SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ देवोना धासोश्वास तथा आहारनुं कालप्रमाण ॥ संक्षिप्त कालमान अने श्वासोश्वास संख्यायन्त्र ॥ गणत्री આધિવ્યાધિથી મુક્ત માણસના એક નિઃશ્વાસ–ઉચ્છ્વાસે તેવા સાત પ્રાણે તેવા સાત સ્તોકે તેવા સત્ત્વોત્તેર લવે તેવા ત્રીશ મુહૂર્તો તેવા પંદર અહોરાત્રે તેવા બે પક્ષે તેવા બાર માસે તેવા અસંખ્ય વર્ષે તેવા દસ કોડાકોડી પલ્યોપમે તેવા દસ કોડાકોડી સાગરોપમે તેવી એક ઉત્સર્પિણી ને અવસર્પિણી |૧ કાળચક્ર અનન્તા કાળચક્રે ૧ પ્રાણ जवाब ૧ સ્તોક ૧ લવ ૧ મુહૂર્ત ૧ અહોરાત્ર ૧ પક્ષ ૧ માસ ૧ વર્ષ Jain Education International ૧ પલ્યોપમ ૧ સાગરોપમ ૧ શ્વાસોશ્વાસ जवाबनी श्वासोश्वास संख्या તેના ૭ શ્વાસોશ્વાસ તેના ૪૯ શ્વાસોશ્વાસ ૩૨૪તેના ૩૭૭૩ શ્વાસ તેના ૧૧૩૧૯૦ શ્વાસ તેના ૧૬૯૭૮૫૦ શ્વાસ૦ તેના ૩૩૯૫૭૦૦ શ્વાસ૦ ૪૦૭૪૮૪૦૦ અસંખ્ય અસંખ્યગુણ ૧ ઉત્સર્પિણી અવસર્પિણીએ |તેવી એક ઉત્સર્પિણી ને અવસર્પિણી ૧ પુદ્ગલપરાવર્ત ગાથાર્થ— વિશેષાર્થ મુજબ. ૧૮૧॥ વિશેષાર્થ— અયર એટલે સાગરોપમ તેની સંખ્યાવડે દેવમાં ઉચ્છ્વાસ અને આહારનું નિયમન થાય છે. એટલે વૈમાનિક નિકાયમાં જે દેવોનું જેટલા સાગરોપમની સંખ્યાએ આયુષ્ય હોય તેટલી પક્ષ સંખ્યાએ ઉચ્છ્વાસ ગ્રહણ અને તેટલા હજાર વર્ષની સંખ્યાએ આહાર ગ્રહણ હોય છે. 17 ३४६ 33 અર્થાત્ જે દેવોનું એક સાગરોપમનું આયુષ્ય હોય તેઓને એક જ પક્ષે ઉચ્છ્વાસ ગ્રહણ અને એક હજાર વર્ષે જ આહાર અભિલાષ, બે સાગરોપમવાળાને બે પક્ષે ઉચ્છ્વાસ ગ્રહણ અને બે હજાર વર્ષે આહાર અભિલાષ, યાવત્ અનુત્તરે તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોવાથી તત્રવર્તી દેવોને ૩૩ પક્ષે ઉશ્વાસ ગ્રહણ અને ૩૩ હજાર વર્ષે એક જ વાર આહારનો અભિલાષ થાય છે, અને તે મનોજ્ઞ આહાર પુદ્ગલોવડે તૃપ્ત ભાવને પામે છે. [૧૮૧] अवतरण- - સંપૂર્ણ દશ હજાર અને સંપૂર્ણ સાગરોપમથી માંડી ઉપરના દેવો માટે કહેવાઈ ગયું છે. પરંતુ દશ હજારથી ઉપર અને સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા દેવો માટે નથી કહેવાયું તેથી તે જ વાતથી તે મધ્યમ આયુષી દેવો માટે બાકીની નિકાયમાં ઘટાવે છે. For Personal & Private Use Only ૩૨૪. શ્વાસોચ્છ્વાસ એટલે છાતીના ધબકારા ગણીએ તો તો એક મિનિટના પંદરના હિસાબે ૧ મુહૂર્ત=૪૮ મિનિટમાં ૭૨૦ જ થાય. www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy