SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ४२३ नरकपृथ्वीना प्रतरोनुं अंतरमान सार्ध द्वापञ्चाशत् सहस्त्राणि तमःप्रभाप्रस्तटान्तरं भवति । एकश्चैव प्रस्तटः अन्तररहितस्तमस्तमायाम् ॥२४३।। | શબ્દાર્થ – તેરીના પંસયા પાંચસો ત્રાસી પાસત્તરિ પંચોતેર પથદંત પાથડાનું અંતર કાફિઝલયાઅઢીસો (૨૫૦) યોજન સત્તાવારંન્નવ હજાર સાતસો ધૂમાપ ધૂમપ્રભાને વિષે નાથા–૧ રત્નપ્રભામાં નિશ્ચથી ૧૧૫૮૩ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૦] ૨ શર્કરપ્રભાના ૧૧, પ્રતરના દસ આંતરામાં ૯૭00 યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૩ વાલુકાપ્રભાના ૯, પ્રતરના આઠ આંતરામાં ૧૨૩૭પ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૧] ૪ પંકપ્રભાના ૭, પ્રતરના છ આંતરામાં ૧૬૧૬૬ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. ૫ ધૂમપ્રભાના ૫, પ્રતરના ચાર આંતરામાં ૨પ૨૫૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. [૨૪૨] ૬ તમ પ્રભાના ૩, પ્રતરના બે આંતરામાં પ૨૫૦૦ યોજનનું પ્રતિપ્રસ્તર અંતર છે. '૭ અને સાતમી તમસ્તમપ્રભા અંતરરહિત છે, કારણ કે ત્યાં તો એક જ પ્રસ્તર છે. જેથી અંતર સંભવે જ ક્યાંથી? [૨૪૩] વિરોણાર્થ– સુગમ છે. વધુ માહિતી પાછળ આપેલ ય–દ્વારા પણ મળી શકશે. [૨૪૦–૨૪૩] (પ્ર. ગા. સં. ૫૯ થી ૬૨) All, कथं ज्ञेयं वृत्तं तव सुचरितं दोषविमलं, कथं स्थाप्या मूर्तिस्तव जिन! गताङ्क शमरसा । कथं ते मोक्षाध्वप्रगुणगणोद्दाममुदितं, न चेदेषा शुद्धा भवति भुवनेहयागमततिः।। ભાવાર્થ-હે ભગવન્! અમ જેવા પામરોને જો આપના આગમોનો વારસો મલ્યો ન હોય તો વીતરાગ-અરિહંત પરમાત્માની અગણિત ઉપકારકતાનો પરિચય શી રીતે મળત! તથા તીર્થકરોની મૂર્તિ અને તેના દર્શન-પૂજનની યથાર્થ પદ્ધતિ શી રીતે મેળવત? તથા મોક્ષમાળાની આરાધનારૂપ રત્નત્રયીનું સુગમતા પાલન શી રીતે શકય થાત ? તેથી આગમાં એટલે કલિકાલમાં કલ્પતરૂ સમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy