SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ခုခု संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह “પલ્યોપમ છ પ્રકારે છે,–૧ ઉદ્ધારપલ્યોપમ, ૨ અદ્ધાપલ્યોપમ, ૩ ક્ષેત્રપલ્યોપમ, પ્રત્યેકના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. એકંદર છ ભેદ થયા. એ જ રીતિએ “સાગરોપમના પણ છે પ્રકાર સમજવા, જે વાત આગળ કહે છે. समयथी लइ पुद्गल-परावर्त सुधीनी काळ-संख्या- कोष्ठक નિર્વિભાજ્ય કાળ પ્રમાણ તે . ... ૧ સમય ૯ સમયનું .. • • • ૧ જઘન્ય અંતર્મુહૂર્ત ચોથા જયુઅસંખ્યાતાની સંખ્યા પ્રમાણ સમયોની ... ૧ આવલિકા ૨૫૬ આવલિકાનો ... • ૧ ક્ષુલ્લક ભવ - જ્યારે અન્ય જ્યોતિષ્કરણ્ડકાદિગ્રન્થોમાં તેથી પણ બૃહત્ સંખ્યા ગણાવી છે, એટલે ૭૦ અંકને ૧૮૦ શૂન્યો મૂકવાથી ૨૫૦ અંકપ્રમાણ સંખ્યા પ્રાપ્ત થાય છે. જે આ રહી–૧૮૭૯૫૫૧૭૯૫૫૦૧૧૨૫૯૫૪૧૯૦0૯૬૯૯૮૧૩૪૩ ૦૭૭૦૭૯૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ (કુલ ૭૦ અંકસંખ્યા) અને ઉપર ૧૮૦ શૂન્ય મૂકવાં, જેથી ૨૫૦ અંકસંખ્યા આવે છે. એ પ્રમાણે ‘વલભી’ (વલભીપુર નગરમાં થયેલી) વાચનામાં કહેવાયેલ છે. આ સિવાય બીજાઓએ પણ બીજી ઘણી જુદી જુદી રીતો બતાવી છે, તે માટે શ્રી મહાવીરાવાઋત–શિત સંપ્રદ વગેરે જોવા ભલામણ છે. - ૩૮. પત્ન–એટલે વાંસની ચીપોથી બનેલો પ્યાલો, અથવા પલ્ય એટલે કૂવો, અથવા ખાડો પણ કહેવાય, તે ઉપમા વડે અપાતું પ્રમાણ તે “પજ્યોપમ–પ્રમા' કહેવાય. ૩૯. સરોપમ એટલે કે–જેમ સાગર (સમુદ્ર)નો પાર પામી નથી શકાતો, તેમ આ પ્રમાણનો પણ પાર પામી શકાતો નથી, જેથી સાગરની ઉપમાવાળો એવો કાળ તે સારારોપમ ન કહેવાય. ૪૦. ચોથા જઘન્યયુક્ત અસંખ્યાતાની જે સંખ્યા છે તે સંખ્યા પ્રમાણ સમય મળીને ૧ આવલિકા થાય છે, ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લક—ભવ થાય, ૪૪૫૬૧૬ આવલિકા–કાળે ૧ સ્ટોક થાય, ૭ સ્તોકે ૧ લવ થાય, ૭૭ ‘૩૭૭૩. લવે એક મુહૂર્ત થાય. વળી એક મુહૂર્તમાં ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ પણ થાય. મુહૂર્તના ભેદો ઘણા હોવાથી ૩૭૭૩ ભવ પણ ઘટે છે. [અસંખ્યાતા સમયોનું એક નિમેષ પ્રમાણ પણ થાય છે. અષ્ટાદશ નિમેષે એક કાઠા, ૨ કાષ્ઠાએ એક લવ, ૧૫ લવે ૧ કલા, ૨ કલાએ ૧ લેશ, ૧૫ લેશે ૧ ક્ષણ, ૬ ક્ષણે ૧ ઘટિકા (નાડિકા), ૨ ઘટિકાએ ૧ મુહૂર્ત.] ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર, (દિવસ), ૧૫ અહોરાત્રે ૧ શુકલપક્ષ, તેવી જ રીતે બીજા ૧૫ અહોરાત્રનો ૧ કૃષ્ણપક્ષ, ૨ પક્ષો મળીને ૧ માસ થાય, ૨ માસ મળીને ૧ ઋતુ થાય, (બાર માસની બે માસની એક તું લેખે ૬ ઋતુ હોય છે, ૧ હેમંત, ૨ શિશિર, ૩ વસન્ત, ૪ ગ્રીષ્મ, ૫ વર્ષ, ૬ શરદ ઋતુ) ત્રણ ઋતુ મળીને ૧ અયન, ૨ અયને ૧ સંવત્સર, ૫ સંવત્સરે ૧ યુગ. ૨૦ યુગે ૧ શત (૧૦૦)વર્ષ, દશશત (૧૦૦)વર્ષે એક સહસ્ર (૧000) વર્ષ, શતસહસ્ર વર્ષે એક લક્ષ વર્ષ ૮૪ લાખ વર્ષે એક પૂવગ, ૭૦ લાખ ક્રોડ ૫૬ હજાર ક્રોડ વર્ષે ૧ પૂર્વ થાય, ૮૪ લાખ પૂર્વે ૧ ત્રુટિતાંગ થાય, આ ત્રુટિતાંગની સંખ્યાને ૮૪ લાખે ૨૫ વાર ગુણીએ ત્યારે શીર્ષપ્રહેલિકાનું પ્રમાણ આવીને ઊભું રહે. આ સર્વ અને તેની આગળનું પ્રમાણ ઉપરના ચાલુ વિવરણમાં જોવું. अष्टादश निमेषाः स्युः काष्ठा-काष्ठाद्वयं लवः । कला तैः पञ्चदशभिर्लेशस्तद्वितयेन च ॥ क्षणस्तैः पञ्चदशभिः, क्षणैः षभिस्तु नाडिका | सा धारिका-घटिका च मुहूर्तस्तद्वयेन च ।। ત્રિશતા સૈર હીરાત્ર:, ... [4શહોરાત્ર: ચાત્ પક્ષ:, સ વદુતોગણિત | પક્ષી માસ: | કો હી મહિાવૃત: તે શિશિરાત્રિમ: ત્રિમઃ કથન[, મને કે વત્સર: હિંમકોષછે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy