________________
990
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શ્રી ગંધહસ્તીજી મહારાજ પ્રથમ મંગલાદિગ્રહો સૂર્યની નીચે હોવાનું જણાવે છે. [૫૦-૫૧]
(પ્ર. ગા. સં. ૧૨)
* ज्योतिषी निकाय, स्थान, तथा ज्योतिश्चक्रनी ऊंचाई प्रमाण- यंत्र १ સમજૂતા પૃથ્વીથી ૭0 યોજન ઊંચું તારામંડલ થી ૧૦ યોજન ઊંચો સૂર્ય
યોજન ઊંચે સૂર્ય થી ૮૦ , , ચન્દ્ર છે કે ચંદ્ર
નક્ષત્રપરિમંડલ , નક્ષત્રમંડલ
બુધગ્રહાદિ " -બુધાદિગ્રહો
શુક્રગ્રહાદિ -શુક્રાદિગ્રહો
બૃહસ્પત્યાદિ , , -બૃહસ્પત્યાદિ ગ્રહો થી ૩ , , મંગલગ્રહાદિ , –મંગલાદિગ્રહો થી ૩
શનિશ્ચર , -શનિશ્ચરાદિગ્રહો
આવેલાં છે. કુલ ૧૧૦ યોજના પૂર્ણ થયાં. અવતાર-ચરજ્યોતિષીનાં વિમાનો, મનુષ્યક્ષેત્રમાં જંબૂદ્વીપના મેરુપર્વતથી કેટલાં દૂર રહે? તથા સ્થિર જ્યોતિશ્ચક્ર મનુષ્યલોકની બહાર અલોકાકાશની કેટલી અબાધાએ સ્થિર છે? તે વર્ણવે છે–
एक्कारसजोयणसय, इगवीसिक्कारसाहिया कमसो । मेरुअलोगाबाहं, जोइसचक्कं चरइ ठाइ ॥५२॥
સંસ્કૃત છાયાएकादशयोजनशतं, एकविंशति-एकादशसाधिकं क्रमशः । मेरु-अलोकाबाधं, ज्योतिश्चक्रं चरति तिष्ठति ॥५२॥
શબ્દાર્થ– પIRR=અગિયાર
મેરુ મેરુપર્વત નોવાસ યોજનાના સેંકડો
તો વાહં અલોકની અબાધાએ રૂાવીએકવીશ.
ૐ ચક્ર શ્નાર-અગિયાર
રર ફરે છે સહિયા=સાધિક
ઊભું રહે છે વાર્ય–અગિયારસો એકવીશ યોજન તથા અગિયારસો અગિયાર યોજન અનુક્રમે મેરુ તથા અલોકની અબાધાએ જ્યોતિશ્ચક્ર ફરે છે અને સ્થિર રહે છે. //પરા.
વિશેષાર્થ-પૂર્વે કહી ગયા કે અઢીદ્વીપમાં ચરજ્યોતિષીઓ છે અને ત્યારપછી અઢીદ્વિીપ બહાર સર્વત્ર સ્થિર જ્યોતિષીઓ રહેલા છે. એમાં અઢીદ્વિીપવર્તી ચરજ્યોતિષી મેરુથી કેટલી અબાધા વર્જીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org