________________
૧૦
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૧૪
આગમોના જ્ઞાતા, ભવ્યજનોને સૂત્રાર્થના ઉપદેશક, ૪૨૫ ગુણે યુક્ત પાઠકપ્રવર ``ઉપાધ્યાયમહારાજાને વળી સ્વપરકલ્યાણકસાધક, પંચમહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન વ્રતના પાલક, છકાયજીવોના રક્ષક, અષ્ટ પ્રવચનમાતાપાલક, બાહ્યાન્વંતર ગ્રંથિરહિત, પંચેન્દ્રિયનો નિગ્રહ કરનાર, પરિષહ ઉપસર્ગોને સહન
૧૨. આચાર્યનું લક્ષણ એટલે શું ?—
सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्स मेढिभूओ अ । ગળતત્તિવિમુદ્દો, અત્યં વાદ્ આરિો ||9|| पंचविहं आयारं आयरमाणा तहा पयासंता । आयारं दंसंता, आयरिया तेण वुच्चति ||२||
૧૩. આઠ પ્રભાવક કયા ?—
सम्मद्दंसणजुत्तो सहसामत्थे पभावगो होइ ।
સો પુળ ફ્ળ વિસિટ્ટો, નિદ્દિકો ગટ્ટા મુત્તે ||9|| ‘પાવવળી, જેધમ્મદી, વૈવાર્ફ “મિત્તો તવસ્તી ૬ | "विज्जा "सिद्ध "य कई, अट्ठेव पभावगा भणिया ||२||
૧૪. ઉપાધ્યાય શબ્દની વ્યુત્પત્તિ—
उप-समीपमेत्य अधीयते छात्रा यस्मादिति उपाध्यायः [सम्य० सप्ततिः ]
ઉપાધ્યાયનું લક્ષણ શું ?
बारसंगो जिणक्खाओ सज्झाओ कहिओ बुहे, तं उवइसंति जम्हा उवज्झाया तेण वच्चति ॥ १॥
તેમના ૨૫ ગુણ. આ પ્રમાણે
અગિયાર અંગ તથા બાર ઉપાંગને ભણે અને ભણાવે તે ઉપાધ્યાય કહેવાય.
અગિયાર અજ્ઞ— આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાંગ, ઉપાસકદશાંગ, અન્તકૃદ્દશાંગ, અનુત્તરોપતિકદશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત. જે નામો પાક્ષિકસૂત્રમાં પણ કહેવામાં આવ્યાં છે.
“આયારો, સુકાડો, ટાળું, સમવાઓ, વિવાહપન્નત્તિ, નાયા ધમ્મહાગો, વાસાવસાનો, બન્તાડવભાગો, अणुत्तरोववाइदसाओ पहावागरणं, विवागसुअं ।'
Jain Education International
उक्तं च हैमकोषेऽपि चारा सूत्रकृतं स्थानानं समवाययुक् । पञ्चमं भगवत्यङ्गं ज्ञाताधर्मकथाऽपि च 191 उपासकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नव्याकरणं चैव विपाकश्रुतमेव च ||२||
બાર ઉપાઙ્ગ— ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપનાજી, જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રશપ્તિ, નિરિયાવલિકા, (કલ્પિ) કલ્પાવતંસિકા, પુપ્લિકા, પુચૂલિકા અને વૃષ્ણિદશા. તેને ભણે અને ભણાવે. સિદ્ધાંતરૂપ શરીરના અગિયાર અંગ અને અેના હસ્તપાદરૂપ બાર ઉપાંગ—એમ સિદ્ધાંતરૂપ શરીર બનેલું છે. એ શરીરને અંગોપાંગરૂપી ઘણા ગ્રંથો છે. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ મળી ૨૩ ગુણો થયા અને ચરણસિત્તી’ ‘કરણસિત્તરી' એમ ૨, ગુણ પુનઃ ઉમેરવાથી ૨૫ ગુણો ઉપાધ્યા. ભગવાનના જાણવા.
૧૫. ઉપાધ્યાયજીનું લક્ષણ શું ?
જેમ રા'ક્યમાં રાજા પાસે જે સ્થાન મંત્રીનું છે તેવું જ સ્થાન આચાર્ય પાસે ઉપાધ્યાયજી પરમેષ્ઠીનું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org