________________
२६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
શબ્દાર્થછે જે
મુગોયલ્વા જાણવી વિરવળ દ્વા–દક્ષિણના ઈન્દ્રો
ને પુv=જે વળી તદિનો માવતી દક્ષિણથી આવલી
તેહિં તેઓની થાર્થ– દક્ષિણ દિશામાં રહેલાં આવલિકાગત વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જાણવા અને ઉત્તર દિશામાં રહેલાં આવલિકાગત વિમાનો તે ઉત્તરેન્દ્રોનાં જાણવાં. ll૧૦૩
વિશેષાર્થ – સુગમ છે. એટલું વિશેષ સમજવું કે–દરેક પ્રતરે વિમાનોની ચાર પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એમ ચારે દિશામાં વહેંચાયેલી હોય છે. એમાં જે પંક્તિ દક્ષિણદિશામાં ગએલી હોય તે દક્ષિણેન્દ્રો, (સૌધર્મ સનત્ક0)ની જ જાણવી. એવી જ રીતે ઉત્તર દિશામાં ગયેલી સીધી પંક્તિ તે દક્ષિણ દિશાગત–સમશ્રેણીમાં રહેલા ઇશાનાદિ [ઇશાન–મહેન્દ્ર બે જે ઉત્તરેન્દ્રોની સમજવી. [૧૦૩] . ગા. સં. ૩૦)
અવતાર– હવે બાકીનાં પૂર્વ-પશ્ચિમ દિશામાં આવલિકાગત વિમાનોનું સ્વામિત્વ જણાવે છે. पुव्वेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयव्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥१०॥
[. . સં. રૂ9] સંસ્કૃત છાયાपूर्वस्यां पश्चिमायाश्च, सामान्याऽऽवली मुणितव्या । यानि पुनर्वृत्तविमानानि, मध्यानि दाक्षिणात्यानाम् ॥१०४।।
શબ્દાર્થ પુર્વેકપૂર્વ દિશામાં
વવિભાગોળ વિમાનો સ્કિમેળાપશ્ચિમ દિશામાં
મન્નિત્ની મધ્યમાં તે સામUTT સામાન્યતઃ
વાહગિન્નાાં દક્ષિણેન્દ્રોનાં નાથાર્ય પૂર્વ અને પશ્ચિમ દિશાની પંક્તિ સામાન્યતઃ જાણવી. એમાં પ્રતરમધ્યે વર્તતા ગોળ ઇન્દ્રક વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જ જાણવાં. ૧૦૪તા.
વિશેષાર્થ – પર્વ અને પશ્ચિમ દિશામાં ગએલી વિમાનની પંક્તિઓ સામાન્યથી જાણવી. એટલે કે અધ વિમાનો સૌધર્મેન્દ્રની માલિકીનાં અને અધ શાનેન્દ્રની માલિકીનાં સમજવાં. એમાં ય એટલું વિશેષ સમજવું કે પ્રતરમધ્યવર્તી ગોળાકારે વર્તતાં તમામ ઈદ્રક વિમાનો દક્ષિણેન્દ્રોનાં જ સ્વામિત્વવાળાં અને વચલા ગોળ ઇન્દ્રકવિમાનો પણ તેમની જ માલિકીનાં છે. એથી જ દક્ષિણેન્દ્રોનું વૈશિસ્ત્ર છે. [૧૦૪] [પ્ર. ગા. સં. ૩૧]
૨૭૦. આ આવલિકા અને પુષ્પાવકીર્ણવિમાન વિષયની સાક્ષીરુપ ગાથાઓ અહીં અમે આપતા નથી, કારણકે કેન્દ્રના પ્રકરણની એ ગાથાઓ ચાલુ સંગ્રહણીની ટીકામાં છે જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org