ૧૮ અગ્નિ, ૧૯ તેપિતા, ૨૦ ઉદગ્ધ, ૨૧ વિદગ્ધ, ૨૨ ઉર્દૂજનક, ૨૩ વિજલ, ૨૪ વિમુખ, ૨૫ વિચ્છવિ, ૨૬ વ્યધજ્ઞ, ૨૭ અવલાન, ૨૮ પ્રભ્રષ્ટ, ૨૯ રૂષ્ટ, ૩૦ વિરૂષ્ટ, ૩૧ નષ્ટ, ૩૨ વિગત, ૩૩ વિનય, ૩૪ મંડલ, ૩૫ જિહ્ન, ૩૬ જ્વરક, ૩૭ પ્રજ્વક, ૩૮ અપ્રતિષ્ઠિત, ૩૯ ખંડ, ૪૦ પ્રસ્ફુટિત, ૪૧ પાપદંડ, ૪૨ પર્પટકપાચક, ૪૩ ઘાતક, ૪૪ સ્ફુટિત, ૪૫ કાલ, ૪૬ ક્ષાર, ૪૭ લોલ, ૪૮ લોલપાક્ષ. હવે ઉત્તરવર્તી પંક્તિના બીજાથી લઈને સર્વ નામો જાણવાં. ઉક્ત નામોને ‘મધ્ય’ પદ લગાડવું જેમ વિજ્ઞયમધ્ય, વિજ્ઞાભામધ્ય. વળી આ નામોમાં મધ્યઞાવર્ત શબ્દો તે તે નામને અન્તે અને નામની આદિમાં જોડવામાં આવે છે; પરંતુ ચાર ચાર આવાસને અંતરે મધ્યવિજ્ઞય એમ મધ્ય શબ્દ આદિમાં પ્રથમ લગાડાય છે. વળી પશ્ચિમવર્તી પંક્તિઓ માટે એ જ નામો સાથે જ્ઞાવર્ત પદ લગાડવું, એટલે વિનયાવર્ત, વિસ્તાભાવર્ત વગેરે. વળી મધ્ય આવર્ત વગેરે જે પદો લગાડવામાં આવે છે તે પ્રારંભમાં ઉપ૨ જણાવ્યા મુજબ વિલયાદિ નામ પછી લગાડાય છે; પરંતુ ચાર ચાર આવાસને અંતરે તો ‘મધ્યવિનય’ એમ પ્રથમ લગાડવામાં આવે જ છે. For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ચોથી દક્ષિણદિશાવર્તી પંક્તિઓ માટે ઉક્ત નામોને અશિષ્ટ પદ લગાડવું એટલે વિનયાવશિષ્ટ, વિનાભાવશિષ્ટ' એ પ્રમાણે પ્રત્યેક નરક પ્રસ્તરે યોજવું. આવાસનો દેવ અશુભ છે, એનાં નામો પણ એવાં જ અમંગળ અને અપ્રિય છે. ઉત્પત્તિ-વેવના-વિચાર—આ નરકાવાસાઓ ગોળ ગવાક્ષ જેવાં હોય છે, ત્યાં ઉત્પન્ન થઈને પુષ્ટ શરીરવાળા નારકો મહાકષ્ટપૂર્વક મોઢામાંથી (એટલે નરકાવાસાના દ્વારમાંથી) બહાર નીકળીને નીચે પડે છે, કારણકે ગવાક્ષ જેવા હોવાથી અંદરનો ભાગ વિસ્તીર્ણ હોય છે પણ તેનું મોઢું અતિ સંકીર્ણ હોય છે, એટલે કળશમાંથી દાખલ થયેલાને જેમ નાળચામાંથી નીકળવું પડે ત્યારે જેવું દુઃખ થાય તેના જેવું બને છે ને છેવટે પરમાધામી જોરથી ખેંચી કાઢતા રીબાતા નીકળે છે. એઓનો ઉત્પત્તિ દેશ (યોનિ) હિમાલય પર્વત સરખો એકદમ શીતલ છે. એ સિવાય સર્વ પ્રદેશની પૃથ્વી ખેરના અંગારા સરખી ધગધગતી ઉષ્ણ વેદનાવાળી છે, તેથી શીત યોનિમાં ઉત્પન્ન થતાં નારકોને એ ઉષ્ણક્ષેત્ર અગ્નિની પેઠે અધિક કષ્ટ આપે છે. * * * अवतरण- - હવે એ કરણ દ્વારા પ્રાપ્ત થતી સમગ્ર નિકાયાશ્રયી આવલિકાગત અને પુષ્પાવકીર્ણની સંખ્યાને ગ્રન્થકાર પોતે જ કહે છે— ४१४ छन्नवइसय तिपन्ना, सत्तसु पुढवीसु आवलीनरया । सेस तिअसीइलक्खा, तिसय सियाला नवइसहसा ॥૨૩॥ સંસ્કૃત છાયા— षण्णवतिशतानि त्रिपञ्चाशतानि सप्तसु पृथिवीषु आवलीनरकाः । शेषास्त्रयशीतिलक्षाणि, त्रिशतानि सप्तचत्वारिंशत् नवतिसहस्त्राणि ॥ २३५॥ શબ્દાર્થ—સુગમ છે. ગવાર્થ— ગત ગાથામાં કેટલાંક કરણ દ્વારા સાતે નરકની થઈ ૯૬૫૩ની આવલિકાગત નરકાવાસ સંખ્યા પ્રાપ્ત થાય છે, જેથી ૮૪ લાખમાંથી ૯૬૫૩ની સંખ્યા બાદ જતાં ૮૩૯૦૩૪૭ની સંખ્યા પુષ્પાવકીર્ણની પ્રાપ્ત થાય છે. ૨૩૫૫ા વિશેષાર્થ— ગાથાર્થવત્. [૨૩૫] * प्रत्येक नरकाश्रयी वृत्त - त्रिकोण - चोरस नरकावासाओनी संख्यानुं यन्त्र जातिनाम पहेली नरक बीजी त्रीजी ૧૪૫૩ ૧૫૦૮ ૧૪૭૨ ૪૪૩૩ વૃત્તસંખ્યા ત્ર્યસ્ત્ર સંખ્યા ચતુર છે સાતે નરકની કુલ પંક્તિબદ્ધ સંખ્યા चोथी पञ्चमी षष्ठी सप्तमी सातेनी ૩૧૨૧ ૩૩૩૨ ૩૨૦૦ ૯૬૫૩ ૮૭૫ | ૪૭૭ ૨૨૩ ૭૭ ૯૨૪ ૫૧૬ ૨૫૨ ૧૦૦ ૐ | છુ V 0 ર ૮૯૬ ૪૯૨ ૨૩૨ ૨૬૯૫ ૧૪૮૫૨૭૦૭ ૨૬૫ For Personal & Private Use Only ૧ ૨૮ ૪ ૨૦ Page #560 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ॥ प्रत्येक नारकीमां वृत्तादिनरकावासाओ, यन्त्र॥ प्रथम रत्नप्रभा नरकने विषे । . १ प्रतरमा । २ प्रतरमा । ३ प्रतरमा । ४ प्रतरमा । ५ प्रतरमा | ६ प्रतरमा ७ प्रतरमा ૪૯-૪૮ ૪૮-૪૭ ૪૭–૪૬. ૪૬-૪૫ ૪૫–૪૪ ૪-૪૩ ૪૩–૪૨ ગો. 20 ચો. ગો, ત્રિ ચો. ગોત્રિવ ચોક | ગો૦ ત્રિચો ગો, ત્રિ. ચો. ગો૦ ત્રિવ ચો૦ ગો૦ વિ૦ ચો. દિ0 ૧૬-૧૭–૧૬ ૧૬-૧૬-૧૬ ૧૫–૧૬-૧૬ ૧૫–૧૬-૧૫ ૧૫-૧૫-૧૫ ૧૪-૧૫-૧૫ ૧૪-૧૫–૧૪ વિ૦ ૧૬–૧૬-૧૬ ૧૫–૧૬-૧૬, ૧૫–૧૬-૧૫ ૧૫–૧૫–૧૫ ૧૪-૧૫-૧૫ ૧૪-૧૫-૧૪ ૧૪–૧૪-૧૪ ૩૨–૩૩–૩ર ૩૧-૩૨–૩૨ ૩૦–૩૨-૩૧ ૩૦–૩૧–૩૦ ૨૯-૩૦–૩૦ ૨૮-૩૦–૨૯ ૨૮–૨૯-૨૮ ૪૪ ૪ ૪. ૪૪ ૪ ૪. ૪૪ ૪ ૪ ૪૪ ૪ ૪ ૪૪ ૪ ૪. ૪૪ ૪ ૪. ૪૪ ૪ ૪. ઇ૦ ૧૨૯-૧૩૨–૧૨૮ | ૧૨૫-૧૨૮–૧૨૮ | ૧૨૧-૧૨૮–૧૨૪] ૧૨૧–૧૨૪–૧૨૦ | ૧૧૭–૧૨–૧૨૦ | ૧૧૩–૧૨–૧૧૬ ( ૧૧૩–૧૧૬-૧૧૨ સહ કુલ ૩૮૯ =કુલ ૩૮૧ | =કુલ ૩૭૩ =કુલ ૩૬૫ =કુલ ૩૫૭. =કુલ ૩૪૯ કુલ ૩૪૧ ८ प्रतरमा __E प्रतरमां १० प्रतरमां ११ प्रतरमा १२ प्रतरमा १३ प्रतरमा ૪૨-૪૧ ૪૧-૪૦. ૪૦–૩૯ ૩૯-૩૮ ૩૮–૩૭ ૩૭–૩૬ પહેલી નારકીના તેરે પ્રતરે ગોત્ર2િ0 ચો. ગો_ચો૦ ગો—ત્ર ચો૦ ગો-ત્રિ–ચો૦ ગોબ2િ0 ચો. ગોબ2િ૦ ચો. " ગોળ-ત્રિ –ચો. દિ૦ ૧૪–૧૪–૧૪ ૧૩–૧૪-૧૪ ૧૩–૧૪-૧૩ ૧૩–૧૩–૧૩ ૧૨–૧૩–૧૩ ૧૨–૧૩–૧૨ ૧૪૫૩–૧૫૦૮–૧૪૭૨ વિ૦ ૧૩–૧૪-૧૪ ૧૩–૧૪-૧૩ ૧૩–૧૩–૧૩ ૧૨–૧૩–૧૩ ૧૨–૧૩–૧૨ ૧૨-૧૨-૧૨ ત્રણેય મળીને કુલ ૪૪૩૩. +૨૭–૨૮-૨૮ ૨૬-૨૮-૨૭. ૨૬-૨૭–૨૬ ૨૫–૨૬-૨૬ ૨૪–૨૬-૨૫ ૨૪-૨૫-૨૪ x ૪ ૪ ૪ x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ શેષ પુષ્પાવકીર્ણ ઈ. ૧૦૯–૧૧૨–૧૧૨ | ૧૦૫-૧૧૨–૧૦૮ | ૧૦૫-૧૦૮–૧૦૪ | ૧૦૧–૧૦૪-૧૦૪ | ૯૭–૧૦૪–૧૦૦ ૯૭–૧૦–૮૬ ૨૯૯૫૫૬૭= સહ કુલ ૩૩૩ | =કુલ ૩૨૫ | =કુલ ૩૧૭ | =કુલ ૩૦૯ =કુલ ૩૦૧ =કુલ ૨૯૭ કુલ ૩૦ લાખ प्रथम रलप्रभा नारकीनुं नरकावासाओ, यन्त्र ૪૬ Page #561 -------------------------------------------------------------------------- ________________ ४१६ x ૪ For Personal & Private Use Only बीजी शर्कराप्रभामां ॥ १ प्रतरमा २ प्रतरमा | ३ प्रतरमा | ४ प्रतरमा ५ प्रतरमा | ६ प्रतरमा । ७ प्रतरमां દિશાવિદિશાની સંખ્યા તેના ૩૬-૩પ ૩૫૩૪ ૩૪–૩૩ ૩૭–૩ર - ૩૨–૩૧ - ૩૧-૩૦ ૩૦–૨૯ ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. ગો. ત્રિ. ચો. ગો. ત્રિ ચો. ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. ગો. ત્રિ. ચો. ત્રણ ભાગ કરવાથી તે દિ. ૧૨–૧૨–૧૨ | ૧૧–૧૨–૧૨ | ૧૧–૧૨–૧૧. ૧૧–૧૧–૧૧ | ૧–૧૧–૧૧ | ૧–૧૧–૧૦ | ૧૦–૧–૧૦ ૧૧–૧૨–૧૨ ૧૧–૧૨–૧૧ | ૧૧–૧૧–૧૧ [ ૧–૧૧–૧૧ | ૧–૧૧–૧૦ | ૧૦–૧૦–૧૦ ૯–૧–૧૦ બન્નેનો સરવાળો કરતાં + | ૨૩–૨૪–૨૪ ૨૨-૨૪–૨૩ | ૨૨-૨૩–૨૨ ૨૧–૧૨–૨૨ | ૨૦-૨૧-૨૧ | ૨૦-૨૧-૧૦ | ૧૯-૨૦૨૦ ચારે ગુણતાં અને ૪ x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૪ ૪ |x ૪. ૯૨–૯૬-૯૬ | ૮૮–૯૬-૯૨ | ૮૮–૯૨-૮૮ | ૮૪–૮૮-૮૮ | ૮-૮૮–૮૪ | ૮-૮૪-૮૦ [ ૭૬-૮-૮૦ એક ઈન્દ્રક ગોળમાં ભેળવતાં+1 +૧ | +૧ +1 ૧ +૧ ૧ પ્રતિપ્રતરે કુલ સંખ્યા 8–૯૬-૯૬ ૮૯–૮૬-૯ર | ૮૯–૮૨-૮૮ | ૮૫-૮૮–૮૮ | ૮૧-૮૮–૮૪ | ૮૧-૮૪-૮૦ ૭૭–૮–૮૦ કુલ ૨૮૫ | કુલ ૨૭૭ કુલ ૨૬૯ કુલ ૨૮૧ | કુલ ૨૫૩ | કુલ ૨૪૫ | કુલ ૨૩૭ प्रतरखानानी ओळखाण ८ प्रतरमा ६ प्रतरमा १० प्रतरमा ११ प्रतरमां बीजी नरकना आवासोनो कुल सरवाळो દિશાવિદિશાના નારકાવાસના ૨૯-૨૮ | ૨૮–૨૭ | ૨૭–૨૬ ૨૬-૨૫ ત્રણ ભાગ કરવાથી ગો. ત્રિ. ચો. || ગો. ત્રિ. ચો. ગો. ત્રિ. ચો. | ગો. 2. ચો. બીજી નરકમાં અગિયાર પ્રતરના થઈને ૯–૧–૧૦ ૯–૧–૯ વિ. ૯–૧–૯ ( ૮-૯-૯ . - • ગોળ. ત્રિકોણ. ચોરસ. બન્નેનો સરવાળો કરતાં + || ૧૮–૨–૧૯ | ૧૮–૧૯–૧૮ | ૧૭–૧૮–૧૮ | ૧૬–૧૮–૧૭ ૨૭૫–૯૨૪-૮૯૬ ચારે ગુણતાં અને ૪ | x ૪ ૪ ૪ | x ૪ ૭૨-૮–૭૬ | ૭૨–૭૬–૭૨ | ૬૮-૭૨–૭૨ | ૬૪–૭૨–૬૮ પંક્તિબદ્ધ ત્રણેનો સરવાળો કરતાં ૨૯૫ એક ઈન્દ્રક ઉમેરતાં +૧ | +૧ | પુષ્પાવકીર્ણ શેષ ૨૪૯૭૩૦૫ પ્રતિપ્રતરે કુલ સંખ્યા ૭૩-૮–૭૬ | ૭૩–૭૬–૭૨ ૬૯-૭૨–૭૨ | ૬૫–૭૨–૬૮ બને મળીને કુલ નરકાવાસ ૨૫ લાખ કુલ ૨૨૯ | કુલ ૨૨૧ | કુલ ૨૧૩ | કુલ ૨૦૫ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह هی છું x ૪ ૧ +૧ Page #562 -------------------------------------------------------------------------- ________________ 43. | ત્રીની વાર્તુળમાં નરમાં છે. १ प्रतरमा | २ प्रतरमा ३ प्रतरमा | ४ प्रतरमां | ५ प्रतरमा । ६ प्रतरमा | ७ प्रतरमा | ८ प्रतरमा ६ प्रतरमां| कुल सरवाळो ૨૫–૨૪ | ૨૪–૨૩ | ૨૩–૨૨ ૨૨-૨૧ | ૨૧–૨૦ | ૨૦–૧૯ | ૧૯–૧૮ | ૧૮–૧૭ | ૧૭–૧૬ ગોળ – ૪૭૭ ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. ત્રિકોણ – ૫૧૬ -- ૮-૮–૮ | ૭–૮–૮ ઉ–૮–૭ | ૭–૭–૭ | ૬-૭–૭ | ૬-૭–૬ | ૬-૬-૬ | ૫-૬-૬ | ચોખ્ખણ – ૪૯૨ ૮–૮–૮ | ૭—૮-૮ –૮-૭ | ૭–૭–૭. ૬-૭–૭. | ૬-૭–૬ | ૬-૬-૬ પ–૬-૬ | ૫-૬-૫ ૧૬–૧૭–૧૬ | ૧૫–૧૬-૧૬ | ૧૪–૧૬-૧૫ | ૧૪–૧૫–૧૪] ૧૩–૧૪–૧૪] ૧૨–૧૪–૧૩ | ૧૨–૧૩–૧૨ | ૧૧–૧૨–૧૨ | ૧૦–૧૨–૧૧ કુલ ૫૦ સં૦ ૧૪૮૫] ૪૪ ૪૪ | x૪. ૮૪ ૪૪ | ૪૪ | x૪ | ૪૪ | પુષ્પા૧૪૯૮૫૧૫ ૬૪-૬૮-૬૪ | ૬-૬૪-૬૪ | પ૬-૬૪-૬૦ | પ૬-૬-પ૬ | પર–પ૬-પ૬ | ૪૮-પ૬-પર | ૪૮-પર-૪૮ | ૪–૪૮-૪૮ | ૪૦-૪૮-૪૪ | કુલ ૧૫ લાખ +૧ | +૧ | +૧ | +૧ +૧ +૧ | +૧ | +૧ ૬૫-૬૮-૬૪, ૬૧-૬૪-૬૪ | પ૭–૬૪-૬૦ | પ૭–૬–પ૬ | પ૩–૫૬-૫૬ | ૪૯-૫૬-પર | ૪૯-પર-૪૮ | ૪૫–૪૮-૪૮ | ૪૧–૪૮-૪૪ કુલ ૧૯૭ | કુલ ૧૮૯ | કુલ ૧૮૧ | કુલ ૧૭૩ | કુલ ૧૬૫ | કુલ ૧૫૭ | કુલ ૧૪૯ | કુલ ૧૪૧ | કુલ ૧૩૩ ૪૪ For Personal & Private Use Only चतुर्थ पंकप्रभामां । પ્રતર 9 | Uતર ૨ | ખતર રૂ | પ્રતર 8 | Uતર ? | ઇતર ૬ | ઇતર ૭ | કુરુક્ત સવાલો દિશા–વિદિશાના ૧૬-૧૫ | ૧૫–૧૪ | ૧૪–૧૭ | ૧૩–૧૨ | ૧૨–૧૧ | ૧૧–૧૦ | ૧૦૯ ગોળ – ૨૨૩ ત્રણ ભાગ કરવાથી ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ત્રિકોણ - ૨પર | ૪–પ-૪ | ૪-૪-૪ | –૪–૪ ૩–૪–૩ | ચોખ્ખણ – ૨૩૨ ૫–૫–૫ | ૪–૫–૫ ૪૫–૪ | ૪-૪-૪ | ૩-૪-૪ –૪–૩ || ૩–૩–૩ બન્નેનો સરવાળો કરી + | ૧–૧૧–૧૦ | ૯–૧૦–૧૦ | ૮–૧–૯ | ૮-૯-૮ ૭-૮-૮ | ૬–૭–૬ | પંક્તિબદ્ધ ૭૦૭ | ચારે ગુણતાં ૪ | x૪ | ૪૪ | ૪૪ | ૪૪ | ૮૪ | ૮૪ | x૪ | ૪–૪૪-૪૦ [ ૩૬-૪-૪૦ | ૩ર-૪–૩૬ [ ૩૨–૩૬-૩ર | ૨૮–૩૨–૩ર | ૨૪-૩ર-૨૮ ૨૪-૨૮-૨૪| પુષ્પાવકીર્ણ એક ઇન્દ્રક ભેળવતાં | | +૧. +૧ +૧ | +૧ | +૧ | ૯૯૨૯૩ પ્રતિપ્રતરે કુલ સંખ્યા- ૪૧-૪૪-૪૦ | ૩૭–૪૦-૪૦ | ૩૩–૪–૩૬ [ ૩૭–૩૬-૩ર | ૨૯-૩૨–૩ર | ૨૫-૩૨–૨૮ ૨૫–૨૮–૨૪| બને મળીને કુલ ૧૨૫ | કુલ ૧૧૭ | કુલ ૧૦૯ | કુલ ૧૦૧ | કુલ ૯૩ | કુલ ૮૫ | કુલ ૭૭. કુલ ૧૦ લાખ त्रीजी वालुकाप्रभा-चोथी पंकप्रभा नरकवासानुं यन्त्र +૧ Page #563 -------------------------------------------------------------------------- ________________ ४१८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ पांचमी धूमप्रभा नरकमां प्रत्येक प्रतरमा वृत्तादिसंख्या- यन्त्र ॥ | 9 કરે ૨ ક. કરે | ૪ પ્રતિરે | ફ | કુસંધ્યા ૯-૮ | ૮–૭ | –૬ | ૬-૫ | પ-૪ ગોળ – ૭૭ ગો. ત્રિ. ચો. ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. ગો. ત્રિ ચો. | ગો. ત્રિ. ચો. ત્રિકોણ - ૧૦૦ ૩–૩–૩ | ૨–૩–૩ | ૨–૩–૧ | ૨–૨–૨ | ૧–ર–૨ ચોણ – ૮૮ ૨–૩–૩ ૨–૩–૨ ૨–૨–૨ ૧–૨–૨ | ૧–૨–૧ ૪–૫-૪ ૩–૪–૪ ૨-૪-૩ પંક્તિબદ્ધ કુલ ૨૬૫ ૪૪ ૪૪ પુષ્પાવકીર્ણ ૨૮૭૩૫ ૨-૨૪-૨૪] ૧૬-૨૪-૨૦ ૧૬–૨–૧૬ ૧૨–૧૬–૧૬ | ૮–૧૬-૧૨ ૪૪ ૪૪ ૪૪ +૧ +૧ +૧ +૧ +૧ કુલ સંખ્યા ૩ લાખ ૨૧–૨૪–૨૪ ૧–૨૪–૨૦) ૧૭–૨–૧૬] ૧૩–૧૬–૧૬ ૯–૧૬-૧૨ કુલ ૬૯ | કુલ ૬૧ | કુલ ૫૩ | કુલ ૪૫ | કુલ ૩૭ छठी तमःप्रभा | प्रतर १ | प्रतर २ | प्रतर ३ | सरवाळो सप्तमनरकमां नरकमां प्रथम प्रतरे દિશા–વિદિશાના | ૪–૩ | ૩–૨ | ૨–૧ | ગોળ ૧૫ ત્રણ ભાગ કરતાં | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. | ગો. ત્રિ. ચો. ત્રિકોણ ૨૮ પંક્તિબદ્ધ દિશિગત ત્રિકોણ ૧–૨-૧ | ૧–૧–૧ | -૧–૧ | ચોખ્ખણ ૨૦. વિમાનો ૪ ૧-૧-૧ –૧–૧ | –૧ ૦ | ઈન્દ્રક ૧ પુનઃ સરવાળો + | ૨–૩–૨ ૧–૨–૨ –૨–૧ |પંક્તિબદ્ધ ૬૩ ચારે ગુણતાં x | x૪ ૪૪ ૪૪ ૮–૧૨-૮ ૪-૮-૮ | -૮-૪ પુષ્પાવકીર્ણ નકાવાસા +૧ +૧ | ૧ ૯૩૨= ઇન્દ્રક મેળવતાં | ૯-૧૨-૮ | પ-૮-૮ | ૧–૮–૪ | પુષ્પાવકીર્ણ પ્રતિપ્રતર સંખ્યા | કુલ ૨૯ | કુલ ૨૧ | કુલ ૧૩ | કુલ ૯૯૯૫ નવતરપૂર્વે આવલિકા તથા પુષ્પાવકીર્ણ નારકાવાસાઓની ભિન્ન ભિન્ન વ્યવસ્થા જણાવીને હવે તે નરકાવાસાઓનું પ્રમાણ જણાવે છે. નથી. तिसहस्सुचा सब्बे, संखमसंखिजवित्थडाऽऽयामा । पणयाल लक्ख सीमं तओ अ लक्खं अपइठाणो ॥२३६॥ For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ नरकावासानी उंचाइ तेमज तेनी व्यवस्था સંસ્કૃત છાયા— त्रिसहस्त्रोच्चाः सर्वे, संख्याऽसंख्यविस्तृताऽऽयामाः । पञ्चचत्वारिंशल्लक्षो सीमंतकश्च लक्षमप्रतिष्ठानः ॥ २३६ ॥ શબ્દાર્થ તિસહસુઘાત્રણ હજાર યોજન ઊંચા I વિણડાડડયામા વિસ્તારલંબાઈએ ગાવાર્થ— વિશેષાર્થવત્. ।।૨૩૬॥ વિશેષાર્થ— સાતે નરકપૃથ્વીને વિષે વર્તતા સર્વ નરકાવાસાઓ [આવલિકાગત અને પુષ્પાવકીર્ણ] ત્રણ હજાર [૩૦૦૦] યોજનની ઊંચાઈવાળા છે અને પહોળાઈ તથા લંબાઈમાં કોઈ સંખ્યયોજનના, કોઈ અસંખ્યયોજનના, એમ બન્ને પ્રકારના છે. જેમ પ્રથમ નરકપ્રતરવર્તી સીમન્ત નામનો ઇન્દ્રક નરકાવાસો [અઢીદ્વીપપ્રમાણ] પ્રમાણાગુંલે પીસ્તાલીશ લાખ યોજનનો વૃત્તાકારે રહેલો છે. અને સાતમી નારકીના મધ્યે રહેલો અપ્રતિષ્ઠાનનરકાવાસો પણ પ્રમાણાંગુલે [જંબુદ્રીપ પ્રમાણ] એક લાખ યોજનનો વૃત્તાકારે રહેલો છે, અને તેને ફરતા મહારૌરવ, મહાકાલ, રૌરવ અને કાળ આ ચારે નરકાવાસા અસંખ્ય યોજનના વિસ્તારવાળા છે. આ પ્રમાણે આવાસોનું સંખ્ય અસંખ્ય યોજન વિસ્તારપણું સમજવું. [૨૩૬] અવતર— નરકાવાસાનું ત્રણ હજાર યોજનનું ઊંચપણું કેવી રીતે તે, તેમજ તેની વ્યવસ્થા સમજાવે છે. हिट्ठा घणो सहस्सं, उप 'સંજોગો સહસ્સું તુ । મો સહસ્ત્ર બ્રુસિરા, ત્તિષિ હિટ્ટા પળો હેઠે નીચે ઘન—નક્કર ભાગવાળા પિં સંતોષજ્ઞો ઉપર ભાગે સંકુચિત થતા ૨૦૧, अधस्तात् घनं सहस्त्रं, उपरि संकोचतः सहस्त्रं तु । मध्ये सहस्त्रं शुषिराः, त्रीणि सहस्त्राण्युच्छ्रिता नरकाः ||२३७|| શબ્દાર્થ— સહસ્ફૂતિના નિરયા ||૨૩૭] [૬. . સં. ] સંસ્કૃત છાયા— ૪૬૬ મળે સહસ ન્રુસિરા=મધ્યે હજાર યોજન પોલાણવાળા નિરયા નરક આવાસો ગાર્થ નીચેના ભાગે એક હજાર યોજનનો નક્કર ભાગ છે અને ઉપરનો ભાગ પણ એક હજા૨ યોજનનો નક્કર છે. માત્ર ઉપરનો ભાગ બહારથી દેખાવમાં ધીમે ધીમે ઉપર જતાં શિખરની જેમ સંકુચિત થતો હોય છે અને વચલો ભાગ એક હજાર યોજનનો છે તે ભાગ પોલો હોય છે, અને એ ભાગમાં જ નરકના જીવો વગેરે હોય છે. આ પ્રમાણે પ્રત્યેક નરકાવાસા ત્રણ હજાર યોજનના હોય છે. ।।૨૩ના ૩૭૧. પાનું—સંવસહસ્તમેમાં । For Personal & Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિશેષાર્થ મકાનને જેમ પ્લીન્થ હોય છે તેમ દરેક ‘નરકાવાસ’ને પ્લીન્થ એટલે નક્કર ભાગ હોય છે. તે કેટલો હોય ? ગાથાર્થમાં કહ્યા મુજબ એક હજાર યોજનનો છે. ત્યારપછી નરકના જીવોને જ્યાં ત્રાસ, દુઃખ અને વેદનાઓનો પરમાધામી વગેરેથી અનુભવ થાય છે તે ભાગ આવે છે. તે ભાગ પણ એક હજાર યોજનનો પોલો છે. પરમાધામીઓ નરકના જીવોને ૫૦૦ યોજન ઊંચે ઉછાળી ભયંકર તીક્ષ્ણ ભાલા ઉપર ઝીલે છે તે બધું આ જ હજાર યોજનના પોલા ભાગમાં જ બને છે, અને ત્યાર પછી એ નરકાવાસનો ઉપરનો ભાગ નીચેની જેમ જ પાછો તદ્દન પૃથ્વીકાયમય નક્કર જ છે. ફક્ત અહીં એટલું વિશેષ છે કે ઉપરનો ભાગ છેવટે સંકોચ પામતો (મંદિરના શિખરની જેમ) હોય છે. આ ત્રણ હજાર યોજનના આવાસો રત્નપ્રભાના પ્રતરોમાં રહેલાં છે. ४२० આ ત્રણ હજાર યોજનના નરકાવાસાઓમાંના વચલા એક હજા૨ યોજનના પોલા ભાગમાંની અંદરવર્તી ભીંતીઓમાં વજ્રમય અશુભ વૈક્રિય પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિય શરીર બાંધવા સાથે ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિસ્થાન મોટું હોય છે, પણ તેમાંથી બહાર નીકળવાનું છિદ્ર નાનું હોય છે. જેમ ઘડો, ગાડવો કે ગોખ વગેરેની જેમ અતિશય સાંકડા મુખવાળા અને મોટા પેટવાળા આવાસમાં ઉત્પન્ન થાય છે. પછી ત્યાંથી બહાર આવવા શીઘ્ર પ્રયત્ન કરે છે. મોઢું સાંકડું એટલે પરાણે પરાણે શરીર કાઢે છે પણ ત્યાં કચડાતા, ભીંસાતા નારકો મહાકઠિન નરકતલ ઉપર ધડીંગ કરતા પડે છે. આમ સ્વયં બહાર આવે છે. તેમજ કેટલીકવાર નારકો ઉત્પન્ન થયા બાદ તેમાંથી બહાર આવવા સારું નાના છિદ્રમાં મોઢું નાંખી બહારનો જે ભાગ પોલો છે તેને જુવે છે. ત્યાં તો હાજરાહજૂર રહેલા યમરાજ જેવા પરમાધામીઓ ચોટી કે બોચીથી પકડીને પરાણે ખેંચે છે, તો પણ કાયા મોટી અને નિર્ગમન દ્વાર નાનું એટલે શી રીતે ખેંચાઈ આવે ? એટલે પરમાધામીઓ તીક્ષ્ણ શસ્ત્રોથી ટુકડા કરી કરીને કાઢે છે. એ વખતે નારકો અસહ્ય વેદનાનો અનુભવ કરે છે. એમ કરી સમગ્ર કાયાને બહાર કાઢે છે, પણ વૈક્રિય શરીરી હોવાથી તે પુદ્ગલો પુનઃ એક થઈ જાય છે. અને કાયા મૂલસ્થિતિવત્ બની જાય છે. નરકાવાસાઓની બહાર આવ્યા પછી પણ તે બાપડા નારક જીવોને ક્ષણભર પણ શાંતિ ક્યાં છે ? પાછી પરમાધામીકૃત, ક્ષેત્રજન્ય કે અન્યોન્યકૃત વેદનાઓની પીડાઓ નારકજીવોને શરૂ થઈ જ જાય છે. આ પ્રમાણે નરકાવાસાની ઊંચાઈ ઘટાવી. [૨૩૭] (પ્ર. ગા. સં. ૫૮) અવતર— નરકાવાસાનાં પ્રમાણો દર્શાવીને હવે તે નરકાવાસા ઉક્ત પૃથ્વીપિંડસ્થાનમાં સર્વત્ર હોય કે અમુક ભાગમાં ન હોય ? તે સંબંધી કહે છે, छसु हिट्ठोवरि जोयणसहसं बावन्न सड्ड चरमाए । पुढवीए नरयरहियं, नरया सेसम्मि सव्वासु સંસ્કૃત છાયા— ॥૨૩॥ षट्सु अधः उपरि योजनसहस्त्रं द्वापञ्चाशत् सार्धं चरमे । पृथिव्यां नरकरहितं, नरकाः शेषासु सर्व्वासु ||२३८|| For Personal & Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ नरक पृथ्वीना प्रतरोनुं अंतरमान શબ્દાર્થ જીતુ હિકોવરિછ પૃથ્વીમાં હેઠે ઉપર વાવન્ન સદ્દ=સાડીબાવન હજાર ચરમાણ પુવીણ=અન્ત પૃથ્વીમાં માયાર્થ— વિશેષાર્થવત્. ।।૨૩૮॥ વિશેષાર્ય પ્રથમની રત્નપ્રભાદિ છ પૃથ્વીને વિષે દરેક પૃથ્વીના યથાયોગ્ય પિંડપ્રમાણમાંથી ઉપર અને નીચેની એક હજાર યોજન પૃથ્વીપિંડમાં નરકાવાસાઓ, નારકો કે પ્રતરો કંઈ હોતું નથી, એટલે ખાલી જ સઘન પૃથ્વીભાગ છે, બાકીના ૧૭૮૦૦૦ યોજનમાં સર્વભાગમાં નારકોત્પત્તિયોગ્ય નરકાવાસાઓ યથાયોગ્ય સ્થાને (તે તે પ્રસ્તરોમાં) આવેલા છે. [કારણ કે તે પૃથ્વીના બાહલ્યાનુસારે પ્રતરનું અંતર રહેલું છે, માટે આગલી ગાથામાં જે જે પૃથ્વીગત પ્રતરોનું જે જે અંતર કહે, તેટલે તેટલે અંતરે નરકાવાસાસ્થાન પણ સમજી લેવાના છે] જ્યારે છેલ્લી પૃથ્વી માઘવતીને વિષે ઉપર અને નીચે બન્ને સ્થાનેથી સાડી બાવન હજાર યોજનનું ક્ષેત્ર છોડી દેવાનું છે, કારણ કે ત્યાં નરકાવાસા હોતા નથી, માત્ર શેષ ત્રણ હજાર યોજનમાં જ નરકાવાસાઓ છે, કારણ કે ત્યાં એક જ પ્રતર છે, તે પ્રતર ૩૦૦૦ યોજન ઊંચાઈમાં હોય છે, કેમકે ત્યાં નરકાવાસાઓની ઊંચાઈ જ તેટલી હોય છે. [૨૩૮] અવતર— હવે તે તે પૃથ્વીવર્તી પ્રસ્તરોનું અંતર જાણવા માટે ઉપાય બતાવે છે. बिसहस्सूणा पुढवी, ३७२तिसहसगुणिएहिं निअयपयरेहिं । ऊणा रूवूणणिअपयरभाइआ पत्थडंतरयं ॥ २३६॥ નાવહિયં=નારકો રહિત નરયા નરકાવાસાઓ સેસંમિ સવ્વાસુ શેષ સર્વમાં વિસહસ્તૂળા=બે હજાર યોજન ઊણી નિઝવપરહિં નિજ પ્રતર સાથે સંસ્કૃત છાયા— द्विसहस्त्रना पृथिवी त्रिसहस्त्रगुणितैः निजकप्रतरैः । ऊना रूपोननिजप्रतरभक्ता प्रस्तटान्तरकम् ||२३६|| શબ્દાર્થ— વૂળિઞપવર=એકરૂપ ઊણ નિજ પ્રતર સંખ્યા સાથે ४२१ માબા=ભાંગવી – ગાથાર્થ— પોતાના (ઇષ્ટ નરકના) પ્રતરની સંખ્યાવડે ત્રણ હજાર (પાટડા પ્રમાણ)ને ગુણીને જે સંખ્યા આવે તે બે હજાર ન્યૂન એવા તે તે પૃથ્વીપિંડમાંથી બાદ કરી જે સંખ્યા શેષ રહે તેને એકરૂપ ન્યૂન પ્રતરની સંખ્યાવડે (કારણકે પ્રતરની સંખ્યાથી આંતરા એક સંખ્યા ન્યૂન થાય) ભાંગતા પાટડાનું અંતર આવે છે. ।।૨૩લા વિશેષાર્થ— આ ગાથાનો ઉપયોગ છ પૃથ્વી સુધી ઘટી શકશે. કારણ કે સાતમી પૃથ્વીએ તો પ્રતર એક જ હોવાથી અંતર ક્યાંથી પેદા કરવું? માટે છ પૃથ્વીને વિષે ક્રમશઃ કહેશે. અહીં પ્રથમ ૩૭૨. પાળતા (નિય) પરેહિં, તિસહસ્લમુખિરૢિ । For Personal & Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ४२२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રપ્રભા પૃથ્વી માટે ઉદાહરણ આપીને ઉપાય ઘટાવીએ છીએ. उदाहरण-प्रथम रत्नप्रभा पृथ्वीन पिंउमाल्य : प. अशी. ४२ योननु छ, त. પિંડ પ્રમાણને ઉપરથી અને નીચેથી એક એક હજાર યોજન વડે ન્યૂન કરીએ ત્યારે ૧ લાખ ૭૮ હજારનો પિંડ રહે. હવે આ પૃથ્વીને વિષે પ્રતર સંખ્યા તેની છે અને પ્રત્યેક પ્રતર ત્રણ–ત્રણ હજાર યોજન ઊંચા છે, માટે પ્રથમ કેવલ તેરે પ્રતિરોએ જ રોકેલા ક્ષેત્રપ્રમાણને જુદું કાઢવા (૧૩૩ હજાર) તેરને, ત્રણ હજારે ગુણતાં ૩૯ હજાર યોજનાનું તો માત્ર પ્રતર ક્ષેત્ર જ આવ્યું તેને ઉક્ત ૧ લાખ ૭૮ હજારના પિંડમાંથી બાદ કરતાં ૧ લાખ ૩૯ હજારનું પૃથ્વી ક્ષેત્ર તેર પ્રતરના અંતર લાવવા માટે શેષ રહ્યું. હવે [ચાર આંગળીના આંતરા ત્રણ જ થાય તેમ] તેર પ્રતરના આંતરા બાર હોવાથી ૧ લાખ ૩૯ હજાર યોજનના શેષ રહેલા અંતરક્ષેત્રને બારે ભાગ આપીએ એટલે ૧૧૫૮૩ યો) : યોજનનું પ્રત્યેક પ્રતરવર્તી અંતર નીકળી આવે છે, જે વાત આગલી ગાથા સ્પષ્ટ કરે છે. [૨૩૯] ___ अवतरण-वे. पूर्वpuथामi ४६u Guयद्वारा प्राप्त थdu Parulu Yad. प्रतरीन અંતરમાનને પ્રથકાર પોતે જ કહે છે. तेसीआ पंच सया, इक्कारस चेव जोयणसहस्सा । रयणाए पत्थडंतर-मेगो चिअ जोअणतिभागो ॥२४०॥ सत्ताणवइ सयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिनि सया, बारस सहसा य तइयाए ॥२४१॥ छावट्ठसयं सोलस सहस्स पंकाए दो तिभागा य । अहाइजसयाई, पणवीस सहस्स धूमाए ॥२४२॥ बावन्न सड सहसा, तमप्पभापत्थडंतरं होइ । एगो चिअ पत्थडओ, अंतररहियो तमतमाए ॥२४३॥ [प्र. गा. सं. ५६-६२] संस्कृत छायात्र्यशीतिः पञ्च शतानि एकादश चैव योजनसहस्त्राणि । रलायाः प्रस्तटान्तरमेकश्चैव योजनविभागः ॥२४०॥ सप्तनवतिः शतानि द्वितीयायाः प्रस्तटान्तरं भवति । पञ्चसप्ततिः त्रीणि शतानि द्वादश सहस्त्राणि च तृतीयायाः ॥२४१।। षट्पष्टं शतं षोडश सहस्त्राणि पङ्कायां द्वौ त्रिभागाश्च । अर्धतृतीयशतानि पञ्चविंशतिसहस्त्राणि धूमायाम् ॥२४२॥ For Personal & Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ ४२३ नरकपृथ्वीना प्रतरोनुं अंतरमान सार्ध द्वापञ्चाशत् सहस्त्राणि तमःप्रभाप्रस्तटान्तरं भवति । एकश्चैव प्रस्तटः अन्तररहितस्तमस्तमायाम् ॥२४३।। | શબ્દાર્થ – તેરીના પંસયા પાંચસો ત્રાસી પાસત્તરિ પંચોતેર પથદંત પાથડાનું અંતર કાફિઝલયાઅઢીસો (૨૫૦) યોજન સત્તાવારંન્નવ હજાર સાતસો ધૂમાપ ધૂમપ્રભાને વિષે નાથા–૧ રત્નપ્રભામાં નિશ્ચથી ૧૧૫૮૩ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૦] ૨ શર્કરપ્રભાના ૧૧, પ્રતરના દસ આંતરામાં ૯૭00 યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૩ વાલુકાપ્રભાના ૯, પ્રતરના આઠ આંતરામાં ૧૨૩૭પ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૧] ૪ પંકપ્રભાના ૭, પ્રતરના છ આંતરામાં ૧૬૧૬૬ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૫ ધૂમપ્રભાના ૫, પ્રતરના ચાર આંતરામાં ૨પ૨૫૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૨] ૬ તમ પ્રભાના ૩, પ્રતરના બે આંતરામાં પ૨૫૦૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. '૭ અને સાતમી તમસ્તમપ્રભા અંતરરહિત છે, કારણ કે ત્યાં તો એક જ પ્રસ્તર છે. જેથી અંતર સંભવે જ ક્યાંથી? [૨૪૩] વિરોણાર્થ– સુગમ છે. વધુ માહિતી પાછળ આપેલ ય–દ્વારા પણ મળી શકશે. [૨૪૦–૨૪૩] (પ્ર. ગા. સં. ૫૯ થી ૬૨) All, कथं ज्ञेयं वृत्तं तव सुचरितं दोषविमलं, कथं स्थाप्या मूर्तिस्तव जिन! गताङ्क शमरसा । कथं ते मोक्षाध्वप्रगुणगणोद्दाममुदितं, न चेदेषा शुद्धा भवति भुवनेहयागमततिः।। ભાવાર્થ-હે ભગવન્! અમ જેવા પામરોને જો આપના આગમોનો વારસો મલ્યો ન હોય તો વીતરાગ-અરિહંત પરમાત્માની અગણિત ઉપકારકતાનો પરિચય શી રીતે મળત! તથા તીર્થકરોની મૂર્તિ અને તેના દર્શન-પૂજનની યથાર્થ પદ્ધતિ શી રીતે મેળવત? તથા મોક્ષમાળાની આરાધનારૂપ રત્નત્રયીનું સુગમતા પાલન શી રીતે શકય થાત ? તેથી આગમાં એટલે કલિકાલમાં કલ્પતરૂ સમાન છે. For Personal & Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ४२४ ॥ दरेक पृथ्वीवर्ती प्रस्तरोनुं परस्पर अन्तर ॥ धूमप्रभा रत्नप्रभा | शर्कराप्रभा । वालुकाप्रभा | पंकप्रभा तमःप्रभा | तमस्तमःप्रभा पृथ्वीओनां नामो प्रतरसंख्या पृथ्वीपिंडमान १३ ११ १८०००० ૧૩૨૦૦૦ १२८००० १२०००० ११८००० ११६००० १०८००० |बे हजारे न्यून करतां- | १७८००० १.30000 १२६००० ११८००० ११६००० ११४००० १०६००० For Personal & Private Use Only संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह पृथ्वीगत मात्र सर्व 36000 033000 २७००० २१००० १५००० Co00 3000 प्रतरमान न्यून करतांप्रतरमाने न्यूनमान । १3८000 ८७000 LLOOO ८७000 १०१००० १०५००० एक संख्या न्यून प्रतर બારે ભાંગતા દશે ભાંગતા આઠે ભાંગતા છએ ભાંગતા ચારે ભાંગતા બેએ ભાંગતા પ્રતર નથી संख्याए भागतां ११५८, योo &७00 यो० १२३७५ यो० १६१६६-यो० २५२५० यो० ५२५०० यो० | ५१५०० यो० Page #570 -------------------------------------------------------------------------- ________________ नारकोनुं भवधारणीय तथा उत्तरवैक्रियादि शरीर अवगाहना ४२५ (नारकोनुं त्रीजुं अवगाहना द्वार) અવતર– ભવનદ્વારને કહીને હવે ગ્રન્થકાર નારકોનું ભવધારણીય તથા ઉત્તરવૈક્રિયાદિ શરીરનું અવગાહના સ્વરૂપ તૃતીયદ્વાર શરૂ કરે છે, એમાં પ્રથમ ભવધારણીય અવગાહના પ્રત્યેક નારકીમાં ઓઘથી–સમુચ્ચયે વર્ણવે છે. पउणट्ठधणु छ अंगुल, रयणाए देहमाणमुक्कोसं । सेसासु दुगुण, दुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४॥ સંસ્કૃત છાયાपादोनाष्टधनूंषि षडंगुलं, रत्लायां देहमानमुत्कृष्टम् । शेषासु द्विगुणं द्विगुणं, पञ्चधनुःशतं यावच्चरमायाम् ॥२४४।। શબ્દાર્થ સુગમ છે. જયાર્થ– રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પોણા આઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. અને શેષ પૃથ્વીમાં [સમુચ્ચયે] જાણવા માટે, તે પ્રમાણને દ્વિગુણ-દ્વિગુણ કરતાં યાવત્ ચરમ (છેલ્લી) પૃથ્વીમાં પાંચસો ધનુષ્ય થાય. ૨૪જા વિશેષાર્થ – ભવધારણીય શરીર કોને કહેવાય? તેની વ્યાખ્યા તો અમે પૂર્વગાથા પ્રસંગે કરી છે. તથાપિ આભવપર્યન્ત રહેવાવાળું સ્વાભાવિક જે શરીર તે ભવધારણીય વૈક્રિયશરીર) સમજવું. પહેલી રત્નપ્રભા નરકમૃથ્વીમાં નારકીઓનું ઉત્કૃષ્ટ દેહમાન પોણાઆઠ ધનુષ્ય [૩૧ હાથ અને ઉપર છ અંગુલનું હોય છે, અને શેષ શર્કરપ્રભાદિને વિષે ક્રમશઃ દ્વિગુણ વૃદ્ધિ કરવાની હોવાથી તે વૃદ્ધિ કરતાં બીજી નરકમાં ૧૫ ધનુષ્ય ૧૨ હાથનું ત્રીજી નરકના નારકોનું ભવધારણીય ઉત્કૃષ્ટ દેહમાન ૩૧ધનુષ્ય, ચોથી નરકમાં ૬રા ધનુષ્ય, પાંચમીમાં ૧૨૫ ધનુષ્ય, છઠ્ઠીમાં ૨૫૦ ધનુષ્ય અને સાતમીમાં ૫૦૦ ધનુષ્યનું ઉત્કૃષ્ટ દેહમાન છે. પશ્ચાનુપૂર્વીએ સાતમીથી વિચારવું હોય તો પણ અર્ધ–અધ ન્યૂન કરતાં કરતાં ઉપર જવું જેથી યથોક્તમાન આવે છે. [૨૪૪] અવતર–એ પ્રમાણે ઓઘથી દર્શાવીને, પ્રત્યેક પૃથ્વીના પ્રત્યેક પ્રતરના દેહમાનને ઉત્કૃષ્ટથી જણાવવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર પ્રથમ રત્નપ્રભાના જ પ્રત્યેક પ્રતર માટે કથન કરે છે. रयणाए पढमपयरे, हत्थतियं देहमाणमणुपयरं । छप्पण्णंगुल सड्डा, वुट्टी जा तेरसे पुण्णं ॥२४॥ ૫૪, For Personal & Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ ४२६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાरलायां प्रथमप्रतरे, हस्तत्रिकं देहमानमनुप्रतरम् । षट्पञ्चाशदगुलानि सार्धानि वृद्धिर्यावत् त्रयोदशे पूर्णम् ॥२४५॥ शार्थहत्थतियं हाथ छप्पण्णंगुलसड्डा-सा ७५न संगुल अणुपयरं प्रतिप्रतः वुड्डी वृद्धि गाथार्थ-रत्नमान प्रथम प्रतरे त्राथर्नु उत्कृष्ट हेडमान छे. त्या२५छी प्रत्ये प्रतरे ક્રમશઃ સાડાછપ્પન અંગુલની વૃદ્ધિ કરવી, જેથી તેરમે પ્રતરે પૂર્ણમાન શિા ધનુષ્ય છ અંગલની सावे. ॥२४५|| _ विशेषार्थ–रत्नमाथ्वीना ते२ प्रत२ पै.डी. प्रथम प्रतरे ३९अथर्नु उत्कृष्ट माराय દેહમાન છે, ત્યારપછી દ્વિતીયાદિ પ્રતર માટે એ ત્રણ હાથમાં પ૬ અંગુલની (બે હાથ-૮ અંગુલ) ની ક્રમશઃ વૃદ્ધિ કરતા જવી જેથી બીજા પ્રતરે [૩ હાથ +૨+ા અંગુલ, ૫ હાથ–ટા અં] ૧ ધનુષ્ય ૧ હાથ તો અંગુલનું, ત્રીજે વૃદ્ધિ કરતાં ૧ ધનુષ્ય, ૩ હાથ અને ૧૭ અંગુલ, ચોથે પ્રતરે ૨ ધનુ0, ૨ હાથ, ના અંવ, પાંચમે ૩ ધનુ0 ૧૦ અંડ, છઠે ૩ ધનુષ્ય, ૨ હાથ અને ૧૮ અંતે, સાતમે ૪ ધનુ0, ૧ હાથ, ૩ અંત, આઠમે ૪ ધનુ ૩ હાથ ૧૧ાા અં), નવમે પ ધનુ ૧ હાથ ૨૦ અંડ, દસમે ૬ ધનુ0 માં અં૦, અગિયારમે ૬ ધનુ0, બે હાથ અને ૧૩ અંd, બારમે ૭ ધનુ૦ ૨૧ાા અંછે, અને અંતિમ તેરમે પ્રતરે ૭ ધનુષ્ય ૩ હાથ અને છ અંગુલનું પૂર્વોક્ત प्रभाए। भावे. [२४५] अवतरण-वे. थे. ४ 62 हेमान शेष. २०६२ सात पृथ्वीन विषे. ४४ छ. जं देहपमाण उवरि-माए पुढवीए अंतिमे पयरे । तं चिय हिटिम पुढवीए, पढमे पयरम्मि बोद्धव्वं ॥२४६॥ तं चेगूणगसगपयर-भइयं बीयाइपयखुड्डि भवे । तिकर तिअंगुल कर सत्त, अंगुला सहिगुणवीसं ॥२४७॥ पण धणु अंगुल वीसं, पणरस धणु दुन्नि हत्थ सड्डा य । बासट्टि धणुह सड्डा, पणपुढवीपयखुडि इमा ॥२४८॥ संस्कृत छायायद्देहप्रमाणमुपरितन्यां पृथिव्यामन्तिमे प्रतरे । तदेवाऽऽधस्तन्यां पृथिव्यां, प्रथमे प्रतरे बोद्धव्यम् ॥२४६।। तच्चैकोनस्वकप्रतरैभक्तं द्वितीयादिप्रतरवृद्धिर्भवेत् । त्रिकरारूयगुलानि करास्सप्त, अमुलानि सार्द्धानि एकोनविंशतिः ॥२४७।। For Personal & Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ शेष पृथ्वीना प्रत्येक प्रतरोमां देहमान पञ्च धनूंषि अङ्गुलानि विंशतिः पञ्चदशधनूंषि द्वौ हस्तौ सार्द्धं च । द्वाषष्टिधनूंषि सार्द्धानि, पञ्च पृथिवीप्रतरवृद्धय इमाः ॥ २४८ ॥ શબ્દાર્થ— રોવ્યું=જાણવું જોઈએ પ્રશુળસાપય=એક ઊણા સ્વપ્રતરે મછ્યું=ભાંગવું વ્રુદ્ધિમવેવૃદ્ધિ થાય તિર્=ત્રણ હાથ સદિમુળવીસંસાડી ઓગણીસ પળધળુ=પાંચ ધનુષ્ય મન=આ પ્રમાણે ગાથાર્થ— ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે દેહપ્રમાણ હોય તે જ નિશ્ચે હેઠળ હેઠળની પૃથ્વીના પ્રથમ પ્રતરે જાણવું. ।।૨૪૬લ્લા આ શર્કરાદિક છએ પૃથ્વીના પ્રથમ પ્રતર માટે ઉપાય કહ્યો. હવે શર્કરાદિક છએ પૃથ્વીઓના અન્ય પ્રતરો માટે એવું કરવું કે તે તે પૃથ્વીએ પ્રાપ્ત થતાં પ્રથમ પ્રતરવર્તી દેહમાનને પોતપોતાની પૃથ્વીમાં જે જે પ્રતરની સંખ્યા હોય તેને એક ન્યૂન કરીને ભાગ આપવો, ભાગ આપતાં જે આવે તે, તે તે પૃથ્વીના દ્વિતીયાદિ પ્રતોમાં વૃદ્ધિકા૨ક થાય, એમ કરતાં અનુક્રમે (શર્કરામાં વૃદ્ધિ અંક) ત્રણ હાથ અને ત્રણ અંગુલ, ત્રીજી માટે છ હાથ અને ૧લા અંગુલ, ચોથી માટે ૫ ધનુષ્ય, ૨૦ અંકુલ, પાંચમી નરક માટે ૧૫ ધનુ–રા હાથ, છઠ્ઠી ના૨કે વૃદ્ધિકારક અંક ૬૨ા ધનુષ્ય. એ પ્રમાણે મધ્યની પાંચે નરકપૃથ્વી માટે આ વૃદ્ધિઅંક પ્રમાણે વૃદ્ધિ કરવી. ૨૪૭–૨૪૮૦ ४२७ વિશેષાર્થ—પ્રથમ રત્નપ્રભાને વિષે દેહમાન તો ગત ગાથામાં જણાવ્યું, હવે ૨૪૬ ગાથાના અર્થાનુસાર ઉપરની રત્નપ્રભાના અંતિમ પ્રતરે ઉત્કૃષ્ટ દેહમાન ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ અંગલ તે નીચેની બીજી શર્કરાપ્રભાના પ્રથમ પ્રત હોય. ૨ન્ત્યારપછી તે જ નરકના દ્વિતીયાદિ પ્રતરોમાં જાણવા માટે પ્રથમ તેના અંગુલ કરી નાંખવા. ચાર હાથનો એક ધનુષ્ય હોવાથી સાત ધનુષ્યના ૨૮ હાથ થયા, તેમાં ત્રણ હાથ બીજા ઉમેર્યા એટલે ૩૧ હાથ—છ અંગુલ થયા. ૩૧ હાથના પણ અંગુલ કરી નાંખવા [૨૪ અંગુલનો એક હાથ હોવાથી], ચોવીશે ગુણ્યા એટલે ૭૪૪ અંગુલ ઉપરના શેષ ૬ ઉમેરતાં ૭૫૦ અંગુલ દેહમાન આવ્યું, એ દેહમાનને શર્કરાપ્રભાના ૧૧ પ્રતો હોવાથી ગાથાથનુસાર એક ન્યૂન કરી ભાગ આપવાનો હોવાથી ૧૦ પ્રતરે ભાગ આપતાં ૭૫ અંગુલ પ્રત્યેક પ્રતરે વૃદ્ધિ કરવા માટે ભાગે પડતા આવે. એટલે ૭૫ અંગુલના હાથ કરતાં ત્રણ હાથ અને ત્રણ અંગુલનો વૃદ્ધિઅંક આવ્યો, એને પ્રથમના દેહમાનમાં ઉમેરવાથી ૮ ધનુષ્ય ૨ હાથ અને ૯ અંગુલનું દેહમાન શર્કરાપ્રભાના દ્વિતીય પ્રતરે આવે, પુનઃ એ વૃદ્ધિઅંક તેમાં ઉમેરવાથી ત્રીજે પ્રતરે ૯ ધ૦ ૧ હાથ ૧૨ અં૦, ચોથે ૧૦ ધ૦ ૧૫ અં, પાંચમે ૧૦ ધનુ૦ ૩ હાથ ૧૮ અં, છકે ૧૧ ધ૦ ૨ હાથ ૨૧ અં૦, સાતમે ૧૨ ધ૦ ૨ હાથ, આઠમે ૧૩ ધ૦ ૧ હાથ ૩ અં૦, નવમે ૧૪ ધ૦ ૬ અં૦, દસમે ૧૪ ૧૦ ૩ હાથ ૯ અં૦, અગિયારમે ૧૫ ધ૦ ૨ હાથ અને ૧૨ અંગુલનું ઉત્કૃષ્ટ દેહમાન આવી રહે. [૨૪૬] For Personal & Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ ૪ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩ હવે શકરપ્રભાના અંતિમ પ્રતરનું ૧૫ ધનુષ્ય ૨ હાથ અને ૧૨ અંગુલનું માન તે ત્રીજી વાલુકાપ્રભાના પ્રથમ પ્રતરે હોય, બીજા પ્રતર માટે તે માનના રત્નપ્રભાની જેમ અંગુલ કરી એક ન્યૂન આઠ પ્રતરે ભાગ આપવાથી ગાથામાં કહેલો સર્વપ્રતા માટેનો ‘૭ હાથ અને ૧લી અંગુલનો વૃદ્ધિઅંક' આવે, એ અંકને પ્રથમ પ્રતરના ઉક્ત માનમાં ઉમેરવાથી ત્રીજી નરકના બીજે પ્રતરે ૧૭ ધ૦ ૨ હાથ થી અંજીનું ઉ. દેહમાન આવે. ત્રીજે તે વૃદ્ધિઅંક ઉમેરતાં ૧૯ ધ0 ૨ હાથ ૩ અંનું, ચોથે ૨૧ ધ0 ૧ હાથ રેરા અંગે નું, પાંચમે ૨૩ ધ૦ ૧ હાથ ૧૮ અં૦ નું, છટ્ટે ૨૫ ૫૦ ૧ હાથ ૧૩ અં) નું, સાતમે ૨૭ ધ૦ ૧ હાથ ને ૯ અં. નું, આઠમે ૨૯ ધ૦ ૧ હાથ, કામ અં૦ નું, નવમે પ્રતરે ઉ૦ વિ૦ માન ૩૧ ધનુષ્ય અને એક હાથનું આવી રહે. [૨૪૭] ૪–હવે વાલુકાના અંતિમ પ્રતરવર્તી જે દેહમાન તે જ ૩૧ ધનુ ૧ હાથનું ચોથી પંકપ્રભાના પ્રથમ પ્રતરે જાણવું, તે માનને એક ન્યૂન પંકપ્રભાના ૬ પ્રતરે ભાગ આપતાં પ્રત્યેક પ્રસ્તરાશ્રયી ૫ ધનુષ્ય અને ૨૦ અંગુલનો વૃદ્ધિ અંક' નીકળી આવે, એ ૫ ધનુo ૨૦ અંગુલની પ્રથમ પ્રતરના દેહમાનમાં વૃદ્ધિ કરતાં દ્વિતીય પ્રતરે ૩૬ ધ૦ ૧ હાથ ૨૦ અં૦ નું દેહમાન આવે, ત્રીજે ૪૧ ધ. ૨ હાથ ૧૬ અંક ચોથે ૪૬ ધ૮ ૩ હાથ ૧૨ અં, પાંચમે પર ધ, ૮ અંક છઠે, પ૭ ધ. ૧ હાથ ૪ અંક સાતમે પ્રસ્તરે ૬૨ ધનુષ્ય અને બે હાથનું જાણવું પ-હવે એ ચોથીના અંતિમ પ્રતરનું માન તે પાંચમી ધૂમપ્રભાના પ્રથમ પ્રતરે ૬૨ ધનુ. ૨ હાથનું હોય, અહીંયા પણ તે માનને એક ન્યૂન એવા આ પૃથ્વીના ચાર પ્રતરે ભાગ આપીએ ત્યારે પ્રત્યેક પ્રસ્તરાશ્રયી “૧૫ ધનુષ્ય અને રાા હાથનો વૃદ્ધિઅંક' આવે. એથી એ અંકમાનને પ્રથમ પ્રતરના માનમાં ઉમેરતાં બીજે પ્રતરે ૭૮ ધ૦–વવાહાથ (એકવૈત)નું, ત્રીજે ૯૩ ધ૮ ૩ હાથ, ચોથે ૧૦૯ ધો ૧ાા હાથ અને પાંચમે પ્રતરે ૧૨૫ ધનુષ્યનું દેહમાન આવે. - ૬-એ જ ૧૨૫ ધ0 દેહમાન નીચેની છઠ્ઠી તમપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રતરે હોય. દ્વિતીયાદિ પ્રતિરો માટે એ માનને એક ન્યૂન બે પ્રતર સંખ્યાએ ભાગ આપતાં ‘૬રા ધ0નો વૃદ્ધિ અંક આવે, એને ૧૨૫ ધનુષ્યમાં ઉમેરતાં તમ પ્રભાના બીજા પ્રતરે ૧૮ણા ધ0નું અને ત્રીજા પ્રતરે ૨૫૦ ધનુષ્યનું દેહમાન આવે. ૭–સાતમી પૃથ્વીમાં એક જ પ્રસ્તર હોવાથી ત્યાં કંઈ વહેંચણી કરવાની હોતી નથી માટે ત્યાં તો ૫૦૦ ધનુષ્યનું ઉત્કૃષ્ટ ભવધારણીય દેહમાન સમજવું. [૨૪૮] અવતર–એ પ્રમાણે પ્રત્યેક પ્રતરે ભવધારણીય શરીરની વ્યાખ્યા કરીને હવે સ્વ સ્વ પ્રતરાશ્રયી ઉત્તરવૈકિય શરીરનું ઉત્કૃષ્ટ દેહમાન કહેવા સાથે, શેષાર્ધ ગાથાથી પુનઃ બન્ને શરીરનું જઘન્યથી દેહમાન કેટલું હોય? તે પણ કહે છે.. इअ साहाविय देहो, उत्तरवेउबिओ य तहुगुणो । दुविहोऽवि जहन कमा, अंगुलअस्संखं संखंसो ॥२४६॥ For Personal & Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ सातेय नरकना प्रत्येक प्रतरे नारकीओनां देहमाननुं यन्त्र [ ४२६ साते नरकना 'प्रत्येक प्रतरे' नारकीओनां देहमान, उत्कृष्ट यन्त्र ॥ १ रत्नप्रभामां ॥ प्रतर | धनुष्यमान | हस्तमान | अंगुलमान ॥ ३ वालुकाप्रभामां ॥ प्रतर |धनुष्यमान हस्तमान | अंगलमान ૧૫ ७॥ . ० به . ه ه ه ه Gn = २ a ه < ه on: Page #575 -------------------------------------------------------------------------- ________________ *રૂ૦ ] इति स्वाभाविको देह – उत्तरवैक्रियश्च तद्विगुणः । द्विविधोऽपि जघन्यः क्रमेणाऽङ्गुलाऽसंख्यांशः संख्यांशः ॥ २४६ || શબ્દાર્થ સુગમ છે. गाथार्थ- એ પ્રમાણે સ્વાભાવિક–ભવધારણીય શરીરનું માન કહ્યું. હવે પ્રત્યેક નરકે ઉત્તરવૈક્રિયનું શરીરમાન જાણવા માટે તે તે નકવર્તી જે જે ભવધારણીય માન કહ્યું છે તે તે માનને ત્યાં દ્વિગુણ– દ્વિગુણ કરવાથી તે જ પૃથ્વીના નારકોનું ઉત્તરવૈક્રિય દેહમાન આવે છે. અને બન્ને શરીરોનું પણ જઘન્યમાન અનુક્રમે અંગુલના અસંખ્ય તથા સંખ્યભાગનું હોય છે. આ જઘન્યમાન ઉત્પત્તિસમયનું જ સમજવું. ।।૨૪લા संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયા— – – વિશેષાર્થ— ઉત્તરવૈક્રિય એટલે મૂલ વૈક્રિયશરીરથી, બીજાં વૈક્રિય શરીરોની રચના તે. (વધુ અર્થ પૂર્વે કહેવાયો છે) આ ઉત્તરવૈક્રિયની શક્તિ નારકોને તથાવિધ ભવસ્વભાવથી જ પ્રાપ્ત થાય છે, ભવધારણીયવૈક્રિય અને ઉત્તરવૈક્રિય બન્ને દેહો અસ્થિઆદિની રચના વિનાના, કેવલ વૈક્રિયપુદ્ગલોના બનેલા હોય છે. દેવોનું ઉત્તરવૈક્રિય જેમ શુભમનોજ્ઞ અને ઉત્તમ પુદ્ગલોનું બનેલું હોય છે, તેમ નારકોનું અશુભ–અમનોજ્ઞ અને અનુત્તમ પુદ્ગલોનું હોય છે. જો કે તે નારકો ઉત્તરવૈક્રિય રચના કરતાં, હું સુખદ ને શુભ વિકર્યું એમ ઇચ્છે છે, પરંતુ તથાવિધ પ્રતિકૂલ કર્મોદયથી દુઃખદ ને અશુભ થઈને જ ઊભું રહે છે. રચેલા તે ઉત્તરવૈક્રિયને એ જ સ્થિતિમાં ટકાવી રાખવાનો કાલ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો હોય છે. પ્રથમ નરકે ઉત્તરવૈક્રિય માન ૧૫ ધનુષ્ય ૨ હાથ અને ૧૨ અંગુલનું, બીજી નરકે ૩૧ ધનુષ્ય ૧ હાથનું, ત્રીજી નરકે ૬૨ ધનુષ્ય ૨ હાથનું, ચોથીમાં ૧૨૫ ધનુષ્ય, પાંચમીમાં ૨૫૦ ધનુષ્યનું, છઠ્ઠીમાં ૫૦૦ ધનુષ્ય અને સાતમીમાં ૧૦૦૦ ધનુષ્યનું હોય છે. ૩૭૩ સર્વ નારકોના ભવધારણીય શરીરની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. કારણકે ઉત્પત્તિસમયે તેટલી જ હોય છે. અને ઉત્તરવૈક્રિયની અંગુલના સંખ્યાતમા ભાગની છે. આ અવગાહના ઉત્પત્તિસમયની જ સમજવી. પછી તો તે વૃદ્ધિ પામતી જાય છે. કેટલાક આચાર્ય ઉત્તરવૈક્રિયની જઘન્ય અવગાહના પણ અસંખ્યાતમાભાગની કહે છે તે બરાબર નથી, એમ શ્રી ચન્દ્રીયા ટીકામાં જણાવ્યું છે, કારણકે ‘આગમ’થી વિરોધ આવે છે. [૨૪૯] ॥ કૃતિ ત્રવાહનાદારમ્ ॥ ૩૭૩. અનુયોગદ્વારની હારિભદ્રીય ટીકામાં જણાવ્યું છે કે--નારકોનો તથાવિધ પ્રયત્ન છતાં પણ અંગુલના સંધ્યેય ભાગની જ ઉત્તરવૈક્રિય સ્થિતિ રહે છે. For Personal & Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ नारकोनुं उपपातविरह अने च्यवनविरह द्वार | ૪૩૬ चोथुं उपपात अने पांचमुं च्यवनविरह द्वार ગવતર—એ પ્રમાણે તૃતીય દ્વાર સમાપ્ત થયું. હવે દેવવત્ નારકોનું ચોથું ઉપપાતવિરહ અને પાંચમું ચ્યવનવિરહ દ્વાર કહે છે. सत्तसु चउवीस मुहू, सग पनर दिणेगदुचउछम्मासा । उववाय—-चवणविरहो, ओहे बारस मुहूत्त गुरू ॥२५०॥ लहुओ दुहाऽवि समओ - २५० १ 11 સંસ્કૃત છાયા— सप्तसु चतुर्विंशतिर्मुहूर्त्ताः, सप्त पञ्चदश दिनानि एक-द्वि-चतुः षण्मासाः । उपपातच्यवनविरहः, ओघे द्वादश मुहूर्ताः गुरुः || २५०|| लघुको द्विधाऽपि समयः || २५० ॥ શબ્દાર્થગાથા વિશેષાર્થવતા સુગમ છે. ૨૫૦ના – વિશેષાર્થ— ઉપપાતવિરહ એટલે કે એક જીવ (નરકમાં) ઉત્પન્ન થયા બાદ બીજાને ઉત્પન્ન થવામાં કદાચિત્ અંતર પડે તો કેટલું પડે ? તે અને ચ્યવનવિરહ, તે એક જીવ ત્યાંથી ચ્યવ્યા (નીકલ્યા) પછી બીજો પુનઃ કેટલા સમય યાવત્ ન વે તે. [વધુ સમજણ દેવદ્વાર પ્રસંગે આપેલી છે.] સાતે પૃથ્વીમાં અનુક્રમે ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહ સરખો હોવાથી બન્ને દ્વારને જણાવતાં પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં એક જીવ ઉત્પન્ન થયા બાદ—બીજો જીવ ઉત્પન્ન થવામાં અથવા એક જીવ અવ્યા બાદ બીજો ચ્યવવામાં, ૨૪ મુહૂર્તનું ઉત્કૃષ્ટથી વિરહ–અંતર પડે (ત્યારબાદ અવશ્ય કોઈ ઉત્પન્ન થાય અથવા ચ્યવે જ). એ પ્રમાણે બીજી નરકમાં ૭ દિવસનો, ત્રીજીમાં ૧૫ દિવસનો, ચોથીમાં ૧ માસનો, પાંચમીમાં ૨ માસનો, છઠ્ઠીમાં ૪ માસનો અને સાતમીમાં ૬ માસનો પડે, સ્વસ્વકાલ પૂર્ણ થયે તે તે પૃથ્વીમાં અવશ્ય અન્ય કોઈ જીવ ઉત્પન્ન થાય અથવા તો ચ્યવન પણ થાય. વળી પ્રત્યેક નરકાશ્રયી જઘન્ય ઉપપાત ચ્યવનવિરહ એક સમયનો પડે છે. આ નરકોને વિષે સાતમી નરક સિવાય પ્રાયઃ નારકો સતત ઉત્પન્ન થાય છે, તેમજ સતત ચ્યવે છે. કોઈ વખતે જ પૂર્વોક્ત વિગ્રહ–અંતર પડે છે. તથાપિ “વહુલો વુહાડવિ” પદથી ઓથે—સામાન્યથી [સાતે પૃથ્વી આશ્રયી] પણ સાતે નારકીમાં જઘન્ય વિરહમાન એક સમયનું પડે અને ઉત્કૃષ્ટથી ઓથે—સામાન્યતઃ બાર મુહૂર્તનું પડે છે. [૨૫] इति चतुर्थं - पञ्चम उपपात - च्यवन - विरहद्वारम् ॥ For Personal & Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ જરૂર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह छठं-सातमु एक समयगत उपपात च्यवन संख्याद्वार ગવારન–હવે છઠ્ઠ ઉપપતસંખ્યા તથા સાતમું ચ્યવનસંખ્યા નામનું દ્વાર કહે છે. संखा पुण सुरसमा मुणेअवा ॥२५०॥ સંસ્કૃત છાયાसंख्या पुनः सुरसमा ज्ञातव्या ॥२५०।। આ શબ્દાર્થ–ગાથાર્થ-વિશેષાર્થવત્ સુગમ છે. ર૫૦ વિશેષાર્થ નરકમાં ઉત્પન્ન થનારા તથા ચ્યવનારા જીવોની એક સમયમાં કેટલી સંખ્યા હોય? તો અનુક્રમે ઉપપાત-અવનસંખ્યા દેવો સરખી જાણવી. એટલે એક જ સમયમાં નારકો નરકમાં જઘન્યથી એક બે ત્રણ યાવત, ઉત્કૃષ્ટ સંખ્ય, અસંખ્ય સુધી ઉત્પન્ન થઈ શકે છે અને એક બે યાવત, સંખે અસંખ્ય સુધીના ચ્યવી પણ શકે છે. દેવોમાં પણ આ પ્રમાણે જ કહેલ છે. । नरकाधिकारमा आठमुं गतिद्वार અવતર–હવે આઠમું ગતિદ્વાર [કયા કયા જીવો નરકે જાય ? તે] કહે છે. संखाउपजत्तपणिंदितिरिनरा जंति नरएसुं ॥२५१॥ સંસ્કૃત છાયાसंख्यायुः पर्याप्तपञ्चेन्द्रियतिर्यङ्नरा यान्ति नरकेषु ॥२५१।। | શબ્દાર્થ—ગાથાર્થ_વિશેષાર્થવ સુગમ છે. l૨૫૧ વિશેષાર્થ – સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો નરકને વિષે ઉત્પન્ન થાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે–અસંખ્ય વિષયુષી યુગલિકોને અતિ ક્રૂર અધ્યવસાય થતા ન હોવાથી નરક યોગ્ય કર્મબંધ કરતા નથી, તેથી ત્યાં ઉત્પન્ન થતા નથી. તિર્યચોમાં પણ માત્ર પંચેન્દ્રિયો જ લીધા. એકેન્દ્રિયાદિ ચારનો નિષેધ થયો. પંચેન્દ્રિયોમાં પણ દેવનારકી નહિ કારણકે દેવ મરીને નરકમાં ન જાય અને નારકી મરીને પુનઃ નરકમાં ન જાય માટે. પરંતુ તથાવિધ રોદ્રાદિક અતિક્રૂર અધ્યવસાયાદિકથી નરક આયુષ્યના બન્ધહેતુઓ ઉત્પન્ન થતાં, તે દ્વારા તેનું આયુષ્ય બાંધતાં ત્યાં જાય છે. વગર કારણે, વગર બંધે ઉત્પન્ન થતા નથી. આથી નરકગમનમાં મનોયોગની પ્રાધાન્યતા For Personal & Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ कया जीवो नरकायुष्यनो बंध करे? જરૂર રહેલી છે. તે ઉપરાંત મહારંભી, મહાપરિગ્રહી જીવો પણ નરકે જાય છે. તેમાં અધ્યવસાયની જેમ જેમ મલિનતા તેમ તેમ નીચે–નીચેની નરકમાં જાય છે. એ જ વાત હવે પછીની ક્ષેપક ગાથા દ્વારા કહે છે. [૨૫૧] . અવતર–કયા જીવો નરકાયુષ્યને બાંધે છે–તે અધ્યવસાયાશ્રયી ગતિ કહે છે. मिच्छद्दिट्ठि महारंभ-परिग्गहो तिव्वकोह निस्सीलो । નિયા નિવફ, પાવર્ડ [મી પરિણામો ૨૬રા [y. T. .-૬૩] સંસ્કૃત છાયા– मिथ्यादृष्टिर्महारम्भपरिग्रहः तीव्रक्रोधः निश्शीलः । नरकायुष्कं निबनाति, पापरुची रौद्रपरिणामः ॥२५२॥ શબ્દાર્થ – મહામ=મહા આરંભી નરયાdi=નરકાયુષ્યને પરિષદ મહાપરિગ્રહી નિબંધ બાંધે છે તિબૂટ્ટોદતીવ્ર ક્રોધી પાવરુપાપગ્રુચિ નિસ્સીનો નિશીલ પરિણામો-રૌદ્ર પરિણામી થા–વિશેષાર્થ પ્રમાણે. ૨પરા વિરીષાર્થ મિથાસ્ત્રી– મિદષ્ટિ એટલે જિનેશ્વરકથિત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવાવાળો, શુદ્ધ માર્ગની અરુચિવાળો અને એ જ કારણે મહાપાપની પ્રવૃત્તિમાં આસક્ત રહેનારો અને અનેક અધર્મબહુલ પ્રવૃત્તિઓનો તે ઉપાસક હોય છે *ગોશાલાદિકની માફક. મહામીમહાપાપના આરંભ-સમારંભને કરનારો, અનેક જીવોની હાનિ જેમાં રહેલી હોય એવા દુષ્ટ–ભયંકર ધંધારોજગાર વગેરે કાર્યોને આરંભનારો-કાલસૌકરીકાદિ ચંડાલવતું. મારિગ્રહી– વિપુલ ધન–કંચન–સ્ત્રીઓ આદિના મહાન પરિગ્રહને રાખનારા. આમાં મમ્મણશેઠ, વાસુદેવ, વસુદેવાદિ મંડલિક રાજા, સુભૂમ, બ્રહ્મદત્ત ચક્રવત્યાદિક સમજી લેવા. તીત્રનોધી– તીવ્ર મહાન ક્રોધને કરનારા, વાત વાતમાં લડતા હોય તેવા દુર્વાસા જેવા અત્યન્ત ક્રોધી પુરુષો તથા વ્યાઘ્ર સપદિક પશુઓ. નિઃશન – કોઈ પણ જાતના વ્રત–નિયમો વિનાનો, ચારિત્રહીન તેમજ શિયલ ચારિત્રબ્રહ્મચર્યાદિકથી રહિત એટલે પરસ્ત્રીલંપટાદિ હોય, અનેક પરનારીઓના પવિત્ર શિવલને લૂંટનારા હોય. ૩૭૪. ગોશાલો–પ્રભુ મહાવીરને મહાપીડા આપનારી, સ્વમત સ્થાપી પોતે ખોટો સર્વશ બની ભગવાનને ઇન્દ્રજાલિક કહેનારો, જેની વાત પ્રસિદ્ધ છે. ૩૭૫. આ મહાચંડાલ શ્રી મહાવીર પ્રભુના વખતમાં થયો છે, જે રોજના ૫૦૦ પાડાને મારતો હતો. મોટી મોટી મીલો અને કારખાનાઓ, જંગલના વેપારીઓ, મટનના વેપારીઓએ બધા મહારંભીની કોટિમાં ગણાય. ૩૭૬. સુભૂમ ચક્રવર્તી પરિગ્રહની પ્રમાણાતીત આસક્તિથી છ ખંડ ઉપરાંત સાતમો ખંડ સાધવા જતા મરીને સાતમી નરકે ઉત્પન્ન થયો છે, જે કથાનક પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ४३४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વેશ્યા જેવી સ્ત્રીઓ તથા તેને ત્યાં ગમન કરનારા પુરુષાદિ પ્રમુખોનો આમાં સમાવેશ થઈ શકે. પાપવિ— પાપની જ રુચિવાળો હોય, પુન્યના કાર્યોમાં જેને પ્રેમ જ થતો ન હોય, તે કાર્યોને દેખીને બળી મરતો હોય, જેને ધર્મનાં કાર્યો જોવા કે સાંભળવાં પણ ગમતાં ન હોય, જ્યાં ત્યાં પાપનાં જ કાર્યો કરતાં હોય ને તેવા નવરા બેઠા નખ્ખોદ વાળે એવા ઘણા હોય છે, એમાં ઉદાહરણની જરૂર નથી, ઢગલાબંધ જોવા મળે છે. રીવ્રતનાની— રૌદ્ર એટલે મહાખરાબ પરિણામી. અંતરમાં હિંસાનુબંધી વગેરે રૌદ્રધ્યાન ચાલતું જ હોય. આમાં ગીરોલી બિલાડી તંદુલીય મત્સ્યાદિક પ્રાણીઓ તથા મનુષ્યો, જેમની આખો દિવસ અશુભ વિચારધારાઓ જ ચાલતી હોય, અનેકનું અહિત જ કરતા હોય, ઘોર પ્રાણીવધ તથા માંસાહારાદિકને કરનારા હોય તેવાઓને ગણાવી શકાય. આવા જીવો અશુભપરિણિતના યોગે અતિક્રૂર-દુર્ધ્યાનમાં દાખલ થઈ, નરકાયુષ્યને બાંધે છે અને નરકમાં ઉત્પન્ન થાય છે. દુઃખમાં ને દુઃખમાં રીબાઈ મરે છે. અહોનિશ દુઃખમાં ડૂબેલા નારકોને (અમુક કાળ સિવાય) નરકમાં એક નિમેષ માત્ર પણ સુખનો સમય નથી. દુઃખની પરંપરાઓની શ્રેણી ઉપરાઉપરી ચાલુ જ હોય છે. ત્યારે સુખ ક્યારે હોય ? 'उववाएण व सायं, नेरइओ 'देवकम्मुणा वावि । 'अज्झवसाणनिमित्तं, अहवा कम्माणुभावेणं 11911 માત્ર કદાચિત્ નીચે જણાવતા જન્મકાલ વગેરે પ્રસંગે કંઈક સુખ થાય છે પણ તે સ્વલ્પ માત્ર અને સ્વલ્પકાળ ટકવાવાળું હોય છે. જે જીવે પૂર્વભવમાં અગ્નિસ્નાન (બળી મરવું) કર્યું હોય અથવા તેનું કોઈએ ખૂન કર્યું હોય, છેદ કર્યો હોય એવા જીવો નરકાયુષ્ય બાંધીને કંઈક ઓછા સંકિલષ્ટ પરિણામરૂપે ઉત્પન્ન થાય છે. તેવા જીવોને ઉપપાત સમયે જન્માન્તરનું બાંધેલું અશાતાકર્મ ઉદયમાં આવતું નથી તેમજ તે વખતે ક્ષેત્રકૃત, પરમાધાર્મિકકૃત કે અન્યોન્યકૃત અશાતા પણ વિદ્યમાન નથી હોતી તેથી તે વખતે શાતાનો અનુભવ કરે છે. બીજું કોઈ મિત્ર દેવની સહાયથી, જેમ નરકમાં દુઃખી થતા કૃષ્ણને દેવલોકમાં ગયેલા બલરામે જોઈને પૂર્વના પ્રેમને લઈને તેમની પીડા ઉપશમાવી હતી, એવી રીતે કોઈ મિત્રદેવ પીડા શમાવી શાતા સમર્પે, પણ એ પીડાની શાન્તિ અલ્પકાલીન જ હોય છે, વધુ સમય ટકતી નથી; કારણકે એક તો તે દેવો અતિ બીભત્સ ને અશુભ સ્થાનમાં વધુ સમય ટકતા નથી. એ શાતા પૂરી થતાં તત્રવર્તી પીડાઓનો પુનઃ પ્રાદુર્ભૂત થાય છે. ત્રીજું કેટલાક હળુકર્મી નારકો તથાવિધ શુભ નિમિત્તને પામીને જ્યારે સમ્યક્ત્વને પામે છે ત્યારે તેઓને પૂર્વભવમાં ક્ષાયિકસમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણ સાથે લઈને આવ્યા હોય તેવાઓને જિનેશ્વરદેવ આદિ વિશિષ્ટ પુરુષોના ગુણની અનુમોદનાથી શુભ અધ્યવસાય થતાં, મહાનુભાવ જિનેશ્વરદેવના જન્મ, દીક્ષાદિક પાંચે કલ્યાણકોના પ્રસંગે, અને શાતાકર્મના ઉદયથી પણ આ નારકો જાતિઅંધને For Personal & Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ ४३५ कया कया जीवो कई कई नरकमां जाय? ચક્ષુ મળતાં જેવું સુખ પ્રાપ્ત થાય, તેવું સુખ સ્વલ્પકાળ અનુભવે છે. એટલું જ નહીં પણ વધુમાં કોઈ કોઈ સમ્યકત્વ પ્રાપ્ત ઉત્તમ જીવ કે જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે તે અધ્યવસાયની વિશુદ્ધિના કારણે ગમે ત્યાં રહીને પણ તીર્થંકર નામકર્મના દલિકોનો સંચય ચાલુ રાખે છે. ખરેખર આત્માની શુભાશુભ ભાવનાની જ બલિહારી છે. [૨પ૨] ( ગા. સં.-૬૩) અવતર– જુદા જુદા જીવોની અધ્યવસાયની વિચિત્રતાથી થતી ગતિનું નિયમન બતાવે છે. 'ગરિ સરિસિવ-પરવી–સીદ–વર િવંતિ ના છઠ્ઠી ! कमसो उक्कोसेण, सत्तमपुढवीं मणुअ-मच्छा ॥२५३॥ સંસ્કૃત છાયાअसंज्ञि-सरीसृप–पक्षि-सिंहो रग-स्त्रियः यान्ति यावच्छष्ठीम् । क्रमश उत्कर्षेण, सप्तमपृथवीं मनुज-मत्स्याः ॥२५३।। | શબ્દાર્થ અગ્નિ અસંશી હર ઉરથી ગમન કરનારા સરિસિવEસરીસૃપ (ભૂજપરિસર્પો) ત્યિ સ્ત્રી વલ્લી પક્ષી નંતિ જાય છે સીસિંહ મyગમ= મનુષ્ય, મત્સ્ય વાર્ય- વિશેષાર્થવતું. ૨૫ વિશેષાર્થ- અસંશિ (મન રહિત) સંમૂચ્છિમ (ગર્ભ ધારણ કર્યા વિના ઉત્પન્ન થતા) પંચેન્દ્રિય ૩૭તિચો નરક યોગ્ય અધ્યવસાયને પ્રાપ્ત થઈ નરકે જાય તો ચોક્કસ પહેલી જ નરકે જાય, તેથી આગળની નરકમાં જતા નથી. તેમાંય ત્યાં તેઓ ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્ય અથવા જઘન્યથી દસ હજાર વર્ષના આયુષ્ય ઉત્પન્ન થાય છે. પહેલી નરકે અને વળી ન્યૂન આયુષ્ય ઉત્પન્ન થતા હોવાથી તેઓને પૂર્વભવમાં નરકાયુષ્યના બન્ધ વખતે વધુ ક્રૂર અધ્યવસાયો થતા નથી એટલે જ તેઓ અલ્પ દુઃખના સ્થાનકે ઉત્પન્ન થાય છે. આટલી વિશેષતા છે. બીજા ગર્ભજ ભૂજપરિસર્પ તે ચંદન ઘો, પાટલા ઘો, નોલીયા પ્રમુખ જીવો ગભવાસમાં મૃત્યુને પામતાં કદાચ નરકે જો જાય તો યાવત્ બીજી નરક સુધી (એટલે કોઈ પહેલીમાં, કોઈ સંકિલષ્ટ અધ્યવસાયી બીજીમાં એમ બન્નેમાં) જઈ શકે છે. ગીધ, સીંચાણો વગેરે માંસાહારી ગર્ભજ પક્ષીઓ પહેલેથી લઈને યાવત્ ત્રણ નરક સુધી જઈ શકે છે. સિંહ, ચિત્તા, વાઘ, ઈત્યાદિ હિંસક ગર્ભજ ચતુષ્પદો પહેલીથી લઈને યાવત્ ચોથી નરક સુધી જઈ શકે. ૩૭૭, સંશ્લિમ મનુષ્યો તો અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી તેમને નરકગતિનો અભાવ હોવાથી જિ” પદથી માત્ર તિચો જ અપેક્ષિત છે. For Personal & Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉરપરિસપ તે પેટે ચાલનાર દરેક જાતિના આસીવિષદષ્ટિવિષાદિક સર્પની ગર્ભજ જાતિઓ લેવી તે યાવત્ પાંચમી નરક સુધી જઈ શકે છે. મહારંભી અને અત્યંત કામાતુર એવું ચક્રવર્તીનું સ્ત્રીરત્ન વગેરે સ્ત્રીઓ પહેલીથી યાવત્ છઠ્ઠી નરક સુધી જ જાય છે. મહાપાપને કરનારા, મહારંભ, મહાપરિગ્રહ યુક્ત ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ એવા તંદુલમસ્યાદિક જલચર જીવો અતિ ક્રૂર–રૌદ્ર અધ્યવસાયને પ્રાપ્ત થતા ઉત્કૃષ્ટથી સાતમી નરક સુધી પણ જાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ગતિ કહી. જઘન્યથી તેઓ રપ્રભાના પ્રથમ પ્રતરે ઉપજે છે, અને મધ્યમ ગતિ વિચારીએ તો જેઓને માટે જે જે નરકગતિનું નિયમન બતાવ્યું તેથી પૂર્વે અને રત્નપ્રભાના પ્રથમ પ્રતરથી આગળ કોઈ પણ પ્રતરે ઉપજે તે સમજવી. [૨૫૩] અવતર-ઘણેભાગે નરકથી આવેલા પુનઃ નરકગતિયોગ્ય જીવો કોણ હોય? તે કહે છે. वाला दाढी पक्खी, जलयर नरयाऽऽगया उ अइकूरा । जंति पुणो नरएसुं, बाहुल्लेणं न उण नियमो ॥२५४॥ સંસ્કૃત છાયાव्याला दंष्ट्रिणः पक्षिणो-जलचरा नरकाऽऽगता तु अतिक्रूराः । यान्ति पुनर्नरकेषु, बाहुल्येन न पुनर्नियमः ॥२५४॥ । શબ્દાર્થવાતા=સર્પ વગેરે કશ્ર=અતિક્રૂર એવા લાઠી-દાઢવાલા. પુણો વળી નતયર જલચર વાદુન્ને બહુલતાએ નરયાયિનરકથી આવેલા ન ૩ળ નિયમો વળી નિયમ નથી માથાર્થ-વિશેષાર્થવત. ૨૫૪માં વિશેષાર્થ– ક્રોધથી ભરેલાં, અનેકની હાનિ કરનારા વ્યાલ કહેતાં સર્પ –અજગર વગેરે જીવો, દાઢવાળા તે વ્યાઘ-સિંહાદિક હિંસક જીવો, ગીધ–સમડી આદિ માંસાહારી પક્ષીઓ, મત્સાદિ જલચર જીવો, નરકગતિમાંથી આવેલા હોય તો પણ, પુનઃ હિંસક પ્રવૃત્તિથી વર્તતા અતિ ક્રૂર અધ્યવસાયના યોગે નરકાયુષ્યનો બન્ધ કરી નરકમાં યથાયોગ્યપણે ઉત્પન્ન થાય છે; પરંતુ તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. પણ મોટે ભાગે પુનઃ નરકમાં જાય છે. વળી કોઈ જીવ તથાવિધ જાતિસ્મરણાદિકના નિમિત્તને પામી સમ્યકત્વના લાભને પ્રાપ્ત કરી સદ્ગતિને પણ મેળવે છે. [૨૫૪]. ૩૭૮. પાપિણી સ્ત્રી ચહાય તેટલાં કુકર્મો કરે પરંતુ જાતિસ્વભાવે પુરુષને જે સાતમી નારકી પ્રાયોગ્ય અધ્યવસાયો પ્રાપ્ત થાય છે તેવા તો તેણીને થતા જ નથી જેથી “સ્ત્રી કરતાં પુરુષનું મન વધુ સંકિલષ્ટ બની શકે છે’ એ સિદ્ધ થાય For Personal & Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ कया नारक जीवने कयुं संघयण अने लेश्या होय? કરૂ૭ ॥ साते नरकने विषे उपपातविरह-च्यवनविरह-उपपातसंख्या च्यवनसंख्या अने तेमना गतिद्वार सम्बन्धी यन्त्र ॥ नरकनाम નવ ૩૦ કટ્ટર ૩૦ ન૦૩૦૩૫૦ गतिद्वार-जाति-संघयणाश्रयी विरह | च्य०वि० च्य०सं० ___ गति, नियमन ૧ રત્નપ્રભામાં ૧ સમય ૨૪ મુહૂર્ત જઘન્યથી એક બે અસંમુ પંપતિચો પહેલી જ... નરકે છેવટ્ટા સંઘયણવાળો આવે ૨ શર્કરપ્રભામાં ૭ દિવસ | વાવ ઉત્કૃષ્ટથી ભૂજપરિસર્પો...બે નરક સુધી...” –છેવટ્ટા સંઘયણવાળો આવે ૩ વાલુકાપ્રભામાં ૧૫ દિવસ સંખ્યઅસંખ્ય પક્ષી–ખેચરો...ત્રણ નરકસુધી...-કલિકાસંઘયાણવાળો” ૪ પંકપ્રભામાં ૧ માસ ઉપપાત અવન |સિંહાદિ ચારપગા..ચાર નરક સુધી.અર્ધનારાચવાળો સંખ્યા. ૫ ધૂમપ્રભામાં ૨ માસ હોઈ શકે છે ઉરપરિસપ..પાંચ નરક સુધી..-નારાચવાળો ૬ તમ:પ્રભામાં ૪ માસ સાતે નરકમાં | સ્ત્રી વગેરે...છ નરક સુધી–ઋષભનારાચવાળો ૭ તમતમપ્રભામાં ૬ માસ | દિવવત્]. મનુષ્યમથ્થો....સાત નરક સુધી... – વઋષભનારાચવાળો સાતે નરકાશ્રયી ‘ઓઘથી’ ઉત્કૃષ્ટ ઉપપાત–અવનવિરહ ૧૨ મુહૂર્ત અને જઘન્યથી ૧ સમય જાણવો. અવતાર– અધ્યવસાયાશ્રયી ગતિ કહીને હવે સંઘયણાશ્રયી ગતિને કહે છે તેમજ નરકમાં કેટલી વેશ્યા હોય? તે પણ કહે છે. दोपढमपुढवीगमणं, छेवढे कीलिआइसंघयणे । इक्विक पुढविवुड्डी, आइतिलेसा उ नरएसु ॥२५॥ સંસ્કૃત છાયાद्वेप्रथमपृथिवीगमनं सेवार्ते, कीलिकादिसंहनने । एकैकपृथिवीवृद्धिः, आदित्रिलेश्यास्तु नरकेषु ॥२५५।। | શબ્દાર્થપૂર્વે આવી ગયો છે. વાર્ય છેવટું સંઘયણવાળાનું પહેલી બે પૃથ્વી સુધી ગમન હોય, પછીના કલિકાદિ સંઘયણને વિષે એક એક પૃથ્વીની વૃદ્ધિ કરવી. પ્રથમની ત્રણ નરકમાં આદિની ત્રણ વેશ્યાઓ હોય છે. ll૨પપી વિશેષાર્થ છેવટું અથવા તો સેવાd સંઘયણના બલવાળા જીવોનું પહેલી અને બીજી, એ બેનરકને વિષે ગમન હોઈ શકે છે. કલિકા સંઘયણવાળાનું પહેલેથી લઈ ત્રીજી સુધી, અર્ધનારાચ સંઘયણવાળાનું યાવત્ ચોથી સુધી, નારાશ સંઘયણવાળા યાવત્ પાંચમી સુધી, ઋષભનારાચ સંઘયણવાળા ૩૭૯. વર્તમાનમાં છેવટ્ટા સંઘયણનું મન્દગળ હોવાથી અધ્યવસાયો પણ અતિ ક્રૂર ન થતાં મુખ્યત્વે મન્દાનુભાવવાળા હોવાથી વર્તમાનના જીવો વધુમાં વધુ બે નરક સુધી જાય છે, For Personal & Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ देव तथा नारकोनी भावलेश्या सुरनारयाण ताओ, दबलेसा अवढिआ भणिया । भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा ॥२५७॥ સંસ્કૃત છાયા सुरनारकाणां ताः, द्रव्यलेश्या अवस्थिता भणिताः । भावपरावृत्त्या पुनरेषा भवन्ति षड्लेश्याः ॥२५७।। | શબ્દાર્થ બ્રસ દ્રવ્ય લેશ્યા વપરીવત્તી =ભાવની પરાવૃત્તિથી માયા–સુર અને નારકોની દ્રવ્ય લેશ્યા અવસ્થિત કહેલી છે, વળી ભાવના પરાવર્તનપણાથી તેઓને છ વેશ્યા કહેલી છે. [૨૫૭] વિરોવાઈ-પૂર્વગાથામાં પ્રથમ બે નારકીમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં કાપોત તથા નીલલેશ્યા એમ યાવત્ સાતમી નારકીમાં કેવલ કૃષ્ણ લેશ્યા જણાવેલ છે. દેવોના વર્ણન પ્રસંગે પણ “મવવિધ મહિને સનોફલે૫૬ો તે' ઈત્યાદિ ગાથાથી અમુક દેવોને અમુક વેશ્યાઓ હોય છે તેમ કહ્યું છે. દેવ અને નારકોને કહેલી વેશ્યાઓ અવસ્થિત છે, અર્થાત્ જે દેવોને તેમજ જે નારકજીવોને જે જે વેશ્યાઓ કહેલ છે, તે વેશ્યાઓ પોતાના ઉપપાત-જન્મથી આયુષ્ય સમાપ્તિ પર્યત (તથા બે અન્તર્મુહૂર્ત અધિક) સુધી રહેવાવાળી હોય છે. તે લેગ્યામાં મનુષ્ય અને તિર્યંચોની લેણ્યા માફક પરાવર્તન થતું નથી. શંકા– જ્યારે દેવોને તેમજ નારકજીવોને ઉપર જણાવ્યા મુજબ અવસ્થિત વેશ્યાઓ હોય છે તો પછી સાતમી નરકમાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ કહેલી છે તે કેમ સંભવે? કારણકે ઉપરના કથન મુજબ સાતમી નરકમાં વર્તતા નરકજીવોને સદાકાળ કૃષ્ણ લેશ્યા જ હોય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ તો તેજોલેશ્યા, પઘલેશ્યા અને શુકલલેશ્યા હોય તો જ સંભવી શકે છે. વળી દેવોમાં સંગમાદિક અધમ દેવોને સદાકાળ તેજલેશ્યા હોવા છતાં જગજંતુના તારણહાર પરમાત્મા મહાવીરદેવ સરખા સંસારોદધિનિયમકને છ છ મહિના સુધી ભયંકર ઉપસગ કરવાના ફલરૂપે કૃષ્ણલેશ્યાના પરિણામ થયા તે પણ શી રીતે સંભવે ? કૃષ્ણલેશ્યા સિવાય પરમાત્માને ઉપદ્રવ—ઉપસર્ગ કરવાના પરિણામ થાય જ નહિ. સમાધાન – ઉપરની શંકા વાસ્તવિક છે અને તે શંકાના સમાધાન માટે જ આ “ગુરનારા તારો” ઈત્યાદિ પદવાળી ગાથાને રચવાની ગ્રન્થકાર મહર્ષિને જરૂરિયાત જણાઈ છે. આશય કહેવાનો એ છે કે વેશ્યા બે પ્રકારની છે. એક દ્રવ્યલેશ્યા અને બીજી ભાવલેશ્યા. એમાં દેવોને તેજોલેશ્યા, પદ્મશ્યા અને શુકલલેશ્યા તેમજ નારકજીવોને કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા જે અવસ્થિતપણે રહેવાવાળી કહેલી છે તે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કહેલ છે, પરંતુ ભાવલેશ્યાની અપેક્ષાએ નહિ. ભાવલેશ્યાની અપેક્ષાએ તો દેવોને અને નારકોને તે તે અવસ્થિત દ્રવ્યલેશ્યાઓની સાથે છએ. ભાવલેશ્યાઓ હોઈ શકે છે. શંકા-દેવ, નારકોને પણ મનુષ્ય-તિર્યંચોની માફક ભાવલેશ્યાઓ છએ હોવાનું જણાવવામાં For Personal & Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ ४३८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યાવત્ છઠ્ઠી સુધી અને વજઋષભનારાચ સંઘયણવાળા યાવત્ સાતમી નરક સુધી પણ જાય છે. ઉક્ત સંઘયણવાળા શુભ પ્રવૃત્તિ કરનારા હોય તો, શુભ અધ્યવસાયના યોગે ઉત્તરોત્તર દેવાદિક ઉત્તમ ગતિને પણ પ્રાપ્ત કરે અને પ્રથમ સંઘયણવાળા તો ઉત્કૃષ્ટ આરાધનાના યોગે મોક્ષે પણ ચાલ્યા જાય, જ્યારે તેઓ જ જો અશુભ પ્રવૃત્તિ કરે, તો ઉત્તરોત્તર અશુભસ્થાનને પ્રાપ્ત થતાં એ જ પ્રથમ સંઘયણવાળા ભવાંતરે સાતમી નરકે પણ જવાને યોગ્ય બને છે. આ તો સંઘયણદ્વારા નરકગતિ આશ્રયી ઉત્કૃષ્ટ ગતિ કહી. હવે જઘન્યથી તો, બધાય સંઘયણવાળા, મન્દ અધ્યવસાયના યોગે રત્નપ્રભાના પ્રથમ પ્રતરે ઉત્પન્ન થાય અને મધ્યમ અધ્યવસાયવાળા જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટ ઉપપાતથી અર્વાક્ (પહેલાં એટલે વચગાળે) ઉત્પન્ન થાય છે. સાતે નરકને વિષે સમુચ્ચયે પ્રથમની કૃષ્ણ—નીલ–કાપોત એ ત્રણ અશુભ લેશ્યા હોય છે, કારણકે તે મહાદુર્ભાગી જીવો મહામલિન અધ્યવસાયવાળા હોય છે. [૨૫૫] ગવતર— હવે એ ત્રણ લેશ્યા ક્યાં ? કોને ? કઈ કઈ લેશ્યાઓ હોય તે કહે છે. दुसु काऊ तइयाए, काऊ नीला य नील पंकाए । धूमाए नीलकिण्हा, दुसु किण्हा हुंति लेसा उ ॥ २५६ ॥ સંસ્કૃત છાયા द्वयोः कापोता तृतीयस्यां, कापोता नीला च नीला पङ्कायाम् । धूमायां नीलकृष्णे, द्वयोः कृष्णा भवति लेश्या तु || २५६ || શબ્દાર્થ આવી ગયો છે. ગાયાર્થ— વિશેષાર્થ મુજબ. ૨૫૬॥ વિશેષાર્થ લેશ્મા કોને કહેવાય ? તેનું વિશેષ સ્વરૂપ જો કે બહુ ગહન છે, તથાપિ કિંચિત્ સ્વરૂપ દેવદ્વારમાં આપ્યું છે તેથી અહીં વધુ લખવાનું મુલતવી રાખ્યું છે. પહેલી બે નરકને વિષે એક કાપોત લેશ્યા હોય પરંતુ પહેલીમાં જેટલી મિલનપણે હોય, તેથી પણ અધિક મલિન બીજી શર્કરાપ્રભાના જીવોમાં વર્તતી હોય, ત્રીજી વાલુકાપ્રભામાં કાપોત અને નીલ એ બે લેશ્યા હોય. [એમાં જેઓનું સાધિક ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે તેને કાપોત અને તેથી અધિકવાળાઓને નીલ હોય છે.] ચોથી પંકપ્રભાપૃથ્વીમાં એક નીલ જ લેશ્યા હોય છે, પાંચમી ધૂમપ્રભાને વિષે નીલ અને કૃષ્ણ એ બે લેશ્યા હોય. [પરંતુ એ નરકમાં જેઓનું સાધિક દસ પલ્યોપમનું આયુષ્ય હોય તેને નીલ અને તેથી અધિકાયુષી જીવોને કૃષ્ણ લેશ્યા હોય છે.] અને છેલ્લી તમઃ અને તમસ્તમઃપ્રભા એ બન્ને નરકે એક કૃષ્ણ જ લેશ્મા હોય છે. પરંતુ પાંચમી કરતાં છઠ્ઠીની કૃષ્ણલેશ્યા અતિમલિન અને તે કરતાંય સાતમીમાં તો કેવળ તીવ્રતર સંકિલષ્ટ—મલિન હોય છે. [૨૫૬] ગવતર દેવ, નારકોને દ્રવ્ય લેશ્યાનું અવસ્થિતપણું છતાં ભાવલેશ્યાનું જે બદલાવવાપણું હોય છે તે આ ગાથાવડે ગ્રન્થકાર મહર્ષિ જણાવે છે : For Personal & Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવે છે. આમ ભાવલેગ્યામાં સમાનતા કહી તે રીતે તો મનુષ્ય-તિર્યંચોની દ્રવ્યલેશ્યાના સમયની જેમ, તેમની દ્રવ્યલેશ્યાનો કાળ અન્તર્મુહૂર્ત કેમ નહિ ? સમાધાન-મનુષ્ય, તિર્યંચોના દ્રવ્ય વેશ્યાના પરિણામ તો, અન્ય લેશ્યા પરિણામ ઉત્પન્ન થતાં, પૂર્વલેશ્યા પરિણામનું તેમાં તદ્દન રૂપાંતર થઈ જાય છે, તેવું દેવ, નારકમાં બનતું નથી, એટલે તેને અન્તર્મુહૂર્તનો કાળ ક્યાંથી હોઈ જ શકે? તેમને તો સ્વભાવવત્ન લેક્ષામાં અન્ય ભાવલેશ્યાના પરિણામ આવી જાય તો તે માત્ર સ્પષ્ટ–અસ્પષ્ટ પ્રતિબિંબપણાને જ પ્રાપ્ત કરે છે, અને તેય લાંબો વખત ટકતું નથી, તેમજ જેટલો સમય ટકર્યું હોય તે દરમિયાન અવસ્થિત વેશ્યાના મૂલ સ્વરૂપમાં કશો ફેરફાર કરતું નથી, એ જ વાત દષ્ટાંતથી વધુ સમજાવે છે. મનુષ્ય, તિર્યંચોને જે સમયે જે વેશ્યાઓ હોય છે તે સમયે તેવા આત્મપ્રયત્નથી તે વિદ્યમાન લેશ્યાના પુદ્ગલોને અન્ય વેશ્યાના પુદ્ગલો દ્રવ્યો)નો સંબંધ થતાં વિદ્યમાન લેગ્યા પલટાઈ જાય છે, અર્થાત્ સફેદ વસ્ત્રને લાલ રંગનો સંબંધ થતાં સફેદ વસ્ત્ર પોતાનું સફેદપણું છોડી દઈ, લાલ વસ્ત્રના સ્વરૂપમાં જેમ પલટો ખાઈ જાય છે તે પ્રમાણે વિદ્યમાન કૃષ્ણલેશ્યાના દ્રવ્યોને (આગન્તુક તેજોલેશ્યાના દ્રવ્યોનો સંબંધ થતાં તેજોલેશ્યાના દ્રવ્યોનું પરિબલ વધારે હોવાથી કૃષ્ણલેશ્યાના દ્રવ્યો તેજોલેશ્યરૂપે પરિણમે છે અને એ પ્રમાણે કારણ સામગ્રીને પામીને મનુષ્ય, તિર્યંચોને અન્તર્મહત્વે લેશ્યાઓનું પરાવર્તન થાય છે. જ્યારે દેવોને વેશ્યાના વિષયમાં આ પ્રમાણે થતું નથી, અથાત્ દેવ, નારકોને જે અવસ્થિત વિદ્યમાન લેશ્યાઓ હોય છે તે વેશ્યા દ્રવ્યોને અન્ય લેશ્યા દ્રવ્યોનો સંબંધ થાય છે ખરો, પરંતુ મનુષ્ય, તિર્યંચોના વેશ્યાદ્રવ્યોની માફક આ દેવ, નારકોના લેણ્યાદ્રવ્યો રંગેલા વસ્ત્રની પેઠે એકાકારરૂપે પરિણમતાં નથી, પરંતુ એ આગન્તુક વેશ્યાદ્રવ્યોનો આકાર–પ્રતિબિંબ માત્ર વિદ્યમાન ©લેશ્યાદ્રવ્યો ઉપર પડે છે, એટલે કે સ્ફટિક સ્વયં નિર્મળ છતાં લાલ, પીળી, વસ્ત્રાદિની ઉપાધિ વડે લાલ અથવા પીળું દેખાય છે, પરંતુ વસ્ત્ર અને સ્ફટિક અને સ્વયં જુદા જ છે; અથવા નિર્મળ દર્પણમાં વસ્તુની વિકૃતિને અંગે વિકારવાળું પ્રતિબિમ્બ પડે છે, પણ વસ્તુતઃ તે વસ્તુ અને દર્પણ જુદા જ છે. એમ અહીં વિદ્યમાન લેશ્યાદ્રવ્યો ઉપર અન્ય (આગન્તુક) લેશ્યાદ્રવ્યોનો આકાર–પ્રતિબિમ્બ પડે છે, પરંતુ તાત્ત્વિક રીતે બન્ને જુદા છે. એને જ અથતિ એ આકાર અથવા પ્રતિબિંબને જ દેવ, નારકોને અંગે ભાવલેશ્યાઓ ગણવાની છે. આ પ્રતિબિંબ અથવા માત્ર આકારસ્વરૂપ ભાવલેયા જે અવસરે ઉત્પન્ન થાય છે, તે અવસરે નારકજીવોને કાદિ દુષ્ટલેશ્યા વિદ્યમાન છતાં (પૂર્વોક્ત ભાવલેશ્યાથી તેજલેશ્યાદિના સંભવવાળી) સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. અને પ્રતિપક્ષી ઘટનામાં સંગમાદિને તેજલેશ્યા અવસ્થિત હોવા છતાં, કુણલેશ્યાના ફળરૂપે પ્રભુને ઉપસર્ગ કરવાના દુષ્ટ પરિણામ પણ થાય છે. આ ઉપરથી ભાવના પરાવર્તનથી પ્રતિબિંબસ્વરૂપ ભાવલેશ્યાઓ આવવા છતાં, અવસ્થિત વેશ્યાઓના મૂળ સ્વરૂપમાં કશો ફેરફાર થતો નથી અને ઉપર જણાવ્યા મુજબ છએ ભાવલેશ્યાઓ માનવામાં પણ વિરોધ આવતો નથી. [૨૫] ૩૮૦. લેશ્યા શું છે? તેની ઉત્પત્તિ શેમાંથી છે? તેની વર્ણગંધાદિ ચતુષ્ક સાથે ઘટના, તેનું અલ્પબદુત્વ, તેની કાળ વ્યવસ્થા, તેનાં અધ્યવસાયસ્થાનકો વગેરે વર્ણન શ્રી ઉત્તરાધ્યયન, પન્નવણા, લોકપ્રકાશાદિક ગ્રન્થદ્વારા સમજવું. For Personal & Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ नारक जीवोनी आगति तेमज लब्धिओ ४४१ | नरकगतिमां नवमुं आगतिद्वार । અવતા– એ પ્રમાણે આઠમા ગતિદ્વારને કહીને, હવે નવમું આગતિદ્વાર એટલે નારકો સ્વઆયુષ્ય પૂર્ણ કરીને કયાં કયાં ઉત્પન્ન થાય છે? અને ઉત્પન્ન થયા બાદ ક્યાંથી નીકળેલાને કઈ કઈ લબ્ધિઓ પ્રાપ્ત થાય? તે કહે છે. निरउबट्टा गब्भे, पजत्तसंखाउ लद्धि एएसिं । 'चक्की हरिजुअल' 'अरिहा, जिण जइ दिस' सम्म पुहविकमा ॥२५॥ સંસ્કૃત છાયાनरकोद्धृत्ता गर्भजेसु, पर्याप्तसंख्यायुषः लब्धिरेतेषाम् । चक्रि-हरियुगलाईजिन यति-देश-सम्यग्दृष्टयो पृथिवीक्रमेण ॥२५८।। શબ્દાર્થ – નિરdબૂટ્ટ=નરકથી નીકળેલા. હરિહાઅરિહંત પરમાત્મા મે ગર્ભમાં નિજજન–કેવલી પસંવા=પર્યાપ્તા–સંખ્યાયુષી નથતિ દ્ધિ-લબ્ધિ રિસ દેશવિરતિ હિં એઓને સન્સમ્યકત્વધારી વી=ચક્રવર્તી પુવિમા પૃથ્વીના ક્રમે હરિનુતરિયુગલ [વાસુદેવ–બલદેવ]. માધાર્ય- વિશેષાર્થવત. ૨૫૮. વિરોણાર્થ-નરકગતિમાંથી નીકળેલા જીવો અનત્તરભવે પર્યાપ્તા–સંખ્યાતાવષયુષી–ગર્ભજ (તિર્યંચ મનુષ્ય)પણે જ ઉત્પન્ન થાય છે. એ સિવાય સંમૂચ્છિમ મનુષ્ય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ મનુષ્ય દેવો નારકો લબ્ધિઅપર્યાપ્તામાં અને અસંખ્યવયુષી યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. હવે જ્યારે એઓ, ગર્ભજ મનુષ્ય–તિર્યચપણે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓને ઉત્પન્ન થયા બાદ, કઈ કઈ લબ્ધિ કોને કોને પ્રાપ્ત થાય છે? તે કહે છે. આ લોકમાં ચકવર્તીપણે જો નરકમાંથી આવીને ઉત્પન્ન થનારો જીવ હોય તો તે, તથાવિધ ભવસ્વભાવથી પહેલી જ નરકમાંથી નીકળેલો હોય છે, પણ બીજી કોઈ પણ નરકનો નહિ. આ વાત નરકની અપેક્ષાએ સમજવી. બલદેવ અને વાસુદેવ (એ હરિ યુગલ) થનારા જીવો, જો નરકમાંથી નીકળીને થનારા હોય તો તે પહેલી અને બીજી એમ બે નરકમાંથી નીકળેલા હોય છે, પરંતુ શેષ નરકોમાંના નહીં અરિહા કહેતાં અરિહંત-તીર્થંકરો થનાર પ્રથમની ત્રણ નરકમાંથી જ નીકળેલ થાય છે. શેષમાંથી નહીં જ. For Personal & Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ કકર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જિન એટલે કેવળી થનારા જીવો, પ્રથમની ચારમાંથી જ નીકળેલા હોય તે થઈ શકે છે. શેષના નીકળેલા નહિ. યતિ એટલે સર્વવિરતિ (સર્વથા ગૃહસંસાર મમતા પાપાદિકના ત્યાગરૂ૫) ચારિત્રને ગ્રહણ કરનારા જીવો પહેલી પાંચ નરકમાંથી આવેલા હોય છે. | દિસિ એટલે દેશથી વિરતિ (સર્વથા ત્યાગ નહિ તે)ને એટલે આંશિક ત્યાગને ધારણ કરનારા પ્રથમની છએ નરકના જીવો હોય છે, કારણકે છઠ્ઠી નરકમાંથી આવેલા જીવો અનન્તર ભવે ક્વચિત મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. જો કે ત્યાં અતિ મલિન અધ્યવસાયો થતા હોવાથી અશુભ કર્મબંધન વધુ હોય છે, જેથી એકાએક મનુષ્ય ભવપ્રાપ્તિ યોગ્ય અધ્યવસાયો આવતા નથી તો પણ ક્યારેક કોઈ કોઈ નરમાત્માને પ્રાપ્ત શુભ પરિણામો આવી જાય છે અને મનુષ્યાયુષ્યનો બંધ કરે છે. પણ બહુલતાએ તો તિર્યચપણે જ ઉત્પન્ન થાય છે. તથાપિ તથાવિધ વિશદ્ધિથી મનષ્ય થાય તો પણ તથાવિધ ૫ વિશુદ્ધિના અભાવે સર્વવિરતિપણું તો પામતા નથી પરંતુ દેશવિરતિપણાને પામી શકે છે. અને સમ્યક્ત્વ તો સાતેય નરકમાંથી આવેલા જીવોને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ સાતમીમાંથી આવેલાને દેશવિરતિપણું પ્રાપ્ત થતું નથી. વળી તેઓ મનુષ્યપણું ન પામતાં નિશ્ચયથી તિર્યંચયોનિમાં જ ઉત્પન્ન થાય છે. જો કે ગતભવમાં નરકાયુષ્ય બાંધવા દ્વારા અહીં નરકમાં ઉત્પન્ન થયા હોય છે, પરંતુ ગતભવમાં જ કરેલો પુણ્યના બીજા સંચયથી, નરકમાંથી નીકળીને તે તે જીવો ઉક્ત લબ્ધિઓ મેળવે છે, પરંતુ જેઓએ પૂર્વભવમાં કંઈ પણ મહાન સુકૃત્યો કર્યા નથી, તપ-ત્યાગ-સંયમ સ્વરૂપ સદ્વર્તન સેવ્યું નથી. ભગવદ્ભજન આદિ મંગલ પ્રવૃત્તિઓ કરી નથી, કેવળ ભયંકર પાપાચરણો સેવીને નરકમાં” ઉત્પન્ન થયા હોય છે તેઓ તો અનન્તર ભવે ઉક્ત લબ્ધિઓને મેળવી જ શકતા નથી. વળી જે અરિહાતીર્થંકર થાય છે તે પણ તીર્થંકરભવની અપેક્ષાએ પૂર્વના ત્રીજા ભવે, વિંશતિસ્થાનકમાં બતાવેલા ઉત્તમ સ્થાન–પદોની સર્વોત્તમકોટિની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધવા અગાઉ જો તેમને તેવી પ્રવૃત્તિ દ્વારા તેઓના નરકાયુષ્યનો બંધ પાડી દીધો હોય તો તેમને નરકગતિમાં અવતાર લેવો પડે છે. અને ત્યાંનો કાળ પૂર્ણ કરીને અનન્તર ભવે જ (શ્રેણિકાદિકની જેમ) તીર્થંકરનામકર્મની કરેલી નિકાચના, ત્રીજા અથવા તેમના છેલ્લા મનુષ્યના ભવમાં વિપાકોદયરૂપે ઉદયમાં આવે છે. આ નિયમ ન સમજવો, પણ જેઓ બદ્ધનરકાયુષી થઈને પછી તીર્થંકરનામકર્મ બાંધતા હોય તેમને માટે જ આ સમજવું. પણ અબદ્ધાયુષી તો દેવ, મનુષ્યગતિમાં જ જાય છે. [૨પ૮] અવતરણ-હવે આઠમા દ્વારે નારકોના અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્રમાનને કહે છે. रयणाए ओही गाउअ, चत्तारद्भुट्ट गुरुलहु कमेणं । पइ पुढवी गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं ॥२५६॥ ૩૮૧. પ્રશ્ન-તીર્થકર અને કેવલીમાં શું ફરક છે? ઉત્તર-તીર્થકર ધર્મમાર્ગના આદ્ય પ્રવર્તકો ગણાય છે. શાસન પર આજ્ઞા તેમની જ વતતી હોય છે. જ્યારે કેવળી તે રીતે હોતા નથી. વળી તીર્થંકર રાજા છે એટલે અતિશયાદિકની વિશિષ્ટતાઓ છે. જ્યારે કેવલી એ પ્રજામાં છે, તેથી તે વિશેષતાઓ નથી, એમ છતાં પણ બન્નેના જ્ઞાનમાં તુલ્યતા જરૂર છે. For Personal & Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ नारकोने अवधिज्ञान- केटलुं क्षेत्र प्रमाण होय? સંસ્કૃત છાયાरलायामवधिर्गव्यूतानि, चत्वारि अर्धचतुर्थानि गुरुर्लधुः क्रमेण । प्रतिपृथिवि गव्यूता), हीयते यावत् सप्तम्यामेकमर्द्धञ्च ॥२५६॥ શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય રત્નપ્રભામાં [ઉત્કૃષ્ટથી] અવધિજ્ઞાનનું ક્ષેત્ર ચાર ગાઉનું અને જિઘન્યથી] સાડા ત્રણ ગાઉનું હોય છે, ત્યારબાદ પ્રત્યેક પૃથ્વીને વિષે બન્ને માનમાં અદ્ધ ગાઉની હીનતા કરતા જવું તે યાવત્ સાતમીમાં ઉત્કૃષ્ટથી એક ગાઉ અને જઘન્યથી અર્ધ ગાઉનું રહે. ૨૫લા વિશેષાર્થ-અવધિજ્ઞાન શબ્દનો અર્થ અને તેની વ્યાખ્યા દેવદ્ગાર પ્રસંગે કહેવાઈ ગઈ છે. પ્રથમ રત્નપ્રભાના નારકોનું અવધિક્ષેત્ર ઉત્કૃષ્ટથી માત્ર ચાર ગાઉનું અને જઘન્યથી સાડાત્રણ ગાઉનું, બીજી નરકના નારકોનું ઉત્કૃષ્ટથી ૩ ગાઉનું અને જઘન્યથી ૩ ગાઉનું, ચોથીમાં ઉત્કૃષ્ટથી ૩ ગાઉ અને જઘન્યથી રાા ગાઉનું. પાંચમીમાં ઉત્કૃષ્ટથી ૨ ગાઉ અને જઘન્યથી નવા ગાઉ, છઠ્ઠીમાં ઉત્કૃષ્ટથી ૧ના ગાઉ અને જઘન્યથી ૧ ગાઉ, સપ્તમીમાં ઉત્કૃષ્ટથી અવધિ–દશ્યક્ષેત્ર ૧ ગાઉ અને જઘન્યથી ના ગાઉનું હોય છે. નારક જીવોને આ “અવધિજ્ઞાન’ કહ્યું એમાં મિથ્યાદષ્ટિ નારકોને તો તે જ્ઞાન વિભંગ–વિપરીતપણે થતું હોવાથી તેઓનું એ જ્ઞાન તેમને જોવામાં દુઃખદાયી છે, કારણકે તેથી તેઓ પોતાને દુઃખ દેનારા પરમાધાર્મિક જીવોને તથા અશુભ પુગલોને પ્રથમથી જ સમીપમાં આવતા દેખ્યા કરે છે, તેથી તેઓ બિચારા સતત ચિંતા અને ભય વચ્ચે ભારે કદર્થનાને પામી રહ્યા છે. [૫૯] રૂતિ નવમનાતિકારમ્ | ।। साते नरकवर्तिनी लेश्या, अनन्तर भवे थती लब्धिप्राप्ति तथा तेमन अवधिज्ञान क्षेत्रविषयक यन्त्र ।। नरकनामो लेश्या अनन्तरभवे मनुष्यतिर्यंचपणामां कई कई ન | ૩૦ વરુ ? लब्धि मेळवे? अवधि अवधि કાપોત ૧ રત્નપ્રભાવાળાને અરિહંત-ચક્રીહરિ–બળદેવ–કેવળી ગતિ ગાઉ| ૪ ગાઉ દેશવિરતિ સમ્યકત્વ ૨ શર્કરપ્રભાવાળાને કાપોત | માત્ર ચકીપણું બાદ કરીને શેષ ૭ લબ્ધિ મેળવી શકે | ૩ ગાઉ યા ગાઉ ૩ વાલુકપ્રભાવાળાને કાપોત-નીલ પુનઃ અહીં હરિ—બળદેવ [કુલ ૩] બાદ કરીને પાંચ કહેવીરા ગાઉ| ૩ ગાઉ ૪ પંwભાવાળાને નીલ | અહીં અરિહંતાદિક આદિની ચાર બાદ કરીને બાકીની ચાર | ૨ ગાઉ રા ગાઉ કહેવી ૫ ધૂમપ્રભાવાળાને | નીલકૃષ્ણ | અહીં આદિની પાંચ દૂર કરીને યતિ દેશવિરતિ સમ્યકત્વ | ગાઉ ૨ ગાઉ એ ૩ કહેવી ૬ તમઃપ્રભાવાળાને કુણ આદિની છ કાઢીને દેશવિરતિ, સમ્યકત્વ એ બે જ કહેવી | ૧ ગાઉ | ગાઉ તમસ્તમ પ્રભાવાળાને | કૃષ્ણ | અહીં એક સમ્યકત્વ જ અનન્તરભવે મેળવે ના ગાઉ| ૧ ગાઉ | For Personal & Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ४४४ જ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह || શ્રી નિકૃષ્ણપાર્શ્વનાથસ્વામિને નમઃ | * नरकगति अधिकारमा आठमुं परिशिष्ट * નારકોની સિદ્ધિ શoiદેવો પ્રત્યક્ષ ન હોવા છતાં માનવજાતમાં તે અંગેના જોવાતા ચમત્કારોથી, તેમની સાથે સંબંધ ધરાવતા વિદ્યામત્રોની સાધના દ્વારા ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી અનુમાનથી અદષ્ટદેવોનું અસ્તિત્વ ભલે સ્વીકારીએ, પણ નરકગતિવર્તી નારકોની સિદ્ધિમાં તો એવું કોઈ અનુમાન જણાતું નથી અને પ્રત્યક્ષ તો દેખાતા જ નથી તો પછી તેઓની સત્તા કેમ મનાય ? સમાધાન દેવો પાસે તો દૈવિક શક્તિ છે અને તેથી તેમની ઉપાસનાઓ થાય છે, જેથી તેઓ પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ ઉપાસક માટે કરે છે પણ નારક જીવો પાસે તો એવું કંઈ છે જ નહીં એટલે એની ઉપાસના નથી ને ઉપાસના દ્વારા જોવા મળતા ચમત્કારોનો પણ પ્રસંગ રહેતો નથી એટલે નરકના અસ્તિત્વ માટે દેવસિદ્ધિના જેવું અનુમાન ભલે થઈ શકતું નથી; એમ છતાં અનુમાન જરૂર છે. તે આ રીતે–જેમ વિશ્વમાં જઘન્ય મધ્યમ પાપકર્મ ફળનાં ભોક્તાઓ જોવાય છે તેમ ઉત્કૃષ્ટ–પ્રકૃષ્ટ પાપફળના ભોક્તાઓ પણ હોવા જ જોઈએ. તો તે કોણ? તો જેમ જઘન્ય, મધ્યમ કર્મફળના ભોક્તા તરીકે તીર્થકરો અને મનુષ્યો છે, તેમ ઉત્કૃષ્ટ કર્મફળના ભોક્તા તરીકે બીજા કોઈ જ નહીં, પણ નારકો જ છે. શંશા_શું તિયચ. મનુષ્યમાં અત્યન્ત દુઃખી જે હોય તે પ્રકૃષ્ટ પાપકર્મફળનો ભોક્તા ન ગણાય? સમાધાન–જેમ સુખ તરીકેની પરાકાષ્ઠા દેવોમાં છે તેમ દુઃખ તરીકેની પરાકાષ્ઠા તિયચ, મનુષ્યમાં નથી જોવાતી. એટલું જ નહીં પણ સર્વથા દુઃખી હોય એવો કોઈ તિર્યંચ, મનુષ્ય જોવાતો નથી તેથી પ્રકષ્ટ દુઃખના ભોક્તા તરીકે તિર્યંચ, મનુષ્યથી ભિન્ન કોઈ જાતિ સ્વીકારવી જ જોઈએ અને તે જ આ નારકો. . વળી જેમ અત્યન્ત અલ્પાંશી દુઃખવાળી વ્યક્તિઓ આપણને જોવા મળે છે, મધ્યમ દુઃખોવાળા જીવો પણ આપણે જોઈએ છીએ તેમ સૌથી વધુમાં વધુ અન્તિમ પ્રકારનાં દુઃખો ભોગવનારાં પણ જરૂર હોવા જ જોઈએ અને તે છે નારકો, જે વાત આપણે ઉપર કરી ગયા. આ પ્રમાણે અનુમાનથી નારકોનું અસ્તિત્વ સાબિત થાય છે. શં–શું નથી કે પ્રયોગથી સિદ્ધ થાય તેને જ પ્રત્યક્ષ કહેવાય? સમાધાન––આ ચરાચર વિશ્વમાં એક વસ્તુ પોતે ન જોઈ માટે તેને અપ્રત્યક્ષ માની બેસવી એ શું બુદ્ધિગમ્ય છે ખરું? હરગીજ નહિ. લોકમાં સ્વપ્રત્યક્ષ સિવાય બીજું આપ્તપ્રત્યક્ષ પણ છે. આપ્ત એટલે વિશ્વસનીય વિશિષ્ટ જ્ઞાનીઓનું પ્રત્યક્ષ. આ આખપ્રત્યક્ષ સ્વપ્રત્યક્ષ જેટલું જ આદરણીય ગણાય છે. જેમ સિંહ, અષ્ટાપદ, જિરાફ આદિ દૂર દૂરના જંગલનાં પ્રાણીઓનું પ્રત્યક્ષ દર્શન સહુ કોઈને કંઈ થતું નથી, છતાં તેઓ તેને અપ્રત્યક્ષ કહે તે યોગ્ય છે ખરૂં? નહિ જ, થોડા પણ ડહાપણવાળો હશે તો પોતે નથી જોયું. તેટલા માત્રથી તેનો અભાવ છે એમ કદિ નહીં કહે. તે વિચારશે કે મેં નથી જોયું, પણ મારાથી મોટા આપ્યો છે તેઓએ જોઈને આપણને કહ્યું છે માટે તેનું અસ્તિત્વ જરૂર છે. વળી આ દેશના તેમજ પરદેશના ગામ, નગરો, નદી સમુદ્રો વગેરે સ્થળો તેમજ બીજી અનેકાનેક બાબતો સૃષ્ટિ ઉપર વિદ્યમાન છતાં જેને આપણે આપણી સગી આંખે કદિ નથી જોઈ પણ બીજી વ્યક્તિઓએ પ્રત્યક્ષ કરી છે ને પછી આપણને તેની જાણ કરી છે, એમ સમજીને પણ આપણે તેનો સ્વીકાર શું નથી કરતા? અમેરિકાનું ન્યૂયોર્ક શહેર પ્રત્યક્ષ નથી, છતાં તે નકશદ્વારા અમુક જગ્યાએ છે એમ વિના દલીલે આપણે સીધો જ સ્વીકાર શું નથી કરતા? ચોક્કસ કરીએ For Personal & Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ नरकगति भूमिनी साबिती ४४५ જ છીએ, તો પછી આપણો આપ્યો જે સર્વજ્ઞો છે, જેમને નારકોને સ્વપ્રત્યક્ષ કય જ છે, અને પછી જ આપણને જણાવ્યું છે માટે નારકોનું અસ્તિત્વ ચોક્કસ માનવું જ જોઈએ. વળી ઇન્દ્રિયપ્રત્યક્ષ તે જ પ્રત્યક્ષ કહેવાય આ પણ એક મિથ્યાભ્રમ છે. ખરી રીતે ઈન્દ્રિયપ્રત્યક્ષ એ તો ઉપચારથી જ પ્રત્યક્ષ કહેવાય. બાકી તત્ત્વદૃષ્ટિએ તો તે પણ પરોક્ષ જ છે. આથી એ વાત નક્કી થઈ જાય છે કે અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ વાસ્તવિક રીતે પ્રત્યક્ષ કહેવાય, કારણકે જેઓને વિશિષ્ટ જ્ઞાન લબ્ધિ મળી હોય છે તેઓને તો આ દેખાતી ઇન્દ્રિયોથી, કંઈ જ પ્રત્યક્ષ કરવાનું પ્રયોજન નથી રહેતું. તેઓ તો જ્ઞાન દ્વારા જ બધું આત્મપ્રત્યક્ષ કરી શકે છે. આથી જે જ્ઞાનપ્રાપ્તિમાં અન્ય નિમિત્તની અપેક્ષા રહે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાતું નથી એટલે જે જ્ઞાનમાં ઇન્દ્રિયોની મદદ નિમિત્તરૂપ બને તે જ્ઞાનને પ્રત્યક્ષ કઈ રીતે કહેવાય? ન જ કહેવાય. કેવળજ્ઞાનીને વિશ્વના ચરાચર સઘળાય પદાર્થો જ્ઞાનથી આત્મપ્રત્યક્ષ થાય છે. તેને જોવા માટે વચમાં ઇન્દ્રિયાદિ કોઈ નિમિત્તની મદદ લેવી પડતી નથી માટે જ અતીન્દ્રિય પ્રત્યક્ષ તે જ સાચું પ્રત્યક્ષ છે અને તે અતીન્દ્રિય જ્ઞાનીઓથી જ સાધ્ય છે. આથી શું થયું કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કે તાત્ત્વિકરીતે વાસ્તવિક પ્રત્યક્ષ નથી એમ નક્કી થાય છે. કેવળજ્ઞાનીએ જોયેલી અને ત્યારબાદ તેમણે પ્રરૂપેલી હકીકતોનો સંપૂર્ણ સત્યરૂપે સ્વીકાર કરવો જોઈએ તેનું શું કારણ? તો કેવળજ્ઞાની તે જ હોઈ શકે છે કે જેઓ અસત્ય બોલવાનાં રાગ-દ્વેષમોહાદિ હેતુઓ નષ્ટ કરીને વીતરાગ-સર્વજ્ઞ બન્યા હોય. એટલે આવી વ્યક્તિ જ્ઞાનથી જે જુએ તે જ કહે, અન્યથા પ્રરૂપણા કદી ન કરે. અને નરક અને નરકના જીવોનું પ્રતિપાદન તેઓએ જ કર્યું હોવાથી નારકો છે અને એ છે એટલે તેમને રહેવાના આધારરૂપે નરકસ્થાન પણ છે જ.--આ પ્રમાણે સામાન્ય ચચથિી ઉભયની સિદ્ધિ કરી. તર્કથી નરક સિદ્ધિ–બીજી રીતે બૌદ્ધિક કે તાર્કિક દષ્ટિએ વિચાર કરીએ (૧) આ માનવસૃષ્ટિ ઉપર એક માણસે એક વ્યક્તિનું ખૂન કર્યું તો તેને વિશ્વની કોઈ પણ રાજસત્તા વધુમાં વધુ સજા કરે તો એક જ વારની ફાંસીની કરે જ્યારે બીજી એક વ્યક્તિએ સંખ્યાબંધ ખૂનો કયાં હોય તો તેને ય પણ એ જ એકવારની ફાંસીની સજા, તો બંનેના ગુન્હામાં પેસિફીક મહાસાગર જેવું વિશાળ અંતર છતાં સજા સરખી જ, એ ન્યાયી ગણાય ખરું? હરગીજ નહિ. (૨) બીજા એક દુષ્ટ માણસે સેંકડો, હજારો વર્લ્ડ લાખોના પાલક, પોષક, રક્ષક યાવત્ યોગક્ષેમ કરનાર વ્યક્તિનું ખૂન કર્યું તો શું તેને દેહાંતદંડની સજા કરવી તે પૂરતી ગણાય ખરી ? (૩) ત્રીજા એક ભયંકર યુદ્ધખોર માણસે મહાવિશ્વયુદ્ધ જગાવ્યું. સમગ્ર દુનિયાને યાતના, દુઃખ, ત્રાસ અને આંસુની ભયંકર જ્વાલાઓમાં હડસેલી દીધી, લાખોના કરુણ સંહારો સરજાવ્યા, સમગ્ર વિશ્વને ત્રાહિ ત્રાહિ ત્રાયસ્વ ત્રાયસ્વ) પોકાર કરાવ્યો પણ આખરે તેનો જ કરુણ અંજામ આવ્યો, પોતે જ પરાજિત બન્યો. કેદ કરીને તેને લશ્કરી અદાલત સમક્ષ ખડો કર્યો, તેના ગુના સામે ન્યાયાધીશ ચુકાદો આપે તો આપી આપીને શું આપવાનો? એકવારની ફાંસી કે બીજું કંઈ ? તો આટલી સજા યોગ્ય છે ખરી? (૪) અરે ! આ દુનિયામાં ઉઘાડી કે છૂપી, અનેક જીવોની હિંસાઓ કરવી, અસત્ય અને જુઠાણાં, ડીંગો મારવી, છેતરપીંડી, દગો-કપટ, પ્રપંચ, વિશ્વાસઘાત, ચોરીઓ કરવી, અબ્રહ્મ, પરસ્ત્રી–વેશ્યાગમન કરવું. વિકારી નજરો કરવી, અતિ મોહ, મમત્વ અને મૂચ્છમાં આસક્તિ રાખવી, અન્યને ત્રાસ આપવો, અનેક પાપાચરણો કરવા, મહાઆરંભ–સમારંભોવાળા અઢળક પાપો આચરવાં આવાં અનેક પાપો–ગુન્હાઓ થયા જ કરે છે, જે કાયદાની દૃષ્ટિએ ગુના ગણાતા નથી તેને તો માનવજાત તરફથી શિક્ષા થાય કે ન પણ થાય, કોઈ વાર તો પુરાવાના અભાવે ખૂની સાચો હોવા છતાં છૂટી જાય તો શું તેઓને ગુનાની સજા કંઈ જ નહીં મળવાની? For Personal & Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નવાવ---ઉપરના ચારેય પ્રશ્નોનો જવાબ એક જ છે અને તે એ કે ગુનાના પ્રમાણમાં જો સજા ન થાય તો સજા ન્યાયી કેમ જ ગણાય? અને ગુનેગારો હોવા છતાં સજા ન થાય તો તે પણ કેમ ચાલે ? ભલે રાજસત્તામાં ગમે તેમ બને પણ ‘કર્મસત્તા’ નામની એક અદશ્ય મહાસત્તા બેઠી છે કે જ્યાં આગળ પુન્ય–પાપ સહુનો અદલ ઇન્સાફ અવશ્ય તોળાવાનો જ છે. એમાંથી આ દુનિયાનો કોઈ જ માનવી છટકી શકે તેમ નથી. અસ્તુ. ત્યારે માનવજાત પાસે તો માત્ર છેલ્લામાં છેલ્લી કોટિની સજા જો કોઈ પણ હોય તો દેહાંતદંડ કે ફાંસીની જ. તેથી વધુ છે નહિ. એક વાર ફાંસી થઈ પછીએ દેહનું ચૈતન્ય નષ્ટ થઈ જાય છે. અંદર રહેલો સજાને ભોગવનારો જીવ અન્ય યોનિમાં જન્મ લેવા દોડી જાય છે. કારણકે માનવ અને પશ) જાત ઔદારિક જાતના અણુઓનું બનેલું છે અને આ અણુઓ એક વખત ચૈતન્ય વિહીન બન્યા કે પછી તે દેહના અણુઓ ત્યાં ચૈતન્યવાળા બનતા નથી કે જેથી ફરી પાછી ફાંસીની સજા થઈ શકે. એ સ્થિતિ તો નરકના દેહની જ છે, માટે જ ત્યાં પૂરતી સજાને પાત્ર બની શકે છે. ત્યારે પુનઃ પ્રશ્ન એ થાય છે કે આવા ભયંકર પાપોની શિક્ષા છે જ નહીં? એનો જવાબ એ છે કે શિક્ષા છે. જરૂર છે. જો ન હોય તો આ સૃષ્ટિ ભયંકર પાપો અને ભયંકર માનવીઓથી ખદબદી જાય ને યાવત ઉજ્જડ બની જાય. ત્યારે શિક્ષા ક્યાં ને છે? તો એનો જવાબ ભારતની સંસ્કૃતિના મોટાભાગનાં ધર્મશાસ્ત્રો એક જ આપે છે કે શિક્ષાના ભોગવટા માટે એક સ્થાન જરૂર છે. ભલે તે દેશ્ય નજરથી અદશ્ય હોય, પણ તે છે જ અને તે ભૂગર્ભ-પાતાળમાં જ છે, જે સ્થાનને “નર' શબ્દથી ઓળખાવાય છે. પાપી માણસોનાં પાપોનો ભાર જ તેને સ્વયે ત્યાં ખેંચી જાય છે અથતિ કમસત્તા તેઓને નરકની જેલોમાં સીધા જ હડસેલી દે છે. આવી જેલો એક નહીં પણ સાત છે. દરેક જેલની સગવડ–વ્યવસ્થા ભિન્ન ભિન્ન છે. પ્રથમ નરક કરતાં બીજી ભયંકર, બીજી કરતાં ત્રીજી ભયંકર, ત્યાં વધુ દુઃખ, કષ્ટ, ત્રાસ, યાતનાઓ ભોગવવાની. આમ ઉત્તરોત્તર સાતે ય નરકો-જેલો વધુ ભયંકર ને ત્રાસદાયક છે. આ સાતેય નરકોને ભૂગર્ભ–જેલો' તરીકે ઓળખાવી શકાય. પ્રથમની ત્રણ જેલોમાંની ઉત્પન્ન થવાની કોટડીઓ ભયંકર દુઃખદ, વળી ત્યાં પરમાધામી અસુરો’ જેલરો તરીકે હોય છે, તેઓ ભયંકર સ્વરૂપો ધારણ કરે છે. નરકના જીવોને અગાઉ જણાવ્યા પ્રમાણે કરેલા ગુનાઓની ભયંકર શિક્ષાઓ કરે છે. ક્ષણે ક્ષણે અપાઈ રહેલાં દુઃખો, ત્રાસ–વેદનાઓ, તેઓની ભયંકર ચીસો, અપાર યાતનાઓ સાંભળતાં કંપારી છૂટે તેવી છે. ભલે આ સૃષ્ટિ ઉપરના ભયંકર ગુનાઓને કદાચ કોઈ ન જાણે, ભલે તેની શિક્ષાઓ ન થાય, અથવા થાય તો ઓછી પણ થાય, ભલે અહીં તેથી કદાચ, છૂટી શકાય પરંતુ ગુનાની પૂરતી શિક્ષા ભોગવવા આ ભૂગર્ભ જેલોમાં ગયા વિના કદિ ચાલવાનું નથી. કુદરતના ઘરનો ઈન્સાફ અટલ અને અદલ હોય છે, તે હિસાબ પૂરેપૂરો ચૂકતે કરે છે. ત્યાં વિનવણીઓ, આંસુઓ કે લાંચ-રૂશ્વત કશું જ ચાલતું નથી. બાકીની ચાર નરક જેલોમાં પરમાધામીકૃત વેદના નથી પણ પરસ્પર શસ્ત્રજન્ય, અન્યોન્ય ખૂનામરકી કરવારૂપ તથા સ્થાનજન્ય વેદનાઓ અકથ્ય અને અનન્ત છે. જે વર્ણન અગાઉ કહેવાઈ ગયું છે. આ જેલની સજાની મર્યાદા હજારો-લાખો, કરોડો નહિ બલ્ક અબજો વરસોની છે. માટે માનવજાત સ્વયં સુજ્ઞ બનીને પાપનાં ફળો અવશ્ય ભોગવવા જ પડે છે, એમ માનીને પાપમાર્ગેથી પાછી વળે ! મહા આરંભ–સમારંભોને એક નાનકડી જીંદગી ખાતર, વેંત જેવડો પેટનો ખાડો પૂરવા ખાતર છોડે! અશુભ પ્રવૃત્તિઓને તજે યા સંયમ રાખે ! માનવ કે પશુની સજીવ સૃષ્ટિ ઉપર દયા રાખે, તેની દયા પાળે, સહુનું રક્ષણ કરે, સહુનું ભલું કરે, મૂચ્છમમત્વના ભાવોને મર્યાદિત કરે અને ધર્મથી પરિપૂત જીવન જીવે, તો અતિદુઃખદ નરકગતિનો ભોગ થવાનું ન બને. For Personal & Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ मनुष्यगति अधिकार ४४७ imiriritiiiiii i i HTTE त्रीजो मनुष्यगति अधिकार । अन्तर्गतपञ्चमगति [मोक्ष] अधिकार | IIIIIIIIIIII For Personal & Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह मनुष्याधिकारमा प्रथम अने द्वितीय स्थिति-अवगाहनाद्वार અવતરણ-એ પ્રમાણે લગભગ ૫૯ ગાથાવડે નરકગતિ અધિકારમાં નવે દ્વારોને કહીને હવે ત્રીજા મનુષ્યગતિ અધિકારમાં ભવન’ વિના આઠ દ્વારોને કહે છે, તેમાં ગ્રન્થકાર પ્રથમ સ્થિતિ અને બીજું “અવગાહના” એ બે દ્વારોને કહે છે. गब्भनरतिपलिआऊ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुह, अंगुलाऽसंखभागतणू ॥२६॥ સંસ્કૃત છાયાगर्भजनरस्त्रिपल्यायुस्त्रिगव्यूत उत्कर्षतो जघन्येन । [सं] मूर्छिमो द्विधाऽपि अन्तर्मुहूर्तमगुलासंख्यभागतनुः ॥२६०।। શબ્દાર્થ સુગમ છે. ગાથાર્ય–ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમની અને તેઓની દેહ સંબંધી અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની હોય છે. તેઓનું જઘન્યથી અને સંમૂચ્છિમ મનુષ્યોનું જઘન્ય તથા ૩૮*ઉત્કૃષ્ટથી પણ આયુષ્ય અંતર્મુહૂર્તનું અને જઘન્યથી ગર્ભજ મનુષ્યની અવગાહના (ઉત્પત્તિકાલાશ્રયી) અને સંમૂચ્છિમ મનુષ્યની ઉત્કૃષ્ટ અને જઘન્ય બને જાતની અવગાહના અસંખ્યાતમાં ભાગની છે. ||૨૬ના વિરોષાર્થ- અહીંથી મનુષ્યગતિનો અધિકાર શરૂ થાય છે. એમાં મનુષ્યોના બે પ્રકાર છે. સંમૂચ્છિમ અને ગર્ભજ. આ બંને પંચેન્દ્રિય સમજવા. ફક્ત સંમૂચ્છિમને મન ન હોવાથી શાસ્ત્રની પારિભાષિક ભાષામાં “અસંશી' તરીકે ઓળખાય છે. જ્યારે ગજોને મન વર્તતું હોવાથી “સંશી (પંચેન્દ્રિય) તરીકે ઓળખવામાં આવે છે. સંમૂચ્છિમ જન્મ એટલે શું? એકંદર ત્રણ પ્રકારે જીવમાત્રના જન્મ થાય છે. ૧ સંમૂચ્છિમ. ૨ ગર્ભજ. ૩ ઉપપાત. સંમૂચ્છિમ-ગર્ભની સામગ્રી વિના જ જેની ઉત્પત્તિ થાય છે. એટલે કે સ્ત્રી-પુરુષના સંયોગ વિના જ ઉત્પત્તિસ્થાનમાં વર્તતા ઔદારિક પુદ્ગલોને શરીરરૂપે પરિણાવવા તેને (તે જીવો માટેનો) સંમૂર્છાિમ જન્મ કહેવાય. ૩૮૨. ગર્ભજનાં કરતાં આ અંતર્મુહૂર્વ અંગુલાસંખ્યભાગથી લઘુ જાણવું. For Personal & Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ { } : संमूच्छिम अने गर्भज मनुष्यनुं स्वरूप ૪૪૬ બીજી વ્યાખ્યા એવી પણ છે કે ત્રણે લોકમાં તમામ બાજુએથી દેહના અવયવોની રચના થાય તે સંમૂચ્છિમ જન્મ કહેવાય. બે શરીરના સંબંધપણાથી આત્માનો જે પરિણામ તેને જ “જન્મ' કહેવાય છે. અહીં બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલોનાં ઉપમદનથી જે જન્મ થાય તે સંપૂર્ઝન જન્મ કહેવાય. કાષ્ઠની ત્વચા, ફળ વગેરે પદાર્થોને વિષે ઉત્પન્ન થતા કૃમિ વગેરે જાતના જીવો છે તેઓ, તેહી જ કાષ્ઠ, ફળ વગેરેમાં વર્તતા પુદ્ગલોને શરીરરૂપે પરિણાવે તે બાહા પુગલના ઉપમઈનરૂપ જાણવો. એવી રીતે જીવતી ગાય વગેરેના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વગેરે જીવો, એહી જ જીવતી ગાય વગેરેના શરીરનાં અવયવોને ગ્રહણ કરી, પોતાના શરીરરૂપે પરિણામને પ્રાપ્ત કરે, તે આધ્યાત્મિક પુગલના ઉપમઈનરૂપ સંપૂર્ઝન જન્મ સમજવો. ગર્ભજ જન્મ– (પુરુષનું) શુક્ર અને સ્ત્રીનું) શોણિત બંનેના મિલનના આશ્રયરૂપ પ્રદેશને ગર્ભ” કહેવાય. અને તે સ્થાનમાં ઉત્પન્ન થનાર જીવ “ગર્ભજ' કહેવાય. એને જ જરા વધુ સ્પષ્ટ કરીએ. સ્ત્રી–પુરુષનો મિથુન સંયોગ થયા બાદ સ્ત્રીની યોનિમાં કોઈ જીવાત્મા શીઘ્ર ઉત્પન્ન થઈને, તુર્ત જ પ્રથમ ક્ષણે શુક્ર અને શોણિતને-માતાએ ગ્રહણ કરેલા આહારને આત્મસાત્ કરનાર અથતિ સ્વશરીરરૂપે પરિણમન કરનાર તે ગર્ભજ” જીવ કહેવાય. ઉપપાતજન્મ–પરસ્પરના મૈથુન સંયોગ વિનાતે તે ક્ષેત્ર–સ્થાન નિમિત્તને પામીને એકાએક અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થઈ, શીધ્ર મૂલ શરીરવગાહને ધારણ કરવું તે. આ જન્મ દેવ તથા નારકોને હોય છે. દેવી દેવશય્યામાં અને નારકો વમય ભીંતને વિષે રહેલાં ભયંકર આવાસોમાં ઉત્પન્ન થાય છે. શંકા– સંમૂચ્છિમ અને ઉપપાત બંનેના જન્મમાં સ્ત્રી-પુરુષના સંયોગની અપેક્ષા નથી, તો પછી બેયને જુદા જુદા શા માટે માનવા? સંપૂર્ઝનમાં જ સમાવેશ કરી દેવાય તો કેમ? સમાધાન– જો કે શંકા વ્યાજબી છે પણ બંનેમાં ભિન્નતા એ છે કે સંપૂર્ઝન જન્મમાં ઔદારિક પુદ્ગલોનું અને ઉપપાતમાં વૈક્રિય પુદ્ગલોનું ગ્રહણ છે. બાકી ખરી રીતે તો ત્રણ પ્રકારને બદલે એક સંપૂર્ઝન પ્રકાર માનીને બાકીના બે સંમૂડ્ઝનના જ વિશિષ્ટ સ્વરૂપો માનીએ તો તે અયોગ્ય નથી. સંમૂચ્છિમ જીવો કયા કયા? એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આ બધાય જીવો સંમૂચ્છિમ જ હોય છે. પંચેન્દ્રિયના ચાર ભેદો પૈકી મનુષ્ય અને તિર્યંચોમાં પણ સંમૂચ્છિમ પંચેન્દ્રિયો છે. ૩૮૩. જુઓ તત્ત્વાર્થ રાજવાર્તિક. ૩૮૪. જુઓ તત્ત્વાર્થ બૃહવૃત્તિ. ૩૮૫. મારે તત્તિ, સમૂર્ખનવૈરું સામાન્યતો ગન | તદ્ધિ અપાતતામ્ય વિથત તિ | તિત્ત્વાર્થ બૃહદ્ વૃત્તિ 9. For Personal & Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? અહીં ચાલુ ગાથામાં સંમૂચ્છિમ ને ગર્ભજ મનુષ્ય અંગેનો વિચાર ચાલતો હોવાથી સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? આના ઉત્તરમાં સમજવું કે તેઓ અઢીદ્વીપ–સમુદ્રમાં વર્તતા પ૬ અન્તપ, ૧૫ કર્મભૂમિ, અને ૩૦ અકર્મભૂમિનાં ૧૦૧ ક્ષેત્રોમાં વર્તતા ગર્ભજ મનુષ્યના જ વિષ્ટા, મૂત્ર (મૂતર), શ્લેષ્મ, કફ, વમન, પિત્ત, વીર્ય, રુધિર, મૃતકલેવર, સ્ત્રી-પુરુષના મિથુન સંયોગમાં, શહેરની મોરી-ગટરોમાં તેમજ તમામ જાતનાં ઉચ્છિષ્ટ, અશુચિ અને અપવિત્ર–ગંદા સ્થાનોમાં ઔદારિક પુદ્ગલ સાથે તથા પ્રકારના જલ–વાયુનો સંયોગ મળતાં શીધ્ર, અલ્પ અથવા સેંકડોથી લઈને લાખો, કરોડો ને અબજો યાવત્ અસંખ્ય તથા અષ્ટપ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. ક્ષણભર પહેલાં કંઈ ન હોય ત્યાં હજ્જારો માખીઓ, મચ્છર, માંકડો, તીડો તેમજ અન્ય જીવાતો એકાએક ઉભરાઈ જાય છે, તે સંમૂચ્છિમ જીવો હોવાના કારણે જ બને છે. એકંદર ચૌદ અશુચિસ્થાનોમાં સંમૂચ્છિમ મનુષ્યોનાં જન્મ મરણ સતત થયા જ કરે છે. આ જીવો અસંશી (મનરહિત) મિથ્યાદષ્ટિ અને અપર્યાપ્તા જ હોય છે. ગર્ભજ મનુષ્યોને આશ્રીને ઉત્પન્ન થતાં હોવાથી તેમનું ઉત્પત્તિક્ષેત્ર અઢીદ્વીપ સમુદ્ર એટલે સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્ર છે, જે અગાઉ કહેવાઈ ગયું છે. ગર્ભજ મનુષ્યો– “ર્ષે નાયત્તે તિ જર્મના:” ગર્ભમાં જે ઉત્પન્ન થાય તે ગર્ભજ કહેવાય. ગર્ભજ મનુષ્યો પણ, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અન્તર્કંપમાં ઉત્પન્ન થાય છે. તેઓ અપર્યાપ્ત–પર્યાપ્ત બન્ને પ્રકારના હોવાથી તેના કુલ ૨૦૨ ભેદો છે. કર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોના પુનઃ આર્યઅનાર્ય એમ બે ભેદ પડે છે. આર્યો ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરીને ઉપાદેય ગુણોને પામેલા હોય તે આર્યો કહેવાય. બીજી રીતે દુર્લભ માનવ જીવનને પ્રાપ્ત કરીને કર્તવ્યનું આચરણ અને અકર્તવ્યનું અનાચરણ કરીને પ્રાપ્ત માનવતાને સફળ કરવા પ્રયત્નશીલ હોય. વિભાવદશાને છોડીને સ્વભાવદશા સન્મુખ હોય તે પણ આર્ય કહેવાય છે. આ આર્યો જ્યાં રહેતા હોય તે દેશો પણ આર્ય કહેવાય છે. એ ભૂમિમાં ધર્મના તમામ સદ્દસંસ્કારોની પ્રાપ્તિનાં સુંદર સાધનો અને યોગો વર્તતા હોય છે, જે દ્વારા મુક્તિની સાધના સાધ્ય કરી શકાય છે. આ આયોં મુખ્યત્વે બે પ્રકારના છે : ૧ ઋદ્ધિપ્રાપ્ત ૨ અદ્ધિપ્રાપ્ત. ઋદ્ધિપ્રાપ્તમાં તીર્થકરો, ચકી, વાસુદેવ, બળદેવ, પવિત્ર વિદ્યાવંતો ને લબ્ધિવંતોનો સમાવેશ થાય છે અને અદ્ધિપ્રાપ્તો ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા આ આયોં છ વિભાગે છે. ૩૮૬. મારા સર્વ ધર્મેષો થતઃ પ્રાપ્તારિત્યાd: I પ્રિજ્ઞા. ૧, પદ ટીકા] “ર્તવ્યમવરનુવામર્તવ્યમનારનું | તિતિ પ્રકૃdવારે, સ વ માર્ગ ત મૃત: || ૩૮૭. આ બધા પ્રકારોનું વર્ણન ગ્રન્થાન્તરથી જાણવું. For Personal & Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ उपपात-च्यवनविरह तथा संख्याद्वार विचार ૪૬૭ અનાર્યો “તેથી વિપરીત લક્ષણવાળા તે અનાય એટલે કે પાપી પ્રકૃતિવાળા, ઘોર કોને કરવાવાળા, પાપની ધૃણા વિનાના અને પાપનો પશ્ચાતાપ નહીં કરનારા હોય છે. શક, યવન, બર્બર, શબર, ગૌડ, દ્રવિડ, ઔધ, પારસ, મલય, માલવ, અરબ, હૂણ, રોમક, મરહટ્ટ વગેરે અનેક જાતિઓની ગણના અનાર્યમાં કરેલી છે. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યોની પ્રસંગવશ ઓળખાણ આપી. આ મનુષ્યોનાં આયુષ્ય ને દેહમાન દેશ-કાળ પરત્વે ભિન્ન ભિન્ન હોય છે, પણ અહીં આ ગાથામાં ત્રણ પલ્યોપમ જેવડું વિશાળ આયુષ્ય અને ત્રણ ગાઉના દેહમાનની જે વિશાળતા જણાવી છે તે, તે તે દેશ ક્ષેત્રવર્તી યુગલિકોની છે, પણ આ યુગલિકો અવસર્પિણીના પહેલા અને ઉત્સર્પિણીના છેલ્લા આરા વખતે વિદ્યમાન હોય તે જ સમજવા. બાકી સામાન્ય (યુગલિક ભાવવિનાના) મનુષ્યનું તો કોઈ કાળે વધુમાં વધુ પૂર્વક્રોડનું આયુષ્ય અને પાંચસો ધનુષ્યનું દેહમાન હોય છે. જઘન્યથી તમામ મનુષ્યોનું અંગુલના અસંખ્યાતમા ભાગનું દેહમાન હોય છે. ઉત્તરવૈક્રિયની રચના સંમૂચ્છિમોને હોતી જ નથી. ગર્ભજમનુષ્યને તે ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજન અને જઘન્યથી અંગુલના સ્ટીસંખ્ય ભાગની હોય છે. મનુષ્યોનાં ભવનો–ગૃહો, અશાશ્વત અનિયમિત હોવાથી તેઓની વક્તવ્યતા હોઈ શકે નહિ, માટે ભવનદ્વારનો નિષેધ કર્યો છે, અને તેથી આઠ જ બારોની પ્રરૂપણા અહીં કહેવાશે. [૬૦] त्रीगँ ने चोथु उपपात–च्यवनविरह तथा पांचमुं छटुं संख्याद्वार અવતર-હવે ત્રીજા અને ચોથા ઉપપાત તથા અવનવિરહ દ્વારને અને પાંચમા અને છઠ્ઠા ઉપપાત તથા ચ્યવન સંખ્યદ્વારને કહે છે. बारस मुहुत्त गब्भे, इयरे चउवीस विरह उक्कोसो । जम्ममरणेसु समओ, जहण्णसंखा सुरसमाणा ॥२६१॥ સંસ્કૃત છાયાद्वादश मुहूर्ता गर्भजे इतरे चतुर्विंशतिर्विरह उत्कृष्टः । जन्ममरणेषु समयो जघन्यसंख्या सुरसमाना ॥२६१।। ૩૮૮. પાવા જ વંડા પારિયા fથા ગિરનતાવી | * દેવકુરુ-ઉત્તરકુરુના યુગલિકોનું આયુષ્ય કાયમ પલ્યોપમ હોય છે. For Personal & Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શબ્દાર્થ–ગાથાર્થ વિશેષાર્થવત્ સુગમ છે. ૨૬૧ વિરોષા– હવે ત્રીજું ઉપપાત–અવનવિરહ એટલે ગર્ભજમનુષ્યને ઉપપાત–અવન (જન્મમરણાશ્રયી) વિરહકાલ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો પડે છે. એટલે એક જીવના ઉપપાત (જન્મ) કે ચ્યવન (મરણ) પછી ઉક્ત અંતરે બીજો ઉપજે–જન્મ અથવા અમરે. ઈતર–સમૂચ્છિમ મનુષ્યને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્તનો ઉપપાત તથા અવન વિરહકાળ પડે છે. બન્નેને જઘન્યથી એક સમયનો ઉપપાત તથા અવનવિરહકાળ હોય છે. હવે બન્નેની ઉપપાત અને અવન સંખ્યા દેવસમાન–તે એક, બે યાવત ઉત્કૃષ્ટપણે સંખ્યઅસંખ્યની હોય છે. આ પ્રમાણે છ દ્વાર વર્ણવ્યાં. [૨૬૧] मनुष्याधिकारमां * સાતમું તિલાર | અવતરણ—હવે સાતમું ગતિદ્વારતે મનુષ્યગતિમાં આવનારા જીવો કયા કયા? તેને કહે सत्तममहिनेरइए, तेऊ वाऊ असंखनरतिरिए । मुत्तूण सेसजीवा-उप्पज्जंती नरभवंमि ॥२६२॥ સંસ્કૃત છાયાसप्तममहीनैरयिकान्, तेजोवाय्वसङ्खनरतिरश्चाः । मुक्त्वा शेषजीवा,-उत्पद्यन्ते नरभवे ॥२६२।। | શબ્દાર્થ આવી ગયો છે. . ગાથાર્થ – સાતમી નરક પૃથ્વીના નારકો, તેલ (અગ્નિ)કાયના, વાયુ (પવન)કાયના જીવો, અસંખ્ય વર્ષાયુષી યુગલિક) મનુષ્યતિર્યંચો અનન્તરભવે મનુષ્યો થતા ન હોવાથી તેઓને છોડીને, શેષ સર્વ દંડકના જીવો [તે છ નારકના જીવો, દેવો, તિર્યંચો] મનુષ્યભવને વિષે ઉપજે છે. ૨૬રા. વિશેષાર્થ–સુગમ છે. [૨૬૨] ગવત -આ ગતિદ્વારમાં જ વિશેષ સ્ફોટ પાડતાં મનુષ્યલોકમાં થનારા અહંનું ચક્રવર્તી આદિ મહાપુરુષો ક્યાંથી આવીને આવનારા હોય છે? તે વિશેષતા બતાવે છે. सुरनेरइएहिं चिय, हवंति हरि-अरिह-चक्कि-बलदेवा । चउविह सुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३॥ For Personal & Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ वासुदेवो तथा चक्रवा दिकनां मनुष्यरलो क्याथी आवेलां होय? ते સંસ્કૃત છાયાसुरनैरयिकेभ्य एव, भवन्ति हर्हच्चक्रिबलदेवाः ।। चतुर्विधसुरेभ्यश्चक्रि बलदेवा, वैमानिकेभ्यो भवन्ति हर्यहन्तः ॥२६३।। શબ્દાર્થ આવી ગયો છે. માથાર્ય– વાસુદેવ, અરિહંત, ચક્રવર્તી, બલદેવ, મનુષ્યો નિશ્ચયથી દેવ–નરકગતિમાંથી જ આવેલા હોય છે. એમાં ચક્રવર્તી અને બલદેવ છે તેઓ ચારે પ્રકારના દેવનિકાયમાંથી આવેલા અને વાસુદેવ તથા અરિહંત વૈમાનિક નિકાયમાંથી જ આવેલા હોય છે. ૨૬૩ વિશેષાર્ચ–ગાથામાં જણાવ્યું કે અરિહંતાદિક મહાપુરુષો અવશ્ય દેવ તથા નરકમાંથી આવેલા હોય છે, તેમાં કઈ નરકમાંથી કોણ કોણ થાય? તે તો નરકગતિ અધિકારમાં કહ્યું છે. હવે દેવલોકના કયા કયા સ્થાનેથી આવેલા કોણ કોણ થાય છે? તો ભવનપતિ–વ્યન્તર–જ્યોતિષી અને વૈમાનિક, આ ચારે નિકાયમાંથી ઔવેલા હોય તે બલદેવ કે ચક્રવર્તી (બે જ) થાય છે. જિનેશ્વર અરિહંત થનાર, એક વૈમાનિક નિકાયમાંથી જ આવીને આવેલા હોય છે. અને એ જ પ્રમાણે વાસુદેવો પણ [ફક્ત અનુત્તર વર્જી] વૈમાનિક નિકાયમાંથી જ આવેલા હોય છે. પરંતુ તિર્યંચ મનુષ્યમાંથી આવેલા જીવો અનુત્તરભવે ઉક્ત વિભૂતિઓ પામતા નથી. [૨૬૩] અવતર–પૂર્વોક્ત વાત પુનઃ કહીને વાસુદેવી તથા ૩°ચક્રવત્યાદિકનાં મનુષ્યરત્નો પણ ક્યાંથી અવેલા [આવેલા] હોય? તે કહેવા સાથે વિશેષ હકીકત કહે છે. हरिणो मणुस्सरयणाई, हुंति नाणुत्तरेहिं देवेहिं । जहसंभवमुववाओ, हयगयएगिदिरयणाणं ॥२६४॥ સંસ્કૃત છાયાहरेर्मनुष्यरलानि, भवन्ति नानुत्तरेभ्यो देवेभ्यः ।। यथासंभवमुपपातो-हय-गजैकेन्द्रियरलानाम् ॥२६४॥ શબ્દાર્થ રળ વાસુદેવો ગદર્સમવયથાસંભવ મસરયડું મનુષ્યરત્નો દય–ાય હાથી ઘોડાનો હિં દેવોમાંથી રિયાણં એકેન્દ્રિયરત્નોનો Tયાર્થ-વાસુદેવોરૂપે અને ચક્રવર્તીના મનુષ્યરત્નોરૂપે અનુત્તર દેવો (ત્ર્યવીને) અવતરતા નથી અને શેષ હાથી, અશ્વ અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉપપાત યથાસંભવ જાણવો.૨૬૪ વિરોણાર્ય–વાસુદેવો વૈમાનિકનિકાય તથા નરકમાંથી જ આવેલા હોય છે. જ્યારે વૈમાનિક નિકાયમાંથી નીકળેલો જીવ વાસુદેવ થાય તો અનુત્તર વિમાનના દેવોને વર્જીને શેષ ચાર વૈમાનિક ૩૮૯. પ્રજ્ઞાપનામાં નાગકુમાર નિકાયથી વાસુદેવ થયેલા જણાવે છે. ૩૯૦. મનુષ્યમાંથી નીકળેલા ચક્રવર્તી થાય છે એવું પણ કથન આવશ્યક નિર્યુક્તિમાં છે. For Personal & Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નિકાયમાંથી આવેલો જાણવો. પ્રતિવાસુદેવની વાસુદેવવત્ ગતિ સમજવી. ચક્રવર્તીને આગળ કહેવાતા મહાસુખ–સંપત્તિદાયક ઉત્તમોત્તમ ચૌદ રત્નો પૈકી ચક્રાદિક સાત રત્નો એકેંદ્રિય સ્વરૂપે હોય છે, જ્યારે બાકીનાં પુરોહિતાદિ સાત રત્નો પંચેન્દ્રિયરૂપે છે. એ સાત પંચેન્દ્રિયમાં પુનઃ હસ્તિ અને અશ્વ એ બે રત્નો તિર્યચપણે હોય છે અને શેષ પાંચ રત્નો મનુષ્યપણે હોય છે. એ પાંચ મનુષ્યરત્નોરૂપે, સાતમી નરકમાંથી નીકળેલા જીવો, તેઉવાઉકાયના જીવો અને અસંખ્ય વર્ષ આયુષી તિર્યંચ મનુષ્યો (અનન્તરભવે) જન્મ લેતા નથી, કારણકે તેમને માટેની મનુષ્યભવ પ્રાપ્તિનો ૨૬૨ ગાથામાં જ નિષેધ કરાયો છે. તેથી તે વર્જીને શેષ દંડકોમાંથી પુરોહિતાદિ પાંચે પંચેન્દ્રિય મનુષ્યરત્નો [તથા મંડલિક રાજા પણ] રૂપે અવતરે છે. પરંતુ એટલું વિશેષ કે–જો વૈમાનિકમાંથી પાંચ મનુષ્યરત્નોરૂપે અવતરે તો અનુત્તરકલ્પ વર્જીને શેષ દેવલોકમાંથી જ સમજવા. હવે પંચેન્દ્રિયમાં શેષ હસ્તિ–અશ્વ બે તિર્યંચ રત્નોનો યથાસંભવ ઉપપાત એટલે કે જે દંડકમાંથી નીકળેલા તિર્યંચ પંચેન્દ્રિયો થતા હોય તે તે સ્થાનથી સમજવો, એટલે કે સાતે નરકથી, સંખ્ય વિષયુષી નર–તિર્યંચ તથા ભવનપતિથી લઈ સહસ્ત્રાર સુધીના દેવો તે રત્નરૂપે અવતરી શકે છે; કારણકે ત્યાં સુધીના દેવોની તિર્યંચને વિષે ગતિ પૂર્વે કહેવાયેલી છે. વળી ચક્રાદિ શેષ સાત એકેન્દ્રિય રત્નોરૂપે, સંખ્યવષયુષી તિર્યંચ, નર અને ભવનપતિથી લઈ ઇશાનકલ્પ સુધીના દેવો નિશે ઉત્પન્ન થઈ શકે છે, તેથી આગળના દેવા માટે તો ત્યાં ઉપજવાનો નિષેધ છે. [૨૬] . અવતા-હવે ચક્રવર્તીના ચૌદ રત્નોનાં નામ તથા પ્રત્યેકનું માન કહે છે. વામના 'વ, છત્ત કુદત્ય “મું | बत्तीसंगुल 'खग्गो 'सुवण्णकागिणि चउरंगुलिया ॥२६५॥ । चउरंगुलो दुअंगुल, पिहलो य मणी 'पुरोहि-गय-तुरया" ।। ''સેના દીવડું, “દર “ચી વરિયાડું રદ્દઘા સંસ્કૃત છાયાवामप्रमाणं चक्र, छत्रं दण्डो द्विहस्तकं चर्म । द्वात्रिंशदङ्गुलः खङ्गाः सुवर्णकाकिणी चतुरङ्गुलिका ॥२६५।। चतुरङ्गुलो द्वयफूलपृथुलश्च मणिः पुरोहितगजतुरगाः । सेनापतिर्गाथापतिर्वर्धकिः स्त्रीचक्रिरलानि ॥२६६।। શબ્દાર્થ વામન વામ પ્રમાણ વંદુંદડ ૐ ચંદ્ર કુહસ્થ બે હાથ છત્ત છત્ર For Personal & Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ चक्रवर्तीनां चौदरलोनुं प्रमाण अने उत्पत्ति ४५१ વત્તીસંગુબત્રીશ અંગુલ મ=મણી ૩ોકખગ પુરોહિ પુરોહિત સુવાનિસુવર્ણનું કાકિણી (રત્ન) થતુર હાથી ઘોડો ર૩રતિયાચાર અંગુલ સેવસેનાપતિ ર૩રંકુનો ચાર અંગુલ–દીર્ઘ દીવ ગાથાપતિ કુમંત્તિ બે અંગુલ વવદ્ધકી–સુથાર પિડુતો પહોળું થી સ્ત્રી નાથાર્થ – વિશેષાર્થવત. |૨૬૫-૨૬૬|| વિશેષાર્થ – દ્રવ્યદેવાદિ પાંચ પ્રકારના દેવમાં ચક્રવર્તી નરદેવ તરીકે ઓળખાય છે, જે રીતે દેવલોકમાં પ્રધાનસ્થાન ઈન્દ્રનું, તે રીતે સર્વ મનુષ્યોમાં ચક્રીનું સ્થાન સર્વોચ્ચ છે. અને તેથી જ તેમને દેવ શબ્દથી સંબોધ્યા છે. તેઓ છ ખંડના અધિપતિ બને છે, તે સિવાય ભરતના છએ ખંડના કોટાનકોટી માનવોના રૂપનો સંચય તેનામાં હોય છે અથર્િ તે બધાય કરતાં સર્વોત્તમ રૂપવાન હોય છે. તેઓનાં શરીરો શ્રેષ્ઠ સુવર્ણવર્ણ સુકોમળ હોય છે. અન્ય ઘણી અદ્ધિ-સિદ્ધિઓ હોય છે. એ સર્વ ઋદ્ધિમાં પણ ચકાદિ ચૌદ રત્નોની પ્રધાનતા હોય છે. તે ચૌદ રત્નોનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. ચ, ૨. છત્ર અને ૩. દંડ એ ત્રણે રત્નો વ્યા–વામપ્રમાણ એટલે પ્રસારેલા ઉભય બાહુવાળા પુરુષના બે હાથની અંગુલીઓના બને છેડા વચ્ચેના ભાગ [૪ હાથ] પ્રમાણ વિચારી લેવા. ૪. ચર્મ રત્ન કેવળ બે હાથ દીર્ઘ લાંબું છે. પ. ખગ રત્ન બત્રીશ અંગુલ દીર્ઘ, ૬. શ્રેષ્ઠ સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલપ્રમાણ દીર્ઘ અને બે અંગુલ વિસ્તીર્ણ, ૭.મણિરત્ન ચાર અંગુલ દીર્ઘ અને બે અંગુલ વિસ્તીર્ણ, મધ્યમાં વૃત્ત અને વિસ્તીર્ણ, તેમજ છ ખૂણાથી શોભતું છે. આ સાતેય એકેન્દ્રિય રત્નોનું માપ ચક્રવર્તીના આત્માગુંલે એટલે તેના પોતાના અંગુલમાનથી જાણવું. ૮. પુરોહિતર, ૯, ગજરત્ન, ૧૦. અશ્વરત્ન ૧૧. સેનાપતિરત્ન, ૧૨ ગાથાપતિરત્ન, ૧૩. વાદ્ધકીરત્ન, અને ૧૪. સ્ત્રીરત્ન. એ સાતે ય પંચેન્દ્રિય રત્નોનું માન, તત્કાલે વર્તતા પુરુષ, સ્ત્રી અને તિર્યંચનું જે માન ઉત્તમ અને પ્રશસ્ત ગણાતું હોય તે પ્રમાણે હોય છે. આ પ્રમાણે ચક્રવર્તીનાં ચૌદ રત્નોની વાત જાણવી. અહીં બધાંય રત્નોનો વિસ્તાર, જાડાઈ અન્ય ગ્રન્થોથી ઉપલબ્ધ ન થવાથી મુખ્યતયા લંબાઈ જ જણાવી છે. [૨૬૫-૨૬૬] ૩૯૧. વ્યામો વાહોલ સરયોસ્તતયોતિનિત્તરમ્ રૂત્યR: | ૩૯૨. આ માન મધ્યમ લીધું છે. અન્યથા અન્યત્ર તો ૫૦ અંગુલ લાંબું, ૧૬ અંગુલ પહોળું અને અધ અંગુલ જાડું કહેલું છે, અને જઘન્યમાન ૨૫ અંગુલનું કહેવું છે. આથી ઉક્તમાનને મધ્યમ ગણવું યોગ્ય છે. અહીં જંબૂ, પ્ર. અનુo દ્વાર, બૂo સંન્ડ વૃત્તિકારાદિ મણિ–કાકિણીને, પ્રમાણાંગુલ, આત્માગુલ અને ઉત્સધાંગુલથી માપવાનું કહે છે. અને પ્રવ, સારો આદિ ગ્રન્થો સાતે એકેન્દ્રિય રત્નોને આત્માંગુલથી માપવાનું કહે છે. તત્ત્વજ્ઞાનીગમ્ય. For Personal & Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ ४५६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ– હવે તે રત્નો કયા કયા સ્થાને ઉત્પન્ન થાય છે ? તે કહે છે. चउरो आउह-गेहे, भंडारे तिनि दुन्नि वेअड्डे । કાં રામે ય, નિયન વેર વારિ રઘી [y. IT. . ૬૪] સંસ્કૃત છાયાचत्वारि आयुधगेहे, भाण्डागारे त्रीणि द्वे वैताढ्ये । एकं राजगृहे च, निजनगरे चैव चत्वारि ॥२६७।। શબ્દાર્થ – સાઉદદે આયુધાલામાં ભંડાર ભંડારમાં રાળબિરાજગૃહમાં તેમ વૈતાદ્યમાં નિયનરે નિજનગરમાં માયા–ચાર રત્નો આયુધશાળામાં, ત્રણ ભંડારમાં, બે વૈતાઢ્યમાં, એક રાજાના ગૃહે અને શેષ ચાર અવશ્ય નિજનગરમાં ઉત્પન્ન થનારા હોય છે. ૨૬ળા. વિરોષાર્થ-૧ શનિ -ચક્રવર્તીનો જન્મ ઉત્તમ જાતિ અને ગોત્રમાં, ઉત્તમ રાજભોગકુલમાં જ હોય છે. તેઓ સવગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા ઉત્તમોત્તમ ૧૦૮ લક્ષણયુક્ત હોય છે. મહાન દેદીપ્યમાન પુણ્યના પૂંજરૂપ હોય છે. ચક્રવર્તી યોગ્યવસ્થાને પામે છે ત્યારે રાજગાદી ઉપર આવે છે. આવ્યા બાદ યથાયોગ્યકાલે પોતાને મહાન ઉદયારંભ થવાનો યોગ્ય સમય થતાં પ્રથમ ચક્રાકારે વર્તતું. ઝળહળતું, મહાન, નાના પ્રકારના મણિ–મોતીઓની માળાઓ, ઘંટડીઓ અને પુષ્પમાળાઓથી અલંકૃત, ચક્રીને સદા આધીન, સૂર્ય જેવા દિવ્ય તેજથી દિશાઓને પ્રકાશમય કરનારું, હજાર દેવચક્ષોથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન શસ્ત્રરૂપ હોવાથી પોતાના પૂર્વજોની આયુધ (શસ્ત્ર રાખવાની) શાળામાં ઉત્પન્ન થાય છે. સર્વ રત્નોમાં અને આયુધોમાં શ્રેષ્ઠ હોવાથી, તેમજ ચક્રવર્તીના પ્રાથમિક દિવિજયને કરાવનારું હોવાથી, સહુથી પ્રથમ આ ઉત્પન્ન થાય છે. સવયુધોમાં સર્વોત્તમ પ્રભાવવાળું અને દુર્જય, મહારિપુઓનો વિજય કરવામાં સદાય અમોઘ શક્તિવાળું આ રત્ન, ચક્રથી શત્રુઓ ઉપર છોડાયા બાદ સેંકડો વર્ષે પણ તેને હણીને જ ચિક્રીના સ્વગોત્રીયને વજી ચક્રી પાસે આવનારું હોય છે. આ રત્ન પ્રાયઃ આયુધશાળામાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે હર્ષિત એવો શાળારક્ષક પોતે જ પ્રથમ ચક્રરત્નનો વંદનાદિકથી સત્કાર કરીને સ્વનૃપતિ [જે હજુ ભાવિ ચક્રીરૂપ છે તેમને ને હર્ષાનંદથી હૃષ્ટ–પુષ્ટ તે સેવક રાજસભામાં ખબર આપે છે. ભાવિ ચક્રી અને વર્તમાનના મહાનૃપતિ તે વાત સાંભળતાં જ મહાઆનન્દને પામીને સાત-આઠ પગલાં ચક્રરત્ન સન્મુખ ચાલીને, સ્તુતિ-વંદનાદિક કરીને, ખબર આપનાર શાળારક્ષકને પ્રીતિદાનમાં, મુકુટને વર્જી પહેરેલાં સર્વાભૂષણો આપીને તેમજ આજીવિકા બાંધી ૩૯૩. પ્રાયઃ શબ્દ એટલા માટે છે કે ભાવિ ચક્રી સુભમને મારવા દાનશાળાના અસ્થિ પ્રસંગમાં જ્યારે પરશુરામે ફરસી મૂકી કે તરત જ તે ફરસી મહાપુન્યશાળી સુભૂમને કંઈ ન કરી શકી. એ વખતે રૂટ થયેલા સુભૂમના હાથમાં રહેલી અસ્થિથાળી તે જ વખતે સુભેમનો વિજય કરવા જ સ્વયં ચક્રરૂપ બની ગઈ અને એ ચક્રથી તેણે પરશુરામને મરણશરણ કર્યો. For Personal & Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ चक्रवर्तीनां चौद रत्नोनुं वर्णन ४५७ આપીને રવાના કરે છે. પછી નગરની અઢારે પ્રજાને ખબર આપી, નગરશુદ્ધિઓ કરાવી વાજતેગાજતે પ્રજા સહિત નૃપતિ પુષ્પ—ચંદન, સુગંધી દ્રવ્યોની વિપુલ સામગ્રીપૂર્વક શાળામાં જઈ ચક્રરત્નની યથાર્થ વિનયપૂર્વક પૂજાદિક વિધિઓ કરે છે. પછી ચક્રરત્નનો મહિમા વિસ્તારવા અષ્ટાહ્નિકાદિ વૈજ્મહામહોત્સવો કરી, પ્રજાને દાન આપી, ઋણમુક્ત કરી આનંદાનંદ વર્તાવ છે. દેવાધિષ્ઠિત આ રત્ન, છ ખંડને જીતવા જતા ચક્રીને પ્રથમથી જ સ્વયં માર્ગદર્શક અને વિજેતા તરીકે ચક્રીની આગળ આગળ ચાલે છે અને ચક્રી તેની પછવાડે ચાલે અને જ્યારે ચાલે ત્યારે પ્રમાણાંગુલ એક યોજન ચાલીને ઊભું રહે છે. ૨. છત્રરત્ન— આ પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. આ રત્ન છત્રીની જેમ ગોળ આકારનું, મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય, અતિ મનોહર હોય છે તેથી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવું મનોહર, ચિત્રવિચિત્ર અને ઉ૫૨ ૯૯ હજાર [છત્રીમાં હોય છે તેમ] સુવર્ણના સળીઆઓથી અંદરના ભાગે જોતાં પંજરાકાર જેવું શોભતું, અન્ન ભાગે ચોતરફ મોતી મણિરત્નની માળાઓથી મંડિત અને છત્રના બહારના ઉપરિતન ભાગે–ટોચે અર્જુનસુવર્ણના શરચ્ચન્દ્ર જેવા સ્વચ્છ અને ઉજ્જ્વળ શિખરવાળું હોય છે. દેવાધિષ્ઠિત આ રત્ન વામપ્રમાણ છતાં ચક્રીના હસ્તસ્પર્શના પ્રભાવ માત્રથી જ [ચર્મરત્નને ઢાંકવા] સાધિક બાર યોજન વિસ્તીર્ણ બનીને મેઘાદિકના ઉપદ્રવથી રક્ષણ કરવા સમર્થ થાય છે. જેમ ભરતચક્રી છ ખંડ જીતવા જતાં ઉત્તર ભરતાર્ધમાં યુદ્ધ કરતાં મ્લેચ્છ લોકોના આરાધિત મેઘકુમારદેવે ચક્રી સૈન્યને પીડા આપવા માટે જ્યારે સાત દિવસ વૃષ્ટિ કરી ત્યારે ચક્રીએ છત્ર અને ચર્મરત્નનો અદ્ભુત સંપૂટ બનાવી સમગ્ર સૈન્યનું રક્ષણ કર્યું હતું. આ રત્ન વૃષ્ટિતાપ—પવન—શીતાદિ દોષો હણનારું, શીતકાળે ગરમી અને ઉષ્ણકાળે શીતળતા આપનારું અને પૃથ્વીકાયમય હોય છે. રૂ. ફંડનૢ— આયુધશાળામાં ઉત્પન્ન થનારું આ રત્ન, ચક્રીના ખભા ઉપર રહે છે. ચક્રીનો આદેશ થતાં માર્ગમાં આવતી અનેક ઊંચી નીચી વિષમ ભૂમિ આદિ સર્વને દૂર કરી સપાટ—સરલ માર્ગને કરી આપનારું, શત્રુના ઉપદ્રવોને હણનારું, ઇચ્છિત મનોરથોનું પૂરક, દિવ્ય અને અપ્રતિહત હોય છે. અને જરૂર પડે યત્નપૂર્વક વાપરતાં [સગરચક્રીપુત્રવત] એક હજાર યોજન ઊંડી અધોભૂમિમાં અદ્ભુત વેગથી પ્રવેશ કરી, જમીન ખોદી માર્ગ કરી આપનારું, ગુફાઓના દ્વાર ઉઘાડવામાં ઉપયોગી, વજનું બનેલું, તેમજ વચમાં તેજસ્વી રત્નોની પાંચ રેખા—પટ્ટાઓથી શોભતું હોય છે. ૪. ચર્મરત્ન— ચામડાનું બનેલું આ રત્ન, ચક્રીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. આ રત્ન શ્રીવત્સાદિ આકારવાળું, અનેક પ્રકારનાં ચિત્રોથી ચિત્રિત, શત્રુથી દુર્ભેદ્ય, ચક્રવર્તીની સેના બેસી જાય તો પણ નમે નહીં એવું હોય છે. આ રત્નનો ઉપભોગ એ છે કે—જ્યારે ચક્રી છ ખંડ જીતવા જતાં સેનાપતિ રત્નને ગંગાસિંધુના નિષ્કૃટો [પ્રદેશ] સાધવા મોકલે છે ત્યારે સેનાપતિ સમગ્ર ચક્રી સૈન્યને તેના ઉપર બેસાડી ગંગાસિંધુ જેવી મહાનદીઓ વહાણની જેમ શીઘ્ર તરી જાય છે, છતાં લેશમાત્ર નમતું નથી. વળી સમુદ્રાદિક તરવામાં પણ ઉપયોગી હોય છે. એથી જ વામપ્રમાણ છતાં ચક્રીના સ્પર્શમાત્રથી સાધિક ૧૨ યોજન વિસ્તીર્ણ થાય છે, જરૂર પડે ગૃહપતિ–મનુષ્ય રત્ને તે ચર્મરત્ન ઉપર ૩૯૪. તીર્થંકરના જન્મની ખુશાલીમાં, તેમના પિતા જે રીતે કરે છે તે રીતે. For Personal & Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ ४५८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાવેલા ધાન્ય–શાકાદિકને તરત જ ઉગાડનારું, શીધ્ર પ્રયોજન હોય તો વાવેલા ધાન્ય–શાકાદિકને સાંજે ને સાંજે જ લણી લેવા યોગ્ય કરનારું અને વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશાએ વસેલા મ્લેચ્છ રાજાઓ સાથે યુદ્ધ થતાં, ચક્રીને પરાસ્ત કરવા મ્લેચ્છો પોતાથી આરાધિત કરાયેલા મેઘકુમાર અસુરો પાસે મેઘવૃષ્ટિ કરાવે છે તે પ્રસંગે એ વૃષ્ટિથી બચવા ઉપરના ભાગે ઢાંકણ સમું છત્ર રત્ન અને નીચે “ચર્મરત્ન વિસ્તારી તે ચર્મરત્ન ઉપર ચક્રીની મહાસેનાને સ્થાપી, ચારે બાજુથી સંપૂટ બનાવી દેવાય છે, પછી પ્રસ્તુત છત્ર રત્નની સાથે વચમાં મણિરત્ન બાંધવામાં આવે, જેથી ૧૨ યોજનના સંપૂટમાં સર્વત્ર સૂર્યવત્ પ્રકાશ પડે છે, જેથી સંપૂટમાં ગમનાગમન સુખરૂપ થઈ શકે છે. આમ એક વિરાટ તંબુ જેવો દેખાવ થઈ જાય છે. ૬. ત્રિ-તલવાર જેવું આ રત્ન પણ આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. યુદ્ધમાં અપ્રતિહત શક્તિવાળું છે. તીક્ષ્ણ ધારવાળું, શ્યામવર્ણનું, પર્વત–વજાદિક જેવી દુર્ભેદ્ય વસ્તુને, ચર કે સ્થિર જાતના પદાર્થને ભેદનારું, અદ્ભુત વૈડૂયદિરનૂલતાથી શોભતું, સુગંધીમય તેજસ્વી હોય છે. ૬. વિજળી ત્ર-આ રત્ન ખડકોને પણ ભેદી શકે તેવું ચક્રીના કોશ-લક્ષમીભંડારમાં ઉદ્દભવે છે. તે વિષહર, અષ્ટજાતિ સુવર્ણોનું બનેલું છે., છ દિશાએ છ તલોવાળું તેથી જ પાસાની જેમ સમચતુરસ્ત્રાકાર, ૧૨ હાંસ ને ૮ કર્ણિકાવાળું, ૮–૩–૬ ઈત્યાદિ અનિયમિત તોલા ભાર પ્રમાણનું, સોનીની એરણ જેવું હોય છે. ચંદ્રી દિવિજય કરવા જાય ત્યારે ઉત્તર ભારતમાં જવા આવવામાં આડા પડેલા વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં સૂર્યચન્દ્રના પ્રકાશના પ્રવેશ વિનાની,ઘોર અંધકારમય ગુફાના માર્ગને સદાકાળ પ્રકાશમય કરવા મહાગુફાઓની પૂર્વ-પશ્ચિમ બન્ને બાજુની ભીંતો ઉપર વૃત્ત અથવા ગોમૂત્રાકારે આ કાકિણીરત્નની અણીથી ૪૯ મંડળો આલેખવામાં આ રત્નનો ઉપયોગ થાય છે. આ રત્નથી ઓળખેલા (કોતરેલા) મંડળો દિવ્ય પ્રભાવથી પ્રકાશમય થયા થકાં ચક્રવર્તીની હયાતિ પર્યત અવસ્થિત પ્રકાશ આપનારાં બને છે, જેથી લોકોને ગમનાગમનનો માર્ગ સુખરૂપ થાય છે. વળી ચક્રીના સ્કન્ધાવાર–છાવણીમાં રહ્યું થયું, તેના હસ્ત–સ્પર્શથી ૧૨ યોજન સુધી પ્રકાશ આપી રાત્રિને પણ દિવસ બનાવી દે છે. વધુમાં સર્વ તોલા [માપવાના કાટલા] ઉપરનો વજનમાનનો આલેખ કાકિણીથી કરવામાં આવે છે, ત્યારે જ તે પ્રમાણભૂત ગણાય છે. ૭. માત્ર—આ પણ કોશાગારરૂપ લક્ષ્મીભંડારમાં ઉત્પન્ન થનારું, નિરુપમ કાન્તિયુક્ત, વિશ્વમાં અદ્ભુત, વૈડૂર્યમણિની જાતિમાં સર્વોત્તમ, સર્વપ્રિય, મધ્યમાં વૃત્ત અને ઉન્નત છ ખૂણાવાળું, દૂર સુધી પ્રકાશ દેનારું, શોભતું હોય છે. આનો ઉપયોગ જ્યારે સૈન્યરક્ષણ કરવા ચર્મરત્ન અને છત્રરત્નનો સંપૂટ બનાવવાનો હોય ત્યારે સંપૂટમાં ઉદ્યોત કરવા માટે છત્રરત્નના તુમ્બ સાથે બાંધવામાં આવે છે. અથવા તમિસ્ત્રાગુફામાં પ્રવેશ કરતી વખતે હસ્તિ ઉપર બેઠેલો ચકી, હસ્તિના દક્ષિણ કુંભસ્થલે દેવદુર્લભ એવા મણિરત્નને રાખીને પ્રકાશને ૧૨ યોજન સુધી પાથરતો, પોતાની આગળ ૩૯૫. આ રત્ન પૃથ્વીકાયમય છે, તો પણ તે ચર્મચામડાના જેવા મજબૂત તલીયાવાળું અને જોનારને જાણે ચામડું જ પાથર્યું હોય તેવો આભાસ ઉત્પન્ન કરનારું હોવાથી તેનો વર્ણ શબ્દથી વ્યપદેશ કરાય છે. બાકી સાચી રીતે ચામડું નથી, ચામડું એ તો પંચેન્દ્રિય જીવનું સંભવે, જ્યારે આ રત્નો એકેન્દ્રિય છે. એ જ પ્રમાણે દેડરત્ન માટે સમજવું. સાતેય રત્નો પાર્થિવ સ્વરૂપે સમજવાં. For Personal & Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ चक्रवर्तीनां चौद रत्नोनुं वर्णन ૪૬ અને બંને બાજુની ત્રણે દિશાને પ્રકાશમય બનાવતો ગુફા ઓળંગી શકે છે ને ઉત્તર ભારતની વિજયયાત્રામાં સફળતા મેળવે છે. વળી તે રત્ન મસ્તકે તથા હાથે બાંધ્યું હોય તો, સર્વોપદ્રવ હરી, સુખસંપત્તિને આપનારું, સુરાસુર–મનુષ્ય તિર્યંચાદિકના, સર્વ શત્રુઓના ઉપદ્રવોને હરનારું છે. મસ્તકાદિ અંગે બાંધીને સંગ્રામમાં પ્રવેશ કરનાર પુરુષ, શત્રુના શસ્ત્રથી અવધ્ય અને ભયમુક્ત બને છે. મતાંતરે હાથે બાંધતાં સદા તરુણાવસ્થા રહે છે. અને તેના નખ—કેશની વૃદ્ધિ પણ થતી નથી. કૃતિ વેન્દ્રિયરનાનિ॥ એ પ્રમાણે સાત એકેન્દ્રિય રત્નોની વ્યાખ્યા કરી. હવે સાત પંચેન્દ્રિય રત્નોને કહે છે, ૬ પુરોહિતરત્ન— ચક્રીને જરૂર પડે શાન્તિક—પૌષ્ટિક આદિ વિવિધ કર્માનુષ્ઠાનો કરાવી સફળતા અપાવનાર, મહાપવિત્ર, સંપૂર્ણ ગુણોપેત, ચૌદ વિદ્યામાં પારંગત, પ્રવેશ નિર્ગમનમાં મંગલકાર્યો કરાવનાર, કવિ—કુશળ ગોરનું કામ કરનાર. ૬. ાગરત્ન— આ ગજ મહાવેગી, સાત અંગવડે પ્રતિષ્ઠિત, ઐરાવણ ગજ જેવો પવિત્ર, સુલક્ષણો, મહાપરાક્રમી, અજેય એવા કિલ્લાદિકને પણ તોડી નાંખનારો હોય છે. ચક્રી આ હસ્તિ ઉપર બેસીને સદા વિજયયાત્રાને મેળવે છે. આ રત્ન દેવાધિષ્ઠિત હોય છે. ૧૦. અશ્વરત્ન— ચક્રીનો આ ઘોડો મહાવેગી, સ્વભાવે જ સુંદર, આવનંદ લક્ષણવાળો, સદા યૌવનવાળો, સ્તબ્ધકર્ણવાળો, લંબાઈમાં ૧૦૮ અંગુલ લાંબો, અને ૮૦ અંકુલ ઊંચો, કુચેષ્ટારહિત, અલ્પક્રોધી, શાસ્ત્રોક્ત સર્વ લક્ષણયુક્ત, કોઈ પણ જલાશયો, અગ્નિ કે ડુંગરોને વિના પરિશ્રમે ઉલ્લંઘનારો—મહાવેગવાળો, અજેય હોય છે. ૯–૧૦ આ બન્ને તિર્યંચરત્નો વૈતાઢ્યપર્વતની તલાટીમાં ઉત્પન્ન થાય છે અને છ ખંડની વિજયયાત્રામાં પરાજિત થયેલી વ્યક્તિ તે વખતે ચક્રીને ભેટણા તરીકે આપે છે. ૧૧. સેનાપતિન— આ હસ્ત્યાદિ સર્વ સેનાનો અગ્રણી, ચક્રીનો યુદ્ધ મંત્રી, યવનાદિક અનેક ભાષા—શાસ્ત્ર, તથા વિવિધ લિપિ શિક્ષા—નીતિ, યુદ્ધ યુક્તિ, ચક્રવ્યૂહાદિ વિષયોનો જાણ, સમયજ્ઞ, વિજય કરવાના ક્ષેત્રના જમીનાદિક માર્ગનો જ્ઞાતા, વફાદાર–પરમસ્વામિભક્ત, તેજસ્વી, પ્રજાપ્રિય, ચારિત્રવાન, પવિત્ર ગુણોથી સુલક્ષણો હોય છે, અને દિગ્વિજયમાં ચક્રી સાથે જ હોય છે. ચક્રીની આજ્ઞા થતાં ચક્રીની સહાય વિના જ ચર્મરત્નવડે ગંગાસિન્ધુના અપર કાંઠે જઈને, મહાબલિષ્ઠ મ્લેચ્છ રાજાઓ સાથે, ભીષણ–ખૂનખાર યુદ્ધ કરી સર્વત્ર વિજય મેળવીને ચક્રીનું શાસન સ્થાપિત કરે છે. ૧૨. વૃદ્ઘ [ાયા] પતિરત્ન— અન્નાદિકના કોઠાગારનો અધિપતિ, ચક્રીના મહેલ—ગૃહના તથા સૈન્યના ભોજન, વસ્ત્ર, ફળફૂલ, જલાદિક આવશ્યક તમામ વસ્તુઓની ચિંતા કરનારો–પૂરી પાડનારો, સુલક્ષણ, રૂપવંત, દાનશૂર, સ્વામિભક્ત, પવિત્રતાદિ ગુણવાળો હોય છે. વળી દિગ્વિજયાદિ પ્રસંગે જરૂર પડે અનેક પ્રકારના ધાન્ય તથા શાકને ચર્મરત્ન ઉપર સવા૨ે વાવીને સાંજે ઉગાડનાર હોય છે, [ચર્મરત્ન એ ધાન્યોત્પત્તિને યોગ્ય ક્ષેત્રતુલ્ય કામ આપનાર અને ગૃહપતિને કૃષિકાર તરીકે સમજવો] જેથી સૈન્યનો સુખપૂર્વક નિર્વાહ થાય છે. ૩૯૬. ત્રણ દિશામાં એટલા માટે કે પાછળ આવતા સૈન્યને માટે તો મંડલપ્રકાશ સહાય છે. For Personal & Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧૩. વાર્ધહીન— એટલે મહાન સ્થપતિશિલ્પી, સમગ્ર સુથારમાં શ્રેષ્ઠ, ચક્રીના મહેલો, પ્રાસાદો, ગૃહો તથા સૈન્યને માટેનાં નિવાસસ્થાનો, ગામ, નગરોને તૈયાર કરી આપનાર, ૩૯૭પૌષધશાળાને એક જ મુહૂર્તમાં વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ, યથાર્થ રીતે વ્યવસ્થિત બનાવનાર હોય છે. બાંધકામ ખાતાનો અધિષ્ઠાતા આ પુરુષ હોય છે. વળી જ્યારે ચક્રી તમિસ્રા—ખંડપ્રપાતગુફામાં જાય ત્યારે સમગ્ર સૈન્યને સુખે ઉતરવા સારું ઉન્મના તથા નિમગ્ના નામની મહાનદી વગેરે ઉપર કામય મહાન સેતુ—પૂલોને બાંધનાર. ૩૯૮ ४६० ૧૪. સ્ત્રીરત્ન— તે મહાન વિદ્યાધરો તથા અન્ય નૃપતિઓના ઉત્તમ ગૃહે ઉત્પન્ન થાય છે. તેનામાં છ ખંડની નારીઓના એકત્રિત તેજપુંજ જેટલું તેજ, દિવ્યરૂપાદિક હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં કલ્પેલા સંપૂર્ણ સ્ત્રીલક્ષણો યુક્ત, માનોન્માન પ્રમાણયુક્ત, મહાદેદીપ્યમાન અને સર્વાંગસુંદર હોય છે. સદા અવસ્થિત યૌવનવાળું, રોમનખ ન વધે તેવું, ભોક્તાના બલની વૃદ્ધિ કરનારું, દેવાંગના જેવું, સ્પર્શ કરતાં સર્વ રોગને હણનારું અને કામસુખના ધામસમું મહાઅદ્ભુત હોય છે. આ સ્ત્રી (રત્ન)ને ચક્રી મૂલ શરીરે ભોગવે તો પણ કદાપિ ગર્ભોત્પત્તિ થતી નથી. ગર્ભાશયની ગરમીના કારણે ગર્ભ રહી શકતો જ નથી. ગરમીના ઉદાહરણમાં કુરુમતી નામની સ્રીરત્નનો સ્પર્શ થતાં લોહનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું હતું તે દાખલો પ્રસિદ્ધ છે. કૃતિ વેન્દ્રિયનાનિ આ પ્રમાણે ૮–૧૧–૧૨–૧૩–૧૪ની સંખ્યાવાળાં સેનાપતિ આદિ પાંચ મનુષ્યરત્નો પોતપોતાના નગરને વિષે ઉત્પન્ન થાય છે અને તેઓ સ્વકાલિક ઉચિત દેહપ્રમાણવાળાં હોય છે. આ પ્રમાણે આ સજીવ ચૌદરત્નો સદા શાશ્વતા, દરેક ચક્રીને પ્રાપ્ત થનારા, પ્રત્યેક એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. એટલે તેના કાર્યની સહાયમાં તેટલા મદદગાર હોય છે. તેથી જ તે રત્નો સર્વત્ર વિજય અપાવનાર અને સર્વદા મહાસુખોને આપે છે પરંતુ પાપયોગે કદાચ તે દૂર ખસી જાય તો દેવપ્રભાવરહિત એવાં તે રત્નો [સભૂમનો જેમ દેવે પકડેલું ચર્મરત્ન છોડી દેવાથી નાશ થયો હતો તેમ] હાનિકારક પણ બને છે. ચક્રવર્તી આ રત્નોને બહુમાનપૂર્વક સાચવે છે—૨ક્ષે છે—સેવે છે અને કારણ પડે યથેષ્ટ ઉપયોગમાં લે છે. જઘન્યથી જંબૂદ્વીપમાં એકીસાથે ચાર ચક્રીઓ હોઈ શકે એ દૃષ્ટિએ તે વખતે ૪×૧૪=૫૬ રત્નો અને ઉત્કૃષ્ટકાળે મહાવિદેહના ૨૮ વિજયોમાં ૨૮, ભરત—ઐરવતના એક એક એમ ૩૦ ચક્રીઓ વર્તતા હોય, ત્યારે સમકાળે ૩૦×૧૪=૪૨૦ રત્નો હોઈ શકે છે. [૨૬૭] (પ્ર. ગા. સં. ૬૪) અવતર— હવે ચક્રીના નવ નિધિની હકીકત પ્રક્ષેપક ગાથાથી કહેવાય છે. ૩૯૭. પૌષ ધત્તે કૃતિ પૌષધઃ—જે ધર્મની પુષ્ટિ કરે તેવી ક્રિયા. તે પૌષધ’ તે ચાર પ્રકારનો હોય છે. તપ કરવો, શરીરસત્કાર ત્યાગ, બ્રહ્મચર્યપાલન અને પાપમય આચરણનો ત્યાગ, ટૂંકમાં જેમાં સાધુજીવનનો સ્વાદ અનુભવાય તે. જૈનો પર્વ દિવસોમાં ધર્મગુરુ પાસે જઈને આ આરાધના કરે છે. ૩૯૮. આ કાર્ય વાર્ધકીરત્નનું છે એવું આવશ્યકચૂર્ણિ જણાવે છે. ૩૯૯. વધુ વર્ણન જંબૂ પ્રશ૦ લોકપ્રકાશાદિકથી જાણવું. For Personal & Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ नवनिधिनुं स्वरुप ॥ चक्रीनां चौदरत्नोनी दीर्घता - उत्पत्तिस्थान - उपयोगविषयक यन्त्र ॥ दीर्घता વામ ૧ ચક્રરત્ન પ્રમાણ रत्ननाम ૨ છત્રરત્ન ૩ દંરત્ન " ઃ ૩૨ અં. ૪ ખડ્ગરત્ન ૫ ચર્મરત્ન ૬ કાકિણી ૪ અં૦ ૭ મણિરત્ન | ૨ અં૦ ૨ હાથ उद्भव ચક્રીની આયુધશાલામાં " લક્ષ્મી ભંડારમાં ખેતપે=નૈસર્પ igg=પંડુક વિંનત=પિંગલક उपयोग આકાશમાં ચાલતું શત્રુ વિજયકારી વૃષ્ટિવાયુથી રક્ષક ભૂમિસમકારક 27 પહાડાદિ ભેદક ધાન્ય વાવવામાં ઉપયોગી रत्ननाम दीर्घता उद्भव ૧૦૮ વૈતાઢ્ય ૮ અક્ષરત્ન અં તલાટી ૯ ગજરત્ન ૧૦ પુરોહિત ૧૧ સેનાપતિ તત્કાલ યોગ્ય 39 : ૧૨ ગૃહપતિ ૧૩ વાર્ધકી મંડલ પ્રકાશકૃત્ દિવ્ય પ્રકાશકૃત ૧૪ રત્ન રાજગૃહે ચૌદે રત્નોનું વિસ્તાર–જાડાઈ માન ખાસ લબ્ધ ન થવાથી અહીં આપેલું નથી. .. For Personal & Private Use Only " 'ગેસખે વડુ 'પિંગના, “સન્વરયળમહાપડમે "काले अ " महाकाले, माणवगे तह महासंखे રદ્દી સંસ્કૃત છાયા— नैसर्पः पण्डूकः पिङ्गलकः, सर्वरत्नमहापद्मौ । कालश्च महाकालो–माणवकस्तथा महाशङ्खः ॥ २६८ ॥ શબ્દાર્થ— સ્વસ્વ નગરે સવ્વયબ્=સર્વરન મહાપડમે=મહાપદ્મ માળવો માણવક .. ૪૦૦, જુઓ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર. इत्युचुस्ते वयं गङ्गामुखमागधवासिनः । आगतास्त्वां महाभाग ! त्वद्भाग्येन वशीकृताः । ४६१ उपयोग યુદ્ધમાં વિજયદાતા મહાપરાક્રમી યુદ્ધમાં વિજયદાતા ગોરનું કામ કરનાર શાન્તિકકર્મકૃત્ યુદ્ધ સંચાલક ને નિષ્કુટ જીતનાર ભોજ્ય સામગ્રી કૃત્ ગાથાર્થ— વિશેષાર્થવત્. ।।૨૬। વિશેષાર્થ ચક્રવર્તીને ચૌદ રત્નો જેમ હોય છે તેવી રીતે નવ નિધાનો પણ પ્રાપ્ત થયેલા હોય છે. જે અવસરે ચક્રવર્તી ભરતક્ષેત્રનો વિજય કરતાં કરતાં ગંગાનદીના મુખ પાસે એટલે સમુદ્રમાં જ્યાં આગળ ગંગાનો સંગમ થાય છે, તે સ્થાને આવે, તે અવસરે ચક્રવર્તીના પ્રબલ પુણ્યથી ખેંચાયેલા દેવાધિષ્ઠિત દેવસંચાલિત નવે નિધાનો પાતાલમાર્ગે થઈને ચક્રવર્તીની રાજધાનીમાં આવે છે. પૂલ—ગૃહાદિકકૃત ચક્રીને ભોગ્ય [પ્ર. શા. સં. ૬] Page #607 -------------------------------------------------------------------------- ________________ કર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ નવે નિધાનો મોટી મંજૂષા–પેટી રૂપે હોય છે. તે દરેક મંજૂષા આઠ યોજન ઊંચી, નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હોય છે. પ્રત્યેક મંજૂષાની નીચે રથના પૈડાની પેઠે આઠ આઠ ચક્ર (પૈડા) હોય છે અને તેમનાં મુખ વૈડૂર્યમણિથી આચ્છાદિત હોય છે. તથા તેઓ સુવર્ણમય, રત્નોથી ભરપૂર અને ચક્ર, ચન્દ્ર અને સૂર્યના લાંછનથી યુક્ત હોય છે. ચક્રવર્તી જ્યારે છ ખંડ સાધતા ગંગા પાસે વિજય કરી આવે છે ત્યારે ગંગા પાસે રહેલાં આ નિધાનોને ચકી અઠ્ઠમ તપ દ્વારા આરાધે છે. તે નિધિઓના દેવો તાબે થયા બાદ ચક્રીની સેવ સદા હાજર રહેવાના વચનો આપે છે. પછી ચક્રી જ્યારે તેઓનો સત્કાર કરી રાજધાની તરફ વળે. છે ત્યારે તે નિધિઓ પાતાલમાર્ગે પરંત ચક્રની પાછળ પાછળ આવે છે. અને રાજધાની સમીપે આવ્યા બાદ તે નિધિઓ રાજધાનીની બહાર જ રહે છે, કારણ કે પ્રત્યેક નિધિ ચક્રીની નગરી જેવડા માનવાળા હોવાથી નગરમાં કયાંથી સમાઈ શકે ? એ પ્રમાણે ચક્રીની ગજ અશ્વરથ–પદાતિ વગેરે સેના પણ નગર બહાર જ રહે છે. નવનિધાનના જે જે નૈસપદિ નામો છે તે તે નામવાળા મુખ્ય નાગકુમાર દેવો તે તે નિધાનના અધિષ્ઠાયક છે. તેઓ પલ્યોપમાયુષ્યવાળા છે. અહીં કોઈ શાસ્ત્રકારોનું એવું કથન છે કે–એ નિધાનોમાં તે તે વસ્તુની પ્રાપ્તિને જણાવનારા શાશ્વતા દિવ્ય “કલ્પગ્રન્થો’ છે. તેમાં અખિલ વિશ્વનો સર્વ વિધિ લખેલો હોય છે. જ્યારે કોઈ રોનું એવું કથન છે કે કલ્પગ્રન્થમાં જણાવેલા સર્વ પદાર્થો જ દિવ્ય પ્રભાવથી એ પ્રત્યેક નિધાનોમાંથી [અથવા નિધિનાયક દ્વારા સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. આ નવ નિધાનો પૈકી કયા નિધાનમાં કઈ વસ્તુઓ (અથવા જે વિધિઓ જણાવેલી હોય છે, તે સંક્ષેપમાં નામ સાથે કહેવાય છે. ૧. નૈસર્ષ નિધિ – આ નિધિના કલ્પોમાં ખાણ-ગ્રામ-નગર–પત્તને નિવેશન, મડબક, કોણમુખ, છાવણી, હાટ–ગૃહાદિસ્થાપનનો સમગ્ર વિધિવિષય જે અત્યારે વર્તમાન વસ્તુશાસ્ત્રમાં પણ દેખાય છે તે સંબંધી વિષયો [પુસ્તક વા સાક્ષાત્ વસ્તી આ પ્રથમ નિધિથી પ્રાપ્ત થાય છે અથવા તે તે સ્થાનોનું નિમણિ થાય છે. ૨. પાંડક નિધિ – આ નિધિના કલ્પોમાં સોમૈયા વગેરેની ગણતરી, ધનધાન્ય વગેરેનું પ્રમાણ, તે ઉત્પન્ન કરવાની પદ્ધતિ, રૂ, ગોળ, ખાંડ વગેરે સર્વનું માન, ઉન્માન કરવાની સર્વ વ્યવસ્થા હોય છે. ધનધાન્યની ઉત્પત્તિ, બીજોત્પત્તિ તથા દરેક પ્રકારનું ગણિત પણ આ નિધિથી થઈ શકે છે. ૩. પિંગલનિધિ – આ નિધિના કલ્પોમાં પુરુષો અને સ્ત્રીઓના તથા હાથી, ઘોડા ૪૦૧. વધુ માટે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસ્થાનાંગ-પ્રવચનસારોદ્ધારાદિ ગ્રન્થો જોવા. ૪૦૨. હૈમકોષમાં તો લોક પ્રચલિત આ પ્રમાણે નવ નિધિ દર્શાવ્યા છે, હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ આ જ રીતે છે. महापद्मश्च पाश्च, शङ्खो मकरकच्छपौ । मुकुन्दकुन्दनीलाश्च, चर्चाश्च निधयो नव ।। [का. २, श्लोक १०७] દશવ્યિા For Personal & Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ नव निधाननुं स्वरूप વગેરેના દાગીના આભૂષણો ઈત્યાદિ આભરણ બનાવવા સંબંધી સર્વ વ્યવસ્થા આ તૃતીય નિધાનને આધીન છે. ૪. સર્વરત્ન નિધિ – ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્નો તેમજ સાત પંચેન્દ્રિય રત્નો એ સર્વ આ નિધિના પ્રભાવે ઉત્પન્ન થાય છે. આ નિધાનના પ્રભાવથી ચૌદ રત્નો ઘણા કાન્તિમય થાય છે એમ કેટલાક કહે છે. ૫. મહાપદ્ય નિધિ – સર્વ પ્રકારનાં વસ્ત્રો વગેરેની ઉત્પત્તિ–રંગવા ધોવાની વ્યવસ્થાનું જ્ઞાન આ નિધિ દ્વારા થાય છે. ૬. કાલ નિધિ – અતીત, અનાગત અને વર્તમાન વિષયક સકલ જ્યોતિષ શાસ્ત્ર સંબંધી કાળ જ્ઞાન, કૃષિવાણિજ્યાદિ કર્મ તેમજ કુંભકાર, લુહાર, ચિત્રકાર, વણકર, નાપિત ઇત્યાદિ મૂલભેદ ૨૦ અને ઉત્તરભેટવાળા સો પ્રકારનાં શિલ્પો, વળી જગતના તીર્થકરચક્રી–બલદેવ-વાસુદેવના વંશોનું શુભાશુભપણું આ કાલસંશક નિધિદ્વારા થાય છે. ૭. મહાકાલ નિધિ –લોઢું તેમજ સોનું-રૂપું વગેરે ધાતુઓ અને તેની ખાણો, વળી મણિ–મોતી–પ્રવાલ–હીરા-માણેક ચન્દ્રકાન્ત મણિ વગેરે રત્નો એ સર્વ વસ્તુઓ આ નિધિવડે પ્રાપ્ત થાય છે અથવા તેની ઉત્પત્તિ આ નિધિમાં કહેલી છે. ૮. માણવક નિધિ – લડવૈયાઓ તેઓને પહેરવાનાં બખ્તરો, હાથમાં ધારણ કરવાનાં શસ્ત્રો, યુદ્ધની કળા, યૂહરચના, સાત પ્રકારની દંડનીતિ, વગેરે સર્વ વિધિ આ નિધાન દ્વારા જાણી શકાય છે. ૯. મહાશંખ નિધિ – નાટક, વિવિઘ કાવ્યો, છંદો, ગદ્ય-પદ્યાત્મક ચંપૂ, સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ અને સંકીર્ણ આમ ચારે પ્રકારનાં કાવ્યો–ભાષાઓ આ નવમા નિધિવડે જણાય છે. આ પ્રમાણે ચક્રીને પોતાના પરમ પુણ્યોદયે મનુષ્ય જાતિ અને માનવ સ્વભાવને ઉપયોગી તમામ સાધન-સામગ્રી આ નિધિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. [૨૬૮] (ક્ષેપક ગાથા ૬૫) અવતાર-હવે એકંદર જંબૂદ્વીપમાં સમકાળે ઉત્કૃષ્ટ તથા જઘન્યથી કેટલી રત્નસંખ્યા હોય? તે કહે છે. - जंबूदीवे चउरो, सयाइ वीसुत्तराई उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहमि छप्पना ॥२६॥ પ્રિક્ષેપ . ૬૬] સંસ્કૃત છાયાजम्बूद्वीपे चत्वारि शतानि विंशत्युत्तराणि उत्कृष्टम् । रलानि जघन्येन पुनर्विदेहे षट्पञ्चाशत् ॥२६६।। શબ્દાર્થ સુગમ છે. For Personal & Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ ४६४ निधिनामो ૧ નૈસર્પનિધિ |૨ પાંડુકનિધિ ૩ પિંગળનિધિ ૪ સર્વરત્નનિધિ ૫ મહાપદ્મ નિધિ ||૨૬લા संग्रहणीरत्न - (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ नव निधिनां नामो अने तद्विषयप्रदर्शक यन्त्र ॥ निधिनामो निधिगत शुं शुं छे ? ગામ-નગર–ગૃહાદિ સ્થાપન વિધિ ધન–ધાન્ય—માનનો તથા ઉત્પત્તિનો વિધિ ચક્રાદિ ચૌદ રત્નોત્પત્તિનો વિધિ ૬ કાનિધિ સ્ત્રી પુરુષગજાશ્વાદિ આભરણ ૮ માણવકનિધિ વિધિ ૯ શંખનિધિ અન્ય મતે તો તે વસ્તુઓ જ સાક્ષાત્ નિધિગત સમજવી. પ્રત્યેક નિધિમાન–૧૨ યો૦ દીર્ઘ, ૯ યો૦ વિસ્તાર, ૮ યો૦ ઊંચાઈનું જાણવું. ગાયાર્થ— જંબુદ્રીપમાં ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી ૫૬ રત્નો મહાવિદેહને વિષે હોય છે. વોત્પત્તિ રંગવાનો વિધિ બતાવવામાં આવ્યો છે. ૭ મહાકાલનિધિ निधिगत शुं शुं छे ? ૬૩ શલાકા ચરિત્રો—જ્યોતિષ શિલ્પાદિ શાસ્ત્રનો વિધિ મણિ-રત્ન-પ્રવાલાદિ ધાતુ ખાણોનો વિધિ |સર્વશોત્પત્તિ બખ્તરનીતિનો વિશેષાર્થ— ઉત્કૃષ્ટ પદે જંબુદ્રીપમાં એકંદર ૩૦ ચક્રવર્તીઓ એકી સાથે હોઈ શકે છે, એટલે મહાવિદેહની બત્રીશ વિજયો પૈકી ૨૮ વિયોમાં અઠ્ઠાવીસ કા૨ણ કે બાકીની ચાર વિજયોમાં વાસુદેવોનો સંભવ છે અને એક ભરતક્ષેત્રમાં, એક ઐરવતક્ષેત્રમાં એમ કુલ ૩૦ ચક્રવર્તી થાય. એક એક ચક્રવર્તીને ૧૪ રત્નો હોવાથી ૩૦×૧૪=૪૨૦ કુલ રત્નો હોય છે. જ્યારે ભરત, ઐરવતમાં અને વિદેહની અન્ય અઠ્ઠાવીસ વિજયોમાં ચક્રવર્તી હોતા નથી, ત્યારે છેવટે માત્ર પુષ્કલાવતી, વત્સ, નલિનાવતી, વપ્ર, એ ચાર વિજયોની નગરીમાં જઘન્યથી ચાર ચક્રવર્તીઓ હોય છે. (ચારથી ન્યૂન ચક્રવર્તી જંબૂદ્વીપમાં હોતા નથી.) ત્યારે કુલ (૪×૧૪=) ૫૬ રત્નો જઘન્યથી જંબુદ્વીપના મહાવિદેહને વિષે હોય છે. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં પણ આ જ વાત કહેલી છે. [૨૬૯] (પ્ર. ગા. સં. ૬૬) ગવતર— હવે ‘યુદ્ધશૂરા' વાસુદેવોને કેટલાં શસ્રો—રત્નો હોય ? તે કહે છે. 'વાં ધણુદું હો, મળી ગયા તહ ય હોર્ફ વળમાના। संखो सत्त इमाई, रयणाई વાસુદેવસ ૨૭૦ના વિધિ ગાયન નાટ્ય કાવ્ય વાજિંત્રાદિકનો સર્વ વિધિ સંસ્કૃત છાયા— चक्रं धनुः खड्गो मणिर्गदा तथा च भवति वनमाला । शङ्खः सप्त इमानि रत्नानि वासुदेवस्य ॥२७०॥ શબ્દાર્થ, ગાથાર્થ—વિશેષાર્થવત્ સુગમ છે. ૨૭૦ના વિશેષાર્થ— ૧ સુદર્શનચક્ર, ૨ નંદકનામનું ખડ્ગ તથા ૩ મણિ એ ત્રણે રત્નોનું વર્ણન પૂર્વે – For Personal & Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ केवा जीवो कई गतिमां जाय ? ४६५ ૨૬૭ ગાથામાં કહેવાયું છે તે મુજબ સમજી લેવું. માત્ર ચક્રને સુદર્શન નામથી ઓળખાય છે. ૪ ઘણુ ં— ધનુષ્ય, તે શા ધનુષ્ય નામનું શસ્ત્ર સમજવું. તે ધનુષ્ય બીજા કોઈથી ઉપાડી ન શકાય એવું મહાભારે, અદ્ભુત શક્તિવાળું, જેના ટંકારવ માત્રથી શત્રુસૈન્ય ત્રાસીને પલાયન કરી જાય એવું હોય છે. ક્ યા— ગદા, આ ગદા ચક્રીના દંડ રત્ન જેવી મહાપ્રભાવવાળી, બીજા કોઈથી ઉપાડી ન શકાય એવી, અભિમાની બૈરીઓના ભુજાના મદને તોડી નાંખનારી અને બલિષ્ઠ હોય છે. ६ वणमाला- એ નામની માળા વાસુદેવની છાતી ઉપર નિરંતર લટકેલી હોય જ છે. તે માળા કદી કરમાતી નથી. તે સર્વ ઋતુના પુષ્પોથી સુંદર તથા અત્યન્ત સુગંધિત હોય છે, તેમજ દેવસમર્પિત હોય છે. ૭ શંઘ— પાંચજન્ય, આ શંખને વાસુદેવ સિવાય [તીર્થંકર વર્જી] બીજો કોઈ જ વગાડી શકે નહિ. તેનો અવાજ થતાં શત્રુસૈન્ય ભયભીત બની ભાગી જાય છે. આ શંખનો અવાજ ૧૨ યોજન સુધી સંભળાય છે. આ પ્રમાણે સદાએ દેવાધિષ્ઠિત સાત રત્નો વાસુદેવને હોય છે અને બલદેવને ૐ ત્રણ રત્નો હોય છે, જેની હકીકત આગળ જુદી કહેવાશે. [૨૭૦] मनुष्याधिकारमां आठमुं आगतिद्वार અવતર— સાતમા ગતિદ્વારને પૂર્ણ કરીને, હવે આઠમું આગતિદ્વાર કહે છે. -४०४ संखनरा चउसु गइसु, जंति पंचसु वि पढमसंघयणे । इग दु ति जा अठ्ठसयं, इगसमए जंति ते सिद्धिं ॥ २७१॥ સંસ્કૃત છાયા— संख्यनराश्चतुसृषु, गतिषु, यान्ति पञ्चसु अपि प्रथमसंहननाः । एको द्वौ त्रयो यावत् अष्टशतं एकसमये यान्ति ते सिद्धिम् ||२७१|| શબ્દાર્થ સંહના=સંખ્યવયુિષી નરો પડતુ નન્નુચારે ગતિમાં પંચતુ વિ =પાંચમાં પણ પમસંધયળે પ્રથમ સંઘયણમાં બકુતયં=આઠ અધિક સો (૧૦૮) સિદ્ધિસિદ્ધિને ૪૦૩. અહીંયા તીર્થંકરચક્રીવાસુદેવ--પ્રતિવાસુદેવ—બળદેવ [નારદ–રૂદ્ર] વગેરે ઉત્તમ પુરુષોનું ટૂંકું સ્વરૂપ તથા તેમના જીવનની ટૂંકી નોંધ આપવી ગ્રન્થવિસ્તારને કારણે મુલત્વી રાખી છે. ૪૦૪. નર શબ્દ જાતિવાચક હોવાથી સ્ત્રી-પુરુષ નપુંસક ત્રણેય લેવાના છે. For Personal & Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ ४६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યાર્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે, પરંતુ એમાં જે પ્રથમ સંઘયણવાળા છે તે પાંચે ગતિમાં જાય છે. તેઓ એક સમયમાં જ એક, બે, ત્રણ યાવત્ એક સો આઠ સુધી સિદ્ધિપદને પામે છે. ૨૭૧ાા વિશેષાર્થ–સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પુરુષ–સ્ત્રી–નપુંસકવેદી મનુષ્યો, દેવ–નરકતિર્યંચ અને (પુન:) મનુષ્ય એ ચારે ગતિમાં તે તે ગતિ યોગ્ય પરિણામને પ્રાપ્ત થતાં ઉત્પન્ન થઈ શકે છે. [અસંખ્ય વર્ષાયુષ્યવાળા યુગલિકનો નિષેધ કય] એ સંખ્ય વર્ષાયુષીમાં જેઓ પ્રથમ વજઋષભનારાચ સંઘયણવાળા છે, (અન્ય સંઘયણનો નિષેધ થયો) તેઓ જ તદ્ભવે શુભ અધ્યવસાય પ્રાપ્ત થતાં ચાર ગતિ ઉપરાંત પાંચમી ગતિ એટલે મોક્ષ ગતિમાં પણ જાય છે. –એટલે જ્યારે જીવસંકિલષ્ટ અધ્યવસાયોવાળો, હિંસામાં આસક્ત, મહારંભી, મહાપરિગ્રહી, રૌદ્રપરિણામી આદિ પાપાચરણવાળો થાય ત્યારે નરકાયુષ્ય યોગ્ય કમપાર્જન કરી નરકમાં જાય છે. –જ્યારે જીવ માયા–કપટ–છળમાં વધુ તત્પર હોય, નાનાં મોટાં વ્યસનોમાં રક્ત રહેતો હોય; બહુ ખા ખા કરનારો હોય તે મોટે ભાગે તિર્યંચગતિ યોગ્ય કર્મોપાદન કરીને તિર્યંચ ગતિમાં જાય છે. –વળી માદવ-આર્જવાદિ સરલગુણો યુક્ત હોય, શલ્યો હોય તે મનુષ્યગતિમાં આવે છે. –તેમજ હિંસા, મૃષા, સ્તેય, મૈથુન, પરિગ્રહાદિ પાપોનો ત્યાગી, ગુણગ્રાહી, બાલતપાદિક કરનાર, દાનરુચિ. અલ્પકષાયી. આર્જવાદિ ગુણોવાળા જીવો પરિણામની વિશેષતાથી દેવગતિ યોગ્ય કમપાર્જન કરી દેવગતિમાં જાય છે. –અને જ્યારે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્યની અભિવ્યક્તિરૂપ–પ્રગટતારૂપસમ્યકત્વ એટલે સત્ શ્રદ્ધારૂપ પરિણામ, સમ્યગુજ્ઞાન પરિણામ અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ આ પાંચેય મહાપાપની નિવૃત્તિ–ત્યાગરૂપ ચારિત્ર પરિણામ ઉત્પન્ન થાય એટલે કે સમ્યગુ-શ્રદ્ધા–જ્ઞાનચારિત્રના સહયોગથી જીવને વિશિષ્ટ પ્રકારનો, સર્વોત્તમ નિર્મળ કોટિનો પરિણામ ઉત્પન્ન થાય ત્યારે વિશદ્ધ કોટિની ઉગ્ર તપ-સંયમાદિની આરાધના દ્વારા જીવનમાં સર્વોત્તમ ચારિત્ર, સર્વોત્તમ જ્ઞાન-દર્શન અને સર્વોત્તમ શક્તિપ્રાપ્તિની આડે આવનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠકોટિનો વીતરાગભાવ ચારિત્ર, સર્વોત્તમ શક્તિ અને સંપૂર્ણ લોકાલોકને પ્રકાશિત કરનારું કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જઘન્યથી અંતમુહૂર્ત (નાનાં મોટાં અનેક અન્તર્મુહૂર્તા સમજવાં), ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન પૂર્વ કોટિ વર્ષ પર્યન્ત કેવલીપણામાં જ રહી, બાકી રહેલા ભવોપગ્રાહી (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) ચાર કર્મોને યથાકાલે ખપાવીને, સકલકર્મથી મુક્ત થઈને, આત્મિક સુખમાં નિમગ્ન તે આત્માઓ ઋજુગતિથી એક જ સમયમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. એટલે કે ચૌદ રાજલોકને અત્તે આવેલી મુક્તાત્માઓને રહેવાના સ્થાનવર્સી જે સિદ્ધશિલા છે ત્યાં પહોંચી જાય છે. ત્યાં સાદિઅનંત સ્થિતિ પ્રમાણના અવ્યાબાધ, અનંત આત્મિક સુખનો ભોગવટો કરે છે. સંસારના કારણભૂત કર્મસત્તા નષ્ટ થવાથી, તેના કાર્યભૂત સંસારભ્રમણ દૂર થવાથી, ફરી આ વિશ્વમાં તેમને આવવાપણું કે અવતાર લેવાપણું કંઈ જ હોતું નથી. For Personal & Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ मनुष्योनी वेद-लिंगाश्रयी गतिनी विशेषता ૪૬૭ T આ જીવો એક જ સમયમાં એક, બે, ત્રણ એમ યાવત્ કોઈ કાળે એક સાથે ૧૦૮ સુધી મોક્ષે જઈ શકે છે. [૨૭૧] ॥ मनुष्यगति आश्रयी अष्ट द्वार व्यवस्थाप्रदर्शक यन्त्र ॥ आठे द्वारना नामो| ग० उत्कृष्टमान | ग० जघन्यमान | स० उत्कृष्टमान | स० जघन्यमान ૧ સ્થિતિમાન ૩ પલ્યોપમ અંતમુહૂર્તનું | અંતર્મુહૂર્તનું | અંતર્મુહૂર્તનું ૨ દેહમાન ૩ ગાઉનું અંગુલ અસંખ્યભાગ | અંગુલ અસંખ્યભાગ | અંગુલ અસંખ્યભાગ ૩ ઉપપાતવિરહ ૧૨ મુહૂર્ત ૧ સમય ૨૪ મુહૂર્ત ૧ સમય ૪ વનવિરહ ૫ ઉપપાતસંખ્યા થાવત્ અસંખ્ય એક—બે–ત્રણ થાવત્ અસંખ્ય એક-બે-ત્રણ ૬ ચ્યવનસંખ્યા ૭ ગતિદ્વાર તેઉકાય, વાયુકાય એ દડકને મૂકીને શેષ ૨૨ દડકના જીવો મનુષ્યગતિમાં ઉપજી શકે છે, પરંતુ એટલું વિશેષ કે સાત નારકીના એક જ દેડકમાંથી સાતમી નારકી બાદ કરવી, અને તે પ્રમાણે પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચના દેડકમાંથી અસંખ્યવષયુષી યુગલિક મનુષ્ય-તિર્યંચ બાદ કરવાં : હરિઅહનુબલદેવવાસુદેવ અને ચક્કીના પાંચ મનુષ્ય રત્નો દેવ–નરકથી જ આવેલાં હોય છે. હસ્તિ તથા અશ્વ રત્ન તિર્યંચ વર્જી ત્રણે ગતિમાંથી આવેલાં હોય અને સાત એકેન્દ્રિય રત્નો ભવ, વૈમાવથી આવેલા હોય. ૮ આગતિદ્વાર સંખ્યવષયુષી મનુષ્યો ચારે ગતિમાં જઈ શકે છે અને તેમાંએ જે વજૂ8ષભનારાચસંઘયણથી યુક્ત હોય છે તે તો મોક્ષ સહિત પાંચે ગતિમાં જઘન્યથી એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ જાય છે. અવતરણ—હવે આગતિકારે મનુષ્યોની વેદ-લિંગાશ્રયી ગતિની વિશેષતાને કહે છે. वीसित्थी दस नपुंसग, पुरिसट्ठसयं तु एगसमएणं । सिज्झइ गिहि अन्न सलिंग, चउ दस अट्ठाहिअसयं च ॥२७२॥ સંસ્કૃત છાયાविंशतिः स्त्रियः दश नपुंसकाः, पुरुषाणामष्टशतं तु एकसमये । सिध्यन्ति गृहि-अन्य-स्वलिङ्गाश्चत्वारः दशअष्टाधिकशतं च ॥२७२।। શબ્દાર્થ – વસિત્થી વીસ સ્ત્રીઓ wઅન્યલિંગમાં રિસકસ-પુરુષો ૧૦૮ સક્િરૂલિંગે સિસિદ્ધ થાય છે કટ્ટાદિમયં અષ્ટાધિક સો નિહિ ગૃહિલિંગમાં ગાથાર્થ– સ્ત્રીઓ ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકો ઉત્કૃષ્ટ દસ અને પુરુષો For Personal & Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ ४६८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઉત્કૃષ્ટથી એક જ સમયમાં એકસો ને આઠ મોક્ષે જાય છે. લિંગમાં– "ગૃહસ્થ લિંગે એક સમયમાં ચાર, અન્યલિંગે (એટલે અન્ય ધર્મના તાપસાદિક લિંગમાં) દસ અને સ્વલિંગ (સ્વ=પોતાના સાધુ લિંગે) ઉત્કૃષ્ટ એક સમયમાં એકસો ને આઠ મોક્ષે જાય છે. ૨૭રા ' વિશેષાર્થ—અહીં લિંગ અથવા વેદાશ્રયી ગતિ બતાવી છે. જો કે આમ તો વેદોનું અસ્તિત્વ સર્વત્ર છે પણ અહીં તો મનુષ્યજાતિ આશ્રયી વર્તતા ત્રિવેદનો પ્રસંગ છે એટલે તેની જ વાત અહીં સમજાવવાની છે. પુરુષને પુરુષ જ, સ્ત્રીને સ્ત્રી જ અને નપુંસકને નપુંસક જ એમ કયા કારણે ઓળખીએ છીએ? તો તેનું કારણ (કર્મગ્રન્થની ભાષામાં) રે, (સાહિત્યક ભાષામાં) નિફ અને લોકવાણીમાં નાતિ કહો તે જ છે. અહીં વેદ, લિંગ કે જાતિ એ સમાનાર્થક શબ્દો છે. આ વેદના દરેકના બળે પ્રકારો છે. તે 9 દ્રવ્યવેદ અને ભાવથી પડે છે. દ્રવ્યઃ એટલે પૌદ્ગલિક આકૃતિ આકાર, આ “નામની વિવિધ પ્રવૃતિઓના ઉદયના ફળસ્વરૂપે પ્રાપ્ત થાય છે. માવઃ એટલે ચિત્તમાં ઉત્પન્ન થતો માનસિક વિકાર–અભિલાષ તે મોહનીયકર્મના ઉદયના ફળસ્વરૂપ છે. આ દ્રવ્યવેદ અને ભાવવંદ વચ્ચે સાધ્ય–સાધન અને પોષ્ય-પોષકનો સંબંધ રહેલો છે. આ વેદના પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ આ ત્રણ પ્રકારો છે. સ્વસ્વ કમનુસાર નામકર્મની વિવિધ પ્રવૃતિઓના ઉદયથી પ્રાણી પુરુષાકૃતિ, સ્ત્રીઆકૃતિ અને નપુંસકાકૃતિને પ્રાપ્ત કરે છે. એથી આ દ્રવ્યવેદ કહેવાય છે જેની ઓળખ બાહ્યલિંગ યા ચિહ્નથી જ સહેલાઈથી થઈ જાય છે. હવે માવ —જેને તાત્વિક રીતે વેદ કહેવો છે, કારણકે અહીં ભાવનો અર્થ જ ઈચ્છા, અભિલાષ-વિકાર કરવાનો છે. આ વેદ મોહનીય કર્મના ઉદયના ફળરૂપે હોય છે, જે વાત ઉપર કહી પણ છે. અહીં ભાવપુરુષ વેદના ઉદયથી જીવને સ્ત્રીના વિષયોપભોગરૂપ) સંસર્ગસુખની ઈચ્છા થાય ૪૦૫. અન્ય દર્શનના તાપસાદિ વેષપણે પણ મોક્ષે જઈ શકે છે, કારણકે તેઓ સગુરુના યોગે વા તથાવિધ અન્ય જિનધર્મના અનુમોદનાદિકનું આલંબન મળતાં સમ્યગુદર્શન–શાન–ચારિત્ર મેળવી–પ્રાપ્ત કરી ઉત્તરોત્તર શુભ ભાવનાના યોગે કેવળી થઈ મોક્ષે જાય છે, પરંતુ તાપસના ધર્મે કરીને તો નહીં જ, કારણ કે વેષલિંગ ગમે તે હોય પરંતુ જીવનમાં ધર્મ તો સમ્યગુદર્શનાદિ મોક્ષે જવા માટેનો હોવો જ જોઈએ. વળી એ જ પ્રમાણે ભલે વેષ ગૃહસ્થનો હોય પરંતુ જન્માન્તરીય સંસ્કારોથી સ્વાભાવિક વૈરાગ્યને પામી, સમ્યક્યારિત્રને પ્રાપ્ત કરી અન્નકૃત કેવલી થઈ મોક્ષે જાય છે. ૪૦૬. વધુમાં ઉક્ત બને લિંગમાં મોક્ષ કહ્યો છે, તેઓનું શેષ આયુષ્ય અન્તર્મુહૂર્ત બાકી રહ્યું હોય અને કેવલજ્ઞાન થાય અને મોક્ષે ચાલ્યા જાય તદાશ્રયી સમજવું પરંતુ જો અંતર્મુહૂર્ત અધિકાયુષ્ય હોય તો જૈન સાધુનો યથાર્થ વેષ અવશ્ય સ્વીકારવો પડે છે અને પછી તેવા મોક્ષે જનારા સ્વલિંગસિદ્ધ કહેવાય છે, ગૃહસ્થ કેવલી તરીકેનો કૂમપુત્રનો એક જ અપવાદ છે, જેને કેવલજ્ઞાન થયા બાદ સકારણ છ માસ થયાં છતાંય સાધુવેષ પ્રાપ્ત થયો નહીં અને એથી આ એક જ અપવાદ આશ્ચર્યરૂપ કહેવાયો છે. For Personal & Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ त्रण वेदनां लक्षणोनुं वर्णन ૪૬૬ છે. ભાવત્રીવેદના ઉદયવાળા જીવને પુરુષના સંસર્ગસુખની ઇચ્છા-અભિલાષ થાય છે, અને ભાવનપુંસકવેદના ઉદયથી સ્ત્રી-પુરુષ બન્નેના સંસર્ગસુખની કામના થાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના વેદનું સ્વરૂપ કહ્યું. વિરારમાં અત્યવહત-પુરુષવેદનો વિકાર સહુથી ઓછા સમય સુધી ટકે છે. સ્ત્રીવેદનો વિકાર એનાથી વધારે સમય સ્થાયી રહે છે અને નપુંસકવેદનો વિકાર સ્ત્રીવેદના વિકારથી પણ વધુ લાંબા સમય સુધી ટકે છે. આ ત્રણેય ભાવ વેદની વિકાર સ્થિતિને શાસ્ત્રમાં ત્રણ ઉપમાઓથી સમજાવી છે. એટલે કે પુરુષવેદ તૃણાગ્નિસમાન, સ્ત્રીવેદ ગોમય–અગ્નિ સમાન અને નપુંસકવેદ નગરદાહ–અગ્નિ સમાન. તૃણાગ્નિ–તૃણ એટલે ઘાસની આગ જેવો. જેમ ઘાસ ઝડપથી સળગી ઉઠે છે અને ઓલવાઈ– બુઝાઈ પણ જલદી જાય છે, તેવી જ રીતે પુરુષવેશવાળા પુરુષનો–સ્ત્રીસંસર્ગરૂપ વિકાર–પુરુષની પોતાની તથા પ્રકારની વિશિષ્ટ રચનાને લીધે સત્વર ઉત્થાન પામે છે અને એ વિકાર ઝડપથી શાંત પણ થઈ જાય છે, સ્ત્રીવેદનો વિકાર છાણાના અગ્નિ જેવો યા અંગારા જેવો છે, જે તેની વિશિષ્ટ અને ગહન શારીરિક રચનાના કારણે સ્ત્રીને તે) જલદી પ્રગટ થતો નથી, તેમજ પ્રગટ થયા પછી (પુરુષ સંસર્ગ થવા છતાં પણ) જલદી શાંત પણ થતો નથી. અને નપુંસક વેદનો વિકાર તો નગરદાહ સમાન કે તપેલી ઈટના જેવો હોવાથી બહુ જ લાંબા કાળે શાંત થાય છે. નપુંસકને કામવિકાર પ્રગટ થતાં કેટલી વાર લાગે તે સંબંધી ઉલ્લેખ જોવામાં આવ્યો નથી તેથી મધ્યમ સમય કલ્પવો ઠીક લાગે છે. પુરુષમાં કઠોરભાવ મુખ્ય હોવાથી તેને કોમળતત્વનું આકર્ષણ રહ્યા કરે છે. સ્ત્રીમાં અતિમૃદુ-સુકોમળ ભાવનું પ્રાધાન્ય હોવાથી કઠોરત્વ (પુરુષ)ની અપેક્ષા રાખે છે. જ્યારે નપુંસકમાં બંને ભાવોનું મિશ્રણ હોવાથી બંને તત્ત્વોના ભોગવટાની ઝંખના રહ્યા કરે છે. ક્રમશઃ ત્રણેય વેદના લક્ષણો બતાવતી શ્રી સ્થાનાંગ તથા પન્નવણા સૂત્રની ટીકામાં આપેલી ગાથાઓ નીચે રજૂ કરૂં છું. मेहनं खरता दाढ्य शोण्डीर्यं श्मश्रु धृष्टता । स्त्रीकामितेति लिङ्गानि, सप्तपुंस्त्वे प्रचक्षते ॥१॥ અર્થ–પુરુષનું ગુપ્ત લિંગ–ચિહ્ન કઠોરતા, દઢતા મક્કમતા, પરાક્રમ, દાઢી, ધૃષ્ટતા અને સ્ત્રી સંસર્ગની કામના એ સાત પુરુષવેદના લક્ષણો છે. . योनिदुत्वमस्थैर्यं मुग्धता क्लीबता०६ स्तनौ, पुंस्कामितेति लिङ्गानि सप्त१० स्त्रीत्वे प्रचक्षते ॥२॥ ૪૦૭. દિગમ્બરીય મતાનુસારે. ૪૦૮. નપુંસકો માત્ર વિચાર દ્વારા જ સંતોષ માને છે. તેઓની સક્રિય રીતે ભોગવટો કરવાની કોઈ ગુંજાશ નથી હોતી. તેઓના શરીરની ઉત્તેજનાત્મક પ્રચિઓ નિષ્ક્રિય જ હોય છે. ४०६. क्लीबता इति पाठः विशेषोचितः अन्येषु कोषेषु वान्तपाठदर्शनात् વસ્તીવોડપૌરુષષષ્ઠયોઃ (અને સંપ્રદે રાફરૂ૨) આ સામર્થ્ય હીન-અવિક્રમ અર્થમાં વપરાયો છે. ૪૧૦. તનાવતી સ્ત્રી ચાકુ, રોમશ: પુરુષ: મૃત: 1 ૩મયાન્તરે ય, ત૬માવે નપુંસક્યમ્ II (સ્થાનાંગવૃત્તિ) For Personal & Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અર્થ— ગુપ્તાંગ ચિન્તયોનિ, કોમળતા, ચપળતા, મુગ્ધતા, (ભોળપણ), સામર્થ્યહીનતા, સ્તનનો સદ્ભાવ અને પુરુષ સંસર્ગની કામના આ સાત સ્ત્રીત્વનાં લક્ષણો છે. स्तनादि-श्मश्रूकेशादिभावाऽभावसमन्वितम्, नपुसकं बुधाः प्राहुर्मोहानलसुदीपितम् ||३|| ४७० અર્થ સ્તન વગેરે સ્ત્રીયોગ્ય ચિન્હો, પુરુષ યોગ્ય દાઢી-કેશ વગેરે ચિહ્નો હોય, અથવા ન પણ હોય એટલે કે પુરુષ–સ્રી બંનેના સંમિશ્ર લક્ષણો (ઓછેવત્તે અંશે વિદ્યમાન) હોય અને કામનાનો મોહાગ્નિ અત્યન્ત પ્રદીપ્ત રહેતો હોય તેઓને સુજ્ઞો નપુંસક' તરીકે ઓળખાવે છે. આ પ્રમાણે ત્રણેય વેદનાં લક્ષણો કહ્યાં. આ વેદોનું ચારેય ગતિમાં યથાવિધ અસ્તિત્વ છે. એટલે કે દેવોમાં માત્ર પુરુષ–સ્રી બે જ વેદ છે, નપુંસકવેદી ત્યાં કોઈ જ નથી. સાતે ય નરકો અને તમામ સંમૂચ્છિમ બૈજીવો માત્ર એક નપુંસકવેદવાળા છે. બાકીની મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના શેષ મનુષ્યો તથા તિર્યંચોમાં ત્રણે ય વેદો હોય છે. [૨૭૨] ગવતર— ભિન્ન ભિન્ન શરીર અવગાહના તથા સ્થાનાશ્રયી સિદ્ધ થતી સંખ્યા જણાવે છે. गुरु लहु मज्झिम दो चउ, अट्ठसयं उडुऽहोतिरिअलोए । चउबावीसट्ठसयं, दु समुद्दे तिन्नि सेसजले ॥ २७३॥ છે. સંસ્કૃત છાયા— गुरुलघुमध्यमाः द्वौ चत्वारः अष्टशत, मूर्ध्वाऽधस्तिर्यग्लोके । चत्वारः द्वाविंशत्यष्टशतं द्वौ समुद्रे त्रयः शेषजले ||२७३ || શબ્દાર્થ | ગુરુ=ઉત્કૃષ્ટ નહુલઘુ માિમ=મધ્યમ ગાથાર્ય — વિશેષાર્થવત્. ।।૨૭। વિશેષાર્ય ઉત્કૃષ્ટ અવગાહનાવાળા તે; તે તે કાલે પાંચસો ધનુષ્યની ઊંચી કાયાવાળા જીવો, એક સમયમાં યુગપત્ બે જ સંખ્યાએ મોક્ષે જાય છે, પરંતુ તેથી વધુ જતા નથી. વળી જઘન્યથી બે હાથની અવગાહના સુધીના જીવો જ મુક્તિને યોગ્ય છે. બે હાથથી ન્યૂન દેહવાળા તદ્ભવે મુક્તિયોગ્ય થતા નથી, એથી તે જઘન્ય અવગાહનાવાળા જીવો એક સમયમાં વધુમાં વધુ ચાર સંખ્યા ૪૧૧. महिला सहावो सरवन्न भेओ, मोहो महंतो महुया य वाणी । જુહો ઊર્ધ્વ, અધો સમુદ્દે સમુદ્રમાં સેસનì=શેષ જલસ્થાનકોમાં સસ મુત્તમય હૈં, યાગિ છ પંડાલવવાળિ || (રત્નસંચય) ૪૧૨. અન્ય ભેદો પણ છે તે લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્યાદિકથી જાણવા. ૪૧૩. કેટલાક સંમૂચ્છિમ પંચેન્દ્રિયોને તો પુરુષ–સ્રીચિહ્નનો સદ્ભાવ કર્મગ્રન્થ તથા સપ્તતિકા ભાષ્યમાં કહ્યો For Personal & Private Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ भिन्न भिन्न शरीरावगाहना तथा स्थानाश्रयी सिद्ध संख्या ૪૭ સુધી સિદ્ધ થઈ શકે છે, જ્યારે જઘન્ય બે હાથથી આગળ અને ૫૦૦ ધનુષ્યની અંદર (એટલે જઘન્ય ઉત્કૃષ્ટ વચ્ચે)ની મધ્યમ અવગાહનાવાળા ઉત્કૃષ્ટથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ઊર્ધ્વલોકથી એક સમયમાં ઉત્કૃષ્ટા ચાર જ સિદ્ધ થાય છે. અહીં ઊર્ધ્વલોકથી દેવનિકાય ન સમજવી પરંતુ એક લાખ યોજન ઊંચા એવા મેરૂપર્વત ઉપર આવેલા નંદનવનમાંથી જનારા સમજવા, એટલે કોઈ લબ્ધિધારી વિદ્યાધરાદિ મુનિ, વૈક્રિયાદિ ગમનશક્તિ દ્વારા નંદનવન પર રહેલા શ્રી જિનચૈત્યાદિકને નમસ્કારાદિ કરવાના કારણે ગયેલા હોય અને એવામાં તેઓનું આયુષ્ય પૂર્ણ થવાનો પ્રસંગ સાંપડ્યો, એટલે તે મહાત્માઓ અનશનાદિક તાપૂર્વક–શુભ ધ્યાનારાધના કરવાપૂર્વક કેવલજ્ઞાન પામી, અષ્ટકમનો ક્ષય કરી મુક્તિપ્રાયોગ્ય બનીને કાળધર્મ કરે ત્યારે તેઓ ત્યાંથી સીધા જ મોક્ષે જાય છે, તે અપેક્ષાએ વિચારવું. અહીં ઊર્ધ્વલોક ભેદ પાડી વિચારીએ તો પાંડુકવનાશ્રયી બે મોક્ષે જાય છે. એ પ્રમાણે અધોલો કે એક સમયમાં ઉત્કૃષ્ટથી જબાવીશ મોક્ષે જાય છે. અહીં પણ અધોલોક શબ્દથી નરક ન વિચારતાં ‘અધોગ્રામ’ સ્થાન સમજવું. એટલે કે મેરૂપર્વતની પશ્ચિમ દિશા તરફ સમભૂતલાથી ક્રમશઃ નીચે ઉતરતો ઉતરતો એક ભૂભાગ આવે છે. એ પૃથ્વી નીચી નીચી થતી ૪૨000 યોજન જઈએ ત્યારે એક હજાર યોજન ઊંડી થાય છે અને તે ભૂમિભાગ મહાવિદેહક્ષેત્રમાં આવેલ છે જેને વડી વિનય કહેવાય છે. ત્યાં તીર્થંકરાદિકનો સદ્ભાવ હોય છે અને તે વખતે તીર્થકર વગેરેના આત્માઓ મોક્ષે જનારા હોય છે. અને તિર્યગુલોકમાંથી ઉત્કૃષ્ટ એક સમયે ૧૦૮ મોક્ષે જાય છે. તિર્યગુલોકમાંથી સામાન્યતઃ ૧૦૮ એક સમયે મોક્ષે જાય એમ કહ્યું, પરંતુ દરેક સ્થાનેથી ૧૦૮ જાય એવું હોતું નથી. તિગુલોકમાં પણ કર્મભૂમિથી આવેલા, પુલ્લિગ વૈમાનિક નિકાયથી આવેલા, મધ્યમ અવગાહનાવાળા, સાધુવેષ જિનમુનિવેષ–સ્વલિંગવાળા અને તે પણ પુરુષો જ હોવા જોઈએ, કાળથી ઉત્સર્પિણીનો ત્રીજો અને અવસર્પિણી હોય તો “ચોથો આરો અવશ્ય હોય; આ પ્રમાણે સંપૂર્ણ આઠ વિશેષણવાળા જ, ક્ષપિતકર્મવાળા થઈને એક સમયે ૧૦૮ મોક્ષે જાય છે. ૪૧૪. અહીંયા અપોલોકની સંખ્યામાં બીજા બે મત છે. સંગ્રહણીનો એક મત ઉમેરીએ તો ત્રણ મત થાય. સંગ્રહણીથી બીજા જે બે મતો છે તે ૧ ઉત્તરાધ્યયનનો અને ૨ સિદ્ધપ્રાભૃતગ્રન્થનો, ઉત્તરાધ્યયનના જીવાજીવ વિભક્તિ અધ્યયનમાં “વીસમતતિ' આ પાઠથી ૨૦, સંખ્યાનું ગ્રહણ થાય છે જ્યારે સિદ્ધપ્રાભૂતમાં “વીસપુદુ નહોતો' –ાતત્રીજા ૨ વિજે. પૃથછત્વે કે વિંશતી | અહીંયા પૃથકત્વનો અર્થ એ કર્યો એટલે બે વાર વીશ (એક બીજા વીશ) એટલે ૨૦+૨૦=૪૦ ની સંખ્યા આવી. આ વાત શ્રી ચન્દ્રીયા ટીકાકારે તથા શ્રી મલયગિરિજી (સંગ્રહણીના) ટીકાકારે જણાવી છે. એમાં ચન્દ્રીય ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજી કહે છે કે આ સંગ્રહણી ગાથામાં રહેવાવી સયક્ પદમાં ૨૩ોવીસસસમુ આ પાઠ મૂકાય તો ઉપરના બંને મતોનું સમાધાન થઈ જાય, માત્ર એક શ્રી ઉત્તરાધ્યયનનો જ મત જુદો રહે. આમ બે જ મતાંતરો ૪૧૫. અવસર્પિણીના ચોથા આરાને બદલે ત્રીજા આરામાં જ શ્રી ઋષભદેવપ્રભુ ૧૦૮ જીવો સાથે મોક્ષે ગયા તે ઉલટું બન્યું તેથી જ તેને આશ્ચર્ય તરીકે ગણવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તિયંગ્લોકમાં ભેદ પાડી વિચારીએ તો, કોઈ ઉત્તમ જીવ દેવાદિકના સંહરણાદિકથી લવણાદિક સમુદ્રમાં ફેંકાય અને તે જ વખતે જલમાં સ્પર્શ થવા અગાઉ અન્તરાલે અતિ ઉત્કૃષ્ટવીર્યોલ્લાસ દ્વારા ઝડપથી ઘાતીકર્મોનો ક્ષય કરી અન્નકૃત્ કેવલી થઈ, જલમાં ડૂબતાં જ શેષ કર્મોનો ક્ષય કરી તરત જ મોક્ષે જાય તેવા, અથવા કોઈ કેવલી જીવને ભરતાદિક ક્ષેત્રમાંથી ઉપાડી, દુશ્મનદેવ સમુદ્રમાં ફેંકે અને એવામાં આયુષ્યનો અન્ન આવ્યો હોય અને જો મોક્ષે જાય એવા, આ બન્ને રીતે મોક્ષે જનારા જીવો એક સમયમાં બે જ જાય. ४७२ હવે શેષ જળાશયોમાંથી—તે ગંગાદિ નદીઓમાં તથા દ્રહાદિક જળસ્થાનોમાં સ્નાન વગેરે અર્થે ગયેલા જીવો, વહાણાદિકમાં બેઠેલા હોય તેવા જીવો કોઈ પણ વિશુદ્ધ અને ઉત્તમ નિમિત્તથી ત્યાં જ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય તો એક જ સમયમાં ત્રણ (મતાંતરે ચાર) સિદ્ધ થાય છે. [૨૭૩] ગવતર—પૂર્વોક્ત મનુષ્યો કઈ ગતિથી આવેલા એક સમયમાં કેટલા મોક્ષે જાય ? તે કહે છે અને વળી [વેદ—ગતિથી આવેલાના ભેદ વિના] પ્રથમ ઓઘથી સામાન્યથી ચારે ગતિ આશ્રયી જણાવે છે. ત્યારબાદ અઢી ગાથાપદથી વિશેષ સ્ફોટ પાડી જણાવશે. नरयतिरियागया दस, नरदेवगईओ वीस अट्ठसयं ॥ २७३ ॥ સંસ્કૃત છાયા— नरकतिर्यगागता दश, नरदेवगतितो विंशतिः अष्टशतम् || २७३३२ ॥ શબ્દાર્થ નરયતિરિયાળયા=નક તિર્યંચથી આવેલા I નવેવનો=નર તથા દેવગતિથી આવેલા ગાયાર્થ— વિશેષાર્થવત્. ૫૨૭૩ના વિશેષાર્થ— નરક અને તિર્યંચ ગતિથી નીકળીને મનુષ્ય થયેલા જીવો જો મોક્ષ જવાને યોગ્ય બની મોક્ષે જાય તો ઉત્કૃષ્ટા એક સમયમાં દસ જ જાય. મનુષ્યગતિથી મરીને પુનઃ મનુષ્યગતિ પામેલા એવા એક સમયે ૪૧૪૨૦, દેવગતિમાંથી નીકળીને મનુષ્ય થયેલા એક સમયે ૧૦૮ મોક્ષે જાય. [૨૭૩] અવતર્—— હવે કોઈ પણ વેદના નામ ગ્રહણ વિના જ નાકાદિ પ્રત્યેક ગતિમાંથી આવેલાની સામાન્ય વિશેષથી થતી સિદ્ધિને કહે છે. दस रयणासक्करवालुयाउ, चउ पंकभूदगओ ॥२७४॥ छच्च वणस्सइ दस तिरि तिरित्थि दस मणुअवीसनारीओ । असुराइवंतरा दस, पण तद्देवीओ पत्तेअं ॥ २७५॥ जोइ दस देवी वीसं, विमाणि अट्ठसय वीस देवीओ ॥२७५१३॥ ૪૧૬, સિદ્ધપ્રાભૂતમાં તો દેવગતિથી આવેલા વર્જીને શેષ ત્રણે ગતિથી આવેલા દસ દસ મોક્ષે જાય એમ કહ્યું છે. સત્ય બહુશ્રુતો અથવા કેવલી ભગવંતો જાણે. For Personal & Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ चारे गति आश्रयी एक समय सिद्ध संख्या विचार સંસ્કૃત છાયાટશ રત્ના-શર્શા–વાનુબ્રાત:, વત્વા: પ-મૂ– ઋત: ર૭૪ના षट् च वनस्पतेर्दश तिर्यग्भ्यः तिर्यस्त्रिभ्यो दश मनुजेभ्यः विंशतिर्नारीभ्यः।। असुरादि-व्यन्तरेभ्यो दश पञ्च तद्देवीभ्यः प्रत्येकम् ॥२७५।। ज्योतिर्यो दश देवीभ्यो विंशतिः वैमानिकेभ्योऽष्टशतं विंशतिर्देवीभ्यः ॥२७५२।। શબ્દાર્થ પૂરાખોપૃથ્વી–પાણીથી સિરિસ્થિતિમંચની સ્ત્રીથી છ -છ તવીરો તેની દેવીથી વા વનસ્પતિથી વિના વૈમાનિકથી ગાથાર્ય— વિશેષાર્થવતું. /૨૭૪–૨૭૫ના વિરોણા- હવે ગત ગાથામાં જેમ “નરકગતિ’ એવો સામાન્ય શબ્દ વાપર્યો તેથી સાતે નરકનું ગ્રહણ ન થઈ જાય માટે સર્વ ભ્રમને ટાળવા આ ગાથા જણાવે છે કે– નરકશબ્દથી પ્રથમની ચાર જ લેવી તેમાં રપ્રભા, શર્કરપ્રભા અને તાલુકા પ્રભા એ ત્રણ નરકથી આવેલા મનુષ્ય થઈને એક સમયે દસ સિદ્ધ થાય અને ચોથી પંકપ્રભાથી ચાર જીવો મોક્ષે જાય છે, પરંતુ ધૂમપ્રભાદિ છેલ્લી ત્રણ નરકથી આવેલાને અનન્તરભવે સર્વવિરતિનો ઉદય થતો ન હોવાથી તેમનો નિષેધ કર્યો છે. હવે તિર્યંચગતિમાં પણ પૃથ્વીકાય અને અપૂકાયમાંથી નીકળીને આવેલા એક સમયે ઉત્કૃષ્ટથી ચાર, તેઉ–વાઉકાય માટે તો અનન્તરભવે (૨૬૪ ગાથામાં) મનુષ્યપ્રાપ્તિનો નિષેધ જણાવેલો હોવાથી તેઓ સિદ્ધ થતા નથી, કારણકે સિદ્ધિગમન મનુષ્ય સિવાય અન્ય ગતિથી નથી. હવે વનસ્પતિકાયથી આવેલા ૬, અને (ત્રસકાયમાં) પંચેન્દ્રિય પુરુષ તિર્યંચમાંથી કે સ્ત્રી તિર્યંચમાંથી આવેલા મનુષ્ય થઈને ૧૦ જાય છે. [અહીં વિકસેન્દ્રિયથી આવેલા, માટે ભવસ્વભાવે જ સિદ્ધિપ્રાપ્તિ યોગ્ય સામગ્રી મળતી નથી, જે આગળ કહેવાશે.] ત્રીજી મનુષગતિથી આવેલા પુનઃ મનુષ્ય થઈને ૨૦ જીવો એક સમયે મોક્ષે જાય. મનુષ્યની સ્ત્રીઓ પુનઃ મનુષ્યપણું પામી હોય તો તે પણ ૨૦ સંખ્યાએ સિદ્ધ થાય, આમાં કંઈ ખાસ ભેદ નથી. ચોથી દેવગતિમાં વિશેષપણે ખાસ કહેતા જણાવે છે કે–અસુરકુમારાદિક ભવનપતિની દસે નિકાયથી અને વ્યન્તર નિકાયમાંથી નીકળીને આવેલા એક સમયે ૧૦ અને તે જ બન્ને નિકાયની દેવીઓ આવી મનુષ્ય થઈ સિદ્ધ થાય તો પ, જ્યોતિષી નિકાયથી આવેલાં ૧૦, અને તેની દેવીઓ આવેલી હોય તે ૨૦ અને ચોથી વૈમાનિક નિકાયથી આવેલા ઉત્કૃષ્ટા એક સમયે ૧૦૮, અને વૈમાનિકની દેવીથી આવેલા માનવો થઈને એક જ સમયે ૨૦ સિદ્ધ થાય છે. [૨૭૫]. For Personal & Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ = = જ • ૪૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ नरक वगेरे गतिथी आवेला जीवोनी एक ज समये ओघ ने विशेषथी सिद्ध સંધ્યાનું યત્ર | गति विभागनामो १ समय निर० गति विभागनामो સમાનિto सिद्धि समय सिद्धि समय ૧ નરકગતિથી આવેલાની ઓથે ૧૦ ૪ મનુષ્યથી મનુષ્ય થયેલા પહેલી ત્રણ નરકથી આવેલા મનુષ્યણી સ્ત્રીથી આવેલા ચોથી પંwભાથી આવેલા ૨ ૪ દેવગતિથી આવેલા ઓથે ૧૦૮ શેષ ૫-૬-૭ એ ત્રણ નથી ૧ ભવનપતિની પ્રત્યેક નિકાયમાંથી ૧૦ આવેલા ૨ તિર્યંચગતિથી આવેલા ઓધે ભવ, પ્રત્યેક નિની દેવીથી આ૦ ૧૦ ૫૦ તિર્યંચથી નીકળી આવેલા ર વ્યન્તરની પ્રત્યેક નિવથી આ૦ ૧૦ ૫તિચિણી સ્ત્રીથી આવેલા A૦ પ્રત્યેક નિની દેવીથી આ૦ ૫ પૃથ્વીકાયથી નીકળી આવેલા ૩ જ્યોતિષી નિકાયમાંથી આવેલા અપૂકાયથી નીકળી આવેલા જ્યોતિષી દેવીથી આવેલા ૨૦. વનસ્પતિકાયથી નીકળી આવેલા ૪ વૈમાનિક પ્રત્યેક કલ્પથી આવેલા ૧૦૮ ૩ મનુષ્યગતિથી આવેલા ઓથે ૨૦ ૪ વૈમાનિક દેવીથી આવેલા અવતરણ– એ પ્રમાણે નારકાદિ તિથી આવેલાઓની સામાન્ય-વિશેષથી સિદ્ધિ કહ્યા બાદ હવે પુરુષાદિ વેઢથી આવેલાઓની સમય સિદ્ધિ કહે છે. तह पुंवेएहितो, पुरिसा होऊण अट्ठसयं ॥२७६॥ सेसट्टभंगएसं, दस दस सिझंति एगसमयम्मि ॥२७६॥ સંસ્કૃત છાયાतथा पुरुषवेदेभ्यः, पुरुषा भूत्वा अष्टशतम् ॥२७६।। शेषाष्टभंगकेषु दश दश सिध्यन्त्येकसमये ।२७६। શબ્દાર્થતહે તે પ્રમાણે દોઝખ થઈને પુર્વહિંતો પુરુષવેદથી આવેલા સંસદૃશંસું-શેષ આઠ ભાંગામાં પુરસા=પુરુષો પાસમય એક સમયમાં જયાર્થ– તે પ્રમાણે પુરુષવેદથી ઉદ્ધરેલા પુરુષો થઈને એકસો ને આઠ મોક્ષે જાય અને શેષ આઠ ભાંગામાં દસ દસ એક સમયમાં સિદ્ધ થાય છે. ૨૭૬મા જ જ હ હ હ હૈ ૧ છ જ જ જ ૧ For Personal & Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ पुरुषादि वेदथी आवेलाओनी समय सिद्धि ४७५ વિશેષાર્ય વેદ દ્વારા થતી સિદ્ધિસંખ્યાનો પ્રકાર બતાવતાં જણાવે છે કે અહીંયા વેદ દ્વારા કુલ નવ ભાંગે સિદ્ધિસંખ્યા વિચારવાની છે એટલે કે પુરુષ વેદવાળા દેવો, મનુષ્યો અને તિર્યંચોમાંથી નીકળેલા જીવો (૧) કેટલાક પુરુષપણે જન્મે, (૨) કેટલાકો સ્ત્રીપણે અને (૩) કેટલાકો નપુંસકપણે જન્મે. આ પ્રમાણે ત્રણ ભાંગા. એ પ્રમાણે સ્ત્રી વેદવાળી દેવીઓ, મનુષ્યણીઓ (નારીઓ) અને તિર્યંચણીઓ મરીને (૪) કેટલાક પુરુષો, (૫) કેટલીક સ્ત્રીઓ અને (૬) કેટલાક નપુંસકો થાય. આમ બીજા ત્રણ ભાંગા. (કુલ છ થયા) એ પ્રમાણે ૪૧૭, “નપુંસક એવા નારકો, મનુષ્યો અને તિર્યંચોમાંથી નીકળીને (૭) પુરુષ (૮) સ્ત્રી અને (૯) નપુંસકપણે જન્મે. આમ નવ ભાંગા થયા. આ નવ ભાંગાથી સિદ્ધિ કેવી રીતે હોઈ શકે તે સમજાવે છે. પ્રથમ ત્રિમંી— પુરુષવેદી દેવો મરીને પુરુષ નરપણે જન્મીને મોક્ષે જાય તો એક સમયમાં એક સાથે વધુમાં વધુ ૧૦૮ જીવો જઈ શકે. તે દેવો મનુષ્ય –સ્રીપણે જન્મીને મોક્ષે જાય તો એક સમયમાં દશ જાય અને તે દેવો જો નપુંસકપણે જન્મીને મોક્ષે જાય તો પણ દશ જ મોક્ષે જાય. દ્વિતીય ત્રિને— સ્ત્રીવેદી દેવીઓ મરીને પુરુષો થઈને મોક્ષે જાય તો દશ જ જાય અને તે જ દેવીઓ સ્ત્રી—નપુંસકપણે જન્મીને મોક્ષે જાય તો પણ દશ જ જાય. તૃતીય ત્રિમંì— એ જ પ્રમાણે નાકાદિ ગતિઓના નપુંસકો પુરુષ, સ્ત્રી કે નપુંસકપણે મોક્ષે જાય તો દશ જ જાય. શા— તમો અહીંયા દેવીથી આવેલા દશ જ સિદ્ધ થાય એમ કહો છો પણ ગત ગાથામાં તો વૈમાનિક, જ્યોતિષ્ક દેવીઓ અને મનુષ્ય-તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા વીશ સિદ્ધ થાય' એમ કહી આવ્યા છો તો શું સમજવું ? સમાધાન— ઉ૫૨ના પ્રશ્નનું સમાધાન એ છે કે આ ગાથામાં પ્રત્યેક ભાંગે અલગ અલગ વ્યાખ્યાન કહ્યું ને ગત ગાથામાં સમુચ્ચયે વ્યાખ્યાન કર્યું છે જેથી કશો વિરોધ નથી આવતો અર્થાત્ જેમ આ ગાથામાં કેવળ પુરુષો થઈને જાય તો કેટલા ? સ્ત્રી થઈને જાય તો કેટલા એમ અલગ અલગ રીતે કહ્યું છે. જ્યારે ગત ગાથાની વ્યાખ્યામાં તો દ્વિસંયોગે ત્રિસંયોગે મળીને મોક્ષે જાય તો વીશ જાય એમ કહ્યું છે. એટલે કે—પુરુષ–સ્રી થઈને સિદ્ધ થાય, પુરુષ–સ્રી—નપુંસક ત્રણેય ભેગા થઈને એક સમયમાં સિદ્ધ થાય તો વીશ થઈ શકે છે. આ વિશેષતા સમજવી. આ પદ્ધતિ પ્રમાણે સર્વ ભંગો વિચારવા. અહીં ગતિ-જાતિ વેદાદિ આશ્રયી વાત કરી. ૪૧૮ ગ્રન્થાન્તરથી ખાસ જાણવા યોગ્ય બાબત જણાવાય છે. તેમાં ક્ષેત્રાશ્રયી વિશેષ કહે છે. મેરુપર્વતના નંદનવનમાંથી જો મોક્ષે જાય તો એક સમયમાં ચાર, પાંડુકવનમાંથી જાય તો બે, મહાવિદેહની એક વિજયમાંથી જાય તો વીશ, પ્રત્યેક અકર્મભૂમિમાંથી સંહરણ કરાયેલા મોક્ષે જાય તો દશ, પ્રત્યેક કર્મભૂમિમાંથી જાય તો ૧૦૮. કાલાશ્રયી વિશેષ કહેતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે–ઉત્સર્પિણીના ૪૧૭. દેવલોકમાં નપુંસકવેદીઓ હોતા નથી તેથી તેનો નામોલ્લેખ કરવામાં આવ્યો નથી. અને નરકમાં કેવળ નપુંસકવેદ જ છે; બીજો સ્થાનપ્રભાવે વેદોદય હોતો જ નથી. ૪૧૮. આ મત સર્વને માન્ય છે તેથી પશ્ચિમવિદેહની છેલ્લી બે વિજયોમાં થઈને ચાલીશ મોક્ષે જાય. For Personal & Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ - संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ત્રીજા અને અવસર્પિણીના ચોથા ૧૯ આરામાં ૧૦૮ મોક્ષે જાય અને અવસર્પિણીના પાંચમા આરામાં વીશ મોક્ષે જાય અને બાકીના પહેલા, બીજા અને છઠ્ઠા આરામાં અને પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સંહરણથી દશ મોક્ષે જાય. [૨૭૬]. નવમા યત્ર ૧ પુરુષથી પુરુષ થઈને ૧૦૮ ૪ થી પુરુષ થઈને ૧૦ |૩ નપુંસકથી નપુંસક થઈને ૧૦ | ૨ પુરુષથી સ્ત્રી થઈને ૧૦ ૫ ગ્રીથી સ્ત્રી થઈને ૧૦ ૮ નપુંસકથી સ્ત્રી થઈને ૧૦ ૩ પુરુષથી નપુંસક થઈને ૧૦ | ગ્રીથી નપુંસક થઈને ૧૦ | નપુંસકથી પુરુષ થઈને ૧૦ અવતર– હવે સિદ્ધિગતિ આશ્રયી ઉપપાતવિરહકાળ તથા આવનાભાવને કહે છે. विरहो छमास गुरुओ, लहु समओ चवणमिह नत्थि ॥२७७॥ સંસ્કૃત છાયાविरहः षण्मासाः गुरुकः लघु समयश्च्यवनमिह नास्ति ॥२७७।। . શબ્દાર્થ-ગાથાર્થ સુગમ છે. ll૨૭ll વિશેષાર્થ સિદ્ધિગતિમાં જઘન્યવિરહ એક સમયનો જ પડે છે. સમય પૂર્ણ થયે પુનઃ સમયે સમયે સંખ્યાબંધ જીવો મોક્ષે વહ્યા કરે છે. હવે ઉત્કૃષ્ટ વિરહકાળ કેટલા સમયનો? તે કહે છે કે છ માસનો, અર્થાત્ કોઈ કાળે કોઈ પણ જીવ મોક્ષે ન જાય એવો વિરહકાળ ઉત્કૃષ્ટથી છ માસનો પણ આવી જાય છે. - સિદ્ધિગતિમાં ગયેલા જીવોનો ચ્યવનવિરહ હોતો જ નથી, કારણકે તેઓ શાશ્વત–સાદિઅનંત સ્થિતિવાળા હોવાથી તેમનું અવન હોઈ શકતું નથી, વળી વન-અવતરણના હેતુભૂત કર્મોને તે આત્માઓએ નિર્મૂળ કરી નાંખ્યાં છે. दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः । જેમ બીજ અત્યન્ત બળી ગયે છતે તેમાંથી નવા અંકુરાઓ પ્રગટ થતા નથી તેમ કમરૂપી બીજ અત્યન્ત દગ્ધ થતાં ભવરૂપી અંકુરા ઉત્પન્ન થતાં નથી.” એથી કારણભૂત કર્મ નષ્ટ થતાં, તેના કાર્યરૂપ સંસાર સ્વતઃ નષ્ટ થાય જ છે. [૨૭૭]. અવતરણ–તે પ્રમાણે મર્યાદિત કેટલી કેટલી સંખ્યાએ કેટલા કેટલા સમય યાવત મોક્ષે જતાં વિરહકાળ પ્રાપ્ત થાય ? તે કહે છે. • ૪૧૯. પરંતુ ચાલુ અવસર્પિણીના (ચોથા આરામાં ન જતાં) ત્રીજા આરાને છેડે જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ઋષભદેવ સહિત ૧૦૮ જીવો મોક્ષે ગયા તે નહીં થવા યોગ્ય ઘટના અનંતકાળે થઈ તેથી તેને આશ્ચર્યરૂપે ગણી છે. ૪૨૦. ચોથા, પાંચમા આરામાં તીર્થ હોવાનું કહ્યું છે. ૪૨૧. મહાવિદેહમાં કેવલજ્ઞાન પામેલા કેવલીને જો ભરતાદિ ક્ષેત્રમાં કોઈ વૈરી દેવ લાવે, તો ત્યાંથી તે મોક્ષે જાય તે અપેક્ષાએ (આ ભરતઐરવતમાં) કોઈ પણ આરામાં મોક્ષ સમજવો. For Personal & Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ सिद्धिगमनमां अंतर क्यारे अने केटलुं पडे ? ૪૭૭ अड सग छ पंच चउ तिनि, दुन्नि इक्को य सिज्झमाणेस । वत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरिं ॥२७८॥ बत्तीसा अडयाला, सहि बावत्तरी य अवहीओ । પુનાસી છા, સુરેશકુત્તરસથે ૨ /ર૭૬. સંસ્કૃત છાયાअष्टौ सप्त षट् पञ्च चत्वारस्त्रयो द्वौ एकश्च सिध्यमानेषु । द्वात्रिंशदादिषु समया निरन्तरमन्तरमुपरि ॥२७८॥ द्वात्रिंशदष्टचत्वारिंशत् षष्टिसप्ततिश्चावधितः । વાશીતિઃ ઇતિઃ ઉધનોત્તરશતગ્ય રિ૭૬ll શબ્દાર્થ – ડિસા આઠ સાત અંતરં વરિઅંતર ઉપર (આગળ) તિક્રિ–કુત્રિ ત્રણ બે વાવત્તર બોંતેર સિબ્સમાસુમોક્ષે જાય તો સવાદીઓ અવધિ વત્તીસારૂં બત્રીશ આદિમાં છન્નચ્છનું નિરંતર નિરંતર કુહિક બે અધિક માથાર્ય વિશેષાર્થવત. ૨૭૮–૨૭લા વિશેષાર્થ– એક સમયમાં જ—એક, બે, ત્રણથી લઈને બત્રીશની સંખ્યા સુધીના જીવો નિરંતર સિદ્ધ થાય એટલે અંતર વિના સતત મોક્ષે જાય તો આઠ સમય સુધી જ જાય. ત્યારપછી નવમા સમયે કોઈ જીવ મોક્ષે ન જ જાય, એ એક સમયનું અંતર અવશ્ય પડે જ. ત્યારબાદ દસમા સમયથી ભલે પુનઃ બત્રીસ-બત્રીશ સિદ્ધ થતા જાય પરંતુ એ પ્રક્રિયા આઠ આઠ સમય સુધી જ ચાલુ રહે. પછી જઘન્યથી એક સમયનું અંતર અવશ્ય પડે જ. બત્રીશ પછી તેત્રીશથી માંડીને અડતાલીશ સુધીના જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો સાત સમય સુધી, પછી સમયાદિકનું અંતર પડે, ૪૯ થી આરંભી ૬૦ સુધીના (એટલે કોઈ સમયે ૪૯, બીજે સમયે ૫૦–પ૩–પ૯, કોઈ સમયે છેવટે ૬૦) જીવો સમયે સમયે સિદ્ધ થતા જાય તો છ સમય સુધી મોક્ષે જાય, પછી સમયાદિકનું અંતર અવશ્ય પડે, ૬૧ થી ૭૨ સુધીની સંખ્યા સિદ્ધ થતી જાય તો પાંચ સમય યાવત, પુનઃ સમયાદિકનું અંતર, ૭૩થી લઈ ૮૪ સુધીની સંખ્યા ચાર સમય યાવત્ સતત સિદ્ધ થાય, પછી અંતર પડે, ૮૫ થી ૯૬ સુધીની સંખ્યા ત્રણ સમય યાવત, પુનઃ અંતર, ૯૯થી ૧૦૨ સુધીની સંખ્યા તે બે સમય યાવત, પુનઃ અંતર પડે, અને ૧૦૩થી આરંભી ૧૦૮ સુધીની સંખ્યા સિદ્ધ થાય તો એક જ સમયમાં સિદ્ધ થાય. પછી બીજા જ સમયથી સમયાદિકનું અંતર અવશ્ય પડે જ. આઠ સમય સિદ્ધ પ્રકારમાં બીજા બે પ્રકારાન્તરો પણ છે. તે શ્રી સ્થાનાંગસૂત્રવૃત્તિ અને સંગ્રહણીની મલયગિરિ ટીકાથી જાણી લેવા. [૨૭૮-૨૭૯] For Personal & Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગવર્— હવે એ જીવો સિદ્ધ તો થાય છે પણ એ સિદ્ધસ્થાન કેવું, કેટલું અને ક્યાં છે ? તે પણ કહે છે; કારણકે સાંખ્યમતાનુયાયીઓ એમ માને છે કે ‘મુત્તા: સર્વત્ર તિઇન્તિ, વ્યોમવત્ તાપવનિતાઃ' એટલે સંસારના તાપથી રહિત એવા મુક્તાત્માઓ આકાશની માફક સર્વત્ર રહે છે, તેથી તે એકાંગી મતનું નિરાકરણ કરવા મુક્તાત્માના વિશિષ્ટ ક્ષેત્રપ્રમાણને કહે છે. ४७८ पणयाललक्खजोयण - विक्खंभा सिद्धसिल फलिहविमला । तदुवरिगजोअणंते, लोगंतो तत्थ सिद्धट्ठि ઘરની સંસ્કૃત છાયા— पञ्चचत्वारिंशल्लक्षयोजनविष्कम्भा सिद्धशिला स्फटिकविमला । तदुपर्येकयोजनान्ते लोकान्तस्तत्र सिद्धस्थितिः ॥ २८०॥ શબ્દાર્થ— સિદ્ધસિન સિદ્ધશિલા જિહવિમલા=સ્ફટિકવત્ વિમલ તવુવાસ્તેથી ઉપર એક નાચાર્ય વિશેષાર્થવત્. ।।૨૮૦ના વિશેષાર્થ— વૈમાનિકનિકાયના અંતિમ અનુત્તરના મધ્યવર્તી સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનના શિખરની ટોચથી ઉપર બાર યોજન જઈએ ત્યાં જ ૪૫ લાખ યોજનના વિષ્યમ્ભવાળી, (વૃત્ત હોવાથી આયામ પણ તેટલો જ) સ્ફટિક સરખી નિર્મલ, ઇષત્ાારા નામની સિદ્ધશિલા આવેલી છે. એ શિલાથી ઉપર ઉત્સેધાંગુલ પ્રમાણવાળા એક યોજનના અન્તે લોકનો અન્ત આવે છે; ત્યાં સુધી સિદ્ધના જીવોની સ્થિતિ અવગાહના છે. નોબળતે યોજનાન્તે હોમંતો લોકાન્ત તત્ત્વ સિદ્ધવિન્ત્યાં સિદ્ધની સ્થિતિ વધુમાં આ જીવો લોકના અંતભાગે અડીને રહેલા છે, તે જીવોનું કદી પુનરાગમન થતું નથી. આ શિલા સિદ્ધભૂમિ, ઇષત્પ્રાક્ભારા, વગેરે બાર નામોથી ઓળખાતી શ્વેત સુવર્ણમય ને કંઈક પીતવર્ણ સંયુક્ત, ઊર્ધ્વ (ચત્તા) છત્રના આકારે સંસ્થિત, ઘીથી ભરેલા કટોરા સરખી, પ્રાણભૂત જીવ—સત્ત્વોને સુખ આપનારી અને હિમ—ગોક્ષીર જેવી ઉજ્જવળ છે. અન્ય આચાર્યો સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન દૂર (સિદ્ધશિલા નહીં પણ) લોકનો અન્ન છે, એમ કહે છે. તત્ત્વકેવલી જાણે. [૨૮૦] અવતર— તે સિદ્ધશિલાની જાડાઈ કેટલી ? તે કહે છે. बहुमज्झदेसभाए, अट्ठेव य जोयणाइ बाहल्लं । ભિંતેપુ ષ તળુ, અનુત્તસંવેદ્ માનં ૫૨૬૧॥ [પ્ર. શા. સં. ૬૭] સંસ્કૃત છાયા— बहुमध्यदेशभागे अटैव च योजनानि बाहल्यम् । चरमान्तेषु च तनुका अङगुलसंख्येयभागा ॥२८१॥ For Personal & Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ सिद्ध थयेला जीवोनी उत्कृष्ट तथा मध्यमावगाहना ૪૭૬ શબ્દાર્થ – વહુમન્સસમા,બરાબર મધ્ય દેશભાગે રિમસુન્ચરમાન્તમાં વહિન્ને બાહલ્ય–જાડાઈ તપુતનુક–પતલી. માર્ય- આ સિદ્ધશિલા બરાબર વચ્ચોવચ્ચ, લંબાઈ– પહોળાઈમાં *આઠ યોજના ઘેરાવા જેટલા ભાગમાં ઉપરથી નીચે સુધી આઠ યોજન જાડી છે. ત્યારપછી તે જાડાઈને સર્વદિશાવિદિશાઓમાં એક એક પ્રદેશે (અને યોજનાને અંગુલ પૃથફત્વપ્રમાણ) હીન કરતાં કરતાં યાવત, શિલાના અંતિમ ભાગે પહોંચીએ ત્યારે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી હોય, એટલે કે માખીની પાંખ કરતાં પણ વધુ પાતલી હોય છે. (૨૮૧ાા. વિશેષ – સુગમ છે. [૨૮૧] (પ્ર. ગા. સં. ૬૭) ગવત – સિદ્ધ થએલા જીવોની ઉત્કૃષ્ટ તથા મધ્યમ અવગાહના કહે છે. 'तिन्नि सया तित्तीसा, धणुत्तिभागो य कोसछब्भागो । વં પરનો હોય, તો તે વોસસ કમાનો મેરા [y. IT. . ] સંસ્કૃત છાયા त्रीणि शतानि त्रयस्त्रिंशानि [धनूंषि] धनुस्त्रिभागश्च क्रोशषड्भागः । यत् परमोऽवगाहोऽयं ततस्तानि क्रोशस्य षड्भागः ॥२८२॥ શબ્દાર્થ – તિનિયતિત્તીસ-ત્રણસો તેત્રીસ પરમોડાદો ઉત્કૃષ્ટ અવગાહના ઇતિમાન =ધનુષ્યનો ત્રીજો ભાગ તત્તે વોસછત્મા =ગાઉનો છઠ્ઠો ભાગ રોસ=ગાઉનો યથાર્ય–ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ, તે પ્રમાણ એક ગાઉના છઠ્ઠા ભાગરૂપ હોવાથી બીજા શબ્દમાં એક કોશના છઠ્ઠા ભાગની સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ૨૮રા. વિરોણાર્ય સિદ્ધગતિમાં જનારા જીવો મનુષ્યભવમાં ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા (તેથી અધિક શરીરી નહિ) અને જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (તેથી *. બરાબર મધ્યભાગે લંબાઈ, પહોળાઈ, જાડાઈ ઊંચાઈ આઠ યોજન છે. એ ખાસ ધ્યાન રાખવું. ચિત્ર બનાવનારને આ ખ્યાલ હોતો નથી, કરાવનારને પ્રાયઃ હોતો નથી જેથી ચિત્ર યથાર્થ થતું નથી. ૪૨૨. આ ગાથા સંગ્રહણી ટીકામાં આપી છે. ૪૨૩. કોઇ ઉત્કૃષ્ટથી પ૨૫ ધનુષ્ય અવગાહના માને છે. કારણકે સિદ્ધપ્રાભૃતમાં પણ ઉ૦ અવગાહના સિદ્ધોની ૫૦૦ ધનુષ્ય પૃથકત્વે કહી છે, ત્યાં પૃથફત્વ શબ્દ બાહુલ્યવાચી હોવાથી અહીં ૨૫ ધનુષ્ય વધારે ગણે છે. ૪૨૪. શંકા-૫૦૦ ધનુષ્યની જ કાયાવાળો મોક્ષે જાય તો પછી પ૨૫ ધનુષ્યની કાયાવાળા મરુદેવા માતા કેમ મોક્ષે ગયા? - સમાધાન—ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ માટે સામાન્ય સ્થિતિ એવી હોય છે કે તે કાળને યોગ્ય સંસ્થાનવાળા For Personal & Private Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ ૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ન્યૂન શરીરી નહિ) તથા જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટથી અવક–અંદરના સર્વ મધ્યમ અવગાહનાવાળા જીવો કહેવાય છે. સામાન્ય એવો નિયમ છે કે અન્તિમ સમયે મનુષ્યના મૂલશરીરની જે અવગાહના હોય તેના ત્રીજા ભાગે હીન અવગાહનાએ તે જીવો મોક્ષમાં ઉત્પન્ન થાય. તેથી ૫૦૦ ધનુષ્યની ઉત્કૃષ્ટ કાયાવાળા જીવો ચૌદમે ગુણસ્થાનકે અયોગી અવસ્થામાં શૈલેશીકરણ વખતે, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી ધ્યાનના બલવડે પોતાનાં શરીરના મુખ–ઉદરાદિ સર્વ પોલાણ ભાગોને સ્વાત્મપ્રદેશોવડે પૂરે છે અને સર્વ આત્મપ્રદેશોને ભેગા કરવાપૂર્વક પ્રદેશઘન કરવાથી (જે શરીર વિસ્તૃત હતું તે તેના પોલાણ ભાગો પૂરાઈ જવાથી ત્રીજે ભાગે હીન થયું, કારણકે પ્રાયઃ સ્વશરીરમાં ત્રીજા ભાગનું પોલાણ હોય છે.) પ૦૦ ધનુષ્યની કાયાનું માન ત્રીજે ભાગે હીન થતાં ૩૩૩ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો વા એક ગાઉનો છઠ્ઠો ભાગ એટલું થયું. એ જ અવગાહનાએ એ જીવો લોકાત્તે આવેલા સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થાય છે, તેથી આ સિદ્ધસ્થાને પહોંચ્યા પછીની પરમ–ઉત્કૃષ્ટ અવગાહના એક ગાઉના છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય)ની જાણવી. રૂતિ ઉઠ્ઠાવાદના || મધ્યમ અવગાહના, તે સાત હાથના શરીરવાળો આત્મા (જેમ પ્રભુ મહાવીર) સૂક્ષ્મધ્યાનબલથી પૂર્વોક્ત રીતે પ્રદેશઘન કરવાપૂર્વક ત્રીજે ભાગે હીન થતાં સિદ્ધમાં ઉત્પન્ન થાય ત્યારે ૪ *હાથ અને ૧૬ અંગુલની હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે. ખરી રીતે તો જઘન્યથી આગળ અને ઉત્કૃષ્ટથી અવક, તે સર્વ મધ્યમ અવગાહના જ કહેવાય છે. છતાં આગમમાં નિશ્ચિતપણે (૪ હાથ–૧૬ અંગુલ) કહી છે તેથી એ રીતે અહીં કહી છે. તિ મધ્યમવાદના || આ સિદ્ધ થનારા જીવો મૃત્યુ સમયે સૂતેલ–બેઠેલ–ઉભેલ, ચત્તા–ઉંધા કે ટૂંકમાં જે જે અવસ્થામાં રહીને કાળ કરે, તેવા જ સંસ્થાને, તે જ આકારે સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થાય છે. વળી અંતિમ સમયે પોલાણ પુરાવાથી અચોક્કસ આકૃતિવાળું પ્રદેશઘન થતું હોવાથી તે સંસ્થાનને (ઘટાકાશ પુરુષથી કંઈક ન્યૂન પ્રમાણની હોય છે. એ હિસાબે જ્યારે મરુદેવાના પતિ નાભિકુલકર પ૨૫ ધનુષ્યના હતા, ત્યારે મરુદેવા કંઈક ન્યૂન પ્રમાણ માનીએ ૫૦૦ ધનુષ્યના જ સાચી રીતે સમજવા જોઈએ. બીજો ખુલાસો ભાષ્યકારે એ કર્યો છે કે મોક્ષે ગયા ત્યારે મરુદેવા હાથીના અંધ ઉપર હતા તેથી કંઈક સંકોચાએલી કાયાવાળા હતાં એથી તે વખતે ૫૦૦ ધનુષ્ય જેટલી ઊંચાઈવાળા હતા. ભાષ્યકારમત] સંગ્રહણીવૃત્તિ (શ્રીચન્દ્રીયાની ગાથા ૨૦૭)કારે તો સ્પષ્ટ અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે “આગમમાં જઘન્યમાન સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય કહ્યું છે તે મોટે ભાગે તે પ્રમાણે એમ સમજવું પણ એકાંત નિયમ ન સમજવો’ એટલે કે જઘન્યમાં અંગુલ પૃથકત્વ અને ઉત્કૃષ્ટમાં ધનુષ પૃથકત્વ વડે ચૂનાધિક પણ હોઈ શકે છે. અને એ માટે “સિદ્ધપ્રાભૃત’નું પ્રમાણ આપ્યું છે. સિદ્ધપ્રાભૂતમાં–“.વ ઘણુયાડું, ઘyદyહરેન હિઝાડું” પ્રતટીવાવ્યાહ્ય –પૃથર્વશો વદુત્વવાવ, વહુર્ત વેદ પડ્યૂવિંશતિરૂપં દ્રવ્યમતિ” આથી એ સિદ્ધ થયું કે સિદ્ધપ્રાભૂતકારે પૃથકત્વનો અર્થ ૨૫ ધનુષ્ય અધિક કર્યો છે. આ રીતે ખુલાસા કર્યા છે. ૪૨૫. આ અવગાહનાને મધ્યમ અવગાહના કહી તે ઉપલક્ષણવાળી જાણવી એટલે કે જઘન્ય–ઉત્કૃષ્ટ વચ્ચેની તમામ અવગાહનાઓનું ગ્રહણ સમજી લેવું. અહીં શંકા ઉપસ્થિત થશે કે ઉપર નિશ્ચિતપણે મધ્યમ અવગાહનાનું પ્રમાણ કેમ કહી શકાય ? તો ખુલાસો એ છે કે–તીર્થકર જેવી વિશિષ્ટ વ્યક્તિને ઉદ્દેશીને મધ્યમ અવગાહના બતાવવાની ઈચ્છાથી આ પ્રસ્તાવ કરવો પડ્યો છે, પરંતુ વાસ્તવિક રીતે તેમ ન સમજવું. અન્ય કેવલીઓની અનેક રીતે અવગાહના હોઈ શકે છે. For Personal & Private Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ सिद्धोनी जघन्य अवगाहना જેમ) ચોક્કસ નામ આપી શકાય તેમ નથી, તેથી જ સિદ્ધના જીવોને દીર્ઘ–હસ્વ સંસ્થાન નથી, તેમજ અશરીરી હોવાથી વૃદ્ધિપણું નથી. [૨૮૨] (પ્ર. ગા. સં. ૬૮) અવતરણ—હવે સિદ્ધોની જઘન્ય અવગાહનાને કહે છે. एगा य होइ रयणी, अटेव य अंगुलेहिं साहीया । સા હg સિહા, વત્ર ગોહિ મળયા રડર (T. . . ૬૬) સંસ્કૃત છાયાएका च भवति रलिरष्टभिश्च अगुलैस्साधिका । एषा खलु सिद्धानां जघन्याऽवगाहना भणिता ॥२८३।। | શબ્દાર્થ– એક SHIએ પ્રમાણે રયો હાથ માથા– એક હાથ અને ઉપર આઠી અંગુલ અધિક જેટલી સિદ્ધોની જઘન્ય અવગાહના કહેલી છે. ll૨૮૩ વિરોષાર્થ– બે હાથની કાયાવાળો સંસારી જીવ પૂર્વોક્ત ગાથામાં કહેલા નિયમ મુજબ શુષિર ભાગોને પૂરી પ્રદેશઘન કરે ત્યારે બે હાથનો ત્રીજો ભાગ હીન થતાં, શેષ ૧ હાથ અને ૮ અંગુલ અવગાહનાવાળો રહે અને પછી તરત સિદ્ધ થાય ત્યારે (તે જ અવગાહનાએ સિદ્ધાત્માઓ સિદ્ધસ્થાનમાં ઉત્પન્ન થતા હોવાથી) ૧ હાથ અધિક ૮ અંગુલી સિદ્ધોની જઘન્ય અવગાહના નિશ્ચયથી - હોય છે. [૨૮૩] (પ્ર. ગા. સં. ૬૯) આ પ્રમાણે મનુષ્યજાતિ અંગેનો અધિકાર પૂર્ણ થયો અને એ પૂર્ણ થતાં સંગ્રહણીના આઠ દ્વારા પૂર્ણ થયાં. ૪૨૬. ભિન્ન ભિન્ન આકાર ગ્રહણમાં કારણભૂત કર્મ છે. હવે મુક્તિગામી આત્મા કર્મહીન થયો હોવાથી નવો આકાર પ્રહણ કરાવનારી કમસામગ્રી રહી નથી એટલે અંતિમભવમાં અન્ન સમયે જે આકારે મરે તે જ આકારવાળા આત્મપ્રદેશોથી સિદ્ધસ્થાનમાં સ્થિર થઈ જાય. ૪૨૭, કૂમપુિત્રવત્ અથવા સાત હાથના માનવાળા યત્રપિલનથી સંકુચિત થયા હોય તેવાની. For Personal & Private Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ | સિદ્ધસ્થાનાશ્રયી યેન્ગ || त्रिवेद लिंग अवगाहना समयसिद्धि उर्ध्वलोके अधोलोके तिर्यक्लोके संक्रान्तवेद उ० विरह च्य०वि० कालाश्रयी सिद्धशिलामान सिद्धावगाहना | નન્દનવને ૨ હાથ વચલી સ્ત્રી | ન | ૨૦] ૧૦ જ0 | મ0 ૧૦૮ ૧૦૮ | ૫૦૦| ધ0. ઉત્કૃષ્ટ જઘ૦. ૧ સમય પુલિંગ | ૪ ૨૦ | | ઉ૦ પ્રતિવિજય | અકર્મભૂમિ ૬ માસ ૧૦ કર્મભૂમિ અધો] ગ્રામ ૧૦૮ નવ | ભાંગામાં પાંડુકાદિથી ર અવન હેતુ નથી સાદિ અનંત સ્થિતિ છે જઘ૦માન | મધ્યમાં ૮ અંગુલ | યોજન જાડી અસંખ્ય ભાગ ઉત્કૃષ્ટમાન ૪૫ લાખ યોજન અર્ધચંદ્રાકાર અર્જુનસુવર્ણમય ૨૦ ૨૨ ૩૦ પુરુષથી પુરુષ ૧૦૮ શેષ ૮ ભાગે ૧૦. ગૃહસ્થ૦ અન્યલિંગે ૧૦ સમુદ્રથી શેષજલાશયોથી ઉત્સર્પિણી કાળે | | અવસર્પિણી કાળે For Personal & Private Use Only संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સ્વલિંગે ચોથામાં શેષ આરામાં ૧૦૮ ત્રીજા આરામાં | શેષ આરે જઘન્યમાન ૧ હાથ ૮ અંગુલ ૮૪–૭૦-૬૦–પ સમય|૪ સમય–૩૦–૨ સ—૧ સમય. સમયે ૧૦ સંખ્યા મધ્યમમાન ૪ હાથ ૧૬ અંo વા વચલી સર્વ સ્થિતિ ૨૦ સંખ્યા ૧થી ૩૨ સંખ્યા જીવ ૧૦૩ થી ૧૦૮ ૧૦૮ સંખ્યા ૧ સમય ૧૦ સંખ્યા ૧ સમયે જીવ સંખ્યા ૧૦૮ જીવની સંખ્યા ઉત્કૃષ્ટમાન ૩૩૩ ધનુષ્ય ૩૩થી ૪૮ ૯૭થી ૧૦૨ ૬ ૪૯થી ૬૦ ૮૪થી ૭૩થી ૮૪ ૬૧થી ૭૨ નોંધ-સિદ્ધસ્થાન પણ ઉપચારથી ગતિરૂપ હોવાથી પ્રાસંગિક તેનાં પણ ભવન, ચ્યવન વિરહ સંખ્યા, આગતિ એ ત્રણે દ્વારો છોડીને સર્વ દ્વારા વર્ણવ્યા, આ સિવાયના વધુ ભેદોનું તથા અન્ય વર્ણન પ્રસ્થાન્તરથી જોવું. Page #628 -------------------------------------------------------------------------- ________________ मनुष्यगति अंगेर्नु परिशिष्ट सेरिसामंडन श्रीलोढण (सेरिसा) पार्श्वनाथाय नमः । ॥ मनुष्यगतिना अधिकार प्रसंगे परिशिष्ट सं-६ ॥ આ ગ્રન્થમાં દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ આ ચાર ગતિ અને પંચમગતિ મોક્ષનું અને તેને અંગે ઉપયોગી અનેક વિષયોનું વર્ણન કરાયું છે, તેમાં સહુથી પ્રથમ ઊર્ધ્વ અધોસ્થાને રહેલા દેવલોકનું વર્ણન કર્યું. જેમાં પ્રાસંગિક ખગોળ સંબંધી હકીકત પણ જણાવી. ત્યારબાદ અધોવર્તી દેવલોકની સાથે જ શરૂ થયેલી નરકગતિનું વર્ણન પણ કર્યું. હવે તિલોકવર્તી રહેલી મનુષ્યગતિની કેટલીક હકીકતોનું સંક્ષિપ્ત વર્ણન કરવાનું છે. મનુષ્યગતિમાંથી જ કોઈપણ જીવનું મુક્તિગમન થતું હોવાથી આ મનુષ્યગતિ વર્ણન પ્રસંગમાં સાથે સાથે સિદ્ધશિલા અને મુક્તાત્મા સંબંધી હકીકતને પણ દશમા પરિશિષ્ટ દ્વારા કહેશે. જો કે મનુષ્યગતિ સંબંધી હકીકત જીવવિચાર, દંડક પ્રકરણમાં આવી જ ગઈ છે અને આ ગ્રન્થનું અધ્યયન એ ગ્રન્થો ભણ્યા પછી જ (પ્રાયઃ) થતું હોઈ તે હકીકતને પુનઃ જણાવવાની બહુ અગત્ય નથી, પણ કદાચ કોઈ સીધે સીધી જ આ ગ્રન્થના અભ્યાસી થતી એવી જૈન-જૈનેતર વ્યક્તિઓ માટે તેનું પુનરાવલોકન કરવું સમુચિત માનીને ટૂંકી જરૂરી સમાલોચના કરી લઈએ. પ્રથમ તો ચૌદરાજલોકપ્રમાણ ગણાતી વિરાટ દુનિયામાં સહુથી ઓછામાં ઓછું વસવાટ ક્ષેત્ર મનુષ્યોનું તિ તેઓ તિચ્છલોક ઉપર રહેલા અસંખ્ય દ્વીપસમદ્ર પૈકી માત્ર અઢીદ્વિીપ ક્ષેત્રમાં જ રહેલા છે, જેની અંદર આપણે પણ રહીએ છીએ તે જંબૂદ્વીપ, (લવણસમુદ્ર પછીનો) બીજો ધાતકીખંડ દ્વીપ અને ત્યારપછી (કાલોદધિ સમુદ્ર પછી આવેલા પુષ્કરવરદ્વીપનો અર્ધભાગ હોવાથી) અર્ધપુષ્કરદ્વીપ આ પ્રમાણે અઢીદ્વીપ જેટલી જ જગ્યા મનુષ્યોને રહેવાની છે. જંબૂદ્વીપ ૧ લાખ યોજનાનો ને ત્યારપછીના એક એક સમુદ્ર–પો દ્વિગુણ–દ્વિગુણ પ્રમાણવાળા છે. આ અઢી દ્વીપમાં વસતા મનુષ્યો બે પ્રકારના છે. ૧ આર્ય અને ૨ સ્વેચ્છ. આ કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે અને અનાર્યો અકર્મભૂમિ અને અન્તર્કંપમાં ઉત્પન્ન થાય છે. મિ-એટલે જ્યાં કર્મ કહેતાં ક્રિયા-વ્યાપારો વર્તતા હોય, અસિ, મસી, કૃષિ એટલે શસ્ત્રો, વિદ્યા, કળા, શિલ્પ, ખેતી વગેરેની અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય, તેમજ જ્ઞાન અને ચારિત્રની જ્યાં ઉપાસનાઓ થતી હોય છે. આવી ભૂમિઓ કુલ પંદર છે. જેમાં પાંચ ભરત ક્ષેત્રો, પાંચ ઐરાવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રોનો સમાવેશ છે. જંબુદ્વીપમાં એક ભરત, ઐરાવત અને એક જ મહાવિદેહ છે. જ્યારે ધાતકીખંડ અને અર્ધપુષ્કર, આ દ્વીપો તો વલયાકાર હોવાથી બંને બાજુએ તે ક્ષેત્રોનું સ્થાન હોવાથી, એક જ નામના બંને બાજુના થઈને બબે ક્ષેત્રો રહેલાં છે. કર્મભૂમિ કોને કહેવાય?-કર્મભૂમિથી વિપરીત એટલે જ્યાં અસિ, મસી, કૃષિ આદિ કોઈપણ પ્રકારની ક્રિયા કે વ્યાપારો સર્વથા નથી, વળી શ્રત અને ચારિત્ર ધર્મની પણ પ્રાપ્તિ નથી, આવી ખૂબ આશ્ચર્ય પમાડે તેવી આ અકર્મભૂમિ હોય છે. આ ભૂમિમાં ઉત્પન થનારાઓ યુગલિકો જ હોય છે. તેથી તે ભોગભૂમિ અથવા યુગલિક (જુગલીઆ) ક્ષેત્રો તરીકે ઓળખાય છે. યુગલિક એટલે યુગલપણે જે જન્મે, ને તભૂમિયોગ્ય વહેવાર કરે છે. એ ભૂમિની સ્ત્રીઓ મૃત્યુ આડા છ માસ બાકી રહે ત્યારે એક જ વખત પ્રસૂતા બને છે, ને તે વખતે નર-નારીનું એક જ જોડલું પ્રસરે છે, ને તે જ મોટા થતાં પતિ-પત્ની બને છે. આ ભૂમિનો આવો જ પરાપૂર્વથી વહેવાર પ્રવર્તે છે. એ ભૂમિમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષો છે. અને તે વૃક્ષો જ યુગલિકોની ઈચ્છા મુજબ પહેરવા-ઓઢવા, ખાવા-પીવા, સુવા-બેસવા, પ્રકાશ-સંગીત આદિ ભોગ-ઉપભોગ માટેનાં તમામ સાધનો For Personal & Private Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ ४८४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પૂરાં પાડે છે; જેથી તેઓ પરમ આનંદમાં સમય પસાર કરતા હોય છે. બીજો કોઈ ત્યાં ઉદ્યમ નથી. ત્યાં કલેશ—કંકાસ જેવું કશું જ નથી હોતું. બાહ્ય દૃષ્ટિએ તેઓ બધી રીતે સુખી હોય છે. આ યુગલિક મનુષ્યને કર્મબંધ ઓછો થાય છે. યુલિઆ મરીને દેવગતિમાં જ જાય છે. ત્રીશ અકર્મભૂમિ કઈ ?તો અઢીદ્વીપવર્તી પાંચ હૈમવંત, પાંચ હિરવર્ષ અને પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યક્, પાંચ હૈરણ્યવંત આ બધાં ક્ષેત્રો મળીને ત્રીશ થાય છે. છપ્પન અન્તર્રીપના મનુષ્યો—જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ઉત્તરે આવેલા હિમવંત પર્વતના પૂર્વ-પશ્ચિમ છેડા લવણ સમુદ્રમાં લંબાએલા છે. દરેક છેડા દંતૂશળના આકારે ઉત્તર દક્ષિણ તરફ લંબાઈને રહેલા છે જેને ‘દાઢાઓ' કહેવામાં આવે છે. એવી જ રીતે ઐરવત ક્ષેત્રની દક્ષિણે શિખરી પર્વતના બંને છેડા સમુદ્રમાં ગયેલા છે ને તેના બંને છેડામાંથી બે બે દાઢાઓ નીકળી છે. આમ એક પર્વતની ચાર દાઢાના હિસાબે બે પર્વતની આઠ દાઢાઓ થઈ, દરેક દાઢા ઉપર સાત સાત અંતર્દીપો છે. આઠ દાઢાના મળીને ૫૬ અન્તીંપો થાય છે. તમામ દ્વીપો વિષે અકર્મભૂમિની જેમ યુગલિઆ મનુષ્યો જ વસે છે. આ પ્રમાણે કર્મભૂમિ ૧૫, અકર્મભૂમિ ૩૦, અર્ધીપ ૫૬ આ ત્રણેય મનુષ્યક્ષેત્રોનો સરવાળો ૧૦૧ થાય. આટલા ભેદ મનુષ્યના થયા. આ ક્ષેત્રોમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે. મનુષ્યો ગર્ભજ અને સંમૂચ્છિમ એમ બે પ્રકારના હોય છે. પાછા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારે છે અને સંમૂચ્છિમ માત્ર અપર્યાપ્તા જ હોય છે. કારણકે તે અપર્યાપ્તા જ મરણ પામે છે. આથી ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને ૨૦૨ ભેદો, અને સંમૂચ્છિમના ૧૦૧ ભેદો મળીને ૩૦૩ ભેદો થાય છે. સંમૂચ્છિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યનાં વિષ્ટા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરુ, લોહી, વીર્ય આદિ ચૌદ અશુચિ સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. समाप्तं नवमं परिशिष्टम् ॥ धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरे गेहिनी । सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः । शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजनं । एते यस्य कुटुम्बिनो वद सखे कस्माद् भयं योगिनः ॥ ભાવાર્થ--ધૈર્ય જેનો પિતા છે, ક્ષમા જેની માતા છે, ચિ૨શાંતિ જેની ગૃહિણી છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, મનઃ સંયમ જેનો ભાઈ છે, ભૂમિતલ જેની શય્યા છે, દિશા જેનાં વસ્ત્રો છે અને જ્ઞાનામૃતનું ભોજન આરોગે છે. હે સખે ! કહે કે આવા કુટુંબ વચ્ચે રહેનાર યોગીને ભય હોય જ ક્યાંથી ? For Personal & Private Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ सिद्धगति अंगेनुं दशमुं परिशिष्ट ॥ पत्तनमंडन श्रीपंचासरापार्श्वनाथाय नमः ॥ * सिद्धो, तेमनुं स्थान अने परिस्थिति अंगेनुं परिशिष्ट सं. १० * જૈન શાસ્ત્રમાન્ય ચૌદરાજપ્રમાણ વિશ્વમાં અનંતાનંત જીવાત્માઓ છે. ચૈતન્ય સ્વરૂપે તેઓ સહુ સમાન છે. અનંતા જીવોને સુગમતા માટે શાસ્ત્રકારોએ બે વિભાગે વહેંચી નાંખ્યા છે. 9 સંસારી, ૨ સિદ્ધ. એમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના દેવ, નરક, મનુષ્ય અને તિયચ આ ચાર ગતિમાં વર્તતા જીવો “સંસારી’ કહેવાય છે. દ્રવ્યબંધ અને ભાવબંધથી થતું અન્ય જન્મોનું સંસરણ–ામણ બાકી હોવાથી તેઓને “સંસારી’ તરીકે ઓળખાવાય છે. આ જીવોના પ૬૩ ભેદો છે, આ ભેદ-પ્રભેદોની ગણત્રી કેવી રીતે છે તે “જીવવિચાર' નામના પ્રકરણ ગ્રન્થથી અભ્યાસીઓને જાણવા યોગ્ય છે. બીજા પ્રકારમાં આવે છે 'સિદ્ધો.’ જેમ સંસારી, એ પણ જીવો છે તે રીતે સિદ્ધો પણ જીવો જ છે. અહીં શંકા જરૂર થઈ શકે કે, સંસારી જીવોને તો ઇન્દ્રિયાદિ દશ પ્રાણો છે પણ સિદ્ધોને તો સિદ્ધાળ નથિ હો, ન ગાઉ છ જ નોળિગો આ કથનાનુસારે તેને પ્રાણો છે જ નહિ તો પછી તેને જીવ કેમ કહેવાય ? કારણકે જીવની વ્યાખ્યા નીતિ પ્રાન થાયતીતિ નીવ: | જે પ્રાણોને ધારણ કરે તે જીવ. જ્યારે અહીં તો એકેય પ્રાણ નથી તો શું સમજવું? આનું સમાધાન એ છે કે, “પ્રાણને ધારણ કરે તે જીવ' એમાં પ્રાણ આગળ કંઈ પણ વિશેષણ મૂકવામાં નથી આવ્યું. એથી અહીં પ્રાણોથી બાહ્ય દશ પ્રાણો જ સમજવાના નથી પરંતુ પ્રાણ તો બે પ્રકારના છે : ૧દ્રવ્યપ્રાણ, ૨ ભાવપ્રાણ. પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણો, મનઃપ્રાણ, વચનપ્રાણ, કાયપ્રાણ, ભાષાપ્રાણ અને શ્વાસોચ્છુવાસપ્રાણ આ દશ દ્રવ્ય કે બાહ્ય પ્રાણી છે, અને જ્ઞાનપ્રાણ, દર્શનપ્રાણ અને ચારિત્રપ્રાણ આ ત્રણ ભાવપ્રાણ છે. કર્મસંગજન્ય દ્રવ્યપ્રાણો ભલે સિદ્ધોને નથી, પરંતુ કમસંગના અભાવે સંપૂર્ણપણે પ્રગટ થયેલા ભાવપ્રાણો તો જરૂર છે જ, ભાવપ્રાણ એ જ સાચું ચેતન્ય છે. આમ સંસારી અને સિદ્ધો અને પ્રાણ ધારણ કરનારા છે. હવે સિદ્ધ અથવા મોક્ષ ક્યારે અને કેવી રીતે થાય અથવા મોક્ષ કોને કહેવાય? તે માટે તેની પૂર્વભૂમિકા સમજવી જરૂરી છે. જગતમાં જીવો અનંતા છે તેથી તે જીવોની કમ–પ્રવૃત્તિઓના પ્રકારો પણ અનંતા છે. એની અસરો અસંખ્યાતી છે, પરંતુ એ અસંખ્ય અનંતની અનંત વ્યાખ્યાઓ કંઈ થોડી જ થઈ શકે ? એટલે એ તમામ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરીને એ કર્મોને આઠ પ્રકારે વહેંચી નાંખવામાં આવ્યા છે. ૧વિશેષ–જ્ઞાન–બોધગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણકર્મ ૨ સામાન્યજ્ઞાન–બોધને આચ્છાદિત કરે તે દર્શનાવરણ, ૩ સુખ કે દુઃખનો અનુભવ કરાવનાર તે વેદનીય, ૪ આત્માને મોહ–મૂંઝવણ, વ્યથા, વિકલતાઓ ઊભી કરાવનાર તે મોહનીય, પ ભવધારણ સ્થિતિ–મર્યાદા ઊભી કરનાર તે આયુષ્ય, ૬ જુદી જુદી ગતિ, જાતિ, વિવિધ શરીર આદિનું નિર્માણ કરનાર તે નામકર્મ. ૭ ઉચ્ચ અને નીચનો વહેવાર ઉત્પન્ન કરનારું તે ગોત્રકમ. ૮ દેવા–લેવામાં, કે વસ્તુના ભોગવટામાં કે શક્તિના ઉપયોગમાં વિઘ્ન કરનારું તે અંતરાયકર્મ. આ અષ્ટકમ પૈકી જ્ઞાનાવરણ, દશનાવરણ, મોહનીય અને અંતરાય આ કર્મ ઘાતી છે, બાકીનાં ચાર અઘાતી છે. “ઘાતી' એટલે આત્માના જ્ઞાન-દર્શનચારિત્રાદિક મૂલગુણોનો ઘાત કરે તે ઘાતી અને જે મૂલગુણોનો નાશ ન કરે તે “અઘાતી'થી ઓળખાવાય છે. આઠેય કમોંમાં રાજા, સેનાપતિ કે સરદારનું સ્થાન ધરાવનારું મોહનીય કર્મ છે. સંગ્રામમાં એનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનું લશ્કર જીતી શકાતું નથી, તેમ અહીંયા For Personal & Private Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ ४८६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ કર્મશત્રુ સાથેના સંગ્રામમાં મોહમહારાજા કે સેનાપતિનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીના સાતે કર્મોનું બળ ન તૂટે. સેનાપતિ મરાતાં કે શરણે થતાં, લશ્કર આપોઆપ નાસી જાય કે શરણે આવે, તેમ મોહસેનાપતિ જિતાતા બાકીનાં સાતેય કર્મો આપોઆપ જલદી જીતાઈ જાય છે. બીજી રીતે મોહનીયને શરીરની ધોરી નસની પણ ઉપમા આપી શકાય. ઉપરની ભૂમિકા એટલા માટે કરી કે—અહીંઆ ‘મોક્ષ’ તત્ત્વ અને તેની પ્રાપ્તિ અંગે વાત કરવાની છે, એ મોક્ષપ્રાપ્તિ તેને જ થાય કે જેને કેવલજ્ઞાન—સર્વજ્ઞત્વ અને કેવલદર્શન—સર્વદર્શિત્વ મેળવ્યું હોય ! કારણકે પ્રાપ્તિ પહેલાં આ બેની જરૂર અનિવાર્ય મનાઈ છે. અને આ કેવળજ્ઞાન અને કેવળદર્શન ત્યારે થઈ શકે કે જ્યારે તેના પ્રતિબંધકસ્વરૂપ ચાર ઘાતીકર્મોનો નાશ થાય. અહીં એક વસ્તુ સમજી લેવી જરૂરી છે કે આ વિશ્વમાં જૈનપરિભાષામાં ‘કાર્મણ વર્ગણા'ના નામથી ઓળખાતા અનંતાનંત જડ પરમાણુઓ—પુદ્ગલો સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા પડ્યાં છે. આ પરમાણુઓ આપણા દ્રશ્ય ચક્ષુથી અદ્રશ્ય હોય છે. આપણે જોઈ શકતા નથી. પ્રત્યેક આત્મા ક્ષણે ક્ષણે ૧ મિથ્યાદર્શન (અસત્ વિચાર—શ્રદ્ધા),૨ અવિરતિ–(અત્યાગ) ૩ પ્રમાદ, ૪ કષાય (ક્રોધ–માન—માયા—લોભ) અને ૫ યોગ, (મન–વચન—કાય) કર્મબંધના આ પાંચ હેતુઓ દ્વારા જ્યારે જ્યારે શુભ કે અશુભ પ્રવૃત્તિ કરે છે તે જ વખતે આત્મા ઉક્ત કાર્યણવર્ગણાના પુદ્ગલો પોતાના તરફ ખેંચે છે અને તે જ વખતે (તે અણુઓમાં કર્મપરિણામ ઊભો થાય છે.) તે પરમાણુઓનું આત્મપ્રદેશો સાથે જોડાણ થાય છે, જે વખતે જોડાણ થયું તે જ વખતે તે અણુઓમાં શુભાશુભ ફળ, તે આપવાની સમયમર્યાદા આદિ, સાથે સાથે જ નક્કી થઈ જાય છે. આ રીતે કર્મનો બંધ થાય છે. જ્યારે તેથી પ્રતિપક્ષી સમ્યગ્દર્શન, વિરતિ (ત્યાગ), અપ્રમાદ, કષાયત્યાગ (ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ) ઇત્યાદિ હેતુઓથી કર્મબંધના હેતુઓનો અભાવ થવાથી નવીન કર્મબંધ થતો અટકે છે. અહીં સાધક આત્મા માટેનો સાધનાક્રમ એવો છે કે, પ્રથમ તો તેને ક્ષણે ક્ષણે બંધાઈ રહેલાં કર્મોને અટકાવવાનું કાર્ય કરવું પડે છે. એ માટે ઉપર કહેલા પ્રતિપક્ષી ચારિત્રાદિક ગુણો દ્વારા કર્મનો સંવર–રોકાણ કરી દે. આથી નવાંને તો અટકાવ્યાં, હવે કરવું ? તો હવે સત્તામાં રહેલાં પૂર્વ—સંચિત અનંત કર્મો છે તેની તપ–સ્વાધ્યાય—ધ્યાનાદિક દ્વારા નિર્જરા કરી નાંખે છે. આ પ્રમાણે બંધાયેલા કર્મને ક્ષય કરવાની સામાન્ય સ્થૂલ પ્રક્રિયા સમજાવી. એ રીતે જ સર્વજ્ઞ થનાર આત્મા આઠ કર્મ પૈકી ચાર ઘાતીકર્મોનો બંધ હેતુઓનો અભાવ અને નિર્જરા આ બે પુરુષાર્થ દ્વારા સામાન્ય નહીં પણ આત્મનિક ક્ષય કરી નાંખે છે. આ ચારમાં ઉપર કહી આવ્યા તેમ મોહ એ સૌથી વધારે બળવાન કર્મ છે. એથી સહુથી પ્રથમ તેનો સર્વથા વિનાશ થાય, ત્યાર પછી જ શેષ ઘાતીકર્મોનો નાશ શક્ય અને સુલભ બની જાય છે. એટલે સાધક પ્રથમ અધ્યવસાયોના ઊર્ધ્વમાન વિશુદ્ધ પરિણામથી, રાગદ્વેષાદિ સ્વરૂપ મોહ જોદ્ધાને સખત શિકસ્ત—હાર આપીને‘ પછીના અંતર્મુહૂર્તમાં જ બાકીનાં ત્રણ ઘાતીકર્મોનો ઝડપથી સર્વથા નાશ કરે છે. એટલે કે આત્મપ્રદેશમાંથી સદાયને માટે વિદાય લે છે. પ્રતિબંધકોનાં કારણો નષ્ટ થતાં તે તે કાર્યરૂપ આવરણો પણ નષ્ટ થયાં અને તે જ વખતે વિશ્વના ત્રૈકાલિક સમસ્ત દ્રવ્યો—પદાર્થો અને તેના પર્યાયો—અવસ્થાઓને આત્મસાક્ષાત્ કરનાર અથવા પ્રકાશ પાડનાર અનંત એવા કેવલજ્ઞાન-કેવલદર્શન, બીજા શબ્દોમાં સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વને પ્રાપ્ત કરે છે. +. અહીં સુધી આત્મા માત્ર છદ્મસ્થ વીતરાગદશાવાળો છે; હજુ સર્વજ્ઞ થયો નથી. For Personal & Private Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ सिद्धगति अंगेनुं दसमुं परिशिष्ट ૪૪૭ આટલી હદે પહોંચ્યા છતાં પણ હજુ જીવનો મોક્ષ નથી થયો, કારણકે આઠ પૈકી ચાર ઘાતીકમ નષ્ટ થયાં પણ વેદનીય, આયુ, નામ, ગોત્ર, આ ચાર કમનો ઉદય ચાલું છે અને “મોક્ષ' તો સંપૂર્ણ કર્મના ક્ષયને જ કહેવાય છે જેને આત્મત્તિક કર્મક્ષય કહેવો છે. સામાન્ય રીતે તો પ્રતિસમયે સમયે નવાં નવાં કર્મનો ૮ અને બદ્ધકર્મનો અનેકશઃ ક્ષય તો થયા જ કરે છે. પણ નવીન કર્મબંધને અટકાવ્યા વિના અનુદાયમાન સત્તાગત પડેલાં પુરાણાં કમનો સર્વથા ક્ષય, અશક્ય હોઈ, આત્મત્તિક ક્ષય માટેની યોગ્યતા હજુ ઊભી જ થઈ નથી અને મોક્ષ પ્રાપ્તિ તો કૃત્નકર્મ ક્ષય વિના શક્ય જ નથી. એટલે કે ઉદયમાન, અનુદયમાન કર્મની નિર્જરા અને નવા કર્મ બાંધવાની યોગ્યતાનો અભાવ થવો જોઈએ. અહીં સર્વજ્ઞત્વ અને વીતરાગ– બંને વર્તે છે તેમ છતાં ચાર પંગ અઘાતી કર્મો જેનાથી આત્મા દેહ દ્વારા અન્યાન્ય પ્રવૃત્તિઓ કરી શકે છે તે તો વિદ્યમાન છે તેથી તે કર્મોનો પણ આત્મત્તિક ક્ષય કરી નાંખે છે એટલે આઠેય કમ આત્મપ્રદેશોમાંથી સર્વથા ક્ષીણ થઈ જાય ત્યારે જ “સંપૂર્ણ કર્મક્ષય થયો કહેવાય. હવે પછી કોઈ કાળે નવું કર્મબંધન થવાનું નથી, કર્મ નથી એટલે સંસાર નથી, સંસાર નથી એટલે “પુન નનનું પુનરપિ મળ'ની ઘટમાળ પણ નથી. જેમ બીજ બળી જતાં અંકુરો ઊગતો નથી તે રીતે કર્મબીજ બળી જતાં જન્માકુર ઊગતો નથી, જેમ દગ્ધ કાષ્ટનો અગ્નિ ઉપાદાન કારણરૂપ કાષ્ઠસમૂહના અભાવે સ્વયમેવ નિવસિ પામે છે, તેવી રીતે સર્વ કર્મના ક્ષયથી કમરૂપ કાષ્ઠસમૂહના અભાવે તે આત્મા સ્વયમેવ નિવણ (મુક્તિ) પામે છે. | સર્વ કર્મથી મુક્ત થતા આત્માનું અન્તિમ સમયનું કર્મ જે વખતે ક્ષય થાય, તે સાથે જ તે દેહમાંથી આત્મા નીકળી જાય છે. અન્તિમ પ્રસ્તુત શરીરનો ત્યાગ કરે છે. જે આકાપ્રદેશ પર રહીને મૃત્યુ થયું તે પ્રદેશોની સમશ્રેણીએ જ સીધો જ ચૌદ રાજલોકના ઊધ્વભાગે અન્તિમ સ્થળે વર્તતી સિદ્ધશિલા ઉપર જ્યાં અનંતાનંત સિદ્ધાત્માઓ રહે છે ત્યાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં સદાય અદાય—અચલ અવ્યાબાધ અનંત સુખનો ભોક્તા બની જાય છે. આત્મા ગતજન્મના મૃત્યુસ્થાનથી ઊર્ધ્વલોકાન્ત જ્યારે ગતિ કરે છે ત્યારે એકીસાથે એક જ સમયે ત્રણ કાર્ય થાય છે. ૧ શરીરનો વિયોગ. ૨ સિદ્ધયમાનગતિ અને ૩ લોકાન્તપ્રાપ્તિ. આ એક અસાધારણ ઘટના છે; ને તે ચિંતન માગી લે તેવી વૈજ્ઞાનિક રહસ્યપૂર્ણ છે. ઔદારિક શરીરનો વિયોગ થતાં આત્મા વિદેહી–અદેહી બને છે, એથી અનાદિકાળના અનર્થકારક દેહસંગથી છૂટતાં સદાયને માટે દુઃખમુક્ત બને છે. આ ઊર્ધ્વગતિને સિદ્ધયમાનગતિ કહેલ છે. આ ગતિ ઊર્ધ્વ જ કેમ થાય ? તે માટે શા હેતુઓ છે તે દષ્ટાંત સાથે શાસ્ત્રમાં આપ્યાં છે. સિક્યમાનગતિના ચાર હેતુઓ– ૧ પૂર્વપ્રયોગહેતુ, ૨ અસંગહેતુ ૩ બન્ધ છેદહેતુ. ૪ ઊર્ધ્વગીરવહેતું. 9 પૂર્વપ્રથા-દ્રષ્ટાંત-પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા બાદ પણ, તે કર્મ છૂટતાં આવેલો વેગ આવેશ; અથવા પછીના કાર્યમાં સહાયક થનારી પૂર્વની ક્રિયા છે. અહીંઆ આ સમજવા કુંભકારના ચક્રનું દષ્ટાંત ઉપયોગી છે. જેમ કુંભાર હાથમાં લાકડીથી ચાક-ચક્ર ફેરવે છે અને પછી તે લાકડી અને હાથ બંને ઉઠાવી લે છે. પણ આ પૂર્વ ક્રિયા–પ્રયત્નથી જે વેગ આવેલ છે તેના બળથી ચાક જેમ સ્વતઃ ફરે છે, તેમ સર્વથા કર્મમુક્ત બનેલો જીવ પણ પૂર્વકર્મ-સંસ્કારજનિત આવેગને લીધે સ્વસ્વભાવનુસાર ઊર્ધ્વગતિ જ કરે છે અને તે ગતિનું કાર્ય લોકાત્તે પહોંચતાં જ પુરું થાય છે. કારણકે તેથી આગળ અલોક છે, અને ત્યાં ધમસ્તિકાયના અભાવે જીવ For Personal & Private Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ ४८८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કે પુદ્ગલ કોઈની ગતિ હોતી નથી. પ્રથમ હેતુ પૂર્વપ્રયોગ દષ્ટાંતથી ૨૯ સમજાવ્યો. ર મહેતુ દાંત–આમાં પ્રસિદ્ધ તુંબડાનું દષ્ટાંત અપાય છે. જેમ ઘાસમાટીના અનેક થરો–લેપો ચઢાવીને ભારે બનેલું, પાણીમાં ડુબાડેલું તુંબડું, લેપના ભારથી પાણીમાં જ તલીએ પડ્યું રહે છે પણ જ્યારે તેની ઉપરના માટીના થરો–લેપો પાણીના સંસર્ગથી જ્યારે સંપૂર્ણ રીતે ધોવાઈ—સાફ થઈ જાય ત્યારે તક્ષણે જ તુંબડું પોતાની સપાટી ઉપર જ રહેવાના સ્વભાવથી જ પાણી ઉપર તરી આવે છે. આઠ પ્રકારની કર્મરૂપ માટીના થરો કે લેપોથી લેપાયેલો જીવ સંસારરૂપ જલમાં ડૂબેલો રહે છે, પરંતુ સમ્યગુદર્શનાદિના રત્નત્રયીરૂપ જળના સંસર્ગથી પ્રતિબંધક કર્મરૂપી માટી દ્રવ્યનો સંગ દૂર થતાં ઊર્ધ્વ ગતિ કરી જાય છે. રૂ ૩૧છે ત–બંધનના છેદથી સમજાવાતું દૃષ્ટાંત તે. જેમ એરંડના કોશ-સંપુટ (ફળી)માં રહેલું એરંડબીજ,૩૦ આતાપના–શોષણાદિક હેતુથી, બન્ધ સંપુટનો ઉચ્છેદ થતાં જ ઊર્ધ્વ ઉડી, શીધ્ર બહાર નીકળીને દર પડે છે. તેમ અહિંસા, સંયમ, તપાદિકના ઉચ્ચ ધર્માચરણથી કર્મરૂપી બન્ધનો છેદ થતાં મુક્તિગામી આત્માની પણ તેવી જ રીતે સહસા ઊર્ધ્વગતિ જ થાય છે. આ પ્રમાણે થતાં આત્મા પોતાના અસલ ઘરમાં જઈ પહોંચે છે અને પછી કદી ઘર બદલવાપણું રહેતું નથી અને ત્યાં અનંતકાળ સુધી, અનંત સુખોનો ભોગવટો કરે છે. ૪ કર્થીવ ૩૫થવા તથાતિ પરિણામ હેતુ–જીવ અને પુદગલ આ બન્ને દ્રવ્યો સ્વાભાવિક રીતે જ ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલો જ છે કે–જીવો ઊર્ધ્વગૌરવધમાં (એટલે ઊંચે જવાના સ્વભાવવાળા) અને પદુગલો સ્વભાવથી જ અધોગૌરવધમ (નીચે જવાના કે તિર્યકુ જવાના સ્વભાવવાળા) છે. જેમ પાષાણની અધોગતિ, વાયુની તિર્યગતિ અને અગ્નિજ્વાલાની ઊર્ધ્વગતિ સ્વભાવથી જ સાહજિક છે તેમ આ જીવોની ઊર્ધ્વગતિ સ્વભાવથી જ છે. આમ છતાં એમનું ગતિવૈકૃત્ય એટલે કે ક્યારેક ગતિ ન કરવી, આડુંઅવળું તિહુઁ પરિભ્રમણ જે બધું જોવાય છે. તે પ્રતિબન્ધક કમંદ્રવ્યના સંગને લીધે અને અન્યની પ્રેરણાને લીધે જ. તાત્પર્ય એ થયું કે—કમજન્ય ગતિ ઊર્ધ્વ, અધો, તિયક ત્રણેય રીતે હોય છે અને કમરહિત મુક્તાત્માની માત્ર ઉર્ધ્વગતિ જ હોઈ શકે છે. બીજી નહીં જ. ત્યારે જીવનો ઊર્ધ્વગમનનો સાહજિક સ્વભાવ એ ચોથો હેતુ થયો. ચારિત્રવાન એવા મુનિમહાત્માનો આત્મા મોક્ષે જતી વખતે કે સવગેથી નીકળે છે. ૪૨૮, આ કહેવાનું કારણ એ છે કે લોક પછી તેને ફરતો અલોક છે અને એમાં જીવાજીવાદિ છ દ્રવ્યમાંથી ત્ર એક આકાશ દ્રવ્ય જ છે. શેષ પાંચમાંથી એકેય દ્રવ્ય નથી, એટલે ગતિ કે સ્થિતિસહાયક ધમસ્તિકાય કે અધમસ્તિકાયના અભાવે એક પ્રદેશ જેટલી પણ ગતિ અલોકમાં સંભવિત નથી. તદ્દન નિર્જીવ પ્રદેશ છે અને એ વિશ્વમુલક ચૌદરાજલોકથી અનંતગુણ છે. ૪૨૯, આ પૂર્વપ્રયોગમાં હિંડોળા (હીંચકા) અને બાણપ્રયોગનાં પણ દગંતો અપાય છે. હિંડોળાને હાથ કે પગથી પાછળ ધકેલી દઇને પછી હાથ પગનો પ્રયત્ન બંધ થઈ જાય તો પણ કરેલો પૂર્વ પ્રયત્નના બળથી તે હીંચકો પાછો આગળ ધસી જાય છે એ રીતે અહીં સમજવું. ધનુધરી બાણને ઈષ્ટ સ્થાને પહોંચાડવા પ્રથમ પાછળ ખેંચવાનો પ્રયોગ કરીને પછી બાણ છોડે છે, ત્યારે પાછળ ખેંચવાના પ્રયત્નને અવલંબીને આગળ લક્ષ્યસ્થાને પહોંચી જાય છે, તે રીતે ઘટાવવું. ૪૩૦. અહીં યત્રબન્ધન, કાષ્ઠ અને પૈડાચ્છેદનું દાંત પણ ઘટાવે છે. ૪૩૧. મૃત્યકાળે તમામ આત્મપ્રદેશો પગમાં જમા થઈ જાય અને છેવટે ત્યાંથી આત્મા નીકળે તો નરકમાં, સાથળેથી નીકળે તો તિર્યંચયોનિમાં, છાતીથી નીકળે તો મનુષ્યમાં, મસ્તકમાંથી નીકળે તો દેવગતિમાં જાય છે. સ્થાનાંગ સૂત્ર ૫.) For Personal & Private Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ सिद्धगति अंगेनुं दसमुं परिशिष्ट ૪૬ દેહમાંથી આત્મા નીકળીને મોક્ષે જાય ત્યારે ૪૭ અસ્પૃશતિએ અર્થાત્ વચલા કે આજુબાજુના કોઈ પણ આકાશપ્રદેશોને સ્પર્યા વિના જ ઋજુગતિથી સીધો જ એક સમયમાં મોક્ષે જાય છે, કારણકે તો જ એક સમયમાં સિદ્ધિ ઘટી શકે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં જ અનંત સિદ્ધો છે. સામાન્ય રીતે સિદ્ધને સંસ્થાન હોઈ શકતું નથી તો પણ પૂર્વભવની અપેક્ષાએ ઔપાધિક આકારનો સ્થૂલથી વ્યપદેશ કરી શકાય છે. અરૂપી દ્રવ્ય હોવાથી વાસ્તવિક રીતે નહીં જ. સિદ્ધ આત્માના અષ્ટકર્મ ક્ષય હોવાથી અષ્ટમહાગુણોની પ્રાપ્તિ થાય છે. એમાં ૧ જ્ઞાનાવરણીય કર્મક્ષયથી અનન્તજ્ઞાન. ૨ દર્શનાવરણીય કર્મક્ષયે અનન્તદર્શન. ૩ વેદનીય કર્મક્ષયે અનન્તસુખ. ૪ મોહનીય કર્મક્ષયે શુદ્ધ ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. ૫ આયુષ્ય કર્મક્ષયે અક્ષયસ્થિતિ. ૬ નામકર્મક્ષયે અરૂપીપણું. ૭ ગોત્રકર્મક્ષયે અનન્ત અવગાહના. ૮ અંતરાયના કર્મક્ષયે અનન્તવીર્યશક્તિ. સિદ્ધ થવા અગાઉની (છેલ્લા ભવની) અવસ્થાને ઉદ્દેશીને સિદ્ધના પંદર પ્રસિદ્ધ ભેદો છે, જે નવતત્ત્વપ્રકરણમાં આવી ગયા છે. ૧ જિનસિદ્ધ (તીર્થંકરૂપે સિદ્ધ થાય) ૨ અજિનસિદ્ધ (તીર્થંકર પદ વિનાના) ૩ તીર્થસદ્ધ (તીર્થસ્થાપના બાદ જનારા) ૪. અતીસિદ્ધ (તીર્થસ્થાપના અગાઉ જનારા) ૫ ગૃહલિંગસિદ્ધ (ગૃહસ્થવેષે મોક્ષે જનારા) ૬ અન્યલિંગસિદ્ધ (કેંઐસંન્યાસી, તાપસાદિ બાવાના વેષમાં રહીને મુક્તિ જનારા) ૭ સ્વલિંગસિદ્ધ (જૈનમુનિના વેષમાં જ જનારા) ૮ સ્ત્રીલિંગસિદ્ધ (સ્રીજાતિ તરીકેના ચિહ્નવાળા દેહે મોક્ષે જનાર) ૯ પુરુષલિંગસિદ્ધ (પુરુષના ચિહ્નવાળા દેહે જનારા) ૧૦ નપુંસકલિંગસિદ્ધ (નપુંસક સૂચક દેહાકૃતિએ મોક્ષે જનારા) ૧૧ પ્રત્યેકબુદ્ધસિદ્ધ(ગુરુના ઉપદેશ વિના વૈરાગ્યનું કોઈ નિમિત્ત પામી સંજમ લઈ મોક્ષે જનારા) ૧૨ સ્વયંબુદ્ધસિદ્ધ (ગુરુ ઉપદેશ વિના પણ સ્વકર્મ પાતળાં પડતાં જ વૈરાગ્યોદ્ભવ થતાં દીક્ષા લઈ મોક્ષે જનારા) ૧૩ બુદ્ધબોધિત સિદ્ધ (ગુરુનો વૈરાગ્યોપદેશ પામી સંજમ લઈ મુક્તિ જનારા) ૧૪ એકસિદ્ધ (એક સમયમાં એક જ મોક્ષે જાય તે,) અને ૧૫ અનેકસિદ્ધ (એક સમયમાં અનેક મોક્ષે જાય તે) આ ભેદોને ટૂંકાવી પણ શકાય છે. મનુષ્ય ગતિવાળો, પંચેન્દ્રિય, ત્રસ, ભવ્ય, સંશી, યથાખ્યાત ચારિત્રી, ક્ષાયિક સમ્યક્ત્વ, અનાહારી, કેવલજ્ઞાન અને કેવલદર્શની હોય તે જ મોક્ષે જઈ શકે છે. અર્થાત્ કથિત માર્ગણામાંથી જ મોક્ષ થાય છે. સમયે સમયે મુક્તિગમન ચાલુ જ હોવાથી સિદ્ધના જીવો અનન્તા છે. તે લોકના અસંખ્યાતમા એટલે પૂર્વે કહ્યું છે તેમ સિદ્ધશિલા ઉપર ૧ ગાઉના છઠ્ઠા ભાગ જેટલા આકાશક્ષેત્રમાં રહે છે. તે બધા આત્માઓ સમાન સપાટીએ ઉપરથી લોકાન્તને સ્પર્શીને રહ્યા છે, પણ દરેકના આત્માના આત્મપ્રદેશો લંબાઈમાં સમાન રીતે ગોઠવાએલા નથી હોતા, પરંતુ ઊંચી નીચી અવગાહનાએ રહેલા હોય છે. તેથી ઉપ૨થી સરખા દેખાય પણ નીચેના ભાગે સમાન લીટીએ ન હોય. આ જીવો વિષમાવગાહી સમાવગાહી હોવાથી જ્યોતિમાં જ્યોતિ મળી જાય તે રીતે પરસ્પર અન્તર વિના વ્યાપ્ય બનીને રહેલા છે., તેથી એક સિદ્ધ છે ત્યાં જ બીજા અનન્ત સિદ્ધો છે. સિદ્ધ થયા પછી તેમને મૃત્યુ કે જન્મ, કશું જ હોતું નથી. શાશ્વતકાળ ત્યાં જ રહેવાવાળા છે, જે વાત અગાઉ કહેવાઈ ગઈ છે. વળી સિદ્ધના જીવો અયોગી, અલેશી, અકષાયી, અવેદી છે. ૪૩૨. અહીં ઉવવાઈ, મહાભાષ્ય અને પંચસંગ્રહની વૃત્તિનાં મતાંતરો પણ છે. ૪૩૩. ભાવચારિત્રની સ્પર્શના થએલા સમજવા. For Personal & Private Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સિદ્ધોનું સુખ કેટલું છે? સિદ્ધ પરમાત્માઓને જે સુખ છે તેવું સુખ દેવ કે મનુષ્યને કદાપિ હોતું જ નથી. દેવ, માનવનાં સુખો અપૂર્ણ, અશાશ્વત અને દુઃખમિશ્રિત છે જ્યારે મુક્તિનું સુખ સંપૂર્ણ, શાશ્વત અને દુઃખના મિશ્રણ વિનાનું અખંડ–નિર્ભેળ સુખ છે. એ સુખનું પ્રમાણ સમજાવવા માટે શાસ્ત્રમાં ઉદાહરણ આપ્યું છે કે–ત્રણે કાળમાં ઉત્પન્ન થયેલા ચારે નિકાયના દેવો જે સુખ ભોગવી ગયા તેનો, વર્તમાનમાં ભોગવે છે તેનો અને ભવિષ્યમાં ભોગવશે તેનો સરવાળો કરીએ ત્યારે અનંત પ્રમાણનું સુખ થાય. આ અનંત સુખને ભેગું કરી અનંત વગેવડે વર્ગિત ગુણિત કર્યું હોય તો પણ મોક્ષસુખના પ્રમાણની તુલ્યતાને પામતું નથી. આ સુખની અનિર્વચનીય અપૂર્વ મધુરતાને જ્ઞાનથી જાણવા છતાં તેઓ-જેમ મૂંગો માણસ ગોળ વગેરે મધુર પદાર્થની મીઠાશને કહી શકતો નથી તે રીતે–કહી શકતા નથી. જેમ કોઈ ગ્રામીણજન, રાજવૈભવના સુખનો ભોગવટો કરે પછી પોતાના ગામમાં જાય ને કોઈ ભોગવેલું સુખ કેવું હતું? એમ પૂછતાં ગામડામાં પ્રસ્તુત સુખની ઉપમા આપી શકાય તેવી વસ્તુના અભાવે કહેવાની ઈચ્છા છતાં ઉદાહરણ આપી સમજાવી શકે નહિ તેવું આ સુખનું છે. સિદ્ધ જેવું સુખ બીજે કોઈ સ્થળ છે નહિ એટલે પછી કોની ઉપમા આપી શકાય! –મોક્ષમાં કંચન, કામિની, વૈભવવિલાસ, ખાવાપીવા વગેરેનું કશું જ સુખ નથી, તો પછી ત્યાં અનંતું સુખ કહેવામાં આવે અને તે સુખને અસાધારણ વિશેષણોથી અલંકૃત કરવામાં આવે, તો શું તે કથન બરાબર હશે ખરું? ઉત્તર–હા, જ્ઞાનીઓનું કથન સંપૂર્ણ સાચું છે. સંસારના પૌદ્ગલિકમાયાવી સુખ તે તો ક્ષણિક, દુઃખમિશ્રિત અને નશ્વર છે. વળી સુખો તે તે કર્મોદયજન્ય છે. કર્મના ઉદયથી ભૂખ લાગે, કામ–ભોગોની ઇચ્છા થાય અને છેવટે તેનો ભોગવટો થાય. પરંતુ જેના તે કર્મ જ ક્ષય થઈ ગયાં હોય તેને સંસારના કામભોગોમાં શો આનંદ આવવાનો હતો? અથતિ કશો જ નહિં. સંસારના તમામ પદાર્થો સ્ત્રી-પુત્ર, ધન, ઘર, અને એ બધુંએ ક્યાં સુધી મીઠું લાગે છે? જ્યાં સુધી તે અનુકૂળ રીતે રહે, સુખના કારણભૂત રહે ત્યાં સુધી પણ જ્યારે તે દુઃખોના કારણભૂત બને ત્યારે તે જ સુખો કટુ લાગે છે. ત્યારે શું થયું કે ઇન્દ્રિયજન્ય પૌદગલિકભાવનાં સખો એ સાચાં સુખો જ નથી. પરંતુ આત્મામાંથી ઉત્પન્ન થયેલું સમ્યગુજ્ઞાનાદિ રત્નત્રયીજન્ય સુખ એ જ સાચું સુખ છે. પૌગલિક સુખ પરપદાર્થજન્ય છે માટે જ તે સ્વાધીન સુખ નથી, આત્મિક સુખ સ્વજન્ય છે એટલે અંતરના આનંદમાંથી ઉત્પન્ન થનારું છે માટે સ્વાધીન સુખ છે, સિદ્ધાત્માઓને સ્વજ્ઞાનથી જોવું, સ્વદર્શનથી જાણતું, સ્વચારિત્રથી સ્વગુણમાં રમવું એમાં જે અનંત આનંદ_સુખ થાય છે તેવું બીજા કોઈને હોતું નથી. અહીંઆ યોગીઓને કે જ્ઞાનપૂર્વક ત્યાગી જીવન જીવનારને ક્યારેક ક્યારેક આનંદની અદ્ભુત લહેરીઓ આવી જાય છે, તે વખતે તેને સમસ્ત દુનિયાનાં સુખો તદ્દન ફીક્કા, નિસ્તેજ લાગે છે. સાંસારિક સુખ ખરજ જેવાં છે. જેને ખરજ હોય અને તે ખણે, તેને જ ખણવાનું સુખ થાય. પણ જેને તે દર્દ જ નથી તેને ખરજજન્ય સુખ શું? કંઈ જ નહીં. નાનું બાળક રૂપિયાનું મૂલ્ય સમજતો નથી હોતો એટલે લેવાનો ઇન્કાર કરી પતાસું જ પસંદ કરે છે એવું જ મુક્તિસુખ માટે છે. ભોગવિલાસમાં મોહાંધ બનેલાને પતાસાં જેવાં સંસારનાં સુખોનું જ મૂલ્ય હોય છે, પણ મહામૂલા મુક્તિસુખનાં મૂલ્ય નથી હોતાં. મુક્તિનું સુખ કેવું છે? તેને લગતું ઉદાહરણ– મનુષ્ય અને દેવોમાં જે સુખ નથી તે સુખ સિદ્ધાત્માઓને છે. ત્રણેય કાલમાં ઉત્પન્ન થયેલું અનુત્તર For Personal & Private Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ सिद्धगति अंगेनुं दशमुं परिशिष्ट ૪૬. વિમાનવાસી દેવોએ ભૂતકાળમાં ભોગવેલું, વર્તમાનમાં ભોગવવાનું અને ભવિષ્યમાં ભોગમાં આવનારું આ ત્રણે કાળનું સુખને ભેગું કરીને અનંત વર્ગવડે વર્ગિત (અનન્તીવાર વર્ગ ગુણાકાર) કરીએ તો પણ મોક્ષસુખની તુલનાને ન પામી શકે. આ સુખ કોઈપણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. *વચનગોચર નથી. મનોગ્રાહ્ય નથી, તર્કગ્રાહ્ય પણ નથી, પણ સૂક્ષ્મ બુદ્ધિથી એટલે સર્વજ્ઞથી ગ્રાહ્ય છે. તપ-ધ્યાનથી મહાસાધના કરનાર આનો સાક્ષાત્કાર કરી શકે છે. બાકી આ સુખની મધુરતાને કેવળી ભગવાન જ્ઞાનથી જાણવા છતાં ગોળને ખાનાર મૂંગો ગોળના સ્વાદને જાણવા છતાં તેની મીઠાશને કહી શકતો નથી તેમ–સ્વમુખે કહી શકતા નથી. જેમ મન યથેસિત અન–પાણીનું ભોજન કર્યા બાદ પુરુષ પોતાને તૃપ્ત થયેલો સમજે છે તે જ રીતે સિદ્ધાત્માઓ સ્વાત્મગુણવડે તૃપ્ત થયા હોવાથી તેઓ કદી અતૃપ્ત હોતા જ નથી અને તેથી તેઓ સદા સુખી જ હોય છે. વળી વસ્તુતઃ ત્રણેય જગતમાં મોક્ષની ઉપમા આપવા લાયક કોઈ જ દષ્ટાંત જ નથી. તે તો ઉપમાને અગોચર જ છે, તે ઉપર ઉવવાર્ષમાં એક દષ્ટાંત પણ આપ્યું છે. એક જંગલમાં એક મ્લેચ્છ ભીલ્લ નિરાબાધપણે રહે છે. એક વખત એ જ અટવીમાં, અવળી ચાલના ઘોડાના કારણે માર્ગભ્રષ્ટ થઈને નજીકનો એક રાજા ત્યાં આવી પહોંચ્યો. મ્લેચ્છ માણસે તેને જોયો. તેણે રાજાનો યથોચિત સત્કાર કર્યો અને ભૂલા પડેલા રાજાને માર્ગ બતાવીને તેના દેશને વિષે પહોંચાડી દીધો. હવે પેલો મ્લેચ્છ પાછો જવાની તૈયારી કરે છે પણ રાજાએ જોયું કે આ મારો ઉપકારી છે માટે એનું ખૂબ આતિથ્ય કરવું જોઈએ. રાજાએ તેને રહેવા માટે વિશાળ મહેલ આપ્યો. રાજાનો માનીતો એટલે પ્રજાનો પણ માનીતો બની ગયો. આ ગરીબ મ્લેચ્છ જન ઊંચા મહેલની અગાસીમાં, મનહર બાગ-બગીચામાં સુંદર સ્ત્રીઓ વડે પરિવરેલો અનેક પ્રકારનાં વિષયસુખોને ભોગવે છે. એવામાં વર્ષાક્ત આવી પહોંચી, આકાશમાં મેઘના આડમ્બરો થયા, મૃદંગના જેવી મધુર ગર્જનાઓ યૂરો કેકારવ કરતા નાચી ઉઠ્યા, આ જોઈને એને પોતાનો અરણ્યવાસ યાદ આવ્યો અને ત્યાં જવાની તીવ્ર અભિલાષથી રાજાએ છેવટે રજા આપી, એટલે તે પોતાના અરણ્યવાસમાં આવી પહોંચ્યો. ત્યાં એમના કુટુંબીઓ, મિત્રોએ પૂછ્યું : ભાઈ, તમે જ્યાં રહી આવ્યા તે નગર કેવું હતું? ત્યાં કેવો આનંદ ભોગવ્યો? પરંતુ જંગલમાં નગરની વસ્તુઓ સરખી વસ્તુઓના અભાવે, કહેવાની અત્યન્ત ઉત્કંઠા છતાં તે મ્લેચ્છ એક પણ વસ્તુને સમજાવી શક્યો નહીં. આવી જ રીતે ઉપમાના અભાવે સિદ્ધ પરમાત્માનું સુખ કહી શકાતું નથી. જુદા જુદા દર્શનકારોની મુક્તિ વિષેની માન્યતામાં ફેરફાર ભલે હોય પણ એક વાતમાં સર્વ સંમત છે કે મુક્તિસુખ એ સદ્ ચિત્ આનંદસ્વરૂપ છે. આથી વધુ ચર્ચા અહીં અપ્રસ્તુત છે. | સમાપ્ત હશi શમ્ | ૪૩૪. ભગવાને કહ્યું છે કે એ સુખ વાણી, બુદ્ધિ, મતિ, કોઈથી ગ્રાહ્ય નથી, તકની પણ ગતિ નથી, એ દીઘી. હ્રસ્વ, ગોળ કે ત્રિકોણ પણ નથી, કૃષ્ણાદિ વણરૂપ પણ નથી. તે કોઈ જાતિ પણ નથી અથતિ એની ઉપમા આપવાલાયક કોઈ પદાર્થ વિશ્વમાં છે જ નહિ. For Personal & Private Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ ४६२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह चो थो– ति यं च ग ति– अ धि का र ॥ For Personal & Private Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ तिर्यच जीवोनी संक्षिप्त ओलखाण परिशिष्ट सं. 99 ॥ प्रगट प्रभावक श्री अजाहरापार्श्वनाथाय नमः ॥ ॥ तिर्यंच जीवोनी संक्षिप्त ओळखाण परिशिष्ट सं. ११॥ નોંધ—અહીંથી ચોથી તિર્યંચગતિનો સંક્ષિપ્ત અધિકાર શરૂ થાય છે, તે પહેલાં તિર્યંચ જીવોનો પરિચય આપવો જોઈએ. યદ્યપિ શ્વેતાંબર સંઘમાં અધ્યયનનો વર્તમાન ક્રમ એવો છે કે પ્રથમ જીવવિચારાદિ પ્રકરણો ભણીને પછી જ સંગ્રહણી જેવા ઉપરના ગ્રંથો ભણવામાં આવે છે, એથી લાભ એ થાય છે કે પ્રસ્તુત પ્રકરણોમાં ચારે ગતિ અને મોક્ષ સંબંધી પ્રાથમિક, ઉપયોગી હકીકતો હોવાથી તેનું તેને અધ્યયન કરેલું હોય છે; અને પછી આ ગ્રન્થ ભણતાં ખૂબ જ સરલતા અને આનંદ થાય છે. તેથી ઉપરના આ ગ્રન્થોમાં બધી બાબતનું પુનરાવર્તન હોતું નથી, એમ છતાં ભણેલા, ન ભણેલા સહુના લાભ માટે તિર્યંચ જીવોનો સંક્ષિપ્ત પરિચય આપું છું, જેથી સવિશેષ રસ, આનંદ અને સુલભતા વધવા પામે. જગતવર્તી સંસારી જીવો બે પ્રકારના છે. એક સ્થાવર અને બીજા ત્રસ. સ્થાવર્તાપાદિકથી પીડાયા થકા સ્વઇચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે તે. ત્રણ—ઇચ્છાપૂર્વક [તાપથી પીડાયા થકા છાયામાં અને ઠંડીથી પીડાયા થકા તાપમાં] ગમનાગમન કરનારા તે. અહીંઆ જીવોનું મૂલસ્થાન અનાદિકાળથી ‘નિગોદ’ છે જે એકેન્દ્રિય જીવનો જ ભેદ છે. અને એમ એકેન્દ્રિયના ભવોનું પરિભ્રમણ કર્યા બાદ ત્રસસ્વરૂપ વિક્લેન્દ્રિયના ભવમાં જીવો ક્રમશઃ આવે છે. પ્રથમ સ્થાવર એકેન્દ્રિયના ભેદો કહેવાય છે. સ્થાવર જીવો એકેન્દ્રિય કહેવાય છે, કારણ કે તેને એક જ ઇન્દ્રિય (સ્પર્શમાત્ર) હોય છે અને તે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના ભેદથી પાંચ પ્રકારે છે. પુનઃ વનસ્પતિકાય, સાધારણ અને પ્રત્યેકથી બે ભેદવાળી છે. પુનઃ [પ્રત્યેક વનસ્પતિ ભેદ વર્જીને] પાંચે સ્થાવરોના સૂક્ષ્મ અને વાવર એમ બે ભેદ પડે છે, એટલે કુલ ૧૦ ભેદ થયા, અને પ્રત્યેક વનસ્પતિ તો બાદર જ હોવાથી તેનો માત્ર એક ભેદ ઉમેરતાં કુલ ૧૧ ભેદ સ્થાવર જીવોના છે. તેને પુનઃ પર્યાપ્ત ઞપર્યાતા વિભાગે વિચારતાં કુલ બાવીશ ભેદો એકેન્દ્રિય-સ્થાવરોના થાય છે. ૪૬૨ સૂક્ષ્મ સ્થાવરો—એટલે અનંતા સૂક્ષ્મ જીવોનો સમુદાય એકઠો થાય તો પણ [સૂક્ષ્મનામકર્મના ઉદયથી અત્યંત સૂક્ષ્મપણું રહેતું હોવાથી] આપણી ચર્મચક્ષુથી દેખી ન શકાય તે. એ પાંચે પૃથિવ્યાદિ સૂક્ષ્મ સ્થાવરો ચૌદ રાજલોકમાં કાજળની ડાબડીની પેઠે ઠાંસી ઠાંસીને અનંતાનંત ભર્યા છે, પૌદ્ગલિક પદાર્થોથી કોઈપણ સ્થળ મુક્ત નથી, વળી તે જીવો માર્યા મરતા નથી, હણ્યા હણાતા નથી. એમાં વળી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ તે સૂક્ષ્મ નિગોદના નામથી પણ ઓળખાય છે [જેનું કંઈક સ્વરૂપ ૩૦૧મી ગાથામાં આવવાનું છે.] આ જીવો પણ અનંતા છે. આ બધા સૂક્ષ્મ જીવોની ભવઆયુષ્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. બાદર સ્થાવરો—એક અથવા અસંખ્ય ઘણા ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી દેખી શકાય તે બાદર કહેવાય. બાદર સ્થાવરો પ્રત્યેક ભેદ સહિત પૃથ્યાદિ છ પ્રકારે છે. પ્રથમ બાદર પૃથ્વીકાયમાં–પૃથ્વીના બે ભેદ છે. એક કોમળ અને બીજો કર્કશ. તેમાં કોમળ પૃથ્વી તે સાત રંગવાળી હોવાથી સાત ભેદવાળી છે. કાળી, લીલી, પીળી, રાતી, શ્વેત, પાંડું વગેરે રંગની. નઘાદિકના પાણીના પૂર ઉતરવાથી અત્યંત ભેજવાળા પ્રદેશની કોમળ—ચીકણી—પંકરૂપ માટી તે કોમળ પૃથ્વી, જ્યારે કર્કશ પૃથ્વી ચાલીશ ભેદે છે.તેમાં ૧૮ ભેદ સ્ફટિક, નીલમ, ચંદન, વૈસૂર્યાદિ મણિરત્નોના અને શેષ For Personal & Private Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૨૨ ભેદ, નદી તટની માટી, મોટી–સૂક્ષ્મ રેતી, નાના પથ્થરો, મોટી શિલા, ઉસ, લવણ, સુવર્ણ-સોનું, રૂપું, સીસું, ત્રાંબું, લોહ, જસત, વજ્ર [સપ્ત ધાતુઓ] હરતાળ, હિંગુલ, મનશીલ, પ્રવાલ, પારદ, સૌવીર, અંજન, અભ્રકપડ, અભ્રકમિશ્રિત રેતી વગેરેના છે. આ સર્વે વસ્તુઓ પ્રથમ સજીવપણે હોય છે, પરંતુ ઉત્પત્તિ સ્થાનથી જુદા પડ્યા બાદ અગ્નિ વગેરેના સંયોગે તેમજ હસ્તપાદાદિ સાધનોથી મર્દન થતાં નિર્જીવ બને છે, પછી તે પદાર્થોમાં હાનિ થાય પણ વૃદ્ધિ થતી નથી. બાદર અકાય—વરસાદનું શુદ્ધ જળ, સ્વાભાવિક હિમ, બરફ, કરા, ઓસ, ધુમ્મસ, ઘનોદધિ, ઝાકળ, કૂવા, સમુદ્ર આદિ સર્વ પ્રકારનું જળ તે. બાદર તેઉકાય—ચાલુ શુદ્ધ અગ્નિ, વજ્રનો અગ્નિ, જ્વાળાનો, સ્ફુલિંગનો અંગાર, વિદ્યુત, ઉલ્કાપાત, તણખા, કશિઆનો, સૂર્યકાન્તમણિનો, છાણાદિકનો, કાષ્ઠ-કોલસા વગેરે સર્વ જાતનો અગ્નિ તે. બાદર વાઉકાય દિશાવર્તી ઊર્ધ્વ—અધોતિર્યક્ વાયુ, ઝંઝાવાતનો, ગુંજારવ કરતો, ગોળાકારે ફરતો, ઘનવાત તનુવાત વગેરે અનેક ભેદ. બાદર વનસ્પતિકાય તે પ્રત્યેક અને બાદર સાધારણ. તેમાં એક શરીરમાં એક જ જીવવાળી તે પ્રત્યેક. વૃક્ષના ફળ, ફુલ, ત્વચા,, કાજ, મૂળ, પત્ર, બીજ આદિમાં એક એક જીવ છે તેથી તે પ્રત્યેના પ્રકારમાં ગણાય છે. વળી આખાય વૃક્ષનો સર્વવ્યાપી અન્ય એક સ્વતંત્ર જીવ જુદો હોય છે. તે પ્રત્યેક વનસ્પતિનાં વૃક્ષ–ગુચ્છાદિક જાતિ વડે ૧૨ ભેદો છે. તેથી આગળ જ કહેવાતા સાધારણ વનસ્પતિના ભેદને વર્જીને શેષ ધાન્યો, અનેકવિધ પુષ્પની જાતિઓનાં પુષ્પો ફળો, પત્રો—લતાઓ કમળો—શાકાદિક દ્રવ્યોવાળાં સર્વ જાતનાં વૃક્ષો તે બાદર પ્રત્યેક વનસ્પતિમાં વિચારી લેવાં. બાદર સાધારણ વનસ્પતિકાય—આ બાદર સાધારણ વનસ્પતિના જીવોની ઉત્પત્તિ, ત્યારબાદ આહાર, શ્વાસોશ્વાસ ગ્રહણ વગેરે ક્રિયાઓ સર્વ એકી સાથે જ હોય છે. આ અનંતકાય સ્વરૂપ બાદર વનસ્પતિ અનેક ભેદે છે. કંદ [આદુ, બટાકા, લસણ, ડુંગળી તમામ પ્રકારની કંદની જાતો] પાંચેય રંગની કૂંગી, સેવાલ, બિલાડીના છત્રી આકારના ટોપ, આદુ, લીલી હળદર, ગાજર, મોથ, થેગ, પાલખું, કુાં ફળો, થોર, ગુગળ, ગળો, સિંગોડા આદિ પ્રસિદ્ધ બત્રીશ અનંતકાયાદિ સર્વ પ્રકારે તેના ઘટિત લક્ષણોવાળી જે જે હોય તે સમજી લેવી. લક્ષણ શું ?તો જેની નસો, સાંધા, ગાંઠો ગુપ્ત હોય, વળી જેના ભાંગવાથી સરખા સુંદર ભાગો થઈ જતા હોય, છેદાયા થકાં ફરીથી ઊગે તેવી હોય, વગેરે મુખ્ય છ લક્ષણે કરીને ઓળખાતી, અનેક પ્રકારોવાળી સાધારણ વનસ્પતિ સમજવી. વસ્તુતઃ સર્વ વનસ્પતિઓ ઊગતી વખતે તો સાધારણ સ્વરૂપે જ હોય છે. પછી અમુક વખત થયે કેટલીક પ્રત્યેક નામકર્મવાળી પ્રત્યેક સ્વરૂપે પરિવર્તન થાય છે અને સાધારણ નામકર્મના ઉદયવાળી કેટલીક સાધારણપણે રહે છે. કૃતિ સ્થાવર નીવબાબા | ગનીવો (એકેન્દ્રિય ૪૩૫ સિવાયના શેષ) બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો તે. બેઇન્દ્રિયના ભેદોમાં—કુક્ષિમાં (પેટ) તથા ગુદા દ્વારમાં થતાં કીડાઓ, કાષ્ઠમાં ઉત્પન્ન થનારાં કીડાઓ (ઘુણા), ગંડોળા, અલસીયાં, જલો, પૂરા, શંખ, શંખલા, કોડી, છીપલી ચંદનાદિ જીવો તે. જેને ચામડી અને જીહ્વા એ બે જ ઇન્દ્રિયો હોય તે બેઇન્દ્રિય. ૪૩૫. અપેક્ષાએ ગતિમાન હોવાથી તેઉ અને વાઉના જીવોને તિત્રત તરીકે પણ બિરદાવ્યા છે. For Personal & Private Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ तिर्यंच जीवोनी संक्षिप्त ओलखाण परिशिष्ट सं. ११ ૪૬૬ તેઇજિયો સર્વ પ્રકારની કીડી, ધીમેલ, ઉધેઈ, લીખ, જય માંકડ, ગોકળગાય, ઈયળો, સાવા, કાનખજૂરા, છાણના ધાન્યના કીડા, ચોરકીડા, પાંચ પ્રકારના કુંથુઆ વગેરે આ જીવોને શરીર, જિલ્લા અને નાસિકા આ ત્રણ ઇન્દ્રિયો હોય છે. ચઉરિજિયો-વીંછી, કરોળીયા, ભમરી, ભમરા, કંસારી, મચ્છર, તીડ, માખી, મધમાખી, પતંગીઆ, ડાંસ, મચ્છર, ખદ્યોત, વિવિધ રંગની પાંખોવાળા કીડા-જીવો, ખડમાંકડી આ જીવોને શરીર, જિલ્લા, નાસિકા અને આંખ એ ચાર ઈન્દ્રિયો હોય છે. એકેન્દ્રિયથી લઈ ચઉરિન્દ્રિય સુધીના સર્વ જીવો સંમૂછિમ જ (ત નર-માદાના સંયોગ વિના સ્વજાતિના મલ-લાળ, મૃતકાદિના સંયોગે–સ્પર્શથી ઉત્પન્ન થનારા) હોય છે, પરંતુ ગર્ભજ નથી હોતા. પંચેનિય–દેવ, નારકી, મનુષ્ય, અને તિર્યંચ એમ ચાર પ્રકાર છે. તેમાં દેવો ૧૯૮ ભેદે, નારકી ૭ ભેદ, મનુષ્ય ૩૦૩, તિર્યંચ ૪૮ ભેદે છે. પ્રથમના ત્રણનું વર્ણન કહેવાયું છે અને છેલ્લા તિયચપંચેન્દ્રિયનું હવે કહેવાનું છે. તિર્યંચ પંચેજિયના મુખ્ય ત્રણ ભેદ છે : જલચર, સ્થળચર અને ખેચર. ૧. “જલચર' મુખ્યત્વે પાણીમાં રહીને જીવનારા તે તેઓ મત્ય, કાચબા, ગ્રાહ–મગર, શિશુમાર એમ મુખ્યત્વે પાંચ પ્રકારે છે. ૨. “સ્થલચર તે જમીન ઉપર ચાલનારા, તેના ત્રણ ભેદ છે, ચતુષ્પદજીવો તે એક-બે ખરીવાળા, જ્હોરવાળા તે ગાય, ભેંસ, વાઘ, હાથી, સિંહ બીલ્લી આદિ ચાર પગવાળાં, ૨-ઉરપરિસર્પો તે પેટવડે ચાલનારા ફણાવાળા-કણા રહિત સર્પો, આસાલીક, મહોરગ, અજગરાદિ, ૩-ભૂજપરિસર્યો તે ભૂજાથી ચાલનારા નોળીયા, ગરોળી, ખીસકોલી, કાકીડા, ચંદનઘો, પાટલાવો આદિ. ૩. “બેચર'...તે આકાશમાં ચાલનારા તે, તે બે પ્રકારે. સંવાટાની પાંખવાળા અને ચામડાની પાંખવાળા રોમજ પક્ષી તે-હંસ, સારસ, બગલા, ઘુવડ, સમળી, પોપટ, કાગડાચકલાદિ. એ બધા રુંવાટાની પાંખોવાળા હોવાથી રોમજ પક્ષી કહેવાય અને ચર્મજ પક્ષી તે–વડવા)ળી, ચામાચીડીયાદિ ચામડાની પાંખવાળા હોવાથી ચર્મજ પક્ષી કહેવાય છે. વળી મનુષ્યલોકની બહાર બીડેલી તથા વિસ્તારેલી પાંખોવાળા સમુદુગક અને વિતતપક્ષી એમ ચાર પ્રકારના પક્ષી છે. આ તિર્યંચ-પંચેન્દ્રિયવર્તી જલચરો, સ્થલચરો અને ખેચરો સર્વે સંમૂછિમ અને ગર્ભજ એમ બે ભેદે છે. એમ એકેન્દ્રિય જીવોના ૨૨ ભેદ, વિલેજિયના પર્યાપ્તા અપર્યાપ્તા થઈને ૬ ભેદ, કુલ ૨૮ થયા, તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરનો એક, સ્થલચર ચતુષ્પદ, ઉરપરિસર્પ ને ભૂજપરિસર્પ એમ ૩ ભેદ, અને એક ખેચર, એમ કુલ પાંચ ભેદ (તેમાં સૂક્ષ્મ–બાદરપણું હોતું નથી) તે સંમૂચ્છિમ–ગર્ભજ બે ભેદે ગણતાં ૧૦ ભેદ થયા. તેનાથી પર્યાપ્તા અપર્યાપ્તા થઈને ૨૦ ભેદો તિર્યંચ પંચેન્દ્રિય જીવોના જાણવા. પૂર્વના ૨૮૨૦ ઉમેરતાં કલ ૪૮ ભેદ તિય જીવોના જાણવા. For Personal & Private Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह अथ तिर्यंचगति अधिकारे प्रथम स्थितिद्वार ક કલાક કકકકકકકકકકww અવતાર – જેમ મનુષ્યગતિમાં ભવન વિના આઠ દ્વાર કહ્યાં, તે મુજબ તિર્યંચગતિનાં પણ આઠ દ્વારોને કહેતાં પહેલાં સ્થિતિહારને ચૂલથી કહે છે. बावीस-सग-ति-दसवाससहसऽगणि तिदिण बेंदिआईसु । बारस वासुणुपण दिण, छ मास तिपलिअट्टिई जिट्ठा ॥२४॥ સંસ્કૃત છાયાद्वाविंशति-सप्त-त्रि-दशवर्षसहस्राणि अग्नेस्त्रीणि दिनानि द्वीन्द्रियादिषु । द्वादश वर्षाण्येकोनपञ्चाशद्दिनानि षण्मासाः त्रिपल्यानि स्थितियेष्ठा ॥२८४॥ | શબ્દાર્થ – fજ તિળિ=અગ્નિનું ત્રણ દિન | ૩yપાલિકા=પૂન પચાસ દિનની વાસં વર્ષ છHIR-છ મહિના વાર્ય–પૃથ્વીકાય જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષ, વાઉકાયની ૩ હજાર વર્ષ, વનસ્પતિકાયની ૧૧૦ હજાર વર્ષની, અગ્નિકાયની ૩ અહોરાત્ર, બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯ દિવસ, ચઉરિન્દ્રિય જીવોની ૬ માસ અને તિર્યંચ પંચેન્દ્રિયોની ૩ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિઓ જાણવી. ૨૮જા વિશેષાર્થ– હવે ચતુર્થ તિર્યંચગતિના અધિકારમાં આઠ દ્વારોને કહે છે. અહીંયા તિર્યંચો પાંચ પ્રકારના છે. એક ઇન્દ્રિયવાળા, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. એમાં એકેન્દ્રિયો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના ભેદથી પાંચ પ્રકારના છે, એટલે પાંચ ભેદ એકેન્દ્રિયના અને બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ચાર, કુલ નવ ભેદો તિયચના છે. તેમાં આઠ ભેદો તો સંમૂચ્છિમપણે જ છે. અને પંચેન્દ્રિયો ગર્ભજ અને સંમૂચ્છિમ બે પ્રકારે છે. અહીંયા ગર્ભજ અને સંમછિમના ભેદની અપેક્ષા વિના જ સામાન્ય રીતે નવ પ્રકારના તિયચોની સ્થિતિ આયણને કહે છે. છૂટક-છૂટક સ્થિતિ આગળ કહેશે. અહીં જે સ્થિતિ કહી તે બાદર સ્થાવરોની સમજવી. વળી બાદર સાધારણ વનસ્પતિની સ્થિતિ અત્તમુહૂર્તની જાણવી. સૂક્ષ્મ સ્થાવરોની તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, જઘન્ય ક્ષુલ્લકભવની છે. અહીંયા ગાથાર્થમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે મોટે ભાગે નિરુપદ્રવ સ્થાનમાં વર્તતા જીવોની ૪૩૬. પ્રખ સિદ્ધગિરિ ઉપર વતતું રાયણ વૃક્ષ જે સદાકાળથી શાશ્વત ગણાય છે તેના દશ હજાર વર્ષ થયે નાશ થવો જોઈએ એને બદલે અત્યાર સુધી સજીવ ચાલ્યું આવે છે તો તેનું સમાધાન શું? ઉત્તર—એ વૃક્ષના જીવો ચાલુ આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય અથવા અન્ય જીવો તે સ્થળે આવી ઉત્પન્ન થાય અને વૃક્ષ કાયમ સજીવ રહ્યા કરે. For Personal & Private Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ तिर्यंचोनी स्थितिविशेष ४६७ સમજવી, કે જ્યાં તેમને આઘાત પ્રત્યાઘાતોના નિમિત્તો બનતાં ન હોય; બાકી મોટે ભાગે તો મધ્યમ કક્ષાના આઉખાવાળા જીવો જ વધુ સમજવા. [૨૮૪] અવતર— હવે પૃથ્વીકાયના ભેદોમાં સૂક્ષ્મ સ્થિતિને કહે છે. सहा य सुद्ध-वालुअ, मणोसिल सक्करा य खरपुढवी । चउद- सोलस - Sठारस-बावीससमसहसा इग-बार શરદની સંસ્કૃત છાયા— श्लक्ष्णा च शुद्ध-वालुका - मनःशिला शर्करा च खरपृथिवी । –ધાવશ—વતુર્વશ—ષોડશાડઈવશ—દાવિંશતિસમાસહસ્રાઃ ।।૨૬।। શબ્દાર્થ— સહા=શ્ર્લષ્ણ—કોમળ સુઃશુદ્ધ-ચાલુ ધૂળ જેવી ધૂળ વાલુબવેલુ ગાથાર્થ— વિશેષાર્થવત્. ।।૨૮૫॥ વિશેષાર્થ— ગત ગાથામાં ઉપર જણાવેલા ભેદમાં પૃથ્વીના કોમળ અને કર્કશ બે ભેદ પાડ્યા હતા; તેમાં સાત રંગવાળી મરુ આદિ સ્થળની મૃદુ--કોમળ પૃથ્વીની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એક હજાર વર્ષની છે. પૃથ્વીના ૪૦ ભેદો છે. તેમાં ગોશીર્ષચંદનાદિક જેવી શુદ્ધ કુમાર સુકોમળ માટી તેની બાર હજાર વર્ષની, વાલુકા તે નદી પ્રમુખ રેતીની ચૌદ હજાર વર્ષની, મનઃશિલા અને પારાની સોળ હજાર વર્ષની, શર્કરા એટલે થોડી ગાંગડા–કાંકરા (સુરમાદિક)ની અઢાર હજાર વર્ષની, અને ખર એટલે શિલા પાષાણરૂપ કઠણ પૃથ્વી તેની ૨૨ હજાર વર્ષની હોય છે. શેષ ભેદો અંતર્ગત વિચારી લેવા. [૨૮૫] મોસિત=મનશિલ (પારો) સમ્રા=શર્કરા રલરપુઢવી=ખર--(મજબૂત શિલારૂપ) પૃથ્વી ગવતર—પૂર્વે ત્રણ પલ્યોપમની સ્થિતિ તે સામાન્યથી કહી છે, હવે પંચેન્દ્રિય તિર્યંચોના ભેદમાં જે સ્થિતિવિશેષ છે તેને કહે છે. गब्भअजलयरोभय, गब्भोरग पुव्वकोडि उक्कोसा । गब्भचउप्पयपक्खिसु, तिपलि अपलिआ असंखंसो ॥ २८६ ॥ સંસ્કૃત છાયા— गर्भजभुज - जलभ - गर्भोरगाणां पूर्वकोटिरुत्कृष्टा । गर्भचतुष्पद-पक्षिषु त्रिपल्यानि पल्याऽसंख्यांशः ॥ २८६ ॥ શબ્દાર્થ રામગર્ભજ મુન=ભૂજપરિસર્પ પત્તવર્=જલચરની સમય ઉભય રીતે ગોર=ગર્ભજ ઉપરિસર્પ પુનોડિ=પૂર્વ ક્રોડ વર્ષ ગબવતય=ગર્ભજ ચતુષ્પદ પલ્લિનુ પક્ષીઓમાં For Personal & Private Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ ૪૬s संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ભાવાર્ય— વિશેષાર્થ મુજબ. ૨૮૬. વિરોણાર્ય–ગર્ભજ ભૂજપરિસર્પ (ભૂજાથી ચાલવાવાળા) તે નોલિયા, ઉંદર, ખીસકોલી, ગરોળી આદિની, તથા ગર્ભજ અને સંમૂચ્છિમ જલચરો તે મત્સ્ય, મગર-વ્હેલ, કાચબા તથા બીજા અનેક જીવોની, ગર્ભજ ઉરપરિસર્પ તે (પેટથી ચાલવાવાળા) અજગર, ઘો, સપાદિકની ક્રોડપૂર્વની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ છે. તથા ગર્ભજચતુષ્પદ તે ગાય, સિંહ, આદિની ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમની, ગર્ભજ ખેચર–તે મોર, હંસ, ઘુવડ, કાગડા, ચકલાદિ પક્ષીઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ જેની કહી છે તે જીવો બધા જ તે સ્થિતિવાળા હોય એમ ન સમજવું. પણ તેથી ન્યૂન સ્થિતિવાળા પણ ઘણા હોય, વળી આ ઉત્કૃષ્ટ સ્થિતિ અને આગળ કહેવાતા તિર્યંચોની સ્થિતિ પ્રાયઃ નિરુપદ્રવ સ્થાનોમાં વર્તતા હોય તેઓની સમજવી. આવું નિસ્પદ્રવ સ્થાન તો અઢીદ્વીપ બહારનું ગણાય. [૨૮૬]. અવાર–ગત ગાથામાં પૂર્વકોટી આયુષ્ય કહ્યું તો પૂર્વ કોને કહેવાય? पुवस्स उ परिमाणं, सयरि खलु वासकोडिलक्खाओ । छप्पनं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं ॥२७॥ સંસ્કૃત છાયાपूर्वस्य तु परिमाणं, सप्ततिः खलु वर्षाणां कोटिलक्षाणि । षट्पञ्चाशच्च सहस्त्राणि, बोद्धव्यानि वर्षकोटीनाम् ॥२८७|| શબ્દાર્થ સુગમ છે. ભાવાર્થ-વિશેષાર્થ મુજબ. ૨૮ના વિશોષાઈ-પૂર્વે પૃષ્ઠ ૨૨ થી ૨૪માં ‘સમયથી લઈ પુદ્ગલપરાવર્ત' સુધીનું સ્વરૂપ અને કોષ્ટક આપવામાં આવ્યું છે. તે મુજબ ચોરાસી લાખ વર્ષનું એક પૂવગ’ થાય, તે પૂવાંગ સાથે પૂવગ સંખ્યાને ગુણીએ (૮૪લાખને ૮૪ લાખે) ત્યારે પૂર્વનું પરિણામ આવે. તેની વર્ષસંખ્યા સીત્તેર લાખકોડ, છપ્પન હજાર ક્રોડ વર્ષની [૭૦૫૬,૦૦,૦૦,૦૦૦,૦૦૦] જાણવી. [૨૮૭] અવતા-ગર્ભજની સ્થિતિ કહીને, હવે સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય સ્થલચરાદિકની સ્થિતિને કહે છે. सम्मुम्पिणिंदिअथलखहयरुरगभुअग जिठिइ कमसो । વાસસહસા ગુલી, વિસત્તર તિષ વાવાના સંસ્કૃત છાયાસંમૂર્શિઅપક્રિય-સ્થા-લેવો-મુનાનાં જે સ્થિતિઃ મશઃ | वर्षसहस्त्राणि चतुरशीतिर्वासप्ततिस्त्रिपञ्चाशत् द्वाचत्वारिंशत् ॥२८॥ For Personal & Private Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ ૪૯ संमूर्छिम तिर्यंचोनी भवस्थिति अने उत्कृष्ट कायस्थिति શબ્દાર્થ– સંકુચ્છિકટિસંમૂચ્છિમ પંચેન્દ્રિય મૂય-ભૂજપરિસર્પ થતહરસ્થળચર, ખેચર વાસદ વર્ષ હજાર ૩ર-ઉરપરિસર્પ તિપન્ન ત્રેપન ગાંધાર્ય– તિર્યંચ પંચેન્દ્રિયમાં સંમ૭િમ સ્થલચર ગાય-ભેંસ આદિ ચતુષ્પદ જીવોની અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ હજાર વર્ષની, સંમૂચ્છિમ ખેચર-હંસ-મોર-ચકલાદિ પક્ષીઓની ૭૨ હજાર વર્ષની, સંમૂચ્છિમ (સ્થલચર) ઉરપરિસર્પ સાદિકની પ૩ હજાર વર્ષની અને (સ્થલચર) સંમૂચ્છિ- ભૂજપરિસર્પની ૪૨ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. સર્વની જઘન્યસ્થિતિ આગળ કહેશે. ૨૮૮ વિરોષા–સુગમ છે. [૨૮૮] અવતાન- સર્વ તિર્યંચોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કહી. હવે તેઓની બને સ્થિતિનું સામ્યપણું હોવાથી તેઓની ઉત્કૃષ્ટ કયસ્થિતિ કહે છે. एसा पुढवाईणं, भवट्टिई संपयं तु कायट्टिई । चउएगिदिसु नेया, ओसप्पिणिओ असंखेजा ॥२८६॥ સંસ્કૃત છાયાएषा पृथ्व्यादीनां भवस्थितिः, साम्प्रतं तु कायस्थितिः ।। चतुरिन्द्रियेषु ज्ञेयाः, अवसर्पिण्य असंख्येयाः ॥२८॥ શબ્દાર્થ – ગુઢવા પૃથ્યાદિની કાયસ્થિતિ મભિવસ્થિતિ ગોળનો અવસર્પિણીઓ સંપકૅ સંપ્રતિ હિ]. સંઉના અસંખ્યાતી પાર્થ એ પ્રમાણે પૃથ્વી વગેરે જીવોની ભવસ્થિતિ કહી. હવે કાયસ્થિતિને કહેતાં ગ્રન્થકાર ચાર એકેન્દ્રિયોને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીનું કાયસ્થિતિ–કાલ પ્રમાણ કહે છે. અહીં ગોસffrગો' એ પદ પરવારી હોવાથી ઉપલક્ષણથી પૂર્વવાચી ઉત્સર્પિણીનું પણ ગ્રહણ આવી જ જાય છે. |૨૮૯ો. વિશેષાર્થ- કાયસ્થિતિ એટલે શું? પૃથ્યાદિક કોઈ પણ જાતના જીવો પોતપોતાની જ પૃથ્વી વગેરે કાયા સ્થાનમાં)માં મરીને, પાછાં જન્મીને, વળી પાછા મરીને, વળી તે જ સ્થાને પુનઃ જન્મીને એમ વારંવાર ઉત્પન્ન થયા કરે તો કેટલા કાળ સુધી ઉત્પન્ન થાય? તેનું નિયમન તે. અહીં એકેન્દ્રિય જીવોમાં એક વનસ્પતિકાયને વર્જીને શેષ પૃથ્વી, અપુ, તેલ અને વાઉકાયની ઉત્કૃષ્ટથી અસંખ્ય અવસર્પિણી તથા ઉત્સર્પિણી પ્રમાણ સ્વકાયસ્થિતિ છે. અહીં પૃથ્યાદિક ચારની આ સ્થિતિ પ્રખ્યકારે ઓઘથી એટલે સામાન્યતઃ સૂિક્ષ્મબાદરની વિવફા વિના] સમુચ્ચયે જણાવી, પરંતુ ૪૩૭. ભામાં કહેતાં ત્યભામાનું ગ્રહણ થાય છે તેમ. For Personal & Private Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વસ્તુતઃ એ કાલસ્થિતિ માન સૂક્ષ્મ પૃથ્વી-અસ્નેહ-વાહ એ ચારની છે, પણ બાદરની નથી, પણ સૂક્ષ્મમાનની અંદર બાદરનો સમાવેશ થઈ જાય છે. એથી પૃથફ વિચારણામાં સૂક્ષ્મ ૮ પૃથ્વી-અન્નેઉવાઉની કાલથી અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાયસ્થિતિ અને ક્ષેત્રથી લોકાકાશ જેવડા અસંખ્ય લોકના અસંખ્ય આકાશોના પ્રદેશોમાંથી, પ્રત્યેક ક્ષણે એક એક આકાશપ્રદેશ અપહરતાં, તે પ્રદેશો હરી લેવામાં જેટલો કાળ જાય તેટલા સમયની છે. એ આકાશપ્રદેશો સંપૂર્ણ હરી લેતાં તેનો કાળ અસંખ્ય કાળચક્રો [પણ સાદિસાત જેટલો થાય છે, કારણકે કાલ કરતાં ક્ષેત્ર વધુ સૂક્ષ્મ છે. ચાર એકેન્દ્રિયોની ઓઘથી જે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સ્થિતિ કહી હતી તેમાં તેને સૂક્ષ્મ-બાબર રીતે પૃથફ પાડીને, સૂક્ષ્મ પૃથ્વી વગેરે ચારની કાયસ્થિતિ તો કહી. હવે બાદર પૃથ્વી-અ અને વાઉકાય એ પ્રત્યેકની સીત્તેર કોટાનકોટી સાગરોપમની [વા કાળચક્ર જેટલા કાળ જેટલી છે. એ ચારે પૃથ્વી આદિ ચાર બાદરોની ઓઘથી પણ એટલી જ સ્થિતિ સમજવી. સિંખ્યાનું અદ્ભુત્વ હોવાથી] બાદરમાં ક્ષેત્રદ્વારા પૃથક ગણના હોતી નથી, એટલે બાદર પૃથ્વી વગેરેની કાયસ્થિતિ સૂક્ષ્મ કરતાં ન્યૂન હોય છે. [૨૮] અવતાર–એકેન્દ્રિયમાં પૃથ્યાદિ ચારની સ્થિતિ કહી. હવે શેષ વનસ્પતિકાયની કહેવા સાથે બેઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય જીવોની કાયસ્થિતિ કહે છે. ताउ वणम्मि अणंता, संखिजा वाससहस विगलेसु । पंचिंदितिरिनरेसु, सत्तट्ठभवा उ उक्कोसा ॥२६०॥ સંસ્કૃત છાયાतास्तु वनेऽनन्ताः संख्यातानि वर्षसहस्त्राणि विकलेषु । पञ्चेन्द्रियतिर्यङ्नरेषु, सप्ताष्टभवास्तु उत्कृष्टाः ॥२६०॥ શબ્દાર્થ સુગમ છે. જાથા–તે જ કાયસ્થિતિ પણ વનસ્પતિમાં અનંતી [ઉત્સર્પિણી અવસર્પિણી] સમજવી. વિકલેન્દ્રિયમાં સંખ્યાતા વર્ષ સહસ્ત્રની અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્કૃષ્ટ સાતથી આઠ ભવની જાણવી. I/૨૯૦. ૪૩૮. પૃથ્વીકાયાદિ જીવોની પર્યાપ્તપણાની કાયસ્થિતિ આયુષ્યસ્થિતિ જેટલી હોય છે, તેથી તે જીવો પોતાની તે સંપૂર્ણ સ્થિતિનો ભોગવટો સ્વસ્થાનમાં જ આંતરે આંતરે ઉપજવાથી સાત આઠ ભવવડે કરે છે, કારણ કે તેના પર્યાપ્તા ભવો એટલા થાય છે. પછી નવમે ભવે તે જ યોનિમાં પર્યાપ્તપણું પ્રાપ્ત ન કરે પરંતુ સ્થાનાંતર થાય, એવી જ્યારે પૃથ્વીકાય એક ભવાશ્રયી ૨૨ હજાર વર્ષની કાયસ્થિતિ તો આઠ ભવની ૧૭૬ હજાર વર્ષની થાય. એ પ્રમાણે ૪ પયપ્તિા અપૂકાયની પ૬ હજાર વર્ષ, અગ્નિકાયની ૨૪ દિવસ, વાયુકાયની ૨૪ હજાર વર્ષ વનસ્પતિકાયની ૮૦ હજાર વર્ષની છે. એમાં પણ લબ્ધિ અપર્યાપ્તપણાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. આ સ્થિતિ વારંવાર અપયદ્ધિાવસ્થામાં ભવાંતરમાં વારંવાર જાય અને તેના અંતર્મહત્ત્વના કેટલાક જન્મો થાય તેનો સરવાળો કરીએ તો ઉક્ત માન થાય. For Personal & Private Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ विकलेन्द्रिय तथा पंचेन्द्रियनी कायस्थिति ૬૦૧ વિરોડા–એકેન્દ્રિયના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એમ પાંચ ભેદો છે. એમાં પ્રથમના પૃથ્વી આદિ ચારે જીવો સૂક્ષ્મ અને બાદર એ બે જાતના છે. પુનઃ એ પાંચમી છેલ્લી વનસ્પતિકાયની બે જાતો છે, એક પ્રત્યેક વનસ્પતિ અને એક સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિ એક શરીરમાં એક જીવવાળી છે જ્યારે સાધારણ એ એક શરીરમાં અનંતા જીવોવાળી છે. આ સાધારણ વનસ્પતિના જીવોનું શરીર તેને જ બીજા શબ્દોમાં અનંતકાય અથવા નિગોદ તરીકે ઓળખાય છે. એમાં પ્રત્યેક વનસ્પતિ બાદર જ હોય છે જ્યારે સાધારણ વનસ્પતિ [અથવા નિગોદ] તે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ) એમ બે ભેદે છે. ગાથામાં કહેલી સાંવ્યવહારિકની કાયસ્થિતિ :– અહીં ગ્રન્થકારે ગાથામાં જે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીની સ્થિતિ જણાવી છે તે સામાન્યતઃ ઓઘથી પાંચમી વનસ્પતિકાયની તેિ પ્રત્યેક–સાધારણ, સૂક્ષ્મ કે બાદરની વિવક્ષા વિના જ બતાવી છે, તેમજ તે સાંવ્યવહારિક નિગોદ જીવો આશ્રયી બતાવી છે [કારણ કે પ્રાયઃ સર્વત્ર “સાંવ્યવહારિકાશ્રયી જ વર્ણન આવે છે અને એ જ સ્થિતિ સૂક્ષ્મ સવ્યવહારિકને ઘટે છે. એ જ સ્થિતિને ક્ષેત્ર સરખામણીથી ઘટાવીએ તો અનન્તા લોકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ [એટલે પ્રતિસમયે એક એક આકાશપ્રદેશ, અપહરતાં જેટલા કાળે તે નિર્દૂલ થાય તેટલો કાળ તેવું અને તે અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળ પ્રમાણ છે અને તે પુદ્ગલપરાવર્તનું અસંખ્યપણું એક આવલિકાના અસંખ્ય ભાગના સમયની સંખ્યા તુલ્ય છે. અહીં કાલથી અનાદિઅનંત એટલે અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અનન્તા લોકાકાશ પ્રદેશ અસંખ્ય પુદ્ગલપરાવર્ત [જે આવલિકાના અસંખ્ય ભાગના સમય તુલ્ય છે) એ ચારેની વ્યાખ્યા તુલ્ય કાળને સૂચવનાર છે. અસાંવ્યવહારિક એટલે શું? એટલે જે જીવો અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં પડ્યા છે, કોઈ પણ સમયે તથાવિધ સામગ્રીના અભાવે બહાર નીકળી વ્યવહાર રાશિ—[તે સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાયાદિપણે વિવિધ વ્યવહારમાં આવ્યા નથી તે અસાંવ્યવહારિક. આ અસાંવ્યવહારિક જીવો બે પ્રકારના છે એક તો અનાદિઅનંત સ્થિતિવાળા અને એક અનાદિસાત્ત સ્થિતિવાળા. અનાદિ અનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવો કદાપિ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવવાના પણ નથી. અને તેની સ્થિતિ અનંત પુદ્ગલપરાવર્ત જેટલી છે] અને અનાદિસાત્ત કાયસ્થિતિવાળા અસાંવ્યવહારિક જીવો હજુ સુધી વ્યવહારરાશિમાં આવ્યા નથી પણ આવવાના છે. તેિની સ્થિતિ અનંત પુદ્ગલપરાવર્તની, પણ પૂવપક્ષયા ન્યૂન છે.] આ બન્ને પ્રકારના જીવો અનન્તા છે, ( ૪૩૯. આથી જ મરુદેવા માતા માટે વિરોધ ઊભો નહીં થાય, કારણ કે તે તો અનાદિ અસાંવ્યo] નિગોદથી આવેલા હતા. જ્યારે મૂળ ગાથામાં તો મર્યાદિત સમય બતાવે છે એટલે આદિ થઈ શકે તેમ છે અને જો એ કથન અસાંવ્યવહારિક (અવ્યવહારિક રાશિ)ને લાગુ પાડીએ તો મરુદેવા માતા માટે દોષ ઊભો થાય, તે ન થાય માટે સાંવ્યવહારિકની સમજવી. ४४०. अस्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । ते वि अणंताणंता निगोअवासं अणुवसंति ॥ વિશેષણવતી) For Personal & Private Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ ફર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સાંવ્યવહારિક એટલે શું? જે જીવો અનાદિ નિગોદમાંથી તથાવિધ સામગ્રીના યોગે પૃથ્યાદિક સૂિક્ષ્મ કે બાદર)ના વ્યવહારમાં એક વખત પણ આવેલા હોય તે સાંવ્યવહારિક. આ જીવો પણ અનંતા છે અને તે સાદિસાત્ત સ્થિતિવાળા છે. અસાંવ્યવહારિક નિગોદ સૂથમ જ હોય છે કારણ કે ત્યાં વ્યવહારપણું હોતું નથી. જ્યારે સાંવ્યવહારિક નિગોદ સૂવમ અને બાદર બને હોય છે. સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ ત્રણ પ્રકારે છે. ૧ અનાદિ અનંત, ૨ અનાદિસા, ૩ સાદિસાન્ત. એમાં પ્રથમની બે સ્થિતિ અસાંવ્યવહારિક સૂક્ષ્મને ઘટે છે અને છેલ્લી સાંવ્યવહારિક સૂક્ષ્મ બાદર બન્નેને ઘટે છે. ૧–એમાં અનાદિ અનંત કાયસ્થિતિ છે તે, અસાંવ્યવહારિક જીવો કે જેઓ અનાદિ સૂક્ષ્મ નિગોદથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેઓની છે. અને તે કાળથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણ છે અને તે અસંખ્ય નહીં પણ અનન્ત પગલપરાવર્ત પ્રમાણ છે. ૨-અનાદિસાન્તને ભૂતકાળમાં જેઓ ક્યારે પણ સૂક્ષ્મ નિગોદથી બહાર આવ્યા નથી પરંતુ ભવિષ્યમાં આવનારા છે તેવા અસાંવ્યવહારિક નિગોદની અનાદિસાન્ત કાયસ્થિતિ છે. આ સ્થિતિ પણ અનન્ત પુદ્ગલપરાવર્ત જેટલી છે; કારણ કે ગયો કાળ તે તો અનન્તો છે અને ભવિષ્યમાં જો કે વ્યવહારમાં આવવાના છે તો પણ કેટલાકનો તો ભાવિકાળ હજુ પણ અનન્તો છે. પણ વિશેષ એ કે–અનાદિઅનન્ત સ્થિતિની અપેક્ષાએ ન્યૂન છે એટલે મર્યાદિત છે અને તેથી આ જીવો વર્તમાનમાં અસાંવ્યવહારિક ગણાય, તથાપિ ભાવિ સાંવ્યવહારિક તરીકે સંબોધી શકાય છે. ૩–સૂક્ષ્મ–આદર સાંવ્યવહારિકની કાયસ્થિતિ– ત્રીજા પ્રકારમાં સાદિસાન્તની કાયસ્થિતિને કહે છે–તેમાં પ્રથમ જે જીવો સૂક્ષ્મનિગોદમાંથી નીકળીને એક વખત પણ બાદર–પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થયા છે તે સાંવ્યવહારિકો કહેવાય છે. આ સાંવ્યવહારરાશિમાં આવ્યા બાદ, પુનઃ કર્મયોગે તે જીવો સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તો પણ તેઓ સાંવ્યવહારિક જ કહેવાય છે, પરંતુ આ પ્રમાણે સાંવ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિમાં અને અનાદિ સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિમાં ઘણો જ તફાવત છે. પ્રથમ કહી ગયા તે પ્રમાણે અનાદિ (અસાંવ્યવહારિક, સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ અનાદિઅનંત તથા અનાદિસાંત છે. જ્યારે આ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ સાદિસાત્ત છે. એટલે અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી બાદરપૃથ્વી વગેરેમાં આવ્યા બાદ પુનઃ સૂક્ષ્મનિગોદમાં જાય ત્યારે સૂક્ષ્મ નિગોદાણાની આદિ થઈ અને વધારેમાં વધારે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પછી અવશ્ય પુનઃ બાદરપૃથ્વીકાય વગેરેમાં આવે એટલે સૂમ નિગોદપણાનો અંત થાય, તે અપેક્ષાએ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ સાદિસાન્ત સમજવી. જેટલા જીવો સાંવ્યવહારિક રાશિમાંથી મોક્ષે જાય તેટલા જ જીવો અસાંવ્યવહારિકમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં ઉપજે અને તે સાંવ્યવહારિક કહેવાય. એ સાંવ્યવહારિક જીવો પ્રથમ ૪૪૧. આ પૃથ્વીકાય, આ અપૂકાય, ઇત્યાદિ વ્યવહાર જેનો કરી શકાય તે. For Personal & Private Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ असांव्यवहारिक अने सांव्यवहारिक एटले शुं? १०३ કહ્યા મુજબ સૂક્ષ્મ–બાદર બે ભેદે છે એટલે જ્યારે સૂક્ષ્મ નિગોદમાં તેિ ચૌદરાજ લોકવત અસંખ્ય ગોળામાં વર્તતો હોય ત્યારે સાંવ્યવહારિક સૂક્ષ્મનિગોદીયો અને જ્યારે બાદર નિગોદ તિ લીલ ફૂલ આદિ તત્વાયોગ્ય વનસ્પતિ]માં હોય ત્યારે સાંવ્યવહારિક બાદરનિગોદીયો કહેવાય છે. આ સાદિસાત્ત સાંવ્યવહારિક સૂક્ષ્મનિગોદની કાયસ્થિતિનું પ્રમાણ કેટલું છે? તે કહે છે. સૂમ સાંવ્યવહારિક નિગોદની સ્થિતિ– સાંવ્યવહારિક સાદિયાન્ત સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ કાલથી અસૈખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ પ્રમાણ, [અથત તેમાંથી પ્રત્યેક ક્ષણે એક એક પ્રદેશ હરતાં જે સમય લાગે તે તેનો સમય અસંખ્ય કાળચક્રો જેટલો થાય અને અસંખ્ય કાળચક્રના સમયો અંગુલીપ્રમાણ આકાશ શ્રેણીમાં રહેલા આકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે પ્રદેશો ગણત્રીએ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો જેટલા છે, કારણ કે કાળ કરતાં પણ ક્ષેત્રને વધારે સૂક્ષ્મ ગણ્યું છે. આ સ્થિતિ કેવળ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદાશ્રયી જાણવી અને ઓઘથી સાંવ્યવહારિક નિગોદની સ્િમ–બાદર વિવક્ષા વિનાની] સ્થિતિ પ્રથમ કહેવાઈ ગઈ છે. બાદર સાંવ્યવહારિક નિગોદની સ્થિતિ– હવે બાદર સાંવ્યવહારિક સાધારણ નિગોદ [વનસ્પતિની કાયસ્થિતિ કાલથી સીત્તેર કોટાકોટી સાગરોપમની છે. અલ્પસ્થિતિપણાથી ક્ષેત્રની સ્થિતિ ઘટતી નથી. બાદર પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ ૭૦ કોટાનકોટી સાગરોપમની છે. અહીં પણ ક્ષેત્રગણના નથી. બાદર વનસ્પતિની એટલે બાદર પ્રત્યેક અથવા બાદર સાધારણ વનસ્પતિના ભેદ વિના બન્નેની ભેગી એટલે કેવળરામ કરવનસ્પતિની કાયસ્થિતિ વિચારીએ તો કાલથી અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત જેટલી વધી જાય, કારણ કે બાદર પ્રત્યેકથી બાદર સાધારણમાં, બાદર સાધારણથી બાદપ્રત્યેકમાં એમ વારંવાર જવા આવવાથી અઢી પુદ્ગલપરાવત સુધી બાદર વનસ્પતિમાં ભમે, ત્યારપછી સ્થાનાંતર થાય. સર્વની ઓઘથી કાયસ્થિતિ સમગ્ર એકેન્દ્રિયપણાની જાતિ તરીકે ઓઘથી કાયસ્થિતિ કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્ય પગલપરાવર્ત જેટલી અથવા આવલિકાના અસંખ્ય ભાગના સમયો જેટલી, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિક ચારની ઓઘથી પણ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ, બાદર પૃથ્યાદિક ચારની ઓઘથી ૭૦ કોટાનકોટી સાગરોપમ, બાદર પ્રત્યેકની ૭૦ કોટાનકોટી સાગરોપમની, બાદર સાધારણ નિગોદની પણ ઓઘથી ૭૦ કોટાનકોટી સાગરોપમની, સૂક્ષ્મ નિગોદમાં અનાદિઅનંત સ્થિતિવાળા અસાંવ્યવહારિક નિગોદની અનંતી અને અનન્ત પગલપરાવર્ત તથા અનાદિસાત્ત સ્થિતિવાળા અસાંવ્યવહારિક નિગોદની કાયસ્થિતિ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી પણ છેવટ મર્યાદિત તો ખરી અને સાંવ્યવહારિક સાદિસાન્તસ્થિતિવાળા સૂક્ષ્મ નિગોદોની અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અથવા For Personal & Private Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અસંખ્ય પુદ્ગલપરાવર્ત પ્રમાણ જાણવી અને સાંવ્યવહારિક કેવલ નિગોદની અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ જાણવી. સર્વની જઘન્ય કયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે જે આગળ કહેવાશે. આ બધી પૃથ્યાદિકની સ્થિતિ પર્યાપ્ત—અપર્યાપ્તાની વિવક્ષા વિનાની સમજવી. પર્યાપ્તા અપર્યાપ્તા પૃથક પૃથક સમજણ ગઈ ગાથાની ટિપ્પણીમાં આપી છે. વિકલેજિયની કાયસ્થિતિ બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ત્રણેની સામટી ઓઘથી સ્થિતિ વિચારીએ તો સંખ્યાતા સહસ્ત્ર વર્ષોની છે. હવે જો પ્રત્યેકની પૃથક પૃથક વિચારીએ તો પર્યાપ્તા બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષની સિંખ્યાતા હજાર વર્ષ નહીં કારણ કે બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ, ભવસ્થિતિ જ ૧૨ વર્ષની છે અને જ્યારે લઘુમાન–પ્રમાણવાળા તેના અમુક ભવો સતત થાય તો સંખ્યાતા વર્ષોની જે] કાયસ્થિતિ છે. તે ઇન્દ્રિયની સંખ્યાતા દિવસોની અને ચઉરિન્દ્રિય જીવોની સંખ્યાતા માસની [કારણકે પૂર્વોક્ત રીતે દિવસ–માસની ન્યૂન પ્રમાણવાળી ભવસ્થિતિ હોવાથી ભવસંખ્યા આશ્રયી] કાયસ્થિતિ વિચારવી. પંચેન્દ્રિયની કાયસ્થિતિ– પંચેન્દ્રિય તિર્યંચ તથા પંચેન્દ્રિય મનુષ્યોની પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવની હોય છે. એ ભવોનાં વર્ષો કેટલાં થાય ? તો સાત આઠ ભવનો કાળ ભેગો કરીએ તો ત્રણ પલ્યોપમ અને પૂર્વ કોટી પૃથફત્વથી અધિક સાત પૂર્વકોટવર્ષ, અધિક થાય એથી તેટલી કાયસ્થિતિ પણ કહેવાય. કારણ કે સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોને વિષે જીવ પૂર્વ કોટીના આયુષ્યમાને ઉત્કૃષ્ટ સાત વાર ઉત્પન્ન થાય અને આઠમી વખત ઉત્પન્ન થાય તો યુગલિકપણે જ ઉત્પન્ન થાય, ત્યારપછી અન્ય યોનિમાં ભવનું પરાવર્તન થાય, તેથી પૂર્વોક્ત કાયસ્થિતિ સંભવે.] અને આઠમો ભવ કહ્યો તો તે આઠમો ભવ, સાત પછી થાય ખરો, પણ તે સંખ્યવર્ષનો નહીં પણ અવશ્ય અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિક-મનુષ્ય અથવા તિર્યંચ પંચેન્દ્રિયનો; અને ત્યાં તેટલું આયુષ્ય પૂર્ણ કરી નવમે ભવે દેવપણે અવશ્ય ઉત્પન્ન થાય. આથી આઠમા ભવની અસંખ્ય વર્ષાયુષ્યસ્થિતિ તે ત્રણ પલ્યોપમના માનવાળી જ હોવાથી ત્રણ પલ્યોપમ એ, અને તે પહેલાં પૂર્વ કોટી વર્ષના માનવાળા સાત ભવો કરે, બંને સ્થિતિ ભેગી થતાં ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વકોટી વર્ષની કાયસ્થિતિ આવી રહે. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂિવકોટી પૃથકત્] સાત પૂર્વક્રોડ વર્ષની છે, કારણ કે સંમૂચ્છિમ મરી મરીને પુનઃ પુનઃ સંમૂચ્છિમ તિર્યંચમાં ઉત્પન્ન થાય તો પૂર્વકોટી પ્રમાણ કાયસ્થિતિવાળા યાવત્ સાત ભવો સુધી ઉત્પન્ન થાય. પરંતુ જો આઠમો ભવ કરવો હોય તો ગર્ભજપણે અને અસંખ્ય વર્ષની સ્થિતિવાળા તિર્યંચમાં કરે અને પછી દેવભવે જાય.] સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યની અન્તર્મુહૂર્ણપૃથફત [૨ થી નવ મુહૂતીની કાયસ્થિતિ છે. દેવ–નારકની કાયસ્થિતિ નથી – અહીં પ્રસંગ હોવાથી તિર્યંચ તથા મનુષ્યની પણ કાયસ્થિતિ કહી, પરંતુ દેવો અને નારકોને For Personal & Private Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ तिर्यंच भेद | વારે વિના નીવોનું સ્થિતિકવવા થન્ન છે. प्रत्येकाश्रयी ओघथी । पर्याप्तानी पृथक् થિી - ક્ષેત્રથી कालथी क्षेत्रधी અસંખ્યઉOઅઅસંખ્ય લોકાકાશ | અOઉઅવOઅવલોકાઇ પ્રત્યેક પૃથ્વી મુજબ पर्याप्ता अपर्याप्ता મિશ્રપણે । सर्वनी ज० For Personal & Private Use Only ઉ0ાવ અનલોકાકાશ પ્રત્યેકવત પ્રત્યેકવત્ ખરું ૭૦ કોકોટીસાગણના નથી | ૭૦ કોકોટીસાગરોળ | સંસહ વર્ષ–૨લાખ૭૬૭૦વર્ષ પ૬ હજારવર્ષ ૨૪ દિવસ ૨૪ હજારવર્ષ સૂક્ષ્મ પૃથ્વીકાય સૂક્ષ્મઅપકાય સૂક્ષ્મતેઉકાય સૂમવાયુકાય સૂસા૦વનસ્પતિ બાદરપૃથ્વીકાય બાદઅપકાય બાદરતેઉકાય બાદરવાયુકાય બાદરસાવવનસ્પતિ, બાપ્રત્યેકવન, બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય સંમતિયચપંચે૦ ગતિયચપંચેo સસ્ટમનુષ્યની ગ૭મનુષ્યની દેવ નરકની चारे गतिना जीवोनुं कायस्थिति प्रदर्शक यन्त्र । પુત પયપ્તિાની જઘન્ય અપર્યાપ્તાની જઘન્ય કે ઉત્કૃષ્ટ અથવા સર્વની-ઓઘથી જઘન્યસ્થિતિ નિાનાં કે મોટા પણ] અંતમુહૂર્તની છે. સંખ્યાતા સહસ્ત્રવર્ષ * ૧૨ ૮૦ હજારવર્ષ સંખ્યાતાવર્ષ સંખ્યાતા દિવસ સંખ્યાતા સહસ્ત્રવર્ષ સંખ્યાતા માસ સાતપૂર્વકોટી વર્ષ ૩ પલ્યોપમ ૭ પૂર્વકોટી વર્ષ એક હજાર સાગરોપમ સંખ્યાતા વર્ષ પૃથર્વશતસાગરોપમ તેટલી જ અન્તર્મુહૂર્ત પૃથકત્વ ૩ પલ્યોપમ ૭ પૂર્વ કોટી કાયસ્થિતિ નથી અપેક્ષાએ ભવસ્થિતિ X | ૦ | Page #651 -------------------------------------------------------------------------- ________________ ५०६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તો કાયસ્થિતિ જ હોતી નથી; કારણ કે દેવ મરીને પુનઃ દેવ તરીકે કે નારકી મરીને પુનઃ નારક તરીકે અનન્તર ભરે ઉત્પન્ન થવાનું હોતું જ નથી. વચમાં અન્ય યોનિમાં અવશ્ય જવું પડે, માટે તેની કાયસ્થિતિ કહી નથી. પરંતુ અપેક્ષાએ તેમની ભવસ્થિતિ એ જ એની કાયસ્થિતિ ઔપચારિક રીતે માત્ર બોલાય, વાસ્તવિક તો નહીં. હવે પંચેન્દ્રિયમાં ને પંચેન્દ્રિયમાં જીવ [પંચેન્દ્રિયપણે જ ચારે ગતિમાં] ભ્રમણ કરે તો સાધિક હજાર સાગરોપમકાળની કાયસ્થિતિ થાય [પંચેન્દ્રિયની પર્યાપ્તપણાની જ સ્થિતિ સાગરોપમ પૃથક્ત્વ થાય છે] અને બેઇન્દ્રિયાદિ સર્વ ત્રસજીવોમાં ભ્રમણ કરે તો એકી સાથે યાવત્, સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ થાય. ત્યારપછી ભવપરાવર્તન થાય જ. એ જીવોની પર્યાપ્ત અપર્યાપ્ત આદિની સ્થિતિ ગ્રન્થાન્તરથી જાણવી. [૨૯૦] અવતર— હવે અર્ધગાથાવડે જઘન્યથી ભવઆયુષ્ય સ્થિતિ તથા કાયસ્થિતિ કહે છે. सव्वेसिंपि जहन्ना, अंतमुहुत्तं भवे अ का य ॥२६०३२॥ સંસ્કૃત છાયા ઃ— सर्वेषामपि जघन्या, अन्तर्मुहूर्तं भवे च काये च ॥ શબ્દાર્થ સુગમ છે. ગાયાર્થ— પૂર્વોક્ત ગર્ભજ સંમૂચ્છિમ—સૂક્ષ્મ કે બાદર સર્વ પૃથ્વીકાયાદિકથી માંડી સર્વ તિર્યંચ તથા મનુષ્યોની ભવસ્થિતિ [આયુષ્ય] જઘન્યથી અંતર્મુહૂર્તની દિવ-નારકની ૧૦ હજાર વર્ષની] અને કાયસ્થિતિ પણ [પર્યાપ્ત અપર્યાપ્તની ઓઘથી કે પૃથક્] જઘન્ય અંતર્મુહૂર્તની જ જાણવી, ત્યારબાદ જીવનું અનન્તરભવે પરાવર્તન થાય. ॥ ૨૯॥ વિશેષાર્થ સુગમ છે. । ॥ ૨૯૦૫ तिर्यंचोनुं द्वितीय अवगाहना द्वार ગવતર— કાયસ્થિતિપૂર્વક તિર્યંચોનું સ્થિતિદ્વાર કહીને હવે અવગાહના દ્વારને ઓઘ [સામાન્ય અથવા સમુચ્ચય] થી કહે છે. ર૬॥ जो अणसहस्समहिअं, एगिंदि अदेहमुको सं बितिचउरिदिसरीरं, बारसजोअणतिकोसचउकोसं । નોઅળસહસ િિવત્ર, ઔદ્દે વોર્ચ્છ વિસેર્સ તુ ॥૨૬॥ For Personal & Private Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ एकेन्द्रिय विषे विशेषथी अवगाहनाद्वार ૬૦૭ સંસ્કૃત છાયાથોનનસહસ્ત્રોડધિ, જિદ ૩: ર૬મી. द्वि-त्रि-चतुरिन्द्रियशरीरं, द्वादशयोजनविक्रोशचतुःक्रोशम् ॥ योजनसहस्त्रं पंचेन्द्रियस्य, ओघे वक्ष्यामि विशेष तु ॥२२॥ | શબ્દાર્થ સુગમ છે. નાથાર્ચ–એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ દેહમાન કંઈક અધિક એવા હજાર યોજન, બેઈન્દ્રિય જીવોનું શરીર બાર યોજન, ઇન્દ્રિયનું ત્રણ ગાઉ, ચઉરિન્દ્રિયનું ચાર કોશ (૧ યોજન), તિર્યંચ પંચેન્દ્રિયનું હજાર યોજનથી કંઈક અધિક, આ સર્વ માન ઓઘથી એટલે સમુચ્ચયે કહ્યું. વિશેષથી એટલે ભિન્ન ભિન્ન ભેદો પાડીને આગળ કહીશું Il૨૯૧–૨૯રા. વિરોષાર્થ એકેન્દ્રિય શબ્દથી મુખ્ય કોનું ગ્રહણ કરવું? તે હવે પછીની ગાથામાં કહેવાના છે. અહીં તો સમુચ્ચયે એકેન્દ્રિયની સાધિક હજાર યોજનની અવગાહના કહેલ છે. એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિયની પણ અહીં ઓઘથી જ અવગાહના કહી છે, પરંતુ હવે પછીની ગાથામાં અવગાહનાને પૃથક પૃથક નામ પ્રહણપૂર્વક ક્રમશઃ કહેશે [૨૯૧–૨૯૨] અવતાર હવે વિશેષથી અવગાહનાને કહેતાં પ્રથમ એકેન્દ્રિયને વિષે કહે છે– अंगुलअसंखभागो, सुहुमनिगोओ असंखगुण वाउ । तो अगणि तओ आऊ, तत्तो सुहुमा भवे पुढवी ॥२६३॥ तो बायरवाउगणी, आऊ पुढवी निगोअ अणुकमसो । पत्तेअवणसरीरं, अहिअं जोयणसहस्सं तु ॥२६४॥ સંસ્કૃત છાયાअगुलाऽसंख्यभागः, सूक्ष्मनिगोदोऽसंख्यगुणं वायुः । તતોડનિસ્તત કાપડ, તતઃ સૂક્ષ્મા ભવેત્ કૃથિવી ર૬રી ततो बादरवायुरग्निरापः, पृथवी निगोदोऽनुक्रमशः । प्रत्येकवनशरीरमधिकं, योजनसहस्त्रं तु ॥२६४॥ શબ્દાર્થસુહુનેગોગો સૂક્ષ્મનિગોદ તો સુહુના પુકવીન્નેથી સૂક્ષ્મ પૃથ્વીનું સંતા=અસંખ્યગુણ તો વાયર વાડાનીત્તેથી બાદર વાયુ અગ્નિ તો નિત્તેથી અગ્નિનું કા-પુત્રવી-નિનો અપુ, પૃથ્વી, નિગોદ તો માળેથી અપકાયનું પત્તાવાર પ્રત્યેક વનસ્પતિનું શરીર વાવાર્થ-વિશેષાર્થવત્ . ૨૯૩–૨૯૪માં વિશેષાર્ય–અહીંઆ સ્થાવર પૈકી પૃથ્વી અનેઉ–વાઉ–વનસ્પતિ એ પાંચ ભેદો છે. એમાં વનસ્પતિના બે ભેદ પડે છે. ૧ પ્રત્યેક અને ૨ સાધારણ. તિમાં સાધારણનાં ત્રણ નામો છે. નિગોદ For Personal & Private Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કહો, અનન્તકાય કહો કે સાધારણ કહો. ત્રણેય સમાનાર્થક છે.] તેથી પૃથ્યાદિ ચાર અને સાધારણ તે એ પાંચેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદો છે, તેમાં સૂક્ષ્મ નિગોદ તે સાધારણ વનસ્પતિ જાણવી. જ્યારે પ્રત્યેક વનસ્પતિ કેવલ બાદર સ્વરૂપે જ છે, પણ સૂક્ષ્મ નથી. અહીંઆ પ્રથમ સૂક્ષ્મનિગોદ (સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ]નું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ, તેથી અસંખ્યાતગણું એક સૂક્ષ્મ વાયુકાય જીવનું, તેથી અસંખ્યાતગણું એક સૂક્ષ્મ અગ્નિકાયનું તેથી અસંખ્યાતગણું મોટું સૂક્ષ્મ અપકાયનું, તેથી અસંખ્યાતગણું સૂક્ષ્મ પૃથ્વીકાયનું સમજવું તેથી પણ અસંખ્યાતગણું એક બાદર વાયુકાયનું, તેથી અસંખ્યાતગણું એક બાદર અગ્નિનું, તેથી અસંખ્યાતગણું બાદર અપકાયનું, તેથી અસંખ્યાતગણું બાદર પૃથ્વીકાયનું, તેથી પણ અસંખ્યાતગણું મોટું અનુક્રમે બાદર નિગોદનું જાણવું. અહીં અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ઉત્તરોત્તર અંગુલનો અસંખ્ય ભાગ, અસંખ્યાતગુણ મોટો વિચારવો. અને પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર સાધિક હજાર યોજનાનું હોય છે. આવી મોટી અવગાહના, ઊંડા જળાશયોની કમળ વગેરે વનસ્પતિમાં જ મળશે, પરંતુ પૃથ્વી ઉપર અન્ય કોઈ વૃક્ષરાજીની નહીં મળે. આ પ્રમાણે એકેન્દ્રિયની અવગાહના વર્ણવી. આ જીવોના દેહમાનના અલ્પબહત્વમાં ઉત્તરોત્તર અસંખ્યગુણ શરીર બતાવ્યું છે તો છેલ્લું. બાદર નિગોદનું ઘણું મોટું થઈ જશે એમ ખરું? તેનો ઉત્તર એ છે કે_ઉત્તરોત્તર અપેક્ષાએ ભલે મોટું હોય, પણ છેવટે તો અંગુલના અસંખ્ય ભાગનું જ હોય, સ્વસ્વશરીરસ્થાનમાં તમામ જીવો અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ જ જાણવા. [૨@–૯૪] અવતાર–અહીં શંકા થાય કે પૂર્વોક્ત જીવોના દેહમાન ઉત્સધાંગુલથી કહ્યાં, જ્યારે સમુદ્ર અને પદ્મદ્રહાદિ જળાશયોનાં માન તો પ્રમાણાંગુલ માનવાળાં [એટલે ઉત્સધાંગુલથી ચારસોગણા મોટા] છે; તો ઉસેધાંગુલના માનવાળાં વનસ્પત્યાદિકનાં હજાર યોજનનું માન પ્રમાણાંગુલે નિષ્પન્ન હજાર યોજન ઊંડા સમુદ્ર કહાદિકમાં કેમ ઘટશે? કારણ કે દ્રહમાન તો, શરીરમાનથી ચારસોગણું ઊંડું થાય, તો પછી તેમાં હજાર યોજનથી વધુ માનવાળી વનસ્પતિકાયરૂપ વનસ્પતિનો સંભવ કેવી રીતે હોઈ શકે? તેના સમાધાન માટે ગ્રન્થકાર જણાવે છે કે उस्सेहंगुलजोअण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुहं-अओ परं पुढवीरूवं तु ॥२६॥ ૪૪૨. આ અભિપ્રાય શ્રી ચન્દ્રીયા સંગ્રહણીનો છે અને તેના ટીકાકાર દેવભદ્રસૂરિજીએ તેના સમર્થનમાં ભગવતીજી શ૦ ૧૯, ઉં. ત્રીજાનો પાઠ પણ રજુ કર્યો છે. જ્યારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી ઉપરના વિધાનથી જુદા પડે છે. તેઓ તો તેઓશ્રીની સંગ્રહણીની વઇviાસરીયા , નિસરીર પમાનેvi (જ. રૂ99) આ ગાથાનો “અનન્ત શરીરી સાધારણ વનસ્પતિકાયના જીવોનું જે શરીર પ્રમાણ તે જ પ્રમાણ વાયુકાયના શરીરનું એમ સ્પષ્ટ કહે છે. અને તેની ટીકા કરતાં સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી “પાવડુત્રમાણે સાધારણવનસ્પતિશરીર તાવમાામેવ વાયુomવિજળીવાર નિતિ' આ પ્રમાણે નિશ્ચયાત્મક રીતે સ્પષ્ટ વ્યાખ્યા કરે છે. For Personal & Private Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ पद्म, द्रह अने वनस्पतिनुं मान कई रीते घटी शके? ५० સંસ્કૃત છાયા– उत्सेधाङ्गुलयोजनसहस्त्रमाने जलाशये ज्ञेयम् । तद् वल्लीपद्मप्रमुखं, अतः परं पृथ्वीरूपं तु ॥२६॥ | શબ્દાર્થ લોહંગુનનો ઉત્સધાંગુલ યોજના વત્ત–૫૩મામુદં વલ્લિ, વેલ, કમળ વગેરે સદસમા નસાસUહજાર યોજન માનવાળા જગો પરંઆથી બીજાને જલાશયમાં પુત્રવવં પૃથ્વી સ્વરૂપ નેવું તં-જાણવું તેને નવાર્ય – ઉત્સધાંગુલથી હજાર યોજન માનવાળાં જલાશયોને વિષે તે વેલ, પદ્મ–કમળ પ્રમુખ પ્રમુખ શબ્દથી તેવા વનસ્પતિરૂપ અન્ય કમલાદિક] જાણવાં. એથી [અધિક માનવાળાં જ્યાં હોય તે બીજા બધાં પૃથ્વીકાયરૂપ જાણવાં. // ૨૯૫ વિરોવા અહીં ઉત્સધાંગુલ તે ક્રમશઃ ભેગા મુકેલા આઠ જવના વચલા ભાગની જેટલી લંબાઈ થાય છે. અને તે ઉત્સધાંગુલને ચારસોગણું કરીએ ત્યારે એક જ પ્રમાણાંગુલ થાય. આ ઉત્સધાંગુલે હજાર યોજન ઊંડાઈવાળા તે–સમુદ્ર, કહાદિગત આવેલા જ ગોતીદિ જળાશયોમાં આ સાધિક હજાર યોજન પ્રમાણવાળા, પ્રત્યેક વનસ્પતિસ્વરૂપ લતા, કમલો વગેરે વિચારવા. પૂિર્વ ગાથાના વદિ નોય દિ' એ પદથી અધિકપણું કેટલું લેવું? (તો હજાર યોજન જળની ઊંડાઈ અને) જળથી કમળ જેટલું ઊંચું રહે તેટલું.] જ્યાં ઉત્સધાંગુલથી નહીં પણ પ્રમાણાંગુલથી નિષ્પન્ન હજાર યોજન ઊંડા સમુદ્રાદિ સ્થાનકોમાં : કમળોનું અસ્તિત્વ હોય ત્યાં તે કમળો (પૃથ્વીકાયના જીવોથી) પૃથ્વીકાય સ્વરૂપ જ વિચારવા. આકાર તો સર્વ કમળ જેવો હોવા છતાં તે વનસ્પતિકાયરૂપે નથી હોતા અર્થાત્ તે પૃથ્વીકાયના જીવોનાં શરીરથી જ બનેલ હોય છે. જેમ પ્રમાણાંગુલ નિષ્પન ૧૦ યોજન ઊંડા પવદ્રહમાં શ્રીદેવીનું કમલ પૃથ્વીકાયસ્વરૂપ છે તેમ. કારણ કે શરીરનું માપ ઉત્સધાંગુલે માપવાનું કહેલું છે. સમુદ્રને વિષે ઉત્સધાંગુલથી હજાર યોજન ઊંડાઈવાળા સ્થળમાં ગોતીથાદિ તેિ હજાર યોજના ઊંડાઈવાળા સ્થાનકો પણ આવેલાં છે. તત્રવર્તી કમલો પૃથ્વીકાય તથા વનસ્પતિકાય એમ બને જાતિનાં વિચારવાં, તેથી આ શેષ ગોતીદિ સ્થાનકમાં પણ પૂર્વોક્ત ગાથામાં કહેલો ***વલ્લી–પા પ્રમુખ પ્રત્યેક વનસ્પતિનો સાધિક હજાર યોજનનો અવગાહ વિચારવો, વળી અઢીદ્વીપ બહાર હજાર યોજન જેવડી મોટી મોટી લતાઓ પણ છે. [૨૫] અવતારએકેન્દ્રિયની અવગાહનાને કહીને, હવે બેઇન્દ્રિયથી લઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં નામગ્રહણપૂર્વક ક્રમશઃ દેહમાનને કહે છે. ૪૩. ગોતીર્થ એટલે જલમાં રહેલો ઊંચો ઊંચો ચઢતો તલાવની જેમ ઢાળ પડતો (બેઠેલી ગાયના આકાર જેવો) ભાગ. ૪૪. નયનહસમર્ષિ અને ઉત્તેજીત્તળો. ઈત્યાદિ વિશેષણવતીની ગાથાઓ સાક્ષી પૂરે છે. For Personal & Private Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ ११० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह बारसजोअण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो । मुच्छिमचउपयभुअगुरग, गाउअधणुजोअणपुहुत्तं ॥२६६॥ સંસ્કૃત છાયાद्वादशयोजनः शंखः, त्रिक्रोशो गुल्मी च योजनं भ्रमरः ।। मूर्छिमचतुष्पदभुजगोरगाणां, गव्यूतधनुर्योजनपृथक्त्वम् ॥२६६।। શબ્દાર્થસંતોશંખ મુરિઝમ સંમૂચ્છિમ જુની કાનખજૂરો ઘપુનોમાપુડ્ડાં ધનુષ્યયોજનપૃથકત્વ Tયાર્થ– વિશેષાર્થવત્ ૨૯૬ વિશેષાર્થ— અઢીદ્વીપ બહાર સ્વયંભૂરમણાદિ સમુદ્રને વિષે ઉત્પન્ન થતાં શંખ વગેરે જાતના બેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ દેહમાન બાર યોજનાનુંતે ઇન્દ્રિય-કાનખજૂરા, મંકોડા આદિની લંબાઈ ત્રણ ગાઉની, ચઉરિંદ્રિય–ભમરા, વીંછી, માખી આદિનું દેહમાન એક યોજનનું હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં સંમૂચ્છિમ ચતુષ્પદ [અઢીદ્વિીપ બહાર જ હોય છે] તે હાથી વગેરેનું ઉત્કૃષ્ટ દેહમાન ગાઉ પૃથકત્વ એટલે બેિથી નવ ગાઉ સુધીની સંખ્યા તે પૃથકત્વ કહેવાય છે] બેથી નવ ગાઉ સુધીનું, સંમૂચ્છિમ ભૂજપરિસર્પ તે નોલીયા વગેરેનું ધનુષ્ય “પૃથકત્વ તે બેથી નવ ધનુષ્ય સુધી, અને સંમૂચ્છિમ ઉરપરિસર્પ તે સાદિકનું યોજન પૃથફત્વ તે બેથી નવ યોજન સુધીમાં યથાયોગ્યપણે હોય છે. આવી બૃહત અવગાહનાવાળા જીવો પ્રાયઃ અઢીદ્વિીપ બહાર જ્યાં મનુષ્યોની તો વસતી જ નથી, કેવલ તિર્યંચો જ ત્યાં હોય છે, પરંતુ મનુષ્યક્ષેત્રમાં તો, તે જીવો અલ્પ અવગાહનાવાળા હોય છે. [૨૬] ગવત –પ્રસ્તુત કથન સંમૂશ્ચિમ ગર્ભમાં ઉતારે છે. गब्भचउप्पय छग्गाउआई, भुअगा उ गाउअपुहत्तं । जोअणसहस्समुरगा, मच्छाउभए वि अ सहस्सं ॥२६७॥ સંસ્કૃત છાયાगर्भजचतुष्पदस्य षड्गव्यूतानि, भुजगानां तु गव्यूतपृथक्त्वम् । योजनसहस्त्रमुरगाणां, मत्स्यानामुभयानामपि च सहस्त्रम् ॥२६७| ૫. કોઈ કોઈ ઠેકાણે [જીવવિચારાદિકની વૃત્તિમાં] “TRITયૂયT 1 નો પુદુ' પાઠથી યોજન પૃથફત જણાવે છે પણ તે ઘટિત લાગતું નથી. ૪૬. પ્રાયઃ કહેવાનું કારણ, અન્નમુહૂર્તના આયુષ્યવાળા, જન્મ થતાં જ શીધ્ર ૧૨ યોજન જેવડી કાયાવાળા થઈ તરત મરણ પામતાં, પૃથ્વીમાં ૧૨ યોજન જેવડો મોટો ખાડો પડે છે. ચીની સેનાનગર પણ સમાઈ જાય, આવી જાતિના આસાલિક સર્પો પણ જે બેઈન્દ્રિય મતાંતરે તિર્યંચ પંચેન્દ્રિય) જાતિના છે, તેવા મહાકાય પ્રાણીઓ ઉક્ત કથનથી અઢીદ્વીપમાં (કર્મભૂમિમાં જ) પણ હોઈ શકે છે અને તે મિથ્યાદૃષ્ટિ તેમજ અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે. For Personal & Private Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ उपपात तथा च्यवनविरहकाल શબ્દાર્થ સુગમ છે. ગાયાર્થ— ગર્ભજ ચતુષ્પદ તે હાથી વગેરેનું દિવકુરુ ઉત્તરકુરુમાં] ઉત્કૃષ્ટ દેહમાન છ ગાઉનું, ગર્ભજ ભૂજપરિસર્પો નોળિયાદિકનું ગદ્યૂતપૃર્ત્ત [બેથી નવ ગાઉનું], સર્પ–અજગરાદિક ગર્ભજ ઉપરિસર્વેનું એક હજાર યોજનનું છે. [અહીં સ્થલચર જીવોનું વર્ણન પૂર્ણ થયું.] તથા જલચરમાં સ્વયંભૂરમણ સમુદ્રવર્તી સંમૂચ્છિમ તથા ગર્ભજ બન્ને જલચર મત્સ્યોનું પણ એક હજાર યોજનનું દેહમાન હોય છે. [અહીં જલચરો પણ પૂર્ણ થયા.] ॥૨૯૭॥ વિશેષાર્થ— સુગમ છે. [૨૯૭] નવતર—તે જ ખેચરને વિષે કહીને સર્વનું જઘન્યમાન કહે છે. વિધવાધગુપુત્ત, સવ્વાળનુનઃગસંહમાન ન ૨૬૭ ના સંસ્કૃત છાયા— पक्षिद्विकस्य धनुः पृथक्त्वं, सर्वेषामङ्गुलासंख्यभागो लघु ॥२६७॥ શબ્દાર્થ સુગમ છે. – ગાથાર્થ ખેચરમાં હંસ, પોપટ, વડવાગુલી વગેરે પ્રકારના સંમૂચ્છિમ તથા ગર્ભજ પક્ષીઓનું ધનુષ્ય પૃથક્ [૨ થી ૯ ધ૦]નું દેહમાન છે. રૂતિ તિક્ષ્ચામુણૢાવાદના|| એકેન્દ્રિયથી માંડી યાવત્ પંચેન્દ્રિય સુધીના સર્વ તિર્યંચોની અવગાહના [ઉપપાત સમયાશ્રયી] જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. ૨૯૭મા 499 વિશેષાર્થ વૈક્રિય શરીરની લબ્ધિવાળા તિર્યંચ જીવો બે છે. એક પર્યાપ્તબાદર વાયુકાય અને બીજા પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ પંચેન્દ્રિયો, એમાં તથાવિધ લબ્ધિપ્રત્યયિક વૈક્રિયશરીરી વાયુકાયની અવગાહના જઘન્યોત્કૃષ્ટ બન્નેય રીતે, અંગુલના અસંખ્યાતમા ભાગની જ હોય છે. જ્યારે ઉક્ત પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના સંખ્ય ભાગની છે, જ્યારે ઉત્કૃષ્ટ અવગાહના તો યોજનશતપૃર્ત્ત [૨૦૦ થી ૯૦૦ યોજન સુધી]ની છે. કૃતિ નયન્યાવાદના ॥ [૨૭] त्रीजुं- चोथुं उपपात - च्यवनविरहकाल तथा पांचमुं-छटुं संख्याद्वार ગવતરા— અવગાહના દ્વારને કહીને, ત્રીજા, ચોથા, ઉપપાત—ચ્યવનવિરહ દ્વારને કહેવાપૂર્વક, પાંચમા છઠ્ઠા સંખ્યાદ્વારમાં ઉપપાત તથા ચ્યવનસંખ્યા જઘન્યથી કહે છે. એકેન્દ્રિયનું ઉપપાત અને ચ્યવન પ્રતિસમયે ચાલુ હોવાથી તેને આ બે દ્વારનો સંભવ નથી તેથી તેને છોડી બેઇન્દ્રિયાદિક જીવોને વિષે દ્વાર ઘટના કરે છે. + પા∞ાંતનુ | For Personal & Private Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ દિકર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિરહો વિનાસી, નર્મમરણેનું અંતમુહૂ રહs! गब्भे मुहुत्त बारस, गुरुओ लहुओ समय संख सुरतुल्ला ॥२६॥ સંસ્કૃત છાયાविरहो विकलाऽसंज्ञिनां, जन्ममरणेषु अन्तर्मुहूर्तम् ॥२६८।। गर्भजे मुहूर्तानि द्वादश, गुरुको लघुः समयः संख्या सुरतुल्या ॥२६॥ | શબ્દાર્થ સુગમ છે. વાવાવિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોનો તથા અસંશથી સંમૂછિમ તિર્યંચ પંચેન્દ્રિયનો જન્મ-મરણ વચ્ચેનો ઉપપાત તથા અવનવિરહકાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તનો જાણવો. ગર્ભપંચેન્દ્રિય તિર્યંચનો ઉત્કૃષ્ટ ઉપપાત તથા અવનવિરહ બાર મુહૂર્તનો જાણવો. હવે ઉપપાત તથા અવન સંખ્યાને જણાવતાં શેષ બેઇજિયાદિથી પાવત પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની એક સમયે ઉપપાત તથા ચ્યવન સંખ્યા દેવો તુલ્ય તિ એક, બે, ત્રણ યાવત્ સંખ્ય, અસંખ્ય] જાણવી. એકેન્દ્રિય જીવોની સંખ્યા આગળ કહે છે. ll૨૯૮ના વિશેષાર્થ– અહીં સૂક્ષ્મ–બાદર એકેન્દ્રિય જીવોનો ઉપપાત અને વન વિરહકાલ નથી. એથી જ પ્રથકારે કહ્યો પણ નથી. તેનું કારણ એ છે કે–પૃથ્યાદિક ચાર તથા [પરસ્થાન–સ્વસ્થાનાશ્રયી] નિગોદના જીવોની ઉત્પત્તિ અને મરણ સંખ્યા અસંખ્ય અને અનંતા પ્રમાણમાં પ્રતિસમયે હોય છે, જેથી વિરહકાલનું નિયમન જ ઘટતું નથી. એ જ ખુલાસો ગાથા ૩૦૦ના અર્થમાં ગ્રન્થકાર પોતે જ આપવાના છે. તિ વિહેવામાનમ્ II [૨૯૮-૨૯૮] અવતરણ-હવે એકેન્દ્રિયનો ઉપપાત–અવનવિરહ નથી, તેને જણાવીને તે જીવોની ઉપપાતઅવન સંખ્યાને વિશેષ પ્રકારે જણાવે છે. अणुसमयमसंखेजा, एगिदिअ हुंति अ चवंति ॥२६॥ वणकाइओ अणंता, एक्केकाओ वि जं निगोआओ । निच्चमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३०॥ સંસ્કૃત છાયાઅનુસન સંથા-નિયા મન્તિ ઘ ચવો //ર૬ell. वनकायिका अनन्ता-एकैकतोऽपि यन्निगोदतः । नित्यमसंख्यो भागोऽनन्तजीवात्मकश्च्यवते एति ॥३००। શબ્દાર્થ – લઘુતમયં દરેક સમયે નિરમાશો નિગોદનો વણો વનસ્પતિકાયની aફ પડે છે અને આવે છે જયાર્થ— વિશેષાર્થવતું. ll૨૯૯-૩૦૦ના For Personal & Private Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ उपपात व्यवनसंख्या तथा निगोदना गोलानु स्वरूप વિશેષાર્થઅહીં ગ્રન્થકારના “લિય’ શબ્દ વ્યવહારથી પાંચ પ્રકારના એકેન્દ્રિયમાંથી પ્રથમના ચારનું ગ્રહણ કરવું. જેથી પૃથ્વી, અ, તેલ, વાઉકાયના જીવો, સામાન્યતઃ સમયે સમયે અસંખ્યાતા ઉપજે છે અને અસંખ્યાતા અવે છે, પરંતુ ક્યારેય પણ એક, બે કે સંખ્યાતાની સંખ્યા હોતી નથી. વનસ્પતિકાયના જીવો તો સદાએ સ્વસ્થાનની અપેક્ષાએ અનન્તા ઉત્પન્ન થાય છે અને અનન્તા ઔવે છે. પિરસ્થાનની અપેક્ષા લઈએ તો અસંખ્ય જીવોનું ઉપજવું અવવું થાય છે. કારણ કે સૂક્ષ્મ કે બાદર) નિગોદ વર્જીને શેષ ચારે નિકાય તથા ત્રસકાયના જીવોની સંખ્યા જ અસંખ્યાતી છે.] હવે સ્વસ્થાનની અપેક્ષાએ અનન્તા કેમ ઉત્પન્ન થાય છે? તેનું સમાધાન એ છે કે એક એક નિગોદમાં વિવક્ષિત સમયે જે અનંત જીવો છે, તેમાંથી એક જ એટલે નિશ્ચિત કરેલા સમયે (સૂક્ષ્મ કે બાદર) નિગોદનો (અનંતજીવાત્મક) અસંખ્યાતમો ભાગ જ એક એક સમયમાં આવે છે. (મરણ પામે છે.) અને પુનઃ તે જ સમયે, અનંત જીવાત્મક એક અસંખ્યાતમો ભાગ પરભવમાંથી આવી ઉત્પન્ન થાય છે. એક નિગોદમાં અનન્તા જીવો અવન–ઉત્પત્તિમાં પ્રાપ્ત થાય છે તો સર્વ નિગોદોની વાત કરીએ તો તો પૂછવું જ શું?] એ પ્રમાણે પ્રતિસમય એકએક અસંખ્યાશ ઘટતાં ઘટતાં વિવક્ષિત નિગોદના સર્વ જીવો માત્ર અન્તર્મુહૂર્તમાં જ પરાવર્તન પામે છે, જેથી અન્તર્મુહૂર્ત વ્યતીત થતાં બીજે સમયે જોઈએ તો વિવક્ષિત નિગોદોમાં સર્વ જીવો નવા જ આવેલા હોય છે અને પૂર્વમાંનો એક પણ જીવ વિદ્યમાન હોય નહીં, એ રીતે જેમ એક નિગોદ અન્તર્મુહૂર્ત માત્રમાં સર્વથા પરાવર્તન પામે તેમ જગતની દરેક નિગોદ પણ અન્તર્મુહૂર્ત માત્રમાં પરાવર્તન પામે છે, એ પ્રમાણે સદાકાળ નિગોદો પ્રત્યેક અન્તર્મુહૂર્ત, સર્વથા નવી નવી ઉત્પન્ન થાય છે. પરંતુ તે નિગોદ કદી પણ જીવરહિત થતી નથી અને એથી જ આ જીવોનો જન્મ-મરણનો વિરહકાળ પણ હોતો નથી. [૨૯૯–૩૦૦]. અવતાર–નિગોદ ગોળકરૂપ છે, તો તે ગોળાની સંખ્યા કેટલી ? વગેરે સ્વરૂપને કહે છે. गोला य असंखिजा, अस्संखनिगोअओहवइ गोलो । एकेकम्मि निगोए, अणंत जीवा मुणेयव्वा ॥३०१॥ સંસ્કૃત છાયાगोलाच असंख्येयाः, असंख्यनिगोदकः भवति गोलः । एकैकस्मिन्निगोदे, अनन्तजीवा ज्ञातव्याः ॥३०१।। | શબ્દાર્થ સુગમ છે. ગાથા –ગોલા અસંખ્યાતા છે, અસંખ્ય–અસંખ્ય નિગોદનો ગોલો એક થાય છે અને એકએક નિગોદમાં અનંતા જીવો જાણવા. li૩૦૧ વિશેષાર્થ- સમગ્ર લોકાકાશમાં ગોળાઓ ભરેલા હોવાથી નિગોદના સર્વ ગોળા અસંખ્યાત છે. એક એક નિગોદના ગોળામાં નિગોદીયા જીવના સાધારણ શરીરો અસંખ્ય અસંખ્ય છે, સિમાવગાહી ૪૭. પાંનિનોયોગો ળિો | บ For Personal & Private Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ संग्रहणीरल (बृहतसंग्रहणी) गुजराती अनुवादसह અસંખ્ય નિગોદોનું નામ જ ગોળો છે] વળી એકએક નિગોદમાં જ્ઞાની મહર્ષિઓએ અનંત અનંત જીવ કહેલા છે, આ એકએક નિગોદાશ્રયી જીવો ત્રણેકાળના સિદ્ધના જીવોથી અનંતગુણ આજે છે અને અનંતકાળ ગયે પણ અનંતગુણા જ રહેવાના છે, જે માટે કહ્યું છે કે “નમ્રાફ દોફ પુછા, નિગમmમિ ઉત્તર તથા રૂસિય નિરોયસ તમારો ક સિદ્ધિાગો ////’ સ્પષ્ટ છે. એથી જ કહ્યું છે કે ટે ર શ નિકોવી, વહે સિદ્ધ અનંત” પુદ્ગલોથી સર્વ લોક જેમ વ્યાપ્ત છે તેમ જીવોથી પણ આ લોક સર્વત્ર વ્યાપ્ત છે અર્થાત્ નિગોદાદિ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો અંજનચૂર્ણથી ભરેલી દાબડીની જેમ ઠાંસી ઠાંસીને લોકમાં સર્વત્ર રહેલા છે, તે સૂક્ષ્મજીવોનો મનુષ્યાદિ જીવોના હલનચલનથી, શસ્ત્રાદિકથી, અગ્નિથી પણ નાશ થતો નથી. આ જીવો કોઈપણ કાર્યમાં અનુપયોગી અને શસ્ત્રાદિકના ઘાતથી અવિનાશી, ચર્મચક્ષુથી અદશ્ય હોવાથી “સૂક્ષ્મ' કહેવાય છે, તેથી વિપરીત લક્ષણવાળા જીવો તે બાદર' કહેવાય છે. આ નિગોદના જીવો બે પ્રકારના છે. ૧ સાંવ્યવહારિક, ૨ અસાંવ્યવહારિક. જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદથી એક વાર પણ નીકળીને શેષ સૂક્ષ્મ–બાદર પૃથ્યાદિ જીવોમાં ઉત્પન્ન થતાં દષ્ટિપથમાં આવે છે ત્યાં તે પૃથ્યાદિ વિવિધ નામના વ્યવહાર (અનાદિકાળનું ‘સૂક્ષ્મ નિગોદ તરીકેનું સૂક્ષ્મપણું, ટાળી અન્ય નામથી વ્યવહાર થવો તે)ના યોગથી સાંવ્યવહારિક ગણાય છે. વળી સાંવ્યવહારિક તરીકેની છાપને પામેલા જીવો દુભાંગ્યતાના યોગે પુનઃ નિગોદમાં જાય તો પણ એક વાર વ્યવહારમાં આવી ગયેલા હોવાથી, ત્યાં પણ તેનો વ્યવહાર સાંવ્યવહારિક તરીકે જ થાય છે. અસાંવ્યવહારિક તે કહેવાય કે જે જીવો અનાદિકાલથી ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે સૂક્ષ્મ નિગોદમાંને નિગોદમાં જ રહેલા છે, કદાપિ બહાર નીકળીને બાદરપણું કે ત્રસાદિકપણું પામ્યા નથી. [મતાંતરે કદાપિ સૂક્ષ્મ નિગોદ વજીને અન્ય પૃથ્વી આદિ સૂક્ષ્મ કે બાદરના વ્યવહારમાં નથી આવ્યા તે.] . જેટલા જીવો સાંવ્યવહારિક રાશિમાંથી મોક્ષે જાય, તેટલા જ જીવો અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે છે. જેથી વ્યવહારરાશિ હંમેશા સરખી રહે, જ્યારે અસાંવ્યવહારિક રાશિ દર વખતે ઘટતી જાય, પરંતુ કદાપિ અનંત મટીને અસંખ્ય ન જ થાય.) આ નિગોદમાં ભવ્ય તથા અભવ્ય જીવો સદાકાળ અનંત-અનંત જ હોય છે. એવાએ અનંત ભવ્ય જીવો છે કે જે સામગ્રીને પામવાના નથી અને મુક્તિએ જવાના પણ નથી. નિગોદ એટલે “અનંતા જીવોનું સાધારણ એક શરીર' જે સ્તિબુકાકાર (પાણીના પરપોટા) સરખું છે. એક નિગોદ ગોળ છે માટે અસંખ્યની નિગોદો ગોલાકાર થાય છે. આ નિગોદમાં વર્તતા જીવો સમકાળે ઉત્પન્ન થનારાં હોય છે, અનંતજીવોની શરીરરચના. ઉચ્છવાસ, નિઃશ્વાસ, આહારાદિ યોગ્ય પગલોનું ગ્રહણ વિસર્જન વગેરે એકી સાથે જ સમકાળે હોય છે; અને એથી જ સાધારણ (સરખી સ્થિતિવાળા) તરીકે ઓળખાય છે. ( આ સૂકમ નિગોદ જીવો બાદર નિગોદથી અસંખ્ય ગુણ હોવાથી અનંતા છે, અનંતા જીવોનું ઔદારિક શરીર એક જ હોય છે (તૈજસ–કામણ પ્રત્યેકનાં જુદાં જ હોય) અને તેનું દેહમાન અંગુલના For Personal & Private Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ असांव्यवहारिक जीवोनुं मान ૬૭૬ અસંખ્યાતમા ભાગનું માત્ર છે. આટલી એક બારીક શરીરાવગાહનામાં અનંત જીવો શી રીતે સમાય ? એમ શંકા થાય, પરંતુ જેમ લોખંડના ગોળામાં અગ્નિ, એક ઓરડામાં વર્તતા દીપકના તેજમાં અન્ય સેંકડો દીપકનું તેજ, એક તોલા પારામાં ૧૦૦ તોલા સોનાનો ઔષધિબળથી સમાવેશ ઇત્યાદિ રૂપી પદાર્થનું અવગાહન (પ્રવેશ સંક્રાન્ત) થાય છે, તેવી રીતે એક, બે યાવત્ અનંત જીવો પણ એકબીજામાં પ્રવેશ કરી સંક્રમીને એક જ શરીરમાં સરખી અવગાહનાએ રહે. તેમાં દ્રવ્યોનાં પરિણામ સ્વભાવની વિચિત્રતા જોતાં કશું જ આશ્ચર્ય નથી. એક શરીરમાં રહેલા અનંત નિગોદના જીવો અવ્યક્ત (અસ્પષ્ટ) વેદનાનો જે અનુભવ કરે છે તે સાતમી નરકમૃથ્વીથી પણ અનંતગુણી દુઃખદાયક છે. ભલે પ્રગટપણે વેદના નરકની છે પણ અપ્રગટપણે તો આ જીવોની જ વેદના વધી જાય છે. આ નિગોદની ૩૭ પ્રકારે વ્યાખ્યા થાય છે જે શ્રી લોકપ્રકાશ ગ્રન્થના ત્રીજા સર્ગથી જાણવી. આ નિગોદનું સંસ્થાન સામાન્યતઃ હુંડક છે, પરંતુ વાસ્તવિક રીતે તો અનિયમિત આકારનું છે. નિગોદનું દેહમાન અંગુલના અસંખ્યાતમા ભાગનું છે. નિગોદના જીવો સંઘયણ રહિત છે. બાદર નિગોદનું કિંચિત્ વધુ સ્વરૂપ જીવના પ૬૩ ભેદના વર્ણનમાંથી જોવું. નિગોદ ગોલક, ઉત્કૃષ્ટ પદ, જઘન્ય પદ તથા સમાવગાહી વિષમાવગાહીપણું તથા અવગાહનાદિ સર્વ સ્વરૂપ નિગોદ છત્રીસી તથા આગમશાસ્ત્રોથી જોવું. [૩૧]. અવતરણ—અસાંવ્યવહારિક જીવો કેટલા છે? તેનું માન કહે છે. अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । ૩થતિ વયંતિ , પુખવિ તત્થવ તત્યેવ આર૦રા સંસ્કૃત છાયા सन्ति अनन्ता जीवा, यैर्न प्राप्तो प्रसादिपरिणामः । उत्पद्यन्ते च्यवन्ते च, पुनरपि तत्रैव तत्रैव ॥३०२।। શબ્દાર્થ— સ્થિ છે ૩ષ્પગંતિ–ઉપજે છે હિં જેઓ - વયંતિ એવે છે ન પત્તો નથી પામ્યા પુomવિન્ફરી ફરીને પણ તરૂપરિણામો ત્રસાદિક પરિણામ તવ તળેવ ક્યાં ને ત્યાં જ રાપર્ય એવા અનંતા જીવો છે કે જે જીવો ત્રસાદિક લબ્ધિપરિણામને પામ્યા નથી કારણ કે તેઓ (અસાંવ્યવહારિક જીવો) ત્યાંને ત્યાં જ ફરીફરીને ઉપજે છે અને વારંવાર) અવે છે. ૩૦રા વિશે કાર્ય—પૂર્વ ગાથામાં આનું સ્વરૂપ કહેવાયેલું છે કે જે જીવો કદાપિ સૂક્ષ્મ વનસ્પતિપણું વર્જીને સૂથમ પૃથ્વીકાયાદિ, બાદર નિગોદ–પૃથ્વીકાયાદિપણું પામ્યા જ નથી, પરંતુ સૂક્ષ્મ નિગોદમાં જ પુનઃ પુનઃ જન્મ-મરણ કરે છે, તેવા અવ્યવહારરાશિવાળા અનંતાનંત છે. [૩૦૨] કવિતા – હવે પ્રત્યેક વનસ્પતિમાં અનંત કાયનો સંભવ ક્યારે હોય ? For Personal & Private Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ ५१६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अनंतओ भणिओ । सो चेव विवहू॑तो, होइ परितो अणंतो वा ॥३०३॥ સંસ્કૃત છાયા— सर्वोऽपि किशलयः खलु, उद्गच्छनन्नन्तको (कायः) भणितः । स एव विवर्धमानो, भवति प्रत्येकोऽनन्तको वा ॥ ३०३ ॥ શબ્દાર્થ તિનો નકસલય ૩૧મમાળો=ઉદ્ગમન ઉગતાં ગાથાર્થ સર્વે પણ કિસલયો [પ્રારંભની ઉદ્ગમ અવસ્થા—કુણાં પાંદડાં વખતે] એટલે પ્રથમ ઉદ્ગમ અવસ્થાવાળી વનસ્પતિઓ ઉગતી વખતે નિશ્ચે અનંતકાય હોય છે, એમ શ્રી તીર્થંકર તથા ગણધર ભગવંતોએ જણાવેલ છે અને ત્યાર બાદ વૃદ્ધિને પામતા તે જ વનસ્પતિ કિસલયો, પ્રત્યેક થવાના હોય તો પ્રત્યેક થાય અને સાધારણ વા અનંતકાય [બાદર નિગોદસ્વરૂપ] થવાના હોય તે અનંતકાય થાય. ||૩૦૩|| વિવૠતો વૃદ્ધિંગત થતા પત્તો પ્રત્યેક વિશેષાર્થ— અહીંયા ભાવાર્થ એવો સમજવો કે—કોઈ બીજ ભૂમિમાં વાવ્યું હોય તો, મૃત્તિકા અને જળના સંયોગથી તે જ બીજનો જીવ મૃત્યુ પામી તેમાં જ પુનઃ ઉત્પન્ન થઈને અથવા તે જ બીજનો જીવ મરીને અન્ય સ્થાને જાય તો બીજો કોઈ ૪૪પૃથ્વીકાયાદિકમાંથી મરણ પામેલો જીવ આ બીજમાં ઉત્પન્ન થઈ પ્રથમ તે બીજની વિકસ્વર અવસ્થા કરે અને વિકસ્વર અવસ્થા કરીને પોતે મૂલરૂપે પરિણમે અને પ્રથમ વિકસ્વર અવસ્થા થયા બાદ તેમાં તૂરત જ અનંત જીવો ઉત્પન્ન થઈને કિસલય અવસ્થા રચે છે. એ ઉત્પન્ન થયેલા અનન્ત જીવો આવી ગયા પછી, તે મૂળ સ્થાનમાં ઉત્પન્ન થયેલો જીવ તે કિસલયમાં વ્યાપ્ત થઈ જાય છે. પ્રત્યેક વનસ્પતિના આ કિસલયોનું અનંતકાયપણું (અવસ્થા) અન્તર્મુહૂર્ત ટકે છે. ત્યારબાદ તે કિસલયો પ્રત્યેક (એક એક શરીરમાં એક એક જીવવાળા) થાય છે, કારણકે નિગોદની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહૂર્તની જ છે. જ્યારે પ્રત્યેક થાય ત્યારે અન્ય અનંત જીવો ચ્યવી જાય છે. હજારો વનસ્પતિઓનાં જીવનો અનેક ગૂઢ રહસ્યો, તેની અકળ સમસ્યાઓ અને અદ્ભુત વિચિત્રતાઓથી ભરેલાં છે. એનો અભ્યાસ કરવા માટે અનેક જીંદગીઓ આપવી પડે તેવું છે. માનવીની બુદ્ધિમાં ન સમજાય તેવાં રહસ્યો તેમાં જોવા મળે છે, પણ માનવ સ્થૂલ બુદ્ધિવાળું પ્રાણી છે, તેનાથી સૂક્ષ્મ રહસ્યોનાં ભેદો થોડા જ ઉકેલાવાના હતા ? ત્યાં શ્રદ્ધાવાદનો જ સમાદર કરવો પડશે. [૩૦૩] અવતર— હવે એકેન્દ્રિયપણું જીવ કયા [કર્મના] કારણથી પ્રાપ્ત કરે ? તે કહે છે. ૪૪૮, પૃથ્વીકાયાદિકને સાધારણ કે અનંતકાયપણું નથી; તેનું કારણ તેમાં અનંત જીવાત્મકપણું નથી તે છે. પરંતુ તેઓને પ્રત્યેક નામકર્મનો ઉદય હોવાથી પ્રત્યેક વનસ્પતિની જેમ દરેકને આગળ ‘પ્રત્યેક' શબ્દ લગાડવામાં બાધ નથી. For Personal & Private Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ तिर्यंचीनुं गतिद्वार जया मोहोदओ तिव्वो, अन्नाणं सुमहब्भयं । पेलवं वेअणीयं तु, तया एगिंदिअत्तणं ॥ ३०४॥ સંસ્કૃત છાયા— यदा मोहोदयस्तीव्रोऽज्ञानं सुमहाभयम् ॥ पेलवं [असारं] वेदनीयं तु तदैकेन्द्रियत्त्वम् ॥३०४|| શબ્દાર્થ जया-भ्यारे मोहोदओ = भोडोध्य तिव्वो=a अन्नाणं-अज्ञान सुमहमयं = सारी रीते महालयवाणुं पेलवं वेअणीयं खसार वेहनीयने पामतो तया-त्यारे एगिंदिअत्तणंञेन्द्रियपशुं गाथार्थ - भ्यारे मोहोध्य भेटले मैथुनाभिलाषनी अत्यन्त गाढ तीव्रता वर्तती होय, सारी રીતે અનાભોગરૂપ—મહાભયાનક [કારણ કે અજ્ઞાન વસ્તુ સચેતન એવા જીવને પણ મુંઝવી અચેતનરૂપ કરે છે. તે અજ્ઞાનથી કોણ બીતું નથી? અર્થાત્ સર્વ કોઈ બીએ છે] એવું અજ્ઞાન વર્તતું હોય, અસાર-અશાતારૂપ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, ત્યારે જીવ મહાદુ:ખદાયી એવું એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે; માટે મૈથુનાભિલાષ, અજ્ઞાનને દૂર કરવા માટે શીલ, સંયમ અને જ્ઞાનોપાસનામાં ઉદ્યમવંત जनपुं. ॥३०४॥ विशेषार्थ गाथार्थवत् सुगम छे. [३०४] * तिर्यंचोनुं सातमुं गतिद्वार अवतरण - उपयात व्यवन, विरहास तथा तेनी संख्याना द्वारी खेम यारे द्वार उहीने हवे કયા જીવો તિર્યંચમાં જાય ? તે ગતિદ્વાર કહેવાય છે. तिरिएसु जंति संखाउ - तिरिनरा जा दुकप्पदेवा उ । पञ्जत्तसंखगब्भय—बादरभूदगपरित्तेसुं ॥३०५॥ तो सहसारंतसुरा, निरया य पज्जत्तसंखगब्भेसु ॥ ३०५ ॥ સંસ્કૃત છાયા– ५१७ तिर्यक्षु यान्ति संख्यायुष्कतिर्यङ्नरा यावद् द्विकल्पदेवास्तु । पर्याप्तसंख्यगर्भजबादरभूदकप्रत्येकेषु ॥ ३०५ ॥ ततः सहस्त्रारान्तसुरा नरकाश्च पर्याप्तिसंख्यायुष्कगर्भजेषु ॥ ३०५ ॥ For Personal & Private Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ ५१८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह | શબ્દાર્થ સુગમ છે. માથાર્થ– સંખ્યાતા વષયુષી તિર્યંચ તથા મનુષ્યો તિર્યંચમાં જાય છે અને યાવત્ બે કલ્પ સુધીના દેવો, પર્યાપ્ત સંખ્યાતાયુષી ગર્ભજ તિર્યંચ અને પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જાય છે. અને તેથી ઉપરના સિનકુમારથી લઈ સહસ્ત્રારાન્ત સુધીના દેવો અને સર્વ નારકો, પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ તિર્યંચમાં જાય છે. li૩૦૫વા. વિશેષાર્થ-ગાથાના તિર્યંચ શબ્દથી સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય–બેઇન્દ્રિયન્તેઇન્દ્રિયચઉરિન્દ્રિયો અને સંખ્યાતાયુષી પંચેન્દ્રિય તિર્યંચો લેવા. તથા મનુષ્યોથી સંમૂચ્છિમ તથા સંખ્યવષયુષી ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો; તે સર્વ સ્વભવમાંથી મરીને નિરક-દેવયુગલિકપણું વર્જીને] તિર્યંચમાં જાય છે. એટલે પર્યાપ્તા વા અપર્યાપ્તા એવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચને વિષે જાય છે. વળી ગાથામાંના યાવત્ બે કલ્પ' શબ્દથી ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નિકાયના સૌધર્મ, ઇશાન બે કલ્પ સુધીના દેવો લેવાના છે. આ દેવો મરીને પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ તિર્યંચમાં અને પર્યાપ્તા ૪જબાદર પૃથ્વીકાય. અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે છે. તેથી આગળના સનસ્કુમારથી લઈને સહસ્ત્રાર સુધીના દેવો અને સર્વ નારકો પર્યાપ્તા સંખ્યવષયુષી ગર્ભજ તિર્યંચમાં જાય છે, તેથી ઉપરના કલ્પના દેવો મરીને તિર્યંચમાં આવતા નથી. [૩૦૫] S | तिर्यंचोनुं आठमुं आगतिद्वार અવતરણ—હવે તિર્યંચો સ્વભાવથી આવીને ક્યાં જાય છે? તે આગતિકાર અને કઈ લબ્ધિ-શક્તિને મેળવે? તે કહે છે. संखपणिदिअतिरिआ, मरिउं चउसु वि गइसु जंति ॥३०६॥ थावर विगला नियमा, संखाउअ तिरिनरेसु गच्छंति । विगला लभेज विरई, सम्मपि न तेउवाउचुआ ॥३०७॥ ૪૪૯. દેવો, નારકી અને અસંખ્ય આયુષી તિયચ-મનુષ્યો, સૂક્ષ્મને વિષે ગમન કરતા નથી તેમ ત્યાંથી આવતા પણ નથી. ૪૫૦. સંગ્રહણી ગ્રન્થકારના ટીકાકારે–અન્યભવથી વિવક્ષિત ભવમાં આવે એને ગતિ કહી અને વિવક્ષિત ભવથી અન્ય ગતિમાં જાય તેને આગતિ કહી છે. અહીં વિવફા ભેદ પ્રમાણ છે. બાકી અન્ય સ્થળે વિપરીત રીતે એટલે વિવક્ષિત ભવથી અન્યત્ર જાય તેને ગતિ અને અન્યભવથી તેમાં વિવક્ષિત ભવમાં આવે તેને આગતિ કહી છે. For Personal & Private Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ तिर्यच जीवोनुं आगतिद्वार સંસ્કૃત છાયા– संख्यातायुष्कपञ्चेन्द्रियतिर्यञ्चो मृत्वा चतसृष्वपि गतिषु यान्ति ||३०६ || स्थावरा विकलाश्च नियमात् संख्यायुष्कतिर्यङ्नरेषु गच्छन्ति । विकला लभेरन् विरतिं सम्यक्त्वमपि न तेजोवायुश्च्युताः ||३०७|| શબ્દાર્થ નમેન=મેળવે વિરરૂં સમ્મપિ=(સર્વ) વિરતિ તથા સમ્યક્ત્વને પણ ગાયાર્થ— સંખ્યાતાયુષી પંચેન્દ્રિયતિર્યંચ જીવો મરીને ચારે ગતિને વિષે જાય છે. સ્થાવો– વિકલેન્દ્રિયો મરીને નિશ્ચે સંખ્યાતવર્ષાયુષી તિર્યંચ અને મનુષ્યને વિષે જાય છે. ત્યાં વિકલેન્દ્રિયો [સર્વ] વિરતિને પ્રાપ્ત કરે અને તેઉ તથા વાયુકાયના જીવો ચ્યવીને સમ્યક્ત્વને પણ પામતા નથી. ।।૩૦૬–૩૦૭ાા વિશેષાર્થ— સંખ્યાતાવર્ષાયુષી પંચેન્દ્રિયતિર્યંચ જીવો મરીને એક મોક્ષને છોડી શેષ પદેવનરક–તિર્યંચ-મનુષ્ય એ ચારે ગતિમાં જાય છે. સ્થાવરોથી સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિય તે–બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો તે, સ્વભવથી ચુત થઈને અનન્તરભવે નિશ્ચે એકેન્દ્રિયથી લઈ સંખ્યાત વર્ષાયુષી તિર્યંચપંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં જ જાય છે, પરંતુ અસંખ્ય વર્ષાયુષી તિર્યંચ મનુષ્યમાં તથા દેવનારકીમાં જતા નથી અને ત્યાંથી આવતા પણ નથી. થાવર=સ્થાવર રાઅંતિ=જાય છે +9 ૪૫૩ એમાં જો વિકલેન્દ્રિયો મરીને અનન્તરભવે મનુષ્યપણું પામ્યા હોય તો ત્યાં સર્વવિરતિપણાને પામી શકે છે, પરંતુ સર્વવિરતિપણું પામીને તે જ ભવમાં સિદ્ધ થતા નથી. વળી તેઉ અને વાયુકાયના જીવો અનન્તર ભવે તથાવિધ ભવસ્વભાવે મનુષ્યપણે ઉત્પન્ન થતા નથી, પરંતુ શેષ ૪૫૧. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં જાય તો પહેલી નરક સુધી જ. ૪૫૨. સંખ્ય વર્ષાયુષી દેવલોકમાં યાવત્ આઠમા કલ્પ સુધી જાય, અને અસંખ્ય આયુષી ગર્ભજ તિર્યંચ સ્વભવ તુલ્ય અથવા તેથી ન્યૂન સ્થિતિવાળું દેવત્વ પ્રાપ્ત કરે પણ અધિક સ્થિતિવાળું નહીં. વળી અસંખ્ય આયુષી ખેચર અને અન્તર્દીપોત્પન્ન પંચેન્દ્રિય તિર્યંચ ભવનપતિ–વ્યન્તર સુધી જ જાય, કારણ કે એથી આગળ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગવાળી સ્થિતિ નથી, એથી અસંખ્યાયુષી ઇશાનથી આગળ જતા નથી. જે વાત દેવદ્વારમાં આવેલી ગાથા ઉપરથી સમજાય તેમ છે. ૪૫૩. સમ્યક્ત્વ એટલે શું ?નિશ્ચય દૃષ્ટિએ સર્વજ્ઞભાષિત તત્ત્વો ઉપરનું યથાર્થ શ્રદ્ધાન, જડ ચૈતન્યનો સાચો વિવેક કરનારી દૃષ્ટિ તે. વ્યવહાર દૃષ્ટિએ સુદેવ, સુગુરુ, સુધર્મનો સ્વીકાર અને કુદેવ, કુગુરુ, કુધર્મનો અસ્વીકાર તે. અનાદિકાળથી મિથ્યાજ્ઞાન તીવ્રમોહ—અવિદ્યાના કારણે જીવને સદસત્ વસ્તુનો વિવેક જાગૃત હોતો નથી તેથી સત્માં અસત્ અને અસત્ માં સત્ બુદ્ધિ ધારણ કરી, તે પ્રમાણે સ્વીકારી, તદનુકૂલ આચરણ કરે છે. પરિણામે અસત્નો સ્વીકાર તેને અસત્ માર્ગે—અધોગતિએ લઈ જાય છે, અને એથી એનું સંસારચક્ર કદી ભેદાતું નથી અને સંસારથી મુક્ત થઈ, મુક્તિની મંજિલે કદી પહોંચી શકતો નથી. અનાદિકાળથી જીવનમાં ઊભી કરેલી રાગદ્વેષની તીવ્ર મોહગ્રંથિ કોઈ પુણ્યોદયે જો ભેદાય તો મિથ્યાબુદ્ધિ ટળે, અજ્ઞાન ઘટે અને સબુદ્ધિ પેદા થાય અને સદસત્નો સાચો વિવેક પ્રગટ થઈ જાય. આ પ્રગટ થાય પછી જ જીવનમાં એકડો મંડાય છે. ત્યાં સુધીની અનેક ભવની પ્રવૃત્તિ મીંડા તુલ્ય છે અર્થાત્ આત્મકલ્યાણ માટે નહીં કેવળ સંસારવર્ધક માટે જ થાય છે. For Personal & Private Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ १२० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, અને ભારે કર્મના ઉદયથી ભવસ્વભાવે જ સમ્યકત્વના લાભથી પણ વંચિત જ રહે છે. વિકલેન્દ્રિય અને તેલ, વાઉકાય સિવાય શેષ રહેલા સંમૂચ્છિમ-ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો અને સૂક્ષ્મ બાદર પૃથ્વી—અ—વનસ્પતિના જીવો તો અનન્તરભવે મનુષ્યપણું પામીને મુક્તિને પણ મેળવે છે. [૩૦૬-૩૦૭] અવતાર – એ પ્રમાણે આઠ દ્વાર સમાપ્ત કરીને, હવે તિર્યંચોની વેશ્યાને કહેતાં પૂર્વે મનુષ્યગતિ અધિકારમાં મનુષ્યાશ્રયી લેશ્યા નહીં કહેવાયેલી, લાઘવાર્થે તેને પણ, તિર્યંચોની વ્યાખ્યાના પ્રસંગે અહીં કહે છે. पुढवीदगपरित्तवणा, ५ बायरपज्जत्त हुंति चउलेसा । गब्भयतिरिअनराणां, छल्लेसा तिन्नि सेसाणं ॥३०॥ સંસ્કૃત છાયાपृथ्वीदकप्रत्येकवना, बादरपर्याप्ता भवन्ति चतुर्लेश्याः । गर्भजतिर्यङ्नराणां षड्लेश्यास्तिस्त्रः शेषाणाम् ॥३०८।। શબ્દાર્થ– ર=પાણી. વા વનસ્પતિ પરિવ=પ્રત્યેક વાયરઝર્વ બાદર પર્યાપ્તા ગયા બાદરપપ્તા પૃથ્વીકાય, અકાય, અને પ્રત્યેક વનસ્પતિકાયમાં પ્રથમની કૃિષ્ણનીલ-કાપોત અને તેજો એ] ચાર વેશ્યાઓ હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને છએ [કૃષ્ણ-નીલ-કાપોત-તેજો–પધ અને શુકલ] વેશ્યાઓ હોય છે. અને શેષ બાદર પર્યાપ્ત તેજસ્કાય, વાયુકાય, સૂક્ષ્મ તથા અપર્યાપ્ત પૃથ્યાદિ સ્થાવરો, સાધારણ વનસ્પતિ, અપર્યાપ્ત પ્રત્યેક, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને પ્રથમની [કૃષ્ણ-નીલ-કાપોત] ત્રણ વેશ્યાઓ હોય છે. ll૩૦૮ માટે દરેક આત્માએ મિથ્યાત્વને દૂર કરી જિનપ્રણીત તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા કરવી જેને આપણે સમ્યગુદૃષ્ટિ કહીએ છીએ. દેશવિરતિ સમ્યકત્વની પ્રાપ્તિ ચોથા ગુણઠાણે થાય છે. શ્રદ્ધાન થયા પછી પરમાત્માના સિદ્ધાંતોને શ્રવણ કર્યા બાદ અમુક અંશે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે ત્યારે સમજવું કે તે આત્માએ દેશથી એટલે અંશે વિરતિ કહેતાં ત્યાગ કર્યો કહેવાય છે. આ ત્યાગ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઈત્યાદિનો સમજવો. આ ચોથી સમ્યગૃષ્ટિના ગુણસ્થાનક પછીના પાંચમા ગુણઠાણે થાય છે. સર્વવિરતિ સર્વ એટલે સર્વથા સંપૂર્ણ વિરતિ કહેતાં ત્યાગ તે. દેશવિરતિમાં આંશિક ત્યાગ હોય છે ને તે જ ગૃહસ્થાશ્રમીઓ માટે છે. જ્યારે જે આત્મા સંસારની મોહ માયાનો એટલે ઘર-કુટુંબ કબીલો, દોલત તમામ પ્રકારનો ત્યાગ કરી સાધુ-મુનિ–શ્રમણ બની જાય છે ત્યારે તેને મન, થી સર્વથા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ પાપોનો હૃદયના ભાવથી, પ્રેમથી ત્યાગ કરવાનો હોય છે. આ ત્યાગ કરનારો સાધુ જ હોય છે અને તે આત્મા આ છઠ્ઠા ગુણસ્થાનકવાળો ગણાય છે. - ૪૫૪. અહીં “વાવર' એવું વિશેષણ સ્વરૂપદર્શક છે. For Personal & Private Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ कोने केटली लेश्याओ होय? ते १२१ વિશેષાર્થ– લેશ્યા કોને કહેવાય? એ વિષય આગળ દેવામાં આવી ગયો છે. અહીંયા બાદર પર્યાપ્ત પૃથ્યાદિને વિષે ચાર લેશ્યા કહી તો ચોથી તેજોલેશ્યાનો સંભવ કેવી રીતે હોય? તેનું સમાધાન ગાથા ૩૧૦ના વિવરણમાંથી મળશે. તિર્યંચમનુષ્યને છ વેશ્યા કહી છે. કારણ કે તે જીવો અનવસ્થિત પરાવર્તિત લેશ્યાવાળા છે, જે વાત ગાથા ૩૧૧ના વિવરણથી જ સમજાશે. [૩૮] અવતરણ—હવે વેશ્યાના પરિણામ જીવને કઈ ગતિમાં ક્યારે પરાવર્તનને પામે? તે ઓઘથી કહે છે. अंतमुहत्तम्मि गए, अंतमुहत्तम्मि सेसए चेव । તેરાપ્તિ પરિણાë, વીવા વયંતિ પરોવે રૂ૦૬ ( મક ગાથા છ0) સંસ્કૃત છાયાअन्तर्मुहूर्ते गते अन्तर्मुहूर्ते शेषे चैव । लेश्याभिः परिणताभिः जीवा व्रजन्ति परलोकम् ॥३०६।। | શબ્દાર્થ સંતમુહુર્તામિ પુ=અંતર્મુહૂર્ત ગયે વદંતિ જાય છે. પરિણાયાદિંપરિણત થયેલા પત્તોય=પરલોકે નાથાર્થ—અંતમુહૂર્ત ગયે છતે અને અંતમુહૂર્ત શેષ રહ્ય થક, લેગ્યામાં પરિણમનભાવવાળાં થયા થકા જીવો પરલોકમાં જાય છે. ૩૦૯ll વિશેષાર્થ– સુગમ છે. બાકી આ સંબંધી વધુ સમજણ આગલી ગાથામાં જ કહે છે. [૩૯] (પ્ર. ગા. સં. ૭૦) અવતઉક્ત ગાથાના બે પ્રકારના નિયમનમાં, કયા કયા જીવો હોઈ શકે છે ? તે સ્પષ્ટ કરે છે. तिरिनरआगामिभवल्लेसाए अइगए सुरा निरया । पुव्वभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति ॥३१०॥ સંસ્કૃત છાયાतिर्यङ्नरागामिभवलेश्यायामतिगतायां सुरा नरकाः । પૂર્વમવલ્લેશ્યાયા: શેરે, અન્તર્મુહૂર્ત યાન્તિ NQ9ll, શબ્દાર્થ સા નિમવન્વેસUઆગામી (આવતા) ભવની વેશ્યાના પુર્વમવસરે પૂર્વભવની વેશ્યા શેષ રો થકે ગયે છતે મરકંતિ મરણને (જીવ) પામે છે ભાવાર્ય-વિશેષાર્થવત . ||૩૧૦ના વિરોષાર્થ– તિર્યંચો તથા મનુષ્યોને આગામી ભવની વેશ્યાના પરિણમનનો અન્તર્મુહૂર્ત કાળ For Personal & Private Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ ५२२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વ્યતિક્રમે અને દેવ, નારકોને પૂર્વભવની (અન્યભવ અપેક્ષાએ) એટલે સ્વભવની ચાલતી લેશ્યા, અન્તર્મુહૂર્ત શેષ રહ્યે થકે મરણને પામે છે. એથી જ અહીંયા યાદ રાખવું જરૂરી છે કે—કોઈ પણ લેશ્મા નવીન પરિણમે ત્યારે નર– તિરિ—અપેક્ષાએ] તેના આઘ–પ્રથમ સમયમાં કોઈ પણ જીવનો પરભવમાં ઉપપાત થતો નથી, વળી કોઈ પણ લેશ્યા જે પરિણમેલી ચાલતી હોય તેના ચરમસમયે પણ દિવ—નારક અપેક્ષાએ] કોઈ પણ જીવનો પારભવિક ઉપપાત–જન્મ થતો નથી. એટલે જ ગત ગાથામાં ગ્રન્થકારે જણાવ્યું છે કે કોઈ પણ નવીન લેશ્યાના પરિણમનનો [નર તિરિ] અન્તર્મુહૂર્વકાળ વ્યતિક્રમે અને વળી દિવ—નારકને સ્વભવની] પરિણમેલી લેશ્યાનો અન્તર્મુહૂર્ત કાળ શેષ રહે ત્યારે જીવ પરલોકને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ થયું કે આગામી ભવના આદ્ય સમયે જીવોને અન્ય લેશ્યાના પરિણામ થતા નથી [કારણ કે નર-તરિને સ્વભવનું અન્તિમ અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યાં જ ભવિષ્યમાં થવાવાળી ગતિને લાયક લેશ્યાનો વિપર્યાસ થાય છે અને પછી તે લેશ્યામાં જ ઉત્પન્ન થાય છે અને દેવ નારકને સ્વભવની લેશ્યામાં જ ઉત્પન્ન થવાનું છે.] તેમજ પાશ્ચાત્ય ભવના ચરમ સમયે પણ તેથી જુદા લેશ્યા પરિણામ થતા નથી. એથી નિયમન એ થયું કે “જીવો જે લેશ્યામાં મરણ પામે તે લેશ્યાએ જ આગામી ભવમાં ઉત્પન્ન થાય છે. એથી જ કહેવાય છે કે દેવ–નરકના ભવમાંથી લેશ્યા આગામી ભવમાં મૂકવા આવે છે અને તિર્યંચમનુષ્યના ભવમાં લેશ્મા લેવા માટે આવે છે.” ૩૦૮મી ગાથા બાદર પર્યાપ્તપૃથ્યાદિકને જે ચોથી તેજોલેશ્યા પણ કહી તે આ નિયમના બળે જ, એટલે કે ભવનપતિથી લઈ ઇશાનાન્ત સુધીના તેજોલેશ્યાવાળા દેવો મરીને જ્યારે બાદર પર્યાપ્ત પૃથ્વી, અપ્, તથા પ્રત્યેક વનસ્પતિમાં ઉપજે ત્યારે એક અંતર્મુહૂત્ત જેટલી તેજોલેશ્યા સહિત ઉત્પન્ન થતા હોવાથી તેટલો કાળ ત્યાં તેજોલેશ્યાનો સંભવ છે; અપેક્ષાએ તેજો સહિત ચાર લેશ્યા કહી છે. [૩૧૦] અવતર— હવે તિર્યંચ તથા મનુષ્યની લેશ્યાનો સ્થિતિકાળ કહે છે. अंतमुहुत्तठिईओ, तिरिअनराणं हवंति लेसाओ । चरमा नराण पुण नव- वासूणा पुव्वकोडी वि ॥३११॥ સંસ્કૃત છાયા— अन्तर्मुहूर्त्तस्थितिकास्तु तिर्यङ्नराणां भवन्ति लेश्याः । चरमा नराणां पुनर्नववर्षोना पूर्वकोटिरपि ॥ ३११॥ શબ્દાર્થ સુગમ છે. ગાયા પૃથ્વીકાય આદિ તિર્યંચોની અને સંમૂચ્છિમ તથા ગર્ભજ મનુષ્યોની યથાયોગ્ય જે લેશ્યાઓ હોય છે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની સ્થિતિવાળી હોય છે; પરંતુ વિશેષ એ છે કે, મનુષ્યોની [ગર્ભજ મનુષ્ય] છેલ્લી લેશ્યાની અર્થાત્ શુક્લલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષ ન્યૂન For Personal & Private Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ तिर्यंच तथा मनुष्योनी लेश्या स्थिति - ૨૨૨ દિશીન નવ વર્ષ જૂન] પૂર્વ કોડ વર્ષની હોય છે. ૩૧૧ વિશા–અહીં મૂલ ગાથામાં “નવવસૂબા' નવ વર્ષ જૂન એવું પદ છે પરંતુ એ ગાથાના ટીકાકારે તે શબ્દની વ્યાખ્યા કરતાં “નવવસૂપ' શબ્દથી એવો વિશેષ સ્પષ્ટાર્થ જણાવ્યો છે કે નવ વર્ષ ન્યૂન નહીં પણ કાંઈક અન્યૂન એવા નવ વર્ષ ન્યૂન પૂર્વોડ વર્ષની સ્થિતિ શુક્લલશ્યાની પણ છે અને એટલા પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ પૂિવક્રોડ વર્ષ ઉપરાન્તના આયુષ્યવાળાને સંયમપ્રાપ્તિનો અભાવ હોવાથી પૂર્વ કોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય કંઈક અધિક આઠ વર્ષની વય થયા બાદ [૫૧સાધિક આઠ વર્ષની વયે) કેવળજ્ઞાન ઉત્પન કર્યું હોય તેવા કેવલીની શુક્લલેશ્યા આશ્રયી [એ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. એ સિવાયના શેષ મનુષ્યોની શુકલલેશ્યા તો ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી જ છે. [૩૧૧] અવતરણ- ગતિઆગતિદ્વારને પૂર્ણ કર્યું. તેથી જ તિર્યંચદ્વારની સમાપ્તિને જણાવતાં ગ્રન્થકાર પ્રથમ ચારે ગતિની નહીં કહેવાયેલી છુટક છુટક વ્યાખ્યાનો સંબંધ જોડે છે. तिरिआण वि ठिइपमहं, भणिअमसेसं पि संपयं वोच्छं । अभिहिअदारब्भहि, चउगइजीवाणं सामन्नं ॥३१२॥ સંત છાયા – तिरश्चामपि स्थितिप्रमुखं भणितमशेषमपि साम्प्रतं वक्ष्ये । अभिहितदाराभ्यधिकं चतुर्गतिजीवानां सामान्यम् ॥३१२।। શબ્દાર્થ સંપથં હમણાં ૨૩ ફળીવા ચારે ગતિના જીવોનું મહિમારäિ કહેલા દ્વારોથી જે સામગ્રં સામાન્યતઃ અધિક તેને ૪૫૫. લોકપ્રકાશકારે દ્રવ્યલોકમાં “નવવાહૂ'નો અર્થ શ્રીઉત્તરાધ્યયન, પન્નવણાની વૃત્તિનો આધાર લઈ નવ વર્ષ ખૂન પૂર્વોડ એમ કર્યો અને તે જ સંગ્રહણીની ગાથાની ટીકાનો અર્થ જુદો પાડી બે કથન એ ઊભા કર્યા કે ‘ન્યૂન એવા નવ વર્ષે જૂન પૂર્વ કોડ વર્ષ” અને “કાંઈક અધિક આઠ વર્ષે ન્યૂને પૂર્વ કોડ વર્ષ’ એમ બે અને પ્રથમ જણાવ્યું તે નવ વર્ષ જૂના પૂર્વ કોડ એમ ત્રણ કથન જણાવી બહુશ્રુત પાસે સમન્વય કરવા જણાવ્યું છે. ૪૫૬, કિંચિત્ જૂન નવ વર્ષ અથવા સાધિક આઠ વર્ષ એ બે વાક્યો લગભગ સમાન અર્થદર્શક સમજવા જોઈએ. લોકપ્રકાશકારે ત્રણ કથનો ભિન્ન ભિન્ન બતાવ્યાં, તે મુજબ ગભષ્ટિમ, જન્માષ્ટમ અને જન્માષ્ટકની દીક્ષા સિદ્ધ થશે, એથી ગભષ્ટિમથી અનુત્તરનું જઘન્ય અંતર અને મોક્ષગમન માટેનું જઘન્યાયુષ્ય પણ સારી રીતે મળી આવશે. ૪૫૭. શ્રીદ્રવ્યલોકપ્રકાશમાં કહ્યા પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ અને પ્રજ્ઞાપનાવૃત્તિમાં નવ વર્ષ જૂના પૂર્વ ક્રિોડની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે આઠ વર્ષની વયે દીક્ષા લીધા બાદ એક વર્ષના ચારિત્રપયિ વિના કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય એ હેતુ દર્શાવીને કહી છે. અને જ્યાં એ હેતુની અપેક્ષા નથી ત્યાં સાધિક આઠ વર્ષે ચારિત્ર પામીને શીઘ ક્ષપક થઈ કેવળજ્ઞાન પામી શકે છે. એ અપેક્ષાએ દેશોના નવ વર્ષ અથવા સાધિક આઠ વર્ષ જૂના પૂર્વ કોડ વર્ષ પ્રમાણની એ સ્થિતિ હોઈ શકે છે. For Personal & Private Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ ५२४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ तिर्यंच जीवोना भेदनाम भवस्थिति जघन्य -- उत्कृष्ट ક્ષુલ્લકભવ અન્તર્મુહૂર્ત अवगाहना जघन्य - उत्कृष्ट અંગુલાસંખ્યભાગ અંગુલાસખ્યભાગ સૂમપૃથ્વીકાય સૂફમઅપકાય સુક્ષ્મતેઉકાય ક્ષુલ્લકભવ સૂરમવાયુકાય સુક્ષ્મસા વન, બાદરપૃથ્વીકાય બાદર અપૂકાય બાદરતેઉકાય અત્તમુહૂર્ત ૨૨ હ૦ વર્ષ ૭ હજાર વર્ષ ત્રણ દિવસ ત્રણ હ૦ વર્ષ બાદરવાયુકાય બાસાવન૦ બા) પ્રત્યેકવન અત્તમુહૂર્ત દસ હ૦ વર્ષ સાધિકસહસંયોજન બેઇન્દ્રિય ૧૨ વર્ષ ૧૨ યોજન તેઇન્દ્રિય ૪૯ દિવસ ૩ ગાઉનું ૧ યોજના છ માસ ચઉરિજિય સંમ0જલચર પૂવક્રોડ વર્ષ ૧ હજી યોજના ગOજલચર ગાઉ પૃo ૮૪હ૦ વર્ષ. ૩ પલ્યોપમ પ૩ હ૦ વર્ષ છ ગાઉનું 'પૃથકત્વ ૧ હ૦ યો૦ સંમૂલ્ચતુષ્પદ ગચતુષ્પદ સંપૂOઉરપરિ૦ ગOઉરપરિ૦ સંમભૂજપરિ૦ ગભૂજપરિ૦ સમૂ૦ ખેચર L ગબેચર પૂર્વઝોડવર્ષ ૪૨ હ૦ વર્ષ. પૂર્વકોડ વર્ષ ૭૨ હ૦ વર્ષ. ગાઉપૃથકત્વ ૨ થી નવ ગાઉ ધનુ પૃથકત્વ પલ્યોઅસંવભાગે રથી નવ ધનુ0 For Personal & Private Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ૧૨ મુ અન્તર્મુ ૧૨ મુ૦ w અન્તર્મુ ૧૨ મુ૦ y 30 અન્તર્મુ ૧૨ મુ૦ ૧ અન્તર્મુ ૧૨ મુહૂ . ઃઃ ** ,, ૧ મુ૦ અસંખ્ય સુધી ૧ સમય - . 36 34 અસંખ્યાનંત Â a one a < = = 0 39 - સંખ્યવધવીપના અપર્યાપ્તો એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સં.ગર્ભજતિર્યંચો તથા મનુષ્યો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના તિર્યંચોમાં જાય છે અને ભવનપતિથી લઈ બે કલ્પ સુધીના દેવો તે પર્યાપ્તા સંખ્યવર્ષાયુષી ગર્ભજ તિર્યંચમાં અને પર્યાપ્તા અપર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષી એકેન્દ્રિયથી લઈ બાદર પૃથ્વી, અર્ અને પ્રત્યેક વનસ્પતિમાં જાય છે, તેથી ઉપરના સહસ્રાર સુધીના દેવો અને નારકો પવિતા સંવયિત્રી ગર્ભજ તિર્યંચપણે ઉત્પન્ન થાય છે. આઇ - સંખ્યવર્ષાયુષી પંચેન્દ્રિય તિર્યંચ જીવો મરીને ચારે ગતિમાં જાય છે. વળી એકેન્દ્રિયો-વિકલેન્દ્રિયો મરીને નિશ્ચે સંખ્યવર્ષાયુષી સર્વ તિર્યંચ-મનુષ્યને વિષે જાય છે. ફક્ત વાઉ એક મનુષ્યમાં ન જતાં નિર્વચમાં જાય છે એ વિશેષ છે. ,, 33 जघन्य વિરહ નથી. વિરહ નથી ૩૫૦ સ૦ વિ आठ द्वारनं यन्त्र ॥ उत्कृष्ट અસંખ્ય યાવત ૧થી લઈ " આદ્ય ત્રણ અન્તર્મુહૂર્ત નવ૰ - ૩૦ ૩૦ વ્યસ્ गति आगति श्या स्थिति तिर्यंच जीवोनुं आठ द्वारनुं यंत्र ५२५ Page #671 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાર્ય– તિર્યંચોનાં પણ સ્થિતિ પ્રમુખ આઠ દ્વારા કહ્યાં. હવે બાકી રહેલી વક્તવ્યતાને કહીશું. તેમાં કહેલા દ્વારોથી પ્રાસંગિક ઉપયોગી જે અધિક વર્ણન, તેને ચાર ગતિના જીવો આશ્રયી સામાન્યથી કહીશું. li૩૧૨ાા વિશેષાર્થ સુગમ છે. [૩૧૨] ૪ ૩થ સર્વસાધાર વિહાર : અવતર– હવે ચારે ગતિ આશ્રયી વેદની વ્યાખ્યાને કરતાં, કોને કોને કયો કયો વેદ હોય? તે કહે છે. देवा असंखनरतिरि, इत्थी'वेअ गब्भनरतिरिआ । संखाउआ तिवेआ, नपुंसगा नारयाईआ ॥३१३॥ સંસ્કૃત છાયા– देवा असंख्यायुष्कनरतिर्यञ्चः स्त्रीपुंवेदा गर्भजनरतिर्यञ्चः । संख्यायुष्कास्त्रिवेदा नपुंसका नारकादिकाः ॥३१३।। | શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય દેવો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુિગલિક] મનુષ્ય તિર્યંચોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ એમ બન્ને વેદો છે, વળી સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો સ્ત્રી, પુરુષ અને નપુંસકો એમ ત્રણ વેદવાળા હોય છે, તથા નારકો તેમજ “કાફ શબ્દથી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચ, મનુષ્યો તે સર્વે એક નપુંસક વેદવાળા જ હોય છે. ૩૧૩ આ વિશે કાર્ય–વેદ, એ પુરુષને સ્ત્રી ને સ્ત્રીને પુરુષ સંબંધની અભિલાષારૂપ, દેહાકૃતિરૂપ અને નેપથ્યરૂપ [નાટકીયાની અપેક્ષાએ એમ ત્રણ પ્રકારનો છે. બાકી વધુ વ્યાખ્યા દેવદ્વારમાં કહેલી છે. [૩૧૩] અવતારપૂર્વે કહેલી વસ્તુઓ, દેહ, પૃથ્વીઓ, વિમાનાદિકનું માપ કયા કયા અંગુલ વડે કરીને મપાય છે? તે કહે છે. आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा । नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेण तु ॥३१४॥ સંસ્કૃત છાયાआत्माङ्गुलेन वस्तु, शरीरमुत्सेधाङ्गुलेन तथा । नगपृथ्वीविमानादीनि, मिमीष्व प्रमाणांगुलेन तु ॥३१४॥ શબ્દાર્થ કાર્યપુત્તે આત્માંગુલવડે નાપુવવિમાન પર્વત, પૃથ્વી, વિમાનાદિ વધું વસ્તુ કૂિવા તલાવાદિ] નિસુ=માપવું ઉ ત્તેજ-ઉત્સધાંગુલથી પHIVગુણ=પ્રમાણાંગુલથી For Personal & Private Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ आत्मांगुल अटले शुं? तेना प्रकारो ५२७ માથાર્થ– આત્માગુંલથી વસ્તુ [એટલે કૂપ-તલાવાદિ, ઉત્સધાંગુલથી જીવોનાં શરીરો, અને પ્રમાણાંગુલથી પર્વત, પૃથ્વી, વિમાનાદિ મપાય છે. [૩૧૪|| વિશેષાર્થ- પ્રથમ આત્માગુલ એટલે શું? તો આત્માગુલનો શબ્દાર્થ–પોતાનું, અંગુલ છે. પોતાનું એટલે કોનું? તો જે જે કાળે (તે તે સમયની અપેક્ષાએ) શાસ્ત્રમાન્ય ઊંચાઈથી જે જે પુરુષો પ્રમાણોપેત ગણાતા હોય, તેઓનું આત્મીય–પોતાનું જે અંગુલ તેને જ અહીં આત્માગુલ સમજવું. અને તે ઉત્તમ પુરુષોના અંગુલના માપથી નિર્ણયભૂત થતી વસ્તુઓ આત્માગુલના પ્રમાણવાળી ગણાય. જેમ ભરત–સગરચક્રના વારે ભરત તેમજ સગરના આત્માંગુલવડે આગળ કહેવાતી જે જે વસ્તુઓ મપાય તે, આત્માગુલ પ્રમાણવાળી ગણાય; કારણ કે તે સમયે ઉચિત માનવાળા તેઓ ગણાય છે. એ પ્રમાણે શ્રી વીરભગવાનના સમયમાં તે કાલોચિત પરમાત્મા શ્રીમહાવીરદેવના આત્માંગુલ વડે તે તે વસ્તુ મપાય. આ આત્માગુલ તે તે કાલના પુરુષોના આત્મીય અંગુલાધીન હોવાથી, કાલાદિ ભેદ વડે અનવસ્થિત હોવાથી આ માપ અનિયત છે. આત્માગુલ વડે કઈ કઈ વસ્તુ મપાય? આત્માગુલ વડે વસ્તુ માપવાનું કહ્યું તે વસ્તુ ત્રણ પ્રકારે છે. (૧) ખાત (૨) ઉસ્કૃિત અને (૩) ઉભય પ્રકારનું. એમાં વાતિ એટલે ખોદીને તૈયાર થતાં કૂવા, ભોંયરા, તળાવ વગેરે. આંતિ એટલે ઊંચાઈવાળા પદાર્થો તે ઘરો–પ્રાસાદાદિ ધવલગૃહો. =એટલે ખાત અને ઉચ્છિત બંને જાતની વસ્તુ જેમાં હોય છે, તેવી વસ્તુમાં ભોંયરા સહિતનાં પ્રાસાદો, ગૃહો સમજવાં. વધુ સ્પષ્ટતાથી કહીએ તો નગરો તથા જંગલનાં સર્વ જાતનાં જલાશયો, કૂવાઓ, જાતજાતની વાવડીઓ, સરોવરો, તળાવો, નદીઓ, સમુદ્રો, દ્રહો, ગુફાઓ, અશાશ્વતા પર્વતો, ખાઈઓ, વૃક્ષો, ઉદ્યાનો, ઉપવનો, નગરમાગું, રાજભવનો, લોકગૃહો, દુકાનો, વાહનો, પશુઓ, શરીરાદિકનાં માનો ઇત્યાદિ વસ્તુઓ તે તે કાલમાં શ્રેષ્ઠ ગણાતા પુરુષનાં અંગુલથી મપાય તેનું માપ નિશ્ચિત થાય છે, એમ જણાય છે. પણ એટલો વિવેક સમજવો ઠીક લાગે છે કે, આત્માગુલ વડે મપાતી વસ્તુઓ અશાશ્વતી અને પ્રમાણાંગુલે મપાતી વસ્તુઓ શાશ્વતી સમજવી. ઉપર બતાવેલી વસ્તુઓ આત્માંગુલથી એટલા માટે માપવાની છે કે, એ વસ્તુઓ તે તે કાલના લોકોના શરીરાનુસારી માપ સાથે મેળ ખાતી જ હોવી જોઈએ. જો એમ ન કરે તો ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલની ગણત્રીથી માપો દર્શાવાય તો તે માટે ગોટાળા કે ભ્રમો ઊભા થાય ને વહેવાર ચાલવો મુશ્કેલ થઈ પડે. ૪૫૮. જે કાળને વિષે જે પુરુષો પોતાના અંગુલ પ્રમાણથી ૧૦૮ અંગુલ ઊંચા હોય તેઓનું અંગુલ તે જ આત્માગુલ કહેવાય. પરંતુ એથી જૂનાધિકપ્રમાણવાળાં પુરુષોનું જે અંગુલ તે આત્માગુલ નહીં પણ આત્માંગુલભાસ કહેવાય, એમ પ્રવચનસારોદ્ધારવૃત્તિ કહે છે. અને પ્રજ્ઞાપનાવૃત્તિકાર કહે છે કે જે કાળમાં જે મનુષ્યો હોય તેઓનાં અંગુલનું જે પ્રમાણ હોય તે અહીં આત્માગુલ સમજવું. આ રીતે બન્ને વચ્ચે ફરક રહે છે, કારણ કે પ્રવચનસારોદ્ધાર વૃત્તિકાર ૧૦૮ અંગુલની ઊંચાઈનું નિયમન કરે છે જ્યારે પ્રજ્ઞાપનાવૃત્તિકાર તેવું નિયમન કરતા નથી. તેથી જ તેઓ આ અંગુલને અનિયત ગણાવે છે. For Personal & Private Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ - १२८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह દાખલા તરીકે શ્રી ઋષભદેવભગવાનની હયાતીના કાળમાં ઉત્સધાંગુલથી ૨00 હાથ ઊંડો કૂવો હોય તો શું તે કૂવાને ‘૨૦૦ હાથનો આ કૂવો છે' એવી જાહેરાત કરવી ખરી? તો ના, તે રીતે લખે તો લોકોના પોતાના હાથનો હિસાબ મન ઉપર સતત વર્તતો હોય એટલે આ ગણત્રી બોલવી ભ્રમોત્પાદક થઈ જાય, માટે તે તે વખતના લોકોના (પોતાના) આત્માંગુલવડે માપીને તે રીતે જ તેની જાહેરાત થઈ શકે. અને એ માટે અંગુલ કોનું પસંદ કરવું? હરકોઈનું? તો કહે ના, કારણ કે એક જ સમયના માણસોમાં પણ અંગુલની દીર્ઘતાનું અલ્પાંશે ન્યૂનાધિકપણું હોય છે, માટે તે કાલમાં સશક્ત, નિરોગી, અને લક્ષણોવડે જે પુરુષ શ્રેષ્ઠ ગણાતા હોય તેનું માપ લેવાનું. કારણ કે તે જ સાચું બરાબર અંગુલ હોય છે. તેના આધારે જ અંગુલ, પાંદે, વૈત, હાથ યાવત, યોજન સુધીનાં માપો પ્રવર્તતાં હોય છે. તે કાળે શ્રી ઋષભદેવસ્વામી કે ભરત ચક્રવર્તી યુગશ્રેષ્ઠ પુરુષો તરીકે ગણાતા હતા, તેથી તેમનું અંગુલ ગ્રહણ કરાયું છે. એમનું અંગુલ એ જ પ્રમાણાંગુલ પણ નક્કી થયું છે, કારણ કે તે અંગુલ ઉત્સધાંગુલથી ચારસોગણું દીર્ઘ છે. હવે આ યુગશ્રેષ્ઠ વ્યક્તિના અંગુલાનુસારી હાથના માપે ૨00 ઉત્સધાંગુલવાળો કૂવો કેટલા હાથનો ગણાય? તો બરોબર ૧૨ હાથનો ગણાય. અને તે રીતે જ પ્રસિદ્ધિ કરાય. અને આ રીતનો વહેવાર જ અનુકૂળ, ઉચિત અને બંધબેસતો રહે અને એવો વહેવાર જ લોકમાન્ય બને. ૧. હવે ઉત્સધાંગુલ કોને કહેવાય?—ઉત્સધ એટલે (પરમાણુથી આરંભીને) ક્રમશઃ ઊર્ધ્વવૃદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું અંગુલ તે. એ કેવી રીતે વૃદ્ધિ થતાં પ્રાપ્ત થાય છે, તે વાત હવે પછીની ૩૧૬ ને ૩૧૭મી ગાથામાં કહેશે. ૨. ઉત્સધાંગુલવડે કઈ વસ્તુ મપાય? દેવ વગેરે જીવોનાં શરીરોનું પ્રમાણ શાસ્ત્રમાં જે કહ્યું છે તે આ અંગુલના હિસાબે જ સમજવું. ૩. પ્રમાણાંગુલ કોને કહેવાય? પ્રમાણાંગુલ શબ્દનો અર્થ શો ? યુગની આદિમાં થયેલ શ્રી ઋષભદેવ ભગવાન અથવા તો ભરત ચક્રવર્તી જેમાં પ્રમાણ રૂપ છે અને તેથી તેમનું જે સંત તે પ્રમાણાંગુલ કહેવાય છે. આ અંગુલ કેવડું હોય? તે માટે (ગાથા ૩૧૮ મુજબ) જણાવ્યું છે કે, ઉત્સધાંગુલથી ચારસોગુણું લાંબું અને માત્ર અઢી ગણું અથવા રા ઉત્સધાંગુલ પહોળું, એને પ્રમાણાંગુલ’ કહેવાય છે. શ્રી ઋષભદેવ ભગવાનનું અને ભરતચક્રીનું અંગુલ આવડું જ હતું. જિનભદ્રીયા સંગ્રહણી (ગાથા ૩૫૦) વગેરે સ્થળે ઉત્સધાંગુલથી હજારગણું પ્રમાણાંગુલ કહ્યું છે. પણ તેથી વિસંવાદ ન સમજવો. ત્યાં એ અપેક્ષા છે કે ૪00 ગુણી લાંબી અને રા ગુણી પહોળી ઉત્સધાંગુલની શ્રેણીને રા ને બદલે એક જ અંગુલ પહોળી રાખીને બાકીની ૧૨ા, અંગુલ રહેતી પહોળાઈને ૪૦૦ સાથે જોડી દેવામાં આવે તો ૪૦૦+૮૦૦+૨૦૦=૧૦૦૦ ઉધાંગુલ લાંબી ને એક ઉત્સધાંગુલ પહોળી એવી સીધી શ્રેણી થાય. અથવા લંબાઈ અને વ્યાસને ગુણીએ ૪00xરા. તો પણ હજાર અંગુલ થાય. આ પ્રમાણાંગુલનું ક્ષેત્રફળ થયું. ૪૫૯. ભગવાન ઉત્સધાંગુલથી ૫૦૦ ધનુષ્ય ઊંચા હતા અને આત્માંગુલવડે ૧૨૦ અંગુલ ઊંચા હતા. ૫૦૦ ધનુષ્યના અંગુલ ૪૮ હજાર થાય એને ૧૨૦ આત્માંગુલે ભાગીએ તો ૪૦૦ ઉત્સધાંગુલનું ૧ ૨ષભાંગુલ આવી જાય. For Personal & Private Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ परमाणु कोने कहेवाय? तेनी व्याख्या . ૬૨૬ આ પ્રમાણાંગુલ વડે જે વસ્તુઓ માપવાની છે, તેમાં ત્રણ પ્રકારનું પ્રમાણાંગુલ ઉપયોગમાં લેવાય છે. કેટલાક કહે છે કે પ્રમાણાંગુલની માત્ર દીર્ઘતા વડે જ પૃથ્વી, પર્વતો માપવા પણ વિખંભ-પહોળાઈ ભેગી ન લેવી એટલે સૂચી અંગુલથી જ માપવું. બીજા એમ કહે છે કે ના, એમ નહીં પણ પ્રમાણાંગુલના ક્ષેત્રફળવડે (એટલે હજાર ઉધાંગુલરૂ૫) માપવું. જ્યારે ત્રીજો પક્ષ કહે છે કે દીર્ઘતા ન લેવી–ક્ષેત્રફળ ન લેવું. માત્ર વિખંભ એટલે રાા ઉત્સધાંગલ વિસ્તારવડે જ માપવું. અહીં પ્રથમ પક્ષમાં પ્રમાણાંગુલીય એક યોજનમાં ઉત્સધાંગુલ પ્રમાણવાળાં ૪00 યોજન, બીજા પક્ષમાં એક હજાર યોજન અને ત્રીજા પક્ષમાં રા યોજના (એટલે દશ ગાઉ) આવે છે. પ્રમાણાંગુલથી કઈ વસ્તુઓ મપાય છે? મેરુ આદિ શાશ્વત પદાર્થો, ધમદિ નરક પૃથ્વીઓ, સૌધમવતંસકાદિ સર્વ વિમાનો અને માથામાં કહેલા “ના” શબ્દથી અન્ય શાશ્વતા ભવન–નરકાવાસ દ્વીપ સમુદ્રો વગેરે શાશ્વત પદાર્થો લઈ લેવા. પ્રમાણાંગુલથી અચલ અને શાશ્વતા ગણાતા પદાર્થો માપવાના છે તે ધ્યાનમાં રાખવું. [૩૧]. - અવતાર–ગત ગાથામાં કયા અંગુલથી કઈ વસ્તુ મપાય તેટલું જ કહ્યું હતું પણ એ ત્રણેય અંગુલ કોને કહેવાય એ બાબતમાં ગ્રન્થકારે કહ્યું ન હતું. (અલબત્ત, વિશેષાર્થમાં તે વાતનો ઇસારો કર્યો છે.) હવે ગાથા દ્વારા જ ઉત્સુધાદિ અંગુલની ગણત્રી પરમાણુથી શરૂ કરાય છે તેથી પરમાણુ કોને કહેવાય ? તેની વ્યાખ્યા કરે છે. सत्येण सुतिक्खेण वि, छित्तुं भित्तुं व जं किर न सका । तं परमाणुं सिद्धा, वयंति आइ पमाणाणं ॥३१५॥ સંસ્કૃત છાયાशस्त्रेण सुतीक्ष्णेनापि, छेत्तुं भेत्तुं वा यं किल न शक्ताः । तं 'परमाणु' सिद्धा, वदन्ति आदि प्रमाणानाम् ॥३१॥ | શબ્દાર્થ'સત્યેન શસ્ત્ર વડે તે પરમાણુંન્ને પરમાણુને સુતિવવેક વિસમ્યક રીતે તીક્ષ્ણ એવા પણ સિદ્ધાસિદ્ધ પુરુષો ત્તેિ મિતું બં=જેને ભેદવા કે છેદવાને વયંતિ વદે છે વિર ન સં=ખરેખર (પુરુષ) શક્તિમાન નથી | બાપHITI પ્રમાણોની આદિ ભાવાર્ય-વિશેષાર્થવત્ . ll૩૧૫ા. વિરોષાર્થ– ઉત્સધાંગુલની વ્યાખ્યામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધિ પામતું અંગુલ તે ઉત્સધાંગુલ. ૪૬૦. અનુયોગ દ્વારા અને અંગુલસિત્તરીમાં ત્રીજા પક્ષને જ યોગ્ય ગણ્યો છે અને આ માપ જઘન્ય હોવાથી પૃથ્યાદિના માપમાં ઠીક અનુકૂળ રહે છે. તત્ત્વ તુ કેવલીગયું. ૪૬૧. કવચિત્ અન્વય પ્રમાણે શબ્દાર્થક્રમ મૂક્યો છે. For Personal & Private Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ ઉત્સધાંગુલની વૃદ્ધિની શરૂઆત પરમાણુથી થાય છે. એ પરમાણુ બે પ્રકારનો છે, એક સૂક્ષ્મ પરમાણુ અને બીજો વ્યવહારિક પરમાણુ. તેમાં સૂક્ષ્મ પરમાણુની વ્યાખ્યા જણાવતાં જ્ઞાની મહર્ષિઓ કહે છે કે સૂક્ષ્મ પરમાણુ એક આકાશપ્રદેશ જેટલા પ્રમાણવાળો, જે પ્રમાણના બે વિભાગો કેવલજ્ઞાની પણ બુદ્ધિથી કરી શકે નહિ એવો અવિભાજ્ય, વળી અપ્રદેશી અને સર્વથી સૂક્ષ્મ છે. આવા સૂક્ષ્મ અનન્ત પરમાણુઓ એકઠા મળે ત્યારે [નિશ્ચયનયથી અનંત સૂક્ષ્મ પરમાણુઓનો બનેલો સૂક્ષ્મસ્કંધ થાય અને વ્યવહારનયથી] એક વ્યવહાર કે વ્યાવહારિક પરમાણુ બન્યો કહેવાય. અતિ તીક્ષ્ણ એવા ખગાદિ શસ્ત્રથી જે અણને છેદવાને, છિદ્ર પાડવાને કે ભેદવાને માટે અથત બે ભાગ કરવાને માટે કોઈ પણ શક્તિમાન નથી. તે અણુને પરમાણુ [ઘટાદિની અપેક્ષાએ સૂક્ષ્મઅણુ કહેવાય, એમ સિદ્ધ-સર્વજ્ઞ પુરુષો પોતાના જ્ઞાનચક્ષથી ખાત્રીપૂર્વક આપણને કહે છે, અને તેને સર્વ પ્રમાણોનો આદિભૂત અંશ કહે છે. સૂક્ષ્મપરમાણુની અપેક્ષાએ વ્યવહારિક પરમાણુના પણ બુદ્ધિથી જ્ઞાનીઓ અનંતા ભાગો પાડે છે અને વ્યવહારિક પરમાણુ પણ અનંતપ્રદેશી હોય છે. [૩૧૫] અવતર–હવે પરમાણુથી શરૂઆત કરીને ઉત્સધાંગુલનું માપ બતાવે છે. परमाणू तसरेणू, रहरेणू वालअग्ग लिक्खा य । जूअ जवो अट्ठगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६॥ अंगुलछक्कं पाओ, सो दुगुण विहत्थी सा दुगुण हत्थो । चउहत्थं धणु दुसहस, कोसो ते जोअणं चउरो ॥३१७॥ સંસ્કૃત છાયાपरमाणुस्त्रसरेणू, रथरेणूलाग्रो लिक्षा च । यूका यवोऽष्टगुणो क्रमेण उत्सेधामुलकम् ॥३१६।। अगुलषट्कं पादो स द्विगुणो वितस्तिः सा द्विगुणा हस्तः । चतुर्हस्ता धनुः, द्विसहस्त्राणि क्रोशः ते योजनं चत्वारः ॥३१७।। શબ્દાર્થ – પરમાણૂપરમ અણુ-પરમાણુ ગૂગ –નવો જૂચવ તસંપૂત્રસ હિલતાચાલતો] રેણુ માણો આઠગુણા રહપૂ=રથરેણુ ડોદઅંગુનયં-ઉત્સધાંગુલ એક થાય વાનરવાલાઝ ગુનછ પાણોછ (ઉત્સધ) અંગુલે પગ તિવાલીખ સો ટુ વિદથી તે દુગુણ થતાં વેંત ૪૬૨. અનંતા સૂક્ષ્મ પરમાણુ વિસસા પરિણામથી સંઘાતવિશેષને જ્યારે પામે ત્યારે તેનો એક ‘વ્યવહારિક પરમાણુ' બન્યો કહેવાય.. For Personal & Private Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ उत्सेधांगुलनुं माप કુલહલ જોતો બે હજાર ધનુષ્યનો કોશ તે નોયનું ઘરોનો ચાર કોશે યોજન સા તુમુળ હોતે દુગુણ થતાં હાથ ચહÄ ઘણુ ચાર હાથનો ધનુષ્ય ગાચાર્ય—વિશેષાર્થવત્ સુગમ છે. II૩૧૬–૩૧૭લા અહીં ગ્રન્થકારે ગાથાલાઘવની બુદ્ધિથી પરમાણુથી સીધું ત્રસરેજીનું પ્રમાણ કહ્યું, પણ પરમાણુ અને ત્રસરેણુ વચ્ચેના ઉત્ક્ષક્ષ્ણશ્ર્વશિકા વગેરે પ્રમાણો નથી કહ્યાં, છતાં આપણે તો તે પણ ગ્રન્થાન્તરથી સમજી લઈએ. ५३१ વિશેષાર્ય પૂર્વ ગાથામાં વહેવારિક પરમાણુનું સ્વરૂપ કહ્યું. ૪૬૬ ગત ગાથામાં કહેલા એવા ૪૬ અનન્તવ્યવહારિક પરમાણુએ એક ઉશ્ર્લષ્ણશ્લશિંકા (આ પણ અત્યન્ત સૂક્ષ્મ પ્રમાણ) થાય, તેવી આઠ ઉશ્લેષ્ણશ્લગ઼િકાએ પુનઃ એક શ્લઙ્ગમ્ભષ્ણિકા થાય, આઠ શ્લષ્ણશ્લગ઼િકાએ એક ઊર્ધ્વરેણુ થાય, આઠ ઉર્ધ્વરેણુએ એક ‘ત્રસરેણુ’· થાય, આઠ ૪૬પત્રસરેણુનો એક રથરેણુ થાય, આઠ રથરેણુ મલીને દેવકુરુ ઉત્તરકુરુક્ષેત્રના જીવોનું એકવાલાગ્ર વાળના અગ્રભાગ જેવડું પ્રમાણ થાય, અને તે જ વાલાને આઠગુણો કરવાથી એક રમ્યક્ષેત્રના યુગલિકનો વાલાગ્ર થાય, તેને આઠગુણો કરવાથી હૈમવત્ત અને હૈરણ્યવન્ત ક્ષેત્રના યુગલિકનો વાલાગ્ર થાય છે, તેથી આઠગુણો જાડો પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહના મનુષ્યોનો વાલાગ તથાવિધ ૪૬ ક્ષેત્રપ્રભાવે હોય છે, તેથી આઠગુણો જાડો વાલાગ્ર ભરત, ઐરવત ક્ષેત્રના મનુષ્યોનો હોય છે અને તેવા આઠ વાલાગ્ન ભેગા મળતાં એક લીંખનું માપ થાય છે. આઠ લીંખો મળીને એક જૂ (મસ્તકની જૂ) પ્રમાણ થાય છે, આઠ જૂની જાડાઈ મલીને એક યવ (જવ)ના મધ્યભાગની જાડાઈનું માપ આવે છે અને આઠ ‘થવમધ્ય’ મલીને એક ઉત્સેધાંગુલ [આપણું એક અંગુલ] થાય છે. ૪૬૩. શ્રી મલયગિરિજી સંગ્રહણીની ટીકામાં આઠ વ્યવહારિક પરમાણુએ એક ઉશ્લેષ્ણમ્લŞિકા કહે છે. તેઓશ્રીએ ચાંનું પ્રમાણ જોઈ લખ્યું હશે તે જ્ઞાનીગમ્ય છે. કારણ કે અન્ય આગમગ્રન્થોમાં બહુધા ઉપરોક્ત જ કથન જોવાય છે, તો પણ આ ગાથાના સ્રવ્રુત્તુળો આ શબ્દથી તેમનો પણ આઠ આઠગુણું કરવાનો ઉદ્દેશ હોય તો તે જ્ઞાનીગમ્ય. ૪૬૪. જીવસમાસના સૂત્રકાર, શરૂઆતથી જ અનંત પરમાણુ મળીને એક ઉત્લઙ્ગલગ઼િકા કહે છે, એ અનંત પરમાણુ વ્યવહારિક કે સૂક્ષ્મ લેવા તે સ્પષ્ટ કરતા નથી. વળી અનંત ઉત્ક્ષણમ્પ્લગ઼િકા મળીને એક શ્લષ્ણશ્લણિકા કહે છે અને એ શ્લષ્ણશ્લŞિકા તેને જ પાછો વ્યવહારિક પરમાણુ કહે છે. આમ બન્ને રીતે તેઓનું કથન ભિન્ન પડે છે. કેટલેક સ્થળે ઉત્લઙ્ગ ને શ્લષ્ણશ્લÆિકા માપ ગણત્રીમાં જ નથી લીધું એ વિવક્ષાભેદો છે. ૪૬૫. મલયુિધિર સં. ટીકામાં આઠ ત્રસરેણુ કહ્યા પછી ‘આઠ ત્રસરેણુએ એક વાલા, આઠ વાલાગે લીખ, એ રીતે વ્યાખ્યા કરી છે. ૪૬૬. આ વાલાગ્ર જન્માવસ્થાનો લેવો કે અન્યાવસ્થાનો ગણવો તેનો સ્પષ્ટ ખુલાસો મળતો નથી. પરંતુ પલ્યોપમાદિકની ગણત્રીમાં મસ્તક મુંડાવ્યા બાદ સાત દિવસ સુધીના વાલાગનું ગ્રહણ કર્યું છે, તદનુસારે અહીં પણ વિચારવું ઉચિત જણાય છે. ૪૬૭. એક જ વાલાગ્રમાં સૂક્ષ્મતા અને સ્થૂલતાની ભિન્નતા તે ક્ષેત્ર અને તે તે કાળના પ્રભાવને આભારી છે. અનુક્રમે શુભ કાલની હાનિ થતાં કેશગત સ્થૂલતા વિશેષ વધે છે. ૪૬૮. આ અભિપ્રાય—સંગ્રહણી વૃત્તિ, પ્રવચનસારોદ્વાર વૃત્તિ, અનુયોગદ્વાર વગેરેનો છે. જ્યારે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિના વૃત્તિકાર પૂર્વ–પશ્ચિમ વિદેહના આઠ વાલાગે એક લીંખ થાય એમ કહે છે. For Personal & Private Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે, અંગુલમાપ આપણી આંગળીની પહોળાઈનું જ સમજવાનું છે. વહેવારમાં પણ ચાર–છ આંગળ પ્રમાણ લુગડું ભરવાનું હોય છે ત્યારે આંગળીની પહોળાઈથી જ મપાય છે. આથી જેઓ ઉત્સધાંગુલ ઊભી આંગળીના પહેલા વેઢા સુધી હોવાનું સમજે છે તે તેમનો ભ્રમ જ સૂચવે છે. અને અંગુલ ગણત્રી સાથે વેઢાનો કશો જ સંબંધ નથી અને એ માપ વહેવારુ પણ બની ન શકે, છતાં ઊભી આંગળી માપીને ઉત્સધાંગુલ’ નક્કી જ કરવું હોય તો આડા આઠ જવ મૂકીને તેની વચલી જાડાઈની શ્રેણીએ ખુશીથી કરી શકાય છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે “પ્રમાણાંગુલીના માપમાં લંબાઈ સાથે પહોળાઈની ગણત્રી પણ બતાવી છે, જ્યારે ઉત્સધાંગુલ અને આત્માંગુલમાં એ નથી બતાવી. એટલે આ બન્ને અંગુલો સૂચી શ્રેણીની જેમ, એક જ દીર્ઘ માપે સમજવામાં અને તે રીતે જ માપવાનાં છે. છ ઉત્સધાંગુલે એક પાદ [પગનું માપ] થાય, બે પાદે એક વેંત, બે વેંત [વિસસ્તિ એક હાથ, ચાર હાથે એક ધનુષ્ય, બે હજાર ધનુષ્ય એક કોશ–ગાઉ, ચાર કોશે એક યોજન થાય છે. અત્યારે આ દેશમાં આ જ માપનો વહેવાર ચાલે છે. પરમાણુની વ્યાખ્યા કહેવાઈ ગઈ છે. હવે ઉશ્લષ્ણશ્લેક્સિક, શ્લષ્ણશ્લણિકા તે પણ અત્યન્ત સૂક્ષ્મ થાય છે પરંતુ પરમાણુની અપેક્ષાએ ઉત્તરોત્તર અધિક માનવાળું માપ કહેવાય. ત્યારબાદ ઉર્ધ્વરyતે સ્વતઃ અથવા પરવાયુ આદિના પ્રયોગે ઊર્ધ્વ અધઃ અને તિર્યંગુ ગતિ કરતો અથવા જાળીયા, છાપરાનાં છિદ્રમાં સૂર્યનાં કિરણોમાં ઉડતી દેખાતી રજમાંનો એક કણ [રજકણ] તે. ત્રોને પરપ્રયોગે એટલે કે નગરાદિકના વાયુપ્રયોગે ગતિ કરનારો રજકણ. ર –રથ ચાલવાથી તેના પૈડાથી ઉડતી ધૂળની રજકણ તે. આ રજકણ કંઈક વધુ સ્કૂલ છે. [૩૧૬–૩૧૭] અવતરણ– ઉત્સધાંગુલમાનને બતાવી, મૂલ ગાથાદ્વારા પ્રમાણાંગુલની વ્યાખ્યા કરે છે. चउसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाउ बोधव्वं । उस्सेहंगुल दुगुणं, वीरस्सायंगुलं भणियं ॥३१८॥ સંસ્કૃત છાયાचतुःशतगुणं प्रमाणांगुलमुत्सेधांगुलतो बोद्धव्यम् । उत्सेधागुलं द्विगुणं वीरस्यात्मागुलं भणितम् ॥३१८॥ શબ્દાર્થ૨૩યગુચારસોગણું પHIMાતંત્રપ્રમાણાંગુલ ૪૬૯. અનુયોગદ્વારમાં–‘પાદ’ પછી અંગુલની સંખ્યાને દ્વિગુણ દ્વારા અન્ય માપો પણ દશવ્યિાં છે પણ શૈલીભેદ છે. પણ તત્ત્વથી તે એક જ છે. “ભરતનાટ્યમાં નીચે મુજબ પ્રકાર છે. अणवः अष्टौ रजः प्रोक्ती तान्यष्टौ बाल उच्यते । बालास्त्वष्टौ भवेल्लिक्षा यूकालिक्षाष्टकं भवेत् ॥ यूकास्त्वष्टौ यवः प्रोक्तः यवास्त्वष्टौ तथाङ्गुलम् । अगुलानि तथा हस्तश्चतुर्विंशतिरुच्यते ॥ ભિરતનાટય ૨,૧૪-૧૫ For Personal & Private Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ प्रमाणांगुलनी व्याख्या अने अंगुल अंगेनी चर्चा . વહંદુત્તા =ઉત્સધાંગુલથી વીરસર્યનં વીર ભગવાનનું એક અંગુલ હસેડર ટુ ઉત્સધાંગુલથી દુગુણ ભાયં કહ્યું છે વાર્ય–ઉત્સધાંગુલથી ચારસોગણું મોટું પ્રમાણાંગુલ જાણવું અને ઉત્સધાંગુલથી દ્વિગુણ, ભગવાન મહાવીરનું એક અંગુલ કહ્યું છે. [૩૧૮ વિરોણાર્ય–આ ગાથામાં ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૪૦૦ ગુણું દીર્ઘ કહ્યું પણ પહોળું કેટલું તે જણાવ્યું નથી. તો (અન્ય ગ્રન્થાનુસારે) તેની પહોળાઈ રાા, ઉત્સધાંગુલ સમજવી. એટલે ૪૦૦ ઉત્સધાંગલ લાંબું અને રા ઉ૦ અંગુલ પહોળું હોય તેને પ્રમાણાંગુલ કહેવાય છે. આવું અંગુલ શ્રી ઋષભદેવ ભગવાન અથવા ભરત ચક્રવર્તીનું હતું. આથી એક બીજી વસ્તુ સિદ્ધ થઈ કે શ્રી ઋષભદેવ કે ભારતનું આત્માગુલ તે જ પ્રમાણાંગુલ પણ થતું હતું. પણ આ મેળ એ જ કાળે મળતો આવે છે, પણ તે પછીના કાળ માટે નહીં પછી તો આત્માગુલ અને પ્રમાણાંગુલનો મેળ મળતો નથી. હોતો. એથી આત્માગુલ પ્રમાણ હંમેશા અનિયમિત હોય છે. જ્યારે પ્રમાણાંગુલ પ્રમાણ, તેની વ્યાખ્યા મુજબ હંમેશા નિયત જ છે. * અહીંથી અંગુલને અંગેની કેટલીક ચર્ચા ઉપયોગી હોઈ તે આપવામાં આવી છે. ૧. પ્રથમ શંકા – ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગણું છે, અને એ હજારગણું પ્રમાણાંગુલમાન, તે ભરતચક્કીના એક આત્માગુલ બરાબર કહેવાય છે. આથી ભરતચક્રી શ્રી મહાવીરસ્વામીથી પાંચસોગુણા મોટા શરીરવાળા થશે. કારણ કે શ્રેષ્ઠ પુરુષો સ્વાત્માંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય છે એ વચનથી ભરતચક્રી પણ આત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા થયા. એ હજારગુણાં ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ–તે જ ભરતચક્રીનું સ્વાત્માગુલ છે, જે વાત પૂર્વે કહી ગયા. તેથી ભરતચક્રીના એક સ્વાત્માગુલના હજાર ઉત્સધાંગુલ તો ૧૦૮ સ્વાત્માગુલના ઉત્સધાંગુલ કેટલા? તો ત્રિરાશી ગણિતના હિસાબે ૧૦૮૦૦૦ એક લાખ, અને આઠ હજાર એટલા ભરત–શરીરના ઉત્સધાંગુલો આવ્યાં. હવે ભગવાન વર્ધમાનસ્વામી જેમને તે ઉત્સધાંગુલની જ અપેક્ષાએ ૨૧૬ અંગુલ [અને આત્માગુલ ૧૦૮] હતા તેમને મતે જ ૧૦૮૦૦૦ હજારને ભાગ આપતાં, મહાવીરની અપેક્ષાએ ભરતચક્રી પાંચસોગુણાં મોટા, અથવા તો ભરતની અપેક્ષાએ શ્રીમહાવીર પાંચસોમે અંશે નાના આવે છે. એ પ00 ગુણા મોટા કે તેટલે અંશે નાનો શ્રીવર્ધમાનપ્રભુનો દેહ કોઈને ઈષ્ટ નથી, કારણ કે મહાવીરની કાયાના માપની અપેક્ષાએ ભરત ૪00 ગુણા જ મોટા અથવા તેથી શ્રી મહાવીર ચારસોમે અંશે નાના થવા જોઈએ; અને થાય છે ૫૦૦ ગુણા મોટા તેનું શું? [આ પ00 ગુણાપણાની પ્રથમ શંકા ૨. બીજી શંકા–હવે “સેના વીરસાવંત્ત મળે એ ગાથાના ઉત્તરાર્ધચરણથી ઉત્સધાંગુલથી દ્વિગુણ વીર પરમાત્માનું સ્વાત્માગુલ પોતાનું અંગુલ] કહ્યું છે, તો અહીં ઉપરની શંકામાં શ્રી મહાવીર મહારાજાને ૧૦૮ અંગુલ ઊંચા કહ્યા તેમ કેમ ઘટશે? કારણ કે ઉક્ત ગાથાના અનુસાર ભગવાન સ્વાત્માંગુલે ૮૪ ને ઉત્સધાંગુલથી ૧૬૮ અંગુલ થાય છે. તે આ પ્રમાણે,–ભગવાન પોતે ઉત્સધાંગુલથી પ્રાપ્ત થતી સાત હાથની સ્વિાત્માંગુલે ૩] કાયાવાળા હતા, હવે ૨૪ અંગુલનો એક હાથ થતો હોવાથી, સાત હાથના અંગુલ કાઢતાં [૭૪૨૪=૧૬૮] For Personal & Private Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અંગુલ આવ્યા. એવા બે ઉત્સધાંગુલે એક વીરવિભુનું આત્માગુલ થતું હોવાથી ૧૬૮ ઉત્સધાંગુલને બેથી ભાગતા અથતિ તેનું અર્ધ કરતાં ૮૪ સ્વાત્માગુલ શ્રીવીરનું શરીર આવે છે. તો પછી ભગવાન સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ અને ઉત્સધાંગુલે ૨૧૬ અંગુલ ઊંચા હતા એમ બીજાઓ કેમ કહે છે? અને જો તેઓનું એ કથન યથાર્થ હોય તો વિરપ્રભુની સાત હાથની ઊંચાઈ કેવી રીતે મળશે? કારણ કે ‘દ્વિગુણ ઉત્સધાંગુલે વરનું એક આત્માગુલ” થતું હોવાથી ૧૦૮ આત્માગુલના ઉત્સધાંગુલ ૨૧૬ થશે. એના હાથ કરવા [૨૪ અંગુલનો એક હાથ હોવાથી] ૨૪ અંગુલે ભાંગતા નવ હાથ પ્રમાણ શ્રી વીરની કાયા થશે, અને એ કાયપ્રમાણ યથોક્ત અંગુલથી વિસંવાદી હોવાથી કોઈને સમ્મત નથી. અને ૧૦૮ સ્વાત્માગુલ લેવાથી “સ્નેહંદુકુળ' ઇત્યાદિ કથન અસત્ય ઠરે છે, તો ૧૦૮ સ્વાત્માગુલનું સમાધાન શું? આ શંકા જેઓના મતે શ્રીમહાવીર ૧૦૮ અંગુલ ઊંચા છે એમ કહે છે તેઓની છે; કારણકે ૧૦૮ આત્માગુલના કથનથી ગાથાનો નિયમ સચવાતો નથી. ૩. તૃતીય શંકા-વળી જેઓ શ્રીવીરને સ્વાત્માંગુલથી ૧૨૦ અંગુલ માને છે, તેમને મતે બે ઉત્સધાંગુલે એક વીરાત્માંગુલ’ એ નિયમ કેમ સચવાશે ? આ પ્રમાણે ત્રણ શંકા ઊભી થઈ. એક તો વીપ્રભુને ૧૦૮ આત્માંગુલીય મુજબ વીરપ્રભુથી “ભરતચક્રી ૫૦૦ ગુણા' થવા જાય છે તે, બીજી શ્રી વીરપ્રભુને સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા કહે છે તે, અને ત્રીજી પ્રભુ શ્રીવીરને ૧૨૦ આત્માંગુલે ઊંચા કહે છે તે. અહીં શ્રી વીરને એક મતે ૧૦૮ આત્માગુલ (૨૧૬ ઉ0) કહ્યા, તેથી ખરી રીતે પ્રથમ ૫૦૦ ગણા ભરત મોટા’ની શંકા થઈ. કારણ કે ૧૦૮ પ્રમાણ લેતાં ‘ઉત્તેTTri'એ નિયમ સચવાતો નથી. આપણે એ કથન પુષ્ટ કરવા નિયમ તો સાચવવો છે. અને જેઓ ૧૨૦ આત્માંગુલીય વીરને કહે છે તેમને મતે એક રીતે સમચોરસ ક્ષેત્રફળના હિસાબથી, અને ૮૪ આત્માગુલ પ્રમાણ વીર કહેવાય છે તે આ બન્ને મતથી ‘સેહંદુત્ત’ કથન ઘટી શકે છે. ફક્ત ૧૦૮નું કથન જુદું પડે છે, તેથી તે જ વાત ઉપર હવે આવીએ. પ્રથમ શંકા નિરાસ– પૂર્વોક્ત શંકામાં એક હજાર ઉત્સાંગલે એક પ્રમાણાંગુલ કહ્યું અને અંગુલ તે જ ભરતનું આત્માગુલ કહ્યું તે તો જાણે યોગ્ય છે. પરંતુ ઉક્ત શંકામાં “શ્રેષ્ઠ પુરુષો સ્વાત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા હોય છે અને એ વચનાનુસારે ભરતચક્રીને પણ શ્રેષ્ઠ પુરુષમાં ગણી તેની ૧૦૮ આત્માગુલ ઊંચાઈ માની વીપ્રભુથી પ૦૦ ગુણા કહ્યા.” પરંતુ ત્યાં ભરતચક્રીને શ્રેષ્ઠ પુરુષ ગણી ૧૦૮ આત્માંગુલી’ ગણત્રી સ્વીકારી કરી તે જ પ્રથમ ભૂલ છે, કારણકે અનુયોગસૂત્રકાર ચક્રી, વાસુદેવ અને તીર્થકરો સ્વાત્માંગુલે ૧૨૦ અંગુલ અને શેષ અધિક પ્રધાન પુરુષો ૧૦૮ અંગુલ ‘ઊંચા હોય છે એમ કહ્યું છે, હવે જ્યારે ભરતચક્રી સ્વાત્માગુલે ૧૨૦ અંગુલ ઊંચા બન્યા. ત્યારે ૧૨૦ સ્વાત્માગુલનો [૬ અંગુલનો એક ધનુષ્ય એવા હિસાબે] ભરતનો સ્વાત્માંગુલી એક ધનુષ્ય આવ્યો. એથી આપણા ઉત્સધાંગુલે ભરતચક્રી ૫૦૦ ધનુષ્ય ઊંચા થયા. હવે એક આત્માગુલના ધનુષ્ય કાઢવા ત્રિરાશિ કરીએએથી ભરત આત્માંગુલીય સવા ધનુષ્ય ઉત્સધાંગુલનાં ૫૦૦ ધનુષ્ય For Personal & Private Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ अंगुल अंगेनी चर्चा- समाधान થાય તો (ભરતના જ) એક આત્માંગુલમાં કેટલા ધનુષ્ય થાય? ત્રિરાશિ સ્થાપના ૧–૫૦૦–૧, આ રીતે થાય. પ્રથમનો રાશિ અંશસહિત [અપૂણ] છે, માટે ગુણ્ય ગુણકની રકમને સમાન કરવી પડશે, તેથી દરેકના હાથ કરી નાંખવા. એટલે સવા ધનુષ્યના [૧૪] ભરતાંગુલીય ૫ હાથ અને મધ્યમરાશિના–પ૦૦૮૪=૧૦૦૦ હાથ, અન્યરાશિના ૧૮૪=૪ હાથ. હવે ત્રણે રકમની પુનઃ ત્રિરાશિ સ્થાપના કરવી પ–૨૦૦-૪ તેમાં અન્યના ૪ રાશિથી મધ્યના ૨000 રાશિને ગુણતાં ૮૦00 થાય, તેને પ્રથમના ૫ રાશિ વડે ભાંગતા ૧૬૦૦ હાથ, એક સ્વાત્માગુલ [જેવા બૃહત્] ધનુષ્યના આવ્યા, તે હાથની સંખ્યાના ઉત્સધાંગુલીય ધનુષ્ય કરવા [ચાર હાથનો એક ધનુષ્ય હોવાથી] ચારે ભાંગતા ૪૦૦ ધનુષ્ય આવ્યા. જવાબ એ નીકળ્યો કે આત્માગુલના એક ધનુષ્યમાં ઉત્સધાંગુલના ૮૦૦ ધનુષ્યો સમાઈ જાય, એ નિયમાનુસાર આત્માગુલના એક હાથ વડે ઉત્સધાંગુલના ૪૦૦ હાથ, એક આત્માંગુલમાં ઉત્સધાંગુલ ૪00 અને એક આત્માંગુલીય યોજનમાં [આપણા] ૪૦૦ ઉત્સધાંગુલીય યોજન સમાઈ જાય. એ પ્રમાણે એક શ્રેણી પ્રમાણાંગુલ માપને વિષે ૪00 ઉત્સધાંગુલ થાય, એમ સાબિત થયું. અહીં વાચકોને કદાચ શંકાનો આવિભવ થશે કે–પૂર્વે તો એક પ્રમાણાંગુલમાં ૧000 ઉત્સધાંગુલ કહ્યા હતા તેનું શું? તેનું સમાધાન એ છે કે–એક હજાર ઉત્સધાંગુલની જે ગણત્રી થાય છે તે તો ૪00 ઉત્સધાંગુલની પહોળાઈવાળી દીર્ઘશ્રેણીની અપેક્ષાએ એટલે કે એક પ્રમાણાંગુલના ૪00 ઉત્સધાંગુલ તે વિષંભ સહિત ગણતાં એટલે ૪૦૦ અંગુલ દીર્ઘ અને રાા અંગુલ જાડી એવી એક અંગુલપ્રમાણ વિસ્તારવાળી શ્રેણીની લંબાઈ [૪00xરા] ૧૦૦૦ અંગુલની આવે એ દીર્ધ શ્રેણીની અપેક્ષાએ કહ્યું છે; બાકી વાસ્તવિક ૧૪૦૦ ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ’ હોય છે. આ પ્રમાણે અપેક્ષાએ હજાર ઉત્સધાંગુલે અથવા વિખંભયુક્ત એવા પ્રમાણાંગુલે [૪૦૦ ઉ0] શાશ્વત પૃથ્વી–પર્વત–વિમાનાદિક પ્રમાણો માપવાનાં કહ્યાં છે તે માપવાં. આ બાબતમાં મતાંતર છે તે ગાથા ૩૧૪ના વિશેષાર્થમાં જણાવેલ છે. બીજી શંકાનું સમાધાન– હવે ગ્રન્થકારે “ઉત્તેહંગુનટુલુ’ નિયમ બાંધ્યો છે એ નિયમથી ભગવાનની સાત હાથની કાયાના હિસાબે વીર ભગવાન સ્વાત્માંગુલે ૮૪ અંગુલ થાય છે તેમાં તો શંકાને સ્થાન નથી. પણ જેમના મતે ભગવાન ૧૦૮ આત્માગુલ સ્વિહસ્તે ૪ હાથ ઊંચા છે તેઓ તો ગ્રન્થકારના “ઉત્તેજીત્ત’ મતથી જુદા જ પડે છે, કારણ કે એમના મતે બે ઉત્સધાંગુલે એક વીરાત્માગુલ નહીં પણ ત્રિરાશિના હિસાબે ૧૩ ઉત્સધાંગુલે એક વીરાત્માગુલ થાય છે, માટે સ્પષ્ટ મતાંતર જ માનવું પડશે. ત્રીજી શંકાનું સમાધાન– જેઓના મતે ભગવાન ૧૨૦ સ્વાત્માગુલ છે તેઓનો મત પણ દેખીતી રીતે જુદો જ પડે છે, પરંતુ સમચોરસ ક્ષેત્રફળના હિસાબે કાઢતાં “સેહંદુકુલુ' નિયમ ચરિતાર્થ થાય છે. તે આ પ્રમાણે– ભગવાન સ્વાત્માંગુલે ૧૨૦ અંગુલ છે તેને ૨૪ વડે ભાગતાં (૧૨૦ અંગુલના) પાંચ હાથ આવ્યા. તેને સમચતુરસ્ત્ર બાહા પ્રતિબાહારૂપ ક્ષેત્રગણિત વડે તેટલે જ (૫*૫=) ગુણતાં ૨૫ થાય. For Personal & Private Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ - संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હવે શ્રીમહાવીરનો દેહ સાત હાથ છે, તેનું ક્ષેત્રફળ [૭૭] ૪૯ હાથ આવે. હાથ, પાની, એડીની કિંચિત્ વૃદ્ધિ કરવી જોઈએ તેથી ૫૦ હાથ થાય. એ પચાસનું અર્ધ કરતાં ૨૫ હાથ આવે, ૨પનું ક્ષેત્રફળ ૫ હાથ આવવાથી પ્રથમ કહ્યા મુજબ ૧૨૦ આત્માગુલ થવાથી બે ઉત્સધાંગુલે એક વીર આત્મગુલ પ્રાપ્ત થયું. * परमाणुथी आरंभी अंगुल योजन सुधीनां प्रमाण- यन्त्र * અનન્તસૂક્ષ્મ પરમાણુનો ૧ વ્યવહાર પરમાણુ ૮ યૂકાથી ૧ યવમધ્ય અનંતવ્ય પરમાણુની ૧ ઉશ્લણશ્લણિકા ૮ યવમધ્યનો ૧ ઉત્સધાંગુલ ૮ ઉશ્લષ્ણશ્લ૦ની ૧ શ્લષ્ણશ્લક્ષિણકા ૨૦૯૭૧૫૨ અમરાએ ૧ ઉત્સધાંગુલ ૮ શ્લષ્ણશ્લ૦નો ૧ ઊરિણ ૪૦૦ ઉત્સવ ૧ પ્રમાણાંગુલ ૮ ઊધ્વરિષ્ણુનો ૧ ત્રસરેણું ૨ ઉત્સવ ૧ વીરાંગુલ ૮ ત્રસરેણુનો ૧ રથરેણું ૬ ઉત્સધાંગુલે ૧ પાદ ૮ રથરેણુનો . ૧ કુયુગલિકવાલાઝ ૨ પાદની ૧ વેંત ૮ કુરુવાલાઝનો ૧ હરિ રમ્યફવાલાઝ ૨ વેંતનો ૧ હાથ ૮ હરમ્યવાલાઝનો ૧ હૈમ હૈરવાલાઝ ૨ હાથની કુક્ષી ૮ હૈહૈ0વાલાઝનો ૧ પૂપિરવિદેહવા) ૨ કુક્ષી કે વામે અથવા ૪ો ૧ દંડ, ૧ ધનુષ્ય એક યુગ હાથે વામે વા ૯૬, અંગુલે [ કે મુસલ નાલિકાદિ ૮ પૂવપરવિદેહવા)નો ૧ ભરતૈરાવતવાલાઝ ૮ ભરતૈરાવતવાની ૧ લીંખ ૨૦૦૦ ધનુષ્ય ૧ ગાઉ ૮ લીંખની ૧ યૂકા ૪ ગાઉનો ૧ યોજના પરંતુ બાહાગણિત તે સમચતુર ક્ષેત્રફલની અપેક્ષાએ વિચારશું તો તો ભગવંતનું એક આત્માગુલ તે ૧ ઉત્સધાંગુલ અને બીજા ઉત્સધાંગુલના પાંચિયા બે ભાગ એટલે ૧ ઉત્સધાંગુલ પ્રમાણનું થશે, કારણ કે ભગવંતને ઉધાંગુલથી ૧૬૮ અંગુલ તો કાયમ રાખવા છે જ, પરંતુ આત્માંગુલથી જે ૧૨૦ અંગુલ કહેવા છે તે માટે આત્માગુલ ૧૨૦ અને ૧૬૮ ઉત્સધાંગુલ વચ્ચે વહેંચણી કરવી પડશે એટલે ૧૨૦ આત્માગુલના ૧૬૮ ઉત્સધાંગુલ, તો એક આત્માગુલના કેટલા? એના જવાબમાં ૧ પ્રમાણ વીરાત્માગુલ આવશે. આ પ્રમાણે સમજવા યોગ્ય હકીકતો જણાવી, આની વધુ ચચ અંગુલસિત્તરીથી સમજવી. [૩૧૮] અવતાર- હવે ચાર ગતિ આશ્રયી જીવોની યોનિસંખ્યા કહે છે. For Personal & Private Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ चारगति आश्रयी जीवोनी योनिसंख्या पुढवाइस पत्तेअं, सगवणपत्ते अणंत दस चउदस । विगले दुदु सुरनारयतिरि, चउ चउ चउदस नरेसु ॥३१६ ॥ जोगीण होंति लक्खा, सव्वे चुलसी इहेव घिप्पंति । समवण्णाइसमेआ, एगत्तेणेव सामन्ना ॥३२०॥ સંસ્કૃત છાયા— पृथव्यादिषु प्रत्येकं सप्तवनप्रत्येकानन्तयोर्दश चतुर्दश । विकले द्वे द्वे सुरनारकतिरश्चां चत्वारि चत्वारि चतुर्दश नरेषु ॥ ३१६॥ योनीनां भवन्ति लक्षाणि सर्वाणि चतुरशीतिरिहैवं गृह्यन्ते । समवर्णादिसमेता, एकत्वेनैव सामान्या ॥ ३२०|| શબ્દાર્થ— નોળીગયોનિના [ઉત્પત્તિ સ્થાન] હોતિ નવવા હોય છે, લાખો સવ્વ વુલસી=સર્વ ચોરાશી રૂદેવ અહીંઆ આ પ્રમાણે વિખંતિ ગ્રહણ કરે છે સમવળાર્ફ સમેગા=સરખા વદિયુક્ત યજ્ઞેળેવ એક સંખ્યા વડે જ સામન્ના=સામાન્ય રીતે ગાથાર્થ— વિશેષાર્થવત્સુગમ છે. ।।૩૧૯–૩૨ના વિશેષાર્ય— અહીંઆ પ્રથમ જીવોની યોનિસંખ્યા કહીને પછી બીજી ગાથાના અર્થથી યોનિની વ્યાખ્યા કરે છે. ५३७ પૃથ્યાદિમાં—એટલે પૃથ્વી, અપ્, તેઉ અને વાયુકાય એ પ્રત્યેકની સાત સાત લાખ પ્રમાણ યોનિસંખ્યા જ્ઞાનીપુરુષોએ જ્ઞાનચક્ષુથી જોઈને કહી છે. પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ યોનિ, અનન્ત [સાધારણ] વનસ્પતિકાયની ચઉદ લાખ, વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ પ્રત્યેકની બે—બે લાખ, દેવતા, નારકો અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રત્યેકની ચાર ચાર લાખ, મનુષ્યની ચૌદ લાખ યોનિસંખ્યા છે. સર્વ મળીને જીવાયોનિની સંખ્યા ચોરાસી લાખ થાય છે, જે પ્રસિદ્ધ છે. ૪૭૧યોનિ કોને કહેવાય ? તો તૈજસ અને કાર્મણ શરીરધારી જીવો જે સ્થાનમાં ઔદારિક, વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલ સ્કંધો સાથે (તપ્તલોહવત્) જોડાય તેને યોનિ’ કહેવાય છે. અથવા એક જન્મમાંથી મૃત્યુ પામીને બીજો જન્મ ધારણ કરવા બીજા જન્મને યોગ્ય દેહની રચના માટે ગ્રહણ કરેલાં પુદ્ગલો, સહવર્તી કાર્યણ શરીરની સાથે જ્યાં તપ્તલોહ–જલવત્ એકમેક બની જાય તેને પણ ૪૭૦, સંગ્રહણીની લઘુ ટીકામાં વ્યક્તિભેદ માટે અનંત શબ્દ વાપર્યો છે. તો ત્યાં જીવની વિવક્ષાએ સમજવો. શરીરની વિવક્ષાએ તો અસંખ્ય શબ્દનો જ પ્રયોગ થાય. એક જ પ્રકારના વર્ણવાળી કે ગંધવાળી જુદી જુદી યોનિ છે તે વ્યક્તિભેદે. દાખલા તરીકે એક સરખા રંગવાળા ૧૦૦ ઘોડા તે વ્યક્તિભેદે સો જ ગણાય. ૪૭૧. યોનિની સંખ્યાવાળી ગાથાઓ કહીને ૩૨૨ થી લઈ ૩૨૫ની ગાથાઓનું સ્વરૂપ સમાપ્ત કરીને પછી આ ગાથાઓ રજુ થઈ હોત તો ? For Personal & Private Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યોનિ કહેવાય છે. યોનિ આધાર છે અને જન્મ આધેય છે. જો કે વ્યક્તિભેદે તે યોનિઓ અસંખ્ય પ્રકારની થઈ જાય છે. કારણ કે સર્વ જીવોનાં શરીરની સંખ્યા કેટલી છે અને પ્રત્યેક વ્યક્તિગત ગણતાં વણદિ ભેદથી તેટલી થાય જ, પરંતુ અહીંઆ વ્યક્તિભેદે ગણત્રી ગણવાની નથી તેમજ તે રીતે ગણત્રી પણ અશક્ય છે, તેથી સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી સંખ્ય–અસંખ્ય જેટલી યોનિ હોય તે પણ] તે તે સમાન વદિવાળી સર્વ યોનિની એકત્ર એક જાતિ થઈ કહેવાય; જેમ સરખા રંગવાળા સેંકડો કે હજારો ઘોડાઓ પણ જાતિભેદે એક જ જાતિના ગણાય તેમ, અને એ પ્રમાણે કરીએ તો જ પ્રતિ જીવરાશિમાં લાખની સંખ્યાએ થતી. યોનિની ગણત્રી મળી રહેશે. [૩૧૯–૩૨૦] અવતરણ – યોનિ સંબંધી વ્યાખ્યા કહીને હવે કઈ જીવનકાર્યમાં કેટલી કુલકોટી છે? તે કહે છે एगिदिएसु पंचसु, बार सग ति सत्त अट्ठवीसा य । विअलेसु सत्त अड नव, जलखहचउपयउरगभुअगे ॥३२१॥ अद्धतेरस बारस, दस दस नवगं नरामरे नरए । बारस छवीस पणवीस, हुंति कुलकोडिलक्खाइं ॥३२२॥ કોડ સત્તનવર્ષ, નવા સા નાખ તોડી રૂ ૨૨ સંસ્કૃત છાયાएकेन्द्रियेषु पञ्चसु, द्वादश सप्त त्रीणि सप्त अष्टाविंशतिश्च । विकलेषु सप्त अष्ट नव, जलचर-खग-चतुष्पदोरग-भुजगेषु ॥३२१॥ अर्द्धत्रयोदश द्वादश, दश दश नवकं नरामरेषु नरके । द्वादश षड्विंशतिः पञ्चविंशतिः, भवन्ति कुलकोटिलक्षाणि ॥३२२।। एककोटी सप्तनवतिलक्षाणि, सार्द्धानि कुलानां कोटीनाम् ॥३२२९।। | શબ્દાર્થગત ગાથાઓમાં આવી ગયો છે. જાથાર્થ_વિશેષાર્થવત્ li૩૨૧–૩૨૨ વિરોષાર્થકુલકોટી એટલે શું?–તો જેઓની ઉત્પત્તિ યોનિમાં જ થાય તે કુલ કહેવાય. અનેક પ્રકારનાં જીવોના એક જ યોનિમાં પણ બહુ કુલો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ છાણાના પિંડની અંદર કૃમી, વીંછી, કીડા વગેરે અનેક પ્રકારનાં ક્ષુદ્ર પ્રાણીઓનાં અનેક કુલો હોય છે. તેમાં પૃથ્વીકાયની બાર લાખ કુલકોટી, અપકાયની સાત લાખ, તેઉકાયની ત્રણ લાખ, વાઉકાયની ૪૭૨. એક જ સરખા રંગવાળા ૧૦૦ ઘોડા પણ જાતિભેદે એક જ જાતિના ગણાય, તેમ જુદી જુદી અસંખ્ય યોનિઓ પણ સમાન વર્ષાદિકની અપેક્ષાએ સંખ્યાથી એક જ યોનિ ગણાય છે. For Personal & Private Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ आभ्यन्तर योनिनुं विविध स्वरुप ५३६ સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીસ લાખની છે. [અહીં સૂક્ષ્મ બાદરની ભિન્ન ભિન્ન જણાવી નથી.] બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠ લાખ, ચઉરિન્દ્રિયની નવ લાખ છે, તિર્યંચ પંચેન્દ્રિય જીવ પૈકી જલચરજીવોની સાડાબાર લાખ, ખેચરોની બાર લાખ, ચતુષ્પદ જીવોની દશ લાખ, ઉરપરિસર્પની દશ લાખ અને ભૂજરિસર્પની નવલાખ કુલકોટી છે. તેમજ મનુષ્યની બાર લાખ, દેવતાની છવ્વીસ લાખ અને નારકીની પચ્ચીશ લાખ કુલકોટી છે. એકંદર ૐ સર્વજીવોની કુલકોટીની સર્વસંખ્યા મળીને એક ક્રોડ સાડી સત્તાણું લાખ [૧૯૭ લાખ] છે. [૩૨૧–૩૨૨] અવતર— હવે પૂર્વોક્ત [આપ્યંતર] યોનિના જ સંવૃતાદિ ભેદો કહેવાય છે. संवुडजोणि सुरेगिंदिनारया, विअड विगल गब्भूभया ॥ ३२३॥ સંસ્કૃત છાયા– संवृतयोनयः सुरैकेन्द्रियनारकाः, विवृता विकलाः गर्भजानामुभया ॥ ३२३॥ શબ્દાર્થ વિજ્ઞડ વિદ્યાજ્ઞવિસ્તૃત વિકલેન્દ્રિયની ગભૂમયાગર્ભજની ઉભય સંવુડનોનિ=સંવૃત યોનિ સુરેîિવિનાવા=દેવ-એકેન્દ્રિય નારકોની ગાથાર્થ સંવૃતયોનિ દેવ-એકેન્દ્રિય નારક જીવોની અને વિવૃતયોનિ વિકલેન્દ્રિયની અને ગર્ભજ જીવોની ઉભય [સંવૃતવિવૃત] યોનિ છે. ૫૩૨૩॥ વિશેષાર્ય સંવૃત—એટલે સારી રીતે ઢાંકેલી. વિદ્યુત ઉઘાડેલી અને સંવૃત વિવૃત એટલે પૂર્વોક્ત બન્ને પ્રકારની અર્થાત્ મિશ્ર. ચારે પ્રકારના દેવો એકેન્દ્રિયો તે પૃથ્વી અપ્તેઉવાયુ અને વનસ્પતિ તથા સાતેય નારકોની સંસ્કૃત યોનિ છે. સંવૃતયોનિ કેવી રીતે ?—દેવલોકમાં દેવો દિવ્ય શય્યાઓમાં ઉત્પન્ન થાય છે. એ શય્યાઓ દેવદૃષ્ય વસ્ત્રોથી આચ્છાદિત હોય છે. એ દેવશય્યા અને આચ્છાદિત દેવદૂષ્ય વસ્ત્ર, બન્નેના અંતરમાં દેવોનો ઉપપાત થતો હોવાથી તેઓ આચ્છાદિતપણે ઉત્પન્ન થાય છે, માટે સંવૃતયોનિ કહેવાય. એવી રીતે એકેન્દ્રિયોની સંવૃતયોનિ તો સ્પષ્ટ ઓળખાતી નથી, તેથી અસ્પષ્ટયોનિ પણ સંવૃત જ ગણાય છે. સાતેય નારકોની સંવૃતયોનિ તે ઉપરથી સારી રીતે ઢંકાયેલા ગવાક્ષની કલ્પનાથી સમજાય તેમ છે, કારણકે નારકો ગવાક્ષની અંદર જ (નરકાવાસામાં) ઉત્પન્ન થાય છે, તેથી ઉપરથી આચ્છાદિત યોનિવાળા છે. વિદ્યુતયોનિ કેવી રીતે ?—વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણની વિવૃતયોનિ છે. જલાશયાદિના સ્થાનોની પેઠે તે સ્પષ્ટ ઉઘાડી દેખાય જ છે. ૪૭૩. આ કુલકોટીની સંખ્યા બાબતમાં આચારાંગાદિ ગ્રન્થોનું કથન ભિન્ન પડે છે. વળી લોકપ્રકાશમાં પણ દેવતાની કુલ સંખ્યા બાર લાખ કહી છે, વગેરે સંખ્યા બાબતમાં મતાંતરો છે. --કુલકોટીની ઉપર જણાવેલી વ્યાખ્યાથી વધુ સંતોષજનક વ્યાખ્યા જોવા મળતી નથી. For Personal & Private Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૪૪સંવૃત વિદ્યુત કેવી રીતે ?–ઢાંકેલી અને પ્રગટ, અથવા સ્પષ્ટ અસ્પષ્ટ રૂપે હોય જેને મિશ્રયોનિ પણ કહી શકાય. એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોની સંવૃત વિવૃતયોનિ છે, જ્યારે એ જીવો ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે ગર્ભ દેખાતો નથી, એથી ગર્ભ સંવૃત હોય છે; પરંતુ બહાર ઉદરવૃદ્ધિ આદિ દ્વારા અનુમાન થઈ શકે માટે તે વિસ્તૃત છે. આ આભ્યન્તર યોનિઓ સમજવી. બાહ્ય લિંગાકાર યોનિસ્વરૂપ તો ગ્રન્થકાર આગળ કહેવાના છે. [૩૨૩] ५४० અવતર— હવે ચારે ગતિ પૈકી કઈ જીવાયોનિ સચિત્ત, અચિત્ત કે મિશ્ર તથા શીતોષ્ણાદિપણે છે? તે કહે છે. અહીંઆ કહેવાતું સ્વરૂપ આત્યંતર યોનિનું સમજવું. બાહ્ય યોનિનું સ્વરૂપ ગાથા ૩૨૫માં કહેશે. अचित्तजोणि सुरनिरय, मीस गब्भे तिभेअ सेसाणं । मीसे तेउसिण सेस तिहा ॥ ३२४ ॥ सीउसिण निरय सुरगब्भ, સંસ્કૃત છાયા– अचित्ता योनिः सुरनारकाणां मिश्रा गर्भजानां त्रिभेदा शेषाणाम् । શીતા ૩૦ળા[] નારાળાં, સુરર્મનાનાં મિશ્રા, તેનસઃ હા, શેષાાં ત્રિધા ||રૂ૨૪|| શબ્દાર્થ ચિત્તનોળિ અચિત્ત યોનિ મીસ ગમે ગર્ભમાં મિશ્ર તિમે સેનામાં ત્રણભેદો શેષમાં સીસિળ=શીતોષ્ણ તે સિ=તેજસ્કાયની ઉષ્ણ સેમ તિહા=શેષ ત્રણે પ્રકારની ગાયાર્ય દેવો અને નારકોની અચિત્તયોનિ, ગર્ભજ જીવોની મિશ્રયોનિ, અને શેષ જીવોની સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત આ ત્રણ ભેદે તથા પુનઃ મિશ્ર યોનિ, શીત યોનિ અને ઉષ્ણ યોનિ આમ ત્રણ પ્રકારો સ્પર્શની દૃષ્ટિએ છે. એમાં ના૨કો, દેવો અને ગર્ભજ જીવોની મિશ્ર [શીતોષ્ણ] તેઉકાયની ઉષ્ણુ યોનિ અને શેષજીવોની શીત, ઉષ્ણ અને શીતોષ્ણ એમ ત્રણે પ્રકારની છે. II૩૨૪ વિશેષાર્થ— સચિત્તયોનિ—એટલે જીવના પ્રદેશોની સાથે એકમેક થઈ ગયેલા જીવંત આત્માના શરીરનો જે ભાગ, તેમાં જંતુઓ ઉત્પન્ન થાય ત્યારે તે સચિત્ત યોનિપ્રદેશ ગણાય. અથવા જીવપ્રદેશ સાથે સંબંધ ધરાવતી યોનિ તે સચિત્ત યોનિ. અચિત્તયોનિ—–જીવપ્રદેશથી સર્વથા રહિત સૂકા કાષ્ઠ જેવી અથવા જીવપ્રદેશ સાથે સંબંધ ન ધરાવતી યોનિ તે. પ્રશ્ન— અહીંયા કોઈને શંકા થાય કે ત્રણેલોક સૂક્ષ્મ જંતુઓથી ખીચોખીચ ભરેલો છે, તો પછી અચિત્તયોનિ [અજીવ]પણું કેમ સંભવે ? વળી અચિત્તયોનિ કદાચિત્ સચિત્તપણું પ્રાપ્ત કરે કે નહિ ? ઉત્તર— અચિત્તયોનિ તથાવિધ સ્વભાવે સૂકા કાષ્ઠ જેવી હોવાથી જ સૂક્ષ્મ જંતુઓ સર્વત્ર ૪૭૪. ત્રીજી યોનિથી ઉત્પન્ન થયેલા જીવો અલ્પ, બીજીથી અસંખ્યગુણા તેથી અયોનિજ—એટલે સિદ્ધના જીવો અનન્તગુણા અને તેથી પ્રથમ યોનિ ઉત્પન્ન અનન્તગુણા છે. For Personal & Private Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ योनि संबंधी विविध समजण ૬૪૬ વ્યાપ્ત છતાં અચિત્તયોનિના ઉપપાત સ્થાનનાં પુદ્ગલો, તે સૂક્ષ્મ જીવપ્રદેશોથી અન્યોન્ય સંબંધવાળા થતાં નથી, તેથી અચિત્તયોનિને ક્યારે પણ સચિત્તપણું થતું નથી. મિશ્ર યોનિ સિચિત્તચિત્ત કેવી રીતે હોય? –સચિત્ત અને અચિત્ત પુદ્ગલોના સંબંધવાળી થતી યોનિ છે. એટલે મનુષ્ય અને તિર્યંચની યોનિમાં શુક્ર [વીય તથા શોણિત–રુધિર પુદ્ગલો રહેલાં હોય છે. તેમાંથી જે પુગલો આત્મા સાથે જોડાયેલાં છે તે સચિત્ત અને જે નથી જોડાયેલાં તે અચિત્ત [કારણ કે આત્મા સજીવ છે] આ સચિત્તાચિત્તનો સંબંધ જેમાં થતો હોય તેવી યોનિને મિશ્ર યોનિ કહેવાય. તે આ પ્રમાણે–સ્ત્રીઓના શરીરમાં, નાભિની નીચે વિકસ્તર પુષ્પોની માળાના જેવી લાગતી, જમણી તથા ડાબી બંને બાજુએ બે નસો રહેલી છે. એ બંને નસોનું જ્યાં જોડાણ થાય છે ત્યાં આગળ, તે નસો સાથે જ જોડાયેલી અધોમુખી જમરૂખ અથવા તો કમળના ડોડાના આકાર જેવી યોનિ પદાર્થની રચના છે. અહીં આવ્યંતર યોનિની વાત હોવાથી યોનિ એટલે ગર્ભાશય સમજવું. કે જ્યાં ગર્ભની ઉત્પત્તિ થાય છે. આ યોનિ કે ગર્ભાશયની બહારના ભાગમાં આમ્રમંજરી જે માંસની બનેલી મંજરીઓ હોય છે. આ મંજરીઓ રૂધિર ઝરવાના સ્વભાવવાળી છે, અને તેથી સામાન્યતઃ (પ્રાયઃ) દરેક માસે રુધિર ઝરે છે. (ત્યારે સ્ત્રી અડચણવાળી, ઓપટીવાળી કે એમ. સી.વાળી કહેવાય છે) આ રુધિરમાંના કેટલાક બિન્દુઓ-કણો જમરૂખાકાર ગર્ભાશયમાં નસો દ્વારા દાખલ થઈ જાય છે અને ત્યાં ટકી રહે છે ત્યારે પુરુષ સાથે સંબંધ થતાં પુરુષવીર્યના અમુક બિન્દુઓ પણ એ જ ગર્ભાશયના સ્થાનમાં પ્રવેશ કરતાં ત્યાં સ્ત્રી-રજ કે રૂધિર અને પુરુષ વીર્યનું મિશ્રણ થઈ જાય છે. આ શુકમિશ્રિત શોણિતપુદ્ગલોમાંથી જે પુદ્ગલોને યોનિએ આત્મસાત કર્યા હોય તે પુગલો સચિત્ત એટલે કે સજીવ છે અને બાકીના જે રહે છે તે અચિત્ત ગણાય છે. આ રીતે માનવી સ્ત્રીની યોનિનું મિશ્રપણું સમજવું. જીવ જ્યારે ત્યાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે આ જ મિશ્ર આહાર કરે છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે-રુધિર સચિત્ત છે અને વીર્ય અચિત્ત છે, કેટલાક મહર્ષિ રુધિરને પણ અચિત્ત કહે છે. અને યોનિગત આત્મપ્રદેશોને જ સચિત્ત કહે છે, અને એ પ્રમાણે મિશ્રયોનિપણું ઘટાવે છે. પૂર્વે દેવ, નારકોની અચિત્તયોનિ અને ગર્ભજ નર, તિર્યંચોની મિશ્રયોનિ કહી. હવે શેષ જીવોમાં સર્વ સંમૂચ્છિમો એટલે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો તેઓને સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણે પ્રકારની છે. તે કેવી રીતે હોય?. જીવતી ગાય વગેરે જીવોનાં શરીરમાં પડતા કૃમિ આદિ જંતુઓની સચિત્ત યોનિ. [જીવ સંબંધવાળી હોવાથી અચિત્ત સૂકા લાકડામાં ઉત્પન્ન થતાં ઘણાં આદિની અચિત્ત યોનિ. અર્ધસૂકાં [લીલું સૂકું એવાં લાકડાં તથા ગાય વગેરેના શરીરના ક્ષત-ઘા વગેરે સ્થાનમાં ઉત્પન્ન થતાં, ઘુણાં તથા કૃમિ આદિ જંતુઓની મિશ્રયોનિ સમજવી. આ હકીકત સ્પષ્ટ સમજાય તેમ છે. યોનિના શીતાદિક સ્પર્શ પ્રકાર અને તેના અધિકારી સ્પર્શની દષ્ટિએ યોનિસ્થાનોનો વિચાર કરીએ તો યોનિ ત્રણ પ્રકારની છે. 9. શીત, ૨ ૩w, For Personal & Private Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ १४२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રૂ શીતોષ. એટલે જેનો સ્પર્શ કાં ઠંડો લાગે, કાં ગરમ લાગે, કાં ઠંડો, ગરમ બંને પ્રકારનો અનુભવ કરાવે છે. કયા પ્રકારની યોનિ ક્યાં છે? અથવા તેના અધિકારી જીવો કયા છે? તો પ્રથમની ત્રણ નરક પૃથ્વીઓમાં નારકોનાં જે ઉપપાતક્ષેત્રો છે તે શીત યોનિ વાળા છે. બાકીનાં ક્ષેત્રો ઉષ્ણસ્પર્શે છે. જેથી શીત યોનિ જ નારકોને ઉષ્ણક્ષેત્રમાં આવે ત્યારે ત્યાંની ઉષ્ણવેદનાનો કટુ અનુભવ થાય છે. જેમ યુરોપ જેવા ઠંડા પ્રદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને ઉષ્ણકટીબંધ જેવા દેશની ગરમી અસહ્ય લાગે તેમ. ચોથી પંકપ્રભાના ઉપરના ભાગમાં ઘણા ઉણ વેદનાવાળા નરકાવાસાઓની શીતયોનિ અને થોડા શીતવેદનાવાળા જીવોની ઉણયોનિ, આ પૃથ્વીમાં ઉપપાત ક્ષેત્રો સિવાયનાં સ્થળો બંને પ્રકારનાં (શીત–ઉષ્ણ) સ્પર્શવાળા હોવાથી બંને પ્રકારની વેદનાનો અનુભવ હોય છે. પાંચમી પૃથ્વીમાં ઘણા શીતવેદનાવાળા આવાસોની ઉણયોનિ, થોડા ઉષ્ણવેદનાવાળા આવાસોની શીત, એટલે છઠ્ઠી તથા સાતમી આ બને નરક પૃથ્વીઓમાં શીતવેદનાનો અનુભવ કરનારા નારકોની ઉષ્ણુયોનિ છે અને આ શીત યોનિ વાળા નારકોની વેદના અત્યન્ત દુઃસહ છે; અને ઉષ્ણુયોનિની વેદનાનો અનુભવ કરનારા નારકોની શીતયોનિ છે. આ નારકો તીવ્ર-અસહ્ય ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. અહીંયા પ્રતિકૂલ કમદયે યોનિના પ્રકારથી ઉલટો જ વેદનો ક્રમ સમજાવ્યો છે. કેટલાક આચાય આદ્યની ત્રણ પૃથ્વીમાં ઉષ્ણુયોનિ, ચોથીમાં શીત અને ઉષ્ણ છે અને છેલ્લી ત્રણેમાં એક શીત યોનિ કહે છે. એ મતને ઉપેક્ષણીય ગણ્યો છે. વળી તમામ દેવોની તથા ગર્ભજ તિર્યચપચેન્દ્રિય અને મનુષ્યોની મિશ્ર એટલે “શીતોષ્ણરૂપ સ્વભાવવાળી યોનિ છે, કારણ કે તેમનાં ઉપપાતક્ષેત્રો તેવાં જ સ્પર્શવાળાં છે. તેઉકાયની કેવળ ઉષ્ણયોનિ સ્પષ્ટ છે. શેષ પૃથ્વી, અપ, વાયુ, વનસ્પતિ, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચપંચેન્દ્રિય તથા મનુષ્યોની ત્રણ પ્રકારની છે એટલે તેમાં અમુક શીતયોનિ, અમુક ઉષ્ણ અને અમુક મિશ્રયોનિઓ છે. [૩૨૪] અવતરણ – હવે મનુષ્યની સ્ત્રીની યોનિનો બાહ્ય (ઉપરનો) આકાર ભિન્ન ભિન્ન જીવાશ્રયી કેવો કેવો હોય છે તે કહે છે हयगब्भ संखवत्ता, जोणी कुम्मुनयाइ जायंति । अरिहहरिचक्किरामा, वंसीपत्ताइ सेसनरा ॥३२५॥ સંસ્કૃત છાયાहतगर्भा शङ्कावर्ता योनिः कूर्मोन्नतायां जायन्ते । ઈ-—િજિરામ:, વંશીપત્રાયાં શેષના: //રૂરફા. શબ્દાર્થ હયા બહતગભ સંવત્તા=શંખાવત ૪૭૫. દિગમ્બર તત્ત્વાર્થ રાજવાતિકના મતે કેટલાક દેવોની શીત અને કેટલાકની ઉષ્ણ છે. બનાવલિંકના મતે આ કોના માતા For Personal & Private Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ बाह्य योनिनु स्वरूप .૪૪ મુકયાકૂર્મોન્નતામાં વંસીતાવંશીપત્રામાં રિહાર-વધિમાઅરિહંત-વાસુદેવ સેસના=શેષનરીમનુષ્યો ચક્રવર્તી–બળદેવ જાયા – શંખાવત યોનિ તે હતગભાં છે. અરિહંત, ચક્ર, બળદેવ, વાસુદેવ, કૂર્મોનતામાં ઉત્પન્ન થાય છે અને અવશેષ નરોમનુષ્યો વંશીપત્રામાં ઉત્પન્ન થાય છે. ll૩૨પા વિરોણાર્થમનુષ્યોની બાહ્યલિંગાકારરૂપ યોનિ ત્રણ પ્રકારે છે. ૧ શંખાવતયોનિ, ૨ કૂર્મોન્નતા, અને ૩ વંશીપત્રા. શંખાવર્તા-આ શંખ જેવી ભ્રમીવાળી હોય છે. એટલે કે આ યોનિમાં શંખ જેવાં આવર્ત –આંટા હોવાથી શંખાવતે કહેવાય છે. આ યોનિ નિચ્ચે હિતગભાં હોય છે, એટલે આ યોનિમાં જીવ ઉત્પન્ન થાય છે અને દેહરચના પણ કરે છે, પણ છેવટે અંદરની અત્યંત ગરમીના કારણે શરીર નષ્ટ થઈ જાય છે અને જીવ બીજે ચાલ્યો જાય છે, જેને ગર્ભ હણાયો કહેવાય છે. ક્યારેય પણ તે ગર્ભ શરીરની સંપૂર્ણ રચના કરીને માતાના ગર્ભમાંથી બહાર આવી જન્મધારી બને તેવું બનતું જ નથી, કારણ કે શંખાવર્તયોનિ વાળી સ્ત્રીઓ અત્યંત પ્રબળ કામાગ્નિવાળી હોવાથી એટલી બધી તેણીમાં ઉષ્ણતા રહે છે કે ઉત્પન્ન થયેલા ગર્ભના જીવનો વિનાશ જ થઈ જાય છે. આ યોનિ ચક્રવર્તીની મુખ્ય પટ્ટરાણીરૂપ સ્ત્રીરત્નને હોય છે. એથી જ કહેવાય છે કે બ્રહ્મદત્ત ચક્રીની કામાતુર થયેલી સ્ત્રીરત્ન કુરુમતીના હસ્તસ્પર્શથી લોખંડનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું અથત ગળી ગયું. કુર્મોન્નતા–કાચબાના પીઠની જેમ ઉપસેલી–ઉન્નત ભાગવાળી યોનિ. આ યોનિમાં જ અરિહંત પરમાત્માઓ, વાસુદેવો, ચક્રવર્તીઓ અને બળદેવો [એટલે પ્રતિવાસુદેવને છોડીને બાકીના શલાકા પુરુષો] નિચ્ચે ઉત્પન્ન થાય છે. વંશીપત્રા–જે યોનિ વાંસના જોડાયેલાં બે પત્ર સરખા આકારવાળી હોય છે. આ યોનિમાં શેષ સર્વ જાતના મનુષ્યો જ [તિર્યંચો નહીં, કારણકે આ ત્રણે પ્રકારનું યોનિકથન મનુષ્યની સ્ત્રીનું જ છે.] ઉત્પન્ન થાય છે, તિર્યંચો તે પશુ પક્ષીઓની યોનિઓનો બાહ્યાકાર અનિયમિત છે, તેથી તે કહ્યો નથી. આ સ્વરૂપ મનુષ્યસ્ત્રીની બાહ્યયોનિનું પણ કહ્યું. - એમ યોનિના સંવૃતાદિ ભેદો, આત્યંતર યોનિના સચિત્તાચિત્તાદિ ભેદો અને બાહ્યયોનિના શંખાવતદિ ભેદો–પ્રકારો દર્શાવ્યા. આ સિવાય શુભયોનિ કઈ અને અશુભયોનિ કઈ ? તે પણ આગમગ્રન્થોમાં બતાવ્યું છે. શુભયોનિ કઈ કહેવાય અને અશુભયોનિ કોને કહેવાય તે વાચકો સ્વયં સમજી શકે તેમ છે, કારણ કે વ્યક્તિની ઉત્તમતા અને અધમતા જોઈને શુભાશુભપણાનો નિર્ણય સુખપૂર્વક કરી શકાય છે. [૩૨૫]. ૪૭૬. કામાતુર થઈને સ્પર્શ કરે તો જ લોહ પૂતળાનું દ્રવીભૂતપણું લેવું. કંઈ આખો દિવસ કાયમી એવી ઉષ્ણતા રહેતી નથી, નહીંતર સુવર્ણ-રત્નનાં આભૂષણો પહેરે છે તે પહેરવાનો અસંભવ જ થઈ જાય. For Personal & Private Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરન્— અહીંથી ગ્રન્થકાર બાર ગાથાઓ દ્વારા આયુષ્યની મીમાંસા રજૂ કરે છે. ‘આયુષ્ય કે જીવન' એ એક એવી વસ્તુ છે કે જે સંસારના પ્રાણીમાત્રને પ્રિય છે. જીવવું કોને નથી ગમતું ? અર્થાત્ સહુને ગમે છે. મરવું કોઈનેય પ્રિય નથી, છતાં સહુનેં અપ્રિય એવા મૃત્યુને ભેટવું તો પડે જ છે. આ જીવન જે જીવાય છે તેમાં કારણ આયુષ્ય નામનું કર્મ છે. આ કર્મ જેવી જાતનું હોય તે રીતે જીવાય. ત્યારે આ કર્મ કેવી કેવી જાતનું કેવા પ્રકારનું છે ? તેનું વર્ણન સહુને જાણવું અગત્યનું હોઈ અહીંથી શરૂ કરાય છે. એમાં પ્રથમ ગાથામાં આયુષ્યમાં ઉત્પન્ન થતી સાત સ્થિતિઓને જૈન સિદ્ધાંતની શૈલી અને પરિભાષા દ્વારા વર્ણવે છે. ५४४ आउस्स बंधकालो, अबाहकालो अ अंतसमओ य । अपवत्तऽणपवत्तणउवक्कमऽणुवक्कमा भणिया ॥૩૨॥ સંસ્કૃત છાયા— आयुष बन्धकालोऽबाधाकालश्चान्तसमयश्च । अपवर्त्तनानपवर्तनोपक्रमानुपक्रमा भणिताः ॥ ३२६॥ શબ્દાર્થ— બાપÆ ગંધાતો આયુષ્યનો બંધકાલ સવાહળાતો અબાધાકાળ અંતસમો=અંત સમય અપવત્તપવત્તળ અપવર્તન અને અનપવર્તન સવમઉપક્રમ ગળુવામ=અનુપક્રમ ગવાર્ય— આયુષ્યના (૧) બંધકાલ, (૨) અબાધાકાલ, (૩) અંતસમય, (૪) અપવર્તન, (૫) અનપવર્તન, (૬) ઉપક્રમ અને (૭) અનુપક્રમ વગેરે સાત સ્થાનો યથાયોગ્ય કહ્યાં છે. ૫૩૨૬ા વિશેષાર્થ ૧-બંધકાલ;—બંધકાલ એટલે બંધ યોગ્ય કાલ. હવે શંકા થાય કે બન્ધ શેનો ? તો જવાબમાં—પરભવાયુષ્યનો. એક એવો નિયમ છે કે, દરેક આત્માઓને એક ગતિમાંથી બીજી ગતિમાં કોઈ પણ દેહ ધારણ કરવો હોય, પછી ચારે ગતિમાંના કોઈ પણ નામરૂપે હોય, તો તેનો, તેને ચાલુ ભવમાં જ નિર્ણય કરવો પડે છે. એ નિર્ણય ન થાય ત્યાં સુધી આ દેહમાંથી આત્મા છૂટી શકતો નથી. તાત્પર્ય એ કે, પરભવના આયુષ્યનો ચાલુ ભવમાં જ બંધ કરવો પડે છે. આ બન્ધ ક્યારે કરવો જોઈએ ? તેનો નિર્ણય કરવો તે બન્ધકાલ. આ નિર્ણય કાળ સમય હવે પછીની જ ગાથામાં ગ્રન્થકાર જણાવશે. પ્રસ્તુત ભવના ગતિમાન આયુષ્યમાં પ્રથમ બન્ધકાલ આવે છે. બન્ધકાળ વખતે તેની સાથે સાથે જ અબાધાકાળની મર્યાદા જીવ નક્કી કરી જ નાંખે છે તેથી બીજી વ્યાખ્યામાં અબાધાકાળ એટલે શું? તો તે સંબંધી વિશેષ વ્યાખ્યા તો ગાથા ૩૨૯માં ક૨શે, પણ ટૂંકી વ્યાખ્યા એ કે— ૨–અબાધાકાલ—ચાલુ ભવમાં બન્ઘકાલ વખતે જીવે ૫૨ભવના—જે ગતિમાં જે જાતિસ્થાનમાં ઉત્પન્ન થતું હોય ત્યાંના આયુષ્યનો બન્ધ કર્યો, એ બન્ધ કર્યા પછી એ બદ્ઘાયુષ્ય ઉદયમાં ન આવે For Personal & Private Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ आयुष्यमीमांसा अने तेना सात प्रकार १४१ અર્થાત જ્યાં સુધી નિશ્ચિત કરેલા જન્મમાં ઉત્પન્ન ન થાય. એ (બન્ધ-ઉદય) બને વચ્ચેનો જે ગાળો–કાળ જેટલો હોય, તેને અબાધાકાળ કહેવાય. ૩ અંતસમય—અનુભવાતું વ્ય-કાલ) બન્ને પ્રકારનું ગતિમાન આયુષ્ય પૂર્ણતાને પામે છે. જેને “મૃત્યુ' શબ્દથી પણ ઓળખાવાય છે. ઉપરની ત્રણેય સ્થિતિનો અનુભવ જીવમાત્રને અવશ્ય કરવાનો જ હોય છે, તેથી ત્રણેયની વ્યાખ્યા સાથે કરી અને હવે પછીની ચાર સ્થિતિઓનો અનુભવ જીવમાત્રને માટે વૈકલ્પિક છે, એટલે તેનું વર્ણન પછી લીધું છે. ચાર સ્થિતિમાં પ્રથમ સ્થિતિ (અપવર્તન) આયુષ્યનો ઘટાડો થાય તેને સૂચવે છે. બીજી સ્થિતિ (અનપવર્તન) તે ગમે તેવા પ્રતિકૂલ સંયોગોમાં પણ આયુષ્ય-સમયમર્યાદાનો જરા પણ હાસ ન થાય તેને સૂચવે છે. હવે આ ઘટાડો શાથી થાય છે અને શાથી નથી થતો? તેનાં બે કારણો બતાવ્યાં છે. એકનું નામ ઉપક્રમ આપ્યું છે અને બીજાનું અનુપમ નામ આપ્યું છે. ઉપક્રમ એ અપવર્તનનું કારણ છે, અને અનુપક્રમ એ અનપવર્તનનું કારણ છે. આમ અહીં કાર્યકારણભાવની વ્યવસ્થા સમજવી. અહીંઆ બંને કારણોની વ્યાખ્યા પણ જણાવે છે. ૪. અપવર્તન-લાંબા કાળ સુધી ક્રમશઃ વેદવા–ભોગવવા યોગ્ય, બાંધેલી આયુષ્યસ્થિતિને, તથા પ્રકારનાં ઉપદ્રવાદિ અનિષ્ટ નિમિત્તો મળતાં પરાવર્તન થાય એટલે કે દીર્ઘ સ્થિતિને હ્રસ્વ અલ્પસ્થિતિ કરી ભોગવી નાંખે તેવા આયુષ્યને અપવર્તન જાતિનું કહેવાય. એક સિદ્ધાંત સમજી રાખવો કે જન્માંતરની બદ્ધ આયુષ્યસ્થિતિનો ઘટાડો સંભવિત છે; પણ તેમાં વધારો ત્રણે કાળમાં થઈ શક્તો નથી. અર્થાત્ ૧૦૦ વરસનું આયુષ્ય બાંધીને જન્મેલો ૧૦૦ વરસ ઉપરાંત, એક કલાક શું, એક પળ પણ વધુ ન જીવે; ઉલટું ૧૦૦ વરસાયુષી પાંચ વરસમાં કે યાવત્ ગર્ભમાં ઉત્પન્ન થતાં તરત જ મૃત્યુ પામી જાય એ સંભવિત છે. ૫. અનાવર્તન અપવર્તનથી વિપરીત, જન્માન્તરથી પ્રસ્તુત ભવમાં ભાગ્યમાન જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય તેટલું અવશ્ય ભોગવે જ અર્થાત્ જેમાં સ્થિતિનો જરા પણ હ્રાસ થયા સિવાય સંપૂર્ણપણે ભોગવી શકે છે. ૬.-ઉપકમ-આયુષ્યનું અપવર્તન–ફેરફારહ્રાસ કરનારાં કારણો. ૭. અનુપકમ–ઉપક્રમથી ઉલટું એટલે કે આયુષ્યનો હ્રાસ કરનારાં કારણોનો અભાવ, તે ઉપર આયુષ્યની સાથે સંબંધ ધરાવતી બાબતો જણાવી. આયુષ્યકર્મ વિચારણા હવે આપણે આયુષ્ય અંગેની થોડીક સમીક્ષા વિચારીએ, એમાં પ્રથમ આયુષ્ય એટલે શું? જેના વડે જીવ વિવક્ષિત કોઈ પણ ભવમાં, અથવા તે વિવક્ષિત ભવના દેહમાં અમુક કાળ પર્યત રહી શકે તે શક્તિ-સાધનનું નામ ગાયુષ્ય અથવા જેના વડે જીવ પરભવમાં જઈ શકે તેનું For Personal & Private Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ १४६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह નામ પણ ગાયુષ્ય. આપણા દેહમાં આપણો આત્મા જેટલો સમય રહી શકે, તે આ આયુષ્યશક્તિના બળે જ. ત્યારે આ શક્તિ શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં આ આયુષ્ય કોઈ દશ્ય વિદ્યુતાદિ શક્તિ, પદાર્થ કે રસાયનાદિ નથી, પણ આ એક પ્રકારનું કર્મ જ છે. અને જૈનોએ કર્મવાદના પાયારૂપ માનેલા સ્કૂલ આઠ પ્રકારનાં કર્મો પૈકીનું આ આઠમું કર્મ છે, જેને “આયુષ્યકર્મ એવા નામથી ઓળખાવાય છે. કર્મ થયું એટલે જૈન સિદ્ધાંત પ્રમાણે તે કર્મો એક પદાર્થરૂપે છે, જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રહેલાં છે, પણ અત્યન્ત સૂક્ષ્મભાવને પામેલાં હોવાથી તે ચર્મચક્ષુથી દશ્ય નથી થતાં, પણ જ્ઞાનદષ્ટિથી જ્ઞાનીઓ જરૂર જોઈ શકે છે. પદાર્થ થયો એટલે તે પુદ્ગલ–પરમાણુના સમૂહરૂપ છે. આ આયુષ્યના પુદ્ગલો જે આત્માએ જે જાતના જેટલાં ભેગાં કયાં હોય તે પ્રમાણે તેટલો વખત આ જીવ ખોળિયામાં રહી શકે છે. એ પુદ્ગલ-પરમાણુઓનો જીવ ભોગવટાદ્વારા ક્ષય કરી નાંખે કે તુર્ત જ, તે જ ક્ષણે, આત્મા વર્તમાન દેહમાંથી નીકળી અન્ય જીવાયોનિમાં પ્રવેશ કરી જાય છે અને ત્યાં ઉત્પન્ન થઈ તદ્દભવયોગ્ય દેહની રચના કરે છે. આથી તાત્પર્ય એ નીકળ્યું કે–આ આયુષ્યના પુગલો જીવને અમુક કાલ કે વરસો સુધી, દેહમાં ટકાવી રાખનાર છે. આ આયુષ્ય પુદ્ગલના સમૂહરૂપ છે. એના પર જ જીવન કે મરણનો આધાર હોય છે. આ આયુષ્યના પુદ્ગલો સાથે કાળનો પણ સંબંધ છે એટલે કે એ પુદ્ગલો જે જન્માંતરથી જીવ બાંધીને લાવ્યો તે કેટલા વખતમાં ભોગવવાનાં હોય છે? તે માટે કાલનું નિયમન પણ થાય છે. આથી જીવને ભવાંતરમાં જવું હોય ત્યારે, પુદ્ગલો અને કાળ બેનો ક્ષય કરવો પડે છે, માટે જ શાસ્ત્રીય શબ્દમાં આયુષ્યને બે ભેદો પાડીને સમજાવ્યું છે. (૧) દ્રવ્ય નાયુષ્ય અને (૨) વાત આયુષ્ય. ૧દ્રવ્યો એટલે પુદ્ગલો તથા પ્રકારનાં કર્મ પુદ્ગલો દ્વારા જીવાય તે દ્રવ્યાયુષ્ય. તેલ વિના દીવો બળી શકતો નથી તેમ આ આયુષ્યકર્મનાં પગલો વિના આત્મા દિલમાં) જીવી શકતો જ નથી, આ પગલો તે જ દ્રવ્યાયુષ્ય. આની મદદથી જ યથાયોગ્ય કાળ જીવી શકાય છે. પ્રત્યેક આત્મા વિવક્ષિત ભવમાં જે આયુષ્ય પુદગલો ભોગવતો હોય છે તે માટે એક અટલ નિયમ સમજી લેવો કે ભૂતકાળના ગતજન્મનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવેલાં ભોગવે છે. અને વર્તમાન જન્મમાં બાંધેલાં આયુષ્ય પુગલો તેના ભાવિ જન્મમાં ભોગવવાનાં હોય છે. આથી સમજવું કે આજે વર્તમાનમાં જે આયુષ્ય પુગલો ભોગવતો હોય છે, તે પુદ્ગલો જન્માંતરના બાંધેલા જેટલા હોય તેટલાનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી જીવ કદી પણ વર્તમાન દેહમાંથી છૂટી શકતો જ નથી. પ્રત્યેક પરમાણુ ભોગવાઈ જવો જ જોઈએ. તે પછી જ જીવનું મૃત્યુ થાય અને ગત્યન્તરમાં આત્મા ચાલ્યો જાય. આ નિયમ દ્રવ્યાયુષ્ય અંગે છે. ૨–હવે બીજો પ્રકાર વતાયુષ્યનો છે. દ્રવ્યાયુષ્યની જેવો આ આયુષ્ય માટે નિયમ નથી, એટલે કે જેટલું બાંધીને લાવ્યો હોય તે બધાય કાળનો અનુભવ કે ભોગવટો કરવો જ પડે અર્થાત્ તેટલા વરસ સુધી જીવવું જ જોઈએ એવું નથી, એમાં વિકલ્પ છે એટલે ભોગવવું પડે અથવા ન પણ પડે. આ કાલાયુષ્યને જરા વિસ્તારથી સમજીએ. For Personal & Private Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ द्रव्य अने काल आयुष्यनी समजण ૬૪૭ દ્રવ્ય આયુષ્યની મદદથી જીવ–આત્મા (જઘન્ય અન્તર્મુહૂર્તથી લઈ ઉત્કૃષ્ટ સાગરોપમ સુધી) જીવી શકે છે અથવા તે તે દેહમાં ટકી શકે છે. એનું જ નામ કાળ આયુષ્ય. કાળ એટલે વખત. પછી તે સમયથી લઈ અંતર્મુહૂર્ત, ઘડી, પ્રહર, દિવસ, માસ, વરસ, ગમે તે સમજવો. આ કાલાયુષ્યની વ્યાખ્યા દ્રવ્યાયુષ્યથી ભિન્ન છે. એટલે કે જીવ ગતજન્મમાં દ્રવ્યાયુષ્યના બન્ધ વખતે કાળાયુષ્યનો બન્ધ પણ ભેગો કરી નાંખે છે. પણ જેમ દ્રવ્યાયુષ્યનું અપવર્તન થતું જ નથી ને તેથી તેનો પૂર્ણ ક્ષય જ કરવો પડે છે પણ કાળાયુષ્યનો સંપૂર્ણ ક્ષય કરવો જ પડે એવો એકાંત નિયમ નથી અર્થાત્ એમાં અપવર્તન એટલે કે હૃાસ પણ થઈ જાય. દાખલા તરીકે ગત જન્મમાં સો વરસની આઉખાની મર્યાદા નક્કી કરીને પછી અહીં વર્તમાનકાળમાં મનુષ્યરૂપે જન્મ્યા, તો તે જીવ સો વરસ સુધી જીવશે જ એવું નિશ્ચિત ન કહી શકાય. વચમાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત નડે તો અંતર્મુહૂર્તમાં જ મૃત્યુ પામી જાય. અને આજે ઘણાએ દાખલા જોઈએ છીએ જેને વ્યવહારમાં અકાળ મૃત્યુ તરીકે ઓળખાવાય છે. આથી મણિતાર્થ એ નીકલ્યો કે, દ્રવ્ય આયુષ્યમાં અપવર્તન નથી. તે અનાવર્તનીય છે જયારે કાલાયુષ્યમાં વિકલ્પ હોવાથી તે અપવર્તન અને અનપવર્તન બંને પ્રકારે ભોગવાય છે. - શંકા- દ્રવ્યાયુષ્ય પુરું ભોગવાય તો તત્સહચારિ કાલાયુષ્ય ન ભોગવાય એમ કેમ બને ? આ વાત તો વિચિત્ર લાગે ! સમાધાન-આયુષ્યની સ્થિતિ કે લયમાં પ્રધાન કારણ આયુષ્યકર્મનાં પુદ્ગલો જ છે. પુદ્ગલો એ એવી વસ્તુ છે કે ધીમે ધીમે ભોગવાય અને શીધ્રપણે પણ ભોગવી શકાય. એનો આધાર આત્માના મન્દ–તીવ્ર અધ્યવસાયો ઉપર છે. ઉપર દાખલો ટાંક્યો તે મુજબ, એક જીવ સો વરસ સુધી ચાલી શકે તેટલા આયુષ્યનાં પદગલો બાંધી અવતર્યો ને પાંચ વરસની ઉમર થતાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત નડ્યો ને થયું અને પાંચમે વરસે જ મૃત્યુ પામ્યો. ત્યારે આ જીવે કાલાયુષ્ય પૂર્ણ ન કર્યું. કાળના ૯૫ વરસ તાં મૂક્યાં, પણ એવી રીતે ૯૫ વરસ ભોગવી શકાય તેટલાં પુદગલો તે વખતે પડ્યા રહે ખરાં? તો હરગીજ નહીં. આયુષ્યનો એક પણ પુદ્ગલ કે પરમાણુ બાકી રહે જ નહીં, સંપૂર્ણ ભોગવાઈ જ જાય છે, કારણ કે પ્રથમ જ કહી દીધું છે કે દ્રવ્યાયુષ્યનું અપવર્તન એટલે ફેરફાર થઈ શકે છે. પણ એક ખ્યાલ નિશ્ચિતરૂપે સમજી રાખવો ઘટે કે આયુષ્યમાં હાનિનો ફેરફાર શક્ય છે પણ વૃદ્ધિનો નહિ. હવે કાલાયુષ્યમાં કોઈ ઉપદ્રવ કે અકસ્માત ન નડે તો તો સો વરસ પૂરાં કરીને જ મરણ પામે અને એ વખતે દ્રવ્યાયુષ્ય સો વરસ સુધી ભોગવાય અને કાલાયુષ્ય પણ તેટલાં જ વરસો સુધી ભોગવાય, આ કાલાયુષ્યને અનપવર્તન કહેવાય. શંકા– આયુષ્યનાં પુદ્ગલોનો ક્ષય થયો અને સ્થિતિ સમયનો ક્ષય ન થયો તો સો વરસની સ્થિતિ સુધી ચાલે એટલાં પુદ્ગલોને જીવ પાંચ વરસમાં, અરે ! અંતર્મુહૂર્તમાં કેવી રીતે ભોગવી નાંખે? For Personal & Private Use Only Page #693 -------------------------------------------------------------------------- ________________ १४८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સમાધાન – ઉપરની શંકાનું સમાધાન એ કે, જેમ એક કોડિયામાં તેલ પૂરેલું હોય, જ્યોતિ ધીમે ધીમે બળતી હોય તો, તે દીવો યથાસમયે બળી રહે પણ કોઈ માણસ એ દીવાની વાટને સંકોરી જ્યોતિને મોટી કરે, તો તે જ દીવો ઝડપથી બળી જાય છે અને તેલનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તે વખતે તેલ પૂરું વપરાવા છતાં દીવો જલદી બળી ગયો એમ બોલીએ છીએ. વળી બીજું દૃષ્ટાંત એ કે એક ૧૦૦ હાથ લાંબી દોરી સીધી સળંગ મૂકી છે. એ દોરીને કોઈ એક છેડેથી સળગાવે તો તે ધીમે ધીમે બળતી. એના નિયમ મુજબ, યોગ્ય સમયે જ બળી જવા પામે. પણ એની એ જ ૧૦૦ હાથની દોરીને જો ગૂંચળું કરીને સળગાવવામાં આવે તો તો બહુ ઓછા સમયમાં સળગી ખતમ થાય. ઉપરનાં દૃષ્ટાન્તો પ્રમાણે આયુષ્યમાં ઘટાવી લેવું જોઈએ કેસો વરસનું અનાવર્તનીય આઉખું બાંધીને આવેલો જીવ સમયે સમયે ક્રમશઃ આયુષ્યનાં કર્મ પુદગલોનો ક્ષય કરતો જાય અને વચમાં તે આયુષ્ય કર્મને કંઈ પણ ઉપક્રમો ન લાગે અથતિ અનુપક્રમ સ્થિતિ રહેતો તો પુરેપુરા સો વરસે જ તે મરણ પામે. પણ જન્માંતરમાં ૧૦૦ વરસનું આઉખું બાંધતી વખતે સાથે એવા પ્રકારના શિથિલ મનોભાવો ભળ્યા કે જેથી તે આઉખું બાંધ્યું હતું તો સો વરસનું જ પણ શિથિલભાવનું બાંધ્યું તો તેવા જીવને (આગળ ગાથા ૩૩૭માં જણાવ્યા મુજબ) જુદા જુદા પ્રકારના ઉપદ્રવો, આઘાત, પ્રત્યાઘાતો લાગે કે સો વરસ સુધી ચાલે તેવાં આયુષ્યપુદ્ગલોને મોટા મોટા જથ્થામાં ઝડપથી ભોગવીને ક્ષય કરી નાખે, તો થોડા વરસોમાં જ જીવનદીપક બુઝાઈ જાય, અરે! ભયંકર કોટિનો રોગ. અકસ્માત, શસ્ત્રાદિકનો ઘાત કે ભય વગેરે થાય તો અંતર્મુહૂર્તમાં પણ જીવનજ્યોત ખતમ થઈ જાય, જેને વહેવારમાં અકાળમૃત્યુ કહેવાય છે. આ પ્રમાણે આયુષ્ય અંગેની ભૂમિકા જણાવી. [૩૨૬] અવર-હવે એ સાતે આયુષ્યદ્વારોને ક્રમશઃ વિસ્તારથી વર્ણવે છે, તેમાં પ્રથમ બંધકાળ જે જીવોનો જેટલો હોય છે તેને ઘટાડે છે. बंधंति देव-नारयअसंखनरतिरि छमाससेसाऊ । परभवियाउ सेसा, निरुवक्कमतिभागसेसाऊ ॥३२७॥ सोवकमाउआ पुण, सेसतिभागे अहव नवमभागे । सत्तावीसइमे वा, अंतमुहुत्तंतिमे वा वि ॥३२८॥ સંસ્કૃત છાયાबध्नन्ति देव-नारकाऽसंख्यनरतिर्यञ्चः षण्मासशेषायुषि । परभवायुः शेषा निरुपक्रमाः त्रिभागे शेषे आयुषः ॥३२७।। सोपक्रमायुष्का पुनः शेषत्रिभागे अथवा नवमभागे । सप्तविंशतितमे वा अन्तर्मुहूर्तेऽन्तिमे वाऽपि ॥३२८॥ ૪૭૭. અહીં ભીંજવેલા બે ધોતિયાનું તથા બાંધેલી અને છૂટ એવી ઘાંસની ગંજીનું પણ દષ્ટાંત ઘટાવાય છે. For Personal & Private Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ परभवायुष्यनो बंधकाल १४६ શબ્દાર્થ વંયંતિ બાંધે છે નિશ્ચમ નિરુપક્રમ માસસેલા છમાસ શેષ આયુષ્ય રહે | સોવમISHસોપક્રમાયુષી પરમવિયા=પરભવાયુષ્ય હવઅથવા નાથાર્થ– (નિરુપક્રમાયુષી) દેવો–નારકો, અસંખ્યવષયુષી યુગલિક મનુષ્ય તથા તિર્યંચો (પોતાના ચાલતા ભવનું) છ% માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. વળી શેષ જીવોમાં નિરુપક્રમાયુષી નિચ્ચે, પોતાના આયુષ્યનો શેષ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, અને જેઓ સોપક્રમાયુષી છે તે પોતાના આયુષ્યના શેષ ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે છે, પણ નિશ્ચય નહીં. એથી જ સ્વઆયુષ્યના બાકીના નવમા ભાગે, સત્તાવીસમે ભાગે. (એમ ત્રીજે ત્રીજે ભાગે) છેવટે સ્વઆયુષ્યના અન્તિમ અન્તર્મુહૂર્તમાં પણ પરભવ સંબંધી આયુષ્ય જરૂર બાંધે છે ૩૨૭–૩૨૮ વિરોણાગત ગાથામાં આયુષ્યની સાથે સંબંધ ધરાવતી સાત બાબતો જણાવી અને સાથે સાથે પ્રસ્થાન્તરથી આયુષ્ય અંગેની મીમાંસા કરી. હવે સાત બાબત પૈકી પહેલી બાબત વંધજાતની છે. પ્રસ્તુત ભવની અંદર પરભવના આયુષ્યનો બંધ ચારે ગતિ પૈકીના કયા જીવોને કયા વખતે થાય? તે વાત આ યુગ્મબને ગાથામાં કહે છે. બંધકાલ સંબંધી થોડીક બીજી હકીકત સમજી લેવી જરૂરી છે. તે એ કે, અભ્યાસીએ એક સિદ્ધાંત સમજી રાખવો કે, કોઈ પણ જીવાત્માના પરભવમાં ઉત્પન્ન થવાના ભાવિસ્થાનનો સવાંગી નિર્ણય, તેના વર્તમાનભવમાં જ નિશ્ચિત થાય છે. અને એ નિર્ણય થયા બાદ જ વર્તમાન દેહ–ખોળિયું તજે છે. જ્યાં સુધી એ નિશ્ચય થયો ન હોય ત્યાં સુધી કોઈ પણ શક્તિ નથી, કે આ દેહમાંથી નીકળી શકે. કારણ કે જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ (મુક્તિ ન થાય ત્યાં સુધી) સૂક્ષ્મ શરીરધારી તો હંમેશા રહે જ છે, પણ સ્કૂલ શરીરધારી પણ હંમેશાં હોય છે, માત્ર તફાવત એટલો કે એક ભવમાંથી બીજા ભવમાં જતાં ઉત્પન્ન થવાનું સ્થાન આડું અવળું હોય તો વધુમાં વધુ પાંચ સમય પૂલ દેહ વિનાનો રહે છે, બાકી કોઈ ને કોઈ ગતિયોનિ યોગ્ય શરીરને મેળવી જ લે છે. અને એ મેળવવા માટે તેને પૂર્વભવમાં જ નિર્ણય કરવો પડે છે. શરીર, એ તો જીવે કમરાજા પાસેથી લીધેલું ભાડૂતી ઘર છે. એની મુદત પૂરી થયે ખાલી કરી દેવાનું છે પણ તે પહેલાં જૂનું ઘર બદલીને નવા ઘરમાં જવું છે, તે ઘરની બંધી અગાઉથી કરી જ લે છે, જેથી એક દેહ છોડ્યા પછી તરત જ બીજા દેહમાં જીવ પ્રવેશ કરી જાય છે. અહીં જીવોનો બંધકાળ ત્રણ જાતનો છે. ૧.–છ માસ શેષ રહે ત્યારે. ૨ અવશ્ય ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અને ૩. ત્રીજે ભાગે. ગાથામાં નિશ્ચિમ=નિરુપક્રમ અને સોશ્ચિમ સોપક્રમ શબ્દ વાપર્યો છે. તેનો અર્થ ટૂકમાં ગત ૪૭૮. આ વચન પ્રાયિક સમજવું. કારણકે ઠાણાંગ સૂત્રમાં અધ્યાય છઠ્ઠાની ટીકામાં છ માસ શેષ આયુષ્ય ન બાંધે તો ઘટાડતા યાવત્ છેલ્લા અત્તમુહૂર્વે પણ બાંધે એમ કહ્યું છે. ૪૭૯. કેટલાક ધર્મવાળાઓ મૃત્યુ પછી આત્મા આકાશમાં અદ્ધર રહે છે, અમુક વખત દેહ વિનાનો રહે છે. વગેરે કથન કરે છે પણ તે જૈનદર્શનસંમત નથી. For Personal & Private Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથામાં જ આવી ગયો છે. વિસ્તૃત અર્થ આગળ કહેશે. અહીં તેનો સંક્ષિપ્ત અર્થ એમ છે કે, નિતનિ ૩૫%મન થાતતિ નિરુપમ | જે આયુષ્ય ઉપક્રમોનું નિમિત્ત બનવાનું નથી તે નિરુપક્રમ આયુષ્ય. જેને ગતગાથામાં “અનાવર્તન' શબ્દથી કહ્યું છે. બંને એકાઈકવાચક છે, અને ૩૫%A: સદ વર્તમાનમઃ તત સૌપ%| અર્થાત ઉપક્રમોના આઘાત-પ્રત્યાઘાતોનો ભોગ થનારું છે. જેને ગત ગાથામાં “અપવર્તન’ શબ્દથી કહ્યું છે. કેટલાંક ગતિ અને સ્થાનો જ એવાં છે કે, જ્યાં ઉત્પન્ન થનારા જીવનું આયુષ્ય નિરુપક્રમી અથવા અનાવર્તનીય જ હોય છે. એવા જીવો કયા? તો દેવગતિમાં ઉત્પન્ન થનારા તમામ પ્રકારના દેવો, નરકગતિમાં ઉત્પન્ન થનારા નારકો અને અસંખ્ય વિષયુષી મનુષ્ય અને તિર્યંચો સમજવા. આ જીવોને ગમે તેવા ઉપદ્રવો કે સંકટો આવે તો પણ તેમનું અકાળે મૃત્યુ થાય જ નહીં પીડાઓ થવી હોય તો થાય; પણ પ્રાણત્યાગ તો સંપૂર્ણ આયુષ્ય પૂરું થયે જ થાય છે. આ ચારે પ્રકારના નિરુપક્રમી જીવોને માટે એક જ નિયમ કે તેમના બાંધેલા આયુષ્યના છ માસ બાકી રહે કે તરત જ ત્યારે જ નારકો માટે પરભવાયુષ્યનો બન્ધ કરે; છતાં એક મત એવો પણ છે કે છ માસ એ ઉત્કૃષ્ટપણે સમજવા. પણ ત્યારે બંધ ન કરે તો જઘન્યથી મૃત્યુ આડું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ તે કરે. બીજા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો જેઓ નિરુપક્રમાયુષવાળા છે, તેઓ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અવશ્ય પરભવાયુષ્યનો બંધ કરે છે. આ નિરુપક્રમાયુષીનો બંધકાળ કહ્યો. એમાં સોપક્રમાયુષવાળા એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો, પોતે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે તે વખતે પરભવના આયુષ્યનો બંધ કરે છે. અથવા નવમો ભાગ (એટલે ત્રીજા ભાગના ત્રિભાગ) શેષ રહે ત્યારે બંધ કરે, તે વખતે બંધ ન કરે તો પાછો સત્તાવીશમો (એટલે ત્રિભાગ વિભાગ–ત્રિભાગ) ભાગ શેષ રહે ત્યારે અવશ્ય બંધ કરે. સત્તાવીશમા ભાગે બંધ ન કરી શક્યો તો છેવટે મૃત્યુ વખતના અન્તિમ અન્તર્મુહૂર્તમાં તો કરે ને કરે છે, કારણ હવે છેલ્લો બંધસમય એ જ છે. કેટલાક આચાર્ય મતાંતરે એમ કહે છે કે સત્તાવીશમે ભાગે બંધ ન થાય તો પછી છેવટના ૪૮૦. કોઈ આચાર્ય યુગલિકને માટે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુષ્યનો બન્ધ માને છે. ૪૮૧. પન્નવણાદિ સૂત્રમાં માત્ર ‘ત્રીજે, નવમે ભાગે’ પરભવાયુષ્ય બાંધે એવું કહ્યું છે, પણ તેનો અર્થ તો ૯૯ વરસવાળો ૩૩મે વરસે બાંધે એમ પણ થઈ જાય, પણ તે ઈષ્ટ નથી માટે ત્રીજા ભાગે નહિ, પણ ત્રીજો ભાગ શેષ રહે, એમ સમજવું. આ કથન સર્વને સંમત છે. ૪૮૨. સિમિા સિરિમા સિરિમારિમા રિમાને I [પ્રજ્ઞાપના.]. શેષ ત્રિભાગે એટલે ૩, ૯, ૨૭, ૮૧, ૨૪૩, ૭૨૯, ૨૧૮૭, ઇત્યાદિ જે આંક ત્રણ ત્રણ ગુણી હોય, તે રકમરૂપ ભાગની કલ્પના, તેને ત્રિભાગકલ્પના કહે છે. ૪૮૩. જુઓ, ભગવતી શતક ૧૪, ઉ૦ ૧. For Personal & Private Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ आयुष्यनो अबाधाकाल तेमज अंतसमयनी व्याख्या અન્તર્મુહૂર્ત વખતે જ થાય એવું કંઈ નથી, પણ સત્તાવીશમા ભાગથી ક્રમશઃ ત્રિભાગે ત્રિભાગે બંધકાળ હોય છે જ. હવે વિભાગની ઘટના વિચારીએ,–જે જીવનું આયુષ્ય ૯૯ વર્ષનું હોય તો તે જીવને ત્રીજા ભાગે પરભવાયુષ્યનો બન્ધ પડે, તો તે ક્યારે? તો સમજવું કે ૯૯ વરસના બે ભાગ બાદ કરીએ એટલે ૬૬ વરસ પૂરા થાય કે ૬૭માં વરસના પ્રારંભના દિવસોમાં કોઈ પણ ક્ષણે બંધ પડે. હવે એ વખતે બન્ધ ન પડ્યો તો બાકીનાં ૩૩ વરસ રહ્યા તેના નવમા ભાગે એટલે ૯૯ વરસમાં ૩ વરસ ૮ મહિના બાકી રહે ત્યારે, પરભવાયુષ્યનો બંધ પડે, ત્યારેય ન બાંધે તો પાછા ૩–૮ મહિનાના ૨૭માં ભાગે બાંધે. ઉપર પરભવાયુષ્યના કાળનો જે સિદ્ધાંત કે મર્યાદા છે, તે સ્કૂલ અને સામાન્ય ધોરણ પૂરતી જણાવી છે. સર્વથા માટે એ નિયમ ન સમજવો તેમજ અફર જ છે એવું પણ ન સમજવું. [૩૨૭–૩૨૮] અવતરણ–આ પ્રમાણે બંધકાળને કહીને અબાધાકાળ અને અંત સમય, તથા પ્રસંગોપાત જુ અને વકા ગતિ કેટલા સમયની હોય? તેનું સ્વરૂપ પણ કહે છે. जडमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय, वक्क चउपंचसमयंता ॥३२६॥ સંસ્કૃત છાયાयावति भागे बन्धः आयुषः भवेत् अबाधाकालः सः । अन्ते ऋजुगतिरेकसमया वक्रा चतुःपञ्चसमयान्ता ॥३२६।। શબ્દાર્થ – ગમે મને જેટલાયે ભાગે અંતે હનુરાઅન્તકાળે જુગતિ વંઘો ગાઉસ નવે બંધ આયુષ્યનો થાય સમય=એક સમય વાહક્કાનો તો અબાધાકાળને વાપં સમયંતાચાર પાંચ સમય સુધીની ગથાર્ય જેટલાયે ભાગે આયુષ્યનો બંધ થયો હોય ત્યાંથી લઈ તિ પરભવાયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો] અબાધાકાળ કહેવાય, અન્તસમય એટલે મરણ સમય, એ અન્તસમયે પિરભવ જતાં જીવને] એક સમયની ઋજુગતિ અને ચાર-પાંચ સમયની વક્રાગતિ હોય છે. li૩૨૯ વિરોષાર્થ જે જીવોએ પોતાના આયુષ્યના છ માસ શેષ રહે અથવા સ્નાયુષ્યના ત્રિભાગેસત્તાવીસમે કે કોઈ પણ ભાગે, પરભવાયુષ્યનો બંધ કર્યો હોય, તે પરભવાયુષ્યના બંધકાળથી માંડી, જ્યાંસુધી તે બદ્ધપરભવાયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો અનુદય અવસ્થારૂપ અપાન્તરાલકાલ (વચલો કાળ) તે, તે જીવના આયુષ્યનો અબાધાકાળ કહેવાય છે. જેમ કે, દેવ–નારકો કે યુગલિકો પોતાના આયુષ્યાના છ માસ શેષ રહે ત્યારે જ પરભવાયષ્યનો બંધ કરે છે. એ બંધકાળ પછી, છ માસ વ્યતીત થયે મરણ પામતાં તે બદ્ધાયષ્યનો ઉદય થાય છે. અહીં બંધકાલ અને ઉદયકાળ વચ્ચે છ માસનું જ સ્પષ્ટ જે અંતર પડ્યું તે જ, તે જીવો માટેનો અબાધાકાળ કહેવાય. તેવી રીતે For Personal & Private Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અન્તિમ અન્તર્મુહૂર્તમાં પરભવાયુષ્ય બાંધે તો તેને અપાન્તરાલ કાળ અન્તર્મુહૂર્તનો જ હોવાથી તેટલો અબાધાકાળ ગણાય, એમ સર્વત્ર સમજી લેવું. અંતસમય–ચાલુ ભવના આયુષ્યની સમાપ્તિ થવી, ને તે પછી તરત જ પરભવાયુષ્ય ઉદયમાં આવવું તે. તેને મૃત્યુ પણ કહી શકાય. જુવકાગતિ-જીવ અન્તસમયે આયુષ્ય પૂર્ણ કરીને પરભવમાં જાય છે, ત્યારે જીવને એક સમયની ઋજગતિ અને ચાર-પાંચ સમય સુધીની એટલે એક વક્રા, દ્વિવક્રા, ત્રિવક્ર અને ચતુર્વક્રા, આ બે–ત્રણચાર અને પાંચ સમયવાળી વક્રાગતિઓ ઉદયમાં આવે છે. અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણનો અતિસૂક્ષ્મ માનવાળો સંસારી આત્મા તૈજસ–કામણ નામના સૂક્ષ્મ શરીરને ધારણ કરીને પરભવમાં ઉત્પન્ન થવાના સ્થળે બે ગતિથી પહોંચે છે. એક 28જુ અને બીજી વકા. ઋજુગતિ એક જ સમયની છે, કારણ કે જીવનું મૃત્યુસ્થાન અને ઉત્પત્તિસ્થાન બંને સમશ્રેણીએ અથવા સમાંતર લીંટીએ વ્યવસ્થિત હોય તો, મૃત્યુ સમય પછીના એક જ સમયમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે. એને બીજો સમય લાગતો જ નથી. એથી જ આ ગતિનું ઋજુ એ નામ અન્વર્થક છે. ઋજુ એટલે સરલ–સીધી ગતિને સમશ્રેણીએ ન હોય પણ તિહુઁ વિદિશામાં આડું-અવળું હોય તો જીવને (આકાશ પ્રદેશની શ્રેણીમાં) કાટખૂણો કરીને ધપવું પડે છે. આત્માની ગતિ હંમેશા સીધી જ દિશાગત હોય છે પણ તિર્થો કે ગમે તે રીતે જવાની નથી હોતી. એ તો પ્રથમ સીધો જઈ પછી વળાંક લે એટલે એના વળાંકોના કાટખૂણા જ થતા જાય છે. જેટલા વળાંક લેવા પડે તેટલા સમયો રસ્તામાં વધે છે. આવા વળાંકો સંસારી જીવોને (ચતુર્વિગ્રહામાં) વધુમાં વધુ ત્રણ અને કોઈ વખતે (પંચવિગ્રહાગતિમાં) ચાર થાય છે. [૩૨] અવતર-પૂર્વોક્ત બને ગતિના જ વિષયમાં નિશ્ચય અને વ્યવહારથી પરભવાયુષ્યનો ઉદય અને પરભવ સંબંધી આહાર ક્યારે હોય? તે સંબંધી કહેતાં ઋજુગતિમાં આહાર અને ઉદય તેમજ વક્રામાં માત્ર આયુષ્યનો ઉદયસમય કહે છે. उज्जुगइपढमसमए, परभविअं आउअं तहाऽऽहारो । वक्काए बीअसमए, परभविआउं उदयमेइ ॥३३०॥ સંસ્કૃત છાયાऋजुगतिप्रथमसमये पारभविकमायुस्तथाऽऽहारो । वक्रायां द्वितीयसमये पारभविकमायुरुदयमेति ॥३३०॥ શબ્દાર્થ–ગાથાર્થવત્ સુગમ છે. જયાર્ચ-ઋજુગતિના પ્રથમ સમયે પરભવના આયુષ્યનો ઉદય તેમજ પ્રથમસમયે જ આહાર અને વક્રાગતિમાં દ્વિતીયસમયે પરભવાયુષ્યનો ઉદય હોય છે. ૩૩૦ વિશોષાર્થગાથા ૧૮૮માં ઋજુ અને વક્રાગતિ વિષે ઠીક ઠીક સમજ આપી છે, છતાં થોડીક For Personal & Private Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ बने गतिमां परभवायुष्यनो उदय अने आहार क्यारे ? વધુ સ્પષ્ટતા સાથે કેટલીક નવી સમજ પણ જાણવી જરૂરી છે. જીવ પુનર્જન્મ લેવા કે અપુનર્જન્મ (મોક્ષ) અવસ્થા મેળવવા જાય ત્યારે તેને બે ગતિ દ્વારા જવું પડે છે. એક ઋજુ અને બીજી વક્રા. ५५३ ઋજુગતિ તો તેના શબ્દના જ અર્થથી સમજાય છે કે તે સરલગતિ છે. મોક્ષે જનારો જીવ સર્વકર્મથી મુક્ત હોવાથી તેનું મૃત્યુ અને ઉત્પત્તિ બંને સ્થાન સીધી સમશ્રેણીએ જ હોય છે, જેથી તે મુક્તાત્મા એક જ સમયે સ્થૂલ કે સૂક્ષ્મ બંને પ્રકારના દેહનો ત્યાગ કરીને સીધો જ, એક જ સમયમાં પ્રાપ્ય સ્થાનપ્રદેશ ઉપર પહોંચી જાય છે, તેથી તેને એક જ સમયવાળી, ઇષ્ટ સ્થાને પહોંચાડનારી ઋજુગતિ જ હોય છે. પણ સંસારી જીવો તો દેહધારી છે તેથી તેને ઋજુ ઉપરાંત વક્રાતિ પણ હોય છે તેથી વક્રાના પ્રકારો, તેનો કાળ, આ અંતરાલ ગતિમાં આહારની વ્યવસ્થા વગેરે બાબતો અહીં કહેવાય છે. વગતિ— નામમાં જ વક્ર શબ્દ પડ્યો છે, તેથી તેની વ્યાખ્યા પણ અટપટી જ છે. ગતગાથામાં કહ્યું તેમ જીવને વક્રાગતિએ ઉત્પન્ન થવાનું હોય તો તેને સ્વકર્મોદયે વળાંકો એટલે માર્ગમાં કાટખૂણો કરીને ધપવું પડે છે. આવા વળાંકો કે કાટખૂણાઓ વધુમાં વધુ ચાર સુધી કરવાના પ્રસંગો બને છે તેથી એક પણ વળાંક વધુ હોતો નથી, ચોથો વળાંક પૂર્ણ થતાં સ્થૂલ દેહધારી બનવા ૫૨જન્મ ધારણ કરી જ લે છે. આથી એ થયું કે જે સંસારી જીવને વા તિથી ઉત્પન્ન થવાનું સર્જાયું હોય તે એક વળાંક ખાઈને ઉત્પન્ન થઈ જાય. દ્વિવાવાળાને બે વળાંક—કાટખૂણા કરવા પડે, ત્રિવાવાળાને ત્રણ અને ચતુર્વાવાળાને ચાર વળાંક થાય છે. આ વક્રાઓમાં કેટલા સમય જાય તો દરેક વક્રામાં એક સંખ્યા વધારીને કહેવું, એટલે એકવક્રામાં બે સમય, દ્વિવક્રામાં ત્રણ, ત્રિવક્રામાં ચાર અને ચારવક્રામાં પાંચ સમય મૃત્યુથી ઉત્પન્ન થવા વચ્ચે થાય છે. બે ગતિની જરૂર ખરી ? હા. ચેતન અને જડ કહો, અથવા જીવ અને પુદ્ગલ કહો, આ પદાર્થો ગતિશીલ છે. આ ગતિશીલ પદાર્થો સ્વાભાવિક રીતે જ ચોક્કસ નિયમપૂર્વક જ ગતિ કરનારા છે, અને એની સ્વાભાવિક ગતિ તો આકાશપ્રદેશની સમશ્રેણીને અનુસારે જ થાય છે (જે આકાશપ્રદેશ શ્રેણીને આપણે તો જોઈ શકતા જ નથી) અર્થાત્ દિશાઓની સમાનાન્તર થાય છે. એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ, અધો આ છમાંથી ગમે તે દિશામાં સમશ્રેણીએ થાય છે. પણ દિશાથી વિદિશામાં કે વિદિશામાંથી દિશામાં સીધે સીધી નથી હોતી. એટલે વિશ્રેણીગમન થતું નથી. પણ બધા જીવો માટે સમશ્રેણી ગતિ સંભવિત પણ નથી. એથી જે જીવો એ કર્મવશવર્તી છે તેમને તો વિશ્રેણીએ પણ ગતિ કરવી પડે છે, જેને આપણે વક્રાતિ કહેવી છે. ત્યારે વળાંક જ્યાં આવ્યો એટલે ગતિમાં એક સમયનો કાળ વધારે જવાનો જ એટલે જ ઉપર કહી આવ્યા કે એકવક્રાને સમય બે વક્રાને બે સમય જાય વગેરે. खे から For Personal & Private Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ નપુંસક ૨ ૨ % ૨ ११४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ॥ चारे गतिआश्रयी वेद-योनि-कुलकोटी संख्या तथा योनिभेदो अने प्रकारोनुं यन्त्र ॥ चतुर्गतिभेद । वेद । योनिसं० । कुलकोटी योनिभेद | योनिस्पर्शपणुं એ [ પૃથ્વીકાય ૭ લાખ ૧૨ લાખ સંવૃત | શીત–ઉષ્ણ-શીતોષ્ણ અપકાય ૭ લાખ તેઉકાય ૩ લાખ ઉષણ વાયુકાય ૭ લાખ | શીત–ઉષ્ણ-શીતોષ્ણ સા2વનસ્પતિ ૧૪ લાખ | ( ૨૮ લાખ L બાપ્રત્યેક0 ૧૦ લાખ બેઈન્દ્રિય ૭ લાખ તેઈન્દ્રિય ૮ લાખ [ચઉરિન્દ્રિય ૯ લાખ સંમૂજલચર ૧૨ાા લાખ સંવ્યતુષ્પદ ૧૦ લાખ સંપૂ૦ઉરપરિ૦ ૧૦ લાખ સંમૂળભૂપરિ૦ ૧૮ લાખ સંમૂબેચર ૧૨ લાખ સંવૃત-વિવૃત ગOજલચર ત્રી. પુ.ન. ૧૨ાા લાખ શીતોષ્ણ ગચતુષ્પદ ત્રણે વેદ ૧૦ લાખ ગOઉરપરિ૦ ૧૦ લાખ ગOભૂજપરિ૦ ૯ લાખ ગoખેચર ૧૨ લાખ * રેવ સ્ત્રીપુંવર | ૪ લાખ ૨૬ લાખ ★ नारक નપુંસક ૨૫ લાખ શીત-ઉષ્ણ सं०मनुष्य વિવૃત | શીત–ઉણ-શીતોષ્ણ ( ૧૨ લાખ ग०मनुष्य વિવૃત-સંવૃત શીતોષ્ણ ૨ ? છ દ = 8 સંવૃત ત્રણે વેદ |ી ૧૪ લાખ For Personal & Private Use Only Page #700 -------------------------------------------------------------------------- ________________ સચિત્તાચિત્ત-[મિશ્ર] સચિત્ત અચિત્ત-[મિશ્ર અચિત્ત સચિત્તાચિત્ત-[મિશ્ર. સચિત્ત અચિત્ત સચિત્તાચિત્ત योनिनुं जीवाजीवपणुं ॥ ऋजवक्रागतिमां परभवायुष्यना उदय समयमा आहारक अने अनाहारक समयनिर्णय- यन्त्र ॥ गतिनाम For Personal & Private Use Only समयनी? परमवायुष्यमां आहारक तथा अनाहारकपणुं केटला परभवायुष्य उदय आहारीपणुं अनाहारीपणुं व्यवहारनये - निश्चयनये व्यवहारनये - निश्चयनये व्यवहारनये - निश्चयनये સમયની પ્રથમસમયમાં પ્રથમસમયમાં - પ્રથમસમયે પ્રથમસમયે અનાહારીપણું નથી અનાહારીપણું નથી દ્વિતીયસમયમાં પહેલે–બીજે સમયે બીજે સમય ૧ સમય પહેલે–ત્રીજે સમયે ત્રીજા સમયે દ્વિતીયસમયે ૨ સમય પહેલે ચોથેસમયે ચોથાસમયે બીજે–ત્રીજે ૩ સમય પહેલે—પાંચમે સમયે પાંચમા સમયે | | ત્રીજે ચોથે પાંચમે ૪ સમય આ વિષયની ગાથાઓ આવવા અગાઉ અહીં યત્ર આપ્યો, તે સગવડતાના કારણે છે. અજુગતિ એકવા દ્વિવકા ત્રિવઝા : ચતુર્વક્રા = Page #701 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વકાગતિ કેવી રીતે બને છે? ઊર્ધ્વલોકની કોઈ પણ દિશામાંથી અધોલોકની ઊલટી દિશામાં, અધોલોકની દિશામાંથી ઊર્ધ્વલોકની વિરુદ્ધ દિશામાં અથવા વિદિશામાંથી દિશામાં કે દિશામાંથી વિદિશામાં કોઈ પણ ભાગમાં ઉત્પન્ન થવા જવાનું હોય ત્યારે વળાંકો થાય છે ને તેથી વક્રાગતિ બને છે. એકવકા કેવી રીતે? એક જીવ ઊર્ધ્વલોકમાં પૂર્વ દિશામાં મૃત્યુ પામ્યો, ઉત્પન્ન થવાનું સ્થાન અપોલોકમાં (ઊલટી) પશ્ચિમ દિશામાં છે, તો પ્રથમ પૂર્વમાંથી સીધે સીધો મૃત્યપ્રદેશની સમશ્રેણીએ અધોલોકમાં ઉતરી આવે, એ ક્યાં સુધી ઉતરે? તો અધોલોકમાં પશ્ચિમદિશામાં જે શ્રેણી પ્રદેશ ઉપર ઉત્પન્ન થવું છે તે શ્રેણી પૂર્વમાં જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી, અહીં સુધી તો સીધો આવ્યો. હવે અહીં પૂર્વમાંથી વળાંક ખાઈને, સીધી જ શ્રેણીએ પશ્ચિમ દિશામાં ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. અહીં ઉપરથી નીચે પશ્ચિમ દિશાના ઉત્પત્તિ સ્થાનનું અનુસંધાન કરનારી શ્રેણી (અથવા સમશ્રેણી સપાટી) સ્થાને આવ્યો તેનો એક સમય અને ત્યાંથી વળાંક ખાઈ ઉત્પત્તિ સ્થાને પહોંચ્યો તે બીજો સમય આમ બે સમયવાળી એકવિગ્રહ વક્રી બને છે. દ્વિવકા કેવી રીતે? આ ગતિ ત્રણ સમયની છે. એક જીવ ત્રસનાડીગત ઊર્ધ્વલોકની વિદિશા–અગ્નિખૂણામાં મૃત્યુ પામ્યો, એને ઉત્પન્ન થવાનું સ્થાન અપોલોકની વિદિશા–વાયવ્ય ખૂણામાં છે. એટલે વિદિશામાંથી મૃત્યુ પામી વિદિશામાં જ ઉત્પન્ન થવાનું છે. જીવ સમશ્રેણીએ જ ગતિ કરવાવાળો છે. તે સિદ્ધાંત પ્રમાણે, અગ્નિ ખૂણામાં જે શ્રેણી ઉપર છે તે જ શ્રેણીના પ્રદેશોની લાઈનને સ્પર્શ કરતો સીધો પૂર્વ દિશામાં પ્રથમ સમયમાં આવી ગયો. બીજા સમયમાં વળાંક લઈને પૂર્વમાંથી સીધો જ નીચે અધોલોકની પશ્ચિમ દિશામાં, અગ્નિ દિશામાંના ઉત્પત્તિ સ્થાનની જે શ્રેણી તે જ શ્રેણી ઉપર આવ્યો અને ત્યાંથી ત્રીજા સમયે વળાંક-કાટખૂણો થઈને ત્રસનાડીની જ અગ્નિદિશાના ઉત્પત્તિ સ્થાને પહોંચી ગયો. આમ અગ્નિથી પૂર્વમાં એક સમય, પૂર્વથી પશ્ચિમમાં નીચે ઉતરતા એકવઝા થઈ ને ત્યાં બીજો સમય થયો અને પશ્ચિમથી અગ્નિમાં જતાં બીજો વળાંક ને ત્રીજો સમય થયો. આ રીતે ત્રણ સમયની દ્વિવક્રાગતિ સમજવી. આ ત્રસનાડીવર્તી જે ત્રસજીવો મરીને પુનઃ ત્રસ થનારા છે તે જીવોને વક્રામાં એક વક્રા અને દ્વિવક્રા આ બે જ ગતિ હોય છે. પછીની બે વક્રી હોતી જ નથી, કારણ કે ત્રસનાડીમાં મૃત્યુ પામેલા અને પુનઃ ત્રસનાડીમાં જન્મ લેનારા ત્રસ જીવોમાં વધુ વક્રા–વળાંકો કરવાનું હોતું જ નથી માટે એને ઋજુગતિ તો છે જ. જે સ્થાવર જીવો છે, જે મરીને પુનઃ સ્થાવર થવાના હોય તેને ઋજુગતિ ઉપરાંત ચારેય વક્રાગતિ હોય છે. તેઓને તમામ ગતિઓ પ્રાપ્ત થાય છે. આ સ્થાવરોને ત્રિચક્ર અને ચતુર્વક્રા બે વધુ કહી તો કેવી કીતે? ત્રિવકા કેવી રીતે? સ્થાવર જીવો તો ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસીઠાંસીને વ્યાપીને ભરેલા છે. તે ત્રસનાડીમાં For Personal & Private Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ एक, द्वि, त्रि अने चतुर्वक्रा केवी रीते? . ५५७ ય છે ને ત્રસનાડી બહાર છે. જ્યારે ત્રસજીવો તો માત્ર વચલી ત્રસનાડીના સ્થાનમાં જ હોય છે. આથી સ્થાવરોનું ક્ષેત્ર સર્વ વ્યાપક છે. . કોઈ સ્થાવર જીવનો સૂક્ષ્મ દેહધારી આત્મા ડાબી બાજુની ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાં મૃત્યુ પામ્યો છે. અને એને ઉત્પન થયું છે ત્રસનાડીની જમણી બાજુએ ઊર્ધ્વલોકની દિશામાં, ત્યારે તે પ્રથમ તો ત્રસનાડીની બહાર પ્રથમ સમયે વિદિશામાંથી દિશામાં ચાલે, બીજા સમયે (પ્રથમ કાટખૂણો કરીને) જમણી બાજુથી ત્રસનાડીની અંદર દાખલ થાય, ત્રીજા સમયે (બીજો કાટખૂણો કરીને) ત્રસનાડીની અંદર જ ઊંચે જાય અને ચોથા સમયે સીધો જ–ત્રીજા સમયે જ્યાં હતો ત્યાંથી જતે જ શ્રેણીએ (ડાબી બાજુએ) ત્રસનાડી બહાર નીકળી ઉત્પત્તિ સ્થાને જઈને ઊભો રહે. એ પ્રમાણે અધોલોકની દિશામાંથી ઊદ્ગલોકની વિદિશામાં જવું હોય અથવા ઊર્ધ્વમાંથી અધોમાં આવવું હોય તો આ જ ક્રમ સમજી લેવાનો. આ પ્રમાણે દિશામાંથી વિદિશામાં કે વિદિશામાંથી દિશામાં જવા માટે સ્થાવરોની ચાર સમયની ત્રિવિક્રા કહી. ચતુર્વકા કેવી રીતે? | ત્રિકામાં દિશા-વિદિશાની વાત હતી. આમાં એટલું વધારવાનું કે આ ગતિ વિદિશામાંથી (દિશા નહિ પણ) વિદિશામાં જ ઉત્પન્ન થનારા માટે હોય છે. ઉપરમાં વિદિશામાંથી ઊર્ધ્વલોકમાં ત્રસનાડી બહાર દિશામાં જઈને અટક્યો હતો. અહીં ત્રણનાડી બહાર વિદિશામાં જવાનું એક સ્ટેશન વધ્યું એટલે દિશામાંથી પાછો વિદિશાના ઉત્પત્તિ સ્ટેશને પહોંચે છે એટલે ત્યાં એક વળાંક વધે ને એક સમય પણ વધે. આમ®પાંચ સમયની ચતુર્વક્રા ગતિ થઈ. આ પ્રમાણે વક્રાગતિનું સ્વરૂપ કહ્યું. હવે મૂળ ગાથાનો અર્થ કહેવાય છે. આ ગાથા નિશ્ચયનયથી અને વ્યવહારનયથી (અથવા સૂક્ષ્મદષ્ટિ કે ચૂલદષ્ટિથી), આ ગતિમાં પરભવના આયુષ્યનો ઉદય અને આહાર ક્યારે હોય તે જણાવે છે. જુગતિમાં તો જે સંસારી જીવો છે તેમને માટે તો પ્રથમ સમયે જ આયુષ્યોદય અને પ્રથમ સમયે જ આહાર કહયો. આથી આ બંને વાતમાં એક પણ સમયનું અંતર પડતું નથી, કારણ કે સમયાંતર થાય તો આહાર લેવો પડે પણ આ ગતિવાળાને તો એક જ સમયમાં ઉત્પન્ન થવાનું એટલે કે જે સમયે મૃત્યુ થયું તેના બીજા જ સમયે ઉત્પન્ન થઈ જાય. વળી પૂર્વભવના શરીર દ્વારા છેલ્લા સમયે આહાર ગ્રહણ કર્યો છે ને તે પછીના સમયે જ ઉત્પન્ન થતાં જ ત્યાં ઉત્પત્તિસ્થાનમાં યોગ્ય આહાર ગ્રહણ કરી લે છે, એટલે આ ગતિવાળા સંસારી જીવો સદાય આહારી જ હોય છે. આ વાત વ્યવહારનયે ઘટમાન છે. - નિશ્ચયનયથી એટલે વધુ સૂક્ષ્મતા ને ચોકસાઈથી વિચારીએ તો પરભવના પ્રથમ સમયમાં જ પૂર્વ શરીરનો પરિશાટત્યાગ થાય છે. જે સમયે સર્વાત્મપ્રદેશોવડે પૂર્વ શરીરનો પરિત્યાગ થાય તે ૪૮૪. આ પાંચ સમયવાળી વક્રા, ઘણા અલ્પ જીવાશ્રિત હોવાથી ઘણા સ્થળે આની વિવક્ષા કરવામાં આવતી. નથી. For Personal & Private Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ ५१८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જ સમયે જીવની પરભવ ગતિ થાય છે અને તે જ આધક્ષણે પરભવના આયુષ્યનો ઉદય થાય છે, એટલે શરીરાત્ત અને નૂતન શરીપ્રાપ્તિનું કાર્ય એ જ સમયે યુગપત થાય છે. વકગતિમાં આયુષ્ય ઉદય અને આહાર કયારે?— ઋજુગતિની વાત કરી, હવે વક્રગતિએ જતા જીવને પરભવાયુષ્યનો ઉદય ક્યારે હોય? તો, દ્વિતીય સમયે હોય એમ ગાથાકાર કહે છે. પરંતુ આ કથન સ્કૂલ વ્યવહારનયથી છે એટલે કે આ નયથી કથન કરનારા પૂર્વભવના અન્તસમયને (હજુ શરીરત્યાગનો જે સમય એક બાકી છે, જે વક્રામાં ગયો નથી તો પણ) વક્રાગતિનો પ્રારંભ થઈ ગયો હોવાથી અને વક્રાગતિના પરિણામાભિમુખ થયેલો હોવાથી તે અન્તસમયને જ કેટલાકો વ્યવહારથી વક્રગતિનો આદિ સમય ગણી લે છે અને તેથી જ તેઓના મતે ભવાન્તરના આદ્ય સમયે એટલે (પૂર્વભવના અત્ત સમયની અપેક્ષાએ વક્રાગતિના બીજા સમયમાં વિસ્તુતઃ પ્રથમ સમય છે] પરભવાયુષ્યનો ઉદય છે એમ જે કહે છે તે તેઓ વ્યવહારનયથી—ચૂલદષ્ટિથી કહે છે, પરંતુ તે વાસ્તવિક સૂક્ષ્મદષ્ટિસ્વરૂપ નિશ્ચયનયથી કહેતા નથી. નિશ્ચયનયથી વિચારીએ તો વક્રાના પ્રથમ સમયે જ પરભવાયુષ્યનો ઉદય કહેવાય, કારણ કે ચાલુ જન્મના અન્તિમ સમયને કંઈ વક્રાનો પ્રથમ સમય નહિ કહેવાય. [બાકી વ્યવહાર નિશ્ચયવાળા બંનેનો પરભવાયુષ્યના ઉદય-કથનનો સમય તો જે છે તે જ આવે છે. વિપક્ષા માત્ર જ સમજવાની છે.] આત્મા અન્તસમયે ગતિની સન્મુખ બને છે. હજુ પૂર્વભવના અન્ત સમયમાં રહ્યો હોવાથી ત્યાં શરીરના પ્રદેશોનો સંઘાત–(ગ્રહણ) પરિપાટ (ત્યાગ) ચાલુ છે, જેથી એ અત્તસમય નિશ્ચયથી હજુ પૂર્વભવનો જ છે પણ પરભવનો નથી, કારણ કે હજુ પૂર્વભવનું શરીર અત્ત સમયે પણ વિદ્યમાન છે, એ શરીરનો સર્વથા ત્યાગ ન થાય ત્યાં સુધી અપાંતરાલગતિનો ઉદય જ ક્યાંથી થવાનો હતો? તેથી દેહત્યાગ તો પ્રસ્તુત ભવના અન્તિમ સમયાન્ત અને આગામી ભવના કે વક્રાના) સ્પષ્ટ પ્રથમ સમયમાં જ થાય છે. વળી પૂર્વશરીરનો પુદ્ગલોનો સંઘાત કે પરિપાટ હોતો નથી, એ જ સમયે આયુષ્ય સાથે ગતિ પણ ઉદયમાં આવે છે, તેથી પરભવના આયુષ્યનો ઉદય વક્રાગતિમાં નિશ્ચયનયથી આદ્યક્ષણે જ ગણાય છે. [૩૩૦] અવતાર– ગત ગાથામાં વક્રામાં આયુષ્યોદય કહ્યો પણ આહારસમય કહ્યો ન હતો તેથી આ ગાળામાં વધુ સમયવાળી વક્રાગતિમાં જીવ કેટલા સમય આહારી કે અનાહારી હોય? તે બંને નયાશ્રયી કહે છે. इगदुतिचउवक्कासुं, दुगाइसमएसु परभवाहारो । दुगवक्काइसु समया, इग दो तिनि अ अणाहारा ॥३३१॥ સંસ્કૃત છાયાएक-द्वि-त्रि-चतुर्वक्रासु द्वितीयादिसमयेषु परभवाहारः ॥ द्विवक्रादिषु समया एको द्वौ त्रयश्च अनाहाराः ॥३३१।। For Personal & Private Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ वक्रागतिमां जीव केटला समय आहारी के अनाहारी होय? ते १ શબ્દાર્થ સુગમ છે. પાયા–એક, બે, ત્રણ અને ચાર સમયની વક્રોગતિમાં દ્વિતીયાદિ સમયોમાં પરભવનો આહાર જાણવો, એટલે અનુક્રમે દ્વિચક્રોગતિમાં એક સમય, ત્રિવક્રાગતિમાં બે સમય અને ચતુર્વક્રાગતિમાં ત્રણ સમય અનાહારક હોય છે. li૩૩૧|| વિરોણાર્ય–ગત ગાથામાં વક્રાનું સ્વરૂપ કહ્યું હતું. હવે આ ગાથામાં વક્રાગતિમાં જ વ્યવહાર અને નિશ્ચય બંને નય દૃષ્ટિથી આહાર અને અનાહારકનો સમય કહે છે. વ્યવહારનયની દૃષ્ટિથી દરેક વક્રામાં જીવ પહેલા સમયે અને છેલ્લા સમયે આહારક જ હોય છે. તાત્પર્ય એ નીકળ્યું કે, બેથી વધુ સમયવાળી વક્રામાં જ યથાયોગ્ય અનાહારકપણું મળે છે. અહીંઆ પ્રથમ એકવક્રાનો વિચાર કરીએ તો તે બે જ સમયની છે, તેથી વહેવારનવે તેના બંને સમયો આહારક જ થાય છે. એક સમય અનાહારક નથી હોતો, કારણ કે જ્યારે શરીર છોડે છે. તે સમયમાં જ ઔદારિકાદિ પુદ્ગલોનો લોમાહાર કરીને શરીર છોડીને પ્રથમ સમયે એક વક્રામાં દાખલ થયો ને તે જ વક્રાના બીજા સમયે તો ઉત્પત્તિપ્રદેશે પહોંચી પણ ગયો. જે સમયે પહોંચ્યો. તે જ સમયે કામણ કાયયોગવડે તદ્ભવયોગ્ય ઓજાહારસ્વરૂપ પરમાણુઓનો આહાર ગ્રહણ કરે છે. આથી એક વક્રામાં બંને સમયો વ્યવહારનયથી આહારી સમજવા. ત્રણ સમયની દ્વિવકા ગતિમાં એકવક્રાગતિવત્ વ્યવહારનયથી પ્રથમ સમય આહારી, બીજો સમય અનાહારી અને ત્રીજો સમય [પરભવ સંબંધી] આહારી. એકંદર બે સમય આહારક અને એક સમય અનાહારકપણાના સમજવા. ત્રિવક્રાગતિના ચાર સમય પૈકી વ્યવહારનયથી પૂર્વવત્ પહેલો [પ્રસ્તુત ભવાશ્રયી] અને છેલ્લો પિરભવાશ્રયી] ચોથો સમય આહારી અને બીજો–ત્રીજો એ બે મધ્યના સમયો અનાહારી, એટલે અહીં બે સમય આહારક અને બે સમય અનાહારક. ચતુર્વક્રાગતિના પાંચ સમય પૈકી વ્યવહારનયથી આદિ અને અંતિમ એ બે સમય આહારી અને વચલા “ત્રણ સમય અનાહારક જાણવા. આ વ્યવહારનયાશ્રયી કથનમાં વચલા સમયો અનાહારક અને પહેલા છેલ્લા સમયો આહારક છે. હવે નિશ્ચયનયની અપેક્ષાએ જણાવે છે. -ઉપરનું કથન બધું વ્યવહારનયથી ગાથાનુસારે કહ્યું, પણ નિશ્ચયનયથી વિચારીએ તો (એક વક્રોગતિમાં વ્યવહારનયથી બન્ને સમય આહારી જણાવ્યા છતાં] એક સમય નિરાહારી મળશે, કારણ. ૪૮૫. આ પાંચ સમયવાળી વક્રાગતિ જીવને કવચિત્ સંભવે છે, કારણ કે મૂલસૂત્રમાં ચાર સમયવાળી ગતિ સુધીનો ઉલ્લેખ છે પરંતુ ભગવતી, સ્થાનાંગવૃત્તિકાર વક્રગતિમાં અનાહારકની ચિંતા પ્રસંગમાં “ો દ્વ વાગનાહાર:' કહીને એકસમય બે સમય અનાહારકપણું જણાવે છે અને “વ' શબ્દ ગ્રહણથી ત્રણ સમય પણ અનાહારક ગણે છે. અહીં પરભવ જતાં જીવને બળદની નાથ પ્રમાણે ઇષ્ટસ્થળે પહોંચાડવામાં ઉદયમાં આવતો આનુપૂર્વીનો ઉદય ઉત્કૃષ્ટ ચાર સમયનો કહ્યો છે. અને એ ચાર સમયનો ઉદય સહચારી પાંચ સમયની વક્રાગતિએ જાય તો જ સંભવે છે, માટે વિરોધ ન સમજવો. For Personal & Private Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ १६० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કે જીવ પૂર્વ દેહમાંથી છૂટ્યો ત્યારે તે પરભવના પ્રથમ સમયમાં પૂર્વ શરીરની સાથે જીવનો સંબંધ રહ્યો ન હોવાથી, અને ગ્રહણ કરવાના પરભવના શરીરની હજુ પ્રાપ્તિ થઈ ન હોવાથી તે સમયે આહાર લેતો નથી અને બીજે સમયે પોતાનું ઉત્પત્તિસ્થાન પામીને આહાર કરે છે માટે એકવક્રાગતિમાં પણ એક સમય અણાહારી છે. ' ત્યારબાદ દ્વિવક્રામાં નિશ્ચયનયે ઉપર મુજબ બે સમય અણાહારી, ત્રિવક્રામાં ત્રણ સમય અનાહારક, અને ચતુર્વક્રામાં ચાર સમય અણાહારી હોય છે, કારણ કે સર્વ વક્રાગતિમાં અન્તિમ એક સમય આહાર સહિત હોય છે. અહીં નિશ્ચયનયાશ્રયી અન્તિમ સમયો આહારક તથા શેષ અનાહારક છે, તેથી વ્યવહારનયે ઉત્કૃષ્ટથી ત્રણ સમય અને નિશ્ચયનયે ઉત્કૃષ્ટથી ચાર સમય અનાહારક તરીકે સમજવા. [૩૩૧] અવતર–હવે ચોથું અપવર્તન કોને કહેવાય અને આયુષ્યમાં તે શું કાર્ય કરે છે તે કહે છે. बहुकालवेअणिजं, कम्मं अप्पेण जमिह कालेण । वेइज्जइ जुगवं चिअ, उइनसव्वप्पएसग्गं ॥३३२॥ अपवत्तणिजमेयं आउं, अहवा असेसकम्मं पि । વિદ્યાવિ વર્તા, સિક્તિ વિગ તે ગહન રૂરૂરી સંસ્કૃત છાયાबहुकालवेद्यं, [वेदनीयं वा] कर्म अल्पेन यदिह कालेन । वेद्यते युगपञ्चैव उदीर्णसर्वप्रदेशाग्रम् ॥३३२॥ अपवर्तनीयमेतत् आयुरथवा अशेषकापि । बंधसमयेऽपि बद्धं शिथिलं चैव तद् यथायोग्यम् ॥३३३।। | શબ્દાર્થ “વહુછાતાનું બહુકાલ વેચવા યોગ્ય ૩પવત્તાણં અપવર્તન યોગ્ય ઉષ્મ શં જે કર્મ પર્વ આડંઆ આયુષ્ય દ વાસેનઅહીંયા અલ્પકાળવડે અસેસમે પિકશેષ કર્મો માટે) પણ વેડ્રવેદે વંધમવિ વહેં–બંધ સમયે પણ બાંધ્યું ગુરવે રિઝ યુગપતું નિશ્ચયથી સિઢિનું ચિત્રશિથિલ નિશ્ચયથી હસવ્વપાસનાં ઉદીર્ણ સર્વ પ્રદેશાગ્રને નહી નોરાંન્નેને યથાયોગ્ય જયાર્થ-વિશેષાર્થવત . li૩૩૨–૩૩૩ વિરોણાર્ય– આ વિશ્વમાં તિર્યંચો કે મનુષ્યો ઘણા લાંબા કાળ સુધી વેદી–ભોગવી શકાય એવા દીર્ઘ સ્થિતિવાળા આયુષ્ય કર્મને કે તેના દલિકો (પ્રદેશ–પરમાણુઓ)ને પણ અપવર્તના નામના એક કરણ (પ્રયત્ન) વડે, ભવિષ્યમાં ક્રમશઃ ઉદયમાં આવવાવાળાં સત્તાગત રહેલાં આયુષ્ય પુદ્ગલોને ૪૮૬. અહીં અન્વયને અનુસાર શબ્દમ ગોઠવ્યો છે. For Personal & Private Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ आयुष्यमां अपवर्तननु कार्य ૬૬૬ એકી સાથે જ ઉદયમાં લાવી દઇને અ૫ કાળની અંદર જ વેદી–ભોગવી નાંખે, એટલે કે અનુભવ કરીને ક્ષય કરી નાંખે છે. એટલે સો વરસ સુધી જીવી શકનારો અંતર્મુહૂર્તમાં પણ પ્રાણત્યાગ કરી શકે છે. આવા પ્રકારના, મૂલસ્થિતિમાંથી પરાવર્તન પામનારા આયુષ્યને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. ગયા ભવમાં બંધકાળે મન્દ અધ્યવસાય આવવાથી પ્રસ્તુત આયુષ્ય શિથિલબંધે બાંધેલું હતું. કોઈ વખતે પ્રતિકૂળ ઉપક્રમાદિ નિમિત્તો મળતાં જ દીર્ઘકાલીન સ્થિતિમાં ધક્કો વાગે ને અનુદિત આયુષ્ય પ્રદેશો આત્મપ્રયત્નવડે સપાટી ઉપર આવી જાય અને તેને જીવ ભારે વેગથી શીઘ ભોગવી નાંખે અને ઊભોગ પૂરો થતાં શરીરથી આત્મા છૂટો પડી ગત્યન્તરમાં જન્મ લેવા ચાલ્યો જાય. કોઈ શંકા કરે કે દીર્ઘ સ્થિતિને ટૂંકી કરવાનું વિચિત્ર પરાવર્તન આ એક જ કર્મમાં બને છે કે બીજામાં પણ થાય છે? તો આ અપવર્તના કરણ દરેક કર્મમાં થાય છે. અને સમસ્ત પ્રાણીઓમાં આવાં પરાવર્તનો બન્યા જ કરે છે, અને દીર્ઘકાળભોગ્ય કર્મોનો હ્રાસ કરી સ્વલ્પકાળભોગ્ય બનાવી દે છે. શંક- વિદ્યાર્થી, આયુષ્ય કમદિકની અપવર્તનીય ઘટના જાણીને કહે છે કે તમારું આ કથન યથાર્થ નથી; કારણ કે આથી તો “કૃતનાશ અને છત્તીમ' નામનો દોષ ઊભો થાય છે, જ્યારે શાસ્ત્રવચન તો નિર્દોષ હોવું જોઈએ. ત્યારે પ્રથમ તો આ દોષ શું છે? તે સમજી લઈએ, સૈદ્ધાત્તિક અને દાર્શનિક ગ્રન્થોમાં આવા દોષનું નિરૂપણ આવે છે. તેનો અર્થ એ છે કે, જે કાર્ય થાય તે સ્વયોગ્ય ફળ આપ્યા વિના જ જો નષ્ટ થઈ જાય તો શ્રતનાશ (કરેલાનો નાશ) દોષ કહેવાય. અને જે કાર્ય કર્યું જ નથી, છતાં તે કાર્યનું જે ફળ હોય તે ભોગવવાનું બને, આ કૃતામ (અકરેલાનું આગમન) દોષ કહેવાય. અર્થાત્ કારણ છતે કાર્યનાશ અને કારણઅછતે કાર્યોત્પત્તિ. ઉક્ત દોષને ઘટાવતાં તે કહે છે કે, ગત જન્મમાં આયુષ્યકર્મ, જેટલી સ્થિતિનું બાંધ્યું હોય, તેટલી સ્થિતિનું ભોગવવું જ જોઈએ પણ અપવર્તનમાં તો હ્રાસ થતો હોવાથી ક્રમશઃ પૂર્ણ કાળ જેટલું ભોગવાતું નથી તેથી ‘કૃતનાશ’ બને છે. અને અપવર્તનમાં દીર્ઘકાલીન કર્મ પુદ્ગલોને સ્વલ્પકાળમાં જ ભોગવી નાંખવાની ક્રિયા થાય છે પણ તેટલા અલ્પકાળનું તો તે કર્મ બાંધ્યું નથી, તો પછી તે રીતે કેમ ક્રિયા સંભવી શકે? આથી “અકૃતાગમ’ થાય છે. સમાધાન- આનું સમાધાન ઉપર આવી ગયું છે, છતાં ગ્રન્થકારનો જ જવાબ સમજીએ. તે ૩૨૮મી ગાથાના ઉત્તરાર્ધમાં “વંથલમUSવિ વદ્ધ સિદ્ધિ' આ જવાબ આપીને ઉક્ત દોષનો ઇન્કાર બતાવે છે. એનો અર્થ એ છે કે, ગત જન્મમાં આયુષ્ય બાંધ્યું ત્યારે તેના પરિણામ જ મન્દકોટિના હતા. તેથી ગ્રહણ કરાયેલા આયુષ્ય પગલો મજબૂતપણે જથ્થાબંધ ગ્રહણ થયા નહિ જેથી તે નબળા રહ્યા અને તેથી પ્રબલ પ્રયત્નથી ભેદ્ય બની ગયા. આથી આયુષ્યકર્મબંધ શિથિલ જ બંધાયો હતો, ૪૮૭. અહીંયા બંધકાળની સ્થિતિ કરતાં ભોગકાળની સ્થિતિ ઘણી ઓછી હોય છે. સામાન્યકાળ કરતાં યુદ્ધકાળે, ભયંકર રોગચાળો ચાલતો હોય ત્યારે, આશ્ચર્યજનક અકાલ મૃત્યુના જે બનાવો બને છે, તે પ્રાયઃ અપવર્તનીય પ્રકારના આયુષ્યને આભારી છે. For Personal & Private Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ ફર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવા શિથિલબંધ ઉપર દેશ-કાળ એટલે કોઈ ક્ષેત્ર કે કોઈ કાળની અપેક્ષા પામીને, સ્નેહ ભયાદિજન્ય અધ્યવસાયાદિ ઉપક્રમો લાગે એટલે આયુષ્યની અવશ્ય અપવર્તન થઈ શકે છે. આથી શું થયું કે નવા જન્મમાં એકાએક શિથિલ બંધ નથી થયેલો, ગતજન્મમાં જ તેનો કારણ કાર્યભાવ થઈ ગયો છે એટલો ઉક્ત બને દોષનો અસંભવ છે. અપવર્તન અને અનપવર્તનમાંનો ફરક અગાઉ બતાવ્યો છે છતાં પુનઃ દષ્ટાંતથી વિચારીએ તો, સરખાં ભીંજવેલાં બે ધોતિયામાંથી એકને બરાબર ખુલ્લું કરીને સુકવ્યું ને બીજાનો લોચો જ રાખી મૂક્યો. ખુલ્લું કરેલું જલદી સુકાઈ જાય અને લોચો વાળેલું વિલંબે સુકાય. અહીં જલનું પ્રમાણ બેયમાં સમાન છે. શોષણ ક્રિયા સરખી જ સમાન પરિસ્થિતિમાં જ ચાલે છે, છતાં સમયમાં ન્યૂનાધિકપણું કેમ થયું? તો વસ્ત્ર વિસ્તાર અને સંકોચના તફાવતને લીધે જ. અહીં જીવ આયુષ્યકર્મના પુદ્ગલોને, અપવર્તન કે અનાવર્તનમાં સરખા જ ભોગવે છે. (સમાન પ્રમાણ હોય ત્યાં) માત્ર અપવર્તનમાં આત્મા એક સાથે ભોગવી ક્ષય કરે છે ને અનપવર્તનમાં ક્રમશઃ ભોગવાય છે. આ અપવર્તનીય આયુષ્ય સોપક્રમી જ હોય છે એટલે આ આયુષ્યનો ક્ષય બાહ્ય ઉપક્રમોના નિમિત્તથી જ થાય છે. જ્યારે અનપવર્તનીયમાં ઉપક્રમો નથી આવતા એમ નથી. આવે પણ ખરા, પણ ત્યાં તે ઉપક્રમો પોતાનું કશું જ બળ બતાવી શકતા નથી. જે વાત હવે પછીની જ ગાથામાં કહે છે. [૩૩૨–૩૩૩] અવતારહવે પાંચમાં અનપવર્તન આયુષ્યની વ્યાખ્યા કહે છે. जं पुण गाढनिकायणबंधेणं पुवमेव किल बद्धं । तं होइ अणपवत्तणजोग्गं कमवेअणिजफलं ॥३३४॥ સંસ્કૃત છાયા यत् पुनर्गादनिकाचनबन्धेन पूर्वमेव किल बद्धं । तद् भवति अनपवर्तनयोग्यं क्रमवेदनीयफलम् ॥३३४॥ શબ્દાર્થ નં પુ=જે વળી નોનાં યોગ્ય નિશાળવઘi ગાઢ નિકાયના બંધથી જમવેગળિsabi=ક્રમ વેદનીય ફળવાળું પુવમેવ વિર વછં પ્રથમથી જ ખરેખર બાંધ્યું હોય યાર્થ— વિશેષાર્થ મુજબ. /૩૩૪|| વિરોષાર્થ – શિથિલ બંધવાળા અપવર્તનીય આયુષ્યની વાત કહી, હવે ગાઢબંધવાળા અને એથી જ અનાવર્તનીય કહેવાતા આયુષ્યની વાત કરે છે. - ૪૮૮. ઇલેક્ટ્રીકનો ચૂલો અને દેશી ચૂલા ઉપર સમાન પ્રમાણ પાણીની શોષણ ક્રિયાનું દર્શત પણ ઘટાવી શકાય. આ ઉપર તો અનેક દષ્ટાંતો મળી આવશે. For Personal & Private Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ अनपवर्तन आयुष्यनी व्याख्या ५६३ આ જીવને ગતજન્મમાં આયુષ્યના બંધકાળે તથાપ્રકારના તીવ્રકોટિના પરિણામ આવી જાય તો તે વખતે જન્માન્તર માટે ગ્રહણ કરાતા આયુષ્યના પુદ્ગલો મોટા પ્રમાણમાં ને મજબૂત જથ્થામાં પિંડિત કરીને ગ્રહણ કરે છે એટલે એ આયુષ્યનો બંધ ઘણો જ ગાઢમજબૂત પડે છે, જેને નિકાચિત નિરુપક્રમી અને આ ગાથાના શબ્દમુજબ અનપવર્તનીય બન્ધ કહેવાય છે. આવા આયુષ્યને કોઈ જ ઉપક્રમ લાગતો નથી, લાગે તો આયુષ્ય સ્થિતિનો એક સમય જેટલો પણ હ્રાસ કરવા શક્તિમાન બનતો નથી, આવું આયુષ્ય જીવને જન્માંતરમાં ઉદય આવે ત્યારે ક્રમે ક્રમે જ ભોગવાય છે, અર્થાત્ જેટલા વરસનું બાંધ્યું હોય તેટલા વરસ સુધી પૂરેપૂરું ભોગવીને સર્વાયુષ્યદલિકોનો ક્ષય કરીને પછી જ મૃત્યુ પામે છે. આમાં અપવર્તનને કોઈ સ્થાન નથી. આ આયુષ્યનો ભોગકાલ, બંધકાલની સ્થિતિમાં હ્રાસ નથી કરતો. અહીં વાચકોએ ખ્યાલમાં રાખવું કે શુભ કર્મના સારા પરિણામનો તીવ્ર આનંદ આવે અને તેવા કર્મનો અનપવર્તનીય બંધ પડે તો તેનો વાંધો નથી, પણ અશુભ કર્મ કરતાં તેનાં તીવ્ર પરિણામ, ખોટી મસ્તી અને ઉચ્છંખલ આનંદ આવી ગયો તો એ કર્મનો ગાઢ બંધ પડશે અને એના ઉદય વખતે જીવને તેનાં તીવ્ર કટુ ફળો અવશ્ય ભોગવવાં પડશે; જે રોતાંય નહીં છૂટે; માટે અશુભ–પાપહિંસા, ક્રોધ, માન, માયા, લોભ અને વિષયવાસનાઓની અનિષ્ટ વિકારી પ્રવૃત્તિઓ કરવી પડતી હોય તો પણ તે વખતે તેમાં તલ્લીન બનવું નહીં; સંસારી પ્રવૃત્તિઓનો સર્વ વહેવાર અનાસક્તપણે ક૨વો. અપવર્તનમાં, તીવ્ર આરંભ સમારંભની પ્રવૃત્તિથી કોઈ અશુભગતનું આયુષ્ય નિકાચિતપણે બંધાઈ ગયું, ને પછી તમો ગમે તેવી નિષ્પાપ પ્રવૃત્તિ કરો, સુકૃતનાં કાર્યો કરો પણ નિકાચિત થયેલું આયુષ્ય એક વખત તો દુર્ગતિએ ઘસડી ગયા વિના રહેતું નથી જે માટે શ્રેણિક આદિના દાખલાઓ પ્રસિદ્ધ છે. શ્રેણિકથી ગર્ભવંતી મૃગલીના શિકારની ક્રૂર હિંસક પ્રવૃત્તિ કરીને જે વખતે આયુષ્યનો બંધકાળ આવ્યો ત્યારે નરકાયુષ્યનો નિકાચિત બંધ પાડી દીધો અને ત્યારપછી ખુદ તરણતારણહાર, ભુવનગુરુ, અહિંસા ને ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનો મહાપુણ્યયોગ થયો ને તેથી તીર્થંકર નામકર્મ પણ બાંધ્યું; પણ મરીને તેને નરકે તો જવું જ પડ્યું. આપણો પણ બંધકાળ ક્યારે આવી જશે તે ક્ષણનું જ્ઞાન નથી માટે સતિના અભિલાષીએ હંમેશા શુભભાવ, યાવત્ શુદ્ધભાવમાં તન્મય રહેવું. [૩૩૪] અવતર અહીં અપવર્તનીય જીવો કોણ અને અનપવર્તનીય આયુષ્યવાળા કોણ તેને કહે છે. ૪૮૯. અહીં એક આપવાદિક બાબત શાસ્ત્રમાં નજરે પડે છે તે પણ કહેવી જોઈએ. વિશેષાર્થમાં કહ્યું કે અનપવર્તનીય આયુષ્ય હોય તેનો કદી હ્રાસ થતો નથી. પણ એક ઉલ્લેખ એવો મળે છે કે “અકર્મભૂમિના ત્રણ પલ્યોપમાયુષી યુગલિક તિર્યંચ–મનુષ્યો અંતર્મુહૂર્વકાળ પ્રમાણ આયુષ્યને છોડીને બાકીના અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ આયુષ્યની અપવર્તના—હાસ કરે છે” જેથી શંકા થાય કે આ પ્રમાણે થવાથી તો સિદ્ધાન્ત ભંગ થાય છે. જો અનપવર્તન થાય તો તે આયુષ્યને નિરુપક્રમ કે નિકાચિત કેમ કહેવાય? નિકાચિત હોય તો તેમ બનવું જ ન જોઈએ. આનું સમાધાન ટૂંકમાં એ જ કે આયુષ્યના નિકાચિત બંધ યોગ્ય અધ્યવસાયો પ્રત્યેક સ્થિતિના અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણા છે. એથી આ આયુષ્ય એક જ સરખું નહિ પણ અસંખ્ય ભેદવાળું છે તેથી કોઈ કોઈ આયુષ્ય અપવર્તનાને પણ પામી શકે છે. For Personal & Private Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ १६४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह उत्तम चरमसरीरा, सुरनेरइया असंखनरतिरिआ । हुंति निरुवक्कमाऊ दुहा वि सेसा मुणेअव्वा ॥३३॥ સંસ્કૃત છાયાउत्तमचरमशरीराः सुरनैरयिका असंख्यायुष्कनरतिर्यञ्चः । भवन्ति निरुपक्रमायुष्काः, द्विधाऽपि शेषा ज्ञातव्याः ॥३३५।। શબ્દાર્થ – હત્તમ ઉત્તમ નિવમા નિરુપક્રમાયુષી રમશરીર અંતિમ શરીરવાળા કુહ વિ સંસા-શેષ બન્ને પ્રકારના પણ ભાવાર્થ-વિશેષાર્થવત્ . ||૩૩૫ વિશેષાર્થ ઉત્તમ શબ્દથી મનુષ્ય જાતિમાં ઉત્તમ–પ્રધાન ગણાતા પુરુષોને લેવાનાં હોવાથી, દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં અનાદિ નિયમ અનુસાર થનારા બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ°પ્રતિવાસુદેવો, નવ બલદેવો અને “ચરમશરીરી’ એટલે જેને શરીર ધારણ “ચરમ કહેતાં છેલ્લું જ છે, ફરીને તેને સૂક્ષ્મ કે સ્કૂલ એકેય દેહ ધારણ કરવાપણું નથી રહ્યું, એટલે કે એ જ ભવમાં જેઓ મોક્ષે જવાવાળા છે તેવા આત્માઓ, જેમાં તીર્થકરો, ગણધરો, કેવલીઓ વગેરેનો સમાવેશ થાય છે, તે ઉપરાંત દેવગતિના સર્વ દેવો, નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચો એ બધાય અનપવર્તનીય આયુષ્યવાળા છે. બાકીના સર્વ મનુષ્ય-તિય જીવો બને પ્રકારના (અથવા ત્રણ પ્રકારના) એટલે નિરુપક્રમ અનપવર્તનીય, સોપક્રમ અપવર્તનીય (અને સોપક્રમ અનપવર્તનીય) આયુષ્યવાળા જાણવા. [૩૩૫] ગવત –હવે અપવર્તનીય અને અનપવર્તનીયનો હેતુભૂત ઉપક્રમ તથા અનુપમ (અથવા નિરુપક્રમ) પ્રકાર અને તેની વ્યાખ્યાને કહે છે. जेणाउमुवक्कमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि । सो अज्झवसाणाई, उवक्कमोऽणुवक्कमो इयरो ॥३३६॥ ૪૦. કોઈ પ્રતિવાસુદેવનું શલાકાપુરુષમાં. ગ્રહણ નથી કરતા, કોઈ ઉત્તમ શબ્દથી તીર્થકર, ગણધર, વાસુદેવ, બલદેવ ગ્રહણ કરે છે. ૪૯૧. લોકપ્રકાશ સર્ગ–૩, શ્લોક ૯૦, ચરમશરીરી અને શલાકાપુરુષો આમ જુદો જુદો ઉલ્લેખ કર્યો છે. ૪૯૨. તત્ત્વાર્થ બૃહદુવૃત્તિમાં દેવો, તીર્થકરો અને નારકોને જ નિરુપક્રમાયુષી કહે છે. શેષને સોપક્રમી અને નિરુપક્રમી બન્નેય કહે છે. આથી ઉક્ત યુગલિકો સોપક્રમી થઈ જાય છે, પણ તે બહુધા ઈષ્ટ નથી. વળી કોઈ તો દેવ અને અસંવ યુગલિકને અનપવર્તનીય નિરુપક્રમી કહે છે, જ્યારે ચરમશરીરીને જુદા પાડી તેને સોપક્રમી, નિરુપક્રમી અનપવર્તનીય આયુષી કહે છે અને શેષને ઉપરોક્તવત્ કહે છે. જેનો પડઘો કર્યપ્રકૃતિ “સદ્ધીનો ગુaો' ગાથાની ટીકામાં પણ પડ્યો છે.] ૪૩. જે અકાલ મૃત્યુ થાય છે તે કાલાયુષ્યથી જાણવું કારણ કે પ્રદેશાયુષ્ય તો સંપૂર્ણ ભોગવે જ છૂટકો થાય છે. For Personal & Private Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ उपक्रम - अनुपक्रमना प्रकार अने तेनी व्याख्या સંસ્કૃત છાયા— येनायुः उपक्रम्यते आत्मसमुत्थेन इतरकेणापि । सोऽध्यवसानादिरूपक्रमोऽनुपक्रम इतरः ॥ ३३६॥ શબ્દાર્થ નેગારું=જે વડે આયુષ્ય વમિા ઉપક્રમ થાય અળસમુત્થળ આત્માથી સારી રીતે ઉત્પન્ન થયેલા ચોળાવિ=ઇતર વડે પણ મોઝાવસાળાર્ડને અધ્યવસાનાદિ ગળુવો પરો=અનુપક્રમ ઇતર . ગવાર્થ પોતાના આત્માથી સમુત્પન્ન થયેલા આન્તરિક જે અધ્યવસાયાદિ હેતુવિશેષવડે, અથવા ઇતર એટલે બીજા વિષ–અગ્નિશસ્ત્રાદિકના બાહ્ય જે નિમિત્તો વડે આયુષ્ય ઉપક્રમ પામે—અર્થાત્ દીર્ઘકાલે વેદવા યોગ્ય આયુષ્ય સ્વલ્પ કાળમાં વેદી પૂર્ણ કરી શકાય તેવું વ્યવસ્થિત કરી નાંખે તે અપવર્તન હેતુભૂત ઉપક્રમ કહેવાય અને બીજો તેથી વિપરીત તે અનુપક્રમ (અથવા નિરુપક્રમ) જાણવો. ।।૩૩૬।। ५६५ વિશેષાર્ય ઉપક્રમ—અનુપક્રમની વ્યાખ્યા અગાઉથી જ વિશેષાર્થમાં જણાવી દીધી છે. પણ અહીં તો ગ્રન્થકારે પોતે જ ઉપક્રમ કોને કહેવાય તે ગાથાના પૂર્વાર્ધમાં બંને પ્રકારના હેતુઓ રજૂ કરીને સમજાવી છે. તે હેતુનો ઉત્તરાર્ધમાં ઉલ્લેખ પણ કરેલો છે અને સાથે સાથે ઉપક્રમથી વિપરીત એટલે જેમાં ઉપક્રમનો અભાવ છે તે અનુપક્રમ કે નિરુપક્રમ છે, તે પણ જણાવ્યું છે, જે અર્થપત્તિથી સ્વાભાવિક રીતે સમજી શકાય તેવું છે. અહીં એક બીજી વાત પણ સમજી લેવી જોઈએ કે અપવર્તનીય આયુષ્ય તો જાણે સોપક્રમી જ હોય, પરંતુ અનપવર્તનીય આયુષ્ય તો નિરુપક્રમી જ હોય, એવું આપણે જડબેસલાક રીતે સમજી આવ્યા છીએ, પણ એમાંય અપવાદ છે. સર્વથા એવું નથી. જેનો ઇસારો ગાથા ૩૩૪ની ટિપ્પણીમાં કર્યો છે; ને ત્યાં જણાવ્યું છે કે ક્વચિત્ ઉપક્રમ પણ લાગે છે. ઉપરાંત બીજું સમજવાનું એ છે કે આ આયુષ્યમાં ઉપક્રમ ઊભો ક્વચિત થાય. પ્રત્યક્ષ દેખાય પણ ખરો, પણ તે નિશ્ચિત થયેલી આયુષ્યની દોરીને ટૂંકાવવાનું કાર્ય લેશ માત્ર નથી કરતો, પણ તે માત્ર ત્યાં નિમિત્ત કારણરૂપે જ હાજર થયેલો હોય છે, નહીં કે ઉપાદાનરૂપે કે આયુષ્યનો ક્ષય કરવારૂપે. અલબત્ત સ્થૂલજ્ઞાન કે દૃષ્ટિવાળાને એવો ભાસ થાય, પણ વાસ્તવમાં સૂક્ષ્મદૃષ્ટિવાળાને તેવો ભાસ નથી થતો. કારણ કે જેટલું આયુષ્ય હતું તે કુદરતી રીતે ક્રમશઃ જ ક્ષય થઈ રહ્યું હોય છે, એમાં બરાબર અન્નકાળે જ કોઈ ઉપક્રમ હાજર થઈ જાય ને છેલ્લું બે ચાર કલાકનું જે આયુષ્ય હોય તે ઉપક્રમની વેદના સાથે પૂર્ણ ભોગવી નાંખે (પણ જરા પણ હ્રાસ ન જ થાય) અને દશ્ય ઉપક્રમથી મૃત્યુ સર્જાયું એમ જોનાર કહે, પણ વાસ્તવિક તેવું નથી હોતું; ફક્ત તે તો સહયોગરૂપે જ રહે છે. આથી આયુષ્યના નીચે મુજબ પણ પ્રકારો પાડી શકાય. For Personal & Private Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ १६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આયુષ્ય અપવર્તનીય અપવર્તનીય અનપવર્તનીય અનપવર્તનીય સોપક્રમ સોપક્રમ નિરુપક્રમ [ગાથા ૩૩૬] અવતર-તે ઉપક્રમ જીવને સાત પ્રકારે લાગે છે, તે કહે છે. ४६४अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं ४६५झिज्झए आउं ॥३३७॥ સંસ્કૃત છાયા– अध्यवसाने निमित्ते, आहारे वेदनायां पराघाते । स्पर्शे आनप्राणे, सप्तविधं क्षीयते आयुः ॥३३७।। શબ્દાર્થ– વસાઇ=અધ્યવસાન wા=સ્પર્શમાં નિમિત્તે નિમિત્તે માણISાપૂ શ્વાસોચ્છવાસમાં ઉમાદરે આહાર સવિદં સાત રીતે વેચT પરીવાઈવેદના પરાઘાતથી લિજ્જગાડું આયુષ્ય ક્ષીણ પથાર્થ–સુગમ છે. ૩૩૭ના વિશોષાર્થ અહીં સાત પ્રકારનાં ઉપક્રમોનાં નામો જણાવે છે. જો કે વિશ્વમાં અનંતા ઉપક્રમો છે પણ અહીં અવાન્તર ભેદોને દૂર કરીને, એ બધાયનું વર્ગીકરણ કરીને, તેને સાત પ્રકારમાં જ સમાવી દે છે, અર્થાત્ અનંતાનું મૂળ આ સાત જ છે એમ સમજવું. એ સાત કયા? તો–૧. અધ્યવસાન, ૨. નિમિત્ત, ૩. આહાર, ૪. વેદના, ૫પરાઘાત, ૬. સ્પર્શ, અને ૭. આનપ્રાણ. હવે એ સાતેયની વિશેષ વ્યાખ્યા કરે છે. ૧–અધ્યવસા-૩૫મિ અધ્યવસાન કહો કે અધ્યવસાય કહો, બે એક જ અર્થના વાચક છે. ધ-માનિ તિતિ તિ–જે આત્મામાં ઉત્પન્ન થાય છે. દરેક (સંજ્ઞી) આત્માની અંદર ‘મન’ હૃદય કે અંતઃકરણથી ઓળખાતું એક એક પુદ્ગલ દ્રવ્ય રહેલું છે. જે દ્રવ્ય અત્યન્ત સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું હોય છે. અને તે સમગ્ર દેહવ્યાપી છે, પરંતુ ૪૯૪. આ ગાથા આવશ્યકનિયુક્તિની છે. ૪૯૫. સિઝ, મિઝg | તિ પાંતર ૪૯૬. જૈનો અને નૈયાયિકો અધ્યવસાયને આત્માનો ધર્મ માને છે પણ સાંખ્યો બુદ્ધિનો ધર્મ માને છે. For Personal & Private Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ जीवने उपक्रम सात प्रकारे लागे छे ते ५६७ દિગમ્બરોની માન્યતા મુજબ માત્ર હૃદયવ્યાપી નથી તેમજ વૈયાયિકોની માફક અણુપ્રમાણ પણ નથી. આ ‘મનોદ્રવ્ય’ વિશ્વમાં એક એવી અદૃશ્ય, અદ્ભુત, અગમ્ય અને વિચિત્ર વસ્તુ છે કે અણુ, હાઈડ્રોજન કે કોબાલ્ટ બોમ્બને શોધનારા કે કૃત્રિમ ગ્રહોને બનાવનારા ભલભલા વૈજ્ઞાનિકો પણ આને જોઈ–જાણી શકે તેમ નથી તો પછી તેનું પૃથક્કરણ કરવાની તો વાત જ ક્યાં રહી? એના અપ્રતિહત અને અકલ્પ્ય વેગને માપવાને—સમજવાને એક સર્વજ્ઞ સિવાય કોણ શક્તિમાન છે? કોઈ જ નહીં. આ મન—હૃદય મનુષ્ય ઉપરાંત (અમુક) પશુ-પક્ષીઓને પણ મળેલું છે. તે પુદ્ગલ દ્રવ્ય હોવાથી પુદ્ગલના સંકોચ, વિકોચ સ્વભાવને કારણે નાના દેહમાં, મોટા દેહમાં, દેહ વ્યાપીને રહેલું છે. મન શરીરમાં અમુક જ જગ્યાએ રહેલું છે એવી માન્યતા બરાબર નથી. દાખલા તરીકે કોઈ કહે કે મન હૈયા હૃદયના ભાગમાં જામીને રહેલું છે તો તે વાત બરાબર નથી. ઘડીભર માનો કે જો એમ જ હોય તો હૃદય સિવાયના શરીરના કોઈપણ ભાગને કોઈ પણ ચીજનો સ્પર્શ થાય, ઉષ્ણ કે શીત પદાર્થનો થાય તો કંઈક સ્પર્શ થયો છે તેનું અથવા તે શીત કે ઉષ્ણ છે એનો કશો ખ્યાલ આવે જ નહિ. પગમાં કાંટો વાગે તો પણ કશો દુઃખનો અનુભવ થવો જોઈએ નહિ. જ્યારે સાચી પરિસ્થિતિ એ છે કે શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ ચીજનો સ્પર્શ થાય કે ટાંકણી ભોંકાય તો તરત જ તેના સ્પર્શનો અને સાથે સાથે સ્પર્શજન્ય વેદનાનો જે અનુભવ થાય છે તે થાત જ નહિ. હા ! એટલું ખરૂં કે દરેક વસ્તુના મર્મસ્થાનો જરૂર હોય છે એ કારણે મનનું મર્મસ્થાન (મર્મ એટલે મુખ્યમહત્વનું) હૃદયનો ભાગ છે એટલું જરૂર કહી શકાય છે. એક વાત ધ્યાન રાખવી કે ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં ૫૮ લાખ યોનિગત—–જીવસંકુલમાં જન્મ લેતા અનંતા જીવોને તો મન જ નથી હોતું. ત્યારપછી જીવના વિકાસક્રમ મુજબ પંચેન્દ્રિય જીવોવાળી યોનિમાં મનની શરૂઆત થાય છે. એમાયે બે ભાગ છે. એક મનવાળા પંચેન્દ્રિય અને બીજા મન વિનાના, જેને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં (મનવાળાને) સંશી અને (મન વિનાનાને) અસંશી તરીકે ઓળખાવાય છે. હવે ગાથાના મૂલ અર્થને જોઈએ (૧) અધ્યવસાન— અધ્યવસાયઆત્મામાં કે મનમાં ઉત્પન્ન થતાં અસંખ્ય વિચારો પૈકી આયુષ્ય ક્ષયમાં ત્રણ પ્રકારના વિચારો મૃત્યુને નોંતરે છે. ત્રણ પ્રકારો આ રીતે છે : ૧. રાગદશામાંથી જે રાગ ઉત્પન્ન થયો હોય એ રાગ અનેક સંકલ્પ વિકલ્પો દ્વારા પુષ્ટ થાય છે અને જેના પ્રત્યે તમારો રાગ અથાગ, અવિહડ અને રોમેરોમ ઉત્પન્ન થયેલ હોય ત્યારે તે વ્યક્તિ કે વસ્તુ પ્રાપ્ત ન થાય, અનેક યુક્તિ, પ્રયુક્તિઓ, કાવાદાવા, લોભલાલચો અને અનેક રીતે મહેનત કરતાંય જ્યારે ન મળે ત્યારે, તે રાગવાળી વ્યક્તિ કે વસ્તુના અલાભે જીવ ઝુરી ઝુરીને એવો બની જાય કે છેવટે તેને જ્વરતાવ આવે, તેનું શરીર ક્ષીણ થતું જાય, ક્ષય રોગ થાય કાં તેનું હાર્ટફેલ થતાં તે આયુષ્યની દોરીને ટૂંકાવી નાંખે છે. એર્માએ બીજા બધા રાગ કરતાં વિજાતીય–સ્રી–પુરુષ–વચ્ચેનો, રાગ કોઈ જુદી જ પરિસ્થિતિનું નિર્માણ કરનારો છે. માનવજીવનમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના રાગે, સેંકડો માણસોને આપઘાતો કરાવ્યા For Personal & Private Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ ५६८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह છે. એમાંય સ્ત્રી કરતાં પુરુષનું પ્રમાણ વધુ હોય છે. સ્ત્રી કરતાં પુરુષનું મન આવી બાબતમાં વધુ ઉર્મિશીલ, આવેશી, ઉતાવળીયું અને રાગ જાગે ત્યારે વિચાર અને વિવેકશૂન્ય બની જાય છે. પોતે કોણ છે તે દશાને, અને જે સ્થાનને કે જે સ્થિતિમાં છું ત્યાં તે શક્ય છે કે કેમ? તેનું સાનભાન વિસરી જાય છે. આ વિષયમાં એક ઘટના જોઈએ. (૧) રાગદશાથી જલદી થતાં મૃત્યુ વિષે એક દાખલો જેમકે—કોઈ યુવાન પુરુષને કોઈ યુવતી ઉપર ખેંચાણ થતાં રાગ જન્મ્યો, પછી એ રાગમાં વાસનાની વિકૃતિ ભળી, અનાદિકાળજન્ય સંસ્કારને લઈને કામાગ્નિ પ્રજ્વલિત થયો. પાછા વળવાની કોઈ શક્યતા ન રહી, એટલે અગ્નિએ દાવાનળનું રૂપ લીધું. ઉંઘ, ભૂખ, તરસ, આનંદ બધું ખતમ થયું. પેલી સ્ત્રી કોઈ પણ સંજોગોમાં મળે તેમ ન હતી. છેવટે તેને યાદ કરી કરી, તેને અનુલક્ષીને જાતજાતના મનોરથોના મહેલો બાંધતો જ રહ્યો. એમાં એને નિષ્ફળતા મળવાથી એકદમ હતાશ થતાં મનથી ભાંગી ગયો, આવી વ્યક્તિ ટી. બી., ક્ષય, હાફિલ કે પછી આપઘાતને નોંતરે છે, અને બાંધેલી મૃત્યુની આયુષ્યકમની મર્યાદાને ટૂંકાવી નાંખે છે. કામશાસ્ત્રાદિકમાં કામીજનની દશ દશાઓ9 બતાવી છે તેમાં પણ અન્તમાં મૃત્યુ જ નોંધ્યું છે. એ રીતે કોઈ યુવતીને કોઈ યુવાન પ્રત્યે રાગ થઈ ગયો. આ દેશની નારી જાત માટે યુવાન મેળવવો એ તો અતિ અશક્ય બાબત હોય છે. પછી તે કામવિહ્વળ નારી કામાગ્નિમાં જલતી મૃત્યુને કિનારે પહોંચે છે. આ રીતે બંને દષ્ટાંતો ઘટાવી લેવા. લોકો દ્વારા કે છાપાઓ દ્વારા તમને પ્રેમમાં નિષ્ફળ જતાં કેટલાએ યુવાન-યુવતીઓના આપઘાતના કિસ્સાઓ વાંચો–સાંભળો છે. શાણા અને સમજુ જીવોએ તો શરૂઆતથી જ એ દિશા તરફ મનને દોડવા જ ન દેવું. કદાચ દોડી ગયું હોય તો મનની લગામને ખેંચીને પૂર્વવત્ જોરથી સ્થિર કરી દેવું અને સામી વ્યક્તિને એકદમ ભૂલી જવી, યાદ જ ન કરવી. એ તરફ પરામુખ બની જવું. એ આ ઘટનાનો બોધપાઠ છે. ધર્મોપદેશ અને સદ્વિચારોનો સહારો લઈ શકાય. વિદ્યાર્થી અપેક્ષા રાખે કે એકાદ નાનો દાખલો આપોને? તો વાંચો– રાગ ઉપર પાણીની પરબવાળી સ્ત્રીનો બીજો દાખલો કોઈ ઠેકાણે યુવાન પહેલ કરે તો ક્યાંક યુવતી પહેલ કરે. પણ અહીં જે દષ્ટાંત નોંધું છું તે એકપક્ષીય એટલે એકતરફી જન્મેલી રાગદશાનું છે. ઉનાળાની ઋતુમાં પ્રવાસ કરતો એક ફુટકડો, સુંદર, સશક્ત યુવાન માર્ગ ઉપર પાણીની ४८७. चिंतइ दुछ मिच्छइ, दीहं निससह तह जरे दाहे | भत्त अरोयण-मुर्छा-उम्माय-नयाणई मरणं ||१|| પ્રથમ રાગવાળી વ્યક્તિ માટે સતત ચિંતા–ધ્યાન, પછી રાગીને જોવાની ઇચ્છા, તે ન મળે એટલે દઈ નિસાસા, પછી તનમનના આ શ્રમમાંથી તાવનો પ્રારંભ થાય, પછી દાહ થાય, એટલે જઠરાગ્નિ મંદ પડે એટલે ભોજન પર અરૂચિ થાય, ખાવું ન ભાવે, પછી અશક્તિ આવે એટલે હિસ્ટોરિઆ ચક્કર, મૂચ્છ જન્મ, પછી ઉન્માદ થાય. પછી શરીર ધીમે ધીમે ઘસાતા અન્ને મરણને શરણ બની જાય. For Personal & Private Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ बंधाएलुं आयुष्य कया सात कारणोथी खंडित थाय छे ते પરબ હોવાથી પાણી પીવા આવ્યો. આ પરબમાં પાણી પીવડાવવાનું કામ એક સુંદર યુવાન સ્ત્રી કરતી હતી. આ સ્ત્રી યુવાનનું સૌંદર્ય વગેરે જોઈને તેના ઉપર મુગ્ધ મોહવાળી બની ગઈ, તેની સામે તે તિર્જી દષ્ટિએ જોતી જ રહી. નારી જાત કઈ રીતે પોતાના હૈયામાં જન્મેલી રાગની આગને જણાવી શકે. પેલો યુવાન પુરુષ સંસ્કારી, ખાનદાન હતો એટલે તેને તો નીચી આંખે પાણી પી ચલતી પકડી. અણજાણપણે પણ પેલી સ્ત્રીના હૈયાનું હરણ કરી ગયો. અહીંઆ આ યુવતી દૂર દૂર સુધી પેલા યુવાનને જોતી જ રહી. તેના હૈયામાં તો સ્નેહનો સાગર ઉમટી પડ્યો, તે તો અત્યન્ત રાગાસક્ત દશામાં અને વિરહ વ્યથાના ભારે પંજામાં સપડાઈ ગઈ. મન અને મસ્તકની સમતુલા ગુમાવતી ચાલી. એકદમ જમીન ઉપર પછડાઈ પડી. હાર્ટ ઉપર એકદમ દબાણ વધી ગયું. પેલા પુરુષમાં લયલીન બનેલી યુવતી આખરે મરણને શરણ બની. સ્ત્રી કામાતુર બની હોય કે ન બની હોય પણ બંને સ્થિતિમાં વાસના વિનાની રાગદશા પણ દશપ્રાણની મારક બની શકે છે. (૨) દશા ને લીધે પણ મૃત્યુ થાય છે એટલે કે જેમના પ્રત્યે જેને અત્યન્ત ન કલ્પી શકાય તેવો સ્નેહ હોય, એ સ્નેહમાં જોરદાર પ્રતિકૂળતા ઊભી થાય, તેમજ અતિ સ્નેહવાળી વ્યક્તિના મૃત્યુના અશુભ સમાચાર કાને પડે, એટલે સ્નેહીજન, આ સ્નેહમાં પડેલી તિરાડ કે મૃત્યુનો આઘાત સહન કરી શકે નહીં અને એકાએક હાર્ટ પર અન્તિમ કોટિનું દબાણ આવતાં લોહીની ગતિ છિન્નભિન્ન થઈ જતાં, હાર્ટની નસોમાંથી પસાર થતું રૂધિર–લોહી એક ક્ષણ માટે અટકી જાય કે તે જ ક્ષણે તે વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. આમ સ્નેહદશાને કારણે વહેતો આયુષ્યનો પ્રવાહ ખતમ થઈ જાય છે. સ્નેહ ઉપર પણ શાસ્ત્રમાં એક દષ્ટાંત નોંધ્યું છે તે અહીં રજૂ કરૂં છું. (૨) સ્નેહદશાના કારણે થતાં મૃત્યુ ઉપર એક દાખલો એક પતિ-પત્ની વચ્ચે અત્યન્ત આત્મીયતા હતી. પત્ની ખૂબ જ પતિવ્રતા અને પ્રેમાળ હતી. પતિને વેપાર અર્થે બહાર જવાનું થયું. ગામના ટીખલી યુવાનો આ બંને પતિ-પત્ની વચ્ચે કેવી ગાઢ મૈત્રી–પ્રેમ છે તે જાણતા હતાં. ટીખલી યુવાનોને થયું કે આજે પ્રવાસી પતિની પત્નીના પ્રેમની જરા પરીક્ષા અને મજાક કરીએ. પેલા પતિના મિત્રને ખબર પડી કે મારો મિત્ર આજે અમુક સમયે પાછો ઘરે આવે છે તે વાત તેને પેલા યુવાનોને કરી. એઓને ટીખલ–મજાક કરવાની જે બ્લાદેશ હતી એને તક મળી. પગે ચાલીને આવતો પતિ ગામથી થોડે દૂર હતો ત્યારે પેલા જુવાનીઆ ઘરે દોડી જઈને પેલી સ્ત્રીને બરાબર વિશ્વાસ આવી જાય એ રીતે મોંઢાનો દેખાવ અને વાણીથી કરુણ શબ્દો વાપરીને કહે છે કે, ‘તારો પતિ ગઈ કાલે ગામડામાં ગુજરી ગયો છે? તને ખબર આપવા અમે આવ્યા છીએ. આ વાત કાને પડતાંની સાથે જ નિરાધાર દશા અનુભવતી સ્ત્રી, અસાધારણ ઊંડા સ્નેહના કારણે પતિના વિયોગનો સખત આઘાત લાગતા મૂચ્છ ખાઈને ઢળી પડી. તરત જ તેનું પ્રાણ-પંખેરૂ ઉડી ગયું. પેલા પ્રેમની પરીક્ષા કરવા આવેલાઓ તો પોતાની મજાકનું આવું ભયાનક પરિણામ જોઈને ભાગી ગયા. થોડી જ વારમાં એનો પતિ હરખભેર ઉત્સાહઆનંદ સાથે ઘેર આવ્યો. ઘરમાં દાખલ થયો ત્યાં પત્નીને મૃત્યુ પામેલી જોઈ-જાણીને, સાર્થવાહ–પતિને પણ પત્ની ઉપર અનન્ય અપાર હાર્દિક સ્નેહ પ્રેમ હતો એટલે પોતાની નજર સામેનું પત્નીનું મૃત્યુ ઝીરવી ન શક્યો, એને પણ સામો પ્રચંડ આઘાત લાગ્યો અને પતિને પણ. હાફેલ ત્યાંને ત્યાં થઈ જતાં તે પણ ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુને ભેટ્યો. For Personal & Private Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ ૭૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પરસ્પરના ગાઢ સ્નેહ-પ્રેમના કારણે બંનેની જીવાદોરી એકાએક જે તૂટી ગઈ, તે આ મૃત્યુ સ્નેહ પરિણામથી થયું કહેવાય. આવું બીજી અનેક બાબતોથી બની શકે. પ્રશ્ન – રાગ અને સ્નેહમાં શું તફાવત? એવો પ્રશ્ન કદાચ થાય. તો એનો ઉત્તર બંને દષ્ટાંતોથી સમજાય તેવો છે. છતાં સામાન્ય વ્યાખ્યા તેની એ છે કે અપરિચિત વ્યક્તિ ઉપર જે લાગણી થઈ આવે તે “રાગ” અને પરિચિત વ્યક્તિ ઉપર જે લાગણી તે “સ્નેહ”. રાગ કે સ્નેહ દ્વિપક્ષીય કે ઉભયપક્ષીય પણ હોઈ શકે છે. સંસારમાં આવી ઘટનાઓ રોજબરોજ હજારો બનતી ' હોય છે. (૩) ભારે ભય-ડરથી પણ મૃત્યુ થાય છે તે ઉપર દૃષ્ટાંત કોઈ પણ જાતનો, ભયંકર કોટિનો ભય ઊભો થતાં પણ વ્યક્તિને હાફિલ થઈ જાય અને મૃત્યુ પામે. આ ઉપર દષ્ટાંત જોઈએ– હિન્દુ જનતા જેમને ભગવાન તરીકે પૂજે છે. આપણે ત્યાં પણ જેઓ ભાવિ ઉત્સર્પિણીમાં અમમ નામના તીર્થંકર થવાના છે તે શ્રીકૃષ્ણ જ્યારે વાસુદેવરૂપે ભગવાન શ્રી નેમિનાથજીના કાળમાં (ઈ. સ. પૂર્વે ત્રણ હજાર વર્ષ ઉપર) હતા ત્યારે તેઓ જૈનધર્મી હતા અને (૨૨મા તીર્થંકર) શ્રી નેમિનાથ ભગવાનના ભક્તશ્રાવક હતા. શ્રીકૃષ્ણ વાસુદેવના એક પુત્ર ગજસુકુમાર હતા. એમનું લગ્ન વાસુદેવે સોમિલ નામના બ્રાહ્મણની દીકરી જોડે કર્યું હતું. પાછળથી ભગવાનની દેશના–પ્રવચન સાંભળીને ગજસુકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થતાં દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેઓ ઉત્કૃષ્ટકોટિના ત્યાગ તપમાં ચઢી ગયા. એકાંત જંગલમાં વિશુદ્ધ ધ્યાન વધુ નિરાબાધપણે થાય એ હેતુથી દ્વારિકા નગરીની બહાર જંગલમાં ધ્યાન કરવા ગયાં. એની સોમિલને ખબર પડી. દીક્ષા લીધી ત્યારથી સોમિલને પોતાના જમાઈ ગજસુકુમાર ઉપર ઘણો જ રોષ થયો હતો. તેનો બદલો લેવા તક મળતી ન હતી. જમાઈ જંગલમાં એકલા ઊભા છે એ ખબર પડતાં, તક મલી ગઈ. સોમિલ પોતાના જમાઈને કુશળ રીતે મારી નાંખવા તેને લગતી સામગ્રી લઈને જંગલમાં પહોંચ્યો. ધ્યાનસ્થ ગજસુકુમાર મુનિના માથા ઉપર માટીની પાળ બાંધી, અને પછી તેમાં ખેરના અંગારા ભર્યા અને આગ પેટાવી દીધી. પણ રખે કોઈને ખબર પડી જાય તો? એટલે તરત જ ઝડપથી શહેરમાં પાછો ફર્યો. દરવાજામાં દાખલ થયો ત્યાં જ સામેથી શ્રીકૃષણજી ગજન્સકુમારને વંદન કરવા જઈ રહયા હતા. સોમિલે જ્યાં કષણને જોયા ત્યાં તેના મોતીયા મરી ગયા! અરે બાપ! હવે મારૂં આવી બનવાનું. એવો પ્રચંડ ભય પેદા થયો કે એ ભયના આઘાતથી સોમિલનું હાર્ટ ત્યાંને ત્યાં જ ફાટી ગયું બેસી ગયું અને મૃત્યુને ભેટ્યો. આ રીતે કારમા–ભયંકર કૃત્યના પરિણામના ભયથી કેટલાયે મૃત્યુને ભેટે છે. આ પ્રમાણે રાગ, સ્નેહ અને ભયથી થતાં મૃત્યુનું વર્ણન સમાપ્ત થતાં પહેલાં અધ્યવસાન નામના પ્રકારની વ્યાખ્યા પૂરી થઈ. ૨. નિમિત્ત ઉપકમ જીવના મૃત્યુમાં હજારો નિમિત્તો ભાગ ભજવે છે. નિમિત્તમાં તો સેંકડો બાબતોનો ઉલ્લેખ કરી શકાય. ટૂંકમાં જણાવીએ તો વિષપાન, શરીર ઉપર લાગનારી બંદુકની ગોળી, For Personal & Private Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ बंधाएलुं आयुष्य कया सात कारणोथी खंडित थाय छे ते ૬૭૭ ચાબુક, લાકડી, કુહાડી આદિ વિવિધ શસ્ત્રો-હથિયારોના પ્રહારો, બોમ્બમારો, વાવાઝોડું જલની ભરતી મોજાં, અગ્નિસ્નાન, ગળે ફાંસો, અચાનક પડી જવું, કોઈ વસ્તુનું અકસ્માત માથા કે શરીર ઉપર પડવું, સાદિક ઝેરી જીવોના ઉપદ્રવો, રેલ્વે વગેરેના અકસ્માતો, આવા અનેક કારણોથી જ્યારે અકસ્માત મૃત્યુ થાય ત્યારે તેમાં “નિમિત્ત’ નામનો ઉપક્રમ કારણ ગણાય છે. ૩. આહાર ઉપકમ–દેહને ટકાવવાનો આધાર આહાર–ખોરાક છે. ખોરાકની બાબતમાં પ્રજામાં હજુ ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. શરીરશાસ્ત્ર અને આહારશાસ્ત્રનું જરૂરી અનિવાર્ય એટલું પણ જ્ઞાન ન હોવાના કારણે પ્રજા–લોકો જાતજાતના રોગોનો ભોગ બનતી રહી છે. ખોરાકથી મૃત્યુ કઈ રીતે બને? તો લાંબા વખત સુધી ખોરાક ન લેવાથી, અતિઅલ્પ ખોરાક કે વધુ પડતો ખોરાક લેવાથી શુષ્ક, અતિ સ્નિગ્ધ, કે અહિતકારી ભોજન લેવાથી આયુષ્ય ટૂંકાઈ જાય છે. લાંબા વખત સુધી આહાર ન લેવાથી આયુષ્ય ટૂંકાઈ જાય છે. એમાં એક વાત પાછી ધ્યાનમાં રાખવી કે આ નિયમ બધાયને માટે બધી વખતે લાગુ જ પડે છે એમ ન સમજવું. કેમકે આપણે ત્યાં છ છ મહિનાના ઉપવાસી છતાં આવું કશું બનવા પામ્યું નથી. બહુ ઓછો ખોરાક લેવાથી શરીર કશ-ક્ષીણ થઈ જતાં જેમ મૃત્યુ થઈ જાય, તેમ વધુ પડતો ખોરાક લેવાથી પણ મૃત્યુ થઈ જાય. આ માટે આપણે ત્યાં રાજા સંપ્રતિના આગલા જ જન્મનો દાખલો ખૂબ જ જાણીતો છે. ખોરાકમાં પથ્ય શું અને અપથ્ય શું? ઋતુકાળના ખોરાકો કયા? આરોગ્યની જાળવણીના નિયમો કયા? આ બાબતનું જેને જ્ઞાન હોય તેને આહાર સંબંધી ઉપક્રમ (પ્રાય) નડે નહીં. ૪. વેદના ઉપકમ–શરીરમાં એકાએક ભયંકર રોગની વેદના ઉત્પન્ન થતાં આયુષ્યને ધક્કો લાગે અને આયુષ્ય ભંગ થઈ જાય. આ વેદનામાં શૂલ, ધનુર્વા જેવા રોગો ગણાવી શકાય. ૫. પરાઘાત ઉપકમ–ભયંકર અપમાન વેઠવાનું આવ્યું. કોઈએ વધુ પડતું અનિષ્ટ કર્યું અથવા કોઈ ઊંડા ખાડા-ખીણમાં પડવાથી કે પર્વત ઉપરથી ઝંપાપાત થવાથી આઘાત, પછડાટ લાગી, આવા કારણોથી જે મૃત્યુ પામે છે. ૬. સ્પર્શ ઉપક્રમ આમાં ઝેરી હવા, વિજળીના કરંટ, ભયંકર વિષનો સ્પર્શ, જેનું શરીર જ ઝેરમય હોય, અડવા માત્રથી જ શરીરનાં છિદ્રો દ્વારા ઝેર પ્રવેશી પ્રાણનો વિનાશ કરી નાંખે તેમજ “વિષકન્યાનો સ્પર્શ, આવા કારણોથી પ્રાણનો વિનાશ થાય છે. ૭. આણપ્રાણ ઉપકમ-આણપ્રાણ અથવા પ્રાણાપાન. પ્રાણ એટલે ઉચ્છવાસ અને અપાન એટલે નિઃશ્વાસ. તાત્પર્ય એ કે શ્વાસ લેવો અને મૂકવો તે શ્વાસોચ્છવાસ એ શરીરમાં ચેતના-જીવ છે કે મારી ૪૯૮. પ્રાચીનકાળમાં શત્રુરાજાને ખબર ન પડે એ રીતે મારી નાંખવા, આવી વિષકન્યાઓ તૈયાર કરવામાં આવતી. આ સ્ત્રીનું સમગ્ર શરીર કાતિલ ઝેરમય બની જાય એ માટે તેને નાની ઉમ્મરમાંથી જ શરીરમાં ખોરાક સાથે કે ઔષધદ્રવ્ય સાથે જરા જરા ઝેરી દ્રવ્ય દાખલ કરવામાં આવે છે. લાંબાગાળે તેની સાતે ધાતુઓ ઝેરી બની જાય છે. આવી સ્ત્રી વિષકન્યા તરીકે ઓળખાય છે. પછી જ્યારે જરૂર પડે ત્યારે તે કન્યાને શત્રુ જોડે કપટથી સંબંધ જોડાવે અને વિષકન્યાના દેહનો સ્પર્શ થતાં રાજા મોતને ભેટે અને કોણે મૃત્ય કર્યું તે પકડાય નહિ.' For Personal & Private Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૭ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગયો છે? તેની જાણ માટેનું આ અતિમહત્વનું સાધન છે. તે શરીરમાં રહેલો એક પ્રાણ જ છે. આ શ્વાસોચ્છવાસથી મૃત્યુ કયારે થાય? તો જ્યારે ઝેરી હવા શ્વાસોચ્છવાસ દ્વારા અંદર જાય ત્યારે તેનું ધીમે ધીમે મૃત્યુ સર્જાય. રાતના ઓરડામાં ફાનસ સળગતું હોય અને પછી ઓરડો બંધ કરીને સૂઈ જાય તો ફાનસના ઘાસલેટના બળતણમાંથી નીકળતો મૃત્યુને નોંતરનારો કાર્બન ગેસ ભરઉંઘમાં શ્વાસોચ્છવાસ દ્વારા અંદર જતો રહે અને સવાર પડતાં જ જેટલાં સુતા હોય એ બધાંય (પ્રાયઃ) મૃત્યુને ભેટે. એવી રીતે એક જેલની અંદર પાંચ કેદીઓ રહી શકે એવી કોટડીમાં ૫૮ જણાને પૂરીને બારણાં બંધ કરી દેવાય, અને બહારનો પ્રાણવાયુ મળતો બંધ થાય તો બધાય મૃત્યુને ભેટે છે. (કલકત્તાની કાળી કોટડીનો દાખલો જાણીતો છે) તે ઉપરાંત દમ, શ્વાસના ભયંકર વ્યાધિઓનાં કારણે શ્વાસ રૂંધાઈ જતાં ભયંકર ગુંગળામણ–ગભરામણ થતાં ઝડપથી આયુષ્ય સમાપ્ત થઈ જાય છે. તે ઉપરના મુખ્ય મહત્વના સાત પ્રકારના ઉપક્રમો–ધક્કાઓ લાગવાથી ધીમે ધીમે ભોગવી શકાય એવા આયુષ્યના પગલોને ઉપક્રમ વખતે જીવ તીવ્રતિતીવ્ર ઝડપથી ભોગવી નાંખે છે. જીવન જીવવામાં ઉપાદાન કારણભૂત આયુષ્યકર્મનાં દલિયાં પૂરાં થઈ જાય પછી જીવ તે શરીરમાં એક સમય-ક્ષણ પણ ન રહે, દેહમાંથી નીકળીને પરલોકે સિધાવી જ જાય છે. આ ઉપક્રમો અપવર્તનને યોગ્ય એવા આયુષ્યમાં ફેરફાર કરી શકે છે, પણ અનપવર્તનીય આયુષ્યમાં તો કશો ફેરફાર કરી શકતા નથી. આમ તો વિવક્ષિત (મનુષ્ય-તિર્યંચના) કોઈ પણ ભવમાં જન્મે ત્યારથી જ જીવ આયુષ્યકર્મનાં દલિયાં-પુગલોને પ્રતિસમયે ખપાવતો જ જાય છે, એમાં જાતજાતના ઉપક્રમો લાગે, આઘાત–પ્રત્યાઘાતો લાગે, ત્યારે તો તે આયુષ્ય પુગલોને જરૂરથી વધારે ખપાવી નાંખે છે, અને અતિ જોરદાર હોનારત કે ઉપક્રમો લાગે તો જોતજોતામાં આયુષ્યના પગલોને ન કલ્પી શકાય એવા તીવ્રવેગથી–કર્મની ઉદીરણાથી ઉદયમાં લાવી જીવ ભોગવી નાંખે, એટલે સમાપ્ત કરી નાંખે છે. જીવન જીવવા માટેનું આ અનિવાર્ય ઉપાદાન સાધન ખલાસ થતાં તે પછી કેવી રીતે જીવી શકે ? પ્રશ્ન– કોઈ પણ પ્રકારનો ઉપક્રમ–ઉપદ્રવ થાય ત્યારે જો તત્કાલ ચાંપતા પગલાં લેવાય તો ઘણાંએ બચી જાય છે, તો ત્યાં શું સમજવું? ઉત્તર– આ પ્રશ્નના ખુલાસા માટે આ જ પુસ્તકની ગાથા ૩૩૬નો અર્થ જુઓ. જે જીવ સોપક્રમી અનાવર્તનીય આયુષ્ય બાંધીને આવ્યો હોય તેને ગમે તેટલા ઉપક્રમો ભલે લાગે પણ તેનું આયુષ્ય તૂટે નહિ. ઉપક્રમના ઉપાયો યોજવાથી સારું થાય અને વધુ જીવે તેથી આયુષ્ય વધી ગયું એવું ન સમજવું. આ બધા ઉપક્રમો અપવર્તનીય સોપક્રમ પ્રકારના આયુષ્યનું જ અપવર્તન-હૃાસ કરે છે. પણ અનપવર્તનીય નિરૂપમ પ્રકારના બાંધેલા આયુષ્યનું કદી અપવર્તન કરી શકે નહિ. ૩૩૫મી ગાથામાં ચરમશરીરી વગેરે જે જે જીવોને નિરૂપક્રમી (ઉપક્રમની અસર થાય તેવા) આયુષ્યવાળા જણાવ્યા છે. ત્યાં થોડો સમજમાં વિવેક કરવાનો કે એ જીવોને કયારેક ઉપક્રમો લાગે. પીડા પણ આપે ખરા, પીડાથી મૃત્યુ પણ પામતા દેખાય. અહીં જીવની સામે ઉપક્રમની હાજરી જરૂર છે પણ For Personal & Private Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ आयुष्यनी घटना साथे संबंध धरावती पुनः तारवणी ૬૭૨ અગાઉ જણાવ્યું છે તેમ, તે આયુષ્યનું અપવર્તન એટલે દીઘયુષને અલ્પાયુષી કરી શક્તો નથી. મૃત્યુ નિપજાવે તેવો ઉપક્રમ–ઘટના બને ત્યારે આ જીવો માટે એમ જ સમજવું કે સહજપણે ભોગવાતા આયુષ્યની પૂર્ણાહુતિ આવી પહોંચી હોય ત્યારે જ તેને મૃત્યુયોગ્ય ઉપક્રમ લાગે, કુદરતી રીતે જ પરસ્પર આવો યોગ બની આવે. હા, ઉપક્રમ નિમિત્ત રૂપે જરૂર દેખાય અને જાણે કે આ ઉપક્રમથી જ મરી ગયો એવું દેખાય પણ ખરું, પરંતુ હકીકતમાં ઉપર કહ્યું તેમ સમજવું. [૩૩૭]. | આયુષ્યની ઘટના સાથે સંબંધ ધરાવતી જે બાબતો અગાઉ કહી આવ્યા તેની પુનઃ તારવણી અહીં આપી છે. ૧. બંધકાળ પરભવનું આયુષ્ય બાંધવાનો સમય ભોગવાતા આયુષ્યકાળમાં ક્યારે હોય છે તેનો નિર્ણય તે બંધકાળ. દેવોનારકો અસંખ્યાતા વર્ષવાળા મનુષ્ય તિયચો માટે નિયમ છે કે, ભોગવાતા આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો અને અનપવર્તનીય આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યો પોતાના નક્કી થયેલા આયુષ્યના ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે, પણ અપવર્તનીય આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યો પોતાના નક્કી થયેલા આયુષ્યના ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયવાળા તિર્યંચો-મનુષ્યો છે તે પોતાના આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે બાંધે. જો પહેલા ત્રીજા ભાગે ન બાંધે તો તે પછીના ત્રીજા ત્રીજા ભાગે બાંધે એટલે કે નવમા ભાગે, સત્તાવીશમા ભાગે બાંધે. એ રીતે આગળ સમજી લેવું. ૨. અબાધાકાળ પરભવનું આયુષ્ય બાંધ્યા પછી એ બાંધેલું આયુષ્ય જ્યાં સુધી ઉદયમાં ન આવ્યું હોય તે બંધ ઉદય વચ્ચેનો અપાન્તરકાળ. ૩. અંતસમય- આયુષ્યની પૂર્ણાહુતિનો અન્તિમ નિષ્ઠા) સમય તે. ૪. અપવર્તન ઘણા કાળે વેદવા–ભોગવવા યોગ્ય આયુષ્ય ઓછા કાળમાં ભોગવવા યોગ્ય બને છે. આ આયુષ્ય સોપક્રમ જ ભાવનું હોય છે. ૫. અનપવર્તન–જે આયુષ્ય કદી ટૂંકું ન બને. જેટલું બાંધ્યું હોય તેટલું પૂરું થાય છે તેવું આયુષ્ય. ૬. ઉપકમ– દીર્ઘ આયુષ્યને ગમે તે પ્રકારે ટૂંકું કરે છે. આવા ઉપક્રમો અનેક હોવા છતાં તેનું વર્ગીકરણ કરીને ઉપક્રમો સાતમાં સમાવેશ કરીને અહીં જણાવ્યા છે. આ ઉપક્રમોનું વર્ણન ઉપર થઈ ગયું છે. ૭. અનુપકમ– જે આયુષ્યને કદી ઉપક્રમ એટલે કે કોઈ પણ પ્રકારે ધક્કો હરકત ન પહોંચે અને પૂરેપૂરું ભોગવી શકાય છે. આમાં ક્યારેક ઉપક્રમનો પ્રસંગ બની જાય પણ તે હાજરી પૂરતો હોય, પરંતુ તે આયુષ્યની જીવાદોરીને કદી ટૂંકાવી શકતો નથી. * For Personal & Private Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતરણ– કોઈ પણ જીવને જીવન જીવવા માટે છે શક્તિઓની જરૂર પડે છે. જન્મતાંની સાથે જ ટૂંક જ સમયમાં પોતપોતાના કમાનુસારે પોતપોતાને યોગ્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. આ શક્તિ એ જ પયપ્તિ. પયપ્તિ કે શક્તિ એક જ અર્થના વાચક શબ્દો છે. હવે અહીં ગાથામાં છ પયપ્તિઓનાં નામો જણાવીને કયા કયા જીવને પોતાના કર્માનુસાર કેટલી કેટલી: પયપ્તિઓ–જીવન શક્તિઓ પ્રાપ્ત થાય છે, તે પણ કહેશે. आहार सरीरिदिअ, पजत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पिअ, इग-विगला सन्निसनीणं ॥३३८॥ સંસ્કૃત છાયાआहार-शरीरेन्द्रियपर्याप्तिः प्राणापानभाषा मनांसि । चतस्त्रः पञ्च पञ्च षट् च एक-विकलासंज्ञिसंज्ञिनाम् ॥३३८।। | શબ્દાર્થ – કાહારીરિફિઝ આહાર, શરીર ઇન્દ્રિય માસમ=ભાષામન Tઝરી=પયાપ્તિ સાવાના એક, (એકેન્દ્રિયને) વિકલ એટલે કાપા શ્વાસોચ્છવાસ વિકસેન્દ્રિયને ક્રિસન્ની=અસંશિ–સંજ્ઞાને માથાર્થ– આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, અને મન આ નામની છ પર્યાપ્તિઓ છે. તેમાં એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિયને પાંચ, અસંજ્ઞીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયને છ હોય છે. [૩૩૮ વિરોવાઈ—ગાથાનો વિશેષાર્થ અહીં વિસ્તારથી રજૂ કરું છું. કારણકે ‘પયપ્તિ’ એ ખાસ મહત્વની સમજવા જેવી બાબત છે. તેને જો વિસ્તારથી ન સમજાવાય તો તેનું યથાર્થ રહસ્ય સમજી નહીં શકાય. આ પયાપ્તિઓની વ્યાખ્યા શરૂ કરવા અગાઉ તેને અંગેની કેટલીક ભૂમિકા જો રજૂ કરૂં તો વિદ્યાર્થીઓ–વાચકોને વધુ રસ પડશે અને રહસ્ય વધુ સ્પષ્ટ થશે. નામકર્મના ઉદયના કારણે ઔદારિકાદિ (ત્રણ) શરીર રૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી તે તે શરીરને યોગ્ય એવા મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ, અને બે જંઘા (પગ) એ આઠ અંગો, અને એ અંગોમાંથી નીકળતી તેના જ અવયવરૂપ આંગલીઓ, તથા નાક, કાન, વગેરે રૂપ ઉપાંગો, પુનઃ તેના જ અવયવરૂપ રોમરાજી, વાળ, પાંપણ, હાથ-પગની રેખાઓ વગેરે, **અંગોપાંગો (અંગોપાંગ) રૂપ સ્પષ્ટ વિભાગો બને છે. અથતિ તેવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. વળી એ જ રીતે શ્વાસોશ્વાસને યોગ્ય એવું શ્વાસોચ્છવાસ નામનું નામકર્મ એ પર્યાપ્તિ નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય. ભાષાપત્યપ્તિ નામકર્મના કારણે ભાષાવર્ગણાના પુદ્ગલ ગ્રહણથી ભાષાયોગ્ય લબ્ધિ અને મનઃપયપ્તિ નામકર્મના કારણે મનોવર્ગણાના પુદ્ગલોથી ૪૯૯. નામકર્મની અનુકૂળતા કે પ્રતિકૂલતા ઉપર અંગોપાંગની ન્યૂનાધિકતા, અનુકૂલતા કે પ્રતિકૂળતાનો આધાર હોય છે. For Personal & Private Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ पर्याप्तिओनुं स्वरूप अने आठ प्रकारनी वर्गणाओ १७१ મનોલબ્ધિ એટલે ચિંતન શક્તિ પ્રાપ્ત થાય. પણ એ ત્રણેય શક્તિઓની ક્રિયા-વ્યાપાર કે વપરાશ તો, અનુક્રમે શ્વાસોચ્છવાસ, ભાષા અને મન પર્યાપ્તિના કારણે જ શક્ય બને છે. આ પયાપ્તિઓ પર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થાય છે. પયપ્તિઓનું સ્વરૂપ વધુ સારી રીતે સમજાય એ માટે કેટલીક બાબતો સ્થૂલરૂપે ટૂંકમાં જણાવી. પ્રાથમિક રીતે ઉપયોગી થોડી બીજી બાબતો પણ સમજી લઈએ. ઊર્ધ્વ અધો અને તિર્યલોકથી યુક્ત ચૌદરાજલોક પ્રમાણ જેવડું મહાવિરાટ વિશ્વ ચર્મચક્ષુથી અદશ્ય તેમજ દશ્ય (ઇન્દ્રિય ગ્રાહ્ય અને અગ્રાહ્ય) એવા અણુ-પરમાણુઓ કે તેના સ્કંધો-સમૂહોથી સર્વત્ર વ્યાપ્ત છે, ખીચોખીચ ભરેલું છે. એ અણુ-પરમાણુઓ વગેરેને શાસ્ત્રીય પરિભાષામાં પુદ્ગલો કે પુદ્ગલ સ્કંધોથી ઓળખાવાય છે. આ પુદ્ગલો બે પ્રકારના છે. જે પુદ્ગલ સ્કંધો જીવોને આહાર, શરીર વગેરેના ઉપયોગમાં આવે તે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ તરીકે ઓળખાવાય છે. અને જે અણુ-પરમાણુઓથી સભર પુદ્ગલ સ્કંધો જીવોને આહાર–શરીર વગેરેના ઉપયોગમાં આવી શકતા નથી તેને અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાઓ તરીકે ઓળખાવાય છે. ત્રિકાલજ્ઞ-સર્વજ્ઞોએ જ્ઞાનચક્ષક દ્વારા જોયેલી ગ્રહણ પ્રાયોગ્ય પગલા વર્ગણાઓ આઠ પ્રકારે જણાવેલી છે. તેનાં નામો આ પ્રમાણે છે આઠ પ્રકારની વર્ગણાઓ ૧. ઔદારિકવર્ગણા ૨. વૈક્રિયવર્ગણા ૩. આહારકવર્ગણા ૪. તૈજસવગણ ૫. શ્વાસોચ્છવાસવર્મા ૬. ભાષાવર્ગણા ૭. મનોવર્ગણા અને ૮. કાશ્મણવર્ગણા. - આઠ પ્રકારનાં કાર્યો માટે આઠેય વર્ગણાઓની જરૂર પડે છે. ઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કામણ આ પાંચેય વગણાના પુદ્ગલો પાંચ શરીરો માટે ઉપયોગી છે. શ્વાસોચ્છવાસ વર્ગણા શ્વાસ લેવા મૂકવાના કાર્યમાં અને વચન વહેવાર અથવા ભાષા બોલવાના કાર્ય માટે ભાષાવર્ગણા અને વિચાર કરવામાં મનોવગણા ઉપયોગી છે. ટૂંકમાં વિશ્વના તમામ જીવોની દેહ તથા ઇન્દ્રિયોની રચના શ્વાસોચ્છવાસની ક્રિયા, ભાષા–વચન વહેવાર અને વિચારો કરવા વગેરેમાં આ વર્ગખાઓ મહત્વનો–પ્રધાન ભાગ ભજવે છે. ઔદારિક પરગણાનાં પગલો છે તે, ઔદારિક શરીર અને તેને યોગ્ય અંગોપાંગ તેમજ ઇન્દ્રિયોની રચનામાં, વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો, વૈક્રિય શરીર અને તેને યોગ્ય ઇન્દ્રિયો વગેરેની રચનામાં, આહારક વર્ગણાનાં પગલો, આહારક શરીર અને તેને યોગ્ય ઇન્દ્રિયો વગેરેની રચનામાં ઉપયોગી બને છે. ૫૦૦. નામકર્મ એટલે શું? નામકર્મ એ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મના પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. આ નામકર્મના ૯૩ કે ૧૦૩ જે ભેદો છે, પર્યાપ્ત નામકર્મ પણ તેમાંનો એક ભેદ છે. તે નામકર્મમાં હોવાથી આ વિશેષણ વપરાય છે. ૫૦૧. વર્ગણા એટલે દશ્ય અદશ્ય વિશ્વમાં વિવિધ પ્રકારના વર્તતા પરમાણુઓના બનેલા ધોના સમુદાયો. For Personal & Private Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫૦૨. મનુષ્ય અને તિર્યંચગતિમાં ભવપ્રાયોગ્ય શરીર ઔદારિક છે અને દેવ તથા નરક ગતિમાં ભવપ્રાયોગ્ય શરીર વૈક્રિય છે. જ્યારે આહારક શરીર તો માત્ર ભાવચારિત્રવંત મનુષ્ય જ રચી શકે છે, એટલે કે ઉત્તમોત્તમ કોટિનો નિર્મળ સંયમી સાધુ જ રચી શકે છે. કોઈ સંસારી ગૃહસ્થોને આ શરીર ઉપલબ્ધ થતું જ નથી. ५७६ કેવળ તેજસ અને કાર્મણ શરીરને સ્વતંત્ર પ‰અંગોપાંગ કે ઇન્દ્રિયો નથી હોતી. પણ જે ઔદારિક, વૈક્રિય અને આહા૨ક શરીર અંગે તેમજ ઇન્દ્રિયો અંગે પર્યાપ્તિઓ કરી છે તે જ પર્યાપ્તિઓ તૈજસ અને કાર્મણ શરીર અંગે ઔદારિક વગેરે સાથે સમજી લેવાની છે. આટલી ભૂમિકા જણાવીને હવે પર્યાપ્તિનું સ્વરૂપ શરૂ કરે છે પર્યાપ્તિ અંગેનું વિવેચન જીવ એક ભવમાં મૃત્યુ પામે એટલે દેહનો ત્યાગ કરીને અન્ય ગતિમાં જન્મ લે છે. તે વખતે તેને ઉત્પન્ન થતાંની સાથે જ (પ્રથમ સમયથી જ) પોતાની જીવનયાત્રામાં ઉપયોગી થાય તેવી ઓછામાં ઓછી ચાર અને વધુમાં વધુ છ પ્રકા૨ની શક્તિઓ મેળવી લેવી જ જોઈએ, જો આ શક્તિઓ કે સાધનો ન મેળવે તો જીવનનું અસ્તિત્વ પણ ન રહે. આ શક્તિઓની સહાયતા હોય, તો જ જીવન જીવવાનું શક્ય બને. દેહધારીઓ માટે જીંદગી સુધી જીવવા માટે શક્તિની અનિવાર્ય જરૂર હોય છે. ખૂબી તો એ છે કે આ શક્તિઓ જન્મ પછી એક અંતર્મુહૂર્ત (એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટથી ઓછો કાળ)માં જીવ પ્રાપ્ત કરી લે છે. ૫૦૪ આ શક્તિઓ વિવિધ પ્રકારના પુદ્ગલોના સમૂહમાંથી ઉત્પન્ન થતી હોવાથી વિવિધ પુદ્ગલોનો યથાયોગ્ય સંચય કરવા માંડે છે. આ “પુદ્ગલોને અથવા તો તેનાથી ઉત્પન્ન થતી (આહારાદિની ક્રિયા કરી શકાય તેવી) શક્તિને પર્યાપ્તિ કહેવાય છે. આ સંચય જીવ કરતો હોવાથી જીવ એ કર્તા છે. પુદ્ગલોપચય દ્વારા જે શક્તિ પેદા થઈ તે શક્તિ વડે જ જીવ આહાર ગ્રહણમાં અને શરીરાદિ કાર્યોના નિવર્તનમાં સમર્થ બને છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ શક્તિ એ જ જીવનનું કરણ છે. આ પર્યાપ્ત કરણ વડે જ આહારાદિકનું સ્વસ્વ વિષયમાં પરિણમન–શરીરનિવર્તન વગેરે ક્રિયા થાય છે. આપણે જાણી આવ્યા કે પર્યાપ્તિઓ એ દેહધારી જીવોને, જીવન જીવવાની શક્તિને પ્રગટ ૫૦૨. આ શરીરનું વિશેષ વર્ણન ૩૪૪મી ગાથાના વિવરણમાં જોવું. ૫૦૩. તૈજસ અને કાર્પણ આ બે શરીરો, સંસારી જીવોની ઔદારિક વગેરે શરીરદિ કારણે જેવી આકૃતિ હોય છે તે આકૃતિને અનુસરે છે. કારણ કે આ શરીરો દૂધમાં સાકરની જેમ ભળેલા રહે છે. તેથી તેને સ્વતંત્ર અંગોપાંગનો સંભવ નથી. જ્યારે ઔદારિક, વૈક્રિય અને આહારક આ શરીરોની આકૃતિઓને જીવાત્મા અનુસરતો હોવાથી તેને અંગોપાંગ ઘટમાન છે અને તે અંગોપાંગ છઠ્ઠા ‘નામકર્મ’ નામની એક કર્મસત્તાના ઉદયથી હોય છે. તૈજસ કાર્મણ બંને શરીરો આપણાથી પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી. માત્ર અનુમાન ગ્રાહ્ય છે. ૫૦૪. પુદ્ગલ એટલે જેનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેવા પરમાણુ, અણુ પ્રદેશો કે સ્કંધો. For Personal & Private Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ छ पर्याप्तिओनी व्याख्या ५७७ કરવામાં કે જીવન જીવવામાં પ્રબળ કારણભૂત છે. અને જીવન જીવવા માટે તે અસાધારણ રીતે આવશ્યક અને અનિવાર્ય સાધનરૂપ છે. પર્યાપ્તિની સરલ સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે છે— પર્યાપ્તિ એટલે શક્તિ-સામર્થ્ય વિશેષ. આ શક્તિ પુદ્ગલ દ્રવ્યના સંચયથી પ્રગટ થાય છે. હવે એને સ્પષ્ટતાથી સમજીએ. જીવ ગમે તે યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિ સ્થાને રહેલાં જે પુગલોને પહેલી જ વાર ગ્રહણ કરે તે પુદ્ગલોનું શાશ્વત નિયમ મુજબ જીવ સમયે સમયે જે પુદ્ગલોનું ગ્રહણ કરતો રહે છે તેની સાથે જોડાણ થાય, આ જોડાણ થવાથી એક વિશિષ્ટ શક્તિ—કાર્યનું નિર્માણ થાય છે. આ શક્તિ જીવ જે જે પુદ્ગલોનું ગ્રહણ કરતો રહે, તે પુદ્ગલોને બે વિભાગમાં વહેંચી નાંખવાનું કાર્ય બરાબર બજાવે છે. એટલે ગૃહિત પુદ્ગલોમાંથી ખલ-મલાદિ પ્રકારને યોગ્ય પુદ્ગલો અલગ પાડી દે છે અને રસ પ્રાયોગ્ય હોય તેને તે રૂપે અલગ કરે છે. આવી પર્યાપ્તિઓ શક્તિઓ છ છે. તે આ પ્રમાણે— છ પર્યાપ્તિઓની વ્યાખ્યા ૧. બહાર પર્યાન્નિ— ઉત્પત્તિ પ્રદેશે આવેલો જીવ જે શક્તિ વડે ઉત્પત્તિ સ્થાને રહેલા બાહ્ય (ઓજાહાર) આહારના પુદ્ગલોને ગ્રહણ કરે અને તે પુદ્ગલોને ખલ અને રસપણે પરિણમાવે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ છે. ૫૦૫ ખલ એટલે આહાર પરિણમન' (પાચન)ની ક્રિયા દ્વારા આહારમાંથી મલ—મૂત્રાદિ રૂપે તૈયાર થયેલો અસારભૂત પુદ્ગલોનો સમૂહ અને રસ એટલે ખોરાકની પાચન ક્રિયામાંથી જ સાત ધાતુરૂપે પરિણમે તેવા સારભૂત પુદ્ગલોનો જલ ૧પ૦ જેવો ખોરાકમાંથી નિષ્પન્ન થતો પ્રવાહી રસ. આ રસમાંથી જ રૂધિર (લોહી), માંસ આદિ સાત ધાતુઓ બને છે અને આ કાર્ય હવે પછી જેની વ્યાખ્યા કરવાની છે તે શરીર પર્યાપ્તિ દ્વારા થાય છે. ઉપરની વ્યાખ્યા વાસ્તવિક રીતે તો માત્ર ઔદિરક દેહની આહાર પર્યાપ્તને જ લાગુ પડે ૫૦૫. જે ગતિમાં જીવે જે શરીર ધારણ કર્યું હોય, તે શરીરનો મૃત્યુ થયા બાદ વિયોગ અને વિનાશ થઈ જાય છે અને એ સ્થૂલ શરીરમાં રહેલો જીવ જ્યારે પરલોકમાં વિદાય લે છે ત્યારે તેની સાથે તૈજસ’ અને ‘કાર્યણ’ આ નામથી ઓળખાતા બે સૂક્ષ્મ શરીરો હોય જ છે. આ બે શરીરો તો અનાદિથી જીવની સાથે રહેલા જ છે, અને મોક્ષ ન થાય ત્યાં સુધી તે રહેવાવાળા છે. જન્મ સ્થાને જીવ આ બન્ને શરીરો સાથે ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ જે આહારનું ગ્રહણ થાય છે તે મુખ્યત્વે તૈજસ કાર્પણ કાયયોગ વડે થાય છે. આહાર પર્યાપ્ત તે વખતે અવાન્તર કારણરૂપે હોય છે, પરંતુ આહાર પર્યાપ્તિનું પ્રધાન કાર્ય તો ઔદારિક નામકર્મ વડે ગ્રહણ કરેલા આહારના પુદ્ગલોમાંથી ઉપર જણાવ્યું તેવી યોગ્યતાવાળો બનાવવો એ છે. ૫૦૬. આપણા શરીરમાં મુખાદિ દ્વારા જે ખોરાક જાય છે તે પ્રથમ હોજરીમાં જાય અને ત્યાં ગયા બાદ શારીરિક ક્રિયાઓ થાય તેથી તેમાં વિભાગ પડી જાય. એક ખલરૂપે એટલે મલ—મૂત્રરૂપે અને બીજો રસ રૂપે. ૫૦૭, પ્રથમ જલ પ્રવાહી રસ થાય તે રસ ધાતુની પ્રારંભિક અવસ્થા છે. આથી તે અપવ રસને રસધાતુ રૂપે ન સમજવો. તે તો તે પછી તૈયાર થાય છે. For Personal & Private Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ १७८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह છે પણ વૈક્રિય% કે આહારક દેહની આહાર પયાપ્તિને લાગુ પડતી નથી. કેમકે આ બે શરીરમાં વિષ્ઠા, મૂત્ર અને સાત ધાતુઓ હોતી જ નથી. આ ફક્ત ઔદારિક શરીરમાં જ હોય છે માટે એનો સર્વ સામાન્ય અર્થ આ પ્રમાણે થાય , ‘ગ્રહણ કરેલા આહારમાંથી શરીર રચી શકાય તેવી યોગ્યતાવાળા આહારને શરીર રચી શકાય તેવી યોગ્યતાવાળો કરે અને શરીર રચનામાં ઉપયોગી ન થઈ શકે તેવી અયોગ્યતાવાળા આહારને તેથી અલગ પાડી નાંખે તેનું નામ “આહાર પયપ્તિ.’ આ રીતનો અર્થ ત્રણેય શરીરની આહાર પર્યાપ્તિમાં ઘટી જશે. આ પયાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થાય છે. ૨. શરીર પરિ– જીવ, પુદ્ગલ સમૂહમાંથી પ્રાપ્ત થયેલી જે શક્તિ વડે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને યોગ્ય રસીભૂત રસરૂપે બનેલા આહારના સૂક્ષ્મ પુદ્ગલોને સાત ધાતરૂપે અથવા શરીરરૂપે યથાયોગ્યપણે પરિણમાવે છે તે આ શરીરશક્તિ (પયપ્તિ)ના પ્રભાવે જ. સાતધાતુથી શરીરની અંદર રહેલાં રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર (વીર્ય) આ સાત વસ્તુઓ સમજવી. રસ એટલે ખાધેલો ખોરાક હોજરીમાં જાય એટલે તેમાંથી પ્રથમ રસ બને–જાડા પ્રવાહીરૂપે બને, રસરૂપે બનેલા આહારમાંથી (સાતધાતુ પ્રાયોગ્ય એ પુદ્ગલોમાંથી) લોહી બને, લોહીમાંથી માંસ અને તેમાંથી મેદ (ચરબી) અને તેમાંથી અસ્થિ એટલે હાડકા બંધાય, પછી તેમાંથી મજ્જા બનવાનું કાર્ય શરૂ થાય અને છેવટે શુક્ર (વીર્ય) નામની ધાતુનું નિર્માણ થાય છે. તાત્પર્ય એ કે ખાધેલા ખોરાકમાંથી જ પેલી પયાપ્તિ ઉપરોક્ત સાત ધાતુઓ દ્રવ્યોને બનાવે છે. આ ઔદારિક દેહ સાત ધાતુઓથી બનેલો છે અને તેથી શરીરની ગતિ, પ્રગતિ, વૃદ્ધિ-પોષણ, રક્ષણાદિકમાં ઉપયોગી બને છે. અહીં શરીર કાયયોગની પ્રવૃત્તિમાં સમર્થ થાય ત્યાં સુધીમાં શરીરની રચના થઈ જાય છે. આ રચના શરીર પયપ્તિએ કરી. એક અન્તર્મુહૂર્ત સુધી શરીર પયપ્તિએ શરીર રચના યોગ્ય પુગલોનું ગ્રહણ–સંચય કરવાથી શરીર-શક્તિ નિમણિ થવા પામી. માત્ર શરીર બન્યું એટલે ઇન્દ્રિયો વિનાનો ઢાંચો–આકાર તૈયાર થયો. ૩. ન્દ્રિય પરિ– શરીરપયપ્તિ વખતે સાત ધાતુ રૂપે પરિણમેલા આહાર (કે સાત ધાતુરૂપ દ્રવ્યો)માંથી જે જીવને જેટલી ઈન્દ્રિયો મેળવવાની હોય તે તે ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો તરત જ ગ્રહણ કરી ઇન્દ્રિયોરૂપે પરિણમાવે એટલે ઇન્દ્રિયોની રચના બની જાય. પછી તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયજ્ઞાનમાં સમર્થ બની જાય એટલે ઈન્દ્રિયપતિની પરિસમાપ્તિ થઈ જાય. આ રચનામાં એક અન્તર્મુહૂર્ત કાળ જાય છે. શરીર રચના સાથે સુસમ્બદ્ધ એવી આહાર, શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પયપ્તિઓનું વર્ણન સમાપ્ત થયું. ૫૦૮. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, (અસ્થિની અંદર રહેલો ચીકણો પદાથ) અને વીર્ય. આ સાતે ધાતુઓ તરીકે ઓળખાવેલ હોવાથી આ સાત ધાતુઓ કહેવાય છે. મૂલ વૈક્રિય શરીરમાં આ સાત ધાતુઓ નથી હોતી. ઉત્તર વૈદિયમાં અંત્તિમ ધાતમાં વિકલ્પ સંભવી શકે. આહારક શરીર તો સાતેય ધાતુઓથી રહિત હોય છે. For Personal & Private Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ श्वासोच्छवासनी प्रक्रिया अने क्रम ५७६ હવે પછીની ત્રણ પર્યાપ્તિઓ, શરીરથી બહાર રહેલા અને ભિન્ન ભિન્ન પ્રકારની વર્ગણાઓ જન્મ પુદ્ગલો દ્વારા તૈયાર થઈ શકે છે, જેને હવે સમજીએ, ૪. શ્વાસોચ્છ્વાસ વિશ્વમાં કેટલાક જીવો નાસિકા દ્વારા, જ્યારે કેટલાક જીવો પોતાના શરીરના રોમછિદ્રો દ્વારા પ્રાણવાયુ (oxygen)નું ગ્રહણ કરે છે. આ શ્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા જીવ કઈ શક્તિ—બળથી કરી શકવા સમર્થ બને ? તો આદ્ય પ્રારંભ તો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ નામની ક્રિયા દ્વારા મેળવેલી શક્તિથી થાય છે. આ ક્રિયા માટે તેને આકાશ કે અવકાશમાં રહેલા એક પ્રકારના સૂક્ષ્મ પુદ્ગલોનું આલંબન (સહારો) લેવું પડે છે. હવે આ ક્રિયાની પ્રક્રિયા અને તેનો ક્રમ જોઈએ ૫૦૯ અખિલ બ્રહ્માંડમાં સર્વત્ર એટલે અવકાશ અને સર્વ પદાર્થોની અંદર વિવિધ પ્રકારનાં અનંત પુદ્ગલ સ્કંધો અનાદિ અનંતકાળથી વિદ્યમાન છે. આ સ્કંધો આઠ પ્રકારની કર્મવર્ગણાઓનાં હોય છે. આ સંસારના સંચાલનના મૂળમાં આ વર્ગણાઓ–કર્મો જ છે. આ વર્ગણાઓમાં એક શ્વાસોચ્છ્વાસ નામની સ્વતંત્ર વર્ગણા છે. જે વર્ગણા કે તેનાં પુદ્ગલ સ્કંધો શ્વાસોચ્છ્વાસની ક્રિયા માટે જ સહાયક ઉપયોગી છે. ઉત્પત્તિ સ્થાને આવેલા જીવને શ્વાસોચ્છ્વાસની ક્રિયા વિના ચાલે નહિ, કેમકે જીવને જીવવા માટે શુદ્ધ પ્રાણવાયુની અવિરત જરૂ૨ પડે છે. અને લઈને અશુદ્ધ બનેલા પ્રાણવાયુને પાછો બહાર કાઢવો પડે છે. આ ક્રિયા નાસિકા દ્વારા થાય છે, પણ આ ક્રિયામાં તાકાત પેલી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ ઊભી કરે છે. એટલે જીવ-આત્મા તરત જ આ તાકાત મેળવવા આજુબાજુએ કે અવકાશ—આકાશમાં રહેલા શ્વાસોચ્છ્વાસ પ્રાયોગ્ય દલિકો—સ્કંધોને ખેંચીને શ્વાસોચ્છ્વાસની ક્રિયારૂપે પરિણમાવે, પછી શ્વાસ અવલંબન લે એટલે ગ્રહણ કરે—રોકે અને પછી પાછું તરત જ તેનું ઉચ્છવાસન કરે એટલે શ્વાસનું વિસર્જન કરે—છોડી દે, એટલે ગ્રહણ કરેલા પુગલો પાછા આકાશ—અવકાશમાં દાખલ થઈ જાય, વળી પાછા લે–મૂકે, એમ ચાલ્યા કરે. અન્તર્મુહૂર્ત સુધીમાં જીવ આ ક્રિયા માટે સમર્થ બની જતાં આ ચોથી પર્યાપ્ત પૂર્ણ થઈ જાય. કર્મપુદ્ગલો એ એવા સૂક્ષ્મ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે સર્વજ્ઞત્રિકાળજ્ઞાની જીવ સિવાય કોઈ જીવ નરી આંખે જોઈ-જાણી શકતો નથી. ૫. ભાષા— શ્વાસોચ્છ્વાસની જેમ, આઠ પ્રકારની વર્ગણાઓમાં એક ભાષાવગણા છે. આ વર્ગણા ભાષા એટલે કે બોલવામાં ઉપયોગી લિકો (અણુ–પરમાણુઓ) વાળી છે. જીવને જ્યારે જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે ત્યારે, અખિલ બ્રહ્માંડમાં રહેલા ભાષા બોલવામાં (શબ્દાત્મક કે ધ્વન્યાત્મક) ઉપયોગી ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે ૫૦૯. ડોકટરો કે સાયન્સ કહે છે કે, આ ક્રિયા તો કુદરતી છે. જ્યારે જૈન તત્ત્વજ્ઞાન કહે છે-ના, કુદરતી જરાયે નથી. એની પાછળ તથાપ્રકારનું પૂર્વજન્મ સંચિત કર્મ જ કારણ છે. એ કર્મ જેવું બાંધ્યું હોય તે રીતે શ્વાસોચ્છ્વાસની અનુકૂળતા પ્રતિકૂળતા મલે છે. વિશ્વના કે વિશ્વવર્તી પદાર્થોના સંચાલન પાછળ જૈન તત્ત્વજ્ઞાને બતાવેલી કર્મની અત્યન્ત સુવ્યવસ્થિત પ્રક્રિયાથીયરી પડી છે. એના આધારે જ ગતિ-સ્થિતિ કે પ્રગતિની ક્રિયાઓ થાય છે. For Personal & Private Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પરિણમાવી, બોલવું હોય ત્યાં સુધી અવલંબન લઈ પછી (બોલવાનું બંધ થાય એટલે) તે પુગલોનું અવકાશમાં વિસર્જન કરી નાંખે અથર્ તે પુદ્ગલ સ્કંધોને ત્યજી દે. આ શક્તિ ઉત્પત્તિ વખતે જ જીવ એક અંતર્મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લે છે. પછી એ શક્તિને ભાષાપતિ ’ આ નામથી સંબોધિત કરાય છે. આ શક્તિ મેળવી લીધી એટલે જીવ હંમેશાને માટે બોલવાની ક્રિયામાં સમર્થ થઈ ચૂક્યો. હવે જ્યારે જ્યારે બોલવાનું મન થાય કે તરત જ જીવ આકાશમાંથી પુદ્ગલો અકલ્પનીય ઝડપે ગ્રહણ કરી વાણીરૂપે પરિણમાવી વચનરૂપે છોડે. તે પછી તે પગલોનું અકલ્પનીય સમયમાં આપોઆપ વિસર્જન થઈ જાય. ચેતન કે જડ દ્વારા ઉત્પન્ન થતા હરેક અવાજના યુગલો એક સેકન્ડના કરોડના ભાગમાં બ્રહ્માંડવ્યાપી બની જાય છે. તે તરત પાછા અવકાશમાં ભળી જાય. ૬. મન પતિ– વિચાર પણ એમને એમ નથી કરી શકાતો. એ માટે પણ એક પ્રકારની અગમ્ય શક્તિ-બળની જરૂર પડે છે, એ બળનો સહારો મદદ મળે તો જ વ્યક્તિ વિચાર અને પછીની કક્ષાનું ચિંતન-મનન પણ કરી શકે. આ માટેની શક્તિ–બળનું નામ મનપયાપ્તિ છે. આ વિચાર કરવા માટે જે પુગલોની જરૂર પડે છે તે ઉપરની જેમ આઠ વગણા પૈકીની મનોવMણાનાં દલિકો–સ્કંધો છે. જીવ ઉત્પત્તિ સમયે વિચારની તાકાત મેળવવા અન્તર્મુહૂર્ત સુધી અવકાશવર્તી મનોવર્ગણાનાં પુદ્ગલોનું આહરણ–પ્રહણ કરતો રહે, આવશ્યક પુદ્ગલોનો સંચય થતાં તે પુદ્ગલોને વિચારના રૂપમાં બદલાવે–પરિણમાવે–સંસ્કારી કરે, પછી વિચાર કરવો હોય ત્યાં સુધી અવલંબન રૂપે રાખી પછી વિચારધારા પૂર્ણ થતાં તે સ્કંધોનું વિસર્જન કરે. આ ક્રિયા પૂર્ણ થઈ એટલે મનઃપયપ્તિ પ્રાપ્ત થઈ ચૂકી. હવે જ્યારે જ્યારે વિચારોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જન કરવું હોય ત્યારે ઉપરોક્ત પ્રક્રિયા થતી રહેવાની. હવે કયા જીવને કઈ પર્યાપ્તિ હોય? એકેન્દ્રિય જીવોને આહાર–શરીર–ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ, એ પ્રથમની ચાર પયપ્તિઓ હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પાંચ પયાપ્તિ, અસંશી પંચેન્દ્રિયને સિંધૂ. ૫મનપયપ્તિ સિવાયની એ જ પાંચ પર્યાપ્તિ અને સંજ્ઞી પંચેન્દ્રિય એટલે જેને મન છે તેવા [ગર્ભજો જીવોને છએ પયપ્તિઓ હોય છે. પર્યાપ્તિ અંગે વિશેષ વિચારણા વિશેષ વિચારીએ તો લબ્ધિ અપર્યાપ્તા જીવને ત્રણ પયાપ્તિ હોય છે, એટલે સર્વ અપર્યાપ્તા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય અને અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને પ્રથમની ત્રણ ૫૧૦. સંજ્ઞા કે મને એક પણ નહીં છતાં તેઓની આહારાદિકની પ્રવૃત્તિ આહારસંજ્ઞાના કારણે સમજવી. અથવા અસંશીને પણ અલ્પ મનોદ્રવ્યોનું ગ્રહણ (ક્ષયોપશમરૂપ ભાવમન) છે અને તેથી તે ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં અપ્રવૃત્તિ કરે છે. પરંતુ એથી તેને મનઃપયતિ ન સમજવી. For Personal & Private Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ लब्धि अने करण पर्याप्त अपर्याप्तना भेदो 19 પર્યાપ્તિઓ છે. લબ્ધિઅપર્યાપ્તા ગર્ભજ સંશી તિર્યંચપંચેન્દ્રિય તથા મનુષ્યને પણ એ જ ત્રણ પર્યાપ્તિઓ છે. લબ્ધિ પપ્તિા એકેન્દ્રિયને ચાર પર્યાપ્તિ, લબ્ધિ પર્યાપ્તા વિકલેન્દ્રિયને તથા અસંશી પંચેન્દ્રિય [તે સંમૂચ્છિમ તિર્યંચ] ને પાંચ પર્યાપ્તિ છે. સંમૂચ્છિમ મનુષ્યો લબ્ધિ પર્યાપ્તા ન હોવાથી તેની વાત અહીં કરી નથી. લબ્ધિપર્યાપ્તા મનુષ્ય, ગર્ભજ તિર્યંચ, દેવો અને નારકીને છએ પર્યાપ્તિઓ હોય છે. કારણકે લબ્ધિપર્યાપ્તો તિર્યંચ મનુષ્ય અપૂર્ણ પર્યાપ્તિએ મરે નહિ અને દેવ, નારકી લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી, પણ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે, માટે તેઓ ઇષ્ટ પર્યાપ્તિ પૂર્ણ કરે જ. લબ્ધિ અને કરણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદો પર્યાપ્ત સમાપ્ત થવાના કાળને અંગે જીવના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પડે છે. ત્યાં જે જીવ સ્વયોગ્ય [જેને જે હોય તે] પર્યાપ્તઓ પૂર્ણ કરીને મરણ પામે તે જીવ પર્યાપ્તો કહેવાય અને દિએ કરેલા નિષ્ફળ મનોરથની જેમ જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે, તો તે જીવ અપર્યાપ્તો કહેવાય, પર્યાપ્તપણું પ્રાપ્ત થવું તે પર્યાપ્ત નામકર્મના ઉદયથી હોય છે અને અપર્યાપ્તપણું અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને હોય છે. એમ જીવના પર્યાપ્તા અને અપર્યાપ્તા આ બે ભેદ મુખ્ય છે. અને આ ભેદમાં પુનઃ અવાન્તર ભેદો પણ છે અને એવા ભેદો ચાર છે. તે આ પ્રમાણે— ૧. લબ્ધિ અપર્યાપ્તાની વ્યાખ્યા— જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે તે જીવો પૂર્વભવમાં બાંધેલા અપર્યાપ્ત નામકર્મના ઉદયથી, જ્યારે લબ્ધિ અપર્યાપ્તો થાય ત્યારે એકેન્દ્રિયને પર્યાપ્તિ ચાર, છતાં ચાર પૂર્ણ ન કરતાં ત્રણ પૂર્ણ કરીને જ [ચાલતી ચોથીમાં] મરણ પામી જાય તેને લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિય કહેવાય. અહીં એટલું સમજવું જે પ``ત્રણ પર્યાપ્તિઓ તો કોઈ પણ જીવ પૂર્ણ કરે જ છે પણ ચોથી (એકે.ને) અથવા ચોથી, પાંચમી, (વિકલેન્દ્રિય, અસંશી પંચે.ને) અથવા ચોથી, પાંચમી, છઠ્ઠી એ ત્રણે પર્યાપ્તિઓ [સંશી પંચે ને] અધૂરી જ રહી શકે છે. ૨. લબ્ધિ પર્યાપ્તાની વ્યાખ્યા—જે જીવો સ્વસ્વયોગ્ય જે જે પર્યાપ્તિઓ હોય, તે પૂર્ણ કરીને જ મરણ પામે તે જીવોને [પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કે પહેલાં પણ] લબ્ધિ પર્યાપ્તા કહેવાય. તેઓ પૂર્વભવબદ્ધ પર્યાપ્તિનામકર્મના ઉદયથી જ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકવા સમર્થ બને છે. ૩. કરણ અપર્યાપ્તાની વ્યાખ્યા— જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી નથી, પરંતુ પૂર્ણ ૫૧૧. પ્રથમની ત્રણ પર્યાપ્ત સર્વ જીવો અવશ્ય પૂર્ણ કરે અને શેષ પર્યાપ્ત કરે વા ન કરે. તેનું કારણ એ છે કે જીવ ભવમાં વર્તતો હોય ત્યાંથી પરભવનું આયુષ્ય બાંધ્યા બાદ અંતર્મુહૂત તે જ ભવમાં રહી પછી મરણ પામીને પરભવમાં ઉત્પન્ન થાય છે. કારણ કે પરભવાયુષ્ય પ્રસ્તુત ભવમાં જ બંધાય અને એથી જ તે પરભવનું સ્થાન અહીં નિયત કરીને જ જીવ મરણ પામે છે. હવે આયુષ્યનો બંધ ઇન્દ્રિયપર્યાપ્ત પૂર્ણ કર્યા પહેલા થતો જ નથી. આ કારણે પ્રથમની ત્રણે પર્યાપ્ત પૂર્ણ કર્યા બાદ ચોથી અધૂરી રહે ત્યારે (અન્તર્મુહૂર્ત સુધી આયુષ્યનો બંધ કરી તેનો અન્તર્મુહૂર્ત અબાધાકાળ ભોગવવા જેટલું જીવી) મરણ પામે. એટલે ચોથી પર્યાપ્તિ તો અધૂરી જ રહે છે, માટે. For Personal & Private Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કરશે ખરો, પણ ત્યાં સુધી તે કરણ અપર્યાપ્યો કહેવાય, તાત્પર્ય એ કે ઉત્પત્તિ સ્થાને સમકાળે સ્વયોગ્ય પયપ્તિઓની રચનાનો પ્રારંભ થયો છે તે જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી જીવ કરણ અપર્યાપ્યો કહેવાય છે. પૂર્વોક્ત લબ્ધિ અપર્યાપ્ત–પર્યાપ્ત એ બંને જીવોને કરણ અપર્યાપ્તપણું હોય છે, એટલે લબ્ધિ અપર્યાપ્તા જીવો માટે વહેતાં એટલે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયે અને ઇન્દ્રિયાયપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કરણ અપર્યાપ્તા કહેવાય છે. એ પ્રમાણે લબ્ધિ પર્યાપ્તિો જીવ એક ભવમાંથી બીજા ભવમાં રવાના થાય ત્યારથી લઈને છ પયપ્તિની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે કરણ અપર્યાપ્તા કહેવાય છે. એમાં લબ્ધિ પર્યાપ્તા જીવ તો પ્રથમ કરણ અપર્યાપ્તા હોઈ, પર્યાપ્તિઓ પૂર્ણ કરશે ત્યારે તે કરણપર્યાપ્તો થવાનો જ છે, જ્યારે લબ્ધિ અપર્યાપ્તાને તો કરણપર્યાપ્તા થવાપણું હોતું જ નથી. ૪. કરણ પર્યાપ્ત–સમકાળે પ્રારંભેલી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા બાદ જીવ કરણ પર્યાપ્તો કહેવાય છે. તે જોતાં લબ્ધિપર્યાપ્તો જ કરણપર્યાપ્તો થઈ શકે છે. લબ્ધિ, કરણ, પર્યાપ્ત-અપર્યાપ્તની કાળ વિવક્ષા ૧. જીવનો લબ્ધિ અપર્યાપ્તાપણાનો કાળ, ભવના પ્રથમ સમયથી પૂિર્વભવથી છૂટે તે સમયથી] ઉત્પત્તિસ્થાને આવી ઇન્દ્રિયાયપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીનો એટલે કે સર્વે મળીને અન્તર્મુહૂર્તનો થાય, જેથી વાટે વહેતા એટલે કે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયમાં પણ જીવ લબ્ધિઅપર્યાપ્ત હોય. આનો જઘન્યોત્કૃષ્ટકાળ અન્તર્મુહૂર્તનો છે. ૨. લબ્ધિપર્યાપ્તપણાનો કાળ ઉત્પત્તિના સમયથી પૂર્વભવથી છૂટે ત્યારથી લઈને નૂતન જન્મના અન્ય સમય સુધી એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધીનો છે. આમાં દેવ માટેનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમનો અને મનુષ્ય માટેની ત્રણ પલ્યોપમનો સમજવો. આથી વાટે વહેતો જીવ એટલે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયનો જીવ પણ લબ્ધિપર્યાપ્તો કહેવાય. શાસ્ત્રમાં જ્યાં જ્યાં પર્યાપ્તા જીવો કહ્યા હોય તે લબ્ધિપપ્તા જે સમજવા. અને જ્યાં અપયપ્તિા કહ્યા હોય ત્યાં પ્રાયઃ લબ્ધિઅપર્યાપ્તા જાણવા. કારણ કે ક્વચિત્ કરણઅપર્યાપ્તાની અપેક્ષા રાખીને પણ વિવક્ષા કરી છે તેથી સ્પષ્ટતા કરી છે. લબ્ધિપતાનો ઉત્કૃષ્ટ કાળ વ્યાપક દૃષ્ટિએ સાગરોપમશતપૃથકત્વ કહ્યો છે. જ્યારે જઘન્ય અન્તર્મુહૂર્તનો છે. ૩. કરણઅપર્યાપ્તપણાનો કાળ ભવના પ્રથમ સમયથી લઈને સ્વયોગ્ય સર્વપયપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી એટલે સર્વ મળીને અન્તર્મુહૂર્ત. વાટે વહેતો પયતો જીવ પણ કરણઅપર્યાપ્તો ગણાય તે ધ્યાનમાં રાખવું. ૪. કરણપર્યાપ્તપણાનો કાળ અન્તર્મુહૂર્ત ન્યૂન સ્વસ્વઆયુષ્ય પ્રમાણ સમજવો. કારણકે જીવ વિવક્ષિત ભવમાં આવ્યા પછી અન્તર્મુહૂર્ત બાદ પયપ્તિઓ પૂર્ણ કરવાથી કરણપર્યાપ્તા થાય છે માટે લબ્ધિપયપ્તિાના આયુષ્યમાંથી પતિ પૂર્ણ કરવાના અન્તર્મુહૂર્ત કાળ સિવાયનો બાકીનો આખા ભવ સુધીનો કાળ દિવને જેમ અત્તમુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ, મનુષ્યને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩ પલ્યોપમ] તે કરણપર્યાપ્તાનો સમજવો. For Personal & Private Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ पर्याप्तिनो प्रारंभ समकाले अने समाप्ति अनुक्रमे ભવના પ્રથમ સમયથી ભવના પ્રથમ સમયથી ભવના પ્રથમ સમયથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચારેય પ્રકારોમાં સમકાળે એકી સાથે કેટલા સંભવી શકે? લબ્ધિઅપર્યાપ્ત લબ્ધિપપ્ત કરણઅપર્યાપ્ત : કરણપયપ્તિ ૧. જીવ લબ્ધિઅપર્યાપ્ત હોય તે વખતે જાણે લબ્ધિઅપર્યાપ્ત તો છે જ પણ તે વખતે કરણ અપર્યાપ્તપણું પણ ઘટી શકે છે. ઇન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્તાની અપેક્ષાએ કરણપર્યાપ્તપણું પણ ઘટે. ૨. લબ્ધિપર્યાપ્તા વખતે લબ્ધિપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત હોય. દ્વરા પહ ૩. કરણઅપર્યાપ્તામાં કરણઅપર્યાપ્ત સાથે લબ્ધિઅપર્યાપ્તા અને લબ્ધિપર્યાપ્તા હોય. ૪ કરણપર્યાપ્તામાં કરણપર્યાપ્ત લબ્ધિપર્યાપ્તા પૂર્વવત્ અપેક્ષાએ લબ્ધિ અ૰ ૫૦ પણ હોય. पर्याप्त लब्धि पर्याप्त करणअपर्याप्त लब्धअपर्याप्त करण अपर्याप्त करणपर्याप्त પર્યાપ્તિનો પ્રારંભ સમકાળે અને સમાપ્તિ અનુક્રમે જીવ ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ સ્વયોગ્ય સર્વપર્યાપ્તિનો પ્રારંભ [એકી સાથે] સમકાળે જ કરવા માંડે છે, પરંતુ તેની સમાપ્તિ અનુક્રમે કરે છે; કારણ કે તૈજસ, કાર્મણ શરીરના સહકારથી આત્માએ ઉત્પત્તિ સ્થાનમાં પ્રથમ સમયે, શુક્ર, રૂધિરાદિ જે જે પુદ્ગલો ગ્રહણ કર્યા, તે દ્વારા, ગ્રહણ કરેલ અને અન્ય ગ્રહણ કરાઈ રહેલા અને હવેથી ગ્રહણ થનારા પુદ્ગલોને પણ, ખલ૨સપણે જુદા પાડવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આહા૨૫ર્યાપ્તિની પરિસમાપ્તિ થઈ ખરી, પરન્તુ એ પ્રથમ ગ્રહણ કરાયેલાં પુદ્ગલોએ શરી૨ વગેરેની રચના કંઈક અંશે પ્રાપ્ત કરી. પરન્તુ સંપૂર્ણ નહીં, એટલે પ્રથમ સમયગૃહીત પુદ્ગલોમાંથી કેટલાક ખલપણે, કેટલાક રસપણે [સાત ધાતુપર્ણ] કેટલાંક ઇન્દ્રિયપણે, કેટલાંક શ્વાસ ઉચ્છ્વાસ કાર્યમાં, કેટલાક ભાષાના કાર્યમાં અને મનઃકાર્યમાં સહાયકપણે પરિણમેલાં છે અને તેટલાં અલ્પ અલ્પ પુદ્ગલો દ્વારા આત્માને તે તે કાર્યમાં કંઈક અંશે અંશે શક્તિ પ્રાપ્ત થઈ છે તે કારણથી સર્વ પર્યાપ્તિઓ સમકાળે પ્રારંભાય એમ કહેવાય છે, પણ દરેકની સમાપ્તિ તો અનુક્રમે જ થાય છે. પર્યાપ્તિઓ ક્રમશઃ સમાપ્ત કેમ થાય છે ? અન્તર્મુહૂર્ત સુધી. સ્વઆયુષ્ય સુધી. અન્તર્મુહૂર્ત યાવત્. સ્વઆયુષ્ય પર્યંત. tra છએ પર્યાપ્તિઓનો સમકાળે પ્રારંભ છતાં પણ અનુક્રમે પૂર્ણ થવાનું કારણ આહારાદિક પર્યાપ્તિઓનાં પુદ્ગલો અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર પરિણામવાળાં રચવાં પડે છે માટે, એટલે પહેલી આહારપર્યાપ્ત સ્થૂલ, બીજી શ૨ી૨૫ર્યાપ્તિ તેથી સૂક્ષ્મ, એમ યાવત્ છઠ્ઠી પપ્તિ અધિક અધિક For Personal & Private Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ १८४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પુદ્ગલોપચયથી સૂક્ષ્મતર હોય છે અને અધિક અધિક પુદ્ગલ મેળવવામાં કાળ પણ અધિક લાગે છે. દાખલા તરીકે–જેમ શેર રૂ કાંતવા છએ કાંતનારીઓ સમકાળે કાંતવા માંડે, તો પણ જાડું સુતર કાંતનારી કોકડું વહેલું પૂર્ણ કરે અને તેથી સૂક્ષ્મ સૂક્ષ્મતર કાંતનારી ક્રમશઃ કોકડું વિલંબે વિલંબે પૂર્ણ કરે, તેમ પતિઓની સમાપ્તિમાં સમજવાનું છે. ચારે ગતિ આશ્રયી પર્યાપ્તિકમ ઔદારિક શરીરી મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિના તમામ જીવોની પ્રથમ આહાર પર્યાપ્તિ એક સમયમાં જ પૂર્ણ થાય અને ત્યારબાદ અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત કાળે અનુક્રમે શેષ શરીર–ઇન્દ્રિય આદિ પાંચે પર્યાપ્તિઓ પૂર્ણ થાય. બધાનો ભેગો કાળ પણ અન્તર્મુહૂર્ત થાય છે, કારણ કે અન્તર્મુહૂર્તના કાળના માપના અસંખ્ય પ્રકારો છે. વૈક્રિય શરીરી એવા દેવો, નારકો, આહાર પયપ્તિ પ્રથમ સમયે પૂર્ણ કરે, શરીર પયાપ્તિ એક અન્તર્મુહૂર્ત, અને શેષ ચાર અનુક્રમે એક એક સમયને અંતરે સમાપ્ત કરે. અહીં સિદ્ધાંતમાં દેવને ભાષા અને મનની પિિપ્ત સમકાળે એકી સાથે સમાપ્ત થવાનું જણાવ્યું છે, તે અપેક્ષાએ દેવને છ નહીં, પણ પાંચ પયાપ્તિઓ જણાવી છે. જીવો ઉત્તરવૈક્રિય શરીર કરે ત્યારે અને કોઈ ચૌદપૂર્વધર આહારક શરીર રચે ત્યારે પર્યાપ્તિનો ક્રમ દેવની પયપ્તિની વ્યાખ્યા મુજબ સમજવો, ઉત્તરદેહ માટે પર્યાપ્તિની ભિન રચના કોઈ લબ્ધિવંત જીવ ઉત્પત્તિસ્થાને આવી પોતાના મૂળ શરીરની રચના સમયે સ્વયોગ્ય ચાર અથવા છ પયપ્તિઓ જ સમાપ્ત કરે છે તે પયપ્તિઓ વડે તે જીવ આખા ભવ પર્યત પયપ્તિો ગણાય છે. પરંતુ વૈક્રિયાદિ લબ્ધિવાળો એ જીવ પ્રસ્તુત પદ્ધિાવસ્થામાં જો નૂતન શરીર એટલે વૈક્રિયા શરીર બનાવે, ત્યારે તે શરીર યોગ્ય ચાર અથવા છ પયપ્તિઓ જે રચવી પડે તે ફરીથી નવેસરથી જ રચે. ઉત્પત્તિ સમયે રચેલી પયપ્તિઓ ઉત્તરશરીર માટે ઉપયોગી થતી નથી. જે લબ્ધિ પMિા બાદર વાયુકાય જીવો પૈકી, કેટલાક વાયુકાય જીવો વૈક્રિય શરીર રચવાને સમર્થ છે, તેઓએ ઉત્પત્તિ સમયે ઔદારિક શરીર સંબંધી જે ચાર પયપ્તિઓ રચી હતી તે વિદ્યમાન છતાં બીજું નૂતન ઉત્તરવૈક્રિય શરીર રચતી વખતે ફરી નવીન જ ચાર પતિઓ રચવી પડે છે. એ જ પ્રમાણે આહારક શરીરની લબ્ધિવાળો લબ્ધિવંત *ચૌદપૂર્વધર મહાત્માને આહારક શરીર રચતાં ઉત્પત્તિ સમયની ઔદારિક સંબંધી છ પયપ્તિઓ શરીર રચનામાં કામ લાગતી નથી. આ માટે તો તેમને આહારક દેહને યોગ્ય નથી છ પયપ્તિઓ રચવી જ પડે છે. તાત્પર્ય એ કે વૈક્રિયલબ્ધિવંત મનુષ્યોના મૂળદેહની છ પયપ્તિઓ જુદી અને ઉત્તર વૈક્રિય દેહની છ પયપ્તિઓ ભિન્ન હોય છે. પર્યાપ્તિ સંબંધી પુદ્ગલો કયા ગણવા? છએ પયપ્તિના પુદ્ગલો ઔદારિક શરીરીને ઔદારિક વગણાના, વૈક્રિય શરીરીને વૈક્રિય . આહારક શરીર ચૌદ પૂર્વધરની લબ્ધિવાળો જ રચી શકે છે. For Personal & Private Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ पर्याप्ति संबंधी विशेष स्वरूप વર્ગણાના અને આહારકને આહારક વર્ગણાના હોય છે. પ્રથમ સમયે ગ્રહણ કરાતા આહાર પયાપ્તિનાં પુદ્ગલોમાં ત્રણેય વગણાઓમાંના હોય છે. આહારક શરીર અને મનઃપયપ્તિના પગલો શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. ઉશ્વાસ–ભાષા પયાપ્તિના પુદ્ગલોનું સ્થાન અકથ્ય છે. ઇન્દ્રિય પર્યાપ્તિનું સ્થાન શરીરના નિયત કરેલા (શરીરની ઉપર અને અંદર) ભાગમાં છે. વિશેષમાં જીભ-જિલ્લાઇન્દ્રિયના પુદ્ગલો બાહ્યાકારે દેખાતી જીભના સ્થાનવર્તી જ હોય છે. પણ સમગ્ર શરીરમાં નથી છએ પર્યાણિ પુદ્ગલ સ્વરૂપ છે તે પયપ્તિ એ પુદ્ગલ સ્વરૂપ છે, અને તે કતત્માને કરણ–સાધનરૂપ છે. તથા તે કરણથી, સંસારી આત્માને આહાર ગ્રહણાદિ સામર્થ્ય–શક્તિ પેદા થાય છે અને તે કરણ–શક્તિ જે પુગલો દ્વારા રચાય છે તે આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલો જે તથાવિધ પરિણતિવાળા છે [કાણ કાર્યભાવથી] તેને જ પર્યાપ્ત શબ્દવડે બોલાય છે અને એ હેતુથી જ આ બધી જીવશક્તિઓ પુગલોનન્ય છે. કારણ કે જીવના સર્વ કંઈ પૌદ્ગલિક વ્યાપારો તે પુદ્ગલ સમૂહને અવલંબીને જ છે. જીવની જો કે સ્વયં શક્તિ અપાર અને અવાચ્ય છે, પરંતુ તે સિદ્ધાવસ્થામાં છે, જ્યારે સંસારીમાં તે શક્તિ પુદ્ગલ દ્વારા પ્રાપ્ત થતી હોવાથી તે પૌદ્ગલિક છે. “નિમિતે દિ સંસારીનાં વીમુપજાયતે” આ પ્રમાણથી. પ્રાણનું કારણ પર્યાપ્તિ–પુનઃ આ પયપ્તિઓની રચના થતાં તેમાંથી આગલી ગાથામાં કહેવાતા જીવના દશ પ્રાણો ઉત્પન્ન થાય છે, માટે કારણરૂપ એવી પયપ્તિનું કાર્ય પ્રાણ જ છે. આ પ્રમાણે પયાપ્તિઓ અને તે સમ્બન્ધિત બાબતોનું વર્ણન પુરૂં થયું. પર્યાપ્તિના અનુસંધાનમાં કંઈક કહેવા જેવું દેશ્ય અદશ્ય અખિલ (ચૌદરાજ લોકરૂ૫) વિશ્વમાં બે પ્રકારના જીવો છે. એક સિદ્ધ અને બીજા સંસારી. સિદ્ધાત્મા આ સંસારથી દવ, મનુષ્ય, નરક, તિર્યંચ, ગતિરૂપ) સર્વથા મુક્ત થયા હોય છે. હવે તેઓ ફરીને પુનઃ જન્મ ક્યારેય લેતા નથી, એવા આત્માઓને સિદ્ધાત્માઓ કે મુક્તિગામી આત્માઓ કહેવાય છે. આ જીવોનું સ્થાન ક્યાં છે? એના સમાધાનમાં જણાવવાનું કે આ જીવો જે મોક્ષ પામી સિદ્ધ બની ગયા તેઓ આ બ્રહ્માંડમાં ચૌદરાજ લોકમાં અસંખ્ય આકાશ વીંધીને ઊધ્વતિઊર્ધ્વ–ન કલ્પી શકાય તેટલું દૂર સુદૂર જાવ (શાસ્ત્ર દષ્ટિએ સાતરાજ દૂર) ત્યારે અખિલ વિશ્વના ટોચ ભાગે પથ્થરની બનેલી ૪૫ લાખ યોજનની ગોળાકાર વિરાટ શિલા આકાશમાં અદ્ધર રહેલી છે. તેની ઉપર અનંતાનંત. સદાને માટે વિદેહી દેહરહિત અસંખ્ય પ્રદેશ૩૫ પ્રમાણવાળા. વિવિધ આકારના. આત્માઓ અનંતકાળ સુધી એક જ સ્થાને રહેનારા બની રહે છે. ત્યાં પહોંચેલાઓને ક્યારેય કોઈ કાળે ત્યાંથી જન્મ લેવા આ સંસારમાં અવતરવાનું નથી હોતું. શરીર છે ત્યાં સુધી જ સંસાર છે. - બધાય બંધનો અને દુઃખો છે. સંસાર છે એટલે કર્મો છે, કર્મો છે ત્યાં ચારેય ગતિઓ સ્થાનો–દેવ, મનુષ્ય, નરક, તિર્યંચમાં પરિભ્રમણ છે. અને ત્યાં સુધી બંધનો અને વિવિધ દુઃખોની પ્રાપ્તિ છે. આત્મા સત્રયત્નો સત્કર્મો દ્વારા જે ભવમાં–જન્મમાં કર્મનો સર્વથા અંત લાવી દે ત્યારે તે સીધો મોક્ષે પહોંચી જાય છે. અને સિદ્ધશિલા ઉપર, શિલાથી થોડે દૂર રહેલા આકાશવર્તી સ્થાનમાં જ્યાં For Personal & Private Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ ५८६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અનંતાનંત આત્માઓ અનંતાકાળથી જ્યોતિમાં જ્યોતિ સમાય તે રીતે રહેલા છે એમાં તે સમાઈ જાય છે. છતાં પ્રત્યેક સિદ્ધાત્માને વ્યક્તિરૂપે તો સદાકાળ સ્વતંત્ર રૂપે જ સમજવો. આપણે જોઈ આવ્યા કે જેઓ કર્મથી લિપ્ત છે. તેઓ ઊર્ધ્વ, અધો અને તિર્યક્લોકમાં (ત્રસનાડીમાં) તથા તેની બહાર રખડપટ્ટી કર્યા કરે છે. શક્તિ બંને પ્રકારમાં છે. એકમાં ચૈતન્ય શક્તિનો પુંજ છે. બીજામાં પૌદ્ગલિક શક્તિ છે. આ શક્તિ પુદ્ગલ દ્રવ્યના સહારા કે નિમિત્તથી પ્રાપ્ત થાય છે. સંસારી જીવ માત્ર તે સૂક્ષ્મ હોય કે સ્કૂલ, સ્થાવર હોય કે ત્રસ તે જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં, જીવન નિર્વાહ માટે, ભાવિ જીવન ટકાવવા, જીવનનાં આવશ્યક કાર્યો કરવા પુદ્ગલજન્ય શક્તિ–બળો પ્રાપ્ત કરવાની તેને અનિવાર્ય જરૂર પડે છે, અર્થાત્ તે તે જન્મને યોગ્ય શક્તિઓ જન્મતાંની સાથે જ મેળવવી પડે છે. એ પ્રાપ્ત ન કરે તો તે તે કાર્યો કદી કરી ન શકે, અને કશો વહેવાર ચલાવી ન શકે, એ શક્તિઓ મેળવવાનો પ્રારંભ પર્યાપ્તિઓ દ્વારા થાય છે. જેમકે—જીવ આહાર પર્યાપ્તિની શક્તિ ન મેળવે તો આહાર કરવાને સમર્થ ન બને, તે રીતે શરીર કે ઇન્દ્રિયો બનાવી ન શકે, શ્વાસોચ્છ્વાસ લઇ ન શકે, બોલી ન શકે, વિચાર ન કરી શકે. આ બધાં કાર્યો માટે જીવ જે જે બળો ઊભાં કરે તેનું જ બીજું નામ “પર્યાપ્તિ. આ પર્યાપ્તરૂપ કરણ—સાધન વિશેષની મદદથી જીવ આ તાકાતો ઊભી કરવા સમર્થ બન્યો. આ શક્તિનાકાતો પુદ્ગલ દ્રવ્યના નિમિત્તથી જ પ્રગટે છે. પર્યાપ્તિ એ એક પ્રકારનો કર્મનો જ પ્રકાર છે. કારણ વિના કાર્ય થતું નથી. જીવ કારણ તરીકે કર્મને જ માને છે. વાચકોએ આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો ઘટે. પર્યાપ્તિઓ પૂર્ણ થતાં કઈ કઈ શક્તિઓ પ્રાપ્ત થાય ? ઉપર જણાવ્યું કે તે તે પર્યાપ્તઓ દ્વારા તે તે જાતના બળો મેળવે છે. તો તે કઈ કઈ શક્તિઓ મેળવે છે, અને એ શક્તિઓથી શું શું કાર્ય બજાવે છે તેને વિગતવાર જોઈએ. ૧. આહા૨૫ર્યાપ્ત પૂર્ણ થતાં આહાર ગ્રહણ કરવાની શક્તિ સાથે ગ્રહણ કરેલા આહારના પરિણમન સાથે તેને ખલ, (એટલે બીનજરૂરી મલમૂત્રાદિ ભાગ અને) ૨સ (એટલે જરૂરી ભાગ) રૂપે અલગ પાડવાની ક્રિયામાં જીવ સમર્થ બને છે. ૨. તે પછી તરત શરી૨ પર્યાપ્ત પૂર્ણ કરે એટલે શું થાય ? તેથી શરીરની વિવિધ ક્રિયાઓ, દેહને યોગ્ય અને પોષક એવા રોમરાજી દ્વારા ગ્રહણ કરાતા લોમાહારને અને મુખદ્વારા લેવાતા કવલ આહાર રૂપ પુદ્ગલોને શરીરૂપે પરિણમાવવાની એટલે બનાવવાની ક્રિયામાં જીવ સમર્થ બની જાય છે. ૩. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતાં પાંચેય ઇન્દ્રિયોના વિષય બોધમાં જીવ સમર્થ બને એટલે કે *. રોજેરોજની અવિરત થતી શારીરિક ક્રિયાઓ માટે જે શક્તિઓની જરૂર પડે છે તેનું બીજું નામ પર્યાપ્તિ છે. બીજો અર્થ કારણમાં કાર્યોપચાર કરીને શક્તિને ઉત્પન્ન થવામાં કારણભૂત પુદ્ગલોપચય પણ પર્યાપ્ત છે. તત્ત્વાર્થભાષ્યવૃત્તિની વ્યાખ્યા એ છે કે શક્તિમાં નિમિત્તભૂત પુદ્ગલોપચય સંબંધી ક્રિયાની પરિસમાપ્તિ. આ રીતે, શક્તિસામર્થ્ય, શક્તિજનક પુદ્દગલો અને તે ક્રિયાની પરિસમાપ્તિ આમ ત્રણ અર્થો ફલિત થાય છે. For Personal & Private Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ पर्याप्ति संबंधी विशेष स्वरूप १८७ સ્પર્શ કેવા પ્રકારનો છે, તેનો સ્વાદ કેવો છે? તેની ગંધ કેવી છે? વિષય દર્શન કર્યું છે? અને શ્રવણ ધ્વનિ શેનો છે? આ પાંચે વિષયોનો જ્ઞાતા બની શકે છે. ૪. શ્વાસોચ્છવાસ પયાપ્તિ પૂર્ણ થતાં શ્વાસોશ્વાસ લેવાની (તસ્ત્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ–પરિણમન અને વિસર્જન લેવા-મૂકવાની) ક્રિયામાં જીવ સમર્થ બને છે. અને તે થતાં જ શ્વાસોશ્વાસ “પ્રાણ” નામના ભેદનું સર્જન થાય છે માટે જ પતિને કારણરૂપે અને પ્રાણોને તેના કાર્યરૂપે ગણ્યા છે. જે વાત હવે પછીની ગાથામાં આવવાની જ છે. ૫. ભાષાયપ્તિ પૂર્ણ થતાં જીવને બોલવાનું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. ૬. મન પયપ્તિ પૂર્ણ થતાં વિચાર, ચિંતન, મનન, વગેરે મનના વ્યાપારો કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે અને પરિણામે “મનોબળ’ નામનો (દશપ્રાણ પૈકીનો એક) પ્રાણ જન્મ લે છે. શરીરપયપ્તિથી “કાયબલ' નામનો પ્રાણ, ઇન્દ્રિય પયાપ્તિથી પાંચ ઇન્દ્રિયરૂપ પાંચ પ્રાણો, ભાષા પયપ્તિથી “વચનબળ'રૂપ પ્રાણ અને મનઃપયપ્તિથી “મનોબળ'રૂપ પ્રાણ પેદા થાય છે. “આયુષ્ય” નામનો પ્રાણ ઉત્પન્ન કરવા કોઈ શક્તિ પ્રાપ્ત કરવાની જરૂર ન હોવાથી કારણરૂપે કોઈ નવી પયાપ્તિની અગત્ય રહેતી નથી. એમ છતાં આહાર પયપ્તિ આયુષ્ય પ્રાણને ટકાવવામાં પ્રધાન કારણરૂપ હોવાથી તેને સહકારી કારણ તરીકે ગણી શકાય ખરી. તત્ત્વાર્થભાષ્યવૃત્તિના આધારે છ પર્યાપ્તિઓની વિશિષ્ટ સમજ ૧. એક ઘર બનાવવું હોય તો પ્રથમ ઇંટો, લાકડા, માટી, ચૂનો વગેરે સામગ્રી એક સાથે ભેગી કરાય છે. આ સામગ્રી બધી ઘરનાં દલિકો એટલે સાધનોરૂપે છે. આ સામગ્રીમાંથી કઈ ક્યાં વાપરવી તે ક્રમશઃ નક્કી કરાય છે. એમ અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતો જીવ પ્રથમ સમયે તે તે યોગ્યતાવાળા વિવિધ રીતે ઉપયોગી પુદ્ગલોનું સામાન્યરૂપે ગ્રહણ કરે તેનું નામ આહાર પયાપ્તિ. આ પયાપ્તિ વખતે અનેક કાર્યોનો પ્રારંભ થાય છે. ૨. હવે જેમ પેલી ઘર માટે ભેગી કરેલી સામગ્રીમાંથી જે લાકડું હતું તેમાંથી આનો પાટડો. આનો થાંભલો, આની બારી બનશે એમ વિચારાય છે, તેમાં પ્રથમ સમયે ગ્રહણ કરાએલાં પુદ્ગલોમાંથી અમુક પુદ્ગલો શરીરવર્ગણા યોગ્ય હોવાથી તે પુદ્ગલો વડે શરીર બનતું હોવાથી જીવ શરીર બનાવવામાં સમર્થ બને છે. પરિણામે તે વખતે ઘરની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ નક્કી થાય છે, તે રીતે અહીંયા શરીરનું સ્વરૂપ નક્કી થાય છે. ૩. તે પછી ઘરમાં દરવાજા કેટલા મૂકવા? ક્યાં મૂકવા? નિગમનના દરવાજા કયાં મૂકવા તે નિર્ણય લેવાય છે. તેમ ઈન્દ્રિય પયપ્તિ દ્વારા પસવા નીકળવા વગેરેના માર્ગો નક્કી થાય છે. ૪–૫ ઉચ્છવાસ ભાષામાં પણ ત~ાયોગ્ય પગલોનું ગમનાગમન હોય જ છે. તેથી તેની ઘટના ઇન્દ્રિય પતિ જોડે ઘટતી હોવાથી તે રીતે સમજી લેવું. ૬. મુકામ તૈયાર થયા પછી દીવાનખાનું, બેઠકરૂમ, સુવાનું ભોજનનું સ્થાન કયાં રાખવું For Personal & Private Use Only Page #733 -------------------------------------------------------------------------- ________________ Err संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વગેરે હિતાહિતની દૃષ્ટિએ વિચારીને જેમ નક્કી કરાય છે, તેમ પાંચ પર્યાપ્તિ રચીને પછી પોતાનું હિતાહિતની દૃષ્ટિએ કેમ ચાલવું ? કેમ બધો વહેવાર કરવો તે માટે વિચાર શક્તિરૂપ મનઃપર્યાપ્તિની જરૂર પડે છે. આ પ્રમાણે પર્યાપ્તિઓની ઘર સાથે ઘટના કરી સમજણ આપી. શું મન પર્યાપ્તિરૂપે નથી ? તત્વાર્થગ્રંથમાં મનઃપયર્યાપ્તિને ઇન્દ્રિય પર્યાપ્તિમાં ગણી લઈને પાંચ પર્યાપ્તિઓ વર્ણવી છે. વહેવારમાં પણ મનને છઠ્ઠી ઇન્દ્રિય તરીકે સંબોધાય છે. શંકા થાય કે મન તો અનિન્દ્રિય છે તો તે ઇન્દ્રિયમાં કેમ ગણાય ? એનો જવાબ એ છે કે ઇન્દ્રિયોની જેમ મન સાક્ષાત્ કોઈ વિષયનું ગ્રાહક નથી તેથી તેને સ્પષ્ટ રીતે ઇન્દ્રિય ન કહેવાય, પણ સુખાદિ વગેરેનો સાક્ષાત્ અનુભવ તે કરતું હોવાથી તે અપેક્ષાએ, અને વળી મન એ ઇન્દ્ર એટલે આત્મા અને તેનું લિંગ—લક્ષણ હોવાથી એ અર્થની દૃષ્ટિએ ઇન્દ્રિય કહી શકાય છે. એ દૃષ્ટિએ ઇન્દ્રિય પર્યાપ્તિમાં સમાવેશ કરી શકાય. આહાર પર્યાપ્તિની બીજી વ્યાખ્યા—તત્ત્વાર્થભાષ્યકારે કરેલી આહાર પર્યાપ્તિની વ્યાખ્યા જુદી રીતે છે. તે એમ જણાવે છે કે શરીર, ઇન્દ્રિય, ભાષા, વગેરે બધી પર્યાપ્તિઓને યોગ્ય દલિક દ્રવ્યોને ગ્રહણ કરવારૂપ ક્રિયાની સમાપ્તિ તે આહાર પર્યાપ્તિ. સહુનો પ્રારંભ સાથે, અન્ત સાથે નહીં— છ પર્યાપ્તિઓમાં પ્રથમની ત્રણ પર્યાપ્તઓ— શક્તિઓનું કાર્ય તો પ્રથમ સમયથી જ શરૂ થઈ જાય છે જ્યારે ઉચ્છવાસાદિ અન્તિમ ત્રણ પર્યાપ્તિઓનું કાર્ય તે તે વર્ગણાઓના ગ્રહણ, તે તે પુદ્ગલોની રચના બાદ થાય છે. પરંતુ ત્રણેયનો પ્રારંભ તો પ્રથમ સમયથી જ શરૂ થઈ જાય છે. પ્રથમ સમયે સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરાતા પુદ્ગલોમાંથી જીવ કેટલાંકને શરી૨ રૂપે ઉપયોગમાં લે, કેટલાંકને ઇન્દ્રિયોની રચનાના કામમાં વાપરે, કેટલાકને ઉચ્છ્વાસકરણ, ભાષાકરણ રૂપે અને કેટલાકને મનઃકરણ રૂપે ઉપયોગમાં લે છે. પુદ્ગલ ગ્રહણ વખતે છ રચના કે કાર્યો માટે ઉપયોગી પુદ્ગલોને ઉપયોગમાં લેતો જાય અને બીનઉપયોગી હોય તેને સાથે સાથે જ ત્યજતો જાય છે. આમ છએ પર્યાપ્તિઓના પુદ્ગલોની રચનાનો પ્રારંભ તો પ્રથમ સમયથી શરૂ થાય છે, પણ સમાપ્તિ સાથે થતી નથી તે ધ્યાનમાં રાખવું ઘટે. [૩૩૮] અવતર— આ ગાથા પર્યાપ્તિના અર્થરહસ્યનું પ્રતિપાદન કરે છે. જો કે આની પહેલાની ગાથાઓમાં પર્યાપ્ત અંગે ખૂબ જ છણાવટ થઈ ગઈ છે. પણ તે ટીકા કે ગ્રન્થાન્તરથી ભાવ લઈને કરી. પણ સંગ્રહણીકર્તાને તો સંગ્રહણીની મૂલ ગાથા દ્વારા પર્યાપ્તિનો અર્થ કહેવો હતો, જે આ ગાથા પહેલા કહેવાયો જ ન હતો. તે અર્થ કંઈક વિશેષરૂપે મૂલ ગાથા દ્વારા જણાવે છે. आहारसरीरिंदिय, ऊसासवउमणोभिनिव्वत्ति । होइ जओ दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥ ३३६ ॥ For Personal & Private Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थान्तरगत बतावेला पर्याप्तिना विभिन्न अर्थों . १८६ સંસ્કૃત છાયા– आहारशरीरेन्द्रियोश्वास वचो-मनोऽभिनिवृत्तिः । भवति यतो दलिकतः, करणं प्रति सा तु पर्याप्तिः ॥३३६।। | શબ્દાર્થહસાસવામઉશ્વાસ, વચન, મન નમો જે જેથી કર્મના અણુઓનિવૃત્તિપૂર્ણ નિષ્પત્તિ * નિયાગો દલિકોથી વર પ તા ૩=કરણ પ્રતિ તે જ વાવાર્ય– દલિયા રૂપ પુદ્ગલ સમૂહથી આહારાદિ છ કાર્યોની રચના થાય છે તે દલિકોનું પોતપોતાના વિષય રૂપે જે પરિણમવું અને તે પરિણમન પ્રત્યે શક્તિરૂપ જે કરણ તે પર્યાપ્તિ, આમાં જીવ કર્તા, પુગલોપચયોત્પન્ન શક્તિ તે કરણ અને આહારાદિ પરિણમન તે ક્રિયા છે. આ ગાથા કિલષ્ટાર્થક છે. ||૩૩૯ો વિરોણાર્ય–ગાથાના અર્થથી એ સ્પષ્ટ થાય છે કે કતરૂપે નવ છે. પુદ્ગલોપચય શક્તિ તે જ વાત છે, અને આહારદિનું પરિણમન તે દિગ્યા છે. ગ્રથારગત બતાવેલા પર્યાપ્તિના વિભિન્ન અર્થો ૧–આહાર વગેરે પુદ્ગલોને ગ્રહણ કરવામાં અને તરૂપે પરિણામ પમાડવામાં પર્યાપ્તિ નામકર્મના ઉદયથી પુદ્ગલોપચય દ્વારા ઉત્પન્ન થયેલી જીવની જે શક્તિ તે. ૨-શક્તિના આલંબન–કારણરૂપ જે પુદ્ગલો તે. ૩–શક્તિની અને શક્તિના કારણભૂત પુદ્ગલસમૂહની નિષ્પત્તિ તે. ૪તે તે શક્તિઓના કારણભૂત પુદ્ગલ સમૂહની ક્રિયાની પરિસમાપ્તિ. આ પર્યાપ્તિ એટલે (અપેક્ષાએ) એક પ્રકારની આત્મશક્તિ. તે શક્તિ પુદ્ગલ સમૂહના આલંબનથી થાય છે. આત્મા વિવક્ષિત ભવમાં ઉત્પન્ન થયો કે કોલસામાં પ્રક્ષેપેલા અગ્નિની માફક જીવ તરત જ પ્રતિસમયે આહાર અને શરીરાદિના નિમણને યોગ્ય પગલોને ગ્રહણ કરવા માંડે છે. અને પછી તે કાર્ય જીવન પર્યંત ચાલુ રહે છે. પણ એ આહારાદિ ગુગલ સમૂહનાં ગ્રહણ દ્વારા પ્રત્યેક આત્માએ સાથે સાથે યથાયોગ્ય સમયમાં જ આવશ્યક અન્ય જે કાર્યો તેને પણ કરવા માટે છ પ્રકારની શક્તિઓ (અગ્નિ–પાવરો) તૈયાર કરી લે છે. અને એ છ શક્તિઓ દ્વારા જ છ ક્રિયાઓનું કાર્ય આજીવન તક શક્ય બને છે. આ છ જાતની શક્તિઓ (પાવરો) ઉત્પત્તિના એક જ અંતર્મુહૂર્તમાં તૈયાર કરી લે છે. જે જીંદગી સુધી કાર્ય આપ્યા જ કરે છે. [૩૩૯] ૫૧૨. પ્રતિ સમયે આહાર ગ્રહણ, યથાયોગ્ય ધાતુરૂપે શરીર રચના, ઇન્દ્રિયોની રચના, શ્વાસોચ્છવાસ ગ્રહણ, વચનોચ્ચાર, મનન-વિચાર, જીવનનિર્વાહનાં આ છ આવશ્યક કાર્યો ગણાય છે. જુદા જુદા જીવો આશ્રયી આ કાર્યોમાં જૂનાધિકપણું હોય છે. For Personal & Private Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ ५६० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह श्री भीडभंजनपार्श्वनाथाय नमः पर्याप्ति सम्बन्धी स्पष्ट तारवणी - परिशिष्ट नं. १२ નોંધ : પર્યાપ્તિના વિષયમાં ઘણું વિશદ વિવેચન અપાઈ ગયું છે. પરંતુ તેની તારવણી કરીને સ્પષ્ટતાપૂર્વક અને સરલ કરીને અપાય તો આ વિષયને સમજવાનું વધુ સુગમ થઈ પડે, એટલે છૂટક છૂટક મુદ્દાઓ દ્વારા તે અહીં રજૂ કર્યું છે. પર્યાપ્ત* અને નામકર્મની પ્રકૃતિઓનો શો સંબંધ છે તે પણ સમજાશે. * કોઈપણ જીવ એક ભવમાંથી ચ્યવી એકેન્દ્રિય, બેઇન્દ્રિય યાવત્ સંશી પંચેન્દ્રિયના ભવ પૈકી કોઈપણ ભવમાં ઉત્પન્ન થાય એટલે તરત તે તે ભવપ્રાયોગ્ય આહા૨૫ર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસપર્યાપ્ત, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ આ છએ પર્યાપ્તિઓનો અથવા જે ભવમાં જેટલી પર્યાપ્તિઓ હોય તેટલી પર્યાપ્તિઓનો ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ તે જીવને પ્રારંભ થાય છે. આત્મા ઉત્પત્તિસ્થાને જે ક્ષણે આવે છે તે જ ક્ષણથી કયા કયા પુદ્ગલોનું કેવાં કેવાં કારણે તેને ગ્રહણ થાય છે અને ગ્રહણ થયા બાદ એ પુદ્ગલોમાં કેવી કેવી–જીવન પર્યન્ત જેનાથી જીવી શકાય અને જીવનો કાર્ય વ્યવહાર ચાલી શકે એવી જીવનશક્તિઓ—પર્યાપ્તિઓ પ્રગટ થાય છે તે બાબતનો વ્યવસ્થિત ક્રમ આ પ્રમાણે છે. આ ક્રમના નિરૂપણનો પ્રારંભ થાય તે પહેલાં કેટલીક મુદ્દામ હકીકતો જણાવવામાં આવે તો ક્રમનું નિરૂપણ સમજવામાં ઘણી સુલભતા થાય. ૧. કોઈપણ સંસારી જીવાત્મા કોઈપણ ગતિમાંથી આવીને આયુષ્યકર્મ તેમજ ગતિકર્મના બંધને અનુસારે નિશ્ચિત થયેલ ઉત્પત્તિસ્થાને ઋજુગતિથી અથવા વક્રગતિથી જે ક્ષણે આવે છે તે ક્ષણે તે આત્માને કાર્મણ કાયયોગ અવશ્ય હોય છે. કોઈપણ પ્રકારનો યોગ જો ન જ હોય તો આત્મા અક્રિય ગણાય. અને અક્રિય આત્મા કોઈપણ પ્રકારનાં પુદ્ગલો ગ્રહણ કરે નહિ. કાર્પણ કાયયોગ અથવા ઔદારિક કાયયોગ વગેરે કોઈપણ કાયયોગ હોય તો જ આત્મપ્રદેશો ચલિત અવસ્થાવાળા હોય છે અને એવી ચલિત અવસ્થાના કારણે જ આત્મા શરીરાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. ૨. ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ પ્રત્યેક જીવને તે તે ભવપ્રાયોગ્ય ઔદારિકશરીર‘લબ્ધિ, દવ—નારકીને વૈક્રિયશરી૨લબ્ધિ) ઇન્દ્રિયલબ્ધિ, શ્વાસોચ્છ્વાસલબ્ધિ, (બેઇન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધી) ભાષાલબ્ધિ અને (સંશી પંચેન્દ્રિયને) મનોલબ્ધિ હોવા સાથે એ લબ્ધિના કારણભૂત ઔદારિકશરીર નામકર્મ, વૈક્રિયશરીર નામકર્મ, શ્વાસોચ્છ્વાસ નામકર્મ, મતિજ્ઞાનાવરણ—શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિશેષપણે અવશ્ય હોય છે. ૩. આહા૨૫ર્યાપ્તિનું કાર્ય ગ્રહણ કરાતાં શરીર યોગ્ય પુદ્ગલોને બલ અને રસના વિભાગમાં વહેંચવાનું છે. રસરૂપે વર્તતાં પુદ્ગલોને સાત ધાતુમય શરીરપણે પરિણમાવવા, એ શરીર૫પ્તિનું કાર્ય છે. સાત ધાતુરૂપે * શરીરપર્યાપ્તિ, કાયયોગ, કાયબલ, શરીરનામકર્મ એ ચારેય શું છે? તેનો પરસ્પર શું સંબંધ છે ? કાર્યકારણભાવ છે કે ભિન્ન ભિન્ન કાર્યના વાચક છે ? એ જ પ્રમાણે શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત, શ્વાસોચ્છ્વાસ પ્રાણ અને શ્વાસોચ્છ્વાસ નામકર્મ એ શું શું છે ? ઇત્યાદિ બાબતો પણ સમજવી જરૂરી છે. + યોગ્યતા. For Personal & Private Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ पर्याप्ति सम्बन्धी परिशिष्ट नं. १२ ૬૬૬ પરિણમેલાં પુગલોને તે તે વિષયો ગ્રહણ કરવામાં અને જાણવામાં અસાધારણ કારણરૂપે વર્તતી અભ્યત્તર કબેન્દ્રિય (ઉપલક્ષણથી બાહ્ય ઢબેન્દ્રિય) રૂપે પરિણાવવા એ ઇન્દ્રિયાયપ્તિનું કાર્ય છે. ૪. આહારપયપ્તિની અપેક્ષાએ શરીરપયપ્તિનું કાર્ય સૂક્ષ્મ હોવાથી વધુ સમય માંગે છે. શરીરપયપ્તિની અપેક્ષાએ ઇન્દ્રિયપર્યાપ્તિનું કાર્ય સૂક્ષ્મતર હોવાથી તેથી પણ વધુ સમય માંગે છે. પ. આ ત્રણેય પયપ્તિઓમાં ઔદારિક અથવા વૈક્રિય પુદ્ગલોનું (આહારક શરીર પ્રસંગે આહારક વગણાના પુદ્ગલોનું) જ ગ્રહણ અને પરિણમન છે, પરંતુ પછીની ત્રણ પયાપ્તિઓની માફક પુદ્ગલો ભિન્ન ભિન્ન નથી. ૬. ઉચ્છવાસલબ્ધિ એટલે કે શ્વાસોચ્છવાસની યોગ્યતા સંસારી સર્વ જીવોને અવશ્ય હોય છે અને તેમાં કારણભૂત શ્વાસોચ્છવાસ નામકર્મ પણ સર્વ સંસારી જીવોને હોય છે, પરંતુ શ્વાસોચ્છુવાસની શક્તિ દરેક સંસારી જીવોમાં નથી હોતી. (શ્વાસોચ્છવાસ) પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને જ શ્વાસોચ્છવાસની શક્તિ (અને કાર્યરૂપે પ્રવૃત્તિ) હોય છે. પણ (શ્વાસોચ્છવાસ) અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને ઉચ્છવાસલબ્ધિ અને તેમાં કારણભૂત ઉચ્છવાસ નામકર્મ હોવા છતાં શ્વાસોચ્છવાસની શક્તિનો અભાવ હોય છે. ૭. ભાષાલબ્ધિ અને મનોલબ્ધિ વિચારલબ્ધિ) એમાં નામકર્મની તેમજ અન્ય અઘાતી કર્મની કોઈપણ પ્રકૃતિ કારણ નથી, પણ જ્ઞાનાવરણ–દર્શનાવરણનો ક્ષયોપશમ એ ઉભયલબ્ધિમાં કારણ હોય, એમ માનવું વધારે ઉચિત લાગે છે. એ બન્ને પ્રકારની લબ્ધિઓ પૈકી ભાષાલબ્ધિ બેઇન્દ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના સર્વ જીવોમાં હોય છે અને મનોલબ્ધિ સંક્ષિપંચેન્દ્રિય જીવોમાં જ હોઈ શકે છે. એમ છતાં બેઇન્દ્રિય વગેરે જીવોમાં ભાષાપતિ નામકર્મની અનુકૂલતા હોય અને સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં મનઃપયપ્તિ નામકર્મની અનુકૂળતા હોય તો જ ભાષક–બોલવાની શક્તિ અને વિચાર કરવાની શક્તિ પ્રગટ થાય છે. બોલવાની ભાષકશક્તિમાં ભાષાયોગ્ય પગલોનું ગ્રહણ, પરિણમન, આલંબન અને વિચારશક્તિમાં મનોયોગ્ય પગલોનું ગ્રહણ, પરિણમન, આલંબન અને વિસર્જન છે. ૮. પ્રથમની આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ કરેલાં અને તે તે રૂપે પરિણમાવેલાં ઔદારિક વગેરે પુગલો ઔદારિક આદિ શરીર સાથે સંબદ્ધપણે રહેતા હોવાથી એ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ અને પરિણમન આ બે ક્રિયાઓ હતી, પણ શ્વાસોચ્છવાસ, ભાષા અને મન આ ત્રણેય પયપ્તિઓમાં ગ્રહણ કરેલાં અને તે તે રૂપે પરિણમેલાં શ્વાસોચ્છવાસના, ભાષાના અને મનના પુદ્ગલોનો ઔદારિક આદિ શરીર સાથે વધુ સમય સંબંધ રહેતો નથી, પરંતુ નિઃશ્વાસરૂપે, વચનરૂપે અને વિચારરૂપે તે તે પુદ્ગલોનું વિસર્જન થતું હોવાથી અને વિસર્જનની ક્રિયા આલંબનપૂર્વક જ થતી હોવાથી પછીની ત્રણ પયપ્તિઓમાં ગ્રહણ, પરિણમન, આલંબન અને વિસર્જન એમ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. . આહાર, શરીર અને ઇન્દ્રિયાયપ્તિના કાર્યો કરતાં શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ ત્રણેય પર્યાપ્તિઓનું કાર્ય ઉત્તરોત્તર સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ લેવાથી પછી–પછીની પયપ્તિઓ વધુ વધુ સમય માંગે છે. ૧૦. ઉપર જણાવેલા કારણે જ ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ તે તે ભવની અપેક્ષાએ વર્તતી છે, પાંચ અથવા ચાર–બધી પયપ્તિનો આરંભ સમકાળે થાય છે, પરંતુ સમાપ્તિ અનુક્રમે થાય છે. ૧૧. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનની લબ્ધિ એ ભિન્ન વસ્તુ છે. જ્યારે આહાર, શરીર, ઇન્દ્રિય યાવત મનની શક્તિ અથત પયાપ્તિ એ ભિન્ન વસ્તુ છે, અને લબ્ધિ તેમજ શક્તિના For Personal & Private Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ ફર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કારણરૂપે કર્મ પણ ભિન્ન ભિન્ન છે. ૧૨. નિગોદમાં વર્તતા ભવ્ય જીવને મોક્ષની લબ્ધિ અથતિ મોક્ષની યોગ્યતા છે, પણ મોક્ષ મેળવવાની શક્તિ નથી. એ શક્તિ તો મનુષ્યપણું, સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે બાહ્ય અભ્યત્તર અનુકૂળતા મળે ત્યારે જ પ્રગટ થાય છે. તે જ પ્રમાણે શ્વાસોચ્છવાસ ભાષક–મનોલબ્ધિ તે જીવોમાં યથાયોગ્ય અવશ્ય હોય છે; પરંતુ એ લબ્ધિઓનું શક્તિરૂપે પ્રગટપણું તેને પયપ્તિનામકર્મની અનુકૂળતા હોય તો જ થાય છે. આટલા મુદ્દાઓ ધ્યાનમાં લીધા બાદ હવે એ પયપ્તિ સંબંધી ક્રમશઃ નિરૂપણ રજૂ થાય છે. ઉત્પત્તિસ્થાને પહોંચતાંની સાથે પ્રથમ ક્ષણે જ જીવ કામણ કાયયોગની મદદથી ઔદારિક આદિ નામકર્મોદયના કારણે ઔદારિક વગેરે શરીરયોગ્ય પુદ્ગલોને તેમજ શ્વાસોચ્છવાસ યોગ્ય પગલોને (અને બેઇન્દ્રિયથી અસંગ્નિ પંચેન્દ્રિય સુધીનું ઉત્પત્તિસ્થાન હોય તો ભાષાયોગ્ય પગલોને તથા સંક્ષિપંચેન્દ્રિયનું ઉત્પત્તિસ્થાન હોય તો મનોવગણાનાં પુદ્ગલોને) પ્રહણ કરે છે. પુલો ગ્રહણ કરનાર કર્તા તરીકે જીવ છે, ગ્રહણ થનારાં ઔદારિકાદિ પુદ્ગલો એ કર્મ છે. કામણ કાયયોગ એ કરણ છે. ઔદારિક આદિ પ્રતિવિશિષ્ટ પદુગલોનું જ ગ્રહણ થાય તેમાં ઔદારિક આદિ પ્રતિવિશિષ્ટ નામકર્મનો ઉદય એ કારણ છે. આ પગલોનું આહરણ ગ્રહણ કરવું તેને આહારપયતિ ગણવામાં આવે છે. ઉપરાંત ગ્રહણ કરેલાં તે તે પુદ્ગલોમાંથી નિઃસારભાગ દૂર કરવો અને સારભૂત વિભાગ જુદો પાડવો એનું નામ પણ આહારપયપ્તિ છે. એ પુદ્ગલોના ઉપચયદ્વારા જે જે શક્તિઓ ભવિષ્યમાં પ્રગટ કરવી છે, તે તે શક્તિઓ નિઃસાર યુગલોને દૂર કરી સારભૂત પગલોમાંથી પ્રગટ કરવાની છે. રોટલી કે રોટલો બનાવવો હોય ત્યારે આટો લીધા બાદ ચારણીથી ચાળીને થુલી જેવો નિઃસાર ભાગ કાઢી નાંખી જે બારીક લોટ ચારણીમાંથી નીચે પડે છે તેની કણિક બંધાયા પછી ક્રમશઃ રોટલી બને છે. તેમ ઔદારિક યોગ્ય પગલો હોય કે શ્વાસોચ્છવાસ ભાષા કિંવા મનોયોગ્ય પગલો હોય તે દરેક પ્રકારનાં ગ્રહણ કરાતાં પગલોમાં અમુક ભાગ નિઃસારરૂપ અને અમુક ભાગ સારરૂપ હોય છે. તે બન્નેનો વિભાગ પાડવો એ કાર્ય પણ આહારપયપ્તિનું છે. ફક્ત બીજી પયપ્તિની અપેક્ષાએ આહારપયપ્તિમાં એક વિશેષતા છે કે ઉત્પત્તિના જે–પ્રથમ ક્ષણે પુદ્ગલોનું ગ્રહણ થયું તે જ ક્ષણે એ આહારપયપ્તિ નામની શક્તિએ ગ્રહણ થતાં પુદ્ગલોમાં સાર અને નિઃસાર (રસ અને ખલ) એવા બે વિભાગો પાડ્યા એટલું જ નહિ પરંતુ એ પ્રગટ થયેલ આહારપયતિરૂપ શક્તિએ ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જીવનના અંતિમ સમય સુધી પ્રત્યેક સમયે અથવા જ્યારે જ્યારે જરૂરિયાત જણાય ત્યારે ત્યારે તેને કાયયોગ્ય પુગલોને ગ્રહણ કરવાનું અને સાથે સાથે તેમાં ખલ અને રસનું વિભાજન કરવાનું કાર્ય પણ ચાલુ રાખ્યું. આહારપયપ્તિ નામની શક્તિ પ્રગટ થવાનો ક્ષણ ઉત્પત્તિનો પ્રથમ સમય અને તે શક્તિનું કાર્ય પ્રથમ ક્ષણથી લઈને જીવનના છેલ્લા સમય સુધી છે. આહારપયપ્તિ એ કારણ છે અને જીવનપર્યન્ત ગ્રહણ થતાં પુદ્ગલોમાં ખલ અને રસનું વિભાજન એ કાર્ય છે. આ અપેક્ષાએ જ આહારપયપ્તિ (ખલ અને રસને જુદા પાડવાની શક્તિ) પ્રગટ થવામાં એક સમયનો જ કાળ છે. જે ક્ષણે આત્મા ઉત્પત્તિસ્થાને આવ્યો તે ક્ષણે ઉપર જણાવ્યા પ્રમાણે ઔદારિક આદિ ગુગલો ગ્રહણ કરવાનું અને તેમાં ખલ અને રસનો વિભાગ પાડવાનું કાર્ય થયું. ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી જ સારભાગ (રસ) રૂપે વિભક્ત થયેલાં ઔદારિક આદિ પુદ્ગલોને સાત ધાતરૂપે અર્થાત્ શરીરરૂપે પરિણાવવાનું કાર્ય પણ શરૂ For Personal & Private Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ पर्याप्ति सम्बन्धी परिशिष्ट नं. १२ કર્યું. પણ ગ્રહણ કરેલાં પુદ્ગલોમાં ખલ અને રસનો વિભાગ પાડવો તે કાર્યની અપેક્ષાએ રસીભૂત પુદ્ગલોને સાતધાતુરૂપે–શરીરપણે પરિણમાવવાનું કાર્ય સૂક્ષ્મ હોવાથી એક બે સમયમાં એ પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણાવવાની શક્તિ પ્રગટ ન થઈ પરંતુ અન્તર્મુહૂર્ત સુધી પ્રત્યેક સમયે શરીરપયપ્તિનામકર્મના ઉદયની અસર એ રસીભૂત પગલો ઉપર ચાલુ રહેવા પછી એ પગલોમાં જ એક એવી શક્તિ પેદા થઈ કે ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ કરેલાં ઔદારિક આદિ પુદ્ગલોમાં આહાર પયપ્તિએ જે સારભૂત ભાગ જુદો કર્યો હતો તેમાં તો સાતધાતુરૂપે પરિણમન થયું. પરંતુ હવે પછી જીવનપર્યન્ત ગ્રહણ થનારાં ઔદારિક આદિ પુદ્ગલોમાં આહારપયક્તિ દ્વારા ખલ અને રસરૂપે વિભાજન થયા બાદ સાતધાતુરૂપે તે પુદ્ગલોનું પરિણમન તે શક્તિ દ્વારા થયા કરે. આ શક્તિ તેનું નામ શરીરપયપ્તિ. શરીરપયપ્તિરૂપ શક્તિ પ્રગટ કરવાનો કાળ ઉત્પત્તિના પ્રથમ સમયથી અત્તમુહૂર્ત સુધીનો છે અને પ્રગટ થયેલ શક્તિના ફળ સ્વરૂપે ગ્રહણ થતાં આહાર યોગ્ય પુદ્ગલોને સાતધાતુરૂપે પરિણમાવવાનું કાર્ય ઉત્પત્તિ બાદ અન્તર્મુહૂર્ત પછી જીવનપર્યન્ત છે. એ જ પ્રમાણે ઇન્દ્રિયાયપ્તિનામકર્મના ઉદયની અસર ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી બે અત્તમુહૂર્ત સુધી પહેલા ક્ષણથી ગ્રહણ થતાં અને ખલ–રસરૂપે જુદાં પડેલાં તેમજ સાતધાતુરૂપે પરિણમેલાં ઔદારિક પુદ્ગલો ઉપર એવી રીતે ચાલુ રહી કે અન્તર્મુહૂર્ત પૂર્ણ થાય એટલે સાતધાતુરૂપે પરિણમેલ અને હવે પછી જીવનપર્યન્ત સાતધાતુરૂપે પરિણમન પ્રાપ્ત કરનારાં પગલોનું અભ્યત્તર દ્રવ્યેન્દ્રિયરૂપે પરિણમન થાય તેવી શક્તિ એ પુદ્ગલોમાં પ્રગટ થઈ. એ શક્તિનું નામ ઇન્દ્રિયાયપ્તિ. એ જ પ્રમાણે ઉત્પત્તિના પ્રથમ સમયથી ઉચ્છવાસલબ્ધિ સાથે ઉચ્છવાસનામકર્મોદયના કારણે શ્વાસોચ્છવાસ વગણાનાં પગલોનું ગ્રહણ તો ચાલુ જ હતું. સાથે સાથે ઉચ્છવાસ પયપ્તિનામકર્મનો ઉદય પણ ચાલુ હતો. આહાર પયપ્તિનો એક સમય, શરીરપયપ્તિનું એક અત્તમુહૂર્ત અને ઇન્દ્રિયાયપ્તિનું બીજું એક અન્તર્મુહૂર્ત પસાર થયા બાદ ત્રીજું એક અન્તર્મુહૂર્ત આટલો કાળ પસાર થયો ત્યારે ઉચ્છવાસપયપ્તિનામકર્મોદયના કારણે ગ્રહણ થયેલાં તેમજ હવે પછી થનારાં ઉચ્છવાસ વગણાનાં પુદ્ગલોમાં ઉચ્છવાસરૂપે પરિણમન, બાદ અવલંબન લઈ, નિઃશ્વાસરૂપે વિસર્જન કરવાની જે શક્તિ પ્રગટ થઈ તેનું નામ શ્વાસોચ્છવાસ પયપ્તિ . પાંચમી ભાષાયપ્તિ અને છઠ્ઠી મનઃપયપ્તિમાં આ પ્રમાણે જ વ્યવસ્થા સમજવાની છે. ફક્ત શરીરપયપ્તિમાં એક અત્તમુહૂર્તનો કાળ, ઇન્દ્રિયાયપ્તિનો ઉત્પત્તિના પ્રથમ ક્ષણથી બે અન્તર્મુહૂર્ત, શ્વાસોચ્છવાસપયાપ્તિ માટે ઉત્પત્તિના પ્રથમ સમયથી ત્રણ અન્તમુહૂર્ત. એમ ભાષાપયપ્તિ માટે ચાર અન્તર્મુહૂર્ત અને મનઃપયપ્તિ માટે ઉત્પત્તિના પ્રથમ સમયથી પાંચ અન્તર્મુહૂર્ત જાણવાં. આ પ્રમાણે પિયપ્તિઓની વિશિષ્ટ સમજ પૂરી થાય છે. ૭૫ For Personal & Private Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતર— પર્યાપ્તિની વ્યાખ્યા દર્શાવી. હવે એ પર્યાપ્તઓમાંથી જ પ્રાણોની નિષ્પત્તિ થાય છે, એટલે પર્યાપ્ત એ પ્રાણનું કારણ અને પ્રાણો એ કાર્ય છે. એથી આ ગાથામાં પ્રાણો કેટલા છે તે દર્શાવી, કોને કેટલા પ્રાણ છે? તે જણાવે છે. ૬૪ पण इंदिअ ति बलूसा, आउ अ दस पाण चउ छ सग अट्ठ । इग दु ति चउरिंदीणं असन्नि सन्नीण नव दस य ॥३४० ॥ સંસ્કૃત છાયા— पञ्च इन्द्रियाणि त्रीणि बलान्युच्छवास आयुश्वदशप्राणाः चत्वारः षट् सप्तअष्टौ । एकद्वित्रिचतुरिंद्रियाणां असंज्ञि - संज्ञिनां नव दश च ॥ ३४० ॥ શબ્દાર્થ પળ Íવિત્ર=પાંચ ઇન્દ્રિયો તિવસ્તૃતા ત્રણ બલ અને ઉચ્છ્વાસ બાપા આયુષ્ય ઞક્ષત્રિ=અસંશી ગાથાર્થ પાંચ ઇન્દ્રિયો, મન, વચન અને કાય આ ત્રણ બળો, ઉચ્છ્વાસ અને આયુષ્ય આ દર્શને પ્રાણો કહેવાય છે. એમાં એકેન્દ્રિયને ચાર, બેઇન્દ્રિયને છ, તેઇન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંશીપંચેન્દ્રિયને નવ અને સંશીપંચેન્દ્રિયને દસે પ્રાણ હોય છે. ।।૩૪૦॥ વિશેષાર્થ આ ગાથા ‘પ્રાણોને’ જણાવનારી છે, એટલે પ્રથમ પ્રાણ એટલે શું? તે સમજી લઈએ. ‘* ઉપસર્ગ પૂર્વક ‘અળ’—પ્રાળને ધાતુ ઉપરથી પશુ પ્રત્યય લાગતાં ‘પ્રાળ' શબ્દનું નિર્માણ થાય છે. અને પ્રાબિતિ નીતિ અનેનેતિ પ્રાણઃ—આ વ્યુત્પત્તિથી જેના વડે જીવાય તેને ‘પ્રાણ' કહેવાય એવો સ્પષ્ટાર્થ નિષ્પન્ન થાય છે. આ પ્રાણ એક જ પ્રકારે છે કે અનેક પ્રકારે ? આ પ્રાણ બે પ્રકારે છે. ૧. દ્રવ્ય (પ્રાણ) અને ૨. માવ (પ્રાણ) દ્રવ્ય પ્રાણ કોને કહેવાય ? ૧. જેના સંયોગમાં આ જીવે છે, એવી પ્રતીતિ થાય કે વહેવાર કરાય તે. ૨. અથવા જેનો વિયોગ થતાં આ મરી ગયો' એવી પ્રતીતિ કે વ્યવહાર થાય. ૩. અથવા આ જીવ છે પણ અજીવ નથી. આ જીવ છે પણ મરેલ નથી એવી પ્રતીતિ કરાવનારાં બાહ્ય લક્ષણો તે. ૪. જેના યોગે આત્માનો શરીર સાથેનો સંબંધ ટકી શકે, તેને અથવા તેના યોગને પ્રાણ કહેવાય. ઇત્યાદિ. આવા દ્રવ્યપ્રાણોની સંખ્યા દશ છે. આ પ્રાણો જીવને જ હોય છે. જીવને છોડીને અન્ય કોઈમાં હોતા નથી. આ કારણે દ્રવ્ય પ્રાણોને જીવનાં બાહ્ય લક્ષણો તરીકે પણ ઓળખાવી શકાય. જીવનાં બાહ્ય લક્ષણો કયાં ? એના જવાબમાં દશ પ્રાણો, એમ કહી શકાય. ટૂંકમાં કોઈ પણ જીવના For Personal & Private Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थान्तर्गत बतावेला पर्याप्तिना विभिन्न अर्थों १६५ સંયોગ સંબંધથી રહેલાં દ્રવ્યપ્રાણ એ જ જીવનાં બાપ્રાણી કે બાહ્યલક્ષણો છે. આ કારણે પ્રાણને તેના બીજા પર્યાયવાચક શબ્દમાં “જીવન” પણ કહી શકાય. માવિક–જીવની સાથે તાદામ્ય સંબંધી જ્ઞાનાદિ જે ગુણો રહ્યા છે તેને પણ પ્રાણો કહેવાય છે. અને તેને માવ વિશેષણ લગાડીને “ભાવ પ્રાણો' તરીકે ઓળખાવાય છે. આ ભાવપ્રાણોથી જ જીવ જીવ તરીકે ઓળખાય છે પણ દ્રવ્યપ્રાણથી નહીં. દ્રવ્યથી જે ઓળખાય છે તે તો ઔપચારિક છે. આ ભાવ પ્રાણો કયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર આત્માના ભાવ પ્રાણો છે. આ પ્રાણો ચૂનાધિકપણે પ્રાણીમાત્રમાં હોય છે. જ્ઞાનાદિ ભાવપ્રાણની માત્રા અલ્પાંશે પણ, તદ્દન અણવિકસિત એવા નિગોદાદિક સૂક્ષ્મતમ જીવોમાં હોય છે. જો એટલી માત્રા પણ ન માનીએ તો જીવ જેવી વસ્તુનું અસ્તિત્વ જ ન ટકે. અને એને અજીવ કહેવાનો વખત આવે, પણ એવું કદી બન્યું નથી અને બનવાનું નથી. અક્ષરના અનંતમા ભાગ જેટલી જ્ઞાનમાત્રાનો ઉઘાડ, સત્ પુરુષાર્થથી વધતો વધતો અનંતગણ થઈ જાય અથતિ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય પ્રાપ્ત થાય, તો તેવા આત્માઓ સર્વજ્ઞ, વીતરાગ અથવા (અપેક્ષાએ) મુક્તાત્મા કહેવાય છે. અને ખરી રીતે જોઈએ તો સાચા પ્રાણો એ જ છે. દ્રવ્યપ્રાણો તો સંયોગાધીન છે, મૃત્યુ થતાંની સાથે જ (એક છોડીને બાકીના) વિયોગી બનનારા છે. અલબત્ત મોક્ષના લક્ષે “શરીરમાં હતુ ઘર્મસાધન" આ શરીર ધર્મના સાધનરૂપે હોવાથી તેનું યોગ્ય રક્ષા–પાલન જરૂરી છે, પરંતુ ભાવપ્રાણને હાનિ ન પહોંચે તે રીતે જ. કારણ કે દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની કિંમત અસાધારણ છે. મોક્ષપ્રાપ્તિ વખતે આ ભાવપ્રાણોનો અનંત ઉઘાડ જ કામ આવવાનો છે. દ્રવ્યપ્રાણ તો સદાને માટે તજી દેવાના છે. કારણકે તે શારીરિક કે પૌદ્ગલિક ધર્મો છે અને મોક્ષમાં એનો અભાવ હોય છે. માટે જ સહુએ ભાવપ્રાણના વિકાસ અને રક્ષા માટે સતત સચિંતપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પાઠ્યગ્રન્થમાં આટલો ઇસારો જ પર્યાપ્ત છે. આ જ્ઞાનાદિ આભ્યન્તરપ્રાણોને જીવના આત્યંતર લક્ષણ તરીકે ઓળખાવી શકાય. સમગ્ર સંસારી જીવોને યથાયોગ્ય ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણ અને જ્ઞાનાદિ ભાવપ્રાણ જરૂર હોય છે. જ્યારે સિદ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ જ હોય છે. આ સંસારી જીવો આ દ્રવ્યપ્રાણના આધારબળથી જ તે તે જીવાયોનિનું જીવન જીવી શકે છે અને એથી જ પહેલાં જણાવ્યું છે કે પ્રાણો એ જ જીવન છે. જે જે જીવોને જે જે સંખ્યામાં પ્રાણો કહ્યા છે, તે પ્રાણો વિદ્યમાન હોય તો જ જીવે જીવતો રહે, અથવા “જીવે છે એમ કહેવાય. એ પ્રાણો સમયમર્યાદા કે અકસ્માત વગેરે કારણથી નાશ પામે એટલે જીવનું મૃત્યુ થયું કહેવાય. આ બધા ઉપરથી જીવન મરણની ટૂંકી વ્યાખ્યા તે તે ભવ સંબંધી દ્રવ્યપ્રાણોનો યોગ તે (આત્માનું) જીવન અને ૫૧૩. સમ્યગુ કે મિથ્યાત્વ એવી અપેક્ષા અહીં નથી જણાવી. ૫૧૪. આજકાલ “શરણાઈ હg મોગસાધન” આવો નાસ્તિકતાનો પોષક અનિચ્છનીય ઉલટો પ્રચાર શરૂ થયો છે, તે ઘણું દુઃખદ છે. આ આર્યપ્રજાને છાજતો નથી. For Personal & Private Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ ५६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વિવક્ષિત ભવના પ્રાણોનો વિયોગ તે ૧૫ મરણ.” યદ્યપિ આત્માનું જન્મ નથી અને મરણ પણ નથી. તે તો અજન્મા અને અમર છે, શાશ્વત છે. કોઈ વખતે કોઈ “આત્મા મરી ગયો” એવું વાક્ય બોલી નાંખે છે. પણ એ સાચી પરિસ્થિતિના અજ્ઞાનને કારણે, કિંવા, સ્થૂળ વહેવારે બોલે છે, પણ એની પાછળનો ધ્વનિ તો, “પ્રસ્તુત ભવપ્રાયોગ્ય પ્રાણોનો ત્યાગ કરી આત્મા ** પરલોકમાં ગયો’ એ જ વ્યક્ત થતો હોય છે. . દ્રવ્ય પ્રાણો કેટલા છે? - દ્રવ્યપ્રાણોની સંખ્યા દશની છે. તે આ પ્રમાણે—પાંચ ઇન્દ્રિયો, સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને કર્ણ. ત્રણ બળોમનબલ, વચનબલ અને કાયબલ. શ્વાસોચ્છવાસ અને આયુષ્ય. અહીં ક્રમશઃ તેનું વિસ્તૃત વર્ણન અપાય છે. પ્રથમ પાંચ ઈન્દ્રિયોની વ્યાખ્યા અપાય છે. જેમ વૈજ્ઞાનિકો યાંત્રિક સાધનો અને રસાયણો દ્વારા એક એક પદાર્થનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે, અને પદાર્થના વિવિધ પાસાઓનો ખ્યાલ આપે છે. તે રીતે અહંનું તીર્થકર ભગવંતો તપ અને સંયમની સર્વોચ્ચ કોટિની સાધનાને અન્ને પ્રાપ્ત કરેલા, કેવળજ્ઞાન દ્વારા પ્રત્યેક દ્રવ્યો–પદાર્થોને આત્મ પ્રત્યક્ષ કરે છે. ત્યારે સૂક્ષ્મ પરમાણુથી લઈને અનેક પદાર્થોનું અદ્ભુત વિજ્ઞાન અને રહસ્ય તેમની વાણીમાં પ્રગટ થાય છે. તે શાસ્ત્રવાણીમાંથી ઇન્દ્રિયો અંગેની ઉપલબ્ધ માહિતીમાંથી સર્વજ્ઞકથિત જરૂરી રસપ્રદ માહિતી અપાય છે. ઇન્દ્રિયો સાથે સંસારી પ્રાણીમાત્રનો અવિનાભાવિ સંબંધ છે. કેમકે જ્યાં જ્યાં ઇન્દ્રિયો ત્યાં ત્યાં જીવ છે. ઇન્દ્રિય એટલે શું? તો એ માટે પ્રથમ ઇન્દ્રિય શબ્દનો અર્થ સમજવો જોઈએ, રિ–કે કુપને આ ધાતુ ઉપરથી ર૬ પ્રત્યય લગાડી જના રતિ’ ફ “ અર્થાત્ સર્વ ઉપલબ્ધિ કે પ૧૫. આત્માના દ્રવ્યપ્રાણને નુકશાન પહોંચાડવું કે તેનો વિયોગ કરવો તેનું નામ હિંસા, દ્રવ્ય પ્રાણોના રક્ષણ સાથે જીવનું રક્ષણ કરવું તેનું નામ અહિંસા. હિંસા અહિંસાની આવી વ્યાખ્યા કરાય છે અને તેમાં “પ્રાયોતિ બાળવ્યપરોપમાં હિંસા, તવડાવે હિંસા” આ સૂત્રની સાક્ષી અપાય છે. અલબત્ત અપેક્ષાએ આ વાત બરાબર છે પરંતુ આ સ્થલ વ્યાખ્યા છે. પણ સાચી વ્યાખ્યા એ છે કે માત્ર અન્ય જીવના દ્રવ્ય પ્રાણોને જ નહિ પણ પોતાના જ્ઞાનાદિ ભાવપ્રાણને હાનિ પહોંચાડવી તેનું નામ પણ હિંસા છે એટલું જ નહીં પણ પોતાના આત્માના સમ્યગ્રજ્ઞાનાદિ ગુણોના વિકાસ માટે પુરુષાર્થ ન કરવો, પ્રમાદધીન બની ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવવી તે સાચી હિંસા છે. અને તેનો વિકાસ કે જતન કરવું તે સાચી અહિંસા છે. એથી જ “કાવ્યપરોપ૦' ઉમાસ્વાતીય સૂત્રમાં પ્રાણ આગળ દ્રવ્ય કે ભાવ એવું કોઈ જ વિશેષણ નથી લગાડયું. તેથી પ્રાણથી દ્રવ્ય ઉપરાંત ભાવપ્રાણ લેવાના છે જ. મુખ્યને ગૌણ અને ગૌણને મુખ્ય સમજાયું, મનાયું, પરિણામે ભાવપ્રાણ તરફની દૃષ્ટિ ગૌણ બની ગઈ. પરંતુ તેનો વિચાર, વિકાસ પ્રત્યેક આય માટેનો સ્વાભાવિક ધર્મ લેખાવો જોઈએ. * ૫૧૬. ઉપલબ્ધિ એટલે જાણવાની શક્તિ. કમવિરણનો અભાવ થતાં આત્મા સર્વ વસ્તુને જાણી શકે છે. ૫૧૭, પરલોકમાં અપાન્તરાલ ગતિમાં માત્ર આયુષ્ય પ્રાણ હોય છે. અને તે પ્રાણ આગામી ભવનો સમજવો. : આયુષ્યપ્રાણ માટે પયાપ્તિની જરૂર નથી હોતી કારણ કે તેને કોઈ શક્તિબળની જરૂર નથી હોતી. એક બીજા ભવના આયુષ્ય નામના પ્રાણ પ્રાણ વચ્ચે કોઈ અંતર પડતું નથી, એક પૂરો થતાં જ બીજો હાજર જ હોય છે. એ વિના સંસારી, જીવની ગતિ જ અટકી પડે. ૫૧૮. ઉપયોગ એટલે આત્માને થતો વિવિધ પ્રકારના ભાવોનો અનુભવ. For Personal & Private Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ पांचे इन्द्रियोनुं स्वरूप ५६७ સર્વ ઉપભોગના પરમેશ્વર્યથી શોભે તે ઇન્દ્ર. તે કોણ ? તો દેવલોકના ઇન્દ્ર નહીં પણ યૌગિક અર્થથી ‘આત્મા' જ લેવાનો છે. અને સાચી રીતે લોકોત્તર પરમૈશ્વર્યવાન્ એ જ છે. સર્વ પદાર્થોનું જાણપણું અને વિવિધ ભાવોના ઉપભોગનું ઐશ્વર્ય આત્માને જ હોય છે. ફન્દ્રસ્ય નિ—વિમિતિ નાિયમ્, ફર્નાન સુમિશ્રિયમ્, આ વ્યુત્પત્તિથી ફન્દ્ર એટલે આત્માએ સર્જેલ વસ્તુ તે પઇન્દ્રિય. ફલિતાર્થ એ કે આત્માને ઓળખાવનાર જે ચિહ્ન અથવા જેનાથી આત્મા જેવી વસ્તુની સિદ્ધિ થાય તેને ઇન્દ્રિય કહેવાય. ઇન્દ્રિયોથી આત્માની સાબિતી શી રીતે થાય ? તો ઇન્દ્રિયો સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ એ પાંચ છે. એમાં સ્પર્શન (ત્વચા કે ચામડી) દ્વારા, ગરમ કે ઠંડા, કોમળ કે કઠોર, રસના દ્વારા ખાટા—ખારા, મીઠા–કડવા, ઘ્રાણ દ્વારા સુગંધ-દુર્ગંધ, ચક્ષુ દ્વારા રૂપ—રંગના અને કર્ણ દ્વારા શબ્દ કે અવાજના જે જે વિષયો તેને જાણનાર અને અનુભવ કરનાર આત્મા જ છે. ઇન્દ્રિયોના તે તે વિષયોનો અન્તિમ અનુભવ આત્મા જ કરે છે. યદ્યપિ આત્મા અપૂર્ણ સ્થિતિમાં હોવાથી તેને સીધે સીધો અનુભવ થતો નથી પણ ઇન્દ્રિયો દ્વારા થાય છે. પણ તે થાય છે આત્માને જ, નહીં કે ઇન્દ્રિયોને, અને જો ઇન્દ્રિયોને થાય છે એમ માનીએ તો— ૧. મૃત્યુ પછી મૃતકમાં પાંચે ઇન્દ્રિયો વિદ્યમાન છે, તો મૃતકને પણ ઇન્દ્રિયજન્ય બોધ થવો જોઈએ, પણ તેવું જોવાતું નથી. તે વખતે એક પણ વિષયનો અનુભવ–અવબોધ થતો નથી. માટે વિષયોનો ભોક્તા કે દૃષ્ટા કોઈ પણ હોય તો ચૈતન્યવાન એવો ‘આત્મા જ' છે. ૨. વળી કોઈ વિશિષ્ટ આત્માને મોહાદિકનાં આવરણો અમુક પ્રમાણમાં દૂર થતાં આત્મ પ્રત્યક્ષ અવધિ વગેરે જ્ઞાન પેદા થાય ત્યારે તે આત્મા ઇન્દ્રિયોની સહાય વિના જ વિષયોને જાણે છે, અનુભવે છે, માટે ઇન્દ્રિયો જ જાણે છે, તેમ કહેવું બરાબર નથી. વળી એક સામાન્ય નિયમ એવો છે કે, જે માણસે જે વસ્તુ કે વિષયનો અનુભવ કર્યો હોય, ભવિષ્યમાં તે જ વસ્તુ કે વિષયનું સ્મરણ તે જ માણસ કરી શકે છે, પરંતુ ઇન્દ્રિયો નહીં જ. અને જો ઇન્દ્રિયો જ જાણે છે, એમ કહો તો અમુક સમય બાદ ઇન્દ્રિયો નષ્ટ થતાંની સાથે જ ભૂતકાળમાં ઇન્દ્રિયજન્ય જે સ્મરણો ઊભાં થયાં હતાં તેનો પણ નાશ થઈ જવો જોઈએ પણ તે તો થતો નથી. માટે વિષયાવબોધ કરનાર ઇન્દ્રિયો નહીં પણ આ ઇન્દ્રિય શાથી પ્રાપ્ત થાય છે ? ઉદયથી પ્રાપ્ત થાય છે. આત્મા જ છે અને એ જ યુક્તિયુક્ત અને સંગત છે. જાતિનામકર્મ, અંગોપાંગ નામકર્મ અને નિર્માણનામકર્મના પાંચ પ્રાણ રૂપ પાંચ ઇન્દ્રિયોના પ્રકારો પપાંચ ઇન્દ્રિયોનાં નામો (૧) ચામડી (૨) જીભ (૩) નાક (૪) આંખ અને (પ) કાન છે. ઇન્દ્રિયોના મુખ્ય બે ભેદ છે. (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. ૫૧૯. ફન્નેનાઽષિ ટુર્નવં તત્ નિયમ્ । ઇન્દ્ર એટલે આત્મા, આત્માવડે પણ મુશ્કેલીથી જીતી શકાય તે. ૫૨૧ આવી પણ વ્યુત્પત્તિ થઈ શકે છે. ૫૨૦. અન્ય સ્થળે દશ ઇન્દ્રિયોનો ઉલ્લેખ આવે છે, પણ ત્યાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોના હિસાબે તે ગણાવી છે. ઉપરોક્ત પાંચ એ જ્ઞાનેન્દ્રિયો છે, અને વાક્, હાથ, પગ, ગુ, અને લિંગ આ ક્રિયાકારક હોવાથી ઇન્દ્રિયો તરીકે ગણીભેદદર્શન કરાવ્યું છે. For Personal & Private Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રથમ દ્રવ્યેન્દ્રિયના ચાર પેટા પ્રકારો દ્રવ્યેન્દ્રિયના પુનઃ બે ભેદ પડે છે. નિવૃત્તિ અને ઉપકરણ. અર્થાત્ નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિય. બંનેના પાછા બાહ્ય અને આત્યંતર એટલે બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય અને આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય. બાહ્ય ઉપકરણ અને આત્યંતર ઉપકરણ ઇન્દ્રિય એવા પેટા ભેદો છે. Kr ભાવેન્દ્રિયના બે પેટા પ્રકારો પુનઃ ભાવેન્દ્રિયના બે પ્રકારો છે. લબ્ધિ અને ઉપયોગ અર્થાત્ (૧) લબ્ધિ ભાવેન્દ્રિય (૨) ઉપયોગ ભાવેન્દ્રિય. આ પ્રમાણે પ્રકારો બતાવીને, એની વ્યાખ્યા કરતાં પ્રથમ દ્રવ્યેન્દ્રિયના પ્રકારોનું સ્વરૂપ કહે છે. પ્રથમ દરેકનો ટૂંકો શબ્દાર્થ જોઈએ. બેન્દ્રિય જડ પુદ્ગલોની બનેલી હોય તે. નિવૃત્તિ એટલે આકૃતિ આકાર–રચના તે. વાઢ્ય એટલે બહારના દેશ્ય ભાગમાં વર્તતું. આમંત્તર એટલે અંદરના ભાગમાં વર્તતું. ઉપરળ વિષય ગ્રહણ કરવામાં ઉપકાર કરનાર શક્તિ વિશેષ તે. આ શક્તિ વાદા અને આત્યંતર બે પ્રકારે છે. બે પ્રકારની નિવૃત્તિ ઇન્દ્રિયો ૫૨૨ બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિય—નિર્માણ નામકર્મથી રચાયેલી અને અંગોપાંગ નામકર્મ વડે નિષ્ફળ થયેલી, પુદ્ગલસ્કંધોથી દેખાતી, બાહ્યરચના વિશેષ તે. દરેક જીવોને તે તે ઇન્દ્રિયોના સ્થાને અથવા શરીરના અમુક સ્થાનમાં ઇન્દ્રિયસૂચક બાહ્ય આકૃતિ-રચના વિશેષ હોય તે. જેને જોઈને આ કાન છે, આ આંખ છે, એમ સમજી શકાય તે. જેમ કાનપાપડીથી કાનને, ઇંડાકાર જેવી આકૃતિથી આંખને, જમરૂખ જેવી આકૃતિથી નાકને ઓળખી લઈએ છે. પણ આ બાહ્ય નિવૃત્તિ બાહ્યરચના દરેક જીવોની સમાન નથી હોતી. મનુષ્યની બાહ્ય ઇન્દ્રિયોના આકારોમાં ન્યૂનાધિકપણે ભિન્નતા માલમ પડે છે. પશુપક્ષીઓ વગેરેના નાક, કાન વગેરેમાં ભિન્નતા હોય છે. માત્ર એક સ્પર્શન ઇન્દ્રિય માટે બાહ્યનિવૃત્તિની આવશ્યકતા સ્વીકારી નથી, આ બાહ્યનિવૃત્તિના ભિન્ન ભિન્ન જીવાશ્રયી આકાર ભિન્ન હોવાથી, તેના આકારોનું નિયત વર્ણન અશક્ય હોવાથી તેના આકારો કહ્યા નથી. આગળ જે આકારો કહેવાશે તે આભ્યન્તર નિવૃત્તિ નિયતાકાર હોવાથી તેને અનુલક્ષીને જ કહેશે. આભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિય— ઇન્દ્રિયોના અંદરના ભાગની રચના. આ રચના દેખાતી ઇન્દ્રિયોના બાહ્ય આકારની અંદર, અથવા તો આકારની અંતર્ગત દેહના અવયવો રૂપ ભિન્ન ભિન્ન ૫૨૧. દ્રવ્યેન્દ્રિયો ન હોય તો આ એકેન્દ્રિય આ બેઇન્દ્રિય' એવો વહેવાર ન કરી શકાત. આ વહેવારમાં ભાવેન્દ્રિયને કારણ માનીએ તો તો લબ્ધિઇન્દ્રિય વડે દરેક જીવો પંચેન્દ્રિય હોય છે. અને પછી તો જગતના બધાય જીવોને પંચેન્દ્રિયો જ કહેવા પડત. ૫૨૨. પુદ્ગલ વિપાકી નિર્માણનામકર્મરૂપી સુથારે ગોઠવેલો અને અંગોપાંગનામકર્મવડે નિષ્પન્ન થયેલો, ઇન્દ્રિય એવા શબ્દથી ઓળખાતો, આત્મપ્રદેશોથી વ્યાપ્ત, કર્ણશપ્ફુલિ (કાનપાપડી, ડોળા) ઇત્યાદિ આકાર વિશેષો તે બાહ્ય નિવૃત્તિ, અને ઉત્સેધાંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ શુદ્ધ આત્મપ્રદેશોની નિશ્ચિત સ્થાને ચક્ષુ આદિ ઇન્દ્રિયોના આકારે ગોઠવાયેલ જે રચના, તે આત્યંતર નિવૃત્તિ. આ અર્થ આચારાંગ વૃત્તિકા૨નો છે. For Personal & Private Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ इन्द्रियोना भेदो ૬૬ આકારે ગોઠવાયેલા, વિષય ગ્રહણ કરવાની શક્તિવાળા; આપણી આંખથી અગોચર એવાં સ્વચ્છ પપુદ્ગલોની બનેલી છે. અથવા તે તે આકારે ગોઠવાયેલા શુદ્ધ આત્મપ્રદેશો. જેમકે ચક્ષુમાં કીકી, કાનમાં કાનનો પડદો વગેરે. આ આત્યંતરનિવૃત્તિ એ જ સાચી ઇન્દ્રિયો છે. વિષયગ્રહણ શક્તિ એનામાં હોય જ છે. અહીંયા એક વાત સ્પષ્ટ સમજાવી કે, ઇન્દ્રિયોના બાહ્ય આકારો ભિન્નભિન્ન પ્રકારના હોઈ શકે છે, જેને બાહ્યનિવૃત્તિથી ઓળખાવાય છે. પરંતુ અંદરના ભાગે રહેલી, પુગલોની રચનારૂપે રહેલી, વાસ્તવિક પાંચે ઇન્દ્રિયોની રચના, તમામ જીવોમાં એકસરખી જ નિશ્ચિત આકારોવાળી જ છે, પણ ભિન્ન ભિન્ન નથી. આગળ ઇન્દ્રિયોના આકારો જે કહેવાશે તે પણ આ આભ્યન્તરનિવૃત્તિના આધારે જ. અને એથી જ ચાર ઇન્દ્રિયોમાં બંને નિવૃત્તિઓ ઘટમાન બને છે, પણ સ્પર્શેન્દ્રિયમાં બે ભેદ જ ઘટે છે. ચારે ઇન્દ્રિયો દેહાવયવ રૂપે અને સ્પર્શેન્દ્રિય દેહાકાર સ્વરૂપે જ સમજવી. બાહ્યનિવૃત્તિને તલવાર ગણીએ, તો સ્વચ્છપુદ્ગલના સમૂહરૂપે આભ્યન્તરનિવૃત્તિને તે જ તલવારની ધાર રૂપે સમજવી જોઈએ. વસ્તુતઃ તલવાર કે ધાર એકબીજાથી ભિન્ન નથી, છતાં કાર્ય કરવાની ઉપયોગિતા બંનેમાં ભિન્ન છે. એ દૃષ્ટિએ આ ભેદો છે છતાં બંનેના સહયોગથી જ તલવારનું કાર્ય થાય છે. એ રીતે અહીંયા પણ બંનેના સહયોગથી જ વિષયજ્ઞાન થાય છે. બંને પ્રકારની ઉપકરણેન્દ્રિયો વાસ્તવિક રીતે જોઈએ તો નિવૃત્તિ અને ઉપકરણમાં ખાસ તફાવત ન લાગે. પણ આભ્યન્તર નિવૃત્તિ તેને પુદ્ગલરૂપ ગણીએ તો આભ્યન્તર ઉપકરણને તે ઇન્દ્રિયોના પુદ્ગલમાં રહેલી શક્તિરૂપે સમજવી જોઈએ. બંને પ્રકારની નિવૃત્તિને ઉપકાર કરે તેને ઉપકરણ ઇન્દ્રિયો કહેવાય. આ ઉપકરણેન્દ્રિયો એટલે ઇન્દ્રિયોના પોતાના વિષયોનો અર્થબોધ કરાવનારી એક પ્રકારની સહાયક કે ઉપકારકશક્તિ. આના પણ બાહ્ય આત્યંતર બે ભેદો છે. વાઘડપણ એટલે ઇન્દ્રિયોના બાહ્ય આકારની સ્વસ્થ રચના અને બચ્ચત્તર પળ એટલે આભ્યન્તર નિવૃત્તિના પુદ્ગલોમાં રહેલી જે શક્તિ વિશેષ તે. બાહ્યઉપકરણ એ આભ્યન્તર નિવૃત્તિની પુદ્ગલ રચનાને ઉપકારક છે. અને આભ્યન્તર ઉપકરણ એ આભ્યન્તર નિવૃત્તિની પુદ્ગલશક્તિને ઉપકારક છે. કદાચ આભ્યન્તરનિવૃત્તિ હોય, પણ એમાંથી વિષયબોધ કરાવનારી શક્તિ નષ્ટ થઈ ગઈ હોય તો આભ્યન્તર નિવૃત્તિની હાજરી છતાં વિષયબોધ થવા ન દે. આ બોધ કરાવવામાં પેલી શક્તિ ઉપકારક છે. તેથી તેને ઉપકરણેન્દ્રિય તરીકે સંબોધી છે, એટલે આભ્યન્તર ઉપકરણ વિના કેવળ નિવૃત્તિ ઇન્દ્રિય બોધ કરાવવા સમર્થ નથી. દાખલા તરીકે નિવૃત્તિરૂપ ચક્ષુ ઇન્દ્રિય વિદ્યમાન હોય પણ જો બાહ્યોપકરણ સ્વરૂપ બહારના ભાગમાં પથ્થર વગેરેના વાગવાથી, બહારના ભાગને નુકશાન પહોંચે તો આંખથી સરખું જોઈ ન ૫૨૩. આ અભિપ્રાય પત્નવણા સૂત્રનો છે. For Personal & Private Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ હૃ૦૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શકાય. તે રીતે બહારના આઘાત પ્રત્યાઘાતની અસર નિવૃત્તિ ઇન્દ્રિય (જેને કીકીની અંદરનો આંખનો પડદો)ને નુકશાન પહોંચે, એટલે પુદ્ગલગત જે શક્તિ તે હણાઈ જતાં પડદો હોવા છતાં તે ઇન્દ્રિયપ૪ નિરૂપયોગી બની જાય છે. આ રીતે એ વાત સ્પષ્ટ થાય છે. આથી શું થયું કે પ્રત્યેક ઇન્દ્રિયોમાં સ–રસાદિ વિષયગ્રહણ ત્યારે જ કરી શકાય કે તે પુદ્ગલોમાં તે તે વિષય ગ્રહણ શક્તિનું અસ્તિત્વ હોય. આ રીતે ઉપકરણેન્દ્રિયની સાર્થકતા સમજવી./ ભાવેજિયનું વર્ણન ભાવ=એટલે આત્મિક પરિણામ. ઇન્દ્રિય એટલે આત્મિક પરિણામ સ્વરૂપ ઇન્દ્રિય તે. આ ભાવેન્દ્રિય બે પ્રકારે છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ. ૧. લબ્ધિ એટલે ઇન્દ્રિયોની શક્તિઓ. ૨. ઉપયોગ એટલે વિષય ગ્રહણ, અથવા વિષય વ્યાપાર. વિશેષ વ્યાખ્યા નીચે મુજબ છે. લબ્ધિ ભાવેજિયતે તે ઇન્દ્રિયોના સ્પર્શ—રસાદિ વિષયોના જ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધક (મતિજ્ઞાનાવરણાદિ) કર્મોનો (આત્માના પરિણામ રૂપે) જે ક્ષયોપશમ વિશેષ છે. અથવા જીવને ઇન્દ્રિયોદ્વારા તે તે વિષયોનો બોધ કરવાની જે “શક્તિ તે. ઉપયોગભાવેજિય=પોતપોતાની જ્ઞાન-દર્શનાવરણીયના ક્ષયોપશમ રૂપ લબ્ધિ અનુસાર, તે તે વિષયોમાં આત્માનો જે જ્ઞાનપ્રવૃત્તિ રૂપ વ્યાપાર–ઉપયોગ પર તે–અર્થાત્ આત્મા જે વખતે જે ઇન્દ્રિયના ઉપયોગમાં વર્તતો હોય, તે વખતે તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. ટૂંકમાં કહીએ તો અશદિ વિષયોને જાણવાની ક્ષાયોપથમિક શક્તિ તે લબ્ધિ ઇન્દ્રિય અને વિષયજ્ઞાનમાં પ્રવૃત્તિ તેપર°ઉપયોગ ઇન્દ્રિય. પાંચ ઇન્દ્રિયો (૨૯ ભેદો) દ્રજિય(૧૯) ભાવેન્દ્રિય (૧૦) નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ (૫) ઉપયોગ (૫) આભ્યન્તર (૫) બાહ્ય (૪) આભ્યન્તર (૫) બાહ્ય (૫) પ૨૪. આ રીતે નાસિકા એની આભ્યન્તર નિવૃત્તિ અખંડ છે, પણ જો નાકમાં શ્લેષ્મ કે મેલ જામ્યો હોય તો ગધજ્ઞાન જલદી નથી થતું. પ૨૫. આની બીજી રીતે પણ વ્યાખ્યાઓ થાય છે. પ૨૬. ઉપયોગ એ આત્માનો પરિણામ વિશેષ છે અને તે જ્ઞાનદર્શન સ્વરૂપ છે. પ૨૭. લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ ત્રણેય દ્વારા તે તે વિષયોનો સામાન્ય કે વિશિષ્ટ બોધ થાય તે પણ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. For Personal & Private Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ अपेक्षाए सर्व जीवो एकेन्द्रिय, पंचेन्द्रिय केवी रीते ? હૃ૦૧ અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય કેવી રીતે? સર્વ સંસારી જીવોને ઉપયોગ–ભાવેન્દ્રિય (એટલે વિષયાવબોધ વ્યાપાર) એક સમયે એક જ હોય છે, તે અપેક્ષાએ સર્વ સંસારી જીવો એકેન્દ્રિય કહેવાય. કારણ કે પંચેન્દ્રિય જીવોમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ હોય, પાંચે દ્રવ્યન્દ્રિયો વિદ્યમાન હોય અને પાંચે ઈન્દ્રિયોના વિષયો “ઉપસ્થિત હોય છતાં ઉપયોગ તો એક સમયે એક જ ઇન્દ્રિયનો પ્રવર્તી શકે છે. પરંતુ એક સમયમાં બે ઇન્દ્રિયોનો ઉપયોગ કદિ ન હોઈ શકે. કેમકે જે સમયે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ હોય ત્યારે બાકીની ચારનો ઉપયોગ ન જ હોય. જે ઇન્દ્રિયની સાથે જીવનું મન જોડાય, તે એક જ ઇન્દ્રિય પોતાનો વિષય ગ્રહણ કરવાને પ્રવૃત્તિમાન થાય છે. આત્મા સાથે મન, મન સાથે ઇન્દ્રિય અને ઇન્દ્રિય સાથે તેનો વિષય જોડાય છે. ઉપયોગ ભાવેન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવોને એકેન્દ્રિય તરીકે પણ સૂચવ્યા. યદ્યપિ ઉપયોગની દષ્ટિએ એકેન્દ્રિય છે પરંતુ લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવને એક સમયે પાંચ ઇન્દ્રિયની લબ્ધિ હોઈ શકે છે. કારણકે સર્વ સંસારી છવસ્થ જીવોને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમરૂપ લબ્ધિ પાંચે ઇન્દ્રિયોની હોય છે, એટલે એ અપેક્ષાએ સર્વ સંસારીજીવોને પંચેન્દ્રિય તરીકે ઓળખાવી શકાય છે. તો પછી બેઈદ્રિય તેઈન્દ્રિય વહેવાર કેમ થાય છે? તો તે વહેવાર તો દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ કરાય છે. શંકાતમે એક જ સમયે એક જ ઉપયોગ કહ્યો, પણ એક દષ્ટાંત એવું છે કે જેમાં એક જ સમયે પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ કે જ્ઞાન હોય છે તેનું શું? અને એ માટે એક દષ્ટાંત પણ મળે છે. જેમકે – માથે વાળ ન હોય એવો કોઈ ટાલીયો માણસ, મધ્યાહ્નના સમયે, ઉઘાડા માથે અડવાણે સુગંધીદાર, કડક. મધર અને સુંદર એવી લાંબી તલસાંકળી મુખમાં ખાતો ખાતો નદી ઉતરી રહ્યો હોય ત્યારે એકી વખતે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ થઈ રહ્યો હોય છે. કેમકે બપોરના તડકાથી ઉઘાડા ટાલીઆ માથામાં ઉષ્ણસ્પર્શ અને ઉઘાડા પગે પાણીમાં ચાલતો હોવાથી શીતલ સ્પર્શનો અનુભવ થાય છે, આ સ્પશનુભવ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. તલસાંકળી ગળી મધુર હોવાથી મધુરતાનો અનુભવ રસના જીદ્વાનો વિષયાનુભવ છે. તલસાંકળીમાં એલચી વગેરે સુગંધી દ્રવ્યો હોવાથી ધ્રાણેન્દ્રિયનો વિષયાનુભવ, તલસાંકળી લાંબી હોવાથી ખાતાં ખાતાં આંખથી તેના રૂપરંગને જોવાથી ચહ્યુઇન્દ્રિયનો વિષયાનુભવ અને કડક હોવાથી ખાતાં કચર કચર અવાજ થઈ રહ્યો છે તે શ્રોત્રેન્દ્રિયનો વિષયાનુભવ, આમ એકી સાથે પાંચે ઇન્દ્રિયોના વિષયોનું અસ્તિત્વ છે. તો પછી કોઈ પૂછે કે પાંચેયનો ઉપયોગ કેમ ન હોય ? સમાધાન–આ દષ્ટાંત ઉપર ઉપરથી જોતાં બરાબર લાગે, પણ વસ્તુતઃ પરિસ્થિતિ એમ નથી. પ૨૮. પાંચે ઇન્દ્રિયોના વિષયો ભલે વિદ્યમાન હોય, પણ ત્યારે ઉપયોગ તો એક જ વિષયનો હોય છે, તો પછી કયા વિષયનો, કઈ ઇન્દ્રિયનો પ્રથમ ઉપયોગ હોય? જવાબ એ કે, જીવનો અભિલાષ અથવા જે ઇન્દ્રિયના ક્ષયોપશમની પ્રબળતા અથવા જે ઇન્દ્રિયના ઉત્તેજક સાધનોની જેવી પ્રબળતા તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન પ્રથમ થાય. For Personal & Private Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ ६०२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આપણા છાઘસ્થિક–અપૂર્ણ જ્ઞાનના કારણે, કે બુદ્ધિની પરિમિતતાને કારણે અનેક સમયોમાં થતું કાર્ય એક જ સમયમાં થયું એવો ભ્રમ થાય છે. અને હંમેશા ભ્રમજ્ઞાન એ અસત્ છે અને એથી એનો અનુભવ પણ અસત્ છે. હંમેશા ઇન્દ્રિયજન્યજ્ઞાન ક્રમિક જ હોઈ શકે છે. પણ આપણી ગ્રહણશક્તિની પામરતાના કારણે, “સમય” માનના સૂક્ષ્મકાળને જોવાની કે જાણવાની શક્તિના અભાવે અનેક સમયમાં થતું કાર્ય સમકાળે કે એક જ સમયે થયું હોય એવો આભાસ થાય તે સ્વાભાવિક છે. દાખલા તરીકે સો કમલનાં પાંદડાંને કોઈ વીરપુરુષ ભાલાથી વીંધે, ત્યારે પ્રતિપત્ર વીંધવાની ક્રિયા ક્રમશઃ જ બની છે. દરેક પત્રનો ભેદન સમય જુદો જ છે. એક પછી જ બીજું ભેદાય છે, એ નક્કર હકીકત છે. છતાં જોનારો સ્કૂલ નજરના કારણે એમ જ કહેશે કે, ના એકી સાથે જ, એક જ સમયમાં મેં ભેદી નાંખ્યાં. પણ આ અનુભવ ખોટો છે. ઉપયોગ જ્ઞાન એક સાથે એક જ ઇન્દ્રિયનું હોય છે. પાંચેયનું કદિ નથી હોતું. આભ્યન્તર નિવૃત્તિરૂપ પાંચે ઈન્દ્રિયોનાં સ્થાન, પ્રમાણ આકારાદિ 9– –(૧) સ્પશેજિયમાત્ર ઉપરની દેખાતી ચામડી એ સ્પર્શઇન્દ્રિય છે એમ નથી. પરંતુ ચામડીના ભાગની સાથે જ ઓતપ્રોત થઈને રહેલું ચક્ષુથી જોઈ ન શકાય તેવું પુદ્ગલોનું બનેલું એક સાવ જ પાતળું પડ છે, તે જ સ્પર્શ નામની ઇન્દ્રિય છે. આ ઇન્દ્રિય સમગ્ર શરીરના તમામ પ્રદેશોમાં વ્યાપીને રહેલી છે. બીજી ઇન્દ્રિયો જ્યાં જ્યાં છે ત્યાં પણ સ્પર્શ તો અવશ્ય હોય જ છે. વળી આ ઇન્દ્રિય અંદરના ભાગમાં, પણ ઉપરની જેમ વ્યાપીને સ્વશરીરાકારે રહેલી છે. અને એથી જ ઉપરની ચામડીને સ્પર્શન ઇન્દ્રિયના પ્રભાવે સ્પશનુિભવજન્ય શીતોષ્ણાદિનું જ્ઞાન થાય છે. તેમ ઠંડું જળ કે ગરમ ચા પીતાં અંદરના ભાગે પણ શીતોષણાદિનો અનુભવ થાય છે. (૨) રસનેન્દ્રિય–દેખાતી ઉપરની જીભ એ નથી. એ તો ઇન્દ્રિયને રહેવાનું સ્થાન-સાધન છે. ઇન્દ્રિય તો જીદ્દાની ઉપર અને નીચેના ભાગમાં જીભના પુદ્ગલ પ્રદેશ વચ્ચે ઓતપ્રોત થઈને રહી છે. પણ માત્ર જીભના વચલા ભાગમાં તે હોતી નથી. (૩) ઘ્રાણેન્દ્રિય–દેખાતી નાસિકા તે ધ્રાણેન્દ્રિય નથી. પરંતુ તેની અંદરના પોલાણમાં, ઉપરના ભાગમાં નાસિકાના માપ પ્રમાણે રહેલી ઇન્દ્રિય તે જ ધ્રાણેન્દ્રિય છે. (૪) ચક્ષુ ઇન્દ્રિય–દેખાતી ચક્ષુ કે કાકી એ ઈન્દ્રિય નથી. પરંતુ તેની અંદર કીકીના માપ પ્રમાણે વ્યાપીને રહેલી જે વસ્તુ તે જ ઇન્દ્રિય છે. (૫) શ્રોત્રેજિય–કાનનો ઉપરનો ભાગ તે કંઈ કર્ણ ઇન્દ્રિય નથી. પરંતુ કાનના અંદરના પડદામાં વ્યાપીને રહેલ પૌદ્ગલિક પદાર્થ તે શ્રોત્ર ઇન્દ્રિયરૂપે છે. પાંચ ઇન્દ્રિયો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણી ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી. ર–પ્રમાણ-માપ–કળશ ઉપર સોનાનો ચઢાવેલો ગીલેટ કેવો પાતળો હોય છે. એમ આ પાંચેય ઇન્દ્રિયોનાં પૌદ્ગલિક પડ અત્યન્ત પતલા પરમાણુઓ (સ્કંધો)ના બનેલા છે. તે બધાયની જાડાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પહોળાઈ અને લંબાઈ બધાયની એકસરખી નથી. નાસિકા, નેત્ર અને કર્ણ આ ત્રણ ઇન્દ્રિયોની For Personal & Private Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ भावेन्द्रिय वर्णन ६०३ લંબાઈ–પહોળાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગની છે. જીભની અંગુલ પૃથકત્વ એટલે કે બે થી નવ અંગુલની છે. અને સ્પર્શેન્દ્રિયની સ્વસ્વ દેહાકાર પ્રમાણ સમજવાની છે. અશેન્દ્રિયનું માપ–પ્રમાણ ઉત્સધાંગુલથી અને બાકીની ચારેયની લંબાઈ પહોળાઈનું માપ આત્માંગુલથી સમજવું તેમજ જાડાઈનું માપ ઉત્સધાંગુલથી ગણવાનું છે. રૂ–જાર–સ્પર્શેન્દ્રિયનો આકાર, જીવતા દેહોનો જેવો જેવો આકાર હોય, તેવો તેવો સમજવો. રસનેન્દ્રિયનો અસ્ત્ર કે ખુરપડા જેવો. ઘાણ (નાસિકા) ઇન્દ્રિયનો અતિમુક્ત નામના પુષ્પ કે કાહલ નામના વાજિંત્ર જેવો. નેત્ર ઇન્દ્રિયનો મસુરની દાળના જેવો ગોળ અને શ્રોત્રેન્દ્રિયનો કદંબપુષ્પના જેવો છે. ક-ન્દ્રિયોના વિષયો–સ્પર્શ, રસ–સ્વાદ, ગંધ, વર્ણ—રંગ અને શબ્દ, આ સ્પશદિ એક એક ઇન્દ્રિયોના ઉત્તરોત્તર વિષયો છે. એકંદરે તાત્ત્વિક રીતે વિચારીએ તો આ વિષયો એકબીજાથી સર્વથા ભિન્ન નથી. તેમજ મૂલદ્રવ્યરૂપે નથી. એક જ દ્રવ્ય કે પદાર્થના જ જુદા જુદા અંશો છે અને એ કારણે એ વિષયોનું અલગ અલગ સ્થાન પણ નથી. એ બધાયનું તેના અંશોમાં સહઅસ્તિત્વ હોય જ છે. કારણકે એક જ પદાર્થના એ બધા અવિભાજ્ય અંગો છે. છતાં એની ભિન્નતા કે અવસ્થાઓ ઇન્દ્રિયો દ્વારા સમજી શકાય છે. કોઈ શંકા કરે કે જો પ્રત્યેક પદાર્થમાં તમામ વિષયો હોય છે, તો સ્પર્શેન્દ્રિયથી બધાયનું જ્ઞાન કેમ થતું નથી ? એનો જવાબ એ છે કે, ક્ષાયોપથમિકભાવે વર્તતું ઇન્દ્રિયજ્ઞાન હંમેશા મર્યાદિત હોય છે. તેથી જે વખતે જેટલા વિષયો ઉત્કટ હોય તેટલાનો બોધ ઇન્દ્રિય કરી શકે. પણ અનુત્કટવિષયોનો ન કરી શકે, અને એ બોધ થવામાંય ઇન્દ્રિયોની પૂર્ણતા, પટુતા, શક્તિ, તે ઉપર પણ આધાર રહે છે. બાકી અમુક અમુક લબ્ધિઓ એવી છે કે જો તે પ્રાપ્ત થાય તો એક જ ઈન્દ્રિયથી પાંચેય વિષયોનો બોધ ગ્રહણ કરી શકાય છે. આ શાસ્ત્રીય કથન ઉપરોક્ત વાતને ટેકો આપે છે. આટલી ભૂમિકા કરીને તે તે ઇન્દ્રિયોનો વિષય સમજીએ. સ્પર્શન ઇન્દ્રિયનો વિષય મૂર્ત એવા પદ્ગલિક પદાર્થમાં રહેલા સ્નિગ્ધ-રૂક્ષ, શીત–ઉષ્ણ, મૃદુ-કર્કશ, ભારે-હલકા આ આઠ પ્રકારના સ્પર્શને જણાવવાનો છે. રસનાનો વિષય મૂર્ત પદાર્થમાં રહેલા તીખા, કડવા, મધુર (ગલ્યા), ખાટા અને ખારા આ પાંચ જાતના રસો–સ્વાદોને બતાવવાનો છે. કર્ણઇન્દ્રિયનો વિષય સુગંધ કે દુર્ગંધને જણાવવાનો અને આંખ ઇન્દ્રિયનો વિષય, મૂર્ત પદાર્થોમાં રહેલા કાળા, ભૂરા કે લીલા) પીળા, રાતા, ધોળા, આ પાંચ જાતના રંગ કે વર્ણને બતાવવાનો છે. કણેન્દ્રિયનો વિષય સચિત્ત (સજીવ વસ્તુમાંથી નીકળેલો, જેમકે ઘોડાનો અવાજ), અચિત્ત (તે પથ્થરાદિક અજીવ દ્રવ્યોમાંથી નીકળતો--જેમકે યંત્રોનો અવાજ) અને મિશ્ર (તે જીવ-અજીવ બંનેના સહયોગથી નીકળતા, જેમકે_બંસીવાદન) પ્રકારના શબ્દોને સાંભળવાનો છે. પાંચ ઈન્દ્રિયોના કુલ વિષયો ૨૩ છે. ૬-વિષયપ્રદી-ક્ષેત્રના સ્પર્શ, રસન અને નાસિકા, આ ત્રણે ઇન્દ્રિયો સામાન્ય રીતે નવ ૩૬ ગાઉ) દર રહેલા પદાર્થોનું જ્ઞાન કરી શકે. એટલે કે તેટલે દૂર રહેલા પદાર્થોમાંથી આવેલા પુદ્ગલોનો સ્પર્શ ગ્રહણ કરી શકે, તેથી અધિક દૂર રહેલા પુદ્ગલોને સ્પર્શી શકે નહીં. ચક્ષુ, For Personal & Private Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ ६०४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એક લાખ યોજન દૂર રહેલા (નિસ્તેજ એવા પહાડ વગેરે) પદાર્થોને જોઈ શકે, કર્મેન્દ્રિય બાર યોજન દૂર વાગતા શબ્દને સાંભળી શકે છે. જઘન્યથી ચક્ષુઇન્દ્રિય અંગુલના સંખ્યાતમા ભાગે દૂર રહેલી વસ્તુને, અને બાકીની ચાર, અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા વિષયોનો અવબોધ કરી શકે છે. જેમ દૂરથી મેઘગર્જનાનો અવાજ કર્મેન્દ્રિય સાંભળી શકે છે. વળી ચોમાસામાં પહેલી વૃષ્ટિ થતાં દૂરથી પૃથ્વીમાં રહેલો ગંધ ઘ્રાણથી ગ્રહણ કરી શકીએ છીએ તે જ રીતે ગંધમાં તીખાશ છે કે કડવાશ તેનો રસાનુભવ રસનેન્દ્રિય કરી શકે છે. અને સમુદ્ર, નદી આદિ જલાશયોને સ્પર્શીને દૂર દૂરથી આવતા ઠંડા પવનથી શીતસ્પર્શનો અનુભવ સ્પર્શેન્દ્રિયને થાય છે. પ્રાયાપ્રાપ્યપનું—ચક્ષુ અને મન, એ બંને પોતાને નહીં પ્રાપ્ત થયેલા એવા વિષયોને જાણે છે અને શેષ ઇન્દ્રિયો સ્વપ્રાપ્ત વિષયોને જ જાણે ચિંતવે છે. સામાન્ય રીતે સહુથી સૂક્ષ્મ ઇન્દ્રિય ચક્ષુ અને સહુથી મોટી સ્પર્શ કહેવાય છે. બીજી વાત એક વધુ સમજવી કે—એક ઇન્દ્રિયનું કામ સામાન્ય રીતે બીજી ઇન્દ્રિયથી થઈ શકતું નથી, પણ તપશ્ચર્યાદિ દ્વારા વિશિષ્ટ લબ્ધિશક્તિ પ્રાપ્ત કરી હોય એવા સંભિન્નશ્રોત લબ્ધિવાળા મુનિ એક જ ઇન્દ્રિયથી અનેક ઇન્દ્રિયનું કામ કરી શકે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયો અંગેનું વિવેચન અહીં પૂરું થાય છે. તિવન ત્રણ બળ ભૂમિકા—પ્રાણીઓમાં જે તાકાત હોય છે, તે આ ત્રણબળ પૈકીની હોય છે. અહીંયા ત્રણ બળથી મન, વચન અને કાયા, આ ત્રણનું બળ લેવાનું છે. વિશ્વમાં એવાં પણ મનુષ્યો અને તિર્યંચો છે કે જેને આ ત્રણેય બળો હોય છે. આમ તો ત્રણેય બળો ધરાવતા જીવો ચારેય ગતિમાં છે. મનનું બળ મળ્યું હોય તો જીવ મનન, ચિંતન કે વિચાર, વચન વગેરે વચન બળની પ્રાપ્તિથી વાણી કે ઉચ્ચાર અને કાયાનું બળ મળ્યું હોય તો હલન ચલન કે વર્તન આદિનું બલ, આમ જીવ ત્રણેય બલથી વિચાર, વાણી અને વર્તન કરવાની લબ્ધિ અથવા શક્તિ મેળવે છે. આ ત્રણેય શક્તિ શરીરધારી જીવમાં જ રહેલી હોય છે. આમાં મનોબળની શક્તિથી જીવ જ્યારે મનન, ચિંતન કે વિચાર કરે ત્યારે તેને મનોયોગ'વાળો કહેવાય. એ પ્રમાણે ઉચ્ચાર કરવાની શક્તિ કે લબ્ધિ તે વચનબલ. અને ઉચ્ચાર કરવો કે બોલવાનો વ્યાપાર કરવો તે ‘વચનયોગ' કહેવાય. તે રીતે હાલવું ચાલવું ખાવું પીવું વગેરે કાયજન્ય વ્યાપારોની શક્તિ તેને કાયબલ કહ્યું, પણ તેનો વ્યાપાર ચાલે ત્યારે ‘કાયયોગ' કહેવાય. બલ એ શક્તિ છે, અને યોગ તે શક્તિનો વ્યાપાર છે, એટલે કે બલ કારણરૂપે અને યોગ કાર્યરૂપે છે. બલ હોય ત્યાં યોગ હોય જ એવી વ્યાપ્તિ નથી, પણ યોગ હોય ત્યાં બળ અવશ્ય હોય એ વ્યાપ્તિ ઘટી શકે છે. બળ હોય છતાં અન્ય કારણોના અવરોધો ઊભા થાય તો બળ વ્યાપ્ત નથી થઈ શકતું. આત્મામાં અનંત વીર્ય—શક્તિ કે સામર્થ્ય ભરેલું છે. આ શક્તિ સામર્થ વીર્યાન્તરાય નામના For Personal & Private Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ तिबल-त्रण बलनी व्याख्या . ६०१ (અંતરાય નામનો ઘાતી કર્મનો ભેદ) અશુભ કર્મના ઉદયે દબાયેલું છે. એ કમનો જેટલો જેટલો ક્ષયોપશમ થતો જાય એટલે તેટલે અંશે આત્માનું સામર્થ્ય પ્રગટ થતું જાય, અને તેનો સર્વથા વિનાશ થાય એટલે કે આત્મપ્રદેશોથી છૂટું પડી જાય ત્યારે આત્માની અનંત શક્તિ પ્રગટ થઈ જાય. પછી એવા આત્માઓ કેવલી અથવા સિદ્ધ કહેવાય છે અને પછી તેઓને અન્ય પૌદ્ગલિક શક્તિ-સહાયની કોઈ જ જરૂર નથી રહેતી. પરંતુ જેઓ સંસારમાં હજુ છે, એવા આત્માઓનું સામર્થ્ય કમસત્તા દ્વારા ચૂનાધિકપણે દબાયેલું હોય છે, એવા આત્માઓ કર્મથી પરાધીન હોવાથી નબળા છે, પાંગળા છે અને નબળા મનના માનવીને ચાલવાની શક્તિ છતાં, ચાલવાને માટે લાકડી વગેરેના ટેકા કે ઓથની જરૂર રહે છે. એમ આત્મા અમુક કોટિએ ન પહોંચ્યો હોય ત્યાં સુધી પોતાની શક્તિ પ્રગટ કરવા માટે તેને મન, વચન, કાયાના પુદ્ગલોનું આલંબન લેવું પડે છે. એના ટેકા વિના તે કોઈ વ્યાપાર કે શક્તિનું પ્રવર્તન કરી શકતો નથી, એવો સામાન્ય સિદ્ધાંત છે. સંસારી જીવોના સર્વ વ્યાપારો પુગલોના આલંબનથી જ થઈ શકે છે. આપણે જે વિચાર કરીએ છીએ તે કંઈ એમને એમ નથી કરી શકતા. આપણે જે બોલીએ છીએ તે પણ એમને એમ બોલી નથી શકતા. આપણે જે હાલીએ ચાલીએ બેસીએ કે ઉઠીએ એ | ક્રિયાઓ પણ આત્મા સ્વયં નથી કરી શકતો. પણ એ બધાયની પાછળ આત્મા તેને લાયક પદગલ પરમાણઓના સ્કંધ-જથ્થાઓના ગ્રહણની એક ક્રિયા કરે છે. એ ગ્રહણ કરેલા પગલોના ટેકા કે બળ દ્વારા ત્રણેય બળની ક્રિયાઓનું યોગ-વ્યાપાર પ્રવર્તન થઈ શકે છે. અલબત્ત આ પુદ્ગલ ગ્રહણ પરિણમનાદિ ક્રિયાઓને પ્રત્યક્ષ જોઈ શકવાની આપણી જ્ઞાન શક્તિના અભાવે જોઈ નથી શકતા પણ જ્ઞાનીઓ તેને અવશ્ય જોઈ શકે છે. વિશ્વ ઉપર કેટલાક પ્રાણીઓ એવા છે કે જે શરીર સાથે બોલવાનું તથા વિચારવાનું બળ ધરાવે છે. જ્યારે કેટલાક શરીરબળ સાથે બોલવાનું બળ ધરાવતા નથી અને કેટલાક વિચારબળ પણ ધરાવતા નથી. અસ્તુ! (૧) મનોબળ–ભૂત ભાવિનો યથોચિત વિચાર કરી શકે તેવી શક્તિ. હવે એ બળનો ઉપયોગ શી રીતે થાય છે તે જોઈએ. જ્યારે વિચાર, મનન કે ચિંતન કરવું હોય ત્યારે આત્મા, કાયયોગ (જેને જે શરીર હોય તે શરીરના સમગ્ર ભાગ)ના આલંબન પ્રયત્ન દ્વારા આકાશમાં સ્વાત્મ પ્રદેશોને અવગાહીને રહેલા, મનન ચિંતનમાં ઉપયોગી (શાસ્ત્રીય ભાષામાં મનોવણાના) પુદ્ગલ પરમાણુઓના સ્કંધો-જથ્થાઓને ખેંચે, પછી જેવો વિચાર કરવો હોય તેવા વિચારરૂપે તેને પરિણમવેગોઠવે, એટલે તે પુગલોના આલંબન દ્વારા જીવ ઇષ્ટ વિચાર કરે, જેને મનોયોગ કહેવાય છે. હવે કરેલો એક વિચાર પૂર્ણ થયો કે તરત જ તે પુગલોને આત્મા કાયયોગ દ્વારા જ, પુનઃ છોડી દે છે, અને બીજા વિચારો માટે પુનઃ પૂર્વોક્ત પ્રકારનાં નવાં પુદ્ગલોને પૂર્વોક્ત રીતે ગ્રહણ કરે છે. છોડી દીધેલા એ પુદ્ગલ પરમાણુઓ વહેલા મોડા પાછા વિશ્વના વાતાવરણમાં ફેલાઈ જાય છે. અહીંયા કાયયોગ દ્વારા પુદ્ગલ ગ્રહણ થાય છે અને મનોયોગ દ્વારા મનના પુદ્ગલોનું For Personal & Private Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ ६०६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પરિણમન, આલંબન, વ્યાપાર અને વિસર્જનની ક્રિયાઓ થાય છે. ત્રણેય બળયોગમાં પુદ્ગલગ્રહણ કાયયોગ દ્વારા જ હોય છે. પછી તે તે યોગો પોતાના કાર્ય માટે પોતાની રીતે તે પુદ્ગલોનો ઉપયોગ—પ્રક્રિયાઓ કરે છે. આ મન બે પ્રકારનું છે. દ્રવ્ય અને ભાવ. ચિંતન-મનનની વિચારણા માટે ગ્રહણ કરાયેલા, અનુકૂળ (જેને વિચાર કરવો હોય તેને અનુરૂપ) આકાર રૂપે પરિણમેલા, મનોવગણાનાં જે પુદ્ગલ દ્રવ્યો તેને દ્રવ્યનન કહેવાય છે. અને ગ્રહિત પુદ્ગલોની મદદથી જે વિચાર ઉત્પન્ન થયો અર્થાત્ મનોવિજ્ઞાન થયું તેને ભાવમન કહેવાય છે. દ્રવ્યમનના આલંબન વગર જીવ સ્પષ્ટ વિચાર નથી કરી શકતો. આવાં બંને પ્રકારનાં મનો, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને હોય છે અને તેવા જીવોને શાસ્ત્રમાં ‘સંશી’ તરીકે ઓળખાવ્યા છે. ૫૨૯ મન વિનાના હોવાથી ‘અસંશી’થી ઓળખાતા એવા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો, તેમજ એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના જીવો આ બધાયને દ્રવ્યમન હોતું નથી પણ અલ્પ એવું ભાવમન જરૂર હોય છે. મનઃપર્યાપ્તિ નામકર્મના ઉદયથી જીવ આ ક્રિયા કરવાની તાકાત ધરાવે છે. તીર્થંકર—સર્વજ્ઞોને માત્ર દ્રવ્ય મન જ હોય છે. હવે તેમને ભાવમનની આવશ્યકતા નથી હોતી; કારણકે ત્યારે તો તેઓ કૃતકૃત્ય થયા હોવાથી તેઓને અખિલ વિશ્વ ત્રૈકાલિક ભાવે આત્મપ્રત્યક્ષ થયેલું હોવાથી, હવે કંઈપણ જાણવા માટે તેને વિચાર કરવાપણું રહ્યું જ નથી. વિચાર કરવામાં ઉપયોગી કર્મ નષ્ટ થઈ ગયું છે. ફક્ત બીજાને જવાબ આપવાનો હોય, ત્યારે જ દ્રવ્યમન’ને (મનોવર્ગણાના પુલોને) મોકલવાની આવશ્યકતા પડે છે. તત્પુરતું તેનું અસ્તિત્વ સ્વીકારેલું છે. વળી આ મન શરીરના અમુક ભાગમાં જ રહે છે એવું નથી, પરંતુ સમગ્ર શરીર વ્યાપી હોય છે, એટલું ખરું કે હ્રદયભાગમાં તેનું પ્રમાણ વધારે છે. ૫૩૦. (૨) વચનબળ— વચન સંબંધી વ્યાપાર કરી શકાય તેવી શક્તિ. હવે શક્તિના બળથી જ જીવ વચનયોગ એટલે કે વચનનો વ્યાપાર કરી શકે છે. બળ અને યોગ બંનેના કારણ કાર્યભાવ દ્વારા ભાષા પ્રવર્તન થાય છે. વચનબળ કારણ છે, જ્યારે વચનયોગ એ (બળનું) કાર્ય છે. હવે એ વચનબળ કે વાણીનું બળ કેવી રીતે ઉપયોગી બને છે તે જોઈએ. જીવને જ્યારે બોલવું હોય ત્યારે આકાશની અંદર રહેલા સ્વાત્મપ્રદેશાવગાહી, ભાષા બોલવામાં ઉપયોગી એવા ભાષાવર્ગણાના પુદ્ગલ સ્કંધોને પોતાના કાય (શરીર) યોગ દ્વારા ગ્રહણ કરે અર્થાત્ ખેંચે, પછી જેવું બોલવું છે, તેવી વાણીરૂપે પરિણમાવે એટલે તે રીતે સંસ્કારીત કરે, પછી પરિણત પુદ્ગલોના આલંબનથી વચનનો વ્યાપાર કરે—બોલે—વાણી ઉચ્ચારે (જેને વચનયોગ કહેવાય છે) અને ત્યારપછી સાથે સાથે ઉચ્ચારિત કે વ્યાવૃત થયેલા ભાષાના પુદ્ગલોનું વિસર્જન કરે. ૫૨૯. બળવત્તર કોટિનું વિચાર સમર્થ–મન ભલે ન હોય, પણ સૂક્ષ્મકોટિનું દ્રવ્યમન—એટલે કે અસ્પષ્ટ મનોવિજ્ઞાન—મૂચ્છિત માણસની જેમ જરૂર હોય છે, એવું કોઈ કોઈ ગ્રંથકારો માને છે. ૫૩૦. દિગમ્બરો માત્ર હૃદયકમલ વ્યાપી, અને નૈયાયિકો માત્ર ‘અણુ’પ્રમાણ અને અન્ય દર્શનો વિભિન્ન રીતે માને છે. પણ શ્વેતામ્બર માન્યતા ઉપર કહી તે છે. For Personal & Private Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ वचनबलनं स्वरूप હૃ૦૭ અહીંયા કાયયોગથી ભાષા વગણાનાં પુદ્ગલોનું ગ્રહણ અને પરિણમન, તેમજ વચનબળથી ભાષા બોલવાનું અને વિસર્જનનું કાર્ય થાય છે. વચનબળ શ્રેષ્ઠ હોય તો તીવ્રોચ્ચાર, મંદ હોય તો મંદોચ્ચાર થાય. પણ આ સંભાષણ બળથી જ શકય બને છે. પહેલા સમયે પુદ્ગલગ્રહણ, બીજા સમયે પરિણમન અને ત્યાર બાદ અવલંબન લેવાપૂર્વક વિસર્જનનું કાર્ય થાય છે. ભાષાનો વ્યાપાર કે બોલવાની પ્રવૃત્તિ જીવને જ હોય છે. અજીવને હોતી જ નથી. ૮૪ લાખ જીવાયોનિમાંથી પ૨ લાખને તો ભાષાનો યોગ જ નથી, એ જીવોને માત્ર એક “સ્પર્શ ઇન્દ્રિય જ છે, રસના–જીવા ઇન્દ્રિય જ નથી. બાકીના ૩૨ લાખમાંથી ૬ લાખ (બે, ત્રણ, અને ચાર ઇન્દ્રિયોવાળા)ની ભાષા અસ્પષ્ટ છે. શેષ ૨૬ લાખ (લગભગ)ની સ્પષ્ટ ભાષા હોઈ શકે છે. આ સ્પષ્ટ ભાષા પણ ભાષાપત્યપ્તિનામકર્મનો તેમજ અંગોપાંગનામકર્મનો સ્પષ્ટ ઉદય વર્તતો હોય તેને જ હોય છે. નહીંતર મનુષ્ય હોય, જીભ હોય છતાં મુંગો, બોબડો, તોતડો વગેરે પ્રકારની ખામીઓના કારણે બોલી ન શકે, સ્પષ્ટ વદી ન શકે, ન તો વ્યવસ્થિત સંભાષણ કરી શકે. ભાષા બાબતમાં અન્ય થોડી વિચારણા કરીએ. ભાષાનો વહેવાર મુખ દ્વારા થાય છે. એમાં જોનારની દષ્ટિએ તો સહાયક તરીકે મુખથી કંઠ સુધીના અવયવો દેખાય છે. કદાચ આપણે એમ સમજતા હોઈએ કે બોલવાની ક્રિયામાં માત્ર વર્ણો, શબ્દો, અને મુખાદિ સ્થાનો જ સાધનરૂપે છે, અને બીજું નથી, તો તે વાત બરાબર નથી. પૂર્વોક્ત બંને વસ્તુઓ, ઉપરાંત, જેના વિના ભાષા બની જ ન શકે તે વસ્તુ તો છે ભાષા બોલવામાં ઉપયોગી, વિશ્વવ્યાપી એક પ્રકારના (ભાષાયોગ્ય) પુગલ પરમાણુ, સ્કંધો. જૈન સિદ્ધાન્તકારોએ સમગ્ર વિશ્વના સંચાલનમાં આઠ પ્રકારના પરમાણુઓ માનેલા છે. એ પરમાણુઓથી (એટલે તેના સ્કંધોથી) સમસ્ત વિશ્વ ભરેલું છે. અને એનાથી જ વિશ્વનું પ્રચ્છન્ન કે પ્રગટ રીતે સંચાલન થઈ રહ્યું છે. એ આઠ પ્રકારમાં એક ભાષામાં ઉપયોગી થઈ શકે તેવા પરમાણુઓ છે. એ પરમાણુઓ અખિલ બ્રહ્માંડમાં (સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ વગેરેમાં) સર્વત્ર છવાયેલાં છે. કોઈ પણ જીવ જ્યારે શબ્દ બોલવા તૈયાર થાય એટલે તરત જ લોહચુંબક જેમ લોઢાને જ ખેંચે (બીજાને નહીં જ) તેમ તે પોતાના આત્મપ્રદેશોને અવગાહીને રહેલા પુદ્ગલોને અત્યન્ત ઝડપથી ગ્રહણ કરી લે છે. અને જેવું બોલવું હોય તેવા પ્રકારે (કાયયોગ દ્વારા) પરિણાવે છે, અને પછી વચનયોગના બળથી ગૃહીત પુદ્ગલોના સહકારથી ભાષાનો ઉદ્ગમ થાય છે, અર્થાત્ ઉચ્ચાર કરે છે. આથી તાત્પર્ય એ નીકળ્યું કે દરેક જીવોને બોલવા માટે ભાષાપુદ્ગલોની અનિવાર્ય આવશ્યકતા છે. કાયયોગ દ્વારા પુદ્ગલગ્રહણ અને પરિણમન, તેમજ વચનયોગ દ્વારા ભાષાપુદ્ગલોનું વચનરૂપે નિગમન સમજવું. જે વાત ઉપર કહેવાઈ ગઈ છે. અહીંયા બોલનારો છે આત્મા, બોલવાનું સ્થાન છે શરીરવતમુખ, બોલવાનું મુખ્ય સાધન (માધ્યમ) છે ભાષાવર્ગણાનાં પુદ્ગલો, બોલવાની શક્તિ કે વ્યાપાર કરાવનાર છે વચન યોગ, એ પ૩૧. “ફાઈ, નિરિ તદ વાળનોને [. નિ.] For Personal & Private Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬૦: संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વ્યાપારને વ્યક્ત કરવાનું સાધન વણ અક્ષરો છે. અહીંયા એ વાત પણ સમજી લેવી કે પુદ્ગલ શબ્દની વાત જ્યાં આવી ત્યાં પુદગલથી એક દ્રવ્ય પદાર્થ સમજવો અને એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અર્થાત્ રંગ, ગંધ, સ્વાદ અને સ્પર્શ હોય છે. જૈનશાસ્ત્રોએ પુદ્ગલોથી ક્ષીર–નીરની જેમ સંમિશ્રિત ભાષાને દ્રવ્ય-પદાર્થ રૂપે માની છે. અને એ વાતની સાબિતી આજના વિજ્ઞાને સાક્ષાત્ કરાવી આપી છે. એ જ વાત ઉપર આવીએ. ભાષા એ પુદ્ગલનો જ પિંડ છે, એ પિંડમાંથી ભાષાનું આવિષ્કરણ થાય છે. તેથી જ તે ડર મૂર્ત–રૂપી કે આકારવાળો છે. જેવા શબ્દો એવા પુદ્ગલના આકારો, જે વસ્તુ પુદ્ગલ તરીકે હોય છે તેના અનેક સ્વભાવો હોય છે. જેમકે ગ્રહણ–વિસર્જન-ઉપઘાત, અધ, ઊર્ધ્વ, તિર્યકુ પ્રસરણ, વાયુ અને અગ્નિના સંયોગથી હસ્વ દીર્ધ પ્રસરણ, અલ્પાધિકપણે પ્રવર્તન, વગેરે વગેરે. હવે જૈનશાસ્ત્રોએ શબ્દને પુદ્ગલ પદાર્થ માન્યો. પદાર્થ માન્યો એટલે કોઈ વસ્તુ ચીજ બની. અને ત્યારે જ તે ફોનોગ્રૉફની રેકર્ડમાં, ટેપરેકર્ડમાં અને વીજળીના તારમાં, રેડીઓમાં, (મેગનેટ અને ઇલેકટ્રીકસીટી આદિની મદદથી) પકડી શકાણી અને બોલાએલા શબ્દોનું વરસો સુધી અસ્તિત્વ ટકી શક્યું. અસ્તુ ભાષા અંગે જૈનદર્શન એમ કહે છે કે ભાષા જેવી નીકળે છે કે તરત જ તેના પુદ્ગલો ચાર જ સમયમાં (એક સેકન્ડના અબજોના ભાગમાં) સમગ્રલોક –વિશ્વ કે બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ જાય છે. પણ અહીંયા એ પ્રશ્નને અવકાશ મળે છે કે-જે શબ્દો લોકના એક છેડાથી બીજા છેડા સુધી (અબજોના અબજો માઈલો)માં ફેલાય છે. તે શું મૂલ પુદ્ગલો જ છે? શાસ્ત્ર કહે છે કે ના. મૂલ પુદ્ગલોની ગતિ બાર યોજન (એટલે ૪૮ ગાઉ)થી વધુ હોતી નથી. પણ પછી પોતાની અવાજની ગતિની સમશ્રેણિમાં વર્તતા પુદ્ગલો પોતે જ વાસિત કરતા જાય એટલે પોતાના શબ્દસંસ્કારો આપતા જાય અને બહુધા તો તે વાસિત પગલોના જ શબ્દો અન્યને સાંભળવા મળી શકે છે. રેડીઓ દ્વારા, હજારો માઈલ દૂરથી બોલાતા શબ્દો હજારો માઈલ દૂર, જે સંભળાય છે તે વાસિત કરેલા પુદ્ગલોદ્ભવ શબ્દો જ સંભળાતા હોય છે. હજારો માણસોના કે પશુઓના મુખમાંથી નીકળતા શબ્દોના પુદ્ગલો વિશ્વમાં સર્વત્ર જોતજોતામાં પ્રસરતા જ હોય છે, અગ્નિ અને વાયુ બંને પદાર્થો, તેને પકડીને ધ્વનિરૂપે ઇચ્છિત સ્થળે, ઇષ્ટ દિશામાં પ્રસારિત કરી શકે છે. આજના વૈજ્ઞાનિકોએ શબ્દો ધ્વનિમાં મોજા રૂપે ફેંકાય છે, એ અનેક રીતે સ્પષ્ટ-સાબિત કરી આપ્યું છે. અરે ! આજે માત્ર શબ્દ જ નહિ, પણ તે પ૩૨. ન્યાયશાસ્ત્ર શબ્દને આકાશના ગુણરૂપે માને છે. આકાશ અમૂર્ત-અરૂપી છે. એટલે એનો ગુણ પણ અમૂર્ત અરૂપી છે, એમ પ્રતિપાદન કરે છે. જો એ વાત સાચી હોય તો, તે આકાશની માફક સર્વત્ર વ્યાપ્ત હોવો જોઈએ, પણ તેમ જોવા મળતું નથી. શબ્દ સર્વત્ર નથી. શ્રોત્રેન્દ્રિય ભીંત વગેરેથી ઉપધાત પામે છે. (રોકાય છે) અને પુગલના સ્વભાવો તેમાં જોવા મળે છે. એટલે તેને આકાશનો ગુણ માનવો અસત્ છે. વળી શબ્દ તો રૂપી જ છે. એટલે આકારવાળો છે અને રૂપીનો જન્મ અરૂપીમાંથી કદી ન હોઈ શકે. વળી શબ્દના પડઘાઓ પડે છે એ વાત પણ શબ્દ રૂપી છે તે સૂચિત કરે છે. પ૩૩. શાસ્ત્રીય શબ્દોમાં અબજોમો નહિ પણ અસંખ્યાતમો ભાગ. For Personal & Private Use Only Page #754 -------------------------------------------------------------------------- ________________ . थासोच्छ्वासनु स्वरूप अने पदार्थपणुं . હૃ૦૬ ઉપરાંત અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા એ બધું જ દ્રવ્ય રૂપે છે અને તે પુદ્ગલ દ્રવ્ય તરીકે જ છે. અર્થાત્ બધા જ પદાર્થો છે, અને એ બધાયમાંથી મોજાં કે કિરણો નીકળતાં જ હોય છે. ભાષા એ એક અદ્ભુત ચીજ છે. સમગ્ર જગતનો વ્યવહાર તેનાથી જ ચાલે છે. વર્ષો ન હોય તો શબ્દો ન બને, તે ન હોય તો વાણી ન બને. સારૂં કે નરસું કરવામાં મોટેભાગે ભાષા જ નિમિત્તરૂપે બને છે. માટે મળેલી બોલવાની શક્તિનો વિના કારણે દુર્વ્યય ન કરો, સારું બોલો, સત્ય બોલો, પથ્ય બોલો, પરિમિત બોલો, એઠે મોંઢે ન બોલો. વાણી એ વશીકરણ છે માટે સ્વપરના હિતમાં તેનો ઉપયોગ કરો. ભાષા પર ઘણું લખી શકાય. પણ પાઠ્ય ગ્રન્થમાં આટલું પર્યાપ્ત છે. અંધકાર, પ્રભા કેવી રીતે પુદ્ગલ રૂપ છે? તેના વિષે વિવેચનને અહીં સ્થાન નથી. I-ઝફ્ફર્વીસ–નવમા ઉચ્છવાસપ્રાણની વ્યાખ્યા કરે છે. આનું પૂરું નામ “શ્વાસોચ્છવાસ' છે. પણ ગાથા છંદનો મેળ કરવા અથવા તો ઉચ્છવાસ એ ઉર્ધ્વગમનશીલ છે. શ્વાસોચ્છવાસમાં લેવા-મૂકવાની બંને ક્રિયાઓ અન્તર્ગત છતાં લેવાની ક્રિયાનું પ્રાધાન્ય વિશેષ છે. માણસ જીવે છે કે નહિ? એનો સ્પષ્ટ અને શીધ્ર ખ્યાલ એ બધુંએ ઉચ્છવાસને જ આભારી હોવાથી “સા' નો કરેલો ટૂંકો પ્રયોગ કંઈ ખોટો નથી. અને ઉચ્છવાસ લીધો એટલે મૂકવાનો તો છે જ એટલે ઉચ્છવાસ પછી નિઃશ્વાસ તો અથપત્તિ ન્યાયથી સ્વયં આવી જ જાય છે. શ્વાસ અને ઉચ્છુવાસની દેખાતી જે ક્રિયા તેને જ પ્રાણ કહેવાય. એની પ્રક્રિયા એવી છે કે શ્વાસોચ્છવાસ લેવામાં ઉપયોગી એવા (શ્વાસોચ્છવાસ વર્ગણામાંના) પુદ્ગલોને ગ્રહણ કરવા, ગ્રહણ બાદ શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવવા કે અનુકૂળ કરવા) પછી જરા અવલંબન લઈને તે શ્વાસોચ્છવાસ લેવા મૂકવાનો વ્યાપાર કરવા દ્વારા વિસર્જન કરવા તેને પ્રાણ કહેવાય. આ બધું શાથી બને છે? તો આઠ કર્મો પૈકી નામકર્મમાં શ્વાસોચ્છવાસ આ નામનું એક પેટા કર્મ છે. આ કર્મના ઉદયથી જીવોને ઉચ્છવાસની લબ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉચ્છવાસ લબ્ધિ કે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસનાં યુગલોને ઉચ્છવાસપણે પરિણાવી શ્વાસોચ્છવાસ લઈને મૂકી શકે તેવા પ્રકારની યોગ્યતાવાળાં બનાવી શકે છે. હવે એ યોગ્યતા પ્રાપ્ત યુગલો કે શક્તિને ઉપયોગમાં લેવી છે. કારણ કે તેનો ઉપયોગ ઉચ્છવાસ નિઃશ્વાસરૂપે કરવાનો છે, ને આ વ્યાપાર અન્યબળ–શક્તિની સહાય વિના થતો નથી. આ માટે જીવને શ્વાસોચ્છવાસ પયપ્તિ–શક્તિની અનિવાર્ય જરૂર પડે છે. આમ લબ્ધિ અને પર્યાપ્તિ બંનેના સહયોગથી પ્રાણ' (શ્વાસોચ્છવાસની ક્રિયા) ઉત્પન્ન થાય છે. શ્વાસોચ્છવાસ લબ્ધિ ન હોય તો તેને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ કે યોગ્યતા ભલે હોય પ૩૪. કેટલાક અંધકારને તેજનો અભાવ એનું નામ અંધકાર એમ કહે છે. કોઈ કોઈ એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એવું માનતા પણ નથી. પણ જૈનદર્શને તેને સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્યપદાર્થ માન્યો છે. ઓલીવરલોજ નામના વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા નક્કી કરેલું કે અંધકાર એ દ્રવ્ય-ચીજ છે. જો આ પ્રયોગોમાં મોટા પાયા પર સફળતા મેળવીશ, ત્યારે ધોળા દિવસે પણ કોઈ પણ શહેરને હું અંધકારથી છાઈ દઈશ. આ ઉપરથી જૈન માન્યતાઓ સર્વજ્ઞકથિત જ છે તેની આથી વધુ પ્રતીતિ શું હોઈ શકે ? ૭૭ For Personal & Private Use Only Page #755 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ તેથી તેનો વ્યાપાર થઈ શકતો નથી. એ માટે પર્યાપ્તિનું બળ મળવું જ જોઈએ ત્યારે ધમણ ક્રિયાશીલ બની શકે. જેમકે–એક સૈનિકે સ્વકર્મના પ્રતાપે, સ્વતઃ બાણ છોડવાની શક્તિ તો મેળવી છે. પરંતુ ધનુષ્યગ્રહણાદિ ક્રિયાનો સહારો ન લે તો શક્તિ છતાં શક્તિનો વ્યાપાર ન કરી શકે. એ પ્રમાણે શ્વાસોચ્છવાસનામકર્મના પ્રતાપે શ્વાસોચ્છવાસ લઈ શકાય તેવી લબ્ધિ-શક્તિ (શ્વાસોશ્વાસ લબ્ધિ) મેળવી છે. પરંતુ શ્વાસોચ્છવાસાયપ્તિના સહકાર વિના શ્વાસપ્રાણ (લેવા-મૂકવાની ક્રિયા) રચી ન શકાય, એ ભળતાં જ પ્રાણ પ્રગટ થાય છે. આમાં શ્વાસોચ્છવાસનામકર્મ, લબ્ધિ, પતિ અને પ્રાણ ચારેયના કાર્ય બતાવ્યાં. એમાં સામાન્યતઃ કર્મ, સાધન, લબ્ધિ –પયપ્તિ એ બધું સહકારણરૂપે છે, અને પ્રાણ કાર્ય છે. શંકાશ્વાસોચ્છવાસનાં પુદ્ગલોને જીવ શું ઘાણનાસિકા દ્વારા જ ગ્રહણ કરીને, નાસિકા દ્વારા જ છોડે છે ? સમાધાન ના. એવું નથી. એમાં વિકલ્પ છે. એક ઇન્દ્રિય, કિંઇન્દ્રિયવાળા જીવો જેઓને નાસિકા હોતી જ નથી, તેથી તેઓને આપણી માફક નાસિકા દ્વારા શ્વાસ લેવા મૂકવાનું ન હોવાથી અન્ય જોનારને બાહ્ય શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યક્ષ દેખાતી નથી. પણ શ્વાસોચ્છવાસ પ્રાણ તેને જરૂર હોય છે. હવે છે તો કઈ રીતે? તો સમજવું કે સમગ્ર શરીરના પ્રદેશો દ્વારા તેઓ શ્વાસોચ્છવાસનાં યુગલોને ગ્રહણ કરી, સમગ્ર શરીરમાં જ તે પુદ્ગલોને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી, અવલંબન લઈ સર્વ શરીર પ્રદેશથી વિસર્જન કરે છે. તાત્પર્ય એ થયું કે આ જીવો માત્ર નાસિકાથી જ નહિ પણ સવત્મિશરીર પ્રદેશદ્વારા શ્વાસોચ્છવાસ ગ્રહણ કરતા હોવાથી તેમને આભ્યન્તર શ્વાસોચ્છવાસ હોય છે. જ્યારે નાસિકાવાળા જીવોને તો સ્પષ્ટ રીતે નાસિકાથી જ ગ્રહણ થાય છે. એ બહારથી દેખાય છે, તેથી તેને બાહ્ય શ્વાસોચ્છવાસ કહેવાય છે. પણ પ્રાણ રચવા માટે થતું પુદ્ગલોનું ગ્રહણ તો સવત્મિશરીર પ્રદેશ દ્વારા જ હોય છે. પણ આપણી સૂક્ષ્મ નજરથી તે, દેખાતા નથી. આને આભ્યન્તર શ્વાસોચ્છવાસ કહેવાય છે. એમને આ રીતે બંને પ્રકારના શ્વાસોચ્છવાસ ઘટાવાય છે અહીંઆ એક વાત ખ્યાલમાં રાખવી કે શ્વાસોચ્છવાસમાં પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જન બધું એક જ કાયયોગ એટલે સમગ્ર શરીરથી જ થતું હોવાથી તે (શ્વાસોચ્છવાસ) નામનો અલગ યોગ ન માનતાં તેનો કાયયોગમાં જ સમાવેશ કર્યો છે. કોઈ એમ માનતું હોય કે મનુષ્યાદિ જે શ્વાસ ગ્રહણ કરે છે તેમાં માત્ર નાસિકા સાધન પ૩૫. છલાંગ કે ઠેકડો મારવો હોય ત્યારે પ્રથમ કેડ દ્વારા શરીરને પાછળ ખેંચી જઈ, શરીર સંકોચન દ્વારા નવું બળ જાગૃત કરીને પછી જ ફાળ મારીએ છીએ. સામાન્ય રીતે રેલગાડી પણ પાછો ધક્કો લગાવીને પછી જ આગળ વધે છે. ધનુષ્ય પ્રક્ષેપ કરવું હોય ત્યારે તેને પ્રથમ કાન તરફ પાછું ખેંચી પછી જ છોડાય છે. તે રીતે શ્વાસોચ્છવાસના પુદ્ગલોને પણ તથા પ્રકારના પ્રયત્ન દ્વારા અવલંબન લઈને તે પુદ્ગલોને અવલંબન દ્વારા જ ઉત્પન્ન થયેલી વિસર્જન યોગ્ય શક્તિ દ્વારા શ્વાસ મૂકવાની સાથે સાથે તે પુદ્ગલોનું વિસર્જન થઈ જાય છે. વિસર્જનને જો સાધ્ય ગણીએ તો અવલંબનને સાધન કહી શકાય. For Personal & Private Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ तिबल-त्रणबलनी व्याख्या ૬૬ અને આયુનો સહકાર એ જ કારણ છે, તો તે વાત સર્વથા બરાબર નથી. આ પ્રાણમાં મુખ્ય હિસ્સો પુદ્ગલો જ ભજવે છે. પણ અલ્પજ્ઞો તેને પ્રત્યક્ષ ન જોઈ શકવાના કારણે અન્યથા બોલે તેથી તેની વાત કંઈ યથાર્થ નથી કરતી. આ શ્વાસોચ્છવાસથી આ જીવતો છે કે મરેલો? તેની પરીક્ષા પણ આયુષ્યના અંતિમ ક્ષણે કરાય છે. એ જલદી ચાલે તો આયુષ્યનાં દલીયાનો જલદી ક્ષય મનાય છે અને માનવીનું મોત નજીક આણે છે. સામાન્ય રીતે કહીએ તો જેનું શરીર સ્વસ્થ અને જેનો સંસાર શાંત અને સુખી, તેમનો શ્વાસોચ્છવાસ વ્યાપાર સ્થિર, દઈ અને નિરાબાધ હોય છે. જેમકે દેવો. તેઓ ખૂબ જ સ્વસ્થ અને સુખી છે. તો તેમાંનો (નાનામાં નાનો) દેવ ૯૬ મિનિટના અંતરે એકવાર શ્વાસ લે છે. અને જેનું શરીર અસ્વસ્થ અને જેનો સંસાર અશાંત અને દુઃખી હોય તો તેનો શ્વાસ ચંચળ, ઝડપી અને કષ્ટપ્રદ હોય છે. જેમકે નરકના જીવો. તેઓની શ્વાસક્રિયા પ્રતિક્ષણે અતિશીધ્ર ચાલતી હોય છે. તાત્પર્ય એ કે સામાન્ય રીતે સુખી જીવોને શ્વાસની અનુકૂળતા અને દુઃખી જીવોને પ્રતિકૂળતા રહે છે. સાડ-આયુષ્ય. આ દસમો પ્રાપ્ય છે. આ અંગેનું વિસ્તૃત વિવેચન તો આ જ ગ્રન્થના પૃષ્ઠ ૫૪૫ થી ૫૪૮ સુધીમાં આપ્યું છે. જેથી અહીંયા તો ટૂંકમાં જ અપાય છે. જીંદગી, જીવન, આઉખું, કે આયુષ્ય એ પ્રાણના જ પર્યાયો છે. આયુષ્ય એ એક પ્રકારના પુદ્ગલોના સમૂહરૂપ જ છે. એ પુગલોના આધારે તે કોઈ પણ એક દેહમાં શરીરધારી બનીને રહી શકે છે. કોઈ પણ પ્રાણીના જીવન દીપક ને જલતું રાખનાર આયુષ્ય કર્મનાં પુગલો જ છે. એથી જ તેને પ્રાણ તરીકે સંબોધેલ છે. એની રહેવાની કાલમર્યાદા, પુગલના જથ્થાનું પ્રમાણ એ બધું ગતજન્મના કર્મ ઉપર આધાર રાખે છે. એથી જ એના ૫°દ્રવ્યાયુષ્ય અને કલાયુષ્ય એવા બે ભેદ પડે છે. કાલાયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ છે. વળી અનપવર્તનીયના સોપક્રમ અને નિરૂપક્રમ એવા બે ભેદ છે. અપવર્ણનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે. દ્રવ્યાયુષ્ય એટલે જેટલાં કર્મપુદ્ગલોને જીવ લઈને આવે તેટલાં પૂરાં કરીને જ મરે. આ એક નિશ્ચિત વાત છે. પણ કાલાયુષ્યમાં એટલે અમુક વરસ જીવવાની મર્યાદામાં પરાવર્તન જરૂર થઈ શકે છે. તેથી જ અકાળે પણ જીવન દીપક બુઝાઈ જાય છે. તે વખતે પણ આયુષ્યના સર્વ પુગલો તો અવશ્ય ક્ષય પામે, પરંતુ એમાં સર્વકાલસ્થિતિનો ક્ષય થતો નથી. પણ તે સ્થિતિ ટંકાઈ શકે છે. એ સ્થિતિ સાત પ્રકારના ઉપક્રમોથી તૂટવાની શક્યતા છે. આયુષ્ય ઘટવાના અસંખ્ય નિમિત્તો ડગલે ને પગલે ઉભાં થતાં હોય છે. પણ વધવાનું કોઈ નિમિત્ત વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું નથી. અને એનું કારણ એ જ છે કે આયુષ્ય ગયા ભવમાંથી નિયત થઈને પછી જ જીવ આગામી ભવનો દેહ ધારણ પ૩૬. અતીન્દ્રિય જ્ઞાનના વિષયભૂત હોવાથી. પ૩૭. અહીંથી થતા ભેદ-પ્રભેદો તથા આયુષ્યને લગતી અન્ય હકીકતો માટે જુઓ પૃષ્ઠ પ૪૫ થી ૫૪૮. For Personal & Private Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ ६१२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૫૩૮ કરે છે. એક ભવનું આયુષ્ય પુરું થયા પછી જ બીજા ભવનું ઉદયમાં આવે છે. એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરતાં એકથી ચાર સમય સુધીનું સમયાંતર રહે છે. પણ નવા ભવનાં આયુષ્ય કર્મનો ઉદય તો તે વખતે ચાલુ થઈ ગયો હોય જ છે. પણ શરીરસંયોગ ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ પર્યાપ્તિ બનાવતાં શરૂ થઈ જાય છે. સમગ્ર સંસારમાં અન્ય પ્રાણોના અસ્તિત્વમાં વિરહ પડે પણ આયુષ્ય પ્રાણનો વિરહ એક સમય પણ નથી પડતો. કારણ કે બીજા પ્રાણો તો ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થયા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે બીજા પ્રાણોને ઉત્પન્ન થવામાં અંતર્મુહૂર્તનો સમય જોઈએ છે. આયુષ્યપ્રાણ પૂરો થતાં બાકીના બધા જ પ્રાણો (મરણની સાથે) ખતમ થઈ જાય છે. આગામી ભવમાં પોતાના શુભાશુભ કર્મના હિસાબે જે જન્મમાં જેટલા પ્રાણ મળવાના હોય તે જન્મમાં તેટલા મેળવી લે છે. કયા જન્મમાં કયા જીવને કેટલા પ્રાણ હોય ? તે વાત કરીને ગાથાનો વિશેષાર્થ પૂરો કરાશે. કયા જીવને કેટલા પ્રાણ છે?—એકેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિય પ્રાણોમાંથી માત્ર એક જ સ્પર્શન ઇન્દ્રિય, ત્રણ બલમાંથી કાયબલ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ચાર જ પ્રાણ હોય છે. બેઇન્દ્રિય જીવોને એ જ ચાર ઉપરાંત રસના (જીભ) ઇન્દ્રિય અને વચનબલ વધારે હોવાથી છ, ત્રીન્દ્રિયોને એ જ છ, ઉપરાંત ઘ્રાણેન્દ્રિય (નાસિકા) અધિક હોવાથી સાત, ચઉરિન્દ્રિયને એ જ સાત, ઉપરાંત ચક્ષુઇન્દ્રિય એક વધવાથી આઠ, અસંશિ પંચેન્દ્રિયને આઠ ઉપરાંત એક શ્રોત્રેન્દ્રિય અધિક હોવાથી નવ અને સંશી પંચેન્દ્રિયને મનોબલ અવશ્ય હોય છે માટે તેને દશેદશ પ્રાણ હોય છે. જીવનો સામાન્યતઃ વિકાસક્રમઃ પણ એવો જ છે કે તે ધીમે ધીમે વધુ પ્રાણ મેળવતો આગળ વધે છે. પણ પ્રાણનો વિકાસક્રમ શરીરમાં નીચેથી ઉપર જતો હોય છે. શરીર પછી રસના જ, રસના પછી જ નાસિકા એ રીતે. ૫૩૮. એકેન્દ્રિય વગેરે જે જીવને જેટલા પ્રાણ હોય છે. તે પ્રાણોમાં આયુષ્ય સિવાય બીજા પ્રાણોનું એક ભવથી બીજા ભવ વચ્ચે અંતર પડે છે. પણ આયુષ્યનું જરા પણ અંતર પડતું નથી. પાંચ ઇન્દ્રિયો રૂપી એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિસ્થાને પહોંચ્યા બાદ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિયપ્રાણ તૈયાર થાય છે. શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શરીરબલ નામનો પ્રાણ તૈયાર થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ થયા બાદ શ્વાસોચ્છવાસ પ્રાણ તૈયાર થાય છે. ભાષા પર્યાપ્ત પૂર્ણ થયા બાદ વચનબળ અને મનઃ પર્યાપ્ત પૂર્ણ થયા બાદ મનોબલ નામનો પ્રાણ તૈયાર થાય છે. આ રીતે એક ભવ પૂર્ણ થયા બાદ બીજા ભવની શરૂઆતથી બધાય પ્રાણની હાજરી હોતી નથી. વચ્ચે અંતર્મુહૂર્ત વગેરેનું આંતરું પડે છે. પરંતુ આયુષ્ય પ્રાણમાં એક સમયનું પણ અંતર પડતું નથી. એક ભવનું આયુષ્ય જે ક્ષણે સંપૂર્ણ ભોગવાઈ ગયું તેથી અનંતરક્ષણમાં આવતા ભવનાં આયુષ્યનો ભોગવટો શરૂ થઈ જાય છે. વક્રાતિ વડે એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થનાર જીવને વાટેવહેતા (અપાન્તરાલગતિમાં) બીજા કોઈ પ્રાણ નથી હોતા પણ આયુષ્યપ્રાણ તો આગામી ભવના આયુષ્યના ભોગવટાની અપેક્ષાએ અવશ્ય હોય છે. મરણનો સમય નજીક આવે ત્યારે, ઇન્દ્રિયો, વચનબલ, મનોબલ વગેરે પ્રાણો ઘણીવાર ક્ષીણ થઈ જાય છે પરંતુ આયુષ્યનામનો પ્રાણ તો જીવનના છેલ્લા સમય સુધી અવશ્ય હોય છે. વિશ્વમાં કોઈપણ સંસારી જીવ એવો નહીં મળે કે જેને આયુષ્ય પ્રાણનો ભોગવટો ન વર્તતો હોય, ઇન્દ્રિયાદિ બીજા પ્રાણો માટે તો ઉ૫૨ જણાવ્યા પ્રમાણે અંતર પડે છે. પણ આયુષ્ય પ્રાણનું અંતર એક સમય પણ પડતું નથી. બીજા પ્રાણ સિવાય જીવન ટકી શકે છે. પણ આયુષ્ય વિના જીવન ટકી શકતું નથી માટે બધાય દ્રવ્ય પ્રાણોમાં આયુષ્યપ્રાણ એ મુખ્ય છે. આ બધાય ઇન્દ્રિયાદિ દશ પ્રાણો જુદા જુદા કર્મના ઉદયથી પ્રાપ્ત થનારા હોવાથી દ્રવ્યપ્રાણ તરીકે ઓળખાય છે. For Personal & Private Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ दश अने सोल संज्ञाओनं वर्णन બીજી વાત એ ધ્યાનમાં રાખવી ઘટે કે મનોબલ અને મનોયોગ જુદી ચીજ છે. બલ એટલે શક્તિ અને યોગ એટલે વ્યાપાર, એવો અર્થ થાય છે. એટલે મનોયોગ ત્યારે કહેવાય કે જીવ વિચારો કરી શકે તેવું બલ કે શક્તિ મેળવેલી હોય. આ જે મનનશક્તિ તેને જ મનોબલ કહેવું છે. એટલે કે જો મનોબલને સાધન કહીએ તો મનોયોગને સાધ્ય કહી શકાય. આ રીતે ૩૪૦મી ગાથાનો સુવિસ્તૃત અર્થ પૂરો થયો. [૩૪] અવતરણ– સ્થાનાંગ આદિ સૂત્રમાં પ્રારંભની આહારાદિ ચાર સંજ્ઞાઓ ભગવતીજી આદિમાં દશ અને આચારાંગ આદિમાં “સોળ સંજ્ઞાઓ દશવિલી છે. અહીંઆ બે ગાથા દ્વારા દશ અને સોળ સંજ્ઞાઓને કહે છે. એમાં પ્રથમ ચારે ગતિના પ્રાણીમાત્રમાં જોવા મળતી દશ સંજ્ઞાઓ (ચેષ્ટાઓ-ઇચ્છાઓ)ને કહે છે. ५४ आहारे भय मेहुण–परिग्गहा कोह माण माया य । लोभे आहे लोगे दससण्णा हुंति सव्वेसिं ॥३४१॥ [प्रक्षेपक गाथा ७१] * સંસ્કૃત છાયાआहारो भयमैथुनपरिग्रहाः क्रोधो मानं माया च । નામ: ગોપઃ તાઃ રશસંજ્ઞા મન્તિ સર્વેષાનું Il389 શબ્દાર્થ – બહાર આહાર મન-માયા-ત્નીને માન, માયા, લોભ માનેદુન=ભય, મૈથુન ગોદે તોn= સ્કૂલ કે સામાન્ય લોક વાહોદપરિગ્રહ, ક્રોધ સસUTદશ સંજ્ઞાઓ થાઈ— વિશેષાર્થવ - ૩૪૧ વિરોણાર્થ- સંજ્ઞા બે પ્રકારની છે. ૧. દ્રવ્યસંજ્ઞા' અને ૨. ભાવસંજ્ઞા. પુનઃ ભાવસંજ્ઞા બે પ્રકારની છે. ૧. મતિજ્ઞાનાદિજ્ઞાનરૂપ અને ૨. અનુભવનરૂપ. અહીંઆ દ્રવ્યસંજ્ઞા કે જ્ઞાનરૂપસંજ્ઞાનો વિષય નથી. આ ગાથા તો અનુભવ રૂપે દેખાતી સંજ્ઞાઓને જણાવે છે. આ સંજ્ઞાઓ સ્વસ્વકર્મોદયથી પ્રાણીમાત્રને હોય છે. તે કુલ ૧૬ પ્રકારની છે. એમાં દશ તો પ્રાણીમાત્રમાં હોય છે. પણ હવે પછીની ગાથામાં જણાવેલી ૬ સંજ્ઞાઓ ત્રણ ગતિમાં નથી હોતી, માત્ર મનુષ્યોને જ હોય છે, એટલે મનુષ્યોને ૧૬ સંજ્ઞાઓ ઘટમાન હોય છે. અનુભવરૂપ સંજ્ઞાઓની વ્યાખ્યા :– ૧. ગાહા સંજ્ઞ– આહારના અભિલાષ રૂપ જે ચેષ્ટા છે. આ આહારેચ્છા જીવને વેદનીયકર્મના ઉદયથી થાય છે. ૨. માંa– જીવનમાં અનેકરીતે અનુભવાતો ત્રાસ છે. આ સંજ્ઞા ભયમોહનીયકર્મના ઉદયથી પ્રગટે છે. પ૩૯, ગાહારમયપરિસાદ.....[આચા. સૂ–૧–નિ. ગા. ૩૮-૩૯]. ૫૪૦. સરખાવો–સાહારમયમૈથુનન, તથા શોઘમાનમાયા | તોનો નોવર ગોષસંજ્ઞા ટશ સર્વનીવાનામ્ | (ભ. શ. ૭, ટીકા) ૫૪૧. હવે સવિતા પાવડનુમવાના [..... For Personal & Private Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ ६१४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩. મૈથુનસંજ્ઞા— પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે, તેમજ પુરુષ-સ્ત્રી ઉભય પ્રત્યે કામાભિલાષની જે ઇચ્છાઓ જાગે તે. ૪. પદ્મિહસંજ્ઞા—પદાર્થ ઉપરની મૂતિ–મમતા. આ લોભકષાયમોહનીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે. . કોષસંજ્ઞા—— ચેતન કે જડ દ્રવ્યાદિ પરત્વે અપ્રીતિનો ભાવ ઉત્પન્ન કરે તે. ક્રોધ, ગુસ્સો, રોષાદિ થાય છે તે આ સંશાને આભારી છે. આ ક્રોધ મોહનીયકર્મના ઉદયથી હોય છે. ૬. માનસંજ્ઞા— ગર્વ, અભિમાન કે અક્કડતા આદિ આ સંજ્ઞાને પ્રતાપે ઉદ્ભવે છે. આ માન મોહનીયકર્મના ઉદયથી જન્મ પામે છે. ૭. માયામંના ૬. શોમસંજ્ઞા ૬. ગોષસંજ્ઞા— માયા, કપટ, પ્રપંચ કરવાના પરિણામસ્વરૂપ છે. અને તે માયા મોહનીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે. પદાર્થો ઉ૫૨ની અત્યન્ત આસક્તિ, અને એના પ્રતાપે પદાર્થાદિ સંચયનો શોખ વધતો જાય. આ લોભ મોહનીયકર્મના ઉદયને કારણે હોય છે. આ સંજ્ઞાના બે અર્થો જુદા જુદા ગ્રન્થકારો કરે છે. તે આ પ્રમાણે :— ૧. *મતિજ્ઞાનાવરણ કર્મના સ્વલ્પક્ષયોપશમથી શબ્દ અને અર્થવિષયક સામાન્ય બોધ થવો તે. અને આ અર્થથી આ સંજ્ઞા વર્ગનોપયોન રૂપ થઈ. ૫૪૨. ૨. અથવા અવ્યક્ત ઉપયોગ સ્વરૂપ તે. જેને સહજભાવિની પણ કહી શકાય. અને આ સંજ્ઞાના કારણે જ લતાઓ પોતાની મેળે જ પોતાનો આશ્રય શોધીને ભીંત ઉપર કે વૃક્ષ ઉપર સ્વતઃ ચઢે છે. ઇત્યાદિ જે કાર્યો અમનસ્કોને થાય છે તે ઓઘસંશાનાં જ સૂચક છે. ૧૦. રોસંજ્ઞા આ સંજ્ઞાના પણ બે અર્થો ગ્રંથકારો કરે છે. ૧. મતિજ્ઞાનાવરણીયકર્મના સ્વલ્પક્ષયોપશમથી શબ્દાર્થ વિષયક જે બોધ તે. અને આ અર્થથી આ સંજ્ઞા જ્ઞાનોપયોગ રૂપ છે. ૨. બીજો અર્થ એ છે કે જનતાએ પોતપોતાની કલ્પનાઓથી નિશ્ચિત કરેલા નિર્ણયોનો આદર કરવો તે. જેમકે “અપુત્રીયાની સદ્ગતિ થતી નથી. બ્રાહ્મણપુત્રો દેવતુલ્ય છે. કુતરાના યક્ષ–યમરાજા છે. કુતરાઓ યમરાજાને જુએ છે. મયૂરોને ૫૪૫ * આ પ્રવચનસારોદ્ધાર ટીાનો અભિપ્રાય છે. ૫૪૨. આ આચારાંગ નિ. ગાથા ૩૩ની વૃત્તિના અભિપ્રાયે. ૫૪૩. વૈદિકાદિ ઈતર ગ્રન્થોમાં એક સુપ્રસિદ્ધ વચન છે કે ‘પુત્રસ્ય ગતિક્તિ મોક્ષો નૈવ ચ નૈવ ચ' (મનુ સ્મૃતિ) અર્થાત્ અપુત્રીયાની ગતિ થતી નથી અને મોક્ષ તો નથી ને નથી જ. અર્થાત્ તેનો સ્વર્ગ—મોક્ષ થતો નથી. ૫૪૪, ‘બ્રાહ્મા: મૂવેવાઃ' બ્રાહ્મણો પૃથ્વી ઉપરના દેવો છે. ૫૪૫. જમરાજા કુતરાનું રૂપ લઈને આવે છે અને જીવને પરલોકમાં લઈ જાય છે. ૫૪૬. અથવા બીજી એક સુપ્રસિદ્ધિ છે કે મૃત્યુ ક્ષણે મરનારને લેવા યમરાજા આવે છે. તેને કુતરાઓ જોઈ શકે છે. ને તેથી જ કુતરાઓ રડે છે. અને તેથી જ લોકો પણ રોતા કુતરાઓને અમંગલ માની ભગાડે છે. For Personal & Private Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ दश संज्ञाओनुं वर्णन ६१५ ૫૪૭ સ્વપાંખોના વાયુથી ગર્ભ રહે છે. કર્ણ કાનમાંથી જન્મ્યો. અગસ્ત્ય ઋષિ સમગ્ર સમુદ્રનું પાન કરી ગયા.” આવી આવી અનેક માન્યતાઓ—સંજ્ઞાઓને, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ અને મોહનીયના ઉદયવાળા લોકો ઊભી કરે છે અને પ્રચારે છે. ૫૪૮આ દશે સંજ્ઞાઓ સમ્યગ્દૃષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ બંને પ્રકારના જીવોને હોય છે અને ચારેય ગતિના જીવમાત્રમાં હોય છે. ચારે ગતિ આશ્રયી મૌલિક ચાર (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાઓના સ્વામીની સંખ્યાનો સ્થૂલ વિચાર કરીએ તો, નરકગતિમાં મૈથુનસંજ્ઞાવાળા જીવો અલ્પ, તિર્યંચમાં પરિગ્રહસંજ્ઞાવાળા અલ્પ, મનુષ્યોમાં ભયસંજ્ઞાવાળા અલ્પ અને દેવોમાં આહા૨સંજ્ઞાવાળા અલ્પ છે. કઈ સંજ્ઞાનું કયાં પ્રાધાન્ય ? એનો પણ સ્થૂલ વિચાર કરીએ તો, દેવોમાં લોભસંજ્ઞાનું પ્રાધાન્ય, મનુષ્યોમાં માનદશાનું, તિર્યંચોમાં માયાનું અને નારકોમાં ક્રોધકષાયનું પ્રાધાન્ય છે. વર્તમાનમાં પરિગ્રહસંશાનું પ્રાબલ્ય વધુ દેખાય છે. અને આના જોરે અન્ય સંજ્ઞાઓનું પ્રાબલ્ય વધે છે. ચારે ય સંજ્ઞાઓ સંસારવર્ધક છે. એનાથી અનેક અનિષ્ટો, દુઃખ—ક્લેશો અને અશાંતિની આગો સળગે છે. આ ચારેય આગોને બુઝાવવી હોય ને સંસારનો નાશ કરવો હોય તો, તેના પ્રતિપક્ષી સ્વરૂપ દાન, શીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મનું નિતાન્ત સેવન કરવું જોઈએ. દાનધર્મના સેવનથી પરિગ્રહ સંજ્ઞાનો નાશ, શીલથી મૈથુનવાસના સંજ્ઞાનો, તપથી આહાર સંજ્ઞાનો અને ભાવથી મનની ચંચળતાનો ઘટાડો થાય છે. આમ ચારેય ભાવનાઓ અનાદિકાળથી ઊભી થયેલી બીમારીને દૂર કરવાનો રામબાણ ઉપાય છે. સંસારવર્ધક આ ચારેય સંજ્ઞાઓને તોડવા, મોક્ષપ્રાપક ચારેય ધર્મનું ૫૪૭. બીજી માન્યતા એ પણ છે કે મયૂરના આંસુનું બિન્દુ મયૂરી ચાખે તો પણ તેને ગર્ભ રહે છે. ૫૪૮. શું એકેન્દ્રિય જીવોમાં દશ સંજ્ઞાઓ ઘટી શકે ખરી ? ૧. વૃક્ષોનું જલાહરણ તે બાહાર સંજ્ઞાને સૂચિત કરે છે. ૨. લજ્જાતંતી આદિ વનસ્પતિને સ્પર્શ કરવા જતાં ભયથી સંકોચાય છે તે ભય સંજ્ઞા. ૩. વેલડીઓ વૃક્ષને ફરતી વીંટાય છે. તે પરિગ્રહ સંજ્ઞા. ૪. સ્ત્રીનું આલિંગન કે તેનાં શ્રૃંગારિકવચનોથી કુરબક આદિ વૃક્ષનું ફળદ્રુપ થવું, તેમ જ શ્રૃંગારસજ્જ ને જોઈને કુવામાંના પૃથ્વીકાયિક પારો હર્ષાવેશમાં આવીને ઉછાળા મારે તે મૈથુન સંજ્ઞા. ૫. કોકનદ નામનો રકતકમલનો કંદ, કોઈ તેની નજીક જાય ત્યારે અણગમાથી હુંકારો કરે તે ોધ સંજ્ઞા. ૬. સોના સિદ્ધિ માટે વપરાતી રૂદન્તી નામની વેલ રસને જે ઝર્યા કરે છે, તે એમ જાહેર કરે છે કે ‘હું જીવતી જાગતી આ સૃષ્ટિ ઉપર બેઠી છું, છતાં શા માટે આ જગત મારો ઉપયોગ કરીને રિદ્રતા દૂર કરતું નથી.' આ માનસંજ્ઞા. ૭. વેલડીઓ—લતાઓ પોતાનાં જ ફળોને પત્રાદિકથી ઢાંકીને છુપાવી દે છે. આ જ માયા સંજ્ઞા. ૮. બિલ્લ–પલાશાદિ વૃક્ષો પોતાનાં મૂલિયાં પૃથ્વીમાં જે સ્થળે નિધાન હોય તેના ઉપર જ પાથરે છે. આ નોમ સંજ્ઞા. ૯. રાત્રિ પડતાં કમલાદિ પુષ્પો બીડાઈ જાય છે, સંકોચાય છે. આ તો સંજ્ઞા. ૧૦. વેલડીઓ ફેલાતી ફેલાતી સ્વયં વૃક્ષ કે ભીંતનો આશ્રય મેળવી લે છે ને તે ઉપર ચઢવા માંડે છે. આ ગોપ સંજ્ઞા છે. અહીં સ્થૂલ સંજ્ઞાઓ કહી પણ ક્ષુદ્રજંતુ, પક્ષી, પશુ ને યાવત્ મનુષ્યનો પણ શિકાર કરતી હિંસક વનસ્પતિઓ પણ આ સૃષ્ટિ ઉપર વિદ્યમાન છે. જુદા જુદા સંગીતના નાદથી પ્રસન્ન બનતી અનેક પ્રકારના આકારો, વિચિત્રતાઓ, જાતજાતની ખાસીયતો અને ચમત્કારોના સ્વભાવોવાળી હજારો વનસ્પતિઓ છે. આ વનસ્પતિનું પણ એક મહાવિજ્ઞાન છે. એનો અભ્યાસ કરનારને અનેક જીંદગીઓ ઓછી પડે. For Personal & Private Use Only Page #761 -------------------------------------------------------------------------- ________________ ६१६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આરાધન કરવા સતત જાગૃત રહેવું એ માનવજીવનનું અનિવાર્ય કર્તવ્ય છે. [૩૪૧] (ક્ષેપક ગાથા ૭૧) અવતરન— દશ સંશાઓ કહીને માત્ર મનુષ્યોમાં દશ ઉપરાંતની વધુ છ સંજ્ઞાઓને કહે છે. सुह - दुह मोहा सन्ना, वितिगिच्छा चउदसा मुणेयव्वा । સોડુ તર્ફે ધમ્મસત્રા, સોન સન્ના વડુ મનુત્તુ ||૩૪૨|| [ત્ર. ના. સં. ૭૨] સંસ્કૃત છાયા—— सुख - दुःखमोहाः संज्ञा विचिकित्सा चतुर्दशा मुणेतव्या । शोकस्तथा धर्मसंज्ञा, षोडशः संज्ञाः भवति मनुष्येषु || ३४२ || શબ્દાર્થ સુહ-દુહ-મોહાસુખ, દુઃખ, અજ્ઞાન-ઉલટી દૃષ્ટિ વિત્તિનિચ્છા ચિત્તવિપ્લુતિ-જુગુપ્સા ગાયાર્થ— વિશેષાર્થવત્. ।।૩૪૨ા विशेषार्थ સો=શોક ધમ્મતન્ના=ધર્મ સંજ્ઞા (૧૧) ૧. મુલ— શાતારૂપ સુખનો અનુભવ થાય તે. આ શાતાવેદનીયના ઉદયથી હોય છે. (૧૨) ૨. ૩:વ— અશાતારૂપ દુઃખનો અનુભવ તે. આ અશાતાવેદનીય કર્મોદયથી હોય છે. (૧૩) રૂ. મોહ— આ મિથ્યાદર્શનરૂપ છે, એટલે કે સત્માં અસત્ અને અસમાં સત્ત્ની બુદ્ધિ થવી તે. (૧૪) ૪. વિવિહિતા— ચિત્તની ચપળતા વિહ્વળતા કે ઉછાળા તે. આ મોહનીય અને જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે. (૧૫) . શો— રૂદન, ખેદ, બેચેની અને વૈમનસ્યભાવને ઉત્પન્ન કરનાર તે. (૧૬) ૬. ધર્મસંજ્ઞા— ધર્મસંશા—ક્ષમા, મૃદુતા, સરલતા, સત્ય, તપ આદિ ધર્મોના આસેવનરૂપ છે. આ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉદયમાં આવે છે. આ સંજ્ઞાઓ સ પણ્ કે મિથ્યા બંને દૃષ્ટિવાળા મનુષ્યોને સંભવી શકે છે. આ રીતે છ સંજ્ઞાઓ પૂર્ણ થઈ. આ સિવાય પ્રકારાન્તરે જીવોમાં દીર્ઘકાલિકી, હેતુવાદિકી અને દૃષ્ટિવાદિકી આ ત્રણ સંજ્ઞાઓ પણ હોય છે. ૨૪ દંડકના દ્વારમાં આનું વર્ણન આવશે. [૩૪૨] (પ્ર. ગા. સં. ૭૨) અવતરન— આ સંગ્રહણી લઘુ છે કે બૃહત્ ? આના કર્તા કોણ ? શા માટે આ બનાવી ? એનો ખુલાસો ગ્રન્થકાર સ્વયં કરે છે. संखित्ता ४६ संघयणी गुरुत्तर संघयणी मज्झओ एसा । ५५० सिरिसिरिचंदमुणिदेण णिम्मिया अत्तपढणत्था ॥३४३॥ For Personal & Private Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ आ संग्रहणी लघु छे के बृहत् ? तेनो खुलासी સંસ્કૃત છાયા— संक्षिप्ता ५१ संग्रहणी [- णि.] गुरुतरसंग्रहणीमध्यत एषा । श्री श्रीचन्द्रमुनीन्द्रेण निर्मिता आत्मपठनार्थम् ||३४३॥ શબ્દાર્થ સંહિત્તા=સંક્ષિપ્ત સંઘયા=સંગ્રહણી ગુરુત્તર ઘણી મોટી માળો=મધ્યથી સા=આ સિરિસિરિસંવમુàિળ શ્રીશ્રી ચન્દ્રમુનીન્દ્રે િિન્મત્રા નિર્માણ કરી--બનાવી ઊત્તપઢળસ્થાઆત્મ-પોતાના ભણવા માટે ગાથાર્થ— પ્રથમ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે સંક્ષિપ્ત સંગ્રહણી રચેલી. ભણનારાઓએ અન્યાન્ય ગાથાઓ ઉમેરીને સંક્ષિપ્ત કે મૂલ સંગ્રહણીને જ ગુરુત્તર ઘણી મોટી બનાવી દીધી. એ વિસ્તૃત સંગ્રહણીમાંથી જ ઉપયોગી હકીકતોને ગ્રહણ કરીને, સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપી શ્રોથી યુક્ત, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ‘શ્રીવન્દ્ર’ મુનિએ પોતાના અધ્યયનાર્થે પુનઃ આ (સંક્ષિપ્ત) સંગ્રહણી નિર્માણ કરીઅર્થાત્ બનાવી. ।।૩૪ગ્રા ६१७ વિશેષાર્થ આઠમી સદીમાં થએલા મહાન ભાષ્યકાર ભગવાન શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ પૂજ્યે, પોતાના બુદ્ધિરૂપી રવૈયાવડે કરીને શ્રુત—શાસ્ર રૂપ સાગરનું મંથન કરીને, અજ્ઞાન વિષથી મૂર્છિત બનેલા ભવ્ય જીવોને, પુનર્જીવન આપવામાં અમૃતના સરખી એક સંહિત્તાસંગ્રહળી સંક્ષિપ્ત સંગ્રહણી ઉષ્કૃત કરી. એટલે કે જે આત્માઓ અધિકારની દૃષ્ટિએ, બુદ્ધિમાન્ધતાના કારણે કે સમયના અભાવે, મોટા શાસ્ત્રોનું અધ્યયન કરી શકે તેમ ન હતા, એ જીવોને પણ અખિલ વિશ્વની અંદર રહેલા પદાર્થોમાંથી યત્કિંચિત્ પદાર્થોનો બોધ સુગમ રીતે થાય, તે માટે મહત્ત્વની ગાથાઓ આગમાદિક ગ્રન્થોમાંથી છૂટી પાડી, અથવા તો મહત્ત્વના વિષયોને સંક્ષિપ્ત રીતે ગાથાબદ્ધ કરીને સંગ્રહરૂપે નવીન ગાથાઓ તૈયાર થઈ જેને સંગ્રહળી' (−કે સંપ્ર)િ શબ્દથી ઓળખાવામાં આવી. ૫૪૯. જિનભદ્રીયા સંગ્રહણીમાં ક્ષમાશ્રમણે ગ્રન્થનું નામ નાળમાંતમળત્યંતા સંગળિત્તિ નામે ||9|| આ આદ્ય ગાથામાં જ સૂચિત કર્યું છે. જ્યારે શ્રી ચન્દ્રમહર્ષિએ ‘સંગ્રહણી’ નામ આ અન્તિમ ગાથામાં સૂચવ્યું છે. ૫૫૦, જિનભદ્રીયા સંગ્રહણીમાં ક્ષમાશ્રમણજીએ આદિ કે અંતમાં કર્યાંય પણ સ્વનામ સૂચવ્યું નથી. પણ ટીકાકાર શ્રી મલયગિરિજીએ યામજીત ‘સંગ્રહળી' બિનમાજિક્ષમાશ્રમન્ય: આ ઉલ્લેખથી એના કર્તા ભાષ્યકાર ભ. શ્રી જિનભદ્રગણિજી છે, એવું સ્પષ્ટ થઈ જાય છે. ૫૫૧. કૃતિભેદનો ખ્યાલ રહે એ માટે જિનભદ્રીયા કૃતિને ‘સંગ્રહણી' શ્રી ચન્દ્રમહર્ષિની કૃતિને ‘સંક્ષિપ્ત-સંગ્રહણી’ અને ૩૪૪-૪૫, આ બંને ગાથાઓને ‘સંક્ષિપ્તતર સંગ્રહણી' તરીકે ઓળખીએ તો કંઈ અજુગતું નથી. ૫૫૨. શાસ્ત્રાન્તરેષુ પ્રજ્ઞાપનાવિધુ વિસ્તરેખામિહિતા ગર્થા: સંક્ષિ ગૃહ્યસ્તે પ્રતિપાવત્વેનામિપીયન્તેડસ્વામિતિ [સં. ૨. ૨૭૨ યા]. પન્નવણાદિ આગમાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલા અર્થોને (શબ્દો દ્વારા) સંક્ષિપ્ત કરીને જેની અંદર પ્રતિપાદન કરાયા હોય તેવી રચનાને ‘સંગ્રહળી' શબ્દથી ઓળખાવાય છે. ...મિથીયો થયા ગ્રન્થપહત્યા સા [મલશિરિષ્કૃત સં. ીજા] ૫૫૩. હેર િ[૩. ૬૩] રિૌળાવિઽનિ પ્રત્યયે સંગ્રહળિઃ તોડ4fવિતિ [ત્તિ. ૨-૪-૩૨] વિત્તેન ડી. प्रत्यये च संग्रहणी. ८ For Personal & Private Use Only Page #763 -------------------------------------------------------------------------- ________________ ६१८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પ્રસ્તુત સંગ્રહણી શ્રી ચન્દ્રીયા ટીકાના ઉલ્લેખ અનુસાર ૫૫સંક્ષિપ્ત એટલે અનુમાનતા ૨૭૩ પષગાથા આસપાસ (૨૭૦ થી ૨૮૦ ?)ની હતી પરંતુ એની પkઉપર મૂલ ટીકા એટલે કે પ્રથમ ટીકા જે રચાઈ એ ટીકામાં સાક્ષીભૂત કે ઉપયોગી જે ગાથાઓ આપેલી તેમાંથી અને અચાન્ય પ્રકરણાદિક ગ્રન્થોમાંથી કેટલીક ગાથાઓને ઉપાડીને અભ્યાસકોએ શ્રીજિનભદ્રીયા સંક્ષિપ્ત સંગ્રહણીની સાથે ઉમેરવા માંડી અને પછી કંઠસ્થ કરવા માંડી અને પછી સ્વાધ્યાય કરવા માટે કાગળનાં પાનાં ઉપર લખાવવા માંડી, પરિણામે તે લિખિત પ્રતિઓમાં લગભગ ચારસો અને પાંચસો બંને માનવાળી સંગ્રહણીઓ જન્મ પામી, અને તેણે કાયમી સ્થાન લીધું. આજે બંને પ્રકારની સંખ્યાબંધ હસ્તપ્રતિઓ ઉપલબ્ધ થાય છે એ તેના પુરાવારૂપ છે. ૬૬૪. પૂર્વ પવિતા વિનમદ્રાણિક્ષમાશ્રમોન...કુછંતા.....સંક્ષિપ્ત સંગ્રહ. પપપ. મૂલસંગ્રહણી ૨૭૦ થી ૨૮૦ લગભગ માનવાળી હતી જેમાં પ્રમાણ શું? તો સંગ્રહણી ટીકાકારે કરેલો નુ ચઢિ સંક્ષિપ્ત પ્રયોગને તહિં મૂતસંગ્રહવISતુ વિદં પુનઃ પ્રયાસેન પ્રાપ્તિસ્થા ધ્યેતાવાનાત્રતા” આ ઉલ્લેખ. અહીંઆ શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજીએ જિનભદ્રીયા સંગ્રહણીને પ્રાયઃ શબ્દથી લગભગ ૨૭૫ આસપાસના ગાથામાનવાળી જણાવી. તે અરસાના સાર્વભૌમ ટીકાકાર શ્રી મલયગિરિજી, જેઓ જિનભદ્રીયા સંગ્રહણીના ટીકાકાર છે, તેમની મુદ્રિત થએલી, પં. શ્રી દાનવિજયજી સંશોધિત પ્રતિમાં જે ટીકા કરી છે તે ૩૬૭ ગાથાની છે. પણ એ જ પ્રતિમાં ટીકા પૂરી થતાં તરત જ મૂળ ગાથાઓ છાપી છે, આ ગાથાઓ ૩૫૩ છાપી છે, અને ટીકા ૩૬૭ની છતાં મૂલ ૩૫૩ કેમ છાપી? એના સમાધાન તરીકે સંસ્કૃતમાં ટિપ્પણ આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે “કેટલીક પ્રતિઓ અમને પ00, પ૭૫, ૪00 થી કંઈક અધિક આમ જુદા જુદા પ્રમાણવાળી મળી તેથી લાગ્યું કે પ્રક્ષિપ્તતાનો કોઈ નિયમ જ નથી રહ્યો. એટલે મૂલ કતએ પોતે જ ૩૫૩ ગાથા જ બનાવેલી હતી અને ૧૪ ગાથાઓ (૩૫૩+૧૪=૩૬૭) તો પ્રક્ષિપ્ત હતી. તેને અમે મૂલ સંગ્રહમાં ન છાપી” પણ સવાલ એ છે કે ટિપ્પણકાર પંન્યાસજીએ શા આધારે આ નક્કી કર્યું? પણ માની લઈએ કે એમણે કોઈ પ્રબળ આધારે લખ્યું હશે, તો પછી બીજો પશ્ન એ થાય કે ટીકાકાર શ્રી દેવભદ્રજીએ લગભગ ૩૦૦ ગાથા એટલે અત્યારે મુદ્રિત થયેલી ૨૭પ ગાથાનો ઉલ્લેખ કેમ કર્યો હશે ? વળી બીજી વાત એ પણ છે કે પ્રક્ષેપ ગાથા વડે તો પ્રમાણ શ્રી દેવભદ્રજીના કહેવા પ્રમાણે તો ૩૭૫ થી ૪૯૦ સુધીનું છે, તો તેટલું કહેવું જોઈએ, એને બદલે પં. શ્રી દાનવિજયજીએ ચૌદ ગાથાઓને જ પ્રક્ષિપ્ત કેમ કરી? શું મલયગિરિજીએ ટીકામાં ૧૪ ગાથાઓને જ પ્રક્ષિપ્ત તરીકે ઓળખાવી હશે? (હું એ નક્કી નથી કરી શક્યો.) બંને સંગ્રહણીકારોની મુદ્રિત ગાથાઓ ભિન્ન ભિન્ન સંખ્યાવાળી મળે છે. જેથી એક મોટી અરાજકતા સંગ્રહણી ગ્રન્થક્ષેત્રે સર્જાયેલી છે. એ અંગેના ચોક્કસ નિર્ણયો લેવા માટે વિશિષ્ટ પ્રયત્ન અપેક્ષિત છે. શક્ય બનશે તો પ્રસ્તાવનામાં પરામર્શ કરીશ. પપ૬. મૂલટીકા (આદ્ય) કોની હતી? તો શ્રી હરિભદ્રસૂરિજીની, તેમાં પ્રમાણ શું? તો શ્રી મલયગિરિવરે જિનભદ્રીયા (૩૬૭ ગાથાની) સંગ્રહણીની સ્વકૃતટીકામાં અને શ્રી દેવભદ્રસૂરિજીએ શ્રી ચન્દ્રીયાની ટીકામાં કરેલા ઉલ્લેખો. * ૧.-૩યં પ્રક્ષેપથતિ થવસીય?? ૩mતે, મૂનવવિદ્યારેક હરિભદ્રસૂરિ સેશતોડગણ્ય સૂવનતુ [. ૭રૂ થT] તે સિવાય શ્રીહરિભદ્રસૂરિજીનો નામોલ્લેખ ૬, ૬૫, ૧૦૨, ૧૫૩, ૧૫૬, ૧૮૬, ૧૯૧, ૩૨૫ આ ગાથાઓની ટીકામાં પણ કરેલ છે. ૨.તથા ર મૂનટીજાયાં હમિદ્રસૂરિઃ I [થા ર૬૬ ]. પપ૭. “મૂનટીકા'તામિરચા મિશ્ર પ્રક્ષેપથમિકૃદ્ધિ નીયમાનSિઘુના વાવત્ વિન્વિટ્યૂનવતુ:શતીમાના पञ्चशतीमाना च गुरुतरा संजाता ।' For Personal & Private Use Only Page #764 -------------------------------------------------------------------------- ________________ आ ग्रन्थना कर्ता कोण अने संग्रहणीनुं गाथामान केटलुं? બારમી સદીમાં જન્મેલા શ્રીજમુનીશ્વરે જોયું કે “વિદ્યાર્થીઓએ તો મૂલસંગ્રહણીને ખૂબ જ બઢાવી દીધી છે, અને તેથી કંઠસ્થ કરવામાં શ્રમ પણ વધુ પડે છે, વળી કંઈક અર્થહીન દીર્ઘતા દેખાય છે, માટે એનો પુનરુદ્ધાર કરવો એટલે કે સંક્ષિપ્ત બનાવવી” એટલે તેઓશ્રીએ શું કર્યું કે પ્રથમ લગભગ ૪00, કે ૫00 ગાથામાનવાળી સંગ્રહણીઓ જે હતી તેમાંથી, વળી તે વખતની વિદ્યમાન બે ટીકાઓમાં ૫૮ જે અર્થ હતો તેને જોઈ, વિચારી, તેમાંથી તારવણી કરી, વળી શબ્દોની વધુ છૂટ લઈને અર્થહીન ગાથા વિસ્તાર હતો–એટલે કે જે અર્થ બે ગાથાથી કહી શકાય તેને તેથી વધુ ગાથાઓથી વ્યક્ત કર્યો હોય તેને ટૂંકાવી નાંખવાનું નક્કી કર્યું વળી સામાન્ય બાબતોને જતી કરી, સાથે કંઈક નવીન હકીકતોને ઉમેરી, આ બધા પ્રયત્નોને અંતે ગંભીરાર્થક શબ્દો અને ભાષારચનાના કૌશલ્યદ્વારા ૨૭૧ ગાથા પ્રમાણ. આ શ્રી ચન્દ્રીયા સંગ્રહણીની રચના જન્મ પામી. તાત્પર્ય એ કે લગભગ ૪00, 500 ગાથાવાળી. કૃતિઓના હિસાબે આમાં ૧૫૦, ૨૦૦ ગાથાનો ધરખમ ઘટાડો થવા પામ્યો. શંકા- જો તમારે સંક્ષિપ્તનું જ પ્રયોજન હતું તો, મૂલસંગ્રહણી જે સ્વયં સંક્ષિપ્ત જ હતી, તો તેનાથી સ્વાદેશ સરી જાત; પછી આ પ્રયાસ શા માટે કર્યો ? સમાધાન- આનો જવાબ ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજી જેઓ પ્રસ્તુત સંગ્રહણીના જ ટીકાકાર છે અને આ સંગ્રહણીકાર મહર્ષિના શિષ્ય છે. તેઓ ૨૭૧મી ગાથા–ટીકામાં ખુલાસો કરે છે કે ગુરુશ્રીએ સ્વકૃત સંગ્રહણીમાં જેટલો અર્થ સંઘર્યો છે તેટલો અર્થ મૂલસંગ્રહણીમાં નથી જ, સંક્ષિપ્ત તરીકે સમાન છે પણ “થોડા શબ્દો અને વધુ અર્થો, તે તેમાં નથી, એ આમાં છે, માટે અમારા કૃપાળુ ગુરુદેવનો પ્રયાસ પ્રયોજન અને સફળ છે. પુનઃ કોઈ તર્ક કરે કે આટલો બધો વધુ અર્થસંગ્રહ કરી વિશિષ્ટ શા માટે બનાવી? તેનો જવાબ સંગ્રહણીકાર (ગુરુ) પોતે જ મૂલગાથામાં આપે છે કે, “સત્તાવા 'નાથા ર૭9] મારા પોતાના સ્વાધ્યાયાર્થે બનાવી. ગ્રન્થનું નામ જે ‘સંગ્રહણી’ છે, એ શબ્દનો અર્થ એટલો જ કે જેમાં સંગ્રહ કરાયો હોય તે ‘સંગ્રહણી.’ આ અર્થ સદાને માટે અફર હોવાથી શ્રીચન્દ્રમહર્ષિના સમયમાં, ગાથામાનમાં જેટલી અરાજકતા ન હતી, તેથી અનેકગણી વીસમી સદી સુધીમાં ભણનાર વર્ગે કરી નાંખી છે. જેને જેને આગમોમાં કે ટીકાઓમાં જે જે ગાથાઓ પોતપોતાની દષ્ટિએ કઠ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય લાગી, તેઓએ પોતાની પ્રિયગાથાઓ મૂલસ્કૃતિમાં ઉમેરીને ભણવા માંડી, પછી તે લખાવા માંડી. વિદ્યાર્થીઓના મનને એમ પણ થયું હશે કે આ તો “સંગ્રહકૃતિ કહેવાય એટલે યથેષ્ટ ઉમેરો કરી શકાય. પરિણામે આપણને ભાતભાતના માનવાળી સંગ્રહણીની પ્રતિઓ જૈન જ્ઞાનભંડારોમાંથી ઉપલબ્ધ થાય છે. બીજી દષ્ટિએ જોઈએ તો આવી અરાજકતા એ એક અતિમહત્ત્વનું સૂચન કરી જાય છે કે, આ ગ્રન્થનું અધ્યયન અધ્યાપન જૈનસંઘમાં કેટલી હદે રુચિકર બન્યું હશે ! આજના જ્ઞાનભંડારોમાં પ્રાયઃ સંગ્રહણીની સચિત્ર કે અચિત્ર પ્રતિઓ ઓછાવત્તા પ્રમાણમાં જે પ્રાપ્ત થાય છે તે એના વ્યાપક પ્રચારને આભારી છે. પપ૮. “વિશ્વિનકુમયવૃત્તિ તિક્ષ્ય' “શ્રીચન્દ્રીયા ટીકાકાર (ગા. ૨૭૧)ના ઉલ્લેખથી તે વખતે બે ટીકાઓ હતી. એક તો હરિભદ્રસૂરિજીની અને બીજી કઈ લેવી? શું ૧૧૩૯માં રચાયેલી શીલભદ્રીયા વૃત્તિ હોઈ શકે ખરી? ૫૫૯. એક જ અર્થ માટે–શબ્દો, ક્રિયાપદો, વિશેષણો આદિનો છૂટથી ઉપયોગ કરવામાં આવે તો ગાથામાન વધી જાય. એ જ અર્થને સૂત્ર રચનાના નિયમ મુજબ જરૂરી શબ્દોથી સંક્ષેપમાં રજૂ થાય તો અર્થ લગભગ એ જ રહેવા છતાં ગાથામાન ઘટાડી શકાય. For Personal & Private Use Only Page #765 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવો ઉલ્લેખ કરીને ખરેખર ! તેઓશ્રીએ એક જૈનશ્રમણમાં હોવી જોઈતી નિરાભિમાનતા અને સરલતાનો જ પરિચય કરાવ્યો છે. ઉત્તમ, ગુણજ્ઞ અને કુલીન આત્માઓ કદિ પણ પોતાના પરોપકારની કે કાર્યની વધાઈ ગાવા કરતાં સ્વોપકારને જ આગળ ધરે છે. કારણ કે એ મહામતિમહર્ષિઓ સમજે છે કે સ્વોપકારમાં પરોપકાર આપોઆપ સમાએલો હોય જ છે. લઘુતામાં પ્રભુતા સમજવીએ આનું નામ ! શ્રી શ્રીચન્દ્રમહર્ષિના શિષ્યો વાસ્તવિક વાતને રજૂ કરે છે – ખુદ સંગ્રહણીકારના શિષ્ય શ્રી દેવભદ્રસૂરિજી જેઓ સત્ય હકીકત જાણતા હતા, તેથી તેઓ પોતે જ આ જ સંગ્રહણીની ટીકામાં જણાવે છે કે “અમારા પૂજ્ય ગુરુદેવશ્રી, જેઓએ માનકષાયને સંપૂર્ણ દળી નાંખ્યો હતો, તેથી ગંભીરમના અમારા તારક ગુરુદેવશ્રી ઉદ્ધતાઈ વ્યક્ત થાય તેવા શબ્દો વાપરવાનું કદિ પસંદ કરતા ન હતા. તેથી જ તેમણે મત્ત તથા એટલે કે પોતાના ભણવાને માટે કરી, એમ જણાવ્યું પણ ખરેખર હકીકત એ હતી કે તેઓશ્રીનો આ સફળ પ્રયત્ન નવદીક્ષિતો, અને અલ્પબુદ્ધિધના આત્માઓ માટે જ હતો અને આ વાત અમો તેમના સહુ શિષ્યો સ્પષ્ટ અને સારી રીતે જાણીએ છીએ, અને મેં ટીકામાં આ વાત લખી ત્યારે મારા અન્ય સાથી મુનિવરોએ જણાવ્યું કે–આવા મહામતિમાન, શ્રુતજ્ઞાનના ભંડારસમા અને કરુણાહૃદયી ઋષિએ સત્તપઢળત્યાઆત્માના ભણવા માટે આવું અત્યલ્ય લઘુતાસૂચક વાક્ય ઉચ્ચારવું ન હતું.' આના જવાબમાં ટીકાકારે સ્વગુરુની લઘુતાને ન્યાય આપવા, પ્રસ્તુત ઉદ્ગારોને મૂલવતા જણાવ્યું કે “આ લઘુતા એ જ તેઓશ્રીની શ્રુતસંપત્તિ અને મહત્તાની સૂચક છે. કેવો સુંદર ખુલાસો !” વળી ટીકામાં એમ જણાવ્યું છે કે, સંક્ષિપ્તરચના, પરસ્પરકૃતનો અને સ્વ-પરશાસ્ત્રનો સ્વાધ્યાય અને અનુચિંતન કરનારા, તેમજ પોતપોતાના ગચ્છ અને શ્રીસંઘના કલ્યાણ આદિ વ્યાપારમાં અગ્રગણ્ય સેવા આપી રહેલા મહામુનિઓને શીધ્રપાઠ અને અર્થચિંતન આદિ કરવામાં અવશ્ય અત્યન્ત ઉપકાર કરવાવાળી છે. અને આ ઉપકારબુદ્ધિની વાત અમારા ગુરુદેવે અમારા બધાયની સમક્ષ કહેલી છે. એટલે જ મેં ઉપરોક્ત ઉલ્લેખ કર્યો છે. જો મારી મતિકલ્પનાથી હું કરું તો હું ખુલ્લી રીતે ગુરુઆશાતનાનો જ ભાગી બનું. આ રીતે ટીકાકારે સ્વગુરુદેવની ઉપકારશીલતા અને અનુગ્રહબુદ્ધિની રસિક હકીકત રજૂ કરી સ્વગુરુગૌરવ અને ભક્તિ દાખવી છે. ધન્ય હો ! આવી ગુરુ-શિષ્યોની બેલડીને! આપણાં તેઓને અનંત વંદન. શ્રી ચન્દ્રીયા સંગ્રહણી અહીંઆ પૂરી થાય છે. હવે પછીની ગાથાઓ પુનઃ પ્રક્ષેપ તરીકે આપી છે, અને અન્તિમ ગાથા તેમના કોઈ અનુરાગી વિદ્યાર્થીએ બનાવી હશે ! [૩૪૩ ગઈ નમઃ | श्रीधरणेन्द्रपद्यावतीपूजितायश्रीशंखेश्वरपार्धनाथाय नमः । For Personal & Private Use Only Page #766 -------------------------------------------------------------------------- ________________ चोवीश द्वारवें विस्तृत वर्णन ર / 9 અવતરણ–આ “શ્રીચીયા’સંગ્રહણી એ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જઘન્ય છે જ પણ એનાથી યે અત્યંત સંક્ષિપ્ત સંગ્રહણી છે, જે બે જ ગાથાના માનવાળી અને પ્રખ્યાત છે, તથા જે માત્ર ૨૪ દ્વારોનાં નામ માત્રનો જ નિર્દેશ કરનારી છે. આ સુપ્રસિદ્ધ ગાથાઓ શ્રીચન્દ્રમહર્ષિકૃત નથી, આગમોક્ત છે. અહીંયા તેને ઉર્દૂત તરીકે સમજવી. संखित्तयरी५६० उ इमा 'सरीरमोगाहणा' य 'संघयणा । *सना 'संठाण कसाय लेस इंदिअ. दु 'समुग्घाया ॥३४४॥ વિસ”ના “નોવગોવવાવવ"-"દ્ધિ | પન્નત્તિ °મિહિરે ત્રિફ-કાફિ- રૂ૪ પ૬૦. જિનભદ્રીયા સંગ્રહણીમાં ઉપરોક્ત ગાથાઓ (તફાવતવાળી) નીચે મુજબ આપેલી છે – सरीरोगाहणसंघयणसंठाणकसाय हुंति सण्णाओ । लेसिदिअसमुग्धाए सन्नी वेए अ पज्जत्ति ॥३६५|| दिट्ठि-दसण-नाणे जोगुवओगे तहा किमाहारे । उववाय-ठिइ-समुग्घाय-चवणं गईरागई चेव ॥३६६।। આ ગાથામાં ૨૪ દ્વારો વડે સંક્ષિપ્ત સંગ્રહણી જે ક્રમે દશવી છે તેથી જિનભદ્રીયા સંગ્રહણીની ગાથાઓમાં ક્રમનો તફાવત છે. ત્યાં શરીરોગાદળસંયથાસંડાસા ......આ રીતે ક્રમ છે. તે ઉપરાંત શ્રીચન્દ્રીયાકારે ગાથા ૨૭૨ (આપણી ચાલુ ગાથા ૩૪૪)ના ૩ સથાય પદની ટીકા કરતાં ‘સમુઘાત’નું દ્વાર એક નહિ પણ તેનાં બે દ્વારા સમજવાં એમ સૂચિત કર્યું છે. કારણકે સમુદ્યાત બે પ્રકારના છે. માટે બંનેનું અલગ અલગ દ્વારા માનવું. અને એ વાત યોગ્ય છે એવી પ્રતીતિ તેઓથી પૂર્વકાલીન જિનભદ્રીયા સંગ્રહણીની થોડા ફેરફારવાળી સંક્ષિપ્ત સંગ્રહણી રૂપ ગાથાઓ જ આપે છે. ત્યાં ગાથા ૩૬૫માં તથા અને ગાથા ૩૬૬માં સમુથાય આમ બંને વખત સમુહુયાત પદ વાપરીને સલવાતિ નાં દ્વારા બે ગણવાનાં છે, એમ સ્પષ્ટ મહોર–છાપ મારી આપી છે. બંનેના ટીકાકારો પણ એ જ રીતે સંમત થયા છે. પણ વર્તમાનમાં જે પ્રકરણ ‘દેડક’ શબ્દથી પ્રસિદ્ધ છે તેના કર્તા ઉપરના મતથી જુદા પડ્યા છે. તે નીચેની હકીકતથી સ્પષ્ટ સમજાશે. વર્તમાનમાં આપણે ત્યાં જીવવિચારાદિ પ્રસિદ્ધ ચાર પ્રકરણની અંદર એક દડકનું પ્રકરણ આવે છે. અલબત્ત એનું અસલ નામ શું! તે તો કતઓ જાણે ! આદિ કે અત્તમાં કયાંય સૂચવ્યું નથી. પણ સત્તરમી સદીના ટીકાકાર શ્રી રૂપચંદ્રમુનિજી આનાં ત્રણ નામો સૂચવે છે. એક તો નપુસંકaો, બીજું વિવારકાશવા અને ત્રીજું વાવI. પહેલું નામ ટીકાના મંગલાચરણમાં, બીજું છેલ્લી ૪૪મી ગાથાની ટીકામાં અને ત્રીજું ટીકાની પ્રશસ્તિમાં છે. છેલ્લાં બે નામો તો લગભગ સરખાં જ છે. એટલે ‘લઘુસંગ્રહણી’ અને ‘વિચારષત્રિશિકા’ આ બે નામો મુખ્યત્વે છે. પણ વિચાર કરતાં એક જ નામ ટીકાકારને અભીષ્ટ હશે એમ સમજાય છે. એના કારણોમાં ઊતરવું અહીં પ્રસ્તુત નથી. અત્યારે પ્રસ્તુત છે નીચેની બાબત એટલે તે જોઈએ. સંગ્રહણીસૂત્ર જેને આજકાલ સહુ “બૃહત સંગ્રહણી’ કે ‘મોટી સંઘયણી’ કે (સંગ્રહણી)થી ઓળખે છે. તેમાં સંક્ષિપ્તતર સંગ્રહણી તરીકે ઉપર જે બે ગાથા છાપી છે તે જ બે ગાથા, એ જ આનુપૂર્વીએ આ દેડક પ્રકરણના પ્રારંભમાં ગાથા ૨, ૩ તરીકે આપી છે. ગાથાનું સંપૂર્ણ સામ્ય છતાં અર્થની દૃષ્ટિએ દેડક'ના કતાં ખુદ પોતે સંગ્રહણી મૂલ અને ટીકાના આશયથી જુદા પડે છે. For Personal & Private Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ ક્રર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સંસ્કૃત છાયાसंक्षिप्ततरा तु इयं शरीरमवगाहना च संहननम् । संज्ञा संस्थानं कषायः लेश्या इन्द्रियं द्वौ समुद्धातौ ॥३४४॥ दृष्टिदर्शनज्ञानानि योगोपयोगोपपात-च्यवन-स्थितयः । પક્ષ: વિહાર: સંક્સિ-તિ-જ્ઞાતિ-વેવા: ll૩૪ફll. શબ્દાર્થ સંહિત્તરી સંક્ષિપ્તતર ની વોવવા યોગ, ઉપયોગ, ઉપપાત ટુ સમુદાય બે સમુદ્યાતો મિહિર કયો આહાર િિટ્ટ દ્રષ્ટિ વેપવેદ Tયાર્થ– ૧. શરીર, ૨. અવગાહના, ૩. સંઘયણ, ૪. સંજ્ઞા, ૫. સંસ્થાન, ૬. કષાય, ૭. લેશ્યા, ૮. ઇન્દ્રિય, ૯. જીવ સમુદઘાત, ૧૦. અજીવ સમુદઘાત, ૧૧. દષ્ટિ, ૧૨. દર્શન, ૧૩. જ્ઞાન, ૧૪. યોગ. ૧૫. ઉપયોગ, ૧૬. ઉપપાત સંખ્યા, ૧૭. ચ્યવન સંખ્યા, ૧૮. સ્થિતિ આયુષ્ય મયદા, ૧૯. પાયપ્તિ, ૨૦. કિમાહાર, ૨૧. સંજ્ઞી, ૨૨. ગતિ, ૨૩. આગતિ, ૨૪. વેદ. આ પ્રમાણે ૨૪ દ્વારની આ સંક્ષિપ્ત સંગ્રહણી છે. li૩૪૪-૩૪પા વિગોવા- આ બંને ગાથાઓ અમુક આગમગ્રન્થોમાં તેમજ તેના અંગભૂત ગ્રન્થોમાં પ્રસંગોપાત્ત જોવા મળે છે. આપણે ત્યાં વર્તમાનમાં પ્રારંભના પાઠ્યક્રમમાં પંચપ્રતિક્રમણ બાદ જીવવિચાર, નવતત્ત્વ અને દંડક પ્રકરણોનો અભ્યાસ કરાવાય છે, તે પૈકી દંડક પ્રકરણમાં આ જ ગાથાઓ (ઉદ્ધત કરીને) આપી છે. સંગ્રહણીની બંને ગાથાઓ અને તેના ટીકાકારો પણ સયત નું દ્વાર એક નહીં પણ બે ગણવાનું સૂચિત કરે છે. જ્યારે દેડક પ્રકરણના કત ગજસાર મુનિજી બંને સમુદ્રઘાતોનું દ્વાર એક જ ગણાવે છે. એનો પુરાવો દડકની ૨૦મી ગાથા જ છે. આ ગાથામાં મત્યાદિ ત્રણેય અજ્ઞાનને ચોવીસે દડકમાં ઉતાર્યા છે તે છે. જો ૨૪ દ્વારમાં તે દ્વારની ગણત્રી ન હોત તો દડકમાં તેનો સ્વતંત્ર અવતાર કરત જ નહીં, પણ ગજસાર મુનિજીએ પ્રસ્તુત બે ગાથામાં જ્ઞાન દ્વાર શબ્દદ્વારા સૂચિત નથી કર્યું તો કયા આધારે તેમણે આવી પ્રરૂપણા કરી? તો તેનો ખુલાસો તો આપણને થકાકારના ઉલ્લેખથી મળે છે. તેઓ ૨૪ દ્વારના સંગ્રહરૂપ ગાથાઓની ટીકા કરતાં જ્ઞાનાહિત્રાથનુવામી ત્રિજ્ઞાન.............. તિરે નોવાં દિવ્યા અને અજ્ઞાન દ્વારની વ્યાખ્યા કરતાં ૨૦મી ગાથાની ટીકામાં જણાવે છે કે નવ વાગ્યાનયોકશાર નિયત | શાનદારીનો જ્ઞાનકારકત્તતં તવ પ્રસ્તુત છે ઇત્યાદિ. તેઓશ્રી પ્રાચીન પ્રરૂપણાથી કેમ જુદા પડ્યા? લાગે છે કે આ પ્રરૂપણાને કોઈ પ્રાચીન આધાર જરૂર હોવો જોઈએ અને એ માટે આગમસ્થ થયેલી બંને ગાથાઓ ઉપરનું વિવરણ તપાસવું જરૂરી બને છે. વળી ભાવનગરની પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૯૧ની સાલમાં બહાર પડેલી ક્ષમાશ્રમણ કૃત સંગ્રહણીના અનુવાદવાળી પુસ્તિકામાં પાછળ આપેલા યંત્રસંગ્રહમાં ૩૬મું યંત્ર આપ્યું છે. ત્યાં પણ જ્ઞાન અને અજ્ઞાન એ બે દ્વાર દર્શાવ્યા છે, ને સમુદ્દઘાતનું એક જ દ્વાર દર્શાવ્યું છે. તેમજ આ ગ્રન્થની પ્રથમવૃત્તિમાં મેં પણ ઝડપથી અનુવાદ પૂરો કરવાની ધૂન અને ફરજમાં પૂરતું ધ્યાન ન આપવાના કારણે દેડક પ્રકરણના મતાનુસારી જ ૨૪ દ્વારા જણાવ્યાં હતાં. પરંતુ આ વખતે એ ભૂલ સુધારી લેવામાં આવી છે. For Personal & Private Use Only Page #768 -------------------------------------------------------------------------- ________________ शरीरद्वालु वर्णन ૫૬૧પન્નવણાસૂત્ર—ટીકા અને ૫*લોકપ્રકાશ આદિ ગ્રન્થોમાં સંસારી જીવોનું વિસ્તૃત સ્વરૂપ ૩૬-૩૭ દ્વારો વડે વર્ણવ્યું છે. - જ્યારે અહીંઆ મૂલ ગાથામાં ૨૪ દ્વારો, તેના નામ લેવાપૂર્વક જણાવ્યાં છે અને તે પ્રત્યેક દ્વાર ઉપર વિસ્તૃત વર્ણન સંગ્રહણીના ટીકાકારોએ કર્યું છે. તે આધારે અને અન્ય ગ્રન્થોના આધારે પ્રસ્તુત દ્વારોની સમજ આપવામાં આવી છે. આ દશ્ય અદશ્ય વિશ્વમાં સૂક્ષ્મ કે સ્કૂલ દશ્ય કે અદશ્ય કોટિના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત જીવો છે. આ જીવોની જીવનસ્થિતિ અને જીવનનો વિકાસ કેવો હોય છે? એ સમજવા માટે સંકળાયેલી અનેકાનેક બાબતોનું જ્ઞાન જરૂરી હોય છે. સંપૂર્ણ જ્ઞાનના અભાવે તમામ બાબતોને આપણે જાણવાને સમર્થ નથી. એટલે શાસ્ત્રકારોએ ગ્રાહ્ય અને જરૂરી બાબતોની જે નોંધો કરી તેને અહીં સમજાવવામાં આવે છે. એમાં સહુથી પહેલું શરીરદ્વાર કહેવાશે. કારણકે એ મુખ્ય વસ્તુ છે. શરીર વિના કોઈ સંસારી જીવ હોઈ જ શકતો નથી. વિશ્વમાં એવા દેહધારી જીવો અનંત છે. અને તે જીવો પાંચ પ્રકારનાં શરીરો વડે વહેંચાયેલા છે. અને આઠ પ્રકારની ગ્રાહ્ય પુદ્ગલ વર્ગણા પૈકીની પાંચ પ્રકારની વિભિન્ન વર્ગણાઓ દ્વારા આ પાંચ વિભિન્ન શરીરોનું નિર્માણ થાય છે. ૧. શરીર–શરીર] વાર–શરીર શબ્દની વ્યુત્પત્તિ વિચારીએ તો શીતિ-વિશીર્વતિ તસ્કરી શીર્ણ-વિશીર્ણ એટલે કે વીખરાવાના અથવા વિનાશ થવાના સ્વભાવવાળું અથવા પૂરણગલન સ્વભાવવાળું હોય તેને શરીર કહેવાય. વાત પણ સાચી જ છે. કોઈપણ શરીર એ પુદ્ગલ એટલે કે પરમાણુઓના સમૂહનું બનેલું હોય છે. અને પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ છે કે તેઓ સદાય એક જ સ્થિતિમાં રહેતા નથી, એનો આંશિક કે સર્વથા સંયોગવિયોગ કે પૂરણ–ગલનાદિ થયા જ કરે છે. અને એના કારણે શરીરમાં સારાનરસાપણાની સ્થિતિ ઊભી થાય છે. એક સમયે તેનો સર્વથા અન્ત પણ ઊભો થાય છે. એટલે ધારણ કરેલા શરીરના પરમાણુઓની રાખ પણ થઈ જાય છે. આવા વિનાશી અને ઔદયિક ભાવથી (–કર્મોદયથી) પ્રાપ્ત થતા શરીરોની ભિન્ન ભિન્ન સ્થિતિ, સ્વભાવ તેમજ કર્તવ્યના કારણે પાંચ પ્રકારો જણાવ્યા છે. ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તેજસ ૫. કામણ. (૧) ઔદારિક શરીર–૩: પુર્તિનંત' ઉદાર યુગલો વડે બનેલું તે ઔદારિક. અહીંયા ઉદાર શબ્દ ઉત્તમ, સ્કૂલ અને પ્રધાન ત્રણેયનો વાચક છે. અર્થાત્ ઉત્તમ પુદ્ગલોનું બનેલું હોય તે. સ્થૂલ પુદ્ગલસ્કંધોનું (પરમાણુઓના જથ્થાઓનું બનેલું હોય છે અથવા પાંચેય શરીરમાં જે પ્રધાન સ્થાન ભોગવે છે તે. ધર્મસાધના અને મોક્ષની પ્રાપ્તિ, આપણા જેવા જ ઔદારિક શરીરની મદદથી જ થતી હોવાથી પ૬૧. ત્રિવUTI વહુવત્તત્રં ફ્રિ વિસાય ! [પન્નવUસૂત્ર થી ૪ થી ૭] પ૬૨. મેવાસ્થાનનિ પતિઃ || [ ૩, શ્લોક ૨ થી ૬] પ૬૩. આમ તો પરમાણુઓ બધા સરખા જ હોય છે પરંતુ પરમાણુઓના સ્કંધો અને સ્કંધોની વગણાઓ અને એમાંની પરમાણુઓની જે સંખ્યા તેના કારણે તેના કાર્યોમાં ભિન્નતા સર્જાય છે. For Personal & Private Use Only Page #769 -------------------------------------------------------------------------- ________________ ६२४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેને ઉત્તમ પુદ્ગલોવાળું કહ્યું. આ શરીરના પુદ્ગલસ્કંધો બીજા ચાર શરીરના પુદ્ગલસ્કંધોની અપેક્ષાએ મોટા હોવાથી ‘સ્થૂલ' કહ્યું. અથવા ઔારિક શરીરની અવગાહના અન્ય શરીરોની અપેક્ષાએ મોટી એટલે એક હજાર યોજનથી અધિક હોવાના કારણે પણ સ્થૂલ કહ્યું. અને તીર્થંકરો, ગણધરો, ચક્રવર્તી આદિ શરીરને જ ધારણ કરનારા હોવાથી, બધાય શરીરમાં પ્રધાન ગણાતું હોવાથી પ્રધાન' કહ્યું છે. આ શરીર ચોક્કસ પ્રકારના (ઔદારિક વર્ગણાની જાતના) પુદ્ગલસ્કંધોથી રચી શકાય છે. આ શરીર ૨સ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ હાડકાં, મજ્જા અને વીર્ય આ સાત ધાતુનું બનેલું હોય છે. પણ દરેક જીવને સાતેસાત ધાતુ હોવી જ જોઈએ એવો નિયમ નથી. ન્યૂનાધિકપણે પણ હોઈ શકે છે. એનું કારણ જીવના વિકાસની સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. આ જુદા જુદા પ્રકારના વર્ણ–રંગ, ગંધ, રસસ્વાદ અને સ્પર્શીવાળું હોય છે અને શરીરધારી સૂક્ષ્મ નિગોદના જીવોથી લઈને તમામ મનુષ્યો અને તિર્યંચોને હોય છે. જે વાત આગળ કહેશે જ. આ શરીર સમગ્ર જન્મપર્યંતનું જ હોય છે. વચમાં નવું ઔરિક બનાવી શકાતું નથી અને જૂનું ગમે ત્યારે તજી શકાતું નથી. (૨) વૈક્રિય શરીર—વિક્રિયા. વિ એટલે વિવિધ. ત્રિયા એટલે ક્રિયા. એ વિવિધ ક્રિયા જેમાં થઈ શકે તેનું નામ વૈક્રિય’ કહેવાય. એટલે વિવિધ કે વિશિષ્ટ પ્રકારની રૂપ ક્રિયાઓ કરવામાં જે સમર્થ હોય, તે શરીરને વૈક્રિય કહેવાય છે. આ શરીરને આપણી જાડી ભાષામાં બહુરૂપી કે જાદુગરું શરીર કહી શકાય. કેમકે આ શરીર અમુક—ચોક્કસ પ્રકારના વૈક્રિય પુદ્ગલસ્કંધોનું બની શકે છે. આ વૈક્રિય સ્કંધો આ ઔદારિક જાતના સ્કંધોથી સૂક્ષ્મ હોય છે. અને આ સ્કંધોનો સ્વભાવ પારા જેવો છે. એ કારણે એક શરીરમાંથી અનેક શરીર બનાવી શકાય, એક સરખાં કે અસરખાં અસંખ્ય રૂપો બનાવી શકાય, અસંખ્ય રૂપોમાંથી એક બનાવી દેવાય. નાનામાં નાનું સોયના અગ્ર ભાગ જેટલું બનાવી શકાય અને મોટામાં મોટું હજારો ગાઉ જેવડું પણ બનાવી શકાય, પતળાનું જાડું, જાડાનું પતળું થાય, કોઈપણ અવસ્થાઓવાળું કોઈ પણ જાતિના રૂપોવાળું બનાવી શકાય, આકાશગામીમાંથી પૃથ્વીગામી બની જાય, પૃથ્વીગામીમાંથી આકાશગામી બની જાય, હલકાનું ભારે થાય, ભારેનું હલકું થાય, દૃશ્ય અદૃશ્યરૂપે બની જાય, એ રીતે યથોચિત મર્યાદા પ્રમાણે જે જે જાતનાં રૂપો-આકારો બનાવવા હોય તે બધું આ શરીરથી જ શકય છે. એવું એ વિચિત્ર પ્રકારનું અને અદ્ભુત કહી શકાય તેવું આ શરીર છે. આ શરીર ઔારિક શરીરગત રહેલી સાત ધાતુઓથી રહિત છે. એમને વૈક્રિય લબ્ધિથી શોભા માટે ઉત્પન્ન કરેલા કૃત્રિમ દત્ત, નખ, કેશાદિક હોઈ શકે છે. દેવોના વૈક્રિય શરીરમાં દાંત, નખ, કેશ અને અસ્થિ જેવો કઠણ ભાગ અવશ્ય હોય છે પણ તે ઔદારિક શરીરનાં દાંત, અસ્થિ વગેરેની માફક અશુચિ ધરાવતા નથી હોતાં. આ શરીર મવપ્રયિક અને વ્યિપ્રચિત્ત બે પ્રકારે હોય છે. સમગ્ર જન્માશ્રયી દેવલોકના દેવો અને નરકતિના નારકજીવોને ભવન્નચિત્ત વૈક્રિય હોય છે. અને જ્ઞધ્ધિપ્રયિતે તપશ્ચર્યાદિક ગુણો દ્વારા મેળવેલું. આ લબ્ધિપ્રત્યયિક શરીર ગર્ભજ મનુષ્ય, તિર્યંચો અને કેટલાક બાદર પર્યાપ્તા For Personal & Private Use Only Page #770 -------------------------------------------------------------------------- ________________ पांच शरीरनु विवेचन ૬૨૬ વાયુકાયના જીવોને હોય છે. લબ્ધિ વડે ઉત્તરક્રિય કરવું હોય ત્યારે અથવા ભવપ્રત્યયિક વૈક્રિય શરીરને ઉત્તરવૈક્રિય રચવું હોય ત્યારે વૈક્રિય સમુદ્યાત નામની એક વિશિષ્ટ ક્રિયા કરવી પડે છે. અને તે દ્વારા તત્વાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવું પડે છે, પછી જ શરીર રચી શકાય છે. (૩) આહારક શરીર–આ શરીર સમગ્ર ભવ પતિનું નથી હોતું. વળી આ શરીરને મનુષ્યો જ જરૂર પડે ત્યારે બનાવી શકે છે. મનુષ્યોમાં બધા મનુષ્યો નહિ પણ ચારિત્ર લઈને ચૌદ પૂર્વધર, તથા મન:પર્યવ વગેરે જ્ઞાનને પ્રાપ્ત થયેલા, વગેરે યથાયોગ્ય લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરેલા હોય તેઓ જ કરી શકે છે. અને તેમાંય અમુક કારણ ઉપસ્થિત થાય ત્યારે જ. આટલું જરૂરી સ્પષ્ટીકરણ કરીને મૂળ વાત ઉપર આવીએ. તથાવિધ લબ્ધિ-શક્તિધારી ચૌદ પૂર્વ જેવડા વિશાળ જ્ઞાનને પ્રાપ્ત થયેલા, શ્રુતકેવળીથી ઓળખાતા મુનિરાજો વગેરે વડે જે રાષ્ટ્રીય ગૃહતિ ગ્રહણ કરાય અથવા કેવલજ્ઞાની પાસે જીવાદિક સૂક્ષ્મ પદાર્થોના સંદેહોનું સમાધાન જે શરીર દ્વારા ગ્રહણ કરી શકાય, તેથી તેને આહારક શરીર કહેવાય છે. આ શરીર કોણ ધારણ કરી શકે? આના અધિકારીઓ તરીકે શ્રુતકેવલી (ચૌદ પૂર્વધરો) ભગવંતો તથા ચૌદ પૂર્વના અવગાહન તેમજ તપશ્ચર્યા વગેરે દ્વારા ઉત્પન્ન થયેલી આમષષધિ વગેરે લબ્ધિવાળા મુનિવરો, મન:પર્યવજ્ઞાનીઓ તથા આહારક લબ્ધિવાળા જંઘાચારણ અને વિદ્યાચારણ વગેરે મુનિવરો છે.' તેઓ શા માટે રચે છે? તે બાબતમાં એવું જણાવ્યું છે કે, કોઈ વખતે દ્રવ્યાનુયોગાદિના તાત્ત્વિક ચિંતનમાં સંદેહ પડ્યો અને એ સંદેહનું સમાધાન સ્વયં થતું ન હોય, અને સમાધાનની આતુરતા અને આવશ્યકતા અસાધારણ હોય; ત્યારે તે સમાધાન મેળવવા માટે રચે છે. એ માટે તે વખતે પોતાને સેવા તપશ્ચર્યા દ્વારા આહારક શરીર રચી શકાય તેવી લબ્ધિ-શક્તિ કે ગુણ જે આત્મામાં ઉત્પન્ન થયેલ છે, તે શક્તિદ્વારા રચે છે. અર્થાત્ પોતાના મનથી પોતાનું વીર્ય ફોરવે છે. ઝડપથી આહારક શરીર રચી શકાય એવા જગતમાં વર્તતા પુદ્ગલસ્કંધોને (સમુદ્યાત નામની આહારક એક વિશિષ્ટ ક્રિયા વડે) ગ્રહણ કરી, પોતાના જ મુઠી વાળેલા એક હાથ પ્રમાણ જેવડું નાનું જ શરીર રચી કાઢે છે. પછી પોતાના આત્મબળથી એ “આ નૂતન શરીરને નજીકમાં વિચરતા. કેવલી તીર્થકર કે કેવલી ભગવંત પાસે મોકલે છે. કેવલી તો કેવલજ્ઞાનના બળવડે આવેલા એ શરીરને જુએ છે ને આહારક શરીરી મુનિના સંદેહનું સમાધાન કેવલી ભગવંત બરાબર આપે છે. એ સમાધાન મળી જતાં તે શરીર પાછું આવી જાય છે અને ગ્રહણ કરેલાં આહારક શરીર પ્રાયોગ્ય પુદ્ગલ પરમાણુઓનું વિસર્જન કરી નાંખે છે. જેમ સમાધાન માટે શરીર ગ્રહણ કરે છે, તેમ જિનેશ્વરદેવના સમવસરણની ઋદ્ધિ જોવા માટે અથવા કોઈ જીવદયા વગેરેના મહાન લાભ માટે પણ આ શરીર રચે છે. આ શરીર વડે અંતર્મુહૂર્તમાં જ બધું કાર્ય આટોપી લેવાનું હોય છે. આ શરીર અનુત્તર વિમાનના દેવોના મહાન શરીરથી પણ અધિક મનોહર કાન્તિવાળું, સ્ફટિક રત્નના જેવું અતિ નિર્મળ અને સ્વચ્છ હોય છે. For Personal & Private Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ આહારક શરીરની લબ્ધિ એક જીવને પોતાના સંસરકાળ દરમિયાન જુદા જુદા ભવની અપેક્ષાએ વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે ઉત્તરવૈક્રિય શરીર, ગુણપ્રત્યયિક વૈક્રિયશરીર અને આહારકશરીર રચવું હોય ત્યારે શરીર દ્વારા વૈક્રિય અને આહારક) સમુદ્યાત નામની આત્માની એક વિશિષ્ટ ક્રિયા થાય છે. એ ક્રિયા દ્વારા તે તે શરીરની વર્ગણાયોગ્ય પુદ્ગલોનું પોતાના આત્મપ્રદેશોથી અવગાહેલા ક્ષેત્રમાંથી ગ્રહણ કરે છે અને તેનાથી તે તે ઉત્તરશરીરો રચી શકે છે. એક જ વ્યક્તિ ભલે જુદાં જુદાં શરીરો રચે, પરંતુ મૂળ શરીરમાં રહેલા આત્મપ્રદેશોનો ઉત્તર શરીરના આત્મપ્રદેશો સાથેનો સંબંધ સાંકળની માફક અતૂટ રહે છે. (૪) તૈજસ શરીર–જગતમાં તૈજસની જાતના ઉષ્ણ પુદ્ગલસ્કંધો રહેલા છે. તેવી જ જાતના પુદ્ગલસ્કંધોનું બનેલું જે શરીર તેને તૈજસ શરીર કહેવાય છે. આ શરીર ઘણું જ સૂક્ષ્મ શરીર છે. જેમ ઉપરના ત્રણેય શરીરને ઇન્દ્રિયો હોય છે, તેમ આ શરીરને ઇન્દ્રિયો હોતી નથી. અમુક જાતનો વિશિષ્ટ આકાર છે એવું પણ નથી. સામાન્ય આકાર ભલે હોય. આ શરીર અતિ અવિકસિત એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ (નિગોદ) જીવથી માંડીને અતિવિકસિત હરકોઈ સંસારી જીવમાં રહેલું છે. અને આપણી સામાન્ય છાઘસ્થિક દૃષ્ટિથી અગોચર છે. (પ્રાયઃ) આ શરીર અન્ય શરીર (ઔદારિક, વૈક્રિય)ની સાથે જ રહેવાવાળું છે. તમામ જીવોને અનાદિકાળથી મોક્ષે જવાના અંતિમ સમય સુધી અવિરતપણે આત્માની સાથે ઓતપ્રોત થઈને રહેલું હોય છે. સ્વ-સ્વ શરીરથી વ્યાપ્ત થઈને તે રહી શકવાવાળું છે. જીવની સાથે જન્મજન્માંતરમાં સાથે જ રહેવાવાળું છે. જો એ ન હોય તો જન્મતાંની સાથે જ જીવથી ગ્રહણ કરાતા આહારનું પાચન ન થાય અને શરીર બંધાય નહિ. આ શરીરનું કાર્ય શું છે? તે જોઈએ—આ શરીરના કારણે શરીરમાં ઉષ્ણતા રહે છે. આપણા શરીરમાં જે ગરમી હોય છે તે મુખ્યત્વે તો આના પ્રભાવે જ હોય છે. આયુર્વેદમાં જઠરાગ્નિ’ તરીકે જે કહેવાય છે તે આ શરીરનો જ અગ્નિ છે. શરીરના આારાદિકને પચાવવામાં આ જ શરીરની મદદ છે. આ શરીર નિગ્રહ અને અનુગ્રહ પણ કરવાવાળું છે. એટલે કે જીવને તપશ્ચય વગેરે શુભ પ્રવૃત્તિ દ્વારા તૈજસ લબ્ધિ કે શીત લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તૈજસ લબ્ધિના પ્રભાવે પોતાના શરીરની બહાર તૈજસ–ગરમીને બહાર કાઢે. એટલે કે તાવ આવે છે, તે તૈજસ શરીર જે જઠરના સ્થાનમાં વધુ પ્રમાણમાં રહેલું હોય છે તેની જ ગરમી સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે, ને શરીર ગરમ ગરમ બની જાય છે, ને તાવ આવ્યો કહેવાય છે. તેજલેશ્યા દ્વારા સર્વત્ર ગરમી ફેલાવીને અનુગ્રહબુદ્ધિથી હિમથી થતા ભયંકર નુકશાનને અટકાવી શકે છે અથવા વિદ્વેષ બુદ્ધિ જાગે તો તેજસ સમુદ્દાત દ્વારા) શરીર બહાર કાઢેલા તૈજસ (અતિ ઉષ્ણ) પુદ્ગલસ્કંધો દ્વારા સામાને ભસ્મ કરી નાંખે છે. આ શરીર કોઈ પણ વસ્તુને ** ભસ્મીભૂત કરી શકવાને સમર્થ હોય છે. પ૬૪. અષિ લોકો શ્રાપ આપીને ભસ્મીભૂત કરતા, તે આ તૈજસ લબ્ધિના પ્રભાવે. આમ તૈજસ શરીર શ્રાપ ને અનુગ્રહમાં, ઉષ્ણ ને શીત લેગ્યામાં કારણભૂત છે. એટલા જ માટે તત્ત્વાર્થરાજવાર્તિકમાં તૈજસ શરીરના નિઃસરણાત્મક અને અનિઃસરણાત્મક એવા બે ભેદો બતાવ્યા છે. એક અંદર રહીને અને બીજું બહાર નીકળીને કાર્ય કરનારું છે. For Personal & Private Use Only Page #772 -------------------------------------------------------------------------- ________________ पांच शरीनुं विवेचन રછ અને આ લબ્ધિ જેને હોય તેને, તેથી વિપરીત શીતલબ્ધિ પણ ભેગી જ હોય છે, એટલે અનુગ્રહ કે ઉપકાર બુદ્ધિથી સળગી રહેલી વસ્તુને ઠારી નાંખવા માટે, બળતાને શાંત કરવા માટે શીત પરમાણુઓનાં કિરણો છોડીને સામાને શાંત કરે છે. પોતાના શરીરને બળતું બતાવવું હોય, તેજમય બતાવવું હોય તો તે રીતે પણ ઉપયોગ કરી શકે છે, અને બરફથીએ અધિક ઠંડું બનાવવું હોય તો ય બનાવી શકે છે. આમ બાળવાની અને ઠારવાની અને ક્રિયાઓ કરવાની વિશિષ્ટ લબ્ધિ-શક્તિ આ શરીર ધરાવે છે. " (૫) કાર્મણ શરીર–સંસારમાં આત્મા અને કર્મ આ બે વસ્તુ મુખ્ય છે. જેને પુરુષ અને પ્રકૃતિ કહે છે. આત્મા એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. એનો પોતાનો મૂળ સ્વભાવ અનંત-જ્ઞાનમયદર્શનમય-ચારિત્રમય છે. તે અરોગી, અકષાયી, અનામી અને અવિનાશી વગેરે છે. પરંતુ કર્મ' નામના દ્રવ્ય વડે અનાદિથી યુક્ત થવાથી તેનો મૂળ સ્વભાવ કે સ્વરૂપ દબાઈ ગયેલ છે. કર્મ શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં કર્મ એ એક જાતના વિશ્વવ્યાપી કર્મયોગ્ય પુદ્ગલસ્કંધો છે. એ પુદ્ગલસ્કંધો પોતાની મેળે બીજાને નિગ્રહ કે અનુગ્રહ, સુખ કે દુઃખનું કરણ નથી બનતા, પરંતુ આત્મા જ્યારે શુભ કે અશુભ, સારા કે ખોટા, વિચાર–વાણી કે વર્તન દ્વારા પ્રવૃત્તિ કરે છે ત્યારે તે શરીરધારી આત્માની અવગાહનામાં રહેલા કર્મના સ્કંધો પોતે ખેંચાઈને જીવના આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે. જોડાતાંની સાથે જ તે પુદ્ગલસ્કંધોમાં સુખદુઃખ વગેરે આપવાની એક જ શક્તિ-સ્વભાવ આવિર્ભાવ પામે છે. એ શક્તિના આવિભવ, સાથે સાથે એ શક્તિનો પ્રકાર, એની કાળમયદા, એનો પ્રભાવ અને એનું પ્રમાણ પણ નક્કી થાય છે. હવે આત્મા સાથે ક્ષીરનીરની માફક ઓતપ્રોત થયેલાં કર્મો યથાયોગ્ય સમયે પરિપાક થતાં તે કર્મોની સુખદુઃખ આપવાની શક્તિઓ ખુલ્લી થાય છે. અને જીવને તેનો યથાયોગ્ય અનુભવ કરવો પડે છે. જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ પણ રહે જ છે. જીવોના વિચારો, વચનો અને વતનો પણ અનંત પ્રકારનાં હોવાથી કમ પણ અનંત પ્રકારનાં છે પણ અનંત પ્રકારોને વ્યક્ત કરવા, સાંભળવા અને સમજવા એ અશક્ય હોવાથી સર્વજ્ઞ ભગવંતોએ તેનું વર્ગીકરણ કરી નાંખ્યું. તે કરીને તેનો ૧૫૮ પ્રકારમાં સમાવેશ કર્યો. પછી ૧૫૮નું પુનઃ વર્ગીકરણ કરીને તેનો આઠ પ્રકારમાં સંક્ષેપ કર્યો એટલે સામાન્ય રીતે મૂળ કર્મ આઠ અને તેની ઉત્તર પ્રવૃત્તિ (પ્રકારો) ૧૫૮ થાય છે. આ ૧૫૮ પ્રકારનાં કમ-પ્રદેશો કે પરમાણુઓનો જે સમૂહપિંડ તેને જ “શરીર’ શબ્દ જોડીને-કાશ્મણશરીર' એવા નામથી શાસ્ત્રકારોએ ઓળખાવ્યું છે. એટલે કે આ શરીર કર્મના સમૂહરૂપ છે. આ શરીર પ્રત્યેક જીવાત્માઓના અસંખ્ય આત્મપ્રદેશો સાથે તેજસ શરીરની જેમ જ અનાદિકાળથી જોડાએલું છે. અને મોક્ષ પ્રાપ્તિના અન્તિમ સમય સુધી અવિરહપણે રહેવાવાળું છે. પણ એટલું વિશેષ સમજવું કે કર્મની ૧૫૮ની સંખ્યા ઠેઠ સુધી રહે છે, એવું નથી - ૫૬૫. શીતલ એવા સમુદ્રમાંથી (વડવાનલ નામના) અગ્નિનો અને પાણીથી સભર વાદળામાંથી જેમ વીજળીનો ઉદ્ભવ થાય છે તેમ. , , , , , એ For Personal & Private Use Only Page #773 -------------------------------------------------------------------------- ________________ ६२८ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હોતું. એમાં ફેરફાર થઈ શકે છે. નામકર્મમાંની કાર્મણશરીર નામકર્મની પ્રકૃતિ દ્વારા કાર્યણવર્ગણાઓનું ગ્રહણ વિસર્જન થયા કરે છે. આ કર્મશરી૨ કે કાર્યણશરીર એ તમામ શરીરોની અને ખુદ પોતાની ઉત્પત્તિમાં મૂળ ``કારણભૂત છે. અરે ! સમગ્ર સંસારને ઊભો કરનાર આ કાર્પણ શરીર છે. કાર્મણ શરીર પોતે સુખદુઃખ કંઈ જ ભોગવતું નથી. કર્મનો બંધ કે નિર્જરા તેને હોતી નથી. પોતે કર્મરૂપ છે છતાં કર્મ બાંધતું નથી, તેનાથી કર્મ ભોગવાતું નથી તેમજ ક્ષય પણ થતું નથી. સુખદુઃખ બાકીનાં ચાર શરીરો વડે જ ભોગવાય છે. તૈજસ કાર્મણ અંગે કંઈક—એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવી ઘટે કે પ્રત્યેક આત્માઓ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે—એટલે કે વર્તમાન દૃશ્ય શરીરનું મૃત્યુ થાય અને નવું શરીર ધારણ થાય, એ વચ્ચેના અતિ સૂક્ષ્મકાળ દરમિયાન આત્મા સાથે બે શરીર એટલે કે તૈજસ અને કાર્મણ જોડાએલાં હોય છે. અને પછી આ બંને શરીરોનું અસ્તિત્વ સમગ્ર વિવક્ષિત જન્મ દરમિયાન જ નહિ પણ સમગ્ર સંસાર પર્યંત રહે છે. પણ જીવને જન્મજન્માંતર કરાવનાર કે ભટકાવનાર શરીર એક માત્ર કાર્મણ જ છે, તૈજસ નહીં. પણ તૈજસ વિના કાર્મણ એકલું કદી હોતું જ નથી એ વાત પણ એટલી જ નિશ્ચિત છે. હવે કાર્મણ સાથે તૈજસ શરીર ઉષ્ણતામાનવાળું હોવાથી ઇલેકટ્રીકસીટીની જેમ આત્માને ગતિ સહાયક બની શકે છે. કોઈને શંકા થાય કે જીવ, મૃત્યુ વખતે બંને શરીરોની સાથે જ દેશ્ય શરીરમાંથી બહાર નીકળે છે અને જન્મ વખતે બંને શરીરો સાથે જ ઉત્પત્તિસ્થાને પ્રવેશ કરે છે તો પછી તે શરીરો આપણને દેખાતાં કેમ નથી ? આનું સમાધાન એ છે કે—શરીરો એ પૌદ્ગલિક દ્રવ્યો છે. તેને આકારાદિ હોય છે, છતાં તે શરીરો એટલાં બધા સૂક્ષ્મ છે કે આપણી ચર્મચક્ષુથી ગ્રાહ્ય થતાં નથી; જોઈ શકાતાં નથી અને તેથી સાથે રહેલો આત્મા પણ દૃષ્ટિગોચર થઈ શકતો નથી. પરંતુ તેથી વસ્તુનું અસ્તિત્વ નથી એમ કદી ન સમજવું. પ્રથમનાં ત્રણ શરીરોની ગમનાગમનની મર્યાદા મર્યાદિત છે. જ્યારે છેલ્લાં બે શરીરો સમગ્ર લોકમાં ગમે ત્યાં જઈ આવી શકે છે. તૈજસ—કાર્મણ શરીરો અને આત્મા એટલા બધાં સૂક્ષ્મ માનવાળાં હોય છે કે ભીંતો, ઘરો, પહાડો કે પૃથ્વી આદિ કોઈનાથી પરાભવ કે પ્રતિઘાત પામતાં નથી. વાયુની જેમ ગમે ત્યાંથી તે પસાર થઈ શકે તેવો તેનો સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામ છે. વળી પરભવમાં જઈને તરત જ આહાર ગ્રહણ કરે છે. એ આ શરીરનાં જ કારણે થાય છે. ઔદારિક શરીરથી ઉત્તરોત્તર શરીરો સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે. એ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધોમાં ઉત્તરોત્તર પરમાણુઓનો જથ્થો વધારે હોય છે. તેથી જ તેનો પરિણામ પણ ઉત્તરોત્તર સૂક્ષ્મ બનવા પામે છે. ૫૬૬. કેટલાક આચાર્યો માત્ર એક કાર્મણને જ અનાદિકાળથી જીવ સાથે જોડાએલું કહે છે, અને તૈજસ તો લબ્ધિથી પ્રાપ્ત થાય છે એમ માને છે. For Personal & Private Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ पांच शरीरनुं विवेचन હરદ પાંચેય શરીરો જુદી જુદી વર્ગણાથી બનેલાં હોવાથી દરેક શરીર અલગ અલગ વિશેષતાઓ ધરાવે છે. દરેક સ્વતંત્ર છે. પ્રથમના ત્રણ શરીરોને ઇન્દ્રિયાદિ અંગોપાંગો હોય છે. છેલ્લાં બે શરીરોને તે નથી હોતાં. પાંચેય શરીરોનું વર્ણન જણાવીને હવે પાંચેય શરીરો સાથે સંબંધ ધરાવતી અન્ય દશ બાબતોનું સ્વરૂપ કહેવાય છે. 9. જાળ મેવ—કોઈને શંકા થાય કે પાંચેય શરીરોની રચના અને કાર્યમાં ભિન્નતા શા માટે ? તે બધાંય એક જ પ્રકારનાં એકસરખું કામ કરવાવાળા કેમ ન હોય ? આવી શંકાના સમાધાન માટે ‘કારણ’ રજૂ કરવું જોઈએ. અહીંઆ એથી જ પ્રથમ કારણકૃત ભેદ દર્શાવે છે. યદ્યપિ પાંચેય શરીરો પુદ્ગલ પરમાણુનાં જ બનેલાં છે પરંતુ પરમાણુઓના સ્કંધો દ્વારા તૈયાર થતી વર્ગણા અને પરમાણુઓનું સંખ્યાપ્રમાણ આ બંને કારણે પરમાણુઓના સ્કંધોના કાર્યમાં ભિન્નતા પડે છે. પરમાણુઓના જાતિભેદથી કાર્યભેદ સર્જાય છે. વિશ્વમાં વર્તતી ઔદારિકાદિ આઠ પ્રકારની ગ્રાહ્ય વર્ગણામાંથી (અમુક અમુક પ્રકારનાં પુદ્ગલો) પાંચ શરીરો માટે ઉપયોગી, જુદી જુદી પાંચ વર્ગણાઓમાંથી પાંચ શરીરો બને છે. પાંચ શરીરો ક્રમશઃ સૂક્ષ્મસૂક્ષ્મ પરિણામી પુદ્ગલોથી બને છે. તેથી ઔદારિક શરી૨ ચારેય શરીરો કરતાં સ્થૂલ પુદ્ગલોનું હોય છે. તેનાથી વૈક્રિય શરીરનાં પુદ્ગલો સૂક્ષ્મ, એમ ઉત્તરોત્તર શરીરો ક્રમશઃ અધિકાધિક સૂક્ષ્મતર સૂક્ષ્મતમ પુદ્ગલનાં બનેલાં હોય છે. વળી આઠેય વર્ગા, જેના પર સમસ્ત જગતનું મંડાણ છે એ આઠેય વર્ગણામાં પહેલી વર્ગણા પણ ઔદારિક જ છે. એથી પણ કલ્પી શકાય તેમ છે કે તે સ્થૂલ પુદ્ગલોની જ હોય અને આઠમાં છેલ્લી વર્ગણા કાર્મણ નામની છે કે જેનાથી કાર્મણ શરીર બને છે. તે સહુથી સૂક્ષ્મ વર્ગણા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને સૂક્ષ્મજંતુઓ, પશુ-પક્ષીઓ, મનુષ્યો વગેરેનાં શરીરો ઔદારિક એટલે (પ્રાયઃ) સ્થૂલ છે. એટલે તે (સ્કંધ બને ત્યારે) ચર્મચક્ષુથી ગ્રાહ્ય છે. બાકીના સૂક્ષ્મ સૂક્ષ્મતર હોવાથી આપણાથી જોઈ શકાતા નથી. અહીંઆ સ્થૂલ અને સૂક્ષ્મ શબ્દ પારિભાષિક રૂપે સમજવાના છે. વર્ગણાઓમાં પરમાણુઓનો જથ્થો જેમ જેમ વધતો જાય તેમ તેમ પિરણામ સૂક્ષ્માતિસૂક્ષ્મ થતો જાય. સ્થૂલ અને સૂક્ષ્મ પરિણામ સમજવા બંનેના દાખલા જોઈએ. એક વેંત લાંબી પહોળી સોનાની એક પેટી છે અને તેથી બેવડા માપની રૂના ગાભામાંથી બનાવેલી પેટી છે. છતાં વજનમાં વધારે સોનાની જ હોય અને બીજી સાવ હલકી હોય છે. એકમાં ક્ષેત્રપ્રમાણ ઓછું, પરંતુ પ્રદેશ–પરમાણુઓનો જથ્થો ઘણો વધુ અને તેની સઘનતા ઘણી. જ્યારે રૂની પેટીમાં ક્ષેત્રપ્રમાણ વધુ ખરું, પરંતુ પ્રદેશો ઓછા. સોનાના પુદ્ગલોમાં સૂક્ષ્મતા ઘણી છે. તેથી થોડી જગ્યામાં ઝાઝા સમાય છે અને તે વજનદાર બને છે, અર્થાત્ વસ્તુ ઓછી છતાં વજન વધુ. જ્યારે રૂમાં સૂક્ષ્મતા ઓછી છે. એટલે વસ્તુ ઘણી હોય છતાં વજન અલ્પ હળવું લાગે. અહીં ઔદારિક શરીર રૂના સ્થાને અને કાર્પણ સોનાના સ્થાને ઘટાવવું. પાંચેય શરીરો વચ્ચે પણ પરસ્પર સ્થૂલતા સૂક્ષ્મતા હોય છે. તે સ્વયં વિચારવી. For Personal & Private Use Only Page #775 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૨. પ્રવેશસંચ્યાકૃત મેવ—પાંચેયમાં સહુથી થોડા પ્રદેશો ઔદારિકના છે અને પછીના શરીરોમાં સંખ્યાની દૃષ્ટિએ ક્રમશઃ વધતા જાય છે. પહેલું ઔદારિક શરીર અલ્પ પરમાણુવાળા પુદ્ગલસ્કંધોનું (અનન્ત હોવા છતાં અન્ય ચારની અપેક્ષાએ), તેના પ્રદેશોથી અસંખ્યગુણ પ્રદેશો વૈક્રિય શરીરમાં હોય, તેથી અસંખ્યગુણ પ્રદેશો આહા૨ક શરીરના પુદ્ગલસ્કંધોમાં હોય. આહા૨કની સંખ્યાથી અનન્તગુણ પ્રદેશો તૈજસમાં અને તૈજસથી પ અનન્તગુણ પ્રદેશો કાર્મણ શરીરમાં હોય છે. ६३० અહીં એક વાત આશ્ચર્યજનક એ છે કે ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય પરિમાણ પૂર્વ પૂર્વ શરીરો કરતાં અધિક છે. એમ છતાં શરીરની સૂક્ષ્મતા ઉત્તરોત્તર વધતી જાય છે. આનું કારણ પરમાણુઓના પરિણામની વિચિત્રતા છે. બીજી વાત એ પણ સમજવી જરૂરી છે કે એક પરમાણુ એ સ્કંધ (દ્રવ્ય) નથી પણ બે પરમાણુ ભેગા થયા પછી એ બંનેને ‘સ્કંધ'થી ઓળખાવાય છે. બેથી લઈને ઠેઠ અસંખ્ય અને અનંત પરમાણુઓના અનંતાનંત સ્કંધો વિશ્વમાં હોય છે. તે તે શરીરને યોગ્ય અનંત વર્ગણાઓ છે. અને કોઈપણ એક વર્ગણામાં અનન્ત સ્કંધો હોય છે. અને એક એક સ્કંધમાં અનંત પરમાણુઓ હોય છે. રૂ. સ્વામિષ્કૃત મેવ—પહેલું ઔદારિક શરીર સંમૂમિ, ગર્ભજ એવા સર્વ તિર્યંચો અને સર્વ મનુષ્યોને હોય છે. બીજું વૈક્રિય, દેવો તથા નારકના જીવોને, તેમજ કેટલાક લબ્ધિપ્રાપ્ત વાયુકાયના (બાદરપર્યાપ્તા) જીવો તેમજ સંશી પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોને પણ હોય છે. આહારકશરીર તે વિશિષ્ટ લબ્ધિવંત આહારક લબ્ધિધારી ચૌદપૂર્વધરોને હોય છે. તૈજસ અને કાર્યણ શરીરને ધારણ કરવાવાળા સર્વ સંસારી જીવો છે. એટલે આ શરીર ચારેય ગતિના તમામ જીવોને હોય જ છે. આ બે શરીરો અનાદિકાળથી જીવની સાથે છે. અને ગમે તે ગતિમાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આ શરીરનો એક સમય પણ વિરહ પડતો નથી. આત્મપ્રદેશો અને કાર્મણશરીરના પ્રદેશો બન્ને ક્ષીરનીરની માફક પરસ્પર ઓતપ્રોત થઈને રહેલા હોય છે. વળી કોઈપણ જીવ (શરીર પર્યાપ્તિ બાદ) ત્રણ શરીરથી ઓછા શરીરવાળો નથી કહેવાતો તેનું કારણ પણ એ જ છે. ઔદારિક શરીરી જીવો કયા કયા ? એવો તર્ક મનમાં ઉઠે ત્યારે આપણી સ્કૂલ દૃષ્ટિ જીવતાં મનુષ્યો, પશુ–પક્ષીઓ સુધી જઈને થંભી જશે પણ દૃષ્ટિને વિશાળ બનાવો અને લંબાવો તો તરત સમજાશે કે પાતાલ, પૃથ્વી અને સ્વર્ગ–આકાશમાં હાલતા, ચાલતા, ઉડતા કરોડો પ્રકારના જંતુઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાયે જીવો ઔદારિક શરીરી છે. માનવ જાતના વપરાશમાં આવતી તમામ ભોગોપભોગની વસ્તુઓ ઔદારિક જીવોનાં સપ્રાણ-નિષ્પ્રાણ કલેવરોની જ બનેલી હોય છે. બધી વસ્તુઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિની જ હોય છે. કેટલાંક દ્રવ્યો સજીવ હોય છે અને વપરાય છે. કેટલાંક નિર્જીવ થતાં ઉપયોગમાં લેવાય છે, જેમકે રહેવાનાં મુકામો, ખાવા, પીવા, પહેરવા, ઓઢવાની ચીજો, તમામ જાતનાં વાહનો, શસ્ત્રો, ધાતુઓ, રત્નો કે પથ્થરાઓ, લાકડું બધું ઔારિક છે. એકંદરે જોઈએ તો સમગ્ર વિશ્વ જંતુમય છે, અને ‘નીવો નીવસ્ય ખીવનમ્’ (અથવા ‘ક્ષમ્’) જીવનું જીવન જીવ જ છે, એ ન્યાયે બધું ચાલી રહ્યું છે. અહીંઆ ભેગા ભેગી ૫૬૭. આ અનન્ત સંખ્યાના અનંત પ્રકારો પડે છે. પૂર્વથી ૫૨નું અનન્તુ અનન્તગુણ સમજવાનું. For Personal & Private Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ पांच शरीनुं विवेचन એક જીવને એક સાથે કેટલાં શરીર હોય તે જણાવવું જરૂરી છે. જીવ (મૃત્યુ પામીને) એક ભવના શરીરનો ત્યાગ કરી બીજા ભવનું શરીર ધારણ કરવા જાય ત્યારે, પ્રયાણ અને પ્રાપ્તિ વચ્ચેના અત્યલ્ય સમય દરમિયાન માત્ર (ઇન્દ્રિયાદિ અંગોપાંગ વિનાના) તૈજસ, કામણ આ બે જ શરીરો હોય છે. આ શરીર સાથે જ જીવનાં જન્મ મરણ હોય છે, એટલે ઉત્પન્ન થયા બાદ શરીરપયપ્તિ પૂર્ણ થયા પછી સ્વભવ પ્રાયોગ્ય (ઔદારિક કે વૈક્રિય) શરીર રચાઈ ગયું એટલે મરણ પર્યન્ત ત્રણ શરીરવાળો અવશ્ય હોય. મનુષ્યો તિર્યંચોને અવિચ્છિન્નપણે ઔદારિક, તૈજસ, કામણ અને દેવનારકોને પણ ત્રણ શરીર હોય છે. ફક્ત ત્યાં ઔદારિકની જગ્યાએ વૈક્રિય સમજી લેવું. સામાન્ય રીતે ઊર્ધ્વ અને અધો એ બંને સ્થાનો એવાં છે કે જ્યાં વૈક્રિયશરીર મેળવી શકાય છે. જન્માન્તરનાં કર્મથી એવું શરીર મેળવવાના અધિકારી બનેલા જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે. અહીંઆ એક વાત સ્પષ્ટ સમજવી કે કોઈ મુનિરાજ, તપશ્ચર્યાદિ દ્વારા મેળવેલી લબ્ધિથી આહારક શરીર જ્યારે બનાવે ત્યારે ઔદારિક શરીરી મુનિને ચાર શરીરવાળો સમજવો. વૈક્રિય અને આહારક બંને શરીરો સમકાળે કદી રચી શકાતાં નથી, એટલે ઓછામાં ઓછા બે (મતાંતરે એક જ) અને વધુમાં વધુ જીવ ૫“ચાર શરીરધારી હોઈ શકે છે. તૈજસ, કામણ આ બને શરીરો ભવ્ય જીવો (જેઓ મોક્ષે જનારા હોય તે)ને અનાદિ સાંત હોય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંસાર છે. એ શરીરનો સંગ જ્યારે છૂટી જાય ત્યારે જ જીવનો મોક્ષ થાય છે. કારણ કે મોક્ષમાં કોઈપણ શરીર નથી. કર્મ છે ત્યાં શરીર છે. કર્મનો સમૂળગો નાશ થાય પછી કારણ જવાથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. અભવ્ય જીવો કોઈપણ કાળે મોક્ષે જતા જ નથી તેથી તે જીવોને આ બંને શરીરો અનાદિ અનંતકાળના અને ભવ્ય જીવો(મોક્ષે જવાવાળા હોય તે)ને અનાદિ સાંત હોય છે. ગર્ભજ જીવો પ્રથમ ગર્ભમાં આવે અને પછી જન્મ પામે. જ્યારે સંમૂચ્છિમ જીવોને ગર્ભ ધારણ કરવાનું ન હોવાથી પૃથ્વી, વાયુ, જલાદિના યોગોથી તેઓનો પ્રથમથી એકાએક જન્મ જ થઈ જાય છે. ૪. વિષયøત મેદ–અહીંઆ વિષય શબ્દનો અર્થ ‘ક્ષેત્ર' લેવાનો છે. એટલે તે તે શરીરની દિશાની અપેક્ષા જાળવતી તે તે ક્ષેત્રાશયી ગતિ કહેતાં ઔદારિક શરીરની ઉત્કૃષ્ટગતિ લાખો યોજના દૂર આવેલા તેરમા રુચક દ્વીપના રુચક પર્વત સુધી હોય છે. કોઈ કોઈ ઔદારિક શરીરી મુનિઓ જેઓને તપશ્ચર્યાદિ દ્વારા જંઘાચારણ જેવી વિશિષ્ટ શક્તિઓ મેળવી હોય તેને આશ્રીને આ’ ગતિ સમજવી અને વિદ્યાચારણ મુનિઓ-વિદ્યાધરો માટેની ગતિ આઠમા નંદીશ્વરદ્વીપ સુધીની સમજવી. ઊર્ધ્વગતિ મેરુના પાંડુકવન સુધીની સમજવી. વૈક્રિયશરીરી જીવોનું ગમનાગમન તિર્યફ અસંખ્ય દ્વીપસમુદ્રો સુધી હોઈ શકે છે, અને ૫૬૮. આહારક શરીરી મુનિને વૈક્રિય શરીર રચવાની શક્તિ હોય છે. પણ એક સાથે બે બે લબ્ધિનો ઉપભોગ થઈ શકતો નથી. એટલે ચાર શરીર કહ્યાં, પણ સત્તાની અપેક્ષાએ પાંચેય શરીર બનાવવાની શક્તિ હોય છે. For Personal & Private Use Only Page #777 -------------------------------------------------------------------------- ________________ ६३२ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઊધિોગમન દેવો આશ્રયી ચોથી નરકપૃથ્વીથી અચ્યુત દેવલોક સુધીનું છે. આહા૨કશરીરી મહાવિદેહ ક્ષેત્ર સુધી અને કાર્મણનો ગતિવિષય સમગ્ર ચૌદ રાજલોકમાં હોય છે. કારણ કે જીવનું ઉત્પત્તિસ્થાન સર્વત્ર હોય છે. અને આ બે શરીરો સંસારી જીવની સાથે સંસાર હોય ત્યાં સુધી અવિનાભાવિપણે હોય છે. એ સિવાય સમુદ્દાતની અપેક્ષાએ પણ વ્યાપીપણું લઈ શકાય છે. ૪. પ્રયોખનષ્કૃત મેવ—(૧) ઔારિક શરીરનું પ્રયોજન ધર્મ—અધર્મનું ઉપાર્જન, સુખ-દુઃખનો અનુભવ, કેવળજ્ઞાન કે મોક્ષાદિકની પ્રાપ્તિ છે. આ શરીરનાં આ કાર્યો—લાભો છે. આ લાભ જો પ્રાપ્ત થવાનો હોય તો આ શરીરવાળાને જ થાય. (૨) એકમાંથી અનેક અને અનેકમાંથી એક, સૂક્ષ્મમાંથી સ્થૂલ અને સ્કૂલમાંથી સૂક્ષ્મ, આકાશમાર્ગે સ્વશરીરથી ગમનાગમન, શ્રીસંઘના કે અન્ય કોઈના પણ કાર્યમાં સહાય કરવી વગેરે વૈક્રિય શરીરનાં પ્રયોજનો છે. (૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ પામવા કે તેમાં પડેલા સંશયનું સમાધાન લેવા, કે જિનેશ્વરદેવની સમવસરણાદિકની ઋદ્ધિ જોવી, વગેરે કાર્યમાં ઉપયોગી આહા૨ક શરીર છે. (૪) ભોજનને પચાવવાનું, તેજો અને શીત લેશ્યાને છોડવાનું અને જરૂર પડે તો કોઈને શ્રાપ કે અનુગ્રહ વરદાન આપવાનું કાર્ય તૈજસ શરીરના પ્રભાવે શક્ય બને છે. (૫) મુખ્યત્વે અન્યાન્ય ભવમાં ગમન કરવાનું કાર્ય એ કાર્મણ શરીરનું ફલ છે. ટૂંકમાં કહીએ તો પાંચેય શરીરનું મુખ્ય પ્રયોજન પઉપભોગ છે. ૬. પ્રમાળત મેવ—મનુષ્યો, પશુ, પક્ષી બેઇન્દ્રિય વગેરે ક્ષુદ્ર જંતુઓ, વનસ્પતિઓ વગેરેનું શરીર ઔદારિક છે. હવે આ શરીર વધારેમાં વધારે કેટલું મોટું હોય? તે માટે શાસ્ત્રો કહે છે કે કંઈક અધિક એવા એક હજાર યોજન. આ માન પ્રત્યેક વનસ્પતિને આશ્રીને કહ્યું છે. પપ્રમાણાંગુલવડે એક હજાર યોજન ઊંડા સમુદ્રાદિ જલાશયોમાં, જે ભાગમાં ઉત્સેધાંગુલથી એક હજાર યોજનનું ઉંડાણ હોય ત્યાં ઉગતી કમળ વગેરે વનસ્પતિનું છે. અધિકતા જે કહી તે ફક્ત જળની સપાટીથી જેટલું ઉંચું રહે તેટલી સમજવી અને સ્વયંભૂરમણના મત્સ્યોનું શરીર પણ હજાર યોજનનું હોય છે. વૈક્રિય શરીરની ઉંચાઈ એક લાખ યોજનથી કંઈક અધિક છે. આ માન દેવોને ઉત્તર વૈક્રિય અને મનુષ્યને લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીરાશ્રયી સમજવું. આ વૈક્રિય શરીર દેવો અને મનુષ્યો બંને કરી શકે છે. માત્ર દેવો એ વખતે જમીનથી ચાર અંગુલ ઉંચા રહે છે. અને મનુષ્યો જમીનસ્પર્શી હોય છે. જેથી ‘કંઈક અધિક'ની સફળતા મનુષ્યાશ્રયી સમજવી. તૈયાર થયેલા આહા૨ક શરીરની ઉંચાઈ એક હાથની જ હોય છે. તૈજસ અને કાર્યણનું માન ચૌદ રાજલોક પ્રમાણનું હોય છે. અને તે લોકની ચારેય બાજુ વ્યાપ્ત થઈને રહેલું સમજવું. આ પ્રમાણ કોઈ જીવ કેવલી સમુદ્દાત કરે અને પોતાના આત્મપ્રદેશોને સમગ્ર લોકવ્યાપી બનાવે ત્યારે તે આત્મપ્રદેશો તૈજસ કાર્મણથી સંનદ્ધ હોય છે તેથી ઉક્ત માન ઘટમાન બને છે. ૫૬૯. તત્ત્વાર્થસૂત્રમાં “નિરુપમોનમન્વત્' સૂત્ર દ્વારા અમુક અપેક્ષાએ કાર્યણને નિરુપભોગી કહ્યું છે. ૫૭૦. એક હાથની અપેક્ષાએ એક હજાર યોજનનું ક્ષેત્ર ૩૨ ક્રોડગણું થાય એટલે સંખ્યાતગુણ ક્ષેત્ર ગણાય. For Personal & Private Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ चोवीश द्वारनुं विस्तृत वर्णन . ६३३ ૭. કવાદનાક્ત બે અવગાહના એટલે કોઈપણ વસ્તુને આશ્રીને અપાતી બાબત. અહીંઆ તો માત્ર પાંચ શરીરો પોતાનું કેટલું આકાશક્ષેત્ર રોકે છે તે પૂરતી બાબત છે. વ્યાખ્યાની સરલતા માટે આહારક શરીરથી શરૂઆત કરે છે. આહારક શરીર સહુથી પાંચ શરીરની અપેક્ષાએ) અલ્પ આકાશપ્રદેશોને અવગાહીને (રોકીને) રહેનારું છે. કારણ કે તેનું માન એક જ હાથનું છે. કારણ કે તેનું એ નિશ્ચિતમાન છે. તેથી સંખ્યાતગુણ આકાશપ્રદેશમાં ઔદારિક શરીર અવગાહીને રહે છે. કારણ કે ઔદારિક શરીર છેવટે એક હજાર યોજન માનવાનું છે. તેથી પણ સંખ્યાતગુણ ક્ષેત્રાવગાહ વૈક્રિયશરીરનો છે, કારણકે એક લાખ યોજન સુધી વિસ્તરી શકે છે. વૈક્રિયાવગાહ કરતાં અસંખ્ય ગુણ આકાશપ્રદેશાવગાહી તૈજસ–કામણ આ બંને શરીરો છે. કેવલી સમુદ્દઘાત વખતે તેટલું આકાશક્ષેત્ર રોકાતું હોવાથી તૈજસ–કાશ્મણની અવગાહના મરણસમુદ્યાતાદિના પ્રસંગે ગતિ-આગતિના નિયમ મુજબ ભિન્નભિન્ન માનની પણ છે. તે પ્રસ્થાન્તરથી જાણી લેવી. ડ. સ્થિતિત બે–ઔદારિક શરીરની સ્થિતિ (ટકવાનો) કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ (યુગલિક મનુષ્ય-તિર્યંચોની અપેક્ષાએ), દેવો અને નારકોને આશ્રીને જન્મસિદ્ધ ભતપાયિક વૈદિકનો કાળ ૩૩ સાગરોપમ છે. ઉત્તર વૈક્રિય કે કત્રિમ વૈક્રિયનો સ્થિતિકાળ લગભગ કહેવાઈ ગયો છે. છતાં પુનઃ યાદ કરીએ તો દેવોના ઉત્તર વૈક્રિયનો પંદર દિવસ, નારકોનો અંતર્મુહૂર્ત, મનપતિચો અને લબ્ધિપ્રચયિક વૈક્રિયનો અંતર્મુહૂર્ત. આહારકનો (ઉત્કૃષ્ટ)સ્થિતિકાળ અંતર્મુહૂર્ત અને જસકામણનો જઘન્યોત્કૃષ્ટ સ્થિતિકાળ ભવ્યાશ્રયી અનાદિ સાંત અને અભવ્યાશ્રયી અનાદિ અનંત છે. છેલ્લા બે સિવાય શેષ ત્રણ શરીરનો જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહર્ત છે. ૬. ડાન્યવહુવøત મે—પાંચેયમાં આહારક શરીર સહુથી અલ્પ સંખ્યામાં છે. કારણકે તે કવચિત જ રચાતું હોય છે. જઘન્યથી તે એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી કોઈ કાળે નવહજાર પણ હોય છે. તેથી અસંખ્યગુણાં વૈક્રિય શરીરો હોય છે. કારણકે તેના સ્વામીઓ દેવો નારકો અસંખ્ય છે માટે અને તેથી અસંખ્યગુણા ઔદારિક શરીરો છે. યદ્યપિ સાધારણ વનસ્પતિના જીવો અનંત છે. અનંત હોવાથી ઔદારિક શરીર અનંતા કેમ નહિ? એવા પ્રશ્નનું સમાધાન એ છે કે અનંત જીવોનું શરીર પાછું એક હોય છે. એ અપેક્ષાએ સાધારણ વનસ્પતિના જીવો અનંત છતાં તેના શરીરો તો અસંખ્યાતા જ છે. વળી તિર્યંચોને અનંતા કહીએ છીએ. પણ બધાયના શરીરનો હિસાબ વિચારીએ તો ઉપર જણાવ્યા મુજબ અસંખ્યાતનો જ થાય છે. શાસ્ત્રોએ એ જ રીતે વિચક્ષા કરી છે. તેનાથી તૈજસ–કામણ શરીર અનન્તગુણા છે. કારણકે તે તમામ સંસારી જીવોમાં અવશ્ય જુદા જુદા હોય છે અને પરસ્પર સંખ્યામાં સમાન છે. ૧૦. સન્તર (વિરહાત) ત મે ઔદારિક શરીરનો વિરહકાળ એક જીવને આશ્રીને વિચારીએ તો જઘન્યથી એક પ૨સમયનો અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂતધિક ૩૩ પસાગરોપમનો. ૫૭૧. અસંખ્યાતના અસંખ્ય પ્રકારો છે. પ૭૨. વર્તમાન ઔદારિક શરીરનું આયુષ્ય પૂર્ણ થયા બાદ જુગતિથી તિર્યંચ કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થનાર ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક શરીરયોગ્ય આહારનાં યુગલો ગ્રહણ કરે છે તે અપેક્ષાએ એ એક સમજવો, પણ શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાની અપેક્ષાએ વિચારીએ તો અંતર્મુહૂર્ત સમજવું. CO For Personal & Private Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વૈક્રિયનો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિના પકાયસ્થિતિમાન પ્રમાણે સમજવો. આહારક શરીરનો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પઅર્ધપુદ્ગલપરાવર્ત અને તેજસ કામણ માટે તો અત્તર જ નથી. આ એક જીવાશ્રયી ઘટના જણાવી. અનેક જીવોની અપેક્ષાએ વિચારીએ તો ચારેય શરીરમાંથી કોઈનો પણ વિરહકાળ હોતો જ નથી. . આ પ્રમાણે શરીરદ્વાર પૂર્ણ થયું. ૨. અવિવાહિના–કયા જીવના, કયા કયા શરીરની ઉંચાઈ વગેરે માન, જઘન્યોત્કૃષ્ટ દષ્ટિએ કેટલું હોય ? તે જણાવવું છે. આ બધું અવગાહના માન તો આ જ ગ્રન્થમાં તે તે સ્થળે કહેવાઈ ગયું છે. જેથી તેના પુનરાવર્તનની જરૂર નથી. રૂ. સંજયા–એનો સંસ્કૃત પયય સંદનનનું છે. એના બે અર્થ છે. ૫૭૬ અસ્થિનિચય’ એટલે હાડકાંનો સંચય અર્થાત અમુક રીતે એકત્ર થવું અથવા રચનાવિશેષ છે. બીજો અર્થ શક્તિવિશેષ એટલે કે શરીરના પુદ્ગલોને જે મજબુત બનાવે છે. આ સંહનન છ પ્રકારે છે. આના વર્ણન માટે જુઓ ગાથા ૧૫૯૬૦. ૪. સંશા– આહારાદિ સંજ્ઞાઓના વર્ણન માટે જુઓ ગાથા ૩૪૧–૪રનું વિવેચન. ૬. સંસ્થાન–સંસ્થાન એટલે શરીરનો આકારવિશેષ અર્થાત્ પુદ્ગલની અમુક પ્રકારની રચનાવિશેષ છે. આ સંસ્થાનો સમચતુરસ્ત્રાદિ છ પ્રકારે છે. જેનું વર્ણન ગાથા ૧૬૩-૬૫ના વિવેચન પ્રસંગે કહેવાઈ ગયું છે. સંસ્થાન અંગે જ્ઞાતવ્ય જે હકીકત અગાઉ નથી જણાવી તે અહીં અપાય છે. સંસ્થાન એટલે આકાર. આ આકારો વિશ્વમાં અનેક પ્રકારના વર્તે છે. આ આકારો જીવ, અજીવ બંનેને હોય છે. શરીરધારી હોય તેને સામાન્યતઃ જીવ શબ્દથી, અને અશરીરીને આત્મા શબ્દથી ઓળખાવાની ચાલ છે. આત્માને તો જાણે કોઈ જ સંસ્થાન નથી તેથી તે નિત્યસંસ્થાનવાળો કહેવાય છે. જીવના દેહધારી આકારો માટે શાસ્ત્રમાં પૃથ્વીના શરીર માટે મસૂરની દાળ, પાણી માટે પરપોટો, અગ્નિ માટે સોય કે તેનો સમૂહ, અને વાયુ માટે ધજા કહેલ છે. એ ઉપરાંત અંદરોઅંદર અનેક ચિત્રવિચિત્ર આકૃતિઓ પણ હોય છે. આ આકૃતિઓ પુદ્ગલરૂપ શરીરની જ હોય છે. બેઇન્દ્રિયથી માંડીને ચાર ઇન્દ્રિયવાળા જીવો માટે હુંડક' સંસ્થાન કહ્યું છે. જે શ્લાઘનીય અને રૂચિકરી ૫૭૩. કોઈ ચરિત્રવંત જીવ ભવાને વૈક્રિય શરીર રચી, અન્તર્મુહૂર્ત જીવીને આયુષ્ય ક્ષય થઈ જતાં ઋજુગતિએ અનુત્તરમાં ઉત્પન્ન થાય તે આશ્રયી વિચારવો. પ૭૪. આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પગલપરાવર્ત તે, પુનઃ પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય એ દષ્ટિએ. પ૭૫. પુનઃ ચારિત્રપ્રાપ્તિ માટેનો કાળ તેટલો હોવાથી. પ૭૬-૫૭૭. સંયમટ્ટિનિવમો | સંદનન—સ્થિનિવય:=શવિત્તવિશેષ રૂત્ય [स्था० ६० ठा० ३. उ० ३] दृढीक्रियन्ते शरीरपुद्गला येन तत् ।। પ૭૮. સવસર્જાક્ષીતપ્રતીનિવેશન | शुभाशुभाकाररूपं षोढा संस्थानमङ्गिनाम् ।। [लो. प्र.] For Personal & Private Use Only Page #780 -------------------------------------------------------------------------- ________________ पाच संस्थानो अजीव पदार्थोनां पांच संस्थानो નથી હોતું. આમાં અનેક આકારો મળી આવે છે. પંચેન્દ્રિય જીવોમાં મનુષ્યો, દેવો, નારકો, તિર્યંચો, તિર્યંચોમાં–પશુ, પક્ષી, જળચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભૂપરિસર્પ, ચારપગવાળાં વગેરેમાં જાતજાતનાં રૂપો, આકારો, ચિત્રવિચિત્ર અને અદ્ભુત લાગે તેવાં શરીરો હોય છે. એ બધાયનો સમાવેશ તો પૂર્વોક્ત સમચતુરગ્નાદિ છ સંસ્થાનોમાં કરાય છે. રૂપી એવા અજીવ પદાર્થોનાં પાંચ સંસ્થાનો ૧. પ૬પરિમંડલ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચતુષ્કોણ ચોખૂણ, પ. આયત–દીધું. પરિમંડલ– તેને કહેવાય કે વચમાં પોલાણ હોય એવું ગોળ. જેમકે ચુડી–બંગડી. વૃત્ત–એટલે પોલાણ વિનાનો ગોળાકાર પ્રતરની જેમ નક્કર ગોળ. ઉદાહરણમાં કુંભારનું ચક્ર, જમવાની થાળી, રૂપિયો વગેરે. ત્રિકોણમાં શિંગોડું ચારખૂણામાં બાજોઠ–કુંભી વગેરે અને આયતમાં દંડ, લાકડી વગેરે. આ બધાએ આકારો ઘન અને પ્રતરથી બે ભેદવાળા છે. અને એમાં પરિમંડલને છોડીને બાકીના ચાર પુનઃ ઓજપ્રદેશથી અને યુગ્મપ્રદેશથી બબ્બે ભેદવાળા છે. ઓજપ્રદેશી સંસ્થાન તેને કહેવાય કે જે વિષમ સંખ્યાવાળા (એટલે એકી) પ્રદેશોથી બનતું હોય. અને જે સમસંખ્યા (એટલે. બેકી) પ્રદેશથી બનતું હોય તેને યુગ્મપ્રદેશી કહેવાય. જ્યારે પરિમંડલમાં તો પ્રતર અને ૧૮૧ઘન બે જ વિભાગો છે. હવે એ બધાય પ્રકારને ક્રમશઃ સમજી લઈએ. 9–પરિબંદર પ્રતરપરિમંડલ- વીશ પ્રદેશી વીશ પ્રદેશાવગાહી હોય છે. પૂર્વદિ ચારે દિશાઓમાં ચાર ચાર અણુઓ સ્થાપવા અને વિદિશામાં એકેક અણુ સ્થાપવાથી આ આકાર બને છે. સહુથી આદ્ય-જઘન્યમાં જઘન્ય પ્રતર આ છે. એથી નાનું કદી હોતું જ નથી. ઘનપરિમંડલ – આ ચાલીસ પ્રદેશ ચાલીસ પ્રદેશાવગાહી હોય છે. પૂર્વોક્ત વિશ પ્રદેશોની ઉપર વીશ પ્રદેશો મૂકવાથી તે ઘન બને છે. ઘનપરિમંડલનો આ આદ્ય આકાર છે. २-वृत्त ઓજપ્રદેશ પ્રતરવૃત્ત–આ સંસ્થાન પાંચ અણુથી નિષ્પન, પાંચ આકાશપ્રદેશાવગાઢ છે. આ આકાર–એક અણમધ્યમાં અને ચાર દિશામાં સંલગ્ન–જોડાયેલા ચાર સ્થાપવાથી નાનામાં નાનો પંચપ્રદેશી વૃત્તાકાર બને છે. , યુગ્મપ્રદેશ પ્રતરવૃત્ત– આ બાર પ્રદેશનું અને બાર પ્રદેશાવગાહી છે. ચાર આકાશપ્રદેશ ઉપર ચાર અણુઓ સ્થાપવા અને તેને ફરતા આઠ અણુઓ સ્થાપવા એટલે બાર પ્રદેશ પ્રતરાકાર બને. ઓજપ્રદેશ ઘનવૃત્ત–પ્રતરની વાત પૂરી કરી ઘન સમજાવે છે. આ ઘન સપ્તપ્રદેશી પ૭૯. પરિમંડજો , વદ્દે સંસે વાંસ સાયવ, નવરપઢમવૐ ગોવUણે ય ગુખે [ઉત્તરા) નિયુક્તિ ૫૮૦–૮૧. પ્રતર એટલે સપાટ અને ઘન એટલે નક્કર મોદકના જેવું. For Personal & Private Use Only Page #781 -------------------------------------------------------------------------- ________________ ६३६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સપ્તપ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પંચપ્રદેશી પ્રતરવૃત્તના મધ્યના અણુની ઉપર અને નીચે એક એક અણુ સ્થાપવાથી પ+૨=૭ પ્રદેશી સંસ્થાન નિમણિ થાય છે. યુગ્મપ્રદેશ ઘનવૃત્ત-તે બત્રીશ પ્રદેશી અને બત્રીસાવગાહી છે. પૂર્વોક્ત બાર પ્રદેશી પ્રતરવૃત્ત બનાવ્યું તેના ઉપર બીજા બાર પ્રદેશો મૂકવા અને તે બધાયની મધ્યમાં ચાર અને તે બધાયની નીચે ચાર અણુઓ સ્થાપવા, જેથી ઘનવૃત્તાકાર બની જાય છે. ३-त्र्यस्त्र ઓજપ્રદેશી પ્રતરત્ર્યસ– આ ત્રિપ્રદેશી અને ત્રિપ્રદેશાવગાહી છે. તિથ્ય અંતરરહિત બે અણુઓ મૂકો. પછી પહેલાની નીચે એક અણુ મૂકો એટલે ત્રિપ્રદેશી સંસ્થાન બની જશે. યુગ્મપ્રદેશી પ્રતરત્ર્યસ-આ છ પ્રદેશ, છ પ્રદેશાવગાહી છે. અંતર રહિત તિચ્છા ત્રણ અણુઓ સ્થાપવા. તેમાં પહેલા તિથ્ય અણુની ઉપર અને નીચે બબ્બે અણુઓ અને બીજા તિચ્છ અણની નીચે એક જ અણુ સ્થાપવાથી ઈષ્ટાકાર સર્જાશે. ઓજપ્રદેશી ઘડ્યુસ – આ ૩૫ પ્રદેશી તેટલા જ પ્રદેશાવગાહી સંસ્થાન છે. તે બનાવવા માટે પ્રથમ અંતરરહિત–સંલગ્ન એવા તિચ્છી પાંચ અણુઓ સ્થાપવા, તે દરેકની નીચે તિચ્છી જ ક્રમશઃ ચાર, ત્રણ, બે અને એક એવા પાંચ પ્રદેશો સ્થાપવા, એટલે પંદપ્રદેશી પ્રતર થયું. હવે તેની ઉપર દરેક પક્તિનો અભ્યાણને છોડીને છે, તે જ રીતે ત્રણ અને એક મૂકવો. જેથી કુલ ૩૫ પ્રદેશાત્મક ઘનત્રસ્ત્ર બની જશે. યુગ્મપ્રદેશી ઘનવ્યા – આ ચાર પ્રદેશ, ચાર પ્રદેશાવગાઢ છે. પ્રતર વખતે જે ત્રિપ્રદેશાત્મક ત્રિકોણપ્રતર બનાવ્યું હતું તે રીતે બનાવી, ઉપર અને નીચે એક એક અણુ સ્થાપવાથી ઘન બની જશે. ४–चतुरस्त्र ઓજપ્રદેશી પ્રતરચારસ- આ સંસ્થાન નવપ્રદેશી નવપ્રદેશાવગાહી છે. તિર્જી સંલગ્ન ત્રણ ત્રણ પ્રદેશાત્મક ત્રણ પંક્તિઓ સ્થાપવી એટલે નવપ્રદેશી આકૃતિ નિર્માણ થશે. યુગ્મપ્રદેશી પ્રતરચાર-ચાપ્રદેશી, ચાપ્રદેશાવગાહી છે. તિચ્છી બેબે પ્રદેશની બે પંક્તિ કરવાથી થાય છે. ઓજપ્રદેશી ઘનચતુરસ– ૨૭ પ્રદેશી ર૭ પ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પ્રતર ચતુરસ્ત્ર વખતે સ્થાપેલા નવ પ્રદેશાત્મક પ્રતરની ઉપર અને નીચે નવ નવ અણુઓ સ્થાપવાથી થાય છે. યુગ્મપ્રદેશી ઘનચતુરગ્ર–અષ્ટપ્રદેશી, અષ્ટપ્રદેશાવગાહી છે. ચારપ્રદેશના પ્રતર ચતુરસ્ત્રની ઉપર અને નીચે ચાર અણુઓ સ્થાપવાથી બને છે. - -બાયત આયતના શોન અને યુન બે પ્રકારો તો છે. પણ તે બંનેના ઘન અને પ્રતા ઉપરાંત આયત સંસ્થાનમાં બે પ્રકાર નિષ્પન્ન થાય છે. તેથી ત્રણ ત્રણ પ્રકારે સ્થાપના બતાવે છે. For Personal & Private Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ आयत तथा कषायद्वारनुं विवेचन ઓજસ્વદેશી શ્રેણિયત-ત્રિપ્રદેશ ત્રિપ્રદેશાવગાઢ છે. તિચ્છી અંતર રહિત ત્રણ પ્રદેશો મૂકવાથી થાય છે. યુગ્મપ્રદેશી શ્રેણિઆયત – તિથ્ય સંલગ્ન બે અણુઓ સ્થાપવાથી થાય છે. ઓજપ્રદેશી પ્રતરાયત-પંદરપ્રદેશી, પંદરપ્રદેશવગાઢ છે. પહેલાંની માફક પંક્તિ ત્રણમાં પાંચ પાંચ અણુઓ સ્થાપવા. યુગ્મપ્રદેશી પ્રતરાયત-છ પ્રદેશ, છ પ્રદેશાવગાહી,. પ્રથમની માફક બે પંક્તિમાં ત્રણ ત્રણ અણુઓ સ્થાપવા. ઓજuદેશી ઘનાયત–૪૫ પ્રદેશી ૪૫ પ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પંદરપ્રદેશનું પ્રતરાયત બનાવ્યું હતું તેવું જ બનાવીને તેની નીચે અને ઉપર તે જ રીતે પંદર પંદર અણુઓને સ્થાપવા. યુગ્મપ્રદેશી ઘનાયત– બારપ્રદેશી, બારપ્રદેશાવગાહી. અહીં પણ પૂર્વોક્ત છ પ્રદેશના પ્રતરાયત ઉપર, તે જ રીતે બાર પ્રદેશો મૂકવાથી ઘન સર્જાઈ જશે. આથી વધુ નાના આકારો અસંભવિત છે. અહીંઆ સહુથી નાનામાં નાની આકૃતિઓ ઉપર જણાવી છે. એથી વધતાં વધતાં ઉત્કૃષ્ટપણે સંખ્ય, અસંખ્ય યાવત્ અનંત પ્રદેશી આકારો બને છે. આ આકૃતિઓની યથાસંભવ ઝાંખી તેના ચિત્રો દ્વારા બતાવી શકાય ખરી. આ આકૃતિઓ ઉપરાંત ' પાંચ સંસ્થાનોના સંયોગોથી બીજાં અસંખ્ય સંસ્થાનો આકારો કે આકૃતિઓ નિષ્પન્ન થઈ શકે છે. દુ– સાથે [ષા] એનો શબ્દાર્થ વિચારીએ તો પુએટલે સંસાર અને ગાય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. આ પ્રસિદ્ધ અર્થ છે. કષાય ઉપર તો ઘણાં ઘણાં પાનાં લખી શકાય, પરંતુ અહીં તો સંક્ષિપ્તપણે જ ૨૪ દંડકની વ્યાખ્યા આપવાની હોવાથી મહત્ત્વનું મુદ્દામ સ્વરૂપ કહેવાશે. આ કષાયો કે જેના કારણે આ સંસારનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. તેના મૂલ પ્રકાર ચાર છે. ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ. અહીંઆ એક વસ્તુ ધ્યાનમાં લઈ લેવી જોઈએ કે સામાન્ય રીતે કેટલાકોને એવો ખોટો ખ્યાલ બંધાઈ ગયો હોય છે કે કષાય એટલે માત્ર રોષ, ગુસ્સો, દ્વેષ વગેરે, પણ એમ જ નથી. કષાય તત્ત્વમાં તો જીવના હજારો ભાવો સમાઈ જાય છે. જેમાં ક્રોધ ઉપરાંત બીજા ત્રણ માન, માયા અને લોભ અને તેના ઉપપ્રકારો સમાય છે. અને એટલે જ કષાયનો અર્થ વિશાળ કર્યો છે. હવે ચારેય પ્રકારોનો અર્થ વિચારીએ. ૫૮૨. ‘કષાય’ શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિઓ જુદા જુદા આગમોની ટીકાઓમાં જોવા મળે છે. જેમકે કૃત્તિ विलिखन्ति कर्मक्षेत्रं सुखदुःखफलयोग्यं कुर्वन्ति कलुषयन्ति वा जीवमिति अथवा कलुषयन्ति शुद्धस्वभावं सन्तं कर्ममलिनं કૃત્તિ નીતિ વણાયા: | અથવા રુપયન્ત લાધ્યને પ્રાણનોગનેનેતિ ૬ વર્ષ નવો વ તલાયો નામ ઘણાં યુતિઃ | कष्यन्तेऽस्मिन्प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कषोपलकष्यमाणकनकवदिति । कषः संसारः तस्मिन्नासमन्तादयन्ते गच्छन्त्येfસુમન્ત તિ | યદુવા વષાયા વ વષાયા: || વગેરે. For Personal & Private Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ક્રોધ આ કષાય મૈત્રી, પ્રેમ, સ્નેહ, પ્રીતિનો નાશ કરે છે. અને જ્યારે ક્રોધ, ગુસ્સો કે રોષ આવે ત્યારે તેના ચિહ્નો શરીર ઉપર ઉપસી આવે છે. એટલે કે–મોટું લાલ લાલ થઈ જાય, આંખોમાં ભયંકરતા ઊભી થાય. હોઠ ધ્રુજવા માંડે, શરીરમાં કંપ ઊભો થાય અને પછી આગળ વધી કઠોર અને અસભ્ય શબ્દો વાણી દ્વારા વ્યક્ત થાય અને પછી વધતાં શરીરની ચેષ્ટા દ્વારા પણ વ્યક્ત થાય વગેરે. આ બધી લાગણીઓ આ ક્રોધ નામના કષાયકર્મથી ઉત્પન્ન થાય છે. કોઈ વ્યક્તિ ક્રોધ વખતે લેવાએલા પોતાના ફોટાને, તદ્દન શાંત થયા પછી જુએ તો ક્રોધ પોતાના ચહેરાને કેવો વિકૃત બનાવે છે! તેનો સાચો ખ્યાલ આવે. માન આ કષાયનો ઉદય વર્તતો હોય ત્યારે માની સ્વભાવના કારણે અન્યની કે અન્યના કાર્યની ઈષ અને પોતાની મહત્તા, શ્રેષ્ઠતા કે ઉત્કર્ષ બતાવવાની ઇચ્છા હરદમ જાગૃત રહ્યા કરે છે. અને તેનું જોર વધે ત્યારે વાણી વર્તન દ્વારા પણ તે વ્યક્ત થાય છે. તેથી આવી વ્યક્તિ અભિમાની, ગર્વિષ્ઠ, અક્કડ, અહંકારી, ઉન્મત્ત, ઉદ્ધત, સ્વચ્છંદી વગેરે વિશેષણોને યોગ્ય બની જાય છે. આવી માનદશા ઉત્પન્ન કરનાર કર્મ, તેને માન કષાયકર્મ કહેવાય છે. માયા આ માયા કષાય કર્મ ઊભું થયું કે જીવ બીજાને ઠગવાનો જ ધંધો કરવાનો. આ માયા કુટિલતા, વક્રતા, પ્રપંચ, છળ, કપટ, સાચાંજુઠાં, અન્યને બનાવવાની કે ફસાવવાની વૃત્તિ વગેરે લાગણીઓ મનમાં ઉત્પન્ન કરે છે. લોકમાં આવી વ્યક્તિ “માયાવી તરીકે સંબોધાય છે. માયા કષાયકર્મના ઉદયે જીવથી આવું વર્તન થાય છે. લોભ-જડ ચેતન પદાર્થોના સંગ્રહની કે તેના વર્ધનની પ્રવૃત્તિ, અન્ય પદાર્થોમાં તૃષ્ણા અને લોલુપતા, મમત્વભાવ, કોઈનું પડાવી લેવાની બુદ્ધિ “આ જા ફસા જા, ધર જા વિસર જા”ના ધંધા, અતિ આરંભોની પ્રવૃત્તિ, આ બધું કરાવનાર લોભ કષાય નામનું કર્મ છે. અપેક્ષાએ ચારેય કષાયમાં લોભ સર્વ કષાયોમાં મુખ્ય ભાગ ભજવનાર છે. કારણકે લોભ પ્રતિ, વિનય અને મિત્રતા ત્રણેયને ખતમ કરી નાંખે છે. એથી જ તેને “પાપના બાપ” તરીકે ઓળખાવ્યો છે. સર્વ દોષોની ખાણ એ જ છે, અને એને સકલ અનર્થોનું મૂળ કહ્યો છે. ચારે કષાયોને ઉદ્દેશીને આગમમાં કહ્યું છે કે – कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । માવા મિત્તાનિ નાડુ, તોપો સર્વોવાસો || દિશવૈકાલિક] ક્રોધ પ્રીતિનો સર્વથા નાશ કરે છે, માન વિનય (નમ્રતા)નો, માયા મિત્રતાનો (અથવા સરલતાનો) અને લોભ સર્વનો એટલે પ્રીતિ, વિનય, મિત્રતા બધાયનો વિનાશ નોંતરે છે. માટે શાસ્ત્રો કહે છે કે – कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । वमे चतारि दोसाई, इच्छंतो हियमप्पणो । આત્માનું હિત ઇચ્છતો મનુષ્ય પાપવર્ધક એવા ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર દોષોને વમી નાંખે, અને એનું વમન થવાથી જ આત્મા નિર્મળ બને છે. For Personal & Private Use Only Page #784 -------------------------------------------------------------------------- ________________ कषायद्वानुं विस्तृत वर्णन ૬૨૬ હવે એ દોષોને કેવી રીતે વમી શકાય ? એનો પણ ટૂંકો અને સરલ ઉપાય બતાવતાં ઉપકારી મહર્ષિઓ જણાવે છે કે उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं च अज्जवभावेणं, लोभं संतोसओ जिणे ।। હે આત્મન્ ! ક્રોધનો ઉદય થતાંની સાથે જ ઉપશાન્ત બની, ક્ષમા રાખી. ક્રોધના ઉદયને વિફળ બનાવી દે, મૃદુતા નમ્રતા વડે કરીને માનરૂપી શત્રુને જીતી લે અને માયાકપટ કરવાની મનોવૃત્તિ જાગે ત્યારે સરલહૃદયી બની માયાને જીતી લે અને લોભવૃત્તિ જાગે ત્યારે નિઃસ્પૃહ બની સંતોષવૃત્તિ કે અનાસક્ત ભાવને ધારણ કરી લોભ ઉપર વિજય મેળવી લે. આ ચારે કષાયને ર અને આ બેમાં અન્તર્ગત કરાય છે. ક્રોધ અને માનનો દ્વેષમાં, માયા અને લોભનો રાગમાં સમાવેશ થાય છે. મતાંતરે માન, માયા અને લોભ ત્રણેયનો રાગમાં સમાવેશ કરે છે. આપણે તીર્થકરને ટૂંકમાં રાગ-દ્વેષરહિત જે કહીએ તેનો અર્થ ચારે કષાયરહિત ભગવાન છે, એમ ફલિત થાય છે. આ કષાયો ક્ષમા નમ્રતાદિ ગુણોરૂપ સમ્યક ચારિત્રમાર્ગનું આવરણ કરે છે. તેથી તે આગળ વધીને ક્રોધાદિકની લાગણીઓ ઉભી કરીને અસદ્વર્તન કરાવે છે. અને વધતો એવો ક્રોધ એવો છે કે તેની ઉગ્રતાની ટોચે પહોંચે તો નવાં કર્મો બંધાવાની અનંત પરંપરાઓને ઊભી કરે છે. ક્રોધાદિ ચારેય કષાયની કમનસીબી એ છે કે ક્રોધ વખતે બંધાતું કર્મ ફરી ક્રોધ કરાવે તેવું બાંધે, એ બાંધેલું ફરી ઉદયમાં આવે એટલે ત્રીજીવાર એવું જ બાંધે, આમ અનંત પરંપરા સર્જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચારની તરતમભાવવાળી પેટા લાગણીઓ લાખો હોય છે. ઇષ, અદેખાઈ, નિંદા વગેરે વગેરે. આ કષાયો મોહનીયકર્મજન્ય છે. આના ઉદયમાં નિજગુણરમણતા કે સ્વભાવદશામાં સ્થિરતા ન કરવા દે, અને તેથી તે આત્માના મૂલ સ્વભાવને પ્રગટ થવા ન દે. ઉલટું પરભાવમાં રમણતા ઉત્પન્ન કરાવે, પર વસ્તુઓને પોતાની મનાવાની ભૂલ કરાવે, આત્માથી પર ગણાતી વસ્તુઓમાં મોહ ઉત્પન્ન કરાવે અને આ મારો—મારી–મારું, એવો પરિણામ પેદા કરાવે છે. અનંત જીવોની વિવિધ પ્રવૃત્તિઓના કારણે તેઓની ભાવનાઓ વિચારોમાં અનંત તારતમ્યો પડે છે. અને તે કારણે તેના કષાયોના પરિણામમાં પણ તેટલી જ તરતમતાઓ ઊભી થાય છે. પરંતુ અનંત કક્ષાઓ વાણીથી કે લેખનથી વ્યક્ત કરવાનું અશક્ય હોઈ તે અનંતનું વર્ગીકરણ કરી નાંખીને શાસ્ત્રકારોએ મન્ડ, તીવ્ર, તીવ્રત, તીવ્રતમ ભેદે કષાયોના મૂલ ચાર ભેદોને પુનઃ ઉત્તર ચાર પ્રકારોમાં વહેંચી દીધા છે. અને તેને અર્થલક્ષી ચાર નામો આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે (૧) અનન્તાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલન. (૧) જે કારણથી ત્રણેય જગતમાં જીવો અનન્ત સંસારનો અનુબંધ કરે તે કારણથી તેને અનંતાનુબંધી ક્રોધાદિ કહેવાય. આ કષાય સાચો વિવેક થવા દે નહીં (૨) સાચી સમજ હોવા છતાં પણ જે કષાયના ઉદયથી જીવ અલ્પ પણ ત્યાગ ન કરી શકે તેને અપ્રત્યાખ્યાની કષાય કહેવાય. આ કષાય સંસારના કામભોગમાં For Personal & Private Use Only Page #785 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જીવને પ્રીતિ રખાવે. (૩) વળી જે કષાયના ઉદયથી જીવ સવશે સાવદ્ય યોગ (અશુભ યોગ)નો ત્યાગ ન કરી શકે તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. (૪) જે કષાયના ઉદયથી ત્યાગી વૈરાગી એવા મહાત્માઓને પણ ઈષ્ટની પ્રાપ્તિમાં આનંદ અને અનિષ્ટની પ્રાપ્તિમાં ખેદાદિક થવા પામે છે અને મનને કંઈક અશાંત બનાવી દે છે, તેથી તેને સંજ્વલન કષાય કહેવાય છે. મૂળ કષાયના ૧૬ ભેદ થાય છે–તે આ પ્રમાણે ૦ અનન્તાનુબંધી ૦ અપ્રત્યાખ્યાની ક્રોધ ૦ માન ૦ માન ૦ ૦ ૦ | | | | | | | લોભ ૦ ૦ ૦ ક્રોધ ૦ 0 જ લોભ - માયા માયા લોભ પ્રત્યાખ્યાની ક્રોધ સંજ્વલન માન માન માયા માયાં લોભ એટલે ક્રોધ ચાર પ્રકારનો. એમ માન વગેરે પણ ચારે જાતના હોય છે. હવે એમાંએ પુનઃ જીવભેદે કક્ષાઓ સર્જાય છે. એટલે એ ૧૬ કષાયો પુનઃ ચાર પ્રકારે વહેંચાય છે, એટલે ૧૬ કષાયોના ૬૪ ભેદો થાય છે. આ ભેદોનું વર્ણન પ્રસ્થવિસ્તાર ભયે અહીં નથી જણાવ્યું. કષાયનો કાળ–આ કષાયો ઉત્પન્ન થયા પછી એવાને એવા જ પરિણામમાં કયાં સુધી રહેતા હશે ? જિજ્ઞાસુના આ પ્રશ્નનો જવાબ શાસ્ત્રોએ આપ્યો છે. જ્ઞાનદષ્ટિથી અસંખ્ય જીવોના પરિણામોનું વિશ્લેષણ ને તેની મર્યાદાઓ જોઈ અને પછી જણાવ્યું કે સંજ્વલન કષાય ઉદયમાં આવ્યા પછી જો જલદી ન શમ્યો તો વધુમાં વધુ ૧૫ દિવસ સુધી ટકે. એ મુદત પૂરી થતાં કોઈપણ નિમિત્તે તે જરૂર ઉપશાંત થઈ જાય. પ્રત્યાખ્યાની પ્રકારનો કષાય વધુમાં વધુ ચાર માસ ટકે, અપ્રત્યાખ્યાની એક વર્ષ સુધી અને અનન્તાનુબંધી જિંદગી પર્યન્ત ટકે છે. અહીંયા એક વિવેકદષ્ટિ રાખીને સમજવાનું એ કે, તે તે કષાયની મર્યાદા પૂરી થતાં આત્મા શાંત થાય જ એવો નિશ્ચિત નિયમ નથી. રાગદ્વેષની ઉગ્રતા વધી જાય તો ઉત્તરના આગળના કષાયમાં જીવ ચાલ્યો જાય, જેમકે સંજ્વલનવાળો આત્મા ૫૮૩. ચોસઠ ભેદો પણ ખૂબ જ જરૂરી છે. જો એવા ચિત્રવિચિત્ર ભેદો ન સમજીએ તો કર્મતત્ત્વની વ્યવસ્થામાં ભંગાણ પડી જાય. જેમકે અનન્તાનુબંધીનો ઉદય હોય, તે જ આત્મા નરકાયુષ્ય બાંધી નરકમાં જાય. હવે કૃષ્ણવાસુદેવ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ હતા, અનન્તાનુબંધીના ક્ષયવાળા હતા, અને અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા હતા, તો તે ત્રીજી નરકમાં કેમ ગયા? આનું સમાધાન ૬૪ ભેદોમાંથી જ આપી શકાય છે. એટલે કે શ્રી કૃષ્ણ વાસુદેવને જે અપ્રત્યાખ્યાન કષાય હતો, તે જ કષાય અત્ત વખતે ઉગ્ર બની અનન્તાનુબંધી જેવો બની ગયો હતો. શ્રેણિક માટે પણ એ જ રીતે વિચારવું. બાહુબલી મુનિમાં સંજ્વલન માન કષાય પંદર દિવસને બદલે એક વરસ સુધી ટક્યો. ત્યાં પણ સંજ્વલનની ઉગ્રતા અપ્રત્યાખ્યાની કષાય જેવી હતી, એમ સમાધાન વિચારવું. For Personal & Private Use Only Page #786 -------------------------------------------------------------------------- ________________ कषायद्वारनुं विवेचन ૪૬ પંદર દિવસે શાન્ત ન થાય તો પ્રત્યાખ્યાનીના ઉદયવાળો બની જતાં વાર ન લાગે. એમ ઉત્તરોત્તર વધવા માંડે તો અનન્તાનુબંધીમાં પણ ચાલ્યો જાય અને અનન્તાનુબંધીવાળો પરિણામની સુંદરતા વધે તો સંજ્વલનવાળો પણ બની જાય. આ પ્રમાણે કષાયની વાસના-પરિણામનું કાળમાન જણાવ્યું. કષાયોની દાત્ત સાથે ઘટના–કષાયોની કામિયાંદા અથવા તેની મન્દતા, તીવ્રતાદિ સમજવા માટે જ્ઞાનીઓએ દષ્ટાંતો શોધીને કષાયો સાથે સરખામણી કરીને જિજ્ઞાસુઓને તૃપ્તિ કરી આપી છે. સંજ્વલનનો ક્રોધ જળની રેખા જેવો, પ્રત્યાખ્યાનીનો ક્રોધ ધૂળની રેખા જેવો, અપ્રત્યાખ્યાનીનો પૃથ્વીની ફાટ જેવો અને અનન્તાનુબંધીનો પહાડની ફાટ જેવો. આ દષ્ટાંતો તો એ સૂચવે છે કે, પાણીમાં આંગળીથી લીટી દોરી પાણીમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરીએ. પણ એ ભેદ કેટલો વખત ટકે? ક્ષણવાર જ. આંગલી આગળ વધતી જાય કે ભેદરેખા ભૂંસાઈને પુનઃ પાણીનો અભેદ થઈ જાય. હવે પછી ઉત્તરોત્તર ભેદરેખાનું અસ્તિત્વમાન વધતું દશવનારા દષ્ટાંતો છે. હવે સંજ્વલનનો માન નેતર જેવો, પ્રત્યાખ્યાનીનો, લાકડાના થાંભલા જેવો, અપ્રત્યાખ્યાનીનો હાડકાના થાંભલા જેવો અને અનન્તાનુબંધીનો માન પત્થરના થાંભલા જેવો છે. અહીંઆ પહેલો નેતરનો પ્રકાર સૂચવે છે કે સાધુપુરુષોને માન આવ્યું હોય પણ તેને નમી જતાં વાર નથી લાગતી, કાષ્ઠના થાંભલાને તેથી વધુ વાર લાગે, એમ ઉત્તરોત્તર સમજવું. વહેવારમાં પણ માની માણસને અક્કડ થાંભલા જેવો છે” એવું બોલીએ છીએ. અહીં દાખલામાં થાંભલો જ લીધો છે. સંજ્વલન માયા વાંસની છોલ કે છોઈ જેવી (બરૂની અંદર જે પતળા વક્ર તાંતણાઓ હોય છે તે), પ્રત્યાખ્યાનીની વાંકીચૂંકી ગોમૂત્ર–ગાયની મૂત્રધાર સરખી, અપ્રત્યાખ્યાનીની ઘેટાના શિંગડા સરખી અને અનન્તાનુબંધીની વાંસના મૂલ સરખી છે. અહીંઆ બરૂના તાંતણાનો વાળ જલદી સીધો થઈ જાય. પછી તો ઉત્તરોત્તર વધુ ને વધુ વક્ર હોવાથી વિલંબે સાધ્ય થાય. સંજ્વલનનો લોભ હળદરના રંગ જેવો, પ્રત્યાખ્યાનીનો ગાડાની કીટ (કાજળ) જેવો, અપ્રત્યાખ્યાનીનો નગરની ખાળના કાદવ જેવો અને અનન્તાનુબંધીનો કરમજી રંગ જેવો સરખાવ્યો છે. સંજવલનનો લોભ હળદર જેવો હોવાથી જલદી દૂર થાય. અહીં ઉત્તરોત્તર રંગો વધુ પાકા હોવાથી અતિશ્રમ સાધ્ય છે એમ સમજવું. કયા કષાયથી કયો લાભ રોકાય?—પસંજ્વલનનો ઉદય હોય ત્યાં સુધી યથાખ્યાત ચારિત્રનો ગુણ અથવા વીતરાગ અવસ્થા, પ્રત્યાખ્યાનીના ઉદયથી સર્વવિરતિ સર્વ સાવધના ત્યાગરૂપ ચારિત્રપરિણામ, અપ્રત્યાખ્યાનીના ઉદયથી દેશવિરતિ એટલે આંશિક ત્યાગરૂપ ચારિત્રપરિણામ અને અનન્તાનુબંધીના ઉદયથી સમ્યગુદર્શનરૂપ શ્રદ્ધાપરિણામ ઉદયમાં આવતા નથી. કયા કષાયથી કઈ ગતિ મળે?—સંજ્વલન કષાયવાળા (સાધુતાવાળા સાધુઓ વગેરે) મરીને દેવગતિ, પ્રત્યાખ્યાનીવાળા મનુષ્યગતિ, અપ્રત્યાખ્યાનીવાળા તિર્યંચગતિ અને અનન્તાનુબંધીવાળાને નરકગતિ પ્રાપ્ત થાય છે. ૫૮૪. સં=અલ્પ, જ્વલન=બાળનાર. For Personal & Private Use Only Page #787 -------------------------------------------------------------------------- ________________ ૬૪ર. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ કષાયો શાથી જન્મે છે?—આ કષાયો મોહ, માયા, મમતા, આસક્તિ, અજ્ઞાનભાવના કારણે ભૂમિ, ઘર–બંગલા વગેરે, શરીર તથા ઉપધિ એટલે ધન ધાન્ય વસ્ત્રાદિ પરિગ્રહોમાંથી જન્મ પામે છે. એકેન્દ્રિયોને પણ કષાયભાવ પ્રચ્છન્નપણે હોય છે. અલ્પાબહત્વ–સર્વથી ઓછા કષાય વિનાના જીવો, તેથી અનન્તગુણા માનકષાયી જીવો, તેથી અધિક ક્રોધકષાયવાળા, તેથી અધિક માયાકષાયી અને તેથી અધિક લોભ કષાયી જીવો છે. આ ચાર કષાય સિવાય કષાયના સહચારી બીજા હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક અને ત્રણ વેદ એ નવ નોકષાયો છે. જે પેલા મૂલ ચારને ઉદ્દીપન કરે છે. તાત્પર્ય એ કે-હસાવે, ખુશી કરે, નાખુશ રાખે, ભય, કંટાળો, કે ધૃણા પેદા કરાવે અને શોકમય દશા રહ્યા કરે, તથા સ્ત્રીનો પુરુષસંગાભિલાષ અને વેદન, પુરુષનો, સ્ત્રીસંગાભિલાષ અને વેદના અને સ્ત્રી-પુરુષ બંને પ્રત્યેનો અભિલાષ અને વેદન, આ બધી લાગણીઓ અત્તે રાગદ્વેષને જ ઉત્પન્ન કરનારી છે. કષાયોની ગુણસ્થાનક મર્યાદા અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી, બીજા કષાયનો ચોથા સુધી, ત્રીજાનો પાંચમા સુધી અને ચોથાનો દસમા સુધી હોય છે. પણ સત્તામાં તો ચારે કષાયો અગિયારમાં ગુણઠાણા સુધી હોય છે. અનન્તાનુબંધી ક્રોધના ઉદય વખતે બાકીના ત્રણેય કષાયો ઉદયમાં હોય જ છે. એમ માન, માયાના ઉદયના પ્રસંગમાં શેષનું અસ્તિત્વ સમજી લેવું. આ કષાયો વિષે હજુ ઘણું ઘણું જાણવા સમજવા જેવું છે. અહીંયા આ પાઠશ્વગ્રન્થમાં કેટલું વિસ્તારી શકાય? આ કષાયો એ મોહનીય કર્મના છે. જીવને મોહદશા–વિકળતા ઉભી કરનારા વિભાગો છે. અને એમાંથી જ રાગ-દ્વેષનો જન્મ અને તેની પરંપરા ઉભી થાય છે અને એ પુનઃ સંસારપરંપરાને જન્મ આપે છે. એથી જ આઠે કર્મમાં મોહનીયને સેનાપતિ જેવું અથવા ધોરી નસ જેવું કહ્યું છે. શેષ સાતેય કર્મોનાં જોડાણ અને તેના કટુ વિપાકમાં આ મોહનીય કર્મની રાગ-દ્વેષની લાગણીઓ જ મુખ્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી એનો નાશ થાય તો બાકીનાં બધા કર્મોનો ઝડપથી ક્ષય થાય છે. માટે આ કષાયો અને નવ નોકષાયોની લાગણીઓથી સતત બચતા રહેવું એ જ આ વિષય સમજ્યાનું વાસ્તવિક ફળ છે. –તેથા [Rચા] લેશ્યા શું ચીજ છે. એ અંગે આગમોની ટીકાઓમાં અને અન્ય ગ્રન્થોમાં ઠીકઠીક લખાયું છે. એમ છતાં “લેશ્યા અંગેની કેટલીક સમજ ગૂઢાર્થક રહી છે. અહીંઆ તો ટૂંકમાં જ વેશ્યા અંગે જણાવવાનું છે. આલિંગન કે જોડાવાના અર્થમાં રહેલા “fશ્નપુ’ ધાતુ ઉપરથી તેશ્યા શબ્દ બને છે. એથી જેના* વડે જીવ કર્મ સાથે જોડાય–બંધાય તેનું નામ લેશ્યા. અથવા કૃષ્ણાદિ વિવિધરંગી દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થતો આત્માનો શુભાશુભ પરિણામવિશેષ તેને વેશ્યા કહે છે. જેમ સ્ફટિક રત્નના મણકામાં જેવા રંગનો દોરો પરોવીએ તેવા રંગવાળું તે દેખાય, તેમ આત્મામાં જેવા જેવા પ્રકારનાં લેશ્યા દ્રવ્યો ઉત્પન્ન થાય, તેવા તેવા પ્રકારનો આત્મપરિણામ ઉદ્ભવે. ★ श्लिष्यते कर्मणा सह आत्मा अनयेति लेश्या ।। For Personal & Private Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ लेश्याद्वारनुं विवेचन ६४३ આ પરિણામ ઉત્પન્ન કરનાર પુદ્ગલ દ્રવ્યો જ છે. અને એથી લેગ્યા દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલ સ્વરૂપ છે. અને તેથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી છે. દ્રવ્ય લશ્યાના આલંબનથી જ જે આત્મપરિણામ ઉત્પન્ન થાય તે ભાવ લેશ્યા છે. આ વેશ્યા અનન્તવર્ગણાવાળી, અનન્ત પ્રદેશવાળી છે. પણ આ વર્ગણા કયા” પ્રકારની છે તે જાણવા મળ્યું નથી. પરંતુ દ્રવ્યલેશ્યાના પુદ્ગલો યોગાન્તર્ગત છે અને યોગ છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ પણ છે. આ વેશ્યાદ્રવ્યો કષાયોને ઉદ્દીપન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્ણની પ્રધાનતાને અનુલક્ષીને સ્પષ્ટ સમજ પડે માટે વર્ણ-રંગના છ પ્રકારોનાં નામ સાથે સંકલિત કરીને લેગ્યાની કક્ષાઓને છ પ્રકારમાં વહેંચી નાંખી છે. જેનાં નામો અનુક્રમે ૧. કૃષ્ણ, ૨. નીલ. ૩. કાપોત. ૪. તેજો. ૫. પવ અને ૬. શકલ છે. આ લેગ્યાઓ છ પ્રકારના જીવના અધ્યવસાય બતાવે છે. એટલે આ વેશ્યાઓથી તે તે જીવની અધમતા ઉત્તમતાની કક્ષાઓ નક્કી થાય છે. શરૂઆતની લેશ્યા તદ્દન અશુદ્ધ અને અધમ છે. તે પછીની બે અશુદ્ધ હોવા છતાં પ્રારંભના ત્રણની અંદરોઅંદર દષ્ટિએ પૂર્વથી ઉત્તરની વિશેષતાવાળી છે અને પછીની ત્રણ તો શુભ હોવાથી ઉત્તરોત્તર વિકસતી ઉત્તરોત્તર શુદ્ધ, શુદ્ધતરતમ પ્રકારની બનતી જાય છે અથર્ ઉત્તરોત્તર તે શુભ પ્રકારની છે. ૧. વ–કૃષ્ણલેશ્યા અત્યન્ત કાળા રંગની. નીલલેશ્યા-પોપટના પીંછાના રંગ જેવી લીલા અથવા કબૂતર કે મયૂરના કંઠ જેવા “ભૂરા રંગની. કાપોત–લાલ ને ભૂરો એ બે રંગના મિશ્રણથી ઉત્પન્ન થતા કાબરા રંગની. તેજો–લાલચોળ ચણોઠીના રંગ જેવી. પા વેશ્યા ચંપાના ફૂલ જેવા પીળા રંગની અને શુક્લ શ્યા–ઉત્તલ દૂધથી પણ વધુ શ્વેત રંગ જેવી. - ૨. જંથ–પહેલી વેશ્યા અત્યન્ત દુર્ગધવાળી, પછીની તેથી કંઈક ન્યૂન અને ત્રીજી તેથી પણ ન્યૂન. એમ છતાં એકંદરે ત્રણે દુર્ગધવાળી છે. અને પછીની તેજોવેશ્યા સુગંધવાળી અને ઉત્તરોત્તરની અધિકાધિક સુવાસવાળી છે. ૩. કૃષ્ણલેશ્યાનો સ્વાદ અત્યન્ત કડવો, નીલનો અત્યન્ત તીખો, કાપોતનો ખાટો, તેજોનો સુગંધીદાર સુંદરરંગી કેરીના રસના સ્વાદ જેવો, પવનો દ્રાક્ષના રસ જેવો અને શુક્લલશ્યાનો સાકર–ગોળ જેવો મધુર છે. ૪. સ્પર્શ–પ્રથમની ત્રણ લેશ્યાનો સ્પર્શ શીત અને રૂક્ષ છે જે ચિત્તને અપ્રસન્નકારક છે અને છેલ્લી ત્રણનો સ્નિગ્ધ ઉષ્ણ છે જે ચિત્તને પરમસંતોષોત્પાદક છે. છ લેગ્યામાં પ્રારંભની ત્રણ વેશ્યાઓના વદિ ચતુષ્ક અશુભ છે. પણ ઉત્તરોત્તર અશુભતા ન્યૂન સમજવી. એ રીતે તેજો વગેરે છેલ્લી ત્રણના વદિ ચતુષ્ક ઉત્તરોત્તર શુભ, શુભતરામ પ્રકારના સમજવા. આ કારણે પ્રારંભની ત્રણ લેશ્યાઓ મલિન અને અપ્રશસ્ત છે અને અશુભ હોવાથી આત્માના શુભ અધ્યવસાય પરિણામમાં અસહાયક છે. જ્યારે પછીની ત્રણ નિર્મળ–પ્રશસ્ત છે અને + બાદરપરિણામી સ્કંધોવાળી હોવાથી ઔદારિક કે વૈક્રિય વર્ગણાના પ્રકારની સંભવિત છે. ૫૮૫. નીત–શબ્દ પ્રાચીન કાળમાં ખાસ કરીને ભૂરા રંગના અર્થમાં વપરાતો હતો. ત્યાર પછી તેમાં વિકલ્પો ઉભા થવા પામ્યા છે. વળી નાનો અર્થ લીલો અને શ્યામ પણ કરે છે. For Personal & Private Use Only Page #789 -------------------------------------------------------------------------- ________________ હૃ૪૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આત્માના શુભ અધ્યવસાય-પરિણામમાં સહાયક છે. પ્રથમની ત્રણ દુર્ગતિને આપનારી અને પછીની ત્રણ સદ્ગતિને આપનારી છે. ચૌદમું ગુણસ્થાનક છોડીને તમામ ગુણસ્થાનકે સર્વે સંસારી જીવોને દ્રવ્ય અને ભાવ બંને લેશ્યાઓ હોય છે. પરંતુ એટલું વિશેષ કે દેવો અને નારકોની દ્રવ્ય લેગ્યા સદાકાળ એક જ હોય છે. પરંતુ આત્મપરિણામરૂપ ભાવ લેશ્યાઓ પછએ હોય છે. એથી તેમના પરિણામો બદલાયા કરે છે. તથા સર્વશ વર્જીને શેષ મનુષ્ય અને તિર્યંચોની શુક્લને છોડીને બાકીની દ્રવ્ય તથા ભાવ વેશ્યા જઘન્યોત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તમાનવાળી છે. અને શુક્લ લશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ નવ વર્ષ ન્યૂન પૂર્વક્રોડ વર્ષની છે. ૧. કૃષ્ણ વેશ્યાવાળા જીવો વૈર લેવામાં નિર્દય, અતિક્રોધી, કઠોર મનના, આત્મધર્મથી તદ્દન વિમુખ, મહારંભી અને ક્રૂર હોય છે. ૨. નીલ લશ્યાના સ્વભાવવાળા જીવો માયા દંભમાં કુશળ, ચંચળસ્વભાવી, અતિવિષયી, અસત્યવાદી અને લાંચીયા હોય છે. ૩. કાપોતવાળો પાપ જેવી વસ્તુને નહીં માનવાવાળો, મૂરખ અને ક્રોધી હોય છે. ૪. તેજલેશ્યાવાળો સરલ, દાનેશ્વરી, સદાચારી, ધર્મબુદ્ધિવાળો અને અક્રોધી હોય છે. ૫. પવૅલેશ્યાવાળો ધર્મિષ્ઠ, દયાવાન, સ્થિર સ્વભાવી, ગંભીર, તમામને દાન આપનારો, અતિકુશળ બુદ્ધિવાળો, મેઘાવી હોય છે. ૬. શુફલલેશ્યાવાળો જીવ અતિધર્મિષ્ઠ, પાપરહિત પ્રવૃત્તિ કરવાવાળો, અત્યન્ત નિર્મલ મનવાળો હોય છે. દેત છ વેશ્યાવાળા જીવોના આત્માની કક્ષાઓ સમજવા માટે આપણે ત્યાં જાંબુના ઝાડના દષ્ટાંતની સુંદર ઘટના સમજાવેલી છે. તેથી દરેક વેશ્યા કેવા અભિપ્રાય કે સ્વભાવવાળી હોય છે તેનો ખ્યાલ આવશે.) તે આ પ્રમાણે છ પ્રવાસીઓ ચાલતાં ચાલતાં જંગલમાં જઈ ચઢ્યા. શ્રમ ઘણો થયો હોવાથી ક્ષુધા અને તૃષાથી પીડાયા. દૂર નજર નાંખી ત્યાં તેઓએ સુંદર જાંબુના ઝુમખાઓથી ભરેલું એક જાંબુનું ઝાડ જોયું. આ છએ જણા ત્યાં પહોંચ્યા. જાંબુ ખાવાની ઈચ્છાથી જાંબુ લેવા વિચાર કરવા માંડ્યા. એક જણે પ્રશ્ન કર્યો કે બોલો ભાઈ, કાચા પાકા બધી જાતના જાંબુઓની લુમો લટકે છે. જાંબુનો પાર નથી. જ્યારે ખાનારા આપણે માત્ર છ જણા છીએ. શું કરશું? એટલે છમાંથી એક જણ બોલી ઉદ્યો-અરે ! યાર, લાંબો લાંબો વિચાર શું કરવાનો? કુહાડા મારીને ઝાડને જ ઝટ દઈને નીચે પાડી ૫૮૬. સામાન્ય એવો નિયમ છે કે જે લેગ્યામાં જન્મ થવાનો હોય તે જ વેશ્યામાં ગત જન્મમાં મૃત્યુ થાય છે. _ 'जल्लेसाई दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेसे (सो) उववज्जइ ।' ૫૮૭. આથી સાતમી નરકના જીવોને સમ્યકત્વ પ્રાપ્તિ શકય બને છે. For Personal & Private Use Only Page #790 -------------------------------------------------------------------------- ________________ लेश्याद्वार तथा समुद्घातनुं विवेचन ६४५ નાંખીએ અને સ્વેચ્છાએ ખાઈએ ! તેથી અણસમજનું પ્રમાણ ઘણું હોવા છતાં પૂર્વની અપેક્ષાએ કંઈક વધુ સમજુ હતો. તેણે કહ્યું—ભાઈ ! એમ શા માટે ? થોડા જાંબુ ખાવા ખાતર સમગ્ર વૃક્ષનો મૂળમાંથી જ નાશ ! નહીં નહીં!! એના કરતાં ફળોવાળી જ મોટી મોટી શાખાઓ તોડી પાડીએ. પછી જોઈએ એટલા આરોગોને ! ત્યારે ત્રીજો એક બોલી ઉઠયો—ભાઈ, એમ શા માટે ? ફળોના ગુચ્છાવાળી નાની નાની શાખાઓ કાં ઓછી દેખાય છે કે નકામો મોટીઓનો વિનાશ કરવો ! વળી મોટી શાખાઓ ફરી ક્યારે ઉગશે ? માટે નાનીને જ તોડી પાડીએ. ત્યારે એમાંથી ચોથો બોલી ઊઠયો, અરે ભાઈ ! આ તમારા બધા વિચારો ઉતાવળીઆ છે. શાખાઓ શા માટે તોડવી ? કામ છે જાંબુઓનું, કંઈ શાખાઓનું નથી; માટે શાખાઓમાં ઝુમખાં હોય તે ઝુમખાંઓને જ તોડી પાડીએ. ત્યારે તેથી વધુ યોગ્ય બુદ્ધિશાળી હતો, તેણે કહ્યું કે—ભાઈ! એવું શું કામ કરો છો ? ગુચ્છાઓને તોડવા કરતાં એક જણ ઉપર ચઢીને ફળોને જ તોડીને લાવે તો શું ખોટું ? ખાવાના છે જાંબુ, ઝુમખાં નહિ. આમ નિર્ણય ઉપર આવ્યા ત્યાં છેલ્લો છઠ્ઠો મૌન લઈને ઉભો હતો, જેને પહેલાના પાંચના વિચારો પસંદ નહોતા પડ્યા; તે અતિ ડાહ્યો અને ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ બોલી ઉઠ્યો, જુઓ ભાઈ ! મારો અભિપ્રાય તમારા બધાયથી જુદો છે. તમને ગમે કે ન ગમે તે ન કહી શકું, પણ જેને માનવ હૈયું મળ્યું હોય તો, તેણે થોડો માનવતાની દૃષ્ટિથી વિચાર કરવો જોઈએ અને કોઈ પણ કાર્યમાં પોતાની વિવેકબુદ્ધિ દાખવવી જોઈએ ! તમને ભૂખ લાગી છે એ વાત સાચી છે, પણ એ ભૂખને સંતોષવા કંઈ આંધળીયા ન કરાય, માનવતા એમ કરવા ના પાડે છે, આર્યસંસ્કૃતિ ઇન્કાર કરે છે. માટે બીજાઓની હિંસા કરી, કષ્ટ આપી, દુઃખી કરીને ઉદર ભરણ ન કરવું જોઈએ. અને એ દૃષ્ટિએ કહું તો આ સજીવ ગણાતા ઝાડને તમારે કશો જ સ્પર્શ કરવા જરૂર જ નથી. જમીન ઉપર તો જરા જુઓ ! સેંકડો જાંબુઓ કેવા સુંદર ખાવાલાયક વેરાએલાં પડ્યા છે. તે ખાઈને તૃપ્ત થઈ શકશું! નાહક સજીવ ગણાતા વૃક્ષનું છેદન ભેદન કરી તે જીવની હિંસા કર્યાનું પાપ શું કામ કરવું ? આ સિવાય શાસ્ત્રમાં છ ચોરનું બીજું પણ દૃષ્ટાંત આવે છે. ફૈવિય [ફન્દ્રિય] આ દ્વારનું વર્ણન ૩૪૦મી ગાથાના વિવેચન પ્રસંગે સવિસ્તર કહેવાઈ ગયું છે. જેથી અહીં પુનરુક્તિની જરૂર નથી. ૬—૧૦—નુસનુ થાય [દ્વિ-સનુવ્યાત] નવમું અને દસમું આ બંને દ્વારો સમુદ્દાતનાં જ છે. નવમું દ્વાર નીવસમુદ્ધાતનું અને દસમું ગનીવસમુદ્ધાતનું છે. એમાં પ્રથમ જીવસમુદ્દાતની વ્યાખ્યા કરે છે. સમુઘાત શબ્દનો અર્થ એવો છે કે સમ્ એટલે એકી સાથે ઘાત એટલે નાશ. અર્થાત્ આત્મા જે ક્રિયા દ્વારા એક સાથે પુષ્કળ કર્મનો ક્ષય કરી શકે તેવી જે ક્રિયા તેને સમુદ્દાત કહેવાય છે. વાત એવી છે કે જીવ બાંધેલા કર્મોને ઉદયપ્રાપ્ત કરે ત્યારે ક્રમશઃ ભોગવાતાં હોય છે. પણ ક્રમશઃ ભોગવવાનું કર્મ એની કાળમર્યાદા પૂર્ણ થયે ભોગવાઈ રહે, પરંતુ કોઈ વખતે એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે ભોગવવાનું કર્મ જે અવશેષ હોય તેમાં કેટલાકની નિયત કાળમર્યાદાની અપેક્ષાને For Personal & Private Use Only Page #791 -------------------------------------------------------------------------- ________________ ૪૬ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તોડીને કેટલાંક કમને ટૂંક જ સમયમાં ભોગવી નાંખવાં પડે છે અને એ સ્થિતિનું નિર્માણ કરવા જીવ આગામી કેટલાંક કર્મોની ઉદીરણાકરણવડે ઉદીરણા કરે એટલે આગામી કાળે કે ઘણા કાળે ભોગવાવા યોગ્ય એવાં કર્મોને ઉદયાવલિકા એટલે વર્તમાન સમયમાં ઉદયપ્રાપ્ત ભોગવાતાં કર્મ ભેગાં પ્રબળ આત્મપ્રયત્ન વડે શીધ્ર ભોગવીને આત્મપ્રદેશથી છૂટાં પાડી દે છે. આવો મહાપ્રયત્ન સ્વાભાવિક રીતે અથવા આત્મપ્રયત્નદ્વારા સાત પ્રસંગે થાય છે અને એથી સમુદ્દાત સાત પ્રકારે છે. ૧. વેદના, ૨. કષાય, ૩. મરણ, ૪. વૈક્રિય, ૫. તૈજસ, ૬, આહારક અને ૭. કેવલી. जीवसमुद्घातो ૧. વેદના સમુઘાત–ત્રીજા વેદનીય નામના કર્મમાં અશાતા વેદનીય કર્મથી (એટલે દુઃખ અશાંતિથી) પીડાતો આત્મા કોઈ વખતે અત્યન્ત આકુળ-વ્યાકુળ થાય ત્યારે અનન્તાનન્ત સ્કન્ધોથી વીંટાએલા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢીને, તે પ્રદેશોવડે શરીરના મુખ, જઠરા. કણદિકના પોલાણોને, ખભાના ભાગોને (ખભાથી માથા સુધી) પૂરી દઈને સ્વશરીર જેટલા ક્ષેત્રમાં સઘનરીતે વ્યાપ્ત થઈને (સમચોરસ જેવો) અન્તર્મુહૂર્ત સુધી એ જ સ્થિતિમાં ટકી રહે, અને એ સમય દરમિયાન ઉદીરણાકરણ દ્વારા દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કેટલાંક કર્મપુગલોને ઉદયમાં લાવી ક્ષય કરી નાખે, તે તે કર્મક્ષય સાથે સાથે નવાં કમનું ગ્રહણ થાય છે અને જીવપરત્વે નથી” પણ થતું. - ૨. કષાય સમુદ્યાત–કષાયથી રાગ કે દ્વેષની અતિ તીવ્રતાથી આકુળ થયેલો આત્મા વેદના સમુદ્યાત વખતે તે જ પ્રક્રિયા પ્રમાણે દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કેટલાંક કષાય મોહનીય કોને ચાલુ ઉદય ભેગાં જ ભોગવી નિર્જરી નાંખે છે. અહીંઆ ભાવિ કર્મોને વર્તમાનમાં જે ભોગવે, તેમ તે જાતનાં નવાં કર્મોને ગ્રહણ પણ કરે છે. ન ગ્રહણ કરે તો જીવનો મોક્ષ જ થઈ જાય. આ કષાય સમુઠ્ઠાતમાં ચાર પ્રકારનો સમુદ્યાત થાય છે. ક્રોધ, માન, માયા અને લોભનો. ૩. મરણ સમુઘાત-આ સમુઘાત આયુષ્ય કર્મનો હોય છે. અને તે મરણને આવું અંતર્મુહૂર્ત રહ્યું હોય ત્યારે જ થાય છે. મરણોત્તથી વ્યાકુળ થયેલો આત્મા મરણાન્ત આવું અંતર્મુહૂતયુષ્ય બાકી રહે ત્યારે પોતાના જ આત્મપ્રદેશોવડે સ્વશરીરના પોલાણ ખાલી ભાગોને પૂરીને, સ્વશરીરની પહોળાઈ જેટલો સ્કૂલ અને લંબાઈમાં જઘન્યથી અંગુલાસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી એક જ દિશામાં સમશ્રેણિએ ઉત્પત્તિસ્થાન સુધી, આત્મપ્રદેશો દ્વારા અસંખ્ય યોજન પ્રમાણ વ્યાપ્ત થઈ જાય, અને આયુષ્યકર્મનાં ઘણાં પુદ્ગલોને શીધ્ર ખપાવી નાંખે છે. (અહીં નવાં પુદ્ગલોનું ગ્રહણ ન હોય) ૪. વૈકિય સમુદ્દઘાત—વૈક્રિયલબ્ધિવાળો જીવ, કર્મયુક્ત એવા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી લંબાઈ–પહોળાઈમાં સ્વશરીરતુલ્ય, અને લંબાઈમાં સંખ્યાતા યોજન દીર્ઘ લંબાવી દંડાકારપણે ફેલાવી જઈને પૂર્વોપાર્જિત વૈક્રિય નામકર્મના ઘણા પ્રદેશોને, ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી, વિનાશ * જેમકે બંધક અણગારાદિ જેવાઓ માટે. ૫૮૮. મરણ સમુઘાત દરેક જીવો કરીને જ મરણ પામે છે એવું નથી. એથી મરણ અને મરણ સમુદ્યાત બે ભિન્ન વસ્તુ છે. વળી મરણ સમુદ્દાત ભગવતીજીના અભિપ્રાયે એક ભવમાં બે વખત થઈ શકે છે. પણ મરણ તો બીજા સમુઘાતમાં મૃત્યુ આડું અત્તમુહૂર્ત હોય ત્યારે જ થાય છે. For Personal & Private Use Only Page #792 -------------------------------------------------------------------------- ________________ ६४७ студентт समुद्घात द्वारनुं वर्णन કરવા સાથે, રચના કરવા ધારેલા નવા ઉત્તર વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી વૈક્રિય શરીર બનાવે તે. નવું વૈક્રિય શરીર બનાવવું હોય ત્યારે જીવને આવો પ્રયત્ન કરવો પડે છે. એ દ્વારા જ શરીર તૈયાર થાય છે. ૫. તૈજસ સમુદ્દાત—તેજોલેશ્યાની લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને પ્રબળ પ્રયત્ન દ્વારા શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ લાંબો પહોળો દંડાકાર ૨ચી, પૂર્વોપાર્જિત તૈજસ નામકર્મના પ્રદેશોને પ્રબલ ઉદીરણાકરણ વડે ઉદયમાં લાવી ક્ષય કરવા સાથે, નવા તૈજસ પુદ્ગલોને ગ્રહણ કરી તેજોલેશ્યા અથવા શીતલેશ્યા મૂકે. કોઈના ઉ૫૨ તેજો કે શીતલેશ્યા મૂકવી હોય ત્યારે આત્માને ઉક્ત પ્રક્રિયા–પ્રયત્ન કરવા પડે છે. ૬. આહારક સમુદ્દાત—આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મુનિ મહાત્મા, જિનેશ્વરદેવની સમવસરણની ઋદ્ધિ આદિ જોવા, કે કોઈ પ્રશ્નના સમાધાન માટે પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર રચી પૂર્વોપાર્જિત આહારક નામકર્મના પુદ્ગલોને પ્રબલ ઉદીરણા દ્વારા શીઘ્ર ઉદયમાં લાવી, નિર્જરા કરવા સાથે નવા આહારક શરી૨ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી આહારક શરીર બનાવે. ૭. કેવલી સમુદ્દાત—આ સમુદ્દાત જેમને કેવલજ્ઞાન (ત્રિકાળજ્ઞાન) પ્રાપ્ત થયું હોય તેઓ જ કરવાના અધિકારી છે. કેવલજ્ઞાનીએ આઠ કર્મ પૈકી ચાર ઘાતીકર્મ દૂર કર્યાં છે, પણ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એમાં આયુષ્યકર્મની સ્થિતિ કરતાં બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ જો વધુ હોય તો એવું બને કે આયુષ્ય પૂર્ણ થાય અને કર્મનો ભોગ રહી જાય. કર્મનો ભોગ રહી જાય તો કેવલી ભગવંતો અશરીરી બની મોક્ષે જાય નહીં, અને પાછું કેવલજ્ઞાનીને અન્ય જન્મ પ્રાપ્ત કરવાનો હોતો જ નથી, હોય તો જન્માંતરમાં કર્મ ભોગ કરી શકે પણ હવે ભવભ્રમણનો અંત થાય છે. આ બધાં કારણે ચારેયની સ્થિતિ એવી રીતે સરખી બની જવી જોઈએ કે આયુષ્યની પૂર્ણાહુતિની સાથે સાથે શેષ ત્રણ કર્મો સર્વથા નિર્જરી જાય અર્થાત્ ક્ષય થઈ જાય. આવી સ્થિતિનું સર્જન સમુદ્દાત ‘જેવા આત્મપ્રયત્નથી જ શક્ય બને છે. આ પક્રિયા આઠ સમયની હોય છે. કેવલી ભગવાન ત્રણ કર્મોની દીર્ઘ વિષમ સ્થિતિનો ક્ષય કરી સરખી બનાવવા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢીને, પ્રથમ સમયે ઊર્ધ્વદિશા અને અધોદિશાના અન્ત સુધી અર્થાત્ ચૌદરાજ લોકપ્રમાણ લાંબો સ્વદેહ પ્રમાણ લાંબો—પહોળો આત્મપ્રદેશોનો દંડાકાર ૨૨. બીજા સમયે પૂર્વથી પશ્ચિમ લોકાન્ત સુધી આત્મપ્રદેશોને વ્યાપ્ત કરે એટલે આત્મપ્રદેશોનો કપાટાકાર બની જાય. ત્રીજા સમયે આત્મપ્રદેશોને ઉત્તરદક્ષિણ લોકના છેડા સુધી લંબાવે. આ રીતે ૫૮૯, આંખ મીંચીને ઉઘાડીએ ત્યાં અસંખ્ય સમયો થાય છે. ૫૯૦. એક જ સમય એટલે સેકંડનો અસંખ્યાતમો ભાગ, એટલા કાળમાં સેંકડો એવા અબજો માઇલ ગતિ કરી શકે છે. ચૈતન્યની આ વિલક્ષણ અને વિરાટ તાકાત કર્યાં, અને તેની આગળ વામણી લાગતી આજના ઉપગ્રહો કે રોકેટોની તાકાત કર્યાં ! For Personal & Private Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ ६४८ આત્મપ્રદેશો વ્યાપ્ત થતાં રવૈયાના જેવો આકાર બને. આ રીતે આત્મપ્રદેશો વ્યાપ્ત થઈ ગયા બાદ ચોથા સમયે મન્થાન—રવૈયા વચ્ચે પરસ્પર જે અંતર રહ્યું છે અર્થાત્ હજુ આત્મપ્રદેશથી રહિત લોકાકાશ રહ્યું છે તે પૂરવા આંતરાને સ્વાત્મપ્રદેશોથી પૂરે. આટલું કરતાં કેવલજ્ઞાની ભગવંતના અસંખ્ય આત્મપ્રદેશો લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર ચાર જ સમયમાં વ્યાપ્ત થઈ જતાં તેમનો આત્મા લોકવ્યાપી બની જાય છે. કારણકે એક આત્માના અને લોકના પ્રદેશો સમાન છે. संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह હવે પછીના પાંચથી આઠના ચાર સમયોમાં આત્મપ્રદેશોનો લોકવ્યાપી જે વિસ્તાર થયો હતો તેને પુનઃ સંકેલી લે છે. એટલે પાંચમા સમયે આંતરામાં પૂરેલા આત્મપ્રદેશોને પાછા ખેંચી લે, છઠ્ઠા સમયે મંથાનની (ઉ. દ.) બે પાંખોના આત્મપ્રદેશોને સંહરી લે, સાતમા સમયે પૂર્વ—પશ્ચિમના કપાટાકાર રચેલા પ્રદેશોને સંહરી લે અને આઠમા સમયે ઉર્ધ્વધો કરેલા દંડાકાર પ્રદેશોને સંહરી પોતાના આત્માને પુનઃ સંપૂર્ણ રીતે મૂલ દેહસ્થિત બનાવી દે છે. અહીંઆ આ ક્રિયા દ્વારા ઉદીરણાકરણ કરવાની શક્યતા ન હોવાથી ‘અપવર્તના' નામના કરણદ્વારા પૂર્વોક્ત ત્રણ કર્મોની દીર્ઘસ્થિતિનો વિનાશ કરી જરૂર પૂરતી સ્થિતવાળાં બનાવે છે. ભીનું લુગડું એમને એમ પડયું રહે તો પાણીને શોષાતાં કલાકો જાય. પણ જો તેને ઉકેલી પહોળું કરી દેવામાં આવે તો ઝડપથી પાણી ભેજ શોષાઈ જાય છે. તે જ ઘટનાએ કેલિસમુદ્દાતમાં આત્મપ્રદેશોને આખા લોકમાં વિસ્તારી દીધા, એટલે દીર્ઘકર્મો જલદી શોષાઈ જાય છે. સાતેયનો પ્રકીર્ણક અધિકાર ઃ—કેવલિસમુદ્દાત આઠ સમયનો અને બાકીના છએ અન્તર્મુહૂર્તકાળમાનના છે. ૧, ૩, ૭માં આ ત્રણેયમાં પૂર્વકર્મનો વિનાશ અને નવાં કર્મગ્રહણનો અભાવ છે. પરંતુ શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ હોય છે. જ્યારે બીજામાં નવાં કર્મપુદ્ગલનું ગ્રહણ અધિક અને જૂનાનો વિનાશ અલ્પ અને ૪, ૫, ૬માં પૂર્વોપાર્જિતનો વિનાશ છે અને ત્યાં નવું કર્મગ્રહણ છે. ૧, ૨, ૩, સમુદ્દાત અનાભોગિક છે. એટલે જાણી જોઈને ઇચ્છાપૂર્વક થતો નથી, પણ અતિવેદનાથી આત્મામાં એકાએક આવેગ આવી જાય છે ને સ્વાભાવિક થઈ જાય છે અને બાકીના ચાર આોગિક એટલે સમજીને બુદ્ધિપૂર્વક જાણી જોઈને કરાય છે. આહારક અને કેવલી (અથવા જિન) આ બે સમુઘાતને છોડીને બાકીના પાંચ અનેક જન્માશ્રયી જીવો અનંતીવાર કરે છે. અને આહારક વધુમાં વધુ ચાર અને કેવલીસમુદ્દાત ભવચક્રમાં એક જ વાર થાય છે. શરૂઆતનાં ત્રણ સમુદ્દાતો દરેક વેદના કષાય કે મૃત્યુ પ્રસંગે હોય જ, એવો નિયમ નથી. એથી બધા જ જીવોને અનિવાર્ય થાય છે તેમ નથી. अचित्तमहास्कन्धरूप- अजीवसमुद्घातः અનન્ત પરમાણુઓનો બનેલો અનન્તપ્રદેશી કોઈ સ્કંધ તથાપ્રકારના વિસ્રસા પરિણામ વડે (કે સ્વાભાવિક રીતે) કેવલીસમુદ્દાતમાં દંડાકાર કપાટાકાર વગેરે જે રીતે કહ્યું છે તે રીતે જ ચાર સમયમાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય અને પછીના ચાર સમયમાં તે અવસ્થાઓ સંહરી લઈને, મૂલ અવસ્થાવાળો—અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણે થાય, તેને ‘અજીવ સમુદ્દાત’ કહે છે. For Personal & Private Use Only Page #794 -------------------------------------------------------------------------- ________________ दृष्टिद्वारनुं वर्णन ૪૬ સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવાની યોગ્યતાવાળા કે વ્યાપ્ત થયેલા પુદ્ગલસ્કંધો અનન્ત છે. અને તે બધા અચિત્તમહાત્કંધથી ઓળખાય છે. અહીંઆ આ પ્રયત્ન જીવદ્રવ્યનો નથી પણ અજીવદ્રવ્યનો છે. 99–વિકેિ [કૃ]િ વિશ્વમાં મુખ્યત્વે પદાર્થો બે જાતના છે. નર અને વેતન. આ પદાથોં કે તેના સ્વરૂપ પરત્વે દરેકને સરખી શ્રદ્ધા હોય કે થાય તેવું બનતું નથી. કોઈને કોઈ પદાર્થ પ્રત્યે સત્ સાચી શ્રદ્ધા થાય તો કોઈને તે જ પદાર્થ પ્રત્યે સત્ થી વિપરીત કોટિની શ્રદ્ધા થાય. તો કેટલાક એવા પણ જીવો હોય કે જેઓને એ પદાર્થ પ્રત્યે ન સત્ દષ્ટિ હોય ન અસત્ દષ્ટિ હોય પણ સદસત્ દષ્ટિનું મિશ્રણ હોય. યદ્યપિ જીવોની સમજણના પ્રકારો આમ તો હજ્જારો હોય છે. પરંતુ વર્ગીકરણ કરીને એ બધાયને ત્રણમાં જ સમાવિષ્ટ કરે છે. આમ કેમ બને ? તો જીવોની જ્ઞાન–સમજની ભિન્ન ભિન્ન કક્ષાને કારણે બને છે. ભિન્ન કક્ષાના સર્જનમાં કારણ કોણ ? તો શુભાશુભ કર્મો. ઉપરોક્ત ત્રણે કક્ષા ભેદને શાસ્ત્રીય શબ્દો આપીને વિશેષ પ્રકારે સમજાવે છે. અહીંઆ દૃષ્ટિ શબ્દ એક પ્રકારની માન્યતાના અર્થમાં સમજવાનો છે. જીવને અનાદિકાળથી મિથ્યાષ્ટિ વરેલી હોય છે તેથી મિથ્યા, સચ અને મિશ્ર આ ક્રમથી વિવેચન કરાય છે. . ૧. મિથ્યાષ્ટિ–જે પદાર્થ જે રીતે હોય તેને તે રીતે જ સ્વીકારવો જોઈએ તો તે સત્ય સમજ કહેવાય, પરંતુ મિથ્યા-ખોટી દષ્ટિનો ઉદય વર્તતો હોય ત્યારે મદિરા પીધેલો માનવી જેમ માતાને પત્ની અને પત્નીને માતા તરીકે સમજી બેસે, તે રીતે ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, સત્ ને અસત, અસત્ ને સત, હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય તરીકે સ્વીકારે છે. આ દૃષ્ટિ આત્માને આત્માનું ભાન થવા દેતી નથી. આત્માને આત્મવિમુખ રાખનારી છે. આવી દષ્ટિ અનાદિકાળથી જીવમાં વર્તતી હોય છે. જીવની વિવેકદષ્ટિનો તે વિનાશ કરનારી છે. અને આત્માનું નિતાન્ત અહિત કરનારી છે. આ દષ્ટિ મિથ્યાત્વ મોહનીય નામના એક પ્રકારના કર્મોદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ સત નિમિત્તો કે સાધનોથી તેનો અન્ત લાવી સત્ દષ્ટિ મેળવી શકાય છે. પણ બધાય જીવો અંત લાવે એવું બનતું નથી. જો બને તો સંસાર અનોખો બની જાય. ૨. સમ્યગુદૃષ્ટિ–પદાર્થ પ્રત્યેની સાચી શ્રદ્ધા, સત ને સત્ રૂપે અને અસત્ ને અસત્ રૂપે જ માને છે. ધર્મને ધર્મ જ, અધર્મને અધર્મ જ માને, હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય જ માને, આ આત્માને આત્મસન્મુખ કરનારી છે. એથી જ તે, સત્યથી પરિપૂત દૃષ્ટિ છે. અનાદિકાળથી રાગદ્વેષની તીવ્ર ચીકાસથી મિથ્યાદષ્ટિ–બુદ્ધિવાળો આત્મા કોઈ વખતે કોઈ વિશિષ્ટ પ્રકારના આધ્યાત્મિક પ્રયત્ન દ્વારા મિથ્યાત્વ મોહનીયના કર્મોને અમુક સમય માટે ઉપશાન્ત કરે ત્યારે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય, એટલે મિથ્યાત્વનો ઉપશમ વર્તતો હોય ત્યાં સુધી તેની વિવેક દષ્ટિ ટકે અને ફરી પાછો આત્મા નબળો બની જાય તો ફરી પાછી મિથ્યાદષ્ટિ ઉદયમાં આવી જાય, એ રીતે એ જ મિથ્યાત્વ મોહનીય કમમાં અમુકનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ જ્યારે વર્તતો હોય ત્યારે જીવને ક્ષયોપશમ દષ્ટિવાળો કહેવાય અને મિથ્યાત્વ મોહનીય કર્મનો સત્તામાંથી ૮૨ For Personal & Private Use Only Page #795 -------------------------------------------------------------------------- ________________ ६५० संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સર્વથા ક્ષય થાય એટલે ક્ષયથી ઉત્પન્ન થતી દષ્ટિને ક્ષાયિક દષ્ટિ કહેવાય છે. અહીંઆ ઉપરોક્ત ત્રણેય દષ્ટિ પોતપોતાના ઉદયકાળે સમ્યગુ (સમ્યગુદૃષ્ટિ) હોય છે. આમાં ઉપશમ ક્ષયોપશમ દષ્ટિ એવી છે કે તે આવ્યા પછી ચાલી પણ જાય, પરંતુ ક્ષાયિક એક એવી દષ્ટિ છે કે એ મળી ગયા પછી તે અનન્તકાળ સુધી ટકે છે. કારણ કે મોહનીય કર્મની મલીનતાનો સર્વથા વિનાશ થયો છે. જેથી તે જીવોને સત્ પદાર્થના શ્રદ્ધાનમાં અંશ માત્ર નબળાઈ નથી હોતી. ૩. મિશ્રદ્રષ્ટિ–શુદ્ધ અશુદ્ધ પ્રકારના મિથ્યાત્વમોહનીય (એટલે મિશ્રમોહનીય) કર્મના ઉદયવાળા જીવો મિશ્રદ્રષ્ટિવાળા હોય છે. એટલે તે સમ્યગુધર્મ તરફ આકર્ષાય અને મિથ્યાધર્મ તરફ પણ આકષયિ. આ દ્રષ્ટિ આ ધર્મ સારો અને અન્ય ધર્મ પણ સારો આવો મિશ્રભાવ પેદા કરાવે છે. પરિણામે સર્વજ્ઞોક્ત તત્ત્વમાં રાગ પણ ન કરાવે તેમ દ્વેષ પણ ન કરાવે. આ ત્રણેય દ્રષ્ટિઓ દર્શનમોહનીયના ઘરની જ છે. આ કર્મનાં દલીયાં તદ્દન મલીન અને તીવ્રરસવાળાં ઉદયમાં હોય ત્યારે મિથ્યાદ્રષ્ટિ એ જ દલીયાંમાંથી (જીવના કંઈક ઉંચા પરિણામ થતાં) અમુક દલીકો રીતસર શુદ્ધ બની જાય, અને તેનો ઉદય થાય ત્યારે મિશ્રદ્રષ્ટિ. અને એ દલીયાં અતિશુદ્ધ બની જાય, તેમજ તેનો ઉદય થાય ત્યારે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. સંસારમાં મિશ્રદ્રષ્ટિવાળા જીવો અલ્પ, તેથી અનન્તગુણા સભ્યદ્રષ્ટિ અને તેથી અનન્તગુણા મિથ્યાદ્રષ્ટિવાળા છે. આ દ્રષ્ટિઓને સમજીને મિથ્યા અને મિથ્યાદ્રષ્ટિને ત્યાગો અને સમ્યદ્રષ્ટિને પ્રાપ્ત કરો ! સમ્યદ્રષ્ટિ વિનાના જ્ઞાન, ક્રિયા કે ચારિત્રની કંઈ જ કિંમત નથી. મોક્ષનું મૂલબીજ એ જ છે. સાચી દ્રષ્ટિ કે સાચી શ્રદ્ધાની હંમેશા પ્રાથમિક જરૂર હોય છે. અને આ વાતનો સહુકોઈ સ્વીકાર કરે છે. આ અંગે ઘણું ઘણું જાણવા જેવું છે તે ગ્રન્થાન્તરથી જરૂર જોવું. શંકા-સમ્યગદર્શન અને સમ્યદ્રષ્ટિ એ એક જ વસ્તુ છે કે ભિન્ન ? સમાધાન – આમ તો અપેક્ષાએ બંને લગભગ એક જ વસ્તુ હોવા છતાં થોડો ભેદ એમાં સ્વીકારેલો છે. કારણકે બંનેની કક્ષાઓ અને કારણોમાં ભેદ છે. સમ્યગુદર્શની છઘ0ો જ હોય, અને કેવલીઓ સમગદ્રષ્ટિ જ હોય. કારણકે મોહનીય કર્મનાં દલીયાં ઉદયમાં હોય અને અપાય રૂ૫ મતિજ્ઞાન હોય તેને જ સમ્યગ્દર્શન સંભવે છે. પણ એ બંનેનો જેણે સર્વથા વિનાશ કર્યો છે એવા કેવલીને સમ્મદ્રષ્ટિ જ સંભવે છે. આથી દર્શન કરતાં દ્રષ્ટિ અનેકગણી મહાન છે. વળી સમ્યગુદર્શન અને સમ્યગૂદ્રષ્ટિના કાળ અને ક્ષેત્ર વચ્ચે પણ ઘણો તફાવત છે. વળી ‘દર્શન’ માં તો પૌદ્ગલિક અસર બેઠી હોય છે. જ્યારે દ્રષ્ટિ' માં સર્વથા અભાવ છે, અને સ્પષ્ટ આત્મિકગુણ રૂપે ઉદયમાન હોય છે. ૫૯૧. જૈન શાસ્ત્રોએ તો “સમ્યગુદર્શન' નામના ચૈતન્યગુણના ભારોભાર વખાણ કર્યા છે. અને તેને અત્યંત ભારે મહત્વ આપ્યું છે, પણ મનુસ્મૃતિ જેવા અજૈન ગ્રન્થકારે પણ જૈન માન્યતાનો જ પડઘો પાડતાં સMદર્શનસમ્પન્ન: મિને વધ્યતે | સનેન વિહીનતુ સંસાર: પ્રતિપદ્યતે | (મનુ. અ. ૬) કહ્યું. અપેક્ષાએ તે બરાબર છે. For Personal & Private Use Only Page #796 -------------------------------------------------------------------------- ________________ दसणद्वारनुं विवेचन ૬૭ ૧૨. હંસા [2] આ શબ્દના સમ્યકત્વ, શ્રદ્ધાન, ચારિત્ર, અભિપ્રાય, ઉપદેશ, સામાન્ય બોધગ્રહણ, નિરાકાર બોધ વગેરે અનેક અર્થો, શાસ્ત્રો, અને તેના અંગોપાંગોમાં બતાવ્યા છે. પરંતુ અહીંયા તો ‘દર્શન’ શબ્દ માત્ર સામાન્ય કે નિરાકાર બોધના અર્થમાં સમજવાનો છે. • વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ બંને પ્રકારના ધર્મ કે સ્વરૂપવાળી હોય છે. અથવા વસ્તુના બોધમાં તમને ખ્યાલ આવે યા ન આવે પણ બંને પ્રક્રિયાનો ઉપયોગ (સમયાન્તરે) થતો જ હોય છે. સામાન્ય ધર્મના સામાન્ય રૂ૫, સામાન્ય બોધ, નિરાકાર દર્શન, નિર્વિકલ્પ દર્શન, સામાન્યાર્થગ્રહણ વગેરે પયયવાચક શબ્દો છે. અને વિશેષ ધર્મના વિશેષ સ્વરૂપ, વિશિષ્ટ બોધ, સાકારદર્શન, સવિકલ્પદર્શન, વિશેષાર્થગ્રહણ વગેરે પર્યાયવાચક શબ્દો છે. જો કે વાસ્તવિક રીતે ઉંડાણથી વિચારીએ તો “દર્શન’ એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. અને એથી જ્ઞાનના બે પ્રકાર પાડી શકાય છે. એક તો સાકારોપયોગ રૂપ જ્ઞાન અને બીજું નિરાકારોપયોગ રૂપ જ્ઞાન. આ બીજું જ્ઞાન તેને જ દર્શન' કહેવાય છે. વળી બીજી વાત એ પણ છે કે “આ ઘટ છે' આટલું સામાન્યજ્ઞાન તત્ત્વથી તો સાકાર સ્વરૂપ હોવાથી જ્ઞાન જ છે. પણ આગળ થનારા વિશેષ જ્ઞાનોની અપેક્ષાએ સામાન્ય સ્વરૂપવાળું હોવાથી જ્ઞાનમાં દર્શનનો ઉપચાર કર્યો છે. આ દર્શન એ જ્ઞાનગુણરૂપે હોવા છતાં વિવિધ પ્રકારનો બોધ વગેરે કરાવવા માટે તેને જુદું પાડવામાં આવ્યું છે. ઉદાહરણ જોઈએ ઘટને જોતાં ‘આ ઘટ છે (પણ પટ નથી) આટલો જ જે બોધ તેને ' કહેવાય. આ પહેલી જ નજરે થતો બોધ કહેવાય. પછી ઘડાને અંગે જે આગળ વિચારણા કરે તો તે વિચારણા વિશેષ (વિશેષણો) રૂપે વિવિધ પર્યાયો રૂપે થતી હોવાથી તે જ્ઞાનની કક્ષામાં જાય. તે કેવી રીતે ? તો ઘડાને જોયા બાદ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી વિચારો ચાલે છે. એટલે ઘડો જોયા બાદ તે ઘડો શેનો બનેલો છે ? દ્રવ્યથી માટીનો. તો માટી કઈ જાતની ? ધાતુ. તો કયા પ્રકારની ? વગેરે વગેરે તે દ્રવ્યથી વિચારણા થઈ. ક્ષેત્રથી-આ ઘડો છે તે પાટણનો છે, અમદાવાદી છે કે કાશમીરી છે ? તે ક્ષેત્ર' (સ્થળ)થી વિચારણા થઈ. કાળથી તે કઈ ઋતુમાં ઉપયોગી છે, કઈ તમાં કે કયા વખતે બનેલો ? તે “કાળ' વિચારણા થઈ અને હવે ભાવથી-ઘડો આકારથી કેવો છે, રંગથી કેવો છે, લાંબો છે, ટૂંકો છે, ગોળ છે, કે લંબગોળ છે? વગેરે “ભાવ” વિચારણા થઈ. આ બધા વિશેષો (વિશેષણો)નું જાણપણું તેને જ્ઞાન કહેવાય છે. દર્શન’ નો સ્પષ્ટાર્થ સમજાવવા માટે અહીંઆ જ્ઞાનને સમજાવ્યું. આ દર્શનના ચાર ભેદો છે. ૧. ચક્ષુ, ૨. અચક્ષુ, ૩. અવધિ, અને ૪. કેવલ. ૧. ચક્ષુદર્શન એટલે નેત્રવાળા પ્રાણીઓને ચક્ષુવડે પદાર્થનું જે નિરાકાર કે સામાન્ય દર્શન થાય તે. પ૯૨, આમાં વ્યવહાર અને નિશ્ચય નયની વિવિધ અપેક્ષાઓ છે. જે પ્રસ્થાન્તરથી જોવી. For Personal & Private Use Only Page #797 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૨. ચક્ષુ સિવાયની શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા વસ્તુનો જે સામાન્ય બોધ તે અચક્ષુ દર્શન. ૩. ઇન્દ્રિયો તથા મનની મદદ સિવાય રૂપી દ્રવ્યોનું સામાન્ય દર્શન તે અવધિ દર્શન. ૪. ત્રણેય કાળના પદાર્થોને સામાન્યભાવથી સર્વ પ્રકારે જોવું તે કેવલદર્શન. એક વાત ધ્યાનમાં રાખવી કે છાસ્થોને પ્રથમ દર્શનોત્પત્તિ અને પછી જ્ઞાનોત્પત્તિ હોય, પણ કેવળજ્ઞાન પ્રગટ થતાંની સાથે પ્રથમ સમયે જ પજ્ઞાનોપયોગ પ્રગટ થાય છે, પછી દર્શનોપયોગ થાય છે, અને તે અનંતકાળ સુધી એ જ ક્રમે ટકી રહે છે. એટલે ત્યાં એકી સંખ્યામાં જ્ઞાન અને બેકી સંખ્યામાં દર્શન સમજી લેવું. રૂ. નાગન્જ્ઞાન]. આ “જ્ઞાન” શબ્દની, આગમો, તેના ટીકાદિ અંગો અને કર્મગ્રન્થાદિક અનેક પ્રકરણોમાં જુદી જુદી રીતે વ્યાખ્યાઓ કે વ્યુત્પત્તિઓ દર્શાવી છે. પણ એમાં સરલ અને શીધ્રગ્રાહી વ્યાખ્યા રજૂ કરવી હોય તો તે એ છે કે જેના *વડે પદાર્થનું જ્ઞાન અથવા બોધ થાય તેનું નામ જ્ઞાન. આપણે જાણીએ છીએ કે અચેતન એવો જડ પદાર્થ પોતાનો કે જડ-ચેતન વસ્તુઓનો બોધ કરતો–કરાવતો નથી. કારણકે તેમાંથી આત્મા ચૈતન્યનું અસ્તિત્વ જ નથી. અને જ્યાં ચૈતન્ય આત્મા નથી ત્યાં જ્ઞાન નથી. જ્ઞાન એ આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. અને તે ગુણ પાછો“અવિનાભાવી છે. આ ગુણની આદિ નથી, તેમ અન્ત નથી. જો આત્માના આદિ-અન્ત હોય તો તેના આદિ-અન્ત પણ સંભવે એટલે તેનો આદ્યન્ત નથી. જ્ઞાન એ આત્માનો સહભાગી ગુણ હોવાના કારણે નૈયાયિકોની પ્રસિદ્ધ યત્ર યત્ર ઘૂઃ તત્ર તત્ર વહિં વ્યાપ્તિ જન્મી. એથી જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિનું અસ્તિત્વ હોય જ. એ ન્યાયે જ્યાં જ્યાં જ્ઞાન, ત્યાં ત્યાં આત્માનું અસ્તિત્વ અવશ્ય હોય જ. પરંતુ અહીંઆ એક વિશેષ સમજવું કે–જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં “ધૂમ એવી વ્યાપ્તિ કદી થતી નથી. પણ અહીંઆ તો જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન એવી વ્યાપ્તિ પણ જરૂર થાય છે. તેથી એક વિના બીજું કદી હોઈ ન શકે એમ નિશ્ચિત થયું. નાનામાં નાના અતિ સૂક્ષ્મ નિગોદના જીવથી લઈને પૃથ્વી–પાણી–વનસ્પતિ, તેથી આગળ મોટામાં મોટા વિશાળકાય હાથી સુધીના બધાય જીવંત દેહોમાં જ્ઞાનમાત્રાનું અસ્તિત્વ નિશ્ચિત થયેલું છે. ફરક એટલો છે કે તે માત્રા કોઈને ન્યૂન, તો કોઈને અધિક હોય છે. આમ જૂનાધિકપણાના અનંત પ્રકારો પડે છે. આ બધા કારણે જીવનું લક્ષણ વેતનાનક્ષણો નીવઃ એવું બાંધ્યું. એટલે સહુથી અલ્પશરીરી અને તદ્દન અવિકસિત નિગોદ' નામથી ઓળખાતા જીવમાં એક અક્ષરના ૯૬ અનત્તમાં ભાગ જેટલું પણ જ્ઞાન હોય ને હોય જ. તો જ તેને આ જીવ ૫૯૩. એટલે જ ભગવતીજી, નમુસ્કુર્ણ વગેરેમાં સમ્બન્નઈ સંધ્વરિતી આવો ક્રમ જોવા મળે છે. ૫૯૪. જ્ઞાયતે ઈરછઘતે વત્ત્વતિ | ૫૫. એક વિના બીજું ન હોઈ શકે છે. પ૯૬. આટલા અલ્પજ્ઞાનને કોઈ કર્મપુદ્ગલ દબાવી શકવા શક્તિમાન નથી. કુલોરોફોર્મ કે તેના ઈજેકશનથી દરદીને બેભાન બનાવી દેવામાં આવે છે ત્યારે તેને કંઈ જ ભાન નથી હોતું. જાણે જડના જેવી શૂન્યાવસ્થા દેખાય છે. એમ છતાં અવ્યક્ત ચૈતન્ય નથી એમ કદી કહી નહીં શકાય. એ રીતે સમજવું. For Personal & Private Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ ज्ञानद्वारनुं विस्तृत वर्णन ६५३ છે' એવા વ્યપદેશથી ઓળખાવી શકાય. જો આવું નિકૃષ્ટ આત્મત્તિક કોટિનું પણ ચૈતન્ય ન માનીએ તો જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે. પ્રશ્ન – જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. તો પછી તેમાં ન્યુનાધિકપણાના ભેદો શા માટે પડવા જોઈએ ? ઉત્તર – જ્ઞાન વાસ્તવમાં એક જ રૂપે છે. ભેદ વિનાનું છે. પણ તે ક્યારે? તો સંપૂર્ણ પેદા થયું હોય ત્યારે. પણ સંપૂર્ણ ન થવા દેવામાં કર્મસત્તા આડી આવીને વિવિધ ભેદો ઉભા કરે છે. સુવર્ણ અને સુવર્ણના પીતવર્ષની જેમ, જ્ઞાન જીવ સાથે અનાદિકાળથી ઓતપ્રોત રીતે આત્મામાં વ્યાપીને રહેલું છે. એમ સાથે સાથે કર્યો પણ અનાદિકાળથી લાગીને રહેલાં છે. આ પૈકી એક કર્મ (સૂક્ષ્મ છતાં દ્રવ્ય પદાર્થરૂપે છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાનાવરણીય' એવું નામ અપાય છે. તે કર્મના વિવિધ અને વિચિત્ર પ્રકારના ઉદયના કારણે આ તરતમતાઓ ઉદ્દભવે છે. પ્રસ્તુત કર્મનો પ્રગાઢ ઉદય હોય તો જ્ઞાનમાત્રા અત્યન્ત અલ્પ, કર્મનો ઉદય અલ્પ હોય તો જ્ઞાનપ્રકાશ વિપુલ, અને કર્મનો સર્વથા વિલય થાય તો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણપણે પ્રકાશમાન થાય છે. જાણનાર (કે જોનાર) એ આત્મા નામનું ચૈતન્ય દ્રવ્ય છે. અને દરેકના દેહમાં દૂધ-ઘીની જેમ વ્યાપીને રહેલું છે. આ આત્મા અસંખ્યપ્રદેશ છે. તેના પર હલકા, ભારે, અલ્પ કે અધિક કર્મોના થરો જામેલાં છે. જેના કારણે આત્માનો જ્ઞાનપ્રકાશ ન્યૂનાધિક રીતે તિરોહિત બનેલો છે. પદાર્થના બોધમાં સરલતા યા વિષમતાઓની વિચિત્ર સ્થિતિઓ, અથવા તો મૂર્ખતા કે વિદ્વતા વચ્ચેની કક્ષાઓ આ કર્મના કારણને જ આભારી છે. પ્રશ્ન :- આત્માનો જ્ઞાનપ્રકાશ કેટલો હોય ? ઉત્તર – આત્મામાં સત્તારૂપે જ્ઞાનપ્રકાશ અનન્ત છે. પણ તે જ્ઞાનાવરણના વિધવિધ પ્રકારનાં કર્મોથી વિવિધ રીતે દબાયેલો છે. એ કર્મના થરો સંપૂર્ણ ઉખડી જાય કે આવરણના પડદાઓ સર્વથા ઉંચકાઈ જાય તો જ દબાયેલો કે છૂપાયેલો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણ રીતે ઝળહળી ઉઠે અને ત્યારે આત્માને લોકાલોકના ત્રણેય કાળના સચરાચર જડ કે ચૈતન્ય પદાર્થો કે તેની સૈકાલિક અનન્ત અવસ્થાઓ, આ બધાયનું ક્રમશઃ નહીં પણ એકી સાથે જ એક જ સમયે જાણપણું થઈ જાય. અને આવો નિપ્રકાશ એક વખત આત્મામાં પ્રગટ થઈ ગયા પછી તેમાં વધઘટ થવાપણું હોતું નથી, પછી તે કદી નષ્ટ થતો નથી. ઉત્પન્ન થયા પછી તો તે અનન્તકાળ સુધી ટકી રહે છે. જેને પરિભાષામાં આ પ્રકાશને ખાસ કરીને ‘કેવલજ્ઞાન.” “સર્વજ્ઞ' આદિ શબ્દોથી ઓળખાય છે. આ જ્ઞાન સાક્ષાત્ ભપ્રત્યક્ષ છે. વળી આ જ્ઞાનગણને જૈનશાસ્ત્રોએ સ્વમાત્ર કે પરમાત્ર પ્રકાશક ન કહેતાં ઉભય એટલે સ્વપરપ્રકાશક કહ્યો છે. અને એથી જ તાર્કિક ભાષામાં જ્ઞાનને સ્વપરવ્યવસાયિ’ તરીકે પ૯૭. પ્રમ માસિ જ્ઞાનમ્ | ન્યાયા. સ્વાર્થવ્યવસાયભિરું જ્ઞાનમ્ | ચિરંતુ સ્વપ૨વ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્ રત્ન) – સગવનિર્ણય: પ્રમાણH I પ્રમી. ટી. For Personal & Private Use Only Page #799 -------------------------------------------------------------------------- ________________ ६१४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઓળખાવ્યું છે. જે સ્વ અને પરને જાણવા સમર્થ છે. અને એવા જ જ્ઞાનને પ્રમાણભૂત ઠરાવ્યું છે. આવું જ જ્ઞાન પ્રવૃત્તિ–નિવૃત્તિમાં ઉપયોગી છે. પ્રશ્ન : આજે કોઈ અનન્તજ્ઞાનપ્રકાશી અર્થાત્ કેવલી કે સર્વજ્ઞ છે ખરૂં? ઉત્તર – ના, આ ભરતક્ષેત્રમાં આજથી ૨૪૨૭ વરસ ઉપર ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં જબૂસ્વામી નામના એક મહામુનિ થયા. તે છેલ્લા કેવલી-સર્વજ્ઞ હતા. ત્યારપછી આ કલિયુગની વિષમ એવી અશુભ પરિસ્થિતિ વધવા માંડી એટલે તથા પ્રકારની અત્યચ્ચ નિર્મળતાની પ્રાપ્તિના અભાવે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ રીતે ક્ષય કરવાની યોગ્યતા ન રહી. પ્રશ્ન :- આ જ્ઞાનપ્રકાશ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવોમાં કયું જ્ઞાન હોય? ઉત્તર :– પ્રત્યેક આત્મામાં કેવલજ્ઞાનનો અનન્તપ્રકાશ સત્તારૂપે તિરોભૂત થઈને પડેલો જ છે. અને પહેલાં જણાવ્યું તેમ કર્મના પડદાઓના કારણે તે પ્રકાશ પ્રચ્છન્ન રહે છે. એ અનન્તપ્રકાશ ભલે ન પ્રગટ થાય, પણ તેથી ન્યૂનતરતમ પ્રકાશ સર્વ જીવોને જરૂર હોય છે. દરેક જીવાશ્રયી વિચારીએ તો આત્મા ઉપર આવરણના પડદા જાડા પતલા અનેક પ્રકારના છે. પડદો જેમ બારીક તેમ પ્રકાશ તીવ્ર હોય, તે જેમ જાડો થતો જાય તેમ તેમ પ્રકાશ ઓછો થતો જાય એટલે અંધકાર વધતો જાય, આ રીતે જીવના–જાણપણાની જ્ઞાનની કક્ષાઓ અન પડે. પુનઃ આ અનન્ત કક્ષાઓમાં બે પ્રકારો પડે છે. ૧. પ્રત્યક્ષ અને ૨, પરોક્ષ. પાછા એ બે પ્રકારના જ્ઞાનની અસંખ્ય કક્ષાઓ પડે છે. પ્રત્યક્ષ જ્ઞાનના અવધિ, મન:પર્યવ અને કેવળ આ ત્રણ. પ્રકારો છે. એટલું વિશેષ સમજવું કે અવધિ, મન:પર્યવ આંશિકરૂપે પ્રત્યક્ષ છે. જ્યારે કેવલ સંપૂર્ણ રીતે સાક્ષાત્ આત્મપ્રત્યક્ષ છે. એથી આ જ જ્ઞાનને પ્રમાણભૂત ગણવામાં આવ્યું છે. મતિ અને શ્રુત આ બંને પરોક્ષ જ્ઞાનો છે. ઈન્દ્રિયોની મદદથી થતા જ્ઞાનને પરોક્ષ’ અને તેની મદદ વિના, આત્મામાંથી જ સીધા પ્રગટ થતા જ્ઞાનને પ્રત્યક્ષ' શબ્દથી ઓળખાવાય છે. તાત્ત્વિક રીતે પાંચ જ્ઞાનના બે પ્રકાર પડે છે. છાઘસ્થિક અને ક્ષાયિક. પ્રારંભના ચાર જ્ઞાનો છાઘસ્થિક' કહેવાય છે. અને છેલ્લે એક કેવળ “ક્ષાયિક' કહેવાય છે. છાબસ્થિક જ્ઞાનને કર્મશાસ્ત્રની ભાષામાં કહીએ તો તે “ક્ષાયોપથમિક જ્ઞાનો છે અને આ જ્ઞાનો કર્મના આવરણવાળાં છે. કમવિરણ વિનાનું એક માત્ર ક્ષાયિક છે. અને ઉત્તરોત્તર આ જ્ઞાનો અધિકાધિક વિકાસ–પ્રકાશવાળાં છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ આ પાંચ જ્ઞાનમાંથી પાંચમું કેવલજ્ઞાન આજથી ૨૪૨૭ વરસથી (જબૂસ્વામી મોક્ષે જતાં) વિચ્છેદ થયું છે. આ કાળમાં હવે તે કોઈને થશે જ નહિ. ચોથું મન:પર્યવ પણ ૨૪૨૭ વરસથી વિચ્છેદ થયું છે. શેષ ત્રણ જ્ઞાનમાં અવધિ લગભગ વિચ્છેદ જેવું છે. છતાં તેનો થોડો પ્રકાશ જરૂર વિદ્યમાન છે. પણ કોઈક જ વ્યક્તિને કવચિત જ થતું જોવાય પ૯૮. એમાં એ અપેક્ષાએ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ભેદ છે ખરો. પણ તે ઈકિયાદિ સાપેક્ષ છે. આત્મપ્રત્યક્ષ નથી. . For Personal & Private Use Only Page #800 -------------------------------------------------------------------------- ________________ ६५५ मतिज्ञाननुं वर्णन છે. આજકાલ દૈનિક શક્તિ વિના દૂરના પદાર્થનું જેને જ્ઞાન થતું હોય છે, તે આવા જ્ઞાનબળથી ૫૯૯ સંભવિત હોય છે. {[૧] મતિજ્ઞાન–ઇન્દ્રિય, અનિન્દ્રિય કે બંને સંયુક્તરૂપ નિમિત્તો દ્વારા ઉત્પન્ન થતું અને યોગ્ય પ્રદેશમાં રહેલા પદાર્થાદિકનો સ્વશક્તિ મુજબ, (અર્થરહિત) બોધ કરાવનારું જે જ્ઞાન, તેને મતિજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રમાં આ જ્ઞાનને ‘આભિનિબોધિક’ શબ્દથી ઓળખાવ્યું છે. મતિથી બુદ્ધિ, સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન, ચિન્તા અનુમાનનું ગ્રહણ થાય છે. બુદ્ધિ દ્વારા આપણે સહુ હિતાહિતનો કે પ્રવૃત્તિનિવૃત્તિનો વિચાર વગેરે કરીએ છીએ, એમાં મન અને (ઓછીવત્તી) ઇન્દ્રિયો કારણ હોય છે. આ જ્ઞાન આત્માને સીધે સીધું થતું નથી. પણ વચમાં ઇન્દ્રિયો અને મનરૂપી દલાલની જરૂર પડે છે. શાતા અને જ્ઞેય બંને વચ્ચે સંબંધ કરાવી આપનાર ઇન્દ્રિયાદિ છે. અને તે દ્વારા પદાર્થનો અવબોધ શક્ય બને છે. જેનાં મન અને ઇન્દ્રિયો નબળી હોય તો તે અસ્પષ્ટ અને અધૂરો ખ્યાલ કરી શકે છે. વિષય સાથે મન અને ઇન્દ્રિયોનો સંબંધ થતાં જ મતિજ્ઞાન થઈ જાય છે અને એ વાત નિશ્ચિત સમજી લેવી કે જેનું જ્યાં મતિજ્ઞાન થયું કે તરત જ તેનો વાચક શબ્દ નિર્માણ થઈ જતો હોવાથી તે વિષયનું અથવા ‘કંઈક છે’ એવું અક્ષરાનુસારી તે શ્રુતજ્ઞાન પણ હાજર થઈ જ જાય છે, એટલે મતિ અને શ્રુત બંને અન્યોન્ય કે પારસ્પરિક સંબંધવાળા જ્ઞાનો છે. શાસ્ત્રનું નસ્ત્ય મનાનું તત્વ સુચનાળ, નત્ય સુચનાનું તત્વ માળ' વચન કહે છે કે જ્યાં જ્યાં મતિજ્ઞાન ત્યાં ત્યાં શ્રુતજ્ઞાન અને જ્યાં જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં ત્યાં મતિજ્ઞાન, તે વાત પણ સુસંગત બની રહે છે. કારણકે તે તે વિષયનું મતિજ્ઞાન પૂર્ણ થતાં તે તે વર્ણાત્મક શબ્દોની ઉત્પત્તિ થઈ જ જાય છે. અને આ શબ્દજ્ઞાન તે જ શ્રુતજ્ઞાન છે. વળી એ શ્રુતમાં પાછી મિત કામ કરતી ચાલુ રહી, તો એમાંથી પાછું અનેક વિકલ્પોવાળું મતિજ્ઞાન થતું જાય. અને તે તે વિકલ્પો પૂર્ણ થતાં પાછા અનેક શ્રુતજ્ઞાનો પ્રગટ થતાં જાય. એટલે વાસ્તવિક શબ્દોમાં કહીએ તો મતિ, એ શ્રુતનું કારણ છે અને શ્રુત એ કાર્ય છે. આ મતિજ્ઞાન ચાર અનન્તાનુબન્ધી કષાય અને દર્શનમોહનીયત્રિક મળીને ‘દર્શનસપ્તક' કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થવાથી જીવને અવગ્રહાદિકના પ્રકારરૂપ અપાયાત્મક નિશ્ચયાત્મક બોધરૂપે પ્રગટ થાય છે. કોઈ પણ પદાર્થના મતિજ્ઞાનમાં, શાતા એવા આત્માને ઇન્દ્રિય કે મન દ્વારા કોઈ વિષય કે કોઈ એક પદાર્થનો નિકટ કે દૂરવર્તી સંબંધ થતાં ઉત્તરોત્તર અવગ્રહ, ઇહા, અપાય, ધારણા નામની ચાર પ્રક્રિયાઓ અતિ અસાધારણ વેગથી પસાર થઈ જાય છે ત્યારે વિષય કે પદાર્થનું જ્ઞાન, ખ્યાલ કે બોધ જન્મે છે. આ ચાર ક્રિયાઓનાં નામ છેઃ અવગ્રહ, ઇહા, અપાય, અને ધારણા. એમાં કરવો. ૫૯૯. દૈવિક શક્તિથી કે ઉપાસનાબળથી જાણપણું થાય તે ઉપરોક્ત કારણે નથી હોતું. ૬૦૦. આનો વિગ્રહ સીધો થતો નથી પણ મતિ સા જ્ઞાનં 7 રૂતિ મતિજ્ઞાનમ્ । પાંચેય નામોમાં આ રીતે For Personal & Private Use Only Page #801 -------------------------------------------------------------------------- ________________ ६५६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવગ્રહના બે પ્રકાર છે. વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. આ બધાયને ટૂંકમાં સમજી લઈએ. વિષય કે પદાર્થનો ઇન્દ્રિય કે મન સાથે સંબંધ થતાં, આત્મામાં અવ્યક્ત જ્ઞાનોપયોગ શરૂ થઈ જાય છેપણ તેનાથી તેને અતિ અવ્યક્ત અસ્પષ્ટ બોધ (બેભાન સ્થિતિમાં રહેલા માણસને જેવો અનુભવ થાય તેવો) થાય છે. આને વ્યંજન” અવગ્રહ કહેવાય છે. ત્યાંથી વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ પુષ્ટ થતાં જ્ઞાનોપયોગ આગળ વધે ત્યારે “કંઈક છે એવો ખ્યાલ સ્પષ્ટ થાય, જેને અર્થાવગ્રહ થયો કહેવાય. કંઈક છે, તો તે શું છે? તેની મથામણ ચાલે ત્યારે તેને ઈહા કહેવાય. ત્યાંથી હવે મન નિર્ણય તરફ ધસતું રહે છે, અને છેવટે કંઈક'નો ચોક્કસ નિર્ણય કરી લે છે કે “આ અમુકજ છે. આવા નિર્ણયને અપાય (નિર્ણય) કહે છે. અને એ નિર્ણય બાદ મનવડે નિર્ણય કરેલા પ્રસ્તુત વિષય કે પદાર્થને ધારી રાખવો યાદ રાખવો તેને ધારણા કહે છે. આ ધારણાના સંસ્કારમાંથી પાછી અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ આ ત્રણ ભેદો સર્જાય છે. કોઈ કોઈ ને ગત એક કે વધુ જન્મનું જે જ્ઞાન–જેને શાસ્ત્રીય શબ્દમાં નાતિસ્મરણ (જન્મ સ્મરણ) જ્ઞાનથી ઓળખાવાય છે, તે–જે ઉત્પન્ન થાય છે, તે આ (ધારણાભેદ ગત જણાવેલા) સ્મૃતિ–મતિજ્ઞાનનો જ પ્રકાર છે. જેમાં વર્ષો જૂનો સ્મરણનો સંસ્કાર નિમિત્ત મળતાં કે સમય પાકતાં પ્રગટ થઈ જાય છે. અને પોતાનો પૂર્વભવ જુએ છે. આ જ્ઞાન અત્યારે મોટે ભાગે ચઢતી ઉમ્મરે થતું વધુ જોવા મળે છે. આ૫ અનિન્દ્રિય એટલે મનોનિમિત્તક મતિજ્ઞાન છે. આ મતિજ્ઞાનના અનન્ત પ્રકારો છે. આ પ્રકારોનું વર્ગીકરણ કરીને ૨૮માં જ સમાવી દીધા છે. તે આ પ્રમાણે : અથવગ્રહ ઇહા, અપાય, ધારણા. આ ચાર પ્રકારને પાંચ ઇન્દ્રિય અને છઠું મન આ સાથે ગુણતાં ૨૪ થયાં અને વ્યંજનાવગ્રહ મન ચક્ષનો થતો ન હોવાથી માત્ર ચાર ઇન્દ્રિયોનો જ થતો હોવાથી તેના ચાર ભેદ એટલે ૨૪+૪=૨૮° ભેદ મહિના થઈ ગયા. વળી ૬૦૧-૬૦૨. મન અને ચક્ષ અપ્રાણકારી હોવાથી તેનો વ્યંજનાવગ્રહ થતો નથી, જો થતો હોત તો અગ્નિને જોતાં ચક્ષુ બળી જાત. તેથી આનો સીધો અથવગ્રહ જ થાય છે. ૬૦૩. તદન કોરા કોડીયા ઉપર ૯૯ ટીપાં પડે તે ચુસાઈ જાય અને ૧૦૦ મું ટીપું પડે ત્યારે તે ટકી જાય છે અને કોડીયું ભીંજાય છે. અહીંઆ ૯૯ ટીપાંને વ્યંજનાવગ્રહ સાથે સરખાવી શકાય અને ૧૦૦માં ટીપાંને અથવગ્રહના સ્થાને સમજવું. ૯૯ ટીપાં એ ‘સો' માં ટીપાંને મદદરૂપ જ હતાં, તો જ ૧૦૦મું ટીપું ટકયું. આ સ્થૂલ વ્યાખ્યા છે. સૂક્ષ્મ વ્યાખ્યા જરા બીજી રીતે છે. ૬૦૪. ૧. અવગ્રહ–Perception. ૨. ઇહા-Conception. ૩. અપાય-Judgment. ૪. ધારણા–Retention. ૬૦૫. અનિયિ એ મનનો વાચક શબ્દ છે. દેહધારી આત્માને પ્રવૃત્તિનિવૃત્તિમાં ઇન્દ્રિયો અને મન બે ચીજ મુખ્ય છે. મન ઇન્દ્રિય નથી તેથી તેને ઉક્ત શબ્દથી નવાજ્યું છે. ૬૦૬. આ જ્ઞાનના ભેદોમાં ઘણી અપેક્ષાઓ હોવાથી ૨, ૪, ૨૮, ૧૬૮, ૩૩૬, ૩૪૦, આમ જુદા જુદા પ્રકારે છે. ૨૮ ભેદો જુદી જુદી રીતે પણ ધટાવાય છે. ૬૦૭, ભગવતીજી આદિમાં અપેક્ષા રાખીને ઉક્ત ૨૮ ભેદમાંથી છ પ્રકારનો અપાય અને છ પ્રકારની ધારણાનો મતિજ્ઞાન રૂપે અને ઈહા અવગ્રહમાં, શેષ ૧૬ ભેદને દર્શન તરીકે વિવક્ષા કરી છે. For Personal & Private Use Only Page #802 -------------------------------------------------------------------------- ________________ 3 १३मुं ज्ञानद्वार - मतिज्ञाननुं वर्णन ६५७ બુદ્ધિવૈશવ માટે અને મતિજ્ઞાનની કેવી કેવી વિશેષતાઓ હોય છે. એની ઝાંખી કરાવવા માટે વાનગી રૂપે બીજા બાર પ્રકારો બતાવ્યા છે. ૧–૨ બહુ અબહુ, ૩–૪ બહુવિધ—અબહુવિધ, ૫–૬ ક્ષિપ્ર—અક્ષિપ્ર, ૭–૮ નિશ્રિત—અનિશ્રિત, ૯–૧૦ સંદિગ્ધ અસંદિગ્ધ, ૧૧–૧૨ ધ્રુવઅધ્રુવ. આનું વિવરણ ગ્રંથાન્તરોથી જાણી લેવું. આ ભેદો ઉપરથી ‘અવધાન’ શું ચીજ હોય છે તેનો ખ્યાલ આવશે. અવધાન એ મુખ્યત્વે મતિજ્ઞાનનો જ પ્રકાર છે. વિશ્વમાં જેટલી બુદ્ધિઓ કામ કરી રહી છે તે તમામનો ચાર પ્રકારની બુદ્ધિમાં સમાવેશ થાય છે. ૧. ઔત્પાતિકી, ૨. વૈનયિકી, ૩. કાર્મિકી, ૪. પારિણામિકી. ૧. ઔત્પાતિકી=નહીં જોયેલી, નહીં સાંભળેલી બાબત સામે આવે અને અગાઉ એને અંગે જરાપણ વિચાર ન કર્યો હોય છતાં, જોતાં કે સાંભળતાની સાથે જ ઉભયલોક અવિરુદ્ધ, તત્કાલ, એકદમ, ફ્લોપધાયક સાચો નિર્ણય કરી શકવાની ઝડપવાળી બુદ્ધિ તે. ૨. વૈયિકી=ગુરુ, વડિલ, કે ગુણીજનનો વિનય કરવાથી પ્રાપ્ત થતી વિશિષ્ટ બુદ્ધિ તે. ૩. કાર્મિકીએટલે કંઈપણ શિલ્પ કે કર્મનું કામકાજ કરતાં તે કર્મમાં એવો અનુભવી કે નિષ્ણાત બની જાય કે અલ્પ મહેનતમાં સુંદર કાર્ય સફળ રીતે કરી બતાવે, અનેક કામમાં પ્રવીણતા મેળવે. ૪. પારિણામિકી= આ બુદ્ધિ ઉમ્મર જતાં, ઘડાતા અનુભવથી ઊંડી કલ્પના, ચિન્તન, અને મનન પછી એવી એક વેધક દ્રષ્ટિ આવી જાય કે અમુક વિચાર, પ્રવૃત્તિ કે બાબતનું પરિણામ કે ફળ અમુક જ આવશે એમ સમજી જાય અને પછી હિતાહિતની પ્રવૃત્તિનિવૃત્તિમાં જોડાય તે. આ ચારે બુદ્ધિઓ મતિજ્ઞાનના જ પ્રકાર રૂપે છે. વ્યંજનાવગ્રહનું કાલમાન જધન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી શ્વાસોચ્છવાસ પૃથ, અર્થાવગ્રહ નિશ્ચયનયથી એક સમય અને વ્યવહારનયથી અન્તર્મુહૂર્ત, ઇહા—અપાયનો પ્રત્યેકનો કાળ અન્તર્મુહૂર્ત, અને ધારણાનો સંખ્યાતા—અસંખ્યાતા ભવ. આથી ધારણાનો સંસ્કાર સેંકડો હજારો વરસ સુધી ટકે છે તે સાબિત થાય છે અને આ વાતની પ્રતીતિ કેટલાંક દૃષ્ટાંતો અને પ્રસંગોથી થતી જોવાય છે. આ મતિજ્ઞાન એક કે તેથી વધુ ઇન્દ્રિયોથી તેમજ મનથી અથવા મન અને ઇન્દ્રિયો બંનેના સંબંધથી થાય છે. માત્ર ઇન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન એ મન' ની પ્રાપ્તિ વગરના જન્મતા એકેન્દ્રિયથી માંડીને અસંશી–પંચેન્દ્રિય સુધીના જીવોને હોય છે. અને અનિન્દ્રિયનિમિત્તક એટલે જેમાં ઇન્દ્રિયોનો નહિ માત્ર મનનો જ વ્યાપાર થતો હોય તેવું જ્ઞાન સ્મૃતિ' નામના મતિના પ્રકારને લાગુ પડે છે. વળી જેમાં મન કે ઇન્દ્રિયો બેમાંથી એકેયનો વ્યાપાર ન હોય છતાં વેલડીઓ ઝાડ ઉ૫૨, ભીંત ઉ૫૨ કે વરંડા ઉપર ચઢે છે. આ અસ્પષ્ટ ઓઘજ્ઞાન એ માત્ર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને જ કારણે છે. વનસ્પતિસૃષ્ટિમાં મનુષ્ય જેવી લાગણીઓ કે ચિત્ર-વિચિત્ર ખાસિયતો જેવી કેશરમાવવું, ગુસ્સે થવું, હસવું, બીજા જીવને મારવો, માન, માયા, લોભ, શ્રૃંગારિકભાવ વગેરે જોવા મળે છે. આ બધી ઓઘસંજ્ઞાઓ આ જ્ઞાનને જ આભારી છે. અને ઇન્દ્રિય અને અનિન્દ્રિય(મન) નિમિત્તક મતિજ્ઞાન તે જાગૃત રહીને મનના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરનારા આપણને બધાયને હોય છે. For Personal & Private Use Only Page #803 -------------------------------------------------------------------------- ________________ ६५८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આત્માને ઇન્દ્રિયના વિષયો કે પદાર્થનું જે જ્ઞાન કે સમજ મળે છે તે બે પ્રકારે થાય છે. ૧. શ્રતનિશ્ચિત. ૨. અશ્રુતનિશિત. એક વખત અન્યોપદેશ કે શ્રત–શાસ્ત્રગ્રન્થના અધ્યયન અધ્યાપનદ્વારા પદાર્થ કે શબ્દોના વાવાચક ભાવના સંકેતનું જ્ઞાન થઈ ગયા બાદ, ફરી જ્યારે કોઈ પદાર્થ કે શબ્દનું હૃદયમાં કે બુદ્ધિમાં યથાર્થ મતિજ્ઞાન કરવામાં આવે ત્યારે તે મતિજ્ઞાન ભૂતકાલીન શ્રુતાનુસારિ, બીજા શબ્દોમાં શ્રુતપરિકર્મિત હોવાથી મૃતનિશ્રિત મતિ કહેવાય છે. જાણીતા અનેક પદાર્થ નજરે પડતાં યા તેના શબ્દો સાંભળતાં તેનાં રૂપ, ગુણાદિકનો જે શીધ્ર ખ્યાલ આવી જાય છે તે એકવાર “શ્રુતનિશ્રિત બનેલી મતિના કારણે જ છે. - પરોપદેશ કે શાસ્ત્ર વગેરેના લેશમાત્ર અભ્યાસ વિના જન્માન્તરના સ્વાભાવિક રીતે થતાં મતિજ્ઞાનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થતી યથાર્થ મતિને અમૃતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. અગાઉથી નહિ જોયેલા જાણેલા પદાર્થોને વિષે તત્કાલ બુદ્ધિ યથાર્થ રીતે કામ આપી દે છે. જેને કુદરતી બક્ષિસ તરીકે લોકો ઓળખાવે છે. ચારેય પ્રકારની જે બુદ્ધિઓ કહી આવ્યા તેનો સમાવેશ આમાં થાય છે. [૨] શ્રુતજ્ઞાન– ઉપરના મથાળાના પૂર્વાધમાં વર્તતો ‘શ્રત’ શબ્દ શેનાથી બન્યો? એ નક્કી કરીએ તો તેનામાંથી ઉઠતા મુખ્ય અર્થનો ખ્યાલ આવે. આ મૃત “' શ્રવણે ધાતુ ઉપરથી બન્યો છે, તેથી તેની વ્યુત્પત્તિ કૂયતે તત્ કૃત–સંભળાય તે શ્રત. તો શું સંભળાય? તો અક્ષર, શબ્દ, વાકય કે કંઈપણ ધ્વનિ–અવાજ. એટલે એક વાત નક્કી થઈ કે શબ્દાદિ એ જ શ્રત છે. આ શબ્દદિનું શ્રવણ કર્મેનિય દ્વારા જ થાય છે. અને મનદ્વારા તે જાણે છે. સમજે છે. છેવટે તો સમજનારો અંદરનો આત્મા છે. આથી એ સ્પષ્ટ થયું કે કર્મેન્દ્રિય અને મનથી થનાર શ્રત (શબ્દ) ગળ્યાનુસારી બોધ તે શ્રુતજ્ઞાન. શંકા- તો પછી જેને કર્ણ કે શ્રોત્રેન્દ્રિય ન હોય અને તેથી તે કંઈપણ સાંભળી શકતો ન હોય તો તેને શું શ્રુતજ્ઞાન ન લાધે? સમાધાન- ઉપરોક્ત વ્યાખ્યા સર્વ સામાન્ય પ્રાથમિક, અને સીધી છે. પણ એની બીજી વ્યાખ્યાઓ જાણવાથી ઉક્ત પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. વ્યાખ્યા બીજી– શ્રોત્ર અને નેત્રરૂપ નિમિત્તો વડે ઉત્પન્ન થતો મૃત–પ્રસ્થાનુસારી જે બોધ છે. આ વ્યાખ્યાથી બધિર ન હોય અને નેત્ર હોય તો શ્રુતજ્ઞાન થઈ શકે છે. એટલે નેત્રથી શાસ્ત્રાદિ ગ્રન્થો દ્વારા શ્રુતજ્ઞાન લાધે છે. વ્યાખ્યા ત્રીજી– શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. એક સ્વમતિ પ્રાપ્ત, અને બીજું પરોપદેશ પ્રાપ્ત. એટલે બાહ્યઇન્દ્રિયોની સહાય વિના જન્માન્તરના ક્ષયોપશમથી પણ મતિ સહ શ્રુત થઈ જાય છે. વ્યાખ્યા ચોથી- શ્રત’ નો એક અર્થ શાસ્ત્રો થાય છે. તેથી શાસ્ત્રો એ પણ શ્રુતજ્ઞાન છે. અને એથી જ કાર્તિક સુદ પાંચમના દિવસે ધર્મશાસ્ત્ર–પોથીઓ પધરાવવા દ્વારા જ્ઞાન સ્થાપના–રચના કરવામાં For Personal & Private Use Only Page #804 -------------------------------------------------------------------------- ________________ श्रुतज्ञाननुं विवेचन ६१६ આવે છે. અને આ કારણે આ પંચમીને જ્ઞાનપંચમી અને દિગમ્બરમાં તો ‘શ્રુતપંચમી શબ્દથી ઓળખાવવામાં આવે છે. એથી જ મૃતોપાસક, શ્રુતારાધના, શ્રુતભક્તિ, શ્રુતાલેખન વગેરે શબ્દો નિમણિ થયા છે. વ્યાખ્યા પાંચમી – શ્રત એનું સંસ્કૃત “ગૃત થાય છે. એનો અર્થ સાંભળેલું એવો થાય છે. એથી સાંભળેલું જ્ઞાન પણ “શ્રુત’ કહેવાય છે. એ કેવી રીતે? તો શાસ્ત્રો એટલે શબ્દોનો જથ્થો. આ શબ્દોનું નિમણિ સાંભળવાથી જ થયું છે. તો પ્રશ્ન થાય કે કેવી રીતે? તો તીર્થકર અરિહંત પરમાત્માએ કેવળજ્ઞાન (સર્વશતા) પ્રાપ્ત કર્યા બાદ વિશ્વના સ્વરૂપને પ્રત્યક્ષ જોયું અને લોકહિતાર્થે તે સ્વરૂપ પહેલવહેલું શ્રોતા વચ્ચે પ્રતિપાદન કર્યું. એ વખતે તેઓશ્રીના મુખ્ય પટ્ટશિષ્યો તરફથી ગ્રહણ કરેલી ત્રિપદીના આદેશને અનુસારે સહુએ જે વિશાળ ગ્રન્થરચના કરી જેને દ્વાદશાંગી' (બાર અંગ–શાસ્ત્રો) કહેવામાં આવે છે તે, તથા તે સિવાય ખુદ ભગવંતે જે દેશના–પ્રવચનો જીવનપર્યન્ત આપ્યા છે, તે ધારણ કરીને કઠારૂઢ કર્યો છે, અને પછી પત્રારૂઢ થયાં તે, વળી તે શાસ્ત્રને કેન્દ્રમાં રાખીને તેના આધારે જે ગ્રન્થો લખાયા, ને આજે લખાઈ રહ્યા હોય, અને જે ભવિષ્યમાં લખાશે તે, આ તમામ “શ્રુત’ કહેવાય. તેથી જ શ્રુત શબ્દ શાસ્ત્રનો એક પયય જ બની ગયો છે અને એ અર્થમાં રૂઢ થઈ ગયો છે. શ્રત, સૂત્ર, સિદ્ધાન્ત, પ્રવચન, આગમ એ બધા પર્યાયવાચક શબ્દો છે. શંકા-શું શબ્દો એ જ શ્રુતજ્ઞાન છે? સમાધાન– સાચી રીતે જોઈએ તો શબ્દો એ સીધેસીધા શ્રુતજ્ઞાનરૂપે નથી. શ્રુતજ્ઞાન તો શબ્દના વાગ્યાથે જ્ઞાનને જ (અર્થજ્ઞાનને જ) કહેવામાં આવે છે. એમ છતાં પ્રસ્તુત વાર્થનો વાચક શબ્દ જ હોય છે. તેથી શબ્દ પોતે વાચ્યાર્થરૂપ જે કાર્ય તેના કારણરૂપે પડે છે. જો શબ્દ જ ન હોય તો જ્ઞાન શેનાથી કરવાનું રહે. આ કારણથી શબ્દ કારણરૂપ હોવા છતાં તેની મહત્તાને અંગે કારણને કાર્યરૂપ (ઔપચારિક) માનીને આપણે ત્યાં શબ્દને પણ “શ્રુતજ્ઞાનાની છાપ મારી છે. - બાકી સીધી રીતે શબ્દ એ દ્રવ્યશ્રત’ છે. અને તે ઉપરથી ઉત્પન્ન થતો અર્થબોધરૂપ આત્મપરિણામ કે સાચી સમજ તે “ભાવશ્રુત’ છે. ફલિતાર્થ તારવીએ તો વાચ્ય–વાચક (શબ્દ અને અર્થના) સંબંધદ્વારા ઉત્પન્ન થતો બોધ તે શ્રુતજ્ઞાન છે. એક શબ્દ સાંભળી મતિજ્ઞાન પ્રવર્તે અને તે ઉપરથી તેના અર્થનું જ્ઞાન થયું અને તેથી યથાર્થ પદાર્થબોધ થયો તેને પણ શ્રુતજ્ઞાન કહેવાય. ઉલટરીતે જોઈએ તો એક વાચ્ય પદાર્થને ૬૦૮. 'સુવા સુત્ત સિદ્ધ *સાસો માળવચન ૩ . quUIવામાનમ° ય ઉઠ્ઠા પન્નવા સુત્તા જુઓ વિશે . શ દશ બ્રા છે. વગેરે) આમાં શાસ્ત્રના દશ પર્યાયવાચક નામો આપ્યાં છે. ૬૦૯. અહીંઆ શબ્દશ્રવણ તે મતિજ્ઞાન અને તેના ઉપરથી થતો પદાર્થબોધ તે શ્રુતજ્ઞાન. એવી રીતે ધૂમાડો દેખી જ્ઞાન થાય તે મતિજ્ઞાન, ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન થાય તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનથી જોએલા, જાણેલા કે વિચારેલા પદાર્થ–ભાવોના ભેદ-પ્રભેદોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આવી રીતે પણ વિચારી શકાય. For Personal & Private Use Only Page #805 -------------------------------------------------------------------------- ________________ ६६० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જોતાં મતિજ્ઞાન થતાં, તેની સાથે જ તેના વાચક શબ્દનું જે જ્ઞાન થાય તે પણ શ્રુતજ્ઞાન છે. આમ વર્ણ શબ્દો શ્રુતજ્ઞાનમાં મુખ્ય ભાગ ભજવે છે. હજુ શ્રુતજ્ઞાનની છઠ્ઠી પ્રધાન વ્યાખ્યાને કહેવા શંકા સમાધાન કરે છે. શંકા— ઉપરોક્ત વ્યાખ્યાઓથી તો એવો આભાસ ઉભો થાય છે કે જાણે પ્રાણીમાત્રને શબ્દબોધ એક સરખો જ થતો હશે! તો તે વાત બરાબર ગણાય ખરી ? સમાધાન— ના, એક સરખો બોધ કદી ન થાય. કેમ ન થાય ? તો એ માટે જે મૌલિક અને મુખ્ય કારણ ભાગ ભજવે છે તે જણાવે છે. આ કારણમાં જ છઠ્ઠી વ્યાખ્યા સમાઈ જશે. છઠ્ઠી વ્યાખ્યા— એક કર્મ જેનું નામ શ્રુતજ્ઞાનાવરણીય છે. આ કર્મના ક્ષયોપશમ (અમુક કર્મનો નાશ અને અમુકનો ઉપશમ) દ્વારા ઉત્પન્ન થતા શબ્દ લિપિ આદિ દ્રવ્યશ્રુતને અનુસરનારો પદાર્થબોધ–આત્મવિચાર—પરિણામ, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. આ વ્યાખ્યાથી જન્માન્તરના શુભાશુભ કર્મોદ્વારા આ જન્મમાં પ્રાપ્ત થતી કર્મસ્થિતિ અનુસારે બોધમાં ન્યૂનાધિકપણાની અસંખ્ય તરતમતાઓ લાધે છે તે વાત સ્પષ્ટ થાય છે. બીજી એક વાત સિદ્ધાન્તરૂપે સમજી રાખવી કે મતિ વિના શ્રુત કદી ઉત્પન્ન થતું જ નથી. ‘મપુર્વા સુર્ય’ શ્રુતંતિપૂર્વ વગેરે વચનથી મતિપૂર્વક જ શ્રુત હોય છે. આ શ્રુતજ્ઞાન મનોનિમિત્તક છે. તેમ અન્ય ઇન્દ્રિય નિમિત્તક પણ છે. આ જ્ઞાન હિત—અહિતના ક્ષેત્રમાં પ્રવૃત્તિનિવૃત્તિ કરાવવામાં સમર્થ છે. શંકા—મતિ અને શ્રુત, બંનેના કારણરૂપે જો (શ્રોત્ર ઇન્દ્રિયો અને મન જ) છે તો પછી બે જ્ઞાનની જરૂર શી છે ? એક જ રખાય તો ? સમાધાન બન્ને વચ્ચે રહેલા તફાવત બંનેના અલગ અસ્તિત્વને ટેકો આપે છે. મતિજ્ઞાનનો વિષય પદાર્થના વર્તમાનકાળના સામાન્ય ભાવોને જણાવવાનો છે. જ્યારે શ્રુતજ્ઞાનનો વિષય ત્રૈકાલિક ત્રણેય કાĞના પદાર્થોને જણાવવાનો છે. તેનું વિષયક્ષેત્ર મતિથી ઘણું મોટું છે. વળી મતિજ્ઞાન જીવમાત્રને સર્વત્ર અવિરત વિદ્યમાન રહે છે તેથી શાશ્વત છે. જ્યારે શ્રુત ૧૬૧૦ અવિરત રહેતું નથી તેથી અશાશ્વત છે. વળી તિ કરતાં વધુ સૂક્ષ્મ અર્થોનો અનેક પ્રકારે બોધ કરનારું છે. વળી આ જ્ઞાનનું સામર્થ્ય એવું મહાન છે કે શ્રુતના બળે પ્રસ્તુત જ્ઞાન વ્યક્તિમાં એવો અનોખો ક્ષયોપશમ પ્રગટાવે છે, કે સર્વજ્ઞ કે કેવલી ભગવાન પદાર્થની જેવી વ્યાખ્યા કરે તેવી જ વ્યાખ્યા કરવાનો (સર્વજ્ઞ ન હોવા છતાં) `` સમર્થ થાય છે. અને એવા મુનિઓ તે ‘શ્રુતકેવલી' તરીકે ઓળખાવાય છે. ‘કેવલી’ આવું વિશેષણ છાદ્મસ્થિક ચાર જ્ઞાન પૈકી માત્ર શ્રુતને જ પ્રાપ્ત થાય છે. આવા કારણોથી મતિ શ્રુત બંને જ્ઞાનો વચ્ચેની ભિન્નતા સ્પષ્ટ થાય છે, અને તેથી તેનું અલગ અલગ હોવું જરૂરી છે. કરે છે. ૬૧૦. આ સાપેક્ષ વચન છે. તેનો ભાવ ગુરુગમથી જાણી લેવો. ૬૧૧. શ્રુતકેવલી પ્રવચન કરે ત્યારે કોઈ ન જાણી શકે કે આ સર્વજ્ઞ નથી. એવી તલસ્પર્શી વ્યાખ્યા પદાર્થની For Personal & Private Use Only Page #806 -------------------------------------------------------------------------- ________________ श्रुतज्ञानंनुं विवेचन ६६१ ૬૧૩ શ્રુતજ્ઞાનના અનંત પ્રકારો પડે છે. પણ એ બધાયનું વર્ગીકરણ કરીને ચૌદ કે વીસ ભેદોમાં સમાવેશ કરાય છે. એ ઉપરથી અવાંતર પ્રકારો ચિત્રવિચિત્ર કેવા હોઈ શકે તેનો ખ્યાલ સ્વયં કરી લેવો. શ્રુતજ્ઞાનનો વ્યાપક ખ્યાલ મંદ—તીવ્ર બુદ્ધિવાળાઓને મળે તો તેની વિવિધ કક્ષા અને સ્થાનનું જ્ઞાન પુષ્ટ થાય, તેથી તેના પ્રકારો અને તેનો અર્થ ગ્રન્થાન્તરથી જાણી લેવો. છતાં અહીંઆ શરૂઆતના શ્રુતજ્ઞાનના અક્ષર, અને અનક્ષર નામના જરૂરી બે ભેદનો અર્થ સમજાવી બાકીના પ્રકારોનાં નામ માત્ર જણાવાશે. ૬૧૪ ૧. અક્ષરશ્રુત— આ ત્રણ પ્રકારનું છે. ૧. સંજ્ઞાક્ષર. ૨. વ્યંજનાક્ષર. ૩. લધ્યક્ષ. સંજ્ઞાથી દુનિયાની તમામ લિપિઓ અથવા કોઈપણ લિપિના અક્ષરરૂપ આકારો સમજવા. આ આકારોમાં તે તે વર્ણની સંજ્ઞાનો સંકેત હોય છે, અને તેનાથી બોધ થાય છે. એટલે આકારો શ્રુતના સાધનરૂપ હોવાથી સંશાક્ષર શ્રુત કહેવાય છે. અક્ષર અને પદાર્થને વાચ્યવાચક સંબંધ છે. શબ્દ વાચક કહેવાય. તેનું જ્ઞાન તે મતિજ્ઞાન અને તે નિમિત્તે થતું વાચ્યનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન કહેવાય. વ્યંજનાક્ષર— ૧ થી ૪ સુધીના અથવા જે જે ભાષામાં જે જે વર્ણો હોય, તે બધા મુખેથી ઉચ્ચાર કરવામાં ઉપયોગી હોવાથી તે વ્યંજનાક્ષ૨. ૬૧૫ લબ્યક્ષર— અક્ષરનું જ્ઞાન તે. શબ્દ શ્રવણ વગેરે દ્વારા થતી અર્થપ્રતીતિની સાથે તે તે અર્થાનુરૂપ અક્ષર જ્ઞાનની પ્રાપ્તિ તે. આમાં બીજાના ઉપદેશની જરૂ૨ નથી હોતી. બીજી રીતે ટૂંકમાં કહીએ તો લખાતા અક્ષરો તે સંશાક્ષર, બોલાતા અક્ષરો તે વ્યંજનાક્ષર અને મનમાં વિચારાતા કે આત્માના બોધરૂપ મનમાં થતી અવ્યક્ત અક્ષરરચના તે લબ્બક્ષર. ૨. અનક્ષરશ્રુત—શ્વાસોચ્છ્વાસની ક્રિયા, થૂંકવું, ઉધરસ, છીંક ખાવી, ચપટી-તાલી વગાડવી, સીસોટી મારવી વગેરે. અવાજવાળી ચેષ્ટાઓને તથા અન્ય મતે અવાજ વિનાની પણ બોધક ક્રિયાઓ—માથું હલાવવા દ્વારા, હાથપગની ચેષ્ટાઓ દ્વારા, કે આંખના ઇસારાઓ દ્વારા બોધ કે સમજ પ્રાપ્ત થાય તે. આ બંને ભેદમાં જ સમગ્ર શ્રુતના પ્રકારો સમાઇ શકે છે, છતાં અભ્યાસીઓની દૃષ્ટિ–સમજને વિશદ બનાવવા ચૌદ કે વીશ પ્રકારો પાડી બતાવ્યા છે. અહીં તો બાકીના ૧૨ અને પ્રકારાંતરે પાડેલા વીસ ભેદોની વ્યાખ્યા વિના નામ માત્ર જણાવાય છે. ૬૧૨. જો કે સન્મતિકારે અને ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનબિન્દુમાં શ્રુતજ્ઞાન એ એક પ્રકારનું મતિજ્ઞાન જ છે એમ પુરવાર કર્યું છે. ૬૧૩. શ્રુતના પ્રત્યેક અક્ષર અને તેનો સંયોગ વિચારીએ તો અનુનાસિક, અનનુનાસિક, વ, દીર્ઘ, પ્લુત, ઉદાત્તાદિ ભેદો દ્વારા અનંતા ભેદો પડે. ૬૧૪. તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો ‘શબ્દ’ સાંભળીને તે હેયરૂપ હોય તો હેયરૂપે અને ઉપાદેયરૂપે હોય તો ઉપાદેયરૂપે અર્થગ્રહણ કરવું તે અક્ષરશ્રુત છે. ૬૧૫. આનો એક અર્થ—જેનો નાશ ન થાય તેવી ક્ષાયોપશમિક શક્તિ' પણ છે. For Personal & Private Use Only Page #807 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શેષ બાર ભેદો–૩–૪, સંશિ–અસંશિ. પ-૬, સમ્યક–મિથ્યા. ૦–૮, સાદિ અનાદિ. ૯–૧૦, સાન્ત-અનન્ત. ૧૧-૧૨, ગમિક_અગમિક. ૧૩–૧૪, અંગ–અનંગ. વીશ ભેદો- ૧-૨, પર્યાયિ–પયયિસમાસ. ૩–૪, અક્ષર–અક્ષરસમાસ. ૫-૬, પદ-પદસમાસ. ૭–૮, સંઘાત–સંઘાતસમાસ, ૯-૧૦, પ્રતિપત્તિ–પ્રતિપત્તિસમાસ. ૧૧–૧૨, અનુયોગ અનુયોગસમાસ. ૧૩–૧૪, પ્રાભૃતપ્રાભૃત–પ્રાભૃતપ્રાભૃતસમાસ. ૧૫–૧૬, પ્રાભૃત–પ્રાભૃતસમાસ. ૧૭–૧૮, વસ્તુ-વસ્તુસમાસ. ૧૯-૨૦, પૂર્વ-પૂર્વસમાસ. મતિ અને શ્રુતની વ્યવહાર અને નિશ્ચયથી અન્ય વ્યાખ્યાઓ અનેક રીતે થાય છે. તે શાસ્ત્ર કે ગુરુગમથી જાણી લેવી. મતિ–શ્રુતવિનાનાને કેવલોત્પત્તિ થતી નથી. [૩] અવધિજ્ઞાન – ‘અવધિ’ શબ્દ શી રીતે બન્યો છે. અને તેની જુદી જુદી કેવી** વ્યુત્પત્તિઓ થાય છે તે જોઈએ. જેથી મૂળ શબ્દનું રહસ્ય સમજાતાં તેના અર્થનો સ્પષ્ટ ખ્યાલ મળી જશે. ગવાને અવધિ – અવધાનનો અર્થ નિર્ણય છે. તો નિર્ણય શેનો ? તો રૂપી પદાર્થના સાક્ષાત્કારનો. કોણે કરવાનો ? તો આત્માએ. ભાવાર્થ એ કે રૂપી પદાર્થનો આત્મસાક્ષાત્ રૂપ નિર્ણય અથવા સાક્ષાત્કરણરૂપ જે અર્થવ્યાપાર તેનું નામ અવધિજ્ઞાન. અવ– અવ્યય પૂર્વક “થિ’ ધાતુ ઉપરથી પણ ‘અવધિ’ શબ્દ બને છે. ત્યાં ‘અવ’ અધો અર્થનું વાચક હોવાથી વસ્તુને નીચે નીચે વધુ ને વધુ વિસ્તૃત બતાવી શકે છે. જો કે આ વ્યાખ્યા વૈમાનિક દેવોને આશ્રીને જ ઘટે તેમ છે. છતાં વૈમાનિકોના અવધિને વધુ મહત્વ આપવા ખાતર આ વ્યાખ્યા કરી હશે.) સવાર– આ શબ્દ મયદા અર્થમાં પણ છે. ત્યાં વિશ્વવર્તી રૂપી અરૂપી દ્રવ્યો પૈકી માત્ર રૂપી દ્રવ્યોને જ જણાવી શકવાની મર્યાદાવાળું હોવાથી તેને “અવધિ’ શબ્દથી ઓળખાવ્યું છે. આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ થાય છે. આ જ્ઞાનનું શાશ્વત અને દીર્ઘકાલીન અસ્તિત્વ દેવલોક અને નરકમાં છે. જ્યારે મનુષ્યોમાં બીજા નંબરે છે, અને ત્રીજા નંબરમાં કવચિત તિર્યંચો આવે છે. આ જ્ઞાન સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિ બંનેને હોય છે. સમ્યગૃષ્ટિને સદસત્ બુદ્ધિ વિવેકપૂર્ણ હોય છે. તેથી તેના જ્ઞાનને “અવધિ’ શબ્દથી ઓળખાવાય છે. અને મિથ્યાદષ્ટિને ખોટી અજ્ઞાનબુદ્ધિના કારણે સદસત નો વિવેક નથી હોતો, જેથી તેને પ્રસ્તુત પ્રત્યક્ષ જ્ઞાન હોવા છતાં ‘વિભંગ’ શબ્દથી ઓળખાવાય છે. આ જ્ઞાન ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જણાવવાવાળું છે. ૬૧૬. જુઓ-ઉત્તરા), સ્થાવ, સમ0, પ્ર૦, સાઇ, વગેરે. ૬૧૭. સત્ માં અસત અને અસત્ માં સત્ ની બુદ્ધિ તે. For Personal & Private Use Only Page #808 -------------------------------------------------------------------------- ________________ १३मुं ज्ञानद्वार- अवधिज्ञान ६६३ આ જ્ઞાન ભિન્નભિન્ન આત્માઓના ક્ષયોપશમની અનેક વિચિત્રતાઓના કારણે અનેક જાતની વિચિત્રતાઓવાળું પ્રાપ્ત થાય છે. તેના પ્રકારો અસંખ્ય છે, પણ અસંખ્યનું વર્ણન ન કરી શકાય માટે તેના સંક્ષેપમાં મુખ્ય પ્રકારો પાડીને પાછા તેના છ પેટા પ્રકારો વર્ણવશે. પ્રથમ તેના બે પ્રકાર પાડે છે. ૧. ૬૧ભવ પ્રત્યયિક અને ૨. ગુણ પ્રત્યયિક, જે ભવપ્રત્યયિક છે તે અમુક ભવ—સ્થલની (દેવ નારકના) પ્રાપ્તિના કારણે જ જન્મ લેતાંની સાથે જ અવશ્ય પ્રાપ્ત થઈ જાય તે, અને ગુણપ્રત્યયિક છે તે વિશિષ્ટ તપ–સંયમાદિ ગુણોની આરાધનાના પ્રભાવે પ્રાપ્ત થાય તે. ભવપ્રત્યયિક માટે ઉદાહરણ આપવું હોય તો, પશુ—પક્ષીનું આપી શકાય. જેમ પશુઓ પોતાના ભવસ્વભાવે ૧૯ એકવાર પાણી પીવે, પક્ષીઓને આકાશમાં ઉડવામાં માત્ર તેનો જન્મ જેમ નિમિત્ત કારણ છે, તે રીતે દેવલોક અને નરક એવી યોનિ જન્મ કે ભવ છે કે ત્યાં જે વ્યક્તિ ઉત્પન્ન થાય, તેને ઉત્પન્ન થતાંની સાથે જ અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. અને પછી તેમાં કંઈ પણ હાનિ થતી ન હોવાથી મૃત્યુ પર્યંત એવું ને એવું ટકી રહે છે. દેવલોકના ‘અંવધિ’ માં હાનિ, વૃદ્ધિ કે ક્ષયનો અભાવ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારો નથી. અવધિજ્ઞાનનો સંબંધ દેવગતિ સાથે અને એમાંય વૈમાનિક સાથે વિસ્તૃત અને મહત્ત્વનો હોવાના કારણે ઉપર બીજા નંબરની વ્યુત્પત્તિ તેને આશ્રીને બતાવવી પડી છે. નહીંતર અવિધનો સંબંધ ચારેય ગતિમાં છે. ગુણપ્રત્યયિક અવધિના અસંખ્ય પ્રકારોને છ પ્રકારોમાં જ વિભક્ત કરી દેવામાં આવ્યા છે. ૧–૨ અનુગામી, અનનુગામી. ૩–૪ વર્ધમાન, હીયમાન. ૫–૬ ૬૨૧ પ્રતિપાતિ, અપ્રતિપાતિ. ૧. અનુગામી— એટલે પાછળ પાછળ અનુસરવાવાળું અર્થાત્ વ્યક્તિની સાથે જ રહેવાવાળું. જેને જેટલા ક્ષેત્રનું ઉત્પન્ન થયું હોય તે વ્યક્તિ ગમે ત્યાં જાય, તો તે જ્ઞાન સાથે જ આવે. જેમ માણસની જોડે માણસની આંખ કે હાથમાં રાખેલ ફાનસનો દીવો સાથે જ આવે છે અને જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં પ્રકાશ આપે છે એ રીતે. ૨. અનનુગામી— જે જીવની સાથે સાથે ન જાય તે. થાંભલાનો દીવો જે ક્ષેત્રમાં પ્રકાશ આપતો હોય તે જ ક્ષેત્રને જેમ પ્રકાશિત કરે, બીજાને નહિ; તેમ જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયું હોય તે જ ક્ષેત્રમાં તે વ્યક્તિ હોય તો તે ક્ષેત્રગત પદાર્થોનું જ્ઞાન કરી શકે પણ બીજા સ્થળે જાય તો તે સાથે ન આવે, અને તેથી પદાર્થનો બોધ ન કરી શકે. ૬૧૮. ભવપ્રત્યયિક વાસ્તવિક રીતે તો ગુણપ્રત્યયિક જ હોય છે. કારણ કે ત્યાં પણ ક્ષયોપશમ હેતુ બેઠેલો છે અને જન્મતાં જ તે કારણ બને છે. એટલે દેવ નારકનો ભવ પણ ક્ષયોપશમમાં કારણરૂપે કહેવાય. ૬૧૯. પ્રાયઃ એમ જોવાયું છે. ૬૨૦. નો વિસ્તારીમાવેન ધાવત્તીવધઃ । ૬૨૧. નન્દીસૂત્ર અને તત્ત્વાર્થ ભાષ્યમાં ૫૬ પ્રકારને અનવસ્થિત, અવસ્થિત એવું નામાંતર દર્શાવી કંઈક અર્થાન્તર પણ બતાવ્યું છે. For Personal & Private Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ ६६४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૩. વર્ધમાન– એટલે શરૂઆતમાં અંગુલાસંખ્યય ભાગ એટલે અત્યન્ત સૂક્ષ્મ પ્રમાણમાં પ્રારંભ થાય, અને પરિણામની વિશુદ્ધિ વધતાં શુક્લ પક્ષની ચંદ્રની કલાની જેમ ઉત્તરોત્તર વૃદ્ધિ થતાં ઠેઠ અલોકાકાશ સુધી પણ પહોંચી જાય છે. ૪. હીયમાન– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારેય પ્રકારે વૃદ્ધિ પામેલ અવધિજ્ઞાન પરિણામની ક્રમિક મંદતાના કારણે કોડિયામાં દીવેલ ઓછું થતું જાય અને દીવડો ઝાંખો પડતો જાય (કૃષ્ણપક્ષની ચંદ્રકળાની જેમ) તેની જેમ ધીમે ધીમે જે જ્ઞાન ઘટતું જાય છે. ૫. પ્રતિપાતિ–જે જ્ઞાન અત્યન્ત સૂક્ષ્મપણે ઉત્પન્ન થઈને લોકાકાશ (અબજો માઈલો) પર્યન્ત પ્રકાશ પાડીને પ્રમાાદિના પ્રતિકૂળ નિમિત્તો મળતાં શીધ્ર પ્રતિપાત એટલે પડવું થાય, પવનનો ઝપાટો લાગતાં દીવો શીધ્ર ઓલવાઈ જાય તે રીતે. ૬. અપ્રતિપાતિ– જે જ્ઞાન વધીને પ્રતિપાતિની જેમ લોકાકાશ પૂરતું જ નહિ પણ વધીને અલોકાકાશના ફક્ત એક આકાશ પ્રદેશનો વિષય બની શકે છે. જો કે અલોકમાં રૂપી પદાર્થ ન હોવાથી જોવાપણું કંઈ નથી પણ શક્તિની દષ્ટિએ આ વાત કહી છે. આ જ્ઞાન કેવલજ્ઞાનની પ્રાપ્તિ પર્યત રહે છે. આવા જ્ઞાનવાળાને નિર્મળતા વઘતાં શક્તિના પ્રાદુભાવની દષ્ટિએ અલોકમાં અસંખ્ય લોકાકાશ જેટલા ક્ષેત્રનો વિષય જો બને તો, તે અવધિને પરમાવધિ’ કહેવામાં આવે છે. અને આ જ્ઞાનવાળાને અંતર્મુહૂર્તમાં અવશ્ય કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આ જ્ઞાનવાળો પરમાણુને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે. પરમાવધિવાળો અવશ્ય પ્રતિપાતિ હોય પણ અપ્રતિપાતિવાળાને પરમાવધિજ્ઞાન હોય જ એવો નિયમ નહીં. [૪] મન:પર્યવાન– આ ચોથું જ્ઞાન છે. આ નામ બે શબ્દોથી બન્યું છે. મન અને પર્યવ. એમાં “મન” કે “મનુ ધાતુ ઉપરથી ‘મન’ શબ્દ બને છે. એનો અર્થ મનન, ચિંતન, વિચાર, સંકલ્પ અર્થમાં વપરાય છે. આ મન અમુક આકારવાળા મનોદ્રવ્ય પુદ્ગલોનું બનેલું છે. *પર્યવ’નો અર્થ સમગ્ર રીતે જાણવું થાય છે. અર્થાત્ જીવે ગ્રહણ કરેલા મનોવગણાના દ્રવ્યોને સંપૂર્ણ રીતે જાણવું તેનું નામ “મન:પર્યવ’ અને તે જ જ્ઞાન રૂપ હોવાથી મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. અથવા પર્યવ કે પર્યાયનો અર્થ અવસ્થા પણ થાય છે. મનના વિચારોની વિભિન્ન અવસ્થાઓને જેનાથી જાણી શકાય તે જ્ઞાનનું નામ મન:પર્યવ છે. આ જ્ઞાન પણ ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાપૂર્વક અન્ય પુરુષના મનમાં વિચારેલા રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જણાવનારું છે. ૬૨૨. પર્યવ કે પર્યાય, ભિન્ન ભિન્ન ધાતુ ઉપરથી બનતાં છતાં એક જ અર્થના વાચક છે. ૬૨૩. “મન' જ્ઞાને “મનુ તોઘને | મનને મન્યતે વાડનેતિ મનસ્તન મનઃ || - ૬૨૪. gવ આમાં ર–વન ઉપરથી પવન બને છે. પછી જીવ બને છે. આમાં અત્યકિ અર્થનો લવ ધાતુ છે, અને ‘ય’ શબ્દ “સા' નામના દણ્ડક ધાતુ અથવા રૂ ધાતુ ઉપરથી નયન બનીને પરિ ઉપસર્ગ જોડતાં બને છે. વધુ પ્રસિદ્ધિ મનઃપર્યવ શબ્દની છે. For Personal & Private Use Only Page #810 -------------------------------------------------------------------------- ________________ .. १३मुं ज्ञानद्वार-मनःपर्यवज्ञान આ મન આ સંસારમાં બધાય જીવોને જેને “મન” હોય તેવા જીવોને શાસ્ત્રમાં ૨૫ “સંશી” શબ્દથી સંબોધ્યા છે. જેને એ નથી તેને “અસંજ્ઞી' થી ઓળખાવ્યા છે. એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના સંમૂચ્છિમ જીવોને સર્વથા મન હોતું જ નથી. એટલે વિચાર કરવાનું બળ જ નથી. તેથી તે અસંશીઓ કહેવાય છે. પછી આવે છે પંચેન્દ્રિય જીવો. પણ બધાય પંચેન્દ્રિયોને મન નથી હોતું. તે પ્રકારના પંચેન્દ્રિયો પૈકી ૨૭સંમૂચ્છિમ પંચેન્દ્રિયો અસંશી–મન વિનાના છે. દેવો, નારકો તથા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોને મન હોય છે. હવે મન શું વસ્તુ છે? જેથી મનન વિચાર કરી શકાય છે? 'મન બે પ્રકારનું છે. દ્રવ્ય અને ભાવ. દ્રવ્યમન પુદ્ગલરૂપ હોય છે. એટલે કે એક પદાર્થ સ્વરૂપ છે. જેને વર્ણ, ગંધ, રસ, (સ્વાદ) અને સ્પર્શ હોય છે. આ મન પદાર્થ વિશ્વમાં વર્તતા મનનયોગ્ય અમુક પ્રકારના અણુઓથી બને છે. જે પ્રકારે શાસ્ત્રમાં “મનોવર્ગણા' નામ આપ્યું છે. અને તે જાતના જ પરમાણુઓથી આ બને છે. અને બે પરમાણુની સંખ્યાથી લઈ અનંત સંખ્યાવાળા આ પરમાણુના સમૂહને “સ્કંધો' કહેવાય છે. જેથી શાસ્ત્રીય પરિભાષામાં આત્મા જેને ગ્રહણ કરે છે તેનું પૂરું નામ કહેવું હોય તો મનોવર્ગણાના સ્કંધો’ કહેવાય. ભાવમન એટલે શું? તો મનના પુદ્ગલોને જીવ ગ્રહણ કરી તે તે વિચાર રૂપે પરિણાવે તે. વિચારો અથવા શબ્દાદિ આકારો એ જ ભાવમન. અથવા વ્યક્તિએ કરેલા વિચાર છે. હવે જરા સ્પષ્ટતા અને સરલતાથી સમજીએ. વિચાર કરનાર મુખ્ય તો આત્મા કે જીવ છે. એ આત્મા મન નામના પદાર્થની મદદથી કોઈપણ બાબતનો વિચાર કરવાને શક્તિમાન થાય છે. વિચાર આવતાં જ તે વિચારને અનુરૂપ ચર્મચક્ષુથી અદેશ્ય “મનોવMણા' નામની જાતના (એક પ્રકારના અણુના બનેલા જથ્થાઓ) વિશ્વવ્યાપી ગલોમાંથી સ્વદેહાવગાહ ક્ષેત્રમાંથી લોહચુંબક લોઢાને ખેંચે છે. તે રીતે જીવ ખેંચે છે. અથતિ ગ્રહણ કરે છે. તે સાથે સાથે કરવા માંડેલા વિચારને અનુકુલ રૂપે પરિણમાવે છે. એટલે કે તે વિચાર જેવા અક્ષરો શબ્દોથી લખી શકાય તેવા અક્ષર કે શબ્દાકાર રૂપે તે પુદ્ગલો ગોઠવાય છે. એ તૈયાર થયેલા પુદ્ગલના આલંબન–સહારાથી બરાબર યથાસ્થિત વિચારો કરી શકે છે. એક વિચાર પૂર્ણ ૬૨૫. ૨૧મા દ્વારમાં ત્રણ સંજ્ઞાઓનું વર્ણન કહેવાશે એમાં ‘દીર્ઘકાલિકી સંજ્ઞા’ ની વાત કરશે. આ ‘સંજ્ઞા’ જેને હોય તે ‘સંશી’ કહેવાય છે. ૬૨૬. ચાર ગતિમાં જન્મ ત્રણ પ્રકારે બતાવ્યા છે. ૧. સમૂછન, ૨. ગર્ભ, ૩, ઉપપાત. એમાં દેવો, નારકોને ઉપપાત, તિર્યંચ મનુષ્યોમાં ગર્ભ અને સમ્યુઈન બંને ભેદો લાગુ પડે છે. એમાં સમૂઈન જન્મને ગર્ભધારણાદિક હોતું નથી. આ જીવોને તો જન્મલાયક કારણ–સામગ્રી હવા-જળ, વિષ્ઠા-મલાદિનો સંયોગ થતાં એકદમ જન્મી જાય છે. એ કયા કયા તે કહેવાઈ ગયું છે. ૬૨૭. સત્તતઃ મૂછતિ | ચારે બાજુ ગમે ત્યાં શરીરોનું ઉત્પન્ન થવું તે. ૬૨૮. તિર્યંચ અને મનુષ્યો બંને લેવા. ૬૨૯. એ વગણાના પગલો ચૌદ રાજલોકમાં સર્વત્ર હોય છે. પણ વિચાર વખતે મન જે પુદ્ગલોને ખેંચે છે તે તો સ્વદેહાવગાઢ વગણામાંથી જ ગ્રહણ કરે છે. For Personal & Private Use Only Page #811 -------------------------------------------------------------------------- ________________ ६६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह થયો કે તેના માટે ગ્રહણ કરીને સંસ્કારિત કરેલા પુદ્ગલોને તે તજી દે છે. અને એ પુદ્ગલો પાછા વાતાવરણમાં ભળી જાય છે. બીજો વિચાર કરવો હોય ત્યારે ફરી પાછા એ જ રીતે પુદ્ગલગ્રહણ પરિણમનાદિની ક્રિયા કરવી પડે છે. અને આત્મા પ્રસ્તુત મન દ્વારા વિચાર કરવા સમર્થ બને છે. પુદ્ગલગ્રહણ, પરિણમન, આલંબન, વિસર્જન આદિ પ્રક્રિયા જન્મજાત મેળવેલા મનઃપયપ્તિ (કાયયોગસહ) ના બળે થાય છે. • હવે પુદ્ગલના લખેલા અક્ષરોની જેમ કોઈ તથા પ્રકારના આકારોને જોઈને જે ભાવ સમજાય તેને ભાવમન કહેવાય છે. આ મનન વ્યાપાર રૂપ ભાવ મન તે મન:પર્યવજ્ઞાની પ્રત્યક્ષ જોઈ જાણી શકતા નથી. એનો અર્થ એટલો જ કે ભાવમન તો તે જ્ઞાન રૂપે છે. અને જ્ઞાન અમૂર્ત અરૂપી છે અને તેનો સાક્ષાત્કાર છદ્મસ્થને થતો જ નથી. માત્ર કેવલીને જ થઈ શકે છે. દ્રવ્યમન અને ભાવમનની વ્યાખ્યા પૂરી થઈ. હવે જે જ્ઞાનની વાત ચાલે છે તે “મનપર્યવજ્ઞાનનું કાર્ય કે ફળ શું છે? તે જોઈએ. ઉપર જાણી આવ્યા કે જીવો સ્વ સ્વ વિચારને માટે તે તે વિચારોને અનુરૂપ આકારમાં વિચિત્ર રીતે પ્રતિબિંબિત થયેલા ગૃહીત યુગલોને જોઈને તેઓ અમુક અમુક વિચારો કરી રહ્યા છે, તેની સાથે ભૂતકાળમાં તેણે શું વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે ? એવું જે જ્ઞાનના બળ દ્વારા જોઈ અને જાણી શકે અને બીજાને કહી પણ શકે એવું જે જ્ઞાન તેને મન પર્યવ જ્ઞાન કહેવાય. એક સામાન્ય માણસ પણ બીજાના મુખ, આંખ વગેરેના ભાવ ઉપરથી તેના વિચારોને જેમ સમજી જાય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરેલા મુનિઓ અક્ષરોની જેમ ગોઠવાયેલા મનના વિચાર સ્વરૂપ આકારોને જોઈને, કોણ શું શું વિચારો કરે છે તેને જાણી શકે છે. આ જ્ઞાન મનુષ્યોમાં જ છે. બીજી ગતિમાં હોતું નથી. મનુષ્યમાં એ સાતમા ગુણસ્થાનક–અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા ઋદ્ધિપ્રાપ્ત દીક્ષિત થયેલા નિરતિચારપણે અત્યન્ત ઉચ્ચચારિત્રનું પાલન કરનાર સુવિશુદ્ધપરિણામી મુનિઓને જ પ્રાપ્ત થઈ શકે છે. આ જ્ઞાન બે પ્રકારનું છે.૧૦ ૧. ઋજુમતિ. ૨. વિપુલમતિ. અંતરની શુદ્ધિ કંઈક ઓછી હોય તેને ‘જુમતિ મન:પર્યવ પ્રાપ્ત થાય અને વિશુદ્ધિ તેથી વધુ હોય તો વિપુલમતિ મન:પર્યવ’ પ્રાપ્ત થાય છે. ઋજુમતિ વિચારને અને તેની અવસ્થાઓને મર્યાદિત પ્રમાણમાં જાણે છે, જ્યારે વિપુલમતિ વિચારોને અને તેની કક્ષાઓને વિપુલ–વિસ્તૃત પ્રમાણમાં જાણે છે. આગળ એ જ વાત કહે છે. જુમતિ-ઋજુ નો અર્થ અહીં સરલ ન કરતાં સામાન્ય કરવાનો છે. અને મતિનો અર્થ મનનચિન્તન કે સંવેદન કરવાનો છે. એટલે સામાન્ય વિચારગ્રાહિણી શક્તિ છે. આ જ્ઞાન પ્રાપ્તમુનિ દ્રવ્યગત વર્તતા આકારોને જોઈને, અમુક માણસે ઘડો ચિન્તવ્યો છે, તે અમુક રંગનો છે, અમુક પ્રકારનો ઇચ્છે છે કે વિચારે છે, એમ વસ્તુ અને વસ્તુની અલ્પ અવસ્થાઓ માત્રને જાણી શકે છે. ૬૩૦. સંજમ ચારિત્રના પરિણામની પ્રતિપાત અને અપ્રતિપાત અવસ્થાના કારણે બે ભેદ પડે છે. For Personal & Private Use Only Page #812 -------------------------------------------------------------------------- ________________ १३मुं ज्ञानद्वार केवलज्ञान ૯૬૭ વિપુલમતિ – શબ્દથી જ અર્થ સ્પષ્ટ છે. વિસ્તૃત વિચારપ્રાહિણી શક્તિ છે. વિપુલમતિ ઋજુ કરતાં ઘણું ચઢિયાતું છે. ઋજુમતિએ ઘડો અને તેની થોડી વિશેષતાઓને જે જાણી હોય, તે જ ઘડાને વિપુલમતિ તેના વિચારોની અનેક વિશેષતાઓ સાથે જાણે એટલે સામાએ ઘડાની ચિંતવણ–વિચારમાં જે જે વધુ વિચારણા ચલાવી હોય, જેમકે ઘડો કઈ જાતનો છે, ક્યાંનો છે, કોઈની માલિકીનો છે ખરો? ખાલી છે કે ભરેલો? કેટલો જૂનો છે? ચિતરેલો છે કે નહિ? વગેરે અનેક વિચારોને સ્પષ્ટ રીતે વધુ વ્યાપકતાથી જાણી શકે છે. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ નિર્મળ જ્ઞાન છે. આ ઋજુમતિ જ્ઞાન કેવલજ્ઞાન સુધી ટકી રહે તેવો નિયમ નથી, આવીને ચાલ્યું પણ જાય. જ્યારે વિપુલમતિનું અવસ્થાન કેવલજ્ઞાનના પૂર્વવત સમય સુધી અવશ્ય હોય છે. આ જાતનું જ્ઞાન ધરાવનારા, ઉત્તમ ઋદ્ધિવંત સાચા મુનિઓ જ હોય છે. અને તેઓ માત્ર મનુષ્યલોકવર્તી અને ફક્ત અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચોના જ દ્રવ્ય મનને (મનોદ્રવ્ય દ્વારા) જાણી શકે છે. આ જ્ઞાનનો વિષય માત્ર મનના વિચારોને જાણવાનો જ છે. પણ તે જ્યારે જાણવાની ઇચ્છા કરે (ઉપયોગ મૂકે) ત્યારે જ જોઈ જાણી શકે છે. કેવલી જેમ સર્વથા આત્મ–પ્રત્યક્ષ નથી. [૫] કેવળજ્ઞાન–અહીંઆ કેવળનો અર્થ પરિપૂર્ણ, એક જ વગેરે થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થતાંની સાથે જ પરિપૂર્ણ રીતે પ્રગટ થતું હોવાથી, અને વળી આ જ્ઞાનને કૃતાદિ બીજા કોઈ જ્ઞાન કે ઇન્દ્રિયાદિકની સહાયની અપેક્ષા રહી ન હોવાથી પૂર્ણ છે, અને પૂર્ણ હોવાને કારણે એક જ અને પરિપૂર્ણ બંને અર્થો ઘટમાન બને છે. કેવળજ્ઞાનનું વિશેષ સ્વરૂપ શરૂઆતના મત્યાદિ જ્ઞાનોને ધારણ કરનારો કોઈ પણ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપાદિકની નિર્મલ અને શ્રેષ્ઠ કોટિની આરાધના દ્વારા, આત્મિક વિશુદ્ધિમાં વધતો વીતરાગ અવસ્થાની પૂર્ણતા તરફ વધી રહેલો હોય, અને જ્યારે તે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે, આરાધનાના પ્રતાપે મોહાદિનો સર્વથા ક્ષય કરવાપૂર્વક જ્ઞાનાવરણીય કર્મના અવશેષ કર્યો કે આવરણોનો સર્વથા ક્ષય કરી નાંખે છે. એટલે વિશ્વના સર્વભાવો જાણવા માટેના કાર્યમાં હવે કંઈ પણ અવરોધ કે આવરણ વિદ્યમાન નથી હોતું. એ વખતે આવી વ્યક્તિને સંપૂર્ણજ્ઞાન પ્રગટ થતું હોવાથી તેને કેવલજ્ઞાન” કહેવાય છે. તે પ્રાપ્ત કરનાર વ્યક્તિ કેવલી’ અથવા સુપ્રસિદ્ધ શબ્દમાં ‘સર્વજ્ઞ” તરીકે ઓળખાય છે. આત્મા અરૂપી છે એટલે રૂ૫આકૃતિ વિનાનો છે. અને તેવા એક આત્માના પ્રદેશો અસંખ્ય હોય છે. અને આ પ્રદેશો સાંકળના અંકોડાની માફક એક બીજાથી સંકળાયેલા હોય છે. એક બીજાથી તે કદી છૂટા પડતા નથી. આ તેની વિશેષતા છે. એમાં રૂચક એવા સાંકેતિક શબ્દથી ઓળખાતા આત્માના આઠ રૂચક પ્રદેશો સિવાયના તમામ પ્રદેશો ઉપર, પ્રત્યેક આત્માએ પોતે જ પોતાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કામણવર્ગણાના અનન્તાનંત સ્કંધોના થરોને જમાવ્યા છે. આ અત્યન્ત સૂક્ષ્મપરિણામી જામેલા સ્કંધોના પરિણામે પોતાના કેવળજ્ઞાનના પ્રકાશને ઢાંકી દીધો છે. આટલું For Personal & Private Use Only Page #813 -------------------------------------------------------------------------- ________________ ६६८ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આચ્છાદન છતાં ચાર જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો રહે છે. પણ કેવળજ્ઞાનને જો સાગર કહીએ તો (આ ભલે ચાર જ્ઞાન હોય તો પણ) આ છાઘસ્થિક જ્ઞાનોને બિન્દુ (મુશ્કેલીથી) કહી શકીએ. આ જ્ઞાનાવરણ–દર્શનાવરણ કાર્મણવર્ગણાના થરો ઉપર કહ્યું તેમ, સર્વથા નષ્ટ થઈ જાય એટલે એક એક પ્રદેશમાંથી અનન્ત અનન્ત જ્ઞાન પ્રકાશ ઝળકી ઉઠે અને એના પ્રભાવે અખિલ વિશ્વમાં રહેલા રૂપી અરૂપી દ્રવ્યો અને તેના ત્રણેયકાળના સમસ્ત પર્યાયો અવસ્થાઓનો સાક્ષાત્કાર (આત્મપ્રત્યક્ષ) એકી સાથે એક જ સમયે થાય છે. અને આ પ્રથમ સમયે થયેલો સાક્ષાત્કાર તે (અન્તિમ) ભવની પૂર્ણાહુતિ સુધી રહે છે એમ નથી; પછી તો તે કેવલજ્ઞાની આત્મા મોક્ષે જાય ત્યારે તે પ્રકાર જ જાય છે અને અનન્ત કાળ સુધી તે ટકી રહે છે. બીજ નષ્ટ થતાં જેમ અંકુરો પ્રગટ થતા નથી, તેમ આ બાધક કારણો કાયમને માટે નષ્ટ થતાં નિષ્પન્ન કાર્ય કાયમી બની રહે છે. અહીંઆ જ્ઞાનપ્રાપ્તિના આદ્ય સમયે આત્માની અંદર તેના પ્રદેશોરૂપી અરીસામાં વિશ્વના રૂપી અરૂપી. દ્રવ્યો અને તેના વૈકાલિક પયયો અવસ્થાઓના અનન્તાનન્ત પ્રતિબિંબો પડવાં છતાં–જેમ દર્પણમાં અનેક પ્રતિબિંબો પડવા છતાં દર્પણ કાચને જફા પહોંચતી નથી, તે રીતે કેવલીને જાણવામાં કશી મુંઝવણ કે અવ્યવસ્થા થતી નથી. આ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અખિલ વિશ્વવર્તી રૂપી કે અરૂપી કોઈ દ્રવ્યપયય કે અંશ બાકી નથી રહેતો કે જેના ઉપર આ જ્ઞાન પ્રકાશ ન પાડી શકે, માટે જ આ જ્ઞાનને લોકાલોક–પ્રકાશક કહ્યું છે. વિશ્વમાં શેય પદાર્થો અનંત છે. તેને જાણવા માટેની જ્ઞાન માત્રાઓ (જ્ઞાનશો) પણ અનંત જ હોવી જોઈએ એટલે આ સમતુલા (Balance) જાળવવા આત્માના પ્રતિ પ્રદેશે અનન્ત જ્ઞાનશો પ્રકાશમાન થાય છે. એક પ્રદેશમાં જો અનન્ત જ્ઞાનાંશો હોય તો (આત્માના) અસંખ્ય પ્રદેશમાં કેટલા હશે તેની કલ્પના કરી લેવી. આથી જ કેવળજ્ઞાન અનન્તપદાર્થ પ્રકાશક હેવાથી તેને “અનન્ત' કહ્યું છે, તે સાન્તર્થક છે. આના જેવું બીજું કોઈ જ જ્ઞાન નથી. તેથી તેને શાસ્ત્રમાં અસાધારણ” વિશેષણથી નવાર્યું છે. આવી અનેક ઉપમાઓ દ્વારા આ જ્ઞાનનો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. આ જ્ઞાન આત્માની મૂળભૂત સાહજિક શક્તિરૂપે હોય છે. કોઈને એમ થાય કે આવું જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ હોઈ શકે ખરી ! જો હા, તો તેની ખાત્રી શી? એનો ટૂંકો જવાબ એટલે કે દુનિયામાં જે વસ્તુ અલ્પ પ્રમાણમાં હોય છે તો તેના પ્રમાણની અન્તિમ–રોચ પણ હોય છે. જેમકે કુવાને પાણીનું નાનું સ્થાન માનીએ તો તેનો અન્તિમ છેડો કે ટોચ સાગર–દરિયો સ્પષ્ટ રીતે વિદ્યમાન છે. અથવા અલ્પ અવકાશ છે. તો તેનું અન્તિમ વિરાટ ૬૩૧. એનું તાત્પર્ય એ કે ચાર જ્ઞાનો ચૂનાધિકપણે પ્રાપ્ત થવાની સત્તા બેઠેલી હોય છે. ૬૩૨. આ બાબતમાં અરીસાનું દૃષ્ટાંત પણ, બીજું પૂર્ણ અનુરૂપ દૃષ્ટાંત ન મળવાના કારણે ઉપચારથી સ્કૂલ વહેવારે સમજાવવા આપ્યું છે. તેથી આ એકદેશીય જેવું કહેવાય. નહીંતર અરીસો અને પ્રતિબિંબિત પદાર્થો બંને રૂપી છે. જ્યારે આત્મારૂપ અરીસો અરૂપી છે. અને પ્રતિબિંબિત પદાર્થો રૂપીઅરૂપી બને છે. પડતાં પ્રતિબિંબોની ઘટના શબ્દથી કથ્ય નથી, છાઘસ્થિક બુદ્ધિથી પણ ગમ્ય નથી. આ એક વિલક્ષણ અને અદ્દભુત બાબત છે. જેને તે જ્ઞાન હોય તે જ સમજી શકે. વિરાટને વિરાટ જ સમજી શકે, પણ આપણા જેવા વામણાઓ ન સમજી શકે એ ન્યાયે. For Personal & Private Use Only Page #814 -------------------------------------------------------------------------- ________________ केवलज्ञान- वर्णन ६६६ આકાશ છે અને તે પ્રત્યક્ષ છે. તે રીતે જો આપણે જ્ઞાનની અલ્પ સ્થિતિ સામાન્ય કક્ષાના પ્રાણીમાં જોઈ શકીએ છીએ તો પછી ઉત્તરોત્તર વધતાં જ્ઞાનાંણોવાળા જીવો પણ આ સૃષ્ટિ ઉપર જોવા મળે છે. ત્યારે માણસને ઘણીવાર તર્ક ઉઠે છે કે આવા આવા અગાધ અને મહાન ભેજાં (બુદ્ધિ) બાજો આ સૃષ્ટિ ઉપર દેખાય છે તો બુદ્ધિ હજુ કેટલી મોટી હશે ! કેટલી વિશાળ અને વિરાટ હશે ? (આવી થતી શંકા એ જ કેવલજ્ઞાનની સાબિતી માટે પર્યાપ્ત છે.) તો ઉત્તરોત્તર વધતી બુદ્ધિનું પર્યવસાન કોઈ જ્ઞાનની અંતિમ વિરાટ સ્થિતિમાં થવું જ જોઈએ. તો તેનું પર્યવસાન કેવલ’ થાય છે. જે જ્ઞાનની પૂર્ણ કે ચરમ અવસ્થા છે. જ્ઞાનની આ અન્તિમ સ્થિતિ છે. હવે વધુ જ્ઞાનની અલ્પાંશ પણ જગ્યા રહેતી નથી. નિગોદના (સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ) જીવનું જ્ઞાન એ જ્ઞાનની અત્યન્ત અલ્યાવસ્થા છે. અને કેવલજ્ઞાન એ જ્ઞાનની અંતિમ અવસ્થા છે. આ બંને વચ્ચેની જ્ઞાનની સ્થિતિઓ અનન્ત તર-તમતાવાળી સમજી લેવી. આ જ્ઞાનના અસ્તિત્વની સિદ્ધિમાં બીજું સમાધાન એ કે—અનુમાન એક વાર પ્રત્યક્ષ થયેલી વસ્તનું જ થાય છે. એટલે કે પરોક્ષ ગણાતા અનુમાનગણ્ય પદાર્થો માટે નિયમ છે કે તે પદાર્થો કોઈ એક વ્યક્તિએ તો પ્રત્યક્ષ રીતે જોયેલા હોય જ છે. આત્મા, કર્મ, પરલોક આદિ પદાર્થો કોઈ જેને ગમ્ય થયા હોય તે કેવલજ્ઞાનનાં બળ વડે જ થયા હોય છે. અને એવી વ્યક્તિઓ સર્વજ્ઞ જ હોઈ શકે છે, એમના દ્વારા જ જનતાને આ બધા નામો અને પદાર્થોનો ખ્યાલ મળે છે. જ્યોતિષ શાસ્ત્રો- સંહિતાઓ કે તેના અંગરૂપ હસ્ત સામુદ્રિકાદિક જે ત્રણે કાળની યથોચિત ઘટનાઓને જણાવે છે. એના સર્વોચ્ચ કોટિના જ્ઞાનો કે તેનાં મૂલ પ્રવક્તા જે હોય તેને સર્વજ્ઞ કહેવાય છે. આ કેવળજ્ઞાની પોતાની જ્ઞાનશક્તિથી અખંડ પ્રવચનો દ્વારા અન્ય આત્માઓને વિશ્વમાં પદાર્થોનું સ્વરૂ૫, આ સંસારમાં ઉપાદેય શું છે ? હેય શું છે? સંસાર કે મોક્ષ શું ચીજ છે? આત્મા અને કર્મ શું વસ્તુ છે ? બને વચ્ચે શો સંબંધ છે? સુખદુઃખનાં કારણો શું છે ? વગેરે અસંખ્ય બાબતોની સ્પષ્ટ સમજ આપે છે. સંસારની અસારતાનો ખ્યાલ આપે છે અને તેના ઉપરના મોહ કે આસક્તિથી ભોગવવાં પડતાં દુઃખો, વૈરાગ્ય, અનાસક્ત ભાવ અને પાપની પ્રવૃત્તિથી દૂર રહેવાથી પ્રાપ્ત થતી શાંતિ અને સિદ્ધિ વગેરેનો બોધ સાંભળીને હજ્જારો આત્માઓ દીક્ષા અથવા તો ઉત્તમ શ્રાવકપણું ગૃહસ્થધમ) સ્વીકારીને કલ્યાણ માર્ગની આરાધના કરે છે. આ પ્રમાણે પાંચે જ્ઞાનનું સ્વરૂપ પૂર્ણ થયું. હવે ટૂંકમાં પાંચ જ્ઞાન અંગેની જાણવા જેવી કેટલીક હકીકતોનો ટૂંકમાં નિર્દેશ કરવો ઉચિત છે. કેટલાક મતિ અને શ્રુતને ભિન્ન માને છે. તો કોઈ શ્રતને મતિમાં અન્તર્ગત ગણીને શ્રુતના અલગ વિભાગને માનતા નથી. વળી કોઈ મન પર્યવ જ્ઞાનને અવધિના જ એક પ્રકાર રૂપે ગણાવે છે. કેવલી વિશ્વમાં વર્તતા અભિલાખ (કથન યોગ્ય) અને અનભિલાપ્ય ભાવો (કથનને અયોગ્ય) બંને પ્રકારના ભાવોને જાણે છે. પરંતુ કથન અભિલાપ્ય ભાવનું જ કરી શકે છે. અને ૬૩૩. સામાન્યકક્ષથી લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિનો જીવ લેવો. ૬૩૪. અભિલાખ ભાવોથી અનભિલાખ ભાવો અનન્તગુણા છે. For Personal & Private Use Only Page #815 -------------------------------------------------------------------------- ________________ ६७० संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એમાંય અભિલાપ્ય ભાવોનો અનન્તમો જ ભાગ શ્રવણ કરાવી શકે. કારણકે કથન અક્ષરો દ્વારા થાય છે. અને અક્ષરોને કહેનાર ભાષા છે. અને ભાષા ક્રમવર્તી જ વ્યક્ત થાય છે. અને એની સામે આયુષ્ય પરિમિત હોય છે. જેથી કેવલી ભગવંત પાસેથી પણ આપણને અત્યલ્પ જ્ઞાન પ્રાપ્ત થાય છે. છતાં એ અત્યલ્પ આપણા માટે અસાધારણ છે. જીવને એકી વખતે મતિની અથવા કેવલની અપેક્ષાએ એક, અથવા મતિ, શ્રુત બે અથવા ત્રણ કે ચાર શાનો એકી સાથે હોઈ શકે છે. પણ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે. આ સિવાય પાંચેય જ્ઞાનનું પરસ્પર સાધર્મ વૈધર્મા તથા અન્ય સ્વરૂપ ગ્રન્થાન્તરથી જાણી લેવું. ‘જ્ઞાન’ એ સમગ્ર વિશ્વનાં પ્રાણીઓના કાર્ય–કારણભાવમાં જે અવિનાભાવી સંબંધથી જોડાયેલું છે, અને જે સમ્યક્ કે મિથ્યાના કારણે સુખદુઃખમાં નિમિત્તરૂપ બને છે અને સમ્યક્ વિશ્વનાં સંચાલનમાં મુખ્ય ભાગ ભજવનારૂં છે. આ જ્ઞાન જેવી વસ્તુ ન હોત તો વિશ્વ કેવું હોત ! તેની તો કલ્પના જ કરવી રહી. પણ ‘ન હોત’ એવું બનવાનું નથી. ‘દર્શન’ ગુણ અને જ્ઞાનગુણ એક છે કે ભિન્ન? તો અપેક્ષાએ એક છે અને અપેક્ષાએ ભિન્ન પણ છે. આ અંગે ઘણું વક્તવ્ય છે તે ગ્રન્થાન્તરથી જાણતું. સમગ્ર વિશ્વમાં જ્ઞાન એ જ સાચો પ્રકાશ છે. એ જ જીવનનો સાચો ભોમિયો છે. એ જ સર્વ સુખ અને શાન્તિનું મૂળ છે. માટે જ્ઞાન અને તેના સાધનો અને જ્ઞાનીની ઉપ આશાતના ટાળીએ. અને તે સાથે તેની પ્રચણ્ડ ,૬૩૬ આરાધના ઉપાસના કરીએ કે કોઈ જન્મમાં આપણે પ્રસ્તુત પુરુષાર્થ જ્ઞાનના ભેદ-પ્રભેદોથી રહિત એવા એક અભેદ સ્વરૂપ લેખાતા કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં પરિણમે. ૧૪. નો [શો]— યોગની વ્યાખ્યા કરતાં પહેલા ‘યોગ' ના જુદા જુદા ગ્રન્થો શું અર્થો કરે છે તે જોઈએ. Я ૨ ૩ ૫ યોગ 33 .. 99 એટલે 39 22 "9 99 વ્યાપાર કર્મ ક્રિયા. અપ્રાપ્ત ઇષ્ટવસ્તુનો લાભ. કર્મની અંદર કૌશલ્ય. મન, વચન, કાયયોગ્ય પ્રવર્તક દ્રવ્યો. મન, વચન, કાયાનું પરિસ્પંદન કરાવનાર. ૬૩૫. જ્ઞાનની આશાતના પ્રચણ્ડ પ્રમાણમાં વધી છે. વિજ્ઞાને જન્માવેલા સાધનો સગવડતાઓના પ્રતાપે જ્ઞાનની આશાતના સરલતાથી થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. છાપાઓ એ પણ જ્ઞાન જ છે. તેથી કપડાં, ખાવાની ચીજો, કે અન્ય સંસારનાં કામો માટે વપરાય નહિ, વિષ્ટા કરાય નહિ કે વિષ્ટા સાફ કરાય નહિ. એ જ રીતે પુસ્તકોનો પણ એવો જ દુરૂપયોગ થઈ રહ્યો છે. પણ આથી મહાન પાપ બંધાય છે. પણ કમનસીબી એ કે આથી પાપ થાય છે તે જ પ્રજા જાણતી ન હોય ત્યાં શું કરે, અરે ! જૈનો પણ જાણતા નથી. જાણે છે, તે પૂરો અમલ કરતા નથી. તો આનો પ્રચાર કરી પ્રજાને પાપથી બચાવવી જોઈએ. ૬૩૬. છતી શક્તિએ ન જાણવું તે પણ જ્ઞાનશક્તિનો ગુનો હોવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. For Personal & Private Use Only Page #816 -------------------------------------------------------------------------- ________________ યોગ "" 39 ૭ ૮ ૯ ચિત્તવૃત્તિ નિરોધ. ૧૦ માનસિક સ્થિરતા. ૧૧ માનસિક બંધ. ૧૨ માનસિક વ્યાપાર. ૧૩ મોક્ષપ્રાપક વ્યાપાર. આમ અનેક અર્થોમાં ‘યોગ' શબ્દ વપરાયો છે. પણ અહીંઆ તો ખાસ કરીને નં ૧, ૪, ૫, ૬, અર્થો વિશેષ અભિપ્રેત છે. ઉ૫૨ શબ્દાર્થ કે ભાવાર્થ જણાવ્યા બાદ હવે તેની પૂર્ણ વ્યાખ્યાઓ જુદી જુદી અને કહેવા છતાં અહીં જરૂરી વ્યાખ્યાઓ અપાય છે. "" 39 23 33 योगद्वारनं विस्तृत वर्णन એટલે 29 99 39 33 99 29 39 વીર્ય, ઉત્સાહ, સામર્થ્ય પરાક્રમાદિ આત્માનો અધ્યવસાય વિશેષ. મોક્ષની સાથે સંબંધ બંધાવી આપનારા. 29 વ્યાખ્યાઓ— ૧. જવા આવવાની ક્રિયા તે, અથવા એ ક્રિયામાં જે ઉપયોગી થાય, તેનું નામ યોગ. ६७१ ૨. અથવા ચાલવા, બેસવા વગેરેની રોજની ક્રિયાઓ જીવો જેના વડે કરી શકે તેનું નામ યોગ. ૩. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો જીવનો પરિણામ વિશેષ. ૪. આત્માનો પુદ્ગલના આલંબનવાળો વ્યાપાર. ૫. આત્મામાં વીર્ય—શક્તિ-તાકાતનું સ્પંદન. આ યોગને પ્રથમ બે પ્રકારમાં વહેંચી લઈએ. એક દ્રવ્ય અને બીજો ભાવ. દ્રવ્યયોગ એટલે મન, વચન, કાયાના યોગ પ્રવર્તક દ્રવ્યો તે. અથવા ત્રણેયને પરિસ્પંદન કરાવનારો, મન, વચન, કાયાનો બાહ્ય વ્યાપાર તે. ભાવયોગ એટલે બાહ્ય વ્યાપારમાં કારણભૂત જે અધ્યવસાય, વિચાર, પરિણામ તે. અથવા જીવના ઉત્સાહ, વીર્ય, પરાક્રમ વગેરે. આત્મામાં ઉત્પન્ન થતી આ યોગ વીર્યશક્તિ જેની જેની સાથે જોડાય ત્યારે તે શક્તિ તે નામથી યુક્ત થાય છે. ત્યારે આ શક્તિ કોની સાથે જોડાય છે? તો મન, વચન અને કાયા, આ ત્રણે સાથે જોડાય છે. કારણકે પ્રસ્તુત શક્તિનો વપરાશ આ ત્રણ વસ્તુઓ જ કરનાર છે. એટલે કે આ શક્તિનો ઉપયોગ મન જ્યારે વિચાર માટે કરે ત્યારે તેને મનોયોગ નામથી બોલવા માટે ઉપયોગ કરે ત્યારે તેને વચનયોગથી, અને શરીરની ક્રિયામાં જોડાય ત્યારે કાયયોગ એવા નામથી ઓળખાવાય છે. આ ત્રણેય ક્રિયાઓને કરનારો આત્મા જ છે. પણ તે પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મને પરાધીન હોવાથી વૃદ્ધને ફરવા માટે લાકડીના ટેકાની જેમ આ યોગની સહાય હોય તો જ તે કાર્ય સમર્થ બને છે. અથવા ત્રણેય શક્તિઓ ત્યારે જ કામ આપે છે. વસ્તુતઃ જોઈએ તો વાણીના દ્રવ્યો કે મનના દ્રવ્યોનું ગ્રહણ કાયયોગ દ્વારા જ થાય છે, અને For Personal & Private Use Only Page #817 -------------------------------------------------------------------------- ________________ ૬૭ર. संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેથી કાયવ્યાપાર આ ત્રણેય ક્રિયામાં પ્રધાનતા ભોગવે છે. અને એ દ્વારા જ ગમનાદિ ક્રિયા તેમજ વાચિક, માનસિક વ્યાપારો સમર્થ બને છે, અને એ અપેક્ષાએ તો મન, વચન કાયા ત્રણેયને કાયયોગના જ પ્રકારો તરીકે ઓળખાવેલ છે. જે વખતે આત્માનો કાયા–શરીર દ્વારા વ્યાપાર શરૂ થયો કે તરત જ શરીરના જે વ્યાપાર વડે પુદ્ગલોનું ગ્રહણ થાય તે, વ્યાપારને કાયયોગ’ કહેવાય. હવે જે શરીર વ્યાપાર વડે કરીને જે શબ્દપુદ્ગલોને બોલવા માટે બહાર કાઢે ત્યારે વચનયોગ અને જે શરીર વ્યાપાર વડે મનના પુગલોનું ચિંતન થાય ત્યારે મનોયોગ’ બને. હવે ત્રણેય યોગની વ્યવસ્થા સમજીએ. ૧. મનોયોગ મનાયપ્તિ નામકર્મના ઉદયથી સ્વકાયયોગવડે દ્રવ્યસ્વરૂપ મનોયોગ્ય વગણાને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવી, અવલંબન લઈને (તે દ્વારા ચિંતન-મનન કરીને) વિસર્જન કરવાનો જે વ્યાપાર તે. ૨. વચનયોગ–ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી સ્વકાયયોગવડ, દ્રવ્યસ્વરૂપ ભાષા વર્ગણાનું પ્રહણ કરી ભાષાપણે પરિણાવી (જે કંઈ બોલવું હોય તે બોલીને) અવલંબીને વિસર્જન કરવાનો જે વ્યાપાર તે. ૩. કાયયોગ શરીરની હલનચલનાદિ ક્રિયાઓનો જે વ્યાપાર તે. હવે ત્રણેય યોગની વધુ સમજ મળે એ માટે એના પ્રકારો તેના ટૂંકા અથ સાથે જણાવે છે. ચાર પ્રકારનો મનોયોગ– સત્ય, અસત્ય, મિશ્ર અને અસત્યમૃષા. (અથવા વ્યવહાર) ૧. સ ને સત્ રૂપે અસત્ ને અસત્ રૂપે ચિંતવવું તે સત્ય મનોયોગ, ૨. સને અસત્ અને અસત્ ને સત્ રૂપે ચિંતવવું તે અસત્ મનોયોગ. ૩. સત્ વસ્તુને સદ્ગત રૂપે એટલે કંઈક અંશે સત્ અને કંઈક અંશે અસત, અથવા કયારેક સત્ માં સત્ અને સત્ માં અસત્ રૂપે વિચારવી તે મિશ્રમનોયોગ. ૪. જેમાં સત્ -અસત્ જેવી વિચારણા કરવાપણું ન હોય એવી સર્વસામાન્ય વિચારણાને અસત્યામૃષા કે વ્યવહાર મનોયોગ. ચોથા યોગમાં દષ્ટાંત આપવું હોય તો ઓ ભાઈ તું અહીં આવે, તું જઈશ ખરો? તું જજે ! આમ પ્રશ્ન, આજ્ઞા, કે સંકેતવાચક ભાવોનું ચિંતવન જેમાં હોય તે. ચાર પ્રકારનો વચનયોગ– આ વચનયોગ, મનોયોગના ચાર પ્રકારો મુજબ જ સમજવો. પેલામાં ચિંતનરૂપે વાત હતી તે અહીંઆ બોલવારૂપે ઘટાવી લેવી. જેમકે સત્ ને સત રૂપે અને અસત્ ને અસત્ રૂપે બોલવું ઇત્યાદિરૂપે. સાત પ્રકારનો લયયોગ–૧. ઔદારિક ૨. ઔદારિક મિશ્ર, ૩-૪ વૈક્રિય–વૈક્રિયમિશ્ર, પ-૬. આહારક–આહારકમિશ્ર, ૭. “તેજસ–કામણ. એક શરીર સાથે અન્ય શરીરનો વ્યાપાર ચાલતો હોય ત્યારે મિશ્રતા વર્તતી હોય છે. એ ૬૩૭. વ્યવહાર નથી આ વાત છે. નિશ્ચય નથી તો ત્રણેય સ્વતંત્ર છે. . ૬૩૮. આ ભેદ અપેક્ષાએ કાર્મહયોગથી પણ ઓળખાય છે. For Personal & Private Use Only Page #818 -------------------------------------------------------------------------- ________________ १५मुं उपयोगद्वार કયારે કયારે હોય છે? તે પ્રસ્થાન્તરથી જાણવું. આ ત્રણેય યોગો શુભાશુભ કર્મના બંધમાં પ્રબળ ભાગ ભજવનાર છે. એના ઉપર જ સુખદુઃખનો સદ્ગતિ દુર્ગતિનો યાવત્ મુક્તિનો આધાર રહેલો છે. | માટે જો સુખશાંતિ સદ્ગતિ અને મુક્તિ તરફ વધવું હોય તો પ્રસ્તુત ત્રણેય યોગોને શુભ માર્ગમાં પ્રવર્તાવવા સતત જાગૃતશીલ બનીએ જેથી નવું કર્મબંધન અટકશે અને જૂનું ક્ષય થતું જશે. પુણ્યબળ વધશે. સંવર અને નિર્જરાનો ઉદ્ગમ થશે અને અંતે ઈષ્ટ લક્ષ્ય પહોંચાશે. અને જો ત્રણેયને અશુભ માર્ગમાં પ્રવર્તાવશો તો ચિંતા, દુઃખ, વેદના, વ્યાધિ, અશાંતિ છેવટે દુર્ગતિ અને બંધનના દુઃખો તમારી સામે ખડેપગે હાજર થઈને સત્કાર કરશે ! મારા વહાલા વાચકો! તમને કયો માર્ગ પસંદ છે? તે તમારી જાત પાસેથી જ નક્કી કરી લો! અને પછી એ માર્ગે પ્રયાણ કરવાનો પુરુષાર્થ કરો. સોપુ વિ દુલા! ૧૬. હવા [પયોગ-વસ્તુ સ્વરૂપના જાણપણામાં જે ઉપયોગી થાય, અથવા જેના વડે–પદાર્થનું સ્વરૂપ સમજાય, અથવા પદાર્થના જ્ઞાનમાં આત્મા જેનાથી જોડાય છે. આ બધી ‘ઉપયોગની વ્યાખ્યાઓ છે. વળી જ્ઞાન, સંવેદન, પ્રત્યય આદિ શબ્દો જ્ઞાનના પર્યાયો છે. આ ઉપયોગ એ જીવનું જ લક્ષણ છે. અને એથી તે જીવ દ્રવ્યમાં જ હોય છે. જીવને છોડીને બીજા કોઈ દ્રવ્યમાં તે હોતું નથી. અને જીવ ચેતનદ્રવ્ય જડદ્રવ્યથી બધી રીતે સર્વથા ભિન્ન દ્રવ્ય છે. એ જીવના ઉપયોગરૂપ અસાધારણ લક્ષણથી સિદ્ધ થાય છે. આ ઉપયોગ બે પ્રકારનો છે. ૧. સાકારોપયોગ. ૨. અનાકારોપયોગ. વસ્તુના આકાર વગેરે વિશેષ સ્વરૂપ ઉપર ઉપયોગ વર્તતો હોય ત્યારે તે ઉપયોગને જ્ઞાન શબ્દ જોડીને. “જ્ઞાનોપયોગ કહેવાય અથવા સાકારોપયોગ’ કહેવાય છે. અને જ્યારે તે વસ્તુના આકાર વિનાના ચૂલ–સામાન્ય ધર્મ તરફ હોય. ત્યારે તે દર્શન' સંજ્ઞાથી યુક્ત ‘દર્શનોપયોગ’ કહેવાય, જેને બીજા શબ્દોમાં નિરાકારોપયોગ’ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન સાકારોપયોગ સ્વરૂપ છે અને દર્શન નિરાકારોપયોગ સ્વરૂપ છે. સાકારોપયોગરૂપ જ્ઞાન આઠ પ્રકારનું અને નિરાકારોપયોગરૂપ દર્શન ચાર ભેદવાળું છે. જ્ઞાનના આઠ ભેદમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ આ પાંચ પ્રકાર છે. અને ત્રણ અજ્ઞાનમાં ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન, અને ત્રીજું (અવધિની જગ્યાએ અવધિ અજ્ઞાન બોલાતું નથી પણ) વિર્ભાગજ્ઞાન. આમ આઠ પ્રકારો છે. આ ભેદોની સાથે અંતમાં ઉપયોગ’ શબ્દ લગાવી દેવો ૬૩૯. જુઓ–“ઉપયોગી તલામ્ ! [ત. અ. ૨.] નાખi‘વંvr'વૈવ, વરિત્ત તવો તહીં, વીજિં ૩વો'ય પર્વ નીસ નવરdi In [નવતત્ત્વ મૂલ.] ૬૪૦. અનેક પદાર્થોમાંથી કોઈ એક અલગ પાડનારા હેતુને ‘લક્ષણ’ કહેવાય. ૬૪૧. આકારથી અહીં માત્ર લંબાઈ, પહોળાઈ વગેરે અભિપ્રેત નથી. પણ જે પદાર્થ જે પ્રકારે હોય તે પદાર્થ તે પ્રકારે તેના જ્ઞાનમાં ભાસમાન થાય તે રીતે સમજવું. ૮૫. For Personal & Private Use Only Page #819 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જેથી આઠ પ્રકાર જ્ઞાનોપયોગના સમજાય. દર્શનથી ચક્ષ, અચકું, અવધિ અને કેવલ લેવાનું છે. દરેકની પાછળ “ઉપયોગ’ શબ્દ જોડી દેવાથી ચક્ષઉપયોગ વગેરે શબ્દો તૈયાર થાય છે. આ બારે પ્રકારોનું સ્વરૂપ ૧૧, ૧૨માં દ્વારમાં કહેવાઈ ગયું છે. સર્વ સામાન્ય સંસારી જીવો કમધીન હોવાથી તેનો ઉપયોગ અવિરત અને પૂણશે વર્તતો નથી હોતો, પણ તૂટક તૂટક અને અલ્પાંશે હોય છે. જ્યારે તીર્થકરો તીર્થકરોને, સર્વજ્ઞોને, અને સિદ્ધોને અપૂર્ણતા અને ખંડિતતાનાં પ્રતિબંધક કમરૂપ કારણોનો ક્ષય થવાથી તેમને અવિચ્છિન્ન અને સવશે હોય છે. ૧૬. ઉવવા [૪૫૫/- શબ્દાર્થ તો એનો ઉત્પન્ન થવું એટલો જ થાય, પણ ઉપલક્ષણથી તેની સંખ્યા અને વિરહની વાત પણ આ દ્વારમાં કહેવાની અભિપ્રેત છે. એટલે કઈ ગતિમાં, એક જ સમયે, (સમકાળે) કઈ ગતિના, કેટલા જીવ, સંખ્યાથી ઉત્પન્ન થાય અથતિ જન્મ લે? અને કઈ ગતિમાં એક જીવ ઉત્પન્ન થયા બાદ બીજા જીવને ઉત્પન્ન થવામાં સમયનો કેટલો વિરહ પડે ? તે વિરહકાળ પ્રમાણ કહેવું તે. 9૭. રવણ મિન- એનો શબ્દાર્થ છે, ખરી જવું, મૃત્યુ થયું છે. પણ ઉપપતની જેમ આ દ્વાર પણ ઉપલક્ષણથી બે રીતે કહેવું અભિપ્રેત છે. એટલે કઈ ગતિમાંથી, સમકાળે એક જ સમયમાં, કેટલા જીવ –મૃત્યુ પામે ? અને વિવક્ષિત કોઈપણ ગતિમાંથી એક જીવ મૃત્યુ પામ્યા બાદ, બીજા જીવને મૃત્યુ પામવામાં વચ્ચે કેટલો સમય પસાર થાય ? તે અંગે કાલ નિયમ દર્શાવવો તે ચ્યવન વિરહ કહેવાય. ૧. હિ [સ્થિતિ- એટલે આયુષ્ય મર્યાદા કથન. જીવોનાં જઘન્યોત્કૃષ્ટ આયુષ્યની વિવિધ કાલ મયદા દશવિવી તે. ૧૬ પmત્તિ [પતિ- એટલે જીવન જીવવાની શક્તિ. ઉપરના ૧૬ થી ૧૯, આ ચારેય દ્વારની વ્યાખ્યા આ ગ્રન્થમાં સારી રીતે કહેવાઈ ગઈ છે. જેથી તેની અહીં વિસ્તારથી પુનરુક્તિ કરવામાં નથી આવતી. ૨૦. વિમહિરે [-મિહારઃ?-આ પ્રાકૃત શબ્દનું સંસ્કૃત રૂપાંતર વિનાહારશ્ન: થાય છે. વિકાહારમાં બે શબ્દો છે. એમાં વિમ્ નો અર્થ “શું અને પ્રાકૃત માહાર નો અર્થ ખાનારો થાય છે. આનો અર્થ સંકલિત કરીએ તો તે પ્રશ્નાર્થક વાક્ય બની જાય છે. અર્થાત્ જીવ આહારક છે કે અનાહારક? એક અર્થ આ થયો. હવે મિહિર શબ્દને *સામાસિક માનીને બીજો અર્થ કરીએ તો જીવ કયા શરીર વડે આહાર કરે છે? અને તેનો ત્રીજો અર્થ કયા જીવો કેટલી દિશામાંથી આવેલાં દ્રવ્યોનો આહાર કરે? વગેરે વ્યાખ્યાઓ આ દ્વારમાં કહેવાની છે. એમાં પહેલા અને બીજા અર્થની વ્યાખ્યા આ જ ગ્રન્થની ૩૩૧મી ગાથાના વિવેચનમાં (પૃષ્ઠ ૬૪૨. “વિમાહા' રિમાદારયતીત્યાહાર: તતઃ મિહિરો નાહારો વા નીવઃ? ૬૪૩. વેન વા શરીરે હારોગતિ વિહાર ત્યપ | (સંગ ટીકા). ૬૪૪. જે નવા: તિગો ટ્રિાયઃ કાતિનિ દ્રવ્યાખ્યાદિન્તીતિ જુઓ જીવાભિગમ, લોકપ્રકાશાદિ. For Personal & Private Use Only Page #820 -------------------------------------------------------------------------- ________________ २०मुं किमाहारद्वार ६७१ ૫૫૮) કહેવાઈ ગઈ છે. એટલે અહીંઆ ત્રીજા અર્થની વ્યાખ્યા અપાય છે. અલબત્ત આ વ્યાખ્યા સંગ્રહણીગ્રન્થના વાચકોને માટે આપવી એ કંઈ અત્યાવશ્યક ન હતું, એમ છતાં કિમહારમાં તે ઘટમાન હોવાથી પ્રસંગવશ આપી છે. આ ત્રીજા અર્થને અનુસરીને આગમાદિ ગ્રન્થાન્તરોમાં આનું બીજું “વિકાહાર' એવું નામ પણ આપવામાં આવ્યું છે. જૈન દર્શનનું વિશ્વ ચૌદ રાજલોક પ્રમાણ છે, એમાં દશ્ય વિશ્વ (વર્તમાન ભારત ક્ષેત્રવર્તી વર્તતું પાંચખંડ પ્રમાણ) તો સમુદ્ર આગળ બિન્દુ જેટલું નથી. ત્યારે અદશ્ય વિશ્વ-બ્રહ્માંડ કેવું વિરાટ હશે? તેની તો કલ્પના જ કરવી રહી. અને એ સૂક્ષ્મ કે પૂલ, સ્થિર કે અસ્થિર ગતિમાન કે અગતિમાન, અત્યન્ત અલ્પાયુષી કે અત્યન્ત દીઘયુષી, આમ વિવિધ જાતના જીવોથી વ્યાપ્ત છે. તેનાથી ઠાંસી ઠાંસીને ભરેલું છે. સૂક્ષ્મ કે ચૂલ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપે રહેલા જીવો તે, તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં વર્તતા દેવો, પૃથ્વી પર વર્તતા મનુષ્યો–પશુપક્ષી અને ક્ષુદ્ર જનુરૂપ તિર્યંચો વગેરે અને પૃથ્વીના પેટાળમાં વર્તતા નારકો, આ બધી જીવસૃષ્ટિથી વિશ્વ ભરેલું છે. એમાંના કેટલાક પૃથ્યાદિ સૂક્ષ્મ જીવો હવા આકાશમાં પણ હોય છે. તે લોકોની વચ્ચે છે. તેમ લોકના છેડે, ધાર ઉપર, ખૂણા ખાંચામાં પણ હોય છે. લોકમાં સોયના અગ્રભાગના અબજોમાં જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં સૂક્ષ્મ જીવો ન હોય ! ઉપરોક્ત તમામ જીવોનાં આહારના પ્રકારો વિચારીએ તો ત્રણ પ્રકારો મળી આવે છે. ઓજ, લોમ અને કવળ. એમાં અહીંઆ લોમાહારને અનુલક્ષીને બધો વિચાર છે. પહેલા બંને આહારો માટે ક્ષેત્ર ને કાળ મર્યાદિત છે. જ્યારે આના બંને અમર્યાદિત છે. આ લોમાહારને પ્રત્યેક જીવમાત્ર પોતાની ત્વચા ચામડીનાં છિદ્રો દ્વારા અવિરતપણે ગ્રહણ કરતો જ હોય છે. હવે પ્રશ્ન એ છે કે હવામાં કે આકાશમાં વર્તતા પુદ્ગલોનું જે ગ્રહણ થાય છે તે, અમુક દિશાથી હોય છે કે જુદી જુદી દિશાઓથી હોય છે, ગ્રહણદિશા સહુની સમાન કે ન્યૂનાધિક હોય છે? તેનો જવાબ એ છે કે – આહાર્ય પુદ્ગલો માટે નિઘાતપણું હોય તો આહારગ્રહણ છએ દિશાથી થાય છે. વ્યાઘાત એટલે રૂકાવટ કરનાર. નિવ્યઘાત એટલે રૂકાવટ ન કરનાર. અહીં એવો પ્રશ્ન ઉદ્ભવે કે હવા કે આકાશવર્તી આહારને વળી કોઈ અટકાવનાર છે ખરૂં? તેનો જવાબ છે હા, તો કેવી રીતે? આપણા ચૌદરાજસ્વરૂપ અનંતવિશ્વનો આકાર, કેડે હાથ દઈ ટટાર પગ પહોળા કરી ઉભા રહેલા પુરુષાકાર જેવો છે. પગથી માથા સુધી ચારે બાજુએથી ચૌદરાજ પ્રમાણ છે. પહોળાઈમાં બધે ફેરફાર છે. આ ચૌદરાજને “તો' શબ્દથી ઓળખાવાય છે. અને એની ચારેબાજુએ ફરતો લોકથી અનંતગુણો અલોક ૬૪૫. એક રાજમાં અસંખ્ય યોજન-અબજો માઈલો થાય છે. રાજ એ જૈનગણિતનો ક્ષેત્રનું માપ દર્શાવતો શબ્દ છે. - ૬૪૬. આહારના વર્ણન માટે જુઓ ગાથા ૧૮૩ થી ૧૮૫ નું ભાષાંતર. ૬૪૭. પુરુષાકાર ઉપમા સર્વદેશીય ન લેવી. નહીંતર લોક ચપટો થઈ જાય, પણ લોક તેવો નથી. For Personal & Private Use Only Page #821 -------------------------------------------------------------------------- ________________ ६७६ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह રહેલો છે. અલોક આગળ લોક બિન્દુ માત્ર છે. લોકમાં ત્રસ, સ્થાવર બધીએ જાતના જીવો છે; ટૂંકમાં છએ દ્રવ્યો છે. પણ અલોકમાં કોઈ પુદ્ગલદ્રવ્ય નથી માત્ર જડ આકાશ—અવકાશ પોલાણ ૬૪ છે. હવે ચૌદરાજલોકના નિષ્કૃટ ભાગે—એટલે કે સાવ છેડે વિદિશામાં તીક્ષ્ણ વાલાગ્ર જેટલી જગ્યામાં કોઈ ‘સૂક્ષ્મ એકેન્દ્રિય (માત્ર શરીરધારી) જીવ, દાખલા તરીકે અગ્નિ ખૂણામાં રહ્યો હોય ત્યારે તેને ત્રણ જ દિશાઓમાંથી આહાર ગ્રહણ થતું હોય છે. કારણ કે પૂર્વ, દક્ષિણ અને અધોમાં અલોક છે. અલોકમાં આહાર પુદ્ગલો હોતા નથી, તેથી તે દિશા બંધ છે. શેષ પશ્ચિમ, ઉત્તર અને ઊર્ધ્વદિશામાંથી આહાર ગ્રહણ થાય. કારણકે ત્યાં લોક છે. (આ માટે જુઓ *ચિત્ર નં. ૫૦) બીજો કોઈ જીવ જરા પશ્ચિમ દિશા તરફ રહ્યો હોય, તેને પૂર્વ દિશા ખુલ્લી થઈ જતાં (અલોક દૂર જતાં) તે દિશામાંથી આહાર પ્રાપ્તિ શક્ય થતાં (ફક્ત અધો અને દક્ષિણ બે દિશાને છોડીને) ચાર દિશામાંથી આહાર મેળવી શકે છે. આ વાત ચૌદરાજલોકના ઊર્ધ્વભાગે અને અધોભાગે રહેલા અંતિમ પ્રતરને અનુલક્ષીને કહી. પણ અંદરના બીજા ત્રીજા પ્રતરે હોય, તો શું? તો ત્યાં વર્તતો હોય ત્યારે તેને પાંચે દિશાઓનો આહાર મળે, કેમકે નીચેથી ઉપર કે ઉપરથી નીચે (ઉર્વાંધો બંને આશ્રયી) ગયો એટલે (પ્રતરનું વ્યવધાન આવતાં) ઊર્ધ્વ કે અધો દિશા ખુલ્લી થઈ જતાં તે તે દિશાઓમાંથી આહારની દિશા વધે. હવે ઉપરના પ્રતરોમાં વચ્ચે જીવો હોય તેને બધી દિશાઓમાં લોક જ હોવાથી છએ દિશાઓનો આહાર મળી શકે. ઉકળતા તેલમાં તળાઈ રહેલો પુડલો કે પૂરી અથવા જળમાં રહેલ વાદળી કટકો, છએ દિશાઓમાંથી તેલ અને જળ ગ્રહણ કરે છે તેમ. ત્રસ જીવોને સર્વત્ર છએ દિશિનું આહાર ગ્રહણ હોય છે. કારણકે તેઓ ચૌદરાજલોકના મધ્યભાગ (ત્રસનાડી)માં છે. એટલે એ જગ્યાએ ફરતો લોકાકાશ છે. અને લોકાકાશમાં આહારયોગ્ય પુદ્ગલદ્રવ્યોનું સદાય અસ્તિત્વ છે. આ પ્રમાણે વિનાહાર દ્વાર પૂર્ણ થયું. અનંતપ્રદેશી, અસંખ્ય આકાશપ્રદેશાવગાહી, એક સમયથી માંડીને અસંખ્ય કાળ સુધી આહા૨૫ણે રહેનારા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળાં, સ્વાત્મ પ્રદેશાવગાહી એવા પુદ્ગલોનો આહા૨ જીવો ગ્રહણ કરે છે. ૨૧. ૬નૈસગ્નિ વર[સંજ્ઞી]—જેને સંજ્ઞા વર્તતી હોય તે સંશી’ કહેવાય. આ ૨૪ દ્વારની ગાથામાં સન્ના અને સંી આવા બે શબ્દો બે દ્વારના સૂચક આપ્યા છે. એમાં પ્રથમના ‘સન્ના’ શબ્દથી ૬૪૮. છ દ્રવ્યોથી—જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને કાળ સમજવા. ૬૪૯, પૃથ્યાદિ પાંચ સૂક્ષ્મ એકેન્દ્રિયો અને બાદરવાયુ પર્યાપ્તા કે અપર્યાપ્તા કોઈપણ લેવો. ૬૫૦. ઉત્તર, દક્ષિણ દિશા હોવા છતાં ઊર્ધ્વઅો દિશા પણ કલ્પી શકાય છે. * આ વસ્તુ ખરી રીતે ચિત્ર કરતાંય જ્ઞાની ગુરુગમથી પ્રત્યક્ષમાં વધુ સરલતાથી સમજી શકાય તેમ છે. ૬૫૧. ત્રણ, ચાર કે પાંચ દિશાનો આહાર, લોકના પર્યન્ત ભાગે રહેલા જીવો માટે જ હોય છે. ૬૫૨. ગાથામાં ‘સન્નિ' એવો ઉલ્લેખ કેમ કર્યો હશે તે વિચારણીય છે. કારણ કે બાકીના બધા દ્વારો તે તે For Personal & Private Use Only Page #822 -------------------------------------------------------------------------- ________________ २१मुं संज्ञाद्वारनुं वर्णन ૭૭ સંજ્ઞા લીધી છે, અને બીજો શબ્દ, સંજ્ઞા નહિ પણ “સંશી' છે. એથી પ્રથમ શબ્દ માત્ર ગુણવાચક –કે દર્શક) છે. અને બીજો–સંજ્ઞા જેનામાં હોય તેવી વ્યક્તિઓનો સૂચક છે. અહીં કઈ સંજ્ઞાથી સંજ્ઞી સમજવા? તો જવાબ એ છે કે જે વિચાર કરવાનું બળ ધરાવતી હોય તે. તો વિચાર કોણ કરી શકે ? તો જેને મન હોય તે. મન કોણે હોય? તો પાંચે ઈન્દ્રિયોવાળા જીવો હોય તેને. શું તે તમામ પંચેન્દ્રિયોને હોય ખરું? તો ના. મનઃપયપ્તિવડે જેઓ પર્યાપ્તા હોય તેને હોય. તાત્પર્ય એ કે મનઃપયપ્તિવડે પર્યાપ્તા એવા પંચેન્દ્રિયો ‘સંજ્ઞી કહેવાય છે. અને પૃથ્વીકાયથી લઈને સંમૂચ્છિમ પંચેન્દ્રિય સુધીના જીવોને “અસંશી' તરીકે ઓળખાવાય છે, કે જેઓને સ્પષ્ટ મન હોતું નથી. શંકા– શાસ્ત્રમાં તો આહાર, ભય મૈથુનાદિ દશ પ્રકારની સંજ્ઞા એકેન્દ્રિયાદિ જીવોને કહી છે, તો તમે તેને પણ સંજ્ઞી કેમ નથી કહેતા ? સમાધાન-આહારાદિ સંજ્ઞાઓ ભલે હોય પણ તે બધી સામાન્ય કોટિની છે. વળી મોહોદયથી ઉત્પન્ન થયેલી હોવાથી અમહત્વની છે. અશોભનરૂપ છે. વળી સો રૂપિયાની મૂડીવાળાને કંઈ ધનવાન ન કહેવાય, એમ સામાન્ય સંજ્ઞાઓથી યુક્તને કંઈ “સંજ્ઞી' ન કહેવાય. માટે તેનું અહીં ગ્રહણ કરવાનું નથી. પરંતુ અહીં તો વિશિષ્ટ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી, મનઃપયપ્તિથી પર્યાપ્તા મનોજ્ઞાનવાળા જીવની જે સંજ્ઞા તે જ મહત્વની છે, તે જ સુંદર છે. તેથી તેનું જ અહીં ગ્રહણ વ્યાજબી છે. તો મનવાળા જીવોને સંશા કઈ હોય? તો ત્રિકાલવિષયક દીર્ઘકાલિકી. શાસ્ત્રમાં જીવોને સંજ્ઞી અસંજ્ઞી જે કહેવામાં આવે છે તે આ જ મહાન સંજ્ઞાને અનુલક્ષીને જ નહીં કે આહારાદિ સામાન્ય સંજ્ઞાને લઈને. હવે ગાથામાંનું મૂલ પદ સંજ્ઞી છે. તેને લક્ષીને અર્થ કરીએ તો સંજ્ઞી કેટલા પ્રકારના છે? તે સમજવું જોઈએ. ૧. ૬૫૫દીર્ઘકાલિક્યુપદેશ૫૬ ૨. હેતવાદોપદેશ. અને ૩. દષ્ટિવાદોપદેશ. આ ત્રણ સંજ્ઞા વડે જે યુક્ત હોય તે પસંશી' કહેવાય. પણ એક જ જીવમાં ત્રણેય સાથે હોવી જ જોઈએ એવો નિયમ ન બાંધવો. વસ્તુ કે ગુણના નામોવાળા છે, નહીં કે તે વસ્તુ કે ગુણના નામવાળી વ્યક્તિના, એ જોતાં આમાં પણ બીજીવાર “સના'શબ્દ વાપરી શકત. આ અંગે વિચાર કરતાં એવું સમજાય છે કે એકવાર “સના' આવી ગયો છે એટલે બીજીવાર પાછો સમાન શબ્દ વાપરવાથી અર્થેક્ય ન સમજાઈ જાય. એવા કોઈ કારણથી, તેમજ સાચો સંશી આ દીઘિિદ સંજ્ઞાવાળો જ હોય છે એવું જણાવવાના કોઈ હેતુથી તાછિન અર્થમાં સંસી શબ્દ વપરાયો હશે. ૬૫૩. સંજ્ઞાSચાતીતિ સંસી | ૬૫૪. અન્ય ગ્રન્થોમાં સંશી માટે “સમનસ્ક અને અસંશી માટે અમનસ્ક' શબ્દ વપરાયો છે. ૬૫૫. દીર્ઘ વર્જીને માત્ર “કાલિકી' શબ્દથી પણ ઓળખાવી છે. દીર્ઘકાલનું જેમાં સ્મરણ હોય તે. ૬૫૬. ઉપવેશ: વનસ્ ઉપદેશ શબ્દનો અર્થ કથન કરવો. ૬૫૭, સંજ્ઞાન સંજ્ઞા, સગાનાતીતિ સંજ્ઞા | For Personal & Private Use Only Page #823 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ૧. દીર્ઘકાલિકી— દીર્ઘકાલનું સ્મરણ જેમાં હોય, એટલે કે—જેમાં ઇહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિત્તા, વિમર્શ આદિ કરવાપૂર્વક વિચારણા કરવામાં આવે તે. ६७८ જેમકે પ્રથમ ‘ઇહા' એટલે સદર્થની સમીક્ષા, પછી ‘અપોહ' એટલે કરવાનો નિર્ણય, પછી ‘માર્ગણા’ એટલે અનુકૂળ સંયોગો શું છે? તેનો વિચાર, પછી ‘ગવેષણા' એટલે પ્રતિકૂલ ધર્મે શું શું છે ? તેની વિચારણા. પછી ચિન્તા' એટલે આ કેમ બન્યું ? હવે અત્યારે તેનું શું કરવું, અને ભવિષ્યમાં એને અંગે શું શું વિચારવું, વગેરે વૈકાલિક પર્યાલોચન. આ પ્રસ્તુત સંજ્ઞાના ધર્મો છે. ઉત્તરોત્તર ઉક્ત વિચારોના સોપાને ચઢ્યા બાદ હવે વિમર્શ' એટલે કે નિર્ણય કરે કે “આ વસ્તુ આમ જ હોઈ શકે, આ વસ્તુ ભૂતકાળમાં અમુક રીતે જ હતી, અને ભવિષ્યમાં તેનું આમ જ થશે” આ રીતે ચક્ષુવાળો મનુષ્ય દીવા વગેરેના પ્રકાશની સહાયથી પદાર્થનું જાણપણું સ્પષ્ટ રીતે મેળવી શકે છે, તે પ્રમાણે આ વિમર્શ, મનોલબ્ધિ સમ્પન્ન એવા મનોદ્રવ્યના આલંબન વડે ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વપર અનુસંધાન કરવા દ્વારા યથાવસ્થિત અર્થનિર્ણય કરી શકે છે. એની ટૂંકી વ્યાખ્યા એ કે—કોઈપણ વસ્તુના અતીત, વર્તમાન અને અનાગત ત્રણેય કાલ સંબંધી અર્થનો પોતાના ક્ષયોપશમ પ્રમાણે વિચાર કરનારી જે શક્તિ તેને દીર્ઘકાલિકી' સંજ્ઞા કહેવાય છે. ઉપર કહ્યું તે પ્રમાણે આ સંજ્ઞાવાળો જીવ વરસો પહેલાં અમુક કામ અમુક રીતે કર્યું, તેનું પિરણામ અમુક આવ્યું હતું. હવે આજે તે રીતે કરવાથી શું પરિણામ આવે, અને ભવિષ્યમાં તેથી શું પરિણામ આવે ? આ રીતે દીર્ઘ, લાંબો, ઉંડો, સાધક, બાધક સંયોગોનો ખ્યાલ કરવાપૂર્વક વિચાર કરવાની શક્તિ ધરાવતો હોય છે. આ સંશીની વાત થઈ. હવે જેઓ ઇહાથી માંડીને વિમર્શ સુધીની વિચારણાઓ કરવાને અશક્ત હોય તે ‘અસંશી’ કહેવાય. સંમૂચ્છિમ પંચેન્દ્રિયથી લઈને પૃથ્વીકાય સુધીના જીવો એમાં આવી જાય છે. જો કે આ સંમૂચ્છિત પંચેન્દ્રિયોને મનોદ્રવ્યગ્રહણાભાવના કારણે સ્પષ્ટ દ્રવ્યમન ન હોવાથી અસંશી કહ્યા, પણ સર્વથા સમજણ નથી હોતી એમ ન સમજવું. સ્વલ્પ–તર મનોલબ્ધિનું (ભાવમનનું) અસ્તિત્વ તો તેઓને પણ હોય છે તેથી ઉત્તરોત્તર અસ્ફુટ એવા કંઈક અર્થને સમજે છે. એથી તેઓને માટે અવ્યક્ત અને અતીવ અલ્પતર—કંઈક ભાવમન સ્વીકારવું જ રહ્યું. અને તેથી એકેન્દ્રિય વનસ્પત્યાદિમાં અવ્યક્તરૂપે (અસ્પષ્ટ રીતે) આહારાદિ દશ સંજ્ઞાઓ જોવાય છે. તે આ ભાવમનના કારણે છે. શાસ્ત્રમાં ‘સંશી—અસંશી' જીવો, વગેરે જે શબ્દો આવે છે, ત્યાં સામાન્ય કક્ષાની પઆહારાદિ સંજ્ઞાવાળા જીવોનું ગ્રહણ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારની સૂઝ ધરાવતી માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞાથી યુક્ત જીવો સમજવાના છે. આ વાત હંમેશને માટે બરાબર નોંધી રાખવી. આ ૬૫ દીર્ઘકાલિકી સંજ્ઞા મન:પર્યાપ્તિવાળા ગર્ભજ પંચેન્દ્રિય એવા મનુષ્ય, તિર્યંચો, તથા ૬૫૮. આહારાદિ સંજ્ઞાઓ તો છે પણ તે ઓઘરૂપ સામાન્ય પ્રકારની છે. અત્યલ્પ છે. મોહોદયજન્ય છે. તેથી તેનું ગ્રહણ અહીં અનુચિત અને અસંગત છે. એટલે અહીં તો શુભ ગણાતી જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમ જન્મ દીર્ઘકાલિકી આદિ સંજ્ઞાઓનું જ ગ્રહણ સમજવું. ૬૫૯. આનું ‘સંપ્રધારણ’ સંજ્ઞા એવું બીજું નામ છે. For Personal & Private Use Only Page #824 -------------------------------------------------------------------------- ________________ हेतुवादोपदेश, दृष्टिवादोपदेशनुं वर्णन ૭૬ દેવ અને નારકોને હોય છે. ૨. હેતુવાદોપદેશ- (હેતુવાદિકી) હેતુનો અર્થ કારણ કે નિમિત્ત છે. અને એનું જેમાં કથન હોય તે હેતુવાદ અને તે વાદનો ઉપદેશ–પ્રરૂપણા જેમાં હોય તે હેતુવાદિકી સંજ્ઞા કહેવાય. આ તેનો શબ્દાર્થ છે. ભાવાર્થ એ કે–પોતાના દેહના પરિપાલન માટે જે બુદ્ધિપૂર્વક ઈષ્ટ પદાર્થમાં કે કાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટપદાર્થ કે કાર્યથી નિવૃત્તિ કરે તે જીવો હેતુવાદિકી સંજ્ઞાવાળા કહેવાય. આવા જીવો તડકો લાગે તો મનથી વિચારી તડકેથી છાંયે અને ઠંડી લાગે તો તેથી બચવા તડકે લાભ લેવા દોડી જાય છે. જો કે તેમની સુખદુઃખની વિચારણા પ્રાયઃ વર્તમાનકાળ પૂરતી જ હોવાથી ઘણીવાર એવું બને કે, વર્તમાન પ્રાપ્ત દુઃખથી કંટાળી તેની મુક્તિનો અને સુખની પ્રાપ્તિનો માર્ગ શોધે છે. પણ ભૂત ભાવિનો પરસ્પર સંકલિત વિચાર કરવાની વિશિષ્ટ બુદ્ધિના અભાવે ઘણીવાર સુખને માટે કરેલી પ્રવૃત્તિ દુઃખના માટે થઈ ઉભી રહે, ભૂતકાળના અનુભવો યાદ નથી રહેતા અને ભાવિ વિચારવાની તીવ્ર શક્તિ ન હોય, તડકેથી છાંયે જાય પણ છાયાવાળી જગ્યા બીજી રીતે વધુ કષ્ટદાયક થઈ પડશે તેનો ખ્યાલ ન આવે. કારણકે આ સંજ્ઞા વિશેષ કરીને વર્તમાન સમયનો ખ્યાલ આપનારી છે. આ સંજ્ઞા બેઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સમસ્ત સંમૂછિમ જીવોને હોય છે, અને આને પણ ‘સંજ્ઞી તો કહેવાશે જ. બીજી એક વાત એ સમજી રાખો કે- આ સંજ્ઞા વડે “અસંશી ગણાતા જીવો પણ છે. તે પૃથ્યાદિ પાંચ એકેન્દ્રિયો છે. આ જીવો વિચારપૂર્વક ઈટાનિષ્ટ પ્રવૃત્તિ-નિવૃત્તિને નથી કરી શકતા. જો કે આહારાદિ સંજ્ઞાઓ હોવાથી આ જીવો માટે પણ ‘સંજ્ઞી' વિશેષણ કેમ ન વાપરવું એવો તર્ક થઈ શકે, પણ ઉપર જાણી આવ્યા તેમ અત્યન્ત અવ્યક્ત રૂપ હોવાથી તેનું અહીં ગ્રહણ નથી. ૩. દૃષ્ટિવાદોપદેશ (દષ્ટિવાદોપદેશિકી)– પ્રથમ શબ્દાર્થ...ભાવાર્થ જોઈએ. દ્રષ્ટિ દર્શન અને વાતેનું કથન, અર્થાત્ દષ્ટિવાદના કથન-ઉપદેશની અપેક્ષાને જણાવનારી જે સંજ્ઞા તે. બીજો અર્થ- સમ્યગુદર્શનાદિ સંબંધી કથનની અપેક્ષાવાળી અથવા ક્ષાયોપથમિક સમ્યફ શ્રુતજ્ઞાનની અપેક્ષાવાળી તે. આ બધાયનો સંકલિત અર્થ એ કે–જે જીવ નિશ્ચિત સમ્યગૃષ્ટિ હોય છે, અને જે વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમવાળા અને સાચી રીતે હિતાહિતમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાવાળા હોય તેવા જીવો દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહેવાય. ૬૬૦. કોઈ કોઈ ગ્રંથમાં કોઈ અપેક્ષાએ પ્રથમ હેતુવાદોપદેશ, પછી દીર્ઘકાલિકી એવો ક્રમ છે. પરંતુ સિદ્ધાન્તકારોને આ ક્રમ માન્ય નથી. તેઓ એવું સમાધાન કરે છે કે શાસ્ત્ર-સિદ્ધાન્તમાં સંશી અસંજ્ઞી જીવોનું ગ્રહણ થવું તે કંઈ બીજી–ત્રીજી સંજ્ઞાથી નહીં પણ પહેલી ‘કાલિકી' સંજ્ઞાથી સંજ્ઞી હોય તેનું જ રહણ થાય છે. તેની પ્રતીતિ કરાવવા માટે ઉક્ત ક્રમ યોગ્ય છે. For Personal & Private Use Only Page #825 -------------------------------------------------------------------------- ________________ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ સંજ્ઞા આમ તો સમ્યગ્ દર્શનની અપેક્ષાએ ચારેય ગતિમાં હોય છે. પરંતુ અહીંઆ મુખ્યત્વે વિશિષ્ટ શ્રુતજ્ઞાન અને વિશિષ્ટ ચારિત્રને અનુલક્ષીને કથન કરાતું હોવાથી મનુષ્યોને આશ્રીને જ આ સંજ્ઞા ઘટાવાય છે. મનુષ્યોમાં સમ્યગ્દર્શન વગેરે ગુણો હોય તેને જ આ સંજ્ઞા હોઈ શકે છે. પ્રથમ સંજ્ઞા ત્રિકાલવિષયકી, બીજી વર્તમાનવિષયકી અને ત્રીજી મોક્ષમાગભિમુખી છે. ત્રીજી સંજ્ઞા એ સર્વોત્તમ પ્રકારની છે. માટે એ સંજ્ઞાનો આવિર્ભાવ થાય તેવી ભાવના મનુષ્ય ભાવવી. ૨૨. ર્ર [તિ]— જવું તે. કયા જીવો ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તે. આની વ્યાખ્યા આ ગ્રન્થના પ્રારંભમાં જ કહી દીધી છે. ६८० ૨૫. બાર્ફ [ઞાાતિ]— કઈ કઈ ગતિઓમાંથી જીવો કઈ કઈ ગતિમાં આવે છે તે કહેવું તે. આની વ્યાખ્યા પણ અનુવાદમાં અગાઉ આવી ગઈ છે. ૨૪. વેણ [વવ— આ પદના અનેક અર્થો છે. પણ અહીંઆ મૈથુનાભિલાષ' આ એક જ અર્થ અભિપ્રેત છે. આ અભિલાષ ત્રણ પ્રકારનો છે. અને તે પુરુષ (વેદ) સ્ત્રી (વેદ) અને નપુંસક (વેદ)થી જાણીતો છે. ૧. પુરુષવેદ— શ્લેષ્મના રોગીને ખટાશ તરફ સ્વાભાવિક આકર્ષણ રહ્યા કરે છે. તેમ, આ વેદકર્મના ઉદયથી પુરુષોને વિજાતીય ગણાતી સ્ત્રી પ્રત્યે દર્શન, સ્પર્શન અને સમાગમ આદિની ઇચ્છાઓ વાસનાઓ જન્માવે તે. આ જાતનો વેદોદય પુરુષોને હોય છે. આ વેદ ઘાસના અગ્નિ સરખો છે. એટલે કે કોઈ ઘાસને સળગાવે તો તે એકદમ સળગી જઈ, ભડકો થઈ ને તરત બુઝાઈ જાય છે. તેમ સ્ત્રી દર્શનથી શરૂ થતો વેદોદય સ્પર્શનાદિથી આગળ વધતો સ્ત્રી સાથે સમાગમ (મૈથુનક્રીડા) થઈ જતાં (પ્રાયઃ) તરત શમી જાય છે. ૨. સ્ત્રી વેદ—પિત્તના પ્રકોપવાળાને મધુદ્રવ્ય તરફ સ્વાભાવિક અભિલાષ થાય, તેમ આ વેદના ઉદયથી સ્ત્રીઓને વિજાતીય પુરુષ પ્રત્યે, દર્શન, સ્પર્શન અને યાવત્ સમાગમ સુધીની અભિલાષા ઇચ્છા પ્રગટ થાય છે. આ વેદોદય સ્ત્રીઓને હોય છે. આને છાણાના અગ્નિની ઉપમા આપવામાં આવી છે. એટલે છાણાનો અગ્નિ એક છેડેથી સળગીને પછી તે ધીમે ધીમે આગળ વધીને સમગ્ર છાણાને આવરી લે છે અને લાંબા વખત સુધી જલ્યા કરે છે તેમ પુરુષના દર્શનાદિકથી ખા વેદાગ્નિ પ્રગટ થતાં સ્પર્શનાદિની આહૂતિથી વધીને ઠેઠ સમાગમ સુધી પહોંચીને તેથી નિવૃત્ત થવા છતાં``` ટકી રહે છે, અર્થાત્ શીઘ્ર ઉપશાન્ત થતો નથી. ૩. નપુંસકવેદ— પિત્ત અને શ્લેષ્મના દર્દીને મજ્જિક પ્રતિ જેમ સહજ રૂચિ—આકર્ષણ પ્રગટે છે, તેમ નપુંસકવેદ કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ બંને પ્રત્યે મૈથુનાદિ સેવનની સ્વાભાવિક ઇચ્છા થાય છે. ૬૬૧. જાતીય વિજ્ઞાનવાદીઓ અને વૈજ્ઞાનિકો આ વિધાન સાથે સંમત નથી. For Personal & Private Use Only Page #826 -------------------------------------------------------------------------- ________________ २४मुं वेदद्वारनुं वर्णन આ ઇચ્છા પ્રગટ થયા પછી એવી પ્રબળ બને છે કે જલદી શમતી નથી, લાંબા કાળના સેવન પછી તપ્ત થાય છે. અને તેથી આ વેદની ઇચ્છાને “નગરની આગ’ની ઉપમા આપી છે. નગરની આગ જોડાજોડ રહેલાં સળંગ વસવાટવાળા ઘરોને એક પછી એક સળગાવે જાય છે અને તે ઘણા લાંબાકાળે બુઝાય છે તેમ. અહીંયા પ્રશ્ન થાય કે પુરુષ સ્ત્રી, નપુંસકને ઓળખવા માટે ચિહ્નો (લિંગ) છે ખરાં? હા છે. પુરુષલિંગ – શરીરમાં રહેલી સાત ધાતુઓ પૈકી ‘શુક (વીર્ય) ધાતુ અવશ્ય હોય, વળી દાઢી, મૂછ હોય. છાતીએ, પગે વાળ હોય, શરીરની કઠોરતા, તાકાતપણું, પરાક્રમ, નિડરતા, અક્ષોભપણું, ગંભીરતા, ધૈર્ય વગેરે હોય છે. અને સ્પષ્ટ મુત્રદ્વારવાળું પુરુષ ચિહ્ન એટલે લિંગાકાર ગુપ્તેન્દ્રિય હોય તે. આને પુરુષ–નર કહેવાય. સીલિંગ – સાત ધાતુઓ પૈકી શુકના સ્થાને “રજ હોય. યોનિ, શરીરની કોમળતા, દાઢી મૂછનો અભાવ, છાતી પગે પણ બહુધા વાળનો અભાવ, શારીરિક સુકોમળતા, નાજુકતા, શિથિલ મનોબળ, સંક્ષોભ, તુચ્છતા, ચંચળતા વગેરે ગુણો હોય. સાહજિક ચપળતા, સાહસ, માયા, કપટ, અકારણ અસત્ય બોલવાની કુટેવ, શારીરિક શણગાર અને ટાપટીપમાં વધુ પડતી આસક્તિ વગેરે. આને સ્ત્રી નારી કહેવાય. નપુંસકલિંગ-પુરુષ અને સ્ત્રીનાં ચિહ્નો કે લક્ષણોનું અસ્તિ–નાસ્તિપણું હોય, એટલે કે કેટલાંક લક્ષણો પુરુષના હોય અને કેટલાંક ન પણ હોય, એમ સ્ત્રીના કેટલાંક ચિહ્નો કે લક્ષણો હોય અને કેટલાંક ન પણ હોય તે, અથર્ મિશ્રતા હોય તે નપુંસકલિંગમાં અન્ય ભેદો છે, પણ અહીંઆ બે ભેદનું જ દિગદર્શન પર્યાપ્ત છે. યોનિ-સ્તન હોય અને સાથે પુરુષનું ચિલ, મૂછ પણ હોય તો તે “સ્ત્રી–નપુંસક' અને યોનિની જગ્યાએ પુરુષ ચિહ્ન હોય, દાઢી મૂછ પણ હોય પણ સાથે સાથે સ્ત્રીનાં લક્ષણો તરીકે બાયલો સ્વભાવ, કેડે હાથ દઈ લટકાથી બોલવું ચાલવું રસ્તે ચાલતા તાબોટા પાડવાપૂર્વક લહેકા કરવા, ટૂંકમાં સ્ત્રી–જીવનપ્રધાન આચરણોની બહુલતા હોય તે પુરુષ છતાં નપુંસક જેવો કહેવાય છે, અને તેથી તેને “પુરુષ–નપુંસક” તરીકે ઓળખાવ્યો છે. ત્રણ વેદ સાથે ત્રણ લિંગનો પણ સંબંધ હોવાથી તેનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. [૩૪૫] આ રીતે ચોવીસે કારોનું વર્ણન સમાપ્ત થયું. અવતારમાં પ્રથમ ‘૩૪૩' ગાથા પૂર્ણ થતાં ગ્રન્થ સમાપ્તિ તો થઈ ગઈ હતી. પછી ગ્રન્થકારે જ લઘુતર સંગ્રહણીની બે ગાથાઓ પણ જણાવી હતી. તે પણ પૂર્ણ થઈ. ૩૪૩ ગાથામાં ૭૨ ગાથા પ્રક્ષેપાત્મક હતી. આગમોક્ત સુપ્રસિદ્ધ લઘુતર સંગ્રહણી તરીકેની બે (૩૪૪–૩૪૫) આ ૬૬૨. નપુંસકો અનેક પ્રકારના હોય છે. જન્મ પુરુષ હોવા છતાં પાછળથી તે સ્ત્રી રૂપે બને છે. જન્મ સ્ત્રી હોવા છતાં પાછળથી પુરુષ બને છે. એ રીતે પાછળથી નપુંસક પણ બની શકે છે. For Personal & Private Use Only Page #827 -------------------------------------------------------------------------- ________________ ફર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથાઓ વિસ્તારાથથી કહેવાઈ ગઈ છે. હવે કુલ ચાર ગાથાઓનો અર્થ કહેવાય છે. આ ગાથાઓ શ્રીચન્દ્રમહર્ષિના સંતાનોએ કે અન્ય કોઈએ ક્ષેપક તરીકે ઉમેરેલી છે. વળી અહીંઆ ગાથાઓ પ્રસ્તુત પણ નથી, પણ પહેલી આવૃત્તિમાં આપેલી હોવાથી પુનઃ આપું છું. એમાં આ ગાવામાં અઢાર ભાવ રાશિઓનાં નામો જણાવે છે. તિરિગા” મyગા વાયા, તહાંડવીમાં વર્ષા કરો ! સેવા ફિયા વા, ફારસ માવાસીગો રૂ૪૬ } [1. T. . ૭૩] संस्कृत छायातिर्यञ्चो मनुष्याः कायास्तथाऽग्रबीजाश्चतुष्ककाश्चत्वारः । देवा नैरयिका वा अष्टादश भावराशयः ॥ ३४६ ॥ શબ્દાર્થ સુગમ છે. થયાર્થ– ૧. તિર્યંચો ૨. મનુષ્યો ૩. કાય અને ૪. અરબીજો, એના ચાર ચતુષ્કો સમજવા. તે નીચે પ્રમાણે ૧. તિર્યંચ ચતુષ્કમાં બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો. ૨. મનુષ્ય ચતુષ્કમાં–કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતર્દીપ અને સંમૂચ્છિમ જાતિના. ૩. કાય ચતુષ્કમાં–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્ (તેલ) કાય, વાયુકાયનું ગ્રહણ કરવું. ૪. અરબીજોમાં મૂલબીજ, સ્કંધબીજ, અઝબીજ, અને પર્વબીજ. કુલ ૧૬ ભેદ થાય, અને દેવ તથા નરકના મળીને ૧૮ ભેદો ભાવરાશિના સમજવા. [૩૪૬] . વિરોધાર્ય–અહીંઆ ગાથાના ક્રમથી અર્થક્રમ લખ્યો છે, પણ આત્મિક વિકાસની પ્રારંભિક દષ્ટિએ અઝબીજ, કાય, તિર્યચ, અને મનુષ્ય. આ રીતનો ક્રમ રખાય તો ખોટું નથી. આ ભાવરાશિઓ શા માટે બનાવી? તો અધ્યાત્મ ભાવના ભાવવા માટે તે બનાવી હોય એમ સમજાય છે. ભાવના કેવી રીતે ભાવવી? પ્રભાતમાં ઉઠી સ્વસ્થ બનીને ચિન્તન કરવું કે હું કોણ છું? જવાબમાં હું આત્મા છું. કયાંથી આવ્યો છું? તો હું અદ્ધર અદ્ધર પેદા નથી થઈ ગયો, કે આકાશમાંથી અદ્ધર પેદા નથી થયો, પણ અન્ય કોઈ જન્મમાંથી હું આવ્યો છું. તો જ્યાં સુધી મુક્તદશા–મોક્ષ ન મળે ત્યાં સુધી મરીને અચાન્ય જન્મોમાં ચોરાસીના ફેરામાં ફરવાનો છે. ઇત્યાદિ. પ્રથમ આ ત્રણ પ્રશ્નમાં ઉપરની ૧૮ ભાવ રાશિઓ વિચારી જવાની છે. જેમકે, મારો આત્મા અનાદિકાળથી ક્યાં હતો? તો આત્માના જીવનનું મૂલસ્થાન નિગોદ (સાધારણ વનસ્પતિકાય) જે અત્યન્ત અવિકસિત દશાવાળું, ત્યાં હતો અને ત્યાં અવ્યક્તપણે મહાદુઃખો ભોગવીને તથાભવ્યતાના યોગે બાદરનિગોદમાં આવ્યો અને ત્યાંથી પ્રત્યેક વનસ્પતિમાં આવ્યો, ને ત્યાંથી સપ્રવીન ચતુષ્કમાં For Personal & Private Use Only Page #828 -------------------------------------------------------------------------- ________________ केटली आवलिकाओधी एक मुहूर्त कालमान थाय ? ते ६८३ ઉત્પન્ન થયો. ત્યાંથી વિશ્વભરની વનસ્પતિઓ રૂપે દેહો ધારણ કર્યા, એમ કરતાં કરતાં અકામ નિર્જરાના યોગે હ્રાયવસ્તુ પૃથ્વી, પાણી, તેઉ, વાયુકાયના ભવોમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી વળી ઉંચે ચઢવાનો યોગ બનતાં ક્રમશઃ તિર્યંચવતુ એટલે કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંશી—અસંશી તિર્યંચપંચેન્દ્રિયો પશુ–પક્ષી વગેરેના ભવો ધારણ કર્યા, પછી મનુષ્યવસ્તુમાં એટલે કે અકર્મભૂમિ, કર્મભૂમિ અને ૫૬ અંતર્દીપમાં મનુષ્યપણે જન્મો ગ્રહણ કર્યા; આટલું વિચાર્યા પછી પોતે મૂલ વાત ઉપર આવે કે, હાલમાં હું સંશીપંચેન્દ્રિય મનુષ્ય તરીકે આ ભવમાં છું. અત્યારે મારામાં બુદ્ધિ, શક્તિ, વિવેક, સમજણ, બધું યથાયોગ્ય છે; તો પછી હવે મારાં શું શું કર્તવ્યો છે ? ઇત્યાદિ વિચારવું. આટલો ઉંચે આવ્યા પછી હવે મારે કેવી રીતે જીવન જીવી જાણવું જોઈએ, તે વિચારવું. શ્રીતીર્થંકર દેવોએ જે પ્રમાણે જીવન જીવવાનું કહ્યું છે. એ રીતનું ત્યાગ, વૈરાગ્યમય જીવન જો નહીં જીવું તો મારૂં શું થશે ? આટલો ઉંચે ચઢ્યા પછી, આટલી વિકસિત દશા મળ્યા પછી, ફરી પાછો જો તું નીચે પટકાઈ જઈશ, તો પુનઃ તદ્દન અવિકસિત દશાવાળા ભવમાં પાછો ચાલ્યો જઈશ. માટે ચેતન ! આરંભ, સમારંભો, પાપની પ્રવૃત્તિઓ છોડી દે! નિર્મળ ને પવિત્ર જીવન ગાળતાં શીખ! સર્વથા ચારિત્ર ન લઈ શકે તો દેશિવરતિ ચારિત્રનો સ્વીકાર કર; એટલો એક નિયમ કર કે ઓછામાં ઓછી હિંસાથી જીવન નિર્વાહ થઈ શકે તો વધુ હિંસા ન કરવી. અને ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલી શકે તો વધુ જરૂરિયાતો કદી ન રાખવી, આ બે, સામાન્ય નિયમો હશે તો પણ જીવન ખૂબ ઉન્નત, સુખ, શાન્નિમય, અને ધર્મમય બની જશે! જીવનમાં અહિંસા, સંયમ અને તપનો પ્રકાશ ફેલાશે. પરિણામે ઉત્તરોત્તર અનેક માનસિક, વાચિક, કાયિક દુઃખો અને કલેશોનો અન્ન થતો જશે અને જીવન ધન્ય બની જશે. જીવનમુક્ત દશાના પંથે તું દોડતો થઈ જઈશ અને પરંપરાએ અનંતસુખના સ્થાનરૂપ મુક્તિસુખનો અધિકારી બની જઈશ. [૩૪૬] (પ્ર. ગા. સં. ૭૩) અવતર ્— અહીં અપ્રસ્તુત ગાથા અપાય છે. આ ગાથા કેટલી આવલિકાઓથી એક મુહૂર્તકાળ માન થાય ? તે વાતને કહે છે. एगाकोडी सतसठ्ठी - लक्खा सत्तहत्तरी सहस्सा य । दोय सया सोलहिआ, आवलिया इगमुहुत्तम्मि ॥३४७॥ संस्कृत छाया एकाकोटि : सप्तषष्ठिलक्षाणि, सप्तसप्ततिः सहस्त्राणि च । द्वे च शते षोडशाधिके, आवलिका एकस्मिन्मुहूर्ते ॥ ३४७ || શબ્દાર્થ સુગમ છે. પાર્થ— એકક્રોડ સડસઠ લાખ સિત્યોતેર હજાર, બસોને સોળ [૧૬૭૭૭૨૧૬] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય છે. અર્થાત્ તેટલી આવિલકાઓનું એક મુહૂર્ત કાળમાન થાય છે. ।।૩૪ના વિશેષાર્ય ભારતીય અન્ય સંસકૃતિઓમાં કાળમાન વાચક મુહૂર્ત, ઘટી (ઘટી), પત્ત, વિપત્ત, [×. 7. K. ૭૪] For Personal & Private Use Only Page #829 -------------------------------------------------------------------------- ________________ ६८४ संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આદિ શબ્દો છે. પાશ્ચિમાત્ય દેશોમાં કલાક, મિનિટ, સેકન્ડ, વગેરે શબ્દો છે. પરંતુ ભારતીય જૈનસંસ્કૃતિ એ સર્વજ્ઞમૂલક છે. એટલે એમાં એથી પણ અત્યન્ત સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળમાન વાચક શબ્દો છે, અને એને માટે સૂક્ષ્મતમમાન માટે યોજાયેલો શબ્દ સમય છે. આ સમય પછી તરત જ બાવનિષ્ઠા નામથી ઓળખાતું કાળમાન છે. તે પછી મુહૂર્ત માન આવે છે, આ માનનું કોષ્ટક આ ગ્રન્થના મુદ્રિત પૃષ્ઠ ૨૨ થી ૨૫ માં આપેલું છે. ૬૬૩ અસંખ્ય સમયો જ્યારે [ચોથા જઘન્ય યુક્ત અસંખ્યાતાના જેટલા] ભેગા થાય ત્યારે એક આલિકા બને, આવી ૧૬૭૭૭૨૧૬ આલિકાઓ પસાર થાય ત્યારે મુહૂર્ત થાય. જેને વર્તમાનમાં પ્રચલિત ઇંગ્લીશ કાળમાન સાથે માપીએ તો ૪૮ મિનિટનું થાય. અર્થાત્ ૨૪ મિનિટની એક ઘડી, બે ઘડી અથવા તો ૪૮ મિનિટનું એક મુહૂર્ત થાય. વાચકો ! કલ્પના કરો! કે એક મિનિટની કેટલી બધી આવલિકાઓ થઈ? તો લગભગ સાડાત્રણલાખ. કહો કેવાં સૂક્ષ્મ માનો સર્વજ્ઞકથિત જૈનદર્શનમાં દર્શાવ્યાં છે. ત્યારે સમય માન કેટલું સૂક્ષ્મ હશે ! તે કલ્પનાથી વિચારી લેવું. આજના વૈજ્ઞાનિકો એટમ ને સ્યુટનીક (કૃત્રિમ ઉપગ્રહો) રોકેટોની આશ્ચર્યજનક શોધો ભલે કરે પણ તીર્થંકર-સર્વજ્ઞના ચૈતન્યવિજ્ઞાનને અને તેની અન્તિમ સૂક્ષ્મતાઓને કદી જ નહિ આંબી શકે; એ એક નિર્વિવાદ હકીકત છે. તેઓ અણુ જાણી અને જોઈ શક્યા હતા. આજના વૈજ્ઞાનિકો એ જ અણુશક્તિ દ્વારા એક સેકન્ડના અબજોમાં ભાગને પણ માપવા સમર્થ બન્યા. અને હજુ તેઓ આગળ ધપતા જાય છે. એમ છતાં અસર્વજ્ઞ-છદ્મસ્થ જ્ઞાનદૃષ્ટિ ‘પરમાણુ’ ને શોધી શકશે નહિ. અરે ! ‘સમવ’ને માપી શકશે નહિ. કારણ કે પરમાણુ' એ છેલ્લામાં છેલ્લું પદાર્થમાન છે અને ‘સમય’ એ છેલ્લામાં છેલ્લું કાળમાન છે. (એક સેકન્ડના અસંખ્યાતમા ભાગે સમય માન આવે) અને આ બંને માનો—પ્રમાણો સર્વજ્ઞ સિવાય જોઈ શકવાને કોઈ સમર્થ નથી, આ જાણવામાં યાંત્રિકશક્તિનો સહકાર કદી સફળ થઈ શકે તેમ નથી જ. પદાર્થ અને કાળના સૂક્ષ્મતા અને સ્થૂલપણાના અન્તિમ રહસ્યને આજનું વિજ્ઞાન ભલે ન આંબી શકે, પણ સાથે સાથે આજનું ભૌતિક વિજ્ઞાન જ સર્વજ્ઞકથિત સત્યોની મદદે ખૂબ જ આવી રહ્યું છે. શાસ્ત્રની કેટલીએ બાબતોને આજનો બુદ્ધિમાન વર્ગ, અલ્પશ્રદ્ધાળુ કે અશ્રદ્ધાળુ વર્ગ હસી કાઢતો, ઠેકડી ઉડાડતો, અશક્ય કહીને અસત્ ગણાવતો, પણ આજે સંખ્યાબંધ શાસ્ત્રીય કથનોને વિજ્ઞાન પુરવાર કરી રહ્યું છે. (એની યાદી ને તુલના પ્રસ્તાવનામાં કરવા ધારૂં છું.) હજુ વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ નવા નવા ચમત્કારિક આવિષ્કારો જોવા મળશે, ને ત્યારે કાળ અને માપની સૂક્ષ્મ ગણત્રીઓ, અને કેટલાક સર્વજ્ઞકથિત સિદ્ધાન્તોની ત્રૈકાલિક સત્યતા પુરવાર થતી જશે. હમણાં જ ‘અમેરિકન રીપોર્ટ’માં પ્રગટ થયું છે કે “અમેરિકામાં એક અણુઘડિયાળ તૈયાર થયું છે. એ ઘડિયાળ એક સેકન્ડમાં ૨૪ અબજ વખત ‘ટકટક’ અવાજ ક૨શે, ૬૬૩. સંખ્ય, અસંખ્ય અને અનંત કાળ કોણે કહેવાય? એનું વિસ્તૃત સ્વરૂપ જાણવા માટે મારી લખેલી “બૃહત્સંગ્રહણી સૂત્રના પાંચ પરિશિષ્ટો" નામની પુસ્તિકા વાંચો. For Personal & Private Use Only Page #830 -------------------------------------------------------------------------- ________________ ६८१ एक मुहूर्तकालमां जीव केटला भवो करी शके ? ते એક મિનિટમાં છ કરોડ ફોટાઓ પડે તેવો કેમેરો શોધાયો છે.” વગેરે. જો આ જ વાત શાસ્ત્રના પાને લખી હોત તો આજનો માનવી હમ્બગ, અશકય વગેરે શબ્દોથી હસી નાંખત, પણ વૈજ્ઞાનિકોએ કહી છે, એટલે વિના શંકાએ તક માનવા તૈયાર ! આપણા શાસ્ત્રમાં આંખ મીંચીને ઉઘાડીએ એટલા એક નિમેષ માત્રમાં (આંખનો એક જ પલકારો) અસંખ્ય સમય પસાર થાય છે. થોડા સમય બાદ આજનું વિજ્ઞાન આ જ વાતને સબળ ટેકો આપનારી કોઈ જાહેરાત કરશે. , વહાલા વાચકો ! જડવિજ્ઞાન સેકંડના અબજોમા ભાગને શોધી શકતું હોય અને પદાર્થના એક ઈચના દશ કરોડ કે તેથી પણ વધુ ભાગને માપી–બતાવી શકતું હોય તો પછી, આત્માનું જે ચૈતન્યવિજ્ઞાન પદાર્થના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુને અને કાલના સમયને બતાવે એમાં શું આશ્ચર્ય પામવાનું રહે છે? [૩૪] (પ્ર. ગા. સં. ૭૪). અવતાર– હવે પૂર્વોક્ત આવલિકાઓના કાળમાં અથવા એક મુહૂર્તકાળમાં જીવ વધુમાં વધુ કેટલા ભવો કરી શકે ? તે કહે છે. पणसठि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुहुभवा । दोय सया छप्पना, आवलिआ एगखुहुभवा ॥३४८॥ [प्र. गा. सं. ७५] संस्कृत छायापञ्चषष्टिः सहस्त्राणि, पञ्च शतानि षट्त्रिंशत् एकमुहूर्तक्षुद्रभवाः । द्वे शते षट्पञ्चाशत्, आवलिका एकक्षुद्रभवे ॥३४८।। શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય—એક મુહૂર્તમાં અથવા ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓ જેટલા સમયમાં જીવ (નિગોદાવસ્થામાં) ૬૫૫૩૬ ક્ષુદ્ર નાના નાના ભવો કરે છે. આથી એક ક્ષુલ્લક ભવ ૨૫૬ આવલિકા પ્રમાણનો થયો. ll૩૪૮ વિરોાર્ય ચાર ગતિ અને તેની ૮૪ લાખ જીવાયોનિમાં જેમ સાગરોપમ જેવડા બૃહક્કાળ પ્રમાણના ભવો છે. તેમ વર્ષો, દિવસો, મુહૂર્તી કે ઘડી આદિ માનવાળા પણ ભવો છે. પરંતુ સહુથી સૂક્ષ્મ ઓછામાં ઓછા માનવાળો ભવ કયો? એમ જો કોઈ પૂછે તો તેનો જવાબ એક જ કે ૨૫૬ આવલિકાનો. અને એથી જ તેને ક્ષુલ્લક ભવથી ઓળખાવાય છે. એથી ઓછી આવલિકાનો ભવ કદી હોતો જ નથી. આ જીવનો નાનામાં નાનો સંસાર ૨૫૬ આવલિકાનો છે. મહાનુભાવો! સંસારની વિષમ વિચિત્રતા અને આયુષ્યની ક્ષણભંગુરતાનો વિચાર કરો ! આપણે પણ આવા ટૂંકા માનવાળા ભવોમાં અનંતીવાર જન્મ મરણ કરી ચૂક્યા છીએ. ફરી ત્યાંની મહાદુઃખદ મુસાફરીમાં પહોંચી ન જવાય માટે સહુએ આરંભ સમારંભો અને પાપાચરણો છોડી, પવિત્ર અહિંસામય ધમચિરણમાં ખૂબ આગળ વધવા પ્રયત્નશીલ બનવું જોઈએ? [૩૪૮] (પ્ર. ગા. સં. ૭૫) For Personal & Private Use Only Page #831 -------------------------------------------------------------------------- ________________ ६८६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઢનુવાતિમાં માહારમાન યત્ર | [થારૂ૩૦]. गतिप्रकार | व्यवहारनये कालमान | निश्चयनये कालमान જુ અનાહારીપણું નથી એકવા ૧ સમય વિક્રા ત્રિકા ચતુર્વક્રા પર્યાન-ગણિમેદવ્યવસ્થા પન્ન [Tથા-રૂ૩૪] जीव अपर्याप्त पर्याप्त લબ્ધિ અપર્યાપ્ત કરણ અપર્યાપ્ત કરણ અપયપ્તિ લબ્ધિ અપર્યાપ્ત કરણ પર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત (મતાંતરે) લબ્ધિ અપતિ કરણ અપર્યાપ્ત કરણ પતિ કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત કરણ પર્યાપ્ત લબ્ધિ અપર્યાપ્ત (મતાંતરે) For Personal & Private Use Only Page #832 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only घटाववानां द्वारो ૧ કારણકૃત વિશેષ. ૨ પ્રદેશસંખ્યાકૃત વિશેષ ૩ સ્વામિકૃત વિશેષ ૪ વિષયકૃત વિશેષ ૫ પ્રયોજનકૃત વિશેષ ૬ પ્રમાણકૃત ભેદ ૭ અવગાહનામૃત ભેદ ૮ સ્થિતિસ્કૃત ભેદ ૯ અલ્પબહુત્વ ભેદ ૧૦ અંતર-એક જીવાશ્રયી ૧૧ અનેક જીવાશ્રયી ॥ पांच शरीरोने विषे औदारिक शरीर સ્થૂલ પુદ્ગલોનું અતિ અલ્પ સર્વ તિર્યંચ, મનુષ્ય ઊર્ધ્વપંડુકવન, તિર્થંક રૂચકદ્વીપના રૂચકપર્વત ધર્મધર્મમોક્ષપ્રાપ્તિ વથી અસંખ્યગુણ સાધિક ૩૩ સાગરોપમ अनेक विषय स्थापना प्रदर्शक यन्त्र ॥ [ गाथा ३४४ ] तैजस शरीर આાથી સૂક્ષ્મ આહાથી અનંતગુણ સર્વ સંસારી જીવને અત્તર નથી वैक्रिय शरीर ઔદારિકથી સૂક્ષ્મ ઔ.થી અસંખ્યગુણ દેવ-નારકો ગતરિનરો બા ૫૦ વાયુકાયને અસંખ્યદ્વીપસમુદ્ર સાધિક ૧૦૦૦ યોજન | સાધિક એકલાખ યોજન આહાથી સંખ્યગુણ પ્રદેશમાં જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ એકઅનેક, સ્થૂલ બાદર સંઘસહાયાદિક નિમિત્તક ઔદાથી સંખ્ય ગુણ આકાશ પ્રદેશોમાં ૪૦ ૧૦૦૦ વર્ષ ઉ૰ ૩૩ સા૰ ઉજ્જૈ ચાર અન્તર્મુ૰ ઉ૰ અર્ધમાસ અસંખ્ય આવલિકાના અસંખ્ય ભાગ પુદ્ગલ પરાવર્ત સમય જેટલા અત્તર પડે જ નહિ आहारक शरीर વૈક્રિયથી સૂક્ષ્મ વૈથી અસંખ્યગુણ કોઈક ૧૪, પૂર્વધરને મહાવિદેહ સુધી. સૂક્ષ્મસંશય છેદવાજિનઋદ્ધિદર્શનાદિ ૧ મુંડાહાથ અસંખ્ય આકાશ પ્રદેશોમાં જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ૯૦૦૦ [ઉ કાળે] અર્ધ પુદ્ગલ પરાવર્ત જ સમય, ઉ૦ ૬ માસ લોકાન્ત [ને પરભવ જતાં] સુધી શ્રાપ-વરદાન-તેજોલેશ્યા અન્ન પાચનાદિ સંપૂર્ણ લોકાકાશ વૈક્રિયથી અસંખ્ય ગુણ પ્રદેશોમાં અનન્ત અનંત અત્તર નથી कार्मण शरीर તૈજસથી સૂક્ષ્મ સૈથી અનંતગુણ સર્વ સંસારી જીવને અંતર નથી. લોકાન્ત વિગ્રહ ગતિમાં] અન્યભવમાં ગતિમાન ભવ્યને અનાદિ સાન્ત તૈજસ વ્યાખ્યા મુજબ અભવ્યને– અનાદિ સંપૂર્ણ લોકાકાશ તૈજસ તુલ્યપ્રદેશ અનંત અત્તર નથી અત્તર ન જ હોય पांच शरीरीने विषे अनेक विषय स्थापना प्रदर्शक यन्त्र ६८७ Page #833 -------------------------------------------------------------------------- ________________ 333 ધ For Personal & Private Use Only ને પત્તે થાવલિ વિષયવ્ર [થી. રૂ૪૪] लेश्यानाम | ન स्पर्श जघन्यस्थिति उत्कृष्ट स्थिति ૧ કૃષ્ણલેશ્યા કૃષ્ણ દુરભિગંધ કટક | શીત-ઋક્ષ | અત્તમુહૂર્ત ૨ અન્તર્મુઅધિક ૩૩ સાગર.... ૨ નીલલેશ્યા નીલ તીખો. પલ્યોપમાસંય ભાગાધિક ૧૦ સાવ ૩ કાપોતલેશ્યા કબૂતર વર્ણ કષાયેલો પલ્યોપમાનંખ્યય ભાગાધિક ૩ સાવ ૪ તેજોવેશ્યા રક્ત વર્ણ સુરભિગંધ મિષ્ટ સ્નિગ્ધ-ઉષ્ણ, પલ્યોપમાશંખેય ભાગાધિક ૨ સા. ૫ પાલેશ્યા પીત વર્ણ મિષ્ટતર બે અન્તર્મુ અધિક ૧૦ સાગરોપમ ૬ શુકલેશ્યા શ્વેત વર્ણ મિતમ બે અન્તર્મુહુર્ત અધિક ૩૩ સા.. | સંતસમુહુયાતમાં સતવિષય થાપના યત્ર ! [Wાથા. રૂ૪૪] समुद्घात नाम | १ स्वामि कोण कालमान व्याप्ति क्षेत्र | कया कर्मथी ? आकार फल प्राप्ति केटली वार थाय? ૧ વેદના સમુદ્યાત વેદનાથી વ્યાકૂળ જીવને | અન્તર્મુસ્વદેહ પ્રમાણ અશાતા વેદનીય દેહ દંડાકાર વેદનીય કર્મની અતિનિર્જરા સર્વભવમાં ૨ કષાય કષાયથી અતિવ્યાકુળઆત્મા સ્વદેહ પ્રમાણ | કષાય મોહનીય કષાયની અતિનિર્જરા અનન્તવાર ૩ મરણ અયોગવિના સર્વજીવને | દીર્વ—ઉત્પત્તિ આયુષ્ય દંડ-કોણી હળ |આયુષ્યની અતિ શીઘ અનન્તવાર અન્તર્યુ. આયુ શેષ રહે શેત્રસુધી ગોમૂત્રિકા નિર્જરા ૪ વૈક્રિય ઉત્તરવૈક્રિય રચનારને સંખ્યય યોજન|વૈશરીર નામકર્મ દડાકાર 4 કર્મ નિર્જર, ગ્રહણ ૧ભવમાંબેવાર ૫ તૈજસ તેજોલેશ્યા મૂકનાર જીવને , સંખ્યય યોજન તૈdશરીર નામકર્મ દીર્ઘ દાકાર તૈ૦ કર્મનિર્જરા, ગ્રહણ અનંતવાર લબ્ધિવંત ચૌદ પૂર્વધરને ૬ આહારક , વાગ્યવત ચાટ થm મહાવિદેહ | આહાદેહ નામકર્મ દઈ દશ્તાકાર આ૦ કર્મનિ ગ્રહણ ભવચક્રમાં સુધી ૪ વાર ૭ કેવલી , સયોગી કેવલીને ૮ સમય સંપૂર્ણ નામ-ગોત્ર-વેદનીય દિડ-કષાય-મંથન નામ ગોત્ર વેદનીય સ્થિતિ | સર્વભવમાં લોકાકાશ નામકર્મથી લોકાકાર આયુઃ જેટલી થાય એકવાર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह Page #834 -------------------------------------------------------------------------- ________________ * || પાંજે જિયોને વિષે કિન્ન ભિન્ન વિષયોનું સ્થાપના વેન્દ્ર | Fાથા રૂ૪૪] नव प्रकार । १. स्पर्शेनेन्द्रिय | २. रसनेन्द्रिय । ३. घ्राणेन्द्रिय । ४. चक्षुरिन्द्रिय । ५. श्रोत्रेन्द्रिय ૧. દીર્ઘ પ્રમાણ અંગુલનો અંગુલનો અંગુલનો અંગુલનો અંગુલનો અસંખ્યાતમો ભાગ | અસંખ્યાતમો ભાગ | અસંખ્યાતમો ભાગ | અસંખ્યાતમો ભાગ | અસંખ્યાતમો ભાગ ૨. વિસ્તાર પ્રમાણ સ્વદેહ પ્રમાણ આત્માગુલનો | આત્માગુલ પૃથકત્વ | આત્માગુલનો અસંખ્યાતમો ભાગ | | આત્માંગલનો અસંખ્યાતમો ભાગ. ૩. ઉ૦ વિષય ગ્રહણ અંતર ( નવ યોજન [આત્માંગુલ] નવ યોજન પૂર્વવત્ | નવ યોજન પૂર્વવત્ | સાધિક ૧ લાખ યોજના ૧૨ યોજન [આત્માંગુલથી] For Personal & Private Use Only ૪. જ0થી વિષય ગ્રહણઅંતર અંગુલાસંખ્યભાગ અંગુલાસંખ્યભાગ અંગુલાસંખ્યભાગ | અંગુલાસંખ્ય ભાગ અંગુલાસંખ્ય ભાગ पांचे इन्द्रियोने विषे भिन्न भिन्न विषयोनुं स्थापना यन्त्र ૫. પ્રાપ્યકારી કે અપ્રાપ્યકારી પ્રાપ્યકારી પ્રાપ્યકારી પ્રાપ્યકારી અપ્રાપ્યકારી પ્રાપ્યકારી ૬. બદ્ધસ્પષ્ટ સ્પષ્ટ કે અસ્પૃe? - બદ્ધસ્કૃષ્ટ બદ્ધસ્કૃષ્ટ બદ્ધસ્પષ્ટ અસ્પષ્ટ સ્કૃષ્ટ ૭. પ્રમાણ અલ્પબદુત્વ રિસનેન્દ્રિયથી અસંખ્ય ગુણ ધ્રાણેન્દ્રિયથી અસંખ્ય ગુણ શ્રોતથી સંખ્યયગુણ સર્વથી અલ્પાવગાહના ચક્ષુથી સંખ્યયગુણ ૮. કેટલા પ્રદેશવાળી છે? : ઘાણે અસંખ્ય ગુણ શ્રોતથી અસંખ્યયગુણ, અનંતપ્રદેશી | ચક્ષથી સંખ્યયગુણ, રસનેન્દ્રિયથી અસંખ્ય ગુણ ૯. દ્રવ્યેન્દ્રિય કેટલી છે? - ૨ ६८६ Page #835 -------------------------------------------------------------------------- ________________ ૦૩છે. ॥ चोवीश दंडकमां २४ द्वारोनी स्थापना ॥ [गाथा ३४४-३४५] ૨૪ તારે તારી ભવન- પૃથ્વી. પુ. નિ. વાયુ વન- કવિ રવિ વર- કિવ મનુષ્ય ચત્તા ચો પતિ | 9 | 9 | 9 | 9 | Wતિ | 9 | 9 | દ્રિય | તિર્યવ| 9 | 9 | તિષી | નિવ ૦ ૦ ૫૦૦ - સા. rodo For Personal & Private Use Only संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अ.. છે ૧. પાંચ શરીરદ્વાર | ૩ | ૩ | ૩ | ૪ | ૫ | ૩ | ૩ | ૩ તે.કા.] ૨. અવગાહના ૭ હાથ અંગુલી અંગુલ | અંગુલી અંગુલ | સાયો. | ૧૦ |૩ ગાઉ ૧ | ૧000] ૩ગાઉ | ૭ હાથ | ૭ હાથ ! ઉહાથ ઉત્કૃષ્ટ ધનુષ અio| અસં૦ | અસં૦ | અસં૦ | ૧૦00 | યોજન સાo. ઉ0 વૈક્રિય ૧લાખ | ઉતૈ૦ | ઉનૈ૦ | ઉતૈ૦ | અંગુલ | નથી | નથી | નથી | ૯૦૦ લાખ ૧લાખ ૧લાખ ૧લાખ અવ ઉત્કૃષ્ટ | દ્વિગુણ | યોજન નથી | નથી | નથી | અસં૦ || નથી. યોજન | યોજના | યોજના યોજન યોજન બંનેદેહનું અંગુલ | અંગુલ | અંગુલ અંગુલ | અંગુલ | અંગુલ | અંગુલ અંગુલી અંગુલ | | અંગુલ | અંગુલ | અંગુલી અંગુલ | અંગુલ અંગુલ જિઘન્ય અવ૦ અસં૦ | અસં૦ | અસં. અસંતુ અસં૦ | અસં૦ | અસં. અસંતુ અસંતુ અસંતુ ૬ સંઘયણ નથી | ૪ સંજ્ઞા ૪, ૧૦ ૬ સંસ્થાન ૪ કપાય ૬ વેશ્યા ૫ ઈન્દ્રિય ૭જીવસમુદ્દઘાત અજીવ ૩ દૃષ્ટિ ૪ દર્શન ૪ ર સમય જ - જ જ છે છે ૪ જ » કે ર - ન દ - - - - * = ૮ = K - કિ હું જ જ 6 ન ખ » x 0 0 દ x x x x ન 2 o WOO XW ઇ - o ન ઇ » o o ૧૪. | ૧૫ યોગ * જી ?િ Page #836 -------------------------------------------------------------------------- ________________ ૧૫.૧૨ ઉપયોગ | ૮ | ૯ | ૩ ૧૬. ઉપ૦ચ્યવનની | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય | સંખ્ય ૧૭. સંખ્યા ઉત્કૃષ્ટ | અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અનંત | અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય | અસંખ્ય, અસંખ્ય અસંખ્ય ઉપ૦ ૦ ૧૨ | ૨૪ | વિરહ | 0 | 0 | 0 | ૦ ૧ મુહૂર્ત ૧ મુહૂર્ત મુહૂર્ત ૧૨ | ૧૨ | ૨૪ | ૨૪ | ૨૪ વિરહ ઉત્કૃષ્ટ | મુહૂર્ત | મુહૂર્ત ] નથી મુહૂર્ત | મુહૂર્ત | મુહૂર્ત | મુહૂર્ત | મુહૂર્ત ઉપપાતÀ૦ની ૧-૨-૩] ૧-૨-૩ ૧-૨-૩] ૧-૨-૩ | ૧-૨-૩ ૧-૨-૩] ૧-૨-૩ ૧-૨-૩] ૧-૨-૩] ૧-૨-૩ ૧-૨-૩] ૧-૨-૩ ૧-૨-૩] ૧-૨-૩ | ૧-૨-૩ જઘન્ય સંખ્યા ઉપ૦ ૦નો જઘ૦ વિરહ સમય | સમય | સમય | સમય | સમય | સમય | સમય | સમય | સમય ૧૮. સ્થિતિ ઉત્કૃષ્ટ | સાધિક ૨૨૦૦d ૭૦૦૦ ૩ અહો! ૩૦૦૦] ૧૦004૧૨ વર્ષ ૪૯ ૬ માસ ૩ | ૩ | ૧ | ૧ સાગરો- ૧ સા. | વર્ષ | વર્ષ | રાત્રે વર્ષ | વર્ષ દિવસ પલ્યો | પલ્યો | પલ્યો | પલ્યો| સ પમાં For Personal & Private Use Only चोवीश दंडकमां २४ द्वारोनी स्थापना સ્થિતિ જઘન્ય | ૧૦૦૦d ૧0004 અન્ત- | અન્ન- | અન્ત- | અન્ન- ] અત્ત- | વર્ષ વર્ષ | મુહૂર્ત | મુહૂર્ત | મુહૂર્ત | મુહૂર્ત | ૧૯. ૬ પર્યાપ્તિ ૨૦. મિાહાર ૩, ૪, ૩, ૪, | ૩, ૪, ૫, ૬, ૫, ૬, ૫, ૬, ૫, ૬, ૫, ૬, ૨૧. ૩ સંજ્ઞા ૧દીર્ઘ| ૧દીર્ઘ નથી ૧હત- | ૧હતુ| ૧હત ૨ |૧ દીર્ઘ૦૧ દીર્ઘ૦ ૧દીર્ઘવાઘેo | વાઘેo | વાઘેo કાલિકી ૨૨. ગતિ ૨ | ૫ | ૧૦ | ૧૦ | ૯ | ૯ | ૧૦ | ૧૦ | 0 | ૨૩. આગતિ | ૨૩ | ૨૩. ૧૦ | ૧૦ | ૨૩ | ૧૦ | ૧૦ ૨૪. |૩ વેદ ૧ | ૧ | ૧ | | ' ૩ | ૩ ૨૪ દેડકોનું અલ્પબહત્વ અનેક પ્રકારે છે. જેથી અહીં સંક્ષિપ્તયન્ટમાં આપી શકાય તેવું નથી, વળી પૃથ્વી અપુ વનસ્પતિમાં જ્ઞાનની, તેમજ નારક-દેવમાં દૃષ્ટિવાદોની સંજ્ઞાની સ્વલ્પતા વગેરે કારણોથી વિવક્ષા રાખી નથી, પણ વસ્તુતઃ અંશે અંશે પણ હોય છે. ૬ Page #837 -------------------------------------------------------------------------- ________________ ૬૬ર संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવતર–આ શ્રીચન્દ્રીયાના કર્તા સૂરિવરકૃત આ ગાથા નથી. પરંતુ તેઓશ્રીના ગચ્છની કે પરંપરાની અથવા તો તેઓશ્રી પ્રત્યે આદર-માન ધરાવનાર કોઈ વ્યક્તિએ બનાવીને જોડી દીધેલી છે. શ્રી ચન્દ્રમહર્ષિએ તો મૂલગાથા ૨૭૧માં જ માત્ર સ્વનામોલ્લેખ કરી લીધો છે, પરંતુ ત્યાં ગચ્છ કે ગુરુજીનું નામ જણાવ્યું ન હતું. એટલે તેનો નિર્દેશ કરવા ખાતર, અથવા ભવિષ્યમાં પ્રસ્તુત મહર્ષિ અન્ય કોઈ ગચ્છીય હશે, એવું કોઈ માની ન બેસે એ ઉદ્દેશથી, આ નૂતનગાથા બનાવી છોડી દીધી હોય તો અસંભવિત નથી. છતાં જે હોય તે ખરૂં! આ ગાથા એક નવી જ વસ્તુનું પણ સૂચન કરી જાય છે. તે એ કે, આ ગાથા રચનારે આ શ્રી ચન્દ્રીયાસંગ્રહણીને “સંગ્રહણીરત્ન' એવા નામથી ઓળખાવી છે. मलधारिहेमसूरीण सीसलेसेण विरइयं सम्मं । संघयणिरयणमेयं नंदउ जा वीरजिणतित्थं ॥३४६॥ સંસ્કૃત છાયાमलधारिहेमसूरीणां शिष्यलेशेन विरचितं सम्यक् । संग्रहणीरलमेतद् नन्दतु यावत् वीरजिनतीर्थम् ॥३४६॥ શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય– મલધારિગચ્છના શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના બાળશિષ્ય શ્રીચન્દ્રમહર્ષિએ શ્રેષ્ઠ પ્રકારે વિરચેલું આ સંગ્રહીન અથતિ એ નામનો આ ગ્રન્થ, શ્રીશ્રમણભગવાન મહાવીરજિનનું તીર્થ જ્યાં સુધી વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહો ! Hi૩૪૯ વિશોષાર્થ- વિક્રમની બારમી શતાબ્દીમાં થએલા, મહારાજા કદિયે આપેલા “મધર' બિરુદધારી, શ્રીહર્ષપુરીય ગચ્છના ભૂષણરૂપ શ્રીમદ્ “અભયદેવસૂરિ મહારાજ (ત્રીજા)ના પટ્ટરત્ન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરિજી અને તેઓશ્રીની પાટે આવેલા, તેઓશ્રીના જ શિષ્ય “શ્રીચન્દ્ર નામના મહર્ષિ થયા. જેમણે આ સુંદર અને શ્રેષ્ઠ એવું “સંગ્રહણીરત્ન' નિર્માણ કર્યું. આ ગાથામાં “સંપ્રદાયન' શબ્દ પ્રયોજ્યો છે. એથી આ ગ્રન્થને “સંગ્રહણીરત્ન' એવું નામાર્પણ કરવાની લાલચ આપણને પણ થઈ આવે તે સ્વાભાવિક છે અને અમુક રીતે યોગ્ય પણ છે. પરંતુ એવું સાહસ ત્યારે જ થઈ શકે કે મૂલકર્તાએ અથવા ટીકાકારે તેવું નામ જણાવ્યું હોય તો. તો હવે એ પ્રશ્ન કરી શકાય કે મૂલકત કે ટીકાકારે તેવું નામ જણાવ્યું છે ખરૂં? તો તેનો જવાબ છે ના. આ ગ્રન્થની જ અંતની મુદ્રિત ગાથામાં સ્વકૃતિને સ્પષ્ટ રીતે માત્ર સંગ્રહ નામથી ૬૬૪. નવાંગી ટીકાકારથી ભિન. ૬૬૫. કલિકાલસર્વજ્ઞથી ભિન્ન. ૬૬૬. અલબત્ત પંદરમાં સૈકાની કે તે પહેલાં અને પછીની સંગ્રહણીની મૂલગાથાની સંખ્યાબંધ હસ્તપ્રતિઓમાં સંગ્રહણીની ગાથાઓ જ્યાં પૂરી થઈ ત્યાં “તિ શ્રી રૂદ્રસૂરિ વિવિત સંગ્રહીત સમા' આવી કે આને લગભગ મળતી પંક્તિ લખીને સહુએ આ સંગ્રહણીને “સંગ્રહણીરત્ન’ એવા શબ્દથી ઓળખાવી છે અને અસલ ગાથામાન ૨૭૪નું જોવા મળ્યું છે. For Personal & Private Use Only Page #838 -------------------------------------------------------------------------- ________________ ग्रन्थकर्तानी ओळख अने ग्रन्थनाम तरीके "संग्रहणीरल'नो उल्लेख ६६३ જ ઓળખાવી છે. ટીકાકારે પણ એ જ રીતે ઓળખાવી છે. એટલે આધાર વિના “રત્ન' શબ્દ જોડવાના પ્રલોભનમાં તણાવું મને ઉચિત નથી લાગ્યું. વળી ક્ષેપક ગાથા બનાવનારે શ્રીચન્દ્રમહર્ષિની કૃતિ પ્રત્યેના આદરભાવથી લોકવર્તી પદાર્થોને રત્નની જેમ પ્રકાશ કરનારી હોવાથી, સ્વતંત્ર નામ આપી, ગર્ભિતરીતે આ કૃતિ “રત્ન' જેવી તેજસ્વી અને કિંમતી છે એવા આર્થિક ઉદ્દેશથી અથવા તો જિનભદ્રીયાથી આને અલગ ઓળખાવી શકાય એવા કોઈ હેતુથી શું આ શબ્દ યોજ્યો હશે ખરો? . આ સંગ્રહણીને બૃહત્ એવું વિશેષણ લગાડીને બૃહત્ સંગ્રહણી અથવા મોટી સંગ્રહણી એ નામથી પ્રસિદ્ધિ કેમ મળી? એ માટે એક સંભવિત અનુમાન એ કરી શકાય કે આ જ સંગ્રહણી ગ્રન્થની મૂલ ૨૭૨–૨૭૩ અને ચાલુ ૩૪૪ અને ૩૪૫મી માત્ર આ બે ગાથાઓને જ ટીકાકારોએ ત્તયુસંગ્રહ’ શબ્દથી બિરદાવી એટલે પછી સેંકડો ગાથાઓના સંગ્રહવાળી સંપૂર્ણકૃતિને, અભ્યાસીઓએ બૃહદ્ વિશેષણ આપીને પ્રસિદ્ધિ આપી હોય ! વળી હસ્તલિખિત પ્રતિના અંતમાં “àલૌયદીપિકા અથવા બૃહત્ સંગ્રહણી” આવું નામ પણ મળે છે, એટલે પહેલી આવૃત્તિ પ્રસંગે મેં પણ એ નામને જ પ્રસિદ્ધિ આપી હતી. જો કે તે વખતે આ બાબતમાં પાછલો ભાગ ઝડપથી પૂરો કરવાની ફરજ પડી હોઈ વિશેષ સંશોધન કે કોઈ વિચાર કરવાની તક જ લીધી ન હતી. વળી આ રચના ત્રણેય લોકના પદાર્થોનો પ્રકાશ કરનારી તો છે જ. એટલે નામની યથાર્થતા સમજી મેં પણ પ્રસ્તુત નામને ગ્રન્થના મુખ્ય નામ તરીકે છાપ્યું હતું. - વર્તમાનમાં પ્રચલિત દંડક નામના પ્રકરણને પણ તેના ટીકાકાર રૂપચંદ્ર મુનિજીએ દંડક પ્રકરણની ટીકા કરતાં કરેલા “નપુસંગ્રહપીટીશ, વરખેડ૬ મુદ્દા.” આ ઉલ્લેખથી દંડક પ્રકરણને લઘુસંગ્રહણી શબ્દથી ઓળખાવા લાગે છે. એમાં કારણ એ સંભવી શકે કે ભલે ગ્રન્થનું નામ દંડક છે અને ચોવીશે દંડકની ગણત્રી માત્ર એક જ ગાથાથી પૂરી થાય છે. પણ ૨૪ દ્વારોવાળી સંગ્રહણીરૂપ ત્રીજી અને ચોથી આ બે ગાથાઓ જે છે, તે જ ગાથાઓના ૨૪ દંડકમાં થએલા અવતારે જ મુખ્ય ભાગ ભજવ્યો છે. અને બે ગાથાઓનું પ્રાધાન્ય ધ્યાનમાં રાખીને સમગ્રકૃતિને પૂર્વાચાર્યોએ પણ એ જ નામથી ઓળખાવી હોય એ સંભવિત છે. દંડકના ટીકાકાર પણ દંડકને ‘લઘુસંગ્રહણી' નામ આપવા લલચાયા હોય તો તે અસ્વાભાવિક નથી. આ પ્રમાણે અહીં સંગ્રહણીરત્ન વહેવારમાં મોટી સંગ્રહણીથી ઓળખાતા અનેક વિષયોના ભંડાર જેવા આ રોચક, બોધક, મહાન ગ્રન્થનું ભાષાંતર પૂર્ણ થયું. અત્તમાં દેવ-ગુરુ કૃપાથી શરીરના ઘણા જ પ્રતિકૂલ સંજોગો વચ્ચે પણ પૂર્ણતાને પામેલો ૬૬૭. જો આ કૃતિનું સંગ્રહણીરત્ન એવું નામકરણ કરીએ તો જિનભદ્રીયાથી સ્પષ્ટ રીતે અલગ ઓળખવાનું સરળ થાય ખરૂં. જો કે આજે તો બંનેય કૃતિઓ “સંગ્રહણીસૂત્ર” અથવા “બૃહત્સંગ્રહણી' કે મોટી સંઘયણી –કે સંગ્રહણી) શબ્દ જ શ્રીસંઘમાં ઓળખાય છે. એટલે નામ સુધારવું કે કેમ તે વિચારાશે. સંગ્રહણીને “સૂત્ર' તરીકે પણ ઓળખવાની જોરદાર પ્રથા હોવાથી મેં પણ એ રીતે ઓળખાવી, પરંતુ પ્રકરણ’ કહીએ તે વધુ ઉચિત છે. For Personal & Private Use Only Page #839 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ અનુવાદ, વાચકોના સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની પુષ્ટિ, વૃદ્ધિ અર્થે થાઓ ! સહુનું મંગલ અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનો ! એ એક જ અભ્યર્થના. પ્રાન્ત મતિમંદતા, શીવ્રતા, અનુપયોગ વગેરે કારણે શ્રીસર્વજ્ઞકથિત કથનથી કંઈપણ વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય અને મુદ્રણની અશુદ્ધિઓ જે રહી ગઈ હોય તેની શ્રીસંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધ ક્ષમાયાચના સાથે મિચ્છામિ દુક્કડ આપું છું અને મને ક્ષતિઓની જાણ કરવા વાચકોને વિનમ્ર વિનંતિ કરૂં છું. [૩૪૯] (પ્ર. ગા. સં. ૭૫) (મૂલ ગાથા ૨૭૪–પ્રક્ષેપ ગાથા ૭૫. સંપૂર્ણ ગાથામાન = ૩૪૯) મહાન સંગ્રહણી ગ્રન્થનું ભાષાંતર અહીં પૂર્ણ થયું. નૈને નયતિ શાસન மூலமலமலமல்ல மலமலமூலமலமலமாறலமலமாதருலநலம் A S ( S SS S S S S S S S S S 0 S S S For Personal & Private Use Only Page #840 -------------------------------------------------------------------------- ________________ जैन गणितनां मापोना आधारे इंच-माइलोनी गणतरी शं ते ६६५ વધારો | જૈન ગણિતના એક અંગુલના ઈચ અને એક યોજના માઈલો કેટલા થાય? | જૈનશાસ્ત્રોમાં ગણિતની એક સ્વતંત્ર પદ્ધતિ છે. એ માપના ખાસ પારિભાષિક શબ્દો પણ યોજાયા. છે. એ પારિભાષિક ગણિત મુજબના અંગુલ કે યોજન વગેરે માપના ઇચ, યોજના કેટલા થાય? તેની સમજણ અહીં આપી છે. જો કે યોજન કોને કહેવો તેમાં ઘણા વિસંવાદો પ્રવર્તે છે. અવતરણ–વર્તમાન વિશ્વમાં પરદેશના વિદ્વાનો વૈજ્ઞાનિકોએ છેલ્લાં સેંકડો વરસથી ભૌગોલિક અને ખૌગોલિક પદાર્થોની ઉંચાઈનીચાઈનું ધોરણ નક્કી કરવા દરિયાઈ એટલે સી-લેવલને ધ્રુવ બનાવ્યું. કારણ કે માપ કાઢવા માટે કોઈપણ એક સ્થાન નક્કી ન હોય તો ગણત્રીને કોની સાથે સાંકળવી? જેમ જાહેરમાં સી–લેવલ નક્કી કર્યું છે તેમ જૈન શાસ્ત્રકારોએ પોતાના રૈલોક્યવર્તી પદાર્થોના માપ માટે (પ્રાયઃ શાશ્વત) સમભૂતલા શબ્દથી ઓળખાતા સ્થાનને ધ્રુવ મધ્યબિન્દુ નક્કી કર્યું છે. આ સ્થાન આપણી આ ધરતીની નીચે છે જે માટે આ ગ્રન્થના પૃષ્ઠ ૯૪ થી ૭ જુઓ. આ યુગમાં કુદકે ને ભૂસકે હરણફાળ ભરી રહેલા વિજ્ઞાનના માપો સામે આપણી ગણત્રીની વટાવવાની તીવ્ર જિજ્ઞાસા અભ્યાસીઓને હોય એટલે અતિ જરૂરી નોંધો નીચે આપી છે. જેન ગણિતના હિસાબે ૪૦૦ ગાઉનો એક યોજન નક્કી થયો છે. આ યોજનાના વર્તમાનની ગણિતની પરિભાષામાં માઈલો કરીએ તો સ્થૂલ ગણત્રી મુજબ લગભગ, ૩૬૦૦ આવે અને સૂક્ષ્મ ગણત્રી કરીએ તો ૩૬૩૬.૩૬ (થોડા વધુ) આવે. યોજનના માઈલો કરવા માટે ૩૬૦૦ કે ૩૬૩૬.૩૬ આ રકમોની સાથે ગુણાકાર કરવાથી ઈષ્ટસંખ્યા આવે છે. પ્રથમ જ્યોતિષચક્રનાં માપો, માઈલોના હિસાબો કેવી રીતે છે તે જોઈએ વહેવારમાં ચાર ગાઉનો ૧ યોજન ગણાય છે. શાસ્ત્રીય વહેવારમાં ૪૦૦ ગાઉનો ૧ યોજન થાય છે. આવા એક યોજનના માઈલોની સૂક્ષ્મ ગણત્રી કરીએ તો ૩૬૩૬.૩૬ માઈલ આવે. અને સ્થૂલ ગણત્રી કરીએ તો ૩૬૦૦ માઈલ થાય. જ્યોતિષચક્રનાં માપોના માઈલો કાઢવા સૂક્ષ્મ માટે ૩૬૩૬.૩૬થી અને . માટે ૩૬૦૦થી ગુણવાથી ઇષ્ટ સંખ્યા લબ્ધ થાય. તારાની ઉંચાઈ ૭૯૦ યોજન તેના માઈલો ૨૮૪૪000 સૂર્યની ૮00 , ૨૮૮0000 ચંદ્રની , ૩૧૬૮૯૦૦ નક્ષત્રોની ૩૧૮૨૪૦૦ ૩૧૯૬૮૦૦ ૮૯૧ , ૩૨૦૭૬૦૦ ગુરુની ૮૯૪ , ૩૨૧૮૪00 મંગળની , ૩૨૨૯૨૦૦ શનિની , COO ૩૨૪0000 સ્થૂલ ગણિતની ગણત્રીએ (લગભગ) ૩૬૦૦ માઈલનો એક યોજન નક્કી કરાય છે. જે ઉપર બતાવ્યું. પણ જો સૂક્ષ્મ ગણત્રીથી ચોક્કસ માપ કરીએ તો ૩૬૩૬.૩૬ માઈલો આવે. અને ૮૮૦ ૮૮૪ .. બુધની શુક્રની ૮૯૭ For Personal & Private Use Only Page #841 -------------------------------------------------------------------------- ________________ ૯ માઈલ ६६६ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એ આધારે ગણત્રી કરીએ તો તારાના માઈલો ૨૮૭૨૭૨/૪૦, સૂર્યના માઈલો ૨૯૦૯૦૮૮/૦૦, ચંદ્રના માઈલો ૩૧૯૯૯૬૦/૮૦ આવે. એ રીતે બીજી ગણત્રી કરી લેવી. શાીય માપોનાં ઈચ, માઇલ કોના કેટલા છે તે. નોંધ – જેન ગણિતશાસ્ત્રમાં મહત્ત્વનાં ત્રણ માપો બતાવ્યાં છે. ૧. ઉત્સધાંગુલ, ૨. પ્રમાણાંગુલ અને ૩. આત્માંગુલ. આ શાસ્ત્રીય માપની વર્તમાનના પ્રચલિત માપ સાથે તુલના કેવી રીતે છે તે અહીં નીચે બતાવ્યું છે. ઉત્સધાંગુલ સાથે સરખામણી એક ઉધાંગુલ એટલે લગભગ ૧ ઈચ એક ઉત્સધાંગુલ હાથ ૧૭ થી ૧૮ ઇંચ એક ઉત્સધાંગુલ ગાઉ ૨ માઈલ એક ઉત્સધાંગુલ યોજન પ્રમાણાંગુલ સાથે સરખામણી એક પ્રમાણાંગુલ એટલે ૪૦ ઉલ્લેધાંગુલ એક પ્રમાણાંગલ યોજન એટલે ૧૬૦ ગાઉ ૧૬૦૦ ગાઉના માઈલ આશરે ૩૬૦૦ જ ૫૦૦ ધનુષ્યના હાથ એક હજાર થાય, નિયમ મુજબ બે હજાર હાથના ૪૮ હજાર અંગુલ થાય. જ ભગવાન શ્રી મહાવીપ્રભુજીની કાયા ૧૨૦ અંગુલની હતી. ભગવાન આત્માંગુલે એટલે પોતાની કાયાના અંગુલના માપ વડે પાંચ હાથના હતા. આ પાંચ હાથના અંગુલ (પ૪૨૪ અંગુલે ગુણતાં) ૧૨૦ થાય. એ રીતે ૧૨૦નો મેળ મળી રહે. દિગમ્બર જૈન ગ્રન્થના આધારે શું! જ આપણે તામ્બર શાસ્ત્રને માનનારા છીએ. પણ આપણાથી અન્ય દિગમ્બર ગ્રંથોમાં થોડોક તફાવત છે. આપણે ૪00 ગુણા ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ માનીએ છીએ પણ દિગમ્બરો પ00 ગુણા ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ માને છે. ત્યાં સૂક્ષ્મ ગણત્રીથી ૧ યોજનના ૪૫૪૫.૪૫ માઈલ થાય. જ દિગમ્બર મતે ભગવાન શ્રી મહાવીરની કાયા આત્માગુલ ૪ હાથની એટલે (૪૪૨૪=૯૬) અંગુલની કહેવાય. જ શ્વેતામ્બર મતે સ્થૂલ ગણત્રીથી ઉપર જણાવી આવ્યા કે યોજનના માઈલ ૩૬૦૦ થાય. જ્યારે દિગમ્બર મતે પૂલ ગણત્રીથી ૧ યોજનના ૪૫૦૦ માઈલ થાય. પણ હજુ આ માપને બરાબર સૂક્ષ્મ કરીને કાઢીએ તો ૪૫૪૫/૪૫ માઈલ આવે. સમાપ્ત શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ વિ. સં. ૨૦૩૬. For Personal & Private Use Only Page #842 -------------------------------------------------------------------------- ________________ IYA ( પૃહાસંગ્રહણી ગ્રાનાં પાંચ પરિશિષ્ટો બૃહત્ સંગ્રહણી ગ્રન્થરત્નના ગુજરાતી ભાષાંતરના અનુસંધાનમાં લખેલાં પાંચ વિષયનાં પાંચ પરિશિષ્ટો અહીં છાપ્યાં છે. લેખક – મુનિશ્રી યશોવિજયજી (વર્તમાનમાં – સાહિત્ય કલારત્ન આચાર્ય શ્રી યશોદેવસૂરિજી) વિ. સં. ૨૦૫૩ વીર. સં. ૨૫૨૩ જ. For Personal & Private Use Only Page #843 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯૮ ] પાંચ પરિશિષ્ટ પુસ્તકનું કંઇક પ્રાસ્તાવિક ।। सर्व विघ्नविदारणाय श्रीमल्लोढण पार्श्वनाथाय नमो नमः ॥ ॥ परमपूज्य आचार्य श्रीमद् विजय मोहनसूरीश्वर सद्गुरुभ्यो नमः || સંગ્રહણી ભાષાંતર સાથે કંઇક સંબંધ ધરાવતાં જાણવા જેવાં પાંચ પરિશિષ્ટોની પહેલી આવૃત્તિ ૫૦ વર્ષ પહેલાં પ્રગટ થઇ હતી. વરસોથી તે અપ્રાપ્ય હતી એટલે તેની બીજી આવૃત્તિ સંસ્થાએ પ્રસિદ્ધ કરી હતી જેની આ ત્રીજી આવૃત્તિ છે પરંતુ આ પાંચેય પરિશિષ્ટો ખૂબજ ઉપયોગી અને અનિવાર્ય રીતે જાણવા જરૂરી હોવાથી સંગ્રહણી સાથે ભેળવી લીધા છે, જેમાં નીચેનાં પાંચ પરિશિષ્ટો આપ્યાં છે. ૧. ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વર્ણન ૨. સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું સ્વરૂપ ૩. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ આદિનો પરિચય ૪. તમસ્કાય-અકાયનું વિવેચન અને ૫. આકાશવર્તી અષ્ટકૃષ્ણરાજીની વ્યાખ્યા પહેલામાં ચૌદ૨ાજરૂપ જૈન વિશ્વ કેવું છે? કેવા આકારે છે ? સુપ્રસિદ્ધ ત્રણેય લોક કેવા છે ? કાં આવ્યા છે? એક રાજ કોને કહેવાય? વગેરે અનેક વિગતો, બીજામાં કાળની ગણતરી જૈનશાસ્ત્રોમાં જે બતાવી છે તેવી બીજાં કોઈ શાઓ કે દર્શનકારોએ જણાવી નથી. સંખ્યાત, અસંખ્યાત, અનંતનું માન · કોને કહેવાય તેની વિશદ સમજ, ત્રીજામાં જૈનધર્મમાં ઇશ્વર કે તીર્થંકર તરીકે ઓળખાતી વ્યક્તિનો તથા તે તે કાળે થતા ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવાદિ વગેરે વ્યક્તિઓનો પરિચય. ચોથામાં તમસ્કાય અને પાંચમામાં અકૃષ્ણરાજી, આ બંનેવસ્તુઓનું સ્થાન આકાશવર્તી છે. તે બધાનો પરિચય આપવામાં આવ્યો છે. આ પાંચ પરિશિષ્ટની પુસ્તિકામાં કોઈ શાસ્ત્ર વિરૂદ્ધ વિધાન થઇ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. વૈશાખ, સં. ૨૦૫૩ --યશોદેવસૂરિ For Personal & Private Use Only Page #844 -------------------------------------------------------------------------- ________________ [ ૬૯૯ ) શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ બૃહત્સંગ્રહણીસૂત્ર ગ્રંથના પાંચ પરિશિષ્ટો નોંધઃ–પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજે ૧૮ વર્ષની ઉંમરે કરેલું બારમી સદીમાં થએલા પૂ. આચાર્ય શ્રી ચંદ્રસૂરિજી પ્રણીત બૃહત્ સંગ્રહણી ગ્રન્થનું ગુજરાતી ભાષાંતર લગભગ ૮૦૦ પાનાં અને ૬૫ ચિત્રો સાથે પ્રસિદ્ધ થયું હતું. તે સંગ્રહણીને લગતા પાંચ પરિશિષ્ટોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો નહોતો. તે પાંચેય પરિશિષ્ટો વિ. સં. ૨૦૦૦માં એટલે કે પાંચ વરસ બાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેનું જ પુનર્મુદ્રણ કરવું જરૂરી હોવાથી તેની બીજી આવૃત્તિ પણ વિ. સં. ૨૦૪૭માં પ્રસિદ્ધ કરી હતી અને આ વખતે વિ. સં. ૨૦૫૩માં બૃહત્ સંગ્રહણીની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તેમાં જ પાંચ પરિશિષ્ટોનો પણ સમાવેશ કરી લીધો છે. - ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વિસ્તૃત વર્ણન બૃહતુસંગ્રહણી ગ્રન્થના ભાષાંતરનું પરિશિષ્ટ સંખ્યા-૧ વિI-અનંતા જીવ-અજીવ જડ કે ચેતન પદાથ ચૌદરાજના પ્રમાણવાળા તોથી ઓળખાતા આકાશક્ષેત્રમાં રહ્યા છે, ત્યારે ચૌદરાજ શું છે? તેની આકૃતિ, સ્વરુપ, પ્રમાણ કેટલા વિભાગોથી વિભક્ત છે? તથા તેમાં રહેલા પદ્રવ્યોનું સ્વરૂપ વગેરે વિગતો નીચે રજૂ કરી છે. ચક્ષુથી દષ્ટ એવી દુનિયા, ધરતી, પેટાળ, સાગર અને આકાશ આ બધીયે વસ્તુનું જ્ઞાન અને તેનાં રહસ્યો મેળવવાને માટે માનવી હજારો વરસોથી અથાગ પ્રયત્ન કરતો રહ્યો છે, ત્યારે આકાશ, ધરતી વગેરે જે પદાર્થો અદષ્ટ છે તેનો તાગ કાઢવા માટે, રહસ્યો મેળવવા માટે માનવીની કેવી કેવી ઝંખના હશે? સૃષ્ટિ ઉપર જન્મેલી ઈશ્વરીય વ્યક્તિઓએ, ધર્મનેતાઓએ, ધર્મગ્રંથોએ, વૈજ્ઞાનિકોએ દશ્ય જગતને તેમજ અદશ્ય જગતને પોતપોતાની રીતે જાણ્યું અને વિશ્વને વિવિધ આકાર-પ્રકારનું અને અસંખ્ય રહસ્યોથી ભરેલું વર્ણવ્યું છે. બીજી બાજુ શક્તિશાળી માનવસ્વભાવમાં નવું નવું જાણવાની અદમ્ય વૃત્તિ બેઠી હોય છે એટલે જાતજાતનો પુરુષાર્થ કરવો, નવી નવી ખોજો કરવી તથા જાતજાતનાં રહસ્યો શોધી કાઢવા, આ માટે તે સતત મથતો હોય છે. પરિણામે તે સૃષ્ટિનાં, બ્રહ્માંડનાં, કુદરતનાં અગમ્ય રહસ્યોને તથા નવાં નવાં આવિષ્કારોને, શોધોને યથોચિત જન્મ આપતો રહ્યો છે. આ અંગેના અનેક ગ્રંથો પણ પ્રગટ થઈ ગયા છે. વિચારવાનું એ છે કે માનવીય ખોજને સંપૂર્ણ પ્રમાણભૂત માનવી કે ત્રિકાલજ્ઞાની-સર્વજ્ઞ બનેલા આર્ષદષ્ટા મહામાનવે જ્ઞાનચક્ષુથી આત્મપ્રત્યક્ષ કરેલી વાતને પ્રમાણભૂત માનવી? આજના વિજ્ઞાન યુગમાં માનવ મનમાં જે જેટલું નજરે દેખાય છે અને તેટલું જ સાચું આવો વિચાર જોરથી ઘર કરી ગયો છે. આવું એકાંતે માનવું એ માનવીની ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. સામાન્ય For Personal & Private Use Only Page #845 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૦ / માનવીની દષ્ટિ-શક્તિની મર્યાદા છે અને તે કારણથી તે જે વિચારી શકે, જે જાણી શકે તેને પણ મયદા લાગુ પડી જાય છે. આ સંજોગોમાં માનવ વૈજ્ઞાનિકો કહે “એ બધું જ સાચું અને તે જ આખરી’ આ માન્યતા બરાબર નથી. એક બાબત સ્પષ્ટ છે કે સામાન્ય માનવીનું દર્શન સામાન્ય હોય છે અને અસામાન્ય માનવીનું દર્શન અસામાન્ય અર્થાત્ વિરાટ અને વેધક હોય છે. જે આત્માઓએ તપ, ત્યાગ અને સંયમની સાધના દ્વારા અજ્ઞાનનાં આવરણોને હટાવી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ મેળવ્યો, જ્ઞાનની અંતિમ કક્ષાએ પહોંચી ગયા એવા આત્માઓને હવે કાયાના ચર્મચક્ષુથી જોવાનું કે પુસ્તકીયા જ્ઞાનથી, યાત્રિક સાધનોથી જાણવાનું હોતું જ નથી. હવે તેમને જોવાનું કે જાણવાનું જ્ઞાનચક્ષુથી જ હોય છે, અને તેથી તેમનું સમગ્ર દર્શન આમૂલચૂલ, અપાર અને અનંત હોય છે. જૈનધર્મની પરિભાષામાં જ્ઞાનપ્રાપ્તિની આખરી ટોચ કે કક્ષાને કેવલજ્ઞાન શબ્દથી ઓળખાવાય છે. આનાથી આગળ હવે કશી કક્ષા મેળવવાની રહી નથી. આ કેવલજ્ઞાનના ત્રિકાલજ્ઞાન કે સર્વજ્ઞપણું એ નામાન્તરો છે. આ જ્ઞાનથી તે જ્ઞાની મહર્ષિઓને ત્રણેય કાળના દ્રવ્યો-પદાર્થો તથા તેના ગુણ-પર્યાયોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તેથી જ તેમનું દર્શન સંપૂર્ણ યથાર્થ અને નિઃશંક કોટિનું હોય છે, કારણકે અસત્ય કે અપૂર્ણ બોલવાના કારણો નષ્ટ થયા બાદ જ કેવલજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતો હોવાથી એમના યથાર્થ કથનને શ્રદ્ધા અને બુદ્ધિ બનૈયથી સ્વીકારી લેવું જોઈએ. એમ છતાંય જે ફેરફારો આવે છે તે શાથી આવે છે તે શોધવા પ્રયત્ન કરવો જોઈએ. વૈજ્ઞાનિકો કે અન્ય મહામતિ-બુદ્ધિવંતોનું દર્શન પોતાના જ્ઞાનનો ઉઘાડ પૂરેપૂરો થયો ન હોવાથી તેમજ ભૌતિક સાધનો દ્વારા થતું જે દર્શન તે અધૂરું, અપૂર્ણ અને કયારેક તો ઊલટું અને વિલક્ષણ હોય છે એટલે પરીક્ષા કર્યા વિના શી રીતે સ્વીકારાય? અહીં અન્ય દાર્શનિકો તથા વૈજ્ઞાનિકોએ જોયેલા વિશ્વની નોંધ આપતો નથી, એની અહીં કોઈ ચર્ચા કરવી નથી. ફક્ત જૈનદાર્શનિકોની દષ્ટિએ બ્રહ્માંડ–વિશ્વ કેવું છે? અને તેની શી વ્યવસ્થા છે? એ જ વાત અહીં જણાવું છું. ભગવાન શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાની બન્યા હતા તેથી તેમણે ચૌદરાજલોકરૂપ વિશ્વ (બ્રહ્માંડ)ના વૈકાલિક ભાવોને આત્મપ્રત્યક્ષ કર્યા હતા. કારણકે તેઓ તો પૂર્ણાત્મા બન્યા હતા એટલે તેમનું દર્શન પૂર્ણ હતું અને જેવું તેમનું દર્શન તેવું જ તેમનું કથન હતું. મહાન દેખાએ પોતાના જ્ઞાનમાં વિરાટ આકાશની અંદર વિરાટ વિશ્વનું જે મહાદર્શન આત્મપ્રત્યક્ષ કર્યું ત્યારે તેમણે વિશ્વને જે આકારે જોયું, જે માપે જોયું તે, અને આ વિશ્વમાં કયાં કયાં કેવાં કેવાં સ્થાનો છે? કેવા કેવા જીવો છે? કેવા કેવા દ્રવ્યો-પદાર્થો કેવા કેવા અનંતભાવો અને રહસ્યોથી પૂર્ણ છે? તેનું સંચાલન, તેની ગત્યાગતિ કેવી રીતે છે? તે બધું તેમણે કેવલજ્ઞાનરૂપી અરીસામાં નિહાળ્યું અને બોલવા માટેનો સમય મર્યાદિત હોવાથી મર્યાદિત પ્રમાણમાં જ તેની જાણ કરી શકે છે. ભગવાને વિશ્વને કેવા આકારે જોયું તે વાત આ લેખમાં આગળ આવવાની જ છે તેથી અહીં તેની ટૂંકી જ નોંધ લઉં છું. For Personal & Private Use Only Page #846 -------------------------------------------------------------------------- ________________ L[ ૭૦૧ ) વિશ્વને સુપ્રતિષ્ઠિત કે વૈશાખ નામના સંસ્થાને અથવા ત્રિશરાવ સંપુટાકારે એટલે કે અમુક રીતે ગોઠવવામાં આવેલાં ત્રણ કૂંડાંનાં આકારવાળું તેમણે જોયું. તે વિશ્વનું માપ કેટલું? તેમણે વિશ્વને ચૌદરાજલોક જેટલું ઊંચું અને વિશાળ જોયું. શું ચારેય બાજુથી ચૌદરાજ જેટલું? તો કહે છે કે – ના ! માત્ર ઊભું જ ચૌદરાજ, બાકીનું માપ આગળ કહેવાશે. ચૌદરાજ સમજવા માટે એક રાજમાન કેટલું છે? તે જાણી લેવું જોઈએ. એક રાજનું માપ જાણી લેવાય પછી ચૌદરાજની ન કલ્પી શકાય તેવી વિરાટતાનો ખ્યાલ આવી જશે. થી એક રાજની વ્યાખ્યા * રાજની લંબાઈ માઈલો, ગાઉ કે યોજનોના માપથી સમજાવી શકાય તેવી નથી. આ માટે બીજી કોઈ ઘટના કે દાખલા દ્વારા જ સમજાવી શકાય તેમ છે. છતાં જો તેની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો અસંખ્ય યોજનાનો એક રાજ એમ થઈ શકે. રાજને બરાબર સમજવા માટે શાસ્ત્રોક્ત ઉદાહરણ જોઈએ. આંકડાથી કે શબ્દથી સમજાવી ન શકાય એવા અંકાતીત કે શબ્દાતીત બનેલા વિરાટ માપને કઈ રીતે સમજાવવું? જ્ઞાનીઓએ જબરજસ્ત બે ઉદાહરણો આપ્યાં કે જેથી વધુ સ્પષ્ટ અને વિશદ રીતે તેનો ખ્યાલ મળી રહે. રાજ માટેનું પહેલું ઉદાહરણ આંખના એક પલકારામાં એક લાખ યોજન (ચાલુ માપે ગણીએ તો ચાર ગાઉનો એક યોજન) એટલે ચાલુ માપે એક કલાકના ચાર લાખ ગાઉની વિરાટ ગતિએ દોડતો કોઈ સ્વર્ગીય દેવ ચોવીસે કલાક દોડતો દોડતો ઊધ્વકાશમાં માર્ગ કાપતો જ જાય, અને એ રીતે પૂરા છ મહિના સુધી દોડી ચૂકે, એ છ મહિનામાં જેટલું અંતર વટાવ્યું તે અંતર એક રાજ પ્રમાણ થયું કહેવાય. રાજ (રજુ) માટેનું બીજું ઉદાહરણ– ૩૮૧૨૭૯૭૦ મણ એટલે શાસ્ત્રીય માપની પરિભાષામાં એકભાર થયું કહેવાય. આવા એક હજાર મણ ભાર માનવાળા (વેગવાળો બને તે માટે વજનદાર) તપાવેલા ગોળાને ઊંચે આકાશની ટોચ ઉપર ઊભા રહીને ત્યાંથી કોઈ વ્યક્તિ નીચે જોરથી ફેંકે અને એ ગોળો એકધારી ગતિથી ગબડતો. ગબડતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર વટાવે તે અંતરને એક રજુ કે એક રાજમાન થયું કહેવાય. એક રાજ કેટલું મોટું છે? તે બે દષ્ટાંત આપીને સમજાવ્યું. શાસ્ત્રકારને વિચાર આવ્યો કે સમગ્ર ચૌદરાજરૂપ લોકનું વિરાટ પ્રમાણ કાલ્પનિક ઉદાહરણ દ્વારા બતાવી દેવાય તો જિજ્ઞાસુઓને પરમ આનંદ થાય, એટલે તેમણે માધ્યમ તરીકે દેવતા દ્વારા તેની જ “શીઘ્રાતિશીધ્ર ગતિને વાહન * આજના રોકેટો વગેરેની ગતિ તો સાગર આગળ બિન્દુ જેટલી લાગે. ' ૧. શીઘગતિ એટલે કેવી ? તે સમજવા શાસ્ત્રમાં એક ઉદાહરણ આપ્યું છે. એક દેવ એક લાખ યોજન ઊંચા For Personal & Private Use Only Page #847 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૨ ] બનાવીને અને ગોળાદ્વારા ચૌદરાજના વિરાટ માપનું દર્શન કરાવ્યું. હવે પૂરા ચૌદરાજલોક માટેનું ઉદાહરણ– લોકને માપવા માટે અતિવેગથી દોટ મૂકીને ચાર દિશા અને ઊર્ધ્વ-અધોદિશા એમ છ દિશામાં છ દેવતાઓ રવાના થયા. જે સમયે આ દેવો રવાના થયા તે જ વખતે એક શેઠના ઘરમાં એક હજાર વર્ષના આયુષ્યવાળો એક પુત્ર જન્મ્યો. હજાર વર્ષ પૂરા થતાં તે મૃત્યુ પામ્યો. ત્યારપછી એક એક હજાર વર્ષનાં આયુષ્યવાળા પુત્ર-પૌત્રાદિ થયા. આ રીતે તેમની સાત પેઢીઓ સમાપ્ત થઇ, અરે ! તેમનાં નામ-ગોત્રાદિ પણ વિસરાઇ ગયા. આ સમય દરમિયાન આ છએ દેવતાઓ દોડતા જ રહ્યા તો પણ લોકનો છેડો આવ્યો નહિ. આ વખતે જ્ઞાનીને કોઇ પ્રશ્ન પૂછે કે પસાર કરેલો ભાગ વધુ કે બાકી છે તે વધુ? ત્યારે જ્ઞાની જવાબ એવો આપે કે પસાર કરેલો ભાગ ઘણો જ ઓછો છે અને પસાર કરવાનો બાકીનો ભાગ ઘણો જ બાકી છે. જ્ઞાનીએ આપેલા જવાબથી ચૌદરાજલોક કેટલો વિરાટ છે ? તેની કલ્પના જ કરી શકીએ તેમ નથી. માનવીની અતિપરિમિત બુદ્ધિ અપરિમિત પદાર્થો, ભાવો અને સત્યોને માપવા જાય તે કયાંથી માપી શકે ? જ્ઞાની કથિત વિરાટ પદાર્થો, ભાવો અને સત્યોને પોતાની બુદ્ધિથી ન સમજાય ત્યારે અજ્ઞાન અને અલ્પજ્ઞ વ્યક્તિ શાસ્ત્રીય વાતોને હસી કાઢે છે, પરંતુ હવે શાસ્ત્રીય સાચી વાતોને કાલ્પનિક અને અતિશયોક્તિભરી કહીને હસી નાંખવાનો કે ઉપેક્ષા કરવાનો અંત આવી ગયો છે. કારણકે ખુદ વિજ્ઞાને વૈજ્ઞાનિક સાધનો, સંશોધન અને ગણિતની પ્રક્રિયા દ્વારા સૂક્ષ્માતિસૂક્ષ્મ અને મહાન રહસ્યોને જે રજૂ કર્યાં છે તેથી અગમ્ય બુદ્ધિથી ન સમજી શકાય તેવાં કેટલાંક શાસ્ત્રોક્ત સત્યો સાચાં અને અફર છે તે પુરવાર કરી આપ્યું છે. આટલી ભૂમિકા લખવા સાથે— ૧. વિરાટ વિશ્વ આકાશ-અવકાશમાં છે. એવા મેરુપર્વત ઉપર ઊભો છે. નીચે ધરતી ઉપર ચાર દિશામાં મેરુપર્વતને પુંઠ કરીને ઊભેલી ચાર દિકુમારી દેવીઓ હાથમાં બલિપિંડ લઇને પોતપોતાની દિશામાં એક જ વખતે એકી સાથે આકાશમાં ફેંકે છે. આ વખતે એક લાખ યોજન ઊંચે ઊભેલો પેલો દેવ લિપિંડો જમીન ઉપર પડે તે પહેલાં જ વિદ્યુદ્વેગે ઉતરી ચોતરફ આંટો મારી તે બલિપિંડ હાથમાં ઝડપી લે. આવી ગતિને શીઘ્રગતિ કહેલી છે. ૧. વૈજ્ઞાનિક સંશોધન થવાથી કેટલાંક શાસ્રીય સત્યો વધુ વિશ્વસનીય બન્યાં, તેની તાલિકા રજૂ કરું તો વાચકો આભા બની જશે અને જૈનદર્શનની યથાર્થતા ઉપર વારી જશે, પરંતુ આ લેખમાં તે રજૂ થઇ શકે તેમ નથી. જેમ એક રાજનું માન કેટલું ? તે આ લેખમાં આપણે જોઇ આવ્યા. તે વાત સામાન્ય વાચકને ગળે ન પણ ઉતરે, પરંતુ વૈજ્ઞાનિકોનો એક દાખલો આપું કે જેથી શાસ્ત્રીય સત્યની આપોઆપ પ્રતીતિ થઇ જશે. વૈજ્ઞાનિકોએ આ વિરાટ આકાશનો અભ્યાસ કર્યો. તેમાં તેમણે સૂર્યમાળાઓ જોઇ. અનેક સૂર્યો જોયા, એક સૂર્યમાળાથી બીજી સૂર્યમાળા કેટલી દૂર છે ? તે વિરાટ દૂરબીનોથી જોઇ, માપ કાઢી ગણત્રી કરીને કહ્યું કે આકાશમાં લાખો સૂર્યમાળાઓ છે. તે એકબીજાથી એટલી દૂર છે કે ત્યાં પહોંચવું હોય તો એક કલાકના એક લાખ માઇલની ઝડપે એક રોકેટ ગતિ કરે તો એક સૂર્યમાળાથી ફકત બીજી સૂર્યમાળા સુધી પહોંચતા ૮૭ કરોડ વરસ લાગે. તો પછી લાખો સૂર્યમાળા પાસે જતાં કેટલાંયે અબજો વરસો લાગે. (જુઓ-રીડર્સ ડાયજેસ્ટમાંથી ગ્રેપ્ડર્ડ એટલાસ-અમેરિકા.) જેમ એક રાજ માટે શાસ્ત્રીય દૃષ્ટાંત જોયું તેના જેવી જ આ વાત છે. For Personal & Private Use Only Page #848 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] ૨. તે ચૌદ રાજમાન પ્રમાણ છે. ૩. રાજમાન કોને કહેવાય છે. ઉપરોક્ત ત્રણ બાબતો જાણી આવ્યા. આ ચૌદરાજ પ્રમાણવાળા વિશ્વને જૈનધર્મની શાસ્ત્રીય પરિભાષામાં નવા શબ્દથી ઓળખાવાય છે. લોક શબ્દ અત્યંત રૂઢ અને સુપ્રસિદ્ધ શબ્દ છે. અહીં લોક શબ્દ પ્રજાવાચક નહીં પણ અખિલ વિશ્વનો પર્યાયવાચક સ્થસૂચક શબ્દ છે. આ લોક ચૌદરાજ પ્રમાણ હોવાથી ચૌદરાજ પ્રમાણ લોક-આવું વાકય બોલી શકાય. પ્રશ્ન- લોકસંજ્ઞક સ્થલવાચક બીજા પણ શબ્દો છે, તો તે ચૌદ રાજલોકથી ભિન્ન છે કે શું? ઉત્તર – વાત બરાબર છે. લોક શબ્દ અંતમાં બોલાતો હોય એવા બીજા ત્રણ શબ્દો છે. ૧. ઊર્ધ્વલોક, ૨. તિર્યલોક, ૩. અધોલોક. તેના સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાતાલલોક આવાં પર્યાયવાચી નામો પણ છે. વળી મનુષ્યલોકના મધ્યમલોક-મૃત્યુલોક એવાં પર્યાય નામો પણ છે. આ ત્રણેય ચૌદ રાજલોકના જ પેટા વિભાગો છે. તે ચૌદરાજલોકના જ ભાગો હોવાથી પેટા વિભાગોને પણ લોકસંજ્ઞા જોડી તે રીતે વહેવાર કરાય છે. આ પેટા ત્રણલોકમાં શું શું છે? તે વાત આગળ રજૂ કરીશું. તે પહેલાં તેની આકૃતિ વગેરે વિષે જાણી લઇએ. ચૌદરાજલોકની આકૃતિનો પરિચય ૧. ચૌદ રાજલોકનો આકાર વૈશાખ સંસ્થાન જેવો અથવા વૈરાટ આકારે કહ્યો છે, એટલે કે બે પગ પહોળા રાખી, બે હાથને કેડ ઉપર ટેકવી, મુખ સીધું રાખી, સ્વસ્થ થઈને એક વ્યક્તિ ટટાર ઊભી હોય તેવો આકાર લોકનો છે. ૨. સુપ્રતિષ્ઠિત સંસ્થાન અથવા ત્રિશરાવ સંપુટાકારે છે. આ બન્ને એકાર્થક વાચક શબ્દો છે. “શરાવ એટલે માટીનાં ત્રણ કૂંડાથી બનતો આકાર. તે કેવી રીતે ? પ્રથમ ક્રૂડું ઊંધું મૂકવું. તે પછી તેની ઉપર બીજું કૂંડું ચતું મૂકવું. તે પછી તેની ઉપર ત્રીજું કૂંડું ઊંધું મૂકવું. આ ત્રણ કૂંડાંથી જેવી આકૃતિ સર્જાય તેવો આકાર. ૩. બે હાથે વલોણું કરતી સ્ત્રી બે પગ પહોળા રાખી, બે હાથે વલોણું કરે ત્યારે તે સ્ત્રીનો આકાર લોકાકૃતિ જેવો બની જાય છે. આમ વિવિધાકારે લોકાકૃતિ વર્ણવી શકાય છે. આ વિરાટ વિશ્વ કોઇએ બનાવ્યું નથી એટલે પ્રવાહની અપેક્ષાએ તેની આદિ નથી અથતિ અનાદિથી છે. વળી તેનો આત્યન્તિક નાશ નથી તેથી અનંતા કાળ સુધી સ્વસ્વભાવે રહેશે. અર્જન માન્યતા મુજબ આ વિશ્વ કોઇએ રચ્યું નથી, કોઈ તેનો પાલક નથી, કોઈ તેનો સંહારક નથી. વળી આ વિશ્વને શેષનાગ, કાચબો વગેરે ધારણ કરે છે, આ વાતને પણ જૈનદર્શન સ્વીકારતું નથી. જૈનદર્શન ૧. શરાવ એટલે કોડિયું. For Personal & Private Use Only Page #849 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૪ ] માને છે કે જે આત્માઓ રાગ-દ્વેષનો ક્ષય કરી કૃતકૃત્ય બની નિર્વાણ પામ્યા તેઓ પાછા રાગ-દ્વેષથી પૂર્ણ એવા આ જગતને શા માટે બનાવે ? બનાવવાના પ્રપંચમાં શા માટે પડે ? આવું કરે તો તેઓ મુકતાત્મા કેવી રીતે કહેવાય ? તાત્પર્ય એ કે આ જગત-વિન ગો ન ધરો નિરાધારો સર્વ સિદ્ધો આ વચનથી જગત કોઇએ બનાવ્યું નથી તેથી તે સ્વયંસિદ્ધ છે, કોઇએ તેને ધારી રાખ્યો નથી તેથી તે સ્વતઃ નિરાધાર એટલે આકાશમાં તથાવિધ સ્વભાવે જ અદ્ધર છે. વસ્તુનો જન્મ થાય તો તેનો વિનાશ પણ માનવો જ પડે. આ વિશ્વ તો અનાદિથી જેવું છે તેવું જ અનંતકાળ સુધી રહેવાનું હોવાથી સદાય શાશ્વત છે. લોકઅલોક જેવી વસ્તુ છે તેની પ્રતીતિ કેવી રીતે થાય? એક બીજી બાબત ખાસ સમજવા જેવી છે. તે એ કે વિશ્વમાં વિદ્યમાન જે જે શબ્દો છે તે તે શબ્દોનો વહેવાર સાપેક્ષ જ હોય છે. એટલે શું ? તો તમો કોઇપણ એક શબ્દ બોલો એટલે તેનો પ્રતિપક્ષી શબ્દ ખડો થઇ જ જાય. જેમકે—અહિંસા બોલો એટલે હિંસા, સત્ય બોલો એટલે અસત્ય, ચેતન બોલો એટલે જડ એ રીતે. એમ ‘લોક' શબ્દ બોલ્યા એટલે પ્રતિપક્ષી અલોક શબ્દ જન્મી જ જાય એનો અર્થ એ છે કે લોક સિવાય અલોક નામનું દ્રવ્ય (ઔપચારિક રીતે) છે. જો વાસ્તવિક સ્થિતિ વિચારીએ તો આ લોક કે અલોક એ અનંત અખંડ આકાશમાં જ રહેલી બાબતો છે. આથી તમો એક વિરાટ અખંડ અનંત અવકાશની કલ્પના કરો, અને એની વચ્ચે ચૌદરાજરૂપ લોક રહેલો છે એમ કલ્પો તો ચારે બાજુએ ફરતા અલોક અવકાશ ખાલી પોલાણ ભાગ વચ્ચે ખડા રહેલા લોકનું ચિત્ર આંખ સામે કલ્પી શકશો. અલોકની મહાન અનંતતા આગળ ચૌદરાજમાન લોક સમુદ્ર આગળ જેવું બિન્દુ લાગે તેવો દેખાય. લોકમાં અને અલોકમાં શું શું છે? લોકમાં બધું જ છે. જડ, ચેતન, જીવ, અજીવની સમગ્ર સૃષ્ટિ છે, જ્યારે અલોકમાં કશું જ નથી, ખાલી પોલાણ જ છે. બીજીરીતે વિચારીએ તો લોકમાં ધર્મદ છ દ્રવ્યો છે, જ્યારે અલોકમાં એકેય દ્રવ્ય નથી, એટલે એની વ્યાખ્યા એમ થાય કે છ દ્રવ્યો હોય તે લોક, એ ન હોય તે અલોક. આગળ જેનું વર્ણન કરવાનું છે એ છએ દ્રવ્યો લોકમાં એક જ સ્થાને એક સાથે રહેલા છે. અખંડ એક લોકાકાશ અતિસીમિત છે જયારે અલોક અસીમિત છે. લોક અને અલોકનો ભેદ પાડનાર છ દ્રવ્યોમાં ફક્ત બે જ દ્રવ્યો છે. જેનું નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આ બે દ્રવ્યો જો અલોકમાં હોત તો ત્યાં પણ જીવ અને પુદ્ગલની ગત્યાગતિ હોત; તો અલોક એકલું પોલું જ છે એવું કહી ન શકાત પણ ત્યાં ગત્યાગતિ નથી. શા માટે નથી ? તો જીવ પુદ્ગલને ગતિ-ગમન કરવામાં ગતિસહાયક ધર્માસ્તિકાય છે અને સ્થિતિ સ્થિર થવામાં સહાયક અધર્માસ્તિકાય છે. એ બંને ત્યાં નથી માટે. આ બે જ દ્રવ્યો અકલ્પનીય ભાગ લોકના દૃશ્ય-અદૃશ્ય વિશ્વમાં ભજવી રહ્યા છે, એ અલોકમાં નથી, તેથી ત્યાં જીવ પુદ્ગલનું કશું અસ્તિત્વ નથી. હવે અહીંથી લોક-વિશ્વનું વિવેચન વાંચો For Personal & Private Use Only Page #850 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૫ ] स्वयंसिद्ध अने शाश्वतादिपणुं लोक ★ ઇતર દર્શનકારો ભિન્ન વ્યવસ્થા અને પ્રકાર વડે ‘ચૌદભુવન’ને માનવા સાથે તેના ઉત્પાદક બ્રહ્મા, પાલક વિષ્ણુ, સંહારક મહાદેવ કહે છે અને વિભિન્ન મતે શેષનાગ, કૂર્મ વા કામધેનુ વગેરે પૃથ્વીના ધારક છે એમ કહે છે. આ માન્યતાના જ આધારે તેઓના કેટલાક ગ્રન્થો રચાયા છે, પણ એટલું ચોક્કસ વિચારવું જરૂરી છે કે જે આત્માઓ નિરંજન, નિરાકાર છે, કૃતકૃત્ય બન્યા છે, સર્વોદ્વારક છે, સર્વોચ્ચપણું પામેલા છે, રાગદ્વેષ રહિત છે, સર્વમુકત થવાથી શાશ્વત સ્થાનને પામેલા છે. તેવા આત્માઓને જગતનું ઉત્પાદન, પાલન કે નાશ કરવાનું કશુંએ કારણ રહ્યું જ નથી. આ વિરાટ વિશ્વ કોઇએ બનાવ્યું નથી, તે અનાદિકાળથી સ્વતઃ છે, તે અનંતાકાળ સુધી સ્વયં સ્વસ્વભાવે રહેશે. તેને કોઇ ઇશ્વરી વ્યક્તિ ચલાવતી નથી તેમજ તેનો કોઇ વ્યક્તિ નાશ કરતી નથી તે તેના સ્વભાવે ચાલે છે. તેનો નાશ કાળના પિરબળોથી થાય છે. એથી લોક સ્વયંસિદ્ધ છે. જે માટે કહ્યું છે કે— 'केणवि न कओ न धरिओ णिराधारो सयं सिद्धो' અર્થાત્ આ ચૌદરાજ લોક કોઇએ કર્યો નથી જેથી સ્વયંસિદ્ધ છે. કોઇએ ધારી રાખ્યો નથી જેથી સ્વયં નિરાધાર એટલે આકાશમાં અદ્ધર છે. કોઇએ બનાવ્યો નથી જેથી તે સદાને માટે શાશ્વતો છે. આર્યદેશના આર્યધર્મનો એક મહાન પ્રભાવ છે કે જેના લીધે આકાશમાં વિશ્વ અદ્ધર અને સ્થિર રહે છે. चौदराजलोकवर्त्ती पंचास्तिकाय ' 9 આ ચૌદરાજલોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય એ પંચાસ્તિકાયમય (પ્રદેશોના સમૂહવાળો) છે. પંચાસ્તિકાય સ્વરૂપ દ્રવ્યલોક તે દ્રવ્યથી એક અને વ્યાપક છે. ક્ષેત્રથી લોકપ્રમાણ સર્વદિશાએ અસંખ્ય યોજનનો. વ્હાલથી અનાદિ અનંત અર્થાત્ હતો, હશે અને વર્તમાનમાં તો છે જ, અર્થાત્ સદા શાશ્વતો. ભાવથી અસ્તિકાયમાં રહેલા ગુણ-પર્યાયો વડે અનંતપયિ યુક્ત છે. કારણકે પંચાસ્તિકાયના સમુદાયથી જ ‘સ્રો’ શબ્દનું પ્રરૂપણ છે, એથી અસ્તિકાયના જે ગુણો-પર્યાયો તે લોકના જ કહેવાય. * આ માન્યતાના પાયા ઉપર ઇતર દર્શનકારોએ ખૂબ સાહિત્યનું સર્જન કર્યું છે. ૧. પ્રશ્ન-અસ્તિકાય એટલે શું ? ઉત્તર-ગતિ-પ્રદેશ, હાયસમૂહ. પ્રદેશોના સમૂહવાળું જે દ્રવ્ય તે ‘અસ્તિય' કહેવાય. આવાં દ્રવ્યો ધર્માસ્તિકાયાદિ પાંચ છે અને છઠ્ઠું દ્રવ્ય જાત્ત છે. એ કાળ પણ છ દ્રવ્યમાં અંતર્ગત હોવાથી ‘દ્રવ્ય' શબ્દનું સંબોધન અપાય છે. પરંતુ વાસ્તવિક રીતે તે કાળ વર્તમાન એક જ સમયરૂપ એક જ પ્રદેશવાળો હોવાથી પ્રદેશ સમૂહના અભાવે કાળદ્રવ્યને અસ્તિકાય તરીકે સંબોધાતું નથી, કારણકે તેના ભવિષ્યકાળની વર્તમાનમાં તો કદી ઉત્પત્તિ હોય નહિ, જયારે ભૂતકાળ તો ઉત્પન્ન થઇ ગયો છે જેથી વિનાશિત છે. એ કારણથી જ કાળદ્રવ્ય પ્રદેશોના સમૂહથી વિરહિત હોવાથી તે અસ્તિકાય નથી. કાળની દ્રવ્યમાં ગણત્રી જરૂ૨ થાય છે, પણ તે ઔપચારિક રીતે. આ કારણે લોક માટે ષડસ્તિાવનું નહીં પણ ‘પગ્નાસ્તિાયમયો' એવા રુઢ વાક્યોનો ઉપયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવામાં આવેલો છે. અહીંયા અસ્તિ સંસ્કૃતના ધાતુરૂપે ન સમજવો પણ પારિભાષિક પ્રદેશ અર્થમાં સમજવો. ૮૯ For Personal & Private Use Only Page #851 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૬) આ પાંચ તત્ત્વોમાં ધમસ્તિકાય આદિ ચાર તત્ત્વો અજીવ-જડ છે અને એક તત્ત્વ જીવ છે. આ પાંચેય દ્રવ્યો શબ્દથી પણ ઓળખાય છે. હવે પાંચ અસ્તિકાયનું વિવરણ કરતાં પ્રથમ ધમસ્તિકાયનું વિવરણ કરાય છે. ૧. ઘર્માસ્તિવય ઘતિવય–આ ધમસ્તિકાય જોઈ શકાતો નથી પણ ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. યદ્યપિ ગતિ–સ્થિતિનું કારણ જીવ, પુલ પોતે જ છે, પણ નિમિત્ત-કારણ અહીં અપેક્ષિત છે એટલે એમાં ધમસ્તિકાય એ ગતિશીલ અને ગતિપૂર્વકસ્થિતિશીલ પદાર્થ જે જીવ અને પુદ્ગલ છે તેમાં નિમિત્ત છે. આ ચૌદરાજરૂપ લોકમાં સ્વભાવે જ ગતિ કરતા જીવો તથા પુદ્ગલો તથા મત્સાદિકોને ગતિ કરવામાં તરવામાં જેમ જળ સહાયરૂપ બને છે, તેમ આ ધમસ્તિકાય પણ ગતિસહાયક છે એટલે કે જેમ જળમાં તરવાની શક્તિ મત્સ્યની પોતાની જ હોય છે. પરંતુ તેને તરવાની ક્રિયામાં ઉપકારી કારણ જળ છે. અથવા તો જેમ ચક્ષુમાં જોવાની શક્તિ તો રહેલી છે, પરંતુ પ્રકાશરૂપ સહકારી કારણ જોઇ શકાય નહિ ત્રીજી રીતિએ વિચારતાં પાંખ દ્વારા સ્વયં ઊડવાની શક્તિ તો પક્ષીમાં વિદ્યમાન છે તથાપિ તેને જેમ હવાની અપેક્ષા તો જરૂર રહે છે, તે જ રીતે જીવ અને પુદ્ગલોમાં ગતિ કરવાનો સ્વયં સ્વભાવ તો છે પરંતુ ધમસ્તિકાય દ્રવ્યના સહચાર વિના તેઓ ગતિ કરી શકતાં નથી. જીવોને ગમનાગમનરૂ૫ ગતિ કાર્યમાં સહાયક ધમ ધમસ્તિકાયનો છે અને એવી જ રીતે પુલમાં ભાષા, ઉશ્વાસ, મન, વચન, કાય-યોગાદિક વર્ગણાનાં પુદ્ગલોની ચલિત ક્રિયાઓમાં, તે તે પુલોનાં ગ્રહણ તથા વિસર્જનમાં આ ધમસ્તિકાય જ ઉપકારી છે. જો તેનું સહાયકપણું ન હોય તો ભાષાદિક પુદ્ગલોની ગતિના અભાવે ભાષા-મન વગેરે વગણા યોગ્ય પગલોના અવલંબન વિના જીવો બોલવું, ચાલવું કે સમજવું ઈત્યાદિ કંઈ પણ કાર્ય કરી શકે નહિ, વિશ્વ સ્થગિત અને શૂન્ય બની જાય. એ પણ જરૂર ધ્યાનમાં રાખવું કે આ ધમસ્તિકાય દ્રવ્ય કંઈ પ્રેરક નથી એટલે કે સ્વભાવે જ સ્થિર રહેલા અગતિમાન જીવો તથા પુગલોને બળાત્કાર ગતિ કરાવે છે અને તે રીતે સહાયકરૂપ બને છે તેવું નથી, પરંતુ જયારે જીવ અને પુદ્ગલો સ્વયંગતિ કરવાના હોય ત્યારે આ દ્રવ્ય માત્ર સહાયક બને છે. જો તે પ્રેરક-ધક્કો મારવાવાળું બની જાય તો. જીવ અને પુદ્ગલો બંનેની હંમેશા ગતિ થયા જ કરે. પરંતુ વાસ્તવિક રીતે તેમ હોતું નથી. આથી જયારે જીવ અને પુદ્ગલો ગતિ કરતા હોય ત્યારે ત્યાં રહેલું ધમસ્તિકાય દ્રવ્ય તેઓને ગતિઉપકારક એટલે કે સહાયક બને છે. આ ધમસ્તિકાય દ્રવ્યના ત્રણ પ્રકારો પડે છે. ૧. સંપ ૨. વેશ અને રૂ. પ્રવેશ. –એક વસ્તુનો જ આખો ભાગ તે “સ્કંધ' શબ્દથી ઓળખાય છે. રેશ–પ્રસ્તુત સ્કંધના સમગ્ર ભાગમાંથી સહજ ન્યૂનાદિ ભાગવાળો જે અમુક વિભાગ (ટૂકડો) તે જ દેશ' કહેવાય છે. શનિર્વિભાજ્ય વિભાગ કે જે એક પરમાણુ જેટલો જ સૂક્ષ્મ હોય છે. જેના સર્વજ્ઞ પુરુષો ૧. વિજ્ઞાનનાં સાધનો કોઈ કાળે પરમાણને જોઈ શકશે નહિ. પરમાણુ બોમ્બની જે વાત આવે છે તે હકીકતમાં For Personal & Private Use Only Page #852 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૭) પણ બે વિભાગ કલ્પી ન શકે તેવો સૂક્ષ્મ અણુ જેટલો ભાગ તે પ્રદેશ’ કહેવાય, એટલે કે કલ્પેલા ‘દેશ” માંનો એક નિર્વિભાજ્ય વિભાગ (પ્રદેશ) જે દેશ સાથે જ લાગેલો હોય છે તે. આ ધમસ્તિકાય દ્રવ્ય 9. દ્રવ્યથી સિંખ્યા વડે] એક છે. ૨. ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ છે. રૂ. ઋત્તિથી ત્રણે કાળમાં રહેવાવાળું શાશ્વત છે. ૪. માવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે અને ૬. ગુખથી જીવ–પુગલને ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળું હોવાથી ગતિસહાયક ગુણવાળું છે. એમ આ દ્રવ્યની પાંચ પ્રકારે પ્રરૂપણા થઈ. આ ધમસ્તિકાય અલોકમાં નહિ હોવાથી ત્યાં આગળ જીવો તથા પગલોની ગતિ થઈ શકતી નથી. २. अधर्मास्तिकाय અધર્માતિવાચ–અધમસ્તિકાયદ્રવ્ય તે ધમસ્તિકાયવત્ ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલે ગુફાઓમાં, સમુદ્ર, નદીમાં સર્વત્ર એક મંચણીની અણી જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં ધમસ્તિકાયનું અસ્તિત્વ ન હોય. ધમસ્તિકાય તથા અધમસ્તિકાય બન્ને દ્રવ્યો અન્યોન્ય સાહચર્ય સ્વભાવવાળાં છે. તેથી જાણે સાથે જ જન્મેલા ભ્રાતા ન હોય ! એવી કલ્પના જન્માવનારાં છે. જ્યાં ધમસ્તિકાય છે ત્યાં જ અધમસ્તિકાય રહેલ છે. આ અધમસ્તિકાય પણ પાંચ ભેદ વડે પ્રરૂપિત છે. એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારેયની પ્રરૂપણા તો ધમસ્તિકાય પ્રમાણે જ અહીં ઘટાવી લેવી, માત્ર પાંચમો જે પ્રકાર ગુણ તેમાં તફાવત છે. તે આ પ્રમાણે— જેમ કોઈ વટેમાર્ગુને વિશ્રામ માટે વૃક્ષની છાયા, તેમજ જળમાં સ્વભાવે ગતિ કરતા મત્સ્યાદિને સ્થિર થવામાં અધમસ્તિકાય કારણરૂપ છે, તેમ આ લોકમાં સ્વભાવે જ સ્થિર પરિણામી એવા જીવ તથા પુગલોને આ અધમસ્તિકાય એક આલંબનરૂપ દ્રવ્ય છે, એટલું જ નહિ પરંતુ ગમન કરતા જીવોને ઊભવું હોય, સ્થિર થવું હોય, શયન કરવું હોય ઈત્યાદિક અવલંબનવાળાં કાર્યોમાં અને ચિત્તની સ્થિરતા વગેરે ‘સ્થિરપરિણામી કાર્યોમાં આ અધમસ્તિકાય જ કારણરૂપ છે. ધમસ્તિકાયની માફક આ અધમસ્તિકાય નામનો પદાર્થ પણ જીવ અને પુદ્ગલોને કંઈ પ્રેરણા કરીને-પકડીને વસ્તુને સ્થિર કરતો નથી. પરંતુ સ્વતઃ સ્થિર રહેવાને ઇચ્છતા એવા જીવોને તથા પુગલોને તે સહાયભૂત બને છે. જો તેઓને તે પ્રેરકરૂપે થઈ પડે તો જીવ, પુદ્ગલો હંમેશાં સ્થિર જ રહ્યા કરે. વળી આ પ્રમાણે બન્ને પ્રકારનાં દ્રવ્યો (ગતિ કરાવવામાં અને સ્થિરતા કરાવવામાં) પ્રેરક રૂપ બને તો ગતિ અને સ્થિતિ બન્નેમાં સાંકર્ય-સંઘર્ષભાવ ઉત્પન્ન થઈ જાય, અને તેથી પદાર્થ સિદ્ધિ અસિદ્ધ થઇ જાય તો એ ન ચાલે. આથી જ બન્ને દ્રવ્યો પ્રેરક નહિ પણ સહાયક ગુણવાળાં છે. અનેક પરમાણુઓનો બનેલો અંધ કે અણુ છે. પરમાણને તો જ્ઞાનીઓ જ શાનદૃષ્ટિથી જોઇ શકે છે. ૨. જો આ “અધમસ્તિકાય’ નામનો પદાર્થ જગતમાં ન હોય તો જીવ, પુદ્ગલોની હરહંમેશ ગતિ ચાલુ રહ્યા. જ કરે. કોઈ ઠેકાણે સ્થિર અવસ્થા પામે જ નહિ. તેવી રીતે “ધમસ્તિકાય’ નામનો પદાર્થ પણ જો ન હોત તો તેઓની હંમેશને માટે સ્થિતિ સ્થિર રહ્યા કરત. For Personal & Private Use Only Page #853 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૮ ] અલોકમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નથી તેથી ત્યાં જીવ, પુદ્ગલોની સ્થિતિ પણ નથી. જ્યાં આ દ્રવ્યો છે ત્યાં જ જીવ, પુદ્ગલોનું અસ્તિત્વપણું હોઇ શકે છે અને તે અસ્તિત્વ આ ચૌદરાજલોકમાં જ છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કંધ, દેશ અને પ્રદેશના ભેદો ધર્માસ્તિકાય પ્રમાણે જ વિચારવા, આ અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશાત્મક છે. રૂ. आकाशास्तिकाय આકાશાસ્તિકાય દ્રવ્ય બે વિભાગે વિભક્ત છે એટલે લોક અને અલોકના ભેદ વડે બે પ્રકારે છે. જો કે ખરી રીતે વિચારતાં આકાશ દ્રવ્ય લોકાલોકમાં સર્વત્ર હોવાથી બે વિભાગવાળું હોઈ શકે જ નહિ, પરંતુ લોકમાં રહેલાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોની સાથેના રહેવારૂપ ઉપચારથી બે વિભાગે તેનું કથન કરાય છે. તેમાં પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહે છે. ૧. તોજાજાશ—લોકમાં રહેલ આકાશ દ્રવ્ય, અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે, અને તે સ્વપ્રમાણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો વડે સદાકાળયુકત રહ્યું થયું જેમ રાજા બે પ્રધાનને ધારણ કરીને જગતનું રક્ષણ કરે તેમ આ બન્ને દ્રવ્યો સાથે રહી જગતને ઉપકારક બને છે. કારણ કે આકાશ [અવગાહ] વિના એટલે અવકાશ—ખાલી જગ્યા વિના જીવ, પુદ્ગલો રહી જ ન શકે, એટલે તે જરૂરી દ્રવ્ય છે. આ લોકાકાશના સ્કંધ, દેશ, પ્રદેશોનું સ્વરુપ પણ ધર્માસ્તિકાયવત્ સમજવું. આ દ્રવ્ય દ્રવ્યથી એક જ અને સર્વવ્યાપ્ત છે. પણ ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ તે બે વિભાગમાં વહેંચાએલું છે. લોકમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સાથે રહેવાવાળું હોવાથી તે ઔપચારિક રીતે ‘ોવાશ’ કહેવાય છે અને ઉપાધિથી રહિત તે ‘ગોવાાશ' કહેવાય છે. એ પ્રમાણે તે દ્રવ્ય. ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ હોવાથી અનંત છે, પરંતુ લોકાકાશની અપેક્ષાએ આકાશ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક કહેવાય. ાનથી તે અનાદિ અનન્ત અર્થાત્ શાશ્વતું છે. માવથી વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ રહિત છે અને મુળથી અવગાહ-અવકાશ આપવાના સ્વભાવવાળું છે. જેથી ત્યાં જીવ, પુગલોને સ્થાન મળ્યું છે. સાકરને અવકાશ આપનારું જેમ દૂધ છે અને અગ્નિને અવકાશ આપનારો જેમ તપાવેલ લોખંડનો ગોળો છે, તે જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય એ ચારેય દ્રવ્યોને અવકાશ-જગ્યા આપવામાં કારણભૂત કોઇપણ દ્રવ્ય હોય તો આકાશદ્રવ્ય છે. એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં પરમાણુ આદિ એક દ્રવ્ય રહે છે, તેટલા જ એટલે એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં ૧. એક પ્યાલો દૂધથી સંપૂર્ણ ભર્યો હોય તેમાં ઉપરથી સાકર નાંખશું તો પણ તે દૂધમાં વધારો નહિ થાય, તેમ દૂધમાં સાકર મિશ્ર થયા પછી કોઇપણ જાતની વધઘટ નહિ બને. જો વધે તો તો પછી અવકાશ આપ્યો એમ બોલાય જ નહિ, પણ તેમ તો થતું જ નથી. વળી લોખંડના ગોળાને જે વખતે લુહાર ભઠ્ઠીમાં તપાવે છે ત્યારે તેમાં અગ્નિ એકમેકપણે સમાઇ રહે છે. તે ગોળો અગ્નિકાયના પ્રવેશથી જરાયે વજનમાં વૃદ્ધિ પામતો નથી. કારણકે તેમાં અન્યપદાર્થને અવકાશ આપવાનો સ્વભાવ હોવાથી તેમાં તે અંતર્ગત થઇ જાય છે. (-ભગવતીસૂત્ર શતક-૧૩, ઉદ્દેશ-૪) For Personal & Private Use Only Page #854 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦૯ ] [પુદ્ગલની તથાવિધ વિચિત્રતા હોવાથી] સેંકડો, હજારો, લાખો, સંખ્ય, અસંખ્ય અને અનંતપ્રદેશી સ્કંધો-જથ્થો પણ રહી શકે છે. એથી આકાશમાં અવગાહ આપવાના ગુણની સ્વતઃસિદ્ધિ થાય છે. કારણ એક જ કે તેનો અવગાહ [અવકાશ] આપવાનો સ્વભાવ જ છે. અહીંયા આ પણ એક સમજવા જેવી બાબત એ છે કે જે આકાશપ્રદેશમાં સંખ્યપ્રદેશી કિંવા અસંખ્યપ્રદેશી કંધો રહે છે, ત્યાં જ બીજા તેવાં સંખ્ય કિંવા અસંખ્યસ્કંધો પુદ્ગલો પણ તેના તેવા પ્રકારના જાતિ ગુણ સ્વભાવે જ રહી શકે છે. અર્થાત્ પુદ્ગલોનો તેવા પ્રકારનો વિચિત્ર સ્વભાવ જ છે. જેમ એક ઓરડા જેટલા સ્થાનમાં એક જ દીપક પોતાના પ્રકાશને પાથરે છે એ જ ઓરડામાં બીજા પ્રદીપ્ત એવા સેંકડો-હજારો દીપકો કે ઇલેક્ટ્રીક ગોળાઓ મૂકવામાં આવે તો પણ તે સઘળાય દીવાઓનો પ્રકાશ પૂર્વ પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. અર્થાત્ એ જ જગ્યામાં તે બધાયના પ્રકાશને અવકાશ મળી શકે છે. બીજું દૃષ્ટાન્ત વિચારીએ તો *એક તોલા જેટલા પારામાં પ્રકૃષ્ટ ઔષધિના પ્રબળ પ્રયોગથી ૧૦૦ તોલા જેટલું સુવર્ણ પણ પ્રવેશ કરી (સમાઇ) જાય છે. છતાં પણ કોઈ અદ્ભુત અને અગમ્યપ્રયોગ ક્રિયાની શક્તિના બળે તે પારાને પુનઃ તોળશું તો એક તોલો જ પ્રમાણ આવી ઊભું રહેશે. ૧૦૦ તોલા સુવર્ણ સમાઇ જાય છતાં જરાપણ તે વધે નહિ. એટલું જ નહિ પણ એ સમાયેલું ૧૦૦ તોલા સુવર્ણ અને ૧ તોલો પ્રમાણ પારો બન્નેને એકમેક થયેલ સ્થિતિમાંથી તથાપ્રકારની ઔષધિના સામર્થ્યથી અલગ અલગ પણ કરી શકાય છે. ૨. અત્તોાળાશ મેટ્ વીનો અલોકાકાશ એ લોઢાના પોલા ગોળા સરખો છે અને લોકાકાશથી અનંત ગુણો છે. જો કે આ અલોકના અંતને પાર પામવાને કોઇ સમર્થ નથી જ. છતાં અસત્ કલ્પના દ્વારા શ્રી ભગવતીજીસૂત્રના ૧૧માં શતકના, દશમાં ઉદ્દેશમાં જે ઘટના કહેલી છે તેની અહીં સીધી નોંધ જોઇએ. મેરુપર્વતની ઉપર દશે દિશાવર્તી દશ કૌતુકી દેવો ઊભા રહે, અને એ જ મેરુની ચારે દિશાએ ૨૨ા લાખ યોજન દૂર આવેલા માનુષોત્તર પર્વત ઉપર આઠે દિશાએ મેરુને પુંઠ કરી અર્થાત્ મનુષ્યક્ષેત્રના બહારના દ્વીપ-સમુદ્રો તરફ મુખ રાખીને આઠ દિક્કુમારિકાઓ પોતાના હાથમાં રહેલા બલિના પિંડને પોતપોતાની દિશા સન્મુખ ફેંકે, આઠે કુમારિકાઓથી એક જ સમયે ફેંકાએલા, એ આઠે દિશાના બલિપિંડો, પૃથ્વી ઉપર પડતાં પહેલાં જ, મેરુપર્વત ઉ૫૨ ૨હેલા દેવોમાંથી કોઇપણ એક દેવ માનુષોત્તરે પહોંચીને આઠે દિશાએ ફરીને તે પિંડોને જેવા પ્રકારની શીઘ્રગતિ વડે અદ્ધરથી જ ઉપાડી લે, તેવી જ શીઘ્રગતિથી તે બધા દેવો અલોકનો અંત જોવાની ઇચ્છાથી દશે દિશાઓમાં એક સાથે ચાલવા માંડે, હવે એવામાં કોઇ એક ગૃહસ્થને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો પુત્ર જન્મ્યો, પુનઃ તે પુત્રને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો બીજો પુત્ર જન્મ્યો, એ પ્રમાણે સાત પેઢીઓ (વંશ) સુધી લાખ લાખ વર્ષના આયુષ્યવાળા પુત્રોના જન્મ થતાં રહે, કાળે કરીને તે લાખ લાખ વર્ષના આયુષ્યવાળા સાતે પુત્ર-પુરુષો મરણ પામી જાય, તેઓના હાડ-માંસ-મજ્જાદિ પણ વિનષ્ટ થઇ જાય, યાવત્ તેનું * આ વાત ભગવતી શતક-૧૪, ઉદ્દેશ ૪માં જણાવી છે. For Personal & Private Use Only Page #855 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૦ ) નામનિશાન પણ ન રહ્યું હોય. આટલો કાળ પસાર થયા પછી જો કોઈ એક જિજ્ઞાસુ આત્મા કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે કે હે ભગવંત! તે દેવોનું શેષ ક્ષેત્ર (જવાને માટે બાકી રહેલું) ઘણું રહ્યું છે કે ગતક્ષેત્ર (ઓળંગેલું ક્ષેત્ર) ઘણું છે? તે અવસરે ભગવંત ઉત્તર આપે કે પૂર્વે કહ્યો તેટલો કાળ ગયો છતાં ઉલ્લંઘન કરેલું ક્ષેત્ર (અનંતમાં ભાગ જેટલું) અતિઅલ્પ છે, અને હજુ જવાને બાકી રહેલું ક્ષેત્ર (અનંતગુણ) ઘણું છે. આ દષ્ટાંતથી અલોકની વિશાળતા કેવી અપાર છે તે કલ્પી શકાશે. અનંત વિસ્તારવાળા અલોકનો આકાર પોલા લોહના ગોળા સરખો છે અને તે અલોક લોકની ચારે બાજુએ રહેલો છે. તે ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોથી રહિત છે. માત્ર ત્યાં કેવળ આકાશ-પોલાણ સિવાય બીજું કંઈ છે જ નહિ. પ્રશ્ન- એથી જ ભગવતીજી સૂત્ર ગ્રન્થમાં શ્રી ગૌતમ મહારાજાએ પ્રશ્ન પૂછેલો છે કે હે ભગવંત ! મહાન ઋદ્ધિવાળો મહાન સમર્થ શક્તિવાળો કોઈ એક દેવ લોકાત્તે ઊભો રહીને અલોકને વિષે હાથ અથવા પગ યાવત સાથલ વગેરે કોઇપણ અંગ પ્રસારવાને તે સમર્થ છે?” ઉત્તર– હે ગૌતમ! એ કાર્ય કરવાને તે સમર્થ નથી. અલોકને વિષે ધમસ્તિકાય, અધમસ્તિકાય દ્રવ્યોનો અભાવ હોવાથી ત્યાં તે દેવોની (જીવ, પુદ્ગલોની) કોઇપણ પ્રકારે ગતિ સ્થિતિ થઈ શકતી જ નથી. તો પછી મનુષ્યાદિકની તો વાત જ શી કરવી ? આ અલોક લોકની ચારે બાજુ છે અને ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોથી રહિત છે, જેથી ત્યાં આકાશ સિવાય બીજું કંઈ છે જ નહિ. એથી જ કોઇપણ ઈન્દ્ર કે દેવ લોકાત્તે ઊભો રહી અલોકને વિષે હાથ કે પગ કંઈ પણ પસારવા સમર્થ નથી. જો આ દ્રવ્ય ન હોત તો અનંતજીવો અને અનંત પરમાણુઓ અને તેઓના પુનઃ અનંત સ્કંધો વિશ્વ-લોકમાં રહી ન શકત. એક તસુમાં એક લાકડું રહી શકે તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધુ ભારે છતાં રહી શકે છે તે આ અવકાશ–જગ્યા આપવાવાળા દ્રવ્યને કારણે જ. આ પ્રમાણે પૂર્વે કહેવાએલાં ધમસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો અનંત અગુરુલઘુ પર્યાયો વડે આશ્રિત છે. કારણકે અરૂપી દ્રવ્યોમાં જ આ પયયો રહેલા છે. ४. पुद्गलास्तिकाय પ્રતિસમય પુદું પૂરણ એટલે મળવું અને વર્ત=ગલન એટલે કે છુટા પડવું કે વિખરવું. આવા સ્વભાવવાળો પદાર્થ તે પુત્તિ કહેવાય. કારણકે સમયે સમયે પુદ્ગલ સ્કંધો નવા નવા પરમાણુઓથી પૂરાય છે અને પ્રતિસમય પૂર્વબદ્ધ પરમાણુઓથી તે વિખરાઈ પણ જાય છે. એ પુદ્ગલ પ્રદેશ સમૂહરૂપ હોવાથી આ દ્રવ્યને “અસ્તિકાયથી સંબોધાય છે. વળી એ પુદ્ગલ વાસ્તવિક રીતે પરમાણુ સ્વરુપ છે પરંતુ તેના વિકારરૂપે સંખ્ય, અસંખ્ય અને અનંતપ્રદેશી ઢંધો પણ બને જ છે માટે જ સ્કંધને વિભાવ ૧. જુઓ ભગવતીજી શતક-૧૬, ઉદ્દેશ ૮. ૨. કદાચ કોઈ સ્કંધોમાં પ્રતિસમય તેવું ન બને તો પણ અમુક વર્ણ-ગંધાદિકનો વિવિધ ભેદોમાંથી કોઈપણ ભેદનું પુરાવવું તથા તેનું વિખરાવવું અવશ્ય હોય જ છે. For Personal & Private Use Only Page #856 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૧] ધર્મવાળો અને પરમાણુને સ્વાભાવિક ધર્મવાળો કહેલ છે. એ દરેક ભેટવાળા (પ્રાય) અનંત સ્કંધો જગતમાં સર્વત્ર સર્વદા વિદ્યમાન છે. આ પરમાણુઓ અને દ્વિપ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધો અનંતા (લોકમાં) વર્તે છે, ક્ષેત્રથી ચૌદરાજલોક પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી વર્ણ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ સહિત હોવાથી રૂપી દ્રવ્યો છે. આ દ્રવ્ય ગુણથી પૂરણ, ગલન સ્વભાવવાળું હોવાથી વિવિધ પરિણામી અને વિવિધાકૃતિવાળાં છે. મુખથી બોલાતો ‘સચિત્ત', પથ્થરના અથડાવાથી ઉત્પન્ન થતો અચિત્ત’ અને જીવના પ્રયત્નથી વાગતાં વાજિંત્રનો નાદ તે મિશ્ર', એ ત્રણે પ્રકારના અવાજો, શબ્દો, અંધકાર, ઉદ્યોત, છાયા, આતપ, પાંચ પ્રકારના નીલ વગેરે વર્ણો, સુગંધ-દુર્ગધ, અમ્લપિત્તાદિ છ રસો, લઘુ-ગુરુ વગેરે આઠ પ્રકારનો સ્પર્શ એ પુદ્ગલનાં સ્વાભાવિક તેમજ વૈભાવિક લક્ષણો–પરિણામો છે. ५. जीवास्तिकाय નીત્તિ પ્રાણ ન્યારવન્તરિ નીવાર એટલે ઇન્દ્રિયાદિ દશ બાહ્ય પ્રાણોને, વાસ્તવિક દષ્ટિએ સમ્યગુજ્ઞાન- દર્શન-ચારિત્રાદિરૂપ ભાવપ્રાણોને ધારણ કરનારો તે જીવ કહેવાય. જીવનું બીજું લક્ષણ ચેતના કહયું છે એટલે જીવમાત્રમાં સૂક્ષ્મથી લઈને ઉત્તરોત્તર વધતાં એવાં જ્ઞાનનાં અંશો હોય જ છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ હોતો જ નથી અને જ્ઞાન વિનાનો કોઈ જીવ હોય તો તે અજીવ કહેવાય. અખિલ વિશ્વમાં સર્વ તત્ત્વોમાં જીવ તત્ત્વ જ પ્રધાન તત્ત્વ છે. બીજા તત્ત્વો એના આશ્રયનું અવલંબન કરવાવાળાં છે. આ જીવ વ્યવહારનયે કર્મનો કત્ત, તેનો ભોકતા, તદનુસારે સંસાર અટવીમાં ભ્રમણકત અને અંતે એ જ આત્મા તે કર્મનો પરિનિવતા વિનાશ કરનાર છે, અને નિશ્ચયનયની દષ્ટિએ જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક સ્વગુણનો જ કર્તા અને ભોકતા છે. આ જીવોમાં પ્રદેશસમૂહ હોવાથી તે જીવાસ્તિકાય કહેવાય. તે જીવદ્રવ્ય દ્રવ્યથી અનંત સંખ્યામાં, ક્ષેત્રથી ચૌદરાજલોકમાં તેની ઉત્પત્તિવાળું, કાળથી અનાદિ અનંત સુધી, ભાવથી અરૂપી હોવાથી વર્ણ-ગંધાદિક રહિત અને ગુણથી જ્ઞાનદર્શનાદિગુણયુકત અને આકારથી સ્વસ્વશરીર તુલ્ય વિવિધાકૃતિવાળું છે. અસ્તિકાયનો વધુ પરિચય અને તેની તારવણી # આ પાંચ અસ્તિકાયોમાં ધમસ્તિ આદિ ચાર અજીવ કાયો છે. જ્યારે એક જીવ એ જીવકાય છે. જેનામાં જ્ઞાનાદિનો ઉપયોગ વર્તતો ન હોય તેને અજીવ કહેવાય છે. અસ્તિકાય એમાં અતિ શબ્દ પ્રદેશ-વસ્તુનો વાચક છે અને કાય શબ્દ સમુદાય-સમૂહનો વાચક છે. અસ્તિકાયની વ્યુત્પત્તિ કરીએ તો સત્તાઃ પ્રવેશ: તેવાં સંથાતો સમૂહ. રૂતિ ગતિવાચઃ જેના વડે પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે તેવા પ્રદેશોનો સમૂહ તેને અસ્તિકાય કહેવાય. આત્મા એક અખંડ પદાર્થ-દ્રવ્ય છે. તેને પ્રદેશો છે તે શૃંખલાબદ્ધ છે તેથી તે કદી અલગ પડતા નથી અને તેથી આત્મદ્રવ્યને સ્કંધ, દેશ, પ્રદેશદિની વ્યાખ્યાની જરૂર નથી. For Personal & Private Use Only Page #857 -------------------------------------------------------------------------- ________________ L[ ૧૮ ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો નિત્ય છે. સદા સ્થિર છે અને અરૂપી છે. માત્ર એક પુદ્ગલ જ દ્રવ્ય રૂપી છે. ધર્મ, અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો કે તત્ત્વો) અનેક નહીં પણ એક એક છે અને તે નિષ્ક્રિય (ગતિ ક્રિયા ન હોવાની અપેક્ષાએ) છે. ધર્મ-અધર્મ બે દ્રવ્યો સંખ્યાત પ્રદેશ છે. આકાશ અનંત પ્રદેશ છે. જીવ અસંખ્યાત પ્રદેશી છે જ્યારે પુગલ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે. આ પ્રમાણે પંચાસ્તિકાયનું કિંચિત્ સ્કૂલ સ્વરૂપ જણાવ્યું છે. ૬. વાતદિવ્ય કાળદ્રવ્ય બે પ્રકારનું છે 9. ચવદા મત અને નિશ્ચયવાન. વ્યવહારઃ -અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલે કે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય વગેરે જ્યોતિષીઓના ભ્રમણ ઉપરથી જે કાળનું પ્રમાણ નિર્ણત થાય છે તેને વ્યવહારકાળ કહેવાય છે, અને તે જૈન સર્વજ્ઞશાસનમાં સમયથી આરંભી આવલિકા-મુહૂતદિક અનેક પ્રભેદ-પ્રકારોવાળો છે. સમય એટલે સર્વજ્ઞની દૃષ્ટિ પણ જેના બે ભાગ કલ્પી ન શકે તેવો અવિભાજ્ય-નિર્વિકલ્પ સૂક્ષ્મકાળ તે. (આંખના એક જ પલકારા ‘જેટલા કાળમાં તો અસંખ્ય સમયો (-કરોડો-અબજોથી આગળ) વ્યતીત થઈ જાય છે) આવા અકથ્ય અતિ સૂક્ષ્મ કાળનું નામ સમય છે. એની પાસે એક પળ તો ઘણી મોટી થઈ પડે છે. અહીં જ સર્વજ્ઞ શાસનની બલિહારી છે. પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્માંશ પરમાણુ છે તેમ કાળદ્રવ્યનો અતિ સૂક્ષ્માંશ સમય છે. જે બંને અતીન્દ્રિયગમ્ય છે. કોઇપણ યાત્રિક સાધનોથી કદી જોઇ શકાતો નથી. આવા અસંખ્ય સમયોની એક બાવનિ થાય, ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકાઓનું એક મુહૂર્ત (બે ઘડી–૪૮ મિનિટ), ૩૦ મુહૂર્તનો એક દિવસ, ૧૫ દિવસનો એક પક્ષ, બે પક્ષનો એક માસ, બાર માસનું એક વર્ષ, અસંખ્યાત વર્ષનો એક નવોપન, ૧૦ કોડાકોડી પલ્યોપમનો એક સારોપમ, તેવા ૧૦ કોડાકોડી સાગરોપમની એક ઉર્જિની, અને તેટલા જ એટલે ૧૦ કોડાકોડી સાગરોપમની એક અવર્ણની, એ ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને મળીને એટલે ૨૦ કોડાકોડી સાગરોપમનું એક નિશ્ચિત થાય છે. આ સર્વ વ્યવહારિક કાળનાં લક્ષણ–ભેદો છે. ટૂંકમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ તે બધોય કાળ વ્યવહારિક છે. અહીંયા ચઢતો કાળ એટલે કે જે કાળમાં આયુષ્ય, બળ, સંઘયણ, શુભવર્ણ, ગંધ, રસ, ૧. એક જીર્ણ વસ્ત્રને ફાડતાં, એક તંતુથી બીજો તંતુ તૂટવામાં પણ અસંખ્ય સમય વ્યતીત થાય છે. જેનું વધુ વિસ્તૃત સ્વરુપ બૃહતસંગ્રહણીસૂત્રના મારા ભાષાંતરમાં આપ્યું છે ત્યાંથી જોઈ લેવું. ૨. પલ્યોપમ–તે જૈન પારિભાષિક શબ્દ છે અને પત્યના દૃષ્ટાંતથી આ કાળનું પ્રમાણ નક્કી થતું હોવાથી આ નામ રાખ્યું છે. જે સંખ્ય, અસંખ્ય અને અનંતની વ્યાખ્યા વાંચવાથી સમજાય તેમ છે. ૩. અહીં કોડને કોડે ગુણીએ ત્યારે કોડાકોડી થઈ સમજવી. For Personal & Private Use Only Page #858 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧૩ ) સ્પશદિક અનેક શુભભાવોની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી જ રહે તે ઉત્સર્જન અને ઉકતભાવોની ક્રમે ક્રમે હાનિ થતી રહે [અશુભ ભાવોની વૃદ્ધિ હોય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે, આ વ્યવહારિક કાળનું સ્વરૂપ છે. નિયત દ્રવ્યના વર્તનાદિ પયયરૂપ જે નિશ્ચયકાળ તે વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એમ પાંચ પ્રકારનો છે. આ નિશ્ચયકાળનું અહીં ખાસ વિશિષ્ટ પ્રયોજન ન હોવાથી તેની વધુ વ્યાખ્યા મુલતવી રાખી છે. આ કાળદ્રવ્ય વ્યવહારકાળની અપેક્ષાએ દ્રવ્યથી અસંતુ, ક્ષેત્રથી રાા દ્વીપ-૨ સમુદ્ર પ્રમાણ, કાળથી અનાદિ અનંત, ભાવથી વણ દિચતુષ્કરહિત અરૂપી છે. સૂર્યાદિકની ગતિ વડે જ્ઞાત થનારું મુહૂાદિક વડે અનુમેય એવું આ નિશ્ચયનય] અસ્તિકાય વિનાનું દ્રવ્ય છે. છે ખાસ જાણવા જેવી હકીકત જ વિશ્વમાં સર્વોચ્ચકક્ષાના વૈજ્ઞાનિક ગણાતા આઈન્સ્ટાઈન એમ માનતા હતા કે આ વિશ્વ ગતિમાન અને અગતિમાન બે રીતે જે દેખાય છે એની પાછળ કોઈ સૂક્ષ્મ કારણ કામ કરી રહ્યું છે. કોઈ અદશ્ય શક્તિઓ બંને પદાર્થોને સહાય કરી રહી છે એવો તર્ક એમને થયો હતો, અને તેના સંશોધન માટે અથાગ મહેનત કરી રહ્યા હતા. જેની શોધ કરી રહ્યા હતા તે પદાર્થ જૈન વિજ્ઞાનના ધમસ્તિકાય અને અધમસ્તિકાય હતા. આ વાત મને આજથી ૪૦ વર્ષ પહેલાં ગોડીજી પાયધુનીના ઉપાશ્રયમાં કલકત્તાના પ્રાયઃ બાબુ કુટુંબના એક ઊંડા અભ્યાસી સુશ્રાવકે કરી હતી. છW વ્યો વિષે વડ–જીવ અને પુદ્ગલ દ્રવ્યો પરિણામી, એટલે ભિન્ન ભિન્ન અવસ્થાને પ્રાપ્ત ક્રિયાવાનું અને નિત્ય છે. જ્યારે શેષ ચાર દ્રવ્યો અપરિણામી, અક્રિય અને અનિત્ય છે. એ છમાં પુદ્ગલ દ્રવ્ય રૂપી અને શેષ દ્રવ્યો અરૂપી છે. કાળ-અપ્રદેશી, શેષ દ્રવ્યો સપ્રદેશી, આકાશદ્રવ્ય ક્ષેત્ર અને સર્વ વ્યાપ્ત દ્રવ્ય છે, શેષ પાંચ ક્ષેત્રી અને દેશ વ્યાપ્ત છે, ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય કારણ અને જીવદ્રવ્ય અકારણ છે. જીવદ્રવ્ય કત છે. ધમસ્તિકાય વગેરે બાકીના પાંચ દ્રવ્ય અકર્તા છે. સર્વ દ્રવ્યો સ્વતંત્ર દ્રવ્યો છે તેથી એકેય દ્રવ્ય અન્ય દ્રવ્યરૂપે પરિણમતાં નથી તેથી જ તે અપ્રદેશી કહેવાય છે. તો નિવૃદિરોમ-વૈશાખ સંસ્થાનની જેમ પુરુષ અથવા સ્ત્રી આકૃતિએ રહેલા લોકનું અધોતળિયું (પગની પહોળાઈ સ્થાને–સાતમી માઘવતી નરકાન્ત ) સંત રાજ લાંબું છે. ત્યારપછી વિસ્તારમાં અંગુલના અસંખ્યાતમા ભાગની હાનિ કરતાં કરતાં એક રાજ પ્રમાણ વિસ્તાર રહે ત્યાં સુધી પહોંચવું. આથી તિચ્છલોકનું મધ્યસ્થાન પ્રાપ્ત થશે. (લોક પુરુષ વા સ્ત્રીની આકૃતિના કટિભાગ સ્થાને એટલે ધમાં પૃથ્વીના ક્ષુલ્લક પ્રતરવર્તી આવેલા અષ્ટરૂચક પ્રદેશનું સ્થાન તે) આ સ્થાનથી આગળ વધતાંની સાથે જ એકેક પ્રદેશની (અંગુલના અસંખ્યાતમા ભાગની) વૃદ્ધિ કરતાં કરતાં ત્યાં સુધી પહોંચવું કે १. सगरज्जु मघवइतला पएसहाणीइ महिअले एगा। तो बुढि बंभजा पण पुणसहाणि जा सिवे एगा ॥५॥ (लो ૯૦ For Personal & Private Use Only Page #859 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૪ ) જયાં બ્રહ્મદેવલોક પાસે પાંચ રાજ પ્રમાણ વિસ્તાર પ્રાપ્ત થાય (અર્થાત્ આકૃતિના કોણી ભાગે). હવે ત્યાં પહોંચ્યા બાદ પુનઃ પૂર્વવત્ તે સ્થાનથી એકેક પ્રદેશની હાનિ કરતાં કરતાં લોકાન્ત સુધી પહોંચવું કે જ્યાં એક રજુ માત્ર વિસ્તાર રહે. આ પ્રમાણે સાતમી માઘવતી નરકના તળિયાથી લોકના અંત સુધીનો ભાગ તે લોક કહેવાય છે. જેમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોક આવેલા છે. कइ कह रज्जु क्या क्या पूर्ण थाय छे तेः આ લોક ચૌદ વિભાગમાં વહેંચાયેલો છે. પ્રત્યેક વિભાગનું પ્રમાણ લગભગ એક રજુનું હોય છે. જેથી ચૌદ વિભાગ, ચૌદ રજુ પ્રમાણ થાય. તે આ પ્રમાણે સાતમી નારકના અંતિમ તળિયાથી (અધો લોકાન્તથી) લઈ તે જ સપ્તમ નારકના ઉપરના તળિયે પહોંચતા એક ૨જ્જ બરાબર થાય. ત્યાંથી છઠ્ઠી નારકીને છેડે પહોંચતા બે રન્જ, પાંચમીને અંતે ત્રણ, ચોથીને અંતે ચાર, ત્રીજીને અંતે પાંચ, બીજીને અંતે છે અને પહેલી નરકના ઉપરિતન તળિયે પહોંચતા સાત રજુ થાય. રત્નપ્રભાના ઉપરિતન ભાગે પૂર્ણ થએલી સાતમી રજુથી આગળ ચાલીને તિર્યકુલોક વટાવી, સૌધર્મઇશાન દેવલોકના ઉપરિતન પ્રતરે પહોંચતા આઠ રજૂ થાય. ત્યાંથી લઈ સનતકુમાર માહેન્દ્ર યુગલના અંતિમ–ઉપરિતન પ્રતર ભાગે પહોંચતા નવ રજુ પૂર્ણ થાય. ત્યાંથી આગળ બ્રહ્મદેવલોક વટાવી લાંતકાન્ત દસ રજ્જુ થાય, સહસ્ત્રારાન્ત અગિયાર રજુ થાય, ત્યાંથી લઈ મહાશુક વટાવી આરણાવ્યુત દેવલોકાત્તે બાર રજજુ, ત્યાંથી આગળ નવરૈવેયકોના અંતિમ ભાગે પહોંચતા તેર રજ્જુ થાય, ત્યાંથી આગળ અનુત્તર દેવલોક વટાવી લોકના અંત સુધી પરિપૂર્ણ ચૌદ રજુ થાય છે. ચૌદ રજુનો અંત એ લોકાન્ત કહેવાય છે, ત્યારબાદ અલોક શરૂ થાય છે. આ પ્રમાણે “લોક ચૌદરાજ પ્રમાણનો છે. लोक 'खंडुकादि' विचार કેવા આકારે આ લોકની સ્થાપના છે તે સમજવા પ્રથમ “હંદુ’ ગણત્રીની પદ્ધતિ સમજવી આવશ્યક હોવાથી અહીં તે જણાવાય છે. એક રજુ શબ્દ દ્વારા જે પ્રમાણ દર્શાવ્યું તેના (તિર્યક) ચોથા ભાગનું જે પ્રમાણ તે “યંદુવા' કહેવાય છે. આથી એક રજુના ચાર ખંડુક-ખાનાં કે ભાગ થાય છે. આ ખંડુક–ખંડ–ટૂકડો તે સમચોરસ પ્રમાણનો પડે છે, જેથી લંબાઈ, પહોળાઈ, જાડાઈ ત્રણેમાં સમાન પ્રમાણવાળો હોવાથી “સમચોરસવન સંજ' કહેવાય છે. ૧. આ અભિપ્રાય આવશ્યકનિકિત, ચૂર્ણિ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત સંગ્રહણીનો છે. યોગશાસ્ત્રના અભિપ્રાય તો સમભૂતલરૂચકથી સૌધમત્તેિ દોઢ રજુ થાય, માહેન્દ્રાને અઢી રજુ બ્રહ્મદેવલોકે ત્રણ રજુ, અય્યતાને પાંચ રજુ, રૈવેયકાન્ત છ રજુ અને લોકાને સાત રજ્જુ પૂર્ણ થાય. લોકનાલિકામાં પણ આ જ અભિપ્રાય છે. सोहम्ममि दिवड्ढा अड्ढाइज्झा य रज्जु माहिदे । चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगन्ते ।१५॥ (लो. दा.) For Personal & Private Use Only Page #860 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૫ / त्रणे लोकने धारण करनारी त्रसनाडी ચૌદરાજ [૫૬ ખંડુક પ્રમાણ] પ્રમાણ લાંબી એક રાજ [ચાર ખંડુક પ્રમાણ] પહોળી, એવી ત્રસનાડી લોકના મધ્યે રહેલી છે. જેની અંદર ત્રણે લોકગત ત્રસાદિ જીવોનો સમાવેશ હોય છે. જેમ કોઈ એક માણસ એક રાજ પ્રમાણ પહોળી એવી સિદ્ધશિલાના મધ્યભાગની સન્મુખ ઊભો રહી જમણી બાજુના સિદ્ધશિલાના છેડે જમણા હાથ વડે અને ડાબા છેડે ડાબા હાથ વડે [સિદ્ધશિલાની બને દિશાને અજો] એમ બે હાથ વડે બને બાજુ એકસરખા સમાન વિસ્તારપૂર્વક (એક રજુ પહોળી) લીટીને આંકતો આંકતો સાતમી નારકીના તળિયા સુધી ચાલ્યો જાય, આમ ચૌદરાજ પ્રમાણ આંકેલી બને લીટીના અંદરની-વચગાળેની પહોળાઈના ભાગને માપતાં તે ભાગ એક રાજ પ્રમાણ થાય છે. આથી એક રાજ પ્રમાણ પહોળી-ચૌદરાજ પ્રમાણ લાંબી લોકના મધ્યભાગવર્તી જગ્યા તેને શાસ્ત્રની રૂઢ ભાષામાં “વસનાડી” એ નામથી સંબોધાય છે. પ્રશ્ન-બગસનાડી” કેમ નામ આપ્યું હશે? ઉત્તર-આ રસનાડી' એવું નામ આપવાનું પ્રયોજન એ છે કે હાલતા-ચાલતા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયાદિક સર્વ જાતિના ત્રસારિજીવો તથા સિદ્ધાત્માઓ બધાયનો આ ત્રસનાડીમાં જ સમાવેશ થયેલો છે, માટે આ નાડી ત્રસજીવોના પ્રાધાન્યવાળી હોવાથી આ નામ સાન્વર્થ છે. જો કે એકેન્દ્રિય જીવો નથી એમ નથી કિન્તુ મુખ્યત્વે ત્રસ જીવોની પણ ઘણી પ્રાધાન્યતા હોવાથી, વળી ત્રસ જીવો આ નાડીથી બહાર ન હોવાથી ત્રસનાડી કહેવાય છે. રસનાની સ્થાપના ના આ ત્રસનાડી વિસ્તારમાં પૂર્વે કહેલા એવા ચાર ખંડુક પ્રમાણ છે અને લંબાઇમાં પ૬ ખંડુક પ્રમાણ છે. આની જ્યારે સ્થાપના કરવી હોય ત્યારે ઊભી પાંચ લીટી દોરવી, એ પાંચના હસ્તાંગુલિવત આંતરા તો ચાર જ થશે, એથી તેનો વિસ્તાર એક રન્નુ પ્રમાણ આવશે, અને એ ઊભી પાંચ લીટી ઉપર જ ૫૭ આડી લીટી સમાન પ્રમાણની, સમાન વિસ્તારવાળી દોરવી, જેથી પ૭ના આંતરા પ૬ ગણતાં તેટલા ખંડુક પ્રમાણ લંબાઈ પણ આવી રહેશે. (એક રાજના ચાર ખંડુક એટલે ચૌદરાજના ૧૪૮૪=૫૬ ખંડક) ઉપરાઉપરી ક્રમશઃ વિચારતાં તે યોગ્ય જ છે. (આવા ચૌદરાજલોકમાં પ્રતિરજ્જુના વિસ્તારથી અને લંબાઈ પ્રમાણથી કેટલા ખંડુકો કયાં કયાં પ્રાપ્ત થાય તે કહે છે.). प्रतिरज्जुस्थाने खंडुक संख्या विचारणाત્રસનાડીમાં વર્તતા ત્રણે લોકવર્તી પ્રતિરાજના ખંડકોને ચાર ચારની પદ્ધતિએ મોટે ભાગે ૧. ટાઢ તડકાથી ઉદ્વેગ પામતાં ઇચ્છાપૂર્વક એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગમનાગમન કરવાને સમર્થ એવા જીવોને ‘ત્રસ’ શબ્દથી સંબોધવામાં આવ્યા છે. २. तिरिय सत्तावन्ना, उड्ढं पंचेव हुंति रेहाओ । पाएसु चउसु रज्जु चउदसरज्जु य तसनाडी ॥१॥ For Personal & Private Use Only Page #861 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૬ ] સરખાવાય છે, એ ખંડકો ચોરસઘન ગણવાના હોવાથી તેનાં ખાનાં ૪૮૪=૧૬ (વર્ગ ગણિતવત) પડે. આ ગણત્રી પ્રમાણે દરેક નારકના ચાર ચાર બંડુકો ત્રસનાડીમાં હોય. જ્યાં વધારાના હોય ત્યાં તે ત્રસનાડી બહારના સમજવા. હવે સાતમી નારકનું તળિયું સાત રાજપ્રમાણ વિસ્તારવાળું હોવાથી (૭*૪=૨૮) ૨૮ ખંડક થાય. (તે ચોરસઘન હોવાથી ખાનાં ૨૮૮૪=૧૧૨ ચાર પંક્તિના થઈને થાય) એ ચોરસઘન ૨૮માંના ચાર ચોરસઘન ખંડુકો ત્રસનાડીમાં સમજવા, અને બાકી રહ્યા ચોવીશ તેમાંના બાર ખંડકો ત્રસનાડીની બહાર દક્ષિણ દિશા તરફનાં અને બાકીનાં બાર તે જ નાડીની અપર બાજુનાં (ઉત્તર દિશાની ત્રસનાડીમાં ખાનાં ૧૬, દક્ષિણે ૪૮, ઉત્તરે ૪૮, કુલ=૧૧૨ ખાનાં થઈ જાય.) સમજવાં. इति स्थूलविचारे प्रथम रज्जुः॥ છઠ્ઠી નરકને સ્થાને લોક વિસ્તાર સાડા છ રજુ પ્રમાણ હોવાથી તે સ્થાને છવ્વીશ (૬ix૪) ખંડુક ચોરસઘન લોક પ્રમાણે વિસ્તાર થાય, તેમાં ચોરસઘને ચાર ખંડકો ત્રસનાડીમાં હોય અને બાકી રહ્યા બાવીશ તે બન્ને બાજુએ થઈ અગિયાર અગિયાર ચોરસઘન વહેંચી નાંખવા. એકંદરે ખંડુક–ખાનાં ચોરસઘનને હિસાબે આ છઠ્ઠી નારકે ૧૦૪ હોય એમાં પૂર્વવત્ ૧૬, ત્રસનાડીમાં ૮૮ બન્ને બાજુનાં થઈને હોય. રતિ હિતીનુell પાંચમી નરક સ્થાને લોકવિસ્તાર પ્રમાણ છ રજુ હોવાથી ૨૪ ચોરસઘન ખંડક થાય. ખાનાં પૂર્વવત્ વહેંચી નાંખવાં. રતિ તૃતીયાનું . ચોથી નરક સ્થાને લોક વિસ્તાર પાંચ રજુ પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૨૦ થાય, ખાનાં ૮૦ પડે. ત્રીજી નરક સ્થાને લોક વિસ્તાર ચાર રજું પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૧૬ થાય, ખાનાં ૬૪ પડે. બીજી નરક સ્થાને લોક વિસ્તાર અઢી રજું પ્રમાણ, જેથી ખંડુક પ્રમાણ ૧૦, ખાનાં ૪૦ પડે. પહેલી નરક સ્થાને લોક વિસ્તાર એક રજુ પ્રમાણ, જેથી ખંડક પ્રમાણ ૪, ખાનાં ૧૬ પડે. કૃતિ સક્ષમળ્યુ છે. ત્યારપછી રત્નપ્રભાથી લઈ સૌધમત્તે એક રાજ પ્રમાણ થાય છે. તેમાં તિષ્ણુલોક અને સૌધર્મસ્થાન બને થઈને સમાપ્ત થાય છે. એમાં લંબાઈના ચાર ખંડુક વિભાગ જેટલો તિચ્છલોક છે. બાકીના સૌધર્મકલ્પના હોય છે. હવે તિચ્છલોકસ્થાને લોક વિસ્તાર એક રજુ હોય છે, જેથી ખંડુક વિસ્તારમાં ચાર પડે અને લંબાઈમાં બે જ સંખ્યાએ હોય. કારણકે તિચ્છનું પ્રમાણ અલ્પ હોવાથી તે ચાર ખંડુક ચોરસઘન નહિ પણ અધ ચોરસઘન કહી શકાય, માટે ખાનાં ચાર જ પડે. ત્રસનાડી બહાર આ સ્થાને ખંડુક પડે નહિ કારણકે તિચ્છલોકને સ્પર્શીને જ અલોક રહેલો છે. હવે તિચ્છલિોકથી ઉપર સૌધર્મ દેવલોક સ્થાને લોક વિસ્તાર ૬ ખંડુક પ્રમાણ છે. તેનાં પણ અર્ધ ચોરસઘન માટે ખાનાં ૧૨ પડે. ૬ ખંડુકમાં ચાર ત્રસનાડીમાં એક એક બહાર સમજવા, કારણકે હવે લોક વૃદ્ધિ થાય છે માટે તે વિસ્તાર પાંચમા દેવલોક સુધી રહેવાનો. રતિ અષ્ટમળ્યુ નવમી રજુ સૌધર્મયુગલથી લઈ માહેન્દ્રાન્ને સમાપ્ત થાય છે. ત્યાં ખંડુક વિસ્તારની આડી ચાર પંક્તિઓ પા-પા (G) રાજ પ્રમાણ પહોળી, ૧ રાજ ઊભી લંબાઈમાં પડે. પ્રથમ ખંડકની પંક્તિસ્થાને લોકવિસ્તાર ૮ ખંડક પ્રમાણ છે, એમાં ચાર ત્રસનાડીમાં, બે બે ખંડુક ત્રસનાડીની બંને For Personal & Private Use Only Page #862 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] બાજુએ સમજવા. બીજી પંક્તિમાં લોકવિસ્તાર વૃદ્ધિગત થતો હોવાથી દસ ખંડુક વિસ્તાર, તેમાં ચાર ત્રસનાડીમાં અને ત્રસનાડી બહાર બને બાજુએ ત્રણ ત્રણ હોય. ત્રીજી અને ચોથી ખંડુક લીટીઓમાં લોકવિસ્તાર બાર બાર ખંડુક પ્રમાણ હોય છે. તેથી ચાર ત્રસનાડીના અને ત્રસનાડીની બન્ને બાજુએ ચાર ચાર એમ નવ રજુ ચાર ખંડક પંક્તિઓ વડે સમાપ્ત થાય. રતિ નવરનુ દસમી રજૂ માહેન્દ્રાન્તથી બ્રહ્મ દેવલોકે સમાપ્ત થાય છે એમાં પણ નવમી રજુ પ્રમાણે ચાર ખંડુક પંક્તિઓ હોય, તેમાં પહેલી બે પંકિતસ્થાને લોક વિસ્તાર સોળ સોળ ખંડુક પ્રમાણ છે. તેમાં બન્ને પતિના ચાર ચાર બંડુક ત્રસનાડીમાં અને છ છ ત્રસનાડી બહાર બને બાજુએ હોય, બાકી રહેલી બે ખંડુક પંક્તિઓના સ્થાને લોકવિસ્તાર વિશ વીશ ખંડુક હોય, એમાં ચાર ચાર ત્રસનાડીમાં અને બન્ને પંક્તિના આઠ આઠ ખંડુક ત્રસનાડી બહાર બન્ને બાજુએ હોય, એ પ્રમાણે દસમી રજુ પૂર્ણ થાય અને ત્યારે બેય બાજુએ લોકાન્ત પણ આવી જાય. હરિ શક્યુઃ I અગિયારમી રજુ બ્રહ્માન્તથી લઈ સહસ્ત્રારાત્તે પૂર્ણ થાય છે, તેમાં પહેલી બે ખંડુક પંક્તિમાં લોકવિસ્તાર વીશ વીશ ખંડુક છે, એમાં ચાર ચાર ત્રસનાડીમાં અને આઠ આઠ ત્રસનાડી બહાર બંને બાજુએ છે. બાકીની બે ખંડક પંક્તિમાં ૧૬, ૧૬ ખંડુક લોકવિસ્તાર હોય છે, એમાં ચાર ચાર ત્રસનાડીમાં, છ છ ત્રસનાડી બહાર હોય છે. એ પ્રમાણે અગિયારમી રજુ પૂર્ણ થશે. રૂતિ વિશિષ્ણુઃ | હવે લોકવિસ્તાર પાછો ધટતો જશે, બારમી રજુ સહસ્ત્રારાન્તથી લઈ અચ્યતે સમાપ્ત થાય છે. તેમાં પણ ચાર ખંડક પંકિતઓ અલગ અલગ ગણી ખંડુક સંખ્યા કરવાની હોવાથી પહેલી બન્ને ખંડુક પંક્તિ આગળ બાર બાર ખંડુકનો લોક વિસ્તાર છે. ત્યાં ચાર ત્રસનાડીગત અને બહાર ચાર ચાર બાકીની બન્ને પંક્તિમાં દશ દશ ખંડુક લોકવિસ્તાર, તેમાં ચાર ત્રસનાડીમાં, ત્રણ ત્રણ ત્રસનાડી બહાર હોય છે. એ પ્રમાણે બારમી રજ્જુ સમાપ્ત થશે. રતિ વાવનુ છે તેરમી રજ્જુ અય્યતાન્તથી લઈ નવરૈવેયકાન્ત સમાપ્ત થાય છે. ત્યાં ચાર ખંડુક પંક્તિઓ પૈકી પહેલી પંક્તિ આગળ લોકવિસ્તાર દશ ખંડક એટલે તેમાં ચાર ત્રસનાડીમાં અને ત્રણ ત્રણ બહાર, બાકીની ત્રણે ખંડક પંક્તિઓમાં સમાન વિસ્તાર સંખ્યા એટલે આઠ આઠ ખંડુક સંખ્યા પ્રમાણ વિસ્તાર, તેમાં ચાર ચાર ટસનાડીમાં અને બબે ત્રસનાડી બહાર છે. રતિ રીવશરઝુ ચૌદમી રજુ નવરૈવેયકાન્તથી લઈ લોકાત્તે સમાપ્ત થાય. ત્યાં ચાર ખંડુક પંક્તિ પૈકી પહેલી બે ખંડક પંક્તિ આગળ છ છ ખંડુક વિસ્તાર હોય, ત્યાં ચાર ચાર ત્રસનાડીમાં અને એક એક ત્રસનાડી બહાર, બાકીની બે ખંડુક પંક્તિ આગળ ચાર જ ખંડુક લોકવિસ્તાર હોવાથી ચારે ત્રસનાડીમાં જ રહે, ત્રસનાડી બહાર એકેય ખંડુક હોય નહિ. આથી આ સ્થાને એક જ રજુ વિસ્તાર હોય, આ પ્રમાણે ચૌદ રજૂ પરિપૂર્ણ થાય છે. જ્ઞાતિ ચતુર્દશાનું ! ॥ चौदराजलोक प्रमाणमां कुल खंडुक संख्या ॥ ઉક્ત-બને બાજુએ સ્પર્શેલી એવી પ૬ પંક્તિગત રહેલા ખંડકોની સર્વ સંખ્યા કરવામાં આવે તો ૮૧૬ ખંડુકો (ખાનાં) આ ચૌદરાજલોકના થાય છે. તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #863 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૮) સાતમી નરકને તળિયે પહેલા રજુની ચારે પંક્તિઓ, ૨૮ ખંડુક પ્રમાણ, કુલ સંખ્યા ૧૧૨ છઠ્ઠી નારકીમાં બીજા રજુની ચારે . પંક્તિઓ ૨૬ ખંડક પ્રમાણ કુલ સંખ્યા ૨૬૮૪=૧૦૪ પાંચમી ત્રીજા અ ૨૦ " ૨૦*૪=૮૦ ચોથી ચોથા , , , ૧૬ , ૧૬૮૪=૬૪ ત્રીજી પાંચમા , , , ૧૦ , ૧૦૮૪=૪૦ બીજી છઠ્ઠા , , , ૪ ૪૮૪=૧૬ પહેલી સાતમાં ૪૮૪=૧૬ આઠમા , બે પંક્તિઓ ૪ ખંડુક પ્રમાણ ૪૪૨૦૮ આઠમા રજુની બાકીની બે પંક્તિ ૬x૨=૧૨ નવમાં રજુની ચાર પંકિત પૈકી પહેલીમાં ખંડુકસંખ્યા બીજીમાં ત્રીજીમાં ચોથીમાં પહેલીમાં બીજીમાં ત્રીજીમાં ચોથીમાં અગિયારમા , " પહેલીમાં બીજીમાં ત્રીજીમાં ચોથીમાં બારમા રજુની ચાર પંકિત પૈકી પહેલીમાં બીજીમાં ત્રીજીમાં ચોથીમાં પહેલીમાં બીજીમાં ત્રીજીમાં ચોથીમાં પહેલીમાં બીજીમાં ત્રીજીમાં ચોથીમાં For Personal & Private Use Only Page #864 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૯ ] ચૌદ રજ્જુ પ્રમાણ લોકની ૫૬ પંક્તિની સર્વ ખંડુક સંખ્યા ૮૧૬ થાય. પ્રત્યેક પંક્તિગત ખંડુકનો વર્ગ કરીને સર્વ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો ૧૫૨૯૬ ખંડુક વર્ગ થાય. જે વર્ગીક૨ણ પ્રત્યેક પંક્તિસ્થાને ચિત્રમાં બતાવેલું છે. ૫૬ ખંડુક પ્રમાણ ઊંચો એવો આ ચૌદરાજલોક અધો, મધ્ય અને ઊર્ધ્વ (પાતાલ, મૃત્યુ અને સ્વર્ગ) એ ત્રણે લોકથી વહેંચાએલો છે. એમાં અધો કે હીન પરિણામી તે અધોલોક, મધ્ય પરિણામી તે મધ્ય (તિર્યક્) લોક અને ઉત્કૃષ્ટ પરિણામી તે ઊર્ધ્વલોક. તે દરેક સાર્થક નામવાળા છે. તે આ પ્રમાણે— હીનપરિણામી, અધઃસ્થાને હોવાથી બહુધા ત્યાં અશુભ પરિણામો તથા અશુભભાવોનો સંભવ વિશેષ પ્રમાણમાં હોવાથી તે અધોનો કહેવાય છે. મધ્યપરિણામી, મધ્યભાગે હોવાથી બહુધા મધ્યમ પરિણામવાળાં દ્રવ્યોનાં સંભવયોગે આ મધ્યમનો નામ સાન્વર્થ છે. ઉત્કૃષ્ટ પરિણામી, ઊર્ધ્વભાગે હોવાથી, વા ઉત્તમ પરિણામોના યોગવાળો અને ક્ષેત્રપ્રભાવે શુભ પરિણામી દ્રવ્યોની સંભાવનાના યોગે ર્ધ્વનોò એવું નામ યથાર્થ છે. મધ્યલોકનું સ્થાન સમજવા માટે રૂચક સ્થાન કહેવાય છે અધોલોકની સાત પૃથ્વી પૈકી પહેલી ધમાં પૃથ્વીમાં લોકાકાશના સમગ્ર પ્રતરોમાં અત્યંત ક્ષુલ્લક (નાનામાં નાના) એવા બે ‘ભુત્ત્તપ્રતો' માંડા' જેવા આકારે આવેલાં છે, તે એક એક આકાશ પ્રદેશાત્મક છે. (એક લાખ યોજન પ્રમાણ મેરુની ઊંચાઇમાંથી ૧૦૦૦ યોજન ભૂમિમાં મેરુનો જે વિભાગ ગયેલો છે, તે આ રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતોથી પણ નીચે ગયેલો છે.) એ બન્ને ક્ષુલ્લક પ્રતોના બરાબર મધ્યભાગે ગોસ્તનાકારે રહેલા ચાર-ચાર આકાશ પ્રદેશોને રૂચક પ્રદેશો કહેવામાં આવે છે. દિશા--વિદિશા ઊર્ધ્વ, અધો, મધ્યલોક પ્રમુખ વસ્તુઓની ઊંચાઇની ગણત્રી આ રૂચક પ્રદેશોથી કરવામાં આવે છે. દરેકનું સમભૂતલ યા મધ્યવર્તુલ પણ એ જ છે. ઉપરિતન પ્રતરના ચાર પ્રદેશોને ઊર્ધ્વરૂચક કહેવાય છે, અને નીચેના પ્રતરગત ચાર રૂચક પ્રદેશોને અધોરૂચક કહેવાય છે. મધ્યનો પ્રમાણ :—મધ્યલોકનું પ્રમાણ ૧૮૦૦ યોજન છે, તેમાં ઉપરિતન ક્ષુલ્લક પ્રતરનાં ઊર્ધ્વરૂચક પ્રદેશથી ઊર્ધ્વ ૯૦૦ યોજન સમજવા અને અધોરૂચક સ્થાનથી અધોભાગે ૯૦૦ યોજન સમજવા. આથી ઉપલક્ષણથી એ પણ આવ્યું કે અષ્ટરૂચક સ્થાન એ જ તિતિલોકનું મધ્ય છે. એ પ્રમાણે આ મધ્યલોક ઊર્ધ્વો ૧૮૦૦ યોજન પ્રમાણ ઝાલર (ઘંટ)ની માફક વર્તુલાકારે રહેલો છે. ऊर्ध्वलोक प्रमाण :― - અષ્ટરૂચક પ્રદેશથી ૯૦૦ યોજન તિલિોકના છોડયા બાદ (સિદ્ધશિલાન્ત) લોકાન્ત સુધીનો ભાગ તે સર્વ ઊર્ધ્વલોક ગણાય. તે સાત રજ્જુથી કંઇન ન્યૂન `મૃદંગાકારે છે. ૧. જે માટે કહ્યું છે કેવેત્રાસનસમોઽધત્તાનુમધ્યતો ચન્નિિનમઃ । અગ્રે મુખમંગશો તોઃ સ્થાનેવમાવૃતિઃ ॥ (યોગશાસ્ત્ર) For Personal & Private Use Only Page #865 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૦ ] અધોનો, પ્રમાળ :—અષ્ટરૂચક પ્રદેશથી નીચે ૯૦૦ યોજન છોડીને અધોલોકાન્ત સુધીનો ભાગ અધોલોક જાણવો. તે અધોમુખી કુંભીના આકારે છે.. સંપૂર્ણતોનું મધ્યસ્થાનઃ——સમગ્ર ચૌદરાજલોકનો મધ્યભાગ, રત્નપ્રભા (ધર્મા) પૃથ્વીને અધોભાગે ફરતા રહેલા ઘનોદધિ, ઘનવાત, તનુવાતને છોડીને અસંખ્યાતા યોજન આગળ જઇએ ત્યારે “લોકમધ્યસ્થાન” આવે છે. તે મધ્યસ્થાનથી ઊર્ધ્વ સાત રજજુલોક અને અધો પણ સાત રજ્જુલોક પ્રમાણ થાય છે. આથી એ થયું કે અધોલોક સાત રજ્જુથી અધિક છે, અને ઊર્ધ્વલોક સાત રજ્જુથી ન્યૂન છે. કારણકે લોકનું મધ્ય ધર્મપૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને અસંખ્યાતા યોજન આકાશ વીતે તે સ્થાને છે, ત્યાંથી સાત રજ્જુ પ્રમાણ અધોલોક નીચે રહે છે. હવે અધોલોકની આદિ-શરૂઆત રૂચકથી અને અન્ત સાતમી નારકીના છેડે કહેલો છે, ત્યારે લોક મધ્યસ્થાનથી તે રૂચક સુધીમાં આવતા ઘનવાતાદિ સર્વે પદાર્થો તથા ધમપૃથ્વીનું અમુક પ્રમાણ એ સર્વ પ્રમાણ અધોલોકના સાત રજ્જુ પ્રમાણમાં ભેળવતાં સાત રજ્જુથી અધિક પ્રમાણ થાય. સાત રાજ ઉપર જેટલું અધિક અધોલોક પ્રમાણ તે, અને તિતિલોકનું પ્રમાણ તે, લોકના મધ્યભાગથી ઉપર સાતરાજમાં ઘટવાથી ઊર્ધ્વલોક સાત રાજમાં ન્યૂન છે, તે વાત નિઃસંદેહ છે. ઞયોનોનું મધ્યસ્થાન—અધિક એવા સાતરાજ પ્રમાણ અધોલોકનો મધ્યભાગ, ચોથી પંકપ્રભા પૃથ્વીના ઘનોદધિ, ઘનવાત, તનુવાતને વટાવીને આગળ અસંખ્યાતા યોજન પ્રમાણ આકાશ વીત્યા બાદ આવે છે. મધ્યનોવનું મધ્યસ્થાન—તિલિોકનું મધ્યસ્થાન, અષ્ટરુચક પ્રદેશવાળા ક્ષુલ્લક પ્રતરો છે. પર્વતોનું મધ્યસ્થાન અષ્ટરુચક પ્રદેશથી લઇ ઊર્ધ્વ લોકાન્ત સુધીનો ભાગ ઊર્ધ્વલોક કહેવાય છે. એ ઊર્ધ્વલોકવર્તી પ્રથમના ચાર દેવલોકને છોડીને પાંચમાં બ્રહ્મદેવલોકના છ પ્રત૨ પૈકી ત્રીજા ષ્ટિનામા પ્રતરે લોકાન્તિક દેવોનાં વિમાનો છે. તે સ્થાને ઊર્ધ્વલોકનો મધ્યભાગ કહેલો છે. ’અયોનો શું શું વસ્તુ છે?—સાતરાજ અધિક અધોલોકમાં સાત નરકપૃથ્વીઓ રહેલી છે. ત્યાં નારક આત્માઓ સ્વ--સ્વ કર્માનુસાર યથાયોગ્ય સ્થાને ઉત્પન્ન થાય છે. એમાં પહેલી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦૦ યોજનમાં વાણવ્યંતર તથા વ્યંતર નિકાયના દેવોનાં સ્થાનો છે. ઉપરના ૧૦૦૦ યોજન છોડીને તથા નીચેના ૧૦૦૦ યોજન છોડીને તેર પ્રતરના ૧૨ આંતરામાં ૧-૧ આંતરા છોડી ૧૦ આંતરામાં ૧૦ ભવનપતિ દેવો રહે છે. પરમાધામી દેવો જેઓ ના૨કોને ત્રાસ આપે છે તે ભવનપતિ નિકાયનાં જ છે, અને લોકોમાં ભૂત, પ્રેત, પિશાચ, શાકિની, કિની જે વળગે છે તે, આ કૌતુકપ્રિય કૈવ્યંતર નિકાયની જાતિનાં દેવ-દેવીઓ હોય છે. કૂબડી વિજયની અપેક્ષાએ અધોલોકમાં મનુષ્યો પણ છે. તિર્આનોવે શું શું વસ્તુ છે?–૧૮૦૦ યોજન પ્રમાણ તિલિોકમાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આવેલા છે. પહેલા જંબુદ્રીપમાં તો આપણે બધાં રહીએ છીએ. આ જ દ્વીપનાં અમુક અમુક સ્થાનોમાં १. अहलोय निरय असुरा वंतर नर तिरि अ जोइसतरुग्गी । दिवुदही तिरियलोए सुरसिद्धा उड्ढलोगम्मि ॥१॥ [लो. ना. ] ૨. વ્યન્તરની ગણત્રી મધ્યલોકમાં થાય છે અને ભવનપતિની અધોલોકમાં કરાય છે. For Personal & Private Use Only Page #866 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૧ ] કલ્યાણકારક ધર્મમાર્ગ પ્રવર્તેલો હોય છે. તે દયાપ્રધાન સુધર્મ દ્વારા આત્માઓ મુક્તિને નિકટવર્તી બનાવી શકે છે. સમુદાયની અપેક્ષાએ મુક્તિને લાયક મગરૂરી ધરાવનાર ત્રણ લોક પૈકી એક તિતિલોક જ છે. (એમાં પણ ફક્ત અઢીદ્વીપનો જ ભાગ) સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષી દેવો તિલિોકવર્તી જ છે. સર્વ મનુષ્યો અને તિર્યંચો અગ્નિ, વનસ્પતિ (પશુ વગેરે) મોટા ભાગે તિતિલોકવર્તી ગણાય છે. ર્ધ્વનો શું શું વસ્તુ છે?—સૌધર્મથી લઇ અનુત્તર સુધીના દેવલોકો (વૈમાનિક નિકાય)નાં સ્થાનકો ઊર્ધ્વલોકમાં જ આવેલાં છે. તેમાં મહાન સંપત્તિ અને વૈભવસુખને તે ઉત્તમોત્તમ દેવો ભોગવે છે. ત્યારબાદ સર્વકર્મમુક્ત સિદ્ધ પરમાત્માઓથી યુક્ત સિદ્ધશિલા સ્થાન આવેલું છે. ત્યારબાદ સિદ્ધપરમાત્માઓ લોકના અંતે રહેલા છે. ત્યારબાદ અલોક શરૂ થાય છે. અલોકની અપેક્ષાએ લોકપ્રમાણ કંઇપણ હિસાબમાં નથી. નોજ્ઞ મહત્તા સૂચઃ 'દૃષ્ટાન્ત-- આ લોકનું પ્રમાણ કેટલું છે તેને સિદ્ધાંતકાર એક જ દૃષ્ટાંત આપી સમજાવે છે. તે આ પ્રમાણે--જંબૂદ્વીપના મધ્યવર્તી મેરુ પર્વતની ચૂલિકા આગળ ચારે બાજુ ફરતા છ દેવો ઊભા રહે. બીજી બાજુ જંબુદ્રીપની જગતીના પ્રત્યેક દ્વારે કુલ ચારે દ્વારે ચા૨ દિકુમારિકાઓ બિલના પિંડને લઇ લવણસમુદ્ર તરફ મુખ રાખી ચારે દિશા સન્મુખ (લવણ સમુદ્ર તરફ) તે બલિને ફેંકે, એવામાં ચૂલિકા પાસે ઊભેલા છ દેવ પૈકી કોઇપણ એક જ દેવ પોતાની ઉતાવળીમાં ઉતાવળી ગતિથી ફેંકેલા ચારે દિશાના બલિપિંડો ભૂમિ ઉપર પડયા પહેલાં જ જંબુદ્રીપના ચારે દ્વારે ફરીને ગ્રહણ કરી લે. આવા પ્રકારની શીવ્રતર ગતિએ તે છએ દેવો લોકનો અંત જોવાની ઇચ્છાએ એકી સાથે છએ દિશામાં વટેમાર્ગુની જેમ ચાલી નીકળ્યા, એવામાં એક ગૃહસ્થને ત્યાં પુત્ર જન્મ્યો, તે પુત્ર અનુક્રમે વધવા લાગ્યો, એવામાં તે પુત્રના માતા-પિતાના આયુષ્ય પૂર્ણ થયાં અને તે મરણ પામ્યા. અનુક્રમે એ પુત્ર પણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્યો, કેટલેક કાળે તે પુત્રના અસ્થિમજ્જા પણ નષ્ટ થઇ ચૂકયાં, એટલું જ નહિ પણ તે જ કુટુંબની સાત પેઢી પણ જન્મીને મૃત્યુ પામી, વીતી ગઇ. તેઓનાં નામનિશાન પણ વિશ્વમાંથી ભુલાઇ ગયાં. એટલો બધો કાળ વીતી ગયો તો પણ આ દેવો હજુ લોકાંતે પહોંચી શક્યા નહિ. આ સમયે કોઇ આત્મા સર્વજ્ઞ પ્રભુને પ્રશ્ન કરે કે હે ભગવંત ! પેલા દેવો અત્યારે કયાં સુધી પહોંચ્યા હશે ? તેઓને કાપવાનો બાકીનો માર્ગ હવે થોડો રહ્યો છે કે વધારે ? તે વખતે ભગવંત ઉત્તર આપે કે, હે આત્મન્ ! તેઓએ ઉલ્લંઘેલો માર્ગ ઘણો છે એટલે અણકાપેલો માર્ગ કાપેલા માર્ગથી સંખ્યાત ગુણો વધારે છે. આ પ્રમાણે લોકપ્રમાણની મહત્તા સૂચક દૃષ્ટાંત આપ્યું. આ દૃષ્ટાંત ઘનરૂપ કરેલા લોકનું સમજવું. * સૂચીરજ્જુ, પ્રત૨રજ્જુ, ઘનરજ્જુ ઇત્યાદિનું સ્વરૂપ જિજ્ઞાસુઓએ લોકપ્રકાશ, પ્રવચનસારોદ્વાર, લોકનાલિકાસ્તવ ઇત્યાદિથી જાણી લેવું. ૯૧ इति समाप्तं चतुर्दशरज्जु व्यवस्था विवरणम् ॥ આ પ્રમાણે ચૌદરાજની વ્યવસ્થાનું વર્ણન સમાપ્ત થયું. ૧. આ દૃષ્ટાંત પહેલાં આપ્યું છે. For Personal & Private Use Only Page #867 -------------------------------------------------------------------------- ________________ [ કરર ) રા ' ' સંખ્યાત-અસંખ્યાત-અનંતનું સવિસ્તર સ્વરૂપ શ્રીચન્દ્રીયા સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરનું પરિશિષ્ટ ન. ૨ નોંધ:--જૈનધર્મના સર્વજ્ઞોક્ત ત્રિકાલાબાધિત અને અવિસંવાદી મહાન સિદ્ધાંતોમાં વિવિધ સ્થળે સંખ્યાત, અસંખ્ય અને અનંત શબ્દોથી સંબોધિત ઘણી ઘણી વ્યાખ્યાઓ આવે છે. તે પ્રસંગે અસંખ્યાતી અને અનંતી સંખ્યા કોને કહેવાય? તેનો તવિષયક ખ્યાલ ન હોવાથી શ્રોતાવર્ગ પોતાના મનનું સમાધાન સ્વયં કરી ન શકવા ઉપરાંત એક પ્રકારની અગમ્ય મૂંઝવણ અનુભવે છે. તે દૂર થાય એ માટે સંખ્યાતું, અસંખ્યાતું અને અનંત કયારે થાય ? તેની કંઈક સુસ્પષ્ટ વ્યાખ્યા પરમકારુણિક શ્રી જિનેશ્વરદેવોના સિદ્ધાંતમાં ત્રિકાલજ્ઞાની. રાગ-દ્વેષ મોહનિવર્જિત પરમાત્માઓએ જે રીતે દર્શાવી છે તે જ અહીં સરલ ભાષામાં રજૂ કરી છે. સો સર્વથી જઘન્ય સંખ્યા એકની છે. તેને દશગુણા કરવા, પુનઃ તે દશને દશગુણા કરવા, એમ સત્તરવાર દશદશની સંખ્યાએ ગુણતાં જવું જેથી પરાર્ધ સંખ્યા આવશે. આ બધું લોકવ્યવહારોપયોગી ગણિત છે. આ સર્વ તેમજ સિદ્ધાંતમાં આપેલ એકથી માંડી *શીર્ષપ્રહેલિકાંત સુધીની સર્વ સંખ્યા તે મધ્યમ સંખ્યા જાણવી. હવે પછીની જે ઉત્કૃષ્ટ સંખ્યા તે ચાર પલ્યની પ્રરૂપણાએ પ્રાપ્ત થતી હોવાથી તેનું સવિસ્તર વર્ણન કહેવાય છે. ૧. એક અબજ ૧૦૦,0000000 (૧) દશ ૧૦ (૧૦) ખર્વ ૧.000,0000000 ૧૦૦ નિખર્વ ૧0000,0000000 હજાર ૧000 મહાપા ૧૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ દશહજાર ૧૦,૦૦૦ શંકુ ૧૦,૦૦,00,0000000 લાખ ૧૦,૦૦૦ જલધિ ૧૦૦,૦000000000000 દશલાખ ૧૦,૦૦૦૦૦ અન્ય 1000,00,00,0000000 કરોડ ૧0,000000 મધ્ય ૧૦0૮0,00000,0000000 દશકરોડ ૧૦,૦૦00000 (૧૭) પરાર્ધ ૧000000000000000000 यदाहः- यथोत्तरं दशगुणं भवेदेको दशायुतः ।। शतं सहस्रमयुतं लक्षप्रयुतकोटयः ॥१॥ अर्बुदमब्जं खर्व च निखर्वं च महाम्बुजम् । शङकुर्वार्द्धमध्यं परार्द्ध चेति नामतः ॥२॥ અથવા ઇ-શ-શત-સત્રાયુતનલકયુતવેરોદય શમશ: | अर्बर्दमब्जं खर्व निखर्व महापाशंकवस्तस्मात् । जलधिश्चात्यं मध्यं पराध्यमिति दशगुणोत्तरं संज्ञः ॥ ૨. શીર્ષપ્રહેલિકાંતથી આગળ પલ્યોપમ સાગરોપમની સંખ્યા તરફ વળાય છે. જયારે તે જ સંખ્યાથી બીજી બાજુ અસંખ્ય અને અનંતની સંખ્યા તરફ પણ વળાય છે. For Personal & Private Use Only Page #868 -------------------------------------------------------------------------- ________________ [७२3] આ સિવાય અનેક દર્શનો તથા પંથો આશ્રયી જુદી જુદી રીતિએ સંખ્યાના પ્રકારો જોવા મળે छ, ते ग्रंथांतरथी रावा. * संख्य, असंख्य तथा अनन्तनु स्वरुप * જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ સંખ્યાના ભેદો ત્રણ પ્રકારના છે. ત્યારપછી પ્રથમ અસંખ્યાતમાં પરિત અસંખ્યાત, બીજું યુક્ત અસંખ્યાત અને ત્રીજું અસંખ્યાત અસંખ્યાત. તે પ્રમાણે અનંતમાં પણ પરિત્ત અનંત, બીજું યુકત અનંત અને ત્રીજું અનંતાનંત. આ પ્રમાણે ત્રણભેદ અસંખ્યાતના અને ત્રણ અનંતાના મળી ૬, આ છએ ભેદ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદો વડે (૬૪૩=)૧૮ ભેદ થાય છે, એમાં સંખ્યાતાના ત્રણ ભેદ ઉમેરતાં ૨૧ ભેદ સંખ્યાતાદિકના થાય છે. તથાપિ :-- संख्यात ३ भेदे-१. जघन्य संख्यात २. मध्यम संख्यात ३. उत्कृष्ट संख्यात असंख्यात ६ भेदे-१. जघन्य परित्त असंख्यात २. मध्यम परित्त असंख्यात ३. उत्कृष्ट परित्त असंख्यात १. जघन्य युक्त असंख्यात २. मध्यम युक्त असंख्यात ३. उत्कृष्ट युक्त असंख्यात १. जघन्य असंख्यात असंख्यात २. मध्यम असं. असंख्यात ३. उत्कृष्ट असं. असंख्यात अनन्तुं ६ भेदे-१. जघन्य परित्त अनन्त २. मध्यम परित्त अनन्त ३. उत्कृष्ट परित्त अनन्त १. जघन्य युक्त अनन्त २. मध्यम युक्त अनन्त ३. उत्कृष्ट युक्त अनन्त १. जघन्यानन्तानन्त . २ मध्यमानन्तानन्त ३. उत्कृष्टानन्तानन्त संख्यातस्वरूप विचार-प्रथम भेनी. संन्याने संध्या तरी3 साप्तपुरुषोभे भानी नथी. ७८२९६ કોઈ એક માણસે ઘટાદિ વસ્તુ દેખી, એ કાળે આ એક ઘટ છે એવો અવબોધ ન થતાં આ ઘટ છે એમ પર્વત [એક]ના વિશેષણ રહિત અવબોધ થાય છે, તેથી અથવા પરસ્પર (આપવા-લેવાના) વ્યવહારમાં એક વસ્તુની ગણત્રી ગણાતી નથી તેથી અથવા એકની સંખ્યા અતિ (અંતિમ) અલ્પ હોવાથી આ સંખ્યાને સંખ્યાતામાં સંખ્યા તરીકે ગણિતશાસ્ત્રીઓ ગણતા નથી. આવું કર્મગ્રન્થની ટીકામાં પણ જણાવેલું છે. For Personal & Private Use Only Page #869 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વળી જેમ બેને બે એ ગુણવાથી (બે દુ ચા૨) ૨૪૨=૪, ત્રણ ને ત્રણે ગુણવાથી (ત્રણ તેરી નવ) ૩×૩=૯ એમ સંખ્યાની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ તે બેને અથવા ચારને એકે ગુણવાથી તેની તે જ સંખ્યા રહે છે, પરંતુ પૂર્વની માફક સંખ્યાવૃદ્ધિ થતી નથી. અથવા એકને એકે ગુણવાથી પણ સંખ્યાવૃદ્ધિ પામતી નથી. આવાં અનેક પ્રકારનાં કારણોથી તત્ત્વજ્ઞપુરુષોએ એકની સંખ્યાને સંખ્યાતાની ગણતરીમાં ગણેલી નથી. નધન્ય સંબાત—બેની સંખ્યાથી સંખ્યાતાની ગણત્રી થાય છે તેથી બે એ જઘન્ય સંખ્યાતું છે. મધ્યમ સંબાત—ત્રણથી લઇને જે ઉત્કૃષ્ટ સંખ્યાતું આગળ કહેવાય છે તે સંખ્યાથી અવિક્ (એટલે તેમાંથી એક સંખ્યા ઓછી) સુધીની સર્વ સંખ્યા એ મધ્યમ સંખ્યાતે વર્તે છે. ઉત્કૃષ્ટ સંધ્યાતસ્વરુપ નિરુષન વિષા—ઉત્કૃષ્ટ સંખ્યાતું જાણવા માટે જ્ઞાનીઓએ પ્રત્યેક બુદ્ધિશાળી આત્માઓને સમજાય તેવી રીતે (`અસત્કલ્પના દ્વારા) ચાર પલ્યની વ્યવસ્થા વડે ઉદાહરણપૂર્વક નિરૂપણ કરેલું છે. પ્રથમ તો પ્રમાણાંગુલે નિષ્પન્ન એક લાખ યોજનના જંબુદ્રીપ સરખી જ લંબાઇ, પહોળાઇ અને ૩૧૬૨૨૭ યોજનાધિક પરિધિએ યુકત તેમજ ૧૦૦૦ યોજન ઊંડાઇવાળા ચાર પલ્યો (પ્યાલાઓ)ની કલ્પના કરવી. આ ચારે પલ્ય આઠ યોજનની જગતી (કોટ) વડે સુશોભિત અને તે જગતી ઉપર બે ગાઉ ઊંચી પદ્મવર નામની વેદિકા વડે યુક્ત જાણવા. (આ કારણથી) આ વેદિકાની ઊંચાઇના કારણ વડે આ પ્યાલાઓ જાણે દ્વીપ-સમુદ્રનું દિગ્દર્શન કરવા માટે ઊંચી ડોક કરી તલસી રહ્યા ન હોય! અથવા તો યોગપટ્ટને ધારણ કરનારા ઉત્કૃષ્ટ સંખ્યાતનું ધ્યાન (વિચાર) કરતા યોગીઓ ન હોય ! એવી કલ્પના કરવાનું મન થઇ જાય. આ ચારે પ્યાલા પૈકી પહેલો અનવસ્થિત, બીજો શલાકા, ત્રીજો પ્રતિશલાકા અને ચોથો મહાશલાકા એ પ્રમાણે ચારેની જુદી જુદી નામસંજ્ઞાઓ ધ્યાનમાં રાખવી, એમાં પ્રથમના અનવસ્થિત પ્યાલાને વેદિકા પર્યન્ત શિખા સહિત સરસવના દાણા વડે ભરવો, ભર્યા બાદ એ અનવસ્થિત પ્યાલો ડાબા હાથમાં ગ્રહણ કરી તેમાંથી જમણા હાથ વડે પ્રથમ એક સરસવ જંબુદ્રીપમાં, બીજો લવણસમુદ્રમાં, ત્રીજો ધાતકીખંડમાં એ પ્રમાણે એકેક સરસવ પ્રત્યેક દ્વીપ અને સમુદ્રમાં ક્રમે ક્રમે પ્રક્ષેપતા જવું. એ પ્રમાણે પ્રક્ષેપ કરતાં કરતાં તે પ્યાલાના સરસવો, જે દ્વીપ કે જે સમુદ્રે સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે, જે દ્વીપ વા સમુદ્રે ખાલી થયો છે તે જ દ્વીપ અથવા સમુદ્ર જેટલી લંબાઇ અને પહોળાઇથી ત્રિગુણ અધિક પરિધિવાળો પુનઃ દ્વિતીય પ્યાલો કલ્પવો. આ પ્યાલો અનવસ્થિત જ રહેવાનો છે. કારણકે આ પ્યાલાનું પ્રમાણ પ્રતિવખત પરિવર્તનને જ પામ્યા ક૨શે. માટે ૧ લાખ યોજન પ્રમાણવાળો આ અનવસ્થિત પ્યાલો ગમે તે સ્થાને પરિવર્તન ભલે પામે, પરંતુ બીજા પ્યાલાઓ તો સર્વ સ્થાને જંબુદ્રીપવત્ લાખ યોજન લાંબા-પહોળા, ૧૦૦૦ યોજન ઊંડાઇવાળા અને બે ગાઉની વેદિકાસહ આઠ યોજન ઊંચી જગતીવાળા સમજવા. આ નૂતન પ્રમાણ-માપથી કલ્પેલા ૧. અસત્કલ્પના એટલે જે કલ્પનાનું સ્વરૂપ માત્ર કહેવાનું હોય પણ તે કલ્પના પ્રમાણે વસ્તુ કંઇ કરાતી નથી, પરંતુ તે કલ્પના દ્વારા વસ્તુ સરલતાએ ધ્યાનમાં આવે માટે કરેલી કલ્પના તે અસત્ત્વના For Personal & Private Use Only Page #870 -------------------------------------------------------------------------- ________________ [ કર૫) પ્યાલાને પુનઃ પૂર્વવત્ સરસવ વડે (વેદિકા સુધી) ભરવો અને પૂર્વવત્ ઉપાડી અનવસ્થિત પ્યાલા વડે સરસવથી પ્રક્ષેપેલા જે દ્વીપસમુદ્રો તે દ્વીપ-સમુદ્રોથી આગળ આગળના દ્વીપ-સમુદ્ર ક્રમશઃ ક્રમશઃ એકેક સરસવનો દાણો નાંખતા જવું. નાંખતાં નાંખતાં આ પુનઃ કલ્પેલો અને પહેલા પ્યાલાની અપેક્ષાએ બીજી વખતે આ પલ્ય ખાલી થયે છતે આ પ્યાલો ખાલી થયો છે, તેની સાક્ષીરૂપ' એક જ દાણો ખાલી પડી રહેલા શલાકા નામના બીજા પ્યાલામાં નાંખવો અને અનવસ્થિત બીજો પ્યાલો જ્યાં ખાલી થયો હોય તે જ દ્વીપ વા સમુદ્રના પ્રમાણવાળો પ્યાલો પુનઃ કલ્પી સરસવો વડે કરીને પૂર્વવત્ ભરવો, ભર્યા બાદ આગળ આગળના દ્વીપ-સમુદ્ર નાંખતા જવું. જ્યારે તે પ્યાલો ખાલી થાય ત્યારે પુનઃ સાક્ષીરૂપ બીજો એક દાણો તે જ શલાકામાં નાંખવો, એ પ્રમાણે અનેકશઃ ભરાતા અને દ્વીપ સમુદ્ર નાંખવા વડે કરીને ખાલી કરાતા અનવસ્થિત પ્યાલાઓનાં સાક્ષીરૂપી કણોએ કરી, શલાકાપ્યાલાને સંપૂર્ણ સશિખ ભરી દેવો. જે સ્થાને અનવસ્થિત પ્યાલાના સાક્ષીરૂપ કણો વડે શલાકાપ્યાલો સંપૂર્ણ ભરાઈ રહ્યો હોય તે સ્થાનના દ્વીપ વા સમુદ્રના વિસ્તાર જેટલા અનવસ્થિત પલ્યને સરસવ વડે કરી ભરી ત્યાં જ હમણાં મૂકી રાખવો, કારણ કે હવે તો પાછો શલાકાપ્યાલાનો ઉપયોગ કરવાનો છે. હવે અનવસ્થિતની સાક્ષીરૂપ ભરાએલા કણોથી યુક્ત જે શલાકાપ્યાલો તેને હસ્તમાં ગ્રહણ કરી, જે ઠેકાણે શલાકાપ્યાલો સંપૂર્ણ ભરાઈ રહ્યો ત્યાંથી અથવા અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો જે દ્વીપ વા સમુદ્ર પડયો હોય ત્યાંથી પૂર્વની માફક આગળના દ્વીપ વા સમુદ્રોમાં એકેક સરસવ નાંખતાં જવું. એ પ્રમાણે સરસવ નાંખતાં તે શલાકાપ્યાલો સરસવથી જ્યારે નિઃશેષ થાય ત્યારે શલાકાપ્યાલો ખાલી થયાની સાક્ષીરૂપ એક સરસવ ત્રીજા પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. હવે પૂર્વે જે ઠેકાણે અનવસ્થિત ભરેલો પડયો છે તેને ઉપાડી શલાકાના સરસવ વડે વટલાએલા એટલે સંગ થએલા દ્વીપ વા સમુદ્રથી આગળના દ્વીપ-સમુદ્ર એકેક સરસવ નાંખતા જવું. નાંખતાં નાંખતાં જયારે પ્યાલો રિકત થાય ત્યારે ૧. કેટલાક ગ્રન્થકારો જે સાક્ષીરૂપ કણ જ્યાં જ્યાં પ્રક્ષેપવાનો છે, તે અનવસ્થિત પ્યાલાના સરસવ પ્રક્ષેપ્યા બાદ તેમાંનો અંતિમ એક કણ સાક્ષી તરીકે અન્ય પ્યાલામાં નાંખવા સૂચન કરે છે. પ્રશ્નઅનવસ્થિત એટલે જે સ્થિત નહિ એટલે વારેવારે પ્રમાણમાં બદલાયા કરે તેવો. આ પ્રમાણે અર્થ જ્યારે થાય છે, ત્યારે પ્રથમનો પ્યાલો જે અનવસ્થિત તેમાં કંઈ ફેરફાર થયો નથી તો પછી તેને અનવસ્થિત કેમ કહો છો? અનવસ્થિતપણું પામે ત્યારે કહો તેમાં અમને કંઈ હરકત નથી પણ વર્તમાનમાં તો તે અવસ્થિત છે. વળી તમારે જયારે અવસ્થિત નહીં કહેતાં અનવસ્થિત કહેવો છે તો બીજા અનવસ્થિતવત્ પ્રથમ જ પ્યાલો નિષ્ઠા પામ્યો ત્યારે તેની સાક્ષીરૂપ એક કણ શલાકામાં કેમ ન નાંખ્યો ? ઉત્તર–પ્રથમનો પ્યાલો અનવસ્થિત તેટલા માટે જ રાખ્યો છે કે ભવિષ્યમાં અનવસ્થિતપણાની યોગ્યતા પામવાનો છે માટે, જેમ ઘી ભરવાનો ઘડો ભલે તેમાં વૃત નથી છતાં પણ તેમાં ઘી ભરવાની યોગ્યતા જયારે ત્યારે થવાની હોવાથી “ઘીનો ઘડો’ એમ કથન કરાય છે તેમ આ દષ્ટાંત ગમે તે અપેક્ષા રાખી ઘટાવી શકાય છે. અને એથી જ ખરું અનવસ્થિતપણું તો બીજા પ્યાલાથી લેવાનું છે. કારણકે પહેલા પ્યાલાને જે અનવસ્થિત કહ્યો તે તો મૃતધર દષ્ટાંતે જ, અન્યથા આ પ્યાલો બીજા શલાકદિ પ્યાલાવત્ સમાન પ્રમાણ નિષ્પન્ન હોવાથી “અવસ્થિત જ કહેવો યોગ્ય ગણાત ! અને તે કારણથી જ સર્વથી પ્રથમ લાખ યોજન પ્રમાણવાળો અનવસ્થિત પ્યાલો ખાલી થયો ત્યારે એક સરસવનો કણ શલાકામાં નાંખવામાં આવ્યો નથી. For Personal & Private Use Only Page #871 -------------------------------------------------------------------------- ________________ [ કર૬ ) સાક્ષીરૂપ એક દાણો ખાલી પડેલા એક શલાકામાં નાંખવો. એ પ્રમાણે જયાં સુધી સાક્ષીરૂપ કણો વડે શલાકા ન ભરાય ત્યાં સુધી અનવસ્થિતને વારંવાર ભરી દીપ-સમુદ્રોમાં સરસવો પ્રક્ષેપવા વડે ખાલી કરવા. એ પ્રમાણે અનવસ્થિત ખાલી થયાની સાક્ષીરૂપ કણો વડે કરીને શલાકાને ભરવો. હવે પૂર્વની માફક અનવસ્થિતનો જયાં છેલ્લો કણ પડયો તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પી સરસવો વડે ભરીને હાલમાં તો તેને મૂકી રાખવો. હવે પુનઃ ભરાએલા શલાકાપ્યાલાને ઉપાડી આગળ આગળના દ્વીપ-સમુદ્રોમાં તેમાંના સરસવના દાણા નાંખતાં જયારે તે શલાકાપ્યાલો નિઃશેષ થાય ત્યારે સાક્ષીરૂપ બીજો એક કણ પ્રતિશલાકામાં નાંખવો, આથી પ્રતિશલાકામાં બે કણ થયા. એ પ્રમાણે અનવસ્થિતના સાક્ષીભૂત કણોએ કરીને શલાકા અને શલાકાના સાક્ષીરૂપ કણો વડે કરીને પ્રતિશલાકાને સશિખ ભરવો. હવે જયારે પ્રતિશલાકા જે સ્થાને સંપૂર્ણ ભરાયો તે સ્થાને અનવસ્થિત પ્યાલાની જેમ તે દ્વીપ વા સમુદ્ર પ્રમાણ શલાકાને સરસવ વડે ભરીને મૂકી રાખવો. (એટલે અનવસ્થિત અને શલાકા બન્ને પ્યાલાઓ ભરેલા પડયા છે.) કારણકે શલાકાપ્યાલો ખાલી કયારે થાય કે જયારે પ્રતિશલાકામાં સાક્ષીભૂત કણ નાંખવાની જગ્યા હોય તો અને અહીં તો શિખા સહિત-અંતિમ હદ સુધી ભરેલો છે. એથી શલાકાપ્યાલો સ્વતઃ ભરાએલો જ રહ્યો. જયારે શલાકા પણ સંપૂર્ણ ભરેલો છે ત્યારે અનવસ્થિતને સાક્ષીરૂપી કણ નાંખવાની જગ્યા પણ નથી, જેથી અનવસ્થિત પ્યાલો પણ સ્વતઃ ભરેલો પડી રહ્યો. હવે ત્રીજા પ્રતિશલાકાને ઉપાડી શલાકાએ નાંખેલા દ્વીપ-સમુદ્રથી આગળ આગળના દ્વીપ-સમુદ્ર પૂર્વવત સરસવ નાંખતાં જયારે તે પ્યાલો નિષ્ઠા પામે ત્યારે આ પ્રતિશલાકાના સરસવો ખાલી થયાની સાક્ષીરૂપે એક કણ મહાશલાકા નામના પ્યાલામાં નાંખવો. હવે જે ઠેકાણે શલાકા સ્વતઃ ભરાએલો પડયો છે, તે સ્થાનેથી ઉપાડી પ્રતિશલાકાએ ક્ષેપવેલા દ્વીપ-સમુદ્રથી આગળ આગળ એક એક દાણો નાંખતાં જવું. જયારે તે પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષીરૂપે એક દાણો પ્રતિશલાકામાં નાંખવો. હવે શલાકા ખાલી થઈ ગયો છે અને પ્રતિશલાકા હજુ સંપૂર્ણ ભરવો બાકી રહ્યો છે. તેથી તદન્તરાલે અનુક્રમે વૃદ્ધિ પામતા વિસ્તારવાળો જે અનવસ્થિત પ્યાલો જે શલાકા સાથે ભરી રાખ્યો હતો તેને હવે ઉપાડી પૂર્વવતુ આગળ આગળના દ્વીપ--સમુદ્ર સરસવો ક્ષેપવતાં, તે ખાલી થયે છતે સાક્ષીરૂપી એક એક સરસવના કણો વડે કરીને શલાકાને ભરવાનો છે, માટે તે શલાકામાં એક કણ નાંખ વારંવાર દ્વીપ-સમદ્રોથી ખાલી થતા અને ભરાતા અનવસ્થિતવડે કરીને શલાકાને ભરવો. તે ભરાય (અનવસ્થિતને તો ત્યાં જ પૂર્વવત ભરીને રાખી જ મૂકવો) એટલે તે શલાકાને ઉપાડી. તે શલાકાના સરસવો આગલા આગલા દ્વીપ-સમુદ્ર નાંખતાં પ્યાલો જયારે નિષ્ઠા પામે-ખાલી થાય ત્યારે એક દાણો પ્રતિશલાકામાં પુનઃ સાક્ષી માટે નાંખવો. (એ પ્રમાણે બે દાણા પ્રતિશલાકામાં થયો.) એમ પૂકત. રીતિએ અનવસ્થિતને ભરી ભરીને ખાલી કરતાં કરતાં શલાકાને ભરવો, ભરેલા શલાકાના સાક્ષીરૂપી કણોવડે કરીને પ્રતિશલાકા ભરવો અને પ્રતિશલાકાને અનેકવાર ભરીને ખાલી કરતાં. તેના કણોની સાક્ષીવડે પુનઃ મહાશલાકાને સંપૂર્ણ શિખાસહ ભરવો. જે જે સ્થાને પ્રતિશલાકા ભરાયો એટલે શલાકાની સાક્ષીનો દાણો નાંખવાની જગ્યા નહિ હોવાથી શલાકાપ્યાલો પૂર્વની માફક હાલમાં પણ સ્વતઃ ભરેલો For Personal & Private Use Only Page #872 -------------------------------------------------------------------------- ________________ [ કર૭ ] પડી રહ્યો. શલાકા ભરેલો હોવાથી અનવસ્થિતને માટે પણ તેની જેમ સાક્ષી કણની જગ્યા નહીં હોવાથી તે પણ ભરેલો પડયો છે. હવે પૂર્વની માફક અહીં પાછો પ્રતિશલાકા ભરીને રાખી મૂકવો. હવે પૂર્વે અનવસ્થિત શલાકા અને ચાલુ પ્રતિશલાકામાં પણ મહાશલાકા ભરેલો હોવાથી સાક્ષીભૂત કણ નાંખવાની જગ્યા કયાંથી રહે? અને એથી જ તે ખાલી પણ શી રીતે થાય? એટલે આ પણ ભરેલો પડી રહ્યો, એમ ત્રણે સ્વતઃ ભરેલા પડયા છે અને ચોથો મહાશલાકા ભરાયો છે. એથી આગળ પાંચમો પ્યાલો નથી, જેથી તેને (મહાશલાકાને) ખાલી કરવાનો અવસર બને. માટે સ્વતઃ ભરાએલા ત્રણ અને ચોથો જે મહાશલાકા ભર્યો છે, એમ ચારે પ્યાલા સશિખા સરસવયુક્ત ભરેલા રહ્યા છે, તેમાં જેની અવસ્થા અનિયત છે તેવો અનવસ્થિત તો જે દ્વીપ-સમુદ્ર ખાલી થયો અને ત્યાં જ ભરી રાખ્યો છે તેથી તે દ્વીપ વા સમુદ્ર પ્રમાણ જેટલો જ સમજવો અને બાકીના ત્રણ પ્યાલા તો અનવસ્થિત નથી માટે જંબૂદ્વીપ જેટલા (૧ લાખ યોજન) પ્રમાણવાળા અને તે વેદિકાસહ સમજવા. આ ચારે ભરેલા પ્યાલા દિકકુમારીઓને રમવા માટેના ચાર દાબડા કે જેના ઉપર ક્રમશઃ ઢાળ પડતું શિખર સહિત સરસવની રાશિરૂપ ઢાંકણું ન હોય તેવા શોભે છે. આ ચારે પ્યાલાને કોઈ એક મહાન વિસ્તારવાળી જગ્યામાં ઠાલવીએ અને બુદ્ધિ વડે તેનો એક ઢગલો કલ્પીએ, એ ઢગલામાં ચારે પ્યાલાને ભરવા માટે વારંવાર જંબૂદ્વીપાદિ દ્વીપ-સમુદ્રોમાં જયાં જયાં સરસવો પ્રક્ષેપ્યા છે, તે બધાય લાવીને આ ઢગલામાં પુનઃ ભેળવીએ-સામેલ કરીએ, ત્યારપછી એકંદર જેટલી ગણત્રી--સંખ્યા તે ઢગલાની થાય, તેમાંથી જ ફક્ત એક દાણો હાથમાં ઉઠાવી લઇએ, લીધેલા એ એક જ દાણા સિવાયની, ઢગલામાંના સરસવોની ગણત્રી કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે તે ઉત્કૃષ્ટ સંધ્યાતનું પ્રમાણ થયું જાણવું. * સંધ્યાતી સંસ્થાના મેવોનું સ્વ–પૂર્વે કરેલા ઢગલામાંથી જે એક દાણો લઈ લીધો હતો તે જ એક દાણો પુનઃ તે જ ઢગલામાં પાછો નાંખતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે (૧) નાચરિત્તસંધ્યાત પ્રમાણ જાણવું. આ ગયચત્તિની સંખ્યામાં એકાદિક સરસવ ઉમેર્યા પછીથી તે ઉત્કૃષ્ટ જે સર્વ સંખ્યા તેથી અવકિ (એકાદિ ચૂન) સુધીની મધ્યમ (વચલી) સંખ્યા સર્વ (૨) મધ્યમપત્તિ સંધ્યતુ જાણવું. હવે જઘન્યયુક્ત અસંખ્યાતાની રાશિ દ્વારા ઉત્કૃષ્ટપરિત્ત અસંખ્યાત બતાવે છે. જે રકમ સ્વસંખ્યાવડે જેટલા પ્રમાણયુક્ત હોય તે રકમને તેટલી વાર સમશ્રેણીએ સ્થાપી પરસ્પર તેટલી વાર સુધી ગુણાકાર કરવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યાનો તે અભ્યાસ અંક કહેવાય. જેમ પાંચની રકમ છે. આ રકમ પાંચ હોવાથી પ૪૫૪૫૪૫૪પ આ પ્રમાણે પાંચ વાર સ્થાપી પરસ્પર ગુણાકાર શરૂ કરવો. જેમ પહેલા પાંચ સાથે પાંચનો ગુણાકાર કરીએ ત્યારે ૨૫ થાય. પુનઃ ૨૫૪પત્રગુણીએ ત્યારે ૧૨૫ થાય. ૧૨૫*૫=૬૨૫ થાય, તેને પાંચે ગુણીએ (૬૨૫૪૫=) ત્યારે ૩૧૨૫ થાય. આ પ્રમાણે સંખ્યા લાવવી તેને અભ્યાસ કહેવાય. (તેવી રીતે ૪ સંખ્યા હોય તો સમશ્રેણીએ ચાર ચાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો. જેમ ૪૪૪=૧૬૪૪=૬૪૮૪=૧૫૬ આ બધું અભ્યાસ ગણિત કહેવાય.). 4. અસંખ્યાતની ગણતરીને સમજવા માટે ઉત્ત, યુવત અને અનંત આ ત્રણ પારિભાષિક સંખ્યાદર્શક સંજ્ઞાઓ છે. For Personal & Private Use Only Page #873 -------------------------------------------------------------------------- ________________ [ ૭ર૮ ] આ પ્રમાણે પૂર્વકથિત સરસવના ઢગલામાં નિશ્ચયથી જેટલા સરસવોની સંખ્યા સર્વદર્શી જ્ઞાનીની દૃષ્ટિએ છે, તેટલી સંખ્યા પ્રમાણ રાશિઓ સમશ્રેણીએ સ્થાપી પરસ્પર ગુણાકાર કરવાથી જે છેલ્લી સંખ્યા પ્રાપ્ત થાય તે (૪) ધનુત્ત અસંજ્ઞાત કહેવાય. એ અભ્યાસ કરતાં છેલ્લી જે સંખ્યા આવી તેમાંથી એક સંખ્યા બાદ કરીએ એટલે (૩) ત્રીજું ઉત્કૃષ્ટ પત્તિ અસંતુ આવે. અસત્કલ્પનાએ સમજવા પૂરતું માની લઇએ કે તે ઢગલામાં ૧૦૦ની જ સંખ્યા છે, તે સર્વેને આ પ્રમાણે સમશ્રેણીએ સ્થાપીએ. ૧૦૦×૧૦૦×૧૦૦×૧૦૦×૧૦૦ એમ સો વા૨ સોને સોએ ગુણીએ ત્યારે તે રાશિનો ‘અભ્યાસ’ કર્યો કહેવાય અને ‘અભ્યાસ’ કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે અભ્યાસસંખ્યા પ્રમાણ કહેવાય. એ રીતે રાશિનો `અભ્યાસ કરવા માટે સમજવું. અને કહેલ સંખ્યાઓનો અભ્યાસ (ગુણાકાર) કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેટલી સંખ્યા પ્રમાણ એક આવલિકાના સમયો પણ થાય છે એમ શ્રી જિનેશ્વર ભગવંતો પ્રરૂપે છે. આ નધયુક્ત અસંબાતાથી એકાદિક અધિક અને એ જ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતથી એકાદિક ન્યૂન સર્વ સંખ્યા તે (૫) મધ્યમમુક્તઅસંન્યતે જાણવી. આ જઘન્યયુક્ત અસંખ્યાતના પ્રમાણને પૂર્વવત્ અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક ન્યૂન કરીએ ત્યારે (૬) ઉત્કૃષ્ટ યુવત્તાસંજ્ઞાત થાય અને એ ન્યૂન કરેલા દાણાને ભેળવી દઇએ ત્યારે (૭) નધન્ય ગમંચ્યાત અસંજ્ઞાત આવે, એ જયાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સઘળુંય (૮) મધ્યમ ગસંધ્યાત નસંધ્યાત સમજવું. હવે જઘન્ય અસંખ્યાત અસંખ્યાતનો અભ્યાસ કરીને આવેલ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ ત્યારે (૯) ઉત્કૃષ્ટ ગસંધ્યાત અસંધ્ધાત આવે. એ ઓછો કરેલ દાણો તે જ સંખ્યામાં યુક્ત કરી દઇએ ત્યારે (૧) નધન્ય ત્તિ (પ્રત્યે) અનંત થાય. એ જયાં સુધી ઉત્કૃષ્ટ થવા ન પામે ત્યાં સુધી (૨) મધ્યમ ત્તિ અનન્તુ કહેવાય. એ જઘન્ય પરિાનંતની રાશિનો અભ્યાસ કરી આવેલ સંખ્યામાંથી એક દાણો બાદ કરીએ ત્યારે (૩) ઉત્તર પ્રત્યેાનન્ત કહેવાય. એ એકરૂપ એવો સરસવ પાછો તે જ રાશિમાં પ્રક્ષેપી દઇએ ત્યારે (૪) નધન્ય યુવતાનન્ન થાય. એ જઘન્યથી ઉ૫૨ અને ઉત્કૃષ્ટયુક્ત અનંત નીચેની સર્વસંખ્યા (૫) મધ્યમ યુવત્ત અનન્ત જાણવી. એ જઘન્યયુક્ત અનંતાની રાશિનો અભ્યાસ કરવાથી આવેલ સંખ્યામાંથી એક બાદ કરતાં રહેલ સંખ્યા (૬) ઉત્કૃષ્કૃષ્ટ યુક્ત અનને જાણવી. એ બાદ કરેલા સરસવને વળી એકઠો કરી દઇએ ત્યારે (૭) નધન્ય ગનન્તાનન્ત આવીને ઊભું રહે. તે જઘન્યાનંતાનંતથી આગળ અને ઉત્કૃષ્ટાનંતાનંતથી નીચેની સર્વ સંખ્યા (૮) મધ્યમ અનન્તા અનન્ત જાણવી. હવે (૯) ઉત્કૃષ્ટ અનન્તાનન્ત તો શ્રી જૈન સિદ્ધાન્તકારોએ ‘કોસનું અનંતાળ તળ્યું નસ્થિ' કૃતિ અનુયોગદ્વાર સૂત્રવચનાત્। માન્ય કરેલું નથી, અને એ જ કારણથી તેની સંખ્યા દર્શાવવાનો વિધિ પણ નથી. આ પ્રમાણે શાસ્ત્રોક્ત સંખ્યાતાદિનું વર્ણન પૂરું થયું. અવતરન—ઉપરનું વિસ્તૃત વર્ણન સિદ્ધાંતાશ્રયી કહ્યું, હવે કર્મગ્રન્થકાર આશ્રયી સંખ્યાતાદિનું વર્ણન અને તેથી ઉપસ્થિત થયેલો ભેદ દર્શાવાય છે. ૧. ‘અભ્યાસ' એ એક ગણિતનો સંજ્ઞાવાચક પારિભાષિક શબ્દ છે. For Personal & Private Use Only Page #874 -------------------------------------------------------------------------- ________________ [ ૭૨૯ ] * 'कर्मग्रन्थाश्रयी संख्यातादि संख्यानुं निरुपण ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતા સુધીની રીતિ તો શાસ્રસિદ્ધાંતકાર અને કર્મગ્રન્થકાર બન્નેની સરખી જ આવે છે. તે પછીથી અમુક સંખ્યાની બાબતમાં ભેદ પડે છે, જયારે અમુક અમુક સ્થાને તુલ્ય પણ આવે છે. ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતનો વર્ગ કરીએ ત્યારે જે સંખ્યા આવે તે નયન્ય અસંબાત બસંન્માત. આ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાંથી એક સંખ્યા ઓછી કરીએ ત્યારે પાછલી ઉત્તર પુત્ત અસંબાતસંખ્યા આવે અને વચલી સર્વ સંખ્યા મધ્યમ અસંબાતે હોય. વર્ગ એટલે શું? ગુણાકારમાં જેમ પાંચની સંખ્યાને પાંચવાર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો પડતો હતો તેમ વર્ગમાં હોતું નથી. પરંતુ વર્ગ ગુણાકારમાં તો પાંચને પાંચે (૫૪૫) ગુણીએ અને જે સંખ્યા આવે તેને વર્ગ કહેવાય. પરંતુ પાંચ પાંચવાર ગુણવી તે નહિ, પણ તેટલી સંખ્યાને તેટલીએ `ગુણવાથી જ વર્ગ આવે છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યાથી લઇ ઉત્તર અસંખ્વાત અસંભાત થી અવિક્ સંખ્યા મધ્યમ અસંધ્યાત ગસંધ્ધાતે જાણવી. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતની રાશિને ત્રણ વાર વર્ગ કરવો. (જેમ ૫૪૫=૨૫૪૨૫=૬૨૫૪૬૨૫=૩૯૦૬૨૫ આ પ્રમાણે) ત્રણવાર વર્ગીને પછી તેમાં નીચેની ૧૦ વસ્તુઓ મેળવવી. તેમાં પ્રથમ ૧. ચૌદરાજ પ્રમાણ લોકાકાશના જેટલા પ્રદેશો તે બધાય, ૨. સમગ્ર લોકાકાશવર્તી ગતિસહાયક ધર્માસ્તિકાયના સર્વપ્રદેશો, ૩. સ્થિતિસહાયક અધર્માસ્તિકાયના સર્વ પ્રદેશો, ૪. એક જીવના સર્વાત્મ પ્રદેશો (જે અસંખ્ય છે તે) તથા પ. આઠે કર્મનાં સર્વ સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો જે અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે તે પહેલા જ્ઞાનાવરણીયકર્મની વૈજઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રીશ કોટાકોટી સાગરોપમની છે. એ અંતર્મુહૂર્તની સ્થિતિના પ્રથમ સમયથી માંડી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલા સમયો થાય તેટલી જ સંખ્યાએ તે કર્મનાં સ્થિતિસ્થાનકો છે. હવે એકેક સ્થિતિ સ્થાનમાં ૧. ૧૫૦૦ વર્ષ પહેલાં પુસ્તક લેખન પદ્ધતિ (પ્રાયઃ) ન હતી. સાધુઓ બધાં શાસ્ત્રો કંઠસ્થ રાખતા હતા. કાળ ક્રમે બુદ્ધિ ક્ષીણ, ક્ષીણતર, ક્ષીણતમ થતાં આજથી પંદરસો વર્ષ ઉપર સાધુઓએ કંઠસ્થ જ્ઞાન જે હતું તે પુસ્તક ઉપર લખાવરાવ્યું. તે સમયની પરિસ્થિતિની રજૂઆત આ સ્થળે નહીં કરૂં પરંતુ એક વાત યાદ રાખવી કે સાધુઓમાં જુદી જુદી જ્ઞાનપરંપરા ચાલતી હતી. છેવટે બે પરંપરા સ્વીકારવામાં આવી. શાસ્રસિદ્ધાંત પરંપરા તો છે જ પણ બીજી પરંપરા કાર્મગ્રંથિક છે. જો કે બંને પરંપરા વચ્ચે બહુ જ ઓછા મતભેદ છે છતાંય તેની પણ નોંધ લેવામાં આવી એટલે તત્ત્વજ્ઞાનમાં બે પરંપરા ચાલે છે. એક શાસ્ત્ર-સિદ્ધાંત અને બીજી કાર્મગ્રંથિક, આ બન્ને પરંપરામાં યથાર્થ પરંપરા કઇ ? તે કેવળી સિવાય નિર્ણય મળી શકે તેમ નથી એટલે જૈનસંઘ બંને પરંપરાનો આદર કરતો આવ્યો છે. --તે વખતે પુસ્તક તરીકે તાડપત્ર પ્રધાન હશે. ૨. તળુળો વર્ષ: આ વચનથી. ૩. અંતર્મુહૂર્ત સ્થિતિ તે નધન્ય સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ એકાદિક સમયની સંખ્યાથી અધિક કર્યા પછીથી ઠેઠ તે ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. તેથી પહેલાંની બધી સ્થિતિઓ મધ્યમસ્થિતિસ્થાન કહેવાય અને સર્વોત્કૃષ્ટ સ્થિતિ તે ઉત્કૃષ્ટ स्थितिस्थान । ૯૨ For Personal & Private Use Only Page #875 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] અસંખ્યાતા લોકાકાશ જેટલા અધ્યવસાયસ્થાનો કારણભૂત છે. (અથવા અસંખ્યાતા લોકાકાશ જેટલા અધ્યવસાય સ્થાનકોએ કેવળ એક સ્થિતિ સ્થાનક) યદ્યપિ જીવો અનંતા છે. તથાપિ કોઇપણ કર્મના સ્થિતિસ્થાનમાં અધ્યવસાય સ્થાનકોની સંખ્યા, અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. પ્રશ્નઃ—જયારે જીવો અનંતા છે તો પછી સ્થિતિબંધના અધ્યવસાયો અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કેમ ન પડે ? ઉત્તર જીવો ભલે અનંતા હોય પરંતુ એક જીવનો જેવો અધ્યવસાય સર્વજ્ઞ ભગવંતોએ નિહાળ્યો, તેવા જ પ્રકારના સમાન અધ્યવસાયો બીજા ઘણા જીવોના મળી આવ્યા. જો અનંતા જીવો આશ્રયી પ્રત્યેકના જુદા જુદા જ અધ્યવસાયો પડતા હોય તો તે અનંત અધ્યવસાય પ્રમાણ દર્શાવત, પરંતુ તેમ થતું નહિ હોવાથી એક અધ્યવસાય સ્થાનમાં ઘણા જીવો આવી જવાથી વર્ગીકરણની જેમ અનંત જીવો વહેંચાઈ જવાથી અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ જેટલા જ પડે છે. ૬. અનુભાગબંધ કે રસબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો જયારે આઠે કર્મનાં ભેગાં કરીએ તો પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ થાય છે. અર્થાત્ અનુભાગબંધ કહો કે રસબંધ કહો, સર્વથી જઘન્ય રસ દ્રિસ્થાનિક (અસંખ્ય લોકાકાશ પ્રમાણ) બંધાય. (સત્તર પ્રકૃતિ આશ્રયી એકઠાણીયો પણ બંધાય) આ સર્વ જઘન્ય રસથી એકેક રસ વિભાગની અપેક્ષાએ જે સર્વોત્કૃષ્ટ રસબંધ સ્થાન સુધી વૃદ્ધિ થવી તે રવિન્થસ્થાનો કહેવાય. તેમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા અનુભાગ અધ્યવસાયો કારણભૂત છે. જેથી એક સ્થાનક રસમાં પણ અસંખ્ય વિભાગો પડી જાય છે. જેમ એક જીવે દ્વિસ્થાનીયો રસ અમુક પ્રકૃતિનો બાંધ્યો એ જ દ્રિસ્થાનિક બીજા જીવે બાંધ્યો. હવે બાંધ્યો છે તો બન્નેએ દ્રિસ્થાનિક, પરંતુ પ્રથમ જીવે અતિમંદ બાંધ્યો, બીજાએ તેથી તીવ્ર બાંધ્યો, અથવા કોઇએ જઘન્યોત્કૃષ્ટપણે બાંધ્યો, આથી પ્રથમ કરતાં બીજામાં, બીજા કરતાં ત્રીજામાં, એમ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તથા મંદ-મંદતર-તીવ્ર-તીવ્રતર ભેદાશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રમાણ અનુભાગબંધનાં સ્થાનકો પડે છે. એક લક્ષણતા એવી છે કે અષ્ટકમના રસ વિભાગો એકઠા કરીએ તો યે અસંખ્ય લોકાકાશ સંખ્યામાં જ આવે. मा प्रमाणे अनुभागबन्धनां हेतुभूत सर्व कर्मना असंख्याता अध्यवसाय स्थानको. ७. मन, वचन, વાય એ રિવરણાની નિર્વિમાન્ય વિમા સંધ્યા. યોગ એટલે શક્તિ-ર વયન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી જે શક્તિ તે યોગ કહેવાય. સર્વથી જઘન્ય યોગલબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદીયા જીવને હોય છે. ત્યારપછી ક્રમશઃ અમુક અમુક જીવાશ્રયી અંશે અંશે વધે અને સર્વથી વધતો વધતો ૧. જિનેશ્વરદેવના તત્ત્વજ્ઞાનની એ જ બલિહારી છે કે એક કર્મનાં જેટલાં, તેટલાં જ આઠે કર્મનાં, એટલે આઠેનાં ભેગાં કરીએ તો પણ અસંખ્ય લોકાકાશ પ્રમાણ રસબંધનાં સ્થાનકો થાય છે. આ પ્રમાણે અંતર્મુહૂત અસંખ્ય પ્રકારનાં છે. સંખ્યાતી, અસંખ્યાતી અને અનંતી સંખ્યામાં પણ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભેદો પડે છે. આવા કસોટીના સ્થાને જ પરમતારકદેવના શાસનથી વાસિત આત્માની અવિચળ શ્રદ્ધારૂપી સુવર્ણની પરીક્ષા થાય છે. ધમસ્તિકાયાદિ દશ અસંખ્યાતાનું વિસ્તૃત વર્ણન, સંખ્યાતાદિનું વર્ણન વાર્થ-સંવમ વર્માચાર્માતિનિકોલ વિંશિક-મલાપના-સૂક્ષ્માવિવાર-નવવિકાશ ઇત્યાદિ અનેક ગ્રન્થોથી જાણી લેવું. ૨. નોન રિહિં થાનો. ૩. સવલ્યો વ નો ઈત્યાદિ. For Personal & Private Use Only Page #876 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૧] ઉત્કૃષ્ટ યોગ સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યને હોય છે. સર્વથી જઘન્ય યોગથી લઇને સર્વોત્કૃષ્ટ યોગ સુધીના અંશે અંશે વૃદ્ધિ રૂપ થતા નિર્વિભાજ્ય વિભાગો (સર્વ યોગાણુઓ) જે સ્થિતિસ્થાનવત્ સ્વરૂપે છે તે પણ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલા જાણવા. એકેક યોગસ્થાનમાં અનંતા જીવો હોય કારણકે સરખે સરખા યોગ સ્થાનોવાળા જીવો અનંતા હોવાથી. ૮. એક કાળચક્રના સમયો તે બધાય ઉમેરવા. વીશ કોડાકોડી સાગરોપમકાળનું એક કાળચક્ર બને છે. આ કાળચક્રમાં બે વિભાગ પડે છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી. દશ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી અને તેટલા જ સાગરોપમની એક અવસર્પિણી થાય છે. તે ઉત્સર્પિણી અને અવસર્પિણી પાછી છ છ આરાથી યુક્ત છે. ઉત્સર્પિણી એટલે સર્વ ભાવોમાં ચઢતો કાળ અને અવસર્પિણી તે સર્વ પરિણામોમાં ઉતરતો કાળ. તે કાળચક્રો અનંતા ગયા અને અનંતા જશે. ૯. પ્રત્યેક (એક શરીરમાં એક જીવ હોય તેવા) શરીરવાળા જીવોની સર્વ સંખ્યા જે અસંખ્યાતી છે તે ઉમેરવી. (સાધારણ જીવો અને સિદ્ધ-મોક્ષના જીવો અનંત છે તેને વર્જીને) ૧૦. સાધારણ વનસ્પતિના શરીરરૂપ જીવો જે નિગોદથી ઓળખાય છે તે નિગોદોની અસંખ્યાતી સંખ્યાને ઉમેરો. આ ચૌદરાજલોકમાં નિગોદો અસંખ્યાતી છે. અનંતકાય કહો, સાધારણ કહો કે નિગોદ કહો, બધાય પર્યાયવાચક શબ્દો છે. અહીંયા સાધારણ જીવો તે સુક્ષ્મ-બાદર બે ભેદે છે. તેમાં અનંતકાય જીવોનાં શરીર રૂપ નિગોદોને ગોળાઓ રૂપે કલ્પી છે તે લેવી, અને બાદર નિગોદો તે અનંતકાય સાધારણ વનસ્પતિકાયમય છે તે લેવી. એ સૂક્ષ્મ નિગોદના ગોળા જે અસંખ્યાતા છે તે ગોળાની જ ગણત્રીરૂપ સંખ્યા અને બાદર નિગોદો બન્નેને ઉમેરતાં જે સંખ્યા થાય છે. તાત્પર્ય એ કે સૂક્ષ્મ નિગોદોના અસંખ્યાતા ગોળા છે. એકેક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે. એકેક નિગોદમાં અનંતા જીવો છે. અનંતા જીવો મળીને એક શરીર રચે છે. તેથી જીવો પરસ્પર સંબદ્ધ હોય છે, અને એથી જ જે જીવો એ નિગોદમાં એક સાથે ઉત્પન્ન થયેલા છે તે સર્વ જીવોની શ્વાસોચ્છવાસ ક્રિયા, તેમજ તેના તે જ શરીરોમાં જન્મ અને મરણ પણ તેઓના એક* સાથે જ હોય છે. ૧. જુઓ અભિધાનચિન્તામણિ (હૈમ) કોશ, દેવકાષ્ઠના ૧૨૭ થી ૧૩૧ શ્લોક. कालो द्विविधोऽवसर्पिण्युत्सर्पिणी विभेदतः । सागरकोटिकोटीनां विंशत्या च समाप्यते ॥१॥ अवसर्पिण्यां षडरा उत्सर्पिण्यां त एव विपरीताः । एवं द्वादशभिररैर्विवर्तते कालचक्रमिदम् ॥२॥ तत्रैकान्तसुषमाऽरश्चतस्वः कोटिकोटयः । सागराणां सुषमा तु तिम्रस्तत्कोटिकोटयः ॥३॥ सुषमदुःषमा ते द्वे दुःषमसुषमा पुनः । सैका सहस्रैर्वर्षाणां द्विचत्वारिंशतोनिता ॥४॥ अथ दुःषमैकविंशतिरब्दसहस्राणि तावती तु स्यात् । एकान्त दुःषमाऽपि हि एतत्संख्याः परेऽपि विपरीताः ॥५॥ For Personal & Private Use Only Page #877 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૨ ] આ પ્રમાણે ૧. હોળાશ, ૨. ધર્માસ્તિાય, રૂ. અધર્માસ્તિાય, ૪. પુ નીવના આત્મપ્રવેશો, ५- ६. स्थितिबन्ध तथा रसबन्धनां अध्यवसाय स्थानो, ७. मन-वचन-काय योगना निर्विभाज्य विभागो, ८. एक कालचक्रना समग्र समयो, ६. प्रत्येक शरीरी जीवोनी सर्व संख्या, १०. साधारण वनस्पतिना शरीररूप निगोदो. આ દશે વસ્તુઓ અસંખ્યાતી ગણાય છે, તે દશે દશ અસંખ્યાતી વસ્તુને એકઠી કરીએ અને કર્યા બાદ જે સંખ્યા આવે તે સંખ્યાને પુનઃ વર્ગીએ, એનો વર્ગ કર્યા બાદ જે સંખ્યા આવે તેમાંથી એક બાદ કરીએ ત્યારે ઉત્કૃષ્ટ ગસંચ્યાત અસંબાત થાય, અને બાદ કરેલો એક ઉમેરી દઇએ ત્યારે નધન્ય ત્તિ અનન્ત થાય, અને જઘન્ય પરત્ત અનંતથી આગળ અને ઉત્કૃષ્ટથી નીચે એ સર્વ મધ્યમત્ત અનન્ત થાય. એ જઘન્યપરિત્ત અનંતની રાશિનો અભ્યાસ-ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે બધયુવજ્ઞાનન્ન થાય, તેમાંથી એક ઊભું કરતાં ઉત્કૃષ્ટત્તાનન્ન થાય. એ ચોથા જઘન્યયુકતાનંતનું જેટલું કાળ પ્રમાણ તેટલી જ સંખ્યાએ સમાન અભવ્ય જીવો જગતમાં છે. આ સંખ્યાથી આગળ અને ઉત્કૃષ્ટથી નીચેની સર્વ સંખ્યા મધ્યમયુક્ત અસંઘ્યાતી જાણવી. એ બધયુવત્ત ગસંધ્યાતની રાશિનો વર્ગ ક૨વાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે નધન્યાનન્તાનો જાણવી. તેમાંથી એક ઓછી કરીએ ત્યારે પાછલું ઉત્કૃષ્ટમુત્ત અનન્ત કહેવાય. એ સાતમા નધન્ય અનન્ત અનન્ત એથી ઉપ૨ ઉત્કૃષ્ટ સુધીની મધ્યમ સંખ્યાઓ મધ્યમ અનન્ત બનન્ને જાણવી, અને નયન્ય અનન્તાનન્તની રાશિનો ત્રિવાર વર્ગ કરીએ અને તેથી પ્રાપ્ત થયેલી સંખ્યામાં આ છ પદાર્થો ઉમેરવા. ૧. સિદ્ધા સિદ્ધના જીવો જે પાંચમે અનન્તે છે તે બધાએ ઉમેરવા. ૨. નોન–સર્વ અનંતકાય યા નિગોદીયા યા સાધારણ-સૂક્ષ્મ બાદર બધાએ નિગોદીયા જીવો. ૩. વળK$ સર્વ પ્રત્યેક સાધારણ સૂક્ષ્મ બાદર સર્વ. ૪. ાન—અનંતો, અતીત, અનાગતકાળ અને વર્તમાન સમયરૂપ વર્તમાનકાળ એમ ત્રણે કાળના સર્વ સમયો. ૫. પુત્તા—જગતવર્તી સર્વ પુદ્ગલના પરમાણુઓ અને ૬. સવ્વમનોનöસર્વ અલોકાકાશના પ્રદેશો એ છએ અનંતા તેમાં ઉમેરી દઇએ. એ ઉમેર્યા બાદ જે સંખ્યા આવે તેને પુનઃ ત્રણવાર વર્ગી દેવી અને તેમાં પુનઃ શેય પદાર્થો અનંતા હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના અનંતા પર્યાયો ઉમેરવા, એમ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા ઉત્કૃષ્ટ અનંત અનંતની આવી કહેવાય. એ ઉત્કૃષ્ટાનંતાનંતે કોઇપણ વસ્તુ વિદ્યમાન ન હોવાથી આ અનંત સંખ્યાનું કંઇપણ પ્રયોજન નથી. સર્વ વસ્તુઓ ત્રિવિશ્વમાં મધ્યમાનન્તાનન્ત સુધી જ વર્તે છે. આ પ્રમાણે કર્મગ્રન્થ મતે અનંતું નવ પ્રકારનું થયું, અને સિદ્ધાન્તકારના મતે આઠ પ્રકારનું થયું. *. જે માટે કહ્યું છે કે :--- समयं वक्कताणं समयं तेसिं सरीरनिव्वत्ती । समयं आणुगहणं समयं उसासनीसासो ॥१॥ साहारणमाहारो साहारणआणुपाणगहणं च । साहारण जीवाणं साहारणलक्खणं एयं ॥२॥ ૧. કોઇપણ કાળે મોક્ષે જવાને માટે સર્વથા અયોગ્ય એવા જીવો. ૨. सिद्धा निगोअजीवा वणस्सइकाल पुग्गला चेव । सव्वमलोगनहं पुण तिवग्गियं केवल दुगंमि ॥१॥ For Personal & Private Use Only Page #878 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૩ ૧. જેમ દસમી ઉત્કૃષ્ટ સંખ્યા હોય એમાં જઘન્ય એક ગણાય અને ઉત્કૃષ્ટ દશ ગણાય, એમ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્નેની તો દરેક સ્થાનોમાં એક નિયત સંખ્યા હોય છે. પરંતુ એમાં મધ્યમ અનેક પ્રકારનું ગણાય, જેમ ત્રણ એ મધ્યમ સંખ્યા, જયારે પ-૭-૯ એ બધીએ મધ્યમ ગણાય છે. એમ જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા ૨૧ પ્રકારના સંખ્યાતાદિમાં એક જ રીતે નિયમિત છે. જયારે મધ્યમની સર્વ સંખ્યાઓ અનેક પ્રકારની છે. ૨. સિદ્ધાન્તકારના કથનમાં જે સંખ્યા “અભ્યાસ-ગુણાકારથી લેવાય છે, તે જ સંખ્યા કર્મગ્રંથકાર વર્ગ કરીને લાવે છે. આ ફેરફાર ચાર ઠેકાણે (બે અસંખ્ય અને બે અનંતામાં) આવે છે. તે સુજ્ઞ પાઠકોએ ધ્યાનમાં રાખવું. ૩. સંખ્યાતામાં પુનઃ સંખ્યાતા, અસંખ્યાતામાં અસંખ્યાતા અને અનંતામાં અનંતા પ્રકારો પડે છે, જે સહેજે ખ્યાલમાં આવે તેમ છે. નવયુવતિ પસંધ્યા (ચોથે અસંખ્યાતે) એક આવલિકાના સમયો ગયચયુવત મનને (ચોથે અનંતે) અભવ્ય જીવોનું માન, મધ્યમ યુવા મનને (પાંચમા અનંતે) સમ્યકત્વાદિથી પતિત થયેલા (૪થા ગુણસ્થાનકથી ૧૧માં ગુણસ્થાનક સુધીનાં) આત્માઓ અને સર્વ સિદ્ધાત્માઓ છે. મધ્યમ આના મનને (આઠમા અનંતે) ૨૨ વસ્તુઓ છે. જેમકે–ભવ્યો, નિગોદો, તિર્યંચો, મિથ્યાત્વીઓ, અવિરતિ જીવો વગેરે વગેરે. આ પ્રમાણે સંખ્ય, અસંખ્ય અને અનંતનું સ્વરૂપ જણાવ્યું. ઉપરનું વર્ણન વાંચીને વાચકો મહાતિમહાકાળની અકલ્પનીય સ્થિતિ જાણીને મહાઆશ્ચર્યમાં ડૂબી ગયા હશો. નોંધઃ-ત્રણેય જગતની અંદર સર્વોત્તમ અને અદ્વિતીય ગણાતા પરમારાથ્યપાદ શ્રી તીર્થંકર-અરિહંત પરમાત્માઓ જેઓ હજારો નહિ લાખો નહિ, બલ્ક અગણ્ય પુણ્યાત્માઓના સંસાર-સંસ્મારક, અતિશયાભુત, સંસારાર્ણવ નિસ્તારિણી, વૈરાગ્યવાહિની, સુધાસ્યન્દિની દેશનાનાં પ્રેરક પીયૂષ વડે અસંખ્ય જીવોના આત્મપ્રદેશ વ્યાપ્ત કર્મવિષનાં સમુદ્ધારક અને અનેક આત્મકલ્યાણાભિલાષી, આત્મસંયમોન્મુખ, શિવસુખવાંછુ, ભવ્યાત્માઓના મુક્તિમાર્ગ સંવાહક હોય છે, તે મહાન શુદ્ધતારક ધર્મપુરુષોનાં જીવનચરિત્રો, યદ્યપિ તેમાંની રંગવિરંગી અસરો, ચિત્ર-વિચિત્ર રંગોળીઓથી વ્યક્તિભેદે અને યુગભેદે વિભિન્ન હોવા છતાં, અમુક પ્રકારનું ઓજસ્વી વ્યક્તિત્વ, અતિશયોની આમુખિક વિપુલ સમૃદ્ધિ અને એક અનન્ય પ્રકારનો અખૂટ આત્મિક વૈભવ, આ બધાયની દૃષ્ટિએ તે સર્વ સમાન હોય છે. તે સમાનતા કઈ? કે જે પ્રત્યેક પરમાત્મ વ્યક્તિઓમાં સદશ હોય છે? તો તે જ તુલ્યતાને અહીં અતિ સંક્ષિપ્ત અને મર્યાદિત શબ્દોમાં ટાંકવાનો અલ્પ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને આપણે સાદી અને સરળ ભાષામાં તે વ્યક્તિઓના “જીવનની ઊડતી ઝરમર' કહી શકીએ. --અનુવાદક ૧. સર્વ જીવો જયારે આઠમે અનંતે કહ્યા તો જીવો તો બધા આવી ગયા, પછી બાકીના ૨૧ની જરૂર શી? તો તેની પણ જરૂર છે. આશય એ છે કે બધા ભેગા કરીએ તો પણ અનંતામાં પાછા અનંતા પ્રકારો વિશેષાધિકને કારણે પડે છે. તેમ કરતાંય પણ સર્વ સંખ્યા પાછી આઠમે અનને જ ઊભી રહેવાની. પરંતુ એકબીજાથી અનંત અધિક અધિકપણે વિચારવું. આ અનંત શબ્દની બાબતમાં, ઘટાવાતી સંખ્યા બાબત વગેરે વિષયમાં અભ્યાસીઓને જરૂર શંકાઓ થશે પણ જાણકાર ગુરુઓ દ્વારા તેનું સમાધાન મેળવવું. For Personal & Private Use Only Page #879 -------------------------------------------------------------------------- ________________ www .દર જવા જાણs S [ ૭૩૪ ] રાજકass તીર્થકર-ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ-બલદેવાદિ ત્રેસઠ શલાકા પુરુષોનો સંક્ષિપ્ત પરિચય શ્રી બૃહતસંગ્રહણી ભાષાંતરનું પરિશિષ્ટ ન. ૩ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી વીતી અને વીતશે. દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીરૂપ છે આરાને વિષે ૬૩ *શલાકાદિ (૮૧) મહાપુરુષોની ઉત્પત્તિ હોય છે. જેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ પ્રતિવાસુદેવ, ૯ વાસુદેવ, ૯ બળદેવ એમ ૬૩ (વધુ લઈએ તો ૯ નારદ અને ૧૧ દ્રો=૮૧) તે મહાપુરુષો તરીકે ઓળખાય છે. તેઓનો ઉત્પત્તિકાળ અત્યારે ચાલે છે તે અવસર્પિણીમાં ત્રીજા આરાના અંતથી લઇ ચોથા આરાના અંત પર્યન્ત અને ઉત્સર્પિણીમાં ત્રીજાના આરંભથી ચોથા આરાના પ્રારંભ પર્યન્ત હોય છે. તેમાં તીર્થકરો-ધર્મપુરુષો, ચક્રવર્તીઓ (ભોગપુરુષો) અને વાસુદેવો વગેરે કર્મપુરુષો તરીકે ઓળખાય છે. તીર્થકર સિવાયના બધા તીર્થંકરની તમામ પ્રકારની વ્યવસ્થા, ચારિત્રવર્તન વગેરેથી તદ્દન પૃથક પડી જાય છે. તીર્થકર તે જ ભવમાં ચક્રીપણે પણ હોઈ શકે છે. પછી યથાયોગ્ય કાળે સંયમ-દીક્ષા લઈ ઉગ્રવિહાર અને તપશ્ચર્યા કરતાં આત્યંતર રાગ-દ્વેષાદિ શત્રુઓ સામે ઉગ્ર લડત ચલાવતાં ચલાવતાં શરીર, મન અને ઇન્દ્રિયો ઉપર ખૂબ જ સંયમ રાખી તપ અને સંયમ દ્વારા ક્રમશઃ કર્મ ખપાવતાં ખપાવતાં તે જ ભવમાં સર્વશપણું પ્રાપ્ત કરી પરમાત્મદશારૂપે એટલે તીર્થકરરૂપે થાય છે. અહીં તે શલાકા પુરુષોના પ્રત્યેક વિભાગનું દિગ્દર્શન એટલે ટૂંકો પરિચય આપવામાં આવે છે. ૨૪ તીર્થ તીર્થંકર એટલે સંસાર તરવા માટે જ (ગણધરાદિ) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર છે. આવા મહાપુરુષો શાશ્વત નિયમ મુજબ પાંચ ભરત અને પાંચ ઐરવતમાં દરેક કાળમાં ૨૪ થાય છે. પાંચ વિદેહક્ષેત્રોમાં તો કાયમ તીર્થંકરો હોય છે. તેઓ પોતાના તીર્થંકરપણાના ભાવથી ત્રીજે ભવે દીક્ષા ગ્રહણ કરે છે અને પછી વિંશતિસ્થાનક નામના વિવિધ પ્રકારના મહાન તપનું ઉત્તમ કોટિનું ઉત્તમ રીતે આરાધન કરે છે. તપ-સંયમ દ્વારા આરાધના શરૂ કરે છે, તેમાં અને તે દ્વારા તે જ ભવે “તીર્થકર' (પદ) નામના શુભ કર્મને બાંધે છે. પછી તેઓ વૈમાનિક દેવપણે. અથવા પૂર્વે નરકબદ્ધાયુષી જીવ હોય તો નરકમાં ઉત્પન્ન થઈ આયુષ્યક્ષયે ઉત્તમ રાજકુલમાં, અવધિજ્ઞાન સહિત (પરોક્ષ વસ્તુને બતાવનારું જ્ઞાન) અવતરે છે. તે વખતે તેમની માતા પુત્રના મહાપુણ્ય પ્રતાપે મંગલકારી, મહાન લાભોને આપનારાં સર્વોત્તમ કોટિનાં ૧૪ મહાસ્વપ્નોને જુએ છે. બાદ પોતાના પતિ દ્વારા અથવા સ્વપ્નશાસ્ત્રીઓ દ્વારા તેનાં મહાફલોને જાણે છે. ઉત્તરોત્તર પ્રકર્ષ પુણ્યશાળી પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ રાજકુલમાં ઉત્તરોત્તર યશ, સંપત્તિ અને આબાદીની વૃદ્ધિ જ થતી જાય છે. વળી માતાને લેશમાત્ર 'ગર્ભનું દુઃખ, ઉદરવૃદ્ધિ આદિ કશી તકલીફ કે પીડા પુત્રના તથા ગર્ભના પ્રભાવથી થતી * શલાકા એટલે જેઓનો મોક્ષ થયો છે અથવા કોઈપણ કાળે થવાનો છે તેવા ઉત્તમ પુરુષો. ૧-૨. પ્રસૂતિ વિજ્ઞાનના નિયમ મુજબ અન્ય માતાઓને ‘ઉદરવૃદ્ધિ, શરીર, મુખ-સ્તન ઈત્યાદિક બાહ્ય અવયવોમાં વણદિક ફેરફારો તેમજ આભ્યન્તર પણ કેટલાક ફેરફારો થાય છે તેવું વળી ગર્ભ ધારણ બાદ દુબલપણું, કુશપણું કે For Personal & Private Use Only Page #880 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૫ ) નથી. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે મધ્યરાત્રિએ ઉત્તમ લગ્નયોગે તેઓનો જન્મ થાય છે. તે જન્મના પ્રસંગે વિશેષ પ્રકારની અશુચિઓ હોતી નથી. જન્મ થતાંની સાથે જ બે ઘડી સુધી અખિલ બ્રહ્માંડમાંચૌદરાજ લોકમાં પ્રકાશ પ્રકાશ થાય છે. ઘડીભર નારકીના જીવો પણ પ્રકાશ જોઇને આનંદ આનંદ પામે છે. ત્યારબાદ આસન પ્રકંપથી છપ્પન દિકકુમારી દેવીઓ આવીને સૂતિકર્મ કરે છે. જળનો અભિષેક, ભક્તિ, અચ, શુદ્ધિ વગેરેથી ઘણા ઠાઠથી બાળપ્રભુના જન્મોત્સવનું સૂતિ-ભક્તિકર્મ કરે છે. જન્મ વખતે જ પ્રભુના પુણ્યપ્રાગુભારથી સૌધર્મેન્દ્રનું અચલ સિંહાસન ચલિત થતાં તે ઇન્દ્ર અવધિજ્ઞાન દ્વારા પ્રભુના જન્મને જાણીને સિંહાસનથી ઊતરી, રત્નમય મોજડી કાઢી, એકસાડી ઉત્તરાસંગ-ખેસ નાંખી પ્રભુ જન્મ્યા છે તે ગૃહ તરફ સાત-આઠ ડગલાં સન્મુખ ચાલી “નમુત્થણ” સ્તવ દ્વારા પ્રભુની સ્તુતિ કરે છે. તે પછી ઇન્દ્ર જન્મકલ્યાણક મહોત્સવની સામુદાયિક ઉજવણી માટે હરિëગમેષી દેવ પાસે સુઘોષા નામક ઘંટા વગડાવી સર્વ દેવલોકને સજાગ કરી તરત જાહેરાત કરાવરાવે છે કે–“જેને જિનેશ્વરદેવના કલ્યાણકારી જન્માભિષેકના ઉત્સવમાં આવવું હોય તો તૈયાર થઈને ચાલો.” આ ખબર સમગ્ર દેવલોકમાં પડતાં એકબીજાની પ્રેરણા-ભક્તિથી તે તે દેવો અને ૬૩ ઈન્દ્રો તૈયાર થઈ, કેટલાક તો સીધા મેરુપર્વત તરફ ઊપડી જાય છે પણ સૌધર્મેન્દ્રને તો શાશ્વત નિયમ મુજબ જન્મોત્સવની ઉજવણીનું કર્તવ્ય બજાવવાનું ફરજિયાત હોવાથી જંબૂદ્વીપ જેવડા એક લાખ યોજનના પાલક નામના અદ્ભુત વિમાનને તૈયાર કરાવી અન્ય સંખ્યાબંધ દેવ-દેવીઓથી પરિવરેલો, આકાશમાર્ગે ગમન કરતો મનુષ્યલોકમાંના નંદીશ્વરદ્વીપે આવે છે. પછી મોટું વિમાન છોડી દે છે અને અન્ય નાનું વિમાન વિકુર્તી તેમાં બેસીને જન્મસ્થાનના નગર પાસે આવી વિમાન છોડીને રાજાના મહેલમાં પ્રભુની માતાના શયનખંડમાં આવે છે. જન્મગૃહમાં જઈ માતાનો આદેશ લઇ તરત જ અવસ્થાપિની નામની નિદ્રાથી માતા દાસી વગેરેને નિદ્રાધીન કરી દે છે પછી ઇન્દ્ર સ્વયં પોતાનાં પાંચ રૂપ કરી, કરસંપુટમાં પ્રભુને અશક્તપણું આવી જાય છે, તેમજ તાવ, ઊલટી, ઝાડા, મરડા, અસ્વસ્થતા ઈત્યાદિક અનેક દર્દો ઊભાં થાય છે. તેમાંનું કંઈપણ ચિહ્ન જગદુદ્ધારક તીર્થંકર પરમાત્માઓની રત્નકુક્ષિધારિણી પ્રકર્ષપુણ્યશાલિની, ત્રિજગવંદ્ય, સુગૃહીત-નામધેય માતાઓને હોતું નથી. વળી પ્રભુપ્રસવ સ્વાભાવિક રીતે જ થાય છે. કદીપણ [Unnotarrai Labous]અસ્વાભાવિક રીતે થતો નથી. પ્રસવ સમયે સ્નેહવત્સલ સામાન્ય માતાઓને જે અવાઓ કષ્ટ ભોગવવું પડે છે, તે કષ્ટ તેમજ ગર્ભપ્રસવ બાદ જુદા જુદા પ્રકારના સ્ત્રાવ Hxmorrhage (રકત પ્રસવાંત આકસ્મિક)નાં દુઃખ, ત્રાસદાયક દર્દો વગેરે વગેરે જે જે વ્યાધિઓનો ઉદ્ભવ થાય છે તેમાંનું કંઇપણ હોતું નથી. ટૂંકમાં ગર્ભધારણથી માંડી પ્રસવાદિક પરિસમાપ્તિ યાવત્ સર્વ ક્રિયાકાળ પીડા રહિત, અસ્વસ્થતા રહિત, ખૂબ જ સુખ અને શાન્તિપૂર્વક પ્રભુમાતા પ્રસાર કરે છે. માતાને જરાય અશાન્તિ કે અરતિ પેદા થતી નથી. એમાં અસાધારણ અને જબરજસ્ત કારણ કોઈપણ હોય તો ગર્ભમાં પધારેલા પ્રબળ પુણ્યશાળી, અનન્યતપોબલી ભગવાનનો અચિંત્ય પ્રભાવ જ છે. ૧. હરિપ્લેગમેષી શબ્દ બોલવામાં જરા કઠિન હોવાથી સમય જતાં હૈ” ની જગ્યાએ ‘ણ’ બોલાતો થયો અને હરિણગમેષી શબ્દ ચલણ બની ગયો અને પછી હરિણ શબ્દનો હરણ અર્થ ઉપજાવીને હરણના મોંઢાવાળાં દેવનાં ચિત્રો બનવા લાગ્યાં. બે હજાર વરસ ઉપર પણ મથુરાની એક શિલામાં હરણના મોંઢાવાળા હરિપૈગમેષને બતાવ્યો છે અને ચિત્રોમાં તો સેંકડો વરસોથી આજ સુધી બતાવવાની પ્રથા ચાલુ છે, આ એક કલ્પના છે. For Personal & Private Use Only Page #881 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૬ ] લઇને આકાશ દ્વારા ઊડીને મેરુપર્વત પહોંચી જાય છે. ત્યાં પાંડુક વનવર્તિની અભિષેક શિલા ઉપર પ્રભુને ખોળામાં લઇને બેસે, તે જ સમયે અન્ય સર્વ ઇન્દ્રો આસનકંપથી પ્રભુનો જન્મ જાણી સૌધર્મેન્દ્રવત્ સ્વસ્વકલ્પમાં ઘંટાઓ દ્વારા ખબર અપાવી તૈયાર થઇને અનેક દેવો સહિત મેરુપર્વતે આવે છે. તે ઇન્દ્રો અભિષેક માટે દેવો દ્વારા ક્ષીર સમુદ્રનાં, ગંગા નદી, માગાદિ અનેક તીર્થસ્થાનોનાં જળ મંગાવી, જલ, ચંદન, પુષ્પ ચૂર્ણાદિ મિશ્રિત જલથી ભરેલા સોના-રૂપા-રત્ન-માટીના અષ્ટ જાતિના, મહાન લાખો કલશો વડે ધામધૂમથી ભારે હર્ષાનંદ વચ્ચે બાળપ્રભુની સ્તુતિ, આરતી, દીવો, અષ્ટમંગલોનું આલેખન, નૃત્યો વગેરેથી ભક્તિ સમાપ્ત કરી, પ્રભુનો અભિષેક તથા પૂજાદિક કાર્યો દેવો અને ઇન્દ્રો ખૂબ ભક્તિભાવથી કરે છે. પછી અંગ લુંછી કરી બાલપ્રભુને સૌધર્મેન્દ્ર ગૃહે લાવીને, પ્રભુના જમણા અંગૂઠે ક્ષુધા શાન્તિ અર્થે અમૃત સંક્રમાવી, પ્રભુને સુવરાવી, અવસ્વાપિની નિદ્રા પાછી ખેંચી લઇ, માતા પ્રભુને નમસ્કાર કરી શ્રેષ્ઠ વચનો બોલે છે. પછી ઇન્દ્ર પ્રજાના આનંદ માટે કુબેરદેવ દ્વારા ધનવૃષ્ટિ કરાવી દેવો દ્વારા આકાશમાં કુટુંબ શાંતિ-હિતાર્થે વિવિધ ઉદ્ઘોષણાઓ કરાવી ઇન્દ્રાદિક સ્વસ્થાને જાય છે. એ પ્રમાણે અતિ સંક્ષેપમાં જન્મકલ્યાણકનું વર્ણન કર્યું. પછી ભગવાન મોટા થયે, યોગ્યવયે ભોગકર્મ શેષ રહ્યું હોય તો લગ્ન કરવાપૂર્વક સંસાર માંડે છે. જેમને તે ભોગકર્મ નથી હોતું તે ગૃહસંસાર નથી માંડતા. પછી યોગ્ય કાળે લોકાન્તિક નામના દેવો તીર્થ પ્રવર્તાવો એવી વિનંતિ કરે છે એટલે પ્રભુ દીક્ષા લેવા ઉત્સુક થાય, તે વખતે નિયમ મુજબ દેવેન્દ્રો દ્વારા પ્રાપ્ત થયેલું એક વર્ષ સુધી ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સોનૈયાનું વાર્ષિક દાન આપે. પછી કુટુંબ-લોકોની અન્નવસ્ત્રાભૂષણાદિક સર્વ ઇચ્છાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. પછી દીક્ષા સમય આવે, તે વખતે આસનકંપથી ઇન્દ્રો દીક્ષાકલ્યાણકનો અવસર જાણી મનુષ્યલોકે આવી, સર્વ સામગ્રી તૈયાર કરાવી દીક્ષાનો મહામહોત્સવ કરે, દીક્ષાનો અપૂર્વ વરઘોડો નીકળે. જે વરઘોડામાં પ્રભુની પાલખીને પોતાના કલ્યાણ માટે સર્વ ઇન્દ્રાદિક દેવો ઉપાડે, પછી અનુક્રમે નગર બહાર ઉદ્યાને આવે, પછી પંચમુષ્ટિ લોચ એટલે માથાના અને દાઢીના તમામ વાળ ચૂંટી કાઢે, મુંડકા થઇ જાય, ઇન્દ્ર દેવદૂષ્ય ડાબા ખભે નાંખે. પછી એકલા અથવા અન્ય જીવો સાથે દીક્ષાનો શાસ્રનિર્દિષ્ટ પાઠ બોલીને, સંયમવ્રત ગ્રહણ કરે. તે વખતે આત્મિક નિર્મળતા વધતાં તેઓને અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનોભાવને જણાવનારૂં મનઃપર્યવજ્ઞાન' ઉત્પન્ન થાય છે. પછી પ્રભુ ક્રમેક્રમે વિહાર કરે છે. અપ્રમત્ત-અપ્રતિબદ્ધપણે વિહરતાં, અનેક ઉપદ્રવોને, બાવીશ પરિષહોને, ઘોર તપશ્ચયનિ કરતાં, વનવાસાદિકને સેવતાં, ચાર ઘાતીકર્મને ખપાવતાં થકાં, શુકલ ધ્યાનમાં આરૂઢ થતાં, યથાયોગ્યકાળે, શુભયોગે, પ્રભુને લોકાલોકના સર્વસ્વરૂપને જણાવનારું, ત્રણે કાળના સમગ્ર જગતના પદાર્થ-દ્રવ્યોને આત્મસાક્ષાત્ બતલાવનારું એવું અંતિમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ વખતે ઇન્દ્રો આસનકંપથી તેને જાણીને પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવવા તે સ્થળે સર્વ નિકાયના દેવો--ઇન્દ્રો આવી, શીઘ્ર ગોળ વા ચોખૂણ, ત્રણ ગઢવાળાં, ચાર દ્વારવાળાં, સોનું, રૂપું તથા મણિરત્નથી બનેલાં એક યોજન ઊંચાઇવાળાં, વીશ હજાર પગથિયાંવાળાં, અનિર્વચનીય, અનેક દેખાવોથી ભરપૂર, અશોકવૃક્ષ યુક્ત સમવસરણની રચના કરે છે. પછી પ્રભુ સુવર્ણ કમળ ઉપર થઇને સમવસરણમાં આવી પૂર્વ દિશાના સિંહાસન ઉપર ૧. એક ગ્રન્થમાં વ૨સીદાન આપ્યા પછી લોકાંતિકો દીક્ષા લેવાની વિનંતિ કરે છે એવું મતાંતરે જણાવ્યું છે. For Personal & Private Use Only Page #882 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] મૂળ શરીરે બિરાજી રત્નમણિમય પાદપીઠ ઉપર પગ મૂકી, અતિશયથી ચતુર્મુખ થઈને તીર્થને નમસ્કાર કરી ચોત્રીશ અતિશય શોભતા અઢાર' દોષ રહિત પ્રભુ સમવસરણમાં આવેલા દેવો, મનુષ્યો અને ૧. મહાપુરુષો કેવા હોય? તે માટે અહીં તેમના ચોત્રીશ અતિશયો બતાવાય છે. ૧. તે પરમાત્માઓનું અદ્ભુતરૂપવાળું, સુગંધમય, નીરોગી, પ્રસ્વેદ (પસીનો) અને મલરહિત શરીર. ૨. કમલપુષ્પના તુલ્ય સુગંધી શ્વાસોચ્છવાસ. ૩. ગાયના દૂધના સરખું તો ઉજ્જવલ રૂધિર હોય અને પ્રભુના શરીરમાં માંસ દુર્ગંધરહિત હોય. ૪. તેમનાં આહાર અને નિહાર તે–ભોજન અને મલ તથા પેશાબની ક્રિયા મનુષ્યો--પ્રાણીઓ જોઈ શકે નહીં. આ ચાર અતિશયો સહજન્મા–જન્મની સાથે જ પ્રગટે છે. હવે જ્ઞાનાવરણીયાદિ જે ચાર ઘાતકર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થએલા ૧૧ અતિશયો તે આ પ્રમાણે ૫. એક યોજન=ચાર ગાઉ પ્રમાણ કોત્રમાં પથરાએલ સમવસરણની અંદર તેમના અતિશયબળે કરોડો અને અસંખ્ય મનુષ્યો, દેવો અને તિર્યંચો સમાઈ શકે છે. પ્રભુ સર્વજ્ઞ થયા બાદ તેના ઉપર બિરાજી દેશના આપે છે. ૬. પ્રભુનું પ્રવચન અર્ધમાગધી ભાષામાં ચાર ગાઉ સુધી સંભળાય તેવું હોય છે. છતાં અતિશયબળે તે ભાષાનું દરેક દેશના મનુષ્યો, દેવો અને તિર્યંચોની ભાષામાં તેનું પરિણમન થઈ જાય છે. એટલે સહુ પોતપોતાની ભાષામાં તે પ્રવચન સમજી જાય છે. ૭. મસ્તકની પાછળના ભાગે સૂર્યના તેજને તિરસ્કૃત કરનારું મનોહર ભામંડલ ઝગમગાટ કરતું હોય છે, જે પ્રભુની અદ્ભુત કાન્તિને પ્રતિચ્છાયાથી સંહરી લે છે, જેથી આપણે પ્રભુનું મુખારવિંદ સુખે જોઈ શકીએ છીએ. જો ભામંડલ ન હોય તો સન્મુખ પણ જોઈ ન શકીએ. ૮. પરમાત્મા જે જગ્યાએ હોય તેને ફરતા ચારે બાજુ કંઇક અધિક પચ્ચીશ પચ્ચીશ યોજન સુધીમાં પૃથ્વી ઉપર, ઊંચે ૧૨ાા યોજન સુધીમાં અને ભૂગર્ભમાં પણ ૧૨ા યોજન સુધી, કોઇપણ પ્રકારના ભયંકર રોગોનો ઉપદ્રવ ન હોય. ૯. પરમાત્મા પાસે--સર્વ દેવો, મનુષ્યો અને તિર્યંચોની સામે પોતાના જ વૈરીઓ હોય છતાં પરસ્પરના શત્રુભાવ કે વૈરભાવ વિરોધને પ્રભુના અતિશયના બળથી ભૂલી જાય છે. ૧૦. પ્રભુ વિચરતા હોય ત્યાં સાત પ્રકારની ઈતિ-ધાન્યનો ઉપદ્રવ કરનારાં પતંગિયાં તથા મારિ-મરકી ઈત્યાદિના ઉપદ્રવો ન હોય. ૧૧. મારિ એટલે ઔત્પાતિક-ઓચિંતા મરણજન્ય વ્યાધિઓ ન થાય. ૧૨. અતિવૃષ્ટિ ન થાય. ૧૩. અનાવૃષ્ટિ–વરસાદનો અભાવ ન હોય. ૧૪. દુર્ભિશ-દુષ્કાળ ન પડે. ૧૫. એક બીજાં રાષ્ટ્રો વચ્ચે ભય અર્થાત્ સર્વ વિનાશ સર્જક યુદ્ધ પણ ન હોય. (છતાં નિકાચિત કર્મના અસાધારણ સંજોગમાં અપવાદ સમજવો.) હવે પરમાત્માના પ્રબળ પુણ્ય પ્રકર્ષવડે દેવકૃત (દેવ વડે) કરાતા ૧૯ અતિશયોને કહેવાય છે. ૧૬. પ્રભુની સાથે જ હંમેશા આકાશમાં ધર્મચક્ર ચાલે. ૧૭. આકાશમાં પ્રભુની બન્ને બાજુ ચામરો સ્વયં વીંઝતાં હોય. ૧૮. પ્રભુને બેસવા માટે પાદપીઠ સાથે. ઉજ્જવલ-સ્વચ્છ આકાશના સરખું, સ્ફટિકમય સિંહાસન, પ્રભુ વિચરે ત્યારે તે આકાશમાં પ્રભુ આગળ ચાલે છે. ૧૯. આકાશમાં જ પ્રભુના મસ્તક ઉપર ઉજ્જવળ ત્રણછત્રો ઉપરાઉપરી હોય. ૨૦. રત્નમય ધ્વજ ચારે દિશાએ ફરકતા હોય. ૨૧. પ્રભુ હંમેશાં દેવકૃત સુવર્ણકમળો ઉપર જ પગ મૂકીને ચાલે. ૨૨. પ્રભુની દેશના માટે દેવો પ્રથમ રજત, પછી સુવર્ણ અને પછી રત્નનું બનાવેલું ત્રિગઢમય ગોળ અથવા ચોરસ સમવસરણ રચે તે. ૨૩. પ્રભુ મૂળ શરીરે તો પૂર્વ દિશા સન્મુખ જ બેસી દેશના આપે છતાં દેવકૃતતિશય વડે ચારે દિશાવર્તી તેનાં પ્રતિબિંબો દેખાય છે. ૨૪. સમવસરણ મધ્યે ઉપરિતન ભાગે અશોકવૃક્ષ દેવો કરે અને તે ઉપર ચૈત્ય-જ્ઞાનવૃક્ષ રચે, તે વૃક્ષના નીચે રહેલા સિંહાસન ઉપર પ્રભુ દેશના આપતા હોય. ૨૫. પ્રભુ વિહરે ત્યારે માર્ગસ્થિત કાંટા વગેરે અધોમુખ થઈ જાય તે ૨૬. વૃક્ષો નમસ્કાર કરતાં હોય તેમ નમી જાય. ૨૭. મહાન દુભિ નાદ થાય. ૨૮. અનુકૂલ અને સુખાકારી પવન વાય. ૨૯. પક્ષીઓ શુભસૂચક પ્રદક્ષિણા આપે. ૩૦. સુગંધીદાર જલની વૃષ્ટિ થાય. ૩૧. વિવિધરંગી પુષ્પોની વૃષ્ટિ થાય. ૩૨. કેવળજ્ઞાન થયા પછી મસ્તકના, દાઢી, મૂછના વાળનું અને નખોનું વધવું થતું નથી. ૩૩. હંમેશાં તેમની પરિચયમાં જઘન્યથી પણ ભવનપતિ, વન્તર, જ્યોતિષી અને વૈમાનિક નિકાયના મળી એક કરોડ દેવો હાજરાહજુર હોય. ૩૪. વર્ષની હેમન્ત, શિશિર, વસંત, ગ્રીખ, વષ, શરદ એ છએ ઋતુઓ, પોતપોતાના પ્રાકૃતિક ગુણ-સ્વભાવ વડે યુક્ત અનુકૂળ હોય એટલે દરેક ઋતુઓ સમભાવને ધારણ કરવાવાળી અને પુષ્પાદિ સામગ્રીવડે ઇન્દ્રિયોના મનોજ્ઞ સ્પર્શ, For Personal & Private Use Only Page #883 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૮ ) તિર્યંચોને સ્વસ્વભાષામાં પ્રભુઅતિશયથી સમજાય તેવી સંશયછેદક, ભવોદધિતારિણી, ૩૫ ગુણયુક્ત એવી, એક યોજન સુધી સંભળાય તેવી દેશનાને ગંભીર સ્વરથી રાગ-રાગિણીમાં વિસ્તારે છે. પછી તેઓ ગણધરાદિપૂર્વક નવીન સંઘ (તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)ની સ્થાપના કરી (આકાશમાં ચાલતું રત્નસિંહાસન, ધર્મચક્ર, ધ્વજા, છત્ર અને ચામર સાથે) જગતભરમાં વિચરી, સાધુધર્મને અંગે અહિંસા, સત્ય, અસ્તેય તે અચૌર્ય, મૈથુનવર્જન તે સ્ત્રીત્યાગ અને અપરિગ્રહ તે ધનધાન્યાદિકના ત્યાગનો, ગૃહસ્થધર્મને અંગે બારવ્રતનો ઈત્યાદિ અનેક પ્રકારનો અહિંસાપ્રધાન ત્યાગ વૈરાગ્યમૂલક ધર્મનો જોરશોરથી બોધપાઠ જગતને આપી, અનેક જીવોને સંસારમાંથી તારી, પાપમુક્ત કરી મુક્તિગમન યોગ્ય કરે છે, પછી પ્રભુ પણ અપ્રતિબદ્ધપણે વિહરી શેષકર્મોનો ક્ષય કરી નિવણિ પામે છે એટલે મોક્ષે જાય છે. દેવો આસનકંપથી પ્રભુનું નિવણ જાણી અહીં આવીને નિવણિકલ્યાણકને અત્યન્ત ખિન્ન ચિત્તવાળા થયા થકા ઊજવે છે. આ તીર્થકરો અતુલ-અનંતબળના ધણી હોય છે, આનાથી વધુ બળ-શકિત ત્રણેય જગતમાં કોઈનામાં હોતી નથી. એમાં દરેક કાળમાં ઉત્પન્ન થનારા ચોવીશ તીર્થકરો પૈકી પહેલા તીર્થંકર પ્રભુથી દુનિયાનો સર્વ પ્રકારનો વ્યવહારધર્મ, ૬૪ સ્ત્રીકલા, ૭૨ પુરુષકલા, શિલ્પશાસ્ત્રો, અન્ય ક્રિયાદિ સર્વ વ્યવહારો શરૂ થાય છે એટલે તેઓ તેનો ફક્ત વિધિક્રમ બતલાવે છે. આ પ્રમાણે પંચકલ્યાણકોનું દિગ્ગદર્શન કરાવવા સાથે પરમાત્માની જન્મથી લઈ મુક્તિ પ્રાપ્તિ સુધીની વ્યવસ્થાની સંક્ષિપ્ત શાબ્દિક નોંધ દર્શાવી. રસ, રૂપ, શબ્દ વડે કરીને અનુકૂલ વર્તે, જેથી તમામ જીવોને સુખ ઉપજે છે. એ પ્રમાણે સહજન્મા ૪, કર્મક્ષયથી ૧૧, દેવકૃત ૧૯ મળી કુલ ૩૪ અતિશયવંત તીર્થકરો હોય છે. ૨. આમ તો તીર્થકરો સર્વ દોષોથી રહિત હોય છે, છતાં મુખ્ય મુખ્ય અઢાર દોષોથી રહિત હોય છે એવું વર્ણન કરાયું છે. એ અઢાર દોષો કયા છે? તો દાનાન્તરાય, લાભાન્તરાય, વીયન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ, દ્વેષ આ અઢારે દોષોથી તીર્થંકર પરમાત્માઓ મુકત હોય છે. ૩. તીર્થકરોની દેશના-વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. પાંત્રીશ ગુણોની બાબતમાં મતભેદ જોવા મળે છે. વળી કેટલાક ગુણોનો સ્પષ્ટાર્થ સમજાતો નથી. હવે એ ૩૫ ગુણોની નોંધ નીચે મુજબ છે. ૧. સંસ્કૃતાદિ લક્ષણથી સંસ્કારિત, ૨. ઔદાત્ય એટલે ઉચ્ચસ્વરે બોલવું. ૩. અગ્રામ્યા-સંસ્કારી, ૪. મેઘની માફક ગંભીર, ૫. પ્રતિધ્વનિ-પડઘા પાડનારી, ૬. સરલ, ૭, માલકોશાદિક રાગ-રાગિણીયુક્ત, આ શબ્દઅપેક્ષાશ્રયી ગુણો કહ્યા. અર્થાશ્રયી ગુણો તે, ૮, મહાન અર્થવાળી, ૯. પૂપિર વાકયાર્થના વિરોધ વગરની, ૧૦. શિષ્ટતાપૂર્વક સિદ્ધાન્તોઃ અર્થને જણાવનારી, ૧૧. સંશય મુક્ત, ૧૨. અન્યના ઉત્તરો આવી જાય તેવી, ૧૩. હૃદયંગમ, ૧૪. પરસ્પર પદ વાકયની અપેક્ષા રાખવાવાળી, ૧૫. પ્રસંગોચિત, ૧૬. તત્ત્વનિષ્ઠ, ૧૭. અસંબદ્ધ અને અતિ વિસ્તારના અભાવવાળી, ૧૮. સ્વશ્લાઘા અને અન્ય નિંદારહિત, ૧૯. વકતાના કથનીય અર્થની ભૂમિકાને અનુસરવાવાળી, ૨૦. અતિસ્નિગ્ધ મધુર, ૨૧. પ્રશંસનીય, ૨૨. કોઈના મર્મને આઘાત ન કરે તેવી, ૨૩. ગંભીર અર્થવાળી, ૨૪. ધર્મ-અર્થથી યુક્ત,૨૫. કારક કાળ લિંગ વચનાદિ દોષથી વિવર્જિત, ૨૬. વિશ્વમાદિથી વિયુક્ત, ૨૭. અતિઆશ્ચર્યજનક, ૨૮. અદ્ભુત, ૨૯. અવિલમ્બિત, ૩૦. વર્ણનીય અનેક વસુસ્વરૂપથી વિચિત્રતાવાળી, ૩૧. સર્વોત્તમ અનન્યા, ૩૨. સત્ત્વપ્રધાન, ૩૩. વર્ણ, પદ અને વાક્યના પદચ્છેદવાળી, ૩૪. વિવક્ષિત અર્થને સિદ્ધ કરવાવાળી અને ૩૫. વકતા અને શ્રોતાને શ્રમ ન કરાવવાવાળી. આ પ્રમાણે ૩૫ ગુણયુકત વાણીથી પ્રભુ બોલે છે, ભાખે છે અને પ્રરૂપે છે. For Personal & Private Use Only Page #884 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૯ ] સાર્વભૌમ-ચક્રવર્તીઓનું સ્વરૂપ નોંધઃ-આપણા ભરતક્ષેત્રમાં દરેક કાળે પુરુષવર્ગમાં સર્વશ્રેષ્ઠ ગણાતી માત્ર ૬૩ વ્યક્તિઓ જન્મે છે. એમાં ચક્રવર્તીઓ બાર જ હોય છે. કરોડો-અબજો વરસના કાળમાં માત્ર ચક્રી ૧૨ થાય છે, એટલે તે વિરલ વ્યક્તિમાં ગણાય. તેથી અહીંયા ચક્રવર્તીનો પરિચય અને તેની છ ખંડની વિજયયાત્રા ડાયરીની નોંધની જેમ રજૂ કરી છે. એક ચક્રવર્તીની જેવી યાત્રા હોય તેવી જ બીજા ચક્રીની હોય છે. સિવિનય મ–તીર્થકરવત્ ચક્રવર્તીઓ પણ ઉચ્ચજાતિ, ઉચ્ચગોત્ર અને રાજકુલે જ જન્મ લે છે, પરંતુ નીચ કુલમાં કદાપિ જન્મ લેતા નથી. અરિહંત જનનીવત્ ચક્રવર્તી ગર્ભમાં આવતાં જ ચક્રીની માતા પણ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે. વળી એટલું વિશેષ છે કે જો નરકથી ચક્રીનો જીવ ગર્ભે આવ્યો હોય તો બારમે સ્વપ્ન “ભવન’ દેખે અને વૈમાનિક દેવલોકથી આવ્યો હોય તો વિમાન’ દેખે છે. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે જન્મ થતાં મહામહોત્સવો થાય છે. સર્વ રીતે નગરમાં આનંદ આનંદ કરાવાય છે. અનુક્રમે સ્તનપાનાર્થે ધાત્રી–ધાવમાતા સ્નાન કરાવનારી, વસ્ત્રાભૂષણ પહેરાવનારી, અંકે (ખોળામાં) બેસાડનારી અને પાંચમી ક્રીડા કરાવનારી એ પાંચ ધાવમાતા-દાસીઓથી લાલન-પાલન કરાય છે. ત્યારબાદ તેમાં ક્રમશઃ યથોચિત નામ સ્થાપનાદિક સંસ્કારો મહાઠાઠથી ઉજવાય છે. પછી સુખે સુખે વૃદ્ધિ પામતાં તેઓને અનેક વિષયના અનેક પંડિતો તથા કલાચાર્યો પાસે શાસ્ત્રમાં તથા દરેક કળામાં પ્રવીણ કરાવવામાં આવે છે. તેઓ પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાનવાળા હોય છે. તેઓ ક્રમશઃ યુવાવસ્થાને પામે ત્યારે સંપૂર્ણ ૧૦૦૮ પ્રકારના ઉત્તમોત્તમ સામુદ્રિક લક્ષણોપેત શરીરવાળા થાય છે અને તેઓને દક્ષિણાવર્ત (જમણે શરૂ થઈ ડાબી બાજુ વળાંક લેતા એવા) પ્રશસ્ત લોમ હોય છે અને વક્ષસ્થળે “શ્રી વત્સ” નું ચિહ્ન હોય છે તેમજ તેઓ રાજાયોગ્ય, અવ્યંગ, લક્ષણાદિ વગેરે ૩૬ ગુણોયુક્ત અને સુવર્ણ જેવા શરીરી હોય છે. આ પ્રમાણે સુખમાં દિવસો વીત્યે થકે અન્યદા યથાયોગ્ય સમયે તેની પ્રાયઃ) આયુધશાળામાં મહાદિવ્ય રત્નોથી અલંકૃત ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. શાકારક્ષક રત્નને જોઈ હૃષ્ટપુષ્ટ થતો નમસ્કાર કરી ચક્રીને વિનયપૂર્વક શુભ સમાચાર આપે, ચક્રવર્તી મુકુટ સિવાય શાલારક્ષકને પ્રચુર દ્રવ્ય અને આભૂષણોનું, આજીવન નિર્વાહ ચાલે તેટલું પ્રીતિદાન આપી, પોતે સિંહસનથી ઊતરી, ત્યાં જ સાત-આઠ પગલાં ચાલી, ચક્રની દિશા તરફ સ્તુતિ-નમસ્કારાદિક કરે, પછી સ્નાનાદિક કરી, મહાપૂજાની વિવિધ ઉત્તમોત્તમ સામગ્રી લઈને, વાજતે-ગાજતે મહાપરિવારયુક્ત આયુધશાળામાં આવી, ચક્રરત્નની વિધિ મુજબ પૂજા કરી, સર્વત્ર નગરમાં અઢારે આલમમાં (જાતમાં) આનંદ ફેલાવે, અને જિનેશ્વરોનાં મંદિરોમાં મહાઅષ્ટાલિકા મહોત્સવ કરે. મહોત્સવ પૂર્ણ થયા બાદ બાર જાતના દિવ્યનાદ-ધ્વનિપૂર્વક હજાર યક્ષોથી સેવાતું ચક્રરત્ન આયુધશાળાથી બહાર નીકળી આકાશમાં જ ચાલે, તે વખતે સર્વ લોકો તેને જુએ છે. પછી તે રત્ન માગધતીર્થ તરફ ચાલવા માંડે તે વખતે હાથી ઉપર આરૂઢ થયેલો, ચતુરંગી સેનાથી સજ્જ બનેલો સમયજ્ઞ ચક્રી, શુભ શુકનો-મંગલો લઈને તેની પછવાડે ચાલે, માર્ગમાં આવતા અનેક દેશ-નગરો, રાજાઓને જીતતો. For Personal & Private Use Only Page #885 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] તે ચક્રીનું ચક્રરત્ન પ્રયાણને દિવસે ગંગા નદીના દક્ષિણ કિનારે, પ્રમાણાંગુલીય ૧ યોજન (૪00 ગાઉ) ચાલીને વિજય કરવાની સ્થાન સૂચના કરતું ત્યાં જ સ્થિર રહે, તેથી તેટલું મહાપ્રયાણ પણ (ચઢતા કાળે સ્વદેહબળથી, હીન કાળે દેવ શક્તિથી) મહાસૈન્યને સુખરૂપ રહે, પછી માગધતીર્થ સમીપે આવી ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છાવણીનો પડાવ નંખાય, પછી ચક્રી હસ્તિ ઉપરથી ઊતરી, વાઈકી નામના પુરુષ રત્નને મહાઅદ્ભુત પૌષધશાળા બનાવવાનો આદેશ કરી, તે શાળા તૈયાર થયે ચક્રી અંદર જઈ માગધકુમાર (નાગકુમાર નિકાયના) ની આરાધના નિમિત્તે અઠ્ઠમ તપ (સતત ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ) કરી સ્મરણ કરે. (આ અઠ્ઠમ ભાવિ તીર્થંકર ચક્રીને ન હોય, તેમને પોતાના પુણ્ય પ્રાગુભારથી જ સર્વ કાર્ય થાય.) પછી ચોથે દિવસે લવણ સમુદ્રના કિનારેથી બાર યોજન દૂર આવેલા તે માંગધતીર્થને સાધવા સ્વરથને રથની નાભિ પ્રમાણ જળમાં ઉતારી વૈશાખ સંસ્થાને ઊભો રહી, દવાધિષ્ઠિત) બાણની સ્તુતિ કરી, જયને ઇચ્છતો ચક્રી સ્વનામથી અંકિત બાણ છોડે, તે દિવ્ય નાટારંભોને જોઈ રહેલા માગધકુ ૨ની સભામાં જઇને એકાએક પડે, પછી એકાએક શત્રુનું બાણ પડવાથી મગધેશ બહુ કોપાયમાન થતો અનેક કુવચનો કાઢે, પરંતુ નિર્ણય માટે બાણને લેતાં ચક્રીનું નામ વાંચી તરત જ શાન્ત થઈ “ચક્રી ઉત્પન્ન થઇ ગયા છે’ માટે હવે તાબે થવું જોઇએ, એવો વિચાર કરી ચક્રી પાસે આવીને અનેક ઉત્તમ ભેંટણાં સ્વભૂમિનું જલ-માટી આદિનું ભેટશું કરી ચક્રીની આજ્ઞાને સ્વીકારે, પછી ચક્રી પારણું કરીને જયની ખુશાલીમાં ત્યાં અણહ્નિકા મહોત્સવ કરાવે. બાદ માગધતીર્થવત્ અક્રમાદિક તપ કરવાપૂર્વક વરદામ-પ્રભાસ તીર્થોને જીતે. ત્યાં પણ તત્રવર્તી દેવોનું ભેટમાં લઈ આવવું, આજ્ઞા સ્વીકાર, ચક્રીપ, પારણું અને મહોત્સવ આ વ્યવસ્થા પૂર્વવત્ સમજી લેવી. પછી ચક્રી અઠ્ઠમતપ કરી બાણ મૂકયા વિના આસન કંપાવવાપૂર્વક સિધુ નદીની અધિષ્ઠાત્રી સિન્ધદેવીને જીતે. ત્યાં પણ ભેટછું, આજ્ઞા સ્વીકાર, મહોત્સવ ઇત્યાદિ સમજી લેવું. પછી આગળ વધીને વૈતાઢય પર્વતના દેવને પૂર્વક્રમે જીતે, પછી અઠ્ઠમાદિ મહોત્સવ પર્યન્તના કમે તમિસ્રા ગુફાના દેવને જીતે ત્યાં ચક્રીના સ્વમંત્રી સેનાની રત્નને (સેનાપતિને) આજ્ઞા થતાં તે સેનાની અનુક્રમે ચર્મરત્ન ઉપર બેસી વહાણની જેમ સિધુ પાર ઊતરીને બલિષ્ઠ મ્લેચ્છ રાજાઓ સાથે મહાભીષણ અને ખૂનખાર સંગ્રામ કરી અંતે વિજય મેળવી સિધુના દક્ષિણ નિકૂટને (વિભાગને) જીતે અને તત્રવર્તી રાજાઓને ચક્રી પાસે ભેટો કરાવી, પોતાના સ્વામી ચક્રવર્તીની આણ વતવિ-વિજય ધ્વજ ફરકાવે. અન્યદા પુનઃ ચક્રી સેનાનીને ગુફાના દ્વાર ઉઘાડવાની આજ્ઞા કરે, સ્વામીનો અનન્ય ભક્ત તે સેનાનીરત્ન પૌષધપૂર્વક અઠ્ઠમાદિક તપ કરી, પછી સ્વચ્છ થઈ ગુફાના દ્વારને પૂંજી સાફ કરી, પૂજન મંગળ વિધિપૂર્વક દંડરનથી ત્રણવાર પ્રહાર કરી, ગુફદ્વારને ઉઘાડે, સેનાની ચક્રીને સમાચાર આપે, હર્ષિત થયેલો ચકી બાર યોજન પ્રકાશ આપતા મણિરત્નયુક્ત, મા હસ્તિરત્ન ઉપર બેસી, ગુફામાં પ્રવેશી, આખી ગુફાના ગમનાગમન માર્ગને પ્રકાશમય કરવા સૂર્ય જેવાં ૪૯ મંડળો-રેખાઓ ગુફાની બને ભીંત ઉપર કાકિણી રત્નથી આલેખે, પછી વાર્ધકીરને બનાવેલા ઉન્મગ્ના, નિમગ્ના નદી ઉપરના પૂલ ઉપર થઈને, સ્વયં ઊઘડેલા ગુફાના સામા-દક્ષિણ દ્વારે બહાર નીકળી ત્યાં રહેતા બલિષ્ઠ અને ખડતલ મ્લેચ્છો સાથે મહાન યુદ્ધ કરી, વિજય પ્રાપ્ત કરી, શત્રુનાં ભેટમાં સ્વીકારી, સ્વઆણ સ્વીકારાવી અષ્ટાહ્નિકા મહોત્સવ ૧. તપનો પ્રભાવ અસીમ છે. તપ વિના કાર્યની કે મંત્ર-તંત્રાદિની સિદ્ધિ થતી નથી. For Personal & Private Use Only Page #886 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૧ ) કરીને માર્ગમાં આવતાં ગામ-નગરો જીતતો ચુલ્લ-હિમવંત પર્વત સમીપે આવી, અઠ્ઠમ તપ કરી માગધ તીર્થવત્ બાણ ફેંકવા દ્વારા હિમવંત દેવને જીતી ભેટશું લઈ આણ વર્તાવી, મહોત્સવ કરીને ઋષભ લૂટે આવી સ્વનામ અને વિજય સંદેશને કાકિણી રત્નથી આલેખે. હિમવંત એ અંતિમ છેડો છે. - હવે ત્યાંથી ચક્ર અને ચક્રી પાછા ફરીને વિદ્યાધરોને સાધવા દક્ષિણ બાજુ વૈતાઢય તરફ ચાલીને અઠ્ઠમ તપ કરે, ત્યાં અચિંત્ય દિવ્ય શક્તિથી વિદ્યાધરો ચક્રીનું આગમન જાણી પૂર્વથી જ સ્ત્રી રત્નાદિકનું અદ્ભુત ભેટશું કરે. ચકી અત્યન્ત ખુશ થઇ, સ્વીકાર કરી, પછી પારણું કરી, મહામહોત્સવ કરે. પછી ઇશાન કોણે સિંધુદેવીવત ગંગાદેવીને સાધે, તેનું ભેટર્ણ લઈ મહોત્સવ કરી, પછી અઠ્ઠમ તપ કરી ખંડપ્રપાતા ગુફાના દેવને આરાધી, ચક્રીની આજ્ઞાથી સિધુ નિષ્ફટ મુજબ ચરિત્નથી ગંગા ઊતરી સેનાની મ્લેચ્છ રાજાઓ સાથે મહાયુદ્ધ કરી, ગંગા નિકૂટને જીતે, પછી તમિસ્રાવત (ગુફા) પૂર્વોકત વિધિ મુજબ દંડરનથી ખંડપ્રપાતા ગુફાનાં દ્વાર ઉઘાડી, પ્રકાશ મંડળો આલેખી, સામા દ્વારે બહાર નીકળી, ગંગાના પશ્ચિમે પડાવ નાંખી, ચક્રી અઠ્ઠમ કરીને તત્રવર્તી નવનિધિને આરાધે, નવનિધિના અધિષ્ઠાયક સ્વામી પ્રસન્ન થઈ આજ્ઞા સ્વીકારીને નવનિધિને સમર્પ. અન્યદા ચક્રી પૂર્વવત્ સેનાની દ્વારા ગુફાના દક્ષિણાઈ ભરતના ગંગા નિકૂટનો વિજય કરાવે. આ પ્રમાણે છ ખંડને સાધીને ચૌદ રત્ન તથા પાતાળ માર્ગે-ભૂગર્ભમાં ગમન કરનારી નવનિધિની મંજૂષા તથા સર્વ ભટણાદિક દ્રવ્યોને લઈને સ્વનગર સમીપે આવી બહાર વાસો કરે, ત્યાં નિવાસ કરી ઉત્સાહ તથા દિગ્વિજ્યાદિકની શાન્તિ માટે નગરદેવની આરાધનાર્થે. નિયમ મુજબ અઠ્ઠમ તપ કરે. (હવે અહીં નવ નિધિ તો નગરીની બહાર જમીનની અંદર રહે છે કારણકે એકેક નિધિ જ સ્વનગરી પ્રમાણ હોવાથી તે નગરીમાં તો ક્યાંથી જ સમાય ?) પછી ચક્રવર્તી મહામહોત્સવ તથા અગણ્ય મંગલોપૂર્વક શુભ સમયે મહાન ઠાઠમાઠથી નગર પ્રવેશ કરે. આભિયોગિક દેવો તે વખતે મહાધન-ધાન્યની વૃષ્ટિઓ કરે અને સમગ્ર નગરને શણગારે છે અને સર્વત્ર આનંદ આનંદ ફેલાવે છે. નગરમાં આવી ચક્રી સર્વ રત્નની, સૈન્યની, નગરજનોની ખબર અંતર પૂછી સર્વના યથાયોગ્ય આદર સત્કાર કરીને તેઓને વિસર્જન કરે, પછી છેવટે સ્વકુટુમ્બની શાન્તિ પૂછે, પછી સુખેથી રાજ્યસુખ ભોગવતા દિવસો પસાર કરે. આ દિગ્વિજયમાં ચક્રવર્તીને હજારો વર્ષો પણ ચાલ્યાં જાય છે. ત્યારબાદ યોગ્ય સમયે સોળ હજાર યક્ષો, સોળ હજાર રાજા તથા સેનાપતિ રત્નાદિકની વિનંતિથી ચક્રીપણાનો સ્વીકાર થતાં આભિયોગિક દેવો મણિરત્નથી શોભતો અભિષેક મંડપ રચે, રાજ્યાભિષેક અંગે ચકી અઠ્ઠમતપ કરી, હાથી ઉપર બેસી વાજતે ગાજતે મંડપમાં આવે, ત્યાં વિધિપૂર્વક સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે, શુભ લગ્ન સર્વ પ્રજાજનો ક્ષીર-જલાદિકનો અભિષેક કરે, પછી મહાઆભૂષણ શણગારોથી યુકત દિવ્ય વસ્ત્રો પહેરે અને યાવત્ “તમો બાર વર્ષ પર્યન્ત નગરમાં મહોત્સવો ચાલુ રાખો !” એવી ઉદ્ઘોષણા કરાવે પછી ચક્રી સ્વપ્રાસાદે આવીને સુવર્ણથાળમાં અક્રમનું પારણું કરે, પછી નિઃશંકપણે નિષ્ફટક એવું છ ખંડનું સામ્રાજય ભોગવતો, બે હજાર દેહરક્ષક યક્ષોથી સેવાતો, ૬૪૦૦૦ અંતઃપુરીઓ સાથે વૈક્રિય શરીરને ધારણ કરી, દિવ્ય યથેચ્છ સુખ ભોગવતો વિહરે છે. ૧. સંક્ષિપ્ત તારણ-ચક્રરત્ન હંમેશા પ્રમાણીગુલ નિષ્પન્ન ૧ યોજન જ (૪00 ગાઉ) ચાલે, હંમેશાં તેટલું ચાલતાં માર્ગમાં આવતા દેશ, નગરોને પણ જીતવામાં આવે છે. For Personal & Private Use Only Page #887 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ર) ૨. નગરથી નીકળીને માર્ગનાં જીતવાનાં મુખ્ય ૧૧ સ્થળે ચક્રી (સળંગ ૩ ઉપવાસ) અઠ્ઠમતપ કરે, વિજય કર્યા બાદ અને સ્વઆજ્ઞાને અન્ય શત્રુ કે દેવ-દેવીએ સ્વીકાર્યા બાદ અઠ્ઠમનું પારણું કરે છે અને દરેક વખતે જયની ખુશાલીમાં અષ્ટાલિકા મહોત્સવ પણ કરે છે, એ જય થતાં સુધી ચક્રરત્ન એક જ સ્થાને સ્થિર રહે છે. ૩. જે જે દેવોનો જય થાય તે દેવો અવશ્ય મણિ, માણેક, આભૂષણ અને વસ્ત્રાદિકનાં ભેટમાં કરી, ચક્રીને નમી, ચક્રની આજ્ઞાના સ્વીકારરૂપ ઉદ્ગારો કાઢી, યોગ્ય વિવેકવિધિ અવશ્ય સાચવે છે. ૪. ચક્રવર્તીનાં ચૌદરત્નો અને નવનિધિનું વિવેચન સંગ્રહણીના ભાષાંતરમાંથી અથવા પ્રસ્થાન્તરથી જોવું. આ પ્રમાણે ચકી એકંદર છ ખંડના દિગ્વિજયમાં માગધાદિક તીર્થે, ગંગા, સિન્ધદેવી, વૈતાઢયદેવ, તમિસ્રા, ખંડપ્રપાતા, ગુફાદેવ, હિમવંતગિરિદેવ, વિદ્યાધરના નિવાસવાળાં ઋષભકૂટે નવનિધિના દેવો, એ બધાની સાધના કરતી વખતે તથા રાજધાની પ્રવેશ તેમજ અભિષેક સમયે એમ ૧૩ વખત અઠ્ઠમ કરે છે, તેમાં ૧૧ જયનાં સ્થાનકો છે, એમાં નિષ્ફટોને સેનાની પાસે જિતાવે છે. વળી ત્રણ તીર્થો અને હિમવંતદેવના વિજયમાં જય કરવા માટે ચાર વાર બાણ મૂકે છે. શેષમાં બીજાઓનું આસન કંપાયમાન થાય છે. આ ચક્રવર્તીઓ જો કેવળ વિષયસુખમાં ગુલતાન બની જાય તો બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ સાતમી નરકે જાય અને જો વૈરાગ્ય પામી જીવનમાં સંયમ-દીક્ષા સ્વીકારે તો સ્વર્ગે તથા મોક્ષે પણ જાય છે. મોક્ષે જવાવાળા આ ચક્રીઓ જૈનધર્મી વીતરાગમૂર્તિપૂજાના ઉપાસક અને સમ્યગૃષ્ટિ હોય છે. આવા ચક્રી દરેક કાળમાં બાર બાર થાય છે. તેઓ દિવ્ય-કંચન શરીરી, ચોસઠ હજાર સ્ત્રીઓ, ચૌદ રત્નો અને નવનિધિના સ્વામી હોય છે. કયારેક કોઈ તીર્થકરો પ્રથમ ચક્રવર્તી બનીને પછી તીર્થકર થાય છે, આમ એક જ ભવમાં બે પદવીઓ પ્રાપ્ત કરે છે. એ ત્રણનાં નામ શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રીઅરનાથજી છે. આ ચક્રીઓ અનર્ગલ કિંમતના, મનોહર, અત્યન્ત દેદીપ્યમાન, ચોસઠ સરના, મુકતામણિમય હારને ધારણ કરે છે. તેઓનું બળ જોવું હોય તો કૂવાને સામે કાંઠે રહેલા ૩૨ હજાર રાજાઓ પોતાના સૈન્ય સહિત, અપરકાંઠે રહેલા ચક્રને સાંકળથી બાંધી, હોઠ ભીંસી સંપૂર્ણ બળ વાપરી ખેંચે તો પણ ચક્રી પર્વતની જેમ લેશમાત્ર પણ ચલાયમાન થાય નહિ અને ચકી જો તાંબૂલ ખાવાના વ્યાજે એક સામાન્ય હેલો-ધક્કો લગાવી ખેંચે તો શૃંખલાના અંત સુધી રહેલા સઘળાય કીડાની જેમ ગબડી જાય. આથી અડધું બળ વાસુદેવોને હોય છે અને તેથી અડધું બળ બળદેવોને હોય છે. ચક્રવર્તીની કેટલીક વધુ ઋદ્ધિ નીચે મુજબ છે*ભરત ખંડના છ ખંડ, નવનિધિ, ચૌદરત્ન, ચૌદરત્નના થઈને ૧૪ હજાર દેવો, ૨ હજાર રાક્રવર્તીની અદ્ધિ-સિદ્ધિની વાતો સામાન્ય માનવીને અકલ્પનીય આશ્ચર્ય ઉપજાવે તેવી છે. જલદી બુદ્ધિમાં બેસે નહિ પણ શાસ્ત્રકારોને અસત્ય લખવાનું કારણ નથી. ઘણી વખત શાસ્ત્રની વાતો માપવા માટે આપણી બુદ્ધિનો ગજ નાનો પડતો હોય છે. For Personal & Private Use Only Page #888 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૩ ) પોતાના જ અંગરક્ષક દેવો, એકછત્રી રાજ્ય, સેવા કરતા ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ, ઋતુ કલ્યાણી-મહાકલ્યાણકારી ૩૨ હજાર પુરબ્રીઓ, અન્ય રાજવીની દેવાંગનાના રૂપને પણ પરાજય કરતી ૩૨ હજાર અંતેકરીઓ, કુલ ૬૪ હજાર સ્ત્રીઓ અને પુનઃ તે દરેકને બે બે વારાંગના-દાસીઓ, તે મળી કુલ ૧૨૮000 તે સર્વે મળીને ૧૯૨૦00 અંતઃપુરીઓ, ચક્રીને વૈક્રિય શરીરથી ભોગ્ય બને છે. પ્રત્યેક ૮૪ લાખની સંખ્યાએ ઘોડાઓ, હાથીઓ, મોટાં નિશાનો, રથો, વાજિંત્રો, ૯૬ કોટી પાયદળ લશ્કર, ૫ કરોડ દીવેટિયા, દશ કરોડ પંચરંગી ધ્વજા પતાકાવાળા, ૩ કરોડ નિયોગી, ૩૬ કરોડ આભરણ રક્ષકો, તેટલા જ અંગમર્દન, (માલીસ) કરવાવાળા, ૩૬ કરોડ રસોઈ કરનારા, ૩ કરોડ હળ તથા ગાડા, ૧ કરોડ ગોકુલ, પ્રત્યેક નવ્વાણું કરોડની સંખ્યાએ ભોઇ, કાવડીયા, મસૂરિયા વગેરે પંડવ; મીઠાબોલા, પૌતાર, ભાયાતો, દાસી-દાસો, માડંબિકો, ૯૬ કરોડ ગામો, ૭ કરોડ કુટુમ્બિકો, ૧ કરોડ ૮૦ હજાર વૃષભ,૩ કરોડ પાયકવિનોદી, ૩૦ કરોડ તંબોલી, ૫૦ કરોડ પખાલી, તેટલા જ પ્રતિહારાદિક રક્ષકો, ૯૯ લાખ માનવ અંગરક્ષકો, ૧૨ લાખ નેજા, ૩ લાખ વાજિંત્રકારક, ૩ લાખ ભોજન સ્થાનો, પાંચ લાખ દીપકના ધારકો, ૯૯ હજાર દ્રોણમુખો. ૬૪ હજા૨ મહાકલ્યાણ કરનારા, ૮૦ હજાર પંડિતો૭૨ હજાર મોટાં નગરો, ૪૯ હજાર ઉદ્યાનો. ૪૮ હજાર પત્તન તથા ૩૬ હજાર સપકારકો તેમજ વેલાવલ, ૫૬ હજાર વેલાકુલો, ૧૮ કરોડ મોટા અશ્વો તથા પ્રત્યેક રાણીના લગ્નમાં અપાએલાં બત્રીસબદ્ધ નાટકો, તથા નવદ્ધારી નગરીઓ, ૨૭ હજાર નગર અકર, ૨૪ હજારની સંખ્યાએ સંબોધકર્બટ.. મડંબ, ૨૧ હજાર સન્નિવેશો, ૨૦ હજાર આગરો-રત્ન સુવર્ણની ખાણો, ૧૮ હજાર શ્રેણીકારૂ-પ્રશ્રેણીકારૂ, ૧૬ હજારની સંખ્યાએ રત્નાકરો, દ્વીપો, ખેડાઓ, રાજધાનીઓ, મ્લેચ્છ રાજાઓ, ૧૪ હજારની સંખ્યાએ બુદ્ધિનિધાન મહામંત્રીઓ, જલપંથો, સંબધો, ૪૯00 કુરાજ્ય અપાત સંપત્તિ પ્રત્યંતર રાજા, વળી ૩૬૦ કેવળ ચક્ર કુટુંબની જ રસોઇ કરનારા રસોઇયાઓ, હંમેશા ૪ કરોડ મણ અનાજ રંધાય અને તેમાં ૧૦ લાખ મણ મીઠું વપરાય છે અને ચક્રીને તથા તેની સ્ત્રીરત્ન બન્નેને જ પથ્ય અને મહાઅમૃતમય ગોદૂધ પ્રધાન બકલ્યાણસંજ્ઞક' ભોજનને ચક્રી તથા સ્ત્રીરત્ન બને જ જમે છે. આ સિવાય બીજી ઘણી ઋદ્ધિ-સિદ્ધિ તથા તેની સંખ્યાના મતાંતરો ગ્રન્થાંતરથી જોવાં. ६ वासुदेव तथा ६ बलदेवोनुं संक्षिप्त स्वरूप વાસુદેવ-વાસુદેવનો જન્મ પણ ઉત્તમ મહર્લૅિક કુલે જ થાય છે. વાસુદેવો નિચ્ચે વૈમાનિકમાંથી (મતાંતરે મનુષ્યમાંથી પણ) આવીને માતાની કુક્ષિમાં ઉત્પન્ન થાય છે. એ વખતે જન્મદાતા માતા ચૌદમાંથી સાત મહાસ્વપ્નોને જુએ છે. આ વાસુદેવો ગત ત્રીજે ભવે કોઈ સંયમી મહાતપસ્વી ઋષિઓ હોય છે. અન્યનું ઋદ્ધિબળ દેખીને અથવા અહંકારાદિકને કારણે પોતે તે જ વખતે અહંકાર લાવી નિયાણું (નિશ્ચય) કરે કે જો “આ મારા સંયમ તપાદિકનો પ્રભાવ હોય તો આ સંયમના ફલરૂપે આવતા ભવે હું મહાબળવાન (વાસુદેવ) થાઊં.” આ પ્રમાણે નિયાણું કરવાથી, તપોબળથી નિચ્ચે વૈમાનિકમાં ઉત્પન્ન થઈ આયુષ્યક્ષયે અનન્તરભવે અવશ્ય વાસુદેવ થાય છે. વાસુદેવ થયા બાદ અતિ આસકિતપૂર્વક ઉત્તમોત્તમ ભોગો ભોગવવા દ્વારા મરીને નિચ્ચે નરકમાં જાય છે, એથી સંયમ-ચારિત્રના લાભને તેઓ કદી પામતા નથી. વળી આ કર્મપુરુષ વાસુદેવો શ્યામ કાન્તિવાળા, પીતવર્ણના, રેશમી વસ્ત્રોને પહેરનારા, For Personal & Private Use Only Page #889 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૪ ] કૌસ્તુભમણિયુક્ત, વક્ષસ્થળવાળા, ગરુડ ચિહ્ન યુકત ધ્વજાવાળા હોય છે. આ વાસુદેવો ભરતના છ ખંડ પૈકી દક્ષિણાર્ધના ત્રણ ખંડના ધણી, અનેક સુલક્ષણોપેત, ઉત્તમ ફળદાયક પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમોદી કી ગદા, ખગ, સારંગ, ધનુષ્ય, મણિ, અજ્ઞાન વનમાળા એ સાત રત્નોએ યુક્ત અને ચક્રીથી અર્ધ અર્ધ ઋદ્ધિ-સિદ્ધિવાળા હોવાથી ૩૨ હજાર મતાંતરે ૧૬ હજાર) દેવાંગના જેવી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા વિહરે છે. આ વાસુદેવો ચક્રવર્તીના વિરહકાળે થાય છે. વન–આ બળદેવો ચારે દેવનિકાયમાંથી આવનાર હોય છે. તેઓ પૂર્વભવમાં નિયાણું કર્યા વિના બળદેવપણું પામ્યા હોવાથી બળદેવના ભવે જ તેઓ સ્વર્ગે અથવા વહાલા અનુજ બંધુ-વાસુદેવના મરણના ખેદથી ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી છેવટે મોક્ષે પણ જઈ શકે છે. બળદેવની માતા તેમના જન્મસૂચક ચૌદમાંથી ચાર સ્વપ્નોને જુએ છે. આ બળદેવની સંખ્યા પણ નવની હોય છે, કારણકે એક એક વાસુદેવ સાથે તેમના *સગા વડીલ બંધુ તરીકે જ એક એક બળદેવ ઉત્પન્ન થાય છે, છતાં તેઓ પરસ્પર દયાળુ, મત્સરરહિત, અનુત્તર અને નિર્મળ સ્નેહને ધારણ કરવાવાળા હોય છે. (જેવો સ્નેહ રામ, લક્ષ્મણ, કૃષ્ણ અથવા બળભદ્ર વચ્ચે હતો.) તેઓ ૧૦૮ લક્ષણયુક્ત, ગૌરવર્ણાય, અદ્ભુત રૂપવાળા, મહાબલી અને અમોઘ શકિતવાળાં, ધનુષ્ય, હળ, મૂશળ એ ત્રણ રત્નોથી યુક્ત, તાલચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. તેમની નિયમિત સ્ત્રી સંખ્યા ઉપલબ્ધ જોવાતી નથી. આ પ્રમાણે વાસુદેવો અને બળદેવો બને મળીને ત્રણ ખંડનું સુખેથી રાજ ભોગવનારા હોય છે. પ્રતિવાસુદેવ–પ્રતિવાસુદેવનું સ્વપ્નાદિક સર્વ સ્વરૂપ વાસુદેવવત સમજવું. આ પ્રતિવાસુદેવો પણ નવ હોય છે. કારણકે પ્રત્યેક પ્રતિવાસુદેવ વાસુદેવની ઉત્પત્તિ થયેલી હોય ત્યારે સામ્રાજ્ય ભોગવતા હોય છે. તે વખતે શેષ અલ્પાયુષી પ્રતિવાસુદેવોને વાસુદેવો સાથે ભીષણ યુદ્ધમાં ઊતરવું પડે છે, અને વાસુદેવના મહાન બળ આગળ ન ફાવતાં છેવટનો ઉપાય લેવા પ્રતિવાસુદેવ મહાસુદર્શનચક્ર વાસુદેવના મસ્તકને છેરવા મૂકે છે. એ વખતે એ ચક્ર અનાદિકાળના નિયમ મુજબ “નિચ્ચે વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવો મરતા હોવાથી” વાસુદેવને ન હણતાં ઊલટું તાબેદાર બની જાય છે. એ વખતે વાસુદેવ એ જ ચક્ર પ્રતિવાસુદેવ ઉપર મૂકી તેનો શિરચ્છેદ કરી નરકધામમાં પ્રતિવાસુદેવોને પહોંચાડી વાસુદેવો તેનું ત્રણ ખંડનું સામ્રાજ્ય ભોગવે છે. એથી જ અનંત પ્રતિવાસુદેવો વાસુદેવને હાથે જ મર્યા છે અને મરશે. જેમ કૃષ્ણ જરાસંઘને હણ્યા હતા તેમ. આ પ્રમાણે અહીં કેવલ ત્રેસઠ શલાકા પુરુષોનું દિગ્દર્શન માત્ર કરાવ્યું. નાર–વધુમાં દરેક વાસુદેવના વખતમાં એકબીજા વચ્ચે કલેશ કરાવવામાં કુતૂહલી પરંતુ બ્રહ્મચર્યના દિવ્ય, અદ્ભુત અને પ્રભાવશાળી સર્વોત્તમ ગુણવાળા અને એથી જ વાસુદેવાદિક રાજાઓની રાણીઓના અંતઃપુરમાં નિઃશંકપણે ગમનાગમન કરનારા લોકપ્રસિદ્ધ નવ નારદો ઉત્પન્ન થાય છે. તે ગૃહસ્થયોગી જેવા હોય છે, વળી ગગનગામિની વિદ્યાથી આકાશમાર્ગે ગમનાગમન કરનારા અને સર્વત્ર રાજસભામાં, રાજાનો આદેશ થતાં પોતે જોએલી, અનુભવેલી અનેકક્ષેત્રાદિક વિષયોની વિવિધ હાસ્યરસ ભરપૂર કૌતુકમય કથાઓને સંભળાવનારા અને તેથી એકબીજાને લડાવી આપવામાં મહાન કુશળ હોય છે. * વાસુદેવ અને બલદેવની માતા અલગ અલગ હોય છે. For Personal & Private Use Only Page #890 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૫ ] મહાવેવ (રુદ્ર-૧૧) જેઓ રુદ્ર નામથી પ્રસિદ્ધ છે તેઓ તથાવિધ કર્મવશે અનેક લોકવિરુદ્ધ આચરણો કરનારાં અને દેવ આરાધનથી અનેક પરાક્રમો બતલાવનારાં, અનેક વિદ્યાના જાણકાર અને મહાવ્યભિચારી હોય છે. લોકમાં પણ છેલ્લો મહાદેવ-પાર્વતીનો પ્રસંગ સર્વત્ર પ્રસિદ્ધ રહ્યો છે. આ પ્રમાણે આ પુરુષો પાંચે મહાવિદેહમાં નિરંતર ભરત ઐરવતમાં તો ઉત્સર્પિણી અવસર્પિણીના ક્રમે યથાયોગ્ય સમયે ત્રીજા-ચોથા આરામાં ઉત્પન્ન થાય છે. શ્રીવ્હાલઃ--પહેલા ઋષભદેવના સમયમાં ભરતચક્રી અને શ્રી અજિતનાથજીના સમયમાં સગરચક્રી બે જ, ત્યારપછી કેવળ આઠ તીર્થંકરો થયા, તેટલા કાળમાં અન્યચક્રી આદિની ઉત્પત્તિ થઇ નથી. ૧૧માંથી ૧૫માં તીર્થંકરોના પ્રત્યેક સમયમાં ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવાદિક થયા છે અને પંદરમાં તીર્થંકરના શાસનમાં (નિર્વાણ થયા બાદ) મઘવા પછી સનત્કુમાર બે ચક્રી, ૧૬,૧૭, ૧૮માં તીર્થંકરો પોતે જ ચક્રી થયા છે અને ૧૮માંના શાસનમાં સુભૂમચક્રી-વાસુદેવાદિક થયા. ૧૯--૨૦ જિનનો કાળ ખાલી પરંતુ ૨૦માં શ્રી મુનિસુવ્રતના શાસનમાં મહાપદ્મચક્રી બાદ વાસુદેવ-લક્ષ્મણ, બળદેવ-રામચંદ્ર, પ્રતિવાસુદેવ-રાવણ થયા. ૨૧માં શ્રી નમિનાથના શાસનમાં બે ચક્રી, ૨૨માં શ્રી નેમિનાથના સમયે કૃષ્ણ, બલભદ્ર, જરાસંઘ થયા. અને તેમના જ શાસનમાં બ્રહ્મદત્તચક્રી થયા અને ત્યારબાદ છેલ્લા ૨૩-૨૪માં તીર્થંક૨ થયા. શલાકાપુરુષોમાંથી કેટલાક નઙે, સ્વર્ગે અને મોક્ષે પણ ગયા છે. તેમનાં આયુષ્ય, દેહમાનાદિકનું વિશેષ વર્ણન સર્વ ગ્રંથાંતરથી જાણી લેવું. * ૯૪ પુરાણીવાત શ્રી બૃહત્સંગ્રહણીસૂત્ર ગ્રન્થમાં છ ખંડનું એક છત્ર આધિપત્ય ભોગવનાર ચક્રવર્તી તેમજ ત્રણ ખંડનું સ્વામિત્વ ધરાવનાર વાસુદેવાદિકનો વિષય તદ્દન નજીવો આવે છે. એથી ભાષાંતર કરતી વખતે જ મને થએલું કે માનવજાતમાં ચક્રવર્તી એ મનુષ્યલો નર્તી એક સર્વોચ્ચ અને સાર્વભૌમ વ્યકિત છે. સેંકડો વરસોમાં કયારેક જન્મ લેનારી અજોડ વ્યકિતની દિગ્વિજય યાત્રાનો ક્રમ, અને તેઓની વૈભવ-સમૃદ્ધિનું ઊડતું કંઇક આછું દર્શન પણ વાચકવૃંદને જો કરાવવામાં આવે તો તે રોચક અને રસિક થઇ પડશે, પણ જયારે એ લખવાના દિવસો મારે માટે ઉપસ્થિત થયા ત્યારે શ્રી સંગ્રહણી ગ્રન્થાનુવાદનું કદ ખૂબ વધી ગયું હતું તેથી તથા પૂ. ગુરુદેવે પણ સૂચના કરી તેથી ન છૂટકે મારી કલમ ઉપર મારે સંયોગોને આધીન થઇ અંકુશ મૂકવો પડેલો. જેથી ગ્રન્થાંતરોમાં પ્રચંડ પુણ્યપ્રકર્ષસમૃદ્ધ ચક્રવર્તી વગેરેની વિસ્તારથી વર્ણવેલી બહુ રસિક, રોચક અને આકર્ષક કથાને મારા પ્રિય વાચકોના નયનપથ સમક્ષ પરિપૂર્ણ રજૂ કરવાની ઉદાત્તભાવનાને તિલાંજલિ આપવાની દુઃખદ ફરજ ઊભી થતાં, તત્કાલ એ સદ્ભાવનાને દિલના એક ઊંડા ખૂણે જ પધરાવી તેમાંથી જરૂરી હકીકતોની અલગ તારવણી કરી, દિયાત્રાના ક્રમને અભંગ જાળવી રાખી, તે વખતે (સં. ૧૯૯૪માં) જે મેટર લખી રાખેલું લગભગ તેનો જ આજે પરિશિષ્ટરૂપે છાપવામાં ઉપયોગ કર્યો છે. આ વિષયની વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા રસિક અભ્યાસીઓએ તદ્વિષયક માહિતી શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર અથવા તો સાતસો સાતસો ગ્રન્થોની સહાયથી તૈયાર થએલા લોકપ્રકાશાદિક ગ્રન્થથી જાણવા ખપી થવું. -અનુવાદક For Personal & Private Use Only Page #891 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] તમસ્કાય-અપકાયનું વિવેચન બૃહતસંગ્રહણી ભાષાંતર પરિશિષ્ટ ન. ૪ –નીચેની નોંધ સં. ૨૦૪૭માં પ્રસ્તુત બીજી આવૃત્તિ પ્રસંગે નવી લખી છે. નોંધઃ-આ અનંત વિશ્વમાં અસંખ્ય ઘટનાઓ અદેશ્યપણે થતી રહે છે જેને આપણે જોઈ-જાણી શકતા નથી. આકાશ કે પાતાલ અથવા સમગ્ર વિશ્વની કેટલીય બાબતો ગૂઢ રહસ્યમય વર્તતી હોય છે. મોટા મોટા મહર્ષિઓ અને જ્ઞાનીઓ એને પામી શકતા નથી અને તાગ લઈ શકતા નથી. આર્ષદા પુરુષોને કયારેક કોઈ બાબતોનું રહસ્ય જોવામાં આવે એવું બને પણ વાણીથી તેઓ સમજાવી શકતા નથી. એમાં પણ ગગન-આકાશની વાતો તો ખૂબ જ રહસ્યમય છે. શાસ્ત્રની રચનાઓ બહુ જ અતિમયાદિત છે. સમુદ્ર આગળ બિન્દુ જેટલી રચના છે. શાસ્ત્ર અને ભૌતિક પદાર્થો લખવા-સમજાવવા માટે નથી પણ મોટાભાગે તેનું ક્ષેત્ર ધાર્મિક-આધ્યાત્મિક અને ચૈતન્યશીલ પદાર્થોનું જણાવવાનું છે એટલે શાસ્ત્રો દ્વારા તમને બાહ્ય રચનાઓનું જ્ઞાન વિશેષ પ્રકારે મળવું અશક્ય છે. જો કે સામાન્ય પ્રજાને તેની જરૂરિયાત પણ નથી, તેને જરૂરિયાત વૈજ્ઞાનિક સમજણ મેળવવાની હોય છે. આકાશવર્તી દેવલોકનું વર્ણન શાસ્ત્રમાં જરૂર પૂરતું જ જણાવ્યું છે. બીજો વિશેષ પ્રકાશ શાસ્ત્રો દ્વારા મળતો નથી. ઉપર કહ્યું તેમ બ્રહ્માંડમાં અનેક રહસ્યમય બાબતો સમાયેલી છે. તે પૈકી આ તમસ્કાયની-અપકાયની બાબતનો પણ સમાવેશ કરી શકાય છે. આપણી છઠસ્થ બુદ્ધિ અને બહુ જ અલ્પ સૂઝ એટલે રહસ્યમય વાતો સમજવાને માટે આપણે અનધિકારી છીએ પણ શાસ્ત્રમાં કોઇ કોઇ વાત વાંચવા મળે ત્યારે તેના ઉપર તર્ક-વિચાર કરવા મન થાય. તમસ્કાયની રચનાની એક બાબત સમજવા જેવી એ છે કે આ તમસ્કાયનો પ્રારંભ સમુદ્રમાંથી થાય છે અને તમસ્કાય એટલે અંધકાર સ્વરુપ. પાણી એ ખૂબ જ ઝડપથી ઉપર આકાશમાં ચડવા માંડે છે અને કરોડો-અબજો માઇલ નહીં પણ અબજોથી આગળ અસંખ્ય માઇલો સુધી તે ચઢી જાય છે, એટલે કે તે પાંચમાં દેવલોક સુધી પહોંચે છે. પાંચમો દેવલોક એટલે પાંચ રાજ ઊંચે દૂર પહોંચે છે. અસંખ્યમાઈલોનો એક રાજ ગણાય છે, આટલે ઉપર પહોંચ્યા પછી આગળ ન વધતાં તરત પાછું આકાશમાંથી જ ધરતી તરફ વચગાળાના અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઉપર જળના જોરદાર કણીયા ઢગલારૂપે ફેંકાય છે. આપણને આશ્ચર્ય એ થાય કે પાણી હોવા છતાં આટલું ઊંચે કેમ પહોંચે છે? શા કારણે પહોંચે છે? એની શું અગત્ય છે? તે અંગે કશો પ્રકાશ શાસ્ત્રો દ્વારા મળતો નથી. વળી આટલું ઊંચે પહોંચ્યા પછી વિખરાઈ ન જતાં પાછું એની મેળે જ નીચે કેમ પડે છે અને નીચે ઠેઠ મનુષ્યલોકની ધરતી સુધી કેમ પહોંચે છે? સૂરજના તીવ્ર કિરણોમાં થઈને આવે છે છતાં તે અચિત્ત ન થતાં સચિત્ત કેમ રહે છે? આ બધી બાબતોનું સમાધાન કયાંયથી પણ મળે તેમ નથી. બાકી આ અંગે જે કંઈ વાંચ્યું તે આ પરિશિષ્ટમાં આપ્યું છે. એથી વિશેષ વિગતો જાણવા મળી નથી. બ્લેક હોલની વાત શું છે? પશ્ચિમના વૈજ્ઞાનિકોએ છેલ્લાં કેટલાંક વરસોથી આકાશમાં બ્લેક હોલ (એટલે કાળી જગ્યા) છે એવી શોધ કરી છે. અમેરિકામાં રહેતા આપણા ધર્મશ્રદ્ધાળુ ભાઈશ્રી નિરંજનભાઈ વૈજ્ઞાનિકોની બ્લેક હોલની માન્યતા એ જૈનોની અષ્ટકણરાજી જ છે એવું તમારા પોતાના લખેલા સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરના આધારે) માને છે. વૈજ્ઞાનિકો દૂરબીનો દ્વારા કદાચ વધુમાં * શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓમાં સવાર-સાંજ અમુક ટાઇમે ઉનની કામળી ઓઢવાની જે પ્રથા છે એના કારણમાં એવું જાણવા મળે છે કે આ અપૂકાય એટલે પાણી ઉપર આકાશમાંથી મધ્યવર્તી જેબૂદ્વીપ સુધી પડે છે. તે સચિત્ત-સજીવ છે માટે જીવરક્ષા માટે કામળી ઓઢવાની પ્રથા છે. For Personal & Private Use Only Page #892 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] વધુ બે-ત્રણ અબજ માઇલની દૂરની વસ્તુઓ જોઈ શકતા હશે. પરંતુ કરોડો જેવા અબજો માઈલ દૂર રહેલી વસ્તુ એ કાંઈ દૂરબીનના કાચથી કી જોઈ શકાતી નથી, એટલે બ્લેક હોલ વસ્તુનું સ્થાન ભિન્ન સમજવું જોઇએ અને અષ્ટકૃષ્ણરાજી એ સ્થાન ભિન્ન છે માટે અશકય કલ્પના કરવી અસ્થાને છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રત્યેની અથાગ શ્રદ્ધાના કારણે ઉતાવળમાં નિરંજનભાઈનું મન એક માનવા ખેંચાય પણ એવા ભાવાવેશથી ઉપર ઉઠીને વિચારવું જરૂરી છે. * અવતર-પૂર્વે ચૌદરાજલોકનું વિવેચન કરીને હવે લોકાન્તિક દેવોનું સ્થાન દર્શાવવા પ્રથમ તમસ્કાયનું સ્વરૂપ કહેવાય છે. જો કે આ વિષય શ્રી ચન્દ્રીયા સંગ્રહણીમાંનો નથી બીજા ગ્રન્થનો છે, પરંતુ આ સંગ્રહણીના અભ્યાસીઓને જાણવા જેવો હોવાથી અહીં આપ્યો છે. ૧. તમારા સ્થા–આ જંબૂદ્વીપથી માંડીને તિથ્ય અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા બાદ અવર નામનો દ્વીપ આવેલો છે. તે દ્વીપની બહારની વેદિકાના અંતથી ચારે બાજુએ ૪૨000 યોજન દૂર અરુણવર સમુદ્ર અવગાહીએ ત્યારે ત્યાં ઉપરિતન જળથી તમસ્કાય નામનો એક જલીયપદાર્થ સમુત્યિતા થાય છે. તે ૧૭૨૧ યોજન સુધી ઊર્ધ્વ ભાગે ભીંતના આકારે ચાલ્યો જાય છે. ત્યારબાદ ત્યાંથી તે ઉપર વધુ વિસ્તારને પામતો પામતો વલયાકાર સરખી આકૃતિવાળો (પોપટાદિકના પાંજરા ઉપર જેમ હોય છે તેમ) થયો થકો સૌધર્મ, ઈશાન, સનત કમાર, માહેન્દ્ર તથા બ્રહ્મ દેવલોકના પ્રથમના બે પ્રતરને આચ્છાદિત કરી ગરિ નામના ત્રીજા પ્રતરે ચારે દિશામાં ફેલાઈને ત્યાં જ સંનિવિષ્ટ પામ્યો છે. શંકા- “મા ” એટલે શું? સમાધાન– તમઃ એટલે અધકારનો ય એટલે સમૂહ છે. આ સમસ્કાય એક અપકાયરૂપ મહાન અંધકારમય છે. અંધકાર જેવા અકાયમય પુદ્ગલોના સમૂહરૂપ છે. ૨. તમારા સંસ્થાન-ઊર્ધ્વગામી બનેલા આ તમસ્કાયનો આકાર અધઃ સ્થાને પ્રારંભમાં જ મ7 મૂલાકાર (કોડિયાનું બધું)નો છે અને ઊર્ધ્વ વિસ્તૃત થતો રિઝ પ્રતરે પહોંચતા ઉપરિતન આકાર કૂકડાના પાંજરા સરખો થાય છે. તનાવ પ્રમા–આ તમસ્કાય અમુક યોજન સુધી સંખ્યય યોજન વિસ્તારવાળો રહે છે. ત્યારબાદ (દ્વીપનો પરિક્ષેપ અસંખ્ય હોવાથી) અસંખ્યય યોજન વિસ્તારવાળો થાય છે. ૩. તમયનો વિસ્તાર વેદનો છે? તે સૂચવતું ટ્રાન્ત–કોઈ એક મહાન ઋદ્ધિવંત દેવ જે ગતિ વડે કરીને, ત્રણ ચપટી વગાડતાં જે સમય લાગે તેટલા સમયમાં એક લાખ યોજન પ્રમાણના દ્વીપના ત્રિગુણ પ્રમાણ પરિધિક્ષેત્રને ચારે બાજુએ એકવીશવાર પ્રદક્ષિણા આપી રહે, તે જ દેવ તેવી જ જાતિની ગતિ વડે કરી જો સંખ્યાતા યોજન પ્રમાણ તમસ્કાયનો અંત લેવા માગે તો તેનેય છ માસ ચાલ્યા જાય તો પછી સામાન્ય દેવ માટે તો તેથી અધિક માસ જાય તે સહજ છે. ૪. તમારા સ્વરૂપ વિવા–આ તમસ્કાયમાં અસુરકુમારાદિક દેવો ભયંકર મેઘોને વરસાવે છે. મેઘોને શાન્ત પણ કરે છે. વળી તેને બાદર વીજળીઓથી તથા ભયંકર શબ્દોની ગર્જનાથી ગજાવી મૂકે છે. આ સમસ્કાય મહાન ઘનઘોર અંધકારમય છે તેથી પડખે રહેલા સદાકાળ સ્થિર એવા ચંદ્રાદિ વિમાનો ઉપર તમસ્કાય પડતાં તમસ્કાયમય કરી મૂકે છે. For Personal & Private Use Only Page #893 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪૮ ] ૫. તમાય ટેવાવ આ તમસ્કાય શ્યામવર્ણનો છે, શ્યામકાન્તિને પાથરનારો છે. દેખાવમાં ગંભીર છે. જોતાં જ જોનારના રોમાંચોને ખડા કરી નાંખે ભીમ જેવો ભયંકર છે. અરે ! ઉત્કંપના કારણભૂત અને પરમ કૃષ્ણ છે, આથી આને દેખનારા કેટલાક દેવો પણ ભયભ્રાંત થઇ જાય છે, આકુલ-વ્યાકુલ બની જાય છે, ખરેખર ! ત્યારે તે કેવો ભયંકર હશે ? આ તમસ્કાયમાં ભૂલેચૂકે કોઇ દેવ જો કૌતુકાદિની ખાતર અથવા પરસ્પર દેવ યુદ્ધમાંથી ભાગી સ્વરક્ષણાર્થે ભાન ભૂલીને કદાચ પ્રવેશ કરી જાય તો પણ તેમાંથી તરત જ (મનોકાય ગતિના વેગે) સહસા બહાર નીકળવા પ્રયત્ન શરૂ કરી જ દે છે. ૬. તમહાવનાં મિત્ર મિત્ર નામો—ઉકત કારણોથી તમસ્કાયનાં જુદાં જુદાં તેર નામથી ઓળખાય છે. ૧. અંધકારરૂપ હોવાથી.. ૨. અંધકારના સમૂહરૂપ હોવાથી.. ૩. તમોરૂપ હોવાથી.. .તમ तमस्काय अन्धकार ૪. મહાતમોરૂપ હોવાથી.. .महांधकार ૫. આ લોકમાં આવો બીજો અંધકાર ન હોવાથી... ૬. તે જ અર્થાનુસારે... . लोकतमिस्त्र ૭. તેજસ્વી, દિવ્યશકિતવાળા દેવોને પણ મહાંધકારરૂપ લાગવાથી.. ૮. તે જ અર્થાનુસારે.. . देवतमिस्त्र ૯. દેવલોકમાં દેવીઓનાં હરણ કરવાથી, તથા અન્ય કારણોથી ભયંકર યુદ્ધો થતાં નિર્મળ દેવો મારના ભયે અથવા હારીને ભય પામી આ તમસ્કાયનો આશ્રય લે છે, કારણકે આ તમસ્કાય એવો પદાર્થ છે કે એમાં કોણ પેઠું કે અંદર શું થાય છે ? તેની કશીયે ખબર પડી શકતી જ નથી. આથી મનુષ્યો જેમ ભયથી ભાગી અરણ્યમાં છુપાઇ જવાનો આશ્રય લે તેવી રીતે તે દેવોને પણ આ તમસ્કાય એક અરણ્ય સર્દશ આશ્રય સ્થાને હોવાથી........ . देवारण्य . लोकांधकार ૧૦. ચક્રાદિ વ્યૂહની પેઠે દેવોને પણ દુર્ભેદ્ય હોવાથી................રેવન્યૂ ૧૧. દેવોને ભયના ઉત્પાદકમાં હેતુરૂપ તથા તેમના ગમનાગમનમાં વિધાતરૂપ હોઇ... ૧૨. દેવને ક્ષોભના કારણરૂપ હોવાથી........ . देवप्रतिक्षोभ .. देवांधकार ....રેવય ૧૩. આ તમસ્કાય અંગોદક સમુદ્રના-પાણીના જ વિકારરૂપ હોવાથી.............અરુનો સમુદ્ર આ તમસ્કાયમાં બાદર વનસ્પતિ--બાદરવાયુ અને ત્રસજીવો ઉત્પન્ન થાય છે. કારણકે તે અકાય સ્વરૂપ હોવાથી તેમાં તેનો સંભવ હોય છે. For Personal & Private Use Only Page #894 -------------------------------------------------------------------------- ________________ **** [ ૭૪૯ ] ★ અષ્ટકૃષ્ણ રાજીની વ્યાખ્યા બૃહત્સંગ્રહણી ભાષાંતર પરિશિષ્ટ નં. ૫ અવતરતમસ્કાયનું વિવેચન કરીને વૈમાનિક નિકાયના પાંચમા બ્રહ્મ દેવલોકના પ્રતરો પૈકી ત્રીજા રિષ્ટ નામના પ્રતરે ભિન્ન ભિન્ન પ્રકારની આઠ કૃષ્ણરાજી બ્રહ્મકલ્પમાં વસતા લોકાન્તિક દેવોના વિમાન સમીપે ફરતી આવેલી છે તે કૃષ્ણરાજીઓનું સ્વરૂપ તથા લોકાન્તિક દેવોનું અને તેમના વિમાનનું તથા આચારાદિકનું સ્વરૂપ કહેવાય છે. અટારાની—આ તમસ્કાય-અકાયમાં આઠ કૃષ્ણરાજીઓ બ્રહ્મકલ્પના ત્રીજા રિષ્ટ પ્રતર આગળ ચારે દિશાઓમાં બબેની સંખ્યામાં સચિત્તાચિત્ત પૃથ્વીમય બાહ્ય અને આભ્યન્તર સ્થાને પ્રત્યેક દિશામાં બબેની સંખ્યામાં ભિન્ન ભિન્ન આકારે રહેલી છે. ૧. એમાં પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીઓ પૈકી અત્યંતર કૃષ્ણરાજી લંબચોરસ ચારખૂણી જે છે તે વચમાં પહોળી એવી દક્ષિણ દિશાની છ ખૂણિયાવાળી (બાહ્ય ભાગે રહેલી) કૃષ્ણરાજીને સ્પર્શે છે અને એ જ દિશાની જે બાહ્ય કૃષ્ણરાજી, તે ઉત્તર દિશાની ચૌખૂણિયા એવી અભ્યન્તર કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૨. પશ્ચિમ દિશાવર્તીની બન્ને કૃષ્ણરાજીઓ પૈકી ચઉખૂણી અત્યંતર કૃષ્ણરાજી વચમાં પહોળી એવી ઉત્તર દિશાવર્તીની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે. એ જ પશ્ચિમ વચમાં પહોળી દિશાની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજી તે દક્ષિણ દિશાની ચાર ખૂણિયા અભ્યન્તર કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૩. ઉત્તર દિશાવર્તીની બન્ને કૃષ્ણરાજીઓ પૈકી અભ્યન્તર કૃષ્ણરાજી ચૌખૂણી છે, અને તે પૂર્વદિશાવર્તીની છ ખૂણિયા બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શે છે, અને એ જ દિશાવર્તીની બાહ્ય કૃષ્ણરાજી પશ્ચિમની અત્યંતર કૃષ્ણરાજીને સ્પર્શે છે. ૪. દક્ષિણ દિશાની અત્યંતર તથા બાહ્ય કૃષ્ણરાજી પૈકી ચૌખૂણી અભ્યન્તર કૃષ્ણરાજી પશ્ચિમગત છ ખૂણી બાહ્ય કૃષ્ણરાજીને સ્પર્શીને રહેલી છે. જ્યારે તે જ દિશાની બાહ્ય કૃષ્ણરાજી પૂર્વ દિશાની છ ખૂણી અત્યંતર કૃષ્ણરાજીને સ્પર્શે છે. આ આઠે કૃષ્ણરાજીઓ લંબાઇમાં અસંખ્યાતા યોજન લાંબી પથરાએલી છે અને ઘેરાવામાં પણ અસંખ્યાતા યોજન (બૃહત્ અસંખ્ય યોજન) છે. તેમજ વિસ્તારમાં અસંખ્યાતા સહસ્ર યોજન છે. આ આઠે કૃષ્ણરાજીઓ મહાઅંધકાર સ્વરૂપ છે, અને તે જુદા જુદા નામથી ઓળખાય છે. ૧. કૃષ્ણવર્ણની હોવાથી ૨. કાળા મેઘ સરીખી હોવાથી * થોડાં વરસો ઉપર અમેરિકન વૈજ્ઞાનિકોએ આકાશમાં બ્લેક હોલની શોધ કરી છે. અમારા શિષ્ય જેવા શ્રી નિરંજનભાઇએ અકૃષ્ણરાજી એ બ્લેક હોલ હોવો જોઇએ એવું સમજી તેને એક પુસ્તિકા પણ બહાર પાડી છે પણ બ્લેક હોલનું સ્થાન જુદું છે અને અકૃષ્ણરાજીનું સ્થાન જુદું છે, તે માટે લેખ વાંચો. . कृष्णराजी मेघराजी For Personal & Private Use Only Page #895 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫૦ / ૩. છઠ્ઠી નરક તુલ્ય અંધકારવાળી હોવાથી . . . . . . . . . . . . . • ' . . . . . . મધારાની ૪. સાતમી નરક તુલ્ય અંધકારમય હોવાથી . . . . . . . . . . . . . . • • • • • • • • • • . માધવતી ૫. વાયુની પેઠે ધટ્ટ અંધકારવાળી, તેથી જ દુર્તધ્ય હોવાથી . . . . . . . • • • • • • • • વૃત્તપણિ ૬. વાયુના સમૂહની જેમ ગાઢ અંધકારમય હોવાથી, પરિક્ષોભરૂપ હોવાથી . . . . . . . વાતોમ ૭. દુર્લધ્યપણાથી દેવોને પણ અર્ગલા સમાન હોવાથી • • • • • • • • • • . . . . . . . . . સવાલ ૮. દેવોને પણ ક્ષોભના કારણરૂપ હોવાથી . . . . . . . . . . . . સેવાલિમ नवलोकन्तिक देवविमान स्थान ૧. ચારે દિશાવર્તીની આઠે કૃષ્ણરાજીઓના જંગી વિસ્તારવાળા આકાશમાં મધ્યસ્થાને ૯૦૦ દેવોના પરિવારથી યુકત રિષ્ટાભ નામના દેવનું રિણામ વિમાન આવેલું છે. विदिशागत विमानो ૨. આ કૃષ્ણરાજીઓમાં ઇશાન ખૂણે ૭૦૦ દેવના પરિવારવાળા સારસ્વત નામના દેવનું ગર્વ નામનું વિમાન છે. ૩. અગ્નિ ખૂણે ૧૪00 દેવોના પરિવારવાળા વતિ દેવાધિપતિનું વૈરોન નામનું વિમાન છે. ૪. નૈઋત્ય ખૂણે ૭000 દેવયુક્ત ગદતોય દેવપતિનું ગામ વિમાન છે. ૫. વાયવ્ય ખૂણે ૯૦૦ દેવયુક્ત અવ્યાબાધ દેવનું શુકમ વિમાન છે. હવે વિશાત વિમાનો૬. પૂર્વદિશાએ ૭૦૦ દેવયુકત આદિત્ય દેવનું મનાતી વિમાન છે. ૭. પશ્ચિમમાં ૭૦૦૦ દેવોના પરિવારવાળા તુષિતદેવનું સૂર્યમ વિમાન છે. ૮. ઉત્તર દિશાએ ૯૦૦ પરિવારયુક્ત અગ્નિદેવનું સુપ્રતિષ્ઠામ વિમાન છે. ૯. દક્ષિણમાં ૧૪00 દેવયુક્ત વરુણદેવનું પ્રબંદર વિમાન છે. આ પ્રમાણે વિદિશા તથા દિશાગત દેદીપ્યમાન કાન્તિ-પ્રકાશને આપનારાં વિમાનો તે બાહ્ય-આભ્યન્તર કૃષ્ણરાજીઓની મધ્યે આવેલાં છે. लोकान्तिक देवनो शाश्वत आचार शुं छे ? લોકાન્તિક એટલે શું? નોવાસ્થ મન્તઃ–ોવાન્તઃ, તત્રમવા તોત્તિવઃ (બ્રહ્મ) લોકને છેડે ઉત્પન્ન થનારા તે લોકાંતિક, પણ અહીં લોક શબ્દથી ચૌદરાજ ન લેતાં પાંચમા બ્રહ્મ દેવલોકના ત્રીજા પ્રતરનો અન્ત ભાગ સમજવો. આ દેવો અલ્પકષાયી અને વિષયસુખથી વિમુખ-પરાક્ષુખ હોય છે, અને તેથી સિદ્ધાંતમાં તેઓને ફેવર્ષિ તરીકે સંબોધ્યા છે. તે દેવોમાં નાના-મોટાપણું, પરસ્પર તકરારો વગેરે કંઈ હોતું નથી. સર્વે યથેષ્ટ કાર્યને કરનારા અને સ્વતંત્ર જેવા છે, તેઓનું આઠ સાગરોપમનું આયુષ્ય છે અને તે નવ For Personal & Private Use Only Page #896 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫૧ ] લોકાન્તિક દેવોના પરિવાર સહ કુલ સંખ્યા ૨૨૬૩૭૭ની થવા જાય છે. આ લોકાન્તિક દેવો સંસારના પાશમાં ફસાએલા આત્માઓને વિમુક્ત કરવાપૂર્વક સ્વકલ્યાણાર્થે સ્વ આચાર સાચવવા જગદુદ્વા૨ક શ્રી જિનેશ્વર દેવોના મહાભિનિષ્ક્રમણ કાળે એટલે પારમેશ્વરી પ્રવ્રજ્યાના ગ્રહણકાળે સદાકાળથી ચાલ્યો આવતો વ્યવહાર સાચવવાના રિવાજ મુજબ પ્રભુ પાસે આવી નયનયનન્દ્રા ‘મુખ્યદ’ ‘મુખ્ત’ મયવં! ધતિર્થં પવત્તેદ શબ્દોનું ઉચ્ચારણ કરીને પરમાત્માને કેવળ આચારરૂપે જાગ્રત કરવાની ફરજ બજાવે છે. આ વ્યવહા૨ દરેક તીર્થંકર પરમાત્માઓના સંસાર નિષ્ક્રમણ સમયે લોકાંતિકોને કરવાના હોય જ છે. આ દેવોમાં મધ્યસ્થાને રહેલા રિષ્ટાભ વિમાનના દેવોને એકાવતારી જણાવ્યા છે. તેથી તેઓ કોઇ શુભ સ્થળે-મનુષ્યયોનિમાં સુયોગ્ય જૈન કુલમાં જન્મ લે છે અને યોગ્ય વયે સંયમ ગ્રહી તપ ત્યાગ દ્વારા સર્વ કર્મ ખપાવીને મોક્ષે ચાલ્યા જાય છે. બીજા મતે લોકાન્તિકો રેઆઠમાં ભવે મોક્ષે જાય છે એમ કહ્યું છે. આ લોકાન્તિક દેવો સઘળા સમ્યદૃષ્ટિ હોય છે, તેથી તેઓનો પુણ્યપ્રકર્ષ પણ વિશેષ હોય તે સહજ છે. આ પ્રમાણે પાંચેય પરિશિષ્ટોનું સ્વરૂપ પૂર્ણ થયું. ૧. તત્ત્વાર્થસૂત્રમાં લોકાન્તિક આઠ ગણાવ્યા છે પણ તેથી તે વિરોધ ન સમજવો. ત્યાં લોકાંતિક શબ્દનું અર્થ મહત્ત્વ રાખી મધ્યલોકાંતિક ન ગણ્યા. ચારે દિશાના ફરતા ગણાવ્યા. જ્યારે અન્યત્ર અપેક્ષાએ મધ્યને ભેગું ગણીને નવ કહ્યા છે. ૨. પ્રવચન સારોદ્વારમાં ‘સતકુમવ' કહી સાતથી આઠ ભવ જણાવે છે. For Personal & Private Use Only Page #897 -------------------------------------------------------------------------- ________________ [ ક ર ] આ ગ્રન્થમાં આપેલાં સંગ્રહણીરત્ન ગ્રન્થનાં ચિત્રો અંગેની મારી કથા નોંધઃ--અહીં આપેલાં ચિત્રો અંગેની ભૂમિકા વાંચો પહેલી આવૃત્તિમાં જે વિષયોનું લખાણ લગભગ) જ્યાં હોય ત્યાં જ તે વિષયનાં છાપેલાં ચિત્રો લહીથી ચોંટાડવામાં આવ્યાં હતાં. ૨૫ વર્ષને અન્ને ચિત્રોનાં પાનાંમાં લહીની ચીકાશ ખલાસ થઈ જતાં પાનાં સાથે ચિત્ર ચોંટાડયું હોય તેટલો લહીવાળો ભાગ સુકાઈ જતાં પાનું અને ચિત્ર છુટાં પડી ગયાં હતાં. આ કારણે તેમજ આજના યુગમાં પ્રિન્ટીંગ અને બાઈન્ડીંગ વગેરેની ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. તેથી બહુ ગમતી વાત ન હોવા છતાં આ વખતે ગ્રન્થની પાછળ એક સાથે ચિત્રો મૂકવાં એમ નક્કી કર્યું અને આ બીજી આવૃત્તિમાં પાછળ ચિત્રો એક સાથે જ મૂકયાં છે. જો કે અભ્યાસીઓને આ બાબત નહીં ગમે. કેમકે વિષય ચાલતો હોય અને એની સામે જ ચિત્રો હોય ત્યારે સમજવાની મજા જુદી આવે છે. છતાં વિવિધ કારણોસર અમારે ફેરફાર કરવો પડયો છે તે માટે દિલગીર છીએ. એક વાત એ પણ જણાવું કે પરદેશનાં ઘણાં ખરાં પ્રકાશનોમાં-ગ્રન્થોમાં ચિત્રો લગભગ પાછળ જ મૂકવાનો રિવાજ છે અને કેટલાક કારણોસર તે યોગ્ય પણ છે. બ્રહત સંગ્રહણીની પહેલી આવૃત્તિનાં ચિત્રો એ જ રીતે તૈયાર કર્યાં હતાં. એ જમાનામાં ભારતમાં ઓક્સેટ પ્રિન્ટનું કામ થતું ન હતું તે માટે લીથો પ્રેસ જ કામ આવે તેમ હતો. પથ્થર ઉપર ચિત્ર દોરી પછી તેનું પ્રિન્ટ થતું. તે વખતે સંવત ૧૯૯૩ કે ૧૯૯૪ની હતી. સં. ૧૯૯૫માં પુસ્તક બહાર પડ્યું ત્યારે મારી ઉમ્મર ૨૩ વર્ષની હતી. ચિત્રોનું કામ દેશી ઢબનું અને સંતોષજનક ન હતું. સંસારીપણામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો ન હતો પણ તેની સમજ બેઠી હતી. ત્યારપછી પ્રાયઃ પંદરેક વર્ષ બાદ થયું કે હવે આ ચિત્રો ફરીથી ચિતરાવવાં. હવે બ્લોકોનું કામ પણ સારૂં થાય છે એટલે પ્રથમ નવી ડિઝાઈનો તૈયાર કરાવવી જોઇએ જેથી મનપસંદ કામ કરાવી શકાય એટલે બધી જ ડિઝાઈનો નવેસરથી કરાવવાનું નક્કી કર્યું. પછી હું મારી સૂઝ પ્રમાણે કાગળ ઉપર કાચી કાચી ડિઝાઈનોનો સ્કેચ કરતો રહ્યો ત્યારે હું વડોદરા કોઠીપોળના મુક્તિકમલમોહન જ્ઞાનમંદિરમાં હતો. ડિઝાઇન ચિતરવાનું કામ કરવા માટે ચિત્રકાર પણ સક્ષમ હતા, જે મારી જન્મભૂમિ ડભોઇ ગામના જ અને સબંધી પણ હતા. જેમનું નામ રમણિક શાહ હતું. તેમને વડોદરા બોલાવી મારી પાસે રહીને કામ કરવા કહ્યું. તેઓ ધર્મભાવનાશીલ ભાવિક આત્મા હતા, અને આવાં કામ માટે તેઓ ઉત્સાહી હતા. તેમને હા પાડી, તેઓ વડોદરા આવ્યા અને શુભ દિવસે બ્લેક એન્ડ વ્હાઇટમાં લાઇનવર્કની ડિઝાઇન બનાવવાનું કામ શરૂ કર્યું. અને પરસ્પર વિચારણા કરીને ધીમે ધીમે ડિઝાઇનના કામમાં આગળ વધતા ગયા. કેટલીક ડિઝાઇનો બનાવવામાં કલાની દષ્ટિએ મુશ્કેલીઓ ઊભી થતી પણ ચિત્રકારે મારી ભાવના સંતોષાય એ રીતે ખૂબ સરસ ડિઝાઈનો તૈયાર કરવા માંડી. લગભગ બે ડઝન ચિત્રો થયા પછી જ બીજો ખ્યાલ આવ્યો કે ફરતી બોર્ડર શો પૂરતી મૂકવાના બદલે હેતુલક્ષી અને બોધક મૂકાય તો સારું એટલે પાછળનાં ચિત્રોની ડિઝાઈનોમાં બેઈન્દ્રિય, તેઇન્દ્રિયાદિ જીવોની બોર્ડરો મૂકાવરાવી. ચિત્રોમાં કયાંક કયાંક ભારતનાટ્ય ગ્રન્થમાંથી નૃત્યની મુદ્રાઓની, દેરાસરોની કમાનો વગેરે પણ કરાવી. આ રીતે ચિત્રો તૈયાર થવા પામ્યાં. મારી એક કમનસીબી એ હતી કે મારી સાથે આ કાર્યમાં કોઈ સહાયક બને કે ચિત્રો કરાવવાની બાબતમાં વિચારોની આપ-લે કરી શકાય એવી વ્યક્તિનું સાનિધ્ય ન હતું એટલે પછી એ ઉમ્મરે તો મને જે જ્ઞાન હતું અને For Personal & Private Use Only Page #898 -------------------------------------------------------------------------- ________________ [643] જેટલા પ્રમાણમાં સૂઝ હતી તે મુજબ ચિત્રો તૈયાર કરાવ્યાં છે. આ વિષયમાં જેમની સૂચના ખૂબ જ ઉપયોગી ગણાય, જેઓશ્રીમાં કલાની પ્રશંસનીય સૂઝ સમજ હતી એવા મારા તારક ગુરુદેવ તરફથી જરૂરી સૂચના-સલાહ પ્રાપ્ત થઇ હતી. આ વિષયના જાણનારા અલ્પ હોય છે. એમાંય આ વિષયને રજૂ કરવાની કલ્પનાશક્તિ ધરાવનારા એથી પણ અલ્પ હોય છે. ઘણીવાર મનમાં ચિત્ર ઉપસત હોય છે પણ કાગળ ઉપર કેમ ઉતારવું તે ઘણાંને મન મુંઝવણનો વિષય હોય છે. મારા થોપશમ મુજબ ચિત્રકામ કરાવરાવ્યું છે. ભવિષ્યમાં કોઈ વિશિષ્ટ ક્ષોપશમ ધરાવતી વ્યક્તિ આથી વધુ સારાં ચિત્રી કરાવનારી નીકળશે તો જૈનસંઘને વધુ શ્રેષ્ઠ ચિત્રોની સંપત્તિ પ્રાપ્ત થશે. વહેલામાં વહેલી તકે સંગ્રહણી બહાર પાડવાના ઇરાદે મેં ૩૦ વર્ષ પહેલાં એટલે સં. ૨૦૧૮માં બ્લોકો ઝડપથી તૈયાર કરાવ્યા. કોઈ અનિવાર્ય અંતરાય કર્મના ઉદયે મુદ્રણકાર્યમાં વારંવાર અંતરાયો ઊભા થતા ગયા, પ્રેસ વેચાઈ ગયો, કામ અધૂરું રહી ગયું પછી કામ રઝળતું રહ્યું. છેવટે સંગ્રહણીનું અધૂરું કાર્ય સુરત અને પછી પાલીતાણામાં કરાવરાવ્યું. મારા જીવનની આ એક અત્યંત કમનસીબ અને કલંકરૂપ ઘટના હતી. એક ગ્રન્થ પાછળ ત્રણ દાય઼કા વીતી ગયા, તેનો અપાર ખેદ અનુભવું છું. વધુ વિલંબના કારણે મોટા મોટા આચાર્યો, સાધુ પુરુષો, શિક્ષકી વગેરેના ઠપકા પણ મળતા હું શરમિંદો થતો. મુંબઇમાં ગુરુદેવ સાથે શાસનનાં કાર્યોમાં સતત રોકાણ જેથી કામ કરવાને મૂઢ પણ ન રહ્યો. ત્યારપછી પદયાત્રા સંઘમાં પાલીતાણા આવ્યા બાદ પ્રેસવાળાઓ જલદી બ્લોકો છાપવા માટે તૈયાર નહિ. ૭૫ બ્લોકોનો હિન્દી, અંગ્રેજી પરિચય તૈયાર કરાવ્યો. ત્રણ ત્રણ પ્રેસોમાં કામ રઝળીને પાછું આવ્યું. છેવટે આ કામનું શું થશે એની ભારે ચિંતા પણ થઇ, પરંતુ સદ્ભાગ્યે પ્રેસના કમ્પોઝ અને પ્રિન્ટીંગ કાર્યમાં કુશળ ગણાતા ભાવનગરના ભાઇશ્રી પરસોતમદાસે મારૂં આ કામ પુરું કરી આપવાની હામ ભીડી. ૨૫-૨૫ વરસથી અણવપરાયેલા લોકો એટલે લાકડું ફૂલી જવાથી પ્લેટો લીલી થઇ ગઇ હતી. પન્ના બ્લોકોની પ્લેટો ખોલીને ીક કરીને બેસાડી પછી તેમને બ્લોકોનું કામ શરૂ કર્યું, અને તેમને સારી રીતે પૂર્ણ કર્યું. પરંતુ તેની થોડી બેદરકારીના લીધે બ્લોકોમાં જે જગ્યાએ જે કલરો વાપરવાના હતા તેના બદલે બીજા જ કલરો વાપરી નાંખ્યા. કયાંક થોડું ઉલટું સૂલટું પણ કામ થવા પામ્યું છે. અત્યારના સમયમાં કામની બહુ કવોલિટીનો, ભૂલો કાઢવાનો કે ચીકાશ કરવાનો મોહ રાખવા જેવો નથી. અણગમતું હોવા છતાં ચલાવી લેવાનો સમય આવ્યો છે. આથી વાચકોને બ્લોકોના પ્રિન્ટમાં જે કંઈ ક્ષતિઓ લાગે તે માટે ક્ષમા કરે ! ભાઈ પરસોતમદાસે કપરૂં કામ છતાં પોતાનું માનીને જહેમત લઇને પાર પાડી આપ્યું. આજે તો તેઓ આ ધરતી ઉપર નથી પણ તેમને ખૂબ ધન્યવાદ જ આપવા રહ્યા. આ બધાંય ચિત્રોની એક સ્વતંત્ર ચિત્રાવલી પણ પ્રકાશિત કરવા વિચાર છે. આજથી ૫૦ વર્ષ પહેલાં સંગ્રહણીની પહેલી આવૃત્તિની માત્ર ચિત્રોની જ ચિત્રાવલી બહાર પાડી હતી અને તેના અભ્યાસીઓને તે ખૂબ જ ગમી હતી. સંગ્રહણીમાં કેટલાંક ચિત્રો મેં રંગીન શાહી અને રંગીન પીંછીથી દોઢ ફૂટ પહોળા અને લગભગ આઠેક ફૂટ લાંબા ટ્રેસીંગ કોથ-કપડાં ઉપર દીક્ષા લીધાનાં બીજા કે ત્રીજા વર્ષે મારી ઉંમર ૧૭-૧૮ વર્ષની હતી ત્યારે ઘેરેલાં છે. જેનું ઓલીયું આજે મારી પાસે છે. થોડા સમય પહેલાં વડોદરાના મારા સંગ્રહમાંથી આ નકલ પ્રાપ્ત થઇ હતી. ઘણાં વરસો બાદ બાલ્યકાળનું આ કામ નજર સામે આવ્યું ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે શું નાની ઉમ્મરે આવું કામ કરી શકયો હોઇશ !' એ મારૂં કામ રંગીન હોવાથી કલર પ્રિન્ટ બહુ ખર્ચાળ થતું હોવાથી પબ્લિકની જાણ માટે આ પુસ્તકમાં પ્રકાશિત કરવાનું શકય નથી. ઘણાં વરસો પહેલાં સંગ્રહણીનાં ચિત્રોને પેરીસ પ્લાસ્ટર અથવા લાકડાના માધ્યમથી પ્રદર્શનરૂપે તૈયાર કરાવવાં અને તેની બાજુમાં ત્રોય ભાષામાં પરિચય આપવો અને પ્રદર્શન તરીકે વિશિષ્ટ રીતે ગોઠવવાં. એક વખત ચૌદરાજલોક ચૌદ ફૂટનો વિશાળ પ્રમાસમાં બનાવીને જે જે જગ્યાએ જે જે વસ્તુઓ છે તે તે બતાવવી. આ માટે સંપૂર્ણ ચૌદરાજલોક પારદર્શક થઈ શકે તો તે રીતે બનાવો. તે શક્ય ન જ હોય તો ફક્ત વચલી સનાડી પારદર્શક બનાવવી અને એમાં સાત નરક, ભવનપતિ, બન્નરનિકાય, મનુષ્યલોક, જ્યોતિષયક, બાર દેવલોક અને મોક્ષ વગેરે બધ્ધરથી ઊભા ઊભા જોઇ શકાય એ રીતનું શ્રેષ્ઠકોટિનું બેનમૂન યથાર્થ આયોજન કરાવવું . અને મોડલો દ્વારા ખગોળ-ભૂગોળ દર્શાવવા. ૯૫ For Personal & Private Use Only Page #899 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫૪ ] સૂર્ય-ચન્દ્રના માંડલા માટે એવું વિચારેલું કે મર્યાદિત ઉંચાઈનો મેરુપર્વત બનાવીને સૂર્ય-ચન્દ્રના માંડલા તારથી બનાવવા અને મેગ્નેટ શક્તિથી આકાશમાં અદ્ધર એની મેળે સમતોલપણે રહી શકે તે રીતે આયોજન કરવું અને એની અંદર સરળતાથી સૂર્યની ગતિ થઈ શકે એવી રીતે વૈજ્ઞાનિક ટ્રીકથી યાત્રિક ગોઠવણી કરાવવી. આ માટે ટેકનીકલ વિષયના નિષ્ણાત કારીગરોની સલાહ લીધી હતી. તે લોકોએ ચૌદરાજ, મેરુપર્વત અને બીજાં આવાં વૈજ્ઞાનિક બુદ્ધિગમ્ય કઠણ કાર્યો કરી આપવા ઉત્સાહ પણ બતાવ્યો હતો. પરંતુ દરેક બાબતો ભાગ્યાધીન છે એટલે એ પ્રોજેકટ અમલમાં મૂકી શકાયો નહીં , અને એનો રંજ રહી ગયો. વિ. સં. ૧૯૯૫માં પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં વર્ધમાનવિદ્યા, સૂરિમંત્ર, સિદ્ધચક્ર વગેરે પટોનું રંગીન કામ કપડાં કે કાગળ ઉપર હાથે બનાવવાની ભાવના જાગી અને ઐતિહાસિક દૃષ્ટિએ જૈન સાધુઓએ પણ પોતાના હાથે પોતાની ઉચિત મર્યાદા જાળવીને ચિત્રકામ કર્યું. એની નોંધ ભાવિ ઇતિહાસ લે અને મારા હાથે એક શ્રેષ્ઠકૃતિનું સર્જન થયું એનો સંતોષ થાય એ ખાતર મેં પોતે ચિત્રકલા શીખવાનું શરૂ કરેલું અને આ માટે પ્રારંભમાં મોડલો ચિતરવાનું કામ શીખ્યો. જુદાં જુદાં મોડલો પેન્સિલથી બનાવ્યાં, તેની બે ડ્રોઇંગ બુકો આજે પણ અહીંના જૂના સંગ્રહમાં વિદ્યમાન છે. કલાકારો અને ચિત્રકારો આ નોટો જોઇને આનંદ સાથે આશ્ચર્ય અનુભવે છે. વિ. સં. ૨૦૦૩માં વડોદરામાં જેબૂદ્વીપ અને અઢીદ્વીપના નકશા કરવાની ઈચ્છા થઈ. ૫-૫ ફૂટના નકશા થાય તો કંઈક સ્કેલ બતાવી શકાય, એટલે આ માટે મોટો કપાસ જોઈએ. એ કંપાસ લંડન મળતો હતો. ત્યાંથી મંગાવીને અને બીજાં સાધનો રાખીને સ્કેલના માપે નકશા જોયા હતા. અંદર થોડું સુંદર રીતે લખાણ પણ કર્યું હતું. વિહાર થતાં તે અધૂરાં રહી ગયાં, ત્યારે બીજા નાનાં-મોટાં નકશાઓ વગેરે ચિત્રોનાં કામ પણ કર્યાં હતાં. મારા પૂજ્ય ગુરુદેવ પણ ચિત્રકામમાં ખૂબ જ નિષ્ણાત હતા. મારી દીક્ષા પહેલા ખંભાતમાં ચૌદ રાજલોકનું મોટું રંગીન ચિત્ર તથા ગોળ અને ચોરસ સમોસરણનાં ચિત્રો પણ તેઓશ્રીએ બનાવ્યાં હતાં, જે આજે પણ અમારા સંગ્રહમાં છે. આ પ્રમાણે ચિત્રોને લગતી મારી કવિતવ્ય કથા પૂરી થઈ. વિ. સં. ૨૦૪૭, દિવાળી, પાલીતાણા -અનુવાદક For Personal & Private Use Only Page #900 -------------------------------------------------------------------------- ________________ [ ૭૫૫) ( ચિત્રા-નુક્રમણિકા ) ક્રમાંક વિષય ૧ પલ્યોપમકાળ માપવાનું ઘનવૃત્તપત્ય ૨ સૌધર્મકલ્પના તેર પ્રતરોનું અને લોકપાલ સ્થાનનું દશ્ય ૩ વૈમાનિકના અનેક પ્રતરોની કલ્પના ૪ વૈમાનિક નિકાયના પ્રતરોનું દૂરવર્તી દર્શન બાર આરાથી સૂચિત એક કાળચક્રમાન ૬ રત્નપ્રભાપૃથ્વીગત બે ક્ષુલ્લક પ્રતરવર્તી અષ્ટચકપ્રદેશવતી સમભૂતલ સ્થાન ૭ સમભૂલા પૃથ્વસ્થાન અને વાણવ્યંતર, વ્યંતરનિકાયસ્થાન ૮ સમભૂતલા પૃથ્વીથી જ્યોતિષચક્ર કેટલે દૂર છે? ૯ તિર્યલોક, તેનું મધ્ય અને જ્યોતિષનિકાય લવણસમુદ્રમાં ગોતી અને જલવૃદ્ધિનો દેખાવ ૧૧ લવણસમુદ્રમાં શિખાનો દેખાવ ૧૨ ચન્દ્રવિમાન ૧૩ ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રની આકૃતિ ૧૪ ચંદ્રની નિત્ય (ધ્રુવ) રાહુથી થતી પાક્ષિક હાનિ-વૃદ્ધિનો દેખાવ ૧૫ નિષધ-નીલવંત પર્વતાશ્રયી નક્ષત્ર વ્યાઘાત- નિવ્યઘિાત અંતર ૧૬ અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્યની ચાર સૂચિશ્રેણી તથા બહાર વલય શ્રેણીની વ્યવસ્થા ૧૭ તિર્યગુલોકવર્તી અસંખ્યદ્વીપ-સમુદ્રોનું સામાન્ય આલેખન ૧૮ ભરતી-ઓટનું કારણ તથા પાતાલકળશ ૧૯ લવણસમુદ્રમાં ૧૬ હજાર યોજન જળવૃદ્ધિ ૨૦ લવણસમુદ્રવર્તી ચાર મહાપાતાલકળશ તથા લઘુ ૭૮૮૪ કળશાદિક દર્શક ચિત્ર ૨૧ જંબૂદીપનું સામાન્યદર્શન ૨૨ મેરુપર્વત ૨૩ લવણસમુદ્રમાં આવેલા પ૬ અંતપનો દેખાવ ૨૪ પર્વતની દાઢા અને અંતર્દીપની સ્થિતિનું સપ્રમાણ દર્શન ૨૫ સૂર્યમંડળ તથા મંડળનાં આંતરાં ૪૯-૫૨ ૧૦૭-૧૧૧ ૪૯-૫૨ ૧૦૭-૧૧૧ ૫૩-૫૪ ૧૧૨-૧૧૩ ૫૩-૫૪. ૧૧૩ ૫૫ ૧૧૪ ૫૬ ૧૧૫ ૬૧ ૧૨૫ ૬૩-૬૪ ૧૨૯-૧૩૦ ૬૫-૬૭ ૧૩૧-૧૩૩ ૧૩૬૧૪૩ X ૧૪૯ X ૧૪૯ X ૧૪૯ ૮૬-૮૦ ૧૮૬ x ૧૯૦ ૧૯૪ x x ૧૯૪ x ૨૦૪ For Personal & Private Use Only Page #901 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૮૬-૯૦ પૃષ્ઠ ૨૦૨ ૨૧૧ ૨૧૩ ૨૧૪ ૨૧૭ ૨૨૦ ૨૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨૪-૨૨૫ [ ૭૫૬ ] ક્રમાંક વિષય ૨૬ સૂર્યમંડળોનું ચારક્ષેત્ર વગેરે ૨૭ સૂર્ય-સૂર્યનું પરસ્પર અન્તરમાન ૨૮ ભારત સૂર્ય અને ઐરવતસૂર્ય દક્ષિણાયન કરતા ૨૯ સર્વબાહ્યમંડળમાંથી સવભ્યિન્તરમંડળમાં ઉત્તરાયણગતિ કરતા ભારત-ઐરવતસૂર્ય ૩૦ સભ્યત્તરમંડળથી સર્વબાહ્યમંડળે જતો પૂર્વ દિશાવર્ત સૂર્ય ૩૧ સર્વબાહ્યમંડળેથી પુનઃ સવભ્યિન્તરમંડળમાં આગમન ૩૨ (૧) સભ્યત્તરમંડળથી સર્વબાહ્યમંડળમાં જતો પશ્ચિમ દિશાવર્તી સૂર્ય (૨) સર્વબાહ્યમંડળે પહોંચેલા પૂર્વ સૂર્યનું પુનઃ સવભ્યિન્તરમંડળઆગમન ૩૩ સભ્યન્તરમંડળથી સર્વબાહ્યમંડળમાં જતાં પૂર્વ અને પશ્ચિમદિશાના બે સૂર્ય ૩૪ સર્વબાહ્યમંડળમાં રહેલા પૂર્વ અને પશ્ચિમ દિશાના સૂર્યોનો પુનઃ - સભ્યત્તરમંડળમાં પ્રવેશ ૩૫ સભ્યત્તરમંડળેથી સર્વબાહ્યમંડળમાં અને સર્વાહ્યમંડળેથી સવભ્યિત્તરમંડળમાં પશ્ચિમ સૂર્યનું આગમન ૩૬ સર્વબાહ્યમંડળેથી સભ્યત્તરમંડળે પશ્ચિમ સૂર્યનું પુનઃ આગમન ૩૭ કર્કસંક્રાંતિના પ્રથમ દિવસે દક્ષિણાયનમાં દિન-રાત્રિ ક્ષેત્ર ૩૮ મકરસંક્રાંતિના પ્રથમ દિવસે ઉત્તરાયણમાં દિન-રાત્રિ ક્ષેત્ર ૩૯ ઉદયાસ્ત વચ્ચેનું અંતર અને દષ્ટિગોચર સૂર્યભ્રમણ દશ્ય ૪૦ સવભિન્તરમંડળવતી સૂર્યનું વિવિધ અંતરે પ્રાપ્ત થતું ઉદયાત વખતનું અંતરમાન ૪૧ જંબૂદ્વીપ અને લવણસમુદ્રવર્તી ચન્દ્રનાં મંડળો ૪૨ ચન્દ્રમંડળ અને મંડળનાં આંતરાં ૪૩ પંદર ચંદ્રમંડળીમાં સૂર્ય સહિત ૪, નક્ષત્ર સહિત ૮ મંડળો ૪૪ કયા કયા દ્વીપ-સમુદ્ર ઉપર આવલિકાબદ્ધ વિમાનો કેટલાં કેટલાં છે તે ૪૫ વૈમાનિક નિકાયનું પ્રતર ૪૬ ચૌદરાજલોકની ત્રસનાડીનું દર્શન ૪૭ સાતરાજ પ્રમાણ ઊર્ધ્વલોક ૪૮ સંગ્રહણી, આવશ્યક નિયુક્તિ ચૂર્ણિ આદિના મતાનુસારે ઊર્ધ્વલોક ૪૯ યોગશાસ્ત્ર ટીકા તથા લોકનાડીસ્તવના આધારે ઊર્ધ્વલોક વ્યવસ્થા ૨૨૬ ૨૨૬ ૨૩૩ ૨૩૩ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૪૭ ૨૬૪ ૮૬-૯૦ ૧૦૦-૧૦૧ ૯૬-૯૮ ૧૩૭ ૧૩૭ ૧૩૭ ૨૬૧-૨૬૨ ૨૭ ૨૯૭ ૨૭ ૨૯૭ For Personal & Private Use Only Page #902 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પૃષ્ઠ ૨૯૭ ૨૯૮ ૨૯૮ [ ૦૫૭ ] વિષય ૫૦ ચૌદરાજલોક તથા ત્રણેયલોકનાં મધ્યસ્થાનો પ૧ ચૌદરોલોક તથા ખંડુક સંખ્યાદર્શક ચિત્ર પર યોગશાસ્ત્રના ત્રાસનસમો. આ શ્લોકના આધારે તૈયાર થયેલી ચૌદરાજલોકની આકૃતિ ૫૩ અરૂણવર સમુદ્રમાંથી ઊછળતો તમસ્કાય દેખાવ પ૪ અષ્ટકૃષ્ણરાજી પ૫ સંસ્થાન અને સંઘયણ પ૬ ચૌદરાજલોકની આકૃતિમાં ઋજુ-વક્રાગતિનું દર્શન પ૭ ઋજુ અને વક્રાગતિ ૫૮ દેવોના અવધિજ્ઞાનના વિવિધ આકાર પ૯ છત્રાતિછત્ર આકારમાં સાત નારકીનું ચિત્ર ૬૦ રત્નપ્રભા પૃથ્વીનો યથાર્થ-સંપૂર્ણ દેખાવ ૬૧ ત્રિકા૩મય રત્નપ્રભા પૃથ્વી ૬૨ અપ્રતિષ્ઠાનનારકાવાસનો દેખાવ ૬૩ દિશા-વિદિશાસ્થિત નરકાવાસાઓની પંકિત ૬૪ ચક્રવર્તીનાં સાત અને વાસુદેવનાં પાંચ રત્નોના આકારની ઝાંખી ૬૫ ચક્રવર્તીની નવનિધાનમંજૂષા ૬૬ સિદ્ધશિલા અને સિદ્ધાત્માઓ ૬૭ લોકવર્તી સમાવગાહી અસંખ્ય નિગોદગોલક ચિત્ર ૬૮ વિવિધ માપો તેની પ્રાચીન પરિભાષામાં ૬૯ શાસ્ત્રીય અને વ્યવહારિક વિવિધ પ્રકારનાં માન-પ્રમાણનું ચિત્ર ૭૦ લેશ્યા પુદ્ગલો લેવા-મૂકવા આવે છે અને આયુષ્યના બંધ-અબાધા ઉદયકાળનું સ્થાપનાચિત્ર ૭૧ કેવળ સમુદ્યાત દર્શન ૭૨ જીવની આહારવ્યવસ્થા ૭૩ ચૌદરાજલોકનો વિષમ પ્રતરોથી થતો નિષ્ફટ આકાર ૭૪ નિટ આકાર સાથે વૃત્તાકારે રહેલા આકાશ પ્રતરો સહ વૃત્તાકાર | લોકદર્શન ૭૫ અલોકની અપેક્ષાએ લોકમાનની કલ્પના ૨૯૮ ૨૯૮ ૧૫૯-૧૬૦ ૩૨૮ ૧૮૮ ૩૬૦ ૧૮૮ ૩૬૧ ૧૯૯ ૩૭૧-૩૭૨ ૨૧૧ ૩૯૭ ૨૧૦ ૩૯૬ ૨૧૦ ૩૯૬ ૨૩૦ ૪૦૬ ૨૩૧ ૪૦૭ ૨૬૫-૨૬૬ ૪૫૫ ૨૬૮ ૪૬૨ ૨૮-૨૮૩ ૪૭૮-૪૮૧ ૩૦૧ ૫૧૪ ૩૧૬-૩૧૭ પ૩૧ ૩૧૭ પ૩૧ ૩૨૬-૩૨૯ ૨૪-૫પર ઉદયા , ૩૪૪-૩૪૫ ૬૪૭ ૬૭૪ ૬૭૬ ૬૭૬ ૬૭૬ For Personal & Private Use Only Page #903 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only सरावावादितिरनरेोषपाते. भूमय सेवनाच्य पुरागमणमाज्जस साल तिर निरनिर रसुवा-नामसमयसीमा विबेधियाना बोसामि सुनार भाऊ चारतिय से से तिचिंता जोइनियप्राणी सभा समन कसाब के १६ भार मिया या दमण आ सहभागिता सबजेलम याजी या सम्य मिरिव सु-पृथ्वी आऊपणा आपण जे निधनिकम्माणमाणे वारस दुपा पुराण-विधान एनानिम "ज्ये NUMERON उपयले उनी जानेवा ससुर निरए निरि रमण उपाध रेहाति-राजना धाराज स्वणुओग इयू आर सयओ ASTOUT CON ठाणे सुरूवातमणु जति 10 हिमुरस, विभाजी-भयण-निश्य नारनपुराए यात्र माणुस -विश्य सुनि स्थाय धिय, सहिया अरियाण यस संगनिय निर डिजिट समुणीतर सारेणलिहीया ए या योगच्छाचार्य ममणभाग ट्रेडक गायब कावास साधे सुराय चार नितरिय छन् विगलिरने न पण य चणकाअ साय सुराग गुआममा स्पातिसाम सरलाई २५० मन्त्रि नरम संस्थामा चसी से मिरान्तिवपाठक प्राध्यायश्रीभ सागर सारा सपन प्रवेशस्य रत्न प्रयत पदिय असुराण मुनि श्री यशोविजय नका आधा जमण दिनमा Jarvist प्रया पनिर जयजारस आरंति, सुरक विधावरे याग भारसा अभावसामि सु कालिमी सन्ना, पिठेवा सभ्ये. "कम्यु आयसिआरमि रामदेवे सायण Panel Durg br. Harengu पण या सरत्याग तिरसट स भारता Kersts मध्यभ सभार वितर यजीय महमा से साधा कालाभर सुरने ३३० अगला (एक चम सिम वसामय बडगे सेवाभीम नरमुणेयं विमान द उपराधारान समते श्री. हातच साथिदार सुगम समायो कसाथ उधाया. भिणे ४२५५ भाग pellat ययः स Phy लेखनसीquen Nuapaa व्य-ममंति ardes यच चक्र Arbet 53. विमति अम विजयजी विजयज्यमान मिस्नाखंडम श्रपसादात तमि CAR लेखक मुनियो विजय Page #904 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસીઓને ગ્રન્થ બાબતની પોતાની નોંધો કરવાનું પાનું For Personal & Private Use Only Page #905 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસીઓને ગ્રન્થ બાબતની પોતાની નોંધો કરવાનું પાનું For Personal & Private Use Only Page #906 -------------------------------------------------------------------------- ________________ स्थापन काल घनवृत्तपल्य KARENGE STERGA ARRESTBAHADUN K -१ - यो ज न -१ - योजनआ कुवाकारपल्य रवीचोरवीच वालाग्रथी भरेलो छे. एक एक समये एक एक वालाग्र बहार काढतां पूर्णरवाली थवामां जे काळ जाय, तेने सूक्ष्मउद्धारपल्यापम कहे छे. अने सो सो वर्षे एक एक वालाग्र काढतां जे काळ थाय,तेने सूक्ष्मअद्धापल्योपम कहे छे. * २५ कोडाकी डी सू. उ. पल्या. ना समय जेटला द्वीप-समुद्रो छे. * सू.अ. पल्योपमथी आयुष्य अने काळना भेदो म सं.य.वि. મગિક १. पल्योपमकाल मापने का घनवृत्तपल्य . 1. Ghanvruttapalya (घनवृत्तपल्य) for measuring the Palyopamkal For Personal & Private Use Only Page #907 -------------------------------------------------------------------------- ________________ उ. लोकपाल ब.सं.गा.१४] 1 म गोळ धोरस त्रिकोण -१३ प्रतर भवनसके इन्द्र दलो For Personal & Private Use Only -३ ॥ *. घ नो दधि -२ " -१ प्रतर सं. य वि. मति २. सौधम कल्पके तेरह प्रतरों का और लोकपाल स्थानका द्रश्य. 2. Scene of thirteen divisions of Saudharma Kalpa and Lokpal' location Page #908 -------------------------------------------------------------------------- ________________ ३. वैमानिकना अनेक प्रतरनी कल्पना YOVOLOZOOOOOOOOOOZO OZOOLOOO [सं.गा.१४] । अESIRE पुष्पावकाणे nkebbe TOXOXOOOOOOOOOOXU ZONOMONOZOACOAC For Personal & Private Use Only E HIFM NEHEN TOOD NOT VOCTOTOS ३. वैमानिक के अनेक प्रतरोंकी कल्पना.. 3. Immagination about numerous mythological flying vehicle drivers' (Vaimanik) celestial divisions (Pratars) Page #909 -------------------------------------------------------------------------- ________________ [बृ.सं.गा.१४] उ. ४ वैमानिक निकायना प्रतरोनुं दूरवर्ती दर्शन A पूर्व प. ४. वैमानिक निकाय के प्रतरों का दूरवर्ती दर्शन. 4. Distant view of celestial region divisions of Devlok (Vaimanik Nikay Pratars) द. For Personal & Private Use Only Page #910 -------------------------------------------------------------------------- ________________ QAONIORONICOORDPORNO ५- बार आराथी सूचितएककालचक्रमान --------- न ---- --- १० म को कालचक्र-6 A प रो डा -- ग सुषमसुषम ४ कोडाकोडी QPORNOLONDOARDROID उत्सर्पिणी - की -- -सा सुषमसुषम ४ कोडाकोडी सागरोपम डी. सागरोपम १२ अवसापणी सुषम ३.का.सा. सुषम को.सा. ३.को.सा बमयुषम| HX0 १०। ५३ 263 He 2I ---- २को.सा. १२ हजार RREARSHNE - ४२ हजार वर्धन्यून अषमदुषमा दुषमसुषमा NASHMA ४८ क Clas सा ग > GEE -thal | ---कालचक्र से - - - -----> IO ONO [ कालमान- २० कोडाकोडी सागरोपम] सं.य.वि. AROEJO ROMOTORORON ५. बारह आरोंसे सूचित एक कालचक्रमान. 5. Twelve wheels of time (Aras) showing one Kal-Chakraman. For Personal & Private Use Only Page #911 -------------------------------------------------------------------------- ________________ ६-रत्नप्रभा पृथ्वीगत । बे क्षुल्लक प्रतरवर्ती अष्टरुचक प्रदेशवा सम भूतल स्थान उर्व चाररुचक प्रदेशो दिशा -- विदिशा दि. दिशा समभूतल स्थान ओक राज - सं.य.वि. ६. रत्नप्रभा पृथ्वीगत दो क्षुल्लक प्रतरवर्ती अष्टरुचक प्रदेशवर्ती समभूतल स्थान. 6. 'Sama Bhutal Sthan' (Place of equal surface of the earth) situated in Eight (Ashta) Ruchak region in two common divisions (Pratars) of the Ratnaprabha Earth. For Personal & Private Use Only Page #912 -------------------------------------------------------------------------- ________________ समभूतला पृथ्वी स्थान अने चित्र सं. ७ वाणव्यंतर, प्यंतर्रानकाय स्थान [सं.गा. ४१,०. समभूतलापृथ्वी स्थान शून्य पृथ्वी पिण्ड A AA वाण व्यंतर A तर निकाय स्थान . शून्य पृथ्वी पिण्ड A.40 GM2 ___ व्यंतर A दक्षिण निकाय निकाय . स्थान 4. . उत्तर निकाय ० 0 ५८०० योजन प ० १०० यो. ७. समभूतलापृथ्वी स्थान तथा वाणव्यंतर, व्यंतर निकाय स्थान, 7. Sama Bhutala Prithvisthan (Place of equal surface of the Earth) and the 'Vanvyantar, Vyantar Nikay' location. For Personal & Private Use Only Page #913 -------------------------------------------------------------------------- ________________ ८- समभूतला पृथ्वीथी ज्योतिषचक्र केटले दूर छेते दर्शावतुं चित्र All शनि ९०० मंगल गुरु MANTAS बुध । अष्ट्रमंगल नक्षत्र मंडल Popur बार ८८80 नि-राचन्द्र मंडल ८८०० प.रा. यो. modi सूर्य मंडल ८०० * केतु तारा मंडल ** * ७९० यो,→ सं.य.वि. समभूतला [सं.गा.४९-५२] ८. समभूतला पृथ्वीसे ज्योतिशचक्र कितनी दूर है उसका चित्र. 8. The picture showing distance of 'Jyotish chakra' from 'Sama Bhutala Prithvi'. (the equal surface Earth) For Personal & Private Use Only Page #914 -------------------------------------------------------------------------- ________________ ९०० योजन ९०० योजन ९ - तिर्यग लोक, तेनुं मध्य अने ज्योतिष चक्र समभूतला. ज्यो. चक्र १- ९१० यो. वाणव्यंतर व्यंतर [सं. गा. ४९-५१] For Personal & Private Use Only शनि सं. य. वि. ९. तिर्यग् लोक, उसका मध्य और ज्योतिष निकाय. 9. The 'Tiryak-Lok', its centre and the 'Jyotish Nikay ' ( division ) र्च्छा तिर्यग्लोक 17 नुं मध्य योजन नो १८०० Page #915 -------------------------------------------------------------------------- ________________ चित्र न.१० लवण समुद्रमां गोतीर्थ अने जळवृद्धि नो देवाब धा तकी 1-१००००या. जलशिरवा १६००० यो. उंची ज ' म्बू ९५ हजार योजन अतर र याजनाअतर For Personal & Private Use Only जलवाछ याटियामाया दा १००००या. उडाई - --१००० यां. १०. लवण समुद्र में गोतीर्थ तथा जलवृद्धिका द्रश्य। 10. The Scene of 'Gotirtha' and the tide-peak in the Lavan (salty) Ocean. Page #916 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only [JIT. 48] चित्र सं. ११ .सं. य. वि. १०००० या. पहोळाई लवण समुद्रमां शिवानो देखाव + जल शिवा | १६००० या. लवण समुद्र ११. लवण समुद्र में शिखाका द्रश्य. 11. Scene of tide-peak in the Lavan (salty) Ocean. ક Page #917 -------------------------------------------------------------------------- ________________ Vec.00000000000000000000000000000000000000000000000000000000000000002 00 JALALAmTTARA LI [लम्बाई-होळाई यो. ११६ प्रमाण] MTRI117 For Personal & Private Use Only 00000.0.0.0.0.0.0.0.0.0.0000000000000000000000000000000 उंचाई यो. १६४ Tob00000ooooooooooooooooooooooooooooooooooo पीठिका २७००, यो. सं.य.वि. રમક ooooooooooooooooooooooooooooooooooooooooooooooo १२. चन्द्र विमान (सामान्य दर्शन) 12. Chandra-Viman (The mythological flying vehicle of the Moon) (At a glance) Page #918 -------------------------------------------------------------------------- ________________ १३ - ५५ लाख योजन प्रमाण मनुष्यक्षेत्रनी आकृति बृ.सं. गा. १६] ८ लाख योजन ८ लारव योजन ४ लाख यो.. ४ लाखयो.८ लाख योजन ८ लाख योजन धातकी खण्ड कालोदधि समुद्र For Personal & Private Use Only अर्ध पुष्कर द्वीप सं.य.वि. રમણિક १३. ४५ लाख योजन प्रमाण मनुष्यक्षेत्रकी आकृति. 13. Design of 45 Lac-Yojana Proportion human area Page #919 -------------------------------------------------------------------------- ________________ चन्द्रनी नित्य [[]] राहुथी थती पाक्षिकी हानि - वृद्धिनो देवाव [सं. गा. ६०] पृ. १३८ - १४० द्रनुं विमान १५१४१३१२१११०९८७६५४३२ ध्रुव शहुनु विमान १४. . चन्द्रकी नित्य (ध्रुव) राहुसे होती पाक्षिक हानि - वृद्धिका द्रश्य. 14. Scene of fortnightly decrease and increase in the moon constantly done by the Rahu. For Personal & Private Use Only Page #920 -------------------------------------------------------------------------- ________________ । [गाथा. ६३-६४] - १५ ॥ निषध- नीलवंतपर्वतायिनक्षत्रव्याघात-निर्व्याघात अन्तर । मध्यम अन्तर * नारा- २ गाउन निर्व्या. अन्तर जपन्य अन्तर १००६ २५० पा. SETTIAN व्याघात योजन अन्तर २ For Personal & Private Use Only -५०० या. उचाई ४०० यो. उचाई १५. निषध-निलवंत पर्वताश्रयी नक्षत्र व्याघात-निर्व्याघात अन्तर। 15. Disturbed and undisturbed distance of the Nakshatras in the Nishadh-Nilvant mountains. Page #921 -------------------------------------------------------------------------- ________________ लिए www अढीद्वीपमां चन्द्र-सूर्यनी ४ सूचीश्रेणी तथा बहार वलय श्रेणीनी व्यवस्था (गा था, ६५-६७) Koपुष्य AAAAAAAAAAAAAAAAAAAAAA नक्षत्र अभिजीत नक्षत्र DEE ~ १३६-चन्द्रो २१ चन्द्रो ६ चन्द्रो २-चन्द्रो मानुषोत्तर पर्वत 12.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0.0..0.0.0.0.0.0.0.0.0.0..0.0.0.0.0.0.0.Manoon.comaaaaaaaaaaMMMMM.MOM. M २सूर्यो ३६ सूर्यो २१ सूर्यो ६-यो २ सूर्यो ज -स्र्यो २१ सूर्यो ३६ www (लवणसमय घातकीरवड २-चन्द्रा ६ चन्द्रो २१ चन्द्रो ३६-चन्द्रा बाह्य अर्ध पुष्करदीप कालोदधि समुद्र अन्तर अर्ध पुष्करदाय Mबाहा बाह्य अर्ध पुष्करद्धीप सं. य.वि. रमणिफ ad १६. ढाई द्वीपमें. चन्द्र-सूर्यकी ४ सूचीश्रेणी तथा बाहर वलय श्रेणीकी व्यवस्था. 16. Arrangement of 4 suchishreni (straight line) and outward valayshreni (round line) of the sun and the moon in Dhai-Dwip (Two and half islands). For Personal & Private Use Only Page #922 -------------------------------------------------------------------------- ________________ १७ तिर्यगलोकवर्ति असंख्यद्वीप-समुद्रोनुं सामान्य आलेखन AS [सं.गा.७०-947 सं. गा.७०-७१] Theynthethers piltele polpace दाकाका काकाका Pandey PART PRAS PRABHA 4954 ज-दा दक्षित अफरसमुद रबर द्वीप पीरवरसमुद्र पनयरदीप प्रतवरसमुद्र इक्षरससमुद्र मंदावरही नंदीश्वरसमुद अरूणसीप अरुणसमुद्र द्ध त्रिप्रत्यावतारिकुला शुभ पदार्थना नामवा प्रसिद्ध त्रिपन्न अलांकाकाश एल १६ द्वीप-समुद्र असंख्यटीप-समुद्रा मवाना त्रिप्रत्यावतारादि अस स्वयंभरमणसमुद्र -अलीकाकाश [पृ.१५३-१६४] १७. तिर्यग लोकवर्ती असंख्य द्वीप समुद्रोंका सामान्य आलेखन। 17. Common description of countless island seas in the 'Tiryak-Lok'. For Personal & Private Use Only Page #923 -------------------------------------------------------------------------- ________________ १८ भरती ओटचं कारण अने पाताल कलशाओ אאומטומטומטומטומטומטומLומוטומוטומומומומטומטומטומטומטומטומטומטומטומטומפIמפומפמפומה मुखविस्तार १० हजार यो. ATTISTICIPIEDICIPIEDISPIRIDISTRICICINITITITITIATIMINEIN For Personal & Private Use Only भाग जल ESTIEDICICILITIENTISTICIPIEDICICICICICTIतITIENTILITIETIETRIETIETITIAN रत्नप्रभा -भाग जलवायू एक लारव योजना उंडा पृथ्वी भाग वायु | सं.य.वि. तलविस्तार १० हजार यो. રમણે Calcias SSIESEN VICTZICICICZICILICPICPICIZICICZICAIDAISPICAISTATASZICIZISIZILZILAIS ZIS CISCI १८. ज्वार-भाटाका कारण तथा पातालकलश। 18. Reason of the tide and ebb and the Patal-kalashas (the pots of the lowermost of the seven mythological regions) Page #924 -------------------------------------------------------------------------- ________________ कलश चित्र बीजें १९-लवणसमुद्रमा १६,यो. जलवृद्धि V Y A AAAAA AAAAAYYATAYOTTAYAYAYAYASTATAAAAAAAAAYYAYASASAYASGAYAYAYASAYASATAY SAMA XOXY काट INVITYRIN RABINATARANEL जलशिखो। For Personal & Private Use Only OYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYATATATATATATATAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAY ई MPARRIM FISION WAALIL यूप SHCONNECD GARICS बडवामुख ORDEPAL DIWAND पातालकलशा केयूप A सं.य.वि. રમગિક SAYS AAAAAAAP १९. लवणसमुद्र में १६ हजार योजन जलवृद्धि। 19. A high tide of sixteen thousand yojan in the Lavan (salty) Ocean. Page #925 -------------------------------------------------------------------------- ________________ R @ ®®®®®®®®0000000000 लवणसमुद्रवर्ती चार महा पातालकलश तथा लघु७८८४ कलशादिक दर्शक चित्र- २० [कलश चित्र-7 3 . म हा विदेह . ®®®®®®®®®®®®®BBSCREDEEMBB®®®®®®®® भरत AM 4 ®सं.य.वि. રમણક २०. लवणसमुद्रवर्ती चार महापातालकलश तथा लघु ७८८४ कलशादि दर्शक चित्र । 20. The picture showing four big pots of the Patal (the lowermost of the seven mythological regions) and little 7884 pots in the Lavan (salty) Ocean.) For Personal & Private Use Only Page #926 -------------------------------------------------------------------------- ________________ - जम्बूब्दीपर्नु सं २१ सामान्य दर्शन नाक SM Shan SPEN Pphpras मश AUTORS HASTANIMAIN RIMINATIMINIMUNSHAHARA poh liebe FLOAANO TIL SEARSODE RA Phenop म हा विदे = Bह क्षे त्र म हा वि दे वह क्षेत्र गजदतरंग निषध पर्वत हरिवर्ष क्षेत्र महाहिमपंत प. N AMIKAUNLAILAILILLIANIME हिमवंत क्षेत्र लघहिमवंत प. पठा . भरत. दीर्घवेताटय प. RINE. भरत भ.३ सं.याषि. રમાણેક २१. जम्बू-द्वीप का सामान्य दर्शन । 21. Common view of the Jambu-dwip (island) For Personal & Private Use Only Page #927 -------------------------------------------------------------------------- ________________ सं य.बि. ------मेरु पर्वत १००००० योजन प्रमाण उचो--- स्फटीक रत्न अकरत्न -- भद्रशाल वन । पीठो सुवर्ण २२ मेरु पर्वत रुपामय । रातो सुवर्ण For Personal & Private Use Only , २२. मेरु पर्वत। 22. The Meru Parvat (mountain) ------सोमनस वन पाऊक वन------ -----१०० यो.नंदन वन १००० यो. ------६२५००----- ३६०००---- -------६३०००------- FROO चामल Page #928 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only _ $$$$$$$$$$$$ लवण समुद्रमांना ५६ अंतरदीपनो देखाव.. - लघु हिमवंत पर्वत 3. 23 भरत क्षेत्र * शिखरी पर्वत डी प पर्वतनी eral Sur S $$$$$$ 0000000004989 २३. लवणसमुद्र में आये ५६ अंतर्द्वीपो का दृश्य । 23. The Scene of 56 Antar-dwips (inter-islands) in the Lavan (salty) Ocean. Page #929 -------------------------------------------------------------------------- ________________ L L पर्वतनी दाढा अने अंतरद्वीपनी स्थितिनुं सप्रमाण दर्शन ९०० यो. सं. • २४ डी 9. 564 प | लघु हिमवंत गिरि २०० ४०० ३०० ३०० ५०० ६०० ४०० ४०० ५०० ७०० यो. bob ८०० यो. ल १०० ६०० ६०० १०० वण 900 ९०० यो. वृत्त विष्कंभ १९०० यो.. दूर ८०० 002 स मु द्र ८४०० योजन लांबी पर्वतनी दाढा उपर 9 अंतरद्वीपो सं.य.वि. २४. पर्वतकी दाढा तथा अंतद्वीप की स्थिति का सप्रमाण दर्शन । 24. Proportionate sight of the two last ends of the mountain (Parvat-dadha) and the inner-island position. For Personal & Private Use Only Page #930 -------------------------------------------------------------------------- ________________ २५- सूर्यमंडल अने सर्व मंडल संख्या १८४ मडलना आंतरा- आंतरा, १८३ सं.गा. ८६-१०] . [आकृति नं. १ सर्वबाह्य मंडल -२→ (यो. सर्वाभ्वन्तर मंडल For Personal & Private Use Only SEARN १- क थी रव, बच्चे- सूर्य- चारक्षेत्र ५१०४४ योजन समजवू. २. वर्तुलनी लीरी, विमानप्होळाई दर्शक होवाथी तेनी- जाडाई ४. यो. छे. 6 लवण समुद्र स. य. वि द्वीप २५. सूर्यमंडल तथा मंडल के आंतर । 25. The Surya-mandal (the sun-circles) and the distances of the mandal (circle) आकृति नं. १. Diagram No. 1. Page #931 -------------------------------------------------------------------------- ________________ २६. सूर्य मंडलोनुं चार क्षेत्र वगेरे गाथा८६-१० आकृति नं.२ १३ मंडलो निषेध W ASARLESCE RISE and ३०थी. ARR/१८०यो. dat पश्चिम पश्चिम सूयं विमान किला ।११४मंडल. निराध पर्वत Jट ARCH हरिव जानकारी २ मंडलथीबीजामंडल ६४-६५ हरिवनी जीवाकोटी उपर अकसरल पहलनक्षेत्रप्रयोजन तर योजन सं.य.वि २६. सूर्यमण्डलका चार क्षेत्र आदि। 26. The moving area of the surya-mandal. (the sun-cirlce) etc. आकृति नं. २. Diagram No. 2. For Personal & Private Use Only Page #932 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only बृ.सं. गा. ८७] २१ सूर्य सूर्यनुंं -५१० ट - योजन परस्पर सर्वाभ्यन्तर ४४८२० यो. अबाधा ९०००० यो. Ka Ha २७. सूर्य सूर्यका परस्पर अन्तरमान । 27. The distance between the two suns. मंडल अन्तरमान ४४८२०. द्वीप [ आकृति नं. ३ ११० ट योजन- + २ हुई वो. सर्वबाह्य मंडल लवण समुद्र आकृति नं. ३. Diagram No. 3. Page #933 -------------------------------------------------------------------------- ________________ २८-भारत सूर्य अने ऐरवत सूर्य, दक्षिणायन करता अभ्यन्तरमंडलथी बाह्यमंडले गति करता] [आकृति नं. ४ 1 AKODHA - F R का CHEO For Personal & Private Use Only . * आ, अने १० मी आकृति अकजछे लवण समुद्र डा प E आकृति नं. ४. ___२८. भरतसूर्य तथा ऐशवतसूर्य दक्षिणायन करते हुए। (अभ्यन्तर मण्डलसे-बाह्यमण्डलमें गति करते हुए।) 28. The Bharat-sun and the Airavat sun moving southward. (moving to the outer circle from the inner circle.) Diagram No. 4. Page #934 -------------------------------------------------------------------------- ________________ BRODOGODDDacacãZORIQBoca २९ – सर्वबाह्य मंडलमांथी सर्वाभ्यन्तर मंडलमां उत्तरायणगति करता भारत - ऐरवत सूर्य [भाकृति नं. ५ भारत सूर्य एरवत सूर्य पू . प. ROMOTOMAMLM MODIT For Personal & Private Use Only PRODco covecacacão cara * आ, अने ११ मी आकृति अकजछे. लवण समुद्र स.य.वि. MONITORITWWWWWWW २९. सर्वबाह्यमण्डलमेंसे सर्वाभ्यन्तर मण्डमें उत्तरायण गति करते हुए, भरत-ऐशवत सूर्य। आकृति नं. ५. 29. The Bharat-sun and the Airavat-sun moving Northward from the whole outer circle to the whole inner circle. Diagram No. 5. Page #935 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only. सं.य.वि. ३० – सर्वाभ्यान्तर मंडलेथी सर्वबाह्य सर्व बाह्य मंडल 2000 लवण समुद्र के मंडले जतो, पूर्वदिशावर्ती सूर्य सर्वाभ्यन्तर म. द्वीप ३०. सर्वाभ्यन्तर मण्डलसे सर्वबाह्यमण्डलमें जाता पूर्वदिशावर्त्ती सूर्य । 30. The Easter-sun moving towards the whole outer circle from the whole inner circle. Ghuma [ आकृति नं. ६ ela रमाणिक आकृति नं. ६. Diagram No. 6. 3. ५. द. Page #936 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only -पूर्व दिशाना एकज सूर्यनुं सर्वाभ्यन्तरमंडले थी सर्वबाह्यमंडले सं. ३१ प. मं.य.वि. सर्वबाह्य मंडल लवण समुद्र + 3 गमन अने सर्वबाह्यमंडलेथी पुनः सर्वाभ्यन्तरमंडलमां आगमन[ आकृति नं. ७ सर्वाभ्यन्तर पू. રા ३१. पूर्वदिशाके एक ही सूर्यका सर्वाभ्यन्तर मण्डसे सर्वबाह्यमण्डमें गमन तथा सर्वबाह्यमण्डलसे पुनः सर्वाभ्यन्तर मण्डलमें आगमन । 31. Only one Eastern sun moving from the whole inner circle, to the whole outer circle and again arriving from the whole outer circle to the whole inner circle. आकृति नं. ७. Diagram No. 7. Page #937 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only प. - सर्वाभ्यन्तर मंडलेथी 'पश्चिम दिशा लवण समुद्र सं.यू... जम्बू INA VIN 17.1 सर्वबाह्य मंडले जतो वर्ती सूर्य. सं. ३२ [आकृति नं.८ द्वीप क्षिणायन - मंडल अंतर ५ योजन - सर्वषा मंडले पहोंचेला न्तर मंडले आगमन. पू. प. चा. मं. लवण समुद्र जम्बू आकृति नं. ८. आकृति नं. ९ पूर्व सूर्यनुं पुनः सर्वाभ्य [आकृति नं. ९ द्वीप Diagram No. Diagram No. 9. ગ ३२. (१) सर्वाभ्यन्तर मण्डलसे सर्ववाय मण्डल में जाता पश्चिमदिशावत्ती सूर्य (२) सर्वबाह्यमण्डल में पहुँचे हुए पूर्वसूर्यका पुनः सर्वाभ्यन्तर मण्डल में आगमन । 32. (1) The Western sun moving to the whole outer circle from the whole inner circle. (2) Arriving of the Eastern-sun to the whole inner circle after having reached to the outer circle पू. Page #938 -------------------------------------------------------------------------- ________________ PROFO FO) FOOFO FOOFFODEODEOEO FOFO FOTOFOTODEO FO) (O) ३३ - सर्वाभ्यन्तरमंडलेथी सर्वबाह्यमंडलमां जता पूर्व अने पश्चिम दिशाना (बे) सूर्यो- उ. [आकृति न.१० सर्व बाह्य मंडल वोभ्यन्तर मंडल सर्वाभ्यन्तरम. For Personal & Private Use Only FOOF0RFOR OF FOOHOREOFHOROREOFOR EDEOETI HOFOOFO FOR0)EOFOFOTOFOFLODFIODEOFOROFIOFOEOS सर्व बाह्य मंडल - मंडल अन्तर २ यो. ४८ लवण समुद्र मेरु जम्बू दीप THURU HTOFOROFOTOFOTOFOSHOEFOREOFOTEOFOFOREOTEOFOTOFROFOTEOFOSHI ३३, सर्वाभ्यन्तरमण्डलसे सर्वबाह्यमण्डलमें जाते पूर्व तथा पश्चिम दिशा के दो सूर्य. आकृति नं. १०. 33. The two suns of the East and the west directions moving to the whole inner circle from the whole outer circle Diagram No. 10. Page #939 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only. ३४ - सर्वबाह्यमंडलमा रहेला पूर्व अने पश्चिम सं.य. वि. सर्वबाह्य मंडल ..:: सर्वान्तर सर्वाभ्यन्तर दिशाना सूर्योनो पुनः सर्वाभ्यन्तरमंडलमां प्रवेश - [ आकृति नं. ११ मंडल जबू %.10.200 ਸਤਲ द्वीप सर्वबाह्य मंडल लवण समुद्र 24.0.0. पू. २००७ ३४. सर्व बाह्यमण्डलमें रहे पूर्व तथा पश्चिम दिशाके सूर्योका पुनः सर्वाभ्यन्तरमण्डलमें प्रवेश. 34. The suns of the East and the West existing in the whole outer circle again entering in the whole inner circle. Diagram No. 11. आकृति नं. ११. २९. P... MP Page #940 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ३५ - सर्वाभ्यन्तरमंडलेथी सर्वबाह्यमंडलमां, अने सर्वबाह्यमंडलेथी सर्वाभ्यन्तर मंडलमां पश्चिम सूर्यनुं आगमन - [ आकृति नं. १२ J सं.य. वि. लवण समुद्र CHANDA मंडल 3. सर्वबाह्यमंडल ५. द. ३५. सर्वाभ्यन्तरमण्डलसे सर्वबाह्यमण्डलमें तथा सर्वबाह्यमण्डलसे सर्वाभ्यन्तर मण्डलमें पश्चिमी सूर्यका आगमन. आकृति नं. १२. 35. Arrival of the Western sun from the whole inner circle to the whole outer circle and from the whole outer circle to the whole inner circle. Diagram No. 12. Page #941 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only ३६ – सर्वबाह्यमंडलेथी सर्वाभ्यन्तरमंडले लवण समुद्र सर्वा मेरु पश्चिम सूर्यनुं पुनः आगमन - भ्यन्तर मंडल --- 5 सर्वबाह्यमंडल [आकृति नं. १३ ३६. सर्वबाह्यमण्डलसे सर्वाभ्यन्तरमण्डलमें पश्चिमी सूर्यका पुनः आगमन. 36. Re-arrival of the Western sun to the whole outer circle from the whole inner circle. 3. म द. आकृति नं. १३. Diagram No. 13. Page #942 -------------------------------------------------------------------------- ________________ RA -... ३७- कर्क संक्रांतिका प्रथम दिने दक्षिणायनमें दिनरात्रि क्षेत्र आकृति न. १४ परिधिके दशांशका दोनो तरफका ३-३ भागमें प्रकाश आर २-२ भागमें रात्रि [६ भागमें प्रकाश] [४ भागमें रात्रि] - . .. 898688 प ---/ ERY He knon SHASTRA THE HTRA .... ००६१NT 86 AM RAMETERATURERARRITENICISMISHES ARE नमक्षेत्र विष्कम ॐ प्रकाशकी लंबाईला ७४५००० ज.में सर्वाभ्यन्तर म Swa ७१६३२१ दृष्टिक्षेत्र - . प्रकाश और अंधकारकी ७८३३३३ योजन संपूर्ण लंबाई । . दिनमान १८ मुहूर्त . प्रकाशकी लंबाई ||३३३३३३ यो. समुद्रमें ... ल व ण । स सं.य.वि. मु द्र રમણિક ३७. कर्कसंक्रांतिके प्रथम दिवसे दक्षिणायनमें दिन-रात्रि क्षेत्र. आकृति नं. १४. 37. Day-nignt area in the sun's southward motion (Daxinayan) on the first day of the Karka - Sankranti. (the sign of cancer transition) Diagram No. 14. For Personal & Private Use Only Page #943 -------------------------------------------------------------------------- ________________ HOM ३८- मकरसंक्रातिका प्रथम दिने भाकृति नं. १५ , उत्तरायणमें दिन-रानिक्षत्र परिधिके दशांशका दोनो तरफका ३-३ भागमें रात्रि आर २-२ भागमें प्रकाश [६ भागमें रात्रि] [४ भागमें प्रकाश] १८४ सर्व १८४ सर्वबाद्य मंडक - -३१८३१॥ यो. दृष्टिकोन - २Rho प्रकाश विष्कम 79९४८ ४॥ यातनतम MEANIASK अरु पर्वत - - - 86 -- ब - - लंबाई જઃ ક્ષેત્ર વિકભક ४५००० जबमें प्रकाशकी EVAEE - -६३६६ योजन - AKC प्रकाश क्षेत्र विष्कम प्रकाशकी लंबाई sity, ३३३३३ ३. यो. समुद्रमें व ण । स मु सं.य. वि. मbit :. मकरसंक्रातिके प्रथम दिवसे उत्तरायणमें दिन-रात्रि क्षेत्र . ___ आकृति नं. १५. Day-night area in the Northward motion(Uttarayan) on the first day of the Makar-Sankranti (the sun's transit in to the Capricorn). Diagram No. 15. For Personal & Private Use Only Page #944 -------------------------------------------------------------------------- ________________ WAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMANA सूर्य भ्रमण द्रश्य चित्र- ३९ - उदयास्तवच्चे- अन्तर अने दृष्टिगोचर - [आकृति नं.१७ [आकृति नं.१६ अर्थबाह्य मंडळ ---- - -- - सवो. मं. जम्बू HYyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyws म अस्त HIMALALLAMANDALALALAMAMALALAAAAAAAAIL For Personal & Private Use Only उदय निषध ५७२६३७ ९४५२६ लवण समुद्र १-भरत क्षेत्राश्रयी उदयथी अस्त वच्चे अंतर १४५२६६. यो. २-भारतनी अयोध्याथी उदय के अस्त- दृष्टिगोचर मान ४७२६३३४ यो. जम्बूद्वीप ३-लवण समुद्रमा अन्तिम मंडले ६३६६३ यो.अंतर.. सं-य-वि. VYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYY ३९. उदयास्त बिचका अन्तर और द्रष्टिगोचर सूर्यभ्रमण द्रश्य. आकृति नं. १६. आकृति नं. १७. 39. The distance between the sun-rise and the sun-set. Diagram No. 16. The Scene of the rotation of the sun being seen. Diagram No. 17. Page #945 -------------------------------------------------------------------------- ________________ -४० सर्वाभ्यान्तर मण्डलवर्ति सूर्यन विविध अंतरे प्राप्तथत्तुं उदयास्तवखतनं अंतरमान उत्तर मेरु पर्वत निषध पर्वत महा हिमपंत पर्वत For Personal & Private Use Only लघु हिमवंत पर्वत पर्वत बैताध्य क्ष णम सं.य.वि. दक्षिण ४०. सर्वाभ्यन्तरमण्डवर्ती सूर्यका विविध अंतर पर प्राप्त होता उदयास्त समयका अंतरमान. आकृति नं. १८. 40. The distance measurement of the Sun-rise and the sunset found at the different distance of the sun in the whole inner circle. Diagram No. 9. Page #946 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only गा. ८६-९०. सर्वबाह्य मंडल लवण समुद्र biosm जम्बूद्वीप अने लवण सर्वाभ्यन्तर ज म्बू मरु समुद्र वर्ति चन्द्रना मंडलो मडल सर्वाभ्यन्तर मं. [ आकृति नं. सवबाह्य मंडल द्वी प (AC) Paka) 0.96 २० 08KPOK ४१. जम्बूद्वीप और लवणसमुद्रवर्ती चन्द्रके मण्डल। आकृति नं. १९. 41. The circles of the moon in the Jambu dwip (island) and the Lavan (salty) ocean. Diagram No. 19. Page #947 -------------------------------------------------------------------------- ________________ चन्द्रमंडल अने मंडलना आंतरा मंडल संरच्या १५ भातरा १४ आकृति नं. १९ उ. बृ. सं. गा.८७ सर्वबाह्य मंडल सर्वा. मं. ३५,३०, TRA For Personal & Private Use Only LI लवण समुद्र सं. य.वि. ४२. चन्द्र मण्डल तथा मण्डके आंतरे। 42. The circles of the moon and the distances of the circles,. आकृति नं. १९. Diagram No. 20. Page #948 -------------------------------------------------------------------------- ________________ ४३-॥ १५, चंद्रमंडलोमां सूर्य सहित ४, नक्षत्र सहित ८ मंडलो।सं.गा.८६] २,४,९,१२,१३ अने१४ आ मूल नक्षत्र पंदरमा मंडलमा अंकवाला मंडलोमा मात्र बहारथी वसतुंछे, ज्यारे एक चन्द्रनुं परिभ्रमण छे. अभिजित् पहेलु मंडल छोडीने मेरु तरफ तेनाअंदरना भागे खसतुं छे पवापागा रस्त dapele ज्येष्ठा _hob मृगशीर्ष . अनुराधा विशाखा मघा उत्तराषाढा A आH १५ ।१११०८/७/६/ १९३४५६७८११०११२२१३१४१५ .. . . . पुनर्वसु .. उत्तराषाढा आद्रा मृग कृतिका शाध्य TOCOCCICICIVOICICICICIC मृगशीर्ष पुष्य आश्लेषा IPiblph मंडलसंख्या परेलामा चन्द्र सूर्य अने १२ नक्षत्रो बीजामां " " " २ नक्षत्र जीजामा " x " १ नक्षत्र पांचमामां " " १ नक्षत्र सं.य.वि सातमामा चन्द्र ५ अने २ नक्षत्र आठमामा " ___x " १ नक्षत्र दसमामा " x " १ नक्षत्र अगीयारमा " " " १ नक्षत्र पंदरमामा " "८ नक्षत्र ४३. पंद्रह चन्द्रमण्डलोंमें सूर्य सहित ४, नक्षत्र सहित ८ मण्डल । आकृति नं. २१. 43. Out of fifteen moon-circles four are with the sun and eight are with ___the nakshatras (collection of group of stars) Diagram No. 21. For Personal & Private Use Only Page #949 -------------------------------------------------------------------------- ________________ ४४-कया कया द्वीपसमुद्र उपर आवलिकाबद्ध विमानो केटलां केटलां छे,ते. [सं-गा. १००-१] - अ लोक क रस रव्य । २ बाप-समय DI205 दवसमा २. नागसमुद्र यक्षट्रीप यक्षसमुद्र भूतहीप भूतसमुद्र स्वयंभरमणद्वाप स्वयंभरमणसमुद्र ३१ F- अलोकन DE ४४. किस-किस द्विप समुद्र पर आवलिकाबद्ध विमान कितने कितने है वह । 44. How many mythological flying vehicles are in the rows? and on which island seas? For Personal & Private Use Only Page #950 -------------------------------------------------------------------------- ________________ आवलिका पंक्तिबद्ध तथा पुष्पावकीण विमानयुक्त वैमानिक निकायना प्रतरनी झारखी [बृ.सं.गा.९६-९८ १०६-७] For Personal & Private Use Only A MITRAMMINIATI . M II/ AANTALIA ALITA / / I/11/ ITI 1111 V ।" 1 त्रिकोण वर्तुल चोखूण वि. सं. य. kkkkkkkk ४५. वैमानिक निकायका प्रतर । (वैमानिक निकायका आवालिका-श्रेणिबद्ध तथा पुष्पावकीर्णविमानयुक्त प्रतर) 45. Dwelling-section for mythological flying vehicles (dwelling-section for the mythological vehicles in rows, series and flower-scattering). Page #951 -------------------------------------------------------------------------- ________________ चित्र त्र. ४६ चौदराजलोकन त्रसनाडीनुं दर्शन (सं.गा. १३७] ११८००० ११६००० १०८००० १३२००० ९२८००० १२०००० तिच्छे अथवा मध्यलोक पृथ्वीपिंड - १८०००० यो. -- 洽 मा नि क सिद्धशिला नि का य अनुत्तर चौदराजलोक चित्र. १ नव ग्रैवेयक ११- आरण. १२- अ. ९. आनत. १० प्रा. ८- सहस्रार ७- शुक्र ६- लांतक For Personal & Private Use Only .- ५- ब्रह्म - माहेन्द्र ३ - सनत्कु. ४ -१- सौधर्म २- • ईशान ज्योतिषी निकाय १- रत्नप्रभा (धम्मा) नरक 'भवनपति - व्यन्तर निकाय २- शर्कराप्रभा नरक (वंशा) --३- वालुकाप्रभा " (शेला) ---४ - पंकप्रभा " (अंजना) -- ५ - धूम. " (रिष्ठा) --६- तम. (मघा) (माघपती - तमस्तम の सं.य. वि. ४६. चौदह राजलोककी त्रसनाडीका दर्शन । (९) 46. Sight of the place for moving creatures in fourteen Universal regions beyond imagination (1) तिर्यंचपंचन्द्रिय Page #952 -------------------------------------------------------------------------- ________________ ४७ सात राज प्रमाण प्रलोक चौदाज.चित्र-२ सिद्धशिला पांच अनुत्तर नवग्रेवयक १२ ११ अच्युत- आरण --ए प्राणत. आनत. सहस्त्रार. लातक. ३.किल्बेिषिक १ लोका बह्म इशान सोम १.किल्बिषिक उर्ध्वलोक साधिक सात राजलोक प्रमाण सं.य.वि. ૨મમિક ४७. सात राज प्रमाण ऊर्ध्वलोक। (२) (भारतीय नृत्य मुद्राओकी बोर्डर) 47. The Upperworld in a proportion of seven universal regions beyond imagination (2) For Personal & Private Use Only Page #953 -------------------------------------------------------------------------- ________________ चौदाज.चित्र.३ ४८ - संग्रहणी, आव.नि.-चूर्णि आदिना मतानुसारे ऊर्वलोक ' पां च राज शु विस्ता र - -- - ३ . tira सं.य.वि. ४८. संग्रहणी आवश्यकनियुक्ति चूर्णि आदिके मतानुसार ऊर्ध्वलोकका आकार । (३) 48. The upper world shape according to the astonomical, geographical and the Jain philosophical book 'Sangrahani' Avashyak Niryukti, Churni etc. (3) For Personal & Private Use Only Page #954 -------------------------------------------------------------------------- ________________ ४९ योगशास्त्र टीका तथा लो. ना.स्तवनाआधारे लोक व्यवस्था. चौट चित्र.४ शिद्धशिला म १४ मुं राज अ. ९ ग्रैवेयक . HOIDIODOG.. क १ रा. ८ मराज ई. संध्य.वि. आचित्रमा पांचरान विस्तार बराबर ब्रह्मदेवलोक पासेआवेछे] ४९. योगशास्त्र टीका तथा लोकनाडीस्तवके आधार पर ऊर्ध्वलोक व्यवस्था (४) 49. Upper world arrangement according to the religious books Yog-shashtra Tika and Loknadi stava (4) For Personal & Private Use Only Page #955 -------------------------------------------------------------------------- ________________ चौदराज.चित्र.५ ५०-चौदराजलोक तथा त्रणेय लोकनां मध्यस्थानो - अकराज . ७ | AAAAAAAAAAAAAA | पांचा गज विस्तार -- --- र्वलोक मध्य IDನನನನನನನನನನನನನನನನನನಿಗಳ | INDI-----सात राज अधिक अधोलोक------------ न्यून सात राजऊर्ध्वलोक---- । १ ----अकराज वि. १. राजा स---तिर्यगलोक मध्य -----लोकमध्य -- अधोलोक मध्य A AAA वि.K-सा त रा ज वि स्ता र न ५०. चौदहराजलोक तथा तीनों लोकके मध्यस्थान (५) 50. Centre locations of the fourteen Universal regions beyond imagination and the three worlds. For Personal & Private Use Only Page #956 -------------------------------------------------------------------------- ________________ चौदाज. चित्र.६ चौद राजलोक तथा खण्डुक संख्या दर्शक चित्र.गा. सनाड A ----- संख्या-- राज संख्या (६ रख ~ al ------- ३----२० २५६ १४४ १०० ३६ चित्रालेश्वन सं. २००४ वडोदरा तिर्यक्लोक---- - - - 90 -नरक । 0 ४०० ५७६ १ राज पंचेन्द्रिय पक्षीओ रमणिफ ५१. चौदह राजलोक तथा खण्डुक संख्यादर्शक चित्र (६) 51. Picture showing the fourteen Universal regions beyond imagination and number of square continents (6) For Personal & Private Use Only Page #957 -------------------------------------------------------------------------- ________________ योगशास्त्रना त्रासनसमो आश्लोकनाआधारे तैयार थयेली चौदराजलोकनी आकृति चित्र सं-५२ चौटाज.चित्र.७ MEDIATRISTRY Antant <-मृदगा AVSA मध्यलो -झल्लरी आकार arrorists का । आ R न स ETRY त्रा वे सं. य.वि. રમણિક ५२. योगशास्त्रके वेत्रासनसमो ' इस श्लोकके आधार पर तैयार की गई चौदह राजलोककी आकृति (७) 52. Diagram of fourteen Universal regions beyond imagination based on the verse' Vetrasansamo' of Yogashashtra (7) For Personal & Private Use Only Page #958 -------------------------------------------------------------------------- ________________ Hellorallelilleilololololololololololololololo || ||●●● ॥ अरुणवर समुद्रमांथी उछळतो तमस्काय देखाव ॥ अष्टकृष्णराजी सं.य.वि. ||||||||| ब्रह्म ५ माहे. सन. ३ HICHIGHUDAY अरुणवर द्वीप आideas अरुणवर समुद्र अनुसंधान पृष्ठ ३२९ पछी (नं. १) प्र. ३ प्र. २ प्र. १ तमस्काय: For Personal & Private Use Only રમણિક ●||olojicholie oilliciou ५३. अरुणवर समुद्रमेंसे उछलता तमस्कायका दृश्य 53. Scene of the rising Tamaskay' (horrible darkness) from the Arunavar Samudra (Sea ). Page #959 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only 3. सं.य.वि. वा सुप्रतिष्टाभ R< ५४ अष्टकृष्णराजी पूर्वदिशा १ आच ७ शुक्राभ Odont सुराभ ६ रिष्ट प. वैरोचन ३ रिष्टाभ ९ 2 अर्चिमाली अनुसंधान पृष्ठ ३२९ पछी (नं. २) ५४. अष्ट कृष्णराजी. 54. Ashta (Eight ) Krishnaraji 19 चन्द्राभ अ. * प्रभंकर Page #960 -------------------------------------------------------------------------- ________________ ५५-संस्थान अने संघयण IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII H. Momin समचतुरस्त्र संस्थान MinimummunniniliIDDNH बज्रषभ नाराच A संघयण अर्द्धनाराच सं. किलिका स. भषभ नाराच नाराच सं. ब.सं.गा.१५९-६०) ५५. संस्थान और संघयण. 55. Samsthan (Square (measurement) form of body) and Sanghayan (bone-composition). For Personal & Private Use Only Page #961 -------------------------------------------------------------------------- ________________ चौद राजलोकनी आकृत चित्र सं-५६ तिमा अजु-वक्रागति नुं दर्शन --------- - - ---- - * - ------- - - - - - - - 11 ।। । ।।। । ।।। 1 ।। - - - - - - - - - - विक्रागति द्विवक्रागति त्रिवक्रागति चतुर्वक्रागति सं. य.वि. अनुसंधान- गाथा १८८, ५६. चौदहराजलोककी आकृतिमें ऋजु-वक्रागतिका दर्शन 56. Sight of Straight and turning motion in the diagram of fourteen Universal regions-beyond imagination. For Personal & Private Use Only Page #962 -------------------------------------------------------------------------- ________________ ५७ - ऋजु अने वक्रागति गाथा १८८ नुं अनुसन्धान ऋजुगति दिवक्र उत्त्पत्तिस्थान एकवक्रागति उत्त्पत्तिस्थान hi Hili उत्त्पत्तिस्थान समये दंडाकार - एकसमयनी ऋजु. समणि-अनाहारी कुर्पराकार-एक वक्रागति स.२ द्वितीयसमय आहारी द्विवक्रागति समय ३ द्वितीयसमय अनाहारी मृत्यु स्थान तिगमन 'मृत्युस्थान प्रथमसमय प्रथमसमय विदिशिमा उत्त्पत्तिस्थान चतुर्वक्रागति (निष्कूट). त्रिवक्रागति उत्त्पत्तिस्थान पञ्चमसमय दिशिगत H चतुर्थसमय चतुर्थ वक्रागति-गोमूत्राकारे त्रसनाडीगत गोमत्राकार-त्रिवक्रास. चतुर्थसमयअनाहार तृतीयसमयअनाहारा ततीयसमय अनाहारा m IHII दिशामा FE:---- के द्वितीयसमय अनाहारी समय अनाहारा प्रथमसमय प्रथमस सं.य.वि. मृत्युस्थान मृत्युस्थान पिदिशियी KIRTAN ५७. ऋजु और वक्रागति। 57. Raju (straight) and vakragati (turing motion) For Personal & Private Use Only Page #963 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only कइ कइ निकायना, कया कया देवानुं अवधिज्ञान क्षेत्र केवा केवा आकार छे : छे ते नारकीनुं - भवनपतिनुं - व्यन्तरनुं त्रापाकार सं.य.वि. ज्योतिषनुं पल्याकार पडहाकार. (बे प्रकार बताव्या छे) अनुत्तरनु बार देवलोकनुं- नव ग्रैवेयक WITCH पुष्प चंगेरी झल्लर्याकार (बे प्रकार) मृदंगाकार ५८. देवोंके अवधिज्ञानके विविध आकार । 58. Different forms of Gods' Avadhigyan (limited knowledge) यवाकार Page #964 -------------------------------------------------------------------------- ________________ 2.- छत्रानिछत्र आकारे सात नारकी नुं चित्र [सं.गा.२१२] -----समभूतला पृथ्वी रत्नप्रभा नारक प्रतर-१३ १८००० यो. ३० लारव नरकावास -लोक मध्य शर्कराप्रभा ना. प्रतर-११ १३२००० यो. २५लाख न. १५ लाखन. प्रतर-१ -वालुकाप्रभा ना. १२८००० यो. १०लाखन. प्रतर-9 पकप्रभा ना. १२०००० यो. -अधोलोक मध्य धूमप्रभा ना. ११८००० यो. ३लाखन. प्रतर-4 ९९९९५ न. प्रतर-३ स्वमप्रभा ना. ११६००० यो. ५नरकावास -तमस्तमप्रभा १०८००० यो. अपरनाम मशतमःप्रभा प्रतर-१ ५९. छत्रातिछत्र आकारमें सात नारकीका चित्र । 59. Picture of seven Narakis (hells) in the triangular form of chhatra. For Personal & Private Use Only Page #965 -------------------------------------------------------------------------- ________________ रत्नप्रभा पृथ्वीनो यथार्थ-संपूर्ण देखाव ગાથા સં. ૨૧૦ - ૨૫ मेरु पर्वत रत्नप्रभा पृथ्वी प्रथम नरक પિંડ ૧૦ થ. : વન્યપ૬ વાનવ્યન્તરયો . દે વ્યન્તર ૮૦૦ થી ૧૦ થ » Sાર , L | * * JEE , ૧૦૦ થી, સીમાફ પ્રત૨ ૩૦૦ થો.. ! થી પિંડ ૧૧૫૮૩ ન૨૩ પ્રત૨ી • 9 - અસુ૨ કુમાર ૧૧૫૩ ચો. . દીક 3D GRO * : ""૦ ૨ ‘નાડુમા૨ * - * * * * * T L:/g 'Q* સપાગ ઝુમાર , [ પ 0 Aud Of Alif n ', ', ' , ' * વિપ્રદ મા૨ કે '9" * * * * * * * 3 O O A Dી 0 ] , ,', ': ) * અરિન કુમાર* ૦. ' ','' '*', 4 * * * :] છે. કાપ માર છે : ૮ I A ON AIR LION O. 1 ૦ • ઉદધિ, ઉમા૨ , , , , ' ', ' . ' , ' ૯ ૦ d' A O d' છે. '' ', •. • – wછે. દશિાકુમા૨ . . . = * * * * * * ** ..* * વાયકુમા૨ ' 9: ': ': ',' : **; ૧૧ O n / A A , O , A a REY ' % સ્તનતકુમા૨ ' ' ' s 4 * **!, ૬, ૧૨ ) [ અ. Aa Of A LO uિs ૧૧૫૮૩ % થો. ક ન૨૬ પ્રત૨ G, શૂન્યuિ ૧૦૦૦ થો સં. વિ. ધનોr ઘનવીયુ _તન વાયુ ६०. रत्नप्रभा पृथ्वीका चार कलरमें संपूर्ण दृश्य । 60. Perfect view of the Ratnaprabha Earth. For Personal & Private Use Only Page #966 -------------------------------------------------------------------------- ________________ -त्रिकाण्डमय . संपूर्णमान१ लाख ८० ह.योजन यो. यो. यो. १ -5. द्वीप BIHARIPALI समद्रा NAUNEETIN रत्नप्रभा पृथ्वी- [ गाथा २१७] घरकाण्ड-१६ ह.यो. २ पंफकाए-८४ ह.यो. ३ जलकाए-८० हू.यो. यो. यो. यो. IT: असरयास ६ ॥ २॥ . । । । * ३ MERESEALTH हेलो खरकाण्ड ९ १०/ ११ १२ १३ बीजो जलकाण्ड । पंककाण्ड आ श्रीजो असंख्य असंख्य २० ह.-८० है. यो. जाडाई-4-८४ ह.योजन उच्च. योजन योजन यो. जाडाई घनोदधि बलय घनवात वलय तनवात वलय का का सं.य.वि. ૨મણિક कक ६१. त्रिकाण्डमय रत्नप्रभा पृथ्वी. 61. The Ratnaprabha Earth with three parts. For Personal & Private Use Only Page #967 -------------------------------------------------------------------------- ________________ गाथा २३० ६२-अप्रतिष्ठान नरकावासनो देरवाव -लंबाई- पहोळाई १ राज प्रमाण महारौरव अप्रतिष्ठान ----- महाकाल काल रौरब For Personal & Private Use Only 62. Scene of Apratisthan Narkavaas (hell-dwelling) ६२. अप्रतिष्ठान नरकावासका दृश्य -उंचाई ३००० यो. अणहजार याजन ने नारकोनी उत्पत्ति आ मागमा असरण्य योजन सातमी नारकीमा उर्ध्व-अधो बन्ने स्थाननी ५२, हजार यो. पृथ्वी छोडीन बाकीना ३ हजार योजनमा एकज प्रतर छे. त्या मात्र पांचज नरकावासाओ छे. एक बच्चे छै. अने चारे दिशावर्ति एक एक छै. केन्द्रमा छे ते बहारथी गोळाकार छ. एने फरता दिशावर्ति चार आवासो त्रिकोणाकारे छे. मध्यवर्ती नरकावास १, लाख योजननोछे अने फरता चार असंख्य योजन छे. प्रत्येकमा उत्पत्तिस्थानो असंख्य छे. DC AON Page #968 -------------------------------------------------------------------------- ________________ दिशा-विदिशा स्थितनरकावासाआनी पंक्ति लाई चित्र सं.६३ । [गाथा २३१, अ. १००० या. -उंचाई ३००० यो. ००० hi १०००१०००१००० यो. १०००यो. यो.2000 १००० 120 Dials यां. ०००४ For Personal & Private Use Only प्रतरनी लंबाई-पहाळाई लगभग १ राज प्रमाण घन भागत्र -३००० योजन १ हजार यो.१हजार यो. १हजार यो. घन भाग-पौलो भाग, उपरनो। * आ चित्र एकप्रतरवर्ति रहेला नरकावासाओने ज्यारे तेनीसामे उभारहीने, दूरथी जोता, जेबुंलागे,तेरीते दोरवामां आव्यु छे. * चित्रनां मध्य भागमा इन्द्रक नरकावासोछे.तेने फरता दिशाना चार अने विदिशाना चार मळी, प्रारंभना आठ पंक्तिबद्ध आवासो बताव्या छे. त्यार पछी पंक्तिगतरहेला त्रिकोण, बाद चोखुण, बाद गोळ, ए क्रमसनिविष्ट आंबासो बताव्या छ. * पंक्तिबद्ध आंबासनी प्रधानता होवाथी पुष्पावकीर्ण बताव्या नथी. * मिना भागे, बन्ने बाजुए, विशेष समजण माटे, पूर्ण नरका वासना ख्याल आपतों चित्रो बताव्या छे. सं.य.वि. રમણિક ६३. दिशा-विदिशा स्थित नरकावासीओंकी पंक्ति. 63. Line of Narkavaas (brith places of hells) located in Disha-Vidisha directions and by directions. Page #969 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only [ गाथा २६५-६६, पृष्ठ ५१२ थी ५१८ ] अही दरेक रत्नो शास्त्रोक्त वर्णन मुजब कहेला रंगोपूर्वक तथा प्रमाणपूर्वक आपेल छे. मानं प्रेस-भावनगर. प्रथमनां ७ एकेन्द्रिय चक्रीनां छे. ॥ चक्रवर्तिनां अने वासुदेवनां रत्नो छे || वासुदेवनां छेल्ला ४ अने १- ३-७ए पण त्रण मळी कुल ७ छे. चक्री ९ चक्ररत्न चक्रीरत्न तथा बासुदेवरत्न ६काकिणीरत्न- एरणाकार ७ मणीरत्न ४ १५ रत्न २ छत्ररत्न चक्रवर्त्ति चक्रीवासुनुं पद कोण Ess चक्रवर्त्तिरत्न- वासुदेवरत्न पणछे. रत्नछे. फ्र ㄓ 卐 出 卐 ३' ॥ ॐ * चक्रीरत्न शार्ङ्ग धनुष्य वासुदेवरत्न ४ चर्मरत्न श्री वत्साकारे चकीरत्न ५ खड्गरत्न ३ वासुदेवरत्न वासुदेवरत्न ५ गदारत्न अम्लान वनमाला' पांचजन्य शंखरत्न 00 वासुदेवरत्न चक्री तथा वासुदेवरत्न ६४. चक्रवर्त्तीके सात तथा वासुदेवके पांच रत्नोंके आकारकी झांकी. 64. View of Chakravatti's (absolute Emperor) Seven and Vasudev's five jewel-shapes. Page #970 -------------------------------------------------------------------------- ________________ [सं. गा.२६८] १५-चक्रवर्तिनी नवनिधान मंजूषा wwwAAAAAAAMALAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAYE -१० योजन लम्बाई. ९योजन डोकाई mittinuum M AMI VAVN उंचाई VAVANA For Personal & Private Use Only --८ योजन NNNN SHATRUM Mal AN TAY शाRAHATTERY CHAIRMANSEEDS AN सं.य.वि. AAAAAAAAAAAAWAIMILM ६५. चक्रवर्तीकी नवनिधान मंजूषा. 65. Chakravartti's (the absolute emperor) box full of various Kinds of things. Page #971 -------------------------------------------------------------------------- ________________ ६. सिद्धशिला अने सिद्धात्माओ [बृ.सं.गा.२८०-२८३] | ४५ लाख योजननी सिद्धशिला [आ उपरना तलियानो देखावछे] प्रदेशनी शनि-वृद्धिए रहेला सिद्धात्माओनी अवगाहनाचं दीर्घक्षेत्र For Personal & Private Use Only TK.--.-४५ लाख- - -योजन अंतर ------- -- - - - - SATAR - गाउ शिलाथा सिद्धात्मा - अंतर -- - .....४५ लाख योजन... -सिद्धशिला... यो (-४५ लाख यो.सि. का || ॐ ....anti.nnnnn || का १८ यो. का .यो. मध्ये समान सपाटी सं.य.वि. ર્માએક ६६. सिद्धशिला और सिद्धात्माएं. 66. The stone on which the emancipated souls exist. Page #972 -------------------------------------------------------------------------- ________________ लोकवर्ति समावगाही चित्र सं-६७ असंख्य निगोदगोलक चित्र UDil ITTIN (बृ.सं. गाथा ३०१) सं.य.वि. રમક ६७. लोकवर्ती समावगाही असंख्य निगोदगोलको के चित्र. 67. Picture of the embodied solus occupying equal space in countless mass of extremely small unseen insects situated in the world. For Personal & Private Use Only Page #973 -------------------------------------------------------------------------- ________________ ६८ - विविध मापो तेनी प्राचीन परिभाषामां. छअंगुलनो पाद. पादनी हेंत. [सं.गा. ३९६-१७] आठ यवमध्यनु एक उत्सेघांगुल. बे हाथनी कुक्षी अथवा वाम. चार हाथy धनुष्य अथवा दंड. बे हजार धनुष्यनो अक गाउ . चारगाउनो अक योजन. OOOOO BHAI For Personal & Private Use Only RD WG) बेठेतनो हाथ, TA C D आवा ४०० उत्सेधांगुले १ प्रमाणागुंल माप आवे. अने बेउत्सेघांगुले एक वीरप्रभु- आंगुल ROO MU ON थाय सं.य.वि. રો ] ६८. विविध माप-अपनी प्राचीन परिभाषामें 68. Different measures in their ancient terminology. Page #974 -------------------------------------------------------------------------- ________________ शास्त्रीय अने व्यवहारिक विविधप्रकारनां मान-प्रमाणनुं चित्र. [ले.सं. २००४] Boomtree -अगुलमान Kende वतमान ANITAllian -हाथमान For Personal & Private Use Only alamnelteani K ANWwwwwnewala 0 बेहाथनी कुक्षी -----धनुषमान Lulilitatamimum सं. य-कि રમણક ६९. शास्त्रीय और व्यावहारिक प्रकारके मान-प्रमाणका चित्र. 69. Picture of different types of systematic and practical measures. Page #975 -------------------------------------------------------------------------- ________________ ७० लेश्या पुद्गलो लेवा मूकवा आवेते अने आयुष्यना बंध-अबाधा-उदयकाळजें स्थापनाचित्र BTTTTTTTTT भो ग बा तुं आ यु ष्य LEARNER अंतमु शेष 1मरण :: जन्म अंतमु.शेष मरण वा तु आ यु ष्य लश्या पुद्गल लेवा आवे ते उत्पत्ति eeeeee eeeeeeeeeeeeeeee शेष श्रीजो भाग रहे नवमा भाग सत्तावीसमा भाग र-छ मा.शेष अंतमु शेष मरण .उदय अबाधाकाळ -अबाधाकाळ, य ९९ वर्षमुं आयुष्य होय त्यारे अबा [सं.गा.३२६-२९]] RELELETEleleIETRIEगया ७०. लेश्या पुद्गलोंको लेने-रखने आती है वह ,तथा आयुष्यके बंध-अबाधा उदयकालका स्थापना चित्र. 70. Picture of Leshya (a mental propensity) coming to take and keep the pudgalas (matter) and the restrictions of durations of life and unrestricted development establishing For Personal & Private Use Only Page #976 -------------------------------------------------------------------------- ________________ केवली समुद्घात दर्शन [अष्टसमयकालिक] प्रथम समये द्वितीय समये पूर्व-पश्चिमकपाट. तृतीय समये उत्तर-दक्षिणकपाट. चतुर्थ समये लोकपूर्ति. दंडाकार KALAM I SEDAARISHAD सूक्ष्मटपका आत्मप्रदेशनासचक छे चारेय आकृतिना मध्यमांसशरीरी केली नो जीव दर्शाववामां आव्योछे. For Personal & Private Use Only kahasituational KARO सं.य.वि. ७१. केवली समुद्घात दर्शन (अष्टसमय कालिक) 71. Sight of spiritual experience done for destruction of the actions by the omniscient. Page #977 -------------------------------------------------------------------------- ________________ किमाहार द्वार - अथवा जीवनी आहारव्यवस्था चित्र सं.१२ IPAK For Personal & Private Use Only प्रतर सं.य.वि. ------निष्फूटवर्ति जीव जवि માણીક ७२. जीवकी आहार व्यवस्था. 72. Food arrangement for the embodied soul. Page #978 -------------------------------------------------------------------------- ________________ १३- चौद राजलोकनो विषमप्रतरोथी थतो निष्कूट आकार . लोकनी चारेबाजु अलोकाकाश छे. → अलोकाकाश सं.य.वि अलोकाकाश→ ← अलोकाकाश ७३. चौदह राजलोकका विषम प्रतरोंसे होता निष्कूट आकार. 73. Unequal shape of the fourteen Universal regions. beyond limitation by the Unequal divisions. For Personal & Private Use Only आकाशप्रदेशथी सूचित प्रतर कल्पना Page #979 -------------------------------------------------------------------------- ________________ निष्कूट आकार सह वृत्ताकारे रहेलो आकाश प्रतरो चित्र.98 - सह वृत्ताकार लोकदर्शन.. daundli thauntilal Descrates naturasReaders Karaoke Home PADMAndamadam iranulha- moems views DURADHA Hypreemwwe AMLATANTRIAN werecar A aminatinine PAHA as MASTARAKHAND w arhal Isaan a ilitaramnisanelHDAIBE MIRAA A JanA Hamanam . A meoNS-SERS ANS Assammam Pleaseemaana Bidumulama Maivaral Swamisamarpan MESSAMMeena sacsanim amsareantar l llllian RANDRA comed सं.यवि. ७४. निष्कूट आकार सह वृत्ताकारमें रहे आकाश प्रतरों के साथ वृत्ताकार लोकदर्शन. 74. Viewing of the circular world and the circular sky-divisions with unequal shaps. For Personal & Private Use Only Page #980 -------------------------------------------------------------------------- ________________ ६३, ६४, ६५- इन मंडलाका स्थान किस जगह पर है इसका ख्याल देनेवाला चित्र. ૬૪-૬૫ માં મંડળો હરિ ની જીવાકોટિ ઉપર उ. या. निव....पर्वत. हरिपनी हरिवई.....क्षेत्र Bाहा द. Rat For Personal & Private Use Only आकृति परिचय:-इसमें ६३ या मंडल निपट तक है । ६४ ६५ वाँ मंडल जिस स्थान पर है उसका नाम हरिवर्षकी जीवा कोटी अर्थात जीवा और बाहा के विचका कोण और वाहा ब-क की लंबाईवाली है और एक आकाशप्रदेश बोही है अर्थात् बक के समान दीर्घ कही जा सके, बाहाकी औपचारिक चौडाई अ-ब है, जिसमें जगती तथा हरिवर्ष क्षेत्र भी आये हुए है। चित्रमें मेरुके पूर्व-पश्चिममें सर्वाभ्यन्तर मंडलकी जो अबाधा है उससे कुछ अधिक विस्तृत उत्तर दक्षिणमै समझ लेना । ... २५ अलोकनी अपेक्षाए लोकमाननी कल्पना संयवि. ७५. अलोककी अपेक्षासे लोकमानकी कल्पना 75. Imagination about Lok-maan (proportion of Universe) comparing to ALOK (अलोक) Page #981 -------------------------------------------------------------------------- ________________ -.-. भूगोल-खगोलके गहरे अभ्यासी पूज्य गुरुवर्य आ. श्री विजयधर्मसूरिजी महाराजश्रीए कई साल पहले सूर्यके चारक्त जैसी गति है उसके अनुरुप कंपासके जरिए वलय दो रंगमें बनाकर एक बडा चित्र तैयार किया था । मुझे हुभा कि पूज्य गुरुदेवसे तैयार किए नए बहुमूल्य चित्रोके ब्लोक छपाकर पूज्य गुरुदेवकी स्मृतिमें यह संग्रहणी ग्रंथमे रखनेके लिये यहाँ दिया है। जो कि इस तरह के छपे हुए चित्र पहले दिये ही है। चित्रके नीचे दिया गया परिचय पूज्यश्रीजीके दस्तस्त्रत है । -.-. -.-. उनए नर .-.-.-.-. -.-. For Personal & Private Use Only मातरम -.-.-.-.-.-.-.-.-.-.-. aaisa ___सबब .. ... -. -. -.-.-.-.. सक्षिण आकृति नं-१ आ आकृविमां भीमेपर्वतकी पूर्वरिशामा रहेको सूर्य अर्यान्यन्तरमल मां थी नीकी अनुक्रमे सर्वबा मंडलमा जाय छे, एकदिशाना सूर्य संबंधीज आमंडलो होबाधी आमंडलो अंतर २ + बो०३५ समनj. आगमागे एकदिइजी अपेक्षा भूरलो आपकामा आज्या होय त्या सर्वत्र आज मसान्तर गई। आकृति नं.३ अनिमा मेकनी पूर्वदिशामा रहेको सूर्य सरूवसरममा चीनी अनुक्रमे सलमंड मेरी पश्चिमरिशमा जाय,अने मवेशी नीली अनुस्मे सर्वाभ्यन्तरमरसे आरे ॥ ................ Page #982 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only. पश्चिम भामंडल उ सर्याभ्यन्तरमंड दक्षिण आकृति. नं. ३ आकृतिमां मेरुनी पूर्व दिशाए सर्वाभ्यन्तरमंडलथी नीकळी मेरुनी पछि सर्व आयेतो सूर्य सर्व पुनः नीकली भ्यन्तरमंडलमा क्रमशः आवे छे. मंडलन्तर आकृति नं १ मांजणाव्या. म. पचम सर्व मं उनर सर्वान्यन्सर मंडल सर्वनामंडल दक्षिण. आकृति. नं. ४. आ आकृतिमां मेरुमी पूर्व-पश्चिम बन्ने दिशांनां सर्वाभ्यन्तरमंडले वर्तता बन्ने सूर्येक्रमशः सर्वबाद मंडने आवे छे. आ आकृतियां बने सूर्योमा मंडल साथै आपेल होवाथी मंतर २ यो सम Page #983 -------------------------------------------------------------------------- ________________ उत्तर सर्वबासमं. भोभ्यन्तरमंडल भवाभ्यन्तरमंडर सर्वबादमन दक्षिण. आकृतिनं.५ आकृतिमा मेस्त्री पूर्व-पश्चिम बनेरशामा क्लेता बनेसूर्या सर्वाभ्यन्तरमंउलेयी नीकडी क्रमशः मेस्त्रीपूर्वरि. शामा वर्तमो पूर्व मेहनीपश्चिम दिशमां, मेरुजी पश्चिम दिशामा बसेतो सूर्य मेरुनीपूर्वदिशामा भवनात्यमरचे आबे, सर्वकाराम वर्तता बने पूर्वी सर्वबाबमालेबीनीकी क्रमशः सर्वाभ्यन्तरले ज्यांची मंरचनोआ. पणे पारंजगण्यो हतो त्यां]आवेडे. मलान्तर २ यो प्रमाण जाणवू. For Personal & Private Use Only Page #984 -------------------------------------------------------------------------- ________________ भयगड आकृति... आ आकृति देनी परिशमदिशामा बसेलो पूर्व समिती a gad भोले आवेd, आकृति . १ प्रमाणे -५ो. ३४isen. न्तर छे. उस mais - - निजी विमोdिasी maj. Padmad.m-तिबले कि रोमा रेला होकथी मंxnमर २ को - अबलमा ................................................................. For Personal & Private Use Only Page #985 -------------------------------------------------------------------------- ________________ .. - . . - . - . - . - . अन्यन्तर an. मन्तरमा For Personal & Private Use Only साist. ." - -. -. . - .. रक्षिण आकृनि.८ का आकृतिमा मेरुनी विदिशा भभ्यिन्तर मंzavi तो सूर्य क्रमश: भवे कायमंहले सनी पूर्वरिशामा आधी पुनः अर्ज भ्यन्तरमंडला आदेणे,izenतर एकस्येनी अबेक्षाए होशमी ५ यो २५ जाग ___आकृति.. भाकृतिमा बेनी पूर्वदिइए सर्वात मंडले व तो हकमा सविस्तर पनि मंडले आहे. बान्दर ५ यो मागg. ! . - -. -. -. -. .. . Page #986 -------------------------------------------------------------------------- ________________ महर्षि श्री चंद्रसूरिजी प्रणीतअथ बृहत् संग्रहणीसूत्रम् । गाथार्थ समेतम् । સુચના આ કૃતિનું ગ્રંથકત નામ “સંગ્રહણીરત્ન” છે. જ્યારે વહેવારમાં સુપ્રસિદ્ધિ “મોટી સંગ્રહણી કે “મોટી સંઘયણી' આ નામની છે. વળી હસ્તપ્રતિઓમાં તો તેના ત્રૈલોક્યદીપિકા આદિ નામો પણ મળે છે. ગ્રંથકારે રચેલી ગાથાઓનું પ્રમાણ ૨૭૪નું છે. એમાં કોઈ કોઈ ગાથા આગમાદિ શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને આપેલી જોવા મળે છે. અહીંયા ગાથાઓ ૩૪૯ મુદ્રિત કરી છે. એનો અર્થ એ કે ૭૫ ગાથાઓ ક્ષેપક એટલે विद्याथामा शहीद छ. (२७४+91-3४९) नमिउं अरिहंताई, ठिइ-भवणोगाहणा य पत्तेयं । सुर-नारयाणं वुच्छं, नर-तिरियाणं विणा भवणं ॥१॥ उववायचवणविरहं, संखं इगसमइयं गमागमणे । दसवाससहस्साइं, भवणवईणं जहन्नठिई ॥२॥ અરિહંતાદિ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને દેવ તથા નારકની સ્થિતિ–ભવન–અવગાહના-ઉપપાતવિરહ અવનવિરહ-ઉપપાતસંખ્યા અવનસંખ્યા–ગતિ આગતિ આટલા દ્વારોની તેમજ મનુષ્ય અને તિચોના ભવન સિવાય ઉપરનાં દ્વારોની વ્યાખ્યા કરીશ. તેમાં પ્રથમ દેવના સ્થિતિદ્વારના વર્ણનની શરૂઆત કરતાં ભવનપતિદેવોની દશ હજાર વર્ષની धन्य स्थिति छ. (१-२) चमरबलिसारमहि, तद्देवीणं तु तिन्नि चत्तारि । पलियाइं सहाइं, सेसाणं नवनिकायाणं ॥३॥ दाहिणदिवड्डपलियं, उत्तरओ टुति दुन्नि देसूणा । तद्देवीमद्धपलियं, देसूणं आउमुक्कोसं ॥४॥ ચમરેન્દ્રનું એક સાગરોપમ અને બલીન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય છે, અમરેન્દ્રની દેવીનું સાડાત્રણ પલ્યોપમ તથા બલીન્દ્રની દેવીનું સાડાચાર પલ્યોપમનું આયુષ્ય છે. બાકીની નવનિકાયમાં દક્ષિણ દિશાના દેવોનું દોઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના દેવોનું કાંઈક ન્યૂન એવા બે પલ્યોપમનું આયુષ્ય છે. તેની દેવીઓનું અનુક્રમે અધી પલ્યોપમ તથા કાંઈક ન્યૂન એક પલ્યોપમનું આયુષ્ય છે. (૩–૪). वंतरयाण जहनं, दसवाससहस्सपलियमुक्कोसं । देवीणं पलिअद्ध, पलियं अहियं ससिरवीणं ॥५॥ लक्खेण सहस्सेण य, वासाण गहाण पलियमेएसिं । ठिइ अद्धं देवीणं, कमेण नक्खत्तताराणं ॥६॥ For Personal & Private Use Only Page #987 -------------------------------------------------------------------------- ________________ બૃહતસંગ્રહણી સૂત્ર–ગથાર્થ સહિત पलिअद्धं चउभागो, चउअडभागाहिगा उ देवीणं । चउजुअले चउभागो, जहन्नमडभाग पंचमए ॥७॥ વ્યંતરોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું છે. તેની દેવીનું જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે. જ્યોતિષી દેવોમાં ચંદ્રનું આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષ સૂર્યનું એક પલ્યોપમ ને એક હજાર વર્ષ ગ્રહોનું એક પલ્યોપમ તથા તે ત્રણે ચન્દ્ર-સૂર્ય અને ગ્રહની દેવીનું પ્રથમ કહ્યું તેથી અર્ધ અર્ધ આયુષ્ય છે. નક્ષત્રનું અર્ધ પલ્યોપમ, તારાનું પા C) પલ્યોપમ, નક્ષત્રોની દેવીનું પા પલ્યોપમથી કાંઈક અધિક તથા તારાની દેવીનું પલ્યોપમના આઠમા ભાગથી કાંઈક અધિક ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તેમજ પાંચ પ્રકારના જ્યોતિષીમાં પ્રથમના ચાર દેવ-દેવી યુગલનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ તથા પાંચમા યુગલનું પલ્યોપમનો આઠમો ભાગ છે. (૨––૭) दोसाहिसत्तसाहिय–दस चउदस सत्तर अयर जा सुक्को । इक्किक्कमहियमित्तो, जा इगतीसुवरि गेविजे ॥६॥ तित्तीसणुत्तरेसुं, सोहम्माइसु इमा ठिई जिट्ठा । सोहम्मे ईसाणे, जहन्नठिइ पलियमहिअं च ॥६॥ दो-साहिसत्तदस चउदस-सत्तर अयराई जा सहस्सारो । तप्परओ इक्किकं, अहियं जाऽणुत्तरचउक्के ॥१०॥ સૌધર્મ દેવલોકે બે સાગરોપમ, ઇશાન દેવલોકે કાંઈક અધિક બે સાગરોપમ, સનસ્કુમારે સાત, માહેન્દ્ર સાતથી અધિક, બ્રહ્મદેવલોકે દશ, લાંતકે ચૌદ, શુક્રમાં સત્તર, સહસ્ત્રારમાં અઢાર, ત્યારબાદ આનતથી લઈને નવમી રૈવેયક સુધી એક એક સાગરોપમ વધારતાં નવમી રૈવેયકમાં એકત્રીશ, અને અનુત્તર દેવલોકે તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. હવે જઘન્ય સ્થિતિ–સૌધર્મમાં એક પલ્યોપમ, ઇશાનમાં પલ્યોપમથી કાંઈક અધિક, સનતકુમારમાં બે, માહેન્દ્રમાં સાધિક બે, બ્રહ્મમાં સાત, લાંતકમાં દશ, શુકમાં ચૌદ તથા સહસ્ત્રારમાં સત્તર સાગરોપમની જઘન્ય સ્થિતિ જાણવી, ત્યારબાદ અનુત્તર દેવલોકના વિજયાદિ ચાર વિમાન સુધી એક એક સાગરોપમ એક એક દેવલોકે વધારતા જવું. એટલે વિજયાદિ ચારમાં જઘન્ય સ્થિતિ એકત્રીશની આવશે, સવથિસિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. (૮–૯–૧૦) इगतीससागराइं, सबढे पुण जहन्नठिइ नत्थि ।। परिगहिआणियराण य, सोहम्मीसाणदेवीणं ॥११॥ पलियं अहियं च कमा, ठिई जहना इओ य उक्कोसा । पलियाई सत्त पनास, तह य नव पंचवन्ना य ॥१२॥ સૌધર્મની પરિગૃહીતા દેવીનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ જાણવું. ઇશાનની પરિગૃહીતાનું જઘન્ય સાધિક પલ્યોપમ તથા ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ સમજવું. સૌધર્મની અપરિગૃહીતાનું ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ તથા ઈશાન દેવલોકની અપરિગૃહીતાનું પંચાવન પલ્યોપમ પ્રમાણ આયુષ્ય જાણવું. (૧૧–૧૨). पण छ च्चउ चउ अट्ठ य, कमेण पत्तेयमग्गमहिसीओ । असुरनागाइवंतर-जोइसकप्पदुगिंदाणं ॥१३॥ For Personal & Private Use Only Page #988 -------------------------------------------------------------------------- ________________ દેવોનું સ્થિતિ બર, અસુરકુમારને પાંચ, નાગકુમાર વિગેરે નવનિકાયને છે, વ્યંતરને ચાર, જ્યોતિષીને ચાર તથા સૌધર્મ ઇશાન દેવલોકના દેવોને આઠ આઠ અગમહિષીઓ-ઈન્દ્રાણીઓ હોય છે. (૧૩) दुसु तेरस दुसु बारस, छ पण चउ चउ दुगे दुगे य चउ । गेविजणुत्तरे दस, बिसट्टि पयरा उवरि लोए ॥१४॥ પહેલા બે દેવલોકમાં ૧૩, ત્રીજા ચોથા દેવલોકમાં ૧૨, પાંચમામાં ૬, છઠ્ઠામાં ૫, સાતમામાં ૪, આઠમામાં ૪, નવમા-દશમામાં ૪, અગિઆરમાં બારમામાં ચાર તથા નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં એકંદર દશ, એમ સર્વ મળી ઉપરના દેવલોકમાં ૬૨ પ્રતિરો છે. (૧૪) सोहम्मुक्कोसठिई, नियपयरविहत्तइछसंगुणिआ । पयरुक्कोसठिइओ, सव्वत्थ जहनओ पलियं ॥१५॥ સૌધર્મ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધર્મ દેવલોકના પ્રતરની સંખ્યાવડે ભાગ આપી જે પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તે પ્રતર વડે પૂર્વોક્ત સંખ્યાને ગુણતાં ઈષ્ટ પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય, જઘન્ય સ્થિતિ તો બધા પ્રતરોમાં પલ્યોપમ પ્રમાણ છે. (૧૫) सुरकप्पठिईविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । हिछिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥१६॥ સનકુમાર વિગેરે કલ્પોપપન્નદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને પોતપોતાના દેવલોક સંબંધી પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો, જે સંખ્યા આવે તેને ઇષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થશે. (૧૬) कप्पस्स अंतपयरे, नियकप्पवडिंसयाविमाणाओ । હું નિવાસ તેસિં, વહિં તો પાતામાં ૧૦૭ [૪ 1. સં. ] પ્રત્યેક દેવલોકના છેલ્લા પ્રતરમાં પોતપોતાના નામવાળા કલ્પાવતંસક વિમાનો હોય છે. તેમાં ઈન્દ્રના રહેઠાણ હોય છે અને તેની ચારે બાજુ લોકપાલ દેવોનાં રહેઠાણ છે. (૧૭) सोमजमाणं सतिभाग, पलिय वरुणस्स दुन्नि देसूणा । वेसमणे दो पलिया, एस ठिई लोगपालाणं ॥१८॥ [प्र. गा. सं. २] સોમ તથા યમ નામના લોકપાલનું આયુષ્ય અનુક્રમે એક પલ્યોપમ તથા એક પલ્યોપમનો ત્રીજો ભાગ (૧) પલ્યોપમ), વરૂણ લોકપાલનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને વૈશ્રમણ લોકપાલનું સંપૂર્ણ બે પલ્યોપમનું આયુષ્ય છે. (૧૮). દિવોનું સ્થિતિદ્વાર પૂર્ણ થયું, હવે તેઓનું જ ભવનદ્વાર શરૂ થાય છે.] असुरा नागसुवन्ना, विज्जू अग्गी य दीव उदही अ । લિસિ પણ થાય સવિદ, મવશવર્ડ તેનું ૩ ૩ ફંતા ૧૬ . અસુકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિદ્યુત કુમાર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિકકુમાર ૮, વાયુકુમાર ૯ અને સ્વનિતકુમાર ૧૦, એમ દશ પ્રકારના ભવનપતિ છે તથા તે દરેકમાં દક્ષિણ–ઉત્તર એમ બબે વિભાગના બને ઇન્દ્રો છે. (૧૯) For Personal & Private Use Only Page #989 -------------------------------------------------------------------------- ________________ • હતસંગ્રહી સુત્ર–ગાથાર્થ સહિત चमरे बली अ धरणे, भूयाणंदे य वेणुदेवे य । तत्तो य वेणुदाली, हरिकंते हरिस्सहे चेव ॥२०॥ अग्गिसिह अग्गिमाणव, पुन विसिढे तहेव जलकते । जलपह तह अमियगई, मियवाहण दाहिणुत्तरओ ॥२१॥ वेलंबे य पभंजण, घोस महाघोस एसिमजयरो । जंबुद्दीवं छत्तं, मेरुं दंड पहू काउं ॥२२॥ ચમરેન્દ્ર–બલીન્દ્ર, ધરણેન્દ્ર-ભૂતાનંદ, વેણુદેવ–વેણુદાલી, હરિકાન્ત-હરિસ્સહ અગ્નિશિખઅગ્નિમાનવ, પૂર્ણ– વિશિષ્ટ, જલકાન્ત–જલપ્રભ, અમિતગતિ મિતવાહન, વેલંબ–પ્રભંજન, ઘોષ-મહાઘોષ એ પ્રમાણે દશનિકાયના વીશ ઇન્દ્રો છે, પ્રત્યેક ઈન્દ્ર જંબૂદ્વીપનું છત્ર કરવું હોય અને મેરૂને દંડની માફક ઉપાડવો હોય તો ઉપાડી શકે છે. (२०-२१-२२) चउतीसा चउचत्ता, अद्रुतीसा य चत्त पंचण्हं । पन्ना चत्ता कमसो, लक्खा भवणाण दाहिणओ ॥२३॥ चउचउलक्खविहूणा, तावइया चेव उत्तर दिसाए । सब्वेवि सत्तकोडी, बावत्तरी हुंति लक्खा य ॥२४॥ असुरमा शे. नियोन क्षिहिना न्द्रीन अनुमे उ४00000, ४४००000, 3000000, ४०00000, ४000000, ४00000०, ४००००००, ४०००000, 4000000 भने ४०00000 भवनोय छे. मे ४ प्रभारी शे नयन 6t२ हिशULईन्द्रीन मनु 3000000, ४000000, ३४०००००, ३६००000, उ६००000, 3६00000, 3६00000, ३६00000, ४६००000 भने ३६00000वन होय छ. क्षिा -6त्तर बन्न न भणी. ७,७२००000 [Audsीउने महोतर ५] भवन छ. (23-२४) चत्तारि य कोडीओ, लक्खा छच्चेव दाहिणे भवणा । तिण्णेव य कोडीओ, लक्खा छावट्ठी उत्तरओ ॥२५॥ [प्र. गा. सं. ३] અસુરકુમારાદિ દશે નિકાયમાં ઉપર કહેલા ફક્ત દક્ષિણદિશાના ભવનો એકંદર બધાય મળી ૪,૦૬,00000 [ચાર ક્રોડ અને છ લાખ છે, તેમજ ઉત્તરદિશાના બધાય મળીને કુલ ૩,૬૬00000 [ત્રણ ક્રોડ અને છાસઠ લાખ भवन छ. (२५) रयणाए हिटुवरिं,जोयणसहस्सं विमुत्तु ते भवणा । जंबुद्दीवसमा तह, संखमसंखिजवित्थारा ॥२६॥ રત્નપ્રભાના એકલાખ એંશીહજાર પૃથ્વીપિંડમાંથી ઉપર નીચે હજાર હજાર યોજન મૂકીને વચલા ગાળામાં ભવનપતિનાં ભવનો છે. તે ભવનો જબૂદ્વીપના સરખા તેમજ સંખ્ય–અસંખ્ય યોજનના વિસ્તારવાળા છે. (૨૬), चूडामणि फणि गरुडे, वजे तह कलस सीह अस्से य । गय मयर वद्धमाणे, असुराईणं मुणसु चिंधे ॥२७॥ For Personal & Private Use Only Page #990 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિનિકાયનું વર્ણન દશે નિકાયના દેવોને ઓળખવા માટે તેઓના મુકુટ વગેરે આભૂષણોમાં જુદાં જુદાં ચિહ્નો હોય છે, તેમાં અસુરકુમારને ચૂડામરિનું, નાગકુમારને સર્પનું સુવર્ણકુમારને ગરૂડનું, વિધુત કુમારને વજૂનું, અગ્નિકુમારને કળશનું, દ્વીપકુમારને સિહનું, ઉદધિકુમારને અશ્વનું, દિશિકુમારને હાથીનું, પવનકુમારને મગરનું અને સ્વનિતકુમારને શરાવસંપુટનું ચિહ્ન હોય છે. (૨૭) असुरा काला नागुदहि पंडुरा तह सुवन्न-दिसि-थणिया । कणगाभ विज्जु सिहि दीव, अरुण वाऊ पियंगुनिभा ॥२८॥ અસુરકુમાર દેવોનો વર્ણ કાળો નાગકુમાર-ઉદધિકુમારનો ગૌરવર્ણ, સુવર્ણકુમાર-દિશિકુમાર- સ્વનિતકુમારનો સુવર્ણ વર્ણ, વિદ્યુત કમાર–અગ્નિકુમાર–દ્વીપકુમારનો અરૂણ-રક્ત વર્ણ અને વાયુકુમારનો પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવો એટલે લગભગ નીલવર્ણ છે. (૨૮) असुराण वत्थ रत्ता, नागुदहीविजुदीवसिहि नीला । લિસિ-ળવ-સુવરાઈ, ઘવના વાળ સંશા રદ્દ અસુરકુમારનાં વસ્ત્રો લાલ હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર-વિધુત કુમા–દ્વીપકુમાર–અગ્નિકુમારનાં નિલ વસ્ત્રો હોય છે, દિશિકુમારસ્વનિતકુમાર અને સુવર્ણકુમારનાં ઉજ્વલ-ધવલ વસ્ત્રો છે, તથા વાયુકુમારના સંધ્યાના રંગ જેવાં વસ્ત્રો હોય છે. (૨૯) चउसट्ठि सहि असुरे, छच्च सहस्साई धरणमाईणं । सामाणिया इमेसि, चउग्गुणा आयरक्खा य ॥३०॥ અસુરકુમારના બને ઇન્દ્રો પૈકી અમરેન્દ્રને ૬૪000 તથા બલીન્દ્રને ૬0000 સામાનિક દેવો છે, બાકીના ધરણેન્દ્રાદિ પ્રત્યેકને ૬000 સામાનિક દેવોની સંખ્યા છે, અને દરેકને સામાનિકથી ચોરગુણી આત્મરક્ષક દેવોની સંખ્યા હોય છે. (૩૦) रयणाए पढमजोयण-सहस्से हिटुवरि सयसयविहूणे । वंतरयाणं रम्मा, भोमा नगरा असंखेजा ॥३१॥ રત્નપ્રભાના પ્રથમ (ઉપર)ના હજાર યોજનમાં ઉપર નીચે સો સો યોજન મૂકીને બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોનાં પૃથ્વીકાયમય અસંખ્યાતા સુંદર નગરો છે. (૩૧) बाहिं वट्टा अंतो, चउरंस अहो अ कण्णियायारा । નવા વર્ષમાં તદ વંતરા, ફંદ માણા ૩ નાથવા રૂરી [ 1. # ક] ભવનપતિ તથા વ્યંતરોનાં ભવનો બહારથી ગોળાકારે, અંદરના ભાગમાં ચોખૂણા અને નીચે કમળની કર્ણિકાના આકારવાળાં છે. (૩૨) तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निचं सुहिय पमुइया, गयंपि कालं न याणंति ॥३३॥ [प्र. गा. सं. ५] તેવાં ભવનોમાં ઉત્તમ દેવાંગનાઓના ગીત અને વાજિંત્રના નાદવડે નિરંતર સુખી તેમજ આનંદિત થયેલા વ્યંતરો આનંદમાં કેટલો કાળ વ્યતીત થાય છે તે પણ જાણતા નથી. (૩૩) For Personal & Private Use Only Page #991 -------------------------------------------------------------------------- ________________ બૃહતસંગ્રહણી સૂત્રમુ–ગાઈ સહિત ते जंबुदीवभारह-विदेहसमगुरुजहन्नमज्झिमगा । वंतर पुण अट्ठविहा, पिसाय भूया तहा जक्खा ॥३४॥ रक्खसकिन्नरकिंपुरिसा, महोरगा अट्ठमा य गंधव्वा । दाहिणउत्तरभेया, सोलस तेसि [सुं] इमे इंदा ॥३५॥ તે વ્યન્તરદેવોનાં નગરો ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ જેવડા, જઘન્યથી ભરતક્ષેત્ર જેવડા, અને મધ્યમ રીતિએ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં મોટાં હોય છે. આ વ્યંતરોના પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિંમર ૫, કિંપુરુષ ૬, મહોરગ ૭ અને ગંધર્વ ૮ એમ આઠ પ્રકાર છે, તથા તે દરેકમાં દક્ષિણ–ઉત્તરના ભેદથી બે બે ઇન્દ્રો હોય છે. (૩૪–૩૫) काले य महाकाले, सुरुवपडिरूवपुण्णभद्दे य । तह चेव माणिभदे, भीमे य तहा महाभीमे ॥३६॥ किनरकिंपुरिसे सप्पुरिसा, महापुरिस तहय अइकाए । महकाय गीयरई, गीयजसे दुन्नि दुन्नि कमा ॥३७॥ પિશાચનિકાયમાં કાળ તથા મહાકાળ ભૂતનિકાયમાં સ્વરૂપ તથા પ્રતિરૂપ ધક્ષનિકાયમાં પૂર્ણભદ્ર તથા માણિભદ્ર, રાક્ષસનિકાર્યમાં ભીમ તથા મહાભીમ, કિન્નરનિકાયમાં કિન્નર તથા કંપુરુષ ઝિંપુરુષનિકાયમાં સત્કર્ષ તથા મહાપુરુષ મહોરગનિકાયમાં અતિકાય તથા મહાકાય અને આઠમી ગંધવનિકાયમાં ગીતરતિ અને ગીતયશ नामना छन्द्रो छ. (36-3७) चिंधं कलंबसुलसे, वडखटुंगे असोगचंपयए । नागे तुंबरु अ ज्झए, खटुंगविवज्जिया रुक्खा ॥३८॥ પિશાચની ધ્વજામાં કદંબ વૃક્ષનું ચિહ્ન હોય છે, તે પ્રમાણે ભૂતની ધ્વજામાં સુલસ વૃક્ષનું, યક્ષની ધ્વજામાં વડ વૃક્ષનું, રાક્ષસની ધ્વજામાં ખવાંગ તાપસનું ઉપકરણ વિશેષ)નું. કિંમરની ધ્વજામાં અશોક વૃક્ષનું લિંપુરુષની ધ્વજામાં ચંપક વૃક્ષનું, મહોરગની ધ્વજામાં નાગવૃક્ષનું અને ગંધર્વની ધ્વજામાં તુંબરુ વૃક્ષનું ચિહ્ન હોય છે. (૩૮) जक्खपिसायमहोरग-गंधव्वा साम किंनरा नीला । रक्खस किंपुरुषा वि य, धवला भूया पुणो काला ॥३६॥ યક્ષ, પિશાચ, મહોરગ અને ગંધર્વનો વર્ણ શ્યામ છે, કિંમરનો નીલ વર્ણ છે, રાક્ષસ તથા કિંપુરુષનો ધવલવર્ણ છે તેમજ ભૂત દેવોનો વર્ણ શ્યામ છે. (૩૯) अणपनी पणपनी, इसिवाई भूयवाइए चेव । कंदी य महाकंदी, कोहंडे चेव पयए य ॥४०॥ इयपढम-जोयणसए, रयणाए अट्ठ वंतरा अवरे । तेसु इह सोलसिंदा, 'रुयग' अहो दाहिणुत्तरओ ॥४१॥ અણપની, પણપની, ઋષિવાદી, ભૂતવાદી, કદિત, મહાકદિત, કોહંડ અને પતંગ એ આઠ વાણવ્યંતરના For Personal & Private Use Only Page #992 -------------------------------------------------------------------------- ________________ વંતર-વાણવ્યંતર-જ્યોતિષીનું વર્ણન ભેદો છે. તે આઠેય વાણવ્યંતરો રપ્રભાના પ્રથમ સો યોજનમાંથી ઉપર નીચે દશ-દશ યોજન છોડીને બાકીનાં એંશી યોજનમાં રહેલા છે, અને તેમાં પણ દક્ષિણ-ઉત્તરના ભેદથી કુલ સોળ ઈન્દ્રો છે. (૪૦-૪૧). संनिहिए सामाणे, धाइ विहाए इसी य इसिवाले । . ईसर-महेसरे वि य, हवइ सुवत्थे विसाले य ॥४२॥ [प्र. गा. सं. ६] हासे हासरई वि य, सेए य भवे तहा महासेए । पयगे पयगवई वि य, सोलस इंदाण नामाई ॥४३॥ [प्र. गा. सं. ७] सनिलित-सामान, पाता-विधात ष-विपास, ईश्वर-महेश्वर, सुवत्स- विस, स्य-हास्यति, श्वेतમહાશ્વેત તથા પતંગ–પતંગપતિ એમ આઠે વ્યંતરનિકાયમાં દક્ષિણ–ઉત્તર દિશાના સોળ ઈન્દ્રોનાં નામો અનુક્રમે જાણવા. (४२-४३) सामाणियाण चउरो, सहस्स सोलस य आयरक्खाणं । पत्तेयं सव्वेसिं, वंतरवइ-ससिरवीणं च ॥४४॥ વ્યંતરેન્દ્ર (ઉપલક્ષણથી વાણવ્યંતરેન્દ્ર) તથા ચન્દ્ર અને સૂર્ય એ પ્રત્યેકને ચાર ચાર હજાર સામાનિક દેવો તથા સોળ-સોળ હજાર આત્મરક્ષક દેવો હોય છે. (૪૪) इंद सम तायतीसा, परिसतिया रक्ख लोगपाला य । अणिय पइण्णा अभिओगा, किब्बिसं दस भवण वेमाणी ॥४॥ [प्र. गा. सं. ८) इन्द्र-समनि-त्रायविंश-पाषध (पहा-समान सम्यो)-सात्मरक्ष, else, अनी (सैन्य) utel, આભિયોગિક, (નોકર-ચાકર) અને કિલ્બિષિક–એમ ભવનપતિ તથા વૈમાનિકમાં દેવોના દશ પ્રકારો છે. સાથે સાથે સમજવું કે વ્યંતર–જ્યોતિષીમાં ત્રાયશ્ચિંશક અને લોકપાલ સિવાય આઠ પ્રકારના દેવો છે.] (૪૫) गंधव-नट्ट-हय-गय, रह-भड-अणियाणि सबइंदाणं । वेमाणियाण वसहा, महिसा य अहोनिवासीणं ॥४६॥ [प्र. गा. सं. ६] ગંધર્વ, નટ, ઘોડા, હાથી, રથ અને સુભટ એમ છ પ્રકારનું સૈન્ય તો સર્વ ઇન્દ્રોને હોય છે, સાતમા પ્રકારમાં વૈમાનિકોને વૃષભ તેમજ ભવનપતિ વ્યંતરને પાડો હોય છે, જ્યારે જ્યોતિષીને તો છ જ પ્રકાર છે. (૪૬) तित्तीस तायतीसा, परिसतिआ लोगपाल चत्तारि । अणियाणि सत्त सत्त य, अणियाहिव सबइंदाणं ॥४७॥ [प्र. गा. सं. १०] नवरं वंतर-जोइस,-इंदाण न हुंति लोगपालाओ । तायत्तीसभिहाणा, तियसा वि य तेसिं न हु हुंति ॥४८॥ [प्र. गा. सं. ११] તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ત્રણ પર્ષદા, ચાર લોકપાલો, સાત પ્રકારનું સૈન્ય, સૈન્યના સાત અધિપતિ, એટલો પરિવાર સર્વ ઇન્દ્રોને હોય, પરંતુ વ્યંતર તથા જ્યોતિષીના ઇન્દ્રોને લોકપાલ દેવો તેમજ ત્રાયશ્ચિંશક નામના દેવો હોતા. नथी. (४७-४८) For Personal & Private Use Only Page #993 -------------------------------------------------------------------------- ________________ બૃહતસંગ્રહણી સૂત્ર–ગાથાર્થ સહિત समभूतलाउ अट्ठहिं, दसूणजोयणसएहिं आरभ । उवरि दसुत्तरजोयण-सयंमि चिट्ठति जोइसिया ॥४६॥ સમભૂલા પૃથ્વીથી સાતસો નેવું યોજન ઊંચે ગયા બાદ એકસો દશ યોજન સુધીમાં જ્યોતિષી દેવો રહે છે. (૪૯) तत्थ रवी दसजोयण, असीइ तदुवरि ससी य रिक्खेसु । अह भरणि-साइ उवरि, बहि मूलोऽभिंतरे अभिई ॥५०॥ તાર-રવિવંદરિવા, લુહ-સુશાં નવ-મંતિ-સળિયા ! सगसयनउय दस-असिइ, चउ चउ कमसो तिया चउसु ॥५१॥ gિ. I. સં. ૧૨) સમભૂતલાથી ૩૯૦ યોજના ગયા બાદ દશ યોજનને અંતરે સૂર્ય છે, ત્યાંથી ૮૦ યોજન દૂર ચંદ્ર છે, ત્યારપછી નક્ષત્રો છે, તેમાં સર્વથી નીચે ભરણી અને સર્વથી ઉપર સ્વાતિ નક્ષત્ર છે, મૂલ નક્ષત્ર મંડલથી બાહ્ય હોય છે અને અભિજિત્ નક્ષત્ર મંડલથી અંદર પડતું હોય છે. સમભૂતલાથી ૭૯૦ યોજને તારા, ત્યારબાદ દશ યોજને સૂર્ય, પછી એંશી યોજને ચંદ્ર, ત્યારબાદ ચાર યોજને નક્ષત્રમંડલ, ત્યારબાદ ચાર યોજને બુધ, ત્યારબાદ ત્રણ યોજને શુક, પછી ત્રણ યોજને ગુરુ, ત્યારબાદ ત્રણ યોજને મંગલ અને ત્યારબાદ ત્રણ યોજને એટલે સમભૂતલાથી બરાબર નવસો યોજને શનિ છે. (૫૦-૫૧) एकारसजोयणसय, इगवीसिक्कारसाहिया कमसो । मेरुअलोगाबाहं, जोइसचक्कं चरइ ठाइ ॥५२॥ મેરૂથી અગિયારસો એકવીશ યોજનની તથા અલોકથી અગિયાર સો અગિયાર યોજનની અબાધાએ જ્યોતિષ્યક્ર ફરે છે અને સ્થિર રહે છે. (૫૨) अद्धकविट्ठागारा, फलिहमया रम्मजोइसविमाणा । वंतरनगरेहितो, संखिजगुणा इमे हुंति ॥५३॥ ताई विमाणाई पुण, सब्वाइं हुंति फालिहमयाइं । forત્તિમયાં પુણ, નવો રે ગોવિના ફી Fિ T. 93] જ્યોતિષી દેવોનાં વિમાનો અધકોઠાના આકારવાળાં સ્ફટિક રત્નમય તેમજ ઘણાં સુંદર હોય છે, વળી વ્યંતર દેવોનાં નગરો (ભવનો)ની અપેક્ષાએ આ જ્યોતિષીનાં વિમાનો સંખ્યગુણા છે. તે જ્યોતિષીનાં બધા વિમાનો સ્ફટિક રત્નમય છે, તેમાં પણ જે લવણસમુદ્ર ઉપર આવેલાં છે તે દગસ્ફટિકમય એટલે પાણીને પણ ફોડીને–ભેદીને પ્રકાશ આપી શકે તેવાં છે. (૫૩–૫૪) जोयणिगसट्ठिभागा, छप्पन्नऽडयाल गाउ-दु-इगद्धं । चंदाइविमाणाया-मवित्थडा अद्धमुचत्तं ॥५५॥ ચંદ્રનું વિમાન એક યોજનના એકસઠિયા છપ્પન ભાગ (૬) જેવડું સૂર્યનું વિમાન એકસઠિયા અડતાલીશ For Personal & Private Use Only Page #994 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રસૂયાદ જ્યોતિષીનિકાયનું સ્વરૂપ ભાગ (C) જેવડું ગ્રહનું વિમાન બે ગાઉનું, નક્ષત્રોનું વિમાન એક ગાઉનું તેમજ તારાઓનું વિમાન અધ ગાઉ લાંબુ પહોળું છે. દરેકના વિમાનની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈથી અર્ધ જાણવી. (૫૫) पणयाललक्खजोयण, नरखेत्तं तत्थिमे सया भमिरा । नरखित्ताउ बहिं पुण, अद्धपमाणा ठिया निचं ॥५६॥ પીસ્તાલીશ લાખ યોજનપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં આ જ્યોતિષીનાં વિમાનો સદાકાળ પરિભ્રમણ કરવાવાળાં છે, અને મનુષ્યક્ષેત્રની બહાર જે જ્યોતિષીનાં વિમાનો છે તે સદાકાળ સ્થિર તેમજ પૂર્વોક્ત લંબાઈ, પહોળાઈ તથા ઉંચાઈના પ્રમાણથી અર્ધ પ્રમાણવાળાં છે. (૫૬) ससि-रवि-गह-नक्खत्ता, ताराओ हुंति जहुत्तरं सिग्घा । विवरीया उ महडिआ, विमाणवहगा कमेणेसि ॥५७॥ सोलस-सोलस-अड-चउ, दो सुर सहस्सा पुरो य दाहिणओ । पच्छिम-उत्तर-सीहा, हत्थी-वसहा-हया कमसो ॥५॥ ચન્દ્ર-સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારા એ અનુક્રમે એક પછી એક શીધ્ર ગતિવાળા હોય છે, અને ઋદ્ધિમાં એક એકથી અનુક્રમે ઊતરતા હોય છે. ચન્દ્રના વિમાનને વહન કરનાર દેવોની સંખ્યા ૧૬000, સૂર્યના વિમાનને વહન કરનાર ૧૬૦૦૦, ગ્રહોના વિમાનને વહન કરનાર ૮000, નક્ષત્ર વિમાનને વહન કરનાર ૪000, તેમજ તારાના વિમાનને વહન કરનાર ૨૦૦૦ દેવોની સંખ્યા હોય છે, અને તે વિમાનને વહન કરનારા દેવો પૈકી વિમાનની પૂર્વ દિશાએ રહેનારા સિંહનું દક્ષિણ દિશામાં રહેનારા હાથીનું, પશ્ચિમ દિશામાં રહેનારા વૃષભનું અને ઉત્તરદિશાએ રહેનારા અશ્વનું રૂપ ધારણ કરે છે. (૫૭–૧૮) गह अट्ठासी नक्खत्त, अडवीसं तारकोडिकोडीणं । छासद्विसहस्सनवसय,-पणसत्तरि एगससिसिनं ॥५६॥ ૮૮ પ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ-આટલો એક ચન્દ્રનો પરિવાર હોય છે. (૫૯), कोडाकोडी सनं-तरंति मनंति खित्तथोवतया । केइ अन्ने उस्से-हंगुलमाणेण ताराणं ॥६०॥ કોઈક આચાર્યો ‘કોડાકોડી’ને સંજ્ઞાંતર–નામાંતર કહે છે, કારણ કે મનુષ્યક્ષેત્ર થોડું છે, વળી કોઈક આચાય તારાઓના વિમાનને ઉત્સધાંગુલથી માપવાનું કહે છે. (૬૦) किण्हं राहुविमाणं, निचं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्स तं चरइ ॥६१॥ કૃષ્ણવર્ણનું રાહુનું વિમાન નિરંતર ચન્દ્રની સાથે જ હોય છે, તેનાથી દૂર થતું નથી અને ચાર આંગળ વેગળું રહ્યું છતું હંમેશા ચન્દ્રની નીચે ચાલે છે. (૬૧) तारस्स य तारस्स य, जंबुद्दीवम्मि अंतरं गुरुयं । बारस जोयणसहसा, दुनि सया चेव बायाला ॥२॥ For Personal & Private Use Only Page #995 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત * જંબૂઢીપને વિષે એક તારાવિમાનથી બીજા તારાવિમાન વચ્ચેનું અંતર બાર હજાર બસોને બેંતાલીશ (૧૨,૨૪૨) યોજનાનું છે. (૧૨) निसढो य नीलवंतो, चत्तारि सय उच्च पंचसय कूडा । अद्धं उवरिं रिक्खा, चरंति उभयऽट्ठबाहाए ॥६३॥ [प्र. गा. सं. १४] નિષધ અને નીલવંત પર્વત ભૂમિથી ચારસો યોજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચા નવ શિખરો–કૂટો છે. તે કૂટ ઉપરના ભાગે ૨૫0 યોજન પહોળાં છે અને કૂટથી આઠ-આઠ યોજનની અબાધાએ નક્ષત્રનારાઓ વગેરે પરિભ્રમણ કરે છે. (૬૩) छावट्ठा दुनिसया, जहन्नमेयं तु होइ वाघाए । निव्वाधाए गुरु लहु, दो गाउय धणुसया पंच ॥६४॥ વ્યાઘાતવડે જઘન્ય આંતરૂં (૨૫૦+૮+૮૦૨૬૬) બસો છાસઠ યોજન પ્રમાણ થયું. નિવ્યઘિાતમાં ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અંને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું હોય છે. (૬૪) माणुसनगाउ बाहिं, चंदा सूरस्स सूर चंदस्स । जोयणसहस्सपना-सऽणूणगा अंतरं दिटुं ॥६५॥ માનુષોત્તર પર્વતથી બહાર એક ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજના પ્રમાણ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવંતોએ જોયું છે. (૬૫) ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ । रविअंतरिया ससिणो, ससिअंतरिया रखी दित्ता ॥६६॥ એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર કાંઈક અધિક એક લાખ યોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. (૬૬) बहियाउ माणुसुत्तर, चंदा सूरा अवट्ठि-उज्जोया । ચંતા મીનુd, સૂર પુખ હુતિ પુસ્તÉ llઘણી [ કા. ૪ ૧૬] માનુષોત્તર પર્વતથી બહાર ચક્રો તથા સૂર્યો અવસ્થિત-સ્થિર પ્રકાશવાળા છે, ચન્દ્રો અભિજિત્ નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્યનક્ષત્ર સહિત હોય છે. (૬૭) उद्धारसागरदुगे, सडे समएहि तुल्ल दीवुदही । दुगुणाद्गुणपवित्थर, वलयागारा पढमवजं ॥६॥ पढमो जोयणलक्खं, वट्टो तं वेढिलं ठिया सेसा । पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६६॥ અઢી ઉદ્ધાર સાગરોપમના સમયોની જેટલી સંખ્યા થાય તેટલી દ્વીપસમુદ્રની એકંદર સંખ્યા છે, પૂર્વ–પૂર્વના દીપ–સમુદ્ર કરતાં પછી પછીનાં દ્વીપસમુદ્રો બમણાં બમણાં વિસ્તારવાળા છે. પ્રથમ દ્વીપને વજીને બધાય દ્વીપ સમુદ્રો વલયાકારે (ચૂડીના આકારે) છે. પ્રથમ જંબૂદ્વીપ લાખ યોજનાનો અને વૃત્ત—ગોળાકારે થાળી સરખો છે, અને બીજા For Personal & Private Use Only Page #996 -------------------------------------------------------------------------- ________________ anananamannaamanamamimarnaina દ્વીપ-સનું વર્ણન ११ બધા દ્વીપસમુદ્રો તેને વીંટને રહેલાં છે. પ્રથમ જંબુદ્વીપ છે અને છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. (૬૮-૬૯) जंबू-धायइ-पुक्खर-वारुणि-खीर-घय-खोय-नंदिसरा । अरुण-रुणवाय-कुंडल-संख-रूयग-भुयग-कुस कुंचा ॥७०॥ ॐदी५, धातvis, पुठ२, ३४ीवर, क्षीरव२, घृतव२, शुवर, नहीश्वर, म३९५, ७३९॥५पात, दुस, शं५, ३५६, मुला, कुश, सैंय 4 32&is atul-i. vul naql. (७०) पढमे लवणो जलहि, बीए कालो य पुक्खराईसु । दीवेसु हुँति जलही, दीवसमाणेहिं नामेहिं ॥७१॥ જંબદ્વીપને વાટીને લવણસમદ્ર રહ્યો છે, ધાતકીખંડને વાટીને કાલોદધિ (સમ) રહ્યો છે અને પુષ્કર વગેરે દ્વીપો તે નામના સમુદ્રથી જ વીંટાયેલા છે. (૭૧) आभरण-वत्थ-गंधे, उप्पल-तिलए य पउम-निहि-रयणे । वासहर-दह-नईओ, विजया वक्खार-कप्पिंदा ॥७२॥ कुरु-मंदर-आवासा, कूडा नक्खत्त-चंद-सूरा य । अनेवि एवमाई, पसत्यवत्थूण जे नामा ॥७३॥ तत्रामा दीवुदही, तिपडोयाराय हुंति अरुणाई । जंबूलवणाईया, पत्तेयं ते असंखिज्जा ॥७४॥ ताणंतिम सूरवरा-वभासजलही परं तु इक्विका । देवे नागे जक्खे, भूये य सयंभूरमणे य ॥७॥ साभूष-वख-14-मस-तिas - ५ - PR - रत्न-वर्षधर पर्वती-द्रह-नही- विय-वक्ष-२-पर्वतीકલ્પાવતંસક વિમાનો–કુરૂક્ષેત્ર મેરૂ-ઈન્દ્રાદિ દેવોનાં નિવાસો-કૂટ-નક્ષત્ર-ચન્દ્ર-સૂર્ય વગેરે સમગ્ર લોકમાં વર્તતી જે પ્રશસ્ત ઉત્તમ વસ્તુઓ અને તેનાં નામો છે તે નામવાળાં દ્વીપ તથા સમુદ્રો છે. અરૂણદ્વીપથી લઈને ત્રિપ્રત્યાવતાર નામવાળાં દ્વીપ–સમુદ્રો છે. જંબૂ અને લવણ એ નામવાળાં પણ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. ત્રિપ્રત્યાવતારમાં છેલ્લો ‘સૂર્યવરાવભાસ’ સમુદ્ર જાણવો, ત્યારબાદ પ્રિત્યાવતારપણું નથી, પરંતુ દેવદ્વીપ–દેવસમુદ્ર, નાગદ્વીપનાગસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષસમુદ્ર, ભૂતદ્વીપભૂતસમુદ્ર તથા સ્વયંભૂરમણદ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર આવેલા છે. ત્યારબાદ અલોક છે. (૭૨-૭૩-૭૪-૭૫) वारुणिवर खीरवरो-घयवर लवणो य हुंति भिन्नरसा । कालो य पुक्खरोदहि, सयंभूरमणो य उदगरसा ॥७६॥ इक्खुरस सेसजलहि, लवणे कालोए चरिमि बहुमच्छा । पण-सग-दसजोयणसय-तणु कमा थोव सेसेसु ॥७७॥ વારૂણીવર-ક્ષીરવર-વૃતવર અને લવણસમુદ્રનાં પાણી નામ પ્રમાણે ગુણવાળાં અથર્િ મદિરા-દૂધ-ઘી અને મીઠાના જેવા સ્વાદવાળા અનુક્રમે છે, અર્થાત્ જુદા જુદા રસવાળાં છે. કાલોદધિ પુષ્કરસમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર પાણીના જેવા સ્વાદવાળા છે, બાકીનાં સમુદ્રોનું પાણી શેરડીના રસ જેવું સ્વાદિષ્ટ હોય છે. લવણસમુદ્રમાં ૫00 યોજનના, For Personal & Private Use Only Page #997 -------------------------------------------------------------------------- ________________ ૧ર બૃહતસંગ્રહક્ષી સત્રમુ–ગાથાર્થ સહિત કાલોદધિમાં ૭00 યોજનાના અને સ્વયંભૂરમણમાં ૧000 યોજનના પ્રમાણવાળા ઘણા મગરમચ્છો હોય છે. તે સિવાયનાં સમુદ્રોમાં જુદા જુદા અને નાનાં પ્રમાણવાળાં ઘણાં જુજ મગરમચ્છો છે. (૭૬-૭૭) दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि धायईसंडे । बारस ससि बारस रवि, तप्पभिइ निदिट्ठ ससि-रविणो॥७॥ तिगुणा पुबिल्लजुया, अणंतराणंतरंमि खित्तम्मि । વાતો વાયાના, વિસરિ પુવાર ૭૬ . પહેલાં જંબૂદ્વીપને વિષે બે ચન્દ્ર અને બે સૂર્ય હોય છે, બીજા લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર તથા ચાર સૂર્ય હોય છે. ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય હોય છે, હવેના દ્વીપ સમુદ્રોમાં ચન્દ્ર સૂર્યની સંખ્યા પ્રાપ્ત કરવા માટે આગળના દ્વીપ અથવા સમુદ્રના ચન્દ્ર કિંવા સૂર્યની સંખ્યાને ત્રણ ગુણી કરી તેથી આગળના બધાય દ્વીપ-સમુદ્રોના ચંદ્ર-સૂર્યની સંખ્યા તેમાં ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યા જાણવી. એ રીતિએ કાલોદધિ સમુદ્રમાં (૧૨*૩=૩૬+૨+૪=) ૪૨ ચન્દ્ર અને ૪૨ સૂર્ય હોય છે, તેમજ આખા પુષ્કર દ્વીપમાં (૪૨૩=૧૨૬+૨+૪+૧૨=) ૧૪૪ અને અર્ધપુષ્કરમાં ૭૨ ચન્દ્ર તથા ૭૨ સૂર્ય હોય છે. મનુષ્ય ક્ષેત્રમાં કુલ ૧૩૨ ચન્દ્ર અને ૧૩૨ સૂર્ય છે. (૭૮-૭૯). दो दो ससि-रविपंति, एगंतरिया छसट्ठिसंखाया । मेरुं पयाहिणंता, माणुसखित्ते परिभमंति ॥५०॥ છાસઠ-છાસઠ સંખ્યાવાળી ચન્દ્રની બે અને છાસઠ છાસઠ સંખ્યાવાળી સૂર્યની બે પંક્તિઓ છે, તે બન્ને પંક્તિઓ મનુષ્યોત્રમાં મેરૂને પ્રદક્ષિણા આપતી સદાકાળ પરિભ્રમણ કરે છે. (૮૦) छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुयलोगम्मि । छावट्ठी छावट्ठी, होइ इक्किक्किआ पंती ॥१॥ [प्र. गा. सं. १६] મનુષ્યક્ષેત્રમાં નક્ષત્રોની છપ્પન પંક્તિઓ છે, તે મેરૂથી ચારે દિશામાં માનુષોત્તર પર્વત સુધી સૂર્યકિરણોની માફક રહેલી હોય તેમ દેખાય છે, તે પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો હોય છે. (૮૧) एवं गहाइणोवि हु, नवरं धुवपासवत्तिणो तारा । तं चिय पयाहिणंता, तत्थेव सया परिभमंति ॥२॥ નક્ષત્રોની પંક્તિ સંબંધી જે પ્રમાણે વ્યવસ્થા બતાવવામાં આવી છે તે જ પ્રમાણે ગ્રહ વગેરેની પંક્તિ વ્યવસ્થા સમજવી, એટલું વિશેષ છે કે બે ચન્દ્રનો પરિવાર ૧૭૬ ગ્રહોનો હોવાથી ગ્રહોની પંક્તિઓ પણ ૧૭૬ હોય. પ્રત્યેક પંક્તિમાં ૬૬-૬૬ ગ્રહોની સંખ્યા જાણવી. વળી અચળ એવા ધ્રુવ તારાઓની સમીપમાં વર્તતા અન્ય તારાના વિમાનો તે ધ્રુવ તારાઓને જ પ્રદક્ષિણા દેતા ફરે છે. (૮૨) चउयालसयं पढमिल्लयाए, पंतीए चंद-सूराणं । तेण परं पंतीओ, चउरुत्तरियाए वुडीए ॥३॥ बावत्तरि चंदाणं, बावत्तरि सूरियाण पंतीए । पढमाए अंतरं पुण, चंदाचंदस्स लक्खदुगं ॥४॥ For Personal & Private Use Only Page #998 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ચંદ્રાદિની પંક્તિઓ जो जावइ लक्खाइं, वित्थरओ सागरो य दीवो वा । તાવાગો ય તાં, સંતા(ા પંતગો III ( 1 / 99-9-96) મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની પ્રથમ પંક્તિમાં ૧૪૪–ચન્દ્ર-સૂર્યની સંખ્યા છે અને તે પંક્તિથી આગળ પ્રત્યેક પંક્તિમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ કરવી. પ્રથમ પંક્તિમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય હોય. એ પ્રથમ પંક્તિમાં ચન્દ્રથી ચન્દ્રનું બે લાખ યોજન પ્રમાણ અંતર હોય છે. જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ યોજન વિસ્તારવાળો હોય ત્યાં તેટલી સંખ્યા પ્રમાણ ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ જાણવી. (૮૩-૮૪-૮૫) पारस चुलसीइ सयं, इह ससि-रविमंडलाइं तक्खित्तं । जोयण पणसय दसहिअ, भागा अडयाल इगसट्टा ॥१६॥ ससि-रविणो लवणम्मि य, जोयण सय तिणि तीसअहियाई । असियं तु जोयणसयं, जंबूद्दीवम्मि पविसंति ॥७॥ [प्र. गा. सं. २०] तीसिगसट्ठा चउरो, एगिगसहस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससि-रविणो मंडलंतरयं ॥१८॥ [प्र. गा. सं. २१] पणसट्ठी निसढम्मि य, तत्तियबाहा दुजोयणंतरिया । પુનર્વસ ર સાં, સૂરત ય મંડના તવને દ્દો કિ . # રર) मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । મંડરગંતરમાળ, ગાાપના પુરા વહિયં ૬ . T. ૪ ૨૨ આ જંબૂઢીપ સંબંધી ચન્દ્રનાં ૧૫ મંડલો છે અને સૂર્યનાં ૧૮૪ મંડલો છે, તેમજ બન્નેનાં મંડળોનું ચારક્ષેત્ર (જબૂ-લવણનું મળી) ૫૧૦ યોજન અને એક યોજના એકસઠિયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. પાંત્રીશ યોજન અને એક યોજનાના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ (૩૫ યોજન ભાગ પ્રતિભાગ) નું પરસ્પર ચન્દ્રમંડળનું અંતર હોય છે. તથા સૂર્યમંડળોનું અંતર બે યોજનાનું છે. વળી સૂર્યના ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબૂદ્વીપમાં પડે છે, તેમાં ૬૨ નિષધ ઉપર અને ત્રણ તે જ પર્વતની બાહા ઉપર પડે છે, તથા ૧૧૯ મંડલો લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રનાં ૧૫ મંડલો પૈકી ૧૦ મંડલો લવણ સમુદ્રમાં અને પાંચ મંડલો જેબૂદ્વીપના નિષધ પર્વત ઉપર પડે છે. મંડલનું અંતર પ્રમાણ પ્રથમ કહ્યું તે જાણવું. સૂર્ય અને ચન્દ્રનું ૫૧૦ યોજન : ભાગનું જે કુલ ચારક્ષેત્ર છે તેમાં ૩૩0 યોજન લવણ સમુદ્રમાં છે અને પાછા ફરતાં આ બને સૂર્ય-ચન્દ્રના વિમાનો જંબૂઢીપમાં ૧૮૦ યોજન સુધી પ્રવેશ કરીને અટકે છે. આ પ્રમાણે ચારક્ષેત્ર કહ્યું. (૮૬-૮૭-૮૮-૮૯-૯૦) गह-रिक्ख-तारसंखं, जत्थेच्छसि नाउमुदहि-दीवे वा । तस्ससिहिएगससिणो, गुणसंखं होइ सव्वग्गं ॥१॥ જે દ્વીપ અથવા સમુદ્ર સંબંધી ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યા જાણવાની ઇચ્છા થાય તે દ્વીપ–સમુદ્ર સંબંધી ચન્દ્ર અથવા સૂર્યની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત ૮૮ પ્રહાદિ સંખ્યાનો ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થશે. (૯૧) For Personal & Private Use Only Page #999 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત बत्तीसऽट्ठावीसा, बारस अड चउ विमाणलक्खाई । पन्नास चत्त छ सहस्स, कमेण सोहम्ममाईसु ॥२॥ दुसु सयचउ दुसु सयतिग-मिगारसहियं सयं तिगे हिट्ठा । मज्झे सत्तुत्तरसय-मुवरितिगे सयमुवरि पंच ॥६३॥ સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, ઇશાન દેવલોક ૨૮ લાખ, સનકુમારમાં ૧૨ લાખ, માહેન્દ્રમાં ૮ લાખ, બ્રહ્મદેવલોકે ૪ લાખ, લાંતકમાં ૫૦ હજાર, મહાશુકમાં ૪૦ હજાર, સહસ્રારમાં ૬ હજારઆનત-પ્રાણત બન્નેના ભેગા થઈ ૪૦૦, આરણ-અશ્રુતના ભેગા મળી ૩૦૦, પ્રથમની ત્રણ રૈવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણ રૈવેયકમાં ૧૦૭, ઉપરિતન ત્રણ રૈવેયકમાં ૧૦૦ અને અનુત્તર દેવલોકમાં પાંચ વિમાનો છે. (૯૨-૯૩) चुलसीइ लक्ख सत्ता-णवइ सहस्सा विमाण तेवीसं । सबग्गमुडलोगम्मि, इंदया बिसट्टि पयरेसु ॥६४॥ વૈમાનિક નિકાસમાં વિલિકાગત અને પપ્પાવકીર્ણ એ બન્નેની સંખ્યા ભેગી કરતાં એકંદર ૮૪૭૦ર૩ વિમાનોની સંખ્યા ઊર્ધ્વલોક પ્રાપ્ત થાય છે. પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાનો હોવાથી સર્વ પ્રતિરોનાં થઈ ૬૨ ઈક વિમાનો છે. (૯૪). चउदिसि चउपतीओ, बासट्ठिविमाणिया पढमपयरे । उवरि इक्किक्कहीणा, अणुत्तरे जाव इक्किकं ॥६५॥ પ્રત્યેક દેવલોકે ચાર દિશામાં વિમાનોની ચાર પંક્તિઓ હોય છે, તેમાં પ્રથમ પ્રતરે ૬૨-૬૨ વિમાનોની ચાર પંક્તિઓ છે, ત્યારબાદ ઉપરનાં પ્રતિરોમાં એક એક વિમાન સંખ્યા ચાર પંક્તિમાંથી ઓછી કરતાં જવું. યાવત્ અનુત્તરે ચારે દિશામાં એક એક વિમાન રહે. (૫) इंदयवट्टा पंतीसु, तो कमसो तंस चउरंसा वट्टा । विविहा पुप्फवकिण्णा, तयंतरे मुत्तु पुवदिसिं ॥६६॥ સર્વ વિમાનોની મધ્યે ઈદ્રક વિમાન હોય છે અને તે ગોળાકારે છે, ત્યારબાદ પંક્તિમાં પ્રથમ ત્રિકોણ, ત્યારબાદ સમચોરસ અને ત્યારબાદ ગોળ, પુનઃ ત્રિકોણ–સમચોરસ અને ગોળ વિમાનો હોય. એ પ્રમાણે ઠેઠ સુધી જાણવું. પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધ આકારવાળાં છે અને તે પૂર્વદિશાની પંક્તિને વર્જીને શેષ ત્રણે પંક્તિના આંતરામાં હોય છે. (૯૬) वर्ल्ड वट्टस्सुवरिं, तसं तंसस्स उवरिमं होइ । चउरंसे चउरंसं, उहुं तु विमाणसेढीओ ॥६७॥ प्र. गा. सं. २४] પ્રથમ પ્રતરે જે સ્થાને ગોળ વિમાન હોય તેની ઉપરના પ્રતિરે સમશ્રેણીએ ગોળ વિમાન જ હોય, ત્રિકોણ ઉપર ત્રિકોણ જ હોય, અને સમચોરસ ઉપર સમચોરસ જ હોય. એ પ્રમાણે ઊદ્ધ વિમાનની શ્રેણીઓ રહેલી છે. (૯૭) सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा । તિનિ ય સંવિનાને, વત્તા િય હૃતિ વહસ્તે કgal H T. ૪ ર૬] સર્વ ગોળાકાર વિમાનોને એક જ વાર હોય છે, ત્રિકોણ વિમાનોને ત્રણ વાર હોય છે અને સમચોરસ વિમાનો ચાર ધારવાળાં છે. (૯૮) For Personal & Private Use Only Page #1000 -------------------------------------------------------------------------- ________________ દ્વીપ-સમુદ્રમાં વિમાનોની સંખ્યા आवलियविमाणाणं, तु अंतरं नियमसो असंखिजं । संखिज्जमसंखिजं, भणियं पुष्पावकिण्णाणं ॥६६॥ [प्र. गा. सं. २६] આવલિકા-પંક્તિગત વિમાનોમાં એક વિમાનથી બીજા વિમાનનું અંતર અવશ્ય અસંખ્યાત યોજનાનું હોય છે, જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનોનું અંતર સંખ્યાત યોજન તથા અસંખ્યાત યોજના બન્ને રીતિએ હોય છે. (૯૯) एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धब्वे । चत्तारि जक्खदीवे, भूयसमुद्देसु अठेव ॥१००॥ [प्र. गा. सं. २७] सोलससयंभूरमणे, दीवेसु पइठिया य सुरभवणा । इगतीसं च विमाणा, सयंभूरमणे समुद्दे य ॥१०१॥ [प्र. गा. सं. २८] પ્રથમuતરે પંક્તિગત બાસઠ વિમાનો પૈકી એક વિમાન દેવદ્વીપ ઉપર, ૨ નાગસમુદ્ર ઉપર, ૪ યક્ષદ્વીપ ઉપર, ૮ ભૂત સમુદ્ર ઉપર, ૧૬ સ્વયંભૂરમણદ્વીપ ઉપર અને ૩૧ સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલાં છે. (૧૦૦-૧૦૧) अचंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा । निच्चुजोआ रम्मा, सयंपहा ते विरायंति ॥१०२॥ [प्र. गा. सं. २६] अत्यंत सुमिगंधवाni, भाजयाथी ५९मग भने सुपारी. स्पशवाय, तर 6धोत- भवnari, રમણીય તેમજ સ્વયંકાંતિવાળાં તે વિમાનો ઘણાં જ શોભે છે. (૧૦૨). जे दक्खिणेण इंदा, दाहिणओ आवली मुणेयव्वा । जे पुण उत्तर इंदा, उत्तरओ आवली तेसिं ॥१०३॥ [प्र. गा. सं. ३०] દક્ષિણ દિશામાં રહેલા આવલિકાગત વિમાનો તે દક્ષિણેન્દ્રોના જાણવા, અને ઉત્તરદિશામાં રહેલા આવલિકાગત વિમાનો ઉત્તરેન્દ્રોનાં જાણવા. (૧૦૩) पुवेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयब्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥१०४॥ [प्र. गा. सं. ३१] પૂર્વ અને પશ્ચિમદિશાની પંક્તિ સામાન્યતઃ જાણવી. એમાં પ્રતર મળે વર્તતા ગોળ ઈન્દ્રક વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જ જાણવા. (૧૦૪). पुवेण पच्छिमेण य, जे वट्टा ते वि दाहिणिल्लस्स । तंस चउरंसगा पुण, सामण्णा हुंति दुहंपि ॥१०॥ [प्र. गा. सं. ३२] પૂર્વ અને પશ્ચિમ દિશાગત પંક્તિઓમાં રહેલા જે ગોળ વિમાનો તે દક્ષિણ દિશામાં વર્તતા ઇન્દ્રોનાં હોય છે અને શેષ ત્રિકોણ અને ચોખ્ખણ વિમાનો તે સામાન્યથી બંનેનાં પણ હોય છે. (૧૦૫) पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वे वि । चउरंसविमाणाणं, चउदिसिं वेइया होइ ॥१०६॥ [प्र. गा. सं. ३३] . આવલિકા પ્રવિષ્ટ સર્વે ગોળ વિમાનો એક બાજુએ ગઢથી વીંટળાયેલા છે તથા ચઉખૂણા વિમાનોની ચારે पामे वह (गरा 3d na) धेय छ. (१०६) For Personal & Private Use Only Page #1001 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત जत्तो वट्टविमाणा, तत्तो तंसस्स वेइया होइ । पागारो बोद्धब्बो, अवसेसेसुं तु पासेसुं ॥१०७॥ [प्र. गा. सं. ३४] જે દિશાએ ગોળ વિમાનો છે તેની સન્મુખ ત્રિકોણ વિમાનોને વેદિકા હોય છે, અને બાકીની બે દિશામાં કાંગરા સહિત ગઢ હોય છે. (૧૦૭) पढमंतिमपयरावलि-विमाणमुहभूमि तस्समासद्धं । पयरगुणमिट्ठकप्पे, सब्बग्गं पुष्फकिण्णियरे ॥१०८॥ પ્રથમ પ્રતરગત પંક્તિનાં વિમાનોની સંખ્યા તે મુખ અને અન્તિમ પ્રતિરોની પંક્તિગત વિમાનસંખ્યા તે ભૂમિ કહેવાય, એ બન્ને સંખ્યાનો સરવાળો કરી તેનું અર્ધ કર્યા બાદ ઇષ્ટ દેવલોકના પ્રતરોની સંખ્યા સાથે ગુણવાથી આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે, અને કુલ વિમાનસંખ્યામાંથી બાદ કરતાં બાકીની પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા આવશે. (૧૦૮) इगदिसिपंतिविमाणा, तिविभत्ता तंस चउरंसा वट्टा । तंसेसु सेसमेगं, खिव सेस दुगस्स इक्किकं ॥१०६॥ तंसेसु चउरंसेसु य, तो रासि तिगंपि चउगुणं काउ । वट्टेसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ કોઈપણ એક દિશાગત પંક્તિના વિમાનો ત્રણભાગે સરખા વહેંચી નાંખવા, વહેંચતા જો એક સંખ્યા શેષ રહે તો ત્રિકોણ વિમાનોમાં એક સંખ્યા ઉમેરવી, બે વધે તો ત્રિકોણ તથા સમચોરસ બન્ને વિમાનોમાં એક એક સંખ્યા ઉમેરવી. પછી તે પ્રત્યેક સંખ્યાને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઈન્દ્રક વિમાન ઉમેરવું. એમ કરવાથી ઇષ્ટ ઇષ્ટ પ્રતરે તથા પરિણામે ઇષ્ટ કલ્પે ત્રિકોણ સમચોરસ તથા વૃત્તવિમાનોની પૃથક સંખ્યા પ્રાપ્ત થશે. (૧૦૯-૧૧૦) વખેસુ ય મિત્ર મહિનો, વહિંસા જ છાત–સાનૂN | દયાય-ભુયં-પી–સદ વિડિપાડું વિંધાર્ડ 999 . 7. 8 રૂ૪] મૃગ, મહિષ, વરાહ (ભંડ), સિંહ, બોકડો, દેડકો, ઘોડો, હાથી, સર્પ, ગેંડો, વૃષભ તથા જાતિવિશેષ મૃગનું અનુક્રમે સૌધર્માદિ બાર દેવલોકના દેવોનાં મુકુટને વિષે ચિહ્ન હોય છે. (૧૧૧) चुलसि असिइ बावत्तरि, सत्तरि सट्ठी य पन चत्ताला ॥ तुल्लसुर तीस वीसा, दस सहस्सा आयरक्ख चउगुणिया ॥११२॥ સૌધર્મેન્દ્રના સામાનિક દેવો ૮૪000, ઇશાનેન્દ્રના ૮૦૦૦૦, સનત્કુમારના ૭૨૦00, માહેન્દ્રના ૭0000, બ્રત્યેન્દ્રના ૬૦000, લાંતકના ૫0000, શુક્રના ૪0000, સહસ્ત્રારના ૩0000, આનત– પ્રાણતના ૨૦000, અને આરણ—અમૃતના ૧0000, સામાનિક દેવો છે, તેનાથી ચાર ગુણા પ્રત્યેકના આત્મરક્ષક દેવો છે. (૧૧૨) दुसु तिसु तिसु कप्पेसु, घणुदहि घणवाय तदुभयं च कमा । सुरभवण पइट्ठाणं, आगासपइट्ठिया उवरिं ॥११३॥ પ્રથમના બે દેવલોકને ઘનોદધિનો આધાર, ત્રીજા-ચોથા અને પાંચમા દેવલોકને ઘનવાતનો આધાર, છઠા For Personal & Private Use Only Page #1002 -------------------------------------------------------------------------- ________________ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈનું પ્રમાણ १७ સાતમા અને આઠમા દેવલોકને ઘનોદધિ તથા ઘનવાત એ બન્નેનો આધાર છે. તેથી ઉપરના બધા દેવલોક કેવળ माडाशना माधार छ. (११३) सत्तावीससयाइं, पुढवीपिंडो विमाणउच्चत्तं । पंचसया कप्पदुगे, पढमे तत्तो य इक्किकं ॥११४॥ हायइ पुढवीसु सयं, वडइ भवणेसु दु-दु-दुकप्पेसु । चउगे नवगे पणगे, तहेव जाऽणुत्तरेसु भवे ॥११५॥ इगवीससया पुढवी, विमाणमिक्कारसेव य सयाइं । बत्तीसजोयणसया, मिलिया सव्वत्थ नायव्वा ॥११६॥ પહેલા બે દેવલોકને વિષે વિમાનોની પૃથ્વીનું પિંડપ્રમાણ ૨૭00 યોજન હોય છે, અને તેના ઉપર વિમાનોની ઉંચાઈ ૫00 યોજન હોય છે, ત્યારબાદ ૩–૪, ૫-૬, ૭-૮, ૯-૧૦, ૧૧–૧૨, નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવલોકને વિષે પૂર્વે કહેલા ૨૭00 યોજન પિંડપ્રમાણમાંથી અનુક્રમે વિમાનોનાં પિંડ પ્રમાણમાં સો સો યોજન ઓછા કરતાં જવું અને તે પિંડ ઉપરના વિમાનની ઉંચાઈ જે પ00 યોજન પ્રમાણ કહી છે તેમાં અનુક્રમે સો સો યોજન વધારતાં જવું. જેથી અનુત્તરમાં ૨૧00 યોજન પૃથ્વીપિંડ અને ૧૧00 યોજન વિમાનની ઉંચાઈ આવશે. (૧૧૪–૧૧૫–૧૧૬) पण-चउ-ति-दुवण्ण विमाण, सधय दुसु दुसु य जा सहस्सारो । उवरि सिय भवणवंतर-जोइसियाणं विविहवण्णा ॥११७॥ સૌધર્મ તથા ઇશાન દેવલોકનાં વિમાનો શ્યામ-નીલ-રક્ત–પીત અને શ્વેત એ પંચવર્ણનાં હોય છે, સનસ્કુમારમાહેન્દ્રના શ્યામ સિવાય ચાર વર્ણનાં, બ્રહ્મ–લાંતકના લાલ, પીળો અને ધોળો એમ ત્રણ વર્ણનાં, શુક્ર-સહસ્ત્રારના પીત તથા શ્વેત એમ બે વર્ણનાં જ અને આનતથી લઈ અનુત્તર સુધી બધાય શ્વેતવર્ણનાં વિમાનો છે. (૧૧૭) रविणो उदयत्थंतर चउणवइसहस्स पणसय छवीसा । बायाल सद्विभागा, कक्कडसंकंतिदियहम्मि ॥११८॥ કર્ક સંક્રાન્તિના દિવસે (એટલે સવભ્યિન્તર મંડલે સૂર્ય હોય ત્યારે) સૂર્યના ઉદયસ્થાન અને અસ્તસ્થાન વચ્ચેનું અંતર ૯૪પ૨૬ યોજન અને એક યોજનના સાઠીયા ૪૨ ભાગ પ્રમાણ હોય છે. (૧૧૮) एयम्मि पुणो गुणिए, ति-पंच-सग-नवहिं होइ कममाणं । तिगुणम्मी दो लक्खा, तेसीई सहस्स पंचसया ॥११६॥ असिइ छ सविभागा, जोयण चउलक्ख बिसत्तरिसहस्सा । छच्चसया तेत्तीसा, तीसकला पंचगुणियम्मि ॥१२०॥ એ ઉદયાસ્તના અંતરને ત્રણ, પાંચ સાત, અને નવ વડે ગુણવા. ત્રણ વડે ગુણતાં ૨,૮૩,૫૮૦ યોજન संध्या भावे, पांय 43 गुन ४,७२,६६3 योनमा प्रभा! संध्या भावे. (११८-१२०) सत्तगुणे छलक्खा, इगसहि सहस्स छसय छासीया । चउपन्न कला तह नव-गुणम्मि अडलक्ख सड्ढाउ ॥१२१॥ For Personal & Private Use Only Page #1003 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત सत्तसया चत्ताला, अट्ठार कला य इय कमा चउरो । चंडा-चवला-जयणा, वेगा य तहा गइ चउरो ॥१२२॥ તે ઉદયાસ્ત અંતરને સાત વડે ગુણતાં ૬,૬૧,૬૮૬ યોજન ભાગ પ્રમાણ આવે, તથા નવ વડે ગુણતાં ૮,૫૦,૭૪૦ યોજન : ભાગ પ્રમાણ ગુણાકાર પ્રાપ્ત થાય. તે ચારે ગુણાકારની સંખ્યાને અનુક્રમે ચંડા, ચવલા, જયણા, અને વેગા એ ચાર પ્રકારની ગતિ સાથે યોજના કરવી. (૧૨૧-૧૨૨) इत्थ य गई चउत्थिं जयणयरिं नाम केइ मन्नंति । एहिं कमेहिमिमाहिं गईहिं चउरो सुरा कमसो ॥१२३॥ विक्खंभं आयामं, परिहिं अभिंतरं च बाहिरियं । जुगवं मिणति छमास, जाव न तहावि ते पारं ॥१२४॥ पावंति विमाणाणं, केसिंपि हु अहव तिगुणियाए । कम चउगे पत्तेयं, चंडाई गईउ जोइजा ॥१२५॥ तिगुणेण कप्प चउगे, पंचगुणेणं तु अट्ठसु मिणिज्जा । - गेविजे सत्तगुणेण नवगुणेऽणुत्तरचउक्के ॥१२६॥ કહેલી ચારે ગતિ પૈકી ચોથી વેગા નામની ગતિને કોઈક આચાર્યો વવનાન્સર’ ગતિ પણ કહે છે, હવે એ ચાર પ્રકારની ગતિમાંથી ચંડા ગતિવાળો ૨,૮૩,૫૮૦ યોજન - ભાગ જેવડા ડગલા વડે પૂર્વે કહેલા વિમાનો પૈકી કોઈ એક વિમાનની પહોળાઈ માપવાની શરૂઆત કરે, ચપલા ગતિવાળો ૪,૭૨,૬૬૩ યોજન છે જેવડા ડગલા વડે લંબાઈ માપે, જયણા ગતિવાળો ૬,૬૧,૬૮૬ યોજન જેવડા પગલા વડે વિમાનની અંદરનો ઘેરાવો માપે તથા વેગા ગતિવાળો ૮.૫૦,૭૪૦ યોજન દ જેવડા પગલા વડે બાહ્ય ઘેરાવો માપવાની શરૂઆત કરે અને માપતા માપતા છ મહિના થાય તો પણ તે વિમાનોની લંબાઈ–પહોળાઈ તથા બાહ્યાભ્યતર પરિધિનો પાર ન પામે. એટલાં મોટાં તે વિમાનો છે. અથવા કોઈક આચાર્યના મતે–ત્રણગણું, પાંચગુણ, સાતગુણ અને નવગુણે એ ચારની ચંડા વગેરે ગતિ સાથે યોજના કરવા સાથે ત્રણગુણા વડે પ્રથમના ચાર દેવલોક, પાંચગુણ વડે પછીના આઠ દેવલોક, સાતગુણ વડે નવરૈવેયક અને નવગુણ વડે ચાર અનુત્તરના વિમાનો માપવામાં આવે તો વિમાનોનો પાર પમાય છે. (૧૨૩–૧૨૪-૧૨૫–૧૨૬). जोयणलक्खपमाणं, निमेसमित्तेण जाइ जे देवा । છબ્બાસે જ રામ, છ રનું નિ વિંતિ ૧૨૭ કિ જી. ૪ ૩૬] કોઈ એક દેવ નિમેષ (આંખના પલકારા) માત્રમાં એક લાખ યોજનનું પ્રમાણ કરતો થકો સતત પ્રયાણ કરે તો છ માસે એક રાજના પારને પામે છે એમ શ્રી જિનેશ્વરદેવો કહે છે. (૧૨૭) पढमपयरम्मि पढमे, कप्पे उडुनाम इंदयविमाणं । पणयाललक्खजोयण, लक्खं सबूवरिसव्वटुं ॥१२८॥ સૌધર્મ દેવલોકના પ્રથમ પ્રતરમાં મળે ઉડ નામનું ઈન્દ્રક વિમાને છે, તે પીસ્તાલીશ લાખ યોજનાનું તેમજ વૃત્તાકારે છે અને અનુત્તર વિમાનમાં સર્વથી ઉપર સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે તે એક લાખ યોજન પ્રમાણનું છે. (૧૨૮) # ભવનદ્વાર પૂર્ણ થયું. ૪ For Personal & Private Use Only Page #1004 -------------------------------------------------------------------------- ________________ સઠ ઈનક વિમાનોનાં નામો उडु-चंद-रयय-वग्गू-वीरिय-वरुणे-तहेव आणंदे । बंभे कंचण-रूइले[२], (च) चे अरुणे दिसे चेव ॥१२६॥ वेरुलिय रुयग-रुइरे, अंके फलिहे तहेव तवणिज्जे । मेहे अग्ध-हलिहे, नलिणे तह लोहियक्खे य ॥१३०॥ वइरे अंजण-वरमाल-अरिढे तह य देव-सोमे अ । मंगल-बलभद्दे अ, चक्क-गया-सोत्थि णंदियावत्ते ॥१३१॥ आभंकरे-य गिद्धि, केऊ-गरुले य होइ बोद्धव्वे । बंभे बंभहिए पुण, बंभोत्तर-लंतए चेव ॥१३२॥ महसुक्क सहसारे, आणय तह पाणए य बोद्धव्वे । xपुप्फेऽलंकारे अ, आरणे(य) तहा अच्चुए चेव ॥१३३॥ सुदंसण-सुप्पडिबद्धे, मणोरमे चेव होइ पढमतिगे । तत्तो य सबओभद्दे, विसाले य सुमणे चेव ॥१३४॥ सोमणसे पीइकरे, आइच्चे चेव होइ तइयतिगे । सवठ्ठसिद्धिनामे, सुरिंदया एव बासहि ॥१३५॥ [प्र. गा. सं. २७ से ४३] બાસઠ પ્રતરોનાં નામ ઇન્દ્રક વિમાનો આ પ્રમાણે છે,–૧ ઉડુ, ૨ ચન્દ્ર, ૩ રજત, ૪ વલ્થ, ૫ વીર્ય, ૬ १३०, ७ आनट, ८ ही, ८ यन, १० ३थिर, ११ वंय (यंथ), १२ १३, १3 Bu, १४ वैडूर्य, १५ ३४, १६ ३थिर, १७ , १८ टिम, १८ तपनीय, २० मेघविमान, २१ मई, २२, डारिद्र, २3 नबिन, ૨૪ લોહિતાક્ષ, ૨૫ વજૂ, ૨૬ અંજન, ૨૭ વરમાલ, ૨૮ રિષ્ટ, ૨૯ દેવ, ૩૦ સૌમ્ય, ૩૧ મંગલ, ૩૨ બલભદ્ર, ૩૩ ચક, ૩૪ ગદા, ૩૫ સ્વસ્તિક, ૩૬ નન્દાવર્ત ૩૭ આભંકર, ૩૮ ગૃદ્ધિ, ૩૯ કેતુ, ૪૦ ગરૂડ, ૪૧ બ્રહ્મ, ४२ प्रहाउत, ४३ बहोत्तर, ४४ खids, ४५ माशु, ४६ ४२॥२, ४७ मानत, ४८ प्रात, ४८ पुष्य, ૫૦ અલંકાર, ૫૧ આરણ, પર અશ્રુત, પ૩ સુદર્શન, ૫૪ સુપ્રબુદ્ધ, ૫૫ મનોરમ, ૫૬ સર્વતોભદ્ર, પ૭ વિશાલ, ५८ सुमन, ५८ सौमनस, ६० प्रति२, ६१ साहित्य, भने ६२ सा सिख. (१२४-१3०–१३१-१३२–१33१३४-१३५) पणयालीसं लक्खा, सीमंतय माणुसं उडु सिवं च । अपइट्ठाणो सव्वट्ठ, जंबुदीवो इमं लक्खं ॥१३६॥ [प्र. गा. सं. ४४] પ્રથમ નરકના પ્રથમ પ્રતરનો સીમંતક નામનો નરકાવાસો, અઢીદ્વિીપ પ્રમાણ મનુષ્યક્ષેત્ર, ઉડુ નામનું વિમાન અને સિદ્ધશિલા આટલી વસ્તુઓ આ લોકમાં ૪૫ લાખ યોજનના પ્રમાણની છે. સાતમીનરકનો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસો, સર્વાર્થસિદ્ધ વિમાન અને જંબદ્વીપ આટલી વસ્તુઓ આ લોકમાં એક લાખ યોજનના પ્રમાણની છે. (૧૩૬) अह भागा सगपुढवीसु, रज्जु इकिक तह य सोहम्मे । माहिद लंत सहसारऽच्चुय, गेविज लोगंते ॥१३७॥ For Personal & Private Use Only Page #1005 -------------------------------------------------------------------------- ________________ ર૦. બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત અધોભાગે સાતે નરક પૃથ્વી એક એક રાજ પ્રમાણ સમજવી, રત્નપ્રભાના ઉપરના તલીયાથી સૌધર્મ દેવલોકે આઠમો રાજ, મહેન્દ્ર દેવલોકે નવમો રાજ, લાન્તકના અંતે દશમો, સહસ્ત્રારે અગિયારમો, આરણ—અય્યતાને બારમો, નવરૈવેયકને અંતે તેરમો, અને સિદ્ધશિલાથી ઉપર લોકાન્ત ચૌદમો રાજ પૂર્ણ થાય છે. (૧૩૭) भवण-वण जोइ-सोहम्मीसाणे सत्तहत्थ तणुमाणं । दु दु दु चउक्के गेविजऽणुत्तरे हाणि इक्किक्के ॥१३८॥ ભવનપતિ, વન્તર, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાન દેવલોકના દેવોનું સાત હાથનું શરીર પ્રમાણ હોય છે, ત્રીજે–ચોથે દેવલોકે છ હાથનું. પાંચમે–છટ્ટે પાંચ હાથનું, સાતમે આઠમે ચાર હાથનું, નવ-દશ-અગિયાર અને બારમા દેવલોકે ત્રણ હાથનું, નવરૈવેયકમાં બે હાથનું તથા અનુત્તર વિમાનમાં એક હાથનું દેવોનું શરીર હોય છે. (૧૩૮) कप्पटुग दु-दु-दु-चउगे, नवगे पणगे य जिट्ठठिइ अयरा । दो सत्त चउदऽठारस, बावीसिगतीसतित्तीसा ॥१३॥ વૈમાનિકના પ્રથમ બે દેવલોકમાં ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમ, ત્રીજે–ચોથે સાત સાગરોપમ, પાંચમે–છ ચૌદ સાગરોપમ, સાતમ-આઠમે અઢાર સાગરોપમ, નવ-દશ-અગિયાર_બારમે બાવીશ સાગરોપમ, નવરૈવેયકમાં એકત્રીશ. સાગરોપમ અને પાંચ અનુત્તરમાં તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૧૩૯) विवरे ताणिकूणे, इक्कारसगाउ पाडिए सेसा । हत्थिक्कारसभागा, अयरे अयरे समहियम्मि ॥१४०॥ चय पुबसरीराओ, कमेण एगुत्तराइ वुड्डीए । एवं ठिइविसेसा, सणंकुमाराईतणुमाणं ॥१४१॥ ઉપર-ઉપરના દેવલોકની અધિક સ્થિતિમાંથી નીચેનીચેના દેવલોકની ઓછી સ્થિતિ બાદ કરવી, બાદબાકી કરતાં જે આવે તેમાંથી પુનઃ એક સંખ્યા ઓછી કરવી, જે સંખ્યા આવે તેને એક હાથના અગિયાર ભાગો કલ્પી તે અગિયારમાંથી બાદ કરવી, જેટલા અગીયારીઆ ભાગો બાકી રહે તે ભાગોમાંથી એક એક ભાગને પૂર્વ–પૂર્વ કલ્પગત શરીરના પ્રમાણમાંથી ઓછો કરવો, એટલે યથોક્ત પ્રતિસાગરોપમે ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ આવશે. એ પ્રમાણે સનત્ કુમાર વગેરે દેવલોકની સ્થિતિને અનુસારે શરીર પ્રમાણ જાણી લેવું. (૧૪૦–૧૪૧) भवधारणिज्ज एसा, उक्कोस विउब्बि जोयणा लक्खं । વિઝ-syતું, ઉત્તરવેવિયા નત્યિ ૧૪રા આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું, ઉત્તર વૈક્રિયનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક લાખ યોજનાનું છે, શૈવેયક તથા અનુત્તરમાં (શક્તિ છતાં પ્રયોજનના અભાવે) ઉત્તર વૈક્રિય હોતું નથી. (૧૪૨). साहाविय वेउब्विय, तणू जहन्ना कमेण पारंभे । अंगुलअसंखभागो, अंगुलसंखिजभागो य ॥१४३॥ સ્વાભાવિક તથા ઉત્તર વૈક્રિયનું જઘન્ય પ્રમાણ અનુક્રમે અંગુલનો અસંખ્ય ભાગ તથા અંગુલનો સંખ્યામાં ભાગ જાણવું, આ પ્રમાણ શરીર રચનાના પ્રારંભમાં હોય છે. (૧૪૩) For Personal & Private Use Only Page #1006 -------------------------------------------------------------------------- ________________ દેવોનો ઉપખાત-ચ્યવનવિરહ सामनेणं चउविह-सुरेसु बारस मुहुत्त उक्कोसो । उववायविरहकालो, अह भवणाईसु पत्तेयं ॥१४४॥ સામાન્યતઃ ચાર પ્રકારના દેવોમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે, અથાત્ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારની નિકાયમાં કોઈ પણ જીવ દેવ તરીકે ઉત્પન્ન ન થાય તો બાર મુહૂર્ત સુધી ન થાય, ત્યારબાદ કોઈ પણ નિકાયમાં કોઈ પણ જીવ અવશ્ય દેવપણે ઉપજે. (૧૪૪) भवणवणजोइसोह-मीसाणेस मुहुत्त चउवीसं । तो नव दिण वीस मुहू, बारस दिण दस मुहुत्ता य ॥१४॥ बावीस सह दियहा, पणयाल असीइ दिणसयं तत्तो । संखिजा दुसु मासा, दुसु वासा तिसु तिगेसु कमा ॥१४६॥ वासाण सया सहस्सा, लक्खा तह चउसु विजयमाईसु । पलियाऽसंखभागो, सबढे संखभागो य ॥१४७॥ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા સૌધર્મ અને ઈશાન દેવલોકમાં ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તનો છે. સનકુમારમાં નવ દિવસ અને વીશ મુહૂર્તનો, માહેન્દ્રમાં બાર દિવસ અને દશ મુહૂર્ત, બ્રહ્મકલ્પ સાડા બાવીશ દિવસ, લાંતકમાં પીસ્તાલીશ દિવસ, શુકમાં એંશી દિવસ, સહસ્ત્રારમાં સો દિવસ, આનતપ્રાણતમાં સંખ્યાતા માસ અને આરણ તથા અમ્રુતમાં સંખ્યાતા વર્ષનો વિરહકાળ છે, નવરૈવેયક પૈકી પ્રથમની ત્રણ સૈવેયકમાં સેંકડો વર્ષ, મધ્યમ ત્રણ રૈવેયકમાં સંખ્યાતા હજાર વર્ષ અને ઉપરની ત્રણ રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષનો ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અનુત્તરના વિજયાદિ ચાર વિમાનોમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવો. (૧૪૫–૧૪૬–૧૪૭) सव्वेसिपि जहनो, समओ एमेव चवणविरहोऽवि । इगदुतिसंखमसंखा, इगसमए हुंति य चवंति ॥१४॥ સવનો એટલે ભવનપતિથી લઈને સવર્થિ સિદ્ધ સુધીની ચારે નિકાયના દેવોનો જઘન્ય ઉપપાત વિરહકાળ એક સમયનો હોય છે. હવે વન વિરહકાળનું પ્રમાણ કહે છે, અવન વિરહકાળ એટલે ચારે નિકાયના દેવોમાંથી અથવા તે તે દેવલોકમાંથી કોઈપણ દેવનું ચ્યવન ન થાય તો ક્યાં સુધી ન થાય? તે કાળનું પ્રમાણ. જે પ્રમાણે ઉપપાતવિરહ સંબંધી કાળનું પ્રમાણ કહેલ છે તે જ પ્રમાણે ચ્યવન વિરહ સંબંધી કાળનું પ્રમાણ પણ જાણી લેવું. હવે એક સાથે કેટલા જીવો દેવલોકમાં ઉપજે તે ઉપપાત સંખ્યા અને એક સાથે કેટલા જીવો દેવલોકમાંથી અને તે અવન સંખ્યા તથા ઉપપતસંખ્યા ચારે નિકાયની અપેક્ષાએ એક, બે, ત્રણ, ચાર, સંખે કે અસંખ્ય દેવો એક સાથે ઉત્પન્ન થાય છે તેમજ આવે છે. (૧૪૮). नरपंचिंदियतिरिया-णुप्पत्ती सुरभवे पज्जत्ताणं । अज्झवसायविसेसा, तेसिं गइतारतम्मं तु ॥१४६॥ પર્યાપ્તા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો તથા પMિા ગર્ભજ સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. પુનઃ અધ્યવસાયની વિશેષતાને અંગે દેવગતિમાં પણ તરતમતા પડે છે. (૧૪૯) For Personal & Private Use Only Page #1007 -------------------------------------------------------------------------- ________________ રર બૃહતસંગ્રહણી સુત્ર–ગથાર્થ સહિત नरतिरि असंखजीवी, सव्वे नियमेण जंति देवेसु । नियआउअसमहीणा-उएसु ईसाणअंतेसु ॥१५॥ અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો યુગલિકો) મરણ પામીને અવશ્ય ઈશાન દેવલોકમાં જ ' અહીં પોતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યથી અથવા તેથી જૂન આયુષ્યથી ઉત્પન્ન થાય છે. (૧૫) जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसुं । जं तेसिं उववाओ, पलिआऽसंखंसआऊसु ॥१५१॥ એ જ પ્રમાણે સંમૂચ્છિમ તિર્યંચો ભવનપતિ તથા વ્યત્તરમાં ઉત્પન્ન થવાના અધિકારી છે, પરંતુ જ્યોતિષી તથા વૈમાનિકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે તેઓ વધુમાં વધુ પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ આયુષ્યથી જ ભવનપતિ–વ્યત્તરમાં ઉપજે છે. તેટલું અલ્પ આયુષ્ય ત્યાં જ છે, પરંતુ જ્યોતિષી આદિમાં નથી. (૧૫૧) बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया । वेरेण य पडिबद्धा, मरिठं असुरेसु जायंति ॥१५२॥ બાલ-અજ્ઞાન, તપસ્વી, ઉત્કટ ક્રોધવાળા, તપનો ગર્વ કરનારા અને વૈરને મનમાં ધારણ કરવાવાળા મરીને અસુર (ભવનપતિ) માં જઈ શકે છે, પરંતુ તેથી આગળ જવાના અધિકારી નથી. (૧૫૨) रज्जुग्गह-विसभक्खण-जल-जलणपवेस-तण्ह-छुहदुहओ । गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३॥ ગળાફાંસો, વિષભક્ષણ, પાણી અથવા અગ્નિમાં જાણી જોઈને પડવું, તૃષા તથા સુધાની પીડા, પર્વતની ટોચ ઉપરથી ઝંપાપાત કરવો, આવા કારણોથી આપઘાત કરે, છતાં જો છેલ્લી વખતે કાંઈક શુભભાવના આવી જાય તો વ્યન્તરમાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૫૩) तावस जा जोइसिया, चरग-परिवाय बंभलोगो जा । जा सहसारो पंचिंदि-तिरिअ जा अच्चुओ सहा ॥१५४॥ તાપસો જ્યોતિષી સુધી, ચરક પરિવ્રાજક પાંચમા બ્રહ્મદેવલોક સુધી, તિર્યંચ પંચેન્દ્રિય આઠમા સહસ્ત્રાર સુધી અને શ્રવકો બારમાં અશ્રુત દેવલોક સુધી ઉત્પન્ન થવાના અધિકારી છે. (૧૫૪) जइलिंग मिच्छदिट्ठी, गेवेजा जाव जंति उक्कोसं । पयमवि असद्दहतो, सुत्तुतं मिच्छदिट्ठी उ ॥१५॥ 'સાધના વેષને ધારણ કરનાર પણ મિથ્યાદષ્ટિ વધારેમાં વધારે નવમી રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સુત્રમાં કહેલા એક પદને જે ન સદ્દહે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૫૫) सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिनदसपुविणा रइयं ॥१५६॥ શ્રી ગણધર ભગવંતોએ, તથા પ્રત્યેક બુદ્ધોએ તેમજ શ્રુતકેવલી ભગવંતોએ અને સંપૂર્ણ દશપૂર્વધર મહર્ષિએ રચેલું જે કાંઈ હોય તે સર્વ સૂત્ર કહેવાય છે. (૧૫૬) For Personal & Private Use Only Page #1008 -------------------------------------------------------------------------- ________________ 22 દેવોનું ગતિ-ગતિ તાર તથા સાયનું સ્વરૂપ छउमत्थसंजयाणं, उववाउक्कोसओ उ सबढे । तेसिं सहाणं पि य, जहनओ होइ सोहम्मे ॥१५७॥ लंतम्मि चउदपुब्बिस्स, तावसाईण वंतरेसु तहा । एसो उववायविही, नियनियकिरियठियाण सबोऽवि ॥१५८॥ છદ્મસ્થ સાધુ વધુમાં વધુ સવથિ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે, તે છાસ્થ સાધુઓ તેમજ વ્રતધારી શ્રાવકો જધન્યથી પણ સૌધર્મદિવલોકમાં ઉપજે છે, ચૌદ પૂર્વધર જઘન્યથી લાંતકમાં ઉત્પન્ન થાય છે અને તાપસ વગેરેનો જઘન્ય ઉપપાત વ્યંતરમાં હોય છે. આ સર્વ જે ઉપપાત–ઉત્પન્ન થવાનો વિધિ કહ્યો તે પોતપોતાને યોગ્ય આચારમાં વર્તતા હોય તેને માટે સમજવો, પરંતુ આચારથી હીન હોય તેવાઓ માટે સમજવો નહિ. (૧૫૭-૧૫૮) वजरिसहनारायं, पढमं बीअं च रिसहनारायं । नारायमद्धनारायं, कीलिया तह य छेवढं ॥१५॥ एए छ संघयणा, रिसहो पट्टो य कीलिया वजं । उभओ मक्कडबंधो, नाराओ होइ विडेओ ॥१६०॥ ૧ વજૂઋષભનારાચ, ૨ ૦ષભનારા, ૩ નારાચ, ૪ અધનારા, ૫ કીલિકા અને ૬. છેવટ્ટે (સવાર) એ છ સંઘયણ છે. ઋષભ એટલે (હાડકાનો) પાટો, વજૂ એટલે ખીલી અને નારાચ એટલે મર્કટબંધ સમજવો. (૧૫૯-૧૬૦) छ गम्भतिरिनराणं, संमुच्छिमपणिदिविगल छेवटुं । सुरनेरइया एगिं-दिया य सब्वे असंघयणा ॥१६१॥ ગર્ભજતિયચ તથા ગર્ભજ મનુષ્યને છ એ સંઘયણ હોઈ શકે છે, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને છેવટું સંઘયણ હોય છે અને દેવ, નારક તથા એકેન્દ્રિયો એ બધા સંઘયણ વિનાના છે. (૧૬૧) छेवढेण उ गम्मइ, चउरो जा कप्प कीलिआईसु । चउसु दुदुकप्पवुडी, पढमेणं जाव सिद्धीवि ॥१६२॥ છેવટ્ટા સંઘયણવાળા વધુમાં વધુ ભવનપતિથી લઈ ચોથા મહેન્દ્ર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, કાલિકા સંઘયણવાળા લાંતક સુધી, અર્ધનારાચસંઘયણવાળા સહસ્ત્રાર સુધી, નારાચ સંઘયણવાળા પ્રાણત સુધી, ઋષભનારાચસંઘયણવાળા અશ્રુત સુધી તેમજ વજૂઋષભનારાચસંઘયણવાળા સર્વાર્થસિદ્ધ (યાવત્ મોક્ષ) સુધી જઈ શકે છે. (૧૬૨) समचउरंसे निग्गोह, साइ वामण य खुज्ज हुंडे य । जीवाण छ संठाणा, सवत्थ सुलक्खणं पढमं ॥१६३॥ नाहीइ उवरि बीअं, तइअमहो पिढि-उअरउरवलं । सिर-गीव-पाणि-पाए, सुलक्खणं तं चउत्थं तु ॥१६४॥ विवरीअं पंचमगं, सव्वत्थ अलक्खणं भवे छटुं । गब्भयनरतिरिअ छहा, सुरासमा-हुंडया सेसा ॥१६॥ For Personal & Private Use Only Page #1009 -------------------------------------------------------------------------- ________________ ર૪ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત સમચતુરઝ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુન્જ અને હુંડક એ છ સંસ્થાન જીવોને હોય છે. સર્વ રીતે જે સંસ્થાન લક્ષણવાળું હોય તે સમચતુરસ્ત્ર કહેવાય, નાભિની ઉપરનો ભાગ લક્ષણવાળો હોય તે ન્યગ્રોધ, નાભિની નીચેનો ભાગ લક્ષણવંત હોય તે ત્રીજું સાદિ, પીઠ–ઉદર–ઉર વર્જીને મસ્તક–ડોક–હાથ–પગ લક્ષણવાળા હોય તે ચોથું વામન, શિર–ડોક વગેરે લક્ષણ હીન હોય અને પીઠ ઉદર વગેરે સુલક્ષણા હોય તે પાંચમું કુજ, અને સર્વ અવયવો લક્ષણ રહિત હોય તે છઠું હુંડક સંસ્થાન જાણવું. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિચિને છ એ સંસ્થાન હોય, દેવોને પ્રથમ સમચતુરસ્ત્ર સંસ્થાન જ હોય અને બાકીના સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે. (૧૬૩–૧૬૪–૧૬૫) जंति सुरा संखाउय-गब्भयपज्जत्तमणुअतिरिएसुं । पज्जत्तेसु य बायर-भूदगपत्तेयगवणेसु ॥१६६॥ तत्थवि सणंकुमार-प्पभिई एगिदिएसु नो जंति । आणयपमुहा चविलं, मणुएसुं चेव गच्छंति ॥१६७॥ સામાન્ય રીતે દેવો સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તેમજ ગર્ભજ તિર્યંચમાં તેમજ પર્યાપ્તિ બાદર પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ સનસ્કુમારથી લઈને ઉપરના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી, અને આનત વગેરે ઉપરના દેવો તિયચમાં પણ ઉત્પન્ન થતા નથી, ફક્ત મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. (૧૬૬-૧૬૭) दो कप्प कायसेवी, दो दो दो फरिसरूवसद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अणंतसुहा ॥१६॥ ભવનપતિ, વન્તર, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાન દેવલોક સુધીના દેવો મનુષ્યોની માફક કાયાથી વિષયનું સેવન કરનારા હોય છે, ત્રીજાચોથા દેવલોકના દેવો સ્પર્શ માત્રથી, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો રૂપદર્શન માત્રથી, સાતમા આઠમા દેવલોકના દેવો શબ્દશ્રવણ માત્રથી, નવ-દશ-અગિયાર તથા બારમા દેવલોકના દેવો મનમાં ચિંતવન કરવા માત્રથી વિષયથી વિરામ પામે છે, અને તેથી ઉપરના દેવો અલ્પ વિકારવાળા તેમજ અનંત સુખવાળા છે. (૧૬૮) जं च कामसुहं लोए, जं च दिवं महासुहं । વીરાયતે–તમારિ નાથ ૧૧દદા લોકને વિષે જે વિષય સુખ છે, અને દેવોનું જે દિવ્ય સુખ છે, તે વીતરાગ ભગવંતના સુખ પાસે અનંતમાં ભાગનું પણ નથી. (૧૬૯). उववाओ देवीणं, कप्पदुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नत्थि, अच्चुअपरओ सुराणंपि ॥१७०॥ દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી તેમજ સૌધર્મઇશાન એ બે દેવલોક સુધી છે, આઠમાં સહસ્ત્રાર સુધી દેવીઓનું ગમનાગમન છે અને તેથી ઉપર ગમનાગમન પણ નથી. (૧૦૦) तिपलिअ तिसार तेरस,-सारा कप्पदुग-तइअ-लंत अहो । किब्बिसिअ न हुंतुवरिं, अच्चुअपरओऽभिओगाई ॥१७१॥ પહેલા બે દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રીજા સનસ્કુમાર દેવલોકની નીચે ત્રણ સાગરોપમના For Personal & Private Use Only Page #1010 -------------------------------------------------------------------------- ________________ દેવોમાં પ્રવિચારપણું તથા લેસ્યા ર૫ આયુષ્યવાળા અને છઠા લાંતક દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો છે, તેથી આગળના દેવલોકમાં કિલ્બિષિયા નથી તેમજ બારમા અમૃત દેવલોકથી આગળ આભિયોગિક દેવો નથી. (૧૭૧) अपरिग्गहदेवीणं, विमाण लक्खा छ हंति सोहम्मे । पलियाई समयाहिय, ठिइ जासिं जाव दस पलिआ ॥१७२॥ ताओ सणंकुमारा-णेवं वटुंति पलियदसगेहिं । ના મ–સુ–ગાગાય–સારણ સેવા પન્નાસા ૧૭૨ા. ईसाणे चउलक्खा, साहिय पलियाइ समयअहिय ठिई । जा पनर पलिय जासिं, ताओ माहिंददेवाणं ॥१७४॥ एएण कमेण भवे, समयाहियपलियदसगवुडीए । लंत-सहसार-पाणय-अच्चुयदेवाण पणपन्ना ॥१७॥ સૌધર્મ દેવલોકમાં અપરિગ્રહીતા દેવીનાં વિમાનો છ લાખ છે, વળી તે દેવલોકમાં પલ્યોપમથી ઉપર એક સમય અધિકથી લઈને યાવત્ દશ સાગરોપમની સ્થિતિવાળી દેવીઓ સનકુમારવર્તી દેવોના ઉપભોગ માટે, દશ પલ્યોપમથી વશ પલ્યોપમના આયુષ્યવાળી બ્રહ્મદેવલોકના દેવોના ઉપભોગ માટે, વીશ પલ્યોપમથી ત્રીશ પલ્યોપમના આયુષ્યવાળી શુક્ર દેવલોકના દેવા માટે, ત્રીશથી ચાલીશ પલ્યોપમના આયુષ્યવાળી આનત દેવલોકના દેવા માટે, અને ચાલીશથી પચાસ પલ્યોપમના આયુષ્યવાળી આરણ દેવલોકવર્તી દેવોના ઉપભોગ માટે છે. હવે ઈશાન દેવલોકમાં અપરિગ્રહીતા દેવીના ચાર લાખ વિમાનો છે, એમાં જે દેવીઓની સાધિક પલ્યોપમની આયુષ્ય સ્થિતિ છે તે તો ઇશાન દેવને ભોગ્ય છે, તેથી આગળ સમયાદિથી લઈને યાવત્ પંદર પલ્યોપમની આયુષ્યવાળી માહેન્દ્રભોગ્ય, તેથી આગળ થાવત્ ૨૫ પલ્યોપમ સુધી લાંતકદેવ ભોગ્ય, તેથી આગળ ચાવત્ ૩૫ પલ્યોપમ સુધી સહસ્ત્રાર દેવભોગ્ય, ત્યાંથી વધુ આગળ ૪૫ પલ્યોપમ સુધી પ્રાણત દેવભોગ્ય અને ત્યાંથી સમયાદિ વધતા વધતા યાવત્ પપ પલ્યોપમ સુધીની આયુષ્યવાળી દેવીઓ અશ્રુત દેવલોક ભોગ્ય હોય છે. (૧૭૨–૧૭૩–૧૭૪–૧૭૫) વિજ્ઞાનીના–તેર–ઠ્ઠા ૨ સુરા भवणवण पढम चउले–स जोइस कप्पटुगे तेऊ ॥१७६॥ कप्पतिय पम्हलेसा, लंताइसु सुक्कलेस टुति सुरा । कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७॥ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ અને શુક્લ એ છ વેશ્યાઓ છે, ભવનપતિ તથા વ્યન્તર દેવોને પ્રથમની ચાર વેશ્યાઓ, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાનમાં તેજોવેશ્યા, ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા તેમજ લાંતકથી સવથ સિદ્ધ સુધી સર્વત્ર શુકુલ વેશ્યા હોય છે. પહેલા બે દેવલોકના દેવોના શરીરનો વર્ણ સુવર્ણ સરખો, ત્રીજા ચોથા અને પાંચમા દેવલોકના દેવોનો વર્ણ ગૌર અને તેથી ઉપરના સર્વ દેવોનો વર્ણ ઉજ્જવલ હોય છે. (૧૭૬–૧૭૭) दसवाससहस्साइं, जहन्नमाउं धरति जे देवा । तेसिं चउत्थाहारो, सत्तहिं थोवेहिं ऊसासो ॥१७॥ For Personal & Private Use Only Page #1011 -------------------------------------------------------------------------- ________________ ર૬ હતસંગ્રહી સત્રમ—ગાથાર્થ સક્તિ જે દેવોનું દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુષ્ય હોય છે. તેઓને એકાંતરે આહારનું ગ્રહણ તેમજ સાત સ્તોક થાય ત્યારે એક વખત શ્વાસોશ્વાસની ક્રિયા હોય છે. (૧૭૮) आहिवाहिविमुक्कस्स, नीसासूसास एगगो । पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७६॥ लवसत्तहत्तरीए, होइ मुहूत्तो इमम्मि ऊसासा । सगतीससयतिहुत्तर, तीसगुणा ते अहोरते ॥१८०॥ लक्खं तेरससहस्सा, नउअसयं-अयरसंखया देवे । पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ॥१८१॥ આધિવ્યાધિ રહિત નીરોગી પુરુષનો એક શ્વાસોશ્વાસ તેને પ્રાણ કહેવાય, એવા સાત પ્રાણનો એક સ્ટોક થાય. સાત સ્તોકનો એક લવ થાય. સત્તોત્તેર લવનું એક મુહૂર્ત (બેઘડી) થાય, તેટલા એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. ઉપર જણાવેલા ત્રીશ મુહૂર્ત (૬૦ ઘડી) નો એક અહોરાત્ર થાય, એક અહોરાત્રમાં ૧૧૩૧૦ શ્વાસોશ્વાસ થાય છે. (આ પ્રમાણે નીરોગી માણસને એક અહોરાત્રમાં કેટલા શ્વાસોશ્વાસ થાય તે જણાવ્યું, હવે દેવો માટે વિશેષ કહે છે) જે દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય, તેટલા પખવાડિયે તેમને શ્વાસોશ્વાસ લેવાનો હોય, અને તેટલા હજાર વર્ષે આહારની અભિલાષા થાય. (૧૭૯-૧૮૦–૧૮૧) दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं । दिवसमुहूत्तपुहुत्ता, आहारूसास सेसाणं ॥१२॥ દશ હજાર વર્ષથી સમયાદિ અધિક એમ વધતાં વધતાં કાંઈક ન્યૂન સાગરોપમના આયુષ્યવાળા દેવોને દિવસ પૃથકત્વે (બેથી નવ દિવસે) આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથફતે (બેથી નવ મુહૂર્ત) એકવાર શ્વાસોશ્વાસ હોય. (૧૮૨) सरिरेणोयाआहारो, तयाइ-फासेण लोमआहारो । पक्खेवाहारो पुण, कावलिओ होइ नायब्बो ॥१३॥ તૈજસ કામણ શરીર વડે ગ્રહણ કરવામાં આવતા આહારનું નામ ઓજ આહાર છે, ત્વચા-ચામડીના સ્પર્શદ્વારા અર્થાત્ રોમવડે ગ્રહણ થતાં આહારનું નામ લોમઆહાર છે અને હાથમાં લઈને મુખમાં મૂકવા રૂપ આહારનું નામ પ્રક્ષેપાહાર છે. (૧૮૩) ओयाहारा सब्बे, अपजत्त पजत्त लोमआहारो । सुरनिरयइगिदि विणा, सेस भवत्था सपक्खेवा ॥१८४॥ અપર્યાપ્ત અવસ્થામાં સર્વ જીવો ઓજ આહારવાળા છે, લોમભાર (તથા પ્રક્ષેપાહાર) પર્યાપ્તાવસ્થામાં જ હોય અને દેવ નારકી તથા એકેન્દ્રિય સિવાય બાકીના જીવો પ્રક્ષેપ (કવલ) આહારવાળાં છે. (૧૮૪) सचित्ताचित्तोभय-रूवो आहार सव्वतिरियाणं । सवनराणं च तहा, सुरनेरइयाण अचित्तो ॥१८॥ For Personal & Private Use Only Page #1012 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગતિ આશય આહારમાન, તાવિધ ભવપારિક સંપત્તિ રક સર્વ તિર્યંચ તથા સર્વ મનુષ્યોને સચિત્ત, અચિત્ત અને (સચિત્તાચિત્ત) મિશ્ર એમ ત્રણે પ્રકારનો આહાર હોય છે. દેવ અને નારકીને અચિત્ત આહાર હોય છે. (૧૮૫) आभोगाऽणाभोगा, सव्वेसि होइ लोम आहारो । निरयाणं अमणुनो, परिणमइ सुराण स मणुण्णो ॥१८६॥ સર્વ જીવોને લોમહાર જાણતાં અથવા અજાણતાં પરિણમે છે, તેમાં નારીને અમનોજ્ઞ (અપ્રિય) અને દેવોને તે આહાર મનોશ (પ્રિય) પણે આહાર પરિણમે છે. (૧૮૬) तह विगलनारयाणं, अंतमुहत्ता स होइ उक्कोसो । पंचिंदितिरिनराणं, साहाविय छ? अट्ठमओ ॥१८७॥ વિકસેન્દ્રિય તથા નારકીના જીવોને સામાન્યતઃ સતત આહારની અભિલાષા હોય છે, પરંતુ ઉત્કૃષ્ટથી આહારાભિલાષનું અંતર પડે તો અંતર્મુહૂર્તનું પડે, તથા પંચેન્દ્રિયતિર્યંચ તેમજ મનુષ્યોને ૪૮ કલાક અને ૭૨ કલાકનું ઉત્કૃષ્ટ અંતર જાણવું. (૧૮૭). विग्गहगइमावना, केवलिणो समूहया अजोगी य । सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१५॥ વિગ્રહગતિમાં વર્તતા, કેવલિસમુઘાતના ત્રીજા-ચોથા–પાંચમા સમયમાં વર્તતા, અયોગી ગુણસ્થાનમાં વર્તતા અને સિદ્ધના જીવો અણાહારી છે, બાકીના જીવો આહારી છે. (૧૮૮) केसठ्ठिमंसनहरोम-रुहिरवसचम्ममुत्तपुरिसेहिं । रहिआ निम्मलदेहा, सुगंधिनीस्सास गयलेवा ॥१८६॥ अंतमुहुत्तेणं चिय, पजत्तातरुणपुरिससंकासा । सवंगभूसणधरा, अजरा निरुआ समा देवा ॥१६॥ अणिमिसनयणा, मणक-जसाहणा पुष्फदामअमिलाणा । चउरंगुलेण भूमि, न छिबंति सुरा जिणा बिंति ॥१६॥ કેશ હાડકું-માંસ-નખ-રોમ-રૂધિર–ચરબી-ચામડી મૂત્ર, ઝાડો વગેરેથી રહિત નિર્મલ શરીરવાળા, સુગંધી શ્વાસવાળા, પરસેવા વગરના, ઉત્પન્ન થવાની સાથે અંતર્મુહૂર્તમાં જ યુવાન પુરુષના સરખા થવાવાળા, સવાગે આભૂષણ ધારણ કરવાવાળા, વૃધ્ધાવસ્થા રહિત, રોગ રહિત, અને સમચતુરઐસંસ્થાનવાળા દેવો હોય છે, તેઓને આંખનો મીંચકારો હોતો નથી, મનોવાંછિત કાર્ય કરનારા હોય છે, અમ્યાન પુષ્પોની માળા ધારણ કરે છે અને જમીનથી ચાર અંગુલ ઊંચા રહેનારા હોય છે. (૧૮૯-૧૯૦–૧૯૧). पंचसु जिणकल्लाणे-सु, चेव महरिसितवाणुभावाओ । અનંત નેાિ ય, કાછતિ સુરા રૂછું ૧૬રા શ્રી જિનેશ્વર દેવોના પાંચે કલ્યાણકોમાં, મહાન યોગીશ્વરના તપના પ્રભાવથી તેમજ જન્માન્તરના સ્નેહના. કારણે દેવો પૃથ્વી ઉપર આવે છે. (૧૨) For Personal & Private Use Only Page #1013 -------------------------------------------------------------------------- ________________ ર૮ મૃતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત संकंतदिव्वपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ॥१६३॥ चत्तारि पंचजोयण, सयाई गंधो य मणुअलोगस्स । उ९ वच्चइ जेणं, न उ देवा तेण आवंति ॥१६४॥ દેવાંગનાઓમાં સંક્રાન્ત થયેલા દિવ્યપ્રેમથી, વિષયોમાં આસક્તિ હોવાથી, દેવલોકનું કાર્ય અપૂર્ણ હોવાથી, મનુષ્યાધીન કાંઈપણ કાર્ય ન હોવાથી દેવલોકની અપેક્ષાએ) અશુભ એવા મનુષ્યલોકમાં દેવો આવતા નથી. વળી મનુષ્યલોકનો દુર્ગધ ચારસોથી પાંચસો યોજન સદાકાળ ઉંચો જાય છે, તેથી પણ દેવો અહીં આવતા નથી. (૧૯૩–૧૯૪) दो पढमकप्पपढम, दो दो दो बीअतइयगचउत्थिं । चउ उवरिम ओहीए, पासंति अ पंचमि पुढविं ॥१६॥ छढेि छग्गेविजा, सत्तमिमियरे अणुत्तरसुरा उ । किंचूणलोगनालिं, असंखदीवुदहि तिरियं तु ॥१६॥ बहुअयरं उवरिमगा, उहुं सविमाणचूलियधयाई ।। કપાસા રે સંવ–નો તપમાં લા. पणवीस जोयणलहू, नारय-भवण-वण जोइकप्पाणं । વિપુરાણ ય, ગહિલ ગોહિગાWIR I૧૬sil તાર–પત્તા,–પડદા–લત્તરી મુર્ર–પુ–નવે | तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥१६॥ પહેલા બે દેવલોકના દેવોનું અવધિજ્ઞાન પહેલી નરકમૃથ્વી સુધી, ત્રીજા ચોથા દેવલોકના દેવોનું અવધિજ્ઞાન બીજી નરક સુધી, પાંચમા–છઠ્ઠા દેવલોકના દેવોનું ત્રીજી નરક સુધી, સાતમા-આઠમા દેવલોકના દેવોનું ચોથી નરક સુધી, ૯-૧૦-૧૧ અને ૧૨ માં દેવલોકનું અવધિજ્ઞાન પાંચમી નરક સુધી હોય છે, ત્યારપછી પ્રથમની છ રૈવેયકના દેવોનું છઠ્ઠી નરક સુધી, ઉપરની ત્રણ રૈવેયક સાતમી નરકમૃથ્વી સુધી અને અનુત્તરના દેવોનું અવધિજ્ઞાન કાંઈક ન્યૂન સંપૂર્ણ લોકનાલિકા સુધી હોય છે. વળી તે સૌધર્માદિ દેવો તિહુઁ વધુમાં વધુ અસંખ્યાત–દ્વીપ સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી દેખે. તે બારે દેવલોકના દેવો ઊર્ધ્વ પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. અધ સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા દેવોનું અવધિક્ષેત્ર સંખ્યાતા યોજન હોય, અને તેથી વધુ આયુષ્યવાળાનું અવધિક્ષેત્ર અસંખ્ય યોજન પ્રમાણ હોય, લઘુ અધિક્ષેત્ર ૨૫ યોજન પ્રમાણ હોય. નારકી, ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી બારદેવલોક, નવરૈવેયક, પાંચ અનુત્તરના દેવોનો અનુક્રમે અવધિજ્ઞાનનો આકાર તરાપો, પાલો, પટહ, ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી અને યવ જેવો હોય છે. તિર્યંચ તથા મનુષ્યોનું અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના આકારવાળું હોય છે. (૧૯૫–૧૯૬-૧૯૭–૧૯૮–૧૯૯). उटुं भवणवणाणं, बहुगो वेमाणियाणऽहो ओही । नारय-जोइसतिरियं, नरतिरियाणं अणेगविहो ॥२००॥ ભવનપતિ તથા વ્યત્તરોનું અવધિજ્ઞાન ઉંચે ઘણું હોય છે, વૈમાનિકોનું અવધિજ્ઞાન નીચે ઘણું હોય છે, નારકી અને જ્યોતિષીનું અવધિક્ષેત્ર તિછું વધારે હોય છે, અને મનુષ્ય તિર્યંચોનું અવધિક્ષેત્ર અનેક પ્રકારનું હોય છે. (૨૦૦) For Personal & Private Use Only Page #1014 -------------------------------------------------------------------------- ________________ નરક જીવોની ઉત્કૃષ્ટ-જઘન્ય આયુષ્યસ્થિતિ * હવે બીજો નરકાધિકાર છે इअ देवाणं भणियं, ठिइपमुहं नारयाण वुच्छामि । इग तिनि सत्त-दस-सत्तर, अयर बावीस-तित्तीसा ॥२०१॥ એ પ્રમાણે દેવોની સ્થિતિ વગેરે કહ્યું, હવે નારકીને અંગે સ્થિતિ વગેરે કહીશ. પહેલી નરકમાં એક સાગરોપમ, બીજીમાં ત્રણ, ત્રીજીમાં સાત, ચોથીમાં દશ, પાંચમીમાં સત્તર, છઠ્ઠીમાં બાવીશ, અને સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. (૨૦૧) सत्तसु पुढवीसु ठिई, जिट्ठोवरिमा य हिट्ठपुहवीए । होइ कमेण कणिट्ठा, दसवाससहस्स पढमाए ॥२०२॥ સાતે નરકમાં ઉપરની પૃથ્વીઓની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે નીચેની પૃથ્વીઓમાં અનુક્રમે જઘન્યસ્થિતિ જાણવી. અને પહેલી રત્નપ્રભામાં દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ છે. (૨૦૨) नवइसमसहसलक्खा, पुवाणं कोडि अयरदसभागो । एगेगभागवुड्डी, जा अयरं तेरसे पयरे ॥२०३॥ પહેલી નારકીના પ્રથમ પ્રતરમાં નેવું હજાર વર્ષની આયુષસ્થિતિ, બીજા પ્રતરમાં નેવું લાખ વર્ષની, ત્રીજા પ્રતરમાં પૂર્વક્રોડ વર્ષની, ચોથા પ્રતરમાં એક દશાંશ સાગરોપમની, પાંચમા પ્રતરે સાગરોપમ, છ 3 સાગરોપમ, સાતમે સાગરોપમ, આઠમે સાગરોપમ, નવમે સાગરોપમ, દશમે છે સાગરોપમ, અગિયારમે ૪ સાગરોપમ, બારમે ૬ સાગરોપમ, અને તેરમા પ્રતરે સંપૂર્ણ એક સાગરોપમની સ્થિતિ હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૩) इयजि? जहन्ना पुण, दसवाससहस्सलक्खपयरदुगे । सेसेसु उवरिजिट्टा, अहो कणिट्ठा उ पइपुढविं ॥२०४॥ હવે જઘન્યસ્થિતિ–પહેલીનરકના પહેલા પ્રતરમાં દશહજારવર્ષ બીજા પ્રતરમાં દશ લાખ વર્ષ. અને બાકીના. પ્રતિરોમાં ઉપરનાં પ્રતિરોની જે ઉત્કૃષ્ટ તે નીચેના પ્રતિરોમાં જઘન્ય જાણવી, અત્િ ત્રીજા પ્રતરે ૯૦ લાખ વર્ષની અને થાવત્ તેરમાં પ્રતિરે છે સાગરોપમની જઘન્ય આયુષ્યસ્થિતિ જાણવી. (૨૦૪) उवरिखिइठिइविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । उवरिमखिइठिइसहिओ, इच्छिअपयरम्मि उक्कोसा ॥२०५॥ ઉપરની નરક પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિને નીચેની નરકમૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બાદ કરતાં જે શેષ રહે તેને ઇષ્ટનરકના પ્રતરોની સંખ્યાવડે ભાગ આપતા જે સંખ્યા આવે તેને ઈષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણતાં જે સંખ્યા આવે તે તેની ઉપરની નરકમૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે મેળવતાં ઇષ્ટ નરકના ઇષ્ટ પ્રતરે ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થાય. (૨૦૫) सत्तसु खित्तजविअणा, अन्नोन्नकयावि पहरणेहिं विणा । पहरणकयाऽवि पंचसु, तिसु परमाहम्मिअकया वि ॥२०६॥ સાતે નરકમાં ક્ષેત્રજ વેદના તથા અન્યોન્યકૃતવેદના અવશ્ય હોય છે, પ્રથમની પાંચ નરકમાં પ્રહરણ-શસ્ત્રકૃત વેદના ‘પણ છે, અને પ્રથમની ત્રણ નરકમાં તો પરમાધામીકૃત વેદના પણ છે એટલે એકંદર ચાર પ્રકારની વેદના છે. (૨૦૬) For Personal & Private Use Only Page #1015 -------------------------------------------------------------------------- ________________ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત बंघण गइ संठाणा, भेया वना य गंध-रस-फासा । अगुरुलहु सद्द दसहा, असुहा वि य पुग्गला निरए ॥२०७॥ [प्र. गा. सं. ४५] ૧ બંધન, ૨ ગતિ, ૩ સંસ્થાન, ૪ ભેદ, ૫ વર્ણ, ૬ ગંધ, ૭ રસ, ૮ સ્પર્શ, ૯ અગુરુલઘુ અને ૧૦ શબ્દ એ દશ પ્રકારના પુદ્ગલપરિણામો નારકીને વિષે અવશ્ય અશુભ હોય છે. (૨૦) नरया दसविहवेयण, सीओसिण-खुहा-पिवास कंडूहिं । परवस्सं जरं दाहं, भयं सोगं चेव वेयंति ॥२०८॥ [प्र. गा. सं. ४६] पणकोडी अट्ठसट्ठी-लक्खा, नवनवइसहसपंचसया । चुलसी अहिया रोगा, छट्ठी तह सत्तमी नरए ॥२०६॥ [प्र. गा. सं. ४७] ૧ શીતવેદના, ૨ ઊણવેદના, ૩ સુધાવેદના. ૪ તૃષાવેદના, ૫ કંડુ (ખરજ) વેદના, ૬ પરવશતા, ૭ જ્વરવેદના, ૮ દાહવેદના, ૯ ભયવેદના, અને ૧૦ રોગવેદના એ દશે પ્રકારની કોત્ર વેદનાઓ નારકીના જીવો અનુભવે છે. પાંચ ક્રોડ અડસઠલાખ નવ્વાણુંહજાર પાંચસો ને ચોરાસી (૫, ૬૮, ૯, ૫૮૪) રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં क्षक्ष यम वत्त छ. (२०८-२०८) रयणप्पह सक्करपह, वालुअपह पंकपह य धूमपहा । तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१०॥ धम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माधवई । नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥२११॥ રત્નપ્રભા ૧, શકરપ્રભા ૨. વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધૂમપ્રભા ૫, તમઃપ્રભા ૬, અને તમસ્તમપ્રભા ૭ એ સાત નારકીઓના અનુક્રમે સાત ગોત્ર છે. ધમાં ૧, વંશા ૨, શૈલા ૩, અંજના ૪, રિઝા પ, મઘા ૬, અને માઘવતી ૭ એ સાત નરકનાં સાત નામ છે અને એ સાત નારકીઓ અનુક્રમે નાના નાના ઉંધા કરેલા છત્રના (છત્રાતિછત્ર) मारवाजी छे. (२१०-२१.१) असीइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहसा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया ॥२१२॥ गयणं च पइट्ठाणं, वीससहस्साई घणुदहिपिंडो । घणतणुवायागासा, असंखजोयणजुआ पिंडे ॥२१३॥ પ્રથમનરકનો પૃથ્વીપિંડ ૧,૮0000 યોજન, બીજીનો ૧,૩૨000 યોજન, ત્રીજાનો ૧,૨૮000 યોજન, ચોથીનો १,२०००० योन, पायमानी १,१८००० योन, 981नो १,१६००० योन, भने सातमी न२3नो पृथ्वापिंड १,८0000 યોજન પ્રમાણ જાડો છે. દરેક નરકમૃથ્વીની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ અનુક્રમે છે, તેમાં ઘનોદધિના પિંડની જાડાઈ વીશ હજાર યોજન છે. અને બાકીના ત્રણ અસંખ્ય યોજન પ્રમાણ બાહલ્યવાળા છે. (૨૧૨–૨૧૩ न फुसंति अलोगं चउ-दिसिपि पुढवीउ वलयसंगहिआ । रयणाए वलयाणं, छधपंचमजोअणं सहूं ॥२१४॥ For Personal & Private Use Only Page #1016 -------------------------------------------------------------------------- ________________ વનોદધિ આધુિં વર્ણન તથા નરકાવાસાઓની સંખ્યા, નામ ૩૧ विक्खंभो घणउदही-घणतणुवायाण होइ जहसंखं । सतिभागगाउअं, गाउअं च तह गाउअतिभागो ॥२१॥ पढममहीवलएसुं, खिवेज एअं कमेण बीआए । दुति चउ पंचच्छगुणं, तइआइसु तंपि खिव कमसो ॥२१६॥ ઘનોદધિ વગેરે વલયોથી ચારેબાજુએ વીંટાએલી નરકમૃથ્વીઓ અલોકનો સ્પર્શ કરતી નથી. રત્નપ્રભાના ઘનોદધિ વગેરે વલયો પાંતે-ઘનોદધિ ૬ યોજન, ઘનવાત કા યોજન, અને તનવાત ની યોજન, પ્રમાણ જાડાઈવાળા છે. રત્નપ્રભાપૃથ્વી અને અલોક વચ્ચે આ પ્રમાણે ઉપરના પ્રાંત ભાગે બાર યોજનાનું અંતર છે. શર્કરામભામાં પ્રાંતે ઘનોદધિ ૬ યોજન, ઘનવાત ૪ યોજન, અને તનવાત ૧ યોજન, પ્રમાણ જાડાઈવાળા છે. અલોકનું અંતર કુલ મળી ૧૨ યોજન, ૨ગાઉ થાય છે, વાલુકાપ્રભામાં પ્રાંતે ઘનોદધિ યોજન, ધનવાત ૫ યોજન, અને તનવાત ૧૯)યોજન, અલોકનું અંતર ૧૩ યોજન, ૧. પંકપ્રભામાં પ્રાંતે ઘનોદધિ ૭ યોજન, ઘનવાત પ યોજન, તનવાત ૧ યોજન, અલોકનું અંતર કુલ ૧૪ યોજન. ધૂમપ્રભામાં–ઘનોદધિ ૭યોજન, ઘનવાત ૫યોજન, તનવાત ૧૩°યોજન, અલોકનું અંતર ૧૪ યોજન ૨ ગાઉ, છઠ્ઠી ત:પ્રભામાં ઘનોદધિ યોજન, ઘનવાત પ યોજન, તનવાત ૧ યોજન, કુલ ૧૫ યોજન, ૧ ગાઉ અલોકનું અંતર. સાતમી તમસ્તામાં પ્રાંતે ઘનોદધિ ૮ યોજન, ઘનવાત છે યોજન, અને તનવાત ૨ યોજન, પ્રમાણ ોય છે. તથા ઉપરના છેડાથી અલોક ૧૬ યોજન દૂર છે. (૨૧૪-૨૧૫–૨૧૬) मझे चिय पुढवि अहे, घणुदहिपमुहाण पिंडपरिमाणं । भणियं तओ कमेणं, हायइ जा वलयपरिमाणं ॥२१७॥ પ્રથમ ૨૧૨–૨૧૩ ગાથામાં ઘનોદધિના પિંડનું જ પ્રમાણ બતાવ્યું તે નીચે મધ્યમાં જાણવું. તે મધ્યભાગથી તે ઘનોદધિ વગેરેના વલયો ઓછા ઓછા પ્રમાણવાળાં થતાં જાય છે. અને યાવત્ ઉપરના પ્રાંતે ભાગ ૨૧૪ વગેરે. ગાથામાં કહ્યા પ્રમાણે તે વલયોની જાડાઈ રહે છે. (૨૧૭) तीस पणवीस पनरस, दस तिनि पणूणएग लक्खाइं । पंच य नरया कमसो, चुलसी लक्खाइं सत्तसुवि ॥२१८॥ પહેલી નરકમાં નારકોને ઉત્પન્ન થવાના ત્રીશલાખ નરકાવાસા છે. બીજીમાં પચીશલાખ, ત્રીજીમાં પંદરલાખ, ચોથીમાં દશલાખ, પાંચમીમાં ત્રણલાખ, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી નરકમાં ફક્ત પાંચ નરકાવાસા હોય છે. (૨૧૮). तेरिकारस नव सग, पण तिन्निग पयर सव्विगुणवन्ना । सीमंताई अपइ-ट्ठाणंता इंदया मज्झे ॥२१६॥ પ્રથમ નરકમાં ૧૩ પ્રતર, બીજીમાં ૧૧, ત્રીજીમાં ૯, ચોથીમાં ૭, પાંચમીમાં ૫, છઠ્ઠીમાં ૩, અને સાતમીમાં ૧ પ્રતર હોય છે. પ્રત્યેક પ્રતરના મધ્યમાં ઈન્દ્રક નરકાવાસા છે, પહેલા પ્રતરના મધ્યમાં સીમંત નામનો નરકાવાસો છે અને છેલ્લા પ્રતરના મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ છે. (૨૧૯) सीमंतउत्थ पढमो, बीओ पुण रोरुअ ति नायव्यो । भंतो उण त्थ तइओ, चउत्थओ होइ उन्भंतो ॥२२०॥ For Personal & Private Use Only Page #1017 -------------------------------------------------------------------------- ________________ 32 બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત संभंतमसंभंतो विन्भंतो चेव सत्तमो निरओ । अट्ठमओ तत्तो पुण, नवमो सीओत्ति णायवो ॥२२१॥ वकंतमंऽवक्कतो, विकंतो चेव रोरुओ निरओ । पढमाए पुढवीए, तेरस निरइंदया एए ॥२२२॥ थणिए थणए य तहा, मणए वणए य होइ नायव्यो । घट्टे तह संघट्टे, जिब्भे अवजिब्भए चेव ॥२२३॥ लोले लोलावत्ते, तहेव थणलोलुए य बोद्धव्वे । बीयाए पुढवीए, इकारस इंदया एए ॥२२४॥ तत्तो तविओ तवणो, तावणो य पंचमो निदाधो अ । छटो पुण पजलिओ, उज्जलिओ सत्तमो निरओ ॥२२॥ संजलिओ अट्ठमओ, संपज्जलिओ य नवमओ भणिओ । तइआए पुढवीए, एए नव होति निरइंदा ॥२२६॥ आरे तारे मारे, वच्चे तमए य होइ नायब्वे । खाडखडे अ खडखडे, इंदयनिरया चउत्थीए ॥२२७॥ खाए तमए य तहा, झसे य अंधे अ तह य तमिसे अ । एए पंचमपुढवीए, पंच निरइंदया हुंति ॥२२८॥ हिमवद्दललल्लके तिन्नि य निरइंदया उ छट्ठीए । एक्को य सत्तमाए, बोद्धव्वो अप्पइट्ठाणो ॥२२६॥ [प्र. गा. सं. ४७ से ५६] સાતે નરકના સર્વ પ્રતિરોના મધ્યમાં વર્તતા નરાકાવાસાનાં નામો છે, જે સ્પષ્ટ છે. (૨૨૦ થી ૨૨૯) पुवेण होइ कालो, अवरेण पइढिओ महाकालो । रोरो दाहिण पासे, उत्तरपासे महारोरो ॥२३०॥ [प्र. गा. सं. ५७] સાતમી નરકના મધ્યમાં અપ્રતિષ્ઠાન નરકાવાસો કહ્યો,. વળી પૂર્વ દિશામાં કાલ નામનો, પશ્ચિમદિશામાં મહાકાલ નામનો, દક્ષિણ દિશામાં રૌરવ નામનો અને ઉત્તર દિશામાં મહારૌરવ નામનો નરકાવાસો છે. (૨૩૦) तेहिंतो दिसि विदिसिं, विणिग्गया अट्ट निरयआवलिया । पढमे पयरे दिसि, इगु-णवत्र विदिसासु अडयाला ॥२३१॥ પ્રથમ જણાવેલા પ્રતિરોના મધ્યમાં વર્તતા પ્રત્યેક ઈન્દ્રક નરકાવાસાઓથી ચાર દિશાઓમાં તથા ચાર વિદિશામાં એમ નરકાવાસાની આઠ પંક્તિઓ નીકળેલી છે. તેમાં રત્નપ્રભાના પ્રથમ પ્રતરે દિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૯ અને વિદિશાગત પ્રત્યેક પંક્તિમાં ૪૮ નરકાવાસાઓ હોય છે. (૨૩૧) For Personal & Private Use Only Page #1018 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તે તે નરકમાં નરકાવાસાઓની સંખ્યા बीपाइसु पयोमुं, इगइराहीणा उ हुंति पंतीओ । जा सत्तममहिपयरे, दिसि इक्किको विदिसि नत्थि ॥२३२॥ બીજા પ્રતરથી માંડીને નીચેની અન્ય પ્રતરગત પંક્તિઓમાં એક એક નરકાવાસો ઓછો કરતાં જવું. વાવત સાતમી નરકમાં દિશાગત પંક્તિમાં એક એક નરકાવાસો આવે અને વિદિશામાં બીલકુલ ન હોય. (૨૩૨) इट्ठपयरेगदिसि संख, अडगुणा चउ विणा सइगसंखा । जह सीमंतयपयरे, एगुणनउया सया तिन्नि ॥२३३॥ अपइट्ठाणे पंच उ-पढमो मुहमंतिमो हवइ भूमी । मुहभूमिसमासद्धं, पयरगुणं होइ सबधणं ॥२३४॥ ઇષ્ટપ્રતરમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવી હોય તો તે પ્રતરની એક દિશાગત નરકાવાસાની સંખ્યાને આઠ ગુણી કરી તેમાંથી ચાર બાદ કરવાનું બાકી રહે તેમાં ઇન્દ્રક નરકાવાસો ભેળવવો એટલે ઈષ્ટપ્રતરે પંક્તિગત નરકાવાસાની સંખ્યા પ્રાપ્ત થાય. જેમ સીમંતક નરકાવાસામાં ૩૮૯ અને અપ્રતિષ્ઠાનમાં પાંચ નરકાવાસાની સંખ્યા છે. સાતે નરકમાં અને પ્રત્યેક નરકમાં પંક્તિગત નરકાવાસાની સંખ્યા જાણવા માટે આ પ્રમાણે કરણ વિચારવું. પ્રથમ પ્રતરગત નરકાવાસ સંખ્યા તે મુખ અને અંતિમ પ્રતરગત નરકાવાસસંખ્યા તે ભૂમિ કહેવાય. બન્ને સંખ્યાનો સરવાળો કરીને અધ કરવું. જે સંખ્યા આવે તેને સર્વ પ્રતરની સંખ્યાવડે ગુણવાથી પંક્તિગત નરકાવાસાની સર્વ સંખ્યા પ્રાપ્ત થાય. (૨૩૩–૨૩૪) छन्नवइसय तिपन्ना, सत्तसु पुढवीसु आवलीनरया । सेस तिअसीइलक्खा, तिसय सियाला नवइसहसा ॥२३॥ સાતે નરકમાં કુલ, ૮૬૫૩ પંક્તિગત નરકાવાસા છે અને ૮૩૯૦૩૪૭ પુષ્પાવકીર્ણ નરંકાવાસાઓની સંખ્યા છે. (૨૩૫) तिसहस्सुच्चा सव्वे, संखमसंखिजवित्थडाऽऽयामा । पणयाल लक्ख सीमं-तओ अ लक्खं अपइठाणो ॥२३६॥ हिट्ठा घणो सहस्सं, उपिं संकोयओ सहस्सं तु । મો સહસ યુસિયા, તિત્તિ સહસૂણિમા નિયા ||૨૩ી ક્રિ . ] સાતે નરકમાં વર્તતા સર્વ નરકાવાસાઓ 3000 યોજન ઉંચા, અને લંબાઈ પહોળાઈમાં કોઈ સંખ્યાત યોજનના તો કોઈ અસંખ્ય યોજન પ્રમાણમાં છે. જેમકે પ્રથમ સીમંત નામનો નરકાવાસો ૪૫00000 યોજનાનો છે અને સાતમી નરકનો પ્રતિષ્ઠાન નરકાવાસો એક લાખ યોજનાનો છે. જે ત્રણ હજાર યોજનાની ઉંચાઈ કહી તેમાંથી એક હજાર યોજન નીચેનું તળીયું જાડું. એક હજાર યોજનનું ઉપરનું મથાળું જાડું અને વચમાં એકહજારનું પોલાણ, એમ ત્રણ હજાર યોજન ઉંચા સર્વનરકાવાસા છે. (૨૩૬-૨૩૭) छसु हिट्ठोवरि जोयणसहसं बावन सह चरमाए । पुढवीए नरयरहियं, नरया सेसम्मि सव्वासु ॥२३८॥ For Personal & Private Use Only Page #1019 -------------------------------------------------------------------------- ________________ 3४ બૃહતસંગ્રહક્ષી સત્રમુ–ગાથા સહિત પ્રથમની છ નરકમાં પોતપોતાના પૃથ્વીપિંડ પ્રમાણમાંથી ઉપર-નીચે એક એક હજાર યોજન બાદ કર્યા બાદ જે પિંડ પ્રમાણ રહે, તેમાં નરકાવાસાઓ હોય છે અને સાતમી નરકમાં ઉપર નીચે સાડાબાવન સાડાબાવન હજાર છોડી દઈ વચલા ત્રણહજાર યોજનમાં નરકાવાસાઓ છે. (૨૩૮) बिसहस्सूणा पुढवी, तिसहसगुणिएहिं निअयपयरेहिं । ऊणा रूवूणणिअपयरभाइआ पत्थडंतरयं ॥२३६॥ ઇષ્ટનરકના પ્રતરની સંખ્યાને (પાથડાનું પ્રમાણ) ત્રણ હજાર વડે ગુણતા જે સંખ્યા આવે તેને બે હજાર ચૂન પૃથ્વીપિંડમાંથી બાદ કરવી, જે શેષ રહે તે સંખ્યાને એકરૂપ ચૂન પ્રતરની સંખ્યાવડે ભાગ આપતા પાઘડાનું अंतर भावे. (२३८) तेसीआ पंच सया, इक्कारस चेव जोयणसहस्सा । रयणाए पत्थडंतर-मेगो चिअ जोअणतिभागो ॥२४०॥ सत्ताणवइ सयाई, बीयाए पत्थडंतरं होइ । पणसत्तरि तिन्नि सया, बारस सहसा य तइयाए ॥२४१॥ छावट्ठसयं सोलस सहस्स पंकाए दो तिभागा य । अड्डाइजसयाइं, पणवीस सहस्स धूमाए ॥२४२॥ बावन्न सड्ड सहसा, तमप्पभापत्थडंतरं होइ । एगो चिअ पत्थडओ, अंतररहियो तमतमाए ॥२४३॥ [प्र. गा. सं. १६६२] પહેલી નરકમાં ૧૧૫૮૩ યોજન પ્રમાણ એક પાથડાથી બીજા પાથડાનું અંતર છે. બીજી નરકમાં ૯૭00 યોજન પ્રમાણ અંતર, ત્રીજી નરકમાં ૧૨૩૭પ યોજન પ્રમાણ પ્રત્યેક પાથડાનું અંતર, ચોથી નરકમાં ૧૬૧૬૬ યોજના પ્રમાણ અંતર, પાંચમી નરકમાં ૨૫૨૫૦ યોજન પ્રમાણ અંતર, છઠ્ઠી નરકમાં પ૨૫00 યોજનાનું અંતર અને સાતમી न.२७ मे प्रतर होवाथी संत२ नथी. (२४०-२४१-२४२-२४३) पउणट्ठधणु छ अंगुल, रयणाए देहमाणमुक्कोसं । सेसासु दुगुण दुगुणं, पणधणुसय जाव चरिमाए ॥२४४॥ રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ દેહમાન પોણાઆઠ ધનુષ્ય અને છ અંગુલ સમુચ્ચયે હોય છે. બાકીની નરકોમાં સમુદાયે દેહમાન જાણવા માટે પૂર્વોક્ત પ્રમાણને દ્વિગુણ દ્વિગુણ કરતાં જવું. યાવત્ સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યનું दृहमान डोय. (२४४) रयणाए पढमपयरे, हत्थतियं देहमाणमणुपयरं । छप्पण्णंगुल सड्डा, वुट्टी जा तेरसे पुण्णं ॥२४५॥ રત્નપ્રભાના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથનું ઉત્કૃષ્ટ દેહમાન, ત્યારબાદ પ્રથમ નરકના પ્રત્યેક પ્રતરમાં સાડાછપ્પન અંગુલની વૃદ્ધિ કરવી, જેથી તેરમા પ્રતરે ની ધનુષ્ય અને છ અંગુલનું દેહમાન આવી રહેશે. (૨૪૫) जं देहपमाण उवरि-माए पुढवीए अंतिमे पयरे । तं चिय हिट्ठिम पुढवीए, पढमे पयरम्मि बोद्धव्वं ॥२४६॥ For Personal & Private Use Only Page #1020 -------------------------------------------------------------------------- ________________ સાતે નરકના પ્રતરમાં દેહમાન तं चेगूणगसगपयर-भइयं बीयाइपयखुड्डि भवे । तिकर तिअंगुल कर सत्त, अंगुला सट्टिगुणवीसं ॥२४७॥ पण धणु अंगुल वीसं, पणरस धणु दुन्नि हत्थ सड्डा य । बासट्ठि धणुह सट्टा, पणपुढवीपयरखुड्डि इमा ॥२४८॥ ઉપર ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરે જે ઉત્કૃષ્ટ દેહ પ્રમાણ હોય, તે નીચેની પૃથ્વીના પ્રથમ પ્રતરે પણ જાણવું, બીજી આદિ છ એ નરકમાં પ્રથમ પ્રતરે દેહમાન જાણવા માટે આ ઉપાય સમજવો, તે નરકોના બીજા વગેરે પ્રતિરોમાં દેહમાન જાણવા માટે તે તે પૃથ્વીમાં પ્રાપ્ત થતાં પ્રથમ પ્રતરના દેહમાનને તે તે પૃથ્વીના પ્રતરોની સંખ્યામાંથી એક બાદ કરી જે સંખ્યા આવે તે પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો, ભાગાકાર કરતાં જે સંખ્યા આવે છે તે પૃથ્વીના બીજા પ્રતરોમાં વૃદ્ધિઅંક સમજવો, એ પ્રમાણે કરતાં બીજી નરકમાં ત્રણહાથ અને ત્રણઅંગુલ વૃદ્ધિઅંક, ત્રીજીમાં સાત હાથ અને ૧૯ો અંગુલ વૃદ્ધિઅંક, ચોથીમાં પાંચ ધનુષ્ય અને વિશ અંગુલ, પાંચમી નરકમાં પંદર ધનુષ્ય અને અઢી હાથ, છઠ્ઠી નરકમાં બાસઠ ધનુષ્ય વૃદ્ધિઅંક જાણવો. એ પ્રમાણે વચલી પાંચ નરકના પ્રતરો સંબંધી નારકજીવોના દેહમાન માટે વૃદ્ધિઅંક કહ્યો. (૨૪૬-૨૪૭–૨૪૮) इअ साहाविय देहो, उत्तरवेउविओ य तद्गुणो । दुविहोऽवि जहन्न कमा, अंगुलअस्संखं संखंसो ॥२४६॥ એ પ્રમાણે સ્વાભાવિક ભવધારણીય શરીરનું પ્રમાણ કહ્યું, ઉત્તરવૈક્રિયાનું પ્રમાણ ભવધારણીય શરીર જ્યાં જ્યાં જેટલું હોય તેનાથી બમણું જાણવું, આ ઉત્કૃષ્ટ જાણવું, જઘન્ય શરીર ભવધારણીય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિય અંગુલનો સંખ્યાતમો ભાગ જાણવો. (૨૪૯) सत्तसु चउवीस मुहू, सग पनर दिणेगदुचउछम्मासा । उववाय-चवणविरहो, ओहे बारस मुहूत्त गुरू ॥२५०॥ लहुओ दुहाऽवि समओ-संखा पुण सुरसमा मुणेअव्वा । संखाउपजत्तपणिदितिरिनरा जंति नरएसुं ॥२५१॥ સાતે નરક પૈકી નરકમાં ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો ઉપપાત–અવનવિરહ, બીજીમાં સાતદિવસનો, ત્રીજીમાં પંદરદિવસનો, ચોથી નરકમાં એક મહિનાનો, પાંચમીમાં બે માસનો, છઠ્ઠીમાં ચાર માસનો અને સાતમીમાં છ માસનો ઉપપાત–અવનવિરહ કાળ છે. ઓઘે સાતે નરકની અપેક્ષાએ બાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ ઉપપાત વન વિરહ કાળ છે. જઘન્યથી ઉપપાતવિરહ તથા અવન વિરહ કાળ બન્ને એક એક સમયનો છે. ઉપપાત–વન સંખ્યા દેવોના દ્વારમાં જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી. સંખ્યવર્ષના આયુષ્યવાળા, લબ્ધિપર્યાપ્ત પંચેન્દ્રિય–તિર્યંચો તથા મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૫૦–૨૫૧). मिच्छद्दिट्ठि महारंभ-परिग्गहो तिब्बकोह निस्सीलो । नरयाउअं निबंधइ, पावसई रुद्दपरिणामो ॥२५२॥ [प्र. गा. सं. ६३] મિથ્યાદૃષ્ટિ, મહારંભી, મહાપરિગ્રહી, તીવ્રક્રોધી અને નિઃશીલશીલાદિ સદગુણોથી રહિત પાપીમાનેવાળો. અને રૌદ્રપરિણામવાળો આત્મા નરકનું આયુષ્ય બાંધે છે. (૨પ૨) For Personal & Private Use Only Page #1021 -------------------------------------------------------------------------- ________________ ૩s બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત असन्नि सरिसिव-पक्खी-सीह-उरगित्थि जंति जा छट्ठी । कमसो उक्कोसेण, सत्तमपुढवीं मणुअ-मच्छा ॥२५३॥ અસંજ્ઞીપંચેન્દ્રિય પહેલી નરક સુધી, નકુલનોળીયા વગેરે બીજી નરક સુધી, ગીધ વગેરે પક્ષીઓ ત્રીજી નરક સુધીસિંહ વગેરે ચોથી નરક સુધી, સર્પ વગેરે પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. (૨પ૩). वाला दाढी पक्खी, जलयर नरयाऽऽगया उ अइकूरा । जंति पुणो नरएसुं, बाहुल्लेणं न उण नियमो ॥२५४॥ વ્યાલ એટલે સપદિ, દાઢવાળા તે વ્યાઘસિંહ વગેરે, ગીધ વગેરે પક્ષીઓ અને મગરમચ્છ વગેરે જલચર જીવો નરકમાંથી ઘણા ભાગે આવેલ હોય અને અતિકૂર પરિણામવાળા તે પ્રાયઃ પુનઃ નરકમાં ઉત્પન્ન થાય છે, પરંતુ એ પ્રમાણે જ થાય એવો નિયમ ન સમજવો. (૨૫૪) दोपढमपुढवीगमणं, छेवढे कीलिआइसंघयणे । इक्विक पुढविदुट्ठी, आइतिलेसा उ नरएसु ॥२५॥ दुसु काऊ तइयाए, काऊ नीला य नील पंकाए । धूमाए नीलकिण्हा, दुसु किण्हा हुंति लेसा उ ॥२५६॥ છેવટ્ટા સંઘયણવાળો પહેલી બે નરક સુધી ઉત્પન્ન થઈ શકે, ત્યારબાદ કાલિકાદિ સંઘયણવાળા માટે એક એક નરક વધતા જવું એટલે કે કાલિકાવાળો ત્રીજી સુધી, અર્ધનારાચવાળો ચોથી સુધી, નારાચવાળો પાંચમી સુધી, ઋષભનારાચવાળો છઠ્ઠી સુધી, અને વજૂષભનારાચવાળો સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પ્રથમની ત્રણ નરકમાં પહેલી ત્રણે વેશ્યા હોય છે, તેમાં પણ પહેલી બે નરકને વિષે કાપોતલેશ્યા હોય, ત્રીજીમાં કાપોત અને નીલલેશ્યા, ચોથીમાં નીલલેશ્યા, પાંચમીમાં નીલ અને કણલેશ્યા, છઠ્ઠી તથા સાતમી નરકમાં કેવલ કૃષ્ણ લેશ્યા જ હોય છે. (૨૫૫–૨૫૬) सुरनारयाण ताओ, दबलेसा अवढिआ भणिया । भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा ॥२५७॥ દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા અવસ્થિત કહેલી છે પરંતુ ભાવનાના પરાવર્તનને અંગે ભાવલેશ્યા તો તેઓને છએ હોય છે. (૨૫૭) निरउबट्टा गब्भे, पजत्तसंखाउ लद्धि एएसिं । चक्की हरिजुअल अरिहा, जिण जइ दिस सम्म पुहविकमा ॥२५८॥ નરકગતિમાંથી નીકળેલા જીવો અનન્તરભવે પતિ સંખ્ય વષયિષવાળા ગર્ભજ તિયચ તથા મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે, પહેલી નરકમાંથી નીકળેલો ચક્રવર્તી થઈ શકે, બીજી સુધીનો નીકળેલો બલદેવ–વાસુદેવ થઈ શકે, ત્રીજી સુધીનો નીકળેલો તીર્થકર પણ થઈ શકે છે, ચોથી સુધીનો સામાન્ય કેવલી, પાંચમી સુધીનો સાધુ, છઠ્ઠી સુધીનો શ્રાવક અને સાતમી સુધીનો સમ્યગ્દષ્ટિ થઈ શકે છે. (૨૫૮) For Personal & Private Use Only Page #1022 -------------------------------------------------------------------------- ________________ નારકોને અવધિજ્ઞાનનું ક્ષેત્ર, સંપૂ૦, ગર્ભજ મનુષ્યનું સ્વરૂપ ૩૭ रयणाए ओही गाउअ, चत्तारखुट्ट गुरुलहु कमेणं । पइ पुढवि गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं ॥२५६॥ પહેલી નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ ચાર ગાઉનું, તથા જઘન્યથી સાડાત્રણ ગાઉનું, ત્યારબાદ બીજીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ, જઘન્ય ૩ ગાઉ, ત્રીજીમાં ઉત્કૃષ્ટ ૩, જઘન્ય રા ગાઉ, ચોથીમાં ઉત્કૃષ્ટ રા ગાઉ, જઘન્ય ૨ ગાઉ, પાંચમીમાં ઉત્કૃષ્ટ ૨ ગાઉ, જઘન્ય ના ગાઉ, છઠ્ઠીમાં ઉત્કૃષ્ટ ના, જઘન્ય ૧ ગાઉ અને સાતમીમાં ઉત્કૃષ્ટ ૧ ગાઉ તથા જઘન્ય ગા ગાઉનું અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર હોય છે. (૨૫૯) # ત્રીજો મનુષ્યગતિનો અધિકાર અને મોક્ષગતિ વિવરણ છે गब्भनरतिपलिआऊ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुहु, अंगुलाऽसंखभागतणू ॥२६०॥ ગર્ભજ મનુષ્યની ઉ૦ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમ, તેમજ ઉ૦ અવગાહના ત્રણ ગાઉ હોય છે. ગર્ભજ મનુષ્યોનું જઘન્ય તથા સંમૂચ્છિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્વનું છે. તથા ગર્ભજ મનુષ્યની જઘન્ય તથા સંમૂચ્છિમ મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારની અવગાહના અંગુલના અસંખ્ય ભાગ જેટલી હોય છે. (૨૬૦) बारस मुहुत्त गब्भे, इयरे चउवीस विरह उक्कोसो । जम्ममरणेसु समओ, जहण्णसंखा सुरसमाणा ॥२६१॥ ગર્ભજ મનુષ્યનો ઉપપાતવિરહ તથા અવનવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે, તથા સંમૂચ્છિમ મનુષ્યનો ઉપપાત અવનવિરહ ચોવીશ મુહૂર્તનો હોય છે, ગર્ભજ-સંમૂચ્છિમ બન્નેનો જઘન્ય ઉપપાતઅવનવિરહ કાળ એક સમયનો છે, ઉપપાતવન સંખ્યા દેવસમાન અર્થાત્ એક સમયમાં એક બે યાવત્ સંખ્ય જીવો ઉત્પન્ન થાય છે અને અવે છે. (૨૬૧) સત્તાહિg, તેવા–અસંહનતિરિક | मुत्तूण सेसजीवा-उप्पज्जंती नरभवंमि ॥२६२॥ સાતમી નરકના જીવો, તેઉકાય, વાયુકાય, તેમજ યુગલિક તિર્યંચ મનુષ્યો સિવાય બધાય દડકમાંથી અનન્તરપણે જીવો મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨૬૨) सुरनेरइएहिं चिय, हवंति हरि-अरिह-चक्कि-बलदेवा ।। चउविह सुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३॥ વાસુદેવ અરિહંત ચક્રવર્તી અને બલદેવ નિશ્ચયે દેવનારકમાંથી જ આવેલા હોય છે, ચક્રવર્તી_બલદેવ ચારે પ્રકારના દેવોમાંથી આવી શકે છે. જ્યારે વાસુદેવ તથા અરિહંત દેવભવમાંથી આવેલા હોય તો નિશ્ચયે વૈમાનિકમાંથી જ અનંતરપણે આવેલા હોય. (૨૬૩) हरिणो मणुस्सरयणाई, हुंति नाणुत्तरेहिं देवेहिं । जहसंभवमुववाओ, हयगयएगिदिरयणाणं ॥२६४॥ વાસુદેવના સાત અને ચક્કીના ચૌદરત્નો પૈકી જે મનુષ્યરત્નો છે તે અનુત્તર દેવલોક સિવાય બીજેથી આવેલા જાણવા. બાકીના હાથી, અશ્વ, અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉપપાત યથાસંભવ જાણવો. (૨૬૪) For Personal & Private Use Only Page #1023 -------------------------------------------------------------------------- ________________ 3e બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત वामपमाणं चक्कं, छत्तं दंडं दुहत्थयं चम्मं । बत्तीसंगुल खग्गो सुवण्णकागिणि चउरंगुलिया ॥२६॥ चउरंगुलो दुअंगुल, पिहुलो य मणी पुरोहि-गय-तुरया । सेणावइ गाहावइ, वडइ त्थी चक्किरयणाई ॥२६६॥ ચક, દંડ અને છત્ર રત્નનું પ્રમાણ વામ એટલે ચાર હાથનું હોય છે, ચર્મરત્ન બે હાથનું, ખડુંગર બત્રીશ આંગળનું અને સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલનું છે. મણિરત્ન ચાર અંગુલ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. એ સાત એકેન્દ્રિયરત્નો છે. પુરોહિત, ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ (ભંડારી), વાઈકી એટલે સૂત્રધાર અને સ્ત્રી म. ६२ यवतानi यौहरत्ना छ. (२६५-२६६) चउरो आउह-गेहे, भंडारे तिन्नि दुन्नि वेअढे । एगं रायगिहम्मि य, नियनयरे चेव चत्तारि ॥२६७॥ [प्र. गा. सं. ६४] એ ચૌદરત્નો પૈકી ચક્ર, છત્ર, દંડ અને ખડ્રગ એ ચાર રસ્નો આયુધશાલામાં ઉત્પન્ન થાય છે, ચર્મ કાકિણી અને મણિ એ ત્રણ રત્ન ભંડારમાં ઉત્પન્ન થાય છે, ગજ અને અશ્વ એ બે રત્નો વૈતાઢ્ય પર્વતના ભૂમિતિલમાંથી ભટણામાં મળે છે, પુરોહિત, સેનાપતિ, ગાથાપતિ અને વાર્ધકી એ ચાર પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને એક સ્ત્રી રત્નની રાજમહેલમાં પ્રાપ્તિ થાય છે. (૨૬૭) णेसप्पे पंडुए पिंगलए, सव्वरयणमहापउने । काले अ महाकाले, माणवगे तह महासंखे ॥२६८॥ [प्र. गा. सं. ६५] નૈસર્પ, પાડુક, પિંગલ, સર્વરક્ત, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને મહાશંખ એ ચક્રવર્તીના નવનિધાનો छोय. छ. (२६८) जंबूदीवे चउरो, सयाइ वीसुत्तराई उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहमि छप्पना ॥२६६॥ [प्र. गा. सं. ६६] જંબૂદ્વીપમાં એક સાથે ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી પ૬ રનો (મહાવિદેહને વિષે) હોય છે. (૨૬૯) चकं धणुहं खग्गो, मणी गया तह य होई वणमाला । संखो सत्त इमाई, रयणाई वासुदेवस्स ॥२७०॥ ચક, ધનુષ્ય, ખડુંગ, મણિ, ગદા તથા વનમાળા અને શંખ એ સાત વાસુદેવનાં રત્નો હોય છે. (૨૭૦) संखनरा चउसु गइसु, जंति पंचसु वि पढमसंघयणे । इग दु ति जा अठसयं, इगसमए जंति ते सिद्धिं ॥२७१॥ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે પરંતુ જે પ્રથમ સંઘયણવાળા છે તે ચારગતિ ઉપરાંત પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એક સમયમાં એક, બે, ત્રણ યાવત્ ૧૦૮ સુધી મોક્ષે જઈ श: छ. (२७१) For Personal & Private Use Only Page #1024 -------------------------------------------------------------------------- ________________ ચારેગતિ આશી એક સમય સિદ્ધ સંખ્યા વિશર ૩૯ वीसित्थी दस नपुंसग, पुरिसडट्ठसयं तु एगसमएणं । सिज्झइ गिहि अन्न सलिंग, चउ दस अट्ठाहिअसयं च ॥२७२॥ સ્ત્રી વેદ ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકવેદે દશ, પુરુષવેદે એક સમયમાં ૧૦૮ મોશે. જાય, લિંગમાં–ગૃહસ્થલિંગમાં એક જ સમયમાં ૪, અન્ય તાપસાદિના લિંગમાં ૧૦ અને સ્વ–સાધુલિંગમાં ૧૦૮ મોક્ષે જાય. (૨૭૨) गुरु लहु मज्झिम दो चउ, अट्ठसयं उहऽहोतिरिअलोए । चउबावीसट्ठसयं, दु समुद्दे तिनि सेसजले ॥२७३॥ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ૨, જઘન્ય અવગાહનાવાળા ૪, અને મધ્યમ અવગાહનાવાળા એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય, ઊર્ધ્વલોકમાં ૪, અધોલોકમાં ૨૨, અને વિષ્ણુલોકમાં એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. સમુદ્રમાં ૨, નદી વગેરે શેષ જલમાં એક સમયમાં ૩ મોક્ષે જાય. (૨૭૩) नरयतिरियागया दस, नरदेवगईओ वीस अट्ठसयं । दस रयणासकरवालुयाउ, चउ पंकभूदगओ ॥२७४॥ छच्च वणस्सइ दस तिरि, तिरित्थि दस मणुअवीसनारीओ । असुराइवंतरा दस, पण तद्देवीओ पत्तेअं ॥२७॥ जोइ दस देवी वीसं, विमाणि अट्ठसय वीस देवीओ । तह पुंवेएहितो, पुरिसा होऊण अट्ठसयं ॥२७६॥ सेसट्ठभंगएसुं, दस दस सिझंति एगसमयम्मि । विरहो छमास गुरुओ, लहु समओ चवणमिह नत्थि ॥२७७॥ નરકગતિ તથા તિર્યંચગતિમાંથી અનન્તરપણે મનુષ્ય થયેલા મોક્ષે જાય તો એક સમયમાં ૧૦, મનુષ્યમાંથી મનુષ્ય થયેલા વીશ અને દેવગતિમાંથી મનુષ્યપણે થયેલા એકસમયમાં ૧૦૮ મોક્ષે જાય. રત્નપ્રભા, શર્કરા પ્રભા, અને વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦ મોક્ષે જાય. ચોથી પંકપ્રભા, પૃથ્વીકાય તથા અપૂકાયમાંથી આવેલા એક સમયમાં ૪, વનસ્પતિમાંથી આવેલા ૬, તિર્યંચમાંથી આવેલા ૧૦, તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્ય તથા મનુષ્ય સ્ત્રીપણામાંથી આવેલા એક સમયમાં ૨૦, ભવનપતિ વત્તરમાંથી આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી આવેલા છે. જ્યોતિષીમાંથી આવેલા ૧૦, તેમની સ્ત્રીઓમાંથી આવેલા ૨૦, વૈમાનિકમાંથી આવેલા ૧૦ અને વૈમાનિકની સ્ત્રીઓમાંથી આવેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મોક્ષે જાય. પુરુષવેદમાંથી પુરુષ મનુષ્ય થયેલા એક સમયમાં ૧૦૮ અને પુરુષમાંથી સ્ત્રી, પુરુષમાંથી નપુંસક વગેરે બાકીના આઠ ભાંગામાં એક સમયે દશ-દશ મોક્ષે જાય છે. સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છ માસનો અને જઘન્ય વિરહકાળ એક સમયનો છે. સિદ્ધિગતિમાં ગયા પછી અવન થતું નથી. (૨૭૪ થી ૨૭૭) अड सग छ पंच चउ तिनि, दुन्नि इक्को य सिज्झमाणेसु । वत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरिं ॥२७॥ बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य अवहीओ । પુનાસી છaહ, સુગિકુરતાં ૨ /ર૭૬ For Personal & Private Use Only Page #1025 -------------------------------------------------------------------------- ________________ No બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત એક બે યાવત બત્રીશ સુધી જીવો મોક્ષે જાય તો ઉપરા ઉપરી આઠ સમય સુધી જાય, ત્યારબાદ સમયાદિનું અવશ્ય અંતર પડે, એ પ્રમાણે આગળ પણ સમજવું. ૩૩ થી ૪૨ સુધી ઉપરાઉપરી મોક્ષે જાય તો સાત સમય સુધી, ૪૯ થી ૬૦ સુધી જીવો ઉપરા ઉપરી મોક્ષે જાય તો છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી મોક્ષે જાય તો પાંચ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી મોક્ષે જાય તો ચાર સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી મોક્ષે જાય તો ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી મોક્ષે જાય તો ઉપરા ઉપરી બે સમય સુધી અને ૧૦૩ થી ૧૦૮ સુધી મોક્ષે જાય તો એક સમય સુધી મોક્ષે જાય. પછી સમયાદિનું અવશ્ય અંતર પડે. (૨૭૮–૨૭૯). पणयाललक्खजोयण-विक्खंभा सिद्धसिल फलिहविमला । तदुवरिगजोअणंते, लोगंतो तत्थ सिद्धट्टिई ॥२०॥ પિસ્તાલીશ લાખ યોજન લાંબી પહોળી સ્ફટિકરના સરખી નિર્મળ સિદ્ધશિલા છે, તેના ઉપર એક યોજનને અંતે લોકનો છેડો છે, સિદ્ધની ત્યાં સ્થિતિ છે. (૨૮૦) बहुमज्झदेसभाए, अट्ठेव य जोयणाइ बाहल्लं । चरिमंतेसु य तणुई, अंगुलसंखेजई भागं ॥२८१॥ [प्र. गा. सं. ६७] આ સિદ્ધશિલાનો મધ્યભાગ આઠ યોજનની જાડાઈવાળો છે, અને ત્યાંથી ચારે બાજુનો ભાગ ઓછો થતાં થતાં તદ્દન છેડાના ભાગે અંગુલના સંખ્ય ભાગ જેટલી સિદ્ધશિલા પાતળી છે. (૨૮૧). तिनि सया तित्तीसा, धणुत्तिभागो य कोसछब्भागो । जं परमोगाहोऽयं, तो ते कोसस्स छब्भागो ॥२८२॥ [प्र. गा. सं. ६८] ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક ગાઉનો છઠ્ઠો ભાગ જેવડો હોય તેટલા પ્રમાણની સિદ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. (૨૮૨) . एगा य होइ रयणी, अद्वेव य अंगुलेहि साहीया । સા હજુ સિદ્ધા, ગરિત્ર ગોપરિ ભગવા ર રા કિ 1. સં ૬૬) એક હાથ અને ઉપર આઠ અંગુલ અધિક જેટલી સિદ્ધોની જઘન્ય અવગાહના હોય છે. (૨૮૩) અહીંથી ચોથો તિર્યંચગતિ અંગેનો અધિકાર શરૂ થાય છે. बावीस-सग़-ति-दसवाससहसऽगणि तिदिण बेंदिआईसु । बारस वासुणपण दिण, छ मास तिपलिअद्विई जिट्ठा ॥२८४॥ પૃથ્વીકાયજીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦00 વર્ષનું, અપકાયનું ૭000 વર્ષનું, વાયુકાયનું ૩૦60 વર્ષનું, વનસ્પતિકાયનું ૧૦૦૦૦ વર્ષનું અને તેઉકાયનું ત્રણ અહોરાત્રનું આયુષ્ય છે. બેઇન્દ્રિયનું ૧૨ વર્ષનું, તેઇન્દ્રિયનું ૪૯ દિવસનું ચઉન્દ્રિયનું ૬ માસનું અને પંચેન્દ્રિયતિપંચનું ત્રણપલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૪) सहा य सुद्ध-वालुअ, मणोसिल सक्करा य खरपुढवी । इग-बार चउद-सोलस-ऽठारस-बावीससमसहसा ॥२८॥ શ્લેષ્ણ કોમળ માટીનું એક હજાર વર્ષનું, શુદ્ધ નીચેની માટીનું બાર હજાર વર્ષનું રેતીરૂપ માટીનું ચૌદ For Personal & Private Use Only Page #1026 -------------------------------------------------------------------------- ________________ તિયની ભવસ્થિતિ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૪૧ હજાર વર્ષનું, મણસીલ તથા પારાનું સોળ હજાર વર્ષનું, પથ્થરના ગાંગડાનું અઢાર હજાર વર્ષ અને શિલાઓનું બાવીશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. (૨૮૫). गब्भभुअजलयरोभय, गब्भोरग पुवकोडि उक्कोसा । गन्भचउप्पयपक्खिसु, तिपलिअपलिआअसंखंसो॥२८६॥ ગર્ભજ ભુજપરિસર્પ, સંમૂછિમ-ગર્ભજ બન્ને પ્રકારના જલચર અને ગર્ભજ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું છે. ગર્ભજ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને ગર્ભજ ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૨૮૬) पुबस्स उ परिमाणं, सयरि खलु वासकोडिलक्खाओ । छप्पन्नं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं ॥२७॥ સીતેરલાખ ક્રોડ અને છપ્પન હજાર કોડ (૭૦૫૬૦000000000) વર્ષનું એક પૂર્ણ થાય છે. (૨૮૭) सम्मुच्छिंपणिंदिअथलखहयरुरगभुअग जिठिइ कमसो । वाससहस्सा चुलसी, बिसत्तरि तिपण्ण बायाला ॥२८॥ સંમૂચ્છિમ સ્થલચરની ઉત્કૃષ્ટ ૮૪000 વર્ષ આયુષ્યસ્થિતિ, સંમૂચ્છિમખેચરની ૭૨૦૦૦ વર્ષ, સંમૂચ્છિમ ઉરપરિસર્પની પ૩૦૦૦ વર્ષ અને સંમૂચ્છિમ ભુજપરિસર્પની ૪૨000 વર્ષની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ છે. [સંમૂચ્છિમ જલચરની પૂર્વોડ પ્રમાણ સ્થિતિ પ્રથમ કહી છે.] (૨૮૮) एसा पुढवाईणं, भवट्टिई संपयं तु कायट्टिई । રવિવું તેયા, ગોળગો રોઝા રદ્દ ताउ वणम्मि अणंता, संखिज्जा वाससहस विगलेसु । पंचिंदितिरिनरेसु, सत्तट्ठभवा उ उक्कोसा ॥२६॥ આ સ્થિતિ જે કહી તે પૃથ્વીકાય વગેરેની ભવસ્થિતિ કહી, હવે કાયસ્થિતિ કહે છેઃ–પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર એકેન્દ્રિયોને વિષે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વનસ્પતિકાયમાં અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાયસ્થિતિ છે, વિકસેન્દ્રિયમાં સંખ્યાતા હજાર વર્ષ અને પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવ જેટલી છે. (૨૮૯-૨૯૦) सव्वेसिपि जहन्ना, अंतमुहत्तं भवे अ काए य । जोअणसहस्समहिअं, एगिदिअदेहमुक्कोसं ॥२६॥ बितिचउरिदिसरीरं, बारसजोअणतिकोसचउकोसं । जोयणसहस पणिंदिअ, ओहे वोच्छं विसेसं तु ॥२६२॥ એન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ તિર્યંચોની જઘન્ય ભવસ્થિતિ [આયુષ્ય અને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. એકેન્દ્રિયનું શરીર ઉત્કૃષ્ટથી હજાર યોજનથી કંઈક અધિક મોટું છે, બેઇન્દ્રિયનું બાર યોજનાનું, તે ઇન્દ્રિયનું ત્રણ ગાઉનું, ચઉરિદ્રિયનું એક યોજન ચાર ગાઉનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. પંચેન્દ્રિયનું એક હજાર યોજનનું છે. આ સામાન્યથી વાત કહી, તેમાં જે કાંઈ વિશેષ છે તે આગળ કહેવાય છે. (૨૯૧–૨૯૨) For Personal & Private Use Only Page #1027 -------------------------------------------------------------------------- ________________ ૪ર બૃહતસંગ્રહણી સૂત્રમુ–ગાથાર્થ સહિત अंगुलअसंखभागो, सुहुमनिगोओ असंखगुण वाउ । तो अगणि तओ आऊ, तत्तो सुहुमा भवे पुढवी ॥२६३॥ तो बायरवाउगणी, आऊ पुढवी निगोअ अणुकमसो । पत्तेअवणसरीरं, अहिअं जोयणसहस्सं तु ॥२६४॥ સર્વથી નાનું શરીર (લબ્ધિઅપયપ્તિ) સૂક્ષ્મનિગોદનું પરંતુ અંગુલના અસંખ્ય ભાગ જેવડું, તેના કરતાં સૂક્ષ્મ વાયુકાયનું અસંખ્ય ગુણ મોટું (છતાં અંગુલના અસંખ્ય ભાગ જેવડું), તેનાથી સૂક્ષ્મ અગ્નિકાયનું અસંખ્યગણું મોટું, તેનાથી સુક્ષ્મ અપકાયનું અસંખ્યગુણ મોટું, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું અસંખ્ય ગુણ મોટું, તેનાથી બાદર વાયુકાયનું અસંખ્યગુણ, તેથી બાદર અગ્નિનું અસંખ્યગુણ, તેથી બાદર અપકાયનું અસંખ્ય ગુણ, તેથી બાદર પૃથ્વીનું અસંખ્યગુણ, અને તેથી બાદર નિગોદનું શરીર અસંખ્યગુણ મોટું છે. છતાં દરેકમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ જ સમજવો. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી આ બાબતમાં કોઈ જાતનો વિરોધ આવશે નહિ, તથા પ્રત્યેક વનસ્પતિનું એક હજાર યોજનથી કાંઈક અધિક શરીરપ્રમાણ છે. (૨ë–૨૯૪) उस्सेहंगुलजोअण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुहं-अओ परं पुढवीरूवं तु ॥२६॥ ઉલ્લેધાંગુલના માપથી એક હજાર યોજન ઉંડા જળાશયોમાં વર્તતી વેલ-પદ્ર–વગેરે વનસ્પતિની અપેક્ષાએ આ શરીરનું પ્રમાણ સમજવું, તેથી વધુ ઉંડા જળાશયોમાં તે વનસ્પતિનો નીચેનો ભાગ પૃથ્વીકાયમય જાણવો. (૨૯૫) बारसजोअण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो । મુનિવરંપચમુગપુરા, પાયધનુનોગળપુઉ ૨૬ઘા બાર યોજનનો શંખ, ત્રણ ગાઉનો કાનખજુરો, એક યોજનનો ભમરી, વગેરે બેઇન્દ્રિયાદિ જીવોનું શરીર પ્રમાણ પ્રિાયઃ અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં] જાણવું. સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ શરીર બેથી નવ ગાઉનું, સંમૂચ્છિમ ભૂજપરિસર્પનું બેથી નવ ધનુષ્યનું અને સંમૂચ્છિમ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ શરીર બેથી નવ યોજનાનું હોય છે. (૨૯૬) गब्भचउप्पय छग्गाउआइं, भुअगा उ गाउअपुहत्तं । जोअणसहस्समुरगा, मछाउभए वि अ सहस्सं ॥२६७॥ વહાલુપણુપુત્ત, વાળંગુત્તરસંવમા તદૂ ર૭ | ગર્ભજચતુષ્પદનું ઉત્કૃષ્ટ શરીર છ ગાઉનું ગર્ભજભૂજપરિસર્પનું બેથી નવ ગાઉનું, અને ગર્ભજ ઉરપરિસર્પનું એક હજાર યોજનનું ઉત્કૃષ્ટ શરીર હોય છે. ગર્ભજ સંમૂચ્છિમ બન્ને પ્રકારના જલચરનું પણ ઉત્કૃષ્ટ દેહમાન એક હજાર યોજનાનું અને સંમૂચ્છિમ ગર્ભજ બન્ને પ્રકારના ખેચરનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ બેથી નવ ધનુષ્યનું છે, તિર્યંચોનું જઘન્ય શરીર સર્વનું અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જાણવું. (૨૯૭–૨૯૭) વિરહો વિરાનાસરીઝ, મમળેલું અંતમુહૂ ર૬૪ll गब्भे मुहुत्त बारस, गुरुओ लहु समय संख सुरतुल्ला । નપુસમયમર્યાતિજ્ઞા, રિમ હેતિ ન રતિ રદ્દ For Personal & Private Use Only Page #1028 -------------------------------------------------------------------------- ________________ ર નિદનો ગોળો તલ તિર્થીનું તિકાર वणकाइओ अणंता, एकेकाओ वि जं निगोआओ । निच्चमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३००॥ બેઇન્દ્રિયન્તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંશી અર્થાત્ સંમૂચ્છિમ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપપાત અવન વિરહકાળ અત્તમુહૂર્તનો જાણવો. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો ઉપપાત અવન વિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો જાણવો. એકેન્દ્રિયોમાં સમયે સમયે ઉત્પત્તિ તથા અવન અસંખ્ય જીવોનું ચાલુ હોવાથી ત્યાં તે સંબંધી વિરહકાળ છે જ નહીં) એક સમયમાં ઉપપાત સંખ્યા તથા એક સમયમાં ચ્યવન સંખ્યા દેવના દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અર્થાત્ અસંખ્યાતી જાણવી. ઉપપાત–વન સંખ્યા સંબંધી એકેન્દ્રિયમાં વિચારતાં નિગોદ (સાધારણ વનસ્પતિ) સિવાય બાકીના પૃથ્વીકાયાદિ સ્થાનોમાંથી પ્રતિસમય અસંખ્ય જીવો એવે છે અને અસંખ્ય તેમાં ઉત્પન્ન થાય છે. સાધારણ વનસ્પતિમાંથી અનંત જીવો અવે છે અને અનન્ત ઉત્પન્ન થાય છે, કારણકે અસંખ્યાતી નિગોદ પૈકી પ્રત્યેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર આવે છે અને તેમાં બીજો નવો ઉત્પન્ન થાય છે. (૨૯૮–૨૯૯–૩૦૦) गोला य असंखिज्जा, अस्संखनिगोअओ हवइ गोलो । एकेकंमि निगोए, अणंत जीवा मुणेयव्वा ॥३०१॥ નિગોદના ગોળા અસંખ્યાતા છે, એક એક ગોળામાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગોદમાં અનન્ત અનન્ત જીવો છે. (૩૦૧) अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । उप्पजंति चयंति य, पुणोवि तत्थेव तत्थेव ॥३०२॥ એવા અનન્ત જીવો છે કે જેઓ અનન્તો કાલ વ્યતીત થવા છતાં ત્રસાદિ પરિણામ પામ્યા નથી કારણકે અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે, મરણ પામીને ત્યાંને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે. (૩૦૨) सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ । सो चेव विवहंतो, होइ परित्तो अणंतो वा ॥३०३॥ સર્વ વનસ્પતિઓને ઉગવાની પ્રાથમિક અવસ્થા જેને અંકુર–કોંટો ફુટ્યો અથવા પાંદડાની અપેક્ષાએ કિશલય-કુંપળ કહેવામાં આવે છે તે અવસ્થામાં તે સર્વ વનસ્પતિ અનન્તકાય હોય છે અને ત્યારબાદ આગળની અવસ્થામાં વધતાં વધતાં પ્રત્યેક હોય તે પ્રત્યેક થાય અને સાધારણ હોય તો સાધારણ વનસ્પતિ થાય છે. (૩૦૩) जया मोहोदओ तिब्बो, अन्नाणं सुमहब्भयं । पेलवं वेअणीयं तु, तया एगिदिअत्तणं ॥३०४॥ તીવમોહનો ઉદય, મહાભયંકર અજ્ઞાન-જડતા અને અસાર અશાતાનો ઉદય થવાનો હોય ત્યારે એકેન્દ્રિયપણું મળે છે. (૩૦૪) तिरिएसु जति संखाउ-तिरिनरा जा दुकप्पदेवा उ । पज्जत्तसंखगब्भय-बायरभूदगपरित्तेसुं ॥३०५॥ तो सहसारंतसुरा, निरया य पजत्तसंखगन्भेसु । संखपणिदिअतिरिआ, मरिउं चउसु वि गइसु जंति ॥३०६॥ For Personal & Private Use Only Page #1029 -------------------------------------------------------------------------- ________________ ' વૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત थावर विगला नियमा, संखाउअ तिरिनरेसु गच्छति । विगला लभेज विरइं, सम्मपि न तेउवाउचुआ ॥३०७॥ સંખ્યાતવર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ તિમંચો તથા મનુષ્યોતિયચપણે ઉત્પન્ન થઈ શકે છે, સૌધર્મ–દાન દેવલોક સુધીના દેવો પયપ્તા ગર્ભજ સંખ્યવષયુષી પંચેન્દ્રિય તિર્યંચોમાં તથા પર્યાપ્તા બાદર પૃથ્વી–પાણી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. સનત્કુમારથી સહસ્ત્રાર સુધીના દેવો સંખ્યવર્ષાયુષી ગર્ભજ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. સંખ્યાત વષયુષી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ચારે ગતિમાં જઈ શકે છે, પાંચ સ્થાવરો અને વિકસેન્દ્રિયો નિશ્ચયે સંખ્યાત વર્ષાયુષી તિર્યંચ તથા મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. વિકસેન્દ્રિયો (ઉપલક્ષણથી– પૃથ્વી–પાણી અને વનસ્પતિ પણ) મનુષ્યમાં જાય તો સર્વવિરતિ અને યાવત મોક્ષનો લાભ મેળવી શકે છે, પરંતુ તેઉકાય-વાઉકાયમાંથી નીકળીને અનંતર મનુષ્ય થયેલો સમ્યક્ત્વનો લાભ પણ, પામી શકતો નથી. (૩૦૫–૩૦૬–૩૦૭) पुढवीदगपरित्तवणा, बायरपज्जत्त हुंति चउलेसा । गब्भयतिरिअनराणां, छल्लेसा तिनि सेसाणं ॥३०॥ બાદરપયખા–પૃથ્વી–પાણી અને વનસ્પતિમાં પ્રથમની ચાર વેશ્યાઓ હોય છે. ગર્ભજ તિર્યંચ તથા–ગર્ભજ મનુષ્યને છએ વેશ્યાઓ હોય છે અને બાકીના તેઉકાય–વાઉકાય વિકસેન્દ્રિય વગેરે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિમાં પ્રથમની ત્રણ લેશ્યા હોય છે. (૩૮) अंतमुहुत्तम्मि गए, अंतमुहुत्तम्मि सेसए चेव । તૈનાહિં પરિણયહિં, નવા વયંતિ પરતો ર૦૬ો દિ . . ૭૦) तिरिनरआगामिभवल्लेसाए अइगए सुरा निरया । पुवभवलेससेसे, अंतमुहुत्ते मरणमिति ॥३१०॥ દેવ–નરકગતિમાં જવાવાળા તિર્યંચમનુષ્યોને આવતા ભવની વેશ્યાનું અન્તર્મુહૂર્ત આ ભવમાં વ્યતિક્રાન્ત થયા બાદ અને તિર્યંચમનુષ્યગતિમાં ઉત્પન્ન થનારા દેવ–નારકોને ચાલુ ભવની વેશ્યા અન્તર્મુહૂર્ત જેટલી બાકી રહે તે અવસરે તે તે વેશ્યાઓથી પરિણત થએલા આત્માઓ પરલોકમાં જાય છે. ૩૧૦ મી ગાથાનો ભાવાર્થ આમાં આવી ગયો છે. (૩૦૯–૩૧૦) अंतमुहुत्तठिईओ, तिरिअनराणं हवंति लेसाओ । चरमा नराण पुण नव-वासूणा पुबकोडी वि ॥३११॥ તિર્યંચ તથા મનુષ્યોને વેશ્યાનો કાળ અન્તર્મુહૂર્તનો છે, અર્થાત્ અન્તર્મુહૂર્વે લેગ્યાઓ બદલાય છે. છેલ્લી શુકલલેશ્યાનો કાળ જેમને નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તેવા પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યની અપેક્ષાએ નવ વર્ષ જૂન પૂર્વક્રોડ વર્ષ જેટલો છે. (૩૧૧). तिरिआण वि ठिइपमुहं, भणिअमसेसं पि संपयं वुच्छं । अभिहिअदारभहिअं, चउगइजीवाणं सामनं ॥३१२॥ એ પ્રમાણે તિર્યંચોની આયુષ્યસ્થિતિ વગેરે બધા કહેવા યોગ્ય દ્વારા કહ્યાં, હવે દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિને અંગે જુદું જુદું કહેવામાં આવતાં જે કાંઈ બાકી રહેલ છે તે ચારે ગતિ આશ્રયી સામાન્યથી પ્રકીર્ણ અધિકાર કહે છે. (૩૧૨) For Personal & Private Use Only Page #1030 -------------------------------------------------------------------------- ________________ પરમાણુથી પ્રારંભીને યોજનપય તનું માપ તથા ચોરાશી લાખ જીવયોનિ ૪૫ ચારગતિ સાથે સંબંધ ધરાવતી વિવિધ બાબતો છે देवा असंखनरतिरि, इत्थी'वेअ गब्भनरतिरिआ । સંતાડના તિવેગા, નપુંસાતું નારયાત્રા રૂ9રા દેવો યુગલિક એવા મનુષ્ય-તિર્યચોમાં સ્ત્રીવેદ તથા પુરુષવેદ એમ બે જ વેદો છે. વળી સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજમનુષ્ય—અને તિર્યોમાં સ્ત્રી-પુરુષ અને નપુંસક એમ ત્રણે વેદો હોય છે અને બાકીના નારકી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંશિપંચેન્દ્રિય વગેરે બધાય એક નપુંસક વેદવાળા જ છે. (૩૧૩) आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा । नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेण तु ॥३१४॥ કૂવો-તલાવ વગેરે આત્માગુલ (જે યુગમાં જે અંગુલનું પ્રમાણ હોય તે) વડે માપવાં, શરીરનું પ્રમાણ ઉત્સધાંગુલથી માપવું અને પર્વત પૃથ્વી વિમાન વગેરે પદાર્થો પ્રમાણાંગુલ વડે માપવા. (૩૧૪) सत्थेण सुतिक्खेण वि, छित्तुं भित्तुं व जं किर न सका । तं परमाणु सिद्धा, वयंति आइ पमाणाणं ॥३१॥ परमाणू तसरेणू, रहरेणू वालअग्ग लिक्खा य । जूअ जवो अट्ठगुणो, कमेण उस्सेहअंगुलयं ॥३१६॥ अंगुलछक्कं पाओ, सो दुगुण विहत्थी सा दुगुण हत्थो । चउहत्थं धणु दुसहस, कोसो ते जोअणं चउरो ॥३१७॥ તીક્ષ્ણ શસ્ત્રવડે પણ જેનું છેદન ભેદન કિંવા બે ભાગ ન થઈ શકે તેને વ્યાવહારિક પરમાણુ કહેવાય છે અને સર્વ પ્રમાણોની તે આદિ ગણાય છે. એવા આઠ પરમાણુનો એક ત્રસરે આઠ ત્રસરેણુનો એક રથરે આઠ રથરેણુનો એક વાલાઝ, આઠ વાલાઝની એક લીખ, આઠ લીંખની એક ચૂકા, આઠ જૂનો એક જવ અને આઠ જવનો એક ઉત્સધાંગુલ થાય. છ અંગુલનો એક પાદ, બે પાકની એક વેંત, બે વેંતનો એક હાથ, ચાર હાથનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક કોશ-ગાઉ, અને ચાર ગાઉનું એક યોજન થાય છે. (૩૧૨–૩૧૬–૩૧૭) चउसयगुणं पमाणं-गुलमुस्सेहंगुलाउ बोधवं । उस्सेहंगुल दुगुणं, वीरस्सायंगुलं भणियं ॥३१८॥ ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ (લંબાઈમાં) ચારસોગણું છે, (અને વિષ્ઠભમાં અઢીગણું છે) તથા વીરભગવંતનું અંગુલ ઉત્સધાંગુલથી બમણું મોટું છે. (૩૧૮) पुढवाइसु पत्तेअं, सगवणपत्तेअणंत दस चउदस । विगले दु दु सुरनारयतिरि, चउ चउ चउदस नरेसु ॥३१६॥ जोणीण होति लक्खा, सब्बे चुलसी इहेव घिपंति । समवण्णाइसमेआ, एगत्तेणेव सामना ॥३२०॥ પૃથ્વી-પાણી અગ્નિ અને વાયુકાયમાં એ પ્રત્યેકની સાત-સાત લાખ જીવાયોનિ છે, પ્રત્યેક વનસ્પતિમાં દશ For Personal & Private Use Only Page #1031 -------------------------------------------------------------------------- ________________ ૪૬ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત લાખ અને સાધારણ–વનસ્પતિકાયમાં ચૌદ લાખ જીવાયોનિ છે. બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય એ ત્રણેમાં બે બે લાખ, નારકતિયચમાં ચાર ચાર લાખ, તથા મનુષ્યમાં ચૌદ લાખ જીવાયોનિ છે. બધી થઈને ચોરાશી લાખ જીવાયોનિ છે, અનન્ત જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અનંત હોવા જોઈએ છતાં ચોરાશી લાખ જીવાયોનિ જે કહેલ છે તે ઉત્પન્ન થવાનાં સ્થાન જુદા-જુદા હોય છતાં જે જે સ્થાનોનાં વર્ણ ગંધ રસ સ્પર્શ સરખાં હોય તે બધાયને એક જીવાયોનિ શાસ્ત્રમાં ગણેલ છે. (૩૧૯–૩૨૦) एगिदिएसु पंचसु, बार सग ति सत्त अट्ठवीसा य । विअलेसु सत्त अड नव, जलखहचउपयउरगभुअगे ॥३२१॥ अद्धतेरस बारस, दस दस नवगं नरामरे नरए । बारस छवीस पणवीस, हुंति कुलकोडिलक्खाई ॥३२२॥ इग कोडि सत्तनवई, लक्खा सडा कुलाण कोडीणं ॥३२२॥ હવે કુલટી કહેવાય છે કે– પૃથ્વીકાયની બારલાખ, અપૂકાયની સાત લાખ, તેઉકાયની ત્રણલાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ, બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠલાખ, ચઉરિન્દ્રિયની નવ લાખ, જલચરની સાડાબારલાખ, ખેચરની બારલાખ, ચતુષ્પદની દશલાખ, ઉરપરિસર્પની દશલાખ, ભુજપરિસની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવ્વીસલાખ, અને નારકીની પચીશલાખ કુલકોટી છે. એકંદર સર્વ જીવોની એકકોડ અને સાડી સત્તાણું લાખ [૧૯૭૫0000] કુલકોટી છે. (૩૨૧–૩૨૨) संवुडजोणि सुरेगिदिनारया, विअड विगल गभूभया ॥३२३॥ अचित्तजोणि सुरनिरय, मीस गब्भे तिभेअ सेसाणं । सीउसिण निरय सुरगब्भ, मीसे तेउसिण सेस तिहा ॥३२४॥ દેવો, એકેન્દ્રિયો અને નારકો સંવૃત્ત યોનિવાળાં છે, વિકલેન્દ્રિય વિવૃત્ત યોનિવાળાં છે, તથા ગર્ભજ સંવૃત્ત-વિવૃત્ત બન્ને પ્રકારની યોનિવાળાં છે, દેવનારકો અચિત્ત યોનિવાળાં, ગર્ભજ મિશ્ર-સચિત્તાચિત્ત યોનિવાળાં અને બાકીના જીવો ત્રણે પ્રકારની યોનિવાળાં છે, નારક જીવો શીત તથા ઉષણ યોનિવાળાં, દેવતાઓ તથા ગર્ભજ જીવો શીતોષણયોનિ વાળા, તેઉકાય ઉષ્મયોનિવાળાં, અને બાકીના જીવો ત્રણે પ્રકારની યોનિવાળા છે. (૩૨૩–૩૨૪) हयगब्भ संखवत्ता, जोणी कुम्मुन्नयाइ जायंति । अरिहहरिचक्किरामा, वंसीपत्ताइ सेसनरा ॥३२॥ શંખાવર્ત, કૃમત્રતા અને વંશીપત્રા એમ મનુષ્યોમાં ત્રણ પ્રકારની યોનિ છે. શંખાવર્ત યોનિ હતગભ છે, અરિહંત, વાસુદેવ, ચક્રી અને બલદેવનો જન્મ કૂર્મોન્નતા યોનિમાં જ થાય છે અને બાકીના જીવોને માટે વંશીપત્રાયોનિ છે. (૩૨૫) आउस्स बंधकालो, अबाहकालो अ अंतसमओ य । अपवत्तऽणपवत्तणउवक्कमऽणुवक्कमा भणिया ॥३२६॥ આયુષ્યનો બન્ધકાળ, અબાધાકાળ, અંતસમય, અપવર્તન, અનપવન, ઉપક્રમ અને અનુપક્રમ એમ આયુષ્યનાં સાત સ્થાનો કહ્યાં છે. (૩૨૬) For Personal & Private Use Only Page #1032 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યનો અભાશકાળ તેમજ અંતસમયની વ્યાખ્યા बंधंति देव-नारयअसंखनरतिरि छमाससेसाऊ । परभवियाउ सेसा, निरुवक्कमतिभागसेसाऊ ॥३२७॥ सोवक्कमाउआ पुण, सेसतिभागे अहव नवमभागे । सत्तावीसइमे वा, अंतमुहत्तंतिमे वा वि ॥३२८॥ દેવ, નારક અને અસંખ્યવષયુષી (યુગલિક) તિર્યંચ મનુષ્યો ચાલુ આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ કરે છે. બાકીના જીવોમાં નિરૂપક્રમાયુષ્યવાળા જીવો ચાલુ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુનો બંધ કરે. સોપક્રમાયુષ્યવાળા જીવો ત્રીજે ભાગે, નવમે ભાગે, સત્તાવીશમે ભાગે અથવા છેલ્લું અત્તમુહૂર્ત બાકી રહ્ય થકે પરભવાયુષ્ય બાંધે. (૩૨૭–૩૨૮) जइमे भागे बंधो, आउस्स भवे अबाहकालो सो । अंते उजुगइ इगसमय, वक्क चउपंचसमयंता ॥३२६॥ उज्जुगइपढमसमए, परभविअं आउअं तहाऽऽहारो । वक्काए बीअसमए, परभविआउं उदयमेइ ॥३३०॥ इगदुतिचउवक्कासुं, दुगाइसमएसु परभवाहारो । दुगवक्काइसु समया, इग दो तिनि अ अणाहारा ॥३३१॥ જેટલાયે ભાગે (અર્થાત્ જ્યારે) આયુષ્યનો બન્ધ થયો હોય ત્યાંથી લઈ પરભવનું આયુષ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધીનો વચલો કાળ અબાધાકાળ કહેવાય. અંત સમય એટલે મરણ સમય, તે અંતસમયે પરભવમાં જતા જીવને બે પ્રકારની ગતિ હોય છે. એક સમયની તે જુગતિ અને બે ત્રણ અથવા ચાર-પાંચ સમયની તે વજાગતિ. મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન દિશામાં અને તે પણ સમશ્રેણીમાં હોય તો આયુષ્ય પૂર્ણ થયા બાદ ત્યાં પહેલા સમયે જ આત્મા પહોંચી જાય છે. ત્યાં પહોંચતા પરભવના આયુષ્યનો ઉદય થાય છે તેમજ આહાર ગ્રહણ કરે છે. વક્રાગતિમાં (સ્થૂલથી) બીજા (પણ નિશ્ચયથી પ્રથમ) સમયે પરભવના આયુષ્યનો ઉદય થાય છે. એક—બે–ત્રણ અને ચાર વક્રામાં બીજા ત્રીજા વગેરે સમયોમાં પરભવ સંબંધી આહાર હોય છે. બે વક્રામાં એક સમય, ત્રણ વક્રામાં બે સમય અને ચાર વક્રામાં ત્રણ સમય અણાહારી છે. (૩૨૯–૩૩૦–૩૩૧). बहुकालवेअणिजं, कम्मं अप्पेण जमिह कालेणं । वेइज्जइ जुगवं चिअ, उइन्नसव्वप्पएसग्गं ॥३३२॥ अपवत्तणिजमेयं आउं, अहवा असेसकम्मं पि । . बंधसमएवि बद्धं, सिढिलं चिअ तं जहाजोग्गं ॥३३३॥ ઘણાકાળે ભોગવવા યોગ્ય જે આયુષ્યકર્મ અપવર્ણના કરણવડે સર્વ આત્મપ્રદેશોમાં ઉદયમાં આવ્યું થયું અલ્પકાળમાં ભોગવાઈ જાય તે આયુષ્ય અપવર્ણનીય કહેવાય. આ પ્રમાણે એકલા આયુઃ કર્મ માટે જ અપવર્ણના ન સમજવી, પરંતુ બીજા સર્વકર્મો માટે પણ જાણવું. લાંબા વખત સુધી ભોગવવા યોગ્ય છતાં નિમિત્તવડે અલ્પ સમયમાં ભોગવાઈ જાય તેનું કારણ એ છે કે બંધ વખતે તે તેવા પ્રકારનું શિથિલ બંધવાળું જ બંધાયેલ છે. (૩૩૨-૩૩૩) For Personal & Private Use Only Page #1033 -------------------------------------------------------------------------- ________________ ૪૯ બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત जं पुण गाढनिकायणबंधेणं पुवमेव किल बद्धं । तं होइ अणपवत्तणजोग्गं कमवेअणिज्जफलं ॥३३४॥ જે આયુષ્ય વગેરે કર્મ) તીવનિકાચના બંધવડે પહેલેથી જ સુદઢ બંધાએલ છે તે અનપવર્તનીય છે અને તે અનુક્રમે જ ભોગવવા યોગ્ય છે. નિમિત્ત મળે તો પણ થોડા વખતમાં ભોગવાઈ જતું નથી. (૩૩૪) उत्तम-चरमसरीरा, सुरनेरइया असंखनरतिरिआ । हुंति. निरुवक्कमाऊ दुहा वि सेसा मुणेअव्वा ॥३३५॥ તીર્થંકરાદિ શલાકા પુરુષો, ચરમશરીરી જીવો, દેવો, નારકીઓ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યશયચો (યુગલિકો) નિરૂપક્રમાયુષ્યવાળા જ હોય છે અને બાકીના જીવો સોપક્રમ અને નિરૂપક્રમ બન્ને પ્રકારના આયુષ્યવાળા છે. (૩૩૫) जेणाउमुवक्किमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि । सो अज्झवसाणाई, उवकमोऽणुवक्कमो इयरो ॥३३६॥ આત્મજન્ય અધ્યવસાયાદિ આંતર નિમિત્તથી અથવા વિષ–અગ્નિ પ્રમુખ બાહ્યનિમિત્તથી જે આયુષ્ય લાંબાકાળ સુધી ભોગવવા યોગ્ય છતાં અલ્પ સમયમાં ભોગવવા યોગ્ય બને તે નિમિત્તને ઉપકમ કહેવાય. અને જેમાં તેવું બાહ્ય કે અત્યંતર નિમિત્ત ન હોય તે નિરૂપકમ કહેવાય. (૩૩૬) अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । પાસે નાણાપા, સત્તવિહં ક્ષિા ના રૂ૩૭ી. રાગાદિ અધ્યવસાય ૧, વિષપાનાદિ નિમિત્ત ૨, કુપથ્યાદિ આહાર ૩, શૂલપ્રમુખ વેદના ૪, પૃપાપાતાદિ પરાઘાત ૫, અગ્નિ-વિષકન્યાદિનો સ્પર્શ ૬ અને દમ વગેરે કારણે શ્વાસોશ્વાસ. ૭ એ સાત પ્રકારના ઉપક્રમો વડે આયુષ્ય જલદી ક્ષીણ થાય છે. (૩૩૭) आहार सरीरिदिअ, पजत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पिअ, इगविगला सनिसनीणं ॥३३८॥ આહાર, શરીર ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પ્રકારની પર્યાપ્તિ છે. એકેન્દ્રિયને ચાર, વિલેન્દ્રિય તથા અસંજ્ઞીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીપંચેન્દ્રિયને છ પયાપ્તિઓ હોય છે. (૩૩૮) आहारसरीरिदिय, ऊसासवउमणोमिनियत्ति । होइ जओ दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥३३६॥ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનોયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરી તે તે પણે પરિણમાવવાની શક્તિ (જે દલિકોના આલંબનથી ઉત્પન્ન થાય છે, તે પયપ્તિ કહેવાય છે. (૩૩૯) पण इंदिअ ति बलूसा, आउ अ दस पाप चउ छ सग अट्ठ । इग दु ति चरिंदीणं असनि सनीण नव दस य ॥३४०॥ પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, ઉશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે, તેમાં એકેન્દ્રિયને ચાર, બેઈજિયને છે, For Personal & Private Use Only Page #1034 -------------------------------------------------------------------------- ________________ 86 છે સંજ્ઞાઓનું તથા ભાવનાશિનું વર્ણન તેઇન્દ્રિયને સાત, ચઉરિન્દ્રિયને આઠ, અસંશીપંચેન્દ્રિયને નવ અને સંજ્ઞીપંચેન્દ્રિયને દશ પ્રાણ છે. (૩૪૦) आहारे भय-मेहुण-परिग्गहा कोह माण माया य ।। તમે ગોરે તીરે વરસાણા કુંતિ સ િરૂ૪ કિ . . 99) આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોકસંજ્ઞા એ દશ સંશા સર્વ જીવોને હોય છે. (૩૪૧) सुह-दुह मोहा सना, वितिगिच्छा, चउदसा मुणेयव्वा । તો તર મરી, સોસ સર હવ૬ મyતું //ર૪રા T. ૪ ૦ર/ સુખસંજ્ઞા–દુઃખસંજ્ઞા મોહસંજ્ઞા વિચિકિત્સા, શોક અને ધર્મસંજ્ઞા, પ્રથમની દશ અને આ છ એકંદર સોળ સંજ્ઞા મનુષ્યોને હોય જ છે. (૩૪૨) –ગ્રંથકારે રચેલી પૂર્ણાહુતિની ગાથાसंखित्ता संघयणी, गुरुत्तर संघयणी मज्झओ एसा ।। सिरिसिरिचंदमुर्णिदेण णिम्मिया अत्तपढणत्था ॥३४३॥ મોટી સંગ્રહણીમાંથી આ સંક્ષિપ્ત સંગ્રહણી શ્રીચન્દ્રમુનીને પોતાના પઠનાર્થે બનાવેલી છે. (૩૪૩) “સંક્ષિપ્ત સંગ્રહણી' તરીકે ઓળખાવાતી આગમોની સુપ્રસિદ્ધ ગાથાઓ છે संखित्तयरी उ इमा सरीरमोगाहणा य संघयणा । सन्ना संठाण कसाय लेस इंदिअ दु समुग्धाया ॥३४४॥ दिह्रिदंसणनाणे जोगुवओगोववाय-चवण-ठिई । पज्जत्ति किमाहारे सन्नि-गइ-आगइ-वेए ॥३४५॥ તેથી પણ સંક્ષિપ્તતા સંગ્રહણી આ પ્રમાણે ચોવીશ દડકમય છે. તે ચોવીશ દંડકનાં ચોવીશ દ્વારોના નામો આ પ્રમાણે–શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, વેશ્યા, ઇન્દ્રિય, બન્ને પ્રકારના સમુદ્યાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેશ્યા, ઉપપાતવિરહ અવનવિરહ, આયુષ્યસ્થિતિ, પર્યાપ્તિ, કિમાહાર, સંશી, ગતિ, આગતિ, અને વેદ. (૩૪૪–૩૫) –પુનઃ જોડી દીધેલી ગાથાઓ – तिरिआ मणुआ काया, तहाऽग्गबीआ चउक्कगा चउरो । તેવા નેચા વા, કારણ ભારાતીગો છે રૂ૪૬ જિ . # છ૩] બેઇજિયતે ઇન્દ્રિય ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય એ ચાર પ્રકારના તિયચો, કર્મભૂમિ અકર્મભૂમિ અંતર્લીપ તથા સંમૂચ્છિમ એ ચાર પ્રકારના મનુષ્યો, પૃથ્વીકાય—અપકાયતેઉકાય અને વાઉકાય એ ચાર પ્રકારની કાય, મૂલબીજ– સ્કંધબીજ–અઝબીજ અને પર્વબીજ એ ચાર પ્રકારની વનસ્પતિ, દેવો અને નારકીઓ એમ અઢાર પ્રકારની ભાવરાશિઓ છે. (૩૪૬) For Personal & Private Use Only Page #1035 -------------------------------------------------------------------------- ________________ ५० કુતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત एगाकोडी सतसठ्ठी लक्खा सत्तहत्तरी सहस्सा य । दोय सया सोलहिआ, आवलिया इगमुहुत्तम्मि ॥३४७॥ [प्र. गा. सं. ७४] એક ક્રોડ સડસઠ લાખ સત્યોતેર હજાર બસો ને સોળ [૧૬૭૭૭૨૧૬] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય छ. (3४७) पणसठि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुहुभवा । दोय सया छप्पना, आवलिआ एगखुड्डभवे ॥३४८॥ [प्र. गा. सं. ७५] એક મુહૂર્તમાં પાંસઠહજાર પાંચસો ને છત્રીશ [૬૫૫૩૬] સૂક્ષ્મનિગોદ જીવોના ક્ષુલ્લકભવો થાય છે. એક क्षसममा २५६ मावतिय छे. (४८) ગ્રંથકારના કોઈ પારિવારિકે પુનઃ પ્રશસ્તિરૂપ નવી ગાથા બનાવીને જોડી દીધી છે-- આમાં તેમને સંગ્રહણીને “સંગ્રહણીરત્ન' આવું નામકરણ પણ સૂચિત કર્યું છે. मलधारिहेमसूरीण सीसलेसेण विरइयं सम्मं । संघयणिरयणमेयं नंदउ जा वीरजिणतित्थं ॥३४॥ મલધારિગચ્છીય હેમચન્દ્રસૂરિમહારાજના લઘુ શિષ્ય શ્રી ચન્દ્રસૂરિજીએ સારી રીતે તૈયાર કરેલું સંગ્રહણી ગ્રન્થરૂપી રત્ન શ્રી મહાવીરદેવના શાસન પર્યંત વિજયવંતુ વત્ત. (૩૪૯) समाप्तः प्रकीर्णकाधिकारः तत्समाप्तौ च समाप्तो श्री बृहत्संग्रहणी गाथा भावार्थः ॥ [इति श्री त्रैलोक्यदीपिकानाम संग्रहणी समाप्ता] For Personal & Private Use Only Page #1036 -------------------------------------------------------------------------- ________________ [૫૧] संग्रहणी के संग्रहणीरत्न [मोटी संग्रहणी ] ग्रन्थनी मुद्रित गाथा ३४६नी – ૪ ગવાદિન સૂવી છે [. ર૦રૂ૭ મૂલ પ્રકારની ગાથા ર૭૪ છે અને પ્રક્ષેપ ગાથા ૭૫ છે. બંને મળીને ૩૪૯ ગાથા છે. પ્રથમવૃત્તિમાં અકારાદિ સૂચી છાપી ન હતી. ૪૦ વરસ બાદ પુનર્મુદ્રણ થતી બીજી આવૃત્તિમાં આ સૂચી પ્રગટ કરી હતી અને ત્રીજી આવૃત્તિમાં પણ પ્રગટ કરી છે. જે સંશોધકો વગેરે માટે ઉપયોગી બની રહેશે. મારી ભૂમિકા– જૈન પ્રકરણ સાહિત્યના ક્ષેત્રમાં સંગ્રહણી શબ્દથી મુખ્યત્વે બે ગ્રન્થો સુપ્રસિદ્ધ છે. વિવિધ પદાર્થોનો જેમાં સંગ્રહ હોય તેને “સંગ્રહણી રચના કહેવાય. આવી આદ્ય રચના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નામના મહાન મહર્ષિએ કરી હતી. ગ્રન્થનું નામ સંગ્રહણી હોવા છતાં બીજા કારણને લઈને આ બંને કૃતિઓની બૃહત્ સંગ્રહણી મોટી સંગ્રહણી (કે સંઘરણી) આ નામથી જૈન આલમમાં પ્રસિદ્ધિ છે. સંગ્રહણી એવી એક આકર્ષક, રોચક, બોધક અને અતિ ઉપયોગી કૃતિ છે કે લોકો તેનો આગમની જેમ સમાદર કરીને તેને સંગ્રહણી સૂત્રથી પણ ઓળખાવે છે. પહેલી જ વાર સંગ્રહણીની જે રચના ક્ષમાશ્રમણજીએ કરી તે વિક્રમના સાતમા સૈકામાં કરી અને બીજીવારની રચના વિક્રમની બારમી સદીમાં થઈ. બંને કૃતિઓનાં સર્જન વચ્ચેનો ગાળો ખાસો લગભગ ચારથી પાંચ સૈકા વચ્ચેનો ગણી શકાય. પહેલીવારની સંગ્રહણી બનાવનાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે અને બીજીવારની સંગ્રહણીની રચના કરનાર મલધારી શ્રી ચન્દ્રસૂરીશ્વરજી છે, અને આ કારણે પહેલીવારની રચનાને “જિનભદ્રીયાના ટૂંકા ઉપનામથી અને બીજીવારની રચનાને “શ્રી ચન્દ્રીયા'ના ટૂંકા ઉપનામથી વિદ્વાનોમાં સંબોધવામાં આવે છે. બંને સંગ્રહણીનો વિષય લગભગ સમાન છે. તેથી જ શ્રી ચન્દ્રમહર્ષિએ પણ પ્રથમના નામનો જ સમાદર કરીને સંવિત્તા સંથી શબ્દથી સંગ્રહણી' નામ જ જણાવ્યું છે, પણ પાછળથી તેમના પરિવારના કોઈ મુનિરાજે બંને સંગ્રહણીને ઓળખવામાં ગોટાળો તકલીફ ન થાય એટલા માટે શ્રી ચન્દ્રીયા સંગ્રહણીને ગુરુ અને કૃતિ પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને સંગ્રહ જોડે રત્નમ્ એવો શબ્દ ઉમેરીને સંગ્રહણીરત્ન આવું નામકરણ એક તદ્દન નવી ગાથા બનાવીને કર્યું છે. પણ ગમે તે કારણે મારી આ અનુવાદિત કૃતિને આપેલું ‘સંગ્રહણીરત્ન’ નામ પ્રસિદ્ધિમાં જેવું જોઇએ તેવું મૂકાયું નથી. આ રીતે સંગ્રહણી બે નામવાળી થઈ. મેં તો બંને આવૃત્તિઓ અલગ અલગ છે એવો ભ્રમ ન થાય એટલા માટે મુખપૃષ્ઠ ઉપર પહેલી આવૃત્તિમાં જે નામ હતું તે જ નામ બીજી આવૃત્તિમાં છાપ્યું છે. -અનુવાદક For Personal & Private Use Only Page #1037 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांका ५२२ ३६२ आ ५४४ १४१ २६३ ३५६ ५२६ ४०४ २६३ [ ५२ ] [ संग्रहणीनी गाथाओनी अकारादिक्रम सूचि ) गाथांक पृष्ठांक गावांक ३११ अंतमुहुत्तठिईओ २१ अग्गिसिह अग्गिमाणव - ७१ | १६० अंतमुहुत्तेणं चिय ३२४ अचित्तजोणि सुरनिरय ५४० ★१०२ अच्चंत सुरहिगंधा २६४ | ३२६ आउस्स बंध कालो ३३७ अज्झवसाण निमित्ते ५६६ |७२ आभरण वत्थ गंधे २७८ अडसग छ पंच चउ तिन्नि ४७७ | *१३२ आभंकरे य गिद्धि ४० अणपन्नी पणपनी ___६२ | १८६ आभोगाणाभोगा १६१ अणिमिसनयणा मणकज्ज ३६२ | ३१४ आयंगुलेण वत्थु ३०२ अत्थि अणंता जीवा ५१५ *२२७ आरे तारे मारे ५३ अद्धकविट्ठागारा १११ *६६ आवलिय विमाणाणं ३२२ अद्धतेरस बारस ५३८ | ३३८ आहारसरीरिदिय, पजत्ती २३४ अपइट्ठाणे पंच उ ४०८ | ३३६ आहारसरीरिदिय, उसास १७२ अपरिग्गह देवीणं ३४१ | *३४१ आहारे भयमेहुण ३३३ अपवत्तणिज्जमेयं ५६० १७६ आहि वाहि विमुक्कस्स २५३ असन्नि सरिसिव–पक्खी ४३५ १२० असिइ छसट्ठि भागा २८६ / २०१ इअ देवाणं भणियं २१२ असीइ बतीसडवीस ३६७ २४६ इअ साहाविय देहो १६ असुरा नाग सुवन्ना ६६/७७ इक्खुरस सेसजलहि २८ असुरा काला नागु ७८ | ३२३ इगकोडि सत्त नवइ २६ असुराण वत्थरत्ता ___७६ | ११ इगतीस सागराइं १३७ अहभागा सग पुढवीसु २६६ | १०६ इगदिसि पंति विमाणा २६३ अंगुल असंखभागो ५०७ | ३३१ इग दुति चउवक्कासुं ३१७ अंगुल छक्कं पाओ | ११६ इगवीस सया पुढवी *३०६ अंतमुहुत्तम्मि गए ५२१ | २३३ इट्ठ पयरेग दिसि संख *स्पर यि क्षे५.5uथामा सूय समj. ५७४ ५८८ ६१३ ३४७ ३८१ ४२८ १४६ ५३८ ५२ २७३ ५५८ २८२ ४०८ For Personal & Private Use Only Page #1038 -------------------------------------------------------------------------- ________________ [ 43 ] पृष्ठांक | गाथांक पृष्ठांक २८८ ____ओ ओयाहारा सव्वे ३८३ | १८४ ३५३ गाथांक १२३ इत्थ य गइं चउत्थिं २०४ इय जिट्ठ जहन्ना पुण ४१ इय पढम जोयण सए ४५ इंद सम तायतीसा ६६ इंदय वट्टा पंतीसु १७४ ईसाणे चउलक्खा ६३ ३४३ २६६ ६६ २७८ ६६ | १७७ कम्पतिय पम्हलेसा | १३६ कप्पदुग दु दु दु चउगे ३४१|★१७ कप्पस्स अंतपयरे । *१११ कप्पेसु य मियमहिसो | ३६ काले य महाकाले २६३ | ६१ किण्हं राहुविमाणं | १७६ किण्हा नीला काऊ ५६४ | ३७ किन्नर किंपुरिसे सप्पुरिसा १३४ |७३ कुरुमंदर आवासा ३८४ | १८६ केसट्ठि मंस नहरोम | ६० कोडाकोडी सन्नं ३३० उज्जुगइ पढमसमए ★१२६ उडु चंद रयय वग्गू २०० उड्ढं भवणवणाणं ३३५ उत्तम चरमसरीरा ६८ उद्धार सागर दुगे २०५ उवरि खिइ ठिइविसेसो १७० उववाओ देवीणं २ उववाय चवणविरहं २६५ उस्सेहंगुलजोयण ३७३ | १२४ ३४३ ८६ १४१ ३६२ १२३ ५०८ / २२८ खाए तमए य तहा ४०४ १६० एए छ संघयणा १७५ एएण कमेण भवे ५२ एक्कारस जोयण सय ★१०० एगं देवे दीवे ★२८३ एगा य होइ रयणी ★३४७ एगा कोडी सतसट्ठी ३२१ एगिदिएसु पंचसु ११६ एयम्मि पुणो गुणिए ८२ एवं गहाइणो वि हु २८६ एसा पुढवाईणं ३२७ | २६७ गब्भ चउप्पय छग्गा | २६० गब्भ नरतिपलिआऊ ११० | २८६ गब्म भुअ जलयरोभय । २६३ | २६६ गब्भे मुहुत्त बारस । २१३ गयणं च पइट्ठाणं ५६ गह अट्ठासी नक्खत्त |६१ गह रिक्ख तारसंखं - २८६ | *४६ गंधव्व नट्ट हय गय __ १६६ | २७३ गुरु लहु मज्झिम दो चउ ४६६ | ३०१ गोला य असंखिज्जा ५१० ४४८ ४६७ ५१२ ३६७ १२१ २४८ १०२ ४७० ५१३ For Personal & Private Use Only Page #1039 -------------------------------------------------------------------------- ________________ गाथांक पृष्ठांक ४२० ४२२ १३० ३३० ५५१ ३२१ ६१ २४ चउ चउ लक्ख विहूणा २३ चउतीसा चउचत्ता ६५ चउदिसि चउपतीओ ★८३ चउयालसयं पढमि२६६ चउरंगुलो दुअंगुल ★२६७ चउरो आउहगेहे ३० चउसट्टि सट्ठि असुरे ३१८ चउसय गुणं पमाणं २७० चक्कं धणुहं खग्गो १६४ चत्तारि पंच जोयण ★२५ चत्तारि य कोडीओ ३ चमर बलि सारमहिअं २० चमरे बली अ धरणे १४१ चयपुव्वसरीराओ ३८ चिंधं कलंब सुलसे ११२ चुलसि असिइ बावत्तरि ६४ चुलसीइ लक्ख सत्ता २७ चूडामणि फणि गरुडे । [ ५४ ] पृष्ठांक | गाथांक | २३८ छसु हिट्ठोवरि जोयण __७४ | ★२४२ छावट्ठसयं सोलस . ७३ | ६४ छावट्ठा दुनिसया २६० | १६२ छेवढेण उ गम्मइ १७२ ४५४ | ३२६ जइमे भागे बंधो ४५६ | १५५ जइ लिंग मिच्छ दिट्ठी | ३६ जक्ख-पिसाय–महोरग ५३२ | १०७ जत्तो वट्टविमाणा ४६४ | ३०४ जया मोहोदओ तिव्वो ३६६ | १६६ जं च कामसुहं लोए ___७५ | १५१ जंति समुच्छिम तिरिया १५ | १६६ जंति सुरा संखाउय ७० | २४६ जं देहपमाण उवरि ३०० | ३३४ जं पुण गाढनिकायण ___६१२६६ जंबूदीवे चउरो २७६ | ७० जंबू धायइ पुक्खर २५६ | ३३६ जेणाउमुवक्कमिज्जइ ७७ | *१०३ जे दक्खिणेण इंदा २७६ जोइ दस देवी वीसं ३२५ | ★८५ जो जावइ लक्खाई ३२६] ३२० जोणीण होति लक्खा ४७२ | *१२७ जोयण लक्ख पमाणं ३६८ ५५ जोयणिग सट्ठि भागा ४१४ १६० | २६८ णेसप्पे पंडुए पिंगलए २६८ ५.१७ ३३७ ३१५ -- ३३३ ४२६ ५६२ ४६३ १३६ २६५ ४७२ १७२ १५७ छउमत्थ संजयाणं १६१ छ गब्भ तिरिनराणं २७५ छच्च वणस्सइ दस तिरि १६६ छढिं छग्गेविजा २३५ छनवइ सय तिपन्ना ★८१ छप्पन्नं पंतीओ ५३७ २६१ ११४ ४६१ For Personal & Private Use Only Page #1040 -------------------------------------------------------------------------- ________________ गाथांक [ e ] पृष्ठांक गाथांक ★४३ हासे हासरई वि य ५४२ २३७ हिट्ठा घणो सहस्सं *२२६ हिमवद्दललल्लक्के पृष्ठांक ६७ ४१६ ३२५ हयगब्भ संखवत्ता २६४ हरिणो मणुस्सरयणाई ११५ हायइ पुढवीसु सयं ४०४ २८२ અભ્યાસીઓને ગ્રન્થ બાબતની પોતાની નોંધો કરવાનું પાનું. For Personal & Private Use Only Page #1041 -------------------------------------------------------------------------- ________________ ___[६०] * ग्रन्थ प्रशस्ति * 3 નોંધઃ–પ્રથમ આવૃત્તિમાં તે કાળની ખાસીયતના કારણે સંસ્કૃત ભાષામાં પ્રશસ્તિ છાપી હતી તે જ અહીં X छपी. छ. इति श्री जगद्गुरू - जंगमकल्पतरु–महाप्रभावक श्रीमद्विजयहीरसूरीश्वरपट्टपरम्पराप्रभवोमुनिचक्रचूडामणि - प्रवचनोन्नतिविधायक – सम्यग्दर्शनादिरलत्रयीदानशोण्डाज्ञैश्वर्यसम्पन्नपरमोपकारी-निखिलमुनिकदम्बकाधिपति-महाप्रभावक-तपागच्छाधिपति-पूज्यपाद १००८ श्री मन्मुक्तिविजय [अपराभिधान श्रीमद् मूलचन्दजी] गणिप्रवरपट्टपूर्वाचलांशुमालि-विलसन्निर्मलशीलशालि – नैष्ठिक - ब्रह्मचारि - निरवद्यनिरतिशयचारित्रशालिप्रत्यूषाभिस्मरणीय-आचार्यवर्य श्रीमद् विजयकमलसूरीश्वरपट्टैरावतेन्द्रो - जैनेश्वरीवाक्सुधावितरणैकचन्द्रशासनमहीमण्डलधुराधरण नागेन्द्र श्री दर्भावतीजानपदीयपञ्चशतसंख्याकक्षत्रिय प्रतिबोधक-ध्रांगध्रा-सायलादिकभूपत्यमात्यमण्डलोपदेशकसुगृहीतनामधेय-रागद्वेषदन्कशूक विषापहारचारित्रमन्त्रप्रतिभजैनाचार्य श्रीमद् विजयमोहनसूरीश्वर पट्टालंकारविनेयरत्नसकलागमरहस्यवित्सच्चारित्रचूडामणि आचार्यप्रवर श्रीमद्विजयप्रतापसूरीश्वर पट्टविभूषक–परमकारुणिक-परम कृपालु-संविज्ञातद्रव्यानुयोगादिविषय-विद्वद्वर्य पंन्यास प्रवर श्रीमद् धर्मविजयगण्यन्तेवासि मुनि यशोविजयेन गुरूकृपया लिखितो निखिल तत्त्वप्रकाशनप्रदीप-कल्पाया संग्रहण्याः अपरनाम स्त्रैलोक्यदीपिकाया अनेकयंत्रचित्रसंपत्-समन्वितः सुविस्तृतगुर्जरीय भाषा टीका परिसमेतो विशेषार्थः समाप्तोऽधुनाप्यखण्डप्रभावकश्रीमल्लोढणादि पार्श्वनाथ प्रसादात् ॥ (विक्रम संवत्सर १६६२) [ ॥ श्री शुभं भवतु ॥ For Personal & Private Use Only Page #1042 -------------------------------------------------------------------------- ________________ आमादाना वास्या मंगलार्धशियापटनिनिमितमलिाधाम समताताज्ञानादियाष्टोजावेवास दियदाद्याएकंवक्षनरवायाादावा क्वनधयणमानमश्कागायनमया घवावरणशाधनसानादिवानश्चवारि सावदावश्यकछारद्यानावरायणम Pratee याद्यनिधानावादनायकानाकयूया यतिनिकिकालानीस्यावासकामामाथि चवनेश्ववनंदाद गंगणिपिटकाव्यामा सादेनश्ववनक्षामभकिंवकयमावमा कमिवविवक्किनीसगाडाखनवदनिजाम यदलकामदर्शनवास्विसंध्वीविकप हायाग બારમી સદી ના તાડપત્ર ની એક પ્રતિ નો AAO લગ્નની ચોરીનું એક સુંદર ચિત્ર ઈન્ડોઈરાની કલમથી જન્મ પામેલી, ચૌદમી સદીથી સત્તરમી સદી સુધીના 400 વર્ષ દરમિયાન જૈન કલ્પસૂત્રોમાં છવાઈ ગયેલી, જૈનાશ્રિત ચિત્રકલામાંની ( પ્રાય: અઢારમી સદીની ) એક કલાકૃતિ - મુનિશ્રી યશોવિજય કલા સંગ્રહ - પાલીતાણા Jairy Education Internetonal For Personal & Private Use Only