________________
दश अने सोल संज्ञाओनं वर्णन
બીજી વાત એ ધ્યાનમાં રાખવી ઘટે કે મનોબલ અને મનોયોગ જુદી ચીજ છે. બલ એટલે શક્તિ અને યોગ એટલે વ્યાપાર, એવો અર્થ થાય છે. એટલે મનોયોગ ત્યારે કહેવાય કે જીવ વિચારો કરી શકે તેવું બલ કે શક્તિ મેળવેલી હોય. આ જે મનનશક્તિ તેને જ મનોબલ કહેવું છે. એટલે કે જો મનોબલને સાધન કહીએ તો મનોયોગને સાધ્ય કહી શકાય. આ રીતે ૩૪૦મી ગાથાનો સુવિસ્તૃત અર્થ પૂરો થયો. [૩૪]
અવતરણ– સ્થાનાંગ આદિ સૂત્રમાં પ્રારંભની આહારાદિ ચાર સંજ્ઞાઓ ભગવતીજી આદિમાં દશ અને આચારાંગ આદિમાં “સોળ સંજ્ઞાઓ દશવિલી છે. અહીંઆ બે ગાથા દ્વારા દશ અને સોળ સંજ્ઞાઓને કહે છે. એમાં પ્રથમ ચારે ગતિના પ્રાણીમાત્રમાં જોવા મળતી દશ સંજ્ઞાઓ (ચેષ્ટાઓ-ઇચ્છાઓ)ને કહે છે. ५४ आहारे भय मेहुण–परिग्गहा कोह माण माया य । लोभे आहे लोगे दससण्णा हुंति सव्वेसिं ॥३४१॥ [प्रक्षेपक गाथा ७१]
* સંસ્કૃત છાયાआहारो भयमैथुनपरिग्रहाः क्रोधो मानं माया च । નામ: ગોપઃ તાઃ રશસંજ્ઞા મન્તિ સર્વેષાનું Il389
શબ્દાર્થ – બહાર આહાર
મન-માયા-ત્નીને માન, માયા, લોભ માનેદુન=ભય, મૈથુન
ગોદે તોn= સ્કૂલ કે સામાન્ય લોક વાહોદપરિગ્રહ, ક્રોધ
સસUTદશ સંજ્ઞાઓ થાઈ— વિશેષાર્થવ - ૩૪૧
વિરોણાર્થ- સંજ્ઞા બે પ્રકારની છે. ૧. દ્રવ્યસંજ્ઞા' અને ૨. ભાવસંજ્ઞા. પુનઃ ભાવસંજ્ઞા બે પ્રકારની છે. ૧. મતિજ્ઞાનાદિજ્ઞાનરૂપ અને ૨. અનુભવનરૂપ. અહીંઆ દ્રવ્યસંજ્ઞા કે જ્ઞાનરૂપસંજ્ઞાનો વિષય નથી. આ ગાથા તો અનુભવ રૂપે દેખાતી સંજ્ઞાઓને જણાવે છે. આ સંજ્ઞાઓ સ્વસ્વકર્મોદયથી પ્રાણીમાત્રને હોય છે. તે કુલ ૧૬ પ્રકારની છે. એમાં દશ તો પ્રાણીમાત્રમાં હોય છે. પણ હવે પછીની ગાથામાં જણાવેલી ૬ સંજ્ઞાઓ ત્રણ ગતિમાં નથી હોતી, માત્ર મનુષ્યોને જ હોય છે, એટલે મનુષ્યોને ૧૬ સંજ્ઞાઓ ઘટમાન હોય છે. અનુભવરૂપ સંજ્ઞાઓની વ્યાખ્યા :– ૧. ગાહા સંજ્ઞ– આહારના અભિલાષ રૂપ જે ચેષ્ટા છે. આ આહારેચ્છા જીવને વેદનીયકર્મના ઉદયથી થાય છે. ૨. માંa– જીવનમાં અનેકરીતે અનુભવાતો ત્રાસ છે. આ સંજ્ઞા ભયમોહનીયકર્મના ઉદયથી પ્રગટે છે.
પ૩૯, ગાહારમયપરિસાદ.....[આચા. સૂ–૧–નિ. ગા. ૩૮-૩૯]. ૫૪૦. સરખાવો–સાહારમયમૈથુનન, તથા શોઘમાનમાયા |
તોનો નોવર ગોષસંજ્ઞા ટશ સર્વનીવાનામ્ | (ભ. શ. ૭, ટીકા) ૫૪૧. હવે સવિતા પાવડનુમવાના [.....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org