________________
२८६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તેમાં કારણ એ છે કે-ઉદય અને અસ્તના મધ્યભાગે આપણું ક્ષેત્ર આવેલ છે. [૧૧૮]
અવતરણ હવે તે ઉક્ત પ્રમાણને ત્રણ–પાંચ—સાત–નવગણું કરતાં કેટલું થાય તે કહેતાં પ્રથમ ત્રિગુણ તથા પંચગુણ પ્રમાણ દર્શાવતી બે ગાથાઓ કહે છે.
एयम्मि पुणो गुणिए, ति-पंच-सग नवहिं होइ कममाणं । तिगुणम्मी दो लक्खा, तेसीई सहस्स पंचसया ॥११६॥ असिइ छ सट्ठिभागा, जोयण चउलक्ख बिसत्तरिसहस्सा । छच्चसया तेत्तीसा, तीसकला पंचगुणियम्मि ॥१२०॥
સંસ્કૃત છાયા एतस्मिन् पुनर्गुणिते त्रि-पञ्च-सप्त-नवभिः भवति क्रमेण मानं । त्रिगुणिते द्वे लक्षे, त्र्यशीतिसहस्त्राणि पञ्चशतानि ॥११६।। अशीतिः षट् षष्ठिभागाः, योजनानां चतुर्लक्षाणि द्विसप्ततिसहस्त्राणि । षट् च शतानि त्रयस्त्रिंशत् त्रिंशत्कलाः पञ्चगुणिते ।।१२०।।
શબ્દાર્થ ભ=એ પ્રમાણ)ને
સસીડ઼ એંશી ગુng=ગુણીએ
સમિા સાઠ ભાગ તિ પંત સા નહિં ત્રણે–પાંચે સાતે–નવવડે વાસ્તવઉ=ચાર લાખ મHINઅનુક્રમે પ્રમાણ
વિસરિસહી=બોંતેર હજાર તિષિ ત્રિગુણ કર્યું છતે
તીર=(સાઠીયા) ત્રીસ કલા (ભાગ) તો ત્તવવ=બે લાખ
પંખિયભિપાંચગણું કર્યું છતે તેણીઃ સહસં=જ્યાશી હજાર
ગથાર્થ–પૂર્વે જે ઉદયાસ્તનું ૯૪પર૬ યો૦ ભાગ પ્રમાણ કહ્યું તેને ત્રણગણું, પાંચગણું, સાતગણું અને નવગણું કરવાથી તે તે પ્રમાણ આવે છે. એમાં ઉદયાસ્ત પ્રમાણને ત્રિગુણ કરીએ ત્યારે ૨૮૩૫૮૦ યો) ભાગ પ્રમાણ આવે અને પંચગુણું કરીએ ત્યારે ૪૭૨૬૩૩ યો૩૦ ભાગ પ્રમાણ આવે. ૧૧૯–૧૨ના
વિશોષાર્થ – તે આ પ્રમાણે,-ત્રિગુણ પ્રમાણ પંચગુણ પ્રમાણ “ચપલા ગતિનું ચંડા’ ગતિનું
૯૪૫૨૬
૪૨ ૪૫
૪૫
૪૭૨૬૩૦ ૬૦)૨૧૦(૩ ૨૮૩પ૭૮ ૬૦)૧૨૬(૨
૧૮૦
'૬૦ ૧૨૦
૦૩૦
૪૭૨૬૩૩ ભાગ પ્રમાણ. ૨૮૩૫૮૦ ભાગ પ્રમાણ.
[૧૧૯-૧૨૦]
૬૦
૯૪પર૬૪ર
૪૩
+
9
+૨૬
૬૦
૦૦૬
૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org