________________
[ 6 ] વિષયનિર્દેશ
ગાશ સંખ્યા - મનુષ્યોનાં જન્મ મરણ (૪૫ લાખ યોજના) મનુષ્યક્ષેત્રમાં જ જ ચાજજના) મનુષ્યક્ષેત્રમાં જ ૫૬
૧૧૫-૧૧૮ થાય તેથી બીજે કયાંય નહિ તે વાત --- અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અવશ્ય ક ભાવો પ્રવર્તે છે અને
૧ ૧૫ -- ૧૧૮ અઢીદ્વીપની બહાર કઈ કઈ બીનાઓ-બાબતો કદી બનતી નથી તેની વિગતો – ૨ર જ્યોતિષી વિમાનોની ગતિમાં કેવી તરતરતા છે તે અને ૫૭-૫૮
૧૧૯-૧૨૦ પશુનું રૂપ ધારણ કરી વિમાનને ઉપાડી વહન કરનારા અભિયૌગિક
દેવો કેવાં રૂપો કરે છે વગેરે - એક ચન્દ્રને હાદિકનો પરિવાર કેટલો છે ?
૧ર૧-૧રર - તારાઓની સંખ્યા નિશ્ચિત ક્ષેત્રમાં કઈ રીતે સમાઈ શકે ?
૧રર-૧ર૩ - રાહુ ગ્રહ કોણ છે ? તેનો વર્ષ અને તેની ગતિ શું ? તે ચન્દ્રમાની
૧ર૪-૧ર૮ સાથે ફરે છે ? - રાહુના પ્રકારો, રાહુના કારણે જ તિથિઓ, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષનું
૧ર૪-૧ર૮ સર્જન તથા ગ્રહણ થાય છે વગેરે બાબતોનું વર્ણન - જંબૂદ્વીપના આકાશમાં એક તારાથી બીજા તારા વચ્ચેનું અંતર
૧ર૮-૧ર૯ કેટલું ? -જંબુદ્વીપમાં આવેલા મેરુપર્વતની નજીકના નિષધ અને નીલવંત
૧ર૯-૧૩૮ નામનાં જંગી પર્વતો આગળના આકાશમાં ફરતા તારાઓ વચ્ચે
અંતર કેટલું છે ? - વચમાં પર્વતના શિખરોનો વ્યાઘાત થતાં અને નિઘિાત રહેતાં
૧૩૦ તારાઓ વચ્ચે જન્ય-ઉત્કૃષ્ટ અંતર કેટલું હોય છે ? - મનુષ્યલોક (ક્ષેત્ર)ની બહાર સ્થિર રહેલાં ચન્દ્રો અને સૂર્યો વચ્ચે
૧૩૧-૧૩ર પરસ્પર અંતર કેટલું ? - મનુષ્યક્ષેત્ર બહાર ચન્દ્રથી ચંદ્રનું સૂર્યથી સૂર્યનું અંતર કેટલું? ૬૬-૬૭ ૧૩ર-૧૩૩
* ત્રીજી જ્યોતિષી નિકાલનો અધિકાર પૂર્ણ થયો * નોંધ - આપણી વિદ્યમાન દુનિયા સમુદ્ર આગળ બિન્દુ જેટલી જ છે. જૈન ભૂગોળ તો કહે છે કે આ ધરતી ઉપર આ દુનિયાની બહાર દૂર દૂર ઘણાં ઘણાં દેશો, નદીઓ, પહાડો દ્વી–સમુકો છે અને તે અસંખ્ય જેવી વિરાટ સંખ્યામાં છે. તે બધાં ગોળાકારે છે પણ આજે તેનો કેમ કશો અણસાર મળતો નથી. આજની ભૂગોળ આગળ આ વાત સાવ જ ખોટી અને કાલ્પનિક લાગે ત્યારે અસંખ્ય દ્વીપ-સમુદ્રની વાત કઈ રીતે શ્રદ્ધેય બને ? પણ આ વાતની અહીં ચર્ચાઈ કે જવાબને અવકાશ નથી. અહીં તો માત્ર અનુક્રમણિકાના વાચકને માત્ર ઈસારો કરવા પૂરતી જ વાત લખી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org