________________
सिद्ध थयेला जीवोनी उत्कृष्ट तथा मध्यमावगाहना
૪૭૬ શબ્દાર્થ – વહુમન્સસમા,બરાબર મધ્ય દેશભાગે
રિમસુન્ચરમાન્તમાં વહિન્ને બાહલ્ય–જાડાઈ
તપુતનુક–પતલી. માર્ય- આ સિદ્ધશિલા બરાબર વચ્ચોવચ્ચ, લંબાઈ– પહોળાઈમાં *આઠ યોજના ઘેરાવા જેટલા ભાગમાં ઉપરથી નીચે સુધી આઠ યોજન જાડી છે. ત્યારપછી તે જાડાઈને સર્વદિશાવિદિશાઓમાં એક એક પ્રદેશે (અને યોજનાને અંગુલ પૃથફત્વપ્રમાણ) હીન કરતાં કરતાં યાવત, શિલાના અંતિમ ભાગે પહોંચીએ ત્યારે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી હોય, એટલે કે માખીની પાંખ કરતાં પણ વધુ પાતલી હોય છે. (૨૮૧ાા.
વિશેષ – સુગમ છે. [૨૮૧] (પ્ર. ગા. સં. ૬૭) ગવત – સિદ્ધ થએલા જીવોની ઉત્કૃષ્ટ તથા મધ્યમ અવગાહના કહે છે. 'तिन्नि सया तित्तीसा, धणुत्तिभागो य कोसछब्भागो । વં પરનો હોય, તો તે વોસસ કમાનો મેરા [y. IT. . ]
સંસ્કૃત છાયા त्रीणि शतानि त्रयस्त्रिंशानि [धनूंषि] धनुस्त्रिभागश्च क्रोशषड्भागः । यत् परमोऽवगाहोऽयं ततस्तानि क्रोशस्य षड्भागः ॥२८२॥
શબ્દાર્થ – તિનિયતિત્તીસ-ત્રણસો તેત્રીસ
પરમોડાદો ઉત્કૃષ્ટ અવગાહના ઇતિમાન =ધનુષ્યનો ત્રીજો ભાગ
તત્તે વોસછત્મા =ગાઉનો છઠ્ઠો ભાગ
રોસ=ગાઉનો યથાર્ય–ત્રણસો તેત્રીશ ધનુષ્ય અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ, તે પ્રમાણ એક ગાઉના છઠ્ઠા ભાગરૂપ હોવાથી બીજા શબ્દમાં એક કોશના છઠ્ઠા ભાગની સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના છે. ૨૮રા.
વિરોણાર્ય સિદ્ધગતિમાં જનારા જીવો મનુષ્યભવમાં ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા (તેથી અધિક શરીરી નહિ) અને જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (તેથી
*. બરાબર મધ્યભાગે લંબાઈ, પહોળાઈ, જાડાઈ ઊંચાઈ આઠ યોજન છે. એ ખાસ ધ્યાન રાખવું. ચિત્ર બનાવનારને આ ખ્યાલ હોતો નથી, કરાવનારને પ્રાયઃ હોતો નથી જેથી ચિત્ર યથાર્થ થતું નથી.
૪૨૨. આ ગાથા સંગ્રહણી ટીકામાં આપી છે.
૪૨૩. કોઇ ઉત્કૃષ્ટથી પ૨૫ ધનુષ્ય અવગાહના માને છે. કારણકે સિદ્ધપ્રાભૃતમાં પણ ઉ૦ અવગાહના સિદ્ધોની ૫૦૦ ધનુષ્ય પૃથકત્વે કહી છે, ત્યાં પૃથફત્વ શબ્દ બાહુલ્યવાચી હોવાથી અહીં ૨૫ ધનુષ્ય વધારે ગણે છે.
૪૨૪. શંકા-૫૦૦ ધનુષ્યની જ કાયાવાળો મોક્ષે જાય તો પછી પ૨૫ ધનુષ્યની કાયાવાળા મરુદેવા માતા કેમ મોક્ષે ગયા?
- સમાધાન—ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ માટે સામાન્ય સ્થિતિ એવી હોય છે કે તે કાળને યોગ્ય સંસ્થાનવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org