________________
असुरकुमारादि भवनपतिदेवोनां वस्त्रोनो वर्ण લોકો ઇત્યાદિ ઓળખાય છે, તેવી રીતે દેવલોકમાં પણ દેહ–વર્ણથી નિકાય કહેતાં જાતિ ઓળખાય છે. તે આ પ્રમાણે–
અસુરકુમાર નિકાયનાં દેવોનાં શરીરો શ્યામ વર્ણવાળાં હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર એ બંનેનાં શરીરો અતિ શ્વેત વર્ણનાં છે.
તથા ત્રીજા સુવર્ણકુમાર, આઠમા દિશિકુમાર, દશમા સ્વનિતકુમાર એ ત્રણેનાં શરીરો સુવર્ણની કાંતિ સરખાં ગૌર–તેજસ્વી હોય છે, ચોથા વિદ્યુતકુમારો, પાંચમાં અગ્નિકુમારો અને છઠ્ઠા દ્વીપકુમારોનાં શરીરો ઉદય પામતાં લાલસૂર્યના જેવાં, અથવા ઉકળતા સુવર્ણની કાન્તિ જેવાં કંઈક રક્ત વર્ણનાં હોય છે.
અને નવમા વાયુકુમારના શરીરની કાંતિ પ્રિયંગુ વૃક્ષના વર્ણ સરખી શ્યામ છે અથવા મયૂરની ડોકમાં વર્તતા રંગ જેવો પણ કહી શકાય છે, કારણકે તે પણ શ્યામ કહેવાય
આ વર્ણ સ્વાભાવિક ભવધારણીય શરીરને અંગે સમજવો. ઉત્તરવૈક્રિય શરીરની રચનામાં શરીરનો ગમે તેવો વર્ણ કરી શકવા તેઓ સમર્થ હોય છે. [૨૮]
અવતા-હવે અસુર-કુમારાદિ ભવનપતિદેવોનાં વસ્ત્રોનો વર્ણ કહે છેઃ
असुराण वत्थ रत्ता, नागुदही-विज्जु-दीव-सिहि नीला । લિસિ-નિવ-સુવત્રા, ઘવતા વાળા સંફા રહા
સંસ્કૃત છાયાअसुराणां वस्त्राणि रक्तानि, नागोदधि-विद्युद्-द्वीप-शिखीनां नीलानि । दिक्-स्तनित-सुपर्णानां धवलानि, वायूनां संध्यारोचींषि ॥२६॥
શબ્દાર્થ – વહુન્ડસ્ટ્ર
ઘવા-ઉજ્જવલ–શ્વેત RTI રક્તવર્ણનાં
વા વાયુકુમારના નિીતા=શ્યામવર્ણનાં
સંજ્ઞરૂ સંધ્યાની શોભા જેવાં નાથાર્થ – વિશેષાર્થ પ્રમાણે. ૨લા વિશેષાર્થ–મનુષ્યલોકમાં પહેરવેશથી પણ માણસોને ઓળખવામાં આવે છે. જેમ શ્વેતવસ્ત્રવાળા
૧૧૫. “પ્રિયલ્સ'થી શ્યામ, લીલો અને ભૂરો ત્રણેય રંગ લેવાનું કોષ, ગ્રંથો, સ્તોત્રો, યત્રપટો આદિના આધારે પ્રાપ્ત થાય છે. એ ચર્ચા લાંબી હોવાથી અહીંયા તો એટલું સમજવું કે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સંગ્રહણી ગાથા ૪૬માં “સમા તુ પ્રિયવી ' અને ચન્દ્રીયા ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજીની ગાથા ૨૫ની ટીકામાં “વાયવ: પ્રિયવતુ રામ'ના કરેલા ઉલ્લેખથી અહીંયા શ્યામ અર્થ લેવો ઘટિત છે.
૧૧૬. “મ: શિવામ:' દુર્ગકોષ) મેચક એટલે શ્યામ વર્ણ, તે કોના જેવો તો મયૂરના કચ્છના વર્ણ જેવો. આ કથનથી મયૂરકચ્છને શ્યામ કહ્યો જ્યારે કોષાદિ અનેક ગ્રંથોમાં ભૂરો વર્ણ કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org