________________
४६४
निधिनामो
૧ નૈસર્પનિધિ
|૨ પાંડુકનિધિ
૩ પિંગળનિધિ
૪ સર્વરત્નનિધિ
૫ મહાપદ્મ નિધિ
||૨૬લા
संग्रहणीरत्न - (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
॥ नव निधिनां नामो अने तद्विषयप्रदर्शक यन्त्र ॥
निधिनामो
निधिगत शुं शुं छे ?
ગામ-નગર–ગૃહાદિ સ્થાપન વિધિ
ધન–ધાન્ય—માનનો તથા ઉત્પત્તિનો વિધિ
Jain Education International
ચક્રાદિ ચૌદ રત્નોત્પત્તિનો વિધિ
૬ કાનિધિ
સ્ત્રી પુરુષગજાશ્વાદિ આભરણ ૮ માણવકનિધિ વિધિ
૯ શંખનિધિ
અન્ય મતે તો તે વસ્તુઓ જ સાક્ષાત્ નિધિગત સમજવી. પ્રત્યેક નિધિમાન–૧૨ યો૦ દીર્ઘ, ૯ યો૦ વિસ્તાર, ૮ યો૦ ઊંચાઈનું જાણવું.
ગાયાર્થ— જંબુદ્રીપમાં ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી ૫૬ રત્નો મહાવિદેહને વિષે હોય છે.
વોત્પત્તિ રંગવાનો વિધિ બતાવવામાં આવ્યો છે.
૭ મહાકાલનિધિ
निधिगत शुं शुं छे ?
૬૩ શલાકા
ચરિત્રો—જ્યોતિષ શિલ્પાદિ શાસ્ત્રનો વિધિ મણિ-રત્ન-પ્રવાલાદિ ધાતુ ખાણોનો વિધિ |સર્વશોત્પત્તિ બખ્તરનીતિનો
વિશેષાર્થ— ઉત્કૃષ્ટ પદે જંબુદ્રીપમાં એકંદર ૩૦ ચક્રવર્તીઓ એકી સાથે હોઈ શકે છે, એટલે મહાવિદેહની બત્રીશ વિજયો પૈકી ૨૮ વિયોમાં અઠ્ઠાવીસ કા૨ણ કે બાકીની ચાર વિજયોમાં વાસુદેવોનો સંભવ છે અને એક ભરતક્ષેત્રમાં, એક ઐરવતક્ષેત્રમાં એમ કુલ ૩૦ ચક્રવર્તી થાય. એક એક ચક્રવર્તીને ૧૪ રત્નો હોવાથી ૩૦×૧૪=૪૨૦ કુલ રત્નો હોય છે. જ્યારે ભરત, ઐરવતમાં અને વિદેહની અન્ય અઠ્ઠાવીસ વિજયોમાં ચક્રવર્તી હોતા નથી, ત્યારે છેવટે માત્ર પુષ્કલાવતી, વત્સ, નલિનાવતી, વપ્ર, એ ચાર વિજયોની નગરીમાં જઘન્યથી ચાર ચક્રવર્તીઓ હોય છે. (ચારથી ન્યૂન ચક્રવર્તી જંબૂદ્વીપમાં હોતા નથી.) ત્યારે કુલ (૪×૧૪=) ૫૬ રત્નો જઘન્યથી જંબુદ્વીપના મહાવિદેહને વિષે હોય છે. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં પણ આ જ વાત કહેલી છે. [૨૬૯] (પ્ર. ગા. સં. ૬૬)
ગવતર— હવે ‘યુદ્ધશૂરા' વાસુદેવોને કેટલાં શસ્રો—રત્નો હોય ? તે કહે છે. 'વાં ધણુદું હો, મળી ગયા તહ ય હોર્ફ વળમાના। संखो सत्त इमाई, रयणाई વાસુદેવસ ૨૭૦ના
વિધિ
ગાયન નાટ્ય કાવ્ય વાજિંત્રાદિકનો સર્વ વિધિ
સંસ્કૃત છાયા—
चक्रं धनुः खड्गो मणिर्गदा तथा च भवति वनमाला । शङ्खः सप्त इमानि रत्नानि वासुदेवस्य ॥२७०॥
શબ્દાર્થ, ગાથાર્થ—વિશેષાર્થવત્ સુગમ છે. ૨૭૦ના
વિશેષાર્થ— ૧ સુદર્શનચક્ર, ૨ નંદકનામનું ખડ્ગ તથા ૩ મણિ એ ત્રણે રત્નોનું વર્ણન પૂર્વે
–
For Personal & Private Use Only
www.jainelibrary.org