________________
छ लेश्याना नाम तथा कया देवलोके कइ लेश्याओ होय? ते ३४३ પલ્યોપમ સ્થિતિ સુધીની અય્યત દેવોને ભોગ્ય જાણવી.
આ દેવીઓ વેશ્યા જેવી ગણાતી હોવાથી, વળી તે આગળ આગળના દેવોના ભોગને માટે જતી આવતી હોવાથી આ અપરિગ્રહીતા દેવીઓની જ વક્તવ્યતાનો સંભવ હોય છે, પરંતુ પરિગ્રહીતા (તે કુલાંગના)નો હોતો નથી. [૧૭૨–૧૭૫]
તેવી માયુષ્યમાને હેવમોગ્ય યત્ર | आयुष्यमानानुसारे । यथायोग्यदेवभोग्य | आयुष्यमानानुसारे । यथायोग्यभोग्यत्वं ૧ પલ્યોપમાયુષી | સૌધર્મદિવોને ભોગ્ય | સાધિક પલ્યોપમાયુષી ઈશાનદેવોને સેવ્ય
સનત્કૃ૦ દેવોને ભોગ્ય ૧૫ પલ્યોપમાયુષી માહેન્દ્રદેવોને સેવ્ય બ્રહ્મકલ્પ દેવોને ભોગ્ય ૨૫ ,
લાંતકદેવોને સેવ્ય શુક્રદેવોને ભોગ્ય | ૩૫ , સહગારદેવોને સેવ્ય આનત દેવોને ભોગ્ય
પ્રાણતદેવોને સેવ્ય આરણદેવોને ભોગ્ય
અશ્રુત દેવોને સેવ્ય ॥ देवगतिना उपसंहारमा चतुर्निकायाश्रयी प्रकीर्णक–अधिकार ॥
અવતરણ—હવે ષટ્વેશ્યાનાં નામ જણાવી ચાર દેવલોક પૈકી કયા દેવલોકે કઈ કઈ વેશ્યાઓ હોય તે દોઢ ગાથાથી જણાવે છે.
"વિદ–નીરા-wતે – સુરેશનેસ' | भवणवण पढम चउले–स जोइस कप्पदुगे तेऊ ॥१७६॥ कप्पतिय पम्हलेसा, लंताइसु सुक्कलेस टुति सुरा ॥१७६१॥
સંસ્કૃત છાયાकृष्णा नीला कापोती, तेजः पद्मा च शुक्ललेश्या च । भवन-वनेषु प्रथमाश्चतस्त्रो लेश्या ज्योतिष्के कल्पद्विके तेजः ॥१७६।। कल्पत्रिके पद्मलेश्या, लान्तकादिषु शुक्ललेश्या भवन्ति सुराः ।।१७६।।
શબ્દાર્થ – ઠ્ઠિા-કૃષ્ણ
સુક્ષત્તે શુકલેશ્યા નિીતા નીલ
૩=qળી Id=કાપોત
મવUT=ભવનપતિ તેડક્વેજો
વખ્યત્તર પહા=પા પથાર્થ – કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પવ અને શુકલ એ છ વેશ્યાઓ છે. એમાં ભવનપતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org