SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લઈને ઉપરના એકસો દશ (૧૧૦) યોજનમાંહે (એટલે તિલોકના અન્તભાગ સુધી) પાંચ પ્રકારના જ્યોતિષી દેવો વસે છે. ૭૯૦માં ૧૧૦ ઉમેરતાં ૯00 યોજન પ્રમાણ તિર્યલોકનો ઊર્ધ્વભાગ સંપૂર્ણ આવી રહે. [૪૯] અવત–ઉપરની ગાથામાં જ્યોતિષીદેવોનો વસવાટ ૧૧૦ યોજના ક્ષેત્રમાં જણાવ્યો. હવે ૫૦મી ગાથાવડે સામાન્યતઃ સૂર્ય, ચન્દ્રનું સ્થાન બતાવી જે નક્ષત્રોની ગતિની વિશેષતા છે તે કહે છે, અને ત્યારપછી ૫૧મી ગાથામાં પાંચેય જ્યોતિષીનું સ્થાન, તેનો ક્રમ અને પરસ્પર અંતર કહે છે. तत्थ १३०वी दसजोयण, असीइ तदुवरि ससी य रिक्खेसु । अह भरणि-साइ उवरि, बहि मूलोऽभिंतरे अभिई ॥५०॥ તાર-રવિવંદ-વિવા, યુસુal નીવ-મંતિ-સાયા | सगसयनउय दस-असिइ, चउ चउ कमसो तिया चउसु ॥५१॥ કિ. મા. સં. ૧૨] સંસ્કૃત છાયાतत्र रविर्दशयोजनानि, अशीतिस्तदुपरि शशी च रिक्षेषु । अधो भरणिः स्वातिरुपरि, बहिर्मूलोऽभ्यन्तरेऽभिजित् ॥५०॥ તા–વિ-વન્દ્ર-રિક્ષા, સુધી નીવ-મ-શનિશ્ચર: सप्तशतनवतिर्दशाशीतिश्चतुश्चतुः, क्रमशस्त्रिसश्चतुर्षु ॥५१॥ શબ્દાર્થ – હનોયદસ યોજન સીએંશી રિવરવ=નક્ષત્રો તદુરિતેના ઉપર કુબુધ દિવસુ નક્ષત્રો સુ -શુક્ર કદઅધો–નીચે નવ-ગુરુ-બૃહસ્પતિ મનિ=ભરણી માન=મંગલ સાસ્વાતિ સળિયા શનિ વહિં બહાર સાયન=સાતસો નેવું મૂd=મૂલ તિયા-ત્રણ ત્રણ યોજના કિંતરે અંદર વાસુચારને વિષે મઅભિજિત્ જાધાર્ય- ત્યાં સમભૂલા પૃથ્વીથી (૭૦૦) સાતસો નેવું યોજના ગયા પછી દશ યોજનને અંતરે સૂર્ય છે. ત્યાંથી એંશી યોજન ઉપર ચન્દ્ર છે. અને ત્યારપછી નક્ષત્રો છે. તેમાં સર્વથી નીચે ૧૩૦. પચાસમી તથા એકાવનમી આ બંને ગાથામાં સૂયાદિનું સ્થાન ગ્રંથકારે બે વખત બતાવ્યું છે. બે વખત બતાવ્યું તો તેથી ગાથાના કર્તા એક જ હશે કે બેમાંથી એક પ્રક્ષેપ ગાથા હશે ? તારજ્ઞાચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy