________________
चारगतिना जीवोना अवधिज्ञानना आकारो
૨૯૬ तप्राकारः पल्लक-पटहक झल्लरी-मृदङ्ग-पुष्प-यवाः । તિર્થક મનુષ્યનાવિઘસ્થિતો મતઃ 19૬૬ll
શબ્દાર્થ – તોપદમપૂ=બે પહેલાં કલ્પો
* ૩Mદ્ધસાગર ઊના અર્ધ સાગરોપમ પ્રમાણમાં વીગતર્યવિથિં બીજી–ત્રીજી—ચોથી
સંવનીયા=સંખ્યાતા યોજના વહીવરમન્ચાર ઉપરના
તપરસ્તેથી અધિકાયુષ્યવાળા ગોહિv=અવધિજ્ઞાનથી
૩ સંવા=અસંખ્યાતા યોજના પતિ-પેખે છે
પણવીસપચીશ પંકિં પુઢવીંપાંચમી નરકમૃથ્વી સુધી
તદુલધુ છડુિં-છઠ્ઠી સુધી
નરસંઉં યથાસંખ્યપણે વિજ્ઞા=૭ રૈવેયકના
ગોહિઅવધિ સત્તfસાતમી સુધી
મા IIRI=આકાર =ઈતર–૩ રૈવેયકના
તપાત્તરાપાના આકારમાં પુત્તરકુરા અનુત્તરવાસી દેવો
પત્ત /પાલા–પ્યાલાના આકારે ક્વિાનોનાત્કિંકિંચિત્ ઊણી લોકનાલિકાને પડદના=પટહ સંવતીનુદ્દેિ અસંખ્યદ્વીપસમુદ્ર
7રિ=ઝાલર તિરિયંતિયક
મુળ=મૃદંગ વહુમાં અતિઘણું
પુષ્પ-પુષ્પ ઉરિમ–ઉપર–ઉપર રહેલા દેવો
ગવેચવાકાર (યવનાલકાકાર સવિતાત્તિથાસ્તવિમાનની ચૂલિકાવર્તિ નાવિહંન્નાનાવિધ ધ્વજા સુધી
સંઠિમો સંસ્થાન
ભગો કહ્યું છે જયાર્થ–પહેલા બે કલ્પના દેવતા અવધિજ્ઞાનથી પહેલી નરકપૃથ્વી સુધીનું ક્ષેત્ર (અધો) દેખે, ત્યારપછીના બે કલ્પના દેવો બીજી નરક સુધી, ત્યાર પછીના બે કલ્પના દેવો ત્રીજી નરક સુધી, તે પછીના બે કલ્પવાળા ચોથી નરક સુધી, ત્યાર પછીના ચાર કલ્પના પાંચમી નરક સુધીના ક્ષેત્રને જુવે છે. ||૧૯પી
ત્યારપછી છ રૈવેયકના દેવો છઠ્ઠી નારકી સુધી, તે પછીની ઉપરની ત્રણ રૈવેયકના સાતમી નારકપૃથ્વી સુધી, વળી અનુત્તરદેવો કંઈક ન્યૂન પ્રમાણ લોકનાલિકાને દેખે છે.
વળી સૌધર્માદિક તમામ દેવો તિથ્થુ અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોના ક્ષેત્રને જુવે છે. ૧૯૬ો
ફરક એટલો કે તેના તે જ ક્ષેત્રને ઉપર–ઉપરના કલ્પવાળા દેવો, તિર્લ્ડ ક્રમશઃ નીચે નીચેના કલ્પવાળા દેવો કરતાં, વિશુદ્ધ-વિશુદ્ધતર અવધિજ્ઞાનના પ્રભાવે અધિક_અધિકતમ અને સર્વકલ્પગત દેવો ઊંચું તો પોતપોતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જ દેખી શકે છે. વળી તેમાંય અધ સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા તિથ્થુ સંખ્યયોજન ક્ષેત્રને દેખે અને તેથી અધિકાયુષ્યવાળા દેવો અસંખ્ય યોજન સુધી દેખે. ૧૯ળા
લઘુ આયુષ્યવાળા દેવો તિહુઁ ૨૫ યોજન સુધી દેખે. નારકીઓનો, ભવનપતિ, વ્યત્તર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org