SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે સમુચ્ચયે કરણચરિતાર્થ થયું. [સમુચ્ચય માટે બીજો ઉપાય એ છે કે–૪૯ પ્રતરની એક જ બાજુની આવાસસંખ્યા (વૈમાનિક સમયવતા) એકઠી કરી ચારે ગુણીને ૪૯ ઇન્દ્રક આવાસો મેળવતાં ઉક્ત ૯૬૫૩ની સંખ્યા પણ આવશે.] इष्टकाश्रयी आवाससंख्या प्राप्तिनुं उदाहरण ૨–રૂપનાવી આવાસસંબાપ્રાપ્તિનું વાદળ— હવે પ્રત્યેક નરકાશ્રયી કાઢવું હોય તો પ્રત્યેક નરકોમાં આદિમ પ્રતરની કુલ સંખ્યા તે મુદ્દ સંશક અને અંતિમ પ્રતરવર્તી સંખ્યા भूमि સંશક કલ્પી લેવી, પછી ઉપર મુજબ સર્વ ગણિત કરવું જેથી ઈષ્ટ નરકે આવાસસંખ્યા પ્રાપ્ત થાય. નવા રણ— જેમ રત્નપ્રભામાં પ્રથમ પ્રતરે ૩૮૯ એ મુખ સંખ્યા અને રત્નપ્રભાની અંતિમ તેરમા પ્રતરની ૨૯૩ સંખ્યા તે ભૂમિ, આ બન્નેનો સમાસ–સરવાળો કરતાં ૬૮૨, તેનું અર્ધ કરતાં ૩૪૧, તેને તેરે પ્રતરે ગુણતાં ૪૪૩૩ આવ્યા. આટલી આવલિકાગત સંખ્યા પ્રથમ નરકે જાણવી. આ સંખ્યા પ્રથમ નારકીની ગાથા ૨૧૭માં કહેલી ૩૦ લાખ નરકાવાસાઓની સંખ્યામાંથી બાદ કરતાં અવશિષ્ટ જે ૨૯૯૫૫૬૭ની સંખ્યા તે પુષ્પાવકીર્ણોની જાણવી. [બન્નેને પુનઃ એકઠી કરતાં ૩૦ લાખ મળી રહેશે. એ પ્રમાણે સર્વ નરકે બન્ને પ્રકારની આવાસસંખ્યા વિચારવી] કૃતિ प्रतिनरकाश्रय्युदाहरणम् । नाम સાતે નકાશ્રયી ૧ રત્નપ્રભાને વિષે ૨ શર્કરપ્રભાને વિષે [અન્ય રીતે લાવવું હોય તો પ્રત્યેક નરકની યથાયોગ્ય પ્રતર સંખ્યા તે સર્વ પ્રતરની એક જ બાજુની આવાસસંખ્યાને એકઠી કરી, ચારવડે ગુણી સ્વનકપ્રતરસંખ્યા જેટલા ઇન્દ્રકાવાસો પ્રક્ષેપતાં, પ્રત્યેક નરકે ઈષ્ટસંખ્યા પ્રાપ્ત થાય છે. સામાન્ય ગણિતની અનેક રીતિઓ છે.] [૨૩૪] // પ્રત્યેજ નરાશ્રયી [તથા પુત્ર] બાવળિ—પુષ્પા॰ આવાસ સંધ્યાનું યત્ર || भूमिसमास अर्द्ध प्रतर पंक्तिबद्ध पुष्पावकीर्ण कुल संख्या ૩૯૪ ૧૯૭ ૪૯ ૯૬૫૩ ૮૩૯૦૩૪૭ ૮૪ લાખ ૬૮૨ ૩૪૧ ૧૩ ૪૪૩૩ ૨૯૯૫૫૬૭ ૩૦ લાખ ૪૯૦ ૨૪૫ ૧૧ ૨૬૯૫ ૨૪૯૭૩૦૫ ૨૫ લાખ ૧૬૫ ૯ ૧૪૮૫ ૧૪૯૮૫૧૫ ૧૫ લાખ ૨૦૨ ૧૦૧ ૭ ૯૯૯૨૯૩ ૧૦ લાખ ૧૦૬ ૫૩ ૫ ૨૯૯૭૩૫ ૩ લાખ ૪૨ ૨૧ ૩ ૯૯૯૩૨ ૯૯૯૯૫ ૩ વાલુકાપ્રભાને વિષે ૪ ટૂંકપ્રભાને વિષે ૩૮૯ ૫ ૩૮૯ ૨૯૩ ૨૮૫ ૨૦૫ ૧૯૭ ૧૨૫ ૭૭ Jain Education International ૧૩૩ ૩૩૦ ૬૯ ૧૨૯ 333335 ૫ ધૂમપ્રભાને વિષે ૨૬૫ ૬ તમઃપ્રભાને વિષે ૬૩ ૭ તમ તમ પ્રભાને વિષે d ૧ ૫ સાતે નરકાશ્રયી મુખ અને ભૂમિ સંખ્યાકરણ [વૈમાનિકવત્ ] અહીં આપ્યું નથી પણ ગ્રન્થસંદર્ભમાં જોવું. ૩૭ ૧૩ d *99 ૭૦૭ d ૫ ૩૭૦. આ સિવાય નરકાવાસ સંખ્યાની પ્રાપ્તિનાં અન્ય કરણો પણ હોય છે, એમાં કેટલાંક દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણમાં આપેલાં છે તે જોવાં. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy