________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
| વાર-સદ્ધાપલ્યોપમનું રૂા. પૂર્વે વાર ઉદ્ધાર પત્યોપમ વખતે જે માપના પલ્યમાં જે રીતે વાલાઝો ભય હતાં, તેવી જ રીતે અહીં પણ કલ્પના કરવી. તે વખતે એ પલ્પમાંથી પ્રથમ પ્રતિસમય-ઉદ્ધાર ક્રિયા કરી હતી, ત્યારે અહીં બાદર અદ્ધાપલ્યોપમ કાઢવા માટે, સો સો વર્ષે એક એક વાલાઝ માત્ર કાઢવો, એટલે કે સો વર્ષ થાય એટલે એક વાર એક વાલાઝ અપહરવો, બીજાં સો વર્ષ થાય ત્યારે એક બીજો વાલાગ્ર બહાર કાઢવો, આ પ્રમાણે ક્રિયા કરતાં જ્યારે તે પલ્ય વાલાગ્રોથી રહિત થાય ત્યારે વાર–સદ્ધા–પોપમ થાય. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે અને આનું નિરૂપણ આગળ કહેવાતાં સૂક્ષ્મઉદ્ધાપલ્યોપમ સમજવાને માટે જ છે.
આવા દશ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમે એક સૂક્ષ્મ દ્વારા રોપમ થાય છે. અહીં ‘અદ્ધા’ એટલે સમયની સાથે સરખાવાતૉ કાળ.
|| સૂક્ષ્મ–દ્ધાપત્યોપમન્ IIકી. પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના પ્રસંગે પ્રત્યેક બાદર રોમખંડોના જેવી રીતે અસંખ્યાતા અસંખ્યાતા ખંડો કચ્યાં હતા તે જ પ્રમાણે અહીં કલ્પવાં, (પલ્ય પ્રમાણ પૂર્વવત્ સમજવું) કલ્પીને પ્રતિસમયે નહિ કાઢતાં સો સો વર્ષે એક એક વાલાઝ કાઢવો, કાઢતાં કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક સૂક્ષ્મદ્વાપજ્યોપમ થાય છે.
આવા દશ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે એક સૂ દ્ધીસારારોપમ થાય છે.
આ સૂક્ષ્મ-અદ્ધા-પલ્યોપમ અથવા સાગરોપમ વડે નરક વગેરે ચારે ગતિના જીવોની આયુરસ્થિતિ [ભવસ્થિતિ] તથા જીવોની સ્વકીય સ્થિતિઓ વગેરે મપાય છે.
| વીર-ક્ષેત્ર–પત્યોપમન્ IIો. પૂર્વે જે માપના વાલીગ્રોને સાત વાર, આઠ આઠ ખંડ કરવા દ્વારા કૂવો ભરેલો છે તે જ પલ્યમાં રહેલા પ્રત્યેક રોમખંડોમાં, અસંખ્ય અસંખ્ય આકાશ-પ્રદેશો અંદર અને બહારથી પણ સ્પર્શીને રહેલા છે અને અસ્પર્શીને પણ રહેલા છે, તેમાં સ્પર્શીને રહેલા આકાશપ્રદેશો કરતાં નહિ સ્પર્શેલા આકાશપ્રદેશો અસંખ્યાતા છે, તે વાલીગ્રોથી સૃષ્ટબદ્ધ આકાશપ્રદેશોને પ્રત્યેક સમયે એકેક બહાર કાઢીએ, કાઢતાં કાઢતાં સ્પર્શેલા સર્વ આકાશપ્રદેશો જ્યારે ખાલી થાય ત્યારે તેટલો કાળ વાર-ક્ષેત્ર-પત્યોપમ કહેવાય. આ પલ્યોપમ અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે.
આવા દશ કોડાકોડી બાવક્ષેપલ્યોપમે એક વાર ક્ષેત્રસારારોપમ થાય છે. આ બાદર भंते! दीव-समुद्दा उद्धारेणं पन्नत्ता ? गोयमा ! जावइआणं अड्डाइजाणं उद्धारसागरोवमाणं उद्धार समया, एवइयाणं दीवसमुद्दा ઉદ્ધાર પન્ના ! ” મન્ચે થાદુ – “નાવો ઉદ્ધારો, ફિઝા સારીખ વે | તાવફર્યું હતું તો, હવંતિ તીવ-સમુ ૧ ||” (ા. સરો. ત. ૧૬૬)
પ૨. જે માટે કહ્યું છે કે “TUર્દિ સુમરદ્ધાપતિગોવસારીવહિં રતિવિનોળિયHથવા " માdયારું માવિષંતિ” તિ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org