________________
पुद्गलपरावर्तन स्वरुप
//ટૂ–જવાત–પુ –પરાવર્ત દા પૂર્વે અનુલ્કમે કાલચક્રના સમયોની સ્પર્શના વડે ગણત્રી લીધી. આ ભેદમાં તો ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના પ્રથમ સમયે એક જીવ મરણ પામ્યો, પુનઃ કેટલેક કાળે એ જ ઉત્સર્પિણી અથવા અવસર્પિણીના બીજા સમયે મરણ પામ્યો, ત્રીજી વાર કેટલેક કાળે ત્રીજા સમયે મરણ પામ્યો, એમ અહીં ત્રણ સમયો ગણત્રીમાં લેવાય. પરંતુ પહેલો, બીજો, ત્રીજો વગેરે સમય વર્જીને કાળચક્રના કોઈ પણ સમયોમાં જેટલીવાર મરણ પામ્યો, તે સર્વ ગણત્રીમાં ન લેવા. એક જીવાશ્રયી ઓછામાં ઓછો એક સમય ગણત્રીમાં લેતાં એક કાળચક્ર તો છેવટ થાય જ ! એમ કરતાં જ્યારે તે જીવ કાળચક્રના સમગ્ર સમયોને અનુક્રમે સ્પર્શી રહે ત્યારે “સૂક્ષ્મ-જૂન-
પુનરાવર્ત” થાય. || વાર–“ભાવ”—પુરા–પરાવર્ત કરી સંયમના અસંખ્યાતા સ્થાનકોથી તીવ્ર મંદાદિભેદે રસવંધના અધ્યવસાયસ્થાનકો અસંખ્યાતગુણા [અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ] છે, એમાં પ્રત્યેક અધ્યવસાય સ્થાનકે મરતો જ્યારે રસબંધના સર્વ અધ્યવસાયોને ક્રમ વિના મરણવડે જીવ સ્પર્શી રહે ત્યારે “વાર-ભાવ-પુનરાવર્ત થાય.
// સૂક્ષ્મ–“માવ’–પુ –પવિત Isll પૂર્વે ક્રમ વિના મરણસ્પર્શી અધ્યવસાયોની ગણત્રી કરવાપૂર્વક કાળ વક્તવ્યતા બતલાવી, પરંતુ સૂક્ષ્મ ભાવ–પુદ્ગલપરાવર્ત કાળમાં તો જે વખતે જીવ પ્રથમ સર્વમન્દ (સર્વજઘન્ય) અધ્યવસાયસ્થાનકે મરણ પામ્યો હતો, પુનઃ કાળાન્તરે તેથી અધિક કષાયાંશવાળાં બીજા અધ્યવસાયસ્થાનકે મરે. એમ કેટલેક કાળાંતરે તેથી અધિક કષાયાંશવાળાં ત્રીજે અધ્યવસાયે મરે. એમ ક્રમશઃ રસબંધનાં અધ્યવસાયસ્થાનકોને મરણવડે સ્પર્શે તે ગણત્રીમાં લેવા. (આઘા–પાછા અધ્યવસાયે મરે તે ગણત્રીમાં ન લેવા) એમ કરતાં સર્વ-અધ્યવસાયો ક્રમશઃ સ્પર્શી રહે ત્યારે “સૂક્ષ્મ-ભાવ-પુત્તિ-પરાવર્તિ” થાય.
આ પુદ્ગલપરાવર્તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીપ્રમાણ સમજવા, પરંતુ અનંતમાં અનંત ભેદો હોવાથી બાદર પુદ્ગલપરાવર્ત કરતાં સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત અનંતગુણાદિક સમજવા. (અર્થાત્ બાદર-દ્રવ્ય-પુદ્ગલપરાવર્ત કરતાં સૂક્ષ્મ દ્રવ્ય-પુદ્ગલપરાવર્તની અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી પૂર્વ કરતાં અનન્તગુણી જાણવી). ઉપર શું શું વસ્તુસ્વરૂપ કહી ગયા? તેના સંગ્રહરૂપે ગાથા
‘समयावलि य मुहुत्ता, दिवसमहोरत्त-पक्ख-मासा य ।
સંવછર–ગુ—નિયા–સાર–ગો -પયિા || ll' (ઝનુવાદ%) આ પ્રમાણે સમયથી પ્રારંભીને પુદ્ગલ–પરાવર્ત સુધીના કાળનું ટૂંકમાં વિવેચન કર્યું.
॥ इति समयादिकं पुद्गल–परावर्तान्तं कालस्वरूपम् समाप्तम् ।। 'उस्सप्पिणी अणंता! पुग्गलपरियट्टओ मुणेयव्यो । તેડriતાની સદ્ધા, ઉM/+1 સપત [T ||' નવતત્વ).
૮૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org