SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ भावमंगलरूप पंचपरमेछिनुं स्वरूप વિશેષાર્થ – આર્યમહાપુરુષોની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આ સંગ્રહણીરત્ન સૂત્રના કર્તા પરમોપકારી પ્રાતઃસ્મરણીય શ્રીમાનું ચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગ્રંથના પ્રારંભમાં નહિં રિહંતા પદથી ઈષ્ટદેવને ભાવનમસ્કારરૂપ–ભાવમંગળ કરવાપૂર્વક સંગ્રહણી સૂત્રનો પ્રારંભ કરે છે. રાગ, દ્વેષ અને મોહ નામના દુર્ધર શત્રુઓનો જેઓએ નિમૂલ નાશ કર્યો છે, અઢાર દૂષણથી જેઓ રહિત છે, અશોકવૃક્ષાદિ અષ્ટમહાપ્રાતિહાર્યની શોભાથી જેઓ વિભૂષિત છે, ૩૪ અતિશય તેમજ વાણીના પાંત્રીશ ગુણોને જેઓ ધારણ કરે છે. કેવલજ્ઞાન |ત્રિકાલિકજ્ઞાનીના બલ વડે જેઓએ લોક અને અલોકના સર્વભાવો હસ્તામલકતત યથાર્થરૂપે જોયેલા છે એવા “અરિહંત પરમાત્માને, તથા ૬ શબ્દથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનો સંપૂર્ણ ક્ષય કરી, અનન્તજ્ઞાનાદિ મહાન અષ્ટગુણો પ્રાપ્ત કરીને જેઓએ શાશ્વતઅવ્યાબાધ અનંત મોક્ષસ્થાન પ્રાપ્ત કરેલું છે, હવે જેઓને જન્મજરામરણનો અભાવ હોઈ, સંસારમાં પુનર્જન્મ કરવાપણું રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માઓને, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીચાર એ પાંચ પ્રકારના આચારને પાલનારા, એ પંચાચારનું પાલન કરવા માટે ભવ્ય આત્માઓને ઉપદેશ આપનારા, તીર્થંકરાદિ અતિશયવંત પુરુષોના અભાવમાં શાસનનાયક સમાન, ગચ્છની ધૂરાને વહન કરનારા, ટૂંકમાં આચાર્યપદના ૧૧૩૬ ગુણે કરી બિરાજમાન એવા પૂજ્યપ્રવર આચાર્યદેવ જેઓ શાસનપ્રભાવકો ગણાય છે તેમને, તથા અગિયાર અંગ, બાર ઉપગ વગેરે ૬. ભાવમંગળનું વિશેષ વર્ણન આવશ્યકાદિક ઘણા ગ્રંથોમાં આપેલ છે માટે ત્યાંથી જોવું. ७. अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च । મામંડ« દુમિતિપત્ર, સાતિહાર્યા વિનેશ્વર/VTIX ||૧|| ૮. અરિહંત કોને કહેવાય? अरिहंति वंदण-नमंसणाणि, अरिहंति पूय-सक्कारं | सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति ।।१।। अट्टविहं पिय कम्मं, अरिभूअं होइ सयलजीवाणं । ते कम्ममरिहंता अरिहंता तेण बुच्चंति ||२|| શ્રી ભગવતી ટીકા ૯. સિદ્ધના આઠ ગુણો કયા? अथाष्ट सिद्धगुणा :-नाणं च दंसणं चिय, अव्वाबाहं तहेव संमत्तं । ઉટિ-સ્વવી, નિર્દૂ વીરિકે હવIt9l. ૧૦. રોમૃત્યુનર/ર્તિહીના પુનરુદ્ધવા, માવન્જિર્મદાનાં ઘે વીજે દિ નાર: |9|| તો પ્રવ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवाङ्कुरः ।।१।। ૧૧. આચાર્યના ૩૬ ગુણો– पंचिंदिय संवरणो ५, तह नवविहबंभचेरगत्तिधरो । चउविहकसायमुक्को ४, इअ अट्ठारस गुणेहिं संजुत्तो १८ ||१|| पंचमहव्वयजुत्तो ५, पंचविहायार ५-पालणसमत्थो । पंचसमिओ ५ तिगुत्तो ३, छत्तीसगुणो गुरु मज्झ ।।२।। १८-३६ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy