SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ कया नारक जीवने कयुं संघयण अने लेश्या होय? કરૂ૭ ॥ साते नरकने विषे उपपातविरह-च्यवनविरह-उपपातसंख्या च्यवनसंख्या अने तेमना गतिद्वार सम्बन्धी यन्त्र ॥ नरकनाम નવ ૩૦ કટ્ટર ૩૦ ન૦૩૦૩૫૦ गतिद्वार-जाति-संघयणाश्रयी विरह | च्य०वि० च्य०सं० ___ गति, नियमन ૧ રત્નપ્રભામાં ૧ સમય ૨૪ મુહૂર્ત જઘન્યથી એક બે અસંમુ પંપતિચો પહેલી જ... નરકે છેવટ્ટા સંઘયણવાળો આવે ૨ શર્કરપ્રભામાં ૭ દિવસ | વાવ ઉત્કૃષ્ટથી ભૂજપરિસર્પો...બે નરક સુધી...” –છેવટ્ટા સંઘયણવાળો આવે ૩ વાલુકાપ્રભામાં ૧૫ દિવસ સંખ્યઅસંખ્ય પક્ષી–ખેચરો...ત્રણ નરકસુધી...-કલિકાસંઘયાણવાળો” ૪ પંકપ્રભામાં ૧ માસ ઉપપાત અવન |સિંહાદિ ચારપગા..ચાર નરક સુધી.અર્ધનારાચવાળો સંખ્યા. ૫ ધૂમપ્રભામાં ૨ માસ હોઈ શકે છે ઉરપરિસપ..પાંચ નરક સુધી..-નારાચવાળો ૬ તમ:પ્રભામાં ૪ માસ સાતે નરકમાં | સ્ત્રી વગેરે...છ નરક સુધી–ઋષભનારાચવાળો ૭ તમતમપ્રભામાં ૬ માસ | દિવવત્]. મનુષ્યમથ્થો....સાત નરક સુધી... – વઋષભનારાચવાળો સાતે નરકાશ્રયી ‘ઓઘથી’ ઉત્કૃષ્ટ ઉપપાત–અવનવિરહ ૧૨ મુહૂર્ત અને જઘન્યથી ૧ સમય જાણવો. અવતાર– અધ્યવસાયાશ્રયી ગતિ કહીને હવે સંઘયણાશ્રયી ગતિને કહે છે તેમજ નરકમાં કેટલી વેશ્યા હોય? તે પણ કહે છે. दोपढमपुढवीगमणं, छेवढे कीलिआइसंघयणे । इक्विक पुढविवुड्डी, आइतिलेसा उ नरएसु ॥२५॥ સંસ્કૃત છાયાद्वेप्रथमपृथिवीगमनं सेवार्ते, कीलिकादिसंहनने । एकैकपृथिवीवृद्धिः, आदित्रिलेश्यास्तु नरकेषु ॥२५५।। | શબ્દાર્થપૂર્વે આવી ગયો છે. વાર્ય છેવટું સંઘયણવાળાનું પહેલી બે પૃથ્વી સુધી ગમન હોય, પછીના કલિકાદિ સંઘયણને વિષે એક એક પૃથ્વીની વૃદ્ધિ કરવી. પ્રથમની ત્રણ નરકમાં આદિની ત્રણ વેશ્યાઓ હોય છે. ll૨પપી વિશેષાર્થ છેવટું અથવા તો સેવાd સંઘયણના બલવાળા જીવોનું પહેલી અને બીજી, એ બેનરકને વિષે ગમન હોઈ શકે છે. કલિકા સંઘયણવાળાનું પહેલેથી લઈ ત્રીજી સુધી, અર્ધનારાચ સંઘયણવાળાનું યાવત્ ચોથી સુધી, નારાશ સંઘયણવાળા યાવત્ પાંચમી સુધી, ઋષભનારાચ સંઘયણવાળા ૩૭૯. વર્તમાનમાં છેવટ્ટા સંઘયણનું મન્દગળ હોવાથી અધ્યવસાયો પણ અતિ ક્રૂર ન થતાં મુખ્યત્વે મન્દાનુભાવવાળા હોવાથી વર્તમાનના જીવો વધુમાં વધુ બે નરક સુધી જાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy