________________
कई गतिने केटली गुणी करवाथी विमानना विष्कंभादिनो पार पामे ?
२८६
નીકળીને ઉક્ત ચારે ગતિનાં પ્રમાણવડે ચાલતાં છ માસ વ્યતીત થઈ જાય, પણ તે વિમાનના ચારે પ્રકારના આયામ વિષ્ક વગેરે એકે પ્રકારનાં વિમાનપ્રમાણાન્તને પણ કોઈ પણ દેવ પામી શકે નહિ. [૧૨૩–૧૨૪]
અવતરા કેવી રીતે કર્યે છતે, કઈ ગતિને કેટલી ગુણી કરવાથી વિમાનના વિષ્કમ્ભ વગેરેનો
પાર પામે ?
૩૭
पावंति विमाणाणं, केसिंपि हु अहव तिगुणियाए * । कम चउगे पत्तेयं, चंडाई गईउ जोइज्जा ॥१२५॥
Jain Education International
तिगुणेण कप्प चउगे, पंचगुणेणं तु अट्ठसु मिणिञ्जा । गेविजे सत्तगुणेण નવયુળેડઘુત્તરવ।।૧૨૬॥
સંસ્કૃત છાયા—
प्राप्नुवन्ति विमानानां केषाञ्चिदपि हु अथवा त्रिगुणितया । क्रमेण चतुष्के प्रत्येकं चण्डादिगतीर्योजयेत् ॥ १२५ ॥ त्रिगुणितया कल्पचतुष्के, पञ्चगुणितया तु अष्टसु मिनुयात् । ग्रैवेये सप्तगुणितया, नवगुणितयाऽनुत्तरचतुष्के ॥ १२६॥ શબ્દાર્થ
પાર્વતિ=પામે છે
વિમાળાાં વિમાનોનો સિપિ=કેટલાક
મહવઅથવા
તિમુળિયા ત્રિગુણાદિક વડે વડોચારેમાં
પત્તેયં પ્રત્યેકને
વંડાફ_g=ચંડાદિક ગતિને
નોડ્વાયોજવી
તિશુળેળત્રિગુણ વડે પવનો ચાર કલ્પે પંચમુળેĪપાંચે ગુણવાવડે બકતુ=આઠ દેવલોકમાં મિળિા=માપવી વિ ત્રૈવેયક
ગાથાર્થ— પ્રથમના ચાર દેવલોકગત કેટલાંએક વિમાનોને પાર પામવા સારું ચંડા—ચવલા–જયણા અને વેગા, એ પ્રત્યેક ગતિના પૂર્વે કહેલા પ્રમાણથી પ્રત્યેક ગતિને ત્રિગુણી વેગવાળી કરીને ચાલવા માંડે તો તે પાર પામી શકે છે. ત્યારપછીના પાંચમાથી લઈને અચ્યુત દેવલોક સુધીના વિમાનોનો પાર પામવા પ્રત્યેક ગતિને પંચગુણી કરી તેટલા યોજનપ્રમાણ ગતિવડે ચાલવા માંડે તો પાર પામે છે. નવગૈવેયકેનાં વિમાનોને સાતગુણી ગતિએ ચાલવા માંડે તો પાર પામે, અને અનુત્તરનાં ચાર વિમાનોના પાર પામવા નવગુણી ગિત કરે ત્યારે પા૨ પામે છે. ૧૨૫–૧૨૬ા
* તિમુનિબાપુ |
સત્તમુળેળ સાતે ગુણવાવડે નવ મુળ નવે ગુણવાવડે ગળુત્તરવ= અનુત્તરચતુષ્ક
For Personal & Private Use Only
www.jainelibrary.org