________________
नारकजीवोने दश प्रकारनी वेदना
३८६
ગવતર— પૂર્વે ક્ષેત્રગત સ્વાભાવિક ઉત્પન્ન થતા દુઃખદાયી પરિણામને જણાવીને હવે નારક જીવોને થતી અન્ય દસ પ્રકારની વેદનાનો અનુભવ કહે છે, તેમજ છઠ્ઠી તથા સાતમી પૃથ્વીના નારકોને કેટલા રોગો હોય તે સંખ્યા કહે છે.
છે
નરવા વવિવેવળ, 'સીઓસિન વ્રુક્ષા—પિવાસ પૂર્ત્તિ । પરવાં નાં વાહ, મયં સોળંચેવ વેયંતિ ૨૦૬
૧૦.
पणकोडी अट्ठसट्ठी - लक्खा, नवनवइसहसपंचसया ।
પુનસી ગઢિયા રોવા, છઠ્ઠી સજ્જ સત્તમી નરણ |૨૦૬) [ત્ર. ૪. સં. ૪૬-૪૭]
સંસ્કૃત છાયા—
नरका दशविधं वेदनं, शीतोष्णक्षुधापिपासाकण्डुभिः ।
पारवश्येन ज्वरेण दाहेन, भयेन शोकेन चैव वेदन्ते ॥ २०८ ॥ पञ्चकोट्यः - अष्टषष्टि - लक्षाणि, नवनवतिसहस्त्राणि पञ्चशतानि । चतुरशीत्या अधिका रोगा, षष्ठे तथा सप्तमे नरके ||२०६ ||
શબ્દાર્થ—
નવા નારકોની
સવિહવેયાદશવિધ વેદન
સીઝ=શીત
નૈસિા ઉષ્ણ
Jain Education International
સુહા=સુધા પિવાસ પિપાસા
સ્ફૂર્તિ=કરવતથી
પરવસં=પરવશતા
નર્=જ્વરતાવ
વાહદાહ
મયં—સોનું ભય, શોક
વૈયંતિ વેદે છે
અહિયા=અધિક
ગાથાર્ય વિશેષાર્થવત્. ।।૨૦૮-૨૦લા
વિશેષાર્થ ક્ષેત્રવેદનામાં બીજી દસ પ્રકારની વેદનાનો પણ અનુભવ નારકોને થાય છે તે કહે
૧. શીતવેવના— પોષ અથવા મહા માસની રાત્રે, હિમાલયપર્વત ઉપર, સ્વચ્છ આકાશમાં, અગ્નિ વિનાના અને વાયુની વ્યાધિવાળા નિર્વસ્ત્ર દિરદ્રીને, સતત પવનના જોરથી હૃદય, હાથ, પગ, દાંત, હોઠ કંપતા હોય અને તેના પર શીત જળના છંટકાવથી તે માણસને જેવી શીત–ઠંડી વેદના ઉત્પન્ન થાય, તે કરતાં પણ અનન્તગુણી શીતવેદના નરકાવાસગત નારકીના જીવોને હોય છે.
કદાચ જો એ નરકાવાસથી ઉપાડીને માઘમાસની રાત્રિએ પૂર્વે વર્ણન કર્યું તેવા સ્થાને લાવીને મૂકે, તો તે નારકજીવ અનુપમ સુખને પ્રાપ્ત કરતો હોય તેમ નિદ્રાવશ થઈ જાય; એટલે તેણે નરકની મહાવ્યથાકારક શીતવેદના સહી હોય તેના પ્રમાણમાં આ વેદના તો તેને મહાસુખકારક લાગે છે. ૨. ળવેત્તા ઉનાળાના દિવસોમાં પ્રચંડ સૂર્યનો મધ્યાહ્ન તપતો હોય, આકાશમાં છાયાર્થે
For Personal & Private Use Only
www.jainelibrary.org