________________
ક્રર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાसंक्षिप्ततरा तु इयं शरीरमवगाहना च संहननम् । संज्ञा संस्थानं कषायः लेश्या इन्द्रियं द्वौ समुद्धातौ ॥३४४॥ दृष्टिदर्शनज्ञानानि योगोपयोगोपपात-च्यवन-स्थितयः । પક્ષ: વિહાર: સંક્સિ-તિ-જ્ઞાતિ-વેવા: ll૩૪ફll.
શબ્દાર્થ સંહિત્તરી સંક્ષિપ્તતર
ની વોવવા યોગ, ઉપયોગ, ઉપપાત ટુ સમુદાય બે સમુદ્યાતો
મિહિર કયો આહાર િિટ્ટ દ્રષ્ટિ
વેપવેદ Tયાર્થ– ૧. શરીર, ૨. અવગાહના, ૩. સંઘયણ, ૪. સંજ્ઞા, ૫. સંસ્થાન, ૬. કષાય, ૭. લેશ્યા, ૮. ઇન્દ્રિય, ૯. જીવ સમુદઘાત, ૧૦. અજીવ સમુદઘાત, ૧૧. દષ્ટિ, ૧૨. દર્શન, ૧૩. જ્ઞાન, ૧૪. યોગ. ૧૫. ઉપયોગ, ૧૬. ઉપપાત સંખ્યા, ૧૭. ચ્યવન સંખ્યા, ૧૮. સ્થિતિ આયુષ્ય મયદા, ૧૯. પાયપ્તિ, ૨૦. કિમાહાર, ૨૧. સંજ્ઞી, ૨૨. ગતિ, ૨૩. આગતિ, ૨૪. વેદ. આ પ્રમાણે ૨૪ દ્વારની આ સંક્ષિપ્ત સંગ્રહણી છે. li૩૪૪-૩૪પા
વિગોવા- આ બંને ગાથાઓ અમુક આગમગ્રન્થોમાં તેમજ તેના અંગભૂત ગ્રન્થોમાં પ્રસંગોપાત્ત જોવા મળે છે. આપણે ત્યાં વર્તમાનમાં પ્રારંભના પાઠ્યક્રમમાં પંચપ્રતિક્રમણ બાદ જીવવિચાર, નવતત્ત્વ અને દંડક પ્રકરણોનો અભ્યાસ કરાવાય છે, તે પૈકી દંડક પ્રકરણમાં આ જ ગાથાઓ (ઉદ્ધત કરીને) આપી છે.
સંગ્રહણીની બંને ગાથાઓ અને તેના ટીકાકારો પણ સયત નું દ્વાર એક નહીં પણ બે ગણવાનું સૂચિત કરે છે. જ્યારે દેડક પ્રકરણના કત ગજસાર મુનિજી બંને સમુદ્રઘાતોનું દ્વાર એક જ ગણાવે છે. એનો પુરાવો દડકની ૨૦મી ગાથા જ છે. આ ગાથામાં મત્યાદિ ત્રણેય અજ્ઞાનને ચોવીસે દડકમાં ઉતાર્યા છે તે છે. જો ૨૪ દ્વારમાં તે દ્વારની ગણત્રી ન હોત તો દડકમાં તેનો સ્વતંત્ર અવતાર કરત જ નહીં, પણ ગજસાર મુનિજીએ પ્રસ્તુત બે ગાથામાં જ્ઞાન દ્વાર શબ્દદ્વારા સૂચિત નથી કર્યું તો કયા આધારે તેમણે આવી પ્રરૂપણા કરી? તો તેનો ખુલાસો તો આપણને થકાકારના ઉલ્લેખથી મળે છે. તેઓ ૨૪ દ્વારના સંગ્રહરૂપ ગાથાઓની ટીકા કરતાં
જ્ઞાનાહિત્રાથનુવામી ત્રિજ્ઞાન.............. તિરે નોવાં દિવ્યા અને અજ્ઞાન દ્વારની વ્યાખ્યા કરતાં ૨૦મી ગાથાની ટીકામાં જણાવે છે કે નવ વાગ્યાનયોકશાર નિયત | શાનદારીનો
જ્ઞાનકારકત્તતં તવ પ્રસ્તુત છે ઇત્યાદિ. તેઓશ્રી પ્રાચીન પ્રરૂપણાથી કેમ જુદા પડ્યા? લાગે છે કે આ પ્રરૂપણાને કોઈ પ્રાચીન આધાર જરૂર હોવો જોઈએ અને એ માટે આગમસ્થ થયેલી બંને ગાથાઓ ઉપરનું વિવરણ તપાસવું જરૂરી બને છે.
વળી ભાવનગરની પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૯૧ની સાલમાં બહાર પડેલી ક્ષમાશ્રમણ કૃત સંગ્રહણીના અનુવાદવાળી પુસ્તિકામાં પાછળ આપેલા યંત્રસંગ્રહમાં ૩૬મું યંત્ર આપ્યું છે. ત્યાં પણ જ્ઞાન અને અજ્ઞાન એ બે દ્વાર દર્શાવ્યા છે, ને સમુદ્દઘાતનું એક જ દ્વાર દર્શાવ્યું છે.
તેમજ આ ગ્રન્થની પ્રથમવૃત્તિમાં મેં પણ ઝડપથી અનુવાદ પૂરો કરવાની ધૂન અને ફરજમાં પૂરતું ધ્યાન ન આપવાના કારણે દેડક પ્રકરણના મતાનુસારી જ ૨૪ દ્વારા જણાવ્યાં હતાં. પરંતુ આ વખતે એ ભૂલ સુધારી લેવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org