________________
तिर्यंचीनुं गतिद्वार
जया मोहोदओ तिव्वो, अन्नाणं सुमहब्भयं । पेलवं वेअणीयं तु, तया एगिंदिअत्तणं ॥ ३०४॥
સંસ્કૃત છાયા—
यदा मोहोदयस्तीव्रोऽज्ञानं सुमहाभयम् ॥
पेलवं [असारं] वेदनीयं तु तदैकेन्द्रियत्त्वम् ॥३०४|| શબ્દાર્થ
Jain Education International
जया-भ्यारे
मोहोदओ = भोडोध्य
तिव्वो=a
अन्नाणं-अज्ञान
सुमहमयं = सारी रीते महालयवाणुं पेलवं वेअणीयं खसार वेहनीयने पामतो तया-त्यारे
एगिंदिअत्तणंञेन्द्रियपशुं
गाथार्थ - भ्यारे मोहोध्य भेटले मैथुनाभिलाषनी अत्यन्त गाढ तीव्रता वर्तती होय, सारी રીતે અનાભોગરૂપ—મહાભયાનક [કારણ કે અજ્ઞાન વસ્તુ સચેતન એવા જીવને પણ મુંઝવી અચેતનરૂપ કરે છે. તે અજ્ઞાનથી કોણ બીતું નથી? અર્થાત્ સર્વ કોઈ બીએ છે] એવું અજ્ઞાન વર્તતું હોય, અસાર-અશાતારૂપ વેદનીય કર્મ ઉદયમાં આવ્યું હોય, ત્યારે જીવ મહાદુ:ખદાયી એવું એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે; માટે મૈથુનાભિલાષ, અજ્ઞાનને દૂર કરવા માટે શીલ, સંયમ અને જ્ઞાનોપાસનામાં ઉદ્યમવંત जनपुं. ॥३०४॥
विशेषार्थ गाथार्थवत् सुगम छे. [३०४]
*
तिर्यंचोनुं सातमुं गतिद्वार
अवतरण - उपयात व्यवन, विरहास तथा तेनी संख्याना द्वारी खेम यारे द्वार उहीने हवे કયા જીવો તિર્યંચમાં જાય ? તે ગતિદ્વાર કહેવાય છે.
तिरिएसु जंति संखाउ - तिरिनरा जा दुकप्पदेवा उ । पञ्जत्तसंखगब्भय—बादरभूदगपरित्तेसुं ॥३०५॥ तो सहसारंतसुरा, निरया य पज्जत्तसंखगब्भेसु ॥ ३०५ ॥ સંસ્કૃત છાયા–
५१७
तिर्यक्षु यान्ति संख्यायुष्कतिर्यङ्नरा यावद् द्विकल्पदेवास्तु । पर्याप्तसंख्यगर्भजबादरभूदकप्रत्येकेषु ॥ ३०५ ॥ ततः सहस्त्रारान्तसुरा नरकाश्च पर्याप्तिसंख्यायुष्कगर्भजेषु ॥ ३०५ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org