________________
રતુ0
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
સંસ્કૃત છાયાचतुरशीति-रशीति सप्ततिः षष्टिश्च पञ्चाशच्चत्वारिंशत् । तुल्यसुराः त्रिंशद्विंशतिर्दश सहस्त्राणि, आत्मरक्षाश्चतुर्गुणिताः ॥११२।।
શબ્દાર્થ – પુનરી ચોરાશી
પન્ન=પચાસ સિએંશી
વત્તાના ચાલીશ વાવત્તર બોંતેર
અનસુરનૂલ્યદેવો. સત્તરિ સીત્તેર
સાયરવર્વ આત્મરક્ષકો સીસાઠ
વડળ ચારે ગુણવા યોગ્ય થાઈ— વિશેષાર્થવત્ /૧૧૨ા
વિશેષાર્થ–પૂર્વે ત્રણે નિકાયમાં જેમ સામાનિક તથા આત્મરક્ષકો કહેલા છે, તેની માફક વૈમાનિક નિકાયમાં પહેલા સૌધર્મકલ્પ ૧. સૌધર્મેન્દ્રના ચોરાશી હજાર સામાનિક દેવો (૮૪000), ૨. ઇશાનેન્દ્રના એંશી હજાર દેવો (૮0000), ૩. સનસ્કુમારેન્દ્રના બોંતેર હજાર (૭૨000), ૪. માહેન્દ્રના સીત્તેર હજાર (90000), પ. બ્રહ્મન્દ્રના સાઠ હજાર (૬૦000), ૬. લાંતકેન્દ્રના પચાસ હજાર (પ0000), ૭. મહાશુકેન્દ્રના ચાલીશ હજાર (૪0000), ૮. સહસ્ત્રારેન્દ્રના ત્રીસ હજાર (૩૦000), ૯. આનત–પ્રાણત–પ્રાણતેન્દ્રના વીશ હજાર (૨૦000), ૧૦. આરણ—અય્યતે–અચ્યતેન્દ્રના દસ હજાર (૧0000), એ પ્રમાણે દસે ઈન્દ્રોના સામાનિક (ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા) દેવોની સંખ્યા કહી. રૂતિ સામનિજાઃ |
જ્યારે પ્રત્યેક ઇન્દ્રને તેથી ચાર ગુણા કરીને આત્મરક્ષકો કહેવા.
એટલે સૌધર્મેન્દ્રોની ૮૪ હજારની સામાજિક સંખ્યાને ચારગુણી કરતાં તેના ૩ લાખ, ૩૬ હજાર (૩૩૬૦૦૦) આત્મરક્ષકો, ઇશાનેન્દ્રના ૩ લાખ, ૨૦ હજાર (૩૨2000), સનકુમારેન્દ્રના ૨ લાખ ૮૮ હજાર (૨૮૮૦૦૦), મહેન્દ્રના ૨ લાખ ૮૦ હજાર (૨૮0000), બ્રહ્મન્દ્રના ૨ લાખ ૪૦ હજાર (૨૪૦000), લાંતકેન્દ્રના ૨ લાખ (૨૦૦000), મહાશુકેન્દ્રના ૧ લાખ ૬૦ હજાર (૧૬૦000), સહસ્ત્રારેન્દ્રના ૧ લાખ ૨૦ હજાર (૧૨૦000), આનત–પ્રાણતેન્દ્રના ૮૦ હજાર (૮૦000), આરણ—અય્યતેના ૪૦ હજાર (૪૦000) આત્મરક્ષકદેવો હોય છે. તિ યાત્મરક્ષol: //
નવ રૈવેયકે તથા અનુત્તરકલ્પ સર્વ અહમિન્દ્ર દેવો છે માટે ત્યાં કલ્પવ્યવહારાદિ સાચવવાના કાયભાવે ત્યાં સામાનિક તથા આત્મરક્ષકાદિ દેવો નથી. [૧૧૨]
અવતર-હવે તે તે કલ્પો કોને કોને આધારે રહેલાં છે ? તે કહે છે.
दुसु तिसु तिसु कप्पेसु, घणुदहि घणवाय तदुभयं च कमा । સુરમવા, પાપ, લાસાયા કરે છે૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org