________________
२५८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
| ચતુર્થ વૈમાનિવનિવાયનું વર્ણન છે અવતરણ પૂર્વે સૂર્યચન્દ્રાદિ જ્યોતિષીનિકાય સંબંધી સવિસ્તર વર્ણન કરીને હવે બીજા ભવન' દ્વારમાં જ અવશિષ્ટ ચોથી વૈમાનિકનિકાય સંબંધી વર્ણન શરુ કરતાં ગ્રન્થકાર મહારાજ પ્રથમ બે ગાથા વડે પ્રતિકલ્પની વિમાનસંખ્યાનું પ્રમાણ દર્શાવે છે.
बत्तीसऽट्ठावीसा बारस अड चउ विमाणलक्खाइं । पन्नास चत्त छ सहस्स, कमेण सोहम्ममाईसु ॥६२॥ दुसु सयचउ दुसु सयतिग-मिगारसहियं सयं तिगे हिट्ठा । મને સદુત્તરસમુવીરતિને સયમુવાર પંચ /,
સંસ્કૃત છાયાद्वात्रिंशदष्टाविंशतिः द्वादशाष्ट चत्वारि विमानलक्षाणि । पञ्चाशच्चत्वारिंशत् षट्सहस्त्राणि, क्रमेण सौधर्मादिषु ॥६२॥ द्वयोरशतचतुष्टयं द्वयोरशतत्रिकं, एकादशसहितं शतं त्रिकेऽधस्तात् । मध्ये सप्तोत्तरशतमुपरित्रिके शतमुपरि पञ्च ॥६३।।
શબ્દાર્થ – વિમાનવવાડુંવિમાન લાખો
સવડ ચારસો પાસ=પચાસ
સતિi=શતત્રિક ત્રિણસો]. વત્ત-ચાલીસ
પરહિયં અગિયાર સહિત
તિદિકા ત્રિક હેઠલી સહસં હજારો
મિત્તે મધ્યમ સોદHIક્સસૌધમાદિકલ્પોમાં
સત્તત્તરસઘં સાત ઉત્તર-સો=૧૦૭ કુસુ બે દેવલોકમાં
હરિ તિ–ઉપરની ત્રિકમાં ગાવાઈ— વિશેષાર્થવત . ll૯૨-૯૩ી.
વિરોણાર્થ–પ્રથમ વૈમાનિક એટલે “વિશિષ્ટપુષ્યર્નન્નુમન્ત-૩૫મુખ્યત્ત રૂતિ વિમાનનિ, તેવું મવા વૈમાનિજા: ' વિશિષ્ટ પુણ્યશાલી જીવો વડે જે ભોગવવા યોગ્ય છે તે વિમાનો કહેવાય અને તેમાં ઉત્પન્ન થયેલા તે વૈમાનિકો કહેવાય.
એ વૈમાનિકદેવનિકાય પૈકી પ્રથમ સૌધર્મ કલ્પમાં વિમય બનેલાં ૩૨ લાખ વિમાનો છે, ઇશાનકલ્પ ૨૮ લાખ, સનસ્કુમારકલ્પમાં ૧૨ લાખ, મહેન્દ્ર ૮ લાખ, બ્રહ્મકલ્પ ૪ લાખ, લાંતકકલ્પ ૫૦ હજાર, મહાશુકે ૪૦ હજાર, સહસ્ત્રારે ૬ હજાર, આનપ્રાણત બન્નેના થઈને ૪૦૦, આરણ–અશ્રુત બને કહ્યું થઈ ૩૦૦, નવરૈવેયકાશ્રયી પહેલી ત્રણે રૈવેયકે થઈ ૧૧૧, મધ્યમ ગ્રેવૈયક ત્રિકે ૧૦૭ અને ઉપરિતન રૈવેયક ત્રિકે ૧૦૦ અને તેથી ઉપર અનુત્તર કલ્પ પાંચ વિમાન સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org