________________
कोने कइ दिशा अवधिक्षेत्र वधारे होय?
૨૭૨ उहुं भवणवणाणं, बहुगो वेमाणियाण हो ओही । नारय जोइसतिरियं, नरतिरियाणं अणेगविहो ॥२०॥
સંસ્કૃત છાયા– ऊर्ध्वं भवन-वनानां, बहुको वैमानिकानामधोऽवधिः । नारक-ज्योतिष्कानां तिर्यग्, नरतिरश्चामनेकविधः ॥२००।।
શબ્દાર્થ –
મો=અધો કવવMIf=ભવનપતિ–વ્યન્તરને
તિરિવંતિથ્થુ વહુ =ઘણું
અને વિદોઅનેકવિધ પાથર્ય— વિશેષાર્થવતું. /૨૦ના
વિરોષાર્થ ભવનપતિ તથા વ્યન્તર દેવોને અવધિજ્ઞાનક્ષેત્ર ઘણું ઊંચું હોય છે. (આ ઉત્સર્પિણીમાં ચમરેન્દ્રનું સૌધર્મ કહ્યું જવું પ્રસિદ્ધ છે) તિથ્થુ અને નીચું અવધિક્ષેત્ર અલ્પ હોય છે.
વૈમાનિક નિકાયના દેવોનું અધિક્ષેત્ર ઘણું નીચું હોય છે (કલ્યાણકાદિ પ્રસંગે અવધિથી તીર્થકરના જન્માદિક જોઈને આવવું પ્રસિદ્ધ છે.) તિથ્થુ અલ્પ અને ઊંચું (સ્વવિમાન ધ્વજા પર્યન્ત હોવાથી) તેથી પણ અલ્પ છે.
વળી નારકી અને જ્યોતિષી દેવોનું તિહુઁ ઘણું, જ્યારે ઊંચું અને નીચું અલ્પ હોય છે.
મનુષ્ય અને તિર્યંચનું ક્ષેત્ર અનેક પ્રકારનું એટલે કે ઊર્ધ્વ, અધો, તિર્યફ નાનું-મોટું, વિવિધ સંસ્થાનાકારે જુદી જુદી રીતે હોય છે. [૨૦]]. ॥ चारे गतिने विषे अवधिक्षेत्रनो आकार ने दिशाआश्रयी अल्पबहुत्व व्यवस्था यन्त्र ॥
जातिनाम મધક્ષેત્રવિર | કણ્વ સરપદુત્વ | મધોકાર | તિર્થના | ભવનપતિનો પલ્યાકારે
ઊર્ધ્વ વિશેષ
અલ્પ વ્યન્તરનો
પડહાકારે જ્યોતિષીનો ઝાલરના આકારે
અલ્પ
ઘણું બાર દેવલોકનો મૃદંગાકારે
અધો ઘણું અલ્પ નવરૈવેયકનો પુષ્પગંગેરીના આકારે
યવનાલકાકારે
તરાપાકારે મનુષ્યનો વિવિધાકારે
અનેકવિધ અનેકવિધ | અનેકવિધ [તિયચનો
વિવિધાકારે
તિ હેવલ્યધાર: ||.
અલ્પ
અનુત્તરનો નારકીનો
અા
ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org