________________
२६२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
વચગાળે હોય છે, તો પૂર્વ દિશાના અંતરને વર્જીને બાકીનાં ત્રણે ય પંક્તિગત વિમાનોનાં આંતરામાં પુષ્પાવકીર્ણ વિમાનો અવશ્ય હોય છે. [૬]
અવતર—પૂર્વ ગાથામાં જે ક્રમ કહ્યો, તે ક્રમ દરેક પ્રતરે સમાન છે કે વિપર્યાસવાળો છે ? તેના સમાધાનરૂપે આ ગાથા જણાવે છે કે–
वट्टं वट्टस्सुवरिं, तंसं तंसस्स ' उवरिमं होइ ।
વરસે ચરસ, ઉર્દુ તુ વિમાળસેઢીઓ ૬૭|| [ત્ર. ગ, સં. ૨૪] સંસ્કૃત છાયા—
वृत्तं वृत्तस्योपरि, त्र्यस्त्रं त्र्यस्त्रस्योपरि भवति । चतुरस्त्रे चतुरस्त्रमूर्ध्वं तु विमानश्रेणयः ॥ ६७॥ શબ્દાર્થ—
તારું તમમ્સ ત્રિકોણ ઉપર ત્રિકોણ હરિમં=ઉપર
ગાથાર્થ— પ્રથમ પ્રતરે જે સ્થાને વર્તુલ વિમાન છે તેની ઉપરના પ્રતરે સમશ્રેણીએ વર્તુલ જ હોય, ત્રિકોણ ઉ૫૨ ત્રિકોણ જ હોય અને ચોખૂણા ઉપર ચોખૂણ વિમાનો હોય, એ પ્રમાણે ઉર્ધ્વ વિમાનની શ્રેણીઓ આવેલી છે. લ્ગા
હું ઊર્ધ્વલોકે
વિમાસેઢીઓ વિમાનની શ્રેણીઓ
વિશેષાર્થ કોઈ એક મનુષ્ય અથવા દેવ સૌધર્મના પ્રથમ પ્રતરે રહેલાં પંક્તિગત જે વિમાનો છે તેમાંથી ત્રિકોણ, ચોખ્ખણ અથવા ગોળ એ ત્રણેમાંથી કોઈ પણ વિમાનના મધ્યસ્થાનેથી ઊર્ધ્વ ઊડવા માંડે તો સીધા સમશ્રેણીએ જતાં તે દેવે જો ત્રિકોણમાં ઊડતું શરુ કર્યું હોય તો, આગળના પ્રતરગત ત્રિકોણ વિમાનમાં જ આવીને ઊભો રહે, કારણકે પ્રથમ પ્રતરગત પંક્તિવિમાનો જે સ્થાને જે આકારવાળાં હોય તે જ સ્થાને ઊર્ધ્વભાગે ઉત્તરોત્તર પ્રતરમાં તે આકારવાળાં જ વિમાનો હોય.
Jain Education International
ફક્ત એટલું વિશેષ કે, આવલિકાગત વિમાનોની સંખ્યામાં પ્રત્યેક પ્રતરે એક એકની ન્યૂનતા સમજવી. [૯૭] (પ્ર. ગા. સં. ૨૪)
અવતર— હવે તે વિમાનો કેટલાં દ્વારવાળાં હોય ? તે કહે છે. ⭑
सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा 1 તિ—િ ય સંસવિમાળે,
૧. ૩Ē || * વિઘ્નેયા પાાં. ।
સત્તારિ હૈં હુંતિ વરસે ॥૬॥ [૪. ના. સં. ૨]
સંસ્કૃત છાયા—
सर्वाणि वृत्तविमानानि, एकद्वाराणि भवन्ति ज्ञातव्यानि । त्रीणि च त्र्यस्त्रविमाने, चत्वारि च भवन्ति चतुरस्त्रे ||६८ ||
For Personal & Private Use Only
www.jainelibrary.org