SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ आ संग्रहणी लघु छे के बृहत् ? तेनो खुलासी સંસ્કૃત છાયા— संक्षिप्ता ५१ संग्रहणी [- णि.] गुरुतरसंग्रहणीमध्यत एषा । श्री श्रीचन्द्रमुनीन्द्रेण निर्मिता आत्मपठनार्थम् ||३४३॥ શબ્દાર્થ સંહિત્તા=સંક્ષિપ્ત સંઘયા=સંગ્રહણી ગુરુત્તર ઘણી મોટી માળો=મધ્યથી સા=આ સિરિસિરિસંવમુàિળ શ્રીશ્રી ચન્દ્રમુનીન્દ્રે િિન્મત્રા નિર્માણ કરી--બનાવી ઊત્તપઢળસ્થાઆત્મ-પોતાના ભણવા માટે ગાથાર્થ— પ્રથમ શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે સંક્ષિપ્ત સંગ્રહણી રચેલી. ભણનારાઓએ અન્યાન્ય ગાથાઓ ઉમેરીને સંક્ષિપ્ત કે મૂલ સંગ્રહણીને જ ગુરુત્તર ઘણી મોટી બનાવી દીધી. એ વિસ્તૃત સંગ્રહણીમાંથી જ ઉપયોગી હકીકતોને ગ્રહણ કરીને, સમ્યગ્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપી શ્રોથી યુક્ત, મુનિઓમાં શ્રેષ્ઠ એવા ‘શ્રીવન્દ્ર’ મુનિએ પોતાના અધ્યયનાર્થે પુનઃ આ (સંક્ષિપ્ત) સંગ્રહણી નિર્માણ કરીઅર્થાત્ બનાવી. ।।૩૪ગ્રા ६१७ વિશેષાર્થ આઠમી સદીમાં થએલા મહાન ભાષ્યકાર ભગવાન શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ પૂજ્યે, પોતાના બુદ્ધિરૂપી રવૈયાવડે કરીને શ્રુત—શાસ્ર રૂપ સાગરનું મંથન કરીને, અજ્ઞાન વિષથી મૂર્છિત બનેલા ભવ્ય જીવોને, પુનર્જીવન આપવામાં અમૃતના સરખી એક સંહિત્તાસંગ્રહળી સંક્ષિપ્ત સંગ્રહણી ઉષ્કૃત કરી. એટલે કે જે આત્માઓ અધિકારની દૃષ્ટિએ, બુદ્ધિમાન્ધતાના કારણે કે સમયના અભાવે, મોટા શાસ્ત્રોનું અધ્યયન કરી શકે તેમ ન હતા, એ જીવોને પણ અખિલ વિશ્વની અંદર રહેલા પદાર્થોમાંથી યત્કિંચિત્ પદાર્થોનો બોધ સુગમ રીતે થાય, તે માટે મહત્ત્વની ગાથાઓ આગમાદિક ગ્રન્થોમાંથી છૂટી પાડી, અથવા તો મહત્ત્વના વિષયોને સંક્ષિપ્ત રીતે ગાથાબદ્ધ કરીને સંગ્રહરૂપે નવીન ગાથાઓ તૈયાર થઈ જેને સંગ્રહળી' (−કે સંપ્ર)િ શબ્દથી ઓળખાવામાં આવી. ૫૪૯. જિનભદ્રીયા સંગ્રહણીમાં ક્ષમાશ્રમણે ગ્રન્થનું નામ નાળમાંતમળત્યંતા સંગળિત્તિ નામે ||9|| આ આદ્ય ગાથામાં જ સૂચિત કર્યું છે. જ્યારે શ્રી ચન્દ્રમહર્ષિએ ‘સંગ્રહણી’ નામ આ અન્તિમ ગાથામાં સૂચવ્યું છે. Jain Education International ૫૫૦, જિનભદ્રીયા સંગ્રહણીમાં ક્ષમાશ્રમણજીએ આદિ કે અંતમાં કર્યાંય પણ સ્વનામ સૂચવ્યું નથી. પણ ટીકાકાર શ્રી મલયગિરિજીએ યામજીત ‘સંગ્રહળી' બિનમાજિક્ષમાશ્રમન્ય: આ ઉલ્લેખથી એના કર્તા ભાષ્યકાર ભ. શ્રી જિનભદ્રગણિજી છે, એવું સ્પષ્ટ થઈ જાય છે. ૫૫૧. કૃતિભેદનો ખ્યાલ રહે એ માટે જિનભદ્રીયા કૃતિને ‘સંગ્રહણી' શ્રી ચન્દ્રમહર્ષિની કૃતિને ‘સંક્ષિપ્ત-સંગ્રહણી’ અને ૩૪૪-૪૫, આ બંને ગાથાઓને ‘સંક્ષિપ્તતર સંગ્રહણી' તરીકે ઓળખીએ તો કંઈ અજુગતું નથી. ૫૫૨. શાસ્ત્રાન્તરેષુ પ્રજ્ઞાપનાવિધુ વિસ્તરેખામિહિતા ગર્થા: સંક્ષિ ગૃહ્યસ્તે પ્રતિપાવત્વેનામિપીયન્તેડસ્વામિતિ [સં. ૨. ૨૭૨ યા]. પન્નવણાદિ આગમાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલા અર્થોને (શબ્દો દ્વારા) સંક્ષિપ્ત કરીને જેની અંદર પ્રતિપાદન કરાયા હોય તેવી રચનાને ‘સંગ્રહળી' શબ્દથી ઓળખાવાય છે. ...મિથીયો થયા ગ્રન્થપહત્યા સા [મલશિરિષ્કૃત સં. ીજા] ૫૫૩. હેર િ[૩. ૬૩] રિૌળાવિઽનિ પ્રત્યયે સંગ્રહળિઃ તોડ4fવિતિ [ત્તિ. ૨-૪-૩૨] વિત્તેન ડી. प्रत्यये च संग्रहणी. ८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy