________________
मनुष्योनी वेद-लिंगाश्रयी गतिनी विशेषता
૪૬૭
T
આ જીવો એક જ સમયમાં એક, બે, ત્રણ એમ યાવત્ કોઈ કાળે એક સાથે ૧૦૮ સુધી મોક્ષે જઈ શકે છે. [૨૭૧]
॥ मनुष्यगति आश्रयी अष्ट द्वार व्यवस्थाप्रदर्शक यन्त्र ॥ आठे द्वारना नामो| ग० उत्कृष्टमान | ग० जघन्यमान | स० उत्कृष्टमान | स० जघन्यमान ૧ સ્થિતિમાન
૩ પલ્યોપમ અંતમુહૂર્તનું | અંતર્મુહૂર્તનું | અંતર્મુહૂર્તનું ૨ દેહમાન
૩ ગાઉનું અંગુલ અસંખ્યભાગ | અંગુલ અસંખ્યભાગ | અંગુલ અસંખ્યભાગ ૩ ઉપપાતવિરહ ૧૨ મુહૂર્ત
૧ સમય ૨૪ મુહૂર્ત
૧ સમય ૪ વનવિરહ ૫ ઉપપાતસંખ્યા થાવત્ અસંખ્ય એક—બે–ત્રણ થાવત્ અસંખ્ય એક-બે-ત્રણ ૬ ચ્યવનસંખ્યા ૭ ગતિદ્વાર તેઉકાય, વાયુકાય એ દડકને મૂકીને શેષ ૨૨ દડકના જીવો મનુષ્યગતિમાં ઉપજી શકે છે,
પરંતુ એટલું વિશેષ કે સાત નારકીના એક જ દેડકમાંથી સાતમી નારકી બાદ કરવી, અને તે પ્રમાણે પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યંચના દેડકમાંથી અસંખ્યવષયુષી યુગલિક મનુષ્ય-તિર્યંચ બાદ કરવાં : હરિઅહનુબલદેવવાસુદેવ અને ચક્કીના પાંચ મનુષ્ય રત્નો દેવ–નરકથી જ આવેલાં હોય છે. હસ્તિ તથા અશ્વ રત્ન તિર્યંચ વર્જી ત્રણે ગતિમાંથી આવેલાં હોય અને સાત
એકેન્દ્રિય રત્નો ભવ, વૈમાવથી આવેલા હોય. ૮ આગતિદ્વાર સંખ્યવષયુષી મનુષ્યો ચારે ગતિમાં જઈ શકે છે અને તેમાંએ જે વજૂ8ષભનારાચસંઘયણથી
યુક્ત હોય છે તે તો મોક્ષ સહિત પાંચે ગતિમાં જઘન્યથી એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી એક
સમયમાં ૧૦૮ જાય છે. અવતરણ—હવે આગતિકારે મનુષ્યોની વેદ-લિંગાશ્રયી ગતિની વિશેષતાને કહે છે.
वीसित्थी दस नपुंसग, पुरिसट्ठसयं तु एगसमएणं । सिज्झइ गिहि अन्न सलिंग, चउ दस अट्ठाहिअसयं च ॥२७२॥
સંસ્કૃત છાયાविंशतिः स्त्रियः दश नपुंसकाः, पुरुषाणामष्टशतं तु एकसमये । सिध्यन्ति गृहि-अन्य-स्वलिङ्गाश्चत्वारः दशअष्टाधिकशतं च ॥२७२।।
શબ્દાર્થ – વસિત્થી વીસ સ્ત્રીઓ
wઅન્યલિંગમાં રિસકસ-પુરુષો ૧૦૮
સક્િરૂલિંગે સિસિદ્ધ થાય છે
કટ્ટાદિમયં અષ્ટાધિક સો નિહિ ગૃહિલિંગમાં ગાથાર્થ– સ્ત્રીઓ ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકો ઉત્કૃષ્ટ દસ અને પુરુષો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org