________________
ફિટિકિટટિકિટટિકિકકકકકકકકકકકકકકકકકકકકકર
મુદ્રિત થએલા સંગ્રહણી ગ્રન્થ ઉપર વર્તમાન પત્રોએ આપેલા અભિપ્રાયો
॥ सर्वविघ्नहरणाय दर्भावतीमण्डन श्रीलोढणपार्श्वनाथाय नमः ॥ ॥ पूज्यपादव्याख्यानकोविदाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरेभ्यो नमोनमः ॥
બારમી સદીમાં થએલા પ્રકાષ્ઠ વિદ્વાન શ્રીમદ્ ચન્દ્રસૂરિપુરંદર વિરચિત, સાહિત્ય રસિક મુનિવર શ્રીમદ્દ યશોવિજયજી અનુવાદિત, સચિત્ર સયંત્રક શ્રી રૈલોકય દીપિકા યાને શ્રી બૃહત સંગ્રહણી સૂત્ર' અથવા જૈન ખગોળ નામના મહાન અને આદર્શભૂત ગ્રન્થ પરત્વે, અને તેની આભ્યન્તરિક મહત્તા, ઉપયોગિતા તેમજ બાહ્ય સવાંગ સૌન્દર્યતા માટે, પૂજનીય મહાન જૈનાચાર્યોએ, વંદનીય વિદ્વાન મુનિવરોએ. સંખ્યાબંધ સાહિત્ય ઉપાસકોએ, અનેક અભ્યાસીઓએ, અનેક પ્રોફેસરો-સાકારોએ, પશ્ચિમાત્ય વિદ્વાનોએ, તેમજ અનેક જાહેર સાહિત્ય સંસ્થાઓએ, જેની ભૂરિ ભૂરિ પ્રશંસા બહુમાનભર્યા શબ્દોમાં કરીને જે સંતોષ વ્યક્ત કર્યો છે તેની નોંધ અહીંઆ ન આપતા—
માત્ર સાર્વજનિક દષ્ટિએ વર્તમાનમાં જાહેર મતનો પડઘો પાડનાર તરીકે ગણાતાં સુપ્રસિદ્ધ સામાયિકો, વર્તમાનપત્રોએ, જે બહુમૂલ્ય ગ્રન્ય પ્રકાશનને વધાવી લઇને પ્રશંસનીય શબ્દોમાં એકી અવાજે જે ઉદ્ગારો ઉચ્ચાય છે, તે પૈકી કેટલાક જાણીતા પત્રોમાંના પ્રકાશિત અભિપ્રાયોમાંથી જાણવા યોગ્ય કડિકાઓ અહીં પ્રગટ કરી જાહેરનું અને ખગોળ-ભૂગોળના અભ્યાસીઓનું તે તરફ લક્ષ્ય ખેંચીએ છીએ. વાચકો, દરેક અભિપ્રાયો એકવાર જરૂર વાંચે! સં. ૧૯૯૩ પાલીતાણા
પ્રકાશક :--લાલચંદ
કીરિરિક કકકકકકકકકકકકકકદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org