________________
व्यन्तरनिकायना देवोना ध्वजा-चिह्न तथा देहवर्णतुं वर्णन અવતરણ– એ આઠે નિકાયના દેવોની ધ્વજાનાં ચિહ્નો કહે છે – -चिंधं कलंब-सुलसे, वड-खटुंगे असोग-चंपयए । नागे तुंबरु अ ज्झए, खट्टंग विवज्जिया रुक्खा ॥३८॥
સંસ્કૃત છાયાવિદ્ધ –સુતરી, વદ–“વફવશોમ્પી | "नागस्तुम्बरुश्च ध्वजे, खट्टाङ्गविवर्जिता वृक्षाः ॥३८॥
શબ્દાર્થ – ત્તિપંચિત.
રંપUચંપકવૃક્ષ વર્તવ=કદંબવૃક્ષ
ના નાગવૃક્ષ સુનાસે સુલસવૃક્ષ
તુવર 8 =અને તુંબરુ વૃક્ષ વડ વટવૃક્ષ
ક્V=ધ્વજામાં રહો ખટ્વાંગ, મહાતપસ્વી તાપસ
નવદં=ખટ્વાંગ વિશેષના ઉપકરણનું ચિહ્ન.
વિઝિયરહિત, સિવાય સોના અશોકવૃક્ષ
ટdવૃક્ષો શાળા વિશેષાર્થ પ્રમાણે. ૩૮
વિશેષાર્થ–પૂર્વે સત્તરમી ગાથામાં ભવનપતિનિકાયના દેવોને ઓળખવા માટે જેમ મુકુટાદિમાં ચિહ્નો કહ્યાં હતાં, તેમ વ્યંતરનિકાયને ઓળખવા માટે સ્વસ્વ વિમાનોની ધ્વજામાં રહેલાં ચિહ્નોને કહે છે..
તે પહેલા પિશાચનિકાયના દેવોની ધ્વજાને વિષે કદંબ નામના વૃક્ષનો જેવો આકાર હોય તેવા આકારનો આલેખ હોય છે. ૨. ભૂતનિકાયના દેવોની ધ્વજાને વિષે સુલસ નામના વૃક્ષવિશેષનું ચિહ્ન હોય છે. ૩. યક્ષનિકાયના દેવોની ધ્વજાને વિષે વટવૃક્ષનું ચોથા રાક્ષસનિકાયના દેવોની ધ્વજાને વિષે તપસ્વી તાપસનું ઉપકરણ વિશેષ ખવાંગનું ચિહ્ન, પાંચમા કિન્નરનિકાયના દેવોની ધ્વજાને વિષે અશોકવૃક્ષનું, છઠ્ઠા કિંગુરુષનિકાયના દેવોની ધ્વજાને વિષે ચંપકવૃક્ષનું, સાતમા મહોરગનિકાયના દેવોની ધ્વજાને વિષે નાગનામા વૃક્ષનું અને આઠમા ગાંધર્વનિકાયના દેવોની ધ્વજાને વિષે તુંબરુ નામના વૃક્ષનું ચિહ્ન હોય છે.
ઉપર કહેલાં ચિહ્નોમાં ફક્ત એક ચોથા રાક્ષસ નિકાયનું ચિહ્ન ખાંગ ભિક્ષાપાત્ર વિશેષનો આકાર સિવાય બાકીના નિકાયોનાં ચિહ્નો વિવિધ જાતિનાં વૃક્ષોનાં છે. [૩૮].
અવતર-પ્રસ્તુત વ્યંતરદેવોનાં શરીરનો વર્ણ કહે છે
जक्ख-पिसाय-महोरगगंधव्वा साम किंनरा नीला । रक्खस-किंपुरुषा वि य, धवला भूया पुणो काला ॥३६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org