________________
૪૦ર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થ સુગમ છે. યાવિશેષાર્થવત - ૨૧૮
વિશેષાર્થ– નારકીના જીવોને ઉપજવાના જે ભયંકર સ્થાનકો તે નરકાવાસા કહેવાય. જેનું વિશેષ વર્ણન આગળ કહેવાશે]
પહેલી ધમપૃથ્વીની નારકોને ઉપજવાના ત્રીસ લાખ નરકાવાસા છે, બીજી વંશા નારકમાં પચ્ચીસ લાખ, ત્રીજી શૈલામાં પંદર લાખ, ચોથી અંજનામાં દસ લાખ, પાંચમી રિામાં ત્રણ લાખ, છઠ્ઠી મલામાં પાંચ ઊણા એક લાખ [૯૯૯૯૫) જ્યારે સાતમી માઘવતીમાં માત્ર પાંચ નરકાવાસા છે.
સાતે પૃથ્વીના સઘળાએ નરકાવાસાઓનો એકંદર સરવાળો કરીએ તો ચોરાસી લાખ [૮૪0000]નો થાય છે. [૧૧૮]
અવતરણ-હવે પ્રત્યેક નરકે કેટલા કેટલા પ્રતિરોની સંખ્યા છે? તે કહે છે.
तेरिकारस नव सग, पण तिन्निग पयर सब्विगुणवन्ना । સીમંતા અપાતા ફુવા મત્તે ર૧૬
સંસ્કૃત છાયાत्रयोदशैकादश नव सप्त, पञ्च त्रीण्येकं प्रतराः सर्वे एकोनपञ्चाशत् । सीमंतकादयो अप्रति-ठानान्ता इन्द्रका मध्ये ॥२१६।।
શબ્દાર્થબ્રિસર્વે
સપઠ્ઠાપતા=અપ્રતિષ્ઠાન સુધી ફુગુણવન્ના ઓગણપચાસ
ફંદ્રય=ઈન્દ્રકો સીમંતા સીમંતાદિ
મત્તે મધ્ય (છે) વાર્ય-વિશેષાર્થવત. ૨૧લી
વિરોષાર્થ–દેવલોકની જેમ સાતે નરકોને વિષે પણ પ્રતિરો રહેલા છે. તેમાં પ્રથમ રત્નપ્રભા (ધમાં) નરકમૃથ્વીને વિષે તેર પ્રતર, ત્યારબાદ બબેની હાનિ કરતા જવું જેથી] બીજી શર્કરપ્રભા (વંશા)ને વિષે અગિયાર, ત્રીજી વાલુકાપ્રભા (ચેલા)ને વિષે નવ, ચોથી પંકપ્રભા (અંજના)ને વિષે સાત, પાંચમી ધૂમપ્રભા (રિષ્ટા)ને વિષે પાંચ, છઠ્ઠી તમઃપ્રભા (મઘા)ને વિષે ત્રણ, અને સાતમી તમસ્તમપ્રભા (માઘવતી) નરકમૃથ્વીને વિષે એક પ્રતર છે. સર્વ પ્રતિરોનો સરવાળો કરતાં કુલ ઓગણપચાસ (૪૯) પ્રતિરો નરકને વિષે છે.
પ્રત્યેક નરકના મધ્યભાગે ઇન્દ્રક નરકાવાસાઓ છે, તેમાં સીમંત નામનો નરકાવાસ આદિ પ્રતરના મધ્ય ભાગે છે જ્યારે અપ્રતિષ્ઠાન નરકાવાસ અન્તિમ પ્રતરના મળે છે. [૧૯]
અવતર-પૂર્વે ગાથામાં જણાવ્યું છે કે પ્રત્યેક પ્રતરના મધ્ય–મધ્ય ભાગે ઈન્દ્રક નરકાવાસાઓ છે તો તેનાં નામો કયાં કયા ? તે દસ ગાથાઓ દ્વારા જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org