________________
वाणव्यन्तर देवोनुं स्थान इयपढम जोयणसए, रयणाए अट्ठ वंतरा अवरे । તેનું રૂદ સોસિરા, “ચા” હો તyત્તરગો ૪૧
સંસ્કૃત છાયાअणपनी पणपत्री, ऋषिवादी भूतवादी चैव । कन्दी च महाकन्दी, कोहण्डे चैव पतङ्गे (प्रयते) च ॥४०॥ इह प्रथम-योजनशते, रलायामष्टौ व्यन्तरा अपरे । तेष्विह षोडशेन्द्रा, रुचकाधो दक्षिणोत्तरतः ॥४१॥
શબ્દાર્થ – સાપત્રી અણપની
પઢમ–નો સT=પ્રથમના સો યોજનમાં
રયા=રત્નપ્રભા પૃથ્વીમાં સિવા–રૂષીવાદી
સટ્ટ=આઠ મૂયવીરૂપ ભૂતવાદી
કવરે=બીજા $વી-મંદી
=આ મહદંતી મહામંદી
સોલિંવા=સોળ ઇન્દ્રો હોઇંડેકકોહંડ
THહો રુચકપ્રદેશની નીચે પથઈ=પતંગ
હાદિત્તરો દક્ષિણ અને ઉત્તર દિશામાં Tયાર્થ—અણપની, પણપની, રૂપીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પતંગ એ આઠ વાણવ્યંતરના ભેદો છે. તે આઠે વાણવ્યંતર નિકાય રુચકપ્રદેશની નીચે, રત્નપ્રભા પૃથ્વીના પ્રથમનારસો યોજનમાં રહેલા છે અને તેમાં દક્ષિણ-ઉત્તર ભેદ વડે એકંદર સોળ ઇન્દ્રો છે. //૪૦ -૪ના
વિશે વાર્થ–પૂર્વે આઠ પ્રકારની વ્યંતરનિકાયોનું અલ્પ વર્ણન કર્યું. એ જ વ્યંતર જાતિમાં એક અવાજોર (બીજા પ્રકારના) વ્યંતરો પણ છે અને તેથી તેઓ વાણવ્યંતર તરીકે ઓળખાય છે. વ્યંતરોના સ્થાનથી આ વાણવ્યંતર દેવોનું સ્થાન જુદું છે અને તેથી પ્રત્યેક નિકાયનાં નામો તથા સ્થાન વગેરેનું વર્ણન કરે છે.
‘વણથંતર એટલે શું?-વનાનાનન્તપુ વિશેષ મવા: વાણવ્યંતર–વનો (જંગલો)ના મધ્યભાગોમાં વિશેષ કરીને થનારા (વસનારા) તે વાણવ્યંતર કહેવાય. તે આઠ પ્રકારના છે–
૧૨૨. યોગશાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તથા શ્રીમાનું જિનભદ્રમણિક્ષમાશ્રમણ મહારાજા સંગ્રહણી ગ્રંથમાં વાણવ્યંતરોનું સ્થાન ઉપરના છોડેલા સો સો યોજનમાંથી પુનઃ તેમાં જ ઉપર નીચે દશ દશ યોજના છોડીને બાકી રહેલા એંશી યોજનમાં જણાવે છે. આ ચન્દ્રીયાસંગ્રહણીનો પણ એ જ અભિપ્રાય છે, જ્યારે પ્રજ્ઞાપનાઉપાસમાં શ્રી ગૌતમસ્વામી મહારાજાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં ત્રિકાલજ્ઞાની પરમાત્મા મહાવીરદેવે એમ જણાવેલ છે કે, પ્રથમથી છોડાયેલા ઉપરના હજાર યોજનમાંહેથી જ ઉપર નીચે સો સો યોજન છોડી બાકીના આઠસો યોજનમાં વાણવ્યંતરો છે. આ સ્થળે ગીતાર્થ પુરુષો એવો પણ સમન્વય કરે છે કે, વ્યંતરોને પણ સિદ્ધાંતોમાં વાણવ્યંતર શબ્દથી કોઈ કોઈ સ્થળે વર્ણવ્યા છે. આ સમન્વયથી શાસ્ત્રીય વિરોધનો પરિહાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org